________________
વિચક્ષણ અને જડ
ઈનામમાં આપ્યું. વનકેટર ભાગવટા આપને કાયમી કર્યાં. પણ કાયમી છે.
૭૭
સ્વામિત્ત્વ અને
મહાવનનુ વન્દ્વનકેાટરમાં આ મહાશુક્ા
પેાતાને
આ એ દ્વિહૃષિકા સ્ત્રી સંસાર સુખ“ નારી
ભાગ્યદેવતાને વિચાર આન્યા કે વગરના છે. નારી વિના એ બિચારા પૂર્વક પસાર નહિ કરી શકે. એમને ગાઢશે નહિ. વિનાના સંસાર અને સાકર વિનાના કસાર” એ અને ફ્રીકા હાય છે, એવા વિચાર કરી આપના સુખને કાજે લાલ સુરંગી નારી મનાવી. એ જ આ મારા સ્વામિની શ્રી રસનાદેવી પાતે છે અને હું એમની દાસી લેાલતા છું. જડકુમારને થયું કે મે' જે કલ્પના કરેલી તે સથા સત્ય નિકળી. સાથે જ વિધાતાએ પ્રસન્ન થઇને અમારા વિનાદ–વિલાસ ખાતર જ રસનાદેવીનુ સુશાલિત સર્જન કર્યુ છે.
વિચક્ષણુકુમારને વળી જુદા જ વિચાર સૂઝયા. આ વળી ભાગ્યદેવતા નામને કાણુ વ્યક્તિ છે ? આહ, એ તે કમપરિણામ રાજા પેાતે જ હશે. એ વિના ખીજામાં આવી શક્તિ કયાંથી હાય ?
જડકુમાર—લેાલતા ! ત્યારપછી શું બન્યું ?
àાલતા—હું અને મારા સ્વામિની ત્યારથી સદા આપની સેવામાં સાથે જ રહેતા આવ્યા છીએ. ભાતભાતના ભાજ્ય પદાર્થો ખાતા અને જાતજાતના પેચ પદાર્થો પીતા આપ અને મારા સ્વામિની વિકલાક્ષ નિવાસના ત્રણે મહાદામાં સાથે રહ્યા છે.
વળી પ‘ચાક્ષનિવાસ”માં આવેલ મનુજગતિનગરી અને