________________
ના . ૮ અબદલગીરી તથા મસાલની સનંદ. 'રાજેશ્રી કમાલસદાર વર્તમાનભાળ ગ. શા.
અખંડીતલક્ષ્મિ અલંકત રાજમાન સયાજીરાવ ગાયકવાડ સેનાનાસખેલ સમશેર બહાદુર સુરરાજા ઇહીત દેક્ષીત ઈનમૈયા અલફ શહેર મજકુરના વખતચંદશા શેઠ એમના ઉપર સરકાર કીરપાવંત થઈ આબદાગીરી તથા મશાલ આપી છે તેના બે આશામીને દરમા રૂા. ૮) સરકારમાંથી સાલ મજકુરથી શહેર મજકુરમાંથી ઠરાવ કરી આપ્યો છે તેના કરમાયાના રૂપીઆ શેઠ મજકુરને દરવરસે આપતા જવા તેને દરસાલને પત્રને આક્ષેપ ન લેતાં આ પત્ર શેઠને ભગવટા સારૂ પાછો આપ ને તમારે આ પત્રની નકલ કરી લેવી. હરકત ન કરવી. છ ૨૬ માહે સવાલ.
નાની
મહેરસયાજીરાવ ગાયકવાડની મહેર.
नकल नं. ९ અબદલગીરી તથા મશાલની સનંદ
મહેર સયાજીરાવની.
આજ્ઞાપત્ર સરકાર રાજેશ્રી સયાજીરાવ ગાયકવાડ સેના ખાસખેલ સમશેર બહાદુર તા. વખતચંદશા શેઠ શહેર અમદાવાદકર સુરક્શન ઈહી દે શિતેઇન મઈઆ અલફ તુમસ્ત સરકારમાંથી કીરપાવંત થઈ અબદલગીરી તથા મશાલ આપેલી છે તેને અનુભવ લઈ સરકાર ચાકરી એક નિષ્ઠાથી કરવી. છ ૨૬ માહે સવાલ.
મહોર.