Book Title: Upmiti Saroddhar Part 02
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Catalog link: https://jainqq.org/explore/023192/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 1 ઉપમિતિસારૌધાર રહૃદtakત્ર પ્રભાવે ફાંસીગુકત • સંસાટ/જીદ ભવàયુચ કહે છે. મહારાજ સદારામ " ના અગ્રણીતસંકેતો (bદ AિRA. પ્રજ્ઞાવિયા, ##ાટી ફાંઢીયે જદયુ છે Page #2 -------------------------------------------------------------------------- ________________ pwonery Shindano hilo samo Upamiti Bhavaprapancha Kathasaroddhar [ Vol. 2 : Parts 4-5 ] I by Acharya Shree Devendrasuriji nowowowowowe Translated in Gujarati O by Muni Kshamasagarji The disciple of Revered Acharya Shree Kailassagarsurijiy Beranamanian lannannannage Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક:શ્રી વર્ધમાન જૈન તત્ત્વજ્ઞાન પ્રચારક વિદ્યાલય વતી અધ્યાપકઃજેશીંગભાઈ ચુનીલાલ શાહ મુ. પો. શિવગંજ (રાજસ્થાન) અવતરણકાર :પરમપૂજ્ય પ્રવચનકાર આચાર્ય દેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીના શિષ્ય મુનિ ક્ષમાસાગરજી પ્રાપ્તિસ્થાને - ૧ શ્રી શાંતિલાલ જગજીવન ઠે. માણેકચોક, સાંકડી શેરીના નાકે, યુનાઈટેડ બેંક નીચે, મુ. અમદાવાદ ૨ સરસ્વતી પુસ્તક ભંડાર ઠે. હાથીખાના, રતનપોળ મુ. અમદાવાદ પ્રથમવૃત્તિ: ૧૨૫૦ વીર સં. ૨૪૯૩ વિક્રમ સં. ૨૦૨૩ ૩ રતિલાલ બાદરચંદ શાહ ઠે. દોશીવાડાની પાળ મુ. અમદાવાદ મૂલ્ય : રૂપીઆ ચાર annuaintinniા ગામuinni ૪ સોમચંદ ડી. શાહ મુ. પાલીતાણુ (સૌરાષ્ટ્ર) ૫ શ્રી વર્ધમાન જે. ત. પ્ર. વિદ્યાલય મુ.પો.શિવગંજ (રાજસ્થાન) મુદ્રક :મહેતા અમરચંદ બહેચરદાસ શ્રી બહાદુરસિંહજી પ્રીન્ટીંગ પ્રેસ મુ. પો. પાલીતાણા (સૌરાષ્ટ્ર) Page #4 -------------------------------------------------------------------------- ________________ | | નો વીયરામાં શ્રી ઉપમિતિ ભવપ્રપંચા સ્થા સારોદ્ધાર ગુજરાતી અવતરણ [ ભાગ ૨ : પ્રસ્તાવ ૪-૫] શેઠશ્રી સુમતિલાલ છોટાલાલમાં ધર્મપત્ની સ્વ. શ્રી શારદાબેન તરફથી ભેટ આ જ વાત છે : પ્રેરક : પરમ પૂજ્ય શાંતમૂતિ આચાર્યદેવશ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન ત્યાગમૂતિ પંન્યાસપ્રવર શ્રી મંગળવિજયજી ગણન્દ્ર Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીયમ્ જડવાદના જડબામાં જકડાએલી જનતાને જગાડવા અમારી સંસ્થા પ્રભુશ્રી મહાવીર ભગવતે પ્રકાશિત કરેલા તત્ત્વાના સાહિત્યને લેાકભાષામાં રજુ કરે છે. આ સંસ્થા પાછળ કાઈ ખળ કામ કરતુ હાય તા એ છે ત્યાગમૂર્તિ પન્યાસ પ્રવર શ્રી મંગળવિજયજી મહારાજના પવિત્ર આશીર્વાદ. એ વિના આ સંસ્થા જ્યેાતિ વિઠૂણા દીપક જેવી હાત. એ સ્વનામધન્ય પુરૂષે અમને રાહુ ચિંધ્યા. અમે એ સ્વીકાર્યું, એટલે આટલુ કાય થઈ શકયું છે. શ્રી ઉપદેશ પ્રાસાદ ભાગ ૫ હિન્દી, શ્રી શાન્તસુધારસ ભાગ ૨ ગુજરાતી અને ઉચ્ચપ્રકાશના પંથે પ્રકાશિત કર્યાં ખાદ એ ગુણશીલ ગુરુદેવે મુનિવરશ્રી ક્ષમાસાગરજી દ્વારા અવતરણ કરાવી આપેલ શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા સારાદ્વારને ત્રણ ભાગમાં આ સંસ્થા રજુ કરે છે. પૂ અવતરણકાર મુનિની અમે અનુમેદના કરીએ છીએ, સાથેાસાય પ્રથમ ભાગમાં નિષ્કામભાવે અવિરત સેવા અપનારા સુશ્રાવક શ્રી ચિમનલાલ જેચંદભાઈ અમદાવાદવાળાની પણ અનુમાદના કરીએ છીએ. આ પ્રકાશનમાં ક્યાંય ક્ષતિ જણાય તે એની જાણ કરવા આપને વિનતિ કરીએ છીએ. જેથી દ્વિતીયાવૃત્તિમાં એનુ પરિમાર્જન થઈ શકે. જૈન તત્ત્વજ્ઞાનનું સાહિત્ય પ્રકાશિત કરવાનું અમને નીતિપૂર્ણાંકનુ બળ મળેા એ જ મુનિભગવ ંતાના આશીવચનને અમે ઇચ્છીએ છીએ. વિ. સ. ૨૦૨૩ ભાદરવા વદ ૧૨ લી. અધ્યાપક જેશીંગલાલ ચુનીલાલ શાહુ Page #6 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજય નીતિસૂરીશ્વરજીના પટ્ટાલંકાર આચાર્ય વિજય હર્ષસૂરીશ્વરજીના શિષ્ય૨તન પંન્યાસ મંગલવિજય ગણીવર Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ ને . મુનિશ્રી ક્ષમાસાગરજી વિવેચન કર્તા મુનિ ક્ષમાસાગરજી Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રી સુમતિલાલ છોટાલાલના ધર્મ પત્ની સ્વ. શ્રી. શારદાબેન અમદાવાદ.. Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી શારદાબેન સ્વર્ગસ્થ શ્રી શારદાબેનના જન્મ વિક્રમ સ‘વત -૭૩ ના કારતક શુદ પાંચમના રાજ મારેજા ખાતે . પિતાજીનું નામ શ્રી ત્રીકમલાલ વાડીલાલ અને તાજીનું નામ શ્રી ચંપાબેન હતું. માતાજી શ્રી પાબેનનું અવસાન ઘણી જ નાની ઉંમરે એટલે ૩૩ ની ઉંમરે થએલું. તેઓ ધનપીપળીની ખડકી ન ગેાપાળની હવેલી, રાયપુરમાં રહેતાં હતાં. તાજી શ્રી ત્રીકમલાલ ૬૪ વર્ષની ઉંમરે અવસાન મ્યા હતા. શ્રી શારદાબેનનું લગ્ન સ્વ૦ શ્રી છેટાલાલ રવચંદ દાવાદ, રાયપુર, વાઘેશ્વરની પાળમાં રહેતા. તેમના !! પુત્ર શ્રી સુમતિલાલ સાથે થયા. સંસારી અનેક ટાં હાવા છતાં શ્રી શારદાબેન ધર્મિષ્ઠ, પરગજી યના સરળ અને દયાળુ હતા. તેએ શાંતિથી કાર્ય કરતા અને દરેક પતિથિએ ઉપવાસ, ડાસણા, ખિયાસણા આદિ તપ બની શકે તે મુજબ મેશ કરતા. પરન્તુ સંસારમાં હંમેશાં કસોટી હાય જ છે, તે ૪મ શારદામેનની તબિયત લથડી અને માંદગી બાઇ તે પણ તેઓ ઉપવાસ એકાસણા વિગેરે નિત્ય --- Page #13 -------------------------------------------------------------------------- ________________ * * * ! નિયમ કરવાનું ચાલુ જ રાખતા. વિ. સં. ૨૦૧૭ માં શરીરને રોગોએ ઘેરી લીધું. અને ૨૦૨૨ ના પિષ વટે એકમ ને શનીવારે શ્રી નવકાર મહામંત્રને જપ કરતા કરતાં તેઓનું અવસાન થયું. શારદાબેન પિતાની પાછળ પતિ શ્રી સુમતિભાઈ ત્રણ પુત્રો શ્રી નરેશકુમાર, શ્રી પંકજકુમાર, શ્રી રાજેશ કુમાર અને પુત્રી શ્રી લેખાબેન તથા મોટા પુત્રના પત્ની શ્રી નયનાબેન વગેરેને મૂકી ગયા. | સ્વર્ગસ્થના આત્માને દેવગુરુધર્મની આરાધનાના પ્રતાપે શાંતિ થાઓ. Page #14 -------------------------------------------------------------------------- ________________ Geet » ગનિષ્ઠ દિવ્યજયોતિર્ધર આચાર્ય ભગવંત શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીના પતિતપાવન અને વરદ કરકમલોમાં ભાવભીની સનેહાંજલિરૂપે - આ અર્થ ધરું છું. અમાસાગર Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રુતજ્ઞાન ભક્તિના લાભ લેનારા મહાનુભાવાની શુભ નામાવલી નાસ ૫૦૦) શાહ મૂળચંદ હરિલાલ જૈન ૩૫૦) શેઠ જેશીંગભાઈ કાલિદાસ ચેરીટી ફૂટ ૨૦૦) સંઘવી વારીદાસ પ્રતાપજી ૨૦૦) શાહ સરદારમલજી જુહારમલજી ૧૭૫) શાહુ ત્રીકમચન્દ્વ હીરાચ’ઢ ૧૭૫) શાહ મનુભાઈ ભાગીલાલ ૧૭૫) શાહે સુમતિલાલ છેટાલાલ ૧૭૫) શાહ ગીરધારીલાલ પ્રેમચ’દ ગામ મુંબઈ અમદાવાદ વાંકલી પાદરલી બેલગામ ગાધાવી અમદાવાદ ખેડા (રાજસ્થાન તખતગઢ ૧૭૫) શાહ બાબુલાલ ખુમાજી ૧૭૫) શાહ કાનજી ભીમશી તથા લાલજી કુરપાર તગડી (કચ્છ) ૧૫૦) શાહ બાબુલાલ અમથાલાલ ૧૫૦) શાહ હીરાલાલ દુર્લભજી ૧૨૦) શાહ ભીમરાજ હંસરાજ ૧૦૦) શાહ ફુટરમલ હીરાચંદ્ર ૫) શાહ નંદલાલ મેાહનલાલ ફોજદાર સરદારપુર વલ્લભીપુર વાસા ચાંદરા અમદાવાદ Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાણિક ... ... . નિવેદન પ્રસ્તાવના કથાસાર ८७ ૧૧૨ ચતુર્થ પ્રસ્તાવ ચતુર્થ પ્રસ્તાવના પાત્રો ... પ્રકરણું પહેલું રિપુદારણ અને શિલરાજ ... પ્રકરણ બીજું નરસુંદરી .. પ્રકરણ ત્રીજુ વિચક્ષણ અને જડ પ્રકરણ ચેાથે વિશ્વની સફરે .. પ્રકરણ પાંચમું ભીતાચાર્ય અને વેલ્લહક કથા પ્રકરણ છઠું મોહપરિવાર ... પ્રકરણ સાતમું મહાહનું સામંતચક્ર પ્રકરણ આઠમું ભવચક્રના કૌતુક પ્રકરણ નવમું મહેશ્વર અને ધનગર્વ પ્રકરણ દસમુ અવાંતર નગર પ્રકરણ અગ્યારમું જેનનગર–અવલોકન પ્રકરણ બારમું કાર્ય નિવેદન પ્રકરણ તેરમું નરવાહન દીક્ષા અને રિપુદારણ દશા ૧૭૫ ૨૦૩ = २४८ ૨૭૧ ૨૮૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ પંચમ પ્રસ્તાવના પાત્રા પ્રકરણ પહેલું વામદેવ પ્રકરણ ખીજું રહ્નચૂડ પ્રકરણ ત્રીજું વિમળના વિકાસ પ્રકરણ ચેાથું વિમળના વિરાગ ... ... ... પ્રકરણ પાંચમું બઠર ગુરુ પ્રકરણ પ્રકરણ સાતમું વિમળની દીક્ષા પ્રકરણ આઠમું વામદેવની દુર્દશા સૂરિજીની આત્મકથા ... ... ... : : ... : ... : : : ... : : પૃષ્ઠ ૩૦૪ ૩૦૭ ૩૧} ૩૩૧ ૩૧૮ ૩૭૮ ૩૯૩ ૪૨ ૪૨૭ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૭૪ એવું કૈં નમઃ નિ વે ઃ ન શ્રી સન્ જિનેશ્વર પ્રભુના શાસનમાં પ્રભાવક મહાપુરૂષા સિદ્ધાન્તના તત્ત્વાને વિશ્વના ઉદ્ઘાર માટે ઉચ્ચ કોટીના પ્રથામાં ગૂંથી પરમ તારક બન્યા છે. શ્રી ઉમાસ્વાતિજી રચિત તત્ત્વાર્થાધિગમ સ્ત્ર ” અને ચિરતનાચાય રચિત શ્રી “ પંચસૂત્ર ” ગ્રંથ છે. આ ગ્રંથામાં તત્ત્વ ઘણું સમાએલું છે. " એ રીતે શ્રી સિદ્ધષિ ગણી દ્વારા વિરચિત શ્રી ** ઉપમિતિ ભવપ્રપંચો કથા ગ્રંથ પણુ અગાધ છે. એ દુષમ કાળમાં પણ સુસમ કાળના સમયના સ્વાદને ચખાવે છે. આ ગ્રંથ કથાનુયાગને ઢાવા છતાં, એમાં દ્રવ્યાનુયાગનું સુંદર વણું ન, શબ્દોની વ્યાખ્યા, કથાની રસધારા છે. આ ગ્રંથ જૈન અને જૈનેતરામાં પણ સુપ્રસિદ્ધિને વરેલા છે. આ ગ્રંથ સેાળ હજાર શ્લોકના પ્રમાણુના છે. આચાય દેવેન્દ્રસૂરીશ્વરજીએ એમાં સંક્ષેપ કરી “ ઉપ મિતિ ભવપ્રપચા કથા સારાહાર ” ગ્રંથ રચ્યા. એનું પ્રમાણ છે હજાર શ્લેક જેટલું છે. એ દ્વારા ટુક ને ટચ ' જાણવાની ઇચ્છાવાળા ભવ્યા ઉપર સુંદર ઉપકાર rr કર્યો ગણુાય. Page #19 -------------------------------------------------------------------------- ________________ : ૧૦: ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત “વૈરાગ્ય કલ્પલતા” ગ્રંથ પણ પ્રસ્તુત ગ્રંથનું રૂપાંતર છે. શ્રી “ ભુવનભાનુ કેવલિ” ચરિત્રમાં પણ આની ઘણી છાયા દેખાય છે. શ્રીયુત મોતીલાલ ગીરધરચંદ કાપડીયાએ ઉપમિતિ ગ્રંથ ઉપર સુંદર અને સરલ વર્ણન કર્યું છે. 1. જૈનેતરમાં શ્રી હર્મન જેકોબી અને પીટરસન જેવા પાશ્ચાત્યોએ આ ગ્રંથની મુક્ત કંઠે પ્રશંસા કરી છે, એ વિદ્વાને પણ આ રચના માટે મસ્તક નમાવે છે. આજના યુગમાં જીવન જીવી રહેલ અને ભરપૂર ઉપાધિમાં અટવાઈ ગએલો માનવ એ મહાગ્રંથને સ્વતઃ વાંચે એ શક્ય નથી. કદાચ વાંચવા જાય તો એને રસ ન આવે, કાં સમજાય નહિ. એટલા ખાતર “ઉપમિતિ ભવ પ્રપંચો કથા સાહાર” ઉપર ગુજરાતી અવતરણુ લખાવવાની ભાવના થઈ. એ અવતરણ કરવું મારે માટે અશક્યપ્રાય હતું. એ કાર્ય ને સોંપવું ? આમાં ઘણે સમય ગયો. સંવત ૨૦૨૦નું ચાતુર્માસ અમારું સિદ્ધક્ષેત્રની છત્રછાયામાં થયું. ત્યાં એ. વર્ષે શાસનરાગી શાન્તમૂર્તિ ઉપાધ્યાય શ્રી કૈલાસસાગરજી મહારાજ પણ ચાતુર્માસ હતા. એમના શિષ્ય મુનિ શ્રી ક્ષમાસાગરજી મહારાજને મેં આ કાર્ય કરવા જણાવ્યું. એમણે જીવનમાં વિશિષ્ટ લેખનકાય કરેલ નહિ એટલે કાર્ય સ્વીકાર માટે સંકોચ અનુભવતા હતા. છતાં મારી લાગણી એમણે સ્વીકારી અને અવતરણુ લખવાનું કાર્ય ચાલુ કર્યું. - અવતરણ શાસ્ત્ર રહયજ્ઞ ઉપાધ્યાયજી શ્રી કૈલાસસાગરજી મહારાજે વાંચ્યું અને એગ્ય પણ લાગ્યું એટલે છપાવવાનો નિર્ણય કર્યો છે કે ધાર્યા કરતાં અવતરણનું કદ મોટું થયું પણ સરસ હેવાથી તેમજ Page #20 -------------------------------------------------------------------------- ________________ .. સક્ષેપ કરવામાં પાછા ઘણા સમય આપવા પડે અને એમ કરવા જતાં રસધારા તૂટવાની આછી આછી સભાવના જણાતી હતી, એટલે એ અવતરણુ મુદ્રિત કરવાનું નક્કી કર્યુ”. "" નિવેદનની અદર થાના સારાંશ આપવા વિચાર હતા, પણુ મુનિવર્ય શ્રી ક્ષમાસાગરજીએ કથાસાર જુદો લખ્યા છે, અને એથી વાચકને સ પૂર્ણ કથા પુનઃ સ્મૃતિપટ ઉપર આવી જાય એમ હાઇ નિવેદનમાં કથાસાર મૂકતાં નથી. "9 મૂળ ગ્રંથાકારે કથાપાત્રા અને કથાઓના ભાવ એટલા સરસ આલેખ્યા છે કે જેને વાંચતા આપણું હૈયું ડેાલી ઉઠે. પ્રથમ પ્રતાવમાં નિપુણ્ય ડ્રમકની વાત વાંચીએ ત્યારે આપણને આપણા આત્મા કેવા ક્રમક છે એના ખ્યાલ આવી જાય છે. ખીજા પ્રસ્તાવમાં આત્મા નિગેાથી નિકળી કથા ક્રમે ઉન્નતિ પામે છે, એની વિગત રમૂજી ભાષામાં લખી છે. અને ત્રીજા પ્રસ્તાવથી હિંસા-વૈશ્વાનર– સ્પનાદિને લગતી વાતા ચાલુ થાય છે. ચેાથા પ્રસ્તાવનું તત્ત્વજ્ઞાન એટલે ક્રમસાહિત્યના ભંડાર. મહાદિ આઠ રાજવીએ મેહનીયાદિ નૈના પ્રતીકા બતાવી ગ્રંથકારે પેાતાની શક્તિના અપૂર્વ પરિચય બતાવ્યા છે. પાંચમા*ાસાતમા પ્રસ્તાવ સુધી સંસારભ્રમણુનું ભાન કરાવી આઠમા પ્રસ્તાવમાં આત્માની સિદ્ધ દશાના ખ્યાલ અને પ્રાપ્તિ એ ખૂબ મદાર છે. આ રીતે આઠ પ્રસ્તાવેામાં જીવ નિગેાદથી નિકળી મેક્ષે જાય ત્યાં સુધી સ્વચ્છ (યથાર્થ) ઇતિહાસ રજુ થાય છે. આ ગ્રંથ ખરી રીતે આત્મદર્શનના નિર્મળ આરીસેા છે. એમાં આપણા જીવનની અવનિત અને ભિતના પ્રતિહાસ પ્રતિબિંબિત થએલા જણાય છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ + ૧૨: આત્માની વિભાવદશામાં થતાં મનેવિકા, કષા, તૃષ્ણાઓ અને એના કારણે થતી યાતનાઓ વિગેરે બહૂ જણાવ્યા છે. આ ગ્રંથના અવતરણનું કાર્ય વડિલેના આશીર્વાદના કારણે મુનિ ક્ષમાસાગરજીએ પૂર્ણ કર્યું છે, એ અનમેદનાપાત્ર છે સાથે એઓને અનેક આવા શાસનની સેવાના અને સુરક્ષાના કાર્યો કરવાનું બળ મળે એવી ભાવના રાખું છું. આ ગ્રંથની ઉપયોગિતા અને લોકપ્રિયતા કેવી બને છે, એને ખ્યાલ અમુક સમયના વહી ગયા પછી આવશે. કથાનુગની ઉપયોગિતા, આર્ય સાહિત્યકાર અને આર્ય સાહિત્યની ઉગ્રતા, મૂળ ગ્રંથની ઉપાદેયતા વિગેરે બાબતો ઉપર અવતરણકારે પ્રસ્તાવનામાં ઘણો પ્રકાશ પાડેલો છે એટલે અત્ર વધુ લખતો નથી. ગરછમાં વ્યવસ્થા અને સંરક્ષણની ઘણી જવાબદારીઓ "હેવાથી વિશેષ લખવા માટે બહાળો સમય પણ નથી. અંતમાં, મધરની ભૂમિ ઉપર શાસનરન શ્રી ગેમરાજજી ફતેચંદજી સંઘવી આદિ પુણ્યવાન દ્વારા શિવગંજમાં સંસ્થાપિત શ્રી વર્ધમાન જૈન તત્ત્વજ્ઞાન પ્રચારક વિદ્યાલય” દ્વારા અનેક અભ્યાસીઓ તૈયાર કરાય છે તેમજ ધર્મશ્રદ્ધાનાં હેતુભૂત-વૈરાગ્યમય તત્વજ્ઞાનના ગ્રંથ પણ પ્રકાશિત થાય છે. ઉપદેશપ્રાસાદ મંથને હિન્દી અનુવાદ કરાવી પાંચ ભાગો બહાર પાડ્યા. શ્રી મો. ગી. કાપડીયાના વિવેચનવાળા શાન્ત સુધારસનું તૃતીય મુદ્રણ કરાવ્યું. પંચસત્રનું (ઉચ્ચ પ્રકાશના પંથે) પુસ્તક દ્વિતીય આવૃત્તિમાં છપાવ્યું. અને આ શ્રી “ઉપમિતિ ભવપ્રપંચા કથા સાહાર" અવતરણને ત્રણ ભાગમાં પ્રકાશિત કરે છે. એટલે ભવ્યાત્માઓને મુમુક્ષુકરવા અને જૈનશાસનમાં જ્ઞાનપ્રભાવનાની Page #22 -------------------------------------------------------------------------- ________________ : ૧૩: લાગણી માટે આ સ...સ્થા અને સંસ્થાના કાર્ય વાડકાને ધન્યવાદ ફૂટે છે. આ સસ્થા ઉત્તરાત્તર સારા તત્ત્વજ્ઞાનના સારા પુસ્તાને પ્રકાશિત કરે, એજ શાસનદેવ પ્રતિ અભ્યર્થના. વિક્રમ સં ૨૦૨૩ શ્રાવણ વદ ૧૨ લુહારની પાળ, જૈન ઉપાશ્રય અમદાવાદ લી ૫૦ મગળવિજયજી ગણી. Page #23 -------------------------------------------------------------------------- ________________ ને શીયાળા . પ્રસ્તા વ ના ! શાસ્ત્રીય પરિભાષામાં કથાઓની ત્રણ વિભાગમાં વહેચણે છે. (૧) દેવ વિષયક, (૨) દેવ–મનુષ્ય વિષયક, (૩) મનુષ્ય વિષયક માત્ર દવેની વાત હોય તે દેવવિષયક. માત્ર મનુષ્યની વાત હોય તે મનુષ્ય વિષયક અને દેવ-મનુષ્યની સંયુક્ત વાતો હોય તે દેવ-મનુષ્ય વિષયક કહેવાય છે. જો કે પ્રાણીકથાઓ આવે છે. પરંતુ એ અલ્પસંખ્યક હેવાના કારણે અને અતિરૂચિકર ન હોવાના કારણે ગણનામાં ગણું નથી. પંચતંત્ર કે હિતાપદેશ જેવા સંસ્કૃત હળવા સાહિત્યમાં તેમજ અન્ય ભાષામાં લખાએલા ગ્રંથમાં પ્રાણુકથાઓ આવે છે. પણ એ લગભગ કાલ્પનિક હોય છે. બાળકને બોધ આપવા પૂરતું એ કથાનું લક્ષ હોય છે. * તા ૨ “તિવિરું વહાવશુ” રિ ચિપવામો. तं जहादिवं, हिव्यमाणुसं माणुसं . च । (સમરાઈવા } Page #24 -------------------------------------------------------------------------- ________________ : ૧૫: શાસ્ત્રીય પરિભાષામાં બીજી રીતે સામાન્યતઃ ચાર વિભાગમાં પણ વહેંચણી કરવામાં આવેલી છે. (૧) અર્થકથા, (૨) કામકથા, (૩) ધર્મકથા, (૪) મોક્ષકથા* અર્થકથા– અર્થતંત્ર વિષયક, ખેતી, હુન્નર, ઉદ્યોગ, શિલ્પ, ચિત્રકળા, ધાતુવાદ, વૈદ્યકશાસ્ત્ર સંબંધી કથાઓ. કામકથા– કામ ઉદ્દીપક કથાઓ. સ્ત્રી-પુરૂષના રૂ૫, શૃંગાર, લાવણ્ય, હાસ્ય, હાવ, ભાવ, વિલાસ, દંપતીપ્રેમ, કોકશાસ્ત્ર સંબંધી વાર્તાઓ. ધમકથા– આત્મકલ્યાણ વિષયક. યતિધર્મ, ગૃહધમ, સમ્યકત્વ, માર્ગનુસારિતાને પ્રાપ્ત કરાવનાર સંવેગ અને નિવેદજનક કથાઓ. સંકીર્ણકથા– અર્થ, કામ અને ધર્મ એ ત્રણેના ભાવથી સંમિશ્ર કથાઓ. શ્રોતાને ધમ પ્રાપ્તિ કરાવવાના ઉદ્દેશથી અર્થ કામની કથાઓ સાથે ધર્મકથા કહે તે પણ સંકીર્ણ કથા છે. એવા કાવ્યો, કથાનકે, આખ્યાને, આખ્યાયિકાઓ, નાટક, સંવાદ, હેતુ, દષ્ટાન્ત, તર્ક વિગેરેને પણ આમાં સમાવેશ થઈ શકે છે. - આ રીતે કથાઓ ત્રણ અને ચાર વિભાગોમાં આવી શકે છે. એમાં આ “ઉપમિતિ ભવ પ્રચંગ કથા સારોદ્ધાર” ગ્રંથને વિચાર કરીએ તે ત્રણ ભિાગમાથી મનુષ્ય સંબંધી કથામાં સમાવેશ થાય. કારણ કે સંસારીજીવ-તસ્કર શ્રી સદાગમની સાનિધ્યમાં રહેલા પ્રજ્ઞાવિશાલા, અગ્રહીતસંકેતા અને ભવ્યપુરૂષ–શ્રી સુમતિને જે પિતાની આપવીતિ કથા અથથી ઇતિ સુધી સંભળાવે છે, એમાં પ્રસ્તાવ * एत्थ समनओ चत्तारि कहाओ हवंनि । તં ગાથા, જામજા, ધબ્બા, જિળવાય ! ( સમા ) Page #25 -------------------------------------------------------------------------- ________________ ત્રીજાથી આઠમા સુધીમાં આવતી કથા મુખ્યતાએ મનુષ્યભવ સાથે સંકળાએલી છે. એટલે આપણે આ સ્થાને મનુષ્ય સંબંધી કથા કહી શકીએ એમ છીએ. ચાર વિભાગીય કથામાંથી આ ગ્રંથને ધર્મકથા ગ્રંથ ગણું શકાય. કથાને ઉદ્દેશ આધ્યાત્મિક છે. પ્રથમ પ્રસ્તાવથી જ વેરાગ્ય સભર વાતથી ઉત્થાન કરવા દ્વારા સંગ નિર્વેદ ઉત્પન્ન કરી આત્મામાં ભવભીરતાને અને સંસારનૈશ્યને ભાવ પ્રજ્વલિત કરે છે. આ કથાગ્રંથને સંવેગજનક કહી શકાય, નિર્વેદ પ્રદાયક માની શકાય, તરવબેધક ગણું શકાય. પ્રથમ પ્રસ્તાવથી સિહહરત લેખનકાર શ્રી સિહર્ષિ ગણિએ ઉઠાવ એ સુંદર આપે છે કે સમજુના હયા હચમચી જાય. એને પિતાના જીવનના સારા-નરસા પાસા તપાસવાનું મન થઈ આવે. કોધાદિ કષા, હિંસાદિ પાપથી થએલ આપદાઓ, સહેલી દુર્દશાઓને હુબહુ ચિતાર નયનેની સામે તરવરતા જણ્ય આ ગ્રંથને ધીરે ધીરે વાંચતા મનનપૂર્વક જેમ જેમ આગળ વધીએ, તે એને અપૂર્વ જાણકારી મળતી જાય. સંવેગ અને નિવેદન ભાવમાં ભરતી આવે. આત્માની અવનતિ અને ઉન્નતિના કારણ જાણવા મળે. આપણે પણ “ક્યાં અને શા માટે ભૂલ્યા હતા એને ખ્યાલ એ વખતે આપણું નયનો અજ્ઞાનના આવરણોથી અવારિત હશે તેથી નહિ આવ્યો હોય. પણ આજે આ કથાગ્રંથના વાચનથી જાણું શકીશું કે ક્યાં અને શા માટે ભૂલ્યા હતા. એ રીતે આત્મવીણાના તાર ઝણઝણું ઉઠે છે. ગ્રંથકર્તાએ ચેથા પ્રસ્તાવમાં તો કમાલ કરી નાંખી છે. એમણે કમ સાહિત્યના સંપૂર્ણ સારાંશને કથાપાત્રામાં જે શૈલીએ મહયાં છે, Page #26 -------------------------------------------------------------------------- ________________ એ જોતાં ખરેખર મહા આશ્ચર્ય થઈ આવે છે તેથી તેઓને લબ્ધવરદ કહી શકાય. કમના મુખ્યભેદ, પિટાભેદે, પ્રભેદ, મેહનું રાજતંત્ર, એની સામંતશાહી, ચારિત્રધર્મરાજ, એનું રાજતંત્ર, એની સામન્તશાહી, હાર, જિત, હારજિતના કારણે એના આધારે, કર્મપરિણામની તટસ્થતા વિગેરે જે પાત્ર પદ્ધતિએ ગોઠવ્યા છે એ કાય કેટલું કપરું છે એ વાચકને વિચારવા દઈ આપણે આગળ વધીએ. ચેથી પ્રસ્તાવના પાત્રોને આપણે આપણું બુદ્ધિના એકઠામાં બરોબર ન ગોઠવીએ તો આગળના વાચનમાં મુશ્કેલી ઉભી થાય. એ પાત્રને ધારણાશક્તિથી સ્થિર કરવા પ્રયત્ન કરે. નહિ તો રસધાર ધારાબદ્ધ નહિ રહે. એમાં વળી પેલી ભેળીમાળી બ્રાહ્મણ દિકરી અગૃહીતસંકેતાને ન સમજાય અને એનું સમાધાન પ્રજ્ઞાવિશાલા કરે, ત્યારે કથાવાચકને પૂર્વીપરને સંબંધ ખ્યાલમાં ન હોય તો સ્વયં ચકરાવે ચડી જાય, એટલે આ કથા અસામાન્ય ઉપમા ઉપમેય ભરપૂર છે. આજના પાશ્ચાત્યના રંગથી અધકચરા રંગાએલા કેટલાક માનવબંધુઓને પાશ્ચાત્ય સાહિત્ય અને સાહિત્યકારે વધારે ગમતા હેય છે. એમના ઉપમા ઉપમેય અને કથાઓ કે લેખને અજોડ દેખાય છે. વસ્તુતઃ એમણે પિતાના આદેશનું સાહિત્ય વાંચ્યું હોતું નથી. એ મહાનુભાવે પિતાના આદેશના સાહિત્યને ઉંડાણથી વિચાર કરે તો ખ્યાલ આવે કે આપણે ત્યાં પણ અપૂર્વ સાહિત્યકાર થઈ ચૂકયાં છે. આપણે ત્યાં અપૂર્વ ગ્રંથના રચનારાઓ થયા છે, એ કાળમાં આજના સભ્ય ગણતા પાશ્ચાત્યો વનવગડામાં વિવશ્વ વનવાસીની દશામાં જીવી રહ્યાં હતાં. સરકૃતિ અને સભ્યતાને આછો ખ્યાલ પણ એ વેળા એમને ન હતો. આજે સભ્ય ગણવા Page #27 -------------------------------------------------------------------------- ________________ : ૧૮ : છતાં એમની સભ્યતા માત્ર અર્થ અને કામની ભૌતિક મર્યાદાઓમાં પૂરાએલી છે. નહિ કે અધ્યાત્મના તાણ-વાણાથી ગૂંથાએલી. આજ સુધી એ કઈ માડીજાયે પાશ્ચાત્ય થયો છે કે પૂ. આ૦ શ્રી હરિભદ્રસૂરિજીની હરોળમાં માત્ર સાહિત્યની દૃષ્ટિએ બરાબરી કરી શકે ? શું કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીની ગણનામાં ગણું શકાય એ છે કેાઈ ? મહર્ષિ શ્રી પતંજલિના યોગદર્શન સાથે સરખાવી શકાય એ યોગવિષયક મૌલિક ગ્રંથ આલેખી શકયું છે? મહાસમર્થ નીતિકાર શ્રી ચાણક્યના નીતિગ્રંથનું સ્થાન પ્રાપ્ત કરવા પાશ્ચાત્યના નીતિગ્રંથને સૌભાગ્ય સાંપડયું છે? ઉજૈનીના અવની પતિ શ્રી ભતૃહરિના શૃંગારશતક, નીતિશતક અને વૈરાગ્યશતક જેવા ગ્રંથે જડશે ? તિલકમંજરી, કાદંબરી અને ગીતગોવિન્દ જેવા કાવ્યગ્રંથ શું અજોડ નથી? સર્વજ્ઞકણુત આગમ અને ભારતીય પ્રજાના શ્રી વેદગ્રંથ આર્યાવત વિના કયાંય છે ? બીજે જે હકિકતો મળે છે તે અહીંથી લઈ જવાએલી હકિકતે નથી તો શું છે? શ્રી ધર્મદાસ ગણું, શ્રી સિદ્ધસેનદિવાકરજી, આઇ શ્રી હરિભદ્રસૂરિજી, શ્રી સિદ્ધર્ષિ ગણી, શ્રી વાદિદેવસૂરિજી, શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી મલવાદીજી, શ્રી મુનિસુંદરસૂરિજી, કવીશ્વર મુનિશોભન, વાચક શ્રી યશોવિજયજી, ઉ૦ શ્રી વિનયવિજ્યજી, પરમહંત કવિ ધનપાલ, શટ, મહર્ષિ શ્રી વ્યાસ, શ્રી વાલ્મિકી, શ્રી પાણિની, શ્રી પતંજલિ, શ્રી ચરક, શ્રી વાસ્યાયન, શ્રી અબ્દ, આ બાભ્રવ્ય, શ્રી ચાણક્ય, આર્યભટ્ટ, કુમારીલ્લભદ, વરરુચિ, કેયટ, વરાહમિહર, કાલિદાસ, માધ, શ્રીહર્ષ, ભટ્ટી, જયમંગલ, જયદેવ વિગેરે ભારતીય સેંકડો જેને અને જૈનેતર મુનિઓ, ઋષિઓ અને પંડિત થઈ ગયા છે કે જેના આદર્શ ગ્રંથો પાશ્ચાત્ય સાહિત્યકાર કરતાં આગવું સ્થાન ધરાવે છે. આ ગૌરવભરી ગુણગાથા હૃદયમાં સંગૃહીત કરવા જેવી નથી ? પ્રત્યેક ભારતીયને ઉન્નત મસ્તક રખાવે તેવી નથી ? Page #28 -------------------------------------------------------------------------- ________________ : ૧૯ઃ આ આપણે પ્રસ્તુત ગ્રંથ પણ એક અદ્વિતીય ગ્રંથ છે. સંસ્કૃતભાષાને અભ્યાસ કરી પુણ્યક શ્રી સિદ્ધષિને મૂળ ગ્રંથ વાંચવા જેવો છે. એ વાંચીએ તો જ એની વાસ્તવિકતાને ખ્યાલ આવી શકે. એ વિના એને આહલાદ કયાંથી માણી શકાય? કથા સર્વ ધર્મ અને સર્વ દેશના છે. તેને દિશા કે કાળના બંધન હોતા નથી. એનું પ્રભુત્વ સર્વત્ર વ્યાપક છે. સર્વદા સર્વત્ર હતું અને રહેશે. કારણ કે માનવમનમાં એક અનુકરણ કરવાની આગવી ખાસીયાત હોય છે. વાર્તાઓ ઉપરથી પોતાના વિચારને બંધબેસતી વાતોવાળી કથાઓના નાયકના જીવનને એ આદર્શ ગણતો હોય છે. ધીમે ધીમે તપ થવા ઈચ્છા રાખતા હોય છે. વિશિષ્ટ સત્ત્વની અલ્પતાવાળા આમા આદર્શ પુરૂષોની હરોળમાં આવી શકતા નથી પણ એના જીવને જીવનમાં મૂકવા જેવું કે એમના વચને પ્રમાણે જીવન જીવવા જેવું તો જરૂર માને છે. કથાસાહિત્યને દીપકની જ્યોત સાથે સરખાવી શકાય તેમ છે. ભલભલા તર્ક-કશને પણ કથા ઘણી વાર ઉંડી અસર ઉભી કરી દે છે. આદર્શ જીવનવાળાની આદર્શ કથા સાંભળી ઘણુના જીવન પરમ પંથે વળેલાં સાંભળવા મળે છે. આચાર્ય પુરન્દર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા બૌદ્ધો દ્વારા પિતાના બુદ્ધિમાન શિષ્ય હંસ અને પરમહંસના માર્યા જવાથી પ્રચંડ કેપે ભરાયા અને ચૌદસો ચુમ્માલીસ બૌદ્ધ ભિક્ષુઓને કાગડા બનાવી મંત્રથી ઉત્તમ બનેલા તેલભર્યા કડાહમાં તળી દેવા તીવ્ર આતુર બન્યા હતા, ત્યારે એમના ધર્મમાતા “યાકિની” મહરરાજીએ મહાપુરૂષ સન્મુખ ત્રણ ગાથા રજુ કરી હતી. એ ત્રણ ગાથાઓમાં કષાયોથી ભડભડ ભડકે બળતા અગ્નિ Page #29 -------------------------------------------------------------------------- ________________ : ૨૦ : શર્માની અને શમના ચંદનથી શીતળ બનેલા ગુણુસેનની કથાને અતિ ટૂંક સાર હતો. એ ગાથા વાંચતા જ ક્રોધનો ઉત્તાપ શમી ગયે. શાંત અને સ્વસ્થ બની ગયા. આ છે સંવેગવાહી કથાને પ્રભાવ. ભરત સાથે યુદ્ધ કરવાની સંમતિ લેવા આવેલા અઠ્ઠાણું પુત્રને પરમાત્મા શ્રી રૂષભદેવે અંગારદાહકનું દષ્ટાન્ત આપી બાહ્ય યુદ્ધભાવમાંથી પાછા વાળી આંતરશત્રુઓના નાશ માટે પિતાના પુરૂષાતનને અજમાવવાની હિતશિક્ષા આપી અને અઠ્ઠાણું ભરતબંધુ માની પણ ગયા. એ જ પ્રમાણે રાજરાણુમાંથી પવિત્રતા પંથે પધારેલા સાધ્વીજી શ્રી સુનંદાએ સાત સાત ભવથી રાગથી રઝળતા રૂપસેનને પૂર્વકથાની સ્મૃતિદ્વારા માગે આણ્યો. પરમતારક ચરમ તીર્થપતિ શ્રી મહાવીરદેવના ચરણે દીક્ષા લીધા પછી મુનિવરના ચરણકમળની રેણુથી ઉકિમ બની અવળા પગલા ભરવાની ભાવના ભાવી ચુકેલા મેઘકુમારને પૂર્વભવની વાતોની સ્મૃતિ કરાવવા દ્વારા પ્રભુએ સ્થિર કર્યાની વાતથી આપણે સારા પરિચિત છીએ. * કુળવાસમા, રિક્ષાન્તા ય તર પિચાર | સિદ્ધિ-જ્ઞાસ્ટિvી મા-સુથા, વાર્થસિરિનો ચ પર્વ-મન્ના છે जयविजया य सहोयर, धरणो लच्छी य तह पई-भज्जा । સેળ-વિશેના વિસિ–રા, નામ સામા ) गुणचन्द-वाणमंतर, समराइच गिरिसेण पाणो उ । एकस्स तओ मोक्खो, बीयस्स अणंतसंसारो ॥ ( આ સમાચાર ) Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૧: આ રીતે ધમ કથા દ્વારા અનેક આત્માઓના ઉદ્ધાર પ્રત્યેક યુગમાં થતા આવેલા જોવાય છે. ક્રામકથા અથ કથા ઉદ્દારક બની ના શકે. પ્રાયઃ એ અનથકારક જ બનતી હૈાય છે. મૂળગ્રંથ “ ઉપમિતિભવપ્રપ ચા થા ” છે. એ સાગર સમેા મહાન છે. એમાંથી સરેશવરના રૂપમાં “ ઉપમિતિ ભવપ્રપંચા કથા સારાહાર ” નાના ગ્રંથ કર્યાં છે. વસ્તુતઃ અન્તમાં તત્ત્વ એક જ છે. માત્ર કદમાં વિશાળમાંથી સક્ષિપ્ત કર્યો છે. પશુ તત્ત્વમાં સક્ષેપ નથી કરવામાં આવ્યું. 66 એટલે જે ગ્રંથને સન્મુખ રાખી અવતરણ લખવામાં આવ્યું છે, એ ઉપમિતિભવપ્રપ ચા કથા સારાહાર ’ છે. અવતરણનું પણ એ જ નામ રાખ્યું છે. પૂજપાદ ગુણુગણુમદિર મગળમૂર્તિ પન્યાસજી મહારાજ શ્રી મ'ગળવિજયજી ગણિવરની સતત સત્પ્રેરણાથી આ ખીજા ભાગનું કા ત્વરીત થયું છે. પ્રથમ ભાગની સાથે જ બીજો ભાગ બહાર પ્રકાશિત થઇ રહ્યો છે. વળી આમાં શ્રી બહાદૂરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસના કાર્યવિષયક્ર સહકાર સારે સાંપડ્યો છે. જો એમની ખંતીલી ભાવના ન હેાત તા પ્રથમ ભાગ ૨૦૨૨ના આખરમાં બહાર પાડવાની મહેચ્છા છત શ્રી મંગલ મુદ્રાલય (અમદાવાદ)ની વધુ પડતી ઢીલાસના કારણે એ જેમ ઘણા લાંબા ગાળે પ્રકાશિત થાય છે એમ આ ખીજા ભાગ માટે પણ બન્યું હોત. તૃતીય વિભાગ વહેલે પ્રકાશિત થાય એ માટે સતત્ પ્રયત્ન ચાલુ છે. બીજા ભાગની જેમ ત્રીજા ભાગમાં ચેાગ્ય સહકાર પ્રાપ્ત Page #31 -------------------------------------------------------------------------- ________________ :૨૨: થશે તેા ત્રોજો ભાગ પણ ત્રણ ચાર માસના ગાળામાં પુસ્તકરૂપે વાચકવર્ગ ના કરકમલમાં આવશે. આ લેખનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાથી મતિમાહાર્દિ દેષાના કારણે વિપરીત લખાયું હોય તે ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુ', ' વીર સં. ૨૪૯૩ વિ. સં ૨૦૨૩ શ્રાવણુ શુદ ૧૨ ને ગુરૂવાર મુ. સિહાર | સૌરાષ્ટ્ર ] "" મુનિ ક્ષમાસાગર. Page #32 -------------------------------------------------------------------------- ________________ IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII કે ચા સા ૨ ચતુર્થ પ્રસ્તાવ : - “સિદ્ધાર્થ” નગરમાં “ નરવાહન” રાજાને “વિમલમાલતી” મહારાણી હતી. સંસારીછવ એમના ત્યાં પુત્ર થયો. “રિપુદારણ” નામ રાખ્યું. અવિવેકતા બ્રાહ્મણીએ “શૈલરાજને ” જન્મ આપે, રિપુદારણ અને શિલરાજની મિત્રતા થઈ. મિત્રતાના કારણે રિપુદારણું અભિમાની બન્યો. શિલરાજે “સ્તબ્ધચિત” લેપ આપે. રિપુદારણે છાતી ઉપર લગાવ્યું. સૌ એને નમવા લાગ્યા. એથી એ વધુ અભિમાની બની ગયો. કિલઝમાનસ” નગરે “દુષ્ટાશય રાજા” અને “જઘન્યતા” રાણુને “મૃષાવાદ” પુત્ર હતો. રિપુદારણ એક દિવસે કિલષ્ટમાનસ નગરે પહોંચી ગયે. મૃષાવાદ સાથે મિત્રતા થઈ ગઈ. અસત્ય બોલવું, બીજા ઉપર કલંક ચડાવવું. એ એને રમત જેવું હતું. અવિનય અને ખેટા ડોળમાં પાવરધે બ. અભ્યાસવયે પિતાજીએ મહામતિ” કળાચાર્યને સે. પણ એમને વિનય ન જાળવ્યું. કળાચા માન્યું કે હજુ નાદાન છે. ભણશે એટલે વિનયી બનશે. અભ્યાસ દરમ્યાન પણ એ ન સુધર્યો સહાધ્યાયી રાજકુમારને પિતાથી તુચ્છ માનવા લાગ્યો. Page #33 -------------------------------------------------------------------------- ________________ : ૨૪ઃ કળાચાયની સામે થવા લાગ્યા. એક દિવસે કળાચાર્યને આસન ઉપર એસી ગયા અને કળાચાય જોઇ ગયા. એને દૃપા આપતાં સામેા થયા અને પક્ષપાતનું કલંક મૂકયું. કળાચાયે તજી દીધું. પિતાજી પાસે આવતાં અભ્યાસનું પૂછ્યું. ભળતી વાતા કરી પિતાજીને બનાવ્યા. ક્રી અભ્યાસ કરવા મેાકલ્યા તે! હા કહી અને ખીજે લટકવામાં સમય ગાળતા. મૃષાવાદે માયા ’• સાથે મિત્રતા કરાવી. પિતા માનતા હતા કે રિપુદાર ભણે છે પણ એ જુગારી અને પુરનારી લપટ બની ગયા. "" બીજી તરફ “ શેખરપુર ના રાજા “ નરકેશરી ” અને રાણી .. વસુધરા ” તે નરસુંદરી ” પુત્રી હતી. એણીને પ્રતિજ્ઞા હતી કે પોતાના કરતાં કળાકુશળતામાં વધુ પ્રગુણુ ઢાય એની સાથે લગ્ન કરવા. નરકેશરી જનવાયકાઓથી આકર્ષાઇ રિપુદારણને પેાતાની પુત્રી આપવા સિદ્ધાર્થ નગરે આવ્યા. નરવાહન રાજાને પેાતાની પુત્રીની પ્રતિજ્ઞા જણાવી. એક સભામંડપમાં પરીક્ષા લેવાનું નક્કી થતાં સૌ ત્યાં આવ્યા. નરસુંદરીએ રિપુદારણને કળાએ ઉપર અપવિવેચન કરવાનું જણાવતાં પરસેવા થઇ ગયા. જીભ તાળવે ચેટી ગઇ. નરવાહન રાજાએ કળાચાર્યને કારણુ પૂછ્તાં જાણ્યું કે આ તે। ભાર વરસથી રખડેલ બન્યા છે. શૈલરાજ અને મૃષાવાદની કળા વિના કાંઇ જાણતા નથી. રિપુદારણને આ વાતના ખ્યાલ આવતાં મૂળેં આવી ગઇ. સભા વિસર્જન કરવામાં આવી. પુણ્યાયના પ્રતાપે નરકેશરી રાજાએ પરીક્ષાના વિચાર પડતા મૂકી નરસુંદરીને સમજાવી રિપુદારણુ સાથે લગ્ન કરાવી દીધા. નવદંપતી નવજીવનમાં નવનવા સુખા ભાગવવા લાગ્યા. ! શૈલરાજ અને મૃષાવાદને નવદ પતીના પ્રેમને જોઇ ઇર્ષ્યા થઈ આવી. બન્નેએ પ્રેમમાં ભંગાણ પડાવવાના નિશ્ચય કર્યાં. કમનશીબ Page #34 -------------------------------------------------------------------------- ________________ : ૨૫ : ક્ષણે કુમારીએ સભામાં ક્ષોભ થવાનું કારણ પૂછ્યું. કુમારે ગલ્લાતલ્લા કર્યો. સુંદરીએ કળાઓનું વિવેચન કરવા જણાવ્યું અને વાત વધી પડી રિપુદારણ ઉશ્કેરાયો અને વિનીત પત્નીને તિરસ્કાર કર્યો. પત્નીએ ક્ષમા માંગી પણ કુમાર ન માન્યું. રાજભુવનમાંથી કપાંત કરતી નિકળીને કુમારના પિતાના મહેલે ગઈ. નરસુંદરીને તાવ આવી ગયો. સાસુ વિમલમાલતીને કારણની જાણ થતાં પુત્રને સમજાવવા આવી. પણ પુત્રે માતાને લાત મારી તિરસ્કૃત કરી. વિમલમાલતીએ નરસુંદરીને વાત કરતાં તે મૂછિત બની ગઈ વિમલમાલતીના કહેવાથી નરસુંદરી પતિ પાસે આવી માફી માગી. કુમાર ન છાજે એવું બોલી ગયો. નરસુંદરી હતાશ થઈ ત્યાંથી નિકળી શુન્યગ્રહમાં જઈ ગળે ફાંસે ખાધે. વિમલમાલતી પાછળ આવી હતી, એણે પણ આપઘાત કર્યો. કુંદલિકા દાસી તપાસ કરતી અહીં આવી ચડતાં બે મૃતક જોઈ બૂમરાડ મચાવી મૂકી, લેકેના જાણમાં વાત આવી. સૌએ રિપદારણને ફજેતો કર્યો. ભિખારીની જેમ રખડતી દશામાં અને વર્ષો ગાળવા પડ્યા. રસના કથાનક : એક દિવસે નરવાહન રાજા “લલિત” ઉદ્યાનમાં ફરવા ગયા. ત્યાં શાંત મુનિશ્વરને જોયાં. એમને નમસ્કાર કરી વૈરાગ્યનું કારણ પૂછયું. વિચક્ષણાચાર્યો લાભને વિચાર કરી સ્વવૃત્તાન્ત કહેવાનું પ્રારંભ કર્યું. “ ભૂતલ” નગરમાં મલસંચય રાજા અને તત્પક્તિરાણીને શુભદય” અને “અશુભદય” બે પુત્રો હતા. શુભદયને નિજચારતા પત્ની અને “વિચક્ષણ” કુમાર પુત્ર હતો. અશુભદયને સ્વયેગ્યતા પત્ની અને બે જડ” પુત્ર હતો. વિચક્ષણ અને જડ કાકા-કાકાના પુત્ર હોવાથી ભાઈ થયા. વિચક્ષણ ગુણીયલ અને જડ લગે હતો. Page #35 -------------------------------------------------------------------------- ________________ * ૨૬ : “નિર્મળચિત” નગરના મલક્ષયરાજા અને સુંદરતા રાણની “બુદ્ધિ” નામની પુત્રી સાથે વિચક્ષણકુમારના લગ્ન થયાં. એને પ્રકર્ષ ” પુત્ર થયો. બુદ્ધિને “વિમશ” ભાઈ હતા. હેન ઉપરના પ્રેમને લીધે એ એની સાથે જ રહે. આ રીતે વિમર્શ અને પ્રકષ મામાભાણેજ થયા. વિચક્ષણ અને જડ વદનકેટર બગીચામાં ફરવા ગયા. ત્યાં “લતા” નામની નમણી નારીને પરિચય થતાં જ એમાં આસક્ત બની ગયો. અને એના કહ્યા મુજબ “રસના” ને સુંદર ભજન વિગેરે દ્વારા પ્રસન્ન રાખતો. પણ વિચક્ષણ અલિપ્ત જ રહ્યો. જડના સ્વજનોએ જડ-રસનાના સંબંધને આવકાર્યો પણ વિચક્ષણના માતતાતે રસનાની મૂળાત્પત્તિ જાણવા જણાવ્યું. વિમર્શ અને પ્રકર્ષ રસનાની જાતભાતની ભાળ કરવા ઉપડ્યા. મામા ભાણેજ બાહ્ય પ્રદેશોમાં ફરી અંતરંગ પ્રદેશ “રાજસચિત” નગરે આવ્યા. “મિથ્યાભિમાન” અધિકારીએ નગરની શુન્યતાનું કારણ જણાવ્યું. “રાગકેશરી ” નું આ નગર છે. “વિષયાભિલાષ” મંત્રી છે. સ્પર્શન રસના વિગેરે એના અનુચરોને સંતોષે હેરાન કર્યા એટલે રાજા, દાદા મહામહ, મહામંત્રી યુધે ચડ્યા છે. મામાને રસનાને રહેજ ખ્યાલ આવ્યો પણ વધુ બાતમી આપવા મિથ્યાભિમાને ના પાડી. મામા-ભાણેજ “ તામસચિત” નગરે પહોંચ્યા. “ શક” સાથે મેળાપ થતાં એણે જણાવ્યું કે હું મારા મિત્ર “મતિમોહ”ને મળવા આવ્યો છું, આ મહામહના બીજા પુત્ર ઠેષગજેન્દ્રનું નગર છે. એને મહારાજા સાથે યુદ્ધમાં જવું પડયું છે. એમના પત્ની અવિવેકતા ગર્ભવતી હોવાના લીધે “સૈદ્રચિત્ત ” નગરે “દુષ્ટાભિસધિ” રાજાને ત્યાં મોકલી. એણે “વૈશ્વાનર”ને જન્મ આપે છે Page #36 -------------------------------------------------------------------------- ________________ : ર૭ : મામા-ભાણેજ ચિત્તવૃત્તિ અટવીમાં પહોંચ્યા. ભાણને કુતુહલ થતાં મામાએ “ચિત્તવૃતિ” અટવી, “પ્રમતતા” નદી, “ તદિલસિત” દ્વીપ, “ ચિત્તવિક્ષેપ” મંડ૫, “તૃણું” વેદિકા, વિપર્યાસ” સિંહાસન અને “મહામહ” રાજાનું વર્ણન કહી સંભળાવ્યું, વાત સાંભળવામાં હોંકારે ન આપવાથી મામાએ ભાણાને પૂછ્યું, તું બરાબર સમજે છે ? ભાણુએ હા કહી એટલે મામાએ રહસ્ય સમજવા વચ્ચે ભૌતાચાર્યની વાત કહી. “સદાશિવ” પૂજારીએ પિતાના બહેરાપણની દવા માટે શાંતિશિવ શિષ્યને વિદ્ય પાસે મોકલ્યો. એ વેળા કઈ અપરાધ બદલ વૈદ્ય પુત્રને મારતા હતા. શાંતિશિવે પૂછ્યું કે આ શું કરે છે ? વૈદે જણાવ્યું, “ આ મારૂં કશું સાંભળતો નથી.” શાંતિશિવ સમજે કે બહેરાપણાને ઉપાય માર છે. ગુરૂને માર્યા, એ અધમૂવા બન્યા. ભક્તોએ છોડાવ્યા. વૈદ્યને બેલાવતાં સર્વ સમાધાન થયું. મામાએ કહ્યુંઃ ભાણ ! તને સ્પષ્ટ ન સમજાય તે પ્રશ્ન કરજે, મંડપ વિગેરેના ભાવાર્થની સમજુતી માટે એક કથા ચાલુ કરી. વિદ્વહક કથા : ભુવનદર” નગરના “અનાદિ” રાજા અને “સંસ્થિતિ” રાણુને ખાઉધરો “વેલહક ” પુત્ર હતો. અજીર્ણ, ઉદરપીડા હોય તોય ભેજન તજતો ન હતો. ઉજાણી કરવા ગયા. ત્યાં ખૂબ ખાતાં તાવ ચડયો. સમયઘે કહ્યુંઃ આપને તાવ છે માટે ન ખાવું જોઈએ. ન માન્યું અને ખાવા લાગ્યો. આખરે વમન થયું અને એમાં જ રગદોળાયો. વમન પાસેનું અન્ન આરોગ્યું. સન્નિપાત થઈ ગયો. પછી કઈ રક્ષણ આપી ન શકયું. અનંતકાળ રીબાયે. આ સ્થળે પ્રજ્ઞાવિશાળાએ અગ્રહીતસંકેતાને ચિત્તવૃત્તિ અટવીમાં આવેલા પાત્રોની વાર્તા સાથે સ યોજના કરી બતાવી. Page #37 -------------------------------------------------------------------------- ________________ : ૧૮: ભાણેજે મહામેાહના પરિચય પૂછ્યા એટલે મહામેાહ, મહારાણી મહામૂદ્રતા, મિથ્યાદર્શન સેનાપતિ, એના પત્ની કુદૃષ્ટિ વિગેરેની સમજુતી આપી. પછી મહામેાહના પુત્ર રાગકેશરી, એમની ભાર્યો મૂઢતા, મિત્રા કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ, નાના પુત્ર દ્વેષગજેન્દ્ર, તેના પત્ની અવિવેકતા, મકરધ્વજ અને એના સેવા પુંવેદ, સ્ત્રીવેદ, ષવેદ, પત્ની રતિદેવી,' હાસ્ય, અરતિ, ભય, શાક, જુગુપ્સા, રાગકેશરી અને દ્વેષગજેન્દ્રના કષાય બાળક, વિષયાભિલાષ મત્રી, એના પત્ની ભાગતૃષ્ણા, દુષ્ટાભિસધી વિગેરેના પરિચય આપ્યા. જ્ઞાનસ વરણુ, દનાવરણુ, વેદનીય, આયુષ્ય, નામ, ગાત્ર અને અંતરાય વિગેરે મિત્ર રાજાઆનેા અને એના પરિવારના ખ્યાલ આપ્યા. ભાણાએ કહ્યું: મામા! પરિવાર દેખાય ત્યારે રાજાએ દેખાતા નથી અને રાજાએ દેખાય ત્યારે પરિવાર દેખાતા નથી. આ પ્રશ્નના વ્યવહારૂ ઉત્તર સાંભળી ભાણાને સતાષ થયા. ભાણાએ ફરી પ્રશ્ન કર્યાં. મહામેાહનું જોર ચાલે નહિ એવું એકે સ્થળ છે કે નહિ ? ઉત્તરમાં મામાએ ભવનું દુ:ખસ્વરૂપ, ઇંદ્રિયેાની ગુલામી, ભેગાની ભયાનકતા, સ્ત્રીદેહવિચારણા, રતિ, જુગુપ્સા, જ્ઞાનસંવરણુ રાજાઓના જયના ઉપાયા, એના વિજેતાએ વિગેરેનું વર્ણન કર્યું. આ સાંભળી પ્રક વિચારે ચડયા. અરે મામા ! મહામેાહના વિજેતા ભવચક્રમાં રહે છે કે ખીજે ? મામાએ સ્પષ્ટીકરણમાં જણાવ્યું કે એ લેાકા પણ ચેાગીએ જેવા હોય છે. અંતરગ અને બહિરંગ એમ બન્ને સ્થળે હોય છે. ભાણાને ભવચક્રનગર જોવાનું મન થયું, એટલે મામા-ભાણેજ ભવચક્ર ભણી ઉપડ્યા. આ સમયે શીશીરઋતુ ચાલતી હતી. રસ્તામાં ચિત્તવૃત્તિ અવીનેા મૂળમાલિક ક્રાણુ ? એ વાત નિકળતાં મામાએ સંસારીજીવ Page #38 -------------------------------------------------------------------------- ________________ : Re: કહ્યો અને મહામેાહને ધાડપાડુ તરીકે ગણાવ્યા. અને લવક્રે જઇ પહોંચ્યા. વસતઋતુએ આ વેળા પેાતાનું સામ્રાજ્ય પૃથ્વી પર ફેલાવ્યું હતું, વનનિજોમાં વવિહાર માટે પ્રજા ઉમટેલી હતી. માદક રમત, ગમત, આનંદ, પ્રમાદની ક્રીડાઓથી વાતાવરણ ઉદ્દીપક હતું. વસંત ઉપર પ્રફુલ્લ બનેલા મહામેાહ રાજાએ માનવાવાસના ભાગવટાને પટ્ટો લખી આપ્યા. વર્ષ માં એ માસ એને અધિકાર રહેતા. મકરધ્વજને પણ આ સમયે માનવાવાસે જવાની રજા મળી. મકર અને વસંત પ્રિયમિત્રા હતા. એમને વિરહ પાલવતા ન હતા. વસ'તની પધરામણી વખતે મેાજ માણવા લેાલાક્ષ રાજા વનવિહારે આવ્યેા. મકરધ્વજે બાણા મારી વિજય મેળવ્યેા. પ્રક મકરને જોઈ શકતા ન હતા એટલે મામાએ ચેગાંજન આંજ્યું. પ્રકરને હવે બધું દેખાતું હતું. મહામે।હ વિગેરે સૌ મકરની આજ્ઞા ઠાવી રહ્યા હતા. ્ષગજેન્દ્ર, શાક, હાલ ફરજ ઉપર આવવાની વાટ જોતા હતા. લાલાક્ષરાજાએ દેવીના દારૂથી અભિષેક કરી ચેાગાનમાં પિરવાર સાથે દારૂ પીવા બેઠા. દારૂ ધણા પી ગયા. પાસે નાના ભાઇ રિપુ ષન હતા. એણે દારૂના નશામાં પેાતાની પત્ની રતિલલિતાને નાચવાની આજ્ઞા કરી. નૃત્ય કરતી લલિતાને કામુકતાથી પકડવા લેલાક્ષ ક્રેડયા. લલિતા નાઠી દેવીના મ ંદિરમાં. લાલાક્ષે એનું માથુ ઊડાડવા જતાં દેવીની મૂર્તિનું મસ્તક છેદી નાખ્યું. લલિતા બહાર આવીને બૂમાબૂમ કરતાં પતિ ધેનમાંથી જાગૃત થતાં યુદ્ધ થયું. લાલાક્ષ યુદ્ધમાં માર્યાં ગયા. આ હતું પરનારીના પ્રેમનું પ્રજ્વલનું પરિણામ. રિપુક’પન રાજા બન્યું. એને ખીજી રાણી મતિકલિતાથી પુત્ર થયા. પુત્રજન્મના હૌસવ કરાવ્ચે હતાં મદ ચડ્યો. અભિમાનથી Page #39 -------------------------------------------------------------------------- ________________ : ૩૯ : કી ગયે. રિપુકંપન પિતે નાચવા લાગે. અંતઃપુરમાંથી કરણ અવાજે આવ્યા. પુત્રના મૃત્યુના સમાચાર મળતા પિતા અંતપુરમાં ગયા. એ પણ પુત્રશોકથી મૃત્યુ પામ્યો. આ હતો શાકને પ્રભાવ. મામા-ભાણેજ બજારમાં ગયા. મહેશ્વરછી હીરા-ઝવેરાતના ઢગલાઓ વચ્ચે બેસી ખૂશ થતો હતો. ધનમદમાં મસ્ત હતો. દુષ્ટશિલ” ત્યાં આવી ખાનગીમાં એક રાજમુકુટ વેચી ગયો. ગુપ્તચરે દ્વારા રાજાને સમાચાર મળતાં એને ત્યાં દરોડો પાડી મુદ્દામાલ સાથે પકડી એની સર્વસંપતિ રાજ્ય લઈ લીધી. મામાએ ધનની અસ્થિરતા સમજાવી. પ્રકર્ષે આ વખતે ભીખારી જેવાને જે. એ સુંદર કપડા, મીઠાઇ, ફુલ ખરીદી લાવ્યું. એને પરિચય આપતાં મામાએ કહ્યું ભાઈ! સમુદ્રદત્તશેઠને રમણ પુત્ર છે. વેશ્યાને ત્યાં જાય છે. તું ચાલી તને કૌતુક જોવા મળશે. ત્યાં ઉપડ્યા. મકરધ્વજે આ રમણને બાગાથી વિધે. વેસ્યા કુંદકલિકાએ હાવભાવ કરી ધન લઈ લીધું. ચંડરાજકુંવર આવશે એ વાત જણાવી ત્યાં ચંડ આવી પહોંચ્યો. એણે ખૂબ માર્યો. દાંત તેડી પાડયા. હઠ કાપી નાખ્યા. વાળ લંચી લીધા. રાત્રે મરી ગયે. આ વેશ્યાગમનના ફળે છે. વધુ કૌતુક જોવા માટે ભાણાને મામા વિવેકપર્વત ઉપર લઈ ગયા. જ કુબેર ” સાર્થવાહના પુત્ર “ કપાતક”ને જે. જુગારમાં ઘણું ખોઈ બેઠે, છતાં એ કુટેવ છોડતો ન હતો. જુગારમાં માથું હારી જતાં જુગારીએ એનું માથું ફેડી નાખ્યું. જુગારથી દુર્દશા. ઘડા ઉપર જતે, પરસેવાથી રેબઝેબ અને જંગલમાં રઝળતા મનુષ્યને પરિચય આપતા મામાએ કહ્યું. આ લલિતપુરને લલન રાજા છે. શિકારના શોખથી રાજ્ય ખોઈ બેઠો. માંસભક્ષણથી ઉદર Page #40 -------------------------------------------------------------------------- ________________ : ૩૧ : પૂર્તિ કરે છે. આ વાત થતી હતી ત્યાં શિયાળ પછવાડે દોડતાં એક ખાડામાં ઘેાડા અને લલન પડયા. ધેાડાની પાટુ ખાતા ત્યાં જ મૃત્યુ પામ્યા. શિકારના કટુળેા. 66 એક પુરૂષની જીભ ખેંચી ગરમ-ગરમ શીશુ એના મુખમાં પાતા જોઇ પ્રશ્ને મામા તરફ જોયું એટલે સમાધાન માટે કહ્યું: ભાઇ ! આ દુમુ ખ છે. ચણકપુરના તીવ્ર ’ રાજા યુધ્ધે ગયા ત્યારે આણે “ રાજા હારી જશે ” એવી અફવા ફેલાવી ગામને ભગાડી મૂક્યું. વિજયપતાકા સાથે રાજા આવ્યા. સમાચાર મળતાં ગુસ્સે થઇ ક્રુમુ ખની આ દશા કરી છે. વિકથાનું આ વિષમ પરિણામ. પ્રશ્નષે ર હષ ” તે જોયા.એ માનવાવાસના શેના ઘરે ગયા. મિત્રમિલનના કારણે ઉત્સવ થઇ રહ્યો હતેા. ઉર્મિલ સભર વાતાવરણ હતું. એટલામાં વિષાદ ’’ અને લખનૉ પ્રવેશ કર્યાં. લખનકે વાસવને પુત્ર રત્નદ્રીપેથી કમાઈને આવતાં ચેારાએ લૂટ્યો અને મારી નાખ્યા. ’ આવા સમાચાર આપતાં હુ ના સ્થળે વિષાદે સ્થાન લીધું. મામાએ કહ્યું: ભાણા ! હુ અને વિષાદ અને ખરાબ છે. “ વાસવ 66 વિવેકપવ ત ઉપરથી મામાએ “ માનવાવાસ, વિષ્ણુધાલય, પશુસસ્થાન અને પાપપિંજર ” એમ ચાર અવાંતર નગરાને ખ્યાલ આપ્યા. પછી જરા, ફા, સ્મૃતિ, ખેલતા, કુરૂપતા, દરિદ્રતા અને ક્રૃંગતા ” તે! અને સાતેના વિરોધી સુભગતા” વિગેરેના પરિચય આપ્યા. નિવૃત્તિ નગરીમાં આ રાક્ષસીએનું બળ કામયાબ બનતું નથી. دو r 39 65 .. ત્યારબાદ મિથ્યાદનને આધીન એવા તૈયાયિક, વૈશેષિક, સાંખ્ય, બૌદ્ધ, મિમાંસક અને લેાકાયત ” દનાનું વન કર્યું. એ લેાકેાના આચારા, કાર્યો, ધ્યેય અને ધ્યેયમાં ભૂલે એ વિગેરેના ખ્યાલ આપ્યા. Page #41 -------------------------------------------------------------------------- ________________ મામા-ભાણેજ જે પર્વત ઉપર ઉભા હતા એના શિખર ઉપર “જૈન નગર” હતું. ત્યાં વસનારા જૈનમુનિઓનું વર્ણન કર્યું. એમના યમ, નિયમ, વ્રત, શક્તિ વિગેરે જણવ્યા. “સંતોષ” સેનાનીને જોવાની ઈચ્છા થઈ એટલે એ બન્ને જૈન નગરે ઉપડયા. મામાએ “ચિત્તસમાધાન” મં૫, “નિષ્કતા” વેદિકા, “જીવવી” સિંહાસન, એ સિંહાસન ઉપર બિરાજેલા “ચારિત્રધમરાજ” એમના “દાન, શીલ, તપ અને ભાવ” એમ ચાર મુખે, “વિરતિ” રાણી, “સામાયિક, છેદે પસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમસં૫રાય અને યથાખ્યાત” આ પાંચ મિત્રો, એને મેટ પુત્ર “યતિધર્મ” યતિધર્મના “ક્ષમા, માદવ આજવ, મુક્તતા, તપાગ, સંયમ, સત્ય, શૌચ, આર્કિન્ય અને બ્રહ્મચર્ય” એ દશ મનુષ્યો, એના પત્ની “ સદ્ભાવસારતા” અને બીજા પુત્ર “ગૃહિધમ” તથા એના પત્ની “સદ્ગુણરક્તતા” વિગેરેની સમજુતી આપી. પરિચય સાંભળી ભાણે ગેલમાં આવતો હતો. મામાએ આગળ ચલાવ્યું. “સમ્યગદર્શન” સૈન્યાધિપતિ, એના પરની “સુદષ્ટિ”, “ સબોધ” મંત્રી, એના પત્ની “ અવગતિ”, એ જ મંત્રીના “અભિનિબંધ, સદાગમ, અવધિ, મન:પર્યાય અને કેવળ” એ પાંચ મિત્રો, “તેષ” અને એના પત્ની “નિષ્કિપાસિતા” વિગેરેનું વર્ણન સમજાવ્યું. મહરાજા સંતોષને દુશ્મન રાજા સમજતું હતું અને ભાણુને પણ એમ હતું. જ્યારે મામાએ સ્પષ્ટ કર્યું કે આ તે ચારિત્રધર્મરાજને સેનાની છે ત્યારે આશ્ચર્ય થયું. મામાએ ત્યાંનું ચતુરંગ સૈન્ય દેખાડ્યું. બે માસ જૈનપુરમાં ગાળ્યા. વર્ષમાં ગમન સારું નહિ હોવાથી બીજા બે માસ ત્યાં ગાળ્યા. પછી પિતાના નગરે આવી ગયા. શુભદય રાજા સમક્ષ રસનાનો ઇતિહાસ જણવ્યા. Page #42 -------------------------------------------------------------------------- ________________ : ૩૩ : પેલા જડકુમાર તેા રસનાને લેાલતાના કહ્યા મુજબ માંસ વિગેરેથી તૃપ્ત કરતા, પરિણામે માનવમાંસ ખાવાની લત લાગી. બાળકને મારવા ર ક્ષત્રિયના ઘરમાં પેઠે. શૂરે ખુમેા પાડી. લાકોએ પકડયા. શૂરે સખત માર મારતા મરી ગયે. વિચક્ષણે લેાલતાનું માન્યું નહિ. પિતા સમક્ષ રસનાને તજવાની વાત કરી. પિતાએ ધીરે ધીરે છેાડવા જાગ્યું. વિમલાલાક અંજનથી જગત્સ્વરૂપ સાક્ષાત્ થયું, વિચક્ષણે દીક્ષા ગ્રહણ કરી. ક્રમે આચાય પદે ગુરુએ સ્થાપ્યા. હે રાજન્ ! તે વિચક્ષણાચાય હું પાતે જ છું. અને આ મારી દીક્ષાનું કારણુ આપને જણાવ્યું છે. ॥ ઇતિ રસના કથાનક !! વિચક્ષણાચાર્ય નું વૃત્તાન્ત સાંભળીને નરવાહન રાજાને વૈરાગ્ય થયા. ત્યાં કેટલાક પ્રશ્નેા પૂછ્યાં અને એના સમાધાના ગુરુદેવે કર્યાં. પુત્ર માટે ખેદ થયા. આખરે અને રાજ્ય આપવાના નિય કર્યાં. શૈલરાજ અને મૃષાવાદની મુક્તિ માટે પ્રશ્ન કરતાં ગુરુદેવે જણાવ્યું: “ શુભાભિસંધિ” રાજા શુભ્રમાનસ ” નગરમાં છે. એની વરતા” અને “ વ તા ” રાણીઓને “મૃદુતા ” અને “ સત્યતા ” પુત્રીએ છે. એના લગ્ન કુમાર સાથે થશે ત્યારે આ દુર્ગુðણા જશે. એ કુમારના પ્રારબ્ધ ઉપર છેાડી નરવાહન રાજાએ દીક્ષા લીધી. " "" રિપુદારણને રાજ્ય મળતાં શૈલ-મૃષા પ્રસન્ન બન્યા. એકદા 99 તપન ચક્રી પધાર્યાં. તેથી મ`ત્રીએએ રિપુદારને એમનું માનસન્માન કરૂંવા જણાવ્યું પણ એણે ન માન્યું. મંત્રીએ ગયા. ચક્રીએ ચરપુરૂષાથી વાત જાણી હતી. યેાગેશ્વર 99 તત્રવાદીને માલ્યા. એણે ચણુ નાખી અર્ધપાગલ બનાવ્યેા. બધાના વચ્ચે નરપિશાચ * Page #43 -------------------------------------------------------------------------- ________________ જેવો બનાવી નચા. અંત્યજ ભંગી વિગેરેના ચરણોમાં નમન કરાવ્યાં. એને ફજેતો કરવામાં આવ્યું. સૌના તમાચા અને પાદપ્રહાર ખાતા એ મરણ પામી પાપિઇનિવાસના સાતમા મહેલે ગયે. ઘણું ઘણું રખડ. અધમગતિએામાં ભમે. કર્મો હળવા થતાં ભવિતવ્યતાએ નવી ગુટિકા આપી. એટલે એ સંસારીજીવ તસ્કર વર્ધમાનપુર” ભણું રવાના થયો. પંચમ પ્રસ્તાવ : - વર્ધમાનપુરના ધવળરાજા હતા. કમળસુંદરી રાણી અને વિમળકુમાર પુત્ર હતો. એ નગરમાં સોમદેવ શેઠ હતા. એમને કનકસુંદરી પત્ની અને વામદેવ પુત્ર હતો. વામદેવને વિમળ, માયા, તેય એમ ત્રણ સાથે મિત્રતા થઈ. એક વખતે વિમળ અને વામદેવ કીડાનંદન વનમાં ગયા. વનનિકુંજમાં એક યુગલ જોયું. એ ભાગ્યવંત હતું એમ વિમળે જણાવેલું. એમાંના નરને આકાશમાગે આવેલા બે પુરૂષો સાથે યુદ્ધ થયું. સુંદરી ભય પામીને ભાગી વિમળ પાસે આશ્રય માગતા સંરક્ષણ આપ્યું. જે નર સુંદરીને ઉપાડી જવા મથતો હતો તેને વનદેવતાએ થંભાવી દીધે. નાશવાની ઈચ્છા થતાં વનદેવતાએ છુટો કર્યો. યુગલનરે એને પણ ખૂબ માર્યો. વિષી નર સુંદરીને સંરક્ષણ આપવા બદલ વિમળને ઉપકાર માન્યો. વિમળે એ નરને પરિચય આપવા જણાવ્યું. એણે કહ્યું છે આય! વૈતાઢય પર્વતના ગગનશેખર નગરના મણિપ્રભ રાજા છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ : ૩પ : એની પુત્રીનું નામ રત્નશીખા હતું મેઘનાદ વિદ્યાધરને પરણાવવામાં આવેલી એના હું પુત્ર છું. રત્નચૂડ મારૂં નામ છે. આ સુંદરી મારી પત્ની છે. ચૂતમ‘જરી એનું નામ છે. અચળ અને ચપળ મારી માસીના દિકરા હતા. તે આ મારી પત્નીને ઉઠાવી જવા માગતા હતા. મે' એમને હરાવ્યા. તમે મારી પ્રિયતમાને ખબચાવી. રત્નચૂડે વિમળને ઉપકારી માની સુમેચક રત્ન અણુ કરવા આગળ ધર્યું. ચૂતમંજરીએ પતિની પ્રાર્થનાના સ્વીકાર કરવા આગ્રહ કર્યો. રત્નચૂડે વિમળના વસ્ત્રને છેડે બાંધી દીધું. વમળને એમાં આનંદ ન થયા. રનચૂડે વામદેવ પાસેથી વિમળના કુળ, ગેાત્ર, ધમની માહિતી મેળવી લીધી. રત્નચૂડે ક્રીડાન’દનવનના યુગાદિદેવના મંદિરે દર્શન કરવા પ્રાથના કરી. વિમળ અને વામદેવ ગયા. વિમળ પ્રભુ નથી આનંદ વિભાર બન્યા. પ્રભુમૂર્તિ જોતાં મૂર્હી આવી. જાતિસ્મરણુ જ્ઞાન થયું. રત્નચૂડના ઉપકાર માન્યા. ધર્મગુરુ તરીકે માની એના ચરણામાં પડ્યો. માત-પિતાદિને એધ થાય એવા ઉપાય પૂછ્યા. રત્નડે . શ્રી ક્ષુધસૂરિજીના પરિચયની વાત કરી. અવસરે અહીં લાવવા પ્રયત્ન કરીશ, એમ જણાવી સૌ છૂટા પડ્યા. વિમળકુમારે સુમેચક રત્ન વામદેવને આપી ગુપ્ત સ્થળે દાટવા જણાવ્યું. વામદેવે દાટી દીધું. બન્ને પોતપોતાના ઘરે ગયા. વામદેવને ચારવાનુ મન થતાં રાત્રે વનમાં આવી, રત્ન કાઢી ખીજે સ્થળે સંતાડયું. મૂળ સ્થળે પત્થર મૂક્યા. સવારે વામદેવ રત્ન લેવા ગયેા. વિમળ પણ અચાનક વનમાં આવી ચડતાં તે ગભરાઇ ગયા અને રત્નની જગ્યા ભૂલી ગયા. વિમળે વામદેવને જંગલમાં આવવાનું કારણ પૂછ્તાં કપટભર્યાં ઉત્તર આપ્યા.. બને યુગાદિદેવના દર્શને ગયા. વિમળ મ`દિરમાં ગયા Page #45 -------------------------------------------------------------------------- ________________ અને વામદેવ ત્યાંથી નાઠે. એને રત્નથી કામ હતું. વિમળ શોધ કરાવતાં વામદેવ મળ્યો. એણે વાત પૂછતાં બનાવટી કહી સંભળાવી. વનદેવતાએ શળ એના શરીરમાં ઉભું કર્યું અને પિલ ખુલ્લી કરી દીધી. એક દિવસે વામદેવને સાથે લઈ વિમળ યુગાદિદેવના મંદિરે ગયે. ભાવવાહી સ્તુતિ બોલતો હતો ત્યાં રત્નચૂડ વિગેરે આવી પહોંચ્યા. સ્તુતિ સાંભળવા અને મૌન રાખવા ઈશારો કર્યો. છેવટે સૌએ દર્શન-વંદન કરી ઉદ્યાનમાં બેઠક જમાવી રતનચૂડે વિલંબના કારણમાં પિતાને પ્રાપ્ત થએલ વિદ્યાદેવીઓ રાજ્ય અને રાજ્યાભિષેકની વાત કહી. સૂરિજી કઈ રીતે આવશે એ પણ મોઘમ જણાવી દીધું. સૌ છૂટા પડ્યા. ધવલરાજને પુત્રના વિરાગીપણાની ચિંતા થતા રાગી બનાવવા પ્રયત્ન કર્યો. વિમળે એ વાત ઝડપી લઈ હિમJહની યોજના કરી દુઃખીઓને ત્યાં લાવવા આજ્ઞા કરી. રાજધર્મ સમજાવ્યો. પિતાજી પ્રસન્ન બન્યા. ધવલરાજના સેવકે એક દુઃખીને લાવ્યા. એ સૌથી વધુ દુઃખી જણાતો હતો. રાજને જોવાનું મન થયું. સેવકોએ પડદા દૂર કરી દેખાડ્યો. સૌ એના ઉપર હત્યા અને બબડાટ કર્યો. દરિદ્રો ક્રોધે ભરાશે. ઉગ્ર અને તેજીલી ભાષામાં સૌને ઉધડો લીધે. રાજાએ શક્તિશાળી માની વિનવ્યા અને મૂળ સ્વરૂપે દર્શન કરાવવાની પ્રાર્થના કરતા દરિદ્રીમાંથી શ્રી બુધસૂરિજી બન્યા. રાજાના આશ્ચર્ય પાર ન રહ્યો. પોતે વિકૃત સ્વરૂપ શાથી બનાવેલ એ જણાવી સંસારીજીવો શ્યામ, ભૂખ્યા તરસ્યા, રોગી વિગેરે કઈ રીતે છે એ જણાવ્યું. સંસારીજીવોને લગતી બઠરગુરુની કથા કહી. Page #46 -------------------------------------------------------------------------- ________________ : ૩૭ : ભવગામના શિવમંદિરમાં સારગુરુ નામે શિવાચાર્યો હતો. ભેળ હોવાના કારણે ધૂત ચોરોએ છેતરી પોતાને પરાધીન બનાવ્યો. ધન, કુટુંબ પડાવી કેદ કરી નચાવ્યો. ભૂખે થયો ત્યારે ભવગામની ચારે શેરીઓમાં જુદા જુદા પાત્ર આપી રખડાવ્યા. ખૂબ માર પડત. ત્રીજી-ચોથી શેરીમાં અલ્પ ભિક્ષા મળતી. ગુરુદેવ બુધસૂરિજીએ અહીં ઉપનય કહ્યો. ભવગામ એટલે સંસાર. ચાર શેરી એ ચાર ગતિ. ચેરે મોહ, રાગ, ષ. રાજાએ છૂટવાને ઉપાય પૂછતાં બઠરગુરુની કથા આગળ ચલાવી. બકરને એક દયાળુ માહેશ્વર મળ્યો. એણે મંદિરમાં પ્રવેશી બઠરગુરુને પાણું પાયું. ગુરુની પાગલતા દૂર થતાં એણે પૂછ્યું: આ શું? માહેશ્વર એના મૂળ સ્વરૂપનું વર્ણન કરી હાથમાં વજદંડે આવ્યો અને ચેરને મારવાનું જણાવ્યું. બહગુએ તેમજ કર્યું. ચેરે મરી ગયા. પિતાની સંપત્તિ અને કુટુંબ મળ્યા. ભવગામથી થોડે દૂરના શિવાલયમાં પહોંચ્યો અને એ સુખી બને. બુધસૂરિજીએ ભાવાર્થ કહ્યો. આ પ્રમાણે આત્મા મોક્ષ મેળવી શકે. ધવલરાજાએ દીક્ષાની ઈચ્છા બતાવી. સાથે જણાવ્યું કે પૂજ્ય ! આપને બંધ કઈ રીતે થયું તે જણાવો. ગુરુદેવે આત્મકથા હિત ખાતર કહેવી ચાલુ કરી. ધરાતલનગરમાં શુભવિપાક રાજા હતા. એમને નિજસાધુતા રાણી અને બુધકુમાર પુત્ર હતો. અશુભવિપાક નામના નાના ભાઈને પરિણતિ નામની સ્ત્રી અને મંદ નામને પુત્ર હતો. બુધ અને મંદને ભાઈના નાતે સારો પ્રેમ હતો. બુધને ધિષણ નામની પત્ની હતી. બુધને વિચાર નામને પુત્ર થયો હતો. એક દિવસે બુધ અને મંદ ફરવા ગયા. એમાં લલાટ નામને Page #47 -------------------------------------------------------------------------- ________________ * ૨૮: પર્વત જે. શીષ નામનું શિખર હતું. એ ઉપર કબરી નામને બગીચે હતો. લલાટપવતે નાશિકા ગુફા બુધ અને મંદના જોવામાં આવી એમાંથી ભુજંગતા નારી નિકળી. એના હાવભાવમાં બુધ ન ફસાયે પણ મંદ ફસાઈ ગયે એણે ભુજંગતાના કહ્યા મુજબ ઘાણને ખૂશ કરવા જતાં અનેક દુઃખો ભગવ્યાં. ધ્રાણુ સાથે બંનેની મિત્રતા હતી. બુધને પુત્ર વિચાર વગર કહે વિશ્વયાત્રાએ નિકળેલ તે હાલમાં પાછો વળે. પિતાજીને ઘણની મિત્રતા જોઈ એની મિત્રતા કરવા ના પાડી. એની મૂળશુદ્ધિ જણાવતાં એણે કહ્યું. પિતાજી! આ ઘાણ સજજન નથી. ભવચક્રમાં ફરવા ગએલે ત્યાં મને મારા માસીબા મલ્યા. એમણે એ નગરના દાર્શનિક સ્થળો બતાવ્યા. સાત્વિક માનસપુર, વિવેકપર્વત, જેનનગર મેં જોયાં. એક પુરૂષને લઈ જતાં જોઈ મેં માસીને એની પૃચ્છા કરી. એ સંયમ સુભટ હતા. મોહરાજાના સૈનિકે એ એકાંતને લાભ લઈ મારેલો. એને એના જેતપુરમાં ચારિત્રધર્મરાજ પાસે લઈ ગયા. પિતાના વડા સૈનિકની આવી દશા જોઈ યુદ્ધ માટે મંત્રણાઓ થઈ. સમ્યગદર્શને લડી લેવા કહ્યું, સાથે જણાવ્યું કે મૂળ સ્વામી સંસારીજીવ આપણું પક્ષમાં ન આવે ત્યાં સુધી આપણે વિજય અસંભવિત છે. છેવટે સત્યડૂતને મહામહની સભામાં મોકલ્યો. સંધિકરારની વાતે કરવામાં મહામહના સૈનિકે છંછેડાઈ ગયા. સંસારીજીવ અમારો સ્વામી ક્યાંથી ? એઓ યુદ્ધ માટે તૈયાર થયા. સત્યે આવી ચારિત્રરાજને વાત કરી. તેઓએ યુદ્ધમાં ઝંપલાવ્યું પણ મહામહે કરુણ પરાભવ આપે. કલહના મૂળ કારણની શોધમાં જાણવા મળ્યું કે વિષયાભિલાષ મંત્રીએ વિશ્વવિજય માટે પિતાના પાંચ વીર વિશ્વવિજયી સ્પર્શન Page #48 -------------------------------------------------------------------------- ________________ : ૩૯ : વિગેરેને મોકલેલા પણ સંતોષે એમને પરાભવ કરેલ. આ હતું વરનું મૂળ કારણ. પિતાજી! આ પાંચમા “ બ્રાણ”ને પણ સમાવેશ થાય છે. આપે પ્રાણુને વિશ્વાસ ન કરવો જોઈએ. પુત્ર વિચારની વાત સાંભળી બુધકુમારે ઘાણના ત્યાગને નિર્ણય સુદઢ કર્યો. પણ મંદકુમાર ધ્રાણુ અને ભુજંગતાની આધીનતાથી ગંધમાં વધુ આસક્ત બનતો ગયો. લીલાવંતીબેનના ઘરે જતાં ઝેરભર્યા સુગંધી ચૂર્ણને સંધતા મૃત્યુ પામે. બુધ કુમારને વૈરાગ્ય થયે એણે સંયમ લીધું. ક્રમે ક્રમે આચાર્ય બન્યા, અને એ પોતે હું જ છું. શ્રી બુધસૂરિજીનું ચરિત્ર સાંભળી મહારાજા ધવલને વૈરાગ્ય થયે. પિતાના પુત્ર કમળને રાજ્ય આપી વિમળકુમાર સાથે દીક્ષા ગ્રહણ કરી. સર્વત્ર આનંદ આનંદ થયો. ઘણું જીવોને સમ્યક્ત્વ, દેશવિરતિ આદિને લાભ થયો. વિમળ દીક્ષાને આગ્રહ કરશે, એમ માની વામદેવ એ ગામથી ભાગ્યે. એ અભવ્ય છે ? એ ક્યારે સુગ્ય બનશે ? આવા વિમળના પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું– હે વિમળ ! બહુલિકા અને તેમની મિત્રતા તજશે ત્યારે એ સુખી બનશે. વિશદમાનસ નગરના શુભાભિસન્ધિ રાજાની શુદ્ધતા અને પાપભીરુતા બે રાણુઓ છે. એમની ઋજુતા અને અચેરતા પુત્રીઓ સાથે વામદેવના લગ્ન થશે ત્યારે એ સુખી બનશે. હાલમાં એ અગ્ય છે. વામદેવ ભાગીને કાંચનપુરે ગયા. સરલશેઠને પિતા માન્યા. બધુમતીએ આદરપૂર્વક રાખ્યો. છતાં વામદેવ પિતાતુલ્ય સરલની દુકાને ચેરી કરી પણુ એ નગરરક્ષકો જોઈ ગયા. માલ સાથે પકડાયે. Page #49 -------------------------------------------------------------------------- ________________ : ૪૦ : રાજાએ ફાંસીની સજા ફટકારતાં સરલશેઠે બચાવે પણ રાજાએ મહેલમાં જ રાખે. વિદ્યાસિધે લક્ષ્મીગ્રહ એવું પણ આપ વામદેવ ઉપર આવ્યું અને રાજાએ ફાંસીએ લટકાવી દીધા. પાપિsપિંજર, પંચાક્ષપશુસંસ્થાન વિગેરે સ્થળોએ ઘણું રખડે. જન્મમરણના અનેક ફેરા કર્યા, આખરે ભવિતવ્યતાએ સંસારીજીવને પુણ્યદયની સાથે આનંદપુરની સફરે રવાના કર્યો. Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપમિતિ ભવપ્રપંચ કથા સારોદ્ધાર SS :: Sિી હS - પ્રસ્તાવ-ચતુર્થ :) ગુજરાતી :) અવતરણ Page #51 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવના પાત્રો છે સિદ્ધાર્થનગર-રાજધાની (બા) નરવાહન રાજા-રિપુદારણના પિતા વિમલમાલતી-નરવાહન રાજાની રાણું. રિપુરા રણ-સંસારીજીવ. નરવાહન રાજાને પુત્ર. નરસુંદરી-રિપદારણની પત્ની. મહામતિ-રિપુદારણના વિદ્યાગુરુ. નરકેસરી-શેખરપુરને રાજા અને નરસુંદરીને પિતા.. વસુધારા-નરકેસરીની રાણી અને નરસુંદરીની માતા. અવિવેકતા-દ્વેષગજેન્દ્રની પત્ની. શૈલરાજ-અવિવેકતાને પુત્ર. માનનું રૂપ. ક્લિષ્ટમાનસ-અંતરંગ નગર. દુષ્ટાશય-અંતરંગનગર કિલષ્ટમાનસના રાજા. જઘન્યતા-દુષ્ટાશયની રાણું. મૃષાવાદ-દુષ્ટાશયને પુત્ર. રિપુદારણને મિત્ર. માયા-મૃષાવાદની બહેન, Page #52 -------------------------------------------------------------------------- ________________ : ૩ : ક વિચક્ષણાચાર્ય ચરિત્ર ક ભૂતલ-નગરનું નામ. મલસંચય-ભૂતલનગરના રાજા તત્પક્તિ-મલસંચયની રાણું. શુભેદય-મલસંચય રાજાને પુત્ર ૧. અશુભેદય-મલસંચય રાજાને પુત્ર ૨. નિજચારુતા-શુભદયના પત્ની. સ્વયેગ્યતા-અશુભયના પત્ની. વિચક્ષણ-સુદય-નિજચારુતાને પુત્ર. જડ-અશુભેદય અને યોગ્યતાને પુત્ર. નિર્મળચિતનગરનું નામ. મલક્ષય-નિર્મળચિત્તને રાજા. સુંદરતા-મલક્ષયના પતની. બુદ્ધિમલક્ષય-સુંદરતાની પુત્રી અને વિચક્ષણના પત્ની. વિમશ-મલક્ષયને પુત્ર, વિચક્ષણ શાળો. પ્રકષ-વિચક્ષણ બુદ્ધિનો પુત્ર. રસના-જડની પત્ની. લેલતા-રસનાની દાસી. * રસના શુદ્ધિ વિભાગ પર રાજસચિત-નગર. (અંતરંગ) મિથ્યાભિમાન-રાજસચિત્તને રક્ષક. Page #53 -------------------------------------------------------------------------- ________________ :8: રાગકેશરી-રાજસચિત્તનગરના રાજા. મહામાહ-રાગકેશરીના પિતા. વિષયાભિલાષ–રાગકેશરીના મત્રી, રસના–વિષયાભિલાષની પુત્રી. તામસચિત્ત-નગર. ( અંતર્ગ. ) દ્વેષગજેન્દ્ર-રાગકેશરીનેા ભાઇ, તામસચિત્તના રાજા. અવિવેકતા-દ્વેષગજેન્દ્રની પત્ની. મતિમાg-તામસચિત્તના રક્ષક. ચિત્તવૃત્તિ-મહાટવી પ્રમત્તતા-નદી. તદ્વિલસિત-દીપ. ચિત્તવિક્ષેપ-મડપ તૃષ્ણા–વેદિકા. વિપર્યાસ-સિંહાસન. મહામા-ચિત્તવૃત્તિના મહારાજા. મહામૃઢતા-મહામેાહના પત્ની. મિથ્યા ન-મહામેાહના સેનાપતિ. કૃષ્ટિ-મિથ્યાદર્શનની પત્ની શાક-મહામેાહના વડા સૈનિક, દૈન્ય -શાકના અનુચરા. આદન વિલાપ Page #54 -------------------------------------------------------------------------- ________________ * ભૌતાચાર્ય–વેલહકની અવાંતર કથાઓ કર સદાશિવ-ભૌતાચાર્ય. શાંતિશિવસદાશિવને શિષ્ય. ભુવનેદર-નગર. અનાદિ-ભુવનદરને રાજા. સંસ્થિતિ-અનાદિ રાજાની રાણું. લહક-અનાદિરાજાને ખાઉધરો પુત્ર. સમયજ્ઞ-વૈદ્યરાજને પુત્ર. મૂઢતા-રાગ કેશરી રાજાની પત્ની. કામરાગ સ્નેહરાગ } રાગ કેશરીના ત્રણ મિત્રો, દૃષ્ટિરાગ મકરવજ-કામદેવ, વસંતમાં માનવાવાસનો રાજા, રતિ-મકરદવજના પની. પુવેર જીવે મકરધ્વજના નોકરે. નપુસક | હાસ-મકરવજપાસે બેઠેલે વ્યક્તિ નં. ૧ તુચ્છતા-હાસની પત્ની, અરતિ-મકરધ્વજ પાસે બેઠેલ વ્યક્તિ નં. ૨ ભય-મકરવજ પાસે બેઠેલ વ્યક્તિ નં. ૩ હનસત્તા-ભયની પત્ની. Page #55 -------------------------------------------------------------------------- ________________ શાક-મકરધ્વજ પાસે બેઠેલ વ્યક્તિ ને ૪ ભવસ્થા-શોકના પત્ની. જુગુપ્સા-મકરધ્વજ પાસે બેઠેલ વ્યક્તિ નં. ૫ ગણા-વિષયાભિલાષની પત્ની. કર મહાહના સાત મિત્ર રાજાઓ ન ૧ જ્ઞાનસંવરણ-જ્ઞાનરકનાર. પાંચ સેવકવાળો. ૨ દર્શનાવરણ-દશનારકનાર. ચાર કરવાળે. ૩ વેદનીય-સુખ-દુઃખ દેનાર. બે ચાકરવાળા. ૪ આયુ-બંધન કરનારે. ચાર દાસવાળે. ૫ નામ-ચિત્રવિચિત્ર રચના કરનારે. બેંતાલીસ અનુસરવાળે. ૬ શેત્ર-ઉંચ-નીચ કરનારે. બે પરિચારકવાળો. ૭ અંતરાય-વિન કરનારે. પાંચ પરિજનવાળા. ભવચકનગર. લાક્ષ-લલિતપુરને રાજ. રિપકપન-લાક્ષને નાનો ભાઈ. રતિલલિતા-રિપુકંચનની પાની. મતિકલિકા-રિપુકંચનની બીજી પત્ની મહેશ્વર-એકી. દુષ્ટશીલ-ચેરીને માલ લાવનાર સેની. રમણ-શ્યા આસક્ત યુવક મનમજરીગણિકા. Page #56 -------------------------------------------------------------------------- ________________ ફૂંકલિકા-યુવાન વેશ્યા. ચંડ-કુંદકલિકા વૈશ્યાના પ્રેમી, કપાતક કુબેર શેડના જુગારી પુત્ર. લનન-લલિતપુરને પદભ્રષ્ટ થએલા શિકારી રાજા, દુમુખ-વિકથા કરનાર ચણુપુરના શેઠ વાસવ-ધનપતિ. ધનદત્ત-વાસવના મિત્ર. વનવાસવના પુત્ર. લખનક વધનના નાકર. હ-રાગકેશરીના સૈનિક. વિષાદ-શાકના મિત્ર માનવાવાસ વિષ્ણુધાલય પશુસંસ્થાન પાપી પજર જરા રજા સ્મૃતિ ખલતા રૂપતા દ્વિતા દુર્ભાગતા ભવચાના અવાંતર-નગરી. સાત રાક્ષસી. Page #57 -------------------------------------------------------------------------- ________________ તૈયાયિક વૈશેષિક સાંખ્ય મૌદ્ધ લાકાયત :•ઃ જમીન પરના પાંચ નગરા. જૈન-વિવેકગિરિ ઉપરનું નગર. સાત્ત્વિક માનસપુર-ભવચક્રનું એક નગર. વિવેકપવ તનેા આધાર. વિવેક–સાત્ત્વિક માનસપુરમાં આવેલ પર્વત, અપ્રમતત્ત્વ-વિવેક પર્વતનું શિખર. ચિત્તસમાધાન–મડપ નિસ્પૃહતા–વેદિકા. જીવવીય —સિંહાસન. ચારિત્રધ–જૈનપુરના રાજા. વિરતિ–ચારિત્રધમ ની પરની. યતિષ –ચારિત્રધમના પુત્ર યુવરાજ. સભવસારતા-કૃતિધમ ની પત્ની, સામાયિક ઢાપસ્થાપન પરિહાર વિશિદ્ધિ સૂક્ષ્મસ પરાય યાખ્યાત ચારિત્ર ધમ રાજના પાંચ મિત્ર. Page #58 -------------------------------------------------------------------------- ________________ સમા આ દશ યતિધર્મ યુવરાજના સહયારીઓ છે. આવ માવ સુક્તના ૫ સંયમ સત્ય શૌચ આચિન્ય બ્રહાચર્ય ગૃહિધર્મચારિત્રધર્મને બીજો પુત્ર. સગુણરક્તતા-હિધમની પત્ની. સમ્યગુદર્શનચારિત્ર રાજને સેનાપતિ મહામાય. સુદષ્ટિ-સમ્યગદર્શનની પત્ની. સુધ-ચારિત્રરાજને મંત્રી. અવગતિ-સધની પત્ની. આભિનિબંધ સબોધ મંત્રીના મિ. સાગમ અવધિ મન:પર્યવ કેવળ સંતેષ ચારિત્ર ધર્મરાજને વડ સનિક. નિપિપાસિતા-સંતેષની પત્ની. Page #59 -------------------------------------------------------------------------- ________________ શુભમાનસનગર. શુદ્ધાભિસધિ-રાજા. વરતા-સુહાભિસંધિની પત્ની. વક્તા-શુદ્ધાભિસંધિની પત્ની. મૃદુતા-શુદ્ધાભિસંધિ અને વરતાની પુત્રી. સત્યતા-શુદ્ધાભિસંધિ અને વર્યતાની પુત્રી. તપન-ચક્રવતી રિપુદારણને ગર્વ ઉતારનાર. ગેશ્વર-તપનચક્રીને મહામાંત્રીક. Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પહેલુ રિપુઢ્ઢારણ અને શૈલરાજ સિદ્ધાર્થનગર અને શ્રી નરવાહનરાજાદિ : શ્રી સદાગમની સાંનિધ્યમાં પ્રજ્ઞાવિશાળા અને ભવ્યપુરૂષની ઉપસ્થિતિમાં અ’ગૃહીતસ કેતાને અનુલક્ષીને સ’સારીજીવ પેાતાનું જીવનચરિત્ર સભળાવી રહ્યો છે, મનુજતિ નગરીનું એ સ્થળ હતું. ક્રોધ, હિંસા અને સ્પર્શનેન્દ્રિયની પરાધીનતાના પાપી પ્રતાપે પેાતાની નદિવર્ધનના ભવમાં જે વડમનાએ અને દુર્દશા થઈ તેના આબેહૂબ ચિતાર રજુ કરી દીધા અને આગળના ચિતાર રજુ કરતાં જણાવે છે કે આ મનુષ્યલેાકમાં “ સિદ્ધાર્થ” નામનું સુંદરતાથી ઉભરાતું નગર હતું. નગરના નર અને નારીઓ ધનિષ્ઠ અને શ્રદ્ધાને વરેલા હતાં. ધર્મના પ્રતાપે અહિંના નર-નારીઓની મન:કામનાએ અલ્પ પ્રયત્ને પૂર્ણ થતી હતી. નગરના આવાસે ધવલ અને અતિસ્વચ્છ હતાં. અગાસીમાં આરસપહાણા જડેલા હતાં. એમાં નિશાપતિ ચંદ્ર જ્યારે ગગનમાં ઉદય પામતા ત્યારે પ્રતિબિંબે પડવાથી અનેક ચ'દ્રના આભાસ આ નગરમાં જણાતા. Page #61 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સદ્ધાર નાની અને ભેળી બાળાઓ ચંદ્રના પ્રતિબિંબને સુંદર વિકસ્વર ફુલોને દડો માની, લેવા દેવી જતી અને હાથ ન લાગતાં વિલખી બની ધીરે ધીરે પાછી વળતી. આ નગરના રાજ્યસિંહાસનને શ્રી “નરવાહન” રાજા શોભાવી રહ્યા હતાં. પુણ્યશાળી પુરૂષે પણ એમને પિતાના નાથ તરીકે સ્વીકારવામાં ગૌરવ અનુભવતાં હતાં. સાક્ષાત્ ધનપતિ શ્રી કુબેર જેવા ગણાતા હતા. એ રીતે નરવાહન નામને સાર્થક કરનારા હતા. ફણિધર પિતાની બેજીભથી તદ્દધને પી જાય છે તેમ આ રાજા પિતાની બેધારી તલવાર દ્વારા યશ પ્રભા રૂ૫ શત્રુઓના ધવલ દૂધને પી જતા હતા. એથી એઓની પરાક્રમી તરીકે ખ્યાતિ વ્યાપ્ત બની. - નિર્મળ, સુગંધી અને વિકસિત માલતીલતાનું પુષ્પ ભ્રમરને પિતા ભણું આકર્ષે તેમ નરવાહન રાજાના હૃદયને આકર્ષનારી ગુણવતી “વિમલમાલતી પટ્ટરાણી હતી. રિપુકારણ રાજકુમારને જન્મ: હે અગ્રહીતસંકેતા ! ભવિતવ્યતાએ મને વિમલમાલતી મહારાણીની કુક્ષીમાં સ્થાન આપ્યું. ગર્ભકાળ પુરે થતાં શુભ દિવસે મહારાણની કુક્ષીથી જન્મ થયો. મારા જન્મની સાથે જ મારા જુના મિત્ર પુણ્યદયને પણ જન્મ થયે. ૧ નરવાહનઃ નર-મનુષ્ય. મનુષ્ય છે વાહન જેને તે નરવાહન, કુબેર દેવતાને નરનું વાહન છે, એ રીતે અહીં બે અર્થ છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ રિપુઢ્ઢારણ અને રોલરાજ ૧૩ વિસલમાલતીને ખબર પડી કે મને પુત્ર અવતર્યો છે, એટલે એના મુખકમળ ઉપર હાસ્યની ઉર્મિએ ઉભરાઈ ગઈ. પિતાજીને પ્રિયવટ્ઠા દાસીએ પુત્ર જન્મનાં વધામણાં આપ્યા, એટલે એએ પણ આનંદ વિભાર અની ગયા. રાજ્યમાં ઠેર ફૅર મારા જન્મની ખુશાલીમાં “ આનદોત્સવ ” ઉજવવામાં આળ્યે, ખાર દિવસના ઉત્સવની ઉજવણી પછી “રિપુદારણુ ” તરીકે મારૂં નામકરણ કરવામાં આવ્યું. ’ શૈલરાજના જન્મ અને મિત્રતા: હું સુલેાચને ! નંદિવર્ધનના ભવની મારી ધાવમાતા અવિવેકતા પેાતાના પતિ દ્વેષગજેન્દ્ર પાસે ગએલી અને એના સ'સગ થી અવિવેકતાને ગર્ભાધાન થયું. જોગાનુજોગ જે દિવસે મારા જન્મ થયા, તે જ દિવસે અવિવેકતાને પણ પુત્ર થયે. એ બાળકની છાતી વધારે પડતી આગળ નીકળેલી હતી. એનાં આઠ મુખા હતા. એ મુખા સમતળ ભૂમિ ઉપર નાના એડાળ શિખર જેવા દેખાતા હતા. “ શૈલરાજ ”' એ ખાળકનું નામ રાખવામાં આવ્યું, મારા જન્મથી માત-તાત ઉષામાં ખીલેલા ગુલામની જેમ સદા પ્રસન્ન જણાતા હતા. મારા લાલન, પાલન અને સવર્ધન માટે પાંચ ધાવમાતાઓની વ્યવસ્થા થઈ. એ રીતે લાડ કાડમાં ખીજના ચંદ્રની જેમ દિન પ્રતિદિન વધવા લાગ્યા. મીજી તરફ શૈલરાજ મારી જેમ વધવા લાગ્યા. ૧ શૈલરાજ એ અભિમાનનું રૂપક છે. આઠ મસ્તક તે અભિમાનના આઠ પ્રકાર છે. જાતિ, લાભ, કુળ, ઐશ્ચય, તપ, રૂપ, બળ અને જ્ઞાન. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૪. ઉપમિતિ કથા સારદ્વાર ક હું પાંચ વર્ષને થયે ત્યારે અષ્ટમસ્તકધારી શૈલરાજ મારી નજરે આવ્યા. અનાદિ કાળથી મને શૈલરાજ ઉપર પ્રેમ હતું. એને જોતાં જ પ્રેમના મૂચ્છિત સંસ્કારે પલ્લવિત થઈ ગયાં. જેવા માત્રથી હું શૈલરાજ ઉપર એ પ્રેમાળ બની ગયે કે એની પ્રતીતિ માટે મારી પાસે કોઈ શબ્દ નથી. સાનમાં સમજનારે શાણે શૈલરાજ સમજી ગયે કે રિપુ. દારણને મારા ઉપર પ્રીતિ થઈ છે. દુષ્ટ આશય વાળે તે કૃત્રિમ પ્રેમ દેખાડતે બે હાથ પહોળા કરી મને જોરથી ભેટી પડ્યો. મને વિચાર આવ્યું કે આ શૈલરાજ કે ચતુર છે? સામા વ્યક્તિના હૃદયના ભાવેને જાણવામાં કેટલે કાબેલ છે? આની પ્રીતિ કેવી અનહદ અને નિખાલસ છે? શૈલ મારે મિત્ર થાય છે ? આવા વિચારને અત્તે મેં શૈલરાજ સાથે મિત્રતા કરી. અમે બને લંગોટીયાં બાળમિત્ર બન્યા. અમે હવે સાથે જ રમતા, ખાતા, પીતા, હરતા ફરતા અને મેજ મજા માણતાં. આ રીતે અમારી મિત્રતા પાંગરતી ગઈ. શૈલરાજને પ્રભાવ : શૈલરાજની મિત્રતાના કારણે મારા અંતરમાં વિવિધ ભાતિના વિચાર તરંગે તરવરવા લાગ્યા. - ઓહ! મારી જાત-ભાત કેવી ઉચ્ચ છે? અરે! મારૂં કુળ કેવું ઉત્તમ છે? મારા વૈભવ તરફ જુ, છે કાંઈ કમિના ? અહાહા ! મારું રૂપ? અરે ભલભલેરી ભામિનીઓના અંતરને આકર્ષી લે અને મને મેળવવાની ઝંખના કરે. Page #64 -------------------------------------------------------------------------- ________________ રિપુકારણ અને શૈલરાજ ૧૫ મારું તેજ, મારે પ્રભાવ, મારું જ્ઞાન, મારા સવાદિ ગુણે, આ બધું બીજે ક્યાંય જોવા મળે તેમ નથી. ત્રણ લોકમાં જે ઉત્તમ વરવા ગુણે હતા અને જે શક્તિઓ હતી. તે સૌએ મને ઉત્તમ માની મારામાં જ આવી વાસે કર્યો છે. ' અરે! વિશ્વમાં સર્વોત્તમ ગુણયલ હું જ છું. મારે વળી કઈ વંશે હોય ખરા? મારે વળી પૂજ્ય કોણ? વિશ્વના બધા પ્રાણી માટે હું શિરસાવંદ્ય અને પૂજ્ય છું. સૌ મારા કરતા નાનેરા છે અને હું સૌને વડેરે છું. વળી જેને વડભાગી શૈલરાજ જેવાની મિત્રતા કરવાનું પુણ્ય લાગ્યું હોય, એનું તે પૂછવું જ શું? મારા અને મારા મિત્ર શિલના ગુણે કેણ ગાઈ શકે તેમ છે ? આવી જાતના અભિમાનને ઉત્તેજિત કરનારા વિચારોમાં મસ્ત રહેવાના કારણે મારું મસ્તક આકાશના તારા દેખનારની જેમ ઉંચુને ઉંચુ રહેવા લાગ્યું. નીચે જોઈ ચાલવું એ તે નમાલાનું કામ, એમ હું માનતે થયે. મદઝરતાં ગંધહસ્તિની જેમ હું સ્વૈર વિહારી બની ગયો. પવનની જેમ જ્યાં ઈચ્છા ત્યાં વિહરી શકતે. અભિમાનના પ્રતાપે મમતામૂર્તિ માતાને વાંદતે નહિ. પૂજ્યપાદ પિતાજીને પ્રણામ કરતે નહિ. પરંપરાગત લૌકિક દે અને કુળદેવીઓને નમસ્કાર કરતે નહિ. વંદનીય ૧ ગંધહતિ. જે હાથીના ગંડસ્થલમાંથી સદા મદ ઝરતો હોય અને એ મદની સુગંધના લીધે બીજા હાથીઓ ભયભીત બની જાય અને એમને મદ ઉતરી જાય, આવા હાથીને ગંધહસ્તિ કહેવાય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઉમિતિ કથા સારાહાર વિદ્યાગુરૂજીને વિનય જાળવતા નહિ. પાષાણુ સ્તંભની જેમ સદા અડના અક્કડ રહેતા. મારી રીતભાત જોઈ પૂ॰ પિતાજીને ખ્યાલ આવી ગયે કે રિપુદારણુ અભિમાનની જીવત પ્રતિમા છે. શૈલરાજ સાથે મિત્રતા થઈ ગઈ છે. અભિમાનને જ પેાતાનું સર્વસ્વ ધન ગણે છે. વિશ્વના દરેક વ્યક્તિને પેાતાના કરતાં ક્ષુદ્ર માને છે અને પાતાને સૌથી વધુ શ્રેષ્ઠ અને અલિષ્ઠ માને છે. પિતાજીને મારા પ્રતિ મમતા ઘણી હતી, એટલે એએ વિચારે છે કે જો આવી પરિસ્થિતિમાં મારા પુત્ર રિપુઠ્ઠારણની આજ્ઞાનું સાધારણ પણ ઉલ્લુંઘન થશે, તા અભિમાની આ કઈક નવા ઉત્પાત કરી મૂકશે, કાં તા રાજ્ય છેાડી ભાગી જશે. અને જો આવું ખની જાય તે એ મારે માટે ઘણું ખરામ લેખાશે. એટલે પહેલેથી વ્યવસ્થા કરી લઉં તા સારૂં. પાણી પહેલાં પાળ બધાય એ જ સારૂં છે. મંત્રી, અધિકારી પિતાજીએ મારા “કુમાર જે કાંઈ એના પડતા ખેલ ભેગા કરી અને કહ્યું કે નાના નાના રાજવીઓ, સામતા, વ, દાસ દાસી પરિવારને સ્વભાવનું વર્ણન કરી દીધુ આજ્ઞા કરે તે તરત જ સ્વીકારી લેવી. ઝીલી લેવા. એના મનને જરા પણ એછું ન આવવા દેવું. જે રીતે રાજી રહે એ રીતના પ્રયત્ન કરવા. ” પિતાજીની આજ્ઞાના કારણે હું નાન્હા હતા છતાં દરેક ખડીયા રાજાએ મારી પાસે સેવકની જેવા બની રહેવા લાગ્યા. આ રાજવીએ કુલીન અને પરાક્રમી હતાં છતાં Page #66 -------------------------------------------------------------------------- ________________ રિપુદારણુ અને લરાજ વચારભૂત હતી ના પ્રભાવે કરવામાં મારા પિતાજીને પ્રસન્ન રાખવા ખાતર નિગુણશેખર એવા મારી સેવા કરતાં હતાં. મારી ખમ્મા ખમ્મા બોલાવતા હતા. મારી દરેક આજ્ઞાને અમલ ઘણું જ ઝડપથી અને સારી રીતે થતું હતું. ભદ્રે ! રાજકીય બહુમાન અને સન્માન જે મારું કરવામાં આવતું હતું, તે મારા સહચર પૃદયના પ્રભાવે હતું. એની ગુપ્ત હાજરી મુખ્ય કારણભૂત હતી, છતાં અજ્ઞાનથી હું માનતે કે જે મારું વર્ચસ્વ છે અને મને માન સન્માન મળે છે, તે મારા મિત્ર શૈલરાજને આભારી છે. સ્તચિત્ત લેપ અને તેની અસર: શૈલરાજે મારે પ્રભાવ ઘણું વધારી દીધે એટલે હું તે એના ઉપર ઘણે જ રાજી રાજી બની ગયે. મારી મમતા એના પ્રતિ ઘણું વધી ગઈ. એક દિવસે એકાંતમાં મેં શૈલરાજને જણાવ્યું. અરે મિત્ર! દેવતાઓને પણ દુર્લભ આવું સન્માન અને બહુમાન મને પ્રાપ્ત થાય છે, એ તારા જ પ્રતાપે છે. એ વાતમાં મને જરા પણ શંકા કરવા જેવું લાગતું નથી. " શૈલરાજે ઠાવકું મેં રાખી જણાવ્યું, હે કુમાર! મારામાં તે કાંઈ અદ્દભુત શક્તિ નથી. ગુણહીન વ્યક્તિ છું, છતાં તમને ગુણવાન દેખાઉં છું, એમાં તમારી સૌજન્યતા જ કારણભૂત છે. જગતમાં જે સ્વયં દર્શણ હેય એને અન્યગુણી Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉપમિતિ કથા સારોદ્વાર પુરૂષા પણ દુર્ગુણી દેખાય અને ગુણશીલ આત્માઓને ૬ણીમાં પણ ગુણેા જ દેખાતા હોય છે. ” આપ સજ્જન રાજકુમાર છે. એટલે ગુણહીન મારામાં પણ ગુણા જણાયા. એક સાધારણ વ્યક્તિ ઉપર આપની આ વિશાળ કૃપાદૃષ્ટિ થઈ એટલે કઇક ધીદ્રો બનીને આપને વિનંતિ કરવા ઈચ્છુ છું. મને શ્રદ્ધા છે કે કુમારશ્રી મારી વિનંતિના સ્વીકાર કરશે. પ્રિય કુમાર! મારી પાસે “ સ્તબ્ધચિત્ત ”૧ નામના એક લેપ-ઔષધ છે. મે' મારી જાતદેખરેખ હેઠળ એ બનાવી રાખ્યા છે. એ લેપમાં અર્ચિત્યશક્તિ રહેલી છે. આપ એ લેપમાંથી સ્હેજ છાતી ઉપર લગાવીને ખાત્રી કરી જોશેા, આપને તરત પ્રભાવ દેખાઈ આવશે. પછી આપને એની શક્તિ અને પ્રભાવ વિશે પૂછવાનું રહેશે નહિ. આપ એકવાર છાતી ઉપર લગાવી અનુભવ કરી જીવે. મે કહ્યું “ જેવી મિત્ર શૈલની મરજી. "" શૈલરાજે મને લેપ આપ્યા અને એના કહેવા મુજબ મે' મારા વિશાળ વક્ષસ્થલ ઉપર લેપ લગાન્યા. લેપ લગાવતાંની સાથે જ એની અસર ચાલુ થઈ ગઈ. મારી છાતી ધમણની જેમ ફુલવા લાગી. થેાડીવારમાં હું વધુ અડ ખની ગયા. શૂળી દીધેલા માનવીની જેમ હું કાઇની ૧ તચિત્ત જે લેપ લગાવવાથી માનવીનું કામળ હૃદય સ્તબ્ધ-શૂન્ય જેવું બની જાય, અભિમાન વધતાં માનવીના હૃદયની કુણુાશ જતી રહે છે અને હૃદય પાષાણુ તુલ્ય કઠાર થતું હાય છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ રિપદારણ અને શિલરાજ સામું જેતે ન હતું. આથી હું વધારે સન્માન મેળવવા લાગ્યો અને લોકે મને ખૂકી મૂકી નમવા લાગ્યા. મિત્ર શૈલના વચનમાં મને વિશ્વાસ તે હતે જ, પણ શીવ્ર પ્રભાવી લેપના કારણે મને વધુ શ્રદ્ધા થઈ. લેપની શક્તિથી હું પ્રભાવિત બન્યો અને વારંવાર એને ઉપગ કરવા લાગ્યા. મૃષાવાદ સાથે મિત્રી : એક દિવસે હું અંતરંગ પ્રદેશના “કિલષ્ટમાનસ” નામના નગરે જઈ પહોંચ્યા. ત્યાં અવગુણની સાક્ષાત્ મૂર્તિ સમા “દુષ્ટાશય” રાજા રાજ્ય ચલાવી રહ્યાં હતા. વિશ્વમાં એવો એક પણ અવગુણ નહિ હોય કે જે આ રાજવીમાં ન જડે. આ દુછાશય રાજાને પોતાના સમાન સ્વભાવ અને ગુળવાળી “જઘન્યતા” નામની પટરાણ હતી, અને “મૃષાવાદ” એમને લાડકવાયે પુત્રરત્ન હેતે. મૃષાવાદ મારા જેવામાં આવ્યો. એની સાથે શાઠય, દૌજન્ય વિગેરે મિત્રો હતાં, કે જે નમ્રતા, સરલતા અને સજજનતાના કટ્ટર વિધિ હતા. દુષ્ટાશય રાજા અને મૃષાવાદે મારું સન્માન કર્યું, હું એમના આચરણથી ખૂશ થઈ ગયે. એ લેકેના મહેમાનગીરીની મજા માણવા થોડા દિવસ ત્યાં જ રહી ગયે. મૃષાવાદનું મિલન વારે ઘડી થતું અને અમારામાં પ્રેમ અંકુર ખીલી નીકળ્યાં. એક દિવસે અમે મિત્રતાગ્રંથીથી જોડાઈ ગયા. Page #69 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારાદ્વાર અજ્ઞાનના આવરણ તળે દખાએલા હું કિલષ્ટમાનસ નગર, દુષ્ટાશય રાજા, જઘન્યતા રાણી, મૃષાવાદ પુત્ર વગેરેના સત્ય સ્વરૂપને ન પીછાણી શકયા. મને તે એ બધા ઘણાં સજ્જન, મળતાવડા અને માયાળુ જણાયા. ૨૦: મમતાળુ મૃષાવાદ સાથે મારે એવી મિત્રતા થઇ કે જાણે ભાર'ડની પ્રીતિ. અમારાં શરીર નાખા પણ આત્મા એક. આવું દૂધ સાકર જેવું અમારૂં' જીવન બની ગયું. નવા મિત્ર મૃષાવાદને સાથે લઈ હું મારા નગરે આવ્યે. મને નવા મિત્રથી ઘણા આનંદ હતા. મનફાવતી રીતે વર્તવા છતાં કાઇની મને રોક ટોક ન હતી. બધાની સામે ગમે તેવું કાય કરૂ છતાં નવા મિત્રની બુદ્ધિથી હું અકાય સંતાડી રક્ષા મેળવતા. આંતરધૃષ્ટતા મે સારી કેળવી લીધી. મહાલયકર અપરાધ કરીને પણ કબુલાત ન કરવી એ મારે મન રમત હતી. તેમ ગૂનાએ કરવા એ પણ રમત બની ગઇ. અરે ! એટલું જ નહિ પણ ઘણીવાર જાતે ગૂના કરીને એના આરેાપ ખીજા ઉપર પણ સહેલાઈથી પધરાવી દેતા અને હૃદયમાં હસતા રહેતા. જોયુંને ભાઈસાહેબને કેવા ફસાવ્યા ? એમ કહી મનમાં મલકાતા. વધારે પડતું મૃષાવાદનું આલંબન લેવાથી અને ખીજાએ ઉપર ખાટા દોષોનું આપણુ કરવાથી કેાઈવાર હું પણુ મુશ્કેલીમાં મુકાઈ જતા. મારે માથે પશુ આપત્તિની શ્યામ વાદળી ઘસી આવતી, છતાં પુછ્યાયના રૂડા પ્રતાપે આપત્તિ Page #70 -------------------------------------------------------------------------- ________________ શ રિપુકારણ અને શિલરાજ માંથી હેમખેમ બચી જતો. મુકેલીઓને મુકાબલે કરે પડતું ન હતું. હે સુલોચને ! શૈલરાજ અને મૃષાવાદના સંસર્ગના પ્રતાપે | મારું વર્તન માતેલા આખલા જેવું ઉદ્ધત અને પાડા જેવું સ્વછંદ બની ગયું. એ રીતે મિત્રોની સાથે આનંદ પ્રદ કરતાં મારી વય અધ્યયનને યોગ્ય થઈ. કળાચાર્ય સાથે ઉદ્ધત વર્તન : પિતાજીએ મને અધ્યયન કરાવવા માટે “મહામતિ” નામના કળાચાર્યને સન્માનપૂર્વક બોલાવ્યા. “ શાલાગમન ” ઉત્સવ કરી મને કળાચાર્યને સેપવામાં આવ્યું. પિતાજીએ મને હિતશિક્ષા આપતા જણાવ્યું. હે વત્સ આ તારા ગુરૂદેવ છે. તારા જ્ઞાનદાતા કળાચાર્યું છે. તે એમના ચરણમાં નમસ્કાર કર. શિષ્યપણાને સ્વીકાર કરી એમને વિદ્યાર્થી બની રહેજે. અભિમાનથી મેં પિતાજીને ઉત્તર આપ્યો. અરે ! પિતાજી આપ ઘણાં ભેળા લાગે છે. આપે આવી શીખામણ મને આપવી એગ્ય જણાય છે ? આ બિચારે કળાચાર્ય મારા કરતાં શું વધારે જાણે છે? શું એ મને ભણાવવાનું હતું ? સામાન્ય માનવીઓને અને મૂખઓને એ ભલે ગુરૂ બને, પણ મારે માટે તે ગુરુ થવા લાયક ક્યાં છે? શાસ્ત્ર ભણવાની દષ્ટિથી હું કદી પણ એના ચરણોમાં ઝૂકી નમસ્કાર કરવાને નથી. તમારા બધાને ઘણે આગ્રહ છે, એટલે હું કળાઓને અભ્યાસ કરવા કળાચાર્ય કને જઈશ પણ કળાચાર્યને વિનય Page #71 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારદ્વાર મારાથી કદાપી નહિં બને. કળાચાર્યને વિનય મારી માના લેહી બરાબર છે. પિતાજી કળાચાર્યને એકાંતમાં લઈ ગયા અને જણાવ્યું. આર્ય! મારે પુત્ર ઘણું જ અભિમાની છે. વિનય અને વિવેક એમાં જરાએ નથી. તેથી આપને વિનંતિ પૂર્વક જણાવું છું કે આપે એના અવિનય અને ઉદ્ધતાઈ પ્રતિ લક્ષ ન આપવું. તેમ જ મનમાં ઉદ્વેગ ન કર પણ દરેક કળાઓને સારી રીતે અભ્યાસ કરાવ. વિનય વિવેકની પરિમલથી યુક્ત પિતાજીના વચનની મહામતિ કળાચાર્ય ઉપર ઘણી સુંદર છાપ પડી. એણે પિતાજીને શાંત સ્વરે જણાવ્યું કે “રાજેન્દ્ર ! જેવી આપની આજ્ઞા.” આપની ઈચ્છાને માન આપી હું કુમારને ભણાવવામાં પ્રયત્ન કરીશ. કુમારની ઉદ્ધતાઈ અને અવિનય ઉપર ધ્યાન નહિ આપું. આપ નિશ્ચિંત રહેજે. કળાચાર્ય વિચારે છે કે આ કુમાર શાસ્ત્રના ભાવાર્થોને હજુ જાણતું નથી. રમતગમત અને ખેલકુદમાં વય ગુમાવી છે. નાદાનીયત અને કુલેલા ફુગ્ગા જેવા મિથ્યા અભિમાનથી ધમધમી રહ્યો છે, એટલે વિનય, વિવેક શૂન્ય અને ઉદ્ધતાઈ ભરેલા શબ્દ બોલે છે. પરંતુ જ્યારે શાસ્ત્રાભ્યાસ કરશે અને ચાલાક તેમ જ ચતુર બનશે ત્યારે સ્વયમેવ અભિમાનને ફગાવી વિનયશીલ નમ્રતાને પુંજ બની જશે. આ જાતને મનેમન નિશ્ચય કરીને નિર્મળ હદયી શ્રી Page #72 -------------------------------------------------------------------------- ________________ રિપુઠ્ઠારણ અને રોલરાજ ૨૩ n મહામતિ કળાચા મને આદર અને પરિશ્રમ પૂર્વક કળાઓના અભ્યાસ કરાવવા લાગ્યા. મોટા રાજવીના પુત્ર અને રાજાની નમ્ર ભલામણ એટલે બીજા કરતાં મારા પર વધુ ધ્યાન આપતા. વાદળ દળ વારિનિધિ પાસેથી જળ મેળવે તેમ અન્ય વિનીત રાજકુમારે કળાસમુદ્ર કળાચાય પાસેથી કળાઓની કેળવણી લેતા હતા. કળાચાર્યું મારા પ્રતિ વધુ ધ્યાન આપી કળાભ્યાસના પ્રયત્ન કરતા, તેમ તેમ મારી મિત્રતા શૈલરાજ અને મૃષાવાદ સાથે વધુ વિકસિત થયે જતી. અભિમાનના કારણે જાતિ, કુળ, ઐશ્વર્યાં, રૂપ વિગેરે ખાખતામાં કળાચાર્યનું અપમાન કરતા અને બધા વચ્ચે ઉતારી પાડતા. મારા કરતા ઘણા તુચ્છ એમને માનતા, શબ્દોની ઝડી વરસાવી ઉપાધ્યાયને નિરૂત્તર બનાવી દેતા. મારી ઉદ્ધતાઇની પરાકાષ્ઠા જોઈ કળાચાર્ય વિચાર કર્યો કે આ રિપુઢારણુ મહાપાપાત્મા છે. શાસ્ત્રાભ્યાસની આમાં જરાએ ચેાગ્યતા જણાતી નથી. સન્નિપાતના રાગીને અમૃત સમુ દૂધ પાવામાં આવે તે એ દૂધ એના રોગમાં ઘણા જ વધારા કરી મૂકે, તેમ શાસ્ત્રાભ્યાસ રિપુઢ્ઢારણના અભિમાન દોષને વધારે વધારનાર બનશે. શ્વાનનું પુચ્છ કદી સીધુ ના બને તેમ આ કુટિલ કુમાર કદી નમ્ર મનવાનેા નથી. હું સેંકડો નહિ પણ લાખા પ્રયત્ન કરૂં તા પણ કળાભ્યાસ કરશે નહિ. શ્વાનપુચ્છની જેમ સદા વક્ર જ રહેશે. મહારાજાશ્રીના નમ્ર આગ્રહના કારણે મેં કુમારને વિદ્વાન Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઉપમિતિ કથા સદ્ધાર અને ગુણશીલ બનાવવાનો પ્રયત્ન કર્યો. આટલા દિવસો મેં કુમારને સુધારવામાં ગાળ્યા પણ હવે સમય બગાડ સર્વથા અયોગ્ય છે. કુમાર કઈ રીતે કહ્યાગરે અને વિનયી બને એ શકય નથી. આવા વિચારોના પરિણામે કળાચાચે મને ભણાવવામાં આદર અને શ્રમ ઓછા કરી નાખ્યા. રસ્તાના રેઢા પથરા જેવી તુચ્છ કિંમત મારી ગણાવા લાગી. બહારથી મારા પ્રતિ ઉપેક્ષાભાવ દેખાડતાં અને અંતરમાં નારાજી ભરાઈ ગએલી જણાતી હતી. એએ અતિ ગંભિર અને શાણા વ્યક્તિ હતા. દીલનાં ગંભિર સાગર સમા હતા. પિતાજીની શરમ અને છાયા એમને નડતી હતી. એટલે મારા તરફના અણગમાને મુખના વિકારો દ્વારા કે વાણીને ઉરચાર દ્વારા પ્રગટ કરતા ન હતા. કળાચાર્યનું અપમાનઃ એક દિવસે કાર્ય પ્રસંગે કળાચાર્ય બહાર ગયા હતા. એમની ગેરહાજરી જોઈ હું કળાચાર્યના આસન ઉપર બેસી ગયે. સહાધ્યાયીઓએ મને જણાવ્યું. અરે રાજકુમાર ! આ આપણું વિદ્યાગુરુનું આસન છે. આપણા માટે એ પૂજ્ય અને બહુમાન કરવા યોગ્ય છે. એના ઉપર બેસવાથી અવિનય થાય, પાપ લાગે અને વિદ્યા ન આવડે. મેં તરત જ જડબેસલાક ઉત્તર આપ્યું. અરે મૂખએ ! તમે મને હિતશિક્ષા આપનારા કેણ? આ વિનયના પાઠ Page #74 -------------------------------------------------------------------------- ________________ રિપદારણ અને શિલરાજ - ૨૫ તમારા સાત પેઢીના પૂર્વજોને ભણો . ખબરદાર છે મને શિખામણ આપી તે? વિનયવંતા રાજકુમારે સણસણતે ઉત્તર સાંભળી ડઘાઈ ગયા. વેચ્છાએ આસન ઉપરથી નીચે ઉતરી માટે સ્થાને બેઠે. કળાચાર્ય આવ્યા ત્યારે રાજકુમારોએ મારા અવિનયી વર્તનની ફરીયાદ નોંધાવી. કળાચાર્ય કેધે ભરાણું અને મને કહ્યું, અરે રિપુદારણ ! આ તે શું કર્યું? અસૂયા પૂર્વક મેં કહ્યું, શું આવે અવિનય મારાથી બને? વાહ તમારૂં બુદ્ધિકૌશલ્ય? શું તમારૂં શાસ્ત્ર જ્ઞાન ? કેવું આપનું દીર્ઘદશીપણું? જુઠાબેલા અને ઇર્ષાર વિદ્યાથઓએ સંપ કરી ઠીક તમને બનાવ્યા છે. જે તમે ન ભેળવાયા હતા તે મારા ઉપર આવી દાદાગીરી ન જ કરત. કળાચાર્ય શ્રી મહામતિ મારે જવાબ સાંભળી ભેઠા પડી ગયા. મનમાં વિચાર્યું કે આ જડભરતને કહેવામાં કાંઈ સાર નથી. આ વિનયી કુમારે અસત્ય બોલે એ સંભવિત નથી. રિપુદારણને દેષ છે, પણ એ છૂપાવે છે. ખેર, કે વેળા હું મારી નજરે જોઈ જઈશ, ત્યારે એની વાત છે. એક વખતે કળાચાર્ય બહાર જવાનું બહાનું જણાવી ત્યાં જ ગુપ્ત સ્થળે સંતાઈ ગયા. કમઅક્કલ મને એ ખ્યાલ આવ્યો નહિ અને કળાચાર્યના આસન ઉપર આરામથી બેસી ગયો. આસન ઉપર બેઠાને છેડે સમય થયે ત્યાં તે કળાચાર્ય Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારદ્વાર એકદમ આવી ટપક્યાં. એમને જોતાં જ આસન ઉપરથી તરત જ હું ઉભું થઈ ગયે. કળાચાયે મને પૂછયું. દુષ્ટ ! શે ઉત્તર આ વખતે તું આપે છે? આસન ઉપર તું બેઠે હતું કે નહિ? તારી પાસે કયે બચાવ છે? મેં તરત જ કાન બંધ કરી દીધા. અરે ! આપ આ શું બેલે છે? આ કુમારે મારા ઉપર કેશીલા છે એટલે પોતે અપરાધ કરી મારા ઉપર આરોપ મૂકે છે. મારો ધૃષ્ટતા ભર્યો નિર્લજજ ઉત્તર સાંભળી કળાચાર્યો વિચાર કર્યો કે, છે આની કાંઈ ધીઠ્ઠાઈ? મેં નજરે અપરાધ કરતાં જે છતાં પણ અસત્ય બોલતાં જરાય ખચકાય છે? નજરે દીઠી વાતને પણ કબુલ કરવા તૈયાર નથી. આ દુષ્ટને સુધારવાને કેઈ ઉપાય કારગત નિવડે એમ મને જણાતું નથી. અસાધ્ય કક્ષાને આને ઉદ્ધતાઈને અવગુણ છે. વિનયી રાજકુમારે કળાચાર્યને એકાંતમાં લઈ ગયા અને વિનય પૂર્વક બોલ્યા, હે આર્ય! આ પાપાત્મા, અભિમાની અને અસત્યભાષી રિપુદારણનું મુખ જેવું એ પણ મહાપાપ છે. એવાને આપણું શાળામાં રાખવે ઉચિત જણાય છે ? એ અધમના લીધે અમારે ઘણું ઘણું સહન કરવું પડે છે. ભલા રાજકુમારે સાથે એ રહેવા યોગ્ય પણ નથી. સાથે રાખવામાં બીજા રાજકુમાર ઉપર માઠી અસર પડશે. લભ, ધ, શઠતા, ચેરી, જારી વિગેરે દુર્ગુણોવાળા વ્યક્તિઓને સુધારી શકાય છે. ધીરે ધીરે આ દુર્ગણે ઉપર Page #76 -------------------------------------------------------------------------- ________________ રિપુકારણ અને શિવરાજ કાબુ પ્રાપ્ત કરી શકાય છે, પણ અસત્ય ભાષીને કેઈ કાળે સુધારી શકાતા નથી. આ રિપુદારણ ઉદ્ધત, અભિમાની અને ધૃષ્ટ છે. એટલું જ નહિ પણ મહાઅસત્યવાદી છે. એને મારી શાળામાં રાખો યોગ્ય નથી. આ વિચાર કરી કળાચાર્યે મને બેલા અને જણાવ્યું. હે કુમાર ! તારે અવિનય કરે, ઉદ્ધતાઈ કરવી અને અસત્ય બોલવું એ ઉચિત નથી, ઉદ્ધત વિદ્યાર્થીઓને મારી શાળામાં હું રાખવા ઈચ્છતું નથી. તું ઉદ્ધતાઈ કરે અને બીજાઓને પણ બગાડે એ ન પાલવે. તારે અહીં રહેવું હશે તે શૈલરાજ અને મૃષાવાદ એ બંને મિત્રોનો ત્યાગ કરે પડશે. જે તારે એમની મિત્રતા ન જ છોડવી હોય તે આ શાળામાં પગ ન મૂકે. કાલથી તારે અહીં અધ્યયન માટે આવવું નહિ. આ શબ્દ સાંભળતા મારે મીજાજ માઝા બહાર જતે રહ્યો. મેં કળાચાર્યને ચેપડાવ્યું. “ તું તારા બાપને રહેવા જગ્યા આપજે, અમારે તારી શાળાની શી ગરજ છે? નાલાયક ! તને હું જોઈ લઈશ.” આ પ્રમાણે ધગધગતા અંગારા જેવા કઠેર શબ્દો દ્વારા કળાચાર્યને ઉધડો લઈ નાખે. ભારેખમ તિરસ્કાર કરી મુકો. સ્તબ્ધચિત્ત લેપનું મારા વક્ષસ્થળે વિલેપન કર્યું. મારી છાતી પહોળી અને કઠણ બની ગઈ. ઉચે તિરસ્કારથી જેતે, ધબ ધબ કરતે અભ્યાસગૃહની બહાર નિકળી ગયે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઉપમિતિ કથા સારોદ્ધાર શ્રી મહામતિ કળાચાર્ય વિનયી રાજકુમારે પ્રતિ બોલ્યા. હાલા વિદ્યાર્થીએ ! અભિમાની અને અસત્યભાષી પાપાત્મા રિપુદારણ આપણું પાઠશાળા તજી ચાલ્યા ગયા છે. એના જવાથી આપણને સૌને શાંતિ થશે, પણ એક વાત વિચારણીય થઈ પડે છે. આપણા મહારાજાને રિપુદારણ ઉપર ઘણે વધુ પડતું નેહ છે. જગતમાં કહેવત છે કે “નેહી હોવાનું ન .” નેહી વ્યક્તિ જેના ઉપર સનેહ ધરતા હેય એના દે જોઈ શકતા નથી. એટલું જ નહિ પણ નિગુણશેખર હોય છતાં ગુણશીલ માનતા હોય છે. એટલે આપણા ઉપર સાધારણ આપત્તિની સંભાવના રહી શકે. રિપુદારણને કાઢી મુકવાના સંબંધમાં મહારાજા તમને કાંઈ પૂછે તે તમારે મૌન રાખવું. હું એગ્ય સમાધાન કરી લઈશ. તમારે જરા પણ બીવું નહિ અને બેસવું પણ નહિ. જેવી આપની આજ્ઞા” એમ જણાવી કુમારએ કળાચાર્યના વચનેને માન આપ્યું. પિતાજીની સાથે પ્રપંચ: અપમાનિત થયેલે હું શાળાએથી નીકળી પિતાજી પાસે આવે, પિતાજીએ મને ઉમળકાભેર આવકાર આપે અને પૂછયું. વત્સ રિપદારણ! તારે શું અભ્યાસ ચાલે છે ? પિતાજીને મેં જણાવ્યું. તાતપાદ! ભાષાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, માનસશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૂમિતિ, ખગોળવિદ્યા, ભૂસ્તરશાસ્ત્ર, Page #78 -------------------------------------------------------------------------- ________________ રિપદારણ અને શૈલરાજ ૨૯ સમાજરચનાશાસ્ત્ર, શરીર ચિકિત્સા, ત્રણચિકિત્સા, શસ્ત્રવિદ્યા, ધનુર્વિદ્યા, ગવિદ્યા, ચિત્રકળા, સંગીતકળા, નૃત્યકળા, વાઘકળા વિગેરે દરેક કળાએ હું પહેલાંથી જ જાણતે જ હતે. છતાં આપના આગ્રહથી શ્રી મહામતિ કળાચાર્ય પાસે જઈ એ કળાઓમાં વધુ પ્રગુણતા મેં મેળવી છે. આ વિશ્વ સ્પર્ધામાં મને મૂકવામાં આવે તે બીજે કઈ મારે સમેવડીયો નિકળે એ શક્ય નથી. છલ પ્રપંચ ભરી મારી વાત હતી, છતાં મધુર હતી એટલે પૂ. પિતાજી ખૂબ પ્રસન્ન બન્યા. મારી પીઠ થાબડી મને ધન્યવાદ આપતાં જણાવ્યું. તારે પરિશ્રમ ઘણે આવકારદાયક છે. મારું હૃદય કદંબ પુષ્પની જેમ આનંદથી ખીલી ઉઠયું છે. પરંતુ એક વાત તું હજુ ધ્યાનમાં લે. પિતાની ઉન્નતિની અભીસા રાખનાર માનવીએ ઉચ્ચ કેટિને કળાભ્યાસ કર્યો હોય તે પણ વિદ્યાના વિષયમાં સંતેષ ન માનવું જોઈએ. વિદ્યા, ધ્યાન અને પેગ જેટલા વધારવામાં આવે અને સ્થિર, સુદઢ કરવામાં આવે તેટલા વધુ લાભપ્રદાયક બનતા હોય છે. હાલા વત્સ ! તેં જે કળાઓને અભ્યાસ કર્યો છે એને વધુ સ્થિર કર અને જે કળાઓને અભ્યાસ બાકી છે એનું શિક્ષણ લઈ અમારા અંતરને આનંદિત કર. વિનય દેખાડતાં મેં કહ્યું “જેવી આપની આજ્ઞા.” કમલાનને ! મારા ઉત્તરથી તાતપાદ ઘણુ પ્રસન્ન બન્યા Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઉપમિતિ કથા સારોદ્ધાર અને કાષાધ્યક્ષને તરત ખેલાવી આજ્ઞા કરી કે “ મહામતિ કળાચાર્યની શાળાને ધન, ધાન્ય, સુવણુ અને અન્ય જોઇતી સાધન સામગ્રીઓથી ભરપૂર કરશે. કળાભ્યાસ માટે મારા પુત્રને ઘણા સમય મળે અને અહીં આવવાની આવશ્યકતા ન રહે. અભ્યાસમાં અવરોધ ઉભા ન "" થાય. કાષાધ્યક્ષે રાજાશ્રીની આજ્ઞાના અક્ષરશઃ અમલ કર્યો. મહામતિ કળાચાર્યંના મનમાં થયું કે જો હું પુદારણની ઉદ્ધતાઈ અને શાળાત્યાગ સંબધી વાત રાજાજીને જણાવીશ તા એમને ઘણું દુઃખ થશે. હાલમાં મૌન રાખવું ઉત્તમ જણાય છે. આવા વિચારથી પિતાજીને મારા વર્તનની વાત ન કરી. તાતપાદે મને ફરી જણાવ્યું. વત્સ ! આજથી તું કળાચાના ઘરે જ રહેજે. બહુ ખંત ઉત્સાહ અને શ્રમથી ભણુજે. જે ભણ્યા છે એનું પુનરાવર્તન કરતા રહેજે. નથી ભણ્યા એનું શિક્ષણ લેજે. તારે મારી ચિંતા કરવી નહિ. મને મળવા માટે પણુ ન આવીશ. હું તારી ખખરઅંતર પૂછાવી લઈશ. ત્યાંજ રહેજે અને ખતથી ભણુજે. • ,, “ હું આપની આજ્ઞા મસ્તકે ચડાવું છુ. એમ કહી ત્યાંથી રવાના થયા. પિતાજી પાસેથી રવાના થઇ પ્રિય મિત્ર મૃષાવાદ પાસે ઉતાવળે ઉતાવળે ગયા અને પૂછ્યું. અરે મિત્ર ! તું તે ભારે હેાંશિયાર છે ? કયા અધ્યાપકના અધ્યયનથી તારામાં આવી કુશળતા આવી છે ? તારી ચતુરતાના પ્રતાપે મેં પિતાજીને રાજી રાજી કરી દીધા. કળાચાય સાથેની Page #80 -------------------------------------------------------------------------- ________________ રિપુદારણ અને શિલરાજ ૩૧ તકરારની વાતને હવામાં ફગાવી દીધી મુશ્કેલીથી પ્રાપ્ત થાય એવી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. આવી કુશળતા તે કયાંથી શીખ્યો? મૃષાવાદે જણાવ્યું સાંભળ. “રાજસચિત્ત” નગરના “રાગકેશરી મહારાજાને “મૂઢતા નામના મહારાણી છે. એમને “માયા” નામની પુત્રી છે. એ માયા સાથે મારો પરિચય થયો. અમારી પરસ્પર પ્રીત થઈ. અમારી મમતા ઘણી વધી ગઈ અને મેં એણને પ્રિય બહેન તરીકે સ્વીકારી. એ બહેનના ઉચ્ચ શિક્ષણના પ્રતાપે મારામાં આવી કૌશલ્યશક્તિ પ્રાપ્ત થઈ છે. એ માયાને મારા ઉપર ઘણે જ પ્રેમ છે. મારો વિરહ એ સહન કરી શકતી નથી. હું જ્યાં જાઉં ત્યાં સાથે જ આવે. મારા શરીરમાં ગુપ્ત પણે સદા રહેતી હોય છે. મેં કહ્યું, મિત્ર! માય બહેનના મને પણ દર્શન કરાવ. અવસર આવે જરૂર દર્શન કરાવીશ. એમ મૃષાવાદે કહ્યું. ત્યાર બાદ વેશ્યાઓના પણ્યાગારમાં, દારૂના પીઠામાં, ઘતકારોના વૃતગૃહમાં સ્વતંત્ર રીતે આવજા કરવા લાગ્યું. મારા દુર્ગુણે પણ વધતાં ચાલ્યાં. ઘટવાને સંભવ ના રહ્યો. વળી મૃષાવાદના જોરે નગરજનમાં એવું જુઠાણું ફેલાવ્યું કે હું સારી રીતે કળાભ્યાસ કરું છું. કળાઓમાં નિષ્ણાત બની રહ્યો . મારો બધે સમય વિદ્યાના વ્યાસંગમાં જ વીતે છે. પૂપિતાશ્રીને પણ મુખ દેખાડવું બંધ કર્યું. આ રીતે બરોબર બાર વર્ષ પસાર કર્યો. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઉપમિતિ ક્યા સારોદ્ધાર મૃષાવાદથી જનવાયકા ફેલાવી કે કુમાર સર્વ કળાઓમાં પ્રવીણ બન્યા છે. દરેક કળાઓ હસ્તગત કરી લીધી છે. આ જનવાયકા દેશ દેશાન્તરોમાં પણ ફેલાઈ ગઈ. અનુક્રમે કામદેવનું સ્વાગત કરતા વનના આંગણે મારે પ્રવેશ થયો. Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજું નરસુંદરી “શેખરપુર” નામનું નગર હતું. શ્રી નરકેશરી” મહારાજાની વિજયપતાકા ફરકતી હતી. શ્રી “વસુન્ધરા” નામે મહારાણી હતા, એમને નવનીતના પુજસમી “નરસુંદરી પુત્રીરત્ન હતું. કળાઓને શ્રેષ્ઠ અભ્યાસ કરી યૌવનના આંગણામાં પગ મૂળે ત્યારે નરસુંદરીએ પ્રતિજ્ઞા કરી કે “જે રાજકુમાર કળાએામાં મારા કરતાં વધુ શ્રેષ્ઠ સાબિત થશે, એ પુણ્ય પુરૂષની જીવનસહચરી બનીશ. એ મારી મનોકામના પૂર્ણ નહિ થાય તે જીવનપર્યત કૌમાર્યવ્રતનું પાલન કરીશ.” માત તાતના ખ્યાલમાં આ પ્રતિજ્ઞાની વાત આવી ત્યારે એએ ઘણું ચિંતિત બની ગયા. પુત્રીની સમકક્ષાએ કળા અભ્યાસમાં કેઈ કુમાર આવી શકે તેમ નથી તે એના કરતાં વધુ કુશળ ક્યાંથી હોઈ શકે? પુત્રીની કઠેર પ્રતિજ્ઞા કેમ પુરી થશે? “વિદ્યા અભ્યાસમાં ઘણે પ્રગુણ છું' એ જનવાયકા શ્રી નરકેશરી નૃપતિના સાંભળવામાં આવી. એમના મનમાં વિચાર આવ્યું કે મારી કેતકી જેવી કન્યા માટે શ્રી વિપુદારણે રાજકુમાર કદાચ સુગ્ય હશે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સદ્ધાર શ્રી નરવાહન રાજા ઉગ્ન વંશના ઉત્તમ રાજવી છે. ભાગ્યદેવતાની પ્રસન્નતા હેય તેજ એમના સાથે સંબંધ સંભવી શકે. રિપુટ્ટારણકુમાર વિશિષ્ટ વિદ્યાસંપન્ન હશે તે આપણી આશા ફલીભૂત થશે. મારી ગુણવતી કન્યાને લઈને સિદ્ધાર્થ પુર નગરે જઉં અને કુમારની પરીક્ષા કરી નરસુંદરીના મંગળ લગ્ન કરાવી દઉં. જેથી મને માનસિક શાંતિ થાય. સિદ્ધાર્થપુરમાં આગમન અને રિફદારણને ફજેતા: શુભ દિવસે ચતુરંગ સૈન્ય સાથે વહાલસેઈ પુત્રીને સાથે લઈ શ્રી નરકેશરી રાજાએ પ્રયાણ કર્યું અને કમેકમે સિદ્ધાર્થપુરના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. મારા પિતાજી શ્રી નરવાહન રાજાને એમણે પિતાના આવવાના સમાચાર દૂત દ્વારા જણાવ્યા. પિતાજી સંદેશ સાંભળીને ખુબ ખુશી થયા. રાજાશાહી દબદબા પૂર્વક એમનું સન્માન ઉમળકા ભેર કરવામાં આવ્યું. અનેક વધામણું અને ધવળ મંગળ ગીત સાથે નગરપ્રવેશ કરાવી ઉત્તમ રાજકીય મહેલમાં ઉતારે આપવામાં આવ્યું. ઉભય વડિલેએ વિચાર વિમર્શ કરી જાહેર ઉઘેષણ કરાવી કે “શ્રી વિપુદારણના કળા અભ્યાસની શ્રી નરસુંદરી પરીક્ષા લેનાર છે અને પરીક્ષામાં કુમારશ્રી ઉત્તીર્ણ થશે એટલે શ્રી નરસુંદરી પિતાના કેમળ કરપલ દ્વારા કુમારના કંઠમાં વરમાળા પહેરાવશે. નગરના બહારના ભાગની વિશાળ ભૂમિ ઉપર મહામંડપ Page #84 -------------------------------------------------------------------------- ________________ નરસુંદરી ૩૫ બાંધવામાં આવ્યું. રાજ્યની મહત્તા પ્રમાણે વિજા, પતાકા, કબાન અને રેશમી દુષ્યોના દરવાજાઓની રચના થઈ. રાજાશ્રીના બેસવાના આસને, સામંતવ, મહામંત્રી, સેનાપતિ, નગરશેઠ, ગુપ્તિપાલ વિગેરેના પણ આસને ગ્યતા પ્રમાણે ગોઠવવામાં આવ્યા. કળાચાર્ય શ્રી મહામતિને પણ આમંત્રણ આપવામાં આવેલું. એમને માટે પણ એક વિભાગ રાખવામાં આવેલ. નિયત દિવસે સભામંડપમાં રાજાએ, અધિકારી વર્ગ, નગરના વડા નાગરીકે, સામાન્ય નાગરીકે, નારીઓ ઉપસ્થિત થયાં. શ્રી કળાચાર્ય મહામતિ પણ સમયસર પિતાના વિદ્યાથી રાજકુમારની સાથે આવી પિતાનું સ્થાન સંભાળ્યું. હું પણ મારા મિત્ર પુણ્યદય શૈલરાજ અને મૃષાવાદ સાથે સભામંડપમાં આવ્યો અને નિયત કરેલા પિતાજીના સમીપના આસને બેસી ગયે. મારે પૂરા મિત્ર પુણ્યદય મારા અસત્ય આચાર વિચાર અને અભિમાનના કારણે ઘણે નારાજ રહેતે હતે. મારી ચિંતાના કારણે એ દુબળ, શ્યામ, નિસ્તેજ અને મંદપ્રભાવી બની ગયું હતું. પૂ. પિતાજીએ કળાચાર્યને સંકેત કરી પિતાની બાજુમાં બોલાવ્યા અને શ્રી નરકેશરી રાજાના પધારવાનું કારણ જણાવ્યું. કુમારી શ્રી નરસુંદરીની પ્રતિજ્ઞા અને મારી પરીક્ષાની વાત પણ જણાવી દીધી. Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉપિિત કથા સારોદ્ધાર નરસુંદરી મને વરશે એ વાત સાંભળી મારી છાતી ગજ ગજ ફૂલી ગઈ. મુખ ઉપર સ્મિતની રેખાઓ ઉપસી ગઈ. સોહામણી સ ́ધ્યાના આકાશમાં હું આશાભેર ઉડ્ડયન કરવા લાગ્યા. ૩૬ કળાચાર્યના મનમાં હાસ્ય આવ્યું, છતાં મુખની મુદ્રામાં પરાવર્તન ન થવા દીધું. એએ સમજતા હતાં કે પરીક્ષામાં કુમારની પાકળતા પ્રગટ થશે. દિવસે આકાશના મધ્યભાગમાં દેખાતા ચંદ્ર જેવા આ ફીકા થઇ જશે. શ્રી નરકેશરી મહારાજા ગ ́ભીરતા પૂર્વક આ સભા મડપમાં પ્રવેશ્યા. પિતાજીએ એમનું હૃદયપૂર્વક સન્માન કર્યુ" અને પેાતાના પાસેના સુખાસન ઉપર બિરાજમાન થવા વિનતિ કરી. એટલામાં પેાતાની સમવયસ્કા સેાહામણી સખી સમુહુથી પરિવરેલી, રૂપ સૌદર્યથી અપ્સરાઓને શરમાવતી, વેશભૂષાના ચેાગ્ય પરિધાનથી અદ્ભુતતાને વરેલી, વિલાસીએના મનને મસ્ત બનાવતી, હંસ જેવી મદતિએ ચાલતી નરસુંદરીએ સભામાં પ્રવેશ કર્યાં. સભામાં તદ્ન નીરવતા છવાઇ ગઇ. સૌ એ ચંદ્રવદનાને જોવામાં તદ્દીન બની ગયા. નમણી નરસુંદરીને નિહાળતાં મારા નયનયુગલ નાચી ઉઠયાં, હૈયું ગેલમાં આવી ગયું. શૈલરાજે પણ હર્ષી વ્યક્ત કર્યાં. સ્તબ્ધચિત્ત લેપને વક્ષસ્થળ ઉપર ખરાખર લગાડ્યો. લેપના પ્રભાવે મારા માનસ સરાવર તર`ગાવલી ઉઠી. એહ ! મારા વિના કચે। માનવી આ મૃગાક્ષીના કરગ્રહણની ચેાગ્યતા ધરાવે છે ? શ્રી રતિદેવી કામદેવ વિના ખીજે શાલે ખરા ? Page #86 -------------------------------------------------------------------------- ________________ નરસુંદરી ૩૭. નરસુંદરીએ પૂજ્ય તાતપાદના ચરણકમળમાં નમસ્કાર કર્યા. એના નમસ્કારમાં પણ અપૂર્વ કામણ મને દેખાતું હતું. | શ્રી નરકેશરી રાજાએ કહ્યું, વસે! અહીં બેસ. તું નિર્ભયતાથી જે પ્રશ્નો પૂછવા હોય તે શ્રી વિપુદારણ રાજકુમારને પૂછી શકે છે. એ તને ઘણું સુંદર સંતોષકારક સમાધાન આપશે અને તારી પ્રતિજ્ઞા પૂર્ણ કરશે. નમ્રતા અને સરલતાની મૂર્તિ નરસુંદરીએ જણાવ્યું. તાતપાદ! આપ સૌ વડિલેની સમક્ષ પ્રશ્નો કરવા એ મારે માટે ઉચિત ન ગણાય. એટલે સ્વયં આર્યપુત્ર દરેક કળાએના નામ જણાવે અને એનું ટુંક વિવેચન કરે. મને એમાં કેઈ વિભાગ ઉપર પૂછવા જેવું જણાશે ત્યાં પૂછીશ અને એ પ્રશ્નનું સમાધાન રાજકુમારશ્રી આપે. આવા ઉમદા ઉત્તરથી સૌ વડિલે ખૂબ ખુશ થયા. સભા નરસુંદરીના વિનય અને ઔચિત્ય ઉપર આનંદિત બની. મારા પિતાજીએ મારા ભણું જોયું અને બેલ્યા. રિપુદારણ! રાજકુમારીની વાત ઘણું આવકાર આપવા જેવી છે. તે દરેક કળાઓના નામ જણાવવા સાથે એના ઉપર ટુંકુ અને પ્રમાણસરનું વિવેચન કરતે જા, જેથી રાજ કુમારીની અન્તરઆશા પૂર્ણતાને પામે. અમને સૌને પ્રસન્નતા થાય. કુળની યશ-પ્રભા વધુ નિર્મળ અને દિગંત વ્યાપી બને. તારી જયપતાકા લહેરાવા લાગે. તારા ગુણની ગાથા ગવાય. તારામાં કેવું ઉચ્ચ કેટીનું જ્ઞાન છે એ પણ જગત સ્વયં જોઈ લે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારાહાર પિતાજીનું આ સંભાષણ સાંભળી મારી તે ભારે પરિસ્થિતિ વિકટ ખની ગઈ. કળાઓનું વિવેચન તા દૂર રહ્યું, અરે ! એના નામે પણ મસ્તકમાંથી સરકી ગયા. હૈયું થડ થડ થડકવા લાગ્યું. શરીરમાંથી પ્રસ્વેદની ધારા વહેવા લાગી. હાથપગ થરથર થથરવા લાગ્યા. આંખા અકરચકર થવા લાગી. એવા અતિશય ક્ષેલ થઈ ગયા કે મારા મુખમાંથી એક ખેલ મહાર ન આવ્યેા. જીભ તાળવે ચોટી ગઈ. કળાચાય સાથે પિતાના ધીમા વાર્તાલાપ ; ૩૮ મારી આવી સ્થિતિ જોઇ પૂ॰ પિતાજી વિમાસણમાં પડી ગયા. મુખ ઉપર શ્યામ રેખાએ છવાઈ ગઈ. કળાચાર્યના મુખ તરફ જોઈ ધીમેથી કહ્યું. અરે! આ કુમારને શું થયું ? કળાચાર્ય—કુમારને ગભરામણ થઈ છે. ખીજું કાંઈ કારણ જણાતું નથી. ક્ષેાલના આ લક્ષણા છે. નરવાહન—આ વખતે Àાભ થવાનું શું પ્રયેાજન ? કળાચાય —કળાઓના વિષયમાં કુમારશ્રીને કાંઇ જ્ઞાન નથી. શે। ઉત્તર આપવા ? એ મુંઝવણ અનુભવે છે. અને એના પરિણામે આ ક્ષેાભ ઉત્પન્ન થયા છે. નરવાહન—કુમારમાં અજ્ઞાન કેમ સંભવે ? એ દરેક કળાઓમાં સુંદર નિષ્ણાત બન્યા છે ને ? આ વેળા કળાચાર્યના માનસપટલ ઉપર મારા અસભ્ય અને ઉદ્ધતાઈ ભર્યાં વના અંકિત થયા. અવિનય, અસત્યભાષણ, જૂઠા આરા સ્મૃતિમાં આવ્યા એટલે સાધારણ આવેશ Page #88 -------------------------------------------------------------------------- ________________ નરસુંદરી ૩૯. આવી ગયું અને જોરથી બોલી ઉઠ્યા કે કુમારને તે શૈલરાજ અને મૃષાવાદની જ કળાઓને અભ્યાસ છે. એમાં જ નિષ્ણાત છે. બીજું કાંઈ એ શીખ્યો નથી. નરવાહન–આ વળી કઈ કળા છે? કળાચાર્ય–અવિનય કરે, અસત્ય બોલવું, બેટા આળ આપવા, અભિમાન ધરવું એ જ એની ચતુરાઈ છે. એમાં જ પાવર અને અગ્રેસર છે. એ સિવાયની કળાઓના નામ પણ એ જાણ નહિ હોય પછી વિવેચન તે આ કયાંથી કરવાનું હતું? નરવાહન–આમ કેમ બન્યું? - કળાચાર્ય–અમારે આપને આ વિષયમાં શું કહેવું ? કુમારના કુવર્તનની કથા કરી શકાય તેવી નથી. આપને મનઃ સંતાપ થાય એટલા ખાતર અમે કઈ કહ્યું નથી. કુમારની રહેણી કહેણું કેહાએલા કુતરા જેવી છે. એની દુર્દશાને ચિતાર આપતાં અમારી વાણું બુઠ્ઠી થઈ જાય છે. નરવાહન–જે બન્યું હોય તે અમને કહી સંભળાવે. હે આર્ય ! એ કહેવામાં મારે ભય ન રાખશે. હું આપને કહું છું એટલે આપે સંશય રાખવાને નથી. યથાર્થ જણાવે. કળાચર્ય–રાજન્ ! કુમાર શાળામાં દાખલ થયે એ અગાઉથી એનામાં અભિમાન તે હતું જ. તે દિવસે દિવસે શ્વેત કઢની જેમ વ્યાપક બનતું ગયું. વારંવાર મારું અપમાન કરતે. તિરસ્કાર અને ઉદ્ધતાઈ એ એને આનંદ હતે. અપશબ્દ બોલવા એ રમુજ હતી. અમે એને ઉદ્ધતાઈ ભર્યા Page #89 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સદ્ધાર વર્તનથી અટકાવવા અસમર્થ હતા. હિતલાગણીથી કાંઈ કહેવામાં આવતું તે નફફટા ઉત્તર આપતા. મારા આસન ઉપર બેસી જવું અને અન્ય કુમાર વિદ્યાર્થીઓને રંજાડવા એ એની ખાસીયત હતી. નરવાહન–આર્ય ! આપ કુમારના વર્તનને જાણતા હતા, એના અભ્યાસ વિશે પણ આપને ખ્યાલ હતું, તે શા માટે કુલક્ષણા કુમારને પરીક્ષા માટે સભામંડપમાં લઈ પધાર્યા? કળાચાર્ય–નરનાથ ! હું કુમારને લઈ સભામાં આવ્યો નથી. મારા ત્યાંથી કુમારને નિકળ્યાને બાર વર્ષના વહાણું વીતી ગયા છે. આપના આમંત્રણથી હું મારી શાળાથી આ છું. કુમાર બીજા કેઈ ઠેકાણેથી આવ્યું છે. એ ક્યાંથી અહીં ઉપસ્થિત થયે એ અમારી જાણમાં પણ નથી. નરવાહન–આર્ય ? આપના વિદ્યાગ્રહને તજે કુમારને બાર વરસ થયાં? બાર વર્ષ કયાં રહ્યો? આટલા વર્ષ હેમકુશળ એના ગયા અને હાલમાં જ શા માટે અપમાનિત થવાને અવસર આવ્યો ? કળાચાર્ય–કુમારને અંતરંગ પ્રદેશને પુણ્યોદય નામને મિત્ર હતું. એ મિત્રના પ્રભાવથી સુખ, સંપત્તિ, આબાદી અને સૌભાગ્ય પ્રાપ્ત થતાં હતા. નરવાહન–હાલમાં એ પુણ્યદય કયાં છે? કળાચાર્ય–કુમારની પાસે જ હાજર છે. પરંતુ અસભ્યવનના કારણે એ દુર્બલ, નિસ્તેજ અને સત્ત્વ વિહૂણે બની ગયા છે. એથી આ આપત્તિ ટાળવા જેવું એનું બળ જણાતું નથી. Page #90 -------------------------------------------------------------------------- ________________ નરસુંદરી નરવાહન–અરેરે ! આ કુલાંગા૨ કુમારે મહાસભામાં અમને શરમીંદા બનાવ્યા. સારા ખાનદાન પુરૂષની વચ્ચે કીર્તિ કલંકિત કરી. અમારે ઉંચુ મુખ કેમ કરવું? એ પ્રભુ ! લોકનિંદા અને વ્યાધિ : | મારા પિતાજીનું મુખારવિંદ લજજાવન બની ગયું. શ્યામ રેખાઓ ઉપસી ગઈ. કળાચાર્ય અને પિતાજીના ધીરા વાર્તાલાપને ભાવ લોકે કળી ગયા. હું અભણ અને ગમાર છું એ વાત સૌ જાણે ગયા. મૂખશિરોમણિ તરીકે મને સૌએ વધાવી લીધા. શિશિરના આખરમાં ખરી પડેલા વૃક્ષેના ફિકા સુકા પાંદડા જેવા મારા સ્વજનેના મુખ બની ગયા. અધિકારી વર્ગમાં ગ્લાનિ ઉપજી. નગરના સુજ્ઞ પુરૂષોને આશ્ચર્ય ઉપન્યું. યુવક વર્ગમાં કુતુહલ અને હાસ્ય ફરી વળ્યું. નિર્મળનયના નરસુંદરી વિલખી બની ગઈ. શ્રી નરકેશરી રાજાને ઘણી નવાઈ થઈ. મારી દશા ઘણું વિચિત્ર બની ગઈ. મને હતું કે પિતાજી બળપૂર્વક બેલાવવા પ્રયત્ન કરશે. સભાજને પણ ધારતા હતા કે શ્રી મહારાજા કુમારને વિવેચન કરવા આજ્ઞા ફરમાવશે. આવા વિચારથી મારે ભય ખૂબ વધી ગયે. હૃદયના ધબકારાની સંખ્યા ઘણું વધી ગઈ. જ્ઞાનતંતુ કાર્ય કરતા બંધ થવા લાગ્યા. ક્ષણવારમાં મૃત્યુની આગાહી આપતી મૂછ આવી અને પાંખ કપાએલા પંખીની જેમ ધરણું પર ધબ કરતે હું ઢળી પડ્યો. અરે પુત્ર તને શું થયું? અરે બેટા તને શું થયું?” Page #91 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારોદ્ધાર એમ પિકાર કરતી મારા માતાજી વિમલમાલતી દેડી આવ્યા અને મારા શરીરે વળગી પડ્યા. સમય જોઈ પિતાજીએ સભાને ઉદ્દેશી જણાવ્યું “મારા સ્નેહી સજજને ! આજે કુમારશ્રીનું શરીર અસ્વસ્થ છે. એને અચાનક કેઈ વ્યાધિએ ઘેરી લીધું છે. એટલે પરિક્ષાનું કાર્ય આગળ ઉપર રાખવામાં આવે છે. આપ સૌ અત્ર પધાર્યા એ બદલ ધન્યવાદ આપું છું અને આપ સૌ સમાનભેર જઈ શકે છે” એમ જણાવી સભા વિસર્જન કરવામાં આવી. પિતાજીની આજ્ઞા થતાં સૌ વિખરાય ગયા. નગરના ચૌટે અને ચેરે, ખૂણે ખાંચરે અને જાહેરમાં બધે જ એક જ વાત બોલાવા લાગી. વાહ કુમારનું પાંડિત્ય? વાહ એની બોલવાની છટા ? ખરી પરીક્ષા થઈ ! આપણા રાજાના કુંવર જેવું કેણુ ભણેલું હશે ? આજ સુધી સૌને ઠીક મૂરખ બનાવ્યા. જબરે નિકળ્યો માળો. આ રીતે ખુલ્લંખુલ્લા બેલતા, પેટ પકડીને હસતા અને અતિ ખૂશી થતા હતા. લજજાળપણે પિતાજીએ નરકેસરી મહારાજા અને કળાચાર્યને વિદાય આપી. નરકેશરી પિતાના આવાસે ગયા અને કળાચાર્ય પિતાની શાળાએ પધાર્યા. નરકેશરી રાજાએ વિચાર કર્યો કે જે પરીક્ષા કરવાની હતી તે થઈ ગઈ. કુમારમાં કાંઈ કૌવત કળયું નહિ. એની કીર્તિ જે સાંભળી તે મૃગજલ જેવી બનાવટી હતી. આપણે વધુ રોકાણ કરવું તે ઉચિત નથી, આવતી કાલે જ પ્રયાણ કરી જઈશું. Page #92 -------------------------------------------------------------------------- ________________ નરસુંદરી સભા વિખરાઈ ગઈ, નરકેશરી રાજા અને કળાચાર્ય પણ ચાલ્યા ગયા. સભામંડપ માનવ રહિત બન્યું એટલે મારો ભય હળવે બન્યો અને ધીરે ધીરે સ્વસ્થતા આવી. વાઘાત કરતા પણ વધુ આઘાત પિતાજીના હદય ઉપર લાગ્યો. સિન્યમાં ઘવાએલા તડફડતા સૈનીકની જેમ બાકીને દિવસ પૂરો કર્યો. મને વ્યથા એમના અંતરને વલોવી રહી હતી. વ્યથાની ઉગ્રતા ઘણુ સતેજ હતી. સાંજની રાજ્ય કારેબારીની સભા પણ ભરવામાં ન આવી. વ્યથિત હૃદયે પિતાજી શયનખંડમાં આવી શય્યા ઉપર પેઢી ગયા, રાત વીતે જાય છે પણ ઉંઘ આવતી નથી. દિવસની ઘટના એમના અંતરને કેતરી નાખ્યા કરે છે. સુકેમલ શા પણ આજે દાહક જણાતી હતી. નરસુંદરી સાથે લગ્ન: મારા જુના ગઠીયા મિત્ર પુણ્યદયને થયું કે ભરસભામાં કુમારની આબરૂના કાંકરા કર્યા તે ઠીક ન કર્યું, એ બિચારાને નાહકને મેં ઢેડફજેત કરાવ્યું. - જે કે આ રિપદારણ આવી સુશીલ અને સુડોળ સુકન્યા મેળવવાની યોગ્યતા ધરાવતું નથી. માનસરોવરની વસનારી અને ખેતીને ચારે ચરનારી વેત હંસલી બાવળ પર વસતા કૃષ્ણવર્ણ કાકને શોભે નહિ, છતાં કુમારના અપયશને અટકાવવા કુમારી સાથે લગ્ન તે કરાવી દઉં. મારા પિતાજીને રાત્રીના અંતિમ પહોરે સહેજ નિદ્રા Page #93 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ સ્થા સદ્ધાર * આવી. પુણ્યદયે દિવ્ય તપુરૂષનું રૂપ લઈ સ્વપ્નમાં દર્શન આપ્યા. હે રાજન્ ! જાગે છે કે ઉંઘે છે ? એમ પ્રશ્ન કર્યો. “જાગું છું.પિતાજીએ ઉતર આપે. તું ચિંતા તજી હળવે બન, હું નરકેશરી મહારાજાની સુલક્ષવંતી સુકન્યા તારા પુત્રને અપાવીશ. એ કન્યા તારા પુત્ર સાથે જ લગ્નગ્રંથીથી જોડાશે, ગભરાઈશ મા. એમ પુણ્યાદયે આશ્વાસન ભર્યા શબ્દથી પિતાજીને દિલાસે આપે. આપની મહાકૃપ” એ રીતે ઉપકારી પિતાજીએ ઉપકાર માન્ય અને દિવ્ય તપુરૂષ અદશ્ય બની ગયે. પ્રાતઃકાળની ઉષાએ પિતાના કીરણ પાથર્યા અને મંગળ પાઠકે સૂર્યોદયના આગમનની તયારી જણાવતું મધુર કાવ્ય લલકાર્યું. પિતાને પ્રભાવ હીન થવાથી ઉદાસ બનેલા શ્રી સૂર્ય અસ્તાચલ ભણી વિદાય લીધી હતી, તે પોતાના તેજ અને પ્રકાશની સંપત્તિ મેળવી ફરી પૂર્વકાશના ગગનમાં આવી રહ્યાં છે.” મંગળ પાઠકની મંગળ વાણી અને પુણ્યદયે આપેલા મંગળ સ્વપ્નને કારણે પિતાજીને વિચાર આવ્યો કે આજે કેઈ મનવાંછિત વસ્તુની પ્રાપ્તિ થવી જોઈએ. મંગળ વાણું અને મધુર સ્વપ્નથી પિતાજી ઘણા પ્રમુદિત બની ગયા. પ્રાતઃ ક્રિયાઓ કરતાં એમનામાં વ્યગ્રતા કે ઉદાસીનતા ન હતી. બીજી તરફ ભલા પુણ્યદયે નરકેશરી મહારાજાના અંતઃકરણમાં પ્રેરણા ઉત્પન્ન કરી, એ વિચારવા લાગ્યા. તે Page #94 -------------------------------------------------------------------------- ________________ નરસુ દરી ૪૫ ઃઃ મારા અહીંના આગમનનું કારણ બીજા રાજ્યામાં પણ ખૂખ જાહેર બની ગયું છે. શ્રી નરવાહન રાજા વિશિષ્ટ કાટિના ઉદાર, યશસ્વી અને સન્માનનીય વ્યક્તિ છે. હું મારી પુત્રીને આપ્યા વિના પાછે! વળીશ તા મારા અને નરવાહન રાજાના કુટુ‘ખમાં શરમજનક બીના લેખાશે. એ કરતાં નરસુંદરીના લગ્ન કરાવીને જઉ તે એ ઘણું સુચેાગ્ય લેખાશે.” શ્રી નરકેશરી મહારાજાએ નરસુંદરીને મેલાવી અને પેાતાની ઈચ્છા જણાવી બધી વાતાથી માહિતગાર કરી. પુણ્યાદયે એને પ્રેરણા કરી કે તારે રિપુદારણુ સાથે લગ્ન કરવા જોઇએ. એથી ઉભય રાજવી કુળાનું સન્માન જળવાશે અને તારા પિતાની આજ્ઞા ઉઠાવવાના તને લાભ મળશે એટલે એણીએ પણ સહુ સમતિ આપી. શ્રી નરકેશરી મહારાજા મારા પિતાજીની પાસે આવ્યા અને જણાવ્યું. હું રાજન્ ! હું મારી વહાલસેાઈ કન્યા આપના પુત્રને આપું છું. પરીક્ષાની અગ્નિ પરીક્ષા કરવી ચાગ્ય નથી, એ વાતને તિલાંજલિ આપે. વળી જો લગ્ન નહિ થાય તા અધમ વ્યક્તિઓ માટે નિંદ્યાનું માટુ' કારણ મળશે. એટલે બધા વિચારાને પડતા મૂકી કુમાર-કુમારીના વિધિપૂર્વક લગ્ન કરી કકુના તિલક કરીએ. આપ સ્વીકાર કરે. પિતાજીએ આ વાત સહર્ષ સ્વીકારી. તરતજ જોષી ખાલાવ્યા. નજીકના શુભ દિવસે જ લગ્નાત્સવ કરી અમે ને પરણાવ્યા. Page #95 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારદ્વાર દામ્પત્ય જીવન ; પિતાની કેળ જેવી કે મળ કન્યા પરણાવી શ્રી નરકેસરી રાજા પિતાના નગર ભણે રવાના થયા. પિતાજીએ અમને આલીશાન આવાસ રહેવા આપે. એ આવાસમાં આનંદ પ્રમોદ કરતા ચકવાક ચક્રવાકીની જેમ દિવસે જતા હતા. સૂર્ય કયારે ઉગતે અને કયારે આથમતે એને પણ અમેને ખ્યાલ ન આવત. પુણ્યદયના પ્રતાપે અમારી પરસ્પરની પ્રીતિ જલ-મીન જેવી બની ગઈ. એક વિના બીજાને જરા પણ ચાલતું નહિ. બે શરીર અને એક આત્મા જે અમારે ગાઢ સંબંધ થઈ ગયે. ક્ષણને વિગ અમને આકાર લાગતે. આનંદના હિલોળે હિંચતા અને સુખ સાહ્યબીમાં મહાલતાં અમને જોઈ શૈલરાજ અને મૃષાવાદ રેષે ભરાણા. અમારા સૌભાગ્ય સુખની એમને ઈર્ષા થઈ આવી. અમારે આનંદ એ સાંખી ન શકયા. ઈર્ષાની આગથી બળતા બને ભેગા મળી વિચાર કરવા લાગ્યા કે કુમાર અને કુમારીને વિગ કેમ થાય? એમાં ઝગડાની ચીનગારી કેમ મૂકી શકાય ? એક બીજા અબેલા કેમ લે? છૂટા કેમ પડે ? શૈલરાજે મૃષાવાદને પાને ચડાવ્ય. અરે મૃષાવાદ ! તું એક કામ કરીશ? મૃષાવાદે કહ્યું તમે ના કહેવાય? શું છે એ કાય? Page #96 -------------------------------------------------------------------------- ________________ નરસુંદરી ४७ શિલરાજે જણાવ્યું, તું એકવાર કુમારીકાના હૃદયમાં ભેદનીતિ ઉભી કર. નરસુંદરીનું મન ઉંચુ થાય એવા પ્રયાસ કરી જે. પછી જોયું જશે. મિત્ર શૈલ! તારે આ વિષયમાં મને પાને ચડાવવાની જરૂર નથી. તારા ચડાવવાથી હું કરું એમ ન માનીશ. પણ કુમારીના હૃદયમાં કુમાર પ્રત્યે અણગમો થાય એ પેંતરે થયો જ માની લે. મારું સામર્થ્ય તું એક વાર જોઇ લે. આ પ્રમાણે અમારા વિરહ કરાવવાની પાશવી યોજના ઘડી કાઢી, બને મિત્રે વિખુટા પડ્યા. અહંકારની આડમાં: - ઉર્વશી અને રંભાના રૂપને ઝાંખું પાડનાર, રૂપ અને સૌદર્યથી છલકતું નારી રત્ન સદભાગ્ય પ્રાપ્ત થયું, એટલે મને વિચાર તરંગે આવવા લાગ્યા કે હું વિશ્વમાં ઘણે જ ભાગ્યશાળી વ્યક્તી છું. ધન્યવાદને પાત્ર છું. જે હું પુણ્યવાન ન હોત તે આવું સહાગણ સુપુષ્પ જેવું નારીરત્ન મને કયાંથી પ્રાપ્ત થાત ? | દેવાંગના જેવી પ્રિયતમાની પ્રાપ્તિથી મારે અહંકાર ખીલી ઉઠશે. દેવોને નમવાનું બનતું નથી. વડિલોને વંદના કરતે નથી. બંધુઓ સાથે સંબંધ જાળવતું નથી. પરિવાર ઉપર પ્રેમ બતાવતું નથી. નોકર સાથે નમ્રતા જરા પણ રાખતે નથી. લોક સમુહની લજજા મને નડતી નથી. ચરાચર વિશ્વની જરાય દરકાર નથી. હું સર્વથા બેપરવા બની ગયે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઉપમિતિ કથા સારાદ્ધાર લેાકવાતા : મારા અહંકારભર્યો વનથી લેાક સમુહ નારાજ હતા. મારા પ્રતિ કાર્યની જરાએ મમતા ન હતી. એટલે ભેગા મળી વાતા કરતા. અરે ! આ વિધાતાની વિચિત્રતા કેવી ? કયાં મૂખશિામણિ કુમાર અને કાં ગુણવતી નરસુંદરી ? કાક કંઠે મેાતીની માળા જેવું બન્યું છે. ગભરાજ ઉપર સેાહામણી ખાડી મૂકવા જેવું બન્યું છે. રે ! નિર્દય દૈવ ! શું તારી અકળકળા ? પહેલાંથી જ કુમારમાં અભિમાન ભર્યું" પડ્યુ' હતું. એમાં વળી આ નિર્મળ નારીરત્ન લાધ્યું. એટલે અભિમાન એર તરંગે ચડયું. વાંદરાની જાત ચપળ અને કૂદાકૂદ કરનારી અને એમાં ભમરાએ નાક ઉપર ડ`ખ ચોટાડયા. પછી જુએ એની ચપળતા. નરસુંદરીના મિલનથી કુમારને અભિમાનના કેફ વધુ વધી ગયા છે. માનસરાવરના મેાતીના ચારા ચરનારી હું સલી ક શ કંડા કાગળાને ન શોભે, વનરાજીના લીલા પત્ર ફળને આરોગનારી હાથણી વૈશાખ માસમાં મસ્ત થનારા ગભને ન શાલે, તેમ નિળનયના આ નરસુંદરી નરગભ કુમારને ન શેલે. આ યુગલ ઘણું જ કઢ`ગુ છે. રંગમાં ભંગ : નમ્રતાપુંજ નરસુંદરીનું નારીહૃદય નિમ ળતાથી નીતરતું હતું. કપટના કાદવ જરાપણ ન હતા. આશય પણ સ્વચ્છ સ્ફટિક સમે હતા. એણીને પતિદેવના પ્રેમની પરીક્ષા કરવા મન થયું. સહજભાવે પ્રશ્ન કર્યાં. Page #98 -------------------------------------------------------------------------- ________________ નરસુંદરી આર્યપુત્ર! પૂજ્ય પિતાજીએ આપને સભામાં કળાઓના વિવેચન માટે જણાવેલું એ વખતે આપના શરીરમાં અચાનક અસ્વસ્થતા કેમ થઈ ગઈ ? આપ કેમ કાંઈ બોલ્યા નહિ? આપ એકદમ મૂચ્છિત થઈ કેમ ઢળી પડ્યા? મૃષાવાદ આવા સોનેરી સમયની રાહ જોઈ રહ્યો હતે. ગશક્તિ દ્વારા એણે મારા મુખમાં પ્રવેશ કર્યો. મને એ ખ્યાલ પણ ન આવ્યો. મૃષાવાદની પ્રેરણાથી મેં કહ્યું, પ્રિયે! તને એ વખતે શું જણાયું? તે શું અનુમાન કર્યું? નરસુંદરી – આર્યપુત્ર! એ વેળા મારા મનમાં થયું કે શું સાચેજ કુમારશ્રી અસ્વસ્થ બન્યા કે પછી કળાઓના અભ્યાસના અભાવે આ દશા થઈ. હું કાંઈ નિર્ણયાત્મક નિશ્ચય કરી ના શકી. રિપુદારણુ-વહાલી ! તારે એવી મૃષા કલ્પના કરવાની જરૂર નથી. હું દરેક કળાઓમાં પ્રભુત્વ પ્રાપ્ત કરી ચૂક્યો છું. એ વખતે શરીર પણ અસ્વસ્થ બન્યું ન હતું. માત-પિતાએ મિથ્યા મેહથી વિના કારણે ધાંધલ મચાવ્યું. રજમાંથી ગજ કરી નાખ્યું. એ જોઈ હું ધીરજ ધરી મનપણે બેસી રહ્યો. 1 કપટના મિશ્રણવાળે મારે ઉત્તર સાંભળી શાણ કુમારી કળી ગઈ કે આ આર્યપુત્ર મિથ્યા અભિમાની છે, અસત્યવાદી અને કપટ પરાયણ છે, હદયના ધીઠા જણાય છે. પ્રિયતમાએ ફરી પૂછયું, આર્યપુત્ર! આપ મને કળાઓના નામ ગણાવી એ ઉપર વિવેચન સંભળાવી મારા હૃદયને Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સતાષ આપેા. આપના પવિત્ર મુખથી હું કળાએ આતુરતા પૂર્વક સાંભળવા ઇચ્છુ છુ. ઉપમિતિ કથા સારોદ્ધાર A << શૈલરાજ પણ સમયની શેાધમાં હતા. આ લાગ જોઈ એણે ચેાગશક્તિથી મારા શરીરમાં પ્રવેશ કર્યાં. મારી વિશાળ છાતી ઉપર સ્તબ્ધચિત્ત ” લેપનું ખૂબ વિલેપન કરવામાં આવ્યું. લેપના તીવ્ર પ્રભાવ પથરાયે. મારૂં હૃદય પાષાણુ જેવું કઠાર ખની ગયું. અરે ! આ દુષ્ટા મને પ્રશ્ન પૂછે છે ? પડિતાઈના અભિમાનથી મને હસે છે ? આવી કુલટા પત્નીનું મારે શું પ્રયેાજન ? મેં તાડુકીને કહ્યું, અહાર નિકળી જા. સાથે રહેવું ન ગેાઠે. માં મારે નથી જોવું. અરે રડે ! મારા આ મહેલમાંથી તારા જેવી ભણેલીને મારા જેવા મૂખ ચાલ, આ મહેલ છેાડી દૂર જા. તારૂં વિના અવસરે થયેલા મારા કટુ કાપાવેશને જોઇ હિમપાતથી મળીને શ્યામ બનેલી ક્રમળીનીની જેમ શ્યામ અને તેજવિહીન બની ગઇ. પેાતાનું મુખ પાલવના છેડાથી છૂપાવી દીધું. અશ્રુધારા વહાવતી અને શરીરે ધ્રુજતી મારા મહેલમાંથી અહાર નીકળી માતાજીના મહેલ તરફ ચાલી ગઇ. મારી છાતી ઉપરના લેપ સૂકાઈ ગયા એટલે મારૂં અંતઃકણુ કાંઈક કૂણું બન્યું. મને મારી વર્તણૂંક માટે પશ્ચાત્તાપ થવા લાગ્યા. મારા ઉપર અતિસ્નેહ ધરનારી અને પ્રિયતમ માની દેવની જેમ પૂજા કરનારી પ્રિયતમાના આ રીતે ધૃષ્ટતાપૂર્વક તિરસ્કાર કર્યો તે સારૂં ન કર્યું. Page #100 -------------------------------------------------------------------------- ________________ નરસુંદરી નરસુંદરી ઉપર મને ફરી રાગ વળે. મને એના મધુર સંભારણું યાદ આવવા લાગ્યા. મારી મૂર્ખતા ઉપર મને ઘણુ ઉત્પન્ન થઈ. હૃદય દુઃખથી ઉભરાવા લાગ્યું. કામદેવે પણ મને પિતાના બાણથી વીંધી નાખ્યો. ચિંતાતુર રીતે શયનખંડમાં શય્યા પર ઢળી ગયે. માતા વિમલમાલતીની સમજાવટ : સુકોમળ પલંગ મને અગ્નિદાહ જે જણાતું હતું. મારા શ્વાસ દીર્ઘ અને ઉષ્ણ નીકળતા હતા. શય્યામાં આળોટતે હતું, ત્યાં ઉદાસવદને માતા વિમલમાલતી આવી પહોંચ્યા. માતાજીને મેં ઉચિત વિવેક પણ ન જાળવ્યું. માતાજીએ પિતાની મેળે જ આસન લઈ બેઠક લીધી. હું પણ મારા મનભાવેને સંતાડી ડાહ્યા જે બની પલંગમાં જ પડ્યો રહ્યો, જાણે હું કાંઈ જાણતું નથી. માતાજીએ નમ્ર સ્વરે કહ્યું. વત્સ! વિનયશીલા વનિતાને આવી રીતે ધૂત્કારી ન મૂકાય. એ તે કુલની જ્યોત છે, કુલદીપિકા છે, એની સાથે આવું ઉદ્ધત આચરણ કરે તે શેભે ખરું? બેટા ! સામાન્ય પ્રસંગમાં આવે કેધ કરે ન ઘટે. અહીંથી ગયા પછી એ કુલીન પત્નીની શી હાલત થઈ એ જાણે છે? મેં કહ્યુંઃ માતાજી સંભળાવે. માતાએ કહ્યું બેટા ! જ્યારે એ મારે ત્યાં આવી ત્યારે એની વેણુના વાળ વિખરાઈ ગાલ ઉપર પથરાઈ ગયા હતા. Page #101 -------------------------------------------------------------------------- ________________ પર ઉપમિતિ સ્થા સારદ્વાર હૃદયના તાપથી એનું હૃદય ધગધગતું હતું. મુખની કાંતિ અદશ્ય બની ગઈ હતી. તે અહીંથી આવીને મારા પગમાં મૂકી પડી. મેં પૂછ્યું: વત્સ! આ શું? એણીએ ઉત્તર આપે માતાજી ! આજે મને દાહજવર થયે છે, બીજું કાંઈ નથી. એની પીડાથી પીડાઈ રહી છું. આપની કૃપાથી સારું છે. શુદ્ધ અને શીતળ પવન આવતું હતું ત્યાં એના પલંગની ગોઠવણ કરી શીપચાર ચાલુ કર્યા. ગુલાબજળ-ચંદન વિગેરેના વિલેપન કર્યા. ઘનસાર અને નવસારના પ્રગ પણ કર્યા. છતાં પણ વ્યાધના બાણથી વિંધાએલી હરણની અને ઉષ્ણુ પાષાણ ઉપર તરફડતી માછલીની જેમ એને જરાય શાત્વના મળતી ન હતી. અમારો એક ઉપાય સાર્થક ન નિવડ્યો. મેં પૂછયું: બેટા હાલમાં તેને દાહવર કેમ થઈ આવ્યા ? એણીએ કાંઈ પણ ઉત્તર ન આપતાં માત્ર સૂકો દીર્ઘ નિસાસો મૂક. મને થયું કે જરૂર આના મને દુઃખનું કાંઈ કારણ બન્યું હશે. એ વિના ઓચિંતે અને અકાળે દાહવર સંભવે નહિ. પરતુ લજજાળુ ગુણના લીધે આ કુલવતી કુલવધુ કાંઈ કહેતી નથી. . Page #102 -------------------------------------------------------------------------- ________________ નરસુદૂરી પ મે' એણીને ઘણા આગ્રહ કર્યાં. મારા શપથ આપ્યા એટલે આખરે સત્ય ઘટના મને જણાવી. મેં કહ્યું: 'બેટા ! તું શાંત થા. ચિંતા ન કરીશ. મારા પુત્રને સમજાવી તારા પ્રતિ પ્રેમભરી રીતે વર્તવા જણાવી ઇશ. પણ પુણ્યવતી ! શું તને એ ખ્યાલ નથી કે માશ પુત્ર સિંહ જેવા મહાઅભિમાની છે. કાઇની પણ સામાન્ય વાતને પણ સહન કરી શકતા નથી. કેાઈના હળવા આક્ષેપને જીરવી જાણુતા નથી. તું પુત્રના સ્વભાવ અને હૃદયને ખરાખર એળખી લે. તારે એનાથી પ્રતિકૂળ ન ખેાલવું અને ન વવું. દેવ જેવા માની પૂજા કરી પ્રસન્ન રાખવા પ્રયત્ન કરવે. મારા તને આશીર્વાદ છે કે પતિòવા મથ ”. 66 હે પુત્ર! મારા આશ્વાસનના શબ્દો સાંભળી દીનવદના ઘણી ષિત થઈ. અમૃતથી સિંચાએલી વેલડી જેમ ખીલી ઉઠે એમ એનું હૃદય ખીલી ઉઠયું. મારા ચરણેામાં માથુ મૂકી દઇ ખાલી હૈ માતાજી ! અભાગણી મારા ઉપર આપે મહાન્ ઉપકાર કર્યો છે. આપના જેટલા ઓવારણાં લઉં એટલા ઓછાં છે. આપ આ પુત્ર પાસે જાઓ અને એમનું મન મનાવી રીસામાં દૂર કરાવી દો. મારે એમની સાથે એકવાર મેળ કરાવી આપે. હું ફરીથી એ અપ્રસન્ન મને એને પ્રયત્ન કરીશ નહિ. Page #103 -------------------------------------------------------------------------- ________________ પ૪ ઉપમિતિ કથા સારોદ્ધાર કદલિકા દાસીને એની માવજતમાં મૂકી હું તને મનાવવા આવી છું. તું શાન્ત થા. તારા આવેશથી એ મરણતેલ દશાને અનુભવે છે. તારી પ્રસન્નતા એ એને માટે સંજીવિની છે. એ સરલ આશય છે. પ્રણયથી કે પ્રમાદથી તારા પ્રત્યે અપરાધ થયે હેય તે પણ તારે ક્ષમા આપવી જોઈએ. એના નજીવા અપરાધને યાદ કરીને તેવું વર્તન ન દાખવવું જોઈએ. માતાજીને પાદપ્રહાર : માતાજીની વાત સાંભળી મારું હૃદય ગળગળું બની ગયું. મારા અકાર્ય માટે મને દુઃખ થયું. પ્રિયતમાની ઉપર ફરીને રાગ જાગ્યો. માતાજીની આજ્ઞાપાલન કરવાને ઉત્તર આપવા તયાર થતું હતું ત્યાં શૈલરાજે મારા હૃદય ઉપર સ્તબ્ધચિત્ત લેપ હળવે રહી લગાવી દીધો. લેપની અસર અન્તઃકરણ ઉપર થઈ. પ્રિયતમાને અપરાધ નજર સમક્ષ તરવરવા લાગ્યું. તરત જ કેધમાં આવી જઈ મેં ઉદ્ધતાઈપૂર્વક જણાવી દીધું કે, મારે એ કળાવિશારદનું કામ નથી. એ પાપણનું કામ નથી. માતાજીએ કહ્યું બેટા ! આવું ન બેલ. શાન્ત થા અને એકવાર તું એને ક્ષમા આપ. તારી પત્નીને અપરાધ નથી પણ મારે અપરાધ છે એમ હું માની લે. આ શબ્દ બોલતાં માતાજી મારા ચરણોમાં ઢળી પડ્યા. મેં કહ્યું: “ચાલી જા, તારું પણ મારે કામ નથી. એ Page #104 -------------------------------------------------------------------------- ________________ નરસુ દરી ակ દુષ્ટાના પક્ષ લેનાર અને જેને મે' તરણેાડી દ્વીધી એને સ્થાન આપનાર તારૂં મુખ પણ હું જોવા માગતા નથી. દૂર થા.” મારા ક્રોધ ભભૂકી ઉઠ્યો, માતાએ કરેલા ઉપકારા વિસરી ગયે। અને વાત્સલ્યમૂર્તિ માતાના મસ્તક ઉપર જોરથી લાત મારી. આકા વચનથી અપમાન કરી કાઢી મૂકી. મારી શાણી માતા સમજી ગઈ કે આ મારા પુત્ર અભિમાનનું બાવલું છે. કદાગ્રહ મૂકે એ સંભવતું નથી. ઉદાસ વર્ઝને મહેલમાં પાછી આવી અને ખનેલી ઘટના નરસુંદરીને કહી સભળાવી. કડાકા સાથે વાદળમાંથી પડેલી વીજળી મકાનને ધરતી પર ઢાળી દે તેમ મારા અશ્રાવ્ય અને હૃદયભેદક વચના સાંભળીને એ ધરતી પર ઢળી પડી. પેાતાનું ભાન ગુમાવી સૂચ્છિત થઈ ગઈ. શીતાચાર દ્વારા એની મૂર્છા દૂર કરવામાં આવી અને કરુણુ સ્વરે વિલાપ કરવા લાગી. એણીના વિલાપે બધાના હૃદયને કપાવી મૂકયાં, સૌ વિલાપ કરવા લાગ્યા. ધીરજ ધરી માતાએ શાત્ત્વના આપતાં જણુાવ્યું: બેટા નરસુંદરી ! તું શાંત થા. તારા પતિ અભિમાનથી ચકચૂર છે. એ અક્કડ અને કાષ્ટ જેવા જડ બની ગયા છે. એનું હૃદય વા કરતાં વધુ કઠાર છે. વિલાપ અધ કર, વિષાદ એછે. કર, ધૈય અને સાહસનું અવલ ખન લે. એક ઉપાય બતાવું તે અમલમાં મૂકી જો. હું તને Page #105 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ઉપમિતિ કથા સારિદ્વાર - એકવાર તારા પતિદેવ પાસે જા અને અનુકૂલ કરવા પ્રયત્ન કરી જે. તારી વિનંતિથી કદાચ એનું હદય પરિવર્તન થશે. એ છતાં એનું હૃદયપરિવર્તન ન થાય તે પણ આપણને એ અભરકે નહિ રહે કે આપણે પ્રયત્ન ન કરી જોયા. લોકમાં પણ કેઈને બે શબ્દ કહેવાના ન રહે. તું જા, અને તારા નાથને મનાવ. પ્રિયતમાની પ્રાર્થના : માતાજીની આજ્ઞા માન્ય કરી નરસુંદરી ધ્રુજતી ધ્રુજતી મારી પાસે આવી. પુત્રવધુના પગલે પગલે માતાજી પણ આવ્યા અને દ્વારની આડમાં શાન્ત બની છૂપાઈ ગયા. નરસુંદરીનું ધ્યાન એ તરફ ન હતું. પ્રિયતમાં આવીને મારા ચરણે વળગી પડી અને આરાધ્યદેવ સમજી વિનવવા લાગી. એ મારા સ્વામિનાથ ! મારો અપરાધ ક્ષમા કરો. હું અપરાધ નહિ કરું. હે પ્રિયતમ ! મારી આ ભૂલને આપ ભૂલી જાઓ. હે કાન્ત ! એકવાર નેહનજરે નિહાળો. મારા જીવિતેશ્વર ! આપ વિણ મારે કોણ આધાર છે? એ વલ્લભ ! એકવાર ક્ષમા આપે. વહાલા પ્રાણનાથ ! આ દુઃખી અભાગણ ઉપર મહેર ધરે. અરે પતિદેવ પ્રિયતમ ! આપ મહાન છે, નમસ્કાર કરવા યોગ્ય છે. એ મારા જીવનસાથી! મને માફ કરે, મને માફ કરે. હું આપના મનને દુઃખ થાય એવું કાર્ય નહિ કરું. Page #106 -------------------------------------------------------------------------- ________________ નરસુંદરી ૫૭ ~~~~~ ~ ~~ કોમળ કમળના ફુલની જેમ જાળવીશ. આપ વિના આ વિશ્વમાં મારું કોઈ શરણ નથી. આપના વિના હું અસહાય અને નિરાધાર બની જઈશ. આપ કૃપા નહિ કરે તે જલ વિણ માછલું તરફડીને મૃત્યુ પામે એમ હું પણ તરફડીને મરણને શરણ થઈશ. હે પ્રાણાધાર ! ક્ષમા કરે, ક્ષમા કરે. નરસુંદરીના નમ્ર વચને સાંભળી મારું હૃદય ગદગદિત બની ગયું. પૂર્વના નેહભર્યા સંસમરણે નવપલ્લવિત થઈ ગયા. મારું કઠેર હદય કોમળ બની ગયું. મધુર શબ્દોથી બોલવા પ્રયત્ન કરું છું પણ એટલામાં મિત્ર શૈલરાજ હાજર થઈ ગયો. પ્રિયતમાને તિરસ્કાર : બસ ખલાસ. શૈલરાજની વક્ર નજરના લીધે મારું કમળ હદય કઠણ બની ગયું. સનેહના સંસ્મરણે વિસારે પડી ગયા. નરસુંદરીની નમ્ર વિનંતિ ભૂલી ગયે. હડહડતે તિરસ્કાર કરી નાખ્યો. અરે પાપે ! મધુરાં વેણુ બેલી મને જાળમાં ફસાવવા માગે છે? તારી માયાજાળમાં ફસાઈ જાઉં એ મૂર્ખ નથી. ચાલી જા દુષ્ટ ! મારે તારું કામ નથી. મીઠાં વચને બેલી તે બીજાને છેતરવાને પ્રયત્ન કરજે. પણ આ રિપુદારણ કાચે પચે નથી કે તારાથી છેતરાઈ જાય. તું તે કળાએમાં કુશળ છે, ભણેલ-ગણેલ છે, બધાને છેતરવામાં તું ચતુર હઈશ પણ આ મૂMશિરોમણિ રિપુદારણને છેતરવા માટે તારે કેટલાય ભ લેવા પડશે. ચાલી જ મારા મહેલમાંથી, Page #107 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ઉપમિતિ કથા સારોદ્ધાર તારા જેવી વિદુષી માટે હું હાસ્યને પાત્ર છું. ગામડીયે ગમાર છું, તારી સાથે બેલવામાં મને શો લાભ? અને આમાં મારું સ્વામીપણું કયાં છે? દૂર થા. કઠેર અને કટુ વાણીને મેં પત્ની ઉપર વરસાદ વરસાવી નાખે. એનું હદય પીંખાઈ ગયું. પાંખવિહુણે હંસલી જેવી એની દશા થઈ. શૈલરાજની ચડવણીથી ન કહેવા જેવું કહી હું મૌન રહો. વનમાં વસતા ગી જે ધ્યાનસ્થ બની ગયો. ગગનગામિની વિદ્યા ભૂલી જનાર વિદ્યાધરની જેમ નરસુંદરી કર્તવ્યવિમૂઢ બની ગઈ. મારે શું કરવું અને કયાં જવું એનું પણ ભાન ન રહ્યું. પ્રિયતમના તીર જેવા તીક્ષણ, નિર્દય અને મર્મભેદી વચન સાંભળવા અને તિરસ્કૃત, અપમાનિત જીવન જીવવું એ કરતાં મરણને શરણ થવું શું ખોટું? આ કઠેર નિર્ણય કરી ધીમા પગલે મહેલથી બહાર નીકળી ગઈ. નરસુંદરી શું કરે છે અને કયાં જાય છે, એ જોવા માટે હું પણ સ્તબ્ધચિત્ત લેપ લગાવી, મિત્ર શૈલને સાથે લઈ એની પાછળ પાછળ ચાલ્યા. મારા દુષ્કૃત્યોથી દુઃખી થએલો સૂર્ય પણ આ વખતે અસ્તાચલ તરફ ચાલ્યો ગયો. પ્રિયતમાને આપઘાત : ( દિનપતિ સૂર્ય અસ્ત થઈ ગયે. એટલે અંધકારે વિશ્વ ઉપર શ્યામ આવરણ પાથર્યું. માર્ગો અને રાજમાર્ગો ધીરે ધીરે જનશૂન્ય બની ગયા. બધે નીરવ શાંતિ પથરાઈ ગઈ એ વખતે અજાણ શૂન્ય ખંડેર ઘરમાં નરસુંદરીએ પ્રવેશ કર્યો. Page #108 -------------------------------------------------------------------------- ________________ નરસુંદરી પહે આ તરફ નિશાપતિ શ્રી ચંદ્ર પૂર્વાંચલથી ઉય પામ્યા. એનેા પ્રકાશ હજી ઘણુ મંદ હતા. એ સાંખા પ્રકાશમાં હું નરસુંદરીને જોઈ શકતા હતા, પણ એને મારા ખ્યાલ ન હતા. ચારની જેમ શૂન્યઘરના બારણાની આડમાં હું છૂપાઈને ઉભા રહ્યો. નરસુ દરીએ નિરાશાભરી નજર ચારે કાર નિહાળ્યું. પત્થરના ઢગલા ઉપર ચડી છતની વળી સાથે દારડુ' માંધ્યું. દ્વારડાના બીજો છેડો પેાતાના ગળામાં નાખી દીન અને ઉચ્ચ સ્વરે મેલી: હું લેાકપાલેા ! દીન, દુ:ખીયારી આ નરસુંદરીની વાત આપ સાંભળેા. જો કે આપ સૌ જ્ઞાની છે, દિવ્યચક્ષુને ધારણ કરનારા છે. એટલે મારા મરણના કારણને જાણતા હશે. છતાં હું આપને જણાવું છું.... 66 આ પુત્ર અને હું પ્રેમમાં મસ્ત થઇ વિનેાદ કરતા હતા. એ વખતે મેં પૂછ્યું કે આપને કળાઓનું જ્ઞાન કેટલું છે ? આ પ્રશ્ન કરતી વખતે મારા મનમાં એમના પરાભવ કરવાના ભાવ ન હતા, એમને હલકા પાડવાની ઇચ્છા ન હતી, છતાં આ પુત્રને એ વાત ન ગમી. એમણે મનકલ્પિત પેાતાના પરાભવ માની લીધે. મેં તા સહજભાવે જ પ્રશ્ન કર્યાં હતા. "" નરસુંદરી લેાકપાલાને લાગણીથી જે વાત જણાવી રહી છે તે સત્ય છે. હું એના ગળાના પાશ છેદી નાખું. આ વિચાર Page #109 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ઉમિતિ કથા સારેશદ્વાર કરી પાશ–રાશ છેબ્રુવા જાઉ છું, ત્યાં નરસુંદરીએ ફરી લેાકપાલદેવાને ઉદ્દેશીને કહ્યું: “ હું લેાકપાલા ! મારા દુઃખીયારીના આપ પ્રાણી ગ્રહણ કરશે. જન્માન્તરામાં આવા પ્રસંગ કી પ્રાપ્ત ન થાઓ. ’ નિર્મળ હૃદયા નરસુંદરીના આશય નિર્મળ હતા. પતિદેવ સાથે જન્માંતરામાં કલેશ-કકાશ ન થાએ એ ભાવ હતા. પશુ શૈલરાજે મારા કાનમાં કહ્યું: સાંભળ્યું ને ? આ ભવમાં નરસુંદરી તારા સંબંધ ઈચ્છતી નથી પણ આવતા ભવમાં ય તારા પનારા ઇચ્છતી નથી. શશેખર શૈલરાજની વાત મને સથા સત્ય જણાઈ. કારણ કે સુંદરીએ જણાવ્યું: “ આવે! પ્રસ`ગ જન્માન્તરામાં પણ પ્રાપ્ત ન થાઓ.” આ પ્રસ`ગ એટલે મારી સાથેના લગ્ન. મને થયું કે જે મારા સંબંધ ઇચ્છતી નથી એને જીવાડીને શું કામ છે ? મરવા દે એ નાગણને. શૈલરાજના સ્તબ્ધચિત્ત લેપના પ્રતાપે ઉપરના વિચારશ મને આવ્યા. નરસુંદરીને મચાવવાના ઉપાય પડતા મૂકયા. દ્વાર ગળામાં ખરાખર ફસાવી તે લટકી પડી. ક્ષણવારમાં ચડી દેવી કરતાંય માટી જીભ બહાર નીકળી આવી. નયનના ડાળા બહાર નીકળી આવ્યા. અલ્પ સમયમાં પ્રાણા પણ ચાલ્યા ગયા. માતા શ્રીવિમલમાલતીના આપઘાત : મહેલમાંથી નરસુંદરી અને એની પાછળ હું નીકળેલા એ માતાના જોવામાં આવી ગયું. એથી એને વિચાર આવ્યે કે અપમાનિતા નરસુંદરી રીસાઈને કયાંક ચાલી જતી જણાય Page #110 -------------------------------------------------------------------------- ________________ નરસુંદરી છે અને એણને મનાવવા મારો પુત્ર રિપુદારણ પાછળ પાછળ જતે દેખાય છે. - અમે સહેજ દૂર ગયા એટલે માતા વિમલમાલતી અમારી પાછળ પાછળ ચાલવા લાગ્યાં અને શૂન્ય ખંડેર ઘરમાં આવી પહોંચ્યા. શૂન્યગૃહમાં આવતાં જ નરસુંદરીને લટકતે મૃતદેહ એમણે જે. એમના મુખમાંથી એક ચીસ નીકળી ગઈ. અરેરે ઘણું જ અઘટિત બની ગયું છે. મારા પુત્રે પણ આપઘાત કર્યો જણાય છે. જે એમ ન હોય તે નરસુંદરીને આપઘાત કરતાં કેમ ન રેકે ? જરૂર એણે પણ આપઘાત કર્યો છે? પુત્ર અને પુત્રવધુના વિરહમાં મારે જીવીને શું કામ છે? આ નિર્માલ્ય વિચાર કરી માતા વિમલમાલતીએ પણ ગળામાં ફાંસે નાંખે. ક્ષણવારમાં એનું પ્રાણપંખેરૂ ઉડી ગયું. શૈલરાજના સ્તબ્ધચિત્ત લેપથી નરપિશાચ એવા મેં મંગલમૂર્તિ માતાને પણ બચાવવા પ્રયત્ન ન કર્યો. ઘેડા સમય પછી શિલરાજને “સ્તબ્ધચિત્ત” લેપ કંઈક સૂકે બન્યું. મારા પાપને સંતાપ થવા લાગ્યો. પશ્ચાત્તાપના તાપથી મારું હૃદય ભરાઈ ગયું. મને મારી માતાની મમતા અને પ્રિયતમાને પ્રેમ સાંભરી આવ્યું. મારું હૃદય બેકાબુ * મૂળ ઉપમિતિમાં આ વાત બીજી રીતે છે. એમાં અધિકાર છે કે માતાને એવી કલ્પના થઈ કે પુત્રના નિમિતે આપઘાત કર્યો છે. અથવા પુત્રે જ ફાંસો લગાવી આપઘાત કરાવ્યો છે. પુત્રવધુ વિના મારે જીવીને શું કરવું છે ? એમ માની ફાંસો ખાધો. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ઉપમિતિ કથા સારોદ્ધાર બની ગયું, મારું મન શોકથી ભરાઈ ગયું, રડવું રોકી ન શક્યા, જેરથી પોકે પોક મૂકી રડવા લાગ્યા. શિલરાજે મને કહ્યું ભલા માણસ ! તું પુરૂષ છે કે સ્ત્રી છે? નારીના પાછળ નર રડે તે તે આજે જ જોવા મળે છે. છાને રહે, કેઈ જેશે તે તને મૂરખ ગણશે. નમાલો ગણશે. શૈલરાજની શિખામણથી હું મૌન થઈ ગયે. રિપુદારણને તિરસ્કાર : મહેલમાં રહેતી કદલિકા દાસીને થયું કે મહારાણીબાને ગયાને ઘણે વખત થયે છતાં કેમ પાછા વળ્યાં નથી? ઘણે વખત થયે માટે શોધ કરવી જોઈએ. કદલિકા શોધ કરવા નીકળી અને શેધતાં શોધતાં શૂન્ય ગૃહમાં આવી ગઈ. માતા અને નરસુંદરીના લટકતાં મૃતક શરીરે જોઈ એના હૃદયમાં ધરરર ધ્રાસકે પડ્યો. બેફામ અવાજો કરવા લાગી અને હૈયાફાટ રૂદન કરવા લાગી. કદલિકાના હદયદ્રાવક રૂદનના અવાજેથી નગરના લોકે ત્યાં જોવા આવી પહોંચ્યા. સૌએ કદલિકાને પૂછ્યું કે શું બન્યું છે? એટલામાં પિતાજી પણ આવી પહોંચ્યા. કલિકાએ મારા અને નરસુંદરીના ગૃહકલહને અને માતાજીના અને નરસુંદરીના તિરસ્કારને ઉઘાડે પાડી દીધો. જેટલું જાણતી હતી તે બધું જ કહી સંભળાવ્યું. આકાશમાં ચંદ્રને ઉદય સંપૂર્ણ રીતે થઈ ચૂકયે હતે. એના કિરણે સારે પ્રકાશ પાથરી રહ્યાં હતાં. Page #112 -------------------------------------------------------------------------- ________________ નરસુંદરી ૬૩ એ કિરણેના પ્રકાશમાં નગરના નાગરિકોએ અને પિતાજીએ મારી માતા વિમલમાલતીના અને નરસુંદરીના મૃતદેહને લટકતા બરાબર જોયા. આ ભયંકર પાપકર્મથી મારા પગ ત્યાં જ એંટી ગયા હતા. હું એક પગલું ભરી આગળ ચાલવા શક્તિસંપન્ન ન હતે. મારી જીભ તાળવે ચૂંટી ગઈ અને હઠ જાણે સીવાઈ ગયા હોય તેવી મારી સ્થિતિ થઈ. એક અક્ષર મારા મુખમાંથી નીકળી શકે તેમ ન હતા. ચેરની જેમ બારણા પાછળ લપાઈને ઉભે હતે પણ કેઈની નજર મારા ઉપર પડી ગઈ. મને હાથ પકડી બહાર કલ્યો. સૌને કદલિકાની વાત સાચી લાગી. હું ભયંકર ગૂનેગાર તરીકે સાબીત થયે. માતા અને પત્નીને હત્યારે કહેવાય. નાગરિકે મારા ભારે તિરસ્કાર કર્યો. મારા ઉપર તિરસ્કાર અને કટુણેની ઝડી વર્ષવા લાગી. સૌ કઈ મને હડધૂત કરતાં હતાં. પિતાજીએ શેકવિહળ હદયે માતા અને પત્નીની મૃતકાર્યવિધિ કરી. પિતાજી ઘણા જ ગમગીન બની ગયા હતા. મારા પાપકૃત્યને જોઈ મારા પ્રતિ ઘણી નફરત છૂટી. મારા ઉપરને પ્રેમ નષ્ટ થયો અને તિરસ્કાર આવી ગયો. મારે પુત્ર મહા આપત્તિઓનું કારણ છે, કુલદૂષણ, કુલાંગાર અને અધમાધમ વૃત્તિઓ વાળે છે. મહાપાપાત્મા અને ઘાતકી છે. પુત્ર છે તેથી શું? ભલે અંગજ રહ્યો પણ એ દુષ્ટને કયાં સુધી પાળવેપષ ? મલ, મૂત્ર, પરૂ વિગેરે અંગમાં જ Page #113 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારદ્વાર શરીરમાં જ થાય છે છતાં કાંઈ સંગ્રહ કરવા જેવી ચીજો કયાં છે ? ત્યાજ્ય અને ગહણીય છે, એમ આ પુત્ર પણ મળની જેમ ત્યાજ્ય છે. આવા પુત્રનું કાંઈ કામ નથી. રાજમહેલ ત્યાગને આદેશ : પિતાજીએ સેવક દ્વારા આદેશ મેકલી આપે કે “તું મહેલ તજી ચાલ્યો જા. અને કદી પાછો આવીશ નહિ, તારું પાપી હે અમને બતાવીશ નહિ.” મારી દિનદશા વિપરીત બની ગઈ. મારા તેજ અને ઓજસ ઉતરી ગયાં. કાંતિ અને શેભા નાશ પામી ગયા. નગરમાં ફરી ફરી ભીખ માગી ગૂજા કરવા લાગ્યું. સૌ મને હડધૂત કરતા હતા. મારે માથે દુખના ડુંગરે આવી પડ્યા. મારી કફેડી પરિસ્થિતિ જોઈ છોકરાએ મશ્કરી કરવા લાગ્યા. સૌ મને પજવવામાં આનંદ માનતા. મારું માન માટીમાં મળી ગયું. પૌરવાસીઓને મારા ઉપર ઘણી નફરત હતી એટલે મારી સામે જ મારી નિંદા કરતા અચકાતા નહિ. મારા ઉપર તિરસ્કાર અને ફિટકાર વર્ષાવતા હતા. ' અરે, નારીઓ પણ મને શબ્દબાણથી વીંધી નાખતી. આંગળીને ઈશારે કરી બેલતી: એ રિપુદારણ જાય. એ પિતાના ઉત્તમકુળમાં કંટક હતું. કુલાંગાર અને ઝેરસમૂહ હતે. મહાપાપીએ ભણતી વખતે અભિમાનમાં ચકચૂર બની મહામતિ કળાચાર્યજીનું મહા અપમાન કર્યું હતું. એ નિરક્ષર ભટ્ટાચાર્યે મહાપંડિતપણને ડેળ રાખી સૌને છેતર્યા હતા. Page #114 -------------------------------------------------------------------------- ________________ નરસુંદરી વાત્સલ્યમૂર્તિ માતાને એણે વધ કર્યો. વિનય વિવેક અને જ્ઞાનની નિર્મળ મૂર્તિ જેવી પત્નીને વધ કર્યો. આ મહાપાપીના મુખ સામે જેવું એ પણ પાપ છે. મહાપાપ છે. નર-નારી સૌ બેલતા હતા કે આ પાપી રિપુદારણ માટે નરસુંદરી એગ્ય નથી, એ અમે લગ્ન પહેલાંથી કહેતાં હતાં. કયાં એ ઉત્તમ નારીરત્ન અને કયાં આ ઉકરડાને ભૂંડ? ભલું થયું કે આને સુંદરીને વિગ થયો. પરન્તુ આપણા નગરની શોભા સમી નરસુંદરીનું મૃત્યુ એ ઘણું ખરાબ થયું. આવી આકરી લેકનિંદા સાંભળવા છતાં, ફીટકારોને ઝીલવા છતાં, તિરસ્કારને સહન કરવા છતાં મારી શાન ઠેકાણે ન આવી. મને મારી અવદશાનું ભાન ન થયું. હિતે તે જ રહ્યો. નાગરિકે એ મારો જાકાર કર્યો, પિતાજીએ દર ત્યજી દીધે, તે પણ શૈલરાજ અને મૃષાવાદ મારા પ્રિય મિત્રો હતા. મેં વિચાર કર્યો કે આ બે મિત્રોના સહકારથી જ મને મનગમતી સામગ્રીઓ મળી હતી અને ભવિષ્યમાં પણ આ મારા પ્રિય સાથીદારની સહાયથી ઋદ્ધિ-સિદ્ધિ સહેલાઈથી મેળવીશ. એમાં જરાય શંકા કરવા જેવું નથી. આ વિચારપ્રહાવ રોજ ચાલતું રહેતું. બીજી તરફ લોકેને ફીટકાર પણ મળતું રહે. દુઃખની મહાનદીમાં ડુબકીઓ ખાતાં મારા ઘણા દિવસે પસાર થઈ ગયા. હે અગ્રહીતસંકેતા! મારા સિંઘ પાપાચરણથી પુર્યોદય Page #115 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારાદ્વાર અતિદુખ લ દેહવાળા ખની ગયા. મારા ઉપર એ પણ વારવાર કાપ કરતા. એ ક્ષીણુ હીન મૃતઃપ્રાય દશામાં આવી પડ્યો. પુણ્યાય મૃતઃપ્રાય થવાના લીધે મારે દુઃખા વધારે જોવા પડતા. હું એક રાજકુમારમાંથી રાંકડા ગરીબડા ભીખારી અની ગયા. Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રીજી સના કથાનકે વિચક્ષણ અને જ શ્રી વિચક્ષણાચાય ના દશન : શ્રી નરવાહન રાજા એક દિવસે રાજપરિવાર સાથે અશ્વ ક્રીડા કરવા માટે નગરના બાહ્ય પ્રદેશમાં ગએલા હતા. ઘણા વખત સુધી ઘુડદોડ કરાવી આનંદ માણ્યા. ઘુડદોડના શ્રમથી થાકેલા મહારાજા વિશ્રાંતિ માટે નજીકના “ લલિત ” ઉદ્યાનમાં ગયા. લલિત ઉદ્યાનમાં અલ્પ આરામ લીધા પછી રાજાશ્રી ઉદ્યાનની શાભા નિહાળવા પેાતાના પરિવાર સાથે નીકળ્યાં. જાતજાતના વ્રુક્ષા અને ભાતભાતની વનલતાઓ, લતામડપેા, પુષ્પગુમ્। વિગેરે નિહાળતા નિહાળતા એમની દૃષ્ટિ એક અોકવૃક્ષના નીચે સ્થિર બની. ત્યાં અનેક સાધુભગવ ંતાથી પરિવરેલા શ્રી વિચક્ષણાચાય બિરાજી રહ્યા હતા. સાધુગણુને જોતાં જ મહારાજાનું મુખ પ્રસન્ન ખની ગયું. ૧ આ અંતર્ગ કથા છે. એના નામેા ગુણવાચી છે. આપણા જીવનના સારા-નરસા પાસાઓની સાથે ધણા જ સુમેળ છે વિચાર કરશે! તે। સમજવામાં વાંધા નહિ આવે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સદ્ધાર હદયમાં આનંદની લહરીઓ ઉઠવા લાગી. એમના મનમાં વિચાર આવ્યા. ગુણગણમંડિત પરમપાવન પૂજ્યવર આ મુનિવરનું શું અદભુત રૂપ છે? કેવી એમના શરીરમાંથી શાંત કાંતિ ઝરી રહી છે? અહે ! ખીલખીલ વહેતું કેવું યૌવન દેખાય છે? અદ્દભૂત રૂપ, અપૂર્વ કાંતિ અને મઘમઘતું યૌવન હોવા છતાં આ પુણ્યપુરૂષે શા માટે દીક્ષા ગ્રહણ કરી હશે? શું એમના વિરાગ્યનું કારણ હશે? મુનિવરશ્રીના ચરણે જઈ હું એમને જ પ્રશ્ન કરી સમાધાન મેળવું. શ્રી નરવાહન ભૂપતિ સૂરીશ્વર શ્રી વિચક્ષણાચાર્ય પાસે ગયા. ઉલ્લસિત હૃદયે વિનયપૂર્વક વંદના કરી. આચાર્યશ્રીએ કલ્યાણકારી “ધર્મલાભ” આશીર્વાદ આપ્યો. રાજા પરિવાર સાથે ઉચિત રીતે આચાર્યશ્રીજીના સમીપમાં બેઠા. નગરના અન્ય માનવે પણ ત્યાં આવી પહોંચ્યા. ગુરુદેવને વંદના કરી પ્રસન્નચિત્તે સૌ પિતાપિતાને ઉચિત સ્થાન જઈ બેસી ગયા. ભાગ્યયોગે હું પણ ત્યાં કૌતુકદષ્ટિથી પહોંચી ગયે. શિલરાજની અસર મારા ઉપર હજુ ઘણું હતી, એટલે મેં આચાર્યશ્રીને કે અન્ય મુનિવરોને વંદના પણ ના કરી. બે હાથ પણ ન જોડયા. ઉદ્ધત રીતે સભામાં બેસી ગયે. - આચાર્યભગવતે દેશના પ્રારંભ કર્યો. એમને અવાજ ઘનશ્યામ વાદળની ગર્જના જે ગંભીર અને ચાંદીની ઘંટડી જે મધુર હતું. એમની ધર્મદેશના અમૃતથી અધિક મધુરી શ્રોતાગણને જણાતી હતી. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૨સના કથાનક ~ ~ ~~ ~ એ દેશના સંસારસાગરને પાર કરવા નૌકાની ગરજ સારતી હતી. એ સાંભળી લઘુકમી આત્માઓના મેહના ઝેર ઓછા થઈ ગયા. કેઈએ સર્વવિરતિ ધર્મને સ્વીકાર કર્યો, કેઈએ દેશવિરતિને. ઘણા આત્માઓ સમ્યકત્વ પામ્યા અને ઘણાં માર્ગાનુસારી પણ બન્યા. અવસર જોઈ નરવાહન રાજાએ તપોધન આચાર્યશ્રીને બે હાથ જોડી અંજલિબદ્ધ પ્રણામ કરી વિનયપૂર્વક મનમાં વિચાર કરી રાખેલો પ્રશ્ન કર્યો. આચાર્યભગવતે જણાવ્યું હે રાજન ! સંતપુરુષોએ આત્મપ્રશંસા અને પરનિંદાના દુગુણથી દૂર રહેવું જોઈએ. અને પિતાની પૂર્વ અવસ્થાનું જીવન પણ કેઈને ન જણાવવું જોઈએ. તેમ છતાં એ વિષયમાં તમારે આગ્રહ છે અને સાંભળતા તમેને એ ગુણકારી બનશે એટલે હું કહું તે એકાગ્ર મનથી સાંભળવા તત્પર રહેશે. વિચક્ષણાચાર્યને પૂર્વ ઇતિહાસ : - વિરાટ વિશ્વમાં “ ભૂતલ” નામનું નગર છે. એમાં પ્રતિદિન અનેક અવનવા બનાવો બન્યા કરે છે. ત્રણે લોકમાં પ્રસિદ્ધિને વરી ચૂકેલું છે. અનાદિકાળથી એ નગર છે. એની સ્થાપના કયારે થઈ એ કઈ જાણી શકતું નથી અને અન્ત કેઈ દિવસ થશે નહિ. વિશ્વવિખ્યાત “ મલસંચય” રાજા રાજ્ય ચલાવે છે. તત્પક્તિ” એમના રાણુ હતા. એ પણ વિખ્યાત વ્યક્તિમાં ગણાતા. એમને એક ગુણીયલ અને યશસ્વી “શુભેાદય” Page #119 -------------------------------------------------------------------------- ________________ 90 ઉપમિતિ કથા સારોદ્ધાર નામને પુત્રરત્ન હતું. બીજે દેની ખાણ જે “અશુદય” નામને પુત્ર હતે. શુભેદયને પિતાના જેવી ગુણ-શીલવાળી અને સ્વરૂપવતી “નિજચારૂતા” સુપત્ની હતી અને અશુભેદયને તામસ સ્વભાવની, કર્કશા, કુરૂપા, “સ્વયેગ્યતા” નામની કંપની હતી. શુભદય અને નિજચારૂતાને ગુણગણથી શોભતે “વિચક્ષણ” પુત્ર થયે. અશુભેદય અને સ્વયેગ્યતાને “જડ” નામે પુત્ર થયે. જે દેષરૂપ ચાર કે માટે અંધારી રાત જે હતે. ની ભરતી એમાં ઘણ હતી. વિચક્ષણ અને જડ એ બન્ને ભાઈઓ ધીરે ધીરે મોટા થતા ગયા. અનુકમ સમય પસાર થતાં યૌવન વયમાં બને ભાઈઓએ પ્રવેશ કર્યો, વિચક્ષણના લગ્ન : વિશ્વવિખ્યાત “નિર્મળચિત્ત” નગરમાં સર્વના કલ્યાણને કરનારા શ્રી “મલક્ષય” નામના મહારાજાનું શાસન સુંદર ચાલતું હતું. એમને સૌભાગ્યવતી “સુંદરતા” પટ્ટરાણ હતા. આ રાજદંપતિને “બુદ્ધિ” નામની સુકન્યા હતી. જે કુલભૂષણ, કુલની યશ પ્રભારૂપ ધજાને ફરકાવતી અને સુગુણોથી સુશોભિતા હતી. સુકન્યા “બુદ્ધિનું” યૌવન જ્યારે ખીલી ઉઠયું, ત્યારે શ્રી મલક્ષય મહારાજાએ પિતાની છેડશી સુકન્યા માટે સુયેાગ્ય શ્રી વિચક્ષણકુમાર સાથે પાણી ગ્રહણ કરાવવા સ્વયંવરા બુદ્ધિને હર્ષ પૂર્વક મેકલી આપી. Page #120 -------------------------------------------------------------------------- ________________ વિચક્ષણ અને જડ સુંદર વૈભવશીલ ઉત્સવ કરીને વિચક્ષણ બુદ્ધિ સાથે લગ્નગ્રંથીથી જોડાયો. સમાન ગુણશીલવાળા હોવાથી આ દંપતી અલ્પ સમયમાં અતિનેહાળ પરસ્પર બની ગયા. સરોવરના સોહામણા કાંઠડે રમતા સારસયુગલ જેવું પ્રેમાળ આ જેડલું બની ગયું. વિમનું આગમન અને પ્રકષને જન્મ : શ્રી મલક્ષય મહારાજાએ પોતાની પુત્રી બુદ્ધિના ખબરસાર પૂછવા પિતાના પુત્ર વિમર્શને એક દિવસે “નિર્મળચિત્ત” નગરે મોકલ્યો. વિમશને બહેન પ્રતિ મમતા ઘણુ હતી એટલે જલદી શ્રી મલસંચય રાજાને ત્યાં આવી પહોંચ્યો. બહેનની સુખની વાતે સાંભળી ખુશી થયે. વિમશને પિતાની બહેન બુદ્ધિ ઉપર વહાલ ઘણું હતું. બુદ્ધિને પણ માડીજાયા ભાઈ ઉપર સ્નેહ ઘણે હતે. વળી બનેવી શ્રી વિચક્ષણકુમાર તરફથી માન-સન્માન ઘણું જળવાતું હતું, એટલે વિમેશ પોતાના બનેવીના ત્યાં જ રહી ગયો. ચકવાક યુગલની જેમ બુદ્ધિ-વિચક્ષણના દિવસે પસાર થાય છે. સૂર્ય કયાં ઉગે છે અને ક્યાં અસ્ત થાય છે એ પણ સુખી યુગલને ખ્યાલ આવતું નથી. એ રીતે દાંપત્ય જીવનમાં બુદ્ધિને ગર્ભ રહ્યો. રતનખાણ રતન પ્રગટ કરે એમ બુદ્ધિએ ગર્ભકાળા સંપૂર્ણ થયે ત્યારે પુત્રરત્નને જન્મ આપે. એ લાડિલા નંદુનું નામ પ્રકર્ષ રાખવામાં આવ્યું. Page #121 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સદ્ધાર બીજની શશીકળાની જેમ બુદ્ધિનંદન પ્રકર્ષ વધવા લાગ્યો. પિતા શ્રી વિચક્ષણના ગુણે એના વારસામાં આવ્યા. પિતાપુત્રની જોડી ગુણમાં અદ્વિતીય જોડી બની ગઈ. વિમશને પ્રક8 ઘણે વહાલો થઈ પડ્યો. મામા-ભાણેજમાં પણ અદ્વિતીય નેહ થઈ ગયે. વદનકેટર બગીચામાં : વિચક્ષણકુમાર અને જડકુમાર એક વખતે પિતાના વદનકટર” નામના બગીચામાં ફરવા ગયા. બગીચામાં સુસ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થો દ્વારા અને મધુર, શીતળ પેય પદાર્થો દ્વારા આનંદ-પ્રમોદ કરતાં કેટલાક સમય ત્યાં પસાર કરી નાખે. ખાઈ-પી પ્રસન્ન થએલા બગીચાને જેવા આગળ વધ્યા, ત્યાં મેગરાના પુષ્પ જેવા ધવલ “દશન ” નામના વૃક્ષને જેયા. તે વૃક્ષે બે શ્રેણીમાં મનહર રીતે ગોઠવાએલા હતા. કદમાં કળી જેવા જણાતાં હતા. બને જણું દશનવૃક્ષોની પંક્તિ વચ્ચે થઈ આગળ વધતાં હતાં, એમાં એમને એક ગુફા દેખાણું. ગુફાને આદિભાગ દેખાતે હતે પણ ઉંડાણ પછીને બીજો ભાગ નજરે પણ * વદનકેટર–વદન એટલે મુખ. કેટર એટલે ગુફા. આપણું મુખને જ વદનકેટર રૂપક સમજવું. * દશન–દાંત. દાંત ઉપર-નીચે એમ બે શ્રેણીમાં છે. સફેદ છે. દાંતને વૃક્ષોની ઉપમા આપી છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ વિચક્ષણ અને જડ c પડતું ન હતું. આ ગુફામાં શું હશે ? આવી વિશાળ અને ઉંડી ગુફામાં કેણ રહેતું હશે? એ વિચાર કરી રહ્યા હતા અને આશ્ચર્યથી ગુફાની ચારે તરફ જઈ રહ્યા હતા. એટલામાં એક લાલસુખેર કેમલાંગી વનિતા બહાર આવી. એની સાથે એક પરિચાયિકા પણ હતી. લાલસુરંગી લલનાને જોતાં જ જડકુમાર એણના ઉપર મોહિત થઈ પડ્યો. વિચાર કરવા લાગ્યો કે શું મજાનું રૂપ ? કે ગેળમટોળ ચહેરા? કેવી મજેની ચાલ? એના સૌભાગ્યની તે વાત શી કરવી? શું આ સ્વર્ગથી ભ્રષ્ટ થએલી અપ્સરા હશે ? પાતાળલોકની નાગકન્યા તે નહિ હોય ને ? વિતાક્યમાં વસતી વિદ્યાધરી હશે? નરલેકની નારી આવી નયનહરા ન હોઈ શકે. એહ! હવે ખ્યાલ આવી ગયે. વિધાતાએ મારા ખાતર ખાસ પરિશ્રમ ઉઠાવી આનું અલૌકિક સર્જન કર્યું છે. આ કન્યાના હાવભાવ પણ મારા ઉપરની પ્રીતિ દેખાડી રહ્યા છે. માટે આ સ્નેહાળ સુકન્યાને સ્વીકાર કરે જોઈએ. વિચક્ષણકુમારે પણ આ રક્તવર્ણ નારીને જોઈ, પરંતુ એ અધ્યાત્મ તરફ વળેલે વ્યક્તિ હતા. એણે વિચાર્યું કે આ પરાઈ નારી છે. મારે એના મુખ તરફ જેવું ઉચિત ન ગણાય. સન્માર્ગના રસ્તે સંચરેલા પુરૂષોને વ્રત હોય છે કે પરનારી જોઈ નયને નીચા ઢાળી દેવા ” અને “સહસકિરણ સૂર્યના બિંબને જોતાં જ નયને નમી જાય છે તેમ Page #123 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સદ્ધાર સજજનના નયને પણ પરાઈ નારને નિહાળતા નીચા નમી જાય છે.” મહાપુરૂષને છાજે તે વિચાર કરી વિચક્ષણ ત્યાંથી આગળ વધવા ઈચ્છા કરે છે અને જકુમાર ત્યાંથી એક ડગ આગળ જવા ઈચ્છતું નથી. પરંતુ વિચક્ષણ હાથ પકડી આગળ લઈ જવા પ્રયત્ન કરે છે ત્યાં “ હે નાથ! મારી રક્ષા કરો, મારી રક્ષા કરે” આવા પોકાર કરતી રક્તવર્ણ નારીની દાસી દેડતી અમારી પાછળ આવી. જડકુમારે પાછળ વળી જોયું અને દાસીને કહ્યું: તું ભયભીત ન બન. તારે ડર રાખવાનું કેઈ કારણ નથી. તું શાંત અને નિર્ભય થા. તને શે ભય છે એ જણાવ. હું દૂર કરી દઈશ. દાસીએ નયન ઘૂમાવતા મધુરતાપૂર્વક કહ્યું આપ બન્ને કુમારે મારાં સ્વામિનીને તરછોડીને ચાલ્યા જવા લાગ્યા એટલે એ મૂચ્છિત થઈ ઢળી પડ્યાં છે. નાથવિરહિણું. તે છેલ્લા શ્વાસે શ્વાસ લઈ રહી છે. તેથી મારી આપને નમ્ર વિનંતિ છે કે આપ મારા સ્વામિનીની પાસે પધારે. આપના પધારવાથી મારા સ્વામિની જરૂર સ્વસ્થતા પ્રાપ્ત કરશે. મારા સ્નેહિઓ ! આપના આગમનથી મારા સ્વામિની સ્વસ્થ બનશે એટલે હું આપને અમારી જીવનકથા સુંદર રીતે સમજાવી શકીશ. જડે વિચક્ષણકુમારને કહ્યુંઃ ભાઈ ! ચાલોને ત્યાં? ભલેને આપણે ત્યાં જવાથી આના સ્વામિનીને શાંતિ થાય. એના Page #124 -------------------------------------------------------------------------- ________________ વિચક્ષણ અને જડ - ૭૫ સ્વામિનીની જીવનકથા સાંભળવા મળશે. એમાં આપણને કચે। દાષ લાગશે ? વિચક્ષણે વિચાર કર્યો કે આ દાસી ખેાલવામાં ભારે ચાલાક છે. માલવાની મધુરતા છે અને એમાં ફસાવવાની કળા ભરેલી છે. આપણને ફાસલાવી ફસાવી દે એટલે એના સ્વામિની પાસે ન જવું હિતકારક છે. તા પણ ત્યાં જઇએ તેા ખરા. એ સ્વામિનીનું શું વર્ણન કરે છે એ પણ જાણીએ. ખેલવામાં ભલે મીઠું-મધુરૂં મેલે, તાય એના સર્કજામાં હું નહિ આવી શકું. આ જાતના વિચાર કરી દાસીની વિનતિના સ્વીકાર કર્યાં. દાસી વિનયપૂર્વક એ બન્ને કુમારને પેાતાના સ્વામિની પાસે માનભેર લાવી. જડકુમાર અને વિચક્ષણકુમારના જવાથી સૂચ્છિત બનેલી સ્વામિની એમના આગમનના સમાચાર મળતાં સ્વસ્થ મની. દાસીએ બન્ને કુમારીનેા આભાર માન્યા અને નમસ્કાર કર્યાં. અને વિનયપૂર્વક મેલી: હે નાથ ! આપે મારા ઉપર મહાત્ ઉપકાર કર્યાં છે. આપની કૃપાથી મને જીવતદાન મળ્યું છે અને મારા સ્વામિનીને પણ જીવિતદાન મળ્યું છે. આપને આભાર માનું છું. આપના ઉપકારના બદલેા વાળવા હું અસમર્થ છું. આપને જેટલેા ઉપકાર માનું એટલે આછા છે. આપ અમારા વિતેશ્વર છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સોદ્ધાર જકુમાર—તારા સ્વામિનીનું શું નામ છે? દાસી–હે દેવ! શ્રી “રસનાદેવી નામ છે. જકુમાર–ભદ્ર! તું કયા નામથી ઓળખાય છે? દાસી–“લેલતા” કહી મને સૌ બેલાવે છે. હું આપની ચિરપરિચિત છું. ઘણે સમય મેં આપના સહવાસમાં ગાજે છે. તે સ્વામિન્ ! આ અભાગણને આપ કેમ ભૂલી ગયા? ખરેખર હું ભાગ્યહીના નારી છું. નહિ તે આપ મને ભૂલે ખરા? જકુમાર–તું અમારી ચિરપરિચિતા કેવી રીતે થાય? દાસી–મારે આપને એ જ વાત જણાવવાની છે. પુરાણે પરિચય : શ્રી “ કર્મપરિણામ” મહારાજાનું “અસંખ્યવહાર” નામનું નગર છે. ત્યાં આપ બન્ને જણ ઘણે સમય વસેલા પણું છે. ત્યાંથી આપને શ્રી કમપરિણામ મહારાજાની આજ્ઞાથી “એકાક્ષનિવાસ” નગરમાં જવાનું થયું. થોડા સમય પછી “વિકલાલનગરમાં” જવાની આજ્ઞા થઈ. વિકલાક્ષનગરમાં ત્રણ મહેલ્લાં હતાં. એના પ્રથમ મહેલ્લામાં “હિષિક” નામના કુલપુત્રકને વાસ હોય છે. આપ બને ત્યાં કુલપત્રક તરીકે વસતા હતા. આપનામાં આજ્ઞા પાલનને વિશિષ્ટ ગુણ હતું એટલે શ્રી કર્મ પરિણામ મહારાજાએ અતિ પ્રસન્ન થઈ આપને “વદનકટર” નામનું મહાવના Page #126 -------------------------------------------------------------------------- ________________ વિચક્ષણ અને જડ ઈનામમાં આપ્યું. વનકેટર ભાગવટા આપને કાયમી કર્યાં. પણ કાયમી છે. ૭૭ સ્વામિત્ત્વ અને મહાવનનુ વન્દ્વનકેાટરમાં આ મહાશુક્ા પેાતાને આ એ દ્વિહૃષિકા સ્ત્રી સંસાર સુખ“ નારી ભાગ્યદેવતાને વિચાર આન્યા કે વગરના છે. નારી વિના એ બિચારા પૂર્વક પસાર નહિ કરી શકે. એમને ગાઢશે નહિ. વિનાના સંસાર અને સાકર વિનાના કસાર” એ અને ફ્રીકા હાય છે, એવા વિચાર કરી આપના સુખને કાજે લાલ સુરંગી નારી મનાવી. એ જ આ મારા સ્વામિની શ્રી રસનાદેવી પાતે છે અને હું એમની દાસી લેાલતા છું. જડકુમારને થયું કે મે' જે કલ્પના કરેલી તે સથા સત્ય નિકળી. સાથે જ વિધાતાએ પ્રસન્ન થઇને અમારા વિનાદ–વિલાસ ખાતર જ રસનાદેવીનુ સુશાલિત સર્જન કર્યુ છે. વિચક્ષણુકુમારને વળી જુદા જ વિચાર સૂઝયા. આ વળી ભાગ્યદેવતા નામને કાણુ વ્યક્તિ છે ? આહ, એ તે કમપરિણામ રાજા પેાતે જ હશે. એ વિના ખીજામાં આવી શક્તિ કયાંથી હાય ? જડકુમાર—લેાલતા ! ત્યારપછી શું બન્યું ? àાલતા—હું અને મારા સ્વામિની ત્યારથી સદા આપની સેવામાં સાથે જ રહેતા આવ્યા છીએ. ભાતભાતના ભાજ્ય પદાર્થો ખાતા અને જાતજાતના પેચ પદાર્થો પીતા આપ અને મારા સ્વામિની વિકલાક્ષ નિવાસના ત્રણે મહાદામાં સાથે રહ્યા છે. વળી પ‘ચાક્ષનિવાસ”માં આવેલ મનુજગતિનગરી અને Page #127 -------------------------------------------------------------------------- ________________ s૮ ઉપામતિ કથા સારદ્વાર immmmmmmmmmmmmmmmmm એના જેવા બીજા સ્થાનમાં પણ આપની સાથે રહીને ખાનપાનના વિલાસ કરતાં ઘણો સમય પસાર કર્યો. લાંબા અને મધુરા સંબંધના કારણે અમારા સ્વામિની આપને ક્ષણભરને વિયોગ સહન કરવા સમર્થ નથી. આ રીતિએ આપ અને મારા સ્વામિનીને સંબંધ ઘણે જ જુગ જુને છે. આ આપણા પુરાણ પરિચયને મેં આપને ખ્યાલ આવે છે. હવે આપને સ્મૃતિમાં આવ્યું હશે. જકુમાર–હું તારી વાત સાંભળી રાજી થઈ ગયો છું. સુંદરી ! આપના સ્વામિનીને આ નગરમાં પ્રવેશ કરાવે. આ સુંદર આવાસમાં કુંકુમ પગલાં પધરા, અને આનંદપૂર્વક રહે તેમજ પૂર્વની જેમ મોજ-મજા કરે. લેલતા–દેવ! આપ આવી આજ્ઞા ન ફરમાવે. આ મારા માનવંતા સ્વામિનીએ કેઈ દિવસ પણ “વદનકેટર” ઉદ્યાનની બહાર પગ મૂક નથી. આપે પહેલાં પણ વદન કેટર ઉદ્યાનમાં જ પાલણપષણ કર્યું છે અને આજે પણ આપશ્રી એ રીતિએ જ વદનકટર ઉદ્યાનમાં જ રહેવાને આદેશ આપી લાલન-પાલન અને સંવર્ધન કરે. જડકુમાર–લોલતા ! તું જે કહે તે અમારે મંજુર છે. તે કહીશ એ રીતે તારા સ્વામિનીને અમે સન્માનભેર રાખીશું. તારા સ્વામિનીને જે મનપસંદ હોય તે તારે અમને જણાવી દેવું જેથી અમે એને અમલ કરી શકીએ. લોલતા–“આપની મહાકૃપા” આપે મને કહેવા જેવું જ કયાં રાખ્યું? મારા માનવંતા સ્વામિની શ્રીરસનાદેવીના Page #128 -------------------------------------------------------------------------- ________________ વિચક્ષણ અને જડ લાલન-પાલન સંવર્ધન દ્વારા અને એમના મને નુકૂલ વર્તન દ્વારા આપ અખંડ અપાર સુખના સ્વામી બને એ જ મારા અંતરમાં અખંડ આશા છે. રસનાદેવીમાં આસક્ત બનેલા જડની દશા : પ્રેમાધીન બનેલા જડભરત જડકુમારે રસનાદેવીને વદનકેટરમાં અલાયદું અને મને રમ્ય સ્થાન આપ્યું. રસનાદેવીના સંતેષ ખાતર સારા સારા મિષ્ટાને, મસાલા ભરપૂર કચેરી, ભજીયા, ભેળ વગેરે ફરસાણે, તરહ તરહની તરકારીએ, ચટણી, અથાણાં અને સંભારીયા, દૂધ, દહીંની બાસુંદી, શીખંડ, રાયતા વિગેરે સામગ્રીઓ સારા પ્રમાણમાં આપ્યા. મર્ચંડી જાતની ઉત્તમ શર્કરા, દ્રાક્ષ, ખજૂર, બદામ, ચારોલી, અખરોટ, કાજુ, કીસમીસ વિગેરે મેવાની અનેક પ્રકારની ચીજે મહાદેવીની મહેમાનગીરીમાં મુકવા માંડ્યો. ઉત્તમ જાતીય ગેળ, એના જેવા અન્ય મધુર અને શક્તિવર્ધક પદાર્થો, મુખને સુગંધી કરનારા અને મનને બહેલાવતાં મશાલાયુક્ત નાગરવેલના પાન, વરીયાળી, એલા, લવિંગ, તજ, કપૂ૨ આદિ દ્રવ્યો અને અનંતકાયની બનાવટે રસનાદેવીની સેવામાં ધરવા લાગે. દ્રાક્ષાસવ, મધ્વાસવ, પ્રિયંગુ આસવ, ગુડાસવ વિગેરે અનેક જાતીય મદ્યો દ્વારા રસનાદેવીની શાંતિ કરવામાં જડકુમાર જરાય કમીના ન રાખતે. રસનાદેવીના દાસી લોલતાની જે આજ્ઞા થાય તે પ્રેમથી સ્વીકારતે અને ઉત્સાહથી અમલ કરતે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૮૦. ઉપમિતિ કથા સારદ્વાર જડકુમાર રસનાદેવીમાં એટલે આસક્ત બની ગયો કે એને વ્યવહારની શિષ્ટતાનું પણ ભાન ન રહ્યું. નગરના નરનારી દ્વારા ઘણી નિંદા થતી પણ એનું લક્ષ ન જતું. રસનાને રાજી રાખવા જતા ઘણાં કષ્ટ આવી પડતાં તે એને સમભાવે સહી લેતે. એટલું જ નહિ પણ દુઃખને પણ સુખ જ માની લેતે. વિચક્ષણકુમારની વિચક્ષણતા : વિચક્ષણકુમારે પણ લોલતાદાસીના વચન સાંભળ્યાં. વિચાર્યું કે આ રસનાદેવી મારા પણ પત્ની થાય છે. કારણ કે મારા વદનકેટર ઉદ્યાનના મહાબીલ-ગુફાની અંદર એનું સ્થાન છે. એનું લાલન-પોષણ કરવું એ મારી ફરજ છે. પરંતુ આ લેલતાદાસી કહે એ રીતે તે નહિં જ વર્તવાનું. એમ જે વર્તવા જઈશ તે મારું આવી જ બનશે. દાસીને રે આદર અને આભાર માન મેઘ પડી જાય તેમ છે. આ રીતે સુવિવેકથી નિર્ણય કરી ઉત્તમ, સાત્ત્વિક અને ધર્માનુકૂળ અશન-પાન દ્વારા રસનાદેવીનું પોષણ કરે છે, પણ લોલતાની વાતનું ધ્યાન સરખું આપતું નથી. એટલે એના દિવસ સાત્તિવકસુખમાં જાય છે. ધર્માનુકૂળ આહાર-વિહારથી વિચક્ષણકુમારને ધર્મ, અર્થ અને કામની સાનુકૂળતા પ્રાપ્ત થઈ. પરનાગરિકેને પ્રશંસાપાત્ર વ્યક્તિવિશેષ બની ગયે. કઈ જાતના કષ્ટ એના શિરે આવતાં જ નહિ, સુખમાં વિઘ્ર ઉભુ થતુ નહિ. સજ્જન પુરૂષો એના સાથી બનતા અને નગરની ઉત્તમ નામાંકિત વ્યક્તિઓમાં એની ગણના થઈ. Page #130 -------------------------------------------------------------------------- ________________ વિચક્ષણ અને જડ માત-તાતની જડકુમારને સલાહ: રસનાદેવીમાં મસ્ત બનેલા જકુમારે અવસર જોઈ પિતાના માત-તાત પાસે પોતાને રસનાદેવી કઈ રીતે પ્રાપ્ત થયાં એ વાત વિગત પૂર્વક જણાવી. માતા સ્વયેગ્યતા અને પિતા અશુભેદય જડની વાત સાંભળતાં જ ખુબ ખુશ બની ગયા. અરે બેટા ! તું ઘણું જ ભાગ્યશાળી છે. તને ઘણીજ સુંદર વનિતા પ્રાપ્ત થઈ છે. તારા જેવા જ ઉત્તમ ગુણે એનામાં છે. પ્રેમાળ પત્નીનું પાલન પષણ પ્રયત્ન પૂર્વક કરજે. માત પિતાનું સમર્થન મળવાથી જડબુદ્ધિ જડકુમાર વિશેષ પ્રયત્ન અને ઉત્સાહ પૂર્વક રસનાદેવીની સંભાળ કરવા લાગ્યો. એના હૃદયમાં અને પ્રવૃત્તિમાં એક વાત વસી ગઈ કે રસનાદેવીનું પાલન અને પોષણ એજ એનું પરમ કર્તવ્ય છે. વિચક્ષણની રજુઆત: વિચક્ષણ કુમાર, માતા નિજચાતા, પિતા શુભેદય, પત્ની બુદ્ધિદેવી, પુત્ર પ્રકર્ષ અને શાણે વિમશ વિગેરે સો આનંદથી વાત કરવા બેઠાં છે. અવનવી સૌ વાતે સંભળાવે છે. એ વખતે વિચક્ષણકુમારે રસનાદેવીની પ્રાપ્તિને પ્રસંગ જણાવ્યો. રસનાદેવી અને લલતા માટે પિતાને શો અભિપ્રાય છે, એ પણ જણાવ્યું અને પિતાજીને એ વિષયમાં હિતશિક્ષા આપવા જણાવ્યું. Page #131 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારોદ્ધાર પિતાજીની સુશિક્ષા : - પિતાશ્રી શુભેદયે કહ્યું, હે વત્સ! તને શું કહેવું? તું પોતેજ દરેક વસ્તુના તત્વને સમજે છે. દરેક વસ્તુના ઉંડાણ, એની મહત્તા, એની કાર્યક્ષમતા વિગેરે તારા જાણમાં છે જ. તને અમારે શું કહેવાનું બાકી રહ્યું ? - તને મારા ઉપર પ્રીતિ છે. તારા સ્વભાવમાં જ વડીલોને માનવંતા રાખી કાર્ય કરવાની પ્રણાલિકા છે. એટલે તે મને આ વિષયમાં પૂછ્યું. પણ તું ક્યાં સુજ્ઞ નથી? છતાં સાંભળ. વહાલા વત્સ ! નારી તે સરોવરમાં ઉઠતા તરંગ જેવી ચંચલ હોય છે. નદીની જેમ ઢળાવ તરફ નીચે નીચે જવાને સ્વભાવ ધરાવતી હોય છે. મૃત્યુને ભેટાવનાર હાલતી ચાલતી વિષ વેલડી છે. બીજના ચંદ્ર જેવી વક હોય છે. સંધ્યા સમયે સોહામણા દેખાતા રંગરંગી વાદળ જેવી ક્ષણ રાગ ધરનારી હોય છે. માયાજાળ પાથરવામાં મહાનિપુણ હોય છે. નયનના કટાક્ષ માત્રમાં સામાના માનસમાં સંભ્રમ અને ચંચળતા ઉત્પન્ન કરનારી છે. બેટા ! તને શું કહેવું? નારી તે જીવતા જાગતા સાપના ભારા છે. દષની ખાણ છે. નારીને અમદા કહેવાય છે. પુરૂષને પિતાના પ્રેમપાશમાં ક્યારે પકડી લે તે કાંઈ કહી ન શકાય. - તારે રસનાને કઈ દિ વિશ્વાસ ન કરે. બીજા જે હિતેચ્છુ વ્યક્તિ હોય એણે પણ આ વાત સ્મૃતિમાં રાખવી જોઈએ. મારું આ અનુભવેલું મંતવ્ય છે. લલિતા દાસી અને રસના મને સારા જણાતાં નથી. વિવ વેલડી છે. છે. અત્યુને ભેટીવનનીચે જવાનો Page #132 -------------------------------------------------------------------------- ________________ રેસના કથાનક ૮૩ ammanammmmmmmmmmmmmmmmmmm રસનાને અને તારે મેળ પણ ક્યાંથી થાય? રસના કયાંની છે? કેણ છે? એનું કૂળ-શીલ કેણ જાણે છે ? માતા પિતા કેવા છે? એમની ખાનદાની કેવી છે? તારે રસનાદેવીને સ્વીકાર કરતા અગાઉ એની મૂળત્પત્તિ જાણી લેવી જોઈએ. अशातकुलशोलानामप्रमत्तोऽप्यलं पुमान् । स्त्रीणामर्पितसद्भावः प्रयाति निधनं यत: ॥ અજાણ્યા કુળની અને દુષ્ટ સ્વભાવવાળી સ્ત્રીએથી સદા સાવધાન રહેનારો માનવી પણ ભેળપણમાં હૈયા ખેલીને પિતાની વાત એવી સ્ત્રીઓને કરી દે છે. તે તે પોતે જ પોતાના નાશને આમંત્રણ આપે છે. માતા, પત્ની, પુત્ર અને શાળાના વિચારો અને વિચક્ષણને નિર્ણય: નિજચારતા માતા, બુદ્ધિદેવી પત્ની, પુત્ર પ્રકર્ષ અને શાળા વિશે શ્રી વિચક્ષણકુમારની કાર્યવાહીની ખુબ પ્રશંસા કરી અને કુટુંબના વડા વ્યક્તિ આહપુરૂષ શ્રી શુભેદ જે શિક્ષા આપી તે ઘણું હિતકરા છે. છેલ્લે સૌએ જણાવ્યું કે સત્યરૂષની શિક્ષા કેઈ કાળે અનિષ્ટકારક બનતી નથી.” વિચક્ષણકુમારે વિચાર કર્યો કે આ સ્વજને સાચી વાત કહી રહ્યાં છે. આ મહાનુભાવેનું કથન સુંદર અને સુગ્ય છે. અજ્ઞાત કુલ-શીલા નારીને બુદ્ધિશાળી માનવીઓએ ન જ રાખવી જોઈએ. રસનાદેવી કેવાં છે ? એ તે લતાના કહેવાથી અને મારી બુદ્ધિના અણસારથી જાણી લીધું છે. એના કુલ-શીલ Page #133 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારાદ્ધાર પણાના પણ આછે ખ્યાલ આવી ગયા છે, તેા પણ તાતપાદની આજ્ઞા થઈ છે. એટલે રસનાની મૂળશેાધ કરવા જરૂર ઘટતા ઉપાય લઇશ. આવા વિચાર કર્યો અને પિતાજીને કહ્યું: ૮૪ “ તાતપાદે જે આજ્ઞા કરી તે મારે શિરાધાય છે. ” પણ રસનાની મૂળ શેાધ માટે કચેા વ્યક્તિ મેાકલવા ચાગ્ય જણાય છે? પિતાજીએ જણુાવ્યું. વત્સ ! રસનાની મૂળ શેાધ માટે વિમર્શ ચેાગ્ય વ્યક્તિ છે. તે દરેક પદાર્થો અને પદાર્થાના પરમાને ખારીકાઇથી જાણી શકે છે. એને કાર્ય કરવાની સત્તા સોંપવામાં આવે એ ચેાગ્ય ગણાશે. પ્રિય પુત્ર! તને ધન્યવાદ ઘટે છે. જેને આવા શાણા અને બાહેાશ મિત્ર પ્રાપ્ત થયા છે. એ મિત્ર વિમર્શને તારે તારા આ કાર્યની સિદ્ધિને માટે નિયુક્ત કરવા જોઈએ. વિચક્ષણે વિમના પ્રતિ જોયુ. '' વિશે કહ્યું: “ આપની કૃપા હું એ કાર્ય કરીશ. વિચક્ષણે કહ્યું: જો એમ જ છે તાતાતપાદની આજ્ઞાને મસ્તકે ચડાવી જલ્દી કામે લાગી જાઓ. મૂળશેાધ માટે વિમ અને પ્રક`નુ ગમન : આમ વડિલની આજ્ઞા પ્રમાણે હું આજથી કાર્ય કરવા તૈયાર છું, પરન્તુ આ વિશ્વ વિરાટ છે. એમાં અનેક રાજ્યે આવેલાં છે. એ બધે સ્થળ રસનાની શેાધ કરવા જતા ધાર્યાં કરતા સમય વધુ થઈ જાય તે પણ આપે મારી ચિતા ન કરવી. અષીરતા ન ધરવી. એમ વિશે કહ્યું. Page #134 -------------------------------------------------------------------------- ________________ વિચક્ષણ અને જડ ૮૫ વિચક્ષણ–ભાઈ ! તમને એક વર્ષની સમય મર્યાદા આપવામાં આવે છે. હવે કાંઈ મુકેલી છે? વિમર્શ—આ સમય કાર્ય માટે પૂરતું છે. સૌ વડિલ પુરૂષને નમસ્કાર કરી, સૌના આશીર્વાદ મેળવી રસનાની મૂળશોધ કરવા વિશે પ્રયાણની મંગલ તૈયારી કરી. વિમર્શમામાને જાતા જોઈ પ્રકર્ષ ભાણ તરત ઉભે થઈને દાદા શુભેદય, દાદીમા નિજચારૂતા અને પિતા વિચક્ષણકુમારને નમસ્કાર કરે છે. અને જણાવે છે કે હે પૂજ્યપુરૂષ ! આપ પૂના વિરહમાં રહેવા હું સમર્થ નથી, છતાં વિમર્શમામા સાથે રહેવાથી એમને ઘનિષ્ઠ પરિચય અને પ્રેમ થઈ ગયેલ છે. એ મને ઘણું વહાલા લાગે છે. એટલે હું મામા વિના રહી નહિ શકું. કૃપા કરી આપ સૌ મને અનુજ્ઞા આપે તે હું મામાની સાથે સાથે જઉં. વિનયથી વિનમ્ર વાણું સાંભળતા પિતા વિચક્ષણ આનંદમાં આવી ગયા. હૃદયમાં વહાલ ઉભરાઈ ગયું. અને કહ્યુ બેટા! “ઘણું સારું, ઘણું સારું” અને પિતાની ગેદમાં પ્રેમાળ પુત્રને બેસાડી ભેટી પડ્યા. પિતાના હાથેથી એનું મુખચંદ્ર ઊંચુ કરી ગાલે ચુંબન કર્યું. વિચક્ષણકુમારે તાતપાદ શ્રી શુદય પ્રતિ જોઈ કહ્યું: પિતાજી! આ પનોતા પુત્રને વિનય-ગુણ જેને? બેટા ! એમાં આશ્ચર્ય જેવું શું છે? તારા જે ગુણયલ પ્રેમાળ પિતા હોય અને બુદ્ધિદેવી જેવી શીલવતી નેહાળ Page #135 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારોદ્ધાર માતા હોય પછી ખામી રહે? ગુણ પુરૂષનું સંતાન પણ ગુણીયલ જ હોય. વત્સ! તને ધન્યવાદ છે. નિર્મળહૃદય અને શીલગુણા પત્ની મળી, વળી કુલભૂષણ વિનયી પુત્ર મળે તેથી તું ભાગ્યવાન છે. તારું કુટુંબ ઘણું જ સુગ્ય છે. રસનાને અને તારે સંબંધ અમને બહુ ખટકતે હતે. અમારા દીલમાં એક ભીતી ઉભી થઈ હતી. રખેને રસના મળવાથી શરમાળ બુદ્ધિદેવીને દુઃખ ઉભુ થાય. કારણ કે રસના તે શકય પત્ની કહેવાયને ? વળી આ વિનયી કુમળા પુત્ર પ્રકર્ષના ઘાતનું નિમિત્ત ન બને. પરન્તુ હવે મારે આ વિષયમાં તને કાંઈ કહેવાનું રહેતું નથી. તમે બધા જ શાણું અને સમજુ છે. મામાની સાથે પ્રકર્ષને જવાની ઈચ્છા હોય તે ભલે જાય. પ્રકષનું જવું લાભકારક જ છે. એના જ્ઞાન અને અનુભવ વધશે. પૂજ્ય તાતપાદની આજ્ઞા મારે પ્રમાણ છે.” એમ પિતાજીને ઉત્તર આપ્યું. વિમર્શ અને પ્રકર્ષે સૌ વડિલેને નમસ્કાર કર્યા અને મંગળ આશીર્વાદ લઈ પ્રયાણ આદર્યું. Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચેાથું વિશ્વની સફરે શરદ્રઋતુનુ વર્ણન : માનસરાવરમાં મેાજ કરતાં હું સપક્ષીઓની પાંખ જેવી ધવલ અને સ્વચ્છ દિશાએ બની ચૂકી હતી. હંસ, ચક્રવાક અને સારસ યુગલેા હર્ષ વ્યક્ત કરતા કલરવા કરી રહ્યાં હતાં. નદીના નીર નિર્મળ બની ચૂકયા હતા. વના, ઉપખંડા, ઉદ્યાના શરદના પુષ્પાથી આગંતુકાનુ સ્વાગત કરતા હતા. માર્ગો પણ યાતાયાત માટે અનુકૂળ થઇ ચૂકયા હતા. શરદઋતુની શાભા ચદ્રવદના વનિતાના સ્વચ્છ, પુષ્ટ અને માદક ગુણેાને વરી હતી. એણે કુમકુમ પગલા આ વિશ્વ ઉપર મૂકયાં હતાં. પાકેલી ડાંગરની ડાખડીને પેાતાની વક્ર અને રક્ત ચાંચમાં ભરાવી પેપટ પ`ક્તિએ ગગનમાં મસ્ત રીતે ઉડી રહી હતી. વર્ષાઋતુએ વિરામ લીધા હતા છતાં કોઈક વાર ઇન્દ્રધનુષ્ય શાભાને વેરી જતુ હતુ. પૂર્વાકાશમાં અગત્સ્યઋષિના તારા ઉદય પામ્યા હતા. એના કારણે જળાશયેાના જળ નીરજ બન્યા હતા. મુનિએના ઉદ્ભય થાય અને માનવીના મન નિર્મળ ન મને એ કૈમ સભવે ? Page #137 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારિદ્વાર એમ સહઅગત્સ્યના ઉદિત થવાથી પાણી પવિત્ર બન્યાં હતાં. આકાશમાંથી વાદળોએ વિદાય લીધેલી એટલે એ સ્વચ્છ સ્ફટિક જેવું બન્યું હતું. ગુરુ-શુક્ર વિગેરે તારલાઓ ઝગમગ ઝગમગ પ્રકાશ પાથરી રજનીની રમણીયતાને વધારે કરી રહ્યાં હતાં. હંસ, મેના, મોર સમુહના કિલ્લોલથી સરેવરીયા સેહામણું બની ગયાં હતાં. પ્રિયતમા પોતાના પ્રિયતમને હાવભાવ, મધુર વેણલાં અને વિનયથી પ્રસન્ન કરે છે, એમ દશેરા, ધનતેરસ, દીપાવલિકા, સુત્રામા, કૌમુદી વિગેરે ઉત્સવ સમુહ દ્વારા ઋતુદેવી શરદ સૌ માનવીઓના હૃદય અને નયનેને પ્રસન્ન કરી દેતાં હતાં. વિમર્શ અને પ્રકષ આ સેહામણી શરદમાં સુંદર સરે. વરને જોઈ આનંદ કરતા જાય છે. એક-એકથી ચડીયાતા નગરને નિહાળી ખુશ થતા જાય છે. વન, ઉપવન, આરામ અને ઉદ્યાને માં ફરી રાજી બનતા જાય છે. જુદા જુદા પ્રદેશમાં ઉત્સવની મજા લૂંટતા જાય છે. આ પ્રમાણે મામા-ભાણેજ રસનાની શેધ માટે ઘણુ ફર્યા. અનેક યુક્તિ-પ્રયુક્તિ અજમાવી. સેંકડે અનુમાન અને તર્કો કરી જોયા છતાં રસનાની કાંઈ પણ માહિતી મળી નહિ. જ અગત્ય નામને તારો છે. અને જૈનેતરમાં અગત્સ્યઋષિ થયા છે. એ ઋષિના નામ સાથે સંબંધિત હોવાથી આ ઘટના કતપી છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ વિશ્વની સફર બાહ્યપ્રદેશમાં ભ્રમણ કરતા શરદઋતુ પૂર્ણ થઈ ગઈ અને નવા સાજ સાથે હેમન્તઋતુ પૃથ્વીતળ ઉપર આવી પહોંચી. હેમન્તઋતુ : હેમન્તઋતુ વિયોગી યુગલોને પ્રલયકાળ જેવી ભયંકર જણાતી હતી. વિરહની વેદનામાં વધુ વધારે ઉમેરતી હતી. રાત્રીઓ ધીરે ધીરે મટી બનતી જતી હતી અને એની સાથે જ ક્ષુધા પણ વધતી જતી હતી. સહસ્ત્રકિરણ દિનપતિ સૂર્યને પ્રકાશ જગત ઉપર એ છે થવા લાગે અને એ રીતે પ્રાણીઓને જલપાનની પિપાસા ઓછી થવા લાગી. યુવકે શીતઋતુની શીતથી પિતાની રક્ષા માટે શયનગૃહમાં પલંગ ઢાળી ઉપર પોઢી રહ્યાં હતાં અને કુમકુમ કસ્તુરિકાના વિલેપનથી મદભર બનેલી પોતાની પ્રિયતમાના આશ્લેષને શથિલ કરવા ઈચ્છતા ન હતા. હિમપાત થવાથી કામદેવને પુષ્પરૂપ બાણસમૂહ બળઝળી શ્યામ બની ચૂકર્યો હતે, તે પણ ઈશ્નયષ્ટિરૂપ દંડ દ્વારા સંપૂર્ણ વિશ્વ ઉપર એણે અસાધારણ વિજય મેળવ્યું હતું. સામાન્ય રીતે હિમપાત દરેક વનસ્પતિ માટે અનિષ્ટ કરનાર હતું, છતાં યવધાન્ય માટે આશીર્વાદરૂપ હતું. યવ * ઈશ્નય૪િ–શેરડીના સાંઠા. આ ઋતુમાં એને પાક ખેતરોમાં ખુબ હેાય છે Page #139 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ઉપપિતિ કથા સારોદ્વાર ધાન્ય હિમપાતથી વધુ લદાયી મન્યું. ક્ષુદ્ર માનવીની વૃત્તિ જનસાધારણ કરતા નિરાળી હાય છે. જો કે પુષ્પસમુહ નષ્ટ થયા હતા, તે પણ કામદેવની યશોગાથા ગાવા શ્યામ લક જેવા મેાગરાના શુક્ષ્મા-ગુચ્છે વિકાસને પામી રહેલ હતા અને એના ઉપર અષ્ટદલ, બેડશદલ અને શતદલ પંખુડીયા શ્વેત સુમનસે વિજય કાન્યાને અક્ષરાનું રૂપ આપતા હતા. મેગરાના પાંદડા શ્યામકાંતિવાળા હાવાથી ફલકાનું કામ આપતા અને શ્વેત પુષ્પા અક્ષર અનતા હતાં. આવી ઋતુ હેમન્તમાં મામા-ભાણેજ બાહ્ય પ્રદેશના દેશ વિદેશમાં ઘણું ફર્યાં. આન–પ્રમાદ અને જલસા કર્યાં અને સાથે રસનાની મૂળ શેાધ માટે ઘણું ધ્યાન આપ્યું, છતાં એ માટેની સફળતાની નિશાની પણ ન જણાઈ. આંતરપ્રદેશામાં ગમન : એ ઋતુ જેવા વિશાળ સમય રસનાની શેાધ માટે બાહ્ય પ્રદેશેામાં મામા-ભાણેજે પસાર કરી દીધા, છતાં કાંઇ નામનિશાન પણ ના મળ્યું એટલે આંતરપ્રદેશેામાં શેાધ માટે રવાના થયા. આંતરપ્રદેશેામાં જુદા જુદા સ્થાને શેાધ કરતા એક દિવસે મામા-ભાણેજ રાજસચિત્ત” નગરે આવી પહોંચ્યા. નગર ઘણું રળીયામણું, સ્વચ્છ અને ધન, ધાન્ય તેમજ * લક~BLACK BORD Page #140 -------------------------------------------------------------------------- ________________ વિશ્વની સ સમૃદ્ધિથી છલકતું હતું, છતાં માનવસ ́ખ્યા ઘણા જ પ્રમાણમાં દેખાતી હતી. આ જોઇ પ્રકષે પ્રશ્ન કર્યાં. ર અલ્પ પ્રક—મામા ! સામે દેખાતા નગરમાં માનવસ'ખ્યા ઘણી એછી દેખાય છે અને નગર સમૃદ્ધિભરપૂર, જોવાલાયક અને રળીયામણું દેખાય છે, એનું કારણ શું ? વિમ—ભાણા ! આ નગરમાં માનવસ`ખ્યા અલ્પ છે, છતાં સુંદર અને સમૃદ્ધિવાળુ જણાય છે, એ તારી વાત સત્ય છે. આવાસેા વ્યવસ્થિત અને ઉપદ્રવરહિત છે એટલે અનુમાન કરી શકાય છે કે આ નગર ઉપર આપત્તિઓ કે કેાઇ ઉપદ્રવા નથી થયા. રાજ્ય તરફથી પણ પરેશાની નથી. વળી વિશિષ્ટ કાર્યના લીધે આ નગરના મહારાજા મહાર પધાર્યાં જણાય છે અને સાથે મેટા પરિવાર અને નાગરિકા પણ ગયા હશે જેથી નગર ખાલી ખાલી જણાઇ રહ્યું છે. પ્રક—આપ કહો છે, તેમ હશે, છતાં ચાલે આપણે અંદર જઈ નગરને જોઇએ તા ખરા. "" અને ક્રૂરતા વિમર્શ અને પ્રક નગરની અંદર ગયા ફરતા રાજમહેલના આંગણે પહાંચી ગયા. ત્યાં એમને “ મિથ્યાભિમાન નામના વડાપ્રધાનના ભેટા થઇ ગયા. એ વડાપ્રધાનની સાથે પરિવારમાં “અહંકાર” વિગેરે થાડા પુરૂષા હતા, વિમ—જો ભાણા ! આ નગરની શે।ભા જે જણાઈ રહી છે તે સામે ઉભેલા પુરૂષને આભારી છે. આ પુરૂષના પ્રભાવથી નગરની સમૃદ્ધિ જળવાઈ રહી છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સદ્ધાર પ્રકર્ષ—આપણે એ પુરૂષની પાસે જઈએ અને એની સાથે વાર્તાલાપ કરીએ. મામા-ભાણેજ મિથ્યાભિમાન પાસે પહોંચી ગયા અને પૂછયુઃ આર્ય ! આ નગર સમૃદ્ધ હોવા છતાં જનસંખ્યા ઘણું ઓછી છે એનું શું કારણ? મિથ્યાભિમાન–આ વાત જગતપ્રસિદ્ધ છે, છતાં તમે એ વાતથી અજાણ છે, ભારે આશ્ચર્ય ગણાય? વિમ–આર્ય! આપે અમારા ઉપર ગુસ્સે ન થવું. અમે અજાણ્યા મુસાફીર છીએ. અમને એ વાતને ખ્યાલ ન હેય એમાં શું આશ્ચય ? મિથ્યાભિમાન–ખરેખર એમ જ હોય તે સાંભળે. આ નગરના નાયક વિશ્વવિખ્યાત શુભનામધેય શ્રી “રાગકેશરી” મહારાજા છે. સુગૃહીત નામધેય મહામહિમ શ્રી “મહામહ” એમના પૂજ્ય પિતાજી છે. “વિષયાભિલાષ” વિગેરે એમના મહામંત્રીઓ છે. એ બધા વડેરા પુરૂષે યુદ્ધયાત્રા માટે ગએલા છે. એમને ગયાને આજે અનંતકાળ થઈ ગયો છે. એટલે આ નગરની જનસંખ્યા અલ્પસંખ્યક જણાય છે. વિમર્શ–ભાઈ મિથ્યાભિમાન ! શ્રી રાગકેશરી મહારાજાને કેની સાથે યુદ્ધ ચાલે છે? મિથ્યાભિમાન–પાપામા “સંતેષ” નામના માનવ સાથે. વિમર્શ–મિથ્યાભિમાન ! “સંતેષ” સાથે યુદ્ધ થવાનું શું કારણ છે? Page #142 -------------------------------------------------------------------------- ________________ વિશ્વની સરે મિથ્યાભિમાન—વાત એમ બની હતી કે શ્રી રાગકેશરી મહારાજાની આજ્ઞાથી મહામત્રી શ્રી વિષયાભિલાષે સ્પેન, રસના વિગેરે પેાતાના અંગત પાંચ માણસાને વિશ્વવિજય માટે મેાકલ્યા હતા. એ પાંચેએ મળીને લગભગ પૂર્ણ વિશ્વનું સામ્રાજ્ય મેળવી લીધું હતું. એટલામાં “ સતાષ ” નામના કોઈ મહાબળવાન વિરાધી જાગ્યા. એણે આ પાંચેને પાછા હઠાવી કેટલાક જીવાને એમની પાસેથી પડાવી નિવૃત્તિનગરીમાં લઇ ગયા. ૩ આ માતમી અમારા માન્યવર મહારાજા શ્રી રાગકેશરીને પ્રાપ્ત થઈ એટલે એએ અત્યંત કાપાયમાન થઈ ગયા. પેાતાના સર્વ સૈન્યને યુદ્ધ માટેના આદેશ આપી દીધે।. વડાધિકારી પુરૂષ અને મહાસૈન્યની સાથે મહારાજાશ્રી યુદ્ધ કરવા રવાના થઈ ગચા. આ છે યુદ્ધનું મૂળ કારણું, મિથ્યાભિમાન પાસેથી યુદ્ધના કારણની વાત જાણુતા વિને વિચાર આવ્યે કે રસનાની વાત જાણવાની જે ઈચ્છા હતી તેની આજે સાધારણ માહિતી પ્રાપ્ત થઇ. રસનાનું ઉત્પત્તિસ્થળ ખ્યાલમાં આવી ગયું. 66 વિષયાભિલાષને જોઈશું ત્યારે રસનાના ગુણુ અને સ્વભાવ જાણી શકાશે. જગતમાં કહેવત છે કે ખાપ જેવા બેટા અને વડ જેવા ટેટા ” એટલે વિષયાભિલાષ જે જાતના ગુણદોષવાળા હશે, તેવા જ એના આ અંગત પાંચ માણસા હશે. આવા વિચાર મનમાં કર્યાં અને ફરી મિથ્યાભિમાનને પૂછ્યું. વિમ—આય ! સૌ વડાધિકારી પુરૂષો મહારાજાની Page #143 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારદ્વાર સાથે યુદ્ધમાં પધાર્યા તે આ૫નું અત્ર રહેવાનું શાથી બન્યું? | મિથ્યાભિમાન–ભદ્ર! યુદ્ધ માટે હું પણ મહારાજાની સાથે ગયે હતે. હું સૌથી વડો અધિકારી પુરૂષ ગણાતું હતું એટલે મહારાજાએ મને આ નગરીમાં જવાની આજ્ઞા કરી અને સાથે જણાવ્યુંઃ મિથ્યાભિમાન ! આ નગર તમે છેડશે નહિ. અમારી ગેરહાજરીમાં તે અહીં જ રહેવાનું રાખ એજ ઉત્તમ છે. કારણ કે અમારી ગેરહાજરીમાં તે જ આ નગરનું સંરક્ષણ કરવા સમર્થ છે. અમારી ગેરહાજરીમાં પણ તારા રહેવાથી આ નગરની શોભા અને સમૃદ્ધિ ઘટવાની નથી. કેઈ જાતને ઉપદ્રવ આવશે નહિ. તું અહી રહ્યો એટલે અમે પણ આ નગરમાં છીએ એમ તારે સમજી લેવાનું. આટલા માટે જ અમારી ઈચ્છા છે કે તું અહીં જ રહે. મેં કહ્યું “મહારાજાધિરાજ શ્રી રાગકેશરી મહારાજાની જેવી આજ્ઞા.” હું અહીં શા માટે આવ્યો એ વાત મારા કહેવાથી તમારા ખ્યાલમાં આવી ગઈ હશે. વિમર્શ—અરે મિથ્યાભિમાન ! મહારાજાને ગયાને ઘણે વખત થયો છે, તે એમના ક્ષેમકુશળના કાંઈ શુભ સમાચાર છે કે નહિ? મિથ્યાભિમાન–હા, હા. વિજયમંગળના સમાચાર આવ્યા છે. મહારાજા રાગકેશરીએ બધો પ્રદેશ પોતાના હસ્તક કરી લીધે છે. વિજયડંકો વગાડવાની અને વિજયધ્વજ ફરકાવવાની Page #144 -------------------------------------------------------------------------- ________________ વિશ્વની સરે તૈયારી છે, પરન્તુ વ્યક્તિ નથી. ૯૫ “ સતેષ ” સર્વથા જિતી શકાય એવા “ સતાષ ” વચ્ચે વચ્ચે અવસર જોઇને અમારા સૈન્ય ઉપર જબરા ધસારા ખેાલાવી દે છે. ભૂલથાપ ખવરાવીને અમારા સન્યના કબ્જે રહેલા નાગરિકાને ઉપાડી જાય છે. એના હાથમાં ગયા પછી અમારા મહારાજાનું કાંઇ ચાલતું નથી, મહાવક્ર અને ધૃષ્ટ માનવી છે. ભદ્રે ! સંતાષ મલિક અને ચાલાક હાવાના કારણે જ મહારાજા શ્રી રાગકેશરીને જિતવામાં આટલા વિલંબ થયા. સામાન્યક્ષત્રિય હાત તેા કયારનાય ભૂકેભૂક્કા ખેલાવી દીધા હોત. વિમ—હાલમાં મહારાજા શ્રી રાગકેશરી કાં વિદ્યમાન છે? મિથ્યાભિમાનેને મનમાં શંકા થઇ કે આ બે ગુપ્તચરો તે નહિ હાયને ? ક્રી ફ્રી રાજ્યસ`બધી જ પ્રનેા કર્યાં કરે છે. આપણી માતમી જાણીને કાંઇ નૂકશાની ઉભી કરશે તે ? આવી શકા થવાના કારણે ખરી વિગત જણાવવી ખંધ કરી. ગોટાળીયા ઉત્તર આપવા ચાલુ કર્યો. મિથ્યાભિમાન—મને ખબર નથી કે હાલમાં કર્યો છે ? પણ જ્યારે યુદ્ધયાત્રા માટે નીકળેલા ત્યારે સૌ પ્રથમ મહારાજાશ્રીએ તામસચિત્ત” નગરને ઉદ્દેશીને પ્રયાણ કર્યું હતું. વિમ—આપે અમારા પ્રશ્નાના માનભર્યો ઉત્તરી આપી અમને સતાષ આપ્યા છે. આ નગરની શૈાભનતા અને અલ્પ વસતીના કારણે જાતજાતના વિકલ્પો થયા હતા, તેનું આપે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ઉપમિતિ કથા સારાદ્વાર નિરાકરણ કરી આપ્યું. આપની પાસેથી અમને ઘણું જાણવાનું અને સમજવાનું મળ્યું છે. અમે આપના આભાર માનીએ છીએ અને આપની રજા લઈ આગળ જઈએ છીએ. મિથ્યાભિમાન—તમારૂં કલ્યાણ થાઓ. મામા અને ભાણેજે મિથ્યાભિમાનને શિષ્ટતા ખાતર નમસ્કાર કર્યો અને આગળ વધ્યા. માર્ગમાં મામાએ ભાણીયાને કહ્યું. ભાણા ! મિથ્યાભિમાને વાત કરતાં આપણુને જણાવ્યું હતું કે વિષયાભિલાષ મ`ત્રીના પાંચ અંગત માણસેા વિશ્વવિજય માટે ગએલા હતા એમાં રસનાનું નામ આપણને જાણવા મળ્યું. જેની શેષ માટે નિકળ્યા એનું નામ અને સ્થાન આપણને પ્રાપ્ત થયાં. આપણે તામસચિત્ત નગરે જઇએ અને એના પિતાને જોઇએ. એના ગુણ અને સ્વભાવને જાણીએ. જેથી આપણને રસનાના ગુણ અને સ્વભાવના ખ્યાલ આવશે. પ્રક—ભલે, ચાલા તામસચિત્ત નગરે. તામસચિત્ત નગરે : મામા ભાણેજ અને જણા તામસચિત્ત નગરે જઈ પહેાંચ્યા. ભયકર અને ભીષણ આગ લાગવાના કારણે જાણે શ્યામવણુ ન બની ગયું હોય, એવું મવણુ" આ નગ૨ જણાતુ હતુ. સજ્જન પુરૂષો આ નગરને નિદ્યકોટિનું ગણતા હતા. સખ્યા રાજસચિત્ત નગરની જેમ અલ્પ હતી છતાં નગરની માનવ Page #146 -------------------------------------------------------------------------- ________________ વિશ્વની સ ૯૭ ધનાઢ્યતામાં ન્યૂનતા જશુાતી ન હતી. આ નગરને શેઇ ભાણાએ પ્રશ્ન કર્યાં. પ્રક—મામા ! આ નગરના કાઈ નાયક છે કે નહિ ? વિશ—ભાણા ! કાઇ નાયક હાય એવું લાગતું નથી, છતાં કાઇ નાયકના જેવા વ્યક્તિ તા હશે. સાધારણુ કામચલાઉ વહિવટીતંત્ર સ'ભાળનાર નાયક જેવા કાઈ માનવ હાવા જોઇએ. મામા ભાણેજ વાત કરી રહ્યા હતાં એટલામાં મહારના કાઇ ઠેકાણેથી આવતા અને નગરમાં પ્રવેશ કરવા ઈચ્છતા “ શાક ” નામના નાના અધિકારી પુરૂષને જોયા. “ શાક ” અધિકારી સાથે 66 આકેન્દ્રન “ વિલાપ ” ૮ દૈન્ય ” વગેરે નાકરવર્ગના વ્યક્તિઓ હતા. "" મામા ભાણેજે આ શાક ” અધિકારી સાથે ઔચિત્યભરી વાતા કરી અને પછી નમ્રતા પૂર્વક પ્રશ્ન કર્યાં. ભાઈ! આ નગરના રાજા કાણુ છે? આક્ષેપ અને છણુકાપૂર્વક શેકે ઉત્તર આપતાં જણાવ્યું કે મહામહિમ શ્રી મહામાહ રાજાના પુત્ર અને રાજરાજેશ્વર શ્રી રાગકેશરી મહારાજાના ભાઈ, વિશ્વવિખ્યાત, શત્રુ રૂપ પતા ભેદવામાં વજ્ર સમા દાણુ, મહાપરાક્રમી શ્રી દ્વેષગજેન્દ્ર મહારાજા આ નગરના રાજા છે. આ સુપ્રસિદ્ધ પુરૂષરત્નને તમે ઓળખતા નથી? અરે! તમે કદાચ રાજેશ્વરને ન ઓળખતા હો એ બને, પરન્તુ મહારાજાના માનીતા, અતિવલ્લભા કુટુંબમાં સૌ વિડ Page #147 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સહાર લોના માનવંતા, પિતાના પ્રખર પ્રતાપથી પ્રત્યેક દુખેને દૂર કરનારા મહાદેવી શ્રી અવિવેકતાને પણ નથી ઓળખતા ? ગામડીયા ગમાર જે શું પ્રશ્ન પૂછે છે ? વિમશ-ભાઈ! આપ અમારા ઉપર કોપાયમાન ન બને. જગતમાં બધા માનવીએ બધી વાત જાણે એવું હતું નથી. અમે દૂર દેશના વતનીએ છીએ. અજાણ્યા મુસાફરો છીએ. આ નગરનું નામ પણ આજે જાણ્યું છે અને નગર પણ આજે જોઈશું હા ! તમારા મહારાજાનું નામ સાંભળ્યું હતું પણ એ વાતને ઘણે લાંબે સમય વીતિ ગયે હતું, એટલે સ્મૃતિપથથી બહાર થઈ ગએલ. તમારા કહેવાથી પુનઃ વાત યાદ આવી. અસ્તુ.. ' હે ભદ્ર! મહારાજશ્રીના દર્શન કરવાની અમારી ઘણી ઉત્કંઠા છે, તે મહારાજાશ્રી અત્રે બિરાજમાન છે કે કયાંય બહાર ગએલા છે? શક–આ તમે શુ પૂછે છે? મહારાજા ક્યાં ગયા છે, એ વાત સુપ્રસિદ્ધ બની ચૂકી છે. સહૃદયી, સાવધાન અને બુદ્ધિમાન સૌ જાણે છે. છતાં તમે નથી જાણતા એ ભારે આશ્ચય. સાંભળો, મહામહિમ શ્રી મહાહ મહારાજા, શ્રી રાગકેશરી મહારાજા અને અમારા મહારાજા શ્રી ષગજેન્દ્ર એ ત્રણે મહાસભ્યને લઈને મહાવિરોધી અને મહાઘાતકી સંતેષને પરાસ્ત કરવાને સુદઢ નિશ્ચય કરીને પિતાની રાજધાનિઓથી ગયા છે અને એ વાત ઉપર આજે વર્ષોના વહાણું વતિ ગયા છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ વિશ્વની સ ૯૯ પાસે વિમ—મહાદેવી શ્રી અવિવેકતા હાલમાં આ નગરને શાભાવી રહ્યાં છે કે એએ પણ ખીજે કાઇ સ્થળે પધાર્યાં છે ? શાક—મહાદેવીજી હાલમાં અહીં નથી, તેમજ મહારાજાશ્રી પણ નથી. એ માટે આપને કારણ જાણવું હોય તા સાંભળેા. મહાવિરોધી સંતાષના નાશના પૂર્ણ નિશ્ચય કરીને પોતાના વીરવિક્રમ પુત્ર રાગકેશરીને લઈ મહામહિમ શ્રી મહામાહ મહારાજા અત્ર પધાર્યાં હતા, ત્યારે અહીંના મહારાજા શ્રી દ્વેષગજેન્દ્ર પણ યુદ્ધયાત્રા માટે તૈયાર થઇ ગયા હતા. મહાદેવી શ્રી અવિવેકતાએ પેાતાના પતિદેવને યુદ્ધમાં જતા જોઈ કહ્યું, સ્વામિન્ ! આપની સાથે હું પણુ યુદ્ધમાં આવીશ. દ્વેષગજેન્દ્ર—દેવી ! તું ગર્ભાવતી છે. ગર્ભના ભારથી તારૂં શરીર આળસુ ખન્યું છે. તેથી તું યુદ્ધિભૂમિમાં આવે એ ચેગ્ય નથી. તું અહીંયા રહે. હું યુદ્ધમાં જઈશ. અવિવેકતા—દેવ ! આપ વિના હું એકલી આ મહેલમાં રહી ના શકું. મહેલ ઉદ્યાન વિગેરેમાં મારૂં મન ન લાગે એનું શું કરવું? તને અહીં ન દ્વેષગજેન્દ્ર—પ્રિયે ! તારી વાત સાચી, પણ ગર્ભવતી અવસ્થામાં યુદ્ધભૂમિમાં તને ન લઈ જવાય. ગમતું હોય તા તું “ રૌદ્રચિત્ત ” નગરે જા. વહિવટ “ દુષ્ટાભિસધિ” રાજા ચલાવે છે માનવતા વફાદાર વડા સૈનિક છે. એ નગરના અને એ મારા Page #149 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારાદ્ધાર અવિવેકતા—આય ! આપને મારે વધુ શું કહેવું ? આપ જે આજ્ઞા કમાવે। તે મારું સર્વથા માન્ય જ હાય. to શ્રી દ્વેષગજેન્દ્ર યુદ્ધયાત્રા માટે મહામહિમ શ્રી મહામાહ મહારાજા સાથે ગયા અને પતિદેવની આજ્ઞાથી અવિવેકતા મહારાણી રૌદ્રચિત્ત નગરે પધાર્યા. - ત્યાંથી શ્રી અવિવેકતા મહારાણી કોઇ વિશેષ કારણના લીધે અહિર`ગ પ્રદેશમાં ગયા છે. અમારા મહારાણી ઘણા ચતુર છે અને સમયના પુરા પારખુ છે, એટલે મહત્વના કારણે બહિરંગ પ્રદેશે ગયા છે. અહીંથી ગયા હતાં ત્યારે દુષ્ટાભિસ`ધિના ત્યાં એક પુત્રરત્નના જન્મ આપેલ અને પછી મારા સાંભળવામાં એવું આવ્યું કે મહારાણીનું પતિદેવ સાથે મિલન થયું. અને ફ્રી બીજા એક પુત્રરત્નના જન્મ આપ્યા છે. એટલે મહારાણી હાલમાં નથી પતિદેવ પાસે, કે નથી આ નગરમાં. અવાંતર સ્મૃતિ : પ્રજ્ઞાવિશાલાએ અગૃહીતસ કેતાને કહ્યું, અલી પ્રિય સખી ! આ સંસારીજીવે જે વેળા નદિવર્ધનના ભવમાં વૈશ્વાનર સબધી વાત જણાવેલી અને એ વખતે હિંસા સાથે લગ્ન થતી વખતે જણાવેલું કે “ તામસચિત્ત નગર કેવું છે, દ્વેષગજેન્દ્ર રાજા અને અવિવેકતા રાણી કેવા છે, અને તામસચિત્ત નગરથી અવિવેકતા રાણી રૌદ્રચિત્ત નગરે શા માટે ગયા હતા એ કારણ આગળ જણાવશું ” તે વાત સંસારીજીવે હાલમાં આપણને સંભળાવી, તે તને ખ્યાલમાં આવી હશે. Page #150 -------------------------------------------------------------------------- ________________ વિશ્વની સફરે ૧૦ અગૃહીતસંકેતા–હા, તે ઠીક યાદ કરાવ્યું છે ! પ્રજ્ઞાવિશાલાએ સંસારીજીવને પૂછયું, હે સુંદર! જે વખતે શ્રી વિચક્ષણાચાર્યજી નરવાહન રાજાની સમક્ષ વિમર્શ પ્રકર્ષની વાત સંભળાવતા હતા અને તું પણ સભામાં બેસી એ વાત સાંભળતું હતું, તે તને એમાંથી કાંઈ ખ્યાલ આવ્યો કે નહિ! સંસારીજીવ–બહેન ! એ વખતે હું તેના રહસ્યને જરાય સમજતો ન હતો. અનર્થોની પરંપરામાં માત્ર મારૂં અજ્ઞાન જ કામ કરતું હતું. મારા મનમાં એ વખતે એટલું હતું કે આ સાધુ મારા પિતાને કેઈ સરસ વાત સંભળાવી રહ્યા છે. તે અગૃહીતસંકેતા ! હું એ કથાના પરમાર્થને જરાય સમજતું ન હતું. અગૃહીતસંકેતા–આ જે વાર્તા ચાલી રહી છે, એમાં કાંઈ ઉંડું તત્ત્વજ્ઞાન રહેલું છે? એ કથાને પરમાર્થ જુદે છે? સંસારીજીવ–મારા ચરિત્રમાં ગૂઢાર્થ વિનાને કેઈ શબ્દ નથી. ઘણે જ ભાવાર્થ રહે છે. માત્ર મનોરંજનની કથા છે એમ આપે ન સમજવું. મારી કથામાં ઘણા રહસ્યો સમાએલાં છે અને એ સમજવા જેવા છે. કથા છે, એમ માની સંતોષ ન માનશે. તમને જે ભાવાર્થ ન સમજાય તે એ વિષયમાં તમારે ચતુર પ્રજ્ઞાવિશાલાને પૂછી સમાધાન મેળવી લેવું. એ સંજ્ઞા છે અને દરેક પદાર્થના પરમાર્થને સમજી શકે છે. તેમજ બીજાને પણ સરસ રીતે સમજાવી શકે છે.' Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ઉપમિતિ કથા સારે દ્વારે અગ્રહીતસંકેતા–બહુ સારું, એમ કરીશ. પણ હાલમાં તે કથા આગળ ચલાવે. શ્રી વિચક્ષણાચાર્ય જે કથા કહી રહ્યા હતા તે કથાના અનુસંધાનમાં સંસારીજીવે આગળ જણાવવાનું ચાલું કર્યું. વિમર્શ–ભદ્ર શક! આપને અહીં આવવાનું કારણ શું બન્યું? શોક–યુદ્ધમાં જતા અમારા મહારાજા શ્રેષગજેન્ટે આ નગરના સંરક્ષણ માટે “મતિમહ” મંત્રીને અહીં મોકલ્યા હતા અને એ “મતિમહ” મંત્રી મારા માનવતા મિત્ર થાય છે. મહારાજાના સૈન્યને મહાટવીમાં મૂકી મારા મિત્રને મળવા માટે અહીં આવ્યો છું. વિમર્શ–આર્ય! ધન્યવાદ. આ૫ આનંદ પૂર્વક નગરમાં જઈ શકે છે. વિમર્શ સાથે વાતચીત પૂર્ણ થયા પછી શેકે નગરમાં પ્રવેશ કર્યો. ત્યાર બાદ બુદ્ધિદેવીના બુદ્ધિધન પુત્ર પ્રકર્ષને વિમશે કહ્યું, વત્સ ! મહાસૈન્ય જે મહાટવિમાં પડાવ નાખે છે ત્યાં જઈએ. રાગકેશરીને અને તેમના મંત્રીમંડળ વિગેરેને જોઈએ. પ્રકર્ષ–“જેવી આપની મરજી.” મામા ભાણેજ જલ્દી મહાટવી ભણી ઉપડ્યા અને પવનવેગે ત્યાં પહોંચી ગયા. Page #152 -------------------------------------------------------------------------- ________________ વિશ્વની સફર ૧૦૬ મહામે હાદિના સભામંડપમાં દશન: મહાટવીની મધ્યમાં એક મહાનદી આવેલી હતી. મહાનદીના રેતીવાળા ઉંચાણના દ્વીપ જેવા ભાગ ઉપર એક વિશાળકાય મંડપ બાંધવામાં આવ્યો હતે. મંડપના મધ્યાંગણમાં એક સુશેન વેદિકા-બેઠક બનાવવામાં આવી હતી. વેદિકા-બેકના મધ્ય વિભાગમાં મહાધ્ય સિંહાસને ગોઠવેલાં હતાં. વિશાળકાય મંડપમાં તરફ ચતુરંગ સૈન્ય બેઠું હતું. ઉપરની બેઠકમાં મહામહ મહિપતિના પરાક્રમી નેતા પુત્ર રાગકેશરી અને વીરવિક્રમી દ્વેષગજેન્દ્ર બિરાજ્યા હતા. વચ્ચેના મહામૂલ્યવાન મહાસિંહાસન ઉપર મહાપ્રતિભા સંપન્ન શ્રી મહામહ શેભી રહ્યા હતા. મામા ભાણેજ પવનવેગે મહાટવીમાં આવી ગયા અને આ મહામંડપ વિગેરે નિહાળી વિશે કહ્યું. ભાણું ! સામે જે, આપણે અહીં બેઠા બેઠા મહામહની સંપૂર્ણ સભા જોઈ શકીએ છીએ, એટલે સભામંડપમાં પ્રવેશ કરે ઉચિત નથી. આપણે સભામંડપમાં પ્રવેશ કરીએ તે મહામહ કે અન્ય રાજકીય વર્ગને આપણા ઉપર ગુપ્તચર વિગેરેની શંકા થાય અને કોઈ મુશ્કેલી ઉભી થાય, એના કરતા અહીંથી સભાની બધી કાર્યવાહીનું બારીકાઈથી નિરીક્ષણ કરીએ તે કેમ? ઉપર એક કરતા એ. Page #153 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારાદ્ધાર - પ્રક— ભલે ! મામા એમ કરો” પરન્તુ આ વિશાળ જંગલ, આ વિશાળ નદી, નદીના ઉંચા રેતાળ વિભાગ, વિશાળકાય મ’ડપ, વેદિકા, મહાજ્ય સિંહાસન, એના ઉપર બિરાજતા મહારાજાએ, મડપના સદસ્યા, આ બધી બાબતે મારા માટે નવીન છે. ૧૦૪ આમાંનું મે' કશું જોયું નથી. આ બધાના નામેા શું છે? આ બધાના ગુણા કયા કયા છે? એ જાણવા મન થઈ રહ્યું છે. મામાજી ! આપ વિગતવાર જણાવે। અને હું શાંતિપૂર્વક સાંભળુ વિમ—વત્સ ! તેં ઘણી સરસ વાત પૂછી, પરન્તુ તે એક સાથે ઘણા પ્રશ્નો પૂછી નાખ્યા. તારા પ્રશ્નો વિચારણાને માગે તેવા છે, એટલે હું પૂર્ણ વિચાર કરીને તને ઉત્તર આપું. પ્રક—ભલે, આપ વિચારીને ઉત્તર આપે. વિશે પેાતાની સૂક્ષ્મ દૃષ્ટિ ચારેબાજુ ફૂંકી. મહાટવીનું અવલેાકન કર્યું, મહાનદીને ખરાખર જોઇ લીધી. વિશાળ મ`ડપ, વેદિકા, મહાસિંહાસન વિગેરેનું સ્વરૂપ જાણી લીધું. મહામેાહુ અને અન્ય સદસ્યાના સારી રીતે વિચાર કરી લીધે. ત્યાં રહેલા તમામ પદાર્થોના ખારીકાઈથી અભ્યાસ કરી જોયા અને નિશ્ચયાત્મક તેમજ દૃઢતમ કરવા ધ્યાન લગાવ્યું. અલ્પ સમય બાદ માથું' ધૂણાવ્યું અને મુખ ઉપર સ્મિત મરકવા લાગ્યું. મામાને હસતાં જોઈ પ્રકર્ષ પૂછ્યું, મામા ! આમ કેમ હસે છે ? Page #154 -------------------------------------------------------------------------- ________________ વિશ્વની સફરે. ૧૦૫ વિમર્શ–સામે રહેલી સર્વ વસ્તુઓનું સ્વરૂપ મારા ખ્યાલમાં આવી ગયું એટલે હાસ્ય આવ્યું. પ્રકર્ષ–મામા ! આપને જે બધું સમજાઈ ગયું હોય તે મને મારા પ્રશ્નોને સ્પષ્ટ ખુલાસો કરી આપે. વિમર્શ–વહાલા પ્રકર્ષ! તું સાંભળ. ચિત્તવૃત્તિ મહાટવી : વત્સ ! જે અટવીમાં આપણે આવ્યા છીએ તે અટવીનું નામ “ચિત્તવૃત્તિ છે. આ “ચિત્તવૃત્તિ” મહાટવીમાં વિશ્વના તમામ પ્રાણીઓ, મનુષ્ય, ગામ, નગર, પુર વિગેરે બનાવી એમાં વસે છે. કેટલાક મનુષ્યો એ ગામ નગર આનંદપ્રદ ઉલ્લાસવર્ધક અને નિર્મળ બનાવતાં હોય છે અને કેટલાક મનુષ્યો અસંતોષપ્રદ, હતેત્સાહી અને મલીન બનાવતાં હોય છે. તેથી આ અટવી બહિરંગ પ્રદેશના માનવીઓ માટે સુખ અને દુઃખનું કારણ માનવામાં આવે છે. જે મનુષ્ય આ અટવીમાં સાત્તિવક અને નિર્મળ વૃત્તિઓ રાખી શકતા હેય છે તેમના આવાસ અહ્લાદક અને ગુણકારી બનતા હોય છે અને જેએ તામસ કે સમળ વૃત્તિઓ રાખતાં હોય છે, તેમના આવાસે અમનહર અને અવગુણદાયક કે અવગુણપિષક બની જતાં હોય છે. ૧ ચિત્તવૃત્તિ એટલે મનના વિચારે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ઉપમિતિ કથા સારવાર પ્રમત્તતા નદી : ભાઈ! જે, આ મહાનદીનું નામ “પ્રમત્તતા” છે. એ નદીના કિનારાઓ “નિદ્રા” ના નામથી ઓળખાય છે. કષાયે”૩ એ નદીના પાણુરૂપે છે. આ નદીના ચપળ તરંગને “વિષય” નામ આપવામાં આવ્યું છે. નદીના પાણીને સ્વાદ દારૂ જેવો અને માદકગુણી છે. વિકથા૫ રૂપ પ્રવાહ-ઝરણુએ પમત્તતા નદીમાં આવી મળે છે. તે રાગકેશરી રાજાના રાજસચિત્ત નગર અને દ્વેષગજેન્દ્ર રાજાના તામસચિત્ત નગરને જોયા હતાં ને ? એ બે નગરમાંથી આ નદી ઉત્પન્ન થાય છે. મૂળ એનું આ નગરમાં આવેલું છે. ત્યાંથી ધીરે ધીરે વહેતી વહેતી આ નદી ચિત્તવૃત્તિ મહાટવીમાં આવે છે અને આખરે ભવસાગરમાં એ સરીતા સમાઈ જાય છે. વિશાળ પટ અને પૂરપાટ પ્રવાહવાળી મહાનદીના નીરમાં ગબડ્યો એટલે ખલાસ થયે સમજ. એમાંથી પાછા નિકળવાને વિચાર કરવાનેયે સમય રહેતું નથી. પડ્યો એટલે ૧ પ્રમત્તતા–પ્રમાદ, આળશ આત્મહિત પ્રતિ ઉપેક્ષા. ભવ અને ભૌતિક વસ્તુ તરફનો ભાવ. ૨ નિદ્રા-ઉઘ. એના પાંચ પ્રકારે છે. ૩ કષાય-ક્રોધ, માન, માયા અને લેભ. નદીમાં પાણું વહ્યા કરે, તેમ કષાયો પણ ચાલ્યા જ કરે છે. ૪ વિષય-પાંચ ઇન્દ્રિયોને ગમતા પદાર્થો પ્રતિ રાગ. ૫ વિકથા-રાજકથા, દેશકથા, ભેજનકથા અને સ્ત્રીકથા. Page #156 -------------------------------------------------------------------------- ________________ વિશ્વની સફરે ૧૦૭ આવી બન્યું જ માની લેવાનું. ફ્રી એને કિનારા હાથ લાગે ત્યારે ખરા. એ તા ભવસમુદ્રમાં જઈ અટવાઈ જાય અને ડુખીને સર્વનાશને મેળવવાના દૂર જાય છે, એનાથી ભય પામી એવા પુણ્યશાળી પુરૂષો ભવસાગરની પરન્તુ જે બુદ્ધિશાળી માનવીએ આ મહાનદીથી દૂરના સમીપમાં આવતાં નથી, સફરના દુઃખા જોતાં નથી. દ્વિલસિત દ્વીપ : ભાણા ! પેલા દેખાય છે, તે “ તદ્વિલસિત ૧ દ્વીપ છે. નદીના નીરથી ધાવાઈને સ્વચ્છ અનેલી રેતી” ને “ હાસહાસ્ય ” નામ આપવામાં આવ્યું છે. વિલાસ, વિભ્રમ, હાવ, ભાવ, નૃત્ય અને ગીતરૂપ સારસ, હંસ, ચક્રવાક, ચાતક, મયૂર અને કાકીલ પક્ષીઓ છે. માદક પીણાઓના મદથી ઘેરાએલા નયનેાવાળા નરસમુહથી આ દ્વીપ ઉભરાઈ રહ્યો છે. છેલછબીલા અને લટકચાળા કામી લેાકેાને માટે આ દ્વીપ મનેારજનનું ક્રીડાંગણ ગણાય છે. તત્ત્વવેત્તા અને ચેગની અભીપ્સા રાખનારાઓ આ દ્વીપથી દૂર-સુદૂર રહેતા હાય છે. ચિત્તવિક્ષેપ મંડપ : સામેના મહામ’ડપ તરફ્ ધ્યાન આપ જોઇએ. એનું નામ “ ચિત્તવિક્ષેપ ” મ`ડપ છે. આ મડપમાં બેઠેલા સદસ્યાને મંડપ ખૂબ પ્રીતિકર છે. પરન્તુ અહિરંગ પ્રદેશના કાઈ મૂખ ૧ તદ્વિલસિત-પ્રમાદ વિગેરેમાં કે પ્રમાદ વિગેરેથી વિલાસેા કરવા રૂપ. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઉપમિતિ કથા સારિદ્વાર માનવી ભૂલથી આ મંડપમાં પ્રવેશ કરીલે તે એની મતિમાં અવશ્ય ભ્રમ થાય જ. ચિત્ત ભ્રમિત થયા પછી સંતાપ અને કલેશ આવી પડે. ઉન્માદીપણું કે ગાંડલો બની જાય. એણે જે કાંઈ યમ, નિયમ, વ્રત વિગેરે ગ્રહણ કર્યા હોય તે બધાથી ભ્રષ્ટ બની જાય. સારાસારને વિવેક કેઈને રહેવા પામતે નથી. તૃણવેદિકા : વત્સચિત્તવિક્ષેપ મંડપની મધ્યમાં વેદિકા-બેઠક છે, તેનું નામ “તૃષ્ણ” રાખવામાં આવ્યું છે. મહારાજા મહામેહને તૃષ્ણવેદિકા અત્યંત પ્રિય છે. પ્રિય હોવાના કારણે જ મહામોહ રાજા પિતાના કુટુંબીજને સાથે તૃષ્ણવેદિકા ઉપર બેઠે છે. બીજા એમના સામંત રાજાએ મંડપમાં છૂટા છવાયા ઠેર ઠેર બેઠેલા દેખાય છે. આ વેદિકા મહિપતિ શ્રી મહામહ અને એના કુટુંબી રાગકેશરી દ્વેષગજેન્દ્ર વિગેરે સૌને અતિપ્રિય છે અને એના ઉપર બેસી મલકાયા કરે છે. પરંતુ બહિરંગ પ્રદેશના પ્રાણીઓને તે એ વેદિકા દુઃખનું જ કારણ બને છે. તૃષ્ણાવેદિકા ઉપર બેઠે એટલે એને પરવશ બની દુઃખ, દુઃખ અને દુઃખ જ ભેગવવાનું. વિપર્યાસ સિંહાસન : - ભદ્ર! તૃષ્ણવેદિકા ઉપર મેટું સિંહાસન દેખાય છે, એનું નામ “વિપર્યા છે. એ સિંહાસન ઉપર આરૂઢ થએલો મહામેહ મહિપતિ શત્રુઓની નજરમાં શીઘ્રતાથી આવી શકતું નથી. આ સિંહાસન મહાપ્રભાવશાલી છે. એ Page #158 -------------------------------------------------------------------------- ________________ વિશ્વની સફરે ૧૯ જ્યાં સુધી છે, ત્યાં સુધી મહામેાહનું કેાઈ શત્રુ ખગાડી શકવા સમર્થ નથી. આ સિંહાસનના જોરે જ એનું રાજ્ય ચાલે છે. ખહિરગ પ્રદેશના માનવીઓની નજર આ સિહાસન ઉપર પડતી નથી, ત્યાં સુધી એ માનવીની બુદ્ધિ સારી રહે છે. જો સિંહાસન ઉપર નજર પડી જાય તે એની બુદ્ધિમાં વિપર્યાસ થવા લાગે છે. એની બુદ્ધિમાંથી નિર્મળતા વિદ્યાય લઇ લે છે અને તામસભાવ પ્રવેશ કરે છે. આગળ ઉપર જણાવેલા પ્રમત્તતા નદી, તદ્વિલસિતદ્વીપ, ચિત્તવિક્ષેપ મંડપ, તૃષ્ણાવેદિકા વિગેરેમાં જે શક્તિ રહેલી છે, તે બધી શક્તિએ માત્ર આ સિંહાસનમાં પણ સમાએલી છે. એ કરતાં પણ વધે એમ છે, મહામેાહ મહિપતિ : ભાણા ! વિપર્યાસ સિંહાસન ઉપર એક દુલ અને શ્યામ શરીરવાળા માનવી દેખાય છે, તે જ મહામેાહ મહિપતિ છે. એની શરીરરચના “અવિદ્યામાંથી થએલી છે. અર્થાત્ એના શરીરને “અવિદ્યા” નામ આપવામાં આવ્યું છે. આ મહામહ સલાકમાં ઘણા સુપ્રસિદ્ધ વ્યક્તિ છે. વિશ્વમાં દેખાતા શરીર, જીવિત, ધન, યૌવન વિગેરે પૌદ્ગલિક પદાર્થી અનિત્ય, અપવિત્ર, દુઃખદાયક અને જડ છે. છતાં આ મહાપરાક્રમી માહરાજા પેાતાના પ્રભાવથી નિત્ય, પવિત્ર, સુખદાયક અને ચૈત્યન્યવતા મનાવે છે * શરીર અનિત્ય છે છતાં નિત્યત્વની બુદ્ધિ એમાં છે. અપવિત્ર છે છતાં પવિત્ર મનાય છે. શરીર છે તેથી ભૂખ, રાગ, શ્રમ વિગેરે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ઉપમિતિ કથા સદ્ધાર ઈન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, ઉપેન્દ્ર, નરેન્દ્ર વિગેરે મહાપરાક્રમી વ્યક્તિઓ પણ મહામેહની આજ્ઞા મસ્તકે સહર્ષ ઉપાડે છે. મહામહ પિતાની સત્તાથી વિશ્વને સત્તાતળે દાબી રાખે છે. સૌ નેકરની જેમ વર્તે છે. પ્રકર્ષ! મેં મહામહ વિગેરેનું વર્ણન કર્યું. હવે એને મહામંત્રી, સેનાપતિ, એને પરિવાર અને એના સદસ્યો વિગેરેનું વર્ણન કરું છું. તું ધ્યાનપૂર્વક સાંભળજે. અરે ! હું જે કહું છું તે તું સાંભળે છે કે નહિ? કારણ કે તું મોટા વિચારમાં પડી ગયે દેખાય છે. તું કાંઈ સાંભળે છે કે નહિ? તું કાંઈ પૂછતું નથી અને હુંકાર પણ આપને નથી. માત્ર ટગર ટગર મારું મુખ જોયા કરે છે. વત્સ ! જે વાત હું કરું છું તે તારી સમજમાં આવે છે કે નહિ? પ્રકર્ષ-મામા! આપના પ્રભાવથી બધું બરાબર સમજાય છે. વિમર્શ–તે તું સાંભળ. હું શા માટે હસ્ય હતું, એ તારા ખ્યાલમાં આવી ગયું? મારા હસવાથી તારે ગુસ્સે ન થવું. સ્નેહના કારણે હાસ્ય આવે એ દેશનું કારણ ગણાતું નથી. ભલા ભાણ ! ચાલુ વાત સાંભળવા માત્રથી તારે સંતોષ ન માન. આ વાત માત્ર મનને બહેલાવવા પૂરતી નથી પણ પરમાર્થભરપૂર છે. એના રહસ્યોને સમજવા પ્રયત્ન કરજે. દુઃખ મળે છે છતાં સુખનું સાધન મનાય છે. શરીર જડ છે છતાં ચૈતન્ય જેવું વર્તન થાય છે. આ મોહના પ્રતાપે છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ વિશ્વની સફરે કેઈ સ્થળે ભાવાર્થ ખ્યાલમાં ન આવે તે તારે ફરી એ વિષયમાં પૂછી લેવું. તું હુંકારો ભરે અને પ્રશ્ન કરે તે વાર્તા કહેવામાં આનંદ થાય અને તેને સ્થાને ભાવાર્થ પણ સમજાય. માત્ર વાતો સાંભળી લે અને એના ખરા રહસ્યને ન જાણે અને કઈ પ્રવૃત્તિ આદરવા જાય, તો પરિણામ ઘણીવાર નુકશાનકારક બની જાય છે. ભૌતાચાર્યને શિષ્ય વગર સમજે કામ કરવા ગયે, તેથી એના માથે આપત્તિ આવી પડી. એટલે તને મારું કહેવું છે કે દરેક વાતના પરમાર્થને સમજજે. પ્રક-મને ભૌતાચાર્યના શિષ્યની વાત કહેશે? વિમર્શ—ભદ્ર! સાંભળ. Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પાંચમું ભૌતાચાર્ય અને વેલ્વહક કથા શ્રી વિચક્ષણસૂરિ નરવાહન રાજા સામે દેશના આપી રહ્યા છે. નરવાહન રાજાના પ્રશ્નના ઉત્તરમાં પિતે દીક્ષા શા માટે લીધી એ વાત જણાવી રહ્યાં છે. એમાં વિમર્શ અને પ્રકર્ષ રસનાની મૂળશેધ માટે ગએલા, એઓ ચિત્તવૃત્તિ અટવામાં આવી પહોંચ્યા છે. પ્રકષને વિમશે ત્યાંના મંડપ અને મહામહ વિગેરેનું સ્વરૂપ સમજવા ભલામણ કરી. આ વખતે વિમર્શ એક અવાંતર કથા કહે છે. ભૌતાચાર્ય કથા : એક નગરમાં “ સદાશિવ” નામને ભતાચાર્ય રહે હતે. એ ભૌતાચાર્યનું શરીર વૃદ્ધાવસ્થાના કારણે ઘણું જ દુર્બળ અને શીથિલ બની ગયું હતું. જન્મથી જ એ બહેરે હતે. શ્રવણેન્દ્રિય કશાય કામની ન હતી. એકવાર ત્યાં મશ્કરા છેકરાઓ ભેગા થયા અને આંગબીઓના ઈશારાઓથી મશ્કરી કરતાં જણાવ્યું કે હે ભટ્ટારક! નીતિશાસ્ત્રમાં નીચેની વાત આવે છે, તે આપે ધ્યાનમાં લેવી જોઈએ. * ભૌતાચાર્ય-શિવજીને પૂજક. Page #162 -------------------------------------------------------------------------- ________________ ભૌતાચાય અને વેલહક કથા विषं गोष्ठी दरिद्रस्य जन्तोः पापरतिर्विषम् । विषं परे रता भार्या, विषं व्याधिरुपेक्षितः ॥ ૧૩ લક્ષ્મીથી અને ગુણથી જે દરિદ્રનારાયણ હોય એવા સાથે મિત્રતા ઝેર જેવી છે. પાપ પ્રતિ પ્રેમ કરવા એ હળાહળ ઝેર છે. પાતાની પત્ની પરપુરૂષના પ્રેમમાં પડી જાય તે એ તાળપુટ ઝેર છે અને વ્યાધિની ઉપેક્ષા કરવી એ શીઘ્ર ઘાતી ઝેર છે. પૂજ્યપાદ ! એટલે જ અમે આપને કહીએ છીએ કે આપ ઔષધ કરશે. બહેરાપણું મટાડા. “ ઉગતા શત્રુ અને વધતા વ્યાધિને તરત જ દાબી દેવામાં સાર છે. ” આપે બહેરાપણાની બેદરકારી કરવી ચૈગ્ય નથી. જલ્દી ઉપચારો ચાલુ કરી દેવા જોઇએ. મશ્કરા છે.કરાએની વાત સમજી લઇ સદાશિવને રાગ મટાડવાની તમન્ના જાગૃત ખની. એ મૂખ પૂજારીને આગ્રહ અંધાઇ ગયા કે કાઇ પણ ભાગે રાગ તા મટાડવા જ જોઇએ. રાગની ઉપેક્ષા ન જ કરાય, એટલે એણે પેાતાના શાંતિશિવ નામના શિષ્યને માલાન્ગેા. અરે શાંતિશિવ ! તું વૈદ્યરાજના ઘેર જા. વૈદ્યરાજને મારા મહેરાપણાના રોગને જણાવજે અને એના નાશ માટે જે દવા, અનુપાન અને પથ્ય જણાવે તે સમજી લેજે. પછી તું તરત આવજે. વિલંબ ના કરીશ. વલખ કરીશું તે વ્યાધિના પ્રકાપ વધી જશે અને પછી કાબુમાં લેવા ઘણા પરિશ્રમ કરવા પડશે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારાહાર ગુરૂદેવની આજ્ઞાથી શાંતિશિવ ત્વરિત ગતિએ વૈદ્યરાજશ્રીના ઘરે પહોંચી ગયા અને ત્યાં પહેાંચતા જ એક મનાવ એના જોવામાં આવ્યે. ૧૪ ભાગ્ય સચેાગે એ વખતે એવું બન્યું હતું કે વૈદ્યરાજના પુત્ર રખડી, રખડીને ઘરે આવ્યે. પેાતાના રખડેલ પુત્રને જોતાં જ વૈદ્યરાજની આંખેા લાલઘૂમ થઇ ગઇ. વાળનું બનેલું મજબુત દોરડું' હાથમાં લીધું અને પુત્રને થાંભલા સાથે આંધી દ્વીધે.. અધિન સખત ખાંધવામાં આવેલ, એટલે પીડા થવાના કારણે વૈદ્યપુત્ર રડવા લાગ્યા. વૈદ્યરાજે ફરી ખીજા સ્થંભ સાથે વધુ મજબુત બાંધ્યા. છેાકરાએ પેાક મૂકી રડવું ચાલુ કર્યુ. વૈદ્યરાજ સીધી ઢાર અને લીસી લાકડી હાથમાં લઇ પુત્રને હેવા લાગ્યા. લૌતાચાય સદાશિવ ગુરૂની બહેરાશ મટાડવાની દવા લેવા આવનાર શાંતિશિવે પુત્રના ઉપરમારને વરસાદ વરસાવતા વૈદ્યરાજને પૂછ્યું. અરે વૈદ્યરાજજી ! પુત્રને આવી સખ્ત રપીટ કેમ કરી છે ? આ ચેાગ્ય ગણાય ? સમાધાન કરતાં વૈદ્યરાજે કહ્યું, શું કરૂં શાંતિદેવ ? આ મારા દુષ્ટ પુત્ર હું જે કાંઇ કહું તે જરાય સાંભળતા નથી. એટલે આ એની દવા કરૂં છું. આ વાત થતી હતી ત્યાં વૈદ્યરાજના પત્ની હાહાકાર આવી પહોંચ્યા. પુત્રને બચાવવા વૈદ્યરાજના હાથે કરતા વળગી પડ્યા. Page #164 -------------------------------------------------------------------------- ________________ ભૌતાચાર્ય અને વેલ્લહક કથા ૧૧૫ વિદ્યરાજે કેધથી ધમધમી કહ્યું, તું આઘી જા. હું આટલું આટલું કહું છું પણ એ જરાય સાંભળતો નથી. નાલાયક પુત્રને બરાબર મારે જ પડશે. નહિ તે તને પણ માર પડશે. વૈદ્યરાજે ખસવાનું કહેવા છતાં ન ખસી એટલે વૈદ્યરાજે પત્નીને પણ બરાબર ફટકારી. આ પ્રસંગને જોઈ શાંતિશિવે વિચાર્યું કે જે ઔષધ ગુરૂદેવ માટે લેવાનું હતું તે મેં જાણી લીધું છે. ન સાંભળે એને સારી રીતે મારે એ બહેરાપણું નાબૂદ કરવાને શ્રેષ્ઠ ઉપાય છે. સમજવા જેવું સમજી લીધું, નાહક વૈદ્યરાજને પૂછી શા માટે તકલીફ આપવી? વૈદ્યરાજના ઘેરથી પાછા વળી શાંતિશિવ શિવપૂજક શ્રેષિના ઘરે ગયે અને એક મજબુત દેરડાની માગણી કરી. શિવભકતે શણની દેરડી આપી પણ શાંતિશિવે કહ્યું કે મારે શણની દેરીનું કામ નથી, વાળની બનેલી મજબુત દેરડીનું કામ છે. શિવપૂજકે વાળની દીર્ઘ દેરડી આપી અને પૂછયું, ભાઈ શાંતિશિવ ! આ દેરડાને તમે શું કરશે ? શાંતિશિવે ઉત્તર આપે, તાતપાદ ભટ્ટારક ગુરૂદેવશ્રીની દવા કરવાની છે. આ પ્રમાણે જણાવી ગુરૂદેવના મઠ તરફ ગયે. ગુરૂદેવને જોતાં જ ડોળા ચડાવ્યાં, આંખે લાલઘૂમ બનાવી, ગુરૂદેવને બળજબરી પકડ્યા અને મઠની વચ્ચે લાવી થાંભલા સાથે બાંધી દીધાં. હાથમાં મેટી ડાંગ ઉપાડી ગુરૂ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ઉપમિતિ કથા સદ્ધાર દેવને ઝૂડવાની શરૂવાત થઈ ગઈ. એક ઉપર એક દંડ પ્રહાર ચાલુ થયો. શિવભક્તોને વિચાર આવ્યું કે આપણા ગુરૂદેવશ્રી સદા શિવ ભૌતાચાર્યને કાન સંબંધી ઈલાજ ચાલવાને છે, તે આપણે જઈએ એ સારું ગણાય. આપણા જેવું કામ હશે તે સેવાને લાભ મળશે, એમ વિચારી શિવભક્તો ત્યાં આવ્યા. અહી જોયું તે શાંતિશિવ ગુરૂદેવને પ્રહાર ઉપર પ્રહાર કરે જતે હતે. મલીન વસ્ત્રને નિર્મળ કરવા દેતી પાષાણુ ઉપર ધેકાથી ફૂટે એમ નિર્દય ઘાતકીપણે કૂટતું હતું, એટલે શિવભક્તો બાલ્યા. અરે શાંતિશિવ ! આ તે શું આદર્યું છે? પૂજ્યપાદ ગુરૂદેવને કેમ મારી રહ્યો છે? શાંતિશિવે ઉત્તર વાળ્યો, “આ પાપી ઘણી ઘણી મહેનત કરવા છતાં સાંભળતું નથી.” ભતાચાર્ય કરૂણ અવાજે કરી રડવા લાગ્યા. અત્યંત વેદનાથી પીડિત થતા અને મૃત્યુની સેડમાં આવેલા પ્રાણીની જેમ કરૂણાભરી ચીસે ભૌતાચાર્ય કરવા લાગ્યા અને બચાવની યાચના કરવા લાગ્યા. . શિવભક્તો બૂમાબૂમ કરતા ગુરૂદેવના રક્ષણ કાજે શાંતિશિવને વળગી પડ્યા, એટલે શાંતિશિવે કહ્યું કે “હું ૧ શાંતિશિવ વૈદ્યરાજનું અણસમજુ રીતે અનુકરણ કરી રહ્યો છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ભૌતાચાય અને વેલહક કથા ૧૧૭ આટઆટલું કરૂ છું. છતાં આ દુષ્ટ સાંભળતા જ નથી, તેથી આ પાપાત્માને હજુ મારવા પડશે. ” આટલા પ્રયત્ન છતાં કેમ એક પણુ અક્ષર સાંભળતા નથી ? તમે અહીંથી આઘા ખસી જાઓ. દૂર જાએ, નહિ તે તમને પુછુ માર પડશે. શાંતિશિવે શિવભક્તોને દૂર ખસી જવા કહ્યું, પણ એ ખસ્યા નહિ એથી ક્રૂડ લઇ એમના ઉપર પ્રહાર કરવા ચાલુ કર્યો. શિવભક્તોની સખ્યા વધુ હતી, આના હાથમાંથી લાકડી ખૂ'ચવી લે, ખૂ'ચવી લેા, એમ બેાલતા શાંતિશિવને માથમાંથી પકડી લાકડી પડાવી લીધી. શિવભક્તોએ વિચાર કર્યો કે શાંતિશિવને ભૂત ભૂત વળગ્યું લાગે છે. કાં તે મગજ ખસી ગયું હશે. એવી કલ્પના કરી, સારી પેઠે માર માર્યાં. ચારને ખાંધે એ રીતે એને ખાંધી દેવામાં આવ્યા. શિવભક્તોએ સદાશિવના રજ્જુબંધના કાપી નાખ્યા અને એમની ચાગ્ય સેવા ચાકરી કરી. ઘણા ઉપચારાના પરિણામે એમનામાં સ્ફૂર્તિ આવી. પુણ્ય કઈક રોષ હશે તેથી જીવનને પામ્યા, માર એવા મૂઢ અને સખ્ત પડ્યો હતા કે બચવાની સભાવના જ ન હતી. આ તે શિવભક્તોએ શાંતિશિવને પૂછ્યું, ભલા માણુસ ! શું કરવા ધાર્યું' હતું ? ગુરૂદેવને યમદિરે મેાકલવા વિચાર કર્યાં હતા કે ? Page #167 -------------------------------------------------------------------------- ________________ e ઉપપિતિ કથા સારાદ્ધાર શાંતિશિવે જણાવ્યું, અરે ! વૈદ્યરાજે મને ગુરૂદેવની બહેરાશ મટાડવાના ઉપાય બતાવ્યા હતા. તે ઉપાય અજમાવતા હતા. મને તમે બધનથી મુક્ત કરી. આપણા ગુરૂદેવના વ્યાધિની અવગણના ન કરે. વ્યાધિ પ્રતિ બેદરકાર રહેવું એ આપણા માટે સારૂં ન ગણાય. શિવભક્તોએ વિચાયું કે આને ભારે ભૂત વળગ્યું છે. ગુરૂદેવને મારવાના આગ્રહ હજી પકડી રાખ્યા છે. છતાં શાંતિશિવને જણાવ્યું કે જો તું ફરીથી ગુરૂદેવને ન મારે તે તને બધન મુક્ત કરીએ. આવેશ પૂર્ણાંક તાડૂકી શાંતિશિવે કહ્યું, તમારા કહેવાથી શું હું મારા પૂજ્ય ગુરૂદેવની દવા નહિ કરૂં ? મને વૈદ્યરાજે જે ઉપાય દર્શાવ્યે છે તે કરવાના જ છુ. તમારૂં માનવાના નથી. તમારૂં સાંભળવા પણ ઈચ્છતા નથી, શિવભક્તોએ વૈધરાજશ્રીને માનભેર તેડાવ્યા અને અહીંના મઠમાં બનેલી આ બધી વિગત વિસ્તારપૂર્વક સમજાવી. વૈદ્યરાજને પ્રથમ તા મનમાં ખૂબજ હસવું આવ્યું અને પછી શાંતિશિવને કહ્યું, ભલા ભટ્ટારક! મારા પુત્ર બહેરા ન હતા. પરન્તુ વૈદકશાસ્ત્રના ઉચ્ચતમ ગ્રંથાના મે' પરિશ્રમ કરી અભ્યાસ કરાવ્યા, એના રહસ્યાને સમજી લેવા રાજ એને સમજાવું છું. એ રખડેલ રેઢીયાળ હોવાથી મારૂ કહ્યું કરતા નથી એટલે મે એને માર્યાં. ભગાના ભા ! માર” એ કાંઇ બહેરાપણાની દવા નથી. વળી મશ્કરીમાં ખેલ્યા, શાંતિશિવ ! તારા ગુરૂદેવ તારી Page #168 -------------------------------------------------------------------------- ________________ ભૌતાચાય અને વેલહક કથા ૧૯ દવાના પ્રભાવથી નીરાગી બની ગયા છે. હવે તુ તારા ઔષધના ગુરૂદેવ ઉપર પ્રયાગ કરીશ નહિ. એ દવાની જરૂરત રહી નથી. મારે તે ગુરૂદેવ સારા નરવા થાય એટલું જ જોઇએ છે. તમારા કહેવાથી આ મારી દવા નહિ કરૂ, એમ શાંતિશિવે જણાવ્યું, તેથી ગુરૂભક્તોએ શાંતિશિવના અધના દૂર કર્યા અને સૌ પેાતપેાતાના ઘરે ગયા. વત્સ પ્રક! હું કહું તે તું સાંભળી જાય અને રહસ્યને ન સમજે કે સમજવા પ્રયત્ન પણ ન કરે, તે ભૌતાચાય અને શાંતિશિવ જેવી અવદશા થાય. માટે તને કહું છુ કે પરમાર્થ સમજવા સાવધાન રહેજે. પ્રક—મામા ! આ ચિત્તવૃત્તિ અટવી અને એના પરમાને હું સમજી ગયા છેં. પરન્તુ પ્રમત્તતા નદી, ચિત્તવિક્ષેપ મંડપ, તદ્વિલસિત દ્વીપ, વિગેરેને ખરાખર સમજી શક્યા નથી. હું તા એટલું જાણી શકયા છુ કે આપે જણાવેલ વસ્તુઓ અભ્યંતર લેાકેાને આનંદ દેનાર અને ખહિંરગ લેાકાને અનથ કરનાર છે. સામાન્ય રીતે નામ સેદા કરવામાં આવ્યા છે. પણુ કાર્યની દૃષ્ટિથી કશે! ખાસ ભેદ જણાતા નથી. હાય તે આપ મને સમજાવશે. વિમ—ભાઈ મે... તને દરેકના નામેા કહ્યા, દરેકના ગુણા પણ જણાવ્યા, છતાં તને એના ભાવાથ ખ્યાલ ન આવ્યુંા હાય તે। તું એ વાત ફરી લક્ષમાં લઇ લે. હું તને સમજાવું છું. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ઉપમિતિ કથા સારે દ્વારે મામાએ બધી વસ્તુઓનું પુનઃ વર્ણન કર્યું, વિચક્ષણાચાર્ય નરવાહન રાજવીને આ સર્વ પદાર્થો બરાબર સમજાય એ રીતે જણાવે છે. આ પ્રસંગે સંસારીજીવે અગૃહીતસંકેતાને પદાર્થોના સ્વરૂપને પૂર્ણ ખ્યાલ આપવા જણાવ્યું, કે ભદ્ર અગ્રહીતસંકેતા! પદાર્થની સમજુતી સરળ કરવી હોય તે એને કથાના રૂપમાં ગોઠવીને સમજાવવામાં આવે તે એ સહેલાઈથી સમજી શકાય છે. એટલા માટે હું તને આ પદાર્થો “વેલહક”ની કથા દ્વારા સમજાવવા પ્રયત્ન કરીશ. તને એથી સ્પષ્ટ સમજૂતી પ્રાપ્ત થશે. વેલહક કથા : ભુવનેદર” નામનું એક મહાવિશાળ નગર હતું. અનાદિ” નામના રાજા એ રાજ્યના અધિપતિ હતા. અજેય પરાક્રમથી અને અમેય બળથી પૂર્ણ વિશ્વના સંપૂર્ણ પ્રાણીઓ ઉપર પિતાની મનધારી સત્તા ચલાવી શકવા પૂર્ણ સમર્થ હતા. અનાદિ” મહારાજાને અતિપ્રિય, નીતિમાર્ગના જ્ઞાતા અને કાયદાશાસ્ત્રમાં કાબેલ “સંસ્થિતિ” નામે પટરાણી હતા. રાજા રાણીને એક પુત્ર થયે અને “વેદ્યહકકુમાર” નામ સ્થાપવામાં આવ્યું. આ કુમાર ઘણે વહાલા લાગતે હતે પણ ભારે ખાઉધરે નિકળ્યો. દ્વહકના ખાવાને અભરકે કદી ભાંગતે નહિ. ગરિષ્ઠ અને સ્વાદિષ્ટ પદાર્થો વારેઘડીએ Page #170 -------------------------------------------------------------------------- ________________ ભૌતાચાય અને વેલહક કથા ૧૨૧ પેટમાં પધરાવ્યા કરતા. કેટલું ખાવું, ક્યારે ખાવું અને કેવું ખાવું એનું એને લગીરે ભાન ન હતું. વધુ પડતા અને વારેઘડીએ ખવાતા આહારના પરિણામે અજીણુ થઈ ગયું. પેટમાં વ્યાધિ થઈ ગયા અને ધીરે ધીર જીણું વર લાગુ પડ્યો, છતાં વેલ્રહકની ખાવાની ઇચ્છા વિરામ પામતી ન હતી. ખાવાની ઇચ્છા વધુ વધે જતી હતી. જાણે રાગનું પ્રમાણુ હજી એછું જણાતું હશે, એટલે વેાહકને ઉજાણી ઉજવવાનું મન થયું. ઉજાણી માટે વિવિધ વાનગીઓ કરવામાં આવી. વાનગીઓ એની સામેજ બનાવવામાં આવી રહી હતી, તેથી ભાઈસાહેબનું ખાવાનું મન થતું હતું. ઈચ્છાને કાણુમાં લઈ શકવા અસમર્થ બન્યા. લાલસાના કારણે તૈયાર થતી વાનગીઓમાંથી ઘેાડુ' થાડુ' ત્યાંજ ઝાપટી જતા હતા. વિવિધ ખાદ્ય પેય પદાર્થો, મિત્રમ’ડળ, અ'તપુર અને દાસદાસી પરિવાર સાથે ઉજાણી ઉજવવા બહારના રાજકીય ઉદ્યાનમાં આવ્યા. ઉદ્યાનમાં હરવું-ફૅરવું આનદ-પ્રમાદ, ખેલકૂદ વિગેરે વિલાસે વિલસી રમ્ય લીલાછમ ગાલીચા જેવા ઘાસની સમતલ ભૂમિ ઉપર સૌ બેઠા. જુદી જુદી વાનગીએ ગેાઠવવામાં આવી. વાનગીએ જોતાં જ વેલહુકના મેાઢામાં પાણી છૂટી ગયું. ખાવાની ઇચ્છા ઉગ્ર બની અને બધી વાનગીઓમાંથી ઘેાડા થોડા સ્વાદ કર્યાં. પેટ ભારેખમ થઈ ગયું. જીણુ વર પહેલાંથી હતા, Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઉપમિતિ કથા સારોદ્ધાર એમાં વનને શીતળ પવન એટલે જવરને પ્રકેપ અતિતીવ્ર બને. શરીરમાં ઉષ્ણતામાન ઘણું ઝડપથી વધવા લાગ્યું. આ વખતે “સમયજ્ઞ” નામને વિદ્યપુત્ર સાથે હતે. ઉજાણમાં આવવા આમંત્રણ અપાએલું હોવાથી આવેલ. વેદ્યહકકુમારને ઘણે તાવ ચડી ગયું છે એ વાત એના ખ્યાલમાં આવી ગઈ. કુમારને તાવના પ્રતિકારને ઉપાય બતાવતા જણાવ્યું. કુમારશ્રી! જવર પ્રકપમાં ભેજન કરવું આપને માટે યેગ્ય નથી; લંઘન કરવું જોઈએ. જે એમ નહિ કરવામાં આવે તે આપને ઘણું નુકશાન વેઠવું પડશે. આપનું આરોગ્ય તદ્દન કથળી ગયું છે. આપે ખાવા ઉપર સર્વથા નિયંત્રણ કરવું જોઈએ. બહારની શીતળ હવા વરમાં વધારે કરે છે. મહાસુદર્શન ચૂર્ણ અને ત્રિભુવનકીર્તિ ગુટિકાનું નિયમિત સેવન કરવું જોઈએ. આપે ઘણા દિવસ નિયમિતતા જાળવવી જોઈશે. રસનાને આધીન બનેલા વેલ્ફહકે સમયજ્ઞની વાતને જરાય લક્ષમાં ન લીધી. જવરના પ્રતિકારના ઉપાયે પણ ન કર્યા. પેટ ભરાઈ ગયું હતું, વાનગીઓ ગળામાં ઉતરતી ન હતી છતાં ઠાંસીને ખાવા લાગે. ગળા સુધી ખાધે રાખ્યું. છાતીમાં ગભરામણ થવા લાગી, ઉર્વ વાયુને ઉછાળે થવા લાગ્યા, પેટ વધુ પડતા આહારના દબાણને જીરવી ન શકયું એટલે એજ સ્થળે વેલ્લહકને ઉલટી-મીટ થઈ ગઈ. Page #172 -------------------------------------------------------------------------- ________________ ભૌતાચાર્ય અને વેલણક કથા ૧૨૩ સમય કહ્યું, દેવ ! મેં આપને આહાર આરોગવા ના કહી હતી, પણ આપ મારી વાતની અવગણના કરી વધુ ખાધું તેથી એનું કેવું ભયંકર પરિણામ આવ્યું? વેલકે કહ્યું, સમયજ્ઞ ! મેં વધારે ખાધુ જ નથી. વાયુના પ્રકોપથી ઉલટી થઈ ગઈ છે. મારું પેટ ખાલી થઈ ગયું છે. મારે ભજન કરવાનું છે. જે પેટ ખાલી રહેશે તે વાયુથી જઠર ભરાશે અને વધુ નુકશાન થશે. મને હજુ ખાઈ લેવા દે. ભજન સ્થળે જે ઉલટી થએલી હતી એના છાંટા ભેજનના ભાણામાં પણ ઉડેલા છતાં એની દરકાર ન કરતાં વેaહકે ભોજન કરવું ચાલુ કર્યું. સમય હાથ પકડી કહ્યું, દેવ! દેવ ! આ શું કરે છે? કાગડા જેવું ઘણાસ્પદ વર્તન આપને શોભે? કયાં આપને ચંદ્રકિરણ જે યશ ? કયાં આપની નિર્મળ શરીર કાંતિ? કેવું આપનું વિશાળ રાજ્ય ? કેવા આપના ગુણશીલ માતા પિતા? આપથી આવા બિભત્સ પદાર્થો ખવાય? મારા દેવ ! આ ભેજન તજી દે. મને સુધા અત્યંત સતાવે છે. હું તે ખાઈશ. તમે મને ન અટકાવે. એમ જણાવી વેદ્યહકકુમારે ઉલટી-વમન મિશ્રિત આહાર આગ ચાલુ કર્યો અને પરિણામે જવર એકદમ વધી પડ્યો. વરની સાથે સન્નિપાતને વ્યાધિ ઉભે થયે. સન્નિપાતના લીધે કુમાર પિતાનું ભાન ગુમાવી બેઠે. ઉલટી-વમન કરેલી ભૂમિમાં જ આળોટવા લાગ્યું. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ એ રીતે ગંદકીમાં આળેાટતા ઘણા સમય પસાર થઇ ગયા. ઉપમિતિ કથા સારોદ્વાર હું અગૃહીતસ કેતા! મેં કહી સભળાવી. ગયા હશે. www મારે જે કથા કહેવાની હતી, તે તમને દરેક પદાર્થોના ખ્યાલ આવી અગૃહીતસંકેતા આ વાત સાંભળી વધારે મુંઝવણમાં પડી ગઇ. મે તા ચિત્તવૃત્તિ અટવી વિગેરેના ભાવાના સ્પષ્ટીકરણ માટે પૂછેલું પણ આ ભદ્રપુરૂષ એવી વાર્તા કહી કે કાંઇ મેળ જ એમાં દેખાતા નથી. ભેશ આગળ ભાગવત જેવું બન્યું. અગૃહીતસ કેતાએ સંસારીજીવને જણાવ્યું, ભાઇ ! તેં જે વાર્તા કહી, એનાથી મને કાંઈ લાભ થયા નથી. મારે જે રહસ્ય સમજવું હતું તે જરા પણ સમજાણું નથી. ચિત્તવૃત્તિ અટવી વિગેરેના પરમાર્થ ન સમજાણા એ તા ઠીક, પણ તારી આ કથાના મુદ્દો પણ મને ખ્યાલમાં આવેલ નથી. મારે તને એટલું જ કહેવાનું છે કે ભાઈ ! તું સ્પષ્ટ સમજાવ તેા સારૂં. આ રીતે મને કાંઈ ગતાગમ પડતી નથી. સંસારીજીવે. પ્રજ્ઞાવિશાલાને ઉદ્દેશીને કહ્યું, ભગિનિ ! મારે આરામની જરૂર છે. તું અગૃહીતસ કેતાને વેલહકની કથાના મુદ્દાઓને સમજાવ. તું પણુ અ ઘટના સુંદર રીતે કરી શકે છે. આદર પૂર્વક પ્રજ્ઞાવિશાલાએ કહ્યું, બહુ સારૂં'. Page #174 -------------------------------------------------------------------------- ________________ ભૌતાચાય અને વેલ્લહક કથા વેલહક કથાની અઘટના : વહાલી સખી ! તને કથાની અર્થઘટના કહું છું, તું કથાના મુદ્દાઓના પરમાર્થ અવશ્યમેવ સાંભળ. તને સમાઇ જશે. પ વેલહુક કાણ ? કમ અંધનથી બધાએલા જીવ અને વેદ્યહક સમજવાના છે, એ કર્મી આ જીવને અનાદ્દિકાળથી વળગેલા છે. પ્રવાહની અપેક્ષાએ વેદ્યહકને કર્મો યારે વળગ્યા એની કાઇ ગણુના નથી. કંધના આદિકાળ નથી માટે અનાદિ” એના પિતા થયા. આ પરિસ્થિતિની “ સ`સ્થિતિ ” વિદ્યમાનતા પણ ત્યારથી છે, એટલે “ સંસ્થિતિ” માતા જાણવી. 46 ' “ ભુવનેાદર ” સસાર વિના સકર્મક જીવ સંભવે નહિ. ભુવન એટલે ત્રણલેાક અને ઉત્તર એટલે પેટાળ અર્થાત્ સ'સાર, સ'સારમાં જ સકર્મક વલહક અને એના જેવા અન્ય સકર્મક જીવા હોય છે. ચિત્તવૃત્તિ મહાટવી : વેદ્યહકકુમારની મનેવૃત્તિઓને ચિત્તવૃત્તિ અટવી સમજવી, ચિત્તમાં વૃત્તિએના વિચારાના વા-વટાળ ચાલ્યા કરે છે, એજ મહાટવીમાં થાય છે. મહાટવીમાં ભૂલા પડેલા મુસાફર અટવાઈ જાય અને દિશાભ્રમ પણ થઈ જાય છે એમ વિચારામાં જે અટવાય છે, ત્યાં મહામહમહિપતિ વિગેરે પેાતાનું સ્થાન જમાવે છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ } ઉપમિતિ કથા સારાદ્વાર "" “ માહુ ” આવે એટલે વૃત્તિઓમાં “રાગકેશરીને ” ફાવટ થાય અને જો રાગજન્ય પદાર્થીની પ્રાપ્તિમાં વિઘ્ન આવે તા “ દ્વેષગજેન્દ્ર” પાતે સત્તા જમાવવા મથે. વૃત્તિઓ વિઘ્ન વિનાશ માટે “ ક્રોધની ” મદદ માગે, એ છતાં વિઘ્ન દૂર ન થાય તે “ માયા દેવીને આમત્રણ મળે, એ દ્વારા કાર્ય - સિદ્ધ થાય તા પ્રાપ્તિનું “ માન ” ગવ ઉભા થાય અને વૃત્તિ અટવીમાં નિવાસ બનાવે. "" cr માયા કરવાં છતાં વૃત્તિ પ્રમાણે અભીષ્ટ પ્રાપ્તિ ના થાય તા “ લાભ તૃષ્ણા ” સતાવ્યા કરે. શાક, અરતિ, ઉદ્વેગ, ઇર્ષા, અસૂયા વિગેરે ફ઼ાજના ઘસારા ચિત્તવૃત્તિ અટવીમાં આવી પડે. જો ચેતન ચિત્તવૃત્તિઓને ઉડવા જ ન દે, એના અકુરને મહાર જ ન આવવા દે, તે મેહ મહિપતિ સ્વય ન આવી શકે. માહના અભાવમાં ખીજાઓના પ્રવેશ સભવતા નથી. અલિ સખી ! આ વાત તે તને ખ્યાલમાં આવી ગઈને ? વેદ્યહકકુમારના સ્થાને આપણે આપણા સકર્મક આત્માને ગેાઠવવા. આપણી ચિત્તવૃત્તિ અટવીમાં આ આંતરલેાકેાનું જોર ચાલે છે કે નહિ એ તપાસવું. અજીણની યાજના : “ વાહકકુમારને અનેક ભાતની લેાજનની વાનગીઓ આરોગવાની ઇચ્છા જાગ્યા કરતી, એ વાતને સાથે વિષય લપટતાના ભાવ સાથે સરખાવવી. "" આ જીવ વાહકને વારવાર ખાવાની ઈચ્છા જાગ્યા કરતી. ” એ 66 Page #176 -------------------------------------------------------------------------- ________________ ભૌતાચાર્ય અને વેલ્લહક કથા ૧૨૭ વાતને આ જીવ સાથે વારંવાર થતી વિષય ભેગોની ઈચ્છા સાથે છ દેવી. “કુમારને અતિ ભેજન કરવાના પ્રતાપે અજીર્ણ થઈ ગયું.” તેમ આ જીવને વધુ પડતા ભેગો ભેગવવાના પ્રતાપે કર્મો વધુ પડતા આત્મામાં ભેગા થઈ ગયા, તેથી કર્મોનું અજીર્ણ થઈ ગયું. એ અજીર્ણમાં અજ્ઞાન અને પાપને જ કચરો ભેગો કરી રાખ્યું હતું. કુમારને વધુ ખાવાના લીધે અંત:જવર થયે.” તેમ અજ્ઞાન–મેહ કર્મો દ્વારા જીવને રાગ ઉત્પન્ન થાય છે. રાગાદિ જીવને તપાવે છે. જે વસ્તુ કે વ્યક્તિ ઉપર જીવને રાગ ઉત્પન્ન થાય અને એ વસ્તુ કે વ્યક્તિ પ્રાપ્ત ન થાય અથવા પ્રાપ્ત થયા પછી સંયોગમાંથી વિયોગ ઉભો થાય ત્યારે જીવને અન્તસ્તાપ-અંતરમાં વ્યથા રૂપ તાપની સતામણું થાય છે એજ તાવ છે. પ્રમત્તતા નદીની સંજના : વેલ્ફહકને વારંવાર ખાવાની ઈચ્છા થયા કરતી” રાગાદિ દ્વારા જીવને પ્રમાદાદિ થાય છે અને રાગાદિ દ્વારા મદ્યપાન, વિષયસેવન ઈચ્છા, કેધાદિ ઉત્કટતા, નિદ્રા, લેકનિંદાદિનું આચરણ વારંવાર થયા કરે છે, આનું નામ પ્રમત્તતા નદી. પ્રમત્તતા નદી જ્યારે ચિત્તવૃત્તિ અટવીમાંથી પસાર થાય છે, ત્યારે આ જીવની વૃત્તિઓમાં-વિચારોમાં તરહ તરહના તરંગે જાગે છે. મદિરાપાનનું મન થાય, નિદ્રા વધુ આવે, Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઉપમિતિ કથા સારદ્વાર mmmmmmmmmmmmmm નમણું નારીઓના અને મુલાયમ વસ્ત્ર કે વસ્તુઓના સ્પર્શનું મન થાય, મધુર અને સ્વાદિષ્ટ ભોજનની ઝંખના જાગે. સુગંધી અતરે અને સુગંધી કુલેની ફેરમ એની નાસિકાને ગમે. નયન મનહર નારીના રૂપે નિરખવા નયને ટગર ટગર થયા કરે, વિષયની વાસનાને ઉદ્દીપન કરનારા સંગીતના સૂરને બહેલાવતી વાજિન્નેની સુરાવલી અને કેકીલકંઠ કામિનીઓના કમનીય ગીતો સાંભળવા કાન સરવાળે. ચિત્તવૃત્તિ અટવીમાં પ્રમત્તતા નદી પુરજોશમાં રહે ત્યારે આવી પરિસ્થિતિ જીવની સર્જાય છે. ઉજાણી ગમનની ઉત્કંઠા યોજના : વેલહકકુમારને ઉજાણે ઉજવવાનું મન થયું, તેથી વિવિધ વાનગીઓ તૈયાર કરાવરાવી. થોડી થોડી ત્યાંજ ખાધી, પછી ઉદ્યાનમાં ગયા અને ત્યાં મિત્રમંડળ સાથે ઉજાણી ઉજવી.” સકર્મક જીવને પણ એમ જ વિચાર આવે છે કે પિસા વિગેરે અનર્ગલ સંપત્તિ મેળવું. પરદેશ જઈ અનેક રીતે ધને પાર્જન કરી મેજમજા માણું. ધનાદિ દ્વારા અનેક નારીઓ સાથે વિવિધ વિલાસે વિલસું, ભેગો ભેગવવા એજ માનવ જીવનનું કર્તવ્ય છે અને ધનનું ફળ છે. એવા વિચારો કરી વિલાસની સરિતામાં સ્નાન કર્યા કરૂં. આ વિચારને ઉજાણે ઉજવવા માટે વેલૂહકકુમારના ઉદ્યાનગમન સાથે સરખાવવું. Page #178 -------------------------------------------------------------------------- ________________ ભૌતાચાય અને વેલહક કથા દ્વિલસિત દ્વીપના ભાવાર્થ : “ વેદ્યહકકુમાર ઉદ્યાનમાં ગયા અને વિવિધ વાનગીઓના સ્વાદ કર્યાં.” એ રીતે જીવ અન્યાય અનીતિ દ્વારા છળ કપટના આશ્રય લઈ ધન ભેગું કરે છે. ધનના અતિરેકથી ખાનપાનમાં મસ્ત બને છે. નાચ-ગાનના નખરાં સૂઝે છે. વેશ્યા દારૂ અને જુગાર એના પ્રિય સાથીદારે અને છે. ૧૨૯ ગમ્યાગમ્ય ભાગ્યાલેાગ્યના વિવેક વિનાના ખની સ્વચ્છ દાચારે વિચરે છે. સન્માર્ગ નગરથી ઘણા દૂર દૂર નીકળી જાય છે, દુરાચરણરૂપ ઉદ્યાનમાં આવી ચડે છે. અહીં પહેલાં સેાગવેલા પદાર્થોને ફરી ભાગવવા ઇચ્છે છે. લેાલુપતાના પારા કેટલા ચડેલા છે તે આમાં જાણવા જેવું છે. પ્રમત્તતા નદીમાં આવેલ તદ્વિલસિતદ્વીપમાં મહામેાહુ વિગેરે આવીને અનાયક્રીડાએ દ્વારા આનદિત થાય છે. ચિત્તવિક્ષેપ મ‘ડપની સઘટના : ભદ્રે અગૃહીતસ કેતે ! “ વેલ્રહકકુમારે ઉદ્યાનમાં પણ દરેક વાનગીઓ થાડી ઘેાડી આરેાગી. જંગલના પવન એને લાગ્યા તેથી તાવની અસર થઇ અને થોડા સમયમાં જ તાવના પ્રકૈાપ ઘણા ઉગ્ર થઈ ગયા. સમયજ્ઞ વૈદ્યપુત્રે જણાવ્યું, કે કુમારશ્રી આપના શરીરમાં તાવ છે, માટે આ ભેાજન જતું કરો પણ કુમારને ભાજન ઉપર અતિતીવ્ર આસક્તિ હતી, તે વૈદ્યપુત્રની વાત સાંભળવા તૈયાર ન હતા.’ કર્મના અજીના લીધે આ પ્રાણીને પણ તાવ આવી જાય છે. તેમાં પ્રમાદમાં પડવાથી અજ્ઞાનરૂપ વાયુના સ્પ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઉપમિતિ કથા સારાહાર થવાના કારણે કવર એના ઘણા વધી જાય છે. ધર્મગુરુ રૂપ વદ્યપુત્રને તાવના ખ્યાલ આવી જાય છે. એ જીવને પ્રમાદમાં પડતા અટકાવવા હિતશિક્ષા આપે છે. હે ભદ્ર! કર્મના અજીણુ થી તને આ વર લાગુ પડ્યો છે. પ્રમાદને તિલાંજલિ આપ. નહિ તે તારા આ વર અત્યંત વધી જશે. એમાં ઉપેક્ષા કરશે! તા મહામેાહના લીધે સન્નિપાત થઈ જશે. પરમ તારક દેવાધિદેવ શ્રી જિનેશ્વર પરમાત્માએ આવા પ્રકારના તાવના નિવારણ માટે સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન અને સમ્યક્ ચારિત્ર ઔષધ બતાવ્યું છે. લાંઘણુ દ્વારા ઉદર શુદ્ધિ કરી તું એ દવાનું આસેવન કર જેથી તાવ વધતા અટકે, ભવિષ્યમાં સન્નિપાત ન થાય. પરન્તુ અતિવિષયાસક્ત બનેલે જીવ ધર્માંચાય ની વાત ગણકારતા નથી. એ જીવ તા ધમગુરુ બતાવે એના કરતાં વિપરીત જ વર્તે છે. ધમગુરુના વચના એના કાનને સ્પર્શતા જ નથી. આ જાતનું એ જીવનું માનસ હાય છે. આને જ ચિત્તવિક્ષેપ મડપ સમજવા. તૃષ્ણાવેદિકાનું તારણ : સખી અગૃહીતસ કેતે ! “ ભાળા વેલ્લહકને એવી તીવ્ર આસક્તિ હતી કે પેટપૂર ખાવા છતાં, ગળાની નીચે જતું નથી તાય લેાલુપતાના લીધે હજુ ભાજન ખાધે જ રાખે છે. છેવટે ઉર્ધ્વ વાયુના ઉછાળા થયા અને લેાજનસ્થાને જ વમનઉલટી થઇ ગઇ, ' Page #180 -------------------------------------------------------------------------- ________________ ભૌતાચાર્ય અને વેલણક કથા ૧૩૧ આ જીવને અજીર્ણ થવાથી ચિત્તતા૫-મને જવર રહેતા હતે, એથી એનું મન વિહળ રહ્યા કરતું. વૃદ્ધાવસ્થાના કારણે સર્વઇંદ્રિયોની શક્તિ ક્ષીણ બની ગઈ હોય છે. કર્ણપુરીના દેવે કયાંય ચાલ્યા ગયા હોય છે. દંત પુરી ઉજજડ બની ગઈ હોય છે. નાસિકાપુરીમાં માત્ર કુંફાડા જ સંભળાતા હોય છે. હસ્તપુરી થરથર કંપતી હોય છે. પેટલાદપુરીમાં માલ ખપતે અને પચતું નથી. મુત્રપુરી અને ગુદાપુરીના કામ ઢીલા પડી ગયા હોય છે. એ સમયસર કામ બજાવી શકતાં નથી. પાદપુર પડું પડું થતું સદા ધ્રુજારી અનુભવતું હોય છે. નેત્રનગરીનું તેજ હણાઈ ચૂકયું હોય છે. શરીરપુરીમાં તમામ અવાંતરપુરીના કામકાજે અસ્તવ્યસ્ત અને મંદ બની ગયાં હોય છે. તે પણ આ આસક્ત જીવ ભેગેચ્છાની ઠગારી ઝંખનાને તજ નથી, પ્રમાદને છેડતે નથી, છતાં વિવેકવંત શાણે સમયજ્ઞ સમજાવે છે, તે એને સાંભળવા કે સમજવા ઉત્સુક હેતે નથી. મેહાધીન બનેલા આ જીવની દશા એવી હેય છે કે મળ્યું એમાં વધારે કેમ થાય? એ જ વિચાર્યા કરે. ધનના ભંડાર ભરપુર છલકતાં હય, વિનયવંત પનેતા પુત્ર હેય, કહ્યાગરી કામણગારી કામિની હય, યશપ્રભા સુંદર ફેલાએલી હાય, વાહવાહ થતી હોય, તે પણ જીવ ધનભંડાર વિગેરેની વૃદ્ધિને ઝંખ્યા કરે. વમનમાં ખાધેલું નીકળી જાય છે.” એમ આ જીવને Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ઉપમિતિ કથા સારાદ્વાર પ્રાપ્ત થએલી વસ્તુઓ ચારા દ્વારા ચારાઇ જાય, રાજ્ય દ્વારા જસ થાય, અગ્નિ યા જલ દ્વારા સર્વનાશ કે અલ્પનાશ થાય, પેાતાની પત્ની રીસાઈને ચાલી જાય, પુત્રા વિવેક ન જાળવે અને સામા થાય. વધુ પડતી આશાઓના કારણે જીવની આ દશા થાય છે. આનું નામ તૃષ્ણાવેદિકા” અને એના વકરેલા પ્રભાવ સમજવા. વિપર્યાસ સિંહાસનની અ સ'ચેાજના : અલી સખી ! વેલ્રહકકુમારને વમન થયું અને એના કારણમાં વેલકે વાયુના પ્રકાપને માન્યું, જો વધુ વખત ઉત્તર ખાલી રહેશે તેા પેટમાં સખ્ત વાયુપ્રકાપ થઈ જશે અને શરીર નષ્ટ થઈ જશે. આ માન્યતા વેલ્રહકની હતી. એમ જીવે એકઠા કરેલા વૈભવ નાશ પામી જાય કે પ્રિય સ્નેહી સ્વજનના મૃત્યુના કારણે વિયેાગ થાય. હૃદયને આઘાતકારક અન્ય કાઈ ઉપદ્રવ આવી પડે ત્યારે આ ભદ્ર જીવ વિચારે છે, કે મારી ચૈાજનામાં જરૂર કયાંક કચાશ રહી ગઈ, મારા પુરૂષાર્થ માં કયાંક ખામી રહી ગઈ. વ્યાધિની ચિકિત્સાની ખામીના કારણે પ્રિય સ્વજનનું મૃત્યુ થયું. ખેર ! ફ્રી સાહસ અને ઉદ્યમને આશ્રય લઈ વૈભવ મેળવું. નાશીપાસ થયે ન ચાલે. પુરૂષાથ` એ જીવનની ઉન્નતિમાં આધારસ્થલ છે. આમ હતાશ થયે કાંઈ કામ થતાં હશે ? આ સર્વ વિચારણા વિપર્યાસ સિંહાસનના ખળે થાય છે, ધન વાદળવીજ જેવું ચપલ છે, પ્રિયના સંગમ સ્વપ્ન જેવા અસ્થિર છે. આયુષ્ય જલતરંગ જેવું ક્ષણભ’ગુર છે, ભાગવિલાસા Page #182 -------------------------------------------------------------------------- ________________ ભૌતાચાય અને વેાહક કથા ૧૩૩ સંધ્યાના વાદળા જેવા અલ્પ સ્થાયી છે. એવી વાસ્તવિક વિચારણા ન કરતાં વિપરીત વિચારણા કરે, એ વિપર્યાસ સિંહાસન સાથે સરખાવવા જેવું છે. વમનનું ફરી ભેાજન : (6 સ્નેહાળ સખી ! તને ખ્યાલ છે ને ? મૂરખ વેલકે વમનથી ઉચ્છિષ્ટ બનેલું ભાજન ફરી આરેાગવા માંડયું. સમયજ્ઞ વૈદ્યપુત્ર વારતા રહ્યા અને ભાઇસાહેબ હાંશેહેાંશે એ ગટકાવી ગયા.” એ જ વિધિથી આ જીવ ભાગવીને તજી દ્વીધેલા અને ઉચ્છિષ્ટ અનેલા પદાર્થ પ્રતિ ફરી ભાગઅભિલાષ ધરાવે છે. કમળથી એટલે હદ સુધી લેપાઈ ચૂકયા હાય છે કે એના લજ્જા-વિવેક વિગેરે ગુણા રહેવા પામતા નથી. વિશ્વમાં રહેલા દરેક પદાર્થોને અનેક વખત અનેક રીતે પૂર્વના અનેક ભવામાં આ જીવ ભાગવી ચૂકયા હોય છે. છતાં આજે એની સ્થિતિ એની એ જ. જાણે આ દૃશ્યમાન પદાર્થો વિણ ભાગવેલા છે. જે પદાર્થો દેખાય છે તે પુદ્ગલ સમુદાય છે અને પરમાણુ સમુહ છે. એક પુદ્ગલ-પરમાણુ એવા નથી કે જેને આ જીવ ભાગવી ન ચૂકયા હોય. એટલે આ વમન કરેલા પુદ્ગલાને ફરી ભાગવવા એ વમન કરેલી અને વમનથી ખરડાએલી સામગ્રીના પુનઃ ઉપભાગ કરવા ખરાખર છે. આ વાત ધર્મગુરુઓ ખરાબર સમજાવે છે અને વમનની સાથે સ્પષ્ટ રીતે સરખાવે છે. હે ભાગ્યવાન્ ! તમે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. અનતજ્ઞાન, Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ઉપમિતિ કથા સારાદ્વાર અનંત દર્શન, અનંત ચારિત્ર ગુણાના સ્વામી છે. મહાસત્ત્વશીલ વ્યક્તિ છે. તમારે પુદ્ગલપ્રેમ કરવા ન શેલે. વમન કરેલા ભાજનને ફરી ખાવા જેવું નિંદ્ય કાય છે. તમારી આત્મા નિળ છે. આવું દૂષણ ન શોભે. અવિદ્યા શરીરની ચાજના : સમયજ્ઞ વૈદ્યપુત્ર તુલ્ય ગુરુ જ્યારે આત્મસ્વરૂપના ઉપદેશ આપે છે, ત્યારે આ જીવ વિચારે છે, કે ખરેખર આ ધર્મોચાય સાવ ભ્રમિત કે ભૂખ લાગે છે. સુંદર, મધુર, આશમ અને આનંદ આપનારા પદાર્થોની નિંદા કરે છે. માંસભક્ષણુ, સ્ત્રીગમન, સ`ગીતૠવજી, સુગધી પુષ્પ પરિભાગ, સુંદર વસાભૂષણુ પરિધાન વિગેરે અપાર સુખના સાધના છે, એને ધર્માચાય દુ:ખના સાધન જણાવે છે. એ દુઃખના સાધન માનવામાં આવે તે બીજા કયા સુખના સાધને છે ? આવી વિકૃત અને છીછરી કલ્પના કરીને તે જીવ વિષય અને વિષયના સાધનાને નિર'તર રહેનારા, સર્વ રીતે પવિત્ર, સુખને દેનારા અને આત્મીય માને છે. મારા સુખ ખાતર જ નિર્માણ થએલાં માને છે. ભૌતિક વસ્તુને આવશ્યક ગણે છે. મહામાહના શરીરને અવિદ્યા નામ આપવામાં આવેલું તે આવા મનેાભાવને અવિદ્યારૂપ શરીર સમજવું. સન્નિપાતના સબધ : સ`કેતા ! “ વેલહકકુમારે ગળા સુધી ખાધું, પછી વમન થયું, તાવ વચ્ચે અને છેવટમાં સન્નિપાત થઈ ગયા. ભાજન સ્થાને જ પડી ગયા અને વામીટમાં આળેાટી રગદોળાવા Page #184 -------------------------------------------------------------------------- ________________ ભૌતાચાય અને વેલહક કથા ૧૩પ લાગ્યા. અવળુ નીય દયામણી દશાને પામ્યા. આ પરિસ્થિતિમાં કાઇએ કુમારનું રક્ષણ કર્યુ” નહિ. ” આ વન કમ મળથી મલીન ખનેલા આત્મા માટે સમજવું. જીવ પ્રમાદયુક્ત બને છે, ત્યારે એને અનેક સ'કલ્પ વિકલ્પ જાગે છે, તૃષ્ણામાં તણાવા લાગે છે. મનમાં અનેક વિપર્યાસ થાય છે. અવિદ્યાથી અંધ બની ભૂંડની જેમ સંસારકાદવમાં મસ્ત અને જાય છે. વિષયવિલાસના સાધનામાં દુ:ખ છતાં, પેાતાની કલ્પનાથી સુખના અનેકગણા આરેાપ કલ્પી લે છે. આ સમયે ધર્માચાય સમજાવે તા, એ ધર્માચાર્ય આ જીવને મૂખ, અક્કલ વગરના ગમાર લાગે છે. છેવટે ભાઈ પાપમાં વધુ ડુબે છે. કના તાવ લાગુ પડે છે અને સન્નિપાત થઈ જાય છે. વધુ પાપાચરણા કરે જાય છે. પાાયના પાપી પરિણામે વમન કરેલી વસ્તુ કરતાં અનંતગુણી દુર્ગંધી, દુઃખદાયી નરક નિગે!દાદિ ગતિમાં ગબડી પડે છે. ત્યાં એને બચાવ કરનાર કે હૂંફ્ દેનાર કાઈ પણુ શેાધ્યું જડતું નથી. મહામહ પ્રાણીઓ સાથે બાહ્ય એવું સુંદર વતન રાખે છે કે એએ પેાતાના સારા મ'-સ્વજનાને તરછેાડી મૂકે છે. મહામેાહમાં એવી શક્તિ છે કે એના જોરે પ્રાણીઓને પેાતાના હાથમાં રાખે છે. આત્મા પેાતાની વચ સ્વશક્તિનું ભાન ભૂલી જાય છે. સુનયને ! પ્રમત્તતા નદી વિગેરેના સર્જનહાર, તે દ્વારા જ Page #185 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારોદ્ધાર ૧૩૬ પેાતાની વૃદ્ધિ માનનાર અને સર્વ પદાર્થોના ચક્રને ગતિમાન કરનાર શ્રી મહામેાહ મહિપતિ જ છે. સક્ષિપ્ત અાજના : સખી અગૃહીતસ કેતે ! પ્રમત્તતા નદી વિગેરેના ભાવા સમજાવવા માટે તને આ વેલકકુમારનું દૃષ્ટાંત કહેવામાં આવ્યું છે. દરેક પદાર્થોના પરમા ખ્યાલમાં આવી ગયા હશે. છતાં ફરીવાર સિંહાવલેાકન કરી લઇએ. A ૧. વિષયેા પ્રતિ ઉન્મુખતા અને ભાગવિલાસની અભિલાષા એ “ પ્રમત્તતા ની ” સમજવી. ૨. વિષય ઉપભાગની સામગ્રીઓના ઉપભાગ કરવા અને એમાં રાચવું, આનંદ માનવા, એ તદ્વિલસિત દ્વીપ” જાણવા. ૩. 'હું ચંદ્રમુખી ! વિષયલેાગમાં પ્રવૃત્તિ થયા પછી ચિત્તમાં લાલુપતા જાગૃત થાય છે અને મસ્તકમાં એક પ્રકારની શૂન્યતા વ્યાપક અને છે તેને ચિત્તવિક્ષેપ મ’ડપ ” સમજવા, 66 ૪. ભાગાના ભગવટો કરવા છતાં એમાં તૃપ્તિ થતી નથી અને વધુ ને વધુ ભાગવિલાસની ઈચ્છા જાગ્યા કરે છે, તેને તૃષ્ણા વેદિકા ” સાથે સરખાવવી. 66 ,, ૫. પાપના ઉદ્દયથી ભાગે ભેાગની સાધન-સામગ્રી પ્રાપ્ત ન થાય અથવા પ્રાપ્ત થયા પછી નષ્ટ થાય, તેથી ફ્રી એ વસ્તુઓ અને સાધના મેળવવા પ્રયત્ન આદરવા, લેાકેા જેને પુરૂષા કહે છે તે જ “ દૃષ્ટિવિપર્યાસ સિંહાસન ” માની લેવું. ૬. આ સસારના સર્વ પદાર્થી અનિત્ય, અપવિત્ર, દુઃખ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ભૌતાચાર્ય અને વેલ્લહક કથા પ્રદ અને આત્માથી ભિન્ન છે, છતાં નિત્ય, પવિત્ર, સુખપ્રદ અને આત્મીય માનવારૂપ વિચારધારાને “અવિદ્યા” સાથે જવી. ૭. આ સર્વ પદાર્થોને પ્રવર્તનહાર મહામહ છે. મહામેહ આ બધી વસ્તુઓ ઉત્પન્ન કરે છે અને આ બધી વસ્તુઓમાંથી મહામોહ ઉત્પન્ન થાય છે. એક-બીજા એકબીજાના ઉત્પાદક, પિષક અને સમર્થક છે. અલી સુંદરી ! પ્રમત્તતા નદી વિગેરે પદાર્થો જુદા જુદા ભાવાર્થોને સમજાવનારા છે. એ વાત તારે લક્ષમાં રાખી લેવી ઘટે. અગ્રહીતસંકેતાએ જણાવ્યું, હે બહેન ! કથાનકને ભાવાર્થ તે બરાબર સમજાવ્યું. તારા સમજાવવાથી ખ્યાલમાં આવી ગયા છે. તારું નામ “પ્રજ્ઞાવિશાલા” સાચું અને સાર્થક છે. તને વાર્તા અને ભાવાર્થ સમજાવવામાં ઘણે પરિશ્રમ પડ્યો માટે તું આરામ લે. સંસારીજીવને આરામ મળવાથી થાક ઉતરી ગયું છે માટે હવેની વાત એને જ કહેવા દે. સંસારીજીવ આગળ વાર્તા ચાલુ કરે છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છઠું મિથ્યાદન આદિ મેહ પરિવાર સંસારીજીવ વાર્તા આગળ ચલાવે છે. શ્રી નરવાહન રાજાને રિપુદારણના સાંભળતાં શ્રી વિચક્ષણ સૂરીજીએ જણાવ્યું. એ વખતે વિમર્શમામાએ પ્રકર્ષ ભાણેજને કહ્યું ભાઈ પ્રકર્ષ! તને પ્રમત્તતા નદી વિગેરેને પરમાર્થ સ્પષ્ટ સમજાવે છે. તારે વધુ કાંઈ પૂછવાનું બાકી છે? કાંઈ પ્રશ્ન હોય તે જણાવ. એનું પણ નિરાકરણ કરી શકાય. પ્રકર્ષ મામા ! પ્રમત્તતા નદી વિગેરેના નામ અને સ્વરૂપ મને બહુ સરસ રીતે ખ્યાલમાં આવી ગયા છે. પરંતુ આ મહારાજા મહામહ અને એમના પરિવારને પરિચય કરાવે. એમના ગુણ-દેણે મને સમજાવે. દેવી મહામૂઢતા : વિમ–ભાણા! સામે જે જોઈએ. મહારાજા મહામહના સિંહાસનના અર્ધભાગમાં સ્થૂલકાય નારી બેઠેલાં છે, તે મહારાજાના માનવંતા અને સદા સૌભાગ્યવંતા મહારાણુ સાહિબા છે. એ મહારાજાને અત્યંત પ્રિય છે. મહારાણના ગુણે અને સ્વભાવ મહારાજાથી મળતા જ છે. મહામૂઢતા એનું નામ છે. અને ગયા છે. એમના Page #188 -------------------------------------------------------------------------- ________________ મેહ પરિવાર ૧૩૮ મહામાત્ય મિથ્યાદશન : મહારાજાના સિંહાસનની બાજુના લઘુસિંહાસન ઉપર બેઠેલે શ્યામવર્ણો પુરૂષ દેખાય છે, તે મહારાજાને મહામાત્ય છે. એ વક દષ્ટિથી આખા સભામંડપના સદસ્યોનું નિરીક્ષણ કરી રહ્યો છે. રાજ્યના સંપૂર્ણ વહીવટ અને રોગક્ષેમની પૂર્ણ જવાબદારી એના શીરે રહેલી છે. ઘણે સમર્થ અને મહામૂધ વ્યક્તિ છે. રાજાઓને પણ પિતાની બુદ્ધિથી બલિષ્ઠ બનાવી દેનાર છે. રાજ્યનું સંવર્ધન કરવામાં કુશળ કાર્યકર છે. “મિથ્યાદર્શન” નામથી પ્રસિદ્ધ થએલે છે. વળી બાહ્યપ્રદેશના પ્રાણીઓના મગજમાં બુદ્ધિવિપર્યાસ કરે છે. વિપર્યાસના લીધે પ્રાણુઓ વીતરાગ પરમાત્માને સુદેવ માનવા જોઈએ પણ કુદેવ માને અને કામી દેને સુદેવ માને. વીતરાગ સુદેવની આજ્ઞાને પાળનારા ગુરુઓને કુગુરુ માને અને આરંભ પરિગ્રહયુક્ત અબ્રહ્મચારી ગુરુને સુગુરુ માને. શ્રી જિનેશ્વરદેવ કથિત દયામૂલક સુધર્મને કુધર્મ માને અને કપલ કવિપત હિંસાદિ અધર્મને સુધર્મ તરીકે સ્વીકારે. જીવાદિ નવ તમાં ભારે ગોટાળા ઉભા કરે. મિથ્યાદશન દ્વારા થતા વિપર્યાસના કારણે આત્માઓ પુણ્ય-પાપની પરીક્ષા કરવામાં અસફળ થાય છે અને પાપાચારે આચરી દુઃખદાયી સંસારાટવીની ભીષણતામાં અટવાઈ પડે છે. અટવાયા પછી પાર પામવાની આશાનું કિરણ પણ દેખાતું નથી અને દુખોની પરંપરાએ ઉલેચાતી નથી. એ અટવીના દુઃખનું વર્ણન અશકય છે. શબ્દોથી એ બેલી ન શકાય અને પુસ્તકમાં પણ ઉતારી ન શકાય. * Page #189 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારોદ્વાર પ્રમત્તતા નદી, ચિત્તવિક્ષેપ મંડપ, તૃષ્ણાવેદિકા, વિપર્યાંસ સિંહાસન વિગેરે જે વસ્તુઓ આગળ તને બતાવી એ બધાની ચેાજનામાં અને કાર્યવાહીના અમલીકરણમાં મિથ્યાદર્શનને માટો ભાગ હોય છે. મહામેાહ મહિપતિનું મેાટુ' વર્ચસ્વ આના લીધે જ છે. જમણા હાથ કહીએ તે પણ અતિશયેાક્તિ નથી. એ ન હેાય તે મહામેાહના રાજ્યમાં અરાજકતા અને અંધાધુંધી ફેલાઈ જાય. કુદૃષ્ટિ : ૧૪૦ મહામાત્યના અર્ધ સિહાસને જે એક ખાતુ બેઠેલાં દેખાય છે, તે મહામાત્યના માનીતા પ્રિયતમા છે. “ કુદૃષ્ટિ ” નામથી વિશ્વવિખ્યાત અનેલા છે. વિશ્વમાં જે શાકથ, ત્રિ'ડી, શૈવ, ચરક, આજીવક, ખૌદ્ધ, કણાદ, ત્રિરાશી, કાપાલિક, મ`ખ, તાપસ, દિગ‘ખર, પાયાત વિગેરે મતા અને યાગ, વૈશેષિક, પૂર્વમીમાંસક, ઉત્તરમીમાંસક, સાંખ્ય, ઔદ્ધ, કપિલ વગેરે દર્શને ચાલે છે, તે ખધા કુદૃષ્ટિને જ આભારી છે. આ કુદૃષ્ટિના કારણે જ સૌ મતવાળા પરસ્પર વિવાદમાં પડે છે. વાદા ઉભા થાય છે. પેાતાના મત અને સંપ્રદાય ઉભાં કરાવે છે. એ રીતે સામાન્ય પ્રાણીઓને ધર્મમાર્ગથી ભ્રષ્ટ કરી આત્માની ઉન્નતિમાં મહા અવરાધ ઉભા કરે છે. રાગકેશરી : વ્હાલા પ્રકર્ષ ! મહામેાહની જમણી તરફ્ નજર કર. Page #190 -------------------------------------------------------------------------- ________________ માહ પરિવાર ૧૪૧ વિશાળ અને મૂલ્યવાન સિંહાસન ઉપર શાભી રહેલાં છે તે પેાતે જ રાગકેશરી છ મહારાજા છે. (6 પેાતાના પનાતા પરાક્રમી પ્રવર પુત્ર શ્રી રાગકેશરીને રાજ્યકારભાર ભળાવી વૃદ્ધ મહામેાહ મહિપતિ હાલ નિશ્ચિત થઇને આરામ લઇ રહ્યાં છે. એમણે રાજકારણથી નિવૃત્તિ લીધી છે. શ્રી રાગકેશરીને મહારાજ્યનું આધિપત્ય પ્રાપ્ત થયું છે, છતાં પિતાજીને વિનય જાળવવામાં જરાય ન્યૂનતા બતાવતા નથી. પિતાજીના પડતા ખેાલ આન ́પૂર્ણાંક ઝીલી લે છે. પિતાજીને પેાતાના સર્વાંધાર, સસ્વ અને પૂજ્યપુરૂષ ગણે છે. પિતાજીનું આજ્ઞાપાલન એ એના મુખ્ય ગુણ છે. આજ્ઞાખડનના ભાવ એના એક રેશમમાં નથી. વિશ્વમાં રાગકેશરી રાજા પેાતાનું પ્રભુત્ત્વ પાથરીને પા હોય ત્યાં સુધી સ`સારવર્તી આત્માએને સુખ કચાંથી પ્રાપ્ત થાય ? સસારમાં એવું કયું દુઃખ છે કે જે સ`સારમાં રહેલા જીવે ન ભાગવ્યું હોય ? સ દુઃખાના અનુભવ થયા જ કરે છે. રાગકેશરીના ત્રણ મિત્રા : ત્રણ પુરૂષા ભાઈ પ્રક ! શ્રી રાગકેશરી મહારાજાની ખાજુમાં કુકડાની માંજર જેવા લાલ શરીર અને મુલાયમ દેખાય છે. એ રાગકેશરીના પ્રિય મિત્ર છે. 66 કામરાગ ” અને “ સ્નેહરાગ ” એ એમના દ્રષ્ટિરાગ : "" દૃષ્ટિરાગ, નામે છે. tr ઘણી વ્યક્તિઓને પાતે માનેલા દશનના અસત્ આગ્રહ થાય છે, તે આ “ દૃષ્ટિરાગ ” મિત્રના પ્રભાવે થાય છે. ઘણી Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ઉપમિતિ કથા સારદ્વાર વાર માનવી પિતે સ્વીકારેલ વસ્તુને કે મતને અસત્ય છે એમ સમજવા છતાં મમત્વના કારણે તજી શકતું નથી અને પોતે માનેલી વાતને જ પકડી રાખે. તર્ક, વિતર્ક અને કુતર્ક કરી પિતાની અસત્ય માન્યતાને પણ સત્ય ઠેરવવા પ્રયત્ન કરે તે દષ્ટિરાગના પાપી પ્રતાપને આભારી હોય છે. સ્નેહરાગ : આ રાગકેશરીને બીજે મિત્ર છે. તે મિત્ર, ધન, પુત્ર, પત્ની, સ્વજન, સંબંધી, નેહીઓ ઉપર અત્યંત રાગ અને મૂચ્છ કરાવે છે. એ દરેક પ્રાણુઓને સનેહાળ વ્યક્તિ કે પ્રેમાળ પદાર્થની સાથે મનને કેમળ રીતે છતાં દઢ બંધનમાં બંધાવી દે છે. નેહાળ વ્યક્તિ કે વસ્તુથી મન અળગું કરવું અત્યંત કઠણ બની જાય છે. નેહનું બંધન સુંવાળું છતાં સુદઢ હોય છે. કામરાગ : રાગકેશરી પાસે ત્રીજો પુરૂષ બેઠેલે છે. તે જ કામરાગ” કહેવાય છે. એનું બીજું નામ “અભિવંગ” પણ છે. વિશ્વના સુંદર અને સુખાકારી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દમાં આસક્તિ જન્માવે છે. આસક્તિવાળે આત્મા પછી પિતાનું આત્મભાન ગુમાવી બેસે છે. કામરાગની આસકિતમાં વિનય, * દષ્ટિરાગ : શાસ્ત્રમાં મિથાદશને ઉપરના રાગને દૃષ્ટિરાગ ગણું છે. વર્તમાનમાં કેટલાક આત્માઓ કઈ વ્યક્તિ વિશેષ ઉપર રાગ હેય છે, એને દષ્ટિરાગમાં ગણે છે, એ ઉચિત નથી. “ gિreતુ કરનg: » Page #192 -------------------------------------------------------------------------- ________________ માહ પરિવાર વિવેક, મર્યાદા વિગેરે ગુણા રહી શકતા નથી. માત્ર દુષ્ણેાના જ વધારા મેળવી શકે છે. ૧૪૩ શ્રી રાગકેશરી મહારાજા આ ત્રણ પ્રિયમિત્રાની મદદથી વિશ્વ ઉપર પૂર્ણ આધિપત્ય ભાગવી શકે છે. પૂર્ણ રીતે વિશ્વને વશવર્તી રાખી શકે છે, પેાતાની આજ્ઞા મનાવવામાં ત્રણે મિત્રાનું બળ ઉપયેાગી હાય છે. એ મિત્રાની સહાય ન મળે તે રાગકેશરી મહારાજા પેાતાની ધારી સત્તા ન ચલાવી શકે. સન્માર્ગ માં ગમન કરવામાં મદમસ્ત હાથી જેવા ખલીક અને પરાક્રમી પુરૂષોના શુભભાવનારૂપ કુંભસ્થલાને ચીરી નાખવામાં રાગકેશરી કેશરીસિંહ જેવા સમર્થ છે. પરાક્રમીએમાં એ પરાકાષ્ટાએ પહેાંચેલા છે. મહારાણી મહામૂઢતા : રાગકેશરી મહારાજાના સિંહાસનના અધ વિભાગ ઉપર બેઠેલા જે નારી દેખાય છે, તે રાગકેશરી મહારાજાના પટ્ટરાણી છે. વ "" મહામૂઢતા નામ ધરાવે છે. એમના પતિદેવમાં જે ગુણા છે, એ જ ગુણા આ મહારાણીએ પણ જીવનમાં કેળવ્યા છે. ગુણ, સ્વભાવ, આકૃતિમાં પતિદેવને પૂર્ણ અનુરૂપ અને અનુકૂળ છે. દ્વેષગજેન્દ્ર રાજા : મહામહ મહિપતિના ડાબી તરફ એક મૂલ્યવાન સિંહાસન છે. એના ઉપર બેઠેલ નર એ પણુ રાજવી છે. એ પેાતે જ દ્વેષગજેન્દ્ર છે. વિશ્વમાં પ્રસિદ્ધ અને રાગકેશરી કરતા Page #193 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સદ્ધાર કઈ બાબતમાં ઉતરતી કક્ષાને નથી. પરંતુ મહામહ મહિ. પતિને દ્વેષગજેન્દ્ર ઉપર વધુ વહાલ છે. આપદા અને ઉપદ્રથી બાહા જગતને પ્રાણુઓ ભય પામતા હોય છે, એ રીતિએ જ શ્રેષગજેન્દ્રને જોતાં જ ભયવિહળ બની જતાં હોય છે. શ્રેષગજેન્દ્રની દૃષ્ટિમાં એક એવી કાતીલ વિષભરી શક્તિ હોય છે જેમાં જ પ્રાણ થથરી ઉઠે છે. આ વિશ્વરૂપ અટવીમાં દ્વેષગજેન્દ્ર રાજવી જ્યારે ફરવા નિકળ્યા હોય છે ત્યારે પ્રાણીસમૂહ મહાદુઃખતળે આવી પડે છે. શ્રેષગજેન્દ્રની સાનિધ્યમાં આ ભવમાં દુઃખ અને પરભવમાં દુઃખ, દુઃખ અને દુઃખ. એ જ શ્રેષગજેન્દ્રની કાર્યવાહીને સરવાળે હેય છે. ભાણ! છેષગજેન્દ્રનું નામ સાર્થક છે. ગજેન્દ્રના નામથી લકે ત્રાસ ત્રાસ પિકારતા હોય છે. એ રાજવી સનેહી યુગલેમાં વિખવાદ અને વિષાદના કંટક ઉભાં કરે છે. સ્નેહના તંતુથી જોડાએલા નેહીઓને વિખૂટાં કરાવે છે. સંપથી એકમેક થઈને રહેતા સનેહીમાં વિચિત્ર સ્વભાવથી વૈર અને ઘર્ષણ ઉભું કરાવે છે. પ્રેમનાં મંડાણમાં ભંગાણ કરવું એ એનું મુખ્ય કાર્યક્ષેત્ર છે. ગંધહસ્તિથી નાના હાથીઓ ભય પામી નાશી જાય, એમ દ્વેષરૂપ વિશાળ શ્યામળ હાથીથી વિવેકરૂપ નાના હાથીએ ભયથી ગભર બની દૂર ભાગી જાય છે. દ્વેષગજેન્દ્રની પ્રિયતમાનું નામ “અવિવેક્તા” છે. એ હાલમાં આ મંડપમાં વિદ્યમાન નથી. એથી સિંહાસન ઉપર Page #194 -------------------------------------------------------------------------- ________________ માહ પરિવાર ૧૪૫ દેખાતા નથી. અવિવેતાનું વર્ણન આપણને કે અગાઉ સંભળાવેલું છે એ તારા ખ્યાલમાં હશે. મહાપરાક્રમી મકરાવજ : પ્રકર્ષ–મામા! મહામહ-મહિપતિની પાછલી હરોળમાં મોટા સિંહાસન ઉપર બેઠેલા, જેની બાજુમાં ત્રણ મિત્રો જેવા વ્યક્તિવિશેષ બેઠાં જણાય છે, પિતાની પીઠ ઉપર બાણનું ભાથું બાંધેલું છે. હાથમાં નિશાન લઈ ધનુષ તાણું રાખ્યું છે. ભાથામાં પાંચ બાણને સંગ્રહ છે. શરીરને રંગ સુરેખ લાલ તામ્ર જેવું છે. વિલાસની ઉત્તેજિત લાલસાએ જેનાં નયનમાં ભરપૂર ભરી દેખાય છે. રૂપ અને તિના પંજસમી ચંચળ નયના નમણી નારીને પિતાના મેળામાં બેસાડી છે. જેના વિજયધ્વજમાં મીન શેભી રહ્યું છે. જેના શરીરમાંથી તેજના વર્તુલકિરણે ચોમેર મદભર્યો પ્રકાશ રેલાવી રહ્યાં છે, તે કયા મહામહિમ રાજા છે ? વિમર્શ–ભાઈ પ્રકર્ષ! શું વિશ્વવિક્રમી આ રાજાને પણ તું નથી ઓળખતે ? મને પણ તારે આ પ્રશ્ન આશ્ચર્ય ઉપજાવે છે. વિશ્વમાં આ અતિપ્રસિદ્ધ, અતિ પરાક્રમી અને કામણગારે વ્યક્તિ છે. તું એને ન ઓળખી શકો? ભારે આશ્ચર્ય! એ મહારાજાનું નામ મકરધ્વજ છે. દેવ, દાનવ, માનવ ઉપર આધિપત્ય ભેગવતા વિશ્વવિખ્યાત મહાસમર્થ દેવેન્દ્રો, દાનવેન્દ્રો અને માનવેન્દ્રો પણ ફુલમાળાની જેમ મકરધ્વજની આજ્ઞા પિતાના મસ્તક ઉપર આનંદથી ધારણ કરતાં હોય છે. * આ વાત પૃષ્ઠ ૯૯ માં શોકે આ મામા-ભાણેજને જણાવી છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ઉપમિતિ કથા સારોદ્ધાર એની આજ્ઞાપાલનમાં જરા પણ અપતા કે મંદતા રાખતા નથી. પરંતુ આનંદ અને મન પ્રસન્નતા વ્યક્ત કરતાં હોય છે. આવા સમર્થની આજ્ઞાને અસ્વીકાર કરવા કેણ સમર્થ છે? બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ જેવા દે, પારાશર, વિશ્વામિત્ર જેવા માન્ધાતા ઋષિઓ પાસે એવા ફજેતા અને તેને કરાવ્યા છે, કે જેનું વર્ણન કરતાં શરમના શેરડાં છૂટે. એ મકરધ્વજે પરાક્રમ અને વિશિષ્ટ શક્તિથી પિતાના ત્રણ રૂપે કરી વિશ્વને પિતાના પગતળે રાખ્યું છે. પુરૂષ : ભાઈ ! એની બાજુના ત્રણ પુરૂષમાં જે પહેલે છે એનું નામ “પુરૂષદ” છે. પુરૂષદના પ્રભાવથી પુરૂષે પિતાના નિર્મળ કુળની અવગણના કરીને પરવારીને પ્રેમમાં પટકાય છે. પિતાની સુરક્ષા સલુણ નારીને તરછોડી પરાઈ કુરૂપ નારીના નેહપાશમાં બંધાઈ જાય છે. પછી એ પોતાના કુળની કીતિને ગણકારતું નથી. ગુણશીલતાને નાશ થશે એ વિચારતે નથી. સંધ્યાગત ક્ષણિક સેનેરી વાદળદળની કાંતિ જેવા સુખમાં આત્મભાન ભૂલી જાય છે. સ્ત્રી વેદ : ભદ્ર! બીજા નરનું નામ “સ્ત્રીવેદ” છે. એ પુરૂષદ કરતાં વધુ પાવરધે છે. સ્ત્રીઓમાં સ્ત્રીવેદ જ્યારે વેગવાન બને ત્યારે એ સ્ત્રી લજા, નમ્રતા, કમળતા, શીલતા વિગેરે ગુણેને જલાંજલિ આપી દે છે. પરપુરૂષમાં આસક્ત બની Page #196 -------------------------------------------------------------------------- ________________ મેહ પરિવાર જાય છે. પિતાના નયનકટાક્ષથી પુરૂષ ભ્રમરને આકષી ઉભયના અધપતનને કરે છે. ભાઈ! આ વેદ મહાકાફર છે. નપુસદ : આર્ય ! ત્રીજો પુરૂષ દેખાય છે તે “પંઢવેદ” નામથી ઓળખાય છે. “ નપુંસક” વેદ પણ કહેવાય છે. આના પરાક્રમનું વર્ણન કરવું એ શરમજનક કાર્ય લેખાય છે. આ વેદ પ્રાણીઓ પાસે મહાનિંદનીય કાર્ય કરાવે છે. એની વિષય ઝંખના નર અને નારી એમ બંને પ્રતિ રહ્યા કરે છે. માનવ ધર્મના સામાન્ય ગણાતા આચારે પણ એ જાળવી શકતું નથી. સર્વત્ર સર્વ રીતે નિંદાપાત્ર એ થયા કરતો હોય છે. લેકમાં પણ એનું કંઈ ગણનાપાત્ર સ્થાન હોતું નથી. આ ત્રણ મિત્રોની શક્તિના અભિમાનથી મકરધ્વજ વિશ્વને પિતાના નાનામાં નાના દાસ કરતાં પણ તુચ્છ ગણે છે. વિશ્વ એક રાંક છે, બાપડું છે. એમ એના મનમાં વસેલું છે. મહારાણી રતિદેવી : મકરધ્વજના અર્ધ આસનને શોભાવી રહેલા જે હસમુખા સન્નારી દેખાય છે, તે મકરધ્વજના પ્રિય પ્રિયતમા છે. એમનું શુભ નામ શ્રી “રતિદેવી” છે. પ્રેમના પરમાણુઓ અને નેહના તંતુઓથી રતિદેવીની રૂપમૂર્તિ બનેલી છે. લાગણી પ્રધાનતા, ભાવાવેશ અને અજ્ઞાનભર્યું સમર્પણ, એ એના ગુણે છે. રતિ અને એના માનવંતા કંથ મળીને મંત્રણાપૂર્વક કાર્ય કરે અને પછી માનવીના જે હાલ થાય તે તે જુદા જ હોય. કામનાવાનું માનવી કયું અકાર્ય ન કરે? જ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ઉપમિતિ કથા સદ્ધાર પુરૂષાતનવાળે પુરૂષ પણ પિતાની પ્રિયતમાના દાસત્વને સ્વીકારે. અરે! માત્ર દાસાવ જ સ્વીકારે એટલું જ નહિ પણ દાસત્તવમાં આનંદ અને પ્રેરણા માને. નારીની વેઠમાં પિતાની શેઠાઈ જુવે. હોંશે હોંશે એની આજ્ઞા શિરોધાર્ય કરે. પ્રિય પ્રકર્ષ! તારા પ્રશ્નના સમાધાનમાં મેં મકરધ્વજ રાજા અને એમના પત્ની તથા પરિવારનું હુબહુ વર્ણન કહી સંભળાવ્યું છે. તેને એના વ્યક્તિત્વને અને એની શક્તિઓને ખ્યાલ આવી ગયો હશે. હાસ : પ્રક_મામા ! તમે મકરવજનું વર્ણન ઘણું સુંદર કર્યું, પણ મકરધ્વજની સમીપમાં પેલા સિંહાસન ઉપર પાંચ માનવીએ બેઠા છે, એમના નામ અને પરિચય આપવા અનુગ્રહ કરશે ? વિમ–ભાણું ! એ પાંચમાં પહેલો અને રૂપે રંગે રૂડા રૂપાળે દેખાય છે તેનું “હાસ” નામ છે. ભારે માથાભારે છે. શત્રુઓની મશ્કરી કરવી, ઠેકડી ઉડાવવી એ એને મુખ્ય સ્વભાવ છે. આ “હાસ” બાહ્યપ્રદેશના પ્રાણીઓમાં વિના કારણે અને કેટલીવાર સામાન્ય કારણમાં મેટે ખળભળાટ મચાવી દે છે. રોગનું મૂળ ખાંસી અને કજીયાનું મૂળ હાંસી” એ સાર્થક કરી બતાવે છે ઘણીવાર સામાન્ય નજીવા પ્રસંગમાં મહાવિર કરાવી નાખે છે. ભલભલાને ભરી સભામાં ઉતારી પાડે છે. વિકૃત અને Page #198 -------------------------------------------------------------------------- ________________ મહ પરિવાર ૧૬%, અતિચપળ હાસ્યથી ભ્રમણા અને શંકા ઉભી કરાવે છે. એમાંથી માનહાનિ, વર, વિખવાદ, અબલા, ઈર્ષા, અસૂયા, ઉગ આદિના અનેક દુર્ગુણે ફુટીને ફણગારૂપ બની જાય છે. હાસના બાજુમાં જ અર્ધસિંહાસને બિરાજી રહેલા છે તે એમના માનવંતા અર્ધગના છે. “તુચ્છતા” એમનું નામ છે. હાસ અને તુચ્છતા પરસ્પર અપાર પ્રીતિ અને શ્રદ્ધા ધરાવે છે. તુચ્છતાના સ્વભાવમાં ભારેખમ અભિમાન ભર્યું છે. વિના કારણે નાના પુરૂષોની વાત ઉપર અને બિનઆવડત ઉપર ખી ખી કરી હસ્યા કરે. હાસ દ્વારા પજવણું કરાવે છે. અરતિ : ભલા! બીજા આસને ભારે શ્યામવર્ણ, બિહામણું, અણુ ગમતા નારી દેખાય છે, એમનું “અરતિ” નામ છે. જેવા એમના રૂપ રંગ છે એવા એમના કાર્યને રંગ ઢંગ છે. બાહ્યપ્રદેશના પ્રાણીઓના અંતરમાં દુઃખ આપવું, એમના નાજુક મનને ત્રાસ અને તાપ આપી શેષવી નાખવું, એ એમનું મુખ્ય કાર્યક્ષેત્ર છે. કુણુશ જેવી વસ્તુ એનામાં અલ્પાંશે નથી. ભય : પ્રકર્ષ ! ત્રીજા સિંહાસન ઉપર બેઠેલા પુરૂષને જે તે ? એની તહેનાતમાં સાત સેવકે હાજર દેખાય છે. “ભય” * શાસ્ત્રમાં સાત પ્રકારના ભય આવે છે. (૧) સ્વજાતિને સ્વજાતિને ભય. (૨) સ્વજાતિને પરજાતિને ભય. (૩) ધનાદિનાશ ભય. (૪) અકસ્માત ભય, (૫) જીવનચિંતા ભય, (૬) મરણ ભય. (૭) અપયશ ભય. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫e. ઉપમિતિ કથાસાદ્ધિાર એવું એનું ગુણવાચક નામ છે. ભાઈસાહેબ ભયનું શરીર સદા કંપમાન જ હોય છે. બહિરંગ પ્રદેશના પ્રાણીઓની ચિત્તવૃત્તિમાં જ્યારે એ ભય પિતાનું સ્થાન જન્માવે છે, ત્યારે એ પ્રાણીઓના મુખકમળો શ્યામ, નિસ્તેજ અને દયામણું બની જાય છે. એમના નયને દયાની પ્રાર્થના કરતાં હોય છે. હાય અમારું શું થશે ? હાય અમારું શું થશે ?” એવા ભાવે હૃદયમાં ઉત્પન્ન થવાના કારણે ભયથી ગભરા બનેલા હરણીયા જેવા મૂઢ બની જાય છે. શું કરવું અને કેમ બચવું, એ બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. કેટલાક પ્રાણ ભયના પ્રતાપે સત્વહીણું બની જાય છે. ભયના માર્યા પિતાના શત્રુને નમે છે. કાંઈક બિહામણું વાતાવરણ સર્જાય તે તરત જ જ્યાં ત્યાં પલાયન થવાને પ્રયાસ આદરે છે. ભયના અર્ધ આસને બિરાજી રહેલા છે એ એમના વહાલા પત્ની છે. એમનું નામ “હીનસત્તા” છે. પતિદેવના પ્રત્યેક કાર્યમાં તન મનથી સહયોગ આપી પિતાનું નામ સાર્થક કરે છે. પતિદેવને પ્રસન્ન રાખવામાં પિતાની ફરજ સમજે છે. શેક : ભદ્ર! ભયની બાજુમાં જ પેલે કાક જે શ્યામ માનવી દેખાય છે તે “શોક” છે. આને પરિચય આપણને અગાઉ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મહ પરિવાર થઈ ચૂકી છે. તને એ ખ્યાલમાં હશે. તામસચિત નગરમાં એ પોતાના મિત્રને મળવા જાતે હતું અને આપણને એને ભેટ થએલે. એણે આપણને ચિત્તવૃત્તિ અટવી વિગેરેનું વર્ણન કહી સંભળાવ્યું હતું. એ પિતાના પ્રિય મિત્રની મુલાકાત લઈ જલ્દી મહામહ મહારાજાના સૈન્યમાં આવી પોતાના સ્થાને બેઠવાઈ ગયો છે. બહિરંગ પ્રદેશના પ્રાણીઓ ઉપર જ્યારે શોક પિતાનું અનુશાસન ચલાવે છે, ત્યારે ભારે કરુણ પરિસ્થિતિ ઉભી થાય છે. શેકાધીન બનેલા પ્રાણીઓ રડે છે. આકંદન કરે છે. સ્નેહી યુગલને જ્યારે વિરહ થાય ત્યારે આ શેક પિતાના પ્રભાવ એવાઓ ઉપર વિશેષ પાથરે છે. એ યુગલ વિરહની વ્યથામાં મહાકરુણ અને હૈયાફાટ આકંદન કરે છે. હૈયાને હચમચાવી મૂકે એ કરુણ વિલાપ કરે છે. ખાન પાનની પરવા રહેતી નથી. શાન ભાન ભૂલી જાય છે. કઈ વખતે શેક એવી ક્રૂર પરિસ્થિતિ ઉભી કરે છે કે માનવી વિરહશોકથી આત્મઘાત પણ કરી બેસે છે. ફાસે, ઝેર, અગ્નિ, સરોવર, નદી, વાવ, કૂવા દ્વારા આત્મવિલોપન કરી નાખે છે. શેકના અર્ધઆસને બેઠેલા નારી એમના કામણગારા પત્ની છે. “ભવસ્થા” એમનું નામ છે. મૂઢ પ્રાણુઓમાં ભ્રમ પેદા કરે અને એમાં વિખવાદ ઉભું કરી પિતાના પતિદેવ શેકને” એ પ્રાણીને હવાલો આપ, આ એમનું મુખ્ય Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ઉપમિતિ કથા સારદ્વાર કાર્ય છે. પ્રાણીઓ ભવથી બહાર ન ચાલ્યા જાય એ ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખતી હોય છે. જુગુપ્સા : પ્રકર્ષ! પાંચમા આસને જે બેઠેલા બાનુ છે તે “જુગુપ્સા” નામના નારી છે. એમનું શરીર અમાવાગ્યાની કાળી રાત્રી જેવું શ્યામ છે. નાક બેસી ગએલું અને વક છે. બહિરંગ પ્રદેશના પ્રાણીઓ ઉપર એ કેવી અસર કરે છે તે તું સાંભળ. કેઈ દર્દીના દર્દભર્યા અંગમાંથી લેહી, પરૂ, માંસ ઝરતું દેખાય તે જુગુપ્સાને આધીન બનેલે પ્રાણી ધૃણા કર્યા કરે. છીછી કરવા લાગે છે. કોઈને અતિસાર આદિના કારણે ઝાડા ઉલટી પેશાબ થઈ જાય તે નાકે હાથ દઈ દે અને મેહું મરડવા લાગે. વધુ પડતી દુર્ગધ આવવા લાગે તે નાકે રૂમાલ આડે ધરે અને મુખ ફેરવી લે. તે છડાઈભર્યું બેલવા લાગે. પરન્ત ભાઈસાહેબ સ્વચ્છેદવાદી પિતાને વિચાર નથી આવતે કે આ મારું શરીર મળમૂત્રથી ઠાંસીને ભરેલું છે. આ શરીરમાં એક સુગધી કે ઉપગી પદાર્થ ભરેલો દેખાતું નથી. સેળ બાળકે : મામા ! મારી સામેના રાજાના ખોળામાં ધીંગા મસ્તી કરતાં પેલા સેળ છોકરા દેખાય છે તે કેણ છે? ભારે તોફાન કરી રહ્યાં છે. કેઈના કાબુમાં રહે એવા લાગતાં નથી. વત્સ પ્રકર્ષ ! વિદ્વાન વ્યક્તિઓએ એ સેળે બાળકનું Page #202 -------------------------------------------------------------------------- ________________ મેહ પરિવાર ૧૫૩ સમૂહ નામ એક રાખ્યું છે. “કષાય”ના નામથી એ સૌ ઓળખાય છે. એ સેળમાં માતેલા સ્કૂલ ચાર બાળકે દેખાય છે તે. મહાભયંકર છે. એમને “અનંતાનુબંધી” કહેવામાં આવે છે. મિથ્યાદર્શન સેનાપતિનું એમને પીઠબળ છે તેથી ઘણું વધુ લોકરંજાડ કરે છે. આ ચારેની કનડગત હોય ત્યાં સુધી પ્રાણીઓને સમ્યગ દર્શનની પ્રાપ્તિ કે તત્ત્વને માર્ગ પ્રાપ્ત થઈ શકે નહિ. અનંતાનુબંધી ચાર બાળકે કરતાં સહેજ પાતળા દેખાય છે. તે ચાર બાળકોને મહાપુરૂષે “અપ્રત્યાખ્યાની”+ કહે છે. બહિરંગ પ્રાણીઓને આ બાળકે સહેજ પણ તત્ત્વમાગે ચાલવા દેતા નથી. તત્તવમાગને જોઈ શકે, એના લાભાલાભને વિચાર કરી શકે પણ જીવનમાં અમલ કરવાની વાત આવે ત્યાં આ બાળકે એવી ખબર લઈ નાંખે કે પ્રાણુ તત્વમાગે ચાલવાનું નામ ન લે. વિરતિને સ્વીકાર ન કરવા દે. * કષાય–સંસારને લાભ કરાવે છે. ક્રોધ, માન, માયા અને લભ છે. અનંતાનુબંધી ક્રોધ. અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લેભ. એ ચાર કષાય વધુ માથાભારે અને નરકગતિના દેનાર માનેલા છે. + અપ્રત્યાખ્યાની ક્રોધ, અપ્રત્યાખ્યાની માન, અપ્રત્યાખ્યાની માયા, અપ્રત્યાખ્યાની લોભ. આ ચારે દેશવિરતિને લેવા દેતાં નથી. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ઉપમિતિ કથા સારિદ્વાર અપ્રત્યાખ્યાની બાળકે કરતાં પાતળી કાયાના ચાર બાળકે દેખાય છે, એને જ્ઞાની ભગવતે “પ્રત્યાખ્યાની નામથી ઓળખાવે છે. બાહ્યપ્રદેશના પ્રાણીઓ સામાન્ય રીતે ધીરે ધીરે તત્ત્વમાર્ગ ઉપર ચાલે તે અવરોધ ઉભું કરતા નથી. દેશવિરતિ ગ્રહણ કરે તે વાંધે કાતા નથી, પણ સંસારના સંપૂર્ણ વૈભવ વિગેરેને ત્યાગ કરી સર્વથા તવમાર્ગે ચાલવા ઈચ્છતા હોય, સર્વવિરતિ સ્વીકાર કરવા માગતા હોય તે મહા અવરોધ ઉભું કરે છે. સૌથી નાના અને દુબળા જે બાળકે દેખાય છે, એમને સંજવલન" નામથી સત્પરૂ એાળખાવે છે. આ ચારે જણા તવમાર્ગની આડે આવતા નથી. વિરતિને વિરોધ કરતા નથી. પણ આત્મા જ્યારે વીતરાગ બનવાની ઈચ્છા કરે અને પ્રયત્ન આદરે ત્યારે મેટી મુશ્કેલી ઉભી કરે છે. વિતરાગ બનવા ઈચ્છનારને વારંવાર પજવે. વીતરાગ બનવા તૈયારી કરે, ત્યાં માન સળવળે કાં લાભ આવીને ગલીપચી કરે. નહિ તે માયા અને ક્રોધ ધૂરકીયાં કાલ્યા સિવાય ન રહે. * પ્રત્યાખ્યાની ક્રોધ, પ્રત્યાખ્યાની માન, પ્રત્યાખ્યાની માયા, પ્રત્યાખ્યાની લોભ. આ ચાર સાધુમાગને સ્વીકાર કરવા દેતા નથી. * સંજવલન ક્રોધ, સંજવલન માન, સંજવલન માયા, સંજષલન લેભ. આ ચારે વીતરાગ અવસ્થા આવવા દેતા નથી. Page #204 -------------------------------------------------------------------------- ________________ માહ પરિવાર ૫૫ એ સાળ બાળકીમાંથી જે આઠ ખાળકા રાગકેશરી તરફ નાચી કૂદી રહ્યા છે તેની માતા મૂઢતા રાણી છે અને પિતા રાગકેશરી છે. એ સિવાયના આઠ જે દ્વેષગજેન્દ્ર તરફ નાચી કૂદી રહ્યાં છે તેમની માતા અવિવેકતા છે અને પિતા દ્વેષગજેન્દ્ર છે. ભાણા! આ મહામેાહના પૌત્રાનું વર્ણન કરવું ભારે કપરૂં કામ છે. એએની શક્તિ, શૌય અને પરાક્રમ મહાઅદ્ભુત છે. મે' તા તને સમજાય એ રીતે ટૂકમાં ખ્યાલ આપ્યા છે. આ વર્ણન મહામહરાજાના કુટુંબનું જ થયું છે. એ કુટુ'ખીઓના પરિચય પણ તને સ્મૃતિમાં રહી ગયા હશે. Page #205 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સાતમું મહામેહનું સામંતચક વિમર્શ મામા બરાબર ખીલ્યાં હતાં. મહામોહરાજાના અંગત પરિવારનું મજેદાર વર્ણન કરી ગયા. વાત કહેવામાં મામાને ભારે લહેજત આવતી હતી. એમણે આગળ ચલાવ્યું. ભાઈ પ્રકર્ષ ! મહામહરાજાના સિંહાસનની નજીકની બેઠકને શોભાવનારા જે રાજવીઓ દેખાય છે, તે મહામહ રાજાના અંગભૂત વિશ્વસનીય વડા સેનિકે છે. વિષયાભિલાષ મંત્રી : રાગકેશરી રાજાની સમીપમાં બેઠેલે છે તે “વિષયાભિલાષ” મંત્રી છે. રાજમંડપમાં પણ એ સ્ત્રીને અડીને બેઠે છે. મુખમાં સુગંધ સભર પાનનું બીડું ચાવી રહ્યો છે. હાથમાં કમળના કમળ કુલને ડેલાવી રહ્યો છે અને એની મધુરી સુગંધની મજા માણી રહ્યો છે. પિતાની પ્રિયતમાના મુખચંદ્ર ઉપર વારંવાર કટાક્ષભરી નજર નાખી રહ્યો છે. વિણ મૃદંગ વિગેરે વાજિંત્રોના કર્ણપ્રિય સૂરાવલી સાંભળી રહ્યો છે. આ રીતે પાંચે ઈન્દ્રિયેના સુખને ભેગવી રહ્યો છે. પિતાની સુખ સાહ્યબીના કારણે વિશ્વને હાથની હથેળીમાં નાચતું માને છે. મહામહે મહારાજાને મહાબલવાન મહા Page #206 -------------------------------------------------------------------------- ________________ મહામહતું સામંતચક ૧૫૭ માત્ય છે. આપણે જેની શોધમાં નીકળ્યા હતા, તે જ આ વિષયાભિલાષ છે. ભદ્ર! બાહ્યપ્રદેશના પ્રાણીઓના હદય આકાશમાં વિવેકની શીળી છાંયડી કરનારા વાદળદળ ત્યાં સુધી જ શીતળતા કરે છે, કે “વિષયાભિલાષને ” મહાપ્રભુજન વાયુ ના વાયો હેય. વિષયાભિલાષના પવન ઝપાટે એ વિવેકના વાદળદળ દળદળમાં વિખરાઈ અદશ્ય બની જાય છે. સ્પર્શન, રસના વિગેરે પાંચ બાળકોને આ પિતા છે. એ સંબંધી વાત આપણે મિથ્યાભિમાન દ્વારા પહેલાં સાંભળી હતી. વિષયની આસક્તિમાં ફસાએલા પ્રાણીઓ સ્પશન વિગેરે દ્વારા પરાભવ પામે છે અને પરાભવિત થએલા તે પામર કયા કયા અકાર્યોને આચરતા નથી? રસનાને આધીન બનેલા જડના જીવનને આપણે જોઈએ જ છીએ ને? વિશ્વવિજેતા, અસહ્ય બલિષ્ઠ, ઉદ્દડ શક્તિસંપન્ન, વીર વિક્રમી પિતાના પાંચ બાળકને લીધે વિષયાભિલાષ સદા મદમસ્ત રહે છે. ત્રણ લોકના પ્રાણીઓને પિતાના તુચ્છ સેવકની હેરાળના ગણે છે. વત્સ ! આપણે જે કાર્ય માટે નિકળ્યા હતા, તે કાર્ય સિદ્ધ થઈ ગયું છે. રસનાની માહિતી મેળવવી હતી તે આપણને પ્રાપ્ત થઈ ગઈ છે. વિષયાભિલાષ મહામાત્યની એ પુત્રી થાય છે. આપણું કાર્ય પૂર્ણ થયું. Page #207 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારાહાર ૧૫૮ ભાગતૃષ્ણા : પ્રક—મામા ! મેં રસનાના પિતાજી વિષયાભિલાષને ઓળખ્યા, એમના બાળક ખાળીકાઓને ઓળખ્યા. રસનાને એળખી, પરન્તુ મંત્રીશ્વરના અર્ધાસને બેઠેલા મુગ્ધાકૃતિ અને ક્રમળદળનયના નારીને નથી એળખ્યા. એ કાણુ છે? વિમ—ભાઇ ! તે મહામંત્રીની ભાર્યા છે. એનું નામ ભાગતૃષ્ણા છે. એના સર્વ ગુણા પતિદેવ સાથે સરખાવી શકાય એવા જ છે. સેનાનીઓ : મહામાત્ય શ્રી વિષયાભિલાષના આગળ પાછળ અને જમણી ડાખી તરફ કેટલાક રાજાએ જેવા જાય છે અને વિષયાભિલાષ પ્રતિ મસ્તક નમાવી રાખ્યું છે તે દુષ્ટાભિસંધી વિગેરે છે. આ લોકો રાગકેશરીના માનીતા અને દ્વેષગજેન્દ્રની સેવા કરનારા છે. મહામાત્ય વિષયાભિલાષની આજ્ઞા થાય તા એના અમલ કરવામાં પેાતાની શક્તિ, સામર્થ્ય અને સમય બધુંજ સમર્પણુ કરી દેનારા છે. કેાઈ કાથી પાછા ડગ ભરે તેવા નથી. પીછેઠુઠ કરતાં શીખ્યા નથી. મહામાહ રાજાના પશુ ઘણા પ્રીતિપાત્ર છે. આ વેદિકાની ચાતરફ ઘણાં પુરૂષષ દેખાય છે, ઘણી નજરે આવે છે, એમાં ઘણા બાળકો પશુ દેખાય છે, નગરી એ બધાં અહિરગ પ્રદેશના પ્રાણીઓને લેશ આપનારા છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ મહાહનું સામંતચક ૧૫૯ દેખાતાં આ બધામાં કેઈ એવી વ્યક્તિ નથી કે જે બાહ્યપ્રદેશના પ્રાણીને સુખી કરે. એ લોકો ગણનાથી પરે છે. માપ નીકળી શકે તેમ નથી. બધાના નામે ગણવા મુશ્કેલ છે, ત્યાં બધાના ગુણદોષનું નિવેદન કેવી રીતે કરવું ? ટૂંકમાં તું એટલું જાણું લે કે આ બધા મહામહ મહારાજાના વફાદાર સૈનિકે છે. પ્રકર્ષ મામા ! વેદિકા ઉપર રહેલા દરેક સભ્યનું આપે વર્ણન કરી બતાવ્યું, મને એ સાંભળવામાં ઘણે રસ પડ્યો અને આપની સમજાવવાની શૈલીથી બંધ પણ સારે થયે, છતાં હજુ કાંઈક પૂછવાનું મન થાય છે તે પૂછી શકું? વિમર્શ બહુ આનંદપૂર્વક તું પૂછી શકે છે. પ્રકર્ષ–જુ મામા ! વેદિકાની મર્યાદાની બહારભાગમાં આ વિશાળ મંડપની અંદર જ જે પેલા સાત રાજવીઓ દેખાય છે અને એમની સાથે એમને પરિવાર પણ છે, સૌની આકૃતિ, રૂપ રંગ જુદા જુદા છે, તે એ રાજાઓના શું શું નામ છે? એમનામાં કયા ક્યા ગુણ–દે રહેલા છે? એ બધું મને જણાવે. વિમર્શ–ભાણું ! આ સાતે મોટા રાજવી છે. તે મહામોહના મદદનીશે છે. અંગભૂત તરીકે નહિ પણ મિત્રરાજા તરીકે ગણી શકાય. મહામહના બાહાલશ્કરમાં એમને સમાવેશ થાય છે. અંતરંગ સૈન્યમાં એમની ગણના ગણવામાં આવી નથી. છતાં એ મહામહના સૈન્યમાં કામ આવતા હોય છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ઉપમિતિ કથા સારોદ્ધાર જ્ઞાનસંવરણ : ભદ્ર પ્રકર્ષસામે જે. એ “જ્ઞાનસંવરણ” નામને રાજવી છે, એની પરિચર્યામાં પાંચ પરિચાયકે સદા ખડે પગે હાજર હોય છે. જ્ઞાનસંવરણ” રાજા સુપ્રસિદ્ધ વ્યક્તિ છે. પાંચ પરિચાયના વિનાશક કાર્યોથી રાજાની કીર્તિ દૂર કર્મ કરનારા એમાં પ્રથમ કક્ષાની છે મહા કુખ્યાત વ્યક્તિ છે. બહિરંગ પ્રદેશના પ્રાણીઓમાં જે જ્ઞાનને પ્રકાશ હોય છે તે પ્રકાશ જ્ઞાનસંવરણ રાજા પોતાના પરિચાયક દ્વારા આવરી લે છે. પ્રાણીઓને અંધ જેવા મૂઢ બનાવી દે છે. વિવેક, પ્રજ્ઞા, મતિ, બુદ્ધિ, મેધા વિગેરે ઝૂંટવી લે છે. દર્શનાવરણ: એ પછીના રાજવી ભણું જે, એની તહેનાતમાં નવ વ્યક્તિએ ઉભા છે. એ રાજાનું નામ “દર્શનાવરણ” છે. નવ વ્યક્તિઓમાં પાંચ સુંદર સ્ત્રીઓ પરિચારિકા છે.* એ પિતાની શક્તિ દ્વારા વિશ્વના પ્રાણીઓને નિદ્રાળુ બનાવી ઘેરતાં કરી મૂકે છે. એ અવસ્થામાં શાન ભાન કહ્યું હતું * મતિજ્ઞાનાવરણ, કૃતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ. મન પર્યાવ જ્ઞાનાવરણ, કેવળજ્ઞાનાવરણ. ૪ નિદ્રા, નિશનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા, ત્યાનદ્ધિ, આ પાંચ પરિચારિકાઓ દર્શનાવરણીયના ભેદે છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ મહાહનું સામંતચક નથી. અનેક શક્તિને અધિપતિ માનવ પણ મૃતક જે જડ અને અજ્ઞાન બની જાય છે. બીજા ચાર મહાસાહસી પુરૂષે છે. તે પિતાની વિશિષ્ટ શક્તિથી જગતને અંધ જેવા અદેખતાં બનાવે છે. વેદનીય : તૃતીય સિંહાસનને શોભાવનાર રાજવી શ્રી “વેદનીય” છે. એમની બન્ને બાજુ એમના આજ્ઞાંકિત એક એક સેવક બેઠેલા છે. બે સેવકેમાં પહેલાનું નામ “સાત” છે. તે પિતાની શક્તિથી વિશ્વના પ્રાણુઓને સુખી સુખી કરી દે છે. દેવ, દાનવ અને માનવને આનંદ આનંદ આપે છે. સૌને એ લાડકવા બની જાય છે. બીજા સેવકનું “અસાત” નામ છે. શેક, સંતાપ, દુઃખ વિગેરે અનેક અપ્રિય વસ્તુઓને આમંત્રણ આપી જગતના પ્રાણુઓને દુઃખી દુઃખી અને બેહાલ બનાવી દે છે. સૌને સંત્રાસ આપ એ એનું મુખ્ય કાર્ય છે. એમાં જ એ ઉર્મિલ રહે છે. આયુષ્ય : અરે ! ચેથા મહારાજાને જે જોઈએ! એ “આયુષ્ય” નામ ધરાવે છે. એમની આજ્ઞામાં ચાર નાના મોટા છોકરાઓ છે. એ ચારે સેવા કરવામાં મણ રાખતા નથી. ૧ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન આ ચારના આવરણનું કાર્ય કરનારા. વિશેષ માટે ગુરૂગમ લેવો જોઈએ. એને સુવાસ આપી ૧૧ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ઉપમિતિ કથા સારિદ્વાર આયુષ્ય મહારાજાની આજ્ઞાથી આ ચારે બાળકો અનંત શક્તિના અધિપતિ આત્માને ચારગતિરૂપ કારાગૃહમાં પગે જંજીરે જકડી પિતાની મરજી હોય ત્યાં સુધી ઘેરી રાખે છે. ચારે છેકરા એવા કાબેલ છે કે કેઈ છટકવા ધારે તે પણ છટકી શકે એ સંભવિત નથી. મુદત પૂરી થયા પછી એક ક્ષણ પણ રાખવા તૈયાર હતા નથી. નામ: - આયુષ્ય રાજાની પછી જે રાજા છે તે “નામ” રાજા તરીકે વિખ્યાત બને છે. બીજા બધાં કરતાં આ રાજવી વિશાળ પરિવાર ધરાવે છે. મુખ્ય સેવકને પરિવાર બેંતાલીશની સંખ્યાને છે. અવાંતર સેવકેની સંખ્યા અનેકગણું છે. પરિવારની દષ્ટિથી સૌથી વધુ પરિવાર ધરાવતે વક્તિવિશેષ છે. એને પરિવાર વફાદાર અને આજ્ઞાંકિત છે. એ પરિવારના બળે વિશ્વને મનફાવતી રીતે વિડંબના આપ્યા કરે અને કેઈને ખુશ પણ કરે. પ્રિય પ્રકર્ષ ! તને એના પરિવારના મુખ્ય બેંતાલીશ વ્યક્તિઓના નામે જણાવી દઉં. એમાં કેટલાક દેખાવે સારા છે. સુખ શાંતિના નિમિત્ત બનતા હોય છે, લોકમાં પ્રિયતાને પામેલા છે. છતાં બધાંય બંધનને તે કરનારા છે જ. પરિણામની દષ્ટિથી કેઈ એ સારા ન ગણાય. ગતિ, જાતિ, શરીર, અંગે પાંગ, બંધન, સંઘાતન, સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂવિક, Page #212 -------------------------------------------------------------------------- ________________ મહામે હતું સામતચક્ર ૧૬૩ વિહાયાગતિ, પરાધાત, શ્વાસેાશ્વાસ, આતપ, ઉદ્યોત, અનુરૂલઘુ, તીર્થંકર, નિર્માણુ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર શુભ, સૌભાગ્ય, સુવર, આદ્યેય, યશઃકીર્તિ, સ્થાવર, સૂમ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દૌર્ભાગ્ય, દુસ્વર, અનાદેય, અયશકીતિ. q ગાત્ર : આ પછીના જે રાજશ્રી દેખાય છે, એ “ગાત્ર ” નામથી પ્રસિદ્ધ થએલા છે. એમને એ સેવકે છે. એ સેવકા દ્વારા ગેાત્રરાજા બહિરંગ પ્રદેશના પ્રાણીઓમાં ઉંચ અને નીચ એમ ભેદ પાડે છે. વિશ્વમાં ઉંચ અને નીચના તેમજ સ્પૃશ્યાસ્પૃશ્યના જે ભેદો થાય છે તે આ ગેાત્ર રાજાને આભારી છે. અતરાય : પ્રક ! આઠમા અવનીપતિને જો. એ અ'તરાય નામના રાજવી છે. એમના હાથ નીચે તેજસ્વી, વફાદાર અને કાર્ય કુશળ પાંચ કમ ચારીએ છે. २ ઃઃ ,, એ પાંચે બાહ્યપ્રદેશના પ્રાણીઓને દાન આપતાં વિજ્ઞ ઉભું કરે, લાભથી વાચિત રાખે, ભાગ ઉપલેાગમાં અનેક મુશ્કેલીઓ સર્જી નાખે, શક્તિ અને પરાક્રમ વિહૂણા કરે અને હાય તા પણ એના ચેાગ્ય સદુપયોગ ન થવા દે. ૧ આ મે'તાલીશ નામેાના અથ ક્રમગ્રંથ પહેલાંથી અથવા શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રથી જાણવા. ૨દાનાંતરાય,લાભાંતરાય, ભાગાંતરાય, ઉપભાગાંતરાય, વીર્યાં.તરાય. Page #213 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારદ્વાર ભલા પ્રક! આ સાતે રાજાએ અને એના પરિવારના મુખ્ય વ્યક્તિઓના નામે અને ગુણે તેને સંક્ષેપમાં જણાવ્યા છે. જે દરેકની શક્તિ અને કાર્યોનું વર્ણન કરવા બેસું તે મારું સંપૂર્ણ જીવન અહીં જ પસાર થઈ જાય. મામાના ગંભીર અને અર્થગૌરવ ભર્યા વિવેચનથી પ્રકર્ષ અતિ પ્રસન્ન બન્યું અને જણાવ્યું, મામા ! આપે મહામહ રાજાના પરિવારની સમજુતી ઘણા સુંદર અને સરળ શબ્દોમાં આપી છે. મને ઘણું જાણવા મળ્યું છે. ગંભીર પ્રશ્ન અને વિચારણીય ઉત્તર: મામા! બધી વાત સાચી પણ હજુ મારું એક આશ્ચર્ય સમતું નથી. વિમ–તું વાત કર, એટલે સમાધાન થાય. પ્રક_મામા ! આ મંડપમાં રાજાઓને ધારી ધારી જોઉં છું, ત્યારે એને પરિવાર મારા જેવામાં આવતું નથી અને પરિવારને ધારી ધારી જેઉં છું તે મને એક પણ રાજા દેખાતું નથી. એનું શું કારણ હશે ? આપે તે રાજાઓ અને રાજપરિવાર નામથી જુદા જુદા ગણાવ્યા છે અને ગુણે પણ ભિન્નભિન્ન બતાવ્યા છે, તે આ વિષયમાં વાસ્તવિક શું સમજવું? આપ જણાવશો ? વિમર્શ–વત્સ! તારે આમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. રાજા અને રોજ પરિવાર એક સાથે નહિ દેખાય. સર્વ પણ એક સમયે બેને જોઈ શકતા નથી, Page #214 -------------------------------------------------------------------------- ________________ મહામે હતું સામંતચક્ર ૧૫ આપણા વર્ણનમાં જે રાજાએ જણાવવામાં આવ્યા તે સામાન્ય રૂપથી જણાવેલાં છે. પરિચાયકા વિશેષ રૂપથી જણાવેલાં છે. સાપેક્ષવાદની દૃષ્ટિથી જોઇએ તા સામાન્ય અને વિશેષ પરસ્પર અનન્ય છે. અર્થાત્ સામાન્યથી વિશેષ કાઈ જીદું તત્વ નથી. ખીલેલા કમળદળ જેવા નયનાને પહેાળા કરી ધારી ધારી જોવાના તું પ્રયત્ન કરે તેા પણ એ નજરે નહિ જ આવે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ વિગેરે સાધનેાના પરિવત નથી કે ચેાગથી આ રાજા અને પરિવારમાં પરિવર્તન થતું હાય છે. તારી સમજમાં સારી રીતે આવે એ માટે તને વિભાગેા કરી વન સમજાવ્યું છે. દરેક રાજા અને પરિવાર કેટલાક અંશે એકમેક છે, તા કેટલાક અંશે ભિન્ન પણ છે. આ રીતે એ લાકા “ભેદ્યાલેદ્ર ’ ગણાય છે. તારે આ રાજા અને પરિવારની રીતમાં આશ્ચય પામવું નહિ. તને એક ઉદાહરણ આપું. આમ્ર, વટ, પીપળ, કેળ, નારીયેલ, અશેક, બકુલ વિગેરેમાં વૃક્ષવ ધર્મ છે. એ સામાન્ય ધર્મ કહેવાય. સામાન્ય ધર્મ વ્યાપક હોય છે. પરન્તુ આમ્રત્વ ધમ વડ, પીપળ, કેળ વિગેરેમાં ૧-૨ સામાન્ય અને વિશેષ શબ્દો અહીં ન્યાયશાસ્ત્રની ભાષામાં વપરાતા રૂઢ શબ્દો છે. એની સમીક્ષા ગુરૂગમથી લેવા વિનંતી, જો કે વિવેચનમાં સંક્ષેપમાં જણાવ્યું છે પણ કેટલાકને ન સમજાય એવી વાત છે તેથી ગુરૂગમ લેવા. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઉપમિતિ કથા સારોદ્ધાર નથી, આમ્રત્વ ધર્મ માત્ર આમ્રમાં હાય. આ ધર્મને વિશેષ ધમ કહેવાય. વિશેષધર્મ સર્વવ્યાપક હાતા નથી. એટલે આમ્રમાં વૃક્ષત્વ અને આમ્રત્વ એમ બે જુદા જુદા ધર્મ થયા પણ કહેવામાં આવે કે વૃક્ષત્વ ધમ અને આમ્રવ ધમ એને જુદા પાડેા, પણ એ સ’ભવી શકે? ના. આનું નામ સામાન્ય અને વિશેષ ધર્મ, ભેાલે પણ આને કહી શકાય. મહામાહાદ્ધિના વિજેતા : મામા ! આપના સરલ સ્પષ્ટીકરણથી મને ઘણું સરસ તત્ત્વજ્ઞાન સમજાણું. મારા જ્ઞાનમાં વૃદ્ધિ થઈ. મને જે આશ્ચય જેવું થતું હતું તે જતું રહ્યું. તત્ત્વ જડી ગયું છે છતાં કાંઈને કાંઈ પૂછવાનું મન થયા કરે છે તેથી પ્રશ્ન કરૂં છું. જીવા મામા ! આપે સરવાળે આઠ રાજાએ જણાવ્યા. એ આઠ માટે મારી સમજમાં એમ આવ્યું છે કે વેદનીય રાજા, આયુષ્ય અવનીપતિ, નામ નરપતિ અને ગાત્ર ભૂપતિ, આ ચાર રાજાએ અહિરંગ પ્રદેશના પ્રાણીઓમાં કેટલાકનું હિત કરે છે અને કેટલાકનું અહિત કરે છે, બધા જ અહિત કરે છે એવું નથી. ત્યારે જ્ઞાનસ'વરણું માપતિ દનાવરણ નરપતિ, મહામહ મહિપતિ અને અંતરાય અવનીપતિ, આ ચારે રાજવી બાહ્ય પ્રદેશના પ્રાણીઓનું સર્વાશે અને સથા અહિઁત કરવામાં જ તત્પર હાય છે. કાઇનું હિત કરવું એ એમના સ્વભાવમાંજ નથી. આવી પરિસ્થિતિમાં કાઈ એવા પ્રાણી હશે કે જેને આ Page #216 -------------------------------------------------------------------------- ________________ મહામેહનું સામંતચક ચારે રાજવીએ કેઈ જાતની કનડગત ન કરી શકતા હેય? એમનું જેર પણ ત્યાં વામણું બની જતું હોય? આ વાત સાંભળી મામાના અંતરમાં આનંદને ધંધ વહેવા લાગ્યા. મંજુલ વાણુએ વદ્યા. પ્રિય પ્રકર્ષ! આ ચારે રાજવીઓને પરાભવ પમાડનારાઓ પણ આ વિશ્વમાં જરૂર વિદ્યમાન છે. પરંતુ એવા આત્માઓ તેજસ્વી અને મહામૂલ્યવાન રત્નની જેમ અલ્પસંખ્યક હોય છે. સિદ્ધાન્તના અગાધ અધ્યયન દ્વારા પિતાના અંતઃકરણને નિર્મળ સ્ફટિક સમું સ્વચ્છ બનાવી દીધું હોય, પ્રમાદને સહેજ ફરકવા દેતા ન હય, અનિત્યાદિ ભાવનાઓ દ્વારા જગતના સ્વરૂપને વિચાર કરવામાં કુશળતા લાધેલી હાય, વિશ્વની કેઈ કામી કામના કેમે કરી એમને કુમાર્ગની કેડીએ ન લઈ જઈ શકતી હોય, એવા વીર આત્માઓના કલ્યાણને આ મહામહાદિ ચારે રાજવી અકલ્યાણમાં રૂપાંતર કરવા કેમ સમર્થ બની શકે? એક રેમમાં વિકૃતિ દાખલ નથી કરી શકતા. નિર્મળ જીવન જીવનારા યશસ્વી મહાપુરૂષને વેદનીય આદિ ચાર રાજવીઓ સાનુકૂળતા જ કરી આપતા હોય છે. પ્રતિકૂળતા કદી એમનાથી ન બતાવી શકાય. મહામહાદિ ચાર જેવા આ ઉદંડ વ્યક્તિઓ નથી. પ્રકશ–મામા ! આપે જેમની યશગાથા ગાઈ અને જેઓએ મહાદિ ચાર શત્રુઓને પરાસ્ત કર્યા છે એવા નિર્મળ મહાપુરૂષો કયાં વસે છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ઉપમિતિ કથા સાહાર વિમર્શત્રુભાઈ! એ વિષયમાં ઘણાં વખત પહેલાં આપ્તવડિલે પાસે સાંભળેલું છે, તે તને કહું, તું શાંતિથી સાંભળ. ભવચક્ર” નામનું એક મહાનગર છે. એની આદિ ક્યાંથી થાય અને અન્ત કયાં આવે એ જાણી શકાતું નથી. વળી અનેક આશ્ચર્યકારી ઘટનાઓથી સંકળાએલું છે. વિવિધ ભાતના અને વર્ગના પ્રાણીઓ આ મહાનગરમાં વસે છે. મારી માન્યતા છે કે આ મહાશત્રુઓને પરાભવ આપનારા ફટિક હદથી મહાત્માઓ “ભવચક્ર” મહાનગરના નિવાસી હશે. પ્રકર્ષ–મામા ! તે નગર અંતરંગ છે કે બહિરંગ? વિમર્શ–ભાણું ! તે નગર અંતરંગ પણ છે અને બહિ. રંગ પણ છે. ભવચક નગરમાં બહિરંગ પ્રાણીઓ વસે છે, તેમજ મહામહાદિ વિગેરે અંતરંગ લેકે પણ વસે છે. મહામહ વિગેરેની સેનાને પણ ત્યાં જ વાસ છે. આ રીતે બાહ્ય અને આંતર લોકોના વસવાટથી એ મહાનગર બહિરંગ પણ ગણાય અને અંતરંગ પણ ગણાય. પ્રક–મામા ! મહામહ રાજા વિગેરે ચિત્તવૃત્તિ અટવીમાં મોટા મંડપની ભીતર બેઠેલાં જોયા હતા, તે એ ભવચક નગરમાં કેમ સંભવે? એક સાથે બે ઠેકાણે એઓ કેવી રીતે રહી શકે? વિમર્શ–ભાઈ આ લકે ગીપુરૂષ કહેવાય. ઘડીકમાં પ્રગટ થવું અને ઘડીકમાં અદશ્ય થવું એ એમની વિશિષ્ટ Page #218 -------------------------------------------------------------------------- ________________ મહાહનું સામંતચક ૧૬૯ શક્તિ છે. આ લેકે ધારે તેવા અને ધારે તેટલા રૂપે કરી શકે છે. અંતરંગ લેકની શક્તિ ભારે આશ્ચર્યજનક હોય છે. બુદ્ધિમાં ન ઉતરે તેવું અલૌકિક કળાકૌશલ એ ધરાવે છે. એટલે અંતરંગ લેકે ક્યાં ન હોય, એ કહી શકાય તેમ નથી. સર્વત્ર એકસાથે વેગ શક્તિ દ્વારા પ્રગટ થઈ શકે છે. પ્રકર્ષ-મામા ! શત્રુઓના ગૌરવનું ભંગ કરનારા મહાત્મા પુરૂષ જ્યાં વસતા હોય અને મહામહાદિ વસતા હોય, સંતેષને પણ ત્યાં વાસ હોય એવું ભવચક નગર જેવા લાયક અને આશ્ચર્યકારક ગણાય ને ? વિમર્શ–અવશ્ય જોવા લાયક ગણાય. પ્રકર્ષ–તે મામા ! મને એ નગર દેખાડે. વિમર્શ–ભાણ ! આપણે રસનાની મૂળ શોધ કરવા નિકળેલા હતા અને એ આપણું ઈષ્ટ કાર્ય સિદ્ધ થઈ ગયું છે. હવે આપણે આપણું નગરે જઈએ એ સારું ગણાશે. પ્રકર્ષ–મામા ! આમ તે હેય? આપે તે ભવચક નગરનું વર્ણન કહી મારા હૈયામાં જોવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી અને હવે આવું બેલે તે કેમ ચાલે ? મને ઘેર લઈ જવાની વાત કરે એ ઠીક નહિ. ભવચકપુર દેખાડે, આપને ઉપકાર માનીશ. વળી પિતાજી પાસેથી એક વર્ષની સમય મર્યાદા લઈ આપણે બહાર નિકળ્યા છીએ અને એ મુદતમાં હજુ તે શરદ અને હેમંત એમ બે ઋતુઓ જ પૂર્ણ થઈ છે. હાલ તે શિશિર ઋતુના મંગલ એંધાણ થયા છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ઉપમિતિ કથા સદ્ધાર શિશિર વર્ણન: મામા! કામદેવ પિતાના પાંચ બાણોથી કમનીય કામનીએના કેમળ હદયને પીંખી નાખે, તેમ ગગનમાંથી આવતી ઝાંકળના ફેરાએથી મિશ્રિત બનેલો શિશિરને અતિશીત વાયુ પ્રવાસીઓના હદયને પીંખી રહ્યો છે. સાધન અને સંપત્તિ હીણા અન્ય દરિદ્રીએ શીતની કારમી પીડાથી આ ઋતુમાં ઘણા દુઃખો અનુભવે છે. શરીર કાંપતુ હોય છે અને ચામડી શુષ્ક બની જાય છે. પગની પાનીઓ અને બાળકના ગાલ ફાટી જાય અને લેહીના કણ ઉભરાવા લાગે છે. વધુ કાતિલ ઠંડીથી ગરીબોના હઠ પવનથી કાંપતા પીપળના પાનની જેમ થરથર ધ્રુજતા હોય છે. અને એમની દંતવાણુ સહજ રીતે સંગીત કરતી થાય છે. અર્થાત્ ધ્રુજારીના કારણે દાંતે ટકરાય અને કટકટ અવાજ થયા કરતાં હોય છે. અગ્નિ એ પ્રીતિકર વસ્તુ નથી છતાં કાતિલ ઠંડીના કારણે જનસમુહ માટે પ્રીતિકર અને આદરણીય વસ્તુ બની ગએલ છે. અસહ્ય ઠંડીએ કાંપતા લેકોને માટે તે મનગમતે પદાર્થ બની ગયો છે. સાધારણ રીતે અનિષ્ટકારી વસ્તુ હોય છતાં અવસરે ઉપકાર કરી બતાવે તે એ પણ ઈષ્ટ બની જાય છે. શિશિર ઋતુને આખરને સમય આવી પહોંચે, વૃક્ષની રમણીયાને પરિચય આપનારા હરિત પણે ખરી પડ્યા છે એથી એના આશ્રયતળે આવનારાઓએ આવવું તજી દીધું છે, Page #220 -------------------------------------------------------------------------- ________________ મહામહેનું સામંતચકે ૧૭૧ ખરેખર વૃક્ષો પણ ગરીબ અને અસહાય માનવી જેવી દુર્દશાને પામ્યા છે. આ શિશિર ઋતુ પિતાની માયા સંકેલી રહી છે. આપણને ઘેરથી નિકળ્યાને હજુ છ માસ થયા છે. આટલા અલ્પ સમયમાં મામા આપ કેમ કંટાળી ગયા ? મારા ઉપરની મધુર મમતાના કારણે પણ મામાએ મને ભવચક નગર બતલાવવું જોઈએ. પછી તે મામાના જે વિચાર હોય તેમ કરવાનું છે. ભવચક્ર નગર ભણું ભાણેજની ભવચક્રનગરને જોવાની ઈચ્છાને ટાળવી મુશ્કેલ જણતાં મામાએ જવાની સંમતિ આપી. મામા ભાણેજ ભવચક નગરે જવા તૈયાર થયાં. જતાં જતાં મહામહના મહાસૈન્યને પણ બારીકાઈથી નિહાળી લીધું. એ સૈન્ય મિથ્યાભિનિવેશ વિગેરે અનેક રથી મનહર જણાતું હતું, મમત્વ વિગેરે મોટા દંતશૂળવાળા અને ગર્જના કરતા હાથીઓથી સૈન્યની અમાપ શક્તિને ખ્યાલ આવતે હતો. અજ્ઞાન વિગેરે અતિ આવેગવાળા અશ્વોથી એ સૈન્યની સુંદરતા ઉછાળા લેતી હતી. દીનતા, ચપળતા, લોલુપતા વિગેરે પદાતી સૈન્યથી સૈન્યની શૂરવીરતા અને વિકરાળતાને ખ્યાલ આવી જતે હતે. સાગર સમા વિશાળ સૈન્યને નિર્ભીકપણે નિહાળતા નિહાળતા મામા ભાણેજે ચિત્તવૃત્તિ અટવીમાંથી બહાર નીકળી ભવચક્રનગર ભણે પિતાના પગ માંડ્યા. મંજિલ મજેથી Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ઉપમિતિ કથા સદ્ધાર કાપવા લાગ્યા. રસ્તામાં ચાલવાને શ્રમ ન જણાય એ ખાતર પ્રકર્ષે મામા વિમર્શને પ્રશ્નો પૂછવા ચાલુ કર્યા. પ્રકર્ષ-મામા ! આ વિશ્વમાં કર્મ પરિણામ રાજા સાર્વ ભૌમ સત્તાધીશ ગણાય છે, તે એની આજ્ઞા મહામહ મહિપતિ અદા કરે છે કે નથી કરતા ? વિમર્શત્રુભાઈ! કર્મ પરિણામ રાજા એ મોટા ભાઈ છે અને મહામેહ એના નાના ભાઈ છે. બંનેમાં વધુ અંતર પડતું નથી. મહામહ વિગેરે રાજાઓ ગણાય છે, છતાં કર્મ પરિણામ રાજાના સૈનિકમાં પણ ગણી શકાય. મોટે ભાઈ કર્મ પરિણામ પ્રાણીઓના ઘણીવાર મનગમતા કામ પણ કરી આપે છે, તેવી રીતે ઘણીવાર અણગમતા કામ પણ કરી આપે છે. એને કેઈ એક નિશ્ચિત નિયમ નથી. પ્રાણીઓની ગ્યતાના આધારે સારું નઠારું કરવાને એને સ્વભાવ છે. પરન્તુ નાને ભાઈ મહામહ માત્ર સદા સૌને કનડગત કરવાનું જ શિખ્યો છે. કમળતા જેવું તત્વ એના એક અંશમાં નથી. પીડા આપવી, ત્રાસ વર્તાવ, દુઃખ દેવા અને કઠોર કહેવું એજ એના પ્રિય કર્તવ્યો છે. વળી મહામહ મહાપરાક્રમી છે, તેથી બીજા રાજાઓ મોટે ભાગે આની પડખે રહેતા હોય છે અને સેવા બજાવતાં હોય છે. મેટા ભાઈ નાટક જેવાના વધુ શેખીન ખીલેલા વ્યક્તિ છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ મહામહનું સામંતચક ૧૩ મહામે હાદિ રાજાઓ પણ શ્રી કર્મ પરિણામ રાજાની આગળ સદા નૃત્ય કરતા હોય છે. શ્રી કર્મપરિણામ અને એના પત્ની શ્રી કાળપરિણતિ સભામાં ઉચ્ચ સિંહાસને બેસી નૃત્ય નિહાળતાં રહે છે. વળી મહામહ અને બીજા જે અંતરંગ રાજા છે, તે બધાને સ્વામી શ્રી કર્મપરિણામ રાજા છે. મહામહ તે કર્મ પરિણામે આપેલા એક વિભાગને સ્વામી છે અને આજ્ઞાને અમલ કરતે એક સેવક છે. નિવૃત્તિ નગર વિનાના સર્વ નગરને ભેગવટે શ્રી કર્મ પરિણામ કરે છે. બીજા નગરો કર્મ પરિણામે જેને પટ્ટામાં ભેગવટામાં આપે તેજ ભેગવી શકે. એના ઉપર માત્ર પિતાને અધિકાર સ્થાપી શકે છે. પિતાના અધિકાર ક્ષેત્રમાં મહામોહ જે કાંઈ પ્રાપ્ત કરે તે બધી વસ્તુઓ પિતાના વડિલ બધુ કર્મ પરિણામના ચરણોમાં સમર્પણ કરી દે છે. કર્મ પરિણામ એ સર્વ વસ્તુઓને પિતાની ઈચ્છા મુજબ સારા નરસા સ્થાને ઉપયોગમાં લગાવી દે છે. મહામહ આ રીતે ઘણીજ વફાદારી પૂર્વક ઉમળકાભેર આજ્ઞાને અમલ કરતે હતે. એ કાર્યવાહીથી પ્રસન્ન બની શ્રી કર્મ પરિણામે રાજસચિત્ત અને તામસચિત્ત એ બે નગર જાગીરીમાં ભેટ આપ્યા. એટલા માટે જ એ બે જાગીરીના શહેરમાં અને ચિત્તવૃત્તિ અટવીમાં મહામહનું વફાદાર સૈન્ય યુદ્ધની ઝંખના કરતું સદા વસે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારોદ્ધાર ખરી રીતે તે શ્રી કર્મ પરિણામ રાજા એ સાર્વભૌમ સત્તાધીશ રાજા છે. મહામેહ વિગેરે એમની આજ્ઞા મુજબ ગાદીને સંભાળનારા છે, એટલે મોટા આસને બેઠા છે. આમ છતાં બંને એકરૂપ પણ છે, ભેદ હેતે નથી. પ્રકર્ષ–મામા ! કર્મ પરિણામ અને મહારાજાના રાજ્ય એ વડિલોપાજીત મિલકત છે કે કોઈની આંચકીને બથાવી પાડેલી મિલકત છે? વિમર્શ–વત્સ! એ મિલકત વડિલોપાજીત નથી, પૂર્વ પરંપરાથી વારસામાં આવેલી નથી. રાજ્યાદિ બધું જ પરાયું છે. આ લેકેએ બલાત્કારે પડાવી પાડેલી મિલ્કત છે. કારણ કે ચિત્તવૃત્તિ અટવીને મૂળ હક્કદાર સંસારીજીવ છે. શ્રી કર્મ પરિણામ અને મહામહે મળીને સંસારીજીવ ઉપર બલાત્કાર કરી એને ત્યાંથી કાઢી પિતાની તાકાતથી પિતે સ્વામી બની બેઠા. પ્રકર્ષ–મામા! સંસારીજીવનું રાજ્ય ચૂંટવી લીધાને કેટલા વર્ષો વહી ગયા છે ? વિમર્શમને એ ખ્યાલમાં નથી. પ્રકર્ષ–મામા ! મને જે જે શંકાઓ હતી તેનું સમાધાન થઈ ગયું છે. અરે આપ જેવા વિચક્ષણ મામા સાથે હોય અને શંકાના સમાધાન ન થાય એ કેમ બને? આ રીતે વાત કરતાં મામા ભાણેજ વાટ પસાર કરતાં હતા અને થાક જણાતું ન હતું એમ કરતાં એક દિવસે મંજલ પૂરી કરી શુભ ઘડીએ ભવચક્ર નગરની હદમાં આવી ગયા. Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ આઠમું ભવચક્રના કૌતુકે વસંતશજ : મામા અને ભાણેજ ભવચક નગરે આવી પહોંચ્યા. આ નગરની અંદર “માનવાવાસ” નામનું એક અવાંતર નગર હતું. તેની અભૂતતા અપાર હતી. દેખાવે રળીયામણું અને વિસ્મયતાજનક હતું. અવાંતરનગરમાં વળી એક બીજું “લલિત” નામનું અવાંતર નગર હતું. મામા ભાણેજે જ્યારે “લલિત” નગરમાં પગલા મૂકેલા ત્યારે જનસમૂહને ઉન્મત્ત બનાવનાર ઋતુરાજ શ્રી વસંત પિતાના કુમકુમ પગલા ધરવા માંડ્યા હતા. વસંત વર્ણન: દક્ષિણ દિશામાંથી મધુર શુદ્ધ અને મંદ મંદ પવન આવતું હતું. તે કામી પુરૂષને પ્રિયતમાની સ્મૃતિ માનસ પટલ ઉપર લાવી ધ્યાનમાં તત્પર બનાવી દેતે હતે. પ્રિયતમાના ધ્યાનરૂપ ઈન્વણ દ્વારા કામી જનેના અંતઃકરણ રૂપ કુંડમાં મદન અગ્નિ પ્રદીપ્ત થતું હતું. કુલેથી લચી પડતા ચંપક, અશોક, બકુલ, કુંદ, દમનક વિગેરેના વેલાઓ કામદેવના બાણોની શોભા ધરી રહ્યાં હતાં. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉપમિતિ કથા સાદ્વાર એ વેલાઓ કામીજનેના હૃદયને હત-પ્રત્યાહત કરી મૂકતા હતા. રાજકવિઓ રાજાની બિરૂદાવલીઓની મધુર કંઠે કવિતાઓ ગાય, એમ આમ્રવૃક્ષની મંજરીને આસ્વાદ કરવાથી મધુર કંઠી બનેલી કેયલો વસંત ઋતુરાજના ગાણું ગાઈ રહી હતી. શ્રમથી શ્રમિત થએલા પાન્થલેકે પરબે જઈ પાણીનું પાન કરે, એમ બ્રમણ કરી શ્રમિત બનેલા ભ્રમરે છાયાદાર વેલડીઓના પુષ્પમાંથી મધુર મધુનું પાન કરી રહ્યા હતા. ભાતભાતના સુગંધિ પુષ્પ ગુચ્છોની નિર્મળ પરાગથી ઉદ્યાનની ભૂમિ આચ્છાદિત બની ગઈ હતી. તે ભૂમિ કમળ અને સ્વચ્છ રેતીથી વ્યાસ શ્રી કામદેવ મહારાજાની શસ્ત્ર શિક્ષાયતન ભૂમિ સમી જણાતી હતી. વિમર્શ મામા નગરની બહારના ભાગમાં ઉભા હતાં અને વસંત ઋતુને ઉત્સવ નિહાળી ખૂશી થતાં ભાણું પ્રતિ બોલ્યા. ભાણ ! તને સુઅવસરે ભવચક નગર જોવાની જિજ્ઞાસા થઈ. કારણ કે વસંત ઋતુમાં ભવચક નગરનું સૌંદર્ય સોળે કળાએ પૂર બહાર ખીલી ઉઠેલું હોય છે. એની રમણીયતાને સાચે ખ્યાલ આ ઋતુમાં જ આવી શકે છે. ભદ્ર! ઉદ્યાનની અંદર ચારે બાજુ વનરાજીની શોભા ઉછાળા મારી રહી છે. પૃથ્વી રૂપી સ્ત્રીને હસતા કપિલ જે ઉદ્યાનને વિસ્તાર કેન મનને આનંદ નથી આપતે? આ મનહર હરીયાળા ઉદ્યાનના આકર્ષણથી અનેક Page #226 -------------------------------------------------------------------------- ________________ મહામાહનું સામ તચક્ર se દપતીએ નરનારીના યુગલેા આવે છે અને ચિત્ર વિચિત્ર મનાર'જનની ક્રીડાએ કરે છે, આવું ઉદ્યાન કથા માનવીનાં હૈયામાં પ્રસન્નતાને ન મહાવરાવે ? વ્હાલા પ્રકષ! આ ઉદ્યાનના વિશાળ પટાંગણુ, વનરાજીની શાભા, ૫ખીઓના કલરવેા, નર–નારીના યુગલે સૌને આનંદ અને હુષ દેનારા અને છે. પ્રક—મામા ! આપે સાચું જ કહ્યું. માનવાવાસ રળીયામણા પ્રદેશ છે અને વસ'તઋતુમાં એની શેાભા પુરબહાર ખીલી ઉઠે છે. વસતાત્સવ માટે આગમન : મામા અને ભાણેજ વાત કરવામાં મસ્ત અન્યા હતા, ત્યાં “ લલિત ” નગરમાંથી વસતાત્સવની ઉજવણી માટે શ્રી 66 àાલાક્ષ ” રાજાની સવારી ઉદ્યાનમાં આવતી દેખાણી. લેાલાક્ષ રાજા ચતુરંગ સૈન્યથી પરિવરેલા હતા. નાના પર્વતના શિખર સમા શ્યામવર્ણી ગજરાજ ઉપર એ આરૂઢ બનેલા હતા. વનની ખીલેલી વનરાજીના આકષ ણુથી એને વસંતાત્સવ ઉજવવાનું મન થયું. એટલે વનલક્ષ્મીને નિહાળવા અને વસતે।ત્સવની મજા માણવા વનમાં આન્યા. લલિતનગરના લેાકા માહથી ઘેલા હતા, એમાં વસતઋતુના આગમને ઘેલછામાં વધુ વધારો કર્યાં. વળી ઢાલાક્ષરાજા માહમાં સાથ આપે અને ઉદ્યાનશ્રી જેવા તેમજ વસંતના આનંદની લ્હાણ લેવા આવે પછી તેા પ્રજાની ઉન્મત્તતાનું ૧૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ઉપમિતિ કથા સદ્ધાર પૂછવું જ શું ? એ પ્રજાને રાજાને સહકાર મળે પછી તે મહજન્ય મનોરંજનની કઈ કઈ ક્રીડાઓ ના કરે? સંગીતના શેખીને ગાવામાં મસ્ત બની ગયા છે. નૃત્યકારે નૃત્યમાં ઉન્મત્ત બન્યા છે. કેઈ આનંદની કીકીયારીઓ કરી મન બહેલાવે છે, તે કેઈ નાના સરવરીયામાં પોતાની પ્રિયતમા ઉપર ચંદન કેશર ગુલાબજળ મિશ્રિત જળની પીચ કારીઓ છાંટી હર્ષઘેલા બની રહ્યાં છે. કેટલાક ફુલના દડાઓની રમતથી ઉલ્લાસમાં આવી રહ્યાં છે. આ રીતિએ કામદેવથી ઉત્તેજિત બની અનેકવિધ રંગતરંગની ક્રિીડાઓ કરી મનને સંતોષ આપી રહ્યાં છે. આ ભાતભાતની કીડાઓને પ્રકષ પિતાના કમળદલ જેવા નિમલ નયન યુગલથી અનિમેષ નીહાળી રહ્યો હતે. આ બધું એને નવાઈ ઉપજાવતું હતું. એવામાં એ પણ મસ્ત બની ગયા હતે. વિમર્શ ભદ્ર પ્રકર્ષ ! આ બધા જ બાહ્યપ્રદેશના પ્રાણીઓ છે. મહામહ વિગેરે મહારાજાઓનું તારી આગળ વર્ણન કર્યું હતું, એને આ સર્વ પ્રભાવ છે. પ્રકર્ષ–મામા ! આ લેકે અનેક ભાતની ચેષ્ટાઓ કરી રહ્યા છે, તે કયા કારણને લઈને ? અને આ ચેષ્ટામાં કથા રાજાને પ્રતાપ છે? વિમર્શ-સૌમ્ય! જરા ધીરજ ધર. હું તને વિચારીને જણાવું. વિમશે આસન લગાવી આંખ બંધ કરી. અંતરમાં Page #228 -------------------------------------------------------------------------- ________________ મહામાહનું સામતચક્ર ૧૯૯ લીન બન્યા. ધ્યાન બરાબર કર્યું. એ બધી વાતાના મનામન નિય કરી લીધે. પછી ભાણેજને જણાવતા કહ્યું. વસંત અને મકવજ મૈત્રી : ભાઇ પ્રક ! આપણે ચિત્તવૃત્તિ અટવીમાં પ્રમત્તતા નદીમાં ચિત્તવિક્ષેપ મ`ડપની અ'દર મહામેાહ રાજાની સભા જોઈ હતી, તે તને ખરાબર યાદ છે ને ? એ જ સભામાં એક સદસ્ય તરીકે તે મકરધ્વજને પણ જોયેા હતા ને? તે મકરધ્વજના પ્રિય મિત્ર વસત છે. શિશિર ઋતુની સમાપ્તિ થઈ ત્યારે કારણવશાત્ વસંતને પેાતાના પ્રિયમિત્ર મકરધ્વજ પાસે જવાનું થયું. બન્ને જણા ઘેાડા દિવસ સાથે રહ્યા. મીલનસાર અને આનંદી સ્વભાવ હાવાથી સાથે રહેતાં, વાતા કરતાં એમની મૈત્રી વધુ ગાઢ મની ગઇ. વસંત” મહારાણી શ્રી કાલપરિણતિદેવીના ખાસ અનુચર છે. એથી એણે પેાતાના મિત્ર મકરધ્વજ આગળ પેાતાની અંતરવ્યથા ઠાલવી. વહાલા મિત્ર મકર ! મારે મારા સ્વામિની શ્રી કાલપરિ શ્રુતિ દેવીની આજ્ઞાથી ભવચક્રનગરના અવાંતર નગર માનવાત્રાસ”માં જવાનું છે. બે માસ સુધી મારે તારા વિરહ સહન કરવા પડશે. મને વિરહવ્યથા ખૂબ જ વ્યથિત કરશે. વયેાગના દુઃખથી મારૂં હૃદય કમકમી ઉઠે છે, છતાં મારા મત્રની એક ઉડતી મુલાકાત લઈ આવું, એમ વિચારી તારી પાસે આવ્યો છુ. Page #229 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સદ્ધાર મકરધ્વજે વહાલભર્યા શબ્દમાં જણાવ્યું, વાહ રે, વસંત વાહ! સાચે જ તે ભૂલકણે જણાય છે, શું આટલા અલ્પ સમયમાં જ તું પેલી વાત ભૂલી ગયો ? ગયે વર્ષે આપણે બને માનવાવાસમાં સાથે જ રહ્યા હતા, મોજમજામાં બે મહિના ક્યાંય જતા રહ્યાં હતા. એ વાત શું વિસારે પડી? અરે ! મહાદેવીએ જ્યારે જ્યારે જે નગરે જવાને આદેશ આપેલે છે, તે તે વખતે મને પણ મહારાજા શ્રી મહામહે એ નગરને રાજ્યવહિવટ સેપેલે છે. જે વખતે તું જે નગરમાં જાય તે વખતે મારે પણ એ જ નગરને વહીવટ સંભાળવાને છે. તેને વિરહની શંકા કાં થઈ ? આપણે વિરહ કયાં થવાને છે ? વસન્ત-ધન્ય મકર ! તેં સરસ યાદ કરાવ્યું. મધુર સ્મૃતિ કરાવી તે આનંદિત કર્યો. મિત્ર ! વિરહની વ્યથા માનવીના અત્તરને એવી વલોવી નાખે છે કે એ પિતાના હાથમાં લીધેલા કાર્યોને પણ સુયોગ્ય રીતે અમલમાં મૂકી શકતું નથી. હું તો વિરહ વ્યથાથી કાયર બનીને શાન ભાન ગૂમાવી બેઠે હતા. પણ તે બધું યાદ કરાવી આપ્યું. હું તારે અંત. રથી આભાર માનું છું. મિત્ર મકર ! ધન્યવાદ, હું વિદાય લઉં છું. તું જલ્દીથી આવજે. મકરધ્વજ–-મિત્ર વસંત ! તારે માર્ગ વિજયવંત બને. ત્યાર પછી વસંત માનવાવાસ નગરમાં આવ્યો. એણે બધા ઉદ્યાને, કાનને, ઉપવને, વનખંડમાં પિતાને વિલાસી Page #230 -------------------------------------------------------------------------- ________________ મહામે હતું સામ‘તચક્ર ૧૯૧ અને ઉત્તેજનાજનક પ્રભાવ કેવા પાથર્યાં છે, તે તને મે જણાવી દીધું છે. વનશ્રીની શાભા વસ'તને આભારી છે. મકરધ્વજના રાજ્યાભિષેક : પ્રક ! વસંતની વિદાય પછી મકરધ્વજે શ્રી વિષયાભિલાષ મંત્રીશ્વરને વિન ંતિપૂર્વક જણાવ્યું કે પૂર્વપરંપરાથી ચાલતી આવેલી રાજકીય મર્યાદાઓનું સુચેાગ્ય પરિપાલન થવું જોઇએ. મહારાજા શ્રી મહામેાહદેવે વસંત જ્યારે માનવાવાસ નગરે જાય એ વખતે ત્યાંના રાજ્યનું સુકાન મને સેાંપવામાં આવશે એવું ફરમાવેલું. એ કૃપાના આધારે દર વર્ષે મને વસંતના સાથે જવાનું અને રાજ્યપાલન કરવાનું મળે છે. તા પ્રતિવર્ષની જેમ આ વખતે પણ મહારાજાની કૃપાથી ત્યાંનું રાજ્ય મને મળવું જોઇએ. વિષયાભિલાષ મંત્રીએ આ નિવેદન શ્રી રાગકેશરી મહારાજાને જણાવ્યું અને શ્રી રાગકેશરી મહારાજાએ પેાતાના પૂજ્ય તાતપાદ શ્રી મહામહ મહિપતિ સમક્ષ વિજ્ઞપ્તિરૂપે રજી કર્યું' અને સાથે નમ્રતાપૂર્વક જણાવ્યું. “ દૃઢ પ્રતિજ્ઞ અને પ્રભુતાને વરેલા નાયકાએ પોતાના વક્ાદાર અને વિશ્વસનીય સેવકેાની સેવાથી સુપ્રસન્ન બની જે ઉત્કર્ષ કરી આપ્ચા હાય, એની મર્યાદાઓનું સુવ્યવસ્થિત રીતે પાલન થવું જોઇએ. ” એકવચની મહામેાહ મહારાજાએ એ વિજ્ઞપ્તિના સહર્ષ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ઉપમિતિ કથા સારે દ્વારે સ્વીકાર કર્યો. પોતાની રાજ્યસભા ભરાવી અને દરેક રાજાએને સૂચન કર્યું. હે રાજાઓ! તમે સૌ શાંતિથી સાંભળે. “માનવાવાસ નગરનું રાજ્ય હાલમાં હું મારા પ્રિય સેવક આ મકરધ્વજને અર્પણ કરી રહ્યો છું. એના રાજ્યાભિષેક વખતે તમારે સૌએ આવવાનું છે અને એના વફાદાર સૈનિકની જેમ ખડે પગે સેવા કરવાની છે.” મકરધ્વજને યોગ્ય લાગશે એ સેવા તમને સેપશે. તમારે એની આજ્ઞાને સહર્ષ અમલ કરવાનું છે. હું પણ માનવાવાસ નગરે આવીશ અને મકરધ્વજના મંત્રી તરીકે કાર્ય કરીશ.” સૌ રાજાઓએ મહામહની આજ્ઞા સ્વીકારી, મસ્તક મૂકાવી આનંદ વ્યક્ત કર્યો. પ્રસન્ન વદન બનેલા શ્રી મહાહરા મકરધ્વજને કહ્યું, બેટા મકર ! માનવાવાસનું રાજ્ય તને સંપું છું. એશ્વર્યશાળી રાજ્યને રાજા બની તું અભિમાની ના થઈશ. તારા હાથ નીચેના રાજાઓને આદર સત્કાર કરતે રહેજે. એમના હક્કો અને એમની સંપત્તિઓ આંચકી લેવાની વૃત્તિ ના કરીશ. સૌને પ્રેમથી વશ રાખજે. સત્તાની તુમાખીથી કામ સારા ન થાય. સૌનું સુંદર ગૌરવ જાળવજે. મકરધ્વજે એ આજ્ઞાને સહર્ષ સ્વીકાર કર્યો. સૌ માનવાવાસ નગરે આવ્યા. મકરધ્વજને રાજ્યાભિષેક Page #232 -------------------------------------------------------------------------- ________________ મહામેાહનું સામ‘તચક્ર ૧૮૩ કરવામાં આવ્યું. સૌ રાજાએ એના સેવક બની આજ્ઞાના અમલ કરવા તત્પર થયા. મકરધ્વજના પ્રતાપ : મહાપ્રતાપી મકરધ્વજ રાજા માહ્યપ્રદેશના લલિતપુરના રાજવી લેાલાક્ષને પેાતાના એજસથી પરાભવ પમાડી સપરિવાર નગરથી બહાર હાંકી રહ્યો છે, પરન્તુ અમુપ લેાલાક્ષ રાજા એ નથી સમજી શકતા કે હું મકરધ્વજથી પરાભવ પામ્યા છું. પ્રક ! તને ખ્યાલ આવી ગયા હશે કે મહામેાહરાયની કૃપાથી રાજવી પદને પામેલા મકરધ્વજના પ્રતાપથી રાજવી લાલાક્ષ અને જનસમૂહ વિવિધ ચેષ્ટાઓ કરી રહ્યાં છે. પ્રક—મામા ! મકરધ્વજ હાલમાં કયાં છે ? વિમશ—ભદ્ર ! એ તા પાસે જ છે, જાતે હાજર રહીને જ આવા નાટકો કરાવે છે. પ્રક—તા એ અહીં કેમ ઢેખાતા નથી? વિમશ—ભાઇ ! એ અંતરગ પ્રદેશના લેાકેા ચેગી જેવા હાય છે. “ પ્રગટ થવું અને અદૃશ્ય થવું ” એ એમને મન સામાન્ય રમત છે. પરકાયપ્રવેશ વિદ્યામાં પણ નિષ્ણાત હોય છે. પેાતાના વિજયથી એ ઘણાં ખુશી થઈ રહ્યાં છે. આ બાહ્ય જનસમુહના શરીરમાં રહ્યા રહ્યા નાટકા જોઇ રહ્યા છે. પ્રક—મામા ! તમે એ લેાકાને કેવી રીતે જોઇ શકા છે? Page #233 -------------------------------------------------------------------------- ________________ ઉમિતિ કથા સારોદ્ધાર વિમ—વિમલાલેાક અંજનની યૌગિક શક્તિથી હું એ સૌને જોઇ શકું છું. ૧૮૪ પ્રક—મામા ! આપ મારા ઉપર કૃપા કરે અને મારા નયનામાં એ અંજન આંજી આપે, જેથી હું પણ એ લેાકેાને જોઈ શકું . વિશે પ્રકના નયનામાં અંજન આંજી દીધું. નયનાની યાતિ દિવ્ય ખની ગઇ. પછી મામાએ કહ્યું, પ્રઋષ ! તું લેાકમાનસને જો, દિવ્ય ચૈાતિના પ્રકાશથી એમના હૃદયની પ્રક્રિયાનું વાચન કર. પ્રક અંજનના પ્રતાપે લેાકહૃદયને જોઈ શકતા હતા. એના ભાવા વાંચી શકતા હતા. એથી એ ગેલમાં આવી ગયા અને જોરથી હસી પડ્યો. જીવા મામા ! રાજ્યરાને વહન કરતા રાજ્યાભિષિક્ત અનેલા મકરધ્વજ રાજા દેખાય છે, મકરધ્વજની સેવામાં મહાત્માહ વિગેરે રાજવીએ પણ હાજર થઇ ગએલા દેખાય છે. મકરધ્વજ પણ સિંહાસન ઉપર બેઠા બેઠા આ લેાકેા ઉપર આણ્ણાના વરસાદ વરસાવી રહ્યા છે. લાલાક્ષ રાજા પણ માણેાથી વિધાઈને કામવશ બની ગયા છે. રતિદેવી સૌને વિકારવશ જોઇને પેાતાના પતિ મકરધ્વજ સાથે ખડખડાટ હસે છે. તાળીઓ પાડી આનંદ વ્યક્ત કરે છે. મહામેાહ રાજા પણ મકરધ્વજ રાજાની યથાશકય સહાયતા કરી રહ્યો છે. લેાકેાને મકરધ્વજના આધીન બનાવી માટેથી હસી રહ્યો છે. બીજા સેવકા પણુ ખાલી રહ્યા છે કે ઠીક Page #234 -------------------------------------------------------------------------- ________________ મહામેાહનુ ં સામ‘તચક્ર લેાલાક્ષને અને પ્રજાને હંફાવ્યા. બધાને જ બનાવી દીધાં છે. ૧૮૫ કામાસક્ત અહાહા ! મામા ! તમે તે ભારે નવાઇ ઉપજાવે એવું નાટક બતાવ્યું. હું કૃત્યકૃત્ય ખની ગયા. તમારા જેવા મામા હોય પછી મારે કઈ વાતની કમીના હોય ? આપની કૃપા બદલ આપના જેટલા આભાર માનું એટલા એછે છે. રાજ્યાભિષેકમાં સની હાજરી : મામા ! તમે તે ઘણું જોવા જેવું બતાવીને મને ખૂબ ખીલવી રહ્યા છે. હા. હું તમને એક વાત પૂછી લઉં ? સુખેથી પૂછી શકે છે. મામા ! મકરધ્વજની ખાજુમાં મહામેાહ, રાગકેશરી, વિષયાભિલાષ, હાસ્ય વિગેરે સૌ પાતપોતાની પત્ની સાથે દેખાય છે, પણ દ્વેષગજેન્દ્ર, અરતિ, શાક વિગેરે કેમ દેખાતા નથી? શું મકરધ્વજના રાજ્યાભિષેકમાં એમની હાજરી ન જોઇએ ? વિમશ—ભાણા પ્રક ! અહીં સૌ કાઈ આવેલા છે. મે' પહેલાં જ તને જણાવ્યું હતું કે આ લેાકેા અનેક રૂપે કરી શકે છે. ઘણીવાર પ્રગટ થાય અને ઘણીવાર અન્તર્ધ્યાન થઈ જાય. અત્યારે દ્વેષગજેન્દ્ર, શાક, અરતિ વિગેરે હાજર છે. સેવાને અવસર અને મકરધ્વજ મહારાજાની આજ્ઞાની રાહ જીવે છે. આજ્ઞા થતાં જ પ્રગટ થઈ જશે. અત્યારે મહામહ વિગેરેને સેવા સોંપવામાં આવી છે. એટલે એ લેાકેા પેાતાની ફરજ ઉપર હાજર છે. મહામે હું Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ઉપમિતિ કથા સારોદ્વાર લાલાક્ષ રાજા અને પ્રજા ઉપર પેાતાના પ્રભાવ પાથર્યો છે. એટલે એ લેાકેા બીજી વસ્તુઓને ખૂબ ચાહી રહ્યા છે. હાસ્ય પણ પેાતાની ફરજ ખજાવી સૌને હસાહસ કરાવી રહ્યો છે. રાગકેશરીએ પેાતાની અસર એવી પાથરી કે એક બીજા સ્ત્રી-પુરૂષ એક બીજાને ભેટી પડવા આતુર બની ગયા છે. ભાગતૃષ્ણા, મૂઢતા, તુચ્છતા વિગેરે પણ પેાતાને સેાંપેલી સેવા મજાવી રહી છે. પ્રક—મામા ! આ બધા મકરધ્વજની સેવામાં આવ્યા છે, એટલે ચિત્તવૃત્તિ અટવીમાં આવેલ મહામેાહુના મંડપ અત્યારે શૂનશાન પડ્યો હશે ને? વિમ—ના રે ભાઈ ના. આ અભ્ય′તર લેાકેા ભારે જમરા હોય છે. ઘણા રૂપે) કરી શકે છે. એ અહીંયા છે, તેમ ત્યાં પણ છે જ. મહેામેાહુની રાજધાનિ તે ત્યાં જ છે. એ વિશ્વવ્યાપક મહારાજા છે. આ માનવાવાસમાં થોડા સમય પૂરતું જ મકરધ્વજનું રાજ્ય છે, એ પણુ મહામેાહની કૃપાથી પ્રાપ્ત થયું છે. વળી મહામેાહ રાજાના ભારે વિચિત્ર અને કૌતુકી સ્વભાવ છે. એ પેાતાના નાકરાને પણ રાજા મનાવે અને જેને જે અધિકારો આપ્યા હાય તે સુરક્ષિત રાખે છે. આ કારણે જ એણે મકરધ્વજને રાજ્ય આપ્યું અને પેાતે વફાદાર સૈનીક મની સેવા બજાવી રહ્યો છે. એનું મૂળ સ્થાન શાશ્વત છે. આ બધાની ત્યાં સભામાં પણ કાર્યવાહી વ્યવસ્થિત ચાલી રહી છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ મહામહનું સામતચક પ્રકર્ષ—આપે ઘણું સરસ સમાધાન આપી મારું હૈયું હળવું બનાવી દીધું. સુરાપાન અને વિવેકનાશ : પ્રકર્ષ ભવચકનગરના કૌતુક જોવામાં ભારે રસ લેવા લાગે. ચારે તરફ અવનવું જેવા માટે નજર ફેરવ્યા જ કરે. એવામાં લાક્ષ રાજા હાથીની અંબાડીએથી નીચે ઉતરી ઘણું જનસમૂહ સાથે વનના મધ્યભાગમાં આવેલ શ્રી ચંડિકા દેવીના મંદિરે દર્શન માટે ગયે. ચંડિકાદેવીને મદિરાથી અભિષેક કરી વિવિધ દ્રવ્યથી પૂજા કરવામાં આવી. પૂજા કર્યા બાદ દેવી મંદિરના વિશાળ પટાંગણમાં રાજા, રાજપરિવાર અને નાગરીકે મદ્યપાન કરવા બેઠા. રાજસેવકે વિશાળ પાત્રોમાં સુરા ત્યાં લાવ્યા. રત્ન, સુવર્ણ અને રજતના મદ્યપાનના ચષક-પ્યાલાઓ સૌની સન્મુખ મૂકવામાં આવ્યા. સૌને એક પછી એક ઉત્તમ, મધુર, શક્તિવર્ધક અને માદક મદ્ય આપવામાં આવ્યું. આનંદથી મદ્યપાન કરવા લાગ્યા અને ઉન્મત્તતા વધવા લાગી. ઉદરમાં જેટલા નંખાય એટલા ચષકે ગટગટાવી ગયા. પ્રમાણથી વધુ મદ્યપાનના કારણે સૌ વિવેકહીનતા યુક્ત બનવા લાગ્યા. સમય, સ્થાન અને કર્તવ્યાકર્તવ્યનું ભાન ભૂલવા લાગ્યા. લેકે નાચગાનના તાનમાં મસ્ત બની ડેલવા લાગ્યા. વાજિંત્રના માદક વિકારી, સુરે અને મૃદંગના માદક તાલ શરૂ થઈ ગયા. કેટલાક હાથતાળી દઈ નાચવા લાગ્યા. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ઉપમિતિ કથા સારિદ્વાર મધના કેફી નશામાં ચકચૂર બની ભાન ભૂલેલા મદ્યપ કયું વિવેકહીને વર્તન ન આદરે? રતિલલિતાને નાચ : મદ્યના નશામાં મસ્ત બનેલે લેલાલ રાજા આ તમાસે જોઈ રહ્યા હતા. એમની બાજુમાં એમને લઘુબંધુ રિપુકંપન યુવરાજ બેઠે હતે. એણે મદ્યપાન વધુ પ્રમાણમાં કર્યું હેવાથી ઉત્કટ ન ચઢેલ હતે. યુવરાજ રિપુકંપને પિતાના પડખે બેઠેલી પિતાની પ્રિય તમાં રતિલલિતાને વિવેકવિહીન બની કહ્યું. અરે એ વહાલી ! જુવે છે શું ? ઉભી થા. નાચવા લાગ, તારું મત્તમયૂર નૃત્ય દેખાડ. રતિલલિતાને વડિલની સન્મુખ નૃત્ય કરતાં લજજા આવતી હતી. નૃત્ય કરવા માટે મન માનતું ન હતું, પણ પતિદેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની એનામાં શક્તિ ન હતી. રતિલલિતા લજજાપૂર્ણ હૃદયે નૃત્ય માટે ઉભી થઈ અંગૂલીમડ, હાવભાવ, શરીરડોલનની નૃત્ય પ્રક્રિયાઓમાં એ ઘણુ નિપુણ હતી. એણીના શરીરનું લાવણ્ય મદ ઉભરાવે તેવું હતું. નયને મદ સભર અને કટાક્ષ કરવામાં પાવરધા હતા. લેલાલ રાજા એ નમણું નારીના નૃત્યને નિહાળી રહ્યો. નૃત્ય નીહાળતા નયનમાં કેફ વધવા લાગ્યા. આ અવસરને લાભ લઈ મકરધ્વજે લેલાલ ઉપર પિતાના પંચજાતીય બાણેને સખ્ત મારે ચાલુ કર્યો. એ ઘણું જ ઝડપથી ઘવાઈ ગ અને મકરધ્વજની આધીનતામાં આવી ગયે. Page #238 -------------------------------------------------------------------------- ________________ મહાહનું સામંતચક ૧૮ મકરવજના બાણેના આઘાતથી લોલાક્ષ નાના ભાઈના નૃત્ય કરતાં પત્ની રતિલલિતા ઉપર આસક્ત બનવા લાગ્યો. મનમાં રતિલલિતાને આલિંગન કરવાને ઉમળકે જાગ્યો. અન્ય મદ્યપાન કરનારાઓ મદ્યની અસરથી બેભાન જેવા બની ગયા હતાં. સ્થાન અને સમય વિગેરેને વિવેક નષ્ટ થઈ ગયો હતો. જ્યાં મદ્યપાન કરેલ તે જ સ્થળે ઘણાં મૂચ્છિત થઈ ઢળી પડ્યા હતા. ભૂતના વળગાળવાળા માનવીની જેમ ઘણાં ત્યાં જ આળોટવા લાગ્યા. મઘની વિપરીત અસરના કારણે કેટલાને ત્યાં જ વમન થયું હતું. મૂછિત બની વમનમાં જ આળોટવા લાગ્યા. કુતરાઓ અને કાગળાઓ આવી મદ્યપાન કરનારાઓના મુખ ચાટતા હતા અને વમનને ખાતા હતા. કેટલા કુતરાઓ જાતીસ્વભાવના કારણે પોતાને પગ ઉંચે કરી એ લોકોના મુખમાં મુતરી દેતા હતા. મકરધ્વજના પ્રતાપે લલાક્ષરાજા રતિલલિતામાં કામાતુર બની ચૂકયો હતો. રાગકેશરીએ એમાં પ્રેરણા આપી અને મહામે હરાજાએ વધુ ઉત્સાહિત કર્યો, એથી પોતાની બને ભુજાઓને પહોળી કરી રતિલલિતાને આલિંગન કરવા ઉભું થઈ એ તરફ દોટ મૂકી. પિતાના જેઠ લાક્ષને કામાતૂર બની પોતાના તરફ આવતા જોઈ રતિલલિતા એકદમ ભયથી ગાભરી બની ગઈ. ભયભીત થવાના કારણે મદ્યને નશો તરત ઉતરી Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ઉપમિતિ ક્યા સદ્ધાર ગયે પિતાના બચાવ ખાતર દડવા જાય છે ત્યાં લાક્ષે બળજબરીએ એણને હાથ પકડી પાડ્યો જોરથી ઝાટકે મારી હાથ છોડાવી રતિલલિતા ભાગી ત્યાં ફરી એણે પકડી લીધી. રતિલલિતાએ રકઝક કરી કળ વાપરી હાથ છેડાવી લીધું અને સ્વરક્ષણ ખાતર ધ્રુજતી ધ્રુજતી મંદિરમાં દાખલ થઈ, દેવીની મૂર્તિના પાછળના ભાગે સંતાઈ ગઈ. શ્રેષગજેન્દ્રને સમય : આ સમયે દ્વેષગજેન્દ્રને પિતાની ફરજ ઉપર હાજર થવા મકરધ્વજ રાજાની આજ્ઞા થઈ. દ્વેષગજેન્દ્ર પિતાના ક્રોધ માન વિગેરે આઠ બાળકોની સાથે ફરજ અદા કરવા મેદાને આવી પહોંચે. પ્રકર્ષ-મામા! આ તે શ્રેષગજેન્દ્ર હાજર થતે લાગે છે. વિમર્શ–ભાઈ ! ફરજ ઉપર ઉપસ્થિત થવાની આજ્ઞા થઈ એટલે હાજર થવું જ પડે. તે શાંતિથી આના તીણ અને તેજસ્વી પરાક્રમને જે તે ખરે. શ્રેષગજેન્દ્ર લાક્ષના શરીરમાં પ્રવેશ કરી એના માનસ ઉપર પિતાને કબજો મેળવ્યું એટલે લાક્ષને વિચાર આવ્યો કે અરે ! આ દુષ્ટા રતિલલિતા મારા ઉપર પ્રેમ * કોઈ ભય પમાડે અથવા સ્વતઃ ભય આવે તે દારૂનું ઘેન નષ્ટ થઈ જાય છે, Page #240 -------------------------------------------------------------------------- ________________ મહામોહનું સામંતચક ૧૯૧ કરતી નથી ? મારી ઈચ્છાને તૃપ્ત થવા દેતી નથી? જ્યાં ત્યાં નાશભાગ કરે છે, લાવ ત્યારે એને ખત્મ જ કરી નાખું. નગ્ન અને તીક્ષણ તલવાર હાથમાં લઈ ચંડિકાદેવીના મંદિરમાં દાખલ થયો. મદ્યનું ઘેન હતું, બરબર ભાન ન હતું, એટલે રતિલલિતાના ભ્રમમાં ચંડિકાદેવીનું મરતક ઉડાવી દીધું. “હે આર્યપુત્ર ! બચા, હે આર્યપુત્ર ! બચાવે.” આવા પિકાર કરતી ભય બહાવરી બનેલી રતિલલિતા મંદિરની બહાર દેડી ગઈ. પિતાની પ્રિયતમાને અવાજ કાનમાં જવાથી રિપકંપન સફાળે ઘેનમાંથી જાગૃત બન્યો. તરત જ પૂછયું, પ્રિયે! તને શેને ભય લાગે છે? કેમ અવાજે કરે છે? રતિલલિતાએ પતિદેવને પિતાના ભયનું કારણ જણાવતાં કહ્યું, આર્યપુત્ર! આપના વડિલબધુ મારા ઉપર બલાત્કાર કરવા ધસી રહ્યા છે. આ અવસરે શ્રેષગજેન્દ્ર રિપુકંપનના શરીરમાં પ્રવેશ કર્યો અને એના અન્તઃકરણ ઉપર પિતાનું આસન જમાવી દીધું. રતિલલિતાની વાત સાંભળી રિપકંપનીને ક્રોધ ભભુકી ઉક્યો. મેટા ભાઈને તિરસ્કારભર્યા શબ્દો દ્વારા યુદ્ધ માટે આહાન આપ્યું. લાક્ષનું મૃત્યુ : યુદ્ધના આહ્વાનને ઝીલી લેલા યુદ્ધ માટે આવી ગયે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ઉપમિતિ કથા સારાદ્વાર બીજાઓના નશે। ઉતરી ગયા અને ચાદ્ધાએ તલવાર ભાલા તીરા લઇ યુદ્ધના મેદાનમાં આવી પહોંચ્યા. કોઈને યુદ્ધના કારણની જાણ નથી. કેાઇને કોઇએ પૂછ્યું' નથી. અધ નશાભરી હાલતમાં યુદ્ધનું ઘમશાણ જામી પડયુ. બન્ને ભાઇઓના સૈન્યમાં ભય‘કર યુદ્ધ ખેલાયું અને ઘણા મરણને શરણ થયાં, તા પણ અન્ને ભાઇએ એક બીજા ઉપર તલવારના ઘા ઝીકતા હતા. યુદ્ધ એમનું ચાલુ જ રહ્યું. રિપુક'પનના ક્રોધ વધુ તીવ્ર બન્યા. બળ અને સ્ફૂર્તિથી તલવારના ઘા કરવા લાગ્યા. એમાં લાગ જોઈ રિપુક‘પને લેાલાક્ષના ગળા ઉપર તીવ્ર ઘા માર્યો અને ઝાડ ઉપરથી નાળીયેર પડે તેમ મસ્તક ધડથી વિખુટું પડી ગયું. આ વિનાશક યુદ્ધને જોઇ મામા ભાણેજ નગરના કાઈ સુરક્ષિત સ્થળે જઇ પહોંચ્યા અને વિરામ લેવા બેઠા. વિમશ—ભાણા ! દ્વેષગજેન્દ્રની શક્તિ જોઇને ? પ્રક—મામા ! સારી રીતે જોઇ. હદ થઇ ગઇ હા. શું વિલાસી માનવીએની આવી જ દશા થતી હશે ? શું મદ્યપાનનું આવું જ કરૂણ પરિણામ ? વિમ”—હા ભાઇ, મદ્યપાનની કુટેવથી બુદ્ધિ નાશ થાય, વેરઝેર કલહ થાય, ધન જાય, પરલેાકમાં દુર્ગતિ થાય અને આ ભવમાં પણ ઘણી આપદાઓના સામના કરવા પડે. વળી જે લેાકે મદ્યપાન કરીને પરનારીમાં કામાતુર બની આલિંગન કરવા તૈયાર થાય એમની આવી ભયંકર દુશા Page #242 -------------------------------------------------------------------------- ________________ મહામેહનું સામંતચક થાય એમાં શું આશ્ચર્ય ? મદ્યપાનના તે આ સાધારણ પરિણામે છે. પણ પરલોકમાં નરક વિગેરેની મહાયાતનાઓ સહન કરવાની નસીબમાં આવી પડે છે. પ્રકર્ષ–મામા! તમે જે કહે છે તે બરાબર છે. આપની કૃપાથી મને બધું પ્રત્યક્ષ જોવા મળ્યું. મિથ્યાભિમાન : મામા અને ભાણેજ માનવાવાસના લલિતપુરમાં આરામ ખાતર થોડા દિવસ રહ્યા, રેજ નગરના જુદા જુદા દર્શનીય સ્થળે જતા હતા. એક દિવસે ફરતા ફરતા રાજમહેલ પાસે આવ્યા, ત્યાં એક દીર્ઘકાય પુરૂષ જોવામાં આવ્યા. પ્રકર્ષ મામા! આ તે પેલો મિથ્યાભિમાન દેખાય છે. પહેલાં આપણે એને રાજસચિત્તનગરમાં જે હતે. વિમર્શ હા. એ તેિજ મિથ્યાભિમાન છે. તે પણ જુદા જુદા રૂપે બનાવી શકે છે. મકરધ્વજ મહારાજાની આજ્ઞા થવાથી પોતાની ફરજ બજાવવા અહીં આવ્યો છે. પ્રકર્ષ–મામા! આ મિથ્યાભિમાન કયાં જાય છે? વિમર્શ—સૌમ્ય ! સાંભળ, ચંડિકા દેવીના મંદિરમાં તે રિપકંપનને જોયું હતું ને? યાદ છે? યુદ્ધમાં પિતાના બધુ લાક્ષને યમપુરીમાં પહોંચાડ્યા બાદ એ લલિતપુરને રાજા બન્યા છે અને આ સામે દેખાતે એને રાજમહેલ જણાય છે. ગમે તે કારણે મિથ્યાભિમાન આ મહેલમાં પ્રવેશ કરવા ઈચ્છી રહ્યો લાગે છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૪ ઉપમિતિ કથા સારાદ્વાર પ્રક—આપણે આ રાજમહેલ જોવા જઈશું ? વિશ—તારી ઈચ્છા હોય તા એમ. મામા ભાણેજ રાજમહેલમાં ગયા. પુત્રજન્મ અને વધામણાં : “ રિપુક પન રાજાને મતિકલિતા ” નામના બીજા એક રાણી હતા. એ ભાગ્યવતી રાણીએ એક સુંદર પુત્રરત્નને જન્મ આપ્યા. આ પુત્રની પ્રાપ્તિ માટે અનેક માનતા આવી હતી. સૂર્યના ઉદય થવાથી સાવરમાં કમળે! ખીલી ઉઠે, તેમ પુત્રના જન્મ થતાં મહેલનું વાતાવરણુ ખીલી ઉઠયું. મહેલને સુશાલનાથી સુંદર રીતે સુસજ્જ કરવામાં આવ્યા. માનવામાં પ્રિયવદ્યા દાસી મહારાજાશ્રીને પુત્રરત્નના જન્મ થયાના વધામણા આપવા જાય છે. હર્ષોંના અતિરેક એના મુખ ઉપર વહી રહ્યો હતા. ગુલામના વિકસિત પુષ્પ જેવું એનું સ્મિત હતું. વિકસિત, કમળદળ જેવા એના નયના હતા. વક્ષસ્થલ ઉપર રહેલાં માંસલ સ્તના કનક કળશની શેાભાને ધરતા હતા. એની કુમકુમ ચાલ જોનારને મગલના આભાસ કરાવતી હતી. મહારાજાશ્રીના સમીપમાં જઇ નમસ્કાર કરવાપૂર્વક કાયલ કંઠે અને રજત ઘંટડીના રણકાર જેવા મધુર અને પ્રિય સ્વરે પુત્રરત્નના મંગળ વધામણાં આપ્યા. રાજવી રિપુક'પન પુત્રજન્મના સમાચાર સાંભળતાં જ ઘણા પ્રસન્ન બની ગયા. એના શરીરના રામેશમ વિકસ્વર બની ગયા. રૂવાં ઉંચા થઈ ગયા. Page #244 -------------------------------------------------------------------------- ________________ મહામાહનું સામતચક ૧૫ આ અવસર જોઈ મિથ્યાભિમાન મહેલમાં ઘુસી ગયે અને શીવ્રતાથી રાજાના શરીરમાં પ્રવેશ કરી પિતાને પ્રભાવ પાથર્યો. મિથ્યાભિમાનના પ્રતાપે રાજાને આનંદ ઘણાજ વધી ગયે. હૈયું હર્ષની ઉર્મિઓથી ઉભરાવા લાગ્યું. એ પુત્રજન્મના સમાચારથી એ ઘેલે ઘેલ બની ગયું હતું કે શરીરમાં સમાઈ શક્તો ન હતે. છાતીના કસ તૂટી ગયા અને ગજગજ ફૂલાઈ ગઈ. એના માનસમાં તરંગ ઉઠવા લાગ્યા. અહે! હું આજે પરમ ભાગ્યશાળી બની ગયો. મને જ કલ્યાણની સંપદા પ્રાપ્ત થઈ. મારું કુળ આબાદ બની ગયું. વંશપરંપરાને વેલો આગળ વધશે. હું વડભાગી બની ગયો. મારું રાજય આજે સફળ બન્યું. મારા વિલાસે સાર્થક થયા. મારા મનવાંછિત ફળ્યાં. મારા મહેલે અમિરસ ભર્યા મેઘ વરસ્યાં. આજ સુધી મને પુત્ર ન હતે. ઘણા પ્રયત્ન પુત્રરત્ન પ્રાપ્ત થવાથી હું મહાભાગ્યવંત બની ગયે. - મિથ્યાભિમાનના પ્રતાપે રિપુકંપન આવા વિચારમાં મશગૂલ બની ગયે. એ શરીરમાં સમાતું નથી, ગામ સાંકડું પડે છે અને નગરમાં માતે નથી, વિશ્વ પણ એને મન હવે વામન જણાય છે. હર્ષને પ્રભાવ : પુત્રજન્મના મંગળ વધામણા લાવનાર દાસી પ્રિયંવદાને દારિદ્ર નાશ પામે એવું મહાપારિતોષિક આપવામાં આવ્યું. રાજ્યમાં પુત્રજન્મ મહોત્સવ ઉજવવાને આદેશ આપવામાં Page #245 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથાસારદ્વાર આવ્યો. ગામ, નગર, મહેલ, રાજપથ, ચગાને, વને, ઉપવને વિગેરે શણગારવામાં આવ્યા. આશપાલવના તોરણીયા બંધાણા, કુમકુમના છાપા દેવાણા. નૃત્ય, ગીત અને વાજિંત્રના મરજન કાર્યક્રમ મંડાણ. રાજમહેલમાં મોટા “વર્ધનક” વાજિંત્રો વાગી રહ્યા હતાં. દાસે નાચતા હતાં, દાસીઓ નાચતી હતી. પરિવાર પણ નાચવામાં મસ્ત બન્યું હતું. રાજા રિપુકંપન પણ તાનમાં આવી ગયા અને નાચવા લાગ્યો. જેરથી તાળીઓ પાડી ગાવા લાગે. ઉંચે ઉછળી ઉછળી કૂદવા લાગે. વધામણાની રીતભાત, વાજિંત્રની સુરાવલી અને રિપુકંપનનું નૃત્ય જોઈ પ્રકર્ષને ઘણું આશ્ચર્ય થતું હતું. અનિમેષ નયને આ તોફાન જોઈ રહ્યો હતે. મનમાં વિચારતે હતું કે આવું ગાંડપણ કેમ થઈ રહ્યું છે? મામાને પ્રશ્ન કર્યો. | મામા ! આ મહેલના નરનારીઓએ શરીર ઉપર શા માટે માટીના લેપે ચેપડ્યાં છે? શું કરવા રાડો પાડી રહ્યા છે? શા માટે હાથપગ ઉછાળીને ધમપછાડા કરી રહ્યા છે? આ રાજા પણ નાના બાળક જેવું હાસ્યપાત્ર શું કરી રહ્યો છે? રાજા થઈને રાડો પાડે અને વાંદરાની જેમ હૃપ હૂપ કરતે જાય અને કૂદાકૂદ કરે એ સારું લાગે? હાથપગ પહોળા કરી શું તમાશે બતાવી રહ્યો છે? શા માટે શરીરને આવું કષ્ટ આપે છે? ગાંડે તે નથી બની ગયે ને ?' . ૧ અધ્યાત્મની દૃષ્ટિએ પ્રકર્ષને પ્રશ્ન ઘણો જ સુંદર છે. " Page #246 -------------------------------------------------------------------------- ________________ મહામેાહનું સામંતચક્ર વિમશ—ભાઇ ! આપણે જ્યારે રાજમહેલમાં આવતાં હતા, ત્યારે તે મિથ્યાભિમાનને જોયા હતા ને? એ આ રાજમહેલમાં આવ્યા અને આ બધા લેાકેા પાસે આવું નાટક કરાવી રહ્યો છે. આ મિથ્યાભિમાનના પૌઢપ્રતાપ છે,. એ પ્રતાપથી લેાકેાને પેાતાની જાતનું પણ ભાન રહેતું નથી, એથી આ નૃત્ય, ગીત, સંગીત કરી રહ્યા છે. ઘણાને ભૂતાવળ વળગી હાય એવું લાગે છે. પ્રક—મામા બધાને આવી રીતે નચાવનારા મિથ્યાભિમાન ખરી રીતે રાજાના શત્રુ જ ગણાય ને ? આ રીતે મિથ્યાભિમાનથી ક્રમાએલા રિપુક'પન રાજા કેમ ગણાય ? એનું રાજાપણું કેવું ? એની સત્તા કેવી ? એ રિપુને કપાવનારા કેવા ? વિમર્શ—ભાણા ! એ કાંઇ ભારિપુક પન નથી. ભાવ શત્રુઓના નાશ કરનારે નથી. બાહ્ય શત્રુઓના વિજેતા છે માટે રિપુક પન ગણાય છે. બાહ્ય શત્રુઆને જિતવા માત્રથી કાંઈ ભાવશત્રુઓને પરાભવ થતા નથી. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, ખાદ્ય અને અભ્યંતર શત્રુઓની પરીક્ષા કરવા જેટલું વિવેક જ્ઞાન ન થાય, ત્યાં સુધી આંતર વિજેતા મનાતું નથી. આ રિપુક'પનમાં જ્ઞાનનું બિંદુ પણ નથી. સારાસારને વિવેક નથી. એટલે જ મિથ્યાભિમાન પેાતાની ધારેલી રીતિ મુજબ બહુ ચતુરાઈ પૂર્વક એની વિડ"બના કરી રહ્યો છે અને એ વિડ'ખનામાં રિપુપન આનંદ માની રહ્યો છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉપમિતિ કથા સાજોદ્ધાર શેકનું આગમન : મામા ભાણેજ આનંદથી વાત કરી રહ્યા હતા, એટલામાં રાજમહેલના તારણ દ્વારે કઈ બે વ્યક્તિએ આવી પહોંચી. એ બે વ્યક્તિને જોઈ ભાણાએ પ્રશ્ન કર્યો. મામા આ બે કેણ છે? વિમર્શ–ભાણું ! એકનું નામ “મતિમહ” છે અને બીજાનું નામ “શેક” છે. વિમર્શ આટલે ઉત્તર આપે ના આપે ત્યાં રાજ મહેલના પ્રસૂતિગૃહમાંથી કરુણ, કર્ણક, હૃદયભેદક અને અમંગળ સૂચક પોકારે આવવા લાગ્યા. વાતાવરણમાં વિષાદ ડેલવા વાગ્યું. અમંગળ સૂચક અવાજે સાંભળી રિપુકંપન રાજા બહાવરો બની ગયો અને વાંજિત્રોના મંગલ સુરે, નૃત્ય ગીત વિગેરે ઉત્સવના કાર્યો બંધ કરાવ્યા. “પ્રસૂતિગૃહમાં શું બન્યું હશે.” એ જાણવા આતુર બન્યા. હાહાકાર કરતી, હૈયાફાટ રડતી, ભયભીત હરણલીઓના જેવા ભયભીત નયનેવાળી, હતાશાથી નિસ્તેજ મુખી બનેલી દાસીએ પ્રસૂતિગૃહમાંથી દેડતી દેડતી આવી. હે નાથ ! બચાવે, હે નાથ! બચાવે. કુમારના પ્રાણ કઠે આવી પહોંચ્યા છે. આંખો ખેંચાઈ ગઈ છે. નાડીના ધબકારા બંધ થઈ ગયા છે. એ અમારા નરપતિ ! બચાવે. બચાવે, દેડે દેડ, રાજકુમારની રક્ષા કરે, રક્ષા કરે. - Page #248 -------------------------------------------------------------------------- ________________ મહાહનું સામતચક ૧૯ રિપુકંપનના હૃદય ઉપર વજીના આઘાત કરતાં કારમે આઘાત થયો. આકુળ વ્યાકુળ બની ગયે. છતાં ધીરજ એકઠી કરી પરિવાર સાથે રાજમહેલના પ્રસૂતિગૃહમાં આવ્યું. પ્રસૂતિગૃહમાં જતાંજ પિતાના પ્રતિબિંબ જે અને મહાતેજસ્વી પુત્રને જે, પણ એના પ્રાણે વિદાયની તૈયારીમાં ગૂંચવાયા હતા. કંઠપ્રદેશે પ્રાણે જવાના સમયની રાહ જતા અટક્યાં હતા. રાજકુમાર જીવન અને મરણ વચ્ચે ઝેલા ખાઈ રહ્યો હતે. રાજાજ્ઞા થતાં જ ધન્વન્તરી વૈદ્યને બેલાવવામાં આવ્યા, વૈદ્યરાજે નાડ હાથમાં લઈ તપાસી જોયું. શરીરને પણ સૂક્ષમ નિરીક્ષણ પૂર્વક તપાસી લીધું. રેગની ઝીણવટ ભરી તપાસ કરી જણાવ્યું. મહારાજ કુમારને મહાભયંકર કાળજવર લાગુ પડ્યો છે. આપણું ઔષધે કશી અસર કરી શકવાના નથી. ઝગમગતે દીવડા પવનના એક ઝપાટે સદા માટે ઓલવાઈ જાય તેમ મંદભાગી આપણા સૌના જેતાજોતા કાળજવરના ઝાટકે કુમારને પ્રાણ દીવડે સદા માટે બુઝાઈ જશે. પ્રાણ પંખેરું ઉડી જશે. રાજવી રિપુકંપને જણાવ્યું, એ મારા નગરના લેકે ! જે મારા પુત્રના રોગને નાશ કરશે, એને મરતાં બચાવશે તે હું એ વડભાગીને આ મારું સંપૂર્ણ રાજ્ય આપી દઈશ. હું એને વફાદાર સૈનીક બનીને જીવનભર રહીશ. દાસ બની એની આજ્ઞા મસ્તકે ચડાવીશ. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ઉપમિતિ કથા સારોદ્વાર રાજાની વિનતિથી નગરના નરનારીએએ જુદા જુદા ઔષધ, મંત્ર, તત્ર, માનતા, ખાધા, આખડી, ખાધા, આખડી, માદળીયા, રક્ષામ ધન, જાપ, પાઠ, હામ, યજ્ઞ, આરાધના, શાંતિ, ગ્રહપૂજા વિગેરે ઉપચારા કર્યાં, છતાં પણ કુમાર ના ખચ્યા. ક્ષણવારમાં એનું પ્રાણુ ૫'ખેરૂં ચાલ્યું ગયું. એ કુમારનું શરીર નિશ્ચેષ્ટ થઈ ત્યાં ઢળી પડયું. રિપુક‘પનનું મૃત્યુ : સમયસૂચકતા વાપરી મતિમાહ અને શેકે રાજા-રાણીના શરીરમાં પ્રવેશ કર્યાં અને પેાતાની સત્તા અજમાવવી ચાલુ કરી. મતિમાહ અને શાકના પ્રભાવથી રાજારાણી હાહાકાર કરવા લાગ્યા, એ મારા પુત્ર ! તું ક્યાં ગયા ? એ મારા લાડીલા ! તારા વગર અમારા પ્રાણા કેમ ટકશે? અરે મારા પુનાતા નંદન ! તને આ શું થઈ ગયું ? તને શું ખાટ જણાઈ ? અમને મુકી તું કેમ ચાલ્યા ગયા ? તારા જવાથી અમારા અરમાને, અમારી આશાએ, અમારી મહેચ્છાઓ ભાંગીને ભૂક્કો બની ગઈ. એ રતન! અમે શું કરીશું ? આવે મહાકણુ વિલાપ કરતાં રાજારાણી સૂચ્છિત થઈ ભૂમિ ઉપર ઢળી પડ્યાં. અત્યત શાક થવાને કારણે રાજા રિપુક’પન ઢળતાંની સાથે મૃત્યુ પામ્યા. રાજાના પણ પ્રાણુ પંખેરૂ પુત્ર વિરહથી પરલેાક સિધાવી ગયા. રાજાના મૃત્યુ થયાના સમાચાર ફેલાતાં ચાતરમ્ હાહાકાર મચી ગયા. બધા નરનારીએ મહાકરુણ અવાજો કરવા લાગ્યા. Page #250 -------------------------------------------------------------------------- ________________ મહામેાહનું સામંતચક્ર ૨૦૧ ચેાધાર આંસુએ રડવા લાગ્યા. માથા પછાડી પછાડી કરુણુ આક્રંદન કરવા લાગ્યા. વાતાવરણ ઘણું બિહામણું, દયામણું અને શાકથી વ્યાપ્ત બની ગયું. અન્તઃપુરમાં રાણીએને આ કરુણ સમાચાર મળતાં ત્યાં જ ભયંકર રડાકૂટ ચાલી. ભીંત સાથે માથા પછાડી પછાડી રાણીએ રડવા લાગી. હાથથી મસ્તકની વેણીના વાળા તાણી તાણીને તેાડવા લાગી. માથા અને ભીંત સાથે અફ઼ાળી અફાળી હાથના સૌભાગ્ય કકણાને તેાડી પાડ્યા. ઘણી રાણીએ મૂચ્છિત બની જમીન ઉપર જેમ તેમ આળાટવા લાગી. પ્રક અને વિમર્શની તત્ત્વવિચારણા: પ્રક—અરે મામા ! આ લેાકેા પહેલા કાઇ બીજો નાચ કરતાં હતા અને ઘેાડીવારમાં આ બીજો નાચ કેમ ચાલુ કર્યા ? આ મહેલમાં વિમ—ભદ્ર ! તે' મતિમેાહ અને શેકને આ નૃત્યમાં પ્રવેશ કરતાં જોયા હતા ને ? એ બે જણાએ જ ફેરફાર કરાવ્યા છે. એ બન્નેની આ માયાજાળ છે. પ્રક—તા શું આ લેાકેા સ્વતંત્ર નૃત્ય નથી કરતા ? કામ કરવાનું વિમ—ભાઇ ! લેાકેા સ્વતંત્ર નથી. અભ્યંતર લેાકેાની જે હાય છે. અ`તર'ગ લેાકેા કરવાનું અને નઠારૂં કામ સાંપે તે નઠારૂં કામ કરવાનું. પેાતાની ઇચ્છા કે બુદ્ધિથી સ્વતંત્ર રીતે માહ્યલેાકેાને કામ કરવાના હાતા નથી. સારૂ કામ સોંપે તે સારૂ કામ મેં તને પહેલાં જ કહ્યું હતું ને, આ આ લેાકા એકે કામાં સ્વતંત્ર નથી. આજ્ઞા થાય એ રીતે Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ઉપમિતિ કથા સારોદ્ધાર આ લોકે અજ્ઞાનથી અંધ છે, પામર અને દીન છે. પહેલાં મિથ્યાભિમાન નૃત્ય કરાવતું હતું અને હાલમાં શેક તેમજ મતિ મેહ મળીને નૃત્ય કરાવી રહ્યા છે. પ્રકર્ષ–મામા ! જુદા જુદા વિરૂદ્ધ જાતીય નૃત્યો આ રાજાના મહેલમાં જ થઈ શકતા હોય છે કે બીજા સ્થળે પણ થઈ શકે છે? ઘડીના છઠ્ઠા ભાગમાં ખેલ બીજે બદલાય ખરે? વિમર્શ–ભલા! આવા નૃત્યે તે સંપૂર્ણ ભવચક્રમાં થતાં હોય છે. ઘડીકમાં હર્ષ અને ઘડીકમાં શાક એવા નૃત્ય ભવચકમાં ઠેર ઠેર જોવા મળતાં હોય છે. ભાણુ! હવે આ મહેલમાં શેક જણાવતાં કાળાવો સૌ પહેરશે, કરણ સ્વરે છાતી ફાટ સૌ રડશે. ઢેલ અને વાજિંત્રમાંથી મૃત્યુ અને શેકસૂચક સ્વરો નિકળશે. વાતાવરણ ઘણું કરૂણ અને ગંભીર બની જશે. સ્વજને રિપુકંપન રાજાના શરીરને બાંધી મહેલની બહાર લઈ જશે. આ બિહામણી શોકજન્ય ક્રિયાઓ થાય એ અગાઉ આપણે મહેલની બહાર જતા રહેવું ઉત્તમ જણાય છે. પ્રકર્ષમામા “જેવી આપની મરજી.” મામા ભાણેજ મહેલમાંથી નીકળી બજારમાં ચાલ્યા ગયા. શ્રી સૂર્યનારાયણ પણ રિપુકંપન રાજાના મૃત્યુશોકથી નિસ્તેજ બની સ્નાન કરવા માટે પશ્ચિમ સમુદ્રમાં ઉતરી પડયા. Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ નવમું મહેશ્વર અને ધનગર્વ રાજમહેલમાંથી મામા ભાણેજ નગરભણી નિકળી ગયા હતાં. સૂર્ય અસ્ત થએલ હેવાથી અંધકારે પિતાનું સામ્રાજ્ય ફેલાવ્યું. બધે કાજળ જેવું અંધારું વ્યાપ્ત બની ગયું હતું. રાજ્ય તરફથી રાજમાર્ગો ઉપર તેજસ્વી દીપમાળે કરવામાં આવી હતી. દુકાનમાં સૌએ રંગરંગીન દીપમાળે પ્રગટાવી હતી. મામા ભાણેજના જોવામાં એક વિશાળ દુકાન આવી એમાં અનેક રંગી દીવાએ પ્રકાશ પાથરી રહ્યા હતા. મોટી ગાદીએ એમાં બિછાવેલી હતી. ચારે તરફ ચતુર વણિક પુત્રે બેઠા હતા અને વચ્ચે એક ગર્ભશ્રીમંત જણાતા ધનપતિ શોભી રહ્યાં હતાં. એ શ્રીમંત ધનપતિના સામે ઝગઝગાયમાન રત્નને સમુહ પડ્યો હતેા. રને ઘણાં મહાર્ણ અને ફલદાયી હતા. પ્રકર્ષ–મામા! આ મહેશ્વર ધનપતિ પિતાના રત્નોને જોઈ જોઈ શા માટે ખુશ થાય છે? સ્તબ્ધ જે કેમ બની જાય છે? આના નયને નિર્મળ દેખાય છે છતાં સામાને કેમ બરાબર જેતે નથી? કાનમાં બહેરાશ હેય એવું જણાતું નથી છતાં વિનયપૂર્વક બેલતા યાચકોના વચન કેમ સાંભળતું નથી ? Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ઉપમિતિ કથા સારોદ્ધાર વિમર્શ –ાણા! મિથ્યાભિમાનને પ્રિયમિત્ર “ધનગર્વ” છે. એ ધનગર્વ આના શરીરમાં પ્રવેશી આવી ચેષ્ટા કરાવી રહ્યો છે. પ્રકર્ષ–અરે મામા! આપણે પહેલાં રાગકેશરી અને એના આઠ બાળકે જોયા હતા, એમાંને પાંચમે બાળક આ શેઠની બાજુમાં જ આવીને બેઠેલો દેખાય છે. વિમર્શ–ભાઈ! તારું કહેવું બરોબર છે, એજ બાળક છે. આટલી વાતચીત થઈ ત્યાં એક કેઈ અજાણ્યા માનવી આવ્યો. લેભમાં ફસાયે : અજાણ વ્યક્તિએ એ ધનપતિના કાનમાં ગુપ્ત અને એકાંત સ્થળમાં વાત કરવા માટે જણાવ્યું. એટલે બંને જણા એકાંતમાં ગયા અને પિલા વ્યક્તિએ એકાંતમાં કયાંકથી લાવેલ મહામૂલ્યવાનું રત્નજડિત મુકુટ દેખાડ્યો. મહેશ્વર ધનપતિએ મુગુટ જે અને લાવનાર વ્યક્તિ તરફ બારીકાઈથી જોયું. એ ઓળખી ગયા કે આ વ્યક્તિનું નામ “દુષ્ટ શીલ” છે અને તે “હેમપુર” નગરના મહારાજા શ્રી “બિભીષણ”ને સૈનિક છે. ચોક્કસ આ રાજમુકટ ચેરી. કરીને લઈ આવેલો જણાય છે. એ વિના આની પાસે આવે ક્યાંથી ? આ વખતે રાગકેશરીને પાંચમે પુત્ર ધનપતિની બાજુમાં હતે એ તરત જ ધનપતિના શરીરમાં પિસી ગયે. એના પ્રતાપે ધનપતિને વિચાર આવ્યો, કે એ મુકુટ ચેરીને લાવ્યો હોય કે બીજી રીતે લા હેય, એનું મારે શું કામ? Page #254 -------------------------------------------------------------------------- ________________ મહેશ્વર અને ધનગવ ૨૦૫ મારે તે આ મુકુટ ખરીદી જ લેવું જોઈએ. આ મેઘેરે લાભ કેણુ જ કરે? ' આ વિચાર કરી દુષ્ટ શીલ પાસેથી મુકુટની ખરીદી કરી એને પૈસા ચૂકવી દીધા. પૈસા લઈ દુષશીલ ચાલ્યો ગયો. મહારાજા બિભીષણુના ચરપુરૂષ અને સૈનિકે મુકુટની ચોરી કરનારની શેધ માટે નિકળી પડ્યા હતા. ચરપુરૂષને ક્યાંકથી બાતમી મળી કે મહેશ્વર ધનપતિએ મુકુટ ખરીદી લીધે છે. આ બાતમી મળતાં ચરપુરૂષ અને સૈનિકે એ એની દૂકાન ફરતે ઘેરો ઘાલ્યો. આ લોકેએ મુદ્દામાલ સાથે ધનપતિને પકડી પાડ્યા. ધનપતિની દૂકાન લુંટી લેવામાં આવી. હીરા ઝવેરાત બધું જ કબજે કરવામાં આવ્યું. સર્વસ્વ પડાવી લેવામાં આવ્યું. - સૈનિકોને સમુહ જોઇ દુકાનમાં બેઠેલા વણિક પુત્રે ભાગી ગયા. સગાસંબંધીઓ પણ જ્યાં ત્યાં ચાલ્યા ગયા. ભયના માર્યા કેઈ પણ ત્યાં ન રહ્યા. આફતમાં કેણ સહાયતા કરે? રાજપુરૂષોએ ધનપતિને બરોબર બાંધી ગધેડા ઉપર બેસાડ્યો. ધૂત્કારતા હડધૂત કરતા મુદ્દામાલ સાથે દીન હીન બનેલા ધનપતિને હેમપુર તરફ લઈ ગયા. લેકે પણ ધનપતિના લાભ અને ધનગર્વ ઉપર કટાક્ષ કરતા હતા. " અચાનક ધનપતિની આવી દુર્દશા જોઈ પ્રકષે મામાને પૂછ્યું. મામા ! અનાયાસે રંગમાં ભંગ કાં પડ્યો? આવી ઘટના કેમ બની? આ ધનપતિનું ધન કયાં ? પેલા રત્નના Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ઉપમિતિ કથા સારાદ્વાર ઢગલા દેખાતા નથી. વિનય દેખાડતા લેાકા જણાતા નથી. એના બવ બધા ક્યાં આગળી ગયા? એના મુખનું તેજ ક્યાં અલેાપ થઈ ગયું ? અરે મામા ! ક્ષણવારમાં આવું વિચિત્ર વાતાવરણુ કેમ બની ગયું ? ધનની અસ્થિરતા : વિમ—ભાઈ ! ધનના ગવ અને ધનના લાભ માનવીની આવી પરિસ્થિતિ કરે એમાં આશ્ચય નથી, ધનના ગવ થી આવી આપત્તિયા જ આવે. ધનલેાલથી આ કરતાં પણ વધુ દુર્દશા થાય. આ ધનપતિની ચારીના માલ લેવા બદલ આ શા સૈનિકાએ કરી છે. ધનલેાભમાં ન પડ્યો હાત તે આવું ન મનત. પરન્તુ આ જગતમાં ઘણીવાર પાપના ઉદયે ન્યાયસપન્ન આત્માઓના ધનને રાજા લઇ જાય, ભાગીદાર ઉપાડી જાય, તસ્કર ચારી જાય, અગ્નિ માળી નાખે, પાણી પેાતાના પ્રવાહમાં તાણી જાય. પછી અન્યાય સંપન્ન ધનનું તે શું પૂછવું ? ભાઈ ! ધર્મગ્રન્થા ધનને ઉનાળામાં તાપથી તપેલા પક્ષીના ગળા જેવું ચપળ જણાવે છે. પાણીના તરંગ જેટલી એની સ્થિતિ હોય છે. એના જરાય વિશ્વાસ કરવા જેવા હાતા નથી. તેથી નિર્મળ બુદ્ધિવાળા પુરૂષા ધનને લાભ કરતા નથી અને ધનના ગર્વ પણ કરતા નથી. કૃષિકાર પાતાના ખેતરમાં ધાન્ય વાવે તેમ મેાક્ષની Page #256 -------------------------------------------------------------------------- ________________ રમણ અને ગણિકા ૨૦૭ આકાંક્ષા રાખનારા ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનને સાતક્ષેત્ર રૂપ ઉત્તમ સ્થાનમાં વ્યય કરે છે અને મોક્ષ ફલને મેળવે છે. વત્સ! દાન કરવું એ ધનની ઉત્તમ ગતિ છે. ભેગમાં ધનને વ્યય એ મધ્ય ગતિ છે અને એ સ્વાર્થભાવના વધારે છે. ન આપી જાણે. ન ભેગવી જાણે એનું ધન તે જંગલમાં ઉગેલા કુલ જેવું નકામું છે. રમણ અને ગણિકા : વિમર્શ અને પ્રકમાં ધનની અનિત્યતા અને સદુપયોગ વિષે વાતચિત કરતા હતા, ત્યાં એમણે ફાટલા તૂટલા અને જીર્ણ કપડાવાળા, શરીરે મલીન અને દુર્બલ યુવાનને બજારના રસ્તામાં જે. એ દુર્બલ યુવાને એક દુકાનમાંથી રૂપિયા આપી સુંદર કપડાની ખરીદી કરી. મિષ્ટાન્ન ભંડારમાંથી લાડવા લીધા. કુલવાળાને ત્યાંથી ચેડા કુલ અને હાર ખરીદ્યો. પાનવાળાને ત્યાંથી બે પાન લીધા. અત્તર પણ ખરીદી લાવ્યા. બાજુમાં સ્નાનાગાર હતું ત્યાં જઈ સૌ પ્રથમ લાડવા ખાધા અને પછી સારી રીતે અંગમર્દન કરી સ્નાન કર્યું. નાન કરી વચ્ચે પહેર્યો, મુખમાં તાંબુલ નાખ્યું, ફુલને હાર પહેર્યો અને ચેડા કુલ હાથમાં રાખ્યા. વસ્ત્ર ઉપર અત્તર છાંટી સુગંધિત બનાવી આ દુર્બલ યુવાન ધીરે ધીરે ચાલતે આગળ વળ્યો. ચાલતાં ચાલતાં પિતાના શરીરની શોભાને વારંવાર જોયા કરતે અને મનમાં મલકાયા કરતે. પ્રકર્ષ–અરે મામા ! આ યુવક કેણ છે? એની આંખે, Page #257 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સરદાર ચહેરા અને ચાલ વિકાર ભરપૂર દેખાય છે. એ અહીંથી ક્યાં જઈ રહ્યો છે? વિમર્શ–ભાણ ! આ નગરને જ રહેનાર છે. અહીંના શ્રેણી સમુદ્રદત્તને પુત્ર છે. “રમણ” એનું નામ છે. નાનપણથી જ કામુક બની ગયો હતે. એને વેશ્યાને ત્યાં જવાની લત લાગેલી છે. આ ગામમાં જ “મદનમંજરી” નામની વેશ્યા રહે છે. એને “કુંદકુલિકા” પુત્રી છે. તે યુવાન અને ઘણી જ રૂપવતી છે. લાવણ્ય એના શરીર ઉપર નૃત્ય કરી રહ્યું છે. કુંદલિકામાં આ રમણ આસકત બને છે અને પોતાના પિતા સમુદ્રદત્ત નગરમાં ધનકુબેર ગણતા હતા છતાં આ કામીપુત્રે ઘર તદ્દન ખાલી કરી નાખ્યું છે. ધન ઘરમાં હતું નહિ એટલે વેશ્યાએ પણ રમણને તરછોડી દીધું. અપમાનિત કરીને તગડી મૂકવા છતાં કુંદકલિકાને એ ભૂલ નથી, એમાં જ આસક્ત છે. વેશ્યા ઉપરની આસક્તિના કારણે જ્યાં ત્યાંથી મજુરી કરી અલ્પદ્રવ્ય ઉપાર્જન કરી લાવ્યો છે. એ દ્રવ્ય લાવીને રમણે બજારમાં ખરીદી વિગેરે કરી, એ બધું તે નજરોનજર જોયું છે ને ? આ ભાઈ સાહેબ કુંદકલિકા સાથે વિલાસની ઝંખના રાખતા ડેલતા ડેલતા જઈ રહ્યાં છે. મકરવજ અને ભય : મામા ભાણેજને આ વાત કહી રહ્યાં હતાં ત્યાં ભાણેજની નજર બીજી દિશામાં ગઈ અને જોયું કે કેઈ એક માણસ Page #258 -------------------------------------------------------------------------- ________________ રમણ અને ગણિકા જોરથી માણુ પણછ ઉપર ચડાવી રહ્યો છે અને મારવાની તૈયારી કરી રહ્યો છે. ૨૦૯ m આ જોતાં જ પ્રકષ રાડ પાડી ઉઠ્યો અને મામાને કહ્યું. એ મામા ! મામા ! પેલે માણસ રમણુને જોરથી ખાણુ મારી રહ્યો છે, તમે એમ કરતાં અટકાવા. વિમ—ભાઈ ! આ તા સ્વયં મકરધ્વજ છે. એ “ભય” નામના અનુચરને લઇ નગરની રાત્રીચર્ચા જોવા નિકળ્યાં છે. આ રમણુ મકરધ્વજની પ્રેરણાથી જ કુદ્રુકલિકાના ત્યાં જઈ રહ્યો છે. આપણા રાકવાના પ્રયત્નથી શે! લાભ ? આપણા કહેવાથી કાઈ માને એમ નથી. રમણુની કેવી દશા થાય છે એ તારે જોવું હોય તેા ચાલે! આપણે ગણિકાને ઘરે જઇએ. પ્રશ્ન —ચાલેા ત્યારે. મામા-ભાણેજ વેશ્યાનાગૃહ તરફ વળ્યા અને ઘેાડીવારમાં પહેાંચી ગયા. કુદ્રુકલિકા ગૃહદ્વાર ઉપર જ બેઠી હતી. ૧૪ કુંદકલિકાને જોતાં જ વિશે નાક મરડયું, માંમાંથી ચૂકયું, મસ્તક ક ́પી ઉઠયું. માં અગાડી હાથની હથેલીથી નાક દામી દ્વીધું. મેઢામાંથી અરરર શબ્દો નિકળી પડ્યા. ચહેશ ઉદાસ અને રૂક્ષ થઈ ગયા. પ્રકર્ષ આ જોઈને પ્રશ્ન કર્યાં, અરે મામા ! તમને સ્હેજવારમાં આ તે શું થઈ ગયું ? નાક ઢાખી કેાની ઘૃણા કરા છે? શું કાંઈ દુર્ગંધ આવે છે? વિષ—અરે ! વસ્ત્ર અલંકારાથી ઢંકાએલ અને કુલ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ઉપમિતિ કથા સારોદ્ધાર અત્તરોથી લદાએલ આ પાસે રહેલા અશુચિના ઢગલાને તું જોઈ શકતું નથી ? તને આ પ્રશ્ન જ કેમ થાય છે? -કેઈ અશુચિ પદાર્થને ઘડે કે પાત્ર સર્વત્ર બંધ હેય, કયાંય છિદ્ર ન હોય તે ઠીક, પણ આ કુંપી નવ ઠેકાણેથી દુર્ગધ વહાવી રહી છે. હું અહીં એકક્ષણ ઉભું રહી શકું તેમ નથી. આ દુગ'ધથી મારું માથું ફાટી જાય છે. ચાલ, અહીંથી આપણે બીજે જઈએ. મારું માથું દુખવા આવી ગયું છે. - પ્રકર્ષ-મામા ! તમારી વાત સાચી છે. મને પણ ઘણી દુગધ આવે છે. મને પણ ચક્કર આવે છે અને ગભરામણ થાય છે. ચાલો આપણે દૂર જઈએ. મામા ભાણેજ દૂર જઈને રમણ અને કુંદકલિકાને જોઈ શકાય એ રીતે ઉભા રહ્યાં. મકરવજથી દબાએલે રમણ અને વેશ્યાએ કરેલી દુર્દશા: આશાઓના મહેલમાં મહાલતે રમણ ગણીકાના ગૃહમાં પ્રવે. મકરધ્વજ એક પછી એક બાણ રમણને લગાવે જાતે હતે. મકરધ્વજ અને ભય પણ વેશ્યાગૃહમાં ગયા. કુંદકલિકાને જોતાં જ રમણ હર્ષથી નાચી ઉઠ્યો. જાણે નવજીવન અને નવચેતન પ્રાપ્ત થઈ. જાણે મહામૂલા નવનિધિ ઘર આંગણે ફળ્યા. પંચદિવ્ય પ્રગટ્યાં અને રાજ્ય પ્રાપ્તિ થઈ એ હરખઘેલ બની ગયે. મદનમંજરીને ખ્યાલ આવી ગયે કે રમણ રૂપીયા લઈને આવે છે. એટલે એણીએ કુંદકલિકાને ઈશારાથી સમજાવી Page #260 -------------------------------------------------------------------------- ________________ રમણ અને ગણિકા દીધી. કુંદકલિકાએ રમણને હાસ્ય દ્વારા સન્માન આપ્યું. નયનના બાણથી અને હાવભાવથી એના હૃદયને ક્ષણવારમાં ખુશ કરી વિંધી નાખ્યું. સમય જોઈ કામદેવ શ્રી મકરધવજે રમણને બાણો ઉપર બાણથી માર્યો. એક મોટું શર લઈ રમણની છાતીમાં વિધી દીધું. મકરધ્વજના બાણોથી અતિકામુક બનેલા રમણે કુંદકલિકાના ગળામાં હાથ નાખ્યો અને ગૃહના અત્યંતર ભાગમાં કામેચ્છાથી લઈ ગયો. અત્યંતર ભાગમાં જઈ રમણે લાવેલું ધન આનંદ પૂર્વક મદનમંજરીના કરકમલમાં મૂક્યું. મદનમંજરીએ આભાર માનતા જણાવ્યું, પ્રિય દેવ ! તમે પધાર્યા તે ઘણું સારું કર્યું. અમારું આગણું પાવન થયું. આ પુત્રી કુંદકલિકા તમને વારંવાર યાદ કરતી હતી. આપના મીલન માટે ઘણું ઝંખતી હતી. પરતુ આપણું “ભીમ રાજાના કુંવર શ્રી “ચંડ” હમણાં પધારવાના છે તે તમે અહીં ક્યાંક સંતાઈ જાઓ, નહિ તે એ ચંડકુમાર આવેશમાં કાંઈક નવાજુની કરી બેસશે. ભયની કાર્યવાહી મંદનમંજરીના મુખથી ખંજર જેવી અણીયાળી વાત સાંભળતા રમણના હૃદયમાં ભય પેસી ગયે. એજ વખતે ચંડકુમાર વેશ્યાગૃહના દરવાજે આવી પહોંચે. રમણના તે હાંજા ગગડી ગયા. ભયભીત બની ધ્રુજવા લાગ્યો.. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉપમિતિ કથા સારોદ્ધાર ચંડકુમારે વેશ્યાના ગૃહમાં પ્રવેશ કર્યો. એની નજરમાં ધ્રુજતે રમણ આવી ગયા એટલે કમરમાંથી તીણ યમછઠ્ઠા જે છરે કાલ્યો. ચળકતે છરો જેઠ રમણના મેતીયા મરી ગયા. મેમાં આંગળા નાખી ચંડના ચરણમાં પડી ગયો. એ મારા પ્રભુ! રક્ષણ કરે, રક્ષણ કરે” એમ બોલી કરગરવા લાગ્યો. આંખોમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા. પગ પકડી પ્રાણ રક્ષા માટે કાકલુદી ભરી પ્રાર્થના કરવા લાગ્યા. આ જોઈ ચંડને દયા આવી. એણે રમણને માર્યો નહિ પણ હવામાં ઠેલતાં સુંદર વાળના ઝૂમખાંઓ કાપી નાખ્યા. બને કાન, નાક કાપી નાખ્યા. ગાલમાંથી માંસને લોન્ચ લઈ લીધે. એક આંખ છરીથી કાઢી લીધી. મોઢામાં શેતાં દાંતે મારીને તેડી પાડ્યા. જમીન ઉપર પછાડી ઘણા જ પાદ પ્રહારો કર્યા. છેવટે મસ્તક ઉપર લાત મારી ઘર બહાર કાઢી મૂકો. મા મદનમંજરી અને પુત્રી કુંદકલિકા બને ખૂબજ હસતાં હતા અને ચંડના દીલને ખૂશ કરતાં હતાં. ચંડ પણ મધુરાં વચનેથી કુંદકલિકા પ્રતિ વધુ આકર્ષિત બની રહ્યો હતે. રમણ મહામુશ્કેલીઓ વેશ્યાગૃહ બહાર નિકળે. બહાર આવતા ચંડના સિનિકેએ પણ સારી પેઠે માર્યો. આ રીતે જ્યાં ત્યાં માર ખાતાં નરક જેવી યાતનાઓ ભેગવી એજ રાત્રે રમણ યમદ્વાર પહોંચી ગયે. - તત્વ વિચારણા: પ્રકર્ષ–મામા ! આ દશ્ય તે જોતા કમકમાટી ઉપજાવે Page #262 -------------------------------------------------------------------------- ________________ રમણ અને ગણિકા ૧૩ તેવું હતું. પેલા મકરધ્વજનું પરાક્રમ તા ભારે જમરું, ભય પણુ એનાથી ઉતરે તેવા નથી. એણે પણ ઠીક પાઠ ભજવ્યેા. મદનમંજરી અને કુંદકલિકાની કળા કેવી વિચિત્ર ? રમણને ઠંગી લીધેા. રમણની દશાના વિચાર કરતાં મારૂં હૃદય ભરાઈ જાય છે. સ'તપુરૂષાને આના ચરિત્રથી દયા આવે. બીજાએ માટે તે હાસ્યનું રમકડું અને. શું આ રમણુનું કાંઈ જીવન હતું ? વિષ—સૌમ્ય પ્રક ! જે માનવી વેશ્યામાં આસક્ત અને છે, તેવાઓની આવી દશા થતી હાય છે. વેશ્યાની લત ભયકર આપત્તિને આમત્રી લાવે છે. વેશ્યાએ લાભની પૂતળીયા હૈાય છે. એ ધનને જીવે પણ ધનના ધણીને નહિ. શહેતા ભારાભાર ભરી હેાય. એના દુઃશીલપણાનું વર્ણન અશક્ય છે. એનું ચિત્ત એક વ્યક્તિ ઉપર હાતું નથી. ચ'ચલ ચિત્ત જ્યાં ધન જીવે ત્યાં ઢળે. એમાં દયા, દાક્ષિણુતા, લજ્જા, વિવેક, પાપભીતા વિગેરે ગુણના અશ પણુ હતેા નથી. માત્ર સ્વાર્થ પરાયણતા, ધનલ પઢતા અને કપટપર્હુતાની કઠપૂતળીકાએ હાય છે. આવા અનેક દાષાથી ખદબદી રહેલી વેશ્યાએમાં સુખની અભિલાષાથી જેએ આસક્ત અને કામાતુર મનતા હોય છે, એએની આવી અને આથી પણ કાજનક વધુ દુર્દશા થાય છે. પ્રક—મામા ! આપે સત્ય અને સુંદર વાત કહી. મામા ભાણેજ ત્યાંથી ઉભા થઈ કાઇ સુંદર પાર્થશાળામાં ગયા અને શેષ રાત્રી આરામમાં ગાળી. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ઉપમિતિ કથા સારદ્વાર વિવેક પર્વત ઉપર: સહસ્રરહિમ સવિતાનારાયણે પિતાને પ્રકાશ ચારે તરફ ફેલા. વિમર્શ અને પ્રકષ જાગરૂક બની પ્રાતઃકાર્ય આપી લીધું. વિશે પ્રકષને કહ્યું, ભાણ! તને નવું નવું જોવાનું મન ઘણું થાય છે અને આ ભવચક મહાવિશાળ છે. આ ભવચક્રમાં આશ્ચર્યજનક બનાવે સદા બનતાં જ હોય છે. એ જેવા જેટલો આપણું પાસે સમય નથી અને જોવાનું ઘણું રહી જાય છે. માટે હું કહું તેમ તું કર. તને સંતોષ થશે. પ્રકર્ષ–આપ કહે તે માટે માન્ય છે. વિમર્ષ–વત્સ! સામે જે તે. નિર્મળકાંતિથી ઝગમગતે, મહાપ્રભાવી, ઉત્તુંગ અને વિસ્તીર્ણ “વિવેક” નામને મહાગિરિ દેખાય છે. એ મહાગિરિના શિખર ઉપર આપણે ચડીએ તે આ ભવચક્ર પૂરેપૂરું દેખાય. ક્યાંય જવાની જરૂર નહિ. બેઠા બેઠા આરામથી ભવચક્રના બધાં જ આશ્ચર્યકારી બનાવે જોઈ શકાશે. તું એ પર્વત ઉપર ચાલ અને સારી રીતે ધરાઈને ભવચકને જોયા કર. જોવામાં કઈ વાત ન સમજાય તે તું મને પૂછજે. હું તને એ સમજાવીને ખુશ કરીશ. પ્રકર્ષ–જેવી આપની ઈચ્છા. બન્ને જણા વિવેક પર્વત તરફ ચાલ્યા અને થોડીવારમાં ઝડપભેર ચઢી ગયા. Page #264 -------------------------------------------------------------------------- ________________ જુગાર અને કપાતક શપ જુગાર અને કપાતક : પ્રકર્ષ–મામા ! આ પર્વત ઘણે સુંદર છે. મને તો અહીં ઘણું ગમે છે. જુને? ભવચકના બધા ખેલ અહીંયાથી સારી રીતે દેખાય છે. બસ, આરામથી બધું મને જેવા દે. અરેરે મામા ! પેલા દૂરના દેવળીયામાં શું દેખાય છે? જુને ! પેલે એક માણસ નાગો દેખાય છે. મુખ ઉપર નિરાશાનો ભારે બેજે જણાય છે, ચારે બાજુ ક્રૂર પુરુષે વિંટળાઈ વળેલાં છે, હાથ ખડી પડવાથી ધેળા દેખાય છે. ભૂખ્યો, તરસ્ય, દૂબળે, દુઃખીયે એ ભાગી જવાની ઈચ્છાવાળ લાગે છે. એ કેણ છે? એના માથાના વાળ પણ વિખરાએલાં છે, ચારે બાજુ દયામણું નજરથી જોઈ રહ્યો છે. ભૂત જે બિહામણે કેશુ છે? એની આવી હાલત કેમ થઈ ? એના મનમાં વિચારની કેવી ભરમાળ ચાલે છે? વિમર્શ–ભદ્ર! અઢળક ધન સંપત્તિના સ્વામી શ્રી કુબેરઠેકીને “કતિક” નામને એ પુત્ર છે. પહેલાં એનું ધનેશ્વર નામ હતું પરંતુ એ કપત્રક એટલે ખરાબ પુત્ર બન્ય માટે નામ પણ કપોતક પડી ગયું. બાલ્યાવસ્થામાં જ ઘતનું વ્યસન લાગી ગયું. એમાં પ્રીતિ વધી ગઈ. આસક્તિથી ધીરે ધીરે સર્વ ધન વૃતમાં બેઈ બેઠે. બાપની અનર્ગલ સંપત્તિ બેટાએ વેડફી નાખી, કંગાલ બની ગયો. છતાં ધૂતની ટેવ ન ગઈ. ઘૂત રમવા માટે ધન જોઈએ, Page #265 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારોદ્ધાર એટલે ધન ખાતર ચેરી કરવા લાગ્યો. ઘણીવાર ચેરી કરતાં પકડા અને શિક્ષા કરી પણ રાજમાન્ય શ્રેષ્ઠીને પુત્ર છે એમ વિચારી રાજા એને જ કરતા હતા. નહિતર મૃત્યુદંડ કરી દેત. આજ રાત્રે ઘૂત રમવા બેઠે. એમાં પિતાના પહેરવાના બે વચ્ચે પણ હારી બેઠે, છતાં પિતાનું મસ્તક એણે દુત રમતાં હેડમાં મૂકી દીધું. ઘુતમાં એ પિતાનું મસ્તક પણ હારી ગયો. એટલે આ બીજા જુગારીઓ કપાતક પાસે માથાની માગણી કરી રહ્યા છે. આ રીતે કપતક પિતાના પાપે વિડંબને ભેગવી રહ્યો છે. વિમર્શ ભાણેજને કપાતકની કથા કહી રહ્યા છે, ત્યાં ધૂતારા જુગારીઓએ એનું મસ્તક તેડી નાખ્યું. માથું ઉડાડી દેવાનું દશ્ય જોઈ પ્રકર્ષ એક ચીસ પાડી ગયે. અરેરે! મામા ! આ શું? ઘૂત રમનારા આત્માની આવી દુઃખ દર્દભરી દશા થાય છે? વિમર્શ–ભાઈ ! એમાં શું ? ધૃતના રમનારા અને એમાં આસક્ત બનનારાઓની આ લોકમાં આવી દશા થાય છે અને પરલેકમાં તે વધુ ભયંકર દશા થાય છે. માનવી જ્યાં સુધી ઘુતના વ્યસનમાં સપડાતું નથી ત્યાં સુધી જ એની સત્યભાષિતા ટકે, ગૌરવ જળવાય, સજ્જનપણું રહે, ધનની સ્થિરતા હોય અને જીવનની મધુરતા જણાય. પણ ઘતના સપાટે ચડ્યો એટલે ધીરે ધીરે સર્વવિનાશના પંથે નાશ પામે. Page #266 -------------------------------------------------------------------------- ________________ લલન અને શિકાર લલન અને શિકાર : પ્રક` એની નજર ઉપર પડી. ભવચક્રના તમાસા લીલા વૃક્ષેા અને ર૧૭ જોઇ રહ્યો છે. જોતાં જોતાં વનવેલડીયેાથી શાભતાં વન વનમાં એક શ્રમથી શ્રમિત થએલે નર જોયા, એ સુંદર કદાવર અશ્વ ઉપર બેઠા હતા. શ્રમના લીધે પ્રસ્વેદથી શરીર નીતરી રહ્યું હતું. ક્ષુધા અને તૃષા પણ ઘણી સતાવતી હતી. હાથમાં તીક્ષ્ણ હથીયારા હતા. અરે મામા ! હાથમાં હથીયારા લઇ, ઘેાડા ઉપર દોડતા શિયાળને આગળ રાખી પાછળ ક્યાં દાડે જાય છે ? એ કાણુ છે ? વિમ—માનવાવાસ નગરનું અવાંતર * લલિતપુર ’’ નામનું એક નગર છે. જે વ્યક્તિને તું જોઇ રહ્યો છે, એ પેાતેજ લલિતપુરને રાજા 66 લલન ” છે. લલનરાજા ખરાબ નીતિવાળા, માંસાહાર કરવામાં પાવરા, નિરપરાધી પ્રાણીઓના શિકારના શે!ખીન અને મહાભ્યસની છે. શિકારના શોખના કારણે એણે રાજ્યના કારભાર તજી દીધેા, આ જગલના પ્રાણીઓના શિકારમાં મસ્ત રહેવા લાગ્યા અને અનેક જાતના પ્રાણીયાના માંસ ભક્ષણ કરવા લાગ્યા. રાજ્યચિંતા છેાડી પડાવ પણ જંગલમાં કરવા લાગ્યા. આ લલન અભાગીયા છે, રાજ્ય માટેની ચેાગ્યતા એનામાં Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ઉપમિતિ કથા સારે દ્વાર છે નહિ એમ બધા શાણા મંત્રીઓ દ્વારા વિચારપૂર્વક નિર્ણય કરી એને પદભ્રષ્ટ કરવામાં આવ્યું અને એના નીતિશીલ પુત્રને રાજ્યાભિરૂઢ કર્યો. લલન રાજ્યભ્રષ્ટ થઈ ગયે, નગરમાંથી એને કાઢી મૂકવામાં આવ્યું. બેહાલ સ્થિતિ થઈ છતાં શિકારની લત એની ના છૂટી. જંગલમાં નિર્દય રીતે નિર્દોષ જીવોના શિકાર કરી માંસ ખાઈ પિતાનું જીવન વીતાવે છે. દયા જેવા ગુણો એમાં અંશમાત્ર નથી. લલનનું મૃત્યુ : મામા ભાણેજને લલનની દુષ્ટજીવન કથા સંભળાવી રહ્યાં છે અને એજ વખતે લલન શિયાળના શિકાર માટે જોરથી દેડી રહ્યો હતે. ઘેડો પૂરપાટ જતે હતા. ભયનું માર્યું શિયાળ દેડીને ક્યાંક લપાઈ ગયું અને લલન ઘેડાની સાથે જ કેઈ વિશાળ ખાડામાં પટકાયે. લલન ઉંધે માથે ખાડામાં પડ્યો, એની ખાપરી તૂટી ગઈ, વળી વધારામાં ઘડાને સખત વાગેલું, એ પણ ખાડામાં કૂદાકૂદ કરવા લાગ્યો અને એના પાદ પ્રહારો લલનને સખ્ત વાગતા હતા. એ ચીસાચીસ પાડતા હતા પણ અહીંયા સાંભળ નાર અને વહારે ધાનાર કેઈ ન હતું. શરીરના ભૂકકેભૂક્કા થઈ ગયા. ત્યાં જ આર્ત અને રૌદ્ર વિચારણામાં મૃત્યુને પાયે. પ્રકર્ષ–મામા ! દુરાત્મા લલનને શિકાર કરવાના વ્યસનનું ફળ તરત જ મળી ગયું ? બિચારે કેવા બેહાલે મર્યો? વિમર્શ–અરે ! આ શિકારનું ફળ નથી, ફુલ છે. ભેળા Page #268 -------------------------------------------------------------------------- ________________ દુમુખ અને વિકથા ૨૯ ભાણ ! આ લલન નરકમાં જઈ ઘર યાતનાઓ સહન કરશે અને એ શિકારનું ફલ ગણાશે. - જે પામર આત્માએ પારકાએ મારેલા પ્રાણુઓના માંસને ખાય છે, તે બિચારાઓ આ ભવમાં દુઃખી થાય છે અને પરલોકમાં નરક વિગેરેના મહાદુઃખ પામતા હોય છે. પરન્તુ જે નિર્દય પાપાત્માઓ જીવતા નિર્દોષ પ્રાણીઓને પિતાના હાથે જ હણી એના માંસને ખાતા હોય છે એને માટે પૂછવું જ શું? એ પામર પાપાત્મા અનેકગણું વધારે યાતના ભેગવતા હોય છે. દુર્મુખ અને વિસ્થા : પ્રકર્ષ પિતાની દષ્ટિ બીજી દિશા તરફ ફેરવે છે ત્યાં ઉશ્કેરાટ ભર્યું દશ્ય એના જેવામાં આવ્યું. એક માનવીની કૂર પુરૂષે જીભ બહાર ખેંચી રહ્યા છે અને મમાં તપાવેલું અગ્નિ જેવું લાલ તાંબુ રેડી રહ્યા છે. અરે મામા ! આ કેવું ઉશકેરાટ ભર્યું દશ્ય છે? આ નિર્દય અને ફૂર પુરૂષ શામાટે પેલાની દુર્દશા કરે છે ? વિમર્શ–વસ માનવાવાસમાં ચણકપુર નામનું એક નગર છે. ત્યાંને આ રહેવાસી છે અને સુમુખ નામને એ સાર્થપતિ છે. નાનપણથી જ એની જીભમાં કટુતા ભરેલી હતી. મધુર અને મીત બેલતાં જ શીખ્યું ન હતું. કર્કશ અને મર્મભેદી શબ્દ જ બોલતે. એની જીભ કૃપાણ કરતા કાતીલ ગણાતી એટલે લેકોએ દુર્મુખ નામે બેલાવવાનું ચાલુ કરી દીધું. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ઉપમિતિ કથા સારોદ્ધાર આ નગરમાં “તીવ્ર” નામના રાજા રાજ્ય કરતા હતાં. એક વખતે ચતુરંગ સેના લઈ યુદ્ધ માટે બહાર ગએલા. શત્રુઓને દાબી પિતાની સત્તા વ્યવસ્થિત કરવા એમણે યુદ્ધમાં ઝંપલાવેલું. રાજાસાહેબ યુદ્ધ માટે બહાર ગયા પછી રાજકથા, ભેજન કથા, દેશકથા, અને સ્ત્રીકથાના રસીયા દુમુખે બધે વાતે ફેલાવવી ચાલુ કરી, કે આપણે રાજા નિબળ છે અને શત્રુનું સૈન્ય સાગરસમ વિશાળ છે. આપણે રાજા જરૂર હારી જશે અને શત્રુરાજા આ નગરીને લૂંટી જશે. જેનાથી ભાગી શકાય તેણે આ નગર છેડી ચાલ્યા જવું. મહારાજા તીવ્ર યુદ્ધમાં શત્રુને જિતી વિજયવજ સાથે ચણકપુરમાં આવ્યા, પણ ચણકપુર ઘણું ઉજજડ બનેલું જોયું. કારણ તપાસતાં જાણવા મલ્યું કે દુર્મુખે નગરમાં બેટી અફવાઓ ફેલાવેલી અને એ અફવાઓથી ભયભીત બની નગરલકે સ્થળાંતર કરી ગયા છે. સ્થળાંતર કરેલા લકે પાછા વસવાટ માટે આવી ગયા એટલે નગરમાં દુમુખના દેશની જાહેરાત કરાવી ભયંકર સજા ફટકારી દીધી છે. પ્રકર્ષ–એ મામા ! આ રાંકડો દુમુખ કઠોર અને અસત્ય ભાષા બોલવા માત્રથી આવા ભયંકર ત્રાસને પામે, એ શું વધારે પડતું નથી? શું દંડ વધુ પડતું નથી ? વિમર્શ–ના રે ભાઈ ના. ભદ્ર! વિકથા–નિંદા કરવામાં અને આનંદ માણનારા, મુખ ઉપર નિયમન નહિ રાખ. Page #270 -------------------------------------------------------------------------- ________________ હર્ષ અને વાસવ ૨૨ નારા, જેમ તેમ વિવેક વિનાનું બેલનારાઓની આ દશા વધુ પડતી ન ગણાય. વાણીને લાવા રસ જેવી સંતપ્ત બનાવી દેનારાઓ અને પ્રાણુઓના અંતર ઉપર વાણુના કેરડા વિઝનારાઓ આ લોકમાં કષ્ટ પામે છે, એટલું જ નહિ પણ પરભવમાં મહાત્રાસદાયક જીવન જીવતાં હોય છે. કલેશની હારમાળા એમના લલાટે લખાઈ જાય છે. દુર્મુખને અસિધારા વાણી બોલવાનું ફળ તે તેં જોયું ને ? પણ એ પામર પરલોકમાં દુર્ગતિએ જશે. માટે વિચારીને હિત અને મીત બોલતા શીખવું. હર્ષ અને વાસવ: મામા ભાણેજને કઠોર અને કટુ ન બોલવા વિષે સમજણ આપતા હતાં, ત્યાં ભાણેજે રાજમાર્ગ ઉપરથી પસાર થતા શ્વેત અને ગૌરવર્ણ એક પુરૂષને જોયો અને મામાને પૂછ્યું, કે મામાં આ ગૌરાંગ પુરૂષ કેણ છે? વિમર્શ ભાઈ ! આ ગૌરાંગ માનવીનું નામ “હર્ષ” છે અને તે રાગકેશરી મહારાજાને સૈનિક છે. માનવાવાસ નગરમાં “વાસવ” વણિક વસે છે. એ વાસવને બાલ્યકાળમાં ધનદત્ત નામના વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી. કાળાંતરે બંને જુદા પડ્યા. ઘણા વખતે આજે એમનું મિલન થશે એથી વાસવને ઘણે આનંદ થશે. એ ધનદત્ત અહીં પ્રવેશ કરશે ત્યારે હર્ષ પણ પ્રવેશ કરશે અને પછી શું શું ખેલ ખેલાય છે તે તું જેજે. Page #271 -------------------------------------------------------------------------- ________________ રરર ઉપમિતિ કથાસાદ્ધિાર પ્રકર્ષ વાસવ તરફ જીવે છે અને એ વખતે ધનદત્ત પણ આવી ચડે છે. હર્ષ પણ સાથે આવી પહોંચ્યો. વાસવ અને ધનદત્ત મલ્યા. હર્ષ વાસવના શરીરમાં પેસી ગયે. એટલું જ નહિ પણ સઘળા કુટુંબીઓના શરીરમાં પ્રવેશ્યો. મિત્ર મિલનના હર્ષમાં ધનદત્તનું સુંદર સ્વાગત કર્યું. કુટુંબીજને પાસે સત્કાર કરાશે. અક્ષતે વધાવ્યો. પ્રીતિભેજન યોજવામાં આવ્યું. આનંદ આનંદ વ્યાપી ગયે. પ્રકર્ષ–મામા ! આ નાટક હર્ષ કરાવી રહ્યો જણાય છે? વિમર્શ–વત્સ! તેં બરાબર પરીક્ષા કરી. વિષાદ: વાસવના દરવાજે કઈ એક શ્યામવર્ણો માનવી પ્રક દીઠે અને મામાને એને પરિચય આપવા વિનંતિ કરી. વિમર્શ–ભાણું ! એ શેકને જીગરજાન મિત્ર છે. ભયં. કરતાને ભંડાર અને કૂર તેમજ દારૂણુ છે. સામે જે, એક મુસાફર આવી રહેલે દેખાય છે. એ વાસવના ઘરમાં જશે એજ વખતે આ શ્યામાંગ “વિષાદ” પણ ઘૂસી જશે. વિવેક પર્વત ઉપર મામા ભાણેજને વાત કરતા હતા, ત્યાં મુસાફર વાસવના ઘરમાં ગયે અને એના કાનમાં કાંઈક કહ્યું. એજ સમયે વિષાદ વાસવના શરીરમાં લીન બની ગયે. વાસવ શેઠને મુસાફરની વાત સાંભળતાં જ મૂચ્છ આવી ગઈ અને દબ દઈ જમીન ઉપર પછડાઈ ગયા. તરત કુટુંબીજને ત્યાં દેડી આવ્યા. શેઠને પવન નાખવા લાગ્યા અને બીજા શીત ઉપચાર કરવા લાગ્યા. Page #272 -------------------------------------------------------------------------- ________________ હર્ષ અને વાસવ ૨૨૩ ઉપચારોથી મૂર્છા ઉતરી એટલે વાસ મેટેથી વિલાપ ચાલુ કર્યો. એ મારા દિકરા ! તને આ શું થઈ ગયું? અરે મારા સુકુમાર પુત્ર! તું કેમ આફતમાં આવી પડ્યો? વિનયી વત્સ! આવી અવસ્થા ક્યાંથી આવી પડી? મારા દુર્ભાગ્યથી તું આપત્તિમાં આવી ગયે. એ દિકરા! મેં તને એ વખતે ના કહી હતી, છતાં અવળા ભાગ્યથી તું ચાલ્યો ગયો. એ મારા પ્રાણ ! આ સમયે હું શું કરું? કયાં જાઉ? તારા વગર મારું શું થશે ? હું અભાગી કેમ જીવતે રહ્યો ? હે દેવ ! તારે મને પહેલા તેડાવી લેવું હતું. મારું જીવન હવે રગદંબાઈ ગયું. વાસવ શેઠને વિલાપ કરતાં જોઈ બધાં સ્વજને વિલાપ કરવા લાગ્યા અને વાતાવરણ વિષાદમય બનાવી દીધું. હાહાકાર અને ગમગીન વાતાવરણ બની ગયું. જ્યાં જુવે ત્યાં વિષાદ, શેક અને રૂદન દેખાતાં હતા. ક્ષણવાર પહેલાં જ્યાં હર્ષથી સૌ મેજમજા કરતાં હતાં, ત્યાં વાસવનું ઘર સ્મશાન જેવું ભયંકર, દુઃખદાયી અને રૂદનના અવાજેથી બિહામણું બની ગયું. પ્રકર્ષ–અરે મામા ! આ ઘરમાં ઘડીકમાં જ નાટક કેમ બદલી ગયું? આનંદ મંગળના બદલે શોક રુદન કેમ ? નાચતા હતા અને હવે છાતી કેમ કુટે છે? વિમર્શ–વત્સ! મેં તને પહેલાં જણાવેલું છે કે બાહ્ય Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ઉપમિતિ ક્રુથા સારાદ્વાર પ્રદેશેાના નાગરિકા સ્વતંત્ર નથી હોતા. અંતરંગ લેાકેા જેમ નચાવે તેમ કરે. આ લેાકેા પરાધીન હાય છે. પહેલાં ગૌરાંગ હ આ વાસવના ગૃહના માણસાને નચાવતા હતા અને હમણાં શ્યામાંગ વિષાદ પેાતે નચાવી રહ્યો છે. વિષાદે સૌને હડફેટે લીધા છે. વિષાદ ભારે દુષ્ટ અને કઠાર વ્યક્તિ છે. પ્રક—મામા ! પહેલાં મુસાફર આવ્યેા હતા, એણે વાસવના કાનમાં શું વાત કરી કે જેથી એ સૂચ્છિત થઈ ઢળી પડ્યો ? રૂપ અને સૌ'દ'થી દ્વીપતા હતા. શણગાર હતા. એકના એક પુત્ર હતા માનતા માન્યા પછી થયા હતા. વિમ—ભદ્ર! વાસવ શેઠને “ વન ' નામે પુત્ર હતા. વિનય વિવેક ગુણા એના અને તે પણ અનેક યુવાનીમાં ધનાર્જન માટે પરદેશેામાં સાહસ કરવાનું મન થયું. સ'પત્તિશીલ પિતાએ ના કહી છતાં ઉત્સાહથી તે ગયા. સાથે ઘણા માટે સા-કાક્ષ્ા લીધેા હતા. દેશાન્તરે જઈ વ્યાપાર ઉદ્યોગ કરી અનગલ લક્ષ્મી કમાણેા. લક્ષ્મી અને સા ભેગા કરી પેાતાના નગર ભણી આવવા પ્રયાણ આદર્યું. માગમાં કાઢખરી અટવી આવી. પલ્લીમાં વસતા તસ્કરીએ ધન ચારી લીધું. ઘણાંઓને પકડી અદીવાન કર્યાં. વાસવપુત્ર વધનને પશુ પકડવામાં આવ્યેા. બદીઓને લઈ તરકશ પલ્લીમાં આવ્યા. Page #274 -------------------------------------------------------------------------- ________________ હર્ષ અને વાસવ ૨૨૫ વર્ધન સાર્થને ઈશ–સ્વામી છે. એની પાસેથી ઘણું ધન મળશે એ ઈચ્છાથી તસ્કરે એને ઘણું યાતના આપતા હતા. દુઃખ દેવામાં કમીને રાખવામાં આવતી ન હતી. તેં જે મુસાફર માટે પૂછેલું તેનું નામ “લંબનક” છે. વાસવના ઘરનું કામ કરનારે, પગ ધેનારો વફાદાર દાસ છે. કાયમી સેવક છે. પિતાના સ્વામીપુત્ર વર્ધનને દુઃખી થતાં જોઈ એનું હૃદય દ્રવી ઉઠતું. અવસર મળતાં તે ચેરપલ્લીમાંથી નાસી છૂટ્યો અને વાસવ શેઠ પાસે આવી સઘળી હકીકત જણાવી. દાસ લંબનની વાત સાંભળ્યા પછી શું બન્યું, એ તે તે પ્રત્યક્ષ નિહાળ્યું છે જ. પ્રકર્ષ–મામા ! આ બધા રડે છે, છાતી ફૂટે છે, કકળાટ કરી મૂકે છે, તે એથી વર્ધનને લાભ થશે ખરે? વાસવના વિલાપથી વિનયી પુત્ર સુખી બનશે ? વિમર્શ–ના, ભાઈ ના. આ લેકે ગમે તેટલું રડે, ગમે તેટલા ધમપછાડા કરે તે પણ વન સુખી નહિ બને, એને અંશમાત્ર લાભ નથી. પરંતુ દુઃખમાં વધારે જ કરે છે. પિતાનું દુઃખ પોતે જ ઉભું કરે છે, આ મૂર્ખાએ અનિષ્ટ સોગમાં અને ઈષ્ટ વિયોગમાં વિષાદ, શોક, આધ્યાન, વિલાપ કરે છે અને પોતે જ નવા દુઃખે ઉભાં કરી દુઃખી થાય છે. ૧૫ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઉપમિતિ કથા સારાદ્વાર અજ્ઞ પુરૂષના અનિષ્ટના વિચાગ થાય ત્યારે ખુશી થાય છે અને ઈષ્ટ સૉંચાગ-મનગમતી વસ્તુના મેળાપમાં ષિત થાય છે. એમના મુખ ઉપર હાસ્યની રેખાઓ ઝળકતી થાય છે. વધામણાં, માન, સન્માન, ખુશાલીથી છાતી ગજગજ ફુલાઈ જાય છે. પણ ઘેાડા સમય પછી એ બધું જ રમણ-ભમણુ બની જાય છે. જાણે સ ધ્યાનાં સૈાહામણાં વાદળાં પછી કાળુ ભમ્મર અંધારૂ ઘનઘાર. હુષ અને વિષાદ આ વાસવના ઘરે જ ધાંધલ મચાવે છે એમ નથી. વિશ્વના બધાજ સ્થળે આ બન્ને તાફાન મચાવરાવે છે અને લેાકેાને આનંદ અને શાકમાં ડુબાડી નાખે છે. હર્ષ અને વિષાદ એકદર ખરાખ માણસા છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ દસમું અવાંતર નગર નગાધિરાજ શ્રી વિવેકગિરિના શંગ ઉપર મામા ભાણેજ ભવચક્રની ભયાનકતા જોઈ રહ્યા છે. ભાણે જે પૂછે એનું મામા સમાધાન કરતા જાય છે. પછી મામાએ કહ્યું. ભાણ ! ભવચકનગર તે મહા વિશાળ છે. એના દરેક કૌતુક તને કેવી રીતે બતાવું? જ્યાં જોઈશ ત્યાં નવું જ દેખાશે. તને ટુંકમાં સમજાવી દઉં એટલે સંપૂર્ણ ચીતારને ખ્યાલ આવી જશે. ભવચકની દરેક દરેક વસ્તુનું વર્ણન કરવું શક્ય નથી. હે વત્સ ! હાલ આપણે વિવેક પર્વત ઉપરથી જોઈ રહ્યા છીએ. સામું દેખાય તે ભવચક્રનગર છે. એના અવાંતર નગરે પાર વિનાના છે પરંતુ એમાં ચાર નગરોની મુખ્યતા છે. માનવાવાસ : સામે નજર કર. એ દેખાય છે, તે “માનવાવાસ” નામનું નગર છે. એમાં રહેનારા પ્રાણીઓને મહામોહાદિ અંતરંગ વ્યક્તિ ખૂબ હેરાન કરતા હોય, પિતાની શક્તિએની અજમાશ ખૂબ અજમાવતા હોય છે. તેથી આ માનવાવાસમાં કેટલેય ઠેકાણે મહાપાપ કરનારા પ્રાણીઓ વસતા હોય છે અને કેઈક ઠેકાણે હૃદયમાં ધર્મની Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ઉપમિતિ કથાસારોદ્ધાર ભાવના હોય છતાં અજ્ઞાનથી વિપરીત વર્તન કરતા હોય છે. મહાદિ અધર્મમાં ધર્મ મનાવે છે. કેઈક ઠેકાણે હર્ષ પિતાનું સામ્રાજ્ય વિસ્તારે છે, તે કેઈક ઠેકાણે શેકથી મહાદુઃખનું સામ્રાજ્ય છાઈ જાય છે. કેઈ સ્થાને લક્ષમીની રેલમછેલ જોવા મળતી હોય છે તે કેટલાકને દાંત અને અન્નને વેર જેવું જણાતું હોય છે. - ઘણાં સ્થળે ઈર્ષાથી કલહ કંકાસ અને ઝગડા થતાં નજરે પડે છે, તે ઘણાં સ્થળે પ્રેમનું વાતાવરણ અને સુખદ પરિસ્થિતિ દેખાય છે. ગરીબી અને અમીરી, સુડેલ અને બેડેલ, સબળ અને નિર્બલ, સ્વતંત્રતા અને પતિવ્રતા, ઉન્નતિ અને અવનતિ, હર્ષ અને વિષાદ, આનંદ અને શેક, સુખ અને દુઃખ, આ જાતનું વિપરિતપણું અથવા વિષમતા આ માનવાવાસમાં વધુ પ્રમાણમાં છે. આવું સદાકાળ રહેવાનું પણ છે. વિબુધાલય : ભાઈ ! સહેજ ઉપર તરફ જે તે ? એનું નામ વિબુધાલય= દેવલોક છે. એની શેરીઓ મહાવિશાળ અને માર્ગો પણ વિશાળ છે. જ્યાં જુવે ત્યાં પ્રકાશ પ્રકાશ હોય અને એ નગર નયન અને હદયને ગમી જાય તેવું છે. ત્યાંના મહેલો ઉંચા પૃથુલ અને દીર્ઘ છતાં અનેક રત્ન, સુવર્ણ, મણિ મુક્તાથી મંડિત છે. સંપત્તિને વાસ અહીં જ હોય એવું જોનારાને લાગે છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ અવાંતર નગર ૨૨૯ ત્યાંના સરાવરા રત્નની પાળેાથી બધાએલા છે. સ્વચ્છ નિર્મળ નીર અને નયનહરા નારીયાના નયનાની સ્પર્ધા કરતા કમળ એમાં શે।ભી રહ્યા છે. આરામે અને ઉપવના, મ'દાર, પારિજાત, સ'તાન, રિચંન અને કલ્પવૃક્ષેાથી શે।ભી રહ્યા છે. અહીં વનરાજી સદાકાળ ખીલેલી હાય છે. વિષ્ણુધાલયમાં વસનારાઓના શરીર નિળ, તેજસ્વી અને રગરહિત હાય છે. ખાંધા દૃઢ, આકૃતિ સુડોળ અને ખલ અપૂર્વ હોય છે. શક્તિ અચિંત્ય હાય છે. જગતભરની સૌદયતાએ અહીં આવીને વાસ કર્યાં હાય એવું આ વિશાળ અવાંતર નગર છે. આ નગરને જોતાં કાને આનદની ઉર્મિઓ ન થાય ? મેાહમહામહિપતિએ પેાતાના ખાંડિયા રાજાવેદનીયના સુભટ સાત'ને આ નગર ભેટ આપ્યું છે. એટલે વિષુધાલય ઉપર સાતના અધિકાર, લેાગવટા અને સત્તા છે. બધે તું જોઈ શકે છે કે માત્ર સુખના જ સાધના ખડકાએલા દેખાશે. એ સાતને આભારી છે. પ્રક—મામા ! મહામા વિગેરેને અધિકાર નથી ? એ નહિ આવતા હાય રમણીયતા રહેવા પામી હશેને ? વિમભાઈ ! એવું માનવાની તું ભૂલ ના કરીશ. ૧ સાત-સાતાવેદનીય કમ. અહીં આવવાના એટલે જ નગરની Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ઉપમિતિ કથા સદ્ધાર અવાન્તર રાજાઓને અહીં વધુ પ્રમાણમાં પ્રભાવ હોય છે. અવસર મળે પિતાની શક્તિ પરખાવી આપે છે. જે! આ વિબુધાલયમાં ઈર્ષા, શેક, મદ, ક્રોધ, લોભ, ભય, કામ વિગેરેનું પણ વર્ચસ્વ છે. આ અત્યંતર માન દેવેને પણ આકુળ-વ્યાકુલ કરી મૂકે છે. પ્રકર્ષ–મામા ! જે અહીંયા ઈર્ષા, શેક વિગેરેનું જોર ચાલતું હોય તે આ લેકને સુખી કેમ કહેવાય? અને આપે તે અહીં સુખનું જ વર્ણન કર્યું ? વિમર્શ–વત્સ! વિબુધાલયમાં વાસ્તવિક રીતે સુખ નથી, તેમ કઈ પણ પદાર્થ સુંદર નથી. પરંતુ વિષયમાં સુખ જેનારા અને મેહાધીન આત્માઓને વિબુધાલયમાં સુખ દેખાતું હોય છે એટલે મેં સુખભરપુર છે, એવું વર્ણન કર્યું. મહામહ વિગેરેનું સામ્રાજ્ય ચાલતું હોય અને લેકે સુખી હેય એ કયાંથી સંભવે ? જ્યાં મહાદિ હોય ત્યાં સુખનું નામનિશાન ન હોય અને સુખ હોય ત્યાં મહાદિ ન હોય. મેહના રાજ્યમાં સુખની કલ્પના એ આકાશ-કુસુમ છે. પશુસંસ્થાન: ભદ્ર! સહેજ નજર ફેરવી જે, પેલું “પશુસંસ્થાન” નગર દેખાય છે. એ ત્રીજા નગરમાં રહેતા પ્રાણીઓ સદા મહામહાદિ દ્વારા દુઃખને પામતા હોય છે. પશુસંસ્થાનના પ્રાણીઓને કઈ દુઃખમાં શરણુ આપનાર વ્યક્તિ નથી. આ લોકે ભૂખથી પીડાય છે. તૃષા શમન કરવા Page #280 -------------------------------------------------------------------------- ________________ અવાંતર નગરે ૨૩ સમયસર પાછું મેળવી શકતા નથી. વધ અને બંધન સહન કરે છે. શીત, ઉપણું અને વર્ષાના કષ્ટો અનિચ્છિાએ પણ સહન કરે છે. આ કાર્ય કરવા જેવું છે અને આ કરવા જેવું નથી એવું જ્ઞાન પણ આ લોકોને હેતું નથી. માત્ર આતધ્યાનાદિ અપધ્યાનથી દીન, હીન અને નિંદ્ય રીતે પિતાનું આયુષ્ય-જીવન પૂરું કરતાં હોય છે. એમના જીવનમાં ભૌતિક સુખે પણ જણાતાં નથી. કલેશ અને કષ્ટ ઉઠાવી જીવન પૂરું કરવાનું રહે છે. પાપપિંજર: બેટા ! નજરને નીચેની ભૂમિ તરફ જવાદે જોઈએ એ ચોથું મહાનગર છે અને “પાપપિંજર” નામ છે. તે નગર વેદનીય રાજાને અસાતને લખી આપેલું છે. મહામહ પ્રસન્ન બની દાનમાં અધિકારો અને ભેગવટે અસાતને લખી આપ્યા એટલે આ લોકોના દુઃખને કદી અન્ત આવતે. સદા દુઃખ દુઃખ અને દુઃખ. સુખની ક્ષણ પણ પ્રારબ્ધમાં લખી હોતી નથી. પાપિષ્ટપિંજરના લોકોને વધુ ત્રાસ આપવા અસાતે પરમ અધાર્મિક અસુરોને ગઠવેલા છે. આ અસુરે પરમાધામી ગણાય છે. આ પરમાધામીએ હાથમાં મુદુગર, ભાલા, તલવાર વિગેરે શાસ્ત્રો દ્વારા અહીંના પ્રાણીઓને સંત્રાસ આપે છે. કેટલીવાર ભાલાની અણીએ છાતીમાં આરપાર ભેંકી દઈ માંસના લેવા બહાર કાઢી નાખે અને આકાશમાં ઉંચા Page #281 -------------------------------------------------------------------------- ________________ ર૩ર ઉપમિતિ કથા સદ્ધાર ઉછાળે એટલે કાગડાએ એની છાતીને પોતાની અણીદાર ચાંચથી કેચી કેચી માંસ ખાવા લાગે. રાજ્ય વિધી ભાષા બોલનારના મુખમાં તપ્ત તામ્ર કે શીશુ પાવામાં આવે એમ અહીંયા પણ સાણસાથી મુખને હઠ પહોળા કરી ધગધગતું તાંબુ, શીશુ અને લેહ પાવામાં આવે છે. જે ! પેલે એની વેદનાથી ભયંકર ચીસો પાડી રહ્યો છે. કેટલાક ને ચોખાની જેમ અગ્નિ નીચે સળગાવી ઉપર કડાયામાં બાફવામાં આવે છે. ચણાની જેમ ભૂંજવામાં આવે છે. લાકડાની જેમ ચીરી નાખવામાં આવે છે અને તલની માફક મોટા ઘાણાંમાં નાખી પીલી નાખવામાં આવે છે. ભાઈ! વિશ્વનું એવું કોઈ દુખ નહિ હોય કે જે આ લોકેને સહન ના કરવું પડે. ક્રૂરતાની મૂર્તિ સમા પાપી પરમાધામીએ રાત-દિન ભારે દુ:ખ આપીને પોતે એમાં આનંદ માનતા હોય છે, એ ખુશી થઈ તાળી પાડતા હોય છે. પાપિષ્ટપિંજરમાં સાત મહેલ્લા છે. એમાંના ત્રણ મહોલ્લામાં આ પરમાધામીઓ દ્વારા દુઃખે અપાય છે પણ એ પછીના ત્રણમાં પરસ્પર એ પ્રાણીઓ જ દુખે ઉભા કરે અને દુઃખી થાય છે. તેમ ક્ષેત્રની વેદનાઓ પણ પારવગરની હોય છે. સાતમાં મહેલ્લામાં વસનારાઓ ક્ષેત્રના વજ જેવા કાંટાઓની વેદના અને ક્ષેત્રની અસહ્ય વેદના ભેગવે છે. પાપિકનિવાસના પ્રાણીઓને સુધા એવી અસહ્ય લાગે છે કેજગતના તમામ ધાન્ય આપી દેવામાં આવે તે પણ સુધા Page #282 -------------------------------------------------------------------------- ________________ અવાંતર નગરે ૨૩૩ ના મટે. પણ એમને ખાવા કાંઈ મળતું નથી. સમુદ્રના પાણી પી જાય તેય તૃષા શાંત ના બને, એવી ભયંકર તૃષા હોય છે છતાં પીવા બિંદુ પણ ન મળે. શીતની ભયંકર વેદના અને ઉષ્ણુતાની ગમી અસહ્ય હોય છે અને ભગવ્યા વિના છૂટકવારે થતું નથી. બચાવ માટે કેઈ નાનું મોટું સાધન પણ મેળવી શકતા નથી અને બનાવી શકતા નથી. ભાણ ! આ લોકેની વેદનાનું વર્ણન કરવું અશક્ય છે. અનેક વર્ષો થાય અને આયુષ્ય પૂરું થાય તે પણ વર્ણન ના થઈ શકે. ઈશ્વર પણ વાણુથી ના વર્ણવી શકે. ભાઈ ! ભવચકનગરના હજારે અવાંતર નગરે છે. એમાંના મુખ્ય ચાર નગરનું ટૂંક વર્ણન તને સમજાવ્યું છે. આ ચાર નગરેએ સર્વ નગરને લગભગ આંતરી લીધું છે. તને આ ચાર નગરનું સ્વરૂપ ખ્યાલમાં આવી ગયું હશે તે ભવચકનગરને લગભગ ખ્યાલ આવી ગયો હશે, એમ તારે માની લેવું. સાત રાક્ષસીએ : મામા ભવચકની સમજુતી આપતાં હતા અને ભાણે બારીકાઈથી ભવચક જોઈ રહ્યો હતો. એના જેવામાં સાત સ્ત્રીઓ આવી. એ જોઈને પ્રકર્ષ ચમકી ઉઠ્યો. ' અરે મામા ! મામા ! આમ તે જુવે ! આ સ્ત્રીઓ કેવી વિચિત્ર દેખાય છે? શરીરે કાળી, મુખે બિહામણા, આંખે ક્રૂર અને લાલ. માથું મોટું અને દીઠું ન ગમે તેવું. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ઉપમિતિ કથા સારદ્વાર વાળ લટકતા, ભૂખરા અને વિખરાએલા. લાંબી તાડ વૃક્ષ જેવી. જેનારને ભય પમાડતી આ કેણુ છે? સ્વભાવ પણ આકાર જે ક્રૂર હશેને? વિમર્શ–ભાઈ ! જરા ધીરે થા. સાંભળ. ૧ જરા. ૨ જા. ૩ મૃતિ. ૪ ખલતા. ૫ કુરૂપતા. ૬ દરિદ્રતા. ૭ દુર્ભગતા. એના નામે છે. એ બધી રાક્ષસીએ જેવી મહાભયંકર છે. ૧ જરા : આ સાતમાં પ્રથમ રાક્ષસી જરા છે. એ કર્મ પરિણામ મહારાજાના પત્ની કાલપરિણતિની આજ્ઞાનું સદા પાલન કરે છે. પ્રૌઢત્વ, વૃદ્ધત્વ એના પરિવારના માણસે છે. જરા પિતાનું વર્ચસ્વ પ્રાણુઓ ઉપર ફેલાવે છે ત્યારે શરીરની ચામડીમાં કરચલીઓ પડવા મંડે છે. વાળ શ્યામ માંથી સફેદ રૂ જેવા બનતા જાય છે અને માથું વાળ રહિત બની ટાલીયું દેખાતું થાય છે. ધમધમતું યૌવન, હરિફાઈ કરતું બળ, ચમકતે વણ, દીપતી કાંતિ, મજબુત દંતપંક્તિ, ધબકત પુરૂષાર્થ, આંખની તિ, મુખની મધુરી વાણીને વિલાસ, આ બધા ગુણ નષ્ટ-ભ્રષ્ટ બની જાય છે. જ્યારે જરા રાક્ષસી માનવીને આલિંગન કરે છે ત્યારે એ બિચારે આંખેથી દેખતે બંધ થઈ જાય છે, મુખ લેગ્સ અને લાળથી વ્યાપક બની જાય છે. પિતાના પુત્ર, મિત્ર અને પત્નીને પણ અળખામણું બની જાય છે. કેઈ સામે Page #284 -------------------------------------------------------------------------- ________________ અવાંતર નગર ૨૩૫ જેવા રાજી હેતું નથી. ભાગ્યદેવતા જાણે રૂઠી ગયા હોય, એવું એને શેષ જીવન ગાળવાનું રહે છે. ૨. સુજા: સુન્દર ! જે, બીજી સ્ત્રી છે એને રુજા કહેવામાં આવે છે. એ વેદનીય રાજાના “અસાત” પુરૂષની આજ્ઞાનું પાલન કરતી હોય છે. જોકે રુજાને વ્યાધિ નામથી પણ બોલાવે છે. રુજા એ વાત, પિત્ત અને કફાદિને વધારે ઘટાડે કરી અવનવા રેગે સ્વસ્થ શરીરમાં ઉભા કરી દે છે. મહાભયંકર તાવ, અતિસાર, સંગ્રહણ, રાજયમા, દાહજ્વર, શિવેદના, ઉદરશુલ, દંતશૂલ, નેત્રપીડા, ગલકે, પામ, હરસ, મસા, ભગંદર, સંનિપાત, ગાંડપણ, ગુહ્યરેગે વિગેરે દ્વારા સાહસિક વ્યક્તિઓને પણ પામર અને સત્ત્વહીણે બનાવી દે છે. એની ગતિ-ભવ બગાડી નાખે છે. શરીર બેડોળ અને અદર્શનીય બનાવી દે છે. શરીરની સુંદરતા, મનની ધીરતા, આરોગ્ય, ગૌરવ, શત્રુએને પરાભવત કરતું પરાક્રમ, લજજાળુપણું, ધીરજ, બુદ્ધિ, સ્વામિત્વશક્તિ, ઓજસ, આ બધા ગુણોને એક ઘાએ રુજા સંહાર કરી નાખે છે. રુજા દ્વારા આવેલી વ્યાધિઓના સકંજામાં સપડાએલા ૧ પુજાઃ આજના મેટા હેસ્પીટલના જનરલ માં જઈ રોગથી પીડાતા દર્દીઓની મુલાકાત લેતા નજરે જોઈ શકાય છે, કે રોગો કઈ રીતે માનવીને દીન હીન અને દયાજનક સ્થિતિમાં લાવી Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ઉપમિતિ કથા સારોદ્ધાર પ્રાણી વારવાર કરૂણ રાડા નાખે છે. દીર્ઘ નીસાસા લે છે, જેમ તેમ આળાટે છે. દયાજનક સ્વરે રૂદન કરે છે. દીનતા અને હીનતાભર્યાં સ્વરે ખેલે છે. મહાસમર્થ પણ તદ્દન પરવશ અની જાય છે. રાજાની રંક જેવી સ્થિતિ મની જાય છે. ૩. સ્મૃતિ : 66 "" ભદ્ર ! ત્રીજી રાક્ષસીનું નામ “મૃતિ” છે. મરણ એનું બીજુ નામ છે. આયુષ્ય રાજાની સત્તા નષ્ટ થાય ત્યારે આ આવીને પ્રાણી ઉપર સત્તા અજમાવે છે. આ કૃતિને પરિવારમાં કેાઈ છે નહિ છતાં બધા કરતાં એની શક્તિ વિશિષ્ટ છે. સાતે રાક્ષસીએમાં એનું સ્થાન જબરૂં છે. સ્મૃતિ પ્રાણીઓના શરીરને લાકડા જેવું બનાવી નાખે છે. પછી શ્વાસેાશ્વાસ લઈ શકતા નથી, હાલી-ચાલી શકતા નથી, દીર્ઘ નિદ્રામાં સદા માટે પેઢી ગએલા ખની જાય છે. અને શરીરમાંથી મન અને મગજ બગાડી નાખે એવી દુર્ગધ નિકળવા લાગે છે. શરીર વિકૃત અને ભયાવહ થઇ જાય છે. હીમપાતથી સરેશવરના સાહામણા કમળા ખળી અની નષ્ટ થઈ જાય છે, તેમ મૃતિના આવવાથી પ્રાણીના શ્વાસ, ઉશ્વાસ, જ્ઞાન, જીવન, પ્રભાવ, સત્તા, હુંકાર સદાને માટે ચાલ્યા જાય છે. સ્મૃતિની આજ્ઞાને અનાદર કરી શકે એવી કાઈ પણ વ્યક્તિ આ વિશ્વમાં વિદ્યમાન નથી. શૂર હાય કે કાયર હાય, શ્રીમન્ત હોય કે નિન હોય, ભૂખ હાય યા પંડિત હાય, Page #286 -------------------------------------------------------------------------- ________________ અવાંતર નગરે ૨૩૭ બાલ હેય ચાહે યુવા કે વૃદ્ધ હોય, સૌ કેઈ એની આજ્ઞા મસ્તકે ચડાવી ભયભીત બનેલા ઘર, ધન, ધાન્ય, જમીન, શરીર વિગેરેને તજી પરલોકના પંથે ચાલ્યા જાય છે. મૃતિના નામથી ત્રણે લેકના મોટા ભાગના પ્રાણીઓ કાંપતા હોય છે. એની ધાક અને ક્રૂરતા અપાર છે. ૪. ખલતા : વત્સ ! આ ચેથી રાક્ષસી તરફ ધ્યાન દે. એને ખલતા કહીને બોલાવવામાં આવે છે. મૂળ રાજવી કર્મ પરિણામને પાપેદય એક ખાસ સેનાની છે. એ પાપેદયની આજ્ઞા પ્રમાણે ખલતા કામ કરતી હોય છે. શઠતા કરવી, દુષ્ટ આચરણ કરવું, કટુ ભાષા બેલવી, ગુણી પુરૂષની ઈર્ષા કરવી, ઉપકારીના ઉપકારને ભૂલી જવું, સજજન સાથે શેતાનપણું દેખાડવું, છલ પ્રપંચ અને મિત્રદ્રોહ કરવા, વિશ્વાસઘાત અને પરવંચનતા કરવી, આ બધા ખલતાના કાર્યક્ષેત્રમાં આવી જાય છે. આ બધા દુર્ગુણે ખલતાના પરિવારના સભ્ય છે. આ દુર્ગુણ સમૂહ દ્વારા ખલતા લોકોના મનને પાપમાં જોડે છે અને પછી પ્રાણુઓ પાપાચાર આચરે છે. પુણ્ય, દાક્ષિણતા, સુજનતા, ઉપકાર, સરલતા, ગુણ પ્રશંસા, વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ, પ્રસન્નતા, યશકીર્તિ, સમાન વિગેરે સાત્વિક ગુણોને ખલતા પિતાના પ્રદેશમાંથી દૂર-સુદૂર હાંકી કાઢે છે. દેશનિકાલ પામેલા માનવીની જેમ પિતાના પ્રદેશથી નિર્વાસિત કરે છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ઉપમિતિ કથા સારોદ્ધાર ખલતાને આધીન બનેલા પ્રાણીઓ પારકાને કપટપટુતાથી છેતરતા હોય છે અને પાપને પરવશ બની એ લોકે કો પાપાચાર જીવનમાં નથી કરતાં એ કાંઈ કહી શકાય તેમજ નથી. જગતના બધા પાપ ખલતાવાળે આત્મા આચરી શકે છે. પ કુરૂપતા : ભદ્ર! પાંચમી રાક્ષસીનું નામ કુરૂપતા છે. તે “નામ” મહારાજાના આજ્ઞાનું અનુપાલન કરનારી છે. હીનાંગતા, દીર્ધાગતા, કુજાગતા, કાણાંગતા વિગેરે પરિવારથી પરિવરેલી છે. આ પરિવાર દ્વારા પ્રાણીઓના શરીરમાં વિકૃતિઓ ઉભી કરે છે. કેકને તદ્દન વામનજી બનાવી દે તે કેઈકને તાડ જે લંબતડંગ બનાવી દે. કેઈકના હાથ, પગ, છાતી, પીઠ, ઢંગધડા વગરનું કરે તે કેટલાકના આંખ, કાન, નાક, દાંત, હઠ ખોડખાપણવાળા બનાવે અને એ રીતે લોકેને હીનાંગ કે અપાંગ બનાવે. સુરૂપતા, ગૌરાંગતા, આકર્ષકતા, સુકુમારતા વિગેરે શારીરિક ગુણેને દૂર કરી નાખે છે. અનીતિ વ્યાપાર અને લક્ષમીને વેરવિખેર કરે તેમ કુરૂપતા પણ શરીરની સૌષ્ઠવતા, ગૌરતા વિગેરેને વેરવિખેર કરે છે. કુરૂપતાની સત્તામાં આવી પડેલા પ્રાણીઓ રૂપવાન વ્યક્તિઓ માટે હાસ્યનું સ્થાન બની જાય છે અને જેનારાને ઉદ્વેગ, ધૃણા અને તિરસ્કાર ઉત્પન્ન કરે છે. તે લેકર દાંત, હારનું કરે છે Page #288 -------------------------------------------------------------------------- ________________ અવાંતર નગરે ૩૯ ૬. દરિદ્રતા : સૌમ્ય દરિદ્રતા છઠી રાક્ષસીનું નામ છે. એ “પાપદય” અને “અંતરાય” રાજાઓની આજ્ઞાને માનનારી છે. બુભુક્ષિતા, બહુપુત્રતા, દીનતા, દુર્ભાગતા એના પરિવારના માણસો છે. આ પરિવારના જોરે દરિદ્રતા પ્રાણીઓને નિર્ધન બનાવી મૂકે છે. ભુખ ખૂબ વધારી નાખે પણ ખાવાનું ન આપે. પુત્રોની વણઝાર ઉભી કરી દે પણ પાલનપષણના ફાંફ રાખે. જ્યાં ત્યાં દીનતા કરાવે પણ મલે નહિ દોકડો. મજુરી કરાવે સખ્ત પણ હાથ ન લાગે કાંઈ રૂપિયા રોકડે. માનવ થઈ તિર્યંચ જેવું જીવન જીવવા ફરજ પાડે. ગૌરવ, સમાન, એશ્વર્ય, જનપ્રિયત્વ, લાભ, મન પ્રસન્નતા, આત્મસંતોષ, વિગેરે પ્રભાવિક ગુણે દરિદ્રતાની નજર લાગતા કરમાઈને નિસ્તેજ બની જાય છે. દૂર દૂર ચાલ્યા જાય છે. દરિદ્રતાના તળે ચંપાએલા પ્રાણીઓ પાપી પેટના ખાતર હલકટમાં હલકટ કામ કરતા હોય છે અને રાત દિવસ ભરણ-પોષણની ચિંતાના કારણે આરામથી બે ઘડી સુખભરી નિંદ્રા લઈ શકતા નથી. ચિંતાની આગમાં સદા શેકાતા રહે છે. ૭. દુર્ભાગતા: પ્રકર્ષ ! છેલ્લી રાક્ષસીનું નામ દુર્ભાગતા છે. એ “નામ” મહારાજાની આજ્ઞાને અમલમાં મૂકનારી છે. ત્રપા, અભિભાવતા, દીનતા વિગેરે એની સહીયરીઓ છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સદ્ધાર પરિવારથી યુક્ત દુભગતા પ્રાણીઓને મહાકષ્ટો આપે છે. એ એકદમ અપ્રિય-વહાલે ન લાગે તે બનાવી મૂકે છે. લોકો જોઈને તિરસ્કાર અને દ્વેષ પ્રદર્શિત કરવા લાગે છે. માનભેર અને નેહ નજરે નિહાળવા કેઈ રાજી થતું નથી. આકાશમાં ઘનઘોર ઘટાએ મેઘ જામે હોય છતાં પ્રશંજનવાયુ એ મેઘઘટાને વિખેરી નાખે છે તેમ દુર્ભાગતા અભિમાન, મહત્તા, સૌભાગ્ય, પ્રમેહ, વર્ચસ્વ, સત્તા, ઓજસ વિગેરે ગુણસમુહને વેરવિખેર કરી નાખે છે. દુગતાની નજર હેઠળ આવેલે પ્રાણ પિતાના સ્વજનથી પણ નિંદનીય બની જાય છે. પુત્ર પત્ની પણ એને ચાહતા નથી. ધૂત્કાર અને અપશબ્દો સંભળાવે. આવા દરિદ્રનારાયણ મનુષ્યો પિતાની આજીવિકા મહાકણ પૂર્વક અને જેમતેમ પૂરી કરતા હોય છે. અન્નને અને દાંતને વેર જેવું હોય છે. મિષ્ટજન અને મિષ્ટવાણી એ બને વસ્તુઓ એમને સ્વપ્નમાં પણ પ્રાપ્ત થતી નથી. વત્સ આ સાતે રાક્ષસીએનું મેં તારી આગળ સંક્ષેપમાં વર્ણન કર્યું છે. આ રાક્ષસીએ ભવચક્રપુરમાં જ રહે છે અને પ્રાણીઓને યાતનાઓ આપવી એ એમનું કાર્ય છે. પીડા આપવામાં પાવરધી છે. એ રાક્ષસીઓના સંકજામાં આવેલ. પ્રાણી છટકી શકતું નથી. પ્રતિકારની અશક્યતા : પ્રકર્ષ–મામા! આ કૂર રાક્ષસી ભવચકનગરના લેકને બેસુમાર ત્રાસ આપે છે, તે શું એને કિનારા રાજા વિગેરે Page #290 -------------------------------------------------------------------------- ________________ અવાંતર નગરા જા કાઇ નથી ? કોટવાલ વિગેરે સત્તાધીશેા કેમ પકડતા નથી ? લેકપાલે શું કામ કરે છે? નગરરક્ષકા કયાં ગયા ? વિમ—ભાઈ ! દેવેન્દ્ર, નરેન્દ્ર, ઉપેન્દ્રાદિ કાઈ પણ આ રાક્ષસીઓને કમજે કરી શકે એમ નથી. સામાન્ય રાજવીનું તે ગજું કેટલું ? સાધારણ માનવી તે કાંઈ ચુંચા પણ ન કરી શકે. આ રાક્ષસીએ બહુ જખરી છે. રાજા, મહારાજા, દેવા અને ઇન્દ્રો ઉપર પણ આમની સત્તા ચાલતી હાય છે. રાક્ષસીએ પાસે એ બિચારા અને દયામણાં મની જાય છે. જરા પણ જોર બતાવી શકતા નથી. પ્રક——તા મામા! આ રાક્ષસીએને દૂર કરવાના ઉપાય પણ માનવીએએ ન કરવા જોઇએ ? આવું તે હાય ? વિમ—વત્સ ! નિશ્ચયથી વિચારીએ તા એ માટેના પ્રયત્ન ન કરવા જોઇએ. અવશ્યંભાવી કાર્યાંમાં પુરૂષાની શી જરૂર ? પુરૂષાર્થ કરે તે પણ લપ્રાપ્તિ થતી નથી. છતાં વ્યવહાર દૃષ્ટિએ સ્વદેષાના નાશને માટે પ્રયત્ન કરવા જોઇએ. ફળ શું મળશે એ તે પ્રાણી સમજી ન શકે. નિયતિ દ્વારા જે વખતે જે ભાવ મનવાના હશે તે થશે. પુરૂષાનું ફળ પુરૂષાર્થ છે. . પંચસમવાય ભેગા મળે ત્યારે ખરૂં ફળ મળે છે. નિવૃતિ : પ્રક—મામા ! આ વિરાટ વિશ્વમાં એ કાઈ સુરક્ષિત સ્થાન છે કે નહિ, જ્યાં આ રાક્ષસીએના ઉપદ્રવા ન થતાં ૧૬ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ઉપમિતિ કથા સારિદ્વાર હેય એમને પ્રભાવ અને સત્તા ન ચાલતાં હોય? વિમર્શ ભાણેજ! “નિર્વતિ” નામની નગરી છે અને ત્યાં રહેલાં આત્માઓ ઉપર આ દુષ્ટ રાક્ષસીએનું કશુંએ ચાલતું નથી. નિવૃતિમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર અને અનંતવીર્ય હોય છે. ત્યાં સત-ચિત્—આનંદ સદા સ્થાયી હોય છે. આ રાક્ષસીઓને ત્યાં પ્રવેશ પણ થઈ શકતો નથી. પછી તે ઉપદ્ર અને તેફાને કરે ક્યાંથી? જેણે નિવૃતિ–મેક્ષમાં જવું હોય તે એણે સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્મચારિત્ર માટે ઉદ્યમ કરવો જોઈએ. આ સાધને દ્વારા પ્રાણ મેક્ષનગરમાં સહેલાઈથી જઈ શકે છે. ભાઈ! આ ભવચકનગરમાં સદા અને સર્વત્ર સાતે રાક્ષસીઓનું વર્ચસ્વ રહેવાનું જ. એ સાથે બીજા પણ ઉપદ્ર યાતનાઓ અને દુઃખ પણ સદા રહેવાના છે. ભવચકના ચાર મેટા અવાંતરનગરની અને બીજા અવાંતરનગરોની પણ આ જ પરિસ્થિતિ રહેવાની છે. પ્રકર્ષ મામા ! આવું વર્ણન સાંભળવા દ્વારા મને એમ લાગે છે કે આપે ભવચકને દુખ ભરપૂર વર્ણવ્યું. ભવચક્રમાં કાંઈ મજા જેવું નથી. સુખને સ્વાદ કે આનંદની લહેર નથી. માત્ર સંતાપ, યાતના, કષ્ટ અને મનદુખ ભર્યું છે. વિમર્શ–ધન્ય, વત્સ ધન્ય! તું મારા કહેવાનો ભાવાર્થને બરોબર સમજે છે. ખરેખર ભવચક દુઃખથી જ ઉભરાઈ રહ્યું છે. સુખની છાયા એમાં ક્યાંય નથી. Page #292 -------------------------------------------------------------------------- ________________ અવાંતર નગરા મહામે હાદિનું વર્ચસ્વ : પ્રક—મામા ! આ ભવચક્રમાં સુખની છાયા પણ ન હાય તા અહીંના વાસીએ કેમ ક’ટાળી જતાં નથી ? એમને બહાર જવાનું કેમ મન થતું નથી ? ૨૪૩ વિમ—ભાઇ ! તારી વાત સાચી છે. દુઃખ-દર્દ ભર્યાં ભવચક્રમાં રહેવા છતાં આ લેાકેા કંટાળી ગયા નથી એ તું તું ખરાખર જણાવે છે, પણુ એનું કારણ મહામે હાર્દિ આલ્યતર યાગીઓ છે. આ મહામહાદિ ચેાગીએ ભવચક્રના પ્રાણીએ ઉપર પેાતાની શક્તિથી એવું કામણ પાથરતા હાય છે, કે જેથી દુઃખને આ લેાકેા સુખ માનવા લાગે છે. મહામેાહાર્દિ મહાશત્રુએ છે, છતાં એમને પેાતાના લાડિલાં હિતસ્ત્રી ખંધુ માને છે. એ મૂર્ખાઓને વાસ્તવિકતાનું ભાન નથી. મહામે હાદિથી દૃમાઇને પછી એમની આજ્ઞા પ્રમાણે સારા નરસા કાર્યાં પ્રાણી આચરે અને કર્મો બાંધે, ફરી એ જ રીતે કર્મો ખાંધે અને છેડે. આ રીતે ભવચક્રથી આત્માને છૂટકવારા નથી અને નિવૃતિનગરે જવાતું નથી. અનાયાસે કાઈ મહાત્માપુરૂષ ભવચક્રના પ્રાણીને મળી જાય અને સુખના સત્ય ઉપાય બતાવે તે પશુ આ લેાકેા એ મહાત્માને સુખના નાશ કરનાર પાતાના કટ્ટો શત્રુ ગણે. ઉપકારી નહિ પણ અપકારી અને માયાવી ગણે. એની મશ્કરી કરે. ભાણા ! મહામહાદિનું સામ્રાજ્ય છવાએલું હોય અને Page #293 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ઉપમિતિ કથા સારોદ્ધાર એમની સત્તા વ્યાપક હોય ત્યાં પ્રાણીઓને ભવચક્રથી કંટાળો કઈ રીતે આવે? અણગમે ક્યાંથી પેદા થાય ? પ્રકર્ષ–મામા ! ભવચક્રના લેકે આ રીતે મદેન્મત્ત ગાંડા ઘેલા જેવા જ રહેવાના હોય અને શાણાની શીખામણને પણ અવળે અર્થ કરવાના હેય તે એવા પ્રાણીઓની ચિંતા કરવાથી આપણને શું લાભ? મિથ્યાદર્શન મંત્રી ક્યાં ? મામા ! આપે ભવચક્રનગરની અંદર આવેલા મહામહાદિ રાજાઓ અને એમની શક્તિઓનું વર્ણન મને જણાવ્યું, છતાં આપે મહામોહન મંત્રી તરીકે મિથ્યાદર્શનને જણાવેલ પરંતુ એનું નામનિશાન અને શક્તિને પરિચય હાલ સુધી જાણવા પણ મળેલ નથી. વિમર્શ–ભદ્ર! તેં ઠીક યાદ કર્યું. ભવચકમાં વસનારા દરેક ઉપર એનું સામ્રાજ્ય હોય છે. ઘેડા લોકે એનાથી બચી જાય છે, એમાં પણ કેઈકવાર હડફેટે આવી શકે છે. છતાં પણ મિથ્યાદર્શનની ખાસ સત્તા કયાં ચાલે છે, એ સ્થળે હું તને દેખાડીશ. તું બરોબર ધ્યાન આપજે. છ અવાંતર નગર અને ત્યાંના નાગરિકે : પ્રિય પદ્માક્ષ ! માનવાવાસ નગરના છ અવાંતર નગર દેખાય છે ને ? તે તું બરાબર ખ્યાલમાં લઈ લે. એ છે અવાંતર નગર ઉપર મિથ્યાદર્શનનું શાસન જોરશોરથી ચાલે છે. ત્યાંના રહેનારાઓ ઉપર મિથ્યાદર્શનની સત્તા સારી રીતે ચાલે છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ અવાંતર નગરે ૨૪૫ એ છ નગરમાં પ્રથમ નગરને “નૈયાયિક” નગર કહેવાય છે. એમાં રહેનારા નાગરિકેને “નૈયાયિક કહેવામાં આવે છે. બીજા નગરનું નામ “વિષેશિક” છે. એમાં વસનારાઓને “વૈશેષિકે ” કહેવામાં આવે છે. - ત્રીજા નગરનું નામ “સાંખ્ય” છે અને ત્યાં વસનારાઓ પણ “સાંખ્ય” ગણાય છે. ચોથા નગરનું નામ “બૌદ્ધપુર” છે અને અહીંના વાસીઓ “બૌદ્ધ ગણાય છે. પાંચમા નગરનું નામ “મીમાંસક” છે અને તેની અંદર વસનારા “મિમાંસકે” તરીકે પ્રસિદ્ધ છે. છા નગરને “કાયતનામ આપેલું છે અને ત્યાંના લેકેને “બાર્હસ્પત્યા” અર્થાત્ “ નાસ્તિક” કહેવાય છે. આ છ નગરની અંદર વસનારા પ્રાણુઓ મિથ્યાદર્શનમંત્રીની આજ્ઞાને ઘણી રીતે માન આપતાં હોય છે. મિથ્યાદર્શનને પ્રભુ તરિકે લેખે છે. એની કદંપોષી કરે છે. પ્રકર્ષ–મામા ! વિશ્વમાં જે વદર્શન તરિકે પ્રસિદ્ધ બન્યા છે તેનું આપ સ્વરૂપ બતાવે છે કે એ સિવાય બીજું કાંઈ ઉપયોગી જણાવી રહ્યા છે? વિમર્શ–ભાઈ ! જરા ધીરે થા. તને બધું ધીરે ધીરે સ્પષ્ટ સમજાવું છું. નયાયિક, વૈશેષિક, સાંખ્ય, બૌદ્ધ અને લેકાયત એ પાંચ દર્શન છે, પણ મીમાંસક દર્શનની ગણનામાં નથી, એ નગર નવું સ્થપાયું છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ઉમિતિ કથા સારોદ્ધાર જૈમિની નામના આચાર્ય જોયું કે લેાકેા અધમ તરફ વળી રહ્યાં છે, અયેાગ્ય પ્રવૃત્તિ રક્ષા કરવા માટે વેદ ઉપર કહેવાય છે પણ લેાકેા અને વધી રહી છે એટલે વેદાની મીંમાસા રચી એટલે મીમાંસ જુદા દર્શન તરીકે ગણતા નથી. પ્રક—જો આપ કહેા તેમ હાય તા લેાકેા છ દર્શન કહે છે, એ છઠ્ઠું દર્શીન કયાં આવેલું છે ? લાકાત્તર જૈન દશન : વિમ—ભાઈ પ્રક ! જે વિવેકપ ત ઉપર આપણે ઉભા છીએ, એના ઉંચા અને નિર્મળ શિખર ઉપર એ છ દન આવેલું છે. ઉંચા શિખરનું નામ અપ્રમત્તત્ત્વ છે. એના ઉપર “ જૈનદર્શન નામક નગર આવેલું છે. ,, આ નગરના નાગરિકોને જૈનો ” કહેવામાં આવે છે. અને આ નગર ઘણા શ્રેષ્ઠ ગુણા ધરાવતું હાવાથી ખીજા નગરો કરતા ઉત્તમ અને અજેય ગણાય છે. મિથ્યાદર્શનમંત્રી વિગેરે આ જૈનોનુ કશું નુકશાન કરી શકતા નથી. પેાતાની સત્તાના અમલ કરી શકતા નથી. અપ્રમત્ત શિખર ઉપરના “ જૈનો ”ને મિથ્યાદર્શન પીડા કરી શકતા નથી એટલે એ લેાકેા તત્ત્વજ્ઞાન દ્વારા નિવૃતિ પુરીના માર્ગ શેાધી કાઢી મહામહાદિ આંતર શત્રુઓને સંપૂર્ણતઃ નાશ કરી “ નિવૃતિમાં ” પહોંચી જાય છે. 66 નૈયાયિક વિગેરે બીજા દનકારી મિથ્યાત્ત્વને આધીન અનેલા સન્માને જોઈ શકતા નથી અને પામી પણ શકતા Page #296 -------------------------------------------------------------------------- ________________ અવાંતર નગરે ૨૪૭ નથી. એટલા ખાતર એ લોકોને નિવૃતિનગરીમાં પહોંચવાનું શકય બનતું નથી. મેં તને સંક્ષેપમાં તૈયાયિક વિગેરે મિથ્યાદર્શનને આધીન બતાવ્યા. વાસ્તવિકતાએ એની સંખ્યા ગણનાતીત છે. દર્શનેમાં અવાંતર દે, પ્રભેદ, શાખાઓ, પ્રશાખાઓ, વિધિઓ અનુયાયીઓ વિગેરે ઘણાં ફાંટાઓ છે. એક બીજામાં અસમાનતા પણ ઘણી છે. પ્રકર્ષ-મામા ! આપની કૃપાથી મેં ભવચક્રનગર જોયું. આંતર રાજાઓ અને એમની શક્તિ, સત્તા અને વૈભવને પણ ખ્યાલ આવ્યા. પરંતુ આપણે જે કાર્યને અનુલક્ષી નિકળેલા એ કાર્ય વિસારે પડ્યું. આપણું ધ્યાન આ જાણવા અને સમજવામાં રોકાઈ ગયું. ખેર ! પણ મામા ! આ તરફ આપણે મહામોહાદિને સર્વથા નાશ કરનારા મહાત્માઓના અને “સંતોષ” રાજાના દશને નિકળેલા. અહીં આવ્યા છતાં જોયાં નથી. તે મામા ! આપ કૃપા કરી એમના દર્શન કરાવે. liાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાામiniiiiiiiiiii Page #297 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ અગ્યારમું જૈનનગર અવલેકના પ્રકર્ષે મામાની આગળ મહામે હાદિને પરાભવ કરનારા મહાત્માઓના અને સંતેષમહારાજાના દર્શનની માગણી કરી, એટલે મામાએ જણાવ્યું, ભાઈ ! આપણે જે પર્વત ઉપર ઉભા છીએ એના જ ઉપર આગળ વધીએ એટલે શિખરે પહોંચશે. જ્યાંથી તને જૈનપુર અને મહાત્માઓના દર્શન થશે. સંતેષ મહારાજાના પણ ત્યાં જ દર્શન થશે. ભાણ ! ચાલો આપણે ત્યાં જઈએ. તને સાક્ષાત એ સૌના દર્શન થાય અને તારી જિજ્ઞાસાની તૃપ્તિ થાય. સારૂ મામા ! ચાલો. બને જણે ચાલતાં ચાલતાં એ નગરે પહોંચી ગયા અને મૂળગુણે અને ઉત્તરગુણેના સ્થાનભૂત સાધુપુરૂષને જોયા. મામાએ કહ્યું, ભાણ ! જે મહાત્માઓએ મહામહાદિ આંતરશત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, તે બધા આ રહ્યા. તું એમના દર્શન કર અને પવિત્ર થા. આ મહાત્માપુરૂષની ચિત્તવૃત્તિ અટવી અતિ નિર્મળ છે. અપ્રમત્તતા એ અટવીની નિર્મળતાનું કારણ છે અને તેથી જ આ અટવી આકર્ષક અને આદરણીય થઈ પડી છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ જૈનનગર અવલોકન ૨૪૮ નિર્મળ હૃદયવાળા આ મહાત્માઓ ગમે તેટલો લાંબો કાળ અહીં ગાળે છતાં મહામહાદિ એમનું કાંઈ બગાડી શકતા નથી. જળ અને કાદવ દ્વારા ઉત્પન્ન થયા છતાં કમળો બનેથી અલિપ્ત હોય છે, તેમ મહાત્માઓ ભેગજલ અને પાપપકથી પર હોય છે. ભાઈ ! આ કલ્યાણકર મહાત્માઓના દર્શન દ્વારા તું તારા નયનની સફળતા કર. આ સાધુભગવંતે પાપરહિત છે અને આત્મહિતની સાધના કરતા પરહિત પણ ઘણું કરતા હોય છે. મામા ! આપે મને પતિતપાવન પુણ્યમૂર્તિ સમા સાધુ ભગવંતના સુદર્શનથી ધન્ય બનાવ્યું છે. આ રીતે આપે મારા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. મારું જીવન ધન્ય બન્યું. મારું હૃદય પવિત્ર બન્યું. મહારાજા શ્રી સંતેષ : મામા ! આપ પહેલાં જે મહાગુણ પુરૂષને ભારેભાર વખાણ કરતા હતા, એ સંતેષ મહારાજાના હજુ સુધી દર્શન કેમ ન થયા? એ કયાં બિરાજતા હશે? વિમશ—સૌમ્ય ! સામે નજર કર જોઈએ. ત્યાં વિશાળ મંડપ દેખાય છે ને ? એ મંડપનું નામ “ચિત્તસમાધાન” છે. એમાં ઉજવળતા ઘણુ પ્રમાણમાં છે. વાતાવરણમાં સૌમ્યતા અને આનંદ છે. શ્રી સંતેષ મહારાજા જરૂર ત્યાં હશે. આપણે એ વિશાળ “ચિત્તસમાધાન ” મંડપમાં જઈએ જેથી તારી મનોકામના પૂર્ણ થાય. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮. ઉપમિતિ કથા સરિદ્વાર જેવી આપની ઇચ્છા, એમ પ્રકર્ષે કહ્યું એટલે બન્ને જણા પોતાના હદયની પવિત્રતા અને વિશદતા સાથે એ ચિત્તસમાધાન” મંડપમાં પહોંચી ગયા. યોગ્ય જગ્યા શોધી બને જણ ત્યાં આરામથી બેઠા. આ મંડપના મધ્યભાગે એક બેઠક બનાવવામાં આવેલી હતી. એના મધ્યભાગે ઉંચું અને મને હર સિંહાસન ગઠવેલું હતું. એ સિંહાસન ઉપર બિરાજી રહેલા ચાર મુખારવિંદવાળા મહારાજશ્રીને પ્રકર્ષે જોયા. જોતાંની સાથે હર્ષને લીધે પ્રકર્ષ ઉછળી પડ્યો અને મામા ભણું બે, અરે મામા ! આવા મહાયશસ્વી, તેજસ્વી, આજાનબાહુ જેના રાજા છે એવા જૈનપુરને ધન્ય છે. આવા પુણ્યમૂર્તિ સ્વામી જેના છે, એ ધન્યવાદને પાત્ર છે. મામા ! આવું મહાસુંદરતમ નગર આપે વર્ણન કરેલા, દેશે અને દુખેથી ભરેલા ભવચક્રનગરમાં આવેલું છે? વિવેક પર્વત ઉપર છે છતાં એની ગણના ભવચક્રમાં ગણાય ખરી? - વિમર્શ–વત્સ ! વાસ્તવિકતાએ એ ભવચક્રનગરની સીમા બહારનું એ નગર છે. છતાં વિદ્વાન્ પુરૂષે વ્યવહારથી કે ઉપચારથી ભવચક્રનગરના અવાંતરનગરમાં એને ગણે છે. સાવિકમાનસ નગર વિગેરે : સાત્વિકમાનસ” નગર ચિત્તવૃત્તિ અટવીની મધ્યમાં આવેલ છે, અને એ નગરની મધ્યમાં આ વિવેકપર્વત આવેલ છે. ભવચક્રમાં સાત્વિકમાનસ નગર અને એની મધ્યમાં વિવેકગિરિ છે. એ રીતે ભવચકમાં પણ ગણી શકાય. Page #300 -------------------------------------------------------------------------- ________________ જૈનનગરનું અવલાકન પર્વ ભવચક્રના ભયાનક દુ:ખેા અને ત્રાસેથી અહીંના જૈનો પર હોય છે. મેહાર્દિ પેાતાની સત્તા અજમાવી શકતા નથી એટલે ભવચક્રથી બહાર પણ ગણાય. r પ્રક—જીવા મામા ! આપ જણાવા એ રીતે આ બધું તંત્ર હાય તે સાત્ત્વિકમાનસ નગર એની સેવા કરનારા બાહ્યજને, વિવેક નામનેા પર્વત, અપ્રમત્તત્ત્વ શિખર, જૈનપુર અને ત્યાંના જૈનનાગરિકા, ચિત્તસમાધાન મ`ડપ, એના મધ્યભાગે આવેલી વેદિકા અને સુંદર સિંહાસન, અહિંના રાજાધિરાજ અને એમના હાથ નીચેના રાજવીએ, પરિવાર વિગેરે સવ ખાખતા મારા માટે નવીન છે, તે આપે મને વિગતવાર જણાવવી જોઇએ. આપ કૃપા કરીને જણાવશે એવી આશા રાખું છું. વિમર્શ દ્વારા સમાધાન : 22 ” છે. ભાઈ પ્રક ! આ નગરનું નામ “ સાત્ત્વિકમાનસ એ નગર અંતરગ રત્નાની ખાણુ ગણાય છે. વિશ્વમાં જે જે સાત્ત્વિક અને નિર્મળ ગુણા ગણાય છે, તે બધાં આ નગર. માંથી ઉત્પન્ન થતા હોય છે. ગુણુરત્નના સમુહ આ નગરમાં હાવાથી ક પરિણામ મહારાજાએ આ નગર મહામાહાદિરાજાઓને આપ્યું નથી. જોવા માટે નહિ અને ભાગવટા કે પટા ઉપર પણ આપતાં નથી. સદા માટે પોતાના જ કબજો-સત્તા રાખે છે. અધી સત્તા પાતે ખજાવી ન શકે એટલે પેાતે એના વિભાગેા પાડી બીજા સારા માણસેાને એ સત્તા આપી એના હાથ નીચે નગર રાખે છે. "" શુભાશય વિગેરે ગુણુશીલ 6i Page #301 -------------------------------------------------------------------------- ________________ રપર ઉપમિતિ કથા સારદ્વાર આત્માએ દેખરેખ રાખતા હોય છે. શુભાશય વિગેરે આ જૈનપુર વિગેરેના શ્રેષ્ઠ રાજાએ ગણાય છે. જૈનપુર સાવિકમાનસનગર, નિર્મળચિત્ત વિગેરે અહીં આવેલા નગરે જ વિશ્વમાં સારામાં સારા ગણાય છે. એ સિવાયના નગરે અસાર અને દુખદાયી છે. વળી આ નગરમાં જે લોકે રહેતા હોય છે, એમનામાં ધીરતા, વીરતા, ગંભીરતા, ઉદારતા, સદાચાર, સદ્વિચાર, ઈચ્છાનિરોધ, વિગેરે ગુણે અવશ્ય ઝળહળતા હોય છે. - નિર્મળચિત્તનગર વિગેરેના લેકે આ વિવેકપર્વત ઉપર આરોહણ કરી, જેનપુરમાં આવી સર્વ કલ્યાણમાળાને પામતા હેય છે. અકલ્યાણ એમની સામે તાકી શકતું નથી. જે લોકે વિવેકગિરિ ઉપર આવ્યા નથી અને જૈનપુરને જોયું નથી ત્યાં સુધી જ એમની ભવચક્રમાં સુખની બુદ્ધિ રહે. પણ જૈનપુર જોયા પછી ભવચક તરફ નફરત જાગી જાય છે. મહાપ્રભાવશાલી આ મહાન વિવેકગિરિ ઉપર આરોહણ કર્યા પછી ભવચકનગર હથેળીમાં રહેલી વસ્તુની જેમ સ્પષ્ટ દેખાય. ત્યાંના કલેશે અને કલેશે ભેગવતા મનુષ્ય સ્પષ્ટ જાણી શકાય. ભવચક્રના વૈરાગ્ય જગાડનારા વિવિધ દષ્ટાન્ત, દુઃખની અધિકતાઓ, પ્રાણીઓની યાતનાઓ, રોગ, શોક, ઉપાધિ આ બધુ નિહાળી જૈનપુરના લેકે વૈરાગી બની જાય છે અને એથી જ એ સુખી બને છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ જેનનગરનું અવલોકન ૫૩ આ વિવેકગિરિ સર્વ રીતે સુખનું કારણ છે. અહીં મહામેહાદિ આવી શકતા નથી, તેથી દુઃખ પણ ફરકી શકતું નથી. જે કદાચ મહામે હાદિ આવી ચડે તે એવી એમની દુર્દશા કરવામાં આવે છે કે એ બીજી વાર અહીં આવવાનું નામ પણ લેતા નથી. બે ભૂલી જાય છે. - આ રીતે જેનપુર એ કલ્પવૃક્ષ કરતાં શ્રેષ્ઠ, ચિંતામણિરત્ન કરતા અધિક, કામકુંભ કરતાં કિંમતી છે. મંદભાગી આત્મા એને અપ્રાપ્ય છે. પુણ્યના ભંડારે ભરાય ત્યારે આ નગર મેળવી શકાય છે. કેટલાક લોકે સાત્વિકમાનસ નગર મેળવી લે છે, છતાં પ્રમાદ, વિષય, વિકથામાં પડી આ ગિરિવર વિવેક ઉપર આરહણ કરતાં નથી. કેટલાક આત્માઓ ઘણે પરિશ્રમ કરી વિવેક પર્વત ઉપર ચડવાની શરૂઆત કરે છે પણ એના શિખર ઉપર પહોંચતા નથી. પુણ્યના જેરે શિખર ઉપર પહોંચી જાય છતાં એ જેતપુરમાં પ્રવેશી શકતા નથી. ભાઈ પ્રકર્ષ ! વતેમાં બ્રહ્મચર્યનું પાલન અતિદુષ્કર છે એમ આ જૈનપુરની પ્રાપ્તિ અતિદુષ્કર છે. એ કાંઈ સરલતાથી મળી જાય એમ નથી. અથાગ અને અવિરત પુરૂષાર્થ હોય તે જ પ્રાપ્ત થાય. - નિર્મળ હૃદયી જે સાધુ મહાત્માઓ આ નગરમાં વસે છે, એમને કઈ જાતની મને વ્યથા હોતી નથી, એમનું હદય શાંત, સ્વસ્થ અને પવિત્ર હોય છે. અપવિત્ર વિચારે, Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ઉપમિતિ કથા સારદ્વાર અપ્રશસ્ત મેહ, વિષયની વાસના એમને પીડા આપી સતાવી શકતી નથી. શ્રેષ્ઠ ધર્મરાગ સંબંધી મહામે હાદિ પ્રશસ્તભાવ જરૂર હોઈ શકે છે. ચિત્તસમાધાન મંડપ આદિ : વરાનન પ્રકર્ષ! જ્યાં મહામહિપતિ રાજાધિરાજ બીરાજમાન થાય છે અને એને પરિવાર પણ જ્યાં વિરામ કરે છે એ મંડપની શેભા તને હું શું જણાવું? એની અપૂર્વતાનું કઈ રીતે વર્ણન કરું? ભાઈ ! અનેકવિધ ત્રાસથી સંતપ્ત હૃદયવાલા પ્રાણીઓનું હૃદય આ ચિત્તસમાધાન મંડપ સિવાય કયાંય શાંતિ મેળવી શકે એ સંભવ નથી. આ મંડપની છાયામાં આવતાં જ હદયના તાપ શમી જાય છે. સમતાની સમતુલા વૃત્તિને વિકાસ થવા લાગે છે અને આનંદની ઝાંખી જણાય છે. શાંતિના ચાહકેએ આ મંડપમાં આવી શાંતિ મેળવવી જોઈએ. પ્રક! આ વેદિકા તરફ ધ્યાન દે. આનું નામ “નિષ્પ હતા” છે. સંપત્તિ માનવીનું ક્ષણવારમાં દારિદ્ર દૂર કરી નાખે તેમ નિસ્પૃહતા ભેગલાલસાને અને આસક્તિને ક્ષણભરમાં છિન્નભિન્ન કરી નાખે છે. આ વરેદિકાની જેના મને મંદિરમાં સુસ્થાપના થઈ ગઈ હેય તેને ઈંદ્રો, દેવ, રાજાએ કેઈ આકષી શકતા નથી. દેવેન્દ્રો નરેન્દ્રોની એને મન કાંઈ વધુ કિંમત હોતી નથી. કેઈની ઝંખના હોતી નથી. વત્સ! તું સિંહાસનને જે, “જીવવીર્ય” નામથી એનું Page #304 -------------------------------------------------------------------------- ________________ જૈનનગરતું અવલોકન ૫૫ ઉધન થાય છે. એ મહાપ્રભાવશીલ છે. એના ઉપર આરૂઢ થયા પછી જ રાજા પિતાના પરિવાર સાથે શાસન સારી રીતે ચલાવી શકે છે. આ છે આ સિંહાસનની અદ્દભુતતા. જે જીવવી નામનું મહાસમર્થ અને અપૂર્વ શક્તિપ્રદ સિંહાસન ન હેત તે મહામે હાદિ મેરા માંડી શકે અને આ રાજવી પિતાની સમૃદ્ધિ સાથે ખાલસા થઈ જાય. પણ અપૂર્વ સિદ્ધિદાયક સિંહાસન દ્વારા મહામે હાદિનું જોર જામતું નથી અને વર્ચસ્વ વધતું નથી. સિંહાસનના પ્રતાપે મહામહ હી અને વામણું બની જાય છે. ભદ્ર ! આ રીતે સંક્ષેપમાં સારિવકમાનસપુર, ત્યાંના નાગરીકે, વિવેક પર્વત, અપ્રમત્ત શિખર, જૈનપુર, જૈન, ચિત્તસમાધાન મંડપ, નિસ્પૃહતા વેદિકા, જીવવીર્ય સિંહાસન વિગેરેનું વર્ણન જણાવ્યું છે. તું શાણે છે એટલે સમજી ગયે હઈશ. - પ્રકર્ષ ! હવે તને અહીંના મહારાજ, એમનું મંત્રીમંડળ, સભ્ય, પરિવાર, મિત્રો વિગેરેને પરિચય આપું છું, તે તું સાંભળ. આ વખતે પ્રકર્ષ મામાએ કહેલી વાતેનું રહસ્ય વિચારે છે. એનામાં પિતાની બુદ્ધિ પ્રમાણે વાતેના રહસ્યને સમજી લેવાનું સામર્થ્ય છે. એટલે મને મન નિર્ણય કરે છે. અકામનિજરની અપેક્ષાએ મિથ્યાષ્ટિ આત્માને જ્ઞાન વિનાને અપૂર્વ વિશ્વાસ એને જ “ સાત્ત્વિકમાનસપુર” કહેવામાં આવતું હશે. નદીના પથરા અથડાતા કુટાતા ગેળ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ઉપમિતિ કથા સદ્ધાર મટેળ થઈ જાય છે એમ આત્માના કેટલાક કર્મો ખરી પડે છે પણ હજુ સમ્યકજ્ઞાન હેતું નથી. છતાં કર્મો હળવા થવાથી માનસ સાત્ત્વિક ગુણોવાળું બની જાય છે. સાત્ત્વિકમાનસપુરના સાત્ત્વિક નાગરીકે સારિક માનસથી કલ્યાણ અને સુખ અનેક રીતે પામે છે. વળી સાત્વિક બુદ્ધિ થવાથી આત્મા અને શરીર ભિન્ન છે, એમ સમજી શકે છે. પુત્ર, પત્ની, વૈભવ સંપત્તિ એ બધું પારદ્રવ્ય છે. આત્મા એ બધાથી જુદે છે. આવી બુદ્ધિને જ “વિવેક” કહેવાય છે. વિવેકને મને મંદિરમાં વાસ થવાથી દોષે ઓછા થવા લાગે છે. આત્મામાં નિર્મળ ભાવે વધતા જાય છે. કષાયે પાતળા બનતા જાય છે. પરિણામે આત્મામાં અપ્રમત્તતા આવે છે, એ અપ્રમત્તતાને શિખર ગયું હોય એમ લાગે છે. અપ્રમત્તતા દ્વારા જેનપુરમાં જવાય છે એટલે એ જેનશાસનને પામે છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ રૂપ શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ એ જૈનો ગણાવ્યા છે. એ જૈનપુરમાં ચિત્તસમાધાન મંડપ, નિસ્પૃહતા વેદિકા અને જીવવીર્ય સિંહાસન એ ત્રણે નામ જેવા ગુણવાળા છે. એ યથાર્થ નામક વસ્તુઓ છે. આ જાતને વિચાર પ્રકર્ષ મને મન કરે છે અને પ્રસન્ન થાય છે. મામા! મને પરિવાર સાથે મહારાજાનું વર્ણન સંભળાવે, ચારિત્ર ધર્મરાજ : વત્સ પ્રકર્ષ! આ સામે સિંહાસન ઉપર બિરાજમાન શ્રી ચારિત્રધર્મરાજ છે. વિશ્વમાં સૌને સુખ આપનાર છે. એના Page #306 -------------------------------------------------------------------------- ________________ જૈનનગરનું અવલાકન ૨૫૭ ગુણા ગણી શકાય એમ નથી. પવિત્રતાની મૂર્તિ છે, આનંદનું ઝરણું છે, સમતાની સરીતા છે. શ્રી ચારિત્રધર્મરાજ ચતુર્મુખ` છે. એ ચાર મુખાને દાન, શીયળ, તપ અને ભાવ કહેવામાં આવે છે. એ ચારે મુખાના ગુણે! તને જણાવું છું. ૧. દાનસુખ : પ્રથમ મુખ એ જ્ઞાન આપે છે જેથી લેાકેા મહામેાહનું સ્વરૂપ અને ફસાવવાની રીતભાતા સમજી પેાતાના બચાવ અને એને નાશ કરવાની યુક્તિએ શેાધી શકે છે. વળી સૌને મનગમતું ¢¢ અભય ” આપે છે. તેમજ સુપાત્રાને વસ્ત્ર, આહાર, જીવને પયેાગી વસ્તુઓ અપાવે છે. ચેગ્ય વસ્તુને જ આપવાનું આ મુખ જણાવે છે. " ર. શીલસુખ : આમુખ સાધુ પુરૂષોને સંયમની સુમર્યાદામાં રહેવાનું જણાવે છે, તે અઢાર હજાર નિયમે જણાવે છે. અઢાર હજાર શીલાંગરથ’ એમ નિયમેાની વિશિષ્ટ સંજ્ઞા પણ છે. એના પાલન દ્વારા સાધુએ મેાક્ષનગરને પામે છે. સાધુ વિનાના લાકા પણ યથાશક્ય નિયમાનું પાલન કરી સુખના ભાગી બને છે. ૩. તપસુખ: આ ત્રીજા સુખનું નામ “તપ” છે. એ પ્રાણીઆને આશા, તૃષ્ણા અને વાસના રાખવાનું ના કહે છે. એના કહેલા વચનાને પાળવાથી પ્રાણી ઘણા સુખી થાય છે. એ કાઈના દખાએલેા રહેતા નથી. કાઇની પાસે આશાથી યાચના કરવાનું કે માઢા જોવાનું રહેતું નથી. એના ખાર પ્રકાશ છે. અને તપની આરાધનાથી અનેક લબ્ધિએ અને વિદ્યાએ પ્રાપ્ત થાય છે. ૧૭ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ઉપમિતિ કથા સારદ્વાર ૪. ભાવમુખ : આ ચેથું મુખ ઘણું શ્રેષ્ઠ છે. એના દ્વારા બાર ભાવનાઓને પ્રસાર થયા કરે છે અને અનિત્ય, અશરણ વિગેરે ભાવનાઓ તેમજ મથ્યાદિ ભાવના દ્વારા પ્રાણુઓ પિતાના હૃદયને શુદ્ધ બનાવે છે. સંપૂર્ણ શુદ્ધ થયેલા તેઓ નિત્તિનગરીમાં જાય છે. ભવચકના નાશ માટે ભાવમુખ ચકરત્ન જેવું વિશિષ્ટ શક્તિપુંજ સમુ છે. મહારાજાશ્રી ચારિત્રધર્મ આ ચાર મુખ્ય દ્વારા જૈનપુરમાં રહેનારા નાગરીકોને કર્તવ્યાકર્તવ્યનું ભાન કરાવે છે અને કર્તવ્યના પાલનમાં ઉત્સાહ અને અકર્તવ્ય કરતા નિવારવાને ઉપાય જણાવે છે. આ રીતે ચારિત્રધર્મરાજ સૌને આનંદને દેનારા છે, સુખને આપનારા છે. મહારાણી વિરતિ : ભાઈ પ્રક! રાજયસિંહાસનના અધ ભાગમાં બિરાજી રહેલા સ્ફટિક જેવા શુદ્ધ કાંતિવાળા અને નિર્મળ અંતઃકરણવાળા જે નારી દેખાય છે તે શ્રી વિરતિદેવી છે, એ મહારાજા શ્રી ચારિત્રધર્મરાજને અતિપ્રિય છે. મૃગનયના એ મહારાણમાં પણ શ્રી મહારાજા જેવા જ ઉત્તમ ગુણ રહેલા છે. ગુણયલતા અને નિર્મળતાને કારણે પતિવલ્લભા એ બની છે. પાંચ મિત્રો: વહાલા પ્રકર્ષ ! રાજાશ્રીની નિકટમાં બેઠેલા પિલા પાંચ માનવી દેખાય છે, તે એમના પ્રિય મિત્ર છે. ૧. પહેલા મિત્રનું નામ “સામાયિક” છે. તે જૈનપુરના માનવીઓને નિરંતર પાપથી અટકાવ્યા કરતે હેય છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ જૈનનગરનું અવલોકન ૨૫૯ ૨. બીજા મિત્રનું નામ “છેદેપસ્થાપન” છે. તે પાપને વધુ પડતે છેદ કરવાનું કાર્ય કરે છે. ૩. ત્રીજા મિત્રનું નામ “પરિહાર વિશુદ્ધિ” છે. એ મિત્ર આસ્થાનમાં આગળ વધેલા સાધુઓને વિશિષ્ટ કેટીના અઢાર માસના તપવિધાનને બતાવે છે. ૪. ચેાથે મિત્ર “સૂમસં૫રાય” નામને છે. એ મળતાં પહેલા આત્માના સ્થૂલ કષાયભાવે નષ્ટ થઈ ગયા હોય છે. ૫. પાંચમ મિત્ર યથાખ્યાત” કહેવાય છે. તે ઘણે જ નિર્મળ અને ઓજસ્વી છે. સર્વ પાપને સર્વનાશ એ કરે છે.' યુવરાજ શ્રી યતિધર્મ: ભાણું મહારાજા શ્રી ચારિત્રધર્મની નજીકમાં બેઠેલા દેખાય છે, તે યુવરાજ શ્રી “થતિધર્મ” છે. એના મુખ ઉપર - રાજતેજ દેખાઈ રહ્યું છે, રાજ્યગાદીને એ વારસદાર છે. પરમ આનંદને આપવામાં એ સમર્થ છે. બહારના વિભાગમાં તે મુનિ મહાત્માઓને જોયેલા છે, એ મુનિ મહાત્માઓને આ યુવરાજ અતિપ્રિય થઈ ગયો છે. તેઓ યુવરાજની સેવા કરવામાં આનંદ માનતા હોય છે. યુવરાજ યતિધર્મની સમીપમાં એના પિતાના જ અંગભૂત દસ વ્યક્તિ બેઠેલા છે, તેઓના નામ અને કાર્ય તને ટૂંકમાં જણાવું છું. ૧ સામાયિક છેદો પસ્થાપન વિગેરે પાંચના સ્વરૂપ માટે તત્ત્વાર્થ સૂત્ર જુવો અથવા ગુરૂગમથી જાણે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ઉપમિતિ કથા સારોદ્ધાર ૧ ક્ષમા-કેપની શાંતિને કરે છે. ૨ માદવ-સાધુઓમાં નમ્રતાને ગુણ આપે છે. ૩ આજ–સાધુને સરલતાને ગુણ શીખવે છે. ૪ મુક્તતા-આશા અને તૃષ્ણાને છેદ ઉડાડે છે. ૫ તપ-વિવિધ પ્રકારના તપની શિક્ષા આપે છે. ૬ સંયમ-ઈદ્રિના દાસત્વથી મુક્ત કરાવે છે. ૭ સત્ય-હિત-મીત અને પ્રિય બોલતા શીખવે છે. ૮ શૌચ-અંતર પવિત્રતાનું જ્ઞાન આપે છે. ૯ આકિંચનતા-પરિગ્રહના ગ્રહથી દૂર રાખે છે. ૧૦ બ્રહ્મચર્ય–આત્મરમણતાને ઉમદા પાઠ શીખવે છે. યુવરાજ પત્ની: યુવરાજ શ્રી યતિધર્મના અર્ધાસનને શોભાવનારી નારીનું નામ “સદભાવસારતા” અને એ શ્રી યતિધર્મ યુવરાજની પ્રિયતમા છે. ચંદ્ર અને ચાંદનીને પરસ્પર પ્રેમ છે, એથી વિશેષ યતિધર્મ અને સદ્ભાવસારતાને પ્રેમ છે. ભદ્ર! આ દંપતીના પ્રેમને જેટ જગતમાં ગે જડે. તેમ નથી. અપૂર્વ અને શાશ્વત પ્રેમ એમના વચ્ચે છે. ગૃહિધર્મ: રાજસિંહાસન પાસે નાના કુંવર જે દેખાય છે તેને “ગૃહિધર્મ” કહેવાય છે અને એ યુવરાજશ્રી ચારિત્રધર્મને નાને ભાઈ છે. એ બાર પુરૂષાથી પરિવરેલો છે. જેનપુરમાં ઘણે આનંદ આપે છે. એ બારના નામ અને કાર્યો તે સાંભળ, Page #310 -------------------------------------------------------------------------- ________________ જૈનનગરનું અવેલેકને ૨૬ ૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ-સ્થૂલ પ્રાણીઓના પ્રાણ નાશ કરતાં અટકાવવાનું એ કાર્ય કરે છે. - ૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ-જેનાથી મહાહાનિ થાય એવું મોટું અસત્ય બલવાની મનાઈ કરે છે. ૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ-અન્યને આઘાત થાય એવી ચેરી કરતાં અટકાયત કરે છે. ૪. સ્થૂલ મૈથુન વિરમણ-સ્ત્રીઓ સાથે વધુ પડતી કામેચ્છાની અટકાયત કરી બ્રહ્મચર્ય પાળવા માટેની શક્તિ આપે છે. પ. પરિગ્રહ પરિમાણુ-જીવન જરૂરીયાતના ઉપગી સાધનેની મર્યાદા કરવાની અતુલ પ્રેરણા આપે છે. ૬. દિશિ પરિમાણ-ચારે દિશાઓમાં રખડી કર્મ બંધન કરતા આત્માને ગમનાગમનની મર્યાદા ઉપર સ્થિર કરે છે. ૭. ભગપગ પરિમાણભેગ અને ઉપભોગની સાધન સામગ્રીમાં અંકુશ લાવી નિયંત્રણ લાવે છે. ૮. અનર્થદંડ વિરમણ-જે સાધને દ્વારા પિતાના આત્માને કે શરીરને કાંઈ લાભ ન થતું હોય તેવી વસ્તુને વાપરતાં અટકાવે છે. ૯ સામાયિક-સમતાભાવની કેળવણી આપે છે અને સમતાના સુખનું ભાન કરાવે છે. ૧૦. દેશાવગાસિક-દિવસના મોટા ભાગમાં સામાયિકનું મન કરાવી, સંસારના કાર્યને અહ૫ અવકાશ રાખે છે, Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ઉપમિતિ કથા સદ્ધાર ~ ૧૧. પિષધ-દિન અને રાતદિનની મર્યાદાવાળું સામયિક. આત્મને પિષણ આપે તે પૌષધ કહેવાય. ૧૨. અતિથિ સંવિભાગ-સાધુ અને સાધ્વીજી મહારાજાએને અશન, ઉપધિ વિગેરે આપવાની પ્રેરણું આપે છે. આ રીતે યુવરાજશ્રીના લઘુબંધુ પિનાના બાર માનવ પરિવાર સાથે જોનપુરના લેકેનું કલ્યાણ કરે છે. જે જેનો એ ગૃહધમની જેટલી આજ્ઞા પાળે એટલું આત્મસુખ મેળવી શકે છે. આજ્ઞાપાલનમાં જે જાતને ભાવ હેય એ રીતે ફળ મેળવી શકે છે. ગૃહિધર્મકુમારની બાજુમાં વિપુલનયન અને શોભન શરીર જે સુનારી બિરાજેલી દેખાય છે, એ ગૃહિધર્મકુમારના અધગના છે. “સદગુણરક્તતા” એમનું ગુણકારી નામ છે. એ ઘણું નમ્ર નારી છે. સાધુ મંડળ એના ઉપર ઘણે પ્રેમ રાખે છે. વડિલોના વિનયમાં એ કુશળતા મેળવી ચૂકેલી છે. પિતાના પ્રાણનાથ ઉપર નિખાલસ અને નિર્મળ નેહને રાખનારી છે. આવી ગુણવતી સતી કેના નેહને ન મેળવે ? મહામાત્ય શ્રી સમ્યગદશન: શ્રી ચારિત્રધર્મરાજની પાર્શ્વમાં રહેલા સિંહાસન ઉપર જે તેજસ્વી નર દેખાય છે, એ ચારિત્રધર્મરાજના વડાપ્રધાન છે, એમનું નામ “સમ્યગદર્શન” છે. વડાપ્રધાન શ્રી સમ્યગદર્શન પ્રાણીઓને સુદેવ ઉપર દેવ Page #312 -------------------------------------------------------------------------- ________________ જૈનનગરનું અવલાકન ૨૬૩ બુદ્ધિ, સુગુરૂ ઉપર ગુરૂત્વબુદ્ધિ અને સુધર્મ ઉપર ધર્મ બુદ્ધિ સ્થિર કરાવે છે અને એ રીતે પ્રાણીઓની સુસેવા બજાવી મહામત્રીના પદને સાર્થક કરે છે, મહામેાહ મહિપતિના સપૂ સપૂર્ણ રાજ્ય તંત્રને એમના મહામાત્ય મિથ્યાદર્શન ચલાવે છે, એમ ચારિત્રધમ રાજના રાજ્યના મહાત ́ત્રને સુચારુ રૂપે મહામાત્ય શ્રી સમ્યગ્દર્શન ચલાવે છે. યતિધર્મ કુમાર અને ગૃહિધર્મકુમારની સુરક્ષા મહામંત્રી ઘણી સુંદર કરે છે એટલે મહારાજાએ એવા નિયમ બનાવ્યે કે બન્ને કુમારેએ મહામંત્રીની સાથેજ રહેવું, મહામંત્રી વિના ક્યાંય એક ડગલું ભરવું નહિ. પ્રક ! તું જ્યાં આ બે કુમારામાંથી એકને પણ જોઈશ ત્યાં મહામંત્રી સમ્યગ્દર્શન વિદ્યમાન હશે. એમની અનુપસ્થિતિમાં કુમારેશ રહી શકતા જ નથી. ' "" મહામત્રીની પાસે બેઠેલાં સરાજનયના, ગૌરાંગી અગના છે, એ મહામત્રીના અર્ધાંગના છે. એમનું નામ સુષ્ટિ છે. આ ગૌરાંગ “ સુદૃષ્ટિ” જે પ્રાણીના હૃદય સિંહાસન ઉપર પેાતાનું સ્થાન મેળવી લે છે, અને જૈનપુર વિના બીજે ક્યાંય ગમતું નથી. ભવચક ભયાનક દેખાવ દેતું લાગે છે. મુક્તિ તરફ મન ઢળી ગયું હાય છે. મહામાત્ય એ સૈન્યના વડાસેનાધિપતિનું પણ પદ સ'ભાળે છે. રાજ્યની સુરક્ષાના દોર પણ એમના હસ્તક છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ઉપમિતિ ક્યા સદ્ધિાર સબંધ મંત્રી : - સૌમ્ય! મહામાત્યની સમીપમાં બેઠેલો જે નર દેખાય છે તે પણ અમાત્ય છે. ચારિત્રધર્મરાજના મંત્રીપદને સારી રીતે સંભાળે છે. એની બુદ્ધિ ઘણું વિશાળ છે. પિતાની બુદ્ધિથી જ વિશ્વના દરેક પદાર્થોને નિર્ણય કરી શકે છે. વિશ્વમાં એ એકે પદાર્થ નથી કે જે આ સધ ન જાણું શકતો હોય. એને વિશ્વ પણ હથેળીમાં દેખાય છે. સધની બાજુમાં જ જે રૂપવતી સ્ત્રી છે, એ એમના સુપત્ની છે, એમનું નામ “અવગતિ છે. “અવગતિ” સધને અત્યંત વહાલી છે. સદધ એને પિતાનું સ્વરૂપ, જીવન, પ્રાણે, શરીર, સર્વસ્વ માને છે. જે કાંઈ છે તે અવગતિમાં છે. ખૂબ જ વાત્સલ્ય અને શ્રદ્ધા ધરાવે છે. પાંચ મિત્ર : સબંધ મંત્રીની પાસે જે પાંચ મહાનુભાવે દેખાય છે તે મંત્રીના પ્રાણપ્રિય મિત્રે છે. શાણા અને કુશળ વ્યક્તિઓ છે. ૧. અભિનિબંધઃ પ્રથમ મિત્ર છે; એ નગરવાસીઓને ઇઢિયે અને મન દ્વારા જ્ઞાન ઉત્પન્ન કરાવે છે. ૨. સદાગમ : બીજે મિત્ર છે. વિશ્વના સર્વ પદાર્થોના રહસ્યને બીજાને સમજાવવામાં ઘણે ચતુર છે. જે આ મહાપુરૂષ વિદ્યમાન ન હોત તે જગતના સ્વરૂપને કેઈ સમજાવી ૧ અવગતિ ઃ અવ=સવ અપેક્ષાએ. ગતિ=સમજવું. Page #314 -------------------------------------------------------------------------- ________________ જૈનનગરનું અવલોકન ન શકત. સદાગમ સિવાયના ચારે મિત્રે મુંગા છે. પિતાનું સ્વરૂપ સમજી શકે પણ બીજાના સ્વરૂપને ન સમજાવી શકે. - ૩. અવધિ ત્રીજે મિત્ર છે. એ લાબું, ટુંકુ અને ઘણું, એાછું વિગેરે રૂપનું-રૂપી પદાર્થોનું દર્શન કરાવી આનંદ આપે છે. ૪. મન પર્યાય : ચેાથે મિત્ર છે. સંજ્ઞીજીના મને ગત ભાવેને ખૂબ સુંદર રીતે દર્શન કરાવવાનું કાર્ય બજાવે છે. પ. કેવળઃ આ પાંચમે મિત્ર સર્વ શ્રેષ્ઠ છે. એ સર્વ લેકના સર્વ કાળના સર્વ પદાર્થોના સ્વરૂપને એક સાથે બતાવી શકે છે. એની શક્તિ અજોડ છે. દિનપતિ સૂર્ય અંધકારના આવરણને દૂર કરે તેમ સધ મંત્રી પોતાના પાંચ મિત્રો સાથે જ્ઞાનસંવરણ રૂ૫ અંધકારને ' દૂર કરી જ્ઞાનને અપૂર્વ પ્રકાશ પાથરે છે. સંતેષ દર્શન : પ્રકર્ષ–અરે મામા ! આપે શ્રી ચારિત્રરાજ અને એના . પરિવારનું વર્ણન કર્યું તે સારું છે પણ જેની આકાંક્ષા હું યાને રાખી બેઠે એ સંતેષના તો આપે મને હજુ સુધી દર્શન કરાવ્યા નથી. સંતોષના દર્શન માટે હું ઘણે ઉત્સુક છું. વિમર્શ ભાઈ ! યતિધર્મ યુવરાજના આગળ બાર જણ દેખાય છે, એમાં છઠ્ઠા સ્થાને સંયમ છે. એ સંયમની આગળ જે એક સૈનીક જે વ્યક્તિ દેખાય છે એ પોતે જ “સંતોષ” છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સદ્ધાર પ્રકર્ષ–અરે મામા આ શું કહે છે? જે સંતેષે મહા મેહમહિપતિ વિગેરે સમર્થ રાજવીઓને હંફાવ્યા અને બધા સંતેષને જ પિતાને કટ્ટો વિરેાધી ગણે છે, તે એ સંતેષ કોઈ મહારાજા નથી ? વિમર્શ–ના ભાઈ ના. સંતેષ તે ચારિત્રધર્મરાજને એક સામાન્ય કક્ષાને સૈનીક છે, પરંતુ એ ઘણોજ શુરવીર, નીતિમાન, બુદ્ધિશાળી, સંધી-વિગ્રહમાં કાબેલ, પુરૂષાથી છે, એટલે ચારિત્રધર્મ મહારાજાએ એને તંત્રપાલની જગ્યાએ નિમણુંક કરી છે. લશ્કરી માણસે અને યુદ્ધના સરંજામ સાથે સંતોષ મનફાવતી રીતે ફરતે હતે, એવામાં એક વખત સ્પર્શન, રસન વિગેરેને જોયા. સામે પડકાર ફેંકી એ લોકેના સકંજામાંથી કેટલાક પ્રાણીઓને નિવૃત્તિ નગરીમાં ધકેલી દીધા છે. સ્પર્શન વિગેરેનું જેર સંતેષ પાસે ચાલતું નથી. મહામેહાદિ રાજાએ આ વાત સાંભળી ઉકળી ગયા અને યુદ્ધની ઝંખનાથી સરવરતા ચિત્તવૃતિ અટવીમાં યુદ્ધ માટે આવી પહોંચ્યા છે. સંતેષ ચારિત્રધર્મરાજને સૈનીક છે, છતાં એની તાકાત અને પરાક્રમ જોઈ મહામહાદિ રાજાઓએ સંતેષને જ પિતાને પાકે વિધિ અને શત્રુસેનાને મહારાજ માની લીધે છે. લેકે તે જુવે એવું બેલે. સને ઉદરભાગ ત હેય Page #316 -------------------------------------------------------------------------- ________________ જેનનગરનું અવલોકન છે, છતાં એ કાળે નાગ કહેવાય છે, એમ સંતેષ રાજા નથી છતાં રાજા ગણાય છે. પ્રકર્ષ ! ચિત્તવૃત્તિ અટવીમાં સંતોષ અને મહામે હાદિ રાજાઓનું યુદ્ધ અનેકવાર થઈ ગયું છે. છતાં જય-પરાજયને નિર્ણય થયો નથી. કેટલીવાર સંતેષ એ ત્રાસ વર્તાવે છે કે મહામહની સેનાહરળ ભાંગીને કકડા થઈ જાય છે, તે કેટલીવાર મહામહ સંતેષના સૈનીકોમાં ભયંકર ગાબડું પાડી નાખે છે. એક બીજાને જિતવાની ઈચ્છાથી આ બંને પક્ષેનું યુદ્ધ ચાલ્યા જ કરે છે. કેને જય અને કેને પરાજય થશે, એ એ નિશ્ચયાત્મક કહી શકાતું નથી. ભદ્ર! મેં તને તંત્રપાલ શ્રી સંતેષના દર્શન કરાવ્યા. તને જે માટે ઘણું મન થતું હતું તે વ્યક્તિને બરાબર યાને ? તારું આશ્ચર્ય શમ્યું ને ? સંતેષને અડીને પંકજનયના બાળા દેખાય છે. એ સંતેષના પ્રિય પત્ની છે. “નિપિપાસિતા” એનું નામ છે. જગતમાં સ્પર્શાદિ જે સારા અને નઠારાં છે એમાં નિષિપાસિતા સામ્ય રાખતા શીખવે છે. જય-પરાજય, લાભ, અલાભ, સુખ-દુઃખમાં મને વૃત્તિઓમાં થતાં ખળભળાટને શમાવી દેવાનું કાર્ય બજાવે છે. નિષ્કિપાસિતા સમર્થ નારી છે. વત્સ ! આ રીતે મેં તને ચારિત્રધર્મરાજ અને એના અંતરંગ પરિવારના તથા બાહ્ય પરિવારના સભ્યોને પરિચય કરાવ્યું છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ઉપમિતિ કથા સારોદ્ધાર પરતુ વેદિકાની બાજુમાં મંડપમાં રહેલા જે શુભાશય વિગેરે રાજાઓ દેખાય છે, તે ચારિત્રધર્મરાજના સૈનીકે જ છે. શુભાશય વિગેરે રાજાએ ચારિત્રધર્મરાજની આજ્ઞાથી વિશ્વમાં જે કાંઈ સુંદર અને મને હર જણાય છે તે બનાવે છે. વિશ્વને જે સુખને આપનારા નરરત્ન, નારીરને અને બાલરને છે એ બધા પણ આ મંડપમાં વિદ્યમાન છે. મહામહ અને એમને પરિવાર વિશ્વના મહાશત્રુ છે એમ ચારિત્રધર્મ અને એમને પરિવાર વિશ્વના મહામિત્ર છે. આ ચારિત્રધર્મરાજ અને એમને પરિવાર સંસારસાગર પાર કરવા માટે સુરક્ષિત પુલનું કામ આપે છે અને અત્યંત સુખના સ્થાનરૂપ નિવૃત્તિ નગરીમાં પહોંચાડી આપે છે. સંક્ષેપમાં આ સર્વને પરિચય મેં તને કરાવ્યું છે. કેટિ જીભને સ્વામી પણ આ સર્વને પરિચય કરડે વર્ષે પૂરે ન આપી શકે. ભાઈ ! તારું કૌતુક પૂર્ણ થયું હોય, તારી ઉત્કંઠા શમી હેય તે હવે આપણે બહાર જઈએ. પ્રકર્ષે સંમતિ આપી એટલે મામા ભાણેજ બહાર નિકળે છે, એ વખતે ચારિત્રધર્મરાજના ચતુરંગ સૈન્યને બારીકાઈથી નિરીક્ષણ કરતાં જાય છે. એ ચતુરગ સૈન્યમાં ગંભીરતા, ઉદારતા, શૂરવીરતા વિગેરે રની શ્રેણીઓ શેલી રહી હતી. યશસ્વીતા, શ્રેષ્ઠતા, વિશ્વાસ, સૌજન્યતા, ન્યાયપ્રિયતા વિગેરે હાથીની હારમાળા મનેહર Page #318 -------------------------------------------------------------------------- ________________ જેનનગરનું અવલોકન ૨૬૯ જણાતી હતી. બુદ્ધિવૈભવ, વાકપટુતા, દાક્ષિણતા, હૃદયવિશાળતા વિગેરે ઘોડાઓના હણહણાટે આનંદ ઉપજાવતાં હતાં અને અચાપલ્ય, વિદ્ધત્વ, ઉદાત્તત્વ વિગેરે શૂરવીર સૈનીકેની પંક્તિઓ અપાર હતી. આ વિશાળ સાગર સમા ચતુરંગ સેન્યને નિહાળતાં મામા ભાણેજ બહાર આવી જાય છે. મામાને અંત:કરણથી આભાર: મામા ! આપે તે મારા મનની સઘળી ઈચ્છાઓ પૂર્ણ કરી આપી છે. મારા અંગેઅંગમાં હર્ષ સમાતું નથી. જે કાંઈ જોવા જેવું હતું તે આપે મને બધું દેખાડી દીધું છે. આપે મારા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. એટલે ઉપકાર માનું એટલે એ એ છે જ ગણાશે. મામા ! આ નગરમાં કેટલાક દિવસ રહીએ અને આનંદ કરીએ એવી મને ઇચ્છા થાય છે. આપે જે જે વિષયોમાં મને સમજાવ્યું છે, એ માટે હું વિચાર કરતે જાઉં. આપની કૃપાથી હું પણ પ્રાપુરૂષોની ગણનામાં આવી જઈશ. મામાએ મને પરમ ઉચ્ચ શ્રેણીને બનાવી દેવું જોઈએ, એટલા ખાતર મામાએ આ નગરમાં વસવાટ કરવો જોઈએ. વિમર્શ_ભાણ ! જેવી તારી ઈચ્છા પ્રમાધીન બનેલે વ્યક્તિ કદી ઈચ્છાને ભંગ કરે? હું તારા વશમાં છું એટલે Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ઉપમિતિ કથા સારોદ્ધાર તારા સુખમાં જ સહભાગી બનીશ. ઘેડે વખત હજુ અહીં રેકાઈ જઈશું. તારા જ્ઞાનમાં વધારો થાય એ મને તે ઘણું ઈષ્ટ છે. પ્રકર્ષમામા! આપની મહતી કૃપા. મામા અને ભાણેજ બે માસ લગભગ જૈનપુરમાં વધુ રહી જાય છે. એક વર્ષની મુદત લઈને નિકળેલા તેથી વધુ ચિંતા આ બંનેને હતી નહિ. Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બારમું કાર્ય નિવેદ્યન અને રસના સાથેના વ્યવહાર વિમ અને પ્રક વિવેકગિરિ ઉપર વસેલા જૈનપુરમાં એ માસ રહ્યા. અનેક ગુણાના જીવનમાં વિકાશ સાથે. પ્રકર્ષ પેાતાની જિજ્ઞાસા પૂર્ણ કરી. આ વખતે માનવાવાસ નગરમાં મહાદેવી શ્રી કાળપરિણતિની આજ્ઞાથી વસંતકાળ પૂરા થયા અને અત્યંત ઉષ્ણ ગ્રીષ્મકાળ આવી પહોંચ્ચા. ગ્રીષ્મ વર્ણન : ગ્રીષ્મઋતુએ જગતને પાતાની ભીષણું ઉષ્ણતાને કટુ પરિચય આપવા ચાલુ કર્યાં એટલે ચંદ્ર, ચંદન અને શીતળ જળનું વાસ્તવિક મૂલ્યાંકન લેાકા જાણી શક્યા. શીતળ વસ્તુની મહત્તાને પીછાણી શક્યા. સૂર્યના ઉષ્ણુ કરણેાના સયાગથી ઉષ્ણુ અનેલ પવન કુંકાવા લાગ્યા. લુ સખ્ત વાવા લાગી. અદૃશ્ય અગ્નિજ્વાળા સમી લુ પ્રાણીઓના શરીરને શેાષવી નાખતી હતી. વૃક્ષના ફળાને પકવી નાખતી હતી. આમ્ર અગ્નિની મહાભઠ્ઠીમાં ધાતુના ગાળા અગ્નિવર્ણી અને મહા દાહક બની જાય છે, તેમ આકાશ અને પૃથ્વીના વચ્ચે રહેલેા સૂર્યના અગ્નિપુંજ સમેા ઉષ્ણુ ગાળે ઉષ્ણુતા વરસાવવા લાગ્યા. એ ઉષ્ણતાએ પ્રાણીઓને ત્રાસ ત્રાસ ખેલાવી દીધા. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ઉપમિતિ કથા સારાદ્વાર આ ઋતુમાં સાગરના પાણીમાં વધુ ભરતી આવવા લાગી અને દિવસનું પ્રમાણુ વધવા લાગ્યું. નદી, નાળા અને જળાશયના જળ ઘટી ગયા, એમ રાત્રીએ પણ નાની થવા લાગી. ભીષણ ઉષ્ણતાથી માનવીના શરીરમાંથી પ્રસ્વેદની ધારાએ વહેવા લાગી. તેથી આ માનવીનું શરીર ઉધાનમાં આન ંદ ખાતર ઉભા કરેલા કુવારાના સજીવ યંત્રપુરૂષ જેવી શે।ભા આપતું હતું. માનવીને શેકી નાખે એવા ઉનાળા ચાલુ હતા ત્યાં વિમશે ભાણેજને કહ્યું, ચાલેા આપણે દેશ તરફ પાછા ફરીએ. પ્રક—મામા ! આપ આ શું કહેા છે ? જવા માટે આ સમય જરા પણુ ચેાગ્ય જણાતા નથી. આવી ગર્મીમાં રસ્તા ઉપર હું પગ મૂકી શકું' તેમ નથી, એટલે હું નહિ ચાલી શકું. આ દારૂણ અવસર આપણે અહીંજ પૂરા કરીએ. એ માસ અહીંયા જ રહી જઇ આ ઉનાળા પૂરા કરી દઇએ. વર્ષાઋતુ આવશે અને માર્ગો શીતળ થશે એટલે આપણે દેશ તરફ રવાના થઇ જઈશું. વિમશ—ભાઈ ! જેવી ઇચ્છા. એમ જણાવ્યું અને ફરીથી વધુ બે માસ માટે જૈનપુરમાં રાકાઇ ગયા. વર્ષાઋતુ વર્ણન : ઉષ્ણઋતુની ઉષ્ણતાને કારણે કામીપુરૂષાના મુરઝાઇ ગએલા Page #322 -------------------------------------------------------------------------- ________________ કાર્ય નિવેદન ૨૭૩ કામાંકુરને પુનઃ પલવિત કરી નવજીવન આપવા વાદળની ગર્જના અને મયૂરના કેકારવાની સાથે વર્ષાઋતુએ પોતાના કુમકુમ પગલા પૃથ્વી પર મૂક્યા. ગર્જના અને અટ્ટહાસ્યદ્વારા ભય પમાડી કાજળ જે કાળે બીહામણે રાક્ષસ પિતાના અણીયાલા અને તીક્ષણ દાંત રૂપ કરવતથી પ્રવાસીઓને મારી ભક્ષણ કરે છે. તેમ ગર્જના અને અટ્ટહાસ્ય દ્વારા ભયંકર બનેલો કાળવણે ઘનઘેર મેઘરાક્ષસ વીજળીરૂપ દાંતે વડે પ્રવાસીઓના પ્રાણને વિદારે છે. અર્થાત વિરહી યુગલેને મર્મભેદી વિરહવ્યથા ઉભી કરે છે. ધનુર્ધારી પિતાના શત્રુ ઉપર બાણને વર્ષાદ વર્ષાવી મૂકે, તેમ ઘનઘેર મેઘે પણ આકાશમાં રંગરંગીન મેઘધનુષ બનાવી સ્વેચ્છાપૂર્વક જલધારારૂપ બાણોની વર્ષા કરી પૃથ્વીને જલબંબાકાર બનાવી દીધી. મહાદાનેશ્વર દાતાર સુવર્ણરત્નના મહામૂલા દાન આપીને યાચકના મને રથને પૂર્ણ કરે, તેમ વર્ષાઋતુના વાદળદળેએ પણ અમૃતતુલ્ય જલનું દાન કરીને કુવા, તળાવ, સરોવર અને નદીઓ રૂપ યાચકને પૂર્ણ છલછલ કરી દીધાં. શંકાશીલ અને અશુદ્ધિભર્યા ગ્રંથે સમજવા ઘણું મુશ્કેલ બની જાય છે, એ ગ્રંથમાં સુગમતાથી પ્રવેશ થઈ શકતું નથી. એ રીતે વર્ષાના કારણે કાદવ અને કંટકથી વ્યાપ્ત બનેલા માર્ગે મુસાફરી માટે મુશ્કેલ બની ગયા. એ માર્ગો ઉપર સહેલાઈથી ગમનાગમન બંધ થઈ ગયું. વ્યાપાર સ્થગિત થયાં. ૧૮ Page #323 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સરદ્વાર આ જાતના ચોમાસાના વર્ષોતાંડવને નીહાળી પ્રકર્ષે મામાને કહ્યુંઃ મામા ! આપણે જલ્દીથી દેશમાં પહોંચી જઈએ અને પિતાજીને મળીએ. કારણ કે ચારે બાજુ ઘણુ જ વર્ષો થઈ છે અને ધૂળ વિગેરે ઉનાળામાં ઉડતી હતી તે બંધ થઈ ગઈ છે. રસ્તાઓ પણ ઉજળા બન્યા હશે. ચાલો, જલદી જઈએ. - વિમર્શતું આ શું બોલે છે ? તને વર્ષો ઋતુનાં માર્ગીય વ્યવહારનું જ્ઞાન નથી લાગતું. ભાઈ ! હાલમાં તે યાતાયાત વ્યવહાર વિશેષરૂપે બંધ હોય છે. ગમનાગમનની શક્યતા આ ઋતુમાં ઓછી હોય છે. કેઈ પ્રયાણાદિ કરે તે એને ઘણું જ મુશ્કેલીઓને સામને કર પડે. વત્સ ! અત્યારે માર્ગોમાં કાદવ ઘણે હેય, વર્ષ ચાલું રહે તેથી કાદવનું શેષણ પણ ન થાય એટલે પ્રવાસ ઘણે જ દુર્ગમ ગણાય. વર્ષાઋતુમાં કેઈ પણ પ્રવાસીઓ પ્રવાસ ખેડતા નથી. ભાણ ! આપણે આટલે સમય અહીંયા રહ્યા તે હજુ બે માસ વધુ રહી જઈએ. વળી અહીં રહેવામાં કઈ દષાપત્તિ નથી, માત્ર લાભ ન મળે છે. અહીંના પ્રત્યેક ક્ષણ તારા હિતમાં છે. તેને તે ઘણે જ લાભ છે. જેવી આપની આજ્ઞા.” એ પ્રમાણે પ્રકષે મામાને જણાવ્યું અને વધુ બે માસની સ્થિરતા જેનપુરમાં કરી. વર્ષા ઋતુ પૂર્ણ થયે મામા-ભાણેજે પ્રયાણ કર્યું અને પિતાના નગરે હર્ષપૂર્વક આવી પહોંચ્યા. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ ફાય નિવેદન કાર્ય નિવેદ્યન : આ વખતે શ્રી શુભેાય મહારાજા સભામાં ખિરાજી રહ્યાં હતાં. મહારાણી નિજચારૂતા, પુત્ર વિચક્ષણુકુમાર અને પુત્રવધુ બુદ્ધિદૈવી વિગેરે પણ રાજસભામાં બિરાજેલા હતા. વિમશે રાજસભામાં પ્રવેશ કરી શુભેાદયરાજને વિનયપૂર્વક નમસ્કાર કર્યો, વિચક્ષણુકુમારને ભેટી પડ્યા અને મહેન બુદ્ધિદેવીને સભ્યતાથી નમસ્કાર કર્યો. સૌએ આશીર્વાદ આપ્યા અને ચેગ્ય સિંહાસન ઉપર પ્રેમથી બેસાડ્યો. પ્રક પણ રાજસભામાં મામા સાથે જ આવેલા. એણે શુભેાદય દાદાને નમસ્કાર કર્યાં. દાદાએ એને ખેાળામાં લીધેા અને પ્રેમથી ભેટી પડ્યા. મસ્તક સૂધી કુશળતા પૂછી. એ રીતે દાદી, પિતા, માતા સૌએ પ્રકને ખેાળામાં બેસાડી આલિંગન કરી, મસ્તક સૂ'ધી કુશળતા પૂછી સારે સ્થાને બેસાડ્યો. વિમની ખખરસાર પૂછી શુભેાદયમહારાજએ જે કાય માટે ગએલા, એ કાર્યની સિદ્ધિ માટે પૂછ્યું. વિશે' પ્રાપ્ત થએલી માહિતી આપતાં જણાવ્યું કે અમે અહીંથી નિકળી કેટલેા કાળ ખાહ્યપ્રદેશેામાં ર્યો, ત્યાર પછી અંતરંગ પ્રદેશામાં ગયા. ત્યાં રાજસચિત્ત નગર અને તામસચિત્ત નગર જોયાં. પછી ચિત્તવૃત્તિ અટવીમાં પડાવ નાખ્યા. ચિત્તવૃત્તિ અટવીમાં મહામાહુરાજા અને બીજા સાત રાજાઓના સિંહાસનેા, પરિવાર, પદ્યા વિગેરે જોયાં. રસનાની શોધ અમને ત્યાં થઇ, એ રાગકેશરી મહારાજાના વિષયાભિલાષ મંત્રીની પુત્રી થતી હતી. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ઉપમિતિ કથા સારદ્વાર ત્યાંથી અમો ભવચકનગરે કુતુહળથી ગયા. અને અનેક આશ્ચર્યકારી પ્રસંગે જોયા. વિવેકગિરિ પર્વતે જઈ મહાત્માપુરૂષના દર્શન કરી જીવન સફળ કર્યું. ચારિત્રધર્મરાજ, સંતેષ અને એમના પરિવારને જોયાં. ત્યાંથી અહીં આપની સેવામાં હાજર થયા છીએ. આ પ્રમાણે વિમશે સર્વ હકિકત વિસ્તારપૂર્વક કહી સંભળાવી. રસના જડને વ્યવહાર : જડકુમાર લોલતાદાસીના કહેવા મુજબ જાતજાતના માંસા અને મઘ દ્વારા રસનાને ખૂશ કરતે હતો પણ એના પાપી પરિણામો કેવા આવશે એ તરફ જરાએ ધ્યાન આપતો ન હતા. કુળની આબરૂ અને નિંદાને પણ ગણકારતું ન હતું. એક વખતે જડકુમારે ઘણે દારૂ પીધે, એથી એનું મગજ કાબુમાં ન રહ્યું વિવેક ઑઈ બેઠે. માંસ ખાવા માટે એક મેટા બકરાને કાપવા જાય છે પણ ઘેનમાં એને ભાન ન રહ્યું અને પશુપાલને વધ કરી નાખ્યો. એનું માંસ કાઢી સુધારીવઘારીને લતાના આદેશ મુજબ રસનાને ખાવા આપ્યું અને રસના એ વખતે ખૂબ હર્ષિત બની ગઈ. જડ પણ હરખઘેલ બની ગયે. માનવમાંસને સ્વાદ રસનાને ઘણે મધુર લાગે, એથી લતાએ જડને પ્રેરણા આપી કે તું માનવમાંસ ખા. લલતાની આજ્ઞાથી માનવમાંસ ખાવા માનવહત્યાઓ કરવા લાગે. રસનાને પ્રસન્ન કરવા લાગ્યા. લેકેમાં રાક્ષસ Page #326 -------------------------------------------------------------------------- ________________ કાર્યનિવેદન ર૭ તરીકે જાહેર થયો અને સૌને વિરોધી બન્યો. સૌ એના શત્રુ બન્યા. એક દિવસે માનવમાંસ ખાવાની ઈચ્છાથી અંધારી રાત્રીમાં ચારની જેમ લપાતે લપાતે શૂર નામના ક્ષત્રીયના ઘરમાં ઘૂસ્યો. તેણે શૂરના છોકરાને ઉપાડ્યો અને કૂતરો પિતાનું ભક્ષ્ય મળી જાય એટલે ભાગવા લાગે તેમ જડ ભાગવા લાગ્યા. શૂર એ વેળા જાગી ગયું અને પુત્ર ચેરતા જડને જોઈ કે લાહલ કરી મૂક્યો. કુટુંબીઓ જાગી ગયા. રે જડને પકડી પાડ્યો. સૌએ મળી ખૂબ જ માર્યો. શૂરે એને મુશકેટોટ બાંધી લાઠી લઈને ધીબી નાખ્યું અને જડ ત્યાંને ત્યાં જ મૃત્યુને શરણ થયે. પ્રભાતમાં આ સમાચારો ગામમાં ફેલાયા પણ કેઈએ શરને ઠપકે ન આપે. બલકે અનુમોદન આપતા હતા. જડના બંધુ અને રાજાને પણ સમાચાર મલ્યા છતાં એમણે પણ શરને કાંઈ સજા ન કરી. એક કુલદૂષણ પુત્રને નાશ થયો એમ માની શુરને શાબાશી આપી. સારું કર્યું કે પાપીને ઠેકાણે પાડ્યો. વિચક્ષણના વિચારે : નિર્મળહૃદયી વિચક્ષણે જડની દુર્દશાની વાત સાંભળી વિચાર કર્યો કે રસનાના લાલન-પાલન ખાતર અનેક પાપો કરનાર અને લાલતાદાસીના કહુયે ચાલનાર જડની આ ભવમાં મહાદુર્દશા થઈ અને પરલોકમાં અવશ્યમેવ દુર્ગતિ જ થઈ હશે. એ વિના એને છૂટકવા કયાંથી થાય? Page #327 -------------------------------------------------------------------------- ________________ se ઉપમિતિ કથા સારોદ્ધાર આવી વિચારણાને પરિણામે વિચક્ષણ રસનાને પાળવા પાષવામાં ઘણા જ બેદરકાર બની ગયા હતા. વળી રસનાની શેષ માટે મેકલેલ વિમર્શ અને પ્રકની રાહ જોવાતી હતી ત્યાં એએ આવી પહાંચ્યા અને રસનાની મૂળશેાધની વાત પણ જણાવી. વિશે. 'બાણપૂર્વક વાત કહી, એ સાંભળી વિચક્ષણને રસનાના સપૂણું ત્યાગ માટે વિચાર આવ્યા અને પિતાજી ભણી એલ્યા. તાતપાદ ! રાગકેશરી રાજાના કુલષણ દોષવ્ર કાધિપતિ વિષયાભિલાષ મ`ત્રીની દુષ્ટ પુત્રી રસનાએ જડના કેવા હાલ હવાલ કર્યાં એ જાણ્યું ને ? આપ કૃપા કરી મને આજ્ઞા આપે। તા હું દુષ્ટકુલઉત્પન્ના અને સ્વય' દુષ્ટા એવી ભાર્યા રસનાના ત્યાગ કરૂં. આપની આજ્ઞાની રાહ જોઉં છું. . વત્સ ! તારી ઈચ્છા અનુમાદના પાત્ર છે. પણુ રસના તારા પત્ની તરીકે નાગરીકામાં પ્રખ્યાતિ પામી ચૂકેલી છે. એટલે ખાસ ગૂના જોયા સિવાય વિના અવસરે ત્યાગ કરવા ઉચિત નથી. સમયની પ્રતીક્ષા કર. ગૂનામાં આવે એટલે તિલાંજલી આપજે. ઉતાવળા ન થા. ત્યાગ કરવાના માર્કા ન મલે ત્યાં સુધી તારે કઈ રીતે રહેવું એનું તું ધ્યાન રાખ. વિશે વાત કરી તે તારા ખ્યાલમાં આવી હશે. વિવેકપ ત ઉપર મહામેાહ વિગેરેના નાશ કરનારા મહાત્માએ વસે છે. તું એમની સાથે રહે અને એમનાં જેવું Page #328 -------------------------------------------------------------------------- ________________ કાર્યનિવેદન આચરણ કરે તે રસના પત્ની તરીકે રહેવા છતાં તારું કાંઈ બગાડી નહિ શકે. એની દુષ્ટતા તને નુકશાનકારક નહિ નિવડે. તે વિવેકપર્વત ઉપર તારા કુટુંબ સાથે ચડી જા અને ત્યાં સાધુમહાત્માઓના સહવાસમાં રહે પણ સાથે લલતાને ન લઈ જઈશ. જે લોલતા આવશે તે એ અનર્થ ઉભા કરશે. એના વિના રસના કાંઈ ખરાબી કરી શકતી નથી. પૂજ્ય તાતશ્રી ! તે ગિરિવર અહીં ઘણે દૂર છે. હું કુટુંબીજનો સાથે કેવી રીતે જઈ શકું? ઉત્સાહ પણ કેમ થાય? વત્સ! ચિંતામણિ જે વિમર્શ મિત્ર મળ્યું હોય પછી આવી તુચ્છ વાત કરવાની હોય ? તારે આ માટે કશે વિચાર કરવા જેવું નથી. વિમર્શની પાસે અતિશ્રેષ્ઠ ગાંજન છે અને એ ગાંજન તારા નેત્રામાં આંજી આપે એટલે તને એ નગાધિરાજ દેખાવા લાગે. વચ્ચે પ્રકર્ષ બેલી ઉક્યો, અરે પિતાજી ! દાદા કહે છે એ વાત સાવ સાચી છે. વિમર્શમામાએ મને પણ એ અંજન આંક્યું હતું. મેં એ મહાળે અંજનને પ્રભાવ પ્રત્યક્ષ જોયો છે. વિમર્શમામાં જ્યાં સુધી અંજન ન આંજી આપે ત્યાં સુધી વિવેકગિરિ, જૈનપુર, સાત્વિકમાનસ, ભવચક્ર વિગેરે ન દેખાય પણ જ્યાં વિમલાલોક અંજન આંજી દે પછી વિશ્વને કેઈએ પદાર્થ નથી કે જે પ્રાણી જોઈ ન શકે? અંજન અંજાયા પછી દરેક પદાર્થો દરેક કાળે જોઈ શકાય છે. ચારિત્રરાજને પરિવાર, નગર, સિન્ય વિગેરે બરાબર નિહાળી શકાય છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ઉપમિતિ કથા સારોદ્ધાર વિચક્ષણે આ વાત સાંભળી એટલે એને ઘણી ખુશી થઈ. વિમને કહ્યું, ભાઈ ! મને પણ એ ચેાગાંજનના લાભ આપે, અને મારી ચિંતા ટળે, કામ પણ સરવાળે ચડે. વિચક્ષણની વાત વિચારી વિશે વિવેકપૂર્વક એ દિવ્યાં જન નયનેમાં આંજ્યું. વિચક્ષણને એ પ્રગટપ્રભાવી અંજનદ્વારા બધું ઘણું જ સ્પષ્ટ દેખાવા લાગ્યું. સાત્ત્વિકમાનસ નગર, વિવેક પર્વત, અપ્રમત્તશિખર, જૈનપુર, સાધુ ભગવંતા, ચિત્તસમાધાન મંડપ, નિસ્પૃહતા વેદિકા, જીવવીય સિંહાસન, ચારિત્ર ધર્મરાજ, ચતિષમ યુવરાજ, સંતાષ વિગેરે પરિવાર આદિ સર્વ વિચક્ષણના જોવામાં આવી ગયા. વિચક્ષણની દીક્ષા : વિવેક પર્વત આદિને જોઇ પ્રસન્ન ખનેલા વિચક્ષણ પેાતાના પિતાજી શુભેાય, માતાજી નિજચારુતા; પત્ની બુદ્ધિદેવી, શાળા વિમશ અને પુત્ર પ્રક તેમજ વનકાટરમાં રહેલા જુગજીના પત્ની રસના વિગેરેને સાથે લઈ વિવેક પર્વત ઉપર ચડી જાય છે. પરન્તુ લેાલતાને તજીને જ અહીં આવ્યા. વિવેકગિરિ પર આવ્યા પછી જૈનપુરમાં પ્રફુલ્લ હૃદયે પ્રવેશ કર્યાં. ત્યાં મહાત્માઓના ગુરુ, ગુરુવિભૂષિત આચાય ભગવત શ્રી ગુણધરસૂરીજીના દર્શન થયા. વિચક્ષણે દીક્ષાની યાચના અંજલિ જોડી કરી. મહાત્માશ્રીએ એને ભવભય ઉત્તારણી દીક્ષા આપી. Page #330 -------------------------------------------------------------------------- ________________ કાયનિવેદન ૨૮૧ વિચક્ષણ મુનિ પોતાના કુટુંબના પાલન પોષણ કરતા ત્યાં સાધુમંડલની અંદર ઉલૂસિત હદયે રહ્યા. મુનિઓના આચાર, સેવા, જ્ઞાન, જપ, યોગ વિગેરે આરાધવામાં પરમ રસ જાગે અને અલ્પ દિવસમાં કુશળ બની ગયા એટલે એગ્ય સમયે ગુરુમહારાજાએ સૌની સમક્ષ આચાર્યપદ આપી પિતાના પદે એને સ્થાપન કર્યા. એ વિચક્ષણ બીજા સ્થાનમાં પણ હરતા ફરતા વિહરતા દેખાય છે છતાં પરમાર્થથી વિવેકગિરિના જેતપુરમાં જ વસતા હોય છે. | હે નરવાહન રાજા ! તે વિચક્ષણ હું પિતે જ છું. વિવેક પર્વત ઉપર મહાત્માઓ વસે છે, એમ જણાવેલું તે આ પર્ષદામાં દેખાતા સાધુઓ સમજવા. રાજન્ ! તમે મને દીક્ષા લેવાનું કારણ પૂછ્યું હતું, એટલે મેં તમને વિસ્તારથી કહી સંભળાવ્યું. આવી જાતના કારણથી મને ભવનિર્વેદ થયો અને દીક્ષા લીધી. મારે દીક્ષા લેવાના નિમિત્તમાં જે દેશદુષ્ટ રસના પત્ની હતી એને પણ મેં હજુ સુધી ત્યાગ નથી કર્યો. પાપણને હજુ સાથે જ રાખું છું, વળી મારા જુના કુટુંબને સાથે લાવ્યો છું અને એનું પાલનપોષણ કરું છું એટલે હું ત્યાગી કેમ કહેવાઉં? મારે દીક્ષા કેવી? મને દીક્ષા સંભવે ? * અહીં અતરકુટુંબ છે, છતાં વિચક્ષણચાર્ય પોતાની લઘુતા જણાવી રહ્યા છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ઉપમિતિ કથા સારોદ્ધાર mmmmmmmmmmm છતાં પણ તમારી ગુણગ્રાહક દષ્ટિમાં હું એક મહાદુષ્કરકારક દેખાઉં છું એમાં તમારી સજજનતા કામ કરે છે. નહિતર મારા જેવા વ્યક્તિ ઉપર આટલે મહાન ભાવ તમને કયાંથી થાય ? અથવા જેનસાધુવેષને આ પરમ મહાપ્રભાવ છે, કે એના ધારણ કરનારા પૂજ્ય ગણાય છે. એ સિવાય અમારી મહત્તામાં બીજું કઈ કારણ નથી. આ પ્રમાણે શ્રી વિચક્ષણાચાર્ય રસનાના નિમિત્ત પિતે દીક્ષા લીધી એ વાર્તા પૂરી કરીને મૌન રહ્યા. (રસના કથાનક સંપૂર્ણ.) Page #332 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ તેરમું નર્વાહન દીક્ષા અને રિપુઠ્ઠાણની દશા નરવાહન રાજાની વિચારણા : શ્રી વિચક્ષણાચાય ની વાત સાંભળી અને એમની વાણીના પરમાને જાણી નરવાહન અત્યંત આન ́દિત થયા અને વિનયભરી મધુરી વાણીએ કહ્યું. તરણતારણ ! આ લેાકમાં આપને શુભેાય, નિજચારુતા, વિમર્શ, પ્રક વિગેરેથી સ’યુક્ત ગુણીયલ કુટુખ પ્રાપ્ત થયું, એ મહાપ્રશસાપાત્ર અને પુણ્યાઇના સમૂહને બતાવે છે. અમારા જેવાને એવા ગુણીયલ કુટુબની પ્રાપ્તિ કયાં સંભવે ? અમારે માટે તે એ અશકય છે. સાધુવેષમાં રહિને આપ આવા શ્રેષ્ઠ કુટુંબને પાળેા પાષા છે. એથી આપ જ વાસ્તવિક સુસગૃહસ્થ છે. આપ જ કુટુ‘ખધારી છે. આપે તેા દુયા એવી લેાલતા ઉપર વિજય મેળવી રસનાદેવીના બળને વિખેરી નાખ્યું. રસના આપની પાસે રહેવા છતાં એ આપડી પાપડી જેવી પેાચી બની ગઇ એના ગજ કાંઈ વાગતા નથી. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ઉપમિતિ કથા સારોદ્ધાર વળી પિલા બન્મત્ત મહામહ અને એના બદ્ધતા સૈન્યને જિતી લઈ આપે કમાલ કરી બતાવ્યું છે. વિજયમાળાના કારણે આપ વિવેકગિરિના જૈનપુરમાં આનંદ માણતાં સદા રહે છે. આપ જેવા સાધુપુરૂષે દુષ્કરકારક ન કહેવાય, તે આ વિશ્વમાં કેણ એ મહાનુભાવે છે કે જે દુષ્કરકારકની ગણનામાં આવી શકે? કેને અમે દુષ્કરકારક માનીએ? અમારા માટે તે આપ સૌ મહાત્માએ વંદનીય છે, પૂજનીય છે, ધ્યાન કરવા યોગ્ય છે. સ્તુતિ દ્વારા સ્તવનીય છે. એમ અમારા અંતકરણનું સુદઢ મંતવ્ય છે. દીક્ષા માટે વિનંતિ : એ ભગવંત ! આપ સૌએ મહામહ વિગેરે શત્રુઓના ભયથી બચવા ખાતર જૈનપુરને આશ્રય કર્યો છે, એમ મને પણ ઈચ્છા થાય છે કે હું જેનપુરને આશ્રય કરું. મારા ગુરુદેવ! મને પણ મહામોહને મહા ભય જાગ્યો છે. એના સૈન્યની પણ ભીતિ રહે છે. મને કરુણા કરીને આપ દીક્ષા આપે. મારા દેવ! મારામાં યેગ્યતા જણાતી હેય, કેઈ ત્રુટિ કે ભીતિ ન જણાતી હોય તે મને દીક્ષા આપે. દીક્ષા આપે. પ્રત્યુત્તરમાં આચાર્યશ્રીએ જણાવ્યું કે રાજન ! આપની ભાવના ઘણી પ્રશંસાપાત્ર છે. આપને પુરૂષાર્થ ઘણે અનુમદનાપાત્ર છે. આપે મેં કહેલી વાતને હૃદયમાં સારી રીતે ધારણા કરી છે. એ વિષયનું રહસ્ય બરોબર સમજ્યા છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ નરવાહન દીક્ષા ૧૮૫ આપની દીક્ષા લેવાની ચાહના ઘણી ઉત્તમ છે. અમલમાં વિલખ કરવા ઉચિત નથી. તમારા જેવા વિશારદ વ્યક્તિએ માટે પાવનકારી દીક્ષા મગળભૂત છે. કાણુ એવા મૂખ હશે કે મહામેહાર્દિશત્રુથી ભય પામીને જૈનપુરના રક્ષણની મગળકામના ના કરે ? ગુરુદેવની ઉત્સાહવની વાણી સાંભળી દ્વીક્ષા લેવાના ભાવમાં ઘણા વધારા થઈ ગયા. દીક્ષાના ભાવ અમલમાં મૂકવા નિર્ણય કર્યો. પણ રાજ્યગાદી ઉપર કાને સ્થાપન કરવા એ વિચાર સ્હેજ મુંઝવવા લાગ્યા. એમણે પેાતાની વેધક દૃષ્ટિ ચારે તરફ ફેરવવી ચાલુ કરી. અગૃહીતસંકેત ! હું રિપુદારણુ એ વખતે સભામાં શ્રોતા તરીકે બેઠેલા હતા. પિતાજીની નજર મારા ઉપર પડી. કુશેદિર ! હું એ વખતે ક્ષુધા, તૃષા અને શ્રમના કારણે અત્યંત દુરૈલ અને કૃશ ખની ગયા હતા. મારા જુના મિત્ર પુણ્યાય રીસાઇને સભામાંથી ચાલ્યે ગએલા તે પાછા ધીર ધીતે ફરકવા લાગ્યા. એ ફકતા પુણ્યના લીધે પિતાજીને વિચાર આવ્યે. અરેરે ! મે' નાહક પુત્રને ઘર બહાર કાઢી મૂકયા. મારા દ્વારા દૂર કરાયા પછી એ ખિચારા કેવી અનાથ જેવી દુર્દશાને ભાગવી રહ્યો છે ? હા ! હા! દિકરા જેવા દિકરાને મે ધક્કો મારી, તિર * સંસારી જીવ રિપુદારણના ભવની પેાતાની વાત પ્રજ્ઞાવિશાળા અગૃહીતસ`ક્રેતા, ભવ્યપુરૂષ-સુમતિ અને સદ્દાગમની સમક્ષ કહી રહ્યો છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ઉપમિતિ કથા સારોદ્ધાર સ્કાર કરી કાઢી મૂકે તે સારું ન કર્યું. અરે વિષના વેલાને વાવી ઉછેર્યો હોય તે એ વેલાને પિતે કાપવું એગ્ય ન લેખાય તે પુત્રને કેમ તજી દેવાય? ભાવી જે બનવાનું હતું તે બની ગયું પણ હાલમાં ગ્ય સમય મળ્યો છે તે રાજ્યગાદી ઉપર એને સ્થાપન કરી હું મહામંગલકારી દીક્ષા ગ્રહણ કરી કૃતકૃત્ય બનું. ભવભયથી વિમુક્ત બનું. સજનશિરોમણિ પરમકૃપાળુ પિતાજીએ આ જાતને પ્રેમભર્યો વિચાર કરીને મને પાસે બોલાવ્યું. આદરપૂર્વક મારે હાથ પકડી પ્રેમથી ખોળામાં બેસાડી પંપાળે. મસ્તકે ચૂંબન કર્યું. પુત્રના માટે પ્રશ્ન અને સમાધાન : શ્રી નરવાહન રાજાએ પૂજ્ય આચાર્ય ભગવંતને પ્રશ્ન પૂછયે કે, ગુરુદેવ ! મારા આ પુત્રે દુર્લભ એવું ઉત્તમ કુળ, આરોગ્ય, સંપત્તિ, શક્તિ એવું બધું મેળવ્યું છતાં પૂવે શું દુષ્કૃત પાપાચરણ કર્યું છે કે જેના લીધે આ કુમારને વિડ બના, અપમાન, અપયશ પ્રાપ્ત થયા? આપ જ્ઞાન દ્વારા બધી વિગત જાણે છે જ. માટે જણાવવા કૃપા કરશે ? પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય ભગવંતે જણાવ્યું કે, રાજન્ ! તારે પુત્ર તે નિર્દોષ છે. એ બીચારાને કાંઈ વાંક નથી, વાંક બધે શિલરાજ અને મૃષાવાદને છે. પૂજ્ય ગુરુદેવ! આ મૃષાવાદ અને શૈલરાજ પાપમિત્રોથી કુમારને વિયાગ કયારે થશે ? એમ પિતાજીએ પ્રશ્ન કર્યો. Page #336 -------------------------------------------------------------------------- ________________ નરવાહન દીક્ષા ૧૮૭ આચાર્યશ્રીએ કહ્યું, રાજન્! હાલમાં વિયેાગ થાય એમ શકય નથી. એ માટે ઘણા સમય જોઇશે. કારણ કે રિપુઠ્ઠારણુ એ અન્ને શત્રુ શૈલરાજ અને મૃષાવાદને પ્રિય મિત્ર તરીકે માને છે. ઘણા કાળ ગયા પછી કઈ રીતે એ પાપમિત્રો સાથે રિપુદારણના વિચાગ થશે એ હમણાં જ આપને જણાવી દઉં. પાપમિત્રોની મુક્તિના ઉપાય ઃ ‘શુભ્રમાનસ ” નામનું એક નગર છે. ત્યાં શ્રી શુદ્ધાભિષધિ ” રાજા રાજ્ય કરે છે. એ રાજાની યશઃપ્રભા ચ'દ્રની પ્રભાની જેમ દિગંત વ્યાપિની છે. એમને બે રાણીઓ છે. એકનું નામ વરતા , ખીજીનું નામ “ વતા” ” છે. ,, 16 વરતા રાણીએ એક ગુણુવતી પુત્રીને જન્મ આપેલા એનું નામ “મૃદુતા ” રાખવામાં આવેલ અને બીજી રાણીએ પણ શ્રેષ્ઠ પુત્રીને જન્મ આપેલ અને એનું નામ સત્યતા રાખવામાં આવેલ. 66 "" આ બન્ને કન્યાએ રૂપરૂપની પરી જેવી છે અને ગુણમાં ખંને એકબીજાને ચઢે તેવી ગુણવતી અને નિર્મળ અંતઃકરણવાળી છે. અમૃત સરખી એ ભાગ્યવતી કન્યાઓની પ્રાપ્તિ જ્યારે રિપુદારણને થશે ત્યારે આ બન્ને પાપમિત્રો પલાયન થઇ જશે. અથવા કટુતા અને મધુરતા સાથે રહી શકતા નથી અંધકાર અને પ્રકાશ અને એક સ્થળે વસી શકતા નથી, તેમ શૈલરાજ અને મૃદુતા સાથે રહી શકતા નથી. ષાવાદ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ઉપમિતિ કથા સારોદ્ધાર અને સત્યતા સાથે વસી શકતા નથી. આ પુણ્યવતી કન્યાએના તમારા પુત્ર સાથે લગ્ન થશે ત્યારે એ પાપમિત્ર નહિ રહે. અમૃતકુંભ સમી મૃદુતાની અને સત્યતાની પ્રાપ્ત થયા પછી વિષપુંજ સમા શૈલરાજ અને મૃષાવાદ અદશ્ય બની જાય છે. વિષ અને અમૃત સાથે રહી શકતા નથી. એ બન્નેના લગ્ન કયારે થશે, કેણ કરશે, કેણ એની જના કરશે, એ બધી વિચારણા કરનાર બીજે કઈ છે. એમાં તમારી બુદ્ધિ કે યોજના શક્તિ કામ આપનાર નથી. એટલે વર્તમાન સમયે આપને ઈષ્ટ લાગતું હોય એ અમલમાં મૂકવું જોઈએ. શ્રી વિચક્ષણાચાર્યના વચન સાંભળી નરવાહન રાજા વિચારમાં પડી ગયા. અરે! મામા પુત્ર પાસે આવા ભયંકર બે શત્રુઓ કાયમી વસવાટ કરીને રહે? ઘણા દુખની વાત છે. બિચારા રાંકડા મારા પુત્રની આ દશા? ગરીબડો છે, એનું નામ રિપુદારણ પણ ખોટું છે. રિપુનું એ દારણ નથી કરતે પણ રિપુઓ કુમારને દારણ કરી નાખે છે, રહેંસી નાખે છે. આ વિષયમાં મારો પ્રયત્ન ક્યાં કામયાબ થાય છે ? મારી પ્રતિક્રિયા પણ સફળ બનતી નથી, એટલે મારે મારા આત્માનાં હિત ખાતર સાધના કરી લેવી જોઈએ. રિપદારણને રાજ્ય અને નરવાહન દીક્ષા: પિતાજીએ રાજ્ય મને આપવાને નિર્ણય કરી વિધિપૂર્વક Page #338 -------------------------------------------------------------------------- ________________ નરવાહન દીક્ષા રાજ્યાભિષેક કરી રાજ્યતિલક મારા ભાલમાં કરાવ્યું. એ વખતે દીક્ષા નિમિત્તે યાચકોને છૂટે હાથે દાન અપાયા, મંદિરમાં ઉત્સ ચાલ્યા, નગરમાં ધવળ મંગળ ગીતે ગવાયાં. અન્ય સર્વ ઉચિત ક્રિયાઓના અંતે શ્રી નરવાહન રાજાએ હર્ષોલ્લાસ પૂર્વક દિક્ષા અંગિકાર કરી. પિતાના ઉપકારી ગુરૂ તરીકે શ્રી વિચક્ષણાચાર્યને સ્થાપન કર્યા. શ્રી વિચક્ષણાચાર્યની સાથે નરવાહન રાજર્ષિ વિવેકપર્વત ઉપર આરૂઢ થયા અને મહામતિ હોવાથી બાહ્યદેશોમાં પણ ગુરૂદેવની સાથે વિહરતા રહ્યા. રિપદારણને ગર્વ: પુણ્યોદયના પ્રતાપે મને રાજ્ય મળ્યું એથી મારા મિત્રે શૈલરાજ અને મૃષાવાદ ઘણુ ખૂશ થયા. મને બન્ને જણાએ ધન્યવાદ આપ્યા અને મારા શરીરમાં ફરી આવી વસી ગયા. શિલરાજના કારણે મારી છાતી ગજગજ ફુલી ગઈ. મૃષાવાદના કારણે જુઠું બોલવાની વૃત્તિઓ વધુ માઝા મૂકી ગઈ. મશ્કરા અને યુવાવસ્થાવાળા મારી મશ્કરી કરતા હતા. પંડિતે મારી નિંદા કરતા હતા. ધૂતારાઓ મને મીઠા મીઠા વેણ દ્વારા ખૂશી કરી ધન પડાવતા હતા. આ રીતે મેં પૃદયના પ્રતાપે કેટલાક સમય રાજ્ય કર્યું. તપન ચકવર્તીનું આગમન : ભદ્ર! જે વખતે હું રાજા હતે, એ વખતે સર્વ રાજાઓના સ્વામી “તપ” નામના ચક્રવતી રાજા પૃથ્વી ઉપર મહાશાસન કરતા હતા. ૧૯ Page #339 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારાદ્ધાર એમને સમગ્ર પૃથ્વીના પર્યટનની ભાવના થઇ, એટલે પેાતાના સૈન્ય, પરિવાર, સર્વ સુખાપભાગની સાધન સામગ્રી સાથે ફરતા ફરતા એક વખતે અમારા સિદ્ધાથ નગરે આવી પહોંચ્યા. ૨૯૦ એ ચક્રવર્તીના આગમનના સમાચાર વાયુવેગે નગરમાં સર્વત્ર ફેલાઇ ગયા. વિજ્ઞાન અને નીતિશાસ્ત્રના વિશારદ એવા મહામાત્યાએ ભેગા મળી હિતબુદ્ધિથી મને જણાવ્યું. હું રિપુદારણ રાજવી ! આ તપન ચક્રવર્તી પૃથ્વી ઉપર મહાતેજસ્વી. શાસનવાળા છે. છ ખંડ પૃથ્વીના પૂર્ણ પણે સ્વામી છે. એમની આજ્ઞા અખંડ પાલન કરવાની હોય છે. વળી એ સર્વ રાજાએ માટે પૂજ્ય ગણાય છે. આપના વિલા પણ પૂજ્ય માની પૂજતા હતા. આપણા ઘરના આંગણે પધારેલા આ શ્રી તપન ચક્રવર્તી મહારાજાની સન્મુખ પધારો અને એમનું આદરપૂર્વક સુંદર સ્વાગત કરે. એમનું સર્વ રીતે સન્માન જાળવવું એ આપણી પવિત્ર ફરજ છે. મૃગનયને ! મંત્રીઓએ હિતબુદ્ધિએ આ વાત મને જણાવી પરન્તુ એજ વખતે શૈલરાજે મારા શરીરમાં પ્રવેશ કર્યાં અને મારી બુદ્ધિને વિવેક વિઠૂણી અનાવી દીધી. સ્તબ્ધચિત્ત લેપ છાતી ઉપર લગાવ્યે અને સર્વાંગે સ્તબ્ધ બની ગયા. મે' મંત્રીઓને કહ્યું, અરે મૂર્ખાઓ ! એ તપન વળી મારી આગળ કાણુ છે? એ તપનીયાની હું પૂજા કરૂં ? હું Page #340 -------------------------------------------------------------------------- ________________ નવાહન દીક્ષા ૯૧ પૂજન કરવા આવવાને નથી. તપનની ઇચ્છા હોય તેા અહીં આવે અને મારા ચરણા પૂજે. મહામ`ત્રી શ્રી મારા ગવ ખરતાં વચન સાંભળી ખેલ્યા, દેવ ! આપ આ પ્રમાણે ન ખાલે. તપન ચક્રવર્તીની પૂજા નહિ કરે, એમનું જાળવા તે આપણું અનથ થશે. પેાતાના હાથે પેાતાના પગે કુઠારઘાત કર્યાં ગણાશે. આપ જો શ્રી સન્માન નહિ આ ચક્રવર્તી નિગ્રહ અને અનુગ્રહમાં સમથ છે. દેવતાઓ ઉપર ઇન્દ્રનું શાસન ચાલે છે, એમ માનવા ઉપર તપનની આજ્ઞા ચાલે છે. દેવેન્દ્રની આજ્ઞા દેવા ન માને તા દેવાને નિગ્રહ-શિક્ષા કરવામાં આવે છે. એમ તપનચક્રીની અવજ્ઞા થશે તેા આપણા સૌને એ નિગ્રહ કરશે. હે રાજન! આપ અમારી નમ્ર વિનંતિ અને આગ્રહને ધ્યાનમાં લઈ ચક્રીનું ઔચિત્ય જાળવા, એમની પૂજા, સેવા, સન્માન જાળવા. આ પ્રમાણે મેલી એ મંત્રીએ મારા પગમાં પડી ગયા. સુષાવાદના આશ્રય : કમલાક્ષિ ! ' એ વખતે મૃષાવાદ મિત્રની સહાયતા લઇ મંત્રીઓને જણાવ્યું, કે હાલમાં તપનચક્રી પાસે આવવા મારા હૈયામાં જરા પણ ઉત્સાહ નથી. તમે હાલમાં ત્યાં જા અને એમનું ઔચિત્ય જાળવા. જ્યારે ચક્રી રાજ્યસભામાં સિહાસન ઉપર બિરાજમાન થશે, એ વખતે હું પણ ત્યાં હાજર થઈ જઇશ, તમે જાએ, હું આવી જઈશ. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ઉપમિતિ કથા સારદ્વાર આપની આજ્ઞા સ્વીકાર છે,” એમ જણાવી મંત્રીમંડળ ચકવર્તીની સેવામાં ગયું. ત્યાં ચકીના સન્મુખ મહામૂલ્યવાન ભેંટણું ધર્યો અને રાજા રિપુદારણે વતી સન્માન, પૂજાવિધિ વિગેરે સર્વ વિનય પૂર્વક કર્યું. મારા અને મંત્રીઓ વચ્ચે જે આ વાર્તાલાપ થયો તે તપન ચક્રવર્તીના ગુપ્તચર દ્વારા એમને જાણવા મળી ગયે. ગુપ્તચરે અને મંત્રીના નેત્રો દ્વારા જ રાજા સહસ્ત્રાક્ષ કહેવાય છે. મારા મંત્રીઓએ હાર્દિકે સન્માન વિનય કરી તપન ચકવતીના મનને પ્રસન્ન કરી દીધું. તપનચક્રીએ સૌને રાજસભામાં યોગ્યતા મુજબ પ્રેમથી બેસવા આસને આપ્યા. ચકી સભામાં બિરાજમાન થયા અને મંત્રીઓ પણ પિતાને આપેલા આસને બેઠા. ચકીએ મારી કુશળતા પૂછી એટલે મારા મંત્રીમંડળ વિનયપૂર્વક જણાવ્યું કે દેવ ! આપની પરમ કૃપાથી રિપુદારણ રાજા ક્ષેમકુશળ છે. ઘણો આનંદ છે. આપના દર્શન માટે ડીવારમાં અહીં હાજર થશે. અને આપની સેવામાં અગાઉ મેકલ્યા છે. સમય ઘણે થયે છતાં હું ગયે નહિ એટલે મંત્રીમંડળે મને બોલાવવા સેવક મેકલ્યા. પરન્તુ શૈલરાજ અને મૃષાવાદના સંપૂર્ણ તાબામાં હતું, મારામાં સ્વયં વિચાર કરવાની શક્તિ પણ નષ્ટ થઈ ગઈ હતી, એટલે મને બેલાવવા આવેલા સેવકેને જણાવ્યું. Page #342 -------------------------------------------------------------------------- ________________ નરવાહન દીક્ષા ૨૯૩ અરે ! પાછા જાઓ, ધૂર્ત અને ભામટા મંત્રીઓને જણાવે કે તમે તપન પાસે કેના કહેવાથી ગયા ? તમને ડાહ્યા થવાનું કેણે જણાવ્યું છે? સ્વછંદીઓ ! મારી આજ્ઞા વગર જતાં તમારા પગ કેમ ચાલ્યા? હું ત્યાં આવવાનું નથી. જે તમને તમારું જીવતર વહાલું હેય, હજુ બચવાની ભાવના હોય, તે તપન પાસેથી જલદી અહીં આવતા રહે, નહિ તે તમને મૃત્યુદંડ થશે. તમારું આવી બન્યું સમજજે. સેવકે મંત્રીઓ પાસે ગયા અને મારો સંદેશ સંભળાવી દીધો. મારે સંદેશે સાંભળતાં જ એમના મુખડાં શામળા થઈ ગયા, તેજ પરવારી ગયું. હવે શું કરવું ? કેમ બચવું ? આપણું થશે શું? એ વિચાર કરતાં એક બીજાના મુખડાં જેવા લાગ્યા. સાર્વભૌમ સત્તાધીશ શ્રી તપન એમના મુખના ભાવે તરત સમજી ગયા. એણે મીઠા અને આશ્વાસનના શબ્દો બોલતા જણાવ્યું, હે ઉત્તમ મંત્રીઓ ! તમે ધીરા થાઓ, ગભરાઓ નહિ. તમારે જરા પણ ભય રાખવાની જરૂર નથી. આ અવિનય અને અસત્યતામાં તમારો અંશ માત્ર દેષ નથી. તમારે રાજવી રિપુદારણ કે દુષ્ટ છે, એ મારી જાણમાં આવી ગયું છે. તમારે એના તરફથી ભય પામવાને કારણ નથી. હું રિપદારણને સંભાળી લઈશ. એ તમારું કાંઈ બગાડી નહિ શકે, મારા સાણસામાંથી એ છટકી નહિ શકે. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ઉપમિતિ ક્યા સારોદ્ધાર તમને માત્ર મારે એટલું જ જણાવવાનું કે આજથી રિપુદારણ ઉપર પ્રેમ અને ભક્તિ ન રાખવા. તમારા જેવા વિનયી અને ગુણ સેવકે માટે સ્વામી તરીકેની જરાય યેગ્યતા એમાં છે નહિ, ક્ષુદ્રવૃત્તિને છે. આવા વિશાળ રાજ્ય સંપદાને પ્રાપ્ત કરવાની કે ભેગવવાની એનામાં યોગ્યતા નથી, એ આપદાને રેગ્ય છે, નહિ કે સંપદાને. આંબાના કૃણ અને મધુરા પાંદળાને સ્વાદ ચાખવાની ઉંટમાં ક્યાંથી ગ્યતા હોય? એના પ્રારબ્ધમાં કડ લીંબડો જ હોય. મારા કુકૃત્યોથી અત્યંત કંટાળી ગએલા અને તેથી મારા પ્રતિ મમતા વિહૃણા બનેલા મંત્રીમંડળે શ્રી તપન ચક્રવર્તીની આજ્ઞા “તથાસ્તુ” કહી સ્વીકારી લીધી. મંત્રીમંડળ મારાથી વિમુખ હતું અને ચકી પ્રત્યે સનેહાળ હતું. યોગેશ્વરે કરેલી મારી દુર્દશા: શ્રી તપન ચક્રવતી પાસે મહાસમર્થ એક તંત્રવાદી હતે. મહામાયા અને ઈન્દ્રજાળ, જાદૂ વિગેરે કળાઓમાં ખૂબ નિષ્ણાત હતે. એનું નામ “ગેશ્વર” તરીકે પ્રસિદ્ધ હતું. ચકવર્તીએ પોતાની પાસે બેલાવી એના કાનમાં મારે માટેની કડક આજ્ઞા ફરમાવી. તંત્રવાદી યોગેશ્વરે ચક્રવર્તીની આજ્ઞા સ્વીકારી ઘણા જન સમુદાયની સાથે મારી પાસે આવ્યો. હું સભામાં બેઠેલ હતે. શૈલરાજ અને મૃષાવાદનું મારા ઉપર ઘણું જ વર્ચસ્વ હતું. Page #344 -------------------------------------------------------------------------- ________________ નરવાહન દીક્ષા ૨૯૫ માખણયા લેકે મારી બેટી પ્રશંસા કરી મને રીઝવતા હતા અને મારી ચારે બાજુ વિંટળાઈ બેઠા હતા. આવી પરિસ્થિતિમાં મને ગેશ્વર તંત્રવાદીએ જે અને મારી સન્મુખ આવી ઉભો રહ્યો. એણે પોતાની જાદુઈ ઝેળીમાંથી સૂર્ણની મુદ્દિ ભરીને જોરથી મારા મુખ ઉપર ફેંકી. ચૂર્ણ કઈ જાદૂઈ જાતનું હતું, તરત મારું મગજ ફરવા લાગ્યું. મારી પ્રકૃતિમાં ઘણે ફેરફાર થઈ ગયે. અંધકારમયી ગુફામાં મારે પ્રવેશ થયો હોય એમ મને જણાયું. મારું સ્વરૂપ હું ભૂલી ગયે. એક પાગલ જેવું બની ગયે. મારા ખુશામતીયાઓને ખ્યાલ આવ્યો કે આ ગેશ્વર તંત્રવાદીને તપનચકીંએ મેકલ્યા છે, એટલે તેઓ પણ ગભરાઈ ગયા. એ બધા ઉભા ઉભા થથરવા લાગ્યા. મેત સામે દેખાવા લાગ્યું. પુણ્યદયને વિચાર આવ્યો કે “મારે હવે અહીં રહેવા જેવું નથી.” એટલે એ પણ પલાયન થઈ ગયો. શૈલરાજ અને મૃષાવાદ મિત્રો પણ ક્યાંય સંતાઈ ગયા. તંત્રવાદી યોગેશ્વરે હાથમાં પાતળી અને મજબુત નેતરની સેટી હાથમાં લીધી. એ મુખેથી બેલ “અરે નાલાયક ! રે દુષ્ટ ! હજુ સુધી તે સ્વામી શ્રી તપન ચકવતની સેવામાં કેમ ન આવ્યો ? બદમાશ ! તું અભિમાનથી ઘણે જ છાકટે થઈ ગયો છે ને ? લે બા આ સેટીપાક. આવી રીતે બોલતે જાય અને નેતરની સેટી છનનન છનનન મારતો જાય. ગયા. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ઉપમિતિ કથા સહાર હું તે ભયભીત બની ગયે. દીનતા લાવી કરગરવા લાગ્યો, મારી શારીરિક શક્તિ તદ્દન હણાઈ ગઈ. રાજામાંથી રંક બની ગયો. સામાન્ય સેવકની જેમ હું તંત્રવાદીના ચરણોમાં વંદન કરવા મૂકી પડયો. | મારા શરીરમાં દાહ થવા લાગ્યો. પરસેવાના બિંદુએ ઉભરાઈ ગયા. ગેશ્વરે રાજકર્મચારીઓને આજ્ઞા કરી કે આના કપડા ખેંચી લે. રાજકર્મચારીઓએ મારા વચ્ચે ખેંચી લીધા. હું પિશાચ જે નગ્ન અને બિહામણું બની ગયે. મારાં માથાના સુંદર ઝુમખાં જેવા વાળ કપાવી મુંડે કરાવ્યો. શરીરે કાળી શાહીના લપેડા કર્યા, અડદને ચાંલ્લો કર્યો. મારે દેખાવ તદ્દન બીહામણે અને બેડેળ કરી નાખે. મને વચ્ચે રાખી યોગેશ્વરના માણસે ગોળ કુંડાળાકારે ઘેરી વળ્યા અને રાસડા-ગરબા ગાવા ચાલુ કર્યો. यो लिकं मदं कुर्यादनृतं च वदेत् कुधीः । ___ स पापो नूनमत्रैव, प्राप्नोत्येवं विडम्बनाः ॥ જે અભિમાની પુરૂષ મિથ્યાભિમાન કરતા હોય છે અને વાતે વાતે અસત્ય બેલતા હોય છે, તે પાપાત્માઓ આ જન્મમાં જ આવી ભયંકર દુર્દશાને પામતા હોય છે. આ ગીત ગાતા જાય અને ગરબા-રાસડો લેતા જાય. હું પણ તેમની જેમ રાસડે બેલવા લાગે અને રાસડા લેનારા એના ચરણોમાં પડી પડીને નમસ્કાર કરવા લાગ્યા. Page #346 -------------------------------------------------------------------------- ________________ નવાહન દીક્ષા ૨૯૭ રાજપુરૂષ મને સૌના ચરણમાં મૂકતે જોઈને મોટેથી ગરબો ગાવા લાગ્યા અને બીજા ઝીલવા લાગ્યા. મોટી તાળી પાડી તાલ જમાવતા જાય અને ઝનુનથી નાચતા જાય. ફરી એ લોકેએ રાસડો આગળ લલકાર્યો. गुर्वादिष्वपि यः पूर्व, न नतो रिपुदारण: । दासांद्रिष्वपि सोऽद्यैष, नमत्याश्चर्यमीक्ष्यताम् ।। એ મનુષ્ય ! જુવો, જુવે. આ રિપદારણ અભિમાનથી અક્કડ બનીને વડિલો, ગુરૂઓ, માતા, પિતાદિ વગેરે કઈ પણ આમવર્ગને નમસ્કાર કરતે ન હતો, તે બિચારો આજે દાસના પણ દાસના ચરણોમાં નમી નમી નમસ્કાર કરે છે. આવે ! આ આશ્ચર્ય જોઈ લે. આવું બેલીને રાસડાને તાલ જમાવતા ગયા. મારા મુખમાંથી પણ એ વખતે શબ્દ સરી પડ્યા કે अलिकभाषिणा गर्वस्तब्धांगेन च यन्मया ॥ વિષે કરાવશા-z-વા-વધવાન્ ા तस्य पापस्य मे नूनं, फलमेता विडम्बनाः ॥ અસત્ય બોલનારા, મિથ્યાભિમાનને ધરનારા મેં શિલરાજ અને મૃષાવાદની પ્રિય મિત્રતાના કારણે, સજ્જનેની અવજ્ઞા કરી, કળાચાર્યના અપમાને અને તિરસ્કાર કર્યા. મંગળમૂર્તિ માતા અને વહાલમૂર્તિ પ્રિયતમાને વધ કર્યો, તે મારાં પાપના ફળ તરીકે મારી વિડંબના થઈ રહી છે. પાપનું ફળ આ દેખાઈ રહ્યું છે. ગેશ્વરે મારા પૂર્વવૃત્તાંતને જાણીને ગાનારાઓને પ્રેરણા Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ઉપમિતિ કથા સદ્ધાર કરી એટલે સૌએ પાદપ્રહારે દ્વારા મને અર્ધમૃત બનાવી દીધો. સૌએ પાટુ ઉપર પાટુ લગાવે રાખ્યું. એ યોગેશ્વરે ફરી રાસડે ગવરાવ્યો. गुर्ववज्ञां मदात्कुर्यान्मिथ्या ब्रूते च यः कुधीः । विधापयति तस्यैवं, तपनोऽयं विडम्बनाः ॥ જે દુષ્ટ વ્યક્તિ આસ-વડિલેની અવજ્ઞા કરે છે અને તિરસ્કાર કરે છે, વળી જેઓ હડહડતું મૃષા લે છે, તેવા પાપાત્માને શ્રી તપન ચકવતી આવી વિડંબના ભરી મહા દુર્દશા કરે છે. આ રીતે રાસડે ગાતાં ગાતાં મને મુક્કાએ મારે જતાં હતાં, વચ્ચે વચ્ચે કે જોરથી લાત મારે જતાં હતાં. મારે જીવ મરવાની અણી ઉપર આવી ગયો. યમરાજના સેવકે કેઈને જીવ લઈ જવા આવ્યા હોય એવું આ લકે પણ મારી સાથે ક્રૂર વર્તન દાખવતા હતા. હું ઘણું કડી હાલતમાં મૂકાઈ ગયો. પેલા ગરબે ગાનારાઓ હજુ મને છેડતા ન હતા. ગરબે લેતા જાય, ગોળ ગોળ ફરતા જાય અને મને મારતા જાય. આ રીતે જબરજસ્તી ગેશ્વર અને રાસડા લેનારાએ મને તપન ચકવતી પાસે લઈ ગયા. ચક્રવતી પાસે આવ્યા પછી જોગેશ્વરને વધારે તાન ચડયું અને જોરથી રાસડે ગવરાવવા લાગ્યા. બીજા ત્રિતાળ મેળવતા જાય, તાવ આવે ત્યારે મને લપડાક લગાવતા જાય. Page #348 -------------------------------------------------------------------------- ________________ નરેવાહન દીક્ષા ૨૯૯ ગેાળકુંડાળું અની મને ઘેરી રાખ્યો હતા. ક્યાંય માગ માકળેા ન હતા. જોગેશ્વર કુંડાળાની વચ્ચે આવી ઉભેા રહ્યો અને મારા ઉપર ફિટકારના વરસાદ વરસાવતા ખેલ્યા. આ નરાધમ ! તું શું આમતેમ નજર નાખે છે ? ડાફ્રાડીયા કેમ મારે છે ? રાજાધિરાજ શ્રી તપન ચક્રવર્તીને તારૂં નૃત્ય બતાવ. અહીં હાજર રહેલા સર્વેના ચરણામાં ઝૂકી ઝૂકીને વંદના કર, પ્રણામ કર. ચેાગેશ્વર આ પ્રમાણે ખેલી અંધ રહ્યો એટલે સૌએ ક્રી રાસડા ગાવા ચાલુ કર્યાં. સૌ ગાતા હતા અને હું સૌના ચરણામાં માથુ મૂકી નમસ્કાર કરતા હતા. મારા પેાતાના પાપના પ્રતાપે ચંડાલ, ભીલ અને ભંગીઓના ચરણામાં ઝૂકી પ્રણામ કરવા પડતાં હતાં. હું નિર્માલ્ય ખની ગયા. મારી ઘણી જ કંગાલ હાલત થઈ ગઈ. મારી વિડંબના અને દુર્દશા જોઇને ત્યાં આવેલા જનસમુદાય મારા ઉપર ક્રોધ ઠાલવતા હતા અને નિર્ભયપણે ગાતા હતા, સાથે રાસના તાલ મેળવતા જતા હતા. વચ્ચે વચ્ચે માટેથી ખડખડાટ હસી પડતા હતા. પુત્રને રાજ્ય અને મારૂં' મૃત્યુ : શ્રી તપન ચક્રવર્તીએ સિદ્ધાપુરના રાજ્યાસન ઉપર મારા પુત્ર કુલભૂષણને બેસાડ્યો. ચક્રી પાતે નગરમાં આવ્યા અને રાજ્યાભિષેકમાં ભાગ લીધે. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ઉપમિતિ કથા સારોદ્ધાર સુનયને ! ગડદા પાટુના પ્રહારે દ્વારા મારું શરીર તદ્દન અશક્ત બની ગયું હતું. પેટમાંથી લેહી નીકળવા લાગ્યું. છેલ્લા શ્વાસોશ્વાસ ચાલવા લાગ્યા. મારી એક ભવવેદ્ય ગુટિકા પૂર્ણ થઈ અને હું મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયે. ભવિતવ્યતાએ મને નવી ગુટિકા આપી. તેના પ્રભાવથી પાપિષ્ટ નિવાસ નગરીના સાતમા મહાતમઃ પાડામાં પહોંચી ગયે. ત્યાં મને પાપિક કુલપત્રક બનાવવામાં આવ્યો. તેત્રીસ સાગરેપમ સુધી રહેવાને હુકમ થયે. અનેક દુઃખે અને ત્રાસ ભગવતે વજન કંટકમાં આમ-તેમ અથડાતે કુટાતે. મેં મારું વેદનાભર્યું જીવન પૂર્ણ કર્યું. ભવિતવ્યતાએ બીજી ગોળી આપીને પંચાક્ષપશુ સંસ્થા નમાં મને મેકલી આપે, ત્યાં હું શિયાળ બન્યું. એ રીતે શેખીને મારી સ્ત્રી ભવિતવ્યતાએ અસંવ્યવહાર નગર સિવાયના બધા સ્થાનમાં મને મોકલે, હું પણ એની આજ્ઞા પ્રમાણે વર્તન કરતે રહ્યો. દરેક ભવમાં મને હીનજાતિ, હીનકુળ મળતું હતું. ત્યાં પણ મારી જીભ કાપી નાખવામાં આવતી હતી. મૂંગે બનાવી દેવામાં આવતે અથવા અસ્પષ્ટ શબ્દ મહાપ્રયત્ન બેલી બતાવનાર થતો. મારી દુર્દશાઓને પાર નથી, કપરામાં કપરી યાતનાઓ મુંગા મુંગા મેં સહી. દરિદ્રતા અને અપમાન મારી પ્રારબ્ધમાં સર્વત્ર લખાએલાં હતા. ભિક્ષાવૃત્તિ અને દીનતાથી જીવન જરૂરીયાત મહામુશ્કેલીથી પૂર્ણ થતી. Page #350 -------------------------------------------------------------------------- ________________ નરવાહન દીક્ષા ૩૦૧ પ્રજ્ઞાવિશાળાની વિચારણા : સંસારી જીવ પિતાની વિતક કથા સંભળાવી રહ્યો હતે ત્યાં પ્રજ્ઞાવિશાલાએ વિચાર કર્યો કે, અરે ઓ ! માન અને અસત્યની કેવી ભયંકરતા છે? શૈલરાજ અને મૃષાવાદે આ તસ્કરની કેવી કફોડી હાલત કરી નાખી? શૈલરાજ અને મૃષાવાદને પરાધીન બની આ સંસારીજીવે ઉત્તમ માનવ જન્મ વેડફી નાખ્યો અને અનેક ભવ સુધી નિજાતિ અને હીનકુળમાં જન્મ લઈ માત્ર દુઃખ જ ભગવ્યા કર્યું. યાતના વિના કાંઈ ન મળ્યું. સંસારીજીવે કથા આગળ ચલાવતાં જણાવ્યું, કે મને ભવિતવ્યતા એકવાર ભવચક નગરના મનુજગતિ નગરીમાં લઈ ગઈ અને ત્યાં મને મધ્યમ ગુણવાળો માનવી બનાવવામાં આવ્યો. જીવનમાં ગુણને વાસ થયો એટલે ભવિતવ્યતા મારા ઉપર અતિ પ્રસન્ન બની. મારા જુના મિત્ર પુણ્યદયને સાથે લાવી મને જણાવ્યું. આર્યપુત્ર! આપે મનુજાતિના વર્ધમાન નગરે જવાનું છે. આપની સાથે યુદય આવશે અને આપની સવ અભિલાષાઓ પૂર્ણ કરશે. “જેવી દેવીની આજ્ઞા ” એ પ્રમાણે મેં વિનયથી ઉત્તર આપે. મારી જુની ગુટિકા જીર્ણ થઈ એટલે ભવિતવ્યતાએ મને Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ઉપમિતિ કથા સદ્ધાર નવીન ગુટિકા આપી. એ ગુટિકાના બળે મારે વર્ધમાનપુર જવાનું હતું. હે મહાનુભાવો! જડકુમાર અને રિપુદારણકુમારની વિવિધ વેદનાભરી વાર્તા સાંભળી, રસના, શૈલરાજ અને મૃષાવાદથી દૂર થવા પ્રયત્ન કરે. લલતા, માન અને મૃષાને ત્યાગ કરી મોક્ષ સુખ સહુ જગ વરે. इति श्री देवेन्द्रसरिविरचिते उपमितिभवप्रपंच-कथासारोद्धारे मान-मृषावादरसनेन्द्रिय-विपाकवर्णनो नाम ચતુર્થ: તા: સમાપ્ત: | Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપમિતિ ભવપ્રપંચ કથા— સારાદ્ધાર ગુજરાતી પ્રસ્તાવ–પંચમ અવતરણુ Page #353 -------------------------------------------------------------------------- ________________ પચમ પ્રસ્તાવના પાત્રો. વધુ માન-નગરનું નામ. ધવળ-વર્ધમાન નગરના રાજા કમળસુ'દરી-ધવળ મહારાજાની રાણી વિમળ-ધવળ મહારાજાના પુત્ર. સામદેવવધ માનનગરના શેઠ. કનકસુરી-સેામદેવ શેઠના પત્ની. વામદેવ સેામદેવને પુત્ર, મૂળ સંસારીવ. સ્તેય-વામદેવના મિત્ર, ચેારીનું રૂપક મહલિકા-વામદેવની સખી, માયાનું રૂપક. ગગનશેખર વૈતાઢય પર્યંત ઉપરનું નગર. માણપ્રભ-ગગનશેખરના રાજા, કનકશિખા-મણિપ્રભની રાણી. રત્નશેખર-મણિપ્રભના પુત્ર. રત્નશિખા-મણિપ્રભની પુત્રી. મણિશિખા–મણિપ્રભની પુત્રો. મેઘનાટ્ટુરનશિખાને પતિ. રત્નચૂડ-મેધનાદના પુત્ર, વિમળના મિત્ર, અમિતપ્રભ-મણિશિખાના પતિ, Page #354 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૫ : અચળ-અમિતપ્રભને માટે પુત્ર, રત્નચૂડને હરિફ ચપળ-અમિતપ્રભને નાને પુત્ર, રત્નચૂડને હરિફ. ચૂતમંજરી-રત્નચૂડની પત્ની. ચંદન-સિદ્ધપુત્ર, રત્નશેખરનો મિત્ર. મુખર-દૂત અને ગુપ્તચર. પૂ. બુધસૂરિજી-એક મહાપુરૂષ. ભવ-ગામનું નામ. સ્વરૂપ-શિવમંદિર. સારગુરૂ-શૈવાચાર્ય બટરગુરૂ-શવાચાર્યનું બીજું નામ. - બુધચરિત્રના પાત્રો. ધરાતલ-અન્તરંગ નગરશુભવિપાક-ધરાતલના રાજા નિજસાધુતા-શુભવિ પાકની રાણી. બુધકુમાર-શુભવિપાકના પુત્ર, બુધસૂરિજી. અશુભવિપાક-શુભવિપાકને નાનો ભાઈ. પરિણતિ-અશુભવિપાકની પત્ની. . મંદકુમાર-અશુભવિપાકને પુત્ર ધિષણ-બુધ કુમારની પત્ની. વિચાર-બુધકુમારને પુત્ર. ર Page #355 -------------------------------------------------------------------------- ________________ ': ૩૦૬ : પ્રાણુમંદકુમારને મિત્ર. ભુજગતા-ઘાણની પરિચારિકા. માર્ગાનુસારિતા-વિચારની માસી. સત્ય-ચારિત્રરાજને દૂત. સંયમ-ચારિત્રરાજને વડે સૈનીક. કમળ-ધવળરાજાને પુત્ર. વિશકમાનસ અંતરંગ નગરનું નામ. શુભાભિસંધિ-વિશદ માનસને રાજા. શુદ્ધતા-શુભાભિસંધિની રાણી. પાપભીરતા-શુભાભિસંધિની બીજી રાણું. સજુતાશુભાભિ શુદ્ધતાની પુત્રી. અચારતા-શુભાભિ. પાપભીરતાની પુત્રી. કાંચનપુર-નગરનું નામ. વિપુસડન-કાંચનપુરના રાજા. સરલ-કાંચનપુરને શેઠ. બધુમતી સરલ શેઠની પત્ની. બધુલ-સરલ શેઠનો મિત્ર, Page #356 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પહેલું વામદેવ આ વિરાટ વિશ્વમાં “વર્ધમાન” નામનું એક વરિષ્ઠ નગર હતું. રાજહંસના સ્વૈર વિહારવાળા શ્રીદેવીના પર્વાસવરમાં પદ્મ શોભે તેમ આ નગર શોભતું હતું. વર્ધમાન નગરનું વાતાવરણ સદાય દીપાલિકા પર્વ જેવું જણાતું હતું. કારણ કે ત્યાંના ગગનચુંબી આવાસોના ઉપલા ભાગમાં દીપમાલાઓ ઘણી હતી. એ દીપમાલાઓને જ્યોતિસમૂહ રાત્રીમાં દિવાળીનું વાતાવરણ સર્જન કરી દેતું. જ્યોતિ સમૂહથી ઝગઝગાટ ઝગમગતા આ નગરમાં ધવલ” નામના મહારાજા સુંદર અને સ્વચ્છ રાજ્યદેર ચલાવતા હતા. રાજ્યના સુવહિવટના કારણે એમની આદર્શ યશગાથા ગવાતી હતી. પોતાની સ્વચ્છ યશ પ્રભા દ્વારા ધવલ મહારાજાએ જગતને પણ ધવલ બનાવી દીધું હતું.' ધવલ યશસ્વી ધવલ મહારાજાને પ્રતાપ વનના મહાદાવાનળ જે પ્રખર હતું. એમના પ્રતાપના પ્રસારને કઈ આંબી શકે એમ હતું નહિ. પ્રખર વનદવથી પર્વતની વંશ સમૃદ્ધિ નષ્ટ ભ્રષ્ટ થાય, તેમ ધવલ મહારાજાના પ્રતાપી પ્રતાપથી શત્રુ રાજાઓના વિશે નષ્ટ ભ્રષ્ટ બની ગયા હતા. એમની સામે કેઈ હામ ભીડતું ન હતું. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ઉપમિતિ કથા સરિદ્વાર મહારાજા શ્રી ધવલને કમલવાસિની શ્રીદેવીના રૂપને શરમાવતી “કમલસુંદરી” નામની પટ્ટરાણું હતી. રાણીનું વદન કમળ સમુ સુશોભિત હતું. એમના વિકસિત નયને કમળદળ જેવા વિશાળ સુડોળ અને સ્વચ્છ હતા. ઉદારતા અને સદાચાર વિગેરે ગુણે પણ એમના જીવનમાં વણાએલા હતા. સાક્ષાત્ બીજા શ્રીદેવીની ગણનામાં એમનું પ્રતિભાશીલ સ્થાન હતું. મહારાણી શ્રી કમલસુંદરીની રત્નકુક્ષીથી મહારાજાને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. એ કુમારનું નામ “વિમલ” રાખવામાં આવ્યું. ગુણરને માટે એ મંદિર સમાન હતા. વિમલ ખરેખર દરેક રીતે વિમલ હતે. મલ એનામાં ક્યાંય હતે નહિ. વળી આ નગરમાં નગરજનમાન્ય અને રાજસન્માન્ય “સેમદેવ” નામના ગર્ભશ્રીમંત ધનપતિ રહેતા હતા. આ ધનપતિ પણ ઘણુજ સાત્વિક ગુણેને વરેલા હતા. એમના આવાસમાં લક્ષમીની રેલમછેલ હતી અને જીવનમાં ઉદાર અને નિર્મળ ગુણે ઉભરાતા હતા. ધનપતિ શ્રી સોમદેવને સુવર્ણરેખા સદશ કમનીય કાંતિવાળી “કનકસુંદરી” નામની શીલવતી અને ગુણવતી સુપત્ની હતી. અગૃહીતસંકેતા ! ભવિતવ્યતાએ મને કનકસુંદરીના ગર્ભમાં લાવી મૂક્યો. એગ્ય સમયે અનુકૂળ વાતાવરણમાં Page #358 -------------------------------------------------------------------------- ________________ વિામદેવ ૩૦૯ મારો જન્મ થયો. મારા જન્મની સાથે મારા જુગ જુગ જુના મિત્ર પુણ્યદયને પણ જન્મ થયે. માત-તાતે પુત્ર જન્મના હર્ષમાં નાનકડો છતાં સુંદર ઉલ્લાસ ભર્યો ઉત્સવ કરાવ્યો. સનેહીઓ અને નાતીલાઓની ખુશી વચ્ચે મારા નામકરણ વિધિ થયે. “વામદેવ” મારૂં નામ રાખવામાં આવ્યું. રાજઉદ્યાનમાં મોંઘેરા આમ્રવૃક્ષને જે રીતે ઉછેર થાય એ રીતે સોમદેવ ધનપતિના ઘરમાં હું મનમોહક અને તનસુખકર વાતાવરણમાં માટે થવા લાગે. સ્તેય અને માયાની મિત્રતા: હું આનંદ પ્રમેદમાં માટે તે ગમે તેમ મારી જ્ઞાન શક્તિ અને સમજ શક્તિ વધવા લાગી. બાહ્ય વ્યવહારને હું સાધારણ રીતે સમજતે થયે. ત્યારે એકવાર શ્યામવર્ણ બે પુરૂષ અને કદરૂપી કમર વળેલી એક નારીને જોઈ. એ ત્રણમાંથી એક પુરૂષ મારી નજીકમાં આવ્યું. મને પ્રેમથી ભેટી પડ્યો અને બોલ્ય, અરે પ્રિય મિત્ર! તું મને ઓળખે છે કે નહિ? મેં કહ્યું, “ભાઈ ! હું તમને ઓળખતે નથી. મારા આ શબ્દ સાંભળી એ પુરૂષનું મુખ નિરતેજ બની ગયું. હૈયું ઉદાસ બની ગયું. એ બોલ્ય, અરે મિત્ર! આપણે જુગ પુરાણું મિત્ર હતા, આપણી પ્રીતિ અપાર હતી. જેને હું જીગરજાન મિત્ર માનતે હતે, એ મને ભૂલી ગયો? ખરેખર આ મારી પિતાની કમનશીબી છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારદ્વાર અરે વરચન! મેં તમને ક્યાં અને ક્યારે જોયા છે, એ જણાવશે? - મારા પ્રશ્નના સમાધાનમાં એણે જણાવ્યું કે, આપને સ્મૃતિ થાય એ માટે હું બધી વાત વિસ્તાર પૂર્વક જણાવું છું, તમે ધીરજ ધરી સાંભળો. - તમે પહેલાં અસંવ્યવહાર નગરમાં રહેતા હતા. ત્યાં તમને મારા જેવા ઘણા મિત્રો હતા, પણ હું મિત્ર તરીકે ન હતે. શ્રી કર્મ પરિણામ મહારાજાની આજ્ઞાથી તમારી પત્ની ભવિતવ્યતાને સાથે લઈ તમે એ નગરીથી ફરવા માટે બહાર નિકળ્યા. - સૌ પ્રથમ તમે એકાક્ષનિવાસ નગરની સફરે ગયા. પછી વિકલાક્ષ નિવાસના નગરની મુસાફરી કરી. ત્યાંથી પંચાક્ષપશુ સંથાન ભણી પ્રયાણ કર્યું. એમાં ફરતાં ફરતાં તમે પંચાક્ષ ગર્ભજ સંજ્ઞી કુળપુત્રક બન્યા. આ સ્થળે તમારી અને મારી મૈત્રીને મંગળ પ્રારંભ થયે. એ વખતે હું ગુપ્ત રહેતો હતે. ત્યાંની મિત્રતાની વાત તમારા ખ્યાલમાં ન હોય એ સંભવી શકે છે. ઘણાં વખત સુધી પંચાક્ષપશુસંસ્થાનના નગરમાં રહીને આગળ સફર લંબાવી. ભમતા ભમતા મનુજગતિ નગરીના અવાંતર વિભાગના સિદ્ધાર્થ નગરની મુલાકાતે આવી પહોંચ્યા. સિદ્ધાર્થ નગરના રાજાના ત્યાં કેટલાક દિવસે તમે કુમાર તરીકે રહ્યા. રિપુદારણ નામથી તમારી પ્રસિદ્ધિ થઈ. તમારું મૂળનામ તે સંસારી જીવ હતું. Page #360 -------------------------------------------------------------------------- ________________ વામદેવ શા નવા નવા નગરાની સફરમાં તમારા નામા નવા નવા થતા રહેતા. મૂળનામ સ`સારીજીવ પન્નુ ચાલુ રહેતું. વ્હાલા મિત્ર | વરનયન ! રિપુદારણના ભવમાં તમારી અને મારી મિત્રતા ઘણી વિકસી ગઈ. તમે મને મૃષાવાદ નામથી એળખતા હતા. આપણે એ વખતે ખૂબ આનંદ અને ઉલ્લાસમાં દિવસે ગાળતાં હતાં. રમત ગમત કરી જીવ બહેલાવતાં હતાં. મારી કપટકુશળતા ઉપર તમને ઘણી પ્રીતિ હતી. મારી એ શક્તિ ઉપર તમે ફીદા ફીઢા થઈ જતા હતા. તમે મને એક વખતે પૂછ્યું હતું, કે મિત્ર મૃષાવાદ ! તું આવી કુશળતા કાની પાસેથી શીખી લાવ્યો છે ? તને એવા કળાગુરૂ કાણુ મળ્યા કે જેના શિક્ષણના પ્રતાપે તું કપટકળા હસ્તગત કરી શક્યા ? મે એ વખતે તમને કહ્યું હતું, મિત્ર! શ્રી રાગકેશરી મહારાજાની સુપુત્રી માયાદેવીના ઉપદેશથી મારામાં કળાકૌશલ આવ્યા છે. એમના શિક્ષણના પ્રતાપે હું ચતુરનરની ગણનામાં સ્થાન મેળવી શક્યા છું. મારી વાત સાંભળી તમને માયાદેવીના મિલનની ઝંખના થઇ. અને તમે જણાવ્યું, મિત્ર ! એ માયાદેવીના દર્શન મને પણ તું કરાવ. મેં તમારી વાતને સ્વીકાર કરેલા અને જણાવેલું કે ચેાગ્ય અવસરે તમને માયાદેવીની મુલાકાત કરાવીશ. તમારી સાથે એની પણ મિત્રતા કરાવી આપીશ. એ પ્રતિજ્ઞાનું સ્મરણ Page #361 -------------------------------------------------------------------------- ________________ ગર કરીને મારી બહેન અહીં આવ્યા છું. ઉપમિતિ કથા સારાદ્વાર માયા ” ને લઈ તમારા દર્શન કરવા તમે રિપુદારણુ હતા ત્યારે મારા ઉપર તમારા સ્નેહ અપાર હતા. મારા વગર તમને જરાય ગમતું ન હતું પરંતુ આજે તમે મને જરાય એળખતા નથી એ પણ મારી મેટી ક્રમનશીખી જ ગણાયને ? તમે મને ભૂલી ગયા એથી હું મદભાગી છુ.. તમારા જેવા મિત્ર પણ મને ભૂલી જાય એથી વધુ ખેદજનક શું હાઇ શકે? હવે હું ક્યાં જાઉં ? શું કરૂં ? અરે મહાભાગ ! તમે મને ભૂલી ગયા તેથી મારી અવદશા થઈ પડી. એ મારા પ્રભુ ! મારૂ શું થશે ? અરે મૃષાવાદ ! તે પૂર્વભવાની વાત જણાવી, પણ મને એની કાંઇ સ્મૃતિ થતી નથી. હું ભૂલી ગયા હ।ઈશ. એમ છતાં તારા ઉપર મારા અંતરના સ્નેહભાવ ઘણા ઉભરાય છે. આ કારણથી હું માનું છું કે તું મારા દીર્ઘ પરિચિત છે. એ એમ ન હેાય તેા તને જોઇને તારા ઉપર મારૂ હેત કેમ ઉભરાય ? “ સ્નેહીઓનું દર્શન પૂર્વભવાના સ્નેહની સ્મૃતિ કરાવે છે, ” તને મળતાં જ મને તારા ઉપર સ્નેહ થયા, એથી માની શકાય કે આપણે જુગ જુગ જુના મિત્રા હતા, ભદ્ર ! હું તને ભૂલી ગયા, એ વિષયમાં તારે જરાય મનમાં ન લાવવું, તારે મનઃસતાપ ન કરવા. તું મારા મિત્ર છે. તું મારા પ્રાણુસખા છે. તું મારા પ્રિય બન્યુ છે. મારા જેલું જે કાંઇ કાય હાય, તે નિઃસ’કાચ જણાવી શકે છે. મૃષાવાદે કહ્યું, મિત્ર વામદેવ! મારે તમને એક જ વાત Page #362 -------------------------------------------------------------------------- ________________ ધીમદેવ ૩૩ કહેવાની છે. તમે સાંભળો. જુઓ ! આ મારી બહેન છે. “માયા” એનું નામ છે. એને સ્વભાવ અતિ પ્રેમાળ છે. એના કાર્યોથી જનસમુદાયે ખૂશ થઈને “બહલિકા” નામ પાડયું છે. આ એનું હુલામણું નામ છે. મારે તમને એટલું જ કહેવાનું કે તમે જે રીતે મારી સાથે મેત્રીભર્યો વ્યવહાર રાખતા હતા, એ જ વ્યવહાર મારી બહેન બહુલિકા સાથે પણ રાખજે. હમણું હું ગુપ્ત રીતે રહીશ. મારે રહેવા માટે હાલ અનુકૂળ સમય નથી. પરંતુ જ્યાં બહુલિકા રહેતી હોય છે ત્યાં ગુપ્તપણે મારે પણ અહો જામેલો જ હોય છે. જ્યાં હું ત્યાં બહુલિકા અને જ્યાં બહુલિકા ત્યાં હું. અમે આ નીતિથી અભિન્ન સ્વરૂપ ધરાવનારા છીએ. પ્રિય વામદેવ ! આ બીજો પુરૂષ તે મારો લઘુ બધુ છે. મહાપરાક્રમી છે. “સ્તેય” એનું નામ છે. તમારી સાથે મિત્રતા કરવા ઝંખના રાખે છે. તમને એની મિત્રતા લાભમાં થશે, એમ માની હું તેમને પણ તમારી મુલાકાત માટે સાથે લઈ આવ્યો. તમે જે રીતે મારી સાથે સનેહાળ વર્તન રાખતા હતા એ રીતે મારા નાના બધુ તેય સાથે પણ કુણું વર્તન રાખશે, એવી નમ્ર આશા રાખું છું. મેં જણાવ્યું, મિત્ર ! માયા જેમ તારી બહેન છે અને તને જેટલી વહાલી છે, એમ એ મારી પણ બહેન છે અને ૧ બહુલિકા એ માયાને પર્યાયવાચી શબ્દ છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ઉપમિતિ કથા સારદ્વાર હું વહાલથી રાખીશ. તેય તારે બધુ છે એમ મારે પણ પ્રિય બધુ છે. હું પ્રેમથી સાચવીશ. | મારી વાત સાંભળી મૃષાવાદ હર્ષથી નાચી ઉઠ્યો. એણે કહ્યું, મિત્ર ! તમે મારા ઉપર ખૂબ કૃપા વર્ષાવી દીધી. આ શબ્દો બેલી ચગી પુરૂષની જેમ તરત અદશ્ય બની ગયે. માયા અને સ્ટેયની અસરે; મૃષાવાદના અન્તર્ધાન થયા પછી માયા અને તે મારા શરીરમાં પ્રવેશ કર્યો. મારા ઉપર પોતાની શક્તિની અજમા યશ ચાલુ કરી દીધી. એ અસરોથી મારું અંતઃકરણ મલીન થવા લાગ્યું. વિચારેમાં તમે ગુણને વિકાસ થવા લાગે, સત્ત્વગુણે વિદાય લીધી. | માયા જેવી ચતુરા બહેન મળવાથી અને તેય જેવા વિચક્ષણ મિત્રના મેળાપથી હું મને પરમ ભાગ્યવાન ગણવા લાગે. માયા અને તેમના સહયોગથી હું સૌને સિફતથી છેતરવા લાગ્યા. બીજાનું ધન એરવામાં નિષ્ણાત બની ગયે. કપટકળા અને તસ્કરકળામાં હું કુશળ બની ગયે. સાક્ષાત મને કઈ પકડી શકતું ન હતું. મારી કપટકળા અને ચૌર્યકળાની વાર્તા ધીરે ધીરે લેકમાં વહેતી થઈ ગઈ. મને તણખલા કરતા હલકે ગણવા લાગ્યા. ધૂળ કરતા હું તુચ્છ ગણાયે. સર્ષની જેમ અવિશ્વાસુઓમાં મારી ધણું થઈ. સપની પડખે કઈ જવા રાજી ન થાય, એમ મારે સંસર્ગ કરવા કેઈ ઈચ્છતા ન હતા. સૌ મારાથી દૂર-સુદૂર રહેતા. Page #364 -------------------------------------------------------------------------- ________________ વામદેવ વિમળ સાથે મૈત્રી : આ વર્ધમાન નગરના કમળવૃંદ સમા ગૌરવર્ણા હતા. કનકસુંદરી અને મારી હતી. અને નિખાલસ સાહેલી અને સાત્ત્વિક હતા. પ મહારાજા શ્રી ધવળ ઃ હતા. કનકસુંદરી ” એમના પટ્ટરાણી માતા એ બન્ને બહેનપણીઓ હતી. એમના પ્રેમ શુદ્ધ 66 મહારાણી શ્રી કનકસુંદરીને “ વિમળ ” નામના પુત્ર હતા. અમારી માતાએ સખીચે હતી એટલે અમે પણ મિત્ર મન્યા. એ મને અંતરથી ચાહતા હતા. પરન્તુ માયાદેવીના કહેવાથી હું વિમળ સાથે કપટપૂર્ણ વ્યવહાર રાખતા. મગભક્ત જેવા મારા સંબંધ હતા. એ છતાં વિમળ મારી સાથે નિમળ વ્યવહાર રાખતા. એનું અતર શરદ ઋતુના આભ જેવું નિમાઁળ હતું, વ્યવહાર પણ નિર્મળ હતા. સાદગી સરલતા અને સૌમ્યતાને એ અવતાર હતા. વિમળમાં સજ્જનતાની જ્યેાતિને પ્રશાંત અને સ્થિર પ્રકાશ હતા. પણ મારામાં દુર્જનતાના અંધકાર હતા, છતાં વિમળની સહૃદયતાના લીધે અમારા દિવસેા આનંદમાં જતાં. વિમળને શ્રેષ્ટ અધ્યાપક મળ્યા. દરેક કળાઓને સૂક્ષ્મ અભ્યાસ કર્યાં. એમ કરતાં યુવતિના હૃદયને હરનારા કામદેવના આધારસ્તંભ સમા યૌવનના મદઝર વાતાવરણમાં અમેએ પ્રવેશ કર્યાં. Page #365 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજી નચૂડ વિમળના પ્રેમ નિર્મળ હતા. હું માયાના મંદિર જેવા હતા. છતાં વિમળની સજ્જનતાથી અમારી મૈત્રી આગળ વધતી ગઇ. અમે મિત્રા કરતા કરતા એક દિવસે નહિ જોયેલા અપૂર્વ વનમાં આવી પહાંચ્યા. ક્રીડાનદ્દન વન : એ ક્રીડાનંદન વન હતું. અશાક, નાગ, પુન્નાગ, મકુલ, અ`કાલ વિગેરે વૃક્ષાથી સુÀાભિત હતું. ચંદન, અગર, તગર, કપૂરના વૃક્ષેાથી મઘમઘી રહ્યું હતું. લતા મ'ડપા અને દ્રાક્ષના મ'પાથી સૂર્યના કિરણા પણ ઉષ્ણુતા ઉભી કરી શકતા ન હતાં. કેતકી, ગુલામ, મેાગરા, મચકુંદ, જાઇ, જીઇ, દમનક, કદમ વિગેરેના પુષ્પગુચ્છાની સુગંધથી આકર્ષાઇને આવેલા ભ્રમરગણા ગુંજરાવ કરી સંગીતનું વાતાવરણ ઉભું કરતા હતાં. તાલ, હીંતાલ અને નારીયેલના ઉંચા વૃક્ષેા સ્વના નંદનવનને આમંત્રણ આપતા જણાતા હતા. આમ્ર, જાંબુન, ક્ષુસ, વિગેરેના વ્રુક્ષા વનની શે।ભામાં વધારો કરતાં હતાં. આ વનમાં કાયલના ટહુકા, મયૂરને કેકારવ, કબુતરનું Page #366 -------------------------------------------------------------------------- ________________ રત્નચૂડ ૩૧૭ ગુંજન, બુલબુલના બેલ, મેનાના કેલ વાતાવરણને માદક બનાવી દેતા હતા. આવા મદસભર કીડાનંદન વનમાં અમે આનંદથી ફરી રહ્યા હતા, ત્યાં અમારા કાનમાં રૂપાને ઝાંઝરની ઘૂઘરીઓને મધુર ઝંકાર આવ્યો અને સાથે કેઈ યુગલ વાતે કરતું હોય એમ જણાયું. વાતે ધીમી હતી એટલે અમે સ્પષ્ટ સમજી શક્યા ન હતા. યુગલ દશન: જે દિશા તરફથી એ અવાજ આવતું હતું તે તરફ અમે ચાલવા લાગ્યા. એ માર્ગમાં કઈ યુગલના નેતા પગલાં મંડાએલા જણાતા હતાં. વિમલે એ પગલાં જોયા અને મને કહ્યું. વામદેવ ! જેના આ પગલાં દેખાય છે, તે કઈ સામાન્ય યુગલ હોય એમ લાગતું નથી. આ પગલામાં સ્વસ્તિક, અંકુશ, ચક્ર વિગેરે રીતસર જોઈ શકાય છે. આવા સુંદર લક્ષણથી જાણી શકાય છે કે આ યુગલ કેઈ મહાભાગ છે. એમાં એક નરરત્ન છે અને બીજી ભાગ્યવતી સુભગા નારી છે. આ બને અભુત સંપત્તિ અને સૌભાગ્યને વરેલા જણાય છે. મિત્ર વિમળ ! ચાલ આગળ, આપણે જાતે જ એની ખાત્રી કરીએ. આ પ્રમાણે મેં જણાવ્યું. અમે આગળ વધ્યા. એક ગીચ લતામંડપ છે. એ લતામંડપમાં એક નાનું સરખું છિદ્ર અમારા જોવામાં આવ્યું. એમાંથી અમે ધીરે રહીને જોયું. સાચે જ એક યુગલ ત્યાં Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ઉપમિતિ કથા સારોદ્ધાર હતું. કામદેવ અને રતિને પણ હસી કાઢે એવું સુંદર સેહામણું હતું. વિમલે તે નખશિખ નિહાળી લીધું. અમે ત્યાંથી પાછા હઠી ગયા. વિમલે ધીરેથી કહ્યું, વામદેવ! ચોક્કસ આ યુગલ સામાન્ય નથી. આ નર નારી મહાન જ હોવા જોઈએ. એના પગલાં જેટલા સુલક્ષણા છે એટલું જ એનું પૂર્ણ અંગ સુંદર, સુરેખ અને સુલક્ષણ છે. એના અંગેઅંગમાં પુણ્ય લક્ષણો જણાય છે. મારું માનવું છે કે આ નર અવશ્ય મહાન ચકવર્તી બનવું જોઈએ. આ કેમલાંગી નારી પણ મહાસૌભાગ્યવંતી જણાય છે. એણના શરીર ઉપરના સામુદ્રિક લક્ષણે જોતાં લાગે છે કે આ સ્ત્રીરત્ન છે અને માનવીય પરમ સૌભાગ્યને પ્રાપ્ત કરનારી નારી છે. આ ચક્રવર્તીની પત્ની હશે. આ બન્ને અસાધારણ વ્યક્તિઓ છે. મેં કહ્યું, મિત્ર વિમળ! તારી વાત સાંભળી મને તે સ્ત્રી અને પુરૂષોના સામુદ્રિક લક્ષણે જાણવાની ઉત્કંઠા થઈ છે. આશા છે કે કુમાર એ વિષયક પિતાને અનુભવ મને જણાવશે. વિમળ પિતાના અનુભવ અને જ્ઞાન પ્રમાણે સામુદ્રિક વિભાગ વિગત પૂર્વક જણાવે છે. પુરૂષના અને સ્ત્રીના અંગેઅંગનું વર્ણન કરી બતાવે છે. વર્ણન હજુ ચાલુ છે ત્યાં એક ને જ પ્રસંગ ઉભે થયે. ૧ નરનારીના અંગલક્ષણેનું વર્ણન શ્રી કે. ડી. કાપડીયાના ઉપમિતને ભાષાંતરમાં ઘણું કર્યું છે. એથી વધુ જાણવાની ઇચ્છા વાળાએ શ્રી ભદ્રબાહુને સામુદ્રિક ગ્રંથ જે. Page #368 -------------------------------------------------------------------------- ________________ રત્નસૂડ ૩૧૯ આકાશમાં યુદ્ધ: વિમલ અંગલક્ષણ વિભાગ મને સમજાવતું હતું, ત્યારે જે લતાગૃહમાં યુગલ આનંદ કરી રહ્યું હતું એના ઉપરના આકાશ વિભાગમાં કઈ બે માન આવી ચડ્યા. એ સૂર્ય જેવા તેજસ્વી, હાથમાં ચળકતી તલવારેવાળા અને ભયંકર તાથી ભરપૂર જણાતા હતા. એ બેમાંથી એક ગજના કરતે બે, અરે દુષ્ટ ! તું આ જગત ઉપર છેલ્લી નજર કરી લે. તારા ઈષ્ટદેવનું સ્મરણું કરી લે. ગમે ત્યાં નાશી જા એથી તું છટકી નહિ શકે. તારામાં પરાક્રમ હોય તે અમને દેખાડ. લતાગૃહમાં કાં લપાઈ ગયો છે? અપમાનજનક શબ્દ સાંભળી લતાગ્રહવાળો સુલક્ષણે નર પિતાની ગભરાઈ ગએલ નારીને ધીરજ આપી ત્યાં જ મુકી બહાર આવ્યો અને પિલા બે પુરૂષને કહ્યું. અરે એ નરાધમે ! તમે જે બેલ્યા છે તે હવે ભૂલશે નહિ. એમ કહી હાથમાંથી વિજળી જેવી ચળકતી તલવાર લઈ આકાશમાં એ નરાધમે પ્રતિ ધ. જેણે ગર્જના કરી લતાગૃહમાં રહેલા સુલક્ષણા પુરૂષને કેધિત કરેલે એ બેનું આકાશમાં ભયંકર યુદ્ધ ચાલ્યું. ક્રોધથી એક બીજા ઉપર ધસવા લાગ્યા. સિંહ ગર્જના જેવા હાકોટા કરવાથી અને શોના ભયંકર અવાજેથી ચારે દિશા અવાજમય બની ગઈ. ગગન શબ્દાદ્વૈત બની ગયું. Page #369 -------------------------------------------------------------------------- ________________ ३२० ઉપમિતિ કથા સારાદ્વાર m આ રીતે બન્ને યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે ત્રીજો પુરૂષ લતાગૃહમાં પ્રવેશ કરવાની ઈચ્છા રાખતા હતા અને વારવાર એ તરફ નજર કરતા હતા. લતાગૃહમાં માત્ર પેલી અમળા ખાળા હતી. આ પુરૂષને જોઈ તે ભયથી ગાભરી બનેલી હરણીની જેવી ગાભરી મની ગઈ. એના નયના ભયથી ચકળવકળ થવા લાગ્યા. પેાતાના રક્ષણ ખાતર ત્યાંથી ભાગવા લાગી. ભાગતા ભાગતા એણીએ વિમલને જોયા એટલે તે મેલી. “ હે નરરત્ન ! હું તારે શરણે છું, તું મારી રક્ષા કર. એ મહાપુરૂષ ! તું મને ખચાવ, બચાવ. ’ વિમલે કહ્યું, હું સુભગે ! તું જરાય ગભરાઇશ મા. ત્રાસ પામવાનું કેાઈ કારણ નથી, ધીરી ખન. શાંત થા. તારા વાળ પણ કાઈ વાંકા કરી શકે એમ નથી. આ સુંદરીને ઉપાડી જવા ખીજો પુરૂષ ત્યાં આવી રહ્યો હતા. લતાગૃહમાં આવે એ પહેલાં જ કુમારના ગુણાથી આકર્જાએલા વનદેવતાએ એને ત્યાં જ સ્થિર કરી નાખ્યો. એક કમ પણ આગળ ન વધી શક્યેા. આકાશમાં અદ્ધર લટકતા રહ્યો. આકાશમાં યુદ્ધે ચડેલા અને જણા ઘમસાણ મચાવી રહ્યા હતા. લતાગૃહમાંથી ગએલા નરને આવેલા પુરૂષને હફાવી દીધા. તે પેાતાના બચાવ ખાતર પલાયન થયા અને તેની પાછળ આ નરરત્ન પડ્યો. આકાશમાં વનદેવતા દ્વારા સ્ત'ભિત થએલા પુરૂષને પણ Page #370 -------------------------------------------------------------------------- ________________ ત્ન ચૂડ ૩૨૧ mm ભાગવાની ઈચ્છા થઈ અને વનદેવતાને એ વાતને ખ્યાલ આવ્યો એટલે એને છૂટે કર્યો. છૂટા થતાં જ એ પણ લડી રહેલા પુરૂષે તરફ દોડ્યો. ત્રણે જણ એટલા દૂર પહોંચી ગયા કે લતાગૃહવાળી બાળા કેઈને જોઈ શકતી ન હતી. પોતાના પ્રિય વ્યક્તિના વિરહ થવાથી એ બાળા વિલાપ કરવા લાગી. એ મારા આર્યપુત્ર! તમે ક્યાં ગયા? ક્યારે આવશે? તુમ વિણ મુજ અબળાનું શું થશે? હું શું કરીશ? મેં અને વિમળકુમારે બાળાને ધીરજ અને આશ્વાસન આપ્યું. થોડા જ વખતમાં લતાગૃહવાળ સુંદરીને સુલક્ષણે નર વિજયમાળાને વરી હેમકુશળ ત્યાં આવી પહોંચ્યો. સુભગાને પ્રિયના દર્શન થવાથી આનંદ થયો. અમૃતથી સિંચન કરાયું હોય એમ એ પ્રફુલ્લ બની ગઈ. મુખ ઉપર મિલનનું મિત ઉભરાવા લાગ્યું. પિતાના પ્રિયને જણાવ્યું કે આભારદર્શન: હે આર્યપુત્ર ! આપના ગયા પછી આ મહાભાગે દુષ્ટના સંકજામાંથી મને બચાવી છે. આ પુણ્યનર ના મલ્ય હેત તે સાચેજ મારી કઈ દુર્દશા થાત, એ હું ન કહી શકત. આ નરરત્નને જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. પ્રિયતમાને વચન સાંભળી મિથુનકે વિમલકુમારને પ્રણામ કર્યા. હાથ જોડી બે કે તમે મારા બધુ છે, પિતા છે, માતા છે. હે નરોત્તમ ! તમે જ મારા પ્રાણજીવન છે. ૨૧ Page #371 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારાદ્વાર તમે દુષ્ટના કુંઢામાંથી મારી પ્રિયતમાને મચાવી છે, એને સ'રક્ષણ આપ્યું છે, તેથી હું આપના એક તુચ્છ કિંકર છુ. આપને જે કાંઇ કાર્યાં હોય તે મને જણાવે,આપનું પ્રિય કાર્ય મને બતાવા, હું એ કરી આપવા તૈયાર છું. ૩૩ વિમળકુમારે કહ્યું, ભદ્રે ! આમ ઉતાવળા શું થાશે છે ? આભાર માનવાની શું આવશ્યકતા છે? તમારી પ્રિયતમાનું રક્ષણ કરનાર અમે કેાણુ છીએ ? અમારૂં એ ગજું નથી. ભાઇ ! તમારા પેાતાના જ પવિત્ર પ્રભાવથી તમારી પ્રિયતમાનું રક્ષણ થયું છે. પરન્તુ એકવાતનું મને ઘણું આશ્ચર્ય થઈ રહ્યું છે, જાણુવાની ઉત્કંઠા થઈ રહી છે, તે કુમાર અમને જરૂર કહેશે. આપ કાણુ છે ? યુદ્ધ માટે આવેલા પેલાએ કાણુ હતા ? એની પાછળ ગયા પછી શું બન્યું ? કાંઈ ગુપ્તતા ન હેાય તા જણાવેા. આપે વાત સાંભળવી હેાય તે આપણે અહીં શાંતિથી બેસવુ જોઇશે. આ પ્રમાણે સુલક્ષણા પુરૂષે જણાવ્યું એટલે અમે બધા લતાગૃહમાં વાત સાંભળવા શાંતિથી બેસી ગયાં, રત્નચૂડની આત્મકથા : વિમળકુમારની, મારી અને સુભગા સ્ત્રીની હાજરીમાં વિજયમાળાને વરી આવેલે યુવક પેાતાની કથા કહે છે. શરૠ ઋતુના શાંત અને નિર્મળ ચ'દ્રના કિરણાની યાતિ સમુહ જેવા શ્વેત રૂપાના બનેલા “વૈતાઢ્ય ” પર્યંત છે. એ વૈતાઢ્ય ઉપર વિદ્યાધરાને રહેવાના નગરા આવેલા છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ રત્નચૂડ ૩૨૩ ઉત્તરશ્રેણી અને દક્ષિણ એમ બે વિભાગમાં વહેંચાએલા છે. ઉત્તરશ્રેણીમાં સાઠ અને દક્ષિણશ્રેણમાં પચાસ નગરે આવેલા છે. દક્ષિણમાં “ગગનશેખર” નામનું એક નગર આવેલું છે. એ નગરના “મણિપ્રભ” રાજા છે અને એમને કનકજ્યોત જેવી કનકશિખા રાણું છે. એમના ત્રણ સંતાનો છે. “રત્નશેખર” નામને પુત્ર અને “રત્નશિખા” તેમજ મણિશિખા” નામની બે પુત્રીઓ છે. રત્નશિખાને “મેઘનાદ” નામના વિદ્યાધર સાથે પરણાવવામાં આવી. એમને હું પુત્ર છું અને “રત્નચૂડ” મારૂં નામ છે. મણિશિખાને “અમિતપ્રભ” નામના વિદ્યાધર સાથે પરણાવવામાં આવી. “અચલ” અને “ચપલ” નામના એમને બે પુત્રો હતા. | મારા મામા રત્નશેખરને “રતિકાંતા” નામની એક પત્ની હતી. એને માત્ર આ એક પુત્રી હતી અને એનું નામ “ચૂતમંજરી” છે. આ રીતે અચળ, ચપળ, હું અને ચૂતમંજરી સમવયસ્ક હતા. બીજી તરફ મારા મામા રત્નશેખરને એક “ચંદન” નામના સિદ્ધપુત્ર સાથે બાળપણાથી મિત્રતા હતી. એ ચંદન જૈનધર્મને અચ્છા જાણકાર અને સ્ફટિક જેવી સ્વચ્છ બુદ્ધિ ધરનારો હતે. જ્યોતિષશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, મંત્રતંત્ર, ગવિદ્યા, સામુદ્રિકશાસ્ત્ર વિગેરેને પણ સારે જ્ઞાતા હતે. સિદ્ધપુત્ર ચંદનના સંસર્ગથી મામા રત્નશેખર જેનધમ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ઉપમિતિ કથા સારોદ્ધાર બન્યા હતા. એના ઉપદેશથી હું અને મારા માત-તાત પણ જૈનધર્મને ઉપાસના કરતા હતા. ચંદન તરફથી જ અમને ધર્મજ્ઞાન મળ્યું. એક દિવસે સિદ્ધપુત્ર શ્રી ચંદને પિતાના જોતિષાદિ શાસ્ત્રના બળે મામા રત્નશેખરને કહ્યું કે આ તમારે ભાણેજ ઘણું પુણ્ય લક્ષણેથી યુક્ત છે. આ છોકરે જરૂર થોડા સમય પછી વિદ્યાધર ચકવર્તી થશે. અચળ અને ચપળના શ્રેષનું કારણ: સિદ્ધપુત્ર શ્રી ચંદનની વાત સાંભળી મારા મામા રત્નશેખર ઘણા ખુશી થયા. અમે બંને એક જ ધર્મની આરાધના કરતા હતા વળી સામુદ્રિક લક્ષણેથી હું હતે એમ માની પિતાની આ ગુણવતી સુપુત્રી ચૂતમંજરી મને આપી. અમે અંતરના પ્રેમથી લગ્નગ્રંથીથી જોડાયા. મારી સાથે ચૂતમંજરીના લગ્ન થયા છે એ વાતથી અચળ અને ચપળ ઘણુ ગુસ્સે ભરાણા. કેઈ પણ યુક્તિ પ્રયુક્તિથી ચૂતમંજરીને ઉઠાવી જવાને એમણે નિર્ણય કર્યો. મારા દૂષણ જેવા લાગ્યા. ચૂતમંજરીને ઉઠાવી જવાને લાગ જેવા લાગ્યા. મને એ વાતની જાણ થઈ. મારું ખૂન ન થઈ જાય એટલે હું ચેતીને રહેવા લાગ્યો. અચળ અને ચપળની હીલચાલ ઉપર દેખરેખ રાખવા લાગ્યા. એ માટે “સુખર” નામના ૧. વિમલકુમારે વામદેવને આ વાત કહેલી. માટીમાં પગના ચિન્હ જોઈ એ લક્ષણે જણાવતે હતો. Page #374 -------------------------------------------------------------------------- ________________ રત્નચૂડ ૩૨૫ ચરની ગોઠવણ કરી દીધી. મુખર ઘણે કાબેલ વ્યક્તિ હતા, એ આજે સવારે મારી પાસે આવ્યું હતું. એણે મને જણાવ્યું. દેવ! અચળ અને ચપળ આજે આવ્યા છે. એમણે કાલી” નામની વિદ્યા સિદ્ધ કરી છે. વિદ્યા સિદ્ધ કરવામાં એમને ઘણે સમય લાગ્યું. આજે આવતાની સાથે એમણે મંત્રણા ચલાવી નિર્ણય કર્યો છે કે એક જણે રત્નચૂડ સાથે યુદ્ધ કરવું અને બીજાએ ચૂતમંજરીને ઉપાડી ચાલતાં થવું. આ વિષયમાં આપને યોગ્ય લાગે તે કરે. મુખરની વાત સાંભળી મને વિચાર થયે, કે અચળ અને ચપળ ભલે વિદ્યાસિદ્ધ થયા, હું ધારું તે એમને બંનેને યમધામ પહોંચાડી શકું તેમ છું. મારા માટે એ જરાય મુકેલ નથી. પરન્તુ મારા માસીજીના દિકરા થાય છે, એટલે મારવા ગ્ય નથી. વળી અપયશ અને દયાધર્મને નાશ થાય. અચળ અને ચપળ દુષ્ટ સ્વભાવ અને દુષ્ટ વિચારના છે. એ લેકે કયું અકાર્ય ન કરે એ કાંઈ કહી શકાય નહિ. છલ કપટના બળે આ ચૂતમંજરીને ઉપાડી જાય અને પાછી મુકી દે તે પણ મારી હલકાઈ ગણાય. મારી નાખે તે પ્રિયતમાને વિગ સહ પડે. એક નિર્દોષ બાળાના પ્રાણે જાય. વળી હાલમાં મારે એ કેઈ સહાયક નથી કે જે હું અચક કે ચપળ સાથે યુદ્ધ કરૂં ત્યારે મારી પ્રિયતમાનું સંર. ક્ષણ કરે. સહાયક શુદ્ધ હૃદયી અને બળવાન જોઈએ. Page #375 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારોદ્ધાર આવી પરિસ્થિતિમાં આ સ્થળેથી મારે કાઇ દૂર પ્રદેશમાં ચાલ્યા જવું એજ ઠીક લેખાશે. એવા વિચાર કરી હું ચૂતમ'જરીને સાથે લઇ આ ક્રીડાનંદન વનમાં આવી પહોંચ્યા. ૩૨૬ અચળ અને ચપળ સાથે યુદ્ધ : હું આ લતામંડપમાં મારી પ્રિયતમા સાથે રહ્યો હતા. અચળ અને ચપળ પણ મને શેાધતા શેાધતા અહીં આવી પહાંચ્યા. અચળે અભિમાનથી ધમધમી મારા ઉપર આક્ષેપે કર્યાં. ક્રૂર શબ્દો ખાલી મને ઉશ્કેરી નાખ્યો. એટલે પ્રિયા ઉપર અતિ ફામળ અને પ્રેમાળ લાગણી હાવા છતાં અચળની સામે તલવાર લઈ ધસી પડ્યો. અચળનું અને મારૂં' આકાશમાં યુદ્ધ ચાલ્યું, તમે પણ એ યુદ્ધ જોઈ રહ્યા હતા. યુદ્ધમાં અચળે પીછે હઠ કરી અને ભાગવા લાગ્યા. હું એની પાછળ પડ્યો અને કઠાર વાગ્યે સભળાવી ઉશ્કેરી એની સાથે યુદ્ધ કર્યું. શરીરના હાડકા મે’ ઢીલા કરી નાખ્યા. જમીન ઉપર પછડાઇ ગયા. એના પગે। પકડ્યા અને ફેરવીને જમીન ઉપર પછાડયો. આપુ' શરીર વળ ઉતરી ગએલ દારી જેવું ઢીલું બની ગયું. અતિ શક્તિહીન બની ગયા. મને લાગ્યું કે હવે આ કરી યુદ્ધ માટે તૈયાર નહિ થાય. અરે! યુદ્ધના વિચાર પણ નહિ કરે, એમ માની હું લતાગૃહ તરફ પાછે વળ્યો. મામાં પ્રિયતમા સબંધી અનેક વિચાર તરંગા ચાલતા હતા. હું લતાગૃહ તરફ આવતા હતા અને ચપળ સામેથી વેશ Page #376 -------------------------------------------------------------------------- ________________ રત્નચૂડ ૩૭ પૂર્વક આવી રહ્યો હતે. એને જોતાં જ મારા મનમાં અનેક વિચારે ઘોળાવા લાગ્યા. મારું મન શંકાશીલ બની ગયું. અરે ! મારી પ્રિયતમા ચપળના જોવામાં નહિ આવી હેય? ચપળે વિષય સુખની માગણી કરી હશે અને ચૂતમંજરીએ ના પાડી હશે તેથી ગુસ્સે બનીને મારી તે નહિ નાખી હોય? મારી પ્રિયતમાને જીવતી જોઈ હોય અને ચપળ આ રીતે આવે એ કેમ બને ? ચોકકસ ચૂતમંજરીને મારી નાખવામાં આવી હશે. આ દેવ! પ્રિયતમા વગર મારે શું કરવું? હું તરેહ તરેહની આવી શંકાઓ કરતો હતો, ત્યાં ચપળ મારી પાસે આવી પહોંચ્યો. એની સાથે પણ મારૂં ભીષણ યુદ્ધ થયું. જેવા અચળના બુરા બેહાલ થયા, તેવા જ ચપળના પણ બુરા બેહાલ થયા. અચળ અને ચપળને યુદ્ધમાં નિતીને અનેક જાતની શંકા કુશંકા કરતે, નેહાળ પ્રિયતમાની કુશળતા ઈચ્છતે અધીર મનવાળે હું અહીં આવી પહોંચ્યો. સ્નેહમૂતિ સમી પ્રિય તમાને સુરક્ષિત જોઈ મારા હૈયામાં શાંતિ થઈ. નયને આનંદથી ડોલી ઉઠ્યા. પ્રિયતમાએ તમારી વાત જણાવી અને તમે કઈ રીતે બચાવ કર્યો એ જાણુને મારું મન પૂર્ણ સ્વસ્થ બન્યું. અમૂલ્ય રત્ન અપણ: ભદ્ર વિમળ ! તેં મારી પ્રિયતમાનું રક્ષણ કરીને મહાન ઉપકાર કર્યો છે. તેં મારા ઉપર પ્રથમ ઉપકાર કરીને મને Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ઉપમિતિ કથા સદ્ધાર ખરીદ કરી લીધું છે. જે કે તું નિસ્પૃહ છે, તને કેઈ જાતની લાલસા નથી, છતાં હું શું પ્રત્યુપકાર કરૂં એ જણાવ ! આ પ્રમાણે કહી રત્નચૂડ વિદ્યાધરે એક ભાસ્વર રત્ન કાઢયું. એ રત્નની તિ આગળ સૂર્યને પ્રકાશ પણ ઝાંખો અને નિસ્તેજ જણાતું હતું. રત્ન જેવું અસાધારણ હતું, એના રંગે પણ એવા જ અસાધારણ હતા. એમાંથી સફેદ, લાલ, લીલા, પીળા, કાળા વિગેરે અનેક રંગેની પ્રભા નીકળતી હતી. સામેની બાજુએ ઈન્દ્રધનુષની જેમ એની કિરણાવલી આકાર પામતી હતી. એ રત્નને મૂળ રંગ કયે એવો નિર્ણય કર અતિ મુશ્કેલ હતું. ભાઈ વિમળ ! આ “સુમેચક” રત્ન છે. ઘણા વખત પહેલાં એક દેવ મારા ઉપર પ્રસન્ન બનેલા, એણે આ રત્ન મને આપ્યું છે. આ રત્ન રેગોને નાશ કરી શકે છે, દારિદ્રયને દૂર કરી શકે છે. દુર્ભાગ્યને દફનાવી શકે છે. બીજા નાના મોટા અનેક ઉપદ્રવને દૂર કરવામાં ઘણું ઉપયોગી છે. પ્રાણીઓની કઈ પણ આપત્તિ સહેલાઈથી દૂર કરી શકે તેમ છે. આ રત્નમાં એવી વિશિષ્ટતા છે કે આ વિશ્વમાં એ કઈ પદાર્થ નથી કે જેની ઈચ્છા આ રત્ન પૂરી ના કરે. બીજા શબ્દોમાં કહીએ તે આ રત્ન ચિંતામણિ રત્ન જેવું છે. બધુ વિમળ ! આ રત્ન ગ્રહણ કરે. આપ એટલે મારા ઉપર જરૂર અનુગ્રહ કરશે. મને નિરાશ નહિ કરે. કારણ કે મહાત્મા પુરૂષ પારકા ઉપર અનુગ્રહ કરવામાં આગ્રહી હોય Page #378 -------------------------------------------------------------------------- ________________ રત્નડ ૩૧૯ છે. જ્યાં સુધી આ રત્ન ગ્રહણ નહિ કરે। ત્યાં સુધી મને શાંતિ નહિ થાય. અવશ્ય ગ્રહણ કરવું જોઇશે. વિમલે કહ્યું, ભાઈ રત્નચૂડ ! આ વિષયમાં તારે મને આગ્રહ કરવા નહિ, મનમાં દુઃખ પણુ લાવવું નહિ. આ રત્ન ભલે તમારી પાસે જ રહ્યું, આ રત્નના હું શું ઉપયાગ કરીશ ? મિત્ર રત્નચૂડ ! તારા જેવા નરરત્નના દર્શન થવા જ અતિ દુષ્કર છે. એવા પુણ્યવર નરરત્નના દર્શન મને થયા છે. આ દર્શનથી મને શું શું નથી મળ્યું ? તારા દનના ચેાગ એટલે વિશ્વના તમામ પદાર્થી મને મળી ચૂકવ્યા છે. ચૈતમજરી કહેવા લાગી, હે મહાભાગ વિમળ ! આયપુત્રની પ્રાર્થના તમારે માન્ય કરવી જોઇએ. એમની વિનતિના અસ્વીકાર તમારે ન કરવા જોઈએ. મહાપુરૂષા ચિત્તથી ભલે નિસ્પૃહ હાય તા પણ પ્રેમાળ પુરૂષની પ્રાર્થનાને પાછી ધકેલી શકતા નથી. દાક્ષિણ્યતા ગુણને કારણે સતા ના કહી પ્રાથના ભંગ કરતા નથી. વિચાર કરીને વિમળ ઉત્તર આપવાની તૈયારી કરે છે, ત્યાં તે રત્નચૂડ વિદ્યાધરે સુમેચક રત્ન વિમળના વસ્ત્રને છેડે આદર પૂર્વક ખાંધી દીધું. વિમળના વાસ્તવિક પરિચય : વિમળને મહારત્નની પ્રાપ્તિ થઈ છતાં એ માટેના આનંદ એના મુખ ઉપર ન હતા. રત્ન પ્રતિ જરાય આદર જણાતા ન હતા. સ્પૃહા અને આકાંક્ષાની એક રેખા જણાતી ન હતી. નિસ્પૃહ વ નથી રત્નચૂડને ભારે આશ્ચર્ય થયું. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ઉપમિતિ કથા સદ્ધાર * રત્નસૂડને થયું કે આ કેઈ પુરૂષશ્રેષ્ઠ હે જોઈએ. સામાન્ય માનવીનું મન શ્રેષ્ઠરત્નના લાભમાં આસક્ત અને ઉર્મિશીલ બન્યા વિના ન જ રહે. સર્વ અદભુત ગુણેના સ્થાનભૂત રત્નની પ્રાપ્તિ છતાં કેવી મહા નિસ્પૃહતા? આ વિમળની સાથે એના મિત્રને પૂછી જોઉં કે આ તારો શ્રેષ્ઠ મિત્ર કેણ છે? ક્યા ઉત્તમ કુળને છે? પૂ૦ પિતાશ્રીનું શું નામ છે? ક્યાંને નિવાસી છે? કયા ધર્મનું પાલન કરે છે? રચૂડે આવા વિચાર કરી મને એકાંતમાં લઈ ગયા. મારા મિત્ર વિમળના જીવન સંબંધી દરેક પ્રશ્નો પૂછયા. મેં કહ્યું કે, હે મહાભાગ ! આપને હું જણાવું છું શાંતિથી સાંભળે. વર્ધમાનપુર નામના નગરના અધિપતિ મહારાજા શ્રી ધવલ છે, એમને આ વિમળ નામને પુત્ર છે. ક્ષત્રિીઓમાં એ શ્રેષ્ઠ ગણાય છે. હજુ સુધી એ કઈ વિશેષ ધર્મને પામેલા નથી. છતાં પણ સજજન પુરૂષોની જીવનચર્યા કેઈક ઉત્તમ જાતની લોકોત્તર હોય છે. આજે અમે કીડાનંદન વનમાં ફરવા આવ્યા હતા અને એમાં તમારે મેળાપ અમને થયે. વિમળકુમારે તમારા પાદચિન્હો જોઈ ચક્રવર્તી થવાની આગાહી કરી હતી. વિમળ દરેક રીતે વિમળતાની મૂર્તિ છે. ૧. આ વાર્તામાં વામદેવ મુખ્ય છે. મેં અને હું શબદો વામદેવના બદલે ઘણે ઠેકાણે આવે છે. કારણ કે એ કથાકાર બની પિતાની કથા જણાવે છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રીજું વિમળને વિકાશ રત્નચૂડે વામદેવ પાસેથી વિમળની વાત જાણે લીધી. એના સાહજિક ગુણે પ્રતિ વધુ આકર્ષણ જાગ્યું. રત્નચૂડને થયું કે વામદેવે સારી વાત કહી. પ્રભુના મંદિરીએ: વિમળ કેઈ વિશેષ ધર્મમાં જેડા નથી એટલે પરમતારક દેવાધિદેવશ્રીની પ્રતિમાજીના દર્શન કરાવું. પ્રભુ પ્રતિમા અનેક આત્માઓના ઉદ્ધારનું અમેઘ અને અજોડ સાધન છે. મારી પ્રત્યુપકાર કરવાની ઈચ્છા પણ આ કાર્યથી પૂર્ણ થશે. આ વિચાર કરી વિમળને કહ્યું. ભદ્ર વિમળ! મારા માતામહ ઘણુ વખત અગાઉ આ વનમાં આવ્યા હતા. એમનું નામ “મણિપ્રભ” હતું. આ ક્રીડાનંદન વન જેઈને એમને આનંદ થયે હતે. વિદ્યાધરેના આવવા માટે એમણે આ ઉદ્યાનમાં એક સુંદર જિનમંદિર બંધાવ્યું. મૂળનાયક તરીકે યુગાદીશ્વર શ્રી ઋષભદેવ પરમાત્માની પ્રતિમા સ્થાપના કરી. આ કારણથી ક્રીડાનંદન વનમાં હું ઘણી વખત દર્શને આવેલે. મારા ઉપર અનુગ્રહ કરીને તું પણ એ પ્રભુના મંદિરીએ દર્શન કરવા ચાલ. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર ઉપમિતિ કથા સદ્ધાર વિમળે પ્રભુ મંદિરીએ જવા પ્રસન્નતા બતાવી. અમે બધા શ્રી ઋષભદેવ સ્વામિના મંદિરીએ ગયા. પ્રભુ દર્શન અને જાતિ સ્મરણ: એ પ્રભુ મંદિર જોતિપુંજથી ઝગઝગાયમાન હતું. વજી, વૈર્ય, પદ્વરાગ, મરકત, હંસગર્ભ વિગેરે હીરા, રત્ન અને માણેકથી દેદીપ્યમાન હતું. સુવર્ણની શિલાઓથી એને તલભાગ જડેલો હતો. સ્ત, વેદિકાએ, કુ, પુલિકાઓ, ગવાક્ષે નિર્મળ સ્ફટિક સુવર્ણ વિગેરે દ્વારા નિર્મિત થયા હતા. ઉંચાઈમાં એ મેરૂશિખર જેવું જણાતું હતું. આવા મંદિરમાં સૌએ હર્ષ પૂવક પ્રવેશ કર્યો. અંદર પ્રવેશતાંની સાથે જ રત્નનિર્મિત શ્રી યુગાદિદેવ ઋષભદેવ પરમાત્માની પ્રતિમાના દર્શન કર્યા. નયનમાં અમૃત છાટતાં જે આનંદ થાય એથી વધુ આનંદ આ પ્રતિમાજીને જેતા થયે. નયને હર્ષથી નાચી ઉઠ્યા. સૌએ પ્રભુ પ્રતિમાને નમી નમીને નમસ્કાર કર્યો અને રત્નચૂડ તથા ચૂતમંજરીએ વિધિવત વંદના કરી. સૌના અન્તરમાં આનંદને ઉદધિ ઉભરાવા લાગે. રોમાંચ વિકસ્વર બની ગયા. અપ્રતિમ પ્રભુ પ્રતિમાના દર્શન કરી વિમળકુમાર વિચાર કરવા લાગ્યું કે અહે ! દેવાધિદેવ અને સર્વ અતિશયોથી સુશોભિત આદિનાથ પ્રભુનું કેવું રૂપ છે? કેવી સૌમ્ય કાંતિ છે? કેવું નિર્વિકારનું ઝરણ છે? રાગની રજ નથી કે દ્વેષના દ્વન્દ નથી. માત્ર વીતરાગતાની આભા દેખાય છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ વિમળના વિકાશ આ પ્રભુની પ્રશમરસ ઝરતી પ્રતિમા જ કહી આપે છે કે પ્રભુ નિર્દોષ છે, નિવૃર છે. નિવિકાર છે. વિશ્વના બધા જ ઢાષા વિદાય લઈને સદા માટે અહીંથી ચાલ્યા ગયા છે. ૩૩૩ શરીરમાં વ્યાધિ હાય તે। એ શરીરમાં ક્રમનીય કાંતિ ન જ હોય. પ્રભુમાં રાગ-રાષ હોય તે પ્રભુ પ્રતિમામાં શાંત અને સૌમ્ય શૈાભા ક્યાંથી આવે? શ્રી વીતરાગ દેવના મે પહેલાં ક્યાંક દૃન કર્યો છે. મદ અભ્યાસી પેાતાના શાસ્ત્રાભ્યાસને ભૂલી જાય, તેમ હું પણુ ભૂલી ગયા છું, કે આ પ્રભુને મે' પહેલાં ક્યાં અને ક્યારે દીઠાં છે. મારી સ્મૃતિ ઉપરથી એ વાત ખસી ગઈ છે. વિમળકુમાર વિચારશમાં ખૂબજ લીન બની ગયા. એ વિચાર લીનતામાં પૂર્વભવાની વાતાની સ્મૃતિ કરાવનાર જાતિસ્મરણ જ્ઞાનના કારણુ રૂપ મહામૂર્છા આવી ગઈ. મૂછિ ત થઈ ત્યાં ઢળી પડ્યો. મને અને રત્નચૂડને સભ્રમ થઈ ગયા, અરે! આ વિમળને એકાએક શું થઈ ગયું ? મૂર્છા શા કારણે આવી? અમે પખા લઇ હવા નાખવા લાગ્યા અને અન્ય શીતે પચાર પણ કર્યા. વિમળને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું અને મૂર્છા ઉતરી. જાગૃત બન્યા. ચેતના સ્વસ્થ થઇ. રત્નચૂડે પૂછ્યું, પ્રિય વિમળ ! આ પ્રભુ મંદિરમાં તને એકાએક શું થઈ ગયું ? વિમળની આંખામાં હર્ષના આંસુએ ઉભરાણા, રત્નચૂડ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ઉપમિતિ કથા સારોદ્ધાર તરફ વધુ પ્રેમભાવ જાગે. વારંવાર એને પ્રણામ કરવા લાગે અને ચરણમાં મૂકી વંદન કરવા લાગ્યો. અરે મિત્ર રત્નચૂડ! તું મારું જીવન છે, તું મારે પ્રિય બધુ છે, મારે નાથ છે, તને મારા માત તાત કહું તેય ખોટું નથી, તું મારે ગુરૂ છે, મારે દેવ પણ તું છે, અરે ! મારો પરમાત્મા પણ તું જ છે. તારા દર્શન એ સફળદર્શન છે. તે પ્રભુ દર્શન કરાવી મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. પ્રભુ દર્શનના પુણ્ય પ્રતાપે મારા કલ્યાણના કારણભૂત જાતિસ્મરણ જ્ઞાન મને થયું છે. આ જાતિસ્મરણ જ્ઞાનની શક્તિથી જ્યારે જે ભવમાં સમ્યગુ દર્શન પામ્યું હતું, ત્યાંથી આજ સુધીના બધા ભવેને હું સ્પષ્ટ જોઈ શકું છું. બધી વાતે મને યાદ આવી ગઈ છે. પૂર્વભવના સ્મરણ જ્ઞાનના લીધે મારું મન શ્રી જિનધર્મમાં વધુ દઢ બન્યું છે. જિનધર્મ ઉપર શ્રદ્ધા, પ્રીતિ અને ભક્તિના ભાવે વધુ જાગૃત બન્યા છે. ધર્મ આપતાં તે મને શું નથી આપ્યું? વિશ્વમાં ધર્મ જેવું કયું તત્વ વધુ મૂલ્યવાન છે? તે મને મહામૂલ્યવાન વસ્તુ આપી મહા ઉપકાર કર્યો છે. તું મારે નિર્વ્યાજ ગુરૂ છે, તેથી તારા ચરણોમાં વંદનાદિ કરું એ તે વિનય છે. અને ધર્મગુરૂના ચરણોમાં વંદનાદિ કરવું એ કાંઈ લજજાનું કાર્ય નથી, હું તારે મહાન ઉપકાર માનું છું. વિમળ ફરીથી રત્નચૂડના ચરણોમાં નમન કરવા જાય છે, ત્યાં રત્નચૂડે એના બે હાથ ઝાલી લીધા અને કહ્યું. Page #384 -------------------------------------------------------------------------- ________________ વિમળને વિકાશ ૩૩૫ ભાઈ વિમળ! ઘણું થયું. આટલો બધે વિનય કરવાને ન હોય. જરા શાંત બન. તે પોતે જ કલ્યાણનું વિશ્રામ સ્થળ છે. અમારી તે એવી કઈ તાકાત છે કે તારૂં કલ્યાણ કરી શકીએ ? તે પોતે ગુણીયલ છે. સુગ્ય અને શ્રેષ્ઠ વ્યક્તિ છે. તે મારી પ્રિયતમાને સંરક્ષણ આપેલું એટલે એ ઉપ કારને બદલો વાળવાની ઈચ્છા જરૂર હતી, શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાના દર્શન કરાવવાના કારણે તને જાતિસ્મરણ જ્ઞાન અને ધર્મ શ્રદ્ધા થઈ એ જાણું મને અદ્દભુત આનંદ થયે છે. તારા ધર્મભાવમાં હું નિમિત્ત બન્યો છું, એટલે મને સંતેષ છે. પ્રત્યુપકાર કરવાની મારી મનીષા ફલવતી બની. હે મહામના ! તને પ્રત્યુપકાર માટે સુમેચક રત્ન આપેલું પણ એ વેળા મને થયું કે આ રત્ન આપવાથી મહાઉપકારને બદલ વળતું નથી. ત્યાર પછી પ્રભુ દર્શન કરાવવાની ઉત્કઠાથી તને જે હેતુથી હું લાવે તે હેતુ સફળ બન્યો છે. હું કાંઈક સંતેષની અનુભૂતિ કરૂં છું. ધર્મબંધુ રત્નચૂડ! શ્રી જિનેશ્વર પરમાત્માએ ફરમાવેલા જિનધર્મની પ્રાપ્તિમાં નિમિત્તકારણ બને છે. એ મહાપુરૂષ પણ ધર્મ પ્રાપ્તિ કરનાર પ્રાણીને ધર્મગુરૂ બને છે. તે તે મને પ્રભુ દર્શન કરાવ્યા અને મને ધર્મમાં જોડ્યો છે. તે મારો ધર્માચાર્ય છે. તે મારા ઉપર સુમહાન ઉપકાર કર્યો છે. હું મારા પ્રાણે પણ તારી સેવામાં સમર્પણ કરી દઉં, તે પણ તારા ઉપકારને Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ઉપમિતિ કથા સારદ્વાર બદલો વાળી શકું નહિ. હું તારા ઋણને અદા કરી ઋણ રહિત બની શકે નહિ. દીક્ષાની ભાવના અને કુટુંબ ચિંતા: ભદ્ર વિમળ! સંસારથી મને વૈરાગ્ય થ છે. હું એ બન્ધનેને તજી દઈ ભવસાગરને તરવામાં નૌકાનું કામ આપનારી દીક્ષા સ્વીકાર કરવા ઈચ્છું છું. હવે મને સંસાર પ્રતિ રાગ રહ્યો નથી. મારે માતા, પિતા, ભાઈ, ભગિની વિગેરે સગા સંબંધીઓ ઘણું છે. જે એમને પણ બંધ આપવામાં આવે અને એ બધા સંસારનો ત્યાગ કરી સંયમમાગને સ્વીકાર કરે તે ઘણું સારું. મારી અન્તરેછા બધાને સંયમમાર્ગના પથિક બનાવવાનું છે. પ્રિય રત્નચૂડ! એ માટે કઈ વિશદ અને સરળ ઉપાય હેય તે જરૂર જણાવે. ઉત્તરમાં રત્નડે કહ્યું, પ્રિય બન્ધ વિમળ ! ગઈ અષ્ટમીના દિવસે હું ક્રીડાનંદન વનમાં પ્રભુ પૂજન કરવા માટે આવેલે, મારે પરિવાર પણ મારી સાથે જ હતે. ગુરૂદેવ: આ મંદિરના નજીકના ભાગમાં એ વખતે મેં એક સાધુ સમુદાયને જે. એ સમુદાયમાંથી એક મેટા આચાર્ય ગંભીર વાણથી અમૃતના ઘૂંટડા જેવી મધુરી દેશના આપતા હતા. આચાર્યશ્રીની વાણી અતિ સુંદર હતી પણ શરીર તે મહાશ્યામ અને બેડોળ હતું. જેમાં જ આંખે પાછી ખેંચી લેવાનું મન થઈ આવે. Page #386 -------------------------------------------------------------------------- ________________ વિમળના વિકાશ ૩૩૭ એ આચાર્ય શ્રીને જોઈને મને થયું કે અરે! આ મહામાનું વાણીમા ઘણું શાંત્ત્વન આપનારૂ છે. ઉચ્ચકેાટિના તત્ત્વજ્ઞાનને જણાવી રહ્યા છે. એટલે એએશ્રી ગુણસાગર હાય એમાં ના કહેવાય શી રીતે ? એમના ગુણા અને એમની મધુરી વાણી જેવું સુયેાગ્ય રૂપ એમનામાં દેખાતું નથી. આવી વિચારધારામાં જ મે' જિનમદિરમાં પ્રવેશ કર્યાં. પરમતારક શ્રી પરમાત્માની સ્તુતિ કરી. ભાવભક્તિથી નમી પડ્યો. મહાસ્નાત્ર ઉત્સવ કર્યાં. વિલેપનાદિ કર્યાં. વિધિવત્ અષ્ટમ`ગળ આલેખ્યા. સુદ્રબ્યાથી પ્રભુપૂજા કરી. પુષ્પાદિની માળા પહેરાવી. ભાવભીના સંગીત ગીતા ગાઈ ભાવપૂજા કરી. ગુરુદેવના દર્શન કરવાની ઈચ્છાથી હું પ્રભુમદિરથી બહાર આવ્યેા. બહાર આવતાં જ પૂર્વ જોએલા આચાર્યશ્રીને મે જોયાં, હતા એ જ, છતાં બીજા ન હોય એમ જણાયું. કારણ કે આ વખતે એએશ્રી સુવણૅ કમળ ઉપર બિરાજમાન હતા. જાંબુનઃ સુવના કિરણેા જેવી એમના શરીરની જ્યેાતિ હતી. એમના રૂપ આગળ કામદેવનું રૂપ ફીકુચ લાગતું હતું. ચંદ્રના સૌભાગ્ય કરતા એએશ્રી વધુ સૌભાગી જણાતા હતા. હું જ્યારે મંદિર પ્રવેશ કરતા હતા ત્યારે જે રીતે દેશના અપાતી હતી એ હજી પૂર્વવત્ ચાલુ હતી. મે' એમને પહેલાં જોયાં હતા અને અવાજ ઉપરથી એ વાતના પૂ નિર્ણય પણ કર્યાં. મારા આશ્ચયને પાર ન રહ્યો. હું તે અનિમેષ નયણે જોતા જ રહ્યો. હું સ્થિર અની ગયા. .. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ઉપમિતિ કથા સદ્ધાર અરે! આ આચાર્ય ભગવંત હું જ્યારે મંદિરમાં દાખલ થએલે ત્યારે ભયંકર કુરૂપ હતા. અલ્પ સમયમાં સુમનહર સુડેળ સૌમ્યવર્ણ કેવી રીતે બની ગયા ? અરે ! આમાં આશ્ચર્ય જેવું શું છે? સાધુભગવંતેને તપના પ્રભાવથી અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. એ લબ્ધિઓના પ્રભાવથી અનેક જાતના સ્વરૂપે કરી શકે છે. લબ્ધિ અને સિદ્ધિના દ્વારા વિશ્વની એવી કઈ ચીજ નથી કે જે ન બની શકે કે ન મળી શકે. આવા વિચાર કરતાં મને ગુરુદેવ પ્રતિ ખૂબ સદ્ભાવ જાગ્યો. આનંદમાં મસ્ત બની મેં ગુરુદેવને વંદન કર્યું. બીજા મુનિવરોને પણ વંદનાદિ કર્યા. ગુરુદેવેએ “ધર્મલાભ” ને આશીર્વાદ આપે. શુદ્ધ અને યોગ્ય ભૂમિ જોઈ હું અને મારે પરિવાર મેહમાયાના પડને હઠાવનારી ધર્મદેશના સાંભળવા બેસી ગયે. નજીકના એક સાધુમહારાજને મેં ધીરેથી પ્રશ્ન કર્યો. હે પૂજ્ય ! ઉપદેશ આપી રહેલા મહાત્માશ્રી કેણ છે? એમણે આદરપૂર્વક કહ્યું. ભાગ્યવાન્ ! આ મહાત્માશ્રી અમારા પરમતારક ગુરુવર્ય છે. “ધરાતલ” નગરના નિવાસી હતા. એ નગરના “શુભવિપાક” રાજા છે અને “નિજસાધુતા” એમના રાણું છે. અમારા ગુરુદેવ એમના પુત્રરત્ન છે. “પૂ૦ બુધસૂરિજી” એમનું નામ છે. આચાર્યશ્રીને પરિચય સાંભળી અને એમના જુદા જુદા અતિશને નિહાળી મારું અને મારા પરિવારનું મન જૈન Page #388 -------------------------------------------------------------------------- ________________ વિમળના વિકાસ ધમમાં વધુ સ્થિર બન્યું. આચાય શ્રીને વંદન કરી હું મારા પરિવાર સાથે અમારા નગરે ગયા અને આચાર્ય શ્રી બુધસૂરિજીએ જુદી દિશા ભણી વિહાર કર્યાં. ૩૯ ભદ્ર વિમળ ! મને લાગે છે કે જો એ પૂ॰ બુધસૂરિજી ગુરુદેવ અહીં પધારે તે તારા માત–તાત વિગેરે સ્વજન વર્ગને પ્રતિમાધ આપી દ્વીક્ષા આપે. આ રત્નચૂડ ! કાઇ પણ હિસાબે વિનતિ કરી તારૂં ગુરુદેવશ્રી બુધસૂરિજીને અહીં લાવવા. અવશ્ય મારૂં આ કાર્ય તું કરીશ એમ વિમળે કહ્યું. રત્નચૂડે ઉત્તર આપ્યા, ભાઇ વિમળ ! તારી આજ્ઞા મારે સથા માન્ય છે. હું મસ્તકે ચડાવું છું. પરન્તુ મારા માતાપિતા મારા વિરહથી હાલમાં ઘણા ચિંતાતુર હશે. r હમણાં મને માત-પિતાની ચિંતા દૂર કરવા અને એમને આનંદ આપવા જવાની ઇચ્છા છે. એ પછી તરત જ હું તારા સત્કાર્યમાં જોડાઈશ. એ વાતમાં તું અંતરથી શ્રદ્ધા રાખજે. વિરહના બેઢ અને આભાર : નિર્મળ મનાવિમળ ! તારા સાંસના અમૃતના આસ્વાદ માણ્યા પછી “ મને જવા દો ” એ શબ્દો મેલતાં પણું અ'તર અકળાય છે. ખેાલતાં જીભ ચાલતી નથી. પણ શું કરૂં ? ચિંતામાં જલતા માત-પિતાને આશ્વાસન અને આનંદ આપવા એ પણ એક મહાકાય છે, એમ હૃદયમાં વિચારી “ મને જવા દે ” એ શબ્દો મહાપરાણે એલું છું. Page #389 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારાદ્ધાર વિયેાગની વાત સાંભળી વિમળનું હૈયું ભરાઈ ગયું. એને પણ ખેદ થવા લાગ્યા. વ્યથિત હૃદયે કહ્યું: આ રત્નચૂડ માત-તાતના શાન્ત્યન માટે અવશ્ય જવું જોઇએ. એટલે તમે જા. પરન્તુ ગુરુદેવને વિનતિપૂર્વક અહીં લાવવાની વાતનું વિસ્મરણ ન થાય એ લક્ષ રાખશે. ૩૪૭ રત્નચૂડે કહ્યું: ભાઈ વિમળ ! તારૂં કાર્ય હું નહિ ભૂલું. થાડી ધીરજ ધરજે. એમ જણાવી મને અને વિમલને “ આવજો આવજો” કહી પત્ની ચૂતમજરી સાથે વિદાય લીધી. આકાશમાગે પેાતાના નગરે પહોંચી ગયા. રત્નને ભૂમિમાં : હું અગૃહીતસ ંકેતા ! મે' (વામદેવે) વિમળ અને રત્ન ચૂડની ધર્મવાર્તા સાંભળી. અમૃતથી પણ વધુ હિતકારી હતી, પશુ હું અભદ્ર હતા, અચેાગ્ય હતા, મારૂં હૃદય એ અમૃતવર્ષોથી જરાય ન ભીંજાશું. કારા ધાકાર રહ્યો. વિળે પરમાત્મા શ્રી ઋષભદેવને વારંવાર પ્રેમથી નમસ્કાર કર્યો. એ મંદિરમાંથી અમે બહાર આવ્યા ત્યારે મધુરભાષી વિમળે મને કહ્યું. મિત્ર વામદેવ ! રત્નચૂડે જ્યારે રત્ન આપ્યું એ વખતે કહ્યું હતું કે આ સુમેચક રત્ન મહામૂલ્યવાન છે. મહાપ્રભાવશાલી છે. એ અવસરે કાર્યસાધક મનશે. પરન્તુ મને શ્રેષ્ઠ ધન સમા રત્નાદિ ઉપર પણ વધુ રાગ કે આસ્થા નથી. વળી એને સાચવવાની કાળજી અને આદર પણ નથી. ઘરે લઈ જઈશ તા થાડા વખતમાં એ નષ્ટ Page #390 -------------------------------------------------------------------------- ________________ વિમળને વિકાશ ૨૪ થઈ જશે કાં ખવાઈ જશે. આ રત્નને આપણે અહીં કેઈ સ્થળે જમીનમાં દાટી દઈએ તે સારૂં. પછી આપણે જઈએ. આ પ્રમાણે કહીને વસ્ત્રના છેડેથી રત્ન છેડયું અને મારા હાથમાં મૂકયું. - વનના એક વિભાગમાં મેં ખાડે ખેદી એ રત્ન મૂકયું. ઉપર ધૂળ ઢાંકી દીધી. કેઈ ઓળખી ન શકે એ ભૂમિપ્રદેશ મેં બનાવી દીધું. ત્યારબાદ અમે પિતપતાના ઘરે ગયા. મિત્ર તેયનું તેકાન : તેય અને માયાએ મારા શરીરમાં અડ્ડો જમાવેલ હતું. ઘરે ગયા પછી મને વિચાર આવ્યો કે રત્નચૂડે વિમલને જ્યારે રત્ન આપેલું એ વેળા કહ્યું હતું કે આ ચિંતામણિ રત્ન જેવું શ્રેષ્ઠ રત્ન છે. - હું હમણાં જ પાછો ક્રીડાનંદન વનમાં જઉં અને એ સુમેચક રત્ન એરી લાવું. આ વિચાર કરી હું મારી પથારીમાંથી ઉભે થયે. મિત્રના ગુણે, પ્રેમ, વાત્સલ્ય વિગેરેને વિચાર ન કર્યો. વિશ્વાસઘાત થઈ રહ્યો છે એ પણ ન વિચાર્યું. વનમાં ગયો અને દાટેલા રત્નને કાઢી લઈ બીજે સ્થળે દાટી દીધું. ઘરે આવી સૂઈ ગયે. વળી વિચાર આવ્યું કે કદાચ વિમલ હમણાં જ અહીં આવી ચડે અને રત્નના સ્થાને રત્ન ન જુવે તે એના મનમાં થાય કે મિત્ર વામદેવ રત્ન ચરી ગયો હશે. એ વિના રત્ન જાય ક્યાં? રનના સ્થાને રત્ન જેવડે ગોળમટેળ પત્થરને ટુકડો Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ઉપમિતિ કથા સારોદ્વાર મૂકી દેવામાં આવે તે વાંધા નહિ, પછી ભૂમિ ખાટ્ટુ અને ગાળ પત્થર નીકળે તેા માની લેશે કે હું કમનશીબ છું. મારી કમનશીખીના કારણે રત્ન રત્ન મટી પત્થરના ટુકડા બની ગયા. આ રીતે કરવાથી વિમલને મારા ઉપર શંકા નહિ આવે. હું તરત વન ભણી ચાલ્યા. રત્ન જેવા પાણા શેાધી મૂળ રત્નના સ્થાને દાટી દઈને ઘેર આવી રાત્રે પથારીમાં સૂઇ ગયા. વળી વનમાં : પથારીમાં પડ્યો પણ કેમે ઉંઘ આવતી નથી. વિચારે ચડ્યો, અરે ! એ સુમેચક રત્નને હું ન લાગ્યેા તે સારૂ ન કર્યું”. એક સ્થળેથી રત્ન કાઢી બીજે સ્થળે રત્ન દ્વાઢતાં મને ફાઈ જોઈ ગયું હશે તે ? અહીં જ લઇ આવવું જોઇતું હતું. મારી મેાટી ભૂલ થઈ. જરૂર રત્ન દાટતા મને કાઇ જોઇ ગયું હશે અને એ ઉપાડી જશે. અરે ! આવું સુંદર રત્ન હાથમાં આવી જતું રહેશે ? સંકલ્પ વિકલ્પમાં મારી રાત્રી પૂર્ણ થઈ. સ્હેજ પણ આંખના પાંપણેા ન મીંચાણુા. - વહેલા પરાઢીએ હું રત્ન લેવા માટે વનમાં પહોંચી ગયા. હું ગયા વનમાં અને ખરાખર એ જ અણીના વખતે વિમળ મારા ઘરે આવી પહેાંચ્યા. એણે મારા પરિવારને પૂછ્યું કે વામદેવ કયાં ગયા છે ? પરિવારે ઉત્તર પણ તરત આપ્યા કે વિમળ ! તારા મિત્ર વામદેવને હમણાં જ કીડાનંદન વન તરફ જતા અમે જોયા છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ વિમળના વિકાસ ૩૪૩ મારી પાછળ વિમળ પણ ક્રીડાનંદન વન તરફ આવ્યે. વિમળને જોતાં જ રત્નની જગ્યા હું ભયથી ભૂલી ગયા. મે રત્ન સંતાડેલું એ સ્થળ યાદ ન આવ્યું અને પત્થર દાટેલા એ ખાદી કાઢી મારા કેડના વસ્ત્રમાં સંતાડી દૃીધા. એ સ્થળ કાઈને વહેમ ન આવે એવી હાલતનું મનાવી ીધું અને ખીજા વનવિભાગ તરફ ચાલ્યા ગયા. વિમળ મારી શેાધમાં ત્યાં આવી પહોંચ્યા. Àાભ, ભય અને શકાથી મારા નેત્રા ચકળવકળ થતાં હતાં. હૃદયના ધબકારા વધી પડ્યા હતા. સ્વચ્છ અને સ્વસ્થ મનવાળા વિમળે પૂછ્યું, અરે વામદેવ ! તું મને એકલા મૂકી અહીં કેમ આવ્યા ? તું આમ ભયભીત મહાવરા કેમ ઢેખાય છે? તું શાથી ડરે છે ? મનાવટ : મે' કહ્યું: મિત્ર વિમળ ! સવારે હું ઉંઢ્યો અને એ વખતે મને સમાચાર મળ્યા કે મિત્ર વિમળ વનમાં ગયા છે, એટલે હું પણ વનમાં આત્મ્યા. ચારે ખાજી તપાસ કરી પણ મને કયાંય નજરે ન ચડ્યો એટલે મનમાં ત્રાસ ત્રાસ થઈ આવ્યા. તને જોતાં મારા ચિત્તને ટાઢક જણાય છે. હું હવે ભયમુક્ત અન્યા છુ. વિમળે કહ્યું: મિત્ર વામદેવ ! જો એમ જ હાય તા મહુ આનંદની વાત છે. મને ગેાતવા તું વનમાં આવ્યા અને તું વનમાં આવ્યેા છે. એવા સમાચાર મને મળતાં હું વનમાં આવ્યા. આપણે અને અહીં જ મળી ગયા. ઘણું સુંદર થયું. Page #393 -------------------------------------------------------------------------- ________________ ४४ ઉપમિતિ કથા સારદ્વાર mmmmmmmmmm ચાલે ત્યારે આપણે પ્રભુમંદિર જઈએ. હું અને વિમળ પ્રભુમંદિર ભણી ચાલ્યા. વિમળ મંદિરમાં ગયે અને પ્રભુને વંદન કર્યું. * હું મંદિરના દરવાજા ઉપર જ ઉભે રહ્યો. મને વિચાર આવ્યું કે વિમળને રત્ન ચર્યાની વાત ખ્યાલમાં આવી ગઈ લાગે છે. બળજબરીથી મને મળેલું રત્ન પડાવી લેશે. મારી કનેથી ખૂંચવી લેશે. અહીંથી પિબારા ગણું જાઉં તે સારૂં. અહીં રહેતા મારે છૂટકારો થાય એમ નથી. આ નિર્ણય કરી, હું ત્યાંથી ભાગ્યો અને ત્રણ દિવસમાં અઠ્ઠાવીશ જન ભૂમિ પસાર કરી નાંખી. - અઠ્ઠાવીશ જન આવ્યા પછી મેં કમરપદેથી રત્ન કાઢયું. ગાંઠ છેડી જોયું તે રત્નના બદલે ગોળ પાણે. પાણે જોતાં જ ત્યાં મૂછ આવી અને પછડાટ ખાઈ ઢળી પડ્યો. જરા સ્વસ્થતા આવી એટલે હું મોટી બૂમ પાડી રડવા લાગે અને માથું પછાડવા લાગ્યા. કકળ અને ધમપછાડા કરી મૂક્યા. રડે શું વળશે ? ચાલ પાછો એ વનમાં અને રત્ન લઈ આવું, આ વિચાર કરી હું પાછું વળે. વામદેવની શેાધ અને મિલન : હે અગૃહીતસંકેતા ! એ વખતે વિમળ પ્રભુના દર્શન કરી જિનમંદિર બહાર આવ્યું અને મને ત્યાં એણે ન જોયે. કડાનંદન વનમાં તપાસ કરાવી પણ હું ત્યાં ન મ. પિતાના માણસને ચારે બાજુ શોધ કરવા મોકલી આપ્યા. એમાંથી શોધ માટે આ તરફ આવેલા માણસેએ મને જોઈ લીધે. Page #394 -------------------------------------------------------------------------- ________________ વિમળને વિકાશ ૩૪પ ~ ~ ~ ~ શોધ કરનારા મારી પાસે આવ્યા અને કહ્યું: વામદેવ ! તું ક્યાં જતો રહ્યો ? તારા વિયોગથી વિમળકુમાર વિલખા બની ગયા છે. રાત-દિન બેચેન રહે છે. કયાંય એમને ગડતું નથી. તને શોધવા અમને મોકલ્યા છે. વિમળકુમાર પાસે જલ્દી ચાલે. જરાય સમય બગાડવો ઉચિત નથી. મને થયું કે રત્ન ચર્યાની વાત વિમળના ખ્યાલમાં આવી નથી. હું નિર્ભય બનીને શેધ કરવા આવનારાઓ સાથે મારા નગર તરફ ચાલ્યો. અમે સૌ વિમળના મહેલે પહોંચ્યા. વિમળ ઉભે થઈ તરત જ પ્રેમથી મને ભેટી પડ્યો. આનંદ વિભેર બનીને વિમળે મને પિતાના અર્ધાસને બેસાડ્યો. અરે મિત્ર વામદેવ ! અચાનક તે કયાં જતો રહ્યો? શા માટે તારે ચાલ્યા જવું પડયું ? તારા શરીરે કુશળતા છે ને? મન પ્રસન્ન તે છે? માયાને પ્રભાવ : બધુ વિમળ ! શું જણાવું? ભારે દુઃખ મારા માથે આવી ચડયું. તે પ્રભુમંદિરમાં પ્રવેશ કર્યો અને હું તારી પાછળ જ પ્રભુમંદિરમાં પ્રવેશ કરતું હતું ત્યાં આકાશમાર્ગથી આવી રહેલી એક વિદ્યાધરીને મેં જે ઈ. એ વિદ્યાધરી પિતાના રૂપ લાવણ્યની પ્રભાથી પ્રકાશરેલાવી રહી હતી. હાથમાં સાક્ષાત્ યમરાજના જીભ જેવી ખુલ્લી તલવાર હતી. એક બાજુ આકર્ષક રૂપને કારણે મનહર જણાતી હતી અને બીજી બાજુ હાથમાં નગ્ન તલવારના કારણે ભયંકર જણાતી હતી. એને જોતાં મને ભય Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ઉપમિતિ કથા સારે દ્વારે અને આશ્ચર્ય બને થયાં! ત્યાં તે વિદ્યાધરી સમળી હારને ઉપાડી જાય એમ મને ઉપાડી રવાના થઈ. હું ચીસે પાડતે હો “હે કુમાર! બચાવે. વિમળ ! બચાવે.” પણ વિદ્યાધરી વેગીલી ચાલથી મને કયાંય દૂર લઈ ગઈ. દૂર લઈ જઈ વિદ્યાધરીએ મને છાતી સરસ ચાં. ગાઢ આલિંગન કર્યું. મારા ગાલે અને હેઠે ખૂબ ચુંબન કર્યો. મને રતિવિલાસ માટે પ્રેમથી સમજાવવા લાગી. વારંવાર ભેગેચ્છા પૂર્ણ કરવા મનાવવા પ્રયત્ન કર્યો. મિત્ર વિમળ ! તારા વિયેગને કારણે માદક અને મેહક વિદ્યાધરી મને ઝેર જેવી લાગતી હતી. એના રૂપ, સૌન્દર્ય અને મધુરા બેલ મને ગમતા ન હતા. હું એ વિદ્યાધરીને કાંઈક ઉત્તર આપવા જતું હતું ત્યાં એક બીજી વિદ્યાધરી આવી પહોંચી. મને જોતાં જ મારા તરફ એને અનુરાગ થયો. એણુએ મને ખેંચીને ભાગવા પ્રયત્ન કર્યો. એ બંને વિદ્યાધરીઓમાં વાયુદ્ધ ચાલ્યું અને પછી સામસામા થઈ લડી પડ્યાં. લડવામાં મારે ખ્યાલ ન રહ્યો. હું એમના હાથમાંથી ગબડી પડ્યો અને જમીન ઉપર પટકાય. ઉચેથી પડતાં મને ઘણો મૂઢ માર લાગ્યા. ત્યાં મૂછ આવી ગઈ અને હું બેભાન પડ્યો રહ્યો. વનની હવાથી મારી મૂર્છા ઉતરી. મને થયું કે આ વિદ્યાધરીઓને પકડવાનો વખત આવે એ અગાઉ હું અહીંથી Page #396 -------------------------------------------------------------------------- ________________ વિમળને વિકાસ ઉ૪૭ નાશી જઉં. યુદ્ધમાં વિદ્યાધરીઓને મારો ખ્યાલ ન રહ્યો. તારા દર્શનની ઈચ્છાથી હું આ તરફ આવવા રવાના થયા. - નગર તરફ આવતાં રસ્તામાં તારા અનુચરે મને મલ્યા. એ અનુચરે ક્ષેમકુશળ મને અહીં લાવ્યા છે. આ મેં મારી આપવીતી વાત તને કહી. . વિમળ સરલ હતું અને મારા તરફ અકૃત્રિમ પ્રેમ રાખતે હતો. મારી વાત સાંભળી એને ભારે આશ્ચર્ય થયું. મારા શરીરમાં રહેલી માયા આ વાત સાંભળી ઘણું ખુશ બની. માયાને થયું કે વામદેવે ભેળ વિમળને ઠીક બનાવ્યા. કપટક્રિયા એ તે માયાની પ્રિય વસ્તુ છે. શળની વ્યથા : હું વિમળને વાત જણાવી રહ્યો હતો. એટલામાં અચાનક મારા અંગેઅંગમાં મહાવ્યથા ચાલુ થઈ. જાણે કે મગરમચ્છ પિતાના જડબામાં લઈ મને દાબતે ન હોય, એવી કારમી વેદના થવા લાગી. જાણે મારા અંગેઅંગના કટકા થતાં હોય એવું મને લાગ્યું. - શ્વાસની ગતિ ખૂબ તીવ્ર બની ગઈ. આંખે ઉંચી થઈ ગઈ. જીભ બહાર નિકળવા લાગી. શરીર લાકડાં જેવું અક્કડ બની ગયું. મરણતેલ દશામાં મૂકાઈ ગયે. - અણધારેલે બનાવ જોઈને વિમળ ગભરાઈ ગયો. બૂમાબૂમ કરી મૂકી. શ્રી ધવલ મહારાજા અને નગરજને ઘણાં ત્યાં આવી પહોંચ્યા. મને પ્રાથમિક સારવાર અને ઔષધે આપવામાં આવ્યા, પરંતુ એ સારવારથી મને કશે લાભ ન થયો. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ઉપમિતિ કથા સારિદ્વાર મારી વ્યથા વધતી હતી. વિમળને સર્વ દેષવિનાશક સુમેચક રત્ન યાદ આવી ગયું. ઝડપભેર વનમાં ગયે અને જે સ્થળે રત્ન દાટયું હતું એ પ્રદેશ બેદી કાઢ્યો. પરંતુ રત્ન હાથ ન લાગ્યું. રત્નને પત્તો ન લાગવાથી વિમળને મારી ચિંતા થઈ. રત્ન વિના મિત્રની પીડા કેમ શમશે? ક ઉપાય લે? એ કિર્તવ્યમૂઢ બની ગયે. ઉદાસ ચહેરે મારી પાસે આવ્યા. મારા દુઃખથી એ પણ દુઃખી લાગે. એ મહાનુભાવને રન ગયાની જરાય ચિંતા નથી પણ મારું દુઃખ એને દુ:ખી બનાવી રહ્યું હતું. વનદેવતાને ચમત્કાર : એ જ વખતે એક વૃદ્ધ નારી અંગ મરડવા લાગી, માથાને એટલે વિખેરી નાખે. બંને હાથ ઉંચા કર્યા, ચીસો પાડવી ચાલુ કરી. માથુ ધૂણાવા લાગી. ત્યાં રહેલાઓને લાગ્યું કે કઈ વ્યંતરદેવને આ વૃદ્ધાના શરીરમાં પ્રવેશ થયે જણાય છે. - રાજાએ અને લેકેએ પૂજા કરી ધૂપ-દીપ ધર્યા અને પૂછ્યુંઃ આપ કેણ છે? જેનાં ભવાં ચડી ગયા હતા અને નેત્રે લાલ અંગારા જેવા બની ગયા હતા તે વૃદ્ધાના શરીરમાં રહેલી વનદેવતાએ કહ્યું કે હું આ કીડાનંદન વનની અધિષ્ઠાયિકા વનદેવી છું. વામદેવની શરીર પીડા મેં ઉભી કરી છે. એ મહાપાપી અને બેશરમ છે. કારણ કે એણે સહદયી મિત્ર વિમળની સાથે Page #398 -------------------------------------------------------------------------- ________________ વિમળનો વિકાસ ૩૪ કપટભર્યું વર્તન દાખવ્યું છે. વિમળના સદ્ભાવને અને લાગણીને એણે કશો વિચાર ના કર્યો અને છેતર્યો. આ નરાધમે વિમળનું રત્ન ચેરી લીધું અને તે સ્થળે પત્થર મૂકો. ઉપરથી આખી બનાવટી વાર્તા ઉભી કરી નાખી. વિદ્યાધરીઓની વાત જોડી કાઢી. કેઈ ઉપાડી ગયું ન હતું. એણે બીજે સ્થળે દાટયું પણ વિમળ વનમાં ગમે ત્યારે ચોરી કરવા જતાં આ રત્નનું સ્થળ ભૂલી ગયો હતો. ગોળ પત્થર લઈ અઠાવીશ જન નાશી ગયો. વનદેવીએ જ્યાં રત્ન સંતાડયું હતું તે ભૂમિ બતાવી દીધી અને કહ્યું કે આ નરપિશાચને હું હમણાં ને હમણાં પૂરે કરી નાખું. વિમળકુમારે વનદેવીને સ્તુતિ કરી અને આગ્રહપૂર્વક કહ્યું હે દેવી! આપ કૃપા કરે. વામદેવને ન મારશે. નહિ તે મને ઘણું દુઃખ થશે. વિમળની પ્રાર્થનાથી વનદેવીએ મને માફ કર્યો. પરન્તુ નગરજનેએ મારા ઉપર ફિટકાર વરસાવ્યું. સ્વજનેએ તિરસ્કાર કરી ઘર બહાર કાઢી મૂકો. નગરમાં હું તણખલા કરતાં પણ હલકો થઈ પડ્યો. મારા નામ ઉપર લોક નાક મરડતા અને ઘૂંકતા હતા. આવી પરિસ્થિતિમાં પણ વિમળ મારી સાથે પૂર્વવત્ રહેવા લાગ્યા, નેહ જરાય એ છે ન કર્યો. ન ધૂત્કા, ન કટુવેણ કહ્યાં. “મહાપુરૂષે સ્વીકાર કરેલી વાતને મિથ્યા કરતાં નથી.” એણે મારી મિત્રતા ન તજી. મેટાની મહત્તાના Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ઉપમિતિ કથા સારદ્વાર દર્શન અહીં થાય છે. વિમળની વિમળતા નિર્મળતા કેટલી મહાનું છે એ જોઈ શકાય છે. પૂર્વની જેમ અમારે મિત્ર વ્યવહાર ચાલુ રહ્યો. ભગવંત સ્તુતિ : એક દિવસે વિમળ મને સાથે લઈ કીડાનંદન વનમાં લઈ ગયે. ત્યાં રહેલા જગદગુરુ શ્રી ઋષભદેવસ્વામીને મંદિરમાં વંદના માટે ગયા. શ્રી જિનેશ્વર પરમાત્માની પૂજા-સેવા કરી અને અન્તમાં વિમળે સુમધુર સ્વરે અને ભક્તિભર્યા ભાવે ભગવંતની સ્તુતિએ બેલવી શરૂ કરી વિમળ કે કિલક કે સ્તુતિ બેલી રહ્યો છે. બરાબર એ જ વખતે રત્નચૂડ વિદ્યાધર અને ચૂતમંજરી અહીં આવી ચડે છે. સાથે એમને વિશાળ પરિવાર હતે. વિમળની સુમંજુલ સ્તુતિ સાંભળી સૌ સ્થિર બની જાય છે. કેઈ અવાજ કરતું નથી. મૂર્તિ જેવા સુસ્થિર બની ગયા. સ્તુતિઓ : जयाशेषजगन्नाथ !, जय तत्वोपदेशक ! । जय ज्ञान महाकोष !, जय भावारिवारण! ॥१॥ मन्ये विश्चिन्मयोपार्जि, पुरा भावि परत्र च । शुभं येनेह लब्धोऽसि, स्वामी विश्वाभयपदः ॥२॥ नाथ ! नाथमहं नान्यं, नाथे नाथे सति त्वयि । को हि कल्पद्रुमं प्राप्य, करीरे कुरुते रतिम् ॥३॥ Page #400 -------------------------------------------------------------------------- ________________ વિમળને વિકાસ ૩૫૧ अभव्यो दुरभव्यो वा, किमहं भुवनेश्वर ! । प्राप्तेऽप्याप्नोमि यन्नाई, मुक्तिं मुक्तिपदे त्वयि ॥४॥ ચરાચર જગતના નાથ ! આપ જય પામે. તત્ત્વજ્ઞાનના ઉપદેષ્ટા ! આપ જય પામે. સંપૂર્ણ જ્ઞાનના સાગર ! આપ જય પામે. અંતરંગ શત્રુઓના ટાળનારા નાથ ! આપ જય પામે. આપ વિજય પામે. એ મારા નાથ ! મને લાગે છે, કે ગત જન્મમાં મેં જરૂર કાંઈક પુણ્ય કર્યું હશે. એથી તે સકલવિશ્વના અભયદાતા સ્વામી આપ મને આ ભવે મલ્યા છે. પ્રત્યે ! આવતા ભવે પણ પુણ્યબલે મને આપ જરૂર આવી મળશે. ૨ | મુજ નાથ ! હવે મને આપના જેવા પ્રિયનાથ મળ્યા છે, તેથી હું અન્ય કેઈને પણ નાથ તરીકે ચાહત નથી. આપ જ મુજ, જીવનના સર્વશ્રેષ્ઠ સ્વામી છે. પરમાત્મન્ ! કલ્પવૃક્ષ પ્રાપ્ત કર્યા પછી કેરડાની તે વળી કેણુ ઝંખના કરે? ૩ એ ભુવનેશ્વર ! જીવિતેશ્વર ! શું હું અભવ્ય છું? અથવા તે શું હું દુરભવ્ય છું? મુક્તિદાતા તારા જેવા મને નાથ મળ્યા છતાં હું હજુ સુધી મુક્તિ કાં ન મેળવી શકે ? મારે છે અપરાધ છે? ૪ किमभक्तोऽस्मि ते नाथ !, विस्मृतो वाऽस्मि यन मे । रागादिरिपुरुद्धस्य, सारादि क्रियते त्वया ॥ ५ ॥ संसारपान्तभ्रान्ति-श्रान्तेनाऽऽश्रमवतू प्रभो !। प्राप्तोऽसि त्वं मया कृच्छानिति तत्प्रयच्छ मे ॥६॥ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ઉપમિતિ કથા સારાહાર સોનિ ક્રોનિક પ્રમો! માવી, સમયઃ સમરાજ્ય:। द्रक्ष्यामि त्वामहं यत्र साक्षाल्लोकाग्रसंस्थितम् अलं सांसारिकैरेभि - विषयैर्विषसन्निभैः । किन्तु नाथ ! सदानन्दं, देहि मे परमं पदम् || ૭ || ૫૮૫ દેવાધિદેવ શું હું તારા ભક્ત નથી ? શું આપ મને ભુલી ગયા ? જો એમ ન હોય, તે રાગાદિ શત્રુઓએ મને ચાગરક્રમ ઘેરી લીધેા છે તેા પણ આપ મારી ખખરસાર કેમ લેતા નથી ? નાથ ! આવા અને મારી સભાળ લે. પ પ્રાણેશ્વર પ્રભા ! સંસારમાં ભમી ભમી થાકી ગએલાએના આરામમદિર સમા નાથ ! મહામુશ્કેલીથી આપને મેં મેળવ્યા છે. મને મુક્તિમાળા આપે. પ્રા! મારે બીજું કાંઈ જોઇતું નથી. ૬ વિશ્વેશ્વર ! જરૂર એવા પણુ કાઇ આનંદ ભરપૂર સમય આવી મળશે કે જેમાં લેાકના ઉપરિતન ભાગમાં રહેલા આપને હું જોઇ લઇશ. હું પણ મુક્તિ મેળવીને જ જંપશે. ૭ કરુણાધન ! શરણ્ય ! હલાહલ તાલપુર ઝેર સમા આ સ‘સારના વિષયસુખાથી સર્યું. મારે એવા સુખા નથી જોઇતા. પરન્તુ વીતરાગદેવ ! મને તું અમન્દ આનન્દના ધામ સમા પરમપદ મેાક્ષને આપી દે, આપી દે. ૮ આવી ભાવસભર સ્તુતિયા ખાલી નરાધીશ ધવલના પુત્ર વિમલે જિનાધીશ શ્રી ઋષભદેવસ્વામીને નમસ્કાર કર્યાં. પેાતાના મસ્તક વિગેરે પાંચે અંગે। ભૂમિને અડાડી દીધા. Page #402 -------------------------------------------------------------------------- ________________ વિમળને વિકાસ ૩૫૩ ઝગઝગાટ જ્યોતિ સમુહથી વાતાવરણને પ્રકાશિત કરતે રચૂડ, ચૂતમંજરી અને અન્ય વિદ્યાધરે આનંદિત બની ગયા. રત્નસૂડે કહ્યું, ધન્યવાદ! ધન્યવાદ! વિમળ! તને શતશઃ ધન્યવાદ ! પ્રભુ સ્તુતિઓ સાંભળી અમે પણ ખૂબ પ્રફુહલ, બન્યા છીએ, વિલંબનું કારણ : • વિમળની પ્રશંસા કરી રત્નચૂડે પરમાત્માને નમસ્કાર કર્યા.' વિધિવત્ અષ્ટપ્રકારાદિ પૂજા અને ચૈત્યવંદન વિગેરે યોગ્ય અનુષ્ઠાને કર્યો. મંદિરમાંથી બહાર આવી સૌએ ઉદ્યાનની શુદ્ધ ભૂમિ ઉપર ગેષ્ટિ માટે બેઠક જમાવી. વિમળે અને રત્નચૂડે પરસ્પર શરીર વિગેરેના સમાચાર પૂછયા. રત્નચૂડે કહ્યું, વિમળ ! તેં મને પૂ ગુરૂદેવ શ્રી બુધસૂરિજીને અત્રે લાવવા જણાવેલું પણ એમાં વચ્ચે એક એવું અગત્યનું કાર્ય આવી પડયું કે તેથી આચાર્ય ભગવંતને લાવવામાં વિલંબ થઈ ગયો. વિમળ–ભદ્ર રત્નસૂડ! એવું શું મહત્વનું કાર્ય હતું? આપને કહેવામાં વધે ન હોય તે જણાવે. રત્નસૂડ–બધુ વિમળ ! તે વખતે આ જ ઉદ્યાનમાંથી તારી રજા લઈને હું મારા નગરે ગયે. માત-તાતને વંદન કર્યું. ઘણું સમયે જેવાથી મારા માતા પિતાને ઘણે આનંદ થ. એ દિવસ સૌને આનંદમાં ગયે. પ્રભુને નમસ્કાર કરી રાત્રે હું મારા પલંગમાં સૂતે. દ્રવ્યથી મને નિદ્રા આવી પણ ભાવથી જાગૃત હતા. રાત્રીના છેલ્લા Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ઉપમિતિ કથા સદ્ધાર વિભાગમાં મારા કાને મધુર અવાજ આવ્યો. હે મહાભાગ ! સૌભાગ્યના સ્વામી ! એ પરમાત્માના ચરણકમળને મધુકર ! આપ જાગૃત બને. ઉભા થાઓ. હું આ શબ્દોથી જાગૃત બ. મારી સન્મુખ અપૂર્વ દશ્ય હતું. પિતાના દેવી શરીરની તિપ્રભા દ્વારા દિશાઓને પ્રકાશમાન કરી દેતી અનેક દેવીઓને મેં મારી સામે ઉભેલા જોયા. સંભ્રમ પૂર્વક શયનમાંથી મારું ઉત્થાન એજ એમનું સ્વાગત હતું. મને આ દશ્ય જોઈ અતિ આશ્ચર્ય થતું હતું. પ્રસન્નતાથી જેઓના મુખ ઉપર મધુર હાસ્યની રેખાઓ અંકિત બનેલી છે એવી તે દેવીઓ બેલી, તું ધન્ય છે. કૃતકૃત્ય છે. પૂજનીય છે. સૌભાગ્યને અધિપતિ છે. અમારા માટે વંદનીય છે. જેના હૃદયમંદિરમાં ધર્મને સદા નિવાસ છે એના અમે દાસ છીએ. માનસરોવરમાં હંસલા રમે એમ આપના મનસરોવરમાં ધર્મ રમી રહ્યો છે. અમે આપને પડતે બેલ ઝીલનારી સેવિકાએ છીએ. હિણી પ્રજ્ઞપ્તિ વિગેરે અમારા નામ છે. સ્વયંવર કન્યા પિતાને પ્રિયતમ શેાધી કાઢે એમ અમે બધા મળીને આપના ચરણે આવ્યા છીએ. આપ વિદ્યાધર ચકવતી થવાના છે. અમે આપના શરીરમાં પ્રવેશ કરીશું. આપ અમારા નાથ છે. અમારો સ્વીકાર કરે. એ મંગલમૂર્તિ! અમારી આજ્ઞાથી વિદ્યાધરોનું વૃંદ આપના દ્વારે આવી ઉભું છે. એ આપના સૈનીકે તરીકે રહેશે. Page #404 -------------------------------------------------------------------------- ________________ વિમળના વિકાસ આપની આજ્ઞાની પ્રતીક્ષામાં દ્વાર ઉભા છે. સ્વીકાર કરા. ૩૫૫ આપ એમના ભાવર અને જુદા જુદા અલ'કારાથી શે।ભતી વિદ્યાદેવીએ વિનતિ કરતી હતી ત્યાં બધા વિદ્યાધરા આવી પહોંચ્યા અને મારા ચરણે મસ્તકા ઝૂકાવી દીધાં. સૌ એ કર જોડી સન્મુખ ઉભા રહ્યા. ખીજી તરફ પૂર્વાકાશમાં સવિતાનારાયણ શ્રી સૂર્ય પૂર્વ દિશાને ચૂ’બન કરી રહ્યો હતા, એટલે વાદ્યકારાએ મોંગલવાદ્યોના સૂરા ચલાવ્યા. રાજાના મંગલ પાઠક છડીદારે દાહરા લલકાર્યાં. સો જ્યેષુનો થાય, ધર્મ ગુપ્ત ટ્રેનના: ! । येन वोऽतर्किता एव, संपद्यन्ते विभूतयः ॥ હું મહાનુભાવે ! સૂર્યોદય થઈ ગયા છે. નિદ્રા ખંખેરી તમે જાગેા અને ધર્મની આરાધના કરી. કારણ કે ધમ . ઉત્તમ વસ્તુ છે. એના પ્રભાવે તમે નહિ વિચારી હાય એવી સ'પત્તિઓ તમને આવી મળશે. મંગલ પાઠકના મંગલ દારા સાંભળી મને પણ થયું કે આ સેકડા વિદ્યાઓ અને વિદ્યાદેવીએ ધર્મના અમાઘ પ્રભાવથી વિના પરિશ્રમે મને પ્રાપ્ત થઇ છે. પરન્તુ આ કાંઈ હ ના પ્રસ`ગ નથી. આ એક નવું વિઘ્ન છે. મારે વિમળ સાથે દીક્ષા ગ્રહણ કરવાની અભિલાષા હતી, એમાં મેટી આપદા આવી પડી. જિનેશ્વર પરમાત્માએ કહ્યું છે કે પુણ્યકર્મ પણ લાગવવું. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ઉપમિતિ કથા સારાદ્વાર જ પડે છે. પરન્તુ એ પણ સાનાની એડી જેવું અને ત્યાજ્ય છે. એમાં આનદ પામવા જેવું નથી. પુણ્યાનુમન્ત્રી પુણ્ય પણ દીક્ષામાં વિઘ્ન ઉભું કરે છે. હું આવી વિચારણામાં મશગૂલ હતા અને રાહિણી વિગેરે દેવીએએ ક્ષણવારમાં મારા શરીરમાં પ્રવેશ કરી લીધા. એએ મને સ્વતઃ સિદ્ધ થઈ. વિદ્યાદેવીઓના શરીર પ્રવેશ પછી બધા વિદ્યાધરો મળ્યા અને તેઓએ વિદ્યાધર ચક્રવર્તી તરીકેના માશ અભિષેક કર્યાં. અભિષેકના મહાત્સવ આકર્ષક અને વિશાળ ઉજવ વામાં આવ્યા. ભદ્ર વિમળ ! ત્યાર પછી નવા રાજ્યને ઉચિત પ્રધાન મ`ડળની રચના, સામન્તવની ગોઠવણ, રાજપુરૂષાની નીમણુંક, સૈન્યની સેવાના કાર્યક્રમ, નગરજનાને સંતાષ વિગેરે કાર્યામાં કેટલાક દિવસે 'પસાર થઈ ગયા. સૂરિજીના સ‘દેશે : નૂતન રાજ્યની વ્યવસ્થામાંથી નિવૃત્તિ મળતા તારા આદેશ મને યાદ આવ્યા, મે' એ મહાત્માની શેાધ કરી. શેાધ કરતાં કરતાં એક નગરમાં એમના પવિત્ર દર્શન થયાં. મેં પૂજ્યશ્રીને વંદનાદિ કર્યો અને તારી દીક્ષાની ભાવના તેમજ સર્વસ્વજન વર્ગને પ્રતિમાધ આપી દીક્ષા માગે લાવવાની ભાવના જણાવી. મારી વિનતિ સાંભળી પૂજ્યશ્રીએ કહ્યું કે તમે વિમળકુમાર પાસે જાઓ ત્યારે મારી આ સદેશેા જણાવશે, Page #406 -------------------------------------------------------------------------- ________________ વિમળને વિકાસ ૩પ૭ “થોડા સમય પછી હું અમુક રીતે આવીશ. વિમળકુમારના સ્વજનેને પ્રતિબોધ કરવાને ઉપાય આમાં જ સમાએલે છે.” હે અગહીતસંકેતા! રત્નચૂડે આ સંદેશે વિમળના કાનની નજીકમાં જઈ અને ધીમેથી કહ્યો તેથી મારા સાંભળવામાં આવ્યો નહિ. વિમળે રત્નચૂડને કહ્યું, ભાઈ રત્નચૂડ! તમે ઘણું સારું કર્યું. વિદ્યાધર ચક્રવર્તી રત્નચૂડ બે ત્રણ દિવસ રહા અને પછી વિમળની રજા લઈ પિતાના નગરે ગયા. Page #407 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ એવું વિમળને વિરાગ રત્નચૂડના ગયા પછી વિમળ સંસાર સુખેથી વધુ અલિપ્ત રહેવા લાગ્યો. ઈદ્રિ અને મન ભૌતિક સુખ ભણું જતાં વિરામ પામ્યા. હૃદય પવિત્ર બન્યું. આ રીતે એના જીવનને કાળ વિરાગમય વીતવા લાગે. વિરાગી વિમળને જોઈ માત-તાત વિચારે છે કે અમારા પુત્રનું જીવન કેવું શ્રેષ્ઠ છે? ત્રણે લોકોને મુગ્ધ બનાવે એવું આચરણ છે. વિમળ પાસે ખીલખીલાટ કરતું યૌવન છે, મદમસ્ત આરોગ્ય છે અને અપાર ધન વૈભવ છે. સાહિત્ય, સંગીત અને કળાએને સુમેળ એણે સાથે છે, ભેગે એના ચરણે ચૂંબી રહ્યા છે, છતાં એક સુસાધુની જેમ વિષયોથી વિરાગી રહે છે. વિષયસુખમાં લિસ બનતું નથી. આ કુમાર વિષય ભેગમાં જે આસક્ત ન બને તે આપણું આ મહા સામ્રાજ્ય નિષ્ફળ છે. આપણે જ પુત્રને વિષયસેવામાં જોડાવા કહીએ. પુત્ર વિનયશીલ છે, એટલે આપણી આજ્ઞાનું ઉલ્લંઘન નહિ કરે. દાક્ષિણ્ય ગુણ એનામાં છે એટલે આપણી આજ્ઞા જરૂર પાળશે. આ જાતને વિચાર કરી અને એકાંતમાં નિર્ણય કરી પુત્રને પોતાની પાસે બોલાવ્યો, અમૃતસી મીઠી બેલીમાં કહ્યું, આ બને તે Page #408 -------------------------------------------------------------------------- ________________ વિમળને વિરાગ ૩પ૯ બેટા ! સમુદ્રમાં શીતળ જ્યોતિભર્યો ચંદ્ર ઉત્પન્ન થયો છે તેમ અનેક આશાઓ પછી સમગ્રગુણેના મંદિર રૂપ તું અમારે ત્યાં અવતર્યો છે. ભદ્ર! તું તારા દિવ્ય યૌવન તરફ જે, રાજ્ય ભેગને સમય છે. તું અલિપ્ત કાં બની ગયો છે? જે રાજ્ય તારા ભેગમાં નથી આવતું એવા રાજ્યનું પણ શું પ્રજન? વિમળમતિ વિમળને વિચાર આવ્યું કે માત-તાતને બોધ આપવા માટે આ અવસર સરસ છે. આમાંથી જ બેધમાર્ગ મળી આવશે. એ વિચાર કરી માત-તાતને જણાવ્યું, આપની આજ્ઞા મારે સર્વથા માન્ય છે. આજ્ઞાપાલન એ મારે પરમ ધર્મ છે. કિન્તુ આપ મારા હૃદયના આશયને જાણી લે. હું આપનું વચન જરૂર માનીશ. પિતાના રાજ્યમાં વસનારા દરેક દુઃખીઓના દુખેને દૂર કરી સુખી સુખી બનાવી પછી સ્વયં સુખને અનુભવ કરે તે સાચે રાજા છે. સૌને સુખી કરવાની વ્યવસ્થા કરનારે રાજા એ જ વાસ્તવિક પૃથિવીપતિ છે. પ્રજાને સ્વામી છે અને દરેકના કલ્યાણને ચાહનારે છે એમ માની શકાય. પરતુ જે રાજા પિતાની પ્રજાને દુખથી પીડાતી જેવા છતાં પિતે એકલે સુખના સાધનમાં વિલાસી બની જાય એવા પેટભરા સ્વાથ રાજવીમાં પ્રભુત્વ હેય કયાંથી? એના શાસનની કે રાજ્યની કિંમત શી? પ્રજાને સુખી બનાવવી એ રાજ્યધર્મ છે. આપણે પણ એ માટે ગ્ય કરવું જોઈએ. હાલમાં ગીષ્મઋતુ ચાલી રહી છે. સૂર્ય આકાશમાંથી Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ઉપમિતિ કથા સાધાર અંગાર વર્ષા કરી રહ્યો છે. શરીરમાંથી ઘામના લીધે પ્રસ્વેદ બિંદુએ વહી રહ્યા છે. વાયુ પણ ઉષ્ણ બની બેઠે છે. હું આપણા ભુવનના ઉપવનમાં આવેલા “મને નંદન” નામના ઉદ્યાનમાં ગીષ્મઋતુના ત્રાસની પ્રતિક્રિયા કરીશ. એ રીતે આપની આજ્ઞાનું પાલન કરીશ અને તેથી આપને આનંદ પણ થશે. પરંતુ આપ રાજપુરૂષને ચારે દિશાઓમાં એકલે અને જે દુખી જણાતા હોય તેઓને અહીં હાજર કરવામાં આવે. તે પામરે પણ આ ઉપવનમાં આનંદને સ્વાદ જીવનમાં માણી જાય. આપણે આપણે રાજધર્મ બજાવીએ. માત-તાત વિમળની વાત સાંભળી પ્રમુદિત બની ગયા. ધન્ય બેટા ! ધન્ય. લાડિલા નંદ! તને ધન્ય. માત-તાતને સંતેષ : મહારાજા શ્રી ધવળની આજ્ઞાથી મનંદન ઉદ્યાનમાં એક વિશાળ હિમગૃહની રચના કરવામાં આવી. કમળ કમળ તંતુઓ અને સુગંધી વાળાઓ દ્વારા હિમગૃહની દિવાલ બનાવવામાં આવી. ઘેરા લીલા કેળના ઝાડના થાંભલા કરવામાં આવ્યા. નીલકમળના પાંદડાએથી ઉપસ્તિન ભાગ ઢાંકવામાં આવ્યો. ચંદનના ઘેળ દ્વારા ભૂમિભાગ લીંપ વામાં આવ્યું. સમીપવત પ્રદેશમાં મદનક, મલ્લિકા, મુદુગરની શીતળ પરિમલ યુક્ત કૃત્રિમ ઝરણું બનાવવામાં આવ્યું. ખર શિષ્મઋતુના પ્રતાપી સૂર્યના પ્રખર કિરણો આ હિમગૃહ ઉપર પિતાને પ્રભાવ પાથરી ન શક્યા. Page #410 -------------------------------------------------------------------------- ________________ વિમળને વિરાગ શીતળ હિમગૃહમાં પિતાના નેહીજને અને પરિવાર સાથે વિમળ ગયે. ગ્રિષ્મ નિવારણ પ્રક્રિયા કરી અને તેથી એના માતા પિતાને આનંદ થયે. જે રાજસેવકને દુઃખીજને લાવવાની આજ્ઞા કરેલી તેઓએ દુઃખીયારાઓને લાવવાનું કાર્ય ચાલુ કર્યું, ધવલરાજાએ સૌના દુઃખ દૂર કરી આનંદ અને સુખ સમપ્યું. સૌના મને ભિલષિત પૂરવામાં આવ્યા. વાતાવરણ આનંદ સભર બની ગયું. સુષુ અગૃહીતસંકેતે ! મહારાજ ધવલ નાની રાજસભા ભરી બેઠા હતાં. હિમગૃહની એ પાશ્વભૂમિ હતી. પ્રમોદભરી વાર્તા ચાલતી હતી. એવામાં રાજપુરૂષો આવ્યા, એમણે એક પુરૂષને પડદાની અંદર રાખ્યું હતું. રાજપુરૂષોએ રાજાને નમસ્કાર કર્યો, વિનયપૂર્વક બેલ્યા, હે નરદેવ ! આપની આજ્ઞા પ્રમાણે અમે દુઃખીની શોધમાં હતાં. એક સ્થળે અત્યન્ત દુઃખીને અમે જોયો. અમને એ દુખીને અહીં લાવવા ભારે કષ્ટ સહેવું પડયું. એ દુઃખીયારે છે, એ કરતાં દીઠે વધુ ખરાબ છે. જે ગમે તેમ નથી. અતિ બિહામણું છે. રાજાશ્રીના દર્શન માટેની યેગ્યતા એનામાં નથી. એટલે અમે એને સમીપના પ્રદેશમાં પડદા પાછળ રાખે છે. અહીં લાવવા અમારું મન ના માન્યું. વિચિત્ર દુઃખીયારે; નરપતિએ પૂછ્યું, તમે એ દુખીયારાને કર્યો સ્થળે જે Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ઉપમિતિ કથા સદ્ધાર હતે? એ ઘણે દુખી છે, એમ તમે કઈ રીતે માન્યું? આ વાત બરાબર મને જણાવે. | નરનાથ ! આપની આજ્ઞાને શિરોધાર્ય કરી અમે દુખીની શોધમાં નગરમાં ગયા, પરંતુ એક પણ દુઃખી અમારા જેવામાં ન આવ્યું. અમે જંગલમાં ઉપડ્યા. ત્યાં શેધ આદરી એમાં આ દુઃખી અમારી નજરે આવી ચડ્યો. વનવગડાને વેરાન વિભાગ હતે. ગ્રીષ્મઋતુના ઉત્તમ બનેલા સહસ્ત્ર કિરણના કશ કિરણએ માર્ગની રેતીમાં અંગારદાહ અ હતું. પગ મૂકતાની સાથે નખ સુધી અસહ્ય ઉષ્ણતા ઉત્પન્ન થતી હતી. રેતભર્યા ઉત્તમ એ અટવી માર્ગમાં આ ઉઘાડપગે ચાલી રહ્યો હતે. અમને થયું કે વિશ્વમાં આ ઉઘાડપગ દરિદ્રી જે બીજે કેણ દુખી હશે? અમે દૂરથી એ દરિદ્રીને કહ્યું, ભદ્ર! ઉ રહે, ભદ્ર! ઉભું રહે. અડવાણે પગે ઉષ્ણપથે ચાલતા દરિદ્રીએ કહ્યું, તમે જ ઉભા રહે. હું તે સુસ્થિત છું. મારે ઘેભવાની જરૂર નથી. ભદ્રો! તમે જ થોભી જાઓ. આ પ્રમાણે બેલી આગળ ચાલવા એણે પગ ઉપાડ્યા. દેવપાદ ! એ દરિદ્રીનારાયણને ચાલતે જોઈ અમે સૌ એને આંબવા દોડ્યા. છેવટે પકડી પાડ્યો. એક ઘટાદાર વૃક્ષ તળે લાવ્યા. એની દશા ખૂબજ દયા ઉપજાવે તેવી હતી. એ ઉઘાડપગાનું શરીર પરસેવાથી રેબઝેબ હતું. શરીરને વર્ણ બળી ગયેલા શ્યામ સુંઠા જે હતે. રેગે તે એનામાં જ આવી વસી ગયા જણાતા હતા. વૃદ્ધાવસ્થાએ મજબુત Page #412 -------------------------------------------------------------------------- ________________ વિમળના વિરાગ ૩૬૩ ભરડા લઈ શરીરને નિસ્તેજ અને નિસત્ત્વ બનાવી દીધું હતું. દેખાવ વિકરાળ અને બિહામણેા હતેા. શ્રમ, અતિશ્વાસ અને અસહ્ય પિપાસાથી એનું મુખ ખૂબજ લેવાઈ ગયું હતું. ગલિતકુષ્ટ રાગના લીધે એના કાન, નાક, હેાઠ અને હાથપગના આંગળા ગળી રહ્યા હતા. માથે લેાચ સુંડા કરાવેલ હતા. ખભા ઉપર ગરમ ધાબળા ધર્યાં હતા. એના વચ્ચે મેલા અને જુના હતા. હાથમાં દંડ અને તુંબડુ હતું. મગલમાં ઉનની દેરીને વણેલા ગુચ્છક હતા. સર્વ દુ:ખાનું એ નિધાન અને દરિદ્રતાનું વાસભુવન હતા પ્રત્યક્ષ નારક જણાતા હતા. આનાથી વધુ દુ:ખી કાણુ હોઇ શકે ? અમને એના ઉપર ઘૃણા ઉપજતી હતી અને કરુણુા પણ આવતી હતી. અમે પૂછ્યું, એ ભદ્રે ! ભેંકાર વનમાં અને ભીષણ તાપમાં તું અડવાણા અને એકલવાયા કાં રખડે છે ? દરિદ્રીએ કહ્યું, હું સ્વતંત્ર નથી પણ પરતંત્ર છું. ગુરૂદેવની આજ્ઞા હોવાથી આ રીતે સદા પરિભ્રમણ કરૂં છું. અમે પુનઃ પ્રશ્ન કર્યાં, તું ગુરૂની આજ્ઞાના કારણે આમ રખડે છે, તેા એ ગુરૂ તારા ઉપર શું ઉપકાર કરશે ? ભાઈએ ! મારા માથે આઠ લેણદારા છે. યમરાજ જેવા અતિ ક્રૂર અને અધમ છે. એ ખળવાન લેશુદારાથી મને ગુરૂદેવ છેાડાવશે એમ દરિદ્રીએ ઉત્તર આપ્યા. અમને સૌને વિચાર આવ્યા કે બિચારા આ રાંકની Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ઉપમિતિ કથા સારાદ્વાર સ્થિતિ કેવી છે ? કેવા પાપાય છે? કેવી મુશ્કેલીઓ વચ્ચે એ જીવન પસાર કરી રહ્યો છે ? એકતા પરતત્ર છે અને ઉંપરથી ક્રૂર લેણદારાની હેરાનગતિ, વળી લેણદારાનું દેવું ચૂકવી મુક્ત થવાની મૃગજળ જેવી મહેચ્છા. આનાથી અધિકા દુઃખી કાઇ હશે? દુ:ખીશિશમણિને રાજાશ્રીના ચરણે લઈ જઈએ, એવા વિચાર કરી અમે એ દુ:ખમૂર્તિને કહ્યું, ભદ્ર! તું ઉભા થા, અમારી સાથે રાજમદિરે ચાલ. અબઘડી જ તને તારી દરિદ્વા અવસ્થા અને દુઃખ પર પરાથી મુક્ત કરાવીએ. તું આગળ થા. પરન્તુ એ દરિદ્રીએ ધૃષ્ટતા ભર્યાં ઉત્તર આપ્યા. અરે ! તમે મને સુખી કરનારા અને દુઃખથી મુક્તિ અપાવનારા ક્રાણુ છે ? તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી. તમે મને શું મુકાવવાના હતા ? એમ બેલી ચાલવા માટે કદમ બઢાવ્યું. અમને થયું કે આ પાપાત્મા પાગલ લાગે છે, છતાં પણ રાજાનાના અમલ અમારે કરવા જોઇએ. રાજાજીની સન્મુખ હાજર કરવા જોઇએ, એમ વિચારી મળજખરીથી પકડી અહીં ખેંચી લાવ્યા છીએ. હવે આપને જે ચાગ્ય લાગે તે કરી શકે છે. મહારાજા શ્રી ધવળને અનુચરાની વાત સાંભળી ખૂમ આશ્ચય થયું. દરિદ્રીને જોવાની તમન્ના જાગી. રાજાએ આજ્ઞા કરી, એ દરિદ્રીને પડદા બહાર કરો. મારે પણ એનું સ્વરૂપ જોવું છે. રાજઆજ્ઞા થતાં જ પડદા ઉચકી લેવામાં આવ્યા. રાજસેવકાએ જેવું વર્ણન કરેલું એવા જ દરિદ્રી રાજાએ અને Page #414 -------------------------------------------------------------------------- ________________ વિમળને વિરાગ ૩૬૫ રાજપરિવારે જે. સૌના આશ્ચર્યને પાર ન રહ્યો. રાજસેવકેના વચનમાં જરાય અતિશયોક્તિ ન જણાઈ વિમળની કલ્પના : દારિદ્રતાની મૂર્તિને જોતાં જ વિમળ આનંદિત થઈ ગયો. એને મનમાં થયું, એહ ! આ તે ભગવાન શ્રી બુધસૂરીશ્વરજી પધાર્યા છે. અરે ! આ આચાર્ય દેવની વિઝિયશક્તિ કેવી વિશિષ્ટ છે? સ્વાર્થથી નિરપેક્ષપણું કેવું ઉમદા છે? સર્વ જીવન હિતની ભાવના કેવી પાંગરેલી છે? મહાત્માઓને પોપકાર કરે એજ એમને પિતાને સ્વાર્થ છે. શીતળગુણ ચંદન વૃક્ષે પિતાની શીતળતા માટે વૃદ્ધિ પામતા નથી, પણ પરાયા કાજે વનમાં ઉગતા હોય છે. માત-તાતના પ્રતિબંધના ઉપાય માટે શ્રી રત્નસૂડ દ્વારા મને આ મહાત્માએ કહેવરાવ્યું હતું કે તારે સમય આવે દુઃખથી પીડાતા પ્રાણીઓની શોધ કરાવવી. હું વૈક્રિયલધિથી રૂપાન્તર કરી તારા બધુજનેને પ્રતિબંધ કરવા આવીશ. . તું એ વખતે મને એળખી લે છતાં પણ વંદનાદિ ન કરીશ. પ્રતિબોધનું કાર્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી અજ્ઞાતની જેમ વર્તવું જોઈએ. નહિ તે કાર્યસિદ્ધિમાં વિશ્ન આવે કાં વિલંબ થાય. વિચારપૂર્વક વિમળ ગુરૂદેવને મને મન ભાવથી નમસ્કાર કર્યા અને ગુરૂદેવે પણ વિમળને મનથી જ સર્વસિદ્ધિ પ્રદાયક “ધર્મલાભ” આશીર્વાદ આપ્યો. Page #415 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારાદ્ધાર ૩૬ દરિદ્રીની સિંહ ગર્જના : રાજાજ્ઞાથી રાજપુરૂષો દરિદ્ર મૂર્તિને બલાત્કારે હિમગૃહમાં રાજા પાસે લાવ્યા, ત્યાં તે જાણે શ્રમથી અતિશ્રમિત ન બની ગયેા હાય તેમ ધબ દઈ ધરતી પર ઢળી પડ્યો. અશક્તિના કારણે એ સ્થિર ઉભા રહેવા પણ અસમથ જણાતા હતા. ધરતી પર ઢળેલા દરિદ્રીને જોઈ કેટલાક જના એની નિંદા કરવા લાગ્યા. કાઇ અપમાન કરવા લાગ્યા. કાઈ વળી મશ્કરી કરી મુક્તહાસ્ય કરી રહ્યા હતા. કેાઈ વળી આવા અદીઠડાને ઉપાડી લાવવા બદલ શૈાક વ્યક્ત કરી રહ્યા હતા. અરે ! આ કાળીયા ભીખારાને કાણુ ઉપાડી લાવ્યું ? દુલ, નિખલ, કેઢિયા અને માંદલિયા ભૂખડી ખારસને શા માટે ઉપાડી લાવ્યા ? આ દુરાત્મા છે, સાક્ષાત્ દેહધારી પાપના પુંજ છે. પાપની મૂર્તિ છે. આવા નિષ્ઠુર વચને ઘણા ખેલવા લાગ્યા. અપમાન ભર્યા અણિયાલા વચના સાંભળી શ્રી બુધસૂરિજી ક્રોધે ભરાણા. આ ક્રોધ માત્ર દેખાવના જ હુંતે, છતાં એમની આકૃતિ કાળભૈરવ જેવી સભક્ષી ખની ગઇ. એમના નેત્રમાંથી મહાવાલા ભર્યાં મહાનલ લેકેાને બાળી નાખે તેવા ભયકર વવા લાગ્યા. તેઓ ગઈ ઉઠ્યા. અરે એ પાપીએ! શું હું તમારા કરતા વધુ કદ્રુપા છું? શું હું તમારા કરતાં વધુ દુઃખી છું ? અમા! તમે શું જોઇને મને હંસા છે ? મારી મશ્કરી કરવાના અધિકાર તમને કાણે આપ્યા છે ? Page #416 -------------------------------------------------------------------------- ________________ વિમળને વિરાગ મૂખશેખરે ! તમે જ કાળીરાત્રી જેવા કાળા અને ભૂખડી બારસ છો. કઢ, તાવ અને ઘડપણે જ તમને થકવી નાખ્યા છે, ફૂલ અને શ્વાસથી તમે જ હેરાન બન્યા છે. પાગલ અને હિનાંગ તમે જ છે. દેવાદાર અને પરતંત્ર પણ તમે જ છે. મૂMશિરોમણિએ ! તમારી જાતને જોતા શીખે. ખબરદાર છે, મારા ઉપર હસ્યા તે. એક દુર્બળ મુનિ માની મને હસી રહ્યા છે ? મને લાગે છે કે યમરાજાએ તમારા તરફ બાણે તાક્યા છે. મૃત્યુના મુખમાં ગબડતા હું તમને પામરેને જોઈ રહ્યો છું. વનરાજ કેશરીની ગર્જના સાંભળી મૃગલાઓનું ટેળકું થરથરી ઉઠે, એમ આ દરિદ્રી દેખાતા મુનીશ્વરની વિકરાળ વાણું સાંભળી ત્યાં રહેલે જનસમુદાય થરથરવા લાગે. ઉભા ઉભા ધ્રુજવા લાગ્યા. નિશ્ચલ પૂતળા જેવા બની ગયા. રાજાની કલ્પના : નિર્મળ બુદ્ધિના અધિપતિ ધવલ મહારાજાનું મન પણ સંભ્રાંત બની ગયું. વિમળ પ્રતિ બેલ્યા, વિમળ ! આ કઈ સામાન્ય માનવી નથી જણાતે, અવશ્યમેવ આ કેઈ વિશિષ્ટ વ્યક્તિ હેવી જોઈએ. કયાં પહેલાં મળથી મલિન ઝીણ આખે અને ક્યાં કલ્પાંતકાળના સૂર્યના તેજને ઝાખાં પાડતા હાલમાં દેખાતા ને? ક્યાં એને મુડદાલ પહેલાનો અવાજ અને ક્યાં હાલમાં સાંભળેલ સિંહગરવ ? પ્રલયકાળના મહામેઘના મહાસ્વરનિર્દોષની તેલે આ અવાજ આવે છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ઉપમિતિ કથા સાદ્ધિાર આવા લક્ષણેથી ચેકકસ માની શકાય છે કે આ કઈ દેવ છે અથવા અપૂર્વ શક્તિધર વિદ્યાધર વિગેરે હોઈ શકે. કેઈ અગમ્ય કારણથી પિતાનું રૂપ પરાવર્તન કરી અહીં આવેલ જણાય છે. દષ્ટિવિષ સર્ષની જેમ આ શક્તિધર પુરૂષ ક્રોધમાં અન્ય બની બધાને ભસ્મસાત્ ન કરી નાખે એ ખાતર એની પ્રસ ત્રતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. નહિ તે ઉલ્કાપાત જેવું કાંઈ અઘટિત બની જશે. વિમલે કહ્યું, પિતાજી! આપની વાત મને પણ સાચી જણાય છે. આ કેઈ સામાન્ય વ્યક્તિ ન જ હવે જોઈએ. આપ શીવ્રતા પૂર્વક એ વ્યક્તિને રીઝવવા પ્રયત્ન કરશે. દરિદ્વીમાંથી દિવ્યપુરૂષ : રાજાએ પરિવારની સાથે ઉભા થઈ મુનિના ચરણમાં વંદન કર્યું. પિતાના મસ્તકને ભૂમીતલ ઉપર લગાવી દીધું. | વિનંતિ કરતાં બેલ્યા, હે મહાન વિભૂતિ! અજ્ઞાની પુરૂ એ જે કાંઈ આપને અપરાધ કર્યો છે, કૃપા કરી આપ એમને ક્ષમા કરો. દિવ્યજ્યોતિર્ધર! આપ પ્રસન્ન થાઓ અને આપનું પવિત્ર દિવ્યદર્શન અમને કરાવે. રાજા વિજ્ઞપ્તિ કરી ઉભો થાય છે ત્યાં તે પિતાના સામે અલૌકિક ચમત્કાર જે. એમની નજરમાંથી દરિદ્રી પુરૂષ અલેપ બની ગયું હતું અને એને સ્થળે એક ભાસ્વર અને વિકસ્વર સુવર્ણકમળ હતું. એના મધ્યકોષમાં એક મુનીશ્વર બિરાજમાન હતા. રૂપમાં કામદેવ એમની પાસે નિસ્તેજ Page #418 -------------------------------------------------------------------------- ________________ વિમળને વિરાગ ( જણાતે. સૂર્યના કરતાં વધુ તેજસ્વી જણાતા હતા. નયનેને આનંદ આપનારા ચંદ્ર સમા શીતળ હતા. ગુણગણથી વિભૂષિત જણાતા હતા. આશ્ચર્યકારક મુનીશ્વરને જોઈ રાજાના નયને અનિમેષ બની ગયા. સૌને થયું કે આ શું બન્યું ? અવનીપતિએ બે કરકમલો લલાટે લગાવી વિનંતિ પૂર્વક પૂછ્યું, આપ કોણ છે? કૃપા કરી અમને નાથ ! આપનું દિવ્યસ્વરૂપ સમજાવે. " મુનીશ્વરે કહ્યું, રાજન! હું દેવ નથી, તેમ દૈત્ય પણ નથી. હું એક સાધુ છું. આપ મારા વેષથી પણ અનુમાન કરી શકો છે કે આ એક સાધુ છે. - રાજાએ કહ્યું, ભગવન ! જે આપ કહે તેમજ હોય તે પહેલાં આપનું સ્વરૂપ કેવું હતું અને હાલમાં આપનું સ્વરૂપ કેવું છે ? શ્યામતા, કોઢ, વૃદ્ધત્વ, પાગલતા વિગેરે દેવે એ અવસરે આપમાં જણાતા હતાં, છતાં આપે અમારામાં એ દેને આરોપ મુક્યો એનું શું કારણ? અમને આપ સવિસ્તર સમજા. . ભૂપાલ! સંસારીજીને એમની વાસ્તવિક દશાને ખ્યાલ આપવા બિભત્સ વક્રિય રૂ૫ બનાવ્યું હતું. મારે એ વિરૂપ દ્વારા એક દષ્ટાન્ત ૨જુ કરવું હતું. આ સંસારવતી આત્માઓ વિકૃત સ્વરૂપવાળા જ છે, છતાં એ પામરો પિતાના મૂળસ્વરૂપને જાણી શકતા નથી. અન્નપ્રાણીઓને સર્વાનુરૂપ દાણાન્ત પૂરું પાડે એવું મેં મારું વિક્રિયરૂપ બનાવેલું. એ દ્વારા મારે બધ આપવાને હતે: ૨૪ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ઉપમિતિ કથા સારોદ્ધાર શ્યામતા, કેઢ, વૃદ્ધત્વ, પાગલતા વિગેરે દેશે મારા એ કુરૂપરૂપમાં હતાં, છતાં તમારા ઉપર મેં દેષારેપણુ સહેતુક કર્યું છે. એનું કારણ આપને જણાવું છું તે સાંભળે. સ્પષ્ટીકરણ : ૧ શ્યામતા : સંસારવતી આત્માઓ સુવર્ણવર્ણ રૂડા રૂપાળાં ભલે જણાતા હેય પણ એમનું અન્તઃકરણ પાપથી ખદબદી રહ્યું હોય છે, વિષયવિકારોની કાલિમાથી ઉભરાતું હોય છે. એટલે તાત્વિકદષ્ટિએ વિચાર કરતાં એજ શ્યામરંગા ગણાય. મુનિવરેના દેહ ભલે શ્યામ અને કપા દેખાતા હોય છતાં એએના અન્તઃકરણ સફટિક સમા નિર્મળાં હોય છે. એટલે વની દષ્ટિએ મુનિવરે જ શુદ્ધ સુવર્ણરેખા જેવા સહામણું છે. ૨ ક્ષુધા : ભાગ્યાનુસાર મેળવેલા વિષયના સાધને અને લક્ષમીમાં જેને સંતોષ નથી, વધુને વધુ મેળવવા ઝંખના રાખતા હોય એવા જીને ભૂખડી બારસ તત્ત્વદષ્ટિએ કહેવાય. આવી સુધાથી પીડાતા લકે જ સુધા પીડિત ગણાય. ભલેને એમના પેટ ખૂબ મોટા કાં ન દેખાતાં હેય? બાહ્ય ક્ષુધા ભલે સતાવતી હોય અને એના કારણે પિટ પાતાળે ગયું હોય છતાં આંતરક્ષુધા જેઓની શાંત બની ગઈ છે. શરીર દુર્બલ છતાં મન નિર્મળ છે એવા મુનિવરે પરમ તૃપ્ત ગણાય. ૩ તૃષા : મળેલા ભેગને આસક્તિ પૂર્વક ભેગવવા છતાં જેની જોગતૃષ્ણા છીપાતી નથી. અરે! ભેગોને ભેગવતા Page #420 -------------------------------------------------------------------------- ________________ વિમળનો વિરાગ ૩૭૧ તૃષ્ણાને વધુ ઉમેરે થાય છે અને કંઠશેષ ઉભું થાય છે એ ખરી પિપાસા ગણાય. સંસારીઓ ભલેને સ્વાદુ અને શીતળ જળપાન કરતા હોય પણ તત્ત્વતઃ એ ભગતૃષ્ણાથી સદા તૃષિત જ હોય છે, | નિગ્રંથ મુનિએ બાહ્ય નજરે ભલે તરસ્યા જણાતા હોય પણ ભેગપિપાસા એમની પૂર્ણવિરામ પામી હોવાથી વસ્તુતઃ તૃષિત ન ગણાય પણ વીતતૃષ્ણ ગણાય. ૪ માગશ્રમ : જે સંસારમાર્ગની આદિ નથી તેમ અન્ત નથી. દુઃખરૂપી ધૂળથી પરિપૂર્ણ ભરેલ છે. વિષયરૂપી ચેથી વધુ ભયાનક બનેલા છે. આ માર્ગને સમય સંસારમાર્ગ કહે છે. બાહ્ય નજરે સુંદર મહેલાતેમાં મહાલતા જણાતા સંસારસ્થ આત્માઓ સદા અવિરત આ માર્ગની મુસાફરી કરતા હોય છે અને ભાવથી એ જ લકે માર્ગશ્રમના શ્રમથી શ્રમિત બનેલા ગણાય. પરતુ ઋષિવરે બાહ્ય માર્ગના પરિભ્રમણથી થાકી ગએલા. જણાતા હોય, એમનું શરીર પડું પડું થઈ રહ્યું હોય છતાં એ “વિવેકગિરિવર” ઉપર આવેલા “જૈનનગર” ના “ચિત્તસમાધાન” નામના હિમગૃહ સમા વરમંડપમાં આરામથી બેઠેલા હોય છે. એ આંતરથી અખેદી હોય છે. ૫ કેતઃ સમ્યક્ત્વ એ આત્માનું રૂપસૌદર્ય છે, એ રૂપસૌંદર્યને દૂષિત કરનાર અને સર્વ દુઃખનું મહાકારણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એ જ ભાવકેઢ રોગ છે. આ જીવે ભલે રૂપે રંગે રૂડાં રૂપાળાં દેખાતાં હોય પણ એમનામાં મિથ્યાત્વનું Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ ઉમિતિ કથા સારોદ્વાર પૂરજોશમાં વહેણ વહી રહ્યું છે, એથી વાસ્તવિક રીતે સ'સારીજીવા કાઢી છે. સાધુઓની કાયા ભલે કાઢરાગી જેવી ખરામ જાતી હાય પણ એમને આત્મા સમ્યગ્ રત્નની સ્થિર અને નિર્મળ જ્યાતિથી સુÀાભિત હાય છે. એટલે સાધુઓ સુંદર શરીરી ગણાય અને સ*સારીએ અસુંદર શરીરધારી કહેવાય. ૬ તાપ: કષાયાના તાપ એજ ખરા તાપ છે. સ’સારીજીવાને સૂર્યના ખરતાપ ભલે ન સતાવતા હાય, પણ કષાયના અન્તરતાપથી એ સદા સ`તમ જ હાય છે. એ બિચારા અન્તરથી મળતા અળતા હાય છે. મુનિવરીને સૂર્યના તાપ ભલે લાગતા હોય પણ કાચાના ઉત્તાપ એમને જરાય સ્પર્શ કરતા નથી. એએ સદા શાન્ત અને શીતળ હાય છે. ૭ વર શૂળ : સંસારવાસીએ મહારથી વરની પીડા કે શૂળની વેદનાથી મુક્ત જણાતા હાય, છતાં રાગના વર અને રાષનું શૂળ એમને સદા કનડતું જ હાય છે. એટલે સ'સારવાસીઓને જ વરાત અને મૂળાત કહેવાય. મુનિએના દેહમાં પાપેાયે જ્વર અને શૂળની કારમી વેદના ફાટી નીકળી હાય તા પણ રાગને વર કે રાષનું શૂળ એમને હાતું નથી. તત્ત્વતઃ મુનિવરી જ જ્વર અને શૂળ વિનાના હાય છે. ૮ વૃ ખાદ્ય જનેામાં યૌવન ખીલખીલાટ કરતું Page #422 -------------------------------------------------------------------------- ________________ વિમળને વિરાગ ૩૦૩ જણાતું હાય પણ વિવેકની તરૂણુતા વિના એ યૌવન યૌવનમાં જ ન આવે. યુવાન છતાં વૃદ્ધ છે એમ સંતપુરૂષાનું મંતવ્ય છે. m મુનિવરોના શરીર ઉપર વૃદ્ધવે ભલે સર્વાંગીણ સત્તા જમાવી હોય, નેત્ર, કહ્યું, નાસિકા પાતાના કાર્યો કરવામાં અસમર્થ બની ગએલા હાય, દેખાવ અરૂચિકર થયા હાય, છતાં વિવેકની તરૂણતાને પામેલા હૈાવાથી નિત્ય યૌવનવન્તા મુનિવરેા કહેવાય. એમના આત્મામાં યૌવનની ખૂમારી ભરી હાય છે. ૯ ઉન્માદ : જેએ અજ્ઞાનતાથી મૃત્યુને કરતા નથી અને અકૃત્યાનો અમલ કરતા હોય છે, એવા ભવવાસી આત્માએ ખરી રીતે પાગલ કહેવાય. કૃત્યાકૃત્યનું ભાન ન હાય એવાઓને પાગલ નહિ તે શું કહેવાય ? સાધુઓને સ‘સારીજીવા ભલે પાગલ ગણતા હાય, અવ્યવહારૂ વ્યક્તિ મનાતા હોય, પરન્તુ વસ્તુતઃ કૃત્યાકૃત્યનું એમને પૂર્ણ લાન હાય છે, એથી મુનિવરેાને કદી પાગલ ન જ ગણાય. નિર્માાદી મુનિવરો જ હોય છે. ૧૦ વિકલાક્ષ : જે ભવવાસી કામદેવની સત્તાને પરાસ્ક્રીન ખની ગમ્યાગમ્ય. વિગેરેના વિભાગ જાણી શકતા નથી અને સર્વત્ર સ્વચ્છંદ્રપણે ભાગેચ્છાથી ભમતા ફરે છે, એને જ વિચક્ષણ વ્યક્તિએ વિકલાક્ષ કહે છે. બાહ્ય લેાકાના બાહ્ય નયને ભલે કમળદળ જેવા હાય પશુ આન્તર ચક્ષુ મિડાઈ ગએલાં હાઈ એએ જ નયનહીન ગણાય. મુનિવરેાના નયને ભલે મનેારમ્ય કે આકર્ષક ન જણાતા Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ઉપમિતિ કથા સોદ્ધાર હોય, છતાં જ્ઞાનચક્ષુ એમના સદા સુવિકસ્વર હોય છે અને એથી વાસ્તવિકતાઓને જોઈ શકતા હોય છે. આથી મુનિવરો સુનયનઘર ગણાય, નહિ કે વિકલાક્ષ. - ૧૧ નિદ્રા: સંસારવાસી જીવે જાગૃત જણાતા હોય છતાં પ્રમાદરૂપ, ગાઢ નિદ્રાથી એ ઉંઘતા જ ગણાય. જ્ઞાની પુરૂષે આવાઓને જાગતાં છતાં ઘેરતા ગણાવે છે. - સાધુભગવંતે કેઈકવાર નિદ્રાને આશ્રય લેતા હોય છે પણ પ્રમાદશીલ એ હોતા નથી. એમનું અત્તર સદા જાગ્રત હોય છે. એમાં સુતા છતાં તત્ત્વતઃ આન્તર જાગરુક ગણાય. ( ૧૨ લેણુદારો : સંસારવાસીઓ બાહ્ય ઋણથી મુક્ત હશે, માથે દેવાદારપણું નહિ હોય, પણ આઠ કમરૂપ લેણદાનું ઋણ એમના લલાટે લખાએલું જ હોય છે. વસ્તુતઃ ઋણની પીડા એમને આકુળવ્યાકુળ કરતી હોય છે. - જો કે સુનિમહાત્માઓને પણ આ આઠ કમલેણદારે હોય છે, છતાં એઓ તરફથી મુનિઓને કનડગત હતી નથી. એમનું દેવું લગભગ ભરપાઈ કરી દીધાં જેવું હોય છે. એટલે ત્રણની પીડા મુનિમહાત્માઓને હેતી નથી. | ૧૩ પરતંત્રતાઃ તત્ત્વજ્ઞાની પુત્ર, મિત્ર, પત્ની, ધન, વિભવ વિગેરે પદાર્થોને આત્માથી અત્યન્ત ભિન્ન વસ્તુઓમાં ગણે છે. આત્માને એ પદાર્થોથી કશો સંબંધ નથી, એવું માને છે. છતાં સંસારી આત્માએ પિતાના મનથી પિતાને સ્વતંત્ર માને છે અને પુત્ર, પત્ની, ઘન વિગેરેની એવી ગુલામગીરી Page #424 -------------------------------------------------------------------------- ________________ વિમળને વિરાગ ૩૭૫ બજાવે છે કે જેની કઈ સીમા નહિ. પરાધીનતાને અને કષ્ટોને સુમાર નહિ. ખરા પરાધીન તે સંસારી જીવે છે. મુનિવરેએ સંસારના સુંવાળા બંધને તજી ગૃહવાસને સ્વેચ્છાએ ત્યાગ કરી ગુરૂદેવની પરતંત્રતાને સ્વીકાર કર્યો છે. તત્ત્વદષ્ટિથી મુનિવરે સ્વતંત્ર છે. બન્ધનથી મુક્તિ મેળવી ચૂકેલા છે. ૧૪ દરિદ્રતા : સંસારવાસીઓ પાસે ભલે સુવર્ણરજતના વિશાળ ઢગલા હોય કે મણિ માણેકના ખડકે ખડકાએલા હેય છતાં એ સંપત્તિથી ધનવાનું ન ગણાય. તત્ત્વતઃ એ ભીખારી-દરિદ્રી છે. સમ્યગૂ દર્શન જ્ઞાન ચારિત્ર એજ ભાવન છે. ભાવધન વિહૂણું હોવાથી સંસારીએ દરિદ્રી ગણાય. મુનીશ્વર પાસે બાહ્યા સંપત્તિ કાંઈ ન હોય માત્ર જુના અને જાડા વસ્ત્ર અંગ ઉપર હોય છતાં એમની પાસે સમ્યગ્ર દર્શન જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રય હોવાથી ખરા શ્રીમત્તે મુનીશ્વરે જ છે. - હે રાજન ! આ પ્રમાણે વિરૂપતા, દુર્ભાગતા, અસુંદરતા વિગેરે દુર્ગણે પણ પાપકર્મમાં રક્ત રહેનારા સંસારવાસી જીમાં જ ઘટતા હોય છે. આ વાત આન્તર સાથે સંબંધિત છે. મુનિવરોમાં દેષની નાની કણ પણ હોતી નથી. એએ સત્કર્મો દ્વારા પોતાના જીવનનું સત્ય સાફલ્ય કરતા હોય છે. એમના રાત અને દિવસ સફળતાને પામતા હોય છે. આ રીતે શ્યામતા, ક્ષુધા તૃષ્ણા વિગેરે દેનું આજે પણ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ઉપમિતિ કથા સારોદ્ધાર મેં તમારા ઉપર કર્યું છે. બાહ્યથી એ દેશે મુનિએમાં જણાતા હોય છે, પણ વસ્તુસ્થિતિના ઉંડાણમાં જતાં એ દેશે સંસારીઓમાં જ હોય છે, નહિ કે મુનિવરમાં. મેં જે આપ મુક તે યથાર્થ છે ને? હે અવનીપતિ! સર્વ સાંસારીક ચિંતાઓથી મુક્ત બનેલા મુનિઓને વાસ્તવિક જે આંતર સુખ હોય તે સુખ બીજાઓને કયાંથી સંભવે ? મુનિએ જ સુખી છે. બીજા તે દુઃખથી રિબાતા હોય છે. " સંસારીઓને વિષયભેગોનું સુખ હોય છે, પણ તે કેવું હોય છે? વિષયસુખ જરૂર નષ્ટ થવાના, અલ્પ સમય કા૫નિક શાંતિ આપનારા, પરિણામે મહાકટુ દુઃખ ઉભું કરી જનારા હોય છે. એ વિષય સુખમાં છુપી ભીષણતા અને ભયંકરતાં રહેલી હોય છે. એટલે વિષયસુખે એ પણ તત્વથી દુખે જ છે. પરંતુ અજ્ઞાની આ આત્માઓ પિતાની ખરી સ્થિતિ જાણતાં નથી અને બીચારા પામરે સ્વેચ્છા પૂર્વક આનંદથી મારે ઉપહાસ કરી રહ્યાં છે. જો કે આ લોકોને દેષ નથી. દેષ મહને છે. આ આત્માએ મેહાધીન બની ગયા છે, તેથી બારગુરૂની જેમ ખરું તત્વ મેળવી શકતા નથી. * મહારાજા શ્રી ઘવળે પ્રશ્ન કર્યો, ગુરૂદેવ ! એ બઠરગુરૂ કોણ છે? એઓ તત્વ કેમ ન મેળવી શકયા? આપ એ દિશાન્ત જણાવે. Page #426 -------------------------------------------------------------------------- ________________ وید વમળને વિરાગ ગુરૂદેવે ઉત્તરમાં જણાવ્યું, કે તમે શાંતિથી સાંભળે. (સંસારીજી પિતાના વામદેવના ભવની વાત જણાવી રહ્યો છે. એ મૂળ કથા સદાગમની હાજરીમાં ભવ્યપુરૂષ-સુમતિ, અગ્રહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાલાને સંભળાવી રહ્યો છે. હાલમાં વિમળકુમારના પિતા ધવળરાજના પ્રતિબંધ માટે આવેલ શ્રી બુધસૂરિજીનો અધિકાર ચાલી રહ્યો છે.) Page #427 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પાંચમું અઠગુજ. આ ધરાતળ ઉપર “ભાવ” નામનું એક વિશાળ ગામ આવેલું હતું. એ ગામમાં “તસ્વરૂપ” નામનું સુંદર શિવનિકેતન આવેલું હતું. એમાં અનેકવિધ રત્ન અને સુવર્ણાદિ ઉત્તમ દ્રવ્યો ભરપૂર ભર્યા હતા. કેઈ સાધનની કમીના એમાં ન હતી. આ શિવનિકેતનમાં “સારગુરુ” નામને શિવભક્તોને ધર્માચાર્ય વસતે હતે. એનું કુટુંબ પણ સાથે જ રહેતું હતું. પરતુ શિવાચાર્ય પાગલ જે વ્યક્તિ હતે. પાગલ હોવાના કારણે એ પ્રેમાળ અને હિતસ્વી કુટુંબની ચિંતા કરતો ન હતે. એને યોગક્ષેમને પ્રયત્ન કરતે ન હતે. પિતાના હિતની કાંઈ પડી ન હતી. પિતાના શિવનિકેતનની સમૃદ્ધિનું એને જરાય ભાન ન હતું. પોતાના પરિવારના લેકેની સંખ્યા અને સમૃદ્ધિની ગણનાનું પણ એને ભાન ન હતું. આવી હતી શિવાચાર્યની મૂર્ખતા. ભવગામની સેનેરી ટળકીને લૂંટારૂ સભ્યને શિવાચાર્યની મૂર્ખતાને પૂરે ખ્યાલ આવી ગયે. અવસરે લૂંટી લેવાને નિર્ણય કરી એની સાથે મૈત્રી કરી. મૈત્રીના લેબાશમાં અંદર ધૂર્તતા ધબકતી હતી. Page #428 -------------------------------------------------------------------------- ________________ બઠરગુરુ “ નવા મિત્રો ખરેખરા દુશ્મન હતા. હૈયામાં કઠોરતા અને ક્રૂરતા હતી. આશય ભારે ખરાબ હતે પણ શિવાચાર્ય મૂર્ખ હેવાના લીધે વસ્તુસ્થિતિ સમજી ના શક્યો. અરે! દુશ્મનને પિતાના પ્રિય દેત માનવા લાગ્યો. હિતસ્વી અને સર્જન એણે કપ્યાં. આ પૂતમિત્રોએ શિવાચાર્યને મિત્રતાથી એ આંજી દીધે કે એ પિતાના કુટુંબથી પણ વેગળે બની ગયે. એ તરફ જરાય લક્ષ ન આપતે. કુટુંબીને ભૂલી ગયે. પિતાના ગુરુના વિચિત્ર વર્તનને જોઈ શિવભક્તોએ શિવાચાર્યને કહ્યું, પૂજ્યપાદ! ભટ્ટારક!! આપે જે લેકેની સાથે વધુ પડતી મિત્રતા બાંધી છે, એ મિત્ર નથી પણ સોનેરી ટેળીના સભ્ય-ધૂર્તસમ્રાટે છે. આપે સાવધાન રહેવા જેવું છે. એઓ સાથે સંબંધ ન રાખવો ઘટે. ઉન્મત્ત શિવાચાયે પિતાના ભક્તોની વાત જરાય ગણકારી નહિ. “બહેરા આગળ ગીત” જેવું બન્યું. શિવભક્તોને થયું કે મૂખને ઉપદેશ આપ એ વ્યર્થ શ્રમ કરવા જેવું છે. શ્રમનું ફળ કાંઈ નથી. મૂખમાં ગણું કાઢ્યો અને સારગુરુ નામ હતું એના બદલે બઠરગુરુ નામ સ્થાપી દીધું. બઠરગુરૂ નામ કર્યા પછી ધૂર્તાઓથી વિંટળાએલા પિતાના એ ગુરુને એમણે સવિનય ત્યાગ કર્યો. બઠરગુરુની દશા : શિવભક્તોએ બઠરગુરુને બહિષ્કાર કર્યો એટલે ધૂતારાઓનું વર્ચસ્વ વધુ જામ્યું. એઓએ બઠરગુરુને ભેજનમાં કેઈ ઔષધ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ઉપમિતિ કથા સારાદ્ધાર ચૂણુ ખવરાવી દીધું. ઔપધયાગથી ખઠરગુરુના ઉન્માદ-પાગલતા વધુ વિકાસ પામી. અવસર જોઈ ધૂતારાઓએ શિવનિકેતન મથાવી પાડયું. ખઢરગુરુ અને એના કુટુંબને કેદ કરી વચલા એક આરડામાં પૂરી દીધા. ખારા સારી રીતે બંધ કરી દેવામાં આવ્યા. જેલમાં સખડતા કેદી જેવી એમની દશા કરી. સ્તતત્રવાદી ધૂતારાઓ ખૂખ ગેલમાં આવી ગયા. એમણે એક મહાતસ્કર અને મહાધૂને નાયક બનાવ્યા. એ નાયક કર અને પ્રચ′ડ હતા. ધૂતારાઓ પેાતાના નાયકની સામે જોરથી ગાય છે. માટેથી તાલીઓ પાડી રાસડા લે છે અને આરડામાં રહેલા મઠરગુરુને નાચ નચાવે છે. આ પ્રમાણે ખઢરગુરુની વિડંબના ચાલુ થઈ. મૂર્ખાને હજી વાસ્તવિકતાના ખ્યાલ આવતા નથી. નાચ કરવામાં પણું મલકાય છે અને અન્તરમાં આનંદ માને છે. ભિક્ષા માટે ભ્રમણ : નાચ કરતા થાકી ગએલા ખઠરને ભૂખ લાગી. ભૂખથી પેટ ઉંડુ ચાલ્યું ગયું. ધૂતનાયક પાસે લેાજનની માગણી કરી. એમણે કહ્યું, તને ભૂખ લાગી હોય તેા આ ગામમાં ભીખ માગી ખા, એ વિના તને ખાવા નહિ મળે. ધૂર્તોએ આ પ્રમાણે જણાવ્યું અને ખારના શરીર ઉપર મેસના ટીલાં ટપકાં કર્યાં. રખેાડી લગાવી અને હાથમાં ફુટેલા ઘડાનું ખપર આપી જણાવ્યું, ગુરુદેવ ! આપ હવે ગામમાં ભીખ માંગી ખાઓ. ગામમાં રખડા, Page #430 -------------------------------------------------------------------------- ________________ મગુરુ ૩૮૧ ભવગામમાં ચાર મેાટી શેરીયા હતી. એના અનુક્રમે અતિજઘન્ય, જઘન્ય, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટતર એ નામેા હતા. ખાર સૌ પ્રથમ અતિજઘન્ય શેરીમાં ભિક્ષા કાજે ગયા. ધૂતારાઓ પણ સાથે હતા. ધૂતારાઓ માટેથી તાળીચેાના ગડગડાટ કરતા હતા. ઘરે ઘર ભીખ માટે ઠેર નાચ કરતા હતા. એ વિના હવે ખિજો ઉપાય ન હતા. ભીખ અતિજઘન્ય શેરીમાં ભીક્ષાની વાત જવાદો પણ ' આપુ” એવું કહેનાર પણ કાઈ ના મળ્યો. ઉપરથી ધૂતારાએએ શેરીમાં વસતા ગૂ'ડાને ઇસારા કર્યાં. એ ગૂડાએ અઠેર ઉપર તૂટી પડ્યા. ખઠરને એવા માર મારવામાં આવ્યો કે હાશકાશ ઉડી ગયા. લાંખા ગાળા સુધી અતિજઘન્ય શેરીમાં દુઃખા ભાગવવા પડ્યા. આખરે એક દિવસે ભીખ માગવાનું ખપર ફુટી ગયું. અઠર એ શેરીમાંથી બહાર આવ્યેા, પરન્તુ ધૃતરાજોએ એના હાથમાં શકારૂં-રામપાતર પકડાવી દીધું. સરાવલું હાથમાં લઇ એ જઘન્ય શેરીમાં ભીખ માગવા ગયા. ધૃતારાએ અહીં પણ સાથે જ હતા. જઘન્ય શેરીમાં ઘણું ઘણું રખડ્યો, અહીં ભિક્ષામાં કાંઇ મળ્યું નહિ. માત્ર ગૂડાએના ત્રાસ અને માર ઇનામમાં મળ્યાં. એક દિવસે શકેરૂં પણ ફુટી ગયું અને ખઠર શેરી બહાર આવ્યેા. ધૃત સમ્રાટે તામ્રભાજન હાથમાં બઝાવી દીધું, તામ્રપાત્ર હાથમાં લઇ ખઠરજી ભિક્ષા કાજે ત્રીજી શેરી ઉત્કૃષ્ટમાં ઘૂસ્યા. ત્રીજી શેરીમાં અઠરને થાડી થોડી ભિક્ષા Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ઉપમિતિ કથા સદ્ધાર મળતી હતી. ત્યાંના લેકે ઉપર શિવનિકેતના સ્વામી તરીકેની છાયા પડતી હતી. રત્નપૂર્ણ દેવમંદિરના સ્વામી છે, એવી છાપના કારણે ભિક્ષા મળતી હતી. અહીં પણ ગૂંડાઓને ત્રાસ સારા પ્રમાણમાં હતું. છેવટે એક દિવસે તામ્રપાત્ર પણ તૂટી ગયું અને એ શેરી બહાર આવ્યું. ધૂર્તનાયકે એક ચકચકિત રીપ્યપાત્ર એના કરકમલમાં નમ્રતાથી મૂકયું. ઉત્કૃષ્ટતર નામની ચેથી શેરી ઘણી દિલાવર હતી. રજતપાત્ર હાથમાં લઈ બઠર આ શેરીમાં ભિક્ષા કાજે આવી પહોંચે. ધૂર્તો સાથે હતા. પરતુ વિશિષ્ટ અને મહાધ્ય રત્નના ભંડારને આ મહાનાયક છે, એવી છાપ આ શેરીમાં બેઠરની હતી. એ ઉત્તમ યશ પ્રભાના પ્રભાવે ઘરેઘરથી સારા પ્રમાણમાં ઉત્તમ ભિક્ષાઓ પ્રાપ્ત થતી હતી. ભિક્ષાને ઉત્કૃષ્ટતમ શેરીમાં દુષ્કાળ ન હતે. આ પ્રમાણે ધૂર્તરાજે બટરગુરુને ફરી ફરી ચારે શેરીઓમાં રખડાવતા અને ભિક્ષા મંગાવતા. ગુંડાઓને ત્રાસ મુંગે મેઢે સહન કરવાનું રહેતું. આ કાર્યક્રમને અમલ ઘણા સમય સુધી અવિરત ચાલુ રહ્યો. અનેક વિડંબનાઓની વચ્ચે પણ બઠરને દુઃખ જણાતું ન હતું. મહામુશિબતે ભિક્ષા મળતી હતી છતાં એ પિતાને ઘણે શાણે અને સુખી માનતે હતે. આ હતી ભેળા બઠરની મૂર્ખતાની પરાકાષ્ઠા. પિતાને ધૂતનારા ધૂતારાઓને હજુ એ પ્રિય મિત્રે જ Page #432 -------------------------------------------------------------------------- ________________ અડરગુરુ ૩૮૩ માનતે હતે. રત્નભરપૂર શિવનિકેતનની સાહ્યબી પડાવી લેવામાં આવી, ભક્તવર્ગથી બહિષ્કાર કરાવ્યો અને પોતાના કુટુંબથી વિગ કરાવ્યો છતાં પોતાની કરુણ દશાને વિચાર એને જરાય સ્પર્શતું નથી. પિતે દુઃખરૂપ સમુદ્રમાં ફેંકાઈ ગયે એને હજુએ ખ્યાલ આવતું નથી. હે રાજેશ્વર ! બઠરગુરુનું આ દષ્ટાન્ત છે, સંસારીજી પણ બઠરગુરુ જેવા બધિર છે. પરમાર્થને જાણતા નથી તેમ જાણવાની ઈચ્છા પણ રાખતા નથી. તરવતઃ સંસારસંગી આત્માઓ અને બઠરગુરુ એ બન્ને સમાન વ્યક્તિઓ છે. કથા ઉપનય : મહારાજા શ્રી ધવળે પ્રશ્ન કર્યો, ગુરૂદેવ ! સંસારીજી બઠરગુરુ જેવા કઈ રીતે ? જગતના છ મૂખ અને અણુસમજુ છે? કઈ રીતે આપની વાત સત્ય માનવી? મુનીશ્વરે જણાવ્યું, ક્ષમાપતિ! એ કથાના ભાવને જણાવું છું. આપને એથી સંસારીજીની મૂર્ખતાને ખ્યાલ આવી જશે. કથાને ભાવ આપ લક્ષપૂર્વક સાંભળશો. ભવ નામનું ગામ બતાવવામાં આવ્યું તે અતિ વિશાળ સંસારનું પ્રતિરૂપક છે. અર્થાત્ ભવ એટલે સંસાર. આ સંસારમાં રહેતા જીવેનું મૂળ શુદ્ધ સ્વરૂપ એને જ શિવનિકેતન જાણવું. સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્ર વિગેરે અનેક રસ્તેથી આત્મા પૂર્ણ છે. એ રત્નની સુરક્ષા કરે તે આત્મા અતુલ અને અમેય આનંદને વરે. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ઉપમિતિ કથા સારદ્વાર જીવલેક એ શિવનિકેતનને સ્વામી છે. પણ હાદિ કર્મોના કારણે એ ઉન્મત્ત-પાગલ બની ગયેલ છે. સમતા, નમ્રતા, સરલતા, નિર્લોભતા, ઉદારતા, સદાચાર, સવિચાર, ઈચ્છાનિધ, મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા વિગેરે ગુણે જીવના નેહાળ સ્વજને છે. રાગ, , અજ્ઞાન, કામ, ક્રોધ, મદ, મેહ વિગેરે ધૂર્તતસ્કરે છે, છતાં પણ સંસારીજીને પિતાના આત્મીય જને જેવા આત લાગે છે. બઠરે જેમ ધૂને પિતાના બધુ માનેલા. શિવભક્તોએ સારગુરુ-બકરને ચેતવ્યા, પણ એ ન સમજો, તેમ જિનમતના જ્ઞાતા જેનો જીવલોકને ધૂર્તતસ્કરોની માહિતી આપે છે, અને એનાથી સાવધ રહેવાનું જણાવે છે છતાં કઈ કશું કાને ધરતું નથી, તત્ત્વને સમજતા નથી. ને સમજાવવા છતાં નહિ સમજતાં જીવલેકને કહેવાનું માહેર શ્વરે માંડી વાળે છે. એના પ્રતિ ઉપેક્ષા સેવે છે. એને તજી. દે છે. રાગાદિ ભાવતસ્કરોએ જીવલોકને ઉન્માદ ખૂબ વધારી દીધે. એના ઉપર પિતાનું વર્ચસ્વ જમાવ્યું. મનની મહા આશા-તૃષ્ણારૂપ મધ્ય એારડામાં જીવલોકને પૂરી દેવામાં આવે છે. આશાના તંતુથી જકડાએલ રહે છે. બઠરની સંપત્તિનું સ્વામિત્વ ઝુંટવી લઈ ધૂર્તોએ પિતાની ટેળીમાંથી એકને આગેવાન બનાવ્યો અને એની આજ્ઞા પ્રમાણે બઠરને નૃત્ય વિગેરે કરવા પડતા હતા, તેમ રાગ દ્વેષ તસ્કરોએ જીવની સંપત્તિનું સ્વામિત્વ ઝુંટવી લઈ પિતાના વડા મેહરાજને અધિપતિ બનાવ્યું. મહરાજની આજ્ઞા પ્રમાણે જીવે નૃત્ય કરે છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ અગ્રેજ ૩૮૫ “ ઠેર નૃત્ય કરતાં શ્રમિત બની ગએલા અને ક્ષુધા લાગવાના કારણે ભાજનની પ્રાથના કરી ” એમ જીવાને વિષયેચ્છાની ક્ષુધા અત્યન્ત લાગી અને રાગાદિ પાસે ભેગરૂપ ભાજનની માગણી કરી. “ તસ્કરીએ અઠરને ભિક્ષાપાત્ર આપી ભવગ્રામની ચારે શેરીઓમાં ભીખ માટે ફેરબ્યા હતા; એના શરીરે કાળી મસીના ટીલાં-ટપકાં કર્યાં હતાં.” એમ રાગાદિએ સૌ પ્રથમ પાપપ મસીથી જીવલેાકને વિચિત્ર ચિત્ર્યા. જુદા જુદા પાત્રા આપી જુદી જુદી શેરીયામાં ફેરવ્યે. રાગાદિ પણુ સાથે જ જતાં, ઘણે સ્થળે ગૂડાઓના માર આ જીવાએ સહન કર્યાં. ભવગામમાં ચાર શેરીએ જણાવેલી, તે સ ́સાર પક્ષે ચાર ગતિ સમજવી. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિ છે. એજ ચાર શેરી જાણવી. ખપુર, શરાવતુ, તામ્રપાત્ર અને રજતપાત્ર એ ચારે ચાર ગતિના રૂપક જાણવા. ખપ્પર મલ્યું . એટલે નરકાવાસે ગયા. શરાવતું મળ્યું ત્યારે તિય ચગતિમાં સમજવા, તામ્રપાત્ર મનુષ્યગતિ અને રજતપાત્ર દેવગતિને મેળવ્યાનું સૂચવે છે. ઘરે ઘરે ભિક્ષા યાચના કરતા, ઘર એટલે ચેાનિ-ઉત્પત્તિ સ્થળ. ચાર્યાશી લાખ ચેાનિરૂપ ઘરેઘર આ જીવ ભાગેાની આશાના પાપથી ભટકે છે. પરમાધામીઓના માર, ક્ષુધાની વેદના, તૃષાનું દુઃખ, તાપના ત્રાસ વિગેરે ગૂંડાલેાકેા સમજવા. આયુષ્યના પ્રમાણે એ યેાનિમાં જીવલેાકનું પરિભ્રમણ થતું હોય છે. એમાં માત્ર ભયાનક દુઃખા, સંતાપા અને વેદનાએ સહન કરવાની હાય છે. ૨૫ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ઉપમિતિ કથા સદ્ધાર બકરને ત્રીજી શેરીમાં કાંઈક અને એથી શેરીમાં વધુ પ્રમાણમાં ભિક્ષા મળતી અને એના કારણમાં આ બઠરગુરુ રત્નસમુહને સ્વામી છે, એવી છાયા એની પડતી હતી. તેમ જીવલેકનું પુણ્ય એ રત્નછાયા છે. એ રત્નરૂપ પુણ્ય પ્રભાના કારણે મનુષ્યગતિ અને દેવગતિમાં ભેગરૂપ ભેજન એને પ્રાપ્ત થઈ જતાં હતાં. આ પ્રમાણે ભેગાભિલાષી જીવલોક વારંવાર કલેશથી પીડાય છે, છતાં એ મૂર્ખલકને પીડાને ખ્યાલ આવતું નથી. “પિતાનું સર્વસ્વ પોતે ગુમાવી બેઠે” એવું એ માનવા તૈયાર નથી. અરે ! એ તે પિતાને સુખીઓને શહેનશાહ માનતે હેય છે. શું આ જીવલેકના મૂર્ખતાની પરાકાષ્ટા નથી? રાજેન્દ્ર! જીવલેક દુઃખના દરિયામાં ડુબેલ છે અને બઠરગુરુ પરમાર્થને સમજી શક્યો ન હતો એમ જીવલોક પણ પરમાર્થને જાણતા નથી. આ દષ્ટિએ મારી વાત સર્વથા ઘટી શકે છે. રાજાને પ્રશ્ન અને કથાને ઉત્તરભાગ: ધવલ–ગુરૂદેવ ! આપે કથા કહી તે અમને જ લાગુ પડે છે. અમે જ ભવવિડંબનામાં પટકાયા છીએ. અમારે આ જેરેમાંથી કયારે છૂટકારે થશે? અમે બંધનથી મુક્ત ક્યારે બનશું? ગુરુદેવ-ધવલરાજ! ચિંતા ન કરે, તમે સૌ બંધનથી મુક્ત બની શકે છે. પણ શર્ત એક છે. બઠરગુરુએ પાછળથી પિતાના જીવનમાં અલૌકિક પરિવર્તન કર્યું અને રાહ બદલ્ય એમ તમે પણ રાહ બદલે તે. Page #436 -------------------------------------------------------------------------- ________________ બટરગુરુ ઉ૮૭ ધવલરાજ–ભગવન ! એણે કઈ રીતે રાહ બદલ્યું અને સુખી બન્યો ? કૃપા કરી અમને જણાવે. અમે પણ એ માટે સસ્પ્રયત્ન કરી શકીએ. ગુરુદેવ–મહાનુભાવ! સાંભળે. બઠરગુરુ ધૂત તકોની અનેક વિડંબનાઓ સહન કરતે હતે. આવી કરૂણા ઉત્પન્ન કરાવનારી પરિસ્થિતિ જોઈ એક માહેશ્વરના હદયમાં દયાના અંકુરા ઉગી નિકળ્યાં. એને થયું કે આ વૈભવશાળી શિવનિકેતનને સ્વામી દુઃખથી રીબાય એ સારું નહિ. એ કરૂણાશીલ માહેશ્વર મહાદ્ય પાસે ગયો અને પૂછ્યું કે બઠરગુરુના રોગના નિવારણને શું ઉપાય છે? એ માટે કયા ઔષધે અને ઉપકરણે જોઈએ? મહાવે રોગ નિવારણના ઉપાયો બતાવ્યા અને ઉપકરણે આપ્યા, એટલે કરૂણાશીલ માહેશ્વર બઠરગુરુ પાસે આવી પહોંચે. બટરગુરુમાંથી સારગુરુ: માહેશ્વર શિવનિકેતનમાં મેલડી રાત્રે આવ્યા. અહીં ધૂતસમ્રાટ બઠરગુરુને નચાવી નચાવી થાકી ગએલા એટલે એ બધા ઘસઘસાટ ઉંઘી ગયા. અંધારૂ બધે વ્યાપક હતું. માટેશ્વરે શિવનિકેતનમાં રહેલાં દીપકની જ્યોત પ્રગટાવી. દીપકની તિમાં બઠરગુરુ એના જેવામાં આવ્યો. બઠરને અતિ શ્રમના કારણે સખ્ત તૃષા લાગી હતી. માહે શ્વર એના જેવામાં આવ્યું. બઠરે માહેશ્વરને કહ્યું, ભાઈ ! મને ખૂબ તૃષા લાગી છે. થોડું શીતળ જળપાન કરાવી તે. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ઉપમિતિ કથા સારાદ્વાર wwww માહેશ્વરને જોઇતા લાગ મળી ગયા. એણે નિર્મળ અને શીતળ તીથ જળ પીવા આપ્યું. ખરગુરુએ અતિ પ્રેમથી એ જળપાન કર્યું". જળપાન કરતાંની સાથે ખઢરગુરુના ઉન્માદ ગળી ગયા. સૂચેતનતા આવી ગઇ. સભાન મની શિવનિકેતનની ચારે તરફ ખારીકાઇથી નિરીક્ષણ કર્યુ. સાનેરી ટાળકીના પેલા તારાએ એના જોવામાં આવી ગયા. કરૂણૢાધન માહેશ્વરને પ્રશ્ન કર્યો કે “આ મધું શું છે ? ” માહેશ્વરે આર’ભથી અન્ત સુધીના ઇતિહાસ સંભળાવી દીધા. ખઢરગુરુએ કહ્યું કે હવે મારે શું કરવું જોઈએ ? દયાસમુદ્ર માહેશ્વરે ખારગુરુના હાથમાં એક વાદડ આપ્યા. પછી જણાવ્યું, પૂજ્યપાદ ! આ બધા આપના વિરેશધી છે. મહાધૂત અને તસ્કર વિદ્યાના વિશારદે છે. આપ હવે જરાય વિલંબ કે આળસ ના કરી. એક પછી એકને યીખવા મડા. જરાય પાછું જોશેા નહિ. ખારગુરુ માહેશ્વરના કહ્યા મુજબ સુતેલા ધૃત સમ્રાટો ઉપર વીજળી વેગે તૂટી પડ્યો. બધાને યમસદને પહેોંચાડી દીધા. મધ્ય એરડાના દ્વારા ઉઘાડી નાખ્યા. સમતા, નમ્રતા, સત્ય, સંતાષ વિગેરે કેટ્ટ પૂરાએલા કુટુબીજનાને જોયા. પેાતાના રત્નના ભંડારા નિહાળ્યાં. સાધના સાતે સાધુ સાધનાની સિદ્ધિ કરતાં પરમ ન્યાતિને મેળવી જે આનંદ અનુભવે, તે આનંદ આ મઠરગુરુ Page #438 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ મારુ w પેાતાનું કુટુંબ અને પેાતાના રત્નવૈભવ પ્રાપ્ત કરી અનુભવવા લાગ્યા. આખરે વિચાર કરી ધૃત નાગરિકાના વસવાટવાળા ભવગામના ત્યાગ કરી દૂર દૂર આવેલા ઉપદ્રવેાથી અળગા રહેલા “ શિવાલય” નામના મઠમાં રહેવા માટે સારગુરુ પહોંચી ગયા. ધરણીપતિ ! મઠરગુરુની ખાકીના કથા વિભાગ મે તમને સ'ભળાવી દીધા. જીવલેાક પણ એવું કરે તા અવશ્ય સદાનંદના સ્વામી બની શકે. ધવલરાજ——ગુરુદેવ ! જીવલેાક સાથે એ વાર્તા કઈ રીતે ઘટી શકે? ઉપનય : મહાત્મા શ્રી બુધસૂરીશ્વરજીએ જણાવ્યું, હે નરપાલ ! અઠરગુરુને સમજાવવા માહેશ્વર આવેલ એમ આ સ્થળે ધર્મોપદેશક ગુરૂ સમજી લેવા. જ્યારે જીવલેાક રાગાદિ શત્રુએથી ઘેરાઈ જાય છે અને દુઃખના દરિયામાં ગાથા ખાય છે, લેાકેાની આ સ્થિતિ જોઈ દયાળુ ગુરૂને દયા આવે છે. દુઃખ દૂર કરવાના ઉપાય માટે ગુરૂ મહાવૈદ્યસમા જિનેશ્વર પરમાત્મા પાસે જાય છે અને એમના ઉપદેશ દ્રારા દુઃખ મુક્ત કરવાના ઉપાય પ્રાપ્ત કરી લાક ઉપકારની સત્પ્રવૃત્તિ ગુરુદેવા કરે છે. ત્યાર પછી જીવલેાકના રાગાદિ ધૂર્તો ક્ષીણ થયા હાય કે શાંત થયા હાય એવા અવસરને લાભ લઈ ગુરુદેવા જીવ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ઉપમિતિ કથા સારોદ્ધાર સ્વરૂપ રૂપ શિવનિકેતનમાં જઇ જ્ઞાનદીપ પ્રગટાવે છે. ત્યાર ખાદ સમ્યગ્દર્શન રૂપ નિર્મળ તીર્થંજળનું પાન કરાવી હાથમાં સમ્યગ્ ચારિત્ર રૂપ વાદડ આપે છે. સમ્યજ્ઞાન દ્વારા જીવલેાક વાસ્તવિક વસ્તુને જોઇ શકે છે અને સમ્યગ્દર્શનના પ્રતાપે પાપકર્મો હળવા થવાથી સચેતનતા વિકસિત બને છે અને મહાપ્રભાવક ચારિત્રરૂપ વાઈડથી અત્યાર સુધી મિત્ર માનેલા રાગાદિ ઉપર ગુરુદેવના વચને પ્રમાણે ત્રાટકી પડે છે અને એના ભૂક્કેભૂકા ખાલાવી દે છે. રાગ, દ્વેષ, અજ્ઞાન શત્રુઓના નાશ પછી એના આત્મા નિર્મળ બનતા જાય છે. આંતર જ્યેાતિ વિકસતી જાય છે. અપ્રમત્તતા વિગેરે ગુણુરત્તાના વિકાશ થતા જાય છે. એમ કરતાં એના આંતર એરડાના દરવાજા ખૂલી જાય છે અને પેાતાના સાહજિક કુટુંબીઓના મેળાપ થાય છે. પેાતાના અતુલ અને અમૂલ્ય ગુણરત્નાના લાભથી એને અતિશય સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. પેાતાના ઐશ્વર્યનું ભાન અને પ્રાપ્તિ થવાથી નિરવવધ આનંદને પરમ અનુભવ કરે છે. આખરે એને ભવગામરૂપ સ’સાર ત્યાગ કરવાના ભાવ અતિજાગૃત થાય છે. પરિણામે રાગાદિ ચારાના વસવાટવાળા આ સ'સારના ત્યાગ કરી નિરાબાધ અને નિષ્ક ટક સ્થળે રહેલા મઠે સમા મેાક્ષમાં જઇ વસે છે. ત્યાં અજર, અમર, અચલ, અક્ષય, અનન્ત, અજર, અવ્યાખાધ, અપુનરાવત અવસ્થાને વરે છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ બઠરગુરુ ૩ હે રાજેશ્વર ! આવું જે તમારા જીવનમાં બની જાય તે તમે મેક્ષ મેળવી શકે છે. ભવ વિડંબનાઓથી સર્વથા મુક્ત બની આનંદધામ માક્ષમાં જઈ શકે છે. એ વિના ખરૂં સુખ મેળવવાને એક ઉપાય નથી. ધવલરાજ–ભદન્ત! વિવેક ઉદ્યાનના ઉછેરમાં પિષણપ્રદા આપની અમૃતવાણી સાંભળી મને પરમ હર્ષ થયે છે. શ્રોતાએને પણ આનંદ થયો છે. આપના જેવા અકારણુવત્સલ નાથને મેળવ્યા પછી અમારે માટે પણ કોઈ વસ્તુ અશક્ય રહેતી નથી. ભાવશત્રુઓને નાશ કરવા અમે પણ અમારી તાકાત બતાવી શકીશું. ભજો ! આપ અમારા ઉપર પરમ કરૂણા કરે. અમારે હવે શું કરવું જોઈએ એ માટે આજ્ઞા ફરમાવે. અમે આપની આજ્ઞાને પૂજ્યભાવે શિરોધાર્ય કરીશું. ગુરૂદેવ–નરપતિ! તમે ઘણું સરસ વાત રજુ કરી. તમારા બેલ મને ખૂબ ગમ્યા. તમારા કથનથી મારા પ્રયાસ રૂપ વૃક્ષ ઉપર ફળ લચી પડતા દેખાય છે. મારે પરિશ્રમ હું સફળ થતું જાઉં છું. મારી તમને એટલી જ આજ્ઞા છે અને એને તમે અમલમાં મૂકે. મેં જીવનમાં જે કર્યું છે, એ તમે પણ અમલ કરી બતાવે. આ છે મારી આજ્ઞા. ધવલરાજ–ભગવન્ત! આપ શું જીવનમાં કર્યું છે? ગુરૂદેવ–રાજન મેં સંસારને ભયંકર કારાવાસ માન્ય અને એને પરિત્યાગ કરી ભાગવતી દીક્ષા અંગીકાર કરી. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ઉપમિતિ કથા સારોદ્ધાર મારા ઉપદેશથી તમને સૌને બંધ થયો હય, તમને પણ સંસાર ઉપરથી વિરક્તભાવ થયો હય, એના પરિત્યાગની ભાવના ઉત્કટ બની હેય, તે તમે સૌ ભવસન્તાનને વેરવિખેર કરી નાખવામાં મહાસમર્થ પરમપાવની દીક્ષાને સ્વીકાર કરે. ધવલરાજ–ભને ! આપે જે આજ્ઞા ફરમાવી એ અમારા હદયમાં બરાબર સ્થિર બની ગઈ છે. અમને ગમી ગઈ છે. એને અમલ કરવા અમે પૂર્ણ ઉત્સુક છીએ. આપે અમારા બધા માટે ઘણે પરિશ્રમ કર્યો. ઘણા મે અમને આપના ઉપદેશની અસર થઈ પરન્તુ આપને ક્યા કૃપાળુ ગુરૂદેવે બંધ આપ્યો? કઈ પદ્ધતિથી બેધ આપે? શા સારૂ બંધ આપ્યો? કયે સ્થળે બેધ આપે? આ વાત આપ અમને જણાવશે, તે અમારા ચિત્તને પરમ શાંતિ થશે. ગુરૂદેવ–નરેન્દ્ર! સાધુ પુરૂષે આત્મપ્રશંસા અને પરનિંદા કદી કરતાં નથી. હું જે મારા જીવનનું વૃત્તાન્ત જણાવું તે એમાં આત્મપ્રશંસા અને પરનિંદા આવે તેમ છે. એ છતાં આપને આગ્રહ છે અને જણાવવાથી આપને લાભ થશે, એવું માની મારા બેધનું કારણ વિગેરે આપને જણાવું છું. આપ સાવધાનમના બની સાંભળો. Page #442 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છઠું સૂરિજીની આત્મકથા આ વિશાળ વિશ્વમાં “ધરાતલ” નામનું અતિ વિશાળ નગર હતું. અનેક નવા નવા પ્રસંગે રેજ અહીં થયા જ કરતાં. એકને ભૂલાવે એવા અનેક આશ્ચર્યો આ નગરમાં બન્યા કરતાં. આ નગરના રાજયસિંહાસનને શ્રી “શુભવિપાક” રાજવી શોભાવી રહ્યા હતા. વિશ્વરૂપ કમળના વિકાસ માટે અમૃતવર્ષી ચંદ્રમા સમા એ શાન્ત અને આહૂલાદક હતા. એમને “નિજસાધુતા”નામની રાણી હતી. પિતાના પતિદેવના દરેક ગુણે નિજસાધુતામાં હતા. બંને ગુણ, રૂપ, વય, વ૫, વિદ્યા અને સ્વભાવમાં મળતાવડા હતા. એમને “બુધકુમાર” નામને એક સુપુત્ર હતું. ગુણગણથી એ ગુણિયલ ગણાતે. શુભવિપાક રાજાને એક નાના બધુ હતા. એનું નામ અશુભવિપાક” હતું. વિશ્વના સર્વે સન્તાપે ઉભા કરવા એ એનું મુખ્ય કાર્ય હતું. ત્રાસ આપવા એ એની આનંદજનક ક્રિયા ગણાતી. અશુભવિપાકને એના જેવાજ ગુણ-સ્વભાવવાળી “પરિણતિ” નામની પત્ની હતી. વળી દરૂપ સર્પરાજેથી સદા વિંટળાઈ રહે “મંદકુમાર” નામને એમને પુત્ર હતે. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ઉપમિતિ કથા સારોદ્ધાર બુધ કુમાર અને મંદકુમાર કાકા કાકાના પુત્રો હતા. એ રીતે ભાઈઓ ગણતા. ભાઈના સંબંધને કારણે એમનામાં નિખાલસ મૈત્રી-પ્રેમ થયો. અકૃત્રિમ સનેહ થ એ પણ સાહજિક હતું. બંને ભાઈઓ હળીમળીને રહેતા અને બીજના ચંદ્રની જેમ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતા ગયા.* બુધ કુમારના લગ્ન: વિમલમાનસ” નામનું એક નગર હતું. શ્રી “શુભાભિપ્રાય” રાજાનું રાજ્ય ત્યાં હતું. “ધિષણ” નામની રૂપવતી અને ગુણવતી એમને એક સુપુત્રી હતી. મદઝર યૌવનમાં જ્યારે ધિષણાએ પ્રવેશ કર્યો, ત્યારે શુભાભિપ્રાય રાજાએ સ્વયંવર રચાવ્યું. એમાં સ્વયંવરા ધિષણા મનગમતા બુધકુમારને વરી. રાજાએ રાજકીય પદ્ધતિથી એમને ભવ્ય લગ્નોત્સવ કરાવ્યું. - સ્વયંવરા વિષણું અને બુદ્ધિધન બુધ કુમારને સંસાર સુખે ભેગવતાં એક પુત્રરત્ન થયે. ગુણમંદિર પુત્રનું “વિચારકુમાર નામ સ્થાપવામાં આવ્યું. દ્માણ અને ભુજંગતા : - એક વખતે બુધકુમાર અને મંદકુમાર પિતાના ઉદ્યાનમાં *સૂરિજીની આત્મકથા આંતરપાત્રો સાથે સંબંધ રાખે છે. આ કથામાં આવતા પાત્રોના નામો બુદ્ધિથી વિચારી લેવા જેવા છે. માનસશાસ્ત્રના નિયમ પ્રમાણેની ઉત્ક્રાંતિ અને અવક્રાંતિને ચિતાર આમાં રજુ થાય છે. કાર્યકારણું ભાને સંબંધ પણ પાત્રોમાં છે. બુદ્ધિની તીક્ષ્ણતાથી વાચક વર્ગ વિચારે એ નમ્ર નિવેદન Page #444 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સૂરિજીની આત્મકથા આનંદથી ફરી રહ્યા હતા. એમાં એક શિલ-લઘુપર્વત એમના જેવામાં આવ્યું. એ લઘુપર્વતનું નામ “લલાટ ” હતું. એ લલાટશૈલ ઉપર “શિષ” નામનું શિખર હતું. ત્યાં “કબરી” નામને નાનેસ ગાઢ ઉદ્યાન હતું. ત્યાંની ઝાડી ખૂબજ નીલશ્યામ અને ઘટાદાર છાયાવાળી હતી. શીષ શિખર ઉપરના કબરીવનની વનઘટા જેવા જવાનું બુધ અને મંદ રાજકુમારને મન થયું. બંનેએ એ પ્રદેશ તરફ જવા આગેકદમ બઢાવ્યા. આગળ વધતા લલાટશલની તળેટીમાં આવી પહોંચ્યા. તળેટીમાં એક રમણીય મહાગુફા એમના જોવામાં આવી. મહાશિલાઓના સમુહથી એનું નિર્માણ થયું હતું. ગુફાનું નામ “નાશિકા” તરીકે જગજાહેર હતું. નાશિકા ગુફા ઘણી મોટી હતી. ગંભીર ઉંડાણ એનું જણાતું હતું. ચારેકોર મહાઅંધકાર વ્યાપ્ત થએલ જણાતે હતે. ગુફાને બીજે છેડો જણાતું ન હતું. આદિભાગ ઉપર દ્વારે હતા, એટલે પ્રારંભ કળી શકાતે પણ અન્ત જાણું શકાતું ન હતું. ગુફાના મધ્યમાં એક શિલા હતી. શિલાના કારણે એના બે વિભાગ થતા. એ વિભાગે બે ઓરડાઓ જેવા જણાતા. ગુફા એક આશ્ચર્યનું સ્થળ હતું. અને રાજકુમારે નાશિકા ગુફાને આશ્ચર્યાન્વિત નયને નિહાળી રહ્યાં હતાં. કુમારને ઘણુ નવાઈ જેવી આ ગુફા જણાતી હતી. ધારી ધારીને ગુફા જોતાં હતાં ત્યાં એ ગુફા Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ઉપમિતિ કથા સાદાર માંથી નવપલ્લવિતા બાળા બહાર આવી. એ ભારે ચપળ અને ચબરાક જણાતી હતી. હાસ્ય વેરતી બાળાએ નમસ્કાર કર્યા અને કહ્યું, પ્રજો ! પધારે. હું આપ બંનેનું ભાવભીનું સ્વાગત કરું છું. આપે આપના પવિત્ર દર્શન આપી અમને ખૂબ જ આનંદ આપે છે. આપે અમારા ઉપર ખૂબજ અનુગ્રહ કર્યો છે. આપની પ્રસન્નતા એ અમારી પ્રસન્નતા છે. આજ મારે દિવસ રળીયામણે ઉગે છે. નવેદિતા બાળાના મધુવચને સાંભળી મંદકુમારને અમંદ આનંદ થયો. બાળાની બલવાની કળાથી એ આકર્ષાઈ ગયે. એ બાળા ઉપર મંદકુમારને પણ અનુરાગ થયું. એણે પ્રશ્ન કર્યો, હે બાળે ! સુલોચને ! તું કેણ છે? આ ગિરિગુફામાં શા માટે તું રહે છે? આ બિના અમને જણાવશે? મંદકુમારના પ્રશ્નો સાંભળી બાળાના શેકને પાર ન રહ્યો. શક સહન કરવા એ અબળા બાળા અસમર્થ બની. એને ત્યાં જ મૂર્છા આવી અને ધરતી પર ઢળી પડી. પવનથી વેલડી ધરતી પર ફેંકાઈ જાય એમ એ બાળા ફેંકાઈ પડી. નંદકુમાર તરત જ પવન નાખવા લાગે. અન્ય પણ શીતે પસાર કર્યો. બાળાની મૂછ ઉતરી એટલે મંદે એને આશ્વાસન આપ્યું અને આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું, સુભ્ર ! આ અચાનક શું થયું? રૂંધાએલા ગદગદિત સ્વરે બાળાએ કહ્યું કે આપ મારા સ્વામીનાથ છે, હું આપની એક સામાન્ય પરિચારિકા છું. Page #446 -------------------------------------------------------------------------- ________________ સૂચ્છિની આત્મકથા ૩૯૭ ચિરપરિચિત ડાવા છતાં આપ મને ભૂલી ગયા એથી વધુ મારે બીજી કયું મહાશાકનું કારણ હોય ? હું મદલાગ્યા છું. નહિ તે આપ મને ભૂલા શાના ? નયનામાંથી નીર વહ્યે જતાં હતાં. ખળાએ આગળ ચલાવ્યું હું આપની પ્રિય પરિચારિકા હતી. મારૂં નામ ભુજંગતા છે. આપના આદેશથી આ ગુફામાં રહું છું. આ ગુફામાં જ ઘ્રાણુ” નામને આપના પ્રિયમિત્ર રહે છે. આપે એ મિત્રની સેવામાં રહેવાના આદેશ આપ્યા અને હું એની પરિચારિકા તરીકે સેવા કરૂં છું. 66 એ ઘ્રાણુ સાથે આપને યુગયુગાન્તરી પહેલાંથી મિત્રતા છે. એ મિત્રતા કયારથી અને કઈ રીતે થઇ હતી એ હું આપને જણાવું. કૃપાળુ નાથ ! આપ સાંભળેા. પૂર્વ પરિચય : સૌ પ્રથમ આપ અસ વ્યવહાર નગરમાં રહેતા હતા. એ વખતે ક પરિણામ મહારાજાની સત્તા આપના ઉપર ચાલતી હતી. એમની આજ્ઞાથી આપ અનેને એકાક્ષનિવાસ નગરમાં લઈ જવામાં આવ્યા. એકાક્ષનિવાસ નગરેથી અનેક જનસમુહથી વ્યાપ્ત મહાવિશાળ ત્રણ મહેાલ્લાઓ દ્વારા શાલતા વિકલાક્ષનિવાસ નગરમાં લઈ જવામાં આવ્યા. વિકલાક્ષનિવાસ નગરના બીજા મહેાટ્ટામાં આપ બન્નેને રાખવામાં આવેલા. આપની સાથે “ ‘ત્રિકરણ” નામના કુલપુત્રકા વસતા હતા. આપની કાર્ય શીલતાથી કર્મ પરિણામ મહારાજા પ્રસન્ન Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ઉપમિતિ કથા સારાદ્વાર અન્યા અને આપને આ સુંદર “ નાસિકા ’” શુક્ા દાનમાં આપી. એ ગુફાના રખેવાળ “ ઘ્રાણુ ” નામના હતા. આપના ધ્રાણુ રખેવાળ સાથે સ્નેહસબધ થયા અને મિત્ર બન્યા. પરન્તુ ક પરિણામ મહારાજાએ એને નાસિકા શુક્ામાં રહેવાના આદેશ આપ્યા. એ આદેશને અનુસરી ઘ્રાણુ સદાને માટે ગુફામાં જ રહે છે. કઢી પણ એ બહાર નિકળ્યા જ નથી. આપે એ ગુફાવાસી ઘ્રાણુનું સુર્યાગ્ય રક્ષણ, લાલન અને પાલન કર્યુ છે. આપ ત્રિકરણ અને એના ઉપરના નગરામાં ગયા ત્યાં પણ ઘ્રાણને આપે સાથે જ એ ગુફામાં રાખ્યો. મનુષ્ય ગતિમાં ગયા ત્યારે આપે એ મિત્રની સારવારમાં મને નીમી હતી. આપના આદેશનું પરિપાલન કરતી હું સદા ઘ્રાણુ સાથે રહું છું. એ મારા નાથ ! આપ આપની દાસીને કાં ભૂલી ગયા ? શું આ શેકનું મારા માટે કારણ નથી ? શું આ મારૂં દુઃખ ઓછુ છે ? .. હશે, પણ હવેથી આ દાસીને ભૂલશે મા. પૂર્વની જેમ સ્નેહાળ નજરે જોશે. આ પ્રમાણે કાલાં વચને વદતી બાળા બુધકુમાર અને મકુમારના ચણામાં ઝૂકી પડી. ચરણ રજ મસ્તકે ચડાવી. 'કુમારની દશા : ભુજંગતા દાસીના મધુલિસ વચન સાંભળી મહંદકુમારના હૃદય નિકુંજમાં ખૂબ પ્રીતિ ઉભરાવા લાગી. ચરણામાં ઝુકેલી ભુજ ગતાના સુકામળ ખાડું ઝાલી ઉભી કરી અને કહ્યું, અરે ચદ્રવદન ! વિષાદના ત્યાગ કર. અરે વરલેાચને ! શાંત થા. Page #448 -------------------------------------------------------------------------- ________________ સૂરિજીની આત્મકથા જો કે આ બનાવ હું ભૂલી ગયે હતું, પરંતુ તેં યાદ દેવરાવ્યો. તને ધન્યવાદ આપું છું. તારા ઉપર હું વારી ગયો છું. હું તારું કર્યું ઈચ્છિત કાર્ય કરું? તેં મને પ્રેમના સુકમળ છતાં મજબુત બંધને બાંધી લીધું છે. તે પ્રેમથી મને વેચાણ લઈ લીધું છે. હું તારા ઈષ્ટ કાર્યને કરવા હરહંમેશને માટે તયાર છું. નયનના કટાક્ષેથી મંદકુમારના હૈયાને વીંધતી બાળા ભુજંગતાએ કહ્યું, આપ જે ખરેખર મારા ઉપર પ્રસન્ન બન્યા હો તો આપના મિત્ર બ્રાણનું પાલન પોષણ પૂર્વવત કરે. એ આપને છે અને આપે એનું પાલન કરવું એ પવિત્ર ફરજ છે. ઘાણને સુપુષ્પોની સુગન્ધ ખૂબ ગમે છે. દુર્ગધિ વસ્તુઓના નામ પણ એને સાંભળવા ગમતા નથી. સુગંધ મળી એટલે સંતેષ. કેશરની મહેક, ધૂપની સુવાસ, કસ્તુરીની પરિમલ, કપૂરની સુગંધ અને ફુલોની ફેરમ એને અતિપ્રિય છે. કેવડા, રાતરાણી, જુઈ, જાઈ, ગુલાબ, હિને વિગેરેના અત્તરે ભણી એને ઘણું આકર્ષણ છે. તજ, એલા, લવિંગ, વિગેરે સુગંધિ દ્રવ્યનું બનેલું પીણું એ પસંદ કરે છે. ખસના પડદા, ચંદનના વિલેપન, એને મનભાવતા છે. આ પ્રક્રિયાથી આપ ઘાણને પાલન કરી સુખી કરી શકે છે. એના હૃદયને વધુ આકષી શકે છે. આપ ઘાણની સેવામાં સુગંધ ભરી વસ્તુઓ મૂકી જુવે અને એ પછી આપને પણ કે અપૂર્વ આનંદ થાય છે એને Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ઉપમિતિ કથા સારાદ્ધાર અનુભવ કરી જીવા. એ આન' એવા મધુર અને પ્રીતિકર હશે કે જેનું વર્ણન કરવા કવિઓની કલમ કુંઠિત બની જશે. એકવાર મારી વાત અમલમાં મૂકી જીવા. વવી વાણીમાં અટડાઈ ગએલા મકુમારે કહ્યું, હું સુગાત્રે ! તે ઘણી સરસ વાત જણાવી. તને ધન્યવાદ આપુ છું. ભદ્રે ! તું શાંત અને સ્વસ્થ મની અહીં રહે. હું તારા માનદ્દન પ્રમાણે વન મનાવીશ, નચિંત રહેજે. “આપની મહાકૃપા ” એમ એલી ચમરાક માળા ભુજગતા મન્દ્રકુમારના ચરણામાં વિનય પૂર્વક ફરી ઝૂકી પડી. મંદકુમારના સ્નેહભર્યા સ્વીકારથી એણીના હૈયામાં આન સમાતા ન હતા. મુખ ઉપર હુના તરંગા વહે જતા હતા. મંદકુમારના ઉપકાર માન્યા. એક મદભર્યું" હાસ્ય વેર્યું. બુદ્ધિધન બુધકુમારે પણ ભુજંગતાની ભાવભીની વાણી સાંભળી. વિનયી વન જોયું. છતાં એને લાગ્યું કે આના વચન સેહમણા કાગળના ફુલા જેવા છે. માત્ર દેખાવ સુંદર અને સુગંધમાં કાંઈ નહિ. હૈયાના ભાવ અસુંદર જણાય છે. ભુજંગતા સાથે ખાલવું પણ ઉચિત જણાતું નથી. નહિ તા ભાવ વિા છતાં મિઠા વચનેમાં કયાંક સાવી રવાડે ચડાવી દેશે. પરન્તુ આ પ્રદેશ મારા છે, લલાટ પર્વત અને શીષ શિખર મારા છે. કખરીવન અને નાસિકા શુક્ા મારા છે અને પ્રાણ નાસિકા ગુફાના રહેવાસી છે એટલે મારે પ્રાણનું રક્ષણુ કરવું જોઈએ. એ માટે બીજોા વિકલ્પ બીન જરૂરી છે. આ ભમરાળી ભુજંગતા ભરમાવનારી છે. કપટપ}તા એ Page #450 -------------------------------------------------------------------------- ________________ સૂરિજીની આત્મકથા ૪૦૧ એનું કૌશલ છે. એના કહ્યા પ્રમાણે સુગંધિ પદાર્થોની સુગંધથી પ્રાણને ખુશ કરવાની વાત માન્ય કર્યાં જેવી નથી. એના શબ્દો છેતરપીંડી ભર્યો છે. જો મારે સુખની ઇચ્છા હાય તા ભુજ'ગતાના વિશ્વાસ ન કરવા જોઇએ. બુધકુમારે બુદ્ધિથી નિણૅય કરી ઘ્રાણનું રક્ષણ કરવા લાગ્યા, પણ ભુજંગતાને તરછેાડી મુકી. પરિણામે મુધકુમાર દરેક રીતે સુખી થયા. કયાંય કશે। વાંધા નડતા ન હતા. દાષાથી મુક્ત રહ્યા અને સુખ પામ્યા. ભમ્મરનેત્રા ભુજ'ગતાને માન આપી મદકુમાર ઘ્રાણુને દરેક સુગંધિ પદાર્થો મેળવી આપવા માટે અનેક કલેશેશને સહન કરે છે. ભામિની ભુજગતાએ આ રીતે મંદકુમારના હૃદયપ્રદેશ ઉપર સત્તા જમાવી ીધી. આખરે દુઃખી દુઃખી બેહાલ બનાવી દીધેા. વિચારકુમારનું દેશાટન : બુધકુમાર અને ષિષણાદેવીને સ‘સારસુખા માણતાં વિચારકુમાર નામના પુત્ર થએલા. યૌવન વયમાં એને દેશ-વિદેશની યાત્રાએ જવાનું મન થયું. માત-તાતની અનુમતિ લીધા વિના રવાના થએલા. બાહ્ય પ્રદેશે અને અતરંગ પ્રદેશેાની મહાયાત્રા કરી હાલમાં જ પાછે આવેલે. વિચારકુમારની મનિષા પૂર્ણ થઇ હતી. ઘણા સમયે મિલન થવાથી રાજકુળમાં ઘણા આનંદૅ થએલા. “પ્રિયમિલન” નામના મહા ઉત્સવ ઉજવવામાં આવ્યેા. એ ઉત્સવ દરમ્યાન ૨૬ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ઉપમિતિ કથા સારાદ્ધાર વિચારકુમારને જાણવામાં આવી ગયું કે તાતપાદ શ્રી બુધકુમારને અને કાકા મંદકુમારને પ્રાણ સાથે મિત્રતા થઈ છે. વિચારકુમાર તાતશ્રીને એકાંતમાં લઈ ગયા અને લલાટે હાથ જોડી વિનયપૂર્વક મધુર વચનાથી જણાવ્યું, પૂજ્ય પિતાજી ! આપને મારે કાંઇ પણ કહેવું ચેાગ્ય ન ગણાય, છતાં એક વાત જણાવવા જોગી છે એટલે જણાવું છું. શૈતાનશેખર ઘ્રાણુ સાથે આપની મિત્રતા ન શેાલે. એ માનવ નથી પણ શેતાન છે. કાકાજીના પણ એ મિત્ર બન્યા છે. આપ એના મૂળ સ્થળને જાણી લે જેથી આપને એ વાતના ખ્યાલ આવી જશે. પૂજ્ય તાતપાદ ! આપની અનુજ્ઞા લીધા વિના જ હું દેશવિદેશ જોવાની ઈચ્છાથી અહીંથી નિકળી પડ્યો હતા. વિશાળ પૃથ્વીના વિશાળ ખેતરા, નદીઓ, વના, નગરા, ગ્રામ્યપ્રદેશેાને જોતા જોતા આગળ વધી રહ્યો હતા. એક દિવસે મહાવિશાળ ભવચક્ર નામના નગરમાં જઇ પહેાંચ્ચા. માસીનું મીલન : ભવચક્ર નગરના મહાપથ ઉપર હું ફરતા હતા, ત્યાં નયનાને અમદ આનંદ્ન દેનારી, ચ`દ્રની જ્ગ્યાના જેવી મૃગનયના અને વિકસિત કપાલા નારી મારા જોવામાં આવી. મને ઘણા આનંદ થયા. એના પ્રતિ આકર્ષણ થયું. એ નારી પણ મને જોઇ પ્રફુલ્લ બની ગઈ. એના મુખ સરાજ ઉપર આનદની લહેરા રમવા લાગી. પ્રિયમિલન જેવા Page #452 -------------------------------------------------------------------------- ________________ સૂરિજીની આત્મકથા ૪૩ ઉમરેંગ અનુભવતી જણાઈ. અમૃતસિંચાએલી નવવર્ણિકા જેમ નવપદ્ધવિતા બની જાય એમ એ નારી સદ્યપ્રફુલા બની ગઈ. મેં એના પ્રતિ માતૃભાવથી જોયું અને સવિનય મસ્તક નમાવ્યું. એ વત્સલા નારીએ પ્રેમભર્યાં આશીષ વરસાવ્યા અને પૂછ્યું, વત્સ ! તું કાણુ છે ? શા માટે આ પ્રદેશે। તરફ આવ્યા છે ? મે' નમ્રતાથી ઉત્તર આપ્યા, માતાજી! ધરાતલ નગરના રહેવાસી છું. બુધકુમાર મારા પૂજ્ય પિતાજી છે. શ્રી ષિષણાદેવીજી મારા માતાજી છે. વિચાર મારૂં નામ છે. વિશાળ પૃથ્વીના દર્શન કરવાનું મન થયું એટલે દેશ-વિદેશની યાત્રાએ નિકળી પડ્યો છું. ફરતાં ફરતાં આજ અહીં આવી પહોંચ્યા છું. મારી વાત સાંભળતાં જ એ નારીએ મને માથમાં પ્રેમથી જકડી લીધા, મારા મસ્તક ઉપર પ્રેમથી ચૂંબન કર્યું. નયનામાંથી હર્ષના આંસુએ વહી નીકળ્યા. વારંવાર પ્રેમથી મસ્તક ઉપર ચૂખન કર્યું. અરે વત્સ ! આજ મારે આંગણીએ કલ્પવૃક્ષ ફળી ઉઠ્યા છે. તારા મેળાપ એ મારે મન વિના વાદળે અમૃતવર્ષા જેવા થયા છે. પુણ્યના સમુહ આજે વિકસી ગયા. બેટા ! તું મને બરાબર નહિ એળખતા હોય. તું ધાવણા હતા ત્યારે જ મેં તને છેડી દીધેલેા. તારી માતા ધિષણા મારી પ્રિય સખી છે. એના ઉપર મને ખૂબ હેત છે અને મારા ઉપર એને ખૂબ હેત છે. બુધકુમારને પણ હું ઘણી વહાલી હતી. મને માર્ગાનુસારિતા” કહી સૌ મેલાવે છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારદ્વાર બેટા ! એ બનેની આજ્ઞાથી હું વિશ્વાવલોકન કરવા નીકળી છું. એ વાતને આજે વર્ષોના વહાણા વીતિ ગયા. તું એ વખતે માના ખેાળા દતે હતે. આજે દેખાવડે યુવક બન્યું છે. તું મારો ભાણ થાય છે. તું મારે મન પુત્ર છે તું શરીર અને જીવન છે. મારે મન તું જ મારું સર્વસ્વ છે. વિશ્વમાં જે સુંદર છે એ મારે તું જ છે. સુપુત્ર! તું વિશ્વના વિશાળ દર્શને નીકળે તે ઘણું સારું કર્યું. તે એક સાહસી નર છે. તારે આ પરિશ્રમ કરે ગ્ય છે. દેશ-વિદેશ જેવાની તારી મહેચ્છા સફળ થશે. જે નર આ વિશાળ વિશ્વના દર્શન કરતું નથી, અનેક આશ્ચર્યો અને અભુત વસ્તુઓને નિહાળતું નથી, એ કૂવામાં રહેલા સંકુચિત દેડકા જેવું છે. એવા કૂપમંડુક નરમાં દક્ષત્વ, વિચક્ષણતા, બોલવાની કળા, સાહસ, વિદેશનીતિ, નિડરતા વિગેરે ગુણે ક્યાંથી વિકાસ પામે ? વત્સ! તું આ વિશાળ નગરમાં આવ્યું તે સારૂ નહિ પણ ઘણું સારું કર્યું. ભવચકનગર એ જોવા જેવું મહાનગર છે. પ્રવર નગર ગણાય છે. જેણે આ વિશાળ નગરના બધા સ્થળે જોયા એણે સંપૂર્ણ વિશ્વનું અવલોકન કર્યું ગણાય. કારણ કે અનેક આશ્ચર્ય અને કુતુહલને મેળે આ નગરમાં જોવા મળે છે. દેશ-દેશની પ્રજાએ, વસ્તુઓ, આકર્ષણતાએ માહિતીઓ વિગેરેને આ નગર ખજાને છે. પંચરંગી પ્રજાનું આ નગર છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ સુરિજીની આત્મકથા ૪૦પ મેં કહ્યું, માતાજી ! મારા પરમપુયે આ અજાણ્યા પ્રવર નગરે આ૫નું મિલન થયું છે. આપ મને આ નગરને પરિચય કરાવશે અને દાર્શનીક સ્થળે દેખાડશે. નગર દશન : ચક્કસ. એમ કહેવા પૂર્વક માતાજી સમા માસીબાએ એ ભવચક્રનગરનાં જુદા જુદા આદર્શ સ્થળે મને દેખાડ્યા. અનેક માહિતીઓ મને સંભળાવી. મને રાજી રાજી કરી દીધે. નગરમાં ફરતાં ફરતાં એક અવાંતર નગર મારા જેવામાં આવ્યું. એ નગરની મધ્યમાં એક પર્વત દેખાતું હતું અને એ પર્વતના શિખર ઉપર એક ગામ વસેલું જણાતું હતું. માસી માર્ગનુસારિતાને મેં કહ્યુંઃ માતાજી! આ સામે દેખાતું અવાંતર નગર કયું છે? એના મધ્યભાગે રહેલા પર્વતનું શું નામ છે ? વળી પર્વત ઉપર કયું નગર વસેલું છે? હાલા પુત્ર! આ નગરને હજુ તને ખ્યાલ ન આવ્યા? આ નગર વિશ્વમાં સુખ્યાત છે. “સાત્ત્વિકમાનસ” એનું નામ છે. આ વિવેક પર્વત પણ સુપ્રસિદ્ધ છે. એના શિખરને “અપ્રમત્તાચળ” સૌ કહે છે. પર્વતીય નગર એ તે વળી વિશ્વના સૌથી વધુ પ્રસિદ્ધ સ્થળમાં ગણવામાં આવ્યું છે. “જેનપુર” એનું ગુણવાચક અભિધાન છે. વિશ્વવિખ્યાત સ્થળે માટે તારે કેમ પૂછવું પડ્યું ? માસીબા આ વાત મને જણાવી રહ્યા હતા, ત્યાં એક નવી ઘટના બની ગઈ. આપ એ પણ જરા સાંભળી લો. ધ્યાન ખેંચે એવી ઘટના છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારદ્વાર સંયમને પડેલે માર : પૂજ્ય પિતાજી ! કેટલાક માનવબંધુએ પર્વત ભણી એક માનવબંધુને લઈ જતા હતા. એના શરીર ઉપર ઘણા ઘા થએલા દેખાતા હતા. પીડાની વેદના મુખ ઉપર તરી આવતી હતી. મને વ્યથા પણ ઘણી હતી. મેં માસીબાને પૂછયું, બા ! આ કણ માનવબંધુ છે? બેટા વિચાર ! આ વિવેકપર્વત ઉપર “ચારિત્રઘમ” નામના રાજવી રહે છે. એમને “યતિધર્મ” નામને સુપુત્ર છે. એને “સંયમ” નામને આ વીર વડે સિનિક છે મહામહ વિગેરે એના કટ્ટા વિરોધી દુશ્મને છે. એક વખતે સંયમ એકાકી ક્યાંય ગએલે અને દુશ્મનોની નજરે આવી ગયો. એકલપણાને લાભ લઈ સૌ એના ઉપર ખાબકી પડ્યા. દુશ્મનોની સંખ્યા ઘણી હતી અને સંયમ એકલે હતે એટલે તેને મારી-મારી ઘાયલ કરી નાખે. ઘા ઘણ અને ઉંડા પડ્યા છે. રણભૂમિથી એને હાંકી કાઢ્યો. એના બીજા સૈનીકે આવ્યા અને તેઓ સંયમને ઉપાડી પર્વતીય નગર જૈનપુરમાં લઈ જઈ રહ્યા છે, ત્યાં એના માત-તાત અને ભાઈ–ભગિનીઓ રહે છે. માતાજી ! ચારિત્રધર્મરાજ પિતાના પદાતિ સંયમના પરાભવથી જરૂર શત્રુઓ ઉપર કરડે થશે. એ સંબંધી આઘાતે અને પ્રત્યાઘાતે શું થાય છે, એ જાણવાની મને ઘણી ઉત્સુકતા છે. માતાજી! આપણે ત્યાં જઈએ અને એમની કાર્ય વાહીનું નિરીક્ષણ કરીએ. Page #456 -------------------------------------------------------------------------- ________________ સૂરિજીની આત્મકથા ૪૦૭ પનેતા પુત્ર ! જેવી તારી ઈચ્છા. અમે બંનેએ પર્વત ઉપર ચડવું ચાલુ કર્યું. ધીરે ધીરે ગિરિવરના નગરે આવી પહોંચ્યા. રાજસભામાં નિવેદન . જૈનપુરના “ચિત્તસમાધાન ” મંડપમાં મહારાજા શ્રી ચારિત્રધર્મરાજ રાજ્ય સિંહાસને બિરાજી રહેલા હતા. એમની બાજુમાં બીજે ના રાજવી સમુદાય બેઠેલો હતે. અમે ત્યાં પહોંચ્યા એટલામાં પેલા સૈનિકે સંયમને રાજસભામાં લઈ આવ્યા. સેનીકેએ સંયમની દશાને ચિતાર જણાવ્યું. શત્રુઓએ અનીતિને આશ્રય લઈ એના ઉપર કઈ રીતે ધાવે બેલાવ્યો એ વિગેરે જણાવ્યું. યુગાન્ત સમયે પૃથ્વીના પ્રલયને સજવા સાગર ધમધમી ઉઠે, એમ પ્રતિપક્ષીઓ દ્વારા પરાભવ પામેલા સંયમને જોતાં જ શત્રુઓના નાશ માટે ત્યાં રહેલા દરેક રાજાએ ધમધમી ઉઠ્યા. કેટલાક રાજવીઓ ભવાં ચડાવી જોરથી હુંકાર ગર્જના કરવા લાગ્યા, કેટલાક રાજવીઓના નેત્રો ચોંઠી જેવા લાલ બની ગયા. અંગારવર્ષો વર્ષતી દેખાવા લાગી. “મારે, કાપે, શત્રુઓને ખાતમે બેલા.” વિગેરે ત્રાડ નાખી કહેવા લાગ્યા. કેટલાક તે આજાનબાહુ બળથી ભૂજાએ અફાળવા લાગ્યા. કેટલાક તે વળી શ ઉપર નજર કરી યુદ્ધના આહાહનની ઝંખના બતાવવા લાગ્યા. બધા જ રાજવીઓ કૈધથી વિકરાળ બની ગયા અને વાતાવરણમાં ખૂબ જ ઉગ્રતા આવી ગઈ. રાજવીઓના પુણ્યપ્રકેપને જોઈ સબંધ મહામંત્રીએ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ઉપમિતિ કથા સારદ્વાર ચારિત્રધર્મરાજને વિનય સભર વિનંતિ કરતાં જણાવ્યું કેવિચાર વિનિમય : મહા અપ્રતિમ શક્તિવંત રાજેન્દ્ર !:ધીરપુરૂએ આવા ઉકેરાટમાં ન આવવું છે. આવા ક્ષોભ અને ઉત્તેજનાની જરૂર નથી. આ આપણું નાના રાજવીઓને આ૫ શાન્ત બનવાની આજ્ઞા ફરમાવે. ઉત્તેજનાથી કાર્ય સફળતા નથી મેળવી શકાતી. મહાપુરૂષે કાર્યની સિદ્ધિનું લક્ષ રાખે છે. આપ રાજવીઓ તરફ નયનના ઈશારાથી શાન્ત રહેવા જણાવે. એમને પૂછે કે હે વહાલા રાજવીઓ ! આવી પરિ. સ્થિતિમાં આપણે કો માર્ગ લે જોઈએ? મહારાજાએ પણ એ પ્રશ્ન સભા સમક્ષ મુકી દીધે. સ્વમાની રાજવીઓ તરત જ ગર્જના કરી ઉઠ્યા, અરે ! આપણું માનનીય સંયમ સુભટના પરાભવને કેમ સહન થાય? આવો ભયંકર રકાસ આપણે કેમ સહન કરી શકીએ ? શત્રુઓ દ્વારા આ ભયંકર પરાભવ થાય છતાં યુદ્ધ માટે કેમ વિલંબ કરવામાં આવે છે? અમે સૌ યુદ્ધ માટે થનથની રહ્યા છીએ. શુષ્કતૃણ, રૂ, રાખ અને રજ પણ પ્રતિપક્ષ દ્વારા થતા અપમાનને સહન કરવા તૈયાર થતાં નથી, તે આપણે માનવીઓ અરે, ક્ષત્રીયન થઈ કેમ ઉપેક્ષા કરીએ? પરતુ દેવ! યુદ્ધમાં ઝંપલાવવાની ઈચ્છા આપની ન થાય ત્યાં સુધી એ પાપાત્માઓને ખાતમે કઈ રીતે બેલાવી શકાય? આપ આજ્ઞા કરે તો વનરાજ મૃગટેળાને વેરવિખેર કરી નાખે, તેમ આપને એક પદાતિ સેનિક પણ મહાશત્રુઓને Page #458 -------------------------------------------------------------------------- ________________ સૂરિજીની આત્મકથા ૪૯ રાડ નખાવી દે તેમ છે. અરે! વીરનરોની વાત જવા દો પણ આપના સૈન્યમાં રહેલી વીરાંગનાઓ પણ શત્રુસૈન્યમાં કાળે કેર વર્તાવવા અતિ સમર્થ છે. એકએક શત્રુને વીણી વીણીને ઉચ્છેદ કરવાની ક્ષમતા ધરાવે છે. ગુપ્ત મંત્રણ : યુદ્ધને ઉત્સાહ જોઈને ચારિત્રધર્મરાજે પિતાના મહામાત્ય સમ્યગદર્શન અને સાધને મંત્રણ માટે બોલાવ્યા અને એકાંતમાં સુરક્ષિત સ્થળે મંત્રણા કરવા ચાલ્યા ગયા. પિતાજી માસીબા અન્તર્ધાન થઈ ગયા અને મને સાથે લઈ મંત્રણાખંડમાં ગયા. બાને સાંભળવાની ઈચ્છા હતી, મને પણ સાંભળવાનું કૌતુક હતું. ગુપ્ત મંત્રણાઓ સાંભળવામાં કેને મજા ન પડે? શ્રી ચારિત્રધર્મરાજે મહામાત્મ અને સેનાપતિને આ વિષય માટે પ્રશ્ન કર્યો. યુદ્ધને તરવરાટ સૌએ જોયેલો હતે. શ્રી સમ્યગદર્શને જણાવ્યું, પૂજ્યપાદ મહારાજ ! હાલમાં યુદ્ધ કરવું એ એગ્ય છે. આ અવસરને લાભ જતો કરવા જે નથી. આપણને ધારી તક મળી છે. રાજવીઓ યુદ્ધને ઝંખી રહ્યા છે. યુદ્ધની ચળ ઉપડી છે. એમને ઉત્સાહ આપણને જરૂર વિજયમાળા અપાવશે. વધુ મંત્રણાઓની જરૂર નથી વિચારોમાં હવે ઘણાં ઉંડા ઉતરી સમય અને શક્તિને અપવ્યય કરવા જેવો નથી. જે માનવી શત્રુને પરાભવ સહન કરે એના કરતાં એને ભારભૂત જન્મ આ ધરતી પર ન થાય તે સારૂં. કદાચ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ઉપમિતિ કથા સારોદ્ધાર જન્મી જાય તે એનું મૃત્યુ વધારે ઈષ્ટ છે. નપુસક કે નિઈ. વની જેમ જીવવું જરાય સારૂં નથી. - આપના શૂરા સૈનિકે સમુદ્રની જેમ શત્રુસૈન્યને પ્લાવિત કરવામાં કાબેલ છે. આપની આજ્ઞાને અવરોધ વચ્ચે આડ ન બન્યો હોત, તે રિપુદળ દળદળ બની ચૂક્યું હેત. આપની આજ્ઞા એમને યુદ્ધની ઈચ્છા પૂર્ણ કરવામાં વિશ્વરૂપ છે. અરે ! મારા શિરતાજ રાજવી ! રાજાને એક જ શત્રુ હેય તે એના ઉપર પણ વિજય મેળવવું જોઈએ. એની ઉપેક્ષા પણ કદી ભયંકર આપદા ઉભી કરી શકે છે. આપને તે હજારો લાખે શત્રુઓ છે. એમની ઉપેક્ષા કરવી એ શું યોગ્ય લેખાય ? પ્રત્યે ! પ્રભે !! શરીરમાં જોખમ ઉભી કરનારી વ્યાધિએને નાશ કરી સ્વસ્થતા મેળવી શકાય છે. આપ પણ આપના અરિદળને સંપૂર્ણ નાશ કરી વિશાળ સામ્રાજ્યની સંપત્તિ અને આબાદીના સુખને અવિરત ભેગ. આપ શત્રુઓના નાશ પછી નચિંત બની જશે. પિતાને વિચાર જણાવીને શ્રી સમ્યગદર્શન મૌન રહ્યા. શ્રી ચારિત્રધર્મરાજે શ્રી સધ મંત્રી તરફ જોયું એટલે સુમતિધન શ્રી સધ મંત્રીએ પિતાને વિચારે રાજ્યશ્રીને કહેવા અનુમતિ માંગી અને જણાવ્યું. રાજરાજેશ્વર ! ગૌરવશીલ શ્રી સમ્યગ્રદર્શનજીએ જે ગૌરવભરી ભાષામાં જણાવ્યું, તે આવકારપાત્ર વાત છે. આ વિચારો રજુ કરવા દ્વારા એણે પિતાના સ્વામી પ્રતિ અપ્રતિમ Page #460 -------------------------------------------------------------------------- ________________ સૂરિજીની આત્મકથા ૪૧૧ ભક્તિ અને અજોડ નિષ્ઠા પ્રદર્શિત કરી છે. પેાતાની પ્રતિભા શક્તિના પણ ખ્યાલ આપ્યા છે. કિન્તુ પ્રજ્ઞાવાન્ પુરૂષાએ સમય અને શક્તિને વિચાર્ કર્યા વિના કાઈ કાર્યના પ્રારંભ કરવા ન ઘટે. નીતિ અને પરાક્રમની સાર્થકતા સુર્યેાગ્ય સમય સાથે સકળાએલ છે. વર્તમાનકાળે નીતિ અને પરાક્રમ ભલે આપણી પાસે હાય પણ સાનુકૂળ સમય તે નથી. આપ એ માટેના કારણ સાંભળેા. રાજનીતિમાં ‘છ ગુણા કહ્યા છે. પાંચ અંગેા, ત્રણ શક્તિએ ત્રણ ઉદય સિદ્ધિઓ, ચાર નીતિએ, ચાર રાજવિદ્યા કહેલી છે, તે આપ સૌ જાણેા છે. આપણે જે કાર્ય સિદ્ધ કરવા ઇચ્છીએ છીએ, તે હાલ અશકય છે. કારણ કે આ ભવચક્ર, આપણે, આપણા વિરાધીએ અને આપણા મહારાજા શ્રી કમ પરિણામ વિગેરે સૌ સંસારીજીવને આધીન છે. જેની સત્તા નીચે આ વિશાળ ચિત્તવૃત્તિ મહાટવી રહેલી છે, એ સંસારીજીવ આપણામાંના કોઇના નામને પણ જાણતા * સ્થાન, યાન, સંધિ, વિગ્રહ, સશ્રય અને દ્વૈધીભાવ એ છ ગુણા છે. ઉપાય, દેશ, પુરૂષ, આપત્રક્ષા અને કાયસિદ્ધિ આ પાંચ અંગેા છે. ઉત્સાહશક્તિ, પ્રભુશક્તિ અને મત્રશક્તિ આ ત્રણ શક્તિ છે. સામ, દામ, દંડ અને ભેદ આ ચાર નીતિએ છે. તકવિદ્યા, ત્રયી વિદ્યા, વાર્તા અને દંડનીતિ એ ચાર રાજિવદ્યા છે. આ રાજનીતિનૉ પ્રયાગ વતમાનકાળે પણુ દરેક મહારાજ્યેા અપનાવતા હાય છે. યુદ્ધના દિવસેામાં એ પ્રયાગ બરાબર જોઇ શકીએ છીએ. Page #461 -------------------------------------------------------------------------- ________________ કાર ઉપમિતિ કથા સારાદ્ધાર નથી. મહામહ, રાગકેશરી, દ્વેષગજેન્દ્ર વિગેરેને પેાતાના વહાલાં સ્વજના ગણે છે. ખરી વાત એ છે કે સ`સારીજીવ જેને વધુ પક્ષપાત કરશે એના જ વિજય થશે. એના પક્ષપાત વિજયનું મુખ્ય સાધન છે. કારણ કે આખરે બધાના સ્વામી એ જ છે. સ’સારીજીવ આપણને એળખે નહિ ત્યાં સુધી એ આપણી તરફેણમાં આવે નહિ, એ આપણી તરફેણ ન કરે ત્યાં સુધી યુદ્ધમાં આંધળું ઝંપલાવવું મને યાગ્ય જણાતું નથી. એ સ્વામીના ખળ વિના આપણા સૌનું ઉત્સાહખળ શા કામનું ? ઉત્સાહશક્તિના વિજય પ્રભુશક્તિ ઉપર અવલંબે છે. આપ સૌએ એવી પણ કલ્પના ન કરવી કે આ સ‘સારીજીવ ફ્રાઈ કાળે આપણને એળખશે કે નહિ એળખે ? સમયની રાહ જુવેા. એક સમય એવા ય આવશે અને એ સ’સારીજીવ આપણને સૌને સારી રીતે ઓળખતા થઈ જશે. કારણ કે શ્રી ક પરિણામ મહારાજા માટે ભાગે બન્ને વિભાગના સૈન્ય ઉપર સમાન નજરે જોતા હાય છે અને સંસારીજીવ એમના દરેક પડતા મેલેા ઝીલી લે છે. એટલે અવસરે કમ પરિણામ આપણી વાત એને કરશે અને સ`સારીજીવ એ વાતાને ઝીલી લેશે. સસારીજીવ આપણને ઓળખી લેશે, એની નિમ*ળ નજર આપણા ઉપર ઠરશે. અને એ જ્યારે આપણને અરિદળના વિનાશ માટે આજ્ઞા ક્રમાવશે, ત્યારે અરિદ્દળને દળી નાખવા આપણે સમર્થ બનીશું. 瀑 Page #462 -------------------------------------------------------------------------- ________________ સૂરિજીની આત્મસ્થા ૪૩ હાલમાં યુદ્ધ માટેને ચગ્ય સમય જણાતું નથી એટલે સમયની રાહ જોવી શ્રેષ્ઠ છે. અવસરે કરાતી ક્રિયાઓ સફળતાને વરે છે. સરસેનાપતિ સમ્યગદર્શને જણાવ્યું, મંત્રીશ્વર ! જે એમ જ હોય તે આપણે એક દૂતને એકલીએ. એ ત્યાં સૂચન આપે કે તમારે તમારી મર્યાદાઓનું-સીમાઓનું ઉલ્લંઘન ન કરવું. આટલી સૂચના તે અવશ્ય કરવી જોઈએ ને? વડા અમાત્ય શ્રી સબધે જણાવ્યું, ભાઈ ! ઉતાવળા ન બને. દૂતના મેકલવાથી આપણને શું લાભ થશે? સમયની રાહ જોઈ હાલ તે સર્વથા મૌન જ રહેવું ઉચિત છે. જાણે આપણે કાંઈ જાણતા નથી, એ દેખાવ આપણને લાભ આપશે. શ્રી સમ્યગદર્શને ફરી કહ્યું, મહામાત્યજી ! અતિ ભીતિ રાખવી ન શોભે. આવી વાતે કેમ કરે છે ? પેલા દુશ્મન આપણું ઉપર ગમે તેટલા રોષે ભરાય તે પણ આપણું એ શું કરી લેવાના હતા ? આવા ભય કાં રાખે છે? આર્ય ! આપણે દૂતને એકલીએ. એ દંડનીતિનો આશ્રય અને યુદ્ધને ધ્વનિ ન કરે. માત્ર સંધિકાર માટે સામનીતિને આશ્રય લઈ મેકલવામાં કયું ભયસ્થાન છે? તને એકલ જોઈએ એમ મારું મંતવ્ય છે. શ્રી સાથે કહ્યું, ભદ્ર! ઈર્ષાળુ અને કેાધી માન પ્રતિ સામનીતિને આશ્રય લે એટલે વધારે ઈર્ષાળુ અને વધારે ક્રેધી બનાવવાનું કાર્ય થાય “ગરમાગરમ ઘીમાં શીતળ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ઉપમિતિ કથા સારાહાર પાણીના છાંટણા નાખવામાં આવે તે એ વધુ ભડકા પ્રગટાવે છે. ” સામનીતિ ક્રેાધી સામે ન અજમાવાય. "" છતાં તમારે મારા કથનની ખાત્રી કરવી હાય અને તમારી જિજ્ઞાસાવૃત્તિ સતાષગી હોય તે કાઇ સારા અને વાચાળ દૂતને મઠારી માકલે. આપણને તરત જ એ વાર્તાના ખ્યાલ આવી જશે. 66 મહારાજાશ્રીને આ ચેાજના ગમી ગઇ. એમણે એ વાત માન્ય રાખી અને ગભીર, મધુરભાષી, સ્વચ્છ હૃદયવાળા ,, સત્ય નામના દૂતને ખેલાવ્યા. એને ત્યાં જઈ કેવી રીતે અને કઈ વાતે રજી કરવી એ સુશિક્ષા આપી શત્રુઓની છાવણી તરફ રવાના કર્યો. વિધીઓની છાવણીમાં : પિતાજી ! માતાજી માર્ગાનુસારિતા તરત જ દૂતના રસ્તે મને સાથે લઇ રવાના થયા. અમે પણ માહુરાજાની છાવણીમાં ગુપ્ત રીતે પહોંચી ગયા. 66 પ્રમત્તતા ” નદીના તીરે “ ચિત્તવિક્ષેપ ” મંડપ હતા. એમાં એક સભાસ્થાન હતું. મેહમહિપતિ સભા ભરી મધ્યના મહાઘ્ય સિંહાસને ઉન્નતિ વને ખિરાજી રહ્યા હતા. સત્ય દૂત સભામાં આવ્યેા, એણે સભ્યતાની ખાતર મેાહુમહારાજાને પ્રણામ કર્યાં. મહારાજાએ બેસવા આસન આપ્યું. સત્ય શાંતિપૂર્વક આસન ઉપર બેઠા. મધુરા વચનેાથી કુશળ સમાચાર પૂછ્યા. માહમહિપાલે પણ દૂતને શાંતિ સમાચાર પૂછ્યા. તે સામનીતિથી મૂળ વાત આગળ રજુ કરતા ખેલ્યા. Page #464 -------------------------------------------------------------------------- ________________ સૂરિજીની આત્મકથા ૪૧૫ હે રાજન ! બાહ્ય અને અંતરંગ ગ્રામ, નગર, ક્ષેત્ર, ધન, વૈભવ વિગેરેને અને આ ચિત્તવૃત્તિ મહાટવીને વાસ્તવિક સ્વામી તે આ સંસારીજીવ જ છે. એ ખરે હક્કદાર છે. એ દષ્ટિએ આપને પણ સ્વામી એ અને અમારે સ્વામી પણ એ. આપણા બન્નેના એક જ સ્વામી છે. એક જ સ્વામી હેવાથી પરસ્પર આપણે વિરોધ પણ કેમ હોય? સુસેવકે એને જ કહેવાય છે કે જેઓ પરસ્પર સનેહલ ભાવથી રહેતા હોય. જાણે એક જ માના બધા દિકરા. આપણા સ્વામી ખાતર આપણે નેહલ વર્તવું જોઈએ. એ સ્નેહલતા આજ સુધી રહી છે અને હજુ આજ પછી કાયમ રહે. સત્યતે મધુર નિવેદન કરી એના પ્રત્યાઘાત જાણવા મૌન બની ગયે. ચારે તરફ ચકાર ચક્ષુએથી જેવા લાગ્યા. દૂતની વાતથી મેહમહિનાથની સભામાં માટે ખળભળાટ મચી ગયે. કૅધના ભયંકર આટેપથી નેત્રે અગ્નિસમાં લાલઘૂમ બની ગયા. એકદમ બરાડા પાડી બેલવા લાગ્યા. એ ધૂર્ત દૂત! મૂખના જામ ! સંસારીજીવ આપણે સ્વામી છે અને આપણે પરસ્પર સંબંધી છીએ એવું જુઠાણું તને કોણે કહ્યું? કયા મૂખ ભેજામાંથી આ કલ્પના ટપકી પડી છે? અલ્યા એ નાલાયક ! આવું બોલનારા પાતાળમાં પેસી જશે તે પણ અમે એને હવે છોડવાના નથી. ઘણે વધુ પડતું બકવાદ કરવાથી લાભ? “સંસારી જીવ આપણે સ્વામી છે અને તમે અમારા સ્વજને થાઓ છે ” ઠીક નવી સંબંધ Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ઉપમિતિ કથા સારદ્વાર કલ્પના જોડી કાઢી ? આ તે આજે અમે નવું જ સાંભળ્યું. કયા કોષમાંથી શબ્દ જોડણું ઘડી ? રે રે દુષ્ટ દૂત! જલદી અહીંથી તું ચાલ્યું જા. તમે સૌ પિતાના ઈષ્ટદેવતાનું સ્મરણ કરવા લાગી જાઓ. હમણાં જ તારી પાછળ અમે આવી પહોંચ્યા માની લે. જેવા આવ્યા એવા જ સીધા. સત્યડૂતને દેકાર બેલાવી સભામંડપમાંથી તગડી મૂકે. મહામહ મહારાજાએ પોતાના સર્વ સૈનિકને સાબદા કર્યા. તૈયાર થવાને આદેશ આપ્યા. પિતાના સમર્થ સેનાનીઓ અને શક્તિશાળી સામગ્રીઓ અને શસ્ત્રસરંજામને તૈયાર કરી યુદ્ધ આપવા ચાલી પડ્યા. સત્યત ચારિત્રધર્મરાજની સેવામાં આવી ગયું. એણે સર્વ ઘટનાનું નિવેદન યથાસત્ય જણાવી દીધું. ચારિત્રધર્મરાજે યુદ્ધના રણશિંગ ફેંકયા. સર્વ શસ્ત્રસરંજામ લઈ એઓ પણ રણમેદાને જઈ પહોંચ્યા. ચારિત્રધર્મરાજને પ્રભાવ : ચિત્તવૃત્તિ મહાટવીને છેવટના એક વિભાગમાં બને સેની અફળામણ થઈ. રણશીંગા ફૂંકાવા લાગ્યા. દુષ્ટાભિસંધિ વિગેરે રાજાએ કુરતાપૂર્વક ચારિત્રધર્મના સૈન્યમાં ઘૂસી ગયા. એક પછી એક વીર સેનાનીઓને ખૂરદે બેલા ચાલુ કર્યો. એમની અસહ્ય ક્રૂરતા અને વીરતા આગળ ચારિત્રધર્મના રાજવીઓ નિસ્તેજ થતા ગયા. Page #466 -------------------------------------------------------------------------- ________________ સૂરિજીની આત્મકથા ૪૧૭ વાદ્યકારે સૈનીકોમાં શૂરાતન જગાડતા હતા. અનેક અંતરંગ વિદ્યાધરે યુદ્ધમાં ધસી પડ્યા હતા. ચારિત્રરાજના સૈન્ય ઉપર ઉગ્ર ધા બેલાવ્યો અને મેટું ભંગાણ પાડયું. હાથી, ઘોડા, રથદળને ચૂરે બેલાવી દીધું હતું. આ ભયંકર યુદ્ધમાં બળવાન મહામેહના હાથે ચારિત્રધર્મની હાર થઈ. એનું સૈન્ય તૂટી પડયું. પરાભવને કાળે ચાંલ્લો કપાળે ચોટ. ચારિત્રધર્મરાજ યુદ્ધભૂમિમાંથી નાસી છૂટી પોતાના રાજ્યમાં જવા ઈચ્છતા હતા. યુદ્ધભૂમિમાંથી પાછા ખસવા લાગ્યા. મેહરાજાના સૈનીકોએ ભારે દેકારે બેલા અને ચતરફથી ઘેરી લીધા. ચારિત્રધર્મરાજ ફસાઈ ગયા. માસીબાએ મને કહ્યું, બેટા વિચાર! જેવા જે તમારો જેને ? તારી ઈચ્છા પૂરી થઈને? ઉત્તરમાં જણાવ્યું માતાજી! આપની કૃપાથી ઘણું સરસ જોવા મળ્યું. પરંતુ આ યુદ્ધનું મૂળ નિમિત્ત કારણ શું છે, એ જાણવાનું મન થયા કરે છે. ઘાણની શેાધ : માસીબાએ કહ્યું, વત્સ ! મેહરાજાની સભામાં રાગકેશરીની આગલી હરોળમાં તે વિષયાભિલાષ મહામંત્રીને જોયા હતા. એ મહામંત્રીએ વિશ્વ ઉપર મહામહનું એક છત્રીય મહારાજ્ય સ્થાપન કરવાની મહેચ્છાથી પોતાના વિશ્વસનીય પાંચ વીરરત્ન પુરૂને રવાના કર્યા હતા. પરતુ ચારિત્રધર્મરાજના તંત્રપાલ શ્રી સંતેશે આ પાંચને હરાવ્યા. એ વીરરને પણ સંતેષ દ્વારા પરાભવ પામ્યા. આ ૨૭ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઉપમિતિ કથા સારોદ્ધાર કારણે મહામહ અને એને પરિવાર કેધે ભરાણે છે. આ એમના વૈરનું મૂળકારણ છે. માતાજી! એ પાંચે વીરરત્નના શું નામ છે? કઈ રીતે વિશ્વ ઉપર પિતાનું સામ્રાજ્ય સ્થાપન કરતા હોય છે ? બેટા ! સ્પશન, સસન, પ્રાણ, દષ્ટિ અને શ્રુતિ આ એમના નામે છે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દોમાં જગતને આકર્ષે છે. એ રીતે આકર્ષણ કર્યા પછી પિતાનું વર્ચસ્વ એના ઉપર પાથરી દે છે. આધીન બનાવી લે છે. વત્સ! આ પાંચમને એક વ્યક્તિ ધારે તે વિશ્વને પિતાને આધીન બનાવી શકે તેમ છે. અરે ! પાંચે ભેગા મળે પછી તે પૂછવાનું જ શું? વિશ્વને પરાધીન કેમ ન બનાવી શકે ? એ કાંઈ આશ્ચર્યની વાત ગણાય ? પુત્ર ! તું હવે ઘરે જ. વિશ્વાવલોકન થઈ ગયું છે. તારી અન્તરેછા તૃપ્ત થઈ છે. ઘરે જા, હું તારી પાછળ આવી પહોંચીશ. આવું જણાવી માસીબાએ મને મોકલી આપે, એટલે હું આપના ચરણે આવી ગયે. પૂજ્યપાદ પિતાજી! વિશ્વના મહાશત્રુઓ જે પેલા પાંચ વીરરત્ન છે, એમાંને ઘાણ પણ એક મહાશત્રુ છે. એ કઈ સારો વ્યક્તિ છે એમ ન માનશે. સહેજે વિશ્વાસ કરવા જેવું વ્યક્તિ એ નથી. માર્ગોનુસારિતા પણ એટલામાં ત્યાં આવી પહોંચી. એણીએ પણ વિચારની વાતને પૂરેપૂરું સમર્થન આપ્યું. બુધકુમારે આ Page #468 -------------------------------------------------------------------------- ________________ સૂરિજીની આત્મકથા ૪૧૯ વાત સાંભળીને બ્રાણના ત્યાગ માટે મનેર કર્યા. અવસરે સર્વથા તજી દેવાને પૂર્ણ દઢ નિર્ણય કર્યો. મંદનું મૃત્યુ : ભરીંગ સમી ભુજંગતાના આદેશથી મંદકુમાર સુગંધી પદાર્થોના ભંગ ઉપભેગથી ઘાણને સંતોષ આપે છે. એની શાંતિમાં પિતાનું સુખ માને છે, પણ જરાય ચેતીને ચાલતે નથી. ભાવીમાં શું થશે એની એને પડી નથી. પણ બીજી બાજુ એક નવિન ઘટના બની. આ ધરાતલ નગરમાં દેવરાજ નામને એક રાજા હતે. એને લીલાવંતી નામની એક પત્ની હતી. એ લીલાવંતી મંદકુમારની બહેન થતી હતી. લીલાવંતીને બીજી એક શેક હતી. એ શેક સ્ત્રીને એક પુત્ર હતો. ઈર્ષાના કારણે શેક સ્ત્રીના પુત્રને મારવાનો વિચાર કર્યો. નિંદ્ય પુરૂષ પાસે એક વિષમય ગંધચૂર્ણનું પડીકું તૈયાર કરાવ્યું. ઘરના બારણે એ ગંધચૂર્ણનું પડીકું મૂકી પતે ઘરમાં ગઈ. એણની કલ્પના હતી કે શેક સ્ત્રીને પુત્ર આવશે અને ગંધચૂર્ણ સુંઘશે. સુંઘતા જ એ યમધામ પહોંચી જશે. ભાગ્ય સંગે મંદકુમાર બહેનના ઘરે આવી ચડ્યો. દરવાજે એને સરસ સુગંધ આવવા લાગી. આમતેમ નજર ફેરવતાં ગંધચૂર્ણનું પડીકું હાથ લાગ્યું. ભુજંગતાએ સુંઘવાને આદેશ આપે. | મંદકુમારે તરત જ પડીકું ખોલ્યું. સુગંધ સભર ચૂર્ણને સુંઘવા લાગ્યું. સુગંધ સરસ હતી પણ ઝેર એમાં ભરેલું હતું. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ઉપમિતિ કથા સારિદ્વાર તરત જ શરીરમાં ફેલાયું અને મૂછ આવી ગઈ. થોડીવારમાં તે એના પ્રાણે પરલોકની મુસાફરીએ ઉપડી ગયા. બુધ કુમારની દીક્ષા : મંદકુમારના મૃત્યુથી બુધ કુમારને ઘણ ઉપર ભારે તિરસ્કાર આવ્યા. ઘાણના ત્યાગને ઉપાય માર્ગોનુસારિતાને પૂછયે. માર્ગોનુસારિતાએ જણાવ્યું, ભાઈ ! તમે સદાચાર પરાયણ તમારું જીવન બનાવી દે. સાધુ મહાત્માઓની વચ્ચે રહેવાને નિર્ણય કરે. એમ થવાથી આ ઘાણ તમારી પાસે હશે તે પણ એ જરાય દોષનું કારણ નહિ થાય. એ ઘાણ તજાએ તમારે જાણ. સંપૂર્ણ ત્યાગ પણ થઈ જશે. - માર્ગનુસારિતાના વચને સાંભળી એના અમલીકરણ કાજે ગુરૂદેવની સાનિધ્યમાં પહોંચી ગયા. મુક્તિગમનની ઈચ્છાએ તીવ્ર વેગ પકડ્યો. ગુરૂભગવંતે મુક્તિપ્રદા પ્રવજ્યા બુધકુમારને સુગ્ય સમજી આપી. આચાર વિચારમાં એ શ્રેષ્ઠ હતે, ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાને પૂર્ણ અભ્યાસી બન્યું. તપ ત્યાગના પ્રતાપે અનેક લબ્ધિઓને સ્વામી બજે. સુગ્ય સાધુઓમાં એની ગણના થવા લાગી. ગુરૂદેવે યોગ્ય જાણું આચાર્ય પદવી આપી અને ગણને નાયક બનાવ્યું. હે રાજન ! તે બુધસૂરિ હું પોતે જ છું. આપને સૌને બંધ થાય એ ખાતર ગ૭ને અન્ય સ્થળે રાખી હું એકલો આવેલે છું. Page #470 -------------------------------------------------------------------------- ________________ સૂરિજીની આત્મકથા ૪રી હે નરપતિ ! આપે મને વિરાગ્ય થવાનું કારણ પૂછ્યું અને મેં એ સંવિધાન રજુ કર્યું. એ ઘટના કહી સંભળાવી. આ ઘટના મારા સંબંધમાં ઘટે છે, એ રીતે તમારા સૌના જીવન સાથે ઘટી શકે છે. આ મારું જીવનચરિત્ર છે. આપના આગ્રહથી રજુ કર્યું છે. Page #471 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સાતમું વિમળની દીક્ષા : મહારાજા ધવલના આગ્રહથી પૂ૦ બુધસૂરીશ્વરજી મહારાજાએ પોતાના બેધનું કારણ દર્શાવ્યું. ધવલરાજ વિગેરેને દીક્ષા માટે ઉપદેશ આપે. ઉપદેશમાં આગળ ચલાવ્યું. હે નરપતિ! વિશ્વવંચક સ્પશન વિગેરે ધૂર્તસમ્રાટથી કેણ ઠગાતું નથી? મહામહ વિગેરે પાપાત્માઓ દ્વારા કોણે હેરાનગતિએ ભેગવી નથી? સહુ કે ઠગાયા છે એ ધૂર્તરાજેથી અને સહુ કે દુઃખી બન્યા છે એ મહામહાદિથી. આપને આ ભાવશત્રુઓથી વિરાગ થઈ રહ્યો હોય, સંસારની સુખસાહ્યબીઓને તિલાંજલિ આપવાનું મન થયું હોય, તે કલ્યાણ પરંપરાની કામધેનુ જેવી નિર્મળા દીક્ષાને આપ સૌ સ્વીકાર કરે. શુદ્ધ સંયમ વિના શ્રેયની સિદ્ધિ શકય નથી. અજ્ઞાનરૂપ સર્પોના ઝેરનું નિવારણ કરવામાં સમર્થ એવી અમૃતમયી ગુરૂભગવંતની દેશના સાંભળી મહારાજા ધવલ અને તત્રસ્થિત જનગણના હૃદયમાં સંવેગના ઝરણાં વહી નિકળ્યા. મહારાજા ધવલ દીક્ષા લેવા અતિ ઉત્સુક બની ગયા. પિતાના ગુણશીલ પુત્ર વિમળને જણાવ્યું, વત્સ! તું આ રાજ્યગાદીને ગ્રહણ કર અને અમે દીક્ષા ગ્રહણ કરીએ. Page #472 -------------------------------------------------------------------------- ________________ વિમળ દીક્ષા ૪૩ વિમળે વિમળ હદયે જણાવ્યું, પિતાજી! શું આપને હું વહાલે નથી? આપને પ્રિય પુત્ર નથી? નરકમાં ઘસડી જનારા રાજ્ય ઉપર કાં મને બેસાડે છે? રાજ્યગાદીએ બેસી હું શું સુખી થઈશ? આપ મુક્તિની પ્રિયસખી સમી દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છે છે અને આ રાજ્યને ત્યાગ કરે છે. હે પૂ. પિતાજી! તાતપાદથી તજાતા નરકના દ્વાર જેવા આ રાજ્ય વડે મારે કાંઈ પ્રયજન નથી. એ રાજ્યને મારે શું કરવું? આપની સાથે જ દીક્ષા ગ્રહણ કરીશ. મહાપુણ્યને પ્રકર્ષ પ્રાપ્ત થયા પછી જ સકલ ગુણનિધાન તારક ગુરૂદેવની પ્રાપ્તિ થાય છે. ગુરૂદેવના જ ચરણ કમલમાં હું મધુકર બનીને રહીશ. રાજ્યથી સયું. મહારાજા ધવલ પિતાના પુત્ર વિમળની વાતથી સુપ્રસન્ન બન્યા. એમને કમલ નામને સુપુત્ર હતો. રાજ્યસિંહાસને એને અભિષેક કરાવ્યું. એ પુત્ર પણ નીતિવાનું અને યશસ્વી હતે. અષ્ટાહિકા ઉત્સવ દીક્ષા નિમિત્તે ચાલુ થયે. અન્ય ઉચિત સત્કાર્યો કરવામાં આવ્યા. શુભ દિને મંગલદૂરના મંગળ ધવની સાથે ઉદ્યાનમાં પધાર્યા. આચાર્ય શ્રી બુધસૂરીશ્વરજી મહારાજા ધવલ, પુત્ર વિમળ, મહારાણું અને અન્ય કેટલાક ભાવિકોને દીક્ષા આપી. કેટલાક આત્માઓએ દીક્ષા લેવાની અસમર્થતા બતાવી અને યથાશક્તિ સમ્યકત્વ, અણુવ્રત વિગેરેને ગુરૂદેવ પાસે Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ઉપમિતિ કથા સારોદ્ધાર સ્વીકાર કરી આત્માને પવિત્ર બનાવ્યા. એઓ પણ પિતાને સુધન્ય માનવા લાગ્યા, વામદેવની વકતા : હે અગ્રહીતસંકેતે ! આચાર્યશ્રીના અભુત રૂપને મેં બરાબર જોયું. એમના વચને બરાબર સાંભળ્યાં, છતાં પાષાણમૂર્તિને કાંઈ અસર ન થાય એમ મને પણ બેધની જરાય અસર થઈ ન હતી. સહેજે કે મળ હૈયું ના બન્યું. અરે! બહલિકા-માયાની અસર તળે હોવાથી મને એ વખતે વિપરીત અસર થઈ. મેં વિચાર્યું કે કેવી કપટપટુતા છે આ ધૂર્તની ? ધૃષ્ટતા પણ કેવી જબરી છે? બોલવામાં કે ચબરાક છે? ભારે ખંધે છે હે ? ઈંદ્રજાળની વિદ્યામાં જોરદાર છે. માયાજાળમાં ભલભલાને ભેળવી જાણે છે. ભારે પકો ઠગ નિકળે. આ બિચારા ભેળા રાજા વિગેરેને કેવા ફસાવ્યા ? આની ચતુરતા અજબની છે. આ ધૂર્ત ગમે તે હોય પણ મારે મિત્ર વિમળ મને વિના ઈરછાએ દીક્ષા લેવાની ફરજ પાડશે. બળપૂર્વક દીક્ષા અપાવશે. વિમળની આંખમાં ધૂળ નાખી જલદી ક્યાંય નાસી જઉં. આવા વિચાર કરી બંને મુઠ્ઠીઓ વાળી ત્યાંથી ભાગવા જ લાગ્યો. એ ભાગ્યે એ ભાગ્યું કે મારી ગંધ પણ ૧ આ વાર્તાનો સંબંધ આગળથી ચાલી રહ્યો છે. જે સંસારીજીવ હાલ વામદેવ છે તે પિતે સંભળાવી રહ્યો છે. શ્રોતાઓમાં અગ્રહીતસંકેતા, પ્રજ્ઞાવિશાલા અને સુમતિ-ભવ્યપુરૂષ છે. સદાગમની નિશ્રામાં વર્ણન કરાઈ રહ્યું છે એ વાત વાચકવર્ગ ખ્યાલમાં રાખે. Page #474 -------------------------------------------------------------------------- ________________ વિમળ દીક્ષા - રપ કેઈને ન આવે. મને કઈ શોધી પણ ન શકે. મારા ભાગવાની કેઈને ખબર પણ ન પડી. મારા માટે પ્રશ્ન : વિમળ દીક્ષા સ્વીકાર કરવા ગુરૂદેવ પાસે આવ્યા ત્યારે મારી એણે શેધ કરી. શેધ માટે બધા સ્થળે અનેક રાજપુરૂને રવાના કર્યા, પરંતુ મારો પત્તો ન લાગે. વિમળને ભારે અચંબો થશે. મારી એને ઘણું ચિંતા થઈ. આખરે ગુરૂદેવને પ્રશ્ન કર્યો. ગુરૂદેવ! મારે મિત્ર વામદેવ એકાએક કયાં અલેપ થઈ ગયે? શા માટે ચાલ્યો ગયો હશે? શું એ હવે હાથ નહિ લાગે? ગુરૂદેવે જ્ઞાનને ઉપયોગ મૂક અને મારું ચરિત્ર જાણી લીધું. એમણે કહ્યું, વિમળ! દીક્ષા નહિ લેવાની ઈચ્છાથી વામદેવ નાસી ગયો. મારું અક્ષરશઃ વર્તન જણાવ્યું. ગુરૂદેવ ! વામદેવ શું અભવ્ય છે? દુરભવ્ય છે? આપના જેવા સમર્થ તરણતારણ ગુરૂવર્ય હોવા છતાં એને દીક્ષાનું મન કાં ન થયું ? વિવેક પણ જાળવી ન શક ? ધૃષ્ટતાભર્યું એનું વર્તન શાથી છે? વિમળ ! એ અભવ્ય નથી. તારે મિત્ર દુષ્ટ નથી. અસદાચરણ શાથી કર્યું એના કારણે જાણ્યા પછી આશ્ચર્ય નહિ થાય. વામદેવને આંતર બે મિત્ર છે, તેય અને માયા મિત્ર સાથે અતિ મિત્રતા છે. એ બેને આશ્રય લેવાથી વામદેવ Page #475 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ કથા સારોદ્ધાર અઘટિત આચરણ કરે છે. એ બે મિત્ર ન હોય તે વામદેવનું વર્તન આવું ન હોય. ગુરૂદેવ ! આ બે પાપમિત્રેથી વામદેવને છૂટકારે થશે કે નહિ થાય? આ પ્રશ્ન વિમળે ફરી કર્યો ત્યારે ગુરૂદેવે કહ્યું, . વિમળ! “વિશદમાનસ” નામનું નગર છે, ત્યાં “શુભાભિસધિ” રાજા છે. તેને નિર્મળ આચાર અને નિર્મળ વિચાર ધરાવતી “શુદ્ધતા” અને “પાપભીરુતા” નામની બે રાણીઓ છે. એ રાણુઓને આનંદપ્રદા “ઋજુતા” અને “અચરતા” નામની પુત્રીઓ છે. - આ ગુણવતી કન્યાઓ સાથે વામદેવના જ્યારે લગ્ન થશે ત્યારે એની વકતા ઘટશે. સૌભાગ્યશીલા કન્યાઓના લગ્ન પછી પાપમિત્રને સંસર્ગ વામદેવ તજી દેશે. ઘણું દીર્ઘકાળ પછી આ સુકન્યાઓ સાથે લગ્ન થશે. હિમણું તે વામદેવ ધર્મ પ્રાપ્તિ માટે સર્વથા અયોગ્ય છે. એને કાજે કાંઈ પણ પ્રયાસ કરવો ઉચિત નથી. આવા સમયે ઉપેક્ષા કરવી ઉત્તમ ગણાય, ગુરૂદેવના કથનથી મિત્ર વિમળકુમારે પણ મારી ઉપેક્ષા કરી. ગુરૂદેવ નવીન સાધુઓને લઈ પિતાના ગચ્છમાં આવી ગયા. ગચ્છના સાધુઓને ઘણો જ આનંદ થશે. Page #476 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ આઠમું વામદેવની દુર્દશા માયાના પ્રતાપે હું વિમળમતિ વિમળને તજી કયાંય નાસી છૂટ્યો. સૌજન્યના બદલે મે" દુજનતા બતાવી. એ છતાં હું મારી જાતને ભાગ્યવત માનતા. ક્રૂરતા ફરતા “ કાંચનપુર ” નગરે જઈ પહોંચ્યા. ત્યાં બજારમાં ફરવા લાગ્યા. એક દુકાન ઉપર હું ચડ્યો. “સરલ” શેઠ એ દુકાનના સ્વામી હતા. માયાના પ્રયાગ મે અજમાવ્યું અને આંખામાં આંસુ લાવી સરલશેઠના પગે પડી ગયા. સરલશેઠ ખરેખર સરલ હતા. એમણે મને પૂછ્યું, આ શું કરી છે. ? આંખમાં આંસુ કેમ ? મેં કહ્યું, આપને જોતાં મને મારા પિતાજીની યાદ તાજી થઇ. આપ અને મારા પિતા દેખાવમાં એકસરખા લાગેા છે. વત્સ ! જો એમ જ છે, તે તું મારા પુત્ર, મારે કાઈ પુત્ર નથી. આજથી તને મારા પુત્ર ગણીશ. "" મેં કહ્યું, “હું આપને મારા પિતા જ માનું છું. સરળશેઠે ઘરે લઈ ગયા. પાતાના પત્ની “ અન્ધુમતી ” તે બધી વાત કહી. છેવટે પુત્ર તરીકે સંભાળવાનું જણાવી દીધું. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ઉપમિતિ કથા સદ્ધાર બધુમતીએ મને નવરાવ્યો, વસ્ત્ર પહેરાવ્યા, ખવરાવ્યું. ભેજન પછી અમે આરામ ખંડમાં વિરામ આસને બેઠા હતાં ત્યારે મારા નામ, ગામ, કુળ, ગોત્ર વિગેરે બાબતે પૂછી. મેં શેઠ અને શેઠાણુને એ બધી વાત સાચી જણાવી. અરે! આ વામદેવ તે આપણું જ જ્ઞાતિને છે, એમ જાણ થતાં સરલશેઠને ઘણે ઘણો આનંદ થયે. વિશ્વાસુ સરલશેઠે ધીરે ધીરે ઘરને બધે કારભાર મને ભળાવી દીધો. ગુપ્ત બાતમીએ પણ મને જણાવી. સરલના ત્યાં ચારીઃ સરલશેઠને ધન ઉપર મૂછ ઘણું હતી. દુકાનની નીચે એમણે રત્નાદિ ધનરાશિ દાટી રાખી હતી. એ કારણે શેઠજી દુકાને જ સુવાનું રાખતા. પુત્ર તુલ્ય માની મને પણ સુવા ત્યાં લઈ જતાં. દાટેલા રત્નરાશિની વાત પણ એમણે મને જણાવી દીધી. સરલશેડને “બધુલ” નામને એક મિત્ર હતું. બંધુલના ઘરે પુત્રની છઠ્ઠી જાગરણને ઉત્સવ એ રાત્રે હતે. બધુલનું સરલશેઠને ખાસ આમંત્રણ હતું. રાત્રે ગયા વિના ચાલે તેમ ન હતું. સરલશેઠે મને કહ્યું, બેટા આજે મારે બધુલ મિત્રના ત્યાં છઠ્ઠી જાગરણ માટે જવું પડશે. તું એકલે આજે રાતે દુકાને જજે અને સૂઈ રહેજે. પિતાજી! આપના વિના મને દુકાને નહિ ફાવે. એટલે Page #478 -------------------------------------------------------------------------- ________________ વામદેવની દુર્દશા ૪૨૯ હું આજ રાતે દુકાને નહિ જાઉં. આજ તે માતાજીના પવિત્ર ચરણે જ રાત ગાળીશ. સરલશેઠના હૃદયમાં થયું કે આ પુત્રને માત–તાત પ્રતિ કેવી પ્રીતિ છે ? કેવું નેહભર્યું આનું વર્તન છે? એવા વિચાર કરતા એમણે કહ્યું, બેટા ! તું માતાની પાસે રહેજે. આ પ્રમાણે જણાવી સરલશેઠ બધુલના ઘરે ગયા અને હું અહીં જ રહ્યો. રાત્રી ચાલુ થઈ, અધકાર ફેલાવા લાગ્યું. મારા અન્તઃકરણમાં પણ અલ્પકારે જોર પકડયું. તેય મિત્રે પ્રેરણા કરી. અરે વામદેવ! આજે દુકાનમાંથી રનરાશિ લેવાને સરસ મેકે મળ્યો છે. તું આ તકનો લાભ લઈલે. મૂર્ખાઈ ન કર. તેય મિત્રની પ્રેરણાથી હું રાત્રે પથારીમાંથી ઉભે થયે. રત્નરાશિ લેવા માટે દુકાન મેં ઉઘાડી. નગરરક્ષકે એ દુકાન ખેલતાં મને જે. એ લોકોને મારા ઉપર શંકા થઈ. વામદેવે મધ્ય રાત્રે દુકાન શા માટે ખેલી હશે એ તપાસવા ગુપ્ત રીતે ખ્યાલ રાખવા લાગ્યા. મેં રત્નરાશિ ખાદી કાઢી અને દુકાનની પાછળના ભાગની જમીનમાં ખાડો ખોદી ત્યાં રત્નધન દાટી દીધું. આ કાર્ય કરતાં લગભગ રાત પૂરી થવા આવી. પ્રભાતને સમય થયો. મેં માટી ધમાલ કરી મૂકી. જોરથી બૂમો પાડવા લાગ્યો. હાહાકાર કરવાથી આજુબાજુના લોકે ત્યાં આવી પહોંચ્યા. નગરરક્ષકે આવ્યા અને સરલશેઠને સમાચાર મળતાં એ પણ ત્યાં આવી ગયા. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦. ઉપમિતિ કથા સદ્ધાર સરલશેઠે મને પૂછયું, વત્સ! આ શું હકિકત છે? શા માટે ધમાધમ થઈ રહી છે? મેં કહ્યું, પિતાજી! ભારે આફત આપણું માથે આવી પડી. ઉદાસીનપણે ખુલ્લી દુકાન અને નિધાન સ્થળ પિતાજીને દેખાડયું. સરલશેઠે પૂછ્યું, બેટા! આ વાતને તને ખ્યાલ કઈ રીતે આવ્યો. ચેરેએ ચાર્યું છે એની તને જાણે ક્યારે થઈ? પિતાજી ! આપ રાત્રી જાગરણના માટે મિત્ર બન્યુલને ત્યાં ગયા હતા. ઘરે હું એકલો હતે. આપના વિરહના કારણે મને જરાય નિંદ્રા ન આવી. આપના વિરહની વ્યથાથી હું આકુળ વ્યાકુળ હતે. શય્યામાં આમ તેમ આળોટ્યાં કર્યું. મને થયું કે દુકાને જાઉં. ત્યાં પૂજ્ય પિતાજીના સ્પર્શથી પવિત્ર થએલી ભૂમિ છે, એ પવિત્ર ભૂમિ ઉપર શયન કરતાં મને જરૂર શાંતિપૂર્વક નિદ્રા આવશે. આ વિચાર કરી દુકાને આવ્યો. અહીં ચોરી થએલી જોઈ તેથી મેં હાહાકાર કરી મૂકો. પિતાજી આપણે મરાઈ ગયા. સુનયને! મેં આખી વાર્તા બનાવટ કરીને તાતજીને કહી સંભળાવી. પરતુ નગરરક્ષક કે વિચારવા લાગ્યા, શું આ દુષ્ટની કૃતનતા છે? કેવી કૂટકલ્પના અને કે વિશ્વાસઘાત? ભારે ધીઠ્ઠો માનવી જણાય છે.' ૧ ચોરી કરવાનું કેટલાકને વ્યસન હોય છે. એની પાસે સાધન હોય છતાં ઘણાને ચોરી કર્યા વિના ચેન પડતું નથી. આ ઘરને સ્વામી આખરે વામદેવ હતો પણ ચેરીની ટેવથી લાચાર હતા. Page #480 -------------------------------------------------------------------------- ________________ વામદેવની દુશા ૪૩૧ વામદેવે પેાતે જ ચારી કરી છે અને ખૂબજ સફાઇથી એ વાત ઉપર ઢાંકપીછાડા કરી રહ્યો છે. ખેર, એની પાછળ પડી આપણે મુદ્દામાલ સાથે પકડી પાડીશું. એ ભાઈ ઉપર પૂરા જાસો રાખશું, જરૂર પકડાઈ જશે. નગરરક્ષકાએ વિચાર કરી કહ્યું, શેઠજી ! આપ જરાય ગભરાશે મા. ચિંતા ફીકર ના કરશો. આપના ધનની ચારી કરનાર ચારને પકડી પાડેલા છે, એમ માનજો. આપ જરા ધીરજ ધરજો. આપના રત્નસચય આપને જરૂર મળી જશે. આ શબ્દો મેલતી વેળા નગરરક્ષકા મારા તરફ વક્રનયનાથી જોતા જતાં હતાં. એ વેળા મને થયું કે નગરરક્ષકાએ ચારી કરતાં મને જોઇ લીધેા લાગે છે, મને ખૂબ ભય લાગ્યા. પરસેવા પરસેવા થઈ ગયા. નગરરક્ષકાના કટાક્ષ વચનાની મને ભારે અસર થઇ. ટાળે મળેલા લેાકેા વિખરાયા, અમે અમારે ઘરે ગયા. નગરરક્ષકાએ મારી પાછળ ગુપ્તચર વિભાગના કેટલાય માણુસા ગાઢવી દીધા. એ દિવસ શાંતિમાં પસાર થઇ ગયા. સૂર્ય અસ્ત થઇ ગયા. રાત્રીની શરૂઆતમાં જ હું દુકાનની પાછળ ગયા. સંતાડેલેા રત્નસમુહ કાઢી એકદમ નાસવા લાગ્યા. ગુપ્તચરા મારી પાછળ પડ્યા હતા એ વાતનું મને લક્ષ ન રહ્યું. નગરરક્ષકાએ મને મુદ્દામાલ સાથે તરત જ પકડી પાડ્યો. ત્યાં એકદમ કાલાહલ થવા લાગ્યા. ઘણા લેાકા ભેગા થઇ ગયા. જનસમુદાય સમક્ષ નગરરક્ષકાએ મારી ગઈ રાતની મીના અને આજની બીના ખુલ્લી કરી દીધી. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ઉપમિતિ કથા સારોદ્ધાર સરલની સરલતા : જનસમુદાય મારા ઉપર ફીટકાર વરસાવવા લાગ્યા. વિશ્વાસઘાતી, ચાર, દુષ્ટ, નાલાયક વિગેરે શબ્દો દ્વારા તિરસ્કાર કરવા લાગ્યા. ચેમેર મારી નિંદા થવા લાગી. નગરરક્ષકાએ મને રિપુસૂદન રાજા પાસે હાજર કર્યાં. રાજાએ મારી નાખવાના આદેશ આપ્યા. આ આજ્ઞાની સરલશેઠને ખબર પડી. તેઓ તરત જ રાજા પાસે આવ્યા. ઉત્તમ ભેટા ધરી મને જીવતા મૂકવા વિનતિ કરી. અતિ મુશ્કેલીથી મને જીવિતદાન મળ્યું. યમરાજ પાસેથી જીવન મેળવે એમ રાજા પાસેથી જીવન મળ્યું. રાજાએ સરલશેઠને એનું બધું ધન પાછું આપ્યું અને કહ્યું, હું શેઠ ! આ તારા પુત્ર તારે ત્યાં રહેશે તેા સુધરશે નહિ, એની વ્યવસ્થા મારે ત્યાં થશે. આપ ચિંતા ન કરશે. એને મુક્ત રાખવે ઉચિત નથી. મારા મિત્ર પુછ્યદય પહેલેથી દિવસે દિવસે દુબળા થતા હતા. તે મારા આ દુચિરત્ર જોઇ મારા ત્યાગ કરી કયાંય જતા રહ્યો. હું પુણ્ય વહેંણા ખની ગયા. રાજાજ્ઞાના સરલશેઠે સ્વીકાર કર્યા. એ પાતાના ઘરે ગયા. મારે ફરીજીયાત રાજમહેલે રહેવાનું થયું. સ્તેય અને માયા મારી સાથે હતા પણ રાજાસાહેબ તરફથી ઉગ્ર અને કઠાર ક્રેડના ભય હ ંમેશા રહ્યા કરતા હતા. તે ભયથી સ્તેય અને માયા કાંઈક શાંત અન્યા. Page #482 -------------------------------------------------------------------------- ________________ કામદેવની દુર્દશા ૪૩૩ ચૌર્ય અને માયાને પ્રયોગ હું કરી શકતા ન હતા. બંને શાંત બની ગયા હતા. છતાં પણ લેકે મારા ઉપર શંકિતો રહેતા. અન્ય કોઈ ચેરી કરે તે પણ મારા ઉપર વહેમ રાખતા. મારી સાચી વાત માનવા કેઈ તૈયાર ન હતું. ભદ્રે અગ્રહીતસંકેતે ! રોજ મારે લેકેની નિંદા સહન કરવી પડતી. કેઈ ચેરી કરે તે મારે માર ખાવું પડતું. માર રેજ એ છેવત્તે મળતું જ. આ રીતે રાજમહેલમાં રહેતા મારે ઘણે સમય વ્યતીત થઈ ગયો. ફાંસીની સજા : એક દિવસે રાજાના લક્ષ્મીગૃહમાં કેઈએ ચેરી કરી. ચેરી કરનાર વ્યક્તિ વિદ્યાસિદ્ધ હતું. રાજાનું લક્ષમીગૃહ તદ્દન ખાલી કરી નાખ્યું. ઘણું શોધ કરી છતાં એ હાથ ન લાગે. વિદ્યાસિદ્ધ હતું એટલે પકડાયે નહિ એ ચેરીનું કલંક મારા ઉપર આવ્યું. રાજાને થયું કે વામદેવ જેવું સાહસ કેઈ કરે એમ નથી. એ સિવાય રાજમહેલમાં કઈ ખરાબ માનવી અહીં રહેતું નથી. આનું જ કામ હશે એમ માની મને પકડવામાં આવ્યું. પહેલા ચેરી કરેલી એ દેષના કારણે આજે આપ આવ્યો. ગુનો કબુલ કરાવવા મને ઘણે માર પડ્યો. આખા ગામમાં ગધેડે બેસાડી ફેરવ્ય. છોકરાઓ માટે હરીયે બેલાવતા હતા. મારી ઘણી ઘણી કદર્થના કરવામાં આવી. કે પાયમાન બનેલા રાજવીની આજ્ઞાથી ગામ બહાર લઈ જઈ ફાંસીના માચડે મને લટકાવી દેવામાં આવ્યું. Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ ઉપમિતિ કથા સદ્ધાર um રખડપટ્ટી: મારી જુની ગુટિકા ખલાસ થવા આવી એટલે પત્ની ભવિતવ્યતાએ મને બીજી ગુટિકા આપી. એ ગુટિકાના પ્રભાવથી અત્યંત તીવ્ર વેગે હું પાપિષ્ટનિવાસના છેલ્લા પાડામાં પહોંચી ગયે. પાપિકનિવાસ નગરને ખરાબમાં ખરાબ એ સાતમે પાડો હતે. ત્યાં અસંખ્ય અસંખ્ય જાતના દુઃખ હતા. એને આ દેખાતું ન હતું. આખરે તેત્રીશ સાગરેપમ પછી બીજી ગુટિકા ભવિતવ્યતાએ આપી. હું પંચાક્ષપશુસંસ્થાન નગરે ગયે. ત્યાંથી નવી ગુટિકા મળતાં ફરી પશુસંસ્થાનમાં ગયે. વળી પાપિનિવાસમાં. અસંવ્યવહાર નગર સિવાય એવું એક સ્થળ નથી કે જ્યાં હું મારી પત્ની ભવિતવ્યતાની આજ્ઞાથી ન ફર્યો હોઉં. હું પુરૂષ હોવા છતાં પણ સ્ત્રી કરતાં નીચે હતે. પત્નીની આજ્ઞાને સદા અમલમાં મૂકો. સ્તેય અને બહલિકા-માયાના પ્રતાપે મારા શા હાલહવાલ થયા તે મેં તમને જણાવ્યા. પ્રજ્ઞાવિશાળાની વિચારણા : સંસારીજીવે પિતાની વેદનાભરી કથા સંભળાવી એટલે પ્રજ્ઞાવિશાલાના હૃદયમાં અત્યન્ત સંવેગ જાગૃત થયે, વૈરાગ્ય ભીનાં અન્તઃકરણથી એણીએ વિચાર કર્યો કે અરે ! આ તેય કે ખરાબ વ્યક્તિ છે ? અરે ! પેલી Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ વામદેવની દુર્દશા માયાએ તે દાટવાળી નાખ્યો. તેય અને માયાએ મળીને બીચારા સંસારીજીવને સંસાર બગાડી નાખે. એ બેની પરવશ બનેલા સંસારીજીવે કેવા કારમાં દુખ સહન કર્યા? તેય અને માયા વિશ્વસનીય નથી. સર્ષથી આઘા રહેવામાં આવે છે, એમ આ બન્નેને નવગજના નમસ્કાર કરવામાં જ શ્રેય સમાએલું છે. આનંદનગર ભણી : સંસારી જીવે આગળ ચલાવ્યું. હે કમલાનને ! ભવિતથતાએ મને મનુષ્ય બનાવ્યું. મેં ત્યાં થોડું ઘણું સુકૃત કર્યું એટલે ભવિતવ્યતા મારા ઉપર સુપ્રસન્ન બની. પત્ની ભવિતવ્યતા બે માનવેને લઈ મારી સામે આવી. મને જણાવ્યું, પ્રિયતમ ! આપ આનંદપુર પધારે. આપ ત્યાં આનંદમાં વસજે. આપની સહાય માટે આ બે મનુષ્ય લાવી છું. આ માનવીનું નામ “સાગર” છે. એ રાગકેશરી મહારાજાને પુત્ર છે. એની માતાનું નામ “મૂઢતાદેવી” છે. આપની સેવામાં રહેશે. આ માનવી આપને જુને જાણીતે મિત્ર છે. પુણ્યદય એનું નામ છે. આપને ઘણું સહાય કરશે. હવે આપ આનંદપુરે પધારો. મે કહ્યું, “જેવી દેવીની આજ્ઞા.” હું અને મારા બંને મિત્રો સાગર અને પુણ્યદય સાથે ભવિતવ્યતાએ આપેલ નવી ગુટિકાના પ્રભાવે આનંદપુરની દિશા ભણી રવાના થઈ ગયે. Page #485 -------------------------------------------------------------------------- ________________ ४३६ ઉપમિતિ કથા સદ્ધાર ઉપ સંહા ર. હે ભવ્ય આત્માઓ ! અપવર્ગમાં જવાની કામના છે? તમારે મેક્ષના સુખ મેળવવા છે? જો હા, તે તમે સેમદેવના પુત્ર વામદેવની અને મંદકુમારની કથાને સમજે. ભયંકર પરિણામેનો વિચાર કરી માયા, ચૌર્ય અને ગંધની આસક્તિને તજે. તમે માયા, તેય અને ગંધની લાલસા તજી દેશે તે બુધ કુમાર, ધવલ મહારાજા અને વિમળકુમારની જેમ વિમળ ગતિને પામશે. इति आचार्य-श्रीश्रीचन्द्रसूरीश्वरशिष्यावतंसाचार्य श्री-देवेन्द्रसरिविरचिते उपमितिभवप्रपञ्चकथा: सारोद्धारे पञ्चमः प्रस्तावः समाप्तः इति श्री तपागच्छीयाचार्यश्री विजयहर्षवरिशिष्यावतंसपंन्यासप्रष्ठश्रीमंगलविजयगणिवराणां सत्प्रेरणया तपागच्छीयाचार्यश्रीबुद्धिसागरसूरिपट्टधराचार्यश्रीमत्कीर्तिसागरसूरिपट्टधराचार्य-श्री-कैलाससागरसूरिलघुशिष्येण मुनि क्षमासागरेण कृतो गूर्जरभाषायां भावानुवादात्मकश्चतुर्थ-पञ्चम प्रस्तावस्वरूपोऽयं श्री-उपमितिभवप्रपञ्चकथा-सारोद्धारस्य द्वितीयो विभागः समाप्तः Page #486 -------------------------------------------------------------------------- ________________ શ્રી વર્ધમાન જૈન તત્વ પ્રચારક વિદ્યાલય મુ. શિવગજ રાજસ્થાન સ્ટેશન જવાહિબાંધ આ સંસ્થામાં જેનું બાળકોને ધામિ ક તત્ત્વજ્ઞાન ઉંચી કેટીમાં અપાય છે તેમાં કેટલાક વિધાથી એને વગર ચાર્જ ભાજન આદિ આપી ધાર્મિક માસ્તરો યાર કરાય છે તેમ ધામિ કે પૂર્વાચાર્યોના ગ્રંથોને હિંદી તથા ગુજરાતી ભાષામાં છપાવી લગભગ પડતર કીંમતે આપી જેન સંમાજમાં અધ્યાત્મજ્ઞાનનું' વાંચન, સરકાર પણ અપાય છે માટે મુમુક્ષુ આત્માને લાભ લેવા નમ્ર વિનંતિ છે. | હા રે પડેલા ધામિ કે ગ્રા ઉપદેશ. પ્રાસાદ હિંદી ભાષા ભાગ ૧-૨-૩-૪-દરેકના કીંમત રૂા. 4-00 ઉપદેશ. પ્રાસાદ હિંદી ભાષા ભાગ-૫ | કીં. રૂા. 6-C0 શાંત સુધારસ ભાવના ભાગ 1-2 બ નેના કી, રૂા. 8-00 -સોલીસીટર મોતીચ દ ગીરધર કાપડીયાનું ગુજરાતી ભાષાંતર પંચસૂત્ર (ઉંચ પ્રકાશના પંથે) | કી'. રૂા. 4-00 5 ત્યાસ ભાનવિજયજીગણીનું ગુજરાતી ભાષાંતર ઉપમિતિ સારોધાર આચાર્ય દેવેન્દ્રસૂરીશ્વરજી ફત વિદ્વય ક્ષમાસાગરજીના ગુજરાતી ભાષાંતર ભાગ 1-2 બ તેના રૂા. 8-00 ઉપમિતિ સારાધાર ભાગ 3 જો પ્રેસમાં ૨૦૨૪ના કાર્તિક માસમાં તૈયાર થશે પ્રા િતથાન જે ન ગાનાપાસક સમિતિ છે. બેડાવાસ, મુ. શિવગ"જ રાજસ્થાન સ્ટેશન જવાહીબાંધ. - શા. શા.તિલાલ જગજીવનદાસ ઠે. માણેકચોક, સાંકડીશેરીના નાકે, યુનાઈટેડ બેંક નીચે, અમદાવાદ 1. શા, રતીલાલ બાદરચંદ બુક સેલર છે. દેશીવાડાની પોળ, અમદાવાદ-૧ ભુરાલાલ કાલીદાસ બુક સેલર છે. રતનપાળ, હાથીખાના, અમદાવાદ સામચ‘દ ડી. શાહ મુ. પાલીતાણા હે, જીવન નિવાસ સામે, સુધે.પા એફીસ ( સૌરાષ્ટ્ર ) ટાઇટલ : ન્યુ સીટી પ્રેસ, અમદાવાદ.