SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ કથા સારોદ્ધાર ૧૩૬ પેાતાની વૃદ્ધિ માનનાર અને સર્વ પદાર્થોના ચક્રને ગતિમાન કરનાર શ્રી મહામેાહ મહિપતિ જ છે. સક્ષિપ્ત અાજના : સખી અગૃહીતસ કેતે ! પ્રમત્તતા નદી વિગેરેના ભાવા સમજાવવા માટે તને આ વેલકકુમારનું દૃષ્ટાંત કહેવામાં આવ્યું છે. દરેક પદાર્થોના પરમા ખ્યાલમાં આવી ગયા હશે. છતાં ફરીવાર સિંહાવલેાકન કરી લઇએ. A ૧. વિષયેા પ્રતિ ઉન્મુખતા અને ભાગવિલાસની અભિલાષા એ “ પ્રમત્તતા ની ” સમજવી. ૨. વિષય ઉપભાગની સામગ્રીઓના ઉપભાગ કરવા અને એમાં રાચવું, આનંદ માનવા, એ તદ્વિલસિત દ્વીપ” જાણવા. ૩. 'હું ચંદ્રમુખી ! વિષયલેાગમાં પ્રવૃત્તિ થયા પછી ચિત્તમાં લાલુપતા જાગૃત થાય છે અને મસ્તકમાં એક પ્રકારની શૂન્યતા વ્યાપક અને છે તેને ચિત્તવિક્ષેપ મ’ડપ ” સમજવા, 66 ૪. ભાગાના ભગવટો કરવા છતાં એમાં તૃપ્તિ થતી નથી અને વધુ ને વધુ ભાગવિલાસની ઈચ્છા જાગ્યા કરે છે, તેને તૃષ્ણા વેદિકા ” સાથે સરખાવવી. 66 ,, ૫. પાપના ઉદ્દયથી ભાગે ભેાગની સાધન-સામગ્રી પ્રાપ્ત ન થાય અથવા પ્રાપ્ત થયા પછી નષ્ટ થાય, તેથી ફ્રી એ વસ્તુઓ અને સાધના મેળવવા પ્રયત્ન આદરવા, લેાકેા જેને પુરૂષા કહે છે તે જ “ દૃષ્ટિવિપર્યાસ સિંહાસન ” માની લેવું. ૬. આ સસારના સર્વ પદાર્થી અનિત્ય, અપવિત્ર, દુઃખ
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy