SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ છઠું મિથ્યાદન આદિ મેહ પરિવાર સંસારીજીવ વાર્તા આગળ ચલાવે છે. શ્રી નરવાહન રાજાને રિપુદારણના સાંભળતાં શ્રી વિચક્ષણ સૂરીજીએ જણાવ્યું. એ વખતે વિમર્શમામાએ પ્રકર્ષ ભાણેજને કહ્યું ભાઈ પ્રકર્ષ! તને પ્રમત્તતા નદી વિગેરેને પરમાર્થ સ્પષ્ટ સમજાવે છે. તારે વધુ કાંઈ પૂછવાનું બાકી છે? કાંઈ પ્રશ્ન હોય તે જણાવ. એનું પણ નિરાકરણ કરી શકાય. પ્રકર્ષ મામા ! પ્રમત્તતા નદી વિગેરેના નામ અને સ્વરૂપ મને બહુ સરસ રીતે ખ્યાલમાં આવી ગયા છે. પરંતુ આ મહારાજા મહામહ અને એમના પરિવારને પરિચય કરાવે. એમના ગુણ-દેણે મને સમજાવે. દેવી મહામૂઢતા : વિમ–ભાણા! સામે જે જોઈએ. મહારાજા મહામહના સિંહાસનના અર્ધભાગમાં સ્થૂલકાય નારી બેઠેલાં છે, તે મહારાજાના માનવંતા અને સદા સૌભાગ્યવંતા મહારાણુ સાહિબા છે. એ મહારાજાને અત્યંત પ્રિય છે. મહારાણના ગુણે અને સ્વભાવ મહારાજાથી મળતા જ છે. મહામૂઢતા એનું નામ છે. અને ગયા છે. એમના
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy