SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વિચક્ષણ અને જડ ઈનામમાં આપ્યું. વનકેટર ભાગવટા આપને કાયમી કર્યાં. પણ કાયમી છે. ૭૭ સ્વામિત્ત્વ અને મહાવનનુ વન્દ્વનકેાટરમાં આ મહાશુક્ા પેાતાને આ એ દ્વિહૃષિકા સ્ત્રી સંસાર સુખ“ નારી ભાગ્યદેવતાને વિચાર આન્યા કે વગરના છે. નારી વિના એ બિચારા પૂર્વક પસાર નહિ કરી શકે. એમને ગાઢશે નહિ. વિનાના સંસાર અને સાકર વિનાના કસાર” એ અને ફ્રીકા હાય છે, એવા વિચાર કરી આપના સુખને કાજે લાલ સુરંગી નારી મનાવી. એ જ આ મારા સ્વામિની શ્રી રસનાદેવી પાતે છે અને હું એમની દાસી લેાલતા છું. જડકુમારને થયું કે મે' જે કલ્પના કરેલી તે સથા સત્ય નિકળી. સાથે જ વિધાતાએ પ્રસન્ન થઇને અમારા વિનાદ–વિલાસ ખાતર જ રસનાદેવીનુ સુશાલિત સર્જન કર્યુ છે. વિચક્ષણુકુમારને વળી જુદા જ વિચાર સૂઝયા. આ વળી ભાગ્યદેવતા નામને કાણુ વ્યક્તિ છે ? આહ, એ તે કમપરિણામ રાજા પેાતે જ હશે. એ વિના ખીજામાં આવી શક્તિ કયાંથી હાય ? જડકુમાર—લેાલતા ! ત્યારપછી શું બન્યું ? àાલતા—હું અને મારા સ્વામિની ત્યારથી સદા આપની સેવામાં સાથે જ રહેતા આવ્યા છીએ. ભાતભાતના ભાજ્ય પદાર્થો ખાતા અને જાતજાતના પેચ પદાર્થો પીતા આપ અને મારા સ્વામિની વિકલાક્ષ નિવાસના ત્રણે મહાદામાં સાથે રહ્યા છે. વળી પ‘ચાક્ષનિવાસ”માં આવેલ મનુજગતિનગરી અને
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy