________________
પ્રકરણ પાંચમું
ભૌતાચાર્ય અને વેલ્વહક કથા
શ્રી વિચક્ષણસૂરિ નરવાહન રાજા સામે દેશના આપી રહ્યા છે. નરવાહન રાજાના પ્રશ્નના ઉત્તરમાં પિતે દીક્ષા શા માટે લીધી એ વાત જણાવી રહ્યાં છે. એમાં વિમર્શ અને પ્રકર્ષ રસનાની મૂળશેધ માટે ગએલા, એઓ ચિત્તવૃત્તિ અટવામાં આવી પહોંચ્યા છે. પ્રકષને વિમશે ત્યાંના મંડપ અને મહામહ વિગેરેનું સ્વરૂપ સમજવા ભલામણ કરી. આ વખતે વિમર્શ એક અવાંતર કથા કહે છે. ભૌતાચાર્ય કથા :
એક નગરમાં “ સદાશિવ” નામને ભતાચાર્ય રહે હતે. એ ભૌતાચાર્યનું શરીર વૃદ્ધાવસ્થાના કારણે ઘણું જ દુર્બળ અને શીથિલ બની ગયું હતું. જન્મથી જ એ બહેરે હતે. શ્રવણેન્દ્રિય કશાય કામની ન હતી.
એકવાર ત્યાં મશ્કરા છેકરાઓ ભેગા થયા અને આંગબીઓના ઈશારાઓથી મશ્કરી કરતાં જણાવ્યું કે હે ભટ્ટારક! નીતિશાસ્ત્રમાં નીચેની વાત આવે છે, તે આપે ધ્યાનમાં લેવી જોઈએ.
* ભૌતાચાર્ય-શિવજીને પૂજક.