Book Title: Upmiti Saroddhar Part 02
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay

View full book text
Previous | Next

Page 422
________________ વિમળને વિરાગ ૩૦૩ જણાતું હાય પણ વિવેકની તરૂણુતા વિના એ યૌવન યૌવનમાં જ ન આવે. યુવાન છતાં વૃદ્ધ છે એમ સંતપુરૂષાનું મંતવ્ય છે. m મુનિવરોના શરીર ઉપર વૃદ્ધવે ભલે સર્વાંગીણ સત્તા જમાવી હોય, નેત્ર, કહ્યું, નાસિકા પાતાના કાર્યો કરવામાં અસમર્થ બની ગએલા હાય, દેખાવ અરૂચિકર થયા હાય, છતાં વિવેકની તરૂણતાને પામેલા હૈાવાથી નિત્ય યૌવનવન્તા મુનિવરેા કહેવાય. એમના આત્મામાં યૌવનની ખૂમારી ભરી હાય છે. ૯ ઉન્માદ : જેએ અજ્ઞાનતાથી મૃત્યુને કરતા નથી અને અકૃત્યાનો અમલ કરતા હોય છે, એવા ભવવાસી આત્માએ ખરી રીતે પાગલ કહેવાય. કૃત્યાકૃત્યનું ભાન ન હાય એવાઓને પાગલ નહિ તે શું કહેવાય ? સાધુઓને સ‘સારીજીવા ભલે પાગલ ગણતા હાય, અવ્યવહારૂ વ્યક્તિ મનાતા હોય, પરન્તુ વસ્તુતઃ કૃત્યાકૃત્યનું એમને પૂર્ણ લાન હાય છે, એથી મુનિવરેાને કદી પાગલ ન જ ગણાય. નિર્માાદી મુનિવરો જ હોય છે. ૧૦ વિકલાક્ષ : જે ભવવાસી કામદેવની સત્તાને પરાસ્ક્રીન ખની ગમ્યાગમ્ય. વિગેરેના વિભાગ જાણી શકતા નથી અને સર્વત્ર સ્વચ્છંદ્રપણે ભાગેચ્છાથી ભમતા ફરે છે, એને જ વિચક્ષણ વ્યક્તિએ વિકલાક્ષ કહે છે. બાહ્ય લેાકાના બાહ્ય નયને ભલે કમળદળ જેવા હાય પશુ આન્તર ચક્ષુ મિડાઈ ગએલાં હાઈ એએ જ નયનહીન ગણાય. મુનિવરેાના નયને ભલે મનેારમ્ય કે આકર્ષક ન જણાતા

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486