SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ પ્રભાવક થયા. તેની પર પરા આ પ્રમાણે છે. શાંતિદાસ શેò પુત્ર લખમીચંદ શેઠ, તેના પુત્ર ખુશાલચંદ શેઠ અને તેના પુત્ર, (૧) ધું, (૨) જેમલ અને (૩) વખતચંદ. તે વખતચંદ શેઠનુંવૃત્તાંત હવે ી જોઈશું. 4. રાસકાર શ્રી ક્ષેમવદૈન. તેમની પદ્માવલિ નીચે પ્રમાણે છે. હીરવિજય સૂર. નગવર્જુન ગણિ. મલવર્જુન પડિત. રવિવર્ધન ઉપાધ્યાય. ધનવવ્હેન પતિ. વિનીતવર્ધન ( લક્ષ્મિસાર સૂરિના સમયમાં). પ્રીતિવર્ધન ઉપાધ્યાય વિદ્યાવર્દૂન. હીરવર્ધન. ક્ષેમવર્હન. રાસ રચ્યાના સવત્ ૧૮૭૦ છે. આ વખતે રાજસાગર સૂરિ કે જેની વાત આપણે આગળ કરી ગયા છીએ, તેના વંશજ શાંતિસાગર સૂરિ પાટણમાં વિરાજતા હતા એમ રાસકાર પોતે જણાવે છે. ( જુએ પૃ. ૧૦૦-૧૦૧), તેની પ્રશસ્તિ નીચે પ્રમાણે છે. હીરવિજયસૂરિ (૫૮ મી પાર્ટ તપગચ્છ ). વિજયસેન સૂરિ ( પ૯ મી પાટે તપગચ્છ ). I શજસાગર સૂરિ. વૃદ્ધિસાગર સૂરિ.
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy