________________
ચતુર્થ પ્રસ્તાવના પાત્રો છે
સિદ્ધાર્થનગર-રાજધાની (બા) નરવાહન રાજા-રિપુદારણના પિતા વિમલમાલતી-નરવાહન રાજાની રાણું. રિપુરા રણ-સંસારીજીવ. નરવાહન રાજાને પુત્ર. નરસુંદરી-રિપદારણની પત્ની. મહામતિ-રિપુદારણના વિદ્યાગુરુ. નરકેસરી-શેખરપુરને રાજા અને નરસુંદરીને પિતા.. વસુધારા-નરકેસરીની રાણી અને નરસુંદરીની માતા.
અવિવેકતા-દ્વેષગજેન્દ્રની પત્ની. શૈલરાજ-અવિવેકતાને પુત્ર. માનનું રૂપ. ક્લિષ્ટમાનસ-અંતરંગ નગર. દુષ્ટાશય-અંતરંગનગર કિલષ્ટમાનસના રાજા. જઘન્યતા-દુષ્ટાશયની રાણું. મૃષાવાદ-દુષ્ટાશયને પુત્ર. રિપુદારણને મિત્ર. માયા-મૃષાવાદની બહેન,