________________
પરિચ્છેદ.
દયા અધિકાર.
“ અહિંસા ” ધર્મનું સીપરિપણું' દર્શાવેછે.
अहिंसा परमो धर्मस्तथाऽहिंसा परं तपः । अहिंसा परमं ज्ञानमहिंसा परमं पदम् ॥ १७ ॥
મામારત–વિષ્ણુપુરાળ—માર્જડેયપુરાળ.
અહિ'સા તેજ પરમધર્મ છે, તેમ અહિંસા ઉત્તમ તપ છે, અહિંસા શ્રેષ્ઠ જ્ઞાન છે અને અહિંસા એજ સુંદર મેક્ષપદ છે. ૧૭.
૧૩
જીવદયા એ એક જાતની નદી છે અને અન્ય ધર્મ તે તેના કાંઠાઉપરનાં તૃણા છે.
મરે
कृपानदीमहातीरे, सर्वे धर्मास्तृणाङ्कुराः । तस्यां शोषमुपेतायां, कियन्नन्दन्ति ते पुनः ॥ १८ ॥
જીયારૂપી નદીના મહાતીરમાં બીજા સ ધર્મારૂપી તૃણુના અંકુરો રૂઢ થયા છે. તેથી જો તે દયારૂપી નદી સુકાઈ જશે તે તે તૃણુસમાન ધમાં કાંસુધી નવપાવ રહેશે ? અર્થાત્ તેની પછવાડે તરતજ સૂકાઈ જશે. ૧૮.
નિર્દય હૃદયમાં ધર્મ રહેતા નથી.
दयादयितया शून्य, मनोवासगृहे नृणाम् । दानादिदूताहूताऽपि धर्मोऽयं नावतिष्ठते ॥ १९ ॥
सूक्तिमुक्तावली.
દયારૂપી પાતાની વ્હાલી સ્ત્રીથી શૂન્ય એવા મનુષ્યના મનરૂપી નિવાસગૃહમાં દાન વિગેરે દૂતા ખેલાવી લાવે તાપણુ આ ધમ ત્યાં રહી શકતા નથી એટલે યા તે ધર્મની યિતા સ્ત્રી છે. (માટે યારહિત ધર્મ નિષ્ફળ છે). ૧૯.
હરણાના પાકાર. ભા.
निज्झरणनीरपाणं, अरणतणभकणं च वणवासो । ગદ્દાળ નિરવવાદાળ, નીવીગ વવવવવો | ૨૦ ||
कल्पसुबोधिका.