________________
વિશ્વની સફરે
૧૦૭
આવી બન્યું જ માની લેવાનું. ફ્રી એને કિનારા હાથ લાગે ત્યારે ખરા. એ તા ભવસમુદ્રમાં જઈ અટવાઈ જાય અને ડુખીને સર્વનાશને મેળવવાના
દૂર જાય છે, એનાથી ભય પામી એવા પુણ્યશાળી પુરૂષો ભવસાગરની
પરન્તુ જે બુદ્ધિશાળી માનવીએ આ મહાનદીથી દૂરના સમીપમાં આવતાં નથી, સફરના દુઃખા જોતાં નથી.
દ્વિલસિત દ્વીપ :
ભાણા ! પેલા દેખાય છે, તે “ તદ્વિલસિત ૧ દ્વીપ છે.
નદીના નીરથી ધાવાઈને સ્વચ્છ અનેલી રેતી” ને “ હાસહાસ્ય ” નામ આપવામાં આવ્યું છે. વિલાસ, વિભ્રમ, હાવ, ભાવ, નૃત્ય અને ગીતરૂપ સારસ, હંસ, ચક્રવાક, ચાતક, મયૂર અને કાકીલ પક્ષીઓ છે. માદક પીણાઓના મદથી ઘેરાએલા નયનેાવાળા નરસમુહથી આ દ્વીપ ઉભરાઈ રહ્યો છે.
છેલછબીલા અને લટકચાળા કામી લેાકેાને માટે આ દ્વીપ મનેારજનનું ક્રીડાંગણ ગણાય છે. તત્ત્વવેત્તા અને ચેગની અભીપ્સા રાખનારાઓ આ દ્વીપથી દૂર-સુદૂર રહેતા હાય છે.
ચિત્તવિક્ષેપ મંડપ :
સામેના મહામ’ડપ તરફ્ ધ્યાન આપ જોઇએ. એનું નામ “ ચિત્તવિક્ષેપ ” મ`ડપ છે. આ મડપમાં બેઠેલા સદસ્યાને મંડપ ખૂબ પ્રીતિકર છે. પરન્તુ અહિરંગ પ્રદેશના કાઈ મૂખ
૧ તદ્વિલસિત-પ્રમાદ વિગેરેમાં કે પ્રમાદ વિગેરેથી વિલાસેા કરવા રૂપ.