SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ અવાંતર નગરે ૨૩ સમયસર પાછું મેળવી શકતા નથી. વધ અને બંધન સહન કરે છે. શીત, ઉપણું અને વર્ષાના કષ્ટો અનિચ્છિાએ પણ સહન કરે છે. આ કાર્ય કરવા જેવું છે અને આ કરવા જેવું નથી એવું જ્ઞાન પણ આ લોકોને હેતું નથી. માત્ર આતધ્યાનાદિ અપધ્યાનથી દીન, હીન અને નિંદ્ય રીતે પિતાનું આયુષ્ય-જીવન પૂરું કરતાં હોય છે. એમના જીવનમાં ભૌતિક સુખે પણ જણાતાં નથી. કલેશ અને કષ્ટ ઉઠાવી જીવન પૂરું કરવાનું રહે છે. પાપપિંજર: બેટા ! નજરને નીચેની ભૂમિ તરફ જવાદે જોઈએ એ ચોથું મહાનગર છે અને “પાપપિંજર” નામ છે. તે નગર વેદનીય રાજાને અસાતને લખી આપેલું છે. મહામહ પ્રસન્ન બની દાનમાં અધિકારો અને ભેગવટે અસાતને લખી આપ્યા એટલે આ લોકોના દુઃખને કદી અન્ત આવતે. સદા દુઃખ દુઃખ અને દુઃખ. સુખની ક્ષણ પણ પ્રારબ્ધમાં લખી હોતી નથી. પાપિષ્ટપિંજરના લોકોને વધુ ત્રાસ આપવા અસાતે પરમ અધાર્મિક અસુરોને ગઠવેલા છે. આ અસુરે પરમાધામી ગણાય છે. આ પરમાધામીએ હાથમાં મુદુગર, ભાલા, તલવાર વિગેરે શાસ્ત્રો દ્વારા અહીંના પ્રાણીઓને સંત્રાસ આપે છે. કેટલીવાર ભાલાની અણીએ છાતીમાં આરપાર ભેંકી દઈ માંસના લેવા બહાર કાઢી નાખે અને આકાશમાં ઉંચા
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy