Book Title: Upmiti Saroddhar Part 02
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay

View full book text
Previous | Next

Page 435
________________ ૩૮૬ ઉપમિતિ કથા સદ્ધાર બકરને ત્રીજી શેરીમાં કાંઈક અને એથી શેરીમાં વધુ પ્રમાણમાં ભિક્ષા મળતી અને એના કારણમાં આ બઠરગુરુ રત્નસમુહને સ્વામી છે, એવી છાયા એની પડતી હતી. તેમ જીવલેકનું પુણ્ય એ રત્નછાયા છે. એ રત્નરૂપ પુણ્ય પ્રભાના કારણે મનુષ્યગતિ અને દેવગતિમાં ભેગરૂપ ભેજન એને પ્રાપ્ત થઈ જતાં હતાં. આ પ્રમાણે ભેગાભિલાષી જીવલોક વારંવાર કલેશથી પીડાય છે, છતાં એ મૂર્ખલકને પીડાને ખ્યાલ આવતું નથી. “પિતાનું સર્વસ્વ પોતે ગુમાવી બેઠે” એવું એ માનવા તૈયાર નથી. અરે ! એ તે પિતાને સુખીઓને શહેનશાહ માનતે હેય છે. શું આ જીવલેકના મૂર્ખતાની પરાકાષ્ટા નથી? રાજેન્દ્ર! જીવલેક દુઃખના દરિયામાં ડુબેલ છે અને બઠરગુરુ પરમાર્થને સમજી શક્યો ન હતો એમ જીવલોક પણ પરમાર્થને જાણતા નથી. આ દષ્ટિએ મારી વાત સર્વથા ઘટી શકે છે. રાજાને પ્રશ્ન અને કથાને ઉત્તરભાગ: ધવલ–ગુરૂદેવ ! આપે કથા કહી તે અમને જ લાગુ પડે છે. અમે જ ભવવિડંબનામાં પટકાયા છીએ. અમારે આ જેરેમાંથી કયારે છૂટકારે થશે? અમે બંધનથી મુક્ત ક્યારે બનશું? ગુરુદેવ-ધવલરાજ! ચિંતા ન કરે, તમે સૌ બંધનથી મુક્ત બની શકે છે. પણ શર્ત એક છે. બઠરગુરુએ પાછળથી પિતાના જીવનમાં અલૌકિક પરિવર્તન કર્યું અને રાહ બદલ્ય એમ તમે પણ રાહ બદલે તે.

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486