SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શ્રી શારદાબેન સ્વર્ગસ્થ શ્રી શારદાબેનના જન્મ વિક્રમ સ‘વત -૭૩ ના કારતક શુદ પાંચમના રાજ મારેજા ખાતે . પિતાજીનું નામ શ્રી ત્રીકમલાલ વાડીલાલ અને તાજીનું નામ શ્રી ચંપાબેન હતું. માતાજી શ્રી પાબેનનું અવસાન ઘણી જ નાની ઉંમરે એટલે ૩૩ ની ઉંમરે થએલું. તેઓ ધનપીપળીની ખડકી ન ગેાપાળની હવેલી, રાયપુરમાં રહેતાં હતાં. તાજી શ્રી ત્રીકમલાલ ૬૪ વર્ષની ઉંમરે અવસાન મ્યા હતા. શ્રી શારદાબેનનું લગ્ન સ્વ૦ શ્રી છેટાલાલ રવચંદ દાવાદ, રાયપુર, વાઘેશ્વરની પાળમાં રહેતા. તેમના !! પુત્ર શ્રી સુમતિલાલ સાથે થયા. સંસારી અનેક ટાં હાવા છતાં શ્રી શારદાબેન ધર્મિષ્ઠ, પરગજી યના સરળ અને દયાળુ હતા. તેએ શાંતિથી કાર્ય કરતા અને દરેક પતિથિએ ઉપવાસ, ડાસણા, ખિયાસણા આદિ તપ બની શકે તે મુજબ મેશ કરતા. પરન્તુ સંસારમાં હંમેશાં કસોટી હાય જ છે, તે ૪મ શારદામેનની તબિયત લથડી અને માંદગી બાઇ તે પણ તેઓ ઉપવાસ એકાસણા વિગેરે નિત્ય ---
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy