________________
જૈનનગરનું અવેલેકને
૨૬ ૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ-સ્થૂલ પ્રાણીઓના પ્રાણ નાશ કરતાં અટકાવવાનું એ કાર્ય કરે છે. - ૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ-જેનાથી મહાહાનિ થાય એવું મોટું અસત્ય બલવાની મનાઈ કરે છે.
૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ-અન્યને આઘાત થાય એવી ચેરી કરતાં અટકાયત કરે છે.
૪. સ્થૂલ મૈથુન વિરમણ-સ્ત્રીઓ સાથે વધુ પડતી કામેચ્છાની અટકાયત કરી બ્રહ્મચર્ય પાળવા માટેની શક્તિ આપે છે.
પ. પરિગ્રહ પરિમાણુ-જીવન જરૂરીયાતના ઉપગી સાધનેની મર્યાદા કરવાની અતુલ પ્રેરણા આપે છે.
૬. દિશિ પરિમાણ-ચારે દિશાઓમાં રખડી કર્મ બંધન કરતા આત્માને ગમનાગમનની મર્યાદા ઉપર સ્થિર કરે છે.
૭. ભગપગ પરિમાણભેગ અને ઉપભોગની સાધન સામગ્રીમાં અંકુશ લાવી નિયંત્રણ લાવે છે.
૮. અનર્થદંડ વિરમણ-જે સાધને દ્વારા પિતાના આત્માને કે શરીરને કાંઈ લાભ ન થતું હોય તેવી વસ્તુને વાપરતાં અટકાવે છે.
૯ સામાયિક-સમતાભાવની કેળવણી આપે છે અને સમતાના સુખનું ભાન કરાવે છે.
૧૦. દેશાવગાસિક-દિવસના મોટા ભાગમાં સામાયિકનું મન કરાવી, સંસારના કાર્યને અહ૫ અવકાશ રાખે છે,