Book Title: Upmiti Saroddhar Part 02
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
View full book text
________________
પ્રકરણ આઠમું
વામદેવની દુર્દશા
માયાના પ્રતાપે હું વિમળમતિ વિમળને તજી કયાંય નાસી છૂટ્યો. સૌજન્યના બદલે મે" દુજનતા બતાવી. એ છતાં હું મારી જાતને ભાગ્યવત માનતા.
ક્રૂરતા ફરતા “ કાંચનપુર ” નગરે જઈ પહોંચ્યા. ત્યાં બજારમાં ફરવા લાગ્યા. એક દુકાન ઉપર હું ચડ્યો. “સરલ” શેઠ એ દુકાનના સ્વામી હતા. માયાના પ્રયાગ મે અજમાવ્યું અને આંખામાં આંસુ લાવી સરલશેઠના પગે પડી ગયા.
સરલશેઠ ખરેખર સરલ હતા. એમણે મને પૂછ્યું, આ શું કરી છે. ? આંખમાં આંસુ કેમ ?
મેં કહ્યું, આપને જોતાં મને મારા પિતાજીની યાદ તાજી થઇ. આપ અને મારા પિતા દેખાવમાં એકસરખા લાગેા છે.
વત્સ ! જો એમ જ છે, તે તું મારા પુત્ર, મારે કાઈ પુત્ર નથી. આજથી તને મારા પુત્ર ગણીશ.
""
મેં કહ્યું, “હું આપને મારા પિતા જ માનું છું.
સરળશેઠે ઘરે લઈ ગયા. પાતાના પત્ની “ અન્ધુમતી ” તે બધી વાત કહી. છેવટે પુત્ર તરીકે સંભાળવાનું જણાવી દીધું.

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486