________________
પરિચ્છેદ.
અતિથિસ'વિભાગ–અધિકાર.
૭૯
ચિત્તવાળા શ્રાવકે જે વ્રતનુ વ્રતુણુ કરેછે તેને અગિયારમું પાષધ નામનું વ્રત કહેવામાં આવેછે. ૧, ૨,
આ પ્રમાણે સ્વરૂપ અને ફળ કહી આ વૈષધ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે.
- શિવિમાન અષિજાર.
ssc
મેષા કર્યાં પછી અતિથિના સત્કાર કરવા એ ખાસ ભલામણ છે તેથી શ્રદ્ધાળુ શ્રાવકાએ પાતાના લેાજનાદિની તૈયાર વસ્તુઓમાંથી અતિથિસત્કાર કરવેાજ જોઈએ, તેમાં ઉત્તમ પાત્રાદિની પ્રાપ્તિ થવી તે જો કે અશક્યપ્રાય છે, તેપણુ તે વિષયઉપર સત્ શ્રાવકાનુ લક્ષ ખેંચવા સારૂ આ અધિ કાર લખાયછે.
“ અતિથિવિભાગ ” નામનું ખારનું વ્રત.
૩પનાતિ (૧ થી ૩).
यद्भुक्तपानासनवस्त्रपात्रभैषज्यशय्यावसतिमदानम् । मुदातिथिभ्योऽतिथिसंविभागं, प्राहुर्व्रतं द्वादशमेतदार्याः ॥ १ ॥
જે ભાજન (અન્નાદિ), પાન (ધ વિગેરે), આસન, વસ્ત્ર, પાત્રા, એષધેા, શય્યા, સ્થાન વિગેરે પદાર્થાંનું દાન, આનંદથી અતિથિ એવા સાધુએ તથા સાધ્વીઓને માટે આપવું. આ શ્રાવકાનુ અતિથિસ વિભાગ ” નામનું ખારમું વ્રત આ મહાત્માઓએ કહ્યું છે. 1.
66
સત્પાત્ર અતિથિનુ સ્વરૂપ કહેછે.
शत्रौ च मित्रे च समस्वभावं ज्ञानादिरत्नत्रयसाधकं यत् । तदत्र पात्रं प्रवदन्ति विज्ञास्तस्मै प्रदत्तं शिवशर्मदायि ॥ २ ॥
જે શત્રુમાં તથા મિત્રમાં સમાન સ્વભાવવાળા સાધુ હોય અને જે જ્ઞાન વગેરે ત્રણ રત્નાને સિદ્ધ કરનાર હાય, તેવા સત્ સાધુને વિદ્વાન પુરૂષા આ