________________
૨૦૩
ધર્મ સ્વરૂપની વાસના, મત મુકે છે અનિશિ ગુણવત, કલ્પતરૂની એ છાંયડી, સહી ફલસ્પે હે ફલસુખ અનંત. આ. ૪ ધર્મ સમે જગિ કે નહી, ભવજલનિધિ હો તરવાને ઉપાય, ચાર નિક્ષેપમાં એહને, ભાવ નિક્ષેપ હે સાધન કહેવાય. આ. ૫ એકવિધ શુદ્ધ દયા ગુણે, જ્ઞાન કિરિયા હે દેય ભેદ વિચાર, તત્વ ગુણે ત્રિડું ભેદથી, ચિહુ ભેદે હે દાનાનિક ધારી હેય. આ. ૬ વ્રત ગુણથી પંચ ભેદ એ, ષટદ્રવ્યે હે ષટ ભેદ એ જોય, નિગમ સંગ્રહ આદિથી, નયભાવે હે ભેદ સાત એ હેય. આ. ૭ મદ આઠે અલગ તજે ભેદ આઠમે હે નવ નવવાડિ, શુદ્ધ શીલ આરાધતાં, ક્ષાત્યાદિક હે દશ ભેદ રૂહાડી. આ. ૮ એહ ધરમ ચિત્ત ધાર, મત મુકે હો અલગે તિલમાત્ર, પરનારી પરનિદને, પરિહર હૈ વિકથાની વાત. સમકિત શુદ્ધ એ પાલજે, મત કર હે વિષયોને સંગ, વિષયવિલદ્ધા માનવી, નવિ પામે છે જિનધર્મપ્રસંગ. આ. ૧૦ ક્રોધ ન કર કેઇસ્યું, મત માણું હે અવલે અભિમાન, માયાએ વિષવેલી, લેભ છડે હે ભુંડે એ નિદાન. આ. ૧૧ સામાયિક પિસહ તણ, વ્રત લેઈ છે મત ભાજો લિગાર,
જ્યણું શુદ્ધ રાખજે, ગુણ એકવીસ હ મત મેલે વિસાર. આ. ૧૨ यदुक्तमागमे-धम्मरयणस्स जुग्गो, अक्खुद्दो रुववं पगइ सोमो, लोगप्पिओ अक्कूरो भीरु असढो सुदखिण्णो. लज्जालुओ दयालू मजत्थो सोमदिठि गुणरागी, सकह सुपक्खजुत्तो सुदीहदंसी पिसेसन्नू. बुढाणुगो विणीओ, कयण्णुओ परहियत्थकारीय, तहचेव लद्धलक्लो, ईगवीस गुणेहिं संपन्नो.*
* જુએ ધર્મરત્ન પ્રકરણ પૃ. ૩૨-૩૩. આનો અર્થ આ છે-જે પુરૂષ અક્ષુક, રૂપવાન, શાંતપ્રકૃતિ વાળે, લોકપ્રિય, અપૂર, પાપભીરૂ, નિષ્કપટી, દાક્ષિણ્યતાવાન, શરમાળ, દયાળુ, મધ્યસ્થ, સૌમ્ય દષ્ટિવાળો, ગુણરાગી, સથ, સુપક્ષ–સારાં સગાં સાથે પ્રીતિ રાખનાર, દીર્ધદર્શી, ગુણદોષg, વૃદ્ધ જનને અનુસરનાર, વિનીત, કૃતજ્ઞ, પરોપકારી, અને લબ્ધલક્ષ–સમજનાર એમ એકવીશ ગુણવાળ હોય તે ધર્મરૂપ રત્નને પાત્ર થઈ શકે છે. સંશોધક