________________
મ્હારા.
મ્હારા.
૧૬૩ સુરતમંડણ ધર્મ સંભવ શાંતિજિના
મ્હારા. ઉષભ વીર તિમ અછત નમ્યા થઈએકમના નંદીસર દ્વીપે થયે મહેચ્છવ તિણે સહે.
મ્હારા. કહે ભટ્ટારક તુમહે આદેશ કણે ગમે. મ્હારા. ૨ માગ્યું પાદરૂં ગામ ગુરૂએ કઈ કારણે
અનુક્રમે આવ્યા પાદરા ગામને બારણે. મહારા. સાંમઈયું સંઘે કરી ગુરૂ પધરાવીયા.
મ્હારા. . આગ્રહ કરીને ભગવતી સૂત્ર મંડાવીયા. મહારા. ૩ નંદીસૂત્ર વંચાવ્યું શિષ્યને ગુરૂજીએ,
મ્હારા. અનુક્રમે શ્રાવણ શુદિ દિન દશમી વદિ છએ. મહારા. આયુ પુરે જિનવિજય ગુરૂ દેવંગત થયા. મહારા. ગુરૂભાઈ સંયુત ખંભાત આવિયા.
મ્હારા. ૪ બહુ ઉપધાન ને માલ પહેરાવી તિહાં કણે. મ્હારા.
લહી આદેશ તિહાંથી આવ્યા પાટણે. મ્હારા. સામઈયું કરે સંઘ ઉપાશ્રયે ઉતર્યા,
મહારા. વહે ઉપધાન પહેરે વળી માલને પાગર્યા. મહારા. ૫ ભાવનગર આદેશે રહી ભવી હિત કરે. મ્હારા. તેડાવ્યા દેવચંદજીને હવે આદરે.
મ્હારા. વાંચે શ્રી દેવચંદજી પાસે ભગવતિ,
હારા. પન્નવણ અનુયોગ દ્વાર વળી શુભ મતિ. મહારા. ૬ સર્વ આગમની આજ્ઞા દીધી કરે દેવચંદજી. મ્હારા.
જાણી જગ્ય તથા ગુણગણુના વૃંદજી. મહારા. તિહાં કુંવરજી લાધા ભક્તિ ઘણી કરે.
મ્હારા. કચરા કાકા સંઘ લેઈ ઈણે અવસરે. મહાદા. ૭ શ્રી સિદ્ધાચળ યાત્રા કરવા આવિયા.
મ્હારા. ગુરૂજી પણ સિદ્ધાચળ સાથે સીધાનિગા. મ્હારા. બહુ મુનિવરની કે અનંતી ગતિ ગઈ. મહારા.
તે સિદ્ધક્ષેત્ર ભેટે રેમાં ચિત તનુ થઈ. મ્હારા. ૮ તિહાંથી રાજનગર ભણી ગુરૂજી સંચરે. મહારા. દય ચોમાસાં ગુરૂજી આગ્રહથી કરે.
મ્હારા.