SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ ઉપમિતિ કથા સદ્ધાર બકરને ત્રીજી શેરીમાં કાંઈક અને એથી શેરીમાં વધુ પ્રમાણમાં ભિક્ષા મળતી અને એના કારણમાં આ બઠરગુરુ રત્નસમુહને સ્વામી છે, એવી છાયા એની પડતી હતી. તેમ જીવલેકનું પુણ્ય એ રત્નછાયા છે. એ રત્નરૂપ પુણ્ય પ્રભાના કારણે મનુષ્યગતિ અને દેવગતિમાં ભેગરૂપ ભેજન એને પ્રાપ્ત થઈ જતાં હતાં. આ પ્રમાણે ભેગાભિલાષી જીવલોક વારંવાર કલેશથી પીડાય છે, છતાં એ મૂર્ખલકને પીડાને ખ્યાલ આવતું નથી. “પિતાનું સર્વસ્વ પોતે ગુમાવી બેઠે” એવું એ માનવા તૈયાર નથી. અરે ! એ તે પિતાને સુખીઓને શહેનશાહ માનતે હેય છે. શું આ જીવલેકના મૂર્ખતાની પરાકાષ્ટા નથી? રાજેન્દ્ર! જીવલેક દુઃખના દરિયામાં ડુબેલ છે અને બઠરગુરુ પરમાર્થને સમજી શક્યો ન હતો એમ જીવલોક પણ પરમાર્થને જાણતા નથી. આ દષ્ટિએ મારી વાત સર્વથા ઘટી શકે છે. રાજાને પ્રશ્ન અને કથાને ઉત્તરભાગ: ધવલ–ગુરૂદેવ ! આપે કથા કહી તે અમને જ લાગુ પડે છે. અમે જ ભવવિડંબનામાં પટકાયા છીએ. અમારે આ જેરેમાંથી કયારે છૂટકારે થશે? અમે બંધનથી મુક્ત ક્યારે બનશું? ગુરુદેવ-ધવલરાજ! ચિંતા ન કરે, તમે સૌ બંધનથી મુક્ત બની શકે છે. પણ શર્ત એક છે. બઠરગુરુએ પાછળથી પિતાના જીવનમાં અલૌકિક પરિવર્તન કર્યું અને રાહ બદલ્ય એમ તમે પણ રાહ બદલે તે.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy