________________
પરિછેદ.
ઉચ્છિષ્ટ જલપાનનિષેધ–અધિકાર.
૧૩૯ છત્રીશ આંગળ લાંબું ને ચોવીશ આંગળના વિસ્તારવાળું જે વસ્ત્ર છે તેને બેવડું કરીને તેનાથી પાણી ગાળવું. ૭.
ગળણમાં રહેલા જતુઓને મૂકવાનો નિર્ણય. तत्र स्थाने स्थिताञ्जीवान्स्थापयेजलमध्यतः। વરલનાથ, ફુવં મgવર (૮
મનું.
તે ગળણામાં રહેલા જીવોને પાણીના મધ્યમાં રાખવા. કારણકે આ જીવના રક્ષણનું કારણ છે એમ શ્રીમનુરાજાએ કહ્યું છે. ૮. પાણીમાં જતુઓ દેખાતા ન હોય છતાં શાવાસ્તે ગાળવું?
उपजाति. सूक्ष्माणि जन्तूनि जलाश्रयाणि, जलस्य वर्णाकृतिसंस्थितानि । तस्माज्जलं जीवदयानिमित्तं, निर्ग्रन्थशूराः परिवर्जयन्ति ॥९॥
મનુસ્મૃતિ. પાણીના સમાન રંગ તથા આકારને પ્રાપ્ત થયેલાં સૂફમ જંતુઓ પાણીનો આશ્રય કરી રહ્યાં છે તેથી દયા નિમત્ત નિગ્રન્થ (જેએની હૃદયની અજ્ઞાનરૂપી ગાંઠ છૂટી ગઈ છે) એવા સૂર પુરૂષે (મહામુનિઓ) સચેત પાણુને ત્યાગ કરે છે. તે
જૈનેતર શાસ્ત્રમાં પણ જળશુદ્ધિનું વર્ણન છે એ બતાવી આ જલગાલન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
* 8િષ્ટ નપાન નિષેધ–ધિાર. દિન
છે જેમ જળ ગાળ્યા સિવાય પીવું તેમ ઉચ્છિષ્ટ જળ પીવું એ પણ હાનિછે હઠ કારક હોવાથી તેની ચેતવણરૂપે આ અધિકાર લેવામાં આવે છે.
*ઉન્નતિનાં પ્રતિબંધક કારણોમાં સર્વથી પ્રથમ કારણ એક મનુષ્ય પીધેલું પાણી બીજા મનુષ્ય પીવું એ છે. એક પાત્રથી જે પાણી પીધું તેના
* ભાગ્યોદય,