________________
પરિદ. દયા–અધિકાર.
૧૧૭ તે કેમ દીધું? તે વારે રાજા આગળ સર્વ પિોતાની વાતની ઉત્પત્તિ કહી. તે સાંભળી રાજાએ દામકને નગરશેઠ કર્યો. અનુક્રમે દામન્નક દયાધમ આરાધી દેવલોકે ગયે, માટે હે ભવ્યજી ! તમે દામન્નકની પેઠે દયાદાન ઘો. જેથી સુખશ્રેય પામે.
જીવદયા વિના બીજા શુભ કાર્યની નિષ્ફળતા.
એક વખત એક ફકીર બાદશાહની હજુર આવી કહેવા લાગ્યું કે કઈ મનુષ્ય સદા સહનશીલતા રાખે, અથવા પુષ્કળ દાન કે ઇનામ આપે અથવા સહસ્ર વાર સિજદા કે નમાજ પઢે, પણ જો તે કેાઈ જીવને પજવે કે હણે તે તેનું કરેલું સર્વ શુભ કાર્ય નાશ પામે છે, એટલું જ નહિ પણ સાહેબ તેના પર નાખુશીથી જુએ છે.
આ હકીકતઉપરથી બાદશાહે મુસલમાન તથા હિંદુઓને એકસરખી રીતે ન્યાય આપવા રાજમહેલ પાસે એક થાંભલે રૂપાવી ત્યાં મેટે ઘંટ બંધાવ્યું. એટલે જેને ફરિયાદ કરવી હોય તે આ થાંભલાએ લટકાવેલા ઘટને અવાજ કરે, તેથી એ અવાજથી શાહના જાણવામાં આવે છે કે ફરિયાદી આવેલ છે. આમ કરવાનું કારણ એ હતું કે કેઈ બિચારે બીનવસિલદાર ગરીબ નાહક કે અન્યાયથી અમલદારના ત્રાસથી પીડાતો હોય તે તે ખુદ શાહના કાને પોતાના દુખની ફરિયાદ પહોંચાડે તે માટે આ અદલ ઘંટ બાંધે હતું. ત્યાં ગાય અરજ કરવાના કારણને લીધે પિતાનું શરીર તે સ્થંભની સાથે ઘસવા લાગી જેથી સ્થંભ હુ અને ઘંટ વાગે એટલે શાહે જાયું કે, કેઈ ફરિયાદી દાદ મેળવવા આવ્યો છે, એમ જાણે બીરબલને કહ્યું કે ઘંટ બજાવનાર ફરિયાદીને ઉપર બેલા. આ પ્રમાણે શાહનો હુકમ સાંભળી બીરબલે ઉઠી ઝરૂખાથી નીચે જોયું તે કઈ ફરિયાદી નહેાતે પણ ગાયમાતા ઉભેલી હતી, તેથી બીરબલે શાહને વિનવ્યું કે હજુર! કોઈ ફરિયાદી નથી, પણ હવાના જોરથી ઘંટને અવાજ થયે છે. આટલું બીરબલ બેલી ર એટલામાં ફરી બીજે અવાજ થયે, તેથી શાહે બીરબલને હુકમ કર્યો કે–ઘંટ કેણુ બજાવે છે? ફરી બીરબલે જઈ જોયું તે ગાય થાંભલાની સાથે પિતાનું શરીર ઘસતી હતી તેથી શાહને કહ્યું કે, ગરીબપરવર! ફરિયાદી કઈ મનુષ્ય નથી, આટલે શબ્દ બેલવા જતાં ફરી જોરથી ત્રીજે અવાજ થયો ત્યારે શાહે મનમાં વિચાર્યું કે “આજ દિવસ સુધી કઈ વખત હવાથી ઘંટ વાગ્યે જાયે કે જે નથી; છતાં બીરબલ કહે છે કે, પવનના જોરથી ઘંટ વાગે છે, એ કેવળ અસંભવિત છે; કેમકે કેઈ ફરિયાદી તે હશે પણ શા કારણમાટે તેની દાદ મારે કાને ન પહોંચાડવા આ પ્રમાણે બીરબલ
* બીરબલ બાદશાહમાંથી સાર,