________________
૧૪૧
જે અહિં‘સક થયે આત્મા, રાખે નિજપરના પ્રાણુરે;
ભાવ અહિ'સક જીવના, એહિજ વ્યવહાર પ્રમાણરે—(૨) ૫. ૯ શ્રુત ધર્મ સુરતરૂ સમા, ગણધરભાષિત સુખદાયરે;
જિન આણાએ આરાધતાં, પામ્યા બહુ શિવપુર હાયરે—(૨) ૫. ૧૦ સૂત્ર સહિત સૂઈ યથા, પડી કચરામાં પણ પાય રે;
શ્રુતનિધિ તિમ ભવમાં પડયા, વળી જાગે જ્ઞાન પસાયરે—(૨) પ. ૧૧ જ્ઞાન ક્રિયાથી પામીએ, અજરામર સુખ શ્રીકાર રે; તે સુખસાધન અવગણે, તે તે જાણા પશુ અવતારરે—(૨) ૫. ૧૨ ૨ જીવ ક્રીડા સકેતલી, વેલાતનુ વાવડી મધ્યરે; કાલ રહેંટ નિશાદન ક્રૂ, હરે જીવત જલ તુજ મુગ્ધરે—(૨) પ. ૧૩ ભાગ્યહીન નરને યથા, ચિંતામણિ રયણુ દુર્લભરે; તિમ ભવાનદી જીવને, દુર્લભરૂચિ ચારિત્ર લભરે—(૨) ૫. ૧૪ અથીર ચંચલ જે ક્ષણ માત્ર જે, છે દુખકારી મહાપાપરે; દુરગતિ કારણ જાણીને, તો ભાગ વિપાસા આપરે— ત. ૧૫ અસ્થીર સ્થીર ન એ દેહથી, જો સ્થિર નિર્મલ હુએ ધર્મ; રાતા તું સ્પે નવિ આદરે, જેહથી હાય શાશ્ર્વતા શમ્મરે—જે. ૧૬ જાત્યધ નરને નવ હુઆ, દષ્ટિતણા સુખભેાગર; તિમ મિથ્યાત્વી જીવને, ન હોય જિનમત સ’ચેાગરે— ધર્મ સાચા અંધવ નહી, નહી ધર્મ સમા કોઇ મિત્રરે; મુક્તિ મારગમાં ચાલતાં, ધમરથ સરીખા કહાં સૂત્રરે.— ધૃ. ૧૮ અરિહ'તાદિકપદ ભલા, જિન શુદ્ધ ધર્મ આવાસરે;
ધ્યાન દશામાંહી ધ્યાયતાં, લહે જિનપદ ઉત્તમ ખાસરે—લ. ૧૯ દુહા
વાણી ગુરૂની સાંભળી, ખુશાલચંદ કુમાર; ચિત્ત ચમક્યેા ઈમ વિનવે, તારતાર ભવતાર.
ન. ૧૭
તું મુજ 'પ્રવહેણુ સારીખા, મિલિયા ભવજલ માંહી; કૃષ્ણાદાહ સમાવવા, તુછે જલધર પ્રાહી. વિષય કષાય દાવાનલે, દાઝયા હુ' નિશદિન; સમતા અમૃત પાનથી, શિતલ કરી મુનીશ.
૧ નાવ.