________________
પરિ છે. સત્યવ્રત-અધિકાર.
૧૪૩ જે કે અનાવૃષ્ટ એટલે ન પૂછેલું ન કહેવું જોઈએ પરંતુ નીચે
દર્શાવેલ પ્રસંગમાં સત્ય હોય તે જરૂર કહેવું. धर्मध्वंसे क्रियालोपे, स्वसिद्वान्तार्थविप्लवे । अपृष्टेनापि शक्तेन, वक्तव्यं तनिषेधकम् ॥ २॥
सूक्तिमुक्तावली. ધર્મને નાશ થતે હેય, નિત્ય નૈમિત્તિકાદિ ક્રિયાને લેપ થતું હોય અને સ્વધર્મના સિદ્ધાન્તના અર્થનો નાશ થતો હોય આવા કાર્યોમાં કઈ કાંઈ ન પૂછે તેમ છતાં પિતે શક્ત હોય તે તે બધાં કુકાને નિષેધ કરનારું વાક્ય બોલવું. ૨. સત્યથી ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટને નાશ થાય છે.
ઉપનાતિ. ગાયરા શ્રીમુવેર તાન, પુતિષ્ઠાવિમુતાહિતારિ! भवन्ति सत्येन तथामियान्ता, रिपूरगव्याघ्रजलानलाः स्युः ॥३॥
જગતમાં સત્કાર, કત્તિ, શ્રીભગવાનના મુખરૂપ એવા મહાત્માઓને સંગ, પવિત્ર ધર્મની સ્થિરતા, મહત્તા અને કલ્યાણ આ સમગ્ર ફળે સત્યથી થાય છે તેમ શત્રુ, સમ, વાઘ, પાણું, અગ્નિ આદિ અપ્રિય કરનારા ભૂતે નાશ પામે છે અર્થાત્ સત્યવાદી પુરૂષને કાંઈ પરાભવ કરી શકતા નથી. ૩.
રાજાપતિ ઉપદેશ.
• વઝી. પૂમિકન્યાપદ્મચાર"મધુવારે રાત્રના स्थूलान्यलीकानि कथङ्चनापि, द्वेषेण रागेण वदेन विद्वान् ॥ ४ ॥
નવર્મચરિત્ર. હે રાજન! ગાય, ભૂમિ તથા કન્યાની બાબતમાં અસત્ય વચન બોલવું નહિ તેમ સાક્ષી તથા થાપણ વિગેરે બાબતમાં પણ જૂ હું બોલવું નહિ તેમ બીજે કઈ સ્થળે વિદ્વાન મનુષ્ય ક્યારે પણ મેહથી કે દ્વેષથી જૂ હું એલવું નહિ. ૪.