Page #1
--------------------------------------------------------------------------
________________
********
EEEEEEEEEEEEEEEEE6666666666566666666666666
સાભાર-અર્પણ.
શ્રી રાજનગરના નગરશેઠ,
કસ્તુરભાઈ મણિભાઈ પ્રેમાભાઈ,
અમદાવાદ.
શ્રી સકળ જૈન સઘના હિતસ્ત્રી, અને જૈન સંઘને સતત સહાય આપનારા આપના પૂર્વજ અને આપની સાતમી પહેડી ઉપર થયેલા આસવાલ કુળદીપક શેઠ શાન્તિદાસનું નામ આખી જૈન આલમમાં મશહૂર છે. તે પ્રતાપી પુરૂષના આપ વંશજ હાઇ નગરશેઠની અપૂર્વ પદવીને શાલાવા છે, તે સમયે તે મહાન્ પુરૂષનું અનુપમ અને અનુકરણીય જીવનચરિત્ર તથા તેમના સમયના જૈન ધર્મના ઇતિહાસ પુસ્તકરૂપે પ્રકટ કરવાના અમારા મનમાં દસ‘કલ્પ થયે તેને આપે ઉત્તેજન તથા સહાય આપ્યાં, એ વિચાર ધ્યાનમાં રાખી આ પુસ્તક જનસમૂહ આગળ રજુ કરતાં આપને અર્પણ કરવામાં આવે છે. આપ પણ આપના પૂર્વજોના મહાન્ પગલે જૈન ધર્મના ગારવમાંકૃત્યા કરી–વધારો કરશેા.
લી.
અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ,
ਡਰਰਰਰਰਰੇ8229ਡੇਡੇਏਏਏਏਡੇਏਡੇਏਡੋਡੇਰਏਏਏਏਏਏਏਏਏਏਏ
Page #2
--------------------------------------------------------------------------
________________
વિનંતિ.
પૂજ્ય મુનિરાજોના તેમજ પ્રભાવિક શ્રાવકેના પ્રગટ ન કરવા યોગ્ય પ્રાચીન રાસે–ચરિત્રે-જેઓ પાસે હોય
તેઓએ બની શકે તે રીતે-મૂળ સ્થિતિમાં અથવા શુદ્ધ છે. રીતે નકલ કરાવીને-મંડળ જેગ પુરા પાડવાને, જેથી છે. બની શકે તેઓ પ્રત્યે વિનંતિ છે; કારણકે તેવા પુરૂષનાં નું ચરિત્રે બહાર આણવાને મંડળ ઈરાદે રાખે છે.
સ્ત્રી. ચંપાગલી-મુંબઈ} arણામશાન ઘરારા બંદા,
Page #3
--------------------------------------------------------------------------
________________
સમાલોચના.
શ્રેષ્ઠીવર્ય શ્રી શાંતિદાસ.
1, વંશ, શાંતિદાસ શેઠના રાસ પરથી તેમની ઘણી ટુંકી પણ ઉપયોગી જીવનરેખા મળી આવે છે. આ રાસના આધાર સિવાય કોઈ પણ ચારિત્ર લખતાં
જે ઉપયોગી સાધને જોઈએ તેનામે દંતકથા, વંશાવળી (બારોટ-વહીવચાની), રાજહુકમ, વગેરે છે તે સાધનોનો ઉપયોગ અહીં પણ કરતાં શાંતિદાસ શેઠનું મહત્વ ઘણી રીતે સિદ્ધ થઈ શકે છે.
તેઓ મારવાડના શુદ્ધ ક્ષત્રિયબીજ સીસોદીઆ રજપૂતના વંશજ હતા. શાંતિદાસના પિતાનું નામ સહસકિરણ, કે જે વત્સાશેઠના પુત્ર હતા અને વત્સાશેઠ હરપાળના પુત્ર હતા. હરપાળશેઠ સામંત સંગ્રામસિંહ અને કુમારપાળ સીસોદીઆના વંશના છે, અને તે વંશની શાખા કાકોલા છે. આ મેવાડના રાજાના ઠેઠ નજીકના સગા સંબંધી હતા. સીસોદીઆ રજપૂતને મહિમા જવલંત હતા અને તેઓ જૈન હતા, એના પ્રમાણ તરીકે ટોડરાજસ્થાન, મેવાડની જાહોજલાલી, ભારત રાજ્યમંડળ, મહાજનમંડળ આદિ અનેક પુસ્તકો સાક્ષી પૂરે છે.
શાંતિદાસશેઆ રીતે મૂળ ક્ષત્રિય હતા. જૈનધર્મમાં ક્ષત્રિયએ જે મહાન વિશાલ આધાર, સહાય, અને તેજ આપેલ છે તે અવર્ણનીય છે, અને તેજ રીતે આ શેઠ પણ ક્ષત્રિયવંશજ હેઈ અપે એ સ્વાભાવિક ગણી શકાય. અત્યારે કઈ રીતે ક્ષત્રિયોએ જૈનધર્મમાં સ્તંભ રોપ્યો છે તે જોઈએ. * જૈનધર્મના પરમપૂજ્ય તીર્થસ્થાપક શ્રી હષભદેવથી તે મહાવીર સુધીના ચોવીશ તીર્થકરે ક્ષત્રિય કુળમાંજ ઉત્પન્ન થયા હતા. છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીના સમયમાં એટલે આજથી ૨૪૩૮ વર્ષ પહેલાં, અઢાર દેશના રાજાઓ જૈનધર્મ પાળતા હતા; એવું ઇતિહાસ અને આગમાદિપરથી સિદ્ધ થાય છે, અને તે સર્વ રાજાઓ ક્ષત્રિય હતા. કેટલાક રાજાઓ વિક્રમ સંવત પછી વેદધર્મી બન્યા, અને તેથી વેદધર્મીઓનું જોર ધીમે ધીમે વધવા લાગ્યું. સિરાષ્ટ્ર, મારવાડ, મેવાડ, પૂર્વદેશ, કર્ણાટક, માળવા વગેરેના રાજાઓ જૈન હતા અને જૈન ધર્મને સારે આશ્રય આપતા હતા, પરંતુ વેદધર્મનું જેર વિક્રમ પાંચમી વ છઠ્ઠી સદીથી વધવા લાગવાથી ક્ષત્રિયાની વંશપરંપરા
Page #4
--------------------------------------------------------------------------
________________
વેદધર્મ-પુરાણધર્મ વગેરે તરફ શ્રદ્ધા ધારવા લાગી. ઇતિહાસ જોતાં માલૂમ પડે છે કે, દક્ષિણમાં લિંગાયત ધર્મ પહેલાં વિજાપુરમાં જૈન રાજાઓ રાજ્ય કરતા હતા. ગુજરાત, કાઠિયાવાડમાં જૈનોનું જોર વિશેષ હતું. આવા સમયમાં પણ જૈનાચાર્યોએ અભુત પ્રયાસ અને મથન કરેલ છે; પરંતુ આ ઈતિહાસ અહીં અસ્થાને છે તેથી વિશેષ લખવું ઉચિત નથી. એટલું કહેવું જોઈશે કે જૈનાચાર્યોએ દારૂ માંસથી ક્ષત્રિયોને બચાવવા અને શુદ્ધ રાખવા તેઓને જુદા પાડ્યા અને વ્યાપારાદિવડે આજીવિકા ચલાવવાનું જણાવ્યું, તેથી જે ક્ષત્રિય વ્યાપાર કરવા લાગ્યા તે વણિક અર્થાત વાણિયા ગણાવા લાગ્યા. આમ થયું તેની સાથે ક્ષત્રિયના પ્રચારક્ષણના ધર્મ પ્રમાણે વસ્તુપાળ અને તેજપાળની પેઠે ઘણા મંત્રીઓ થયા છે અને રાજાઓ પણ થયા છે. સિ. સોદિયા, પરમાર, ચૈહાણ, ચાવડા વગેરે ઘણી જાતના ક્ષત્રિય કે જે અસલથી જૈનધર્મ પાળતા હતા તેના વંશજેમાં વેદધર્મ પગપેસારે કરવાથી કેટલાક વેદધર્મમાં દાખલ થયા છે અને કેટલાક જૈનધર્મમાં દઢ રહીને વ્યાપારવડે આજીવિકા ચલાવી રહ્યા છે.
સિસોદિયા રજપૂત, પૂર્વ જૈનધર્મ પાળતા હતા અને તેના વંશમાં થયેલ હરપાળે પણ જૈનધર્મ પાળ્યો, અને વ્યાપાર આદિથી આજીવિકા ચલાવી. અદ્યાપિ પર્યત તેમના વંશજો ઓશવાળ વણિકના નામે ઓળખાય છે. વ્યાપાર ઉપરાંત ક્ષત્રિયત્નને શોભા આપે તેવાં પરાક્રમો પણ તે વંશ જોએ દાખવ્યાં છે. તેઓ પૂર્ણ રીતે સમજતા હતા કે દારૂ માંસ વાપરો અને આડાકર્મ કરવું એ કંઈ ક્ષત્રિયત્ન નથી; ખરું ક્ષત્રિય તે એજ ગણાય કે દેશનું અનેક રીતે સ્વાર્પણથી રક્ષણ કરવું. વ્યાપારથી કંઈ ક્ષત્રિયત્ન જતું રહેતું નથી; જેમકે અંગ્રેજ-અમેરિકનો જબરે વ્યાપાર કરનારા છે અને તે સાથે દેશરક્ષણાર્થે ભોગ પણ આપનારા છે.
શાંતિદાસ શેઠે ઝવેરાતના વ્યાપારી તરીકે જબરી ખ્યાતિ મેળવી છે, તેની સાથે અકબર બાદશાહની બેગમને સહાય કરી જહાંગીર બાદશાહના મામાનું બિરૂદ મેળવ્યું છે. જહાંગીર બાદશાહે “ નગરશેઠ ” ની પદવી પણ આપેલ છે.
૨, ચિંતામણિ મંત્ર-સાગરગચ્છ. આટલું પ્રસ્તાવમાં કહી હવે જે મંત્રથી પિતાને મહદય થયો તેની વાત પર આવીએ. ચિંતામણિ મંત્ર જેના માટે સધાતો હતે, તે આ શાંતિદાસ શેઠના નામેરી સુરતના બીજા શાંતિદાસ શેઠ હતા, પરંતુ કર્મયોગ કઈ
Page #5
--------------------------------------------------------------------------
________________
અજબ છે; મનુષ્ય ધારે છે કઈ થાય છે કંઈ. જેના કર્મયોગ બળવાન છે તે બીજા માટે નિર્માણ કરી નાખ્યું હોય તે પણ તે પિતે લઈ જાય છે; તેવી રીતે અમદાવાદના (આપણું ચરિત્રનાયક) શાંતિદાસ શેઠ તે મંત્રની સાધનાનું ફળ લઈ ગયા. જ્યારે સુરતના શાંતિદાસ શેઠ જે શાંતિદાસ મણિયાના નામે પ્રખ્યાત હતા તે કંઈ ન પામ્યા. ચિંતામણિ મંત્રની સ્થાપના પછી આ મંત્રની સાધના સધાવી કોણે? તે રાસમાંથી જે કે સુસ્પષ્ટ થતું નથી, પરંતુ તેમાં નેમસાગર અને મુક્તિસાગરનું તે વખતે ચોમાસું હતું એમ જણાવે છે. સામાન્ય કથા પ્રમાણે રાજસાગરમુનિએ તે મંત્રની સાધના કરાવી હતી, અને તેથી જ તેમને છેવટે સૂરિપદ અપાવવું અને પિતાનું ઋણ થોડે અંશે પણ સારી રીતે વાળવું એવો નિશ્ચય, શેઠે કરીને પાળ્યો હતો. તદુપરાંત રાજસાગરસૂરિ અને તેની પરંપરા સાગરગચ્છ કરા
સ્વ. મગનલાલ વખતચંદે સને ૧૮૫૧ (સં. ૧૯૦૮) માં રચેલ અને ગુજરાત વર્નાક્યુલર સેસાઇટીએ શિલાલેખમાં પ્રસિદ્ધ કરેલ “અમદાવાદને ઈતિહાસ” નીચે પ્રમાણે જણાવે છે –
દિલ્લી પ્રગણામાં એક ગામ હશે ત્યાં શાંતિદાસ કરીને એક ગૃહસ્થ રહેતો હતો; એ શાંતિદાસને ત્યાં એક બીજે શાંતિદાસ નામને ચાકર રહેતો હતો. હવે એ શેઠ એક ગીશ્વરની સેવા કરતા હતા, ને તેમનું પોષણ કરતાં ઘણું દહાડા થયા. એવામાં એક દહાડે એ જોગીશ્વર તથા શાંતિદાસ વાત કરે છે એવામાં એવી વાત નીકળી કે “શાંતિદાસ! તમે કીયા દહાડાની મારી સેવા કરે છે, ને મારા ખાધાપીધાની તજવીજ રાખે છે. તેમાં તમને શો ફાયદે છે? ને તમને તે બાબત પાંચ સાત હજાર રૂપિયા ખર્ચ થયા હશે.” ત્યારે શાંતિદાસ બોલ્યા “સાહેબ ! તમારી ચાકરી કરવાનું કામ મળ્યું છે એ શું શેડે ફાયદો છે ? તમારા જેવા ઉત્તમ પુરૂષની સેવા તે કઈથી મળે?” પછી પેલા જોગીશ્વરે મન સાથે વિચાર કર્યો કે “એણે આટલા બધા વરસથી ચાકરી કરી છે માટે મારે પણ એના ઉપર ઉપકાર કરવો એવું ધારીને બેલ્યા કે “શાંતિદાસ ! હું એક કામ ભળાવું છું તે કરશો ?” શાંતિદાસ બોલ્યા “હા સાહેબ! તમારી સેવામાં હાજર છું.” ત્યારે જોગીશ્વર બેલ્યા કે “હું તારે વાસ્તે એક જત્ર કરવાને છું ને તે જંત્રની સિદ્ધિ કરવાને હું છ મહિના ભંયરામાં રહીશ, માટે આ જાળીઆંથી તારે નિત્ય પાંચશેર દૂધ ને શેર સાકર મને આપવી. આ પ્રમાણે છ મહિના સુધી કરવું.” શાંતિદાસે કહ્યું કે “સારું સાહેબ !” પછી ગીશ્વરે એ જંત્ર કરવા માંડયું ને શાંતિદાસે નિત્ય પાંચ શેર દૂધ ને શેર સાકર આપવા માંડયું. એ પ્રમાણે આપ્યા કરે છે. હવે એક દહાડાને વિષે એ શેઠે વિચાર્યું કે “આજ છ મહિના થયા માટે દૂધ સાકર આપવા જાઉં” એમ ધારીને પોતે નાહ્યા ને જાળીએથી દૂધ સાકર આપીને પૂછયું “સાહેબ ! પેલે જંત્ર થયે?’ ત્યારે જોગીએ જવાબ દીધું કે “ના, નથી
Page #6
--------------------------------------------------------------------------
________________
વવા-સ્થપાવવા તેમણે પૂર્ણ પ્રયાસ કર્યો હતો. શ્રાવકોને તે ગચ્છમાં લેવા સોનાના વેઢ, વીંટીઓ, પાઘડીઓ, શેલાં, વગેરેની છૂટથી પ્રભાવના કરી હતી અને તેથી લાખે ને તેમાં લાવ્યા હતા. વળી અમદાવાદ, ખંભાત, પાટણ, સુરત, વડોદરા, ડભોઈ, ભાવનગર, સાણંદ, મેસાણા, રાંદેર વગેરે ઘણે ઠેકાણે સાગરગચ્છના ઉપાશ્રયે બંધાવવા તેમણે મદદ કરી હતી. સુરતના શાંતિદાસશેઠે પણ સાગરગચ્છની ઉન્નતિમાં ભાગ આપ્યો હતો.
૩, બાદશાહની મુલાકાત. ચિંતામણિ મંત્રની સાધના સુરતમાં સુરતમંડનપાસના દેરાસરમાં થઈ હતી. શ્રી પાર્શ્વનાથની તે મૂર્તિ હાલ ત્યાંજ ગુફામાં (યરામાં) વિધમાન થયો. કાલે છ મહિના પૂરા થાય છે, માટે કાલે થશે.” તે દહાડે શેઠ પાછા ગયા. બીજે દહાડે પોતે વિચાર્યું કે “કાલની પેઠે કદી નહિ થયો હોય માટે હું માણસને દુધ સાકર લઈને મેલું. તે આપતો આવશે, ને એ જંત્ર થયું છે કે નથી થયો એની ખબર કહાડ આવશે એવું ધારીને શાંતિદાસ શેઠે પિતાના શાંતિદાસ નામના ચાકરને મોકલ્યા. તે ચાકરે જઈને જોગીશ્વરને પૂછ્યું “સાહેબ એ જંત્ર થયો?” ત્યારે જોગીશ્વરે પૂછયું કે “કોણ કે ? ” ચાકર બોલ્યો કે “એ હું શાંતિદાસ.” જોગીશ્વરે શાંતિદાસ શેઠ સમજીને એ જંત્ર આપ્યો અને કહ્યું કે “તું તથા તારી પેઢીમાં કેઈ નાગો ભુપે નહિ રહે ને વળી અંધારું હતું તેથી મેં દીઠામાં ન આવ્યું કે એ ચાકર ઓળખાય. પછી શાંતિદાસના ચાકરે રસ્તામાં આવતાં વિચાર્યું કે મારે શેઠ તાલેવંત થાય તેના કરતાં હુંજ તાલેવંત થાઉંજ નહિ ? એવું ધારીને એ જંત્ર શેઠને ન આપે પણ, પાછો શેઠની ઘોડારમાં જઈને એક ઘોડા ઉપર સામાન નાંખી સ્વાર થઈ પોતે ચાલી નિકળે અને દરમજલ દિલ્લી શહેર આવ્યો.”
–પૃ. ૨૭૦-૨૭૨. નેટ–આવી રીતે આમાં ભિન્નતા પડે છે કે “સુરતને બદલે દિલ્લી, સાધના કરનાર જૈન મુનિ ને બદલે જોગીશ્વર, ચિંતામણિ મંત્રને બદલે જંત્ર. આનું કારણ આટલું સંભવે છે કે સ્વ. મગનલાલે આ વાત કઈ રાસ કે ઇતિહાસ પરથી નથી લખી, પરંતુ મનમાં કલ્પના કરીને લખેલ જણાય છે. ઉપરાંત જૈન સાધુનું આ કાર્ય નથી એમ સમજીને ઉપરની માન્યતાને વજન આપ્યું હોય, તેમ સમજાય છે. પરંતુ મૂળ રાસ જે બીને પુરી પાડે છે તે સત્ય છે. તેનાં કારણો પૈકી (૧) શાંતિદાસથી સાગરગચ્છની સ્થાપના-ઉન્નતી થઈ છે અને તેને સંબંધ અખલીતપણે ચાલ્યો આવે છે તે (૨) મૂળ રાસકાર અને શાંતિદાસના સમયને ઘણું છેટું નથી અર્થાત, તેમના વંશજ વખતચંદ શેઠના સમકાલીન સમયેજ સને ૧૮૧૪ માં તે રાસ લખાય છે તે (૩) જે મંદિર (દેરાસર) માં મંત્ર સાધના થઈ છે તેનું નામ રાસમાં છે તે હાલ પણ સુરતમાં હયાત છે.
આ સબળ કારણથી શેઠ શાંતિદાસના માટે મંત્રસાધના-સુરતમાં જ થયેલી અને જૈન મુનિ (યતી)એ કરેલી તે સ્પષ્ટ સમજાય છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
છે અને તે અતિ ચમત્કારી છે; અને કહેવા પ્રમાણે તે શ્રી સંપ્રતિ મહારાજે ભરાવેલી પ્રતિમા છે.
શ્રી શાંતિદાસ શેઠના સંબંધમાં આ રાસ કહે છે કે –
એમ અનેક ઈહિાં વારતા, સાગરગચ્છ રાજરે” પરંતુ તે બધી વાત રાસ પૂરી પાડતું નથી, પણ બીજા ગૃહ પાસેથી સાંભળેલી તથા કેટલીક બીનાપરથી ભેગી કરેલી હકીકત નીચે પ્રમાણે છે તે રજુ કરવી પ્રાસંગિક જણાય છે.
શાંતિદાસના વખતમાં અકબર બાદશાહ મરણ પામ્યો અને જહાંગીર ગાદી પર બેઠા હતા. શાંતિદાસ શેઠ દીલ્હી ગયા હતા તે વખતે તેની બહુ મોટી ઉમર ન હતી. ત્યાં એક ઝવેરીને ઘેર પતે ઉતર્યા. આ વખતે એવું બન્યું હતું કે, બાદશાહ જહાંગીરે પોતાની સભામાં એવું પૂછ્યું કે, મારી પિતાની કિંમત કરે! સભા હિંગ થઈ ગઈ, અને બાદશાહની કિંમત કેવી રીતે કરવી એની ગમ પડી નહિ અને તેથી આ સવાલ પણ વિચિત્ર અને તુરંગી લાગે; હવે કરવું શું? પછી પિતાના પરથી તેને ભાર કાઢી નાંખવા કહ્યું કે “જહાંપનાહ! આપ કીંમતી જવાહીર છે, અને જવાહરની કિંમત તે ઝવેરીજ કરે, માટે શહેરના ઝવેરીઓને બોલાવો તે આપની ખરી કિંમત કરશે!” બાદશાહે કહ્યું તે બરાબર છે. પછી ઝવેરીઓને તેડાવ્યા અને તેઓની પાસે પિતાની કિંમત પૂછી, ઝવેરી પણ સડક થયા, અને શું કહેવું તેની સમજ પડી નહિ. એટલે તેઓએ એક અઠવાડીઆની મુદત માગી લીધી. આ દરમ્યાન શાંતિદાસ શેઠ દિલ્હીમાં આવ્યા હતા, તેમણે પોતે જ્યાં ઉતારે લીધો હતો તે ઝવેરીને બેહાતુર જોઈ તેનું કારણ પૂછયું. ઝવેરીએ જણાવ્યું કે “ભાઈ ! તું હજુ નાનું છે એટલે તેનો ખુલાસો થઈ શકે તેમ નથી.” ત્યારે શાંતિદાસે આગ્રહ કર્યો એટલે બધી બાબત ઝવેરીએ જણાવી, અને શક પ્રદર્શિત કર્યો. શાંતિદાસ શેઠે કહ્યું “ફિકર ન કરે, તે હું કરી આપીશ. તમારે કોઈને કંઈ ન બોલવું.” ઝવેરી શેઠે કહ્યું “ઠીક!” પછી બધા ઝવેરી છેલ્લે દહાડે શાંતિદાસને લઈ ગાજતે વાજતે સભામાં ગયા. બાદશાહે કહ્યું કે “અવધિ પૂરી થઈ છે, માટે શું ખુલાસો કરો છે?” ઝવેરીઓએ કહ્યું “એમાં શું છે? એતે નાને છોકરો પણ કરી શકે. (શાંતિદાસ સામે આંગળી કરી) પૂછો આ અમારા નાના ઝવેરીને!” બાદશાહે શાંતિદાસ શેઠને પૂછયું. તેણે કહ્યું કે “જહાંપનાહ ! આપની કિંમત સભા સમક્ષ કરું કે ખાનગીમાં?” બાદશાહે કહ્યું “એમાં શું હરકત છે? અહીં જ કરે.” એટલે તુરતજ શાંતિદાસ શેઠે ઝવેરીને ઝવેરાત જોખવાને
Page #8
--------------------------------------------------------------------------
________________
કાંટે કાઢો અને એક ત્રાજવામાં એક રતિ મૂકી એટલે ત્રાજવું એક બાજુએ નમી ગયું. સામી બાજુએ એક રતિ મૂકી એટલે બન્ને પાસાં સરખાં થયાં. વળી એક બાજુએ એક રતિ મૂકી એટલે તે બાજુનું ત્રાજવું નમ્યું. આમ કરી ત્રાજવાને સંકેલી શાતિદાસ શેઠે કહ્યું કે “બાદશાહ ! આપનું મૂલ્ય થઈ ચૂક્યું ત્યારે બાદશાહે પૂછયું “શું?” ત્યારે ઉત્તર ફરી વળ્યો કે “રતિ, માત્ર રતિ !” જુઓ આ ત્રાજવામાં એક રતિ એક બાજુએ મૂકી તે તે બાજુ નમી તેવી જ રીતે આપ અને બીજા બધા એક જાતના મનુષ્ય છે, સર્વને સરખી ઇંદ્રિય અને અવયવ છે, છતાં તે બધા આપની રિયત છે,
જ્યારે આપ તેમના પર રાજ્ય હુકમ ચલાવનાર બાદશાહ છે-એ અંતર ફક્ત આપનામાં રતિ વધારે છે એજ છે, બાકી કંઈ ફેર નથી–અમારામાં બાદશાહ થવાની રતિ-ભાગ્ય નથી અને આપનામાં છે.” આ સાંભળી બાદશાહ અજબ થઈ ગયે, અને સારી રીતે તેમની પિછાન-કદર કરી.
આ પછી પણ બાદશાહે શેઠની એક પરીક્ષા કરી, તેણે ચાર ગેળા કર્યા તેમાં એક જવાહરન, બીજે સોનાને, ત્રીજે ત્રાંબાને અને ચોથો લોઢાને, એ ચારને એવી રીતે ઢાંકણથી બનાવ્યા કે ઉપરથી એક સરખાજ લાગે, જ્યારે ભારે (વજનમાં) એક એક બીજાથી ચડે. આ ચારે ગોળા શેઠને બતાવી તેમાં ભારે (મૂલ્યમાં) કોણ છે? તે પૂછયું. શાંતિદાસ શેઠને ચિંતામણિમંત્રને પ્રભાવ હતો, તેથી તે સ્મરી તેણે તુરતજ જે જવાહરને ગેળા હતા તે બતાવી આપ્યો, આથો બાદશાહ અત્યંત ખુશ થયો.*
* જ્યારે સ્વ. મગનલાલ વખતચંદ પોતાના અમદાવાદના ઈતિહાસમાં જુદુજ લખે છે –
એવામાં દિલ્લીમાં એક વાત થઈ છે કે બાદશાહ પાસે એક ઝવેર છે ને તેનું પારખું ને કીંમત કરાવવી છે તેથી દિલ્લીના ઝવેરીને બોલાવીને કહ્યું છે કે “આ ઝવેરનું પારખું કરી આપો ને પારખું બરાબર નહિ કરે તે તમારે જીવ લઈશ” ત્યારે ઝવેરીઓએ વિચાર્યું કે આમાંથી આપણું આવી બન્યું ને હવે બચવા કઠણ છીએ; એ વિચાર કરીને જવાબ દીધો કે “સાહેબ! અમારા ઝવેરીના મહાજનને માથે એક શેઠીઓ છે ને તેને પારખું ઘણું સારું છે માટે તેને તેડીને કાલે આવીશું ત્યારે બાદશાહે રજા આપી. પેલા ઝવેરી ઘેર જઈને વિચાર કરવા બેઠા કે હવે શું ઉપાય કરવો? પછી એવું ધાર્યું કે કેઈકને ગેડવ ને કહેવું કે “આ અમારા ઝવેરીના મહાજનમાં બધાય કરતાં એને સારું જ્ઞાન છે!” પછી એ માણસ શોધી કહાડવાની તદબીરમાં ફરે છે. એવામાં આ શાંતિદાસ એકઠા થયા. ઝવેરીએ તેમને પૂછયું કે “તમે કિયા ગામના છે ને શો ધંધો કરે છે?” ત્યારે શાંતિદાસે ગપ મારી કે “અમે તે ઝવેરીને બંધ કરીએ છીએ ! ઝવેરીએાએ પૂછ્યું કે
Page #9
--------------------------------------------------------------------------
________________
છેરાજ્યમાન, ચારિત્રનાયક શાંતિદાસ શેઠ રાજ્યકાર્યમાં પણ આગેવાની ભર્યો ભાગ લેતા હતા. મહાન અકબર અને જહાંગીર બાદશાહ પાસે તેમનું સારી રીતે તમને પારખું સારું છે? ત્યારે બાદશાહ સાહેબને આપનું કામ છે માટે આવે તો ઘણું સારું” ત્યારે શાંતિદાસ બોલ્યા કે “હા, ચાલે” ત્યારપછી ઝવેરીઓએ સારાં લુગડાં ને ઘરેણાં લાવીને શાંતિદાસને પહેરાવ્યાં તે પહેરીને શાંતિદાસ તે ઝવેરીની સાથે બાદશાહને ત્યાં ગયા અને ઉંધો પગ ઘાલીને બેઠા. પછી ઝવેરી બોલ્યા “સાહેબ ! તમારે જે ઝવેરનું પારખું કરાવવું હોય તે લાવો આ અમારા મહાજનનો શેઠ કરી આપશે.” બાદશાહે તે ઝેર આપ્યું. તે લઈને શાંતિદાસે સારી પેઠે તપાસ્યું; ને કહ્યું કે, “સાહેબ! આ ઝવેરમાં કડે છે” ત્યારે બાદશાહે તે ઝવેર ભંગાવ્યું ત્યારે તેમાંથી એક કીડા સરખે કડક નીકળે ત્યારે બાદશાહ બોલ્યા કે “પારખું બરાબર કર્યું. તે પછી સેનાનાં કડાં ને પાલખી વગેરેને સરપાવ આપે. પછી શાંતિદાસ બાદશાહના દરબારમાં આવતા જતા થયા ને બાદશાહના માનીતા થયા ને રહેતાં રહેતાં તેમના જનાનખાનામાં જવા લાગ્યા; ને રાણુઓને બહેન કહીને બોલાવી. ત્યારે રાણુઓએ તેમને ભાઈ કહીને બોલાવ્યા. પછી દહાડે દહાડે હેત વધતું ગયું. રાણીઓએ પોતાના સગા ભાઈ કરતાં શાંતિદાસને આલે (વધારે) ગણવા માંડયા. શાંતિદાસ ત્યાં ઘણું દહાડા રહ્યા, પછી રાણીઓને કહ્યું કે “એ બહેને! હવે હું તે અહીંથી જઈશ” ત્યારે બહેનોએ કહ્યું કે “અહિંયાંથી જવાય નહિ. તમારે તો અહિંયાં જ રહેવું!” એ પ્રમાણે ઘણું ઘણું કહ્યું પણ શાંતિદાસ તે હઠ લઈ બેઠા કે “મારે તો જવું ને જવું” ત્યારે રાણીઓએ કહ્યું કે “તું મારે ભાઈ કહેવાય, તેથી તેને ઠાલો માલ જવા દઈએ એ તે કઈ ઠીક નહિ” માટે તમે થોડા દહાડા સબુર ખમો ને અમને બાદશાહને કહેવા દે ! પછી તેઓએ બાદશાહને કહ્યું કે અમારા ભાઈ શાંતિદાસ જાય છે તેમને કાંઈ વિદાયગીરી આપવી; અને એવી આપવી કે તે વંશપરંપરા ચાલે.' ત્યારે બાદશાહ બોલ્યા કે “કંઈ ગામ આપ” શાંતિદાસને ગામ આપવા માંડયાં તે લીધાં નહિ ને કહ્યું કે “સાહેબઅમારે ગામ ના જોઇએ, અમે વાણીઆ ભાઈ !” બાદશાહ બેલ્યા “ત્યારે તે તમારે શું જોઈએ ?” શાંતિદાસે વિચાર્યું કે “અમદાવાદ શહેર જેવું. બીજું શહેર કોઈ નથી માટે એ શહેરની નગરશેઠાઈ લઉં તો ઠીક, ને વળી આપણા વતનમાં પણ આવીશું” એવું ધારીને અમદાવાદની નગરશેઠાઈ માંગી. ત્યારે બાદશાહે નગરશેઠાઈ આપી ને વરસે દહાડે રૂપૈયા બાંધી આપી, (વર્ષાસન), તે સિવાય બીજું આપવું હશે તે આપી, વિદાય કીધા. શાંતિદાસ પછી અમદાવાદ આવીને વસ્યા.”
--પૃ. ર૭ર-ર૭૫. નોટ—“આપણું વતનમાં” એ શબ્દથી શેઠ દિલ્લીના નહિ પણ અમદાવાદના સિદ્ધ કરે છે. બાકી ઝવેરાતની કિંમત કરી કે, ઝવેરાતમાં કીડે છે તે જણાવ્યું તે વાત મૂળ રાસમાંથી સુસ્પષ્ટ પ્રાપ્ત થતી ન હોવાથી, તે વિષે વધુ જણાવી હમે મૂળ રાસથી વેગળા જવું યોગ્ય ધારતા નથી.
Page #10
--------------------------------------------------------------------------
________________
માન હતું. અકબર બાદશાહ પાસેથી તેમણે સિદ્ધાચલ તીર્થાદિના પટ્ટાઓ કરાવી લીધા હતા.
શાંતિદાસ શેઠે ચિંતામણિ પાર્શ્વનાથનું મહેસું ભવ્ય દેરાસર બાવન જિનાલયનું શિખરબંધ દહે પુષ્કળ દ્રવ્ય ખરચી અમદાવાદમાં સરસપુરમાં સં. ૧૯૯૪ (ઈ. સ. ૧૯૩૮માં) બાંધ્યું હતું. આ વખતે ઔરંગજેબની ગુજરાતમાં સુબાગીરી હતી. તેણે . સ. ૧૬૪૪ માં તે તેડી પાડ્યું અને તેની મસજીદ કરી; આથી આખા ગુજરાતમાં મોટું હિંદુ અને મુસલમાનનું બંડ થયું હતું. શાંતિદાસ શેઠે શાહજહાંન બાદશાહને અરજી કરી, તેથી તે ઉપર હીજરી સન ૧૯૫૮ (એટલે ઇ. સ. ૧૬૪૪) ના જમાઉદીલ આખરની તારીખ ૨૧ મીએ શહાજન હાંન બાદશાહે ફરી નવુ કરાવી આપવા હુકમ કર્યો હતો. આની નકલ આ સાથે ગુજરાતીમાં ઉતારી આપી છે. જુઓ નવાઇ નં ૧ તેમાં જણાવેલ છે
t “આ બાવન જિનાલયનું શિખરબંધ દહેરું સરસપુર નામના પુરાથી પશ્ચિમે આશરે ખેતરવા એકને છેટે આવેલ છે. આ દહેરા સંબંધી એવું કહેવામાં આવે છે કે નગરશેઠ શાંતિદાસ શેઠે પાંચ સાત લાખ રૂપૈયા ખર્ચીને કરાવ્યું હતું. એ દહેરાન ઘાટ તમામ હઠીસિંગના દહેરા જેવો છે, પણ તફાવત એટલે જ છે કે હઠીસિંગનું દહેરું પશ્ચિમાભિમુખનું છે અને આ દહેરૂં ઉત્તરાભિમુખનું છે. આ દહેરામાં મોટાં મોટાં ભોંયરાં છે. તે ભોંયરામાં પૂર્વે મોટે મુખ હતો. એ દહેરાથી તે અમદાવાદમાં ઝવેરીવાડામાં નગરશેઠની હવેલી સુધી એક ગાડું જાય એવી મોટી સુરંગ છે, એવું લોકોના કહેવામાં આવે છે. ને એનું કારણ એવું સંભળાય છે કે મુસલમાનના વારામાં અમદાવાદના મુસલમાન અમલદારે એક દહાડે એ દહેરૂં વટાળી તેમાં નિમાજ પડવાનું ધાર્યું. તે વાત નગરશેઠને માલુમ પડી. પણ તે વખતમાં ધર્મને જુલમ ઘણો હતો તેથી સમજીને નગરશેઠે સળંગ (સુરંગ) ખોદાવી રાખેલ હતી. તે તરત ગાડાં સળંગમાં ઉતારી આ દહેરાના ચોમુખની ચાર પ્રતિમાઓ ગાડામાં બેસારી ઝવેરીવાડામાં લાવ્યા. તેમાંની ત્રણ મૂર્તિઓ જેને આદીશ્વરનું ભોંયરું કહે છે તે ભયરામાં બેસારી, ને ચોથી મૂર્તિ ઝવેરીવાડામાં નીશા પોળમાં જગવલભના ભોંયરામાં બેસારી તથા મૂળનાયકની મૂર્તિ નાની સામળી ચિંતામણી પાર્શ્વનાથની હતી તે લાવીને ઝવેરીવાડામાં સુરજમલના દહેરામાં પધરાવી. તે મૂર્તિઓ હાલ પણ છે.
પછી તે મુસલમાનોએ દહેરૂં વટાળ્યું. રંગમંડપ વગેરેના ઘુમટની માંહેલી તરફ ફરતી ઉચા પત્થરની પુતળીઓ વગેરે સામાન છે તેને છુંદી નાંખી છે, તથા ચુનાથી લીપી દીધી છે. તે સિવાય મુસલમાનોએ ઘણીક તેડફેડ કરી છે, છતાં પણ એ દહેરાના ખંડેર ઉપરથી માલુમ પડી આવે છે કે એ દહેરાનું કામ સારું હતું. હાલ તે દહેરૂં હવડ (ઉજડ) પડયું છે ને એના પથરા વગેરે સામાન નગરશેઠે કહેડાવી લઈને બીજા દેહેરાના કામમાં વાપર્યા.”
સ્વ. મ. વ. ફત. અમદાવાદને ઈતિહાસ પૃ. ૧૪૨–૧૪૩.
Page #11
--------------------------------------------------------------------------
________________
કે, “તે દહેરામાં જે જે નવું કરાવ્યું હોય અને મહેરાબો તે પર કરેલ છે તે કઢાવી નાંખવી અને મકાન મજકુર શેઠને હવાલે કરવું તેમજ પ્રથમના દસ્તુર (રીવાજ) માફક તે મકાન તેમના કબજામાં રહે; અને હરેક રીતે તે પિતાની મરજી પ્રમાણે પિતાના ધર્માનુસાર વાપરી તેમાં પરમેશ્વરનું ભજન કરે, તેમાં કોઈ આદમી ઈજા કરે નહિ, તથા બીજા ફકીર લેકે તે જગામાં મકાન કરી રહ્યા છે તેમને ત્યાંથી કઢાવી મૂકવા. બીજા વહેરા લોકો એ દેવલની ઇમારત ઉઠાવી લઈ ગયા છે તે તેમની પાસેથી તે ચીજો લઈ એમને પહોંચાડજો અગર એમને સામાનને ખર્ચ કર્યો હોય તેની કીંમત તેમની પાસેથી લઈ શાંતિદાસને પહોંચાડજો. આ બાબતમાં તમામ તાકીદ જાણીને હુકમ કેરાવશે.”
આપરથી જણાય છે કે શાંતિદાસને પ્રજા સાથે ઘણે ઉદાર અને વિશાલ સંબંધ હતો, તેમજ રાજાઓને અને ઠેઠ બાદશાહને આશ્રય ઘણે હતું. જેની પાછળ સમગ્ર પ્રજા છે, અને જે પ્રજાનું જ કલ્યાણ, રક્ષણ કરવા સર્વદા તન, મન, ધનથી તત્પર રહે છે તેમને પછી રાજ્ય અમલદારો તેમજ રાજ્યાધીશ, પૂર્ણ ભાન અવશ્ય આપેજ એમાં કંઈ આશ્ચર્ય નથી. પ્રજાના હિતની સાથે જે રાજ્યનું પણ ભલું ચાહે છે, તે રાજ્ય અને પ્રજા બને તરફથી માન, મરતબો મેળવે છે, અને આવી રીતે બન્નેનું ભલું ચાહનાર જગતમાં કોઈ વિરલા જ હોય છે. કહ્યું છે કે –
नरपतिहितकर्ता द्वेष्यतां याति लोके । जनपदहितको त्यज्यते पार्थिवेन ॥ इति महति विरोधे विद्यमाने समाजे ।
नृपतिजनपदानां दुर्लभः कार्यकर्ता ॥
અર્થ:-(એકલા) રાજાનું હિત કરનાર લોકમાં દેષને પામે છેનિંદાય છે, ( એલા) લેકોનું હિત કરનાર રાજાથી જાય છે, આવી રીતે એક બીજામાં આટલો બધો વિરોધ હોવાથી રાજા અને પ્રજા (લોક ) બન્નેનું કાર્ય હિત સાધનાર ખરેખર દુર્લભ છે.
૫. સમકાલીન ઉત્તમ મુનિવરે શ્રી શાંતિદાસ શેઠને જૈન ધર્મપર અચલ શ્રદ્ધા હતી. તેઓના સમકાલીન-ઉપાધ્યાય શ્રી માનવિજયજી, યશવિજય, જ્ઞાનવિમલસૂરિ, વિજયસેનસૂરિ, વિજયસિંહસૂરિ, શ્રી ધર્મસાગર ઉપાધ્યાય. વિજ્યસેનસૂરિ, વિજય
Page #12
--------------------------------------------------------------------------
________________
દેવસૂરિ, વિજયતિલકસૂરિ, વિજ્યાનંદસૂરિ, રાજસાગરસૂરિ વગેરે હતા જેઓનાં વ્યાખ્યાનોને તેઓ પ્રેમપૂર્વક લાભ લેતા હતા. શ્રી માનવિજ્ય ઉપાધ્યાયે પિતાને અપૂર્વ ગ્રંથ નામે “ધર્મસંગ્રહ” શ્રી શાંતિદાસ શેઠના આગ્રહથી કરેલ છે એવું તેની પ્રશસ્તિપરથી જણાય છે.
૬, વંશજે. શ્રી શાંતિદાસ શેઠનો વંશ કલ્પવૃક્ષસમ વધી ફુલી-ફાળી અત્યારના સમયમાં પણ સારી સ્થિતિએ હતી ધરાવે છે. શાંતિદાસ શેઠની એટલી બધી પ્રસિદ્ધિ અને મહત્તા હતી કે તેમને લઈને તેમના વંશજોને અનેક સનંદ, માનમરતબા, રાજ્યાદર, પ્રજા તરફથી શેઠાઈધન્યવાદ મળેલ છે, અને તેના વંશજેમાં મુખ્ય પણે જે હોય તેને હજુ પણ અમદાવાદમાં “નગરશેઠ” તરીકેનું બિરૂદ આપવામાં આવે છે. શાંતિદાસ શેઠમાં રહેલ વિવેક, વિનય, દુરંદેશી, પ્રજારક્ષણ, પરેપકાર, ધર્મવૃત્તિ વગેરે સદ્ગણો તેમના વંશજોમાં ઉત્તરોત્તર ચાલ્યાં આવ્યાં છે.
લક્ષ્મીચંદ શેઠ. શાંતિદાસ શેઠના પાંચ પુત્ર હતા, તે પૈકી લક્ષ્મીચંદશેઠે ગુજરાતના તે વખતના સુબા શાહજાદા મુરાદબક્ષને રૂ. ૫૫૦૦૦૦ સાડાપાંચલાખ ધીર્યા હતા; શાહજહાં બાદશાહ મરણતોલ માંદો હતા અને તેના ચાર પુત્રો દારા, સુજા, મુરાદ અને ઔરંગજેબ (એ ચારે ભાઈ ભાઈઓ) વચ્ચે ગાદી માટે લડાઈ થઈ. મુરાદને શહેનશાહ થવાની ધારણું હતી અને તેથી લશ્કર ભેગું કરતું હતું. આ માટે ઉપલા રૂપીઆ તેણે લીધા હતા. તેણે લશ્કર ભેગું કરી ઔરંગજેબને મળી દીલ્લી જઈ લડાઈ કરી હતી. આ વખતે ગુજરાતનો પ્રખ્યાત લુંટાર કાનજીકળી ઘણું લુંટ ચલાવતો હતો. ઈસ્વીસન ૧૬૫૭ માં મુરાદબક્ષે લક્ષ્મીચંદશેઠ પાસેથી સાડાપાંચ લાખ, શાંતિદાસ શેઠના ભાગીઆ રહીદાસ (કે જે મંગળ રહીદાસ કહેવાય છે તે) પાસેથી રૂ. ૪૦૦૦૦ ચાલીશહજાર તથા સાનમલ તથા બીજા પાસેથી ૮૦૦૦૦ અઠાસ હજાર લીધા હતા અને આજ મદદથી મોટું લશ્કર ઉભું કરી એરંગજેબ સાથે દીલ્હી ગયા હતા. ઈ. સ. ૧૬૫૮ માં મુરાદે જશવંતસિંહ સામે ઉજજૈન આગળ લડાઈ કરી ઉજજન લીધું, અને તે ઉજજન મુકામથી જ મુરાદે હુકમ લખ્યો કે, લક્ષ્મીચંદને દેઢલાખ સુરતની ઉપજમાંથી, એક લાખ ખંભાતની ઉપજમાંથી, પચાસહજાર ભરૂચની આમદાનીમાંથી, પીસ્તાલીસહજાર વીરમગામની અને ત્રીશહજાર મીઠાની ઉપજમાંથી વગેરે કુલ મળી સાડાપાંચ લાખ
Page #13
--------------------------------------------------------------------------
________________
રૂપૈયા તરત આપી દેજે. તેજ સાલમાં મુરાદ તેના ભાઈ ઔરંગજેબના દગાથી ફસાયો અને મથુરામાં કેદ થયો. (આ મુરાદ ગુજરાતની સુબાગીરી ઉપર ઈ. સ. ૧૬૫૪ માં નીમાયો હતે.)
લક્ષ્મીચંદ શેઠને વ્યાપાર ઘણું બહોળા પ્રમાણમાં પથરાયો હતો, અને તેથી ઘણું પૈસા જુદા જુદા વેપારી તથા ગુમાસ્તા વર્ગ પાસે શેઠના લેણું નીકળતા હતા, અને તે દેવાદારે નાણું આપતા નહતા આને માટે શેઠે ખુદ બાદશાહ ઔરંગજેબને લેખિત હુકમ લીધું હતું, તેમાં જણાવેલું હતું કે – “પાદશાહી હુકમ ફરમાવવામાં આવે છે કે એ લખમીચંદ શેઠનું જે લોકો પાસે લહેણું હેય ને તે કહેણની સચાઈ સાબીત થવાથી તેને તેને હિસાબ સાબીત કરવામાં જે મદદ અને કેશીશ કરવી જોઈએ તે કરવી, એટલા માટે કે દેણદારો તેનું દેણું ડુબાવે નહિ.” આ ઉપરથી શાંતિદાસ શેઠના કુટુંબને ખુદ પાદશાહ સાથે કેટલો બધો મરતબન્માન હશે તે સ્પષ્ટ પ્રતીત થશે, જુઓ નવાઢ નં. ૨.
ખુશાલચંદ શેઠ, લક્ષ્મીચંદ શેઠના પુત્ર ખુશાલચંદ શેઠ થયા. તેમણે પણ અદ્ભુત પરાક્રમ કરી જૈન કેમના સ્તંભ તરીકે જૈન કેમને ગર્વથી આનંદિત થવાનું કારણ આપ્યું છે. સને ૧૭૨૦ માં ગુજરાતના સુબા અજીતસિંહ તરફથી અનુપસિંહ ભંડારી કામ કરતો હતો, તે અનુપસિંહ ઘણે જુલમી હતો અને તેણે પાંજરાપોળવાળા ઓસવાળ કપૂરશાહ ભણશાલી કે જે માટે વેપારી શ્રીમંત હતો તેનું હીચકારાપણે ખૂન કરાવ્યું, ત્યાર પછી નિઝામુઉલ્યુકે પિતાના કાકા હમીદખાનને સરસુબે ઠરાવી પિતે દીલ્લી ગયો. પછી તેમને તથા બાદશાહ વચ્ચે વિરોધ થયો તે ૧૭૨૪ માં શિરબુલંદખાનને સુબો ઠરાવ્યું. એ સુબાએ પોતાની વતી સુજાદીખાનને મોકલ્યો. તેણે આવી હમીદખાન પાસેથી અમદાવાદ લઈ લીધું ને હમીદખાન શહેર છેડી જતા રો. તે તેને પુછતે ગયો કે ગુજરાત ફરી ક્યારે દેખીશું? પછી દાહોદ જઈ મરાઠી શાહુરાજાના સરદાર કંથાઇને મળી બંદોબસ્ત કર્યો કે, કંથાજીએ
* આ એક અમદાવાદના જૈન ઓસવાળ શ્રીમંત હતા. તે ઘણું શરીર અને તેજસ્વી હતા, તેના સંબંધમાં એક રાસડે અમદાવાદમાં ગવાતો હતો તેની પ્રથમ બે કડી આ પ્રમાણે છે:-“હા હા મદનપાળ, છ છો કપુરશા ઓસવાલ” આ રિાવાય બાકી પ્રાપ્ત થતું નથી. આમાં મદનપાલ પેશ્વા મરાઠાને સુબે હતા એમ કહેવામાં આવે છે. આ બે કડીથી લડાઈ થઈ હોય. એવું દેખાય છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
હમીદખાનની કુમકે ચઢવું, તેને પેટે (બદલે) હમીદખાને ગુજરાતની ચોથ આપવી. તે બન્ને અમદાવાદ તરફ આવ્યા. આ વખતે સુજાતખાં ઈડર હતા, તેણે અમદાવાદ આવી હમીદખાન સાથે લડાઈ કરી. તેમાં સુજાતખાં મરાયો. ત્યાર પછી તેનું વેર લેવા તેને ભાઈ શહેર બહાર આવ્યો અને બહાદુરીથી લડે. અંતે ત્યાંથી નાસી અમદાવાદમાં કારંજમાં આવી બારે દરવાજા બંધ કરાવ્યા. પણ ખુશાલશા શેઠે હમીદખાનને યુક્તિપ્રયુક્તિથી શહેરમાં દાખલ કરાવ્યો. (અમદાવાદનો પ્રાચીન ઇતિહાસ ગુજરાતી પંચ દિવાળી અંક સં. ૧૮૬૬) આ વખતે ઈ. સ. ૧૭૨૫ માં મરેઠાઓએ શહેરને ખુશાલચંદ લખમીચંદ નગરશેઠના વચમાં પડવાથી લુટેલું નહિ અને તે શેઠે પિતાના પદરની ઘણી જ દેલત આપી તેમને પાછા કાઢેલા, આ ઉપરથી તમામ શહેરના લેકે એકત્ર થઈ વંશ પરંપરાને હક કરી આપ્યો કે જેટલો ભાલ શહેરના કાંટા ઉપર છપાય તે ઉપર સેંકડે પા રૂપીઓ તેઓ લે, આ હક હાલમાં પણ કંપની સરકારે ઈ. સ. ૧૮૨૦ના જુલાઈની તારીખ ૨૫મીએ રૂ. ૨૧૩૩ નો નક્કી આંકડા છે તે મુજબ વંશપરંપરા ચાલ્યું આવે છે. ઈ. સ. ૧૮૬૦ ના અરસામાં આ રકમ આપવાનું અમદાવાદના કલેકટરે બંધ કરવાનો ઠરાવ કર્યો તે ઉપરથી તે વખતના વડા રાવબહાદુર નરે. બલ શેઠ પ્રેમાભાઈ હીમાભાઈ વિલાયત સરકાર સુધી લડ્યા. તેથી વિલાય. તની સરકારે ૨૩ નંબરનો-સને ૧૮૬૧ ના મે માસની ૩૧ મી તારીખે ઠરાવ કર્યો કે, વંશપરંપરા ખુશાલચંદ લખમીચંદના પુરૂષવંશમાં પુરૂષ વારસને ચલાવવાના પેઢીનામા નંબર ૧૮૩ મુજબ (જે પેઢીનામા માટે જુઓ આ સાથે આપેલ પંરક્ષ) આપે જવા. આ બાબતની બાદશાહને અરજી ખુશાલચંદ શેઠના પુત્ર શેઠ નથુશાએ કરેલી છે તેમાં જણાવેલ છે કે “ અમે શેઠ અસલના વતનદાર બાદશાહની ચાકરી કરતા આવ્યા છીએ અને હીજરી) સને ૧૧૩૭ ના વરસમાં હમીદખાનના માનમાં મરાઠાઓની ફાજે આવી અને તેણે શહેરના આસપાસ રચાં દીધાં અને શહેર લઈને તૈયત લુંટવી એવી ધાસ્તી નાંખી, તે ઉપરથી ઉદ્યમ–વેપાર સર્વે શહેરમાં બંધ થયાં, આ રીતે શહેરમાંથી કોઈ બહાર જઈ ન શકે એવું થવાથી શહેરના શાહુકાર વગેરે લોક ઘણા જ હેરાન થયા હતા, તે ઉપરથી અમારા તીર્થરૂપ ખુશાલચંદ એમણે મહેનત તથા ધીરજથી મરેઠા સરદારને મળીને સરકારમાં ગાંઠના પૈસા ખર્ચ કરીને મરેઠાઓની ફજેનાં મરચાં ઉઠાવવાથી શહેરમાં ઉધમ વેપાર સારે. ચાલવા લાગ્યો. તે માટે શહેરના શાહુકાર વગેરે લોક ઘણા ખુશી થયા કે ખુશાલચંદશેઠ પિતાની ગાંઠના પૈસા ખર્ચ કરીને શહેરના વાસ્તે ઘણું ખ
Page #15
--------------------------------------------------------------------------
________________
રાબ હેરાન) થયા; એમનાવડે આપણું છોકરાં તથા માણસ તથા માલમિલ્કત જણશભાવ સર્વે રહ્યું; આવડે અહેસાન સર્વના ઉપર તેમણે કર્યો, તે એમને આપણે શું આપવું? એવો વિચાર કીશોરદાસ રણછોડદાસ, અપમલદાસ વલભદાસ, મહમદ અબદુલ તથા અબુબકર શાહાભાઈ એ ચાર માતબર શાહુકાર અને બીજા સર્વે શાહુકાર અને ઉદ્યમી–સમસ્ત વેપારી લોક વગેરે મળી કર્યો, અને પિતાની ખુશરજાનંદીથી મહાલકોટ પારની છાપ તથા કેટમનીઆર શહેર મજકુર અહી આમ દફતરી થઈને માલની કિંમત સરકારના હાંસલમાં ઠરાવ થાય તે ઉપર સરકારની જમાબંદી સીવાય રૈયતની નિસબતે દરસેંકડે ચાર આના પ્રમાણે અમારા બાપને પુત્રપુત્રાદિ વંશપરંપરા કરી આપીશું–અમારું રાજીનામું (રાજીખુશીથી કરી આ પેલ ખત) કરી આપ્યું છે...” આ અરજીપર બાદશાહને તે મહાજન ઠરાવ બહાલ રાખી હુકમ થયેલ છે. વાંચો તેની આખી નકલ ગુજરાતીમાં આ સાથે આપી છે તે માટે જુઓ નઇ . ૩ અને જે મહાજને ઠરાવ કરી આપે છે તેની નકલ માટે જુઓ નવા નં. ૪.
આ નગરશેઠ ઈ. સ. ૧૭૧૮ માં શહેરનાં તમામ મહાજનોના ચુકાદા કરતા તથા તમામ મહાજને તેમને પોતપોતાના મહાજનના વડા તરીકે ગણેલા છે. અને તે વખતે તે શહેરના મોટામાં મોટા વેપારી હતા. ગુજરાતના હીરા ખુશાલચંદ શેઠ તથા આસફઝા નિઝામ ઉભુલ્ક ઈ.સ. ૧૭૪૮ માં મરણ પામ્યા.
અમદાવાદનું આ કુટુંબ નગરશેઠ તરીકે પ્રસિદ્ધ થયું છે. ગુજરાતની સર્વ રૈયત કુટુંબમાં તે વડું છે. તે કુટુંબ લોકહિતાર્થ બુદ્ધિ અને ધનને વાપરી, વિશેષે જૈન ધર્મની પુષ્ટી કરી, એથી નામાંકિત થયેલું છે; અને દિલ્હીના બાદશાહોએ તથા મરેઠાઓએ તથા કંપની સરકારે તથા તમામ વહેપારી મહાજને તેમને
નગરશેઠ” બીરૂદ આપી ઘણું માન રાખ્યું છે. તે કુટુંબને વડે જૈન ધર્મની તમામ નાને વડો છે. તમામ શહેરના મુખી દાખલ દુઃખની વેળાએ તેને સૌ આગળ કરે છે, જેમકે રાજ તરફના જુલમ, વરસાદની રેલ આવતી હોય તે તે શહેરના કોટની પ્રદક્ષિણા, દુધની ધારા કરતાં તમામ રૈયતની સાથે ફરે છે.
ગાયકવાડે (ગોવિંદરાવ ગાયકવાડ, માનાજીરાવ ગાયકવાડ, સયાજીરાવ ગાયકવાડ અને આનંદરાવ ગાયકવાડની એમ દરેકની જુદી જુદી મહેર સાથે) આ કુટુંબને (વખતચંદ શેઠ-ખુશાલચંદ શેઠના પુત્રને) આબદાગીરી (છત્ર), મશાલ, તથા પાલખી આપી છે અને તેની સનંદ આપતાં તેમાં આબદાગીરી તથા મશાલ માટે બે આશામીઓને રૂ. ૮) ને પગાર તેમજ પાલખીના
Page #16
--------------------------------------------------------------------------
________________
દરવર્ષના રૂ. ૧૦૦૦ ) એક હજાર રોકડા આપવાને હક કરી આપ્યો છે. જુઓ આ સાથે આપેલ તે સનંદની નકલે નવો . ૫-૬-૭-૮-૧૦.
કંપની સરકારે સને ૧૮૨૭ માં મુંબઈની સદર અદાલતે નગરશેઠને જીલ્લાની કોર્ટમાં ખુરશીને હક્ક કરી આપ્યો છે.
વખતચંદ શેઠ, ખુશાલચંદ શેઠના પુત્ર શ્રેષ્ઠીવર્ય શ્રી વખતચંદને ઈતિહાસ શાંતિદાસ શેઠના રાસમાંથી નીકળી આવે છે, પણ તેને લગતી રાજકીય અને મહત્વની હકીકત નીકળતી નથી તે તે આપણે અહીં જઈએ –
ગાયકવાડ અને પેશ્વાએ અમદાવાદનું રાજ્ય ૬૩ વર્ષ સુધી ચલાવ્યું એટલામાં ૧૮૭૪ ના શિયાળામાં અંગ્રેજ સરકારનાં પગલાં અમદાવાદમાં થયાં. આ અરસામાં પેશ્વા તથા ગાયકવાડ તરફથી ઘણા સુબા સરસુબા થોડા થોડા વખતને અંતરે આવતા ગયા. રાજ્યને અંત કર્નલ ગાર્ડન સાહેબે છેવટ લડાઈ કરી લીધા માં આવ્યો. તેનું કારણ એ હતું કે પેશ્વાની ગાદી બાબત અંદર અંદર લડાઈઓ ચાલતી હતી. તેમાં રાબાની તરફ થઈને અંગ્રેજ સરકારે જનરલ ગાર્ડનને મોકલ્યો. તેણે પ્રથમ સુરત આવી મુકામ કર્યો. તેવામાં અગ્રેજ સરકારે ગાયકવાડ જોડે સલાહ કરવા હુકમ મોકલ્યા. તેથી તા. ૨૬ મી જાનેવારી સને ૧૭૮૦ ના રોજ સલાહ કીધી. તેમાં ગાયકવાડે તાપી નદીને દક્ષિણ મુલક અઠ્ઠાવીસી સુરતનો ભાગ તથા ૩૦૦૦ ઘેડાની ખેરાકી આપવી કબૂલ કરી. તેને બદલે અંગ્રેજ સરકારે ડભાઇ તથા અમદાવાદમાં પેશ્વાના સુબા હતા તેમને કાઢી ગાયકવાડને લેઈ આપ્યાં. આ સંધિથી ગેર્ડનને અમદાવાદ આવવાનું થયું. ૧૭૮૦ના ફેબ્રુઆરી માસની તા. ૧૦ મી એટલે સંવત ૧૮૩૬ ના મહા શુદિ ૬ ને રોજ સ્વામી બાજુના ટેકરા ઉપર જનરલ ગાર્ડને પિતાની ફેજ સહિત આવી પડાવ નાખે. તે વખત પેશ્વાના સુબા બાપુજી પંડિત હતા. તેમણે દરવાજા બંધ કરાવ્યા ને માણેક બુરજપર તાપે ચઢાવી. એટલે ગેડને પેસવા માટે ખાનપાના (ખાન પુર) દરવાજા આગળ તો ચલાવી. બાપુજી પંડિત પાસે પણ ફોજ ઘણી હતી, તેથી ૬૦૦૦ આરબ ને ૨૦૦૦ સ્વાર સિવાય પણ બીજું લશ્કર ફાલતું હતું. છતાં અંગ્રેજ લેકેએ બળ ચલાવી મહા સુદ ૮ ના રોજ એટલે તા. ૧૨ મી ફેબ્રુઆરીએ બપોરના વખતથી તેપોનો માર મારવા માંડશે. તેરમીની રાત પડતાં ઘણું છીંડાં પડયાં. સર સુબાએ પણ ઘણું બહાદુરીથી ભાર ચલાવી બચાવ કર્યો, છતાં મહા સુદ ૧૧ની સવારમાં કર્નલ
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૫
હાર્ટલી ભરણીઓ થઈ ઉંચા સીપાઈની ફેજ લઈ શહેરમાં પેઠે અને અમને દાવાદ લીધું. તે વખત બાપુજી પંડિત ખાનપુર દરવાજે થઈ નાસી ગયો. ગોર્ડને અમદાવાદમાં પેસી ત્રણ દહાડા સુધી શહેર લુટવા હુકમ કીધો. તે વખત શહેરમાં નગર શેઠ ખુશાલચંદ ! (ખરી રીતે વખતચંદ ખુશાલચંદ) હતા. તેઓ તથા શહેર કાજ શેખ મહમદસાલે તથા બાદશાહી દીવાન મી મીરજા અમુ, એ ત્રણે, સાહેબને જઈ કરગરી પડયા. તે પરથી સાહેબે તેમની તરફ જોઈ લૂંટ બંધ કરાવી. ઉપરના ત્રણે જણાના વંશ સાથે હાલ પણ કુટુંબો હયાત છે. ચઢતી પડતીના ક્રમ ગર્વ આવી જતા પણ અત્યારે સારી સ્થિતિની ગણતરીમાં પણ ચાલુ છે.”—અમદાવાદને પ્રાચીન ઇતિહાસ ગુજરાતી પંચ દીવાલી અંક ૧૯૬૬.
આ રીતે વખતચંદ નગર શેઠે અમદાવાદને લૂંટતાં બચાવ્યું અને તે ઉપર સ્વ. મગનલાલ વખતચંદે એક રાસડે જ છે. જુઓ “સાઠીના સાહિત્યનું દિગ્દર્શન –પૃ. ૩૯-૪૦ તેમાં જણાવેલ છે કે તેમણે....જનરલ ગોડ! (ઉપર જનરલ ગોર્ડન કહેલ છે) અમદાવાદ લીધું તેના વર્ણનને રાસડે જોડે છે. એમાં અમદાવાદ શી રીતે પડયું, ક્યાં ક્યાં ઝપાઝપી થઈ, અને નગરશેઠ વખતચંદ વગેરેએ શહેરને લૂંટાઈને પાયમાલ થતાં શી રીતે બચાવ્યું વગેરે વર્ણન વર્ણવ્યું છે. ”
* સ્વ. મગનલાલ વખતચંદ કૃત અમદાવાદના ઇતિહાસમાં આ પ્રમાણે બીના આપી છે. “આ સમે પેશ્વાઈ ગાદી બાબત લડાઈઓ ચાલતી હતી, તેથી રાધેબાની તરફ થઈ અંગ્રેજ સરકારના હુકમથી જનરલ ગાર્ડડ (લોકે ગોર્ડડ સાહેબ કહે છે ને તેમને રાસડે જોડેલો છે) સાહેબ ગુજરાત તરફ આવ્યો હતો ને સુરતમાં મુકામ કીધું હતું. એવામાં મુંબઈ સરકારથી ગાયકવાડ સરકાર સાથે સલાહ કરવાનો હુકમ આવ્યો તેથી તારીખ ૨૬ મી જાનેવારી સને ૧૮૮૦ના રેજ સલાહ કીધી તેમાં ગાયકવાડે તાપી નદીની દક્ષિણ મુલક અઠાવીસી સુરતમાં ભાગ તથા ૩૦૦૦ ઘોડાની ખેરાકી આપવી કબૂલ કરી તેને બદલે અંગ્રેજ સરકારે ડભોઈ તથા અમદાવાદમાં પેશ્વાઈ સુબા હતા તેમને કહાડીને ગાયકવાડને તાબે લઈ આપવું. એવી સલાહ ઉપરથી ગાર્ડડને અમદાવાદ આવવું થયું.
સને ૧૭૮૦ ના ફેબ્રુઆરી મહિનાની તારીખ ૧૦મી તથા સંવત્ ૧૮૩૬ ના મહા સુદ ૬ને રેજ શાહ ભીખનના ટેકરા ઉપર જનરલ ગાડર્ડ સાહેબે પોતાની
જ સહિત આવીને પડાવ કર્યો તે ઉપરથી અમદાવાદના સરસુબા પેશ્વાની તરફથી બાપજી પંડિત હતા તેમણે દરવાજા બંધ કર્યો ને માણેક બુરજ ઉપર તપો ચઢાવી. તે ઉપરથી જનરલ ગાડર્ડ છીંડું પાડીને શહેરમાં પેસવા ખાંનજહાંન દરવાજા આગળના કોટ ઉપર તેપો મારવા માંડી. બાપજી પંડિત પાસે જ ઘણી હતી તેમાં ૬૦૦૦ આરબ અને ૨૦૦૦ સ્વાર, તે સિવાય બીજું પાયદળ હતું.
Page #18
--------------------------------------------------------------------------
________________
વખતચંદ નગરશેઠના ૭ પુત્ર પૈકી પુત્ર હેમાભાઈ નગરશેઠ થયા, અને બીજા પુત્ર મેતિચંદ થયા. મેતિચંદના પુત્ર ફતેહભાઈ (કે જેનું લગ્ન સં. ૧૮૬૧ ના ફાગણ સુદ ૨ ને દિને થયું હતું.), ફત્તેહભાઈના ભગુભાઈ, મહા સુદ ૮ ને રોજ એટલે ૧૨ મી ફેબ્રુઆરીએ બપોરના વખતથી અંગ્રેજ લોકેએ તોપને માર મારવા માંડયો, ને મહા સુદ ૧૦ની રાત પડતાં ઘણાંક છીંડાં પાડયાં. સરસુબાએ ઘણે માર માર્યો ને ટકર સારી રીતે લીધી, પણ મહા સુદ ૧૧ના પરેડમાં કર્નલ હાર્ટલી મરણીઓ થઈ ગ્રેનેડીઅર (એટલે ઉંચાં) સીપાઈની પલટણ લઈને શહેરમાં પેઠેને અમદાવાદ લીધું. તે વેળાએ બાપજી પંડિત ખાનપુર દરવાજે થઈને નાશી ગયો. (આ લડાઈમાં અંગ્રેજના ૧૨૦ માણસ મરાયાં, તેમાં ૧૪ - પીવાળા મુઆ; અને સરસુબાનાં ૧૦૦૦ હજાર ઝાઝાં માણસ રણમાં પડયાં)
જનરલ ગાડર્વે અમદાવાદમાં પેઠા પછી ત્રણ દહાડા સુધી શહેર લુટવાને હુકમ કર્યો ત્યારે નગરશેઠ નથુશા ખુશાલચંદ, કાજી શેખ મહમદ સાલે, ને પાદશાહી દીવાન મી મીરઝા અમુ એ ત્રણે જણ ગાડર્ડ પાસે આવ્યા ને વિનતિ કરી કે શહેર લુટવાને હુકમ કર્યો છે પણ તેવું કરવું નહિ.” ત્યારે જનરલ કાંઈ ગુસ્સે થયો હતો તેથી એવું કહ્યું કે “જે તમારા મનમાં એમ હતું તો તમારે પહેલાંથી પાંસરા ચાલવું હતું કે અમને શરણે થવું હતું.” ત્યારે નથુશાએ જવાબ દીધો કે “જે અમલદારે આજદિન સુધી અમારું રક્ષણ કર્યું તેના અમે નિમકહરામ કેમ થઈએ ? ને હવે તમે એ સુબાને જીત્યા ને તમારે અમલ થયો ત્યારે અમે તથા સર્વ રૈયત તમારે શરણે આવ્યા.” આવો મધુર અને વ્યાજબી જવાબ સાંભળીને જનરલ ઠંડે પડ ને નીચે પ્રમાણે જાહેરનામું કર્યું કે– . “નગરશેઠ નથુરા (વખતચંદશેઠના ભાઈ) વિગેરે અમદાવાદની રૈયતને માલમ થાય જે હાલ તમારે તમારા ઘરમાં રહેવું ને કાંઈ તફાન કરવું નહિ. તમારા હૈયામાં કશીએ વાતની ફીકર રાખવી નહિ; પણ તમે જે ધંધો કરતા હો તે ધંધેસર લાગવું કે તેથી તમને કોઈ કાંઈ એ બાબતમાં હેરાન કરશે નહિ, માટે આ હુકમ પ્રમાણે ચાલવું-તારીખ ૫ સફર હીજરી ૧૧૯૪”(આને મળતી તારીખ, સંવત ૧૮૩૬ના મહા સુદ ૧૩ ને સને ૧૭૮૦ના ફેબ્રુઆરી મહિનાની તારીખ ૧૭મી.)
એ પ્રમાણે અમદાવાદ લઈને બાર દહાડા રહીને આગલા કોલકરાર પ્રમાણે ફતેસંગ ગાયકવાડને સંપ્યું. તેઓની તરફથી તેમના સુબા અમદાવાદમાં સદાશિવ ગણેશ હતા તેઓએ કબજે લીધે, પણ એ જનરલ ગાડર્ડ પોતાની કાંઈક ફેજ ભદ્રમાં મૂકતો ગયે. આટલું કરવાની મતલબ એ હતી કે અમદાવાદ શહેરમાં તથા તેના જીલ્લામાં પેશ્વાને તથા ગાયક્વાડને ભાગ હતો પણ પેશ્વા ગાયકવાડને હરક્ત કરતા હતા તેથી અંગ્રેજ લોકોએ અમદાવાદ લઈ ગાયકવાડને સેપ્યું કે હવે પેશ્વાની તરફથી અહીં કેઈ નથી, માટે હવે આ દેશની ઉપજ લેતાં તથા કામકાજ ચલાવતાં કેઈતમને હરક્ત કરનાર નથી, પણ પેશ્વાના હિસ્સાના રૂપે તેમને પહોંચાડવા,”
પૃ. ૮૪–૮૮
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૭
ભગુભાઇના દલપતભાઈ થયા કે જેના નામની-દલપતભાઇ ભગુભાઇની પેઢી અત્યારે જમરી ચાલે છે. દલપતભાઇના ત્રણ પુત્ર થયા. (૧) લાલભાઇ, (૨) મણિભાઇ, અને (૩) જગાભાઇ. આમાં લાલભાઇ શેઠને અંગ્રેજ સરકાર તરફથી · સરદાર ’ ના ખિતાબ આપવામાં આવ્યેા હતા. તેમના જન્મ સં. ૧૯૧૯ માં થયા હતા. તેઓ આણંદજી કલ્યાણુજીની આપણી મહાન પેઢીના પ્રમુખ હતા. જૈન શ્વેતાંબર કોન્ફરન્સના જનરલ સેક્રેટરી હતા, અને તેમણે આજ વર્ષમાં (સં. ૧૯૬૮) દેહત્યાગ કરેલ છે અને તેથી જૈન કામને એક સ્તંભ અને આધારની ન પૂરી શકાય તેવી ખેાટ પડી છે. તેમના આત્માને શાંતિ મળેા. હવે આપણે હેમાભાઇ નગરશેઠ કે જેમને ધણા રાજાઓની સાથે સંબંધ હતા તેમના જીવનચરિત્રની કિંચિત્ રૂપરેખા જોઇએ.
નગરશેઠ હિમાભાઈ.
આમના જન્મ સંવત્ ૧૮૪૦ ના વૈશાખ માસમાં થયા હતા. તેમના વિદ્યાભ્યાસની હકીકત મળી શકતી નથી, પરંતુ મહેતાજીની પાઠન શૈલી પ્રમાણે તેમણે ટુંક મુદતમાં અભ્યાસ કર્યાં હશે એમ સમજાય છે. પેાતાના મહાન્ પ્રભાવક પિતાશ્રી વખતચંદ શેઠ સં. ૧૮૭૦ ક્ાગણ વદ ૪ ને દિવસે સદ્ગત થયા, તેમની પાછળ હિમાભાઇ શેઠે સ’. ૧૮૭૦ વૈશાખ શુદ ૯ ને દિને રાજનગર અને વડાદરા બંને શહેરમાં આખા શહેરના મનુષ્યાને એકજ દિવસે ઘેખર આદિની નવકારશી-નાત જમાડી હતી.
ધર્મ શ્રદ્ધાળુ હાઈ હમેશાં ધર્મ પુસ્તકનુ પઠન પાઠન કરતા હતા, અને પ્રતિદિન પ્રભુ પૂજા કરવાનું ચૂકતા નહિ. પોતે ઘેર દેરાસર કર્યું હતું અને તેમાં રત્નમય પ્રતિમા રાખી હતી. આ પ્રતિમા હજી શેઠે મણિભાઈ પ્રેમાભાઈ ને ત્યાં (વડામાં) છે. અમદાવાદના ડેહેલાના ઉપાશ્રયે વ્યાખ્યાન સાંભળવા આવતા, અને ધર્મચર્ચા કરીને પંડિતાની પરીક્ષા પણ કરી શકતા હતા. આ વખતે પંડિત પદ્મવિજયજીના શિષ્ય પંડિત રૂપવિજયજી હતા, તેમને અને ક્રિયાધારક શ્રી નામસાગરજી વચ્ચે આચાર્ય પાલખીમાં ન એસે વગેરે બાબતપર વાદચર્ચા ચાલી હતી. આ વખતે શેઠે સમાધાનીના વચલા માર્ગે લઈ તે બંનેને મુદ્દત વીતાવી શાંત કર્યાં હતા. પેાતાના ભાઇ શેઠ મુરજમલ, તથા રૂકમાણી શેઠાણી શ્રી નેમિસાગરજી મહારાજના રાગી હતા.
પેાતાના વ્યાપાર પિતાશ્રીના વખતથી દેશદેશાવર સ્થાપેલી પેઢીઓદારા ધણા ધીકતા ચાલતા હતા અને તે સર્વ પેઢીના કાગળા પોતેજ વાંચી ફૈસલા કરતા હતા. શેઠની નામીચી દુકાને મુંબઇ, કલકત્તા, રતલામ, વ
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૮
ડાદરા, ભાવનગર, વઢવાણુ, લીંબડી, પાલીતાણા, નવાનગર, ધેાલેરા, પાલણપુર, શિરાહી, વગેરે ધણા ઠેકાણે હતી એમ કહેવાય છે.
દાનના ઝરા અસ્ખલિતપણે વંશપર’પરાથી વહેતા હતા; અને તે દાનની દિશા શેઠ હિમાભાઈ એ પણ ધણા સદુપયોગી સાર્વજનિક વિદ્યાદાનમાં વાળેલ છે. અમદાવાદમાં અંગ્રેજી નિશાળ, હિમાભાઇ ઇન્સ્ટીટયુટ' નામની પુસ્તકશાળા, સંગ્રહસ્થાન, કન્યાશાળા અને એક હાસ્પિટલ વગેરે પ્રજા ઉપચેાગી કામા તેમની સહાયથી થયાં છે; અને તેના લાભ અદ્યાપિ પર્યંત સકલ પ્રજા લે છે અને શેઠને આશિર્વાદ આપે છે. અમદાવાદમાં ગુજરાતી ભાષાના સાહિત્યની ખીલવણી કરવા-વધારા કરવા-ફેલાવેશ કરવાના સ્તુત્ય ઉદ્દેશથી ઇ. સ. ૧૮૪૮ ના ડિસેમ્બર મહિનાની ૨૬ મી તારીખે જન્મ પામેલી ‘ ગુજરાત વર્નાક્યુલર સેાસાયટી' તે આ નગરશેઠ તરફથી ઘણી સારી મદદ મળી. અમદાવાદમાં કાલેજ કરવા માટે તેમણે દશ હજાર રૂપીઆ અક્ષીસ કર્યાં હતા; અને ત્યાંની મ્યુનિસિપાલીટી માટે (શહેર સુધારણા ખાતુ) શેઠ હિમાભાઇએ સારા પરિશ્રમ લીધા હતા.
આ સાર્વજનિક વિદ્યાવૃદ્ધિ માટે સહાય આપવા ઉપરાંત ધર્મ નિમિત્તે તેમણે અનેક પુણ્ય કામા કરેલાં છે, અને દાનની શ્રેષ્ઠતા સિદ્ધ કરી છે. અમદાવાદમાં પાંજરાપાળની મુડી પણ તેમની મહેનતથી થઇ છે. પાલીતાણાના પવિત્ર સિદ્ધગિરિ પર્વતપર લગભગ ત્રણ લાખ પચ્ચીશ હજાર રૂપીઆ ખર્ચીને ધણી શાંભીતી ટુંક નામે ઉજમખાઇની ટુંક–ન દીશ્વરની ફુંક બંધાવી છે. તે સિવાય ત્યાં પોતે હવેલી બાંધી છે. માતરમાં, સરખેજમાં અને નરાડામાં પ્રતિમાપ્રતિષ્ઠા કરી હતી અને ઉમરાળામાં દેરાસર બંધાવ્યું છે. શ્રી ગિરિનાર પર્વતનાં થોડાં પગથી બંધાવ્યાં છે અને માતર, પેથાપુર, ઉમરાળા, શુદી, સરખેજ, નરાડા, વગેરે ઘણે સ્થળે હેમાભાઇ શેઠે ધર્મશાળા અંધાવી છે. હેમાભાઇ શેઠે સંવત્ ૧૮૯૩ માં પાલીતાણાના સંધ કાઢયા હતા તે વખતે મેાતીશા શેઠ તરફથી ખીમચંદ શેઠે ત્યાં અંજનશલાકા કરાવી હતી. આ વખતે માતીશા શેઠ દેહાવસાન પામ્યા હતા અને ખીમચંદ શેઠે નાના હતા. ધર્મશ્રવણ અર્થે ઉપાશ્રયમાં જતા ત્યારે છડી ચાપદાર્ વગેરે સારા ઠાઠમાઠથી જતા અને રસ્તે જતાં ગરીમાને દાન આપતા હતા. તે ઉપરાંત ગરીમાને અન્ન પુરૂં પાડવા માટે અમદાવાદમાં અનાજને પાલેા વેચાતા હતા. શેઠનામાં રાજ્યકાર્યકુશળતા અને વ્યાપારકુશળતા અદ્ભુત હતી. આખું પાલીતાણાનું રાજ્ય તેમને ત્યાં ઈજારે હતું. અને ગાયકવાડ સરકારે
:
Page #21
--------------------------------------------------------------------------
________________
રાચરડા ગામ તેમને આપ્યું હતું. આ ગામની અમુક રકમ ખેડાં ઢેરના અર્થે કાઢેલી છે, અને તે ગામ હાલ તેમના વંશજેના તાબામાં છે. કાઠિયાવાડના રજવાડાની અંગ્રેજ સરકાર સાથેની ખંડણી–તેમના પિતાને વખતની-શેઠે બાંધી આપી હતી. વેપાર-ઝવેરાતનો મૂળ ધંધે હતે. હેમાભાઈ શેઠના કુટુમ્બનું રખોપું પાલીતાણાની યાત્રામાં લેવાય નહિ, એ હજુ સુધી ઠરાવ છે.
શેઠના કુટુમ્બમાં પણ ઘણો સારે સંપ હતો, અને લક્ષ્મીને વાસ પુરત હતું. તેમના વખતમાં પિતાના કુટુમ્બનાં સૈ માણસો એક પંક્તિએ બેસીને જમતા હતા, અને અમદાવાદની વસ્તી તેમને પૂર્ણ રીતે ચાહતી અને પૂરું માન આપતી હતી. મેટા મોટા શાહુકારો અને રાજાઓને એકી : વખતે નાણું ધીરી સહાય આપતા હતા, તેથી તેઓ “જગતશેઠની ઉપમા પામ્યા હતા. તેઓએ ઘણુ રાજાઓના રાજ્યકુટુમ્બ અંદરના કલેશ અને મોટા મોટા મહાજનમાં પડેલા ટંટાઓ અને વિક્ષેપે મટાડ્યા હતા. આ દાલતમાં દશ વર્ષે જે દાવાને નિકાલ થતો નહતો તેને એક ઘડીમાં નિકાલ લાવી શકતા હતા. ઉભય પક્ષ વચ્ચે તેમને એ પ્રભાવ પડતો હતું કે તેમનું વચન રાજા કે પ્રજા કોઈથી ઉથાપી શકાતું નહિ. શેઠ હેમાભાઈને રૂપાની છડી બાદશાહી વખતથી વંશપરંપરાએ મળી હતી.
આવી રીતે તેમનું ટુંક જીવનચરિત્ર છે અને તે પરથી હેમાભાઈ શેઠમાં દયાળુતા, પરોપકારવૃત્તિ, જનસેવા, ધર્મસેવા, સંપ, પ્રેમ, વ્યાપારદક્ષતા, રાજ્યકાર્યકુશલતા, જમાનાનું જ્ઞાન આદિ અનેક સગુણો હતા એ સ્પષ્ટ સમજી શકાય છે. આ નરરત્ન નગરશેઠ સંવત ૧૮૧૪ ના મહા સુદ ૧૧ ને સેમવારને રોજ ૭૩ વર્ષની વયે દેહ છેડી સ્વર્ગવાસ પામ્યા. સદ્દગત થતાં પહેલાં છ માસ અગાઉ પિતાના કુટુંબમાં સર્વને મજીયાણું વહેચી આપીને ભવિષ્યમાં કલેશ થવાને સંભવ ન રહે એવી પદ્ધી વ્યવસ્થા કરી ગયા હતા. આ ધમીંછ આત્મા અમરસુખમાં હે !!
આમના મરણની ખબર બધે પ્રસરી તેથી લેકે શેકમાં ગમગીન થયા હતા. દેશાવરમાં તેમજ અમદાવાદમાં-ઘણે સ્થળે હડતાલ પાડવામાં આવી હતી. આ શેઠની ઉદારતા અને અક્ષય કીર્તિ ગુજરાતમાં સદાકાલને માટે અમર રહેશે. છેવટે કવિ દલપતરામ આ શેઠ સંબંધી, જે ઉગારો કહાડે છે અને તેનું વર્ણન કરે છે તે આપીશું –
Page #22
--------------------------------------------------------------------------
________________
દેહરે, હયાતિ હીમાભાઈની, દીસે દેશ દેશ; કઈ કઈ કામ સુધારીને, બાંધ્યા બંધ વિશેષ.
ભુજ-છ જુઓ બંધ જઈ પાંજરાપોળવાળા, જુઓ ગામ ગામે ઘણી ધર્મશાલા; જુઓ ટુંક શત્રયે જે સુહાતી, હીમાભાઈની તે હમેશા હયાતી. જુએ પુસ્તસ્થાન જે ભદ્ર પાસે, રચ્યું રૂડું વિધા વધે એવી આશે; બીજે એવી જગ્યા નથી તે જણાતી, હીમાભાઈની તે હમેશાં હયાતી જુઓ આબુની ઉપરે આપ જૈને, સુધાર્યો જુનાં દેવળે શેઠ જૈને; થઈ લાખ લેખે સુકીર્તિ લખાતી, હિમાભાઈની તે હમેશાં હયાતી. કહું શું કથી કોટિધા કામ કીધાં, દયા લાવીને દીનને દાન દીધાં; વખાણે જુઓ વાત તે સર્વજાતિ, હીમાભાઈની તે હમેશાં હયાતી. કીધું કામ આરાસણે એજ રીતે, બીજે ઠામ ઠામે જુઓ ચાહી ચિત્તે; જુનાં મંદિરે મૂત્તિઓ થૈ થપાતી, હીમાભાઈની તે હમેશાં હયાતી. જુઓ સંઘ શત્રુંજયે જેહ જાતા, કરે ભૂપને કૈક ત્યાં બેટી થાતા; કીધી માફ તે રીત ત્યાં જે અપાતી, હિમાભાઈની તે હમેશાં હયાતી. રહે રોજ સંભારતા રાયાણા, ગુણો ગામ ગામે તમામે ગણાણું; ભણે ભાવથી સજને ભાતભાતી, હીમાભાઈની તે હમેશાં હયાતી. જુઓ ખૂબ જેણે કરી તીર્થ જાત્રા, લખે લેખ વિસ્તારી થાકે વિધાત્રા; કર્યું તે નથી પૂરી એકે થાતી, હીમાભાઈની તે હમેશાં હયાતી.
વળી તે વખતના ઇતિહાસકાર સ્વ. મગનલાલ વખતચંદે પિતાના અમદાવાદના ઈતિહાસમાં (સને ૧૮૫૧ માં) આ પ્રમાણે જણાવ્યું છે –
“શાંતિદાસ પછી લખમીચંદ, ખુશાલશા, નથુશા, વખતશાને પાનાભાઈએ અનુક્રમ પ્રમાણે નગરશેઠાઈનું કામ ચલાવ્યું, ને હાલ હીમાભાઈ નગરશેઠની પદવીએ છે. તેમની ઉમર આશરે વરસ ૬૭ ની છે ને આજને સમે અમદાવાદમાં એ મોટા શાહુકાર ને સર્વને માથે શ્રેષ્ઠ છે. ને એ પુરૂષના જન્મ ચરિત્રની બીના જે મળી હોત તે ઘણું સારું થાત, પણ બરાબર મળી નહિ.”
અમદાવાદનો ઈતિહાસ સને ૧૮૫૧ પૃ. ૨૭૫.
Page #23
--------------------------------------------------------------------------
________________
નગરશેઠ પ્રેમાભાઈ. આ શેઠને જન્મ સંવત ૧૮૭૧ ના કાર્તિક માસમાં થયો હતો. આ શેઠે પરોપકારી કાર્યો ઘણું કર્યા છે, તે તેની નોંધ લઈએ -પ્રથમ સાર્વજનિક કાર્યો નેંધીએ.. ૧ સને ૧૮૫૬ માં રૂ. ૨૨૧૫૦ અમદાવાદમાં એક હોસ્પીટલ
બંધાવવા અને નિભાવવા માટે આપ્યા કે જેમાં મહૂમ શેઠ હઠીસીંગે રૂ. ૪૦૦૦૦ આપ્યા હતા. અને તેથી તે હૈપ્પીટલનું નામ તે બંને સંયુક્ત નામ પરથી “હઠીસીંગ એન્ડ પ્રેમાભાઈ હસ્પીટલ” અત્યારે પ્રસિદ્ધ છે કે જેમાં સિવિલ હોસ્પીટલ રાખવામાં આવી છે.
રૂ. ૨૨૧૫૦ ૨ સને ૧૮૫૭ માં પિતાના સદગત પરોપકારી –શેઠ હેમાભાઈના
નામથી “હેમાભાઈ ઈન્સ્ટિટયુટ” નામની લાયબ્રેરી બંધાવવામાં રૂ. ૭૦૫૦) આપ્યા.
રૂ. ૭૦૫૦ - ૩ સને ૧૮૫૭ માં ગુજરાત કોલેજ માટે ભેગા કરેલા ફંડમાં. રૂ. ૧૦૦૦૦ ૪ સને ૧૮૫૭ માં ગ્રાંટ મેડિકલ કોલેજ (મુંબઈ) માં દર વર્ષે
જે ફતેહમંદ વિદ્યાર્થી પસાર થાય તેને સુવર્ણ ચાંદ આ૫વા માટે.
રૂ. ૧૮૦૦ ૫. સને ૧૮૬૩માં વિકટેરિયા મ્યુઝિયમ માટે ભેગા કરેલા ફંડમાં રૂ. ૧૩૫૦ ક. સને ૧૮૬૪માં મુંબઈની “વિકટોરિયા ગાર્ડન્સ”-રાણીબાગ” ના ફંડમાં દરવાજા વગેરે બનાવવા માટે.
રૂ. ૧૦૦૦૦ ૭ સને ૧૮૬૩-૬૪, ૧૮૬૪-૬૫ માં ૧૮૬૩-૬૪ અને ૧૮૬૪-૬૫
ના પડેલા દુકાળ ( જેને ચાત્રીશા (સં. ૧૮૩૪ પરથી) કાળ કહેવામાં આવે છે તે) માં દુકાળીઆને બચાવવા માટે અમદાવાદમાં ખર્ચેલા.
૨. ૨૦૦૦૦ ૮ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ફંડમાં.
૨. ૨૦૦૦ ૮ નીચે જણાવેલ સ્થળોએ બંધાવેલ છ ધર્મશાળાઓ બંધાવવા માટે રૂ. ૨૩૦૦૦) આપ્યા.
નરોડામાં રૂ. ૪૦૦૦, સરખેજ (દશક્રોઈ જીલ્લો) ૧૦૦૦, બરવાળા (ધોળકા જીલ્લો) ૫૦૦૦, ગુંદી (ઠ છલ્લો) ૫૦૦૦, માતર (ખેડા જીલ્લો) ૩૦૦૦), ઉમરાળા (ભાવનગર રાજ્ય) ૫૦૦૦, ૨૩૦૦૦
કુલ રૂ. ૮૭૩૫૦
Page #24
--------------------------------------------------------------------------
________________
નેટ– આ ઉપરાંત જૈનેના ધાર્મિક કાર્યોમાં અને શ્રાવકોના હિત અર્થે, પાંજરાપોળમાં મુંગા-માંદા પ્રાણીઓના હિત અર્થે મુંબઈ ઇલાકાના મુખ્ય શહેરમાં જે નાણાં સખાવતરૂપે આપ્યાં છે તે તે જુદા.
અંગ્રેજ રાજ્યની સેવા પણ તેમણે ઘણુ કરી છે. (૧) ૧૮૫૭-૫૮ ના પ્રખ્યાત સીપાઈઓના બળવા વખતે શ્રી પ્રેમાભાઈએ ખાનગી ખબર પહોંચાડનારા ખાતાઓ –માણસો રાખ્યા હતા અને તેને માટે અમદાવાદથી અંદર સુધી નિયમિત રીતે ટપાલ લઈ જવાય એવો પકે બંદેબસ્ત કર્યો હતો. આથી તાર અને સરકારી ટપાલ તદન નિષ્ફળ ગઈ હતી અને તે બધો વ્યવહાર બંધ પડ્યો હતો ત્યારે શેઠ પ્રેમાભાઈએ બાંધેલી ટપાલ બરાબર મધ્યહિંદુસ્તાનમાંથી અને આસપાસના પ્રદેશમાંથી ખાનગી રીતે ખબર પહોંચાડતી હતી. (૨) અને આ ખબર મેળવી શેઠ તે સમયના કલેકટર અને જેને હંમેશાં પહોંચાડતા અને તેમને જે ખબર મેક્લવાની હોય તે ઈદેર વગેરે સ્થળે પહોંચાડવામાં આવતી. આ મહાન સેવાની સાક્ષી મેસર્સ જે. ડબલ્યુ, હડવ અને એ. બી. વૈર્ડન પૂરે છે. ઉપર જણાવેલ સખાવત અને રાજ્યસેવાની અંગ્રેજી નેંધ આ સાથે જોડી છે. જુઓ . 8.
આ સર્વ ઉત્તમ અને કષ્ટપ્રદ રાજ્યસેવા અંગ્રેજ સરકારને મહાન લાભ આપનારી થઈ પડી હતી અને તેથી સને ૧૮૭૭ ના જાનેવારીની પહેલી તારીખે શેઠ પ્રેમાભાઈને અંગતમાન તરીકે રાવબહાદુર' ને ખિતાબ વાઈસરોયે એનાયત કર્યો હતો. તેની નકલ આ સાથે જોડેલી છે. જુઓ નરક નં. ૨૨.
વશપરંપરાથી-ખુશાલચંદ શેઠના સમયથી ચાલતી આવેલી જકાતને બદલે સરકાર તરફથી તેમના વંશજોને રૂ. ૨૧૩૩ બાંધી આપવામાં આવ્યા હતા.
મુંબઈની ધારાસભા જ્યારથી સ્થપાઈ ત્યારથી શેઠ પ્રેમાભાઈ તે સભાના ઓનરેબલ સભાસદ હતા અને મેજીસ્ટ્રેટની સત્તા તેમને હતી. અમદાવાદની મ્યુનીસીપાલીના પ્રમુખ (પ્રેસીડંટ) હતા. - હવે આપણે જૈન શાસનની ઉન્નતિ-પ્રભાવના અર્થે જે પરોપકારી કાર્યો કર્યા છે તે જોઈએ –
પવિત્ર સિદ્ધાચલ તીર્થ ઉપર તેમણે રૂ. ૫૦૦૦૦૦ પાંચ લાખ ખર્ચા દેરાસર બંધાવ્યું હતું અને જાત્રાળુઓને ઉતરવા માટે પાલીતાણામાં એક સારી ધર્મશાળા બંધાવી છે. પાલીતાણામાં પ્રેમાભાઈ શેઠના સાત ઓરડા છે. અમદાવાદ, પાલીતાણા વગેરેની પાંજરાપોળ બંધાવવામાં ઘણું રૂપી
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૩
આની મદદ સારી રીતે આપી છે. તેમણે કેશરીઆના સંધ કાઢ્યા હતા અને પચતીર્થના મોટા સંધ કાઢયા હતા, તેમાં ઘણા જૈનને યાત્રાએ લઇ જવામાં આવ્યા હતા. પાલીતાણાના ઠાકાર સાથે આ વખતે રખાપાની રકમ લેવા માટે ખટપટ થઈ હતી. આખર તેની રકમ દ્રુશ અને પંદર હજાર, દરવર્ષે આપવી એવું થયું હતું. પાલીતાણાના ઠાકારે શેઠ પ્રેમાભાઈપર ખરા કારણ વગર લૂટનું તહેામત મૂક્યું હતું; પણ આખરે ઢાકારે પેાલીટીકલ એજંટ દ્વારા, શેઠ પ્રેમાભાઈ તે માટે પોતાની ભૂલ થઇ તે સામે દીલગીરી જાહેર કરી હતી. જુએ, પોલીટીકલ એજન્ટ–અપીલના કાગળની અંગ્રેજી નૌજી મૈં. ૧૩ અને ખીજા પત્રની ત્રૂજી મૈં. ૧૪.
આણંદજી કલ્યાણજીની પેઢીની સ્થાપના અને તેના કાયદા તથા બંધારણુ શેઠ પ્રેમાભાઇના વખતમાં થયેલ હતાં. ધર્મશ્રવણમાં ખહુ શ્રદ્ધા હતી. પ્રથમ તેઓ વીરને ઉપાશ્રયે વ્યાખ્યાન સાંભળવા જતા હતા, પાછળથી ઉજમબાઈની ધર્મશાળામાં તેમજ પેાતાના સાગગચ્છના ઉપાશ્રયે વ્યાખ્યાન શ્રવણુ કરવા જતા હતા. અને ઉપાશ્રયની સારવાર કરતા હતા. પેાતાના પિતા હેમાભાઇના મૃત્યુ પાછળ આખા અમદાવાદ શહેરની ન્યાત, તેમજ ચેારાશી ગચ્છના શ્રાવક શ્રાવિકાઓની નવકારશી કરી હતી. તેમજ જ્યાં જ્યાં તેમની દુકાન હતી ત્યાં ત્યાં તે પ્રમાણે કર્યું હતું. આ વખતે સંધની સારી વ્યવસ્થા હતી. પેાતાના પિતાશ્રી હેમાભાઇ શેઠ, વડેદરા સરકારના શરાષ્ટ્ર હતા ને તેમની પેઢી આ પ્રેમાભાઇના વખતમાં પણ ચાલતી હતી. આ સિવાય ખીજે ઘણે સ્થળે પેાતાની પેઢી હતી.
પ્રેમાભાઇ શેઠે વક્રમ સંવત્ સ્વર્ગવાસ પામ્યા. આથી આખા દેશ કીર્તિ હજી સુધી આવચળ છે.
૧૯૪૩ ના આશા વિદ ૮ તે દિને પરદેશમાં શાકે સ્થાન કર્યું. તેમની
નગર શેઠ મણિભાઈ
શેઠ પ્રેમાભાઇના પુત્ર મણિભાઇ શેઠનેા જન્મ ઈ. સ. ૧૮૬૩ ના વર્ષમાં થયા હતા. તેમણે અમદાવાદ ગવર્નમેન્ટ હાઈ સ્કુલમાં ગુજરાતી તથા અંગ્રેજી અભ્યાસ કર્યાં હતા. અઢાર વર્ષ સુધી અભ્યાસાદિ કરી પોતાના પિતાની સાથે અને રાહબરી નીચે રહી કુશળતા મેળવી પોતાના પિતાના મરણ પછી પોતે વેપાર ચલાવ્યેા હતા.
સત્તાવીશ વર્ષની વયે અમદાવાદની મ્યુનિસિપાલીટીના કમીશનર નીમાયા હતા અને ત્યાર પછી લગાલગ બે વખત પ્રજા તરફથી ચુંટાઇ મ્યુનિસિપા
Page #26
--------------------------------------------------------------------------
________________
લિટીના વાઈસ પ્રેસિડંટ (ઉપપ્રમુખ) નીમાયા હતા. આથી રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ સી. આઈ. ઈ. (પ્રેસીડન્ટ)ના હાથ નીચે મ્યુનિ. સિપાલિટી સંબંધી ઘણો સારો અનુભવ મેળવ્યું હતું. તેથી રા. બ. રણછોડલાલના મરણ પછી શેઠ મણિભાઈને ઈ. સ. ૧૮૯૮ માં પ્રેસિડંટ (પ્રમુખ) નીમવામાં આવ્યા હતા.
શેઠ મણિભાઈમાં દયારૂપી ઉત્તમ ગુણ હતું. જ્યારે સંવત ૧૯૫૬ ની સાલમાં ( છપ્પનીઓ) દુકાળ પડ્યો ત્યારે પિતે મેટું ખર્ચ કરી કેટલકૅમ્પ” કાઢ્યું હતું, અને ગરીબો માટે દાણા વગેરે આપવામાં મોટી મદદ કરી હતી. તેમજ ગુજરાત કૅટલ પ્રિઝર્વેશન કંપની લિમિટેડમાં પ્રેસિડંટ થઈ જાત મહેનતથી ઘણું પશુઓ અને ઢોર બચાવ્યાં હતાં. દયાને ગુણ એટલે બધે હતો કે બીજા પર ભરૂસો ન રાખતાં ગરીબની સારવાર પોતે જાતમહેનતથી કરતા હતા, અને તેમ કરતાં શીતળાને રોગ લાગુ પડ્યો હતો. તેના પરિણામે તેમને દેહ ત્યાગ થયે.
આ ઉપરથી જોતાં તેઓએ નાની ઉમ્મરમાં સરકાર તેમજ પ્રજા એમ બંને તરફથી ઘણી પ્રતિષ્ઠા મેળવી હતી. દયાને ગુણ તેમના સર્વ ગુણેમાં પ્રધાન હતા. સ્વભાવે શાંત, ગંભીર અને વિનયવંત હતા. લેકોનું ભલું કરી વામાં આત્મભોગ આપવાનું હમેશાં સ્વીકારતા.
તેમને પિતાને શેઠ કસ્તુરભાઈ અને ઉમાભાઈ નામના બે પુત્ર છે. શેઠ મયાભાઈના શેઠ વિમળભાઈ અને સારાભાઈ એ બે પુત્ર છે. શેઠ લાલભાઈને ચમનભાઈ શેઠ છે. આ માટે જુઓ વંશાવલી. ચમનભાઈ શેઠ હમણાં સુધી નગરશેઠ હતા–તે સાથે ચાલુ (સં. ૧૮૬૮)ની સાલમાં શેઠ આણંદજી કલ્યાણજીના પ્રેસીડન્ટ નીમાયા હતા. પરંતુ દીલગીરીની વાત છે કે થોડા દિવસ પહેલાં એકાએક સ્વર્ગવાસ પામ્યા. તેમનું ટુંક જીવન વૃત્તાંત આ સાથે આપીએ છીએ
ચીમનભાઈ શેઠ, ચીમનભાઈ લાલભાઈનો જન્મ સને ૧૮૮૪ ના વર્ષમાં થયો હતે. તે વખતમાં જ તેમણે ગવર્નમેંટ હાઈસ્કુલમાં કેળવણ લીધી હતી. તદન નાનપણમાં જ પિતાના પિતાશ્રી સ્વર્ગવાસ પામવાથી બધી મિલ્કતને સંપૂર્ણ વહીવટ લેવાનું માત્ર ૧૬ વર્ષની કુમળી વયમાં તેમને શિરે એકાએક આવી પડયું હતું, અને તેમ છતાં તેમને વહીવટ એવી સંતોષકારકરીતે કર્યો કે બધાને તેમના વિષે સરસ અભિપ્રાય બંધાયેલો છે. તેમને નગરશેઠ (શેરિફ)
Page #27
--------------------------------------------------------------------------
________________
૫
ના માનવતા ખતાબ હતા કે જે ખિતાબ જહાંગીર બાદશાહ તરફથી તેમના પિતામહના પિતામહ અને તેના પિતામહને શાંતિદાસશેઠને આપવામાં આબ્યા હતા અને તેમને તે ઉપરાંત માગલ શહેનશાહને લશ્કરી કિંમતી મદદ આપવા માટે ખાસ રાજ્યકૃપાના ચિન્હ અર્થે અમદાવાદની એકટ્રાઈ ડયુટી ( જકાત ) વસુલ કરવાના હક મળ્યા હતા અને આ હક બ્રીટીશ સરકાર તરફથી પણ સંમત થયા છે અને તે માટે વાર્ષિક રૂા. ૨૨૦૦ ની રકમ નિષ્કૃત કરવામાં આવી છે. આ બધું વિગતવાર વર્ણન આ પુસ્તકમાં આપેલ છે.
શેઠ ચિમનભાઇ જાહેર પ્રજાના હિતના સવાલામાં ઘણા ઉત્સાહ ભર્યા ભાગ લેતા હતા. સાંસારિક, ધાર્મિક અને કેળવણીને લગતા બધા જૈન સા લાએ તેમનું ખાસ ધ્યાન ખેચ્યું હતુ, તેના પરિણામે અમલનેરમાં મળેલી જૈન પ્રાંતિક કારન્સના પ્રમુખ, અમદાવાદની જૈન ક્રાન્ફરન્સની સ્વાગત કમીટીના પ્રમુખ, અને છેલ્લે સરદાર બહાદુર લાલભાઇના હમણાંજ થયેલા સ્વર્ગવાસને લઇને આણુ દૃષ્ટ કલ્યાણજીની પેઢીના પ્રમુખ થયા હતા, અને તે પહેલાં એક કાર્યવાહક હતા. સાર્વજનિક ખાખતમાં પણ તેમણે અમદાવાદની મ્યુનિ. સીપાલીટીના એક મેંબર અને ગુજરાત કાલેજાડૅના મેમ્બર તરીકે ઉપયાગી સેવા બજાવી છે. સ્વભાવે શાંત, સરલ, વિવેકી અને મિલનસાર હતા; અને પ્રવાસગમનના ઘણા શોખીન હતા. તેમણે આખા હિંદના પ્રવાસ કર્યાં છે.
જૈન કામમાં આ વર્ષે અને ટુ...કમાં-થાડા મહિનામાંજ વીર પુરૂષોની જબરી ખાટ પડી છે. સરદાર બહાદુર શેઠ લાલભાઈ દલપતભાઈના શાકજનક સ્વર્ગવાસના ભણકારા તાજાજ છે તેવામાં એકાએક ગઈ તા. ૨૧ મી આગસ્ટ ૧૯૧૨ ને દીને માત્ર ૨૮ વર્ષની અલ્પ ઉમરે સહજ ખીમારી ભાગવી ચિમનભાઇ શેઠે સ્વર્ગસ્થ થયા છે. તેમને સદ્ગતિ અને શાંતિ પ્રાપ્ત થાઓ !
આ ભલા, સરલ, અને ખાનદાન વીરના સ્વર્ગવાસથી જૈન કામને અને ગુજરાતી સમસ્ત પ્રજાને અત્યંત દુ:ખ થયું છે. અમદાવાદના જાણીતા શહેરી સર ચિનુભાઇની સ્તુત્ય હીલચાલથી એમના સ્મારક તરીકે ટાઉન હોલ ખાંધવાની હીલચાલ પણ થઈ છે. આ હીલચાલથી તુરતજ રૂ. (૨૫૦૦૦ )ની રકમ ભરાઇ ગઇ છે.
શાંતિદાસ શેઠના વશો બહુ મહેાળા વિસ્તારમાં ફેલાયા છે, તે તેમનું વંશવૃક્ષ જોતાં તુરતજ માલુમ પડે છે. તેમના કુટુંબના ગચ્છ સાગરગચ્છ છે. તે વશજો પૈકી શેઠે ઢલપતભાઈ ભગુભાઈ અને તેમના પુત્ર શેઠ લાલભા
Page #28
--------------------------------------------------------------------------
________________
દલપતભાઈ તથા ગંગાબ્લેન એ ત્રણેનાં જીવનચરિત્ર પણ લક્ષ આપવા યોગ્ય છે. શેઠ દલપતભાઈ તે શેઠ ભગુભાઈના પુત્ર હતા. પ્રથમ તેમની સ્થિતિ સામાન્ય હતી, પરંતુ પછી શ્રીમદ્ નેમસાગરજી મહારાજના આ શિર્વાદથી લક્ષાધિપતિ થયા હતા. તેઓએ ઉત્તમ મુનિવરોનાં, જેવા કે શ્રીમદ્
મસાગરજી મહારાજ, શ્રીમદ્ રવિસાગરજી મહારાજ, શ્રીમદ્ બુરાયજી મહારાજ, શ્રીમદ્ આત્મારામજી મહારાજ, વગેરેનાં વ્યાખ્યાન સાંભળ્યાં હતાં શેઠ દલપતભાઈએ શ્રી સિદ્ધાચલ ડુંગરની આશાતના ટાળવા માટે બહુ પ્રયત્ન કર્યો હતો, અને તીર્થયાત્રા, સંવ, દેવ, ગુરૂ વગેરે બાબતમાં હજારો રૂપિયા ખર્ચ્યા હતા. શેઠ દલપતભાઈ પોતાની પાછળ ત્રણ પુત્ર મૂકી ગયા. ૧ લાલભાઈ ૨ મણિભાઈ, ૩ જગાભાઈ. શેઠ લાલભાઈ જૈનોમાં મહાન સ્તંભરૂપ હતા અને આખી જૈન કેમને શેમાં ગિરફતાર મૂકી હમણાંજ-આ વર્ષમાં જ સ્વર્ગવાસ પામ્યા છે. આમના વિષે થોડુંક ઉપર કહી ગયા છીએતેમનું ટુંક જીવન ચરિત્ર આ સાથે આપીએ છીએ.
શેઠ લાલભાઈ દલપતભાઈ, - શેઠ લાલભાઈને જન્મ સન ૧૮૬૩ ના જુલાઈની ૨૫ મી તારીખે થયું હતું. જન્મ થતાંજ બે વર્ષે પોતાના પિતાની સાધારણ સ્થિતિ હતી, તેમાંથી અચાનક ફેરફાર થઈને લક્ષાધિપતિ થયા. આ કંઈ ઉત્તમ જન્મના સુયોગને લઈને જ લાગે છે !
શેઠ દલપતભાઈએ પછી સટ્ટાને વેપાર બંધ કર્યો-શરાફી પેઢી દલપતભાઈ ભગુભાઈના નામથી ચલાવી જે ગયા વર્ષ સુધી ચાલી. (ગયે વર્ષે પેઢી શેઠ લાલભાઈના ભાઈઓમાં ભાગ પડવાથી જુદે નામે ચાલવા લાગી.) શેઠ દલપતભાઈ વિદ્યાનુરાગી હોવા સાથે ધર્મચુસ્ત હતા. તેમણે પિતાના વંડામાં એક ગુજરાતી શાળા મફત કેળવણી આપવા માટે સ્થાપી, અને પાલીતાણું રાજ્ય સામે સિદ્ધાચલના તીર્થની રક્ષામાં કુહેબાજી ભર્યો ભાગ લીધે; જોયણુમાં મલ્લિનાથ પ્રભુની પ્રતિમા નીકળતાં એ તીર્થ થયું. તેને માટે એક કમીટી નીભાવી વ્યવસ્થા ચાલુ કરી. પિતાના સંસ્કાર પુત્રમાં સારી રીતે પડયા. શેઠ લાલભાઈ સને ૧૮૮૩ માં મેટ્રીક થયા, બીજે વર્ષે એફ. એ. ની પરીક્ષા પાસ કરી. અને પછી ફર્સ્ટ બી. એ. અભ્યાસ ચાલુ કર્યો. તેવામાં પિતાશ્રીની શરીરસ્થિતિ બગડવાથી અભ્યાસ અનિચ્છાએ મૂકે પશે. થોડા વખતમાં પિતા કાળધર્મ પામ્યા.
દુકાનનું કામ ઘણી સરસ રીતે ચલાવવા લાગ્યા. પછી સરસપુર મિલ કરી અને તેમની બાહશીથી ૧૦૦૦ રૂપિયાના શેરને અત્યારે ૨૨૦૦ ભાવ
Page #29
--------------------------------------------------------------------------
________________
થયા. ૧૯૦૩ માં રાયપુર મિલ કરી કે તેના શેરે બે ત્રણ દિવસમાં જ ભરાઈ ગયા.
જેને સેવા–મહૂમ માયાભાઈ પ્રેમાભાઈ નગરશેઠના મરણ પછી ચીમનભાઈ નગરશેઠ નાના હોવાથી આ શેઠને સૌથી લાયક નર તરીકે આણું. દજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ તરીકે ચુંટવામાં આવ્યા. તેમના વખતમાં પાલીતાણામાં શત્રુજ્યપર બુટ ન પહેરવા, તથા ધર્મશાળા વગેરેની ખટપટ થઈ. તેમાં લાલભાઈ શેઠે ઉત્તમ સેવા બજાવી હતી. રાણકપુર અને જુનાગઢના તીર્થોની પેઢીને વહીવટ આણંદજી કલ્યાણજીની પેઢીએ હસ્તમાં લીધે. આ સર્વને હિસાબ દરેક જૈનને બતાવવાના મતવાળા, બાહોશ અને કુશળ નર હતા.
સ્વર્ગસ્થ સન ૧૮૦૩ થી ૧૦૦૮ સુધી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના જનરલ સેક્રેટરી હતા; તે પદ તેમણે અનેક મહેનત અને જહેમત વેડી સંતોષકારક રીતે બજાવ્યું હતું. ભાવનગરની કેન્ફરન્સમાં ત્યાના દિવાન વગેરેને આગ્રહ થયા છતાં પણ સેક્રેટરી તરીકેની પદવીનું રાજીનામું આપ્યું. તેનું કારણ તેમને એટલો બધો વ્યવસાય હતો કે પોતે ગમે તેટલું ધ્યાન આપી કાર્ય સારી રીતે કરતા છતાં ઓછું થાય છે અને બરાબર વખતને ભોગ અપાતું નથી એમ તેમને લાગ્યું હતું.
સને ૧૯૦૮ માં સમેતશિખર (પાર્શ્વનાથ) ડુંગર ઉપર બંગલા થવાની તૈયારી હતી, તે માટે બંગાલના લે. ગવર્નર પાસે ડેપ્યુટેશનમાં માતુશ્રી ગ. ગાબાઈની રજા લઈ ગયા હતા અને ત્યાં હાથને અકસ્માત થયું હતું, છતાં પણ તીર્થની રક્ષાને પ્રાધાન્ય પદ આપી તેની ઉપેક્ષા જ કરી હતી. ધન્ય છે આવા કર્મ વિરને !
ધર્મપર પૂરી શ્રદ્ધા હતી. હમેશાં સામાયિક કરવાનું કદી પણ ચૂકતા નહિ, ધર્મનાં પુસ્તકો વાંચતા, વ્યાખ્યાન શ્રવણ કરતા, માતુશ્રી ગંગાબાઈને પૂજ્ય તીર્થ સ્વરૂપ માનતા, અને પૂજતા તેમની આજ્ઞા એ તેમને ધર્મ હતે. પિતાના પુણ્યાર્થે શ્રી અમદાવાદ રતનપોળમાં ધર્મશાળા, અને માતુશ્રીના નામે ઝવેરીવાડામાં જૈન કન્યાશાળા સ્થાપી છે. કાર્ય કરવું, બસ કરવું એજ તેમનું જીવન હતું. પ્રવૃત્તિમય જીવનમાં બીજી કશાની દરકાર કરતા નહિ. સવારથી તે રાતના ૧૧ વાગ્યા સુધી કામ કરતા; રાત્રે માતુશ્રીને પગે લાગી પગ ચાંપી સતા. ધન્ય છે આવા શ્રીમંત સુપુત્રોને ! આજના કેળવણી પામેલા
Page #30
--------------------------------------------------------------------------
________________
બાળકે! તમે આ પરથી ધડે લેશે? અંતે પિતાના બે ભાઈ (રા. મણિભાઈને જગાભાઈ), ત્રણ બેહને, સ્ત્રી અને બે પુત્રને દુઃખમાં મૂકી આજ વર્ષમાં સને ૧૯૧૨ ના ૫ મી જુન બુધવારે –૪૮ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા. તેમના આત્માને શાંતિ હે !
આ સિવાય શાંતિદાસના કોઈ પણ વંશજોને માટે જાત્રાળુ તરીકે કર પાલીતાણુમાં લેવો નજ જોઈએ તે માટે ચાલું ઠરાવ નવા રૂપમાં અમલમાં રહેવાને પોલીટીકલ એજન્ટે શેઠ શાંતિદાસના વંશજોની વિશાવળી છેવટ સુધીની માગી હતી; જે ઉપરથી આપણે ઉપર જણાવી ગયેલ નં. ૧ વાળી નકલ પુરી પાડવામાં આવી હતી. તેજ રીતે સુરતમાં રહેલા શેઠ શાંતિદાસના ચોથા પુત્ર શેઠ માણેકચંદ કે જેઓનું કુટુંબ હજુ સુધી સુરતમાંજ હયાત છે. તેમના વંશજ શેઠ સરૂપચંદે પિતાને હક કાયમ રાખવાને પોતાની વંશાવળી પુરી પાડેલ છે, જેને લગતો પત્ર વ્યવહાર તથા વંશાવળી આ સાથે જોડેલ છે. જે માટે જુઓ ના નં. - - ૨૭-૨૮ આ ઉપરથી જણાઈ આવશે કે શાંતિદાસ શેઠના એક પુત્ર સુરત ગયા હતા અને ત્યાં તેમને વંશ વિસ્તાર ચાલ્યો છે.
ઉપર જે નકલે સંબંધી જણાવ્યું છે તે નકલે નીચે મુજબ છે –
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૯
नकल नं. १. બીસમીલના રહેમાન રહીમ.
નકલ છે. મેહર શાહજાદા. તોગરાની દસ્કત શાહજાદા તોગરાનીદત શાહજાદા.
નીશાન અલીશાન બાદશાહ ગાજી ઈબન )| શાહજાદા બુદેલ અને શાહના મહમદ દારા
કબાલ મહમદ દારા સહી કર.
સીકર.
ફરમાન અબદુલ મુજફર શાહબુદીન મહમદ શાહબ કુરાનસાની શાહજાદા બાશાહ ગાજી.
હાકમાન તથા સુબેદારણ તથા મુત્સદીઓ આવનાર અને સુબા ગુજ. રાત ખસુસન લાયક તરેહ તરેહના સજાવાર આલીમરતબાં જમા મરદી ખાસ ગેરતખાન તથા મેહેરબાની સુલતાનની મુસ્તહેલ મુસ્તસબરની જાન નારકે અને પહેલાં આ મુકરદમાની વચમાં દહેરાં તે વખતના શેઠ શાંતીદાસ ઝવેરી હુકમે આલીશન સાધન તરેહ તરેહનાં ઉનતુલ મુલક શાહસ્તાખાનને હૂકમ થશે કે શાહજાદા ઔરંગઝેબ બહાદુર તે જગાએ મેહેરાની કેટલીક કરીને તેનું નામ મસજીદ પાડ્યું. તે વખતે મુલાં અબદુલ હકીમે અરજ કરી કે એ મકાન સરેનામ વાણીક તથા ગેરહકનાં તાલુકાના સબબ હૂકમ મસજીદને નથી રાખતો. વાસ્તુ હુકમ જહાનની ફરમાબદારીને બુજર્ગ જારી થાય છે. જે મકાન શાંતીદાસની મીલકતમાં તાલુકા રાખે છે તથા મહેરાબીને સકરના સબબથી શાહજાદા નામદારે તે જગમાં નવું બનાવ્યું છે તે એમ મુજાહેમ ન થવું ને તે મેહેરાબો કાઢી નાંખજે અને મકાન મજકુરને તેમને હવાલે કરજે. આ દિવસમાં હુકમ જાહાંનને માનવા જેવો સુરજની રેશની જેવો એ થ છે. મેહરાબી શાહજાદે કામગારી મોટા મરતબાની કરી હતી તે બહાલ રાખી દેવલરસે મેહેરાબો ભીંતે પડદા સબબથી નજદીક મહેરાબ કરજે. તે વાતે હુકમ થયા છે જે કે ખુદાવંત બાદશાહ બુલંદ તેમના નેકર તેમની મહેરબાનીથી દેવલ મજકુરને શાંતીદાસને બક્ષે છે. પ્રથમના દસ્તુર માફીક તે મકાન તેમના કબજામાં રાખે, હરેક રીતે તેમને ગમે તેમ વાણીક પિતાના ધરમ પ્રમાણે પરમેશ્વરનું ભજન કરે તેમાં કોઈ આદમીએ તે ઈજા કરે નહીં તથા બીજા ફકીર લેકે તે જગો મકાન કરી રહ્યા છે, તેમને ત્યાંથી કઢાવી શાંતીદાસને ઈજા તથા કીનાથી ખુલાસો કરજે
Page #32
--------------------------------------------------------------------------
________________
તથા અરજીમાં પહોંચે છે કે બીજા વહોરા લેકેએ દેવળની ઈમારત ઉઠાવી લઈ ગયાં છે એ હકીકત ખ્યાનકરા ઉપર મસાલે તેમનાથી લઈ એમને પે હોંચાડજો અગર એમને સામાન ખરચ કર્યો હોય તેની કીંમતે તેમની પાસેથી લેઈ શાંતીદાસને પંચાડજો એ બાબતમાં તમામ તાકીદ જાણુને હુકમ ફેરાવિશો નહિ. તા. જમાદી આઘેરશની સન ૧૦૫૮ ફરમાન ઉપર સહી તથા મહોર મારી–પછવાડે-ફરમાન નીશાની.
તરજુ કરનારની સહી. જગ માહાદુર કાશીદીનની ફારસીમાં સહી છે. આને અસલ ફારસી દસ્તાવેજ શેઠ પ્રેમાભાઈ હીમાભાઈને ત્યાં છે ને આ તરજુમાની તથા અસલ ફારસીની નકલે દશક્રેઈના મામલતદાર સાહેબને ત્યાં તારીખ માહે સને ૧૮૮૮ ના રોજ રેવન્યુસરવેના સુપરીન્ટન્ડન્ટ ફરનાન્ડીઝ સાહેબને જેવા સારૂ આપી છે.
નક નં. ૨,
ફારસીમાં લખાણ છે. સાહી મીસા એબીન સુલતાન મહમદશાહ એબીન શાહ અબુસ.
ફરમાન અગુલમુઝ ઝફર
મોટી એતદવી.
ફરમાન અબુલ મુઝ ઝફર
મોટી એતદવી.
એબીન મસઉદ સાહેબ તરાના એબીન.
નમહામદ ઔરંગજેબ
બહાદર આલમ.
સને હીજરી ૧૦૬૮ સને ૧ જુબુસ.
નમહામદ આરંગઝેબ બહાદર
આલમ.
ઈદા એબીનશાહ શેખ અમર એબીન બાદશાહ.
ગીર બાદશાહ ગાઝી.
ગીર બાદશાહ ગાઝી.
191183110 111 P 19de linke 1783110 19409178 Blake cheftre 1183110 plakce 183170 hilles Billabre challe
સુબે અમદાવાદના હાલના કામદાર અને આયદે થનારા કામદાર અને બાદશાહની મહેરબાનીની ઉમેદ રાખનારાઓને માલમ થાય જે હાલમાં લખમીચંદ શાંતિદાસ ઝવેરીના છોકરાએ પાદશાહની હજુર આલીમાં જે લેકે સલતનતના વાકેફગારો અને કામદારોની મારફતે એક એવી અરજી મોકલી
Page #33
--------------------------------------------------------------------------
________________
છે કે તેના કેટલાક રૂપિયા તેના ગુમાસ્તાઓ તથા તે મુલકના કેટલાક રહેનારાઓ પાસે લહેણું છે અને તે લહેણું ડુબાવવા એ દેવાદારો હરતહેલો કરે છે અને તે પાદશાહની હજુરમાંથી એક મેટે હુકમ એ લહેણું વસુલ કરાવવાની સરકારથી મદદની ઉમેદ રાખે છે તેથી પાદશાહી હુકમ ફરમાવવામાં આવે છે કે એ લખમીચંદનું જે લેકે પાસે લહેણું હોય અને તે કહેણાની સાચા સાબિત થવાથી તેને તેને હિસાબ સાબીત કરવામાં જે મદદ અને કોશીશ કરવી જોઈએ તે કરવી એટલા માટે દેણદારે તેનું દેણું તેઓ ડુબાવે નહિ. તા. ૧૬ મી મહીને જેમાજે અવલ ૫ મે સને જુલુસ મુબારક ૧લી.
મુનશી અબદલાની સહી, મુકાબલ કરનાર પ્રાણજીવન નથુભાઈ,
૨, કારકુન. શેઠ પ્રેમાભાઇ હેમાભાઈ તરફથી નકલ માગી. તા. ૨૦ જુલાઈ સને ૧૮૮૩. નકલ શેર થયે તા. ૨૧ જુલાઈ સને ૧૮૮૩. નકલ તૈયાર થઈ તા. ૨૪ જુલાઈ સને ૧૮૮૪ મુ. રાજકોટ.
ખરી નકલ. J. M. HUNTER. આસી. પિ. એજન્ટ.
નવ નં. રે. રાજેશ્રી કુમાલસદાર તથા લખતંગ વર્તમાન
ભાલ શહેર અમદાવાદ ગોશાલીઆશી. અખંડીત લક્ષ્મિ અલંત રાજમાન સનેહાકીંત રઘુનાથ બાજીરાવ આશરવાદ તા. નમસકાર સહર સન શલાસબમશન મઆવ અલફ નથુશાંવલદ ખુશાલચંદ નગરશેઠ શહેર મજકુર એમણે હજુરમાં આવીને અરજ ગુજારી કે અમે શેઠ અસલના વતનદાર બાદશાહની ચાકરી કરતા આવ્યા છીએ અને સને ૧૧૩૭ના વરસમાં હમીદખાનના મનમાં મરાઠાઓની કેજે આવીને શહેરના આસપાસ મરચાં દીધાં અને શહેર લઇને તૈયત લુંટવી એવી ધાસ્તી નાંખી. તે ઉપરથી ઉઘમ વેપાર સર્વે શહેરમાં બંધ થયા. શહેરમાંથી કોઈ બહાર જઈ આવી ન શકે એવું થયા ઉપરથી શહેરના શાહુકાર વગેરે લેકો ઘણાજ હેરાન થયા. તે ઉપરથી અમારા તીર્થરૂપ ખુશાલચંદ એમણે મહેનત તથા ધીરજથી મરેઠા સરદારને મળીને સરકારમાં ગાંઠના પૈસા ખરચ કરીને મરેઠાઓની
Page #34
--------------------------------------------------------------------------
________________
જેનાં મરચાં ઉઠાવાથી શહેરમાં ઉઘમ વેપાર સારે ચાલવા લાગે તે માટે શહેરના શાહુકાર વગેરે લોક ઘણુ ખુશી થયા કે ખુશાલચંદે પિતાની ગાંઠના પૈસા ખર્ચ કરીને શહેરના વાતે ઘણા ખરાબ થયા. એમના વડે આપણાં છોકરાં તથા માણસ તથા માલમીલકત, જણસભાવ, સરવે રહ્યું એવડે એહસાન સર્વના ઉપર એમણે કર્યો. એમને આપણે શું આપવું એવું કીશોરદાસ વલદે રણછોડદાસ તથા અવિચલદાસ વલદ, વલભદાસ તથા મહમદ વલદ અબદુલ તથા હેબાવ અબદુલઆકાં વલદ શાહતભાઈ એ ચાર માતબર શાહુકાર
અને બીજા સરવે શાહુકાર અને ઉદ્યમી સમસ્ત વેપારી લેક વગેરે મળીને | વિચાર કર્યો અને પોતાની ખુશ રજાવંદીથી મહાલ કટવારની છાપ તથા. કોટમનીઆર શહેર મજકુર અહી આમ દરફતી થઈને માલની કીંમત સરકારના હાંસલમાં ઠરાવ થાય તે ઉપર સરકારની જમાબંદી શિવાય રૈયતની નીશબતે દર સેંકડે ચાર આના પ્રમાણે અમારા બાપને પુત્રપુત્રાદિ વંશ પરંપરા કરી આપીશું. અમારૂ રાજીનામું કરી આપે છે તથા આ પ્રમાણે કમરૂદીનખાન વછર બાદશાહ દલીવાળાને પરમાણો મોચીનખાન અહીંના સુબા એમને કાગલ શાસહીત તથા શહેરના મુસદ્દી, કાજી, બક્ષિ તથા વિકાએન નગર તથા સવાને નગાર એમને કાગલ શીકા સહીત કરી આપ્યો છે એ પ્રમાણે ભગવટ ચાલતે આવ્યો તે ઉપરાંત અમારા બાપ ખુશાલચંદ ગુજરી ગયા તે વખત માજી સુબા કમાલુદીનખાન બાબી, એમની પાસે સદરહુ પ્રમાણે કાગળ પત્ર જાહેર કર્યા તે ઉપરથી રૈયતની રજાવંદીથી સદામત ભોગવટા પ્રમાણે અમારા નામે કાગળ શાસહીત કરી આપ્યો છે એમ આજ સુધી ચાલતું આવ્યું છે તે માટે હાલ સરકારને અમલ થયો અને અમે સાહેદ ચાકરીના ઉમેદવાર છીએ તે સાહેબ મહેરબાન થઈ તે પહેલાંની હકીક્ત તથા શાહુકારનું રાજીનામું તથા સુબા તથા મુસદીએ એમના કાગળ તથા ભોગવટ ચાલતે આવ્યો છે તે દિલમાં ઉતારીને આ પ્રમાણે હાલ કરાર કરીને કાગળ આપવા જોઈએ માટે તે ઉપરથી દિલમાં લાવતાં એમના વડીલ પુરા પુરવથી એક નીષ્ટાએ શેવા કરતાં આવ્યાં છે તેઓ સાહેબ ચાકરીનાં ઉમીદવાર છે એમનું ચલાવવું જરૂર તથા રૈયતે ખુશીથી પિતાની રાજી રજાવંદીથી ચાર આના કરી આપ્યા તે પ્રમાણે રાજીનામું તથા સુબા મસદી એમના કાગળ છે તથા આજ સુધી ભોગવટો ચાલતે આવ્યો છે એવું જાણીને એમના ઉપર મહેરબાન થઈને સદરહુ પ્રમાણે નથુશા એમને કોટ પારવાને તથા છાપ કોટા મણીઆર તથા શહેર મજકુર આહી આમદ રફતી માલ કીંમત ઠરાવ થશે તે માલ ઉપર સેંકડે ચાર આના પ્રમાણે
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૩
સરકારની જમાબંદી શિવાય રૈયતની નીસબત સદા મત પ્રમાણે કરાર કરી આપીને આ કાગલ કરી આપે છે તે સદરહુ પ્રમાણે રૈયત રજાબંદીથી રૈયત નીશબત તથા એમના પુત્રપુત્રાદિ વંશપરંપરા તેમની તરફ ચાલુ રાખવું. દર વરસે નવા કાગળની જરૂર ન રાખવી. આ કાગળની નકલ રાખીને અસલ કાગલ ભોગવટાદારને પાછો આપે. સારાંસ વાત એ કે શાહુકારની રજાબંદીથી સદામત ચાલતા આવ્યા પ્રમાણે ચલાવવું જાણવું. ચંદ્ર ૧૯ જમાદીલાકર ખર આંગના પ્રમાણ મહારતબ.
ન
૪.
આદી મેસર એ રસુલુલ્લા કાછ મુસ્તફિદમાં ૧૧૫૦.
નકલ
અસલ મુજબ, અગાઉના દીવાન મરહુમ મેરીનખાન તથા પિસ્તરના કાજી મરહુમ અબદુલ અહમદખાન તથા મરહુમ બક્ષી અમાઉતદારખાન તથા હકીકત લખનાર કબીર આલીખાન મરહુમના મોહથી શાબીત થએલા કરારનામા એવી રીતે કે આ નીચે લખેલા માણસે એકરાર અને કબુલ કરે છે તેમના નામની યાદી.
કિશવરદાસ રણછોડદાસ. સુંદરદાસ કેવાદાસ. કવલનેણ રઘુનાથદાસ.
થાવરજી બલમ. જેચંદ બલ્લમ.
ભૂખણદાસ બલાખીદાસ. અબુબકર શાહાભાઈ.
તારાચંદ મોરારજી. બનમાળીદાસ ગોકુળદાસ. મહમદ અબદુલ વાહીદ.
વિગેરે અમદાવાદના વેપારીઓ તથા સોદાગર જત સને ૧૧૩૭ માં દખણ લુંટારાએ ભારી ફેજ લઈ અમદાવાદને લુંટવા તથા ત્યાંના રહેનારાએને મારી નાંખવા તથા કેદી બનાવવાના ઈરાદાથી શહેર ઉપર ઘેરો ઘાલ્યો હતો. અમે વિગેરે શહેરના રહેનારાઓને ત્યાંથી ભાગી જવાનું અથવા તેઓના હાથથી છુટા થવાનું સુઝતું નહોતું. એવા કઠણ વખતમાં અમારા જાનમાલ બચાવવાને માટે શેઠ ખુશાલચંદ લખમીદાસ બીન શાંતિદાસ ઝવેરીએ ઘટતી તરદદુદ અને કોશીશ પેશ પહોંચાડી પિતાના ઘરના ઘણુ પૈસા ખરચીને અમને
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૪
તે લુંટારાના હાથથી ખચાવ્યા તે માટે અમે અમારી ખુશીથી એકરાર કરીએ છીએ કે અમદાવાદના કાઠાની છાપના કાપડ પાછળ અમારા માલમાંથી સેકડે ચાર આના સદરહું શેઠ તથા તેમની એલાનને આપતા રહીશું. તે ના આપવામાં કશી તરેહના વાંધા કે કસુર કરીશું નહિ ને અમારા આ કરારથી અમેા ક્રીશું નહિ. માટે આ રાજીનામાની રાહે લખી આપીએ છીએ કે બીજીવાર કામ આવે. તા. ૧૦ મી માહે શાખાન સને ૧૧૩૭
અસલ ઉપરથી ઉકલ્યા મુજબ તરજુમા. મુનશી હુસેનઅલી ગુલામઅલી સહી દા. પાતાના.
અસલ તરજુમા ઉપરથી નકલ મુકાબલ કરનાર પ્રાણજીવન નથુભાઇ ૨. કારકુન. શ્રાવકા તરફથી નકલ માગી તા. ૨૮ મી જીન્ સને ૧૮૮૩. આપવા હુકમ તા. ૨૮ જુન સને ૧૮૮૩. તૈયાર કરાવી આપી તા. ૨૯ જુન ૧૮૮૩.
ખરી નકલ. આ ા. એજન્ટ,
નાજી મૈં. ૯.
આબદાગીરી તથા મશાલના પગાર
સ. રાજેશ્રી ક્રમાળશદાર વરતમાનભાળ શહેર અમદાવાદ. ગૈાઃ શાઃ અખંડીતલક્ષ્મિ અલંકૃત રાજમાન સનેહકીત ગાવિંદરાવ ગાયકવાડ સેના ખાસખેલ સમશેર બહાદુર દડવૃત રામ રામ. સુરસ’ન શીત–તી સેઈન મઈઆ અલક્—વખત દશા શેઠ શહેર મજકુરના એમને સરકારમાંથી આખદા ગીરી તથા મશાલ આપી છે તે બાબત એ આશામીના પગાર રૂા. ૮) નીમણૂંક છે, તે નીમણુંક પ્રમાણે સદરહુ દરમાયા રૂા. ૮) આપતા જવું. મશાલનું તેલ દરરાજ પર્ક પાશેર પામે છે તે પ્રમાણે આપ્યા જવું. દરસાલ નવીન પત્રના આક્ષેપ ન લેતાં આ પત્રની નકલ તમાએ માગી લઇ આ પત્ર ભાગવટા માટે શેઠ મજકુરને પરત પાછે આપવા. જાણી બેચ દ્ર-મશાલા, માહે રબીઉલ અવલ.
માહાર.
ગાવિદ્રરાવ ગાયકવાડની.
Page #37
--------------------------------------------------------------------------
________________
૩ય
રાજેશ્રી ભગવંતરાય ગંગાધર કુમાળસદાર,
- ગણે અમદાવાદ સરકાર ભાગ ગઃ શાક અખંડીત લક્ષ્મિ અલંકત રાજમાન સનેહકીત આણંદરાવ ગાયકવાડ સેના ખાસખેલ સમશેર બહાદુર રામ રામઃ સુરશન સલાસ મૈયાનેન અલક રાજેશ્રી વખતચંદ ખુશાલચંદ શેઠ વારેબ શહેર મજકુરનાએ સરકાર ચાક. રીની બહુ મહેનત કરી સબબ તેમને બહુમાન સરકારમાંથી ચંદ્ર ૧ માહે સવાલ સાલ મજકુરથી પાલખી આપી છે તેની તહેનાત એક સાલના બાર મહીનાના રૂ. ૧૦૦૦) એક હજાર તથા પાલખીના સરંજામ બાબત એક સાલ અડધુ બે સાલ મળીને રૂ. ૩૦૦) પ્રમાણે સાલ દર સાલ પ્રગણે મજ કુરથી આપવી નીમણુંકમાં મજરે મલશે. ચંદ્ર ૨૩ રમજાન
મહાર. મહાર. ગોવિંદરાવ ગાયકવા
ડની છે.
પાલખીની સનંદ શેઠ વખતથાને મળેલી.
નવ ૭. અબદીલગીરીની સનંદ.
નકલ.
મોહેર ફિક્તશીંગ ગાયકવાડની.
આંગના પત્ર સરકાર રાજેશ્રી માનાજીરાવ ગાયકવાડ તાહા વખતચંદ ખુશાલચંદ શેઠ સુરશન આરબાંસમાંન મઈઆવા અલફ તમને સરકાર કીરપાવંત થઈ આબદાગીરી આપી છે તેને અનુભવ લઈ સરકાર ચાકરી એકનિષ્ઠાથી કરવી છે. ૧૪ માહે સાબાન
(મેહેર.
Page #38
--------------------------------------------------------------------------
________________
ના . ૮ અબદલગીરી તથા મસાલની સનંદ. 'રાજેશ્રી કમાલસદાર વર્તમાનભાળ ગ. શા.
અખંડીતલક્ષ્મિ અલંકત રાજમાન સયાજીરાવ ગાયકવાડ સેનાનાસખેલ સમશેર બહાદુર સુરરાજા ઇહીત દેક્ષીત ઈનમૈયા અલફ શહેર મજકુરના વખતચંદશા શેઠ એમના ઉપર સરકાર કીરપાવંત થઈ આબદાગીરી તથા મશાલ આપી છે તેના બે આશામીને દરમા રૂા. ૮) સરકારમાંથી સાલ મજકુરથી શહેર મજકુરમાંથી ઠરાવ કરી આપ્યો છે તેના કરમાયાના રૂપીઆ શેઠ મજકુરને દરવરસે આપતા જવા તેને દરસાલને પત્રને આક્ષેપ ન લેતાં આ પત્ર શેઠને ભગવટા સારૂ પાછો આપ ને તમારે આ પત્રની નકલ કરી લેવી. હરકત ન કરવી. છ ૨૬ માહે સવાલ.
નાની
મહેરસયાજીરાવ ગાયકવાડની મહેર.
नकल नं. ९ અબદલગીરી તથા મશાલની સનંદ
મહેર સયાજીરાવની.
આજ્ઞાપત્ર સરકાર રાજેશ્રી સયાજીરાવ ગાયકવાડ સેના ખાસખેલ સમશેર બહાદુર તા. વખતચંદશા શેઠ શહેર અમદાવાદકર સુરક્શન ઈહી દે શિતેઇન મઈઆ અલફ તુમસ્ત સરકારમાંથી કીરપાવંત થઈ અબદલગીરી તથા મશાલ આપેલી છે તેને અનુભવ લઈ સરકાર ચાકરી એક નિષ્ઠાથી કરવી. છ ૨૬ માહે સવાલ.
મહોર.
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૭
નઇ ૨૦. પાલખીની સનંદ શેઠ વખતચંદને આપેલી છે. રાજેશ્રી વખતચંદ ખુશાલચંદ શેઠ પારેખ શહેર અમદાવાદ શ્રી.
અખંડીત લક્ષ્મિ અલંકૃત રાજમાન સ્નેહાંકીત આનંદરાવ ગાયકવાડ સેનાપાસખેલ સમશેર બહાદુર રામ રામ. સુરસન સનલાશ મૈયતનવહ અલફ તમે સરકાર ચાકરીને બહુ ઉપયોગી પડેલાં સબબ બહુ માન સરકારમાંથી ચંદ્ર ૧ માહે સવાલ સાલ મજકુરથી પાલખી આપી છે તેની તહેનાત દરસાલ રૂા. ૧૦૦૦) તથા પાલખીને સરંજાન બદલ એક સાલ આડ રૂ. ૩૦૦) ત્રણસો એ પ્રમાણે અમદાવાદ સરકાર ભાગ પૈકી કરાર કરી આપેલ છે તે સદરહુને અનુભવ લઈ સરકાર ચાકરી એક નિષ્ઠાએ કરવી જાણીને ચંદ્ર છ ૨૩ માહે રમજાન મારતવ સુદ.
મહોર. મહેર આનંદરાવ ગાયકવાડની.
નવ . . Charities given, and Services rendered by Rao Bahadur Premabhai Himabhai Nagarsheth of Ahmedabad.
Charities. 1 In 1856, the sum of Rs. 22,150 was Rs.
contributed towards the construction and maintenance of an Hospital in this city, towards which the late Sheth Hathising gave Rs. 40,000 and which Hospital is now known as “ Hathising and Prema. bhai Hospital” and in which the Civil Hospital is located.
22,15o
Page #40
--------------------------------------------------------------------------
________________
7,050
10,000
1,800
1,350
II In 1857, the sum of Rs. 7,050 was
contributed towards the construction of a Library, knownas "Himabhai Institute"
called after Mr. Premabhai's father. III. In 1857, the sum of Rs. 10,000 was
contributed towards the Fund collected
for the Gujarat College. IV In 1857 the sum of Rs. 1,800. was paid
to the Grant Medical College, for a gold medal to be annually given to one of the successsul students. In 1863 the sum of Rs. 1,350 was contributed towards the Fund collected for
“ the Victoria--Museum...” VI. In 1864 the sum of Rs. 10,000 was
contributed to the Fund of “ Victoria Garden" in Bombay for Garden gates
and Vailings. VII In 1863–64, 1864-1865, expended in
Ahmedabad, during the famine of 18631864, 1864-1865, for relife of the dis
tressed poor. VIII The sum of Rs. 2,000 was contributed
to "The Gujarat Vernacular Society Fund" IX The sum of Rs. 23,000 was expended
in building six Dharmashalas at the following places. I At Naroda.
Rs. 4,000 2 „ Sarkhej in Daskroi.
»'11,000 3 , Barwalla in Dholka.
» 5,000 4 , Gundi in Koth.
» 5,000 , Matar in Karia » 3,000 » Oomrala in Bhavnager. „ 5,000
10,000
20,000
2,000
aer A WN
23,000
Tolal Rs. 97,350
Page #41
--------------------------------------------------------------------------
________________
ge
N. B. The Charities for spiritual and temporal well
being of the Shravaks in religious points of view and for the protection of sickly animals in the Panjarapoles in the principal cities of the Bombay Presidency are not mentioned here.
Services 1. During the Mutiny of 1857–1858 Mr. Premabhai
had employed private agencies by establishing a regular Dak from Ahmedabad to Indor, to procure information privately from central India and surro. unding places when the Telegraph and Govern
ment Dak had failed. 2. Information used to be regularly received daily
and communicated to the Collector and judges of the period Messrs. J. W. Hadow and A. B. Warden are well aware of the services, so rendered.
atehes A. PR. To,
PREMABHAI HEMABHAI,
OF
AHMEDABAD. In recognition of your loyal conduct and services, I hereby conser upon you the tilte of “Rao Bahadur" as a personal distinction.
Sd/ LYTTON, Delhi. I VICEROY AND GOVERNOR ist January 1877.)
GENERAL OF INDIA.
17 . 83.| Extract from Government resolution.
No. 5092, of 5TH SEPTEMBR 1896. Government cannot but consider that the Thakore preferred the charge of instigating the robbery against
Page #42
--------------------------------------------------------------------------
________________
Mr. Premabhai without any substantial evidence, and that further investigation has entirely failed to give it any support. This opinion on their part should be communicated to the Thakore; and it will give them satisfaction to learn that he has expressed, through the Political Agent to Mr. Premabhai, his regret at having been led into such an error.
No. 1397 of 1876. True extract given to Seth Premabhai Himabhai.
Kathyawar, ) Political Agency. 17th September 1876 )
(Singned) J. B. Pelle.
Political Agent
નક નં. ૪. ફે. જા. ૧૧૧. પિોલીટીકલ એજન્ટ લખેલ પત્ર. પિચા તા. ૧૬-૧-૭૭ માહા સુદી ૨ ભોમે.
આજમશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ અજ તરફ જે. ડબ્લ્યુ. વાટસન સાહેબ ઓફીસીયેટીંગ પોલીટીકલ એજન્ટ પ્રાંત કાઠીઆવાડ દીગર ઈડરના શા. રાયચંદ પ્રેમચંદની પાલીતાણામાં થએલી ચેરીના કામમાં પાલીતાણાના ઠાકોર સાહેબે તા. ૨૩ જુન ૧૮૩૪ ની રોજનીશીમાં એક યાદી આપેલ તેમાં આપ વિશે કેટલા અઘટીત શબ્દ વાપર્યા હતા. આ લખાણ કઈ પણ સાબેતી વીના ઠાકોર સાહેબે કર્યું એમ સરકારે તા. ૫ સપ્ટેમ્બર ૧૮૭૬ ના નંબર ૫૦૯૨ ના રીઝલ્યુશનમાં ઠરાવી હુકમ કર્યો હતો કે “ઠાકોર સાહેબે આવી ભૂલ કરી તેટલા માટે તેમણે પોલીટીકલ એજન્ટ સાહેબ મારફત શેઠ પ્રેમાભાઇને દિલગીરી જાહેર કરવી” આ ઉપરથી ઠાકોર સાહેબે પોતાની તા. ૫ જાનેવારી ૧૮૭૭ ની યાદીમાં અમારી મારફતે પિતાની દિલગીરી આપને જાહેર કરવા લખ્યું છે તે આપને જાણવા લખ્યું છે. તા. ૮ જાનેવારી સને ૧૮૭૭ રાજકેટદફતરદાર,
પોલીટીકલ એજન્ટ,
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૧
નહ નં. ૩૯.
પાલીતાણા તા. ૧૧ અપ્રેલ સને ૧૮૮૨.
સુરત.
શેઠજી શ્રી પ શેઠ સરૂપચંદ મુળચંદ જવેરી વિનંતી વીશેશ કે આપણા પવીત્ર શેત્રુંજા ડુંગરે આવનાર પ્રદેશ શ્રાવક યાત્રાળુની હાલમાં જે ગણુત્રી ચાલે છે, તથા તેઓ પાસેથી મહેરાન કર્નલ ક્રીટીંગ સાહેબના ઠરાવ મુજબ રક્ષણીય કર તરીકે રૂ. ૨) પ્રમાણે લેવાય છે; જે બાબત આપણી અરજ નામદાર સરકારમાં જારી છે.
ઉપર પ્રમાણે હાલ જે કર લેવાય છે તે મરહુમ શેઠજી શ્રી શાંતીદાસના વંશજો પાસેથી નહિ લેવા નામદાર સરકારના ઠરાવ છે. જેથી જે મજકુર શેઠજી શાંતિદાસના વંશજોના દાવા રાખતા હોય, તેમણે તા. ૨૭ મી માર્ચ સને ૧૮૮૨ થી માસ ત્રણના અંદર વંશાવલીની ખરી નકલ સાથે કાઠીઆવાડ, ગાહેલવાડ પ્રાંતના મહેરબાન આસીસ્ટન્ટ પોલીટીકલ એન્જ ટ સાહેબ બહાદુરના હજુર હકીકત-લખીતવાર જાહેર કરવી, મુદત વીતે કાષ્ટના દાવા સાંભળવામાં આવશે નહિ.
સદરહુ મતલબનું કાઠીઆવાડ એજંસી ગેઝેટમાં જાહેરનામું કાઢી તે ખાખતના લાગતા વળગતાઓને ખબર આપવા, સાહેબમહેરબાને તા. ૨૮ માર્ચ સને ૧૮૮૨ ના શેરાથી અમુને ક્માવેલ છે, અને અમારા સભળવામાં આવ્યું છે કે આપ અને ખીજા કેટલાક ગ્રહસ્થાશેજી શ્રી શાંતીદાસના વંશવાલા છે. તેથી તસ્દી આપવી જરૂર થાય છે કે જો મજકુર વંશમાં હાવાના-આપ અગર આપના જાણવામાં હેાય તેવા હરકેાઇ સખસદાવા રાખતા હોય, તેા તેમણે ઉપરની મુદતના અંદર પેાતાના દાવા દાખલ કરવા. મુદ્દત વીતે સાંભલવામાં નહી આવે.
એજનસી ગેઝેટમાં છૂપાએલ જાહેરનામાની નકલ પણ આ લગત આપને વાંચવા માટે માકલી છે. સીવાય ધર્મસ્નેહ છે તેથી વીશેશ રાખશેા આ તરફનું કામકાજ લખાવા. એજ વીનતી.
સેવક,
ગાપાલજી (?) હેમચંદ્રજી શેઠ આણુજી કલ્યાણજી
Page #44
--------------------------------------------------------------------------
________________
નવર
.
જાહેર ખબર. આ જાહેર ખબર ઉપરથી સર્વને ખબર આપવામાં આવે છે કે શેત્રુંજા ડુંગર ઉપર જનારા શ્રાવક જાત્રાળુ પાસેથી સ્વસ્થાન પાલીટાણું તરફથી જે કર લેવામાં આવે છે, તે કર શેઠ શાંતીદાસના વંશજો પાસેથી નહિ લેવા સરકારને ઠરાવ છે, માટે જેઓ મજકુર શેઠ શાંતીદાસના વંશજ થવાને દાવ રાખતા હોય તેમણે આજથી ત્રણ માસની અંદર વંશાવળીની ખરી નલ સાથે અમારી હજુરમાં પિતાની હકીક્ત લખીતવાર જાહેર કરવી. મુદત વીતે કોઈને દા સાંભળવામાં આવશે નહીં. તા. ૨૭મી માર્ચ સને ૧૮૮૨.
એચ, એલ, નટ, મેજર, આકટીંગ ફર્સ્ટ આસીસ્ટંટ,
પોલીટીકલ એજન્ટ.
પ્રાંત ગેહલવાડ.
નશાસ્ત્ર નં ૨૭, ગેહલવાડ પ્રાંતના આજમ મેહેરબાન આસીસ્ટન્ટ પોલીટીકલ એજંટ સાહેબ બહાદુરની હજુરમાં, હું નીચે સહી કરનાર શેઠ સરૂપચંદ મુલચંદ રહેવાસી સુરત મધે ગોપીપરામાં કાએ મહેલામાંનાની અરજ એ છે જે.
શેઠ શાંતીદાસના વંશજોની હકીકતમાં આપ નામદાર સાહેબ તરફની તા. ૨૭ માર) સને ૧૮૮૨ ના રોજની જાહેર ખબર તા ૬ અપરેલ સને ૧૮૮૨ ના એજંસી ગેઝેટમાં પ્રસિદ્ધ થએલી છે, તે ફરમાન મુજબ હમારું પહેડીનામું આ સાથે રજુ રાખ્યું છે. જે જેવાથી આપ સાહેબની નીઘામાં આવશે કે મરહુમ શેઠ શાંતીદાસના પાંચ દીકરા પૈકી ચેથા દીકરા શેઠ માણેકચંદ, તેમના દીકરા શેઠ કેસરીસિંગ, તેમના બે દીકરા પૈકી શેઠ અજઃ રાલસંગ, તેમના દીકરા શેઠ દીપચંદશા, તેમના દીકરા શેઠ મુલચંદ મારા પિતાજી થાય છે. સબબ આ સાથેના પહેડીનામામાં લખેલ સખસ શેઠ શાંતીદાસના વંશજો છે એથી આપની ખાતરી થશે. એજ અરજ. તા. ૧૨ મી જુન સને ૧૮૮૨ મુકામ સુરત.
શેઠ સરૂપચંદ મુલચંદ સહી દા પોતે,
Page #45
--------------------------------------------------------------------------
________________
નવઝ નં. ૨૮.
,
શેઠ શાંતિદાસ,
, T પનછ
| રતનજી
| | લખમીચંદ માણેકચંદ હેમચંદ,
કેશરસિંગ
ફત્તેસિંગ
અજરાલસંગ
ચંદનસંગ
દીપચંદશા
કલ્યાણસંગ
સુલચંદ.
ઉત્તમચંદ સંરૂપચંદ દેવચંદ દીવાળીબેન કેવળવહુ | જસકોરવહુ
માનચંદ નેમચંદ | ગુલાબબેન.વીજકરબેન મણિકુંવરબેન મેગીબેન.નનકારવહે. જવેરવહ હીરાભાઈ ઉચંદ.
* શાવરવહુ ઉત્તમલાલ
ri
|
સકળચંદ |
કકબેન
શીવકોરબેન. દીવાળીબેન. ચંચળબેન.
અમરતબેન. પારવતીબેન, જીવણચંદ, ઉત્તમચંદ,
હું શેઠ સરૂપચંદ મુળચંદ રહેવાશી સુરતના ગોપીપરા મધે કાયચ મોહેસામાં, પ્રતીજ્ઞા ઉપર કહું છું કે સદરહુ પેઢીનામામાં લખેલી વાત મારા જાણવા તથા માનવા પ્રમાણે સાચી છે. તા. ૧૨ જુન ૧૮૮૨.
Sd). Jagjeevandas K. ist Class Magistrate Surat.
Page #46
--------------------------------------------------------------------------
________________
૪૪
ઉપસ‘હાર
આ રીતે આપણે જે જોઇ ગયા તે પરથી સ્પષ્ટ માલૂમ પડે છે કે, શાંતિદાસ શેઠની વશવેલ અમરવેલ સમાન બહુ કાલીકૂલી છે; એટલુંજ નહિ પરંતુ તે વંશમાં શ્રદ્ધાલુ, દયાલુ, દેવગુરૂભક્તિકારક ઘણા મનુષ્ય પ્રગટથા છે અને જૈન શાસનને દીપાવ્યું છે. શાંતિદાસ શેઠમાં જે પ્રભાવક ગુણા હતા, તેના વારસા તેમના વંશજોએ બરાબર સાચવ્યેા છે. હજુ પણ આ સદ્ગુણા દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ અનુસાર વધુ વધુ ખીલે, અને તેને અ નુકુળ ઉપાયા યેાજા જૈનશાસન વિશેષ મહિમાવંતુ થાય એમ અમે ઇચ્છીએ છીએ. આવા જૈનસમાજદીપક પુરૂષો પ્રકટ કરવાનું માન અમદાવાદને ધર્ટ છે, તેમજ સત્યવિજય, યશોવિજય, નૈમિસાગર આદિ પ્રખર ક્રિયાશીલ સાધુએથી પવિત્ર થવાનું માન પણ અમદાવાદને ધટે છે. અમદાવાદ જૈનપુરી હતું અને હજી પણ છે એ નિર્વિવાદ છે. મુર્શિદાબાદમાં ‘જગત્શેઠ’ તરીકે પ્રસિદ્ધ થયેલું કુટુંબ જૈન હતું, તેવીજ રીતે અમદાવા ૬માં ‘જગત્શેઠ’ તરીકે શાંતિદાસ શેઠનું કુટુંબ પ્રસિદ્ધ થયેલ છે અને તેમાંની એક ‘નગરશેઠ' ની ઉપમા વંશપર પરાથી આવેલી હજી ભાગવ્યે જાય છે.
આવા મહાન પ્રભાવક કુટુંબમાં થયેલ પ્રભાવક પુરૂષોનાં ચરિત્રા, ખાસ મનન કરવા લાયક છે અને તે પરથી સમજી શકાશે કે ગુજરાત દેશની (ભારતવર્ષની) આબાદી કરવા માટે જૈનાએ કેવી અપૂર્વ સેવા આત્મભાગથી બજાવી હતી. ગુજરાતના પૂર્વ રાજા મહાન ખ્યાતિવાળા થઈ ગયા હતા અને તેના મંત્રી જેના હતા. જેવા કે ઉદયન, બાહડ, વસ્તુપાલ, તેજપાલ આદિ. વનરાજ, સિદ્ધરાજ, દુર્લભરાજ આદિ રાજા જૈનધર્મને પ્રેમપૂર્વક આદરમાન આપનાર હતા. કુમારપાળ રાજા તેા જૈન હતા. ગુજરાતમાં પશુ પક્ષીના સંહાર કે શિકાર ન થાય એવી ગિત ઘોષણા–અમારિપડહ પણ જૈનાએ–જના દ્વારાજ વજડાયેલ છે, અને તેને પરિણામે આખા ભારતવર્ષમાં ક્રૂત ગુજરાતમાંજ હાલ પણ માંસ ત્યાગ, મુસલમાન, ક્ષત્રિયા, રજપૂતા, અને ભીલ આદિ કામ ખાદ કરતાં-સર્વત્ર નિરકુશ ધર્મોના તરીકે વર્તનમાં રહેલ છે. ઇત્યાદિ.
શાંતિદાસ શેઠથી સ્થપાયલા સાગર ગચ્છમાંથી કેટલાક મહામુનિયાના રાસ આપવામાં આવ્યા છે, તેમજ તે સાગરગચ્છના હતા, તેથી સાગરગચ્છના મુનિયાનું પણ પ્રસંગેાપાત વર્ણન કરવામાં આવ્યું છે. શાંતિદાસ શેઠના સમયમાં શ્રી સત્યવિજયજી પન્યાસ ક્રિયાધારક થયા, તેથી અને તેમના રાસ મ
Page #47
--------------------------------------------------------------------------
________________
ળવાથી તેમને રાસ આપેલ છે, અને તેમના વંશપરંપરામાં થયેલ તેમના શિષ્ય શ્રી કપૂરવિ, તેમના શિષ્ય શ્રી ક્ષમાવિજય, તેમના શિષ્ય શ્રી જિનવિજય, તેમના શિષ્ય શ્રી ઉત્તમવિજય, અને તેમના શિષ્ય શ્રી પદ્મવિજય–એ સર્વના રાસ ભાગ્યવશાત પ્રાપ્ત થવાથી આ પુસ્તકમાં આપ્યા છે; શાંતિદાસની વંશપરંપરા જેમ વધી અને હાલ વિદ્યમાન છે તેમ શ્રી સત્યવિજ્યજીની વંશપરંપરા તેની સાથે જ વધી હાલ વિદ્યમાન છે, તેથી એક બીજાને અલગ સંબંધ રહે છે. વિજયદેવસૂરિ પણ શાંતિદાસ શેઠના સમય આસપાસ થયેલ છે, તેમજ વિજયાનંદસૂરિ, લક્ષ્મીસાગરસૂરિ, કલ્યાણવિજય ગણિ, તેમજ શ્રી નેમિસાગરસૂરિ પણ તે જ સમયમાં-લગભગ થયેલ છે તેથી તેમના રાસ, સઝાય ઉપલબ્ધ થવાથી તે પણ અત્ર મૂકવા ઉચિત ધાર્યા છે. આમ જૈન ઐતિહાસિક સપુરૂષોનાં જીવનચરિત્ર જેવાં પ્રાપ્ત થયાં તેવા સ્વરૂપમાં મૂક્યાં છે, અને તે પરથી લેવાને બેધ, તે વખતની સ્થિતિ, સંઘબંધારણ, સંપ, આદિ અનેક વિગતો આપણને મળી શકે છે. જેમાં ઇતિહાસની પૂરી બેટ છે અને તે ઈતિહાસ એક શૃંખલાબદ્ધ લખાતાં ઘણે સમય જોઈશે, પરંતુ તે સમય જો કે દૂર હોય છતાં તે પ્રાપ્ત કરવા માટે જે જે ખૂટતાં પ્રકરણે છે તે આવા આવા પ્રયાસથી પૂરાશે અને તે સમય વહેલો પ્રાપ્ત કરાશે. આવાં કારણોને લઈને આ પુસ્તકનું નામ જિન ઐતિહાસિક ગ્રંથમાલા પુષ્પ-૧” એવું રાખવામાં આવ્યું છે, અને તેમાં ઉપર્યુક્ત પુરૂષને એક સાથે સમાવેશ કરવામાં આવ્યો છે. અમારાથી એક ચરિત્ર બીજા ચરિત્રથી જુદું કરાયું નથી. દાખલા તરીકે શાંતિદાસ શેઠનું ચરિત્ર બીજા ચરિત્રોથી અલગ નથી રાખી શકાયું, તેનું કારણ એ છે કે, દરેક ચરિત્રને દરેક ચરિત્ર સાથે શૃંખલાશ્રેણથી જોઈએ તે સંબંધ છે. તે તે સંબંધ અવશ્ય જાળવવા માટે ચરિત્રો એકત્રિત આપવાં આવશ્યક છે, હજુ પણ જેમ જેમ વિશેષ એતિહાસિક ચરિત્ર ઉપલબ્ધ થાય તેમ તેમ તેને આ મંડળે પ્રસિદ્ધ કરવાં એવી જે ઉપયોગી સૂચના રા.રા. મેહનલાલ દલીચંદ દેશાઈએ આની સાથે જોડેલ નિવેદન–પ્રસ્તાવનાના અંતે પૃ. ૬૦-૭૦ પર કરેલી છે તે આ મંડળ ઘણા આનંદથી સ્વીકારશે એવી ખાત્રી આપીએ છીએ, તે જે જે પુરૂષો તેવાં ચરિત્રો ઉપલબ્ધ કરાવી આપશે તે તે પુરૂ
ને ધન્યવાદ આપીશું અને તેથી આવા બીજા ભાગે પ્રગટ થતાં તેઓ પણ સમાજ પરના ઉપકારના ભાગી થશે.
ઉપર્યુક્ત રાસો અને સઝાય પદ્યમાં છે, અને તેનું સંશોધન અમે રા. ર. મોહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલ એલ્. બી. પાસે ખાસ
-
Page #48
--------------------------------------------------------------------------
________________
૪૬
કરાવ્યું છે, તેમના સશોધનને મુનિરાજશ્રી બુદ્ધિસાગરજીએ તપાર્સ જોયું છે) અને તેએપરથી જાણવાયેાગ્ય હકીકતા સાથે વિવેચન પણ તેમની પાસે લખાવ્યું છે અને તે પણ મુનિરાજશ્રી બુદ્ધિસાગરજીએ તપાસ્યું છે. અને તે પદ્યમાં જે જે કઠિન શબ્દો છે તેના અર્થને કાશ પણ તેમની પાસે કરાવ્યા છે, તેથી આ પુસ્તકની અગત્યતા ઘણી વિશેષ થ શકી છે તે વાચકા જોઇ શકશે, અને જેવી રીતે જૈનેતર પેાતાના સાહિત્યને પશ્ચિમની સુધરેલી પદ્ધતિપર પ્રગટ કરે છે, તેવીજ રીતે આ પણ પ્રકટ કરવાનું કેટ લાક ભાગે પણ આ મ`ડળ કરી શક્યું છે એ માટે આનંદ થાય છે; પરંતુ તેની સાર્થકતા કેટલે અંશે થઈ છે તે વાચકેાને પારખવાનું હાવાથી તે જણાવવાનું અમા તેમનેજ શિરે સોંપીએ છીએ. અમાને અમારા આ પ્રયત્નથી સાર્થકતાની સાક્ષી સુજ્ઞ વાચકવર્ગ તરફથી મળશે, તે અમારા આવા ખીજા પ્રયત્નામાં અમને અચૂક પ્રેરણામય ઉત્સાહ રહેશે, અને તેથી તે ખીજા પ્રયત્ન પણ સારી રીતે સશોધનપૂર્વક નવીન પદ્ધતિસર કરી શકાશે.
હવે કેટલીક બીજી બાબતાપર આવીએ. કોઈ એમ કહેશે કે અમ દાવાદમાં જાણવા યોગ્ય શાંતિદાસ શેઠ અને તેના કુટુંબ સિવાય શું નથી?– તા તેના જવાબમાં કહીશું કે શાંતિદાસ શેઠે અને તેમના વ'શજોએ જે ભાગ અમદાવાદમાં ભજવ્યેા છે તેવા જ્વલંત, ઉગ્રપ્રતાપી, અને મહિમાવંતા ભાગ ખીજા કોઈ કુટુંબે ભજવ્યા હોય એવું અમારી જાણમાં નથી. પરંતુ એટલું કહેવું પડશે કે શેઠ હેમાભાઇના સમયમાં શેઠ હઠીસિંગ શેડ મહા પ્રભાવક થઇ ગયા છે; અને તેણે શાસનપ્રભાવના અર્થે અમદાવાદમાં ભવ્યમાં ભવ્ય દહેરાસર તથા ખીજાં કાર્યમાં પુષ્કળ દ્રવ્ય ખર્યું છે, તેનું ચરિત્ર જાણવા જેવું છે અને તે અમે બનતાં સુધી ગ્રન્થના બીજા પુષ્પમાં પ્રકટ કરી શકીશું. વિદ્વત્તાની દૃષ્ટિએ જોઈએ તેા એવી એક જનકથાપરથી કહીએ છીએ કે કોઇ કાકીમા' કરીને શાસ્ત્રનિપુણ વિદુષી હતાં. તેમનું પુરૂં નામ મળતું નથી. તેમની પાસેથી ત્રણ જણાએ શાસ્ત્રને અભ્યાસ કર્યાં હતા. ૧ ત્રિકમદાસ (શેઠ મગનભાઇ કરમચંદના બનેવી ), ૨ જોઇતારામ મોદી (કે જે ઢોલીવાલાને નામે પ્રખ્યાત છે) તથા ૩ સુરજબાઇ. આમાં સુરજબાઇ સંબંધી એટલું જાણવામાં આવ્યું છે કે તે પણ ઘણાં વિદુષી ભાઇ હતાં. તેમની પાસેથી ૧૦-૧૫ ગુરૂણીજીએ સારી રીતે ભણેલ છે; અને તે રાસ વાંચતાં તે એવા રસભરત વાંચતાં કે ત્રણુસા સ્ત્રીઓનું ટાળુ શ્રોતાજન થતુ. ક્ષેત્રસમાસાદિ ગણિતાનુયોગમાં એટલી બધી કુશળતા હતી કે, તેઓ એકડાપર ૧૮૦ મીડાં ચડે ને જેટલી
.
૧
Page #49
--------------------------------------------------------------------------
________________
સંખ્યા થાય (જઘન્ય સંખ્યાત) તે ગણી શકતાં હતાં. તે શાસ્ત્રગામી હતાં. તે એટલાપરથી સમજી શકાશે કે તેમના સમયમાં થયેલ પંડિત શ્રી રૂપવિજયજી અને વીરવિજયજી પણ તેમની સાથે ધર્મચર્ચા કરી શાસ્ત્રના ખુલાસા તથા સલાહ લેતા એમ કહેવાય છે.
કઈ એમ કહેશે કે સત્યવિજય આદિ રાસ સિવાય બીજા ઐતિહાસિક રાસો નથી? તો કહેવાનું કે, છે; પણ ઉપલબ્ધ થયા નથી. શ્રી પદ્મવિજયના શિષ્ય શ્રી રૂપવિજ્યજીને રાસ છે, તેમજ વીરવિજ્યજી પંડિત વિરનિર્વાણ રાસ છે કે જે ભાદરવા માસમાં એક દિવસ અમદાવાદમાં તેમનાજ નામથી ઓળખાતા–વીરના ઉપાસરે વંચાય છે, પરંતુ તે ઘણું પ્રેરણા છતાં મળી શક્યો નથી. આ સિવાય તિલકસાગરકૃત રાજસાગર (શાંતિદાસ શેઠના ગુરૂ) સ્વર્ગગમન રાસ ખંભાતના ભંડારમાં છે, કનક સોભાગ્યકૃત વિજ્યદેવસૂરિ રાસ, સંધવિજય કૃત વિજયતિલકસૂરિ રાસ આદિ પાટણના ભંડારમાં અને દર્શનવિજ્ય કૃત વિજ્યતિલકસૂરિ રાસ લીંબડીના ભંડારમાં છે. પ્રતાપસિંહ બાબુરાસ (સાધ્વી ઋદ્ધિશ્રી કૃત) જેસલમીરમાં છે. પ્રેમવિજય કૃત ધનવિજ્ય પંન્યાસને રાસ ખંભાતમાં છે. હીરવિજયસૂરિના રાસ જુદા જુદા કવિઓથી બનાવેલ છે, અને તે અમદાવાદના દહેલાના ભંડારમાં, શ્રી દયાવિમલના ભંડારમાં તેમજ ભરૂચના ભંડારમાં છે, એટલું જાણી શક્યા છીએ, પરંતુ તે મેળવી શક્યા નથી. કપા કરી કઈ મેળવી આપશે તો તે પ્રગટ કરવામાં અમે બહુ માન સમજીશું અને તેને ઉપકાર માનીશું. હમણાં મુર્શિદાબાદના એક જગશેઠની માતુશ્રી માણકદેવીને રાસ (પાર્ધચંદ્ર કૃત), ત્યાંના જગતશેઠના કુટુંબનું વંશવૃક્ષ તથા ટુંક ઈતિહાસ અને ઝવેરી રા. રા. મોહનલાલ મગનલાલના પ્રયાસથી પ્રાપ્ત થયેલ છે.
કોઈ એમ વળી પૂછશે કે ગૃહસ્થ અને સાધુઓનાં ભેગાં ચરિત્ર આપવાનું શું કારણ હશે? તે નમ્રતાપૂર્વક નિવેદવાનું કે તીર્થની પ્રભાવના જે તીર્થમાં ગણાય છે તે–ચતુર્વિધ શ્રાવક, શ્રાવિકા, સાધુ, સાધ્વીરૂપ સંધ છે તેનાથી થાય છે. સાધુએનો ઉપદેશ કાર્ય કરે છે, જ્યારે શ્રાવકેને આદેશ કાર્ય કરે છે. સાધુઓ ઉપદેશ સામાન્ય રીતે આપે છે, જ્યારે તે પ્રમાણેનું વર્તન-રાજકાજમાં ભાગ, વ્યવહાર પ્રવૃત્તિ, તીર્થરક્ષા આદિ શ્રાવકે ઉપાડી લે છે, તેથી તેવા ઉપાડી લેનાર અગ્રેસર શ્રાવક ઉપદેશક સાધુ મહાત્માની સાથે અવશ્ય અગત્યના છે તેથી આપેલ છે. શાસનની શોભા એ બંનેથી છે, અને થશે. પ્રબંધચિંતામણું વગેરેમાં સાધુઓ અને શ્રાવકોની હકીકત ચરિત્ર વગેરે પણ સાથે જોવામાં આવે છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
૪૮
આ ચરિત્રા જે પદ્યમય રાસમાં છે તે ખરાખર કાલક્રમાનુસાર ગોઠવી શકાયા નથી, કારણ કે એક છપાઈ જાય ત્યારે ખીજું વળી ક્યાંકથી સુભાગ્યે મળી આવે અને દાખલ કરવામાં આવે; પરંતુ ગદ્યભાગમાં કાલક્રમ જાળવી શકાય તેટલા અને તેવા જાળળ્યેા છે, તે સુનવાચક જોઇ શકશે. અને આ પ્રથમ આવૃત્તિ વાચકની કૃપાને પામે તા શ્રીજી આવૃત્તિમાં તુરતજ તે પ્રમાણે અનુસરવામાં આવશે.
*
કાઇ એમ પૂછશે કે આમાં જણાવેલી વિગતે નિવેદન-પ્રસ્તાવ નામાંજ કેમ ન ગોઠવી ? તેા તેના જવાબમાં એ કહેવાનું કે આમાંની ઘણી ખીના મુળ રાસમાં—સ્પષ્ટ રીતે જણાઈ નથી તેવી છે, તેમ જેમ જેમ ભાગ છપાતા ગયા તેમ તેમ નવી નવી વિગતે પ્રયાસ કરતાં મળતી આવી, અને તેથી તેને સમાસ કરવાને ‘ સમાલેચના ' એ મથાળું રાખવામાં આવ્યું છે. આ હકીકતા મેળવવા માટે તે પુરી પાડનાર શ્રીમદ્ મુનીશ્રી બુદ્ધિસાગરજી મહારાજશ્રી તેમજ રા. રા. માહનલાલ મગનલાલ ઝવેરી અને રા. રા. મેાહનલાલ દલીચ'દ દેશાઈ ખી. એ. એલ એલ્ ખી. વગેરેએ બહુ સહાય આપી છે તેથી તેમના ઉપકાર માનીએ છીએ.
પ્રાંતે એટલું કહી વિરમીએ છીએ કે, જૈન ઇતિહાસરૂપી મહાન કોટમાં આ નાના નાના પથ્થરના ટુકડા મૂકવા જેવા આ પ્રયાસ લેખાશે, તથાપિ તેની સુજ્ઞ વાચકે। તરફથી કદર થશે તેા અમારા આ નિઃસ્વાર્થપણે કરેલા પ્રયત્ન સફલ થશે, અને વધુ આવા પ્રયત્નો કરવા અમે અવશ્ય પ્રેરાશ્યું. જે જે વિદ્યાર્ અને ગુણી સાધુ અથવા શ્રાવકના ઐતિહાસિક રાસ, ચરિત્ર, સ’સ્કૃત ગ્રંથોના ભાષાંતરા કરી કરાવી, લખી લખાવી માલવા કૃપા કરશે તે અમાને સંપૂર્ણ આશા છે કે, તે પ્રગટ કરવાની સંપૂર્ણ કેશેશ કરવા સાથે પ્રભાવક પુરૂષોનાં ચરિત્રા હારબંધ પ્રજા સેવામાં મૂકી શકાશે, અને જેમ થવાથી જૈનેતર સમુદાયમાં આપણું દૈવત્ ( મહત્વ ) પ્રસારી શકીશું.
પ્રસિદ્ધ કર્તા,
श्री अध्यात्मज्ञान प्रसारक मंडळ.
વીરસંવત્ ૨૪૩૮
ભાદરવા વદ ૨.
શનીવાર મુખઈ.
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૦
બાર હું
શ્રેષ્ઠીવર્ય શાતિદાસજીનો વંશવૃક્ષ.
ને પાને પા)
ક્ષિત્રીય બીજી
(સામંત સંગ્રામસિંહ અને કુમારપાળ
સીદીયાને વશ)
શાખા કાકાલા
સીદીયા રજપુત
–મેવાડના રાજાના ઠેઠ નજીકના સગા સબંધી
મુખ્ય
પદમશાહ
વત્સાશેઠ.
સેસકરણ (સહસ્ત્રકિરણ)
શાંતીદા શેઠ (ચારીત્ર નાયક).
૫નજી. રતનજી. લખમીચંદ માણેકચંદ. હેમચંદ.
નેટર–પાંચમાભાઈ વંશવેલ નથી. ચાર ભાઇને વંશવેલો (૧) (૨) (૩) (૪) ના આંક મુજબ ફાળફુલી વૃદ્ધિગત થયેલ અત્યાર સુધી કીર્તિવંત સ્થિતિએ હયાત છે.
* એક વંશાવલીમાં પદમશાહને સ્થાને હરપાળ છે પણ તપાસતાં પદમશાહ બરોબર જણાયું છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
શેઠ શાંતીદાસ.
(૧) પનજી.
1
1
કલાચંદ. નાહલચ૬. I
પાનાચંદ.
T હેકમ
1
ગલાબચંદ.
કેશરીસ’ગ
જમાવહુ.
મણીલાલ જીમેન
જસીબેન
1
રતનચંદ. ફુલચંદ નગીનદાસ દાલતચંદ પરસનવ. નાથીવહુ ફુલકારવહુ
ચુનીલાલ વાડીલાલ મેણાબેન સમરતએન
વસતવહુ સરદારવહુ
ભોગીલાલ
1
જસીબેન
મગનલાલ સમરતજ્જૈન
ગગાબ્ડેન જસીન્હેન
પ્રેમચંદ
ગગાવહુ
હીરીબેન
લલ્લુભાઇ કાલીદાસ વીજીએન
કેવલવહુ
ચચળખેત
જગાભાઇ
પેાપટમેન
સકરીએત
માસનભાઇ મેાતીબેન માણેકમેન ગગાવહુ સીમેન
હરખચંદ
ચંદુભાઇ જસીએન
સુચના—આ પાનામાં શેઠ શાંતિદાસના દિકરા પનજીના વંશવેલા છે.
I મગીએન
ગોકળદાસ માહાકમભાઈ હીરકેારમેન પુલકારએન પારવતીવહુ ૧ જેકારવહુ ૨ દેવકારવહુ
1 સચ
ગજરાવતુ
હેન
દલપતભાઇ ડાહ્યાભાઇ મણીલાલ ચંચળમેણાવહુ
હેન એન ખાપીમ્હેન
ખેમચંદ મેાસન- સારાભાઇ મેાતી- મેણામાકેરવહુ લાલ અમથીવહુ
1 ઉજમબ્ડેન
જેસંગભાઈ ચંચળબેન વીજીવહુ
T ચંપાબેન
નથુભાઈ મછીવહુ
કેવલમેન
કાળીદાસ ડાહ્યાભાઇ દેવકારવહુ સરદારવહુ
ઠ
Page #53
--------------------------------------------------------------------------
________________
શેઠ શાંતીદાસ,
(૨) રતનજી
ખીમચંદ
કસ્તુરચંદ
અભેચંદ
કસલચંદ
ઉત્તમચંદ વધુચંદ
મંગળચંદ
કપુરચંદ
મુળચંદ
તલકચંદ
દીપચંદ
કરમચંદ
અનેપભાઈ
ખીમકોરબેન દુલબેન
-
નથુભાઈ
ડાહ્યાભાઈ પરધાનવહુ
_
માણેકચ
માણેકચંદ
નરએ ધરમેન
ડાહીબેન
અકુંવરબેન
અમીચંદ
નાનચંદ
ઝવેરબેન તારાચંદ મેનાબેન પિપટબેન
_|, ચુનીલાલ દયાચંદ હીરીબેન
મોતીવહુ સુચના–આ પાનામાં શેઠ શાંતિદાસના દિકરા રતનજીને વંશવેલ છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
શેઠ શાંતીદાસ (૩) લખમીચં.
ખુશાલચંદ
આ નથમલશો
જેઠમલશા
તે વખતશા
મંછાશા
દીપાસા
દેવરવહુ
'ઉમેદભાઈ ભગુભાઈ ધેલીબેન લેહરાશા
ભલુકશા
જેકેરવહુ માફકેરવહુ કપુરચંદ
| | અમીચંદ માણેકવહુ અચરતલાલ રામકરબેન મેહલાલ મેહકમલાલ ચંદન
ગોકલભાઈ
યુનીવહુ દેવકોરવહુ એન યુનીવહુ માહસુખભાઈ પારવતીબેન અમરતલાલ | "
અમરચંદ દીવાલીબેન કુવરવહુ જીવીબેન સમરથબેન નાહાલી વહુ
ગટાભાઈ | | | સણગારવહુ
છગનભાઈ દલસુખભાઈ મગનભાઈ પરસનબેન ગજરબેન | જેસંગભાઈ સકરાભાઈ જાસુદબેન | સરદારેવડું
માણેવહુ ડાહ્યાભાઈ ચંચળબેન જાસુદબેન ગંગાબેન સાંકલચંદ છોટાભાઈ
બાપાલાલ | | ગજરીવહુ
- ત્રીકમ- ચંદુલાલ મણીમણીભાઈ બાલાભાઈ મેહલાલ બાપીબેન ગંગાબેન મોતીબેન લાલ દેવકોર- લાલ કેવલાલ જાસુદબેન સમરીબેન બાપાલાલ
વસંતવહુ વહુ ગંગાવઠું સુચના–આ પાનામાં શેઠ શાંતિદાસના દિકરા લખમીચંદને વંશવેલો છે. તેમાં દીપાસાના ત્રણ દિકરાના વંશવેલાને સમાવેશ છે;
બાકીના ત્રણ દિકરાને પાંચમા પાનામાં સમાવેશ કરવામાં આવ્યું છે. જેઠમલના વંશ માટે જુઓ પૃષ્ઠ ૫૪ નીશાની છે. વખતથાના વંશ માટે જુઓ પૃષ્ઠ ૫૮ નીશાની . . . . .
Page #55
--------------------------------------------------------------------------
________________
આસા
-
T
લલ્લુભાઇ
1
દલપતભાઇ મગનલાલ મયાભાઇ હરીભાઇ પ્રેમાભાઈ મુલચંદભાઇ સરદાર વહુ માારવહુ યુનીવહુ નગીનદાસ છગનભાઇ ચેહલાંભાષ મંછાવહુ જેકારવહુ દેવકારવહુ સમરથમેન હીરીબેન બાપીકેન
મેાસનભાઈ ચચળખેત
સેાભાગવહુ
પરશાત્તમભાઇ
પામન
ફુલાસા
મેણામેન
ચંદનમેન
ચંચળબેન
દીપાસા
ભાંગીલાલ મણીલાલ જાસુખેન કેસવલાલ
1.
સેાજન ઉર્ફે હાથીભાઇ ઉર્ફે મેણાબેન મુલીએન ઘેલાભાઇ લીલાભાઇ 1.
મગીબેન
T હીરાસા
રતનબેન
1
તલકચન
।
ચુનીલાલ પરસનવહુ
ઘેલીબેન ડાહીબેન
હીરીબેન
T
વસંતવહુ ચંચળબેન પુંજાભાઇ ચંપાબેન ધીરજબેન
જેસંગભાઇ
સમરથોન હીરોમેન જાસુંદખેન
સુચના—ગયા પાનામાં દીપાસાના છ છે।કરામાં ત્રણ છેકરાને વંશવેલા છે અને આ પાનામાં બાકીના ત્રણ છેકરાના વશવેલા છે.
તા.
Page #56
--------------------------------------------------------------------------
________________
હરખશા
દેવ દ્વશા
હઠીસગ પરધાનવહુ
અચરતલાલ
પ્રધાનવહુ
1
માહલાલ
માણેકવહુ
'
જગાભાઇ
માહેનશા
યશા
માલાભાઇ સાંકળાવહુ ચંદુલાલ
ચમનલાલ
માણેકવહુ ગગાવહુ
ચચળબેન
આ જેઠમલશા.
રૂપાળીએન
છગનલાલ ગલાલવહુ
ઝરશા
જેશીંગભાઈ વેલકારએન
હીરીબેન
જેઅચદ ડાહ્યાભાઇ ચુનીલાલ ભોગીલાલ મુલચંદ જેકારવહુ ગજરીવહુ પાપટવહુ 1
પ્રેમચંદ
1 જસીમેન
માહનભાઈ ડાહ્યાભાઈ મણીભાઈ ચંચળોન
દોલતચંદ આધારવહુ
ભગુભાઈ
સરદારવહુ
સીચદશા
મેનીબેન
જમનાબેન
મધીએન
T. ચપામેન
T જાસુખેન
માહલાલ ચંચળવહુ પારવતીબેન
'
ખાપીમેન સારાભાઇજસીમેન
વીરચંદ્રશા
ગજરીબેન
પાનાચંદ પેાપટવહુ
,
રાયચંદા
ચંદનબેન
મેણાબેન
।
1
માકારખેન
કેવળવહુ
દલસુખભાઇ કેસવલાલ માકારએન ચંચળબેન જસીબેન સુચનાઆ પાનામાં શેઠ શાંતીદાસના દિકર લખમીચંć, ને તેમના દિકરા ખુશાલચંદના પુત્ર જેઠમલાને વાવેલા છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
કેસરીસ’ગ
પ્રેમચંદ્ન I પરસનએન
અમરતલાલ અચરતવહુ
ભાદ્રભાઈ
માહનભાઇ
કીકાભાઈ મેણાવહુ
જેમલશા.
માહેનશા
ધાલસા ગરીવહુ
T ઘેલાભાઇ
જેઠમલશા,
1 સીરચંદ્રસા
મુલચંદભાઇ (૧) પરધાનવહુ (૨) કેવળવ
તારાચંદ
બાલાભાઈ
ચંપાવતુ
ચંદનમેન
ગજરીએન.
લાલભાઇ
જાસુદખા
સુચના—આ પાનામાં શેઠ શાંતીદાસના પુત્ર લખમીચંદૅ તેમના પુત્ર ખુશાલચના પુત્ર જેઠમલશાના પુત્ર મેહનશા તથા
સીચદશાના વંશવેલા છે.
હીરકારએન
ડાહ્યાભાઇ ચંચળવહુ
મનસુખભાઈ મેાતીવહુ
૫
Page #58
--------------------------------------------------------------------------
________________
માકમલાલ
ટાલાલ પરધાનવહ
કૈસવલાલ ધીરીવહુ
જેચંદભાઈ ગરીવહુ
ત્રીકમલાલ કેસવલાલ મછીવહુ
ચંચળવહુ
જેસ ગભાઈ દેવકારવહુ
જેઠમલશા,
વીરચઢા
મણીલાલ
કુલપતભાઇ વીજળીવહુ
ચ’પાબેન
માહનભાઈ હીરીબેન
ભગુભાઇ ઉજળીવહુ
વાડીલાલ માહસુખભાઇ સમરથએન ગગાવહુ દેવકારવહુ ચંદુલાલ
સાંકળચ
વસતવહ
વાડીલાલ
1
ગગાવહુ ભેાળાંભાજી
તારાચંદ
હીરાચંદ પરધાનવહ દીવાળીવહુ
હીરીબેન સકરીમેન
હીરકારએન
મગનલાલ ચકવહુ
માકારએન
માલજી વીજીવહુ
સમરથમૅન ધારીએ.
માહલ્લાલ
ખાલાંભાઈ વસતવહુ
સરદારવહ
સુચના—આ પાનામાં શેઠ શાંતીદાસના દિા લખમીચંદ તેમના દિકરા ખુશાલચંદ્ર તેમના પુત્ર જેઠમલશાહના પુત્ર વીરચંદશાહના વંશવેલા છે.
પર
Page #59
--------------------------------------------------------------------------
________________
જેઠમલસા
રાયચંદસા
દલસુખભાઈ
જેરબેન
જમનીબેન
ભુરીબેન
નરભીબેન
મેણુબેન
મુલચંદભાઈ નવી વહુ
T
| | | માહસુખભાઈ ચંદુલાલ મગનલાલ બાપાલાલ મોતીબેન હીરાબેન માણેકબેન | ફતેચંદ હીરાભાઈ ગોદડભાઈ હરીલાલ સમરવિહુ | | દેવરવહુ જમકુવહુ
હરકોરવહુ (૧) સાંકળીવહુ સોભાગવહુ સણગારવહુ.
સમરથબેન
(૨) નવી વહુ મેહનભાઈ મણભાઈ હીરીબેન માણેકબેન
દેલાભાઈ છગનલાલ મયુરીબેન ગંગાવહુ
પરસનવહુ મોતીવહુ
hai
પારવતીબેન
ઉમાભાઈ વાડીલાલ છોટાલાલ બાપીવહુ માણેકવહુ ધનરવહુ
બોલજી દેવરવહુ
સુચના:-આ પાનામાં શેઠ ખુશાલચંદના દિકરા જેઠમલસા ને તેમના દિકરા રાયચંદસાને વંશવેલો છે. .
Page #60
--------------------------------------------------------------------------
________________
[
(૧) ઈચ્છાભાઈ (૨) પાનાભાઇ (૩) માતીભાઇ (૪) અનેાપભાઇ (૫) હીમાભાઇ (૬) સુરજમલભાઇ (૭) મનસુખભાઈ
ગજરાખેન
લલ્લુભાઈ વખતવહુ
ભાગીલાલ વીમલભાઈ અમરતલાલ દીવાલીવહુ મેટીવહુ (૧)લખમીનહુ વસતવહુ
(૨)ગ’ગાવહુ
ચંપાએન
લાલભાઈ જામેન
ખુશાલચંદ્ર
જ વખતશા
ઉમેદભાઈ હીરાભાઇ વાડીલાલ હરકેારમેન દેવકારવહુ સમરથવહુ
ચપામેન
સુચનાઃ–વખતશાના પુત્રામાં પાનાભાઈની વશાવળી આ પાનામાં છે. ઈચ્છાભાઇના વંશ વૃદ્ધિંગત થયા નથી.
૧
Page #61
--------------------------------------------------------------------------
________________
વખતચદશા (૩) મેતાભાઇ
ફિતેહભાઈ
છોટાભાઈ
'
દલપતભાઈ
ન મણીભાઇ
નાવહ
ઉક
ભગુભાઇ નીમચંદભાઈ ગોકલભાઈ ચંદરમલ
વાડીલાલ મગનભાઈ દીવાલીબેન હરવહુ સીવરવહુ વસંતવહુ
મોટીવહુ
- મુક્તાહ
], મણીલાલ કેવલાલ જસેદાબેન મણીભાઈ ભેગીલાલ બાપીબેન મંગાવહુ
સારાભાઈ પટબેન શણગારવહુ મહીનાવહુ
ચંપાવહુ,
મોહનભાઈ બાપાલાલ પરશોતમભાઈ માણેકબેન જસોદાબેન
| દેવરવહુ ચંચળવહુ ગંગાવહુ દલસુખભાઈ જેશીંગભાઈ જગાભાઈ મોહલ્લાલ ચંપાબેન ડાઈબેન !
કાલીદાસ હીરીબેન નવલવહુ લક્ષ્મીવહુ કેસરવહું
લાલભાઈ ભેળાભાઈ કેશવલાલ મંગુબેન
સણગારવહુ લાલભાઈ મણભાઈ જગાભાઈ ચંચળબેન જસોદાબેન હીરીબેન મહીનાવ
બાપાબેન • છોટાભાઈને અને તેમના બીન ભાઈઓને વશ આગળના પાનામાં જુઓ.
હીરીબેન ડાહીબેન
ચંપાબેન
Page #62
--------------------------------------------------------------------------
________________
પ
માહલ્લાલ માહલ્લાલભાઇ મેણાવહુ | ભુરીવહુ ગંગાબેન
છે.ટાભાઇ
સારાભાઈ જગાભાઈ ભોગીલાલ દેવા ચંચળબેન ચક્રોન હર્કમેન હીરાકુવર મંગુખેન ચંપાએન ગજરાવતું શણગારવહુ ગગાવહુ
કેસવલાલ
માણેકમેન
હીરાલાલ માહનભાઈ સમરથોન
T અમરતલાલ
વખતચંદ્રા
માતીભાઇ
આપાલાલ વાડીલાલ જેશીંગ- જશીબેન માણુકવહુ
ભાઇ
આલાભાઈ ભુરાભાઈ માહકમભાઇ માનકારવહુ ગલાલવહુ કેસવલાલ-મેાટીવહુ
1
જાસુદએન
ચુનીલાલ હરીલાલ ભુરીબેન સાંકુબેન મથુરીબેન ધેલીવ ુ સગારવહુ
[
સારાભાઈ મણીબેન ડાહીબેન |
સમરથએન
હીરાલાલ ભુરીમેન ગગામેન
| વાડીલાલ જેશીંગભાઈ માહનલાલ હીરીબેન નાર’ગીબેન ચંચળવહુ ચંચળવહુ માણેકવહુ
કેશવલાલ ભાલાભાઇ મણીલાલ પેાપટવહુ ગંગાવહુ
જેશીંગભાઇ જેશીંગભાઇ લાલભાઈ પરસેાંતમભાઇ સારાભાઇ ચંપાબેન
ચંદુલાલ માહસુખભાઇ મણીલાલ જાસુદએન માણેકબેન હીરીબેન ચપામેન
જાસુબેન
Page #63
--------------------------------------------------------------------------
________________
વખતચંદ્રશા (૪) અનાપભાઇ
ડાહ્યાભાઇ ઉજળીવહુ જમનાવહુ ગગાવહ
માહસુખભાઇ મોહલ્લાલભાઈ કુલાબેન મહાલક્ષ્મીબેન ધીરજભેન ચંદનબેન ભાખત
ઘેલીબેન
કીકાભાઈ
[
1
થળખેન માર્કેારખેત સમરથમેન માણેકમેન લાલભાઇ જગાભાઇ હીરીબેન
T મંગુબેન મણીબેન
I
મગનભાઇ કેસવલાલ માહનભાઈ ચપામેન જેઠાભાઇ વાડીલાલ સેાભાગવતુ મેણાવહુ કેસરવહુ
દેવકારવહુ સમરથવહુ
1
રાજભાઇ
મગનભાઇ જેકારએન
જૅકારમેન
મ’ગામન
ગામે
ગગાબેન ચચળમેન
મેણુામેન
૧
Page #64
--------------------------------------------------------------------------
________________
એ
વખતથદરા
(૫) હીમાભાઈ
મોતીકુંવરબેન
પ્રેમાભાઈ છવકારવહુ
જેસંગભાઈ લાલભાઈ મણભાઈ માણેકબેન (૧) સેભાગવહુ સણગાંવહુ મહીનાવહુ
(૨) સણગારવહુ
મગનભાઇ સુક્તાહુ
સુલચંદભાઈ આધારવહુ
માયાભાઇ જેરવહુ
બાપાભાઈ ઉકે ચીમનભાઈ
કસ્તુરભાઈ
ઉમાભાઈ
વીમલભાઈ સારાભાઈ મેણાબેન હીરાકુવર ગંગાબન
ભોળાભાઈ ચંપાબેન
Page #65
--------------------------------------------------------------------------
________________
વખતચંદશા
(૬) સુરજમલભાઈ
માતી વહુ
ચંદુલાલ ધીરજવહુ
ચુનીલાલ (૫) લખમીવહુ (૨) મહીનાવહ
- ચંપાબેન
જાસૂદબેન
ગંગાબેન
માણેકબેન
લાલભાઈ વખતચદશા
મેણુબેન
ચંદનબેન
(૭) મનસુખભાઈ
ખીમચંદભાઈ - છગનભાઈ - મેણુબેન
ચંપાબેન કેસરવહુ સણગારવહુ
દલસુખભાઈ ,
સેભાગલા મોહલ્લાલ ગંગાબેન મણીભાઈ સમરથબેન
મેતીવહુ સુચના–આ પાનામાં ખુશાલચંદના દિકરા-વખતચર નો તેમાં છઠ્ઠા દિકરા સુરજમલભાઈને તથા સાતમા દિકરા
મનસુખભાઈનો વંશવેલો છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
શેઠ શાંતિદાસ (૪) માણેકચંદ 'કેસરીસિંગ
તેસંગ
અજરાલસંગ
ચંદનસંગ
દીપચંદશા
કલ્યાણુસંગ
મુલચંદ
સાથીએન
જસકોરવહુ
નરવ
ને
હીરાભાઇ હરી
તારાચંદ ઉત્તમચંદ
સરૂપચંદ
દેવચંદ દીવાળીબેન કેવળવહુ
માનચંદ ગુલાબબેન વીજ કેરબેન મણકુંવરબેન મોંગીબેન
નંદકોરવહુ
નેમચંદ હીરાભાઈ ઉદેચંદ ઝવેરવહુ
શીવરવહુ ઉત્તમલાલ
T સકલચંદ શીવકોરબેન દીવાળીબેન ચંચળબેન અમરતબેન પારેવંતીબેન જીવણભાઈ ઉત્તમચંદ કંકુબેન શાંતિદાસ શેઠના ચોથા પુત્ર જેની વંશવૃદ્ધિ સુરતમાં થયેલ છે તેને વંશવેલો આ પાનામાં છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
નિવેદન.
જૈન ધર્મમાં અનેક પ્રભાવક પુરૂષ થઈ ગયા છે, અનેક મહાન કીર્તિવાન કાર્યો થયાં છે, પરંતુ ઈતિહાસની આરસી નહિ હોવાથી તેમાંથી પ્રકટ થાય તે પ્રકારા પડી શક્તા નથી. અત્યાર સુધીમાં ઇતિહાસ તરફ દુર્લક્ષ અપાયું છે, એટલું જ નહિ પરંતુ તે પ્રત્યે બીલકુલ રસ લેવાયો નથી, તેથી જગતને જૈનધર્મના સત્ય ઈતિહાસનું ભાન આપી શકાયું નથી. આ કારણે જૈનધર્મ અમુકની શાખા છે એવા ભયંકર, અને કર આક્ષેપ થવા પામ્યા છે, અને, જો હવે વખતસર ચેતીને ઈતિહાસ પટને જેટલો મળી શકે તેટલે ભેગે કરી વિસ્તારતા નહિ જઈએ, તે ભવિષ્યમાં જૈનધર્મનું જાજવલ્ય શું હતું તેની ઝાંખી પણ કરાવી શકીશું નહિ, એટલું જ નહિ પરંતુ તે અસ્તિત્વમાં છે કે નહિ તે સંબંધી બીજાનું લક્ષ સુદ્ધાં આકર્ષી શકીશું નહિ.
આ ઇતિહાસ ભેગા કરવા માટે હમણાં જે જે ઉપલબ્ધ સાધન છે તેને છૂટથી અને વિના લેભે ઉપયોગ કરવાની જરૂર છે, તેમાં રાસ, દરેક ગ્રંથની તેમજ સ્તવન સઝાયની પ્રશસ્તિઓ, પ્રબંધ, ચરિત્ર ખાસ જગ્યા લે છે. કેટલાક રાસો ખાસ ચરિત્રનિરૂપકજ છે અને તેમાંના કેટલાક જે મળી શક્યા તેને ઉપયોગ આ પુસ્તકમાં કર્યો છે.
રાસ” ગુજરાતીમાં લખાયા છે અને તે જૈન સાહિત્યમાં સારો ભાગ ભજવે છે, અને તેની શરૂઆત ૧૪મા સૈકાથી થયેલી જણાય છે. પંદરમાં સૈકામાં તેથી સારી રીતે વધુ પણ પ્રમાણમાં થોડા લખાયેલ મળી આવ્યા છે. શોધખોળ કરતાં વિશેષ મળી આવે તેવો સંભવ છે. ત્યાર પછી સોળમી સદીની શરૂઆતથી હમણાંની સદીના આરંભ સુધીમાં ગુજરાતીમાં લખાયેલ જૈન રાસો ઘણું દેખાય છે. આ રાસને કાવ્યસાહિત્યમાં ગણવા કે નહિ તે મધ્યસ્થ સાહિત્યવેત્તાઓનું કામ છે.
#“આ રાસોની પ્રથમ દર્શને પ્રતીત થતી ઉપયોગિતા આદિ અને ટાંકવું ઉપયેગી થશે – (૧) આ રાસમાને કેટલોક ભાગ,
• “જૈન સાહિત્ય –ા. રા. મનઃસુખલાલ કિરચંદ મહેતાના ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદ્ ” વખતે વંચાયેલ નિબંધમાંથી અત્રે ઉતારીએ છીએ..
Page #68
--------------------------------------------------------------------------
________________
(અ) ગુજરાતનો ઈતિહાસ નક્કી કરવામાં, દાખલા તરીકે કુમારપાળ,
વસ્તુપાળ, જગડુ આદિના, (બ) ગુજરાતી ભાષાના અવતાર-વિકાસ-વૃદ્ધિના શોધનમાં, (ક) પ્રાચીન ગુજરાતીના નમુના માટે, (ડ) હાલની સંસ્કારી ગુજરાતી ભાષામાં અપરિચિત નવા પણ ઉપ
યેગી શબ્દનું ભંડોળ ( Enriching) વધારવામાં, અને (ફ) ગુજરાતી ગધ, પધ લખવાની શરૂઆત જૈન લેખકોએ કે બીજાએ
કરી એ નક્કી કરવામાં ઉપયેગી થાય એમ છે. (૨) શ્રી હીરવિજયસૂરિ, વિજયતિલકસૂરિ આદિના રાસેથી જૈન આચા
ર્યોનાં ચરિત્ર-ઈતિહાસ ઉપર પ્રકાશ પડી શકે તેમ છે. (૩) રાસના મહટા ભાગને છેડે પ્રશસ્તિ આપેલી છે; તેમાં પ્રાયઃ ત્રણચાર
પેઢીનાં નામ છે, જેથી જૈન સાધુઓના વંશ-વૃક્ષ નક્કી કરી શકાય એમ છે. જુદા જુદા ગચ્છની પટ્ટાવલિઓમાં તે શ્રી સુધર્માસ્વામીથી (વિ. સં. પૂર્વે ૪૭૦ વર્ષથી) પટ્ટાવલિ લખાઈ ત્યાં સુધી તે તે ગ.
ચ્છના પટ્ટાધીશ આચાર્યોનાંજ નામ-તિથિ છે, ત્યારે આ રાસોની પ્રશસ્તિ ઉપરથી બીજા સાધુઓનાં નામ-તિથિ-વંશ નક્કી થઈ શકે એમ છે, જે આ દિશામાં કામ કરનાર ઇતિહાસકારને ઉપયોગી
થવા યોગ્ય છે. (૪) બધા રાણેને અંતિમ હેતુ (આંતહ૮) ધર્મ ઉપદેશને છે; દાન
શીલ-તપ-ભાવ મુખ્ય વ્યવહાર ધર્મ ઉપદેશવાને છે. અમુક નાયકનાં ચરિત્ર ગુંથનરૂપે દાખલા દષ્ટાંતદ્વારા લેખકોએ, એ ઉપદેશને બહુ રસમય
અને આકર્ષક કર્યો છે. (૫)એ રાસમાંથી સાધક ટુચકા અને રસિક સુબોધયુક્ત કાવ્યકણિ
કાઓ જુદી તારવી શકાય એમ છે; અને એવાં જુદાં તારવી કાઢેલાં 'કાવ્યકણેને ગુજરાતી ભાષાના “રત્નભાંડાગાર” નામ પુસ્તકરૂપે યોજી
શકાય એમ છે. (૬) કેટલાક રાસમાંથી લેખકોનાં બુદ્ધિવૈભવ, કાવ્યચમત્કૃતિ, અને અલં
કારયુક્ત વાણી જોઈ સહદય વાંચકને આનંદ મળે એમ છે. () એ રાસે ઉપરથી એ સેના વસ્તુપાત્રને અનુસરી, એ રાસને શુદ્ધ
ધર્મ ઉપદેશરૂ૫ અંતિમ હેતુ લક્ષમાં રાખી, વર્તમાન શૈલીએ શુદ્ધ
Page #69
--------------------------------------------------------------------------
________________
સંસ્કારી ભાષામાં કોઈ શિષ્ટ લેખક નવલકથા લખે, તે સધર્મની તથા ગુજરાતી ભાષાથી વ્યવહરનારની જબરી સેવા બજાવાય એમ
છે. મોટી નિર્જરા અને પુણ્યબંધનું કારણ છે. (૮) આ ધ્યાનમાં રાખવાનું છે કે રાસોના લેખકોએ રાસો ગુજરાતી ભાષા
અથવા કાવ્ય ચમત્કાર અર્થે નથી લખ્યા, પણ ગુજરાતી ભાષાને ઉપયોગ કરનારાઓને સદ્ધર્મ ઉપદેશવા અર્થે લખ્યા છે, એટલે કવચિત ભાષાડંબરી કે કાવ્યચમત્કૃતિ વિનાની સાદી ભાષા માલૂમ પડે, તેથી ભણેલાઓએ (Pedants) મુખ મચકોડવાનું નથી; તેથી એ રાસોની કિંમત કાંઈ ઓછી થતી નથી; સારશોધક સહૃદય વિદ્વાનોએ તે એ રાસોના આંતરું હાર્દ ઉપર, અંતિમ હેતુરૂપ સદુપદેશ ઉપર નજર ઠેર વવાની છે. કાવ્યચમત્કૃતિ વિનાની સાદી ભાષામાંથી પણ જિજ્ઞાસુ
ભાષાશાસ્ત્રીને અવનવું શિખવવાનું મળે એમ છે. (૯) આ પણ લક્ષમાં રાખવાનું છે કે ભાષાની કિંમત તે ભાષાને ઉપયોગ
કરનારાને લઇને છે; ભાષાનો ઉપયોગ કરનારા ન હોય તે તે ભાષા મૃતવત ( dead) છે; અને મૃતવત ભાષામાં ગમે તેવા ભાષાબર– કાવ્યચમત્કાર હોય પણ તે સામાન્ય જનસમૂહને તે નકામા થાયછે. શ્રી સિદ્ધસેન દિવાકરની, સમયને નહિ છાજતી સંસ્કૃત ભાષા, અને વૃદ્ધવાદીની સમયોચિત સરળ પ્રાકૃત (પ્રકૃત જનને man on the spot અનુસરતી) ભાષા –આ બેમાંથી કઈ કારગત (વિજયી) થઈ એ વા સુપ્રસિદ્ધ છે. આ ઉપરથી કહેવાનું કે પ્રસ્તુત રાસો કોના અર્થ લખવામાં આવ્યા છે, તે ઉપર તથા તેમાંના ઉપદેશ ઉપર દષ્ટિ રાખવામાં આવે તે રાસેની કિંમત અને ઉપયોગિતા એકદમ પ્રતીત થશે; ભલે પછી તે રાસોમાં વાગાડંબર કે કાવ્યાલંકાર ન હોય. ઘણું રાસોમાં રમણીય મને વાવિભવ અને કાવ્યાલંકાર આદિ છે. તથાપિ બધામાં ન હોય તેથી તેમને પ્રેમાનંદાદિનાં કાવ્ય સાથે રસાલંકાર-વાગવિલાસ આદિની સરખામણીમાં તરછોડી કાઢી તેની ગણના
ન કરવામાં આવે એ અંગે આ લખવું છે. (૧૦) આ પણ ધ્યાનમાં રાખવાનું છે કે, આ રાસેના લેખકો પ્રાયઃ સાધુ
હતા; ઘરબાર ત્યાગી સ્વરહિત અર્થે ઉધમ કરનારા સાધુ હતા; અને એથી એ રાસો લખવાને મુખ્ય હેતુ જનહિત તથા સધર્મસેવા સાથે સ્વકર્મની નિર્જરાન હતો.
Page #70
--------------------------------------------------------------------------
________________
(૧૧) આ રામને કેટલાક ભાગ છપાઈ ગયો છે; પણ એ મુદ્રિત થયેલા
મને કેટલોક ભાગ એ અશુદ્ધ અને ચિંથરીઓ (Shabby and ragged) છે કે, તેને ફરી છપાવવાની જરૂર છે; માટે આ બધા રાસોને સમૂહ ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલાં “પ્રાચીન કાવ્યમાળા” અથવા “બૃહકાવ્યદોહન”ની શૈલીએ “પ્રાચીન જૈનકાવ્યમાળા” અથવા “જેન કાવ્યદોહન” રૂપે છપાવવામાં આવે તે ગુજરાતી સાહિત્યનું ગૌરવ વધારનારા સંખ્યાબંધ ગ્રંથો (volumes) થઈ શકે એમ છે, એટલું જ નહિ પણ તેથી સદ્ધર્મ સેવાને, ગુજરાતી સાહિત્યવૃદ્ધિને અને ગુજરાતી સાહિત્યનો લાભ લેનારા ઉપર ઉપકારને
અને પરિણામે નિર્જરાને મહાન લાભ છે. (૧૨) જૈન લેખકો તથા અન્ય લેખકે વચ્ચે કેવી સ્પર્ધા ચાલતી, કેવાં અને
ન્ય અનુકરણ થતાં, તથા કેવાં લેખચાર્ય (plagiarism) અથવા વસ્તુ ચેરી થતાં એ પણ કોઈ કોઈ રાસો ઉપરથી સમજાવાયેગ્યા છે. (૧૩) કેટલાક રાસે તે એકને એક વિષયના હોવા છતાં જુદી જુદી રીતે
જુદા જુદા લેખકેવડે જુદા જુદા લખાયેલા માલૂમ પડશે. (૧૪) રાસોની યાદી પરથી ગુજરાતીના શતકવાર જૈન લેખકે સંબંધી ઉલ્લેખ
કરવાની, નિબંધ લખવાની સરળતા થશે.”
આ રીતે રાસેની ઉપયોગિતા જુદા જુદા દષ્ટિબિંદુથી જોઈ. હવે આ પુસ્તકમાં સમાવેલા રાસો વિષે જોઈએ. કુલે ૧૧ રાસો છે અને સ્વાધ્યાય (સઝા) છે, તે બધાં કાવ્યસાહિત્યમાં પ્રવેશે તેમ નથી, પરંતુ તેમાંના કેટલાકમાં જે વર્ણન, દેશના આદિ ભાગે છે તે કાવ્ય તરીકે ખપી શકે તેમ છે. અને તે કામ મધ્યસ્થ કાવ્યવેત્તાઓનું છે. મોટે ભાગે જેને રાસ છે તે કયે ગામ, કેને ત્યાં જન્મ્યા, દીક્ષા ક્યારે અને કેની પાસે લીધી અને તે માટે નિમિત્તરૂપ કંઈક દેશના ભાગ, વિહાર જુદે જુદે સ્થળે કર્યો છે, અને છેવટે સ્વર્ગગમન ક્યારે થયું અને તે માટે તેની માંડવી કેમ રચાઈ, તે વખતે શ્રાવકે કોણ કોણ હતા વિગેરે બાબત છે અને તેથી થોડી ઘણી રૂક્ષતા, નીરસતા અને નિવિવિધતા આવે છે. બાકી ઈતિહાસ માટે તેટલી પણ વિગતે ઘણી કામની છે. ખરો ઈતિહાસ હાલ જેને કહેવામાં આવે છે તેવું તેમાં ન હોય પણ હાલના ઇતિહાસકાર આ રાસોપરથી ઉદ્દભવતી વિ. ગ, કૃતિઓ, દેશકાલ વગેરે સંજોગો ભેગાં કરી નવીન શૈલીએ ઈતિહાસ પૂરી પાડી પ્રજા ઉપર ઉપકાર કરી શકે તેમ છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
જે રાસે આ પુસ્તકમાં મૂકવામાં આવ્યા છે, તેમાંની કાની પણુ, એક સિવાય બીજી પ્રત ઘણા પ્રયત્નો કર્યા છતાં મળી શકી નથી, તેથી લાચારીએ તેને પ્રકાશમાં મૂકવામાં ક્જ સમજાઇ છે, અને તેથી સંશાધન કરવામાં બહુ મુશ્કેલીઓ સહવી પડી છે.
'
શ્રી શાંતિદાસ શેઠના રાસની પ્રત અમદાવાદના શેઠ રાજાભાઇ માહનભાઈની પાસેથી મળી હતી. આ · એકસરસાઇઝ બુક' માં ઉતારેલી હતી; શ્રી સત્યવિજય, કપૂરવિજય, ક્ષમાવિજય, જિનવિજ્ય, અને ઉત્તમવિજય રાસેાની પ્રતે પાદરાવાળા રા. માહનલાલ હેમચંદ વકીલ પાસેથી મળી હતી. તે સ. ૧૯૬૫ કે તે દરમ્યાન ઉતારેલી છે. આની મૂળ નકલા મને પ્રખ્યાત વક્તા મુનિ શ્રી ચારિત્રવિજય મહારાજ પાસેથી ભાંગરાળ ભડારમાંથી આવેલી હતી તે જોવાની તક મળી હતી, અને તે ઉપરથીજ ઉપરની નકલે ઉતરાવી હાય એમ લાગે છે, પરંતુ મૂળ નકલા માંગરેાળ સંધમાં ઝઘડા હાવાથી તેના ભંડારમાંથી મળી શકી નથી.
શ્રી પદ્મવિજય મહારાજના રાસની નકલ અમદાવાદની વિદ્યાશાળા તરફથી શિલાલેખમાં છપાયેલ પૂજાસંગ્રહમાં આપેલ હતી તેપરથી લેવામાં આવી છે, અને તે પણ ઉક્ત વકીલ રા. મેાહનલાલ હંમદે માકલી હતી.
શ્રી લક્ષ્મિસાગરસૂરિ, તથા નેમીસાગરસૂરિના રાસની તથા શ્રી વિજયદેવસૂરિ ( સ્વાધ્યાય ) ની હસ્ત લિખિત પ્રતા મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી પાસેથી મળી હતી, અને વિજયાન દસૂરિની સ્વાધ્યાય તેમજ કલ્યાણવિજય ગણિના રાસની હસ્તલિખિત પ્રત મેં રા. કુંવરજી આણુ જીને લખવાથી તેમણે ભાવનગર સંધના ભંડારમાંથી મેળવી આપી હતી.
આ રીતે મને જે જે ઉપરોક્ત મુનિ મહારાજ, શ્રાદ્ધવર્યાં પાસેથી પ્રતા માટે સહાય મળેલી છે તેથી તેમના આભાર માનું છું.
આ ગ્રંથ પ્રાચીન ગુજરાતીમાં હોવાથી તેને ક ંઇક વિશેષ સારા રૂપમાં મૂળ પ્રાચીનતા આબાદ રાખી સાધી મૂકેલ છે, અને તેની સાથે તેમાં આવતા પ્રાચીન શબ્દો, પારિભાષિક શબ્દો અને ખીજા કઠિન શબ્દોના અર્થીના કાષ આ ગ્રંથને છેવટે મહાપ્રયાસ કરી અક્ષરાનુક્રમમાં આપેલ છે. વિશેષમાં દરેકના ભાગ પાડી વિષયવાર મથાળાં મૂકેલ છે કે જેથી વાંચતાં શું બિના આવે છે તે જાણી શકાય. તેમજ સમુચ્ચયમાં આખા રાસના સાર પ્રસ્તાવનામાં આપેલ છે, અને તેમાં જે જે ચરિત્રનાયકા છે તે સંબધી રાસમાંથી
Page #72
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્ત થતી બીના ઉપરાંત બીજા સ્થળેથી ઉપલબ્ધ થયેલી સર્વ વિગતે મૂકી છે, અને દરેક રાસના કર્તાની બધી વિગત મૂકી છે.
આવા રાસો ઐતિહાસિક દૃષ્ટિએ ઘણા ઉપયોગી છે, અને તેવા રાસ ઘણા ભંડારોમાં પડેલા છે, એવું લીંબડી, પાટણ, જેસલમીર આદિ ભંડારની ટીપ જોતાં માલુમ પડે છે, તે તેવા ભંડારવાળા આવા રાસો પૂરાં પાડશે તે જૈન ઉપર મહાન ઉપકાર કરશે. હમણાંજ થયેલા પંડિત શ્રી વીર વિજયને “વીરનિર્વાણ રાસઅમદાવાદમાં તેમની સ્વર્ગ તીથિએ દરવર્ષે વંચાય છે, અને તેની નકલ મેળવવા ઘણો પ્રયાસ કર્યો, છતાં મળી શકી નથી. આશા છે કે લાગતા વલગતા તે “રાસ” પૂરે પાડી યા છપાવી સૈને આભારી કરશે. આ પુસ્તક કે જે અધ્યાત્મ પ્રસારક મંડળ તરફથી બહાર પડેલ છે તે મંડળે આવા અતિહાસિક રાસો સંશોધન કરાવી ગ્રંથરૂપે છપા. વી આપવાનું માથે લીધું છે તે માટે ખરેખર તે મંડળને ધન્યવાદ ઘટે છે.
ગમે તેટલી સાવચેતી રાખવા છતાં આમાં અશુદ્ધિ રહી ગઈ છે, અને તે જોઈ શકાય તેટલી શુદ્ધિ કરી આ સાથે “શુદ્ધિ પત્રક” એ મથાળાં નીચે આપી છે તે સુજ્ઞ જેને સુધારી વાંચશે એ વિનતી છે. તેમ વળી આ ગ્રથના સંશોધનમાં જે કંઈ સ્કૂલન, દોષ આદિ પ્રમાદવશાત બુદ્ધિમતાથી રહેલ હોય તેને માટે વિદજજનેને સુધારવા સૂચના કરવાની વિનંતિ કરી મિથ્યા દુષ્કૃત” ચાહું છું
મુબઈ ) પ્રિન્સેસ સ્ટ્રીટ તા. ૭ એપ્રિલ ૧૮૧૨.)
સંતસેવક મેહનલાલ દલીચંદ દેશાઈ..
બી. એ. એસ્ એ. બી.
Page #73
--------------------------------------------------------------------------
________________
શ્રેણિવર્ય શ્રી શાંતિદાસજી. જિજજ ઝાઝા
| પૃષ્ઠ ૧-૮ સમગ્ર જૈન સંઘના દીપક, પ્રભાવક શ્રી શાંતિદાસ શેઠજી થઈ ગયા છે, છતાં તેમના સંબંધે બીલકુલ માહિતી આપણે જેને ધરાવતા ન હતા એ ઓછું ખેદકારક નહતું; સુભાગ્ય મુનિ શ્રી ક્ષેમવર્ઝન ગણિએ રચેલ રાસ પ્રાપ્ત થયેલ છે તે પરથી જાણવા યોગ્ય પણ ઘણેજ ટુંક વૃત્તાંત માત્ર મળી શકે છે. આ રાસ આ સાથે જોડેલ છે, તે પરથી તે જણાઈ આવશે, છતાં ગદ્યમાં કઈ સાર ઉપયુક્ત માહીતી સાથે અત્ર રજુ કરવામાં આવે છે.
જન્મસ્થાન, માતપિતા. શેઠજીનું જન્મસ્થાન રાજનગર હતું કે જે અમદાવાદને નામે હમણું પ્રસિદ્ધ છે. રાજનગર જબુદ્વીપના ભરતક્ષેત્રમાં આવેલ ગુર્જરદેશમાં છે અને તેનું વર્ણન કવિએ આ પ્રમાણે કરેલ છે –
“અહીં સુખશાંતિ સારી હતી તેથી ચાર વિગેરેનો ભય નહતો, વ્યાપાર બહુ ધીક્તો ચાલતો હતો, અને શ્રીમંત વ્યાપારીવર્ગ-વણિકે ઘણા વસતા હતા. જિનમંદિરે ઘણાં હતાં–જૈનધર્મને પ્રસાર ઘણે સારે હતું. બાર દરવાજા હતા અને છત્રીશ તે તેને પરાં હતાં. રાશી ચાટાં હતાં, કે જેમાં માણેકચોક અતિ પ્રસિદ્ધ હતા. પેશ્વાઈ ગાયકવાડ એમ બે રાજ્યો હતાં.”
આ વર્ણન ઐતિહાસિક દષ્ટિએ સત્ય લાગે છે, કારણ આ વર્ણન, કર્તાને સમય ઈ. સ. ૧૮૦૦ નું અગર લગભગ તે સમયનું છે, અને તે સમયે પેશ્વાએ ગાયકવાડને સત્તા આપી હતી એમ ઈતિહાસ પરથી જણાય છે. જુઓ ગુજરાતને અર્વાચિન ઇતિહાસ પૃ. ૩૧૦ કહે છે કે –
એજ વર્ષમાં પેશ્વાએ પોતાના ભાઈ ચિમનાજીની સુબેદારી રદ કર્યા વગર ગુજરાતમાં પોતાના જે કંઈ હક્ક હતા તેને પાંચ વર્ષ માટે ગાવિંદરાવ ગાયકવાડને ઇજારો આપે. એ હક્કમાં કાઠિયાવાડ તથા સેરઠની ખંડણુને હિસ્સે, પેટલાદ, નાપાડ, રાણપુર, ધંધુકા અને ગોઘાની ઉપજ, ખંભાતની દરીઆઇ જકાતમાંના કેટલાક હક અને અમદાવાદ શહેરની ઉપને હિસ્સે, એ પ્રમાણે હતું.”
અમદાવાદે જૈન સામાજિક, રાજકીય તેમજ ધાર્મિક પ્રગતિમાં અગત્યને
Page #74
--------------------------------------------------------------------------
________________
ભાગ ખજાવ્યા છે. આપણા કેટલાક પ્રખ્યાત મુનિએ ત્યાં જન્મ લીધે છે, વિહાર કર્યાં છે અને અનેક જિનમંદિર સ્થાપી જૈનધર્મના ઉદ્દાત ઘણી સરસ રીતે કર્યાં છે. આપણા નામાંકિત શ્રાવકોએ ત્યાં જન્મ લઇ અનેક સધા કાઢી ધર્મપ્રભાવના કરી છે, એટલુંજ નહિ પરંતુ આપણાં તીર્થીની રક્ષા કરી તેપરના ઘણા હક્કો જેનાને માટે મેળવ્યા છે. આમાંના પ્રધાન આપણા ચરિત્રનાયક શ્રી શાન્તિદાસજી શેઠ છે.
શાંતીદાસ શેઠના પિતાનું નામ સહસકિરણ ( સહસ્રકિરણ—સૂર્ય ) એ હતું. તેમના જન્મ ક્યારે થયા, માતાનું નામ શું હતું તે હમણાં તેા અજ્ઞાત છે.
ચિ'તામણી મ`ત્ર,
શ્રીમન વીરપ્રભુની ત્રેપનમી પાટે શ્રી લક્ષ્મિસાગર સૂરિ થયા. તેમને જન્મ સ′૦ ૧૪૬૪ ભાદ્રપદ વદિ ખીજ, દ્વિક્ષા સમય સ’. ૧૪૭૦, પન્યાસ૫૬ ૧૪૯૬, વાચકપદ ૧૫૦૧, સૂરિપદ ૧૫૦૮, ગચ્છનાયક પદ સ. ૧૫૧૭ માં થયેા હતે. તેમના વશમાં લબ્ધિસાગર ઉપાધ્યાય થયા, તેના બે શિષ્ય નામે તેમસાગર અને મુક્તિસાગર પંડિત થયા, અને ચેમાસું મુરતમાં થયું.
આ સમયે શાંતિદાસ નામે ધનવાન શ્રાવક સુરતમાં રહેતા હતા. પેાતે નિ:પુત્ર હોવાથી ગુરૂને એક સમયે તે સંબંધે સહેજ પૂછ્યું. ત્યારે ગુરૂએ કહ્યું કે “ તે માટે ચિંતામણિ નામનો મંત્ર છે, તેની સાધના છ માસ સુધી તેના મત્ર પ્રમાણે કરવી જોઇએ. એક વખત આરહજાર અને બીજી વખત છત્રીસ હજાર એમ ઉત્તરાત્તર પાંચ વખત તેને જાપ જપવા જોઇએ, અને તેમાં ધૂપ, દિપક, બાકુલા વગેરે છ માસ સુધી આહૂતિ આપવી જોઇએ. આમ થયે ધરણરાય પદ્માવતી મનની આશા પૂરે તેમ છે. ” આ પરથી શેઠે હા પાડી અને તે માટે મેદીખાનુ ભળાવી દીધું.
મુનિ
[ નેટ—અહીં જરા કહેવું આવશ્યક છે કે નિષ્પગ્રિહી અને સંસારહેતુના આલંબન નહિ કરનાર હોવા છતાં આ મુનિશ્રીએ આ મંત્ર સાધના કેમ હાથ ધરી હશે ?–એવા પ્રશ્ન ઉઠવા સભવ છે. તેા તેના ઉત્તર એવા આપી શકાય કે કઈ તેવા સંસાર હેતુ વધે તેવે આશય તેમાં નહિજ હાવા સંભવ છે, પરંતુ જેનાથી ધર્મા પ્રભાવ ધણા વધે એવાના સંબંધમાં આની સાધના પ્રયૉજવામાં ઉચિતતા જોવાય છે. ]
હવે આ મંત્ર સાધતાં તે મંત્ર જે દિવસે પૂરા થાય છે તેજ દિવસે ઝવેરાતના વ્યાપાર અર્થે રાજનગરના આપણા ચરિત્રનાયક શ્રી શાંતિદાસ શેઠે સુરતમાં
Page #75
--------------------------------------------------------------------------
________________
હતા, તે પ્રભુદર્શન કરવા દેવાશ્રયમાં જાય છે, અને ત્યાં ગુરૂ (મંત્રસાધક) હતા તેથી તેને વંદણું કરવા જાય છે. આ વખતે બરાબર સાધનાનું મુહૂર્ત હતું તેથી ગુરૂએ પૂછતાં પોતે શાંતિદાસ નામના વેપારી છે એમ કહ્યું તેથી “હેલો તે પહેલ” એમ જાણુ-નામ પણ બરાબર શાંતિદાસજ-એકજ છે એમ વિચારી મંત્ર સાધવા બેસારી દીધા. મંત્ર ભણાય છે અને પૂરે થતાં તેના અધિષ્ઠાયક શ્રી ધરણેન્દ્ર નાગનું રૂપ લઈ આવે છે, અને ફણું ચડાવી માથે ચડી ત્યાંથી પોતાની જીભને લલકારો કરે છે. ગુરૂએ જીભ ભેગી કરવાનું કહ્યું, પણ શેઠજીને તેથી મરણની શંકા ઉપજવાથી ભય લાગ્યો. આથી ધરણેન્દ્ર તરતજ અદશ્ય થયા. આ વખતે ગુરૂએ કહ્યું કે જે જીભ શંકાના અભાવે ભેગી કરી હતી તે રાજા થાત એવે એ મંત્રને પ્રભાવ છે, પરંતુ તેમ થયું નથી તે અઢળક લક્ષ્મી થશે. માટે ખાઓ, ખર્ચો અને સુપાત્રે વાવરો –એ આશીર્વાદ આપી શેઠને રજા આપી.
શેઠને ઝવેરી તરીકેનો વ્યાપાર જામતે ગયે, અને દિવાસાનુદિવસ લક્ષ્મી વધતી ગઈ. આ વખતે દિલ્હીપતિ મહાન અકબરનું રાજ્ય હતું; તેમને ત્યાં પિતાની બેટી પરણતી હતી તેથી ઝવેરી ખાનું પૂરું કરવા હુકમ કર્યો; શાંતિદાસ શેઠે ઉચ્ચ જવાહર ભેટ તરીકે મૂક્યું. મૂલ્ય પૂછતાં તે સાસરવાસ ગણવા શેઠે કહ્યું, આથી બાદશાહ બહુ આનંદિત થયો. આવા વખતમાં અકબર બાદશાહની બેગમ પિતાના જ્યેષ્ઠ શાહજાદાને લઈને કેઈ કારણસર કોઈ પ્રકારે નાસીને આવી, અને પાતશાહવાડીમાં ઉતરી. આની સેવાબરદાસ શાંતિદાસ શેઠે બહુજ સરસ રીતે કરી. એટલામાં અકબર બાદશાહ મરણ પામે. (ઈ. સ. ૧૬૦૫). આથી બેગમ તુરતજ પિતાના શાહજાદાને લઈને દિલ્હી ગઈ, અને તે જહાંગીર સલીમશાહ (નુરૂદીન મહમ્મદ જહાંગીર) નામ ધારણ કરી ગાદીએ બેઠો. તેણે શાંતિદાસ શેઠને પિતાના મામા કરી રાખ્યા, અને રાજનગરની સુબાગીરી ઑપી.
૩, રાજસાગર ગુરૂને સૂરિપદ. રાજનગરમાં રાજસાગર ગુરૂ આવ્યા, તેપર શેઠજીને બહુ આસ્થા બેઠી હતી, પછી મુખ્ય પટ્ટધર શ્રી વિજયસેનસૂરિને બેલાવ્યા, અને તેમને રાજસાગરગુરૂને ઉપાધ્યાયપદ આપવા વિનતિ કરી. શ્રી વિજયસેનસૂરિએ કહ્યું
૧ વિજયસેનસૂરિ (તપાગચ્છની ૫૯ મી પાટે). જન્મ સં. ૧૬૦૪ નારદિપુરિમાં, દિક્ષા ૧૬૧૩. બાદશાહ અકબરે તેમને કાલસરસ્વતિ એ બિરૂદ આપ્યું. સ્વર્ગગમન સં. ૧૬૭૧ ના જ્યેષ્ઠ વદિ ૧૫ ને દિને તંભતીર્થમાં.
Page #76
--------------------------------------------------------------------------
________________
- ૧૦ કે એમ પદવી આપીએ, તે સ્થળે સ્થળે થઈ જાય તેથી તેનું મહામ્ય ન રહે; માટે તમારી તે વિનતી સ્વીકારી શકાય તેમ નથી!” આથી શાંતિદાસ શેઠને ખોટું લાગ્યું, પરંતુ હૃદયમાં રાજસાગર ગુરૂને સૂરિપદ ગમે તે પ્રયાસે અપાવવાનો નિશ્ચય કર્યો હતો. કેટલાંક વર્ષ પછી ખંભાતના નગરશેઠ અમદાવાદ આવ્યા, અને તેમને શ્રી શાંતિદાસ શેઠે પોતાને ત્યાં રોકી રાખ્યા અને “જ્યાં સુધી પટ્ટધર સરિ કે જે હમણાં ખંભાતમાં છે, તેમના તરફથી કોઈ પણ રીતે રાજસાગર ગુરૂને સૂરિપદ આપવાની સંમતિ ન મંગાવે ત્યાં સુધી તમો અહીંથી ખંભાત નહિ જઈ શકે ” એવું શાંતિદાસ શેઠે ખંભાતના શેઠને કહ્યું. (આ વખતે શાંતિદાસ શેઠને એટલે બધે આજ્ઞા પ્રભાવ અમદાવાદમાં-બાદશાહની સાથેના સંબંધથી ચાલતો હતો કે તે ગમે તે કરી શકે.) ખંભાતના શેઠે આ વાત પત્રથી ખંભાત જણાવી, અને પત્રમાં જણાવ્યું કે “જે સૂરિશ્રીને વાસક્ષેપ આવશે તે જ છૂટી શકાશે, નહિ તે બધીમાં રહેવું પડશે” ખંભાતમાં તે શેઠની વહુ-શેઠાણી, સૂરિશ્રી પાસે ચુંદડી પહેરી ગઈ અને ગુરૂસ્તુતિ (ગુંતલી) કરી એટલે સૂરિશ્રીએ વાસક્ષેપનું ચુંદડી પર લેપન કર્યું અને સૌભાગ્ય ઈચ્છયું. ત્યારે શેઠાણીએ અમદાવાદ શેઠને રોક્યા છે તે વાત અને તેનું કારણ જણાવ્યું, અને કહ્યું કે “જો આપશ્રી વાસક્ષેપ અને સૂરિમંત્ર રાજસાગર ગુરૂને સૂરિપદ આપવાની સંમતિદર્શક ચિન્હ તરીકે મોકલાવશે તે” શેઠ ઘેર આવશે અને મારી લાજ-મારું સૌભાગ્ય રહેશે ! સૂરિશ્રી (વિજયદેવસૂરિ) એ વાસક્ષેપ સાથે સૂરિમંત્રકિનાચ નમ: લખી મોકલ્યો, અને શેઠાણીને સભા સમક્ષ “તમારું સૌભાગ્ય અવિચલ રહે, અને જાઓ સુખેથી શેઠને તેડાવો” એવાં વચન કહી ચુંદડી ઓઢાડી. આ રીતે શ્રી રાજસાગર સૂરિપદે સ્થપાયા (સંવત ૧૬૮૬ ના જ્યેષ્ઠ માસને શનિવારે) અને સાગરગચ્છની સ્થાપના થઈ. રાજસાગર સૂરિના પિતાનું નામ દેવિદાસ હતું અને માતાનું નામ કેડમદે હતું (જુઓ પૃ. ૨૨ પ્રસ્તાવના) અને આજ રાજસાગર સૂરિના ઉપદેશથી શેઠ શાંતિદાસે અગીઆર લાખ રૂપીઆ ધન ખચ્યું હતું. (જુઓ પૃ. ૨૩ પ્રસ્તાવના)
ઉપસંહાર. અહીં શાંતિદાસ શેઠનું વૃત્તાંત પૂરું થાય છે તેમને વંશ હજુ સુધી અમીવૃક્ષ પેઠે ચાલુ છે. તેમના પ્રપૌત્ર વખતચંદ શેઠ બહુ નામાંકિત અને
૧ વિજયસેન સૂરિએ સં. ૧૬૭૧ માં ખંભાતમાં કોલ કર્યો હતો, જેમના પટ્ટધર વિજયદેવસૂરિ હતા. જેમણે વાસક્ષેપ અને સૂરિમંત્ર આપ્યો.
Page #77
--------------------------------------------------------------------------
________________
૧૧
પ્રભાવક થયા. તેની પર પરા આ પ્રમાણે છે. શાંતિદાસ શેò પુત્ર લખમીચંદ શેઠ, તેના પુત્ર ખુશાલચંદ શેઠ અને તેના પુત્ર, (૧) ધું, (૨) જેમલ અને (૩) વખતચંદ. તે વખતચંદ શેઠનુંવૃત્તાંત હવે ી જોઈશું.
4.
રાસકાર શ્રી ક્ષેમવદૈન.
તેમની પદ્માવલિ નીચે પ્રમાણે છે.
હીરવિજય સૂર.
નગવર્જુન ગણિ.
મલવર્જુન પડિત.
રવિવર્ધન ઉપાધ્યાય.
ધનવવ્હેન પતિ.
વિનીતવર્ધન ( લક્ષ્મિસાર સૂરિના સમયમાં). પ્રીતિવર્ધન ઉપાધ્યાય
વિદ્યાવર્દૂન.
હીરવર્ધન.
ક્ષેમવર્હન.
રાસ રચ્યાના સવત્ ૧૮૭૦ છે. આ વખતે રાજસાગર સૂરિ કે જેની વાત આપણે આગળ કરી ગયા છીએ, તેના વંશજ શાંતિસાગર સૂરિ પાટણમાં વિરાજતા હતા એમ રાસકાર પોતે જણાવે છે. ( જુએ પૃ. ૧૦૦-૧૦૧), તેની પ્રશસ્તિ નીચે પ્રમાણે છે.
હીરવિજયસૂરિ (૫૮ મી પાર્ટ તપગચ્છ ).
વિજયસેન સૂરિ ( પ૯ મી પાટે તપગચ્છ ). I શજસાગર સૂરિ.
વૃદ્ધિસાગર સૂરિ.
Page #78
--------------------------------------------------------------------------
________________
લર્મિસાગર સૂરિ.
કલ્યાણસાગર સૂરિ
પુષ્પસાગર સૂરિ
ઉદયસાગર સૂરિ.
આણંદસાગર સૂરિ.
શાંતિસાગર સૂરિ. આ શાંતિસાગરિએ અનુક્રમે સં. ૧૮૮૬, ૧૮૮૯, ૧૮૯૩ અને ૧૯૦૫ માં જુદે જુદે છે બિંબપ્રતિષ્ઠા કરાવી છે. (જુઓ, શિલાલેખ નં ૭૬૦, ૭૬૮ અને છેક જૈન બીબ્લીઓગ્રાફી, ગેરિને) આવી રીતે સાગરગચ્છ જુદાં જુદાં બીઆંથી આગળ વધ્યો છે. અત્યારે પણ સાગરગચ્છને પરિવાર મહિમાવાળે જોવામાં આવે છે, તેમજ તપાગચ્છીય સાગર સાધુઓની સાગર શાખા પણ મહિમાવંત જણાય છે તે નીચે પ્રમાણે
૫૮ શ્રી હીરવિજયસૂરિ. ૫૮ સહેજસાગર ઉપાધ્યાય
૬૦ જયસાગર ઉપાધ્યાય
૬૧ જિતસાગર ઉપાધ્યાય
દર
સાનસાગર ગણિ.
!
૬૩ મયગલસાગર (મૂળનામ
ગળદાસ, ગામ વીસનગર)
૬૪ પધસાગર (મૂળ નામ પ્રેમચંદ, ગામ અમદાવાદ સ્વર્ગવાસ
* ૧૮૨૫ અષાડ સુદ ૧૧ મેડતા) ૬૫ સુજ્ઞાનસાગર (મૂળ ગામ સં યામગઢ, સ્વર્ગવાસ. ૧૮૩૮ શ્રાવણ
સુદ ૫) ૧ આમના હાથે ઉદયપુરના સંધે સંવત ૧૮૧૭ વૈશાખ શુદિ ૧૦ ના દિવસે અંજનશલાકા કરાવી હતી, અને ૧૮૧૯ ના મહા સુદ ૫ ના દિવસે શ્રી પદ્મનાભ મહારાજની પ્રતિષ્ઠા કરાવી. વળી આમણે સંગ્રામનાગઢથી જીર્ણ ગ્રંથો મંગાવી ઉદયપુરના જ્ઞાન ભંડારની વૃદ્ધિ કરી.
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૬ સ્વરૂપસાગર (નાગરના. સ્વર્ગવાસ ૧૮૬૬ પિસ શુદ ૨
- પાલી શહેર) ૬૭ નિધાનસાગર (દમણ ગામના સ્વર્ગવાસ ૧૮૮૭ ભાદરવા વદ ૧૪)
૬૮ મયાસાગરજી.
૧૮ નેમસાગરજી. ૭૦ શ્રીમદ્ રવિસાગરજી.
૭૧ સુખસાગર (હાલ વિદ્યમાન છે.) શ્રીમદ્દ રવિસાગરની શિષ્ય સંપદા નીચે પ્રમાણે છે.
૧ હીરસાગર (અમદાવાદના. દિક્ષા ૧૧૪ મહા માસ.) ૨ રત્નસાગર (પાટણના નામ રામચંદ દીક્ષા સં. ૧૯૧૭). ૩ શ્રેમસાગર (પાટણ નામ ખુશાલચંદ દીક્ષા ૧૭૧૮ ફાગણ સુદ
૨ રાધનપુર ૪ શાંતિસાગર (ઇડર. નામ સરૂપચંદ દીક્ષા ૧ર૦ વૈશાખ સુદ
૧૦ ઘોઘા). ૫ ગુણસાગર (વસો નામ સાકરચંદ હરજીવન દીક્ષા ૧ર
- જેઠ સુદ ૬). ૬ મણિસાગર (વસ. નામ માનચંદ સાકરચંદ દીક્ષા ૧૯૨૨
જેઠ સુદ ૬). - ૭ ભાવસાગરજી (સુરત. નામ ફુલચંદ ભૂખણદાસ, દીક્ષા ૧૯૪૩
ને વૈશાખ સુદ ૬ મહેસાણા) '૮ સુખસાગરજી (પાટણ. નામ સાકરચંદ આલમચંદ દીક્ષા ૧૯૪૩
ના વૈશાખ સુદ ૬)
૧. જન્મ સં. ૧૮૭૬. પાલીમાં (મારવાડ), પિતાનું નામ રઘાજી, માતાજી માણકર, જ્ઞાતે વીશા ઓસવાળ વણિક સંસારી નામ રવચંદજી, દીક્ષા સં. ૧૯૦૮ માગશર સુદ ૧૧ અમદાવાદ,
૨. બહુજ વિદ્વાન અને શાસ્ત્રના પારંગામી હતા. તેમની પાસેથી શ્રી સિદ્ધિવિજ્યજી પણ અભ્યાસ કરતા હતા. તેના નામની યાદગીરીમાં સુરતમાં રત્નસાગરજી પાઠશાળા સ્થાપવામાં આવી છે.
૩ પાછળથી તેઓએ સાધુ વેષ ત્યજ હતે.
Page #80
--------------------------------------------------------------------------
________________
છે. વખતચંદ શેઠ. $ EEEEEEEEEEEEEEEELLE
જન્મ, વિવાહ. શાંતિદાસ શેઠને લખમીચંદ નામના પુત્ર થયા. તેના પુત્ર ખુશાલચંદ કે જેને ત્રણ સ્ત્રીઓ હતી. પહેલી સ્ત્રીથી નથશાને જન્મ થયો, બીજી દિપીવહુથી જેઠમલજી થયા, અને ત્રીજી જમકું વહુથી શુભસ્વમસૂચિત વખતચંદ શેઠનો જન્મ સં. ૧૭૮૬ કાર્તિક વદિર મંગળવારે થયે, તેને માટે થતાં નિશાળે મૂક્યો અને તે ભણીગણીને હશિયાર થયા. પછી જુવાન થતાં જડાવેદે નામની ભાર્યા પરણ્યા, અને તેના પેટથી ઈચ્છાભાઈ નામને પુત્ર થયો. જડાવેદે ખંભાતના શેઠ જયચંદ હીરાચંદની પુત્રી હતાં.
ઝવેરાતને ધ રાજનગરમાં આ વખતે શેઠ નાનાશાનો પુત્ર સુરચંદ બહુ ભણેલગણેલ અને બાહોશ નર હત; તેને અને વખતચંદ શેઠને સારી પ્રીતિ જામી. અને તેમણે ભાગમાં ઝવેરાતને ધધ કરવા માંડે. ધંધો ધીમે ધીમે બહુ ધીક્ત ચાલવા લાગ્યો, અને લોકો આ જોડીને બહુ માન આપવા લાગ્યા. આ સમયે દામાજી ગાયકવાડ પિતાના કુંવર ફસીંગ મહારાજને લઈને આવ્યા. આ વખતે ગાયકવાડ સરકાર પાસે એક રત્ન જડાવ (નંગ) આવેલ હતું, તે બીજાને દેખાડતાં તેનું મૂલ્ય સત્તર હજાર રૂપિઆનું થયું. આ વખતે વખતચંદ શેઠ ત્યાં જઈ ચડયા, અને પિતે ઝવેરી છે એમ જણાવ્યું. ત્યારે સરકારે તેને પહેલે જડાવનો મુડે બતાવ્યો છે તેનું મૂલ્ય વખતચંદ શેઠે અગીઆર હજાર કર્યું. રાજાએ કહ્યું કે ત્યારે તમારી પાસે હોય તે તમે તેવા અગર તેથી સરસ મુડા બતાવે. વખતચંદ શેઠે પંદર દિવસની મુદત લઈ ત્યાર પછી એવા એવા સરસ નંગો બતાવ્યા કે જેથી રાજા છક થઈ ગયા. પછી જે પહેલે મુડે આવ્યો હતો તે વખતચંદ શેઠે પિતે આંકેલા મૂલ્ય પેલા વ્યાપારી પાસેથી અપાવ્યો. આથી રાજા સાથે બહુ ઘાડો સંબંધ બંધાય, અને રાજાએ શેઠનો માનમરતબ પૂરણ સાચવ્યું. શેઠજીએ કાઠિયાવાડ દેશમાં જાત્રા કરવા જવા માટે જણાવ્યું ત્યારે, સરકારે તેમને કહ્યું “ખુશીથી જાઓ, મારા લશ્કરને બંદોબસ્ત કરી આપું છું, તમારે કોઈ વાળ વાંકે ન કરે. આ બધું સંવત ૧૮૧૮ માં થયું.
Page #81
--------------------------------------------------------------------------
________________
૧૫
રાજકીય સ્થિતિ. આ વખતે ગુજરાતમાં ગાયકવાડ, પેશ્વા, અને અંગ્રેજ ત્રણેનું રાજ્ય થયું. મૂળ ગુજરાતને વહિવટ દામાજીને પાસે હતે, આ વખતે સં. ૧૭૬૧ ની પાંચમી પાણીપતની લડાઈ થઈતેમાં મરાઠાની જબરી હાર થઈ. પાણીપતની હાર ખાધા પછી જે થોડાક સરદાર બચ્યા હતા તેમને દામાજી ગાયકવાડ એક હતો. તે આ વખતે પેશ્વાની સાથે દિલ્હી ગયો હતે. ખંભાતના નવાબે વાડાસિનેરપર ચઢાઈ કરેલી તેથી ગુજરાત આવ્યા પછી તેની સામે દામાજી થશે અને જવાનમર્દખાનની જાગીર પાછી લઈ લીધી; વળી પેશ્વાના મુખત્યારની સામે થઈ સેરઠ અને કાઠિયાવાડમાં પણ દામાજી ગાયકવાડે પિતાની સત્તા સબળ કરી. (ગુજરાતનો અર્વાચિન ઇતિહાસ પૃ. ૨૮૨) આ વખતે પેશ્વાને તેને હરીફ નિઝામ બહુ સપડાવ હતો, તેથી અંગ્રેજ સરકાર (ઈસ્ટ ઈંડિયા કંપનીના અધિકારીઓ) સામે પેશ્વાએ સંદેશા ચલાવવા માંડયા. તેથી અંગ્રેજ સરકારનું પણ ગુજરાતમાં રાજ્ય ગણુ રીતે કહી શકાય. તેણે, પેશ્વાએ તથા ગાયકવાડે વખતચંદ શેઠને રાજ્યચિન્હ મોકલાવ્યાં.
આ વખતે માધવરાવ બાલાજ પેશ્વા હતા, તેની અને કાકા રઘુનાથરાવની સાથે ખટપટ ચાલતી હતી. દામાજી ગાયકવાડને દીકરે શેવિંદરાવ રધુનાથરાવના લશ્કરમાં પિતાના પિતાની ફોજની એક ટુકડી સાથે હતા. માધવરાવે રઘુનાથરાવને હરાવી તેને તથા ગોવિંદરાવને પકડી પુનામાં કેદ કર્યા. આ લડાઈ પછી થોડા વખતમાં દામાજીરાવ ગાયકવાડ મરણ પામે. સં. ૧૮૨૪. એણે ગાયકવાડ કુળને ઉંચામાં ઉંચી સ્થિતિએ પહોંચાડ્યું પણ તેના મરણ પછી તેના કુળની સત્તા ઓછી થવા લાગી. દામાજીને બીજા ભાઈ હતા, તે સૈ તિપિતાનું કરવા પ્રયત્નો કરતા હતા. દામાજીરાવ દીર્ધદષ્ટિવાળા હતા તેથી તેણે જોયું કે વહેંચણ કરી બધા ભાઈનોખા પડી જઈશું તે પેશ્વા આપણું સામે ફાવી જશે; તેથી કળ વિકળ વાપરી તેણે પિતાના કુટુંબનું ઐક્ય જાળવી રાખ્યું અને પિતાના ભાઇઓને સમજાવી દીધા કે પેશ્વા જેવા આપણા દુશ્મન સામે થવાને ક્યની ખાસ જરૂર છે.
દામાજીરાવના મરણ પછી વારસા માટે તકરાર ઉઠી. તેને ચાર પુત્ર હતા. સયાજીરાવ, ગોવિંદરાવ, માનાજીરાવ અને ફરિહસિંગરાવ. સયાજીરાવ મૂર્ખ જે હો, ગેવિંદરાવ પેશ્વાની સાથે દંડ, ખંડણી વગેરે બધું આપવાની કબુલાત કરી પિતાને ગાદી આપવાનું લખાવી લીધું. ફતેહસિંગરાવા બહુજ બુદ્ધિશાળી હતો, તે પિતાના મોટા ભાઈ સયાજીરાવ ગાદીપર ઈ
Page #82
--------------------------------------------------------------------------
________________
૧૬
બધી સત્તા પાતે ચલાવી શકે તેમ હતા. તેણે સં. ૧૮૨૭ માં પેશ્વા પાસે નવીન સલાહ કરી સારી સરતાથી સયાજીરાવને હકદાર ઠરાવ્યા. આમ અનેક ખટપટ ચાલી, અને લડાઇ ચાલી. આ બધા ઇતિહાસ લાંમા છે, અને તે અહીં આપવાની આવશ્યકતા નથી.
૪
સપત્તિ અને સ`તતિ.
વખતચંદશેઠ અમદાવાદમાં નગરશેઠ હતા, પોતાનું માન ગાયકવાડ સરકાર તથી બહુ હતું. દિનદિન વ્યાપાર રાજગાર વધતા ગયા, તેથી લક્ષ્મી અઢળક થઈ. પોતાને છ પુત્ર થયા અને ૧ પુત્રી થઈ. તેનાં નામ ઈચ્છાભાઈ, પાનાભાઈ, મેાંતીભાઈ, અનેાપચંદ, હેમચંદ, સુરજમલ, અને મનસુખભાઈ અને ખાઈ ઉજમ. પાનાભાઈને લલ્લુભાઈ નામના પુત્ર થયા, મેાતીભાઇને ફતેભાઈ નામના સુત થયા, અને હેમાભાઇને નગીનભાઈ નામનો પુત્ર થયા. એમ પરિવાર વધતા ગયા. ઇચ્છાભાઇને એ વાર, પાનાચંદને ત્રણ વાર, અનાપચંદને બે વાર અને હેમાભાઈ, સુરજમલ, અને મનસુખને એક વાર પરણાવ્યા હતા. સુરજમલ અને મેાતીભાઈના પુત્ર નામે ફત્તેચંદના લગ્ન એક સાથે સંવત્ ૧૮૬૧ ના ફાગણ સુદ ૨ ને દિને કર્યા હતાં, અને તેમાં આખા નગરને ભાજન જમાડયું હતું.
પેઢી દિનપ્રતિદિન સરસ રીતે ચાલતી હતી, તેની જુદી જુદી શાખા દેશદેશાવર સ્થાપી હતી. વેપારમાં મંગાળા ઢાકાથી ભાતભાતનાં કાપડ મંગાવતા કે જે કાપડ ભારમાં બહુ ઓછાં પણ કિ ંમતમાં બહુ ભારે હતાં. હુંડી સુરત, મુબઈ, પુના, જયપુર, નાગાર, દિલ્હી, માત્રા, મેડતા, ચિંતા, કાટા, ખુદી, એમ દક્ષિણ, સારડ, મેવાડ દરેક સ્થળે લખાતી અને શીકરાતી. વહાણ માર્ગે, કરીઆણાંના વેપાર ધમધોકાર ચાલતા હતા. વળી પાલીતાણું પોતાનું હતું. શાયરડા વગેરે દખાર ગામ પેાતાને ત્યાં ધરાણે રાખ્યાં, અને ખીજા ગામાના ઈજારા લેતા જતા હતા. આમ પુષ્કળ દ્રવ્યને જમાવ થતા હતા. આ દ્રવ્યના વ્યય પણ સુકૃતમાં થતા હતા. દાનશાળા દે જીદે સ્થળે રાખી ગરીબ દુઃખીઆને દુકાળસુકાળે ઉદ્ધાર કરાતા હતા. એમ સાતક્ષેત્રમાં દ્રવ્ય વપરાતું હતું.
૫.
સદ્દ.
સંવત્ ૧૮૨૬ માં તારાચંદ શેઠે સુરતના સંધ લેઈ રાજનગર આવી શ્રી શત્રુંજયની યાત્રા કરી અને તેની સાથે તારંગા, આબુ, ગાડી સંખેશ્વર
Page #83
--------------------------------------------------------------------------
________________
પાસને ભેટયા. સં. ૧૮૩૭ માં સંધપતિ પ્રેમચંદ લવજી સિદ્ધગિરિપર મોટા સંધ લઈ ગયા. આ વખતે વખતચંદ શેઠજી સાથે હતા. સંવત ૧૮૪૩ માં બીજી વખત શેત્રુજે પ્રેમચંદ લવજી સંઘ લઈ ગયા. સંવત ૧૮૫ર માં પ્રેમચંદ લવજી, મસાલીયા ગોવિંદજી અને હૃદયરામ દિવાન એ ત્રણે જણાએ મટી જાત્રા મેરવાડની કરી. ૧૮૫૫ માં વખતચંદ શેઠે ઉદયસાગરસૂરિને બેલાવી રાજનગરમાં અજિતનાથ પ્રભુની બિંબ પ્રતિષ્ઠા કરી. આ વખતે ઘણી ધામધુમ થઈ. બીજા શેડીઆઓએ પણ જુદી જુદી બિંબની સ્થાપના કરાવી, અને ઠામ ઠામ યજયકાર વર્તી રહ્યો. સં. ૧૮૫૬ માં વખતચંદ શેઠ આઠ વર્ષ સુધી રાજનગરમાં રહ્યા. સંવત ૧૮૬૨ માં ડાહ્યાભાઈ શેઠે સુરતથી સંધ લઈ શેઠજીને પૂછી ગેડીરાય ભેટવા યાત્રાઅર્થ મેરવાડ ગયા. આ વખતે શેઠાણીએ ઉજમણું મેટા ઠાઠમાઠથી કર્યું.
શેઠજીએ ઝવેરીવાડામાં ઘણું જિનમંદિર બંધાવ્યાં. શાંતિદાસ શેઠના સ્મરણાર્થે આદિશ્વર પ્રભુને મંદિરમાં બેસાડ્યા. નથુશાહ શેઠે ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું દહેરું કરાવ્યું; અને વખતચંદ શેઠે અજીતનાથ પ્રભુ, વીર પ્રભુ, સંભવનાથ વગેરે મૂળનાયકનાં દહેરાં કરાવ્યાં. આવી રીતે ઝવેરીવાડામાં સત્તાવીશ દહેરાં શોભતાં હતાં. શેઠછ સાગરગચ્છના ઉપાશ્રયમાં હમેશાં આવી ગુરૂદેશના-વ્યાખ્યાન સાંભળતા હતા.
સંવત ૧૮૬૪ ના મહા સુદિ પને સોમવારના દીને શેઠજી પોતે સંઘપતિ થયા અને વિમલગિરી સંધ લઈ ગયા અને તે વખતે જબરી ધામધુમ થઈ. પાલીતાણાને ઠાકર ઉનડજી+ સામે આવ્યો હતે. આ વખતે આણંદસાગર સૂરિ
૪ પાલીતાણાની ગાદી પર સરતાનજી (બીજા) ગાદી પર બેઠા પછી એ સરતાનજીને તેમના ભાયાત અલુભાઈએ ઈ. સ. ૧૭૬૬ માં પાલીતાણા પાસે દગો કરી ઘાતકીપણે માર્યા, અને ગાદી લીધી. સરતાનજીને ઉનડજી નામે ભાઈ હતા, તેમણે અણસેદરાના ઓઢા ખુમાણની મદદ લઈ અલુભાઈને કાઢી મૂકે, અને પિતે ગાદીએ બેઠા. ભાટ લોકે એવું કહે છે કે એઠા ખુમાણે અલુભાઈને મારી નાંખી પાલીતાણાની ગાદીએ ઉનડજીને બેસાડ્યા, પરંતુ તે તેમને પોતાની સત્તામાં રાખતો હતો, અને પાછળથી તેમને વિચાર ઉનડજી પાસેથી ગાદી છીનવી લેવાને થયો હતો, એટલામાં ઉનડજીએજ તેને ત્યાંથી કહાડી મૂકો.
જ્યારે પાલીતાણામાં ઉનડજી ઠાર હતા. તે વેળા ભાવનગરમાં વખતસિંહજી રાજ્ય કરતા હતા. ઉનડજીએ તે વખતની લડાઈમાં ભાગ ન લેતાં રાજ્ય આબાદ કરવામાં પોતાનું લક્ષ લગાડયું. તેમણે એક સારા લશ્કરને જમાવ કર્યો, તેમના મનમાં પોતાના વડીલ ખાંધાજીના વખતનું સિહોર સંબંધી વૃત્તાંત યાદ આવ્યું અને તે જીતી લેવાને તેને વિચાર થયો. તેમણે વિચાર કર્યો કે ખુમાણ કાઠીઓ
Page #84
--------------------------------------------------------------------------
________________
વિરાજતા હતા. પછી તેમના જ હસ્તથી સંવત્ ૧૯૬૮ ના વૈશાખ સુદ ૩ બુધવારે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનાં ત્રણ પગલાંની સ્થાપના કરાવી. ઝવેરીવાડામાં શાંતિનાથ પ્રભુની મૂર્તિ ઉપર તેમને મુકુટ કરાવ્યું. આ વખતે શેઠના પુત્ર ઈચ્છાચંદની ભાર્યા નામે ઝવેરે રોહિણી તપ આદર્યો-ઉજમણું કર્યું.(સંવત ૧૮૬૮ ના આસો સુદ ૨). પછી શેત્રુજે નવાણું જાત્રા શેઠ શેઠાણીએ કરી. આ જાત્રામાં જ દૈવયોગે વખતચંદ શેઠની પુત્રીના ભરથાર બહુજ માંદા પડ્યા અને મરણ પામ્યા. આના નિમિત્તે બે હજાર રૂપીઆની રકમ શેઠે આપી. લખમીચંદ શેઠના નામનું દહેરું કરાવ્યું. રોહિતાક્ષ પર્વતની ટુંક ઉપર આદિનાથ જિનની દહેરી કરાવી શીલવ્રત લીધું.” જાત્રા કરી અમદાવાદ આવ્યા. ગુરૂની દેશના હમેશ
ભાવનગર ઉપર બહારવટે નીકળી ગીરમાં ભરાઈ બેઠા છે, તેમને વખતસિંહજી ઉપરનું પિતાનું વેર લેવાને મદદે બોલાવ્યા. પછી તેમણે કાઠીઓને પોતાની મદદ બોલાવી એક મોટું લશ્કર ભેગું કર્યું, અને ટાણું છતી ત્યાંથી સિહોર જવાને ઠરાવ કર્યો. આ હકીકત વખતસિંહજીના જાણવામાં આવ્યાથી તેઓ આગળથી પોતાનું લશ્કર લઈ સિહોર ગયા. ઉનડજી કાઠી સ્વારે તથા બીજા પાયદળ લશ્કર લઈ ટાણું તરફ ચાલ્યા, પરંતુ કુંવર ખાંધાજીને અપશુકન થવાથી પોતાના પિતા ઉનડજીને પાછા બોલાવી લીધા. આથી સરદાર વિનાજ લશ્કર આગળ ચાલ્યું. તેમની સામા વખતસિંહજીએ રાયમલજી નામે ગરાસીઆની સરદારી નીચે એક લશ્કર મોકલ્યું. ત્યાં આગળ પહેલી જ લડાઈમાં એક કાઠી સરદાર મરાયે. તેના શબને લેવાને બીજા કાઠીઓ ઘોડા પરથી નીચે ઉતર્યા, તે તકનો લાભ લઈ રાયમલજીને માણસે બીજા કાઠીઓ ઉપર તૂટી પડયા, તેમાં કેટલાક કાઠીઓ મરાયા, અને ઘણાખરા નાશી ગયા. ખુમાણે પાછા ગીરમાં જઈ ભરાયા, પરંતુ રસ્તે જતાં મુળ ખુમાણ મરાયે. તેની સરદારી હાડા ખુમાણને મળી તેણે મીરાનજી ધંધુકીને પોતાની ચાકરીમાં રાખી ઉમરાળા તાબાનું લગાળા ગામ માર્યું. ત્યાં આગળ મીરાનજી મારા અને તેનું શબ કાઠીઓ લઈ ગયા. આ વખતે પણ કાઠીએ નાઠા, અને સાળીમાળના ડુંગરમાં ભરાઈ પેઠા. આ કામમાં પાલીતાણાના ભાયાત વનાણી ગીરાસીઆ વખતે વખત ભાવનગરને મદદ આપતા હતા, તેથી ઉનડજીને તેમના પર બહુ ક્રોધ ચડે, અને કાઠીઓને ઉશ્કેરી તેમનાં ગામો લૂટવા માંડયાં. આ પ્રમાણે કાઠીઓએ તેમને બહુ પજવવા માંડયા એટલે વખતસિંહજીએ ગીરાસીઆઓને પિતાના રક્ષણમાં લઈ બંદોબસ્તને માટે ઈથરી, આંબલા અને બાજુડામાં થાણું મૂક્યાં.
ઈ. સ. ૧૭૯૫ માં ગાયકવાડ સરકાર તરફથી શિવારામ ગાદી ખંડણી ઉઘરાવવા માટે ગોહેલવાડમાં આવ્યો હતો. તેમની સાથેની લડાઈમાં વખતસિંહજી ગુંથાયા હતા, તે તકને લાભ લઈ ઉનડજી અને હાલા ખુમાણે સિહરપર ચડાઈ કરી, પરંતુ સિહેરના સરદાર પથાભાઈએ તેમને અટકાવ્યા; ઉનડજીએ ત્યાંથી
Page #85
--------------------------------------------------------------------------
________________
સાંભળવા લાગ્યા. આખરે સર્વને ખમાવી સંવત્ ૧૮૭૦ ફાગણ વદ ૪ ને દિવસે શેઠ કાલધર્મ પામ્યા. તેમની પાછળ સંવત ૧૮૭૦ વૈશાખ સુદ અને દિને રાજનગર અને વડોદરા અને શહેરમાં નવકારસી જમાડી.
રાસકાર શ્રી હેમવદ્ધન, રાસકાર ક્ષેમવર્ધનના સંબંધમાં કેટલુંક પૂર્વે લખાઈ ગયું છે. પણ અહીં કહેવું પડશે કે ઉપરનું લખ્યું છે તે સમયમાંજ રાસકાર પિતે વિદ્યમાન હતા અને તેમણે શ્રી વખતચંદ શેઠ સ્વર્ગવાસ ગયા તે પછી બે મહિનેજ (સંવત ૧૮૭૦ ના અષાઢ શુદિ ૧૩ ને ગુરૂવારે) આ રાસ પૂરો કર્યો છે. શિવારામની છાવણીમાં જઈ તેમને સિહોર પર હુમલો કરવાને ઉશ્કેર્યો. આ હકીકત વખતસિંહજીના જાણવામાં આવ્યાથી તેઓ તોપખાનું લઈ પાલીતાણું ઉપર આવ્યા, પરંતુ આ વેળા ઉનડજીએ એ સારે બચાવ કર્યો કે તેથી વખતસિંહજીને પાછી નાશી જવું પડ્યું. આ પ્રમાણે વખતસિંહજીથી પાલીતાણને કંઈ કરી શકાયું નહિ, પરંતુ ગારીઆધર અને તેની આજુબાજુનાં ગામ લૂટી તે પાછા ગયા.
આ પ્રમાણે વખતસિંહજી અને ઉનડજી વચ્ચે અણબનાવ ચાલતો હતો, પરંતુ ગેંડળના પ્રકાર કુંભાજી જે વખતસિંહજીના વહેવાઈ થતા હતા તેમણે વચ્ચે પડી સમાધાન કરીને બંને વચ્ચે સલાહ કરાવી.
વખતસિંહજીએ ગારીઆધાર પરગણું ફૂટી ઉજડ કર્યું, તેથી જમાબંધી વસૂલ થઈ શકી નહિ. આથી પાલીતાણાનું રાજ્ય દેવાદાર થઈ ગયું.
ભારત રાજ્યમંડળ પૃ. ૧૩૫-૧૩૬ આ પછી ભારત રાજ્યમંડળના કર્તા લખે છે કે –
ઉનડજીએ અમદાવાદના નગરશેઠ વખતચંદ ખુશાલચંદનું કર્જ કહાડયું હતું. આ શેઠને શેત્રુંજાની ટેકરી સાથે ઘણો સંબંધ હતો.”
ઈ. સ. ૧૮૦૭ માં ઉનડજીના વખતમાં ગાયકવાડ સરકાર તરફથી કર્નલ વાકર કાઠિયાવાડના રાજ્યોની ખંડણના આંકડા મુકરર કરવા માટે આવ્યું હતું, તે પિતાના રીપેર્ટમાં લખે છે કે “ઉડાઉ ખર્ચથી અને બેસમજથી પાલીતાણાના રાજાને પિતાનાં ઘણાંખરાં ગામો ઘરાણે મૂકવાં પડયાં છે, અને બીજા ગામો તેમના ચાડાયલા શત્રુઓએ છીનવી લીધાં , હાલ ગારીઆધરમાં ગાયકવાડી થાણું છે, તેથી સમાધાની રહી છે.”
આ ઉપરથી સાબીત થાય છે કે ઉનડજીને દેવું ઘણું હતું તેથી તે દેવું દૂર કરવામાં નગરશેઠ શ્રી વખતચંદ શેઠે મદદ આપી હતી.
ઉનડજી ઇ. સ. ૧૮૨૦ માં મરણ પામ્યા. (સંશોધક.)
Page #86
--------------------------------------------------------------------------
________________
2996gogojeg જ લક્ષ્મિસાગર સૂરિ છે sssssssss
પૃ. ૧૮૪–૨૧૩.
માતપિતા, જન્મ, દીક્ષા, સૂરિપદવી. મરૂધર (મારવાડ) દેશના સિવાણી નામના ગામમાં વણિક હેમરાજ તેમની ભાર્યા નામે રાજાબાઈ સાથે વસતે હતો. તેનું ગોત્ર છાજડ અને વંશ એસ હતાં. હેમરાજ પિતાની પત્ની સાથે સ્તંભતીર્થમાં વ્યાપાર અર્થે વસવા ગયા. ત્યાં એક પુત્ર સં. ૧૭૨૮ ચૈત્ર સુદિ પાને દિને અવતર્યો અને તેનું નામ ધનજી પાડ્યું. એકદા દંપતિ સુતને લઈને વટપદ્ર વડોદરા) આવ્યા, ત્યાં વૃદ્ધિસાગરસૂરિ વિરાજતા હતા. આમની દેશનાથી પુત્ર ધનજીના મનમાં વૈરાગ્યવાસ થયો અને સંવત ૧૭૩૬ વૈશાખ શુદિ ૩ ને દિને તેમની પાસે દીક્ષા લીધી, અને નામ નિધિસાગર આપ્યું. (આ ઉપરથી સમજાય છે કે આગળ આઠ આઠ વરસનાને દીક્ષા અપાતી હતી, અને લધુવયે લીધેલ દીક્ષિત મુનિ અને સૂરિઓના ઘણા દાખલા છે.) વૃદ્ધિસાગર સૂરિ તે આગળ કહેવાઈ ગયેલા શ્રી રાજસાગરસૂરિના શિષ્ય હતા. ગુરૂ શિષ્યોએ ઘણું ઘણું નગરમાં ચેમાસાં કરીને બધા રાજનગર પધાર્યા. ત્યાં શાંતિદાસ શેઠ જેનું વૃત્તાંત આપણે આગળ કહી ગયા છીએ તેના સુપુત્ર લખમીચંદ શેઠે ભારે ઠાઠમાઠથી ઉત્સવ કરીને નિધિસાગરજીને સં. ૧૭૪૫ વૈશાખ વદ ૨ ને દિન સૂરિ પદવી અપાવી, અને નામ લક્ષ્મિસાગરસૂરિ સ્થાપ્યું.
વિહાર. વિહાર યાત્રા હવે વિશેષ શરૂ થઈ, સિદ્ધાચલ, રેવતગિરિ (ગિરિનાર, તારંગા, અંતરિક્ષજી, આબુ આદિની યાત્રાઓ કીધી અને સં. ૧૭૮૭ માં સુરજપુર (સુરતમાં ચોમાસું કીધું. શરીર બહુ જીર્ણ થઈ ગયું હતું, તે પણ રાજનગર તરફ વિહાર કરવા માટે ઈચ્છા કરી, પરંતુ સુરતના બહુજ આ ગ્રહથી બીજું ચોમાસું પણ સુરતમાંજ કર્યું. શરીર જર્જરિત થયું હતું. પર્યુષણ પર્વ ગયા પછી શરીર સ્વસ્થતા નજ રહી. સંવત ૧૭૮૮ના વિજ્યાદશમીને દિને પ્રમોદસાગર ઉપાધ્યાયને બોલાવી તપગચ્છને બધો ભાર
Page #87
--------------------------------------------------------------------------
________________
સંભાળી લેવા કહ્યું, અને તે માટે તેને સૂરિપદ આપી કલ્યાણસાગરસૂરિ નામ સ્થાપ્યું.
આ વખતે શિષ્યને સાથ બહોળા હતા, તેમાંના પૈકી પંડિત રવિસાગર, બુધ અજિતસાગર, કુશલસાગરગણિ, ક્ષીરસાગરગણિ, વિશેષસાગર વગેરે હતા. જુદે જુદે સ્થળે એટલે અમદાવાદ, રાધનપુર, પાટણ, ખંભાત, બુરાનપુર, વટપદ્ર (વડોદરા, વડનગર નહિ.), દર્ભાવતિ (ડભોઈ), ભરૂચ, અંકલેશ્વર, સોઝિંતરા, સાણંદ, વિરમગામ, કોસણુ, કડી, મહીસાણ, બલેલ, સાંગથલ, નયરવાડુ, પાલણપુર, સિદ્ધપુર, ભાભર, બહીયલ, બાજુ વગેરે ગામમાં અંત સમયની વાત કહેવડાવતાં ત્યાંના રાગી શ્રાવકે અનેક આવ્યા. અને સંવત ૧૭૮૮ આશે વદ ૭ની રાત્રીએ દેહોત્સર્ગ કર્યો.
કલ્યાણસાગરસૂરી. ગુરૂના કાલધર્મ પામ્યા પછી તેમની પાદુકા હીરવિહારમાં (જે સ્થળે હીરવિજયસૂરિને સ્થંભ કર્યો હતો તે સ્થાને) સ્થપાવી. આમાં સભાદ કચરાએ ઘણું સારું દ્રવ્ય ખરચ્યું.
- કલ્યાણસાગરસૂરિના સંસારી પિતાનું નામ શા. શ્યામલ હતું, અને માતાનું નામ ભાગબાઈ હતું, વંશ એસવંશ હતા. ઉપાધ્યાય થયા ત્યાં સુધી અમેદસાગર નામ હતું કે જે આપણે ઉપર જોઈ ગયા છીએ. શિષ્ય પરંપરા માટે જુઓ પૃ. ૧૧
રાસકાર શ્રી રામવિજય, . શ્રી લક્ષ્મસાગર સુરિન રાસ રાજપુરામાં રહી શ્રી સુમતિવિજયના શિષ્ય શ્રી રામવિજય ઉપાધ્યાયે (વાચકે) કરેલ છે. રામવિજયની વંશપરંપરા તેમના સં. ૧૭૮૫ વૈશાખ સુદ ૭ ગુરૂવારે રાજનગરમાં રચેલા એક અપ્રસિદ્ધ રાસ નામે શ્રી શાંતિજિનને રાસ છે કે જેણી નકલ શ્રીમાન મેહનલાલ મુનિના શિષ્ય શ્રી કમલમુનિ પાસે છે તેમાંથી નીચે પ્રમાણે મળી શકે છે શ્રી ગુરૂ હરસરિસર શિષ્ય, કલ્યાણવિજય ઉવાય પુરંદર,
દિન દિન ચઢતી જગીશા. શ્રી. ૧ શા હરખાનદન સોભાગી, સાચે વડવૈરાગી, સંમતિ અરથ વિચાર સદ્ગુરૂ, સાચો શુભમતિ રાગી. શ્રી. ૨ ભાત પુછબાઈ કુખે જાય, નામે નવનિધિ થાઓ, વાચક ધર્મવિજય વર તેહના, દીયે અધિક સવાઈ. શ્રી. ૩ તસ અતિવાસી ગુણે ભરિયા, બેલ ન બેલે વિરૂઆ,
Page #88
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજય વિબુધ શ્રદરિયા, પાલે શુદ્ધી કિરિયા. શ્રી. ૪ તસ પદપંકજભમર સરિસા, શુભવિય કવીશા, ગુણ ગંભીર મેરગિરીશા, શ્રુતજલસિંધુ મુનીશા
શ્રી. ૫ તસ ચરણાંબુજસેવક સુંદર, શુભ કિરિયા ગુણશરા, સાધે છે. અભ્યાસ અખંડિત, નહિ ગુણરયણે અધૂરા. શ્રી. ૬ મહિમાવંત મહંત મુનીસર, ચરણ નમે અવનીશા, શ્રી ગુરૂ સુમતિવિજ્ય ઉપગારી, પ્રતાપ કેડિવરીશા. શ્રી. ૭ તે શ્રી ગુરૂ મહિમાનિધિ સંનિધિ, રામ રસિક મેં નિયા, શાંતિ પ્રભુ ગુણરાશિ ભણતાં, નવનિધિ આનંદ પાયા, શ્રી. ૮ એટલે આ ઉપરથી નીચે પ્રમાણે વંશ પરંપરા છે –
શ્રી હીરવિજયસૂરિ
કલ્યાણવિર્ય ઉપાધ્યાય ( પિતાનું નામ રખાશા, માતાનું નામ પૂછ)
ધર્મવિજય વાચક પં. જયવિજય
પં. શુભવિજ્યકવિ
સુમતિવિજય
રામવિજય. આ શ્રી રામવિજય મુનિ સાગરગચ્છની સૂરિ શ્રી લકિમસાગરસૂરિ કે નું ચરિત્ર પિતે રચ્યું છે, તેની આજ્ઞામાં રહેતા હતા, અને તે સાગર ગચ્છની સૂરિ પરંપરા કે જેને વિષે આપણે આગળ જોઈ ગયા છીએ, તે સંબંધે ઉપરોક્ત શાંતિ જિનના રાસમાં નીચે પ્રમાણે કરેલો ઉલ્લેખ જાણવા યોગ્ય હોવાથી અહીં ઉતારીએ છીએ –
શ્રી હીરવિજય ગુરૂ પાટે પધર, શાહ કલચરે, માત કેડાઈ કખિ ઉપન્યા, વિજયસેન સૂરિ વદરે. સુમતિ ગુતિ શુદ્ધ ગુરૂ ધારે, સમતારસભંડારે; જેણે એ ગુરૂને નયણે નિરખ્યા, ધન્ય હો અવતારરે. શાહિ સભામાંહી વાદ કરીને, જિનમતિ સ્થિરતા સ્થાપી;
Page #89
--------------------------------------------------------------------------
________________
બિરૂદ સવાઈ જ ગગુરૂ પાયો, કાતિલતા આપીરે. તસ ૫ટે ઉદયાચલ ઉદય, શુદ્ધ પ્રરૂપણ કારીરે, શ્રી રાજસાગર સૂરી જયવંતા, ભવિયણને ઉપકારીરે. દેવીદાસ કુલ અંબર દિનમણિ, માત કેડમદે જાયારે, મનમોહન સોભાગી સદગુરૂ, મહિમાનિધિ નિ રાયારે. સંવત સોળ છયાસી આ વર્ષે, આચારજ પદ થાપીરે, શ્રી રાજસાગર સૂરિ નામ જયંકર, સાગરગચ્છ દિપાયારે. શાહ શિરોમણિ સહસકિરણ સુત, શાંતિદાસ સુજાણ, જશ ઉપદેશે બહુ ધન ખરચ્યું, લાખ ઈગ્યાર પ્રમાણુ. કીર્તિમલા શ્રી ગુરૂજીની, જગમાંહે ઘણું પ્રસરીરે, ભવિયણ મનમાંહે અતિ હરખે, જસ ગુણમાલા સમરીરે. તેહ ગુરૂપાટ પટધર પ્રગટયા, શ્રી વૃદ્ધિસાગર સૂરદર, પંચાચાર વિચારે ચતુરા, મોહનવલ્લિ કંદારે. રૂપ અને પમ અંગ વિરાજે, શુભ લક્ષણ અતિ રૂડારે, બહુ નરનારિ જિણે પ્રતિબધ્યા, વયણ ન ભાખે કૂડારે. ગુણનિધિ તેહને પાટે વિરાજે, શ્રી લર્મિસાગરસૂરિ છાજેરે, કીર્તિ જેહની જગમાંહે ગાજે, ભવિમનસંશય ભાંજેરે. સંપ્રતિમાન વિજય તે ગુરૂજી, સભાગી શિરદારરે, વૈરાગી વહાલા ભવિજનને, સમતારસ ભંડારરે. તેહ તણે રાધે એ સચો, શાંતિ પ્રભુને રાસ રે, ભવિયણ ભાવ ધરિને નિસુણો, લહિયે સુખ વિલાસરે.
શ્રી વિજયસેનસુરી. ( પિતા કર્માશા, માતા કેડાઈ)
રાજસાગરસૂરિ. (સૂરિપદ સં. ૧૬૮૬. તેના ઉપદેશથી શાંતિદાસ શેઠે ૧૧ લાખ ખર્ચા)
વૃદ્ધિસાગરસૂરિ
લકિમસાગરસૂરિ.
રાસકારની કૃતિઓ. રામવિજય એ નામ આ સિવાય બીજાઓનું પણ છે તેમાં એક વિમલવિજય ઉપાધ્યાયના શિષ્ય છે અને બીજા કનકવિજયના શિષ્ય છે. આ રામવિજયની કૃતિ આ છે –
Page #90
--------------------------------------------------------------------------
________________
૧ ઉપદેશમાળાપર વિસ્તૃત સંસ્કૃત ટીકા જૈનધર્મ પ્રસારક સભાએ ભાષા
ન્તર હમણાં પ્રસિદ્ધ કરેલ છે. ૨ ચેવિશી. ૩ શાંતિનાથ જિનરાસ. સ. ૧૭૮૫. ૪ લક્ષ્મિસાગર સૂરિ નિર્વાણ રાસ. ૫ પ્રકીર્ણ સ્તવન સઝાય. જેવાં કે પંચકલ્યાણકનું સ્તવન (પ્રસિદ્ધ થયું છે, ઉત્તરાધ્યયનપર સઝા (અપ્રસિદ્ધ) વગેરે.
રસકાર સંબંધી દંતકથાઓ, આ રાસકાર શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય (સં. ૧૬૭૦-સં. ૧૭૪૫) ના સમયમાં સમકાલીન પણે વિદ્યમાન હતા, અને તેઓ વ્યાખ્યાનકળામાં બહુ પ્રવીણ હતા. એવું કહેવાય છે કે એક જ શહેરમાં શ્રી રામવિજ્યજી અને શ્રી યશોવિજયજીએ વિહાર જુદા જુદા ઉપાશ્રયમાં કર્યો હતો, અને તે વખતે શ્રી રામવિજયજીની વ્યાખ્યાનશૈલી બહુ રસભરિત અને ચિત્તાકર્ષક હોવાથી તેની પાસે તાજનેની પરખદા (પરિષદ) સારી રીતે ભરાતી હતી, જ્યારે યશોવિજયજી મહા સમર્થ વિદ્વાન હોવા છતાં તેવી રસભરિત શૈલી ન હોવાને લીધે તેમની પાસે ઓછા છેતાજ હતા. આથી શ્રી યશવિજયજી પોતે તે વ્યાખ્યાનશૈલી જેવાને શ્રી રામવિજયનું વ્યાખ્યાન સાંભળવા ગયા હતા અને સાંભળીને બહુ પ્રસન્ન થયા હતા.
Page #91
--------------------------------------------------------------------------
________________
૨૫
类※※※※※※※※※※※※※※※※然
શ્રી નેમિસાગર ઉપાધ્યાય જિક
પૃષ્ટ, ૨૪૪–૨૫૬.
પરંપરા. શ્રી વીરપ્રભુની પટ્ટ પરંપરાએ શ્રી લક્ષ્મિસાગરસૂરિ તપગચ્છની ૫૩ મી . પાટે થયા છે અને લર્મિસાગરસૂરિ (સાગર પક્ષના) કે જેનું ચરિત્ર આપણે આગળ વર્ણવેલ છે તે ભિન્ન ભિન્ન છે; પ્રથમના શ્રી લક્ષ્મિસાગરસૂરિને ઘણું શિષ્ય હતા, તેમાંના સુવિહત અને માહમાવંતા શ્રી વિદ્યાસાગર ઉપાધ્યાય હતા. તેના શિષ્ય શ્રી ધર્મસાગર થયા કે જેને શ્રી વિજયદાનસૂરિએ પાઠકપદ આપ્યું. તે ધર્મસાગરના લબ્ધિસાગર શિષ્ય થયા કે જેને વાચક પદ
૧. લર્મિસાગરસૂરિ તપાગચ્છની પર મી પાટે થયેલ શ્રી રત્નશેખરસૂરિના પટ્ટધર. જન્મ સં. ૧૪૬૪ ભાદ્રપદ વદિ ૨, દીક્ષા સં. ૧૪૭૦, પંન્યાસપદ સં. ૧૪૯૬, વાચકપદ સં. ૧૫૦૧, સૂરિપદ ૧૫૦૮, ગચ્છનાયકપદ સં. ૧૫૧૭ (કે જે વર્ષમાં શ્રી રત્નશેખરસૂરિએ સ્વર્ગવાસ કર્યો.)
૨. વિજયદાનસૂરિ-જન્મ જામલામાં સં. ૧૫૫૩, દીક્ષા સં. ૧૫૬૨, સૂરિપદ ૧૫૮૭, સ્વર્ગગમન સં. ૧૬૨૨ ના વૈશાખ સુદિ ૧૨ વટપલિલમાં. આમણે ખંભાત (સ્તંભતીર્થ ), અહમ્મદાબાદ, પાટણ (પત્તન), મહેસાણું (મહીશાનક ), ગધારબંદર આદિમાં મહા મહોત્સવ પૂર્વક અનેક જૈન બિંબશતકને પ્રતિષ્ઠિત કર્યા; તેના ઉપદેશથી સુરત્રાણ શાહ મહિમૂદથી માન્ય થયેલ મંત્રી ગભરાજ અમરનામ મલિક શ્રી નગદાભે છ માસનો શત્રુંજય તરફ સંધ કાઢવા સર્વત્ર કુકમપત્રિકા મોકલાવી ભેગા કરેલ અનેક દેશ, નગર, ગ્રામ આદિના સંઘો સાથે શત્રુંજય યાત્રા મુક્તાલ આદિથી ભરત ચક્રવર્તી પ્રમાણે કરી; તથા તેના ઉપદેશથી ગંધારવાસી શા. રામજીએ અને અહમ્મદાબાદ વાસી સંધપતિ કુંવરજી આદિએ શ્રી શત્રુંજય ચતુર્મુખ (ચોમુખ) અષ્ટાપદાદિ પ્રાસાદમાં કુલિકા કરાવી, અને ઉજજયંતગિરિમાં (ગિરિનારમાં) જીર્ણ પ્રાસાદ-મંદિરનો ઉદ્ધાર કરાવ્યો. તેનાથી સૂર્યનો ઉદય થવાથી જેમ તારાઓને અનુદય થાય છે તેવી રીતે ઉત્કટવાદી અદશ્ય થતા હતા, તે પ્રભુ સિદ્ધાંત પારગામી હતા, તેની આજ્ઞા અખંડિત પ્રતાપવાળી હતી, તે અપ્રમત્ત વિહારી હતા, તેણે છઠ (છ), અઠમ (અષ્ટમ) આદિના તપ કરવા છતાં ચાવજજીવ
જંદગીપર્યંત ધી સિવાયની પાંચ વિકૃતિ (વિગઈ) નો ત્યાગ કર્યો હતો, તેઓના રિામાં કૃબેર જેવા કૃત આદિમાં દાન દેનારા હતા, તેઓ દ્વાદશાંગ-એકાદશાંગ પુસ્તકોની શુદ્ધિ કરનારા હતા, તેઓ વિષે વિશેષ શું કહેવું? તીર્થકર જેવા હિતેપદેશ આદિથી પરેપકારી હતા. –પટ્ટાવલિ.
Page #92
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજયસેનસૂરિએ આપ્યું. આ લબ્ધિસાગર ગુરૂની દેશનાથી શ્રી નેમિસાગર શિષ્ય થયા.
લર્મિસાગરસૂરિ (તપાગચ્છની પ૩ મી પાટે.)
વિદ્યાસાગર ઉપાધ્યાય.
ધર્મસાગર પાઠક,
લબ્ધિસાગર ઉપાધ્યાય.
નેમિસાગર ઉપાધ્યાય.
જન્મ, માતપિતા, દીક્ષા. સિંહપુર નગરમાં દેવિદાસ નામને સુશ્રાવક વસતે હતું, તેને કેડાં નામની સુભાર્યા હતી. તેને પેટે ગુરૂરાયને પૂછે, અને આગમ આરાધું એવા દેહદવાળા ગર્ભથી પુત્ર થયો અને તેનું નામ નાનજી પાડ્યું. આઠ વર્ષને થતાં પુત્રને નિશાળે બેસાડ્યો, અભ્યાસ પૂરો થતાં નગરમાં શ્રી લબ્ધિસાગર ઉપાધ્યાય વિચરતા વિચરતા આવ્યા; મા પુત્રને લઈને વંદના કરવા ગઈ, પુત્રે ગુરૂની દેશના સાંભળી, અને વૈરાગ્ય ઉપજે. અને બીજા ભાઈ સાથે દીક્ષા લીધી.
અભ્યાસ, પંડિત અને વાચક પદવી. ગુરૂ સાથે વિહાર કર્યો, અને તેમની પાસે અભ્યાસ દરેક શાસ્ત્રને કરવા લાગ્યા. આચારશાસ્ત્ર (ચરિતાનગ), આગમ, જ્યોતિષ, સાહિત્ય, છંદશાસ્ત્ર, હૈિમાદિક વ્યાકરણ વગેરેનો અભ્યાસ કર્યો અને શુદ્ધ સંયમ, શુદ્ધાચારી સાધુની પેઠે નિર્વહવા લાગ્યા. શ્રી વિજ્યસેનસૂરિએ પંડિતપદ આપ્યું, ત્યાર પછી લબ્ધિસાગર ગુરૂ સ્વર્ગલોક પધાર્યા, એટલે શ્રી વિજયસેનસૂરિએ દૂર દેશથી નેમિસાગરને બોલાવી વાચક ( ઉપાધ્યાય) પદ આપ્યું. આ પદ આપ્યાને સાત વર્ષ થયાં ત્યારે ગુરૂના આદેશથી રાધનપુર ચોમાસું કર્યું.
જહાંગીર બાદશાહનું આમંત્રણ આ વખતે અકબર બાદશાહની પછી દિલ્હીની ગાદીએ આવેલ તેને બે જહાંગીર બાદશાહ માંડવગઢ પડાવ નાખી પડયો હતો. તેણે ફરમાન લખી શ્રી વિજયદેવસૂરિ (કે જેને માટે આગળ લખાઈ ગયું છે) ને તેડાવ્યા. શ્રી વિજયદેવસૂરિ આ વખતે ખંભાતમાં હતા, તેમણે ફરમાન વાંચી માંડવગઢ
૧. વિજયસેનસૂરિ જુઓ પ્રસ્તાવના પણ ૯ ફુટનેટ,
Page #93
--------------------------------------------------------------------------
________________
આવવા નીકળ્યા, અને નેમિસાગરને રાધનપુરથી તેડાવ્યા. નેમિસાગર રાધનપુરથી નીકળતાં ત્યાંના સંઘે બહુ સૂચના કરી કે “રસ્તામાં સંભાળી જજે, માર્ગમાં મોહનપુર પહાડી ગામ છે, વળી સા૫ણી વીંછીણી નામની નદી બહુ ખરાબ છે. નામ તેવા ગુણ છે, જે ભીના પગ થશે તે વસમું લાગશે.” ગુરૂ તે ધર્મ સાથે રૂડાં વાનાં થશે એવું કહી સંધ માટે મુક્તિસાગર અને માનસાગર મુનિને મૂકી પિતાની સાથે વીરસાગર, ભક્તિસાગર પંડિત, કુશલસાગર, પ્રેમસાગર, શુભસાગર, શ્રીસાગર, શાંતિસાગર, ગણસાગર આદિ શિષ્ય સાથે લઈ રાધનપુરથી માંડવગઢ તરફ વિહાર કર્યો, વિહાર કરતાં અનેક ગામોમાં મહોત્સવ યો. રાજનગર (અમદાવાદ) આવી વડોદરે આવ્યા, ત્યાં જિનપ્રભુને વાંધા. પછી વિગય તજી આંબલ, નવી આદિ કરી ભારે પ્રયાસે માંડવગઢ આવ્યા.
જહાંગીર બાદશાહને મેલાપ. માંડવગઢ આવી શ્રી વિજયદેવસૂરિને વાંધા. અહીં બાદશાહ સાથે મેલાપ થયું, અને પોતે બહુ ખુશ થતાં શાહે શ્રી વિજયદેવસૂરિને “સવાઈ મહાતપા” એવું બિરૂદ આપ્યું. શ્રાવકે નિત્ય પ્રતિદિન મહત્સવ કરવા લાગ્યા. ત્યાર પછી નેમિસાગર ઉપાધ્યાય જહાંગીર બાદશાહને મળ્યા. ત્યાં પુસ્તક સંબંધી બાદ થયે તેમાં તે જીતવાથી શાહે નેમિસાગરને “જગજીપક નામનું બિરૂદ આપ્યું.
- શરીરવ્યાધિ-સ્વર્ગગમન. માર્ગના શ્રમ થકી શરીરે તાવ ચડી આવ્યો. આ વખતે માંડવગઢમાં ગુરની માંદગીના સમાચાર સાંભળી રાજનગર, ખંભાત, ગંધાર, સુરત, નવાનગર, રાધનપુર વગેરેના શ્રાવકો આવ્યા અને બીજાઓને ત્યાં ત્યાં ધર્મલાભ પોંચાડયા. કાર્તિક સુદ ૫ ને દિને શ્રી ભાગ્યસાગર પંડિત સુરલેક સિધાવ્યા. ત્યાર પછી પાંચ દિવસે એટલે કાર્તિક સુદ ૧૦ મીને દિને (સં. ૧૨૭૪) માં શ્રી નેમ સાગર ઉપાધ્યાયે દેહોત્સર્ગ કર્યો.
e,
શિષ્યો. ઉપર જણાવેલ સિવાય શિષ્ય પરિવાર ઘણે હતે. તેમાંના કેટલાકનાં નામ ગુણસાગર, શ્રતસાગર, વિવેકસાગર, મેઘસાગર, દેવસાગર, ઉદયસાગર પંડિત, સુખસાગર વગેરે હતાં.
A રાસકાર. આ રાસ વાચક શ્રી વિદ્યાસાગરના શિષ્ય કૃપાસાગરે ઉજજયિનીમાં સં ૧૬૭૪ માગશર સુદ ૧૫ ને દિને રચેલ છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
૨૮
વિજ્યદેવસૂરિ
પૃ૪ ૧૦૩–૧૦૭. મૂળ ગામ ઈડર, અને ત્યાં શાહ થિરાહુલ ચંદસિંહ અને તેની ભાર્યા નામે રૂપાં વસતાં હતાં. તેના પુત્ર શ્રી વિજયસેનસૂરિ પાસે દીક્ષા લીધી હતી. પછી પોતે સૂરિપદ લીધું. શ્રી વિજ્યદેવસૂરિએ જહાંગીર પાદશાહને પ્રતિબધી તેની પાસેથી “મહાતપા” એ નામનું બિરૂદ મેળવ્યું હતું.
શ્રી વિજ્યદેવસૂરિએ મરૂધર (મારવાડ), ગુર્જર (ગુજરાત), સેરઠ ( કાઠિયાવાડ), માલવા અને દક્ષિણ દેશમાં અપ્રતિબધપણે વિહાર કર્યો. મહમદશાહને ગુરૂએ ઉત્તમ ઉપદેશ આપી પિતા તરફ ખેંચ્યો અને તે નરપતિરાજા કે સૂબા(? એ શૈવધ કે ગૌમાંસાહાર છોડી દીધે, આંથી ગુરૂની કીર્તિ સર્વ સ્થળે ફેલાઈ ૨૭ તેમના શિષ્યો હતા.
આમના શિષ્ય વિજયસિંહસૂરિ હતા તેમણે મરૂધર (મારવાડ)થી નીકળી જ્યારે વિજયદેવસૂરિ ગુજરાતમાં આવ્યા ત્યારે ભેટીને વંદના કરી. આ વખતે વિજયસિંહસૂરિએ સ્વર્ગવાસ કર્યો. આથી શ્રી વિજયદેવસૂરિએ પિતે ગધાર જઈ શ્રી વિજયભને પિતાના પટ્ટધર સંવત ૧૭૧૦ ના વૈશાખ સુદ ૧૦ ને દિને બનાવ્યા.
વિજયદેવ સૂરિ (તપાગચ્છની ૬૦ મી પાટે) વિજયસેનસૂરિના પટ્ટધર. જન્મ સંવત ૧૬૪૩, પંન્યાસપદ ૧૬૫૫. સૂરિપદ ૧૬૫૬; જહાંગીર બાદશાહે મહાતપાનું બિરૂદ આપ્યું. સં. ૧૬૫ માં આરાસણમાં મહાવીર બિંબની પ્રતિષ્ઠા કરી (જેન બિગ્લિઓગ્રાફી મૅરિને. શિલાલેખ), સ્વર્ગ ઉખા નગરમાં સં. ૧૭૧૩ ના આષાઢ શુદિ ૧૧ ને દિને. તેઓ સ્વર્ગ ગયા પહેલાં પોતાના પછી પટ્ટધર શ્રી વિજયસિંહને નીમી ગયા હતા, પરંતુ તે પોતાની પહેલાં સ્વર્ગવાસ પામવાથી વિજયપ્રભને પટ્ટઘર નીમ્યા.
–પટ્ટાવલિ. ૧ વિજયસિંહસૂરિ (૬૧ મા તપગચ્છની પાટે, શ્રી વિજયદેવસૂરિના પટ્ટધર. જન્મ સંવત ૧૬૪૪ મેડતામાં, દીક્ષા સં. ૧૬૫૪ માં, વાચક પદ સં. ૧૬૭૩ માં, સૂરિપદ સં. ૧૬૮૨ માં, અને સ્વર્ગ ગમન સં. ૧૭૦૯ ના આષાઢ શુદિ બીજ. (નતનપુરામાં–અમદાવાદ?)
૨. ગંધાર-ખંભાતના અખાતના કિનારા પરના ચાર બંદર નામે ગેગારી (ઘોઘા), બબિસિ (ભરૂચ), ગદાર (બંધાર) અને ખંભાત છે; આમાંનું એક ગંધાર છે.
૩ વિજયપ્રભસૂરિ (૬૨ મા, ખરી રીતે ૬૧ મા તપગચ્છની પાટે) જન્મ ૧૬૭૭ માં કચ્છના મનહરપુરમાં, પિતાનું નામ શા સવગણ, માતાનું નામ ભાણી)
Page #95
--------------------------------------------------------------------------
________________
પછી શ્રી વિજયદેવસૂરિએ પિતાનું ટુંક આયુષ્ય જાણું અહમદપુરમાં માસું કરી શત્રુંજ્યની જાત્રા કરવા વિહાર કર્યો. શત્રુંજય આવી સુખેથી યાત્રા કરી. રાયચંદશાહ તથા નેમિદાસ શાહે યાત્રા કાજે બહુ દ્રવ્ય ખર્યું. અહીંથી પિતે અજાર ગામ આવ્યા. ત્યાં પાર્શ્વનાથ પ્રભુને વાંદી હીરવિજયસૂરિના
સ્મરણ તંભ પાસે આવી નમન કર્યું. પછી ઉનાનગરમાં સંઘે તેમને સામૈયું કરી પધરાવ્યા. અને દીવમાં સંધને ઉપધાન વહેવરાવ્યાં અને મહેસવ કર્યા. ત્યાં સં. ૧૭૧૨ આષાઢ સુદ ૧૫ ને દિને દેહોત્સર્ગ કર્યો. આ વખતે તેમણે વિજયપ્રભસૂરિને તપગચ્છ ભળાવી સારી સંભાળ લેવા કહ્યું અને અનશન આદર્યું હતું. ઉપાધ્યાય વિનીતવિજય તથા પાઠક શાંતિવિજય હાજર હતા. કાયાને અગ્નિદાહ દેવા માટે ઉનામાં આવ્યા. આ વખતે કંઈ આકાશી-દિવ્ય તેજ દેખાયું અને દેવનાં વિમાન આવતાં લોકોએ જોયાં. બ્રાહ્મણોએ આ જાણું ગુરૂની સેવા કરી. આ દેવશયની એકાદશી હતી; આ વખતે જેનું સ્વર્ગગમન થાય છે તે પુણ્યાત્મા ગણાય છે, તેથી વૈષ્ણવોએ પણ ગુરૂને મહાત્મા લેખી ગુરૂની પૂજા કરી, અગર, કસ્તૂરી, અબીર, કેસર, ચંદન વિગેરેથી દેહને અગ્નિસંસ્કાર કર્યો. પછી રાયચંદ શાહ (ભણશાલી) એ ત્યાં વિજયદેવસૂરિને સ્મરણસ્તંભ રચા. વિજયદેવસૂરિના શિષ્યમાં ૨૫ તે પાઠક પદ ધરાવનાર, અને ૩૦૫ પંડિત પદ ધરાવનારા શિષ્યો હતા. એક પદાવલિમાં જોવામાં આવે છે કે શ્રી વિજયદેવસૂરિના વખતમાં બે મત થયા. ૧ સાગરને મત અને ૨ ઉપાધ્યાયને મત
સ્વાધ્યાયકાર મેઘવિજય. મેઘવિજય-કવિ કૃપાવિજયના શિષ્ય-તેમણે આ સ્વાધ્યાય રચેલ છે.
દીક્ષા સં. ૧૬૮૬ માં, પંન્યાસપદ સં. ૧૭૦૧ માં, સૂરિપદ ગંધાર નગરમાં સં. ૧૭૧૦ માં, સં. ૧૭૪૯ માં ઉના ગામમાં સ્વર્ગે પહોંચ્યા છે. આમને શ્રી વિજયદેવસૂરિ (૬૦ મા પટ્ટધર) સ્વર્ગે ગયા, તે વખતે વિજયસિંહસૂરિ (૬૧ મા) સ્વર્ગે ગયા હતા તેથી ૬૧ મા પટ્ટધર કેાઈ કહે છે. આમને વંદનમહોત્સવ અમદાવાદમાં સં. ૧૭૧૧ ના કાર્તિક વદિ ૨ ને દિને થયો હતો. આમણે પોતાના પટ્ટધર તરીકે શ્રી વિજયરત્નસૂરિને નાંગર ગામમાં સં. ૧૭૩૨ માં નીમ્યા હતા.
Page #96
--------------------------------------------------------------------------
________________
BREKERHEBEEEEEE
( વિજ્યાનંદસૂરિ.
8999999999999999
પૃષ્ઠ. ૨૪-૨૪૩.
મરૂ દેશમાં (મેવાડમાં) વરહ ગામમાં પ્રાગ વંશને શાહ શ્રીવંત નામને વણિક વસતા હતા, તેને પિતાની પત્નિ નામે શિણગારથી કલા નામને પુત્ર સંવત ૧૬૪૨ માં થયે, કે જે બાળપણથી બુદ્ધિશાળી હતા. (તેણે પહેલાં સ્થાનકવાસી શ્રી વિરસિંગ ઋષિજી પાસે દીક્ષા લીધી હતી??) મહાન જગદ્ગુરૂ હીરવિજ્ય સૂરિના સમાગમમાં આવતાં તુરતજ તેમની પાસેથી દીક્ષા લીધી, (સંવત ૧૬૫૧) અને તે વખતે માલવિજય નામ રાખ્યું. પછી શાસ્ત્રાભ્યાસ સારી રીતે કરાવવા માટે શ્રી હીરવિજયસૂરિએ પિતાના વિદ્વાન શિષ્ય નામે સેમવિજ્ય વાચકને કમલવિજય મેંપી દીધા. તે વાચકે તેમને વિદ્યાનું દાન આપી શાસ્ત્રમાં પારંગત કર્યા.
પછી આચારવિચાર-ચરણકરણ શુદ્ધ થવા માટે અનેક યોગ વહ્યા, આથી શ્રી વિજયસેનસૂરિ (શ્રી હીરવિજયના પટ્ટધર) એ સંવત ૧૬૭૦ માં પંડિત પદવી આપી. ત્યાર પછી શ્રી વિજયસેનસૂરિના પટ્ટધર શ્રી વિજયતિલકસૂરિ શિરેહી ગામમાં અનુક્રમે વિહાર કરતા પધાર્યા, તેમણે કમલવિજય વિબુધને–પંડિતને સૂરિ પદવી આપી (સંવત ૧૬૭૬), અને વિજયાનંદ સૂરિ એ નામ સ્થાપિત કર્યું. આ પછી ઘણું ઘણું છઠ અઠમ ઉપવાસ. નીવી, અબીલ, કર્યા, અને સિદ્ધચક્ર સ્થાનકની ઓલી આદરી, ત્રણ માસ શુભ ધ્યાનમાં રહી મન તે તપવિધિ આદરી મૈતમ મંત્ર આરાળે. ત્યાર પછી વિજયરાજ સૂરિને પિતાના પટ્ટધર બનાવ્યા અને અનેક મુનિઓને પંડિત પદ આપ્યાં તેમજ અનેક દીક્ષા આપી. યાત્રામાં બે વિમલગિરિની, એક ગિરનારની, આબુની સાત, શંખેશ્વર પ્રભુની પાંચ અને એક અંતરીક્ષ પ્રભુની કરી. નવ તે બિંબ પ્રતિષ્ઠા કરી ઉપાશ્રય અને જિનમંદિર કરાવ્યા. શેત્રુંજાપર સંઘ કહાયે. અને ગુજરાત, મારવાડ, કેકણ, દક્ષિણ અને લાટ દેશમાં વિહાર કર્યો. પછી તેઓ ખંભાત નગરમાં પધાર્યા ત્યાં શરીર વ્યાધિ ઉપડી.
અહીં ધર્મ ધ્યાનમાં લીન થઈ, સર્વને ખમાવી, અનશન કરી સંવત ૧૭૧૧ ના આષાડ માસની પૂર્ણિમાની રાત્રીએ--અથવા વદ એકમે ગુરૂ નિર્વાણ
Page #97
--------------------------------------------------------------------------
________________
પામ્યા. ખંભાતના સંઘે સત્તર ખંડી માંડવી કરી, સેના રૂપાના નાણાનું દાન કરી શબને અગ્નિદાહ કર્યો. આના પછી પટ્ટધર શ્રી વિજયરાજરિ વિરાજે છે. આ રીતે શ્રી લાભવિજય ગણિ રચિત આ સઝાય પૂરી થાય છે.
શ્રી વિજયસેનસૂરિથી ત્રણ વિભાગ પડ્યા. એક તપાગચ્છના પટ્ટધર વિજયદેવસૂરિ ગણુયા. બીજા સૂરિ વિજયતિલકસૂરિ થયા, અને ત્રીજા સાગરગચ્છના સ્થાપક રાજસાગરસૂરિ થયા કે જેની વંશપરંપરા આપણે આગળ જોઈ ગયા છીએ. ૫૮. વિજ્યસેનસૂરિ વિજયસેનસૂરિ. વિજ્યસેનસરિ. ૬૦. વિજયદેવસૂરિ વિજ્યતિલકસૂરિ. રાજસાગરસૂરિ.
(આની શિષ્ય પરંપરા ૬૧. વિજયસિંહ, વિજયાનંદસૂરિ. ૫. ૧૧ પ્રસ્તાવનામાં
આપેલ છે). ૬૨. વિજયપ્રભ. વિજયરાજરિ.
વિજ્યાનંદસૂરિના શિષ્ય શ્રી શાંતિવિજ્ય થયા કે જેણે શ્રાવકના બાર વતપર સઝાય લખી છે, અને તે શાંતિવિજયના શિષ્ય સુપ્રસિદ્ધ ઉપાધ્યાય શ્રી માનવિજય ગણિ થયા છે કે જેણે સંવત ૧૭૩૮ માં ધર્મસંગ્રહ નામને પ્રખ્યાત ગ્રંથ રચેલ છે. આ સિવાય બીજી પટ્ટપરંપરા અને શિષ્ય પરંપરા નીચે પ્રમાણે છે –
વિજયાનંદસૂરિ
વિજયસૌભાગ્યસૂરિ. રત્નવિજયસૂરિ. વિજયલક્તિરિ હરિનરિ.
કર્તા૧ ઉપદેશ પ્રાસાદ વૃત્તિ સહિત. જયરત્નસૂરિ.
સં. ૧૮૩૪ કાર્તિક સુદ ૫ ગુરૂ. | ૨ વીશ સ્થાનક પૂજા. સં. ૧૮૫ ભાવરત્નસૂરિ.
વિજયાદશમી ખંભાત. ૩ ચોવીશી. ૪ જ્ઞાનપંચમી દેવવંદન. ૫ રોહિણજી સઝાય,
પંડિત ગેપગણિ, રંગવિજયગણી. મેરૂવિજયગણિ. (વસ્તુપાલ તેજપાલ રાસ
રમ્યા સં. ૧૭૨૧)
Page #98
--------------------------------------------------------------------------
________________
-
a
છેકલ્યાણવિજયગણિત
પૃષ્ઠ ૨૧૪–૨૩૮.
ભરતક્ષેત્રમાં ગુર્જર દેશમાં પલખડી નામે નગર હતું, તેમાં પ્રાગ શ સંઘવી આજડ નામે રહેતે હતો. તેને પુત્ર સંઘવી ઝીંપુર () હતો. તેને બે પુત્ર થયા. તેમાં રાજસી નામને પુત્ર અતિ ઉદાર હતો. તેને પુત્ર થિરપાલ નામે હતો. આ વખતે ગુજરાત દેશમાં મહમૂદ નામને સુલતાન રાજ્ય કરતા હતા, તેની પાસે થિરપાલ ગયે અને સુલતાને બહુ માન આપ્યું અને પછી લાલપુર નામનું ગામ ભેટ આપ્યું.
થિરપાલે લાલપુરમાં નિવાસ કર્યો. એકદા હેમવિમલસૂરિ ત્યાં વિહાર કરતાં આવ્યા, અને દેશના આપવા લાગ્યા. થિરપાલે પછી સંવત ૧૫૬૩ માં એક જિનમંદિર કરાવ્યું.
૧. મહમૂદશાહ ૧ લો (બેગડે) ઈ. સ. ૧૪૫૯-૧૫૧૩ આ ઘણોજ પરાકમી અને મિલનસાર સુલતાન હતા. તેને મુસલમાનોને સિદ્ધરાજ કહીએ તે ચાલે. તેની બહાદુરી, કૌવત, ન્યાય અને મુસલમાન ધર્મ ઉપર દઢ આકીન એ વખાણવા જેવા ગુણ હતા. તેપણુ ધર્મના ઝનુનમાં હિંદુઓનાં દેવળ તોડી પાડી તથા એ ભાગી નાખી તેણે પોતાની કીર્તિ ઝાંખી કરી છે. તેના દરબારમાં ઘણા વિદ્વાને અને ધાર્મિક પુરૂષો માલમ પડતા. ગુજરાતમાં મુસલમાની વખતની કઈ પણ ઇમારત એવી નથી કે જેની સામે લોકે મહમૂદશાહ બેગડાને સંબંધ જોડતા નથી. ગુજરાતને અર્વાચિન ઈતિહાસ. પૃ. ૧૧.
૨. હેમવિમલસૂરિ–તપાગચ્છની ૫૫ મી પાટે થયા. આના સમયમાં સાધુ સમુદાય ક્રિયાશિથિલ હતો છતાં પોતે સાધુના ખરા આચારની મર્યાદા ઉલ્લંધી ન હતી. વળી બ્રહ્મચર્ય અખંડ રાખી બીલકુલ નિષ્પરિગ્રહી રહી સર્વજનોમાં વિખ્યાત મહાન યશસ્વી સંવિગ્ન સાધુ હતા. તેમના સમાગમમાં જે જે આવતા તે દીક્ષા લઈ કિયાપરાયણ સાધુ થતા; એટલું જ નહિ પરંતુ ક્ષમાશ્રમણ આદિની પેઠે અવિહત પકવ અન્ન પિતે ખાતા નહિ. કેટલાક કુંકા મતના ઋષિઓએ (સાધુએએ) પણ તે મત છેડી તેમની પાસે દિક્ષા લીધી. આમના સમયમાં સં. ૧૫૬૨ માં ગૃહસ્થ કયુકે ત્રિસ્તુતિકમત–પાછળથી પ્રસિદ્ધ થયેલ કટુકમત કા. સં. ૧૫૭૦ માં વીજા નામના વેષધરથી વીજામત નામને મત લંકામતમાંથી છૂટે થઈ પ્રવર્યો. સં. ૧૫૭ર માં ઉપાધ્યાય પાવૅચંદ્ર પોતાના નામથી એક જુદો મત નાગપુરી તપગથી જુદો કાઢી પ્રવર્ત.
–૫ટ્ટાવલિ.
Page #99
--------------------------------------------------------------------------
________________
૩૩
સં. ૧૭૮૫ માં શ્રી વિરપાલને પૂરે ભાવ થશે કે આનંદવિમલને સૂરિપદ, હેમવિમલ સૂરિ પાસે લાલપુર નગરમાં અપાવવું, અને તે વર્ષમાં તે પ્રમાણે આનંદવિમલ સૂરિ સ્થાપવામાં આવ્યા. ઉત્સવ બહુ ભભકાથી કરવાની સાથે જિનબિંબપ્રતિષ્ઠા કરવામાં આવી. થિરપાલને છ પુત્ર થયા, તેમાંના બધા નામે મોટા, લાલા, ખીમા, ભીમા, કરમણ, અને ધરમણ સંઘપતિ થયા. સંઘવી ભીમાને પાંચ પુત્ર નામે સંઘપતિ હીરા, હરખા, વિરમલ, તેજક પ્રમુખ થયા. તેઓ પરણ્યા, જૂદા થયા અને પછી માબાપ અનશન કરી સ્વર્ગે સિધાવ્યા.
જન્મવૃત્તાત, મહેસાણા નગરમાં ચંપક નામને વણિક વસતે હતો. તેણે પિતાની પુત્રી નામે પૂજી હરખાશા સંઘપતિ કે જે ઉપર વર્ણવેલ છે. તેને લાલપુરમાં પરણાવી. તે બંનેથી શુભ સ્વમ સૂચિત કલ્યાણમય દેહદવાળા ગર્ભવાળો પુત્ર સં. ૧૬૦૧ આશા વદ ૫ સોમવારે જન્મ્યો, અને તેનું નામ ઠાકરશી (ઠાકરસિંહ) પાડવામાં આવ્યું. છ વર્ષને થયો એટલે તેને નિશાળે ભણવા મૂકવિામાં આવ્યો.
જગદગુરૂ આગમન. તપાગચ્છની ૫૮ મી પાટે થયેલા શ્રી જગદગુરૂ શ્રી હીરવિજયસૂરિ લાલપુર આવ્યા. તેમનું નામ સર્વ જગતમાં પ્રસિદ્ધ છે; તેમણેજ જૈનના તીર્થોપરના હક બાદશાહ અકબર પાસેથી મેળવી આપ્યા. જીવહિંસા નિષેધ અમુક અમુક પર્વના દિવસોએ ન કરે એવી રાજ્યાજ્ઞા પણ મેળવી. કુમાર ઠાકરશીએ હીરવિજયસૂરિની દેશના સાંભળી ત્યારે ચારિત્ર લેવા ઈચ્છા થઈ ગઈ અને વૈરાગ્ય જામ્યો. માબાપે ઘણુંએ સમજાવ્યો, પણ કુમારે પિતાનું મનેબલ વાપરી તેમની પાસેથી દીક્ષા માટેની રજા લીધી.
દીક્ષા વાચક૫દ. જગદગુરૂ મહેસાણા વિહાર કરી આવ્યા, ત્યાં કુમાર ઠાકરશી પણ પિતાના મામાના ઘેર આવ્યા. પિતાની માના બાપ નામે ચંપકશાહને બે
* હીરવિજયસૂરિ–તેમણે અકબરને જૈનધર્મથી પ્રતિબધ્ધ. જન્મ સંવત ૧૫૮૩ માર્ગશીર્ષ શુદિ ૯ પ્રહલાદનપુરમાં, દીક્ષા પાટણમાં સંવત ૧૫૯૬ ના કાર્તિક વદિ ૨, વાચક૫દ નારદપુરિમાં વરકાણક ષભદેવના મંદિરમાં સંવત ૧૬૦૮ ના માધ શુદિ ૫, સૂરિપદ શિરોહીમાં સ. ૧૬૧૦માં, સ્વર્ગગમન ઉમ્ના (હાલનું ઉન) નગરમાં સંવત ૧૬૫૨ ના ભાદ્રપદ શુદિ ૧૧ ને દિને થયું. આમનું સવિસ્તર ચરિત્ર શ્રી હીરસૌભાગ્ય અને વિજયપ્રશસ્તિ કાવ્યમાંથી મળી શકે છે,
Page #100
--------------------------------------------------------------------------
________________
પુત્ર હતા. ૧ સોમદત્ત, ૨ ભીમજી. મામા સમદરે પિતાના ભાણેજની દીક્ષાને ઉત્સવ કરવા માથે લીધું અને સંવત ૧૬૧૬ ના વૈશાખ વદિ બીજને દિવસે શ્રી હીરવિજયસૂરિના હસ્તથી કુમાર ઠાકરશીએ દીક્ષા લીધી અને નામ કલ્યાણવિજય રાખવામાં આવ્યું. પછી વેદપુરાણ, તર્ક, છંદ, ચિંતાભણિ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને સંવત ૧૬૨૪ ના ફાગણ વદિ છે. ને દિને પાટણનગરમાં વાચપદ (ઉપાધ્યાયપદ) ગુરૂએ આપ્યું.
વિવિધ દેશ વિહાર, અનેક ભવ્ય પ્રતિબોધ. વ્યાખ્યાનકળા ઘણી સરસ હતી, અને ચરિત્ર ઉત્તમ હોવાથી શ્રેતાજન પર શ્રી કલ્યાણવિજય ઉપાધ્યાય સારી છાપ પાડી શક્યા, તેથી જ્યાં જ્યાં વિહાર કર્યો ત્યાં ઉગ્રતપ, બિંબપ્રતિષ્ઠા આદિ સારા પ્રમાણમાં થયાં ખંભાત, અમદાવાદમાં ઉત્તમ બોધ આપ્યો. પાટણમાં બિંબપ્રતિષ્ઠા કીધી, ત્યાંથી પૂજ્યના આદેશથી વાગડ, માલવ, (માળવા) દેશ આદિ ફર્યા અને મુંડાસ નામના ગામમાં બ્રાહ્મણ સાથે વાદ કરી જીત્યા. પછી વાગડ દેશમાં સંચરી શ્રી આંતરિઆ પ્રભુને વાંધા, અને કીકા ભટુ એ દેશના સુણી શ્રી જિનપ્રાસાદ રચાવી તેમાં ગુરૂ પાસે બિંબપ્રતિષ્ઠા કરાવી. પછી વિહાર કરતા કરતા ઉજેણી નગરીમાં ગુરૂએ આવી કુમતિ ! (સ્થાનકવાસી) સાથે વાદવિવાદ કરી તેમને મેળા પાડયા અને ત્યાં ચોમાસુ કર્યું. ત્યાંથી મક્ષીજીની જાત્રા કરવા સંચર્યા. ગામ ગામના સંઘ ત્યાં ભરાયા હતા. ત્યાં કુબેર જેવા ધનવાન નામે સોનપાલ રાયે સંઘવાત્સલ્ય માટે બહુ વિત્ત વાપર્યું અને ગુરૂની સુવર્ણથી પૂજા કરી, ત્યાર પછી સેનપાલે પિતાની અવસ્થા છેલ્લી જાણી ગુરૂ પાસે દીક્ષા માગી, તેથી ગુરૂએ તેનું આયુબળ જોઈ ઉજેણી આવી તેને દીક્ષા આપી અને તેની સાથે અનશન આપ્યું. આનો ઉત્સવ નાથુજીએ કીધે. નવ દિવસ અનશન પાળી સોનપાલ મુનિ સ્વર્ગે ગયા અને તેની માંડવી રચી અગ્નિ સંસ્કાર કર્યો. પછી સારંગપુર આદિ ક્ષેત્ર ગુરૂએ પિતાના આગમનથી પવિત્ર કરી અંડપાચલ દુર્ગની જાત્રાએ પધાર્યા. (કે જેને માંડવગઢ કહેવામાં આવે છે.) ત્યાં ગુરૂ ચોમાસું રહ્યા ત્યાંથી વડવાણ તીર્થની યાત્રા ભાઈજી, સીંઘજી, ગાંધી તેજપાલ વગેરેએ કરાવી. આ તીર્થમાં બાવન ગજની માટી પ્રતિષ્ઠિત પ્રતિમા છે. અહીંની યાત્રા કરી ખાનદેશના શણગારરૂપ બરહાનપુર આવી ચોમાસું રહ્યા. ત્યાંના ભાનુશેઠે ગુરૂનો આદેશ લઈ અંતરીક્ષ પાસપ્રભુની જાત્રા અર્થે સંઘ કાઢો, અને જાત્રા કરી સૈએ પિતાને ભવ સફલ કર્યો. ત્યાંથી ગુરૂ દેવગિરિ ચોમાસું રહ્યા અને ત્યાંથી પિઠણ (પ્રતિકાનપુર) આવી ત્યાં જે તીર્થો હતાં તેની જાત્રા કરી.
Page #101
--------------------------------------------------------------------------
________________
હીરવિજયસૂરિને અકબરપ્રતિ બેધ. અહીં હીરવિજયસૂરિને પત્ર આવ્યો કે અકબર બાદશાહ તરફથી અમોને તેડું આવ્યું છે તે અમને મળવા કાજે જરૂર ઉતાવળથી આવજે, એટલે શ્રી કલ્યાણવિજય ઉપાધ્યાય તરતજ વિહાર કરી સાદડી જઈ શ્રી હીરવિજયસૂરિને જઈ ભેટયા, સરિશ્રીને આનંદ થયે, પછી કલ્યાણવિજયજીને કહ્યું કે “તમે ઉપાધ્યાય છે અને ગુર્જર દેશમાં રહી ધર્મનો પ્રતિલાભ આપે, અને વિજયસેનને સૂરિપદે સ્થાપેલ છે તે તમે તેની આજ્ઞા શિર વહી સંપીને જેથી ગચ્છની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કર્યા કરજે” આવી રીતે શીખામણ દઈ શ્રી હીરવિજયસૂરિ અકબર પાસે આવવા એકદમ વિહાર કરી (ફતેહપૂર) સીક્રી આવ્યા અને અકબરને અહિંસામય જૈન ધર્મનું રહસ્ય પૂર્ણ રીતે સમજાવ્યું. અકબરશાહ બહુ ખુશ થયે અને ગુરૂને પ્રણામ કરી છ માસની અમારિઘોષણ કરાવી ગુરૂને જગદગુરૂ નામનું અતિઉદાર બિરૂદ આપ્યું અને શેત્રુંજાતીર્થ આખું આપી દીધું અને તે રાજદરબારમાં તેને લેખ (ફરમાન) પણ કરી આપ્યો. આવી રીતે શ્રી અકબર બાદશાહે ગુરૂને મહાન શીખ આપ્યા પછી ગુરૂશ્રીએ વિહાર કરી નાગોર નગર આ ગમન કર્યું. ત્યાં શ્રી કલ્યાણવિજય ઉપાધ્યાયે પણ આવી પ્રણામ કર્યા. આ વખતે વિરાટ નગરથી ઇંદ્રરાજ નામના સંધપતિ આવી, શ્રી હીરવિજયસૂરિને ત્યાં જિનપ્રાસાદમાં પ્રતિષ્ઠા કરવા આવવા વિનતિ કરી. ત્યારે સૂરિશ્રીએ કહ્યું કે “અમારાથી આવી શકાય તેમ નથી, પણ શ્રી કલ્યાણવિજય મહા ઉપાધ્યાય છે તેને હું પ્રતિષ્ઠા કરવા મોકલું છું”. આથી કલ્યાણવિજય ઉપાધ્યાય વિરાટ નગરમાં પ્રતિષ્ઠા કરવા સિધાવ્યા.
૭,
વૈરાટ પ્રતિષ્ઠા. શ્રી કલ્યાણવિજય વિરાટ નગરમાં આવ્યા ત્યારે ભારમલના પુત્ર સંઘપતિ ઇંદ્રરાજે જબરું સામૈયું કરી નગરપ્રવેશ કરાવ્યા. ત્યાર પછી દિન દિન ઉત્સવ થવા લાગ્યા. જલયાત્રા કાઢવામાં આવી અને શુભ લગ્ન શુભ દિને ઇદ્રવિહારની સ્થાપના કરી. મૂળનાયક શ્રી વિમલનાથ જિનેશ્વર પધરાવ્યા, અને ભારમલ (પિતાના પિતા) ના નામથી ઇંદ્રરાજે પાર્ષજિદ્રની પ્રતિષ્ઠા તેમાં કરાવી, તેમજ અજયરાજના નામે પ્રથમ જિનેંદ્ર શ્રી કષભદેવની અને મુનિસુવ્રતની બિંબપ્રતિષ્ઠા ગુરૂના પવિત્ર હસ્તથી કરાવી. પછી ઇંદ્રરાજે સંધની ભક્તિ બહુ કરી, સ્વામીવાત્સલ્ય કર્યું. અહીંથી કલ્યાણવિજય ગુરૂએ ગુજરાતમાં વિહાર કર્યો. અહીં સુધી ગુરૂ સંબંધી વાત આવે છે. રાસમાં સ્વર્ગ
Page #102
--------------------------------------------------------------------------
________________
૩૬
ગમન થયું, ને તે ક્યારે થયું એ સંબંધમાં કંઈ પણ ઉલ્લેખ નથી. રાસ સં. ૧૬૫૫ ના આશે માસની શુદિ ૫ ને દિને રચાયેલું છે એવું જણાવેલું છે.
રાસકાર-જયવિજય. " જયવિજય એ ઉક્ત ચરિત્રનાયક શ્રી કલ્યાણવિજ્યના પિતાના શિષ્ય હતા અને તેમણે જ આ રાસ રચ્યો છે એટલે તેની વિશ્વસનીયતા પૂરવાર થાય છે.
શિષ્ય પરંપરા. શ્રી કલ્યાણવિજ્ય વાચકના વંશજ મહા મહોપાધ્યાય ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી હતા એમ અનુમાન કરતાં જણાય છે, અને તે આ રીતે –
હીરવિજયસૂરિ.
કલ્યાણવિજય ઉપાધ્યાય.
લાભવિજયગણિ.
જનવિ.
જીતવિજય.
નયવિજયે..
નવલિન. '
યશોવિજયે ઉપાધ્યાયકારણ કે શ્રી યશોવિજયજી પિતાના ૩૫૦ ગાથાના સ્તવનની પિતાની પ્રશસ્તિમાં જણાવે છે કે – હીર ગુરૂ શિષ્ય અવતંસ મેટે હુઓ, વાચકરાજ કલ્યાણવિજે; હમ ગુરૂ સમવડે શબ્દ અનુશાસન, શીષ તસ વિબુધવર લાભવિ. શિષ તસ છવિ જ વિબુધવાર, નયવિજય વિબુધ તસ સુગુરૂ ભાયા; રહિય કાશીમઠે જેહથી મેં ભલે, ન્યાયદર્શન વિપુલભાવ ભાયા.
આમાં યશવિજ્યજી ઉપરોક્ત વંશપરંપરા આવે છે અને તેની સાથે આપણું ચરિત્રનાયકને હીરવિજયસૂરિના શિષ્ય સમુદાયમાં અવતંસ એટલે સુકુટ સમાન વર્ણવે છે, એટલું જ નહિ પરંતુ વાચકેમાં–ઉપાધ્યાયમાં રાજા સરીખા અને શબ્દાનુશાસનમાં-વ્યાકરણ શાસ્ત્રમાં શ્રી હેમાચાર્ય સરખા જણાવે છે.
આ સિવાય વ્યાખ્યાનકળામાં ઘણું કુશળ, ઉપદેશમાળાપર ટીકા રચનાર કવિ રામવિજય પણ શ્રી કલ્યાણવિજયે ઉપાધ્યાયની શિષ્ય પરંપરાથી થયેલ છે. જુઓ પૃ. ૨૨.
Page #103
--------------------------------------------------------------------------
________________
ogGGGGGG.0.0 છે શ્રીમદ્ સત્યવિજ્યજી & $$$$$SSSSS
પૃષ્ઠ ૧૦૮–૧૭.
જમ, સાધુ ઉપદેશ, હાલમાં માળવા દેશથી ઓળખાતા સપાદલક્ષ દેશમાં લાલું નામનું ગામ હતું. અહીં વેપાર સારે ચાલતો હતો. દૂગડ ગોત્રના વીરચંદ નામે શેઠ વસતા હતા, અને તેની ભાર્યાનું નામ વીરમદે હતું. બંને ધાર્મિક હતા, અને તેમને શિવરાજ નામને પુત્ર થશે. બાલપણામાં તેને ધર્મ પ્રત્યે સારી ભાવના હતી. એક દિવસ ત્યાં એક મુનિરાજ પધાર્યા, તેના દર્શનથી પિતાને ઉંડી છાપ પડી, અને ઉપદેશથી પ્રતિબોધ પામે. મા અને બાપને દીક્ષા માટે રજા આપવા બહુ પ્રાર્થના કરી, આખરે શિવરાજ એકને બે થયા નહિ અને તેણે માબાપને સમજાવી રજા લીધી, પછી માબાપે કહ્યું કે “તુ લુકામાં (હાલના સ્થાનકવાસી) દીક્ષા લે તે તે પંથના આચાર્યને તેડાવી સારે દીક્ષા સમારંભ કરાવું” ત્યારે શિવરાજે કહ્યું કે જે ગ૭ સુવિહિતસારી વિધિ પાળનાર છે અને જેમાં શુદ્ધ સામાચારી-ક્રિયા છે અને જેમાં જિનરાજની પૂજા કરી શકાય છે તે ગચ્છમાં હું સંયમ લેવાને છું. આથી માબાપે તપાગચ્છમાં પુત્રનું મન સ્થિર જોઈ શ્રી વિજ્યસિંહસૂરિને તેડાવ્યા; પુત્રે તેમની પાસે ઉત્સવપૂર્વક દીક્ષા ૧૪ વરસની ઉમરે લીધી. નામ સત્યવિજય આપવામાં આવ્યું.
અભ્યાસ, જિદ્ધાર. આ પછી શાસ્ત્ર સિદ્ધાંતને અભ્યાસ ગીતાર્યમુનિ પાસેથી કરવા લાગ્યા, અને ઉત્કૃષ્ટ ક્રિયા પાળવા લાગ્યા. આમની ક્રિયા બહુ વિખ્યાતી પામી અને ઉત્તમ વૈરાગી પુરૂષ ઓળખાયા. પછી તેમણે ગચ્છની પરિસ્થિતિ જોતાં જણાયું કે ક્રિયામાં શિથિલતા બહુ છે તે તેને ઉદ્ધાર કરવાની જરૂર છે, તેથી ગુરૂ આચાર્ય શ્રી વિજ્યસિંહની રજા લઈ તેના પ્રયાણ અર્થે વિહાર કર્યો. “રસ” માં લખે છે કે –
“શ્રી આચારજ પૂછીને, કરૂં ક્રિયા ઉદ્ધાર; નિજ આતમ સાધન કરે, બહુને કરૂં ઉપગાર.
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુરૂચરણ નમી કરી, કરજેડી તે વાર; “અનુમતિ જે મુજને દિયે, તે કરું ક્રિયા ઉદ્ધારરે. કાલ પ્રમાણે ખપ ખરું, દોષી હલુ કર્મ cલેવારે; તપ કરું આલસ મૂકીને, માનવ ભવનું ફલ લેવાશે.” ગુણવંત ગુરૂ ઈણિ પરે કહે, “યોગ્ય જાણુને સુવિચારે; જિમ સુખ થાય તિમ કરો, નિજ સફલ અવતારરે.” ધર્મ માર્ગ દીપાવવા, પાંગરીયા મુનિએકાકીરે; વિચરે ભાખંડની પરે, શુદ્ધ સંયમશું દિલ છાકીરે. સહ પરિષહ આકરા, શેષે નિજ કોમલ કયારે, ક્ષમતા સમતા આદરી, મેલી સહુ મમતા ભાયારે.
એક દિવસ શ્રી સત્યવિજયજીએ શ્રી વિજયસિંહરિને કહ્યું કે “આપની આજ્ઞા હોય તે હું ક્રિોદ્ધાર કરું. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે સંયમ પાળું.” આચાર્ય કહ્યું કે “જેમ સુખ થાય તેમ કરે (કદા ગુણ
વાસ્તુવિચા). આથી સત્યવિજયજીએ ધર્મમાર્ગને દીપાવવા ભારડ પક્ષીની પેઠે અપ્રમત્તપણે એકાકી વિહાર કર્યો.
૩.
વિહાર. મેવાડના ઉદેપુરમાં મારું કર્યું. ઘણું લેકને પ્રતિબંધ આપી ધર્મમાં સ્થિર કર્યા. છઠ્ઠ છઠ્ઠના તપ કરવા લાગ્યા. ત્યાંથી મારવાડમાં આવ્યા. ત્યાં પણ જૈનધર્મ ઘણાને પમાડ્યો. પછી મેડતા ગામમાં કે જ્યાં શ્રી આ. નંદઘનજી પણ તે પ્રસંગે રહેતા હતા અને જ્યાં હાલ તેમની દેરી છે ત્યાં આવી ચોમાસું કર્યું. અહીંથી વિહાર કરતા નાગોર આવી ચોમાસું કર્યું, ત્યાંથી જોધપુર ચોમાસું કર્યું. એમ દેશ વિદેશ અપ્રતિબંધપણે વિહાર કરી લેક પર પરમ ઉપકાર કર્યો.
પન્યાસપદ સં. ૧૭ર૯. શ્રી વિજયસિંહસૂરિના પદાધીશ શ્રી વિજયપ્રભસૂરિએ પિતાના હસ્તથી સેજત ગામમાં સં. ૧૭૨૮માં સત્યવિજયજીને પન્યાસ પદ આપવામાં આવ્યું હતું. અહીંથી પિતે સાદડી માસું કર્યા પછી ગુજરાતમાં અનેક સ્થળે વિહાર કરતા કરતા શ્રી સત્યવિજય પાટણ આવી પહોંચ્યા.
Page #105
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગવાસ ક્રિયાની ઉગ્રતાથી શરીર કૃશ થઈ ગયું હતું, બાસી વર્ષની ઉમર હતી અને વૃદ્ધાવસ્થા પૂરી આવી હતી તેથી પોતે પાટણ જ વધુ વખત છેલ્લા ભાગમાં રહ્યા. અહીં રાજનગરના શેઠ સોમકરણ શાહના પુત્ર સુરચંદશાહ પંન્યાસજીને
ખાસ વાંદેવા અર્થે આવ્યા હતા, અને રૂપિયાદિક નાણાવતી તેમના અંગ • પૂજતા હતા. કોઈ શ્રાવકો ઉપવાસનાં વ્રત લેતા હતા, કેઈ બીજાં વ્રત સ્વીકારતા હતા એમ ધર્મને પ્રભાવ સારો દેખાતો હતો. અહીં સંવત (૧૭પ૬ ના) પિષ સુદ ૧ર શનિવારને સિદ્ધયોગે પંન્યાસજી સ્વર્ગલોક સિધાવ્યા. આથી આખા નગરમાં હાહાકાર વર્તી રહ્યા. ધર્મી શ્રાવકે સુગુરૂના સ્વર્ગગમન નિમિત્ત ઉતસવ કરતા હતા અને તેના રૂપાના ફૂલ ઉછાળતા હતા. આના સ્મરણાર્થે પાટણમાં તે વખતે સ્પ્રભ-સ્થભ કર્યો હતો.
અન્ય વિગતે.
(૧) વનવાસ. " શ્રી સત્યવિજય મહારાજ સંબંધી હકીક્ત રાસમાંથી ઉપર પ્રમાણે નીકળે છે પરંતુ બીજા સ્થળોએથી જે જે વિગતે પ્રાપ્ત થાય છે તે અહીં ) જણાવીએ. શ્રી આત્મારામજી કૃત જૈનતાદર્શમાં પૃ. ૬-૮ માં નીચે પ્રમાણે જણાવ્યું છે
શ્રી સત્યવિજય ગણીજી ક્રિયા ઉદ્ધાર કરી શ્રી આનંદઘનજી સાથે, બહુ વર્ષ સુધી વનવાસમાં રહ્યા; તથા મહા તપસ્યા ગાભ્યાસ પ્રમુખ કર્યું
૧ અહીં સં. ૧૫૬ એ આપેલ નથી, પરંતુ તે હોવું જોઈએ કારણ કે આ રાસ સ્વર્ગવાસ પછીજ પૂર્ણ થયેલો છે, અને તે સં. ૧૭પ૬ ના મહાશુદિ ૧૦ ને દિને પૂરે જે છે તેથી ૧૭પ૬ નું વર્ષ જ હોવું જોઈએ. પરંતુ રિવિજયના રાસમાં સં. ૧૭૫૭ આપેલ છે (પૃ. ૧૨૩).
સત્તાવને પોસ માસ, શ્રી સત્યવિજય પંન્યાસ;
સ્વર્ગવાસ લહે નવ પદ ધ્યાન પસાઉલે છે. આમાં માસ પોષ મળે છે, પરંતુ સાલમાં એક વરસને ફરક પડે છે. તે મને તે સં. ૧૭પ૬ વધારે વિશ્વાસનીય લાગે છે, કારણ કે સત્યવિજય પંન્યાસની સ્વર્ગવાસ તીથિ લખનાર શ્રી જિનહર્ષ તેજ સમયમાં વિદ્યમાન હતા, અને નિર્વાણ રાસ તેમણે ૧૭૧૬ ના માઘ માસમાં પૂરો કર્યો છે (એક માસ પછી જ.) જ્યારે સ્પેરવિજયને રાસ તેમના શિષ્ય જિનવિજયે સં. ૧૭૭૯ માં કરેલ છે. તેથી જિનહર્ષના રાસથી નિકળતે સંવત્સર ૧૭૫૬ વધારે સત્ય છે.
-સંશોધક
Page #106
--------------------------------------------------------------------------
________________
૪૦
જ્યારે અહુજ વૃદ્ધ થઈ ગયા. અને પગમાં ચાલવાની શક્તિ ન રહી ત્યારે અણહિલપુર પાટણમાં આવી રહ્યા.”
આ વાતને આ રાસમાંથી ટેકા મળે છે. જુએ પૃ. ૧૧૪ માં જણા વેલ છે કે.—
- ધર્મમાર્ગ દીપાવવા, પાંગરીયા મુનિ એકાકી રે; વિચરે ભાર’ડની પરે, શુદ્ધ સંયમક્યું દિલ છાકી રે. સહે પરિષદ્ધ આકરા, સાથે નિજ કામલ કાયા રે; ખમતા સમતા આદરી, મેલી સહુ મમતા માયા રે, કીયા વિહાર મેવાડમાં, ઉદેપુર કયા ચામાસા રે; ધર્મ પમાડયા લાકતે, કીધા તિહાં ધર્મના વાસે રે. છડે છડેને પારણાં કીધાં, તપ જાસ ન પારા રે; કાયા કીધી દુબળા, કરી અરસ નીરસ આહારા રે.
વળી અધ્યાત્મરસિક વનવાસી શ્રી આનધનજી મહાત્મા ઘણે ભાગે મેડતામાં રહ્યા હતા એવું લાકકથા પરથી જણાય છે, અને ત્યાં સત્યવિજય જીએ ચેામાસું કર્યુ હતું એ રાસમાં આપેલ છે. તેમજ શ્રી આનંદંધનજી, શ્રી યશોવિજયજી, શ્રી વિનયવિજયજી, જ્ઞાનવિમલસૂરિ તથા શ્રી માનવિય ઉપાધ્યાય આદિ સમકાલિન હતા એ નિર્વિવાદ છે.
(ર) પાતે કચા દેશના હતા.
સંવેગી પટ્ટાવલિના આધારે સત્યવિજયજી મેદપાટ (મેવાડ) દેશના હતા અને તેની આ નિર્વાણુ સાક્ષી પૂરે છે; પરંતુ યતિવર્ગની પટ્ટાવલિમાં તે ગંધારના શાંતિદાસ શ્રાવક હતા એમ જે નીકળે છે તે સત્ય હાવાના સ`ભવ નથી. (૩) પીતવસ્રાંગિકાર
આ વખતમાં સ્થાનકવાસી ( અમૂર્તિપૂજક ) પથ વિધમાન થયા, અને તેના સાધુએ પણ શ્વેતવસ્ત્ર પહેરતા, તેથી શ્વેતાંબરીય મૂર્તિપૂજક અને તેમની વચ્ચે ભેદ જાણવાનું બરાબર રહ્યું નહિ, તેથી કેટલાક સાધુએ પીતવસ્ત્ર પહેરવાનું સ્વીકાર્યું. પતિની પટ્ટાવલિ જોતાં શ્રી યશોવિજયજીએ કાથીયાં કર્યા હતાં એમ જણાઇ આવે છે અને તેની સાથે વિજયપ્રભસૂરિને શ્રી સત્યવિજય ગણિએ ન વાંધા અને સામા પડી કાથીયાં વસ્ત્ર ધારણ કર્યો એમ યુતિની બૃહત્ પટ્ટાવિલમાં જોવામાં આવે છે. આના નિશ્ચય આ નિર્વાણુ રાસથી થતા નથી, પરંતુ શ્રી સત્યવિજયજીની શિષ્ય પર પરામાંજ થયેલા ( જુએ આગળ ) પંડિત વીરવિજયજી આ સંબંધે કંઈ ઉલ્લેખ
Page #107
--------------------------------------------------------------------------
________________
૪૧ કરે છે તે તપાસીએ, તેઓ પિતાના ધમ્મિલકુમાર રાસ તથા ચંદ્રશેખર શસમાં પિતાની જે પ્રશસ્તિ આપે છે તેમાં નીચે પ્રમાણે દર્શાવ્યું છે –
તપગચ્છ કાનન કલ્પતરૂપમ, વિજયદેવ સૂરિ રાયાજી; નામ દશોદિશ જેહનું ચાવું, ગુણીજન દે ગવાયાછે. વિજયસિંહ સૂરિ તાસ પટધર, કુમતિ મતંગજ સિંહે; તાસ શિષ્ય સુરપદવી લાયક, લક્ષણલક્ષિત દેહેછે. સંધ ચતુર્વિધ દેશ વિદેશી, મલિયા તિહાં સંકેતેજી; વિવિધ મહોત્સવ કરતા દેખી, નિજ સૂરિ પદને હેતેજી. પ્રાયે શિથિલપણું બહુ દેખી, ચિત્ત વૈરાગે વાસીજી; રિવર આગે વિનય વિરાગે, મનની વાત પ્રકાશજી. સૂરી પદવિ નવિ લેવી સ્વામી, કરશું કિરિયા ઉદ્ધાર; કહે સૂરી “આ ગાદી છે તમશિર, તુમ વશ સહુ અણગારજી. એમ કહી સ્વર્ગ સધાવ્યા સૂરિવર, સંઘને વાત સુણાવી; સત્યવિજય પંન્યાસની આણા, મુનિગણમાં વરતાવી. સંધની સાથે તેણે નિજ હાથે, વિજયપ્રભસૂરિ થાપીજી; ગચ્છનિષ્ઠાએ ઉગ્ર વિહારી, સંવેગતા ગુણ વ્યાપી. રંગિત ચેલ લહી જગ વંદે, ચૈત્ય ધજાએ લક્ષીજી; સૂરિ પાઠક રહે સન્મુખ ઉભા, વાચક જસ તસ પક્ષી છે. ૪ મુનિ સંવેગી ગુહી નિર્વેદી, ત્રીજે સંવેગ પાખી; શિવ મારગ એ ત્રણે કહીએ, ઈહાં સિદ્ધાંત છે સાખીછે. આર્યસુહસ્તિ સરી જેમ વંદે, આર્યમહાગિરિ દેખીજી; દો તિન પાટ રહી મરજાદા, પણ કલિજુગતા વિશેખી . ૫ ગ્રહિલ જલાસી જનતાપાસી, કૃપમંત્રી પણ ભલીયાજી;
અર્થ-તપગચ્છ રૂપી વનમાં કલ્પવૃક્ષની ઉપમા પામેલ શ્રી વિજયદેવસરિ થયા કે જેનું ચાવું (મરાઠી “ચાંગલું સારું ) સુંદર નામ દશે દિશાએ ગુણુજનના સમૂહે ગાયું છેતેના પટ્ટધર, કુમતિ રૂપી હાથીઓમાં સિંહ જેવા વિજયસિંહ સુરિ થયા, અને તેના શિષ્ય, લક્ષણથી લક્ષિત-અંક્તિ થયેલ દેહવાળા (સત્યવિજય) સૂરિની પદવીને લાયક થયા.
દશે દિશાએથી ચતુર્વિધ સંધ આગળથી સંકેત પ્રમાણે તેને સૂરિપદ આપવા ભેગો મળ્યો. (શ્રી સત્યવિજય) પિતાને સૂરિપદ આપવા માટે આ સંઘને જુદી જુદી જાતના મહોત્સવ કરતા જોઈ અને વૈરાગ્યવાળું પિતાનું ચિત્ત સંસ્કારિત થયેલું હોવાથી શાસનમાં પ્રાયશિથિલપણું દેખી (શ્રી વિજયસિંહ)
Page #108
--------------------------------------------------------------------------
________________
સૂરિ પાસે વિનય અને વૈરાગ્યથી પિતાના મનની વાત પ્રકાશિત કરી કે હે સ્વામિન! ભારે સૂરિ પદવી લેવી નથી. મારી ઈચ્છા તે ક્રિયા ઉદ્ધાર કરવાની છે તે તે કરીશ.”—ત્યારે સૂરિએ કહ્યું કે “આ ગાદી-ગચ્છગાદી તમારે શિરે છે અને તમારે વશ તમારી આજ્ઞા નીચે સૌ મુનિ પરિવાર છે.” આમ કહી તે સૂરિવર સ્વર્ગે સિધાવ્યા, અને તેમણે કહેલું કથન સંઘને સુણાવતાં સત્યવિજય પંન્યાસની આજ્ઞા મુનિગણમાં પ્રવર્તા. ૩ - શ્રી સત્યવિજયજીએ સંઘની સાથે પોતાને હાથે રહી વિજ્યભને સૂરિપદપર સ્થાપ્યા, અને ગ૭ નિકા રાખી ઉગ્રવિહાર કરી ક્રિોદ્ધારથી સંવેગને સત્ય ગુણ વ્યાપ્ત કર્યો. જેવી રીતે છેટેથી ધ્વજા દેખીને લેકે ચૈત્યજિનાલય હોવું જોઈએ એવું અનુમાન કરી હાથ જોડે છે–વંદના કરે છે, તેવી જ રીતે સત્યવિજય ગણિએ રંગત-રંગેલા (પીત) વસ્ત્ર અંગિકાર કરેલાં હોવાથી તેને તેમજ તેના પરિવારના સાધુઓને તે વસ્ત્રો ઉપરથી તેઓ ખરા સંગી હોવા જોઈએ એમ અનુમાન કરી લેકે તેમને વંદના કરે છે. આ શ્રી સત્યવિજ્યજી એવા પ્રભાવક હતા કે તેની સમક્ષ મૂરિ (શ્રી વિજયપ્રભ સૂરિ), પાઠકો ઉભા રહેતા હતા–માન આપતા હતા, અને તેના પક્ષમાં-ક્રિદ્ધારના પક્ષમાં વાચક શ્રી જશ (યશોવિજ્યજી) હતા. ૪
સિદ્ધાંત એ વાતની સાક્ષી પૂરે છે કે સંવેગી મુનિ, નિદી ગૃહસ્થ, અને સંવેગ પક્ષી (સંવેગીને અનુમોદનારા)–આ ત્રણ, શિવમાર્ગ લઈ શકનારા છે; પરંતુ (કલિયુગનું મહાભ્ય કંઈ ઓર છે !) જુઓઆર્ય સુહસ્તિ પિતે સૂરિ હતા છતાં, આર્ય મહાગિરિ સૂરિ ન હોવા છતાં તે ઉગ્ર ક્રિયા ધારી હોવાથી તેને વંદના કરતા હતા, અને તે કમ બે ત્રણ પાટ સુધી રહ્યા પણ પછી ન રહ્યા કારણ કે કલિયુગની વિશેષતા છે. આ માટે દૃષ્ટાંત આપે છે. જેમ આખું નગર ઘેલા બનાવનારું જલ પીવાથી ગાંડું થઈ ગયું અને રાજા અને પ્રધાન કે જેઓ તે જલ પીધું ન હોવાથી ડાહ્યા રહ્યા હતા તેઓને પણ તે ગાંડાઓમાં ભળવું પડ્યું કારણ તેમ ન કરે તે ગાંડા તેઓને ત્રાસ આપ્યા વગર ન રહે.) તેમ કલિયુગ આવતો ગયો તેમ ક્રિયા ઓછી થતી ગઈ અને ક્રિયા પ્રત્યે જોઈએ તેવું માન પણ ન રહ્યું, તેથી ક્રિયાપરાયણને ક્રિયા ન કરનારા સાથે ચલાવી લેવું પડયું.
(૪) કિયાઉદ્ધારમાં શ્રી યશોવિજયજીની સહાય,
મૂળ શ્રી જિનહર્ષ રચિત શ્રી સત્યવિજયજીના રાસમાં ક્રિોદ્ધાર કરવામાં કોઈ પણ સહાયકર્તા હતું એમ દર્શાવેલ નથી, પરંતુ ઉપર જણાવેલ શ્રી વીરવિજયજી પંડિત આપેલી પ્રશસ્તિમાં “વાચક જશ તસ પક્ષીઝ”
Page #109
--------------------------------------------------------------------------
________________
એમ ચોખ્ખું લખેલ છે. આ સંબંધમાં વીરવિજયજી ૧૮ મા સૈકામાં થઈ ગયા તેના પહેલાને સમય જોઈએ તે વિશેષ સમર્થન મળે છે, કે શ્રી યશોવિજયજીએ સહાય આપી છે.
શ્રી યશોવિજયજી પિતે ૩૫૦ ગાથાના સ્તવનને અંતે લખે છે કેતાસ માટે વિજયદેવસૂરી સરૂ, પાટ તસ ગુરૂ વિજયસિંહ ઘેરી; જાસ હિત શીખથી માર્ગ એ અનુસર્યો, જેહથી સવિ ટલી કુમતિ ચોરી.
આના પર સં. ૧૮૩૦ માં ટબ કરનાર શ્રી પદ્મવિજ્યજી અર્થ પૂરે
“ વળી તેને પાટે શ્રી વિજયદેવસૂરિ થયા, તથા તેમના માટે શ્રી વિજયસિંહસૂરિ તે ગચ્છનો ભાર વહેવાને વૃષભ સમાન ધોરી થયા જેમની હિતશીખ-આજ્ઞા પામીને મેં એ સંવેગ માર્ગ આદર્યો, એટલે એ ભાવને શ્રી જશોવિજયજી ઉપાધ્યાયે પણ એની આજ્ઞા પામીને ક્રિયાઉદ્ધાર કર્યો, તથા શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય અનેક હતા તેમાં સત્તર શિષ્ય સરસ્વતી બિરૂદધારી હતા તે સર્વમાં મોટા શિષ્ય પંડિત શ્રી સત્યવિજ્યગણ હતા તેમણે શ્રી પૂજ્યની (વિજયસિંહરિની ) આજ્ઞા પામી ક્રિયાઉદ્ધાર કીધે તે માટે એમ કહ્યું જે માર્ગ એ અનુસર્યો-એ સંવેગ માર્ગ આદર્યો, જે આદરવા થકી તીર્થકર અદત્ત ગુરૂ અદત્ત, ઈત્યાદિ કુમતિકદાગ્રહરૂપ ચેરી ટલી ગઈ.”
(૫) સમકાલિન વિદ્વાને. શ્રી સત્યવિજ્યજી પંન્યાસનો સમય બહુ ઝળહળતે છે અને તે સમયમાં જે જે પારમાર્થિક, પ્રતિભાશાળી પુરૂષો થયા છે તેથી જૈન સમાજને અદભૂત ધર્મલાભ મળ્યો છે. આ વખતે વિદ્વાનેને સમૂહ જેનોમાં હતું, જેમાંના કેટલાકનાં નામે આપીએ છીએ. શ્રી વાચકવર ઉપાધ્યાયશ્રી યશવિજય, શ્રી વિનયવિજય ઉપાધ્યાય (કે જેનું ચરિત્ર “નયકણિકામાં જુઓ), અધ્યાત્મરસિક વનવાસી શ્રી આનંદઘનજી, ઉપાધ્યાય શ્રી માનવિજ્યગણિ (“ધર્મસંગ્રહ”ના રચનાર), શ્રી જ્ઞાન વિમલસૂરિ (કે જેનો ‘વિમલ પક્ષ હજુ સુધી વિદ્યમાન છે.), ધર્મમંદિરગણિ, રામવિજયજી, લાવણ્યસુંદરઆદિ આ બધાએ ધર્મસાહિત્ય ગુજરાતી ભાષામાં મૂકી સાહિત્યધારા ઘણા વેગપૂર્વક ટકાવી રાખી છે. પ્રખ્યાત દિગબર કવિ બનારસીદાસ (સમયસારના રચનાર) પણ આ સમયે વિધમાન હતા. તેમજ અન્ય દર્શનેમાં રામદાસ, તુકારામાદિ હતા કે જેમણે ભક્તિપ્રાધાન્ય અપૂર્વ સંગીત ગાઈ સમાજ સુધારણ અને રાષ્ટ્રસુસ્થિતિ માટે પ્રબળ પ્રયત્ન કર્યો છે, અને ગુજરાતમાં કવિ પ્રેમાનંદ, શામલ અને અખાએ પિતાની કાવ્યગિરાથી ગુજરાતને ગજાવી છે,
Page #110
--------------------------------------------------------------------------
________________
૪૪
રાસકાર શ્રી જિન
આ રાસ તેમણે સં. ૧૭૫૬ ના મહા સુદ ૧૦ મીએ રચેલ છે. પાતે ખરતરગચ્છના હતા, છતાં તપગચ્છના પન્યાસ પ્રખર શ્રી સત્યવિજયજીના રાસ પોતે રચ્યા છે, એ પરથી ગભેદની ટૂંકી દૃષ્ટિ તે વખતે નહાતી એમ જાય છે. તેની વંશપરપરા નીચે પ્રમાણે હતી. જિનચંદ્રસૂરિ ( ખરતર ગચ્છ ૬૫ મી પાટે.)
શાંતિહર્ષગણિ ( વાચક )
જિનવર્ષ
આમની કૃતિ આ રાસ સિવાય નીચે પ્રમાણે ઉપલબ્ધ છેઃ—— ૧ કુમારપાળ રાસ સ. ૧૭૪૨ આશા સુદ ૧૦ પાટણ.
૨ ઉત્તમકુમાર ચરિત્ર રાસ સ. ૧૭૪૫ (૯?) (ભૂત વેદ સાગર શશિ ) આશા સુદ ૫ પાટણ.
૩ વિંશતિસ્થાનક વિચારસાર–પુણ્યવિલાસ રાસ. ( પ્રસિદ્ધ. શા. ભીમશી માણેક) ૩ સઝાયા.
(૧) પાંચમા આરાની સઝાય. પૃ. ૩૬ સઝાયમાલા (ભીમશી માણેક) (૨) પરસ્ત્રીવર્જન. શીખ સુણે! પીયુ મ્હારા પૃ. ૧૦૦
,,
(૩) સુગુરૂ પચીશી. સુગુરૂ પિછાણા ઋણુ આચારે પૃ. ૧૨૪ (૪) રાજીતિની. કાં રીસાણા । તેમનગીના પૃ. ૩૯૩ (૫) ઢઢણુ ઋષિની. ઢઢણુ ઋષિને વાંદાં પૃ. ૬૦ (૬) શ્રાવકની કરણીની. શ્રાવક ! તું ઉઠે પરભાત ૫. ૬૫ (૭) સિદ્ધાચલની. શ્રી સિદ્ધાચલ મ’ડલ સ્વામીરે પૃ. ૨૪૮ જૈન પ્રોાધ.
..
૪ રાત્રિ ભાજન પરિહારક રાસ. સં. ૧૭૫૯ ( નિધિ પાંડવ ભક્ષસ'વત્સર ) અષાડ વદ ૧. પાટણ
૫ ઉપમિતિ ભવપ્રપંચ રાસ.
در
22
..
"
""
,,
+ શ્રી જિનરત્નસૂરિના પટ્ટધર. (સાતમા) જિનચંદ્રસૂરિ પિતા-શાહ આસકરણ, માતા-સુપિયાર દેવી, ગાત્ર ગણધરચાપડા મૂલનામ હેમરાજ, દીક્ષાનામ હર્ષલાભ, પદ્મસ્થાપના સ. ૧૭૧૧ ના ભાદ્રપદ યદિ ૧૦ ને દિને થઈ, અને મરણ સુરતમાં સ. ૧૭૬૫ માં થયું.
Page #111
--------------------------------------------------------------------------
________________
થી શ્રી કપૂરવિજ્યગણી.
પૃષ્ઠ ૧૧૮-૧૨૫. શ્રીમન વીરપ્રભુથી પરંપરાએ નીકળેલ તપાગચ્છની ૫૩ મી પાટે શ્રી વિજયસિંહસૂરિ થયા, તેમના શિષ્ય પંન્યાસ શ્રી સત્યવિજયગણ થયા અને તેના શિષ્ય શ્રી કપૂરવિજ્ય થયા,
જન્મ, ગામ, માતપિતા. જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં આવેલ શ્રી ગુર્જરદેશમાં પાટણ નામનું પ્રસિદ્ધ શહેર છે. આ પાટણ (પત્તન) નગરમાં પંચાસરા પાર્શ્વનાથની ઉત્તમ પ્રતિમા વિરાજે છે, ચિંતામણિ અજીતનાથનું ભવ્ય દેરાસર છે, આ નગર પાસે તારંગા પાર્શ્વનાથ છે એમ અનેક દેવમંદિર છે. આ પાટણ રાજવીર શ્રી વનરાજે સ્થાપેલું અને અહીં શ્રી હેમચંદ્રાચાર્ય કુમાળપાળ રાજાને પ્રતિબધી જૈન બનાવેલ. આવા પ્રસિદ્ધ પાટણનગરની પાસે વાગરોડ કરીને ગામ આવેલ છે, તેમાં પોરવાડ વંશના ભીમજીશાહ નામના સુબ્રાવક વસતા હતા, અને તેને ઘેર વીરા નામની પત્ની હતી. તેમને એક પુત્ર થયો જેનું નામ જન્મ થયે બાર દિવસે કહાનજી આપવામાં આવ્યું. પછી મા અને બંને મરણ પામ્યાં, તેથી કહાનજીને પાટણમાં પિતાના કુઆને ત્યાં આવવું પડયું.
ગુરૂસમાગમ, દીક્ષા. કહાનજી ચૌદ વર્ષનો થયો ત્યારે શ્રી સત્યવિજય ગુરૂ વિહાર કરતા પાટણમાં આવી બીરાજ્યા. વ્યાખ્યાનવાણી બહુ સરલ અને સચેટ હતી. આથી કુમાર કહાનજીને વૈરાગ્ય આવતાં દીક્ષા લેવા માટે ફઆની સંમતિ લઈ ગુરૂ પાસે તેણે દીક્ષા આપવાની યાચના કરી.
ગુરૂએ દીક્ષા ઘણી દુષ્કર છે, તેથી તે લેતાં પહેલાં પાકટ વિચાર કરવાની જરૂર છે એમ કહ્યું. કુમાર તીવેચ્છાવાળું હતું અને તેથી દીક્ષા અંગિકાર કરી. શુભ મુહર્ત સં. ૧૭૨૦ ના માગશર શુદિમાં દીક્ષા આપી શ્રી કરવિજય નામ આપવામાં આવ્યું.
દિનપ્રતિદિન સાધુના આચાર પાળી શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યા અને ગુરૂ સાથે વિહાર કરવા લાગ્યા. આવશ્યકાદિ સૂત્રોનું પઠન કર્યું. શ્રી વિજયપ્રભ
૧. વિજયપ્રભસૂરિ–(તપગચ્છની ૬૧ મી પાટે. વિજયસિંહસૂરિને ૬૧ માં ન લેખીએ તે) જન્મ સં. ૧૬૭૭ માં કચ્છના મનહરપુરમાં, દીક્ષા સં. ૧૬૮૬;
Page #112
--------------------------------------------------------------------------
________________
સૂરિએ આણદપુરમાં કરવિજયને યોગ્ય જણ પતિપદ આપ્યું.
૩
વિહાર, શિષ્ય. સં. ૧૭પ૭ ના પોષ માસમાં તેમના ગુરૂ શ્રી સત્યવિજય પંન્યાસ સ્વર્ગલોક સિધાવ્યા, અને તેને પટધર તરીકે શ્રી Íરવિ નિમાયા. આ પછી શ્રી Íરવિ વઢીઆર, મારવાડ (ભરૂથલ), ગુજરાત (ગુર્જર ), સેરઠ, રાજનગર (અમદાવાદ), રાધનપુર, સાર, સાદરા, સેજીત્રા, વડનગર વિગેરે સ્થળે ચોમાસા કર્યા. દેશવિદેશ એમ ઘણે સ્થળે અપ્રતિબદ્ધપણે વિહાર કર્યો. બે શિષ્ય નામે શ્રી વૃદ્ધિવિગણિ તથા શ્રી ક્ષમાવિજય પંન્યાસ (જેનું ચરિત્ર આ પછી જોઈશું) થયા, વૃદ્ધાવસ્થા થઈ હતી એટલે છેલ્લે પાટણ માસાં કર્યા. અહીં ઉપધાનમાલારોપણ અને બિંબપ્રતિષ્ઠા આદિ અનેક સુકૃત્ય કરાવ્યાં.
સ્વર્ગવાસ. પાટણનગરમાં સંવત ૧૭૭૫ ના શ્રાવણ વદિ ૧૪ સોમવારે પુષ્યવિજય મુહુર્ત અનશન કરી શ્રી કપૂરવિજયે સ્વર્ગગમન કર્યું. ભક્ત શ્રાવક શ્રાવિકાઓએ નવખંડ માંડવી રચી તેમાં ઉક્ત મુનિવરના શરીરને પધરાવ્યું. સંધ વાજતે ગાજતે ચૌટા વચ્ચોવચ્ચ થઈ નીકળ્યો. સોનારૂપા નાણું ઉછાળ્યું. “જયજય નન્દા જય જય ભદાને આઘોષ કરતા કરતા ગામની બહાર દાહક સ્થળે આવી શિબિકા ઉતારી અને ચંદન વગેરે સુગંધી કાઈથી દેહને અગ્નિસંસ્કાર કર્યો
બે સ્થભ પહેલાં હતાં, તેમની પાસે ત્રીજે સ્થભ તેમને થયે. આમની પાટે શ્રી ક્ષમાવિજયજી આવ્યા. રવિ કંઈ પણ કૃતિ કરી હોય તેમ જણાતું નથી.
રાસકાર, રાસકાર શ્રી જિનવિજય છે કે જેઓ ચરિત્રનાયક શ્રી રવિજયના પદધર શ્રી ક્ષમાવિજ્યજીના શિષ્ય છે અને જેનું ચરિત્ર આપણે હવે પછી જોઈશું. તેમણે આ રાસ વડનગરમાં માસું રહીને સંવત ૧૭૭૮ ની વિજયાદશમીને શનિવારે રચ્યો છે. પંન્યાસપદ સં. ૧૭૦૧ માં, સૂરિપદ ગંધાર નગરમાં સં. ૧૭૧૦ માં મળ્યું. પોતે સૂરિપદ વિજયરત્નને નાગારમાં સં. ૧૭૩૨ માં આપ્યું. સ્વર્ગવાસ ઉના ગામમાં સં. ૧૭૪૯ માં કર્યો. પોતે શીલવંત, ભાગ્યવંત, સૌભાગી થયા. અનેક જિનબિં પ્રતિષ્ઠસવ કીધા. પિતાનું નામ શા સવગણ, અને માતાનું નામ ભાણું હતું
Page #113
--------------------------------------------------------------------------
________________
૪૭
શી શ્રી ક્ષમાવિજય ગણી.
પ્રક. ૧૨૬-૧૩૬.
જન્મવર્ણન. જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં મરુસ્થલી (મારવાડ) દેશ છે, કે જ્યાં અબુદગિરિ (આબુ પર્વત) મુગટસમ વિરાજી રહે છે; તે ગિરિ ઉપર વિમલશાહે અનેક સેનૈયા ખરચી-બાવન લાખ વાપરી જિનપ્રાસાદે કરાવ્યાં છે, અને વસ્તુપાલ મંત્રીએ બાર કોડ ત્રેપન લાખ ખરચી મંદિર કરાવી દેરાણી જેઠાણના ગોખલા માટે નવ નવ લાખ ખર્ચો છે અને ફરતી દહેરી બંધાવી છે અને તેમાં શ્રી કષભનાથને પધરાવ્યા છે, વળી મૂલનાયક શ્રી નેમિનાથના બિંબ સાથે બીજા અનેક બિંબ ભરાવ્યાં છે. ફરતે ગઢ પણે બંધાવ્યું છે, આ આબુ પર્વત પાસે પાયંદ્રા કરીને ગામ હતું ત્યાં શ્રી પાર્શ્વનાથનું સુંદર મંદિર છે. અહીં એસવંશના અને ચામુડા ગોત્રને શાહ કલે નામને વણિક વસતું હતું અને વનાં નામની તેને સ્ત્રી હતી. તેમના પેટે શુભસ્વમ સૂચિત ગર્ભ રહ્યો અને જન્મ થયા પછી તેનું નામ ખેમચંદ પાડવામાં આવ્યું. (સંવત ૧૭૨૨ માં) કુમાર ખેમચંદનું પછી કોઈ કારણસર અહમદાવાદમાં આવવાનું થયું અને ત્યાં એક પરૂં નામે એમાપુરમાં ઉતારે લીધે.
જી હતી. તેમના નામનો વણિત છે. અહીં એસ
ગુરૂસમાગમ. દીક્ષા. તપાગચ્છની ત્રેસઠમી પાટે શ્રી વિજયસિંહસૂરિ થયા, તેમના શિષ્ય શ્રી સત્યવિજયગણી થયા અને તેમના શિષ્ય શ્રી Íરવિજય થયા અને તેમના શિષ્ય શ્રી વૃદ્ધિવિજ્ય ગણી શ્રી વિજ્યપ્રભસૂરિના આદેશથી પ્રેમાપુરમાં ચોમાસું કરવા પધાર્યા. શ્રી વૃદ્ધિવિજય ગણી દેશના મધુર આપતા ત્યાં કુમાર ખેમચંદે આવી તેનું શ્રવણ કર્યું, અને તેથી સંસાર આસ્થિર છે એવું લાગ્યું અને વૈરાગ્ય પર પિતાનું મન ગયું. પછી તે ગુરૂ પાસે રર વર્ષની ઉમરે સંવત ૧૭૪૪ જેઠ સુદ ૧૩ ને દિને દીક્ષા લીધી અને નામ ક્ષમાવિજય રાખ્યું. આ સમયે તપાગચ્છની રખેવાળી કરતા પાલણપુરની સીમમાં જેનું સ્થલ એવા માણીભદ્ર યક્ષ તરફથી ગયબી નગારાં વાગ્યાં. આ પરથી ગુરૂએ જાયું કે આ મુનિ સાધુગણના આધારરૂપ થશે.
Page #114
--------------------------------------------------------------------------
________________
વિહાર-ચાડ્યા. વિહાર કરતાં જોઈત્રા ગામ આવ્યા. ત્યાંથી જુદે જુદે સ્થલે યાત્રાર્થે વિહાર કર્યો, આબુ, અચલગઢની જાત્રા કરી સીહી આવી વીરપ્રભુને વાંધા, જીવિત પ્રભુને વાંધા. પછી વસંતપુર કે જ્યાં આદ્રકુમારની ચૉરી છે ત્યાં આવ્યા, ત્યાંથી સાદડી, રાણપુર, ઘાર, વીજા, લઢાણ (શ્રી આદિનાથ પ્રભુનું મંદિર છે.) વાકાણું (પદ્મ પ્રભુની પ્રતિમા છે) નાંદેલ, નાંડુલ વગેરે તીર્થ કર્યો. પછી ઉદયપુર, ડુંગરપુર, સાગવાડી, ધુલેવી (ધુલેવાર) ઈડર, વડનગર, વીસલનગર આદિ સ્થળે વિહાર કર્યો.
ગુરૂ સ્વર્ગગમન. ગુરૂ શ્રી Íરવિજય અમદાવાદ હતા. ત્યાં ક્ષમાવિજયને પટપર સર સપુરમાં (પરાનું નામ) બેસાડી પિતે પાટણ તરફ વિહાર કર્યો. ગુરૂ બહુ વૃદ્ધ થયા હતા તેથી શુશ્રુષા કરવા શિષ્ય સાથે રહ્યા. એક નગરમાં ઉત્સર્ગપણે એક કરતાં વધારે માસા મુનિથી ન રહેવાય એમ શાસ્ત્રનો ઉલ્લેખ છે પરંતુ અપવાદ–વૃદ્ધાવસ્થા અને વ્યાધિના કારણે દશ બારમાસાં કર્યો, અને અમદાવાદ શહેર અને પરામાં રહી દેશના દેવા લાગ્યા. અહીં પાટણ સંધની વિનતી આવી, અને તે વખતે કર્ખરવિજય ગુરૂ પાટણ હતા, તેને વાંદવા માટે ક્ષમાવિજય પાટણ આવ્યા. મહોત્સવ ગામના લોકોએ કર્યો. અહીં વિજયક્ષમાસૂરિએ સમાવિજયને પંન્યાસપદ આપ્યું. પછી ખેસર પાર્શ્વનાથની યાત્રા કરી પાછા પાટણમાં આવી અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કીધી. આ પ્રતિષ્ઠા કરાવનાર પાટણમાં મુખ્ય શ્રાવક, શા ઝષભ હતે. બધી મળી ૭૦૦ સાતસો જિનમૂર્તિ સં. ૧૭૭૪ મધુ માસમાં સ્થાપિત કરી. આ પછી શ્રી કરવિજયે સં. ૧૭૭૫ ને શ્રાવણ વદ ૧૪ સોમવારને દિને દે. હત્સર્ગ કર્યો.
સ્થલે સ્થલે વિહાર અને સ્વર્ગગમન. ક્ષમાવિજય ગણી એ, હવે પાટણમાં બહુ ઉપદેશ આપી વિહાર કર્યો. સિદ્ધપુર, મહેસાણા, ચાણસમા, રાધનપુર, સાચોરા, સમી, સાંતલપુર, વાવ કે જ્યાં અજિતનાથ પ્રભુ વિરાજે છે, વીસનગર, વડનગર, વઢવાણ,
૧ વિજયક્ષમાસૂરિ (તપગચ્છની ૬૩ મી પાટે) સૂરિપદ સં. ૧૭૩ માં, સ્વર્ગવાસ માંગરોળ ગામમાં સં. ૧૭૮૪ માં. આની પછી પટ્ટધર શ્રી વિજય દયાસૂરિ થયા.
Page #115
--------------------------------------------------------------------------
________________
ve
તારંગા, કે જ્યાં કુમારપાલકૃત વિહાર છે અને જે વિહારમાં શ્રી અજિતનાથ પ્રભુને પધરાવ્યા છે ત્યાં, યાત્રા કરી અમદાવાદ આવ્યા. ત્યાં ચિંતામણિ, મહાવીર, ઋષભનાથ, અજિતનાથ, સભવનાથ, શાંતિનાથ, શીતળનાથ, વાસુપૂજ્ય આદિ તીર્થંકરાના જિનપ્રસાદામાં યાત્રા કરી. અહીં સુરતમાં વિહાર કરવા, ગણુનાયક તરફથી આદેશ આવ્યા તેથી ત્યાં જવા વિહાર કર્યાં. પહેલા ખંભાત આવી સ્ત ંભતીર્થ પાર્શ્વપ્રભુ, અમીઝરા ચિંતામણી પાસ, વગેરે ૪૮ અડતાલીસ દેરાનાં દર્શન કર્યા. પછી કાવીમાં આવી ભોંયરામાં દેવપ્રતિષ્ઠા કરી, પછી જંબુસર પદ્મપ્રભુનાં દર્શન અને ભરૂચમાં સુવ્રત સ્વામી, આદિનાથ, પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરી સુરત આવ્યા. અહીં પ્રવેશ મહેાત્સવ થયા. અહીં ધર્મનાથ, સુપાર્શ્વનાથ, સુરત મંડણુ શ્રી પાર્શ્વનાથ આદિનાં દર્શન કરી સં. ૧૭૮૦ માં ત્યાં ચેામાસું રહ્યા. અહીંથી જંબુસર આવીને અમદાવાદ ચેામાસું રહ્યા. ઉપધાન માલારાપણુ કર્યું અને પોતાના શિષ્ય શ્રી જિનવિજય મુનિને અહીં ખેલાવ્યા અને સંધ તેને ભળાવ્યેા. પછી ગુરૂએ સંવત્ ૧૭૮૬ ના આસેા માસની ૧૧ ને દિને ઢાસીવાડામાં ચેામાસું હતું ત્યારે ૬૪ વર્ષની ઉંમરે ૪૨ વર્ષ મુનિપઢ પાળી કાલ કર્યાં, અને નવખંડી માંડવી કરી કાયાના અગ્નિસસ્કાર ચંદન કેસર આદિથી સાબરમતિના કિનારે કરવામાં આવ્યા અને સેાનારૂપાનું નાણું ખરચવામાં આવ્યું. અહીં સ્કુલ પન્યાસજીના સ્મરણાર્થે કરવામાં આવ્યેા. ૬.
રાસકાર.
આ રાસ ચરિત્રનાયક શ્રી ક્ષમાવિજયનાજ શિષ્ય શ્રી જિનવિજય કે જેણે શ્રી કપૂરવિજય ગણિના રાસપણ રચ્યા છે, તેણે મુનિ સુમતિવિજયના કહેવાથી રચ્યા છે. આ જિનવિજયનું ચરિત્ર હવે પછી જોશું,
ક્ષમાવિજયની કૃતિઓ. પાર્શ્વનાથસ્તવન સ. ૧૯૯ર પાટણું, ક્ષમાવિજયની શિષ્યપરપરા,
ક્ષમાવિજય.
જિનવિજય
ઉત્તમવિજય
પદાવિય
જવિજયગણી
શુભવિજય
વીરવિજય પંડિત
માણેકવિય (પર્યુંષ્ણુ નવું વ્યાખ્યાન અને અમલર્જન પર સઝાયા લખી.)
Page #116
--------------------------------------------------------------------------
________________
૫e
શ્રી જિનવિજ્યગણી. ઝઝઝઝ
પૃષ્ઠ ૧૩૭–૧૫૩
પરંપરા. શ્રી વિજયસિંહસૂરિના સત્યવિજય પંન્યાસ શિષ્ય હતા તે સત્યવિજય પંન્યાસ. Íરવિજય.
ક્ષમાવિજય.
જિનવિજય.
જન્મ, ગુર્જર દેશમાં મનહર રાજનગર કે જેને હાલ અમદાવાદ કહેવામાં આવે છે, તે નગરમાં શ્રીમાલી વંશને ધર્મદાસ નામે શ્રાવક વસતે હતે. તેને ત્યાં કુલવંતી લાડકુંવર નામની સ્ત્રી હતી. શુભયોગે ગર્ભધરી લાડકુંવરે પુત્ર પ્રસ (સં. ૧૭પર) અને તેનું નામ ખુશાલ પાડવામાં આવ્યું. સાત વર્ષની ઉમરે નિશાળમાં ભણવા મૂકો, ત્યાં નામાં લેખાં વગેરે વિદ્યા શીખી પુત્ર કુશલ થયે, અને ૧૬ વર્ષને થયે ત્યાં શહેરમાં શ્રી ક્ષમાવિજય ગણી વિહાર કરતા આવ્યા. આ વખતે શામળદાસની પોળમાં રાયચંદ નામને ગુરૂભક્ત વસતા હતા તે દેશ વિદેશ જાય પણ પગમાં પગરખું પહેરતે નહિ અને હમેશાં ઉનું પાણી જ વાપરતે. આ રાયચંદ પારેખના વચનથી ખુશાલચંદ કુમાર ગુરૂપાસે દેશના સાંભળવા આવ્યું.
૩.
ગુરૂસમાગમ. દીક્ષા. ગુરૂએ પિતાની દેશના આપતાં સંસારની અનિત્યતા, સગ વિગથી થતા હર્ષશેક વગેરે પર વિવેચન કર્યું તેથી ખુશાલચંદનું મન વૈરાગ્યવાસિત થયું અને ગુરૂને સંયમદીક્ષા આપવા વિનંતિ કરી. ગુરૂએ સંયમ કે દુષ્કર
Page #117
--------------------------------------------------------------------------
________________
પર
રીતે નિર્વહવા ગ્ય છે અને કેવી કેવી દુર્ધટતા છે તે સમજાવ્યું, છતાં કુમારે તે ધ્યાનમાં લઇ તે પ્રમાણે અનુસરવા નિશ્ચય બતાવ્યું. પછી તેણે માબાપની રજા લઈ સંવત ૧૭૭૦ કાર્તિક માસની વદિ ૬ ને વાર બુધવારે ભાવપૂર્વક દીક્ષા અંગિકાર કરી. સમાવિયે તેમનું નામ જિનવિજય પાડ્યું.
ગુરૂ સાથે વિહાર રાજનગરથી વિહાર કરી ગુરૂ શિષ્ય પાટણ આવ્યા. અહીં પાટણના મુખ્ય શ્રાવક શા નષભે (રીખભ) અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. (સં. ૧૭૭૪) આ પ્રતિષ્ઠા, વખતે કપૂરવિજ્ય અને ક્ષમાવિજય હતા, અને તે વખતે જિનવિજ્ય પણ સાથે હતા. આને અંતે સં. ૧૭૭૪ માં સ્વામી વત્સલ કર્યું, અને સંધના કહેવાથી ચોમાસું પાટણમાં રાખ્યું. શ્રી કરવિજયજી સં. ૧૭૭૫ શ્રાવણ વદ ૧૪ ને સેમવારે સ્વર્ગલોક પહોંચ્યા. (જુઓ પૃ. ૧૨૪ ) પાટણથી અનુક્રમે ગામોગામ વિહાર કરતા રાજનગર આવ્યા, ત્યાં શ્રી સંઘ હર્ષ પામ્યો ઉપધાન, વ્રત, પ્રભાવના વગેરે પુષ્કળ થયાં. માંડવી પિાળમાં ચોમાસું રહ્યા. પિતાના ગુરૂ ક્ષમાવિય સાથે દક્ષિણમાં વિહાર કર્યો, ત્યાંથી ખંભાત તીર્થ, કાવી તીર્થ, જબુસર, ભરૂચ અને ત્યાંથી સુરત આવ્યા ત્યાં પુરપ્રવેશોત્સવ ગાજતેવાજતે કરવામાં આવ્યો. અહીં સં. ૧૭૮૦ માં ચોમાસું કર્યું. ત્યાર પછી ક્ષમાવિજય ગુરૂ જબુસર આવ્યા. પછી ક્ષમાવિજય ગુરૂએ પિતાના શિષ્ય જિનવિજય પંન્યાસને રાજનગર મેલાવ્યા તેથી ત્યાંને સંધ ખુશી થશે. ત્યાર પછી સંધની વિનતિથી ક્ષમાવિજ્ય ગુરૂજી પણ જબુસરથી વિચારીને રાજનગર આવ્યા. જિનવિજ્યજી સામા આવ્યા અને સંઘે ઉત્સવ કર્યો. ત્યાં વ્યાધિ થતાં છેલ્લી અવસ્થા જાણું બધે સંધ શિષ્ય જિનવિજ્યને ભળાવી ગુરૂ ક્ષમાવિજ્ય સં. ૧૭૮૨ આસો સુદ ૧૧ ને દિને સુરક પધાર્યા.
વિહાર. હવે જિનવિજય પંન્યાસ વિહાર કરે છે અને ભવ્યને પ્રતિબંધ છે. અમદાવાદથી નીકળી ભાવનગર આવી ઘેઘે ચોમાસું કર્યું. ત્યાંથી સિદ્ધાચલની યાત્રા કરી શખેસરની યાત્રાર્થે નીકળ્યા. પાટણ આવી આબુગઢની સંઘ સહિત યાત્રા કરી. પછી શીરહી, સાદડી, રાણપુર, ઘાણેરા (કે જ્યાં વિરપ્રભુનું મંદિર છે ) ત્યાં જઈ નડુલ (નાદલી) કે જ્યાં નેમિનાથને પ્રાસાદા
Page #118
--------------------------------------------------------------------------
________________
છે, ત્યાં ચોમાસું કર્યું. પછી નાડેલ પદ્મપ્રભુને નમી, વરકાણે શ્રી પાર્શ્વપ્રભુને ભેટયા; આમ અનેક તીર્થયાત્રા કરી પાટણ ચોમાસું કર્યું. પછી સંઘ લઈ સંખેસર પાસની જાત્રા કરી; પછી નવાનગર, ગિરનાર, સિદ્ધાચલ, ભાવ નગર વિહાર કર્યો. રાજનગરથી ત્રણ જણ દીક્ષા લેવા આવ્યા અને તેમને દીક્ષા આપી. પછી અમદાવાદ આવ્યા. અહીં ચોમાસાં કરી (પ્રેમપુરમાં), વડેદરા, સુરત આવ્યા. સુરતમાં સઈદપુરામાં રહ્યા ત્યાં નંદીશ્વર અડાઈ મહોત્સવ થયો. ત્યાર પછી ગંધાર, આમેદ, જંબુસર, ત્યાંથી પાદરા, (કે જ્યાં વાસુપૂજ્યનું દહેરું છે) આવ્યા, અહીં ચોમાસું કર્યું.
સ્વર્ગગમન. પાદરામાં ચોમાસું રહ્યા, અહીં આઠ દિવસની માંદગી ભોગવી પણ ધ્યાનમાંજ મન લીન રાખી સં. ૧૭૮ટ ના શ્રાવણ સુદ ૧૦ ને મુંજવારને દિને સ્વર્ગગમન કર્યું. આ વખતે તેમની ઉમર ૪૭ સડતાલીસ વર્ષની હતી. કાયાને અગ્નિસંસ્કાર નગરની બહાર સરોવર પાસે સુખડ અગરથી કર્યો. અને ત્યાં કિસન પ્રમુખ શ્રાવકે તેને સ્થભ રચા.
રસકાર શ્રી ઉત્તમવિજય. આ રાસ શ્રી જિનવિજ્યના શિષ્ય શ્રી ઉત્તમવિયે, માનવિજય ગુરૂના કહ્યાથી રચ્યો છે. શ્રી ઉત્તમવિયનું ચરિત્ર હવે પછી જોઈશું.
જિનવિજ્યજીની કૃતિઓ. જ્ઞાનપાંચમનું મેટું સ્તવન. સં. ૧૭૮૩ પાટણમાં ચોવીશી, પૃ. ૨૭૩–૨૮૩ જૈન કાવ્ય સાર; અથવા ચોવીશીવીશી સંગ્રહ એકાદશી સ્તવન સં. ૧૭૮૫ (બાણનંદ મુનિચંદ વર્ષ) રાજનગર.
Page #119
--------------------------------------------------------------------------
________________
પહે
EEEEEEEEEEEEEEEEEEEEE શ્રી ઉત્તમવિજયજી પન્યાસ,
ਬੁਰਰਰਰਰ
પૃ. ૧૫૪-૧૭૧
૧.
જન્મ, માતપિતા.
ગુર્જર દેશના રાજનગર શહેરની શામળા પાળ કે જ્યાં શામળા પાર્શ્વનાથના પ્રાસાદ છે ત્યાં લાલચંદ નામના વિણક પેાતાની ભાર્યા નામે માણેક સાથે વસતા હતા. તેને અનુક્રમે ચાર સંતાન થયાં. ત્રણ પુત્રી અને એક પુત્ર. પુત્રના જન્મ સ. ૧૭૬૦ માં થયા અને તેનું નામ પુજાશા રાખવામાં આવ્યું હતું. પુત્ર અઢાર વર્ષના થયા ત્યારે સ. ૧૭૭૮ માં ખરતર ગચ્છમાં જૈન સિદ્ધાંત શિરામણી ધૈર્યાદિક ગુણુના સમુદ્રરૂપ શ્રી દેવચંદ્રજી અમદાવાદ પધાર્યા. તે વખતે પુજાશા વદનાર્થે અને દેશના શ્રવણુ અર્થે તેમની પાસે જવા લાગ્યા. ગુરૂવાણી સાંભળી કુમારનું ચિત્ત અભ્યાસ કરવા પ્રત્યે દોરાયું. આ વખતે રામકુંવર નામની ધર્મિષ્ઠ શ્રાવિકા હતી તેણીએ કુમારને અભ્યાસ કરવામાં અતિશય સહાય આપી.
૨.
અભ્યાસ.
કુમાર પ્રકરણાદિ નામે ઢંડક, નવતત્ત્વ, જીવવિચાર, સંગ્રહિણી ( કે જેમાં ત્રણ લેાકનું સ્વરૂપ આપેલ છે), ત્રણ ભાષ્ય ( દેવવંદન, ગુરૂવંદન અને પચ્ચખાણ ), ક્ષેત્રસમાસ, સિદ્ધપંચાશિકા ( આ ગ્રંથ અપ્રસિદ્ધ છે ), ફર્મગ્રંથ, કર્મપયડી ( કર્મપ્રકૃતિ ) -'ચસગ્રહ, કાલવિચાર, અ°ગુલવિચાર, વનસ્પતિવિચાર, દર્શન સિત્તરી, પાખી સિત્તેરી, ખંડ પુદ્ગલ ( છેલ્લાં સાત અપ્રસિદ્ધ છે ), નિગાદ ક્બીશો, અતિચાર પ`ચાશિકા ( અપ્રસિદ્ઘ ) આદિ વૃત્તિ સહિત ગુરૂ શ્રી દેવચદ્રજી પાસે વાંચી અભ્યાસ કરે છે. સપ્તભંગીનીલ, આગમાદિનું રહસ્ય, સાતનય, નિક્ષેપ વિચાર, ત્રણભંગી વગેરે તત્ત્વજ્ઞાનના પણ સારી રીતે અભ્યાસ કરે છે. આમ કરતાં કુમાર ગુરૂસાથે વિહાર કરે છે. વિહાર કરતાં સુરત આવ્યા, ત્યાં કુમારે શબ્દશાસ્ત્રના અભ્યાસ કર્યાં.
3.
સમેતશિખર ચાત્રા.
સુરતમાં પાટણ શહેરના ક્રુચરા ક્રીકા નામના સુશ્રાવક આવી વસ્યા હતા, તેમને પોતાની લક્ષ્મીના ઉપયાગ યાત્રાર્થે કરવા શ્રી ધ્રુવચંદજીને વિચાર્
Page #120
--------------------------------------------------------------------------
________________
જણાવ્યું અને કોઈ સારા પંડિત પુરૂષને પિતાની સાથે આપવા વિનતિ કરી, તેથી ગુરૂએ પુંજકુમારને લઈ જવા કહ્યું. પછી સમેતશિખરની યાત્રા અર્થે પ્રયાણ થયું. પ્રથમ હેડીમાં બેસી કલીકેટ આવી શ્રી પાર્શ્વપ્રભુનાં દર્શન કર્યા, ત્યાંથી મગરૂદાવાદ આવી જૈન ચૈત્યોને વંદન કરી. પછી અનુક્રમે શિખરજી આવ્યા, અને તલેટીમાં વાસ કર્યો.
અદભૂત સ્વ. અહીં ગામધણીને શિખર ઉપર ચડવાનો હુકમ નહોતું. તે વખતે આશ્ચર્યકારક પુજકુમારને રાત્રીએ સ્વપ્ન આવ્યું. કોઈ દવે (કુમારના મિત્ર-બુશાલશાને જીવ) આવી પૂછયું કે “તમે ક્યાંથી અને શા માટે આવ્યા છે? ત્યારે કુમારે ઉત્તર આપ્યો કે “દર્શન અર્થે આવ્યા છીએ, પરંતુ ઉપર ચડવામાં ગામધણી તરફથી અંતરાય ન છે.” ત્યારે દેવે કહ્યું કે “ચાલો નં. દીશ્વરદીપ, ત્યાં યાત્રા કરાવું” કુમાર દેવ સંગાથે નદીશ્વર દ્વીપ ગયા અને શાશ્વત જૈનચૈત્યને પ્રણામ કર્યા. બાવન ચોમુખ જોયા. પછી દેવે કહ્યું કે સીમંધર સ્વામી પાસે લઈ જાવું, તે આપણી વચ્ચેની મૈત્રી ખરી” એમ કહી સીમંધર સ્વામી પાસે લઈ ગયા. ત્યાં તીર્થંકર પ્રભુનું સમવસરણ-ત્રણ ગઢ જોયા, અને સીમંધર પ્રભુના (2) પ્રતિહાર્ય, અને (૩૪) અતિશય જોઈ કુમાર બહુ પુલક્તિ થયા અને દેશના અતિ ઉલ્લસિતમને શ્રવણ કરી. દેશના થયા પછી કુમારે સીમંધર પ્રભુને પૂછ્યું કે “હું ભવ્ય કે અભવ્ય છું? સમકતી કે મીથ્યાત્વી છું?” ત્યારે પ્રભુએ કહ્યું કે તું ભવ્ય છે, અને તત્વપ્રાપ્તિ રૂપ સમકતની પ્રાપ્તિ તને આજે થશે” આ સાંભળી રેમાંચિત શરીર થયું અને જ્યકાર વ્યાપ્ત થયે. આવી રીતે કુમાર સ્વમમાં હરખાય છે, ત્યાં સંધપતિ કચરાશા આવીને ઉઠાડે છે અને કહે છે ઉઠે, ઉઠે, શિખરજી જઈએ. ગામધણુએ ચડવાની આજ્ઞા આપી છે એટલે કુમાર ઉપર ચઢયા અને જિનવરને વાંધા. શિખરજી એ વીશ તીર્થકરોની કલ્યાણભૂમિ છે તેની યાત્રા સફળ કરી.
પ્રવાસ. આમ યાત્રા કરી અનુક્રમે પાછા વળતાં બહુ તીર્થની ભૂમિકાને સ્પર્શ કર્યો, રાજગૃહ, ચંપા, માહણુ ક્ષત્રીકુંડ (કે જ્યાં પ્રભુએ ભાખેલ ઉષ્ણદકના કુંડ જયા), પાવાપુરી, મથુરા, કાશી (કે જ્યાં બધાં દર્શને ભેગાં થયેલ છે), વગેરે જોયાં. પછી આગ્રામાં આવી ઢંઢક (સ્થાનકવાસી) સાથે વાદ કર્યો. પાટણ (હાલનું પટના–પાટલીપુત્ર)માં દીગંબરી સાથે વાદ કરી છત
Page #121
--------------------------------------------------------------------------
________________
મેળવી પછી મેડતામાં શાહની પોળમાં ઉતરી જિનપ્રતિમાને વાંધા. ત્યાંથી અનુક્રમે પાટણ શહેરમાં આવ્યા. અહીં કચરાશાને મૂળ વસવાટ હોવાથી તેને બહુ હર્ષ થયો અને ત્યાં ઘણા કરજદારોનું કરજ ફીટાડયું. પછી ત્યાંથી રાધનપુર આવી ઉત્સવમહોત્સવ કરી સુરત ગયા. ત્યાંથી બહણપુર આવતાં વચમાં માંગતુંગી અને અંતરીક્ષજીની જાત્રા કરી. પછી મુક્તાગિરિ જઈ મક્ષીજી તીર્થયાત્રા માટે ઉજ્જન આવ્યા. ત્યાં પાર્શ્વપ્રભુને વંદના કરી નિરંગાબાદ આવી પ્રેમચંદ સાથે ઢુંઢક સંબંધી વાદ કર્યો. તેમાં જશ મેળવી મલકાપુરની જાત્રા કરી. ત્યાંથી બુહણપુર આવ્યા ને કસ્તૂરશા શ્રાવકને ત્યાં ઉર્યા. અહીં હેમચંદજી નામના શ્રાવક વસતા હતા તે ઘણા દુષ્કર તપ કરતા હતા. તેણે પુંજાશાનું વ્યાખ્યાન સાંભળી વૈરાગ્ય ઉપજતાં દીક્ષા લેવા વિચાર કર્યો. ત્યારે હાથ જોડી પુંજાશાને કહ્યું કે આપ દીક્ષા લઇ મારા ગુરૂ થાઓ તે, હું વ્રત લઉં છું કે આપની પાસે મારે દીક્ષા લેવી, અને મારી બધી સંપત્તિ તેમાં વાપરવી; સંઘે પણ તેવી જ વિનંતિ પુજાશાને કરી કે તેને દીક્ષા આપે. પુજાશાએ પછી હેમચંદજીની પરીક્ષા કરી જાણ્યું કે હજુ થોડે ઘણે શ્રદ્ધામાં ફેર છે એટલે કહ્યું કે “મારી મા વૃદ્ધ છે, તેથી હું ગુજરાત જઈ તેમની અનુમતિ લઉં અને પછી દીક્ષા લઉં આ પછી શા. કસ્તુરશા દેવગત પામ્યા. એટલે પુંજાશા વોહરા ગોકુલદાસજીને ત્યાં આવ્યા અને સુરતમાં મુકામ કર્યો. ત્યાં સંધને વિશેષાવશ્યક વાંચી સંભળાવ્યું ત્યાંથી અમદાવાદ આવ્યા. અમદાવાદ શ્રી વિમલ ગણી (જ્ઞાનવિમલ સુરિના વંશજ) તથા જિનવિજય પંન્યાસ (શ્રી સત્યવિજય પંન્યાસના વંશજ અને જેનું ચરિત્ર આગળ આપણે જોઈ ગયા છીએ) બિરાજતા હતા, તેમને વંદન કરી પોતાની માતા પાસે આવ્યા, અને તેણીની અનુમતિ દીક્ષા માટે માગી. ત્યારે માતાએ કહ્યું “હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી તારે દીક્ષા ન લેવી પછીથી તું સુખે લેજે, પુંજાશા માતાને તીર્થંકર પેઠે તીર્થ સ્વરૂપ ગણી તે સંબંધી મન રહ્યા અને શ્રી જિનવિજયના મુખની વ્યાખ્યાન વાણી નિત્ય શ્રવણ કરવા લાગ્યા. પછી તેની વૃદ્ધ માતા આયુષ્ય પૂરું થતાં પલેક સિધાવ્યા. ત્યારે પુંજાશાએ તેમનું મૃતકાર્ય કરી શક નિવાર્યો.
દીક્ષા અને વિહાર અમદાવાદમાં ઘસા પારેખની પળમાં (કે જે હજુ પ્રસિદ્ધ છે) પાનાચંદ મલુક રહેતા હતા તે પુંજાશાના રાગી હતા અને તેથી દીક્ષા લેવાની ના કહેતા હતા. ત્યારે પુજાશાએ તેમને બહુ સમજાવ્યા અને આજ્ઞા
Page #122
--------------------------------------------------------------------------
________________
માંગી છેવટે જોશીને બેલાવ્યો અને જોશ જેવરાવ્યો. જોષીએ સં. ૧૭૬ ના વૈશાખ શુદિ ૬ને દિન ઘણજ શુભ છે અને જિનવિજયજી પન્યાસ પાસે દીક્ષા લ્યો કે જેથી દશદિશ ઉદય થશે એમ કહ્યું. આથી શામળાપિળમાં તેજ દિવસે શ્રી જિનવિજય પાસે દીક્ષા લીધી અને ઉત્તમવિજય નામ સ્થાપવામાં આવ્યું. દીક્ષોત્સવ ઘણું ધામધૂમથી સંધ તરફથી કરવામાં આવ્યો અને ચારેકોર જ્યજ્ય વર્તાયો. પછી ગુરૂ શિષ્ય પ્રેમાપુર આવી ત્યાં ચોમાસું કર્યું. અહીંથી સુરત આવ્યા. અહીં *વિજયદયારિ વિરાજતા હતા. અહીં સુરતમંડણ પાર્શ્વનાથ, ધર્મનાથ, સંભવનાથ, શાંતિનાથ, વૃષભદેવ, વીરપ્રભુ, અજિતનાથ આદિને વંદના કરી; નંદીશ્વરદીપને મહોત્સવ થયો. ત્યાર પછી ભટ્ટારક શ્રી વિજયદયાસૂરિ પાસે કયા ગામ જવું તેને આદેશ મા, તેથી તેમણે કોઈ કારણ પાદરા ગામ જવાનું કહ્યું, તેથી પાદરા આવ્યા. ત્યાં સામૈયું કરી પુરપ્રવેશોત્સવ કર્યો. ત્યાં સંઘના આગ્રહથી ભગવતીસૂત્ર વાંચ્યું અને શિષ્યને ગુરૂજીએ નંદીસૂત્ર શિખાવ્યું. પછી જિનવિજય ગુરૂ સં. ૧૭૮ટ ના શ્રાવણ શુદિ ૧૦ ને દિને દેવંગત થયા. એટલે ગુરૂભાઈને લઈને શ્રી ઉત્તમવિજય ખંભાત આવ્યા. ત્યાં ઉપધાન, ભાલારોપણ વગેરે કર્યું. ત્યાંથી પાટણ આવ્યા. ત્યાં પણ ઉપધાન વહેવરાવ્યા. પછી આદેશથી ભાવનગર આવ્યા, ત્યાં પોતાના પ્રથમ ગુરૂ અને ધર્મબોધક શ્રી દેવચંદ્રજીને પ્રેમાદરથી બોલાવ્યા, અને તેમની પાસે ભગવતી. પન્નવણ, અનુયાગદ્વાર આદિ સર્વ સુ વાંચ્યા એટલે શ્રી દેવચંદ્રજીએ ઉત્તમવિજ્યજીને ગ્ય જાણી સર્વ આગળ વાંચવાની આજ્ઞા આપી. તેટલામાં કચરા કીકા સંધ લઈ સિદ્ધાચલની યાત્રા કરવા અર્થે આવ્યા, તેની સાથે ઉત્તમવિજયજી ગયા. ત્યાંથી શ્રી ઉત્તમવિજયજી રાજનગર આવી બે ચોમાસાં કર્યા, અને ત્યાં ભગવતીસૂત્ર વાંચ્યું, ઉપધાન શ્રાવક શ્રાવિકાને વહેવરાવ્યા. અહીં સુરતના સંધપતિ કચરા ટીકા આદિ સંઘે ભટ્ટારકશ્રીને શ્રી ઉત્તમ વિજ્યજીને મેકલવા વિનંતિ કરી. તેમણે હા પાડી તેથી સુરત આવતાં વચમાં ખેડા, પાદરા, ભરૂચ રહ્યા. સુરત આવતાં સામૈયું થયું. પછી પન્નવણું સૂત્ર વાંચ્યું અને ત્યાં મારું કર્યું. પછી બીજું મારું કરવા ફરી
* વિજયદયારિ (તપાગચ્છની ૬૪ મી પાટે) ૬૩ મા પટ્ટધર શ્રી વિજયક્ષમાસૂરિ સં. ૧૭૮૪ માં માંગરોળ મધ્યે સ્વર્ગે જવાથી તેમની પછી શ્રી વિજ યયારિ બેઠા. આમણે સં. ૧૮૧૭ ના મહા સુદ ૨ ને દિને શત્રુંજય પર આદિજિનની પ્રતિષ્ઠા કરાવી છે. આમની પછી શ્રી વિજયધર્મસૂરિ, તેની પછી શ્રી વિજયજિતેંદ્રસૂરિ, તેની પછી વિજયદેવેંદ્રસૂરિ, તેની પછી વિજયધરણંદ્રસૂરિ, તેની પછી વિજયરાજેદ્રસૂરિ બેઠા,
Page #123
--------------------------------------------------------------------------
________________
પહ
ભકારકશ્રી પાસે આદેશ માગે અને ત્યાં બીજું ચોમાસું રહ્યા. ઉપધાન, સ્વામીવત્સલ, ઘણાં થયાં. બે શિષ્યને દીક્ષા દીધી. પછી નવસારી જાત્રા કરી. ત્યાં નવાનગરથી વિનતિ આવી. ગુરૂ ખંભાત આવી એક શિષ્યને દીક્ષા આપી, ત્યાંથી અમદાવાદ, ભાવનગર, વિમલાચલ, ગિરનાર એમ વિહાર કરી નવાનગર ચોમાસું કર્યું અને ત્યાં ઉપધાન વહેવરાવ્યાં. ત્યાંથી રાધનપુર ઉત્સવપૂર્વક આવ્યા. ભગવતીસૂત્ર વાંચ્યું અને ઉપધાન વહેવરાવ્યાં. પછી સંઘ સાથે શંખેશ્વર પાર્શ્વનાથની, નવાનગરથી રૈવતગિરીની, અને સિદ્ધક્ષેત્રની જાત્રા કરી ભાવનગર આવ્યા. ત્યાં સૂત્રકૃતાંગ સટીક વાંચ્યું અને ઉપધાન માલારોપણ કરાવ્યું. પછી ખંભાત આવી બે શિષ્યને દીક્ષા આપી. ત્યાંથી રાજનગર અને ત્યાંથી દક્ષિણદેશ વિહાર કર્યો, ત્યાંથી પાછી ફરી સુરત શહેર બે ચોમાસાં કર્યો. પછી બુહરાનપુરના સંઘની વિનતી આવી, પરંતુ પિતાની વૃદ્ધાવસ્થા આવવાથી ત્યાં વિહાર ન કર્યો અને પિતાના શિષ્યોને ત્યાં મેલી આપ્યા, અને પોતે સુરત રહ્યા. આ વખતે ચાંપાનેરથી કમલશાહ શેઠ આવ્યા અને પિતાને ગામ આવવા વિનતિ કરી. બહુ આગ્રહથી ચાંપાનેર ગયા, અને ત્યાં ચેમાસું કર્યું. ત્યાં પણ ઉપધાન અને માલા ૫હેરાવી લીબડી બે ચોમાસાં કર્યો. અહીં પણ ઉપધાન વહેવરાવ્યા. ત્યાં બુહરાનપુર મોકલેલા શિષ્યો સિદ્ધાચલની જાત્રા અર્થે આવ્યા, અને તેથી પાલીતાણે જઈ પ્રતિષ્ઠા કીધી. પછી પાટણની વિનતિ આવવાથી પાટણ આવી ઉપધાન વહેવરાવી રાધનપુરમાં બે માસાં કર્યો. ત્યાંથી તારાચંદ કચરાને સંધ લઈ તારંગા, આબુ, સંખેશ્વર પાર્શ્વપ્રભુની યાત્રા કરી પાછા રાધનપુર આવ્યા. ત્યાંથી સેઈ ગામમાં આવી બિંબપ્રતિષ્ઠા કરી અને પછી સિદ્ધપુર આવ્યા. ત્યાંથી પાદરા ચોમાસું રહ્યા અને વડોદરે વર્ષાઋતુ બેસી જવાથી વિનતિ છતાં જવાયું નહિ. પછી સૂરતની વિનતિ આવી તેથી ત્યાં જવા ડભોઈ આવ્યા (લેઢણ પાસની જાત્રા કરી), ત્યાંથી પાટણ, અને પાટણથી સુરત આવ્યા. અહીં ગુરૂભાઈ શ્રી ખુશાલવિજય પંન્યાસ સાથે રહ્યા. તેમની સાથે અને તેમના શિષ્યો સાથે શ્રી ઉત્તમવિજયજી અને તેના પરિવારને ઘણો સંપ હતું. અહીં ચોમાસું કર્યું.
નેત્ર તથા શરીર વ્યાધિ અને સ્વર્ગગમન. અહીં શ્રી ઉત્તમવિજયજીને આંખે બહુ પીડા થઈ, ઘણાં એસડસડ કર્યો, પણ કારી ફાવી નહિ અને નેત્ર રત્નને ખેડ આવી. ભાવી ભાવ મટતા નથી. પછી રાજનગરની વિનતિ આવવાથી રાજનગર આવ્યા. અહીં એક
Page #124
--------------------------------------------------------------------------
________________
૫
દિવસ તાવ આવ્યેા તેની પીડા નવ દિવસ સુધી રહી, પરંતુ આર્તધ્યાન ન થતાં ધર્મધ્યાનમાં ચિત્ત દૃઢ રહ્યું અને સંવત્ ૧૮૨૭ મહા શુદ્ધિ - તે દિને ૬૭ વર્ષની વયે દેહ મૂકયા. આવી રીતે ૩૮ વર્ષે ગૃહવાસમાં રહી, ૨૯ વર્ષ દીક્ષાપર્યાય પાણ્યા, અગર ચંદનાદિથી રાગી શ્રાવકાએ દેહના અગ્નિ સસ્કાર કર્યાં, અને ગુરૂના સ્મરણાર્થે હરિપુરામાં ગુરૂના સ્થભ કરાવ્યેા.
કૃતિ.
૧. જિનવિજય નિર્વાણુ રાસ.
૨. અષ્ટપ્રકારી પૂન. સં. ૧૮૨૩
રાસકાર શ્રી પદ્મવિજય.
આ રાસ કરનાર શ્રી પદ્મવિજય ઉપરના ચરિત્રનાયક ઉત્તમવિજયજીનાજ શિષ્ય હતા. તેમણે આ રાસ સં. ૧૮૨૮ ના પોષ મહિનાની ૭ ને સૂર્યવાર ( રવિવાર )ને દિને પૂર્ણ કર્યાં છે; તે લગભગ પાતાના ગુરૂના સ્વર્ગગમન પછી એક વર્ષ. તેથી આની વિશ્વસનીયતા પૂરી લાગે છે. આ રાસકારનું જીવન તથા કૃતિ આ પછી જ જોએ છીએ એટલે અહીં વિશેષ લ ખવાનું રહેતું નથી.
Page #125
--------------------------------------------------------------------------
________________
પટ
@@@Kid શ્રી પદ્મવિજયજી. 3BOBIOGR
પૃષ્ઠ ૧૭૨-૧૯૩.
૧.
જન્મ, માતપિતા.
ગુર્જર દેશમાં રાજનગર શહેરની શામલદાસની પાળમાં શાહ ગણેશ નામના શ્રીમાળી જ્ઞાતિના વિષ્ણુક વસતા હતા. તેની ભાર્યાનું નામ અમકુ હતું. આ દંપતિને સંવત્ ૧૭૯૨ ના ભાદ્રપદ શુદ્ધિ ૨ નૈદિને એક પુત્ર થયા કે જેનું નામ પાનાચંદ સ્થાપવામાં આવ્યું. પુત્રની છ વર્ષની વય થતાં તેની માતા મરણ પામ્યાં, અને સાતમે વર્ષે તેને નિશાળે મૂકવામાં આવ્યેા. અગીઆર વર્ષ સુધી નિશાળનું ભણતર શીખી લીધું. આની માસીનું નામ જીવી હતું; તેણી નવતત્ત્વાદિક પ્રકરણમાં બહુ સારી રીતે કુશળતા ધરાવતી હતી અને તેણીએ ભાણેજને તે શીખવવા માંડ્યાં. તેરમે વર્ષે ઉત્તમવિજયજી ગુરૂ આવ્યા, ત્યાં પેાતાના મામાની સાથે વ્યાખ્યાન સાંભળવા કુમાર જવા લાગ્યા. વ્યાખ્યાનમાં પ્રજ્ઞાપનાસૂત્ર વંચાતું હતું અને પારસી થયા પછી શ્રી ઋષભદેવ ચિરત્ર વંચાતું હતું, તેમાં મહાબલમુનિના અધિકાર આવ્યા ત્યારે કુમારનું હૃદય બહુ ભીનું વૈરાગ્યવાળું થયું.
દીક્ષા,
જીવીમાસીએ સંયમ દુષ્કર છે, એમ અનેક જાતની સલાહ આપી, પિતાએ પણ ત્યાગી થતાં વાર્યાં, પણ કુમાર એકના બે થયા નહિ, પછી ગુરૂને આ વાત કહેવામાં આવતાં જોષી પાસે દીક્ષા માટેનું મુહૂર્ત જોવરાવતાં મહા શુદ ૫ નું ર્યું અને આખરે સંવત્ ૧૮૦૫ મહા શુદિ ૫ ને દિને ( વસંતપંચમી ) દીક્ષા, રાજનગરમાં પાચ્છા વાડીમાં લીધી, અને પદ્મવિજય નામ સ્થાપિત થયું.
3. શાયાભ્યાસ.
આ પછી શાસ્ત્રાભ્યાસ સારી રીતે કરવા લાગ્યા. ગુરૂ પાસે આચાર સાથે ખીન શાસ્ત્ર શીખ્યા. સુવિધિવિજય મહારાજ પાસે રહી સુરતમાં શબ્દશાસ્ત્ર (વ્યાકરણ) શીખ્યા. વળી મદાલસા આદિ પંચકાવ્ય, છંદશાસ્ત્ર, અને અલકારશાસ્ત્રના અભ્યાસ કર્યાં. પછી તારાચંદ સધવીની સહાયથી ન્યાયશાસ્ત્ર ભણવાના પ્રબંધ થયા. મહાભાષ્ય, તથા અગઉપાંગ, પાંચ કમ્ભગ્રંથ, કર્મપ્રકૃતિ વિગેરેના અભ્યાસ કર્યાં.
Page #126
--------------------------------------------------------------------------
________________
પ.
પંડિતપદ, આ વખતે તપગચ્છમાં પટ્ટધર વિજયધર્મસુરિ વિરાજતા હતા, તેમણે સંવત ૧૮૧૦ માં રાધણપુરમાં, પ્રેમથી પદ્મવિજયજીને પંડિત પદ આપ્યું.
વિહાર. રાધણપુરથી સંધ લઈ ગિરનાર ગયા, પછી નવાનગરમાં યાત્રા કરી વિમલાચલ (શત્રુંજય) ગયા. પછી ભાવનગરમાં શેઠ કુંવરજી લાધાના આગ્રહથી માસું રહ્યા. અહીં તેમના ગુરૂએ તેને બહકલ્પ સૂત્રની ટીકા વંચાવી. પછી સંવત ૧૮૧૩ અને ૧૮૧૪ માં સુરતમાં ચોમાસું કર્યું. અહીં તારાચંદ સંઘવીએ ઉપધાન વહેવરાવ્યાં. પછી બહણિપુર (બુરાણપુર)ના સંઘે આગ્રહ કરવાથી ઉત્તમવિજ્યજી ગુરૂએ પંડિત પદ્મવિજ્યજીને ત્યાં ચોમાસું કરવા મોકલ્યા. પંડિતજી દક્ષિણ દેશ તરફ ચાલ્યા. ત્યાં લોકોને ઉપદેશથી મુગ્ધ કરી બહણિપુર આવ્યા, અને સામૈયું આદિ ભારે ધામધુમ કરવામાં આવી. ત્યાં સ્થાનકવાસી સાથે વાદ કરી જશવાદ લીધે સંવત ૧૮૧૫-૧૬ એમ બે માસાં ત્યાં કર્યા. ત્યાંથી વિહાર કરી ખંભાત આવ્યા અને સંધના આગ્રહથી ચોમાસું રહ્યા. પ્રથમ અંગ વ્યાખ્યાન શરૂ કર્યું. ત્યાંથી શત્રુંજય આવી ગુરૂને વંદના કરી. આ વખતે પાલીતાણા શહેરમાં શેઠ રૂપચંદ ભીમે સુંદર જિનપ્રાસાદ કરાવી અનેક બિબોની પ્રતિષ્ઠા કરાવી; આ વખતે ઘેઘાના સંધે વિનતિ કરી કે અમારે ત્યાં અમીચંદ્ર પ્રભુનું મંદિર તૈયાર થયું છે તે ત્યાં પ્રતિષ્ઠા કરવા પધારે, તે વખતે ગુરૂએ પદ્મવિજયજીને મોકલ્યા. અહીં નવખંડા પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કર્યો. અને ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરી. પછી પાટણ તરફ વિહાર કર્યો, ત્યાં મારું કરી સિદ્ધપુર, પાલણપુર એમ ફરી આબુગઢની યાત્રા સંઘસહિત કરી. ત્યાંથી રધણપુરમાં બે ચોમાસાં કરી સિદ્ધપુરમાં સંવત ૧૮૨૧ માં ચોમાસું કર્યું ત્યાંથી રાજનગર જાત્રા કરી સુરત આવ્યા. ત્યાં તારાચંદ સંઘવીને બસો પંચાણુ બિંબની પ્રતિષ્ઠા સિંદ્ધાચળમાં કરવાની ઈચ્છા થઈ તે પદ્મવિજયજીએ પૂરી પાડી. પછી સમેતશિખર યાત્રા કરી, અને ત્યાં સગાળચંદ ઓશવાળે (મક્ષદાબાદ શહેર વાસીએ) એક દેવળ કરાવ્યું તેમાં પ્રતિષ્ઠા કરી. સંવત ૧૮૨૫ માં નવસારી ચોમાસું કરી ઉત્તમવિજય ગુરૂ સાથે રાજનગરમાં આવ્યા, ત્યાં સંવત ૧૮૨૭ માહા શુદિ ૮ ને દિને રવિવારે ઉત્તમવિજ્યજી ગુરૂ કાલધર્મ પામ્યા.
સં. ૧૮૩૦ માં સાણંદ માસું કર્યા પછી રાજનગરમાં ત્રણ માસાં ફરી વાર કર્યો. ત્યાર પછી વિસનગરમાં બે કર્યું, ત્યાં ભગવતીસૂત્રનું વ્યાખ્યાન
Page #127
--------------------------------------------------------------------------
________________
સર કર્યું. ત્યાં પાટણને સંધ પિતાને ગામ માસું કરવા માટે વિનતિ કરવા આવ્યું તે વિનતિ સ્વીકારી પાટણ વિહાર કર્યો. ત્યાં સામૈયું કરી સંધે પધરાવ્યા, અને અનુયોગદ્વાર સૂત્રની વાંચના કરી, ઉપધાન વહેવરાવ્યા; અને ત્યાંથી મેદી પ્રેમચંદ લવજી નામના સંઘપતિએ વિમલગિરિ સંધ કાઢ, તેમાં સામેલ થઈ આદિશ્વર પ્રભુને ભેટયા. સંવત ૧૮૩૮ માં લીંબડીમાં
માસું કરી ઉપધાન વહેવરાવ્યા. સંવત ૧૮૩૮ માં પણ ત્યાંજ ચાતુર્માસ ગાળ્યું, અને તેના પ્રભાવે ત્યાં ૧૦૮ માસક્ષમણ થયા. અહીંથી વિસનગર ચોમાસું કરી ત્યાં પણ શ્રાવિકાઓને ઉપધાન કરાવ્યાં, અને અષ્ટોત્તરી (અઢાઈ) સ્નાત્ર કર્યું, અને સમોસરણની રચના રચાવી. સંવત ૧૮૪૩ માં રાધનપુરમાં ચોમાસું કરી ભગવતીસૂત્રની વ્યાખ્યા કરી ત્યાંથી વિરમગામમાં ચૈત્ય પ્રતિષ્ઠા કરી. સંવત ૧૮૪૩ માં જેઠ માસમાં રાધનપુરના દેવરાજ મસાલીયાએ (કે જે મસાલીઆ કુટુંબ હજી પણ રાધનપુરમાં હયાત છે) ગેડીજી જાત્રા કરવા સંધ ચલાવ્યો. સં. ૧૮૪૪ માં પાટણ માસું કરવા આવ્યા, અને ત્યાં આચારાંગનું વ્યાખ્યાન ચલાવ્યું. આ વખતે પાટણમાં અનેક, લગભગ ૮૦ જિનમૂર્તિઓવાળા જિનપ્રાસાદે શેભતા હતા. તે વખતે સંવત ૧૮૪૪ ના માઘ માસની વદિ નવમી અને ગુરૂવારે શ્રી પદ્યવિજય મહારાજે બિંબ પ્રતિષ્ઠા કરી. આવી રીતે જિનશાસનને અનેક રીતે શોભાવી પિતે વિહાર કરતા રાધનપુર આવ્યા. ત્યાં એક ચોમાસું કરી ફરી પાટણ આવ્યા. અહીં આવશ્યક નિર્યુક્તિ વાંચી શ્રાવકને પ્રમુદિત કર્યા. અહીંથી બે ચોમાસા રાધનપુર કરી ત્યાં પન્નવણા (પ્રજ્ઞાપના) સુત્રનું વ્યાખ્યાન કર્યું. ત્યાંથી ઉપધાન માળા પહેરાવવા માટે પાટણ ગયા અને ત્યાં બાર વ્રત અને વિધ,શ્રાવિકાએએ વહ્યા. સંવત ૧૮૪૮ માં રાધણપુર ચોમાસું કર્યું, પછી વિમલાચલ યાત્રા કરી ત્યાંથી સુરત જવા લીબડી ગયા અને પછી સુરત આવ્યા ત્યારે સંધવી પ્રેમચંદ લવજી પ્રમુખે જબરું સામૈયું કરી ગુરૂને પધરાવ્યા ત્યાં પત્રવસૂત્ર પૂરું કરી મહાભાષ્યની વ્યાખ્યા કરી ઉપધાન વહેવરાવ્યાં ત્યાંથી રદેર જઈ સ્થાનકવાસી સાથે જયપૂર્વક વાદ કર્યો, અને ખંભાત આવ્યા. અહીંથી ફરી સિદ્ધાચળની યાત્રા કરી લીંબડી આવ્યા. ત્યાં સામૈયું થયું, અને રાયપસેણુસૂત્ર વાંચ્યું. અહીં પણ સ્થાનકવાસી સાથે વાદવિવાદ થયે, અને તેને દૂર કર્યો. અહીં સંઘે બહુ સારી સુકૃપા કરી, પછી હદયરામ દિવાનને ગેડીની યાત્રા અથે સંધ નીકળે તેમાં ગુરૂ જોડાયા, અને ફરી લીંબડી
માસું કર્યું. આ વખતે જબુદ્વિપ પ્રજ્ઞપ્તિ વાંચી. પછી એટલે સં. ૧૮૫૩ માં રાજનગરમાં મામું કર્યું અને ત્યાં સૂયગડાંગ સત્રનું વ્યાખ્યાન કર્યું.
Page #128
--------------------------------------------------------------------------
________________
અહીં શ્રીમાળી જ્ઞાતિના શ્રી લક્ષ્મીચંદશેઠે સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા ગુરૂ પાસે સંવત ૧૮૫૪ ના મહા વદ ૫ ને સોમવારને દિને શુભ મુહૂર્ત કરાવી, અને તેમાં છર જિન મૂર્તિઓ અને ૪૮ સિદ્ધચક્રની પ્રતિષ્ઠા કરી. પછી રાજનગરના ઓશવંશના હર્ષચંદ સંઘએ માટે સંઘ વિમલગિરિની યાત્રા કરવા કાર્યો. ત્યાર પછી સં. ૧૮૫૭ માં સંઘને એ ઉપદેશ કર્યો કે સમેતશિખરમાં જીર્ણોદ્ધાર કરાવવાની ઘણી જરૂર છે. આથી સંઘે તેમજ ખાસ કરી શ્રી ખેમા લાલાની મદદથી જીર્ણોદ્ધાર કરાવ્યો. પછી સં. ૧૮૫૮ માં લીંબડી ચોમાસું કર્યું. ત્યાંથી ૧૮૫૮માં અમદાવાદ આવી શ્રી ગુરૂએ વૈશાખ શુદ ૭ ગુરૂવારે પ્રતિષ્ઠા કરી. અહીં રાજનગરમાં બે ચોમાસાં કરી પાટણ વિહાર કર્યો. ત્યાં ભગવતી સૂત્રની વાંચના કરી જ્ઞાનપૂજા શા રાયચંદ (મીઠાચંદ લાધાચંદ ના પુત્ર) પાસે કરાવી, બીજા પ્રભાવનાનાં કાર્યો કર્યા. ભગવતી સૂત્ર પૂરું થયું ત્યારે રાજનગરથી શા. કર્મચંદશેઠ ખાસ કરી આવ્યા અને સામૈયા સાથે મેટા મહિમા થયો. નકારસી સામીવચ્છલ આદિ થયાં અને સંઘમાં જયજયકાર વર્તાય.
દેત્સર્ગ. હવે ગુરૂને મસ્તકના અર્ધ ભાગમાં વ્યાધિ લાગુ પડ્યો, છતાં સમાધિ રહી ૨૮ દિવસ સુધી ઉત્તરાધ્યયન સૂત્રની આરાધના કરી સંવત્ ૧૮૬૨ ના ચૈત્ર સુદ ૪ બુધને દિને, ચારે અશનાદિકનો ત્યાગ કર્યો અને સાંજે પડિકમણું કર્યા પછી થોડી જ વારમાં સ્વર્ગપદ પામ્યા. આના સ્મારકમાં ભસ્મજાલ છોડાવી અનેક ધર્મદાન સંઘ કા.
ઉપસંહાર વિમળાચળની તેર વાર, ગિરનારની ત્રણ વાર, સંખેશ્વરની એકવીશ વાર, ગેડી પ્રભુની ત્રણ વાર, તારંગાજીની પાંચ વાર, અને આબુજીની એક વાર યાત્રા કરી છે. આવી રીતે તીર્થયાત્રા કરી ગુરૂએ પુણને સારો ભાગ લીધે છે. વળી પોતે કવિ હતા અને ૫૫૦૦૦ નવા ક્ષેક કરેલ છે. ગૃહવાસમાં ૧૪ વર્ષ રહી દીક્ષા લીધી, અને ૫૦ વર્ષ દીક્ષા પાળી.
ગુરૂપરંપરા - વીરતૃતિરૂપ ઉડીનું સ્તવન શ્રીમદ્દ યશોવિજયજીએ રચ્યું છે, તેપર શ્રી પદ્યવિજ્યજી મહારાજે બાલાવબેધ કરેલ છે (સંવત ૧૮૪૯ વસંતપંચમી બુધવાર.) આમાં પિતાની પ્રશસ્તિ નીચે પ્રમાણે સંસ્કૃતમાં આપી છે –
सूरि विजयदेवानज्य स्तपोगच्छाधि नायकः । विख्यात स्त्रिजगत्यासीद् विद्यया गुरुसन्निभः॥१॥ तस्य पट्टोदयाद्री श्री विजय प्रभसूरिराट् । आदित्य इव तेजस्वी सिंहवञ्च पराक्रमी ।। २ ॥
Page #129
--------------------------------------------------------------------------
________________
यः सत्यविजय स्तस्यांते वासीत्यभिभाषकः । क्रियोद्धारः कृतो येन प्राप्यानुज्ञां गुरोरपि ॥ ३ ॥ विनेयस्तस्य कर्पूरोविजयः स्तात्विकः सुधीः । कीर्तिः कपूरवद्यस्य प्राप्त सर्वत्र विश्रुता ॥ ४॥ क्षमादिगुणसंदर्भः क्षमाविजय इत्यभूत् । तस्य शिष्यो विनीतात्मा शिष्यानेक समन्वितः ॥५॥ शब्दशास्त्रादि शास्त्राणां वेत्ता शिष्यगणान्वितः। जिनादिविजयाहान स्तस्य शिष्यः सुरूपभाक् ॥६॥ कर्मप्रकृति प्रभृति शास्त्रतत्व विचारवित् । उत्तमाद्विजय स्तस्य शिष्योभूद भूरिशिष्यकः ।। ७॥ तस्यपाद युगांभोज गतुल्येन यारुणा। पद्मविजय शिष्येण स्वपरानुग्रहाथ वै ॥ ८॥ नंदोवेदस्तथानाग चंद्राविति च संवत्सरे । संवतः पंचमीधस्त्रे विक्रमाद् बुधवासरे ॥९॥ मया वीरस्तवस्यायं कृतो बालावबोधकः । गुरुप्रसादतः सम्यग् गंभीरस्याल्प बुद्धिना ॥ १० ॥ श्री विजयजिनेद्राख्य सूरेराज्ये कृतोद्यमः। स्थित्वा गच्छाधिनाथस्य राजधन्य पुरेवरे ॥ ११ ॥ यत्किचिद्वितयं प्रोक्तं मतिमांद्यादजानता । तत्सर्व विबुधैः शोध्यं विधायमयि सत्कृपा ॥१२॥ वीरस्थशासनं यावत् वर्तते विश्वदीपकं । तावद्वालावबोधोऽयं तिष्ठताबुधवासनः ॥ १३ ॥ શ્રીમદ્દ યશોવિજયજીનું સવા ત્રણસો ગાથાનું સ્તવન શ્રી સીમંધર જિન વિજ્ઞણિરૂપ છે, તે પર શ્રી પદ્મવિજ્યજીએ સં. ૧૮૩૦ માં બાલાવબોધ કર્યો છે, કે જે પ્રકરણ રત્નાકર ભાગ ૧ લામાં છપાયેલ છે. આમાં પિતાની પ્રશસ્તિ નીચે પ્રમાણે આપે છે –
केदकर्तर्वचः शस्तं नानाशास्त्रार्थ गर्भितम् । क मेऽल्पविषया प्रज्ञा मुसालाग्रोपमा खलु ॥ १ ॥
Page #130
--------------------------------------------------------------------------
________________
यदत्रवितथं प्रोक्तं मंदबुध्ध्यादि हेतुना । तद्धीधनैः कृपांकृत्वा मयि शोध्यममत्सरेः ॥२॥ श्रीमद् विजयसिंहाव्हः सूरिराड् विजितेंद्रियः । तस्यांतेवासी सत्यादि-विजयः सान्वयः सुधीः॥३॥ कर्पूरविजयस्तस्य शिष्यो गुणगणैर्युतः । तस्यापि क्षमयायुक्तः क्षमाविजय इत्यभूत् ॥ ४॥ जिनादिविजयस्तस्य शिष्योऽभृद्भरि शिष्यकः । शास्त्रज्ञः सज्जनोधीमान् कर्मठो धर्मकर्मणि ॥ ५॥ उत्तमादिजयस्तस्य शिष्यः शिष्यौषसत्तमः। सर्वोत्तमगुणै व्याप्तः कर्मशास्त्र कुशाग्रधीः ॥ ६॥ तस्यांहिपंकजे प्रद्मविजयो भ्रमरोपमः । नभाग्नि वसुचंद्रेन्दे (१८३०) तेनेदं वार्तिक कृतं ॥ ७॥
વિજયદેવસૂરિ. વિજયસિંહરિ. સત્યવિજય.
રવિજય.
क्षमाविश्य.
लिनविनय. ५. यशाविन्यप ઉત્તમવિજય. પં.શ્રી શુભવિગણિ પદ્રવિજય.
પં. શ્રી વીરવિજય. ૫. શ્રી વીરવિજય પણ એકજ ગુરૂ પરંપરામાં છે તે ઉપર દર્શાવ્યું છે શ્રી વીરવિજય પિતે સં. ૧૮૦૨ સુધી વિદ્યમાન હતા, તેમણે સુંદર કાવ્ય, રા, પૂજાઓ રચી સુકવિનું અભિધાન મેળવ્યું છે. શ્રી પદ્યવિજયના શિષ્ય તે આ રાસકાર રૂપવિજય, થયા અને તેની પરંપરા હજુ સુધી ચાલી આવે છે.
-
Page #131
--------------------------------------------------------------------------
________________
પદ્મવિજય મહારાજની કૃતિઓ ૧-૨. ચોવીશી (બે) પૂ. રર૪-૨૫૬. વીશી વીસી સંગ્રહ. ૩ સઝાય (૧) વણઝારાની-નરભવનગર સેહામણું પૃ. ૫૧ સઝાયમાળા
ભા. ૧ ( ભીમશી માણેક). ૪ , (૨) આત્મબંધની-સાંભળસયણાં સાચી સુણાવું. પૃ. ૫૪ (સઝાય
માળા. ભી. ભા.) ૫ સ્તવન (૧) સીમંધર સ્તવન. સુણચંદાજી. પૃ. ૫ જૈનપ્રબોધ. ૬ (૨) , જાત્રા નવાણું કરીએ શેત્રુજાગિરિ. ૫.૩૦૭ જૈનપ્રધ. ૭ (૩) , પ્રથમ જિનેસર પ્રણમીએ, જાસ સુગધીરે કાય. ૮. (૪) આબુજીનું સ્તવન, પાલણપુરને સંઘ ગયે હતે. સં. ૧૮૧૮ ચિત્ર વદ ૨. ૮ માસીનાં દેવવંદન. પૃ. ૨૧૬-૨૪દેવવંદનમાળા (પ્રસિદ્ધ કર્તા શા. - ત્રીકમલાલ હઠીસંગ કું.) ૧૦ ચિત્યવંદન (1) સિદ્ધાચલ, વિમલ કેવલ જ્ઞાનમલા (૨) પુંડર ગિરિ - સ્તવન, વીરજી આયારે વિમલાચલ કે મેદાન. ૧૧ હેરી. તુત પાઠક પદ મન ધર હે, રંગીલે છઉર. પૃ. ૧૧૯ હેરી
સંગ્રહ (ભી. મા.) ૧ર નેમિનાથ રાસ. સં. ૧૮૨૦ ૧૩ શ્રી ઉત્તમવિજય નિર્વાણ રાસ સં. ૧૮૨૮ પિષ માસ, ૧૪ બાલાવબોધ (બ) શ્રીમદ્દ યશોવિજ્ય કૃત સવાત્રણસે ગાથાના શ્રી
સીમંધર જિન વિજ્ઞપ્તિ રૂપ સ્તવન ઉપર. સંવત ૧૮૩૦. ૧૫ નવપદની પૂ. લીંબડી સં. ૧૮૩૮ મહા વદિ ૨ ગુરૂવાર પૃ. ૨૮૬
૨૦વિવિધપૂજા સંગ્રહ ભા. ૧-૪. આ વખતે તપગચ્છના પધર ૧વિધર્મ સૂરિ વિરાજતા હતા. ૧ વિજયધર્મસૂરિની વંશપરંપરા નીચે પ્રમાણે છેતપગચ્છની ૬૨ મી પાટે વિજયપ્રભસૂરિ
૬૩ મી પાટે વિરત્નસૂરિ ૬૪ મી પાટે વિજ્યદયારિ
૬૫ મી પાટે વિજયધર્મસૂરિ (સં. ૧૮૩૮ ચૈત્ર સુદ ૧૩ ભ્રગુવારે રાજનગરના સંધપતિ મેદી પ્રેમચંદને સિદ્ધાચળ સંઘ લઈ ગયા.)
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૬ સમરાદિત્ય કેવલી રાસ. સં. ૧૮૪ર ૧૭ બાલાબેધ (બ) શ્રીમદ્ વિજય કૃત વીર સ્તુતિ રૂપ હુંડીનું સ્તવન
સંવત ૧૮૪૯ વસંત પંચમી બુધવાર. આ વખતે વિજયજિક ' સૂરિ વિરાજતા હતા. ૧૮ સિદ્ધાચલ સ્તવન. સં. ૧૮૪ ફાગણ સુદિ ૮. ૧૮ જયાનંદ કેવલી રાસ સં. ૧૮૫૮.
શિષ્યપરંપરા તેમના શિષ્ય રૂપવિજય હતા કે જેણે આ રાસ રચ્યો હતો, તે સિવાય શ્રી કુંવરવિજય હતા, કે જેમણે સં. ૧૮૮૨ ના મહા સુદ ૫ ને રવિવારે અધ્યાત્મસાર પ્રશ્નોત્તર ગ્રંથ પાલીનગરમાં રચે છે.
રાસકાર. પં. રૂપવિજયે આ રાસ શ્રી પદ્મવિજયજી જે વર્ષમાં સ્વર્ગલોક પામ્યા તે જ વર્ષમાં એટલે સંવત ૧૮૬૨ માં અક્ષય તૃતિયાને દિને આનંદપુરમાં ર છે, તે પદ્મવિજયજીના પોતાના શિષ્ય હતા, તેથી ગુરૂનું ચરિત્ર લખી ગુરૂ પૂજા કરી છે એટલું જ નહિ, પણ વિશેષમાં તેમના શિષ્ય તરીકે જે હકીક્ત પ્રત્યક્ષ સમાગમથી મેળવેલી છે તે નિશ્ચયપૂર્વક વિશ્વસનીયતા આપે છે તેમની કૃતિઓ નીચે પ્રમાણે છે – ૧ સ્નાત્રપૂજા–વિજિદ્રસૂરિના રાજ્યમાં વિવિધ પૂજાસંગ્રહ પૃ. ૪૭૩. ૨ પંચકલ્યાણક પૂજા–સિદ્ધાચલ (પાલીતાણા) સં. ૧૮૮૪ મહા શુદિ
પૂર્ણિમા ૪૭૪-જ૧. ૩ પંચજ્ઞાન પૂજા–૧૮૮૭ મીશ્વર કલ્યાણક દિવસ વિજયદિનદ્રસૂરિના
રાજ્યમાં પૃ. ૪cર–૫૦૪, ક વીશસ્થાનક પૂજા–૧૮૮૩ ભાદ્રપદ શુદિ ૧૧ પૃ. ૫૦૫-૫૩૮૯ પ પીસ્તાલીશ આગમ પૂજા–૧૮૮૫ આશે શુદ ૩ વિદિસરિ
રાજ્યમાં પૃ. ૫૪૦–૧૮૮. ૬ સઝાયે.
(૧) આત્મબોધ સઝાય. પૃ. ૫૪ સઝાયમાળા (ભીમશી માણેક) (૨) મનઃસ્થિર કરણ સઝાય. પૃ. ૨૫૦
છે ૧ વિજયજિદ્રસૂરિ
(સં. ૧૮૫૯, ૧૮૭૫ માં ગિરનાર પર લેખ કરાવ્યા છે.) ૨ આ વખતે રાજનગરમાં એવંશના શેઠ હેમાભાઈ હતા, તેના સ્મરણને માટે આ પૂજા રચવામાં આવી છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
આ પ્રસ્તાવના અહિં સમાપ્ત થાય છે. આ પુસ્તક્માં જે જે ચરિત્ર નાયકે છે તે બધાનાં ચરિત્રો, તે ચરિત્ર લખનારાનાં ચરિત્ર સાથે જેટલી જેટલી હકીકત જે જે સ્થળેથી મળી શકી તે તે સ્થળેથી તેટલી તેટલી ભેગી કરી યથાશક્તિ લખી મેં સાદર જૈન પ્રજાગણુ સમક્ષ તેમજ અન્ય પ્રજા પાસે રજુ કર્યો છે. આ પુસ્તકની પ્રેરણા કરનાર પૂજ્ય મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી છે, અને તેમની જ જુદા જુદા પ્રકારની સહાયતાથી આ ચરિત્રો તથા પુસ્તક પ્રસિદ્ધ થયું છે, તે તેમને આ સમયે ઉપકાર માન્યા વગર રહી શકાતું નથી. વિશેષમાં તેમની સહાય અને આ મારો નમ્ર પ્રયત્ન ગતિમાં મૂકનાર પ્રસિદ્ધકર્તા શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારમંડળ અને તેને ઉમંગી કાર્યવાહક રા. લલ્લુભાઈ કરમચંદ દલાલના આભારનો ભાર અવશ્ય છેજ. તે આવા પ્રયત્નો, અને વિશેષે જૈનકાવ્ય સાહિત્ય ગુજરાતી પ્રેસના
બૃહત કાવ્યદોહન” કે વડોદરા મહારાજાશ્રિત પ્રાચીન કાવ્યમાળા” જેવા સ્વરૂપમાં સારી રીતે સંશોધન કરાવી તેવી સારી અનુકૂળ યોજના નીચે પ્રસિદ્ધ કરાવવામાં આવે, તે જૈનોએ ગુજરાતી સાહિત્યમાં શું અવનવું તેજ અપ્યું છે, રસ કેવો મધુર રેડ્યો છે, અને કેવી ભાવનામય ગાને ગાયાં છે, તેનું ભાન સ્પષ્ટ રીતે સર્વને કરાવી શકાય તેમ છે. અલબત આવું કાર્ય જરા મોટા પાયા પરનું છે, છતાં કઈ નહિ તે આવા ઐતિહાસિક રસો તથા ચરિત્ર પ્રસિદ્ધ કરવાનું શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ ગ્ય ધાર્યું છે એ ખુશી થવા જેવું છે. તે ઈતિહાસઉસિક અને વિદ બંધુઓ તે પ્રકારનાં સાધનો પૂરાં પાડવામાં મદદ આપશે તે તેમને ઉપકાર સર્વ સમાજપર રહેશે.
આમાં કંઈ અલન, દેશ આદિ થયે હોય તે માટે ક્ષમા માગી વિજજને પાસે તેની સુધારણા કરવાનું જણાવવાની પ્રાર્થના કરી વિરમું છું. પ્રિન્સેસ સ્ટ્રીટ. )
સંતસેવક, મુંબઈ
મેહનલાલ દલીચંદ દેસાઈ ૭-૫-૧૮૧૨.
બી. એ. એલ. એલ. બી.
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ,
(સ્થાપન-શાનપંચમી વિરસંવત ૨૪૩૫) જે તમારે તત્વવિચારના ઉત્તમ સિદ્ધાંતો, શરળ અને પ્રીય શિલીમાં સમજવા હૈય, તમારા હૃદય નિર્મળ બનાવવા હોય, તે
અવશ્ય વાંચે શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા, મજકુર ગ્રન્થમાળામાં નીચલા ગ્રન્થો પ્રગટ થયેલ છે, જે વાંચી, મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણીએ ચઢાવો. ઉત્તમ ગ્રો એજ અને પૂર્વ સત્સંગ છે. ખચીત આ ગ્રન્થોના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશે-ગુરૂશ્રીની લેખન શૈલી–માધ્યસ્થ દષ્ટિવાળી હોવાથી, દરેક ધર્માવલ બીએ તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાન અને તત્વજ્ઞાન સંબંધી વિવેચન છે.
વૈરાગ્ય, ઉપદેશક, અને બેધક, પદ-ભજન-તે તે વિષયમાં લિન્નતા કરી નાખે છે. દરેક પદોને સાર વિચારણીય છે. ટૂંકમાં કહીએ તે અને કાન્ત દષ્ટિથી, હૃદયની વિશાળતાપૂર્વક અને પ્રીય તથા પથ્થવાણીથી હરેક જણને ઉત્તમ બનાવી શકાય છે અને તે મુજબ આ ગ્રન્યો છે.
માત્ર વાંચકોના હિતાર્થે, ઉદાર ગૃહની હાય વડે, કોઈ પણ ગ્રન્ય પ્રકાશક મંડળ કરતાં ઓછામાં ઓછી કીંમત રાખવાની પહેલ આ મંડળેજ કરી છે–ઓછી કીંમત છતાં છપાઈ–કાગળ-બંધાઈ વગેરે કામ સુંદર થાય છે, ઉપરાંત વધુ પ્રચારાર્થે-પ્રભાવના, વિદ્યાર્થીઓને ઈનામ, અને ભેટ આપનાર માટે વધુ નો મંગાવનારને (જે ગ્રો શીલીકમાં હશે તે) બની શકતી ઓછી કીંમતે આપવામાં આવે છે.
જેઓને પ્રગટ થઈ ચુકેલા અને થવાના ગ્રન્થો પૈકી, કોઈ પણ ગ્રન્થો પિતાના મુરબ્બી કે સ્નેહી અને ઉપગારીઓના સ્મણા, પ્રકટ કરવાને ઈચ્છા હોય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે. તે માટે,
પત્રવ્યવહાર–શ્રી મુંબઈ-ઠે ચંપાગલી, વ્યવસ્થાપક–શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ જેગ કરે.
Page #135
--------------------------------------------------------------------------
________________
ગ્રન્થક
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળામાં પ્રગટ થયેલ ગ્રન્થો,
પ્રષ્ટ. કી. રૂ. આ. પા. ૦. ભજન સંગ્રહ ભાગ ૧ લેઝ ... - ૨૦૮ - ૦–૮–૦ ૧. અધ્યાત્મ વ્યાખ્યાન માળા* * ૨૦૬ - ૦–૬–૦ ૨. ભજનસંગ્રહ ભાગ ૨ જેz
• ૦–૮–૦ ૩. ભજન સંગ્રહ. ભાગ ૩ જો
–૮–૦ ૪. સમાધિ સતકમ* *
• ૦–૮–૦ ૫. અનુભવ પશ્ચિશીx ..
૦–૮–૦ ૬. આત્મપ્રદીપ .. .
• ૦–૮–૦ છે. ભજન સંગ્રહ ભાગ ૪ થx
- ૦–૮–૦ ૮. પરમાત્મદર્શન • • છે. પરમાત્મજ્યતિx .
૦-૧ર-૦ ૧૦. તત્ત્વબિંદુ .. • •
. ૦––૦ ૧૧. ગુણાનુરાગ (આવૃત્તિ બીજી) ..
૦–૧–૦ ૧૨, ૧૩. ભજન સંગ્રહ ભાગ ૫ મે તથા જ્ઞાનદિપીકા ૧૮૦ .. –૬–૦ ૧૪. તીર્થયાત્રાનું વિમાન (આવૃત્તિ બીજી) ... . ૦–૧–૦ ૧૫. અધ્યાત્મ ભજન સંગ્રહ • ૧૮૦ ... ૦–૬–૦ ૧૬. ગુરબાધ.x . • • • ૧૦૨ . - –૪–૦ ૧૭. તત્વજ્ઞાનદિપીકા* ...
૦–૬–૦ ૧૮. ગર્લ્ડલી સંગ્રહ ..
. ૦–૩–૦ ૧૯. શ્રાવક ધર્મસ્વરૂપ ભાગ ૧ લે (આવૃત્તિ ત્રીજી) • ૦–૧–૦ ૨૦. , ,, ,, ભાગ ૨ જ (આવૃત્તિ ત્રીજી.) ૦–૧–૦ ૨૧. ભજન પદસંગ્રહ ભાગ ૬ ઠે* . ૨૦૮ - ૦–૧૨–૦ ૨૨. વચનામૃત • • • • • ૩૮૮ - ૦-૧૪–૦ ૨૩. યોગદીપક. . .
. ૨૬૮ - ૦-૧૪-૦ વહેલે તે પહેલે, કેમકે ઘણા ગ્રન્થ ખલાસ થયા છે.
* આ નીશાનીવાળા ગ્રન્થ માત્ર વશની અંદર શીલક છે. * આ નીશાનીવાળા ગ્રન્થ માત્ર એકસોની અંદર શીલક છે. * આ નીશાનીવાળા ગ્રન્થો માત્ર બસની અંદર શીલક છે.
ગ્રન્થો નીચલા સ્થળેથી વેચાણ મળશે. ૧. અમદાવાદ– જૈન બોડીંગ-ડે. નાગરીશ રાહ. ૨. મુંબઈ–મેસર્સ મેઘજી હીરજીની કું-ઠે. પાયધણી. ૩. ” –શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ ઠે–ચંપાગલી. ૪. પુનાશા. વીરચંદ કૃષ્ણાજી ઠે-વૈતાલપેઠ.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧–૪૪ ૧૬
.
ગદ્યની અનુક્મણિકા. સમાલોચના, નિવેદન .. .. • ચરિત્રે
શ્રેષિવર્ય શ્રી શાંતિદાસ વખતચંદ શેઠ . લર્મિસાગરસૂરિ . નેમ સાગરપાધ્યાય વિજ્યદેવસૂરિ. . વિજ્યાનંદસૂરિ ... કલ્યાણવિજયગણિ. સત્યવિજય પંન્યાસ કપૂરવિજય ગણિ .... ક્ષમાવિજ્ય ગણિ... " જિનવિજ્યગણિ .. ઉત્તમવિજ્યજી પંન્યાસ. . પવિગણિ . પદ્યવિજયજીની કૃતિઓ ... કઠિણ શબ્દાર્થ કેષ
પદ્યની અનુક્રમણિકા. શાંતિદાસ શેઠ (રાસ) • • વખતચંદ શેઠ ( , ) વિજયદેવ સરિ (સ્વાધ્યાય) " સત્યવિજય પંન્યાસ, (રાસ) ... કપૂરવિજય ગણિ () ક્ષમાવિજય ગણિ (0) જિનવિજય ગણિ ( , ) ઉત્તમવિજય પન્યાસ (4) પઘવિજ્ય ગણિ ( ) • લમિસાગર સુરિ () કલ્યાણવિજ્ય ગણિ ( ) . વિજ્યાનંદસૂરિ (સ્વાધ્યાય) નેમિસાગરસૂરિ (રાસ) ,
૭–૧૩ ૧૪–૧૭ ૨૦–૨૪ ૨૫–૨૭ ૨૮–૨૯ ૩૦-૩૧
–૩૬ ૩૭–૪૪ ૪૫-૪૬ ૪૭–૪૮ ૫૦–પર
૫૩–૫૮ ... પટ–૬૪
૬૫–૧૬ ૭૧–૪૦
૧-
૮
૧૦૩–૧૦૭ - ૧૦૮–૧૧૭ . ૧૧૮-૧૨૫
૧૨૬-૧૩૬ • ૧૩૭–૧૫૩
૧૫૪–૧૭૧ • ૧૭૨–૧૮૩
૧૪-૨૧૩ - ૨૧૪–૨૩૮
૨૪૦–૨૪૩ - ૨૪૪-૨૫૬
Page #137
--------------------------------------------------------------------------
________________
કઠિન શબ્દાર્થ કષ.
અભિરામ-સુંદર અન્ન-આકાશ. અમર-દેવતા, દેવ. અમાયિ-કપટ વગર. અમાર પડયે કોઈએ હિંસાનકરવી
એ ગામમાં–પ્રદેશઅમારિ પડહ)માં પડો વજડાવતે અરચી-પૂજા. અરતિ-રાગ નહિ, દેવ, અપ્રીતિ, અરહદ-ચાક, રંટ. અર્ચિત-પૂજાયેલ. અદ-આબુ (પર્વત). અલંકર્યા-શોભીતા કર્યા. અલ્પ-થોડું. અલહનપુર-અણહિલપુર પાટણ.
અખર-અક્ષર. અંગજ-પુત્ર. અચંબ-અચંબે, આશ્ચર્ય અજ-ઈજારે. અટાર-આડે. અઠાઈ અષ્ટાબ્લિકાઅતરી–અષ્ટોત્તરી. અણસણ-અનશન, ન ખાવું તે. અણવર્યુ-મંગાવી લેશું. અતિપન્ન-વિશેષપણે. અતૂલ-અતિશય, જેને તેલ ન
થાય તેટલું. અત્ય–અર્થ. અશામ-અસ્થાન, ટેકાણે નહિ એવું,
અસ્વસ્થ. અદંભ-કપટ વિના. અધુવ-અશાશ્વત, ચલ, અનિશ્ચિતઅધેર–નીચે. અધ્યાતમવેદી-અધ્યાત્મને અનુભવ
કરનાર. અનલ-અખૂટ, ઘણું જ અંતેવાસી-શિષ્ય. અપવર્ગ-મેક્ષ અપ્રતિબંધ અટકાવ વગર, સતત. અભૂજ-મૂર્ણ, અક્લ વગરને. અંગ-(૧) અંબા, માતા, (૨) આંબે અંબર–આકાશ. અભિનવ-નવા. અભિધાન-નામ.
અવતંસ-ભૂષણ, ઘરેણું અવદાત-ચરિત્ર. અવહેલી-મૂકી, ઇંડી. આવહડ-સચેટ. અશન–અન્ન, ખાવાનું. અશુચિ-અપવિત્ર, ગંદું. અસમાણ-અસમાન, ઘણું. અસમંજસ-ગમે તેમ, આડું અવળું,
અયોગ્ય. અહવે આ વખતે. અહિઠાણ-અધિકાન, સ્થળઅહિનાણ-લક્ષણ, એંધાણ, નિશાની. અહિયાસતાં-વેદતાં, અનુભવતાં. આલિલ=આકડાનાં ફૂલ.
Page #138
--------------------------------------------------------------------------
________________
આખડી=વ્રત-આધા
ઉભરાણે-ઉઘાડે. આગર–ખાણ, ભંડાર
ઉમ–ઉમંગ. આઢવી આખી.
ઉમરહ્યા-ઉમંગી થયા. આતા=અગ્નિ, તડકે.
ઉર્ધ્વ-ઉંચા. આદમ આધ, પહેલા.
ઉલૂક-ઘુવડ. આર્દશ હુકમ.
ઉષ્ણોદક-ઉનું પાણી. આધિ પીડા.
એકાકી-એકલે. આભરણુ ઘરેણાં
એયતી-દૂર. આરતિ–આર્તિક પીડા.
ઓછગી–ઉસંગે, ખોળે. આવાગમણ આવાગમન, આવવું તે. કંકર-પથ્થર. આવાસ ઘર.
કજ-કમલ. આવે આળે, આલેચના કરે. કજા–દુઃખ. આશકી=ઈચ્છી, પ્રીત.
કટિ-કેડ. આશ્રવ—જે દ્વારથી કર્મો આવી આત્મા | કદલી-કેળ.
સાથે જોડાય છે તે કનક–સોનું. આસન આસન, પાસે.
કન્યાલીક-કન્યાના સંબંધમાં અલીકઆસેવના આચરણ
જૂઠું બોલવું તે. જેમકે ઉમરઆળ-ખોટું તહેમત (અલીક)
વિષે, ગુણ વિષે. ઇગિત–શરીરના અભિનય, ચાળા, કમલા-લક્ષ્મી. લક્ષણ
કર-હાથ. ઉજમીને-ઉજમાળ થઈને, આનંદ કર્દમ-કાદવ. પામીને.
કલત્ર-સ્ત્રી. ઉત્સરગે-ઉછરંગે, આનંદ કલમે. ઉત્તગ-ઉંચું.
કવણ-કણ. ઉદક-પાણી.
કવળ-વલ, કળીઓ. ઉછેરવું ઉભું કરવું, આરંભવું. કંસાલા-કાંસા જોડી. ઉદ્દામ-પ્રબલ, ઉગ્ર.
કાઠ-કાક, લાકડું. ઉપકરણ-સાધન, જેનાથી ઉપકાર કાતિલ-તેજી. : થાય છે તેવાં સાધને. (ઉપગરણુ) કાનન-વન. ઉપશમ-શમતા.
કામિત-ઈચ્છિત. ઉપલન-પથ્થર.
કારિમા-કઠણ ઉભગે ઉભ, કંટાળેલ.
કિરી-દાસી
Page #139
--------------------------------------------------------------------------
________________
કુંજર—હાથી કુંભ-ધડા
કર’ગ–મૃગ, હરણ
કુશાગ્ર—(૧) કુશ ધાસના અગ્રભાગ
જેવું, (૨) પ્રવિણ
કુસુમ-કુલ
કૃમિ–કડા
કપ કા
કેતી–કેટલી
કેલિ–રમત, ક્રીડા કેશરીસિંહ
–કમલ કાર્ડ–આનંદથી ક્ષેત્રાંતરી–બીજે સ્થાને
ખડગ–તરવાર. ખંડ–ટુકડા.
ખધ—સ્કંધ, માંધ.
ખંધક—કધક (મુનિનું વિશેષ નામ)
મમતા—ક્ષમા.
ખલક—ખલ્કે, દુનિયા.
ખાંડુ–સરવાર.
માંત–ઉમંગ.
ખાટી–ઢીલ.
ગગન આકાશ. ગજવું—ગાંજવું, અશક્ત થવું. ગણુનાહ ગણ—સમુહના નાથ.
ગતખેદી–ખેદ વગરના.
યૂ-ગુજ.
ગયખી–અદૃશ્ય.
ગયણાંગિણી—ગગનાંગણે આકાશ ૫
ટમાં.
ગરથ–પૈસા. ગલાગલ જાળ.
૭૩
ગાત્ર-શરીર. ગાલીયા–તાડયાં.
ગિરા-વાણી.
ગિરિ—પર્વત.
ગિરિનાચ્–ગિરનાર (પર્વતનું નામ). ગિર-ગુરૂ-મોટા. ગુણ–દારા.
ગુણુ ગ્રામ-ગુણ પ્રશ’સા. ગુડુયલી–ધઉંલી, ગુરૂ સ્તુતિ.
ગેહધર
ગાયન-ગાતમ.
ગાડી-વાત.
ગારડી-ગારી, સ્ત્રી.
ધનસાર–કપૂર.
ધનસુર–ઉમ’ગી.
બાટા–(૧) ઘટ્ટ; (૨) સાદ, ઘાંટા *ગમનેાહર, સા.
ચય–ચિતા.
ચરમ-છેલ્લું.
ચીન–ચિ.
ચીલા–રસ્તા.
ચિહ્–ચાર.
ચૂપે ચુપણું-ચાંપથી, એકદમ. ચાપહાર–પુકારે, ચાકીદારે.
છાક-કેફ છીજે-નાશ પામે.
છાણુ-કાદવ, ધૂળ. છેહ–વિશ્વાસભંગ, દ્રોહ.
જગજીપક–જગતને જીતનાર.
જંગ—લડાઈ, પડાવ. જત્થ જ્યાં. જનકસુતા—–જનકરાજાની પુત્રી સીતા.
જનની માતા.
Page #140
--------------------------------------------------------------------------
________________
યણ–યત્નો, સાચવણ જલધર–સમુદ્ર. જવાસોખડ (એક જાતનું ઘાસ) જહાજ-હેડી. જાતા-જડતા, મંદતા. જામણજન્મ. જયા-પુત્ર. જાસ-જેની, જેથી. જીહા–જીભ. જુગહપ્રધાન-યુગપ્રધાન, યુગમાં મહાન ! જેહવા-જેવા, ક્યું-જેમ ચેક-જેઠ, સૈથી મે. ટહીલ-ટહેલ. પાછળ ફરવું તે. ટાણે-અવસર. ઠવણુ–સ્થાપના. ડેહલાં-દોહલી, દોહદ. તટિની–નદી. તડાગ-તળાવ, સરોવર તત્વરૂચિ-તત્ત્વપ્રત્યે પ્રીતિ. તથ-તે પ્રમાણે, ત્યાં. તરણિ-હેડી. તહતિ–તથતિ, તે પ્રમાણે, તાંબુલ્યા–પસાર થયાં. તાસ-તેને. તુંગ-ઉંચું. તુરગમ-ધાડા. તેજી-ધોડા. તેણે-તેથી.
ત્યાર-તૈયાર. ત્રાણ-રક્ષણ. ત્રિકરણ-મન, વચન, કાયથી.
થાણુ–સ્થાન. સ્થિતિ-સ્થિતિ. શુભ-સૂપ, દેરી. થોક-સમૂહ. દક્ષ-પ્રવીણ. દંતી-હાથી. દયણ-દેવા માટે. દભવિંતિ-ડભોઈ (ગામ). દવ-આગ. દલ-સમૂહદલાસ-દિલાસે, આશ્વાસન દા-અગ્નિ. દામિની-વીજળી દાવ લાગ. દિગપટ-દિગંબર. દિણંદ-દિને, સૂર્યદિનકાર-સૂર્ય. દિલાકીહૃદયની શુદ્ધતા. દિવા જે-શેભે. દીખે–દીક્ષા આપે. દીનિયા-દીન, ગરીબ. દીષ્ય--દીક્ષા. દુતીઆચંદ્ર-બીજને ચંદ્રમા. દુંદાલા-શરીર પુષ્ટ. દુરિત-પાપ
મ-દુખે કરી દબાય એવું દુર્ધર–મહા કષ્ટવાળ. દુરત-જેનો નાશ કરે કઠણ છે તેવું દુસ્તાગી-દુર્લભાધી. દુહવે–દભવે. દુષઘાટ-પથ્થરની પેઠે.
હિલે-દુર્લભ. દિજ-બાહ્મણ.
Page #141
--------------------------------------------------------------------------
________________
૭૫
ધનંદ, ધનદ-કુબેર. ધરણી-ગૃહિણી, સ્ત્રી. ધરારૂહ-વૃક્ષ, ઝાડ. ધસમસી-દેડી દેડીને. ધિર-ધીરજ, નચિંત-ચિંતા વગરના. નદ, નંદન-પુત્ર નંદની-પુત્રી. નરીદ-નરે, રાજા. નાણ-જ્ઞાન. નાસિકા–નાક. નાહ–નાથ. નિકંદન-નાશ. નિખિલ-સર્વ. નિદાન-(૧) ખરેખર, (૨) ઉપાય. નિધાન–ભંડાર. નિપાયો–બનાવ્યો. નિબડ–દ. નિરતિચાર -અતિચાર, ષ વગર. નિરવહ-નિર્વજો, પાળજે,
નિભાવજો. નિરૂપમ-જેની ઉપમા ન થાય તેવું,
| સર્વોત્તમ. નિમલવા-નાશ કરવા. નિલાડ-કપાળ. નિસુણે-બરાબર સાંભળે. નિ છદ્મ-અપટી. નિસ્તાર-પારનીકી-સુંદર. નઠેનાશ પામે. પંકજ-કમલ. પચાત્યાગ કરો. પટ-લુગડે.
પટુતા-ઉગ્રતા, ચંચળતા. પતંગ-(૧) પતંગીઆ (૨) આકાશ. પડણ-પડવું. પડિબેહતા–પ્રતિબોધતા, ઉપદેશ દેતા. પદ-પગ. પદ્મ-કમલ. પંજર-પાંજરું. પભણું-વિશેષે કહું. પમુહા-પ્રમુખ, વગેરે, આદિ. પયણ–પગ પર્યાપે-બેલે, વિદે. પરગમે-પરિણમે પરણતિ-પરિણતિ, પરિણામ, મનના
ભાવ. પરમથ–પરમાર્થ, પરવડું-મોટું. પરિ–પેઠે. પરિયા-પૂર્વજ પરિસર–પાદર, ગામની બહાર ભાગ પરિસહ-સહન કરવું તે. પરિહાર–ત્યાગ. પરે-દૂર. પત્ર-(૧) પાંદડાં, (૨) કાગળ પલ્લી-ગામ. પસાય-મહેરબાની, પ્રાસાદ, પાઉ ધાર્યા-પગ ધાર્યા, પધાર્યા. પાખરીઆ-સજજ કર્યા. પાખર્યાસજજ કર્યા. પાખે-વિના. પાંકીને-ભલે પ્રકારે. પાંગરવું-વિહાર કરે.
Page #142
--------------------------------------------------------------------------
________________
પાંચમી ગતિ-મક્ષ ગતિ. (મનુષ્ય,
દેવ, તિર્યંચ, નારક એ ચાર
ગતિ નહિ તે.) પાત-(૧) પાંદડું (૨) પતન-પડવું. પાતિક–પાપ. પાયક-પાળા. પાયવ–પાદપ-કલ્પવૃક્ષ, પાશ-બંધન. પાળા-પગે ચાલનારા. પીંગલ-પિંગલ શાસ્ત્ર, કાવ્યરચના
શાસ્ત્ર પીરપીડા. પીહર-(૧) પાળનાર (૨) માવતર. પુલાય–નાશ પામે. પેચ-રીતપેરે-પેઠે. પિ-પ્રઢ, મોટે. પ્રચ્છન્નપણે-છાનું પતિ -પડઘા પડે. પ્રતિપક્ષ-શત્રુ. પ્રતિરૂપ-સરખે. પ્રતિલાભ-લાભ આપે. પ્રતીતિ-શ્રદ્ધા, દાસ્થા. પ્રભાવના-લ્હાણી, જેથી પ્રભાવ થાય છે. પ્રમુખ-વગેરે. પ્રદ-આનંદ, હર્ષ પ્રવિન્ન-પ્રવીણ પ્રસાદ-મહેરબાની, પસાયપ્ર-વહાણમાં, સવારમાં પ્રાઉણું-પરણે, મેમાન. પ્રાચી-પૂર્વના, પ્રાચીન
પ્રાસાદ-મહેલ, મંદિર પ્રઢ-મોટું ફુરકાર-ફડફડાટ. ફેફલ પાન-સોપારી. બડૂવા–બડા, મોટા. બયાલ-બેતાલીસ બાઉલ-(૧) બળીઓ, (૨) બાવળ. બાધા-પીડા. બુધ-પંડિત. ભગત-ભક્તો. ભાણ-ભાનુ, સુર્ય. ભાંજે-નાશ કરે. ભાળ-ભાળીને, જોઈને, ખબર, તપાસ ભાંતર–અંદર. ભૂપતિ–રાજા. ભૂપીઠ–ભુવન ઉપર, પૃથ્વી ઉપર ભૂરિ~બહુ. ભૃગુવાર–મંગળવાર. ભ્રમર-ભમરો. મગસી-મક્ષીજી (તીર્થ) મકમાંચડે. મંકડ-મર્કટ, વાંદરો. મચ્છ-માછલું. મછર-મત્સર, અદેખાઈ. મણુઅ–મનુજ, મનુષ્ય. મત–મતિ, બુદ્ધિ. મનમ-મન્મથ, કામદેવ. મનરલીઆનંદિત મનથી. મનુજ-મનુષ્ય મનોભવ–કામદેવ. મંજન–ધવું તે (દંતમંજનદાતણ) મયગજન્મત્તગજ, હાથી.
Page #143
--------------------------------------------------------------------------
________________
મરોલ–હંસ. મરાલી-હંસી. મરૂ–પાણી વગરની જગ્યા. મારૂથલ-ભરૂસ્થલ, મારવાડ, મકેટ-વાંદરો. મર્મ-રહસ્ય. ભલ–મેલ. મલક-મુલક. મસુંદ–મસુદી. મહિમાનિલ-મહિમાથી ભરપૂર. મહિલ–મહિપર, પૃથ્વી પર મહીધર-પર્વત મહીષી-(૧) ભેંસ (૨) રાણી. માજા-મર્યાદા, લજ્યા, હદ. માટ-(૧) માટલી (૨) માટે. માતંગ-હાથી. માદ–તબલાં. માંગલાં-માંગણ, માંગ. માયરે-(૧) મારે, (૨) લગ્નના મારે. મીન-મીન, માછલું મીર–અમીર. મુક્તાફલતી. મુંડ-માથું. મુંડન-કેશલેચ. મૂક-મુંગે. મૂટક-મૂડ. મૃગપતિ-સિંહ. મૃગરાજ-સિંહ, મૃદુ-કમળ. મેહલું-વરસાદ, મોદ-આનંદ, હર્ષ
દે-આનંદ. મોબત-પ્રીત, સ્નેહ,
યામિની રાત્રી.
ગી– ગી. રપ-રક્ષણ રજત-ઉં. રજની રાત્રી. રઢ-પ્રીતિ. રતિ-(૧) પ્રીતિ, (૨) અલ્લ, શાણપણ,
(૩) વાલને સળગે ભાગ,
કંઈ નહિ. રમણ–પતિ. રયણ-રત્ન. રયણિ–રજની, રાત્રી. રવિ-સૂર્ય. રસણાઈરસનાઈ, શાહી. રહ-રથ. રાંતિ-રાત્રે. રામાધન-કંચનકામિની. રાશી-ઢગલો. રીસહસર-ઋષભેશ્વર (તીર્થંકર પ્રભુ.) રૂધિર-લેહી.. રૂસે-રોષ પામે. રિવત-ગિરનાર (પર્વત). લ૭િ-લક્ષ્મી. લગ્ન-લગ્ન. લંઘન-લાંધણ, ખાવું નહિ તે. લલામ-સુફટ. લાર-સાથે. લીલીન, તલ્લીન. લીલવણ-લીલેરી. લીલા–સહેલાઈથી. કુંકા-ટિયા, સ્થાનક માર્ગી. લંચન-લોચ. વક–વસમું, આડું.
Page #144
--------------------------------------------------------------------------
________________
વકી—સંભવ. વગડાં–વત્સ, બચ્ચાં. વ–વસ, ખસ્યું. વર્–સવસર, વર્ષ. વદન્ન–માં.
વટપદ્ર–ડેદરા (શહેર). વનિતા સ્ત્રી.
વન્દ્વિ–અગ્નિ. વણુ–વેણુ, વચન. વર–૧૧) ઉત્તમ (૨) માગણી. વરદાયિની–વર દેનાર.
વર્તુળ ગાળ. વર્ષા—વરસાદ.
વલ્લહા–વલ્લભ, પ્રીતિવાળા, નાથ.
વસન—લૂગડું. વસુધન.
વસુધા પૃથ્વી.
વાગ્યી—બુદ્ધિમાન, પંડિત,
વાચક–ઉપાધ્યાય. વાધે-વધે.
વાન–વર્ણ, રૂપ. વાર્ષિ–વાવ.
વારણાં–ઓવારણાં.
વારૂ–સુંદર.
વિકૃતિ-વિકાર, (વિગય) જેથી વિકાર થાય તે.
વિગય(વિકૃતિ) જેથી વિકાર થાય
તે. ધી, દૂધાદિ. વિગૃતા—કાદવમાં પડયા. વિચાલ–વચમાં.
વિડવું–જૂદા થવું. વિસે–બગડે. વિધ્રુવની—ચંદ્રમા જેવું જેનું વદનમાં છે એવી.
૭૮ .
વિઘ્ન સ–નાશ.
વિષ્ણુધ–પંડિત, ડાહ્યા. વિભૂષા—શાભા, શણગાર. વિમાસ–શાચ, વિચાર કર. વિરત’ત–વૃત્તાંત, હેવાલ.
વિરતિ–વ્રત, વિરમણુ. વિલપે–વિલાપ કરે. વિલુદ્ધ-કસાયેલ.
વિક્ષેપણુ–શરીરે ચાળવું તે.
વિશાલ-માટું.
વિષાદ—દુઃખ.
વિદ્યુણા-નગરના.
વીછાય–ઝાંખા પડે.
વૃ—સમૂહ
વૃષભ-મળદ.
વેયાવચ્ચ—વૈયાનૃત્ય, ચાકરી કરવી તે.
વેદ–જાતિ.
વેલ્–રતી. વ્યય-ખર્ચ.
વ્યવહારી–વેપારી વાણી.
વ્હેલર્–વેલ ( વરની. )
શર્મ–કલ્યાણ.
શશી—ચંદ્રમા.
શારદ–સરસ્વતિ.
શાળ–ચાખા.
શિરસેહરા–અગ્રેસર.
શિવ-મેાક્ષ.
શીત-ટાઢ.
શીશ-માથું.
શુક્તિ-સાપ.
શુચિ-પવિત્ર, ચોખ્ખુ,
સ્યું–(૧) સાથે, (૨) થી, (૩) સરખું,
(૪) વડે. શ્રુતવત–શાસ્ત્રમાં નિપુણ.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૪–૭.
સખાઈ મૈત્રી. સખાય—મિત્ર. મંચ તૈયારી.
સડણુ–સડવું.
સદેવ–મેશાં.
સન્ા-પૂરા, તેજવાળા. સમવિડ–સરખા. સમતા--મલાવ્યા. સમારતા—સંભાળતા.
સમિહીત–ચ્છિત. સમુદાય–ટાળુ, જથ્થા.
સમૂળ−(૧) મૂલ સાથે, (૨) એકદમ.
સંપદાલક્ષ્મી.
સંખલ-ભાતું. સંખેલા–સાંખેલાં. સયણાં સજ્જના સયલ–સકલ, સધળુ. સરાખવા–આશા આપવા.
સલિલ–જળ.
સસાજ–સાજ, સામગ્રી સાથે, સજ્જ
સહિકાર–સહકાર આંખાનું વૃક્ષ
સંવર–જેનાથી કર્મે આવતાં અટકે તે.
સંવેગી–વૈરાગ્યવાન્.
સાદરે—આદરસહિત. સાન્વયી—સાર્થક.
સાંનિધિ–(૧) સમક્ષ (૨) રખેવાળી.
સાયર—સાગર.
સાર–(૧) કૃતાર્થ, (૨) ઉત્તમ. સાસ શ્વાસ.
સાહ–(૧) સાય, (૨) સાર સંભાળ,
સહાય. સાહતી—(૧) સામી, (૨) સ્વામી (૩) સ્વધર્મી વાત્સલ્ય.
e
સિΖસાથે.
સિચાણા—બાજપક્ષી સુખાર—સુંદર. સુખાસણ–(ન) પાલખી. સુધી સારી બુદ્ધિવાળા. સુધા-શુદ્ધ.
સુતન તનુ, સુંદર પુત્ર.
સુધીર મારી ધીરજવાળા. સુપસત્ય-શુભ.
સુરગુરૂ—બૃહસ્પતિ, દેવતાના ગુરૂ. સુરજપુર-સુરત (શહેર). સુરતર-કલ્પવૃક્ષ.
સુરપતિ-દેવતાના રાજા, ઈંદ્ર સુરાલય–દેવતાનું સ્થાન, સ્વર્ગ.
સુવિહિત–સારી વિધિ પાળનાર. સહકર–શુભકર, ભલું કરનારા.
ડિ–સુખડ.
સેાભાગીસાભાગ્યવાન, સુંદર.
સાર’ભ–સુગંધ.
સાવન-સુવર્ણ, સાનું. સાહમ–સુધર્મા સ્વામી. સાહવ–સા.
સ્કંધ-ચડ સાહા–શાભા.
હય–ધાડા.
હરિયાળા–રૂપક કવિતા.
હસ્તી—હાથી.
ઘેલા-સહેલાઈથી.
હુતાશન—અગ્નિ. દેખારવ–મુ.ખારા.
હેજ–પ્રીતિ.
હવા–ટેવ.
હાટી–હાડ.
હીસે-ખુશી થાય.
Page #146
--------------------------------------------------------------------------
________________
**********
******
Page #147
--------------------------------------------------------------------------
________________
શ્રી શાંતિદાસ શેઠજીનો રાસ.
श्री सद्गुरुभ्योनमः
દુહા
સરસ વચન રસ સરસ્વતી, કવિજન કેરી માય; કર જે કરું વિનતિ, કર મુજ પસાય. શ્રી યુગાદિ જિનવરતણા, પદ પ્રણમું કરજેડી, ભવિમન વંછીત પૂરવા, કલ્પતરૂ સમ હડી. શાંતિનાથ પ્રભુ સેળમા, અભયદાન દાતાર પારેવે જણે રાખીએ, શરણાગત સાધાર. નેમનાથ બાવીશમા, નમિએ દીનદયાળ સમુદ્રવિજય કુલચદલે, મનમોહન ગુણમાળ. અશ્વસેન વામા સુત, શ્રી શ્રી પાર્શ્વ જિર્ણોદ. પ્રણમું તે બહુ પ્રેમર્યું, જસ મુખ પુનમચંદ. શાસન નાયક ચરમ જિન, મહાવીર વડ વીર; પ્રણમું હૈડે હેજર્યું, ધર્મ ધુરંધર વીર. એ પાંચે પરમેશ્વરા, એ છે શિવતરૂ કંદ; તે માટે ભવિ સેવ, મૂકી બીજા ફંદ. નિજ ગુરૂ ચરણ કમળ નમી, જ્ઞાન તણા દાતાર મુરખને પંડિત કરે, ગુરૂ ગુણ અપરંપાર. ગુરૂ આણા શિરપર ધરી, જે જે કરીએ કામ મન વંછીત ફળ પામીએ, શ્રી રાજસાગર સૂરિ નામ. ગુરૂ કૃપા જે કરી ઘણી, માથે મુક્યો હાથ; શાંતિશાહ સુત પરંપરા, જગજશ બહુલી આય. તસ કુળ વશ શિરામણી, વખતચંદ ગુણવત; ગુણ ગાવા ઉલટ ઘણે, સાંભળજો સહુ સંત.
૯
૧૦
Page #148
--------------------------------------------------------------------------
________________
ઢાળ ૧ લી. અમદાવાદનું વર્ણન.
(ચોપાઈની દેશી.) જંબુદ્વિપ લખ જેણુ માન, એતે વર્તુલ થાળ સમાન; મેરથી દક્ષિણ દિશા વિચાલ, છેજ ભરતક્ષેમ વિશાલ. ૧ પાંચશે જેયણ જાણે તેહ, છવીશ ખટ કળાને લેહ; છે વિસ્તારપણે અધિકાર, લેજે શાસ્ત્ર થકી સુવિચાર. ૨ તિહાં દેશ છે સહસ બત્રીશ, ખટખંડના વિશ્વાવીશ, તેહમાં આરજ પચવીસ શેષ, અને પમ મનહર ગુર્જર દેશ. ૩ ઈણુિં દેશ નગરી અનેક, રાજનગર છે સુંદર એક; સકળ નગર તણો શિણગાર, જાણે લંકા લીયે અવતાર.૪ ઈત ઉપદ્રવ્ય નહિ આપદા, રેગ શેક ભય નેવે કદા ચાર ચાડને નહિ પ્રવેશ, સુખીયા લેક વરસે વિશેષ. ૫ દુદાલા વ્યવહારી ઘણ, તસ ઘર ધનની નહિ છે મણ દાન માન દયા લય પલણ, વિનયાદિક ગુણે પ્રવીણ ૬ સુંદર સેહે જિનપ્રાસાદ, પ્રભુ મુખ દીઠે મન આલ્હાદ; તે નગરીની શોભા ઘણી, કિચિત પભણું સુણવા ભણી. ૭ શિશ મગટ દરવાજા બાર, પરાં છત્રીશ અતિ સુખકાર, ઉંચાં મંદિર ઘર કૈલાસ, સત્ય ભુમિયા તિહાં આવાસ. ૮ સાધુ સાધવી વિચરે જિહાં, સુખીયા લેક ધરમ કર તિહાં વાર ઉચ્ચાર વરણ તિહાં વસે, દયા ધરમ સહકે ઉદ્ઘસે. ૯ દીન, હીન, દુખીયાં સંભાળ, જીવ સહુના જે પ્રતિપાળ, શિવ મંદિર પણ દિસે ઘણાં, મુસલમાન ગુણ નહિ છે મણા. ૧૦
વાપિ વનિતા સાબરમતી વળી, પનઘટ શેભા અતિશય મળી; બાવન “વવા” કર શિણગાર, કાવ્ય થકી સુણજે શ્રીકાર. ૧૧ वापि वप्र विहार वर्ण वनिता वाग्नि वन वाटिका; वैद्य ब्राह्मण वारिवदि, विबुधा, वेश्या बणिग् वाहिनी;
૧ ગેળ. ૨ આર્ય. ૩. શરીર પુષ્ટ. ૪ વેપારી-વાણીઆ. પલીન. ૬ જિન મંદીર-દેરાસર. ૭ સુંદર. ૮ ચાર. ૮ વાવ,
Page #149
--------------------------------------------------------------------------
________________
विद्या वीर विवेक वित्त विनयो, वांचंजमो वल्लिका; वस्त्रं वारण वाजि वेशर चरं, द्रगं वचं शोभते. ચોરાશી ચાટાની એળ, વસ્તુ વહરે આપી મેલ, માણેકચેક અતિ મહમહે, લખમી દેખી મન ગહગહે. ૧૩ પેશ્વઈ ગાયકવાડ દે રાજ, મન મેળે સમજે સહુ સાજ હેત પ્રીત બત છે ઘણી, પ્રજા ભણી પાળે બેઊ ધણી. ૧૪ ભુજબળ સિંહ સમેવડ જાણ, અરિયણ ગજડ તસમાન; પરચમ લેક પાળે ભૂપાળ, દેખી હરખે બાલગે પાળ. ૧૫ હય ગય રથ વાચક ભંડાર, વિભવ તણે નહિ લાભ પાર; સુણી શાસન જેહનું ઉદ્દાંમ, સેવે શત્રુ રાખણ નિજ ઠામ. ૧૬ ભૂપ સિમાડા સેવે સદા, ન્યાય નિત્ય નવિ લેપે કદા ધરમી રાજા હેયે જિહાં, પ્રજા સુખી શું કહેવું તિહાં ? ૧૭ આગે આગે રસ અતિ ઘણે, શ્રવણ દેઈ ભવિયણ તમે સુણે હિરવર્તન સેવક કહે ક્ષેમ, પહેલી ઢાળને વધતે પ્રેમ. ૧૮
સહસકિરણ સુત શોભતે, શાંતિદાસ ગુણ ગેહ, તેહ તણા ગુણ ગાય શું, આણિ ધરમ સ્નેહ. રાજસાગર સૂરિ મહેરથી, પામ્યા સઘળી રિદ્ધ, સાગર ગ૭ દિપાવિએ, મન વાંછિત ફળ લીધ. શ્રી ચિંતામણ મંત્રથી, રાજકાજ સમરથ; સાત ક્ષેત્ર જિણે ઉદ્ધર્યા, ખરચી ઘણા ગરથ. પાદશાહ આદર થકિ, જિન શાસન જયકાર; ચિત્ય બિંબ કરાવિયાં, કહેતાં કેમ લહું પાર.
સાગર ગચ્છની સ્થાપના થઈ તેહ અવદાત; કિચિત પભણું તે હવે, શ્રેતા સુણે વિખ્યાત.
૧ અશુદ્ધ ક છે. છંદ શાલ છે. આમાં “વ” અક્ષર બધા છે. ૨ ઉગ્ર. પ્રબલ.
Page #150
--------------------------------------------------------------------------
________________
ઢાલ ૨ જી,
સાગરગ૭ સ્થાપના.
(ઢઢણ ઋષિને વંદના હું વારી-એ દેશી.) ત્રેપનમેં પાટે થયા હું વારી, લક્ષ્મી સાગર સૂરરે હું વારી લાલ; સાગર શાખા પરવરી, હું. દિનદિન ચડતે નૂરરે. હું ત્રેપનમેં. ૧ તેહના વંશમાં વળી, હું. લબ્ધિસાગર નામરે. હું. ઉપાધ્યાય પદ ભગવે, હું ગુણે કરી અભિરામરે. હું. 2. ૨ તત્ શિષ્ય દેય ગુણે આગલા, હું. નેમસાગર ગુણવંતરે. હું. મુક્તિસાગર બીજા વળી, હું. પંડિત પદ ધરતરે. હું ત્રે. ૨ ચોમાસું સુરત તણા, હું. સંઘ સદ લય લીરે. હું. ભક્તિ બહુવિધ સાચવે, હું. ગુણે કરી આધિનરે. હું. 2. શાંતિ નામે તિહાં રહે, હું ધનવંત અતિ ઉદાર હું. પુત્ર નહિ તેણે કરી, હું પુછે ગુરૂને ધારરે. હું. ગુરૂ પણ એમ કહે સાંભળો, હું, ચિંતામણિ જે મંત્ર; હું. ખટ માસ છે સાધના, હું. તે અમ પાસે રે. હું. 2. ૬ બાર હજાર જાપે કરી, હું. વળી છત્રીસ હજાર હું. પાંચ પ્રકાર ઉપર ચલે, હું એને અતિ વિસ્તારે. હું. 2. ૭ ધૂપ દિપ બલ બાકુલે, હું. આહુતિ ખટ માસ, હું. ધરણ રાય પદમાવતી, હું તેની પુરે આશરે. હું. 2. ૮ મંદિખાનું ભલાવીઓ, હું. જે જેમ જોઈયે તેહરે; . અમ આશા છે આપજે, હું. એહમાં નહિ સરે. હું. 2. ૯ આરાધે નિર્મલ મને, હું. ખટ માસ થયા તામરે, હું પવિત્રપણે તુમ આવજે, હું ગુરૂ હુકમ થયે જામ હું. 2. ૧૦ શાંતિદાસ શેઠ. એ હવે તિહાં કાય વશે, હું. રાજનગર વસનાર; હું. તે સુરતમાંહિ હતા, હું. જવેરી તણે વ્યાપાર હું. 2. ૧૧ પ્રાતઃ સમયે દહેરે જઈ હું. ગુરૂ નમવા ધરી નેહરે હું. “શાંતિ હું આ અછું,” હું. એમ ભાખે ગુણ ગેહરે 2. ૧૨ ગુરૂ વાદી સ્તુતિ કરી, હું. ભાગ્યવાન તસ દેખરે, હું પહેલે તે વહેલે,” હું વિધિએ લખિયે લેખ, હું. 2. ૧૩
Page #151
--------------------------------------------------------------------------
________________
ધીરજપણે બેસારીને, હું. મંત્ર ભણે તીણે વાર; હે. નાગ સ્વરૂપે આવિરે, હું ધરેણુદ્ર ધરી પ્યાર હું. 2. ૧૪ ફણાટપ મસ્તકે ધરી, હું. જીભ તણે લબકારરે, હું. ગુરૂ કહે “તમે પણ જીભને, હું. ભેલી કરે એણીવારરે. 2. ૧૫ મનથી ભય લાગે તદા, હું શંકા ઉપની જામરે, હું. અદશ્ય થયા ધરેણંદ્રજી, હું. શેઠને કહે ગુરૂ તારે હું. 2. પૃથ્વીપતિ થાઓ સહી, હ. એહને એહ પ્રભાવરે, હું. રાજકાજ ધુરંધરા, હું. કહે ગુરૂએ તુમ દાવ હું. 2. મસ્તક હાથ દેઈ કહે, હું, “કરે ધરમના કામરે; હું. ખાઓ ખરચે વાપરે, હું. ફત્તેહ કરે ગુરૂ નામ હું. 2. ૧૮ એહ વચન મનમાં ધરી, હું કરે વેરી વ્યાપાર; હે. દેલત દિન દિન દીપતીરે, હું. લેઈ શામન ઉદાર; હું. 2. ૧૯ દિલ્હિપતી પાદશાહસુતા, હું. પરણાવે ધરી પ્યાર હું. જવેરખાનું પુરૂં નહિ, હું. હુકમ કર્યો તેણી વારરે. હું. 2. પણ ન મળે તે શું કરે, હું. અહવે લઈ સામાન; હું. શાંતિદાસ તહાં જઈ હું. મુકી ભેટ પ્રધાનરે વસ્તુ અમુલખ દેખીને, હું. ખુશી થઈ કહે તેહરે; હું. હ્યું કે તમે દાખવે, હું. સાસરવાસે એહરે. હું. 2. અકબરબેગમ પુત્ર લેઇને, હું. નાઠિ કઈ પ્રકારરે, હું. પાતશાહ વાડીમાં ઉતરી, હું. કેઈન લીધી સારરે. હું. 2. ૨૩ સહસકરણ સુત ચાકરી, હું. ખબર અંતર રાખી ઘણી; હું. તસ ભાગ્યે થયું ભવ્યરે, હું.
2. ૨૪ અકબર મરણની વારતા, હું. સાંભલી દેશ વિદેશરે, હું. રાજા લેઈસુત શું તિહાં, હું બેગમગઈ તેણે શિરેહું. 2. ૨૫ પદવી પાદશાહની લઈ હું. જહાંગિર શલીમ શાહરે, હું. તિણે મામુએ શેઠજી, હું. કહ્યા ધરી ઉત્સાહરે. હું. 2. ૨૬ પૂરવે એ પિણ વારના, હું. કારણ દેય ચાર હું. અંતર ગણે નહિ શેઠથી, હું, તુમ ઉપગારે સુખ ધારરે. હું. 2. ર૭
«
૧ ઇંદ્ર.
Page #152
--------------------------------------------------------------------------
________________
માં મુએ કુમરી તણા, હું. તેમે આજથી એહરે, હું રાજનગર સુબોગરી, હે. સપિ તુમ ગુણ ગેહરે. હું. 2. ૨૮ રાજા રાજ પ્રજા સુખી, હું. નગરશેઠ પદ દીધ. ચતુરંગી સેના વળી, હું. રાજ સમેવડ કરે. હું. 2. ર૯ Uહાં ઘણું છે વારતા, હું. સંક્ષેપે કહ્યું જેયરે હું. બીજી ઢાળ સોહામણી, હું. પુજે ક્ષેમ સુખ હોય, હુ. 2. ૩૦
દુહા,
રાજસાગરને સૂરિપદ. ગુરૂ તેડી ભક્તિ કરી, કહે “એ તુમ રાજ;' ગુરૂ કહે “દેવાણપિયા ! એ મ્યું બેલ્યા આજ ૧ “પંચમહાવ્રત ઉચ્ચર્યા, ઋનિસ્પૃહ અણગાર; શ્રીપૂજ્ય તે કરી, ત્યે લાહે સુખકાર.” વિજયસેન સૂરિ તીહાં, તેને શુભ રીત; ભક્તિ કરી એમ વીનવે, જેડી હાથ વિનીત. ૩ “ઉપાધ્યાય પદ આપીએ, સ્વામી કહુ તુમ એહ; રાજસાગર ગુણવત ઘણા, વીનતી એ ગુણગેહ.” ૪
એમ પદવી જે દીજીએ, ઠામ ઠામ હેઈ જાય; તે માટે તમ વિનતી, માની મુજ નવી જાય.” ૫ પાઘવ ખોળે મુકીને, વીનતી વારેવાર ‘ગુણ એશીંગલ મુજ હવે, માને વચન ઉદાર. ૬ એમ કહેતાં માન્યું નહિ, શેઠનું વચન લગાર; ઘણું સું કહીએ આજથી, માથે એ ગુરૂ ધાર. ૭
૧ છે.
(ધવલ શેઠ લઈ લેટછું. એ-શ.) શ્રેતા સુણે હવે આગલે, સહેજે વાત ઉદેરી,
ટું લાગ્યું શેઠને, આંટી પી મન કેરીરે. રીસાઈ ઘરે આવીયા, એહ કરે વિચાર શ્રી પૂજ્ય હવે આપીઢું, રાજસાગર ગણધારરે. * સ્પૃહા-ઇચછા વગરના + મુનિ. ૬ લાભ.
૨ છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
એહવે ત્યાં જઈ દાખવ્ય, વાત તણે મચકેર; પ્રછન્નપણે વિચાર કર્યો, ખંભાત ભણી કરી જોરે. ૩ છે. એહવે શેઠ ખંભાતને, કાય વસે છે અત્રરે; રેકી રાખે તેહને, ખબર જણાવે તત્રરે, વાસક્ષેપો આવશે, તે તમને મુકીશું તે માટે લખે લેખ એ, અવસર યમ ચુકીશું. ચું કરે આજે સાંકડે, લેખ લખીને દીધેરે, જે અમારી ચાહ કરે, કામ કરે પ્રસિધરે. એછવ સૂરીપદ તણે, માંડે છે કરી સાજ, વાસક્ષેપ હવે મોકલે, તે રહેશે તુજ લાજ રે. ખંભાત સંધ આગળ કહે, ભરૂચ ખાણુ મજારરે; ગુંહલી કરીને ચુની, નાંખે શેઠાણું તેણી વારરે. ૮ રાજનગરના શેઠજી, શેઠને કયા જાણે, પત્ર લખે તેવા ચિત્તે, કરે કામ મંડાણેરે. વાસક્ષેપને મેકલેરે, તે શેઠ આવે ઘેર; નહિતર તે એ વાતની, શેઠ તણ શી પર. છે. ૧૦ મનસ્યું વિચાર કરી તદા, સૂરિ મંત્ર વળી વાસ, મોકલે વિનાય નમઃ લખી, સફળ ફળી ન આશરે. છે. ૧૧ સભા સમક્ષે ચુની, ઓઢાડી કહે એમરે, તુમ સહાગ અવિચલ રહે, તેડાવે શેઠ ધરી પ્રેમરે. છે. ૧૨ લેખ લખીને મેક, શેઠ છોડાવણ કાજ રે, એમ અનેક ઈહાં વારતા, સાગરગચ્છને રાજરે. છે. ૧૩ લેખ આવે તે વાંચીને, શેઠને હર્ષ અપાર; ૫દ મહેચ્છવ રૂડી પરે, વાજે વાત્ર ઉદારરે. છે. ૧૪ દિન દિન રંગ વધામણાં, ચઢાઈ મહોચ્છવ થાય, ઢાળ બીજી ક્ષેમે કરી, ધવળમંગળ ગવાયરે છે. ૧૫
દેહા, જોશી તે ખ્યાતસ્યું, ભણ્યા ગણ્યા જે સાર;
તિક જાણે પાંકિને, આદરમાન અપાર, * છાની રીતે + ઉમંગથી,
Page #154
--------------------------------------------------------------------------
________________
શુભ મુહૂર્ત જોઈ કહે, તુમ વિદ્યા પ્રમાણુ લગ્ન જોઈને એમ કહે, સાંભળે શેઠ સુજાણ. ઉત્તમ મુહૂર્ત છે ખરૂં, શાસ્ત્ર તણે અધિકાર; એક માસમાંહે ભલે, સાંભળે તે વિચાર,
ઢાળ ૪ થી..
(જીહાં કમર બેઠે ગેખડે એ દેશી.) જહ સંવત સોળસે છાશીએ, લાલ વર્ષે જેણહ માસ જો શની અનુરાધા વેગથી, લાલ સંઘને થયે ઉલ્લાસ. સુગુણ નર પદ મછવ સુખકાર-એ આંકણી. સુ. ૧ જીહ પૂજા પ્રભાવના ઘણી, લાલ લેક તણે ગહગાહ; જીહ વાજીંત્ર વજે વિવિધ પરે, લાલ, ગાતા ભેજક ભાટ. સુ. ૨ જીહ આચારજ પદ થાપીને, લાલ રાજસાગર સૂરીનામ; જો દાનમાન કરી લૂંછણાં, લાલ સિધાં સઘળાં કામ. સુ. ૩ જીહ ચોસઠ શ્રાવક એકઠા, લાલ કરી રંગ રસવાત. જીહ દ્રવ્ય બેલે પાતશ્યાહથી, લાલ ઈહિ ઘણા અવદાત. સુ. ૪ જીઓ =ગનહગારે કઈ વલી, લાલ કજીઆ માથે જે હોય; જીહ મુજ શ્રાવક હેરો ખરા, લાલ દુઃખ ભાગ્યું સહુ કેય. સુ. ૫ હે શાહ જહાંગીર રાજમાં, લાલ સઘળી જે પસાળ; હે શાંતિદાસને લગતી અમે, લાલ લખી પરમાણુ વિશાળ. સુ. ૬ જીહ ઠામ ઠામ શ્રાવક લઈ, લાલ પિતાના કરી સાર; જો મિત્રપણે કઈ થયા, લાલ કહેતાં નવે પાર. સુ. ૭ જીહ શ્રેણક રાજા વીરને, લાલ રૂષભ ને ભરત નરેંદ્ર; અહો રાજસાગર સૂરીશને, લાલ સહસકિરણના નંદ સુ. ૮ કહે સંપ્રતિ સુહસ્તિ સૂરીને, લાલ અકબર હિર સૂરીશ; જો કૃષ્ણનરેશને તેમને લાલ વાત ઘણી મધુરીશ; સુ. ૯ છ વિકમ સિદ્ધસેનવલી, લાલ કુમારપાળ હેમ સૂરીશ; જહે રાજસાગર શાંતિદાસને, લાલ જેડી વિશ્વાવિસ. સુ. ૧૦
મજે. = ગુન્હેગાર. + પુત્ર કે પૂરેપૂરી.
Page #155
--------------------------------------------------------------------------
________________
જીહેા ધર્મગોપ વિમળ તણે, લાલ શ્રી બપ્પભટ્ટ 1મ; જ્હા તિમ રાજસાગર સૂરીને, લાલ શાંતિદાસ સુખ ઠામ. સુ. ૧૧ છઠ્ઠા કીરત હુકમળા વિસ્તરી, લાલ સઘળે દેશ વિદેશ; હેા સાગરગચ્છ કરી સ્થાપના, લાલ શાંતિદાસ વિશેષ, સુ. ૧૨ છઠ્ઠા ચિંતામણિ દેહેરૂં કરી, લાલ નવલખ નાણાં રોક; જીહા પ્રભુ પધરાવી હરખીયા, લાલરવિદેખી જિમ +કાક. સુ. ૧૩ જીહેા વેલિયા વિઠ્ઠી પ્રભાવના, લાલ અગ્યાર લાખ દ્રવ્ય થાય; જ્હા સાગર ગચ્છમાં આપીયા, લાલ ગુણીજન કીરત ગાય. સુ. ૧૪ હેા વૃદ્ધ મુખે એ વારતા, હેા સાંભળી તેહ સબધ; લાલ કિચિત જાણવા કારણે, લાલ ભાખ્યા એહ પ્રતિબંધ. સુ. ૧૫ સુણા શેત્રુજે ગિરનાર વળી, લાલ આખુ તાર’ગા જે; છઠ્ઠા સખેશ્વર પત્ર લખી, લાલ આપે ધરીને નેહ. જીહા ગુણુ કહેતાં તસ વરણુવું, લાલ એ સમરથ ન કોઈ; જીહા કલિયુગમાં સુરતરૂ સમા, લાલ આપમા કહે કવિ જોઈ. સુ. ૧૭ જીડો આગળ વાત અતિ ભલી, લાલ વખતશાહની સાર; હેા ચિત્ત રાખી ભવી સાંભળેા, લાલ તસ ગુણુ અપર’પાર. સુ. ૧૮ હેા ચેાથી ઢાળ ઇણી પરે, લાલ વખતચંદ ગુણુ રાસ; છઠ્ઠા હીરવર્ધન સુપસાયથી, લાલ ક્ષેમ બુધ પ્રકાશ સુ.
સ. ૧૬
દુહા. સહકરણ સુત શાભતા, શાંતિદાસ ગુણગેહ; લક્ષણુ લક્ષિત દેહડી, દાની માની એહ. લખમીચંદ સુત તેના, લખમી અપર‘પાર; ખુશાલચંદ વળી તેહના, પુત્ર તે ગુણ ઉદાર. નથુ શેઠ તે પાટવી, તસ અધવ જેઠમલ; વખતચંદ ગુણ આગલા, તસ ગુણ મહીમા અવદ્ય તેહના ગુણ ગાતાં ભણી, મુજ મન ઉલટ થાય; ઉત્તમના ગુણ ખેલતાં, હાવે નિરમલ કાય.
૩
ૐ બપ્પભટ્ટ સૂરી. + આમ રાજા. § લક્ષ્મી + કમળ. * કલ્પવૃક્ષ.
૨
૧૯
Page #156
--------------------------------------------------------------------------
________________
એક મને ભવિ સાંભળે, વક્તા કલા પ્રમાણ છે. રસીયાને રસ ઉપજે, ધરમ ગુણે ગુણ ખાણ ૫ :
ઢાળ પ મી.
પથારે સંદેશ - દેશી. શેઠ ખુશાલચંદ દીપતા, કરે સહુની સાર, રાજ કાજ ધુરંધરા, કેઈ ન લેપે કાર. શે. ૧ ધરણ તસ ત્રણ અતિ ભલી, બાઈ રસાલ; નથશા છણે જનમીયા, દિન દિન મંગળમાળ. શે. ૨ દિપાં વહુ નિરમલ સતિ, જેઠમલજીની માત;
પુત્ર રત્ન છણે જનમીયે, વિલસે સુખ સાત. શે. ૩. ત્રિીજી શેઠાણી ઘણું, રૂપત ભંડાર રૂપે જીતી છણે અપછરા, નહી એપમ સંસાર. શે. ૪ જમકું નામે સહા સતી, શઠ કળા નિધાન; શેઠ તણા ચિત્તમાં વસી, દિન દિન વધતે વાન. શે. ૫ સુખ વિલસે સંસારનાં, દોગધીક સુર જેમ પુન્યવંત છવ તસ ઉદરે, આવી ઉપને એમ. શે. ૬ રયણી સમે સુપને લો, કુ દીઠે સહકાર સુપના તણાં અનુસારથી, હશે પુત્ર શ્રીકાર. શે. ૭ ઉત્તમ દેહલે ઉપજે, પુન્ય તણે પરમાણ; પ્રભુ પૂજા કરૂં ગુરૂ વળી, શીર ધરૂ જિનવર આણ. શે. ૮ દાન દેઉં પાળું દયા, અમારપડતું વજડાવ; માસ ત્રણ પૂરા જિસે, એહને આવે મનભાવ, શે. ૯ વખત વડે છે આપણે, સુત જનમસે તામ; વખતચંદ નામ થાપસ્યું, દંપતિ ધા નામ. શે. ૧૦ અનુક્રમે ગર્ભ પાલતાં, જે જે રૂતુના આહાર; તે તે પૂછી વાવરે, વૃદ્ધ વચને સુખકાર. શે. ૧૧
૧ રાત. ૨ આંબે. ૩ અમારિ પહોઈએ છવ ન મારે એ ગામમાં પડેલ વજાવ તે..
Page #157
--------------------------------------------------------------------------
________________
સંવત સતર છનું વરસમાં, કાતિક વદી બીજ સાર; મૃગશિર નક્ષત્ર સિદ્ધિગે, સવા પહેર દિન ધારશે. ૧૨ મંગળવાર મંગળ કરું, પનાંગ સુધ નિહાળી મકર લગ્ન વૃષ રાશી, ચંદ્રમા સમે શગાલ. શે. ૧૩ નવ માસ વાડા પૂરા થયા, જનમ્યા પૂત્ર રતન, લક્ષણ લક્ષિત દેહડી, સુંદર કંચન વન. શે. ૧૪ એછવ કિધા અતિ ઘણા, બાંધ્યા તેરણ બાર દસુઠણ કાઢી દિન બારમાં, સાજન જમાડી ઉદારશે. ૧૫ વખત ભલે છે આપણે, વખતચંદ દીપે નામ ' ચડ વખતે કુમર હસે, આશીષ દે સહુ આમ. શે. ૧૬ બીજના ચંદ્ર તણુપરે, અથવા જેમ કલ્પવેલ ' વધિ કુંમર રમતે થકે, સરખા કુંમર રંગરેલ. સે. ૧૭ સહજે સત્ય વચન વદે, ન કરે કેની આલ; વાણિ સુણી હરખે સહુ, અમૃત રસાલ. શે. ૧૮ વસ્ત્રાભૂષણ નિતનિત નવા, પહેરાવે માયતાત; હલરાવે હસે કરી, મેવા મીઠાઈની જાત. શે. ૧૯ લાલપાલ કરતાં થયાં, પાંચ સાત વરસ; માતપિતા મન મેહતે, ૧ઠવીએ નિશાળે સરસ.શે. ૨૦ શ્રેતા સુણે ઉજમાળશું, આગળ વાત રસાળ; પુણ્ય બળે સવી સંપજે, પુજો મંગળ માળ. શે. ૨૧ પુત્યે ઈષ્ટ આવી મળે, પુન્ય વિદ્યા રસાળ; રતિ વિણ એક રતિ સારીખો, ભાગ્ય વિના સવી આળશે. રરઃ પાંચમી ઢાળ સોહામણ, ભાખી અવસર જય : હર વર્ધન કવિ એમની, કળા સફળી હેય. શે. ૨૩
દુહા, પંચ ધાવ માતા કરી, વધે તેહ કુમાર,
અનુક્રમે તે સમજણે, માત પિતા હિતકાર. ૧. ૧ વર્ણ-૫. ૨ મૂકીએ.
Page #158
--------------------------------------------------------------------------
________________
લાવે હૈસે કરી, એક એક લઈ ગેદ - રમકડાં કેઈ જાતનાં, આપે ધરી પ્રદ.
હરખતણા પ્રભાવથી, ભણવા મુંકે નિશાળ; | થોડા દિનમાં તેહ હવે, વિદ્યાવત વિશાળ.
ઢાળ ૬ ઠી, - (કપુર હવે અતિ ઉજળોએ દેશી.) શુભ મુહૂર્ત નીહાળીને, ભણવા મુંકે નિશાળ; એછવ અતિ ખાતે કરીરે, વરઘડે વિશાળરે. ભવિજન વિદ્યા ભણે સુખ થાય—એ આંકણ. સાબેલા શું પરવર્યા રે, આવ્યા પંડિત પાસ; પંડિત પણ રાજી થયેરે, સફળ ફળી મુજ આશરે. ભ. ૨ ગણિત કળા આદિ વળીરે, અક્ષર કાના માત્ર; કળા વિકળા બહોતેર સહીરે, શિખ્યા તે ગુણપાત્ર. ભ. ૩ ભલે રૂડાં કામ મેરે, નહિતર મેક હોય; સુખ દુઃખ બે લીટી ખરીરે, હૃદય વિચારી જોરે. ભ. ૪ ઓકાર રૂપ નમજે સદારે, પંચ પરમેષ્ઠી મંત્ર એહથી રંગ વધામણુંરે, અવર આળ સહુ તંત્રરે. કાવ્ય કવિત છેદે કરીરે, હરીયાળી ગાહાં ઉતર, પંડિત ગુરૂ સેવે સદાર, ભણ્યા પડિકમણ સૂત્ર. અવર સરવ વિકળા કળારે, ધર્મકળા શિરદાર; ધર્મકળા વિણ માનવીરે, પશુય તણે અવતારરે. રાત્રિ દિવસ દરમે મેરે, વખતચંદ કુમાર; સુખદાઈ સર્વ લેકનેરે, વિસર્યો જશ અપારરે. શુભ લગને પરણાવીયારે, ખરચી ધન અપાર; ઈચ્છા પૂરણ આવીયેરે, ઈભાઈ કુમારરે. ભ. ૯ ભાય બીજી પરણ્યા વળીરે, જડાવેદે જશ નામ; રૂપકળાએ આગળીરે, રતિ પ્રીતનું ધામરે. ભ. ૧૦ ખંભાત માંહી વહેવારીયેરે, જયસંગ હીરાચંદ, વખતબાઈ તસ ભાર્યારે, દિન દિન અધિક આનંદરે. ભ. ૧૧
Page #159
--------------------------------------------------------------------------
________________
પુત્રી જડાવ નામે ભલીરે, શેઠજી પરણ્યા જેહ, ગુણવંત રૂપે આગળ, દિન દિન અધિક નેહરે. ભ. લખમીચંદ નામે ભલેરે, ભાઈ જડાવ ગુણવંત; રૂપકળાએ આગળરે, પર ઉપગારી અત્યંતરે. નખ માંસપરે પ્રીતડીરે, અથવા ક્યું ખીર નીર;
અવિહડ પ્રીત બની ઘરે, શીયલ ગુણ ગંભીરરે. ભ. ૧૪ એક દિન મનમે ચિતરે, હવે હું થયે જુવાન બાપ તણે ધન ભેગવુંરે, એમ તે ન લહું માન રે. ભ, ૧૫ બાળપણે ધન બાપને રે, ખાતાં ખડ ન કાંઈ; તરૂણપણે જે જે ભેગરે, તે પુરૂષાતન જાય. ભ. ૧૬ શળ વરસ વેલ્યા પછે, ન કરે જે અભ્યાસ; બાપ કમાઈ ભગવેરે, ધિક જનમારે તાસરે. સિંહ સિંચાણે સુપુરૂષરે, ન કરે પરની આસ; નિજ ભુજ ખાંટ ખાઈએરે,
ભ. ૧૮ જેણે ન કહા જગતમાં, બાળપણે જશવાસ, પશુ હુઆ તે બાપડારે, પડીયા ખાવે ઘાસરે. એમ ચિંતા કરતાં હરે, જુઓ પુન્યની વાત; મિત્ર મત્યે તે શેઠનેરે, સાંભલે તે “અવદાતરે. ભ. ૨૦ પુન્યવંતને લચ્છીને રે, ઇચ્છા તણે વિલંબ કોકિલ ચાહે કંડારવને, દીપે ટ્યુબભરી અબરે. ભ. ૨૧ ઢાળ છઠી કરી એણપરેરે, વાત ઘણું રસાળ; હિરવર્ધન સેવક ભણેરે, સુણતાં મંગળ માળરે. ભ. રર.
દુહો શ્રેતા સુણજ હીત ધરી, રેમ રેમ ઉત્કર્ષ વખત કુમર સબંધ તે, વદન કમળ ગુરૂ નિરખ. ૧ શારદા માતની સાનીધે, ગુરૂવાદિક આધાર; પંડિતકળા મુજમાં નથી, એ મુજ કહ્યો સંસાર. ૨
૧ સચોટ. ૨ ગયા. ૩ બાજપક્ષી.૪ કીર્તિને વાસ. ૫ ચરિત્ર, વાત, કથન. ૬ લક્ષ્મ, પૈસા. ૭ આંબે. ૮ હેત, પ્રેમ. ૮ સાખે, સાથે.
Page #160
--------------------------------------------------------------------------
________________
છે
જ
હવે તે નારી સાથે ગાશે
માંકથી
મૃગપતિ સાહસી મૃગલી, થઈ વછને નેહ, ઉત્તમ ગુણ બલવા, ઉલટ થયે મુજ એહ.
લેકીક કથા જગકેઈ છે, બધ હેતુ તે થાય; . ધર્મ કથા કહેતા કે, સંચીત દૂર પલાય.
ઢાળ ૭ મી. કરમ પરિક્ષા કારણ કુંવર મલ્યો એ દેશી. એહવે તે નયરીમાં વસેરે, નાના સાને પુત્ર; સુરચંદ નામે તે ભ ગયેરે, જે રાખે ઘરસૂત્ર. ૧ સજન સાંભળ સજનની જ્યારે, –એ આંકણી. માતપિતાને અતિશય વાલ્લેરે, શેભાગી સુવિનીત, વખતચંદ કુંવર સાથે ઘણીરે, બંધાણી તસ પ્રીત. સ. ૨ એક જીવ દય દીસે દેહડી, જવેરી વ્યાપાર; મણી માણેક મતી હીરા તણેરે, પારખું ચિત્ત મઝાર. સ. ૩ નવગ્રહ કેરી જાતને ઓળખે, સેળ જાતિ વિખ્યાત કંકણ પાટણ ભેદ આ લહેરે, સમજણમાં સાક્ષાત. સ. ૪ ફરે નયરમાં તે ચારે દિશેરે, લાવે અનગળ માલ, શેઠ તણું ચિત્તમાં તે વચ્ચે રે, ઉત્તમ ગુણ નિહાલ. સ. ૫ વધતી વધતી વ્યાપારી કળારે, રસ લાગે અતિ જે એક એકને પૂછીને કરેરે, વાત તણે મચકેર. સ. ૬ ભૂખણ ઘડાવે તે ચૂપે ઘણારે, જડાવ કરી મને હાર; પારખી શેઠ લીએ દ્રવ્ય આપીને રે, લાભે લાભ અપાર. સ. ૭ પવક સુણી લશ્કરની તે સદારે, હરખ ધરે ગુણવંત જણશ કરીએ આપણ નવ નવીરે, શેઠ સુણે પુણ્યવંત. સ. ૮ ઉદ્યમ કીધે સવી સુખ સંપજે રે, ઉદ્યમ સુખને મૂળ, ઉધમવિણ તે માણસ બાપડારે, ન લહે માન અતુળ. સ. ૯ અહનિશ દોનુ સંજોગે પૂછીને રે, વાત વાતમે વાત; જેસે કદલી કેરા થંભરે, પાત પાતમાં પાત. સ. ૧૦
૧ સિંહ. ૨ સામી. ૩ બચ્ચાના પ્રેમથી-સરખા. ત્યામવીર્યવિવાર્ય , નાગ્નેતિ ક્રિનિરારો પરિપત્રુનાઈ-ભક્તામર સ્તોત્ર. ૪ ઘણોજ, ૫ સંભવ. ૬ કેળ.
Page #161
--------------------------------------------------------------------------
________________
નગ અમુલિક લેઈ સંગ્રહરે, ઘાટ ઘડે લેનાર જડિઆ મણી માણેક મેતી જડેરે, કહેતાં નાવે પાર. સ. ૧૧ - ચતુર વિચક્ષણ એમ તે, દિન દિનેરે, કરે વ્યાપાર અનેક સ. ૧૨ સાંભળો શેઠજી એ મુજ વિનતીરે, માથે તમારે હાથ; અકલવંત તું જેવો કે નહિરે, કુંણ ભરે બાઉલ બાથ. સ. ૧૩ કરે કરાવે વેચે લાભથીરે, વાધે ધન વળી તેહ, પ્રીત અપૂરવ પુરવ ભવતણુ, દિન દિન વધતે નેહ, સ. ૧૪ ખાએ પીએ ખરચે ધન તે ઘણું, શેભાને નહિ પાર;
વેરી સરવે શેઠની અનુમતેરે, ચલાવે કારભાર. સ. ૧૫ નગર લેક કરે વાત પરવડીરે, મેટે કણ છે એહ; શેઠજી કુળમાં દિપક નહિ મણરે, સુંદર તનસ નેહ. સ. ૧૬ ચંદ્રવદન અણિનાસિકા, દાડમ કળી જિમ દંત; ભુજલંબા કટી કેશરી આંગુલી, મગફળી યવ દત. સ. ૧૭ રાજ દરબારે દેનુ સંચરેરે, આદર લહે ગુણવત; કળાકુશળ કરી માને છતાં તીહરે, રાય રાણું મતિવત. સ. ૧૮ વ્યાપાર કલા છત્રીશે મનવમી, જે આવે ભાવ તે વેળા ચુકે નહિ ગુણનલેરે, તેહ ખેલે દાવ. સ. ૧૯ એછવ મહોછવ રંગ વધામણુંરે, દિન દિન મંગળમાળ, “સમીહીત વસ્તુ સવી આવી મળે રે, લખ્યું હવે પેજસ ભાલ. સ૨૦ ઉદ્યમ સાહસ પૈર્ય ગુણે કરી, બળ બુદ્ધિ પરાક્રમ ખટ ગુણ માનવ માંહે વસેરે, દેવને આણે શરમ. સ. ૨૧ છેતા સાંભળે લશ્કર વારતારે, પુન્ય ઉદયની વાત; સાતે સુખ આવી વાસો વસેરે, દિશે દિશે જગ વિખ્યાત. સ. ૨૨ હીરવર્તન શિષ્ય કહે એમ સાતમીર, ઢાળ ભલી હિતકાર; લશ્કર આવે તે ટુકડોરે, નિસુણે તે અધિકાર. સ. ૨૩
લશ્કર પિતાને અછે, તણે બીક નહિ હોય;
ન્યાયી રાજા આવતાં, દુનિયામાં સુખ હેય. ૧ ૧ નાક. ૨ કેડ. ૩ સિંહ જેવી. ૪ ઇચ્છિત. ૫ જેના કપાળમાં.
Page #162
--------------------------------------------------------------------------
________________
દામાજી સુત સાથ છે, તેસંગ મહારાજ; કુમર પદે સુખ ભેગવે, દીપે સઘળે સાજ, ૨ ચડવે ઉત્તરવે કરી, તરવારે બહુ જશ;
હય ગય રથ પાચક ઘણ, મણકશી નહિ તસ. ૩ રાજા રાજ પ્રજા સુખી, વ્યાપારી વ્યાપાર; સહુને હાલે કામ છે, પિતાને સંસાર; વ્યાપારી વ્યાપારના, ઉદ્યમ કરે અપાર; વસ્ત્ર શસ્ત્ર કણ ચગડે, કરીયાણાં કઈ સાર. ૫ નગર તણા તે “કટકમાં, કટક લેક વળી નયર; એમ ગહમત થઈ રહ્યા, પિતા પિતાને પયર. ૬ મસમ વેલા પામીને, આળશ જેમ કરત; આળસુ યા નર બાપડા, ભુખે તેય મરત. ૭ ખાવા પીવા પહેરવા, હુન્નર હવે હાથ, હુન્નરથી ધન સંપજે, જગજશ સબળ સાથ. ૮
ઢાળ ૮ મી.
પારકર દેશ તે રૂડે એ દેશી. દામાજી રાજા આવે, નગર લેક મિલ જાવે,
સયણાં! પુણ્ય તણાં ફળ જેજે – એ આંકણી. ડેરા તંબુ કનાત, પંચ વરણ સેહે બનાતરે. સ. પુ. ૧ ચતુરંગી સેના હે, હય ગય રથ પાયક મેહેરે. સ. શીમાડા રાજા આવે, મીલવાને ભેટ તે લાવેરે. સ. પુ. ૨ એહવે એક વ્યાપારી, જડાવ જડે તે ભારીરે. સ. દામાજી નીરખી હરખે, પણ કેઈઠીક નહિ પરગેરે. સ. પુ. ૩ રાજા પૂછે મૂલ, શું લેવાનું તુમ સુધરે, સ. સહસ સતરને એ છે, પરખાવી નાણું દે પછેરે. સ. પુ. ૪ અહવે વખતચંદ કુમર, સરસ કુમર અવરરે, સ. લશ્કર જેવા જાય, પૂછે કેણ છે રાયરે.
સ. પુ. ૫ ૧ ઘોડા, ૨ હાથી. ૩ રથ. ૪ પાયદળ. ૫ લશ્કર. ૬ સજ્જને.
Page #163
--------------------------------------------------------------------------
________________
તવ સેવક એમ ભાખે, શેઠને પૂત્ર તે દાખેરે. સાત આદરમાન અપાર, કુશળ છે તુમ પરીવાર. સ. પુ. ૫ અમૃત વચન કહે એમ, સુખીઓ છું 'તુમ પ્રેમરે. સ. મધુર વચન ચતુરાઇ, શેઠજીને પુત્ર સવારે. સ. પુ૬ તવ તિહાં મૂટક બતાવે, તુમ પારેખે કિમ મન ભાવેરે, સ. સહસ અગીયાર દ્રવ્ય પૂરા, કિમત એહ રાજ સમુરારે. સ. પુ. ૭ રાજા કહે તમે કરાવે, દ્રવ્ય લેઈ સરસ ધરાવેરેસ. તિહાં પરઠણ કરી ઘર આવ્યા, દિવસ પનર બતાવ્યારે. સ. પુ. ૮ સરસ સામગ્રી નીપજાવ્ય, દેખાડયે તીહાં મન ભારે. સ. ઝલકે તેજ અપાર, આહ અહ ચતુરાઈ તુમ સાર. સ. પુ. ૯ વખતચંદ ગુણ ગેહ, માને વચન મુજ એહરે. સ. . ! અમ સાથે કરે સજાઈ ફતેસંગ કહે સુણે ભાઈ. સ. પુ. ૧૦ પુરવ મુડે જેહ, મુલ ઠરાવે તમે તેહરે, સ. એણે મૂલે મૂલ આપ, રખે અધીક ઓછું કાપરે. સ. પુ. ૧૧ વ્યાપારીને સમજાવી, અપાવે કલાતસ ફાવીરે. સ. વખતચંદ લહે માન, દિન દિન વધે તસ વાનરે. સ. પુ. ૧૨ કાઠિયાવાડ તે દેશ, જાવું છે કહે નરેશરે, સ. તુમ વચન કદા નહિ લેવું, હજાર ગુને નવિ કેપુ. સ. પુ. ૧૩ તુમ અકલે અમે પ્રીયા રાજ, આજથી પૂછણ મન કાછરે. સ. મલગીરી લશ્કર સાથે, સજાઈ કરી નીજ હાથેરે. સ. પુ. ૧૪ સેનાને સુગંધ, જુઓ પુણ્ય તણે પ્રતિબંધરે. સ. યાત્રા માત્રા ઉખાણે, મારે સરસ મધે છે ટાણેરે. સ. પુ. ૧૫ શ્રી અરીસફેસર ભેટું, દુકૃત સઘળાંએ મેટું રે. સ. પ્રથમ જિનેસર ભેટયા, દુઃખ દાળીદ્ર દવે મેટયારે. સ. પુ. ૧૬ એમ ઉભી સેરઠ જાત્રા, રાજા માન મીલે બહુ માત્રાશે. સ. અધિકારી શેઠ નેકી, મનવંછીત ફળ સહુ સીધ્યારે. સ. પુ૧૭ અન્ય રાજ્ય સરપાવ તે આપે, કિરત કમળા જશ વ્યાપે. સ.
૧ (મરાઠી શબ્દ) તમારા. ૨ મૂડ (જડાવને). ૩ અવસર૪ ઋષભેશ્વર ઘર ભગવાન,
Page #164
--------------------------------------------------------------------------
________________
દામાજી રજાએ ઘર આવે, ફરી કામ પડે તવ જાવેરે. સ. પુ.૧૮ જુએ શેઠ તણી પુણ્યાઈ રાજકાજ ધુરંધર ભાઇ. સ. ગાયકવાડ પેસુવા અંગ્રેજ રાજ ચિન્હ મેકલે બહુચરે. સ. પુ. ૧૯ દિન દિન દોલત સવાઈ, દિશે દિશ તેહ ગવાઈ. સ. રાજવૃદ્ધિલક્ષ્મી કલ્યાણ, પુન્ય ઉદયથી કશી નહિ ન્યૂન. સ. પુ. ૨૦ ચાણંદ શાંતિ સદાઈ એ સાગર ગચ્છ સુખદાઇરે. સ. શાંતિ લખમી ખૂશાલ વખતચંદ ગુણ મળશે. સ. પુ. ૨૧ સરસ સબંધ જોઈ ભાંખુ, જેહવું દીઠું તેવું દાખુંરે. સ. હીરવર્તન કહે એમ, સુણે શ્રોતા ધરી પ્રેમરે. સ. પુ. ફરી આઠમી ઢાળ છે પૂરી, સુણતાં દુઃખ નખે ચેરીરે. સ. દેવ ધરમગુરૂ સેવા, એથી અવર કિસ્યા જગ મેવારે સ. પુ. ૨૩
વડેદરેથી મિકલ, રાજનગર દેઈ રાજ; શેઠ વખતચંદ પૂછીને, રૂડા કર કાજ. ૧ ફતેસંગ મહારાજ એમ, રાખે હેત વિશેશ; પત્ર લખી પ્રદશું, ભલભલામણ દેશ. ૨ વિસવાસ ખરે છે તેમ તણે, રખે ઉતારે હેત; ગુજરાત ભલામણ તમને, પાળે રૂડે વેસ. ૩ શેઠ વખતચંદ ભલીપરે, દીનિયાની કરે સાર; પર ઉપગારે આગળા, જીવ દયા ચિત્ત ધાર. ૪
ભાગી સેલીએ, પુત્ર પત્ર પરિવાર, દુહર નહિ કઈ જીવને, જિનઆણા શિર ધાર. ૫ પાનાભાઈ પ્રેમે કરી, શેઠ નિચિંતા દીધ; રાજકાજ સમજણ સવે, કરતાં બહુ જશ લીધ. ૬
ઢાળ ૯ મી. યોગ માયા ગરબે રમે જ્યાં એ દેશી. વખતચંદ વખતે કરી લે, કાકાજી લઈ રાજ, અમદાવાદ સુધાગરીરે લે, આવે સઘળે સાજ જે. ૧ રજા લઈ ૨ ગરીબની. ૩ નિશ્ચિત-ચિંતા વગરના.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૯
તેસંગ ખીજા વળીરે લેા, માનાજી ગાવિંદરાવ જો, રાજકાજ સમર્થ શવે લેા, કરી ઘણા પસાય જો. શુભ મુહૂર્ત નયર માંહેલા, ઓછવશુ ધરી પ્યાર જો, ચતુરગી સેના કરીરે લા, લશ્કર સાહે ઉદાર જો. મલવા નામ સાહામણારે લેા, કાકાજી દીવાન જો, મતિ તેહની અતિ નિર્મળીરે લાલ, વાત સવે સાવધાન જો. ૧. ૪ ભદરમાં તખ્તે જઇરે લેા, બેઠા તે ગુણવ'ત જો, નગરશેઠ લેઇ ભેટગુરે લેા, આવી તેહ મીલત જો. પૂછે હકીકત શહેરનીરે લેા, કાકાજીને ભૂપ જો, શેઠ વખતચંદ દાખવેરે લેા, નગરી તણા સ્વરૂપ જ.. એમ ગાછી દિન પ્રતેરે લેા, પ્રિત અધાણી તાસ જો, અકલવંત જાણી કરી લેા, શેઠને કહે એમ ભાસ જો. વ. ૭ આગેવાન થઇ તુમેરે લેા, દુનિયામાં કો સુખ જો,
વ. ૬
વ. ૨
વ. ૩
૧. ૫
રાજકાજ સ્થિરતા કરારે લેલા, ભાંજો સહુનાં દુઃખ જો, ૧. ૮ શેઠ કહે તિમ તે કરેરે લેા, હરકત કીધી દૂર જો, દેઇ રઢલાશારે તનેરે લેા, દિન દિન ચડતે નૂરો, વ. હું શેઠ તણી માજા ઘણીરે લા, કાકાજીનુ રાજ જો, સકળ સીમાડા વશ કરીરે લેા, નિકટક શુભ સાજ જો. ૧. ૧૦ વારી હેરી ચાતરેરે લેા, કિસ્સા નહિ ઉત્પાત જો,
૧૨
માજાએ સમજી કરીરે લા, કાઈ ન લડે વાત જો. ૧. ૧૧ રાજનગરમાં સુખ ઘણારે લા, રાજગાર સહુ કોય જો, પેાતાવટ રાખે ખરીરે લા, જરીધ "અનરગળ હાય જો. ૧. ચમેાતરના આંકનારે લે, હુડી ઉપરે જેહ જો, અર્થ સુણી નાંણાવટીરે લા, સત નવી ચૂકે તેહ જો. ૧. ૧૩ સત મ છેડે મિત્રનુ`રે લેા, રિધ ચાગણી હોય જો; સુખ રેખા કર્મનીરે લેા, ટાળી ન ટળે કોઈ જો. એહવી શીખામણ શેઠજીરે લેા, દેઈ નગર મજારો, ખેમવર્ટૂન નવમી કહીરે લા, ઢાળ ઘણી સુખકારો ૧. ૧૫
૧. ૧૪
૧ વાત. ૨ દિલાસા. ૭ મરજાદા, શરમ. ૪ પૈસા. ૫ અખૂટ
Page #166
--------------------------------------------------------------------------
________________
દુહા,
' ધર્મ કર્મ એમ સાચવે, દાન તજે નહિ શુદ્ધ,
નાણાવટી તે રાખે, રાખે નિર્મળ બુદ્ધ. સુખ દુખ સરજ્યાં પામીએ, સત નવી મૂકે જેહ, વિકમરાય તણી પરે, જશ પામે જગ તેહ. દલિદ્ર પુતળ વાર્તા, વળી ઘણા દ્રષ્ટાંત ઉપનય દેખાડી કહે, ગુરૂ મુખ શુંણ્યા સિદ્ધાંત નગર લેક ભૂખ દેખીને, વચન સુણી તસ કાન; હર્ષ ધરે ગુણ વર્ણવે, રાખી હૈડે સાન. કાકાછના રાજમાં, સુખીયા લેક અપાર; શેઠ શીખામણ મન વસી, રાજ રૈયત હિતકાર ૫
ઢાળ ૧૦ મી.
(કાનજી વાય છે વાસલીરે એ દેશી.) કાકાજી રાજ ન્યાય કરેરે, શેઠ તણા ઉપદેશ; મહેર ખયર જશ પામીયેરે, જીવિત કરેશ. કા. ૧ પ્રાકમે પૂરા તે શેઠજીરે, પરીવારે કરી શુદ્ધ વર્ણવું તે નામે કરીરે, ગુણ શ્રેતા તમે બુદ્ધ. કા. ૨ વૃધ બાઈ ભગની શેઠનીરે, ઘરની સમજણ તાસ; શેઠાણીને સમજાવીને રે, સહુની પૂરે આસ. કા. ૩ જડાવ નામે જડાવથીરે, ભૂષણ ધરીયાં અંગ; મણી માણેક મતી ઘણુંરે, માંહે અપૂરવ નંગ. કા. ૪ સાત પુત્ર.
સાત પુત્ર સુખ સાત જયુ, ચોપમા દે કવિ એમ; ઈચ્છા પુરે ઇચ્છાભાઈ, નાણાવટ કરે તેમ. કા. ૫ દેશ દેશાવર નામથી, પ્રસિદ્ધ સઘળે હોય; પાનેભાઈ પુજે કરી, તેહને તોલે નહિ કે. કા. ૬ રાજકાજ ધુરંધરારે, બત્રીસ લક્ષણવંત; દાન માન કળાએ આગળોરે, કેધ તજી ગુણવંત. કા. ૭ ૧ બુદ્ધિ, મતિ. ૨ ડાયા
Page #167
--------------------------------------------------------------------------
________________
૨૧.
કા. ૮
વડોદરે શેઠજી મેકલેરે, સરપાવ લઈ તેહ, રાજરાજ કરી ખાતશું રે, દિનદિન વધતે તેહ. વડેદરે જશ બેલતારે, જુઓ એ શેઠને પૂત્ર; રત્નખાણે રત્ન ઉપજે રે, રાખે ઘરના સૂત્ર. કા. ૯ શેઠની ચિંતા દુર કરી, રાજસભામાં વખાણ મેતા મસુદિ સકરીયા, બહેતર કળા ગુણજાણ. કા. ૧૦ દેશ પરદેશ પાનેભાઈરે, જિહાં જાય તિહાં નામ; પામે ગુણે કરી, અતિ ઘણ, કંચન બને તસ વાન. કા. ૧૧ ત્રીજા મોતીભાઈ ઘરભારે, ઘરના સમારે કાજ; ઘાટ ઘડાવે શું ઘાટલું રે, જડાવ જવેત શું સાજ. કા. ૧૨ નાણાવટ ટંકશાલનુરે, કામ કરે રાખી હેર; શેઠજી કહે તિમ તે કરેરે, પેટી પટારા જેરા કુંચી મેંપી શેઠજી રાખવારે, સાચવજે રૂડી રીત, કામ પડે તવ મંગાવીએ, ધર વચન તમે ચિત્ત. કા. ૧૪ તેહથી લઘુભાઈ શેભતારે, અનેપચંદ તસ નામ; ઘર હાટ સમારતારે, રૂડાં કરાવે કામ.
કા. ૧૫ "સુપણ શેઠજીએ કરીરે, ચલ હાલ હુકમ; દેરા ઉપાસરા ભતારે, રાખે ખરચી રકમ. કા. ૧૬ દામ દગડ ખરચ માંડજ્યારે, પૂછી શતમન પર; સાંજ સમે નાણાં આપરે, નામ લખિ રાખે ઘેર. કા. ૧૭ સરળ ઢાળ દશમી થઈ, શેઠ તણે પરીવાર તે હવે આગળ વર્ણવુંરે, એમ કહે ધરી પ્યાર. કા. ૧૮
T
ગુણ જેહવા દેખી કરી, તેહને તેવી વાત; કામ ભળાવે ખાતશું, ભલી વધારે ખ્યાત. દુકાન સહુના નામની, શેઠજી કહે વિચાર વાતેર રાખી ખરા, સુંપણ કરે ઉદાર. ૧ ગુણો વડે. ૨ સોનાના રંગ જે તેને વાન-રંગ છે. ૩ કાળજી. ૪ સેપણું.
Page #168
--------------------------------------------------------------------------
________________
Gs.
હેમચંદભાઈ ગુણની, નામે ઠામે જેર; વાતરની હાજરી, લેતે રાખે હેર.
ઢાળ ૧૧ મી. (જુઓ જુઓ અચરજ અતિ ભલું. એ દેશી) હેમચંદભાઈ મહાગુણી, સરળ સ્વભાવ છે તાસરે; સમજણ તેહની રૂડી ઘણી, દાન દેઇ પુરે આશરે. હેમ. ૧ નામું લેખું તેહના હાથમાં, મેટી દુકાને જેહરે આડતી ઘણ હુંધ લખે, વીમે કરે ગુણ ગેહરે. હેમ. ૨ વયે નાના ગુણે મટકા, સમજ ઘણી તસ જેયરે; શેઠ કહે હેમાભાઈને, કરે વ્યાપાર બુદ્ધિ તુમ હેયરે. હેમ. ૩ કારખાને એ ઘર તણે, રાજ સંબંધ હોય; રૂડી રીતે તમે સાચે, રાખજે સહુથી નેહરે. હેમ. ૪ વચન સુણી એમ શેઠનાં, સઘળે ઘરને ભારરે, ઉપાડી દીધે તેણે પ્રેમશું, અમુજણ નહિ લગારરે. હેમ. ૫ અમૃત વચને એમ સદા, બોલાવે સદા દેઈમાન દેખે સિત રાજ કરે, કલાવિકલા ગુણ જાણરે. સુરજમલ વિદ્યા ભણે, લીપી ઘણી કરી ત્યારે નામું લખે ચુકે નહિ, માત પિતા ધરે યારરે. હેમ. ૭ મનસુખભાઈ નિશાળે, દિન પ્રતે ભણવા જાય; અધ્યારૂ હંશ ઘણી કરી, ગણિતકળા શિખાયરે. હેમ. ૮ સાત પૂત્ર ઉપર સૂતા, માતાને બહાલી તેહ; ઉજમ નામ ઉજમ ઘણે, પિતા ધરે બહુ નેહરે. હેમ. ૯ ફતેભાઈ મેતા તણા, ઘણા સ્યુ કરૂં વખાણ નગીના નામે ગુણ ભર્યો, હેમાભાઈ પુત્ર સુજાણ. હેમ. ૧૦ એમ પરિવારે શોભતા, પાનાભાઈ જાત, લલુભાઈ છે નામથી, રૂપે કરી વિખ્યાતરે. હેમ. ૧૧ ભણ્યા ગણ્યા ચતુરપણે, શેઠજીને પરીવાર સગાં ઘણાં સહુ દીપતાં, કહેતાં નવે પારરે. ૧ મુંજવણ, ૨ મહેતા). ૩ દીકરી. ૪ ઉત્સાહ
Page #169
--------------------------------------------------------------------------
________________
કાકાજી દિવાન મળવા, બુદ્ધિ તણે નિધાન; ; મંત્રી ગુણે ગુણ તે ભર્યો, જશ હૈડે શાંરે. હેમ. ૧૩ પ્રીત અપૂરવ એ બની, એક એકને ન લેપેરે; કામ ન કરે પૂછ્યા વિના, ન ધરે લગારે કે પરે. હેમ. ૧૪ વડેદરે જશ વિસ્તર્યો, શેઠજીને અધિકાર લેક સુખી ગુજરાતના, શેઠ કરે ઉપગારરે. હેમ. ૧૫ સરપાવ પાલખીને થયે, રાજ ચિન્હ સઉ જેયરે; શેઠની શોભા અતિ ઘણ, હુકમ ન લેપે કેરે. હેમ. ૧૬ કાકા છ માને શેઠને, પ્રેમ તણે નહિ પર પાછલા પહેરની જેમ છાંયડી, તેલ બિંદુ જલ વિસ્તારરે. હેમ. ૧૭ ઢાળ પુરી થઈ અગીયારમી, અમૃતથી અતિ એ મીઠીરે, ખેમવર્ધન કહે સાંભળે, ભાખી નજરે જે દીઠીરે. હેમ. ૧૮
સુખાસન મેના તણાં, સામાન ઘણે શ્રીકાર; જલહલ તેજે જલહલે, જરીઆન કરી મહાર. પાલખી સેહે ફુમતાં, કસબે ગુંચ્યાં જેહ, છત્રી તણી શોભા ઘણી, કસીદે કશબ ગુણગેહ, સુવર્ણ જડીત સેહિ સદા, બમણી તાસ; એમ જોડ સોહે ભલી, દો દે વસ્તુ જાસ. સુરજ મુખી સુરજ જસી, શીતળ તેજ વિશાલ છત્ર ચામર ચિન્હ કરી, મન મેહન ગુણ માલ. ૪ ઢાળ ૧૨ મી.
, (કળ ગામને ગેરેરે આ શી હૂંટાલંક એ દેશી.) વરઘોડા અતિ દીપતારે, સુરજ રથ સમ જેયસુણ તારે.
વૃષભ તણા રથ અતિ ઘણારે, ઘંટા ઘુઘર સય–સુણે. પુણ્ય તણાં ફળ એ ભલાં (૨) એ આંકણી આદરતી દેકાને દેશાવરેરે, ઢાકા બંગાળા દેશ. સુ. કપડ મંગાવે બહુ ભાતનારે, ભાર અલ્પ મૂલ વિશેષ. સુ. પુ. ૨
૧ ભંડાર. ૨ વડે, ૩ બળદ, ૪ દુકાને.
Page #170
--------------------------------------------------------------------------
________________
સુરત મુંબાઈ પુના વળી, જયપુર ને નાગર, સુ. દિલ્હી આગ્રા મેડતરે, ચિત્રેડ કેટ બુંદી આર. સ. પુ. ૩ દક્ષિણ સેરઠ મેવાડમારે, નવખંડે પ્રસિદ્ધ. સુ. હુડી સકરાય તણે કરી, જશ પડે જગ લીધ. સુ. પુ. ૪ વહાણવટી વ્યાપારમાંરે, કરિયાણું બહુ કડ. સુ. જલવટ થલવટ ભેદથી, વાણોતર બહુ જેડ. સુ પુ. ૫ પાલીતાણું પિતાતણુર, રાચરડા દિગામ. સુ. વગસ્યા સરપાવમાં રાજવીરે, સરકાર કરતા કામ. સુ. પુ. ૬ દશબાર ગામ ઘરાણેરે, બીજા અજારે લેય. સુ. મનેતિ કરે નહિ મારે, હાલ હુકુમ કરે. સુ. પુ. ૭ પુન્ય દશાજ પાધરેરે, દાન મધુર વચન. સુ. દેવગુરૂ કરે સેવનારે, ઉપમા કવી રચના દેવતણું સુખ ભોગવેરે, કહેતાં કિમ લહું પાર, સુ. એ સમ જગમાં બીજે નહિરે, સુખી અપર વિચાર, સુ, પુ. ૯ પુન્ય ઉપાયે પુરવભરે, મનવચ કાયશું ધ્યાન. સુ. શ્રી ધર્મરૂચિ તે વસીરે, પામ્યા નવે નિધાન સુ. પુ. ૧૦ દુમદુમ તે સાહેબીરે, રાજધાની વળી કાર, સુ. સેનને સુંગધ તારે, જીવિત તાસ ઉદાર. સુ. પુ. ૧૧ દીન દીન દુખિયા દેખીને, કરૂણા લત તેણી વાર, સુ. રાજા દિ સમજાવીને, મેલવી ધન અપાર. સ. પુ. ૧ર દાનશાળા મંડાવીને, એમ કરે ઉપવાક, સુ. ખરચી આપે ખાંતે કરીરે, ગુણને ન લહુ પાર. સુ. પુ. ૧૩ જે જે માગે તિમ દીયેરે, કળીયુગમાં કલ્પવૃક્ષ, સુ. જ્ઞાની માની ધ્યાની બીજે રે, નવી દીઠે કઈ દક્ષ. સ. પુ. ૧૪ દુકાળમાં દીનીયાં ઉધારીરે, કરૂણા આ તમ જેય, સુ. - દુઃખીયાનાં દુઃખ નવી રૂચે, ભાંગે તસ દુઃખ સેય. સુ. પુ. ૧૫.
૧ ઇજારે,
Page #171
--------------------------------------------------------------------------
________________
સાત ક્ષેત્રે ધન વાપરેરે, એહજ લાગ્યું વ્યસન, સુ ' દાન દીધા વીણ નવી જમેરે, ઘર રચ્યું જે અશન. સુ પુ. ૧૬ એમ પનેતા વખત શેઠજીરે, સાંભળે તજી વ્યાઘાત, સુ. . બારમી ઢાળ સરસ બનીરે, બેમવર્ધન સુખ સાથ. સુ. પુ. ૧૭ :
દુહા દેય વાર પરણાવીયા, ઈચ્છાભાઈને સાર; પાનાભાઈ બે વાર વલી, મેતીભાઈ ત્રણ વાર. ૧ અનેપચંદ દેય વાર તે, હેમાભાઈ એક વાર સુરજમલ મનસુખને, એક એક વાર ઉદાર. સાત પૂવ દયે સૂતા, પુત્ર પુત્રનાં જેહ, પરણાવ્યા બહુ યુગતીસું, એછવ કરી ઘણા નેહ. ૩. એમ વિવાહ કર્યા ઘણ, હા સંસારિક લીધ; કાકાજીના રાજમાં, એછવ અધિક તિહાં કીધ. ૪ સુરજમલ પિતાતણે, મેંતીભાઈને નદ; તેચંદ નામે કરી, પરણાવે આનંદ. એક લગન દોનું જણ, હર્ષ તણે નહિ પાર; કિચિત પભણું જાણવા, તે સુણજો અધિકાર.
ઢાળ ૧૩ મી * વરડે, વિવાહ.
(જીરે મારે જાગે કુંવર જામ, એ દેશી.) અરે મારે શેઠજી કરે વિવાહ, લગ્ન દિવસ નિરધારીને રે; જીરે મારેસવત અઢાર એકસઠ, ફાગણ સુદીર ધારીને રે જી.૧ કરે મારે સાસરે સુરજમલ, પાનાચંદ મુળચંદ ઘરે જીરે; અરે મારે જવેરી અટક છે તાસ, વ્યાપારી વડે સરે રે જી. ૨ જીરે મારે ફતેહભાઈનું સાર, માનચંદ ગમાનશા જાણીએ છરેજી; જરે મારે એમ મેટે મંડાણ, ધારે જમાઈ ઘર આણીએ રે ૩
૧. અન્ન-ખાવાનું.
Page #172
--------------------------------------------------------------------------
________________
૨૬
અરે મારે ધવળ મંગળ ગવરાય, ત્રિહું ઠામે ઘર પોતા તણે જીરેજી; જીરે મારે મોટા સગપણે જેહ, મોટા આછવ થાએ જગ ભણે જીરેજી. ૪ જીરે મારે થાપના કરી ગણેશ, વિધીએ લગન વધાવીએ જીરેજી; જીરે મારે પીઠી મર્દન થાય, માંહે સુવાસ દ્રવ્ય ભાવીએ જીરેજી. ૫ જીરે મારે પાપડ વડી દેવરાય, હલવાઈ તેડે સામાન કરી જીરેજી; એકવીશ પ્રકારની જેહ, પકવાની જાત છે ખરી જીરેજી. દે જીરે મારે પડ પરચાના કીધ, તેહની શોભા અતિ ભલી જીરેજી; જીરે મારે ચડુ ખાંધ્યા ખાસ, જગમગ ચંદ્ર મ`ડળી મલી જીરેજી. ૭ જીરે મારે થંભ ચીતર્યાં જેહ, કળા પુતળી ઉપર ધરી જીરેજી; જીરે મારે તારણ જડીત જડાવ, એમ મંડપ શાભા કરી જીરેજી. ૮ અરે મારે લગ્ન દિવસ આબ્યા તાય, વિધિપૂર્વક મ’જન કરી જીરેજી; અરે મારે પહેરી આવે શીણગાર, શ્રીફળ પાન કરી ધરી જીરે મારે વરઘાડે કુમાર, વાજીંત્રની ધ્વનિ ઉછળે
જીરેજી, હું
જીરેજી;
જીરેજી. ૧
જીરે મારે ઢોલ નગારાં ભેર, નાખતના ડંકા વળી જીરે મારે શરણાઈ સરલે સાદ, ડમડમીયા ઝાલર ઘણી જીરેજી; જીરે મારે દીવી તણા નહિ પાર, શાલા સરસ અતિ ઘણી જરેજી. ૧૧ જીરે મારે હેખારવ કરે જોર, શ્રેણી અધાણી તે તણી જીરેજી; જીરે મારે મેના સુખાસન તેહ, ૧૦ન્હેલર દીપે ઘણી
જીરેજી. ૧૨
અરે મારે ઘટા ઘુઘર માળ, રણઝણ રઝણુ ઘુઘરી જીરેજી; જીરે મારે દારૂખાનાને નહિ પાર, ઠામ ઠામ છેડે ફરી જીરેજી. ૧૩ જીરે મારે મસ્તક ઝગમગ તેજ, મણી માણેક જઢાવ કરી જીરેજી; જીરે મારે ખુપાલા ધરી ખુપ, તે ઉપર કલગી ધરી જીરેજી. ૧૪ જીરે મારે સાવન સોનેરી સાજ, સંખેલા અહું શાભતા જીરેજી; જીરે મારે રકાતેલ તેજી લગામ, થનક થનક હેડે થેાલતા જીરેજી. ૧૫ જીરે મારે અખાડી ગજરાજ, ગલલાટ કરે મગળીક ભણી જીરેજી; અરે મારે શિર સીંદુર રગીત, શરળ સુંડ ધ્રુતી તણી જીજી. ૧૬ અરે મારે વાજીંત્રની પડી ઠાર, લાક જોવા દોડે ઘણાં અરે મારે નરનારીના વૃંદ, કૈાતુક તિહાં વળી નહિ મણા
૧ વેલ ( વરની ). ૨ તેજી ઘેાડા. ૩ હાથી,
જીરેજી; જીરેજી. ૧૭
Page #173
--------------------------------------------------------------------------
________________
૨૭
છેર મા
ર ને નિશાન
લખી
રે મારે બલાડ બચ્યું તેડી કેડ, બાળક બરસે ઉતાવળી રે; જીરે મારે જમતીમ પેરી વેશ, જેવા દેડે હળી મળી છે. ૧૮ જીરે મારે કટિ આભરણે ગલા માંહી, હાર કેડે બાંધે કે અરેજી; અરે મારે, પહેરણ વસ્ત્ર વિશાર, જેમ આવે તેમ હાથે લેઈ કરે છે. ૧૯ * જીરે મારે અધવચ મુકી કામ, જાએ ઉજાણી જેવા ભણિ છરેજી; જીરે મારે ઉઘાડે માથે કેઈ, હુંસ જેવા તણી ઘણી રે. ૨૦ જીરે મારે કલહ વાજિંત્ર તે દુધ, જમાઈ કાજલ કંકુ ઘણું રે;
રે મારે સ્ત્રીને હાલ ઘણા તેહ, સહજ થકી વળી તે ભણું જીરેજી. ૨૧ જીરે મારે જુઠ સાહસને લેભ, મૂર્ધમતિ માયા કેળવે છરેજી; જીરે મારે ઈત્યાદિક કઈ વાત, જેવા દેડે મન હળવે છરેજી. ૨૨ અરે મારે ફરહરે નેજો નિશાન, ગગને ગડીઓ ઉછળે રેજી; જીરે મારે ગેરવે ગાયે ગીત, સરખી સખી ટોળે મળે છરે. ૨૩ જરે મારે કેકિલ કંઠ રસાલ, જાનડી હંસ પુરી કરે છરેજી; 'અરે મારે દામ લાગત દેઈ દેવ, આરણકારણ સહુ ચિત્ત ધરે જીરે. ૨૪ જીરે મારે તેરણ આવ્યા વરરાજ, દેઈ વધાઈ દેવ કરી રે; જીરે મારે સારુ પંખણ કાજ, બેઉ સજજ થઈ શણગાર રેજી. ૨૫ જીરે મારે તારણ છવ્યા કરી જેર, જેવા લોક ઘણુ મળ્યા જીરેજી; જીરે તલ પડવા નહિ ઠામ, ન મિલી તે મહેમાંહે ભળ્યાછરે છે. ૨૬ જીરે મારે આવે લેઈ સામાન, પુખવા સાસુ બેહની છરેજી; જીરે મારે ચાક પડધું શરીર, હુંશ પુરી કરે તે બેહુની છરેજી. ૨૭ જીરે મારે આશય જણાવે સર, હસતિ હળવે બેલતી જીરેજી; જીરે મારે રહેજે સદા હજુર, કહી સમજાવે હૃદય ખેલતી જીરેછે. ૨૮ જીરે મારે દ્રષ્ટાંત ભાવ જણાવ, એમ હાંસીએ વચન કહી છરેજી; જીરે પંખ્યા કરી બનાવ, નાક સાહી અવસર લહી કરે છે. ૨૯
રે મારે સારે મહિરામાંહી,ચેરી માંડે ચેપે કરી છરેજી; જીરે મારે પુત્રી શળ શૃંગાર, પહેરાવે ઉલટ ધરી છરેજી ૩૦ જીરે મારે વેદ તણે ઉચ્ચાર, દ્વિજ અગ્નિ શાખે તિહાં, છરેજી; રે મારે હાથ મેળા કીધ, ચાર મંગળ વરસ્યા તિહાં કરે છે. ૩૧.
૧ પકડી.
Page #174
--------------------------------------------------------------------------
________________
જીરે મારે આભરણ વસ્ત્ર અમોલ, આપે કર મુકાવતાં જીરેજી; જીરે મારે વાસણ પ્રમુખ દેઈ, દેઈ દાન ચુકાવતાં જીરેજી. ૩૨ જીરે મારે સરસ સુગંધ કંસાર, એક એકના મુખમાં ધરે રેજી; જીરે મારે અંત ન રાખવું લગાર, 'કવળ રીત સમજો સરે રેજી. ૩૩ જીરે મારે માંડવે નાટારંભ, પાત્ર થેઈ થઈ ઉચરે કરે છે; જીરે વાળે વિવિધ પરિગાત્ર, પગ ઠમકાવે ધરી સરે રેજી ૩૪ જીરે મારે સાહેલા સરલે સાદ, બડૂવા વેશ કેઈ ભાતના રે; જીરે મારે સામાસામી મેલાણ, બેહએ ગીત કેઈ ભાતને છરેજી ૩૫ જીરે મારે અસમંજસ બોલત, અવસર વાત સોહે, ઘણી રે; જીરે મારે કેતાં કરીએ વખાણ, અતિશય શોભા બની કરે છે. ૩૬ જીરે મારે મન રાખી ઉદાર, પહેરામણી કરી ખાતશું રે જી; જીરે મારે લેઈ કન્યા ધરી પ્યાર, રંગ રસ રહ્યા ઘણી ભાતશું રેજી ૩૭ જીરે મારે ઢાળ તેરમી એહ સરસ, વરઘડે પાણગ્રહણ તણું જીરેજી; જીરે મારે હરિવર્ધન કરી ખેમ, અવસર વચન ચાતુરી ભણી જીરેજી ૩૮
દુહા ગરવ વરેઠી કારણે, હરખ જમણ કરે તાસ; સુખડી પીરસે ભાવની, આણ ફેરવી તાસ. ૧ ખાટવડું ખાતે કરી, આણે એ તે જગ રીત; ઘાલ કળાં આરણી, માંડે ધરીને પ્રીત. સજજન વર્ગને નેતરાં, કરી રસોઈ તૈયાર, જમણ વેળા થઈ ખરી, આવે નરને નાર.
ઢાળ ૧૪ મી. (કિહાંના તે આવ્યા બીડલા, મેતીવાળા ભમરજી. એ દેશી.)
ભાતભાતની રસોઈ. જિમણ વેળા થઈ ખરી, ભેળા થાયરે શાજનજી; થાળ કાળાં રસાળજી, વાલા મારા જમેરે સાજનજી. મવા પહેલાં પીરસીયા, ભે. અખંડ બદામ વિશાળરે. વા. ૧
૧ કાળીઆ
Page #175
--------------------------------------------------------------------------
________________
ચાળી ચુંપે કરી, ભે. દાળ ખારેક ખજુરરે. વા. શેલડીખંડ દાડમ કળી, જે. પીરસ્યાં તે ભરપુરરે. વા. ૨ ઘેબર જલેબી મતીયા, ભે. મેતીચુરની જાતરે. વા. ફેણી ખાજાપુરી શિરે, ભે. દુધપેડા બે ભાત રે. વા. સુત્રફેણ કણસાઈ, ભે. લાપશી મગદળ ખાસરે. વા. દળ ખેંચી દળ સાટાં, ભે. ગુંદવડાં બરફી ઉલાસરે. વા. ૪ અમૃતપાક શકરપારા, ભે. દુધપાક પરાપાકરે. વા. શીખવરંજ મેળપુરી, ભે. તીખા તમતમાં શાકરે. વા. કારેલાં ચોળાફળી, ભે. વિલુઆ તુરીયાં વિશેષરે. વા. ચીભડાં કાચાં પાકાં મેથી, ભે. હસે મનશું દેખરે. વા. ટીંડોરાને ટેડશો, ભે. કેળાં કકડાં દાળશે. વા. ભાજી ભાતભાતની, ભે. રાયતાં ઘણું રસાળ. વા. ૭ મેગરી ચંદલેઈ કેળાં, ભે. ભજીઆં તન્યાં ઘી માંહી રે. વા. ચણા છમકાવ્યા વાળફળી, જે.શાંગરી કાચલી પીરસેતાહ.વા. ૮ ઘેલડાં કાંજીવડાં, ભે. ઘૂઘરા વઘાર્યા જાફરે. વા. તીખાંને વળી તમતમાં. ભે. ખાતાં ચમત્કાર તાસરે. વા. ૯ અથાણું કેઈ જાતનાં, ભે. કેરી લીંબુની જાતરે. વા. મરચાં શૃિંદા વેઢમાં, ભે. પરસે કઈ કઈ ભાતરે. વા. ૧૦ પાપડ સેક્યા તન્યા ઘણુ, . ખેરાવી ખાધે સ્વાદ. વા. સરસીયાં રાઈ ભરે, ભે. ચીભડી ચીરી સાદરે. વા. ૧૧ પિટમાંય માટે નહિ, ભે. લે ત્યે કહે વારેવારરે. વા.. આડા હાથ દીયે તદા, જે. પીરસણિયાને જશ અપારરે. વા. ૧૨ દાળભાત લાવે ફરી, ભે. દેવ જરાય ભેગ સાળરે. વા. સુગધશાળ સુવાસના, જે. પીરસે ભરભર થાળરે. વા. ૧૩ તુવર દાળ મગની કરી, ભે. કડિકટી ઉકાળે ત્રણ વારરે. વા. દુધ ચેખા શિરામણી, ભે. ખાંડ તણી મહારરે. વા. ૧૪ દુધ ન રૂચે તે ભણું, ભે. કરબ મશાલાદારરે. વા. છમણ હુંશ પુરી કરી, જે. ચબુ કરી ઉઠે તે સારરે. વા. ૧૫
Page #176
--------------------------------------------------------------------------
________________
પાણી સરસ શિતળ પાઈ, ભે. સુરભી દ્રવ્ય સુવાસરે. વા. ચંપક કેતકી મગરે, ભે. બરાસવાસીત પાણી ખાસરે.વા. ૧૬ પાનસોપારી એલચી, ભે. જાયફળ જાવંત્રી લવંગરે. વા. બીડલાં વાળ્યાં માંહી ધરી, ભે. સર્વને આપે અભંગરે. વા. ૧૭ ખાતાં સરસ સુગધ ઘણી, ભે. મહામહે રંગ સુગરે. વા. સરસ જમણ આજને ઘણે, ભે. સજન ગર્વ ઉછરંગરે. વા. ૧૮ ગોરવ દીપે સસરા ઘરે, ભે. તે પણ સુખડ એહરે. વા. સાત સાત દિવસે લગે, લે. જમાડી વધારે નેહરે. વા. ૧૯ વરઘડા દિન દિન પ્રતે, ભેં. વાત્ર તણું પડે છે. વા. લખલેક જોવા મળે, ભે. ગોખ મેડી ચડી જેરરે. વા. ૨૦
ઘરેણાં નાટક વગેરે. બાંહે બાજુબંધ બેરખા, લે. હૈયે હાર ઉતરી જડાવરે. વા. કેડે કંદોરા હેમના, . વેઢ વીંટી તરત ઘડાવે. વા. ૨૧ કડાં હેમ જડાવનાં, ભે. જગમગ જગમગ તેજરે. વા. સુરજમુખી ચામર ઢળે, ભે. અમુલખ વસ્ત્ર પહેર્યો હેજરે. વા. ૨૨ રૂપ ઘણું ને શિણગારીયા, ભું. દેવકુંમર ન કરે હેડરે. વા. સાત દિવસ લગે નવનવા, ભે. કેણ કરે છવ તરી જે.રે. વા. ૨૩ કાકાજી જોવા આવે વળી,ભે. રાજગર્વ લેઈ સાથરે. વા. હય ગયરથ પાયક ઘણા, ભે. છત્યા નરહે લગામ ધરી હાથરે. વા. ૨૪ મેવા મીઠાઈ વહેંચે તીહાં, ભે. પાત્રતેડાવી કરે તીહાં નાચરે. વા. થઈ થઈ થઈ મુખ ઉરે, ભે. જાણે અપસરા નાચરે. વા. ૨૫ ઠમઠમે ઠમકે છીયા, ભે. ઘમકે ઘુઘરી ઘમકારરે. વા. રણજણ વેણ વજાવતી, ભે. ધપમપ હૈ દે સારરે. વા. ૨૬ નાટિક વિવિધ પ્રકારનાં, ભે. હરખે બાળ ગેપાળજે. વા. હસે વિવાહ ભલે કર્યો, ભે. થયાં નાટીક દેખી ખુશાલરે. વા. ૨૭ પરણી કન્યા લઈને, બે. આવે પિતાના આવાસરે. વા. વાત્ર વાજે અતિ ઘણાં, ભે. હોંસે ઘણો ઉલ્લાસરે. વા. ૨૮
૧ વિણા-સારંગી.
Page #177
--------------------------------------------------------------------------
________________
મનસુખ લગન એણપરે, ભે. બીજા વરસ મેજારરે. વા. એછવ મછવ એણપરે, ભે. જિમણ પણ સારરે. વા. ૨૯ લાલા હરખચંદ સુત ઘરે, ભે. મે તિહાં વિવાહરે. વા. હઠીસંગ કેરી દીકરી, ભે. પરણાવે ધરે ઉલ્લાસરે. વા. ચાર મંગળ વરત્યા પછી, ભે. કર મુકવણું કરે. વા. વસ્ત્ર આભરણ રેકડ વળી, ભે. વધારે વાસણ દેઈ લાજરે. વા. ૩૧ પૂર્વ કહ્યું તમે જાણજે, ભે. પરણાવ્યા ભલી રીતરે. વા. પહેરામણ સારી પરે, ભે. સંભાળી કરે રાખી હત. વા. ૩૨ ઈમ વિવાહ કર્યા ઘણા, ભે. શેઠજી માટે મંડાણરે. વા. છેડે ઘણું કરી જાણ, ભે. શ્રોતા ચતુર સુજાણ. વા. ૩૩ ઢાળ પૂરીએ ચાદમી, ભે. શેઠ વખતચંદ રસરે. વા. હરવર્ધન શિષ્ય ખેમના, ભે. સાંભળે વચન ઉલ્લાસરે. વા. ૩૪
શ્રી સિદ્ધાચળ તિરથમાં, સદા વરત મંડાય; ધર્મશાળા કરાવીને, માણસ મુકે છડાય. સંઘાળુ આવે જે સદા, ખરચિન હવે જાસ; તેહને આપજે તમે, જે લીએ તેને તાસ. ૨ ચતુવિધ સંઘને વળી, ચ્યારે જાત અહાર, રૂદ્ધ રીતે સાચવે, અમ આજ્ઞા છે સાર. ૩ એમ શિખામણ દેને, ભલી રીતે સમજાવ; નામું માંડી દેખાડજો, જેહ આવે દાવ. ૪ એમ સ્પણ કરી શેઠજી, લે લાહો પુણ્યવંત; પામ્યાનું ફળ એહ છે, પરઉપકાર કરત. પ
ઢાળ ૧૫ મી. "
(કંત તમાકુ પરિહરએ દેશી. ) ઠામઠામ આડત ઘણી, વ્યાપારી વ્યાપાર. મેરે લાલ. શાહુકાર શિરોમણી, લક્ષમીને નહિ પાર મેરે લાલ. ૧ ધનપનેતા શેઠજી.
એ આંકણું.
Page #178
--------------------------------------------------------------------------
________________
સુબા માને અતિ ઘણા, અચળ શેઠ સુખકાર મેરે. પાતસ્યા માન્યા ઘણું, આપણ પણ એહ સાર. મેરે ધન. ૨ રસ લાગે વ્યાપારને, પુત્ર પિત્ર પરિવાર. મેરે.
વરગ ત્રણ સાધે ગાણું, ધર્મ વરગ સુખકાર. મેરે. ધન. ૩ બિંબ ભરાવ્યા જિનતણા, પુસ્તક ભર્યા ભંડાર. મેરે.
સ્વામીવલપણ કીયા, પર ઉપકાર અપાર. મેરે ધન. ૪ જિન ગુરૂ જિનમત સંઘની, ભક્તિભેદ એ વ્યાપાર મેરે. આદરતાં ઉજ્વળ હવે સમક્તિને આચાર મેરે ધન. ૫ દેહરૂ કરાવ્યું અતિ ભલું, જાણે વર્ગ વિમાન. મેરે. અજીતનાથ પધરાવીયા, દેઈ બહુલાં દાન. મેરે ધન. ૬ તપ જપ કરે બહુ ખાંસું, દંપતિ દેય રસાળ. મેરે. ઉજમણું કર્યું અતિ ભલું, ખરચી દ્રવ્ય વિશાળ. મેરે ધન. ૭ પાઠાં ઠવણી કંચન તણ, બહુ મુલા રૂમાલ. મેરે. ચંદુરવા જરમર તણ, શોભા જાઉજમાળ. મેરે ધન. ૮ ગ્રંથ ભયે નવિ દાખવું, ઉજમણાં અધિકાર. મેરે. સરસ સામગ્રી સી કરી, ભક્તિભાવ ઉદાર. મેરે ધન. ૯ જ્ઞાન દર્શન ચારિત્રના, ઉપરણાં ઘણી જાત. મેરે. આપે તે હર્ષે કરી, કહેતા કહું અવદાત. મેરે ઉદયસાગર સુરીશ્વરૂ, ઉપદેશે કરી શુદ્ધ. મેરે. બિંબ પ્રતિષ્ઠા કરી ઘણી, રાખી નિરમળ બુધમેરે ધન. સૂરીશ્વર કહે શેઠજી, માનવફળ જગ એહ. મેરે. જાત્રા સંઘપતિ થઈ તમે, સિદ્ધગિરિ ભેટે તેહ. મેરે ધન. ૧૨ પ્રબળ પુન્ય હસે જશ વળી, સંઘપતિ તિલક ધરાય. મેરે. શિવવધુ વરે નિશ્ચય કરી, એમ ભાખે જિનરાય. મેરે ધન. ૧૩ એમ ઉપદેશને સાંભળ, ઉપ મનશું ભાવ. મેરે. તેહ સંઘ રચના સુણે, તરીયે ભવજલ નાવ. મેરે ધન. ૧૪ સરસ કથા આગળ હવે, પ્રમાદ તજી સુણે તેહમેરે. પંદરમી ઢાળ પુરી થઈ ખેમવર્ધન ભણી એહ. મેરે ધન. ૧૫ ૧ ધર્મ, અર્થ અને કમ–એ ત્રણ વર્ગ-પુરૂષાર્થ.
Page #179
--------------------------------------------------------------------------
________________
દુહા, રાજનગર શ્રાવક ઘણા, સમજુ વડા સુજાણુંપ્રેમચંદ લાલા વળી, કમા પાયા ગુણ ખાણ. ૧ વિવેક વિકળા આગલા, સમજણ સઘળી પર જૈન ધર્મ તસ મન વચ્ચે, દયામયા ઘણી મહેર. ૨ સૈ તણું ચિત્તમાં વસ્યા, ધર્મ ગુણે ગંભીર; ગોષ્ટી કરે દિનદિન પ્રતે, ધર્મ ધુરંધર ધીર. પંડિત કે સેવ્યા છણે, સાંભળ્યાં સિદ્ધાન્ત; તે સગી છે શેઠના, સમજુ સહ સિદ્ધાન્ત. તે સરવે કહે શેઠજી, સિદ્ધગિરિ જાત્ર; કરે, કરાવે સંગે લઈ નિરમળ કીજે ઉગાત્ર. ૫ વળી શેઠાણી વીનવે, રાજનગરમાં વાત; ઘરઘર એવી સહુ કરે, સંઘપતિ શેઠ થઈ જાત. ૬
ઢાળ ૧૬ મી,
(વારી મારા સાહેબા. એ દેશી) પિયુજી પનેતા સુણે વીનતી હે, રાજ. સંઘપતિ તિલક ધરાવ, વારી મારા પિયુજી; કર્યું હાથે સાથે આવે છેરાજ, ધન ખર્ચ જાત્રા કરાવ. વા. ૧ એ સમ લાહો એકે નહિ હરાજ, ભાગ્યતણી બલિહારી. વા. તન ધન જોબન કારમે હારાજ, કેઈ નર ગયા જગહાર. વા. ૨ પુ ધન ખૂટે નહિ હરાજ, પુન્ય વડું સંસાર. વા. પુન્ય વિહેણાં માનવી, હરાજ, લેખે નહિ તસ અવતાર. વા. ૩ સીધાં સામાન કરે સહુ હારાજ, ઢીલનું નહિ છે કામ, વા. હાથિદાંત જે નિસર્યા હરાજ, પાછાન પેસે શ્યામ. વા. શકા કીસી નહિ રાખીએ હારાજ, રાખો નિરમળ મન. વા. એ ગિરિ ભેટે સુખ હવે હેરાજ, એમ શ્રી વીરવચન વા. ૫ શેત્રુજા મહાતમમાં કહ્યું હારાજ, સકળ તિરથ શિરતાજ. વા. વિમળાચળની જાતરા હેરાજ, કરી કેઈ સાર્યા હે કાજ. વ. ૬
૧ શરીર. ૨ લાવે.
Page #180
--------------------------------------------------------------------------
________________
પુરવ નવાણું જ શિરે હરાજ, સમય આદિનાથ વા. અનંતાનંત શિવ વર્યા હીરાજ, પ્રત્યક્ષ શિવપુર સાથે. વા. ૭ મહિમા જેહને દાખવા હરાજ, સુરગુરૂ પણ મતિમંદ. વા. રત્નત્રયહેતુ સહી હેરાજ, પ્રગટે સહજાનંદ. સુંદર ટુંક સેહામણી હારાજ, મેરૂ સમા પ્રાસાદ. વા. વૈરભાવ રહે નહિ હરાજ, દુર ટળે વિખવાદ. વૃક્ષ રાયણ તળે ભતા હરાજ, પિલુડા પ્રભુના પાય. સંઘપતિ પૂજે ભાવશું, હરાજ, સંચિત દુર પળાય. અડસઠ તિરથ ભેટતાં હરાજ, કેડીગણું ફળ જોય. અનંતગુણે ફળ પામીએ હરાજ, ભાવવૃદ્ધિ જ હોય. વા. ૧૧ એમ વિનતિ સુણતાં થયે હરાજ, શેઠને ઘણે ઉલ્લાસ. વા. મનમાં હતી મુજ ચાહના હોરાજ. તુમ વિનતી પુરૂં આશ. વા. ૧૨ સજજન વર્ગ સહુ તેને હરાજ, કહે શેઠજી તેણુ વાર. વા. વાણેતર વળી તેડયા હરાજ, કંકોતરી કરે તૈયાર. અડાઈ મહોત્સવ કરે હરાજ, ઢોલ નગારાં લેર, નેબતખાનાં ગડગડે હરાજ, બધે તેરણ ઘેરે ઘેર. વા. ૧૪ દેશ દેશાંતર મોકલે હરાજ, કંકેતરી શ્રીકાર. સિદ્ધગિરી સંઘમાં પધારજે હરાજ, ઘણું શું લખું વારવાર. વા. ૧૫ મુહુર્ત સંવત અઢાર ચેસને હરાજ, મહાસુદીપચંદ્રવાર વા. ડેરા તંબુ ખડા કર્યા હરાજ, દરવાજે કેચ ૨૫ મજાર. વા. ૧૬ સંઘણી જે વારતા હરાજ, સાંભળો શ્રાતા સુજાણ. વા. હિરવર્ધન શિષ્ય એમ કહે હરાજ, સોળમી ઢાળ વખાણ. વા. ૧૭
al
દંપતિ દેનું એક મના, કરી સામાન વિશેષ; સામગ્રી મેલી સવે, સંઘપતિ થઈ નરેશ. ૧ સજન વર્ગ સહુ હરખશે, રાખી ચિત્ત ઉદાર; અઠા મહોત્સવ કરે, વાજિંત્ર વાજે સાર. ૨ સંઘપતિ તિલક ધરાવીને, ધવળમંગળ ગવરાય; શ્રી સહસર ભેટવા, તે વાત કહેવાય. ૩
Page #181
--------------------------------------------------------------------------
________________
૫.
ઘર ભળાવી શેઠને, શિખામણ દેઈ સાર; શુભ શુકને પ્રયાણ કરે, સંધ સહિત સુખકાર. ૪ ઢાળ ૧૭ મી. (ચંદ્રાવળાની દેશી.)
શેઠ ભદ્રમાં જઇ લીએરે, રજા કાકાજી પાંસ; કાકાજી રાજી થઇરે, મળીયા દોનુ ઉલ્લાસ. શુક મળીયા દોનુ ઉલાસ આપે, પામરી જોટો ખલે થાપે; પાઘડી પીળી કશખી છેડા, એહવા જગમાં સખળ છે નેહુડા,
શ્રી શ્રોતાજી જીરે.
દુહા.
સુરવાળ કીનખાખનારે, ડગલે જરીના એમ; પડઘમ વાજા શાભતાંરે, ત્રણ ગારદી દર્દીએ તેમ.
શુક ત્રણ ગારદી દીયે શેઠને સાથે, દાન દેતાં આવે નિજ હાથે; એહુ કૃપા કાકાજી રાખે, વચન ઘણાં ચતુરાઈ દાખે. જીજીરે. ૨ દુહા.
ઘર આવે સુકન લેઇરે, ચાલે 'પતિ સાર; દરવાજે માહિર મીલ્યારે, ગાળગાડાં દવાર.
ત્રુટક ગોળગાડાં દશ ખાર તે ભરીયા, કાચ ૨૫ ડેરા તંબુ ધરીયા, ઊંટ ગાડે સામાન ચલાવે, પ્રેમચંદ ભગુને દેરો ભળાવેજી. ૩
દુહા.
જવેર પ્રેમચંદ તણારે, પાનાચંદ ગોઠી મકન; દેરાસરને સાચવેરે, કરી ઘણાં જતન-જી.
વ્રુક કરી ઘણાં જતન સરાગે, શ્રીપૂન્યને લેઈ નિજ આગે;
ખરચી સકળ આપીશું અમે, જાત્રા કરવા આવા તમે, વા, ૪ હા.
અદિવાન ફુંકાવીયારે, શેઠાણી સભારે; કાચ ૨૫ માં સહુ મળેરે, દંપતિ દોનુ ઉતારે
Page #182
--------------------------------------------------------------------------
________________
દંપતિ દેનું ઉતારે ગયાં, એટલે કુચ સંઘનાં થયાં, ઘરમાંથી કઈ જાય પરવારી, ચોકી ઠામઠામ બેસારી છે. ૫
અસુર વેળાએ બાણુ જાલીને ગયા તે નવિ લાધ્યા; શેઠને ખબર પડી પહેરે, માણસ ત્રણ જે સાધ્યા.
માણસ ત્રણ જે સાધ્યા તે અણુ, પાનાભાઈ કાકાજી જણાવે, સાંભળી વાત ગરવ મન આવે, બાણ મુકાવ્યા એણે દાવેજી. ૬
તમે સુખે જાઓ જાતરારે, અમને ચિંતા એહ; તુમ પહેલાં કરે જાત્રારે, શેઠજીને કહો તેહ.
૭
શેઠજીને કહે તેહ વાત, બાણું તણી શી કરે છે તાત; . વગર પૈસે મુકાવ્યું અમે, મન કેડે જાત્રે કરે તમેજી.
દુહા સીમાડા તે કરી, શિખામણ દેઈ તાસ; બે ચારને તેપે ધરે, તે કહે સાબાસજી.
ટક,
તે કહેજે સાબાસ તે અમને, ખેલી કરે લાવે કહું તમને, બીહના બીચારા તરત તે લાવ્યા, કાકાજીને તેહ ભળાવ્યા. ૮
દુહા કાકાએ મેકલ્યારે, સંઘ પહેલાં થઈ જાવ; શેઠજી વારતા સાંભળીરે, પ્રફુલિત થયું ગાત્ર.
પ્રફુલિત થયું ગાત્ર ઉગે, પુન્ય ખરે છે માહરે સંગે અનુક્રમે સંઘ ળકે જાવે, ચિહુ દિશીથી સંઘ ભેળો થાવેજી. ૯
દુહા સંઘપતિ આદરમાન દેઈ, સુખશાતા પૂછે તાસ; એમ સંઘ ભેળા થયેરે, વૈરાટ નગર ઉલ્લાસ,
Page #183
--------------------------------------------------------------------------
________________
ટ૭
.
ગુટક
વૈરાટ નગર ઉલ્લાસ વિશેષ, તિહાંથી કુચ કર્યો સુવિશે; શેઠશેઠાણ હર્ષ અપાર, સંઘ મને બહુ યજયકાર. ૧૦
શેઠજી સંઘ ભલી પરેરે, તેડી સહુ સજ્જન, ચેકી પહેરે ભળાવીને, કહે વિચાર નિજ મન.
ટક, કરે વિચાર નિજ મનથી તેહ, વાત સુણે કહ્યું હવે જેહ, . સંઘ મળે અતિથી વિશાળ, શ્રાતા સુણ બાળગે પાળજી. ૧૧.
દુહા સંઘમાં હરખ વધામણુંરે, લે લાહો પુણ્યવંત; ખરચે દ્રવ્ય હુસે કરીરે, શાશન રીતે સંત.
ત્રુટક શાસન રીતે સંત જે પ્રાણી, લાભ અધિક ગુરૂ મુળથી જા, આગળ વાત અતિ છે મીઠી, સાંભળી જેવી કહીશું દીઠી. ૧૨
દુહા કામ ભળાવે શેઠજીરે, પરિવાર તે કહે એમ; સાચવણ રૂડી પરેરે, કરજે કહું ધરી પ્રેમ.
કર કહું ધરી પ્રેમ તે સાચે, વિનય કરી સંઘ દેખી રાચે, ઢાળ સતરમી ભાખી એહ, એમ કહે સુણ ગુણગેહરુ. ૧૩
દુહા ' કામ ભળાવે શેઠજી, સ્પણ કરી ઉદાર ' ૧ ચેક પહેરે પ્રમુખ વળી, સંઘની કરો સાર. ૧
જેહ ભાર જેહનું ગજું, તેહવી સ્પણ કીધ; તે ભવિયણ હવે સાંભળે, સહુ સરપાવ તે દીધ. ૨ - વૈરાટ નગરથી સંચરે, નરનારિનાં વૃંદ;
સંઘપતિ સેહે અતિ ઘણે, જેમ નરમાંહિ નરેદ્ર. ૩
Page #184
--------------------------------------------------------------------------
________________
૩૮
ઢાળ ૧૮ મી.
( કાનુડા તા વેણ વાડે, ચાર્ટ શેરી ચાકે. એ દેશી. ) શ્રી સિદ્ધાચળ સધ હવે ચાલે, ઉલટ આણી અંગ, સંઘતણી રચના હવે પલણું, તે ભિવ સુણા અભ’ગ. સંઘ મળ્યા અતિ હેતે ત્યાં વારૂ, પામે હર્ષ અપાર; ખબર અંતર રાખે બહુ રીતે, ખરચે વિત્ત ઉદાર. હયવર પાખરિયા રથ જોતરિયા, ઘુઘરીયાં ઘમકાર; સુખાસન ચાલે પાળા હવે, માહાલે લક્ષ્મી સાર. ચતુરગી સેના સુ· ચાકી, પાનેાભાઇ આગે; માતિ અનેપચંદ હેમચંદ જોડે, સુરજમલ સરાગે, મનસુખ માતા ઉછંગે બેસે, મેનામાં શ્રીકાર; માતી ઇચ્છાભાઇ પૂછણ શેડ, મનસુખે ધરી પ્યાર. કરી ફાજ પાછળની ચાકી, ભુખણુ સામું છાલ; આગળ પાછળ વીચમાં સંઘવી, ઘંટા ઘુઘરમાળ મજલે મજલે પૂજા રચાવે, થથા થેઈ થેઈ થાય; ગુણીજન પ્રભુની કીરત ગાવે, જય જય શ્રી જિનરાય. પાલખી આગળ ચાલે સત્તુરી, આણંદસાગર સૂરી; એમ શોભા હુ કેની વખાણું, દીઠે દુઃખ જાય દુરી. તેજ જળામલ ચમર ઢળે તવ, દીપે જિમ દિણંદ; રાતેજ સઘવી પદ જોડા, વોડે કુમતી ક્‰. અતિ ઉચરિયા બહુ દિન વહીયા, સહુએ બાળગોપાળ; સંઘ બહુ મળીયા, નવી જોએ કળીએ, દિનદિન અતિ ઉજમાળ, ૧૦, નિદિન દુ:ખીયાને ખરચી, આહાર પાણી મુનિરાજ; ચિત્ત પ્રસન્ન રાખેને આપે, આતમને હિત કાજ. જિનશાસન ઉન્નત બહુ કરતા, ચિ'હુ શિથી સંધ આવે; માનુ ચાથા આરા પ્રગટયા, જોતાં અચરીજ પાવે, ઠામઠામ સામઇયાં આવે, સધપતિને વધાવે; સંઘ તણી રચના દેખીને, ભરત ઉપમ મન ભાવે. ખલક મલક ભેટણ પ્રભુ ચરણાં, રથ તણા નહિ પાર; શી તારિફ વખાણું વિયા, દીઠે હરખ અપાર.
૧૧
૧૨
3
9
૧૩
૧૪
Page #185
--------------------------------------------------------------------------
________________
-
૩૯
જેમ જેમ આસન તિરથ આવે, પુન્ય કરે નરનાર; દુકૃત સઘળાં દુર પલાઈ મિથ્યાત ગયે હારી. લાહાણી કરી લ્હા નર ભવને, ભવિય કેરા ચેક ઠામ ઠામ કરે ને વળી, ખરચે નાણું રોક. ઢાળ અઢારમી એ પ્રકાશી, સાંભળજે નરનારી; સરસ સંબધ એણી પરે સુણતાં, ખેમવર્ધન હિતકારી. ૧૭
દુહા મજલે મજલે ચાલતાં, ગાંગડ સંઘ પહેચંત; બકરાં લાવે ખાટકી, પૂછે શેઠ મહંત. પાંચ પચાશ છે, સમજાવી શુભ રીત; મુલ્ય રેકડા આઠશે, આપે દયા લહી ચિત. રાજનગરમાં મેકલે, જૈન ધર્મ જગસાર; મનુષ્ય જન્મ સફળ કર્યો, ધરમથી જયજયકાર. દિશે દિશે તે વારતા, સાંભળી સઘળા ભૂપ; જીવ દયા પાળે ભલી, અહો અહે શેઠ સરૂપ. શેઠાણાં ગરથાણાં કહે, લેક સહુ એમ વાત, વિકટ કામ સાધે વળી, મહિમા દાન વિખ્યાત.
ઢાળ ૧૦ મી.
(ચંદ્રાવળાની દેશી.) લિબીને રાજા વળી રે, આદરમાન અપાર; માહો માંહે પહેરામણીરે, કરી ઘણુ મહાર. (ગુટક) કરી ઘણું મને હાર પહેચાવે, સંઘ વેળાવા સાથે આવે; ચતુરણી સેના પરવરીયા, પંચરંગી નેજા ધરીયા.
શ્રી શ્રાતાજીરે- એ આંકણું. સુખાસણમાં શેઠજીરે, પાળા આગળ દોડે ચામર સુરજમૂખી ધારીરે, શેઠાણ રથ સજોડે. (ગુ.) શેઠાણી રથ સજોડે ચાલે, ઘેડે ચડયા કુંમર હલે વાજા વાજે હેલ નિશાન, નેબત ગાજી રહી અસમાન છે. ૨
Page #186
--------------------------------------------------------------------------
________________
જેન રાજા રાજા તરે, ઉપમા લોક બોલે, શ્રી સિદ્ધાચળ ભેટવારે, આજ નહિ એહ તેલે. (ગુ) આજ નહિ એ તેલ કેઈ ઉવારણ લે છે સહુ જોઈ મેટા સુબા એહને માને, શેઠને પુન્ય નહિ જગ છાને છે. ૩ બાબાજી લશ્કરપતિરે, વિદુભાઈ દિવાન, કાઠિયાવાડ વશ કરી, સરવેના લેઈ જમાન. (ગુ) સરવના લેઈ જમાનને પિતે, ભલભલામણ દેઈ જે તે, બાબા વડેદરે જાવે, આદરમાનને સવળે પાવે. જી. ૪. કાઠિયાવાડ મલગરીરે, લશ્કર આગળ જેહ, સંઘને સાચે તેડવારે ચડી અસ્વારી એહ. (ગુ.) છડી અસ્વારી તેહ આવે, મળી હળીને સંગ ચલાવે એ હવે સંઘ કચ્છ દેશને મળીયે, તેવણ જોઈ હેજ હળીયે. જી. ૫ લશ્કર નજિક પેશ દેઈ, તિહાં કરે મુકામ; સામા મળવા દિવાનજીરે, મુકી સઘળાં કામ. (ગુ.) મુકી સઘળાં કામ અસ્વારી, સામૈયું કર્યું લશ્કર ભારી; આદરમાન તણે નહિ પાર, આપે શેઠ સરપાવ ઉદાર. જી. ૬ લશ્કર માંહે શેઠને, તેડી દીયે બહુ માન; પહેરામણ ભલીપેરરે, શાલ જટા કરી સાન. (ગુ.) સાલ જેટા કરી સાન ઉઠાવે, પાઘડી બહુમુલી બંધાવે; સાત ભાઈને શેલાં પાઘડી, ધન ધન વેળા આજની ઘડી. જી. ૭ સાડી અમુલક પહેરણેરે, દિવાનજી બંધુ આપે રૂપ્ય અઢીસેની સહીરે, પારખી કીંમત છાપે. (.) પારખી કિમત છાપે વ્યાપારી, અધીક રૂપને સાડી ભારી; તેજ જલામલ શશી મુખ્ય શહે, અપછરા સવી એ મનહે. છે. ૮ કુલ ખરે મૂખ બેલારે, લેક જોવા આવે આદર દેઈ સુખ પૂછીને, માન દેઈ બેલાવે (ગુ.) માન દેઈ બેલાને સહુને, નણદ દિકરી લેઈ બહેને નિજડેરે આવી કુચ દીધે, મેટી નેબત કે દીધું છે. ૯
Page #187
--------------------------------------------------------------------------
________________
સંધ ચાલે હંશે કરી, તિરથ ભેટણ કાજ; જિનશાસન ઉન્નત કરી રે, રાજા સામે જસ સાજ. (ગુ.) રાજા સમે જસ સાજ પિકારે, બિરદાવળી અન્ય ચેપદારે; ધરોળ ગામ જઈ ડેરા દીધા, ઉનડજી પુત્રી પુત્ર પ્રસિદ્ધા. ૧૦ તે પણ સામે આવીયેરે, અસવારી લેઈ સારી મળી હળી પહેરામણી, શેઠજી કરે ભારી. (ગુ), શેઠજી કરે ભારી ભાણેજ, સ્વામી સગપણથી જાણેજ, કુચ કરી સંઘ વાંકાનેર, તિહાંથી આગળ ચાલ્યા પર. પંચ શબ્દ વાજાં તણરે, પડી રહી છે ઠેર; જાત્રા કરે સેરઠ તણીરે, જિમ ઘન ગાજે મેર. (ગુ.). જિમ ઘન ગાજે મેર શહેકા, બાંધે પુન્ય તે થક; કુચ કરી ચાલે પરભાતે, એહવે આગળ જે થયું જાતે . ૧૨ જુનાગઢ સીમા વગેરે, પચે સંઘ અપાર; લશ્કર કાંઈ ભરે તદારે, ગામના લેક પોકારે. (ગુ.) ગામના લેક પિકારજ કીધી, જામસાહેબ આગળ જઈ સીધી. તે સાંભળી કે તેણી વાર, કાગળ લખી કર્યો તૈયાર છે. ૧૩ પત્રમાંહે એહવું લખ્યુંરે, જાત્રા કરવા જાઓ; અમે ફરીયાદ સાંભળીરે, તમે શું હુકમ ચલાવે. (ગુ.) તમે શું હુકમ ચલાવે એહ, શેઠજી પત્ર વાંચ્ચે હવે પાછા જવાબ શેઠજી કહે છે, સાંભળીને સહુ હાઈ કહે છેજી. ૧૪ સરકાર લશ્કર પાયગા, વેળાવા અમ પાસ; બળ પિતાનું ફેરવીરે, તેણે લીધે ઘાસ. (ગુ.) તેણે લીધે ઘાસ તે જેરે, અમે વાર્યા તેહિ ન રહ્યા કરે. વાંક અમારો નહિ એહ, પઈસે કામ કરૂં ગુણગેહ. જી. ૧૫ દરવાજા બંધ કર્યા હતા, માજન કહે ભૂપાળ; આપણા ઘર પ્રાહુણા, સંઘ લેઈ કૃપાળ. (ગુ.) સંઘ લેઈ કૃપાળ એ આવે, રજા આપે તે તેડવા જાવે; અપજશ આપણે હસે સબળે બળીયે સંઘવીન જાણશો નબળેજ.૧૬ જામ સાહેબ રજા થક, સામૈયું કરી સાર; જાત્ર કરે સંઘ સહરે, ગિરનાર મનમાં ધાર. (ગુ.)
Page #188
--------------------------------------------------------------------------
________________
ગિરનાર મનમાં ધારતા સાર, સંઘને હર્ષ તણે નહિ પાર; નેમનાથ યદુપતિ રાયા, પામ્યા દર્શન પુન્ય પસાયા. છ. ૧૭ સેરઠ દેશ ભેટી કરીરે, ગિરનારે નેમનાથ. પુજી પ્રણમી ભાવશુંરે, મેલે શિવપુર સાથ. (ગુ.) મેલે શિવપુર સાથ તે સાર, શિવદેવી માતા મજાર; બાળ બ્રહ્મચારી નેમકુમાર, રાજિમતિ તણે ભરતાર. જી. ૧૮ સમુદ્રવિજય કુળ ચંદરે, ભવિજનને સુખદાય; દિન કેતા રહી પછેરે, સ્તવના કરી યદુરાય. (ગુ.) સ્તવના કરી યદુરાય વિશેષે, મનુ જન્મ કર્યો નિજ લેખે; કુચ કરી સંધ શું હવે જેહ, સિદ્ધગિરિ ભેટણ ચાલ્યા તેહ. જી. ૧૯ ઓગણીશમી ઢાળ રસાળ છે રે, સુણતાં મંગળમાળ; હર્ષ ઘણે ગિરિ ભેટવારે, દરિશન જાકજમાળ. (ગુ.) દરિશન જાકજમાળ તે દીઠે, મરૂદેવાનંદ લાગે મીઠે; હિરવર્ધન સેવક ધરી તેહ, ખેમવર્ધન પભણે ગુણગેહ. જી. ૨૦
સિદ્ધગિરિ ભાવના ભાવતાં, સંઘને લઈ સિદ્ધક્ષેત્ર; પાલિતાણે આવીયા, ગિરી દીઠે તે નેત્ર. વાહનથી ઉતરી કરી, સામા જઈ પ્રણામ; પૂરવ પુણ્ય પસાઉલે, પામ્યા વિમળ ગિરિ ઠામ. રજત કનક કુલ મતીએ, વધાવ્ય ગિરિરાજ; ડેરા તંબુ તાણીયા, પંચરંગ બહુ સાજ.
ઢાળ ૨૦ મી.
(ઘર આજી આંખે મેરી એ દેશી.) આજ અમ ઘર રંગ વધામણું, ગિરિ દીઠે થે ઉલ્લાસ, ચિંતામણ મુજ કર ચડે, આજ સફળ ફળી મુજ આશ. ૧ આજ સુગુરૂ ફળીયે આંગણે, આજ પ્રગટી મેહનવેલ; આજ વિછડીયાં હાલાં મળ્યાં, આજ અમઘર હુઈરંગરેલ. આજ. ૨
૧ વિગ જેને થયું છે એવાં.
Page #189
--------------------------------------------------------------------------
________________
આજ અમ ઘર આંબે એરીયે, આજ વૃદ્ધી સેવન ધાર; આજ દુધે વૃઠા મેહુલા, આજ ગંગા આવી ઘર બાર. આજ. ૩ આજ દુધ મહિં સાકર મળી, વિમળાચળ નયણે દીઠ લલિતા સરવર સુંદરું, એતે સફળ તિરથ ઉકંઠ. આજ.૪ આજ કહેવરા સંઘમાં સહુ, મિઠાં ભજન કરે સાર; દીન હીન દુઃખીયાને વળી, દાન દઈ જમે ઉદાર. આજ. ૫ રાજા ઉનડજી આવે, ભેટ લેઈ અપૂરવ તેહ; ચતુરંગી સેના પસ, સામે આવી મળે ધરીનેહ. આજ. ૬ આજ સેવક છું તુમ સદા, એ ગિરી રખોપા કાજ; સ્પણ તમે અમને કરે, એ પાલીતાણાને રાજ.
આજ. ૭ આદરમાન દીયે ઘણે, શેઠજી પૂછે સુખ સાત; મીલીયાં મહેમાંહે વળી, જાત્રાની રજા દીએ જાત. આજ. ૮ હવે પંચ શબ્દ વાજાં લઈ ગુરૂ તેડી તલાટી જાય; સાથીઓ પૂરે હરખ શું, શ્રીફળ નાણું મુકાય. આજ. ૯ ગિરિ વધારે મેતીએ, વળી રૂજત કનકનાં પુલ, ભાવે ચૈત્યવંદન કરે, પહિલે દિન એ અમૂલ. આજ, ૧૦ રાતિજો રાતે કરે, ઠામઠામ ગાય ભાસ; અનંતાનંત શિવ વર્યા, તેણે નામ કહ્યું કૈલાસ. આજ. ૧૧ હવે રજા આપે સંઘપતિ, કરે જાત્રા સંઘ સહુ કેય; મરૂદેવા મુખ જોઈ, દુઃખડાં નાખીને ખાય. આજ. ૧૨ શુચિ થઈ વસ્ત્ર પહેરીને, ધુપધાનાં લેઈ નિજ હાથ; પ્રભુ ભટણ ચડે ડુંગરે, સંઘ સહીત સજજન વર્ગ સાથ. આજ. ૧૩ સાર સંભાળ લેઈ ઘણું, પરબ પાછું ઠામે ઠામ; વિસામે વિસામે મંડાવીને, એમ ખબર લે અભિરામ. આજ. ૧૪ ગઢ નિરખીયે બારણું, લળી લળી લાગે પ્રભુ પાય; પહેલી પળમાં પેસીને, અનુક્રમે મુળ દેરે જાય. આજ. ૧૫ મરૂદેવાનંદ નીરખીને, દશ ત્રિકે કરી પ્રણામ; ચૈત્યવંદન ભાવે કરી, સ્થિરતાએ કરે ગુણ ગ્રામ. આજ. ૧૬ સ્તવન કરે તે આગળ, સુણે શ્રેતા વશમી ઢાળ; હરિવર્તન સેવક ભણે, ખેમવદ્ધન થઈ ઉજનાળ. આજ. ૧૭
૧ રૂ!. ૨ સોનું. ૩ પવિત્ર.
Page #190
--------------------------------------------------------------------------
________________
૪૪
૫
જય જ્ય રૂખભ જિનેશ્વરૂ, શેત્રુંજા શિણગાર નયણે નિરખ્યા તુમ ભણી, લેખે મુજ અવતાર નાભીરાય કુળ ચંદલે, મરૂદેવી માતા નંદ; મુખ ટકે જોતાં પ્રભુ, મુજ મન અતિ આનંદ. વૃષભ લંછન વનિતા ધણી, ત્રિભુવન કેરે તાત; દરિશન દીઠે દુઃખ હરે, ભવભવ પાતક જાત. આજ થકી બળીયે થયે, માથે ધણું આધાર; હવે કેણુ ગંજે મુજને, તુજ ગુણ અપરંપાર. પરમ પતિ પરમાત્મા, પરમ પુરૂષ પરધાન; ચિદાનંદઘન શિવ વિશે, એમ અનેક અભિધાન. મુજ મન લાગી આશકી, દેખણ તુમ દેદાર; હું અપરાધી છું ઘણે, તુંહી પ્રભુ મુજ તા. એહ વિનંતિ માહરી, અવધારી મહારાજ; ત્રિભુવન તારક તું મળે, ગિરૂ આ ગરીબનવાજ. પુગલ પરાવર્તન કરી, જન્મ મરણ જંજાળ; તુમ દરિશન પામ્યા વિના, ભમ્યો અનંત કાળ. તે માટે હવે દીજીએ, સેવકને ધરી પ્રેમ, અવ્યાબાધ સુખ શાશ્વત, ખમવદ્ધન સુખ એમ. શકસ્તવ કરી સદા, સ્તવન કહે ગુણ માળ; એક મને ભવી સાંભળો, મૂકી આળ પંપાળ.
ઢાળ ૨૧ મી. (નહિ નહિરે નંદનાલાલ, નારે મા નહિ મારું; એ દેશી.) પુરવ નવાણું વાર તે આવે, સમર્યા વિસરામીરે; જગમાં કરતી સઘળી વ્યાપી, સકળ તિરથને સ્વામી, સેવે નર નારી, શેત્રુંજે ગિરિરાજ–શે. તારણતરણ જહાજ, શે. ઉપગારી શિરતાજ સે સારે ત્રિભુવન કાજ, શે. આવી મળ્યા છે આજ, જેમ લહે શિવપુરરાજ, શે. એ આંકણી.
૧ જ્ઞાન અને આનંદને સમૂહ. ૨ નામ, ૩ નાવ.
ન
-
-
-
-
-
-
Page #191
--------------------------------------------------------------------------
________________
૪૫
૩
શે. ૬
શે. છ
કાંકરે કાંકરે સિદ્ધ અનતા, કેઈ મુનીવરની કોડીરે; ચિહું કાળે જિનવર કેઈ આવ્યા, પ્રણમુ એ કર જોડી. શે. ર પુ‘ડરીક પાંચ ક્રોડે સિધ્યા, દ્રાવીડ વાલીખીલ જોડીરે; દૃશ કોડી મુની સખ્યા તે જાણા, નમી વિનમી એ કાઢી. શે. નારદ એકાણુ લાખ મુનિશું. વીશ કોડી પાંડવ વારૂ; રામ ભરત ત્રણ કોડી મનહર, દેવકીસુત ખટ તારૂ શાંખ પ્રદ્યુમ્ન સાડીઆ કોડી, ચાવચ્યાસુત હજારરે; નેમી શિષ્ય નદીષેણુજી એ, અજીસતા કર્યાં સાર. સુવ્રત સસ મુનીંદ વખાણું, શુક પરિવ્રાજક સિદ્ધ રે; પચસય શિલગ સૂરી વંદા, મ ુક મુનિ સુપ્રસિદ્ધ. એમ સિદ્ધાચલ સિધ્યા મુનીવર, કેતાં નાવે પાર; દુષમકાળે એણે ભરતે, આલખન એ સાર. ઉત્તમ એકવીશ નામ સંભારો, શેત્રુજાહિક જેહનારે; ચાર હત્યાક્રિક પાપ પલાયે, જન્મ સફળ હોય તેહનાં. શે. ૮ કુર પખી જે શેત્રુંજો સેવે, ભવ ત્રીજે મુક્તિ પાવેરે; સાત છડ હાય અઠમ એક લાખ, નવકાર ભણે શુભ ભાવે. શે. ૯ એ વિધ શેત્રુ ંજો ગિરિ સેવે, ભવ ખીજે ત્રીજે જિનવર ખેલેરે; પરણે શિવરમણી લીલાએ, તીરથ નહીં એ તાલે. ચિહું ગતિ ફેરા ફરતાં ફરતાં, પામ્યા તુમ દેદાર૨; ચરણકમલ સેવા અમ હુતા, નહી છેતુ નિરધાર. મધુકર મન માલતીએ વળી, ચાતકચિત્ત જેમ મેહરે, સતી અવર ઈચ્છે નહીં, માહરે સિદ્ધગિરિ એવા નેહ. શે. ૧૨ આજ મનોરથ સો કીધા, નરભવ લાહો લીધારે; શેત્રુજે આદી જિનેશ્વર પૂજ્વા, અનુભવ પ્રગટયા સિધે. સેવા સાહીમ સેવક દીજે, કીજે એહ પસાયરે; સ્તવના ઢાળ એકવીશમી સુંદર, ખેમવદ્વૈન ગુણ ગાય.
શે. ૧૦
શે. ૧૧
શે. ૧૩
શે. ૧૪
દુહા.
જયવીય રાય જગ ગુરૂ, જગ અધવ જગ ભ્રાત; હાયા તુમ સેવા થકી, ભવભયવારણ તાત. ૧ સહેલાઇથી.
શે. ૪
ૐ ૐ
૧
Page #192
--------------------------------------------------------------------------
________________
જ છે અને
લેક વિરૂદ્ધ જે વારતા, તેહ તણે જે ત્યાગ; માતપિતા ગુરૂ સેવના, તુમ પ્રભાવ વડભાગ્ય. વાહ્યા છે તેમ શાસને, નીયાણું નિરધાર; તેહી સેવા તુમ ચરણની, ભવભવ માગું સાર. ભાવના ભાવે શુભ પેરે, અનુભવ પ્રગટય અંગ; જિનપદ સેવા મન વસી, ચેળ મજીઠને રંગ. ૪ અનુભવ રત્નચિંતામણી, અનુભવ છે રસપ; અનુભવ મારગ મેલને, અનુભવ મોક્ષ સ્વરૂપ. ૫
ઢાળ ર૨ મી.
(કાલીને પીલી વાદલી. એ દેશી.) ભરતાદિમાં, લગેરે, સણા, સેળ થયા જે ઉદ્ધાર; તે હૃદયમાં ચીંતવીરે, સયણ, ભાવે ભાવના સાર. સાહીરે મારે, આદીશ્વર સુખકાર, સેરે તુમે ઉપગારી શિરદાર, એ આંકણી. સંઘ સકળ ઓળગ કરેરે, સ. ઉભા પ્રભુ દરબાર, તતા થથે તાન સુરે, સ. નાટક વિવિધ પ્રકાર–સા. ૨. સુરજ કુંડમાં નાહીને, સ. ઉત્તમ વસ્ત્ર ધરંત, કેસર સુખડ ઘનઘસી, સ. યુગાદી પૂજા કરંત સ. ૩ સિદ્ધગિરિ દોનું ટુંકનારે, સ. પૂજ્યા સયળ જીણદ; વિધિ વિધાન કે નહિરે, સ. જેહ દાખી મુણાંદ સ. ૪ સિદ્ધગિરિ ફરસિ નાહીયારે, સ. નદી શેત્રુંજી મઝાર સ. જળ રથ જાત્રા નીરખતરે, સ. લેખે ગણે અવતાર. સ. ૫ માળારે પણ મહેછવેરે, સ. જેઠીબાઈ તસ નામ; તેહને પુત્ર સેહામણે સ. કશલશા સાથે નામ. સ. ૬ જડાવ ભગની પુત્ર તિણે તીહારે સ. માળા પહેરાવી ખાસ; ખંભાતવાસી લાહે લીયેરે, સ. સફલ ફળી તસ આસ. સ. ૭ સામવછલ લઘુ ઘણુ સ. કહેતાં ન આવેપાર; સંઘ સકલ જમાડીએ રે, સ. પકવાન કરી મહાર. સ. ૮ જાવડ ભાવડ ધીવડેરે, સ. જિહાં જિહાં સિદ્ધ અહી ઠાણ;
૧ સજ્જને. ૨ નાયા. ૩ અધિકાવ.
Page #193
--------------------------------------------------------------------------
________________
૪૭
તિહાં તિહાં સંઘપતિ જઈ નમેર, મુનીવર પામ્યા નાણ. સ. ૯ દિવસ પચીસ હવે રહીને, સ. દેઈ નગારે ઠાર; સનમુખ સિદ્ધગિરિ સહુ નમેરે સ. જિમ ઘન ગાજત મેર સ. ૧૦ ભાવનગર પ્રભુ ભેટીને, સ. ઘેઘે જાત્રા સાર; ઈમ લાહો લખમી તણોરે, સ. લેતા ચાલે ઉદાર. સ. ૧૧ મજલે મજલે ચાલતારે, સ. લેતા દાતા આવંત; પહેરામણી સંઘ લઈને, સ. રાજનગર જાવંત. સ. અમદાવાદ ગઢ નિરખતાં, સ. સંઘ સહુ હરખંત; કુશલ ક્ષેમે આવીયારે, સ. જાત્રા કરી બહુ ભંત. સ. ૧૩ કાકાજી રાજા ભગીરે, સ. દીએ વધાઈ દેડ: સરસ સામૈયે પરવર્યારે, સ. સામે આવે મન કેડ. સ. ૧૪ ચતુરંગી સેના શેભતીરે, સ. ચામર છત્ર દ્વલંત સુખસાતા પૂછે લીરે, સ. માંહોમાંહે મિલંત. સ. ૧૫ અંબાડી અંબર અડેરે, સ. શિણગાર્યો ગજરાજ. પાનભાઈ શેઠજીરે, સ. દીપે સઘળે સાજ. સ. ૧૬ ચામર છત્ર સેહે ઘણુંરે, સ. શેઠજી લીએ જુહાર; સજીન વર્ગ માંહોમાંહી, સ. મિલે હર્ષ અપાર. સ. ૧૭ સાજન માજન પરવર્યારે, સ. કરે નગર પરવેશ: એમ મટે આબરે, સ. દેવ ગુરૂ પ્રણમેશ. સ. ૧૮ સંઘ ચતુવિધ રંગરેલી, સ. આણું શિર ધરંત, જિનરાજ સંઘ માને ઘણું. સ. પ્રણમું હું ગુણવંત. સ. ૧૯ રાજસાગર સૂરી ચિત્ત ધરી, સ. ઘર આવી વસંત; કુળ મરજાદા લેપે નહીં, સ. ધરમી વડે પુન્યવત. સ. ૨૦ પેશ્વા ગાયકવાડને રે, સ. રાજ ભલે સુખકાર; પ્રતાપ કેડી વરસે લગેરે, સ. ધરમીરાજ જયકાર. સ. ૨૧ ભદ્રક રાજા જિહાં હેરે, સ. પ્રજા પણ તિમ હોય; ધર્મ કર્મ સાધે સહરે, સ. માલી ગુણે ગુણ જોય. સ. ૨૨ શ્રી આણંદસાગર સૂરી રાજેરે, સ. સંઘ અને વિશાલ દેશદેશ વિસ્તરે, સ. ઘર ઘર મંગલમાલ. સ. ૨૩
૧ આકાશ,
Page #194
--------------------------------------------------------------------------
________________
સંવત અઢાર ચેસરે, સ. મહા સુદી પાંચ ચંદ્રવાર; સંઘપતિ નામ ધરાવીએરે, સ. સમે ભલે હિતકાર. સ. ૨૪ સરસ સુકઠે કરી, સ. ગાયે વિમલગિરિરાય; હરવર્ધન શિષ્ય એમનારે, સ. સફલ મરથ થાય. સ. ૨૫ બાવીશમી ઢાલ એ થઈ. સ. શેઠ વખતચંદ રાસ; શ્રોતા સુણે ઉજમાલય્યરે, સ. ગુણ ઉજવલ બહુ તાસ. સ. ૨૬
ઈમ ભકતે સંઘ યુકતે રસોસર જગધણી, મુગતીગામી શિવ પામી આશ ફલી હો ધણી; ચરણે લાગું એહ માગું સેવા સાહિબ દીજીએ, એમ પભણે તુજ નમણે, શિવસુખ હેલા લીજીએ. ૧
દુહા એહવે આદેશ તિહાં ખેમવર્લૅન આવત; શેઠ ઘણું રાજી થયા, વાદીને ગુણસંત. શેત્રુંજા મહાતમ સુણી, ભક્તિભાવ ધરંત, ગુરૂભક્તિ ગુરૂની કરે, શુદ્ધ મારગ વિચરત. એકવીસ ગુણ અંગધરે, વ્રત બારે ચિત ધાર; શ્રાવક ગુણમાં નહી મણા, દઢ ધરમી હિતકાર. શ્રી રિષભેસર પાદુકા, અજીતનાથ નેમનાથ; પગલાં થાપે પ્રેમશું, જાણી શિવપુર સાથ. શ્રી સંખેશ્વર જિનતણી, મૂરતી મેહનવેલી; તેપણ જિનમંદિર કરી, પધરાવે રંગ રેલી. તેહ સ્તવના હવે સાંભલે, મન આણી ભાવ; નિદ્રા વિકથા પરિહરી, અંતરંગ ભાવ જગાવ.
ઢાળ ર૩મી ( સાસુ પુરે વહુ વાત માળા કહે છે એ દેશી.) સરસ સરસ વચન રસ આપે, વાલા મારા ગામ્યું અજીત જિર્ણદરેક અતિશયધારી શિવસુખકારી, દીપે જેમ દિણદરે.
૧ સહેલાઇથી. ૨ સૂર્ય.
Page #195
--------------------------------------------------------------------------
________________
એ પ્રભુ સેવ રે, તારણ તરણુ જહાજ દેવાધિ દેવેરે. આંકણી. - નયરી અયોધ્યા જિતશત્રુ રાજા વા. ત્રિડું જ્ઞાની અવતારરે. ૧ વિજ્યા માતા ગુણ વિખ્યાતા, વિશ્વ તણે આધારરે. એ. ૨ લાખ બોંતેર પુરવ આયુ, વા. ધનુષ્ય સાઢા ચારરે; સહસ અષ્ટ લક્ષણ કરી સેહે, કંચનવર્ણ ઉદારરે. એ. ૩ તન ધન જીવન એ પ્રભુ મારે, વા. અવર ન આવે દાયરેક ત્રિવિધ ત્રિકાલ વંદના માહરી, હસ્તિ લંછન સેવે પાયરે. એ. ૪ પુદ્ગલ પરાવર્તન અનંત ફિરતાં, વા. ચઉ ગતિ અટવી મઝાર, આ ભવ સફલ થયે મુખ દેખી, અભય તણા દાતાર. એ. ૫ એહવા પ્રભુજી ચિત્ત ધરીને, વા. અછત અછત મહારાજ રે; તેહની ૧ઠવણ રાજનગરમાં, વ્યાપી આત્મહિત કાજ. એ. ૬ સહસ્ત્રકિરણ શાંતિદાસજી, વા. તસ સુત લખમી વારે તેહના પુત્ર ખુશાલચંદ દીપે, તસ પુત્ર ગુણના ધારૂ. એ. ૭ વખતવત વખતશાહ જગમાં, વા. કારતકમલા વ્યાપીરે, જિનમંદિર સુંદર કરી ખાતે, પડિમા તખત થાપી. એ. ૮ તેહના પુત્ર સાત સવાઈ, વા. જડાવના જાયા; ઈચ્છા પુરે ૧ ઇચ્છાભાઈ, ૨ પાનાચંદ પુન્ય પાયારે. એ. ૯ ૩ મેતી ૪ હેમ સગે ભે, વા. પ અને પ સુરજમલભાઈરે; ૭ મનસુખ કરતાંએ જ્ઞાતા, શેઠની અધિક પુન્યાઇરે. એ. ૧૦ શેઠાણું મન હર્ષ ઘણુરે, વા. પગલાં પ્રભુનાં કરાવે રૂષભ અછત નેમી જિનકેરા, પ્રસાદ કરી પધરાવેરે. એ. ૧૧ શ્રી સખેશ્વર સુંદર મંદિર, વા. એમ તીરથ અધિકારરે, તેજ ઝલાઝલ દિન દિન દીપે, એછવ કીધ સવારે. એ. ૧૨ પંચ શબ્દ વાજા બહુ વાજે, વા. ઓછવ મછવ થાય, અઠોત્તરી કરી ભલીભાતે, ગુણીજન પ્રભુ ગુણ ગાય. એ. ૧૩ શેઠાણી ગુરૂ ઉપદેશે . ખરચે બહુલું વિત્તર વિધિ વિધાન કરે શુભ રીતે, એ જિન શાસન રીતરે. એ. ૧૪
૧ સ્થાપના,
Page #196
--------------------------------------------------------------------------
________________
૫૦
၇
એ. ૧૮
એ. ૧૯
એ. ૨૦
સાહજકારી રાજનગરના વા. સંઘ તણે મન ખતરે; આંગી અરચી ભાવના ભાવે, નીરખીને હરખતરે. દ્રવ્યભાવ દોય ભેદે પૂજી વા. નરનારીની ટાલીરે; સમકીતે શુષ કરણ પ્રભુ સેવા, દુખડાં નાંખે ઢાળીરે. જે તુજ પડીમા દેખી લાજે વા. કુમતિ અતિ હૈ ખાટારે; ચિત્રામણ સ્ત્રી નવી નીરખે, તે જગ સાહુ મોટા રે. એહવું દશવૈકાલિક બેલે, વા. સરાગે અંધ ડાયરે; તા મુરખ જિન પડિમા ભાવે, કીમ ન સુકૃત જોય. મુજ મન ભમર તણી પેરે લીના, વા. તુજ સેવામાં વારૂ; ચાર નિક્ષેપા સૂત્રે સદ્દહી, પરખ્યા તું જગ તારૂરે. જે પડિમા જિન સરીખી જાણી વા, ભવિ જિનને નિત પૂજેરે; ઉવવાઈ સૂત્રે ઇમ ભાંખે, પાપ સકલ તસ જે રે. શ્રી આણંદસાગર સૂરીરાયા વા. તાસ વચન મન ભાયારે; સવત અઢાર અડેસડ વસે, વૈશાખ માસ સહાયારે. એ. ૨૧ શુકલત્રીજ અને બુધવારે વા. અમૃત ચોઘડીયું આવેરે; શ્રી જિનરાજ તખ્ત સુહાવે, નિજરાણા સધ લાવેરે. ઘર ઘર મગલ માલા પસરી વા. નરભવ લાહા લીધેરે; દાન અતુલ જાચકને દીધા, નરભવ સફળા કીધારે. એમવર્ધન કહે સાંભળેા શેઠજી વા. પ્રભુ ભક્તિ શિવપુર સાથરે; મોસમ વેળા જિનપદ સેવા, પામ્યા છે તુને હાથેરે. સેવા સાહીમ સેવક દીજે વા. કીજે એહુ પસાયરે; હીરવર્ધન શીષ્ય પ્રેમ સુહ'કર, નીરખી પ્રભુ ગુણ ગાયરે. એ. ૨૫ ત્રેવીસમી ઢાલ સરસ સુખકારી વા. જિનરતવના જિહાં શ્રવણ હૃદય હરે ભવી લેાકા, જસ ઘટ સમકીત ધારીરે
એ. ૨૨
એ. ૨૩
એ. ૨૪
ભારીરે; એ. ૨૬
દુહા.
સઘપતિ થઈ જાત્રા કરી, દીઠા પ્રથમ જિંદ; મુદ્રા દેખી હર્ષસ્યુ, દીપે જિમણું. તેજ ઘણા મહારાજના, દલ બહુ અતિ શુધ; ઘાટ સુઘાટ નહી મણા, મીડી સાકર દુધ
એ. ૧૫
એ. ૧૬
એ. ૧૭
Page #197
--------------------------------------------------------------------------
________________
પદ્મ
ઈમ દરશન કરતાં થકાં, ઉપના મન વિચાર; મુગટ ઘડાવું જડાવથી, તેજ ઝલાઝલ સાર. માપ ભરી લેઈ કરી, પાસે રાખી તેહ; મેાતીભાઈ ઇમ કહે, સુણા વાત ગુણગેહ. મુગટ કરાવા જિન તણા, કારીગર મનેાહાર; સામગ્રી સવી મેળવી, અનુક્રમે કરો તૈયાર.
ઢાળ ૨૪ મી.
(સહીઅર મેરી પહેલા વધાવા મારે આવીયેારે. એ દેશી. ) સાજન મારા મુગટ ઘડાવા શાભતા, સાલવતુ લઇ હેમરે. દિપે અતિ રળીઆમણા, દીઠે ઉપજે પ્રેમસ્યું. મણી માણીક માતી જડચા, આપે આળાએળરે. વિચવિચ ચુની જગમગે, રાજી થઇ કહે એલરે. એવા તા દીઠા નહી, તે જે હીરા જાતરે. જોતાં મન ધરાયે નહી, રંગ રગીલી ભાત હૈ. ચતુરાઈ મહુ કેળવી, શેઠજી ઘણું સુજાણુ હા. કારીગર પિણુ નહી મણા, સકલકળા ગુણ ખાણ છે. એહ મુગટની વારતા, વિસ્તારી ગામ મઝાર હે. જોવાની બહુ હાંસ છે, શેઠજી સુણાવા વિચાર હું. વાત સર્વે મનમાં ધરી, જીવા કહે વિમુધ હે. પ્રતિમા શાંતિ જીજ્ઞેશ્વની, જવેરીવાડે શુદ્ધ હૈ. મુગટ આવ્યે તિહાં બેસતા, પૂજા રચાવે જોર હે. સહુ સંઘ નિરખે તદા, જિમ ધનગાજે માર હૈ. દિવસ પાંચ પૂજા રચી, નાખતખાના એસાર હૈ. રાજનગર સંઘ જોઈ કહે, ધન શેઠજી અવતાર હે. જોઈ જોઈ તે હરખે સહુ, મુગટ ઘણું શ્રીકાર હે. ધન્ય પનાતા શેઠજી, ખરચે ચિત્ત ઉદાર હૈ. રૂકમ પચીસ હજારના, કીંમત એહની કીધરે. ખીજાના ફ્યા આશા, શેઠજી લાધેા લીધ છે.
૧. ડાયા.
સા.
સા. ૧
સા.
સા.
સા.
સા. ૩
સા.
સા.
સા.
સા.
સા.
સા.
સા.
સા.
ૐ ૐ ૐ ૐ ૐ
૨
૪
14
સા. ૧૦
Page #198
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાચળ પ્રભુજી તણે, મરૂદેવીને નંદ છે. તે હવે તહાં ચઢાવશે, મુગટ એ આદિ આણંદ હે. શુભકરણી એમ તે કરે, દંપતિ ધર્મ સદૈવ હે. જિન આણ માને ખરી, શુદ્ધ મને કરે સેવરે. દેવ ધર્મ ગુરૂ સેવના, પામ્યાનું ફળ સારરે. પામ્યાને વળી પામસ્ય, મન કઈ મુક વિસારરે. આતમ જાગત રાગથી, બહિરાતમ તજી દૂર છે. જે કરશે પ્રભુ સેવના, તે લેશે સુખ પૂરરે. જિનશાસનની વાસના, સમકાત લેજે હોય છે. ભવભયથી બીએ સદા, લક્ષણ એહજ જય હે. સુખ અનંતા પામીએ, સૂત્ર સિદ્ધતિ વાત છે. ટાલ પૂરી વીસમી, ખેમવચન વિખ્યાતહે.
દુહા ઈમ ઓછવ મહેછવ ઘણા, પુત્ર પિત્ર પરિવાર, દિન દિન રંગ વધામણાં, જિન ધરમે સુખકાર. ૧ પ્રથમ પુત્ર શેઠના, ઇછાચંદ ઘર નારી; ભૂખણશાની દીકરી, પાંચમ તપ કરી સાર. રહીશું તપ આદે કરી, ઉજમણાની વાત તે સ્તવના ઈહાં સાંલી, ત્રણ હલે વિખ્યાત. વૃદ્ધબાઈ ધર્મે વૃધ્ધ, ભગની શેઠની જાણ પુત્રી ઉજમ મહાગુણી, લાવત ગુણ ખાણ. મુગી વહુ તે પણ ભલી, પાનાભાઈ ઘરનાર, કંકુ હેમચંદભાર્યા, દાન દયા ચિત્તધાર. ઉજમણો ટોળે મળી, શેઠાણ સંઘાત; જિન ગુણ ગાવે રાગટ્યું, નિર્મળ કરે નિજ ગાત્ર. ૬ ભણું ગણી સહીઅર ઘણી, જિન મુનિ ગુણ ગાવંત; નેબતખાંના ગડગડે, જેવા સહુ આવત.
Page #199
--------------------------------------------------------------------------
________________
ઢાળ ૨૫ મી.. (શીતલ તરૂવર છાંહીકે ચાપિ મરી કે ચાપ મારી. એ દેશી.). પ્રણમી શ્રી જિનરાજ કે સરસતી ગુરૂ વલી કે. સરસતી, પંચમ તપ મહીમાય કે કહે શુ મન રેલીરે કે. સફળ દિવસ સારદાર કે, સૌભાગ્ય પંચમીરે કે. સે. ' જ્ઞાનવૃદ્ધિ હિતકારકે, ભવિજનને ગમી કે. ભ. મતિ શ્રત અવધિ, મન પર્યવ, કેવળ કહ્યા. કે. અઠાવીશ, ચાદ, ખટ, દો, એકે, ભેદે લહારે કે. દે. મૂલ ગુણ પાંચ, ઉત્તર એકાવન જાણીએ. કે. એ. ગુરૂ મુખ સુણી વિચાર, સદા ચિત્ત આણીયેરે, કે. સ. ૨ લેત્તર લકીક, મંડાણ છે એહથીરે કે. મં. તત્તાતત્વ વિચાર, લહે ભવિ જેહથી કે. લ. જ્ઞાન સમેવડ કેઈ નહી, જગમાં વડેરે કે. જ. ભાગે શ્રી જિનરાજ કે મહીમા પરગડેરે. કે. મ. જ્ઞાન ક્રિયા સંજોગને, સિદ્ધ સુખ ભવિ વરે. કે. જ્ઞાની શ્વાસે શ્વાસ માંહિ, કર્મ ક્ષય કરે. કે. કે. પ્રાણીને સફલ આધાર તે, અહિંસા લક્ષણેરે. કે. અ. ગુરૂ વિના જ્ઞાન ન હોય કે, ગુરૂ પાસે ભણેરે છે. ગુ. વર્ણવ્યા ચાર પ્રકાર તે, ગ્રંથે બુદ્ધિનેરે. કે. ચં. નાટકીયા સુરસેન, રેહા નામે શુદ્ધિના રે કે. રે. ગુરૂ મુખ તેહ કથા, સુણી ચિત્ત રાખજે કે. સુ. નદી સૂત્ર મજારમાં, વાંચી પછે દાખજેરે. વાં. ગુણમંજરી વરદત્તકે, પંચમી તપ કરે છે. પં. તેહ સંબંધ સુણે રસાલ, ચિત્તમાં ધરે. સુ.
શેઠ વખતશાહ પુત્ર, ઈચ્છભાઈ સુખ કરે છે. ઈ, તસ ધરણી મહાર, જવેરે બહુ દુખ હરૂરે કે જ. પાંચ વરસ પાંચ માસ, કરી તે પંચમીરે કે. કે. ઉપને હરખ અપાર, તદા તે ઉજમીરે. કે. ઉજમણાં અધિકાર, સુણે ઉજમાલમાં કે. સુ. ખેમવર્લ્ડન કહે ધન્ય, લખ્યા જસ ભાલમાંરે કે. લ. ૭
Page #200
--------------------------------------------------------------------------
________________
પચીસમી થઈ ઢાલ ઉજમાળ, ઉજમણે માંડી છે. ઉ. ગુરૂ વિસ્તાર તેહ, આળસ હવે છાંડીએરે . આ રહીણ પાંચમ દેય, તે તપ પૂરા કરીરે કે. . ભાવ સહીત ભલી રીત તે, ચિત્તમાંહે ધરી કે. ચિત્ત.
દુહા, હવે રચના ગઢ નીરખે, શોભાગી સીરદાર ઉપાસરે શણગારીને, ગઢ ત્રણે સુખકાર. ૧
ઢાળ ર૬ મી. (કેસર વરણ હે કાઢ કસુંબે હે મારા લાલ એ. દેશી.) શુધ્ધ ઉપાસરે હેકે, ભૂમી નીરખી મારા લાલ, માંડે વિધિળું છેકે, તીહાં તે હરખી મારા લાલ, ગઢની રચના છેકે, સુંદર સારી મારા લાલ; જાઉ બલિહારી છેકે, લાગે પ્યારી, મા. ૧. દય ગઢ વિચમે, હો રથ તે છાજે. પ્રભુજી બેઠા હોકે, પરિવારને તેડાં. ભરે પગારે હોકે, પંચવર્ણને. મંત્ર ભણું છેકે, વાસ ચૂર્ણને. શેઠજી ભાખે છેકે, પરિવાર તેd. રૂદ્ધ રીતે હેકે, સહુ રહે ને. આપણુ ઘરની હે, શોભા જેહવી. શેઠાણને દાખે હોકે, તુમે છે તેહવી. આગતાસ્વાગત છેકે, પાસે રહેજે. જે જે વસ્તુ કે, જોઈએ તે કહેજો. એમ ઉજમણું કે, કરે શુભ રીતે. આજ તે સુખી છેકે, આપણ વીતે. મા. ૪ જોઈ જોઈ હરખે હેકે, નરને નારી. જિન પડિમાને છેકે, ધારી ધારી. ૧ વચમાં.
Page #201
--------------------------------------------------------------------------
________________
૫૫
મા,
સા
ཚེ༔ ༔ ༔ ༔ ༔ ༔ ༔ ༔ ༔ ༔ ༔ ༔
મા,
II
નાટીક નાચે છેકે, નવ નવ છે દે. લેતી ઉવારણ છેકે, જિનને વંદે.
મા. ૫ પંચવરણના હકે ફળ મંગાવે. આંગી અરચી હકે ભાવના ભાવે. સાંજ સવારે હેકે આંગી દેવાયે. આલ્હાદ ઘણેરે હોકે, પ્રભાવના થાય. મા. ૬ અષ્ટ પ્રકાર છેકે પૂજા કીધી.
મા. ધન્ય કમાઈ હેકે, પામ્યા રિદ્ધી.
મા. એછવ મહેચ્છવ હેકે, નિત નિત છાજે. મા. પંચ શબ્દ હોકે, વાજા વાજે.
મા. ૭ જ્ઞાન પુજાણે છેકે, નાણાં લાવે. રજત કનક ફૂલ હેકે મોતી વધાવે. જાચક જન હોકે, બિરૂદાવલી બેલે. જિન શાસન હેકે, નહી કેઈ લે. રાજનગરમાં હેકે, એથે આરે. દીએ જાચકને હોકે દાન ઉદારે. અઠાઈ મહત્સવ હોકે, એમ શુભ ચિત્તે. ક્ષેમ પયંપે છેકે, શાસન રીતે. ઢાલ છવીસમી છેકે, શેભા સારી. ઓચ્છવ મહોચ્છવ હેકે, અતિ સુખકારી. ધન્ય કમાઈ હેકરે, લાહ લેતા. જાચક જનને હેકે, દાનને દેતા.
દુહા. જ્ઞાન દરિશણ ચારિત્રના, ઉપગરણ કરી ત્યાર માંડે રૂદ્ધ રીતર્યું, તેહ તણે વિસ્તાર.
ઢાળ ર૭ મી. ઉજમણું (સં. ૧૮૬૮) . (હારે મારે ધરમ જિર્ણદસ્ય, લાગી પુરણ પ્રીત ને એ દેશી.) . હરે મારે પુસ્તક પાઠાં, ઠવણું વળી રૂમાલ; બાંધી, વીંટાગણને દેરા ચાબખીરે લે. ૧ બેલે. ૨ તૈયાર
મા. ૧૦
Page #202
--------------------------------------------------------------------------
________________
હરિ મારે પાટીલેખણ ખડીઆ, ડાબડી પ્રતિમા જે જરમર ને ચંદ્રવા, દીવી તેરણ લખી. લે. ૧ હરે મારે આરતિ દી મંગલ ધૂપ ને ધાણ જે; ઓરસીયા સુખડ કેસરના ડાબડાશે. લે. હરે મારે સિંઘાસણ કચેલી આંગલુહણાં જે હૈતીયાં પાટલી મુખકેષ, અતિ વડારે. લ. હાંરે મારે પાલી કાતરણી ને કલમદાન જે; રસણુઈ ડાબડીઓ રસણે તે રસીરે. લે. હરે મારે કપડાં કાંબલી, પાત્રે કેરી જેડ જે; ચલેટા મુહપત્તી ભરત ભરી અસીરે. લે. હારે મારે થાપના કાંબી, નકારવાલી, અરવલે જે; પિંગાણી વાસ કુંપી કલશ, સહામણારે લેલ. હારે મારે ગ્રેવીસ જાતનાં ધાન, અને પકવાન જે, શ્રીફળ આજે ઉત્તમ ફળની, નહીં મારે. લે. હરે મારે જ્ઞાન દરિશણ ચારિત્રનાં ઉપગરણ જે; ગુરૂ મુખથી લઈને ભવિયણને ધરે; હાંરે મારે સંવત અઢારે અડસઠ, આ માસ જે. સુદ બીજે શુધ્ધ જેઈ ઉજમણું કરેરે લે. હરે મારે નવ પદ પૂજા સત્તર ભેદ રસાલ જે. ગુરૂ વિસ્તારે સંઘલી વિધ રૂડી પરેરે-લે. હાંરે મારે વીશ દીવસ છવતે નવ નવ ભાત જે; ખાંતીલા કરે ખાતે અધ દુરે હરેરે લે. હરે મારે ઈમ જિન શાસન કરતાં રૂડી રીત જે, તપ ફલ વાધે કલના લે જીમ નિરથી લે; હારે મારે અનુભવ પ્રગટે મન વંછિત ફલ હોય જે, કુપખનન દષ્ટાંતે, મિઠા સેરથી લે. હરે મારે શક્તિ સારૂ ઉજમણું એમ કરીએ જે, પુરણ તપ, પુરણ ફળ, જ્ઞાની એમ કહેરે લે; ૧ સિંહાસન. ૨ રૂશના ઇ-શાહી. ૩ પાપ.
Page #203
--------------------------------------------------------------------------
________________
પ૭
૧૦
જ
હાંરે મારે જિનવર ભક્તિ કરીને ગુરૂ પ્રતિ લોભે જે, ઉપગરણું ગુરૂ જ્ઞાને મુક્તિને લહેરે લે. હાંરે મારે પાંચમ તપની સંખ્યા પાંચે પાંચ જે થાપીને સ્વામીવચ્છલ કર્યો અંગશુંરે લે. હરે મારે હરવર્લ્ડન શિષ્ય, ખેમવર્તન સુખકારી રે; આણંદસાગર સૂરી રાજ્ય, રંગચ્યુંરે લે. હરિ મારે હાલ સત્તાવીસમી ઉજમણે અધિકાર; રૂડી રીતે લક્ષ્મીને લાહે લીએ લે.
દુહા શેત્રુજા મહાતમ સુણી, ચિત્ત શું કરે વિચાર, જાત્રા નવાણું કીજીએ, તે લેખે અવતાર. આઉખું જગ ચપલ છે, શેઠાણી કહે તેમ; ધર્મકર્મ ત્વરિત ગતિ, મુનિજન પભણે એમ. તમે આવે તે જઈએ, વિમલગિરીએ જાત્ર; નવાણું કરી શેઠજી, નિર્મળ કીજે ગાત્ર. મનુષ્ય જન્મ તે ફરી ફરી, નાવે વારેવાર ધર્મ તણા પ્રભાવથી, દશ દ્રષ્ટાંત વિચાર. તે માટે આપણ હવે, છડી અસ્વારી જાય; જાત્રા કરીને પીયુજી, તે મુજ મન સુખ થાય. તમને કહું છું હવે તુમે, કરે ધરમનાં કાજ; આતમ ચિંતા કીજીએ, બહિરાતમ તજે આજ. સાંસારિક લાહે તમે, લીધે છે ભલી ભાત; કામ ભળાવે પુત્રને, સમરથ છે સુખ સાત. શેઠજી કહે વખાણુમાં, અનિત્ય પદારથ સર્વ ધરમ કરૂં પરમ તજ, કશે ન કરે ગર્વ. પુત્ર સહુ તેડી કરી, વાણેતર પરિવાર,
વણિજ વ્યાપાર કરે સુખે, ભલામણ દેઈ ઉદાર. - १ धर्मस्य त्वरिता गतिः।
?
૬
છ
છે
૯
Page #204
--------------------------------------------------------------------------
________________
૫૮
પુત્ર કહે સુણા શેઠજી, કરો ધરમ શુભ સાજ; તુમ પસાયે સાધશું, સરવે રૂડાં કાજ. ગુરૂ પ્રણમી આજ્ઞા લેઈ, સિદ્ધાવે ગિરિરાજ; સધ ચાલ્યા અતિ સુંદરૂ, તરવા ભવજલ પાજ. ઢાળ ૨૮ મી.
૧૦
૧૧
(નમે। રિરિરાજને એ દેશી. )
શેઠશેઠાણી પરિવારસ્યુ' એ, ચાલે લેઇ શુભ સાજ. નમા ગિરિરાજને એ.
નમેા.
મજલે મજલે ચાલતાં એ, વિલ’ખ ન કરે શીરતાજ. ના. ૧ અનુક્રમે સિદ્ધરિરિ ભેટીયારે, સફલ મનોરથ સિદ્ધ, નમે. જાત્રા કરે નિતનિત પ્રતે એ, સાથે સજ્જન વર્ગ લીધ. નમે. ૨ ચઢતે પરીણામે ચઢે એ, કરે સઘની ભક્તિ. નમા. સાર સભાળ લીએ ઘણી એ, વિધિવિધાન બહુ યુક્તિ. નમે, ૩ ઉજમાળે દેહરાં વળી એ, ચાંપ ધરી તણી વાર. કારીગર તેડાવી એ, શીખામણ દેઈ અપાર. ઉજ્જવળ ગિરિ ઉજ્જવળ કરો એ, લ્યુા મસાલા સાર. તે પણ હરખ્યા સાંભળી એ, કરી સામગ્રી સાર. સદાવ્રત ચલાવીયાં એ, બંધ હતાં વળી તે. આ વેળા છે આ કરીએ, દાન દીએ ગુણ ગેરુ. કાલ મુદ્દે જે દાન દીએ એ, તે દાની જગ માંડે. તે માટે હવે આજથી એ, રખે વિસારેા મન માંહે,
નમા. ૪
નમા.
નમે. ૫
નમા.
નમા. ૬
નમે.
ના. ૭
ભાવના.
નમા. ૮
નમેા.
નમા. ૯
મુદ્રા નીરખી જિનરાજની એ, ભાવના ભાવે અપાર. નમા. ધન્ય દિવસ વેળા ઘડીએ, દીઠો તુમ દેદાર. અતરજામી તું માહરી એ, સ્મરણ વારાવાર. તારક બિશ્ત સુણી કરીએ, મન મદિર એકતાર. સુતાં બેઠાં જાગતાં એ, એક તુમારા ધ્યાન. યોગીશ્વર પેરે હુ જપુ એ, નિરખુ પ્રેમનિધાન નમો. ૧૦ સુર હી સમરે વછી તે એ, કાયલડી મધુ માસ. તેમ સમરૂ હુ... તુજને એ, ચંદુ ચાર વિલાસ,
નમેા.
નમા.
નમેા. ૧૧
Page #205
--------------------------------------------------------------------------
________________
૫૯
જિમ ઘન ગરજીત મેરને એ, ઉલટ અંગે થાય. નમે. નિરખી નિરખી હરખી ઘણું એ, મુજ મન આવે દાય. નમે. ૧૨ અણસંભાર્યા સાંભરે એ, સમય સમય સે વાર. નમે. નયણ અમારાં લાલચી એ, દેખણ તુમ દેદાર. ન. ૧૩ તું મનમાન્ય માહરે એ, તુંહી જીવનપ્રાણ. નમે. સેવક કરીને દાખવે એ, તું મેરે મહીરાણ. નમે. ૧૪ એક વાર સેવક કહી એ, બેલા મહારાજ નમે. મુગતિ નથી હું માગતે એ, એટલે સીધ્યાં કાજ. નમે. ૧૫ સેવક હશે તે બોલશે એ, ખમજો મુજ અપરાધ. નમે.
અસમંજસ જે બોલડા, દાખીયા વેલા લાલ. નમે. ૧૬ એમ નવાણું જાતરા એ, કરે કરાવે ખાસ. નમે. ઢાળ પૂરી અઠાવીસમી એ, એમવયણ ઉલ્લાસ. મ. ૧૭
દુહા, જાત્રા કરતાં એ હવે, ઉજમબાઈ ભરથાર દેવ જેગે જાત્રા વીસમી, મંદ થયા તીણી વાર. ૧ એસડ વેસડ બહુ કર્યા, ન થયે ગુણ લગાર; ધર્મ ઔષધ તસ હિત ધરી, સાંભળો તેહ વીચાર. ૨. ખમીખામણાં કરાવી, મિથ્યા દુષ્કૃત દેય;
ની ચોરાસી લાખ તે, પાપ સ્થાનિક નામ લેય. ૩ સંબલ આપે તે વળી, રૂકમ દેય હજાર.. સિદ્ધક્ષેત્રે ખરચવા, આપે કરી વિચારો
ઢાળ ૨૯ મી.
(દેખ ગતિ દેવનીરે એ દેશી.) સરદારશા સુત તે વળીરે, પંચત્વ પામ્યા અસાર; હર્ષ સ્થાનક વિઘન પડયેરે, કર્યો તે સંસ્કાર. જુઓ ગતિ કર્મની, કર્મ કરે તે હોય; કુણે બોલે નહીરે. એ આંકણ.
૧ અગ્ય, અનુચિત. ૨ ભાતું એટલે સ્વર્ગમાં જવા માટે બે હજાર રૂ. ની રકમ આપી.
જ .
»
Page #206
--------------------------------------------------------------------------
________________
હાહાકાર થયે ઘણેરે, સાત ભાઈની બહેન: માતપિતા હેત અતિ ઘણેરે, દુઃખ લાગ્યું સહુ સયન. જુઓ. ૨ સહ કહે શેઠને એહવુ, ઘર ભણું ચાલે આજ; શેઠશેઠાણ દીકરીરે, એ શું બોલ્યા રાજ. જુઓ. ૩ માતપિતા ભાઈને કહેરે, ઉજમબાઈ તેણી વાર; લખ્યા લેખ મટે નહીરે, હુન્નર કરી હજાર. જુઓ. ૪ એમ સહુને બુઝવીરે, ધીરતાએ કરી મન; ધરમ અંતર નવિ પડે એરે, અથીર વન તન ધન. જુઓ. ૫ એ સંસાર અસાર છે, મછ ગલાગલ જોય; કઈ કઈને કારણેરે, ધર્મ ન ચુકશે કેય. જુઓ. ૬ માતપિતા ધર્મી હેરે, છે; તેમ હોય; હંસકુલે હંસ ઉપજે, ઉત્તમ વિચારી જેય. જુઓ. ૭ રાજનગરથી તેડવારે, મેકલે નગરનાં લેક; હેમાભાઈને ભારે, તિહાં જઈ કહે ધરી શેક. જુઓ. ૮ લેક અબુજ સમજે નહીર, ભાવી ભાવની વાત; જમાઈ પાછો આવે નહીરે, સમજ નહી કરે તાત. જુઓ. ૯ વિઘન પડે ધર્મ ન મુકીએરે, દઢ રાખી જે મન; જાત્રા નવાણું પુરી કરીને, નવી ડગ્યા તસ ધન. જુઓ. ૧૦ જાત્રા પુરી ઓચ્છવ કરી રે, શીલવત સબલ લીધ; જાત્રા નવાણું ચુક્યા નહીરે, સાતમી શીખામણ દીધ. જુઓ. ૧૧ લખમીચંદના નામનું રે, દેહેરું કરી ખાસ; પ્રભુ બેસારી નામ રાખીયુંરે, દામ ખરચી ઉલ્લાસ. જુઓ. ૧૨ મંડપ ભર્યો ચિત્ત ઉજવળે, વિધિ સહિત રૂડી રીત, દાન જાચકને દેઈ ઘણારે, ધર્મ કરે રૂડે ચિત્ત. જુઓ. ૧૩ કારણ પડે તવ જાણીએ, દઢ ધર્મ જગ રીત; જે જિમ લિખિત તે હવે, વસ્તુ સર્વે અનીત. જુઓ. ૧૪ પ્રદક્ષણા દેતાં આવે, કબગિરી સુખકાર; રોહિતાક્ષ પરવત ટુંક તિહાંરે, એક ગામ વસે સાર. જુઓ. ૧૫
૧ માછલાંની જાળ, ૨ મૂર્ણ.
Page #207
--------------------------------------------------------------------------
________________
જુઓ. ૧૬
જુઓ. ૧૭
દેહરી કરાવે શેઠજીરે, આદિ જિન મહારાજ પગલાં થાપે પ્રેમસ્યરે, જાત્રા અહી ઠાંણ સુખકાજ. શીલવત ઉચયું વળીરે, રાખી સંવરભાવ; સંસાર અસાર કરી લેખરે, જિન ધર્મ દહભાવ. અનુક્રમે ઘર આવીયારે, પુન્ય ખજાને લેઈ પાસ; શેઠજી પુન્ય કરે સદારે, પૂરે ભવી મન આસ. અહનીશ ધર્મ હીએ ધરેરે, ધરમ જગતમાં સાર; ધર્મ કરે ભવી ધસમસીરે, જિમ પામે સુખસાર. વખતચંદ પાસે થઈ, ઢાળ ઓગણત્રીસમી એહ; હરિવર્તન શીષ્ય એમનારે, વયણ સરસ ગુણગેહ.
જુએ. ૧૯
જુઓ.
દુહા
પ્રભુ દરીસણ કરી આવીઆ, ગુરૂ પાસે તિણિ વાર વિધિપૂર્વક વાંદી કરી, બેઠા સભા મઝાર.
ધર્મલાભ દેઈ ધૂ, મુનિવર મધુરે સાદ, દેશના દે કલેશનાશિની, મેડે કુમતિ ઉન્માદ. ભવિક જીવ તે સાંભળે, સન્મુખ દષ્ટિ જેડી, મુખ વિકસિત તેણે કરી, “જીજી કરે કરી . કશું કરે કવિ બાપડા, મિલ્યાજ મુરખ સાથ; કિશું કરે તરૂણ ચતુર, ચઢી નપુંસક હાથ.
ગોરસ જિમ વિલેઈ કરી, છૂત અમૃત ચાખત; તિમ સવિ શાસ્ત્ર મથી કરી, કવિ અમૃત ભાખંત. ૫ આંધા આગળ આરસી, બહેરા આગળ ગીત; મૂરખ આગળ રસકથા, એ ત્રણે એકજ રીત. કવિતા કહે છતા સુણે, વક્તા કરે વિચાર; ત્રણ પદારથ જે મિલે, વરતે રંગ અપાર.
તે માટે શ્રોતા સકળ, તજે પ્રમાદ વિશેષ; . સ્વપર સમય જાણીને, ગુરૂ ભાખે ઉપદેશ. ૮
,
Page #208
--------------------------------------------------------------------------
________________
ઢાળ ૩૦ મી. (અરજ સુણોને રૂડા રાજિયા હજી એ દેશી ) . ચિહું ગતિ ગતિમાં રડવડે હજી, કાળ અનાદિ અનંત, સૂક્ષ્મ સૂમ બાદરમાં વળી હેજી, લજામણ મરણ કરત. ૧ દેશના દેશના સાંભળો શેઠજી હોજી, મીઠી અમીરસ પ્રાય-દેશના દેશના. એ આંકણી. સલિલપ્રવાહે રડવડે હજી, ષદઘાટ ઘડાય; અકામ અકામ સકામ તણે વસે હોજી, લો નરભવ સુખદાય. દે. ૨ દેહીલે દેહલે દશ દષ્ટાંતથી હજી, ચુલગ આદે કરી એહ; આરજ આરજ ખેત્ર તે દેહીલે હેજી, અચરીજ નહી ગુણગેહ. . ૩ ઉત્તમ ઉત્તમ કુળ તિહાં દોહીલે હેજી, દેવગુરૂની સેવ; જિનવયણ વયણ શ્રદ્ધા દેહલી હોજી, દહીલી પાલણ ટેવ. દે. ૪ કર્મ કર્મ નટા ફેરવે હોજી, ઉંચ નીચ ગતી જેહ, *મર્કટ મર્કટ જિમ પગી કરે હોજી, એમ નચાવે તેહ. દે. ૫ દેવ દેવ ધર્મ ગુરૂ પાપીને હોજી, સુલભ જસ સંસાર; ધર્મ ધર્મ વયણ તસ પરગમે હેજી, દુર્લભાધીન લગાર. દે. ૬ દાન દાન શીલ તપ ભાવના હજી, ધર્મને ચાર પ્રકાર દાને દાને દાલીદ્ર રહે વેગ હેજી, યાંસ કુમર પેરે સાર. દે. ૭
કંકર કંકર રણમય યથા હજી, સથુયેદાન પસાય; તિર્થંકર પદ બાંધીયે હેજી, ધૃતરાને ધનાય. દે. ૮ ખિર ખિર દાને સુખ સદા હેજી, “ધને શાલિભદ્ર લહંત. એમ એમ દષ્ટાંતે કવના ઘણા હજી, આગમ માંહી કહેત. દે. ૯ શીલે શીલે સદ્ગતિ પામીયે હેજી, સેલ સતી સંબંધ; નારદ નારદ સુદર્શન શેઠ હેજી, એમ ઘણા પ્રતિબંધ. દે. ૧૦ તપ કરી સુંદરી રહીણી હોજી, નહી કેઈ તપની જેડી; શિવ સુખ પામ્યા શાશ્વતા હજી, કેઈ મુનિવરની કે. દે. ૧૧ ભાવ ભાવ ભરત નરિદજી હોજી, આરીસાભુવન મઝાર; અનિત્ય ભાવના ભાવતા હજી, કેવળ લલ્લું તિણી વાર દે. ૧૨
૧ જન્મ. ૨ જળ. ૩ પથ્થરની પેઠે. ૪ વાંદરે ૫ જોગી હાથમાં નચાવે છે તેમ. ૬ પરિણત થાય. ૭ પથ્થર. ૮ રન. ૮ ધન્ના અણગાર.
Page #209
--------------------------------------------------------------------------
________________
૬૩
કપિલ કપિલ એલાચી આદે ઘણા હેજ, ભાવનાએ લહી નાણ; દશવિધ દશવિધ મુનિ ધર્મ છે, ખરેહજી, બાર શ્રાવક ધર્મ જાણ દે. ૧૩ મોહ મૂકીને મૂલથી હેજી, કષાય તો પરિહાર સ્વાર્થી સ્વાર્થી સહ કેય છે હેજી, એ સંસાર અસાર. દે. ૧૪ જેવી જાયે નદી પુર મ્યું હજી, રાખ્યા તે ન રહેત; તન ધન અથીરપણે સદા હેજી, ચપલા ચપલ કહેત. દે. ૧૫ જરાકુતી કુતી જેવનશ શે હાજી, કાળ આધેડ નીત; દેવેરી દેવેરી વિચ પડ હજી, કુશળ કહાં સુમિત. દે. ૧૬ ઈમ જાણી ઈમ જાણી ધર્મ કીજીએ હોજી, આળસ છોડી દુર; ધર્મ ધર્મ કરી કેઈ સુખ લહ્યાં હોજી, તમે પણ સુખ લહે પુરા દે. ૧૭ એક એક બી તી ચઉ પંચ લેહી હોજી, ઇંદ્રિય વિષય તે વીશ; અશુભ અશુભ ગે દુખ એહથી હોજી, એમ કહે જગદીશ. દે. ૧૮ એક એક ઈદ્રિય વશ દુખ લહે હેજી, માતંગ મ "કુરંગ; ભ્રમર ભ્રમર પતંગ તણ પેરે હાજી, નિરખે દેવગુરૂ સંત દે. ૧૯ ધન મુની ધન મુની જેણે વશ કર્યા હોઇ, પંચમી ગતિ તે જાનાર અહનીશ અહનીશ કરૂં તસવંદના હજી, પલમાં સે સો વાર. દે. ૨૦ સમકિત વિણ નવિ પામીયે હેજી, મન વાંછિત ફળ સાર; કલ્પ કલ્પ વૃક્ષની ઉપમા હજી, શિવસુખને દેનાર. દે. ૨૧ આગળ આગળ દેશના સાંભલે હેજી, ગુરૂવયણ ધરી પ્યાર; ઢાલ હાલ પુરી થઈ એ ત્રીસમી હોજી, એમવર્ણન સુખકાર, દે. ૨૨
દુહા. કલ્પવૃક્ષની ઉપમા, કહી દેખાડું તે; વિકથા તજી તમે સાંભળો, પ્રિય લાગે ગુણગેહ. ૧
મહિષી કિનર ન્યાય તજી, મન રાખે એકતાર, દુધ દુધ સહુકે કહે, દુધમાં ઘણે વિચાર. ૨ સત્ય ધાત પુષ્ટી કરે, મહિષીનાં દુધ; શેહરી અર્ક ખરસાણીને, સમજણ રાખે જે અબુધ. ૩
૧ જ્ઞાન. ૨ ત્યાગ. ૩ હાથી. ૪ માછલાં. ૫ હરણ ૬ તંગી. ૭ મુક્તિ. ૮ ભેંસ,
Page #210
--------------------------------------------------------------------------
________________
૪
જીવદયામાં મસ્તમન, પર દુઃખે દુખી હોય; દુહવે નહી કાઈ જીવને, ધર્મ કહીએ સાય. * મર કહેતાં પણ દુખ લડે, મારે કિમ નવિ હાય; ઈમ જાણી જીવ ઉગારીએ, દુરગતિ લહે ન કોય. ૫ ઇંદ્ર ચંદ્ર નાગીદ્રને, કીડ કથુઆ જાસ; મરવું કાઈ વાંછે નહી, સહુને સરખી આશ. જિનશાસનમાં પામીએ, હસ્તિ પદ ઉપમાય; તે કારણ હવે સાંભળો, જિનશાસન સુખદાય. પચ અધ એક દેખતા, પુછે હસ્તિ સ્વરૂપ; અશ્વ સમગ્રહ નવી લહે, દેખતા કહે તસ રૂપ. કેવલજ્ઞાન વિના નહી, લોકાલોક પ્રકાશ; અધ સ્પર્શ તે દાખવે, જેહના જેવા અભ્યાસ. શરણે આવ્યે સરાખવા, હઠ મ કરો મધ્ય અયાંણુ; પાતકી અંત જો લીજીએ, તવ તે પ્રથમ કલ્યાણુ. ૧૦ મૂલ અર્થ એહના લહી, ઘટમાં રાખે જે; હીરવર્ધન શીષ્ય એમ કહે, નિર્મળ હાએ સદેહ. ઢાળ ૩૧ મી.
(ઉઠ કળાલણ ભર ધારે. એ દેશી. ) શુદ્ધ રસમય દેશનારે, મુનિવર ભાખે સાર; ચઉગતિમાં ભવી પ્રાણીયા હૈ, દુર્લભ અગ એ ચાર. ભવીજન સાંભળેા એ, ધર્મ દેશના સાર. એ આંકણી. દુર્લભ નરભવ પામવા હે, લહી સુલભ સસાર; પ્રથમ અંગએ નામથી હા, ખીજો હવે અવધાર. જિનવયણાં સાધુ મુખે હૈ, ઠવણા મીલેવજી એહ; સઘળાં ક્ષેત્રે નહી સદા હે, ગુરૂ જોગવાઇ ગુણુગેહ.
યત:—છા.
નરભવ આર્ય દેશ દેવ, ગુરૂ સ ́ગમ આદરા; શ્રાવક કુળ અવતાર, સુખ સપત્તિ શું સોહર;
૧ દુભવે-દુઃખ દીએ. ૨ હાથી.
૧૧
ભ. ૧
લ. ૨
ભ. ૩
Page #211
--------------------------------------------------------------------------
________________
t.
1)
+ કે
તે હવે વંદી જિદ, ગુરૂ પયગંદી સવારે;
ભાવ શુદ્ધ સિદ્ધાંત, અર્થ સાંભળી સાંભરે; ; ? રે ચિત્તમત બુધ હે ચતુર, તત્વ ત્રણ તું ધર ઇસ્યા;
કવિ ખેમ જેમ સોહે સદા, જીત હરકુંદને સ્થાને તૃતિય અંગ વિચાર છે, પ્રવચન શ્રદ્ધા શુદ્ધ અજરામર પદ આપવા છે, સદ્ધહણ કરી ખુષ ભ ૪
रुसईत करेई, जंस कहतपि सदहणा।
સઘળા માળાજીવો, પાચે મારામાં કાપf nx ૨ પરાક્રમ ધર્મ કારણે છે, ફેરવું થઈ ઉલ્લાસ દુર્લભ અંગ ચગે કહ્યું છે, જેહથી લીલ વિલાસ. . ૫ પરમ ચાર અંગ એ કહે , દુર્લભ ચતુર સુજાણ વિષય રસ મન વાલીને હે, શિર વહ જિનવર આ ભ. વિનયમૂલ ધર્મ સુરતરૂ હે, થડ દયામય સાર છે ? . આણ શ્રી જિનરાજની હે, પ્રબલ તસ વિસ્તાર.ભ. ૭ દાન શીળ તપ ભાવના હે, ચારે શાખાવૃદ્ધિ સંજમ ભેદ શુદ્ધ સત્તરને છે, સેય પડ શાખા કીધી. ભ. ૮ શ્રાવક વ્રત બારે બહે, તેહ પત્ર પવિત્ર . . સમડીત જ્ઞાન ચારીત્ર તેહ છે, કુંપલ ભેદ એ વિચિત્ર ભ. ૯ સમતાધાર સંચીએ હે સૂરી જિન પામે સે વૃદ્ધ જતન કરે દવ ક્રોધથી હે, દીસે સકલ સમૃદ્ધ - ભ 14 સુર નરાધિપ ભગતે હે, પુષ્પ એહના હિઈ - આગળ શિવપદવી દીહે એ, ફળ અવિચળ સયણાં જોય”ભ. ૧૧ દુર્લભ દશ દષ્ટાંતથી હે, પામે તુમેં સુરક્ષા , હવે મિશ્યામતિ ગજ થકી છે, કરજે યતન ભવી દઉં. ભ. ૧૨ રાજધાની મહરાયની હે, છળ તાકે નીશદીશ ; ; રખે પડે વશ તેહનેરે છે, કાઠીઆ તેર ગીસ., , ભ. ૧૩ ( ૧ પાંદડાં. ૨ આગ. * માથા અશુદ્ધ છે, '; $
- -
-
-
-
- ..
,
'
, :
5' .
' ,
"
. '
,
,
,
, ,
,
,
,
*
*
*
Page #212
--------------------------------------------------------------------------
________________
થત: आलश मोहबन्ना, थंभा कोह पमायक विणता ।
મા તે અનાજ, વવ ૩ઢારમા વાડીયા x : ૨ સેવતાં સુખ શાશ્વતા હે, અધિક કલ્પ વૃક્ષ એહ; આરાધો આદર કરી છે, એહમાં નહી સંદેહ. ભ. ૧૪ જો ઈચ્છા તુજ ધર્મની છે, કરવાની હુઈ આસ. . કાવ્ય એક સુધાર છે, જ્ઞાની ગુરૂને પાસ. ભ. ૧૫
तत्त्वानिव्रत धर्म संजमगति ज्ञानाति सद्भावना । प्रत्याख्यान परिषह मिद्रियमद ध्यानानि रत्नत्रयः ॥ लेश्यावश्यक काययोग सुमति प्राणप्रमादस्तपः
સંશા ત્યતરાય શેયાણુધિરમ હવા / x ૨ સડણપણ વિધ્વંસ તેહે, પુદ્ગલે એહ ધર્મ ઈમ જાણું તાજને હે, ધર્મ વિના સવિ ભર્મ. ભ. ૧૬
એ સંસાર અસાર જીવ, જ્યણા ધર્મ જાગે; દાન શીલ તપ ભાવ દેવ, ગુરૂ સંગમ સાચે તન ધન જોબન અથીર જિ, રણું સુખનાંતર અંજલિ જલ અણહાર પખ, પુણતાસ પટંતર; ગજકાન પાન પીંપલ જિયે, લહીલા તસ્ય કે હે ગર્વ;
કવિ એમ કહે સુણે હો સયણા, દીસે સેવિણસે સર્વ. રખે ચલે ૧ધિર ધરમથી હે, તને કેધાદિ કષાય; ઈદ્રિય પાંચ વશ કરે છે, જિનધર્મ સહીલે થાય. લ. ચેરાસી લખેચેનીમાં હે, ભલે ભૂરી ભમંત; રાગી વિયેગી પ્રાણીઓ છે, જન્મ મરણ કરત. એ સંસારી જીવન એ, સુખ નહી લવલેશ; આશા બંધન બાંધીએરે, પામે તુજ લેશ. રાગદ્વેષ તણે વશે છે, બાંધે કર્મ એ જીવ; ઉદય આવે તે તદા હે, ભગવે પાડતે રીવ.
ભ. ૨૦ ૧ ધીરજ. ૨ બહુ ૪ કે અશુદ્ધ છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
માતપિતા કેહની સુતા હે, કેહના સુત કેહની નારી . દુર્ગતિ જાતાં જીવને છે, નહી કઈ રાખણહાર. ભ. ૨૧ સ્વારથને સહુ એ સગો હે, સ્વારથ પાલે સહુ નેહ, સ્વારથ જબ પહોંચે નહી હૈ, તુરત દેખાડે છે. ભ. ૨૨ માહરે માહરે મુરખ કહે છે, ધન ઘર એ પરિવાર , પરભવ જાતાં જીવ એકલે છે, કેઈ ન જાએ લાર. - ભ. ૨૩ પહેલાં સમતા આદરે છે, જે સવિધર્મને મૂળ; સમકત વિણ એમ કહે છે, ખંડણ તુસતુલ,
ભ. ૨૪ અમૃતસમ સુણે દેશના હે, ધારે હૃદય મઝાર; ઢાલ થઈ એકત્રીશમી છે, એમ કહે ધરી પ્યાર..
દુહા ગર્ભવાસમાં ચિંતવે, જન્મી સત્ સદા કરીશ; ફરી દુખ એહવું ન પામીએ, ધર્મ ચિત્તે ધરીશ. જન્મ થયે તે વિસારીને, ઉહાં રહ્યો તે દુખ હવે તારા મનમાં વસે, કરી માને તે સુખ. બીજે દશકે વિદ્યા ભણે, જે કઈ હેવે સુજાણ; ત્રીજે સ્ત્રીવિષયારસે, લુચ્ચે થઈ અજાણું ચેથે ધન ભણું ધાવતે, પાંચમે પુત્ર પરિવાર; સગપણ સારાં જોડતે, એમ તે ભુલ્ય ગમાર. છટ્ટે દશકે ઇન્દ્રિય તણ, બળ ઘટયા તવ જોય; ધર્મ કરું એમ ચિંતવે, પણ તે કાંઈ ન હોય. સિતેરે થયે ડેસ, જરા પિહતી તે આય; સજન વર્ગ માને નહી, મેં શ્વાસ ન માય. એંસીએ બેવડ વળે, લાળ પડે બેલત; આંખ ગળે રેગ ઉપજે, હીંડતાં ડેલત. નેવું પછી પડે.ખાટલે, નિદ્રા નાવે તાસ; ભુખ મંદ મનિચ્છા ઘણી, જિમ બાળક પેરે જાસ. ૮ ૧ સાથે સાથે.
Page #214
--------------------------------------------------------------------------
________________
બીજેને ખંખે કરે, ચલણ ન રહ્યું લગાર * અદ્ભુત પુરૂષ વિડંબણા, અવજ્ઞાને નહીં પાર;
પત્ની પ્રેમ તજે વળી, પુત્રાદિક કહે એમ; * લવારે મુકે પરે, સમજી ન બોલે કેમ?
જરા તણાં દુખ દહીલાં, ધર્મ કરે નિત મેવ; ? આઉખું જગ ચપળ છે, દેવ ધર્મ ગુરૂ સેવ.
, ઢાળ ૩ર મી. * ૧ (મ કરે માયા કાયા કારમી. એ દેશી.) મુગતિ તણાં સુખ પામવા, જહાં છે સુખ અપાર , ઉદાસીનતા સેરી ચિત્ત ધરે, જિમ પામે ભવતણે પારરે. પ્રતિબંધ હિત શિક્ષા સુણે, એ આંકણી. પ્ર. ૧ અથીરપણે જીવ તે ક્ય, કુકર્મ કેઈ કે રાગ તણે રંગે કરી, વહ આણી ખેડરે. . પ્ર. ૨ ઇંદ્રિય પાંચે મુકી મોકલી, હેઓ સંસાર વ્યાપારરે, તે મુખ કહીએ કેટલા, જે જીવે કર્યો બહુ પાપરે. પ્ર. ૩ જ્ઞાનદષ્ટિ રાખે સદા, અવસર ફરી ફરી એહરે છે મેહ મમતા મદ પરિહરે, સમતા સાથે ધરે નેહરે. પ્ર. ૪ પ્રભાતે જે દીસે વળી, સંધ્યાએ તે નવિ હેયરે; કનક વસ્તુ પરિહારની, મમ કરે મમતા કેઈરે. પ્ર. ૫ છેદન ભેદન કરી કરી ઘણ, પિષી એ કાયા અપાર; એક જીવ જાએ તદા, દેહી કરે તેહી કારરે. પ્ર. ૬ ધન ધરણી મંદિર રહે, સીમ રહે પરવારીરે, કાયા અગ્નિ પરજાળીએ, એકલે જીવ નિરધાર. પ્ર. ૭ ધન મેલજવું અવતારમાં પડી રહ્યું નવિ આ ભાગરે કાઠીએ કટ તણે, ભાજન ભરી તે આંગરે. પ્ર. ૮ મરણ લહે મન માનવી તરા, સગાં કરે શેચ અપાર - મારગ જગ સહુ એક છે, નવિ જાણે એમ ગમાર. પ્ર. ૯
૧ સ્ત્રી-ગૃહિણ.
Page #215
--------------------------------------------------------------------------
________________
:
પ્ર. ૧૪
'.
-¬ ', * -
તિર્થંકર ચક્રી ગણપરા, કુણુ રાણા કુણુ રાંકરે; ; ગજ રથ ઘાડે જે બેસતાં, પરલાકે ગયા નિશ‘કરે. નગ્નપણે જીવ જનમિયા, જાવુ છે તેહીજ સ્વરૂપ; ઇમ જાણી સ`ખલ રાખજો, સંસાર એહ વિરૂપ૨ે. દેશ દેશાવરે જે ગયા, આવી મિલે વળી તેહરે; માટે મારગે પ્રાણી જે ગયા, ન મિલે તેહ સ્યા હરે. પ્ર. ૧૨ પરભવ જાતાં જગજીવને, કોઈ આડા નહિ થાયરે; ચોસઠ સહસ પ્રેમદા પતિ, તેહી પરવા જાયરે. ખત્રીશ લાખ વિમાનના, સેવના દેવ સેવતરે; કામ ધાર્યા કરે મનસ્યુ, તે પણ ચદ્ર ચવતરે. માતપિતા ખધવ દે, કુણ વૈરી કુણુ મિત્રરે; સગપણ ઘણીવાર પામિયા, સાંભળેા સહુ એક ચિત્તરે. પ્ર. ૧૫ સુઈ અંગે ભુઇ માંપીચે, ચાહ રાજ પ્રમાણરે; તે સઘળી ક્સી સહી, ફરસી આહ ખાંણુ નિંગાદ તણા ભવ પુરિયા, સાત નરક ક્રિયા વાસરે; અધન છેદન ઘંચ ધેાલના, દુખ લહ્યાં કુંડ અભ્યાસરે પ્ર. ૧૭ સાયર ॰તડાગ નદી કુપનાં, તે' પીધાં માયનાં થાનરે; પરવતથી અધિક વળી, આરોગ્યા જીવ તે' શ્વાનરે. પાણીના પાર નહી રહ્યા, તાહી તૃપ્તિ ન લીધરે; ભૂરિ ભવ'તર પુરતાં, જીવ તે' ઈમ પાણી પીધરે. એમ ભમતાં તાહરે સહુ સગા, શત્રુ ન કોઈ સ’સારરે; સમતાથું મન સવરી, મૈત્રી ભાવ વિચારરે. રંકુશ અગ્ર જલ ખિજ્જુ જિમ, જળપપોટ વીજળી ડાઈરે; ઈંદ્ર ધનુષ્ય ગજ કાન પરી, જીવિત સફળ તું જોય.પ્ર. ૨૧ સુપન સમેવડ ‘જાણજે, એ સઘળા સયાગરે, ધર્મ છડીશ મન થકી, તેઢુના લહી સચાગર.
રે.
પ્ર. ૨૦
આપ આપણે સ્વારથે, વ્હાલપણું તું જાણુરે; મોહ મમત મુકી પરે, મ કરીશ પર તહુ હાંણીરે. ૧ સરાવર. ૨ કુશળનામનું ઘાસ-તેના અગ્ર ભાગમાં
પ્ર. ૧૦
પ્ર. ૧૧
પ્ર. ૧૩
પ્રશ્ન :૧૬
પ્ર. ૧૮
પ્ર. ૧૯
પ્ર. ૨૨
પ્ર. ૨૩
Page #216
--------------------------------------------------------------------------
________________
નરભવ લહી મત હારજે, શ્રાવકકુળ તુમ લીધરે; જરા પચે નહીં તિહાં લગે, પાળજે સમકિત શુધરે. પ્ર. ૨૪ આધિ વ્યાધિ નીરોગી કાયા, પાંચ ઇંદ્રિય સમરથરે આળસ છાંડી નિજ દેહને, સાથે જે નિજ પરમથરે. પ્ર. ૨૫ આઉખું જાએ દિન દિન પ્રતે, ચેત ચેતન મહારાજ રે રત્ન ચિન્તામણિ સારીખે, નરભવ લહી શુભ સાજ. પ્ર. ૨૬ આ લે મમહાર પામી કરી, દાન દયા ધારરે. ભેગ ભલા ભવિ તે લહે, અને શિવસુખ ફળ સારરે. પ્ર. ૨૭ દેશના પતિ સાંભળી, ધન્ય જિનશાસન એહરે, નિર્મળ હૃદય કરી સહવે, બાર વ્રત કહે ગુણગેહરે. પ્ર. ૨૮ સમજણ પડે તિમ દાખીએ, હૃદય ધરી પ્યાર ગુરૂ ભણે ભવી સાંભળે, વ્રત બારે સુખકારે. પ્ર. ૨૯ કિંચિત જાણવા કારણે, કહી રચું મધુરી વાતરે એકમના સહુ સાંભળે, વિચમેં તજી વ્યાઘાતરે. ઢાળ બત્રીશમી એ ભલી, દેશના અમૃતપ્રાય ખેમવર્ધન ભણે શેઠજી, ગ્રહે વ્રત બાર સુખદાયરે.
પ્ર. ૩૧ દુહા એમ દિન પ્રતે સુણે દેશના, દેય ધર્મના ભેદ, સાગારી અણગારના, પાળે ધરી ઉમેદ. ભેદ દશ અણગારના, ખાંત્યાદીક જે શુદ્ધ બાર ભેદ સાગારના, ગુરૂ સેવે લહે બુધ. ધરમ કરો ધસમસી, ભેદ ચાર જસ સાર; દાન શીલ તપ ભાવના, મોક્ષ તણે ઉદ્ધાર વીશ વસા તિહાં પાળવી, જીવદયા ભલી ભાત; તે મુનિ ધર્મ આરાધતાં, કરે કર્મને અંત. તેહથી ઉતરતે કહે, કાયરને સાગાર; બાર ભેદ છે તેહના, સમકીત મૂળ ઉદાર. ૧ પરમાર્થ.
Page #217
--------------------------------------------------------------------------
________________
દર્શન મેહ કર્મોપશમ, આદિ થકી ઉત્પન્ન;
જીવાદિક શ્રધાન શુદ્ધ, સમકત વડું રતન. ૬ તત્વત્રયને જે સદા, અધ્યવસાય વિવેક; તે સમકત કહીએ વળી, તેહના ભેદ અનેક. ૭ સમકિત અરીહંત ધર્મનું, મૂળ ભૂત નિરધાર; ગ્રંથ મહીમા તેહને ઘણે, ભાખે છે વિસ્તાર. ૮ દુવિધ ત્રિવિધ ઈત્યાદિકે, દ્વાદશ વ્રત આચાર; સમકીત ઉત્તર ગુણ સહીત, ભાગા એહના ધાર, ૯ કેડ તેરસેં ઉપરે, તિમ ચેરાસી કડક બાર લાખ તસ ઉપરે, સહસ સત્તાવીશ કેડ. ૧૦ દેય સત દેય કહ્યા વળી, ભંગ એના જાણ; એ સરવે માંહી સરે, સમકીત પ્રથમ વખાણ. ૧૧ એ વિણ એકે ભંગને, સંભવ નેહે તેમ;, તે માટે પ્રભુજી કહ્યું, આગમ માંહી એમ. ૧૨ કારક રેચક દીપકે, સમકીત ત્રિહ પ્રકાર ચારિત્રી અવિરતિ તથા, મિથ્યાદી વિચાર, ૧૩. પંચદોષ એહના કહ્યા, શંકા કંખ વિગં છે; તિયપ સંસપસંયવ કહ્યો, વરજે સમકીત સંચ. ૧૪ :
મૂલ એહ સાજું કરે, આગળ એહ વિસ્તાર - સમકીત મૂલ વ્રત બાર જે, એહ ધર્મ સાગાર. ૧૫
સ્થૂલ આગારે દશ રહ્યા, આરભે રહે પંચક સાપરાધ સાપેક્ષથી, અર્ધ અને સંચ.એમ સાગારી સવાવ, જે કરૂણું પાળંત; અચુત સુર લગે આઉખું, બાંધે કઈ ગુણવંત. ૧૭ '
ઢાળ ૩૩ મી.
(ઈડર આંબા આંબલરે. એ દેશ ) સમીકીત સહિત વ્રત બારનેરે, સાંભળે શુદ્ધ વિચાર દેવગુરૂ ધર્મ માનીએ, પરખી શુદ્ધ આચાર. ૨. ૧
બાર ૨ કાંક્ષા. ૩ વિતિગિચા. ૪ પ્રશંસા. ૫ સંસ્તવ. ત્યાગ કરે,
Page #218
--------------------------------------------------------------------------
________________
૭૨
ચતુર નર, સેવે એ વ્રત બાર, જિમ લહે ભવ તણે પાર, ચતુર નર સે. એ આંકણી.. દેષ અઢાર કર્યા વેગળારે, ચેત્રીશ અતિશય ધાર; ; પાંત્રીશ વાણી ગુણે ભર્યારે, દેવાધિદેવ આધાર. ૨. ૨ જોતિ સ્વરૂપી સાહેબોરે, કર્મ કરી ચકચૂર અરીહંત અરી હણ્યા થકીરે, રાગદ્વેષ કરી દૂર.
૨. ૩ કેધ માન માયા તરે, લેભ તણે પરિહાર: દેવ તે કહીએ એહનેરે, અવર નહી ચિત્ત લગાર. ચ. ૪ જન્મ જરા મરણે કરી, મૂકાણા ગુણ ગેહ; શાશ્વતા સુખ જે વર્યારે, દેવાધિદેવ તે એહ. ચ. ૫ ગુરૂ ગુણવંતા દેખીને, સેવે ધરી બહુ પ્રેમ છે : સત્તાવીશ ગુણ અલંક્યરે, સેવે સુખ લહે ક્ષેમ. ચ. ૬ હિંસા થકી વિરમ્યા સદારે, નહીં વિકથા નહીં કષાય; પરઉપગાર ઉતાવળારે, દેશનાં અમૃત પાય. ચ. ૭ રાજસિદ્ધ કામિની તરે, સમતા ઢું લયલીન પરિષહ ફેજ હઠાવીને, પગરણ ચદ ત સ “ચીન.. .ચ. ૮ એહવા ગુરૂની સેવનારે, કરે ભવિજન નિત આહાર પાણે વસ્ત્રાદીકેરે, સાચવજે એક ચિત્ત. ચ. ૯ કાળ પ્રમાણે જાણીને, જેહમાં ગુણ નિહાળ ; તે મુનિ નિત પ્રતે નમે રે, તારણ તરણ દયાળ. થે. ૧૦ ધર્મ તે કહે જિનરાજજીરે, જીવ દયા મંડાણ દાન શીલ ત૫ ભાવનારે, ચાર ભેદ સુજાણ . ચ. ૧૧ પ્રાણાતિપાત વિરમણ પહેલુંરે, સ્કૂલ જીવ સરપ; નિર્દયપણું નિવારીનેરે, ન કરે બહુ તસ કેપ.. ચ. ૧૨ મૃષાવાદવિરમણ કહ્યું, બીજું વ્રત સુખકાર; કન્યાલીક આવે વળી, અસત્ય વચન પરિહાર. ચ. ૧૩ અદત્તાદાનવિરમણ ત્રીજુ રે, પરધન લીએ તેહ; . . . પરધન લેતા પારકારે, પ્રાણ હરણ સમ એહ. ચદ ૧૪ ( ૧ શોભીતા. રચિન્હ, ૩ સાચવવા, રક્ષા કરવી. ૪ કન્યા વિષે ખોટું બોલવું
Page #219
--------------------------------------------------------------------------
________________
૭૬
*
)
ચતુર ચોથે અણુવ્રતે, પદારાપરિહાર, નવ વાડ રાખે નિર્મળારે, જિમ લહે ભવ વિસ્તાર. ચ. ૧૫ પાંચમે અનુવ્રતે એમ ભણેરે, પરિગ્રહનું પરિમાણ; ઈચ્છા પરિમાણે રાખીએ, સંતોષી સુખીયાં જાણ. ચ. છઠે દિ વિરમણ વ્રતે, દિશી ગમણનું માન; ગુણવ્રત પ્રથમ અતિ ભલુંરે, જસ હોયડામાં સાન. ચ. ભેગપભગ સાતમુંરે, બીજું ગુણવ્રત જાણું, કર્માદાન પન્નર તણરે, ગુરૂ મુખ સુણે સુજાણ. અનર્થદંડ તે આઠમુંરે, ત્રીજું એ ગુણવ્રત, સહેજે દંડાએ આતમારે, જે નવિ રાખે સરત. નવમું સામાયક વ્રત કરેરે, સમ પરિણામ ધરંત, કચન પથર સમ ગણેરે, શિક્ષાવ્રત પ્રથમ ગણુત. દશમ દશાવગાસિકેરે, બીજું શિક્ષા નામ; સંભારે સંક્ષેપીને, દિનપ્રતે ધારે કરે કામ, પૈષધ વ્રત અગ્યારમુંરે, શિક્ષાવ્રત ત્રીજું જોય; રાગદ્વેષ રહિત વળી, કીરીયા કરે સહુ કોઈ ચ. ૨૨ : અતીથિસંવિભાગ બારમું, ચેલું શિક્ષા સાર; પડીલા અણગારને, યારે શુદ્ધ આહાર એમ બારવ્રત નામથીરે, આગમમાં વિસ્તાર; દશ શ્રાવક જે વીરનારે, કર્યો કર્મ નિસ્તાર. સાગરચંદ કામદેવજીરે, ધને સુલસ આણંદ; એ આદી કઈ તર્યારે, પામ્યા પદ મહાનંદ. જય વિજ્ય હરીબલ સહીરે, કમલ શેઠ ધનદત્તક સુદર્શન, ધન્ય શેઠજીરે, નિર્મળ જસ વળી મત.
- ચ. ૨૬ એકવીશ ગુણ અંગે ધરેરે, પરિહરે પ્રમાદ, વિષય કષાય પડી પાતળારે, ઇન્દ્રિયના ઉન્માદ.
- ચ. ૨૭ પાંચ પચીસ ત્રેવીસ છે, વિકથા ચારે ભેદ, મદ આઠે કરે વેગળારે, જિમ છેદ વિહે વેદ. ચ. ૨૮
૧ પાર. ૨ વેદ-જાતિ. ત્રણ, નર, નારી, નપુંસક
Page #220
--------------------------------------------------------------------------
________________
૭૪
સિ’ચંત;
ચિડું તજી પંચમી ભજીરે, છચાક કહી વાત; છ ચાકુ ચાવીસ જેરે, તે આગમ વિખ્યાત. જિનવાણીજ ઘન વુડેરે, સમકીત તરૂ સડસઠ બેલે શાતારે. ફળ મુગિત લહે તેહ. હિતકારી સુણે દેશનારે, દંપતિ આદે રસાળ; ખાર વ્રત પાળે સારે, શુદ્ધ મને વિશાળરે. દૃઢ ધર્મી ઘણું તે દુઆરે, ચળે નહી લગાર; જિન વચને શકા નહીરે, સદ્દહે સુણી ધરી પ્યારરે. એમ સદા સુણે દેશનારે, ધર્મી સહુ પિરવાર; ખીજા પણ શ્રાવક ગુણીરે, કરવા ધર્મ વિચાર. અંતરમુહુર્ત્તમાં સાતમીરે, અંતર મુહુર્ત શીવ જાય; પરિણામે શુદ્ધ શુદ્ધતારે, પ્રસન્નચંદ્ર ઋષિરાય. કુંડરીક પુંડરીક વળીરે, રાશી સુર સમંધ; તે માટે તુમે શેઠજીરે, હીરવર્ધન શિષ્ય પ્રતિ મધ. હાલ ધર્મની એ ભલીરે, તેત્રીશમી એ સાર; હીરવર્ધન શીષ્ય કહે ખેમરે, કરી ધર્મ નર નાર.
દુહા. શાંતિદાસ ભરાવીયા, બિબ મનાર જે; માટી ખણતાં નીસર્યાં, પુન્ય પ્રગટ જગ એહ. આચ્છવ મહેચ્છવ બહુ કરી, અજીતનાથ ભગવાન; દેહરામાં પધરાવીચા, રાખી તૈયડે સાન. મહાચ્છવમાં નહી મણા, વાજીંત્ર વાજે તામ; રાજનગર શ્રાવક સુખ, ખરચે બહુલા દામ. રાજી થયા ઘણું શેઠજી, પ્રતિમા સુંદર દેખ; જન્મ કુંતારથ આજથી, માહરા પુન્ય વિસેસ. દેહરૂ' ઘણું દ્રવ્યે કરી, અજીતનાથનું હ; કરાવ્યું ખાંતે કરી, પૂર્વે કહ્યુ' ગુણગેહ.
૧ ચાર ગતિ. ૨ પાંચમી ગતિ-મુક્તિ. ૩ વરસાદ્દ.
ચ. ૨૯
ચ. ૩૦
ચ. ૩૧
ચ. ૩૨
૨. ૩૩
૨. ૩૪
ચ. ૩૫
ચ. ૩૬
૧
૩
Page #221
--------------------------------------------------------------------------
________________
૭૫
સંઘમાં હર્ષ વધામણાં, કરણી મગળ માળ; અજીત સુધી સદા, પુન્ય ભાગ્ય વિશાળ. શ્રાવક સુખિયા અતિ ઘણા, શેઠના વારા માંહી; જિન શાસન ઉઘાતકર, અવતર્યાં જગમાંહી. ધર્મ સ્નેહ વધતા ધરે, સગપણુ સામી જાણુ; વચન ન લેાપે શેઠનું, ધર્મી વડા સુજાણુ. સમેતશીખર રચના કરી, પ'ડિત પદ્મવિજય; સાંનિધકારી શેઠજી, સંઘ સકળ ગુણગેહ. કિંચિત્ નામ સુા ભવી, સંવત અઢારા માંહી; શુભકરણી કારગુણી, દિન દિન અધિક ઉછાહી. શુભ કરણી અનુમોદતાં, લેતાં ઉત્તમ નામ; મન વાંછિત ફળ પામિયે, સરવે સીજે કામ. ઢાલ ૩૪ મી.
૧૦
૧૧
(માજી નિ'ડલી નયણાંરે વિચે ધૂલ રહી. એ દેશી. ) સયણાં ભાગ્યવ શેઠજી તણા, પુરૂષ રતન ઉત્પન્ન હા, સુગુણ પ્રાણી; સયણાં ભાગ્યવડા શેઠજી તણા ઉન્નત જિનશાસન તણી, ઠામ ઠામ ધન્ય ધન્ય હેા. જોગવઈ રૂડી મીલે, સચેાગે ધર્મ થાય હો. ધર્મ કારણ જાણી, શેઠજી પણ જોડ હા.
સુ. સ. ભા. ૧
સુ. સ.
૩. સ. ભા. ૨
સુ. સ.
૩. સ. ભા. ૩
હા. સુ. સ. સુ. સ. ભા. ૪
ઉદ્યાતકારી શ્રાવક તણા, નામ રહુ' ધરી પ્યાર હા. રાજનગર શ્રાવક સુખી, ખરચે ધન અપાર હો. પ્રેમચંદ લવજી લાડા લીએ, સધપતિ થઈ ઘણી વાર એ સમ જગ જોતાં નહી, ધર્મી જન આધાર હા. સુ. પ્રેમાવશી પ્રેમે કરી, નવખંડ રાખ્યા નામ હા. સુગતીગામી એ લક્ષણા, ઉત્તમ કીધાં કામ એ. સુ. મીઠાઇ લાધા તણી, જોડી નહીં જગમાંહી. લાહા લીધે લખમી તણા, શીરામણી ઉપગારી ત્યાંહી હૈ. પાટણમાંહી વાસી તે જાણજો, રતન પુરૂષ અવતાર હા. જે જે કાર્યોં રૂડાં તિહાં, આળસ તજી કરે સાર હા.
૩. સ.
સુ. સ. ભા. ૫
૩. સ.
જી. સ. ભા. ૬
સુ. સ.
૩. સ. ભા. ૭
Page #222
--------------------------------------------------------------------------
________________
ભા. ૧૩
૧૪
ધર્મચંદ સુત તે ભલે, લાલા હરખચંદ નામ છે. સુ. સ. સિદ્ધગિરી સંઘ ભલી પરે, રૂડાં કર્યા ઘણાં કામ છે. સુ. સ. ભા. ૮ હરખચંદ લાલા મહાગુણી, બીજો સંઘ ગેડી જાય . સુ. સ. તે સંઘમાં પણ નહી મણું, તસ ગુણ કેતાં કહેવાય છે. સુ. સ. ભા. ૯ તસ સંઘ હઠીસંગ ગુણભર્યો, રૂડાં કરાવે કામ છે. સુ. સ. રૂપવત ગુણ આગળો, રાખે પિતાનું નામ છે. સુ. સ. દેવ ગુરૂધર્મ સેવે સદા, દાની માની દાતાર હો. દિન દિન દોલત દીપતી, ભેગી ભ્રમરસમ સાર . સુ. સ. ભા. ૧૧ ઉત્તમ કુળમાં આવીને, ઉત્તમ સંગત હોય છે. સોનું ને સુગંધતા, જગમાં દુર્લભ જય હો.
ભા. ૧૨ દેહરૂ કરાવે ચુંપણું, ખરચીને તે તે દામરે. પુરવ રીત લેપે નહી, કુળ કીતિ સુખધામ છે. દેશ દેશાવર ઓળખે, કરણી જેની વિશાળ છે. સુ. સ. પામ્યા તે વળી પામશે, ધરમથી સુખ રસાલ હ. સુ. સ. ભા. અને પચંદ સુત ગુણ નીલે, કર્મચંદ ગુણ ગંભીર છે. સુ. સ. એહના ઘરની ઉપમા, જગડુ સમ જસ લેહ હો. સુ. સ. ભા. ૧૫ દામોદર સુત પ્રેમચંદ તણા, પણ તે ત્રણ રતન હો. સુ. સ. તત્વત્રયીને ઓળખે, મણુય જનમ ધન્ય ધન્ય હો. સુ. સ. ભા. ૧૬ સાકરચંદ બીજા વળી, જમનાદાસ સુજાણ છે. સુ. સ. ત્રીજા કરમચંદ સુંદરું, ભાઈ ત્રણ ગુણ ખાણ છે. સુ. સ. ભા, ૧૭ લખમીચંદ ધરમચંદ ઘણી, કરણી ઉત્તમ સાર છે. સુ. સ. ઓછવ કલ્યાણક પંચનાં, કર્યો તે ધરી પ્યાર હે. સુ. સ. ભા. ૧૮ લાલા ખેમા ધરમી વડે, સમજણ સઘળી તાસ હે. સુ. સ. જવેરી પ્રેમચંદભગુ તણે, સઘળી ક્રિયામાં અભ્યાસ . સુ. સ. ભા. ૧૯ શુભ કરણીકારક ઘણા, આગળ સુ કહું તેહ હે. સુ. સ. ભા. ૨૦ ઢાલ પુરી ત્રીશમી, શેઠ વખતચંદ રાસ હે. સુ. સ. તેહને વારે જે ગુણ ભર્યા, અનીશ ધર્મ અભ્યાસ છે. સુ. સ. ભા. ૨૧
-
૧ કેટલાં. ૨ એકદમ-પથી.
Page #223
--------------------------------------------------------------------------
________________
સંગી શેઠ તણા તિણે, સામી સગપણ જાણ છે. સુ. સ. સમય સંભારવા કારણે, ખેમ સુખ લહે તામ છે. સુ. સ. ભા. રર
ગુણવંત શ્રાવક છે ઘણા, મોટા કારણ કીધ; ધનવંત ધન ખરચ્યા છ, જસ મહિમા પ્રસીદ્ધ. રાધનપુર વાસ વસે, વ્યવહારીક બહુ વિત્ત, પુન્યવંતા જિનશાસને, નિર્મળ જેહનાં ચિત્ત. બંધવ ચારે જોડલી, ચારે જેમ ધરમ; ગુરૂ આણા શિરપર ધરે, વિનયાદિક ગુણવંત. જુઠા સુત જીવણ તણ, પુત્રને ત્રણ રતન; દેવરાજ ગોવીંદજી, હેમજી વંશ ધન ધન્ય. જયવંત સુત કલ્યાણજી, બીજા રંગછ ગુણવંત કશલ મુલજીશા તણે, દાનુશા ગુણ સંત. ભયચંદ સુત ચાર એ, અપર શાખા વિસ્તાર;
વીંદજી ગુણ આગલે, કુલ કિરતન આધાર. શેત્રુજે સંઘપતિ થઈ રૂડી કરાવી જાત્ર ખેલક મલક ભેટયા પ્રભુ, દીધાં દાન સુપાત્ર. - ઢાલ ૩૫ મી.
(નૃપ નયણ ન મેલે નારથી. એ દેશી.) એમ શ્રાવક સંઘપતિ થઈ કરી, જિન શાસન જ્યકાર છે ડાહ્યાભાઈ સુરત તણા, સંઘ સહીત ભેટયા ગેડીરાય હે. સાંનિધકારી શેઠજી, સઘળે રૂડે કામ હે; આળ પંપાળ છાંડી કરી, પ્રભુ ભક્તિ સદા ગુણગ્રામ છે. જયરાજ વહોરે ધમ ખરે, લીંબડી શહેર મઝાર હે; દમણ માંહી દીપે ઘણું, હીરા રાયકરણ ચીત ઉદાર છે. ભાવનગરમાં જાણીયે, લખુના લેરે આસ હે; છાણીમાં લાલ પારેખ છે, રૂડી મતિ ધર્મની જાય છે. માણેકચંદ રેશમવાળા, કરે સાચી સદ્ગુરૂ સેવ હે; પૂજા રચાવે ભાવશું, રૂડી પડી જસ ટેવ હ.
૧
સા. ૨
સા. ૩
સા. ૪
Page #224
--------------------------------------------------------------------------
________________
સા. ૬
૯૮ રકમ પાંચ ફૂલ તેલીએ, વરસો વરસ ઉલાસ હે; ગુલાબચંદ વસંતે માસમાં, પૂજા રચી પુરે આશ છે. ભગવાનદાસ મગવાણી, વચન પડયું તસ એમ હે; સંવતસરીનાં પારણાં, કરૂં સહી એ મૂજ નેમ છે. માણિકચંદ મમતી, હોડ કરે કુણ તાસ હે; ધર્મ સ્વરૂપની વાસના, વસી જસ હૃદય આવાસ હે. ખુસાલ નિહાલ ભાવી ભલે, કોધી નહીં લગાર હે; ધર્મ કારણ જાએ ધસી, ચતુવિધ સંઘની સાર હો. ઈત્યાદિક શ્રાવક ઘણા, જિન આણ શિરપર પાર છે; પ્રીત પુરી શેઠજી ધરે, જિનશાસન જયકાર હો. ધર્મસ્થાનક ધન વાવરે, સાતે ક્ષેત્ર મઝાર હે; સાચા વચન એક એકના, સફળ કરે અવતાર હો. માંહે માંહી ગુઝવારતા, કરતા ધર્મની એહ હે; તન ધન વન કારી, નિર્મળ કરીએ શેઠ દેહ હો. વર્ગ ત્રણ સાધે સદા, શેઠજી સંઘ સહીત હે; રાજનગર રળીઆમ, ધર્મ કારણ વાવરે વિત્ત છે. પુજા શ્રી જિનરાજની, ઓચ્છવ મહોચ્છવ વિનીત છે; દિન દિન હર્ષ વધામણાં, એમ શાસન રૂડી રીત છે. અધિકારી શેઠળ જીહાં, મેલે શિવપુર સાથ હે; પ્રભાવના પ્રદેશું, લાહો લીએ નિજ હાથ હે. જિન વાણી શ્રવણે સુણી, વ્રત ઉચરે કઈ પુન્યવંત છે; એકવીશ ગુણ અંગ ધરે, સરલ સ્વભાવી સંત . હાલ ભલી પાંત્રીશમી, આગળ સુણો અધીકાર ; પુન્ય તણું ફળ એ લહ્યાં, પુન્ય કરે નરનાર છે.
દુહા નથુ શેઠ સુત ત્રણ ભલા, પહેલા દીપચંદ જેહ, બાદરશાહ બીજા વળી, હીરાશા ગુણગેહ. ૧ ધર્મ, અર્થ, કામ એ ત્રણ વર્ગ.
સા. ૧૨
સા. ૧૩
સા. ૧૪
સા. ૧૬
સા. ૧૪
Page #225
--------------------------------------------------------------------------
________________
૭૮
દીપચંદના પાટવી, મલકચંદ પુન્યવત; તસ સુત અમીચંદ વળી, અમૃતલાલ ગુણ સંત. ૨ બીજા સુત દીપચંદના, લહરા સુત કપુર ત્રીજા સેમચંદ નામથી, ગુણે કરી ભરપુર મંછાશ દીપચંદતણ, ફૂલચંદ પાંચમે તેહ, મંછાશા સુત દેય છે, ઉમેદ મકન નામ તેહ. ૪ બાદરશા સુત ચારના, મયાચંદ હરીચંદ, એમ; પ્રેમચંદ મુળચંદ ચાર એ, શુદ્ધ ધર્મશું પ્રેમ. હીરાશા સુત જાણ્યો, તિલકચંદ ગુણ જાણ; - અકોધી ભવી ભલે, માને દેવ ગુરૂ આણ જેઠમલ સુત છે તણ, મેહન પહેલાં તામ; જવેર હરખ શીરચંદ વળી, વીરચંદ રાયચંદ નામ.૭ કર્મચંદ મેહનતણા, મુરચંદ હરખાશાહ ભાઈચંદ શીરચંદ તણા, એમ પુત્ર પત્ર ઉછાહ, ૮ જે પરિવારે આગળા, ગંજી ન શકે કેય; દુર્જન સહુ બહતા રહે, શેઠ પરિવારને જોય. ૯ ધર્મવંત ન્યાયી ઘણું, પર ઉપગાર કરત; સાંનિધકારી શેઠજી, ગુરૂ ગુણ સદા સમરંત. ૧૦ રાજસાગર સૂરિ નામથી, દિન દિન દોલતવત; તેજ પ્રતાપ કરી આગળા, ચિંતામણિ મંત્ર સમરંત.૧૧
હાલ ૩૬ મી, | (તુવે ગોકુળ બોલાવે કાન ગવદ ગરીરે—એ દેશી.) એમ રાજનગર મંડાણ, શેઠજી રૂડા રે; ભદ્રક શ્રાવક વાસ, તે નહીં કૂડા રે. જ્ઞાન ક્યિા ગુરૂ રાગ, જિનજીની સેવા રે, સાંભળે તે સિદ્ધાંત; શિવ સુખ લેવા રે. જવેરીવાડા માંહી, પ્રાસાદ ભલેરા રે;
શેઠજી એતે કીધ, ટાળે ભવ ફેરા રે. ૧ મંદિર.
Page #226
--------------------------------------------------------------------------
________________
દીઠે દુખ જાયે દુર, પ્રભુ મુખ જોતાં રે; હરખ તણે નહીં પાર, પાતિક ધોતાં રે. આદીસર મહારાજ, પ્રતિમા ભારી રે; ભુંયરામાં સુખકાર, ત્રણ બેસારી રે. જિન મંદીર તે કીધ, શાંતી શાહજી રે; પ્રતિમાને નહી પાર, દીઠે દિલ રાજી રે. સિદ્ધગિરિ આદિ આણંદ, સાંભરે તેહી રે; દીઠાં દરિસણ જાસ, અને પમ એહી રે. શ્રી ચીંતામણ પાસ, દેહરૂ સાર રે; નથશાહ તે કીધ, દુખડાં વારે રે. અછત છણંદ મહારાજ દેહરૂં સોહે રે; વખતચંદ જસ લીધ, દીઠે મન મેહે રે. દેહરૂં વીર જીણંદ, એહના ઘરથી; મેટા દેહેરાં કીધ, શિવપુર અર્થે રે. બીજા દેહરાસાર, જવેરીવાડે રે, જેની સાર સંભાળ, લીએ તે વાડેરે. દેવળ સંભવનાથ, શોભા સારી રે; દેહરા દેશ માંહી, જોજો ધારી રે. એમ જિન મંદિર સાર, લીએ ભલેરી રે; દિન પ્રતે જાત્રા કરે, પ્રભુ મુખે હેરી રે. જવેરીવાડે એમ, સત્તાવીશ દેહરાં રે, શિવ સુખના દાતાર, નહીં ભવ ફેરા રે. સાગરગ૭ પિસાળ, શેઠજી આવે રે, વખાણ સુણે નિત, વાંદે ભાવે રે. પૂજા વિવિધ પ્રકાર, શ્રી જિન થાય રે, માદલના દેકાર, આગળ ગવાય રે. અઠેતરી કરી તેહ, રેગ નિવારે રે, સંઘ તણું લીએ સાર, દયા મન ધારે રે. જિન શાસન જયકાર, ધરમ હીએ ધરતાં
Page #227
--------------------------------------------------------------------------
________________
મન વંછિત ફળ થાય, મને રથ કરતાં રે. ૧૮ - પડીકમણાં પિસહ, કેઈ વ્રત ધારીરે; દેવ જુહારે નિત, જસ મતિ સારીરે. દેહરાસર ઘરમાંહી, દંપતિ પૂજે રે અજિત જીણુંદ મહારાજ, ૧દુરીત સવિ પૂજે રે. ૨૦ ત્રિતું કાળે એમ તેહ, દિન પ્રતે સેવા રે, મુકે નહીં લગાર, પડ્યા તસ કહેવા રે. દઢ ધર્મી તે લગાર, મળે નહી ધરમે રે, દયા ધરમ જગ સાર, ન ભલે ભરમે રે. પંચલ પચીસી નીત, પ્રભાતે ગણતા રે; જિન મુની ગણે નાભાસ, વળી તે ભણતા રે. ૨૩ છત્રીશમી એ ઢાળ, પુન્ય વિશાળ રે; ખેમ સુખ લહે રસાળ, મંગળ માળ છે.
દુહા વહેલા પ્રભાતે ઉઠીને, ચાર મંગળકનાં નામ; સમરણ કરે નિત શેઠજી, મન રાખી એક ઠામ. ૧
ચત. मंगलं भगवान् वीरो, मंगलं गौतमः प्रभुः। मंगलं स्थूलीभद्राद्या जैनो धर्मस्तु मंगलं. ॥ મંગળ પચીસી સાંભળો, શ્રોતા તમે ગુણવંત; સૂર્ય પહેલાં તે ઉઠે, શુભ કરણ જસ હુંત.
ઢાળ ૩૭ મી,
(ચોપાઇની દેશી.) સરસતી માતા સારજ કરે, અમૃત વચન મુજ હીયડે ધરે. પંચ પરમેષ્ઠી કરૂં પ્રણામ, વળી સંભાળું સહુ ગુરૂ નામ. ૧ મંગળિક ચાર કહ્યા જિનરાય, તમ સમરણ કીજે ચિત્ત લાય; અતીત, અનાગત, ને વર્તમાન, બહેતર જિનને ધરો ધ્યાન. ૨ વિહરમાન જિન વિચરે વસ, તસ નામે સવિ ફળે જગીસ શાશ્વત જિન સમરે ચાર, સરવાળે છ– નિરધાર.
૧ દુષ્કૃત-પાપ. ૨ ટેવ.
سه
Page #228
--------------------------------------------------------------------------
________________
૧
એ છન્નુ જિનવર ગુણગ્રામ, પ્રભાત સમય નીત ત્રીજે નામ; હવે બીજો મગળીક એ સાર, 'ડરીક આદે શ ણુધાર ચરમ તીર્થંકર એ પ્રધાન, શ્રી ગાયમ લચ્છિ નિધાન; સૂત્ર સિદ્ધાંતમાં સંખ્યા એહ, ચાસે આવન ગુણગેહ. ત્રીજા મંગળીકમાં નિગ્રંથ, ધર્મ તણા જે સાથે પથ; સત્તર ભેદ સજમના પાળ, પરિષહ સહે મુનિ થઈ ઉજમાળ. જ્ઞાનસહિત ક્રિયા કરે રંગ, સત્તાવીશ ગુણ ધરી અંગ; વિષય કષાય તણેા પરિહાર, દોષરહિત લીએ શુદ્ધ આહાર. એસી કનકકમલ વિચાલ, આગમ વયણ વદ્દે કૃપાળ; જગમ તીરથ કહીએ એહ, પર ઉપગાર રિવ શિશ મેહ. એહવા ગુરૂ સેવા થઈ સાવધાન, તારણતરણ જહાજ સમાન; અહી દ્વીપમાં જે અણુગાર, સ્થૂલિભદ્ર આદે તેહ સંભાળ મગલીક ચેાથે જિનધર્મ, તેથી ક્ષય થાય અષ્ટકરમ; ધર્મ તણા એ ચાર પ્રકાર, દાનશીલ તપ ભાવના સાર. જૈનધર્મના મહિમા ઘણા, સંક્ષેપે કહેશું ભવી સુણા; ધર્મથકી હાચે નવે નિધાન, ધરમથકી લહીએ બહુ માન. ધરમથકી સજ્જન સચાગ, ધરમ થકી લડીએ અહુ ભાગ; ધરમથકી સિવ આરિત ટળે, ધરમથકી મનવાછિત ફળે. ધરમથકી લખમી અપાર, ધરમથકી ઘર રૂડી નાર; ધરમથકી સઘળે જય વરે, ધરમથકી ચિતે તે કરે. ધરમથકી કીરત વિસ્તરે, ધરમથકી આઠે ભય હરે; ધરમથકી વેરી વશ હોય, ધરમથકી સુખીયા સહુ કાય. ધરમથકી સુરનર કરે સેવ, ધરમથકી મગળ નિતમેવ; ધરમથકી સેના ચતુરંગ, ધરમથકી મદિર ઉત્તંગ. ધરમથકી માનવ અવતાર, ધરમથકી ઉત્તમ ફળ સાર; ધરમથકી કાયા નીરોગ, ધરમથકી સહુ ગુરૂ સાગ. ધરમથકી લહે લીલિવલાસ, ધરમથકી શિવ સુખ હોય ખાસ; ધરમથકી તિર્થંકર હાય, શ્રી સિદ્ધાંત સભાળી જોય.
૧ ગાતમ. ૨ લક્ષ્મિના ભંડાર. ૩ આર્તિ-પીડા, ૪ ઉંચા.
દ
૭
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
१७
Page #229
--------------------------------------------------------------------------
________________
દુલહે દશ દષ્ટાંતે સાર, શ્રાવક કુળ પામ્ય અવતાર ' હવે અહીલે મહારી સભાય, કરે ધરમ ભવ દુખ મીટ જાય. ૧૮ મંગલીક ચાર તણાં એ નામ, ચિત્તમાં ધરેજે તીરથ ઠામ, શ્રી સિદ્ધાચળ ને ગિરિનાર, આબુ તારગ મહાર. ૧૯ સમેતશિખર સિદ્ધ જિનવીશ, અષ્ટાપદ સમરે નિશ દિશ; પારકરમાં ગેડી જિનરાય, વરણ અઢાર સેવે તસ પાય. , ૨૦ વઢીઆરે સંખેસર ધણી, તસ કરત છે જગમાં ઘણી એ આદી તીરથ વિશાળ, તેહ સાંભળે થઈ ઉજમાળ. ૨૧ શાશ્વતી અશાશ્વતી પ્રતિમા જેહ, વર્ગ મૃત્યુ પાતાળે તે નાની મોટી પ્રતિમા કહી, ભવી પણ ભાવે પ્રણ સહી. શાસનનાયક વીર જીણુંદ, મુખ સોહે પનીમને ચંદ; કરીને માગું એહ, મુજને કહી એમ દેજે છે. જિન ગણધર સાધુ ધર્મ સાર, સ્મરણ કરતાં લહે ભવપાર; સડત્રીશમી એ પુરી ઢાળ, શેઠ વખતચંદ ગુણની માળ. ૨૪ ભણશે ગણશે જે પ્રભાત, મંગળ માળા લહે સુત સાત; હરવર્ણન સુગુરૂ સુપસાય, ખેમવદ્ધને નિત નિત ગુણ ગાય. ૨૫
પહેલે દેશકે રામ તપણે, લાલિત પાલિત જેહ, કળા અભ્યાસ કર્યો ઘણે, બીજે દશકે તેહ. ૧ સમજણા થયા શેઠજી, વરસ પચીસમાં જાણ દામજી લશ્કર સમે, પ્રગટ નામ પ્રમાણ.
ઢાળ ૩૮ મી.
( પ્રવણ તિહાંથી પરીચારે લાલ એ દેશી.) રાજનગર રળીઆમણુંરે લાલ વખતચંદ અવતાર. સુણે છતારે, સંવત સત્તરછનુઆ મેરે લાલ, કાતી વદી બીજ સાર સુ. ૧ સંવત અઢાર અઢારમારે લાલ, દામાજી લશ્કર વાત. સુ. શેઠજી માન લોં તદારે લાલ, મુટક ઘડાવ્યા વિખ્યાત. સુ. ૨ સંવત અઢાર છવીસમાંરે લાલ, તારાચંદ સંઘ જેય. સુ. રાજનગરે તે આવીને લાલ, સુરતવાસી સંઘ લેઈ સુ. ૩
Page #230
--------------------------------------------------------------------------
________________
તારંગા આબુ ભેટી કરીરે લાલ, ગેડી સંખેસર પાસ. સુ. ઉભી સેરઠ નેમનાથજીરે લાલ, સિદ્ધગિરિ ભેટ ઉલ્લાસ સુ. ૪ સંવત અઢાર સાડત્રીશમાં લાલ, પ્રેમચંદ લવજી સાર. સુ. સંઘવી સિદ્ધગિરિને ઘરે લાલ, શેઠજી પણ હતા લાર. સુપ જીવણસુત દેવરાજજીરે લાલ, ગેડીજી સઘળે ભાળ. સુ. સંવત અઢાર તાલીશે લાલ, બીજીવાર રસાળ. સુ. પ્રેમચંદ લવજી તPરે લાલ, સંઘ શેત્રુજે વિશાળ. સુ. *સંવત અઢાર બાવીસનેરે લાલ, હદયરામ દીવાન. સુ. ૭ મસાલીઆ ગોવીંદજીરે લાલ, પ્રેમચંદ લવજી પ્રધાન. સુ. ત્રી જણ મલી સંઘવીરે, મેરવાડે કરાવી જાત્ર. સુ. દાન માન જસ ઉજળેરે લાલ, દીધાં દાન સુપાત્ર. સુ. સંવત અઢાર પંચાવનેરે લાલ, અજિતનાથ મહારાજ. સુ. ૯ ઓચ્છવ બહુ ચુકતે કરીરે લાલ, શેઠજી વધારી લાજ. સુ. ઉદયસાગર સૂરી તેડીને રે લાલ, પ્રતિષ્ઠા કેઈ બિંબ કીધ. સં. ૧૦ ધન લાહ લેઈ શેઠજી રે લાલ, પ્રભુ બેસાડી જશ લીધ; સુ. પૂજા પ્રભાવના નિત નવી રે લાલ, રાજનગર ઉછરંગ, સુ. ૧૧ ઠામઠામ પૂજાતણી રે લાલ, રોગવાઈ મેલે અભંગ, સુ. લખમીચંદ ધર્મચંદ સુતે રે લાલ, ઓચ્છવ કરે વળી તેહ, સુ. નંદીસર દ્વીપને ભલે રે લાલ, પંચ કલ્યાણક ધરી નેહ. સુ. ૧૨ પરણાવ્યા પ્રભુ પિતે લઈ રે લાલ, શેઠાણીની પુરી આસ. સુ. એ ઓચ્છવ ધરે લાવીને રે લાલ, ઉપને અતિ ઉલ્લાસ. સુ. ૧૩ સહસફણા પ્રભુ થાપીએ રે લાલ, ધન ખરચી શુભ ચીત; સુ. તે ઓચ્છવમાં નહી મણું રે લાલ, રાખી જિનશાસન રીત. સુ. ૧૪ ઓચ્છવ દેય લાગટ થયા રે લાલ, માસ દ લગે નીત; સુ. મેહરાય જુઠે પડ્યો રે લાલ, ધર્મરાય થઈ સજીત. સુ. ૧૫ માતર ગામ મધ્યે વળી રે લાલ, લખમીચંદ કરે ખાસ; સુ. દેવળ સુમતિ જીણુંદનું રે લાલ, સંઘની પુરે તે આસ. સુ. ૧૬ ઈમ શુભ કરણીએ ઉપને રે લોલ, દેવગતિ માંહી તેહ, સુ. કેકે શરીરે પેશી બલી રે લાલ, લેક મુખે વાત એહ. સુ. ૧૭
Page #231
--------------------------------------------------------------------------
________________
લાલા હરખચંદ તિણે સમરે લાલ, સંઘ લઈ સિદ્ધગિરિ જાય, સુ. મસાલીઆ વીંદજી રે લાલ, લીંબડી એકઠા થાય. સુ. ૧૮ બે સંઘપતી એકઠા રે લાલ, મળહળી કરે જાત્ર; સુ. લાહ લખમીને લીયેરે લાલ, દેહ દાન સુપાત્ર. સુ. ૧૯ શેઠજી પણ સાથે તિહાંરે લાભ, ભાવ ભલે મન માંહી. સુ. સમય ભલે પંચાવને રે લોલ, જગમાંહી દુખ નહી કાંઈ. સ. ૨૦ સંવત અઢાર છપનેરે લાલ, કાકા અમદાવાદ. સુ. આઠ વરસ લગે રહ્યારે લાલ, લેક જાણે જસ વાસ. સુ. સંવત અઢારે ચેસઢેરે લાલ, સંઘપતિ પતે થાય. સુ. શ્રી સિદ્ધાચળ ભેટીયારે લાલ, હૈયડે હર્ષ ન માય. સંવત અઢાર બાસઠેર લાલ, ડાહ્યાભાઈ સુજાણ; સુરતથી સંઘ લેઈને લાલ, શેઠજીને પુછી કરીરે લાલ, ભેટણ ગેડીરાય; સુ. સંઘ સરસ બને અતિ ઘણું લાલ, ગેડીરાયને ભેટયા જાય. સુ. મેરવાડે પ્રભુ તેડીને લાલ, સંઘને હર્ષ અપાર સુ. સંઘ સરસ રળીઆમણેરે લાલ, ઘણું શું કહું વારેવાર. સુ. ૨૫ શેઠાણું સાચા દિલથીરે લાલ, ઉજમણું સુખકાર. સુ. કર્યું ધન ખરચી ઘણું લાલ, લાહો લીધે ધરી પ્યાર. સુ. ૨૬ એમ શેઠજી ચિત્ત ઉજવળેરે લાલ, ધર્મમાં સઘળે જાય. સુ. સહાય કરે સંઘની સદારે લાલ, ધર્મીને ધર્મ સહાય. સુ. ૨૭ સંવત અઢાર અડસઠમારે લાલ, શ્રી સંખેસર પાસ. સુ પગલાં ત્રણ જિનરાજનારે લાલ, થાપ્યાં આણી ઉલ્લાસ. સુ. ૨૮ અઠોતરી નિજ ઘરે કરી રે લાલ, એમ ઓચ્છવ રૂડી ભાત સુ. વિઘન હરે સંઘમાં સદા રે લાલ, રેગની હેય ઉપશાંત. સુ. ૨૯ સંવત અઢાર અગણેતરે લાલ, ઇચ્છાભાઈ ઘર નાર, સુ ઉજમણું રૂડું ઘણું રે લાલ, આગળ કહ્યો તે ધાર, સુ. ૩૦ નવાણું જાત્રા કરી રે લાલ, વર્ગ ત્રણ સાધ્યા સાર; સુ. રૂડાં કારણે આવી મીલે રે લાલ, પુન્ય અપાર હાય.
સુ. ૩૧ પુન્ય કારણ એમ મટેકાં રે લાલ, શેઠના આઉખા મઝાર; સુ. લઘુ અવસરની નહી મણ રે લાલ, કહેતાં કીમ આવે પાર. સુ. ૩૨
Page #232
--------------------------------------------------------------------------
________________
પુન્ય વડું સંસારમાં રે લાલ, નરનારી પુન્ય કરે સોય, સુ. સમિહીત વસ્તુ પામીયે રે લાલ, પુન્ય સમે નહી કેય. સુ. ૩૩ પુન્ય પુરવ ભવ શેઠજી રે લાલ, કર્યા તે પરમાણુ સુ. આ જન્મ શુદ્ધિ સદા રે લાલ, કેઈ ન લેપી આણ. સુ. ૩૪ આ ભવ પુન્ય કર્યું ઘણું રે લાલ, કિમ દુઃખ હવે તાસ; સુ. સુખ પામ્યા વળી પામશે રે, પુન્ય ખજાને જસ પાસ. સુ. ૩૫ ઢાલ સુંદર એ રાસની રે લાલ, આડત્રીસમી રસાળ સુ. એમ કહે તાજને રે લાલ, પુજે મંગળ માળ. સુ. ૩૬
દુહા ગુરૂ તે આદર દઈ વિનતિ કરે ધરી નેહ, સુણવા ધર્મ ઈચ્છા ઘણી, મણુય જન્મ ફળ એહ. ૧ તિણે કારણ તુમે આવીને, ધૂપદીપ કરી સાર;
સ્મરણ સાત ગણી પછે, સુણાવે ધર્મ વિચાર. શેઠજી પાસે જાય સદા, દિન પ્રતે ધર્મ સ્નેહ; એક મને તે સાંભળે, વિનય સહિત ગુણગેહ. ૩
ઢાળ ૩૯ મી (રણઝણ રણઝણ રેંટીઓ બોલે, સાસુ જાણે વહુ કતે રે. મારી સહીરે સમાણી
એ દેશી.) પંચ પરમેષ્ઠી સમરણ કરીએ, દીન હીન ઉદ્ધરીએ રે;
સુણો શેઠજી સેભાગી, શેભાગી તુમ શુભ મત જાગી, નેકાર સગાઈએ તરી એરે. ૧
શેઠ સેભાગી એ આંકણી. અનંત ચોવીસીએ એહજ દાખે, ભાવી પ્રાણી સુણી ચિત્તરાખે રે. સુ મહા નિશિથ સૂત્રે જિનરાજ, સકળ મંત્ર શીરતાજ. સુ. ૩ વછિત પુરણ સુરતરૂ સરીખો, ચિંતામણીથી અધિક પરખરે. સુ. સે તન મન થઈ ઉજમાળ, મૂકી આળ પંપાળરે. મહીમા જાસ અતિ વિશાળ, સેવતાં સુખ રસાળરે. સુ. એક અક્ષર ઉચારે જાએ, પાપ સાગર તે સાત
સુ. ૫
Page #233
--------------------------------------------------------------------------
________________
62
પુરે પચાવન જિનજી મેલે, મહીમા એમ વિખ્યાતરે. સુ. ચક્રવર્તિ નૃપમાં ઉદારો, દેવમાં અરીત ધારોરે. પરવતમાં મેરૂ જિમ સાહે, રૂપમાં ર્ભા મેહેરે. સુ. દયા ધરમ જગમાં સુખકાર, દાનમાં અભય ઉદારરે; એમ નવકાર શિવસુખ ધાર, ચૈાદ પૂર્વનું સારરે; સુ. શિવકુમારને ફળ્યા તતકાળ, સુખ સપદા લહી શ્રીપાળરે. સુ. ૮ નાગની જામ્યો દેઈ નવકાર, શ્રી શ્રીપાસ કુમારરે; સુ. ધરેણુંદ્ર પદવી સુખ ભરપુર, કળાવતિ દુખ ગયાં દરરે. સુ. કેબલ સ`ખલ દાય થયા દેવા, નવકાર તણા ગુણ એહવારે; સુ. એમ દિન પ્રતે ગેાણી કરતાં, ધ્યાન ધરમનું ધરતાંરે સાતાપુછ્યુ સર્જન વર્ગ આવે, માન દ્રેઇ ખેલાવેરે; સુ. સુખસાતા પુછે માંહેામાંહી, ધર્મ વાત ઉર્દૂરે ત્યાંહીરે. સ'સાર અસાર છે જ્ઞાની ભાખે, વસ્તુ અનિતપણે દાખેરે; એમ વાત કરે નિર્મળ મન રાખી, મિચ્છામિડ દાખેરે. સુ. ૧૨ સાગ સંતાપ ન કરશે! કાઇ, મરણાં જાણ્યા સ°સારે જોઇરે; સુ. સાહમી શીખામણુ સહુ ન દેતા, નામ અરીહંતના લેતારે. સુ. ૧૩ ધર્મકરણી કરી ગુરૂ સેવા, પ્રભુ ભક્તિ કરી નિત એવારે; સુ. એમ કરણી કરે શેઠજી સારી, ઉપગાર કરે ધારી ધારીરે. સુ. ૧૪ ખેમવર્ચ્યુન પલણે ઈમ વાણી, ઉગણચાલીશમી ઢાળ વખાણીરે. સુ. જે નરનારી નિત ભણશે, તે પાપ પુરવનાં હશેરે.
સુ. ૧૦
સુ. ૧૧
સુ.
૩. ૧૫
દુહા. એમ દેશના ઘરે સાંભળે, શેઠજી રૂડે ભાવ; ગુરૂ પણ ભાખે પ્રેમથી, અંતરભાવ જગાવ.
ઢાળ ૪૦ મી. (વણઝારાની દેશી. )
હિત શિક્ષા સુણા સાર, ધ્યાન ધરો મન ધર્મના,
—સુણા શેઠજી રે. સહુ અતિ અસ્થિર નિદાન, ફળ પાક એ શુભ કર્મને.
સુ. ૧
Page #234
--------------------------------------------------------------------------
________________
મેલી અનંતી વાર, પુદ્ગલ રાશિએ પ્રાણીએ; સુ. ફિર ફિરી ચાહે તાસ, શી મતિ તાસ વખાણીએ. સ. ૨ નહી કેઈનું જગ કેય, સ્વારથનું સહુએ સણું, સુ. એહને મેલીએ આપણે જાણી, તે જાણે એહને ઠગું. નવિ જાણે ઠગતે આપ, માયા વિલુ જીવડે; સુ. એ જ્ઞાન નયણ કરી અંધ, શું કરે સદ્દગુણ દીવડે. સુ. ૪ દુલહે જ વહો અંગ, તેમાં કુલ તુમે લો. સુ. હાર્યો ન આવે હાથ, પછે કહેશે જે નવી કહ્યું. સાથે ન આવે કેય, ધન રમણી નવિ તાહરી. સુ. જાણે એ મૂઢ સ્વભાવ, મેં મેલી એ માહરી. માન વહે મદ જેર, હું કરતા એ ભાવને. સુ. એ વ્યવહારિક ચાલી, નિશ્ચય આપ સ્વભાવને. છે સુખના સરીખ, તે દુખ કારણ કાલ હ. સુ. છે સુખને એક હેતુ, સાર ધર્મ તે સદ્ધહો. પરિહરજે પ્રમાદ, ક્રોધ માન માયા તજી; સુ. ચાર ચાર તસ ભેદ, સેલ થાય સુહજી. નવ નેકષાય મિલે એમ, પચવીશ ભેદ જાણ થયા; સુ. તજીએ એહને સંગ, અવગુણકારી ગ્રંથે કહ્યું. રાગ દ્વેષ વસે જીવ, પાપ કર્મ જાણે સહી; સુ. સત્તાવન હેતુ વિચાર, સાંભળે ગુરૂ મુખે સહી. ચિહુ ગતિમાં રૂલે જીવ, આઠ કર્મ જેરે કરી; સુ. ચેતન ચેત નહી મૂંડ, સહજ ગુણ જે ચિત્ત ધરી. મેહની છાક મીટાડ, દેશના મનમાં ધાર; સુ. શું કહું વારેવાર, દેવ ગુરૂ ધર્મ ન વિસાર દેશના ઢાળ રસાળ, સુંદર ચાળીસમી એ કહી; સુ. ભવિ પ્રાણ હરખંત, ખેમવયણ શ્રવણે લહી.
સુ. ૧૪ દુહા ઘણીપરે દેઈ દેશના, સાંભળે સહુ ભવી લેક; પરમ પ્રદ થઈ શેઠજી, રવિ દરસણ જિમ કેક. ૧ ૧ આનંદ. ૨ કમલ.
Page #235
--------------------------------------------------------------------------
________________
ગુરૂ કહે “દેવાયુપીયા, ધરમ ઓષધ કરે સાર; સે સાંધે થીર નવી રહે, ઓષધ કરે હજાર.
ચત: " इदं शरीरं परिणामदुर्बलं, पतत्यवश्यं शतसंधीजर्जर; ... किमोषधं पश्यसि मूढ दुर्मते, निरामयं धर्मरसायणं पुनः" १
હાડના કડકા કટકા ખડકી, પુતળું ઉભું કીધું રે; માંસની જાળમાં લેટની લાળમાં, ચામડે મઢી લીધું છે. ૧ મળમૂત્રના ઢગલે ઢગલા, કર્મની ગતિમાં વળગું રે; સુખાનંદ સ્વરૂપને જાણજે, જીવડા ઓળીયા માંહીથી અલગું રે...૨
દુહા, તે માટે કહું શેઠજી, વયણ અમારે ધાર; ધરમ ઓષધથી સુખ લહે, જેહથી ભવ નિસ્તાર. ભવ અનંત લગે જીવડે, ભમિ એ ભવમાંહી; રાગ દ્વેષ ભવ મૂળ એ, નવિ ધરજે મનમાંહી. એ સમ બંધન કે નહી, એ સમ કોઈ ન આધિ, શેઠજી કહીએ તુમ તણું, ધરજે ચીત સમાધિ. એમ હિત શિક્ષા શેઠજી, સાંભળે મન દઢ રાખ; "સડણ પડણ વિધ્વંસ છે, એવી સિદ્ધાંતે સાખ. ૬
ઢાલ ૪૧ મી.
(નિંદરડી વેરણ થઈ રહી. એ દેશે.) કહે ગુરૂ ભવિયણને તરા, પ્રતિબુજે હે લઈ નરભવ અવતાર મુકે મુકે નિદ્રા મેહની, જાગો જાગે હે રહેજે હુશીઆર. ૧ આત્મ તત્વને આદરે, પરહર પરભવને સંગ; કુમતિ કુટીલ નારી તજી, કરે અહનીશ હો સુતા સુરંગ. આ. ૨ *નંદની મેહનરીંદની, કુમતીના હે પિયરીયા કષાય; એ બહુ ભલા મિલે, ચેતનની હે શુભમતિ મુંઝાય. આ. ૩ ધરમ સ્વરૂપની વાસના, મત મુકે હે અહનીશ ગુણવંત; કલ્પતરૂની છાંયડી, સહી ફળ સે ફળ સુખ અનંત. આ. ૪
૧ સડવું ૨ પડવું. ૩નાશ થ. ૪ દીકરી.
Page #236
--------------------------------------------------------------------------
________________
ધર્મ સમે જગ કે નહીં, ભવજળ નિધિ હો તરવાને ઉપાય; ચાર નિક્ષેપમાં એહને, ભાવ નિક્ષેપ હે સાધન કહેવાય. આ૫ એકવિધ શુદ્ધ દયા ગુણે, જ્ઞાન કિરિયા હે દય ભેદ વિચાર, તત્વ ગુણે ત્રિ ભેદથી, ચિહું ભેદે હો દાનાદિક ધાર. આ. ૬ વ્રત ગુણથી પંચ ભેદ એ, ષટદ્રવ્ય હે ષટ ભેદ એ જોય; નૈગમ સંગ્રહ આદિથી, નય ભાવે હે ભેદ સાત એ હેય. આ. ૭ મદ આઠે અળગા તજે, ભેદ આઠમે હે નવમે નવાવાડી; શુભ શીળ આરાધતાં, ક્ષાત્યાદિક હો દશ ભેદ રૂહાડી. આ. ૮ એહ ધર્મ ચિત્ત ધાર, મત મુકે છે અળગે તિલ માત્ર; સમકિત શુદ્ધ એ પાળજો, પરિહર વિકથાની વાત. આ. ૯ કધ ન કરશો કેઈશું, વ્રત લેઈ છે મત ભાંજે લગાર; જયણા શુદ્ધિ રાખજે, ધરમરયણથી હે એકવીશ ગુણ ધાર” આ. ૧૦ એમ દેશના દિનદિન નવી, ધરે સાંભળે છે રાખીને હેર; શિથિળ કાયા જાને, હવે શેઠજી હો ચેતે કરી જેરા. આ. ૧૧ આયણ લીએ શેઠજી, ગુરૂ પાસે હે ધારી રૂકમ; નક મુકે તેહને, સાત ક્ષેત્રે હે ગુરૂ કે હુકમ. આ. ૧૨ વિશહજાર સંખ્યા કરી, નિજ પુત્રને હો ભલામણ કીધ; લક્ષરાસી જીવને, મિથ્યા દુષ્કૃત દો ખમાવી દીધ. આ. ૧૩ પાપસ્થાનક સરાવીને, સરવ સાધુ હે તે નિજ પાસ; વાંદી ગુરૂ પુંજણું કરે, કહે સ્વામી હો મુજ જ્ઞાન પ્રકાશ. આ. ૧૪ ગુરૂ પણ અવસર જોઈને, અનિતપણું હે દાખી સંસાર; જેર નહી આઉખા પ્રતે, રાંક રાણા ( જુઓ ચિત્તધાર. આ. ૧૫ કીર્તિવિજય પણ તેડીયા, મણવિમળ હે નામ એ સાર; હિતકારણ દેશના દેઈ, સ્વામી સાચું છે ધર્મ છે સુખકાર. આ. ૧૬ વાંદી સહુને ખમાવીને, દિએ રજા હ પધારે સ્થાન ધર્મલાભ કહી ઉઠીઆ, શેઠજી રાખજો હો અરીહંતને ધ્યાન.આ. ૧૭ ચાર શરણ કરે શેઠજી, દિએ શિખામણ હ પરિવારને સાર; પુરે આઉખે અમે, જાઉ છું હે શેક ન કરે લગાર. આ. ૧૮
૧ છ.
Page #237
--------------------------------------------------------------------------
________________
શેઠાણીને એમ કહે, ધ ન કરશે હે પછવાડે કેય; ધરમ કરજે ધસમસી, કહું તમને હે તુમે મત રેય. આ. ૧૯ વાતર ચાકર તેને, શિખામણ હો તસ રૂડી કીધ; હીસાબ ચુકાવી સરવને, સરપાવ હે ઉપર તસ દીધ. આ. ૨૦ હેમચંદભાઈને તે કહે, હવે તમને હે ઘરને કારભાર સ્પણ છે રૂડીપરે, ચલાવજે હે જિમ છે તિમ સાર. આ. ૨૧ પુત્ર બીજાને એમ કહે, હેમાભાઈને પુછી કરે કામ; આણા કેઈ ન લેપ, શિખામણ હો એમ દીધી તામ. આ. ૨૨ મુજ જેહ કરી જાણજે, ગુણે મહટે હે લઘુ છે પણ તાસ; વચન માનજે માહરૂં, માજા ઘરની હ વધે કારણે જાસ. આ. ૨૩ સજન વર્ગ ખમાવીને, કારની ધારણું મન માંહી; સંવત અઢાર સિતેરા સમે, ફાગણ વદી હે ચેથ આવિ ત્યાંહી.
આ. ૨૪ વિજ્ય મુહુરતમાં શેઠજી, કાળધર્મ હે પામ્યા તવ તાંહી. આ. ૨૫ જંગમ થાવર જીવશું, મિત્રપણે હે રાખી ભાવ એકાંત; નિરપવાદ નિકલંકતા, સમાધિ હે દેવગતિ લહી સાંત. આ. ૨૬ શેઠ વખતચંદ ગુણે કરી, એમ જાણું હો પામ્યા સુર અવતાર; આ. ૨૭ પાપભીરુ જે અહનીશે, દુરગતિ હો ગમી નહી તેહ; ધર્મકરૂં શિવસુખરૂં, મનથી એમ હો પ્રાણ ધારે નેહ. આ. ૨૮ સુભગ શ્રીપતી જે હોયે, જ્ઞાન સાંભળી છે ઉદાસી સંસાર; માઠી ગતિ પામે નહી, ચાર કારણ જસ ઘટમાં ધાર. આ. ૨૯ દાન પ્રસંગ મધુર વાણ, દેવગુરૂની હે શુદ્ધ કરે સેવ; સુર અવતારી તે જાણીએ, આચરણે હે પામે ગતિ દેવ. આ. ૩૦ લક્ષણ કારણ જાણીને, સુર પદવી હો તે પામ્યા રસાળ; પુજે સુરપદ શિવપદ, લહે પ્રાણું હે જસ પુન્ય વિશાળ, આ. ૩૧ શુભકરણી ઉદય થઈ તે કારણે હે અલ્પ સંસાર; થાડા ભવમાં સિજસે, લક્ષણ ઈમ હે શ્રાતા અવધાર. આ. ૩૨ આગળ ભવ કરણી કરી, કુળ પામ્યા હો ઉત્તમ અવતાર દિધા વિણ કિમ પામીએ, એમ ભાખે છે કરણી વધ્યા ન લગાર. આ. ૩૩
હું શુદ્ધ રે કાર
જાણીએ આ
લક્ષણ કારણ
Page #238
--------------------------------------------------------------------------
________________
શાતા હશે તે સમજશે, મુરખ જન હે કરે બકવાદ; લક્ષણ કારણ જાણીને, એમ ત્રણ ભવ હે ચતુર સંવાદ. આ. ૩૪ ઢાળ ઢળકતી ચાલમાં, ખેમવર્લૅન હે ભાખી અવસર જોય; એકતાલીસમી શેઠ રાસની, સુણી નરનારી હો પુન્ય કરે સહુ કેય.
આ. ૩૫ દુહા, શેઠ મરણની વારતા, સાંભળી નગર મઝાર; હાહાકાર પ્રગટ તદા, હડતાળ પડી તિણ વાર. ૧ માટ ભરી ભરી સુખી, ઠામ ઠામ લેઈ સયણ. આવે દેવ તે ઘણું, ગરીબ ગરીબેને “દયણ. ૨ ધાન ઢેર પ્રમુખ વલી, ઉપગારી લીએ સાર; શેઠને ભાત આપતા, તે કહેતાં નહી પાર. અશુપાત કરે ઘણાં, પુત્ર પિત્ર પરિવાર, શિર કુટે પીટે હૈયાં, સંભારી ઉપગાર. શેઠાણી બહુ રેવતી, નરનારીનાં વૃંદ; લેક શેક ભેળાં મળી, કરે ઘણે આકંદ. ૫ શેઠ શરીર નીવારીને, અંગહણું કરી સાર સુખડ કેસર ઘનઘસી, વિલેપણ કરે ઉદાર. ૬ પામરી સાડે લેઈ ભલી, જરીઆન વસ્ત્ર બહુલ બોલાવે હવે શેઠને, સાંભલે તેહનું સૂલ. ૭ પઈસા બદામ ઉછાળતા, ખોબા ભરી ભરી તેહ, ગરીબ લેક લીએ વીણીને, ખેળા ભરતે લેહ. ૮ ધૂપદીપ ઘન મહમહે, ફૂલ અબીર ગુલાલ નગર લેક સહુ દુખ ધરે, શેઠ જાય તે ભાળ. ૯ ઘણી વાત કહીએ કશી, વદન સહુ વછાય; જીવ અજીવ શોકે કરી, આવે આંસુ ભરાય. ૧૦ પુત્ર કહે સુણે શેઠજી, મનસુબાની વાત; ક આગળ જઈ પુછણ્ય, વિર હવિલસે જાત. ૧૩
૧ દીન.
Page #239
--------------------------------------------------------------------------
________________
મા
શેક તણી જે વારતા, તે કેતી કહેવાય; ‘ચય તણી રચના રચી, સુખડ કાઠ મંગાય. ૧૪ ઘી ઉપર ધારા દીયે, અગર ખંડ વળી જાસ; દાઘ દેઈ શુચિ થઈ કરી, આવ્યા સયણ આવાસ. ૧૫
1. ઢાળ ૪૨ મી.
(વાલાજીના માસની દેશી.) એવડી ઉતાવળ કરીને પીઉ શું ચાલ્યા રે, વાલાજી. શું અવગુણ મુજમાંહી તમે ભાન્યામારા વાલાજી. હોઠ તણે ફૂરકારે કરૂં હું કામ. વગર ગુને રીસાઈ ન જાઓ શ્યામ.
મા, ૧ ટહીલ તમારી ચુકું નહી લગાર રે, ઉત્તર આપે એકવાર ધરી પ્યાર. હસી હસીને દિનમાં સો સે વાર રે, બોલાવતા માન દેને વારેવાર.
મા. ૨ અબોલા કિમ લીધા એણે વેળા રે, સજન વર્ગ વિલાપે એમ થઈ ભેળા; બેસવા આવે ગામ ને પરગામ રે, અશુપાત કરે તે લેઈ લેઈ નામ.
મા. ૩ ગુણ સંભારે તિમ તિમ લાગે દુખ રે, વા. એકવાર આવી દેખાડે અમને મુખ; મા. કેઈ વેળાએ એવડે હઠ નવી રાખ્યો રે, વા. દેવ અટારે મળીને કેઈ દેષ દાખે. મા. ૪ પુત્ર તમારા એ સહુ ગુણવંત રે, પુછયા વિણ ન કરે કેઈ કામ તે સત; વાતવગત મનસુબે પુછું કેનેરે, વા. તુમ જે હેતુ નહી જગમાં એહને.
મા. ૫ સાંજ સવારે હાજરીમાં નિત આવે રે, તુમ હુકમે રહે હાજર કામે જાવે; ૧ કેટલી. ૨ ચિતા.
Page #240
--------------------------------------------------------------------------
________________
મા.
૭
મા. ૯
વિનયાદિક ગુણે ગંભીર રે, વા. ઘે દરીસન એક વાર જાણું પીર.
મા. ૬ અસન વસન વેળાએ સાંભરે નિત રે, વા. ગુણવતને ગુણ વીસરે નહીં જગ રીત; મા. કઈ કાળે મેં દુહવ્યા નહી તુમને રે, વા. જાણતી હું તે છેહ ન દેશે અમને. ચતુર પુરૂષ છેડે ઘણું કરી જાણે રે, વા. આને મંદિરમાં એણે ટાણે મા. વયણ તમારાં ક્ષણ ક્ષણ આવે ચિત્ત રે, વા. મધુરપણે અમને બોલાવતા નીત.
મા, ૮ માયા ઉતારી ઈણ લક્ષણથી જાણું રે, વા. હિયડામાંહી દુખ ઘણું તે આણું રે, ઈમ શેઠાણી કરે ઘણા વિલાપ રે. વા. સજજન વર્ગ કહે મન કાઠું કરે આપ. વહરે તમારી ઘુંઘટમાં મુખ રાખી રે, વ. કામે કાજે હલુ હલુએ ભાખે; મા. જમણ વેળા નાના મેહટા ભેળા રે, વાટ તમારી જેઉં જમણ વેળા.
મા. ૧૦ તુમ માજા નવી લેપી એમ જાણ રે, અહનીશ સુધી પાળી છે તુમ આણ; મા. તમે અમારા પૂર્યા મનના કેડરે, કુણ જગમાંહી કરે તમારી હેડ.
મા. ૧૧ હવે શેઠાણી મન કાઠું કરી કહે છે કે, કુંવરજી. હેમાભાઈ તે દિલમાંહે વળી લખે છે કે, મારા કુંવરજી. જેવું શેઠ નામ અંગે પ્રસિદ્ધરે, ઉજમીને જસ લે તમને કીધ.
મા. ૧૨ પુત્ર મળીને આવે પાસરે, નકારસી ઘેબર લાડુ કરીને ખાસ; મા. ૧ પીડા. ૨ ખાવા. ૩ પહેરવા. ૪ કઠણ
વા.
Page #241
--------------------------------------------------------------------------
________________
૯૫
. •
રાજનગર વડેદરામાં કહે તેરે, કરી સામાન જમાડે વધતે નેહ. ત્રણ દિવસ લગે લાગટ દેય ગામરે, કું. જમાડેને જગમાં રાખે નામ; મા. એમ સાંભળી ઘેબર પકવાન કરાવે રે, કું. નેતરાં સઘળે ગામમાં ફેરવે,
મા. ૧૪ સંવત અઢારે સીતરે વૈસાખ માસ રે, કું. સુદી નામેદિને જમાડે ઘેબર ખાસ; મા. નકારસી મહાજનને વળી નાતરે, જુગતી કરીને જમાડે ભલી ભાત.
'મા. ૧૫ હેમચંદભાઈ વડેદરે જઈ જમાડે રે, શ્રોતાજી.
જીમ માગે શામાન તિમ દેવાડે મારા તા. રાજ મંડળી તે પણ સઘળી પણ એમ રે, શો. સરપાવ બંધાવે સહુ મળી ધરી પ્રેમ. મા. ૧૬ જસ સઘળે આવ્યું તે દેનું કામ રે, શ્રો. રાખ્યું પિતાનું રૂડું નામ; મા. જસ ખાંડી સરપાવ લઈ ઘર આવે રે, છે. માતા આગળ આવી શીશ નમાવે.
મા. ૧૭ આશીષ દેઈ કહે રૂડાં કામ કર રે, છે. તમે તાત શીખામણ દિલમાંહે નિત ધરજે રે, મા. સઘળો કારભાર ઉલ્લાસે રે, ચલવે રૂડી રીતે કરે વિલાસ.
મા. ૧૮ પુન્યવત પુત્ર સવાઈ શેઠજી કેરા રે, રાજકાજ સમરથ સહુ ભલેરા ' દાની માની દિનદિન દેવ ગુરૂ સેવા રે, ઉત્તમ કુળથી ઉત્તમ પડી ત: હેવા.
મા. ૧૯ રાજકાજ વ્યાપાર કરે સહુ ભાઈ રે, હેત પ્રીત શીખામણું શેઠ દેખાઈ મા.
શ્રી.
Page #242
--------------------------------------------------------------------------
________________
૯૬
શ્નો.
શ્રેો.
માતા હુકમે નિજ લેતે તે ચાલે રે, લખમી લાહા લેતા પુન્યે માલે. ઉત્તમ કુળમાં ઉત્તમના અવતાર રે, પુન્ય વિના કિમ સુખ લહીએ સ'સાર; ઉત્તમ નર ગુણ ગાતાં કાંઈ ન: ખાટી રે, શુભકરણી અનુમાનતાં કુણુ કરે હોટી. કરે કરાવે અનુમોદે ફળ સરખું રે, શેઠ ધર્મ ગુણુ કહી દિલથી હરખું; લાભ ઘણા આવે વ્યાપાર તે કરીએ રે, નામ રહે જગમાંહે ગાતાં તરીએ રે. સાંભળેા શ્રોતા આગળ વાત રસાળ રે, પુન્ય અધિક એમ જાણા ભાગ્ય વિશાળ; મા. ઢાળ ખેતાળીશમી ભાખી અવસર જોય રે, શ્રા. ધર્મથી અવિચળ લીલા ખેમ સુખ હોય.
મા.
શ્નો.
Al.
મા.
શ્નો.
છે.
દુહા.
પદ્મ પાતાને થાપી, હેમચ'દભાઈ સુજાણ; ચતુર વિચક્ષણ તે ઘણા, વચન સત્ય ગુણુ ખાણુ, ભણ્યા ગણ્યા શુભ લક્ષણા, શેઠજી પુત્ર સુજાણ; શેઠજી પરે ચલવે સદા, હાલ હુકમ પ્રમાણ. દરબારે જસ ઉજળા, આદરમાન અપાર; કુળદીપક આધાર જીન, રાજનગર સુખકાર. પર ઉપગારી શીરસેહરા, માજનમાં જસ સાર; પિતા છતાં ગુણુ ફારળ્યા, કાઇ ન લે પેકાર. પુન્યવત પુન્યવ ́ત ઘરે, અવતરે કરણીવત; માર ઈંડાં કાણું ચિતરે, એમ જાણીજે સ'ત. નામે લેખે ચુકે નહીં, માતાભક્તિ કરેય; દેવ ધર્મ ગુરૂ સેવતાં, અવતાર સફળ કરે તેય. ૧ ઢીલ. ૨ અગ્રેસર,
મા. ૨૦
મા. ૨૧
મા. ૨૨
મા. ૨૩
૧
3
ૐ
Page #243
--------------------------------------------------------------------------
________________
ઢાળ ૪૩ મી.
(લાલ પીયારી ને સાહી. એ દેશી.) એમ કરણ રૂડી કરેરે, શેજી પુત્ર સવાઈ લાલ; રૂપ મને હર ગુણ ભર્યારે, ધન ધન તાસ કમાઈ લાલ.
ગુણવંતા ગુણવંતનારે, એ આંકણી; ઘરનાં કામ સંભારીને, એક એકને પુછી લાલ; ગુણવંતા હેમચંદ શિરેરે, જસ બુધી નહી ઓછી લાલ. ગુ. વિનયાદિ ગુણ આગળારે, સભાગી જસ લેતા લાલ; અવસર રૂડે ચુકે નહીરે, દાન સુપાત્રે દેતા લાલ. ગુ. ૩ દેહરા અપાસરા જે ર્યારે, સમરાવે ધન ખરચી લાલ; લાહ લઈ ભલ ભાવસ્યુરે, પૂજા પ્રભુજીની રચાવે લાલ. ગુ. ૪ વળી દેહરાં કર્યો રંગÚરે, ધન ધન એ કુલવંશ લાલ; . પુરવ રીત રાખે ખરીરે, હંસ કુળ હવે હંસ લાલ. ગુ. ૫ શાંતિદાસ સંઘપતિ થયા, લખમીચંદ વળી તેહ લાલ; સિદ્ધગિરિ સંઘર્યે ભેટીયારે, ખુશાલચંદ ગુણગેહ લાલ ગુ. ૬ વખતચંદના ગુણ ઘણારે, ગુંચ્યા તે મેં એ રાસે લાલ; શેઠજી પત્રમાં નહી મણરે, એમ કવિ ઉપમા ભાસે લાલ. ગુ. ૭ વાચા અવિચળ જેહનીરે, શીળવંત સતવંત દાની લાલ; ધરમ ધુરંધર ધરી પરેરે, નિષ્કલંક જસવંત માની લાલ. ગુ. ૮ નમસ્કાર મહામંત્રનારે, સમરણ અહનીશકારી લાલ; અવસર સરવ સાવધાન છેરે, ચાર પ્રકાર બુદ્ધિ ધાર લાલ. ગુ. ૯ તેજકાળા ચઢતી ઘણુંરે, મુખ પુનમને ચંદ લાલ; ફુલ ખરે મુખ બોલતારે, સજજન નયનાનંદ લાલ. ગુ. ૧૦ રતન જિશ્યા રળીઆમણુંરે, નિજકુલઅંબરભાણ લાલ; ધર્મ કારજકારી દુખહરારે, સંઘ મુખ્ય સંઘ મંડાણ લાલ. ગુ. ૧૧ ગુણવંત ગુરૂ ગુણ રાગીયાર, રાજસાગર સૂરીરાયા લાલ; એક મને સદ્ગર સેવનારે, ચરણકમળ સુખદાયા લાલ. ગુ. ૧૨ સરલ સ્વભાવી શુદ્ધાતમારે, ગુણગ્રાહી ગુણવંતા લાલ; ધન ધન જડાવમાં જનમીયા, ઉપગારી પુન્યવંતા લાલ. ગુ. ૧૩
૧ પિતાના કુળરૂપી આકાશમાં સૂર્યસમાન.
Page #244
--------------------------------------------------------------------------
________________
શેઠ તણું ગુણ વર્ણવ્યારે, સાંભળ્યા નજરે જે દીઠા લાલ સહજે સહજે મેં ગાઈયારે, અમૃત સમ લાગે મીઠા લાલ. ગુ. ૧૪ જિમ સાંભર્યા તિમ ગ્રંથીયારે, વખતચંદ ગુણ માળ લાલ; ભણશે ગણશે જે ભાવફ્યુરે, લેહશે સુખ રસાળ લાલ. ગુ. ૧૫ ધર્મગુણ ગુણ ગાવતાં રે, જીન્હા પવિત્ર ને કીધી લાલ નિરમળ ગુણ ગંગાજળ સમા રે, કર્મમલ જાએ વરે રિદ્ધિ લાલ. ૧૬ અનુભવ અંતરમલ હરે રે, વાસિત ધર્મગુણ સાર લાલ; ઉન્નત કરી જિનશાસન તણી રે, તિણ ગુણ ગાયા ધરી પ્યાર. ગુ. ૧૭ કલ્પવૃક્ષ દશ સારીખા રે, આંગુલ ઉપમા છાજે લાલ; કાળમુઘે દાન આપીયે રે, ગુણ એહવા અંગે વિરાજે લાલ. ગુ. ૧૮ મનમાં ભરેલી કરૂણ ઘણી રે, દુઃખ પર દેખી નર હાય લાલ; સંઘ સકળ સમજાવીને રે, કરે ઉપગાર સદાય લાલ. ગુ. ૧૯ ચરિત્ર વિના ગુણ ગાઈએ રે, પડિત લે સુધારી લાલ; આઘા પાછા કહ્યા હવે રે, જસ મતિ હવે તે સારી લાલ. ગુ. ૨૦ ભુલચુક અધિકું ઓછું રે, જે કઈ વયણ તે ભાગે લાલ, સજજનતા કરી શોધજો રે, અનુભવ રસ મેં તે ચાખ્યો લાલ. ગુ. ૨૧ જે કઈ અશુદ્ધ પ્રરૂપણા રે, મિથ્યાદુકૃત હો લાલ; સંઘ સહુ સાખે કરી રે, ગુણ ગાયે પાતિક ધો લાલ. ગુ. રર ચતુર પુરૂષ શ્રવણે સુણી રે, ચમત્કાર ચિત્ત થાય લાલ; બેતાલીશમી ઢાલમાં રે, શેઠજી ગુણ આવે દાય લાલ. ગુ. ૨૩ સરસ સુકાઠે રાગે કરી રે, બેમવર્લ્ડન ગુણ ગાય લાલ; પુન્યથકી સુખ સંપદા રે, લહા સુખ પુન્ય પસાય લાલ. ગુ. ૨૪
શેઠ વખતચંદની કથા, મુરખને બકવાદ; રસિયાને આત રસ ઘણે, સુણતાં અતિ આલ્હાદ. ઈહિ લેકે સુખ સંપદા, પામે સુણતાં જીવ; પરભવ સુખ પામી ઘણાં, અનુક્રમે પદવી શિવ, ચઉવિત સંઘ આગ્રહ કરી, રાસ રચ્ચે સુખકાર; ગુરૂ કૃપા સાનીધ કરી, સરસતીને આધાર. ૧ જીભ.
Page #245
--------------------------------------------------------------------------
________________
1;
સંવત પુર્ણ મુનિ નાગ શશિ માસ અષાઢ વિશાળ શુકલ તેરશ ગુરૂવાર દિન, સરસ કથા ગુણ માળ. ૪ સરસ ધરમ સાથે તિણે, એહ સંઘ રસાળ; ભવિજન વિકસ્વર કરે, ઘરઘર મંગળમાળ.
ઢાળ ૪૪ મી. (દીઠે દીઠે રે લામાને નદન દીઠે–એ દેશે.) ગાયા ગાયા મેં શેઠ તણું ગુણ ગાયા; ઉત્તમ કરણ કરી તેણે સારી, સંઘપતિ નામ ધરાયા રે.
મેં શેઠ તણું ગુણ ગાયા. એ આંકણું. શ્રી શંખેશ્વર સંઘ વળી તિણે, ત્રેવીસમા જિનરાયા દયવાર સરસ સંઘ લેઈ ભેટયા પ્રભુના પાયા રે. . ૨ આબુજી સંઘ લેઇ રે શેઠાણ, પુત્ર પરિવાર સુખદાયા; સંઘ સકળ આશાપૂરી તેણે, ભેટયા શ્રી જિનરાયા રે. મેં. ૩ માતર ગામે સુમતિજીણંદ, પદવી સંઘપતી ગાયા; તારંગાદિક સઘળી જાત્રા, કરીને પાપ ખપાયારે, મેં, શ્રી સિદ્ધાચળ સંઘ વિશાલ, રાસમાં કહી દેખાયા; ઋષભ જિનેશ્વર પૂજી પ્રણમી, નિર્મળ કરી નિજ કાયા. મેં. ૫ લઘુકરણને પાર ન જાણું, મેટા ગુણ બતલાયા; જિનમંદિર સુંદર કર્યા ખાસા, ભવિજનને મન ભાયારે. મેં. ૬ બિંબ પ્રતિષ્ઠા પ્રભુની કરાવી, પરિવાર નામ લખાયારે, સહુને નામે પ્રતિમા ભરાવી, ધર્મના ચીલા દેખાયારે. મેં. ૭ ઉજમણું અઠેતરી સારી, માળ પહેરી સુખ થાય; ધન ધન માતા ગુમકુબાઈ જમ્યા પુત્ર સવાયારે. મેં. ૮ ધન ધન પિતા ખુશાલશાહ છણે, ધન ખરચી ભણાયા, રાજસાગર ગુરૂ આસ્થા, મંત્ર એ નામ ગણાયારે. મેં. ૯ ખેમવર્લ્ડન ગુરૂ ચિત્તમાં વસીઆ, કર્યા ધરમ સવાયારે, શેઠજી આજ્ઞા રૂડ પાળી, ધર્મ સ્નેહ સુખ પાયારે. મેં. ૧૦
૧ રસ્તા.
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૦
શેઠ પરિવાર ઘણું ચિરંજી, કરણી કરે સુખદાયા; દેહરે ઉપાસરે સાર લીએનિત, સાધે વર્ગ ત્રણ ચિત લાયા. મેં. ૧૧ ઢાળ ચુમાળીસમી એ પુરી, છતા ઘણું સુખ પાયા; હીરવર્ઝનને શિષ્ય પ્રેમ સુહેકર, સરસ સુકઠે ગાયારે. મેં. ૧૨
કળશ, હમ પાટ પરંપરા પ્રગટા, શ્રી હીરવિજય સૂરિ દાજી; બુજ અકબરશાહ નાદા, મેહનવેલી કંદાજી. ડાબર સરવર જાળ મુકાયા, ઇજીયા કર છેડાયા; મહીતલમાં સુજસ ગવાયા, અમારિપડતું વજડાયાજી. અઠાવનમે’ પાટ સુહાયા, જગદગુરૂ નામ ધરાયા; વિજયસેન સૂરી તસ પાટે, પંડિત નામ ઠરાયાજી. વાદી અનેક જીત્યા તેણે, સૂરી ગુણે કરી છાજે; તપગચ્છમંડણ દુરિતવિહંડણ, દિનદિન અધિક દીવાજે. તાસપાટ પટોદર સુંદર, ભવિયણને ઉપગારીજી; શ્રી રાજસાગર સૂરી જ્યવંતા, શુદ્ધ પ્રરૂપણકારી છે. શાંતિદાસ શેઠને ગૂઠા, મનવંછિત ફળ પાયાજી; અગીઆર લાખ ધન ખરચ્યું જેણે, ગુરૂ ઉપદેશ સુહાયાજી. વૃદ્ધિસાગર સૂરી તાસ પટેધર, મનમોહન સુખકારજી; કાતિલતા આરોપી જગમાં, કહેતાં કિમ લહું પારજી. શ્રી લક્ષ્મીસાગર સૂરી ગીરૂઆ, પ્રબળ વિદ્યાએ પૂરાજી; વૃદ્ધિસાગર સૂરીશ્વર પાટે, ધરમકરણ થયા સૂરાજી. કુલ્યાણસાગર સૂરી શીલવંતા, તત્પગુણવંતાજી. શ્રી પુન્યસાગર સુરી પ્રસિદ્ધા, વિદ્યા ગુણે મહમહેતાજી. દશેદશ કાતિલતા આપી, સમતા રસ ભંડારજી; જિનેશ્વર ગુરૂએ નયણે નિરખ્યા, ધન તેહને અવતારજી. રૂપ અને પમ અંગ બીરાજે, લક્ષણવંત મુણાંદાજી; દેખત અચરજ પામી મનમાં, પ્રણમે નરના વૃંદાજી. સુધારસ વરસી પ્રભુ વયણે, ભવિજન સંશય ભાજી; તત્પટે ઉદયાચળ ઉદયે, શ્રી ઉદયસાગર સૂરીરાજે છે. ૧૨ આણંદસાગર સૂરી ત: પાટે, ભવિયણને હીતકારીજી; તેહ ગુરૂ પાટ પટેધર પ્રગટા, શાંતિસાગર સુખકારી. ૧૩
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૦૧, સૂરી ગુણ તસ અંગ બીરાજે, સેભાગી સરદારજી; સાગર ગચ્છ ગુરૂ ભાર ધુરંધર, નિર્વહે સુખકાર. ૧૪ અલહનપુર પત્તન ચોમાસું, સંપ્રતિ સૂરી બીરાજે છે; એહ રાસની રચના કીધી, સુંદર તેહને રાજે છે. ૧૫ હીરવિજય સૂરીશ્વર શિષ્ય, નગવદ્ગન ગણી જાણી; લંકામત છાંડી ઉપદેશે, ઠાણુંગ સૂત્ર સુજાણ જી. ટકા રચના સરસ કરી તીર્ણ, પંડિત પદવી સહેજી; વચનકળા ચતુરાઈ સુણીને, શ્રેતાનાં મન મેહેછે. જ્ઞાનવૃદ્ધિ ગુણ જાણું આચારજ, વર્ઝન શાખા ધારીજી; વાસક્ષેપ કરી ગુરૂ માથે, આશિષ દે તિહાં સારી છે. ૧૮ તસ શીષ્ય કમળવર્ણન ગુરૂ ગીરૂઆ, પંડિત પદવી રાજે; તાસ શિષ્ય વાચક પદધારી, પચવીશ ગુણે કરી છાજેરુ. ૧૯ આ શ્રી રવિવર્તન સુખકારી, જ્ઞાન તણા દાતારીજી; ધનવર્તન તસ શિષ્ય પંકાઈ પંડિતમાં અધિકારી છે. વિનયવત વિદ્યાએ પુરા, વિનિતવર્ધન તસ શીષ્યજી; તાસસી વિદ્યા અભ્યાસી, શુભ મુહુર્ત લીએ રદીષ્યજી. ૨૧ વૃદ્ધિવર્ધન ગુરૂ ચરણકમળ નમું, જસ ગુણને નહી પાર; લક્ષ્મીસાગર સૂરીને હેતે, આવ્યા તે અણગારજી. રર તાસ શિષ્ય શુભ લક્ષણ ધારી, ઉપાધ્યાય પદ આપે છે; વૃદ્ધિ કારણ ગવર્લ્ડન આવ્યા, દેઈ પદવી હીત થાપે.
શ્રી પ્રીતીવર્તન સાગર, ઉપાધ્યાય પદ ધારીજી; ગચ્છનાયક જાણી સુખદાયક, અધિક ધરે બહુ પ્યારા. તાસ શિષ્ય શુભ લક્ષણકારી, વિદ્યાબલ પણ ભારીજી; વિદ્યાવર્ધન નામ એ સાચું, શિક્ષા દીએ હિતકારી છે. ૨૫ તસ શેવક મુજ ગુરૂ એ રૂડા, હરિવર્લ્ડન ગુરૂ હીરાજી; તેહ તણે ઉપગાર એ જાણે, મધુરી ભણાવી ગિરા. ૨૬ ગુરૂવાદિક ગુણ કિમ કહેવાયે, મુજ મતિ નહી અતિ ભારી; બાળલીલાએ રાસ બનાવ્યું, પંડિત લે સુધારી છે. ૨૭
૧ અણહિલવાડ પાટણ, ૨ દીક્ષા. ૩ જાણું.
૨૩
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પંડિતકળા તેહવી નહી મુજમાં, પણ મેં કીધે અભ્યાસજી; શેઠજી રાગ ઘણું મુજ ઉપર, તે કારણ કે રાસજી.
૨૮ અનુભવ તેણે થયે પુરે, જીમ સાંભળ્યાં તિમ ગાયાછે; શેઠાણી હેમાભાઈ સહુએ, સાંભળીને સુખ પાયાજી. મેહરાયને સુંઠ પાડયે, ધર્મ કહી કહી એહજી; અનુભવ છે મુજ ઘટમાંહે, સુણે દષ્ટાંત ભવિ તેજી. મૃગલી જિમ થાયે સિંહ સામી, વચડાં હેતે હજી તિમ માહરે છે શેઠજી સાથે, ધર્મતણ હજી. માહરે તે ગુરૂચરણ પસાયે, અનુભવ તે દિલ માહે; હરવર્દૂન સેવક ખેમ પભણે, રેમ રેમ ઉચ્છાહેજી. રૂષભ અજિત ચિંતામણી વીર, કેસર અચિત કાયાજી; તેહ તણી સાનીધે મેંતે, પુરણ કળશ ચઢાયાજી. પુણ્ય પ્રકાશ રાસ એ નામે, શેઠ ગુણજ ગણાયા; ચાર પ્રભુ તે દરશન કરતાં, છત નિશાન વજડાયાજી. ૩૪ શ્રી રાજનગરને સંઘ સેભાગી, માસું રહ્યા સુખ પાયાજી; ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી અધિકેરી, આણંદ અધિક ઉપાયાછે. ૩૫ જબલગ પૃથવી મેરૂ થીર રહે, જ્યવંતા શશિ ભાણજી; તબલગ રાસ રહો એ અવિચળ, વાંચે ચતુર સુજાણજી. મદઝર સા મગજ મતવાલા, તેજી ઘણું તે જાળાજી; કરહ પાયદલ મંગલમાળા, પામે 'લચ્છી વિશાળજી. ૩૭ સુંદર મંદિર ઝાકઝમાલા, સુરનર સુખ રસાળજી; મહોદય પદવિ પામે અનુક્રમે, પીસ્તાળીશ પૂરણ ઢાળજી. ૩૮
ઇતિશ્રી પુન્યપ્રકાશરાસ, વખતચંદ ગુણ વર્ણન પ્રભાવ લખાવીત. બાઈ ઉજમબાઈ સંવત ૧૯૧૬ ના શ્રાવણ સુદી 2 તથા શુકવારે, લખીકૃત્ય શ્રી પાલીતાણા વાળા શ્રાવક જીવરાજ શ્રી શાંતિનાથ પ્રસાદા.
શેઠના ઉપાશરે ગરણુજી સાહેબ પાસેથી લાવીને ઉતારી લીધે, સંવત ૧૫૮ ના અશાડ સુદ ૧૩ શુક્રવાર, લી. શેઠ હરીલાલ મુળચંદ અમદાવાદી. * ૧ વચ–બચ્ચાં (વસ) ના હેતુથી. ૨ મત્તગજ-હાથી. ૩ ઘેડા. ૪ રથ. ૫ લક્ષ્મી.
Page #249
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજ્યદેવસૂરિનિર્વાણ
સ્વાધ્યાય.
જિનવર નવરસ રંગવર, પ્રવચન વચન વસંત; સમરી અમરી સરસતી, સજનજનની સંત. શ્રી ગુરૂકૃપા પ્રસાદથી, વચન લહી સવિલાસ; શ્રી વિજ્યદેવ સૂરીશના, ગાઇએ ગુણગણુને રાસ. ઇડર નયરિ ઉપના, શાહ થિરાહુલ ચંદસીંહ; રૂપાં માંતર માવીયાં, લઘુવય પંડિત લી. વિરાગે દીક્ષા વરી, વિજ્યસેન ગુરૂ પાસ; તરણિ જેમ તસપટ તપે, એહ ગુરૂ ગુણ આવાસ. પાતિશાહ પ્રતિ બૂઝ, જહાંગીર જગજીત; 'મહા તપ પ્રભુનું મહી, પ્રસર્યું બિરૂદ પ્રતીત.
ઢાલ ૧ લી.
સોદાગરની. ચલેરે સહેલી શ્રીગુરૂવંદ વહેલી, વંદે વધારે સુખ વસે પહેલી.
ચલેરે. ૧ ગચ્છાતિ વિચરે મહિઅલ જગતિ ગેલી, પ્રભુજી પધારે તિહાંકણિ ફલિ સુરલી.
ચલેરે. ૨ દેશદેશના નરપતિ રહર પગલેલી, પૂજ્ય પધારે હમ્પરિ સડરિ કરેલી.
ચલેરે. ૩ મધર ગુજર સેરઠ માલવિ ખેલી, દક્ષિણ વિચરે શ્રી ગુરૂ સુરતરૂવેલી.
ચલેરે. ૪ મહમદશાહને વાતૃત વસાહિ, ચરણ ભેટયા ગુરૂના બહુત ઉમાહિ.
ચલેરે. ૫ ગુરૂ ઉપદેશે નરપતિ ગાવિ મેલી, ત્રિભુવન રેલી ગુરૂ ગુણ કીર્તિ વહેલી.
ચલેરે.. ૬
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શીલ સત્તાવી પ્રશિષ્ય શુલિ તે સેલી; પંચ મહાવ્રત ધરિ જિમ રત્નની થેલી.
ચલેરે. ૭ સુણિરે સહેલી નર બહનેહ ઘેલી, ચલેરે સહેલી શ્રી ગુરુ વંદીએ, શ્રી વિજયદેવ સૂરીજી; ગુરૂ ઠહારિ દલતિ પામીએ, અતિ ઘણો એ આણંદજી. ચલેરે. ૮ ગચ્છપતિ વિચરે મહિયલ માલતે, ઉત્તમ દિયે ઉપદેશો; મરૂધર ગુજર સેરઠ માળવે, બહુ પ્રતિધ્યા નરેશેજી. ચલેરે. ૯ દક્ષિણ વિચર્યા શ્રી ગુરૂ સુરતરૂ, પ્રતિબોધ્યા પાતિશાહજી; ગુરૂ ઉપદેશે જીવને શાતાજી, ત્રિભુવન થયે ઉછાહોજી. . ૧૦ શીધ્ર સ્વભાવે સ્થૂલિભદ્ર સમવડિ, સંયમધર અંતેવાસી હોજી; વિદ્યા વચન વિશેષ સુરગુરૂ, સૂરિ સકલ માંહી લીહોજી. ચલેરે. ૧૧ કેયેલ કંઠી મિલી સવિ કામિની, ગાય ગુરૂગુણરાજી; મહિયલ મહિમા ગુરૂને વિસ્તર્યો, વિકસિત સુરતરૂ વાસજી. ચેલેરે. ૧૨
૩
શ્રી વિજયદેવ સૂરીસરૂ, લાભ વિવિધ તિહાં લીધ; સંઘ સહુને આગ્રહે, ગુજર પાવન કીધ. મરૂપરથી મહિમાનિલે, શ્રી વિજયસિંહ સૂરીશ; આવીને ગુરૂને નમી, સેવ કરી નિશદીશ. ઈણિ અવસરે વિજયસિંહ સૂરિ, સ્વર્ગે પહોંતા જાણ; ગુરૂ ગધાર જઈ કરી, ઝાલે નિજ ચિત્ત લા. સંવત સતર દહેરે, શુદિ દશમી વૈશાહ; પ્રભુ નિજ પટ્ટધર ઠવ્યા, વિજ્યપ્રભ ગણનાહ. મહિમાંહિ મહિમા વધે, પ્રગટી સુગુરૂ પ્રશંસ; દેષ સહુ દૂર કર્યા, ધન ધન ગુરૂ અવતંસ.
ઢાલ ૨ જી.
રાગ પરજીએ.
(તુગિયા ગિરિ શિખર સોહે એ દેશી.) , ગુરૂજ્ઞાન ભરિએ જિસે દરિયે, નિજ આયુ શેષ વિમાસરે, અહિમદપુરથી સુરિ સુરપતિ, ચાલ્યા કરી ચેમાસ રે.
ગુરૂ. ૧
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૦૫
જહાં જહાં ટેલર
ના ભણશાલી
ચદશાહ અહ
.
બીબાપુરિ શેત્રુજે જાવા, આવ્યા ધરી ઉલ્લાસ રે; એક દિવસ શ્રી ગુરૂ અંગ અસુખે, થયું સહુઅ ઉદાસ રે. ગુરૂ. ૨ સહુ સંઘ આવી ભાવ ભાવી, વરસે બહુ ધનધાર રે, શુભ રાતે તાજા સંભળાવી, આઢવી નયરી અમારી રે. ગુરૂ. ભવ્ય લેકના બહુ ભાગ્ય યોગે, બેલ્યા ગુરૂજી બેલ; ગહગહિયે નિસુણી તેહ તપગચ્છ, ઢમક્યાં જહાં જહાં ઢોલરે ગુરૂ. ૪ દલતી તેહ વિદી વહૂંતી, ભણશાલી ભલભાતિરેક : રાયચંદશાહ બહુ રંગે વાંદી, વિનવે યાત્રા વાતિ રે. ગુરૂ નેમિદાસ શાહ નિજ શીષ નામી, પામી ગુરૂ આદેશ રે, બહુ દ્રવ્ય ખરચી જિનસિક યાત્રા કાજે વિશેષ રે. શુભ દિને ગ૭પતિ સંઘ સહુને, સહિ સુખે સમજાવે રે, રાયચંદશાહ સાથે જવી દુએ, શેત્રુંજગિરિ શુભ ભાવરે. ગુરૂ. ૭
દુહા યાત્રા કરી બહુ યુગતર્યું, આવ્યા ગામ અજાર; પાસવંદીને હીરનું, શૂભ નમે ગણધાર. સંઘે બહુ ઓછવ કરી, પધરાવ્યા ગચ્છરાજ; ઉત્તમ ઉના નગરમાં, ચતુર ચોમાસા કાજ સામહીએ સવિ સુંદરી, રૂપે રંભા સમાન; સવિ શૃંગાર સજી કરી, ગાવે ગુરૂ ગુણગાન.
ઢાળ ૩ જી,
રાગ મારૂણ. દવે નયરને સંઘે માલા રે તારે, વળી ઉપધાન અનેક, કર્યા મહેછવ બહુ મંડાણશ્ય, શ્રાવક સવિ સવિવેક.
શ્રી ગુરૂ સાંભરેરે, નિજ ચિત્ત ભીંતરે– સત્તર બારેત્તરે આષાઢ માસડેરે, શુદિ દશમી દિન સાર; સંઘ સમક્ષે અણસણ આદરીરે, ગુરૂ કહે વચન વિચાર. શ્રી શ્રી વિજ્યપ્રભ સૂરિ તમે સાંભળો રે, જે સાહસ ધીર; એ ગછ ખેલે તુમ ખેલાવરે, ક્ષમા ધરી વડવીર. શ્રી વાચક વિનીતવિજય તવ વીનવેરે, નયને વરસત નીર; પાઠક શાંતિવિજય પદ પંકજેરે, વાંદી વળી વળી અવર, શ્રી
૧૪
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૦૬ પ્રભુજી પાલક બાલક જિમ પિષીઆરે, પરમ હિતે પરિવાર, છેડી ચલંતા ચિત્ત કિમ તુમ્હ ચલેરે, અમ્લને કુણ આધાર ? શ્રી તુમ્હ વિણ સહુ દિશિ સૂની દેખીએરે, એક થાએ ધરણિ આકાશ; હૈયે હીયડે હોંસ ઘણું રહી, પ્રભુ ! પૂરે મનની આશ. શ્રી ધ્યાન સમાધિ સાધી સાધન આપણું, મૂકી મમતાપાશ; અગ્યારસે સુપ્રભાતમાં ભગવત ભાવનથી, પહેતા સ્વર્ગવાસ. શ્રી. ગુરૂ નિર્વાણ સુણીને આવીઆરે, વસુધા દેવ વિમાન; તારક તેજસ રૂપી દીઠરે, એ સહુએ આસાન. શ્રી ગુપ્ત પ્રયાગથી ઉને આવતરે, યેગી દીઠા દેવ; આવત દેખી બ્રાહ્મણીએ સૂરી, ગુરૂની કરવા સેવ.
હાલ ૪ થી,
રાગ સામગ્રી. જગજીવન જ્યકરૂ, ગ૭પતિ લીલ વિલાસરે, પહેતા અમર આવાસરે, સંઘ કરે અરદાસરે; અહુ મનડું તુમ્હારી પાસરે, દર્શનની અહ આશરે, એક વાર બોલે ઉસરે, ઘ ચેલાને આશ્વાસરે. જગ શ્રી ગુરૂ અંગને હર જાણી, ત્યારી સહસતે એકરે; માંડવી દ્રવ્ય હુષે કરે, ત્રણ ત્યારી વિવેકરે. પધરાવ્યા આરેગીએ, અંગપૂજા તિહાં થાય; જિહાં લગી અંગ દેખાયરે, રૂપે એ બહુ ભારે. દેવશયની એકાદશી, જાણ પર્વતે એહરે વૈષ્ણવેક નેહેરે, પૂજે ગુરૂ ગુણ ગેહરે. એકવીસ મણ સુખડી મિલી, અગર સખર મણ ચારરે, મલયાગરૂ મણ ચારરે, ચૂઉંચેર પર પસારરે.
જગ. સેર પનર અબીરના, કસ્તૂરી અઢીશેર; કેસર શેર ચાર વરેરે, અંબર શેર તુમેરરે. અંગ એણિપરે સંર્યું, મહકે તિહાં દિશિ ચારરે, આવે અમર ઉદારરે, વરસાવે ફૂલ અપારરે.
જગ૦
જગ.
જા .
જ
.
Page #253
--------------------------------------------------------------------------
________________
-
૧૦૭
જગ.
રાયચંદ શાહ રાગથી, ભણશાલી પુણ્યવંતરે, શૂભ કરાવણ મંતર, લીયે જસ ભાગ્ય મહંતરે શ્રી વિજ્યદેવ સૂરીસરશ્રી જિનશાસનભાણ, જસ બહુ પુણ્ય પ્રમાણ, જ્ઞાનકિયા ગુણખાણરે. જગ. પંચવીસ પાઠક ઠવ્યા, પંડિતપદ ત્રણસેંને પાંચરે; દેવ પ્રતિષ્ઠા સુસંચરે, બહુ તે રાસ પ્રપંચરે. નામ જપંતારે જેહનું, વંછીત રીધી થિર થાયરે; પાતક દૂર પુલાયરે, મંગલમાલ મિલાય રે.
જગ. કલશ, તપગચ્છ રાયા સહુ સુહાયા, શ્રી જિનશાસન દિનકરે, શ્રી વિજયદેવ સૂરીશ સાહિબ, શ્રી ગૌતમ સમ ગણધરે; જસ પટ્ટ દીપક વાદી જીપક, વિજ્યપ્રભ સૂરિરાજ એ, કવિ કાવિય સુશિષ્ય મેઘ, સેવિત હિત સુખ કાજ એ. | ઇતિ શ્રી વિજ્યદેવસૂરીશ્વર નિર્વાણ સ્વાધ્યાય સંપૂર્ણ
Page #254
--------------------------------------------------------------------------
________________
શ્રી સત્યવિજય નિર્વાણ રાસ.
દુહા.
શ્રી જિનવરના ચરણનુગ, પ્રણમુ ભાવ સહીત; વંછીત પૂરણ કલ્પતરૂ, પુજીત સુરાસુરપત. સરસતી માત પસાઉલે, ગાઈશ મુનિ મહિરાણ; સત્યવિજય પન્યાસનું, સાંભળયા નિર્વાણ. હાલ ૧ લી.
જન્મ, સાધુ ઉપદેશ.
ભ. ૨.
(છઠ્ઠા ાણ એ અવધિ પ્રભુજિત—એ દેશી. ) હેા દેશ સવાલખ જાણીએ, હેા દેશ સહુ સિર મેડી; છઠ્ઠા લાક તીહાં સુખીયા વસે, જીહેા ધનની નહી કાઇ ખેાડી. ભવીજન સુણજો વચન રસાલ. ૧. હે। ગરૂમના ગુણ સાંભલી, છા હરખે આાલ ગેાપાલ. ભવી. આંકણી. જીહા નગર તીાં એક લાલુ, જીજ્હા અવર સમેા નહી તાસ; છઠ્ઠા રૂડી ને રલીઆમણા, હેા શોભા અધીકી જાસ. જ્હા વિગતાલા વ્યવહારીઆ, હેા મોટાને મસુંદ; હેા એકેકાથી આગલા, હેા ધનવંત જાણી ધન૬. હેા શેઠ એક તીણે પુરવસે, હેા નામા જાસ વીરચંદ; હા ફૂગડગાત્ર સાભાગી, જ્હા માને જાસ નરીદ. જીહા ધરણી મન હરણી સતી, હેા વીરમદે અભિધાન; જીહેા રૂપ ગુણે કરી શાભતી; છઠ્ઠા વાણી અમૃત સમાન. જીહા ધરમ કરમ કરે જિનવર તણા, હેા પાષે ઉત્તમ પાત્ર àા દાન સહુ નીત સાચવે, જીજ્હા કરે ઇમ નિર્મલ ગાત્ર. જીહા વાહાલું લાગે સહુ ભણી, હેા નામે શિવરાજ પુત્ર; જીહા એ કાપીણી સહસા સમુ, હા જે રાખે ઘરનું સૂત્ર. ભ. ૭ ૧ મસુદ્દી. ૨ ગૃહીણી–સ્રી.
'
સ. ૫.
ભ. ૬.
ભ. ૩.
ભ. ૪.
Page #255
--------------------------------------------------------------------------
________________
૧e,
હે માબાપને મન ગમે, જી રહે સદા સુખ માંહી; જો બાલપણે એ ધરમી થયે, ધર્મ કરે ઉછાહી. ભ. ૮ જીહો એક દિન આવ્યા મુનીવરૂ, હે શ્રવણે સુણી ઉપદેશ અહો પ્રતિબુઝ સુત વીરને, જોં ધર્યો વૈરાગ વિશેષ. ભ. ૯ કહે જા ભાવ સંસારને, કહે સહુ કારીમાં એહ; છહો માતા પિતા કુણ કેહનાં, હે કણે સ્યુ કરીયે નેહ. ભ. ૧૦ જીહો સ્વારથ સહકે સગે, જીહો સ્વારથ વિણ નહી કેઈ; છો આદર લહીએ સ્વારથે, જીહો સ્વારથ મીઠે જોઈ. ભ. ૧૧
હે સહુ સગપણ એ કારમે, જીહે એહથી ન સરે કાજ; આહે ધર્મ સગે અવીહડ સહી, જો ઈમ ચિતે શિવરાજ. ભ. ૧૨ મા બાપ સાથે સંવાદ.
દુહા ઘરે આવીને ઈમ કહે, વીરસુતિ રે તીણ વાર; ધર્મ સુ મેં સદ્ધો, ભવજલ તારણ હાર. માત પિતા હવે આજ્ઞા, મુજને આપે આજ; ગુરૂ પાસે વ્રત આદરૂં, સારૂ આતમ કાજ.
ઢાળ ૨ જી. (ધરે આજી આંબો મેરી. એ દેશી.) માયડી કહે “જાયા સાંભળે, તે વાત કિસી કહી એહ; વ્રત શું તું સમજે નાનકડા, વ્રત કઠીન કેમલ તુજ દેહ. મા. ૧ વહાલે તું અમને પ્રાણથી, ક્ષણ તુજ વિરહ ન ખમાય; તું જીવ જડી વછ માહરે, દુખભર ઈમ ભાખે માય. મા. ૨. વરસે વરસાત તણી પેરે, આંખડીઉં આંસુ ધાર; હૈડા સુભીની પુત્રને, કહે તુજ વિણ કેરું આધાર. મા. ૩. સંયમ તે છે વછ દેહીલે, જેહવી ખાંડાની ધાર; સાયર તર બાંહે કરી, ઉપડાવે શીર “ગિરિ ભાર. મા. ૪. ' અપ્રમાદપણે રહે વલી, વ્રત ધરવે નિરતિચાર; દેસ બેંતાલીસ ટાલી કરી, લે અરસ નિરસ આહાર. મા. ૫.
૧ કારમા, કઠણ, ૨ પુત્ર. ૩ વસ–પુત્ર. ૪ તરવાર. ૫ પર્વત
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ગ.
બાવીસ પરીસહ ઝીંપવા, લંચન કરે છે સીસ, ઉભરાણે પાયે ચાલ, સમતા ધરવી નશ દીસ. મા. . વલી તપ કરવા છે આકરા, કરે નહી કેઈ ઉપચાર ભરવા છે વેલુ કઉ સૂયા, એહ નિરસે વ્રતભાર. મા. ૭. તું બાલે ભલે નાન્હડે. સમજે નહીં કાંઈ લગાર; મન માને તીમ કરજે પછી, પરણો વહાલા એક વાર. મા. ૮. સુખ ભોગવીઉં સંસારનું, પૂરવી મુજ મનની આસ; સુત થાયે વ્રત લેજે પછે, મનમાંહે જોઈ વિમાસ. મા. ૯ એ મંદિર તુજ વિણ કાર, તુજ વિના એ પરીવાર; તુજવિણ એ ધન શ્યા કામનું, તુજ વિના સુનો સંસાર. મા. ૧૦. ઈમ માય વિલાપ કીધા ઘણા, નેહે સું મ્યું ન કહાય; નેહ મન આકુલ વ્યાકુલે, જિનહર્ષ સહુને થાય. મા. ૧૧.
દુહા, વલતો માતાને કહે, વચન ઈમ શિવરાજ વ્રત દુષ્કર કહેતાં થકાં, તુમને નાવે લાજ. ૧. દુષ્કર દુખ સંસારનાં, જામણ મરણ અનંત, સંયમથી સુખ પામીએ, તે કીમ દુખ કહેત. ૨. કાયરને સહુ દેહલું, શરને સહુ સુગમ; ભવદુખથી હું ઉમગ, લેસ્ય સહી સંયમ. ૩. મેં મનમાંહે જાણુઉં, પાશ એહ ઘરવાસ; એહમાં ન પડું માતજી! જે કડી કરે ખાસ. ૪.
ઢાલ ૨ જી. ' (મોતી દેને હમારે, સાહીબા! મોતી ઘે–એ દેશી) માય બાપને બહુ દુખ વ્યાપે, રૂદન કરતાં અનુમતિ આપે; નાનકડા કો માને હમારે, બાલુડા કો માને છે હમારે કહો હમારે ન કરે નાન્હા, તે તુજ માત પિતા અમે શાનાં? ના. ૧ માતપિતાને કહ્યા કરી છે, તે લંકા માંહી દીક્ષા લીજે. ના. આચારજ આપણા તેડાવું, ઉચ્છવ કરીને વ્રત લેવરાવું. ના. ૨
૧ ઉઘાડે. ૨ જન્મ. ૩ જાળ-બંધન ૪ લંકા-ડું ઢીઆ-સ્થાનકવાસી.
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૧૧ દયા મારગ સુધે પાલે, હિંસા કરે મારગ ટાલ. ના. એહવું વચન સુણી સીવરાજે, વલતું કહે મા બાપને કાજે. ના. ૩
સુવિહીતગ૭ શુદ્ધ સામાચારી, જિહાં જિનવર પૂજા હિતકારી. ના. તિહાં હું લઈશ સંયમ માતા, અનુમતિ દે થાએ જિમ શાતા. ના. ૪ વચન કદાગ્રહને અવહેલી, તપગચ્છમાં સંયમ મતિ મેલી. ના. સુતનું મન એકાંત નિહાળી, ભાખે વાણી વીર રસાલી. ના. ૫ સુણી એ આચારજ ગુણ વૃંદા, તેડાઉ વિજયસિંહ સૂરદા. ના. વિજયસિંહ સૂરિનું આવવું. આચારજ ગચ્છનાયક પાસે, આદરી વ્રત નિજ ચિત્ત ઉલ્લાસે. ના. ૬ ઈમ કહી સંઘ પૂછી વીરચંદે, તેડાવ્યા ગચ્છપતિ આણંદ. ના. બહુ પરીવારે પૂજ્ય પધાર્યા, હૃદય કમલ ધરમીનાં ઠાર્યા. ના. ૭ કરિય મહોત્સવ પુર પધાર્યા, સહુ શ્રાવક પાયવંદણ આવ્યા. ના. વીરમદે અંગ જગહ નહીએ, આવ્યું ગુરૂ વંદણ તું મહીયએ. ના. ૮ માહારા આજ મને રથ ફલીઆ, ભવસાયર તારણ ગુરૂ મીલીઆ. ના. સંયમ લેઈ આતમ તારૂં, હવે હું આવાગમણ નિવારૂં. ના. ૯ ધર્મોપદેશ દી મુનીરાયે, સાંભળતાં સહુને સુખ થાઓ. ના. મન શિવરાજ તણે ઉલ્લીઓ, ગુરૂ ઉપદેશ હૈયામાં ધરી ના. ૧૦ શ્રી ગુરૂરાજ હવે મુજ તારે, જન્મ મરણ તણાં દુખ નિવારે. ના. દીક્ષા દઈને શિશા આપે, કર્મ તણાં મુજ બંધન કાપિ. ના. ૧૧ સૂર શીરોમણું તું ઉપગારી, હું તુજ દરસણે બલીહારી. ના. વંછીત આજ હમારા પૂગા, કહે જિનહર્ષ ભલે દિન ઉગા. ના. ૧૨
દુહા
ઈમ કહી શ્રી ગુરૂરાજને ઉઘરી આ શિવરાજ
ઘે મુજને અનુમતિ હવે, સંયમ લઉં હિતકાજ. ૧ દીક્ષા સમારંભ.
સકળ સંઘને તેડાવીએ, વીરચંદ તીણી વાર સ્નાન કરાવી સુત ભણી, હીરાવ્યા સિણગાર. ૨ વરઘોડા કાઢયા ભલા, સાત આઠ પુરમાંહી; ગામ સહુ જમાડીઉં, મનમાં ધરી ઉછાહી. ૩ ૧ સારી વિધિ પાળનાર. ૨ ભવમાં આવવું તે. ૩ ઘેર.
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૧ર
ગાજા વાજા કરી ઘણું, ધવલ મંગલ ગીત ગાન; સુગુરૂ ચરણે આવીઆ, વાંદ્યા દેઈમાન. ૪
ઢાળ ૩ છે, માતાનાં પુત્ર દીક્ષા સમયે વચન.
(થારા મહેલાં ઉપર મેહ, ઝરખે વીજળી હો લાલ ઝરોખે. એ દેશી.) નયને પડે આંસુ ધાર, પડે પ્રિય માને છે લાલ. ૫ડે પ્રિય. આગળ જે હાથ, કહે ગુરૂરાયને હો લાલ. કહે ગુરૂ. ૧ શિષ્ય તણું ઈહ ભીક્ષા, દેઉં છું તુમ્હ ભણી હે લાલ. દેઉં. દે દીક્ષા હિત આણી, વાણી સુણી અમ તણી હે લાલ. વા. ૨ માય કહે છે મુનીરાય, કરૂં વિનતિ હે લાલ. ક. હોયડાનું આધાર, થાય છે એયતી હે લાલ. થા. ૩ ઘા છે તુમ ગોદ, ભલીપેરે રાખ્યો લાલ. ભ. શીખામણનાં વયણ, કેમલ ભાખ્યજે હો લાલ. સ. રીસ મ કર રાજ, બાલુડા ઉપરે હો લાલ. બા. તપ કરવાની વારે, વાર બહુ પેરે હો લાલ. ભુખ ખમી ન શકે છે, એહ છે કાલે હો લાલ. એહ. લાડકવાય એહ અછે, ઉછાંછલે. હે લાલ.
એહ. ૬ કરજો સાર સંભાળ, સદા હેત રાખ હે લાલ. સદા. એહના અવગુણ દેખી, કે છેહ મ દાખજે હે લાલ. કે. ૭ છેડા માંહી પૂજ્ય, ઘણે કરી જાણુ હે લાલ. ઘ. સાંભલી વારૂ વેણુ, બુરે મત માન હો લાલ. બુ. ૮ આપણા હાથે દીધી, દીક્ષા શિવરાજને હો લાલ. દી. વરસ ચઉદ પરમાણુ, કીએ હવે માજને હો લાલ. કીએ. ૯ દીક્ષા લીધી. ઉમર ૧૪ વરસ. શુભ વેલા શુભ વાર, કે વ્રત ઉચરાવીયે હો લાલ. કે વ્રત. મુનિને વેષ વિશેષ, કે આણી આપીઓ હો લાલ. કે આ. ૧૦ શ્રી જિનવરને ધર્મ, ઉદય મુજ આઈઓ હે લાલ. ઉ. પુન્ય સંગે આજ, ચિંતામણી પાઈઓ હે લાલ. ચિ. ૧૧
Page #259
--------------------------------------------------------------------------
________________
૧૧૩ દુખદાવાનલ માંહીથી હું, નકલીઓ હે લાલ. ની.
મારે આંગણે આજ, જાણે સુરતરૂ ફલ્ય હે લાલ. જા. ૧૨ ભુખ્યા નરને જેમકી, પંચામૃત મી હે લાલ. પં. તિમ સંયમ સંગ કે, દુખ દુર ટલ્ય હે લાલ. ૯. ૧૩ પામ્ય ત્રિભુવનરાજકે, કાજ સહુ કે સર્યા હે લાલ. કા. વિજયસિંહ સૂરીસર, સુગુરૂ મેં આદર્યા હે લાલ. સુ. ૧૪. વાંદી શ્રાવક લેક, સહુ ઘરે સંચય હો લાલ. સહ. સૂરીસર મુની સાથ, તિહાંથી પાંગર્યા હે લાલ. તિહાંથી. ૧૫
અપ્રતિબંધ વિહાર, પવનની પેરે કરે છે લાલ. પવન. પ્રાણીને ઉપદેશ, દેઈ સંશય હરે હે લાલ. ઈ. ૧૯ નામ. અભ્યાસ. સત્યવિજય અભિધાન, દીઓ શિવરાજને હે લાલ. દી. કરે સદા ચિત્ત લાય, વિનય ગુરૂ રાજને હે લાલ. વિ. ૧૭ વિદ્યાને અભ્યાસ કરે, નીશિદિન ભણે છે લાલ. કરે. કહે જિનહર્ષ સૂરીસ, કયે વસી આપણે હે લાલ. ક. ૧૮
શાસ્ત્ર સિદ્ધાંત બહુ ભણ્યા, જાણ્યા સહુ અર્થ; ભેદ લદ્યા શાસન તણા, ગરૂઆ ગીતારથ. ૧ પંચમ આરાના યતિ, શિથિલ પ્રમાદી દીઠ; પડયા પ્રમાદ માંહે વળી, નીકળીઓ થઉ નીક. ૨ ઉત્કૃષ્ટી ક્રિયા કરે, પુન્ય તણે જાણે અંશ
સુધે સાધુ શિરમણ, વૈરાગી અવતસ. ૩ કિયાઉદ્ધાર.
શ્રી આચારજને પૂછીને, કરૂં કિયા ઉદ્ધાર; નિજ આતમ સાધન કરૂં, બહુને કરૂં ઉપગાર. ૪
ઢાળ ૪ થી,
( હે મતવાલે સાજના એ દેશી.) શ્રી ગુરૂચરણ નમી કરી, કર જોડી તે વારે રે. અનુમતિ જે મુજને દીયે, તે કરૂં કિયા ઉદ્ધારરે. શ્રી. ૧ ૧ મારે. ૨ કલ્પવૃક્ષ. ૩ અટકાવ વગર, સતત.૪ ભૂષણ
Page #260
--------------------------------------------------------------------------
________________
૧૧૪
કાલ પ્રમાણે ખપ કરૂ, દોષી હલકર મદ લેવારે. તપ કરૂ' આલસ મૂકીને, માનવ ભવના ફલ લેવારે. શ્રી. ૨ ગુણવત ગુરૂ છણી પેરે કહે, જોગ્ય જાણીને સુવિચારારે. જિમ સુખ થાઇ તિમ કરો, નિજ સફલ કરો અવતાર રે. શ્રી.૩
વિહાર.
શ્રી. ૪.
શ્રી. ૫
શ્રી. ૬
શ્રી. ૭
ધર્મ મારગ દીપાવવા, પાંગરીયા મુની એકાકીરે; વિચરે ભારડની પેરે, શુદ્ધ સંયમસ્તુ' દીલ છાકીરે. સહે પરીસહુ આકરા, સાથે નિજ કામલ કાયારે; અમતા સમતા આદરી, મેલી સહુ મમતા માયારે કીચે વિહાર મેવાડમાં, ઉદેપુર કીચા ચામાસારે; ધરમ પમાડયા લોકને, કીધા તિહાં ધર્મના વારે. છઠે છઠેને પારણાં કીધા, તપ જાસ ન પાર રે; કાયા કીધી દુખલી, કરી અરસનીરસ આહારીરે, વીચ સ્વાવલી મારવાડમાં, તિાં પણ જિન ધર્મ પમાડયેરે; અહુ જણુ સમકીત વાસીયા, મિથ્યાત અધાર ગમાડયેરે, શ્રી, ૮ કર્યો ચામાસા મેતે, તિહાંથી નાગાર પધાર્યારે તિહાં પણ ચોમાસેા રહ્યા, નરનારીને નિસ્તાર્યારે. નગર જોધપુરમાં કીચા, ચઉમાસા ધર્મ સુણાવી; શ્રાવક જણ સમજાવીયા, કીરતી ચ ુ દિશે ઉપજાવીશે. શ્રી. ૧૦ અપ્રતિમ’ધપણે કર્યાં, ઈમ દેશવિદેશ વિહારીરે; જીહાં ઉત્તમ સચરે, તિહાં કરે ઉપગારારે,
શ્રી. ૯
શ્રી. ૧૧
પન્યાસષદ
સત્તરઓગણત્રીસે સમયે, શ્રી વિજયપ્રભ સૂરીશેરે; પદ્મ પન્યાસ દીચે તીહાં, પુર સાઝીત માંહી જગીસેરે. શ્રી. ૧૨ તિહાંથી આવ્યા સાદડી, ચામાસે તિહાં એક કીધારે, ધરમ મારગ દીપાવી, તિહાં ધરમલાભ બહુ દીધારે. શ્રી. ૧૩ સાધુ વિહારે વિચરતા, આવ્યા ગુજરાત મેઝારારે, પાટણ માંહી પધારીઆ, ધરતા સમતા આચારરે. ૧ વિહાર કર્યાં. ૨ ક્ષમા.
શ્રી ૧૪
Page #261
--------------------------------------------------------------------------
________________
૧૧૫ સંઘ સહુ પાટણ તણે, આદર કરીને તિહાં રાખ્યારે, કહે જિનહર્ષ ગુરૂમુખ થકી, જિન વચન અમૃત સવાયારે શ્રી. ૧૫
દુહા રાજનગર પાટણ થકી, પાઉધાર્યા પન્યાસ શ્રાવક બહુ આદર કરી, રાખ્યા તિહાં ચોમાસ. ૧ તિહાં ઘણે મહિમા થયે, ચાલ્યાં બહુ ધર્મધ્યાન ચઉરાસી ગચ્છમાં થયે, મહાપુરૂષને માન.
ઢાલ ૫. . (નિંદડલી વરણી હુઈ રહી એ દેશી.) પાટણમાં સ્વર્ગવાસ. તેડાવ્યા વળી આદર કરી સંઘ, પાટણ હે સત્યવિજય પન્યાસ, તે. આવ્યા ઉચ્છવશું ઉપાસરે, સહુ કેની હે પહોંચી મન આસ. તે. ૧ વ્યાખ્યા સુણે ગુરૂમુખ થકી માને છે, માને છે નિજ જન્મ પ્રમાણે, તે. કરે ભક્તિ ભલી જિનવર તણી, ઈમ લાહે હે યે ચતુર સુજાણ. તે. ૨ ચઉમાસાં તિહાં કીધાં ઘણાં, પુન્ય ગે હે મીલ્ય શિષ્ય પરિવાર, તે. ફોધ માન માયા મમતા નહીં, નહીં જેહના હે મનમાંહી વિકાર. તે. ૩ સમતાસાગર નાગર નમે, ગુણ જેહના હે ન લહે કઈ પાર, તે. પરિણામ સરલ મનના ભલા, તિમ કિરિયા હે જેહની શ્રીકાર. તે. ૪ ઈશુપેરે રહેતા શ્રાવક તણું, તિમ ધરમે હે થયા સુદઢ અપાર તે. રંગ લાગે ચલ તણ પેરે, શ્રી ગુરૂને હા દેખીને આચાર. તે. ૫ નિજ ચારિત્ર પાલ્ય ઉજલે, ન લગાડયે હે દુષણ અતિચાર. તે. પાંચમા આરામાંહી થયા, બ્રહ્મચારી હે જાણે જ બુ કુમાર. તે: ૬ ગેયમ સાયમ સરીખા ગણે, ઉજવા માય બાપને વંશ. તે. જેહને જગમાંહી વિસ્તર્યો, જગ સઘળે હે કરે જાસ પ્રશંસ. તે. ૭ હાં વરસ બયાસી ભેગ, આઉખું હે પુન્યવંત પન્યાસ. તે. એહ ભેગીસર કળયુગે નહી, કેઈ હે કરે સમવી જાસ. તે. ૮
મકરણશાહ રાજનગર, સુરચંદ શાહ તેહને સુત જાણ તે. નિજ કારણ પાટણ આવીઓ, જાણે પુન્ય હે મુક્ય ઈહાં આણ તે. ૯ શ્રી સત્યવિજય પન્યાસને,વાંદેદિનપ્રતિ હે સુણે નિત્ય વખાણ તે. ઉચ્છવ કરે દિન દિન અતિ ઘણા, માને માને છે ગુરૂ વચન પ્રમાણ છે. ૧૦
Page #262
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ઈમ કરતાં સંયમ પાળતાં, એક દિવસે હું આ મંદવાડ. તે. દિન ચાર તથા પાંચ દિન રહે, ધર્મધ્યાને હે નાખ્યા કર્મ પછાડી. તે. ૧૧ સાવધાનપણે પિતે ગણે, ચઉસરણ હો દીક કરે સઝાય. તે. નરનારી આવે બહુ વાંદવા, કરે નિર્મલ હો પિતાનીરે કાય. તે. ૧૨ રૂપૈયાદીક નાણે કરી, પુજે ગુરૂના હો નિર્મલ અંગ. તે. ભાવે શ્રાવક સહુ રાગીયા, ગાવે શ્રાવિકા હો ભલા ગીત સુરંગ. તે. ૧૩ કેઈ લીલવણની ભે આખી, કોઈ વ્રતની હે કઈ ત્યે ઉપવાસ એમ લાભ ઘણો થયે ધર્મને, જિનહર્ષે હે ગાયે જશવાસ તે. ૧૪
દુહા બારસ શુદી પિસ માસની, સિદ્ધ વેગ શનિવાર; મરણ થયે પન્યાસને, સાવધાન તિણે વાર. ૧ સૂરચંદશા તિણે સમે, મૂકાવ્યા બંદીવાન; ઉત્તમ કરણ જણે કરી, સુગુરૂ ભક્તિ મન આણ. - ૨ રચી અને પમ માંડવી, જાણે દેવવિમાન શણગારી બહુ ભાતફ્યુ, પુન્ય તણે પરીમાણ.
ઢાળ ૬ ઠ્ઠી.
(ભરતનુ૫ ભાવશું એ દેશી.) પ્રહસમે કાઢી માંડવી એ, આગળ સૂરચંદશાહ હકમના આદમી એ, સીધા સાથે લેક અથાહ. સુ. ૧ સુગુરૂ ઉચ્છવ કરી એ, શ્રાવક લેક અપાર; પાટણ જણ સહુ મિલ્ય એ, મુખ બેલે જયકાર. સુ. ૨ સેના રૂપાના ફૂલ ઉછાળતા એ, સુરદમાં જિમ ઈદ; શ્રાવકના વૃદમાં એ, બેઠા વિમાન મુણાંદ. વાડીમાં પધરાવીયારે, ચિંતા કીધી રૂડે ઠામ; અગર ચંદન ભલા એ, દાગ્યા તેહર્યું અભિરામ. સુ. ૪ “શુભ અને પમ તિહાં કી એ, ઉવલરૂપ સમાન દીઠાં દિલ ઉલૂસે એ, વાધે પ્રેમ પ્રધાન. ૧ કઈ ૨. લીલોતરીની. ૩. બાધા. ૪ સ્થભ-દેરી.
૩ -
Page #263
--------------------------------------------------------------------------
________________
૧૧૭
સત્યવિજય પન્યાસને એ, નિર્મલ સ પ્રાસાદ, કલશ શિર સહીયે રે, દીઠાં જાયે વિષાદ. શ્રી વિજ્યસિંહ સૂરીશ એ, અંતેવાસી એહ, અમર કલિયુગે થયે એ, વિનયવંત ગુણગેહ. સફલ કી છણે આપણે એ, લાધો નર અવતાર; સંચમ શુદ્ધ પાલીઓ એ, લહેશે ભવને પાર. અવિચલ જશ જેહને થયે એ, ચંદ ચઢાવ્ય નામ; તપે સૂરીય પરે એ, મહીઅલ મહિમા ધામ. નરનારી ભાવે કરી એ, સાંભળજે નિર્વાણ ભણને ગાવજે એ, થાશે કે કલ્યાણ. સત્યવિજય ગુરૂ ગાવતાં એ, થાયે હર્ષ અપાર; કરે ગુરૂ એ સદાએ, શ્રી સંઘને જયકાર. સતર છપને સંવત્સરે, મહાશુદિ દશમી પ્રમાણ નિર્વાણ પચાસને એ થયે, જિનહર્ષ સુજાણ.
- સુ. ૧૨ ઇતિ શ્રી સત્યવિજય નિર્વાણ સંપૂર્ણમઃ
૧ શિષ્ય. ૨ સુરીની પેઠે.
Page #264
--------------------------------------------------------------------------
________________
શ્રી પૂરાવજય ગાણ નિર્વાણ રાસ.
દુહા પ્રસ્તાવ, પ્રણમી પ્રેમે પાસ જિન, પુરિસાદાણ દેવ, ચરણકમળ નિત જેહના, સેવે ચઉવિધ દેવ. કમલમુખી કમલે સ્થિતિ, કમલસી કેમલ કાય; વાણી રસ મુજને દીયે, શારદ કરી સુપસાય. ગુણ ગાતાં ગુણવંતના, હવે નિર્મલ બુદ્ધિ દંસણ નાણ શ્રેણું ક્ષપક, અનુક્રમે પામે સિદ્ધ. વીર થકી ત્રેસઠમેં, પાટે પુણ્ય વિશાલ તપગચ્છપતિ વિજયસિંહ સૂરી, નામે મંગલ માલ. તસાદ પંકજ ભ્રમર સમા, સંવેગી શીરદાર; વૈરાગે વ્રત આદરી, સફળ કર્યો અવતાર. જિન શાસન નંદન વને, સુરતરૂ ઉપમ જાસ; પંચમ આરે જગી , શ્રી સત્યવિજય પન્યાસ. તાસ શિષ્ય મુનિ ગુણનિલે, કપૂરવિજય અભિધાન, ગુરૂ સેવી શુભ મતિ સદા, મુનિવર મહિમાનિધાન. કિણી પેરે દિક્ષા આદરી, કિમ ગુરૂ સેવા કીધ; શ્રુતસાગર અવગાહીને, કિમ મહીયલ જસ લીધ. કિમ વસુધા પાવન કરી, કરતા ઉગ્ર વિહાર કિશુપેરે દેવાંગત થયા, તે સુણજ્ય અધિકાર.
ઢાળ ૧ લી,
(છહોની દેશી રાગ મલ્હાર ) પાટણ વર્ણન. જીહ જબુદ્વિપ નામ ભારતમાં, લાલા, સહસ સત્તર ગુજરાત, દેશ સકલ શિરસેહરે, લાલા પાટણ જગ વિખ્યાત.
સુગુણ નર ! સુણ ગુણ ચરિત્ર. ૧ જીહ ગુણવંતના ગુણ સાંભલી, લાલા કીજે કાંન પવિત્ર. સુ.
Page #265
--------------------------------------------------------------------------
________________
૧૧૯
હે જહાંકણે પાસ પંચાસરે, લાલા થભણવાદ્ધ પાસ; છો અછત સેમ ચિંતામણિ, લાલા વિજય ચિંતામણિ ખાસ.૩ જીહા મા ભવ ભાવ ઠહરે, લાલા શ્રી તારગે પાસ; કહે છે કે કામિતદાયક, લાલા નમિયે નગીને પાસ. ૪ જીહે સુખકર શામલ સાહિબે, લાલા પાસ થયે જયકાર;
હે ઈત્યાદિક જિનવર ઘણા, લાલા ગણતાં નવે પાર. ૫ જીહે પૂજા સત્તર પ્રકારની, લાલા વિરમે ચઢતે નૂર છો ભાવ ભક્તિ નાટક કરે, જીહ વાજે મંગલ નર. ૬ જીહો દાન દિયે જલધર પેરે, લાલા યાક પૂરે આસ; જીહો કવિ શોભા કેતી કહે, લાલા પાટણ પુન્ય આવાસ. ૭
ઢાળ ૨ જી. માતપિતા, જન્મ.
(સંભવ જિનવર વિનતિ-એ દેશી.) રાગ સારંગ મહાર. . તે પાટણને ટૂકડે, વાગડ નામે ગામ રે; રાજા પાસે સેહિયે રે, યુવરાજા અભિરામ રે,
ભવિયણ ! ભાવ ધરી સુણે. ૧ શેઠ શિરોમણિ તિહાં વસે, ભીમજીશાહ અભિધાન રે, પિરવાડ વશે વડે, ભૂપતિ બે જસ માન રે. સુકુલીણી શોભા ભણી, ધરણી તસ વીરા નામ રે, રાતે નિજ ભરતાર શું, માતી શ્રી જિનધર્મ રે. અનુક્રમે સુખ સંસારનાં, ભેગવતાં પિયુ સંગે રે, મુક્તાફલ જિમ શુક્તિમાં, ગર્ભ ધરે મન રંગે રે. જાયે સુત શેભા દિને, ગાયે ગેરી વૃદે રે, બારમે દિન શેઠ કહાનજી, નામ કવિયું આણું રે. આયુ પૂરી પરકમાં, જનની જનક સિધાવે રે, પાટણમાં કૂઆ ઘરે, કુમર કહાનજી આવે છે. આ ભ. ૬ ચિદ વરસ નિયમા જતે, કુમર હુએ જામ; તારણતરણ જહાજ સમ, સલ્લુરૂ મિલિયા તામ. ૧ ૧ પાયું.
Page #266
--------------------------------------------------------------------------
________________
૧ર૦ કર્મવિવર અવસર લહી, બેઠો ચચિત દેશ યોગ છવ જાણી ગુરૂ, ઘણી પરે દીએ ઉપદેશ. ૨
ઢાળ ,
મનમરાની દેશી.
સુ.
ગુરૂદેશના. પ્રથમ માનવ ભવ દોહીલે, ભવિ પ્રાણીરે. ભમતાં ઈણે સંસાર, સુણે ભવિ વારે; એકેદ્રિયાદિ જાતિમાં, ભ. અનંત અનંતી વાર. સુ. આર્યક્ષેત્ર ઉત્તમ કુલ વળી, ભ. દુલહો દેહ નરેગ. સુ પદ્રિય પટુતા લહે, ભ. દુલહ સુગુરૂ સોગ. સુ. ૨ સાંભળવું સિદ્ધાન્તનું, ભ. દુરલભ કહે જિનરાય. સુ. આલસાદીક તેરજે, ભ. કાઠીયા કરે અતરાય. સુ. ૩ સાંભળવું પુન્ય લહું, ભ. સદ્ધહણ દુર્લભ. સૂફમભાવે જિન કહીએ, ભ. કરવું તહતિ અદભ. સુ. સદ્ધહણાપણે દેહલી, ભ. ત્યજવી વિષયની બુદ્ધિ. સુ. જતુ જગ દીસે ઘણા, ભ. વિષય પ્રમાદે ગૃદ્ધ. સુ. રામાધન ફાંદ પડે, ભ, નિશદિન બાંધી કર્મ. સુ. આવિચિ મરણે તિનું મરે, ભ. મૂઢ ન જાણે મર્મ. સુ. ૬ છાયાબિશે કેડે ફિરે, ભ. કાલ ગષતે છિદ્ર, પાસે કદિય મૂકે નહિ, ભ. ભજો ભગવંત અનિદ્ર. સુ. આયુ સલિલ ઉલેચી, ભ. દિવસ નિશા ઘટમાલ. સુ. કાલ અરહટ ભાડીયે, ભ. રવિ શશી વૃષભ નિકાલ. સુ. ૮ જરા ન આવે જિહાં લગે, ભ. વ્યાધી ન પડે દેહ. સુ. તવ લગી જ્ઞાન દીપક કરી, ભ. સંભાળે નિજ ગેહ. સુ. માનવભવ તટ લહે, ભ. જિણે ન ભયે જિનરાય. સુ. ભુંડણ છાણ તણી પરે, ભ. લેખે તે તે ગણાય. સુ. નરભવ લહી શ્રુત સહી, ભ. સેવી શ્રી જિન ધર્મ. સુ. કલ્પવિમાને સુખ લહે, ભ. પામે અવિચલ "શર્મ. સુ. ૧૧
૧ તેર કાઠિયા છે. ર તે પ્રમાણે, તથતિ. ૩ કંચનકામિની. ૪ પાણી. ૫ કલ્યાણ
Page #267
--------------------------------------------------------------------------
________________
૧૨૧
.
ન
,
તો
ઈમ ગુરૂ દેશના સાંભળી, મીઠી અમૃત ધારક '' ' કુંઅર કરી કહે, મુજ તાર તાર પ્રભુ તાર. એટલા દિન એળે ગયા, ધર્મ વિના અણજાણ; તરણતારણ હવે તું મીલ્ય, અમચે પુણ્ય પ્રમાણે પીઓ ભવ દાવાનલે, વનિ વિષ કષાય; દીન દયાળ કરી દયા, ઉધારીએ મહારાય. કર્મ નટાવે મક ઉપરે, ચઉગતી ચાર મહિ; વિવિધ વેશ કરી નાચવું, મુકો ગ્રહી બાંહી.
સાહ કરી હવે સાહીબા, દીજે મુજ ચારિત્ર; આદરૂં પરમ પ્રદશ્ય, કરવા જન્મ પવિત્ર.
ઢાળ ૪ થી, રાગ-વૈરાડી. '
(નમો નમે મનક મહામુનિ, એહની દેશી.) સશુરૂ કહે કુંમર સુણે, દેહીલે સંજમ જગરે, પાળ અપ્રમાદીપણે, ચાવન ભય તજી ભેગરે. સ. ૧ જયણાએ બોલવું બેસવું, ચાલવું ભેજન તે રે, સુએ જ્યણાએ સહી, મુનિવર મારગ એસેરે.. સ. ૨ દુવિધ જીવ સંસારમાં, ત્રસ થાવર ભેદરે. મનવચન કાયા કરી, રક્ષા કરવી અખેરે. સ. ૩ જુઠું કદી ન બોલવું, કેધાદિક ચઉઠાણે, * * અણદીધી પર વસ્તુ જે, મુનિવર ચિત્ત ન આણે રે. સ. ૪
શું વ્રત શેખે ચિત્ત, નવા વાડી વિશુદ્ધારે; સંનિધિ સંચય કરે નહિ, કુક્ષી સંબલ સુધરે. સ. ૫ પંચ મહાવ્રત ઈશું પરે, પાળવા ધરી પ્રેમેરે; રાત દિવસ સૂતાં જાગતાં, જિહાં જીવે તિહાં સીમેરે.સ. ૬ સૂર્ય તપે શિર આકરે, ઘરે ઘરે ગોચરી ભમવું, માથે લેચ કરાવ, શયનભૂમિકા કરવું. સ. ૭ ગુરૂ આણુએ ચાલવું, આપ છ છાંવરે; ' . ' દશવિધ સામાચારીયે, .રમવું રઢ માંતરે. . સ. ૮ - ૧ અગ્નિ ૨ સારસંભાળ.- ૩ માંચડા, •
Page #268
--------------------------------------------------------------------------
________________
૧૨૨
દુહા વિષય તજી વિશે વિસા, આવીઉં હેએ મન ઠામ, તે સયણ અનુમતિ લહી, કીજે ઉત્તમ કામ. ૧
ઢાળ ૫, (ઈતની સુણો શાંતિ નિણંદ ભાગી—એહની દેશી ) ઘરે આવી કહે સુણે સયણ, મેને સુણ્યાં ગુરૂનાં વયણ બુદ્ધિ પામ્યાનું એહ સાર, કાંઈ કીજે તત્વવિચાર. આયુ અંજલી જલપરે જાશે, પણ મુરખ ભેદ ન પાએ; . ઘડીયાલે જે ઘડી વાજે, મનુ જીવિતકુંભને ભાંજે. ૨ જિમ કેઈકે સુપનાં મજાર, દેખે રૂધિર મણી પરિવાર જાગે તવ આપે એક એકેલે, તિમ સકલ સબંધ થયે ભલે. ૩ ચિત્ત વહેચાવણ સહુએ આવે, જીવ દુઃખ એકલડે પાવે; કર્મ ગ્રહીઓ પરભવે જાએ, તવ ત્યાં કેઈ આડે નવ આવે. ૪ જિમ કઈ પરદેશે જાયે, સંબલ હોય તે સુખી થાવે તિમ પરભવે જાતે જીવ, પુણ્ય હોય તે સુખીઓ સદૈવ. ૫ સંસારમાં છે દુખ ભંડારા, મેં છાંડે સહી નીરધારા મયા કરી અનુમતિ આપે, મુજને ગુરૂ પાસે થા. હવે આવે શ્રીગુરૂને પાસે, નયને જળધારા વરસે; અમ નહાનડે લીયે છે દિક્ષા, ગુરૂ આપ એહને શિક્ષા. ૭ સિંહ પર સંયમ પાળજી, ગુરૂ આણા શિરે વેહે, ઇમ શીખ દેઈ ઘરે જાએ, કુંવર કહાનજી આણંદ પાવે. ૮
ઢાળ ૬
(લાલ દે માત મહાર–એ દેશી) - પ્રણમી શ્રી ગુરૂપાય, ઉભે કુંવર રાય;
આજ હે ભાગેહે, મનરાગે સંયમ સુખડાજી. ૧ વાસ ઠ ગુરૂ શીશ, છ કેડી વરસ, આજ ભાવી શ્રાવક શ્રાવિકા, આશીશ દીએ એસીજી ૨ પંચ મહાવ્રત ભાર, રૂપે શ્રી ગુરૂ સાર. હે રે સતેજી સીખ દીયે ઘણીજી;
આ. ૩
,
Page #269
--------------------------------------------------------------------------
________________
આ. પ
આ,
૨
આ,
અ
આ.
આ.
આ.
આ. ૯
૧૨૩ સંવત સતરે વીસ, માગસર સુદી સુજગીસ, આ. નામ ઠવીયું મુની, સ્પેરવિજય સોહામણું છે. આ. ૪ રેકે આશ્રવ પંચ, સુકૃતને કરે સંચ.
આ. સોભાગી વડભાગી, સાધુ શિમણું છે. વિહાર કરે ગુરૂ સાથે, મન મકડ ધરી હાથે. આ. ગુરૂ કુલવાસી શાસ્ત્ર, અભ્યાસે જસ લહે જી. ગુરૂ સેવા રઢ મંડે, નિદ્રા વિકથા છડે. આવશ્યકાદિક ગ્રંથ, ભણું મન ગમ્યું છે. શ્રી વિજય પ્રભુ સર, આણી આણંદપુર.
ગ્ય જાણીને પંડિત, પદ દીધો તદાજી. સત્તાવને પિસ માસ, શ્રી સત્યવિજય પન્યાસ સ્વેગવાસ લહે નવ પદ ધ્યાન, પસાઉલે જી. જેહના ગુણ સુવિલાસ, મુગતાફલની માલ. જેહને કંઠે ઠવી તે લહે, લક્ષ્મી ઘણી જી.
આ. ૧૦ ધન્ય ધન્ય કહે સહુ લેક, મિલે કા ક. જેહને પાટે પટધર, કર્પરવિજય ગણી છે. આ. ૧૧
હાલ ૭ મી. (પ્રથમ ગવાલા તણે ભવે છે. એ દેશી.) વિચરે મહી ગુરૂ મલે છે, ગગને જિમ દિનકારક ભવિ કમલ પીછેહતા , હણતા પાપાંધકાર; સુહંકર ગીર એ ગુરૂરાય, પ્રણમે પાતિક જાય. સુ. ૧ વટીઆર મરૂથલ દેશ છે, ગુર્જર તિમ સેરઠ; જણે દેશે વિચરે ગુરૂ જ, તિહા કણે હાય ગહગદ્ધ, સુ. ૨ રાજનગર રાધનપુરેજી, સારી સાદરે ઝંત; વડનગરાદિક શેહેરમું છે, ચાતુર્માસ કરત. સુ. ૩ દેશ વિદેશ વિહારતા , દેય શિષ્ય થયા ખાસ. ' પંન્યાસ શ્રી વૃદ્ધિવિજ્ય ગણિજી, શ્રી ક્ષમા વિજય
પંન્યાસ. જી ૪
આ.
.
Page #270
--------------------------------------------------------------------------
________________
પાટણ શહેર પાવન કરી જી, વૃદ્ધાવસ્થા જાણી, શ્રાવક અશન વસનાદિકેજ, ભક્તિ કરે ગુણ ખાણી. સુ. ૫ , ઉપધાન માલારોપણા જી, બિંબ પ્રતિષ્ઠા સાર; ઈિત્યાદિક ગુરૂ ધર્મના જી, કાજ કરે સુવિચાર. મુ. ૬
હાલ ૮ મી.
(સાહેલડીની દેશી.) સ્વર્ગવાસ. સત્તર પચેતેર શ્રાવણે, મન મેહન મેરે વદી ચાદ
'શશીવાર તે, પુષ્ય વિજય મુહુરત, મ. અનશન કરી સારતે. ૧ જિણે અવસરે કાયા તજે, મ. તિણે અવસરે મુનિદેવ; અરીહંત સિદ્ધ સાધુ ઈતિ, મ. પદ એક કહે રવયમેવ તે. ૨ શુભ ધ્યાને આયુ પુરી, મ. પિહેતા સ્વર્ગ મેઝાર છે; હાહાકાર તવ સહુ કરે, મ. દુખ જાણે કીરતાર તે. ૩ હવે નિર્વાણ મહેછવક રેરે, મ. શ્રાવક મલી સમુદાય તે; લે લાહે લક્ષ્મી તણો, મ. અણી અધીક ઉછાહ તે. ૪ કેસર ચંદન ઘન ઘસી, મ. ચરચે શ્રી ગુરૂગાત્ર તે બાજઠે બેસારીને મ. છેહલી કરે સહ યાત્રા તે. ૫ નેવે અંગે પૂજા કરે, મ. સચિત પરિહાર તે ચોથું વ્રત કેઈ ઉચરે, મ. આંણી મને વૈરાગ તે. ૬ નવખંડી કરી માંડવી, મ. જાણે અમરવિમાન તે વિવિધ વસ્ત્ર ઉછાણે, મ. વિવિધ વસ્ત્ર પરિધાન તે. ૭ તે માંહી પધરાવીને, મ. શ્રાવક વહે ભલી રીત તે જય જય શબ્દ મુખે કહે, મ. શ્રાવિકા ગાએ ગીત જે. ૮ દ્રવ્ય ઘણે ઉછાલતાં, મ. યાચક દેતા દાન તે; ઈણ પેરે બહુ આબરે, મ. પધરાવી શુભ થાણુ તે. ૯ ચિતા વિરચી સુખડમાં, મ. અન્ય સુગંધી દ્રવ્ય તે દાઘ દીએ ગુરૂ તેહને, મ. શ્રાવક એહ કર્તવ્ય તે. ૧૦ મહેછવ મન મેદે કરી, મ. આ નિજ નિજ ગેહ તે. ધ્યાન ધરે ગુરૂરાયનું, મ. મન ધરી ધર્મનેહ તે. ૧૧ ૧૦ સ્થાને
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૨૫
દુહા, દેય શુંભ પહલીઅ છે, ત્રીજો તેહને પાસે, - પુજે પ્રણમે જે ભવી, તેહની પુગે આસ.
.. ૧
રાગ આશાવરી (ધન્ય ધન્ય સંપ્રતિ સાચો રાજા–એ દેશી) ધન્ય ધન્ય શ્રી ગુરૂ જ્યકારી, હું જાઉં તેરી બલીહારીરે, ઉપદેશે કરી જનને તારી, પુન્યવત પર ઉપગારી રે. ધન્ય. ૧ તાસ શિષ્યમણ મુગટ મનહર, ક્ષમાવિજય કવીરાયરે; જેહની સેવા કળિયુગ માંહી, કલ્પતરૂની છાંય. ધન્ય. ૨ તાસ ચરણ સુપસાય લહીને, વડનગર રહી મારે, પાસ પંચાસર સાહબ સંનિધિ, સફલ કીઉ અભ્યાસરે ધન્ય. ૩ નિધિ મુનિ સમ ભેદી સંવત્સર, વિજય દશમી શનિવાર ગણી જિનવિજય કહે ગુરૂ નામે, શ્રી સંઘને જયકારરે. ધન્ય. ૪ ભણશે ગુણશે જે સાંભળશે, તસ ઘરે મંગળમારે બંધુર સીંધુર તેજી તખારા, કમલા ઝાકઝમાલશે. ધન્ય. ૫
ઈતિ ગુરૂરાસ તથા ભાસ સંપૂર્ણ
_
૧૭
?
૧ પાસે.
Page #272
--------------------------------------------------------------------------
________________
શ્રી ક્ષમાવિજ્ય નિર્વાણરાસ.
દુહા, સ્વસ્તિ શ્રી વરદાયિની જિનપદપદ્મનિવાસ; સુરવર નરવર સેવતા, સા શ્રી દે ઉલ્લાસ. અશારદ ચરણે જે રહ્યા, તે હોયે પંડિત ખ્યાતિ; હંસજાતિ જિમ જગકરે, ખીર નીર દેય પાંતી. જિન શારદ ચરણે નમી, થુણસ્યુ મુનિ મહિરાણ; ક્ષમાવિજય પન્યાસને, સાંભલા નિર્વાણ. - ઢાળ ૧,
( વીર જીનેશ્વર ઉપદેશે–એ દેશી. ) આબુનું વર્ણન.
જબુદ્ધીપના ભરતમાં, મરૂઘલ દેવા વિરાજે; અદ્ભૂત અબુંદ ગિરિવરૂ, માનું મુગટ સમ રાજેરે. ભવિયણ ભાવ ધરી સુણે ગુરૂ ગુણવંત ચરિતારે, આંકણું. સેનૈયે ધરતી ભળી, નિપાયે પ્રસાદરે; વિમલે જન્મ સફળ કિયે, મેરૂછ્યું મંડી વાટ રે. ભ. ૧ વિમલે જે ધન વાવરીઉં, તેહની સંખ્યા ન થાયેરે; બાવન લાખી રેજના, દેડા તિહાં ખરચાય. ભ. ૨ વસ્તુપાલ ધન વ્યય કરે, બાર કેડી ત્રેપન લાખરે; દેરાણી જેઠાણીના ગોખલા, ખરચ્યા નવ નવ લાખશે. ભ. ૩ દંડ કલશ ધજ ધરણું, ફિરતી દેહરી ત્યાંહી. નિભુ વન સીરહરે, થાપ્યા ઋષભ જિનનાંહરે. ભ. ૪
દેઉલ દેખી દિલ ઠરે, દાનવ માનવ કેરારે, મૂલ નાયક નેમીસ, બીજાં બીંબ ઘણેરારે.
૧ વર આપનારી. ૨ જિન પ્રભુના પગરૂપી કમળમાં નિવાસ જેનો છે એવી. ૩ સંસ્કૃત શબ્દ-નેણ. ૪ સરસ્વતિ. ૫ પેઠે. ૬ જિનનાથ. ૭ દેવળ.
Page #273
--------------------------------------------------------------------------
________________
૧૨૭ સુખ દેખી પસુ, ચતુરનાં ચિતડાં ઝેરે, પરમાતમ પ્રભુ પેખતા, ગતિ વાસના છીએ. ભ. ૬ ગઢ ઉપર દેવલ બડે, ધાતુમયી જિન બીબરે; સુરનર કિન્નર માનવી, દેખી પામે અચંબરે. ભા. ૭
મરૂદેવી માતા ઇમભણે–એ દેશ. જન્મવર્ણન. *આબુ અચલ ને ટુકડે, એક ગામ પિચંદ્રા નામેરે. જિહાં શ્રી પાસ સંદને, સેહે દેઉલ અતિ" અભિરામોજ. ૧ તિહાં વસે વ્યવહારીઓ, વડ એસવંસ સિણગારજી; ચામુડા ગોત્રે સાત કલે, ધરણવનાં બાઈ ભરતારે. જલબિંદુ જિમ સીપમાં, મેતી હોય વાતિ સગેજી; ધરણ ગર્ભ ધરે તથા, પામી પ્રીતમ ગેજી. ૩ શુભ સુપને સુચિત જાયે, સુત લક્ષણ લક્ષીત દેહાજી; કુટુંબ મિલી દિન બારમેં, નામ ઠવીઓ ખેમચંદ સનેહાજી. ૩ માવી પુજેરે પરવી, કરી સંબલ પરભવ હાલે જી. ચક્રિ હરીબલ પ્રતી હરી, કાલે સંગ્રહ્યા કિણહી ન ચાલે છે. ૫ કુંવર અહમદાવાદમાં, કેઈક કામ ઉદ્દેશી આવ્યા; પ્રમાપુરમાંહે રહ્યા, સહુ સજન મન ભાવ્યા છે.
દુહા ગુરૂસમાગમ.
2શઠમે પાટિ થયા, શ્રી વિજયસિંહ સૂરીસ, પન્યાસ શ્રી સત્યવિજ્ય ગણી, કપૂરવિજ્ય તસ સીષશ. ૧ શ્રી વિજયપ્રભ સુરિજન, આદેશે માસ; પ્રેમપુર પાઉ પધારીઆ, વૃદ્ધવિજય ગણિ પાસ: ૨ કુંવર ગુરૂ આવ્યા સુંણું, મન આણંદિત થાય; વદન હેતે ઉમહે, દીઠે શ્રી ગુરૂ પાય. શ્રી ગુરૂ ધર્મકથા કહે, સાંભળ સહુ કેય; એ સંસાર અસારમાં, જિમ આતમ હીત હાય.
૧ એકદમ, ચાંપથી. ૨ મનુષ્ય, દેવતા, તીર્ઘચ, અને નારકી એમ ચારગતિ. ૩ ભાગે–દૂર થાય. ૪ પર્વત. ૫ સુંદર,
Page #274
--------------------------------------------------------------------------
________________
૧ર૮
ઢાળ ૨ . ગુરૂદેશના
અમલી લાલ રંગા વરનાં મોલી. એ દેશી. કરૂણાસાયર ગુરૂ દેશના, મીઠાં અમૃત સમ વયણાં રે; મેલા વાસીરે પંખી પેરે મિલીયા, સ્વારથીયાં સયણાં રે,
ગુરૂ ભાખે મધુરી દેશના. આંકણી. સહ કર્મ વિશે આવી મિલ્ય, વલી કરમે વિછડી જાય રે; જિમ વાએ મેલીયાં વાદલાં વાળી, વાયરે વીખરી જાય છે. શ્રી. ૧ કુડાં દેહ કુટુંબને કારણે, અજ્ઞાની પાપ કરે સીરે, પછે તાસ વિપાક ઉદય થાયે, તવ ત્રાણ કેઈન હસીરે. શ્રી. ૨ એહ જીવિત જલબિંદુ સમે, સવી પ્રેમ સુખ ન સમઝાણે રે સાયરકલેલ *ર્યું સંપદા, તેહ ઉપર મોહન આણે રે. શ્રી. ૩ રયણ ચિંતામણિ નરભ, પામી જેણે ધર્મ ન કીધું રે; તે માનવ રૂપે વાનર, ફેકટ જનમારે લીધે રે. શ્રી. ૪ ઈમ જાણી ધર્મ સમાચરે, જિન વાણી ચિત્તમાં આણી, પંચ આશ્રવ તજી સંવર ભજે, ઈમ જંપે કેવલનાણું રે. શ્રી. ૫
હા
કુમાર પર તેની અસર
શ્રી ગુરૂ દેશના સાંભળી, જા ચિત્ત કુમાર; કરજેડી પદ પંકજ નમી, કહે ભવજલથી તાર. શ્રી. ૧ જન્મ મરણ દુખ મેં સહ્યા, જાણ્યા તુહ પસાય; અબડું તેહથી ઉભગે, તિણે મુજ દીખ સુહાય. શ્રી. ૨ ઉજલ તેર જેઠની, સંવત સત્તર ચંહુઆલ વૃદ્ધિવિજય ગણી વ્રત દીએ, સફલ તરૂ સુર સાલ. શ્રી. ૩ દશવિધ ધર્મ મુનીંદને, ક્ષમા પ્રથમ ગુણ જાણુ સહુ સાખે સાન્વયી થવું, ખીમાવિજય અભિરામ. શ્રી. ૪ પાલણપુરની સીમમાં, માણીભદ્ર જિહાં યક્ષ, તપગચ્છની “સાનીધી કરે, સમરે થાઈ પ્રત્યક્ષ. શ્રી. ૫
૧ જૂદા થાય. ૨ રક્ષણ. ૩ સાગરના મોજાં જેવી. ૪ લક્ષ્મી. ૫ મિથ્યાત્વ, યોગ, કષાય, અવિરતિ, આદિ. ૬ જેથી કર્મ છૂટે તે. ૭ કંટાળી ગયો છું. ૮ દીક્ષા. ૮ રખેવાળ, ૧૦ યાદ કરી કે પ્રત્યક્ષ થાય છે,
Page #275
--------------------------------------------------------------------------
________________
શ્રી. ૭
૧૨૯ ગયબી નગારાં વાજી, શુભ મુહુર્ત યોગ; શબ્દ વેદ ગુરૂ તવ દીયે, શબ્દ શકુન ઉપગ. શ્રી. ૬ કૌટુંબીક, એક પૂછી, ઉદ્યમ કારણ કેણુ? તે કહે ન નિર્વાણ કરી, સીચા છાં તરૂણ.
ઢાળ ,
ચોપાઈની દેશી. તે સાંભળી કરે ગુરૂ વિચાર, એ થાશે મુનિ કુલઆધાર; સંસારીવ દીવા કાજ, જોઈત્રે પહોત્યા ગુરૂરાજ. ૧ આબુ અચલગઢ યાત્રા કરી, દેઉલ દીઠે આંખે કરી. સુંદર સીહી વીર વાવ, વર્ધમાન જિન બંભણ વાડી. ૨ વીર જિર્ણદ નાણે નાદીયે, જીવિત સ્વામી પ્રભુ વાંદીયે, અજારી દેવી મૃતદાય, વીરભુવન પ્રણમે ચિત્ત લાય. ૩ આદ્રકુમારની ચિરી જીહાં, વસંતપુરે ગુરૂ પિોહત્યા તિહાં; સાદડી રાણકપુર મનરેલી, ઘાણેરે વીજે વેવલી. લેઢાણે આદમ અરિહંત, વરમાણે શ્રી પદ્ધ ભદંત. નાંદલાઈ નાંડુલ જાય, તીરથ ભેટી પાવન થાય. ૫ ઉદપુર ડુંગરપુરવાસ, સાગવાડી ધૂલેવિ મઝાર; ઈડર વડનગરે આવીયા, વીસલનગર સહુને ભાવીયા. ઈત્યાદીક બહુ તીરથ કરી, મેટા ગુરૂ વદી સંયમી. ભદ્રક વિનય નિર્મલ ચિત્ત, જાણે સૂત્ર ભણાવે નિત. અંગ ઈગ્યાર ઉપાંગ બહાર, છેદ ખટ મૂલ આગમ અપાર. પન્ના નંદી અનુગ,...
દુહા પૂર્વકૃત કર્મોદયે, પથરી રોગ ઉત્પન્ન સનકુમાર મુણાંદને, સેલ રેગ જિમ તન્ન. ૧ મેટા ગુરૂ મન ચિંતવે, યત્ન કરતાં કેડ; એ ઐ દેવ અઢારડે, રણે લગાવી ખેડ, - ૨
યત:કવિત. સસી કી સકલંક, કાયનકું દીધી મયણાં, ૧. પહેલા-આદિનાથ. ૨ બાર- ૩ છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
૧૩૦ લેયણ દીપ કુરંગ, લેયણ હીણુકીય નારી, નાગરવેલ કીધ નીફલ, સફલ ઉબડે વધારી,
સોરભહીણ સોને કી, સકલ લેક વિસ્મય ભયે, છે. એ એ દેવ કારણ કવણ, ઠામ ઠામ ભુલ્લવ . ૧
દુહા રાજનગરને *પરિસરે, સરસપુરે સુખકાર; પાટ દેઈ પાટણ દીસે, કપૂરવિજ્ય કરે વિહાર. ૧ પાટણ અહમદાવાદમાં, શશી રવિ મુનિપરી દેય; કુવલય કમલ વિકાસતાં, પાપતિમિરભર ખાય. ૨ અપવાદે એક નગરમાં, માસાં દશ બાર; સહેરપુરામાં વિચરતાં, વરસે દેશનધાર.
ઢાળ ૪ થી, (એ છીંડી કહાં રાખીએ મુમતી. એ દેશ.) રાજનગરમાં શ્રી ગુરૂરાજે, જલધરની પેરે ગાજે;
ખીમાવિજય ગણી સંશય ભાજે, દિન દિન અધિક દીવાજેરે. .
ભવિકા વદ ગુરૂ ગુંણ ધારી. ૧ સોભાગી બડભાગી ત્યાગી, વૈરાગી વડવીર, કાલ પ્રમાણે સંયમ ખપ કરે, પામવા ભવજલતીરરે. ભ. ૨ ગર્વરહિત ભદ્રકપરીણામી, વિનય સમતાધારી; દેશના જલધારાએ સીચે, ભવિક હૃદય શુભકારી રે. ભ, ૩
ગાયમ સંયમ જંબૂ પ્રભવા, સિયભવ સૂરીશ; મુદ્રા મેહન જેની દેખી, સાંભરે તેહ મુનિસરે. ભ. ૪ રવિકિરણે તાપ તપે ધીકને, જિમ શીતલ સહકાર તિમ ધાનલ તાપિત જને, શ્રી ગુરૂને આધારરે.
વૃદ્ધ ગુરૂને વાંદવા, દેહ જુહારણ કાજ
પાટણ સંઘની વિનતી, સફલ કરે ગુરૂરાજ. ૧
૧ હરણ ૨ સુગધ. ૩ ભૂલ ખાધી. ૪ પરું. ૫ ઉપદેશની ધાર. ૬ ગૌત્તમ સ્વામિ. ૭ સુધર્મા સ્વામિ. ૮ જંબૂ સ્વામિ. ૮ પ્રભવ સ્વામિ. ૧૦ સચ્યભવ સરિ. ૧૧ નમસ્કાર,
Page #277
--------------------------------------------------------------------------
________________
૧૩૧ ઢાળ પ મી. . . .
( બદલીના ગીતની દેશી.) પાટણમાં પૂજ્ય પધારીયા, ધર્મનાં ચિત્તડાં ઠાર્યા હો
જ્ઞાની ગુરૂ આવ્યા.. સેહવ મિલી, ગીતે મલાવ્યા, ભરી ચેખા થાવ વધાવ્યા છે જ્ઞાની. ૧ શાહ જડષભ પારીખ વીરચંદ, અમીચંદ વસા સૂરચંદ હૈજ્ઞા. કેસરી સીંઘ કસ્તૂરશાહ, આણંદજી અધીક ઉછાહ હો. જ્ઞાની. ૨ પિસહશાલાએ પધરાવ્યા, મોટા ગુરૂજી વંદાવ્યા છે. જ્ઞા. શ્રી વિજયસીંહ ખીમાસૂરીરાયા, પંન્યાસ પદને કરે પસાયા છે. જ્ઞા. ૩ સંખેસર પાસ જૂહારી, ફીરી પાટણમાં પધાર્યા છે. જ્ઞા. જિનબિંબ પ્રતિષ્ઠા કીધાં, સાહ અષભને ધરી પ્રસિદ્ધ છે. જ્ઞાની. ૪ સાંતસે જિન મૂરતિ થાપી, ગુરૂ કીરતી જગમાંહી વ્યાપી હો. જ્ઞા. ચીëતેરને માધવ માસ, સંઘ સહુની પૂગી આસ હે. જ્ઞા. ૫
દુહા સંવત પંચેતેર શ્રાવણે, વદી દશ શશી વાર; પન્યાસ શ્રી કરવિજય ગણી, પહોચ્યા સ્વર્ગ મઝાર. - ૧
ઢાલ ૬ ઠ્ઠી
રાગ ધન્યાશ્રી-સુણુ વહનીપ્રી. ખીમાવિજય ગણ મહીઅલ વિચરે, ગગને જિમ દિનકાર; ભવિક હદયકજ બંધ કરતા, હરતા દુરિત અંધકાર. બી. ૧ શ્રી જિનવરશાસન દીપાવે, મુનીવર રૂપ સહારે. હિતકારણ ચતુરાઈ ધીરજ, સુમતિ સદા સુખ પારે. ખી. ૨ વિનીતપણે મુનિ માન વધારી, જિન આણુ અનુકારી , સુવિહીત ગીતારથકુલમંડણ, હસ્તી સમ જસકારી રે. ખી. ૩ ખીમાવીજય સિદ્ધપુર મંહીસાણ, ચાણસમે રાધનપુર સરેરે, સમીએ સાંતલ પુરવારાહી, વાવે અછત જેહારેરે. મી. ૪ વીસલનગરે વળી વડનગર, વઢવાણ તારગેરે; કુમારપાલ કૃત દેહરે પ્રણમે, અછત જિન મન રગેરે. પી. ૫
૧ સી. ૨ સેમવાર. ૩ સૂર્ય. ૪ અજીતનાથ પ્રભુને.
Page #278
--------------------------------------------------------------------------
________________
૨
૧૩ર દાંત ખાંતી જઈ કુમારી રયે, વિમલ વસહી જિન વદર, ગામ નગરપુર પાવન કરતા, આવે અમદાવાદ રે. ખી. ૬ ચિંતામણી મહાવીર ઋષભજી, અજીત સંભવ શાંતિનાથજી; વર્ધમાન શીતલ વાસુપૂ, જગવલ્લભ શિવ સાથીજી. પી. ૭
- દુહા સોરઠી. ઈત્યાદિક જિન રાજનગર ભુષણે સમા, પ્રણમે આતમકાજ, ખીમાવિજય ગણી હરખ ધરી. ૧
ઢાલ ૭ મી.
સુણે શાંતિ જિર્ણદસે–એ દેશી. ગણનાયક લખે આ દેશ, પાવન કરે સુરત આ દેશ; સંઘ જુવે તમારી વાટ, દીપા સુવિહીત પાટ. માણીચંદ રૂપ કલ્યાણ, તારાચંદ હેમચંદ જાણ; મોદી માવજી માણેકચંદ, વાંછાગઢવી અધિક આણંદ. ઈત્યાદિક શ્રી સંઘ લેક, ચાહે અમદીનક; વાંચી પત્રને પૂજ્ય પાંગરીયા, ખંભાત જઈ ઉતરીયા. સંઘ સામે આવે ધાઈ આવે તિહાં અધિક વધાઈ સુખસાગર થંભણ પાસ, જગવલ્લભ લીલ વિલાસ. નવપલ્લવ પાસ કંસારી, જીરાઉલ સંપદકારી; મન મેહરી પાસ, અમીઝર ચિંતામણી ખાસ. ઈમ પાસ ઉણેસર દાખા, બીજા પ્રભુ સંથન રાખા; દેરાં ચાલીશને આઠ, તિહાં પૂજાના ઘણા ઠાઠ. તિહાંથી કાવીએ પધાર્યા, ભોંયરામાંહી દેવ જુહાર્યા જંબુસર આવી જિહાંરે, પદ્મ પ્રભુ દીઠા તિહાંરે. ભરૂચે સુવ્રતસ્વામી, આદીસર પાસજી નામ; ચેપે ચેત્યવંદન કીધે, તેહ સુરત વાત પ્રસીધે. સામણીયા સખર બનાવે, પંચ શબ્દાં વાજા મંગાવે; નાહનચંદ મન હરખ નમાવે, પણ પૂજ્યજી નિસ્પૃહ દાવે. ૯ ઉપાસરામાંહી ઉતાર્યા, સુણ વયણાં હું અમૃત ધારા; ગેરી ગૃહયલી થેયલી ગાવે, શાસનપરભાવના થાવે. ૧૦
૧ સ્ત્રીઓ. ૨ ગુરૂ સ્તુતિ,
Page #279
--------------------------------------------------------------------------
________________
૧૩૩ ભેટી ધર્મ જિદ સુપાસ, શ્રી સુરતમંડણ પાસ
શ્રી સઘને અધિક ઉલ્લાસ, સંવત એંસીએ રહ્યા માસ. ૧૧ - હવે પર પજુસણ જાણી, ભાખે ગુરૂ મીઠી વાણી,
અમારીના પડહ વજા, સાયર જલચર મુકો. - ૧૨ નવવ્યાખ્યાને કલ્પ વંચાયે, જિનવરની પૂજા વિરચાયે; . પાખી પિસહ વછલ થાઈ, ગુરૂ જશ દિશદિશ ગવાઈ. ૧૩ માણેકચંદ કરે અરદાશ, મુઝ ઘરે બીજા માસ; વીતરાગ વચન મન આણુ, ગુરૂ બોલે ગુહરી વાણી. ૧૪ વહીલા પાઉ ધર સ્વામી, શું કહીએ અંતરજામી; દિનકર ક્ષેત્રાંતરી જાય, પંકજ વન શી ગતિ થાય. ૧. તે અમને મેટા કીજે, માસ એક વાડમાં રહીજે; તુમમની અમ સરીખા કેડ, અમમની નહી પૂજ્યની કેડ. ૧૬ ઘણું આગ્રહ વિનતી માંની, દિન આઠ રહ્યા ગુરૂ ગ્યાની ડું પણ અમૃત કહાંથી, જબુસરે આવ્યા તીહાંથી. ૧૭
દુહા, ચતુર શીરોમણી સંઘના, આગ્રહથી ચેમાસ; અમદાવાદે સંઘ હવે, લેખ લીખે અરદાસ.
ઢાલ ૮ મી.
ચીત્રોડ રાજા રે એ દેશી. રાજનગર ૫૯ ધારે રે, વિનતી અવધારે રે, મેને વધારી શ્રી સંધને ઘણે રે. દેશ નગરને ગામ રે, પુર પાટણ ઠામ રે ધામ અભિરામ જે, ગુરૂ પાવન કરે છે. ધન્ય તે નરનારીને, સમકીત વ્રતધારી રે; દેવ જુહારી ગુરૂ ચરણે નમે રે. ધન્ય તે વ્યવહારી રે, પલકમણકારી રે, વંદન વિધિ સારી રે, જે નિત્ય સાચવે રે. ૧ બીજા ક્ષેત્રે સ્થાને..
Page #280
--------------------------------------------------------------------------
________________
;
લેખ વાંચીને આવે રે, ધર્મ સમ ભાવે રે, મોતીડે વધાવે રે, શ્રાવક શ્રાવિકારે, ઉપધાન વહાવે રે, માલા પહીરાવે રે, શાસન દીપાવે છે, જે ધરે દીવડે રે. કૃત કર્મના ભેગરે, દેહ ઉપજે રેગ રે;
ગ ઉપગ ન મુકે, વિકૃતિથીરે. ધન ખધક શીશરે, અરજુનમાલીસ રે,
શીશ બલતે સહે, ગજસુકુમાળજે રે. નવિ આણી રીસરે, સુકેમલ મુનીશ રે; રીશ કીરત ધર, શીવપદ પામીયા રે. ઈમ મન માંહી ભાવી રે, જિનવિજય તેડાવી રે; સંઘ ભલાવી, શુભ ધ્યાને રમી રે. પ્રભુ આણા ભાલી રે, પદ્માસન વાલી રે; જપે જાપમાલી, એકશે આગલે રે. સંવત સત્તર ક્યાસી રે, દેસીવાડે ચોમાસી રે; ઉજવલ એકાદશી આસો માસની રે. પિરસી ભણાવી રે, જીવરાશી ખમાવી રે; મૈત્રી મન ભાવી, સુર પદવી વરે રે. હવે શ્રાવક લેક રે, મીલીયા બહુ કરે; દિન દિન લેક ચું, વિરહ દુઃખ ધરે રે. ૧૪ જલવિણ જિમ મીન રે, રવિ વણકજજ દીન રે; માતાજી વિણ પસંદન કહે કિમ રહેશે. ૧૫ કુણ દેશના દેશે રે? અમ હીત કુણ કહેશે રે? ઉપગારે અંગ વહેશે, કહો કુણ તમ વિના રે? ૧૬ પાએ શીર નામી રે, કેહને ખામસું સ્વામી રે ? હિતકારી સુવીચારી, તુમ સમ કે નહી રે. ૧૭
ફ્લેશાહ તાત રે, વનબાઈ માત રે, - ઉસવંત વિખ્યાત, જિહાં ગુરૂ અવતર્યા રે. ૧૮
૧ સ્કંધક મુનિ. ૨ માથું. ૩ માછલુ, ૪ કમલ. ૫ છોક
Page #281
--------------------------------------------------------------------------
________________
૧૩૫
૧
સુ. ૧
સુ. ૨
સુ. ૩.
સુ.
દુહાસોરઠી, ગ્રહ વાસે બાવીસ, બેતાલીશ મુનિપણે સવી ચોસઠ વરસ, ગણી ખીમાવીજ્ય જીવિતં.
ઢાલ ૯ સી , ' ' (પ્રથમ ગવાલા તણે ભાવેશ—એ દેશી.) શ્રીમાળી ન્યાતી શીરામણજી, આણંદજી લાલચંદ; રાજનગરને શેઠીઓ છે, ઉો ભાવ અમંદ. સુગુરૂજી તુમવિણ કવણ આધાર. આંકણ. કીકા પારેખ જેડલી જી, શાહ સભાનંદ જાણ; ભાવી આ દેડી આવીયા છે, સાંભળી ગુરૂ નિર્વાણ ઈત્યાદિક શ્રાવક મીલ્યા છે, તેહની સંજ્ઞા થાય; કેસર ચંદન ઘનઘસીજી, ચર્ચ ગુરૂની કાય. બાજોઠે બેસારીને છે, નવ અંગે પૂજંત; અંજલિ પંચાંગ નમી , છેહલી જાત નમંત રે. સોના રૂપાને ફૂલડે છે, વધાવે નરનારી; આંસુડાં લોયણ કરે , જિમ અનેચી જલધાર. શીબીકા કીધી વાંસની જી, પધરાવી ગુરૂદેહ સુરવર પરી શ્રાવક વહે છે, આણું ધરમસનેહ. ઉછાલે પઇસા ઘણું છે, ઉપરે વાસ બરાસ; અતિ આડંબર આણીયા જી, સાબરમતીને પાસ. અગર સુખડને અરગજા છે, અન્ય સુગંધા રે દ્રવ્ય; દાહ દીએ ગુરૂ દેહને છે, શ્રાવક એહ કર્તવ્ય.
દુહા નવા વાસમાં જિન ભુવન, પાસે વાડી મઝ; શુંભ બન્યા પન્યાસને, માનુ સુરભવન સકજજ. અષ્ટાપદ જીમ ઋષભની, શું કરે સુરરાજ; શ્રી સંઘ કરે આરામમાં, પ્રતિદિન નમવા કાજ લખમીચંદ પનછ ભણે, ભાઈચંદ સુતન સંઘ; અનુમતિ આગલે રહી, ઉદ્યમ કરે કૃતપુણ્ય. ૧ નેવે. ૨ માંડવી, ૩ સ્તૂપ-થાંભલો-દેરી,
સુ.
શું
સુ. ૭
Page #282
--------------------------------------------------------------------------
________________
૧૩૬ ઢાલ ૧૦ મી.
રાગ મારૂણી. સુગણ સેભાગી સહી ગુરૂ સાંભરે રે, જનકસુતા જિમ રા; કામ હું રતિને ધામ હું પંથીને રે, વ્યાપારી મનીદાસ. સુ. ૧ ચંદચકેરાં જલધર મેરા પ્રીતડી રે, ગીરધર રાધા જેમ; ગજરે વાપીઠ અંબ, ભમર જિમ માલતી રે, રાજમતી મન નેમ. સુ૨ હારમાંહી ગુણ, પટમાંહી તંદુઆરે, ચંદનમાંહિ જીમ વાસ; મેતીમાં ઉજવલતા, ગંધર્યું ફૂલમાં રે, તિમ ગુરૂ ગુણ આવાસ. સ. ૩. જેહને દીઠે તનમન હલૂચ્ચે રે, નીડે પાપની રાશી; . તેહ શ્રી ખીમા વિજયજી સુગતિ પધારીયા છે, જેહની મોટી આશ. સુ.૪ સુપનમાંહી જે આવી મુઝ દરીસણ દીઉરે, તે પહોંચે મનના કેડ; સુમતિ સદાજન મહીમા, સદ્ગુરૂ સેવત, વંદુ બેઉં કરજેડ. સુ. ૫
કલશ, ઈમ સંઘ સુખકર સાત ભયહર, સાત સુખવરદાયકે; સમાવિજય પન્યાસ પાવન, સાધુ મંડલીનાયકે; તસુ હસ્ત સુદીક્ષીત પેરે શિક્ષિત, જિનવિજય ગણી જગે જયે;
સુમતિવિ કહેણથી, એ વચન રસ સફલે થયે. ૧ ઈતિ શ્રી ક્ષમા વિજય ગણિ નિર્વાણ મહોત્સવ સંદર્ભ સંપુર્ણ.
૧ જનકની દીકરી સીતા. ૨ દેર. ૩ ઢગલે
Page #283
--------------------------------------------------------------------------
________________
૧૩૭
શ્રી નિનાવિજયજી નિર્વાણ રાસ.
કમલમુખી શ્રુતદેવતા, પૂરે મુજ મુખવાસ; ગુણદાયક ગુરૂ ગાવતાં, હાય સફલ પ્રયાસ. સીમંધર પ્રમુખા સવે, વિચરતા ભગવાન; ચરણકમલ તસ પ્રણમતાં, વાધે ઉત્તમ ધ્યાન. શાસનનાયક જગપતિ, વંદુ વીર જિણુંદ ૌતમ પ્રમુખ જસ હવા, ચૌદ હજાર મુણિંદ, સિદ્ધ બુદ્ધિ શ્રી શાંતિનાથ, વાસુપૂજ્ય સુખદાવ; તાસ પસાયે ગુરૂતણે, કહું નિર્વાણ બનાવ. ૪ પામે કારજ સિદ્ધતા, જે હોયે કારણ ગ; તિમ મુજ આતમ સંપદા, પ્રગટે ગુરૂગ. વિનય વધે ગુરૂ સંગ તે, વિનયે જ્ઞાન પ્રકાશ જ્ઞાને થિરતા ચરણમાં, ચરણે શિવપુર વાસ., ૬, વિષમ કાલમાં વિતરી, કીતિ કામિની જસ; સવેગી ગુણનિધિ હુઆ, સત્યવિજય પંન્યાસ. ૭ તસ અંતેવાસી ભલા, કર્પરવિજય ગુરૂ સાર; ક્ષમાવિજય તસ પાટવી, ક્ષમા તણે ભંડાર. ૮ તસ આસન શોભાવીઓ, કરતાં શ્રત અભ્યાસ; દેશ નગર જશ વિસ્તર્યો, વિહાર કરતાં જાસ. ૯ તે ગુરૂ કિણ નગરે હુઆ, કિમ પામ્યા વૈરાગ્ય; કિમ સંસાર અસારતા, જાણું કીધે ત્યાગ. ૧૦ કિમ બહુ શિષ્ય નિપાઈયા, કિમ બહુશ્રુતતા કીધ; કિણીપરે દેવગત થયા, ઉત્તમ પદવી લીધ. ૧૧ તે જિનવિજય સુગુરૂ તણે, કહું સઘળે વિરતત. સાવધાન થઈ સાંભ, આણી હરખ અત્યંત. ૧૨ - વૃત્તાંત.
૧૦
Page #284
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ઢાલ ૧ લી.
( ઈડર આંબા આંબલી રે. )
જ'દ્વિપમાં દીપતા હૈ, સત્તર સહસનું પરવર્યાં રે,
આંતસ શિર મુગટ મણિ સમા રે, રાજનગર રળિયામણા રે, ઉજ્જન જિન ગ્રહ મડતી ફૈ, ભક્તિ લોક અહૂ પેરે કરે રે, વીર વિભુ શાસનપતિ રે, સહજ સમાધિ શામલે રે,
જગવલ્લભ જગવાલ હા રે, ચિ'તામણિ નાભી ભલે રે,
ઇત્યાદ્ઘિક જિનવર તણારે, જસ વાદે કરી રવર્ગ રે, જિહાં બહુ શ્રાવક શ્રાવિકારે,
પ્રાત સમે પ્રભુજી નમેરે,
અઠાત્તરી મહાદવ ઘણાંરે, કરતાં હાડાહાડશુંરે,
ક્ષેત્ર ભરતમાંહે ચંગ; ગુજ્જર દેશ ઉત્ત‘ગ. મનોહરા ! સુણજો ગુરૂ ચરિત્ર. ૧ સકલ નયન શિણગાર; જિહાં બહુ પૂન્ય પ્રચાર. મનેહરા, ૨ અતિ માટે વિસ્તાર; પૂજા વિવિધ પ્રકાર.
મ. ૩.૩
રાજનગરના ગુણ ઘણારે, શ્રી જિનકજપદ સેવતાંરે,
રાજનગર મડાણ; પાસજી પુરિસાદાંણુ, મ. સુ.
સભવ સુખ આવાસ; શ્રીકલિ કુંડ પાસ.
પ્રાઢા બહુ પ્રાસાદ; જાણે કરતા વાદ.
વ્રતધારી ગુણવાન;
સાંભળે
આગમ વચણાં સાંભળે, નિશ્ચય પરિણતિ દ્રનીરે, જીવ તણાં જિહાં કણ ઘણાંરે,રક્ષા કેરાં થાન;
શ્રાવક શ્રદ્ધાવાન.
જીવ ઘણા તેહમાં વેરે, શિવ સુખ અર્થે જીવડારે, જિનઘરમાં જિનરાજની રે,
મ. સુ. પ
મ. સુ. દે
સુગુરૂ વખાણ. મ. સુ. ૭
જાણે ગુણ પર્યાય; સુણતાં હરખિત થાય. મ. સુ.
મ. સુ.
પૂજા સત્તર પ્રકાર; કરતાં ચિત્ત ઉદાર. પ્રતિષ્ઠામહ ખાસ;
ખરચે ધન હુલ્લાસ. મ. સુ. ૧૧ કવિજન કેતાં ગાય; ઉત્તમ સુખિયા થાય. મ. સુ. ૧૨
મ. સુ. ૧૦
Page #285
--------------------------------------------------------------------------
________________
૧૩૯
ઢાળ ૨ જી.
(વારી જાઉં અરિહંતની–એ દેશી.) ઠવણ નિક્ષેપે વંદીએ, દેસીવાડા જાર; મેહન. સીમંધર પરમાતમા, રાજનગર શણગાર.—મેહન.
ગુણવંતા ગુરૂ ગાઈએ. ૧ નામે દુખ દેહગ ટલે, જાપતાં જાએ પાપ; મો. ધાતાં ભવભય નિરતરે, નિર્મળ હવે આપ. મે. ગુ. ૨ કેવલજ્ઞાન ગુણે કરી, જાણે કાલેક; મે. પણ વિતરાગ સ્વભાવથી, કે નહિ જસ હરખ ને શોક. મો. ગુ. ૩ તાસ દેવલને ટૂકડા, શ્રી શ્રીમાલી જાત; મે. ધરમદાસ નામે વસે, નિર્મળ જસ ફલ જાત. મે. ગુ. ૪ તસ ઘરે નારી સહામણી, કુલવંતી જસ વાંન; મે. પતિવ્રતા બડભાગિણી, લાડકુંવર અભિધાન. મે. ગુ. ૫ પિયુસંગે સંસારનાં, ભેગવતાં સુખભેગ; મે.
સ્વાતિયેગે જેમ શક્તિમાં, ગર્ભધરે શુભ ગ. . ગુ. ૬ પૂરે દિન સૂત જનમીઓ, રૂપવંત સુકુમાલ; મે. : બારમે દિન સજન મલી, થાપે નામ ખુશાલ. મે. ગુ. ૭ ચંદ્રકલા પરિ વધતે, બેલે હમણાં બોલ; મે. માતપિતા મન મીઠડા, લાગે અમીયને તેલ. મે. ગુ, ૮ સાત વરસને આસરે, માતપિતા ઉલ્લાસ; . . . નામાં લેખાં શીખવા, મૂકે પંડિત ખાસ. એ. ગુ. ૯ થડા દિનમાંહિ શીખીઆ. વિદ્યા વિનય વિવેક; મે. ચતુરાઈ બહુ કેલવે, ખેલે ખેલ અનેક. મા.ગુ. ૧૦ સેલ વરસને માજને, હૂઓ કુમર સુજાણ; મે. વિહાર કરતાં તિણે સમે, આવ્યા ગુરૂ ગુણ ખાણું. મે. ગુ. ૧૧
સ.
ઉપશમ અમૃતરસે ભર્યા, આચારી ભદ્રક ઘણા, સાચે જિનમત સદ્ધહે, ગીતાર્થ ગુરૂ સંગથી,
નયન કચેલાં જાસ; ક્ષમાવિજય ગણું ખાસ. ૧ કાચ ન કરે સંગ; સ્યાદ્વાદે બહુ રંગ. ૨
Page #286
--------------------------------------------------------------------------
________________
૧૪૦:
તે ગુરૂને ભગતે ઘણે, રાયચંદ શુભ નામ; શામલપાસની લિમાં, સુંદર જેહનું ધ્યાન. જોડે પગ પહેરે નહિ, દેશ વિદેશ જાય; ઉષ્ણ ઉદક નિત્ય વાવરે, એ વ્યવહાર સદાય. ૪ તસ પારેખના વયણથી, ખુશાલચંદ કુમાર; ગુરૂના ચરણકમલ નમે, પામે હર્ષ અપાર. ૫ ગુરૂ પણ તેહને દેશના, તિણ પેરે દીએ રસાલ; જિમ સંયમ સન્મુખ હવે, શ્રાદ્ધા જ્ઞાન વિશાલ. ૬
ઢાળ ૩ જી.
(પ્રાણી વાણી જિન તણી—એ દેશી ) એ સંસાર અસારમાં, જેમાં સ્થિર વસ્તુ ન કરે પ્રભાતે જે દેખીએ, મધ્યાન્હ સમે તે નાંહી રે (૨) પરમગુરૂ વચણા, સુણો પ્રાણરે, સુણો પ્રાણી નિવઘવાણી;
જિનની ગુરૂ કહે હિત આણ–૧ સગે જે આવી મળે, બાહ્ય પરિકર પુન્ય સગરે, વિછડતાં તે વસ્તુને, તત્ત્વદષ્ટિ ન કરે સગરે—(૨) પરમ. ૨ જિમ કેઈક નર સ્વપ્નમાં, લહે રાજ્ય તણો ઉપભેગરે; ક્ષણ માત્ર જિમ તે રહે, તિમ શબ્દ રૂપ રસ એગરે (૨) પરમ. ૩ દિનકર ઉગે આથમે, પડે ઘડિયાના ઘાયરે; પણ મૂરખ સમજે નહિ, મારૂં ક્ષીણ આઉખું જાયરે -(૨) ૫. ૩ મહાકાલ અનાદિ અનંત છે, તિહાં દુર્લભ મનુષ્ય અવતાર રે, તે પામે પણ દુલહી, સખી (?)જેહથી ભવપાર રે-(૨) પ. ૫ સુલભ દેવાધિપપણું, વલી સુલભ બહુ પ્રભુતાયરે; દુર્લભ વસ્તુ રવભાવની, શ્રદ્ધા યાદ્વાદે થાય રે–(૨) પ. ૬ શ્રદ્ધા પામે પણ ઘણા, કામ કર્દમમાં લપટાયરે, વિષયાસંગી જીવડા, જાણે પણ નવિ ડાયરે—(૨) ૫. ૭ દુવિધ ધર્મ જિનવર કહે, વિદ્યા સંયમ સુખકાર રે; હિંસાદિક આશ્રવ તણે, જિહાં ત્રિવિધ ત્રિવિધ પરિહાર-(૬) . ૮
Page #287
--------------------------------------------------------------------------
________________
૧૪૧
જે અહિં‘સક થયે આત્મા, રાખે નિજપરના પ્રાણુરે;
ભાવ અહિ'સક જીવના, એહિજ વ્યવહાર પ્રમાણરે—(૨) ૫. ૯ શ્રુત ધર્મ સુરતરૂ સમા, ગણધરભાષિત સુખદાયરે;
જિન આણાએ આરાધતાં, પામ્યા બહુ શિવપુર હાયરે—(૨) ૫. ૧૦ સૂત્ર સહિત સૂઈ યથા, પડી કચરામાં પણ પાય રે;
શ્રુતનિધિ તિમ ભવમાં પડયા, વળી જાગે જ્ઞાન પસાયરે—(૨) પ. ૧૧ જ્ઞાન ક્રિયાથી પામીએ, અજરામર સુખ શ્રીકાર રે; તે સુખસાધન અવગણે, તે તે જાણા પશુ અવતારરે—(૨) ૫. ૧૨ ૨ જીવ ક્રીડા સકેતલી, વેલાતનુ વાવડી મધ્યરે; કાલ રહેંટ નિશાદન ક્રૂ, હરે જીવત જલ તુજ મુગ્ધરે—(૨) પ. ૧૩ ભાગ્યહીન નરને યથા, ચિંતામણિ રયણુ દુર્લભરે; તિમ ભવાનદી જીવને, દુર્લભરૂચિ ચારિત્ર લભરે—(૨) ૫. ૧૪ અથીર ચંચલ જે ક્ષણ માત્ર જે, છે દુખકારી મહાપાપરે; દુરગતિ કારણ જાણીને, તો ભાગ વિપાસા આપરે— ત. ૧૫ અસ્થીર સ્થીર ન એ દેહથી, જો સ્થિર નિર્મલ હુએ ધર્મ; રાતા તું સ્પે નવિ આદરે, જેહથી હાય શાશ્ર્વતા શમ્મરે—જે. ૧૬ જાત્યધ નરને નવ હુઆ, દષ્ટિતણા સુખભેાગર; તિમ મિથ્યાત્વી જીવને, ન હોય જિનમત સ’ચેાગરે— ધર્મ સાચા અંધવ નહી, નહી ધર્મ સમા કોઇ મિત્રરે; મુક્તિ મારગમાં ચાલતાં, ધમરથ સરીખા કહાં સૂત્રરે.— ધૃ. ૧૮ અરિહ'તાદિકપદ ભલા, જિન શુદ્ધ ધર્મ આવાસરે;
ધ્યાન દશામાંહી ધ્યાયતાં, લહે જિનપદ ઉત્તમ ખાસરે—લ. ૧૯ દુહા
વાણી ગુરૂની સાંભળી, ખુશાલચંદ કુમાર; ચિત્ત ચમક્યેા ઈમ વિનવે, તારતાર ભવતાર.
ન. ૧૭
તું મુજ 'પ્રવહેણુ સારીખા, મિલિયા ભવજલ માંહી; કૃષ્ણાદાહ સમાવવા, તુછે જલધર પ્રાહી. વિષય કષાય દાવાનલે, દાઝયા હુ' નિશદિન; સમતા અમૃત પાનથી, શિતલ કરી મુનીશ.
૧ નાવ.
Page #288
--------------------------------------------------------------------------
________________
૩. સ.
૧૪૨ ચરણ ધરમ આરાધવા, ઉો છું નીરધાર; કૃપા કરી આપીએ, પંચ મહાવ્રત ભાર. ૪ તુજ પસાય મુજ રાંકને, હસ્ય બહુ ગુણ સિદ્ધ અનુક્રમે તુમ સંગથી, થાયે વછીત સિદ્ધ. ૫
ઢાળ ૪ થી,
(સંયમથી સુખ પામીએ. એ દેશી. ) ગુરૂ કહે સાંભલ માહારી, વાણી અમીય સમાણી; કુંવરજી જાણી જૈનાગમ થકી, તિમ કહું તુજ હિત પ્રાણી. કું. ૧ સંયમ સુરતરૂ સેવીએ, વિનય તે તેનું મૂલ; સ્કંધ તે સુરનરસંપદા, પત્ર તે જ મૃત ફૂલ. કું. સ. ૨ ફલસમ પંચમ જ્ઞાનતા, રસ તે કરમ અભાવ; એ સંયમ આરાધતાં, હુઆ ઘણા નિષ્પાપ.
સ. ૩ ભૂજલ તેઉ વાઉને, વનસ્પતિ ત્રસકાય; મન વચ કાયે નવિ હણે, હણાવે રૂષીરાય. ચાલે જણાએ મુનિ, ઉઠે બેસે મન આણી; ભોજન શયન ને બોલવું, જ્યણ એ સવિ જાણી. સંયમમાં રતિ ઉપજે, તે સ્વર્ગ સમ હુએ સુખ; અરતિ હએ સંયમ વિષે, તસ નારક સમ દુઃખ, ગુરૂ આણાએ ચાલવું, તજવો છંદાચાર; પાલે પરમપ્રતીત , દશવિધ ધરમ અપાર. ઇદ્રિય વિષય તજી કરી, પાળવું નિર્મળ શીલ; કરમ શત્રુઓ નિર્મલવા, કરવી અનુભવ લીલ. શીતાપ મલ પરિસહ, વલી પૂજા સત્કાર; આવે અરતિ નવિ કરે, ભવ તરે તે અણગાર. પુગલ સંગે અનાદિથી, બીગડી પરણતિ દેહ રત્નત્રયી અભ્યાસથી, કરવી નિર્મળ તેહ. ધીર હોય તે ધરી શકે, નહિ કાયરનું કામ; કાયર નર જે આદરે, તે ન રહે તસ માં. સ. ૧૧
૧ મર્મ-લાજ.
- - -
- -
-
- - -
Page #289
--------------------------------------------------------------------------
________________
૧૪૩
કુવર કહે સાચુ· કહ્યું, પણ છેાડીશ ગૃહવાસ;
કું.
સુગુરૂજી તુમ્હ પસાય ઉત્તમ થઈ, પાલનું સયમ ખાસ. ૐ. સ. ૧૨
દુહા.
અનુમતિ લહે નિજ તાતની, દીક્ષા ગ્રહું તુમ પાસ; તાવત કાલ કૃપા કરી, કરજયા અત્ર નિવાસ. ગુરૂ કહે દેવાનુ પ્રિયા, જીમ સુખ પણ પ્રતિબંધકરવા નહી એ કાર્યમાં, દુર્લભ એહ સમધ
ઢાળ ૫ મી.
(સ'યમ લેવા સ‘ચારે—એ દેશી. )
સ.
૧
સર
સ.
સ.
સ.
સ. ૪
સ.
સ.
ઘેર આવી કહે તાતનેરે, કુવર વયણ રસાલ. સંયમ રગ લાગ્યા. ચરણ ધરમ ને ફરસવારે, તજનું ગૃહજ જાળ. ચરણુ ધરમને ફરસવારે, તજનું ગૃહ જજાલ. ક્રોધાદિક પરિણતિ કરેરે, સહજ સ્વભાવની હાણુ; સમતા અમૃત પાનથીરે, કરસ્યુ અનુભવ જ્ઞાન. માનવભવ લહી દોહીલારે, આ લાર્ક મ ગમાય. અનુમતિ દ્યા તાતજીરે, જિમ તે સક્ષ્ા થાય. જિન મારગ સમજે નહીરે, તે જડ ભૂલે ન્યાય. પણ મારગ જાણ્યા પછીરે, કીમ તું મારગ જાય. તત્વનજરસ્યુ જોયાંરે, અવર ન આપણા હાય. કર્મવશે પરભવ જતાંરે, થાએ સખાય ન ફાઈ. જંડ અચેતન ચલ સહીરે, માંસ રૂધિરમયી કાય. તેહ ઉપરી મેહુ કિશ્યારે, માહે ધર્મ હણાય. તાત કહે વછ સાંભળેારે, એ સવી ધીરનાં કામ. તુમે સુકેમલ સુકમાલ છેરે, તિણે તુમે રહેા અમ ધામ, સ વછ તુમ કમ વહશે। સદારે, માથે મેરીના ભાર. કુવર કહે ગુરૂ સહાયથીરે, નહિ મુજ બીક લગાર. લાલચ જે પરભાવનીરે, દુર્લભપ્રાપ્તિ તાસ. નિજ સ્વરૂપ દુર્લભ નહીરે, જેહ સદા નિજ પાસ.
સ.
સ.
સ.
સ.
સ.
.
સ.
* વત્સ–પુત્ર.
૩
સ.
સ.
સ. ૧૦
Page #290
--------------------------------------------------------------------------
________________
*
૫ ૨
અનુમતિ લહી નિજ તાતની, આગ્રહ કરી અપાર. સં. સંઘ ઘણે મન હરખીએ રે, ધન્ય એહને અવતાર. સં. ૧૧
ઢાલ ૬ ઠ્ઠી શુભ મુહુર્ત શુભ દિવસે, ચારિત્ર રાજા ચિત્ત વિકસેરે. ૧ ગડગડ ઝાઝાં જશ નેબત વાજે રે, જાણે મમતાકા ટુંકુડારે, પરણાવું સમતા રૂડીરે. ગડગડ. ૨ તિહાં સજજન સંઘ મિલી આવે, હાસણ હવણું કરાવે. ગ. ૩ પહીરવે આભરણ જડીઆ, માનું સ્વર્ગમાંહી તે ઘઆરે. ગ. ૪ વાઘા કસબી ધરે અંગે, લે ભામણડાં સહુ રગેરે. ગ. ૫ કાને કુંડલ હાથે અંગુઠી, હીંચે હાર કરે ગુણ પુંઠરે. ગ. બજે કલ્પતરૂ જિસે સેહ, ગજબંધ ચઢયે જન મેહેરે. ગ. ૭ સંઘ સઘલે આગળ ચાલે, ફરી ફરી કુંવર મુખ ભાલેરે. ગ. ૮ સાબેલા સેહે તાજા, સુખપાલ નેબત બહુ વાજાશે. ગ. ૯ ધન ધન માતા જેણે જાયે, ધન ધન પિતા સુખદાયેરે. ગ. ભાઈ ભગની ધન્ય કુલવંશ, ઈમ લોક કરે પ્રશંસરે. મહરાય છે મહા અરાતી, તમે હો તેહના ઘાતીરે. ગ. તમે રાગ દ્વેષ પરિહર, તમે સમતા રમણી વગેરે. ગ. ૧૩ તમે જ્ઞાન શ્રદ્ધા ગુણે વાધ, તમે નિર્મલ ચારિત્ર સાધેરે. ગ. ૧૪ તમે બાહ્મ નફટ ઉવેખી, થાઓ શુધ્ધ સ્વભાવ ગેખીરે. ગ. ૧૫ ઇત્યાદિક બહ આશીષ, દીએ ઉત્તમ સંઘ જગીશરે. જિનશાસન ઉન્નતિ થાય, બંદીજન બહુ ગુણ ગાય. ગ. ૧૭ રાજનગર મળે થઈ જાવે, પૂરવવન ખડે આવે. ગ. ૧૮ ભલા અભિગમ પંચ ધરત, ગુરૂચરણે નમે હરખરે. ગ. ધર્મદાસ પિતા તિહાં બોલે, દેઉ પુત્ર એનું માચે ખોલેરે. ગ. ૨૦ એહને જિમ બહુ ગુણ થાય, તિણે પેરે કરજે ગુરૂરાય. ગ. ૨૧ પંચમુખી લેચ કરી સાર, થાએ ગેહ તજ અણગારરે. ગ. રર સર્વ વિરતિ કન્યા સારી, પરણાવે ગુરૂ મહારીરે. ગ. ૨૩ તિહાં જય જય શબ્દ સવાયા, બહુ ઉત્તમ ગીત ગવાયારે. ગ. ૨૪
૧ સૌભાગ્યવતી. ૨ માતા,
Page #291
--------------------------------------------------------------------------
________________
१४५
૩
સંવત સત્તર સીત્તેરે, કાર્તિક માસ બુધવાર; વદ છઠ દિને ભાવયું, સંયમ ગ્રો સુખકાર. ઇંગિત આકારે કરી, જાણી સુગુણનિધાન; સમાવિજયજી ગુરૂ ઠ, જિનવિજય અભિધાન. ગ્રહે ગ્રહણ આવના, શિષ્યા દેય પ્રકાર શ્રત આચાર વિષયે સદા, મુનિજનને આધાર. ગુરૂ ભક્તિ વિનયી ઘણું, મુનિમાં તિલક સમાન; શ્રી જિનવિજય સુગુરૂ તણાં, કેતાં કહું વખાણ.
ઢાળ ૭ મી.
(બદલીની-દેશી.) ગીતારથ ગિરૂઆ જાણું, શીખભભાઈ બહુ હિત આરે;
* સુંદર ગુણધારી. ઘરે તેડી અતિ બહુમાને, સુણસે તુજ મહીમા વખાણેરે. તીરથ મહીમા સુણી શેઠ, કરે નવીન બિબ પઠરે. ગુરૂ કપૂરવિજય બુધ તેડે, ગુરૂ જિનવિજય પણ જેડેરે. સાતમેં જિનબિંબ થપાઈ, જસ દેશવિદેશ ગવાઈરે. સંવત ચાર વરસે, કરે સ્વામીવત્સલ હરખેરે. શા શીખવ પારેખ વીરચંદ, અમીચંદ વસા સુરચંદરે. કેસરીસીંહ કસ્તુરશાહ, આણંદજી અધિક ઉછાહરે. તસ કહણથી રહે ચોમાસ, સહુ સંઘની પુગે આસ હે. સામાયિક પિસા ખાસ, કરે શ્રાવક ગુરૂજી પાસ હે. સંવત પચતર શ્રાવણે, વદિ ચેોદશ સેમવાર, શ્રી કપૂરવિજય ગણી, પોહત્યા સ્વર્ગ મઝારે.
ઢાલ ૮ મી. | (સી રોહી સેલું દેશી.) પાટણ નગરથી હોકે, અનુકમે વિચરિયા, ગામણું ગામે હેકે, સાધુ યું પરિવરિયા, બહુ જનના મિથ્યા હાકે, મેહ નિવારતા, તપે સંયમ પરણતિ હોકે, પાપ ઉરહેતા.
સુ. ૧ સુ.
ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ
૧ પાદર.
Page #292
--------------------------------------------------------------------------
________________
૧૪૬ રાજનગરને પરિસરે છેકે, આવ્યા એટલે, - સંઘ હરખે આવે હોકે, સન્મુખ તેટલે;
ગીત વાજીંત્ર વાજે હકે, પધરાવે રંગે, પરભાવના કરતા હાકે, પૂજા નવ અંગે. ઉત્તમ વસ્તિ બહાંકે, બેઠા મેઘ પેરે, વરસે વણ હોકે, જિનનાં પેરે પરે; ભવિજન ચિત્તભૂમિ હેકે, શિતલ હોઈ અંતે, અનંતાનુબંધી કે, તાપ ન રહે રતિ. તત્ત્વ પ્રતીતિ હેકે, બીજા થાનકરે, સદાચાર અંકુરા હાકે, બાહિર નીસરે; દેશ સરવથી વિરતિ હોકે, સુંદર ફલ ભણું, અનુક્રમે રસતા હોકે, કરમરહિતપણું. એમ ગુરૂરાજે છેકે, રાજનગર માંહે, ભવિજન પ્રણમે છેકે, નિત નિત ઉછાહે; બહુ જન ઉચરીયા કે, બાર વિરતિ ભાવે, શ્રાવક શ્રાવિકા હાકે, ગુણ ગાવે. ઉપધાન વહીને હોકે, માલા પહેરતા, પરમભાવના પુજા હાકે, શ્રદ્ધાએ કરતા; ઈમ જિન શાસન હેકે, શેલે દેખાતા, ઉપગાર ગુરૂના છેકે, ચિત્તમાં ભાવતા. વૃદ્ધ ગુરૂની આણ હોકે, ગુરૂજી શીર વહે, માંડવીની પિલ હોકે, ચેમાસું રહે; ગુરૂભાઈ ચેલા હેકે, વિનય ઘણે કરે, ગુણવંતા મુનિવર હોકે, ઉત્તમ પદ વરે.
ઢાળ ૯ મી.
(હે મતવાલે સાજનાં– એ દેશી.) વિહાર કરે ગુરૂ રાજીઆ, શ્રી ખિમાવિજ્ય ગુરૂ સાધે રે, દક્ષિણ દિશે પાવન કરે, લક્ષણ લક્ષિત હાથ રે. ગામ નગર પ્રભુ યાત્રા કરતા જાય ખંભાતો રે, સુખસાગર પ્રભુ નિરખતાં, હરખે સાતે થતો રે. વિ. ૨ બીજા પણ જિનવર ઘણાં, તિહાં જગગુરૂ દીઠા રે, પૂજા ભગતી જાઈએ ઘણું ખંભાયતી લાગે મીઠા રે. વિ. ૩
- ૨;
Page #293
--------------------------------------------------------------------------
________________
કાવી તીરથ ભેટતાં, આણંદ અંગ ન માયા રે , જબૂસર નગરે જઈ, પદ્મપ્રભુ ગુણ ગાયા રે. ભરૂચથી મુનિસુવ્રત નમી, સુરત પેરે સરજાવે રે; સંઘ સકલ સન્મુખ તદા, ગાજત વાજતે આવે છે. અતિ મોટે આડંબરે, ઉપાસરે પધરાવે રે; તવ ગેરી કરે ગુહલી, મોતીડે વધાવે રે. ભેટે પાસ ધરમ સદા, કરે આગમ ગ્રંથ અભ્યાસ રે; સંઘ તણી અનુમતે રહ્યા, સંવત આસીએ ચેમાસું રે. વિ. પર્વ પજુસણ આવીઆ, ગુરૂ ભાખે મધુરી વાણું રે;
અમાર પળ ભવિ જના, મુકાવે જલચલ પ્રાણ રે. વિ. નવ વખાણ સુણે કલ્પના, જિનવર પૂજા વિરચાવે રે, સ્વામી ભગતિ પ્રભાવના, ગુરૂને જસ દશ દશ ગાવે રે. વિ. ૯ સુરત સંઘ રાગી ઘણે, કહે બીજે કરે ચોમાસું રે, ગુરૂ કહે મુનિ મારગ નહીં, તિણે અમે વિહાર કરેણ્યું વિ. ૧૦ વ્રત પચખાણ થયાં ઘણાં, વલી ઉછવના બહુ ઠાઠે રે. માણેકચંદ આગ્રહ થક, રહ્યા વાડીમાં દિન આઠ રે. વિ. ૧૧ સ્વામી વહેલા પધારજો, અમ ઉપર કરી સુપાયે રે; ચાતક મેહ તણી પેરે, તુમ વિરહે છે દુખદાયે રે. વિ. ૧૨ ગુણવંત ગરીબનિવાજ છે, તમે સેવક સનમુખ જે રે, એકવાર કિરપા કરી, સામી સુરત પાવન કરજો રે. ' વિ. ૧૩ ઈણી પેરે અરજ ઘણું કરી, પાછા વળતાં દુઃખ પાવે રે, ગ્રામ નગરપુર વિચરતા, ગુરૂજી જબુસર આવે રે. વિ. એહ ચોમાસું ઈહાં કરે, એમ શ્રાવક કરે અરદાશો રે ગુરૂએ પણ માની વિનતિ, તવ પામે બહુ ઉલ્લાસ રે. વિ. ૧૫
દુહા શ્રી ખીમાવિજ્ય ગુરૂ કહણથી, શ્રી જિનવિજ્ય પન્યાસ રાજનગર પધારીઆ, સંઘની પુગી આસ. હવે ગુરૂરાજને વિનતિ, લખે સંઘ સમુદાય; રાજનગર પધારીએ, તુમ વિરહ ન ખમાય. ૧ અમારિ પડહ-એટલે કેઈ જીવ ન મારે તે પડો વજડાવો.
Page #294
--------------------------------------------------------------------------
________________
૧૪૮ ઢાળ ૧૦ મી.
(મધુકરની દેશી. ) જંબુસરથી વિચરતાં, પવિત્ર કરે પુર ગામ હે; સુંદર. ધર્મ સુધારસ વરસતાં, દીપાવે જિન ધર્મ હો. મિથ્યા ભરમ નિવારતા, દેઈ સમકત દાન છે, મું. મહ તિમિર વારતા, આપી નિર્મલ જ્ઞાન છે. મું. ૨ રાજનગરને પરિસરે, આવે ગુરૂજી જામ હે; શ્રી જિનવિજ્ય ગણી તદા, સાહમાં આવે તામ હો. સું. સંઘ સકલ મિલી મહાઇવે, પધરાવ્યા ગુરૂરાય હે, શું. ગૃહલી ગાઈ શ્રાવકા, હઈડે હરખ ન માય છે. મું. ૪ જ્ઞાન ભગતિ મનમાં ધરી, પહીરે માલ વહી ઉપધાન હેસું. પિસા બાર વ્રત તણા, વહે શ્રાવક શ્રાવિકા જાણ હો. સું. ૫ કઠિન કરમના ભેગથી, થયે પથરીને ગુરૂ રેગ હે, શું. ગજસુકમાલ પ્રમુખ મુનિ, સંભારે શુભ યોગ છે. સં. ૬ વેદના અતિ અહીયાસતાં, નિજ ચરમ અવસ્થા જાણી હેસું. શ્રી જિનવિજ્ય ગણી પ્રત્યે, કહે પાળ સંઘ સંતાન છે. . ૭ સંવત સત્તર બાસીએ, શ્રી ખીમાવિજય પચાસ હો; સું. આસો સુદી એકાદશી લહે, સુર પદવી સુખવાસ હો. મું. ૮
દુહા ગુણનિધાન ગુરૂજી હવે, દીપાવે ગુરૂ પાટ; જિન શાસન ઉન્નત કરે, રેપે ધર્મના ઘાટ.
ઢાલ ૧૧ મી. શ્રી જિનવિજય પન્યાસજીરે, મહીઅલ કરે વિહાર
ભવિક ઉપગારીયા, ભાવનગર જિન ભેટીયા, ઘેઘ માસું સાર.
સુસંયમ ધારીયા. ૨ સિદ્ધાચલ યાત્રા કરીને, ખેસર ગુરૂ જાય; ભવિક. અનુક્રમે પાટણ આવીયારે, તિહાં વંદે પ્રભુ પાય. સુ. ૩ ૧ લી–મરણ.
Page #295
--------------------------------------------------------------------------
________________
૧૪૮
સંઘ સહન આબુગઢરે, યાત્રા કરે અતિ ચંગ; ભ. શીહી સાદડી ભલાંરે, રાણકપુર મંન રંગ. ઘાણેરે વલી વીરજીરે, શાસનનાયક દેવ; ભ. શ્રી નટુલાઈ યાદવે રે, નમી નમે નિત્યમેવ. ચોમાસું પણ તિહાં કરેરે, સંઘને હર્ષ અપાર. ભ. નાડુલ જઈ જિનવર નમે એ, પદ્મ પ્રભુ સુખકાર. સુ. વરકોણે શ્રી પાસજીરે, વદે મન ઉલ્લાસ; ભ. ઈત્યાદિક તીરથ નમીએ, પાટણ કરે ચોમાસ. સંઘ સમેત સંખેસરે એ, ભેટે પાસ દીદાર; ભ. નવાનગર જિન ભેટતરે, માને ધન્ય અવતાર. ગિરનાર શ્રી નેમિરે, ત્રણ હુઆ કલ્યાણ, ભ. સિદ્ધાચલ સાધુ ઘણરે, પામ્યા અવિચલ ઠાણ. તીરથ ભેટી ભાવઠુર, ભાવનગર મુનિરાજ. ભ. રીખવજીણુંદ જુહારીયારે, સાર્યો આતમ કાજ. સુ. ૧૦ રાજનગરથી ત્રણ જણ રે, આવે દીક્ષા હેત. ભ. શુભ દિવસે વ્રત આદરે એ, શિક્ષા બહુ ગુરૂ દેત. મું. ૧૧ ચેમાસુ તીહાં સાચવી એ, આવ્યા અમદાવાદ. ભ. સંઘ નમી કહે તેમ કરે, અમ ઉપર પરસાદ. મું. ૧૨
દુહા હરખ્યા બેહચર જેડલી, ભાવિશાહ ભાઈચંદ, કુશલશાહ પટઆતિલા, સકલચંદ રૂપચંદ. પાનાચંદ રૂપચંદ વેલી, સંધ મુખ્ય નાનચંદ; સામલદાસ ધનરાજશાહ, કસ્તુર માણકચંદ. વિજયચંદ જેઠા ભલા, હીરાશાહ દીપચંદ; ઉત્તમ જન જસ વાલ્હા, પ્રેમ કરે ખેમચંદ. ઈમ બહુ શ્રાવક શ્રાવિકા, ગુરૂભગતા સુવિનીત; ગુરૂ વયણે બહુ સાંભલે, સેવા કરે સુભવિત. ૧ મહેરબાની-કૃપા.
.
------
-
-
--
-
--
Page #296
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ઢાળ ૧૨ મી.
(બલદ ભલા છે સોરઠીરે લાલ–દેશી.) જિન વાણુ નિત્ય વરસતારે લાલ, ગાજે જીમ જલધાર;
મને હારીરે. તૃણું તાપ સમાવતારે લાલ. કરતા જન ઉપગાર. સુખકારી રે, રાજનગર માંહે રાજતારે લાલ. વીર રીખવ સંભવજિનારે લાલ, શિતલ શાંતી જીણંદ. મ. જગ વલ્લભ પ્રભુ પાસરે લાલ. ચિંતામણી સુખકંદ. સુ. ૨ ઈત્યાદીક અનવર ઘણારે લાલ, પ્રણમે ભગતી ઉદાર. મ. જ્ઞાન દિશાએ નિરમરે લાલ, કરતા સમઝીત સાર. સુ. ૩ વડવખતી વૈરાગીઆરે લાલ, સોભાગી સીરદાર. મ. ભદ્રક ગીતારથ ભલારે લાલ, ઉત્તમ જન આધાર. સુ. ૪ ગેયમ સંયમ મુનિવર લાલ, જબૂ પ્રમુખ મુનીશ. મ. ગુરૂમુદ્રા દેખી જનેરે લાલ, સંભારે તે નીશદીશ. સુ. ૫ મુમતી વિજય સુમતિ ધરેરે લાલ, તિમ વિનિત ગુરૂ ભાઈ. મ. શ્રી જિન ગુરૂભાઈ ભણીરે લાલ, હુવા અતિ સુખદાઈ. સુ. શ્રી જિનવિજ્ય પન્યાસનીરે લાલ, નિરૂપમ નવનિધાન. મ. શિષ્ય હુવા શુભલક્ષણારે લાલ, ડાહ્યા અવસર જાણ. સુ. ૭ વિનયવંત વડા હુવારે લાલ, જિનશાસન બહુમાન. મ. કરતા હઈડે હેતશ્યરે લાલ, દીપે દીપ સમાન. સુ. ૮ પ્રીતિ ધરે ગુણવંતશ્યરે લાલ, ઉત્તમ ધર્મ પ્રમાવે શાલ. મ. જિન શાસન ઉદ્યોતથીરે લાલ, થાએ ચિત્ત ખુશાલ. સુ. ૯ ઉત્તમ પદવી ધારતારે લાલ, ઉત્તમ કિરતી જાસ. મ. ઉત્તમ મહિમા જેહનેરે લાલ, ઉત્તમ સુખ આવાસ. સુ. ૧૦
ચોમાસા રાજનગરમાં, ગુરૂજીએ કીધાં સાર; ભવિક જનના સંશય ભજતા, સજજન સુખ દાતાર. ૧
હાલ ૧૩ મી. પ્રેમપુર ચેમાસું કરીને, વિહાર કરે મુનિરાયજી, ગામ નગર પાવન કરતાં, વડોદરે ગુરૂરાયજી; ધન્ય ધન્ય એ ગુરૂ જગે જયકારી.
Page #297
--------------------------------------------------------------------------
________________
૧૫૧
પરમાત્મા પ્રણમી વિચર્યા, અનુક્રમે સુરત માંહી; સંઘ સકલ ગુણવંત ગુરૂને, વદે અધિક ઉછાહ જી. ધ. સત્ય સંઘાડી શુભ આચારી, ગીતારથ ગુણખાણીજી; જાણી આચારજ બહુ, આદરમાન દીએ મન આણજી. ધ. ૩ સઈબપુર માંહે દિન કેતા, રાખે સંઘ સુજાણ; નદીસર અઠાઈ મહેચ્છવ, કીધો બહુ મંડાણજી. ધ. ૪ જિનશાસન ઉદ્યત થયો છે, તે મુખ નવિ કહેવાયજી; સુરત મંડન પાસપ્રમુખ જીન, નિરખીત હરખીત થાયજી. ધ. ૫ શ્રાવક સહીત ગુરૂ ગંધારે, વંદે વીર છણંદજી; આમોદ જબુસરમાં જિનવર, પ્રણમે પરમાણંદજી. ધ. ૬ તિહાંથી પાદરા નયર પધારીયા, શુભ દિવસે શુભ વારજી; વાસુપૂજ્ય જિનરાજ નમંતા, હવે હરખ અપારજી. ધ. ૭
ઢાલ ૧૪ મી. સેહલાની સંવેગી ગુરૂ માસું રહ્યારે, સંઘને હરખ અપાર; જિમ મરૂથલના જનને ઉપજે રે, પામી તરૂ સહકાર.
' હું બલીહારી રે, જાઉં ગુરૂ તણી રે. સંઘ કહણથી વાંચે ગુરૂ ભલા રે, ભગવતિસૂત્ર વખાણ; પૂજે ગાતમ નામ બદામયું રે, શ્રાવક દેય સુજાણ. હું. સજજન ગીતારથ જન વાલહા રે, કરતા ભવિ ઉપગાર; વયણ સુધારસ વરસે વીરનાં રે, જિમ પુષ્કર જલધાર. હું. ૩ દિનકી દિનકી કિરણ રે, ભરવિસ્તારથી રે, થાપે જગ ઉત; તિમ ગુરૂ જ્ઞાની રે વચન પ્રકાશથી રે, પ્રગટે સમકિત જેત. હું. ૪ ભાવદયાકર શ્રતધારક સદા રે, જ્ઞાનીકૃત ગુણ જાણ; નિત્ય પ્રત્યે જે ગુરૂ નિશિ પાછલી રે, કરતાં નવ પદ ધ્યાન હું. ૫ આઠ દીવસ ધીરથી કાયલું રે, પણ ગુરૂ જ્ઞાનમાં લીન; સાવધાન થઈ રવામી સાંભળે રે, આરાધન પતાકા પઈન. હું. ૬ નદ ધિ મુનિ ચંદ સંવછરે રે, શુદી દસમી કજવાર; શ્રાવણ માસે સાવધાનપણે રે, થયા દેવાંગત સાર. હું. ૭ ગુરૂવિરહે હૃદયમાં ઉપનું રે, દુખ તેહનું નહી માન; સંઘ સકલ નયણે આંસું ભરે રે, જાણી ગુરૂ નિર્વાણ. ૯. ૮
૧ મરૂભૂમિ-કે જ્યાં કંઈ ઉગે નહિ તેવી જમીન. ૨ આંબે. ૩ રાતે.
Page #298
--------------------------------------------------------------------------
________________
૧૫ર ગુરૂજી કહીને કેહને બેલાવશું રે, કુણ કહેશે મુજ શિષ; ટુંકારે કહી કુણ બોલાવશેરે, કુણ દેશે હિતશિક્ષ. હું. હું હું અજ્ઞાનીરે જિમ તિમ પુછતો રે, બેલું ન વચન સંભાલ; ઉત્તર દેતા તેહી તુહે હિત કરીરે, સમજાવી મુજ બાલ. હું. ૧૦ બાલકની પરે પુછીશ કેને રે, અરથ વિચાર અનેક મુજ મન સંશય હવે કુણ ભાંજશે રે, તુમ વિણ ધરીને વિવેક હું. ૧૧ પાલ વિના જિમ પાણી નવિ રહે છે, જલ વિના જેમ મણ જાતિ, માતા વિના જિમ બાલક તિમ મુને રે, તમ વિના નવિ રહેવાત હું. ૧૨ તુમ વિના દેશના કુણ સંભળાવશે રે, કુણ કરશે ઉપગાર; ઉપગારી તુમ સરીખા કુણ હશે રે, કુણ દેશે શ્રુતસાર. હું. ૧૩
દુહા સોરઠા, વરસ સત્તર ગૃહવાસ, ત્રીશ વરસ દીક્ષાપણે સવી સડતાલીસ ખાસ, જિનવિજય ગણી જીવીત. ૧ અકસ્માત જબ સાંભ, શ્રાવકે ગુરૂ નિર્વાણ; ધસક પડ તવ પ્રાસકે, આયુબેલે રહે પ્રાણ. ૨.
ઢાલ ૧૫ મી.
(ગુરૂના) શ્રાવક દેડી આવીયારે, પ્રણમે ગુરૂના પાય,
ગુણાકર સાંભરે રે, કેસર ચંદન ઘસી ઘણાં રે, ચરચે સ્વામીકાય. સનવિસનભાઈ પ્રેમજી રે, લાલદાસ જગમાલ; કાનજી મીઠાની જોડલી રે, ધરમ વિષે ઉજમાલ. કપુર નાનાભાઈ ભાઈશ રે, માણેક શાંતિદાસ; માના નાના જીવનારે, કુંવર ઉત્તમદાસ. ઈત્યાદિક શ્રાવક મલીરે, પુજે ગુરૂ નવ અંગ; પીઠ ઉપર બેસારીને રે, યાત્રા ચરમ કરે ચંગ. માંડવી જરકસમયી રચી રે, પધરાવી ગુરૂદેહ, શ્રાવક બહુ બહુમાનર્યું રે, અંધ વહે ધરી નેહ. પઈસા બદામે ઉછાલતાં રે, જય જય શબ્દ કરત; અબીર ગુલાલ ઉડાડતાં રે, વાત્ર બહુ વાત. ગુ. ૬
ਨੇ ਨਾਂ ਨ ਨ ਨ ਨ ਨੀ
Page #299
--------------------------------------------------------------------------
________________
૧૫૩
નગર માહીર સરેાવર કન્હે રે, સુંદર ૧ચય રચત; અગર સુખડ બહુ અરગજે રે, વસ્તુ સુગંધ ાવત. દાઘ દીએ ગુરૂ દેહને રે, શ્રાવક દુઃખ ધરત; ગુરૂ ઉપગાર સભારતા રે, અહોનિશી નામ જપત
દુહા. કિસન પ્રમુખ શ્રાવક સવે, અતિશય હરખ ધરત; પ્રતિષ્ઠિન વંદન કારણે, શ્રી ગુરૂ સ્થૂલ કરત. ઢાલ ૧૬ મી.
३०
શુ.
શુ.
(આદર જીવ ક્ષમા ગુણ આદર——એ દેશ્ત. )
શ્રી. ૩
શ્રી ગુરૂરાજ કદીએ નિવ વીસરે, સભારે રાત નિશી દીસજી; પશુ સરીખાને દેવ સારીખા, કીધા સુગુણુ જગીસજી. શ્રી રામચંદ્ર સીતા મન વસિયા, કમલા મન ગોવિદજી; રાજીલ મન જેમ નેમજી મુઝ મન, તિમ જિનવિજય મુનિ’દજી શ્રી. ર ગુરૂપ્રસાદે જ્ઞાન થયું મુજ, જાણ્યા જીવ અજીવજી; પુન્ય પાપ આશ્રવ ને સંવર, નિર્જરા અશ્વને શીવજી. લાકાલાક પદારથ જાણ્યા, જાણ્યા નરક ને સ્વર્ગજી; ઉર્ધ્વ અપેાતર લેાક મેં જાણ્યા, જાણ્યા ભવ અપવર્ગજી. સ્વમત પરમતના પરમારથ, વલી સ્વભાવ વિભાવજી; સાધક ખાધક પરિણિત જાણી, જાણ્યા ભાવનાભાવજી. વાસના ચ'દન માંહી વસી જિમ, જિમ ફૂલ માંહી સુગધજી; તંતુ જિમ પટમાં તિમ ગુરૂમાં, વસીયા સુગુણ સંબંધજી.શ્રી. ૬
શ્રી. ૪
શ્રી. પ
શુ.
શુ. ૮
કલશ.
ખટ કાય પાલક, સુમતિદાયક, પાપ નિવારક જગ જય કશ, સવેગ રંગી, સજ્જન સંગી, જિનવિજય ગુરૂ જય ગુણુ કરો; માનવિજય ગુરૂ કહેણથી, રમ્યા ગુરૂ નિર્વાણુ એ, સકલ શિષ્ય ઉત્સાહ ઉત્તમ-વિજય કોડી કલ્યાણ એ. ઇતિ શ્રી વિદ્વજનસભાગૃગારહારગજેંદ્રપંડિત શ્રી પં. જિનવિજયજી ગુરૂનિર્વાણુપ્રશસ્તિ સમાસ. પંડિત ઉત્તમવિજય રચિત.
૧ ચિતા. ૨ લૂગડામાં,
Page #300
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તમવિજયજી નિર્વાણ રાસ.
'
૨
. * - - - -
पन्यास श्री उत्तमविजयजी गुरुभ्यो नमः . .
દુહા પ્રસ્તાવ.
વનજ વદન વાગેશ્વરી, પુરત દાહરણ પણ, સમરૂં સાચી સરસતી, કરવા ગુરૂ નિર્વાણ. માતા પિતા બાંધવ ગુરુ, ગુરૂ ભવસમુદ્ર જહાજ; પશુ ટાળી પંડિત કરે, જે શ્રી ગુરૂ મહારાજ. ૨ - ગુરૂ ગુણ ગાતાં શિષ્યને, હવે વિનયપ્રકાશ; વિનયયુક્ત શિષ્યજ લહે, મોક્ષપુરી આવાસ. ૩ વીર પરંપર આવીઓ, શ્રી વિજયસીંહ સૂરીશ; તસ અહેવાસી વડો, સત્યવિજય સુજગીશ. 8 તાસ કપૂરવિજય કવિ, ક્ષમા વિજય તસ શીષ; જિનવિજય જગમાં , પ્રતાપ કેડીવરીસ. અંતેવાસી તેહના, વિદ્યા સિદ્ધ સમાન શાસ્ત્રાભ્યાસી જે સદા, બહુ શિષ્ય જ સંતાન. ૬ જસ કરતી બહુ વિસ્તરી, મહામંડલ વિખ્યાત તે ગુરૂ ઉત્તમવિયને, કહું ઉત્તમ અવદાત. ૭
ઢાલ ૧ લી.
(કોઈ પર્વત ધૂધલેરે—એ દેશી.) ગામ, નામ, માતપિતા. દેશ સર્વેમાં દીપતેરે લોલ, ગુર્જર દેશ ઉતંગરે. ભાગી. જે દેશમાં ચંબાવતીરે લેલ, પત્તન ને રાજ દ્રગરે. સે. દે. ૧ રાજગ્રહ સમરાજતુંરે લેલ, રાજનગર અદ્ભતરે. સે. જિન પ્રસાદ જિહાં ઘણુંરે લેલ, બહુ શ્રાવક સંયુતરે. સે. દે. ૨ સામલા પિલમાં શોભતારે લેલ, શ્રી સામલ પ્રભુ પાસરે. સે. લાલચંદ નામે વગેરે લેલ, તેહ દેવલને પાસરે. સેભાગી. સો. દેશ ૩ માણક નામે અંગનારે લેલ, તેહને સુંદર વાનરે ભાગી; પુત્ર નહિ કે તેને લેલ, રાત દિવસ તસ ધ્યાન, સે. દે૪
Page #301
--------------------------------------------------------------------------
________________
૧૫૫
અનુક્રમે બહુ ઉપચારથીરે લાલ, હવા ચાર સત્તાનરે સા ત્રણ સુતા એક સુત ભલેારે લેાલ, પુંજા જસ અભિધાનરે સે. ૪. ૫ રૂપ મનાભવ સારીખુરે લાલ, લક્ષણ લક્ષિત દૈહરે, સા.
'ક્રુતીઆચંદ્ર પેરે વગેરે લાલ, જ્યુ. સજ્જનના નેરે. સા. દે. ૬ તિમ કુવર સ્ક્રિન દિન વધેરે લાલ, માત પિતા તિમ હર્ષરે. સાભાગી. ઈમ અનુક્રમે વધતાં થકારે લાલ, હુવા અષ્ટાદશ વર્ષરે. સા. દે. ૭ ખરતરગચ્છ માંહી થયારે લાલ, નામે શ્રી દેવચરે, સા. જૈન સિદ્ધાંત શિરામણીરે લાલ, ધૈર્યાદીક ગુણવૃ દરે. સા. દેશના જાસ સ્વરૂપની રે લોલ, તે ગુરૂના પદ્મપદ્મ રે. સે. વંદે અમદાવાદમાં રે લોલ, પુંજાસા નિઃશ્ર્વ રે.
દે. ટ
સા. દે. ૯
દુહા.
તે ગુરૂની વાણી સુણી, હરખ્યા ચિત્ત કુમાર; જ્ઞાન અભ્યાસ કરૂ હવે, તુમે પાસ નિરધાર. ઈંગિત આકારે કરી, જાણી તેહ સુપાત્ર; જ્ઞાન અભ્યાસ કરાવવા, કીધા તેના છત્ર. શ્રાવિકા રામકુવર તિહાં, ધરમી અતિ ગુણવંત; ગુરૂવચને તે કુંવરને, અતિશય સહાય કરત.
ઢાળ ૨ .
દેશ મનેાહર માલવા—એ દેશી.
અભ્યાસ.
લ. છે.
લ.
લ. હ.
લ.
હવે કુવર નિત નિત ભણે, પ્રકરણ જૈનનાં સાર. દંડક ને નવતત્વ જે, જાણ્યા જીવવિચાર. ત્રણ લેાકની દીપિકા, સંગ્રહણી સુવિચાર. ભાષ્ય ચૈત્ય ગુરૂવંદના, વલી પચખાણ પ્રકાર. ક્ષેત્રસમાસ સોહામણેા, સિદ્ધપચ્ચાશિકા નામ. સિદ્ધકિા તિમ વળી, ચઉસરણ અતિ અભિરામ. લ. હુ. કર્મ ગ્રંથ અરથે કર્યાં, કર્મપયડી મુખપાઠ. 'પ'ચસંગ્રહ મુખ ગ્રંથમાં, વિસ્તા કર્મ જે આઠ. કાવિચાર અશુળ વળી, વનસ્પતિ તિમ જાણુ. ૧ ખીજના ચંદ્ર.
લ.
લ. હુ. ૪
ä.
લલના.
Page #302
--------------------------------------------------------------------------
________________
૧૫૬
દર્શન પાખી સિત્તરી, કરતા એહનું નાણું લ. હે. ૫ * ખંડ પુદ્ગલ તિમ વળી, નિગોદછત્રીસી જેહ, લ.
વળી અતિચારપંચાસીક, નિજ અભિધા પેરે તે લ. હ. ૬ વૃત્તિ સહિત વચ્ચે સર્વે, તે ગુરૂને ઉપગાર. લે. ભંગજાલ બહુ મુખ ભણે, રહસ્ય તે આગમ અપાર. લ. હ. ૭ સપ્તભંગીનય સાત જે, વળી નિક્ષેપની વાત. તિન ભગીપણે ગ્રહ, કેતાં કહું અવદાત. ઇમ કરતાં હવે અન્યદા, ગુરૂજી કરે વિહાર સુરત બંદર આવિયા, સાથે તેહ કુમાર. લ. હ. ૯ શબ્દશાસ્ત્ર તે શેહેરમાં, ભણિયા યત્ન અપાર. ઉત્તમ ગુરૂ પદ પદ્મની, સેવા કરે શ્રીકાર. લ. હ. ૧૦
$ $
$
م
»
પાટણ શહેરના વાણિયા, કચરા કીક નામ; આવી સુરતમાં રહ્યા, સુંદર જેહનું ધામ. પુન્ય પ્રાકૃત ભરે થયે, લહી ક્ષેત્રમંતર યોગ મન ચીતે સફલ કરૂં, લક્ષ્મીને સંગ. આવી ગુરૂને વિનવે, કરણ્ય તીરથ જાત; પતિ પુરૂષ જે કઈ દીયે, તે હેય સફલી વાત. ૩ ગુરૂ પણ તેહ કુમારને, જાણી ચતુર સુજાણ; તસ આગ્રહથી આપી, લક્ષણ રૂપ નિધાન. કચરાશાહ હરખીત થયા, લગન જોઈ અતિ સાર; સમેતશિખર જાવા ભણું, સરવે થયા તૈયાર.
ઢાલ ૩ જી,
હરિયા મત લાગ્યો–એ દેશી. તીર્થયાત્રા. બેઠા તિહાંથી જાહજમાં, અનુક્રમે ગયા કલીકેટરે; તીરથ મન વાહાલાં કરી. દરશણ તિહાં પાસનારે, દીધી મેહને ચેટરે. મગરૂદાવાદ પ્રમુખ ઘણુર, જૈન દેવલમાં ડામરે. અનુક્રમે પહત્યા શિખરજી, ઉતર્યા તલહટીએ તારે. તા. ૨
بم
Page #303
--------------------------------------------------------------------------
________________
૧૫૭
અદ્ભૂત સ્વપ્ર,
તી.
તી.
તી. ૮
તી.
તી. ૯
હુકમ નહી ચડવા તણા રે, ગામ ધણીનેા તાસ રે; ઈણી અવસરે અચરીજ તણી, વાત જાણા ઉલ્લાસ રે. પુજા કુમરે રાત્યમાં રે, સુતાં સુપનુ` એક રે; દીઠું' તે સુણજ્યે સર્વે, હૃદયે ધરી વિવેક રે. માહરા મિત્ર ખુશાલશા, તેહ થયા છે દેવ રે; આવીને તિણે પૂછી રે, કહાંથી આવ્યા તુમે દેવ રે. દરશન અર્થે આવીઆ રે, પણ હવણાં અંતરાય રે; દેવ કહે ચિંતા કસી રે, આવા નંદીસર ઠાય રે. તેહ સુણીને હરખિયા રે, પાહાતા નદીસર દ્વીપ રે; શાશ્વત ચૈત્ય પ્રણમ્યા તિહાં રે, બાવન ચામુખ ખીપ રે. તી. છ સીમધર પાસે હવે રે, લઈ જાઉ ધરી પ્રીત રે; તે જાણું જે રાખી સર્વે, મિત્રપણાની રીત રે. દેવે માંની વિનતી હૈ, લેઈ ગયા તતકાલ રે; સમવસરણુ દીઠું તીહાં રે, ત્રિગડું' ઝાકઝમાલ રે. પ્રતિહારજ અતિશયા રે, સીમધર ભગવાન રે; દેખી દેખી હરખતા રે, દેશના સાંભળે કાન રે. દેશના અ`તે પુછી રે, કહેા સ્વામી એક વાત રે; ભવ્ય તથા અભન્ય છું રે, સમકીત કે મીથ્યાત રે. પ્રભુજી કહે સુણ કુંવર તું રે, ભવ્ય અછે સુવિનીત રે; આજ થશે સમકીતની રે, પ્રાપ્તિ તત્વપ્રતીત રે, તેહ સુણી ચિત્ત હરખી રે, શમાંચિત હુઆ દેહ રે. તી. સગ્રામે જિમ જય વર્યાં, પુરૂષ લહે શુભ રહે રે. ઈમ જાણે પુણ્યે લહી રે, પ્રભુપદ પદ્મની સેવ રે; ભાગ્ય હાય તા એહવી રે, સેવા રહે નિત્યમેવ રે. દુહા. ઇમ હરખે સુપનમાં, કચરાશા કહે તામ; ઉઠા શિખર ચઢાવા ભણી, આજ્ઞા આપી આમ. ચઢીઆ શ્રી સમેતજી, વાંદ્યા જિનવર પાય; વીશે જિનેશ્વર તણા, મેાક્ષ કલ્યાણુક ડાય,
તી.
તી. ૧૦
તી.
તી. ૧૧
તી.
તી. ૧૨
તી. ૧૩
તી.
તી. ૧૪
તી. તી. ૩
હું રું છું
તી. ૪
તી.
તી.
તી.
તી. ૬
૧
Page #304
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પ્રવાસ,
ઈમ અનુક્રમે યાત્રા કરી, પાછા વળતાં તેહ બહુ તીરથની ભૂમિકા, ફરસે ધરી હ. રાજગૃહ ચંપા ભલી, માહણ ક્ષત્રીકુંડ; દીઠે ભગવતી ભાખીઉં, ઉષ્ણદકના કુંડ, પાવારી પુરી ભલું, મથુરાં કાશી જાય; લેકભાષાએ તિહાંકણે, દર્શનવાદ કહાય. તિમ વળી આગ્રા શહેરમાં, ટુંક સાથે વાદ; પટણે દિગપટક્યું વળી, કરતાં કહ્યું જશવાદ. આવ્યા મેડતા શહેરમાં ઉતર્યા શાહની પોલ; તિહાં જિન પડીમાં વંદતાં, બેઠી ઓલા એલ. ,
ઢાળ ૪ થી,
જોગાસર ચેલાની.”—એ દેશી. અનુક્રમે આવ્યા તિહાંકરે, પાટણ શહેર મઝારે ચતુર નર. કચરશા હરખે ઘણુંરે લેલ, આણંદ અંગ અપારરે. ચ. ૧ પુન્યવંત ઈમ જાનીએરે લોલ. રંણ આપું શીર સર્વેરે લોલ, ગયા સુરત હવે શહેરેરે. ચ. કુંવર પ્રભુ લેઈ આવીયારે લેલ, રાધનપુર ભલી પેરજે. ચ. પુ. ૨ ઉછવ મહેછવદ્યું તિહાંરે લેલ, પધરાવ્યા જિનરાય રે. ચ. અનુક્રમે તિહાંથી સુરત ગયારે લેલ, બુહાપુર હવે જાય. ચ. પુ. ૩ માંગતુંગી વિચમાં જઈને લેલ, કરી અંતરીક્ષની જાત્ર ચ. મુગતાગીરી મગસી ભલારે લલ, ઉજેણી માંહે આવંતરે. ચ. પુ. ૪ તિહાં પ્રભુ પાસ નમી કરી લેલ, આવ્યા નિરંગાબાદ, ચ. પ્રેમચંદસ્યું તિહાં કરે લેલ, ઢેઢકને ભલે વાદરે. ચ. પુ. ૫ તિહાં જસવાદ લહી કરીને લેલ, મલકાપુર કરી જાગેરે. ચ. બુહણપુરમાં આવીયારે લેલ, સાધમિક સંઘાતરે. ચ. પુ. કસ્તુરશાને ઘરે લેલ, દેઈ આદર બહુ માન. ચ. રાખ્યા નિજ ઘર હરક્યુલેલ, સાંભલે નિત્ય વ્યાખ્યાનરે.ચ. પુ. ૭ - ૧ ઋણકરજ. ૨ મક્ષીજી.
ا
Page #305
--------------------------------------------------------------------------
________________
૧૫૯
હિમચ’દજી તિહાં ભલારે લાલ, દુષ્કર તપ કરનારરે. રાત દિવસ બેઠા રહેરે લાલ, નિઃસ્પૃહતા ગુણ સારરે. સાંભલતાં તસ દેશનારે લાલ, ઉપના મન વૈરાગ્યરે. ઉઠી કરજોડી કહેરે લાલ, સાંભળેા ગુરૂ અડભાગ્યરે. દીક્ષા લેઉં ગુરૂજી ચારે લાલ, વાવરૂ તવ ગામરે.. એહ કરીને ચાખડીરે લાલ, ટાલવા મેાહની ધૂમરે. તવ સહુ સ`ઘ કરે વિનતિરે લાલ, લ્યો દીક્ષા એહું પાસરે. ચ. તેહ વચન સુણીને કરેરે લાલ, પરખ્યા પ્રતીતની તાસરે. ચ. પુ. ૧૨ પરીક્ષા કરતાં જાણીઆરે લાલ, શ્રદ્ધામાં કાંય ફેરરે. જિન પૂજા અનુમોદતારે લાલ, ન કરે તે કોઈ પેરરે. ચ. પુ. ૧૨ ઉત્તર વાળ્યે સઘનેરે લાલ, વૃદ્ધપણું છે માતરે.
ચ. પુ. ૧૦
ચ.
ચ.
તસ આણુા વિષ્ણુ. કિમ સરેરે લાલ, તિણે જાણ્યું ગુજરાતરે. ચ. યુ. ૧૩ ઇણે અવસર કસ્તુરશારે લાલ, દેવાંગત થયા તામરે, ૨.
વાહરા `ગાકુલદાસજીરે લાલ, કુંવર આવ્યા નિજ ધામરે. . પુ. ૧૪ બહુ સાધર્મીક જોડીઆરે લાલ, ધર્મે ઉત્તમ જીવરે, પ્રભુપદ પદ્મ સેવે સારે લાલ, આણી રાગ અતીવરે. ચ. પુ. ૧૫
ચ.
.
ચ.
ચ. પુ.
ચ.
ચ. પુ.
દુહા.
હવે તે કુંવરને સહુ, કહે શેઠજી તામ;
જિહાંથી અનુક્રમ આવીઆ, સુરત શહેરશું ઠામ. વિશેષાવશ્યક તિહાં, વાંચ્યા ગ્રંથ મહંત; આવ્યા અમદાવાદમાં, બહુ આદર જસવ'ત. તિહાં શ્રી ચેાગવિમલગણી, તિહાં જિનવિજય પન્યાસ; વાંદી ચિત્તમાં હરખીયા, આવે માતા પાસ. ઘા અનુમત દીક્ષા લીઉં, તવ ખેલે નિજ માત; જિહાં લગે જીવું હું ત્યાં લગે, ન કરી વ્રતની વાત. માન કરી રહ્યા શેઠજી, જાણી તસ ઉપગાર; ઉત્તમ જાણે માતને, તીર્થપરે નિરધાર. શ્રી જિનવિજય ગુરૂમુખે, સુણે નિત્યે વ્યાખ્યાન; શ્વેતા વક્તા સમ મિલે, મિલે તે તાનેાતાન,
૩
૬
८
Page #306
--------------------------------------------------------------------------
________________
આયુષ્ય માતા હવે, હિતાં પરલેક; મૃતકાર્ય તેહનાં કરી, અનુક્રમે વારે શેક.
હાલ ૫ મી.
બલદ ભલા છે સેરઠરે–એ દેશી. દીક્ષા. શેક નિવારી શેઠજીરે, હવે કરે વ્રત કેરી વાતરે. સેભાગી. રૂપે જ મોહ સુજાતરે, સે. જગમાંહે કીરતી વિખ્યાતરે. સે. જેહનાં નિર્મલ અવદાત. . ૧
જ્યાં ભણે નરનારીરે, ઘસા પારેખની પિલમાંરે લોલ, એક પાનાચંદ મલકરે, સે. તે તે બોલવામાં નહી મૂકરે. સે. શેઠજીના રાગી મલકરે, સે. એ વાત સુણી અચુકરે. સે. જ. ૨ નવી લેબાઈ દીખડીરે, સે. તે શેઠજીને કહે ઈમરે. સે. મુજ આણ વિના કહે કીમ, સે. દેશે દીક્ષા કુણ ધરી પ્રેમરે સે. તેહને દેઉં શિક્ષા એ નેમરે.
સે. ૩ ભદ્રકભાવી તેને સમજાવે તે શેઠ, સે. તમે સજજન અમચા ઠરે, સે. તુમથી સહુએ બીજા હેઠરે, સે. તિણે આજ્ઞા દે ભલી પિઠરે.
સે. જ. ૪ તેહને આણી લહી કરીરે, તેડા જેસી જાણ. સે. પૂછે તેહને તે ઠાણ, સે. કોને પાસે દીક્ષા મંડાણરે. સો. કરીએ તે કહે ધરી નાંણરે.
સે. જ. ૫ જેસ ઈ જેસી બોલીએ રે, માહરા લગનમાં આવે એવરેસે. જિનવિજ્યજી પન્યાસ જેહરે, સે. તિહાં દીક્ષાને ધરે નેહરે. સે. થાશે દિશ દિશ ઉદય અખેહરે.
સે. જ. ૬. સંઘ સહુ મન હરખીઓરે, એ વાત સુણી શુભ રીતેરે. સે. શેઠજી સરીખા સુવિનીતરે. સે. થાશે જેહના શિષ્ય વદીતરે. સો. ગુરૂ ચેલાની જોડ અતિ દીઠરે.
સે. જ. ૭ સુદી વૈશાખ છઠે દિનેરે, દીધું લગન તે અતિ સુપત્થરે.સે. દીધે તેહને બહુલે અત્થરે, સે. વિસ્તર જેસી તત્થરે સે. માં ઉછવ જFરે.
સો. જ. ૮ ૧ મુંગે. ૨ મરાઠી શબ્દ-અમારે. ૩ નક,
Page #307
--------------------------------------------------------------------------
________________
ઘર ઘર દેવે વારણાં રે લોલ, હાથગરણને નહી પારરે. સે. પ્રાર્થના કરે લેક તે વારરે, સે. હોડી હોડ ખરચે ઉદારરે. સે. જિનશાસન ઉન્નતિ સારરે.
સે. જ. ૯ વરઘોડે નિત નિત ચડેરે, કઈ દિન ઘોડે અસવાર. સે. કઈ દિન ગજવર શ્રીકારરે, સે. મિલે લેકના વૃંદ હજારરે. સે. માનું આ ઈંદ્ર અવતારરે.
સે. જ. ૧૦ લેક પ્રશંસા તિહાં કરે, ધન ધન એહને અવતારરે, સે. ઈમ છાંડે જે ઘરભારરે, સે, ગુરૂ પદ પ નિરધારરે. સે. પ્રણમે નિત હર્ષ અપારરે.
" સો. જ. ૧૧
દુહા, દીક્ષા દિન પૂરવ દિને, કીધાં સાતમી ભક્તિ;
રાસી ગચ્છના યતિ, વેરાવ્યા નિજ શક્તિ. ૧ બહેન ભાણેજ પ્રમુખ પ્રત્યે, સંતોષી શુભ રીત; મહેચ્છવ દીક્ષા દિન હવે, કરે ખરચી બહુ વિત્ત. ૨ સાંમલા પાસની પળમાં, શ્રી સોમલ પ્રભુ પાસ સંઘ તિહાં ભેળો મળે, મનમાં અધિક ઉલ્લાસ. ૩
ઢાલ ૬ ઠ્ઠી.
સંયમ રંગ લાગોએ દેશી. હવે દીક્ષા દિન આવીયેરે, નવણું કરાવે નારી; સંયમ રંગ લાગ્યું. અંગહ્યું કેમલ વસ્ત્રથી રે, લૂહે હર્ષ અપાર.
સં. ૧ આભૂષણ બહુ મુલનાં રે, કુંડલ હાર ઉદાર. સં. બાજુબંધ બાંહે ભલા રે, કેડે કંદરે સાર. સં. ૨ તિલક ની લાડે સાહીએ રે, હાથમાં શ્રીફળ પાન. ગયવર બંધ ચઢયા હવે રે, દીપે દેવ સમાન. સં. ૩ સાબેલા સેહે ઘણું રે, કઈ બેઠા ગજરાજ. કેઈ તુરંગમ પાખર્યા રે, ઉછવ કરે કાજ. પંચ શબ્દ વાજીંત્રના રે, શબ્દ હવે શ્રીકાર. નોબત ગડગડે છેતર્યું રે, માદલના દેકાર. સં. ૫ ૧ કપાળે. ૨ ઘેડો,
ક
જ
| દ
Page #308
--------------------------------------------------------------------------
________________
૧૧
સ.
સ.
સ. ૮
સ.
સ. ૯
ચિર'જીવા તુમે શેઠજી રે, પાળા સચમ સાર. અપ્રમત વિચા તુમે રે, ષટ જીવ પાલણુહાર. ઈમ આશિશ દિએ સહુ રે, હર્ષ ધરી ઉલ્લાસ. સુરપતિ સુરવર પરિવā રે, તિમ સાહે સુવિલાસ. સ. ૭ સઘ ચાલે સહુ આગલે રે, જોવે શેઠ વદન્ન. ફરતા નગર મધ્યે થઈ રે, આવે રખીઆ લન્ન. મયગલથી હવે ઉતરી રે, આવે ગુરૂને પાસ. આભૂષણ પ્રમુખા સવે રે, મુકી માની પાસ. મુંડ થઈ હવે ઉચરે રે, સામાયિક આલાપ. આજ થકી ત્રિવિધ કરી રે, નવી કરવું કોઈ પાપ. સ. ૧૦ સંઘ કરે સહુ વંદના રે, જાણી હવે અણગાર. વ્રત પચખાણ ઘણાં કરેરે, બહુ પ્રાણી તેણી વાર. જિનવિજય ગુરૂજી હૅવેરે, સંગતિ લઈ અહુ માન સ પદ્મવિજય કહે થાપીરે, ઉત્તમવિજય અભિધાન. દુહા.
સ.
સ.
સ. ૧૧
સ. ૧૨
સ.
*
સ. દ
દિ વૈશાખ અઠાણુંએ, છ કરે શુભ દિન; લીધી દીક્ષા ઈણી પેરે, સાવધાન કરી મન. લોક કહે ધન્ય એ ગુરૂ, જેહને એહવા શિષ્ય; કેઈ કહે ધન્ય શિષ્યને, જસ શીર ગુરૂ સુગીશ. ૨ ઇમ કહી સૈા નિજ થાનકે, પાહત્યા હવે ગુરૂરાય; પ્રેમાપુર આવી કરી, તેહ ચામાસું હાય.
ઢાળ ૭ મી.
(ગેબસાગરની પાર્ટી ઉભી, દેય નાગરી માહરા લાલ —એદેશી.) પ્રેમાપુરથી ચામાસું હવે ઉતરે મ્હારા લાલ, ગુરૂજી વિચરતા જાય સુરતને પરિસરે. અનુક્રમે વિજયયા સૂરિએ આદર ઘણા, દીધા જાણી દીપતા સંવેગીપણા. ૧ માં. ૨ માથાના કેશના લેાચ કરી. ૩ નામ.
૩
મ્હારા લાલ.
મ્હારા.
મ્હારા. ૧
Page #309
--------------------------------------------------------------------------
________________
મ્હારા.
મ્હારા.
૧૬૩ સુરતમંડણ ધર્મ સંભવ શાંતિજિના
મ્હારા. ઉષભ વીર તિમ અછત નમ્યા થઈએકમના નંદીસર દ્વીપે થયે મહેચ્છવ તિણે સહે.
મ્હારા. કહે ભટ્ટારક તુમહે આદેશ કણે ગમે. મ્હારા. ૨ માગ્યું પાદરૂં ગામ ગુરૂએ કઈ કારણે
અનુક્રમે આવ્યા પાદરા ગામને બારણે. મહારા. સાંમઈયું સંઘે કરી ગુરૂ પધરાવીયા.
મ્હારા. . આગ્રહ કરીને ભગવતી સૂત્ર મંડાવીયા. મહારા. ૩ નંદીસૂત્ર વંચાવ્યું શિષ્યને ગુરૂજીએ,
મ્હારા. અનુક્રમે શ્રાવણ શુદિ દિન દશમી વદિ છએ. મહારા. આયુ પુરે જિનવિજય ગુરૂ દેવંગત થયા. મહારા. ગુરૂભાઈ સંયુત ખંભાત આવિયા.
મ્હારા. ૪ બહુ ઉપધાન ને માલ પહેરાવી તિહાં કણે. મ્હારા.
લહી આદેશ તિહાંથી આવ્યા પાટણે. મ્હારા. સામઈયું કરે સંઘ ઉપાશ્રયે ઉતર્યા,
મહારા. વહે ઉપધાન પહેરે વળી માલને પાગર્યા. મહારા. ૫ ભાવનગર આદેશે રહી ભવી હિત કરે. મ્હારા. તેડાવ્યા દેવચંદજીને હવે આદરે.
મ્હારા. વાંચે શ્રી દેવચંદજી પાસે ભગવતિ,
હારા. પન્નવણ અનુયોગ દ્વાર વળી શુભ મતિ. મહારા. ૬ સર્વ આગમની આજ્ઞા દીધી કરે દેવચંદજી. મ્હારા.
જાણી જગ્ય તથા ગુણગણુના વૃંદજી. મહારા. તિહાં કુંવરજી લાધા ભક્તિ ઘણી કરે.
મ્હારા. કચરા કાકા સંઘ લેઈ ઈણે અવસરે. મહાદા. ૭ શ્રી સિદ્ધાચળ યાત્રા કરવા આવિયા.
મ્હારા. ગુરૂજી પણ સિદ્ધાચળ સાથે સીધાનિગા. મ્હારા. બહુ મુનિવરની કે અનંતી ગતિ ગઈ. મહારા.
તે સિદ્ધક્ષેત્ર ભેટે રેમાં ચિત તનુ થઈ. મ્હારા. ૮ તિહાંથી રાજનગર ભણી ગુરૂજી સંચરે. મહારા. દય ચોમાસાં ગુરૂજી આગ્રહથી કરે.
મ્હારા.
Page #310
--------------------------------------------------------------------------
________________
મ્હારા.
મ્હાશ.
૧૬૪ ભગવતિસૂત્ર વ્યાખ્યાને ગાજે ઘન પેરે.
ગુરૂજી પાસે દેય શિય વ્રત આદરે. હારા. ૯ વળી ઉપધાનને માલ પહેરે બહુ શ્રાવિકા. હારા.
નરનારી સુણે દેશના લેશની નાશિકા. ગુરૂપદ પદ્મની સેવા કરે બહુ ધરી.
હારા. ભવ્ય જીવનિજ આતમકારજ અનુસરી. મહારા. ૧૦
દુહા કચરા કીકા સંઘવી, શેઠ વળી લખમીચંદ હીરાભાઈ હશી ઘણું, મળી સંઘને વૃદ. લિએ લેખ સુરત થકી, શ્રી ગુરૂજી મહારાજ શ્રી જિન પાસે વિનતી, તુમ આદેશને કાજ. શ્રીજીએ માની વિનતિ, ચાલ્યા તીજે આદેશ ખેડા પાદરા ભરૂચ એ, દેતા ભવી ઉપદેશ. આવ્યા સુરત પરિસરે, સુણી સંઘ સમુદાય; વધામણી દેઈ આવીયા, વંદન શ્રી ગુરૂરાય.
હાલ ૮ મી.
(ગડગડ ઝાઝયાની દેશી.) સંઘ સામઈયું કરે સારરે, વિત્ત ખરચે ચિત્ત ઉદાર;
ગડગડ ઝાઝાં જશ નેબત વાગે. બહુજન આકીર્ણ તે ચાલે, દેખી પ્રતિપક્ષને સાલેરે. ગ. ૧ ઉપાશ્રય ગુરૂ ઉતરતા, સંઘ પૂજા પ્રભાવના કરતારે.. ગ. પનવણા સૂત્ર વ્યાખ્યાને, મંડાવે ધન બહુ માનેરે. .. ? શ્રી પૂજ્ય લિએ અરદાસ, ગુરૂને લિખ બીજે ચેમાસરે. ગ. સંઘ આણથી બારે માસ, ગુરૂજી કરે શુભ અભ્યાસરે. ગ. ૩. બહુ લેક વહે ઉપધાન, સંઘવી કચરા કીકા પરધાન. ગ. અતિ ઉચ્છવે માળ પહેરાવે, જિનશાસન અતી સેહાવેરે. ગ. ૪
૧ લેશનો નાશ કરનારી.૨ શત્રુ. ૩ વારતે શાના િvી ગનેના તિ-જેનાથી જ્ઞાનાદિકની પરીક્ષા કરીએ તેને ઉપધાન કહેવામાં આવે છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
સ્વામીવત્સલ મન હરખે, બહુ દાન મેહ ક્યું વરસેરે. ગ. તે ઉન્નતિ મુખ ન કહાય, ધરમીત જન હરખીત થાયરે. ગ. ૫ દય શિષ્યને દીક્ષા દિધીરે, નવસારીની યાત્રા કીધીરે. ગ. હવે નવાનગર આદેશ, સંઘ આગ્રહ લિખિયે ગણેશ. ગ. ગુરૂ સૂરતથી વિચરતા, આવ્યા ખંભાત હરખતારે. ગ. એક શિષ્ય કર્યો સુજગીશ, વંદે બહુ ચિત્ય જિનેશરે. ગ. નમે ચિત્ય તે અમદાવાદ, ભાવનગર આવ્યા આલ્હાદરે. ગ. પ્રણમે તિહાં ઋષભજી રંગે, આવ્યા વિમલાચલ સંગેરે. ગ. તિહાં પ્રણમી ગયા ગિરનારે, વલી નેમજી ચિત્ય જુહારેરે. ગ. કરે નવાનગર ચોમાસ, વહે ઉપધાન માલ સુવાસરે. ગ. ૯ ગુરૂજી ચેમાસ ઉતરે, આવ્યા રાધનપુર શુભ વારેરે. ગ. બહુ ઉચ્છવ મહેચ્છવ યુગતે, પધરાવ્યા ઉપાશ્રયે ભગતેરે. ગ. ૧૦ શેઠ ડસા સમિકરણશાહ, ગેડા શેઠ અતી ઉછાહેરે. ગ. વારહીયા શાંતિદાસ, ણ શેઠ અધીક ઉલ્લાસરે. | ગ. ૧૧ મસાલીયા જસા શુભ ચિત્તે, ખુશાલશાહ ખરચે વિત્તરે. ગ. મલીહાર ખુશાલ તે જાણે, શેઠ સીંચા અધિક વખાણેરે. ગ. ૧૨ પારેખ વીરજી અતિ વારૂ, ગલાલ પુજા મહારરે. ગ. ઈત્યાદિક શ્રાવક રાગી, હરખચંદ હાથી બડભાગીરે. ગ. ૧૪ શ્રી ભગવતિસૂત્ર વચાય, સૂક્ષ્મ વાતે ચરચાય. ગ. શ્રાવક શ્રાવિકા ઉપધાન, વહી માલ પહેરે શુભ ધ્યાન રે. ગ. ૧૫ સંખેસર સંઘના સાથ, ગુરૂ યાત્રા કરે જગનાથરે. ગ. ફિરી સિદ્ધાચલજી સિધાવ્યા, સંઘ સહિત સહુ મન ભાવ્યા રે. ગ. ૧૫ નવાનગર રૈવત કરી યાત્ર, મસાલા પિખે સુપાત્રરે. ગ. સિદ્ધક્ષેત્રે રાષભ જિન નિરખી, ભાવનગર વંદે પ્રભુ હરખીરે ગ. ૧૬ સુયગડાંગ સટીક વ્યાખ્યાને, જિનવાણી ઉત્તમ બહુ માને. ગ. પદ્મવિજ્ય કહેગુરૂ સંગે, શ્રુત અભ્યાસ શ્રુત મન રગેરે.ગ. ૧૭
દુહા માલ પહેરાવી તિહાં કણે, ગયા ખંભાત મેઝાર; દય શિષ્ય તિહાંકણે ક્ય, ઉન્નતે થઈ અપાર. ૧
Page #312
--------------------------------------------------------------------------
________________
તિહાંથી જઈ રાજનગરમાં, ચાલ્યા દક્ષણ દેશ, પાછા પુર આવ્યા અનુક્રમે, પ્રણમ્ય તિહાં જિનેશ. ૨ બહુ જણને દીક્ષા દેઈ, પિતા સુરત શહેર દેય ચોમાસા તિહાં રહ્યા કરતા ભવીજન મહેર. ૩ હવે બુહરાનપુર શહેરને, લિખે આદેશ ઉદાર; પણ વૃદ્ધાવસ્થા થકી, ન કરે ગુરૂ વિહાર શિષ્ય તિહાંકણું પાડવી, આપ રહ્યા તે ઠાય; કમલશાહ શેઠજી હવે, ચાંપાનેરથી આય. કરે વિનતિ ગુરૂ પ્રત્યે, પાઉધારે મુજ ગામ, ઈમ કહી બહુ આગ્રહ કરી, પિોહતા તે નિજ ઠાય. ૬
ઢાળ ૯ મી. ( સીરહીને સાલુ હેકે ઉપર જોધપુરી—એ દેશી.) અનુક્રમે આવ્યારે કે, ગુરૂજી વિહાર કરી, ચાંપાનેરમાં હેકે, ચોમાસું વરી; વહી ઉપધાન હેકે, પહીરાવે માલ; ધર્મની ઉન્નતી હેકે, થઈ તિહાં સુવિશાળ. તિહાંથી વિચરે છેકે, લીંબડી ગામ આવ્યા તિહાં ચોમાસું કે, ભવજન મન ભાવ્યા; વહી ઉપધાનને હેકે, માલ પહીરાવે; બીજું માસું છેકે, તિહાંએ જ સોહાવે. તિહાંથી હેકે, ચાલ્યા સિદ્ધાચલ જાવા; બુહરાનપુરથી છેકે, શિષ્ય તિહાં આવ્યા; પાલીતાણે હોકે, પ્રતિષ્ઠા કીધી, સંઘ સતિત હેકે, કરતિ બહુ લીધી. આ આદેશ હોકે, પાટણ શહેર તણે; ગુરૂજી પધાર્યા છે કે, મહોચ્છવ અતિ ઘણે; શ્રાવક શ્રાવિકા હેકે, સાંભળે દેશના ઉપધાનને માલા છેકે, કરતા શુભ મના. રાધનપુરમાં હેકે, ચોમાસું આવ્યા; દેય ચોમાસાં હેકે, ભવજન મન ભાવ્યા;
Page #313
--------------------------------------------------------------------------
________________
- ૧૬૭
તારાચંદ કચરા હોકે, સંઘવી ઈણ સમે, સંઘ લેઈને છેકે, તીરથ બહુ નમે. તારંગા આબુ છેકે, સંખેશ્વર પાસ; યાત્રા કરી છેકે, પહેલી મન આશ; રાધનપુર હેકે, આવ્યા એટલે; સંઘે સામઈG હોકે, કીધું તેટલે. ગુરૂજીને હોકે, વંદે સંઘ હર્ષ ધરી, પૂજા પ્રભાવના છેકે, વળી વિનતિ કરી, સ્વામી પધારે છેકે, ગોડીજી જાણ્યું; સઈ ગામમાં છેકે, પ્રભુજી અણાવસ્યું.
ગ્યતા જાણે છે કે, ગુરૂજી હા ભણી; પ્રભુજી મંગાવવા હાકે, વિનતિ કરી ઘણું; અનુક્રમે આવ્યા હોકે, પ્રભુજી સોઈ ગમે; આવી વધામણું છેકે, ગામ ગામ ઠામ ઠામે. સંઘવી સાહયે હેકે, ગુરૂ જાએ યાત્રા કરી, તે સંઘ ઉછવ હેકે, નવી કહેવાઈ વરી; સિદ્ધપુર ત્યાંથી હોકે, આવ્યા સાંભળી; ન જવાએ હવે હોકે, તુમથી વૃદ્ધપણે; ગ્રીષ્મકાલને તાપ હેકે, અતીય ભણે. માને વિનતિ હેકે, જેહનું દીલ કરે; પદ્ધવિય કહે હોકે, તે ભવી શિવ વરે. ૧૦
દુહા.. હવે પ્રતિષ્ઠા કારણે, મંગાવી આદેશ લિખી ગુરૂરાયને વિનતી, પાઉધારે ઈણે દેશ. ૧ પાનાચંદ મોતી તિહાં, રાખે કેઈક માસ; અતિ આગ્રહ સંઘવી તણે, નીકળવા દીએ તાસ. ૨ આવ્યા પાદરે જેટલે, વર્ષો અતિશય થાય; મૂલચંદ હરખા હવે, વડોદરાથી આય. ૧ મંગાવી લેશું. ૨ પધારે, ૩ વરસાદ,
Page #314
--------------------------------------------------------------------------
________________
૧૬૮
પાદરા સહ્ય મૂલચંદ તથા, નવિ જાવાઈ "તત્ય; અનુક્રમે ચામાસુ` રહ્યા, વાસુપૂજ્ય જિન રજત્થ. હવે ચામાસુ ઉતરે, સંધ લિખે અરદાસ; સ્વામી સૂરત આવીએ, રહેવાને ચામાસ.
ઢાળ ૧૦ મી.
સું. એ. ૪
3
સું.
(સુંદર પાપસ્થાનક કર્યું સાલમું–એ દેશી. ) સુંદર ગુરૂ પણ માની વિનતિ, આવ્યા ડભાઈ ગામ હો. સું. લાઢણુ પાસ જુહારીયા, સાયા આતમ કાજ હા. એ ગુરૂને નિત્ય વદીએ, પ્રઉગમે તે સૂર હા. ગામ નગર પુર પાટણે, દેશના દીએ ભરપૂર હા. સૂરત શહેર પધારીયા, ભેટયા સંપ્રેસર પાસ હો. દોય ગુરૂભાઈ ભેલા રહ્યા, માંહી ખુશાલવિજય પન્યાસ હો. સપ ઘણા ગુરૂભાઈને, તિમ ભત્રિજા પરિવાર હા. એહ ચામાસુ` તિહાં કરે, પણુ આંખે આજાર હા. આસધ ભૈષજ બહુ કર્યા, પણ ગુણુ ન થયે લગાર. હે. એક વૈદ્યક કહે હું કરૂ, આસધના ઉપચાર હો. માસ બેચાર રહેવું પડે, ઇમ સુણી રહ્યા ચામાસ હો. પણ કાઇ ભાવી ભાવથી, નથઈ શાંતિની આશ હા. ભાવીભાવ મીટે નહી, ૪રતનને લાગી ખાડ હા. નેત્ર ગયાં શ્રાદત્તનાં, સેવા કરે સૂર હાડ હા. પ્રભુ સમેાસરણે મુનિ બન્યા, દ્વારકાં નયરીનો દાહ હા. પ્રભુદેહે લાહીખણ થયા, નેમજીન થયા વિવાહ હૈ. શાતા ગુરૂજીને નવી થઇ, હવે ચામાસું ઉતાર હા. રાજનગરી ભણી વિચરીઆ, કરતા પર ઉપગાર હા. રાજનગર પધારીઆ, તિહાં ચામાસું ઠાય હા. પદ્મવિજય કહે પ્રભુ તણા, નિતનિત દર્શન થાય હો.
સું. એ. પ
સું.
સું. એ. ૬
સું.
સું. એ. ૭
સં.
દુહા.
આદેશ પણ રાજનગરને, લિખે શ્રી પૂજ્ય ઉદાર; ઋષભદેવ મહાવીરને, પ્રણમે હરખ અપાર.
૧. ત્યાં. ૨ જ્યાં. ૩ એસડવેસડ. ૪. આંખરૂપી રત્નને,
સું. એ. ૧
સં.
સું. એ. ૨
સું.
સું. એ. ૩
સું.
સું. એ. ૮
સું.
સું. એ. ૯
મું.
સું. એ.૧૦
૧
Page #315
--------------------------------------------------------------------------
________________
૧૬૮.
હાલ ૧૧ મી.
(દેશી નાણાની.) નિવાણ, ઉત્તમવિજય પન્યાસરે, અને પમ અંગ અગ્યાર, મનોહારીરે, વિદ્યાવંત વડા હુઆરે લેલ, ભાગ્યવત સરદાર, સુખકારી રે.
રાજનગરમાંહી રાજતારે લોલ. ૧ રત્નત્રયી આરાધતારે લેલ, નિર્મલ ચિત્ત ચું ચંગ. સુ. તે પપેરે ન્યારા રહેરે લેલ, ન કરે વિષયને સંગ. સુ. ર, ૨ ચંદ્રપેરે જશ નિર્મલરે લોલ, મુનિમાં મુગટ સમાન. સુ. ગુણનિધાન ગુરૂજી ઘણુંરે લોલ, નિત કરતા પ્રભુ ધ્યાન. સુ. રા, પંડિત નાયક પ્રીછીએરે લોલ, મહીમાવંત મહંત મ. જિહાં ગયા તિહાં ફત્તેહ કરી લેલ, શાંત દાંત ગુણવંત સુ. રા. નિજ સમુદાય ગણેશજીરે, ઈમ નિજ શિષ્ય અનેક મ, જસ પ્રતાપ ગુણે ભર્યારે લેલ, ધરતા હૃદય વિવેક. સુ. રા, ૫ વર્ધમાન શાસનપતિરે લેલ, સંભારે નિત નિત મ.
જ્વર આવ્યું હવે એકદારે લેલ, પણ ધર્મે દઢચિત્ત. સુ. . ૬ નવ દિન જ્વર અતિ પીડીયેારે લેલ, પણ નવ પીડાયું મન સુ. નિજ કિરિયા વ્યવહારમારે લેલ, સાવધાન અતિપંન સુ. રા. ૭ ઈમ શુભ ધ્યાન પરાયણરે લેલ, પામ્યા ગુરૂ નિર્વાણ સુ. પદવિજય કહે પ્રભુમિરે લોલ, ધન ધન ગુરૂજી સુજાણ સુ. ૨. ૮
દુહા સંવત અઢાર સત્તાવીશ, માહ શુદ આઠમ જાણ; સૂર્યવાર સૂર્યોદયે, પામ્યા ગુરૂ નિર્વાણુ.
દુહા સોરઠી. અડત્રીશ વરસ ગૃહવાસ, ઉગણત્રીશ દીક્ષા પણે સવિ સડસઠ સુવિલાસ, ઉત્તમવિજ્ય ગણે છવિનં. ૧
હાલ ૧૨ મી, (જીવ જીવન પ્રભુ કહાં ગયા–એ દેશી.) શ્રાવક સહુ ભલા મલેરે, ધરતા દુખની શ્રેણરે. ગાંધી. આંખા કરમચંદશારે, આંસુ ભરતા નયણેરે.
ગુરૂજીને કેદી હવે વંદશ્રે. ૧ ( ૧ કયે દિવસે
૨૨
Page #316
--------------------------------------------------------------------------
________________
૭૦
પાનાચંદ ભષણ ભલારે, ધરતા ગુરૂગુણરાગરે; માતી માણેક નામથીરે, દુઃખ ધરે તે અથાગરે. સેાભાગશા ડાસા વળીરે, નાનુશા ને પાનાચંદરે; ગુલાબચંદ રાગી ઘણારે, ધરતા દુઃખ રૂપદરે. પાનાચંદ મકા તથારે, જીવણુશા ધરે શાકરે; મેાતીશા દુખીઓ ઘણારે, રવિ વિરહે જિમ કાકરે. માણીકશા જોઈતા તથારે, જેઠા દેવજી નેહરે; લાલા ખીમચ'દ ભાટુશારે, ગાંધી ખુસાલ ધરે નેરે. ગુ. ૫ પારેખ પામસીને વળી, ભૃષણને ભાઇચ‘દરે; ખીમચંદ્ર ઇત્યાદિકારે, મિલ્યા સઘના વૃદરે. અંગપૂજા કરે ગુરૂ તણીરે, નિજનિજ શક્તિ પ્રમાણ; ચાત્રા ચરમ કરતાં સહુ, ધરતા દુઃખ 'અસમાણુરે; જરકસીમય, રચી માંડવીરે, પધરાવે તે માંહેરે, ખંધ લઉં તે માંડવીરે, પણ નહિ, ચિત્ત ઉછાહરે. પઈસા ખદામા ઉછાલતારે, સુગંધ કરે વર ધૂપરે; વધાવે નરનારીયારે, દેખે રૂપ અનુપરે. અનુક્રમે દીધા દાહનેરે, કરતાં અશ્રુપાતરે; અગરચંદન બહુ અરગજારે, જશ જગમે જન વાતરે. થલચર પ્રમુખ મુકાવીયારે, ઉત્તમ ગુરૂજી નામરે; પદ્મ કહે કિમ વિસરેરે, જેનુ` ક્ષણ ક્ષણ કામરે
શુ. ૬
દુહા.
તે ગુરૂજી નિત સ‘ભારતા, ધરતા મન ઉછરંગ; હરીપુરા માંહી કરી, શ્રી ગુરૂ શુભ સુચંગ.
ઢાલ ૧૩ સી.
( પ્રભુજી પ્રાણ થકી મુજ પ્યારા.—એ દેશી. ) ગુણવંતા ગુરૂજી ગિરૂવા, સમતારસ કેરા દરિયારે; ગુરૂજી મનમાહન પ્યારા, ભવિજન પ્રાણ આધારારે. ગુરૂજીની કાને કહીશું, કેની શીખામણુ સહેશુંરે, ૧ અસમાન–ધણું. ૨ ખાંધે ૩ સ્તંભ.
૩. ૨
૩. ૩
૩. ૪
શુ.
શુ. ૮
શુ. ૯
૩. ૧૦
૩. ૧૧
૧
શુ. ૧
શુ.
Page #317
--------------------------------------------------------------------------
________________
૧૯૧
3
શુ.
કુણુ હીતથી ટુ'કારા ભાખે, કુણ અરથ અગોચર દાખેરે, ગુ. કુણ જીવાજીવ સમજાવે, પુણ્ય પાપ આશ્રવ ઉલખાવેરે. ગુ. અધ માક્ષ ચેતન જડેલાવ, નામ ઠવણુ તથા દ્રવ્ય ભારે. જી. નૈગમાદિક નયની વાતા, કુણુ સમજાવે દિન રાતેરે. શુ. ઉત્સર્ગ તથા અપવાદ, ભય સૂત્ર તથા વિધિવારે; દ્રવ્ય ગુણ પર્યાય વિચાર, લેાકાલાક કેરા પ્રકારે. ફ્યા શ્યો ઉપગાર સંભારૂ, કમ વિરહ તણાં દુઃખ વારે. ગુ. કોહને જઈને સંશય પુંછું, કાણ સાંભળે અધિક આછું રે.. તુમ સરખી વૈરાગ્યની વાણી, કહેા કુણુ સભળાવે પ્રાણીરે; ગુ. એક વદને 'સહસ જીભ ડાયે, એવા વદન સહસ જો હાય. ગુ. પણ ગુરૂ ગુણ ગણવા શા, નવી હાય સમરથ સનૂરારે; ગુ. તા હુ કમ એકણુ જીલે, ગુરૂ ગુણ ગાઉં મીત દેરે..શુ. તેા દેઉં આશીસ સવેરા, કલ્યાણ હાજો તુમહ કેરે; કહે પદ્મવિજય ગુરૂ કેરી, મુજ કીરપા હાન્ત્યા ભલેરીરે. ગુ.
કલશ.
ગુરૂ ગણી ગવાયા સુજશ સવાયા, મનુઅ ભવફળ લીધે એ; સહુ સજ્જન પ્રાણી હર્ષ આણી, ગાજ્યા ઈવિધ એ. સંવત અઢાર અઠ્ઠાવીસે, પાષ રૂડા માસ એ; સાતિમ દિને સૂર્યવારે, પહેાતી સફલ આશ એ. ગુરૂભાઇ કેરી પ્રેરણાથી, કીધા એડ અભ્યાસ એ; કહે પદ્મ માહુરે હાજ્ગ્યા શુભ, નિત નિત લીલ વિલાસ એ. ૧
ઇતિ શ્રી સકલ પ’ડિત ભૂભામિનીભાલસ્થલેતિલકાયમાન પ'ડિત શ્રી પ', ઉત્તમવિજયગણીનિર્વાણાધિકાર સમાપ્ત.
૧ હજાર, ૨. મનુષ્યભવ.
Page #318
--------------------------------------------------------------------------
________________
- શ્રી પદ્મવિજયજી નિર્વાણ રાસ.
૨
દુહા, પ્રસ્તાવ.
શારદવિધુવદની સદા, પ્રણમું શારદ પાય; સરસ વચન રસ પામિય, જપતાં જાગ્રતા જાય. પૂર્ણ મનોરથ પૂરવા, સુરતરૂ સમ સહાય, પદ પ્રણમું પ્રભુ પાસના, ભક્તિભાવ ચિત્ત લાય. ગુરૂ ગુરુગુણ ગણે ગાજતા, મહિમાવંત મહંત; નમતાં પદયુગ તેહના, શોભા શીવ લહંત. ગુરૂ સમેવડિ હેતુઓ નહિ, વિણ ઉપકૃતિ ઉપકાર; કરે શિષ્યને જે સદા, જ્ઞાનકિયાદિ સાર દુઃપ્રાતિકાર ગુરૂ કહ્યા, ત્રીજે અંગ મઝાર; ધર્મરત્ન અભિનવ દિયે, નહિ તસ પ્રત્યુપ્રકાર. વિનય કરતા ગુરૂતણે, લહે શિષ્ય વર નાણ; ચંડસદ્ધ આચાર્યન, શિષ્યપણે નિર્વાણ. ત્રીજા આવશ્યકે કહ્ય, વિનય તણે વરપાઠ; તેમ વળિ ઉત્તરાધ્યયનમાં, વિનય કર્મ દવે આઠ.
ચતઃ सपुज्झसत्थे सुविणीय, संसए भणो रुइ चिठइ कम्मसंपया। तवो समाहारी समाहि, संवेह महज्झइं पंचवयाइं पालिय । सदेव गंधव्व मणुस पुइए चइतु देहं मलपंक पूच्चयं । सिद्धे वहवई सासए देवेवा अप्परए महि दिए तिबेमि ॥ વિનય કરી શ્રી ગુરૂ તણે, શિષ્ય કરે છે કામ; તે કાર્ય સિદ્ધિ ચઢે, શબરવું ટ્રણને નામ. જશ ગાતાં ગુરૂરાયને, શિષ્યની સહ અપાર; તિણે હું ગુરુગુણ વર્ણવું, ભક્તિ હદયે ધરી સાર.
Page #319
--------------------------------------------------------------------------
________________
- ૧૭૩ તે ગુરૂ કુણ નગરે થયા, કિર્ણપણે સંયમ લીધા શ્રુત અભ્યાસી કિમ થયા, કિમ ઉપદેશ તે દીધ. ૧૦ સાંભળજે શાતા સવિ, ભૂલ થકી અધિકાર; નિદ્રા વિકથા પરિહરી, આલસ અંગ ઉતાર. આળસુ ઉપલી સારીખા, અધિકે આળસુ હોય; પ્રેર્યો ઉપલ રે ચલે, આળસુ તે થિર જોય.
ઢાલ ૧ લી.
આછેલાલની દેશી. રાજનગર વર્ણન.
જંબુદ્વિપ મઝાર, કુલગિરિ ષઢ નિરધાર; આ છે લાલ સુરગિરિ ત્રિક ત્રિક અંતરેજી, તેથી દક્ષિણ દિશા સાર, ભરતક્ષેત્ર શ્રીકાર, આ છે વિતાઢયે તે દ્વિધા કર્યો છે. દક્ષિણ ભારત મઝાર, મધ્યખંડ શ્રીકાર આ
જ્યાં બહુજન આર્ય વશેજી. ત્યાં ગુર્જર ઇતિ નામ, દેશવશે અભિરામ, આ
જ્યાં ધર્મિજન સહજથીજી. તસ શિર મુગટ સમાન, રાજનગર અભિધાન આ નગર નરવર જનથી ભર્યું છે. વાડીવપ્રવિહાર, વનિતા વાગ્નીવાર આ વણિક વિપ્ર વિબુધે તર્યું છે. ચિટા ચેક વિશાળ, દિપે છાકઝમાળ આ૦ કાયક ગ્રાહકજને ભર્યુંછ. ઉજવલ જ્યાં જિનગેહ, ટાળે પાપની જેહ, આ૦ મરજે ભવિ લેકનાં જી. દર્શણે દર્શણ થાય, દુકૃત હર પલાય, આ૦ વિરતિ બીજની ભૂમિકા છે. ભાવ શ્રાવક લેક, મળિ મળિ કેક, આ જિન પુજે જુગતે કરી છે. ટાળે પ્રકૃતિ વિભાવ, કરવા શુદ્ધ સ્વભાવ, આ કારણે કાર્ય સિદ્ધિ લહે.
Page #320
--------------------------------------------------------------------------
________________
૧૭૪
જ્યાં શ્રાવક ગુણવાન, જ્ઞાન ધ્યાન કૃતવાન આo સેવી સુખ સંચય કરે છે. શ્રી જિનવર દિદાર, નિરખતાં યજ્યકાર આ૦ રિદ્ધિ સિદ્ધિ લહિએ ઘણીજી. શ્રી ગુરૂનું નિર્વાણ, પહેલી ઢાળ સુજાણ, આ૦ રૂપવિ રગે ભણીજી.
' દુહા માતપિતા,
રાજનગરમાં રાજતી, સામલદાસની પિળ; જિહાં સુંદર મંદિર ઘણ, દિપ ઓળાઓળ. તેહ પિળમાહે વસે, વ્યવહારી ગુણવંત; શ્રીમાળી જ્ઞાતિ ભલી, શાહ ગણેશ પુન્યવત. દાન દયા દાક્ષિણ્યતા, મધુરાલાપ સુજાણ; પ્રતિવ્રતા ગુણે સેહતી, ઝમકું નામ પ્રમાણુ.
ઢાલ ૩ છે, (હારે મારે જોબનીયાને લટકે દાડા ચાર–એ દેશી.) * જન્મ.
હાંરે મારે સુરપરે સુખ ભોગવતાં પિયુને સંગો, જલધર સંગે સૂક્તિ નમું મુક્તાફલ ધરેરે લે; હિરે મારે તિણે પરે પુન્યથી ગર્ભાધાન તે થાય છે, - દિન પૂરે સુત પ્રસ પ્રાચી રવિ પરે રે લે. ૧ હરે મહારે સંવત સત્તરે બાણુએ ભાદ્રવ માસ, દ્વિતિયા તીથિ ચાર ભેગ્ય વ્યતીયા ભલી રે, લે. હારે હારે ઉજવલ પક્ષે કન્યારાસ ચંદ્રજે, રિક્ષ ઉત્તરાફાલ્ગની જેગ સિદ્ધિ વલી રે. લે. હારે હારે શરીવારને તૈતલ નામે કર્ણ જે, સૂર્યોદયથી સાધે સપ્ત ઘટિકા થઈ રે; લે. હાંરે મ્હારે કન્યા લગ્ન જન્મ થયે તિણિ વાજે, હર્ષે પાનાચંદ નામ થોપે ફઈ છે. લે. હરે મારે દ્વિતયા વિધુપ વધે તેહ કુમારને, માતપિતા મન હર્ષે નિરખી પુત્રને રે; લે.
Page #321
--------------------------------------------------------------------------
________________
Y
મંત્ર
૧૯૫
१२ के
५ ×
m
बु
૪
જ
१०
११
જન્મકું ડલી શ્રી પદ્મવિજયજીની
હાંરે મ્હારે છઠે વરસે જનની પામ્યા કાલો, તાત સાતમે વરસે ભણવા પુત્રને રે. લેા.
અભ્યાસ.
હાંરે મ્હારે ઉત્સવ અધિકે નિશાલે લેઈ જાય જો; માસ અગ્યારે નિશાલની વિદ્યા ભાણ રે, લેા. હાંરે મ્હારે માસી ગુણની રાસી જીવી નામ જો, નવ તત્ત્પાદિક પ્રકરણ પાઠને અતિ ગુણી ૨. લે. હાંરે મ્હારે તેર વરસના જખ થયા તેહ કુમાર જો, માંમા ગુરૂ શ્રી ઉત્તમવિજય ગણી તદા રે; લે. હાંરે મ્હારે આવ્યા ભાવ્યા ભાવક શ્રાવક ચિત્તો; હર્ષે નિરખે મુખ શ્રાવક ગુરૂનુ સદા રે. લે. હાંરે મ્હારે ગુરૂને વાંઢવા નિતનિત જાય કુમારો, પુછે રે મન હરખે પરખી ગુરૂ તદા રે; લે. હાંરે મ્હારે સૂત્ર ભણ્યા છે પ્રકરણ પણ નહિ અર્થો, તેતા ઉદક સમાન કહ્યા ગ્રંથે સદા રે. લા. હાંરે મ્હારે દુધ સમાન અર્થનું અદ્ભુત જ્ઞાન જો, તેણે અભ્યાસ કરો આળસ ડિ સદા રે; લે. હાંરે મ્હારે કરોડીને પલણે તામ કુમારો, જાગ્યારે મુજ ભાગ્ય ગુરૂ તૂઠા યદા રે. લા. હાંરે મ્હારે અર્થ અનુક્રમે આન્યા ક્ષેત્ર સમાસો, ગણિત ઘણા જિહાં ગુંથ્યા શિખ્યા તે સવે રે; લે,
Page #322
--------------------------------------------------------------------------
________________
૧૭૬
દેશના
હાંરે મ્હારે ગુરૂજી વાંચે સૂત્ર પન્નવણા નામજો, શ્રેતારે સમ હતા સુણે રંગે નેવે રે. લે. હારે હારે પિરસીનંતર પ્રથમ જિહંદ ચરિત્ર જે વાચે રે રસ સારે સાંભળે પરપદારે લેલ; હાંરે મહારે મહાબલ મુનિને આ તિહાં અધિકાર જો, સુણતારે મન ભિનું કુમર તણું તદારે લેલ. હારે હારે અવસર પામી ગુરૂને ભાખે કુમાર, લેઉં દિક્ષા તુમ પાસે તાત જે દે રજા લેલ; હારે હારે ગુરૂ કહે ઉદ્યમ કરે એ તુમ જગ્ય, પણ મન કાચું ન કરવું જનકની સુણી કજારે લે. ૧૧ હાંરે મહારે બીજી ઢાલ રસાળે વ્રતની હોંશી જે, કરતારે સમ હેતે ગયે માશી ઘરે રે લે; હારે હારે માસી આગળ ખાસી વ્રતની વાત; ભાખરે કહે રૂપવિજય સારી પરે રે લે.
વચન સુણી રીઝી ઘણી, માસી જીવી નામ; કહે કહેવું વચ્છ સેહિલું, કરવું દુઃખકર કામ. ધીર હોય તે ધાર સકે, નહિ કાયરનું કામ; કાયર નર જે આદરે, તે તસ ન રહે મામ. તાહરી વય છે નહાનડી, તાતને એક તું પૂત્ર; કિમ અનુમતિ દેશે કહે, રાખવું ઘરનું સૂત્ર. તવ તે કહે માસિ સુણો, શૂરે જે નર થાય; તેહને કુણ રેકી શકે, જઈ સમજાવું તાત. જિન મારગ સમજે નહિ, તે તે ભૂલે ન્યાય પણ મારગ જાણ્યા પછી, કુણ કુપંથે જાય. એમ કહિ નિજ ઘર જઈ કહે, તાતના પ્રણમી પાય; ઘે અનુમતિ વ્રત આદરૂ, શ્રી ગુરૂચરણે જાય. શાહ ગણેશ કરે તદા, એ તુજથી કિમ થાય; ચારિત્ર વચ્છ ન સહિતું, જ્યાં રહેવું નિમાય.
Page #323
--------------------------------------------------------------------------
________________
૧૭૭
ઢાળ ૩ જી, (દક્ષિણ દેહિલા હે રાજ, દક્ષણ દેહિલ હારાજ
દક્ષિણ હે દોહિલો રે, દોહિલરે દક્ષિણરી ચાકરી–એ દેશી.) દીક્ષા દુષ્કર છે.
સાયમ હિલું હો રાજ, સંયમ દેહિલું હે રાજ. સંયમ દેહિલું હે રે, નિરતિચાર જે પાળવુંજી; મનવચનકાયાએ હે રાજ, રહેવું અમાયિ હે રાજ, વિનય વેવાવચ હે કરતાં પાપ પખાલવુંછ. ભૂ જલ તેઉ રાજ, તરૂ ત્રસ વાયુ રાજ; ત્રિકરણ જેગે હે નવિ, હણવા અણગારનેજી; કોઇ લેભ ભયથી રાજ, હાસ્યના ઉદયથી રાજ, જૂઠ ન કહેવું છે નવિ ધરવ, શિણગારને જી. ગામ નગર પૂરે રાજ, ક્ષેત્ર ખલાં ધરે રાજ. અદત્ત ન લેવું હે, ત્રિવિધ ત્રિવિધ અણગારને જી; દિવ્ય ઉદારિક રાજ, કામની વંછા રાજ. ત્રિવિધ ત્રિવિધ કરી છે, તજવી તે ઘણું દેહિકુંજી. ૩ પરિગ્રહ તજ રાજ, સંજમ ભજ રાજ; સમ મને રેવું છે, તૃણ મણિ કંચન ઉપરે જી. અનાદિક ચઉ રાજ, મુનિને તજવાં રાજ; સંથી દુષણું તજવું, એ દુકર ઘણુંજી. વચ્છ કિમ સહસો રાજ, પરિસહ ભારી રાજ, મસ્તક વહે છે, સુરગિરિ તિમ વ્રત દેહિલુંછ. તંતે બાળે રાજ, યે વ્રત ચાલે રાજ; ઘર સંભાળો હે, તુજ વિણ કુણ મુજ આશરો. મેં તુજ કાજે રાજ, કિધિ સગાઈ રાજ, થાય ભવાઈ છે, તજતાં પરણ્યા વિણું પ્રિયાજી. રહો ઘર વાસે રાજ, હર્ષ ઉલ્લાસે રાજ. અમ મન હિસે છે, પુત્ર સદા તુજ દેખતાં.
Page #324
--------------------------------------------------------------------------
________________
૧૭૮
એ સુણી વાચા રાજ, કુંઅર ન કાચા રાજ; વયણાં નીચાં હે તાતને, એણિપરે ઉચરેજી. પુલસંગી રાજ, ચેતન ચંગી રાજ; કર્મ કુસંગી હે, ભમીઓ તાત ભવભવેજી. ૭ ગુરૂ મુજ મળિયા રાજ, પાતિક ટળિયાં રાજ; હવે નવિ ગળિયાં છે, થાવું તાતજી માહરેજી. એક વરસ લગી રાજ, એમ નિત્ય કહેતાં રાજ; અનુમતિ આપિ હે તાત, આંસુ પાડતાં. હરખે કુંવર તવ રાજ, સાતે ધાતે રાજ; સંઘ સયલ વિલિ હે, રીયે તાતે રજા કરી. ગુરૂની પાસે રાજ, હર્ષ ઉલ્લાસે રાજ; આવ્યા સ્વજન મલી હે, કુમારને આગે ધરી છે. ૯ કહે કર જોડી રાજ, પાતિક મેડી રાજ, ગુરૂને વિનવે છે, સ્વજન વર્ગ કાકા પિતાજી. ત્રીજી ઢાળે રાજ, રંગ રસેલે રાજ; ભક્તિ વિશાળ છે, રૂપવિયે ગુણ કહ્યા છતાછ. ૧૦
દુહા પ્રાણ થકી પણ વાહલે, નંદન છે અને એહ; સંયમ લેવા આવિયે, છડિ વજન ધન ગેહ. એહને સંયમ દીજિયે, કિજિયે ભવ વિસ્તાર લિજિયે ભિક્ષા શિષ્યની, કિજિયે અમ ઉપગાર. ગુરૂ કહે ધન્ય ધન્ય એહને, લઘુવય ચારિત્ર રાગ; ભાણે જે અમચે ખરે, તુમ પણ ધન્ય મહાભાગ્ય. તે જોશી જાણને, પુછયું મૂહર્ત ખાસ; મહા શુદિ પાંચમ તિણે, કહિ પામિ હર્ષ ઉલાસ. જગને વધાવી શેઠજી, આ આપણે ગેહ; ચારિત્ર ઉત્સવ માંડિયે, ધરિ મન અધિક સનેહ. ૬
Page #325
--------------------------------------------------------------------------
________________
૧૭૯
ઢાલ ૪ થી. (ઘોડિ તે આઈ થારા દેશમાં મારૂછ–એ દેશી.) . સ્વજન સંઘ બહુ આદરે, સાજનજી
વારણ દિએ ધરી રાગ હે– આ વ્રતધારી સુગુરૂ મુજ તારિયે સાહિબજી. સંઘ સ્વજને નિત પર સા. કલેક સુણે વભાગ હે. વ. ૧ ગુરૂ પણ આગમ દેશના સા. દેઈ સમજાવે તાસ હે. .. કે ધાદિ પરણુતિ કરે સા. શુદ્ધ સ્વભાવને નાશ હો. વ. ૨ સમતા અમૃત પાનથી સા. કરવું અનુભવજ્ઞાન હે. વ્ર. રત્નત્રયી અભ્યાસથી સા. ધરવું ધર્મનું ધ્યાન હો. વ. કર્મ શત્રુ ઉમૂલવા સા. કરે શ્રુત અભ્યાસ હે. . ત્રિવિધ અવંચક જેગથી સા. રામઢેષ હોય નાય છે. . ઇંદ્રિય રંગમ જીતવા સા. ધરવું નિર્મલ શીલ છે. વ. સાહસ અઢાર શીલાંગને સા. રથ વહે ધરી છલ હે. વ્ર. ૫ હિંસાદિક આશ્રવ સમે સા. ત્રિવિધે પરિવાર હે. . ભાવ અહિંસકતા ભજી સા. કરે સ્વપર ઉપગાર હે. વ્ર. ૬ એવાં ગુરૂવયણ સુણી સા. બેલે કુમાર તિવાર હે. વ્ર. સચિત ચમો કરડીને સા. ભવવારિધિ મુજ તાર હે. વ. ૭ તિમ મુજ પ્રવીણ આરખા સા. મલિયા પ્રભુ નિરધાર હે. વ્ર. તત્ત્વમા સમજાવતાં સા. પામું ભવને પાર હે. વ્ર. ૮ વિષય કષાય દાવાનલે સા. હું દાઝ નિશદિશ હે. વ. તુમ સમતામૃત દેશના સા. સુણિ થયે શાંત મુનિશ હે.ત્ર. ૯ એમ એક માસ લગી સદા સા. ગુરૂ મુખે સુણે ઉપદેશ હ. વ. : રાતિ જગો પરભાવના સા. જેથી કરી સુવિશેષ છે. વ. ૧૦ સંયમને જેહની સા. રંગાણું સાતે ધાત છે. વ. પુજ્યા શામલ પાસજી સા. નિર્મલ થઈ પરભાત હે. વ્ર. ચેથી ચઉગતિ વાણી સા. ઢલકતી ભાખી ઢાલ હ. વ. રૂપવિય કહે પામિયે સા. સંચમે મંગળમાલ હે. વ્ર. ૧૨
Page #326
--------------------------------------------------------------------------
________________
૧૮૦
દુહા, દીક્ષા. નમણ કરાવે સુંદરી પહેરાવ્યા અલંકાર વસ્ત્ર વિભૂષા અભિનવી, જાણે સુર અવતાર. સંઘ સયલ ભેળ મળે, વરઘેડે મહાર; શ્રીફલ કરમાં ગ્રહી, તુરગે ચડે કુમાર. વાજા વિવિધ પ્રકારનાં, વાજે તે મહાર; નરનારી ટેળે મળ્યા, કેતક જોતાં તે વાર. રાજનગર મધ્યે થઈ પાછા વાડી માંહિ; વરઘોડે જઈ ઉતર્યો, સહુ મન અધિક ઉછહિ. સંવત અઢારસે પાંચમેં, મહા શુદિ પાંચ દિન; ચારિત્ર ચોખું આછું, કરી તનમન સુપ્રસન્ન. લક્ષણ લક્ષિત તનુ સદા, જાણું ગુણ નિધાન; ઉત્તમવિજ્ય ગુરૂ હવે, પદ્ધવિર્ય અભિધાન.
હાલ ૫ મી.
(ટુંક અને તેડા વિગેરે–એ દેશી) શાસ્ત્રાભ્યાસ.
લેકે કહે ગુરૂએ તારે, જ્ઞાતા સૂત્રે જેહ. સયમ રાગ લાગે. ધન્ય શેઠ સુત ચઉની પ્રિયારે, ઉઝિયાદિકને તેહ. સં. ૧ ચેથી કૃપાસમ મુનિ હરે, ત્રિજ પરે અપવાદ, સં. પણ પહેલી બીજી પરે રે, નવિ થાવું અચિવાદ. સં. ૨ શાહ ગણેશ કહે તદા રે, ગુરૂના પ્રણમી પાય; સુખડલી સવિ જાતિની રે, પચખા મુનિરાય. સં. ૩ તુમ પાસે વ્રત આદરૂં રે, જિહાં લગે નહિ મુનિરાય સં. તિહાં લગે એ વત માહરે રે, એમ કહિ પચખે તે ડાય. સં. ૪ હવે નવ દીક્ષિત મુનિવ્રતે રે, શિખવે ગુરૂ આચાર સં. ગૃહણા સેવના નામથી રે, ચરણ કરણ પ્રકાર. સં. ૫ છકે રાજનગર રહિ રે, સુરતે ગુરૂજી જાય;
સં. શબ્દ શાસ્ત્ર તિહાં શીખવે રે, સુવિધિ વિજય ગુરૂરાય. સં. ૬
Page #327
--------------------------------------------------------------------------
________________
૧૮૧
સં.
પચકાવ્ય તાટિક વળિ રે, મદાલસા નામે ખાસ; છંદશાસ્ત્ર અલંકારના રે, શિખ્યા કરી અભ્યાસ. તારાચંદ સંઘવી તદા રે, દેખી સુંદર બુદ્ધિ ન્યાયનાં શાસ્ત્ર ભણાવવા રે, પંડિતની કરી શુદ્ધિ. ધન ખરચીને ભણાવિયા રે, હવે ઉત્તમ ગુરૂ પાસ; જૈન ન્યાય મહા ભાષ્યને રે, કિધે અધિક અભ્યાસ. અંગ ઉપાંગ વાંચ્યાં વળિ રે, મૂલ સૂત્ર તિમ ચાર; પંચ કર્મ ગ્રહ પડિને રે, કર્યો અભ્યાસ અપાર. પંડિત પાદ. વિધર્મસૂરીસરે રે, અઢાર દશે ધરી લાગ;
પંડિતપદ રાણપુરે રે, દીધે ધરી ગુણરાગ. વિહાર. રાંધણપૂરીના સંઘમાં રે, શ્રી ગિરનારે જાય; કરૂણકર બાવિસમા રે, ભેટયા શ્રી જિનરાય. નવાનગરની જાતરા રે, કરી વિમળાચળ જાય; પ્રથમ જિર્ણોદ જુહારતા રે, હિયડે હરખ ન માય. ભાવનગરવાસી ભલા રે, કુંઅરજી લાધા નામ; ચોમાસાની વિનતી રે, કરિ રાખ્યા ગુરૂ તા. પાવન પાંચમી ઢાળમાં રે, રત્નત્રયી અધિકાર; રૂપવિજય રંગે કો રે, સુણતાં જયજયકાર.
દુહા ઉત્તમવિજય ગુરૂ તિહાં, જેગ્યતા જાણું ખાસ બૃહત્કલ્પ ટીકા તદા, વંચાવે ઉલ્લાસ. પુરી અનુજ્ઞા છેદની, જિહાં ઉછરંગ અપવાદ; નિશ્ચયને વ્યવહારયુત, જિહાં વાણી સ્યાદ્વાદ. સંવત તેરને ચઉદનું, ચોમાસું સૂરત કીધ; તારાચંદ સંઘવી તિહાં, વહે ઉપધાને પ્રસિદ્ધ. માલાપણને ઘણે ઓછવ સંઘવી તામ; કરે વરે જસ ઉજી, શાસન ઉન્નતિ કામ. બહણિપુરના સંઘની, વિનતિ કરી સુપ્રમાણ; ઉત્તમ ગુરૂએ મેકલ્યા, ચોમાસું છે ઠાણ.
Page #328
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ઢાલ ૬ કી.
(લાઇનદે માત મહાર—એ દેશી.)
ચાલ્યા દક્ષિણ દેશ, પામિ ગુરૂ આદેશ; આજ હૈ। આવ્યા ૨ અનુક્રમે, ગાંદલી પરિસરેજી. સાહમા આવ્યે સઘ, ધરતા અધિક ઉમંગ; આજ ઉચ્છવ અધિક મંડાણે, લાવ્યા ઉપાસરેજી.
રાખ્યા સાર્ધ દેય માસ, કરી ઘણું સંઘે પ્રયાસ; આ. તિòાગાલિ સૂત્ર, વખાણે ગુરૂ તિહાંજી.
આગળ સુણતાં તેહ, સંઘને વાધ્ધા નેહ; આ. - પૂજા પ્રભાવના રતિજગા, નિતનિત કરેજી, તિહાંથી કર્યાં વિહાર, બહુણિપુરે નિરધાર; આ. પહેાતારે સમ હોતા, પુરને પરિસરેજી. ગુલાબદાસ સુણિ વાત, હરખ્યા સાતે ઘાત; આ. ગેાપાલદાસ માતિશા, પ્રમુખ થયા ખુશીજી. સામઈયું. શ્રીકાર, કરિ પધરાવ્યા નિરધાર; આ. વ્યાખ્યાને વેતાલી મગાવી, ભાવથીજી. *
વ્રત પચ્ચખાણ અપાર, તપ ઉપધાન પ્રકાર; આ. માલારોપણ પસુહા, કરણી બહુ થઇતું. ગિપટ સાથે વિવાદ, કરિ પામ્યા જશવાદ; આ. ભુડિયાં ટુઢિયાં, તાઁ યુક્તિ પ્રહારથીજી. જિનમત થીરતા કીધ, બહુ જશવાદ તે લીધ; આ. સંવત પન્નર સેાળ, ચામાસાં ો તિહાં કાજી. હવે કર્યાં તિહાંથી વિહાર, વ્રત પચ્ચખાણ અપાર; આ. ભાવે રે કરે શ્રાવક, શ્રાવિકા તિહાં ઘણાંરે. ગુર્જર તિલક સમાન, ખંભાયત અભિધામ; આ. ચેામાસું તિહાં રાખ્યા, સંઘે આગ્રહેજી.
પ્રથમ અંગ વ્યાખ્યાન, સુણે શ્રોતા ધરી તાન; આ. તત્ત્વરૂચિ સુચિ વાધે, સાથે સિદ્ધિને જી.
૧
૩
૯
૧૦
૧૧
૧૨
૧૩
Page #329
--------------------------------------------------------------------------
________________
હવે શ્રી વિમલ ગિરિદ, ભેટયા પ્રથમ જિjદ આ. તિમ શ્રી ઉત્તમવિજય, તિહાં વદીઆઇ. ૧૪ છઠિ ઢાલ રસાલ, સુણતાં મંગલ માલ; આ. . ભાખરે દિલ રાખી, રૂપવિજયે ભલી જી.
દુહા પાલીતાણા શહેરમાં, સુંદર જિનપ્રસાદ, રૂપચંદ ભીમે કરાવીયું, કરે સ્વર્ગથી વાદ. બિંબ ભરાયાં અભિનવાં, કરવી પ્રતિષ્ઠા તાસ; રૂપચંદ ભીમ તે આવિયે, દીવ સંઘ લેઈ ખાસ. વિધિપૂર્વક જિનરાજજી, કરી પ્રતિષ્ઠા રંગ; ગુરૂ સંઘના આગ્રહ થકી, લહિ ઉત્તમ ગુરૂ સંગ. "
ઘારે સંઘ વિનવે, ઉત્તમ ગુરૂને પાય; . . અમીચંદ્ર પ્રભા પ્રભુ તણું કર્યું દેઉલ ચિત્ત લાય. પ્રભુ પધરાવણ કારણે, પઉધારે સ્વયમેવ; પદ્ધવિજય ગુરૂજી ભણી, પાઠવે ગુરૂ તતખેવ,
ઢાલ ૭ મી. (તમલ ગઈ તિહું પાણિડા શેર, કાંટો વાગેરે પગરા લાકમાં—એ દેશી.) , ગુણનિધિ નવખંડા પ્રભુ પાશ, ભેટયા ઘોઘા બંદર જઈ જિનપતિ નમતાં શ્રી જગદિશ, રત્નત્રયી નિર્મલ થઈ ગુરૂ તિહાં માટે પ્રતિષ્ઠા સાર, શાસ્ત્ર પ્રમાણે વિધિ કરી; જિનપતિ ચંદ્રપ્રાય જિનરાય, થાપ્યાં ભક્તિ હૃદય ધરી. ૨ તવતિહાં આઠ દિવસ પર્યંત, વાજ્યાં આકારે ઘુઘરા; વલિ તિહાં અઠેતરી કરી સ્નાત્ર, શાસન ઉન્નતિ તત્પરા. જન સહ મંલિ કા શેક, સ્તવન કરે ગુરૂની ઘણી, ગુરૂ તિહાં પામિ અતિ જશવાદ, વિહાર કર્યો પાટણ ભણી. ૪ હવે ગુરૂ પાટણ કરી ચેમાસ, સિદ્ધપુરે જિન ભેટિયા; જગપતિ શ્રીપાલવિયા પાસ, પાલણપુરે જઈ ભેટિયા. તવ તિહાં શ્રાવિકા વહે ઉપધાન, માળ પહેરી રંગથી; જનપતિ ધર્મ અભ્યાસ અપાર, થાયે ઉત્તમ ગુરૂ સંગથી. ૬.
Page #330
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ગુરૂ મ્હારા આમ્રૂગઢ કરી યાત્ર, ત્રિકરણ ચેાગ સમારવા; જગપતિ સધ સહિત ધરી રાગ, ચેતનરાયને તારવા. ગુણનિધિ તિહાંથી ચામાસાં ય, રાધણપુરે રંગે કરી; ગુણનિધિ સિધપુરે ચામાસ, કર્યું એકવિશે ઉલટ ધરી. નિધિ રાજનગરે કરી જાત્ર, સરત ભણી ગુરૂ સંચર્યા; ગુણનિધિ સામેા આવે સધ, ગુરૂ વંદન ઉલટે ભર્યા. ગુણનિધિ જૈન ન્યાય મહાભાષ્ય, ગુરૂ વ્યાખ્યાન તિહાં કરે; ગુણનિધિ યુક્તિ યુક્તિ નયવાદ સુણી ભ્રાતા અચરજ ધરે. ૧૦ ગુણનિધિ સંવત અઢાર ખાવિશ માધ માસ શુદિ તેણે; નિધિ સંઘવી તારાચંદ, સંઘ ભક્તિ મન ઉલસે.
૧૧
८
૧૪
ગુણનિધિ શ્રી સપ્રેશર પાશ પ્રમુખ, મિત્ર જિનજી તણા; ગુણનિધિ દોયસે પંચાણું ખખ, સિદ્ધાચળની નહિ મણા. ગુણનિધિ કિધી પ્રતિષ્ઠા તાસ, શાસ્ત્ર પ્રમાણે ગુરે ભલી; ગુણનિધિ કૃતિમતિ રહે ગુરૂ પાસ, રૂષી કિતિ દેશે ચલી. ૧૩ ગુણનિધિ સમેતશિખર ગિરિરાજ, મૂલ નાયક પ્રભુ શામળા; ગુણનિધિ સેવે સૂરનર ભક્ત, ભક્તિભાવે પદ્યકજ ભલા. ગુણનિધિ અગાલ દેશાવંતસુ, મક્ષુદામાદ શહેર ભલેા; ગુણનિધિ સગાલચંદ એશવાળ, કર્યાં તિણે ગિરે દેઉલભવી. ૧૫ ગુણનિધિ મોકલ્યા જિનજી પચ, સામલ આદે સોહામણાં; ગુણનિધિ ધન્ય માનવભવ તેહ, જિહાં દરિશણુ તીરથ તણાં. ૧૬ નિધિ સુંદર સાતમી ઢાલ, રૂપવિજયે રંગે કહી; ગુણનિધિ તિહાં રહ્યા ત્રિક ચામાસ, જસ કમલા વિમલી લહી. ૧૩ દુહા.
પશ્ચિમ નવસારએ, કરી ચામાસું સાર; રાજનગર પાઉ ધારિયા, ઉત્તમ ગુરૂને લ્હાર. સંવત અઢાર સતાવિશે મહાશુદ્ધિ આઝમ દિન; ઉત્તમ વિજય ગુરૂ તા, સુર પદવી પ્રતિપન્ન.
૧૨
Page #331
--------------------------------------------------------------------------
________________
૧૮૫
હાલ ૮ મી. (સી સહીને સાલ છે કે ઉપર જોધપુરી—એ દેશી.) ચેમાસાં, વિહાર,
વિશનું ચોમાસું કે, સાણંદ ગામ કરી, રાજનગર ચેમાસાં છેકે, તિન કર્યા ફરી; દય વિસનગરે હોકે, ચેમાસાં રહ્યાં, વ્યાખ્યાને ભગવતી છેકે, વાંચે ગહગહ્યાં. કરી પાટણ સંઘે છેકે, વિનતિ મન રંગે, ગુરૂ વહેલા પધારે છેકે, પાટણ ઉછરંગે; તવ વિશલનગરથી છેકે, ગુરૂજી વિહાર કરે, અનુક્રમે આવ્યા છે કે, પાટણ પરિસરે. પધરાવ્યા ઉપાશ્રયે હેકે, સામૈયું કરી, અનુગારની છેકે, વ્યાખ્યા નિત કરે; વહે ઉપધાન શ્રાવિકા હેકે, પહેરે માલ ભલી, ગુરૂ મધ્યાહે હોકે, વચે સૂક્ષ્મ શાસ્ત્ર વલી. મેરી પ્રેમચંદ લવજી હેકે, સંઘમાં વિમલગિરિ, ગુરૂ ભેટે રંગે હેકે, પરિણતિ શુદ્ધ ધરી, આડત્રીશે લીંબી છેકે, મારું રહ્યા, વહે ઉપધાન શ્રાવિક હેકે, શ્રાવકા ઉમટ્યાં. રહ્યા ઓગણચાલિસે કે, ચોમાસું તિહાં, એકસે નવ હુવા હાકે, માસખમણ જિહાં. પંચાંગી પ્રમાણે હોકે, તપસ્યા જાસ થઈ તે લેખે બીજીહે કે, જાણે ભૂખમરી. હવે વિસલનગરે હોકે, ચોમાસું કરે; વહિ શ્રાવિકા ઉપધાન હેકે, માલ કઠે ધરે, કર્યું સ્નાત્ર અષ્ટોત્તરી કે, ઉપદ્રવ વારવા, સમેસરણ કરાવ્યું કે, પાપ નિવારવા. તાલે ચોમાસું છેકે, રાધનપુરમાં કરે, વ્યાખ્યાને ભગવતી કે, મુખથી ઉચરે; કલ્યાણજી જેવંત હેકે, ગૌતમ નામે સદા, બદામથી પુજા હેકે, કરે ધરી અંગ મુદા.
૨૪
Page #332
--------------------------------------------------------------------------
________________
૧૮૬
કરી વિરમગામ હોકે, પ્રતિષ્ઠા ચિત્યતણી, જેણમાસે તાલે હેકે, ગેડીજી જાત્રાભણી; દેવરાજ મસાલીએ હોકે, સંઘ ચલાવિયે, મને દેશવિદેશી હોકે, લેક તે ભાવિ. ચું આલે ચોમાસું હોકે, પાટણ આવિયા, આચારંગ વખાણે છે કે, સંઘે મંડાવિયા, ઢાલ આઠમી ઈણિપરે, રૂપવિજે કહિ, શ્રી ગુરુગુણ ગાતાં હેકે, નિત શભા લહી.
દુહા, સંવત અઢારસે સાલમાં, પાટણ શહેર પવિત્ર; બિબ પ્રતિષ્ઠા કારણે, ઉચ્છવ કર્યા વિચિત્ર. સહસફણા પ્રભુ પાસજી, પદ્મનાભ જિનરાય; પ્રથમ ભાવિ ચેવિસના પ્રમુખ એંસી જિન થાય. ૨ વેદિક વિધિપૂર્વક કરી, માંડે પ્રતિષ્ઠા સાર; પદ્રવિજય ગુરૂજી ભલા, સંઘને હર્ષ અપાર. ઓછવ મહાછવ અતિ ઘણા, દિન દિન ચડતે રંગ; ચ્યવન જન્મ વ્રત નાણ ને, મોક્ષ કલ્યાણક ચંગ. ૪ તિહાં દિક્ષા કલ્યાણ કે, સુરવર વાજાં વાય; તેહ સુણી ભવિ જીવન, સમકિત નિર્મલ થાય. શાસન સેહા જે થઈ, કહેતાં નાવે તેવ; છપન્ન સિદ્ધચકે સેહતા, વંદુ વાળ વળિ તેહ. માઘ માસ વદિ નેમિએ, ગુરૂવારે કરી સાર; પ્રતિષ્ઠા જિનજી તણ, તખતે ઠવ્યા ભૃગુવાર,
ઢાળ ૯ મી ( ઈણ સરેવરી પાસે ઉભી દેય નાગરી મહાર લાલ–એ દેશી). ઈમ જિન શાસન સેહ, વધારી ગુરૂ ઘણું; હારાલાલ. વિહાર કરતાં આવ્યા, રાધનપુર ભણી.
મહારા. તિહાં કર્યું એક ચોમાસું, પાટણ ફરી આવિયા, હા. સુણે આવશ્યક નિર્યુક્તિ, શ્રાવક ભાવિયા. હા. ૧
Page #333
--------------------------------------------------------------------------
________________
હા.
મ્હા.
હી.
S
હા.
મ્હા.
હા. હા.
૧૮૭ ફરી કર્યો દેય માસાં, રાંધણપુર રંગથી કરે પન્નવણું વખાણુ, ગુરૂ શ્રુતસંગથી. માલ પહેરાવણુ કાજ, ગુરૂ પાટણ ગયા. બાર વ્રતના પિસા, શ્રાવિકાએ વા. કરી અડતાલે ચેમાસ, રાણપુર ગુરૂ હવે; ભેટયા શ્રી વિમલાચલ ઉલટ અભિનવે. સુરત કરવા વિહાર, લિંબડી થઈ સંચર્યા; ઠામ ઠામ સંઘ, સન્મુખ આવે ઉલટ ભર્યા. અનુક્રમે સુરત શેરે, પધાર્યા ગુરૂ યદા સંઘવી પ્રેમચંદ લવજી, પ્રમુખ સમે બહુ તદા. કરી સામયિઉં શ્રીકાર, ઉતર્યા ઉપાશ્રયે, સૂત્ર પન્નવણા સંઘ કહેથી, વ્યાખ્યા કરે. સૂત્ર પુરી મહાભાષ્ય, કે ગણધર વાદથી; મંડાવિ શ્રોતા સાંભળે, પૂર્ણ સ્વાદથી. વહે શ્રાવિકા ઉપધાન, માલા પહેરે વલી, માને ધન્ય અવતાર, આશા પુરણ ફલી. કર્યો ઢંઢથી વાદ, રાનેર બંદર જઈ જય પામ્યા ગુરૂ તત્ર, શાસન શભા થઈ હવે કરી તિહાંથી વિહાર, ખંભાયત આવિયા; ભેટયા શ્રી જગદિશ, થઈ બહુ ભાવિયા. શ્રી સિદ્ધાચલ ભેટયા, મન ઉલટ ધરી; પ્રથમ નિણંદ પદ પધ, નમ્યા રંગે કરી. હવે લિંબીને સંઘ, વિવેકી ગુરૂ ભણી; તેડાવે ધરી રાગ, ભગતિ હિયડે ધરી. કર્યું સામયિકં શ્રીકાર, ઉપાસરે લાવિયા, રાયપણી સૂત્ર સૂણે, સંઘ ભાવિયા. તિહાં કુમતિ ઉન્માદ કરે, મદ ઝાકિયા; પણ ગુરૂની સુણી યુક્તિ, અંતે થાકિયા.
હા.
હા. મહા. હા.
મ્હા.
હા. હા. હા.
હા.
હા,
હા.
Page #334
--------------------------------------------------------------------------
________________
૧૮
મ્હા.
હા.
મ્હા.
મ્હા.
મ્હા.
શાસનરાગી સાભાગી, દાનેસરી; સુવિચક્ષણ શુભ લક્ષણ, શુભ પરિણતિ ધરી. વાહારા રાજ મેરાજ, લક્ષ્મીચંદ નામથી; કરે શાસનનાં કામ, દામ ને હામથી. • લાધા શેઠ સુજાણુ, ખાખરીયા ઝુલાવલી; પ્રમુખ લિ*બડીના સઘ, ભક્તિભાવે મલી. શાસન ઉન્નતિ કારણે, ઉદ્યમ બહુ કર્યાં; સુગુરૂ તણે ઉપદેશે, જય કીતિ વર્યાં. રીયરામ દીવાનના, સંઘમાં ભેટિયા; શ્રી ગાડી મહારાજ તે, પાપ વિફ્રાડિયા. તિહાંથી લીંબડીએ ચામાસું, ફરી કર્યું શુજીએ; મ્હા. જબુદ્વિપ પન્નતિ વખાણુ તે, કિએ. રાજનગરે ત્રેપને, ચામાસું ગુરૂ કરે; શ્રી ચગડાંગ વખાણુ તે, મુખથી ઉચ્ચરે. ષટ્ દરિસણુના વાદની, જિહાં ચર્ચા ઘણી નવમી ઢાલ રસાલ એ રૂપવિજયે ભણી. દુહા.
મ્હા.
મ્હા.
મ્હા.
હા.
મ્હા.
ા.
ન્હા.
હા.
ન્હા.
હા.
પ્રતિષ્ઠા,
શ્રીમાલી જ્ઞાતે ભલે, લખમીચંદ જસ નામ; દાન ગુણે દીપે ઘણા, થયા તસ શુભ પિરણામ. આવી ગુરૂને વિનવે, અ’બ પ્રતિષ્ઠા સાર; સહસા પ્રભુ પાસજી, તુમ પાસે નિરધાર. કરાવવી તિણે કારણે, મુખથી કહેા હાકાર; તેડી જોશીને પ્રભુ, લગનજી લિજે સાર. ગુરૂ કહે એ શુભ કાર્યમાં, મ કરો લગાર વિલ`ખ; એ કરણી દુર્લભ ઘણી, જિમ મથલમાં આંખ. સંવત અઢાર ચાપને, માહાવદિ પાંચમ દ્વન્દ; સામવારે સોહામણી, મુહરત કર્યું પ્રવિન્ન. માંહિ પ્રતિષ્ઠા વિસ્તરે, ઉચ્છવના નહિ પાર; સંઘ મળ્યા બહુ ગામનો, હીયર્ડ હર્ષ અપાર.
૧૦
૧૧
૧૨
૧
3
Page #335
--------------------------------------------------------------------------
________________
G G
ચાર બહોતેર પ્રભુ તણ, સિદ્ધચકે પચાસ; એકે ઉણા તેહની, કરી પ્રતિષ્ઠા ખાસ. શાસન ઉન્નતિ બહુ થઈ, જયજયકાર; સમક્તિ દષ્ટિ જીવના, દિલમાં હર્ષ અપાર.
ઢાળ ૧૦ મી. સંઘ.
ઝુમપણું ઝૂમી રહ્યું –એ દેશી. રાજનગરવાસી ભલે રે, ઓશવંશ શિણગાર; વિમલગિરિ ભેટવા લાલા, હર્ષચંદ સંઘવીરે, વિરૂદ ધર્યું શ્રીકાર
વિમલગિરિ ભેટવા. ૧ દેશદેશે સંઘ તેડવારે, મેલી કંકોતરી તામ; જાત્રાએ વહેલા પધારવુંરે, હિયડે રાખી હામ. ગુરૂને ઘણી કરી વિનતીરે, લીધા આપણે લ્હાર; બહુ આબરે નિકલેરે, સાથે સંઘ અપાર. દેશ દેશ ગામ ગામનારે, સંઘ મળે બહુ આય. જિમ સરિતા રત્નાગરેરે, વેગે ભલી થાય; રથ ગાડિ ઘેડા ઘણુંરે, પાલખીને ગજરાજ; વ્રતધારી નરનાયકારે, છ'રી પાલે શિવાજ. દાની ધ્યાની જ્ઞાની ઘણા રે, સેભાગી પુન્યવંત; ત્રિકરણ જોગ સમારતારે, તીર્થ સ્તવતા અનંત. સુંદર રચના સંઘની, કહેતાં નવે પાર. સંઘ સયલ સિદ્ધાચલેરે, ભેટે જિનછ દેદાર; એ તીરથ પરસન થકીરે, દરિસર્ણ નિર્મલ થાય. પાપ સંતાપસવે લેરે, મોહ તિમિર મિટ જાય. વિ. બ્રહ્મ બાલ ગે સ્ત્રી તણી, કરી હિંસા કર્યું પાપ; વિ. શુદ્ધ અને તે નિદતરે, એ ગિરે હાય નિ પાપ. ચંદ્રશેખર મુખ્ય રાજવિરે, પાપ તણા ભંડાર એ ગિરિએ આલેયતરે, પામ્યા ભવને પાર; ગણધર મુનિવર સંઘવિરે, સિદ્ધિ વર્યા ઇણે ડાય; સુરસરિતાપરે શાશ્વતારે, એણિ ગિરિવર કહેવાય. વિ. ૧૧
G G G G G G G
Page #336
--------------------------------------------------------------------------
________________
૧૦
ભવ્ય જીવને એહનીરે, ભેટ ભલિ પરે થાય; ન હેયે અભવ્યને ફરસનારે, એમ શાસ્ત્ર કહેવાય. વિ. સંઘવી મન રંર્યું ઘણુંરે, દેખી શ્રી ગિરિરાય; સ્નાત્ર પૂજા રંગે કરી રે, સવિ સંતાપ ગમાય. શ્રી સિદ્ધાચલ ઉપરેરે, વ્રત દૂષણ કર્યો જેહ, શુદ્ધ ભાવે તે નિંદતારે, થાયે પાપને છેહ. તીર્થ મહિમાની કહીરે, દશમી ઢાલ રસાલ; રૂપવિજય કહે રંગથી રે, સુણતાં મંગલમાલ.
દુહા સમેતશિખર-જીણોદ્ધાર, સંવત અઢાર સત્તાવને, સંઘને કરી ઉપદેશ સમેતશીખર તીરથ તણે, જીર્ણ ઉદ્ધાર અશેષ. નવિન કરાવ્યું નિર્મલું, રચના વિવધ પ્રકાર વિશ ટુંક ગર્ભ ગૃહ, નાટિકને સંસ્કાર. શિપર મંડપ તેરણ ભલાં, તેક છેક શ્રીકાર; સુવણે રત્ન પંચવરણીએ, જયા જુગતે કરી સાર. નંદરામ સૂત્રધાર, હાથ હટી એહ; જે દેખી ચાતુર તણી, હષિત હેર્યો દેહ. ગુરૂ વચને બહુ ઠામથી, આ દ્રવ્ય અપાર; ખેમા લાલાની તિહાં, મેહનતને નહી પાર. સંવત અઢાર અઠાવને, લિંબડી કરી ચોમાસ; રાજનગર ગુરૂ આવિયા, સંઘને હર્ષ ઉલ્લાસ. હવે પ્રતિષ્ઠા કારણે જોઈ મુહુર્ત સુપ્રકાશ.
અઢારસ એગણસાઠમાં, ઠવ આપ્યું સુવિલાસ. ૭ વિશાખ સુદિ સાતિમ દિને, ગુરૂવારે સુપ્રકાશ. કરી પ્રતિષ્ઠા રંગથી, વધતે હર્ષ ઉલ્લાસ.
ઢાલ ૧૧ મી
(આદર છવ ક્ષમ ગુણ આદર-એ દેશી.) શ્રી ગુરૂ કીતિ કમલા વરિયા, જ્ઞાન રણના દરિયાછે; શમ સંવેગાદિક ગુણ ભિત, સર્વ કલા ગુણે તરીઆઇ. શ્રી. ૧
૧ કીતિ રૂપી લક્ષ્મી. ૨ રન.
Page #337
--------------------------------------------------------------------------
________________
૧૯૧
શ્રી. ૩
શ્રી. ૪
સવત અઢાર અઠાવન વરસે, ઉગણસાઠે સારજી; રાજનગર દોય કરી ચામાસાં, ગુરૂજીચે કર્યાં વિહારજી શ્રી. ૨ પુન્યવ'ત પાટણપુર આવ્યા, ભાવિ શ્રાવિક લેાકજી; હરખી ભગવતી સૂત્ર મંડાવી, જ્ઞાનપૂજા કરે રોકજી. ગાતમ નામ સુણી પૂજે, શા. રાયચંદ પુન્યવતજી. મીઠાચ'દ લાધાપુત પૂજે, તિમ હિજ હર્ષ અત્ય‘તજી. સઝાય પન્નવણા ૧૫મુહા, વાંચ્યાં સૂત્ર અનેકજી; અનુક્રમે ભગતિ સરૂ કીધું, સંઘ ખુશી થયા કજી.શ્રી. ૫ રાતિ જગા પૂજા પરભાવના, સંઘ કરે ધરી ટેકજી; મહાભાષ્ય વ્યાખ્યાને મડાવ્યુ, અહા શ્રાવક સવિવેકજી. શ્રી. ૬ સાઢી ચાવીશ હજાર તે વાંચ્યું, સંધ મન હર્ષ ન માયજી; પણ શ્રુત સંપૂરણુ તે પૂરણ, ભાગ્ય લે સંભલાયજી રાજનગર વાસી ગુણરાસી, કર્મચંદ પાતસહજી. ભાવપૂજા સિદ્ધારથ રાયના; ઉચ્છવ કરણ ઉચ્છાહેજી. બહુ આગ્રહ કરી પાટણપુરથી, તેડાવ્યા ધરી નેહજી; સામૈયું કરી લાવ્યા ઉપાસરે' હર્ષ ન માયે દેહજી. અતિ ઉછર્ગે ઉચ્છવ માંડયેા, મલીએ સંઘ અપારજી; થઈ શાસન શાભા અતિ સુંદર, વરત્યેા જય જયકારજી. શ્રી. ૧૦ મન મનારથ પૂરણ સઘળાં, ભાગ્યવંતના થાયજી; સામીવલ નાકારસી કરતાં, જગજશ વાદ ગવાયજી. શ્રી. ૧૧ ઢાળ રસાળ અગ્યારમી ઈણીપરે, પૂરણ કીધી પ્રમાણજી; રૂપવિજય કહે ગુરૂગુણ ગાતાં, લઈએ કેડી કલ્યાણજી. શ્રી. ૧૨
શ્રી. ૭
શ્રી. ૮
શ્રી. ૯
દુહા.
દેહોત્સર્ગ.
હવે ગુરૂજી ગુણવતને, મસ્તક અર્થે વ્યાધિ; ઉપની કંઈક રીતની, પણ દિલમાંહી સમાધિ. સમતા જોગે તે સહી, જાણી અલ્પ નિજ આય; હિત શિખામણ શિષ્યને, દિધી કરૂણા લાય. ૧. પ્રમુખ.
Page #338
--------------------------------------------------------------------------
________________
૧૯ર
અઠાવિશ દિવસ લગી, આરાધના કરી સાર; શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની, આદર કરી અપાર. ચૈત્ર શુદી ચેાથે કરી, અનાદિક ચઉ ત્યાગ સુંદર ઉપગે ધરે, શુભ પરિણતિ મહાભાગ. પડિકમણું સંધ્યા તણું, કરી રહ્યા જબ આપ; ક્ષણ અને સુરપદ લહ્યા, સુણતાં નવ પદ જાપ.
ઢાલ ૧૨ મી.
શેક,
ગિ. ૪
ગિરૂઆ ગુણ ગુરૂજી તણા મુઝ સાંભરે, હિયડલા માંહે, ગુણવંતા કિમ વિસરે, કર્યા બહુ ઉપગાર ઉછાહેરે. ગિરૂ. ૧ દિલગીરી ઘણી સંઘને, નયણે વલી આંસુધાર; ઉપગારી એહવા ગુરૂ, સહુ પંડિતમાં શીરદારરે. ગિરૂ. ૨ શાંત દાંત જ્ઞાની ગુણી, વલી શુદ્ધ પ્રરૂપક વાણી, એહવા ગુરૂ કિમ વિસરે, જે ગુણ ગણ યણની ખામીરે. ગિ. ૩ ઉચિત્ત કરણી સેવી આદરે, જરકસી કરી માંડવી ખાસીરે; રૂપાનાણે પુજા, ઘણું કરતા ચિત્રવિપાસીરે. કર્યો સંસ્કાર તે દેહને, કરી નિર્વાણમહોત્સવ ભારીરે, જાલ છોડાવી 'મછની, તિમ પાખી પલાવી સારીરે. ગિ. ૫ ગુણ સંભારૂં કેટલા, જિણે ધર્મદાન મુઝ દીધેરે, રાંક ભણી રાજા કર્યો, માર્ગ કહ્યો ઉભય ભય સીધેરે. ગિ. ૬ સુવિચક્ષણ લક્ષણ ભર્યા, જે અહનીશ શાસ્ત્ર અભ્યાસીરે; જિનશાસન દઢતા કરી, જિણે આગમ યુક્તિ પ્રકાશીરે. ગિ. ૭ વર્ધમાન ગુણ જેહના, જે જ્યોતિ રૂપ નિત્ય ધ્યાવેરે. દેવ સદા અરિહંતની, જે આણા અમીરસ પાવેરે. . ૮ તેરવાર વિમલાચલે, કરી યાત્રા ચઢતે રંગેરે. શ્રી ગીરનારે જાત્રા, કરી ત્રણ વાર ઉછરંગેરે. નવાનગરપુર બંદરે, વેલાવલ પાટણ ભેટારે; ઉભી સોરઠ જાત્રા કરી, પાપ સંતાપ તે મેટયારે. ગિ. ૧૦ એકવિશ વાર સંખે રે, કર્યું દર્શન ત્રિકરણ ચેપેરે. ત્રણવાર ગેડ પ્રભુ, નિરખ્યાને પુન્ય તે પસેરે. ગિ. ૧૧
૧, માછલાંની. ૨. મન, વચન, અને શરીરથી.
ગિ. ૯
Page #339
--------------------------------------------------------------------------
________________
૧૯૩ પાંચ વાર તારાણગીરે, એકવાર આબુજી પધાર્યારે. એમ તીરથ જાત્રા કરી, ગુરે પુન્યના ક વધાર્યારે. ગિ. ૧૨ બુદ્ધિએ સુરગુરૂ સારીખા, કવિના ગુણ માંહે પૂરા સહસ પંચાવન ગુરૂજીએ, કર્યા લૈક નવાસસ નુરારે. ગિ. ૧૩ સાડાચઉદ વરસ રહી ઘરવાસે, પઢી વ્રત લીધુંરે, * વરસ સત્તાવન પાલિયું, ભલું ચારિત્ર જગત પ્રસીધું રે. ગિ. ૧૪ સંવત અઢારસે બાસઠી, ચૈતર શુદી ચેથ બુધવારે પ્રથમ યાત્રા રજની તણે, ગુરૂજી સૂરલોક પધારરે. ગિ. ૧૫ ઋષિ ગયા સુરઘરે , ગુરૂ માનુ જગતમાં પડી ખામીરે; એકવાર દરીસણ દીજીએ, કરૂણા કરી અંતર જામીરે. શિ. ૧૬ ઢાલ બારમી ઈશું પેરે, કહી રૂપવિજયે સુરસાલરે; ભણતાં ગણતાં સંઘને, નિત હો મંગલમારે. ગિ. ૧૭
અથ કલશ, ગુરૂરાજ ગાયા, સુજસ પાયા, દુખ ગમાયા દૂર એ, નયન ઋતુ ગજ ચંદન વરસે પામી આનંદપૂર એ. ગણી રૂપવિજયે, રાઘમાસે અક્ષય વૃતિયા દત્ત એ. નિર્વાણ રચના રચી સુંદર, સુણતાં સંઘ પ્રસન્ન એ. ૨૦
ઇતિ શ્રી સકલ વિદ્વજન, સભાનતંસઃ શ્રીમદ્ પં. પદ્યવિજયગણીને નિર્વાણમહત્સવ સંપૂર્ણ.
E SH
૧ જથ્થ. ૨ દેવતાના ગુરૂ બૃહસ્પતિ. ૩ અભ્યાસ કરી. ૪. સ્વર્ગે.
૨૫
Page #340
--------------------------------------------------------------------------
________________
શ્રી લક્ષ્મસાગરસૂરિ નિર્વાણરાસ.
सकळ वाचक चक्र चूडामणी महोपाध्याय श्री १०८ श्रीरामविजयगणिगुरुचरणकमलेभ्यो नमो नमः श्री.
દુહા શ્રી યુગાદિ જિનવર તણ, પદ પ્રણમું કરજે, તવિ મન વંછિત પુરવા, કલ્પતરૂની જેડી. શાંતિનાથ પ્રભુ સેલમા, વિશ્વસેન કુલચંદ; અચિરાનંદન જગ ધણી, પ્રણમું પરમાણંદ. પાર્શ્વનાથ પરમેશ્વરૂ, પરમતિ ચિપ પ્રહ ઉઠી નિત પ્રણમીએ, અવિનાશી શુદ્ધ રૂપ. ૩ નેમિનાથ બાવીસમે, નમિએ દીનદયાળ; સમુદ્રવિજય કુલ ચદલે, મનમેહન ગુણમાલ. સિદ્ધારથ સુત વદીએ, સિદ્ધરૂપ નિરૂપાધિ શાસન નાયક જિનવરૂ, વરતે સહજ સમાધિ. એ પાંચ જિનવર તણા, પદ પ્રણમી એક ચિત્ત; ગાઈ સગુણ ગિરૂઆ તણા, કરવા જનમ પવિત. તપગચ્છ નાયક ગુણનિલે, શ્રી લક્ષ્મસાગરસૂરિ ગુણ તેહના ગામ્યું ઘણા, આણી આનંદપુર
ઢાલ ૧ લી.
નમણી ખમણને મની ગમણું-એ દેશી. દેશ, માતા, પિતા જબૂદ્વીપ અને પમ છાજે, દ્વિીપ અપર સહ મધ્ય વિરાજે; લાખ જેયણ કેરે પરિમાણે, આગમમાં જિન વીર વખાણે. ૧ મધ્યે મેરૂ મહીધર સેહે, જે દીઠે સુરનર મન મેહે; જંબૂ વૃક્ષ તણે અહિનાણે, જંબુદ્વીપ કહૈ જિન ભાણે. ૨ તેહમાં ભરત અછે અતિ મીઠું, જિહાં શત્રુંજય તીરથ દીઠું; - તિમગિરનાર જિહાં વિલિબીજું, શ્રી સમેતશિખરતિમ ત્રીજું ૩
Page #341
--------------------------------------------------------------------------
________________
તેહમાં ક્ષેત્ર કહ્યાં દય સાત, અંગઉપાંગ માંહે એ વાત ખટયુગ ધર્મનાંમનિ જાણે, અપર ત્રિણ નવ એમ વખાણે. ૪ અષ્ટાપદ એથું વલી સાર, મુગતિપુરી દરવાજા ચાર એમ અવર જિહાં તીર્થ અનેક, ક્ષેત્ર ભારતમાંહે સબલ વિવેક. ૫ તેહના ભેદ કહ્યા જિન દેય, દક્ષિણ ઉત્તર ભારત એ જોય; દક્ષિણ ભારતમાં સબળ જગીશ, સોળ સહસ દેશ કહે જગદીશ. ૬ તેહમાં મરૂધર દેશ મનહર, જિહાં સુંદર દીસે જિન મંદિર, સોવન કલસ શિખર જિહાં સેહે, દેખી માનવનાં મન મોહે. ૭ નગર સવાણી નામે સાર, જિહાં ભદ્રક નર ને વળી નાર; તેહમાં એક નિવસે વ્યવહારી, હેમરાજ નામે સુવિચારી. ૮ તસ ધરણી રાજાબાઈ નામે, જે દીઠે સજન સુખ પામે; દંપતિ દેય વિલસે સુખભેગ, પુણ્ય પ્રકૃતિ મિલ્ય સરિખ ગ્ય. ૯૦ એક દિવસ દંપતિ દેય તેહ, કરવા વણિજ ચલ્યા સરને; આવ્યા ગૃજર દેશ મઝાર, સ્થભતીરથ પુરમાં મનુહાર. ૧૦ લેઈ ઉત્તમ સ્થાનિક રહીયા, પુર દેખી હીયડે ગહગહીયા ' સહકે લોક દીએ સનમાન, હવે પ્રકટયું જેઉં ભાગ્યનિધાન. ૧૧ છાજડ ગેત્ર તણે શિણગાર, એસવંશ દીપક સુવિચાર, શા હેમરાજ વડે વ્યવહારી, નિવસે થંભતીરથ સુખકારી. ૧૨ નિતપ્રતિ દેવ તણું કરે યાત્ર, પ્રતિલાલે ભાવે શુભ પાત્ર; સાંભળે સદગુરૂ મુખિ સિદ્ધાંત, જૈનધર્મ વસી જસ ચિત્ત. ૧૩
દુહા જન્મ. હવે રહેતાં તિહાં એક દિને, કેઈ જીવ પુણ્યવંત, રાજા કૂખે અવતર્યો, શુભ મુહુરત ગુણવંત. દીઠું તિણિ રણ સમે, સુપન ભલું સહકાર; જઈ પુછયું નિજ કંથને, સુપન તણું ફળ સાર. કંથ કહે કામિનિ પ્રતે, સુપન ઘણું શ્રીકાર; હાસ્ય સુતકુલ કલ્પતરૂ, કુલ દીપક આધાર. ત્રિણિ માસ થયા એટલે, શુભ ડેહલાં લહે નામ; દાન દીઉં પાકું દયા, સમરું શ્રી જિન નામ. ૪,
Page #342
--------------------------------------------------------------------------
________________
૧૬
સત્તર અડાવીસે રિસ, ચૈત્ર માસ શુભ ગ શુદિપચમિદિન અતિ ભલે, વરસ્યા શુભ સંગ. નવમસવાડે સુત જણ્ય, શુભ લક્ષણવર અંગ; માતપિતા મન મેહત, દેહ કનકને રંગ. ઉત્સવ કીધા અતિ ભલા, બાંધ્યાં તેરણ બાર; થાયે નિજ નંદન તણું, ધનજી નામ ઉદાર. સુત વધે અતિ સુંદરૂ, મનમેહન સુકુમાલ, જબ થયેલ વરિસાં સાતને, તવ ઠવીયે નેશાલ. ભણી ગુણી પેઠે થયે, સુંદર સુગુણ નિધાન; હિવે જે ઉત્તમ ગુણવરે, તે સુણે સહુ સાવધાન, ૯
ઢાળ ૨ જી, નાહાના સૂડા ! વાત સુણે એક મેરી–એ દેશી. દેશના. એક દિન સુત સંઘાતે લેખ, તિહાંથી તે નીસરીયા, વડ વખતે વટપદ્રમાં આવ્યા, શુભ ગુણ રયણે તરીયા. ૧ ભવિયણ ભાવે રે, ગુણ ગિરૂઆખા ગાવે; અતિ સુખ થાવેરે, અનુભવ મનમાં લ્યા. આંચલી. શ્રી વૃદ્ધિસાગર સૂરિશ્વરને, પદકમલે જઈ નમીયા સ ગુરૂ નાણી તે ભવિ જાણી, દીએ દેશના ઉપશમીયા.
- ભવિયણ ભાવેરે. ગિ. દેવ એક અરિહંત નમી છે, તસ પદસેવા કીજે; રાગી દેસી દેવ અનેરા, તેહનું નામ ન લીજે. ભવિ. ૩. ગુરૂ સૂધી અટકાયના પહર, ગુણ સત્તાવિસ ભરીયા; નહી મન મમતાસૂધી સમતા, રાખી જે કરે કિરિયા. ભવિ. ૪ વસુ સભાવ વિભાવ વિમુખતા, રીતે જે અનુભવીએ; તેહ અનદિત ધર્મ પદારથ, સેવ્ય સવિ સંભવીએ. ભવિ. ૫ એ તત્વત્રયનું આરાધન, સમકિત શુદ્ધ કહીજે;
૧ વડોદરા. ૨. સારી બુદ્ધિવાળા. ૩. પાળનાર, ૪, શુદ્ધ. ૫. વસ્તુના સ્વભાવ વિભાવ જાણીને ઉપર ઉદાસીનતા રાખવાથી ખરે ધર્મ પ્રાપ્ત થાય છે, અને તે સેવ્યાથી સર્વ આવીને મળે છે.
Page #343
--------------------------------------------------------------------------
________________
૧૯૦
વિ. ૭
નાણુચરણનુ‘ મૂલ એ ભાખ્યુ, એ વિષ્ણુ શિવ ન લહીજે. ભવિ. ૬ એહ સહિત જે તપ જપ સયમ, તે શિવ સાધન જાણા તેહ રહિત પૂરવકાટી લગી, કિરિયા દ્રવ્ય વખાણેા. એ દુર્લભ માનવ ભવ પામી, ધર્મ કરી ધસમસીયા; વિષય પ્રમાદ વસે મમ હારી, સુણિ સુગુણા તમ રસીયા. વિ. ૮ હાર્યાં એ ફિરિ નાવે હાથે, રયણ અલિક સરિખા; અધ્યાતમવેદી જગતખેદી, ભાવનયણ એ નિરખા.”
વિ. ૯
દિક્ષા.
ભવિ. ૧૦
''
વિ. ૧૩
ઈમ ગુરૂજીની દેશના સુણી, નિજ આતમને વાસ્યા; પુદ્ગલભાવ વિલાસ અનાદિક, અથિર હીયામાં ભાસ્યા. કહે સદ્ગુરૂને એ કરજોડી, “તુમ્હે પરકાસ્યું સાચુ હિવે તુમ્હે ચરણની સેવા મુકી, અવરને પસાથેિ ન રાચું. વિ. ૧૧ àા દીક્ષા સહસ્યુ તુમ્હે શિક્ષા, શીશ થઇને રહિસ્સ; સદગુરૂજી તુમ આણા અખ`ડિત, નિત શિર ઉપરી વહીસ્યુ.” ભવિ. ૧૨ શા હેમરાજ ને રાજામા, ધનજી સુત લેઈ સાથે; લેાચે કરી વિ શેાચ તજીને, દીખ ગ્રહી ગુરૂ હાથે. ગુરૂનાણી કહે “નિસુણા પ્રાણી ! રૂડીપરે ત્રત ધરજ્યા; રાહિણી પરિએ વ્રત વિસ્તારી, નિજ આતમ ઉર ધરજ્યેા. વિ. ૧૪ સતર છત્રીસે શુદી વૈશાખે, ત્રીજે દીક્ષા લેઈ; શ્રી વૃદ્ધિસાગર સૂરિ સમીપે, ભણે મને ઉપયોગ ઈ. ભિત, ૧૫ શીખ ગ્રહી સુધી સદ્ગુરૂની, પાઠ ભણી આગમના; અર્થ અગાચર દિલમાં ધારે, સિર અરથ આતમના. વિ. ૧૬ નિધિસાગર હરખે ખેલાવે, ધનજીને સદ્ગુરૂજી; વિનયવંત વિદ્યાના આગર, મુખિ કહે ગુરૂજી! ગુરૂજી ! વિ. ૧૭ લક્ષવત લહી ઉપચેાગી, ઘે શીખામણ સારી;
S
“ ”આગલિ કામ ઘણું છે તુજસ્યું, ચેલા થાજ્યે ભારી.” વિ. ૧૮ ૧. વશ થઇને મનુષ્યભવ હારી જાઓ નહિ. ૨. રતન. ૩. અધ્યાત્મને અનુભવ કરનાર. ૪. ખેદ વગરના. ૫. સાથે. ૬ પેઠે. છ અગમ્ય, ગહન. ૮ ખાણુ, ભંડાર. ૯ આગળ, હવે પછી.
Page #344
--------------------------------------------------------------------------
________________
“ભાર કિયે સુઝને તુહે દે, સદગુરૂજી મુઝ દાખે
અવસરિ આ સવિએ કહિસ્યું, વાત હીયામાં રાખે. ભવિ. ૧૯ બહુ નગરે ચેમાસ કરીને એ, રાજનગર પાઉધાર્યા; શ્રી સંઘે સગુરૂને વંદી, નિજ આતમને તાર્યા. ભવિ. ૨૦ શ્રી વૃદ્ધિસાગર સૂરીપુરંદર, શુધ કિરિયા કરે સારી; દીએ દેશના મધુર ધ્વનિ મીઠી, તાર્યા બહુ નરનારી. ભવિ. ૨૧
દુહા પસ્તાલે સંવત સતર, વદિ વૈશાખ વખાણિ; બીજ દીવસ શુભ બીજથી, અતિ માટે મંડાણ. ૧ શાહ શ્રી શાંતિદાસ સુત, લક્ષ્મીચંદ સુજાણ; પાતશાહ મા ઘણું, નિકુલ અબર ભાણ. અતિ ઉત્સવ તેણે કીયે, ખરચી બહુ ધનરાશિ નિધિસાગરને નેહસ્ય, થાપ્યા પદ ઉલ્લાસ. લક્ષ્મીસાગરસૂરિ એમ, દીધું નામ સવાય; શ્રી વૃદ્ધિસાગરસૂરિને, પટધારી સુખદાય. તેજકાળા ચઢતી ઘણું, મુખ પુનિમને ચંદ, ભવિક જીવ પડિબેહતા, સજન નયણણંદ.
ઢાલ ૩ જી. આંગી અવલ, બનીછે રે આ આદીસર જઇએ. એ દેશી. વિહાર યાત્રા.. સહીયર સર્વ મિલનેરે આવો ગુરૂને ગાવે; ભવિયણ ભાવ ભલીને, વંછિત જિમ સુખડ પાવે. આંચલી. લક્ષ્મસાગરસૂરિ શિરોમણિ, તપગચ્છ કે રાયા; સાગર ગ૭ શિણગાર મુનિસર, નામે નવનિધિ પાયા. સ. ૧ ભૂમંડલ વિચરે મુનિરાજા, અસુવિહિત યતિ સંઘતેરે ભવિયણ જનના સંશય ભજે, વદી નિત પરભાતે. બહુ તપ તપીયા દુસ્તપ ગાઢા, રીઢા રૂદ્ધ રાખે; બહુ દિવસે લગિ કિરિયા પાલી, કરી અરિહંતને સાખી. સ. ૩
૧ પગ ધર્યા, પધાર્યા. ૨ આચાર્યમાં ઈદ્ર સમાન. ૩. પિતાના ફુલરૂપી આકાશમાં સૂર્ય સમાન. ૪ ધનને ઢગલે. ૫ સારી ક્રિયા પાળનાર
Page #345
--------------------------------------------------------------------------
________________
૧૯૯ શ્રી સિદ્ધાચલ રૈિવત તારીંગે, યાત્રા કરી ગુણ પરે, અંતરીક અબુંદ મરૂઘરની, કીધી મન નિર્દોષ. સ. ૪ ઈમ વિહાર કરતા ભૂમીતલ, બહુ નરનારી તાર્યારે, શુદ્ધ પરૂપી મારગ જિનને, કેઈ બુડતા તાર્યા. સ. ૫ સંવત સતર સત્યાસીએ વરસે, સુરજપુર ચોમાસેરે, સંઘ સકલ સોભાગી ગુરૂની, ભક્તિ કરે ઉલ્લાસે. સ. ૬ બહુ તપ જપ ઉપધાન વહે તિમ, માલારેપણ કિરિયારે, શ્રાવક લાભ લીએ બહુ ઈણપરી, ગુણે રણે જે ભરીયા. સ. ૭ ભક્તિ કરે શ્રી ભગવનની, ભાવ ભલે આરે; ચરણકમલ ગુરૂના નિત વંદે, ધન એ સુકૃત કમાણ. સ. ૮ સૂરતિ સહિર મનહર બંદીર, શ્રાવક અતિ સુવિચારી , શ્રીજીને ચેમાસું રાખી, કીતિ સબલ વધારી. સ. ૯ બહુ ગુણવંતા ગુરૂ ગુણરાગી, ધન જનનીના જાયા એક મને સેવે સદ્ગુરૂના, ચરણકમલ સુખદાયા. સ. ૧૦ સુખ સમાધિમાં રહી ચેમાસું, લાભ ઘણે તિહાં દીધેરે સદ્ગુરૂ રાજનગર વંદાવા, મનમાં ઉજમ કીધે. સ. ૧૧ ઈણિ અવસરિ દેખી શ્રીજીનું, દેહ અથામ વિશેષેરે, સંઘ રહ્ય સદ્ગુરૂને ઘેરી, મુખડાં સાતમું દેખે. ' સ. ૧૨ “શ્રી ભગવન તુહે અહુને, ઘણું વાહાલા જીવ સમાણા; ખિણ વિરહ ન ખમાઈ તુમ, સ્યા માટે રીસાણ. સ. ૧૩ વલી વિશેષ એહવી કાયાએ, કિમ વીહાર હોએ સ્વામી? માટે ચોમાસું ઈહાં રહીએ, સંઘ કહે શિર નામી” સ. સદ્ગુરૂ સંઘ તણે આગ્રહથી, માસું અવધાર્યુંરે, સંઘ સકલ હોયડામાં હરખે, સબલું માન વધાર્યું.
દુહા શરીરવ્યા.
તન અથામ શ્રી પૂજ્યનું, થયું વિશેષે જામ તબ સદ્ગુરુ સેવા રસિક, શ્રાવક ચિત્તે આમ. ૧
૧ ગિરનાર ૨ આબુ પર્વત. ૩ સુરત ૪ આનંદથી નિશ્ચય. ૫ ઠેકાણે નહિ એવું, અસ્વસ્થ.
Page #346
--------------------------------------------------------------------------
________________
२०० સશુરૂ એહવા ફિરિ ફિરિ, નવિ મિલચ્ચે જગમાંહી; ગુરૂ વેયાવચથી અધિક, લાભ અને નાંહી. ૨ ગુરૂ ભગતા અહનિશિ રહે, પાસે જોડી હાથ વૈદ્ય ઘણા તેયા તિહાં, આપી બહલી આધિ. ૩ ગુરૂ મેહે મેહ્યા ઘણા, નયણે વરસે નીર, અહો એ ગુરૂ સમકે નહીં, જગમાં સાહસ ધીર. ચોમાસું બેઠા પછી, પર્વ પજુસણ પૂઠી; તન અડયું શ્રી પૂજ્યનું, નશકે પિતે ઉઠી.
હાલ ૪ થી
સુણિ મેરી સજની, રજની ન જાવે. એ દેશ. સુરતના ભાવિક શ્રાવકો. સૂરતિ સંઘ સકલગુણ ખાણી, મિલી મેટે અવસર જાણી શાહ માનચંદ સબલ ગુણ જાણ, દેસી ગેલૂના કુલમાં ભાણ. સ૧ શાહ નિહાલચંદ મેવાસાહ રે, કપૂર ધનાના કુંવર સવારે એ ત્રિણે રાજનગરના વાસી, સૂરતિ આવી રહ્યા સુવિલાસીરે. સૂ. ૨ સૂરતિ સંઘ વોહરા ધર્મેદાસરે, સાચા સદગુરૂના જસવાસ શાહ લખમીચંદને લાલશાહરે, કુંવર અમીચંદના વાહ વાહ. સૂ. ૩ શાહ ઝવેર પનછ મનિ રૂડારે, પરિખ ઝવેરલાલજી નહી કુડારે, શાહ કપુરચંદ હરજી શેહેરે, એની દેવચંદસહુ મન મેહેરે. સૂ. ૪ શાહ વિમલ મેતીચંદ ભાઈરે, શાહ તિલકના સુત એ સવારે શા. વર્ધમાન અભયચંદ જાણેરે, પરિખગલાલ વિજેકર્ણ વખાણેરેસૂપ શાહ કુંવરજી કાનજી સાચા રે, મુખથી ન કાઢે કુડી વાચારે; શાહ સભાચંદ કચરા રાગીરે, ગુરૂ ભગતા શ્રાવક વડભાગીરે. સૂ. ૬ શાહ નાહને વીરજીવડ વખતીરે, શા ધનજીનાહના બહુ ભગતીરે, શાહગલાલરૂપા સુવિચારીરે, સૂરચંદરવીરચંદનવતત્વ ધારીરે સૂ. ૭ માંકા જેમસીના ગુણ મેટારે સામચંદ દીપચંદ નહી મન ખોટા શાહ તારાચંદ પ્રેમપુરારે, ગુરૂ વિયોવચ કરવા શૂરાશે. સૂ. ૮ શાહ ઝવેર છનીયા ધર્મરાગીરે, શાહ અમીચંદ સંઘજી સાગરે ગાંધી વીરચંદ રહીયા વારે, ગાંધી જીવણ અતિ દીદારે. સૂ. ૯
Page #347
--------------------------------------------------------------------------
________________
, ઉત્સવ
ગેલા
ભગવત
૨૦૧ શાહ ગણેશ સુત મોતીચંદરે, લાડુયા શ્રીમાલી સુખ કંદરે; ઇત્યાદિક શ્રાવક બહુ મિલીયારે,શ્રી પૂજ્યની સેવામાં ભલીયારે. સૂ. ૧૦, સહુકો શ્રાવક સેવા સરેરે, મુખ બોલે બોલે સહુ આજકારે; હવે અવસર એ પદ દેવાને રે, શ્રીજી સંઘની વિનતિ મારે. સૂ. ૧૧ શ્રી ભગવંતજી મનમાંહે ધારીરે, શકુન જોઈને વાત શીકારીરે શ્રી સંઘ હરખ હીએ ન સમાયરે, ઉત્સવ આડંબર બહુ થાય છે. સૂ. ૧૨ દેસી માનચંદ ગેલજી રાગેરે, આવી બોલે શ્રીગુરૂ આગેરે, ભગવંતજી અમ હરખ છે એહરે, પદમહત્સવ કરસ્યું સસનેહરે સૂ. ૧૩ શ્રીગુરૂજી કરી વાત પ્રમાણરે, વાગ્યાં જંગી ઢોલ નિશાણરે; ધવલ મંગલ ગીત ગાવે ગોરી રે, મન હરખે અતિ ચતુર ચકેરીરે.સૂ.૧૪ બેસારી નોબત મન મેરે, વાજે વાજિત્ર નવનવ છકેરે; ગાઈ ગુણીજન સરલે સાદેરે, ઉત્સવ દીઠ અતિ આલ્હાદરે. સૂ. ૧૫ સંવતસર અચાસી વરખે, વિજયાદશમિદિવસે મન હરખેરે. પ્રમદસાગર ઉવઝાયને રંગેરે, તેયા શ્રીજીએ અતિ ઉત્સરગેરે. સૂ.૧૬
મેટે એ તપગચ્છને તારરે, તુહને સંપું છું નિરધાર રે, નિરવહજે તમે નિરતિચારરે, પાલ નિર્મલ પંચાચારરે.” . ૧૭ વાસ લેઈ કર ઉંચે કીધરે, શ્રીજીએ આચારિજ પદ દીધરે; શ્રી કલ્યાણસાગરસૂરિથાણુંનામ, સીદ્ધા ભવિમન વંછિત કામરે. સૂ.૧૮ તિણિ સમે ઉત્સવ સબલા કીધારે, યાચક જનને ધન બહુ દીધારે, સોનારૂપા નાણે નવ અંગેરે, શ્રી સંઘ પૂજે નવનવ રગેરે. સૂ. ૧૯ પરભાવના નાલીએરની સારરે, સાતમી વત્સલ ભગતિ ઉદારરે, ઈણિપરિ ઉત્સવ સબલે કીધરે, મણુએ જનમને લાહ લીધેરે. સૂ.૨૦ ધન્ય ધન્ય માનચંદ કમાઈરે, સહજન બેલે ઈમ નિર્ધારરે, ધન્ય માડી જિણિ કુખિએ જાયેરે, ધન્ય પિતા જસ કુલએ આરે. સૂર૧
દુહા અંત સમય,
આચારિજ પદ લેઈને, શ્રીજી હુઆ નચિત, નિજ આતમ સમતારસે, સીચંતા ગુણવંત. ૧ સ્વીકારી. ૨ મનુષ્ય.
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૦૨ આચારિજ પાસે રહા, ગુરૂપદ સેવે સંત, પંડિત રવિસાગર ભલા, સેવ કરે મનિ અંત. અજિતસાગર બુધ વિનવે, બેહુ ને હાથ; શ્રીજી સાહિમેં નિરખીને, હમને કરે સનાથ. ગુરૂ સેવા માંહે કુશલ, કુશલસાગર ગણિ તેમ; ચરણકમલની ચાકરી, કરે નિત અંતર પ્રેમ. ક્ષીરસાગર ગણિ ઈમ કહે, ગુરૂજી તુમ ગુણહાર; હયડાથી નહી ઉતરે, નિશ્ચય એ જમવાર. વિશેષસાગર પાસે વલી, સહુ શ્રીજી પરિવાર દેખીને ઈણિપરિ કહે, હિત શીખામણિ સાર.
આઉ અથિર એ મનુજનું, રાખું કુણે ન જાય; જિનવર સરિખા નવિ રહ્યા, નર કુણગિણતી માંહી. ૭ તે માટે તેમને હમે, શું કહું વારેવાર; શુદ્ધ સંયમ પાલેજ, જેહથી ભવનિસ્તાર. ભવ અનંતલગિ જીવડે, ભમી એ ભવમાંહી, રાગદ્વેષ ભવમૂલએ, મન ધર મનમાંહી. એ સમ બંધણ કે નહી, એ સમ કેઈન આધિ; દેવાણપિય તે ભણી, ધર ચિત્ત સમાધિ. ૧૦ તિમ વલિ કહે શ્રી સંઘને, હિતશિક્ષા તિણિવાર; કરીને સાંભળે, શ્રાવક શુદ્ધ વ્રતધાર. ૧૧
ઢાળ ૫ મી,
Tદડલી ઉણિ છેય રહી–એ દેશે.) છેલ્લી ગુરૂ દેશન. કહે ગુરૂ ભવિયણને તદા, પ્રતિબુ હે લહી નર અવતાર, મુકે એ નિંદા મેહની, જાગો જાગે હે રહેજે હુશીયાર. ૧ આતમ તત્વને આદરે, પરિહર છે પરભવને સંગ, * કુમતિ કુટિલ નારી તજે, કરે અનિશિ હે સમતાશું રંગ. ૨ “નંદની મેહનરેદ્રની કુમતિના હો પીઅરી કષાય, એ બહુ ભલા મિલ્ય, ચેતનની હે શુભમતિ મુઝાય. આ. ૩
૧ પુત્રી. ૨ મેહરાજા.
Page #349
--------------------------------------------------------------------------
________________
૨૦૩
ધર્મ સ્વરૂપની વાસના, મત મુકે છે અનિશિ ગુણવત, કલ્પતરૂની એ છાંયડી, સહી ફલસ્પે હે ફલસુખ અનંત. આ. ૪ ધર્મ સમે જગિ કે નહી, ભવજલનિધિ હો તરવાને ઉપાય, ચાર નિક્ષેપમાં એહને, ભાવ નિક્ષેપ હે સાધન કહેવાય. આ. ૫ એકવિધ શુદ્ધ દયા ગુણે, જ્ઞાન કિરિયા હે દેય ભેદ વિચાર, તત્વ ગુણે ત્રિડું ભેદથી, ચિહુ ભેદે હે દાનાનિક ધારી હેય. આ. ૬ વ્રત ગુણથી પંચ ભેદ એ, ષટદ્રવ્યે હે ષટ ભેદ એ જોય, નિગમ સંગ્રહ આદિથી, નયભાવે હે ભેદ સાત એ હેય. આ. ૭ મદ આઠે અલગ તજે ભેદ આઠમે હે નવ નવવાડિ, શુદ્ધ શીલ આરાધતાં, ક્ષાત્યાદિક હે દશ ભેદ રૂહાડી. આ. ૮ એહ ધરમ ચિત્ત ધાર, મત મુકે હો અલગે તિલમાત્ર, પરનારી પરનિદને, પરિહર હૈ વિકથાની વાત. સમકિત શુદ્ધ એ પાલજે, મત કર હે વિષયોને સંગ, વિષયવિલદ્ધા માનવી, નવિ પામે છે જિનધર્મપ્રસંગ. આ. ૧૦ ક્રોધ ન કર કેઇસ્યું, મત માણું હે અવલે અભિમાન, માયાએ વિષવેલી, લેભ છડે હે ભુંડે એ નિદાન. આ. ૧૧ સામાયિક પિસહ તણ, વ્રત લેઈ છે મત ભાજો લિગાર,
જ્યણું શુદ્ધ રાખજે, ગુણ એકવીસ હ મત મેલે વિસાર. આ. ૧૨ यदुक्तमागमे-धम्मरयणस्स जुग्गो, अक्खुद्दो रुववं पगइ सोमो, लोगप्पिओ अक्कूरो भीरु असढो सुदखिण्णो. लज्जालुओ दयालू मजत्थो सोमदिठि गुणरागी, सकह सुपक्खजुत्तो सुदीहदंसी पिसेसन्नू. बुढाणुगो विणीओ, कयण्णुओ परहियत्थकारीय, तहचेव लद्धलक्लो, ईगवीस गुणेहिं संपन्नो.*
* જુએ ધર્મરત્ન પ્રકરણ પૃ. ૩૨-૩૩. આનો અર્થ આ છે-જે પુરૂષ અક્ષુક, રૂપવાન, શાંતપ્રકૃતિ વાળે, લોકપ્રિય, અપૂર, પાપભીરૂ, નિષ્કપટી, દાક્ષિણ્યતાવાન, શરમાળ, દયાળુ, મધ્યસ્થ, સૌમ્ય દષ્ટિવાળો, ગુણરાગી, સથ, સુપક્ષ–સારાં સગાં સાથે પ્રીતિ રાખનાર, દીર્ધદર્શી, ગુણદોષg, વૃદ્ધ જનને અનુસરનાર, વિનીત, કૃતજ્ઞ, પરોપકારી, અને લબ્ધલક્ષ–સમજનાર એમ એકવીશ ગુણવાળ હોય તે ધર્મરૂપ રત્નને પાત્ર થઈ શકે છે. સંશોધક
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૦૪
ઈતિ શીખામણિ દેતા ઈસિ કરે, અણસણ શરણું વલી ગ્યાર કર ઉંચે કરીને દિએ, શ્રીસંઘને હો ધર્મલાભ તિવાર. ૪
ઢાળ ૬ ઠ્ઠી. (લીડારે હંસારે વિષય ન રાચીએ-એ દેશી.) અમદાવાદના રાગી શ્રાવકે. શ્રી સંઘ વહારે રાજનગર તણે, ધર્મધુરધર જેહ, હોંશ ઘણી હતી વાવવા, પણ ભાવી સબલરે એહ. શ્રી સંઘ. ૧ શાહ શાંતીદાસ સહસકરણ તણા, પિત્ર પવિત્ર ગુણ ગેહ શાહ ખુશ્યાલચંદ લખમીચંદજી, જેહર્યું ધર્મ સનેહ. શ્રી. ૨ સૌભાગ્યચંદ્રના પંચાયણ જિમ્યા, પાંચે સુત સિરદાર કેસરીસિંઘજી તેહ માંહે શિરે, સકલકલા ભંડાર શાહ અમરસિંઘ શાહ તણી રે, તેમ હઠીસિંઘ જાણી; શાહ સરૂપચંદ વજકર્ણાભિધા, એ પાંચે ગુણખાણી. શ્રી. શાહ કીક કસ્તુરચંદ જાણીએ, વર્ધમાન ઉત્તમ સાર; શાહ કીક અમરચંદ તિમ વલી, શેઠ સકલ પરિવાર. શ્રી. ૫ શાહ ધરમચંદ નાનુશાહજી, શાહ ગલાલચંદ જાત; શાહ ગલાલચંદ સુત દેવચંદ, શાહ સબલ સંહાલી જતી. શ્રી. ૬ શાહ નિહાલચંદ સુત વીરચંદજી, પ્રેમચંદ સુત ભગવાન પારિખ વેલચંદ જયકર્ણ, જાણીએ કેમલ બુદ્ધિ નિધાન. શ્રી. ૭ દેસી ગેલૂનારે સુત સોહામણ, દેસી ફૂલચંદ નામ; માનચંદ નામે બીજે ગુણનિલે, ઉત્તમ જેહનારે કામ. શ્રી. ૮ માનચંદ દેસીરે સુત કીકાતો, દેસી કુબેર નાનચંદ, દેસી વીરા વલિમ મતિ, આગલા ચિમ્મન નંદજી નંદ. શ્રી. ૯ દેસી જીવન ધમ્મ સુત ભલા, સાહસવત સુજાણ સાકર દેસીરે બાંધવ તેહને, એ બિહુ જોડિ સમાણ. શ્રી. ૧૦ દેસી ખુસાલને થાવરજી ભલા, દોસી ગલાલના નંદ; દાસી જયચંદ સુત રાયચંદના, હીયડે નહી મતિમંદ. શ્રી. ૧૧
૧ ત્રણવાર.
Page #351
--------------------------------------------------------------------------
________________
૨૦૫
દેસી નાથારે તેજસી સુત ભલા, મિસી સુત શા ગલાલ; શાહ કલ્યાણ જગસી જાણીએ, જાણે જે ધમાલ. શ્રી. ૧૨ શા નિહાલચંદ મેવાસા ભલા, શાહ કપૂર કુલચંદ માણિકશા સુત શાહ ગલાલને, લાહોરી સુખકંદ. - શ્રી. ૧૩ શા સૈભાગ્યચંદ હીરજી ગુણભર્યા, ધર્મકરણ ઉજમાલ; તસ ભત્રીજારે સેહે અતિ ભલા, ગુણવતા સુકુમાલ. શ્રી. ૧૪ તેહ માંહે પહિલારે શાહ ઝવેરળ, પાનાચંદ સુજાણ; એ બેહુ નંદન શાહ મલુકના, માને શ્રી જિનભાણ. શ્રી. ૧૫ પારિખ પરગટ હેમચંદ, રતનજી માને જિનદેવ; સંઘવી મેતરે સાગરચંદના, કરે અહનિશિ ગુરૂ સેવ. શ્રી. ૧૬ શાહ વલમ સુત શા જયચંદજી, વ્યવહારમાં રે લીહ; શાહ થાવર સુત નાનજી ભલા, કટુક ન બોલેરો જીહ. શ્રી. ૧૭ શાહ સોભાગ્યચંદ સુત ભણ તણું, શાહ નાહનાચંદ ભાણ સમજુ સારારે જે ષટ દ્રવ્યના, જવાહરી વાડે વખાણ. શ્રી. ૧૮ શાહ નાહના વલી શાહ અવેરને, માહીદાસ ગલાલ; ગેવદાસ શાહ અનુપજી, જે ઉપગારીરે લાલ. કચરા શાહના ગુણ દીસે ઘણ, શાહ લાલચંદને નંદ; શાહ જગતચંદ સુત સહામણ, નામે જે રૂપચંદ. ચંદન શાહજી નેમીદાસને, માને દેવગુરૂ આણ ખેમચંદ નામેરે જેહ મલૂકને, મતી નયણું વખાણ. શા રાજમહૂજી સુંદરદાસના, શા નથુ ફતેચંદ; વિકરણને શા સુરમલ્લજી હીરા સુત ખેમચંદ. રવજીને સુત શાહ ગલાલજી, માનચંદ કલ્યાણ સાર; વેહરા હીરાને કુલ ઉપને, નામ સુમતિ નિરધાર.
હરે ભવાની શાહ કસ્તુરને, પદ્માવત પાનાચંદ; શા મેતીચંદ નાગજી નિરમલા, દીપિ મેઘને નંદ. શ્રી. ૨૪ તારા વિમલસીરે શાહ શિમણું, શાહ વચંદ્રભાણ; હેમા નાહનારે શાહ ગલાલના, બંધવ બહુ સુજાણ. શ્રી. ૨૫ શાહ સૌભાગ્યચંદ તારાચંદને, સંઘવી તિમ ખેમચંદ શાહ જગ સુત સમારા શાહને, સૈભાગ્યચંદ રૂપચંદ. શ્રી. ૨૬
એમણ સરમણ મહરિદ્વાર
Page #352
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શાહ હર્મચંદ ખેમચંદ જાણીએ, તારાચંદ ઉદેભાણું ઈત્યાદિક સહુ શ્રાવકશ્રાવિકા જે, અમહ ગુણનારે જાણ શ્રી. ૨૭ ભાઈ સંભારીએ સહુ સંઘને, લેઈ અહારૂ નામ; કહે મુકીરે સવિ પરમાદને, કરજો ધર્મનાં કામ. શ્રી. ૨૮
દુહા રાજપુર રળીયામણું, જિહાં કણે સબલ વિવેક શ્રાવક ગુરૂ ભગતા ઘણું, રાખે મેટી ટેક. પુર નવીન માંહે વસે, શ્રાવક સહુ સુજાણ; કાલુપુર કરતી ઘણી, શ્રાવક ગુણની ખાણ તેમ શકદરપુર તણા, ઉત્તમ જેહનાં નામ અહમ્મદપુર શ્રાવક ભલા, જેહના શુભ પરિણામ. ૩ ઇત્યાદિક સહુ એ પુરે, નામ અહ્મારૂં લેય; ધર્મલાભ પહોચાડજો, ધરિ મન ધર્મ સનેહ.
ઢાળ ૭ મી. (તટ યમુનાનેરે અતિ રેલીયામણેરેએ દેશી.) રાધનપુરના રાગી શ્રાવકે રાધણપુરને સંઘ રળીયામણેરે, જે સમજુ ગુણવંત; શેઠ તિલકસંઘજી તેહમાં શીરે, અર્થ એ સુત સતવત. રા. ૧ શેઠ કપુરચંદ સીરચંદ જાણીએરે, જિન ભગતા વડચિત્ત; શેઠ હાથીસંગલ બુધવ બનેરે, બલીઆ જે ધનવત. રા. ૨ કેરળયા પરતાપશી સુત ભલારે, શાહ હરછ કુલહીર; પરિખ રતનશી રહીયા ઉજલારે, પરનારીનારે વિર. રા. ૩ પરિખ ડેસાના સુત બહુ સુંદર, દેવકર્ણ મેઘજી જાણ સંઘવી થાનસંઘ સુત હીરા તણેરે, શિર વહે શ્રી જિન આણ. રા. ૪ જુઠાશાહ અભયચંદ સુત વલીરે, નામ મસાલીયા જેહ; ભાલેરા લખમીચંદ તિમ ભલારે, જેઠા સુત ગુણ ગેહ. રા. ૫ કેકારી સીરચંદને કુલ તિલેરે, નામ અભયચંદ શાહ શાહ લીંબાને કુલ જિમ કેસરી, લાધાં કેસરશાહ ર. ૬
39
Page #353
--------------------------------------------------------------------------
________________
૨૦૭ શાહ મોહન સુત જે ધનરાજનેરે, કરે જિનરાજની સેવ; શાહ જેઠા સુત શાહ શિવા તારે, ગુરૂભગતા નિતમેવ. રા. ૭ શેઠ કેસરના કેસરી જિસ્યારે, વાલજી શેઠ વખાણ માલજી સુરચંદ આદિ અતિ ભારે, બધવ સાતે સુજાણ, રા. ૮ શેઠ ભાણજી તિમ લાધા તણેરે, સર્વ સમય સાવધાન; શાહ કપુરચંદ સુત લાલચંદનારે, જસ મતિ ધર્મનું ધ્યાન રા. ૯ ઈત્યાદિક સહુ સંઘને અમ તણેરે, કહેવાડજે ધર્મલાભ; કહેજે કરજે કારજ ધર્મન, જિમ લહે શિવસુખ લાભ. રા. ૧૦
ઢાળ ૮ મી, (નદી યમુનાકે તીર, ઉડે દેય પંખીયાં-એ દેશી.) * પાટણના રાગી શ્રાવકે.
પાટણપુરમાં શ્રાવક સહુ વ્યવહારીયા, દેસી ઉત્તમ ઉત્તમપુર અધિકારીયા; સંઘવી હેમચંદ સાર વખત સુત જેહને, ગુણદાતાર અને પમ દીસે તેહને.. શાહ ભુખણ કુલ ભુખણશાહ ગલાલને, શાહ રાયચંદ સુત જાણ ધરમના માલને; શાહ અમરચંદ નામ ઉગરશાહ અતિ ભલે,
પાટણપુરને સંઘ ઈત્યાદિક ગુણ નિલે. ખંભાતના રાણી શ્રાવકે. વર ખંભાયત બંદિર માંહે સુંદરું, શાહ જસવીર પાસવીર એ સુગુણ પુરંદર, ચેકસી શાહ અમરચંદ સુમતિદાસને, હેમચંદ સુત તાસરાગી શુદ્ધ વાસને. શાહ નથ ભુલા કુલ ઇંદ્રજી મુંજીયા, શાહ સભાચદ લખા ન જાએ ગંજીયા; શાહ રખવ ગોડદાસ, સુગુરૂ ગુણ રાગીયા, શાહ મૂલચંદ જિણદાસ, જહાં વડભાગીયા. ઇત્યાદિક સહુ સંઘ ખંભાયતને સહી, કહેજે તુમે ધર્મ લાભ, નામ અખ્તચું ગ્રહી
Page #354
--------------------------------------------------------------------------
________________
૨૦૮
બુરાનપુરના રાગી શ્રાવક, . . . બહનપુરને સંઘ, સબલ રાગી શિરે,
શાહ મેતીચંદ દેવચંદ સહુને ગુણ કરે. બધવ તેહના દોય નિહાલચંદ નામથી, શાહ ખુશાલચંદ તેમ મુખે જસ ને નથી; શાહ મલકચંદ સેહે માણિકચંદને, દિન દિન સુજસ સિવાય કે, શાહ હર્ષ ચંદને. ૬ શાહ માણિકચંદ મંગલજીના ગુણ ઘણું, શાહ ગુલાબચંદ કુંવરજી કરતી નહી મણ
શ્રી સંઘ એ હમને ખિણ મત ન વીસરે, એ કહે “ધર્મ કર, તુહે બહુ આદરે.” બીજા ગામના સંઘ.
વટપદ્રને દર્ભાવતી ભરૂચ છે તિમ વલી, અંકલેશ્વર સેઝિંતરે શોભા ઉજલી; સાણંદ વીરમગામ કેટેસણ તિમ કી, તિમ મહીસાણું બેલેલ, વસતી બહુ સાંકડી. સાંથલ ને નયરવાડું, પાલણપુર સિદ્ધપુર ભાભેર બહીયલ બાજુ બહુ આદરે; ઈત્યાદિક વરક્ષેત્રમાં શ્રાવક જે વસે, તેહને તમે ધર્મલાભ કહેજે અતિ રસે.
ઢાળ ૯ મી.
(પુણ્ય પ્રશસીએ—એ દેશી.) દેહત્સર્ગ. એમ કહીને સૂરીસરૂરે, મન રહ્યું તિણિ વાર, દરિસણ કરતા જિનત, ધ્યાન ધરે નવકારે. ગુરૂજી ન વિસરે, જેહના બહુ ઉપગારરે, ક્ષણ ક્ષણ સાંભરે. આંચલી. પાપથાનિક સવિ પરિહરે, સાંભળતાં સિદ્ધાંત, ધ્યાન ધરમ મતિ ધારતા, સમરતા અરિહંતેરે. ગુરૂજી. ૨
૧ વડનગર. ૨ ઈ.
Page #355
--------------------------------------------------------------------------
________________
ર૦૯
સંવત સતર અઠયાસીએરે, સશુરૂ સુગુણ નિધાન, આસે વદિ સાતમ દિનેરે, રાંતિ થયું નિરવાણરે. શ્રી લક્ષ્મીસાગર સૂરીસરૂરે, પામ્યા સુર અવતાર, ભદ્રક મંદકષાયતારે, સુરપદ હેતુ વિચારે. સૂરીસર પંડિત વલીરે, સાધુ સકલ પરિવાર, ગુરૂ મેહે મેહ્યા ઘણા, નયણે વહે જલ ધારે. શાહ હેમરાજ કુલચંદલારે, રાજાબાઈનારે નંદ, ; એકવાર સામું જુઓ, શ્રી તપગચ્છના દિણ રે. તમે ઉપગાર કર્યા ઘણારે, તે મુખિ કારે ન જાય, ઈણિ અવસર અણબલડેરે, હમ મન ઘણું અકુલાય. હમ હીયડું નિધુર ઘણુંરે, શું કહીએ બહુ વાર; હિવે કુણ દેશે અમ ભરે, હિતશિક્ષા સુવિચારરે. સૂરીસર મુખિ ઈમ કહેરે, શ્રીગુરૂ ગરીબ નિવાજ; ગુણ તુમચા એ કણિમુખેરે, કેતા હું કહું આજેરે. પષી તમે પેટે કરે, સૂત્ર ભણાવીરે સાર; રાજ્ય દીઉં તપગચ્છનુંરે, કિમ વિસરે ઉપગારરે. સંઘ સહેક દુઃખ ધરે, હયડાં આવ્યાં ભરાય; હલકઢલક આંસું ઢલેરે, મોહ સબ જગ માંહી. ઈણિ મેહે મુનિ મનકનારે, જનક સચ્યભવ સૂરી; શ્રતધર પટધારી તણેરે, નયણ વહ્યાં જલ પૂરેરે. ગોતમ ગણધર જેહવારે, મેહે છેલ્લા બલવંત; તે થે નરને આશરેરે, સબલે મેહ દુર્તરે. સાહસ ધરી સૂરીશરેરે, નવરાવ્યા ભગવંત; અંગ વિલેપન અતિ ભારે, સેહથિ કીધ સુમારે. કસ્તુરી કરસ્યુરે, કેસર ચચિત જેહ, મૃદુ બહુ મૂકે કપડે, પહેરાવ્યા ગુણગેરે. શ્રી પૂજ્યને બેસારીયારે, સૂરિજ સાહમારે, સંઘ કરે અંગ પૂજણું, કરતા ગુરૂ ગુણગ્રામોરે.
૧ જેવા.
$
$
$
ગુ૧૪
ગુ૧૫
ગુ. ૧૬
|
Page #356
--------------------------------------------------------------------------
________________
૨૧૦
ગુરૂ ભગતા કરે પૂજવું, સેવન રૂપારે નાણ;
પર પક્ષી તિહાં બહુ મિલ્યરે, જુઓ જુએ પુણ્ય પ્રમાણેરે. ગુ. ૧૭ પૂજણું થયું તિહાં અતિ ઘણું રે, રૂપાસે બેચ્યાર; હવે ઉત્તર કારિજ તણેરે, સાંભળજો અધિકારરે.
૨. ૧૮
માંડવી.
માંડવી કીધી અતિ ભલી, ખંડ અઢાર જસ માન; વીંટી કસબી વસ્ત્રસ્યું, જાણે અમર વિમાન. પંચવરણ નીકી બની, જિમ વસંત વનરાય;
સેવન કલશ સેહામણા, ઉપરિ ધસ્યા બનાય. પંચવરણું ધ્વજ શોભતી, મુકી તિહાં મનરંગ;
અલક મુલક જેવા મિલ્યા, દીઠે હાઈ ઉછરંગ. તેહમાં ઉત્તર પટ ધરી, પોઢાડ્યા ભગવ; ગુરૂભક્ત વીંટી વળ્યા, પાસે પુરૂષ રતન. તિહાંથી ઉપાડે માંડવી, મોટા પુરૂષ પ્રધાન ચાલ્યા અગર ઉખેવતા, માણસનું નહિ માન. સહસ મેં સાથે મિલ્યા, કૌતુક જોવા માટિ; પંચ શબ્દ વાજે સખર, અગર ઉખેવતા વાટિ. પઇસા તિમ ઉછાળતા, ગાએ તે જગભાટ; માદલતાલ, વજાવતા, માણસના બહુ થાટ. ઈણિપરિ બહુ આડંબરે, પહુંચાડ્યા વરઠામ; મણ અઢાર સૂકડિ તણી, "અહિ ખડકી તિહાં ઠામ. ૮ અગર સવામણ ખડકી, ચૂઓ કસ્તુરી સાર; અંબર તિમ વલિ અરગજે, તે મેહ તિણિ વાર. ૯ મુખ ઉપર મેહલી તદાનું સેવન નાણું સાર; દૂધધાર દેઈ કરી, સંઘ કરે સતકાર. શ્રી પૂજ્યને લાવીને, નાહી નિર્મળ નીર;
નયણે આંસૂ વરસતા, શ્રાવક ગુણ ગંભીર. ૧૧ ૧ સુવર્ણ, ૨ દુનિયાના દેશના માણસો. ૩ સુખડ, ૪ ચિતા.
૧૦
Page #357
--------------------------------------------------------------------------
________________
૨૧૨
પગ પગિ શ્રી પૂજ્ય સાંભરે, હીયડે દુઃખ ન માય; ગુણ ગાતાં શ્રી પૂજ્યના, આવ્યા ઉપાસરા માંહી. ૧૨
ઢાળ ૧૦ મી,
શશ
( ઈડર આંબા આંબલીરે-એ દેશી.)
છે
શ્રી કલ્યાણસાગર સૂરીસરૂરે, સાથે લેઈ સમવાય; દેહરે દેવ વાંદી કહેરે, ગુરૂ વિસાયં ન જાય. સુગુણનર, ગુરૂસમ તત્વ ન કેય, ગુરૂ હિતકારી ય; ગુરૂ સેવ્યે સુખ હોય. સુગુણ–આંચલી. સૂરિ કહે સંઘ આગેલેરે, એ ગુરૂના ઉપગાર; હમ હીયડે ઘણું સાંભરેરે, સાસ માંહે સવાર. પિસીને પોઢા કર્યારે, દીધા જિણે ઉપદેશ તે ગુરૂની હમથી કિસીરે, ન થઈ ભક્તિ વિશેષ. માતપિતા બંધવ પ્રિયારે, બહિની સુતા સુતસાર, એ સહુએ સગપણધિરે, ગુરૂ અધિકે સંસાર. શ્ય કહીએ સંસારનીરે, થિતિ વારી નવિ જાય; જિનવર ગણધર સરિખારે, થિર ન રહ્યા ઈણિ ડાય. સુ. ૫ એહ અથિર સંસારમાંરે, પુદ્ગલ ભાવ વિલાસ, વાર ન લાગે વિણસતારે, જિમ જળમાંહિ પતાસ. સુ. ૬ ધર્મ કરે તિણિ કારણેરે, આતમ શુદ્ધ સ્વરૂપ; ઈણિ અવલંબન નવિ પડે, ભવિ કઈ ભવપ. શ્રી સંઘ કહે કજોડીને, શ્રી ભટ્ટારિક ભાણ; ફેર નહી તુમ વયણમાં, જેહ કહ્યું તે પ્રમાણ તુમ આણ અમ પાઘડીરે, પાઘી જિમ ન મુકાય; ગુરૂ વદી મંદિર વરે, સંઘ સહુ સમવાય. સુ. ૯ શ્રી કલ્યાણસાગર સૂરીસરૂરે, સૂરિ સકલ શિરતાજ; કાજ કરે શુભ ધર્મનારે, જેહથી સરે સવિકાજ. સુ. ૧૦ દિનદિન દેલત દીપતીરે, જેમ દ્વિતીયાચંદ; શ્રી લક્ષ્મીસાગરસૂરી તણેરે, પ્રકટ પાટે દિણંદ. સુ. ૧૧ ૧ પગલે પગલે.
ઈણિ આ તિણિ કારણ જિમ જળસાલાસ,
છે
Page #358
--------------------------------------------------------------------------
________________
૨૧૨
કુમત તિમિર દુર કરે, નાઠી રિયણિ મિથ્યાત; કુમતિ ઉત્સુક રહ્યા છિપીરે, પ્રકહ્યું બેધ પ્રભાત. સુ. ૧૨ ધર્મ મારગ પ્રગટ હુએરે, વરત્યે શુદ્ધ આચાર; સદ્ગુરૂ નયણે નિરખતારે, લહીએ યજયકાર. સુ. ૧૩
દુહા ભક્તિ કરે શ્રીપૂજ્યની, સંઘ સકલ મન કેડિ; ગુણ ગાઈ ગુરૂજી તણું, સ્તવના કરે કરોડી. ગુણવંતી મિલિ શ્રાવિકા, ગાવે ગુરૂ ગુણ ભાસ; ધવલ મંગળ વરતે ઘણા, દિન દિન અધિક ઉલ્લાસ. થાપી શ્રી પૂજ્ય પાદુકા, કરી પ્રતિષ્ઠા સાર; સભાચંદ કચરા તણે, ખરચ્યું દ્રવ્ય ઉદાર. સમહત્સવ સંઘે મિલી, વાજતે વાજિંત્ર; હીર વિહારે થાપીયાં, પગલાં પુણ્ય પવિત્ર. શૂભ કરી તિહાં ડાઉકી, ખરચ્યું દ્રવ્ય વિશેષ; સંઘ તિહાં આવે ઘણું, કરવા ભક્તિ સુવેષ. ગુણવંતી ગાવે ભલી, ગિરી ગુરૂ ગુણ રાસ સંઘ ભક્તિ સ્વામીવત્સલ, નિત પ્રતિ થાએ ઉલ્લાસ. ૬.
ઢાળ ૧૧ મી. (બેડલે ભાર ઘણે છે રાજ વાત કેમ કરો છો એ—દેશી.) કયાણસાગરસૂરિ. તપગચ્છ નાયક સૂરિ સવાઈ, શ્રી કલ્યાણસાગર સૂરિ સેહે; સાગરગચ્છ ધુરંધર એ ગુરૂ, દીઠડે મનડાં મોહે. ૧. ભવિજન ભાવ ધરી ભરપૂર ગુરૂપદપંકજ સે; દિન દિન વધે અધિકું નર, ગુરૂ વિનયે નિત મે. આંચલી. શાહ શ્યામલ કુલ કીરતિકારી, સભાગબાઈને જાયે; ઉસવસ ઉદયાચલ દિયે, એ ગુરૂ સહુ માનિ ભા. ભવિ. ૨.
૧ રજની-રતરૂપી મિથ્યાત્વ. ૨ ઘુવડ. ૩ શ્રી હીરવિજય સુરિન થિંભ ર્યો તે સ્થાને.
Page #359
--------------------------------------------------------------------------
________________
૨૧૩
વ્યાકરણાદિક ગ્રંથ બહુતેરા, મુખાધીત જસ આવે, ષટુ દરશન સંવાદ ધુરંધર, વાદી વૃંદ હરાવે. ભવિ. ૩. નિશ્ચયનય વ્યવહારની દેરી, જેહને હાથે આવી; ઉપચરિતાદિક ભેદે બહુ જન, રીઝવીયા સમઝાવી. ભવિ. ૪. કામણગારી કીકી નીકી, મુખ પંકજ અતિ સારૂં; અણીઆલી આંખડલી આપે, દરિશણ મોહનગારૂ ભવિ. પ. કમલા કુલમંદિર મતિ દરીયે, ઉજવલ ગુણમણિ ભરીયે, સમતા સુરવનિતાએ વરી, જન્મ કૃતારથ કરી. ભવિ. ૬. પંચાચાર વિચાર વખાણે, ષટું દ્રવ્ય મુનિનય જાણે, દુર્દમ આઠે મદમનિ નાણે, વરતે શુભ ગુણ ઠાણે. ભવિ. ૭. છત્રી છત્રીશી ગુણ જાણગ, મુનિવર મહીયલ મહાલે; શુદ્ધ ઉપદેશ દીએ ભવિજનને, શુભ આચારે ચાલે. ભવિ. ૮. કેડિ વરસ લગિ છે એ ગુરૂ, સકલ જંતુ સુખદાયી, વાચક રામવિજય કહે અવિચલ, ધન એહની પુષ્પાઈ. ભવિ. ૯
ઢાળ ૧૨ મી,
(ગિરૂઆરે ગુણ તુહ તણા–એ દેશી). ભવિજન સંભવ જિનની સેવા, ભાવ ધરીને કીજે; રાજપુરામાં જિન પૂજ, મણુય જન્મફલ લીજેરે. સકલ મહોદય દાયક એ પ્રભુ, સેનાનંદ સ્વામી રે; રાય જિતારિ કુલે જાયે, નમીએ નિત સિર નામિરે. ભ. તે જિન ધ્યાને મુઝમન વરતે, રાતિ દિવસ એક તેરે, તે જિન સમરી ગુરૂ ગુણ રચના, કીધી મેં મન તેરે. ભ. ૩. સાંભલ ભવભાવ ધરીને, શ્રી ગ૭પતિ ગુણમાલા; મન વંચ્છિત સુખ સંપતિ લહીએ, નવનિધિ રિદ્ધિ વિશાલારે. ભ. ૪. બુધ શ્રી સુમતિવિજયગુરૂ, સેવક કહે ઈણિપરે કરજેડીરે; વાચક રામવિજય ગુરૂ ધ્યાને, લહીએ સંપતિ કેડરે. ભવિજન. પ. ઈતિ શ્રી લક્ષ્મીસાગર સૂરિશ્વર નિર્વાણ રાસઃ શ્રી શમક સંપૂર્ણ
૧ સુંદર-નિર્મળ. ૨ મનુષ્ય.
Page #360
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણુવિજય ગાણિનો રાસ.*
સેવા કરતિ સહ કોડ
રાગ–દેશાખ. સકલ સિદ્ધિવરદાયક, સ રિષભ જિર્ણદ; ભાત સંભવ ભવિઅજણ, બોહણ કમલ દિણદ. શાંતિ જિણેસર મતિ ધરૂ, શિવકર ત્રિજગ મઝારિક સિદ્ધિવધુ વસ્ત્રાભણ, વરીએ સંજમ ભાર. રાજલક્ષ્મિ સવિ પરિહરી, જતી મોહ ગઈદ; મુગતિ રમણિ પાણી ગ્રહી, નમું તે નેમિ જિહંદ. દુષ્ટ અરિષ્ટ હરઈ સદા, કરઈ તે મંગલ કેડી; પાસ જિસેસર પ્રણમિઓ, સ્ફનિશિ બઈ કરજોડિ. પેખિ પરાકેમ જેહનું, મૃગપતિ સાહસ ધીર; લંછન મિસિ સેવા કરઈ સેઈ સમરૂં મહાવીર. પચે તિરથ જે કહ્યાં, જસ મહિમા અભિરામ; કરજોડીને નિત નમૂ, જિમ હેઈ ચિતિત કામ.
અજિતાદિક જે જિનવરા, જિત મછર સવિજાણ; તે સવિ મુઝ વિઘને હરૂ, પ્રણમું કેવલ નાણિ. ગૌતમ ગણધર પાય નમૂં, તપ જપ લબધી ભંડાર રિદ્ધિ વૃદ્ધિ સુખ સંપજઈ જસ નામઇ જયકાર. નિજ ગુરૂ ચરણ નમું સદા, જિમ હોઈ વાંચ્છિત સિદ્ધિ કરી પ્રસાદ મુઝ ઉપરિ, જ્ઞાનદષ્ટિ નિર્ણિ દીધ.
દેશોખની ચાલ. જ્ઞાનદષ્ટિ મુઝ દીધ જેણિ, પ્રણમી ગુરૂરાય; સરસતિ સામિનિ વિનવું, વર દીઓ મુઝ માય. ૧ તાહરા રૂપ સમાન રૂપ, કુણ રૂપ કહી જઈ સયલ મને રથ પૂરણી, કુણ ઉપમ દઈ. તે ત્રિભુવન હિતકારણી, વરદાઈ દેવીની
પંચ અખર મય તુઝ સરૂપ, ષટ દરશન સેવી. ૩ * આમાં લહિઆની જૂની ગુજરાતી ભાષાજ રાખી છે. સંશોધક
Page #361
--------------------------------------------------------------------------
________________
ર૧૫
;
તું સૂઈ માનવ બહૂ, હૂઆ વચન વિલાસ; વૃદ્ધવાદિ સૂરિ , કવિતા કાલિદાસ. બપ્પભટ્ટ સૂરીસરૂ, હેમસૂરિ વિખ્યાત; સનમુખ આવી તેહનઈ, તૂઠી તું માત. બાળક પુઢિઓ પાણિ, સહૂ લેક પ્રસીધ; તું તુઠી વરદીધ તાસ, લઘુ પંડિત કીધ. મૂરખ ચટ નામઈ હુએ, મોટુ દુસ્તાગી; સ્વામિનિ તુઝ પ્રસાદથી, તેહની મતિ જાગી. સીતા નામઈ બ્રાહ્મણી, તીર્ણિ તૂઠયાઈ તૂ તૂઠી માય તેહનઈ, દીધી પંડિતાઈ. જિનમુખ પંકજ વાસિની, માય તૂ સારાણી; કરજેડી પાય નમું, દિજિઅ વિરલ વાણી. અષ્ટ સિદ્ધિ નવ નિધિ રિધિ, જસ નામઈ લહીઈ સુરતરૂ સુરમતિ સુરભિ કામ, ઘટ પ્રાપતિ કહીઈ ૧૦. શ્રી કલ્યાણવિજ્ય ગુરૂ, ગુણ મણિ ભંડાર; તેહના ગુણ ગાયવા, મુઝ હરખ અપાર. દ્વિીપ અસંખ્ય માંહિ રહ્યું, નામઈ જંબુદ્વીપ, મેરૂ મહીધર મધ્ય ભાગે, તેહ તણઈ સમીપ. ૧૨. વન છેઅઈ મેટું સાસ્વતું, તેહ માંહિ વિશુદ્ધ જંબુ વૃક્ષ જેણિ કરી, જંબદ્વીપ પ્રસિદ્ધ. મેરૂ થકી દક્ષિણ રિસિં, લવણદધિ પાસઈ, ભરતક્ષેત્ર ભૂતલિ કહ્યું, પુણ્ય કર્મ નિવાસ. તેહ મધ્ય ભૂભામિની, તિલકેપમ સેહઈ, પલખડી નામઈ નયર ભલું, દેખી મન મોહઈ. ૧૫. પાંડુર પિલિ પ્રકાર પ્રૌઢ, વાપી આરામ; નિર્મલ નીર નદી વહઈ, સવર અભિરામ. વર નર સીઈ અલંકરી, નગરી અતિ ઉપઈ; પ્રઢ જિન મંદિર માલીયાં, તુંગ શિખરિ વિલાપઈ. ૧૭ ઠામિ ઢામિ જિનવર તણું, ઉત્તગ પ્રાસાદ,
૧૧.
૧•
૧૬.
Page #362
--------------------------------------------------------------------------
________________
૧૬
પૌષધશાલા વિચિત્રશાલા, કરઈ ગયણસિä વાદ. ધર્મવત ધનઇ આગલા, શ્રાવક સુવિચાર; જિનવર આણ વહઇ સદા, શુષ સમિતિ ધાર. નિખિલ નગર વસિ નારિ ક્રોઇ, માનવ મેહકારી; દેહિ ભગવતિ ભારતી, ગેહિ કમલા સારી. સાધુ વિહાર સુગમ જિહાં, વસઈ બહુ ધનવંત; ભઇક પાપભિરૂ સદા, લોક સહૂ સુખવત. ગુરૂ ગુણુ સુણીઇ એકચિતિ, સૂકી અભિમાન; જય જપઈ ભાવઇ કરી, દીજઇ બહુ દાન. દુહા.
રાગ સામેરી.
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
દેવગુરૂ નમસ્કાર. નગર વર્ણન,
કલ્યાણ કલ્યાણ જે કે જપ', તસ વરિ હાય કલ્યાણ; કમલા નિત કેલી કરઇ, જય જપઇ કિલ જાણ. દીપક ગૃહ ભીત રિધ સુકરઇ, સવે વસ્તુ વિકાશ; પુત્રદીપક અભિનવ જુએ, કરઈ નિજવશ પ્રકાશ. શ્રી કલ્યાણવિજય વાચક વિભુ, સમતા સરોવર હુસ; અનિતિશ ઝીલઇ ર’ગભરિ, કરઇ નિજ નિર્મલ વસ. ઢાળ ૧ લી.
૧
શ્રી કલ્યાણવિજયગુરૂ, જાણુઇ જંગમ સુરતરૂ;
સુરતરૂ લીઉ મુજ ધિર આંગણા. ૧ તાસતા પરીયા ભણું, નિજ અવતાર સફળ ગણું;
સફલ ગણું નામ લે છે એહતાએ. ૨૪ પરિ એકવીસ પૂરવઇ અછઇ, સંઘવી આજડ હુઆં તે પછઇ; તેડુ પછઈ પુણ્ય તણું તે આગરૂએ. સુકૃત કરઈ નિજ હાથઈએ, સ'ખલ લાઈ નિજ સાધઈએ; સાધઈએ, હુ બહુ સુખનુ સાગરૂએ ૨૫
તેહતણું સુત ગુણવ'તએ, સઘવી ઝીપુરમાં કતએ; કતએ કરઇ ભગતિ દેવગુરૂ તણીએ.
Page #363
--------------------------------------------------------------------------
________________
૧૭
વંશ-પૂર્વજ વર્ણન. તારા પુત્ર દેઈ ગુણનિલા, રાજસિ માઈલ અતિ ભલા.
અતિ ભલા, જસ કીતિ જગમાં ઘણએ. ૨૬, રાજસી અતિ ઉદારએ, જેણિ લહિણ કરી થાણ થાઓ,
થાણ થાએ ઘાલી માદક ધરિ ધરઈએ. રાજસી સુત થિરપાલએ, ઉડ્યું દુરિતતણું કાલએ;
કાલએ, ટાલઈ દુરિત નઈ પરિપરિએ. ૨૭ પણિ અવસરિ હુઓ નરપતિ, શાહ મહિમૂદ ગુજરપતિ
ગુજરાતિ થિરપાલ વેગિ તેડાવીયે. જઈ મિલીયે સુલતાનએ, શિરપાલ દીધ બહુ માનએ;
બહુમાનએ રાય તણુઈ મનિ ભવિએ. ૨૮ હરડું નિજમનિ રાયએ, લાલપુર દીધ પસાયએ;
પસાયએ લેઈ થિરપાલ આવીઓ જવઈએ. લાલપુર કઉ નિવાસએ, નિજ લછિ કરઈ વિલાસએ;
વિલાસએ, ઇંગદિક સુર સુખ અનુભવિએ. ૨૯ શ્રી હેમવિમલ સૂરિ દેશના, સુણિ નિજ શ્રવણે એકમના
એકમના કરઈ કાજ તે ધરમનાઓ. સંવત્ પનરસ તસ ઠઇએ, કરાવી પ્રાસાદ વિશિષ્ટએ
વિશિષ્ટએ, કાટ એક દાતકર મનાએ. ૩૦ વલી ગુરૂપયણ હી ધરઈ, જુઓ શુભ કરણી કાંસા કર
કસે કરઈ દાનતણી મતિ મનિ વસીએ. ધિન થિરપાલ અવતાર, મંડા વ્યાજેણિ શત્રુકારએ
શત્રુકારએ, પંચાઈ મન ઉલસીએ. ૩૧ બીજાં શુભ કરણ કીધાં ઘણ, દેવગુરૂ જિન શાસનતણાં
શાસનતણાં નાયક નઈ ઈમ વીનવઈએ, અમ મનિ અતિ ઉછાહ એ, થાપું સૂરિપદ જગનાહ એક
જગનાહ એ, એ મુઝ મરથ પૂરવઇએ. ૩૨ લાલપુર નયર મઝાર એ, ધરઈ ધ્યાન ગણધાર;
ગણધાર, શ્રી હેમવિમલસૂરિએ.
Page #364
--------------------------------------------------------------------------
________________
૨૧૮ નીવી આંખિલ ઉપવાસઈ એ, સૂરિવર મત્ર ઉપાસઇએ; ઉપાસઇએ, પઈ નુમાન કૃષ્ણાગરૂએ. ૩૩ શ્રી હેમવિમલ સૂરિસરૂ, સયલ સંઘ આન ંદકરૂ,
આનંદકરૂ, શ્રી આણુંદવિમલસૂરિ થાપીયાએ. નામિ યામિના સઘ મિલ્યા, થિરપાલ સથે મનોરથ ળ્યા; મનોરથ ફલ્યા, તબલદાન બહુ આપીઆએ. ૩૪ શ્રી આણુંવિમલસૂરિ જયુ, જિન શાસનિ સેહે ચડાવયુ; ચડાયુ, કુમતિ કદાગ્રહ ટાળિયાએ. જિણિ વિહાર કરી અપ્રમત્તએ, ભલુ દાખી શુદ્ધ ચારિત્રએ; ચારિત્રએ, કુમત પડંત બહુ વાલીયાં. ૩૫ ધન શુભ ક્ષેત્રઇ વાવરઇ, થિરપાલ બહુ આછવ કરઈ; આઇવ કરઇ, તે કહિતા નાવઇ છેલાએ. પૂજા પ્રતિષ્ઠા જિનતણી, તીરથ યાત્રા કીધી ઘણી;
કીધી ઘણી, દાનિ જાણિ' વહુ મેહલએ. ૩૬ થિરપાલ સુધી આણુંદલા, પ્રાગવસ કુલે ચ’દલા; ચંદલા, ષટ્ સખ્યાએ દ્વીપતાએ. સતિ માટા લાલાએ, ખીમા ભીમા સુકુમાલએ;
સુકુમાલ એ, કદલીદલનઇ જીપતા એ. ૩૭ કરમણુ ધરમણ સંઘપતિ, પુણ્ય વિષય તે શુભમતિ; શુભમતિ, દેવપ્રસ ́સ કરઇ ઘણીએ. તે માતી મુભામ સકાસએ, પૂરઇ સહુ કેરી આસએ; આસએ, દોહિલાં દુબળાં જનણીએ. ૩૮ સંઘવી માલી પચનદના, દુષ્કૃતારિદ્ર નિકંદના; નિકદના દાન કરી તેા સુરનરાએ. સઘપતિ હીરા હીરા હરખાએ, વિરમાલ શ્રીપાલ સરખાએ; સરખાએ, તેજક પ્રમુખ ખધવરાએ. ૩૯
અનુમિ તે મોટા હૂઆ, લેઇ પરણાવ્યા, જી;
તુ જાઆ, થાપ્યા નિજ નિજ ઘરધણીએ. માતપિતા અનસન કરી, લીએ વાસ તે સુરપુરી;
સુરપુરી, જિહાં બહુ સુખ સ‘પતિ ઘણી, ૪૦
Page #365
--------------------------------------------------------------------------
________________
૨૧૯
સુગુરૂતણા ગુણ સાંભળી, દજઈ દાન તે મનરૂલી;
- મનરૂલી, કીજઈ ભગતિ બહુ ભાવસિર્ફ એ. ગુરૂ ચરણ નિત અસરૂ, જય જપઈ બહુ સુખવરૂ
સુખવરૂ, સ્વર્ગ અને અપવર્ગનારે
૪૧
જય જ
કાળ
રાગ રામગ્રી. શ્રી કલ્યાણવિજય વાચક તણું, જનમાદિક વૃત્તાંત, પણું ભવિઅણુ સાંભલુ, તનુ મન કરી એકાંત. સાંભળતાં સુખ સંપજે, દુરગતિનાં દુખ જાય; જય જંપઈ ભવિઅણ સુણ, મંદિર અંતરિભરાય. ૨ જેણે બહુ પખ અજુવાલીયા, પિતર ૫ખ મશાળ; જય જપે ભવિઅણ સુણે, તે નમીએ ત્રણ કાળ. ૩
ઢાળ ૨ જી,
ચોપાઈ. જન્મ વર્ણન. નગર મહિસાણાં ઉત્તમ ધામ, સદાય ધરમ કરમનો ઠામ, વસઈ વ્યવહારી તહાં ધનવંત, ચંપક નામે બહુ ગુણવત. કર ચંપક શ્રેષ્ટિ તણી કુઅરી, સેહગ સંઘ પરિ હરખગ વરી; હરખગ સંઘપતિ હુઓ પ્રસિધ, જસ ઘરિધન દસમાણ રિધિ. ૪૩ તસ ધરિ ઘરણી બહુ ગુણવંતી, નામિ પંજી શીયલે સતી, નિજરૂપે જીતી અપછરા, પતિ ભક્તા પતિ ચિત્ત અનુચર. ૪૪ કેમલ ચંપકવાન શરીર, પહિરણિ નારી કુંજર ચીર; ઓઢણિ નવરંગી ચૂની, ત્રણ ચડી માણિકે જ. કપ નિત નવલા કરે બહુ શિણગાર, તે કહિતાં નવિ પામ્ પાર; ચંદ્રવદની મૃગનયણું ભણું, નવજેવિન લાવણ્ય અતિ ઘણું. પાએ નેઉર રમઝમ કરે, ચાલે મત્ત મયગલતા પરે; પ્રિયસિએ પ્રેમજી મડે પ્રાણિ, ગીત નૃત્યવાજિંત્ર ગુણ જાણ. ૪૭ વિનય વિવેક વિશુધ ગુણ ભરી, જાણે કલ્પવેલિ અવતરી;
+ “ઈ” એ પ્રત્યય છે હાલ તેને બદલે પ્રત્યય “એ” છે તે હવેથી ઈ' ને બદલે “એ” લગાડીને રાસમાં વાપરવામાં આવશે. સંશોધક
Page #366
--------------------------------------------------------------------------
________________
૨૨૦
૪૮
પર
૧૪
દેવગુરૂ ભક્તિ કરે ઉલ્લસી, ખેલે વચન મરકલ ડર હસી. પ્રિયસિ પ્રેમિ* અહનિશિ રમઇ, સુખ ભરિ કાલ ઇણ પિર ગમે; પુ′જી માત કુ‘અરિ ગર્ભ ધરિઓ, કોઇ પુણ્યવત સુર તે અવતર. ૪૯ સુખ સિજ્યા સુતા કામિની, દેખે કામિની, દેખે સુપન તે મધે યામિની; વનમાંહે પેસતા સિંહ, દેખી જાગી સકલ અખીહ. તતક્ષણ ઉઠી તે સુંદરી, દેવગુરૂ નામ વદને ઉચરી; આણંદરિ રયણી અતિક્રમે, પૂછે ફલ પ્રિયને પ્રહસમે. વલતા ઉત્તર દ્વીએ વિચારિ, હાસે પુત્ર તુમ્હેં કુલ સિણગાર; સુણી વચન મને હરખી ઘણું, પભણી વચન હો તુમ્હે તણું. પર જીવ અમારિતણા દોહલા, પૂજા દાનાદિક જે ભલા; જે જે મને મનારથ ઉપજે, તે તે હરખગ પૂરા સજે. પુંજલ દેખે વિલ સુપન મઝાર, આવ્યાં ઇંદ્ર મુઝ ભવન મઝાર; મા મા ખેલાવી જસે, મેાતી ઘાલિ વધાવ્યુ` તિસે જાણી એ મહિમાય ગર્ભ તણું, ઘરિ આવ્યુ મોટું પ્રાણુ, ચિંતે તાત જવ પુત્ર જનમશે, ઠાકર નામ દેશું તિસે. સવત સાલ એકાતર સહી, આસા વદિ દિન પ’ચમી કહી: સામ શુભલગ્ન ને સુત જનમીએ, સ્વજન વર્ગ સહુ આણુદી. ૫૬ જાણે ઉગ્યુ ખાલ દિણંદ, જાણે મેાહનવેલી કદ; જાણે મૂતિ વ...તુ કામ, જાણે તેજ તણું તે ધામ. અલિ કર્માદિક કીધા સેવે, ચ'દ સુર દરશન દાખવે; છઠી જાગરણે જાગીયા, ફાફલપાન સવે જન દીયા. તાતે છવ કીધા ઘણા, દીધાં મંગલ વધામણાં; સ્વજન વરગ સહૂ સંતોષીએ, પુત્ર નામ ઠાકરસી દીએ. સુરતરૂ ભુ'ઇ વાધિ સુરતરૂ, દિન દિન વાધે તિમ અરૂ; કુ લખ્ખણ ખત્રીસે અગે ધરે, તાત સિખાદિક શુભ દિન કરે. દેખી પુત્ર તણુ' તે તેજ, માતપિતાને અધિક હેજ; પ્રહે ઉઠીને લેઇ તસ નામ, જય જપે નિત કરૂ' પ્રમાણ,
૫૫
૫૦
૫૧
૫૭
૫૮
૫૯
૬૦
૧
દુહા. રાગ મારૂણી.
મમાં વચન બેલે તડકા ગુણુ મણિ, રાહુણ શ્રૃંગાધિન તે માતા જેહને પુત્ર રમે એછગી ૧
Page #367
--------------------------------------------------------------------------
________________
ર૧
ધન્ય પુંજી જેણે જનમીએ, પુત્ર રયણ સુચરિત્ર; જય જપે તસ ગુણ ગણી, કરસિએ જનમ પવિત્ર ઠાકરસી મન મેાહિલ, લઘુવયે લીલાવ'ત; માત પુઢાડી પાલણે, હરખે લાવતી.
ઢાળ ૩ જી.
માતા હુલાવન હાલરડું, પૂત પુઢાડી પાલણે માતા પુંજી હા મને ધરે આણુંદ; પૂત હલાવે હરસિએ, ભલૂ નિરખી હૉ
નિરમલ મુખર્ચ'દ
હાલરૂ ગાઉં નંદનાં દર
મનમાહન મેરી નંદનાં, મેરા લાલ છબીલા નદનાં; નંદના હૉ નદનાં, સુખકારી મેરૂ ન'નાં મુઝ તૂઠા જિનવર પાઉલા, ભૂલે તુમાં હા શાસન દેવી માય તૂઠાં શ્રી ગાત્રજ માડલી, મુઝ તૂઠા હા ગુરૂસ્કે પાય.
૬૩
હા. ૬૫
હાલરૢ ગાઉં નંદનાં. ધરમ ફળ્યુ. જિનવરતણું, જે મેં કીધુ હૉ મુઝ પુતલી આસ દુલભ વદન દીઠું પુત્રનું, મુઝ સલી હે! લીએ ગૃહવાસ હા. ૬૫ કુલદીપક કુલચંદલા, કુલ કેરૂ હા વછ તું સિગાર; પુત્રને જાઉં વારણે પુત્ર નામે હા જાઊં અલીહાર. કોડિયુ... જાચુ કાંડામણાં, માંડી કેરૂ હા જાયાનું વિશ્રામ; દુખ દોહિલાં સવે ગયાં, વળી પામીએ હા મે* સુખ અભિરામ, હા. ૬૭ ગુણનિધિ પુત્ર તું જનમિએ, મે* પામી હૈ! સઘલી સનમાન; હુગાઈ લલા મિલી, મુઝ વાધિએ હૈ જગમાં બહુ વાન. હા. ૬૮ પુત્રનૂં ચંદન છેડીયું, ભલે ઊગ્યુ હા કુલે શીતલ છાંહિ; માતા સરૂપ રિતે કરી, સાસરીએ હા મોટા પીહરમાંહિ. ઘણું જીવા પુત્રના માતુલા, હાથ પાય હા ભલી કડલીઅ શુભ; પૂત્ર કાજે લેઇ આવશે, કણદારૂ હા વાંકડા બહુ મૂલ. ભલી ટાપી લાલ ફરગ તણી, મણિ માતી હા ભરી ભરત અપાર; તુંગલ મણિ માતી જડયાં, રંગે રૂડુ હૈ। આણુશે હાર. ઝીંણી લાહિ તણાં અગલાં, માસી લાવે હા રૂડાં પુત્રને કાજ; પાયતણી ભલી મેાજડી, પહેરાવું હે તનું જનમિન આજ. હા, ૭૨
હા. ૬૯
હા. ૭૦
હા. ૭૧
૬૪
Page #368
--------------------------------------------------------------------------
________________
આવસિ પુત્રને માંગલાં, રૂડે કરસિઓ હે વિવાહ સમ જેડિ; કુલવધૂ મુઝ પાય લાગશે, પુહચશે હો મનવાંછિત કોડ. હ. ૭૩ માત મને રથ સર્વે ફલ્યા, જવ જાયુ હતુ કુલે અવતંસ, તાત તણું જ વિસ્તર્યું, જાયા તુંથી પ્રગટયું જગ વંશ. હા. ૭૪ પુત્ર પીતરીયા તાહરા, તુઝ દેખી હે ધરે હરખ અપાર; કાન્હકીડા દેખી કરી, જિમ હરખ્યા હે બહુ દસે દસાર, હા. ૭૫ કમલ નયન પુત્ર નિરખતાં, મુઝ કેરું મન ભમર તે લી. દિન દિન વધે નેહલું, જિમ દીઠે હૈ જલ સંચય મીન. હા. ૭૬ જક્ષ જક્ષણી રક્ષા કરૂ, કરે રક્ષા હે મા શીતલા દેવી; પુત્ર જાયે રેઉ વાયણુિં, કરૂ રક્ષા હે માડ બેડસદેવી. હા. ૭૭ સીહણિ જાયુ એક સીંહતું, રંગે રમતી હો માતા કરે કલેલ; સુપુત્ર જાયુ કુલવંતીએ, જય જપે હે નિત હોએ રંગરેલ. હા. ૭૮
દુહા,
- રાગ કેદાર મુડી. મનોરથ માતપિતા તણાં, સહિત તે ઠાકરસીહ દિન દિન વાધે દીપતું, દ્વિતીય ચંદ જિમ લી. ૧ લાલતાં પાલવડા, ષટ્ વછર હુ જામ; માતપિતા મને ચિંતવે, પુત્ર ભણાવું તા. વરસ સાતમે પુત્રને, સુંદર અતિ સુકુમાલ; માતપિતા સમહોછવે, ભણવા ઠવે ને સાલિ. ૩
ઢાળ ૪ થી, નિશાળે જવું. વિદ્યાપ્રશંસા. પાટી ખીએ હાથે વિસાલા, પુત્ર ભણેવા જાયરે નેસાલા; ભૂષણ ભૂષિત તનુ સુકુમાલા, ભણે શાસ્ત્ર મતિ માન રસાલા. ૭૯ કરજેડી ગુરૂ સેવા કીજે, વિનય કરી વિદ્યા સવિ લીજે; વિણ વિદ્યા નહેરૂપાલા, ભણે શાસ્ત્ર મતિ માન રસાલા. આંકણી. ૮૦ આકુલિ ફૂલ જિસા રે સુરંગા, વિદ્યા ગંધ રહિત જસ અંગ; ન લહિ માન મહુત નર ઠાલા,
ભણે. ૮૧ આલસવંત વિદ્યા નવિ પાવે, વિણ વિવસા ઘર સંપતિ નાવે; જ્ઞાન સંપતિ સવે લહિ ઉજમાલા.
ભણે. ૮૨
Page #369
--------------------------------------------------------------------------
________________
રર૩ સીહ કીજે નર સુકુમતિ પ્રસૂતા, વિદ્યાહીન નર જેમ વિભૂતા; વિણ વિદ્યા નર કહીએ છાલા
ભ. ૮૩ નરપતિ પૂજા લહે નિજ દેશે, પંડિત લહે જશ દેશ વિદેશે, વિદ્યાવંત નર નમે ભૂપાલા.
શ. ૮૪ ધનહીના નર હીન ન કહીએ, ધન કહુ કહિને નિશ્ચલ રહીએ, વિદ્યાહીન નર હીન સુગાલા.
ભ. ૮૫. વિદ્યાવંત નર બહુ ગુણ ભરીઆ, મૂરખ માંહી સર્વ અવગુણ ધરીયા; વિદ્યાવંત નર હોઇ સુખાલા.
ભ, ૮૬ વિદ્યાવંત નર અમૃતવાણી, મૂરખ વચન બોલે ઓબા પાણી; પંડિત પામે બહુ ગુણમાળા.
ભ. ૮૭ વિણ વિદ્યા વાણિજ સવિ બૂડે, વિદ્યાવત મતિ સઘળી સૂડે, વિઘાવંત નહિ હીંડે પાલા.
ભ. ૮૮ લક્ષણ સહિત છદ તર્ક વિચારા, ભરહ પીંગલ તિષ અલકારા; નીત ગણિત અભિધાન તે માળા.
ભ. ૮૯ કુમાર ઠાકરશી કહું કુણ જેડે, વિદ્યા ચિદ ભણી દિન ડે " વદને ઝરે મુગતાફળ માળા. કળા બહુતરિ કયારે અભ્યાસા, માતપિતા મનિ પહોતી આસા, પણિ પરિવરજતી સુખભરી કાળા. રમે રમતે કુઅર નાન્હડઓ, લેક પ્રસિદ્ધ રંગે રસ ચડીએફ જય જપે પ્રણમું ત્રણ કાળા.
ભ. ૯૨ દુહા,
રાગ સારંગ મલાર. ભરતક્ષેત્ર ભવિણ સુણે, તીરથ દેઈ હતી, જપ જપે એક શગું છું, બીજું જગદ્ ગુરૂ હીર. ૧ હીરજી નામ જપતડાં, ધરિ હુઈ ધણ કણ કેડિ; જય કહિ જંબુદ્વીપમાં, નહી કે હર સંઘડિ. જંબુદ્વિપ તાં જોઈએ, ભરતક્ષેત્ર ભૂપીઠ, જય જપે ગુરૂ હીરજી, સમવડિ કેઈન દી.
Page #370
--------------------------------------------------------------------------
________________
૨૨૪
ઢાળ ૫ મી, ગુરૂવર્ણન. વીર તણી પાટે જવુ, જાણે સુધરમાં સ્વામિ, લલણાં; હીરવિજય સૂરિસરૂ, જસ મહિમા અભિરામ, લલણાં
હીરજી મેહન વેલી. ૯૩ જય સુમન મથરૂપ લલનાં, જસ કરતી જગમાં ઘણી સેવ કરે સવે લલનાં, હીરજી મોહન વેલડી. આંચલી.
૯૪ પંચ મહાવ્રત નિરમાલાં, પાલઈ પંચાચાર લલણ ઇંદ્રી પંચ દઢ વશ કરી, હાલે મેહ વિકાર. લ. સુમતિ ગુપતિ સુધી ધરે, ષટ જીવન પ્રતિપાલ, લ. પંચ પ્રમાદ નિવારીયા, ટાલે દેષ બયાલ. લ. ચાર કષાય તે ય કરે, મમિ વૈરાગ ઉપાઈ લ. પાપ તણા બંધ ગાલીયા, ચારિત સિવું ચિત લાઈ. લ. લબ્ધિવત ગુરૂ ગુણનિલું, સુત સાયર ગંભીર, લ. ગુણ છવીસ અલંકર્યું, શીલાંગ રથધર ધીર. લ. હીર. ભવજલ પડતાં જીવને, આપે ગુરૂ નિજ બાંહિ; જે જન દુઃખ સંતાપીયા, તાસ તે સુરતરૂ છાંહી. લ. હી.. ૯ આગમ અરથ હિરડે ભર્યા, જાણે પૂરવગત મર્મ, લ. મહીઅલે ગુરૂ વિસરે સદા, ભાષે જિનવર ધર્મ. લ. હીર. ૧૦૦ બહ ભવના સંશય હરે, કહિએ સવે સૂત્ર વિચાર; લ. ભવિક જીવ પ્રતિબૂઝ, તારે બહુ નર નાર. લ. હીર. ૧૦૧ બહુ મુનિ જન પરિવાર સિઓ, વિહાર કરતા ય; લ. લાલપુર નયરે સાસરે, ઘરિ ઘરિ એછવ હેય. લ. હીર. ૧૦૨ નયર લેક સહુ સાંચવું, વાંદવા હીર મુણિદ જલધિ પૂર જિમ ચાલીઆ, નરનારીના વૃદ. લ. હીર. ૧૦૩ ઠાકરશી શ્રવણે સુણી, આગમ શ્રી ગુરૂ હીર, લ. વેગે વણે આવીએ, જિમ તે મેઘ મહાવીર. લ. હીર. ૧૦૪ ગુરૂ દરશને મને હરખીઓ, જિમ ઘન દીઠે મેર, લ. હિરજીસિઓ સિત લાઈએ, જઈસિંઓ (જૈસે) અચકેર, લહર. ૧૦૫
Page #371
--------------------------------------------------------------------------
________________
ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી, કર ઉત્તરાસગ તાસ; લો કરી વિધિ સ્તુતિ ભણી, કરે પંચાંગ પ્રણામ. લ હી ૧૯૬૦ કુંઅર વિવેકી નિરખીએ, મનિ ચતવે ગણધાર; લ. જુએ ચારિત્ર લક્રિમ વરે, તું હેઈ ગચ્છ શણગાર. લ. હીર. ૧૦૭ વિનય કરી ગુરૂ વદિઓ, બેસે ઉચિત પ્રદેશ લ. જય જપે ભવિણ સુણે, સાચું ગુરૂ ઉપદેશ, લ, હીર, ૧૦૮
રાગ કેદાર. જંગમ તીર્થ જાગતું, જબુદ્વીપમાં હીર જય જપે જસ નામથી, પામે જે ભવ તીર. હિરજી વાણિ સુતડાં, દુરિત પાસે દૂરિ
જય જપે સુખ સંપજે, હેઈ લછિ ભરપૂર. - શ્રી હીરવિજય સૂરિસરૂ, ચારિત્ર ગુણ મણિ ખાણિ . - ભવિક જીવ પ્રતિબૂઝવે, દેશના મીઠી વાણિ,
ઢાળ ૬ ઠ્ઠી. ગુરૂ ઉપદેશ. ગુરૂ દેશના મીઠી વાણી, ભવસાયર તરીઆ સમાણુ ઉપશમ રસ કેરી ખાણી, એક ચિત્તે સુણે ભવિ પ્રાણા. ૯ ભવજલ હી ભીમ અપારે, જીવ ભમીઓ અનંતીવારો; છવા ની લાખ ચોરાસી, પરતે કંઈ જોઈ અભ્યાસી. ૧૦ એણિ છે જે ભવ કીધા, અવતાર ફિરિ ફિરિ લીધા જ્ઞાનવતે કહ્યા નવિ જાઈ છવ સુખે ન બેઠું કિહાંઈ. ૧૧ જીવ પાપ કરે પરકાજે, સર્વ કુટુંબ મિલી ધન ખાજે; જીવ પરભાવિ સહે બહ પીડા, કેઈ વિહિંચણિ નાવે નીડ. ૧૨ પિંડ પાપી કીધું મેલું, જીવ ભમે અનાથ એકલું; કેઈ કહિંનું શણ ન હોઈ, જનમ મરણ કરે સવિ કેઇ. ૧૩ જિમ તરૂઅર કેરી ડાલા, આવી બેસે પંખી વીઆલા; ઊગમતે ઊઠી પલાઈ કે જાણે કવણુ દિશિ જાઈ
ઉપશમ
અપાર થ
ઈ ગઈ
હતી
' 'ક
Page #372
--------------------------------------------------------------------------
________________
૨૬
૨૧
તિમ સ્વજન કુટખ ઘરિ મિલીયા, પૉંચ દિવસ એકઠા ભિલિયા. જીઆ સહુ ઉડી જાશે, મારૂ મારૂ' મૂઢ પ્રકાશે. વિહર્ડ પુત્ર કલત્ર ધન ભાઇ, વિટ્રુડે નહિં ધરમ સગાઈ; મોહ માયા મમતા છાંડુ, પ્રીતિ અવિહડ ધરમસિä માંડું, ૧૬ વિષયા ઈંદ્રજાળ સમાણા, ઈમ બેલે સિદ્ધાંત પુરાણા; ક્ષિણિ આવે ને ક્ષણિ જાય, કઉ તાસ કાણુ પતિ જાઇ. સસ્વારથ સિદ્ધિ નિવાસી, અહંતેઇ આઉ ખય જાસી; જુએ સાગર તેત્રીસ ઝીઝે, બીજા નર કુણુ વાત કહીજે. માનવ ભવ પામી સારા, દેશ આર્ય કુલે અવતાર; છાંડા મિથ્યા મતિ કુડી, કરા તત્વ તણી મતિ રૂડી. ત્રણ તત્વ જિજ્ઞેસર ભાખે, દેવ ગુરૂ ધરમ સુધ દાખે; એક એક તણા ભેદ જાણું, દોઇ તીન ચાર મને આણા. અરિહ'ત સિદ્ધ ગુણ ગાઓ, દેવતત્વ દઈ ભેદ્ય ધ્યા; સૂરિ ઉવઝાય સુસાહૂ, ગુરૂતત્વ ભેદ ત્રણ આહુ. દસણુ નાણુ ચિરત તપ કહીએ, ચાર ભેદે ધરમ તત્વ લહીએ; એ નવપદ શાસને સાર, સર્વ ધર્મ રહસ્ય અવતાર. જિનવર ક્રોઈ પથ પ્રકાશે, ભવિઅણુ ચિત્ત અંતર ચાશે; પહિલ' શુદ્ધ શ્રમણ પથ ભણીએ, બીજી શ્રાવક માર્ગ સુણીએ. ૨૩ મેહ પકમાંહિ જે ખેતા, સહી તે નર ઘણું વિગતા; સુધ જ્ઞાન ષ્ટિ ઉઘાડા, કરો ધરમ સખાઇ ઘાટો. ણિ રચણુ સેવન પાવડી, સ્તંભ સહુ સેવનમે ઘડિયાં; જો કરે જિનધર બહુરિકા, તેહુથી તપ સયમ અધિકો. સાવધ જોગ પરિહરીએ, શુદ્ધ સાધુ ધરમ રંગે વરીએ; એક દિન જો ચારિત્ર પાલે, સાઈ શિવસુખ ચરિત નિહાલે. દીઓ દાન શીયલ નિત પાલે, નિજ માનવભવ અનુવાલે; તપ તપીએ માર પ્રકારી, ભાવના ભવ દુઃખ નિવારી. ઇતિ સુણી ઉપદેશ સાભાગી, ઠાકરશી હોઈ વૈરાગી; સંવેગ રંગ બહુ આયા, જય જયૈ નમૂ તસ પાયા.
૧૫
૧૭
૧૮
૧૯
२०
રર
૨૪
૨૫
૨૬
२७
૨૮
Page #373
--------------------------------------------------------------------------
________________
૨૨૭
દુહા રાગ વૈરાડી. દુખ દાવાનલ ભયકરૂ, ભવકાનને અપાર; ભમે જીવ તિહાં એકલું, કર્મવશે પડ્યું ગમાર. ૧. નિશ્ચયે સહીએ જીવને, પુણ્યને પાપ સખાઈ પરભવ હીંડે એકલું, બંધવ કેડિ ન જાઈ. જે દુખ ભસે બંધિયાં, સુખ જે મુગતિ નિવાસ; જીવ એકલે ભેગવે, સ્વજન તણું કુણ આશ. ૩
ઢાળ ૭ મી. ' વૈરાગ્ય. ઠાકર કુઅર વૈરાગીઓ, નિજ ચિતને સમઝાવેરે એ સંસાર અસાર પદારથ, અથિરપણે ચિત ભાવેરે.
ઠાકર કુંઅર વૈરાગીએ-આંચલી. ૨૯ જન્મ જરા દુઃખ પાર ન લહીએ, એહ સંસાર ક્લેશરે; રાગ મરણ ભય સાથે વહીએ, જિહાં સુખ નહીં લવલેશે. ઠા. ૩૦ ખડ્ઝ, પંજરમાંહિ જીવ રમતે, ચતુર રંગ ચમ્ પરવરીયારે; રક તણું પરિ તાણી લીજે, જ્યમ કિકરિ કર ધરિયેરે. ઠા. ૩૧ ચંચલ તનધન બન જીવિત, જુવતિ જનસુખ ભેગારે; માતપિતા બંધવ સ્વજનાદિક, ચંચલ સવે સંજોગારે. ઠા. ૩૨ કનણ માતપિતા કુણ બંધવ, સ્વજન કુટુંબ પરિવાર જનમિ જનમિ બહુ સગપણ કીધાં, સરણ નહિં કઈ તાહરૂ.ઠા. ૩૪ મમ જાણિ સિતું પ્રાણી મનસીઉં, પુત્ર કલત્ર સુખદાઇ; નિબિડ બંધનનું જાણે જીવન, સ્વજન કુટુંબ ભિણતાઈરે. ઠા. ૩૫ સુરસુખ ક્ષીણ હવે જીવન, નરસુખની કુણ વાતરે; ઇંદ્રાદિક ચવતા દીસે, એ જિન વાત વિખ્યાતરે. ઠા. ધન્ય અઈહમતાદિક જે મુનિવર, મેહબંધન દૂર કધારે , તપ સંજમ નિર્મલ આરાધી, અનંત શિવસુખ લીધરે. ઠા. ૩૭. દેહ અશુચિ મલ કૃમિ કુલ મંદિર, અભ્ર પટલ પરિ છીજે રે, સાર એટલું જીવ દેહમાંહિ, સોહન ધરમ કરી જેરે. ઠા. ૩૮ કરી કુંઅર એમ બેલે, મુઝ મિલીએ ગુરૂ જ્ઞાની; હું ભાવભયથી બીહને માગું, વે દીક્ષા કલ્યાણી. ઠ. ૩૯.
Page #374
--------------------------------------------------------------------------
________________
પહ વણ સુણી સુગુરૂ પયપ, વછ એક વાત સુણીજે; જિન વાણી એણી પરિ બેલે, ધર્મ વિલંબ ન કીજે રે. ઠા. ૪૦ શ્રીગુરૂ વચણ સુણી એમ વિનવે, તાંતુ હેર કુગણ ધારીરે, માતપિતા તણી અનુમતિ લાવું, જય જપે સુખકારી રે. ઠા. ૪૧
દુહા.
રાગ આશાવરી. ચરણ મને રથ ચીંતવી, આવે માત સમીપ; કરજેડીને વીનવે, ઠાકરશી કુલદીપ. ચઉગતિનાં દુઃખ અનુભવ્યાં, વાર અનંત અનંત જ્ઞાનવંત નર જે કહે, તુહિ ન આવે અંત. કુલ વલયથી ફુસનુ, વદે વચન સુકુમાર; અનુમતિ દે મુઝ માતજી, વરીએ સંજમ નારિ. ૩
હાલ ૮ મી. કુંઅર કાકરશી કહે કરે, પ્રણમી જનની પાય; મને વૈરાગ્ય ધરિ તવ બોલે, અનુમતિ દે મુઝ માયરે
- માડી લેહ્યું સંજમસાર, ૪૨ મેં જાણ્યું અથિર સસાર, જેણિ લહીએ ભવજલ પારે;
માડી લેર્યું સંજમસાર–આંચલી. ૪૩ અનિષ્ટ વચન જવ માએ સાંભલીયાં, સુંદરિ તનુ સુકુમાલ; પુત્ર તણે દુખિ અતિપુર છાડી, ભેએ હલી તત્કાલરે.
જીવન સંજમ વિષ અપાર. ૪૪ રાખે તું શુદ્ધ આચાર, છપે તું મેહવિકારરે જીવન સંજમ
વિષ અપાર-આંચલી. ૪૪ નયણે નર ભરતીરે બોલે, સુણીઓ મેરા રે પૂત, એકજ એક તું નિધીરે સમાણ, વલ્લભ જીવિત ભૂતરે. જીવન. ૪૫ તું બર કુસુમ તણી પરિકુલ હે, જાયાનું સુખદાઇ; નિશ્ચય તુજ વિણ રહી ન શકાય, તુજ વિણ ઘી ન જાય. જીવન. ૪૬
જ્યાં અમે જવું તાં તેરે જાય, ભેગવિ નહિ સુખ ભેગ; અહને સુરસુખ લીધારે પૂઠ, લેજે તું તપ ગરે. જીવન. ૪૭
Page #375
--------------------------------------------------------------------------
________________
વયણ સુણી કુંઅર માયા કેરાં, પણે સુણો મેરી માત, કામ લેગ એ માનવ કેરા, અશુચિ અધુવ ક્ષિત પાતરે. માડી. ૪૮ અસ્થિર જીવિત માનવનાં એ, આયુ તે ખરી થાય; કવણું પહેલું કુણ પછે રે ચાલશેરે, તે નિશ્ચય ન જણાય. માડી. ૪૯ વલતુંરે માત ભણિ સુણ જાયા, મેટાં મહારે નિધાન; પરિયાગત મણિ સે ત્રણ કેરાં, ભગવાને દે દારે. જીવન. ૫૦ સુંદર ગોખ સચિત્ર પટશાલા, અતિ ઉંચા રે આવાસ; પુત્રવિના મુજ નહિ પ્રતિભાસે, તે સવિ દુઃખ નિવાસરે. જીવન. ૫૧ કુંઅર ભણું મહાનિધિ મણિ મંદિર, સુણને અશાશ્વતા તેહ; ચેર અગ્નિ જળ નૃપતિ દાયાદિક, તાસ આયત કહ્યાં જેહરે. માડી. પણ દસમસ વાડાઓ અરિ ધરીઓ, પ્રસવ તણાં દુખ દીઠ પૂતર પિસી કુંજર કીધે, હવે કું કુઈ અરિષ્ઠરે જીવન. પ૩ માટે મરથ મિતરે જાયુ, ધેયા બહુ મલમૂત; જાણીયું વડપણે વિનય વહેશે, રાખશે ઘર સૂતરે. જીવન પર માત ઉવેખી જેય નવીરિ, ચારિત્ર તે નવિ લીધ; તું મનિમેહન આણીરે સાને, એ તુજ કુણિ મતિ દીધરે. જીવન. ૧૫ કુંઅર થાવચ્ચે દીક્ષા રે લીધી, મૂકી જનની મેહ; જેને વૈર કુંઅર લેઈ દીક્ષા, કુળને ચડાવિઓ સેહરે. માડી. ૫૬ પાઈઅણું હાર્ણિ વિહાર કરવા, કરવા લંચ સમૂલ; દુર્ધર પંચ મહાવ્રત ધરવા, પરિસહ મહા પ્રતિકૂળ. જીવન. પ૭ ભૂખ તૃષા શીત તાપ સહેવા, ભૂતલે શયન કરવું; મીણ દસનિ લેહ ક્વેરે છોલવા, બાહીં જલધિ તરવેરે. જીવન. ૫૮ આ ધાર ઉપરિ ચાલવું, વન તું લઘવે બાલ; વેલું કવલ સમાણુંરે સંજમ, પીવી હુતાશન ઝાલરે. જીવન. ૫૯ કુંઅર ભ|િ સુણિ કાયર નરરે, ચારિત્ર કુકર જોઈ જે પરલોક તણા અભિલાષી, તાસ અનંત સુખ હોઈ. મા. ૬૦ પુત્ર તણું મન નિશ્ચલ જાણી, માતા દિએરે આદેશ જય જપે ઉત્સવ દીક્ષાનાં, તે હું ભાવે ભણીશરે માડી. ૬૧
Page #376
--------------------------------------------------------------------------
________________
દુહા
રાગ ગુડી, શ્રી હીરવિજ્ય સૂરીસરૂ, મહિમલે વિચરત નયર મહિસાણે સાંચર્યા, દેખી લાભ અનંત. ઠાકરસી મને હરખીઓ, પામી અનુમતિ આજ; મહિસાણે મામા ભણિ, આવે મિલવા કાજ. ૨ મહેસાણા પુર મંડણું, ચંપકશાહ સુજાણ; શાહ સેમદત્ત દીક્ષા તણ, એછવ કરે મંડાણ. ૩
ઢાળ ૯ મી, દીક્ષા. સવેગ સે સંપૂરૂ, દીક્ષા લેવા ઘનસૂર તવ સીંહ તણી પરે કીધી, એકલા મણ સવે જન દીધી. ૬૧ વહૂએ શાહ ચંપક ધીર, સંસાર દે ઘરણી ગંભીર; પુત્ર દેઈ વર દીંગ સખાઇ, શાહ સેમદત્ત ભીમજી સવાઈ. દર ધન્ય મામુ એમદત્ત નામ, કરે આદર સિઉં સવિ કામ; વિત વાવે અને પમ ઠાણે, કરે એ છવ ભલે મંડાણે. મહિસાણું નયર સહવે, બહુ નયર તણે લેક આવે; ઘર ઘરિ બહુ એછવ છાજે, સુરપુરથી અધિક વિરાજે. સવે સન મિલી હવરાવે, ઠાકર દેખી સુખ પાવે; પહિરાવે સવિ સિણગાર, સિર ખુપરવ્યું મહાર. કાને દેઈ તૂગલ દીપે, જાણું રવિ શશીઅર જીપ, એપે શિર તિલક વિશાલ, તબલ ભરે દઈ ગાલ. ઓર વર નવહાર સેહાવે, અંગે અગિયા લાલ બનાવે; બાહિ દઈ બાજુબંધ, ધરે કુસુમમાલ શુભ ગંધ. કર સંપુટ શ્રીફલ સેહે, વડે સહુ જગ મેહે સબજન કુતિલ કુકરજે, સાજનકું શ્રીફલ દીજે. તતક્ષણ બહુ વાજિંત્ર વાજે, પ્રતિછ દે અંબર ગાજે; વાજે તવ ઢેલ નિશાણા, બહુ કે કરતિ પ્રયાણ. વાજે પચ સબ ઇન ફેરી, વાજે બહુ ભૂગલ ભેરી, વાજે માદલસુર વીણ, ગાવતિ ગુણ ગર્વ લીલા.
Page #377
--------------------------------------------------------------------------
________________
૭૬
,
99
બંદીજન કીતિ બેલે, નહિકે ઠાકરસી તેલ, રૂમૈ કરી મયણ સમાન, દેતુ મણિ સે ત્રણ દાન. જય જય જંપતિ જન વંદા, ચિંરજીવ તું હર્ષાનંદા; શશિ વયણી સુંદરી સરિખી, દીએ ધવલ મંગળ અને હરખી. ૭૨ ધન્ય પુંજી રયણસુત જાણું, રંગે મણિમેતી વધાયું; સંવત સેલ સેલ વિશાખી, વદિ ત્રીજા દિવસે સહુ સાખી. ૭૩ આવી સવે પરિજન સાથે, લીએ ચારિત્ર હીરછ હાથે; રૂડું કલ્યાણવિજય નામ દીધ, સહી સકલ મરથ સીધ. ૭૪ સહુ લેક તણું વૃંદ જેવે, સવે સજન નયણુ ભરી રે; આશીષ દીએ વડીઆઈ, ચિરવાલે ચરણ સુખદાઇ. શુભ જ્ઞાન ગજે તવ ચીએ, શીલ સબલ સનાહ્ય દઢ ઈદ્રિએ શુભધ્યાન ખર્ચ કરી લીધું, સવેગે ખેટ કવર લીધું. ગુરૂ આણું ધરે શિર ટેપ, જીવે કૂર કરમસ કેપ; વિચરે ગુરૂ હીર સમીપે, જય જપતે પાપ ન છીપે.
દુહા,
રાગ મારૂણી. જુગતિ જોગ વહી સંગ, કલ્યાણ વિજ્ય મનરંગ; દિન થેડે બુદ્ધિએ કરી, ભણીઆં અંગ ઉપાંગ. લક્ષણ વેદપુરાણ મુખિ, તર્ક છંદ સુવિચાર; ચિંતામણિ પ્રમુખ સવે, ગ્રંથે ભણ્યા તેણિવાર. ૨ સંવત સોલ વીસએ, ફાગણ વદિ થિર કીધ; સાતમે પાટણ નગરમાં, વાચકપદ ગુરૂ દીધ.
ઢાલ ૧૦ મી. વિવિધ દેશ વિહાર, અને ભવ્ય પ્રતિબંધ.
શ્રી કલ્યાણવિજય ઉવઝાય, પ્રણમે સુર નર પાય; સુમતિ ગુપ્તિ અલકરીઓ, જ્ઞાનાદિક ગુણે ભરીએ. અમૃત વાણુ વખાણ, સુભગ શિરોમણી જાણુ આગમ અરથ પ્રકાશે, ભવિઅણુ મને પ્રતિ ભાસે. લબ્ધિ ગતમ તેલ, જસ કીર્તિ સહુ બોલે; જુએ ઉગ્ર તપ ઉગ્ર વિહારી, તારે બહુ નરનારી,
Page #378
--------------------------------------------------------------------------
________________
ખંભાતે અમદાવાદ શહેરિ, દીઓ ઉપદેશ બહુ નચરિ; પાટણ નયર પ્રસીધ, બિંબ પ્રતિષ્ઠાએ કીધ.
૮૧ પિસહ સામાઈ પડિકમણાં, તપ જપ ઉપપ્પાન ઉજમણું શીલ સમક્તિવ્રત દીજે, લાભ તે અતિ ઘણા લીજે. ૮૨ વાગડ માલવ દેસ, શ્રી પૂજ્ય દીધ આદેશ; નયર મંડાશે એ આદિ, જીત્યું વિપ્રસિઉં વાદ. વાગડ દેશે સંચરીઆ, પ્રણમ્યા દેવ આંતરીઆ કીકાભમ્ દેસ દાણી, શ્રવણે સુણ ગુરૂ વાણ. શ્રી જિનપ્રસાદ રચાવે, બિંબ પ્રતિકાએ કરાવે; દસ જિમાડ રંગરેલ, ઉપરી દીધાં ફરી બોલ. અનુક્રમે ઉજેણે પહૂતા, ભાગા સેવે કુમતિ અધૂતા; પૂરવ પંથ અજુવાલે, કુમતિ પડયા બહુ વાલે. કીધ ઉણ ગુમાસ, પૂરે સેવે સંઘ તણી આસ. મગસીયા ત્રાઈ સંચરીયા, સંઘ બહુ દેશના મિલીયા. ધને કરી ધન દસ માન, રાય એનપાલ બહુ જ્ઞાન; વિત વાવરે શુભ ટાણે, પૂજે ગુરૂ સુવર્ણ નાણે. કરે વલી સંઘવાત્સલ્ય, કાટે દુરિતનાં શલ્ય; જલેબીએ ત્રણ જમણવાર, જિમે બાર બાર માનવ હજાર. ૮૯ વિનવે સોનપાલ રાય, પ્રણમી ગુરૂ તણા પાય; ભદધિ તરિ અને સરિખી, દીક્ષા માગે એ હરખી. આયુબલ જોઈ મુનિરાય, આવે ઉજેણીએ ડાય; દીક્ષા અનશન દીધ, નાથુજીએ એછવ કીધ. નવ દિન અનશન પાલે, દેવ તણા સુખ ભાળે; સેહે માંડવી મંડાણ, કર્યું એકથી પામે વખાણ. માલવા દેશમાં વિવેક, હવે લાભ અનેક; નરનારી ગુણ ગાવે, શ્રાવક ભાવના ભાવે. સારંગપુરાદિક ક્ષેત્ર, શ્રીગુરૂ કીધ પવિત્ર; મંડપાએલ મહા દુર્ગ, જાણિ અભિનવે સ્વર્ગ.
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૩
સુગુરૂ ચુમાસે એ વધારે, મ’ડપાચલ દુર્ગ મારે; કુણ કુણુ સામહીયાં કહીએ, કહીતાં પાર ન લહીએ. ભાઈજી સીંદ્રજી એ જોડી, ગંધી તેજપાલ અતિ પેઢી; યાત્રા કરાવે વડવાણુ, મિત્ર ગજ માવન પ્રમાણુ. ખાનદેશ કેરૂ લલામ, બરહાનપુર સુર ધામ; ઉવઝાય રહ્યા ચુમાસિએ, યાત્રા તણાં ફૂલ પ્રકાશે. તતક્ષણ ઉઠે ધનવંત, ખેલે ભાનુ શેઠ મહુ’ત; ‘ઘા મુઝ વાંસે એ હાથ, સંઘ લેઈ આવું હું સાથ.’ સઘ સસાજ એ સ'ચરી, જાણે ઉલટી એ દરીઓ; અંતરીક્ષ પાસ જુહારે, સલ કરે અવતાર. ઉવઝાય નિજ મને ઉલ્લુસીઆ, દેવગરિ ચુમાસે વસીયા; પુર પેઠાણુ સુણી વાત, જિહાં માલા તીરથ વિખ્યાત. ચાલે ગુરૂ તીરથ વાંદવા, જાણે સુભ જશ લેવા; જિહાં મઠવાસી સન્યાસી, જેણે મહુ વિદ્યા અભ્યાસ. એલે ગુરૂ તેહસિઉં પ્રમાણુ, થાપે શાસન સુજાણ; ઉવઝાય તિરથ વદે, જય વરી આવ્યા આણુ દે. દુહા. રાગ દેશાખ.
શ્રી અકબર આલિમ ધણી, જાહુ અતિ દુરવાર; અમ્ડ તેડુ છે તેડુ તણું, એહ વાત નિરધાર. જાવું અકખર ભણી, એ અમ્હે નિશ્ચય આજ; કરિએ તાવ લિવો, જી તુમ્હે મિલવા કાજ લેખ લિખ્યા ગુરૂ હીરનું, દેખી શ્રી કલ્યાણ; જઇ સાદડી ગુરૂ વક્રિયા, કીધ તે વચન પ્રમાણુ. ઢાળ ૧૧ મી.
૯૫
૯૬
૯૭
ی
૯૯
૧૦૦
૧૦૧
૧૨
હીરવિજયસૂરિ અકબર પ્રતિએ ધ. ભેટયારે શ્રી ગુરૂને ઉવઝાય, તતક્ષણ હિઅટલે હરખ ન માય; નેહ જિક્ષ્ચા દોઈ સાયરચંદ, તિમ ગુરૂ હીરજી કલ્યાણ મુ. ૩ સાર શીખામણ દેઇ વિશેષ, થાપ્યારે ઉવઝાય ગુર્જર દેશ; શ્રી વિજયસેન સૂરીઢ સુજાણ, ધરજોરે તાસ તણી શિર આણુ. ૪ મિલીએ ભલીપરે કરજોરે કાજ, જિમ વાધે ગચ્છ કેરી લાજ; દેઇ શીખ તવ કીષ પ્રયાણુ, ચાલેરે ગચ્છપતિ માટે મડાણુ,
३०
Page #380
--------------------------------------------------------------------------
________________
પુતારે શીકરી શહેર મઝાર, મિલિઆરે અકબરને ગણધાર; બેસીને ગણી કરે એક ઠામ, કહી કુણ ધરમ જુહે અભિરામ. ૬ બોલેરે શ્રીગુરૂ મધુરી વાણ, છૂજે કરી સબ એક જ પ્રાણ; ખયર મહિર એપર તન કેઈ દિલપાકીથી ધરમ જે હઈ. ૭ રજકુરે નરપતિ દીએ બહુમાન, શ્રીગુરૂ પ્રણમી કરે ગુણગાન ષ માસી તવ કીધ અમારિ, નામ જગગુરૂ અતિ ઉદાર. ૮ ગાય બલદ ભેંસ કઈ ન મારે, એનુ બાતે સંબંધ હમારે; શેત્રુંજા તિરથ સેઉ તુહ દીના, પેસ કસી પુસ્તકભી કીના. ૯ કરી કુરમાન એ તતકાલ, શ્રીગુરૂ આણ વહે નિજ ભાલ; વિનય કરી બુલાવે સૂરીશ, દિન દિન બધે અધિક જગીશ. ૧૦ અકબર શીખ લેઈ જબ વળીયા, મન કેરા મરથ સવે ફલીયા) શ્રી પૂજ્ય વિહાર કરતારે આવે, નાગુર નયર ચુમાસું સોહાવે. ૧૧ શ્રી કલ્યાણવિજય ગુણધીર, સનમુખ જઈ પ્રણમે ગુરૂ હીર; ભાવ ધરી રહે શ્રીગુરૂ સંગે, ભગતે સેવ કરે મનરંગે. ૧૨ ઈ|િ અવસરે સંઘપતિ ઈદ્વિરાજ, કરે વિનતિ આવે ગુરૂરાજ; જિન મૂરતિ પ્રાસાદ કરાયા, કીજે પ્રતિકારે ગચ્છપતિ રાયા. ૧૩
દુહા
રાગ ગુડી. કરવા પ્રતિષ્ઠા જિન તણી, અહે આવ્યું નવિ જાય; પભણે જગદ્ગુરૂ હિરજી, મેકલસિલું વિઝાય. શ્રી કલ્યાણવિજય વાચક તણ, ગુણ જપે સૂરીશ, પણિ આવે આસ્તે આવીયા, પજગી મહા મુનીશ. દેઈ આદેશ ચલાવીયા, શ્રી ઉવઝાય વેરાટ; કરી સુપ્રતિષ્ઠા આવજે, વેગે કરી મુનિરા,
ઢાળ ૧૨ મી કલ્યાણવિજય વાચક કૃત વેરાટ પ્રતિષ્ઠા.
પ્રણમી ગુરૂ પાય, શ્રી કલ્યાણવિજય ઉવઝાય; ચાલે ચમકતુ, જિમ જગતિ ગજરાય. અતિશય મહિમા કરી, કર તું ક્ષેમ કલ્યાણ; રચ તું મહિમા વન, લાવન તણુંરે નિહાણ.
૧૫
Page #381
--------------------------------------------------------------------------
________________
૨૩૫ અનુક્રમે સંપૂર્હતું, કર તું ધરમ વિચારે વૈરાટ નગર વર, દીઠું નયણે ઉદાર. પ્રાકાર સુમંડિત, કોટિધ્વજ આ વાસ; ભર કેસરી લક્ષિવ, બહુ વ્યવહારી નિવાસ. જિન ધરમે ભાવિત, લીલા ભેગ પુરિદ્ર; . ભય રહિત વિવેકી, વસે લેકના વૃદ. જિનભવન સતરણ, ભવિઅણ જન વિશ્રામ; કૂઆ વાવ સરેવર, વાડ વન અભિરામ, જાણે ભૂભામિની, ભાલે તિલક સમાન દીસે બહુ શોભા, ભાસુર સુરપુર વન. તિહાં વસે વ્યવહારી, રાજમાન રિધિવંત સંઘપતિ ભારમલ, સુત ઇદ્રરાજ પુણ્યવંત. ગુરૂ આગમ નિસુણી, હરડું મને રાજ; સામૈયાં સવિ પેરે, કરે અતિ ઘણું ઈદવાજે. બહુ શોભા નયરે, દઈ આદેશ કરાવે, દર્પણમય તેરણ, ઘરિઘરિ ગુએ બંધાવે. સા બાલા હે, જાહે દેવકુમાર, બહુ ગજ અલંકરીઆ, પાખરીયા ગતિ સાર. નેજા બહુ ભાતે, રાજવાહણ રથ કીધ; બહુ સહગ સુંદરિ, કરી શૃંગાર સુલીધ. કંઈ હય ગય ચડીયા, કરભ ચઢ્યારે નર કેવિ; એક પાલખી બેઠા, બેઠ સુખાસન કેવિ. વહિલે એક બેઠા, ઘમઘમ ઘૂઘર માલ; ચકડેલ એક બેઠા, એક હીંડે નર પાલા. બેલે બિરૂદાલી, ભેજકનાં બહુ વૃંદ; ગંધર્વ ગુણ ગાવે, નાટક નવ નવ છે. ગાજે ગયણુગણિ, મેદલના ઘકાર; પંચ શબ્દાં વાજે, ભેરી તણા ભેંકાર. સુરણાઈ ન ફેરી, વાજે ઢેલ નીસાણ રણઝણતી કંસાલા, ભુંગલ નાદે વખાણ;
૨૪
H
Page #382
--------------------------------------------------------------------------
________________
૨૩૬
૩૬
મણિ સુવર્ણ ભૂષણ, ભૂષિત તનુ સુકુમાલ; સેહિ દીએ મંગલ, કેોકિલ કંઠે રસાલા. કેઇ ચડીયા પાલા, નરનારીનાં વૃંă; ગુરૂ વદન નિહાળે, પુરૂ' પુનિમચ’ઇ. ગુરૂ મહીમા મદિર, કીધું નકાર પ્રવેશ; દિન દિન અતિ આઠવ, હાવે નયર વિશેષ. મંડપ બહુ રચિયા, જાણે ઇંદ્ર વિમાન; જલ જાત્રા આડખર, કરે સુરનર ગુણ ગાન. શુભ દિન શુભ લગન, થાપેઇ એ વિદ્વાર; શ્રી વિમલ જિજ્ઞેસર, મૂળ નાયક જયકાર. સંઘપતિ ભારહુમલ, નામે પાસ જિણું૬; અજયરાજ અનેાપમ, પૂજી' પઢમ જિણંદ. તું જૂ સંઘવિણુ સુખકર, મુનિ સુત્રત જિન દેવો; શુભ મુહુરત સંઠિય, સુર નર કરે નિત સેવા. વાચક મુક્તામણિ, શ્રી કલ્યાણવિજય ઉવઝાય; કરે હરખે પ્રતિષ્ઠા, ઇંદ્રાદ્રિક ગુણ ગાય. ઇંદ્ર વિહાર અનેાપમ, દીઠે હાઈ આણંદ; જાણે ઈંદ્ર ભવનથી, અવતરીએ સુખ કદ. ધન્ય ધન્ય અવતારા, ધન્ય ઈંદ્રરાજ તારૂ નામ; હિ લાહુ જે લીધા, કીધ અનેાપમ કામ. સંઘ ભગતિ ભલી પિર, કરે સંઘપતિ ઈંદ્રરાજ; પટકૂલ પિહેરાવે, દીજે ભૂષણ શુભ કાજ. જાચક જન મિલિયા, સંખ્યા સહસ દસ કીધ; પચામૃત લેાજન, ટકા ઉપપિર દીધ. શ્રી કલ્યાણવિજય ગુરૂ, વિચરે જગિ જયવંત; દેશાવર ફેલીયા, હુઆ લાભ અનંત.
દુહા.
રાગ કેદારો.
૩૧
૩૨
૩૩
૩૪
૩૫
મોટા ગિ વ્યાપારીઓ, કલ્યાણવિજય મુનિ સિંહ; વ્યવહાર શુદ્ધ વાણિજ કરે, ધરમ ન લેાપે લીહ.
૩૭
૩૮
૩૯
૪૦
૪૧
૪૨
૪૩
૧
Page #383
--------------------------------------------------------------------------
________________
૨૩૭
પંચ મહાવ્રત શુષ ધરે, નામે લેખે જોઈ; દેશ દેશ વાણિજ કરે, પણ કહુ. ખાટ ન હાઇ. લાભ સર્વ ગાંઠે કરે, વણજી પુણ્ય ક્રિયાણ; લેઈ ખાલદ ગૂજર ભણી, આવે ગુરૂ કલ્યાણુ,
ઢાળ ૧૩ મી.
વિષ્ણુરા હો વિષ્ણુજારા.
વિ. ૪૪
વિ. ૪૮
ગુરૂને વણજારાની ઉપમા. તે કીધા સફલ અવતારા, કલ્યાણજી માહનગારા; જગ સાચા તું વિષ્ણુજારા, વિણજારા હેા વિણજારા. શ્રી કલ્યાણ ક્રિયા ધનવંતા, કરે વાણિ જપ રિઘાલ ચિતા; વિષ્ણુ જ્યાં સવિ સુકૃત ક્રિયાણાં, વાચક ગુણ મેાતી દાણાં. વિ. ૪૫ સિદ્ધાંત કાસ વસિ કરીએ, નવ તત્ત્વ મહા મણિ ભરીએ; વિ. ૪૬ વણજી જે સાહસધીરા, જ્ઞાન દર્શન ચારિત્ર હીરા. સુવિહિત ગુણુ રયણે ભરીઆ, રથ સહસ અઢાર જોતરી; ચરણ કરણ સુવર્ણ સામટી, ભરી લબ્ધિ અઠાવીસ પેટી. વિ. ૪૭ પાઁચ સવર સાર નગીના, અજોગ કિણુ કલીના; નવપ્રશ્ન ગુપ્તિ કસ્તૂરી, શુભ લેસ્યા તેજ મ ત્રી. પચ સુમતિ ગુપતિ ભરી ખેડા, વીશ થાનક અગરૂ કરડાં; તિ ધરમ ખાવના ચંદનાં, ભરીઆં બહુ હરખાનંદનાં ખાર ભાવના સાકર ધૂની, ખાર ભેદે ભરી તપ ગુણી; સમકિત સુધ ગુલ ગ્રહી જે, પ'ચાચાર પાઠ ભરી લીજે. સતર ભેદ સ‘જય ઘનસારા, ભરી અહુ પાડી ભારા; વૈયાવચ ટ્સ કાપડ તંગી, ધરમધ્યાન કેશર બહુરંગી. પચખાણુ દશે લાલ તંબૂ, નવિ ભેદે મિથ્યામતિ અભ્રૂ; ષટ્ આવશ્યક મીઠાઇ, દવિધ સુખ સખલ ભુંજાઈ. સમતા વણજારી સંગે, સુખ સેજે રમે મન રંગે; મનભાવે કર તપ ચાણા, વાજે સઔાય બહુ નીશાણા, પરિવાર સખલ મુનિ ધારી, ગુણ ગાવે અનિશ ગારી; શ્રી કલ્યાણવિજય મુનિરાયા, ગૂજર ધરે ઠાવે પાયા. આયુ ષજ્જીવન પ્રતિપાલા, હૂ હૂ પુણ્ય સુગાલા; વંદે હીરચરણુઅરિવંદા, જય જપે પરમાણુ‘દા.
વિ. પર
૩
વિ
૪૯
વ. ૫૦
વિ.
F
૫૧
૫૩
૫૪
વિ. ૫૫
Page #384
--------------------------------------------------------------------------
________________
૨૩૮
દુહા,
રાગ ધનાશ્રી. કલ્યાણજી ગુરુ વંદતાં લહીએ કાંચનકેડિ; જય જપે પ્રહ ઉગતે, વાંદુ બે કરજોડિ. કલ્યાણવિજય કલ્પતરૂ, મહીએલે મેહનગારા જય જપે ભવિણ સુણે, વાંછિત ફલ દાતાર કમનીય નામ કલ્યાણનું, જે મન શુદ્ધ ધ્યાય; જય જંપે તસ સુખ ઘણ, કમલા ધરિ ધિર થાય. ક
ઢાળ ૧૪ મી. સાધુ શિરોમણિ વદીએ, શ્રી કલ્યાણવિજ્ય ઉવઝાયરે; દરશને દુરિત સવિ ટલેચ ઉદ્દનામે નવનિધિ થાય.
સાધુ શિરોમણિ વદીએ. ૫૬ જસ મહિમા અભિરામ, પુણ્ય સંજોગે પાતીયું, કલ્યાણજી રૂડું નામ રે. સાધુ. ૫૭ મૂરતી મેહનવેલી, દીવડે હાઈ આણંદ, તપગચ્છ ગયણે સહાકરૂ, વદન અને પમ ચંદરે. સાધુ. ૫૮ સુરતરૂ જિમ વાંછિત દીએ, તિમ ગુરૂ નામ પ્રભાવરે; દેશ વિદેશ દીપતું, ભવજલતારણ નાવરે. સાધુ. ૫૯ જસ ધરિ ગુરૂ પગલાં હવે, તસ ધરિ ફલી સુરવે રે; કામકુંભ ચિંતામણી, વહી આવ્યાં રંગરેલરે. સાધુ. ૬૦ રહણ જિમ રયણે ભસ્ય, સુરિ ભરિયે સુરલેયર જલનિધિ જિમ જલ પૂરીઓ, તિમ ગુણે કરી ગુરૂ જોય. સાધુ. ૬૧ ગંગાજલધિ નિરમલા, તુહુ ગુણ મણિ ઉદારરે, સુરગુરૂ જે સંખ્યા કરે, તે હિ ન પામે પારરે. સાધુ. દર સુરપતિ સુરગણમાં રહ્યું, ગ્રહગણમાં જિમ ચંદરે; તિમ સંઘમાંહી કલ્યાણજી, બેઠ સોહઈ મુર્ણિદરે. સાધુ. ૬૩ શ્રી હીરવિજયસૂરી રાજીઓ, કલિયુગ જુગહપ્રધાન સાહિ અકબર રાજર્ષિ પૂઝવી, દીધું જીવ અભયદાન. સાધુ, ૧૪
Page #385
--------------------------------------------------------------------------
________________
૨૩૯
જસ પાંટ જે સંઘજી જયુ, ગૈાતમ સમ પ્રતિરૂપરે; પ્રગટચેા સવાઈ હીરલુ, પરિખી અકખર ભૂપ. હીરજી શીશ જગિવલ્લા, શ્રીકલ્યાણવિજય ગુણગેહરે; વાચકરાય મેં ગાઈએ, જંગમ તીરથ એહરે. જવલ લગી શેશ મહી, ધરે જો સુર ગિરધિર ધાયરે; ને રવિ શશિ ગ્રહગણુ તપે, તાં પ્રતિયુ મુનિરાય રે. સંવત સાલ પંચાવન, વત્સર આસો માસરે; શુદ્ધ પખ્ય પશ્ચિમ દીને, રચીએ અનેાપમ રાસરે, જગિ જયવંતા કલ્યાણુ, પૂરૂ મનહ જગીસરે; સેવા ચલણ કમલ તણી, માગે જયવિજય શીશરે. ભણે ગુણે જે સાંભલે, ગુરૂ ગુણ એક ચિત્ત જાણુરે; વાંછિત સર્વ સુખ અનુભવે, પામે તે કાડી કલ્યાણરે.
સાધુ. ૬૫
સાધુ. દર
સાધુ. ૬૭
સાધુ. ૬૮
સાધુ. ૬૯
સાધુ. ૭૦
ઇતિ મહાપાધ્યાય શ્રીકલ્યાણવિજયગણીના રાસ. કૃત ગણિ જયવિજયસેન ચિર'નૠતુ સદેવા શ્રીરસ્તુ;
Page #386
--------------------------------------------------------------------------
________________
વિજયાનંદસૂરિની સકાય.
જ
રાગ મલ્હાર-ચાદવરાય જઈ રહ્યા ગઢ ગિરનાર - દેશી. માતપિતા, દિક્ષા આદિ.
શ્રી ખેસર પુરધણીજી, પ્રણમી પાસ જિર્ણદ; સમરી શારદ ગાઈશુંરે, સદગુરૂ ધરી આણંદ. ગુણાકર વિજાણંદ સૂરદ, જસનામી સુખ સંપજેજી; જસનામી સુખ સંપજે પગિર સંપદ વંદ. ગુણકર. આંચળી. મુખમંડણ મરૂદેશને, પુર વરહ વખાણ પ્રાગવંશ શિરોમણીજી, શાહ શ્રીવંત ગુણખાણ. ગુણ. ૨ તસ ધરણું શિણગારદેજી, ધન ધન બહુ ગુણવંત જસ કુખે પ્રભૂ અવતર્યો, મહિમાવંત મહંત. ગુણ. ૩ ધન ધન જગગુરૂ હીરજીજી, જસ નેણાએ એહ; દીપે શ્રી વરસિંગ કષિજી, કુટુંબ સહિત ગુણ ગેહ. ગુણ પ્રથમ નામ એહ ગુરૂ તણુંજી, કુંવર કલે અભિરામ; દીખ્યા લીએ તવ ગુરૂદીએજી, કમલવિજય તસ નામ. ગુણ. ૫ શ્રી સેમવિજય વાચક વરૂ, ધન ધન તેહ સુશીશ; એહ સુશીશ જસ આપીઉંજી, હીરજીએ અધિક જગીશ. ગુણ. ૬ લક્ષણ લક્ષિણ ગુણ નજી, દેખી સુમતિનિધાન; રીઝયા વાચક તસ દિએજી, વિવિધ સુવિદ્યા દાન. ગુણ. ૭ નિજપર શાસ્ત્ર સમુદ્રને, પામ્યા જેણે પાર; મતિ નાવા એહ પ્રભૂ તણુજી, તેહ વખાણું ઉદાર. ગુણ. ૮
ઢાળ ૧ લી. રાગ મારૂણી. હીરજી નવી વિસરેરે—એ દેશી. ચરણકરણ ગુણ ધરતા યોગ ઘણુ વહીછ, પામ્યા ગણપદા સાર; જોગ જાણું વર પંડીત પદવી તસદીએજી, શ્રી વિજ્યસેન ગણધાર. સા. ૯ સાધુ શિરોમણીજી, ત્રિભુવનમાંહિ દીપે જસ કરતિ ઘણીજી. આંચળી. વિજયસેન પટધર તપગ છ દિન કરૂજી, શ્રી વિજયતિલક સૂરિપદ, સહીએ પધાર્યા અનુક્રમે વિહરતાજી, હરતા દુરમતિ દદ. સા. ૧૦
Page #387
--------------------------------------------------------------------------
________________
૨૪૧
સા. ૧૨
કમલવિજય વિષુધને નિજ પદવી દીએજી, શ્રી વિજયતિલક સૂરિરાય; શ્રીવિજયાણુ દસૂરિ ઇતિ તસ તસ નામજ થાપીયુજી,સંઘ મન હર્ષિત થાય.૧૧ સાલ ખિતાલે જનમ્યા પ્રભૂ એકાવનેજી, આદરે સયમ ભાર; સીતેરે પડિત થઇ છેાંતરે થયાજી, તપગચ્છ નાયક સાર. જિનશાસન નંદન વનશ્રી ગુરૂ સુરતરૂજી, પ્રગટયા પુન્ય અંકુર; શ્રુતશાખા વિસ્તારે શીશ સુપલ્લપાજી, કીરતિ કુસુમ ભરપૂર. જલધર પરિવર વચન અમૃત વરસતાજી, હરતા તાપ કષાય; સુમતિલતા વન ધર્મધરા રૂહ પોષતાજી, ગિ વિચરે મુનિરાય. ગુરૂ ઉપદેશે દેશ વિરતિ ખહુ આદરેજી, ચેાથું વ્રત પણ જોય; અહુ ઉપધાન રહે માલ પહેરે ઘણાજી, સર્વ વિરતિ પણ કાય. ગામ નયરે સામિયાક્રિક ઉછવ ઘણાજી, શ્રી સંઘ ભગતિ અનેક; શ્રીલ રૂપા નાણાદિક પરભાવનાજી, કરે શ્રાવક સુવિવેક.
સા. ૧૪
સા. ૧૫
ઢાળ ૨ જી.
રાગ સામગ્રી. સાનીયડા પ્રાણી ભત્ર સીંચનારીનેરે—એ દેશી. તપ, અનુષ્ઠાન, વિહાર.
૩૧
સૂરિ શિરામણિ શ્રીગુરૂ વિજયાણ ધ્રુજીરે,
અહુલ કરે તપ અનેક પ્રકારેરે; છઠ અઠમ ઉપવાસ નીવી આંખિલ ઘણારે,
સિદ્ધ ચક્રથાનકની એલી ઉદારરે. ધ્યાન ધરે નિત ચેિ વાચના શીશનેરે,
પુસ્તક શામે શ્રી સૂરિદ મહેતરે; ત્રણ માસ શુભ ધ્યાને માન તપવિધિ કરીરે, આરાધે ગુરૂ ગાતમ કે મત્રરે. આચાર્ય પદ શ્રી વિજયરાજ સૂરિનેરે, દેઈ થાપે નિજ પાટે પટાધાર; દશ વાચક પદે બહુ પતિ પદ ગુરૂ દીએરે, સંયમ દીએ દીખે બહુ અણુગારરે. દાય વિમલગિરિ કેરી, એક ગિરિનાર્યનીર, અરજીદ તીરથ કરી સાતરે; પાંચ સખેસરની એક શ્રી અતરિકનીરે, યાત્રા ગુરૂજી જગ વિખ્યાતરે,
સા. ૧૩
સા. ૧૬
સ. ૧૭
સ. ૧૮
સ. ૧૯
સૂ. ૨૦
Page #388
--------------------------------------------------------------------------
________________
બિંબપ્રતિષ્ઠા પ્રસૂને ચારે નવ થઈ,
A ઉપાસરા બહુ જિનમંદિર સારરે, શેત્રુજાદિક તીરથ સંઘવી બહુ થયા,
ધરમ ઠામિ ખરચાણા વિત્ત અપારરે. સૂ. ૨૧ નિજ પર પખી જેહ પ્રથમ ગુણ ઠાણયારે,
દરિશણુ દેખે નિસુણે ગુરૂની વાણરે; ઈમ આસીસ દીએ તે હરખ્યો અતિ ઘણારે,
જય સમ ગુરૂકુલ દીપક ગુણ ખાણ. સૂ. ૨૨ ગુજર મરુધર કુંકણ દખ્ખણ લાડમાંરે,
( વિહરે ગુરૂજી કરતા બહુ ઉપગારરે, - ખંભ નયર પધારા ગુરૂજી એકદારે,
સંઘ કરે તવ ઉચ્છવ વિવિધ પ્રકારરે. સૂ. ૨૩ - તિહાં ગુરૂ અંગે બાધા સબલી ઉપનીરે,
તુહે શ્રીગુરૂ રામતા સદ્ય અપાર; સાવધાન મનિ નેકરવાલિ કરે ધીરે,
ધ્યાએ મનમાં મંત્ર વડે કારરે. સૂ. ૨૪
રાગ પરજીએ-મનહર હીરજીરે એ દેશી. નિવાણ, શ્રીગુરૂ રાજીરે, નિરમલ ધરમ આરાધ, જેહ મને રથ ચિતામણિ પરે, સયલ મરથ સાથે. આંચલી. શ્રી. ૨૫ શ્રી આચાર્ય પ્રમુખ શીષ તવ, એમ ગુરૂને નિઝામે; ધરમધ્યાન ધર્યો પ્રભૂ મનમાં, જેહથી સમરસ જામે. શ્રી. ૨૬ પંચાચારને પંચમહાવ્રત, કર્યા નિરતિચારે;
જીવ અશેસ સખમાં ચીખમા, તસ અપરાધ અમારે. શ્રી. ૨૭ પાતક ઠામ અઢાર પરિહરીરે, પાપ સયલ નિજ નિદે; ચ્ચાર સરણ કરી ધરમ કામ સવિ, અનુદી આનંદ. શ્રી. ૨૮ શુભ ભાવના ભાવતા ગુરૂજી, અવસરે અણસણ કીજે; શ્રી નેકાર મંત્ર મનથી કરી, સમરી જન્મફલ લીજે. શ્રી. ૨૯ એમ બહુ પરે નીઝામી સુગુરૂને, શીષ સિદ્ધાંત સુણાવે; ગુરૂ પણ તે સયલ સદ્ધહે, સાવધાન મતિ ભાવે. શ્રી. ૩૦
Page #389
--------------------------------------------------------------------------
________________
- ૨૪૩
ચકવિ સંઘ દીએ તવ પ્રભુને, સંબલ ધરી ઉલ્લાસે છઠ અઠમ બહુ શત બહુ સહસા, આંબિલને ઉપવાસ. શ્રી. ૩૧ માસખમણ પાસ ખમણ અઠારી, પ્રત્યેકે એક માને; બહુ કે સંય સામાયક, સહિસગણું તવ માને. શ્રી. ૩૨ પ્રભૂ નિમિત્ત એ તપ અહે કરશું, યહ પુણ્ય તુમ્હ હોયે; કરજો સહુ હે ઈમ વિનવે, નેક નજરે અમ જે. શ્રી. ૩૩ ગુરૂજી પણ તે સયલ ચિત્તમાં, સાવધાન અવધારે; કરી અણસણ નેકાર ગણતાં સુર લેકે પાઉધારે. - શ્રી. ૩૪ સંવત સત્તર એકાદશ વરસે, માસ અષાઢે જાણે નિમ નિસિ અતિ વદ પડવે, તિથિમાં ગુરૂ નિર્વાણે. શ્રી. ૩૫
ઢાળ ૪ થી, રાગ ધન્યાશ્રી. મયગલ મારે વનમાહે વસે-એ દેશી. ખંભાયતને સંઘ સેહામણું, મન ધરી ધર્મ સ્નેહ સેવન રૂપાનેરે નાણે અતિ ઘણે, પૂજે શ્રી ગુરૂદેહ. ગુરૂ. ૩૬ ગુરૂ આણંદજી કહે કિમ વિસરે, જસગુણને નહિ પાર; જગને વાહ રે ગુરૂજી માહરે, જિનશાસન શિણગાર. ગુરૂ. ૩૭ અંગ પૂજાએરે મહિ મુદી સવિ મલિ, માજને દેઢ હજાર; સતરખંઢ કીધી માંડવી, કમી પ્રમુખ તણી સાર. ગુરૂ. ૩૮ ઉચ્છવ કરતાંરે સમાચિત ઘણા, ઝરતા નયણુડે નીર, શ્રાવક પધરાવે ગુરૂ અંગને, મહીસાગરને તીર. ગુરૂ. ૩૯ સુકડ, કેસર, મૃગમદ અંબરા, અગર ચુએ ઘનસાર, અતિ બહુ મેલીરે શ્રાવક તિહાં કરે, ગુરૂ કાયા સંસ્કાર. ગુરૂ. ૪૦ ખંભ નયર તિહાં શ્રાવકશ્રાવિકા, મન બહુ ભગતિ ધરંત, અવસર એણે ધન ખરચે ઘણું, શ્રીગુરૂ ગુણ સમરત. ગુરૂ. ૪૧ શ્રી વિજયાણંદસૂરિ પટેલ, શ્રી વિજયરાજ મુણિંદ, ચિર પ્રતિણે ઈમ લાભ વિજય ભણે, શ્રી સંઘ કમલ દિણિંદ
જ્યાં લગિ દિનકરચંદ. ગુરૂ. ૪૨ ઇતિ શ્રી નિર્વાણ સંપૂર્ણ.
Page #390
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિસાગર નિર્વાણ રાસ.
श्री गोडीपार्श्वनाथाय नमः ॥ સકલ મંગલ પ્રમૂલ ભગવંત, શાંતિ જિણેસર સમરીએ, રિદ્ધિ વૃદ્ધિ સવિ સિદ્ધિ કરણ, મહિ મડલે મહિમાનિલું, પાપ વ્યાપ સંતાપ વારણ. ઉજેણીપુર જિન, પ્રગટ અવંતી પાસ કામ કુંભ જિમ પૂર, કવિયણ કેરી આસ. નેમિસાગર નામ અભિરામ, કામિત પૂરત અભિનવું, કલ્પવેલિ સમ સદા કહીએ, જપતાં જગે જશ વિસ્તરે, લલિત લીલ આનંદ લહીએ; વર વાચક પદવી ધરૂ, અંગીકર્ય ગુરૂ આણ, જિમ હુએ તિમ કવિ કહે, તેહ તણું નિર્વાણ.
ચેપાઇ, વિરપટ્ટાવલી, જય જય શાસન સાહિબ વીર, કંચન કાંતિ સમાન શરીર, સહેજે સાગર જિમ ગભીર, માયા ભૂમિ વિદારણ શીર. ૩ સિદ્ધારથ કુલ નૃપ અવતંસ, ત્રિશલાદેવી ઉર સરે હંસ; મુજ મતિ લીના નલિની નાથ, તે જિન પ્રણમું જોડી હાથ. કે જેહને જગમાંહિ પ્રબલ પ્રતાપ, નામ જપતાં ન્હાશે પાપ. આધિ વ્યાધિ અલગ ટળિ જાય, સુપ સંપત્તિ મંદિર સ્થિર થાય. ૫ જસ સેવે સુર કેડા કેડિ, નર કિનર પ્રણમે કરોડ જેહના અતિશય છે ચોતીસ, મુનિવર મન રાજીવ મરાલ, તે જિણવર પ્રણમું ત્રણ કાળ; મહિમા મેરૂ મહીધર ધીર, યે યે જ્યાં જ્ય શ્રી મહાવીર. ૭ સાધુ સમૂહ શિષ શૃંગાર, વીર તણા ગણધર અગ્યાર; સ્વામિ સુધર્મ પંચમ ગણધરૂ, વીર પાટે દીપે દિનકર. તેહ થકી વસુધા વિસ્તરી, પટ્ટ પરંપરા શિવ સુખકારી; જ પ્રભવ સિજજભવસૂરિ, યશભદ્ર નામે જસ ભૂરિ. ૯
Page #391
--------------------------------------------------------------------------
________________
એમ અનુક્રમે ક્રમે ગ૭પતિ, થયા ઘણા બીજાએ યતિ, સામાચારી શુદ્ધ સુજાણ, પાળી જિનવર કેરી આણ. પાટે પ્રભાવી સાહસ ધીર, ગોતમ ગુરૂ જિમ ગુણે ગંભીર, ભવિયણ નયન વિકાસન ચંદ, લક્ષ્મીસાગર ગુરૂ સૂરિ. ૧૧ તેહને શિષ્ય થયા અતિ ઘણો, કયા નામ કહું તેહ તણા, સાધુ પરંપરા શ્રી શૃંગાર, શ્રુત સમુદ્ર પંડિત સુવિચાર. ૧૨ તાસ શિષ્ય સુવિહિત શિરતાજ, મહિમા મેટું જેહનું આજ; નામ જપતાં નવનિધિ થાય, શ્રી વિદ્યાસાગર ઉવઝાય. ૧૩ વાદી વારિજ શીત સમાન, ધર્મસાગર ગુરૂ ધર્મ નિધાન; વિજયદાન સૂરિ વારૂકીઓ, પાઠક પદ તેહને આપીએ. ૧૪ લબ્ધિસાગર ગુરૂ લબ્ધિભંડાર, જેહને જશ પામ્ય વિસ્તાર; વિજયસેન સૂરિ તેહને દીઓ, વાચકપદ મેટાં જસ લી. ૧૫ લબ્ધિસાગર ગુરૂ આગમ જાણ, વિજયસેન સૂરિ કેરી આણ પાળે પુછી કરિ વિહાર, ભવિક જીવને તારણ હાર.
ઢાળ ૧ લી.
ગુડીની. ગામ, માતપિતા, નામ, દીક્ષા. મહિમંડલે મોટું સિંહપુરાભિધ ગામ, વનવાપી કૂપ તડાગ સુઠામ. સુવસે તિહાં માનવધર્મની મનેધામ, શ્રાવક સુવિચારી દેવભવન
અભિરામ. ૧૭ વર પિષધશાળા સુવિહિત સાધુ વિહાર, વ્યવહારી વારૂ વર્તે વર વ્યવહાર; ઈત્યાદિક બોલ્યા હેમસૂરિ અધિકાર, ગુણ સહિત સદાએ સેહે સવિ
પરિવાર. ૧૮ તિહાં સંઘ શિરોમણિ એ હણુ પૂરિ આસ, દમ દાન દયાપર દીપે દેવીદાસ; સહામણું સાચી કેડાં ગૃહિણી તાસ, નિજ રમણ સંઘાતે વિલસે
ભેગ વિલાસ. ૧૯ લસ ઉરે ઉપન્ય જીવ કઈ જશવંત, મને દેહદ ઉપજે પૂજું શ્રી અરિહંત, વાંદું ગુરૂ રાયા જે મેટા મહંત, આગમ આરાધું આણું મન એકાંત. ૨૦
૧ કમળ.
Page #392
--------------------------------------------------------------------------
________________
૨૪૬
પૂરતી મન સાગર ભવહિ એક ચંગ, પૂરેમસ વિડિજાયુ સુત શુભ અંગ; મનમાં હરખી માતા પરિઅણુ ધરિણરંગ, ગાવે પીપલડી ગેરંગી
કરે જંગ. ૨૧ વાજે અતિ વાજા જાતાંનિજ દરબાર, બંદીજન બેલે જુવો સુત જગચાર. આવે અખાનાનાવિધતિણિવાર, વરમૂહૂર્ત પૂછીદીધું નામ વિચાર.રર રઢીઆળે નાનાનજી ચિરંજી, કુલમડન કુંવરકુલ સિંધુર કુલદી કુલ પાયવ કહીએ કુલચંદ, કુલતારક કુળ કેકિલ માકંદ. ૨૩ કુળ શોભાકારી પર ઉપકારી એહ, કુળને રખવાળ સુંદર અતિ સનેહ. કુળવાંછિત પૂરક કુળમેએણીવરમેહ, વિધિએ કુંઅરજી ચંપકવર્ણ દેહ, ૨૪ ધવલે પક્ષે ધૂનુવાધિ વિધુ વિસ્તાર, મકરે રવિહુનુ દિન વધે અતિ વિસ્તાર ઉત્તમ જન કેરા પ્રેમ જેમ અધિકાર, પશ્ચિમ દિન વધે છાયા તેમ કુમાર. ૨૫ એણિપરી વધે તાવુલ્યાં આઠ વર્ષ, પિશાલે પઢવા મૂક્યા ધરીય જગીશ; પંડિત પદ કહેતાં મનમાંહી નાણે રીસ, વિદ્યા ભણી આવ્યા માયા
દીએ આશીષ. ૨૬ અવસરે વળી તેણે વેળે લબ્ધિસાગર ઉવઝાય, વિચરતાં માતા
મયગલ જિમઠવિ પાય; કેડાં કુંઅરને લે વદે વાષિરાય, ભવસાગર તરવા સાચે એહ ઉપાય. ર૭ ગુરૂ દેશના સુણી જાણ્યું અસ્થિર સંસાર, મને ચિંતવે મને મળીઆ
ગુરૂ અણગાર; દય નંદન સાથે સંયમલેઈઉદાર, ગુરૂરાજ સંઘતે વસુધા કરે વિહાર.૨૮
ઢાળ ૨ જી,
જય જય એ. અભ્યાસ, પંડિત અને વાચક પદવી. લબ્ધિસાગર સદ્ગુરૂની પાસે, વિનયવત વિદ્યા અભ્યાસે;
વૈરાગ્યે મન વાસે–જયજય એ, ૨૯ પ્રથમાચાર વિચાર વિશે, આવે તે તે જે જે દેખે,
મધુર વચન મુખ ભાખે. જય જય એ ૩૦ જે આગમ કહિયા પણ ચાલી, તિષ સાહિત્ય છંદ રસાલી;
બાલે વેશે જાણે. જય જય એ. ૩ હિમાદિક વારૂ વ્યાકરણ, સકલ ગ્રંથનાં જે આભરણું
વરણ કવણ વખાણે, જય જય એ. ૩૨
Page #393
--------------------------------------------------------------------------
________________
શિવશાસન જિનશાસન કેઈ, આરાધે સાચું છે સોઈ
જૂઠે કામ ન કેઈ. જય જય એ. ૩૩ નેમિસાગર લઘુ વૈરાગી, શ્રી જિનશાસન ઉપરે રાગી;
જસ કીતિ જગમાં જાગી. જય જય એ. ૩૪ પંચ મહાવ્રત રૂડાં પાળે, સુમતિ ગુપ્તિ નિશદિન સંભાળે,
દૂષણ દૂરે ટાળે. જય જ્ય એ. ૩૫ ચરણકરણ જે સિત્તેર બેલ, આરાધે વિનયે અડેલ
ન કરે તિહાં ડમડલ. જય જય એ. ૩૬ જબૂ મેઘકુમરની જેવ, નાખે પાપરાશિયે તેડી,
તેહ નમૂ કરજો. જય જય એ. ૩૭ છઠ અઠમ આંબિલ તપકારી, બાલપણું હુતી બ્રહ્મચારી;
જગજીવન ઉપગારી. જય જય એ. ૩૮ અલ્પ ઉપાધિ રાખે અણગાર, નવ કલ્પી નિત કરે વિહાર
પાલે શુદ્ધાચાર. જ્ય ય એ. ૩૯ શુદ્ધ પ્રરૂપે જિમ જિન ભાખ્યું, સુગુરૂ પરંપર જે જિમ રાખ્યું;
તે ઉપરે મન રાખ્યું. જય જય એ. ૪૦ દીધુ વિજયસેન સૂરિદ, પંડિત પદ તેહને આણંદ
હરખ્યા મુનિવર વૃદ. જય જય એ. ૪૧ હવે લબ્ધિસાગર ગુરૂરાયા, પુણ્ય પવિત્ર કરી નિજ કાયા;
સ્વર્ગલેક સુખ પાયા. યે જ્ય એ. ૪૨ વિજયસેન સૂરીસરૂને, નર લેક આણંદ સહુને
જોઈ મુહુર્ત ધૂતે. જય જય એ. ૪૩ દૂર દેશાંતરથી લાવ્યા, નેમિસાગર તે તત્ક્ષણ આવ્યા,
સકલ લોક મને ભાવ્યા. જય જય એ. ૪૪ વિજયસેન સૂરીશર આપે, વાચકને નેમિસાગર પદ સ્થાપે;
દિન દિન ચડત પ્રતાપે. જય જય એ. ૪૫ વરસ સાત વાચક પદ હુતા, શ્રી ગુરૂની આદેશે સમહૂતા;
રાધનપુર વર પહોતા, જય જય એ. ૪૬.
Page #394
--------------------------------------------------------------------------
________________
૨૪૮ ઢાલ ૩ જી.
રાગ મહાર. ગુરૂને મેઘની ઉપમા. નેમિસાગર ઉવજઝાય ગુમાસે આવિયેરે,
રાધનપુર ધન્ય ધન્ય કે લેક ભાગીઆ, ધર્મધુરંધર ધીર કે શ્રાવક શ્રાવિકારે, - જંગમ તીરથ જાણી મને અતિ ભાવિકારે. ૪૭ આ શ્રી વિઝાય કે અભિનવ મેહરે,
વાણી સુધારસ સાર કે વરસે અભિનવું; ગાજે જ્ઞાન ગંભીર દયાજલ સપૂરીઓરે,
જગમાંહિ જે મિથ્યાત્વ જવા ચૂરીએ રે. ૪૮ સમકિત ભૂમિ વિશાલ રસાલી હુઈ ઘણી,
ભય ભારગે સવિ પાપ કે દાવાનલ તણેરે દ્વાદશ ભેદ ઉદાર મહાતપ દામિનરે,
શ્રાવક મેર ચકેર કરે દિન પયામિની. ૪૯ બાર વત ગુણવેલિ કે નવપલ્લવ કરેરે,
- ભવિયણ ચિત્ત તલાવ કે ઉપશમ રસ ભરે; કિયા તટિની પૂરે પ્રવાહે તે વહેરે,
ધર્મધ્યાન બહુ માન કુટુંબી ગહગહેરે. ૫૦ વાધે સાતે ક્ષેત્ર સદાએ સુંદરૂપે,
કરે પુણ્ય સુકાલ મહામહિમા ધરૂર ટાલે તાપ કષાય નરકગતિ ગાલવેરે;
આણી રાગ મલ્હાર ચતુર નર આલવેરે. ૫૧ ઝુંડ માંડે વૈરાગ્ય ધમંડ કરી ઘણુંરે,
ચુવિહ ચાત સંયમ મરથ તેહ તણું; પૂરે મુનિવર મેહ સનેહ, વધે ઘણેરે,
સેવક જન સાલૂર કે જીવન તેહ તણુંરે. પર ૧ નવો. ૨ વરસાદ. ૩ બાર જાતનાં તપ. છ બાહ્ય અને છ અભ્ય. તર. ૪ વિજળી. ૫ રાત્રિ. ૬ નદી,
Page #395
--------------------------------------------------------------------------
________________
એહવે આસો માસ કે આયે હે સખીરે, . : : એ મુનિ મટે મેહ કે મંડલિ અખીરે;
ઘરે ઘરે ગ મંડાણ કે મન વંછિત મળે ? - : : : દુઃખ દોહગ ઉચાટ સર્વ જાયે વળીરે. પછે
દુહા શાહ જહાંગીનું આમંત્રણ. તિર્ણ અવસરે અકબર નૃપતિ, નંદન સાહસ ધીર માંડવગઢે આવી ઘણું, જંગ કરે જહાંગીર. ૫૪ રવિ ઉગે ઓર આથમે, ત્યાં લગી તેહની આણ; વિજયદેવસૂરિ તેડવા, લખી મે કુરમાણ. શ્રી ગુરૂ વાંચી હરખીઆ, પાતિશાહી કુરમાણુ સચ કરે ચાલવા તણે, અવસર દેખી સુજાણ પ૬ ખંભાયતા પુરવર થકી, પાંગરીઆ ગુરૂરાય; રાધનપુરથી તેડીઆ, નેમિસાગર ઉવજઝાય. સશુરૂ સાથે ચાલવા, હરખ ધરે ઉવજઝાય; રાધનપુરથી પાંગરી, પંડિત સાધુ સહાય.
૫૮: ઢાળ ૪ થી..
(મધુકરની દેશી.) વિહાર માંડવગઢ. સંઘ સહકે વિનવે, વાટે વિષમ વિહાર, ગુરૂજી; મુનિવર મારગ દોહિલે, કરીએ કાયા સાર, ગુરૂજી સંઘ. ૫૯ આલી મોહનપુર તણે, મારગે પાહપુર, ગુ. વારી વિશેષ લાગણું, તે પરહર દૂર. ગુ. સંઘ. પ્રિઢ પલ્લિ ભીલો તણી, નહિ શ્રાવક સમવાય; શું. વૈરાગી અતિ ઘણે, એણિ મારગે મત જાય. ગુ. સંઘ. ૬૧ સાંપણી વિછીણી દઈ નદી, નામે તેની પરણામે; ગુ. પગ ભીને જીવિત હરે, નવિ જઈએ તિણે ઠામે. ગુ સંઘ. દર
૧ પુત્ર-જહાંગીર. ૨ જેવા નામ છે તેવાજ તેના પરિણામ છે.
૩૨
Page #396
--------------------------------------------------------------------------
________________
૨પ૦
લેક તિહાં મેલા વસે, ન લહે સાધુ સ્વરૂપ, ગુ. અન્ન પાન અતિ દેહિલું, તું મૈતમ પ્રતિરૂપ. ગુ. સંઘ. ૬૩ ધર્મવંત નર જેહ છે, તેહ તખ્ત વછે ક્ષેમ, ગુ, મેઘકુમર મુનિવર પરે, વીર વચનશ્ય પ્રેમ. ગુસંઘ. ૬૪ મુક્તિસાગર પંડિત તિહાં, માનસાગર મુનિ બાલ ગુ. પ્રમુખ મુનસર મૂકિયા, ક સંઘ સંભાલ. ગુ. સંઘ. પ વીર વીરસાગર સહી, ભક્તિસાગર બુધ સાથે ગુ કુશલ કુશલસાગર સહી, પ્રમુખ મુનિ સંગાથે. ગુ. સંઘ, પ્રેમ પ્રેમસાગર ભલે, શુભસાગર ગણિ સંત. ગુ. શ્રી શ્રીસાગર ગણિવરૂ, ગુરૂભકતે એકાંત. ગુ. સંઘ. ૬૭ શાંતિ શાંતિસાગર જ્ય, ગણસાગર ગુણ કેડી; ગુ. શિષ્ય શુભાકર તમ તણ, સવે પટ કર જોડિ. ગુ. સંઘ. ૬૮ ઇત્યાદિક મુનિવર ઘણા, સકલ સાધુ શૃંગાર, ગુ. રાધનપુરથી તે કરે, માંણ ભણી વિહાર. ગુ. સંઘ.
ઢાળ ૫ મી.
રામ-સામેરી. મારગે મુનિવર સાંચરે, માતા મયગલની પેરે
શિરિ ધરે આણ સુગુરૂની તેહ તણી એ. ૭૦ સંઘ સકલ મને ભાવિયા, ત્રીજે દિન તે આવિયા;
ગાવિયા રાજનગર ગુણ ગહગહીએ. ૭૧ બહ મહોત્સવ શ્રાવક કરે, અંગ પૂજાવિધિ આચરે;
સંચરે સુગુરૂ તિહાંથી અનુક્રમે. ૭૨ આગે શ્રી તપગચ્છ તણી, ચાલ્યા નિજ શ્રાવક સુણી;
અતિ ઘણી ઉતાવળે મને સંક્રમે છે? રાજનગરથી ચાલે, મુનિવર મારગે માહાલે;
વહાલે એ વાંધા દેવ વડેદરેરે. ૭૪ વિગય વિશેષે પરિહરી, આંબલ નવી આદરી;
સાદરે કરણી સત્તરી નિત કરે છે. ૭૫ ૧ માતે એવો હાથી તેની પે.
Page #397
--------------------------------------------------------------------------
________________
પા અભિનવ વિદ્યાસાગર, વર વાચક વૈરાગર.
આગર નેમિસાગર ગુરૂ ગુણતણું એ. ૬ સંયમ શુદ્ધ સુહાવે એ, સાચે સાધુ કહાવે એ,
આવે એ જિણે મારગે જલ લાગણું એ. ૭૭ કિશું કરે ડાછતા, સબલ સદા ભવિતવ્યતા;
જગપિતા આગમ વાત એ શી કહી એ. ૭૮ કઈ વબરટી કુરીએ, નીરસ ભજન તૂરીએ,
પૂરીએ શુદ્ધ માન તે નવિ લહીએ. ૭૯ વિષમ વિહારજ કીધું એ, માઠું પાણી પીધું એક
દીધું એ સુરપતિ ઍચકારડું એ. ૮૦ એમ અનુક્રમે માંડવગઢ, મુનિવર મયગલ જિમ ચઢે
મને દ્રઢ સુગુરૂ વચન મહારડું એ.
ઢાળ ૬ ઠી.
(આવે આવે ભરત નરિંદ એ દેશી.) જહાંગીર બાદશાહને મેલાપ. શ્રી વિજયદેવસૂરીસરૂએ વદે, શ્રી ઉવજઝાય કે,
નેમિસાગર વરૂ એ. ૮૨ માંડવગઢ મેટું ઘણું એ, વળી શ્રાવક પાતશાહ કે, ગચ્છપતિ તિહાં મિલ્યા એ, આણું અધિક ઉત્સાહ કે
જય જય જગદગુરૂ એ. ૮૩ શાહે સુગુરૂ દેખી કરીએ, પામ્યા હરખ અપાર કે, વચન ઈશ્યાં કહીએ, તખ્ત પય સેવે જે સહીએ,
ધન્ય ધન્ય તસ અવતાર કે-જય. ૮૪ બીજા તવ લાવી એ, કીધી જેણે ઉપાધિ કે નવું મત માંડલ એ, શાહે વૈદ સાચુ મિલ્યા એ,
ટાલી તસ મદ વ્યાધિ કે--જય. ૮૫ વિજ્યદેવ સૂરિ પ્રતે, એમ બેલે જહાંગીર, સવાઈ મહાપા એ, હરખ્યા મીર હમીર.
Page #398
--------------------------------------------------------------------------
________________
રયર
જય. ૮૯
ઘણે મંડાણે આવી આ એ, તપગચ્છને શણગાર કે, મહેચ્છવ સંઘ કરે એ, દિન દિન જય જયકાર. જય. ૮૭ અંગ પૂજા અધિકી કરે એ, શ્રાવક ચતુર સુજાણ કે, અવસર ઓળખે એ, પરમ પ્રભાવના નિત કરે છે,
સુણિ સુગુરૂ વખાણ કે-જય. ૮૮ ચંદ્રપાલ સંઘવી સુખી એ, બીજું બંદીદાસ કે અહનિશિ પૂર, ઈહણ જણકી આશ કે. નામ નાનજી નિર્મલું એ, જ્ઞાતિ ભલી શ્રીમાલ કે; શામળશાહ સુત પદમશી, જેસંઘશાહ સુચાલ. જય. ૯૦ વીરદાસ છાજુ વળી એ, શાહ જ ગુણજાણું કે, પાટણે તે વસે ઈત્યાદિક શ્રાવક ઘણા એ,
પાળે ગુરૂની આણ કે જ્ય. ૯૧ નેમિસાગર વાચકવરૂ એ, તેઓ શ્રી જહાંગીર, નરેસર નિરખવા એ, શ્રી વિઝાય સુધીર. પાતશાહ પૂછે તિહાં એક પુસ્તક કેરી વાત છે, ભટ્ટ કહી ભલું એ, આણી રાય અવદત કે. પુસ્તક સાચું છે સહી એ, કૂડું મ કહો કેઈ કે, સહુ કો વચ્ચે એ, સાચું કૂડ ન હોય છે. જય. ૪ વાચક વર જય જ્ય લહીએ, દુશમન પીઆ જઠ કે, માન મુહંત ગયું એ, વળતા ન શકે ઉઠી કે. જ્ય. લ્પ
ઢાળ ૭ મી.
ટેડરમલજી તરે–એ દેશી. જગજીપક પદવી શ્રી જિનશાસન જાણું, નેમિસાગર ઉવઝાય, અકબર સુત આગે લીએ, જગજીપક સવાય. સુગુરૂ જશ જીવે છે, જે જે શ્રી ઉવઝાય, આવે ઢેલ વજાય, વિજયદેવ પસાય.
સુગુરૂ. ૯૭ જે અહંકારી અતિ ઘણું એ, તેહ મનાવ્યા હાર, તિમિસાગર વાચક તણું એ, હું જાઉં બલિહાર. સુ. ૯૮
Page #399
--------------------------------------------------------------------------
________________
કુટિલ કલકી બાપડુ એ, દેષાકર એ ચંદ, નારી મુખ ઉપમા લહી એ, દિન દિન થાએ એ મદ, સુ. ૯ વાદી ગજમદ ગાળવા એ, મોટા ગુરૂ મૃગરાજ, નામ જપંતાં તેહનું એ, સીઝે વંછિત કાજ. સુ. ૧૦૦ શ્રી ગુરૂ આણ હૈયે ધરે એ, શુદ્ધ પ્રરૂપક એહ, નેમિસાગર ગુરૂ નામ શું છે, કે જે અવિહડ નેહ, સુ. ૧૦૧
ઢાળ ૮ મી.
- રાગ ધરણીને શરીરવ્યાધિ, સ્વર્ગગમન. મારગે શ્રમ પાણી થકી, વિલે ચઓ તાવ, ઉત્તમ નરને દુખ દીએ, એ કળિકાળ સ્વભાવરે.
૧૦૨ ધરમ ન મૂકીએ, જે રૂસે કિરતાર રે, સમકિત રાખીએ, શિવ મારગે અધિકારરે. ધરમ. ૧૦૩ સ્કયક સૂરિ શિષ્ય પાંચસેં, ગિરૂએ ગજસુકુમાલ, પ્રમુખ મુનીસર બહુ હુઆ, તે મરૂં ત્રણ કાળ૨. ધ. ૧૪ લંઘન જેહવે નવ થયાં, ચંપાણી તવ દેહ, અધિકું અધિકું તવ કરે, ધર્મચરી સનેહ રે. ધ. ૧૦૫ માતપિતા બંધવ તણી, માયા કરે ગમાર, અંત સમે આરાધીએ, જિનવર મુક્તિદાતાર રે. ધ. ૧૦૬ અને અણસણ આદરી, શીખ સહુને કીધ; શિષ સંઘતે સંઘની, ધર્મલાભ તવ દીધ. ધર્મ વિના જગે જીવને, સાર નહિ સંસાર; પુણ્ય કરે છે પ્રાણીઓ, તે પામે ભવ પારરે. ધ, ૧૦૮ રાજનગરે શ્રાવક ભલા, સંઘવી સૂરા નામ; રતન રતન જસ નિર્મલો, વધે જગે અભિરામ. ૧૦૯ ખંભાયત નગરી વસે, શાહ સામા શ્રીમg; પાટણે અબ તેરા, ધર્મ કરે ભઠ્ઠ ભલ્લ. ધ. ૧૧૦ શ્રી ગધારી નગરે વસે, મેટા મનજી શેઠ, નામ નિરૂપમ નાનજી, ધર્મધ્યાન તસ દ્રઢ. ધ. ૧૧૧
Page #400
--------------------------------------------------------------------------
________________
૨૫૪
સૂરત નગરે સુખે વસે, વર વેહરા કહેવાય; કાન્હો કરૂણ રસ ભર્યો, રિષભદાસ ગુણ ગાય. ધ. ૧૧૨ ભણશાલી શિવજી લલુ, નવેનગર તસ વાસ, કહેજો ધર્મ કરે ઘણું, જિમ પહોંચે સવિ આસ. ધ૧૧૩ રાધનપુર વર પ્રમુખને, સંઘપતિ રામ; ધર્મલાભ પહુંચાડજો, લેઈ અમ્હારૂં નામ. ધ. ૧૧૪ વિરવચન આરાધજે, પાળજે ગુરૂ આણ સમકિત શુદ્ધ રાખજે, જિમ રાખે નિજ પ્રાણ ધ. ૧૧૫ પ્રથમ સુરાલય પેખવા, ભાગ્યસાગર બુધ જાય; તદનતર દિન પંચમે, તિહાં પહોંચે ઉવઝાય. ધ. ૧૧૬ કાતી શુદ દશમી દિને, માંડવ દુર્ગ મઝાર; વાચક વર પામ્યા સહી, ઇંદ્રભવન અવતાર.
ધ. ૧૧૭ વાજાં વારૂ વાજતાં, માંડવી અતિ ઉદાર; સૂકી કેસર અગરણ્ય, સંઘ કરે સત્કાર, ધ. ૧૧૮ નેમિસાગર વિઝાયનું, નામ જપે સહુ કેય હૈડાથી નવિ વીસરે, સુગુરૂ તણા ગુણ જોય. ધ. ૧૧૯
ઢાળ ૯ મી.
ગુડીને. ગુરૂશેક જે સહચારી શીષ જગદીસર પ્રતિ,
એમ દીએ ઓલંભડા એક તું કિરતાર ચેર તણિ પરે,
જીવિત ધન રે વડા એ. ૧૨૦ તું વિણ શ્રી ઉવઝાય સાર અમ્હારી,
કુણ કરશે ગુરૂજી સુણોએ એણે પ્રસ્તાવ અચિત ચિત્ત સંતાપક,
દીધુય દુઃખ અમિહને ઘણું એ, ૧૨૧
Page #401
--------------------------------------------------------------------------
________________
૨૫૫ વડે સહેદર નામ મુક્તિસાગર,
- બુધ માનસાગર મુનિ નાન્હડે એ; સુણી સુણ તુમ્હચી વાત વલિ વલિ,
વિત વલે ઘણવિણ જિમ બાપ એ. ૧૨ સાંભળી સુતની વાત માત કેડાઈ,
મનમાંહે અતિ દુખ વહે એ જે દુખ એક ન ખમાય, એહવા હુઈ થયાં,
વળી વળી વયણ ઈશ્યાં કહી એ. ૧૨૩ મેહ વશે મરૂદેવી અરણક માય,
પ્રેમ વિશે મરૂદેવી અરણુક માય;
પ્રેમ વિશે પરવશ થઈએ, પુત્રતણું દુખ જેહ નેહ થકી વહી,
જનની તે જાણે સહીએ. ૧૨૪ - નયણે આવે નીર ધીર સુતન વિના,
નીંદ ભૂખ નાસી ગઈએ. નિસાસા અવિલબ અંબા મૂકે એ,
રયણી વરસે સુ થઈએ. ૧૨૫ જિમ જલ પાખે જોઈ તડફડે માછલી,
જિમ મરાલી મરૂ થઈ એ; તે દુખ દીધું દેવ વકરે કહ્યું,
" એમ બેલે ઉતાવલી એ. ૧૨૬ સંધ સહ પરિવાર સાંભળી ચિતવે,
દૈવયોગ વિષમે સહી એ એ સંસાર અસાર તારક જગ ગુરુ,
આગમ વાત એસી કહી એ. ૧૨૭ જાણી ઈર્યું સ્વરૂપ ધરમ કરો ઘણું,
જિમ સવિ દુખ જાવે વહી એક કવિયણ બેલે ઇમ જગભીતર બીજ ઠઉં,
- વિરહ સમું દુઃખ છે નહિ એ, ૧૨૮
Page #402
--------------------------------------------------------------------------
________________
૨૫૬
ઢાળ ૧૦ મી.
"
.
રાગ ધન્યાશ્રી.
જય જય સાધુ શિરોમણી, નેમિસાગર વર નામે , કામિત પૂરણ સુરત, વાચકવૃંદ લલાભ છે. ૧૨૯ ગુણસાગર ગુણગણ ભરી, શ્રુતસાગર તવ છે. જ્ય. ૧૩૦ વડ વૈરાગી જગે , વિવેકસાગર જસ ગેહે છે; મેઘસાગર પંડિત વરૂ, કુશલસાગર સનાહ છે. જ્ય. ૧૩૧ મુક્તિસાગર મહિમા ઘણ, દેવસાગર દીઓ માને છે; પંડિત ગણિ મુનિ જાણીએ, ઉદયસાગર અભિધાને છે. જય. ૧૩૨ સુખસાગર આદર કરી, સવિ સાગર પરિવારે જ નેમિસાગર ગુરૂ નામે છે, લહેજો જ કરે . જ્ય. ૧૩૩ સંવત સેલ ચિત્તરે, નયર ઉજેણે મજાર છે; માગશિર શુદ બારસ દિને, સુણિયે શ્રી અણગાર છે. જ્ય. ૧૩૪ વાચક વિદ્યાસાગરૂ, તાસ પંચાયણ શિષ્ય છે; વિબુધ કૃપાસાગર કહી, પૂરે સકલ જગીશ છે. જ્ય. ૧૩૫.
इति श्री नेमिसागरोपाध्यायनिर्वाणरास समाप्त.
Page #403
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્રક (મુળનું)
પૃષ્ઠ
૮
૨ -
લીટી, અશુદ્ધ
ભરતક્ષેમ
આરજ ૧૨ ઉપદ્રવ્ય ૧૮ સત્ય ૨૦ ધરમ કર ૨૫ કાય વશે
પહેલો તે વહેલો ૧૮ સફળ ફળીને આશરે
ચઢાઈ
હે સાંભળી સહાસતી દેગધીક મૃગશિર નવ માસ વાડા
શુદ્ધ, ભરતક્ષેત્ર
આરજ ઉપદ્રવ સસ ધરમ કરે કામ વિશે વહેલો તે પહેલો સફળ ફળી મન આશરે
અઠાઈ
૧૩
૧૫
લાલ સાંભળી મહાસતી. દેગલિક મૃગશિર નવ માસ દાડા
૧ર
વાવ
વધે
પુરૂષાતન
પુરૂષાતન
૧૪ કહેતાં થકાં સજનની કથા રે સાણંદ
૧૮ ૧૮
૬ ૨૧
માંહે લે
૨૨
૨૩
કહેતા કે સજનની ક્યાં રે ચાણંદ દુહરવે મહેલો માતા ગુણગંહ રાચરડા હિંગામી વગચ્યા સુગંધ તારે રાજા દિ
મોતી
છ
૨૪ ૨૪
૮ ૧૮ ૨૦
ગુણગેહ રચરડાદિ ગામ બગસ્યા સુગધારે રાજાદિ.
Page #404
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
૨૪
૨૬
૨૬
२७
૨૮
૩૧
૩૨
૩૪
૩૪
ૐ ૐ ૐ છે
૩૬
४०
༢ ྨ 8 。
૪૩
૪૪
૪૫
૪૬
૪૬
४७
४८
४८
૫૧
૫૩
૫૬
= = =
૬૦
લીટી, અશુદ્ધ
૨૧
ઉપવાક
એકવીશ
પકવાની
ખરસે
અંત
હીત
ઉપરાં
કાય
૧૭
૨૦
૨૧
૩૧
૧૫
***
७
૧૨
૩૦’
૧૫
૩૧
333
૧૩
ટ
૧૪
૨૦
૧૭
૧૨
.
૧૦
. ૧૫
૧૪
1
સંધણી
કાચ
: જાત્રા
જ
છુટનેટ - અધિષ્ટાવ
ગુરૂમુળથી
જોએ
: ઉપમ
.
જો તે
એ હવે
ઉનાળ
ગિરૂઆ
જયવીય રાય
પૂછે લીરે
ધણી
વાદીને
જીણેદની
બુદ્ધિના
વાસ પી
રિરિરાજને
સિદ્ધિરિરિ
આ કરીએ
૨૫૮
ભારે
શુદ્ધ
ઉપકાર
જીરે એકવીશ
પકવાનની
ભસે
અંતર
હીતરે
ઉપકરણાં
કાશ
સંધની
કાશ
જાત્રા
ગુરૂમુખથી
જાએ
ઉપમા
જાતે
એહવે
ઉજમાળ
ગિરૂઆ
જય વીયરાય
le
અધિષ્ઠાત
પૂછે વલીરે
ઘણી
વાંદીને
જીણું૬ની
બુદ્ધિના
વારા કુચી
ગિરિરાજને
શિદ્ધગિરિ
આકરી એ
તારે
Page #405
--------------------------------------------------------------------------
________________
૬૪
૭૩ ૭૬
૧.
લીટી, અશુદ્ધ ૧૮ માંસ ફુટનટ તંગી ૧૬ સદેહ ૨૬ ધર્મ છેડીશ ૧૪ દેશમાં ૨૮ જિમ છેદા ૧૭ પણ તે
* સા. ૧૪
ચાર ના મળે નહિ
પંચલ પચીસી ૧૨ કહી એમ દેજે
સુત સાત રામ તપણે બાવીસને રે મેલે અભંગ લાભ યક્રવર્તિ ધરેણુંદ્ર घरे કારણું કાલ હે
' શ્રેયાંસ પતંગી . .. સંદેહ ધર્મ મ ડીશ દેશના જિમ છેદાય પુત્ર તે સા. ૧૭ ચાર છે ચૂકે નહિ મંગલ પચીસી કહીએ મ દેજે સુખ સાત રમતપણે બાવીસમેરે. મળે અભંગ
૩
આ ઉપ
? $ $ $ ર ૪ ૨ ૨ ૨ S S S $ $ $ $ $
૩
૮૪
૮૫
લાલ
P
N.
૨૨
ચક્રવર્તિ ધરણેન્દ્ર ધરે. કારણ કા લહે પિવી ૪ નંદની
पुनः
૮૮
૧૮
દુષ્કૃત હો
૨૮
૨૫ નંદની
દુષ્કત દો ૧૨ અઠાર
કરણી વધ્યાન ફુટનોટ ૧ દીન
૨ પીર 9 નરાદા ૧૬ તાસસી ૨૪ વિદ્યાવર્દન
અઢાર કરણી ધ્યાન ૧ દેવા
દર ૮૪ ૧૦૦ ૧૦૧
પીર
નિરીંદા તાસશિષ્ય વિધ્યાવર્ધન
૧
૧.
Page #406
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ
પણ ૧૦૧ ૧૦૨ ૧૦૪
વાણી તે જાળારે શીલ
ગુર્જર ગાવે
૧૦૫ ૧૦૮
૧૦૮
૧૧૦ ૧૧૧ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૬ ૧૧૬ ૧૧૬
લીટી અશુદ્ધ ફુટનોટ જાણું ૧૮ તે જાળારે ૧૦ શીઘ ૧૬ ગુજર ૧૮ ગાવ ૧૪ સધા
હૈડા સુભીની ૨૬ ઉપડાવ ૨૨ ઢાલ ૨ જી ૧૩ અંગ જગહ ગહીઓ ૧૮ શિશાં ૩ ઢાલ ૩ જી
ઢાલ ૪ થી ૧ હલકર મદ લેવા. ૧૦ હાલ ૫ મી . ૩ દીક કરે
૮ જનહર્ષ ૧૬ ઢાલ ૬ શ્રી ૨૪ ચિંતા
પામે સિદ્ધ
માભો ભવ ભાવ ઠહરે ૧૨ તેરજે ૧૩ સધહણ ૧૫ સધહણપણે
તેતે ગણાય ૨૭ સધહી ફુટનોટ ૨ સારસંભાળ
૩ માંચડા ૮ જલપરે જાગે ૨૦ સંયમ પાળે ૨૮ રૂપે
સદો હૈડાસુ ભેદી ઉપાડવો ઢાલ ૩ જી અંગજ ગહગાહીઓ શિક્ષા હાલ હાલ ૫ મી હલુકરમ લેવાશે ઢાલ ૬ ઠ્ઠી
આદિક કરે જિનહર્ષ ઢાલ ૭ મી ચિતા પામે સિદ્ધિ ભાભો ભવ ભાવટ હરે તેર જે સદહણ સદણપણે તેતે ન ગણાય સદહી ૩ સારસંભાળ ૨ માંચડા જલપરે જાયે સંયમ પાળે આરૂઢ
૧૧૮
૧૧૮ ૧૨૦ ૧૨૦
૦
૧૨૨ ૧૨૨
Page #407
--------------------------------------------------------------------------
________________
૧૨૩
૧૨૩
૧ર :
૧૨૬ ૧૨૬ ૧૨૬ ૧૨૭ ૧૨૭
વિજયપ્રભસૂરિ વઢીઆર મરૂથલ દેશ દોકડા ત્રિભુવન પાસ જિદનો ઘરણું વનબાઈ તસ શિષ સાંતલપુર વારાહી લખે આદેશ હરખ ન માને સંભાવેરે
૧૨૭
૧૩૧
૧૩ર ૧૩ર
૧૩૪ ૧૩૬
સુગુણ
૧૩૭ ૧૩૮
અશુદ્ધ ૮ વિજયપ્રભુસર
વટીઆર મરૂઘલ દેવા દોડા નિભુ વન પાસ કુંદનો ધરણવનાં બાઈ તસ સીષશ સાંતલ પુરવારાહી લખે આ દેશ હરખ નમાવે સમભાવેર સુગણું મનીદામ
સિદ્ધબુદ્ધિ : ૮
ઉજજન
મંડતીરે ૧૦' ૮ શ્રાધા
નિશાદન ૧૮ બંધવ નહી ૨૭ કૃષ્ણદાહ ૧ ઉગ્રી
લહે ૨૧ ચલ ૧૮ આધા
એનું માચે ફુટનેટ માતા
૬ શિખા ૧૮ પરમ ભાવના ૧૮ દેખાતો
મનહામ સિદ્ધ યુદ્ધ ઉજવલ
મંડલીર ટૂકડા શ્રધા
૧૩૮ ૧૪૦ ૧૪૧ ૧૪૧ ૧૪૧ ૧૪૨ ૧૪૩ •
નિશદિન
બંધવ સહી તૃષ્ણદાહ ઉદય લહી મલ બાહ્ય એ ખુમચે તમારા શિક્ષા પર ભાવની
૨૪
છ
૧૪૫ ૧૪૬ ૧૪૬
દેખેલી
Page #408
--------------------------------------------------------------------------
________________
૫.
,,
૧૪૬
૧૪૭
૧૪૯
૧૫૦
..
૧૫૩
૧૫૪
૧૫૬
૧૫૭
૧૫૮
""
૧૫૯
૧૫૯
૧૬૦
૧૬૧
૧૬૪
૧૬૭
૧૬૭
૧૬૮
૧૬૮
૧૬૮
૧૭૨
>>
""
"
૧૭૩
૧૭૩
૧૭૪
૧૭૭
૧૭૭
લીટી.
૨૭
૩૦
3
૩
૧૩
૨૧
૧૦
૨૪
૨૯
२८
૧૧
૨૫
;
૧૦
૧૨.
૨૩
૧૧
૨૩
૨૬
૨ .
ટ
૨૯
૧૨
,,
૧૫
૧
૨૨
૩૦
:
૧૨
.
અશુભ્રં
સાધીરે
સાતે થાતા
સુરત પેરે સરજાવેર
ધાણારે
સાયમ
પ્રેમાવે શાલ
સભારે
સમરાજતુ રે
મગદાવાદ
ચઢાવા
પડીમાં
જાÀરે
ચાખડી
અનુમાતારે
લેખાઈ
તિલક નિલા ડે
શ્રીજિન
પાઉધારા
વષૅ
રજત્થ
પ્રઉગમે
ષભદેવ
જાયતા
દુઃપ્રાતિકાર
ત્રીજો
૨
ચડસમ
કિષ્ણુપરે
છાક ઝમાળ
કુમારના
વેવાવચ
ધરવ
શુક્ર
સાથેારે
સાતા થાતાં
સુરત પરિસર જાવે.
ધાણેરે
સાહમ
પ્રેમ વિશાલ
સાંભરે
સમ રાજતું રે
મગશરૂદાવાદ
ચઢવા
ડિમા
જાત્રરે
આખડી
અનુમાદના
લેવાઈ
તિલક નિલાડ
શ્રીજી
પાઉવારા
વર્ષા
જત્થ
પ્રશ્ન ઉગમે
ઋષભદેવ
જડતા
દુઃપ્રતિકાર
ત્રીજે
ચડસમ
કિષ્ણુપરે
ઝાક ઝમાળ
કુમાર જો
વેયાવચ
ધરવા
Page #409
--------------------------------------------------------------------------
________________
૨૬૩
પૃષ્ટ, ૧૭૮ ૧૭૮
૧૭૯
૧૮૦ ૧૮૦
૧૮૧
૧૮૩
૧૮૪ ૧૮૪ ૧૪૦ ૧૯૨ ૧૮૬ ૧૮૭ ૧૦૮ ૧ ૨૦૦ ૨૦૧ ૨૦૮ ૨૧૨ ૨૧૩ ૨૧૮ ૨૧૮
લીટી, અશુદ્ધ, ૧૨ રામદેષ ૧૨ નાય ૧૩ રંગમ ૧૮ ; આરખા
૬ ફુમાર ૨૧ - અચિવાદ
૧ તાટિક ૨૮ * જનપતિ
૫ સરત ૧૩ ગુરૂ ભલી ૧૩ વિવધ ૨૮ પેરે
૩ નવમસવાડે ૨૨
સરિ અથ ફુટનોટ કુલ રૂપી
ભગવનજીની
નશકે ૧૫ તારરે ૧૪ એ કણિમુખે ૨૦ યાણસાગરસૂરી ૧૦ મદમનિ નાંણે ૨૩ ભાભી ૧૦ અંતરિભરાય
સુમન મથરૂપ
હીરજી સિઓ સિત ૧૮
કનણ ૧૧ દસમસ વાડાઓ અરિ લીટી, અશુદ્ધ, ૨૩ વન તું ૨ સેત્રસુદાન
રાગદ્વેષ નાશ " તુરંગમ
સારખા. • કુમાર
અવિવાદ નાટિક જિનપતિ સુરત ગુરૂએ ભલી વિવિધ
ખેરે નવ માસ દાડે સારે અરથ કુલ રૂપી ભગવતજીની ન શકે ભાર એ કણિ મુખે કલ્યાણસાગરસૂરી મદ મુનિ નાણું ભીમા * અંતરિ ભરાય સુમનમથ રૂપ હીરજી સિઓ ચિત કવણ દસમાસ દાડા દરિ
ه
ع
૨૮
૨૨૪ ૨૨૭ ૨૨૮
૨૨૮ ૨૩૧ ર૩ર
પન તું સેવન્ન દાન ૨૩૨
૧૩ર.
Page #410
--------------------------------------------------------------------------
________________
૨૩૨
૧૩
૨૩૨
૨૩૩
૨૩૫
૨૩૬ ૨૩૮ ૨૩૮
૫ ૧૪ ૨૧
કીધ ઉણી ભગસીયા ત્રાઈ ધન દસ માન કરીઓ તાવ લિઆવજે મેદલના નકાર સંજોગે પાતીયું રયણે ભર્યું સુર ગિરધર થાય સુપલપાજી ધમધરા રૂહ. સૂકડી તવત
કીલ ઉજેણી ભગસી યાત્રાઈ ધનદ સમાન કરી એતાવલ આવજો માદલના નગર સંજોગે પામીયું રયણે ભર્યું સુર ગિર અથિર થાય સુપલવાજી ધર્મ ધરારૂહ સૂખડ મૃતવતે
૨૪૧ ૨૪૧ ૨૫૪ ૨૫૬
૬ ૮ ૧૪ ૫
Page #411
--------------------------------------------------------------------------
________________
સમાલોચનાનું શુદ્ધિપત્રક.
પૃષ્ટ.
લીટી,
અશુદ્ધ ચારિત્ર હરપાળ
ચરિત્ર
૧૧-૧૧
પદમશાહ
ખ્યાતિ માટે
૨૭. ૨૩ ૨૫
ખ્યોત માંટે તેથી ૬૦૦૦ ૧૮૮૦ નોમસાગરજી મુત્તિઓ વિક્રમ ૨૨૦૦ લક્ષાધિપતિ બા-શાહ ખ્યાન કરા ઉપર કમતે ખુશાલચંદે વિચાર અમદાવ સીયાજીરાવ સંભળ શાંતદાસ
૧૭૮૦ નેમિસાગરજી મુતિઓ વિક્રમ ૨૧૩૩ લક્ષાધિપતિ બાદશાહ ખ્યાનર્યાઉપર કીંમત
ખુશાલચંદ વિચાર અમદાવાદ સયાજીરાવ સાંભળવા શાંતિદાસ જેએ જેજે ત્રેપનમાં દિકરા
૧૭
પાંચમા
Page #412
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
..
ار
હ
૧૨
૧૩
૧૪
૨૧
ર
૨૨
૨૩
39
२७
૨૮
24
૨૫
.
૨૬ ૩૦
૧૫
૩૧
૩૩
pos
લીટી.
૧૩
७
""
૧૦
૧૨
૧૬
૧.
૫
૧૦
૧૯
૫
૨૩
૧૦
૨૪
૧૮
૩૦
*
૨૯
૨૧
2 2 2~
૨૨
રર
૨૭
ફર ८
નિવેદનનું શુદ્ધિપત્રક.
૧૮
અશુદ્ધ
થતાં
વીર વિજય
અધ્યાત્મ પ્રસારક
પાવી આપવાનું
ગ્રંથ
લક્ષ્મિસાગર
અને
સાગરગઢ
મા
જમકુવહુથી માહનલાલ
લશ
શાહકાંકલચોરે
સુપ્રતિમાન વિજય
કનકવિજય
સુવિાહત
લખાઈ ગયું છે)
પ્રાતદિન
૧૦૧૩
નાંગાર
રાણીજી
જીવહિ’શાનિષેધ
૧૬ નિષ્ટાએ
કરવા
વશપર પરા
વિજયપ્રભસૂરિએ
નિષ્ટા
સંવેગ પક્ષી
શુદ્ધ
થતી
વીરવિજય
અધ્યાત્મજ્ઞાનપ્રસારક
છપાવી પ્રગટ કરવાનું
ગ્રન્થ
લક્ષ્મીસાગર
અને ૩
સાગરગચ્છ
ના
જમકુ વહુથી માહનલાલજી
વંશ
શાહ કર્યાં મુલચંદારે
સ’પ્રતિ માનવિજય
કાંતિવિજય
સુવિહિત
જોઇશું)
પ્રતિદિન
૧૭૧૨
નાગાર
રાહણીની
જીવહિ શા
કરવી
વશપર પરામાં વિજયપ્રભસૂરિના
નક્ષાએ
નિશ્રા સંવેગપક્ષી
Page #413
--------------------------------------------------------------------------
________________
૨૬૭
2
૫
લીટી, અશુદ્ધ,
તેમ એરી - સાચોર હતાં
તેમ જેમ ઘેરી સારા
6
હતા
*
.
.
!
૨૮
રસ્થલ
૧૭
પાટણના મુનિસુવ્રત તેમને શ્રી દેવચંદ્રજી
૧૫
૫૩ ૫૪
પાટણ સુત્રત તેનો શ્રી દેવચંદજી જાવું મીઠાવી દેવંગત
૩૦ ૧૫
જાઉં
મિથાવી દેવગત
૫૬
૧૪
Page #414
--------------------------------------------------------------------------
_