SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ રાસકાર શ્રી જિન આ રાસ તેમણે સં. ૧૭૫૬ ના મહા સુદ ૧૦ મીએ રચેલ છે. પાતે ખરતરગચ્છના હતા, છતાં તપગચ્છના પન્યાસ પ્રખર શ્રી સત્યવિજયજીના રાસ પોતે રચ્યા છે, એ પરથી ગભેદની ટૂંકી દૃષ્ટિ તે વખતે નહાતી એમ જાય છે. તેની વંશપરપરા નીચે પ્રમાણે હતી. જિનચંદ્રસૂરિ ( ખરતર ગચ્છ ૬૫ મી પાટે.) શાંતિહર્ષગણિ ( વાચક ) જિનવર્ષ આમની કૃતિ આ રાસ સિવાય નીચે પ્રમાણે ઉપલબ્ધ છેઃ—— ૧ કુમારપાળ રાસ સ. ૧૭૪૨ આશા સુદ ૧૦ પાટણ. ૨ ઉત્તમકુમાર ચરિત્ર રાસ સ. ૧૭૪૫ (૯?) (ભૂત વેદ સાગર શશિ ) આશા સુદ ૫ પાટણ. ૩ વિંશતિસ્થાનક વિચારસાર–પુણ્યવિલાસ રાસ. ( પ્રસિદ્ધ. શા. ભીમશી માણેક) ૩ સઝાયા. (૧) પાંચમા આરાની સઝાય. પૃ. ૩૬ સઝાયમાલા (ભીમશી માણેક) (૨) પરસ્ત્રીવર્જન. શીખ સુણે! પીયુ મ્હારા પૃ. ૧૦૦ ,, (૩) સુગુરૂ પચીશી. સુગુરૂ પિછાણા ઋણુ આચારે પૃ. ૧૨૪ (૪) રાજીતિની. કાં રીસાણા । તેમનગીના પૃ. ૩૯૩ (૫) ઢઢણુ ઋષિની. ઢઢણુ ઋષિને વાંદાં પૃ. ૬૦ (૬) શ્રાવકની કરણીની. શ્રાવક ! તું ઉઠે પરભાત ૫. ૬૫ (૭) સિદ્ધાચલની. શ્રી સિદ્ધાચલ મ’ડલ સ્વામીરે પૃ. ૨૪૮ જૈન પ્રોાધ. .. ૪ રાત્રિ ભાજન પરિહારક રાસ. સં. ૧૭૫૯ ( નિધિ પાંડવ ભક્ષસ'વત્સર ) અષાડ વદ ૧. પાટણ ૫ ઉપમિતિ ભવપ્રપંચ રાસ. در 22 .. " "" ,, + શ્રી જિનરત્નસૂરિના પટ્ટધર. (સાતમા) જિનચંદ્રસૂરિ પિતા-શાહ આસકરણ, માતા-સુપિયાર દેવી, ગાત્ર ગણધરચાપડા મૂલનામ હેમરાજ, દીક્ષાનામ હર્ષલાભ, પદ્મસ્થાપના સ. ૧૭૧૧ ના ભાદ્રપદ યદિ ૧૦ ને દિને થઈ, અને મરણ સુરતમાં સ. ૧૭૬૫ માં થયું.
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy