SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ અવાંતર નગરા મહામે હાદિનું વર્ચસ્વ : પ્રક—મામા ! આ ભવચક્રમાં સુખની છાયા પણ ન હાય તા અહીંના વાસીએ કેમ ક’ટાળી જતાં નથી ? એમને બહાર જવાનું કેમ મન થતું નથી ? ૨૪૩ વિમ—ભાઇ ! તારી વાત સાચી છે. દુઃખ-દર્દ ભર્યાં ભવચક્રમાં રહેવા છતાં આ લેાકેા કંટાળી ગયા નથી એ તું તું ખરાખર જણાવે છે, પણુ એનું કારણ મહામે હાર્દિ આલ્યતર યાગીઓ છે. આ મહામહાદિ ચેાગીએ ભવચક્રના પ્રાણીએ ઉપર પેાતાની શક્તિથી એવું કામણ પાથરતા હાય છે, કે જેથી દુઃખને આ લેાકેા સુખ માનવા લાગે છે. મહામેાહાર્દિ મહાશત્રુએ છે, છતાં એમને પેાતાના લાડિલાં હિતસ્ત્રી ખંધુ માને છે. એ મૂર્ખાઓને વાસ્તવિકતાનું ભાન નથી. મહામે હાદિથી દૃમાઇને પછી એમની આજ્ઞા પ્રમાણે સારા નરસા કાર્યાં પ્રાણી આચરે અને કર્મો બાંધે, ફરી એ જ રીતે કર્મો ખાંધે અને છેડે. આ રીતે ભવચક્રથી આત્માને છૂટકવારા નથી અને નિવૃતિનગરે જવાતું નથી. અનાયાસે કાઈ મહાત્માપુરૂષ ભવચક્રના પ્રાણીને મળી જાય અને સુખના સત્ય ઉપાય બતાવે તે પશુ આ લેાકેા એ મહાત્માને સુખના નાશ કરનાર પાતાના કટ્ટો શત્રુ ગણે. ઉપકારી નહિ પણ અપકારી અને માયાવી ગણે. એની મશ્કરી કરે. ભાણા ! મહામહાદિનું સામ્રાજ્ય છવાએલું હોય અને
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy