________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ શ્રીનેમનાથભગવાનને હરણાએ વિનતિ કરી છે કે – હે પ્રભે! પર્વતેના ઝરણાનાં અને પાણી પીએ છીએ અને અરણ્યનાં તૃણ વિગેરેનું ભક્ષણ કરીએ છીએ અને સદાકાળ વનવાસ ભેગવીએ છીએ, તેવા અમે નિરપરાધીનું રક્ષણ કરે, રક્ષણ કરે. ૨૦.
જેવું કરવું તેવું ભેગવવું.
વંશી. न हन्ति योऽन्यान्स परै न हन्यते,
___ दुनोति नान्यान् स परैर्न दूयते । अतः स्वतन्त्रं सुखभावमिच्छता,
I હિંસા મનસા ધીમા II ૨૨ // જે પ્રાણ બીજાઓને હણ નથી તે બીજાઓથી હણાતું નથી. જે મનુષ્ય બીજા પ્રાણીને પીડતું નથી તે બીજાથી પીડાતે નથી માટે સ્વતંત્ર સુખભાવને ઈચ્છતા બુદ્ધિમાન મનુષ્ય મનથી પણ કઈ પ્રાણીની હિંસા ન કરવી. ૨૧. તથા– .
ઉપનાતિ (૨૨-૨૩). सर्वाणि भूतानि सुखे रतानि,
सर्वाणि दुःखस्य समुद्विजन्ति । तस्मात्सुखार्थी सुखमेव दत्ते,
મુવમાતા મત મુવાનિ | ૨૨ / જગતના સમગ્ર જીવે સુખમાં પ્રતિવાળા છે અને દુઃખના કારણથી બધા ઉદ્દે ગને પ્રાપ્ત થાય છે. તેથી સુખને અથી હોય તે પુરૂષ બીજાને સુખ આપે છે અને તેથી સુખનું દાન કરનાર તે પુણ્યશાળી જીવ સુખ મેળવે છે. ર૨.
દયા સર્વ વ્રતને રાજા છે. स्थूलेषु जीवेषु विनाशभावः, सङ्कल्पमुख्यस्त्रिविधोऽपि हेयः । संसारनिस्तारकरवरूपो, व्रतेषु भूपोपम एष धर्मः ॥ २३ ॥