Book Title: Lekh Sangraha Part 03
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti
Catalog link: https://jainqq.org/explore/022877/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સગુણાનુરાગી શ્રી Íરવિજયજી લેખ સંગ્રહ ભાગ ૩ જો : પ્રકાશક : શ્રી પૂરવિજયજી સ્મારક સમિતિ-મુંબઇ. Page #2 -------------------------------------------------------------------------- ________________ = ooooo ૦૦૦૦ ooooooooooooo - હાથ સન્મિત્ર સગુણાનુરાગી મુનિ મહારાજ શ્રી રવિજ્યજી લેખ સંગ્રહ ભાગ ૩ જે હ પ્રતા ono પ્રકાશક, શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ મુંબઈ . ક વીર સંવત ૨૪૬૬ ] : : [ વિક્રમ સં. ૧૯૯૬ L esson કિંમત પાંચ આના કપડાના પૂઠાવાળીના છ આના ૦૦૦૦૦૦૦૨૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦ ૦ ૦૦૦૦૦૧ ૦ ૦૦૦૦૦ ઇe૭૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: $ શ્રી કરવિજયજી સ્મારક સમિતિ છે $ મંત્રી-નરેમદાસ ભગવાનદાસ શાહ ગેપાળ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ–મુંબઈ પ્રત ૧૦૦૦ મુદ્રકઃ શાહ ગુલાબચંદ લલ્લુભાઈ શ્રી મહોદય પ્રિન્ટિંગ પ્રેસ, દાણાપીઠ–ભાવનગર - Page #4 -------------------------------------------------------------------------- ________________ દો - - - : * રીત ક " છે. ર ર ક હાર, ? ST ASી તે હો જ કામ 1 to th; te , ન ' of નિt tી , - - શિક રીતે કે છે કે આડી લો !' જ, તે . જ શકો. જોકે આ પણ કરી - - 55 - 54 એક કી દિલ કા દમનકારક મનાય કે, - - કિઅ thકામ કરો દસ - - હો કોઈ કો મા / કયા રીકો Name 1 ૪ થી is સ્વ-સન્મિત્ર શ્રી કર્ખરવિજયજી મહારાજ, જન્મ સં. ૧૯૨૫. | દીક્ષા સં. ૧૯૪૭ વૈશાક, શુદ ૬. સ્વર્ગગમન સં. ૧૯૯૩ ના આસે, વદ ૮. Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ બે મેલ प्रियप्राया वृत्तिर्विनयमधुरो वाचि नियमः । प्रकृत्या कल्याणी मतिरनवगीतः परिचयः ॥ पुरो वा पश्चाद्वा तदिदमविपर्यासितरसम् । रहस्यं साधूनामनुपधिविशुद्धं विजयते ||* —સુભાષિત. શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચકે તત્ત્વાર્થસૂત્રની સ્વાષજ્ઞ કારિકામાં “માવિતમો મનેષ્વનેષુ ”—એ વાકયથી સૂચવ્યું છે કે શ્રી મહાવીર પરમાત્માએ અનેક જન્મામાં શુભ સંસ્કારેાની વૃદ્ધિ કર્યા પછી તી - કરપણું પ્રાપ્ત કર્યું હતું——એ દૃષ્ટિબિંદુથી સ્વ॰ શ્રી કપૂરવિજયજી મહારાજનું સંયમી જીવન પૂર્વ જન્માની તૈયારીરૂપે ગણી શકાય. ગીતામાં પણ જેને જન્મયાગી ( Born-aseetie ) કહે છે તેવા તે હતા— એમ તેમના સંયમને લગતા પ્રસ ંગેા સિદ્ધ કરે છે. સંયમની શરૂઆત કેવી રીતે થઇ તેમ જ ઉચ્ચ આત્મબળથી સાંસારિક મુશ્કેલીઓને સામનેા કરી સયમ કેવી રીતે સ્વીકાર્યા એ એમના જીવન ઉપરથી સિદ્ધ થાય છે. સ્વ૦ શ્રી કપૂરવિજયજી મહારાજને સ્મરણાંજલિ એટલે ચારિત્રાચાર, તપશ્ચર્યા, આધ્યાત્મિકતા અને સભ્યતાનું પૂજન ગણી શકાય. સ્વ॰ શ્રી કપૂરવિજયજીએ મોટે ભાગે પાછળથી પેાતાનું જીવન શ્રી * જેમનું વર્તન સ્નેહયુક્ત છે, વિનચરૂપ મધુરતાયુક્ત જેમને વચનસચમ છે, સ્વાભાવિક રીતે જેમની બુદ્ધિ શુભ સંકલ્પને વહન કરનારી છે, જેમને સમાગમ પ્રશસ્ય છે, તેમ જ આદિ અને અંત–ઉભય પરિસ્થિતિમાં એકજ સરખા જેમનેા જીવનરસ છે–સાધુજનોનું આવું સરલ, નિળ અને નિરુપાધિક જીવનરહસ્ય જયવંત વર્તે છે. , Page #7 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) સિદ્ધગિરિની પવિત્ર છાયામાં વિતાવ્યું છે. એમની સાથેના થોડાઘણા પરિચયમાં આવવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. એ ગિવર સાથે મારે પ્રથમ પરિચય શ્રી સિદ્ધક્ષેત્રમાં જેન કૅન્ફરન્સ શરૂ કરવા માટેના પ્રચારકાર્ય માટે શ્રી મતીસુખીઆની ધર્મશાળામાં શ્રી ઢઢ્ઢાજીના પ્રયાસથી મિટિંગ ભરાણી હતી ત્યારે તેમણે આપેલા ભાષણદ્વારા થયે હતા. આ હકીકત સં. ૧૯૫૭ લગભગની છે. ત્યારપછી સં. ૧૯૫૮ માં ફલોધી તીર્થમાં અને સં. ૧૯૫૯ માં મુંબઈમાં કૅન્ફરન્સની શરૂઆત થઈ હતી. પાલીતાણામાં ઊભા થઈને ભાષણ આપતાં એમના મેટ્રિક સુધીને અભ્યાસની, આધ્યાત્મિક જીવનની અને જેનસમાજના ઉદ્ધારની તમન્નાની સચોટ છાપ ત્યાં આવેલા તમામ રોતાઓને જણાઈ હતી. ત્યારપછી તેમને સવિશેષ પરિચય સં. ૧૯૭૦ માં થયો હતો. અમારે અમારા સ્વ. પિતાશ્રીના સંકલ્પને અનુસરીને શ્રી સિદ્ધગિરિજી તરફ છે “રી” પાળતો સંઘ શ્રી ભાવનગરથી કાઢવાનો હતો, તે પ્રસંગે હું તથા ભાઈ શ્રી વલ્લભદાસભાઈ, એઓશ્રીને એમના આધિપત્ય નીચે સંઘપ્રયાણ માટે વિનંતિ કરવા ગયેલા. જો કે તેઓશ્રીએ આવી નહિ શકવાનાં સંગીન કારણો દર્શાવેલાં હતાં, પરંતુ લગભગ અઢી કલાકની વાતચીતમાં એમની દલીલ શક્તિ અને અગાધ વિદ્વત્તાની મને ઝાંખી થઈ હતી અને એ રીતે એમના તરફ મારું આકર્ષણ વધ્યું. પછી તે મારે પન્નાલાલ બાબુની ધર્મશાળામાં અવારનવાર હવાફેર નિમિત્તે રહેવાનો પ્રસંગ પ્રાપ્ત થયો ત્યારે એમનો સત્સંગ-પરિચય વધ્યું અને એમના તરફની અનુભવની પ્રસાદી પણ સ્થળ અને કાળની મર્યાદાથી મળતી રહી. એ પ્રસંગમાં એમનો ઉપકારદષ્ટિવાળો પ્રશસ્ત પ્રેમ મારા ઉપર હતો એમ જણાઈ આવતું હતું. ભાવનગરમાં સં. ૧૯૮૮ લગભગમાં ચાતુર્માસ હતા ત્યારે દાદા વાડીમાં તેઓશ્રી ચાતુર્માસ રહ્યા હતા. તે પ્રસંગે હું, વડીલ શ્રી કુંવરજીભાઈ, મા. સા. મોતીચંદભાઈ અને ન્યા. શ્રી જીવરાજભાઈ, શ્રી હરિભક્િત યોગબિંદુ સટીક ગ્રંથ એમની પાસે વાંચતા હતા ત્યારે કેવી સૈમ્યતાથી વંચાવીને અમને અર્થ–રહસ્ય આપતા હતા Page #8 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) અને ખાસ કરીને તે ગ્રંથમાં॰ શ્રી તીર્થંકર, ગણધર અને સામાન્ય કેવલી પૂર્વજન્મમાં કઇ કઇ સેવાઓના આચરણથી તે તે રૂપે પ્રગતિમાન ચાય છે તે બાબતમાં લેાક ૨૮૮-૮૯-૯૦ ના અર્થનું એવી સુંદર રીતે નિરાકરણ કરી આપ્યું કે તે અત્યારે યાદ આવતાં આત્મા પ્રશસ્ત આનંદ અનુભવે છે. એમના શિષ્ય શ્રી લલિતવિજયજીને શીઘ્રકવિ તરીકેને અનુભવ પણ તે વખતે ભાવનગરમાં જ થયા હતા. ભરપૂર વહેતી નદીઓનાં પ્રવાહા જેમ નહેરમાં વહેંચાઇ જઇ ,, ગામેા અને ખેતરાને પ્રફુલ્લિત તેમ જ સરિત બનાવે છે તેમ શ્રી કપૂરવિજયજી મહારાજની શક્તિનું વહેણ તીર્થ યાત્રામાં, સાહિત્યસમૃદ્ધિમાં, गुरोस्तु मौन व्याख्यानं शिष्यास्तु छिन्नसंशयाः ”— સુભાષિત અનુસાર અલ્પ પ્રમાણમાં અપાતી અર્થગંભીર નિર્માળ ઉપદેશવાણીમાં, તપશ્ચર્યામાં અને ચરણકરણાનુયોગના કડક નિયમપાલનમાં ધીમું ધીમું વહન થયેલું છે. મનુષ્યની બુદ્ધિ અને ચારિત્રનું તેજ જેમ તેની આંખમાં ચમકી ઊઠે છે તેમ શ્રી કપૂરવિજયજીના અભ્યાસ, સતત ઉદ્યમપરાયણતા અને પ્રતિભાના ચમકારા એમના લેખામાં જોઇ શકાય છે. પાછળથી સ્મૃતિ અલ્પ થવાના સોગા પ્રાપ્ત થયા હૈાવાને અંગે એમણે લેખામાં ઘણી ઘણી રીતે સંગ્રહેા બહાર પાડેલા છે, પરંતુ એમનું સતત લેખનશૈલિનું જીવનકાર્ય અતપર્યંત ચાલુ જ રહ્યું હતું એ નિર્વિવાદ છે. સર્વધર્મ સમન્વય- સકલનયવાદ વ્યાપી રહ્યો ’—એ શ્રીમદ્ આનંદધનજીના સ્તવનમાંનુ વાકય–એમનુ મુખ્ય દૃષ્ટિબિંદુ હતું. જૈન અને જૈનેતર શાસ્ત્રોને એમને ગંભીર અભ્યાસ, અન્નની તુલના દ્વારા ( Comparative study ) તારવેલા નિશ્ચય અને વ્યવહારયુક્ત 66 ૧. પૂર્વજન્મમાં સમસ્ત જગતના જીવેાનું કલ્યાણ ઈચ્છી તેને સક્રિય અમલમાં મૂકનાર-તીથંકરપણું, સ્વજન, જ્ઞાતિ અને દેશનું કલ્યાણ ઇચ્છી સક્રિય અમલમાં મૂકનાર–ગણધરપણું;, અને વૈરાગ્યાદિથી આત્માર્થીમાં પ્રવૃત્ત થયેલ વ્યક્તિ સામાન્ય કેવલીપણું પ્રાપ્ત કરે છે આ ત્રણે શ્લોકાને ભાવા છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ નિર્ણય અને યુક્તિ તેમ જ બુદ્ધિની ઊની આંચમાંથી સત્યને બહાર લાવવાની એમની સંશોધનવૃત્તિ-અવિરત પ્રયત્નવાળી-પ્રથમથી જ હતી. એમનામાં આકર્ષક તત્ત્વ એ હતું કે તેઓ પોતાની પાસે પ્રત્યેક આવનારને “મહાનુભાવ'ના સંબોધનવડે બોલાવતા, અને એ રીતે એમની વિનયશીલ આધ્યાત્મિકતા દીપી ઊઠતી. એમના પરિચયમાં આવનાર નાની યા મોટી વ્યક્તિઓ એમની સાથેના ટૂંકા વાર્તાલાપમાં મીઠા અને સુખદ ધાર્મિક સ્મરણો લઈ જતી. જ્યારે એમની પાસેથી પાછા ફરીએ ત્યારે કોઈ પવિત્ર અને પ્રોત્સાહક માન વાતાવરણમાંથી ઉચ્ચ સંસ્કાર મેળવી નીકળીએ છીએ-એવી લાગણી અનુભવાતી. આ રીતે જે કઈ એમની પાસે જતા તે ઉલ્લાસભર્યા ધાર્મિક વાતાવરણની વાસનાથી વાસિત થઈને પાછા ફરતા. શ્રી ભગવદ્દગીતામાં જણાવેલા સ્થિતપ્રજ્ઞ”—એટલે કે ચારે તરફ પાણીથી ભરાતો જતો હોય છતાં જેની મર્યાદા અચળ રહે છે તેવા સમુદ્રમાં જેમ દેશદેશનાં પાણી પ્રવેશ કરે છે તેમ જે મહાત્મામાં અનેકવિધ જ્ઞાન-ધ્યાનની પ્રવૃત્તિ હોવા છતાં કદી શાંતિનો ભંગ થતો નહાય તે. એને ઘણે અંશે મળતા શ્રી કÉરવિજયજી હતા. એમણે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, નીતિ, આરોગ્ય, સ્ત્રીકેળવણું અને વિદ્યાર્થીજીવન વિગેરે વિવિધરંગી વિષયો ઉપર લેખોઠારા પિતાના અનુભવજન્ય સંદેશાઓ જગતના મનુષ્યો માટે આપ્યા છે. આ કાળમાં એઓશ્રી સ્વ. શ્રી ચિદાનંદજીની વાનકીરૂપે ગણી શકાય. એમના સાહિત્ય ઉપર એમને અતિશય પ્રેમ હતો-ખાસ કરીને શ્રી ચિદાનંદજીકૃત પુદ્ગલ ગીતા અને પદ ઉપર એમનું અનુશીલન ચાલુ હતું. એમની પ્રેરણાથી જ મુરબ્બી શ્રી કુંવરજીભાઈએ શ્રીચિદાનંદજીના પદોના અર્થો પ્રકાશિત કરેલા છે. શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ગશાસ્ત્રના “ચાનો રીવાર” રૂપ વાક્યને સાર્થક કરી યથાશક્તિ અમલમાં મૂકનાર એઓશ્રી વસ્ત્રની અલ્પ ઉપાધિ રાખતા. એમણે અલ્પ સાત્વિક Page #10 -------------------------------------------------------------------------- ________________ ૭ ) ( આહારને જીવનમાં સ્થાન આપ્યું હતું. ગુરુભક્તિ પણ એમની અપૂર્વ હતી અને ક્રિયારુચિપણું એ એમનું લક્ષ્ય હતું. જ્ઞાનપ્રચારમાં ઉદ્યમવત હતા તે જ્યાં જ્યાં એમણે વિહાર કર્યાં છે તેમ જ ચાતુર્માસ કરેલા છે ત્યાં ત્યાં તેઓ કઇ ને કઇં ઉપકારસ્મૃતિ મૂકી ગયા છે. પાઠશાળા, પુસ્તકાલય, ઉપાશ્રય કે દેરાસરને જ્યાં અભાવ હૈાય ત્યાં ત્યાં તે સાધનાની સગવડ કરાવી આપવી અને કુસંપ હાય ત્યાં સંપ કરાવવા–એવા વ્યવસાયેામાં એમણે જીવનની ક્ષણા વીતાવી છે. શ્રી મેસાણા શ્રેયસ્કર મંડળના પ્રકાશનખાતાના તથા શ્રી મુદ્ધિ-વૃદ્ધિ-કપૂરગ્રંથમાળાના પ્રેરક પણ તે જ હતા. દીર્ધ ચિંતનપૂર્વક તૈયાર થયેલા તત્ત્વા જેવા ગ્રંથના વિવેચનની પ્રેરણા પ` સુખલાલજીને આપી અને ૫. લાલનને અ—રહસ્ય સાથે દરરોજ સામાયિક કરવાની પ્રેરણા પણ તેમણે આપી. ૫. સુખલાલજીએ સ્વવિવેચનવાળા ગ્રંથમાં એમના ઉપકાર પ્રદર્શિત કરેલા છે. શ્રી કપૂરવિજયજી સંક્રાંતિકાળ( Transition period )ના વિચારાના પૂલરૂપ હતા. ‘ દરેક ક્રિયા સમજીને કરેા ’–એ એમને મુખ્ય ધ્વનિ હતા. મહાસભાના રચનાત્મક નિર્દેષિ કાર્યક્રમરૂપ ખાદીપ્રચારને એમણે અપનાવેલ હતા, તેથી જીવનપર્યંત હાથવણાટની ખાદીનાં જ વસ્ત્રો અલ્પ ઉપધિરૂપે વાપરતા હતા. પ્રસંગેાપાત્ત આમંત્રણથી અમદાવાદ કાંગ્રેસ-મહાસભામાં પણ તેમણે હાજરી આપી હતી. તે સમયે તેએશ્રી ત્યાં જ હતા. ઉપમિતિ-ભવ-પ્રપંચા કથામાં દર્શાવેલા સાધુજીવનનુ યથાશક્તિ પાલન કરતા અને ખાસ કરીને આત્મા સાધતા હતા. એમના શિષ્ય શ્રી લલિતવિજયજી પણ તપશ્ચર્યાંને અભ્યાસ એમની પાસેથી જ એધપાઠ રૂપે શીખ્યા છે એમ તેઓ કહેતા હતા. શ્રી વીરવિજયજીકૃત આર વ્રતની પૂજા, નવાણું પ્રકારની પૂજા અને શ્રી યશોવિજયજીકૃત નવપદજીની પૂજાના અર્થોના રહસ્યને અંગે એમણે મને કેટલીક પ્રેરણા આપી હતી કે જે મે તે તે પુસ્તિકાઓના પ્રકાશન વખતે પ્રસ્તાવનામાં એમની ઉપકારી પ્રેરણા વ્યક્ત કરેલી છે. અવસાનના છેલ્લા દોઢ માસ પહેલાં ભાદરવા માસમાં હું પાલીતાણે ગા Page #11 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) હતો ત્યારે મુંબઈમાં શ્રી મહાવીર વિદ્યાલય વિગેરે સંસ્થાઓમાં પહોંચાડવા માટે મને પુસ્તકો સાંપ્યાં હતાં. તેમનો સાહિત્યપ્રચારને નિત્યનો વ્યવહાર હતું. એ વખતે ખ્યાલ નહોતો કે કાળનો ધસારો આટલી જલ્દી રીતે એમના સ્થૂળ દેહ ઉપર ફરી વળશે. - ઇર્યાસમિતિરૂપ અવસ્થાવાળીયુગપ્રમાણુ નીચી દષ્ટિ રાખીને ચાલવું એ એમને ચાલુ ક્રમ હતે. ખાસ કરીને શ્રી સિદ્ધાચળજી ઉપર બીજી ભમતીમાં શ્રી સં પ્રતિ મહારાજાની ભરાવેલી શ્રી વર્ધમાન સ્વામીની શાંત રસવાળી પ્રાચીન પ્રતિમાજી ઉપર એમની ભક્તિ અપૂર્વ હતી. તેઓને કલાકો સુધી તેમની સન્મુખ “વીરાસને ” બેસતાં અને ધ્યાનમગ્ન થતાં અનેક વખત મેં એમને જોયાં છે. “પદ્માસનથી ” બેસવું એ એમની હમેશની ચાલુ પદ્ધતિ હતી. એમના જીવનમાં પ્રમાદ અલ્પ હતો. જ્યારે જ્યારે તેઓશ્રીને નિહાળવામાં આવતા ત્યારે તેઓશ્રી કોઈ ને કોઈ લેખનકાર્યમાં ઝીણામાં ઝીણું અક્ષરે લખવામાં તલ્લીન જ જોવામાં આવતા. પુષ્કળ આત્માઓ એમની પાસેથી સામયિક, બ્રહ્મચર્યવ્રત અને રાત્રિભજનત્યાગની પ્રતિજ્ઞાઓ દ્વારા પ્રેરણા પામી જીવનની સાર્થકતા પામ્યા છે; એમનો વાસક્ષેપ પણ કંઇક વ્રત–પ્રતિજ્ઞા આપવા સાથે જ હતો. એકંદરે એમનું વ્યક્તિત્વ શાંતરસથી અંકાયેલું હતું. આવા ઉત્તમ સાધુજીવનવાળા આત્માના જીવનપ્રસંગે-વાતચીતો વિગેરેમાંથી આપણે બોધ મેળવી શકીએ છીએ અને આપણને પ્રમોદભાવના પુષ્ટ કરવાનું નિમિત્ત બની રહે છે, જે બીજી રીતે મેળવવું દુર્લભ હોય છે. સન્મિત્રના જીવનપ્રસંગો બહુ જ અપ પ્રમાણમાં આપણને મળી આવેલ છે કે જે પ્રથમ બે વિભાગની પ્રસ્તાવનામાં પ્રકાશિત થયેલ છે. ઉન્ડાળામાં પ્રખર તાપમાં પણ ખાસ કરીને ઉઘાડે પગે શ્રી સિદ્ધગિરિની દરરોજ યાત્રા કરી શુદ્ધ સંયમી જીવનની સાર્થકતા કરતા. ક્રિયાની શુદ્ધતા ઉપર એમનું ખાસ લક્ષ્ય હતું અને તેથી જ પ્રતિક્રમણ શુદ્ધ અને સંકલનાપૂર્વક ધીમે ક્રમે ભણાવવાની એમની પદ્ધતિ હતી. દરરોજ વહેલી સવારમાં પ્રતિક્રમણ કર્યા પછી “પંચસૂત્ર' વિગેરે Page #12 -------------------------------------------------------------------------- ________________ અનેક સૂત્રો મુખપાઠ ભણી જતા હતા. એમની લેખ-સમૃદ્ધિ એટલી વિશાળ છે કે–બબે વર્ષો થયાં હજી પણ શ્રી આત્માનંદ પ્રકાશ અને શ્રી જૈન ધર્મ પ્રકાશમાં આવ્યા જ કરે છે. એકંદરે એમનામાં કુશાગ્રબુદ્ધિ, તલસ્પર્શી જ્ઞાન, નિરભિમાનતા, દંભરહિતપણું, પદવીની નિરભિલાષતા, નિર્મળ ચારિત્ર, વૈર્યતા, શાંતતા અને ગંભીરતા વિગેરે અનેક ગુણે તટસ્થ મનુષ્યોને પણ વ્યક્ત થતા હતા. એઓશ્રી સ્વ. પૂ. આત્મારાજી મહારાજની પેઠે પ્રખર જ્યોતિર્ધર” નહાતા તેમ જ સર્જક શક્તિ (Creative power) ધરાવતા નહોતા; સ્વ૦ પૂ. મૂલચંદ્રજી મહારાજની માફક ગચ્છનાયક તરીકેની શક્તિસંપન્ન નહોતા; પૂ. શ્રી વિજયનેમિસૂરિ માફક વિદ્વાન શિષ્યોથી પરિવૃત, પ્રખર વ્યાખ્યાતા તથા જાહેર ધાર્મિક કાર્યક્ષેત્રોના નિયામક નહોતા; પરંતુ આત્માથી સાધુ હતા અને ખાસ કરીને શ્રી ચિદાનંદજીનું બની શકે તેટલું અનુકરણ કરવા તત્પર રહેતા. કેટલાક મહાન આત્માઓનું જીવન પ્રખર તેજસ્વી સૂર્યની સાથે સરખાવાય છે, કેટલાક આત્માઓની શાંત અને તેજસ્વી ચંદ્રની સાથે સરખામણી થાય છે અને કેટલાક આત્માઓનું જીવન શુક્રના તારાના પ્રકાશની સાથે સરખાવાય છે. આ સ્વર્ગસ્થનું જીવન જે રીતે અન્ય લેખકે તરફથી વિવિધ આકારવડે પ્રકાશમાં આવેલું છે–તેનું સમગ્ર અવલોકન તપાસતાં શ્રી મૂલચંદ્રજી મહારાજને સૂર્યની ઉપમા, શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને ચંદ્રની ઉપમા અને સ્વ. કપૂરવિજયજી મહારાજના જીવનને શુક્રના તારકની ઉપમા આપી શકાય. એમના સંયમી જીવનનો પલટો આકસ્મિક નહતો, પરંતુ હૃદયના વૈરાગ્યથી વાસિત હતા તે તેમણે અંતપર્યત વીરતાપૂર્વક સંયમનું પાલન કરીને સિદ્ધ કરી બતાવ્યું છે. શાંતમૂર્તિ શ્રી વૃદ્ધિચંદજી મહારાજને એમના મસ્તક ઉપર હાથ હતા એટલે તેમનું વિરલ વ્યક્તિત્વ પ્રકાશમાં આવે તેમાં આશ્ચર્ય નહોતું. એમના સ્થળ કૌટુંબિક જીવનમાંથી Page #13 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) એએ કેટલા આત્મબળપૂર્વક સંયમી બન્યા એ એમના તે વખતના પ્રસંગ સૂચવે છે. એસતાં ઊઠતાં · મારા વહાલા ’–એ શબ્દોથી પરમાત્મા તરફનું સખાધન ચાલુ રહેતું અને ક્ષણે ક્ષણે ઉચ્ચરાતુ –એ વિચારતાં એમના ભક્તિમય જીવનની સૂક્ષ્મતાને અા ખ્યાલ આવી શકે છે. વિશેષપણે ઊંડા ઉતરીને એમનું હૃદય અવલેાકવું એ મારી શક્તિની બહારને વિષય છે. ' સ્વ. પૂજ્યશ્રીના આત્મા સ. ૧૯૯૩ ના આસે। વિંદ ૮ મે લગભગ અડસઠ વર્ષની વયે ૪૬ વર્ષનું સયમીજીવન પૂર્ણ કરી સ્થૂળ દેહમાંથી ચાલ્યા ગયેા. શ્રી સિદ્ધગિરિના પવિત્ર સ્થળમાં એમના અમર આત્માનું સાધુજીવનને ઉચિત પ ંડિતમૃત્યુ થયું. એમના આત્મા શુભ ભાવનાના બળે દેવગતિમાં ગયા હશે એમ માનવા આપણને એમના સંયમીયાગી જીવનના રંગા પ્રેરે છે. ઉદાત્ત, વિશાળ અને વૈરાગ્યમય કલ્યાણકારી ભાવનાભર્યું એમનું ચારિત્રમય જીવન અન્યને દૃષ્ટાંતરૂપ હાઇ પોતાની સૌમ્યપ્રભાથી વિરાજિત અને ચિરસ્મરણીય થઇ ગયેલુ છે અને ‘ જ્ઞત્તિ તેથિરું લમના નવત્ '—એ કવિ ભવભૂતિની ઉક્તિ સાર્થક કરી રહ્યું છે. 66 જીવન એક સળંગ અસ્ખલિત વ્યાપાર છે. મૃત્યુ થવાથી માત્ર જીવનપ્રવૃત્તિના પ્રદેશ બદલાય છે; વાસ્તવિક રીતે જીવનુ મૃત્યુ છે જ નહિ. વ્યવહાર નયથી સમેધન માત્ર છે કેમ કે આત્મા અમર છે. શ્રીયુત્ પ્રેા. સ`પલ્લી રાધાકૃષ્ણ કહે છે કે The objective of conduct may be defined as continuous discipline of human nature leaving to a realization of the spiritual--અર્થાત્ માનવજાતિને સતત રીતે શિસ્ત કર્યે જવી એ નિકટનું ધ્યેય અને આત્મસાક્ષાત્કાર એ અંતિમ ધ્યેય ”—આવા જ ષ્ટિબિંદુથી સ્વસ્થનું આંતરજીવન ( soul−life ) આપણને સૂક્ષ્મ રીતે અવલાકન કરતાં લાગે છે. સ્વ॰ કપૂરવિજયજી સ્થૂળ દેહથી આપણી પાસેથી અદૃશ્ય થયા છે પરંતુ મથાળે નિવેદન કરેલા શ્લોકની ઉક્તિ . Page #14 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) વાળું એકધારું જીવન જીવી ગયા છે. એમના સૂક્ષ્મ ઉચ્ચ ગુણે ભવિધ્યના સાધુસમાજ અને શ્રાવકસમાજને પ્રેરણા આપી રહ્યા છે. આવા મહાત્મા શ્રી ભતૃહરિના વાકયમાં અઢi મુવ:'–પૃથ્વીના અલંકારરૂપ છે. ધન્ય છે એ ત્યાગી અધ્યાત્મપરિણુત મહાત્માના જીવનને! સ્વ. ને વિદ્વાન શિષ્યસમૂહ નહોતો કે જેઓ એમની જીવનસ્કૃતિનું કાર્ય એમના સ્વર્ગવાસ પછી પણ જાળવવા પ્રયત્ન કરે. મુંબઈમાં પૂ. પં. પ્રીતિવિજયજી ગણિ ગત વર્ષમાં ચાતુર્માસ હતા ત્યારે એમનો દાદા” તરીકેને ભક્તિભાવ એમણે વ્યાખ્યાનમાં સ્વર્ગસ્થની જયંતિના ગુણગાનમાં યાદ કર્યો અને સ્વર્ગસ્થના સ્મારકરૂપે એમની પ્રેરણુથી એમનું જ્વલંત નામ જોડી શ્રી કપૂરવિજય સ્મારકસમિતિની સ્થાપના થઈ. સન્મિત્રશ્રીની છૂટી શ્રી લેખ-પ્રસાદીને એક જ સાહિત્યપાત્રમાં એકઠી કરી જનસમાજ સમક્ષ મૂકવા માટે એ સમિતિનું ક્રમેક્રમે વ્યવસ્થિત કાર્ય ગોઠવાયું અને સ્વને લેખસંગ્રહ પ્રકાશિત થવાની શરૂઆત થઈ. બે ભાગે બહાર પડી ચૂક્યો અને આ ત્રીજો વિભાગ જનસમાજ સમક્ષ સાદર થાય છે. સમિતિ પાસે જે ફંડ બાકી છે તેમાંથી બીજા બે ભાગે પણ પ્રકાશિત થવા સંભવ છે. આ રીતે સ્વના સાહિત્યમય સાક્ષરજીવનને પરિચય જનસમાજ સમક્ષ એકત્ર રૂપમાં પ્રકાશિત થવા માટે પૂ. પં. પ્રીતિવિજયજી ગણિ પ્રબળ નિમિત્તભૂત થયા છે. ઉપસંહારમાં સ્વ. પૂજ્યશ્રીના અલ્પ પરિચયને વ્યક્ત કરવાનું નિમિત્ત શ્રી કપૂરવિજય સ્મારકસમિતિની વ્યવસ્થાપક કમિટીના માનદ મંત્રી શ્રી એન. બી. શાહની પ્રેરણાથી મળ્યું હોવાથી એમને આભાર માનવાનું ઉચિત ધારું છું. મુંબઈ સં. ૧૯૯૬, વસંત પંચમી, તા. ૧૩–૨–૧૯૪૯ ફતેહચંદ ઝવેરભાઈ ! Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી કરવિજયજી સ્મારક સમિતિ સન્મિત્ર, સગુણાનુરાગી પૂજ્ય મુનિરાજ શ્રી કપૂરવિજયજી જેઓ સં. ૧૯૩ ના આસો વદિ ૮મે દેહમુક્ત થયા તેમની પહેલા વર્ષની પુણ્યતિથિ ઉજવવાને મુંબઈમાં શ્રી જૈન બાળમિત્રમંડલ તથા ખંભાત વીશા પોરવાડ જેન યુવક મંડળના આશ્રય નીચે ગોડીજીના ઉપાશ્રયમાં અનુગાચાર્ય પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી ગણિવરના પ્રમુખપણ નીચે એક સભા સં. ૧૯૪ ના આ વદિ ૮ ના રોજ મળી હતી. તે વખતે શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરી તરફથી એમનું નામ કાયમ રાખવાની સૂચના થતાં એમ નિશ્ચય થયે કે “એ પુણ્યપુરુષનું નામ કઈ સંગીન ચીજના કરીને ચિરસ્થાયી કરવું.” પછી શેઠ મેહનલાલ હેમચંદ ઝવેરીએ તેને માટે જે ફંડ થાય તો રૂા. ૧૦૧) ભરવા ઈચ્છા દર્શાવી. તે વાતને પુણ્યાત્મા પૂજ્ય કપૂરવિજયજીના ગુણોથી અતિશય આકર્ષાયેલ ચિત્તવાળા પંન્યાસજી પ્રીતિવિજયજીએ ટેકો આપે અને પિતાથી બની શકતી દરેક જાતની સહાય આપવા તત્પરતા બતાવી. તે મીટિંગમાં શેઠ મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ, મોહનલાલ દીપચંદ ચોકસી, રાજપાળ મગનલાલ વહોરા, નરોત્તમદાસ ભગવાનદાસ શાહ તથા વાડીલાલ જેઠાલાલ શાહે સમયોચિત ભાષણ કર્યા; તેથી પંન્યાસજી બહુ પ્રસન્ન થયા અને પિતાથી બની શકે તે રીતે શ્રાવક પર આગ્રહપૂર્વક લાગવગ ચલાવી, એને પરિણામે સારી રકમ ભરાણી. સમિતિનું કામ નાણું ભરનારા સભ્યોની મીટિંગમાં નીમાએલી વ્યવસ્થાપક સમિતિ કરે છે. તેમાં નીચેના ગૃહસ્થ છે. ૧ મેતીચંદગિરધરલાલ કાપડીઆ ૪ વાડીલાલ જેઠાલાલ શાહ. ૨ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી. ૫ હીરાભાઈ રામચંદ મલબારી. ૩ મેહનલાલ દીપચંદ ચોકસી. ૬ નરોત્તમદાસ ભગવાનદાસ શાહ ૭ રાજપાળ મગનલાલ વહેારા Page #16 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩ ) વ્યવસ્થાપક સમિતિએ નત્તમદાસ ભગવાનદાસ શાહની માનદ મંત્રી તરીકે નિમણૂક કરી છે અને બેંક ઑફ ઇંડિયામાં પિસા રાખવાની ગોઠવણ કરી છે. શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ, મોતીચંદ, ગિરધરલાલ કાપડીઆ, મેહનલાલ દીપચંદ ચેક્સી અને વાડીલાલ ચતુર્ભુજ ગાંધી એ ચાર નામથી બેંકમાં ખાતું ખોલ્યું છે. શ્રી કરવિજયજી લેખસંગ્રહનું પ્રેસકેપી અને સંશોધનનું કામ માસ્તર લક્ષ્મીચંદ સુખલાલ શાહ વેતન સહિત કરે છે. સમિતિએ ઠરાવ કર્યો છે કે મુનિ કર્ખરવિજયજી મહારાજના જે લેખ “શ્રી જૈનધર્મપ્રકાશ” માં, “શ્રી આત્માનંદપ્રકાશ” માં, જૈન” પત્રમાં અથવા બીજા પત્રમાં આવ્યા હોય તે સર્વનો સંગ્રહ કરીને એક લેખસંગ્રહ બહાર પાડવો. તે પ્રમાણે ભાદરવા શુદિ ૧૦ મે પહેલો ભાગ બહાર પડી ગયો છે, તે પછી બીજો ભાગ પણ બહાર પડી ગયો છે અને ત્રીજો ભાગ આજે બહાર પડે છે. ચોથા ભાગ બહાર પાડવાની સમિતિએ ગોઠવણ કરી છે. સમિતિએ ઠરાવ્યું છે કે રૂા. ૫૦૧) ભરનારને પાંચ નકલ મફત આપવી, રૂા. ૨૫૧) ભરનારને ત્રણ નકલ મફત આપવી, રૂા. ૧૦૧) ભરનારને એક નકલ મફત આપવી અને તેથી ઓછું ભરનારને અહી કિમતે એટલે પડતર કરતાં પણ કિંમતે આપવી. સામાન્ય જૈન ભાઈ, જેણે કંઈ ભર્યું ન હોય, તેને અધી કિંમતે આપવી. આ ઉપરથી જોઈ શકાશે કે આ સમિતિને ઉદ્દેશ પૂજ્ય મુનિરાજના પુણ્યરૂપ જ્ઞાનકાર્યમાં બની શકતી રીતે વધારો કરવાનો છે. આ લેખસંગ્રહના ભાગે મેઘજી હીરજી બુકસેલર, પાયધુની, મુંબઈ ને ત્યાંથી તથા શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર પાસેથી મળી શકશે. જે મુનિરાજે, સાધ્વીજીઓ તથા જૈન સંસ્થાઓને આ Page #17 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) પુસ્તક મેળવવા ઈચ્છા હોય તેમણે પિસ્ટેજના ચાર આના મોકલવાથી વિના મૂલ્ય મળી શકશે. પૂજ્ય મુનિરાજ શ્રી કપૂરવિજયજીના પ્રશંસકે, ગુણાનુરાગીઓ અને સર્વ જૈન બંધુઓને આ સમિતિ સંબંધી જે કાંઈ જાણવા ઈચ્છા હોય તેમણે શાહ નત્તમદાસ ભગવાનદાસ–પાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ. એ શિરનામે પત્ર લખવો, જેથી બધી માહિતી મળી શકશે. ફંડમાં બની શકતી સહાય કરવા દરેક વાચકબંધુને નમ્ર વિનંતિ છે. શ્રી કરવિજયજી સ્મારક સમિતિના ફંડમાં નાણું આપનારનાં મુબારક નામે. વર્ગ પહેલો-પેન ૧ શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી. રૂા. ૫૦૧) ૨ રાવસાહેબ કાંતિલાલ ઈશ્વરલાલ જે. પી. ૫૦૧) :૩ સંઘવી જીવરાજ કમળશીની વતી ભાઈ કસળચંદ કમળશી ૫૦૧) ૪ શેઠ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી ૫ શેઠ મેહનલાલ વસનજી હ. હરકીશનદાસ ૫૦૧) - વર્ગ ત્રીજો ૧ શેઠ મેહનલાલ હેમચંદ ઝવેરી ૨ શેઠ મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ ૫૦૧). Page #18 -------------------------------------------------------------------------- ________________ » ર ૧૦૧) ( ૧૫ ) ૩ શેઠ શાંતિલાલ દયાળજી ૧૦૧) ૪ , માણેકચંદ જેચંદ જાપાન , સકરચંદ મેતીલાલ મૂળજી ૧૦૧) , વાડીલાલ પુનમચંદ ૧૦૧) , સેન્ડહસ્ટરેડના ઉપાશ્રય તરફથી હા. શેઠ મંગળદાસ ૧૦૧) ૮, શેઠ કરમચંદ ચુનીલાલ ૧૦૧) , ગિરધરલાલ ત્રિકમલાલ ૧૦૧) વર્ગ ચેાથે જ છે 0 ૫૧) ૫૧) ૨૫) ૨૫) ૨૫) ૧ શેઠ નાનાલાલ હરિચંદ ૨ ,, દુર્લભજી મૂળચંદ વર્ગ પાંચમે ૧ શેઠ જીવરાજ ભીખાભાઈ ૨ , માણેકચંદ કુંવરજી કુંડલાવાળા ૩ ,, ગોવિદજી વિઠલદાસ વાળુકડવાળા ૪ , છોટાલાલ મગનલાલ–ભાવનગરવાળા ૫ શાહ નરોત્તમદાસ ભગવાનદાસ ૬ શેઠ અમરચંદ ઘેલાભાઈ ગાંધી ૭ ,, જાદવજી ઝવેરભાઈ ભાઈચંદ ૮ મેહનલાલ મગનલાલ , હરખચંદ કપુરચંદ ૧૦ , ફતેચંદ ઝવેરભાઈ ભાઈચંદ , વાડીલાલ સાંકળચંદ વેરા ૧૨ , હરખચંદ રતનચંદ-ચાંદવડ ૧૩ , ખૂમચંદ ગુલાબચંદ-શીશેદરા ૧૪ , દલીચંદ ગુમાનચંદ ૨૧) ૨૧) ૧૫) ૧૫) ૧૫). S Page #19 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) ૧૫ શેઠ ભાગીલાલ પુરુષાત્તમદાસ-અમદાવાદ ૧૬ હીરાભાઇ રામચંદ મલમારી ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ "" ,, "" "" "" "" "" "" ,, શાંતિલાલ ઓધવજી કાળીદાસ નેમચંદ–મારવાડા મેાહનલાલ દીપચંદ ચાકસી મણિલાલ કુવરજી—રાધનપુર ગુલામચંદ ડાહ્યાભાઇ નટવરલાલ હરકીસનદાસ છેટુભાઇ ભિખાભાઈ રતિલાલ ફૂલચ ંદ ૧૧) ૧૧) ----FR Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપૂરવિજયજી લેખ સંગ્રહ ભાગ ૩ જાના વિષયાની લેખાનુક્રમણિકા, પ્રાથમિક ક્રમ મુખપૃષ્ઠ એ ખેલ શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ ૧ પાંચ કલ્પવૃક્ષ સમાન કાને સમજવા ? ૨ સ્વાધ્યાય ધ્યાન [ હૃદયાંત ત નમસ્કાર મંત્રનું સ્થાન ] ૩ જીવન–પ્રણાલી ૪ હિતાપદેશ ૫ સત્યમાર્ગદર્શક સોધ ૬ પ્રકી મેધ ૭ મેધવાકયા–વચનામૃત ૮ હિત-ઉપદેશ ૯ નિકટભવી જીવનાં લક્ષણ ૧૦ આત્મહિત સાધવામાં ઉપેક્ષા કરવાથી થતા અન ૧૧ વચનામૃત ૧૨ લક્ષ્મીનેા વાસ ક્યાં હૈાય છે? ૧૩ શુદ્ધ ચારિત્રને પ્રભાવ ... ... ... ... ... ૧૪ બાળસ્વભાવ ૧૫ ભાષાસમિતિ-કેવી ભાષા ખેલવી ? ... ૧૬ વચનામૃત ૧૭ વિદ્-ગેાછીમાંથી લેવા ચેાગ્ય ખેાધ ... : : ... ... ... :: ... : : : : : R : ... : : ::: ૧૮ નવપદ નમસ્કાર કાવ્ય, સરલ વ્યાખ્યા સમેત ૧૯ નવપદસ્વરૂપગર્ભિત અરિહંતાદિક આરાધન ઉપદેશ, સરલ વ્યાખ્યા સમેત ... પૃષ્ઠાંક ૧ ૩ ૧૨ ૨ ૩ ૭ ८ ૧૦ ૧૧ ૧૫ ૧૮ ૨૦ ૨૦ ૨૧ ૨૬ ૨૭ ૨૮ ૨૮ ૩૦ ૩૬ ૩૮ ૪૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ( ૧૮ ) પૃષ્ટાંક ૨૦ નવપદરૂપ સિદ્ધચક્રનું માહાસ્ય અને તે સાથે આત્માને સંબંધ ૪૬ ૨૧ જિનચેત્યાદિક સંબંધી બે બેલ ... ... ... ૨૯ ૨૨ કર્મબંધનાં વિશેષ કારણે ... ... .. ••• ૫૧ ૨૩ સદ્દઉદ્યમવડે જ ખરું સ્વરાજ્ય મેળવી શકાય ... ... ૨૪ આપણુ પ્રજા નિર્બળ-નિ:સત્ત્વ કેમ બને છે? ... ... ૫૬ ૨૫ સ્ત્રી કેળવણુ પાઠ ૧ થી ૫ ... .. ..૫૮-૬૬ ૨૬ શત્રુંજય તીર્થની યાત્રાના ઈચ્છકને સમચિત બે બેલ. ૬૭ ૨૭ પવિત્ર તીર્થયાત્રાએ જતા જૈન યાત્રાળુને અગત્યની સૂચના. ૬૯ ૨૮ પ્રભુ મહાવીર જયંતિ ઉજવતા ભાઈ–બહેનેને સમયોચિત બે બેલ અને તેને લક્ષ્યમાં રાખી પાલન કરવાની જરૂર રહે ભવ્ય આત્મહિતશિક્ષા • • • • ૬ ૩૦ આત્મહિતશિક્ષા ... .. ૩૧ હીરપ્રશ્ન અને સેનપ્રશ્ન ઉદ્ધરિત સાર.... ... ... ૮૮ ૩૨ જૈન યુવક પરિષદને સૂચના. ••• .. ૩૩ ભેદ મટાડી સૌએ સુસંપથી રહેતા શીખવું જોઈએ ... •. ૧૦૦ ૩૪ મનુષ્ય માટે માંસભોજન અસ્વાભાવિક હોઈ તજવા યોગ્ય છે ૧૦૧ ૩૫ ચાતુર્માસ રહેલા મુનિ માટે .. .. ••• ૧૦૩ ૩૬ ખરી-અવિહડ પ્રીતિ કેવી હોવી જોઈએ ? ... ... ૧૦૬ ૩૭ આત્મધર્મ–ખરો પોતાનો ધર્મ ... ... ... ૧૦૮ ૩૮ શુદ્ધ દેવ-ગુરુની સેવા ઇરછતા ભાઈ-બહેનોને ઉપયોગી સૂચના. .. ૧૧૫ ૩૯ ગચ્છાચાર પન્ના-પ્રકીર્ણકની સરલ વ્યાખ્યાં... ... ૧૧૭ ૪. પર્યુષણદિક પર્વ પ્રસંગે ભારે તપસ્યાદિ ન કરી શકાય તો પણ જાણે તેટલું વિવેકથી આચરે અને બેલે તેટલું પાળે. ૧૫ર ૪૧ પર્યુષણ સંબંધી કંઇક ઝાંખી સમજુતી ... • ૧૫૪ ૪૨ પર્વાધિરાજ પર્યુષણ પ્રસંગે પાન કરવા યોગ્ય હિત વચનામૃત ૧૫૬ ૪૩ શ્રદ્ધાળુ જેનબંધુઓ તથા બહેને પ્રત્યે સમયેચિત બે બેલ. ૧૫૯ ૮૬ Page #22 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક १७७ ( ૧ ) પૂર્ણાંક ૪૪ પર્યુષણ પર્વનું આરાધન કરવા નિમિત્તે પાંચ પુન્યકર્મો .. ૧૬૩ ૪૫ શુદ્ધ ધર્મના અથજનોએ પાપતાપથી અવશ્ય બચવું જોઈએ. ૧૬૪ ૪૬ હિત સંદેશ ••• ••• .. ••• .. ૧૬૬ ૪૭ સદ્ગુરુ સ્વરૂપ વર્ણન .. ... ... .... ૧૬૭ ૪૮ મહાવીર પ્રભુના અનુયાયીએ ધર્મરત્ન પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ ૧૬૮ ૪૯ મહાપુરુષોએ સેવેલી સદભાવના સદા ય સેવવાની જરૂર. ૧૭૨ પ૦ હાથ આવેલી બાજી ન બગડે તેની સંભાળ રાખવાની જરૂર. ૧૭૪ ૫૧ ત્રણ પ્રકારના શ્રાવક–જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ... ૧૭૬ પર પ્રભુપૂજાના ભેદ તથા તેના અંગે અગત્યને ઉપદેશ. ... ૫૩ પ્રભુની વિલેપનપૂજામાં ઉત્તમ ચંદનાદિ શીતળ દ્રવ્યને જ થવો જોઇતો ઉપયોગ ... ... ... ... ૧૮૦ ૫૪ શત્રુંજય મહાતીર્થની યાત્રા ભક્તિના રસિક ભાઈ–બહેનને સાદર નિવેદન .. .. ••• ••• • ૧૮૨ ૫૫ પવિત્ર તીર્થભૂમિ તરવા માટે જ છે બૂડવા માટે નથી જ . એવું સ્થિર લક્ષ્ય રાખી, સ્થાવર અને જંગમ ઉભય તીર્થની સેવાભક્તિ વિવેકપૂર્વક કરતા રહેવાની જરૂર ... ... પ૬ નેમિનાથ ચરિત્રાંતર્ગત પાંડવાદિકને નિર્વાણ સંબંધ ... ૫૭ સદુપદેશ સાર ... ••• ૧૯૦ ૫૮ સપ્તભંગી. ... .. ૫૯ મિથ્યાત્વના ભેદના મર્મ સમજી તેના દોષથી બચવાની જરૂર ૬૦ એક જૈનમુનિએ કરેલા પ્રશ્નોના ઉત્તર ૬૧ સમાધિતંત્રને લેશ સાર ... ... ... ૨૧૮ ૬૨ સમતાશતકનો લેશ સાર ... .. ૨૨૦ ૬૩ એક જ આત્માના સમજવા ગ્ય ત્રણ પ્રકાર ... ... ૬૪ સાધુ અઢાર હજાર શીલાંગ રથના ધોરી શી રીતે ? ... ૨૨૭ ૬પ ઈરિયાવહી પડિક્કમતાં કેટલા ભેદે મિચ્છામિ દુક્કડ દેવાય છે? ૨૨૮ - ૧૮૫ ૧૮૮ ૨૧ ૧ ૨૧૩ ૨૨૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક પૃષ્ટાંક ૬૬ અહિંસાધને સમજી તેને ૨૨૮ ૬૭ શ્રુતજ્ઞાન અને નાની પ્રત્યે ૨૩૦ ૬૮ સાચું' જ્ઞાન. ૨૩૪ ૬૯ તપના મહિમા સમજીને તેને યથાશક્તિ આરાધવાની આવશ્યકતા ૨૩૬ ૭૦ આત્મજ્ઞાન મેળવી લેવાની આવશ્યકતા. ૨૩૭ ૨૩૯ ૨૪૧ ૨૪૪ ૨૪૭ ૨૪૮ ૨૪૯ ૨૫૦ ૨૫૧ ૨૫૩ ૨૫૬ ૩૫૮ ૨૬૦ ૨૬૧ ૨૬૩ ૨૬૩ ૨૮૨ ૩૨૪ ૩૨૯ ( ૨૦ ) ... ૭૧ સાચી ગુરુભકિત ૭૨ અરિહંતાદિક ચાર શરણુ વિગેરેનું સ્વરૂપ ૭૩ આત્માર્થાંજનાને ખાસ ઉપયાગી પ્રશ્નાત્તરા ૭૪ સારભૂત ઉપદેશ ... ૭૫ નિર્દેમત્વ. ૭૬ ખરી પ્રજ્ઞા-બુદ્ધિ... ૭૭ શીલ. કરવા જોઇતા આદર કરવા જોઇતા આદર ૮૬ સારસમુચ્ચય દેશના ૮૭ અકારાદિ અનુક્રમણિકા ૮૮ અભિપ્રાયા ... ... ૭૮ શુદ્ધ દયાના સિદ્ધાન્ત. ૭૯ આત્મનિન્દા અષ્ટકના સંક્ષેપા ૮૦ ભવ્યાત્મા ભણી—હિતાપદેશ. ૮૧ આત્મગાઁ સ્તવને સંક્ષેપા ૮૨ ખરા તરણેાપાયરૂપ એક નુકસા ૮૩ મુસાર–મુસાફ઼રખાનુ ૮૪ કલ્યાણાર્થી જીવના હિતાર્થે. ૮૫ મહારાજા ગુણધારક પ્રત્યે આચાર્યશ્રીના ઉપદેશ ... : : : ⠀⠀ - ગામનું ... ... ... ... ... ... ... :: ... ... ... ... ... ... ... Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના કપૂર કેશર કસ્તુરી, બરાસ સુખડ પીસાય; તેમ સદ્ગુરુ ધી પીસાઈને, જ્ઞાનામૃત જગ પાય. ભાષાને આડંબરના વાઘા સજાવ્યા સિવાય તેને નવચેતનવંત પ્રાણરૂપ સ્વાનુભાવના પુટવડે રસી–સાદી ભાષામાં પણ સચોટ રીતે તે તે વિષયને પ્રતિપાદન કરનાર લખાણે તેમની વિદ્વત્તામાં જરાયે ઊણપ નથી લાવી શક્યાં. વિપુલ પણ વિશ્વોપગી સાહિત્ય સરજી જનારા વિદ્વશ્રેષ્ઠ સાધુએમાં સદ્દગત ૧૦૮ મહાગ્રંથ રચયિતા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની માફક સદ્દગત શ્રીમદ્ કરવિજયજી મહારાજનું સ્થાન આપણું હૃદયોમાં અનહદ હાઈ સદાપૂજ્ય-સ્મરણય જ રહેવાનું. ભારતવર્ષના ઉગ્ર તપસ્વી, સચ્ચારિત્રપ્રતિપાલક, વિશ્વમિત્ર, સદ્દગુણાનુરાગી, મુનિશ્રેષ્ઠ સ્વ. શ્રીમદ્દ કપૂરવિજયજી મહારાજે જનહિતાર્થે પ્રસંગે પ્રસંગે આપેલ અમોઘ સદ્દબોધ-જ્ઞાન-સત્વની પિછાન કરાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થવા બદલ મારા મિત્ર શ્રી કરવિજયજી સ્મારકસમિતિના મંત્રી ભાઈશ્રી નરોત્તમદાસ શાહનો હું ઋણી છું. વિશ્વની વિરલ વિભૂતિઓ, વિશ્વોપકારની દૃષ્ટિએ સબોધ-પ્રવચન, લખાણો, ભજનો વિ. ના અમેઘ ધોધ વરસાવી, પરોપકાર ઉપરાંત પોતાની નિર્જર, અભિનવજ્ઞાન અને આત્માની અપ્રમત્તદશા સાધી લે છે. એવા સાચા આદર્શ ચારિત્રપ્રતિપાલકનું જીવન પણ સબોધ સ્વરૂપ જ હોય છે, જે જીવનમાંથી અનેક આદર્શ જીવન પ્રકટે છે. શ્રીમદ્ કપૂરવિજયજી મહારાજ સાથેના મારા ભાવનગર–પાલીતાણું આદિ સ્થળાએ થયેલ સમાગમ–ચર્ચા–વખતે મેં એ અનુભવ્યું છે અને એમની અપ્રમત્તદશા, જ્ઞાનપિપાસા, લઘુતા, દયા, પોપકારવૃત્તિ અને અપાર સમતા આદિએ મારા જીવન પરિવર્તનમાં મુખ્ય ભાવ ભજવ્યો છે. વિદ્વત્તાના પ્રદર્શનની ઝંખના રાખ્યા સિવાય બાલજી હોશે હોંશે વાંચી Page #25 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨ ) સમજી જીવનમાં ઉતારી શકે એ રીતે ગહન ધર્મતત્ત્વા, સિદ્ધાંતા, વ્યવહાર, સમાજોન્નતિ આદિ વિષયોને સરળ ભાષામાં એમણે પીરસ્યાં છે. જેવા પાતે ખાખી ધ્યાનમસ્ત સક્રિયાપાત્ર કડક આચાર પ્રતિપાલક અને સમતાના સાગર હતા તેવા જ તેમના સક્ષેાધના સાગરે તેમને વિખ્યાત અને પૂજ્ય બનાવ્યા છે. વિશ્વબંધુતા અને ગુણાનુરાગદષ્ટિની મૂર્તિ આજે તો આપણે ખાઇ ખેડા છીએ છતાં એમની જ્ઞાનવિભૂતિ તેમને આપણી વચ્ચે અમર રાખી રહેલ છે. સમતાભર્યાં સામ્ય, ઢળેલાં દયાપૂર્ણ નયને યુક્ત ચહેરા, પવિત્ર ખાદીધારી ખાખી દેહ અને જગત પર ઉપકાર કરવા ઉલ્લુસી રહેલ દિલવાળા એ સાધુશ્રેષ્ઠનાં લખાણા ધ્યાનપૂર્ણાંક વાંચતાં, જીવનમાં ઉતારતાં, પારસમણિ લાહને કંચન કરે એ ન્યાયે માનવને ઉચ્ચ માનવ–દેવતુલ્ય અને પરપરાએ મુક્તિગામી મનાવ્યા સિવાય ન જ રહે. હવે આપણે તેમનાં લખાણાની પિછાન કરવા પ્રયત્ન આદરીએ કે જેમાંથી વાકયે વાકયે તેએશ્રીના જીવનની ઝાંખી, સ્વાનુભવનાં સ્મરણેા, ક્ષયેાપશમની તારતમ્યતા અને ગહન જ્ઞાનસાગરની ઊંડાઇનાં માપ જડે. પ્રારભ કરે છે તેઓશ્રી ‘ હૃદયાંત ત નમસ્કાર મંત્રનું સ્થાન' ત્યાંથી. ચૌદ પૂર્વના સાર—દ્વાદશાંગીના સાર તે નમસ્કાર મહામત્ર! એના મરણુથી થતી આત્મવિશુદ્ધિ, પ્રાપ્ત થતી મહામાંગલ્યની મણિમાળા અને આ ભવ–પરભવની સફળતા-એનું મહાત્મ્ય ઉત્તમ દૃષ્ટાંતા સહિત બતાવ્યું છે. પછીનાં પૃષ્ઠોમાં જીવનપ્રણાલી, હિતેાપદેશ અને સક્ષેધ વિગેરે દ્વારા માનવજીવનને। ઉન્નતિક્રમ સાધવા સાધન અપે છે. પૃષ્ઠ ૨૦ થી ૨૫ અને ૩૦ થી ૩૬ માં આપેલાં વચનામૃતા સાથે જ જીવનની પવિત્રતાને વધુ પુષ્ટ કરનાર વીટામીને-જીવનતત્ત્વા લાગે છે. પૃ. ૩૮ થી ૪૧ પર નવપદનમસ્કાર કાવ્ય તથા નવપદસ્વરૂપગર્ભિત અરિહંતાદિક આરાધન ઉપદેશ એ એ કાવ્યા સંસ્કૃતમાં આપી તેના મૂળ પર ઉત્તમ વ્યાખ્યા કરી શ્રીનવપદ આરાધનનું માહાત્મ્ય બતાવ્યું છે. પૃ. ૫૩ માં ખરું સ્વરાજ્ય મેળવવાના ઉપાય બતાવવા આત્મ Page #26 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩ ) સ્વરાજ્ય એ જ સાચું સ્વરાજ્ય છે એ પ્રતિપાદન કરતાં વ્યવહારિક સ્વરાજ્યની આવશ્યકતા અને તેના ઉપાય જરાયે અચકાયા વિના આત્માના અવાજ પ્રમાણે બતાવ્યા છે અને પોતે પણ આજીવન શુદ્ધ ખાદી વાપરી તે આચરી બતાવ્યા છે. આપણુ પ્રજાની નિર્બળ નિઃસર્વતા તેમને ખૂબ ખૂંચતી. જેનજીતનાર-જિનેશ્વર દેવને માનનાર પ્રજા નિ:સત્ત્વ હોય જ કેમ ? એ તેમને લાગ્યા કરતું ને વારંવાર નિયમિતપણું–તપશ્ચર્યા-બ્રહ્મચર્ય અને જીવનનું ઉચ્ચ ધ્યેય સાચવી રાખવા ઉપદેશ આપતા. પૃ. ૫૬ પર તે માટે સચોટ ભાષામાં બાળલગ્નને વખોડી કાઢી પાકટ વય સુધી બાળકોને પવિત્ર વિચાર, વાણી અને આયરણનું શુદ્ધ ભાવથી પ્રતિ પાલન કરવારૂપ બ્રહ્મચર્ય સેવન કરાવવા પિતાઓને જણાવે છે. પૃ. ૫૮. સ્ત્રી કેળવણી જે સામાજિક મહાપ્રશ્ન પણ તેઓ વિચારી ચૂક્યા હતા. શેઠ અમરચંદ તલકચંદે તૈયાર કરાવેલ શ્રેણીમાં સુધારાવધારો કરવારૂપે પાંચ પાઠ તેઓ તૈયાર કરે છે. એમાં સ્ત્રીકેળવણુની કિમત, સ્ત્રીઓને ભણાવવી એ કર્તવ્ય કે અકર્તવ્ય ? ગૃહસત્તાને મુખ્ય આધાર સ્ત્રીકેળવણી પર શી રીતે ? સમાજનો ઉદ્ધાર કરવામાં સ્ત્રીકેળવણી શો ભાગ ભજવે છે ? અને કેળવણી જ્ઞાનમાં પરિણમે છે ત્યારે જન્મસાફલ્ય કરવારૂપ કેવી રીતે બને છે તે સવિસ્તર સમજાવવામાં તેમણે ખરે જ અતિ ઉપકાર કર્યો છે. વર્તમાન યુગમાં જ્યારે કેળવણીનાં સ્થાન અને સાધનો વખોડનાર પણ નીકળી આવે છે ત્યારે આ જૂના યુગના જોગી, સમયની નાડ પારખી-સમાજનો રંગ નીરખી સ્ત્રીકેળવણી અને સ્ત્રીને જ્ઞાનની અગત્ય સમજાવે છે ત્યારે તેમના પ્રતિના પૂજ્યભાવની માત્રા ખરે ખર વધી જાય છે. પૃ. ૬૭ થી તેઓશ્રીની અતિ પ્રિય અને દેવભૂમિ સિદ્ધગિરિ શત્રુયાત્રારહસ્ય સમજાવે છે. સમજણ વિના યાત્રા કરવા કરતાં સમજણ પિછાનપૂર્વક યાત્રા લાભનાં મોંઘાં મૂલ્ય દર્શાવી યાત્રા માટેના અભિલાષા જગાવે છે અને ત્યાં જવાના સંબંધમાં અગત્યની સૂચનાઓ આપે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪ ) શ્રી મહાવીર જયંતિ સબંધમાં રૃ. ૭૨ થી ૭૫ ભર્યાં છે. પૃ. ૭૬ થી ૮૮ માં આત્મહિતશિક્ષાસાર આપ્યા છે. તેમાં ઊંડા ઊતરાય તે સ્વપરહિતાથે ફ્રુટલા યત્નપૂર્વક આત્મહિત સાધવાનાં સાધને બતાવ્યાં છે તે સમજાય. પૃ. ૮૮ થી શ્રી હીરપ્રશ્ન તથા સેનપ્રÀાના સાર આપતાં ૬૨ બાબતે ચર્ચા ક્રિયાશુદ્ધિ, આચારશુદ્ધિતા માર્ગ બતાવતાં રેફરન્સ માટે પ્રમાણુ એવા મહાપુરુષાના ગ્રંથેનાં પ્રમાણ આપ્યાં છે. પૃ. ૯૭. જૈનયુવકરિષદને સૂચના–એ મથાળા હેઠળ એક સુંદર માદક અને યુવકને ચાનકરૂપ લખાણ આપેલ છે અને એમાં સૂચવ્યા પ્રમાણેને મા` જો યુવકમંધના મેવડીએ અને યુવા લે તા જરૂર તે મહાન સેવા બજાવી શકે અને સફ્ળ પણુ અને જ. આમાં ૧૭ કલમે। આપી છે તે તપાસી જઇ, ક્ષતિએ કાઢી, ખંત, કાળજી અને માનથી યુવકપિરષદા ભરાય તે જૈનજગતમાં નવા પ્રાણ અવશ્ય પૂરાય. પૃ. ૧૦૩ પર ચાતુર્માસ રહેલા મુનિ માટે આવશ્યક સૂચનાએ આપે છે. જો કે ઘણીખરી ગૃહસ્થીએ માટે જ લાગે છે. મુનિ તથા ગૃહસ્થ બન્ને સંસ્થાએ માટે આ સાનેરી સૂચનાઓ આદરણીય છે. પૃ. ૧૦૬, ખરી અવિહડ પ્રીતિ કેવી હાવી નઇએ ? એ વિષય વાંચતાં તે હું ચમકયે અને~~ પ્રીતિરીતિ કછુ આર હૈ, જાણે જાણનાર; ગુગે ગુડ ખાયાતા, સ્વાદ કહેશુ બહાર? આવી આવી સુંદર પંક્તિ આપી પ્રીતિની પરમ પવિત્રતા, રહસ્ય અને તેનુ કૂળ સમજાવે છે અને સાચી–વિનાની-અભેદ સત્ય આકર્ષણવાળી પ્રીતિ-ભક્તિ કેવી હેાય તે બતાવતાં જીવનનું પરમ ધન–પ્રભુપ્રીતિ–ભક્તિ શીખવે છે. તે વાંચતાં તે શ્રીમદ્ આન ંદધનજીનુ ઋષભજિનેશ્વર પ્રોતમ માહ્યરા રે ’–એમાં, ‘ કપટ રહિત થઇ આતમ 6 Page #28 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) અર્પણ –એ કડીઓ યાદ આવે છે અને એમનામાં આવી સાચી પ્રભુપ્રીતિ–વિશ્વપ્રેમ-ગુણપ્રેમ–ચારિત્રપ્રેમ-કેટલા પ્રમાણમાં ઉભરાતાં હશે તેને ખ્યાલ આવી શકે છે. ૫. ૧૦૮. આત્મધર્મ અથવા ખરે પિતાનો ધર્મ, એ વિષય પર કલમ ચલાવે છે. આત્માનો સ્વભાવ જ્ઞાન છે એ પર ભાર મૂકે છે. અને ધર્મ એટલે ? “ જે વિચારો, જે વચનો અને જે આચરણો આત્માને પોતાના સ્વભાવ ભણી આકર્ષ અથવા સ્વભાવમાં જડે તે ધર્મ છે. ” અથવા તો “ધર્મ આત્માના પિતાના સ્વભાવ કે ખરી પ્રકૃતિ તરફ આકર્ષે તે” એ પ્રતિપાદન કરે છે. આ સંબંધમાં સ્પષ્ટતા કરતા કરતા, પરમાત્મા સુધી પહોંચવાની નીસરણ તે ધર્મ, એ જણાવતાં શ્રી યશોવિજયજી મહારાજના સીમંધરસ્વામીના સ્તવનની તથા શ્રી દેવચંદ્રજી મહારાજના ‘ઋષભજિસુંદશું પ્રીતડી ” એ સ્તવનોનો હવાલો આપી આત્મધર્મની અલૌકિકતા બતાવે છે, જે વિના મુક્તિ શક્ય નથી. ૫૧૧૭ થી મહારાજજી ગચ્છાચાર પન્ના-પ્રકીર્ણકની સરળ વ્યાખ્યા આગમ અનુસાર કરે છે. ગચ્છનો જ્ઞાનાચાર અથવા ગણમર્યાદારૂપ આચાર છે ? શાસ્ત્રમર્યાદા વિનાના ઉન્માર્ગગામી ગચ્છમાં હોય તે શું ફળ પામ ? કેવા સાધુ-કેવા આચરણથી ભવભ્રમણ કરે ત્યાં પાર પામે ? સુગુણગચ્છ-સુગુણ આચાર્ય વડે જ હોય તેવા આચાર્યનાં લક્ષણ શાં ? આ સુંદર વિષય ચર્ચતાં તેઓશ્રી ખૂબ ખીલ્યા છે. સુગુપ્તિમાન-સુયુક્તિવાન-સુઉત્તમ આચાર્ય મહારાજ જ ગચ્છના મેઢીભૂત આલબનરૂપ, સ્તંભ જેવા આધારભૂત, નેત્રની જેવા ઉપયોગી અને છિદ્ર વગરના નાવની પેઠે ભવસાગરને પાર પમાડવા લાયક હેવાથી એવા સુગુણ આચાર્યની પરીક્ષા કરવી ”. તેમજ “ સ્વચ્છદાચારી, દુરશીલ, આરંભ-ત્રસસ્થાવર જીવોને ઘાત, સરંભ–વધસંકલ્પ અને સમારંભ-પરિતાપનો પ્રવર્તક, બાજઠ-પાટ–પાટલા પ્રમુખ વગર કારણે વાપરનાર, અપકાય છેને અનેક રીતે ઘાત કરનાર, અહિસાદિ મૂળગુણ અને પિંડવિશુદ્ધિ પ્રમુખ ઉત્તરગુણથી ભ્રષ્ટ, Page #29 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬ ) સર્વથા દૂર રહેનાર, દશ પ્રકારની સમાચારીની વિરાધના કરનાર, કદાપિ પિતે કરેલા પાપની આલોચના નહિ કરનાર અને રાજકથા, દેશકથા, સ્ત્રીકથા અને ભક્તકથાદિક વિસ્થા કરવામાં તત્પર રહેનાર” એમને ઉન્માર્ગપ્રસ્થિત આચાર્ય ગણવા–આ લક્ષણો ઉપરાંત આચાર્યનાં કર્તવ્ય તથા મોક્ષમાર્ગસંજક આચાર્યોનાં લક્ષણ પણ બતાવેલ છે. તેમ જ અસદ્દગુરુ અને સદ્દગુરુનાં લક્ષણે પણ સ્પષ્ટ રીતે બત વ્યાં છે. વળી સુશિષ્ય અને કુશિષ્યનાં લક્ષણે બતાવ્યાં છે. આચાર્ય–સાધુસાધ્વી, શિષ્ય-સુલભબધી-સંવિજ્ઞ પક્ષી આદિનાં લક્ષણો વર્ણવ્યાં છે. વૃદ્ધ-તરુણ સાધીના ભેદ તથા આચાર વિગેરે ૧૩૭ કલમ દ્વારા ગચ્છાચાર અને સાધુ-સાધ્વી, આચાર્યના આચાર ઉત્તમ રીતે જણાવેલ છે. આ પ્રત શ્રી આણંદવિમળસૂરિના શિષ્ય વાનર ઋષિએ રચેલી છે. પૃ. ૧૫૨ થી શ્રી પર્વાધિરાજ પર્યુષણ પ્રસંગે સુગ્ય વર્તન, તપસ્યા અને આચાર કેવાં રાખવાં તે બતાવ્યું છે. શ્રાવકેના ત્રણ પ્રકારઃ જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ. પ્રભુપૂજાના ભેદ, પ્રભુપૂજામાં ઉત્તમ શીતળ ચ દનને જ ઉપગ ઈષ્ટ છે, ઇત્યાદિ વિષયો ચર્ચા પછી પૃ. ૨૧૧ પર દ્રવ્યાનુગ અંતર્ગત સપ્તભંગીના ગૂઢ સ્વરૂપને વિચારે છે. પૃ. ૨૧૯-ર૦. શ્રીમદ્દ યશોવિજયજીકૃત સમાધિતંત્ર અને સમતાશતકને ટૂંક સાર સમજાવે છે. બાદ એક જ આત્માના ત્રણ પ્રકારઃ બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્માના સ્વરૂપનો ફોટ કરી શ્રીમદ્ આનંદઘનજીકૃત સુમતિનાથજીનું સ્તવન ટાંકે છે. બહિરાતમને પરમાત્માપદ પ્રાપ્તિની ચાવી બતાવે છે. પૃ. ૨૩૧. શ્રુતજ્ઞાન અને જ્ઞાની પ્રત્યેને પૂજ્યભાવ કેવો હોય ? તે સમજાવ્યું છે. પૂ. ર૩૫. સાચું જ્ઞાન કોને કહેવાય અને તે શું આપે તે દર્શાવ્યું છે. તપને મહિમા અને આત્મજ્ઞાન મેળવવાની જરૂરીઆત પર ભાર મૂકતાં મહારાજશ્રીએ પોતાના જ્ઞાનનું નિદર્શન સારું કરાવ્યું છે. પૃ. ૨૩૯. સાચી ગુરુભક્તિ-એ વિષયને તે ન્યાય આપવામાં લેખકે Page #30 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭ ) 6 સ્તવન , સ્વાતુ કમાલ કરી છે. સાચી ગુરુભક્તિ એ મુક્તિનું વશીકરણ છે. શુદ્ધ તત્ત્વનું આળખાણ કરનાર અને સ્વયશુદ્ધ તત્ત્વમાં રમણ કરનાર સુગુરુ કહેવાય છે તેવા સુગુરુની એકાંત હિતકારી આજ્ઞાને અનુસરવુ, આજ્ઞાધીન વતં વું એ જ સાચી ગુરુભક્તિ જાણવી. એવી ભક્તિ ભવસાયથી ભક્તજનાને પાર્ ઉતારે છે ” આવા ગુરુ જેને મળે તે પણુ મહા ભાગ્યવાન જ ગણાય. પૃ. ૨૪૧. પરચુરણુ ઉપયેાગી વિષયા છે. તેમાં ચાર શરણુ * ઉપયેગી પ્રશ્નોતા ’ ‘ખરી પ્રજ્ઞામુ દૂ’ ‘ શીલ’ ‘ શુદ્ધુ દયા 96 આત્મનિન્દા અષ્ટક તથા ‘શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય કૃત આત્મગાઁ સંક્ષેપાÖ ' આદિ વિષયેા ખૂબ ઝીણવટથી છણ્યા છે. જ્ઞાન અને ભવના રસાયણે પુષ્ટ બુદ્ધિવાળા થયેલા એવા લેખકની કલમથી ઝરતા અદ્ભૂત-મસ્ત ઉપદેશરસ તા ચારિત્રધમના અંતર ંગ પ્રદેશ—‘ મહારાજા ગુણધારણ પ્રત્યે આચા શ્રીને સદુપદેશ ' માં ઉભરાય છે. એમાં ચિત્તવૃત્તિસાત્ત્વિક માનસપુર—ત્યાંનાં મનુષ્યા-વિવેક પર્વત-ભવચક્રપુર અપ્રમત્તતા શિખર–જૈનપુર-ત્યાનાં લેાકેા–પ્રશસ્ત મહામેાહ તથા અપ્રશસ્ત મહામાહ–ચિત્તસમાધાન મ ંડપ–નિઃસ્પૃહતા વેદિકા-જીવવી સિંહાસન– ચારિત્રધર્માં મહારાજા–ચાર મુખ અને તેની શક્તિ-દાન—શિયળ-તપ-ભાવના આદિ કલ્પિત પાત્રાથી જાણે એક ઉત્તમ જ્ઞાનદાતા નાટિકા માફક રસ ટપકાવતી વહી જાય છે. તેમાં અંતર્ગત તે। મહામેાહપરાજય સિદ્ધ કરવાના ઉદ્દેશ છે. આત્માના ખરા વિકાસા↑ ભવ્યાત્માને ઘણું જ જાણવાનું મળી શકે છે. ઉપમિતિભવપ્રપ`ચા કથાનું આ સુંદર દાહન છે, એમ કહીએ તે ચાલે. > 66 . હવે ! ૨૮૨ થી સારસમુચ્ચય દેશના શરૂ થાય છે. આ વિસ્તૃત દેશના ઘેર−ટેબલ પર આસન પર કે પ્રવાસમાં વાંચતાં જાણે કાઇ મહાજ્ઞાની મુનિરાજ ભવ્યજીવને દેશનાદ્વારા ઉપદેશામૃત પાતા હાય તેમ લાગે છે. આ દેશનામાં લેખકે પેાતાના આજીવનપરિશ્રમે પ્રાપ્ત કરેલ જ્ઞાન-સ્વાનુભવના સારને ટૂંકમાં જિજ્ઞાસુએ માટે દયાદૃષ્ટિથી પ્રકાશમાં Page #31 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮ ). મૂકેલ છે. તે જ્ઞાનામૃતપિપાસુઓને બહુ આહૂલાદ આપી ઉન્નતિક્રમમાં આગળ લઈ જવા સમર્થ થાય તેમ જણાય છે. આવા સુંદર લેખ લખનાર–ભારત તથા વિદેશમાં પોતાના ચારિત્રથી વિખ્યાત–એવા શ્રી કપૂરવિજયજી મહારાજનો ઉપકાર અનહદ છે, છતાં તેમની લઘુતા તો તેમના પરિચયમાં આવેલા જ જાણે. આ ગ્રંથમાં તેમના શબ્દો તેમની લઘુતા દર્શાવવા સાથે મહત્તાને ખ્યાલ આપે છે. - “આ સંક્ષિપ્ત વ્યાખ્યા લખી છે. આગમના જાણકારોએ તે કૃપા કરી શોધવી. મૂર્ખશિરોમણી એવા મારા દોષ ન જોતાં હંસચંચુન્યાયે સારગ્રાહી થવું. વિ.” આવા સાચા-સચ્ચારિત્ર્યવાન–મહાન સંતરત્ન-ખાખી–અપ્રમત્તદશાના ખપી-વિશ્વસન્મિત્ર–ગુણાનુરાગી-પંડિત પુરુષને મારાં ત્રિકાળ વંદન હજો. આ લેખસંગ્રહ પ્રકટ કરી પ્રકાશક સમિતિએ ભારતવર્ષ પર ભારે ઉપકાર કર્યો છે તેમને અને તેના પિષક પં. શ્રી પ્રીતિવિજયજી મહારાજને પણ આવા ઉત્તમ કાર્યમાં પ્રેરણું કરવા બદલ ધન્યવાદ ઘટે છે. સંપૂર્ણપણે આ ગ્રંથપરિચય કરાવે તે તો “બાલક બાંહ્ય પસારીને કહે ઉદધિ વિસ્તાર” જેવું ગણાય, છતાં પૂજ્યશ્રી પ્રતિને ભક્તિભાવ અને સન્મિત્ર શ્રી નરોત્તમદાસભાઈ શાહનું ફરમાન મેં શિરોધાર્ય કર્યું છે. બાકી તે – મૂરખ અબ્બર જે કઈ તે સવિ સુગુરુ પસાય; . વર્ણમાત્ર જીણી શીખવીયું, પ્રણયું તેના પાય. ___ अहम् ॐ शांतिः સાગરતટ, રે મુંબઈ, તે ૫–૫-૪૦ ઈ તપાદરેણુ મણિલાલ મોહનલાલ પાદરાકર Page #32 -------------------------------------------------------------------------- ________________ છે ૦૬: ૧eewanese coooooooooooooooooooo 5૦૦૦ સગુણાનુરાગી સન્મિત્ર મુનિ મહારાજ શ્રી કરવિજયજી લેખ સંગ્રહ Roooooooooooooooooooooood૦૦૦૦૦૦૦૦૦ ના ભાગ ૩ જે છ, 09 00 000 Page #33 -------------------------------------------------------------------------- ________________ પાંચ કલપવૃક્ષ સમાન કેને સમજવા? ૧. જ્ઞાની-જે વિનય ગુણથી અલંકૃત હાય. ૨. ભાગ્યવંત-ભાગ્યશાળી-પુણ્યશાળી જે સુશીલ સદાચારી ૩. અધિકારી-અધિકાર સાથે જે ન્યાય-નીતિને અનુસરે. ૪. ધનવંત-શ્રીમંત હવા સાથે જે ઉદારતાથી ધનને વ્યય કરે. ૫. શક્તિવંત-બળવાન હવા સાથે ક્ષમા ગુણથી ભૂષિત હોય. એ પાંચે ઉત્તમ મનુષ્ય કલ્પવૃક્ષની પેઠે બહુ બહુ ઉપકારક બને છે. સ્વપરહિતને ખૂબ સાધી શકે છે, તેથી સુજ્ઞ વિવેકી મનુષ્યોએ ખાસ આદરવા ગ્ય છે. - [જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૫૭ ] Page #34 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય ધ્યાન વનું હૃદાંત ત નમસ્કાર મંત્રનું સ્થાન, ૧. ચાદ પૂર્વ પર સાધુને ઉત્કૃષ્ટ સ્વાધ્યાય દ્વાદશાંગરૂપ હાય છે ( મહાપ્રાણધ્યાનથી તે અંતર્મુહૂત્તમાં ચઢે પૂર્વનું પરાવર્તન કરી શકે છે. ). પછી ઉત્તરાત્તર ન્યૂનતાએ છેવટ દ્વાદશાંગના સારભૂત નમસ્કાર મંત્ર સમજવેા. ૨. જેમ અગ્નિ પ્રમુખના ભય પ્રાપ્ત થવાથી સર્વ વસ્તુને તજી દઇ સારભૂત એક મહારત્ન ગ્રહણ કરી લેવામાં આવે છે તેમ મરણ સમયે દ્વાદશાંગીને પણ તજી, નમસ્કાર મહામત્રનું જ શરણ-સ્મરણુ કરવામાં આવે છે તેથી તે દ્વાદશાંગના સારનિચેાડરૂપ છે. ૩. સમગ્ર દ્વાદશાંગ પરિણામવિશુદ્ધિને અર્થે જ છે. એવી જ રીતે પિરણામિવશુદ્ધિના કારણરૂપ હાવાથી નમસ્કાર મત્ર તે દ્વાદશાંગીના અર્થરૂપ કેમ ન કહેવાય ? મતલખ કે પરિણામવિશુદ્ધિરૂપ હેાવાથી નમસ્કાર મંત્ર પણ દ્વાદશાંગીનાં સારરૂપ જ છે. ૪. તથાપ્રકારના દેશ–કાળમાં સમગ્ર દ્વાદશાંગી પ્રમુખનું અનુચિતન ગમે તેવા સમર્થ ચિત્તવાળા સાધુ પણ કરી શકતા નથી તેવે પ્રસ ંગે દ્વાદશાંગીના સારરૂપ નમસ્કાર મહામંત્રનુ જ સ્મરણ-ચિંતવન કરવું યુક્ત છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ [ ] શ્રી કરવિજયજી નમસ્કાર મહામંત્રનું માહાભ્ય. ૫. તે મહામંત્ર સર્વ મંગળમાં પ્રધાન મંગળરૂપ છે તેથી સર્વ ભય ટળી જાય છે. ૬. તે સર્વ દુઃખને હરે છે, સુખને કરે છે, યશ આપે છે–વધારે છે, સંસારસાગરને શેષવી નાખે છે-જન્મમરણને અંત આણે છે, વધારે શું વર્ણન કરીએ? એ નમસ્કાર મંત્ર આ લેક સંબંધી અને પરલેક સંબંધી સમસ્ત સુખનું મૂળ છે આ લોક સંબંધી સુખ સંબંધી દષ્ટાંત બતાવે છે. ૭. ત્રિદંડીના ઉત્તરસાધક થયેલા શિવકુમારનું પ્રથમ દૃષ્ટાંત મશહૂર છે. જેમાં નમસ્કાર મંત્રના પ્રભાવથી મરણાંત કષ્ટઉપસર્ગથી મુક્ત થઈ, પોતે સુવર્ણપુરુષની પ્રાપ્તિ કરી શક હતો. ૮. બીજું દષ્ટાંત શ્રીમતીનું છે. શ્રીમતીને મારવા તેને પતિએ પ્રપંચ કર્યા છતાં ઉક્ત નમસ્કાર મંત્રના પ્રભાવથી દેવસાનિ વડે સપને બદલે ફૂલની માળા થઈ ગઈ હતી. સાક્ષાત્ આવો ચમત્કાર દેખી તેને પતિ પણ પવિત્ર જૈન ધર્મમાં રક્ત થયે હતો. ૯. ત્રીજું દષ્ટાંત બીજેરાના વનનું છે. એકદા કોઈ પુરુષે રાજાને એક અદ્દભુત બીજેરું ભેટ કર્યું, તેથી પ્રસન્ન થઈ રાજાએ તેને સારી બક્ષીસ આપી. રાજાએ તેના મૂળ સ્થળને પત્તો મેળવ્યું તો માલમ પડયું કે તે બીજેરાનું વન દેવાધિષ્ઠિત છે. જે કોઈ તેમાંથી બીજોરું તોડી લે છે તે મૃત્યુ પામે છે. તેમ છતાં તેવા ફળના લેથી રાજાએ લોકોના વારા બાંધ્યા. એકદા એક ઉત્તમ શ્રાવકને વારો આવે ત્યારે તેણે પ્રસન્નતાપૂર્વક નમસ્કાર મંત્રનું સ્મરણ કરી, તે વનમાં વિવેકથી નિસિહી કહી Page #36 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ પ ] પ્રવેશ કર્યો, તેથી અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થઈ, પ્રતિબોધ પામી તેની પ્રશંસા કરવા લાગ્યા. શ્રાવકને વર માગવાનું કહેતાં તેણે કઈ જીવને વધ ન થાય તેમ કરવા જણાવ્યું, તેથી દેવે તેમ વર્તવા કબૂલ કર્યું અને ઘેર બેઠાં બીજેરું મળવા લાગ્યું. એ સર્વ નમસ્કાર મહામંત્રનો પ્રભાવ સમજ. હવે પાક સંબંધી દષ્ટાંત બતાવે છે. ૧૦. પાક સંબંધી સુખ ઉપર ચડપિંગળ નામના ચેરનું પ્રથમ દૃષ્ટાંત –ચંડપિંગળ નામને ચેર એક વેશ્યાને ઘરે રહેતો હતો. એકદા રાજાને મહામૂલ્યવાળે મેતીને હાર ચોરી તેણે વેશ્યાને આપ્યો. કોઈક મહત્સવ સમયે તે હાર પહેરી વેશ્યા બહાર ગઈ. તે જોઈ રાણની દાસીએ તે હારને ઓળખી લઈને તે વાત રાણીને જણાવી. તપાસ કરી ચારને પકડીને શૂળીએ ચડાવ્યા. વેશ્યાને બહુ પશ્ચાત્તાપ થયે, તેથી શૂળી સમીપે જઈ રને નમસ્કાર મંત્ર સંભળાવ્યું. તે ત્યાંથી શુભ ધ્યાને મરીને રાજાને જ પુત્ર થયે. તે નમસ્કાર મંત્રના માહાભ્યથી અનુક્રમે રાજ્યાદ્ધિ પામી, દીક્ષા લઇ બહુ સુખી થા. ૧૧. બીજું દષ્ટાંત હુંડિક યક્ષનું છે. ડિક નામને ચાર ચોરી કરતો હતો અને મથુરામાં રહેતા હતા. એકદા કોટવાળ પકડી રાજાના હુકમથી તેને શૂળીએ ચડાવ્યા. તે વખતે બહુ તૃષાથી પીડિત થયેલા તેણે નજદીકમાં જ જતાં જિનદત્ત શ્રાવકને કહ્યું કે તમે બહુ દયાળુ છે તેથી મને જળ આણી આપ.” ત્યારે તેણે કહ્યું કે “હું જળ લાવી આપું ત્યાં સુધી નમસ્કાર મંત્ર જગ્યા કર.” ચેરે પણ તેમ જ કર્યું. જિનદતના આવ્યા અગાઉ તે ચેર મરણ પામ્યા. એટલામાં જિનદત્ત શ્રાવક જળ લઈને Page #37 -------------------------------------------------------------------------- ________________ [ 6 ] શ્રી કર્ખરવિજયજી આવ્યું. ચોરને સહાય કરનાર જાણ રાજાએ તેને પણ શૂળીએ દેવાનો હુકમ કર્યો. તેવામાં પેલે ચાર શુભ ધ્યાને મરી યક્ષપણે ઉત્પન્ન થયે હતું તે અવધિજ્ઞાને જોઈને પિતાના ઉપકારીને સહાય કરવા તરત જ ત્યાં આવ્યું. સહુને ત્રાસ પમાડીને કહ્યું કે-“તમે આ મહાપુરુષને ઓળખતા નથી? તમે તેને જલદી છોડી દે, નહિ તો હું સહુને ચૂરી નાંખીશ.” આમ થવાથી તત્કાળ તે યક્ષને પ્રસન્ન કરવા રાજા વિગેરેએ જિનદત્તને ખમા. યક્ષે પણ જિનદત્તની ભારે સ્તુતિ કરી. એ સર્વ પ્રભાવ નમસ્કાર મંત્રનો જાણ. સાર–સ્વાધ્યાય ધ્યાન અંતર્ગત નમસ્કાર મહામંત્રને ચમત્કારિક પ્રભાવ અને તેને લગતાં પૂર્વોક્ત દષ્ટાંતે ઉપરથી સાર ગ્રહણ કરીને આત્માથી ભાઈબહેને હરહંમેશ નિયમસર સ્વાધ્યાય-યાનને અભ્યાસ કર્યા કરે અને નમસ્કાર મહામંત્રને ભાવાર્થ સારી રીતે સમજી એમાં સત્તાગત રહેલા ઉત્તમ ગુણે પિતામાં પ્રગટ કરવા, તેનું નિયમિત રીતે સ્મરણચિંતવન કરે. સ્થિર મનથી જાપ કરતાં કઈ એક લાખ, કેઈ નવ લાખ અને કઈ નવ કંડાદિકને જાપ અંતરલક્ષ રાખી, કેવળ આત્મશુદ્ધિ નિમિત્તે જ આ લેક કે પરલેકનાં ક્ષણિક સુખની લેશ પણ ઈચ્છા–પરવા વગર પૂરો કરે કે જેથી રાગ-દ્વેષમોહાદિક કર્મમળ દૂર થઈ આત્મા ઉજજવળ થવા પામે છે. આવો ઉત્તમ સારબોધ સાંભળી, ગ્રહણ કરી, સહુએ તે સ્વાધ્યાય ધ્યાનમાં સારો આદર કરી, મહાપુણ્યથી પ્રાપ્ત થયેલી આ માનવભવાદિક દુર્લભ સામગ્રીને સફળ કરવા પ્રયત્ન કરે. ન [ જે. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૧૫૦ ] Page #38 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ 9 ] જીવન–પ્રણાલી. ૧. પરમેશ્વર નથી પૃથ્વીમાં, નથી જળમાં, નથી અગ્નિમાં, નથી વાયુમાં અને નથી આકાશમાં; પરન્તુ તે પ્રકાશે છે માણુસના નિર્મળ ચરિત્રમાં. ૨. જેમ જેમ ચારિત્રની શુદ્ધિ સધાય છે તેમ તેમ પરમજ્યાતિ પરમાત્મા પ્રસન્ન થાય છે. ૩. જીવન–શેાધન માટે વિવેકદ્રષ્ટિપૂર્વક સદાચરણ સાધનમાં સદા તત્પર રહેવું એ જ ખરું ડહાપણ છે. ૪. નિન્દા કરનાર પ્રત્યે રૂo ન થવુ, અને વખાણનાર તરફ્ રાગી ન થવું. એ અને પ્રકારના વિકારાને ચિત્તમાંથી કાઢી નાંખી માણસે પેાતાના કબ્યસાધનમાં જ નિરત (તત્પર) રહેવુ જોઇએ. ( આત્માથી જનાનુ એ ઉચિત કર્તવ્ય છે. ) ૫. તમામ દેહધારી જગમાં મનુષ્યજીવન જ શ્રેષ્ઠ જીવન છે અને તે મળ્યુ છે તે કવ્યસાધન માટે જ છે, તેમાં પ્રમાદ કરવા ઉચિત નથી. ૬. મનુષ્ય માત્ર સાથે સાહા ( પ્રેમ-મૈત્રી ), પ્રાણી માત્ર પ્રત્યે દયાળુતા અને સત્ય, સંયમ, અકેાધ તથા સેવા એ જ જીવની પ્રણાલી છે-જીવવાની રીત છે. ૧. સમ્યગ્ ( યથાય† ) જ્ઞાન–સમજ સહિત સદાચરણ યોગે પાપમેલ ધાવાઇ આત્મા નિ`ળ થવા પામે છે. અનુક્રમે આત્માને પૂ વિકાસ થતાં તે પરમાત્મભાવને પામે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] શ્રી રવિજયજી ૭. આ મહાન માર્ગે જે માણસ જેમ જેમ પ્રગતિ કરે છે તેમ તેમ જીવનને પ્રકાશ (વિકાસ) મેળવે છે.? ૮. વસ્તુત: આ જ (ગત વાકયમાં બતાવેલ જીવનપદ્ધતિ ) આસ્તિક્ય છે અને આ જ ધાર્મિક જીવન છે-ઈશ્વરાદિ વિષયક શ્રદ્ધાની ગેરહાજરીમાં પણ. ૯ આત્મા વાસ્તવમાં પરમાત્મા છે, પણ મેહના વિસાવદશામાં પડેલ છે. વિવેકનો પ્રકાશ થતાં મેહનું હનનકાર્ય સરળ થશે અને એ જ રસ્તે તેનું (આત્માનું) ઉદ્ધરણ થઈ શકશે. [જે. ધ. પ્ર. પુ. ૫૧, પૃ. ૧૩૭ ] હિતોપદેશ. જ્ઞાન-જ્ઞાનીને ભારે પ્રભાવ સમજી તેનું શુદ્ધ પ્રેમ-ભાવથી સેવન કરે. ૧. ભવ–સાગરમાં બૂડતા પ્રાણીઓને જ્ઞાન પ્રવાહણ તુલ્ય છે અને મેહ–અંધકારને નાશ કરવા જ્ઞાન સૂર્ય—મંડળ સમું છે. ૨. જ્ઞાન, આત્માને મુખ્ય ગુણ છે. તે આત્મસ્વરૂપ છે. તેના દઢ અભ્યાસથી તે ખરા રૂપમાં પ્રકાશે છે, તેથી મેંહ-અજ્ઞાન નાશ પામે છે અને દુખ–બ્રાન્તિ ટળી જઈ ખરું સુખ પ્રગટે છે. ૧. ઉપકારી જ્ઞાન–અનુભવી પુરુષોએ જીવની લાયકાત-યોગ્યતા પ્રમાણે અનુકૂળ સાધનયોગે આત્માને જેમ વિકાસ થવો જાણ્યછે તેમ હિતબુદ્ધિથી બતાવ્યો છે, તેને સરળભાવે અનુસરનારા સહેજે સ્વશ્રેય સાધી શકે છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ 4 ] ૩. સવિવેકયેાગે ખેાટી ભ્રમણા ભાંગે છે અને સાચી લગની લાગે છે, તેથી ચેતન ખાટા-ક્ષણિક-માયિક સુખમાં લપટાતા નથી. ૪. સુજ્ઞ આત્મા હંસની પેઠે અસાર તજી, સાર વસ્તુને જ પસદ કરે છે. ૫. ખરા જ્ઞાની—વિવેકી સદ્ગુરુને અનન્યભાવે સેવવાથી આત્માથી-ખપી-ભવ્યજના અલભ્ય લાભ પામી શકે છે. ૬. સદ્ગુરુ કુખાધને ફેડી નાંખે છે, સાચા કલ્યાણમા સમજાવે છે, સુગતિ ને કુગતિદાયક પુન્ય ને ” પાપનું સ્વરૂપ સ્પષ્ટપણે સમજાવે છે. નૃત્ય અને અકૃત્યના ભેદ યથાર્થ બતાવી, સ્વકર્ત્તવ્યનું ખરું ભાન જાગ્રત કરે છે, જેથી અનાદિ મેાહમાયાવશ નિજ ભાન ભૂલી અનેક અકૃત્ય-પાપાથી પાતે ખચી પુન્યના પવિત્ર માગે સંચરી શકે છે અને તેના દૃઢ અભ્યાસથી આત્માન્નતિ સાધી શકે છે. આવા સદ્ગુરુના દૃઢ આલંબનથી જીવનેા ખેડા પાર થવા પામે છે. જે મેાવિકળ–મૂઢ જીવા આવા સદ્ગુરુને એળખી આદરી શકતા નથી તેએ તેમની ખરી સેવા– આરાધના કરી શકતા નથી, તેથી તેમની ભ્રમણા ભાંગતી નથી અને સુખબુદ્ધિથી પણ સ્વચ્છપણે અવળે માર્ગે જ અટવાઈ ભારે દુ:ખના ભાગી બને છે. તેમાંથી ઉગરવાને ખરા ઉપાય સમજ્યા વગર તેના દુઃખના અંત આવતા નથી. ૭. જેમ ભુંડ વિજ્ઞાને જ સાર માની તેમાં જ મગ્ન થાય છે તેમ અજ્ઞાની માહિવકળ જીવ અજ્ઞાનમાં જ રાચે–માર્ચે છે પણ સાચા જ્ઞાની, ખરા જ્ઞાની ગુરુના સાચા એધથી હુંસની પેઠે Page #41 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ]. શ્રી કરવિજયજી ખરી તાત્વિક વસ્તુને યથાર્થ પિછાણુ શુદ્ધ પ્રેમભાવથી તેને જ આદર કરી સુખી થાય છે. [ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૨૩૫ ] સત્ય માર્ગદર્શક સદૂધ, * ૧. ભાગ્યથી અધિક કઈ કંઈ પામી શકતું નથી. ગમે તેવા દાતારને ચેગ મળે અને દાન લેવા ઈચ્છનારને ગમે તેટલી ગરજ હોય ને વિચક્ષણ પણ હોય છતાં ભાગ્યથી અધિક મળી શકતું નથી. જુઓ, રાતદિવસ વરસાદ વરસે પણ ખાખરાને ત્રણ પાંદડાં જ રહેવા પામે છે. ૨. દેહ, દ્રવ્ય તથા કુટુંબ વિષે સહુ સંસારી જીવોને રતિ–પ્રીતિ હોય છે, પરંતુ મેક્ષાભિલાષી જનેને તો જિનેશ્વર પ્રભુ, જિનમત (જેન ધર્મ) તથા શ્રી સંઘ ઉપર જ સાચે પ્રેમ–રાગ હોય છે. ૩. પ્રમાદાગે સ્વછંદપણે ઇદ્રિના વિષય સેવવાથી જ જીવ સંસારમાં ભટકે છે. ૪. હળુકમી છે, દુર્લભ ધમસામગ્રી પામી, તેનો બને તેટલો લાભ લેતા રહે છે. સ્વચ્છંદપણું તજી શાસ્ત્રાજ્ઞાને અનુસરી ચાલે છે અને પોતાનું ભવિષ્ય સુધારી લેવા ચૂક્તા નથી. ૫. અન્યાય-અનીતિથી ઉપાર્જન કરેલું ધન બહુ તે દશ વર્ષ સુધી ટકે છે, લાંબું ટકતું નથી, પણ અગિયારમે વર્ષે તો તેવું ધન સમૂળગું નષ્ટ થઈ જાય છે, છતાં દુબુદ્ધિવશ Page #42 -------------------------------------------------------------------------- ________________ લેખ સ་ગ્રહ : ૩ : [ ૧૧ ] મેાવિકળ જીવા તુચ્છ ને દુ:ખદાયી અનીતિને તજતા નથી અને પેાતાના અને ભવ ( આ ભવ તથા પરભવ) બગાડે છે. ૬. દાન, ભાગ ને નાશ એ ત્રણ ગતિ દ્રવ્યની કહી છે. જે મુગ્ધજન તેને દાન-ભેાગમાં લેતેા નથી તેની ત્રીજી ગતિ થાય છે, એમ સમજી ડહાપણથી ધન ચેાગ્ય પાત્રને દેવું ને ભેગવવું, છતે ધને તેના નકામેા સંચય કૃપણુતાથી ન કરવા. પ્રગટપણે જુએ કે મધમાખીઓએ સ ંચેલુ' મધ ખીજા ગ્રહણ કરી લે છે; તેા પછી આવા ફ્લેશકારી પ્રયત્ન નહીં કરતાં, પ્રાપ્તધનાદિકને બને તેટલે। સન્માર્ગે વ્યય કરતા રહી પેાતાનું ભવિષ્ય કેમ ન સુધારવું? ૭. સમ્યગ્ જ્ઞાનયેાગે સારાં વ્રત-નિયમ અંગીકાર કરીને પાળવા, નવકાર મહામત્રની અને તેટલી આરાધના કરવી, ન્યાય—નીતિના માર્ગે રુચિ-પ્રીતિ ધરાવી એકનિષ્ઠા-આકરી પ્રમાણિકતા જાળવવી. એ ગુણેાથી વિભૂષિત જીવની સુખે સદ્ગતિ થવા પામે છે એમ સમજી એ દિશામાં બને તેટલે પ્રયત્ન કરવા. [ જૈ. ધ, પ્ર. પુ. પર, પૃ. ૨૩૬ ] પ્રકીણ ખાધ ૧ આરાધના જ્ઞાન-દર્શન-ચારિત્રની યથાશક્તિ આરાધના ( સેવના ) કરનાર અવશ્ય સુગતિ સાધે છે. ૨ દેવાની વાંછના=આ ક્ષેત્ર, મનુષ્ય જન્મ અને સુકુળમાં ઉત્પન્ન થવા ઉત્તમ દેવા પણ વાંછના કરે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ]. શ્રી કરવિજયજી ૩ સુકુળમાં અવતરી, બહુ વિનય–વૈયાવચ્ચ તથા બહુકાળ દીક્ષા પાલન સાથે શાસ્ત્રપરિચય કરનારને શેચવું ન પડે. ૪ સ્થવિર-વયમાં સાઠ વર્ષની વયથી, જ્ઞાનમાં આચારાંગાદિના જાણપણથી અને ચારિત્રમાં ૨૦ વર્ષના દીક્ષા પર્યાયથી લેખાય. ૫ ત્રણ પ્રકારના ઈન્દ્રો-જ્ઞાનેન્દ્ર કેવળજ્ઞાની, દર્શનેન્દ્ર ક્ષાયિક સમકિતી ને ચારિત્રેદ્ર યથાખ્યાત ચારિત્રી જાણવા. ૬ શ્રાવકના ચાર વિસામા–૧ વ્રત ઉચ્ચરે, ૨ સામાયિકાદિક કરે, ૩ પંચપર્વો પૈષધ કરે અને ૪ અંતસમયે અનશન આદરે. છ અનર્થદંડવિરમણ–પાપપદેશ, દુર્ગાન, સંયુક્તતા અધિકરણ અને પ્રમાદાચરણ–આ ચાર પ્રકારથી ભવભીરુ જીવ વિરમે. ૮ આચાર્ય–૧ ચોળમજીઠ જેવા વૈરાગ્ય રંગથી સ્વપરને રંગનારા, ૨ પરવાળા જેવા પિતાને રંગે, પરને નહીં, ૩ ચૂના જેવા પોતે વૈરાગ્યે ઢીલા છતાં પરને દઢ કરનારા અને ૪ ખડી જેવા પોતે પણ ઢીલા ને પરને પણ વાસિત કરવામાં ઢીલા એમ ચાર પ્રકારના હોય. ૯ “માન માનવને હય દુરિત શિરતાજ એ”—આ વાકયને અર્થ સમજી બને તેટલી નિઃસ્વાર્થ સેવાભક્તિવડે માનને જય કરવો ઘટે. ૧૦ અજીર્ણ-જ્ઞાનનું અજીર્ણ અભિમાન, તપસ્યાનું ક્રોધ, ક્રિયાનું પારકી નિંદા અને ભેજનનું વમનાદિ અજીર્ણ જાણવું. ૧૧ ગુરુ અને શિષ્ય પરિવાર બંને ઉત્તમ અનુત્તમના સંબંધમાં ચઉભંગી સમજી લેવી. Page #44 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૩ ] ૧૨ ઉત્તમ મેઘસમાન ગુરુજનાની ધર્મ દેશના ભવ્યાત્માઓરૂપ સુરસાળ ભૂમિમાં બહુ સારી સફળતા પામે છે. ૧૩ સાધુજના-રત્નના ગાળા સમાન ગણધર દેવા, હીરા સમાન નિગ્રંથા, સેાના સમાન સુગુણી સાધુએ અને રૂપા સમાન સામાન્ય સાધુએ જાણવા. ૧૪ આમ્રવૃક્ષ સમાન ઉત્તમ સાધુજનેાની ખૂબ સંભાળપૂર્વક કરાતી સેવા ઘણા પ્રકારે ફળદાયી નીવડે છે. ૧૫ શાન્ત-ઉપશાન્ત-પ્રશાન્ત સાધુજના કઇક ભવ્યાત્માઓના કષાયતાપ શમાવી ભારે ઉપકારી મને છે. ૧૬ શરીર, વસ્ત્રાદિ ઉપકરણ કે ક્ષેત્રાદિ સ્થાનનિમિત્તે વિષમ પ્રસંગે ઉપજતા કષાયને રાકવા જોઈએ. ૧૭ મનુષ્ય લેાકની ઉછળતી દુર્ગંધથી અહીં દેવતાઓ એછા આવે છે, પરંતુ તીર્થંકરાના કલ્યાણક પ્રસંગે, ઉપકારી એવા આચાર્યાદિકને વંદના, તપસ્વીઓના મહિમા કરવા માટે અને સ્વજન-મિત્રાદિકના સ્નેહથી આકર્ષાઇને આવે છે. ૧૮ શ્રી તીર્થંકર પ્રભુના જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણક વખતે સર્વત્ર ઉઘાત થાય છે, ૧૯ અહંકારી-ક્રોધી-રાગી અને પ્રમાદી જીવા પવિત્ર ધર્મના લાભ પામી શકતા નથી. ૨૦ આસા–કાન્તિક–ફાગણુ અને ચૈત્રી પુનમ પછીના ચારે મહાપડવાના દિવસ અસ્વાધ્યાય દિન લેખાય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ [૧૪] શ્રી Íરવિજયજી ૨૧ આગમ-અનુમાન-ઉપમા અને પ્રત્યક્ષ એમ ચાર પ્રકારના પ્રમાણે વસ્તુસ્થિતિના નિર્ણાયક વર્તે છે. રર વતેમાં બ્રહ્મચર્ય, આઠ કર્મોમાં મેહનીય કર્મ, પાંચ ઈન્દ્રિમાં રસનેન્દ્રિય અને ત્રણ ભેગમાં મનગને જીતવો બહુ કઠણ છે; પરંતુ તેમને પુરુષાતનવડે જીતી લેવાથી જ માનવદેહની સાર્થકતા છે. ૨૩ લઘુ-તરુણ વયમાં ઈન્દ્રિયનિગ્રહ, ભેગસામગ્રી છતાં વૈરાગ્ય - ભાવ અને અધિકાર છતાં સહિષ્ણુતા ભાગ્યયેગે જ સાંપડે છે. ૨૪ જાગતાને ભય, ક્ષમાવંતને કલેશ, ઉદ્યમીને દારિદ્ર અને વીતરાગની વાણી સાંભળનારનું પાપ નાશ પામે છે. ૨૫ રત્નની ખાણે, સત્પુરુષ, દક્ષિણાવર્ત શંખ અને શાસ્ત્ર પ્રમાણે ઉપદેશદાતાઓ થોડા જ હોય છે. ૨૬ પરના દુઃખે દુઃખી, અનુકંપાશીલ, પરોપકારી, ગુણગ્રાહી અને નિર્ધનને સહાય કરી ઉદ્ધરનારા મનુષ્ય વિરલા મળે છે. ર૭ ઘણા કાયરપણાથી, મેહના ઉદયથી અને ભયની વાત વારંવાર સાંભળવાથી ભય ઉપજે છે. ૨૮ શરીરની અતિ પુષ્ટિથી, મેહના પ્રબળ ઉદયથી, વિષયની વાત સાંભળવાથી તેમ જ તેવી વાત વારંવાર સાંભળવાથી : (રાગ-રંગની આસક્તિથી) વિષયવાંછા જાગૃત થાય છે. ૨૯ ઘણું ધન મેળવવાથી, તેમાં મૂચ્છ-મમતા વધવાથી, પરિ ગ્રહ મેળવવાની વાત એક વાર કે અનેક વાર સાંભળવાથી પરિગ્રહ સંજ્ઞા વૃદ્ધિ પામે છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૫ ] ૩૦ રેગગ્રસ્તને, વિગઈના તેમ જ વિષયના લેલુપીને, કોધીને તથા કપટીને દીક્ષા દેવી ઘટિત નથી. ૩૧ પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન, શાસ્ત્ર-વચન અનુષ્ઠાન અને અસંગ–અમૃત અનુષ્ઠાન અધિકાધિક ગુણકારી હોવાથી તેમાં મુમુક્ષુ જીએ અધિકાધિક પ્રેમ-આદર કરવો ઘટે છે. ૩૨ દગ્ધ-શૂન્ય –અવિધિ અને અતિપ્રવૃત્તિ એ ચાર દે સમજી ક્રિયા અનુષ્ઠાનમાં થતાં ટાળવા યોગ્ય છે. (એક ક્રિયા કરતાં અન્યમાં મન દેડે તે દગ્ધ દેષ, મનને પરોવ્યા વગર કરાય તે શુન્ય દેષ, અસ્તવ્યસ્ત કરાય તે અવિધિ દોષ અને શક્તિ ઉપરાંત હઠ આગ્રહથી કરવામાં આવે તે અતિપ્રવૃત્તિ દોષ જાણો.) [ . ધ. પ્ર. પુ. પર, પૃ. ૨૩૭ ] બેધ વાકે—અમૃત વચન. ૧. સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં એવો નિશ્ચય શ્રી જિનેશ્વરે કહ્યું છે તે ખરેખર વેદાન્તાદિ કરતાં બળવાન પ્રમાણભૂત છે. ૨. વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષ કે ખેદ કરવો ઘટે નહીં. આત્મપરિણામ વિઘટે-રાગદ્વેષથી મલિનતા પામે તે જ હાનિ અને તે જ ભાવમરણ છે. સ્વભાવસમ્મુખતા તથા તેની દઢ ઈચ્છા પણ હર્ષ–ખેદને ટાળે છે. ૩. જે તીર્થકરે “જ્ઞાનનું ફળ વિરતિ’ કહ્યું છે તે તીર્થ કરને અત્યન્ત ભક્તિભાવે નમસ્કાર હે ! Page #47 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ] શ્રી કપૂરવિજયજી ૪. ચેતનને ચેતન પરિણામ હાય અને જડને જડ પિરણામ હાય એ જ પદાર્થની સ્થિતિ છે. પ્રત્યેક સમયે જે જે પરિણામ થાય છે તે તે પર્યાય છે. વિચાર કરવાથી આ યથા લાગશે. વાત ૫. ( તીવ્ર રાગદ્વેષમય ) ગ્રંથીના ભેદ થવામાં જે વી - શક્તિ જોઈએ તે થવાને અર્થે જ જીવાન સત્સમાગમ, સદ્વિચાર અને સદ્ઘ થના પરિચય નિરંતરપણે કરવા શ્રેયભૂત છે. ૬. આજે આપણે કરીએ છીએ તેમાં કાઇ એવી વાત રહી જાય છે કે જેથી ધર્મ ’ અને ‘ જ્ઞાન ’ આપણને પાતાને તથારૂપે પરિણમતા નથી અને કષાય તેમ જ મિથ્યાત્વ( સ ંદેહ )નું મંદપણું થતું નથી, માટે આપણે આપણા જીવન-કલ્યાણના ફ્રી ફરી વિચાર કરવા ચેાગ્ય છે. ૭. સદેહુ એ છે કે આ જીવ ભવ્ય છે કે અભય ? મિથ્યા ષ્ટિ છે કે સભ્યગ્લિષ્ટ ? સુલભમેધિ છે કે દુર્લભમેાધિ ? અલ્પ સંસારી છે કે અધિક સંસારી ? આના ઉત્તર આપણને સમજાય તેવા પ્રયત્ન કરવા જોઇએ. ૮ પરમશાન્તિયુક્ત શ્રુતના વિચારમાં ઇન્દ્રિયનિગ્રહપૂર્ણાંક આત્મપ્રવૃત્તિ રાખવાથી સ્વરૂપસ્થિરતા અપૂર્વ પણે પ્રગટે છે. ૯ પ્રાણીમાત્રના રક્ષક, ખંધવ ને હિતકારી એવા કાઇ પણ ઉપાય હાય તા તે વીતરાગના ધર્મ જ છે. ૧૦ ઇન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક સત્ શ્રુતસેવા અલૌકિક ફળદાયી છે. અમૃત સમાન છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૭ ] ૧૧ જ્ઞાનીને ઓળખી તેની આજ્ઞાને આરાધતાં અનેકવિધ કલ્યાણ થાય છે. ૧૨ સમતાએ કર્મ ભેગવતાં નિર્ભરે છે-ક્ષીણ થાય છે. ૧૩ શારીરિક વિષય ભેગવતાં શારીરિક શક્તિ ક્ષીણ થાય છે. ૧૪ જ્ઞાનીઓને માર્ગ સીધે ને સુલભ છે પણ તે પામ વિકટ ને દુર્લભ છે. શંકા કર્યા વગર તે આરાધે તો તે પામવો સુલભ છે. ૧૫ નિવૃત્તિવાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવનો યોગ બનવાથી જીવ ઉત્તરોત્તર ઊંચી ભૂમિકાને પામે છે, તેથી તેને ખપ કરવો. ૧૬ આવા અમૂલ્ય મનુષ્યપણાને એક સમય પણ પરપ્રવૃત્તિએ (નકામે) જવા દે યોગ્ય નથી. ૧૭ ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજસ્વભાવરૂપ કરી મૂક્યા વગર આત્મદશા કેમ આવી શકે ? નિરંતર તે ભાવો પ્રત્યે લક્ષ રાખવાથી કાર્યસિદ્ધિ થાય છે. ૧૮ જન્મ–જરા-મરણાદિક દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે. સર્વ પ્રકારે જેણે તે સંસારની આશા તજી તે જ નિર્ભય થયા છે અને આત્મસ્વભાવને પામ્યા છે. ૧૯ કેટી અજ્ઞાનીના કેટી અભિપ્રાય છે અને કોટી જ્ઞાનીઓનો એક અભિપ્રાય છે. ૨૦ મેહવશ જીવને વૃત્તિઓ છેતરે છે–જીવ છેતરાય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી કપૂરવિજયજી - ૨૧ આત્માને ક તદ્દન આવરી નાંખ્યો નથી, આત્માના પુરુષાર્થ –ધર્મને માર્ગ આરાધક માટે તદ્દન ખુલે છે. ૨૨ સત્સંગ અને સવિચારને વેગ ન મળે તે આત્મગુણ પ્રગટ થતું નથી તેવા સત્સાધનની પૂરી જરૂર છે. ૨૩ કે જ્ઞાનીને કદષ્ટિથી દેખે તે તેને ઓળખે નહીં. ૨૪ દઢ નિશ્ચય કરવો તે વૃત્તિઓને બહાર જતી અટકાવવી છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૧૨૮ ]. હિત-ઉપદેશ. ૧ હે ભવ્યજન! જયાં સુધી જીવિત અવશિષ્ટ (બાકી) છે, જ્યાં સુધી ચિત્તમાં થડે પણ ઉત્સાહ છે ત્યાં સુધી જ આત્મહિત સાધી લેવું શક્ય છે, નહીં તો પછી પસ્તાવું પડશે. ૨ ચારિત્ર ગ્રહણ કરીને જે સંયમકરણીમાં શિથિલતા કરે છે તે સાધુ આ લેકમાં નિન્દાપાત્ર થાય છે અને પરલોકમાં દુર્ગતિ પામી દુઃખી થાય છે. તેને ઉભય લેકમાં હાનિ થાય છે. ૩ જે બાપડા જિનવચનને જાણતા જ નથી તે શેચવા ગ્ય જ છે, પરંતુ જેઓ જિનવચનને જાણતા છતાં પ્રમાદવશ પડી તે મુજબ વર્તતા નથી તે પામર જીવો તે વિશેષ શોચવા એગ્ય છે. તેમનું જાણપણું નિષ્ફળ છે. તેવા હતભાગીઓ કંઈ પણ શુભ ફળ મેળવી શકતા નથી. Page #50 -------------------------------------------------------------------------- ________________ લેખ સગ્રહ : ૩ : [ ૧૯ ] ૪ જેમને જેવી ગતિમાં જવાનુ હાય છે તેમને તેવી જ શુભાશુભ કરણી કરવી સૂઝે છે. ૫ જે છડેચેાક ગુરુમહારાજના પરાભવ કરે છે, સમતાવત સાધુના અનાદર કરે છે, ક્ષણે ક્ષણે મનમાં રાષ લાવે છે અને ધર્મકરણી કડવી લાગે છે તેને દુર્ગતિમાં જવાના જ વિચાર છે, એમ સમજવુ. ૬ અનેકવિધ ભાવી દુ:ખના ભયથી, મુનિજના જ્ઞાન-અંકુશવડે રાગરૂપ હાથીને ક્રમે છે. ૭ સતિનેા માર્ગ અતાવનાર, જ્ઞાનચક્ષુના ધર્માચાર્યને સર્વસ્વ અર્પવુ જોઇએ. દાતા એવા ૮ તત્ત્વજ્ઞ અને તત્ત્વ-ઉપદેશની અલિહારી છે. સાચા માર્ગ પામી જીવ અનંતા દુ:ખથી મૂકાય છે. હું અનેક ભવ સુધી કેટિગમે ઉપાય કરતાં છતાં સત્ય ધ દાતા ગુરુનેા બદલેા વળી શકતા નથી. ૧૦ જેના ઘટમાં સમકિત-રત્ન પ્રગટ્યું છે તેનાં જ્ઞાન અને ચારિત્ર મેાક્ષદાયક થાય છે. ૧૧ પવિત્ર રત્નત્રયી( જ્ઞાન-દર્શન-ચારિત્ર)નું પ્રમાદ રહિત આરાધન કરનાર અવશ્ય સ્વહિત સાધી શકે છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૨૫૫] Page #51 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] શ્રી કÉરવિજયજી નિકટભવી જીવનાં લક્ષણ, ૧ આ સંસારરૂપ કારાગૃહમાં થતા અનેક પ્રકારના કર્મબંધનથી જેનું મન ઉદ્વિગ્ન બન્યું છે, વિરક્ત–વૈરાગ્યવાસિત થયું છે, અર્થાત્ આ સંસારના બંધનથી હું શી રીતે છૂટીશ? એવી આત્મવિચારણા અહોનિશ કરતો રહે છે તે નિકટભવી જીવ જાણવો. ૨ જે જીવ થોડા જ વખતમાં જન્મમરણાદિક અનંતા દુઃખને અંત કરીને મોક્ષગતિરૂપ પરમાનંદ ધામ પામવાને હોય તે વિષયસુખમાં રાચે નહીં અને આત્મસાધનમાં આત્માની સર્વ શક્તિનો ઉપગ કરવાનું ચૂકે નહીં. [ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૨૫] આત્મહિત સાધવામાં ઉપેક્ષા કરવાથી થતે અનર્થ. * ૧ પ્રાસ ધર્મ સામગ્રીનો વિવેકથી લાભ નહીં લેનારને ફરી તેવી સામગ્રી મળવી જ મુશ્કેલ છે. ૨ જે પામેલી સામગ્રીને લાભ લેતા નથી અને તે ભવાન્તરમાં મળવાની પ્રાર્થના કરતા રહે છે તેવી પોકળ પ્રાર્થના શી રીતે ફળશે? જન્માન્તરમાં તેવી ધમસામગ્રી શી રીતે સાંપડશે ? ૩ જૈનધર્મને સાક્ષાત્ પામ્યા છતાં વિષયકષાયાદિક પ્રમાદવશવતી પણાથી જે તેનો અનાદર કરે છે તેને તે જન્માન્તરમાં પ્રાપ્ત થઈ શકતું નથી. પ્રાપ્ત ધમસામગ્રીને યથાશક્તિ લાભ લેનાર પ્રાણુઓને પરભવમાં પણ તે સુખ પ્રાપ્ત થઈ શકે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૧ ] ૪ સંઘયણ, કાળ અને બળની હાનિ, દુષમ આરો તથા રેગાદિકનાં બાનાં કાઢીને નિરુદ્યમી જી વ્રતનિયમની સુખદાયક શૈલીને ત્યાગ કરી બેસે છે. આવા સ્વેચ્છાચારી પ્રમાદી જીવો સ્વપરહિતને વિનાશ કરે છે અને પરિણામે બહુ દુ:ખી થાય છે. પ તેથી આત્મહિત સાધવામાં તેવી અનર્થકારી ઉપેક્ષા સુજ્ઞજનોએ કરવી નહીં. [ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૨૫૬ ] વચનામૃત. ૧ સાચો કલ્યાણને માર્ગ પ્રાપ્ત થ જીવને પરમ દુર્લભ છે. ૨ “શાસ્ત્ર ઘણું મતિ શેડલી, શિષ્ટ કહે તે પ્રમાણ.” 3 હજારો ઉપદેશ વચન સાંભળવા કરતાં તેમાંનાં થોડાં પણ ગ્રહણ કરવાં-વર્તનમાં મૂકવાં વિશેષ કલ્યાણકારી છે. જ્ઞાની પુરુષની ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને બે મહાન દેષ આડા આવે છે. એક તો હું જાણું છું-સમજુ છું એવું અભિમાન જીવને રહ્યા કરે છે, તેને બીજું વિષયપરિગ્રહાદિકમાં વિશેષ રાગ વતે છે. ૫ આત્માથી જનોને આત્મપ્રાપ્તિને ખરે રસ્તો બતાવેઆત્માના સ્વરૂપને ઓળખાવે અને માયા–જાળથી મૂકાવે Page #53 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] શ્રી કરવિજય એવા ચંદન જેવા સદા શીતળ સંત મહાત્માઓની સેવા-સુશ્રષા કરવી અતિ આવશ્યક છે. એવા સદ્ગુરુને યોગ ચિન્તામણિ રત્ન જેવો દુર્લભ છે. (૨) ૧ સત્સંગમાં રહે-તેને અત્યન્ત આદર કર–ભૂલેચૂકે પણ અનાદર ન કર. ૨ ઉત્તમ ધન્વન્તરી વૈદ્ય સમા તેનાં હિતવચનને હૈયામાં ધર. ૩ તેનું યથાશક્તિ પાલન કરવામાં આલસ–પ્રમાદ ન કર. ૪ નમ્રતા, કૃતજ્ઞતા અને સદ્દગુણાનુરાગને બહુ સારી રીતે આદર કર. ૫ સવારમાં (પ્રભાતમાં) પરમાત્માની શુદ્ધ ભાવે સ્તુતિ કરી ઉચ્ચ મનોરથપૂર્વક પ્રાર્થના કર કે “મારા માતા, પિતા, ગુરુ પ્રમુખ વડિલેનું તેમ જ શત્રુ મિત્રો વિગેરે સમસ્ત જીવનું કલ્યાણ-મંગળ થાઓ ! સર્વને સદબુદ્ધિ પ્રાપ્ત થાઓ સર્વે દ–અપરાધ નષ્ટ થાઓ ! અને સર્વે સુખી થાઓ!” આવી ઉદાર ભાવના સદા ય ભાવવી. (૩) ૧ જ્યાં “લઘુતા ત્યાં પ્રભુતા.” “નમે તે પ્રભુને ગમે.” “વિનય વેરીને વશ કરે.” ૨ “આપ ગુણ ને વળી ગુણરાગી, જગમાં એહની કીરતિ ગાઇ.” Page #54 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૩ ] ૩ જો અન્યને અભય આપશે તે અભય થશેા, શાન્તિ આપશે! તે શાન્તિ મેળવશે. ૪ વસ્તુસ્થિતિ ઠીક સમજ્યા વગર મેાક્ષસુખની ઇચ્છા રાખવી વૃથા છે. ૫ પ્રમાદીને સર્વત્ર ભય રહેલ છે, અપ્રમાદીને કયાંય પણ ભય હાતા નથી. (૪) ૧ પરની ઇચ્છા-સ્પૃહા, આશીભાવ, દીનતા, કર્માધીનતા, જન્મ, મરણ, અજ્ઞાન અને મિથ્યાત્વ એ જ પરમ મેટાં ભયદુઃખદાયક છે. ૨ જિંદગી ટૂંકી છે, જાળ લાંખી છે. જો જંજાળને ટુકાવશેા તા જિંદગી લાંખી જણાશે. ૩ હર્ષને અંતે શાક, ચડતીને છેડે પડતી, સુખને અંતે દુઃખ, ઉદય પછી અસ્ત. ૪ પેાતાના દોષ જોવાથી ( આત્મનિરીક્ષણની દેવથી ) દેષ દૂર થઇ શકશે. ૫ તુ કાણુ છે? શા માટે જન્મ્યા છે? શું કરવાનુ છે ? તેની ઉપેક્ષા કેમ કરે છે ? શા માટે ભમે છે ? આંતરદૃષ્ટિ ખાલ અને સાધ્ય નક્કી કરી સાધના કરવા માંડ. ( ૫ ) ૧ આત્મ-ચિન્તા ઉત્તમ છે, માહ-ચિન્તા મધ્યમ છે, કામ ( વિષયભાગ ) ચિન્તા અધમ છે અને જડ દેહાર્દિકની ચિન્તા અધમાધમ છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ] . શ્રી કપૂરવિજયજી ( ૨ પરના લાખો દેને તજી સજન પરના ગુણેને ગ્રહણ કરે છે, ત્યારે દુર્જન પરના લાખ ગુણેને તજી, તેના દેષમાત્રને ગ્રહણ કરે છે. ૩ ગમે તેવું ભારે કષ્ટ સહન કરવું સહેલું છે પણ પાપી દંભ તજવો દુર્લભ છે. ૪ “કંચન તજવું સહેલું છે, (પણ) પરવારીને સ્નેહ, પરનિંદા પર ઈરષા, દુર્લભ તજવા તેહ.” ૫ પરને શિખામણ દેવી હેલ છે, એ જ શિખામણ જાતે ગ્રહણ કરવી કઠણ છે, તેમ છતાં ખરો કલ્યાણને માર્ગ એ જ છે; પપદેશે પાંડિત્યનો નથી. (૬) ૧ ખીલે તે કરમાય. જન્મ એ મરે, એ કુદરતને અટલ કાયદે છે. ૨ દેહાભિમાન તજવું અને આપણે આત્મા જ પરમાત્મા થવાને લાયક છે, શક્તિરૂપે પરમાત્મા છે, એ સ્વાનુભવ કરે, એ સર્વે આસ્તિક-પ્રમાણિક સન્શાસ્ત્રોને સાર છે. ૩ બાહ્ય શાસ્ત્રો ભણવા તે દ્રવ્યજ્ઞાન છે અને આત્મસ્વરૂપને જાણવું–અનુભવવું એ ભાવજ્ઞાન ખાસ આદરવા ગ્ય છે. ૪ બહિરાત્મા સુંદર રૂપ, ધન, બળ અને સ્ત્રી પુત્ર પ્રમુખ બાહા વસ્તુની ઈચ્છા કરે છે અને અંતરાત્મા સુવિવેકગે તે બધાં મેહબંધનોથી મુક્ત થવા-છૂટવા ઈચ્છે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૫ ] ૫ દેહાદિક જડ વસ્તુની નકામી ચિન્તા તજી, બને તેટલી વધારે ચિન્તા નિજ આત્માની કરવી ઘટે. એમ કરવાથી અનેક ભવનાં પાપબંધન આ એક જ ભવમાં ટાળી શકાય છે. - ૧ તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરે, મમત્વને ત્યાગ કરે અને પરિગ્રહને પાપનું મૂળ સમજી તેના પર રાગ ઘટાડ, તેમાં સાક્ષીભાવે રહેવું, પરમાત્મભાવ પમાય એવા અભેદ સ્વરૂપનું ચિન્તન કરવું અને તેમાં સ્થિર થવા દઢ પ્રયત્ન કરે. ૨ અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય સંયુક્ત આત્માનું શુદ્ધ સ્વરૂપ ચિન્તવ્યા વગર એક ક્ષણ પણ નકામી જવા દેવી નહીં. ૩ શક્તિરૂપે સર્વે આત્મા સમાન હોવાથી તેમાં આત્મવત્ બુદ્ધિ રાખવી. સહુ કઈ સાચા કલ્યાણમાગે પુરુષાતન ફેરવી, આત્મવિકાસ સાધી, સંપૂર્ણ આત્મશાન્તિ પામે એવી ઉદાર ભાવના રાખવી. ૪ વિષયાસક્તિ તજી શુદ્ધ આત્માની ઉપાસના કરવી. ૫ ક્ષણિક વિષયસુખમાં મુંઝાઈ જઈને, અનંત અવિનાશી આત્મિક સુખ સાધી લેવાનું ભૂલાઈ જવું જોઈએ નહીં. [જે. ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૧૪૦.] Page #57 -------------------------------------------------------------------------- ________________ [ ર૬ ] શ્રી કપૂરવિજયજી લક્ષ્મીને વાસ કયાં હાય છે ? ૧ જે સ્ત્રી, માત-પિતા, સાસુ-સસરા આદિ વડિલેાની પૂજા કરે છે અને પતિ ઉપર પ્રેમ રાખે છે તેને ત્યાં લક્ષ્મીના વાસ હાય છે. ૨ જે સ્ત્રી સુંદર વસ્ત્રાલંકારાથી નહીં પણ સદાચારથી પેાતાના અંગને શણગારે છે, કકણુથી નહીં પણ દાનથી પેાતાના હાથને શેાભાવે છે, નવા નવા અભિલાષાને નહીં વધારતાં આત્મસ’ચમના જ વધારા કરે છે, સર્વ સાથે સાજન્યથી વી સલાહસંપથી રહે છે અને સદા મધુર વાણીથી ખેલે છે તેને ત્યાં લક્ષ્મીનેા વાસ હાય છે. ૩ જે સ્ત્રી સદા ઉદ્યોગી, સંતાષી, પ્રસન્નમુખી, મિતાહારી અને મિતાચારી રહીને પેાતાના હૃદયને અને શરીરને પવિત્ર રાખે છે તેને ત્યાં લક્ષ્મીને! વાસ હોય છે. ૪ જે સ્ત્રી પાતાની જાતની, ખાળખચ્ચાંની, પતિની અને અન્ય કુટુંબીજનેાની સંભાળ રાખે છે, બચ્ચાંને પ્રીતિપૂર્વક પેાતાને જ હાથે ઉછેરે છે અને કેળવે છે તેને ત્યાં લક્ષ્મીના વાસ હાય છે. ૫ જે સ્ત્રી સૂર્યોદય પહેલાં ઊઠીને દેહ, વાળ, દાંત, કપડાં અને ઘરની તમામ ચીજો સાફ્ કરે છે, કાળજીપૂર્વક ઘરકામમાં મડી જાય છે અને પતિ તથા માળખચ્ચાંને સુખી રાખે છે તેને ત્યાં લક્ષ્મીના વાસ હાય છે. સાર—ઉપરની હકીકત ખરાખર લક્ષમાં લેતાં સ્ત્રીઓએ પેાતાની જાતને કેળવી કેવી તૈયાર કરવી જોઇએ તેને સ્પષ્ટ ખ્યાલ આવશે. જે સ્ત્રી પાતાની જાતને સારી રીતે કેળવી Page #58 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૭ ] સુધારી શકે છે તે જ પોતાની સંતતિને પણ તેને સુંદર વારસો આપવા ભાગ્યશાળી થઈ શકે છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૧૪૨] શુદ્ધ ચારિત્રને પ્રભાવ. સદ્વર્તન, કર્તવ્યપ્રેમ અને પ્રમાણિકપણું–આ ગુણો મનુષ્યને માટે એટલા બધા જરૂરના અને મહત્ત્વના છે કે એના વગર શુદ્ધ ચારત્ર બંધાવું જ અસંભવિત અથવા અશકય છે.” કઈપણ દેશ સમાજની ઉન્નતિનો આધાર ત્યાંની ઉપજ, ત્યાંના સુદઢ વિશાળ કિલ્લાઓ કે સુંદર ઇમારતો ઉપર રહેલો નથી, પરંતુ તે દેશનાં દઢ ચારિત્રવાન મનુષ્ય ઉપર રહેલે છે. એ સદવાકય હૃદયમાં કેરી રાખવા ગ્ય છે.” દેશની શક્તિનું માપ વસ્તીની વિશેષ સંખ્યા ઉપરથી નહીં, પરંતુ પ્રજાના ચારિત્ર-સદાચરણ ઉપરથી થાય છે.” “એકાદ વિલક્ષણ બુદ્ધિવાળાને જોઈને આનંદ થાય છે - ખરોપરંતુ માન-સન્માન તો સદાચરણને જ વધારે અપાય છે.” બુદ્ધિ તે મગજનો વિષય છે પણ વ્યવહાર તે હદયથી જ દીપે છે. જ્યાં સુધી હદય ઉન્નત-વિશાળ-ઉદાત્ત થયું નથી ત્યાં સુધી બીજું બધું શિક્ષણ અપૂર્ણ છે.” “જે જે મહાપુરુષે આ સંસારમાં કીર્તિના અચળ સ્થભે ઊભા કરી ગયા છે તે પિતાના સદાચરણ–ચારિત્રવડે જ કરી ગયા છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૧૪૩.] Page #59 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮ ] શ્રી કપૂરવિજયજી “ માળ સ્વભાવ’ ' જમીનના એ સ્વભાવ છે કે જો તેમાં સારાં ખીજ વાવવામાં નહીં આવે તે તૃણાદિક હલકા છેડવાએ આપેાઆપ જ તેમાંથી ઊગી નીકળશે. આ સબંધમાં જમીનના અને બાળકાના સ્વભાવ એક સરખા છે. જો બાળકને બચપણથી જ સારી ટેવના અભ્યાસ નહીં પાડવામાં આવે તે તે આપે।આપ નારી ટેવા પકડી લે છે અને સારી કે નઠારી ગમે તેવી આદત એક વાર પડ્યા પછી તેના પંજામાંથી છૂટવું બહુ જ મુશ્કેલ થઈ પડે છે.” “ વિદ્વાન પુરુષા પણુ આદત( કુટેવ )ના ગુલામ હાય છે, કારણ કે બચપણમાં જે ટેવ પડી ગઇ હાય છે તે ભાગ્યે જ છૂટી શકે છે, માટે માબાપનુ સાથી મેટું કર્તવ્ય એ જ સિદ્ધ થાય છે કે તેમણે ( પાતે કુટેવા તજી ) પેાતાના સંતાનેાને સારી ટેવ પાડતાં શિખવવુ.” “એક ઉત્તમ શાણી માતા સેા શિક્ષકાની ગરજ સારે છે. એ વચનના મર્મ વિચારવા જોઇએ. સહુને સબુદ્ધિ સૂઝે. ” 2 [ જૈ. . પ્ર. પુ. ૪૮, પૃ. ૧૪૪. ] ભાષાસમિતિ કેવી ભાષા મેલવી? ઉપદેશમાળાકાર કહે છે તેમ મિષ્ટ–મધુર, ડાહ્યું-ડહાપણુભર્યું, થાડુ–પ્રમાણસર, પ્રસગને લગતું–મુદ્દાસર, ગરહિતનમ્રતાભયું, તુચ્છતા વગરનું—તુંકાર હુંકાર વિનાનુ, ગંભી Page #60 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૯ ] રતાવાળું, પહેલાં પરિણામને વિચાર કરીને ઉચ્ચારેલું, ધર્મને બાધક ન આવે એવું હિતવચન જરૂરી પ્રસંગે બેલડું ઉચિત કહ્યું છે. સાર–ઉપરની એકાન્ત હિતકારી વાત લક્ષમાં રાખીને આત્માથી સજનોએ (૧) કોઈની નિન્દાને એક પણ શબ્દ ઉચ્ચારવો નહીં, (૨) પિતાની તેમ જ પરની હલકાઈ થાય તેવું વચન પણ બોલવું નહી, (૩) કેઈની મશ્કરી–ઠઠ્ઠાબાજી કરવી નહીં, (૪) વિચાર્યા વગર એકદમ જેમ તેમ સાહસિક વચન બોલી નાખવું નહીં, (૫) કોઈની ઉપર આળ ચડાવનારું વાકય ઉચ્ચારવું નહીં, (૬) અવસર વિના-કવખતે બેલવું નહીં, (૭) તેમજ અવસર પામીને પણ હિતકારી પરિમિત (માપસર), અત્યંત પ્રિય લાગે તેવું, શુભ, સર્વને સુખકારી, નમ્ર અને સત્ય વચન બોલવું, એથી વિપરીત ન બોલવું. ' વિશેષમાં–૧ માર્ગમાં ચાલતાં કંઈ પણ વાતચીત કરવી નહીં. ૨ માર્ગે ચાલતાં મૌનપણે રહી જીવરક્ષાનું બરાબર ભાન રાખવું. ૩ ઠેકાણાસર પણ સત્ય ને પ્રસંગચિત હોય છતાં સાવધસદેષ વચન ન બોલવું. ૪ કેઈના મર્મની છુપાવવા જેવી છાની વાત અન્યને ન કરવી. ૫ કઠેર અને નિર્દય વચન ન ઉચ્ચારવા. ૬ સંપૂર્ણ જાણ્યા વગર નિશ્ચય રૂપે ન બોલવું. Page #61 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦ ] શ્રી કપૂરવિજયજી ૭ કેઈના અંગમાં કંઈ ખોડ–ખાંપણ હોય તો તે છેડખાંપણવાળા વિશેષણથી તેને બેલાવવા કે સંબોધવા નહિં. ૮ સર્વ જીવોને હિતકારી અને દેષ રહિત એવું માપસર સંયમધર્મની રક્ષાથે બોલાય તે ભાષાસમિતિ સમજવી. કેધ, માન, માયા, લોભ, ભય, હાસ્ય, મુખરતા–વાચાળતા અને વિકથા ( પરનિંદા અને આપબડાઈભરી નકામી વાતે) એ આઠ પ્રકારના દોષના સ્થાનને શાણા-પ્રજ્ઞાવંત સજજનેએ તજવાં જોઈએ અને ખાસ જરૂરી પ્રસંગે જ નિર્દોષ–હિતમિત ભાષાનો ઉપયોગ કરે જોઈએ. મૌ સર્વાર્થસાધનં—એ વચનને અનુસરી શકાય ત્યાં જરૂર અનુસરવું જ, પરંતુ બેલવાની જ્યાં જરૂર જ જણાય ત્યાં ઉપરોક્ત હકીકત લક્ષમાં રાખ્યા કરવી. - [ જે. ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૧૪૪] વચનામૃત, ૧ પિતાને પ્રતિકૂળ લાગે તેવું અણગમતું કાર્ય અન્ય પ્રત્યે આચરવું નહીં. ૨ પિતાને પ્રિય હોય તેવી વસ્તુ ગમે ત્યાં કે ગમે તેની પાસે હોય તે જોઈને રાજી થવું, પણ ઈર્ષા કરવી નહીં. પ્રિય ને હિતકારી વસ્તુ પ્રાપ્ત કરવા માટે પ્રમાણિક યન કરે, જેથી અંતરાયને જલદી અંત આવે. ૩ મનમાં જે શુભ કાર્ય કરવાનો ઉત્સાહ થયેલ હોય તે Page #62 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૩૧ ] કાર્ય કરવામાં મુહૂર્ત કે શુકન જેવા થોભવું નહીં. ઉત્સાહને જ મુહૂર્ત લેખી કાર્ય શરૂ કરવું. ૪ કોઈ પણ જાતની મુંઝવણમાં ડાહ્યા માણસની સલાહ લેવા નીકળવું તેના કરતાં આપણા મનને ડાહ્યું બનાવવું, જેથી તે ગમે તે વખતે સાચી સલાહ આપી શકશે. ૫ કઈ માણસ આપણી પાસે કાંઈ વાત કરે તે વખતે તેની વાત ઉપર લક્ષ રાખવા સાથે તેની શારીરિક ચેષ્ટા ઉપર સવિશેષ ધ્યાન આપવું. ૬ નિન્દાની બીકે નિન્દિત કાર્ય કરવું નહીં અને સત્કાય કરતાં અટકવું નહીં. ૭ શ્રદ્ધા-આસ્થાની પહેલી જરૂર છે. તે વગર એક વાત હૃદયમાં સ્થિર થઈ શકતી નથી. શ્રદ્ધામાં વિપરીતતા ન આવે એવી સંભાળ જરૂર રાખવી. ૮ વિચાર કરતાં તરત ન સમજી શકાય એવી વાત હોય તે તે એકદમ ખોટી છે એમ માની લેવું નહીં કે જાહેર કરવા સાહસ ખેડવું નહીં. ૯ જેટલું આપણે સમજી શકતા હોઈએ તેટલું જ સાંભળવું અને વાંચવું. નહિ સમજાયેલી વાત ચિત્તને ક્ષોભ કરે છે. ૧૦ વીતરાગે રાગ-દ્વેષને ત્યાગ એ જ ધર્મ બતાવેલ છે. જે જે પ્રવૃત્તિમાં રાગ-દ્વેષની ઉત્પત્તિ થતી હોય ત્યાં ધર્મ નથી. ૧૧ અરિહંતની પૂજા કરનારે અરિહંત ઉપર પ્રેમ પ્રથમ Page #63 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨ ] શ્રી કરવિજયજી ઉત્પન્ન કરવા જોઈએ અને તે પ્રેમ દુનિયાની સર્વ ચીજ પરના પ્રેમ કરતાં વધારે ઉત્તમ જોઈએ. ૧૨ ગુરુદર્શનથી અથવા તેમની દેશનાથી આપણને લાભ થવું જોઈએ અને જે તે ન થતું હોય તે દર્શનમાં કે સાંભળવામાં આપણું ખામી છે અથવા તો તે સ્થળ તે પ્રાપ્તિનું નથી એમ માનવું. ૧૩ દરેક વાત નિષેધના રૂપમાં બોલવા કરતાં પ્રતિપાદનના રૂપમાં બલવી. ૧૪ ધર્મ સંબંધમાં વિતંડાવાદ ન કરતાં સંવાદ કરવો. ૧૫ કોઈ માણસને આપણા વિચાર તરફ ખેંચો હોય તે આપણા વિચારે યત્નપૂર્વક તેના મગજમાં ઠસાવવા; પણ પ્રતિપક્ષી વિચારોનું ખંડન અથવા નિંદા કરવી નહીં. ૧૬ કઈ પણ શિષ્ટ પુરુષની પ્રશંસા એવા પ્રકારે ન કરવી કે જેથી બીજા શિષ્ટ પુરુષોની નિંદા થઈ જાય. ૧૭ એક તીર્થની પ્રશંસા કરતાં બીજા તીર્થોની ન્યૂનતા ન બતાવવી. ૧૮ જિંદગીમાં એવું એક ધર્મ અનુષ્ઠાન તે જરૂર કરવું કે જે જિંદગીના છેડા સુધી ટકી શકે. ૧૯ મૂખ આગળ કે બીજા ધર્મવાળા આગળ આપણા દેવગુરુધર્મની પ્રશંસા એટલી હદ સુધી ન કરવી કે જેથી તે ઉશ્કેરાઈ જઈ તેને નિંદા કરવાનું મન થાય. Page #64 -------------------------------------------------------------------------- ________________ Aઇ છે. લેખ સંગ્રહ : ૩ : [૩૩] ૨. આપણું શક્તિ કે પુન્ય ઉપરાંત જે ઈચ્છા થાય તે આપણા મનની નબળાઈ સમજવી. કેઈનું જોઈ તેવું થવાનું મન થાય તે પણ આપણા મનની નબળાઈ છે. ૨૧ અમુક કાર્ય અથવા અમુક પ્રવૃત્તિ ઉત્તમ છે, એમ જે સમજાય તો તેમાં બીજાને વાદ ન કરતાં આપણે તે કરી લેવું જોઈએ. ૨૨ શૃંગાર કરતાં વૈરાગ્યને વધારે સ્વીકારે. ૨૩ શૃંગાર ઉપાધિ વધારનાર છે. વૈરાગ્ય ઉપાધિને દૂર કરનાર છે. ૨૪ આપણે સંસાર અને સંસારમાં રહેલા પદાર્થોને ભૂલી જવા જોઈએ. જે સંસારમાં નવું નવું જોયા કરીએ તો તેથી સંસારના સ્મરણમાં વિસ્મૃતિ ન થતાં વધારે થવા પામે છે. ૨૫ બાળ, યુવાન અને વૃદ્ધ એમ અવસ્થા બદલાવાની સાથે આપણા વિચાર પણ બદલાવા જોઈએ. તેમાં અનુક્રમે પ્રઢતા ને મક્કમતા આવવી જોઈએ, ર૬ જે કંઈ ધર્મકાર્ય કરે તેનું રહસ્ય સમજવાની પહેલી ઈચ્છા રાખે. ૨૭ જે કાર્ય કરવાના આપણે અધિકારી હાઈએ અને કરી શકીએ તેટલું જ માથે લેવું જોઈએ, નહીં તો આપણે વિશ્વાસઘાતી ગણાઈએ. ૨૮ સવારમાં ઊઠી ઉત્તમ પુરુષોના નામ લેવા. Page #65 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪ ] શ્રી કરવિજયજી ૨૯ ખુલ્લાં દાન કરતાં ગુપ્ત દાન દેવું વધારે ઉત્તમ છે. ૩. ધર્મકાર્યોના કારણે મેળવી રાજી ન થવું, પણ તેવા કારણેથી કાર્ય થતું જોઈને રાજી થવું. ૩૧ ધર્મ કરવાને વિલંબ કે વાયદા ન કરવા, તેને વધારે અગત્ય આપવી. ૩ર જેટલું પ્રમાણિકપણું આપણે રાજ્યદંડ કે દુનિયાની બીકે સાચવીએ છીએ તેના કરતાં પાપની બીકે વધારે સાચવવાનું મન થાય તેવી ટેવ પાડવી જોઈએ. ૩૩ આપણે મરવું છે એ ચોક્કસ અને મરીને કયાંય પણ જવાનું તો છે જ, તો કયાં જશું તેને વિચાર પ્રથમ કરવો જોઈએ. - ૩૪ અન્યના દૂષણે જેવા કરતાં પહેલાં આપણા દુષણો જેવા જોઈએ. ૩૫ અનીતિનું કામ કરવાથી ગમે તેટલે ફાયદો થયો હોય તે પણ તે દેખીને રાજી ન થવું. ૩૬ ધર્મના અનેક કાર્યો છે છતાં જેમાં આપણું ચિત્ત વધારે ચેટતું હોય તે કાર્ય વિશેષ કરવું. ૩૭ જે હેતુથી જે ધર્મનું કાર્ય કરવા ફરમાવેલું છે તે હેતુ સચવાતું ન હોય તે તે કામ કરવું નિરર્થક ઠરે છે. - ૩૮ ટૂંકી–સંકુચિત દ્રષ્ટિ રાખવાથી ઈર્ષાળુ થવાય છે. ૩૯ જે પિતાનામાં ન હોય તે પિતાનામાં માની લેવાથી અહંકાર પેદા થાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૩૫ ] ૪. મરજી વિરુદ્ધ જેવાથી કે સાંભળવાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ૪૧ દરેકની ઈચ્છા જુદી જુદી હોય છે. બીજાની ઈચ્છા ઉપર આપણે દ્વેષ યા અનાદર કરીએ તો આપણી ઈચ્છાને માટે પણ તેમજ બનવા પામે. ૪૨ જે કુળમાં અને જે ધર્મમાં આપણે ઉત્પન્ન થયા હોઈએ તેની નામનિશાની પોતાના કુળમાંથી સર્વથા નાશ થવા દેવી નહીં; નહીં તે ગોટાળે વળે. ૪૩ આપણા બાળકને આપણું અનુભવની કેળવણી જરૂર આપી જવી. તે જેટલી ઉપયોગી છે તેટલી બીજી કેળવણી ઉપયોગી નથી. ૪૪ માણસની જિંદગીનો અમુક ભાગ પરલોકનાં સાધન માટે અવશ્ય રાખવો જોઈએ. (નહીં તો મૂળગી મૂડી ગુમાવી દેવાને પ્રસંગ આવે.) ૪૫ ઉત્તમ જ્ઞાનીનાં વચન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ. ૪૬ આપણું રીતિ-નીતિ અજ્ઞાનીઓની રીતિ-નીતિથી ભલે જુદી પડતી જણાય, પણ જ્ઞાનીઓની રીતિ-નીતિ સાથે મળતી થાય તેમ ધ્યાન રાખવું. ૪૭ આપણા વિચારોમાં કેટલે ફેર પડ્યો? વિચારશુદ્ધિમાં વધારે થયે કે ઘટાડો થયો ? તેની વર્ષ આખરીએ તપાસ કરવી જોઈએ. એ રીતે આત્મનિરીક્ષણ કરવું ઘટે. Page #67 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬ ] શ્રી પૂરવિજયજી ૪૮ આપણા હદયને જે કાર્ય શુદ્ધ લાગતું હોય તે ન કરવા માટે કેઈની સલાહ માનવી નહીં. ૪૯ જે પરમાત્માનું નામ આપણે લઈએ છીએ તે એક દિવસ આપણે જેવા હતા તે આપણે તેની પવિત્ર આજ્ઞાને અનુસરીને તેમની જેવા શું કામ ન થઈ શકીએ? તેમની એકાન્ત હિતકારી આજ્ઞાને યથાશક્તિ અનુસરતાં અવશ્ય તેમની જેવા થઈ શકીએ અને ભવભ્રમણને અંત કરી શકીએ. ૫૦ જે શાસ્ત્રો વાંચવા કે સાંભળવા તેમાંથી સાર–હિતતત્વ ગ્રહણ કરી લેવું. પ૧ પાપનું કામ જાણ્યા પછી પણ જે આપણે કરીએ તો વધારે નિ:શુતા-કઠેરતા લેખાય. પર પુ બંધ કરવા કરતાં કર્મક્ષય કરવાનું વધારે પસંદ કરવું. [ જે. ધ. પ્ર. પુ. ૪૯, પૃ. ૨૪૪] વિક–ગષ્ટીમાંથી લેવા ગ્ય બેધ.” જિનધર્મમાં રક્ત ધનપાળ પંડિતે ભેજ રાજા પાસે રાજસભામાં એક દિવસ પ્રસંગ પામીને નિવેદન કર્યું કે -- " येषां न विद्या न तपो न दानं, न चापि शीलं न गुणो न धर्मः। न मर्त्यलोके भुवि भारभूताः, मनुष्यरूपेण मृगाश्चरन्ति ॥" જેમનામાં વિદ્યા, તપ, દાન, શીલ, ગુણ ને ધર્મ નથી તેઓ મનુષ્ય લોકમાં પૃથ્વી ઉપર નકામા ભારભૂત છે, તે મનુ Page #68 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૩૭ ] વ્યરૂપે મૃગલાની જેમ અહીં-તહીં ભમ્યા કરે છે.’ આવું પાંડિત વચન સાંભળી મૃગે પેાતાના ગુણ્ણા ગણાવીને દલીલ કરી કે ૮ મને આવા માણસ સાથે સરખાવી ન શકેા.' ત્યારે બીજા ડિતે એવા ગુણહીન માણસને ગાયની ઉપમા દીધી. પછી તેણે પણ પેાતાનામાં રહેલા ગુણા ગણાવી તેને નિરુત્તર કર્યા, એટલે અન્ય અન્ય પડિતાએ તેવા મનુષ્યને તૃણુ, વૃક્ષ, ધૂળ, શ્વાન, ગર્દભ, કાગ, ઊંટ, ભસ્મ જેવા પદાર્થોની ઉપમા દેવા માંડી; પણ તેમાંના દરેકે પેાતાનામાં અમુક ઉપકારક ગુણુ હેાવાનુ જણાવી તેમને નિરુત્તર કર્યા. પછી એક પડિતે કહ્યું કે એવા ગુણહીન મનુષ્યાને સરખાવી શકાય એવી કેઇ પણ વસ્તુ મને જણાતી નથી.’ 6 સાર-જો આવે! અતિ દુર્લભ મનુષ્યજન્મ પામી તેમાં પેઢા કરી લેવા ચેાગ્ય ઉપર જણાવેલા સદ્દગુણ્ણા ઉત્પન્ન ન કરી શકાય, તે તે ગુણુના અનાદર કરાય, તેની વિરાધના કરાય તેા પામેલે મનુષ્યજન્મ વૃથા થાય છે, એટલું જ નહીં પણુ પેાતાની સ્વચ્છંદ મતિ-ગતિવડે તેનેા ગેરઉપયેગ કરી પેાતે સ્વપર કઇકને અહિતકર્તા થાય છે. આ અતિ અગત્યની વાત ખાસ વિચારવા ચેાગ્ય છે, અને વિચાર કરી પેાતાની અનાદિની ભૂલ સુધારી લેવાય તેા તેથી સ્વપર અનેકને તે ઉપકારક થઈ પડે તેમ છે. શાસ્ત્રકાર મહાત્મા ઠેકાણે ઠેકાણે ભાર દઇને કહે છે કે-‘ તત્ત્વ-આત્મસ્વરૂપને વિચાર કરવા, નિરધાર કરવા એ અણુમૂલ બુદ્ધિ પામ્યાનું ફળ સમજવાનુ છે. સ્વશક્તિ વિચારી બની શકે તેવાં ને તેટલાં વ્રત-નિયમ અંગીકાર કરી તેને સારી રીતે સંભાળી પાળવાં એ આ અમૂલ્ય માનવદેહ પામ્યાનું ફળ સમજવું. પૂર્વ પુન્યજોગે લક્ષ્મી પામીને તેને Page #69 -------------------------------------------------------------------------- ________________ [૩૮] શ્રી કરવિજયજી સઠેકાણે-સારે માગે વાપરી તેના ઉપરનો મેહ ઉતારે એ ભાગ્યને લક્ષ્મી પામ્યાનું ફળ છે, તેમ જ સામા જીવોને પ્રીતિ ઉપજે, તેમનું ભલું થાય એવી સત્ય, પ્રિય ને પથ્ય વાણું વરવી તે વાચા પામ્યાનું ફળ માનવું” ઈતિશમ્ [ રૈ. ધ. પ્ર. પુ. ૪૯, પૃ. ૨૪૮ ] નવપદ નમસ્કાર કાય સરળ વ્યાખ્યા સહિત. उप्पन्नसन्नाणमहोमयाणं, सपाडिहेरासणसुठ्ठियाणं ॥ सद्देसणाणं दिअसजणाणं, नमो नमो होउ सया जिणाणं ॥१॥ જેમનામાં ઉત્પન્ન થયેલા ઉત્તમ કેવળજ્ઞાનની જ્યોતિ ઝળહળી રહી છે, અશોકવૃક્ષાદિક પ્રાતિહાર્યયુક્ત સિંહાસન ઉપર જેઓ વિરાજમાન થઈ રહ્યા છે, અને અમૃત સમાન ઉત્તમ દેશના વડે જેમણે સજજનેને આનંદિત કર્યા છે તે જિનેશ્વર દેને સદા ય અમારે વારંવાર નમસ્કાર હે ! ૧ सिद्धाणमाणंदरमालयाणं, नमो नमोणंतचउक्याणं ॥ सम्मग्गकम्मख्खयकारगाणं, जम्मजरादुख्खनिवारगाणं ॥२॥ સહજાનંદવાળા સિદ્ધિસ્થાનમાં જેમણે સ્થિતિ કરેલી છે, જેઓ અનંત ( જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યરૂપ) ચતુછયે કરી સંયુક્ત થયેલા છે, જેમણે જ્ઞાનાવરણીય પ્રમુખ સમગ્ર કર્મનો ક્ષય કરેલ છે અને જન્મ, જરા, મરણના સમસ્ત દુઃખ નિવાર્યા છે તે સિદ્ધ ભગવાનને અમારો વારંવાર નમસ્કાર હો ! ૨ Page #70 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : सुरीण दूरीककुग्गहाणं, नमो नमो सुरसमप्पभाणं ॥ सद्देसणादाण समायराणं, अखंडछत्तीसगुणायराणं [ ૩૯ ] ॥ ૩ ॥ જેમણે કુમતિ–કદાગ્રહને દૂર કરેલા છે, જેઓ સૂર્યના જેવા પ્રભાશાળી છે, ભવ્યાત્માઓને એકાન્ત હિતકારક દેશના દેવાને જે સાવધાનપણે પ્રવર્તે છે, તેમ જ જે પંચેન્દ્રિયનિગ્રહ, નવ બ્રહ્મગુપ્તિ, કષાયચતુષ્કજય, પંચમહાવ્રતપાલન, પંચાચારસેવન તથા પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ અખંડ છત્રીશ ગુણના નિધાન છે, એવા ભાવાચાર્ય ભગવાનેાને અમારા વારંવાર નમસ્કાર હા ! ૩ सुत्तत्थविथ्थारणतप्राणं, नमो नमो वायगकुंजराणं || જળસ્ત્ર સંધાળસાયરાળ, સવળાઝિયમન્છાળ || ૪ || શિષ્યસંપ્રદાયને સૂત્રા શીખવવામાં જેએ સાવધાન રહે છે, સાધુસમુદાયની સંભાળ ( નિર્વાહ કરવામાં જેએ સાગર જેવી ગંભીરતા રાખે છે અને ઇર્ષ્યા-અદેખાઇને તા જેમણે સથા તજી દીધી હાય છે એવા શ્રેષ્ઠ વાચક યા ઉપાધ્યાય ભગવાનને અમારે વારંવાર નમસ્કાર હા! ૪ साहूण संसाहि असंजमाणं, नमो नमो सुद्धदयादमाणं ॥ तिगुत्तिगुत्ताण समाहियाणं, मुर्णिदमाणंदपयट्ठियाणं ॥ ५ ॥ સંયમરાગમાં સમ્યગ્ પ્રકારે પ્રવૃત્ત થયેલા, મુખ્યવૃત્તિથી મન, વચન અને કાયાને સારી રીતે કાબૂમાં રાખી રહેલા, સમતા– સમાધિમાં સ્થિત થયેલા, મુનીંદ્ર ચેાગ્ય સહજાન૬માં મસ્ત રહેનારા અને શુદ્ધ–નિષિ દયા અને ક્રમનુ સેવન કરનારા વિશ્વવી સમસ્ત સાધુસમુદાયને અમારા વારંવાર નમસ્કાર હા ! ૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] શ્રી કપૂરવિજયજી जिणुत्ततत्ते रुइलख्खणस्स, नमो नमो निम्मलदसणस्स ॥ मिच्छत्तनासाइसमुग्गमस्स, मुलस्स सद्धम्ममहादुमरस ॥६॥ સર્વજ્ઞ–વીતરાગકથિત જીવાજીવાદિક નવતત્વમાં ચિ-શ્રદ્ધાન, એ જેનું લક્ષણ છે, મિથ્યાત્વ કષાય પ્રમુખને ટાળવાથી જેને આવિર્ભાવ (દેખાવ) થઈ શકે છે અને જે જ્ઞાન–ચારિત્રધર્મરૂપ મહાવૃક્ષનું મૂળ છે તે નિર્મળ સમ્યકત્વને અમારો વારંવાર નમસ્કાર હો ! ૬ अन्नाणसंमोहतमोहरस्स, नमो नमो नाणदिवायरस्स ॥ पंचप्पयारस्सुवगारगस्स, सत्ताण सवथ्थपयासगस्स ॥ ७॥ જે અજ્ઞાન અને મહામેહરૂપી અંધકારને દૂર કરી નાંખે છે, વળી મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ જેના પ્રકાર છે, જે અનેક રીતે જીવોને ઉપકાર કરે છે અને જે ભવ્ય જીને સર્વ પદાર્થ સંબંધી બધ સમપે છે તે જ્ઞાનદિવાકરને અમારે વારંવાર નમસ્કાર હે! ૭. आराहिआखंडियसकियस्स, नमो नमो संजमवीरिअस्स ॥ सम्भावणासंगविवडियस्स, निव्वाणदाणाइसमुजयस्स ॥ ८॥ જે અખંડિત શક્તિ( પ્રમાદ રહિત સતત પુરુષાર્થ )વડે પ્રાપ્ત થઈ શકે છે, સદભાવના ચેગે જેની વૃદ્ધિ થઈ શકે છે અને જે શાશ્વતસુખાદિ આપવા સમર્થ છે, તે સંયમવીર્યને અમારો વારંવાર નમસ્કાર હો ! ૮ कम्मदुमुम्मूलणकुंजरस्स, नमो नमो तिवतवोभरस्स ॥ अणेगलद्धीण निबंधणस्स, दुस्सज्ज्ञअथ्थाण य साहणस्स ॥९॥ જેના પ્રભાવે મૈતમસ્વામીની જેવી અનેક ઉત્તમ લબ્ધિઓ Page #72 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૪૧ ] ઉત્પન્ન થાય છે, તેમ જ દુ:સાધ્ય ( મહામુશીખતે મેળવી શકાય એવા ) અર્થ પણ જેનાવડે સુસાધ્ય ( સુખે મેળવી શકાય એવા ) થઇ શકે છે તથા જે સમર્થ હાથીની પેઠે કર્મરૂપી વૃક્ષને સમૂળગુ ઉખેડી નાંખવા સમર્થ છે તે તીવ્ર તપાભર( આંબિલ વધ માનાદિક અનેક પ્રકારના આકરા બાહ્ય અને અભ્યંતર તપસમુદાય )ને અમારા વારંવાર નમસ્કાર હા ! હું इय नवपयसिद्धं, लद्भिविज्झासमिद्धं । पयडिअसुरवग्गं, हींतिरेहासमग्गं ॥ दिविइसूर सारं, खोणिपीढावयारं । તિજ્ઞવિજ્ઞયચી, સિદ્ધચકૢ નમામિ શ્૰ી વૃતિરમ્ II [ જૈ. . પ્ર. પુ. ૪૦, પૃ. ૨૨૭] नवपदस्वरूपगर्भित अरिहंतादिक आराधन उपदेश. સરળ વ્યાખ્યા સહિત जिथंतरंगारिजणे सुनाणे, सुपाडिहेराइसयप्पहाणे ॥ संदेहसंदोहरयं हरंते, झाएह निचंपि जिणेरिहंते ॥ १ ॥ જેમણે રાગ, દ્વેષ અને માહાર્દિક અંતરંગ શત્રુવને જીતી લીધેા છે, જેથી ઉત્તમ કેવળજ્ઞાન પ્રમુખ આત્મ-સમૃદ્ધિ જેમને પ્રગટ-પ્રાપ્ત થયેલી છે, તેમ જ ઉત્તમ પ્રાતિહાર્યાદિક અતિશયાવડે જે દેવાધિદેવની પદવીને પામેલા છે, અને જે પેાતાની સાતિશય વાણીવડે અનેક જીવાને સદેહરૂપી રજસમૂહને સમીર Page #73 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨ ] શ્રી કર્ખરવિજયજી (પવન)ની પેઠે ઝાટકી કાઢે છે, તે જિન-અરિહંત ભગવાનને હે ભવ્યજને ! તમે સદા ય દિલમાં ધા! ૧ दुटकम्मावरणप्पमुक्के, अणंतनाणाइसिरिचउक्के ॥ समग्गलोगग्गपयप्पसिद्धे, झाएइ निच्चपि मणमि सिद्धे ॥२॥ વિવિધ પ્રકારે જીવોને વિડંબના કરનારા જ્ઞાનાવરણીય પ્રમુખ દુષ્ટ અષ્ટ કર્મનાં આવરણોથી જેઓ મુક્ત થયેલા છે, તેથી અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને અનંત શક્તિ પ્રમુખ આત્મલક્ષમી જેમને પ્રગટ થયેલી છે, તેમ જ જેઓ સમગ્ર લોકના અગ્રપદને પામેલા છે, એટલે નિરુપાધિક સિદ્ધિગતિ અથવા મોક્ષ નામના પ્રસિદ્ધ સ્થાનને પ્રાપ્ત થયેલા છે તે સિદ્ધ ભગવાનને હે ભવ્યજન! તમે તમારા દિલમાં સદા ય યાવો! ૨ न तं सुहं देह पिया न माया, जं दिति जीवाणिह सूरिपाया ॥ तम्हा हु ते चेव सया महेह, जं मुख्खसुख्खाई लहुं लहेह ॥३॥ અખંડ છત્રીશ ગુણગણથી અલંકૃત, ભાવ–આચાર્યની ચરણસેવા જીને જે સત્ય સ્વાભાવિક સુખ સમપે છે તેવું સુખ માતાપિતાદિક સ્વજન સંબંધીઓ આપી શકતા નથી; તેટલા માટે હે ભવ્યજન! તમે તેવા ભાવાચાર્યનાં ચરણકમળ સદા ય સે–પૂજે કે જેથી માક્ષસુખાદિક વેગે વરી શકે! ૩ सुत्तत्थसंवेगमयस्सुएणं, संनीरखीरामयविस्सुएणं ॥ पीणंति जे ते उवज्झायराए, झाएह निश्चंपि कयप्पसाए ॥४॥ સુસ્વાદિષ્ટ જળ, ક્ષીર અને અમૃત સમાન અનુક્રમે હિતકારી શ્રત, અર્થ અને સ્વાનુભવજ્ઞાનવડે સ્વશિષ્પવર્ગને જેઓ Page #74 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૪૩ ] પ્રસન્ન કરે છે તેવા સુપ્રસન્ન કૃપાળુ વરવાચક ઉપાધ્યાયજી મહારાજને હે ભવ્યજનો ! તમે સદા ય દિલમાં ધ્યા! ૪ खंते य दंते य सुगुत्तिगुत्ते, मुत्तं पसंते गुणजोगजुत्ते ॥ गयप्पमाए हयमोहमाए, झाएह निच्चं मुणिरायपाए ॥५॥ શાંત (ક્ષમાશીળ-ક્ષમાળુ), દાન્ત (દમનશીલ-ઇંદ્રજિત), સુગુતિ (મન, વચન અને કાયાને સુનિહિત કરી રાખનાર), મુક્ત (નિલેપ-નિઃસ્પૃહી ), પ્રશાન્ત ( જેમણે કષાયમાત્રને સારી રીતે શેષવી દીધા છે એવા વૈરાગ્યરસમાં ઝીલનાર), મૂળ-ઉત્તર સાધુ યેગ્યે ગુણને ધારણ કરનાર (પાંચ મહાવ્રતાદિક સાધુ યેગ્ય ૨૭ ગુણ અલંકૃત ), વિકથાદિક પ્રમાદવર્જિત અને મેહમાયાથી મૂકાયેલા ( હું અને મારું જેમને નથી, અથવા અહંતા અને મમતાને જેમણે મારી કાઢી છે ) એવા મુનિરાજનાં ચરણકમળને તમે સદા ય ધ્યા! પ जं दवछक्काइसुहहाणं, तं दंसणं सत्वगुणप्पहाणं ॥ कुग्गाहवाहीउ वयंति जेण, जहा विसुद्धण रसायणेण ॥ ६ ॥ સર્વજ્ઞકથિત ષડુ (છ) દ્રવ્ય (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ), જીવાજીવાદિક નવ તત્વ (જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ), સમ નય (નગમ, સંગ્રહ, વ્યવહાર, જૂસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત), સપ્તભંગી (સ્થાત્ અસ્તિ, સ્યાત્ નાસ્તિ, સ્વાતુ અસ્તિનાસ્તિ, સ્યા, અવક્તવ્ય, સ્યાત અતિ અવક્તવ્ય, સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય અને સ્થાત્ અસ્તિનાસ્તિ યુગપત્ અવક્તવ્ય), ચાર નિક્ષેપા (નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ), પાંચ ભાવ Page #75 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪ ] શ્રી કપૂરવિજયજી ( દિયક, ઉપશમક, ક્ષાાપશમિક, ક્ષાયિક અને પારિણામિક ) તેમજ એ પ્રમાણુ ( પ્રત્યક્ષ અને પરાક્ષ ) વિગેરે સર્વજ્ઞભાષિત વચનમાં સુશ્રદ્ધાન ( દૃઢ પ્રતીતિ) લક્ષણવાળા સમ્યક્ત્વને સર્વ ગુણેામાં પ્રધાન એટલા માટે ગણવામાં આવેલ છે કે જેમ વિશુદ્ધ રસાયણુડે ગમે તેવી કષ્ટસાધ્ય વ્યાધિએ પણ દૂર થાય છે તેમ આ (સમ્યક્ત્વ ) ગુણવડે અન્ય ગુણ પ્રતિષધક કદાગ્રહ પ્રમુખ અનેક પ્રકારના આંતર વ્યાધિએ ઉપશમી જાય છે, એમ સમજીને હું ભવ્યાત્માએ ! સમ્યક્ત્વનું તમે યથાવિવિધ આરાધન કરેા, જેથી તમારી સઘળી કરણી મેાક્ષદાયી નીવડે. ૬ नाणं पहाणं नयचक्कसिद्धं तत्ताववोहिक्कमयं पसिद्धं ॥ धरेह चित्तावसहे फुरंतं, माणिक्कदीबुब्ध तमोहरतं ॥ ७ ॥ વિધવિધ ( અનેક પ્રકારના ) અપેક્ષાવાળા અભિપ્રાયેવર્ડ વસ્તુમાં રહેલા અનંતા ધર્મોનું સ્ફોટન કરનારા નયસમૂહયેાગે નિષ્પન્ન થયેલા, કેવળ વસ્તુસ્વરૂપનું જ પ્રતિપાદન કરનારા, અત્યારે પણ આગમરૂપે પ્રગટ દેખાતા, સ્વપરપ્રકાશક હાવાથી બીજા ચાર જ્ઞાન કરતાં ચઢિયાતા, રત્નદીપકની પેઠે અતસ્તમ( ઊંડા અજ્ઞાન અંધકાર )ને હરણ કરનારા એવા જાજ્વલ્યમાન જ્ઞાનદીપકને હું ભવ્યજના ! તમારા મનમંદિરમાં સ્થાપા ! ૭ सुसंवरं मोहनिरोहसारं, पंचप्पयारं विगयाइयारं || मूलोत्तराणेगगुणं पवित्तं, पालेह निश्चंपि हु सच्चरित्तं ॥ ८ ॥ જગમાત્રને અંધ કરી નાંખે એવા સમર્થ માનેા નિરોધ કરવાવડે પ્રધાન, સમિતિ-ગુપ્તિ પ્રમુખ સુસવર સ્વરૂપ, Page #76 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [૪૫] સામાયિક, છેદપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એ પાંચ પ્રકારવાળા અને મૂળ તથા ઉત્તર અનેક ગુણવડે પવિત્ર એવા સચ્ચારિત્રને તમે સદા ય નિરતિચારપણે પાળો. ૮ बझ्झं तहाभिंतरभेयमेयं, कयाइ दुब्भेयकुकम्मभेयं ।। दुक्खक्खयथ्थं कयपावनासं, तवं तवेहागमियं निरासं ॥९॥ છ પ્રકારે બાહ્ય અને છ પ્રકારે અત્યંતર એમ જેના બાર ભેદ થાય છે, જેનાવડે દુર્ભેદ્ય કુકર્મોનો ભેદ (વિનાશ) થઈ શકે છે, એવા પાપવિનાશક તપને હે ભવ્યજનો ! તમે જન્મમરણાદિક દુઃખને ક્ષય કરવા માટે આગમ રીતે નિરાશીભાવે (નિષ્કામવૃત્તિથી) સેવ કે જેથી તમે જલદી ભવભ્રમણ નિવારીને અક્ષય-અવ્યાબાધ-શિવસુખને પામી શકે. ૯ एयाइं जे केवि नवपयाई, आराहयंतिठ्ठफलप्पयाई ॥ लहंति ते सुख्कपरंपराणं, सिरिसिरीपालनरेसरुव्व ॥१०॥ इति. સર્વ–મોક્ષ પ્રમુખ ઈષ્ટ ફળને પ્રકર્ષે કરીને દેવાવાળા ઉપર કહેલાં ઉત્તમ નવપદેને જે ભવ્યાત્માઓ આરાધે છે તેઓશ્રી શ્રીપાળનરેશ્વરની પેઠે સુખની પરંપરા–અવિચ્છિન્ન સુખસંપદાને સહજે પામે છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૨૨૯.] Page #77 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬ ] શ્રી કપૂરવિજયજી નવપદરૂપ સિદ્ધચક્રનું માહાઓ અને તે સાથે આત્માને સંબંધ. યોગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણે રે તેહ તણે અવલંબને, આતમ ધ્યાન પ્રમાણે રે. મહાવીર જિનેશ્વર ઉપદિશે. નવપદપ્રકરણકાર કહે છે કે-“ભ ભે મહાનુભાવો ! દશ દષ્ટાંતે દુર્લભ મનુષ્યજન્મ પામીને અને તે સાથે વળી આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ વિગેરે પ્રધાન સામગ્રી પુન્યયોગે પામીને મહાઅનર્થકારી પાંચ પ્રકારનું પ્રમાદ (મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા) જલદી તજી દઈ, ઉત્તમ ધર્મકરણ કરવા તમારે પુરુષાર્થ ફેરવો જોઈએ. તે ધર્મ સર્વ જિનેશ્વરોએ દાન, શીલ, તપ અને ભાવ ભેદે કરી ચાર પ્રકારને ઉપદિશ્યો છે.” તેમાં પણ ભાવની પ્રધાનતા વખાણું છે. ભાવ સહિત જ કરવામાં આવતી ધર્મકરણી દાન, શીલ, તપ પ્રમુખ સફળ થાય છે, ભાવ વગરની સકળ કરણ અલેખે જાય છે. “ભાવ પણ મનસંબંધ છે અને આલંબન વગર મન અતિ દુર્જય છે તેથી મનને નિયમમાં રાખવા માટે આલંબન (આલંબનવાળું ) ધ્યાન કહેલું છે.” ૧ અરિહંત, રસિદ્ધ, ૩ આચાર્ય, ૪ ઉપાધ્યાય, ૫ સાધુ, ૬ દર્શન, ૭ જ્ઞાન, ૮ ચારિત્ર, અને ૯ તપ, એ નવપદ વખાણેલાં છે. ” Page #78 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : એ નવપદનું સવિસ્તર વર્ણન વામાં આવ્યું છે. ત્યાંથી જાણી, લેવા ચેાગ્ય છે. [ ૪૭ ] નવપદપ્રકરણમાં કરતત્સ ંબંધી ખેાધ મેળવી એ નવપદ જ જગતમાં સારરૂપ છે, તેથી તેનુ આરાધન કરવા અધિક લક્ષ્ય રાખવાની જરૂર છે, એ નવપદમાં અરિહુતાદિક પાંચ ધમી ( ધર્માત્મા ) છે જ્યારે દર્શાનાદિક ચાર ( પ્રકારના ) ધર્મ છે. એ દન ( સમ્યકૃત્વ ), જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ સદ્ધર્મનું આરાધન કરવાથી જ ધર્માત્મા થઇ શકાય છે. જે જે અરિહંતાદિક થયા ને થાય છે તે સહુ ઉક્ત ધર્માંના આરાધન( સેવન )વડે જ થયા છે, થાય છે અને ભવિષ્યમાં પણુ જે જે અરિહતાદિક થશે તેએ પણ પવિત્ર ધર્મ ના આરાધનવડે જ થશે. એથી વર્તમાનકાળે પણ ભવ્ય જનાએ એ જ પવિત્ર ધર્મનું આરાધન કરવા ઉજમાળ રહેવુ ઉચિત છે. ધર્મ ધમીજનામાં નિવસે છે તેથી ધર્મનું આરાધન કરવા ઇચ્છનારે ઉક્ત અદ્વૈિતાદિક ધર્માત્માનું હૃઢ આલંબન લેવું અત્યંત જરૂરનું છે. અહિં તાર્દિક પવિત્ર ધર્માત્માએના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેપા પૂજનિક છે. જેમના ભાવ પવિત્ર છે તેમના નામ, સ્થાપના અને દ્રવ્ય પણ પવિત્ર છે, બીજાના નથી. તેથી અરિતાદિક પવિત્ર આત્માઓનું ( ભાવસહિત ) નામસ્મરણ કરવાથી, તેમની ( શાશ્વત-અશાશ્વત ) પ્રતિમાનાં દર્શીનાર્દિક કરવાથી, તેમ જ ત્રિકાળગત તેમના આત્મદ્રવ્યને નમસ્કારાદિક કરવાથી, આપણા આત્મા જાગૃત થાય છે, એટલે Page #79 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮ ] શ્રી કરવિજયજી એ અરિહંતાદિકમાં જેવા ઉત્તમ ગુણે છે તેવા જ ઉત્તમ ગુણે પ્રાપ્ત કરવા ઉજમાળ થાય છે, જે ગુણે અરિહંતાદિકને વિષે વ્યક્ત (પ્રગટ) થયેલા છે, તે જ (તેવા જ ) ગુણે આપણા પ્રત્યેક આત્મામાં શક્તિ(સત્તા )રૂપે તો રહેલા જ છે; પરંતુ કર્મના આવરણથી ઢંકાઈ ગયેલા હોવાથી પ્રગટ દેખી શકાતા નથી, પરંતુ જે પ્રગટ ગુણ અરિહંત પરમાત્માદિકનું દઢ અવલંબન લહી કર્મનાં સઘળાં આવરણ દૂર કરી દેવામાં આવે તે પછી સ્વસત્તામાં રહેલ સમસ્ત ગુણે જેવા ને તેવા ઝળહળતા પ્રગટ થાય. સૂર્યાદિક ઉપર આવી લાગેલાં વાદળાં દૂર થતાં જ તેની સ્વાભાવિક પ્રભા શું પ્રગટ થયા વગર રહે છે? એથી જ અવ્યક્ત ગુણી એવા આપણે વ્યક્ત ગુણી અરિહંતાદિક પરમેષ્ઠીનું દૃઢ આલંબન લેવું તે જ ઉચિત છે. જે જે કાર્ય ઉચિત વિવેક સહિત વિધિપૂર્વક કરવામાં આવે છે તે તે અ૫ શ્રમે અભુત લાભ મેળવી આપે છે. એટલા માટે પવિત્ર ધર્મકરણું સેવન કરનારે, યાચિત મર્યાદા પાલનરૂપ વિધિ સાચવવા અને સ્વેચ્છાએ યદ્વાલદ્ધા કરવારૂપ અવિધિ દેષ ટાળવા ખાસ કાળજી રાખવી જોઈએ. કહ્યું છે કે દધ્ધ શૂન્યને અવિધિ દોષ, અતિપ્રવૃત્તિ જેહ, ચાર દોષ ઈડી ભજો, ભક્તિ ભાવ ગુણગેહ.” આમ છતાં આશ્ચર્યની વાત છે કે આપણે યથાવિધિ ધર્મકરણ કરવાને બરાબર ખપ કરતા નથી. અને ફળ મેળવવા આતુરતા ધરીએ છીએ. ખરી વાત તો એ છે કે આપણે ફળને માટે તાલાવેલી કર્યા વગર જ કેવળ આત્મલક્ષી ઉપગથી દરેક ધર્મકરણ કરીએ તો તેનું અચૂક ઉમદા ફળ મળે જ મળે. Page #80 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૪૯ ] વિધિરસિક ભવ્યજના ધર્મકરણી કરવાને પ્રસંગે શાસ્ત્રોક્ત સાત શુદ્ધિ સાચવવાનુ લક્ષ્ય પાતે રાખે અને બીજા માળ– અજ્ઞાન જીવાને પ્રેમપૂર્વક તેનું સૂચન કરતા રહે. આપણા દિલને સંકુચિત કરી નાંખી, ખીજા સભ્યજનેાની દરકાર નથી કરતા, તેમને પ્રેમપૂર્વક સાચા માર્ગ જાતે આદરી નથી બતાવતા એટલું જ નહિં પણ તેમના તરફ ઘણેા તિરસ્કાર બતાવાય છે તેથી ખરા સુધારા થઇ શકતા નથી. રસાયણુ કરતાં પણ વધારે ગુણકારી પવિત્ર ચૈત્રી પ્રમુખ ચાર ભાવના આપણા દિલમાં કાયમ જાગૃત રહેશે તેા જ સ્વપરહિતમાં વધારા થઈ શકશે. તે વગર ધર્મકરણી સફળ થવી જ મુશ્કેલ છે. ઉક્ત નવપદ્મરૂપ સિદ્ધચક્રની સેવાભક્તિની ચાગ્યતા પણુ ત્યારે જ આવી લેખાશે અને તેની સાકતા પણ ત્યારે જ થવા પામશે. તેમની પવિત્ર આજ્ઞાને અનુસરવાથી જ આપણું ય શીઘ્ર થઇ શકશે. ઇતિશમ. [ જૈ. ધ. પ્ર. પુ. ૪૧, પૃષ્ઠ ૩૨] જિનચૈત્યાદિક સબંધી એ એલ. શ્રીમદ્ હરિભદ્રસૂરિષ્કૃત ષોડશક અને પચાશકાદિ ગ્રંથામાં જિનચૈત્યપૂજાવિધિ તથા ચૈત્યવંદનવિધિ પ્રમુખ કઈક ઉપચેાગી વિષયે સ્પષ્ટ રીતે ચર્ચવામાં આવેલા છે. વિધિરસિક જનાએ એ સકળ ગ્રંથાનું રહસ્ય સમજવા જરૂર ખપ કરવા જોઇએ. સંક્ષેપચિ જનાને તેનુ કંઈક રહસ્ય જાણવા ઇચ્છા હાય તેા ભાગ્યત્રયના ગુજરાતી ભાષાંતરમાં જે ત્રણ પંચાશ ૪ Page #81 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦ ] શ્રી કપૂરવિજયજી કેની વ્યાખ્યા દાખલ કરવામાં આવી છે તે મનન કરી જવા ભલામણ કરવામાં આવે છે. તે ઉપરાંત સુમતિચારિત્ર રાજાના સંવાદ સાથે છેડશકાદિક ગ્રંથોમાંથી ઉદ્ધરી ઉક્ત વિષય સંબંધી જે કાંઈ સંક્ષિપ્ત પણ ઉપયોગી સંગ્રહ કરવામાં આવેલ છે તે પણ લક્ષપૂર્વક વાંચી-વિચારી લક્ષમાં લેવા ભલામણ છે. જિનચૈત્ય કરાવવાને અધિકારી કેણ હોઈ શકે? તેનામાં કેટલી ગ્યતા હોવી જોઈએ? તે કેવો આજ્ઞાસિક તથા સેવારસિક હો જોઈએ? જીવજયણું માટે તેને કેટલું બધું લક્ષ હોવું જોઈએ? તે કેવો ઉદાર અને પરોપકારશીલ હો જોઈએ? તે બધું સમજવા યોગ્ય છે. પ્રથમના વખતમાં બહુધા શાસ્ત્રોક્ત વિધિ મુજબ આધકારી જને જ ચિત્યાદિકનું નિર્માણ કરતા અને તેની રક્ષાસંભાળ પણ રાખતા; અત્યારે બહુધા ગતાનુગતિકતાનું જોર વધતું જાય છે અને શાસ્ત્રોક્ત વિધિ તરફ આદર ઓછો થતો જણાય છે. આગલા વખતમાં ઉદાર રાજાએ તીર્થ રક્ષાદિક માટે કેટલાક ગામો બક્ષીસ આપી દેતા હતા, અત્યારે તીર્થની રક્ષા કરવા નિમાંચેલા રાજાદિક તથા વ્યવસ્થાપક સુદ્ધા દેવદ્રવ્યાદિકનું રક્ષણ કરવાને બદલે બહુધા તેનું ભક્ષણ કે ઉપેક્ષા કરતા જણાય છે. વ્યવસ્થાપકે કેવળ નામના જ થઈ ગયેલા દેખાય છે. વ્યવસ્થા સાચવવા બહુ જ થોડું લક્ષ આપતા રહે છે, તેમ છતાં સત્તા માટે તે મરી પડે છે. વ્યવસ્થાપકને માથે જે ભારે જવાબદારી રહેલી છે તેનું તેમને ઠીક ભાન થવા પામે અને કેવળ સત્તાને જ લોભ રાખી નહીં વિરમતાં પોતાનું કર્તવ્ય યથાર્થ સમજી સ્વકર્તવ્યપરાયણ રહી અન્ય મંદ પરિણમી વ્યવસ્થાપકે રૂડા દાખલારૂપ બને એમ આપણે ઈચ્છીશું. દેવદ્રવ્યા Page #82 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [49] દિકની રક્ષા તથા વૃદ્ધિ કરવાના જે પવિત્ર હેતુ શાસ્ત્રકારે સમાવેલ છે તે નિજ લક્ષમાં રાખી પ્રમાદ રહિત તેની સાકતા કરવા સાવધાન મને એટલું ઇચ્છી હાલ વિરમશું. [ જૈ. ધ પ્ર. પુ. ૩૬, પૃ. ૧૯ ] ક મધનાં વિશેષ કારણેા. ૧ ( લેાલવશ ) જૈન શાસ્ત્રના ક્રયવિક્રય, ૨ કુશાસ્ત્રપ્રશ ંસા, ૩ જ્ઞાનની શંકા, ૪ કુશાસ્રચારી પ્રશંસા, ૫ સુશાસ્ત્રચારીભજન, ૬ પરદેાષપ્રકાશન અને ૭ મિથ્યા ઉપદેશ કરવાવડે જ્ઞાનાવરણીય કમ ખંધાય છે. ૨. કુતી, કુધર્મ, કુદેવ અને કુગુરુની પ્રશંસા અને તેના પરિચય, મિથ્યાત્વ વાસના, દુ:ખ-શાકચિંતન, સમકિતધારી-દૂષણ, કુપ્રવચન—કુશાસ્ત્રધારણ, નવીન મિથ્યાત્વાત્પાદન અને અન્યાયજ પન કરવાવડે દશ નાવરણીય કર્મ મંધાય છે. ૩. દયા, દાન, ક્ષમા, વ્રત, શીલ, દમ, સંયમ, નીતિ, જિનપૂજન, આગમ અભ્યાસ, જિનવંદન, વૈયાવચ્ચ, સદા અનુક ંપા અને શુભ ભાષિતના પરિશીલનવડે શાતાવેદનીયમ બધાય છે. ૪. આશ્રવ, દુ:ખ, શેકસેવન, બંધન, છેદન, ભેદન, ચાડી, પરંતાડન, ત્રાસદાન, આક્રંદન અને પરદ્રેાહ, વિધ્વંસન, રૂંધન, દમન, નિંદા, પીડા, પ્રાણવધાદિક બાધા કરવાવડે અશાતાવેદનીય કમ અંધાય છે. જિન–કેવળીનેિદન, શ્રુતવચનનિંદન, ગુરુસંઘર્નિદન, જિન Page #83 -------------------------------------------------------------------------- ________________ [ પર ] શ્રી કપૂરવિજયજી માર્ગનિંદન, જિનવચનનિંદન અને ઉન્માર્ગ સ્થાપન કરવાવડે દશ નમાહનીય કર્મ બંધાય છે. કષાયના ઉદયવડે તથા તીવ્ર કષાય કરવાવડે ચારિત્રમાહનીય કર્મ થાય છે. ૫. ગુરુપૂજા-ભક્તિ, હિંસા તથા ચાડી રહિતતા, દાનરુચિ, સરલ પરિણામ, પાપભીરુતા, શ્રુત, દાન અને દયાના રિણામડે મનુષ્ય ચેાગ્ય આયુષ્ય ખરૂંધાય છે. મંદકષાયી, ખેદ—શાક-વિષાદ રહિત, ધર્મ રાગી, સમકિતત, સરાગસંયમી, ગર્વ રહિત દાતા, ધર્મ ધ્યાનવત, ખાળ તપસ્વી અને અણુવ્રતધારી જીવા દેવતા ચાગ્ય આયુષ્ય માંધે છે. અતિ તીવ્ર લાભ, મદ-મચ્છરતા, મિથ્યાત્વ, અહંકાર, સદા જીવહિંસા, અસત્ય ભાષણ, અતિ ડરવાપણું, અવિવેકતા, અતિ ચાયવૃત્તિ, અતિ મૈથુન સેવન કરનાર, જિનસ ંઘઘાતક, જીવહિંસક, વિનયહીન, શીલ રહિત (વિષયગૃદ્ધ ), મદ્યપાની, રાત્રિભા, અભક્ષ્યભાજી, રીદ્ર પરિણામી, મહામાઠી લેસ્યાવાળા અને મહાઆરભકારી જીવ નરક ચાગ્ય આયુષ્ય ખાંધે છે. દુષ્ટ વિચાર, વાણી અને આચારવંત, મિથ્યાત્વાષી, દુધર્મ ઉપદેશક અને કૂડાં તાલ–માપ કરનાર, કપટી, અસત્યવાદી, ખાટી સાક્ષી ભરનાર, કરીયાણામાં ભેળસભેળ કરનાર, કપૂર કસ્તૂરી કેસર ઘી પ્રમુખ રસકસવાળા પદ્મા માં ઘાલમેલ કરનાર, કૂડી લેશ્યાવાળા, મિથ્યા અભિમાન કરનાર અને આત્ત ધ્યાનવાળા તિય ચ યેાગ્ય આયુષ્ય આંધે છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૫૩ ] ૬. ધર્મવંત, દયાવંત અને મેક્ષની ચિન્તા કરનાર શુભ નામકર્મ બાંધે છે તથા મિથ્યાત્વ, અધર્મપ્રવર્તન, દવાગ્નિ દાન, જિનગૃહપાત, કર્કશ ભાષણ, બહુ પાપકરણ, આરંભકરણ અને પરચિન્તાકરણવડે જીવ અશુભ નામકર્મનો બંધ કરે છે. ૭. પરગુણછાદન, અવગુણગ્રહણ અને પિશુનતા (ચાડી) કરવાથી જીવ નીચ નેત્ર બાંધે છે. દર્શન( સમકિત )વિશુદ્ધિ, વિનયસંપન્નતા, શીલવ્રતદઢતા, જાગત જ્ઞાનેપગ, સંવેગ (તીવ્ર વૈરાગ્ય), યથાશક્તિ દાન, તપ, સાધુસમાધિ, વૈયાવચ્ચકરણ, અહંદુભક્તિ, આચાર્ય, ભક્તિ, બહુશ્રુતભક્તિ, પ્રવચનભક્તિ, આવશ્યક કરણ, સંઘભક્તિ અને શાસનપ્રેમ તથા પ્રભાવના કરવાથી ઉચ્ચ ગેત્ર બંધાય છે. ૮. દાન, લાભ, ભેગ, ઉપગ અને શુભ ઉત્સાહનો ભંગ કરવાથી અંતરાયકર્મ બંધાય છે, એમ સમજી સુજ્ઞોએ ચેતવું. [ જે. ધ. પ્ર. પુ. ૩૫, પૃ. ૪૦. ]. સદુઉદ્યમવડે જ ખરું સ્વરાજ્ય મેળવી શકાય. આ પાત્રતા-ગ્યતા મેળવ્યાથી જ તેની પ્રાપ્તિ થઈ શકે. સ્વરાજ્ય મેળવવા અત્યારે ભારે ચળવળ ચાલી રહી છે. તેમાં અનેક ભાઈબહેનો હોંશથી ભાગ લે છે અને કઈક તેમાં * જ્યારે મહાત્મા ગાંધીજીની આગેવાની નીચે સ્વરાજ્યની લડત શરૂ થઈ હતી ત્યારે સ૮ સ કર વિ. મહારાજે સ્વરાજને મેળવવા માટે આત્મિક અને વ્યાવહારિક કર્તવ્યપરાયણતા બતાવી દરેકમાં સદુઉદ્યમી થવા જણાવેલ, તે વર્તમાન સમયને અનુકૂળ હેવાથી અહીં તેમનો તે લેખ દાખલ કરવામાં આવ્યો છે. સંગ્રાહક, Page #85 -------------------------------------------------------------------------- ________________ [ ૫૪ ] . શ્રી કરવિજયજી સક્રિય ભાગ લેવા ઈન્તજાર હોય છે, તેથી તમને સહુને સ્વરાજ્યને ખરો અર્થ પ્રતીત થવા સાથે તેની પ્રાપ્તિ માટેને ખરે ઉપાય લભ્ય થાય એ ખરેખર સુજ્ઞ જનેને ઈચ્છવા ગ્ય છે. સ્વ–આત્મા તેનું રાજ્ય-સંપદા તે જ ખરું સ્વરાજ્ય. સત્ય જ્ઞાનાદિક આત્માની વિભૂતિ પ્રગટે તે જ સ્વરાજ્ય. તેવું સ્વરાજ્ય પ્રગટ કરવા જે જે ખરાં સાધન જોઈએ તે સ્વાધીન કરી લેવાં તે પણ ઉપચારથી સ્વરાજ્ય લેખાય. જ્યાં સુધી આપણે પરતંત્રપરવશ–પરાધીન-ગુલામ જેવી દીન-લાચાર સ્થિતિમાં હોઈએ ત્યાંસુધી ખરાં સાધને આપણે મેળવી ન શકીએ અને તેવાં સતસાધને હસ્તગત કરી તેને યથાર્થ ઉપગ કર્યા વગર આપણે સાચું સ્વરાજ્ય કયાંથી પામીએ? સાચા સ્વરાજ્યથી તે આપણા આત્મામાં રહેલા અનંત જ્ઞાનાદિક ગુપ્ત ગુણસમૃદ્ધિનું આપણને યથાર્થ ભાન થતાં તેમાં દૃઢ પ્રતીતિ થવા સાથે તે પ્રાપ્ત કરી લેવા પૂર્ણ ઉત્સાહ પ્રગટે. કાયરતા યા પ્રમાદ માત્રને તજી આપણે સ્વસંપત્તિ પ્રાપ્ત કરવા સાચે પુરુષાર્થ અચૂક આદરીએ અને તેના પરિણામે આપણું સહજ સ્વાભાવિક અનંત જ્ઞાન વયદિક સંપદા અવશ્ય પ્રાપ્ત કરી લઈએ. બાહા અને અંતરંગ એમ બે પ્રકારનાં એ સ્વરાજ્ય પ્રાપ્તિનાં સાધન લેખી શકાય. આર્ય ક્ષેત્ર, ઉતમ કુળ-જાતિ, પાંચે ઈન્દ્રિયો પરવડી અને શરીર નીરગી એ ઉપરાંત સુગુરુને યોગ - એ બધાં બાહ્ય સાધન લેખાય; જ્યારે સુસભ્યતા-વિનય વિવેકાદિક આદરી સદ્દગુરુને સમાગમ કરી તેમની પ્રસન્નતા મેળવે, તેમની સમીપે તત્વવચનનું ભારે આદર બહુમાન સાથે શ્રવણ કરે, તેનું મનન પરિશીલન સેવી આપણા આત્મામાં તેનું યથાર્થ પરિણમન કરે, કે જેથી યથાર્થ તત્વચિ સાથે યથાર્થ Page #86 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૫૫ ] તત્ત્વજ્ઞાન અને યથાર્થ આચરણુ થવા પામે અને આપણામાં રહેલી અનંત વીર્ય શક્તિ ખરા વૈરાગ્ય અને અભ્યાસના મળથી પ્રગટ થવા પામે. એ સર્વે સાચા સ્વરાજ્યનાં અંતરંગ સાધન સમજવા. મીજી રીતે કહીએ તે તેની આડે આવતાં માહ્ય અને અંતરંગ અંતરાયા આપણે પ્રથમ દૂર ખસેડવા જોઇએ. મન અને ઇન્દ્રિયેાના અનેક પ્રકારનાં પ્રલેાભના અને તેવા તુચ્છ ક્ષણિક કલ્પિત સુખ ને સ્વાર્થીમાં મુ’ઝાઇ, અનેક જીવાની ખાટી લટપટ ખુશામત કરી, ક્ષુદ્ર જીવાને હેરાન ન કરવા જોઇએ અથવા લેાકપ્રવાહમાં નાહક તણાવું ન જોઇએ. અને હિંસા અસત્યાદિક પાપકર્મના અને તેટલે ત્યાગ કરવા સાથે ક્રોધ, માન, માયા અને લાલરૂપ દુષ્ટ કષાયાના જય કરીને આપણાં મન, વચન અને કાયા યા વિચાર, વાણી ને આચારમાં રહેલી વિષમતા ટાળીને તેમને શુદ્ધ-પવિત્ર બનાવી લેવાની પૂરી જરૂર સ્વીકારી અને તેટલી ચીવટથી ખરા સંયમ સેવવા જોઇએ. જો સાચું સ્વરાજ્ય પ્રાપ્ત કરવું ઇષ્ટ જ હાય તા આપણે સહુએ પ્રાપ્ત સાધનાના સદુપયોગ કરી લેવા સફળ પ્રયત્ન સેવવા જોઇએ. નિત્ય જીવનકલને શાન્ત કરવા માટે વગરજરૂરની કેટલીએક વસ્તુએ સિવાય ચલાવી લેવા ટેવાવુ જોઇએ. એમ કરવાથી નકામી ઘણી ઉપાધિ સહેજે ઓછી થઇ શકશે. આપણા અમૂલ્ય સમય અને શ્રમ ઘણે। બચશે, ઘણું ખરું કમી થઇ જશે અને થાડા ખર્ચે મજાથી રહી શકાશે. સહુએ કરકસરથી રહેતાં જરૂર શીખી લેવું જોઇએ. કૃપણુતા કરવાથી જેમ અપવાદપાત્ર થવાય છે તેમ ઉડાઉ ખ કરવાથી પણ નિંદાપાત્ર મનાય છે; તેથી જ કરવાં જ નહીં. અથવા તા જરૂર કમી કરી નકામાં ઉડાઉ ખર્ચા નાખવાં, જેથી ઘેાડા Page #87 -------------------------------------------------------------------------- ________________ [ પ ] શ્રી કÉરવિજયજી ખર્ચે સુખે સ્વજીવનનિર્વાહ ઉપરાંત કુટુંબનિર્વાહ પણ થઈ શકશે અને અધિક ગુંજાશ હશે તો અન્ય સીદાતા જનેને યોગ્ય આલંબન-ટેકે આપી શકાશે. આંખો મીંચી ઉડાઉ ખર્ચ કરનારને છેવટે પસ્તાવું પડે એવી કક્લેડી સ્થિતિ પણ થઈ આવે એ બનવાજોગ છે. પ્રથમથી જ સમજી દીર્ધદષ્ટિ વાપરી વૃત્તિસંક્ષેપથી નિર્વાહ કરનાર ભાઈઓંનેને સંતોષયેગે જ્યાં ત્યાં સુખ સાંપડી શકે છે. ખાનપાન વસ્ત્રપાત્રાદિક કઈ પણ પ્રસંગે ખરી જરૂરીયાત તરફ જ આપણું લક્ષ રાખવું ફાયદાકારક છે. તેમાં પણ શુદ્ધ સ્વદેશી ચીજ મળી શકે ત્યાં સુધી તેનાથી ચલાવી લેવું કે જેથી સ્વદેશી ધર્મની પણ સહેજે રક્ષા થઈ શકશે, વિદેશી ચીજોને મેહ તજવાથી શુદ્ધ સ્વદેશી વસ્ત્રાદિક વાપરવા ભણું અધિક રુચિ જાગશે અને આપણું જીવનમાં સાદાઈનું તત્વ દાખલ કરી કરકસરથી ચાલતાં સહેજે આપણે સ્વપરઉન્નતિ સાધી શકીશું. એ રીતે સ્વરાજ્યનું સાધન સફળ થશે. [ જે. ધ. પ્ર. પુ. ૩૯, પૃ. ૩૦૩ ] આપણી પ્રજા નિર્બળ-નિક સત્ત્વ કેમ બને છે?* (તે દોષથી સવેળા ચેતીને ઉગરી જવાની જરૂર.) જ્યારે બીજી પ્રજાને આપણે સબળ અને ઠીક સત્વવાળી જોઈએ છીએ ત્યારે ઉપલો પ્રશ્ન આપણને સહેજે ઊઠે છે. આપણું ભાવી સ્થિતિ સુધારવાની લાગણીથી આ પ્રશ્ન થ ઉપયુક્ત છે. કઈક વખત કૌતુકબુદ્ધિથી આપણે અને કરીએ છીએ અને તેનું ખરું સમાધાન મેળવ્યા છતાં આપણું ભૂલ Page #88 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૭ ] સુધારવા પ્રમાદવશ પ્રયત્ન કરતા નથી. જે આપણી દુઃખદાયક ભૂલનું ખરું ભાન થયું જ હોય તો તે તત્કાળ સુધારી લેવા મથવું જોઈએ. તેમાં ઉપેક્ષા કે બેદરકારી કરવાથી જ ખરેખર આપણુ અનેક દુઃખને અંત જલદી આવતો નથી અને ઊલટો તેમાં દિનપ્રતિદિન વધારે જ થતો જાય છે. એ બૂરી ટેવ જરૂર સુધારવી જોઈએ. પ્રથમ તો અજ્ઞાનવશ માતપિતાદિક વડીલે કેવળ કાચીકમળ વયનાં બાળકોનાં લગ્ન કરી નાંખી તેમની ભારે પાયમાલીનું કારણ ઊભું કરે છે. બાળક–પુત્રને ૨૫ વર્ષ પહેલાં ને પુત્રીને ૧૬ વર્ષ પહેલાં લગ્નમાં જોડવા એ ભારે જોખમવાળું છે, કેમકે તે પહેલાં તેમનો શરીરને બાંધે કાચઅપૂર્ણ હોય છે. તે વખતે વીર્યનું સંરક્ષણ કરવાની પૂરતી જરૂર હોય છે, તેને બદલે તેને જ સ્વેચ્છાથી વિનાશ કરી નાખવામાં આવે છે, તેથી તે બાળજોડલાંની અનેક રીતે ભારે ખુવારી થાય છે. તે પોતે જ વીર્ય—સત્ત્વહીન થઈ નિર્બળ બની જાય છે. એટલે તેઓનું શરીર–આરોગ્ય બગડી જાય છે અને અનેક જાતનાં ક્ષયાદિક રંગને વશ થાય છે. તેમ છતાં તેવી કાચી કેમળ વયે વિષયભેગને છંદ નહીં તજી શકવાથી દિનપ્રતિદિન તેમની નિર્બળતા વધતી ચાલે છે અને થોડા જ દિવસ, માસ કે વર્ષોમાં અકાળે તેમનાં આયુષ્યને અંત આવી જાય છે. આવી કાચી વયે તેમને જે પ્રજા થવા પામે છે તે પણ પ્રાયે બધી નમાલી–નિસ્તેજ જ થાય છે. જે બળસત્વ ગુણ માતપિતામાં જ આવેલ ન હોય તે તેમનાથી થતી પ્રજામાં કયાંથી આવે ? આથી કાચી–અપકવ વયે બાળકોનાં લગ્ન કરી નાંખવાની રીતિ એકદમ સુધારી લેવી જોઈએ. ચેગ્ય Page #89 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી Íરવિજયજી પરિપકવ–પાકી વય થાય ત્યાં સુધી આપણા બાળકો નિશ્ચિતપણે સુંદર કેળવણું લેતાં રહી, પોતાની જાતને ઠીક ઉન્નતપવિત્ર બનાવે એ અવશ્ય ઈચ્છવા એગ્ય છે. તેટલી વય સુધી પવિત્ર વિચાર, વાણું ને આચરણનું શુદ્ધ ભાવથી પરિપાલન કરવારૂપ બ્રહ્મચર્યનું સેવન જરૂર થવું જોઈએ. સુયોગ્ય વય સુધી એવા અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવાવડે સંપૂર્ણ સ્વવીર્યસંરક્ષણ કરી શકનાર જડલાનાં લગ્નથી જે ભાવી પ્રજા થાય તે સબળ, સત્ત્વવંત, પ્રતાપી, બુદ્ધિશાળી, ઉત્સાહી, સુશ્રદ્ધાળુ ને સદાચારી થવા પામે તે સુસંભવિત હોઈ, પિતાની ભાવી પ્રજાને સબળ, સુખી ને સગુણ થયેલી જેવા ઈચ્છતા દરેક માતાપિતાદિક વડીલેએ હવે સર્વેળા ચેતી જવું જરૂરનું છે. [ જે. ધ. પ્ર. પુ. ૩૯, પૃ. ૩૦૫ ]. स्त्रीकेळवणी. પાઠ ૧ લે સ્ત્રીકેળવણી એટલે સ્ત્રીઓને કેળવવી અથવા ભણાવવી તે. સ્ત્રીકેળવણું એ મથાળું વાંચીને આપણા ઘણા જૈન ભાઈઓ તો આશ્ચર્ય પામશે, કારણ કે જેન કામના પુરુષો જ કેળવણમાં પછાત છે, તો તેઓને “સ્ત્રીકેળવણીની કિંમત શું છે? તેથી કેવી જાતના ફાયદા થઈ શકે છે ?” વિગેરે સમજણ કયાંથી હોય ? ભાગ્યવશાત જેન કેમ વ્યાપારમાં ફાવેલી છે; એટલે તેને કેળવણમાં પછાત હેવાથી જે નુકશાન થાય છે ૧ અમરચંદ તલકચંદે તૈયાર કરાવેલ શ્રેણિના પાઠમાં સુધારોવધારે કરનાર. સ, સ, ક, વિ. Page #90 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૫૯ ] તેની ખબર પડતી નથી, પરંતુ બીનકેળવણુએ જે નુકશાન થવું જોઈએ એ તે પક્ષ કે પ્રત્યક્ષ રીતે થાય છે જઘણું માણસે તો સ્ત્રીઓને ભણાવવી એ અકર્તવ્ય સમજે છે, છેકરીઓને ભણવા મોકલનાર ઉપર ચીડાય છે, ભણેલી સ્ત્રીને દેખી તેની ઉપર કંટાળો આણે છે અને તેવી કાંઈ અવગુણ જણાયે હોય તે તે સંબંધી રજનું ગજ કરી મૂકે છે. કેટલાકને તે ભણેલી સ્ત્રી વંધ્યા રહે છે, દુર્ગણું થાય છે, વહેલી મરી જાય છે, વહેલી રાંડે છે એવા એવા વહેમ હોય છે. તો આપણે પ્રથમ એ તપાસીએ કે સ્ત્રીઓને ભણાવવી એ કર્તવ્ય છે કે અકર્તવ્ય છે ? શાસ્ત્રકાર એમાં સંમત છે કે અસંમત છે? અને પૂર્વે એ રીતિ હતી કે નહિ? હવે આપણે પ્રથમ એ તપાસીએ કે સ્ત્રીઓને ભણુંવવી એ કર્તવ્ય છે કે અકર્તવ્ય છે? સ્ત્રી એ એક ઘરનો અનુપમ શુંગાર છે અને તેનાથી આખું ઘર તથા તેમાં રહેનાર સર્વ મનુષ્ય શોભી નીકળે છે, તે જ્યારે એના અસ્તિત્વપણાથી જ ઘરને એટલી શેભા મળે છે, તો પછી તેનામાં વિદ્યારૂપી અમૂલ્ય રત્નને ભંડાર ભરેલ હોય તો તેની શોભામાં શું ખામી રહે? સોનું અને વળી સુગંધ હોય તો તેની કિંમત કેટલી બધી ઉમદા થાય? લક્ષ્મીવાન અને વિદ્વાન હોય તો તેની કેટલી કિંમત? ગુણસંપન્ન અને વિદ્વાન હોય તે તેનું કેટલું મૂલ્ય થાય ? વિગેરે અનેક વ્યવહારિક દૃષ્ટાંતોથી સિદ્ધ થાય છે કે સ્ત્રીને કેળવણી આપવાની ખાસ અને ખરેખરી જરૂરીઆત છે. વળી એક વિદ્વાન માણસ લખે છે કે “ગૃહસત્તાને મુખ્ય આધાર સ્ત્રીકેળવણું ઉપર જ છે.” તે કેવી રીતે? ત્યાં તે સમજાવે છે કે એક વખત તે એક Page #91 -------------------------------------------------------------------------- ________________ [ ૬૦ ] શ્રી કપૂરવિજયજી વિદ્વાન સ્ત્રી સાથે વાત કરતા હતા તેવામાં તેણે જણાવ્યુ કે શીખવવાની જીઢી જુદી રીતેામાં કાંઈ દમ નથી, તેથી તે રૈયતને જુદી જુદી જાતની કેળવણી મળે પણ તેને શું કરવું બાકી છે ? શેની ખામી છે ? તે કહેા. " તે સ્રીએ જવાબ આપ્યા કે ‘ જનેતાએની.’ તે વિદ્વાન હા, ખરૂં. એક જ શબ્દમાં કેળગઇ. ’ માટે સદાચાર માંધવાનું ( ચૂપ થઇ ગયા. તેણે કહ્યું કે વણીની બધી પદ્ધતિ આવી પ્રથમ અને અતિ અગત્યનુ સ્થળ તે ઘરની સ્ત્રી જ છે અને તે વિદ્વાન-કેળવાયેલી હાય તા તેનેા અને તેની સંતતિ તમામને જન્મ સફળ થાય એ નિ:શંક છે. સાર—સ્ત્રી ઉપર આખા ઘરને બહુધા આધાર હાવાથી તેને સર્વ રીતે કેળવી કુશળ કરવાની ભારે જરૂર છે, સારી રીતે કેળવાયેલી સ્ત્રી ઘરની શેાભારૂપ બને છે અને તેનાથી થતી સઘળી સંતતિ સહેજે સુધરવા પામે છે. અન્યથા સંતતિ સુધરવી મુશ્કેલ છે. પાઠ ૨ એ આગલા પાઠમાં સ્ત્રીઓને કેળવણી આપવાથી શું લાભ થાય છે અને ન આપવાથી શું નુકસાન થાય છે, તે વિષે સહેજ ઇસારા કરવામાં આવ્યેા છે. હવે આ પાઠમાં તે ખાખત વિશેષ વિવેચન કરવામાં આવશે. આ જગતમાં પ્રાણીમાત્રમાં ચૈતન્ય ભાવ સરખેા છે, તા પણ પશુપક્ષી વિગેરે પ્રાણીઓથી મનુષ્ય પ્રાણી ઉત્તમ ગણાય છે. એનું કારણ મનુષ્ય જ્ઞાન મેળવવાને અને એથી ખરું-ખાટુ Page #92 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [૬૧] પારખી, ખોટું તજી, ખરું આદરવા લાયક છે એમ સમજે છે. એ સિવાય બીજું કારણ જણાશે નહિ. જ્ઞાન એટલે સમજણ. જેનામાં જેટલી સમજણ વધારે તેટલી માનવજાતમાં તે ઊંચી પદવી ધરાવે છે. આપણે સર્વે વગડામાં અથવા ગામડામાં રહેનાર માણસ કરતાં શહેરના માણસને ઉત્તમ ગણીએ છીએ તો તેનું કારણ તેઓનું જ્ઞાનબળ વધારે હોય છે, એ જ છે. શરીરબળમાં વગડાના અને ગામડાના રહેનારાએ શહેરના મનુષ્ય કરતાં ચઢે છે, તે પણ તેઓ શહેરી મનુષ્યના જ્ઞાનબળને લીધે તેને વશ રહે છે. દરેક માણસમાં ઓછું વધતું જ્ઞાન હોય છે, તેથી તેઓ પોતાના દરેક કાર્ય ઉપરથી અનુભવ લઈ પોતાના સુખદુઃખની વાત એક બીજાને કરે છે, અને તે ઉપરથી જે રસ્તે વધારે સુખ મળે તે રસ્તે પ્રવર્તવા વધારે જ્ઞાનવાળાની મતિથી પ્રયત્ન કરે છે. ઉમર પરત્વે જોઈએ તે બાળકને આપણે પશુ બરાબર કહીએ છીએ, તેનું કારણ એટલું જ છે કે તે સમયે તેનામાં કાંઈ જ્ઞાન હોતું નથી. જેમ જેમ તે મોટું થતું જાય છે અને તેનું જ્ઞાન વધતું જાય છે તેમ તેમ તે માણસમાં ગણાતું જાય છે. ધર્મ, દયા, શૈાચ, દાન, પૂજા, તપ, પુણ્ય, પાપ, ક્રોધ, માન, માયા, લેભ વિગેરે શબ્દોના સ્વરૂપ માણસ પોતાની ઓછી વધતી જ્ઞાનશક્તિના પ્રમાણમાં સમજે છે અને તે ઉપરથી જે આદરવાનાં કાર્ય હોય, તેમાં પોતાનું આચરણ કરે છે અને બીજા છોડી દે છે. ખૂન, ચોરી, મારામારી વિગેરે ગુન્હાનાં કૃત્યે ઘણું કરી અજ્ઞાન માણસો જ કરનારા નીકળશે; કારણ કે જ્ઞાનવાન તો તેથી રાજાને આ ભવમાં અને પાપને દંડ પર ભવમાં ભેગવવો પડશે એમ જાણી શકે છે. પશુનિમાં જન્મ પામનાર પણ જ્ઞાનના ચેગથી ઉચ્ચ ગતિમાં જવા પામે છે; Page #93 -------------------------------------------------------------------------- ________________ [ ૬૨ ] શ્રી કપૂરવિજયજી તે માણસ જાતને જ્ઞાનપ્રાપ્તિથી વધારે ઉત્તમતા પ્રાપ્ત થાય એમાં શી નવાઇ! પેાટાદિ પક્ષીઓને કાઇ શ્રમ લઈ ભણાવે છે તેા તે મીઠાશભરેલુ ખેલતાં શીખે છે અને તેએ તે સાંભળી સર્વે ખુશી થાય છે. તેના ઉપર એક વિદ્વાન માણસે કહ્યું છે કે सद्विद्या यदि का चिंता, वराकोदरपूरणे । शुकोऽप्यशनमाप्नोति, भगवनमिति ब्रुवन् ॥ १ ॥ " અ—જો કોઈ સવિદ્યા હાય તા નાનુ સરખું પેટ ભરનાની શી ચિંતા છે ? પાપટ પણ ૮ ભગવત ' એટલે શબ્દ ખેલે છે તેા ખાવાનું સુખેથી પ્રાપ્ત કરે છે; માટે કેળવણી લેવાથી સર્વને લાભ જ છે એમ તણી સ્ત્રીઓને અવશ્ય કેળવણી આપવી જોઇએ. સાર—જડ જેવી વસ્તુને પણ યથાવિધિ કેળવવાથી તે ઉત્તમતા પામે છે, તેા પછી સચેતન આત્માને યથાર્થ કેળવણી મળવાથી તેનામાં ઉત્તમ ગુણના વિકાસ થવા પામે એમાં આશ્ચય જેવુ શું છે ? · પાઠ ૩ જો. વળી સ્ત્રીજાતિને કેળવણી આપવાનું ઘણું અગત્યનું કારણ એ છે કે જે ઘરની તે ગૃહિણી હાય છે તે ઘરના તમામ અંગભૂતાને રાત્રિદિવસ તે સ્ત્રીની છાયા તળે રહેવાનેા પ્રસંગ આવે છે અને તેથી તે સર્વ કુટુબીએને આખી ઉમરભર જે લક્ષણાના સંસ્કાર જડીભૂત થાય છે, તે તેના મૃત્યુની સાથે જ બંધ પડે છે. તે લક્ષણેાના જન્મ જે ઘરમાં તેએ Page #94 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૬૩ ] ઉછરે છે ત્યાં જ થાય છે. એવી એક સાધારણ કહેવત ચાલે છે કે “વિદ્યાથી વધતો વિવેક છે.” “વિવેક દશમે નિધિ છે.” અને “મન ઉપરથી માણસ થાય છે.” પણ એ ત્રણ નીતિવચન કરતાં એક વધારે મજબૂત નીતિવચન એ છે કે “ઘર નરને બનાવે છે.” તેનું કારણ એ છે કે ઘરની કેળવણીથી માણસની રીતભાત અને મન બંને ઘડાય છે, એટલું જ નહિ પણ તેના લક્ષણ પણ ત્યાં જ બને છે, હૃદયકમલ પ્રફુલ્લિત થાય છે, ટેવાનું બંધારણ થાય છે, બુદ્ધિના અંકુરો ફૂટે છે, અને ભલા કે ભૂંડાને વાસ્તે આચરણ રચાય છે. મુખ્યત્વે કરીને બાળક જ્યાં જન્મે છે તે ઘરમાં જ જનમંડળને કાબૂમાં રાખનારાં ધોરણે અને નીતિવચને ગૃહગિરિના મૂળમાંથી નીકળે છે. પછી તે મૂળ નિર્મળ હે વો મલિન હે. સરકારના કાયદા-કાનને પણ ગૃહસૂર્યના પ્રતિબિંબ છે. બચપણમાં આપણે હાઈએ, તે વેળાએ આપણું ખાનગી સંસારમાં આપણું મન ઉપર જે જે વિચારેના સૂક્ષ્મ અંકુરે માત્ર ઊગ્યા હોય, તે પછીથી દુનિયામાં દેખા દે છે. તે પછી જગતને જાહેર મત કેળવાય છે, કારણ કે બાળગૃહમાંથી પ્રજાને પાક ઉતરે છે અને જેમના હાથમાં બાળકોને ચાલતાં શીખવવાની દોરી હોય છે તેઓ તો રાજ્યની ખાસી લગામ ઝાલનારા કરતાં પણ વધારે સત્તા ચલાવી શકે છે. અહાહા !!! જનેતાઓને ઉમદા કેળવણી આપવાનાં કેવાં ફળ છે? મનુષ્યની રહેણીકહેણી ઉપર તેઓ કેવી મજબૂત છાપ પાડી શકે છે? માટે વાચકે, સ્ત્રીકેળવણીની અવશ્ય બહુ જરૂર છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪ ] શ્રી કર્ખરવિજયજી સાર–આ રીતે સ્ત્રીકેળવણું કેટલી બધી મહત્વની છે તેને ખ્યાલ વાંચનારા ભાઈબહેનને સારી રીતે આવી શકે તે તેઓ સ્ત્રીકેળવણીના હિમાયતી બની સ્ત્રીકેળવણુને પુષ્ટિ આપવા પાછી પાની કરે જ કે ? પાઠ ૪ થો. આ જગતમાં દરેક પુરુષને તેમ જ સ્ત્રીને કેળવણી લેવાને હક્ક છે અને તે પ્રમાણે તેઓ લે છે, પણ વિશેષ કરીને પુરુષકેળવણીથી જે જે લાભ થાય છે તેના કરતાં સ્ત્રીકેળવણીથી ઘણે દરજજે બીજા મેટા લાભ થાય છે અને પુરુષને મોટા એશ્વર્યપદને પ્રાપ્ત કરાવનાર મૂળ કારણ સ્ત્રી જ છે, કારણ કે પુરુષ જે ઘરમાં જન્મ લે છે તે ઘરમાં તે નાનપણથી પોતાની માતાના હાથતળે ઉછરે છે અને તેની જોરાવર અસર તેની કેળવણું ઉપર થયા વિના રહેતી નથી. તે દુનિયામાં નિરાધાર હાલતમાં દાખલ થાય છે અને કેળવણી તથા પિષણને માટે તેને તમામ આધાર તેની આસપાસ જે મનુષ્ય હેય તેના ઉપર રહેલે હોય છે, અને આસપાસના માણસોમાં પોતાની જનનીની હાજરી પ્રથમ હોય છે. તેથી ખરેખરી પ્રથમ અસર તેની માતાની તેને થાય છે અને તેની માતામાં જે જે ગુણે હાય છે તેને ખરેખર ચિતાર તેના બાલવયના પુત્રમાં પડે છે એમાં જરાએ આશ્ચર્ય નથી, કારણ કે આ સૃષ્ટિમાં દરેક વસ્તુનું બંધારણ અને સ્વભાવ ઘણું કરીને જે વસ્તુ તેની પાસે અને હમેશાં સહવાસમાં આવતી હોય તેનાં જેવાં જ થાય છે, અને એથી ઊલટા થતા હોય તે તે અપવાદરૂપ છે. વળી બાળક જ્યારે અણસમજુ સ્થિતિમાં હોય છે ત્યારે તેને બેલવાની કે Page #96 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ પ ] સમજવાની શક્તિ નથી હોતી. તે વખતે તે તે ફક્ત પિતાની નજીક જે પદાર્થ આવે છે તેના જ ગુણ કે અવગુણને ગ્રહણ કરે છે, અને “કીટભ્રમર'ના ન્યાયે તે પદાર્થ જેવો જ બની રહે છે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. જ્યારે આવું છે ત્યારે નાના બાળક અને બાળકીઓને વિદ્વાન અને દેશના શૃંગારરૂપ બનાવવાને માટે પ્રથમ તેઓની માતાને સંગીન કેળવણું આપવાની ખાસ જરૂર છે અને જ્યારે સંખ્યાબંધ માતાઓ કેળવણુ પામેલી અને વિદ્વાન થશે ત્યારે તેઓના હાથ તળે ઉછરનાર છોકરાં પણ વિદ્વાન અને ડાહ્યા થશે તેમાં જરાએ શંકા જેવું નથી, એટલા માટે ગમે તે ઉપાયે જી સ્ત્રીઓને કેળવણી આપો. સાર–સહૃદય ભાઈબહેનને હવે દીવા જેવું સ્પષ્ટ સમજાવું જોઈએ કે યથાર્થ રીતે સ્ત્રીઓને કેળવવા પ્રયત્ન કર્યા વગર સમાજનો ઉદ્ધાર સંભવિત નથી. કહ્યું છે કે “શાણું માતા સો શિક્ષકોની ગરજ સારે છે.” એ વાત હવે હૃદયમાં ઠસાવે. પાઠ ૫ મો. શાસ્ત્રમાં જ્ઞાનની અધિકતા સ્થળે સ્થળે વર્ણવી છે, અને જ્ઞાન વિનાના મનુષ્યને પશુ સમાન ગણેલા છે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે – येषां न विद्या न तपो न दानं, ज्ञानं न शीलं न गुणो न धर्मः ॥ ते मर्त्यलोके भूमिभारभूता, मनुष्यरूपेण मृगाश्चरंति ॥ અર્થ–“જેએનામાં વિદ્યા, તપ, દાન, જ્ઞાન, શીલ, ગુણ Page #97 -------------------------------------------------------------------------- ________________ [ ૬૬ ] શ્રી કપૂરવિજયજી અને ધર્મ નથી, તેઓ આ મૃત્યુલોકમાં પૃથ્વીને વિષે ભારભૂત થઈ મનુષ્યરૂપે મૃગે ચરે છે.” અને તે ઉપરથી એમ સમજાય છે કે વિદ્યા વિનાના મનુષ્યને નીતિશાસ્ત્રકાર પશુ સમાન કહે છે. વળી– आहारनिद्राभयमैथुनं च, सामान्यमेतत् पशुभिर्नराणां । ज्ञानं नराणामधिको विशेषो, ज्ञानेन हीनाः पशुभिः समानाः ॥ અર્થ—“આહાર, નિદ્રા, ભય, મૈથુન એ માણસ અને પશુમાં સરખા છે, પરંતુ માણસમાં જ્ઞાન અધિક છે તેથી તેઓ ઉત્તમ ગણાય છે, માટે જ્ઞાન વિનાના મનુષ્ય પશુ સમાન છે.” એ આ લોકને ભાવાર્થ છે, બીજા જે જે ગુણે છે તે સર્વ ગુણેમાં જ્ઞાન ગુણની આદ્યતા છે. “જ્ઞાન સકળ ગુણ મૂળ રે”એ વિજયલક્ષ્મીસૂરિનું વચન પ્રસિદ્ધ છે. વિદ્યા ભણવાથી માણસને જ્ઞાનની કિંમત સમજાય છે, અને તે કયું જ્ઞાન ઉત્તમ છે તે સમજી શકે છે. પોતાની એવી સમજણશક્તિ થયે તેઓ ધર્મ-જ્ઞાન મેળવવાને વધારે લાયક થાય છે. માણસ પોતાને જન્મ ગમે તેવી મોટાઈ અને ગમે તેવી શ્રીમંતાઈમાં ગાળે પણ જે ધર્મ જ્ઞાન હોય નહિ તો એ સર્વ જન્મ વૃથા છે. તે મનુષ્યભવને લાયક કૃત્ય કરી શકે નહિ, અને મનુષ્યભવ હારી જાય. સિંદુર પ્રકરમાં કહ્યું છે કે – मानुष्यं विफलं वदंति हृदयं व्यर्थ वृथा श्रोतयोनिर्माण गुणदोषभेदकलना तेषामसंभाविनी ॥ दुर्वारं नरकांधकूपपतनं मुक्तिं बुधा दुर्लभा, सर्वज्ञः समयो दयारसमयो येषां न कर्णातिथिः ॥ १ ॥ Page #98 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૬૭ ] અર્થ “ જે માણસને સર્વજ્ઞના દયારસમય સિદ્ધાંત ક ના અતિથિરૂપ થયા નથી, અર્થાત્ જેણે વીતરાગભાષિત સિદ્ધાંત શ્રવણ નથી કર્યા તેનેા મનુષ્યજન્મ ડાહ્યા માણસા નિષ્ફળ કહે છે, તેનુ હૃદય વ્યર્થ કહે છે, તેના કાનનું નિર્માણ વૃથા કહે છે, તેએનામાં ગુણુ અને દોષના ભેદ સમજવાની શક્તિને અસંભવ ગણે છે, તેઓને નરકના અંધકૂપમાં પડવાનુ દુ:ખે વારી શકાય તેવુ કરે છે અને તેને મેાક્ષની પ્રાપ્તિ પણ દુર્લભ કહે છે. 22 માટે એવા નીતિશાસ્ત્રના વચનેાથી સિદ્ધ થાય છે કે જ્ઞાન વિના બધુ ખાટુ છે અને જ્ઞાનથી સર્વ વસ્તુ સિદ્ધ થાય છે. " સાર—શાસ્ત્રકાર કહે છે કે “ પહેલું જ્ઞાન અને પછી દયા કેમકે દયા અથવા અહિંસાનું સ્વરૂપ જ્ઞાનથી જ યથા જણાય ( સમજાય ) છે. તે વગર આડુ ંઅવળું વેતરાઇ જાય છે. યથાર્થ જ્ઞાન–સમજથી જ શ્રદ્ધા થવા પામે છે, અને આચરણુ પણ શુદ્ધ-નિર્મળ થવા પામે છે. ઉક્ત રત્નત્રયીના સુયેાગધી જ સકળ કર્મના ક્ષયરૂપ મેાક્ષની પ્રાપ્તિ થાય છે, માટે તેમાં જ અતિ આદર કરવા ઘટે છે. [ રે. . પ્ર. પુ. ૩૯, પૃ. ૩૩૩ ] શત્રુંજય તીની યાત્રાની ઇચ્છા ને ઝ ંખના રાખનારા ભાઇબહેન પ્રત્યે સમયેાચિત એ એલ. કઇક ઉત્તમ ભાઇબહેનેા આત્માના કલ્યાણ માટે પ્રતિવર્ષ શત્રુંજયાદિક કાઇ ને કેાઈ તીર્થની યાત્રાર્થે નિયમિત જવાને Page #99 -------------------------------------------------------------------------- ________________ [ ૬૮ ] શ્રી કર્ખરવિજયજી ટેવાયેલા જ હોય છે. ત્યારે કેટલાએક ભાઈબહેને સંગેની પ્રતિકૂળતાથી કે આળસ ને કૃપણુતાદિક કાઠીયાની પરવશતાથી ભાગ્યે જ પવિત્ર તીર્થયાત્રાને લાભ લઈ શકે છે. જે આળસ ને કૃપણુતાદિક દોષને દૂર કરી શકાય તો પછી શત્રુંજય જેવા પવિત્ર તીર્થરાજની યાત્રા–સેવા–ભક્તિનો લાભ સહેજે લઈ શકાય. કેટલાક મુગ્ધ ભાઈબહેનો તીર્થયાત્રા કરવા જવાની કે તેવાં બીજાં ધર્મ આચરણની ભાવના જ ભાવતા બેસી રહે છે, પરંતુ ખરી તકે પુરુષાતન ફેરવીને ધાર્યું કામ કરતા નથી, તેથી તેઓ આત્માની કશી ઉન્નતિ સાધી શકતા નથી. જેમણે નવાણું યાત્રા વિધિસર કરવી જ હોય, અથવા કંઈક અધિક સ્થિરતાથી આવા પવિત્ર તીર્થની યાત્રાને લાભ લેવો જ હોય તેમને માટે અત્યારે સારી અનુકૂળતા લેખી શકાય. પાલીતાણાના રાજ્ય સાથે યાત્રિકો માટે ચાલીશ વર્ષ માટે થયેલ કરાર પૂરો થઈ જાય તે પહેલાં ભારતવાસી દરેક શ્રાવક-શ્રાવિકા પેટ ભરી ભરીને આ પવિત્ર તીર્થરાજની યાત્રાને લાભ જરૂર લઈ લે એ ખાસ ઈચ્છવા છે. જો કે કરાર પૂરો થયા બાદ રાજ્યાધિકારીઓને બુદ્ધિ સૂઝે અને જેને સાથે સારો એખલાસ સાચવી રાખવા સુલેહશાન્તિથી વર્તે, સંતોષકારક સમાધાન કરી લે, તે તીર્થરાજની યાત્રા કરવા ઈચ્છનારાઓને અંતરાય ઊભો ન જ થાય; તો પણ સુજ્ઞ જનોએ અગમચેતી વાપરી મનમાં તે બાબત કશી અબળખા ન રહે તેવો અને તેટલે બધે લાભ લેવા મળેલી સ્વાધીન તક તો ગુમાવવી નહીં જ. તે માટે જ આ હાર્દિક પ્રેરણા કરી છે. [ જે. ધ. પ્ર. પુ. ૩૯, પૃ. ૩૭૨ ] Page #100 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૯ ] પવિત્ર તીર્થયાત્રાએ જતા દરેક જૈનયાત્રાળુને અગત્યની સૂચના. अन्यस्थाने कृतं पापं, तीर्थस्थाने विमुच्यते । तीर्थस्थाने कृतं पापं, वज्रलेपं भविष्यति ॥ અર્થ—અન્ય સ્થળે કરેલું પાપ તીર્થસ્થાને સવિવેકાણે છૂટે છે, પરંતુ અવિવેકતાથી તીર્થસ્થાનમાં કરેલું પાપ વજલેપ જેવું થાય છે, એમ સમજી દરેક યાત્રાળુઓ નીચેની હકીકત જરૂર લક્ષ્યમાં રાખવી ઘટે છે. ૧. શત્રુંજય, ગિરનાર, આબુજી, સંમેતશિખર, પાવાપૂરી ને ચંપાપૂરી વિગેરે ગમે તે પવિત્ર તીર્થસ્થળની યાત્રા કરવાના અથી ભાઈબહેનોએ પોતાના પરિણામ કેમળ રાખીને, યાત્રાને લાભ લેવાને આવતા અન્ય યાત્રાળુઓની પણ ગ્ય સગવડ સાચવવા ભૂલવું નહીં. ૨. આપણે જાતે થોડું ઘણું કષ્ટ વેઠીને પણ સામાની સગવડ સાચવવી–સાચવવા પૂરતી કાળજી રાખવી. એ નિ:સ્વાર્થ સેવાને લાભ ચૂકે નહીં. સ્વાથની ખાતર તે સહુ કોઈ થોડુંઘણું કષ્ટ સહન કરે છે જ, પરંતુ પરમાર્થની ખાતર જાણુંબૂઝીને કષ્ટ સહન કરવામાં જ વડાઈ રહેલી છે. ૩ મુસાફરી દરમિયાન રેલ્વે ટ્રેઈનમાં, બેલગાડી કે ઘોડાગાડી વિગેરેમાં, તેમ જ ધર્મશાળામાં એ રીતે નિઃસ્વાર્થપણે વર્તતાં ઘણો લાભ ઉઠાવી શકાય, એક બીજાને મદદગાર થઈ શકાય અને અન્યને આદર્શરૂપ બની અનેક જનેને સમાજસેવા ને શાસનસેવામાં માર્ગદર્શક બની શકાય. Page #101 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦ ] શ્રી કપૂરવિજયજી ૪ ઘર આગળ આવતા મેમાન–પરાણાની સેવા-ચાકરી કરીએ તેથી અધિક પ્રેમથી પવિત્ર તીર્થ યાત્રા પ્રસ ંગે મળતા યાત્રિકેાની સેવા–ચાકરી કરવી ઘટે. ૫ પેાતાના મુકામેથી યાત્રાર્થે નીકળ્યા ત્યારથી કાઇ પશુ કે પ્રાણીને ત્રાસ આપવા ન ઘટે. ખુલ્લા—અણુવાણે પગે ચાલતાં જાત્રા કરવાનું ફળ વર્ણવી ન શકાય એટલુ બધુ કહ્યું છે, તે માજશેાખની ધનમાં સુખશીલતાથી ગમાવી દેવું ન ઘટે; કારણ કે સમજીને દેહદમન કરવાનું ભારે ફળ કહ્યુ છે. ૬ શરીરની ક્ષીણતાદિક ખાસ માંદગીના કારણ સિવાય ગર્ભ શ્રીમંતાને પણ છતી શક્તિએ જયણાપૂર્વક અણુવાણે પગે ચાલીને જ તીર્થ યાત્રા કરવી ઘટે; કેમકે આપણે કર્મથી હળવા થવા માટે જ તીર્થ યાત્રા કરવા જઇએ છીએ, ભારે થવાને તા નહીં જ, એ મુદ્દાની વાત ભૂલવી નહીં જોઇએ. ૭ જીવિતવ્ય સહુને વહાલું છે, તેા પછી ગેાપવી, જાનવરેને મહા ત્રાસ આપી, જયણા કરવા જવા-આવવાના અર્થશા? પ્રભુની આજ્ઞા યાત્રા કરી લેખે સમજવી. છતી શક્તિ રહિત જાત્રા સાચવીને જ ૮ સહુ સાથે મૈત્રી, દુ:ખી પ્રત્યે દયા-અનુકંપા, અને સદ્ ગુણી પ્રત્યે પ્રમેાદ તેમ જ પાપી પ્રત્યે અદ્વેષ ( ઉપેક્ષા ) ભાવના રાખવાથી જ કરવામાં આવતી ધર્મકરણી સફળ થઇ શકે છે. ૯ પવિત્ર તીર્થની યાત્રા કરવા જતાં અને યાત્રા કરી નિવત્યા પછી તેા અવશ્ય અનીતિના સર્વથા ત્યાગ જ કરવા જોઇએ. પવિત્ર તીર્થની યાત્રા કર્યાની સફળતા ત્યારે જ લેખી શકાય. Page #102 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૭૧ ] ૧૦ અનીતિવંતનું મન જ ધર્મકરણીમાં ચૂંટી શકતું નથી અને મન વગરની બહાર દેખાવ પૂરતી કરેલી કરણ કે યાત્રા સારું ફળ આપી શકતી નથી, તેથી જ યાત્રિકોએ દયા, સત્ય, પ્રમાણિકતા અને સુશીલતા સાચવવા પૂરતી કાળજી રાખવી જોઈએ. એકડા વગરનાં ગમે તેટલાં મીંડાં કર્યા શા કામના? ૧૧ પ્રભુનાં હિતવચનને યથાશક્તિ અનુસરીને ચાલવાથી જ સ્વશ્રેય થઈ શકે છે. ૧૨ નિર્મળ તત્ત્વશ્રદ્ધા અને બાધ સહિત સદ્વર્તનવડે જ સ્વકલ્યાણ સાધી શકાય છે. પોતે હિતમાર્ગને દઢતાથી સેવનાર અન્યનું પણ હિત કરી શકે છે. ૧૩ યોગ્યતા મેળવ્યા વગર વસ્તુધર્મની પ્રાપ્તિ થઈ શક્તી નથી, તેથી ઉત્તમ પ્રકારની ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ અને ઉદારતાદિવડે સુયોગ્યતા મેળવવા ચૂકવું નહિ. રૂડી યોગ્યતા પામેલે જીવ ચિંતામણિ રત્ન જેવો ધર્મ સહેજે પામી શકે છે. ૧૪ કોઈ જાતનું કુવ્યસન પડી ગયેલું હોય તો તે પવિત્ર તીર્થને ભેટીને જરૂર દૂર કરી દેવું જોઈએ, અને પવિત્ર તીર્થને ભેટી તપ–જપ-જ્ઞાન-ધ્યાન-વ્રત-પચ્ચખાણ કરવાનું વ્યસન જરૂર વધારવું જોઈએ. ૧૫ જંગમ તીર્થ સમાન સગુણ સંતજનોને સમાગમ કરી દોષમાત્ર દૂર કરવા માટે તેમની સ્વાર્થ વગરની હિતશિક્ષાને સહુએ જરૂર અનુસરવું જોઈએ. ૧૬ મન-વચન-કાયાથી સઘળી શુદ્ધિ સાચવી, સહુનું Page #103 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] શ્રી કરવિજયજી શ્રેય થાય એવું આપણી આસપાસ શુદ્ધ વાતાવરણ જમાવવું જોઈએ કે જેથી સ્વપરકલ્યાણની સિદ્ધિ જરૂર થવા પામે. ૧૭ શત્રુંજયતીર્થરાજ જેવા સર્વોત્તમ સ્થાનમાં બીજી ખટપટ તજી શાન્તિથી રહેનાર સુખે સ્વહિત સાધી શકે છે. અંતરલક્ષ્યથી જયણા સહિત પગે ચાલીને કરેલી એક પણ યાત્રા જેવી લાભદાયક છે તેવી જયણા રહિત ઉપગશુન્યપણે કરાતી અનેક યાત્રાઓ પણ લાભદાયક થઈ શકતી નથી, તેથી તીર્થયાત્રા કરવા ઈચ્છતા સહુ ભાઈબહેનોએ જયણા સાચવવા માટે જરૂર પૂરતું લક્ષ્ય રાખવું જોઈએ. [ શ્રી. જે. ધ. પ્ર. પુ. ૩૯, પૃ. ૩૭૩ ] પ્રભુ મહાવીરની જયંતિ ઉજવવા સહુ ભાઈબહેનને ભારે હોંશ હોય છે, તેથી તેની સાર્થકતા-સફળતા કરવા સારુ સમચિત બે બેલ કહેવામાં આવે છે, તે લક્ષ્યમાં રાખી પ્રમાદ રહિત તેનું પરિ પાલન કરવાની જરૂર છે. અંગ વસન મન ભૂમિકા, પૂજાપગરણ સાર; ન્યાયવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. સાતે શુદ્ધિ સમાચરી, ધરી પ્રભુનું ધ્યાન, અંતરના ઉલ્લાસથી, કરીએ નિત્ય પ્રણામ. શુદ્ધ દેવ, ગુરુ ને ધર્મનું આરાધન કરવા ઈચ્છનારા એટલે કે આત્મામાં દેવ, ગુરુ ને ધર્મને જાગ્રત કરવાના ખપી દરેક ભવ્યાત્માઓ ઉપર સૂચવેલી સાતે પ્રકારની શુદ્ધિને યથાર્થ Page #104 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૭૩ ] સમજી લઈ તેને ચીવટથી આદર કરવો ઘટે છે. સમજ્યા સાર જ એ છે કે જાતે ખરી વાતને આદરી બીજા અણસમજુ કે ઓછી સમજવાળા મધુ ભાઈબહેનને શુદ્ધ પ્રેમભાવથી તે વાત ગળે ઉતારવા બનતે પ્રયત્ન કરવો, જેથી તેમનું તથા તેમની ભાવી પ્રજાનું પણ શ્રેય-કલ્યાણ સહેજે થવા પામે. દ્રવ્ય ભાવ ભેદે બે પ્રકારની પ્રભુની પૂજા કહી છે. તેમાં મલિનારંભી ગૃહસ્થ શ્રાવક શ્રાવિકાને દ્રવ્યપૂજાપૂર્વક ભાવપૂજા અને નિરારંભી સાધુ સાધ્વીઓને કેવળ પ્રભુની આજ્ઞા આરાધનરૂ૫ ભાવપૂજા કરવાની કહી છે. પંચપ્રકારી, અષ્ટપ્રકારી વિગેરે અનેક રીતે પ્રભુની અંગપૂજા અને અગ્રપૂજા થઈ શકે છે. ઉક્ત પ્રસંગે એ સાતે શુદ્ધિને યથાગ્ય ખપ સહુ સજજન ભાઈબહેનોએ અવશ્ય કરવો ઘટે છે, તેમ કરવાથી જ દ્રવ્યપૂજાની સફળતારૂપ સદ્દભાવ જાગ્રત થાય અને શાસ્ત્રોક્ત અનેક સદભાગી સજજનોની પેઠે એથી ભારે કર્મનિર્જરા અથવા સુકૃત–પુન્ય ઉપજનરૂપ અમાપ લાભ થઈ શકે. તેથી જ આળસ ને કૃપતાદિક દોષ તજી સાતે શુદ્ધિનો જરૂર સહુએ ખપ કરવો અને અન્ય ખપી જનોને તે સારી રીતે સમજાવે. શત્રુજયયાત્રાવિચારાદિક બુકમાં ઉક્ત હકીકત અધિક સ્કૂટ કરીને સમજાવી છે, છતાં ખાસ ઉપયોગી જાણીને પ્રસંગોપાત અહીં પણ જણાવાય છે. ૧. શુદ્ધ ગાળેલા તીર્થજળાદિકવડે જયણાયુક્ત સર્વાગ સ્નાન કરવું. ૨. શુદ્ધ નિર્દોષ રીતે બનેલાં અખંડ વસ્ત્ર અંગ ઉપર ધારણ કરવાં. Page #105 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી કપૂરવિજયજી ૩. ચપળતાદિક દેષને ટાળી નકામા સંકલ્પવિકલ્પ રહિત મનને કરવું. ૪. સેવા-ભક્તિ કરવાનું સ્થળ પ્રથમથી જ જયણા સહિત સાફ કરી લેવું. પ. પૂજાનાં ઉપગરણ જોઈએ એવા સાફ જણાયુક્ત રાખવાં. ૬. પ્રભુભક્તિપ્રસંગે વાપરવાની સવે વસ્તુઓ ન્યાયવ્યથી વસાવવી. ૭. દરેક પ્રસંગે વિધિને યથાર્થ આદર કરવાનું ન ભૂલવું. ઉપર પ્રમાણે દ્રવ્યપૂજા કરીને પછી અર્થગંભીર ચૈત્યવંદન સ્તવનાદિક સ્તુતિ પ્રભુના ગુણગર્ભિત ઉપગ સ્થિર રાખીને અખંડ પ્રેમ ઉલ્લાસથી સ્થિરતા મુજબ કરવાનું ભૂલવું નહિ. તેમ કરતાં બીજાનું મન પણ સાંભળવા લલચાય ને ઉપગ જાગ્રત થાય તેવી શાન્તિ જાળવીને બધું કરવું. “તીર્થપતિ ને તીર્થસેવા; એ તો સાચા મેક્ષના મેવા” ઈ. એક વાર પ્રભુવંદના રે, આગમ રીતે થાય; કારણ છતે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય.” ઈ. વચનોની સાર્થકતા થાય તેવું લક્ષ્ય રાખવું. “પ્રીત અનંતી પરથકી, જે તોડે છે તે જોડે એહ, પરમપુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણ ગેહ. રાષભજિકુંદણું પ્રીતડી.” જીવને અનાદિકાળથી પરપુગલ સાથે અનંતી અપાર પ્રીતિ લાગેલી છે, તેની અસારતા વિચારી તેને તોડ્યા વગર પ્રભુ સાથે ખરી પ્રીતિ લાગી શકે તેમ નથી. ક્ષણિક ને કલ્પિત લેશમાત્ર સુખાભાસ મધુબિંદુની જેવો જોઈ મુગ્ધ જીવ તેથી લલચાઈ જન્મમરણનાં અનંત દુખ વહેરી Page #106 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ [ ૭૫ ] લે છે; પરંતુ સાચા સદ્ગુરુના ઉપદેશામૃતથી વૈરાગ્ય જાગતાં વિષયાસક્તિ મેાળી પડી જાય છે, અથવા સૂર્યના તાપથી ઝાકળની જેમ તે વિસરાળ થઇ જાય છે; એટલે શુદ્ધ દેવ, ગુરુ ને ધર્મપ્રત્યે સાચી પ્રીતિ જાગે છે, અને સમ્યગ્ જ્ઞાનવૈરાગ્યના સિ ંચનથી તે દિન દિન પ્રત્યે પુષ્ટ થતી જાય છે. દ્રવ્યપૂજા ગૃહસ્થાને સાધનરૂપ છે અને ભાવપૂજા સાધ્ય. છે. પ્રભુની ખરા દિલથી સ્તુતિ-સ્તવના–પ્રાર્થના કરી મનને પ્રભુના ગુણુવડે રંગી દેવાથી અને એવા ઉત્તમ ગુણાનુ પરિશીલન કરવાથી જ તેની સાકતા થાય છે. હિંસાદિક દેાષથી વિરમ અને અહિંસાદિકના અત્યંત આદર કરવા. પાંચે ઇંદ્રિયાના વિષયેામાં લાગી રહેલી આસકિત તજવી અને ખરા વૈરાગ્યથી આત્માને વાસિત કરવા. ક્રોધાદિક ચારે કષાયે ના નિગ્રહ કરવા અને ક્ષમાર્દિક ઉત્તમ ગુણ્ણાના આશ્રય કરવા. મન, વચન, કાયાના દુષ્ટ વ્યાપારને વવા અને વિચાર, વાણી તથા આચારની શુદ્ધિ કરવી. એ ભાવપૂજાનું ખરું રહસ્ય છે. ભવિક આત્માએ પેાતાના આત્માને એથી જ તરખાળ કરી ખરું સુખ અનુભવે છે. ભવ્યાત્માએને એવી સદ્ધિ જાગે એવી પ્રાર્થના છે. [ જૈ. . પ્ર. પુ. ૩૯, પૃ. ૩૭૫ ] Page #107 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] શ્રી કપૂરવિજયજી ભવ્ય આત્મહિતશિક્ષા. આત્મહિતૈષી ભવ્ય પ્રાણીઓએ મૈથ્યાદિક ચાર ભાવનાઓ સમાસથી પણ આ પ્રમાણે ભાવવી યોગ્ય છે. ૧. સર્વ જગતના જીવો સુખી થાઓ. કેઈ દુઃખી મ થાઓ. સર્વ કેઈ સુખને રસ્તે ચાલે. દુઃખના રસ્તાથી દૂર રહે. એ પ્રમાણે પ્રથમ મૈત્રીભાવના. ૨. શ્રી વીતરાગ વચનાનુસારી ત્રિકાળવતી સર્વ જગતના જીનાં સર્વ સુકૃતોનું હું ત્રિવિધે (મન, વચન અને કાયાવડે) અનુમોદન કરું છું. એ પ્રમાણે બીજી અમેદયા મુદિતા ભાવના, ૩. સર્વદા સ્વશત્યાનુસારે પિતાનો યથાયોગ્ય નિર્વાહ કરવા અસમર્થ એવા દ્રવ્યથી દુખી જીનું દુઃખ અપહરવા યત્ન કરું તથા ધમહીન જીને ધર્મ પમાડવા સદા યત્ન સેવ્યા કરું. એ પ્રમાણે ત્રીજી કરુણું ભાવના, ૪. સદા ધર્મથી વિમુખ તથા પાપકર્મને સન્મુખ એવા અગ્ય અધિકારી પ્રતિકાર્ય જીવોનું પણ અહિત અણુઈચ્છતે હું તેઓ પ્રતિ રાગદ્વેષ રહિત મન અવલંબી રહું. એ પ્રમાણે ચેથી મધ્યસ્થ ભાવના. હવે ભવ્ય પ્રાણીઓ સદા નિર્વિધ્રપણે પ્રમાદ રહિત આત્મહિત સાધી સદા સુખી થાય એવી બુદ્ધિથી પ્રેરાઈ કંઈક પ્રસંગોપાત લખવા યત્ન કરું છું. જીવમાત્રને સુખ વહાલું અને દુઃખ દવલું લાગે છે ખરું પણ સાચું સુખ તે ધર્મસેવન કર્યા વિના પ્રાપ્ત થતું નથી. એમ Page #108 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [૭૭] છતાં છ ધમ–આત્મહિત સાધવામાં વિલંબ-વાયદા કર્યા કરે છે, તેમ જ દુઃખ માત્ર અધર્મ–અનીતિ-અન્યાય આચરણથી થાય છે. એમ છતાં તેથી પાછા ઓસરતા નથી, તો પછી દુઃખને છેડે આવી સુખને દહાડે શી રીતે આવે ? તે સુખના અભિલાષી પ્રાણુઓએ પ્રથમ વિચારવાનું છે. પરમ પવિત્ર જ્ઞાનીઓનાં વચનોને વિષે કોઈ અંશે પ્રતીતિ–ખાત્રીવાળા જીવોને કદાચ તે તે સાંસારિક કાર્યો કરતાં સુરણ રહેતી હશે ખરી પણ સાહસિક થઈને જ્યાં સુધી અકાર્ય– અનીતિ-અન્યાયને ત્યાગ પતે કરતા નથી ત્યાં સુધી ખરા સુખનો સ્વાદ તેને મળતો પણ નથી; કેમકે મુખ મચકેડીને પણ ઝેર ખાનારે જીવી શકે છે શું? તે જગતપ્રસિદ્ધ ઝેરો કરતાં પણ અકાર્ય—અનીતિ-અન્યાયાચરણનું ઝેર બહુ આકરું છે, કેમકે તે તે એક જ વખત જીવિત હરે છે અને આ તો અનેક ભવ સુધી સંતાપે છે તો પણ મૂઢ અજ્ઞાની છે તેને ત્યાગ નહિ કરતાં બેધડક તેને જ સેવ્યા કરે છે એટલે અનીતિ-અન્યાય જ આચર્યા કરે છે અને પોતાનું ખરું હિત તકાસતા નથી. આ કેવી અજ્ઞાનતા! આ કેવી મોહાંધતા ! અનેક પાપાચરણથી મેળવેલી વસ્તુ ખાવાપીવા કે ભેગવવામાં તો સંબંધ ધરાવનારા સર્વે આવી મળે છે પણ તેના પાપને બજે તો ભાઈસાહેબને શિરે જ રહે છે, જેથી તેને ભવાંતર(બીજા ભ)માં ઈચ્છા નહિ છતાં નરકાદિક દુઃખે બળાત્કારે ભેગવવાં જ પડે છે. તે દુઃખેથી છોડાવવા-મુક્ત કરવા કે તેમાં ભાગ લેવા કેઈ કામે (વગે) આવતું નથી. અર્થાત્ શરણ રહિત તે બાપડાને તે સર્વ દુઃખો અવશ્ય જોગવવાં પડે છે જે દુઃખ પિતાની જ મેળે પિતે જ પેદા કર્યા છે તે દુઃખનો Page #109 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ]. શ્રી કપૂરવિજયજી ઘણે લાંબે વખત ભેગવટ કર્યા છતાં પણ કેમે અંત આવતો નથી. અથવા તો તે દુઃખે વડના બીજની પેઠે વધતાં જ જાય છે, જેથી તે બીચારાને કોઈ કાળે આરે-છેડે આવતો નથી અને બધે કાળ એમ જ દુ:ખમય નિર્ગમવો પડે છે. હવે જે કઈ હળુકમી ભવ્ય પ્રાણું આ મનુષ્યભવના ફક્ત અલ્પ સમયમાં કઈ ભાગ્યયેગે સમજ પામી ચેતી લે એટલે આ થેડે વખત પણ સ્વાધીનપણે, સ્વશક્તિ ગોપવ્યા વગર શ્રી વીતરાગભાષિત ધર્મસેવન કરી સાર્થક કરી લે તો તે સર્વ દુઃખોથી મુક્ત થઈ અનુક્રમે સર્વ સુખને કાયમને માટે સ્વાધીન કરી શકે એ વાત નિઃસંશય છે, એમ સમજી આત્મઘાતક પ્રમાદ સર્વથા પરિહરીને જે કઈ ભાગ્યશાળી સ્વઆત્મહિત સાધવા સદા ઉજમાલ રહે તેની બલિહારી છે. એક કવિ કહે છે કે – ચેત તે ચેતાવું તુને રે, પામર પ્રાણી! ચેત તો ચેતાવું તેને રે તારે હાથે વપરાશે, તેટલું જ તાસં થાશે; બીજું તે બીજાને જાણે રે. સજી ઘરબાર સારું, મિથ્યા કહે મારું મારું; તેમાંથી ને કહ્યું તારું રે. પામર૦ માખીએ મધપેડું કીધું, ન ખાધું ન દાન દીધું; લૂંટનારે લૂંટી લીધું રે પામર ખંખેરીને હાથ ખાલી, ઓચિંતાનું જવું ચાલી; કરે માથાફેડ ખાલી રે. પામર શાહુકારમાં તું સવા, લખપતિ તું લખાય; કહે સાચું શું કમાયે રે ? પામર પામ ૨૦ Page #110 -------------------------------------------------------------------------- ________________ પાસપ૦ લેખ સંગ્રહ : ૩ : [ ૭૯ ] કમાયા તું માલ કે, આવે તારી સાથે એક અવેજ તપાસ એ રે, હાથમાંથી બાજી જાશે, પછીથી પસ્તાવો થાશે; કાંઈ ન કરી શકાશે રે, પામર હજી હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી; મૂડી તારી થાશે તાજી રે. પામ ૨૦. હાથમાંથી ઘન ખેચું, ધૂળથી કપાળ ધાયું; જાણપણું તારું જોયું રે. પામર દૈવે તે રતનું દીધી, તેની ન કિંમત કીધી; મણિ માટે મેસ લીધી રે. પામ૨૦ મનને વિચાર તારો, મનમાં રહી જનારે; વળતી નહી આવે ત્યારે રે. પામર નીકળ્યો જ્યાં શરીરમાંથી, પછી તું માલેક નથી, કહે દલપત કવિ રે, પામર પ્રાણી! ચેત તો ચેતાવું તું ને રે. એક મહાશય આચાર્ય મહારાજે પરમ પવિત્ર ધર્મસેવનનું સંક્ષેપથી સ્વરૂપ કહ્યું છે કે भक्तिस्तीर्थकरे गुरौ जिनमते संघे च हिंसानृतं । स्तेयाब्रह्मपरिग्रहाद्युपरमं क्रोधाद्यरीणां जयम् ॥ सौजन्यं गुणिसङ्गमिन्द्रियदमं दानं तपो भावनाम् । वैराग्यं च कुरुष्व निवृत्तिपदे यद्यस्ति गन्तुं मनः ॥ હે ભવ્ય ! જે તને શાશ્વત ( કાયમના માટેનું ) અનંત (નિરવધિ) અને અનુપમ એવું મેક્ષસુખ સ્વાધીન કરવાનું મન (ઈચ્છા) હોય તો તું આ પ્રમાણે પરીક્ષાપૂર્વક (સરલપણે-નિર્મળ ચિત્ત ઉત્સાહપૂર્વક પૂર્ણ શ્રદ્ધા રાખી) પ્રવૃત્તિ કર. Page #111 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] શ્રી કપૂરવિજ્યજી પ્રથમ તે અનંત વિજ્ઞાનશાળી, સર્વ દોષ-કલંક રહિત, જેનાં વચનને કોઈપણ પ્રકારે હેતુ યુક્તિથી બાધા પહોંચી ન શકે એવા સિદ્ધાંતના પ્રણેતા-પ્રરૂપક, સર્વ દેવોને પૂજવા , અનંત ગુણયુક્ત રાગદ્વેષાદિકના વિજેતા (સર્વથા જય કરનાર) આમ શિરોમણિ, સ્વયંભૂ ( ગુર્નાદિકના ઉપદેશ વિના જસ્વયં બુદ્ધ) એવા શ્રી દેવાધિદેવ–વીતરાગ પરમાત્માની શુદ્ધ સમજ કરી શુદ્ધ અંત:કરણથી ઉપાસના કર. પૂર્વોક્ત શ્રી તીર્થકર મહારાજના ફરમાન (આજ્ઞા) મુજબ વર્તનારા-રહેણીકહેણીમાં એક સરખા-મહાપવિત્ર દુષ્કર મહાવતને સેવનારા અને આત્માથી ભવ્ય સમૂહને વીતરાગ ઉપદિષ્ટ માર્ગ જ નિર્દભ પણે કહેનારા સદગુરુ મહારાજનું તું હે ભવ્ય! પવિત્ર ચિત્તે સેવન કર, તથા પૂર્વનિર્દિષ્ટ શ્રી મહાદેવ શ્રી વીતરાગદેવે તથા તવચનાનુસારી શ્રી ગુરુમહારાજે રાગદ્વેષાદિક અંતરંગ વૈરીઓને વિજય કરવા ઉપદેશેલા અત્યંત હિતકારી માર્ગઆગમશાસ્ત્રનું તું હે ઉત્તમ! બહુમાનથી સેવન કર, તથા પૂર્વ નિરૂપિત શ્રી તીર્થકર મહારાજ તથા તવચનાનુસારી શ્રી ગુરુમહારાજ તથા તદુપદિષ્ટ સિદ્ધાંતને અતિ કાળજીથી (પ્રમાદરહિત) અનુસરી રહેનારા મહામર્યાદાશીલ શ્રી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રી સંઘની હે ઉત્તમ ! તું સદ્દભાવથી ભક્તિ-બહુમાન કર. તથા હિંસા (પરના પ્રાણુને વિનાશ કર ), અમૃત ( અસત્ય ), તેય (ચોરી), અબ્રહ્મ (મથુન-કામ-વિષયસેવન) અને પરિગ્રહ(ધન-ધાન્યાદિક નવવિધ બાહ્ય અને મિથ્યાત્વાદિક ચતુર્દશવિધ અત્યંતર)ને હે ભાઈ ! તું ત્યાગ કર. અને અહિંસા, સત્ય, Page #112 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૮૧ ] અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહાદિક સુવ્રતોનું સેવન કર. તથા ક્રોધ, માન, માયા, ભરૂપ ચાર ગતિરૂપ સંસારને આપનારા અને વધારનારા ચારે કષાયે હે ભવ્ય ! તું જય કર. તથા સાજન્ય કહેતાં સજ્જનતા, ઉત્તમ કુલીનતા તું આદર, તથા ગુણીજનોનો સંસર્ગ–મિત્રતા-ગોષ્ઠી કરી તક્ષિણ ગુણોને અત્યંત આદર કરી તવત ગુણેને હે ઉત્તમ! તું પોતે મેળવ. તથા ઈદ્રિયદમન માટે સ્પર્શ, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્રંદ્રિયેનું નિયંત્રણ-નિગ્રહ કર, તથા શ્રી જિનાજ્ઞારૂપ અંકુશવડે મનરૂપ મતંગજ-હાથીનો પણ નિગ્રહ કર–વશ કર. થત:વિષય ગ્રામની સીમમેં, ઇચ્છા ચોરી કરત; જિન આણુ અંકુશ કરી. મનગજ વશ કરે સંત. તથા કહ્યું છે કે मनमरणेंदियमरणं, इंद्दियमरणेण मरंति कम्माइं। कम्ममरणेण मुक्खो , तम्हा मनमारणं पवरं ॥ १ ॥ અર્થાત–મનને મારવાથી ઇંદ્રિયે મરે છે–સ્વાધીન થઈ જાય છે, તથા ઈદ્રિયોના નાશથી કર્મો-જ્ઞાનાવરણાદિક સર્વેને નાશ થાય છે, કર્મોના નાશ થવાથી એકાંતિક અને આત્યંતિક સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે, માટે મનનું મારવું–મનને વશ કરવું જ શ્રેષ્ઠ છે, કારણ કે તે વિના અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થતી નથી. વળી દાન ( અભયદાન, સુપાત્રદાન, અનુ Page #113 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨ ] શ્રી કરવિજયજી કંપાદિક દાન) તથા જ્ઞાનાદિત્રયીનું તું હે ઉત્તમ! સેવન કર. દાન એ કલ્પવૃક્ષ પેઠે સુખદાયી છે, તથા બાર પ્રકારને તપઅનશન-છઠ્ઠ, અઠ્ઠમાદિ, ઊદરી–બે ચાર કળીયા ઊભું રહેવું તે, વૃત્તિસંક્ષેપ-સચિત્તત્યાગાદિક નિયમોનું પાળવું અથવા અમુક આટલી જ વસ્તુઓ વાપરવી તે ઉપરાંત ન વાપરવી તેને નિયમ, રસત્યાગ-વિગયત્યાગ, કાયકલેશ-લેચારિક કષ્ટોનું સમ્યક્ પ્રકારે સહન કરવું તે અને સંલીનતા–શરીરના અંગે પાંગ સંકેચી એકત્ર સ્થાને સ્થિર રહેવું તે. એ પ્રમાણે છ પ્રકારે બાહ્ય તપ, તથા પ્રાયશ્ચિત્ત–જાણતાં કે અજાણતાં થયેલા અપરાધની શુદ્ધિ માટે શ્રી તીર્થકર ગણધર કે ભવભી ગીતાર્થે દર્શાવેલા ઉપાયેનું વિશેષ પ્રકારે સેવન, વિનયઅરિહંતાદિક દશ પદની ભક્તિ, બહુમાન, ગુણસ્તુતિ, અવગુણ ઢાંકવા અને આશાતના ત્યાગરૂપ પાંચ પ્રકારે વિનય સાચવ, વૈયાવચ–બાળ, ગ્લાન, વૃદ્ધ, આચાર્ય, તપસ્વી તથા શ્રી તીર્થકરેદેવની આજ્ઞારૂપ મુકુટને ધારણ કરનાર શ્રી સંઘાદિકની યથાવસરે આત્મવીય ફેરવી સેવા બજાવવી, સજઝાયઅભિનવશાસ્ત્રઅધ્યયન-પઠન, શંકાસમાધાન માટે પૃચ્છા, ભણેલું ન વિસરી જવા માટે તેને ગણવું-ફરીથી સંભારવું, અર્થચિંતવન અને ભવ્ય પ્રાણીઓને ધર્મોપદેશ કથનરૂપ પાંચ પ્રકારે સ્વાધ્યાય. ધ્યાન–આર્ત, વૈદ્રરૂપ બે અપધ્યાનના ત્યાગપૂર્વક ધર્મ અને સુફલ એ બે ઉત્તમ ધ્યાનમાં મનને જોડી દેવું તે. કાસગ–દેહાદિક સર્વ બહિર્ભાવ પરથી સર્વથા મમતા તજી કેવળ પરમાત્માના ધ્યાનમાં નિશ્ચલ રહેવું તે. એમ ષડવિધ અત્યંતર તપની જેમ જેમ શુદ્ધિ ને વૃદ્ધિ થતી દેખાય તેમ તેમ આત્માથી પ્રાણીઓ! સદા પ્રમાદ રહિત અત્યંતર તપમાં પણ Page #114 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૮૩ ] પ્રયત્ન કરો. યત: વા તદુવૃંદરમ્, માટે હે ભવ્ય ! તું પણ સ્વશક્તિ સંભાળી ઉભય પ્રકારનો તપ કરતપનું સેવન કર. ભાવના–પ્રથમ કહેલી મેચ્યાદિક ચાર ભાવના, તથા અનિત્ય, અશરણ, સંસાર, એકવ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર અને નિર્જરાદિક બાર પ્રકારની ભાવના, તથા પાંચ મહાવ્રતની પચીશ પ્રકારની ભાવના–એમ અનેક પ્રકારની ભવનાશક ભાવનાઓને તું હે ભવ્ય ! ભાવ. અને વૈરાગ્ય-વિરક્તભાવ, સાંસારિક યા પગલિક ભાવોમાં અનાસક્તિ, ઉદાસીનતાને હે ભવ્ય ! તું ભજ. ' હે ભવ્ય ! આ સંસારને નારક અથવા ચારક (કેદખાના)રૂપ જ ગણી તેથી છૂટવા ઉત્કંઠા સહિત શ્રીવીતરાગ ઉપદિષ્ટ પરમ પવિત્ર ધર્મ કલ્પવૃક્ષનું અમૂઢપણે દઢ આદરથી પ્રમાદ રહિત હે ભવ્ય! તું ચેખે ચિતે સેવન કર, જેથી આ મહાભયંકર ભદધિનો તું સુખે પાર પામી શકે. ખરેખર આ વીતરાગભાષિત ધર્મ જ સંસારસમુદ્ર તરવા માટે મહાનોકા સમાન છે અને શ્રોતીર્થંકરદેવ તેમ જ અક્ષરશ: તવચનાનુસારી શ્રીસદ્દગુરુ જ મહાનિર્ધામક સમાન છે, જેની નિઃસ્વાર્થ સહાયથી ભવ્ય પ્રાણીઓ મહાસંકટમય એવા ભવસમુદ્રને સુખે ઉલ્લંઘી શિવપુરી–મેક્ષમાં જઈ વસે છે. જ્યાં કોઈપણ રેગ-શક નથી, ઈતિ–ઉપદ્રવ નથી, આધિ-વ્યાધિ નથી, જ્યાં સિદ્ધાત્મા સદા નિરામય, નિદ્ધ, અચલ, અનંત અને અનુપમ સમાધિસુખમાં જ મગ્ન રહે છે તે સુખસમુદ્રના એક બિંદુમાત્રની તુલના કરે એવું જગતમાત્રમાં–જગત્રયમાં કંઈ નથી. Page #115 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪ ] શ્રી કપૂરવિજયજી આમ છતાં અનિર્વા, અનંત અને અનુપમ એવા તે શાશ્વત સુખથી પરાક્ષુખ અને મધુબિંદુ તુલ્ય ક્ષણિક સુખ સ્વાદમાં જ મગ્ન રહેવું તે શું ઓછું હાંસીકારક છે? આમ જ દુઃખને વિષે સુખની ભ્રાંતિથી અનંત કાળ હે મુગ્ધ આત્મન ! તે ગુમાવ્ય-તું રઝળે, તો હવે ભવ્યાત્મન ! મહામેહનિદ્રામાંથી જાગૃત થા ! જાગૃત થા ! તારી અનાદિની ભૂલ તપાસ ! તપાસ ! તપાસીને તે સુધાર ! સુધાર ! અને શુદ્ધ નીતિનું સેવન કરી સમાધિસુખને સ્વાદ લે ! આ અવસર ફરી ફરી નહિ આવે, માટે જાગ ! જાગ! મેહની પથારીમાંથી ઊઠ! ઊઠે પ્રમાદી થઈ પડી ન રહે ! નહિ તો ઓચિત કાળના-યમના સપાટામાં આવી જઈશ તે વખતે તારું કંઈ પણ જેર ચાલશે નહિ. તારા સંબંધીઓ પણ ટગમગ જોઈ રહેશે. જેમ નહાર બકરાને ખેંચી જાય છે તેમ તારું પણ થશે, માટે ચેત! ચેત! તારું કર્તવ્ય સંભાળ. તારું સ્વરૂપ નિહાળ. તું જાતે–સ્વરૂપે સિંહ જેવા છતાં શું શિયાળ જેવો પોચે થઈ બેઠે છે. બકરીના ટોળામાં બચપણથી અજ્ઞાનતાથી ભળી ગયેલ વાઘનું બાળક પણ સ્વજાતીય વાઘને દેખી, પિતાનું સ્વરૂપ સંભારી પિતાની પૂર્વ અવસ્થાને શોચી બકરીના ટેળામાંથી નીકળી પાછો પિતાનું સ્વરૂપ જ ધારણ કરે છે તેમ અહીં પણ ભવ્ય પ્રાણીને કરવું ઘટે છે. પિોતે સત્તાથી સિદ્ધ પરમાત્મા તુલ્ય જ છે. પોતે પણ અસંખ્ય પ્રદેશને ઘણી છે. અજ્ઞાનતાથી, કાયરતાથી કે વિપરીત આચરણથી જ સ્વસ્થાનભ્રષ્ટ થયે છે, તે હવે જે પોતાનું સ્વરૂપ જાણ વાને ખપી થઈ તેને સખ્ય રીતે જાણું લે, કાયરતા તજી દઈ સાવધાન થઈ કર્મ આવરણને હઠાવવા યત્ન કર. કર્મોને હઠાવવા જે જે ઉત્તમ ઉપાયો શ્રી પરમાત્માએ સિદ્ધાન્તમાં દર્શાવ્યા છે તે Page #116 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૮૫ ] સદ્ગુરુદ્વારા નિર્ધારી તેને યથાયોગ્ય જવા ઉદ્યમવંત થા. આત્મશુદ્ધિને અનુકૂળ ઉદ્યમને સેવે તે નિશ્ચયે અલ્પ સમયમાં પિતાનો આત્મા શુદ્ધ–સ્ફટિક જે નિર્મળ થઈ રહે તે વાત નિ:સંદેહ છે, કેમકે આત્માને મૂળ સ્વભાવ સ્ફટિક રત્ન જે નિર્મળ છે પણ પુણ્ય પાપજન્ય રાગદ્વેષરૂપ ઉપાધિથી જ જેમ રાતા, પીળા, લીલા, કાળા વર્ષોથી સ્ફટિક જુદું જ ભાસે છે તેમ આ આત્મા સ્ફટિક સદશ છતાં વિપરીત ભાસે છે. જેમાં તે સ્ફટિક પરના આવરણે યત્નથી દૂર કર્યો છતે શુદ્ધનિર્મળ સ્ફટિક ભાસે છે તેમ અહીં પણ કર્મજન્ય ઉપાધિ દૂર કર્યો છતે આત્મા પણ સિદ્ધાત્મા જેવો જ નિર્મળ થઈ રહે છે. શુદ્ધ આત્માના ખપી ભવ્યએ ફક્ત તદનુકૂળ ઉદ્યમ જ કરે જોઈએ. કહ્યું છે કે ચમેન દિ સ્થિતિ વાળ ન મનોઃા ઉદ્યમવડે કરીને જ કાર્યો ( ગમે તેવાં કઠીન હોય તો પણ) સિદ્ધ થાય છે, પણ મને રથ માત્રથી નહિં. તે ઉદ્યમ અહીં શ્રી જિનશાસનને વિષે જ્ઞાનક્રિયા ઉભયાત્મક જ દર્શાવ્યું છે, તેમાં પણ જ્ઞાનની જ પ્રધાનતા છે. કહ્યું છે કે પઢમં નાળું તો રથા” “ પહેલું જ્ઞાન અને પછી દયા ” “પહેલું જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાતે દાખ્યું.” અર્થાત જ્ઞાન વિના દયાનું સ્વરૂપ જાણે શી રીતે ? દયાનું સ્વરૂપ યથાર્થ જાણીને તેને આદરે તે સ્વ૯૫ કાળમાં જ સ્વઈષ્ટ સાધી શકે છે. સ્વદયાને અવિરોધ પરદયા કરવી પણ કદાગ્રહી ઢંઢકાદિકની પેઠે કેવળ આપમતે કરવી નહિ. ઈત્યાદિ સ્વરૂપ શ્રી ગુરુદ્વારા જ પ્રાય: આમ આગમોથી જાણી શકાય છે, માટે સ્વહિતાભિલાષી દરેક ભવ્ય પ્રાણીએ શ્રી Page #117 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬ ] શ્રી કપૂરવિજયજી સદગુરુદ્વારા અવિનમ્રતાપૂર્વક શ્રી આત આગમનું રહસ્ય જાણી–ધારી તેને પ્રમાદ રહિત સ્વહિતાર્થે જરૂર આદર–ખપ કરે, જેથી સ્વલ્પ કાળમાં મુક્તિ સહજ પ્રાપ્ત થાય. [ જે. ધ. પ્ર. પુ. ૧૯, પૃ. ૧૨૭] આત્મહિતશિક્ષા. અહો ! સ્વભાવ–સ્વરૂપ(આત્મ)રમણ જે લાભ-રસસુખભર બીજે કયાંય નથી, એમ અનેક સહજ સમાધિ સંપન્ન સુગુણરત્નાકર મુનિસિંહોએ સારી રીતે અનુભવી પ્રકાશ્ય છેપ્રરૂપ્યું છે તે તે સુખના કામી-અથી જીએ અવશ્ય સાંભળી, વાંચી, વિચારી અમલમાં મૂક્યા-ખાસ અનુભવવા યોગ્ય છે. બહિરાત્મભાવ ( સર્વ સંગિક વસ્તુઓને વિષે મમત્વભાવ) તજી અંતરાત્મભાવ–સ્વપર (ગુણદોષ, હિત–અહિતના સભ્ય વિચારરૂપ) વિવેક ધારી, વિભાવ (આત્મવ્યતિરિક્ત વસ્તુમાં મનાતું પિતાપણું) વારી, સ્વભાવ (આત્મ દ્રવ્ય ગુણ–વસ્તુ તત્ત્વ) પામવા-ધારવા, પરમાત્મા( સર્વગુણસંપન્ન અનંત જ્ઞાનાદિ ગુણશાળી)ના સ્વરૂપમાં લીન થવા અનંત શક્તિ સહિત શ્રી પરમાત્મા-આસમુખ્યની આજ્ઞા મુજબ ચાલવા ખપ કરો આવા અથી જીવને ખાસ જરૂર છે. આ મહાભારત કામ પ્રમાદશીલ છથી બની શકે તેવું નહિ હોવાથી તે સાધવા અપ્રમત્તતા ધારવી તે ખાસ જરૂરની છે. પરમ ઉપકારી શ્રી વીતરાગવચનાનુસારીપણું–પરમ આસવચનનું અખંડ આરાધન, પ્રાણત્યાગે પણ તેનું અખંડપણે Page #118 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૮૭ ] પાલન કરવારૂપ અપ્રમત્તતા સમજવી. આત્મતત્વના પ્રકાશથી બીજા કેઈની પ્રેરણા વિના પોતાની ભૂલ પોતે જ સુધારી શુદ્ધ થાય તે ચકેર પુરુષ આત્મગુરુ હોઈને અપ્રમત્ત ગણી શકાય. આવા અધિકારી પુરુષો સ્થિરતાદિક અનેક ગુણગણાલંકૃત હોઈ સ્વપર અનેક જીવને ઉપકારક હોઈ શકે છે. એવા પુરુષને ધન્ય છે. તેવા પુરુષરનોવડે જ યદુત્સા વસુધાને આ અમૂલ્ય કહાણુ પ્રચલિત થઈ છે. તેવા મહાપુરુષોની માતાઓ પણ રત્નકુક્ષિઓ ગણાય છે. તેવા અપૂર્વ ચિંતામણિ કલ્પવૃક્ષાદિક જેવા મહાપુરુષોને વારંવાર ત્રિકાળ ત્રિધા નમસ્કાર હો ! કલ્પવૃક્ષની જેમ જેઓની શીતળ છાયા આશ્રિત જનને પરમાનંદજનક હોઈ અવશ્ય આશ્રય કરવા યોગ્ય છે. આવા આત્માઓની નિર્દભ ભક્તિ કરનારા પણ અંતે આત્મકલ્યાણ કરે છે, અનાદિ કાળના વિભાવ ઉપગથી થતો આત્માને અશુભ યા અસ્થિર પરિણામ શુભ નિમિત્ત(સામગ્રી)ને દઢ અભ્યાસ વડે વારી-રોકી, આત્મ અવલોકન-નિરીક્ષણ કરવા સ્વભાવકામીમેક્ષાથી થઈ ખપ કરે તે ઉક્ત લાભ જરૂર જીવ હાંસલ કરી શકે, છતાં તે ધ્રુવ લાભ લેવા જોઈએ તે પ્રયત્ન કરતો નથી. જીવ કંઈક વાંચે છે, ભણે છે, ગણે છે ખરે પણ તે વાંચેલું કે ભણેલું પાછું અમલમાં મૂકવા અર્થાત્ તે પ્રમાણે વર્તવા જોઈએ તે ખપ-અભ્યાસ કરતો નથી, જેથી જીવ ગુણ– કોટિમાં આગળ વધી શકતો નથી. બુદ્ધિથી વર્તતા જીવને વિશેષ દુખ ન થાય, પણ ઘણી વખત આથી ઊલટું જ જોવામાં આવે છે. અર્થાત્ વારંવાર હું અને મારાપણાની બુદ્ધિથી જ પરભાવમાં પેસતો જાય છે, જેને પરિણામે ઘણુ વાર આત્માના Page #119 -------------------------------------------------------------------------- ________________ [ ૮૮ ] શ્રી કર્ખરવિજયજી ગુણની હાનિ સાથે તેને મિથ્યા કલેશમાં ઉતરવું પડે છે. ઘણું વખત પોતાને અધિકાર અમુક વિષયક નહિ છતાં ગાડાં નીચે ચાલતા કૂતરાની જેમ તેને પોતાને માની લેવામાં આવે છે. આ કેવડી મેટી ભૂલ? આવી ભારે ભૂલથી આવા જીવોની મુક્તિ શી રીતે થઈ શકે–થશે ? જીવ માત્ર સુખ ભણી રાગ અને દુઃખ ભણું દ્વેષ-અભાવ બતાવે છે છતાં એકાંત સુખપ્રાપ્તિને સીધે સરલ માર્ગ કેમ ગ્રહણ કરતા નહિ હોય ? અને પરિણામે દુઃખદાયી વક્રમાર્ગ શા માટે ગ્રહણ કરતે હશે? “મજ્ઞાનનો ચેન વાત જ જુથાર આ નાનકડી પણ અમૂલ્ય કહેવત શામાટે પિતાના મનમંદિરમાં કેરી રાખતા નહિ હોય ? શિષ્ટ ઉત્તમ પુરુષોએ આચરેલો સદાચાર સર્વ ભવ્ય સોને સર્વ પ્રકારના ઉત્તમ સુખ માટે સદા સેવ્ય છે, માટે તેનું જ કાયમ શરણ હો ! [ જે. ધ. પ્ર. પુ. ૧૯, પૃ. ૧૬૭. ] હીરપ્રશ્ન તથા સેનપ્રશ્ન ઉદ્વરિત સાર. ૧. શ્રી જિનપ્રતિમાઓના ચક્ષુ આદિકનું સંચજન ઉષ્ણ કરેલા રાળના રસવડે ન કરવું, કારણ કે તેથી આશાતનાનો સંભવ છે કિંતુ નિપુણ શ્રાવકોએ રાળને ઊંચી જાતના તેલમાં કે ઘીમાં મેળવી, ટીપીને તેનાવડે ચક્ષુ, ટીલા, ચાંદલા વિગેરે ચડવા. ૨. લીંબુના રસના પુટવાળે અજમે દુવિહાર પચ્ચખાણમાં અને આયંબિલમાં ખા કપે નહિ. ૩. તીર્થકર જે દેવકાદિકથી અવીને મનુષ્યગતિમાં આવે Page #120 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૮૯ ] તે દેવલે કાદિકમાં તે જીવને જેટલું અવધિજ્ઞાન હોય તેટલું તે તીર્થકરને ગૃહસ્થપણામાં હોય અર્થાત્ ગૃહસ્થ તીર્થકરામાં અવધિજ્ઞાન વધતું ઓછું હોય, સર્વ તીર્થકરને સરખું ન હોય. ૪. વર્ષાકાળમાં સાધુ જ્યાં ચાતુર્માસ રહ્યા હોય ત્યાંથી પાંચ ગાઉ સુધીના સંવિજ્ઞ ક્ષેત્રમાંથી કારણ સિવાય ચાતુર્માસ પૂર્ણ થયા પછી બે માસ સુધી વસ્ત્રાદિક લેવું કપ નહિ, એ અધિકાર નિશીથચૂર્ણિમાં છે. ૫. કૃમિહર એવા નામથી પ્રસિદ્ધ થયેલ અજમે વૃદ્ધજ્ઞાની પુરુષોએ અચિત્ત માન્ય છે. ૬. કાળવેળાએ (મધ્યાહુને, ઉભય સંધ્યા સમયે) નિયુક્તિ, ભાષ્યાદિક સર્વનું પઠન પાઠન કરવું આચારપ્રદીપાદિ ગ્રંથમાં નિષેધ્યું છે. ૭. ઉપધાનમાં પહેરાતી માળા સંબંધી સેનું, રૂપું, રેશમ કે સૂત્ર વિગેરે સર્વ દેવદ્રવ્ય થાય એવો સંપ્રદાય છે. ૮. શય્યાતર તે જેની નિશ્રાના ઘરમાં રહીએ તે જ કહેવાય એમ શ્રી બહકપાદિકમાં કહ્યું છે, ગંભીર કારણે તે તેના ઘરનું લેવું (વહોરવું) પણ કપે છે. અને બેથી અંતરિત પરંપરસંઘટ્ટ તજવા રોગ્ય છે, ત્રણવડે અંતરિત હોય તો સંઘટ્ટ ન લાગે. ૧૦. સાંજની પડિલેહણ વખતે તિવિહારનું પચ્ચખાણ કર્યું હોય તે પડિકામણ વખતે પાણહારનું પચ્ચખાણું Page #121 -------------------------------------------------------------------------- ________________ [ ૯૦ ] શ્રી પૂરવિજયજી કરી શકાય, પણ જેણે તિવિહારનું પચ્ચખાણ કર્યું નથી તેણે ચૌવિહારનું પચ્ચખાણ કરવું. ૧૧. વિકદ્રિય મરણ પામી મનુષ્યપણું પામે, તે ભવમાં સર્વવિરતિપણે પામે પણ મેક્ષે ન જાય, એમ સંગ્રહણિવૃત્તિમાં કહ્યું છે. ૧૨. સાધુની જેમ સાધ્વી ચારણશ્રમણ લબ્ધિવાળી હેતી નથી. ૧૩. શરીર અને ઉજેણીની વચ્ચે ચંદ્રમાનો ઉદ્યોત હોય તો પણ ઉજેહી લાગે, પણ જે શરીર ઉપર ચંદ્રનો ઉદ્યોત પડતે હોય તે ઉજેહી ન લાગે. ૧૪. પ્રભાતે મેળવેલું દહીં સોળ પહોર પછી અભક્ષ્ય થાય પણ તે સોળ પહોરનો નિયમ નથી કારણ કે સંધ્યા સમયે મેળવેલું દહીં બાર પહેાર પછી અભક્ષ્ય થાય છે. ૧૫. શ્રીમંત તથા ગરીબની અપેક્ષાએ ઊંચ-નીચ કુળમાં (સમવૃત્તિ) ગોચરીએ ફરવાથી સામુદાની ભિક્ષા કહેવાય. ૧૬. મંડળીને આયંબિલે ઉપસ્થાપના પછી (વડી દીક્ષા આપ્યા પછી) જ કરવા સૂજે. ૧૭. દ્રવ્યલિંગીઓનું દ્રવ્ય જિનમંદિર તથા જિનપડિમાના ઉપયોગમાં ન આવે, જીવદયા ને જ્ઞાનભંડારમાં ઉપયોગી થાય. ૧૮. રાત્રે ચેવિહાર પચ્ચખાણવાળાને સ્ત્રીસેવનમાં એકચુંબન કરવાથી પચ્ચખાણ ભંગ થાય, અન્યથા ન થાય Page #122 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૯૧ ] એમ શ્રાદવિધિમાં કહ્યું છે. ૧૯ દેસાવગાસિકને વિષે પિતાની ધારણા મુજબ પૂજા, નાત્રાદિક અને સામાયિક કરાય, કોઈ એકાંત નથી. ૨૦ શ્રી આરક્ષિતસૂરિએ પિતાના પિતા(મુનિ)ને કંદોરે બંધાવ્યાનું શ્રી આવશ્યકવૃત્તિમાં કહ્યું છે તે આચરણથી આજે પણ બંધાય છે. ૨૧. જિનમંદિરની અંદર ગર્ભગૃહ(ગભારા)ના દ્વારની શાખા આઠ ભાગ કલ્પી, એક ભાગ પડતો મૂકી, બાકીના સાત ભાગના આઠ ભાગ કલપી તેના સાતમા ભાગે મૂળનાયક(પ્રતિમા )જીની દષ્ટિ મેળવવી. ૨૨. પિસહાદિ ન કરેલ હોય તે શ્રાવક જિનમંદિર કે ઉપાશ્રયમાં પેસતાં નિસાહિ કહે, પણ નીકળતાં આવસ્યહિન કહે. ૨૩. બીજ સહિત શ્રીફળને વિષે એક જ જીવ હોય છે. ૨૪. લીલાં કે સુકાં સિગાડામાં બે જીવ કહ્યા છે. ૨૫. પાછલી રાત્રે બે ઘડી બાકી રાત્રિ હોય ત્યારે પોસહ લે એ મૂળ વિધિ છે. ત્યારપછી પિસહ લેવો તે અપવાદ સ્થાનકે છે. ૨૨. પ્રતિષ્ઠા(અંજનશલાકા)માં અંજનને વિષે મધુ શબ્દ હાલમાં સાકર કહેવાય છે, તેથી સાકર નાંખવામાં આવે છે. ૨૭. જેને પીલવાથી તેલ ન નીકળે અને જેની દાળ કરતાં Page #123 -------------------------------------------------------------------------- ________________ [ ૨ ] શ્રી કપૂરવિજયજી સરખા એ વિભાગ થાય તેવા ધાન્યાક્રિકને આચાર્ય દ્વિદળ કહે છે. ૨૮. જે નાસ્તિક ( શ્રદ્ધાહીન ) ડાઇને ઉપધાન વહેવાથી નિરપેક્ષ હાય તેને અનંતસંસારી જાણવા એમ શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે. ૨૯. ચાતુર્માસમાં સાધુને રાગી સાધુના ઔષધાદિકના કારણે ચાર-પાંચ ચેાજન સુધી જવું કહ્યું, પરંતુ કાર્ય પૂર્ણ થયે એક ક્ષણ પણ ત્યાં રહેવુ ક૨ે નહિ. ૩૦. પ્રથમ અન્યપક્ષીઓએ પ્રણામ કર્યે છતે શ્રાવકે યથાવસર વર્તાવુ. ૩૧. મિથ્યાદષ્ટિને મિથ્યાદ્રષ્ટિ એમ સમયને અનુસરીને કહેવુ, અથવા ન કહેવું. ૩ર. ચસરણ પયના સાધુઓને તેમ જ શ્રાવકાને કાળવેળાએ પણ ગણવા ક૨ે તેમ જ અસ્વાધ્યાયવાળા દિવસે પણ ગણુવા કલ્પે. ૩૩. ચઉસરણાદિક ચાર પયજ્ઞાએ આવશ્યકની જેમ બહુ ઉપયાગી હાવાથી ઉપધાન-યાગવહન વિના પણ પરંપરાએ ભણાવાય છે, તેથી તે પરંપરા જ તેમાં પ્રમાણ છે. ૩૪. ઉઘાડે માઢે ખેલવાથી ઇરિયાવહીના દંડ આવે. ૩૫. વાંઢણા દેવાને અવસરે વિધિ સાચવવા માટે ઉઘાડે માઢે ખેલતાં છતાં પણ પ્રમાદ નહાવાથી ઇરિયાવહી ન આવે. Page #124 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ æ ] ૩૬. જે સાધુ વસ્ત્રને થીગડું દે અથવા થીગડું દેવાને અનુમોદે તેને ઘણા દેષની પ્રાપ્તિ થાય, કારણ કે ત્રણ થીગડાં ઉપરાંત ચોથું થીગડું દેનાર મુનિને માટે શ્રી નિશીથ સૂત્રના પહેલા ઉદ્દેશામાં પ્રાયશ્ચિત કહેલું છે. ૩૭. નિરંતર બહુ જ મુક્તિએ જાય તેથી મુક્તિ સાંકડી થઈ જતી નથી અને સંસાર ખાલી થઈ જતો નથી, જેમ વર્ષાદના જળથી ઘસડાઈ ગયેલી પૃથ્વીની માટી પુષ્કળ સમુદ્રમાં જાય છે પણ તેથી સમુદ્ર પૂરાઈ જતો નથી અને પૃથ્વી પર ખાડા પડી જતા નથી. ૩૮. છ માસથી અધિક કેવળજ્ઞાનીપણે રહે તે અંતે કેવળીસમુદ્દઘાત કરે, તેથી ઓછી સ્થિતિવાળા કરે અથવા ન કરે. ૩૯. રાઈ પ્રમુખ ઉત્કટ દ્રવ્યમિશ્રિત હોવાથી કાંજિકવટકાદિક વસ્તુઓનું કાળમાન વૃદ્ધપરંપરાથી બે રાત્રિ અથવા બાર પ્રહરાદિનું કહેવાય છે. ૪૦. જે શ્રાવક મરણ સમય પર્યત નિરતિચાર સભ્યત્વ પાળે તે તે વૈમાનિક દેવ જ થાય. તે સિવાય યથાસંભવ અન્ય ગતિમાં પણ ઉપજે તેમ જ મહાવિદેહ ક્ષેત્રાદિકમાં મનુષ્યપણું પણ પામે. ૪૧. આસો માસના અસ્વાધ્યાય દિન ત્રણ ( પ્રાય: ૮-૯-૧૦ ) તથા ત્રણ ચામાસીના અસ્વાધ્યાય દહાડાને વિષે ઉપદેશમાળાદિક ગણાય છે. * આ કલમમાં વિરોધાભાસ લાગે છે. પ્રથમ થીગડું દેવાની બીલકુલ ના પાડે છે અને પછી નિશીથ સૂત્રમાં ત્રણ થીગડાં ઉપરાંત થાને માટે પાયશ્ચિત્ત કહ્યું છે તે વિચારવા જેવું છે. સંગ્રાહક, Page #125 -------------------------------------------------------------------------- ________________ [ ૯૪ ] શ્રી કપૂરવિજયજી ૪૨. સ્થાપનાચાર્ય સમિપે પ્રતિક્રમણ કરતાં પહેલા સ્થાપનાચાર્યને અને પછી વૃદ્ધને અનુક્રમે બે, ચાર કે છ મુનિઓને ક્ષામણ કરાય. બીજા મુનિ ન હોય તો માત્ર સ્થાપનાચાયને જ ખમાવાય. ૪૩. મેથી આયંબિલમાં કપે. મેથી દ્વિદળ છે, ને દ્વિદળ આયંબિલમાં કપે છે. ૪૪. સામાયિક લઈ સ્વાધ્યાયના આદેશ માગ્યા પછી ખમાસમણ થઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! મુહપત્તિ પડિલેહું? એમ કહી આદેશ માગી મુહપત્તિ પડિલેહીને પચ્ચખાણ કરવું. ૪૫. સાધ્વીઓ ઊભી ઊભી વાંચના લે. ૪૬. કુળ-કેટિ ૧૦૮ પુરુષો વડે જાણવી. ૪૭. આ અવસર્પિણી કાળમાં સાત અભવ્ય પ્રસિદ્ધિમાં આવ્યા છે. ૪૮. મ્લેચ્છ અને માછીમારાદિક શ્રાવક થયા હોય તે તેમને જિનપ્રતિમા પૂજવામાં લાભ જ છે. જે શરીર અને વસ્ત્રાદિકની શુદ્ધિ હોય તે પ્રતિમા પૂજવામાં નિષેધ જાણો નહિ. ૪૯ શિષ્ય સારી રીતે ચારિત્ર ન પાળે અને ગુરુ મેહવશે કરીને તેને ન વારે તો ગુરુને પાપ લાગે, અન્યથા ન લાગે. ૫૦. સાધ્વીને વંદન કરતાં શ્રાવકો “અણુજજાણુહ ભાગવતી પસાઉ કરી” એમ કહે. Page #126 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૫ ] - ૫૧. જે આગળ પાછળ એકાસણા સહિત ઉપવાસ કરે તો ૩૧૫ રથમાં અમદૃ vઘવાર,’ એકાસણા વિના ઉપવાસ કરે તો “જૂrg અમદં પંદરવા,” એમ કહેવાની અવિચ્છિન્ન પરંપરા દેખાય છે, અને છઠ્ઠ પ્રમુખ પચ્ચખાણમાં તે પારણે એકાસણું કરે કે ન કરે તો પણ “જે પણ છ મનંદૃમમત્ત” એમ કહેવાય છે. એવા અક્ષરો શ્રી કલ્પસૂત્ર સામાચારીમાં છે. . પર. શ્રાવક દિવસ સંબંધી પિસહ કર્યા બાદ ભાવવૃદ્ધિ થતાં રાત્રિપોસહ ગ્રહણ કરે ત્યારે પિસહ સામાયિક ઉચ્ચર્યા બાદ સક્ઝાય કરું ” એ આદેશ માગવાથી સરે છે. “બહેન સંદિસાહે?” એ આદેશ માગવાને નિયમ નથી, કારણ કે પ્રભાતે તે માગેલ છે. ૫૩. સે જોજન ઉપરાંતથી આવેલ સિંધાલુણ વિગેરે અચિત્ત થાય, બીજું નહિં. ૫૪. શ્રદ્ધા સહિત ગવહન કર્યા વિના સાધુ કે શ્રાવકોને નવકારાદિ ગણવામાં પણ અનંતસંસારીપણું કહેવાય છે. ૫૫. કેવળ શ્રાવક પ્રતિષ્ઠિત, દ્રવ્યલિંગીના દ્રવ્યથી બનાવેલ તથા દિગંબર ચિત્યને મૂકીને બાકીના સર્વ ચે વાંદવા તથા પૂજવા ગ્ય છે. અને ઉપર કહેલા ચિત્યે પણ સુવિહિત મુનિના વાસક્ષેપવડે વંદન-પૂજન ચેગ્ય થાય છે. ૫૬. જળમાર્ગ સો જે જન અને સ્થળમાગે સાઠ જેજન ઉપરાંતથી આવેલી સચિત વસ્તુ અચિત્ત થાય છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ [ 6 ] શ્રી કપૂરવિજયજી ૫૭. શ્રાવક પિસહમાં ઘરનાં મનુષ્યોને પૂછીને સાધુ પ્રત્યે અન્નાદિક વહેરાવે. ૫૮. આયણ સંબંધી સ્વાધ્યાય ઈરિયાવહીપૂર્વક સૂઝેકરાય. કદી વિસરી ગયા હોય તે ફરી ઉપયોગ કરે. ૫૯ છઠ્ઠ કરવાની ઈરછાવાળે જે પહેલે દિવસે ઉપવાસનું પચ્ચખાણ કરે તે બીજે દિવસે ઉપવાસનું પચ્ચખાણ કરવાને બદલે છઠ્ઠનું પચ્ચખાણ કરે એવી સામાચારી છે. ૬૦ કેવળ સમુદઘાત કર્યા પછી અંતર્મુહૂર્ત સુધી સંસારમાં રહે છે. પીઠફલકાદિ ગૃહસ્થને પાછા સેંપી દીધા પછી શૈલેશશીકરણ કરે છે, કેમકે અંતર્મુહૂર્ત આયુ શેષ હોય ત્યારે જ સમુદ્દઘાત કરવા માંડે છે. ૬૧ યુગમાં રાત્રિએ અણાહારી વસ્તુ લેવી ન કપે, સંઘટ્ટાને અભાવ હોવાથી. ૬૨ મેગ, ઉપધાન તેમ જ વ્રત ઉશ્ચરવા હોય ત્યારે દિનશુદ્ધિ જોવી. માંસ વર્ષાદિ જોવાની જરૂર નથી. આ સાર ઉક્ત ગ્રંથ વાંચતી વખતે કરી લીધેલી નેંધ અનુસારે લખેલે છે. તેમાં સંદેહ પડે તે ઉક્ત ગ્રંથોથી તેને નિર્ણય કરી લે. ( સં. સર વિ. ) [ જે. ધ. પ્ર. પુ. ૧૯, પૃ. ૧૮૬-ર૩૧ ] Page #128 -------------------------------------------------------------------------- ________________ [ ૭ ] લેખ સંગ્રહ : ૩ : જૈન યુવક પરિષદને સૂચના આપણું જેન યુવકોનું સંમેલન બહુ જ ઉદાર ભાવનાથી કે એક સુશિક્ષિત અને ઉત્તમ સંસ્કારવાળા મહાશયના અધ્યક્ષપણા નીચે થવું જોઈએ, એવી મારી ઘણા વખતની ભાવના હતી તથા હું પોતે તેવા પ્રસંગે હાજર રહી યથા. શક્તિ તેમાં ફાળો આપી શકું એવી અંતરની ઈચ્છા હતી, છતાં અત્યારે તેમ બનવું મુશ્કેલ લાગે છે. ફક્ત તેમાં સક્રિય ભાગ લેવા સારુ ભેગા થયેલા સભ્યોને કંઈક સંદેશરૂપ બે વચન પાઠવીને મારે સંતોષ પકડ પડશે એમ મને લાગે છે. ૧. વર્ષમાં એક વાર અથવા બે વાર સુગ્ય સ્થળે જેના યુવકેનું સંમેલન નિયમિત રીતે બંધારણસર મળી શકે એવી બેઠવણ કરવી અને ફરી મળવાના સમય સુધીમાં કરવા ગ્ય કાર્યની રૂપરેખા નક્કી કરી તેને અમલ કરવા એ પૂરતી ખંત રાખવી. ૨. આરંભે શૂરાપણાનું આપણા પરનું કલંક ભૂંસી નાખવું. ૩. આપણામાં જે જે પ્રકારની ખામીઓ હોય તે તે શોધી કાઢવી અને તે દૂર કરવા તન-મન-ધનથી સતત ઉદ્યમ કરે. ૪ ભાવનગરમાં સંવત ૧૯૮૦ની સાલમાં જૈન યુવક પરિષદૂ મળવાની હતી અને તે કારણવશાત મુલતવી રહી હતી. તે પ્રસંગે પરિષદના કાર્યવાહકો તરફથી કંઈક હિત-સૂચના લખી મોકલવા સ્વ. સ. ક. વિ. મહારાજને પ્રેરણા થવાથી તેમણે જે સમયોચિત સ્કુરણ થઈ તે સૂચનારૂપ સંદેશો મોકલ્યો હતો તે અહીં આપવામાં આવેલ છે. સંગ્રાહક. Page #129 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી કર્ખરવિજયજી ૪. બીજામાં જે જે સદ્ગણે જણાય તે સંકેચ વગર આદરવા ખપ કરવો અને તેવા સગુણોની ઘટતી પ્રશંસા કરવાનું ભૂલવું નહીં. ૫. તથાવિધ વ્યવહારિક, નૈતિક ને ધાર્મિક જરૂરી કેળવણીની રહેલી ખામીથી આપણામાં જ્યાં ત્યાં કલેશ-કુસંપ પ્રસરેલો જેવાય છે તે દૂર કરવા અને સુસંપ સ્થાપવા ભગીરથ પ્રયત્ન કરો. ૬. “કહેવા કરતાં કરી દેખાડવું ભલું' એ ન્યાયે હવે નકામી મોટી મોટી વાતો કરીને છૂટા પડવાની પડેલી કુટેવને તિલાંજલી આપીને જે કામથી આપણું ચક્કસ હિત થાય તે કરવા મંડી જવું. ૭. શક્ય ને હિતકારી કાર્ય પ્રમાદ તજી જાતે કરવું, કરનારને બનતી મદદ કરવી અને તેની ઘટતી પ્રશંસા કરવી, પરંતુ નિંદા–ટીકા તે કદાપિ કરવી નહીં. ૮. જેન–શ્રાવક એગ્ય આચારવિચારથી સારી રીતે વાકેફગાર થવું અને સાએ સુશ્રદ્ધા રાખી તેનું સેવન સાવધાન પણે કરવું. * ૯. ખરા જેનેને છાજે એવા આચારવિચારની ગંભીર ખામીથી આપણી નિંદા (ટકા) થવા પામતી હોય તે તત્કાળ સુધારી દૂર કરી દેવી. ૧૦. આપણા દરેકનું જીવન સાદું ને સંયમી બને તેવા ઉપાય શોધવા, અને જાતે તેને આદર કરી, બીજાને માટે ખરે દાખલે બેસાડે. Page #130 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૯૯ ] ૧૧. દરેક યુવકે સ્વજીવનનિર્વાહ નીતિવાળા પ્રમાણિક વ્યવસાયવડે કરી લેવા દૃઢ નિશ્ચય કરે અને તેમાંથી પ્રાણાને પણ ચળવું નહીં. ૧૨. સત્ય ને હિત, મિત વચન જ બોલવાની સાએ આદત પાડવી. ૧૩. કુટુંબમાં ને નાત-જાતમાં કલેશ-કુસંપ વધે નહીં પણ ઘટે તેમ ડહાપણુથી જાતે વર્તવું અને બીજાઓને તેવી જ પ્રેરણું કરવી. ૧૪. ખોટો ઠઠાર–આડંબર કરવાની લાંબા વખતની ટેવ સોએ તજી દેવી. ૧૫. ખાનપાનમાં ને પોશાકમાં જે જે દેશે જાણ્યા છતાં સેવાતા હોય તે સઘળા હવે ચીવટ રાખીને તરત જ દૂર કરવા. ૧૬. શુદ્ધ સ્વદેશી વસ્તુઓના ચૂસ્ત હિમાયતી થવું, મુગ્ધ જનની જેમ નકામા ન્હાના કાઢી ઢીલા થવું નહીં. સાચી વસ્તુને પકડવી અને તે પ્રાણાન્ત પણ તજવી નહીં. ૧૭. અહિંસા, સત્ય, અસ્તેય ને બ્રહ્મચર્યાદિક સદાવ્રતનું સ્વરૂપ યથાર્થ જાણવા જરૂર ખપ કરે અને સાએ શક્તિ મુજબ તેનું પાલન પણ કરવું. જેમ જયકારી જૈનધર્મને ખરે ફેલાવો થાય તેમ તનમન-ધનથી પ્રવર્તવું. [ જે. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૩૬. ] Page #131 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૦ ] શ્રી કપૂરવિજયજી ભેદભાવ મીટાવી સૌએ અભેદભાવ-સુસંપથી રહેતા શીખવું જોઈએ. જિન-અરિહંત-વીતરાગદેશિત ધર્મ–માર્ગ એટલે બધે વિશાળ-ઉદાર છે કે તેનો ગંભીર આશય સમજતાં સૌ કોઈ તેને અનુસરી શકે, અને તેને યથાર્થ ભાવે અનુસરનાર સહુ કેઈને તેમાં સમાવેશ થઈ શકે. એટલે તે સહુ સાધમી–સમાનધમી જ લેખાય. તેમ છતાં અત્યારે કહેવાતા જેમાં જ્યાં ત્યાં ભેદભાવ-કુસંપ કેમ દેખાય છે ? અભેદભાવ-સુસંપ કેમ જણાતું નથી ? તેનું ખરું કારણ અજ્ઞાન-ધર્મમાર્ગનું યથાર્થ અજાણપણું એ જ સંભવે છે. આમ હોવાથી જીવને ઉન્માદ–સ્વછંદ યા આપખુદ વર્તન કરવાનું ગમે છે. રાગ, દ્વેષ ને મોહાદિક દોષમાત્રને તજી, ખાસ સમભાવ આદરવા જિનેશ્વર પ્રભુએ ભવ્યજનેને દરેક પ્રસંગે બેધ આપેલ છે, તે તરફ કોઈક વિરલા જ્ઞાની જને જ લક્ષ રાખતા હોય છે. બાકીના બીજા તે નિજ નિજ દે, બહુધા રાગ, દ્વેષ ને મેહની પ્રબળતાથી ચાલતા રહે છે. આથી જ જ્ઞાતિ, ધર્મ વિગેરેમાં અનેક તડાં પડે છે અને તે પ્રતિદિન વધતાં જ જાય છે. એમાંથી જ કલેશ-કુસંપને હાનિકારક પ્રસંગ પ્રવર્તે છે. ખરા જ્ઞાની શ્રદ્ધાળુ જેન તેવા કલેશ-કુસંપને મીટાવવા અને સંપ-શાન્તિ સ્થાપવા ઈચ્છે છે, તેમજ તેવી સુંદર ભાવના સાથે સુંદર પરિણામ લાવવા કોશીશ પણ કરે છે, પરંતુ જ્યાં સુધી સામામાં રાગ, દ્વેષ ને મહાદિકનું જોર અતિ ઘણું હોય Page #132 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૦૧ ] છે ત્યાં સુધી તેનું ધારીએ તેવું સુંદર પરિણામ આવી શકતુ નથી, પણ તેથી નિરાશ થઈ બેસવાનું નથી. સહુએ વીતરાગ પ્રભુના ઉપદેશને મર્મ સમજી લઈ, ઉન્માર્ગ તજી, સન્મા જાતે આદરવા, ખીજા ખપી ભવ્યજનાને તે સમજાવવા અને જે કાઇ સજ્જના સન્માર્ગે ચાલતા હૈાય તેવુ અનુમેદન કરવા ચૂકવુ નહીં. એવા સતત લક્ષ્ય સાથે ખતભર્યા પ્રયત્નથી અવશ્ય આપણામાં અત્યારે વ્યાપી રહેલા હાનિકારક કલેશ-કુસંપ તે દુ:ખના પણ અંત આવશે તથા સુખશાન્તિપ્રસરશે. [ જૈ. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૩૮ ] મનુષ્ય જાતને માટે માંસભાજન અસ્વાભાવિક હાઇ સુજ્ઞજનોએ તે અવશ્ય તજવા ચેાગ્ય છે. વાઘ, વરુ જેવા વિકરાળ જાનવરા માંસભાજી જોવા-જાણવામાં આવે છે. તેમનું શરીર ધારણ જ વિલક્ષણ લાગે છે. શ્વાનાદિક હિંસક પ્રાણીની પેઠે એ વિકરાળ જાનવરેાની જીભ મહાર પડતી લટકતી જ રહે છે અને એમાંથી મહુધા લાળ પડતીટપકતી રહે છે. તેવું કશું ચિહ્ન મનુષ્યજાતિમાં જોવા-જાણુવામાં આવતું નથી. એ વિગેરે અનેક જાતની વિલક્ષણતાને લીધે મનુષ્યજાતિને માટે માંસભેજન એ ખરા સ્વાભાવિક ખારાક નથી, પરંતુ મુખાકૃતિ પ્રમુખ અનેક રીતે મળતા આવતા વાનર પ્રમુખની જેમ વનસ્પતિખારાકે જ તેને માટે ખાસ ખંધબેસતા હાવાથી ચાગ્ય અને ફાયદાકારક છે. વિકરાળ જાનવરોની જેમ જંગલમાં વસનારા કઈક જંગલી માણુસા માંસ ઉપર રહેતા હાય છે, પરંતુ તેવા હિંસક ખારાકથી તેમનામાં Page #133 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૨ ] શ્રી કપૂરવિજયજી અન્ય માંસાહારી જાનવીની જેમ ક્રૂરતાદિક કઇક દોષ–વિકાર પેદા થતા હૈાવાથી માંસભાજન સામાન્ય રીતે મનુષ્યજાતને માટે હિતરૂપ કે ફાયદાકારક લેખી શકાય જ નહિ; પણ અચેાગ્ય, પ્રકૃતિવિરુદ્ધ ને હાનિકારક જ લેખી શકાય. એટલે સુજ્ઞજનાએ તા માંસભાજન અવશ્ય તજવા યાગ્ય જ છે, આરાગ્ય, ખળ-શક્તિ અને બુદ્ધિ પ્રમુખ ગુણની રક્ષા ને વૃદ્ધિ કરવામાં પણ માણુસ જાતિને વનસ્પતિના ખારાક જ માંસના ખારાક કરતાં અનેકગણા ચઢીઆતા છે, એમ જીદે જીદે સ્થળે માંસાહારી પ્રજામાં જ એક બીજાના ગુણદેાષની ખાત્રી કરવા માટે થયેલા અખતરાઓ ઉપરથી સિદ્ધ થયેલ છે. છ માસ સુધી વનસ્પતિ ખારાક ઉપર જ રાખેલાં માણસા એટલે જ વખત માંસભાજન ઉપર રહેલાં મનુષ્યા કરતાં ખળ-બુદ્ધિ વિગેરે ગુણુમાં ઘણાં જ વધી ગયાં અનુભવાયા–જાહેર થયા છતાં જે કાઈ રસલેાલુપતાથી માંસાહાર તજી શકતા નથી તેઓ કાઇક વખત એચિતા જ જીવલેણ વ્યાધિએથી સપડાઇ જાય છે અને શરીરે ખુવાર થઇ મૃત્યુ પામતાં સભળાય છે. આ તા આ ભવમાં જ પ્રગટ થતી ખુવારીની વાત થઈ; પરંતુ પુનર્જન્મને માનનારા ગમે તે આસ્તિક ભાઇબહેનેાએ તેા માંસભાજનથી અહીં જ પ્રગટ થનારા અનેક પ્રકારના અસહ્ય નુકશાન ઉપરાંત પરભવમાં થતી દુતિ પ્રમુખની ભારે યાતનાઓથી ખાસ ડરીને તેનાથી ખચવાનુ છે. જીવિત સહુને વ્હાલું લાગે છે અને મૃત્યુથી સહુ કાઇ ક૨ે છે એ સત્ય છે, તેમ જીવતા પ્રાણીને વધ કર્યા વગર કંઈ માંસ પ્રાપ્ત થતું નથી, તેા ક્ષણિક—કલ્પિત સુખને અર્થ એવા માંસનુ ભાજન કરવું-કરાવવું તે પ્રત્યક્ષ Page #134 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૦૩ ] વિરુદ્ધ છે. જીવહિંસા કરાવવી તે બહુ ભારે ઘાતકી કર્મ છે. જેમનું માંસ નિર્દયતાથી કાપવામાં આવે છે તેને પ્રાણઘાત કરતાં તેને પારાવાર અસાતાને ઉદય થાય છે. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ જેનો જેનો હાથ હોય છે તે સહુને તેનું દુરંત કહુક ફળ ભેગવવું જ પડે છે, એમ સમજી જે સજજને એવા અકાર્યથી વિરમશે તેઓ બેશક સુખી થશે. [ જે. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૪૧ ]. ચાતુર્માસ રહેલા મુનિ માટે. ચાતુર્માસ કરવા સ્થિત રહેલા સાધુ-સાધ્વીઓએ જૈન શાસનની રક્ષા અને ઉન્નતિ અથે સ્થાનિક જૈન ભાઈબહેનને નીચેની બાબતોને તાકીદથી ને દઢતાપૂર્વક અમલ કરવા આપ જોઈને જરૂરી ઉપદેશ. ૧. ચોમાસાના ચાર માસ અને બાકીના વખતે પણ બને તેટલા પ્રયત્નપૂર્વક મૈથુન સેવવા(વિષયવિલાસ)નો ત્યાગ, વીર્ય સુરક્ષિત રાખી ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષાદિક સદ્દગુણોને ધારી ( આદરી) સ્વપરહિત-સાધનામાં સહુએ સાવધાન રહેવું જોઈએ, કારણ કે તે વગર પશુની પેઠે વિવેક રહિત વિષયવિલાસમાં સ્વશક્તિને બેહદ વિનાશ કરી નાખવાથી દિનપરદિન સવહીનતાવડે નિર્માલ્યતા વધતી જાય છે, અનેક પ્રકારના રેગ-ઉપદ્રવોનો ત્રાસ સહન કરવો પડે છે અને લગભગ પશુની જેમ અવતાર પૂરે કરી, મરણને શરણ થતાં સંતતિનું હિત પણ બગાડતા જાય છે. ૨. આજકાલ અંધ અનુકરણ કરવાની રીત વધી પડવાથી Page #135 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૪ ] શ્રી કર્ખરવિજયજી જ્યાં ત્યાં નાના મોટા સહુમાં ચા, બીડી વગેરે કુવ્યસને સેવવાની કુટેવ બહુ વધતી જાય છે. તેથી નાહક દ્રવ્યને તથા શરીરના આરોગ્યને ક્ષય થાય છે, ધર્મસાધન થઈ શકતું નથી અને આળસ–પ્રમાદ વધવાથી બીજાં અનેક અપલક્ષણો દાખલ થાય છે. આથી ઉપર જણાવ્યા ઉપરાંત જે જે કુટેવથી બગાડે વધતા જત જણાય તે તે સઘળી કુટે તજી દેતાં જેટલા પૈસા ને સમયાદિકને બચાવ થાય તેને સદુપયોગ રેગ્યતા મુજબ તેઓ વિવેકથી કરતાં શિખે એ જ ઈષ્ટ છે. ૩. જ્યાં ત્યાં ગમે તેવા વ્યાપાર-વ્યવસાયમાં અનીતિ-અન્યાય ને અપ્રમાણિક્તાભર્યું આચરણ બહુધા થતું હોવાથી, એવાં દોષિત અન્નપાણુ આરોગવાવડે બુદ્ધિ મલિન થાય છે, તેથી વિચાર-વાણ હલકાં બને છે, શાખ-પ્રતિષ્ઠા ઘટે છે, ડોળડીમાક–મિથ્યાડંબર વધે છે, તથા ઉચાટ-અસ્થિરતાનો પાર રહેતું નથી. તેથી જ મૈત્રી, કરુણા ને પ્રમોદાદિક ભાવના અંતરમાં પરિણામ પામતી નથી અને તથાવિધ પાત્રતા વગર ચિન્તામણિ રત્ન જેવો અમૂલ્ય ધર્મ પ્રાપ્ત થઈ શકતું નથી. શુદ્ધ ધર્મરત્નના અથી જનેએ તો અનીતિ-અન્યાય અને અપ્રમાણિક્તાને સર્વથા ત્યાગ કરી, ખરી પાત્રતા મેળવી લેવા પૂરતો પ્રયત્ન કરવાની ભારે જરૂર છે. ૪. શુદ્ધ દેવ, ગુરુ ને ધર્મતત્વને યથાર્થ ઓળખી લઈ, તેમાં દઢ પ્રતીત (શ્રદ્ધા-આસ્થા) રાખી, એકનિષ્ઠાથી તેની સેવાઉપાસના કરનારા ભવ્યજને ભવસાગરને પાર પામી શકે છે; પરંતુ સત્વહીન જન તથાવિધ શુદ્ધ સમજ, શ્રદ્ધા અને નિશ્ચયબળની ખામીથી તેમાં વારંવાર સ્કૂલના પામે છે. તેમને Page #136 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૦૫ ] ભૂલનું–ઢીલાપણાનું ભાન થાય અને પોતાની શિથિલતાનાં ખરાં કારણ સમજીને તે મીટાવવા પ્રયત્નશીલ થાય તે ખરેખર ઈચ્છવાજોગ છે. આ બાબતમાં ઉત્તમ સાધુ-સાધ્વીઓ ખરેખર માર્ગદર્શક બની શકે તેમ છે. ૫. અજ્ઞાન, મિથ્યાત્વ અને સ્વછંદ આચરણના જેરથી જ્યાં ત્યાં મોહ-મમતા, કલેશ-કુસંપને વધારે અને સદાચારનો લોપ થતો જાય છે, તેથી શાસનની લઘુતા દેખાય છે, એમ સમજી સુજ્ઞ જનોએ પ્રતિદિન બગડતી સ્થિતિ સુધારવા ભગીરથ પ્રયત્ન કરે ઘટે છે. ૬. એક બીજા સાધમી જનેએ શુદ્ધ પ્રેમભાવથી સહુ સાથે ખમતખામણાં કરવાં અને અઢારે પાપસ્થાનકેને બરાબર સમજી લઈ તજવા તત્પર થવું જોઈએ. શુદ્ધ અંત:કરણથી નિ:શલ્યપણે પાપની આલોચના કરી આત્મશુદ્ધિ કરવી ઘટે. ૭. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય ને ઉપગ લક્ષણવાળા આપણું આત્માને યથાર્થ ઓળખી લઈ દેહાદિક જડ વસ્તુઓમાં લાગેલી મમતા ટાળવી જોઈએ. ૮. જ્યારે સંત-સાધુજને જ્ઞાનધ્યાન-ગવડે નિજ સ્વભાવમાં મસ્ત રહે છે ત્યારે વધારે વખત નહીં તે વિવેકી ગૃહસ્થ શ્રાવક શ્રાવિકાઓ હમેશાં બે ઘડી સુધી પણ સંવરભાવ (સામાયિક) આદરી અવશ્ય આત્મનિરીક્ષણ કરતાં શિખે એ ઈષ્ટ છે. ૯. માર્ગાનુસારીપણાના પાંત્રીશ ગુણેનું તથા ધર્મપ્રાપ્તિ ગ્ય અક્ષુદ્રતાદિક એકવીશ ગુણેનું દરેક આત્માથી જન સદા ય અનુશીલન કરતા શિખે એ જરૂરનું છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૬ ] શ્રી કપૂરવિજયજી ૧૦. લક્ષ્યાલક્ષ્ય, પેયાપેય, ગયાગમ્ય, હિતાહિત તથા ક વ્યાક બ્યને યથાર્થ સમજી, પેાતાને ત્યાજ્યાત્યાજ્યનું ભાન જાગ્રત રહે એ સ્થિતિ ખાસ ઇચ્છવાજોગ છે. ૧૧. પેાતે મન, વચન, કાયા (વિચાર, વાણી ને આચાર)ની પવિત્રતા જાળવી રાખી પાતાના સમસ્ત કુટુંબને પવિત્ર કરવા જરૂર લક્ષ્ય રાખતા રહેવું જોઇએ. ૧૨. દઢ ગુણાનુરાગવડે અન્યમાં રહેલા ઉત્તમ ગુણાને જોઈ પ્રમુદ્રિત થવું અને તેવા જ ઉત્તમ ગુણેા પ્રાપ્ત કરવા આપણી જાતને તૈયાર કરવી જોઇએ. [ જે. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૧૫૪] ખરી–અવિહડ પ્રીતિ કેવી હાવી જોઇએ ? “ પ્રીતિ રીતિ કચ્છુ ઔર હૈ, જાણે જાણનહાર; ગુગે ગુડ ખાયાતણા, સ્વાદ કહે શું બ્હાર ?” ભાવા—ખરી અંતરંગ પ્રીતિ( પ્રેમ-ભક્તિ )ની ખૂબી કઇ વિલક્ષણ જ છે. એ તા જે જાણતા હાય તે જ જાણે. એટલે એવી અદ્ભુત પ્રીતિ-ભક્તિ જેના હૃદયમાં જાગૃત થયેલી છે, જેને તેનુ અપૂર્વ રસાસ્વાદન મળ્યું છે અને તેથી એકતા થવા સાથે જેનામાં નવું ચૈતન્ય રેડાયું છે તે જ તેને ચથા પિછાની શકે છે, પણ તે વર્ણવી શકતા નથી. કાઇ મૂંગા માણસે ગાળ ખાધા હાય, તેના રસાસ્વાદ લીધા હાય, તે તેનુ સ્વરૂપ બીજાને ( પાતાની શક્તિ ઉપરાંત હાવાથી ) શી રીતે સમજાવી શકે ? એ તા જે ખાય તેને જ સમજાય. અનુભવની વાત પણ એવી જ અટપટી છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૭ ] “પ્રીત મેહ અરુ મેરડી, આવત દે અતિ માન; પુકારીકે જગમેં કહત, આવત મેહ મહાન.” ભાવાર્થ–મેઘ અને મયૂરને જેવી પ્રીતિ લાગેલી છે. તેવી અકૃત્રિમ પ્રીતિ હેવી જોઈએ. જ્યારે મેઘ આવે છે– આવવાની તૈયારીમાં હોય છે ત્યારે મેર કેકારવ કરી મૂકીને જણાવે છે કે અમારા પ્રાણાધાર અતિ વહાલા અને ઉપકારી મહાન મિત્ર મેઘરાજ પધારે છે. મેહ પિછાનતા મોર નહિ, મોર કરી તસ પ્રીત; પૂર્વ જન્મકે કર્મ સે, હેત પ્રીત ઈસ રીત. ભાવાર્થ–જે કે મેઘરાજ મેરને કંઈ ઓળખતું નથી, તેમ તેને મેરની તમા (દરકાર) પણ નથી, છતાં જેમ મોર મેઘના મંગળકારી ગુણોની પિછાન કરી, તેનું આવાગમન હૃદયના ઉમળકાથી વધાવી લે છે–અને મુક્તકંઠેથી તેના નામેત્કીર્તનપૂર્વક ગુણ ગાય છે, યાવત્ મેઘને દેખી જેમ તે નાચે-રાચે છે તેમ પૂર્વોપાર્જિત શુભ કર્મના સંબંધથી ઉત્તમ મનુષ્ય સાથે એવા પ્રકારની શુદ્ધ ગાઢી પ્રીતિ બંધાય છે કે જે અંતરની હોવાથી અનુકૂળ-પ્રતિકૂળ સંગોમાં પણ કાયમ બની રહે છે અને પરિણામે સ્વપર–ઉભયને અનેક જાતના ઉત્તમ લાભ અપે છે. પ્રીત પ્રીત સબ જન કહે, જુદી પ્રીતકી રીતિ; લેહ ચમક જડ દેઉપે, દેખત ચલત સુજાતિ.” ભાવાર્થ–પ્રીત પ્રીત સહુ કોઈ મુખથી પોકારે છે, પણ પ્રીતની રીતિ કઈ વિલક્ષણ જ છે. જુઓ ! લેહ અને ચમક ઉપલ (લેહચુંબક પાષાણુ) એ બંને જડ પદાર્થ છતાં એક Page #139 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૮ ] શ્રી કર્ખરવિજયજી બીજા તરફ કેટલું બધું આકર્ષણ કરે છે? ખરી પ્રીતિ–ભક્તિ એવી આકર્ષણવાળી ને દંભ વગરની જ હેવી જોઈએ અને એવી અકૃત્રિમ ઉલસતી પ્રીતિ–ભક્તિ જ ભક્તજનેને બહુ લાભકારી થાય છે. આજકાલ આપણું જીવન કેટલું બધું શુષ્ક-નીરસ બની ગયું છે ? વ્યવહારમાં કે પરમાર્થમાં ડેલડીમાક કેટલે બધો વધી ગયું છે? એથી આપણી અધોગતિ વધતી જાય છે. તે ન થવા માટે અને ઉન્નતિ થવા માટે એવો પ્રેમરસશુદ્ધ પ્રેમરસ આપણામાં રેડાય તે માટે અગત્યની વાત ઉપલા અનેક દષ્ટાન્તોથી બરાબર સમજી દરેક ભાઈબહેને હૃદયમાં ઊતારવા એગ્ય છે. તે વગર બધું એકડા વગરના મીંડા જેવુંશન્ય સમાન છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૩૪ ] આત્મધર્મ” અથવા ખરે પિતાને ધર્મ જગતની સકળ પ્રવૃત્તિઓમાં ઉચ્ચમાં ઉચ્ચ ધર્મ છે, કારણ કે તે પ્રત્યેકને હાલામાં હાલે છે. દરેક ધર્મગુરુએ ધર્મને અપનાવવાને ( પોતાને કરવાને ) ભાર મૂક્યો છે. પ્રત્યેક ઉપદેશક શ્રોતામંડળને ધર્મના માર્ગે ચાલવાનું સમજાવે છે. આ પ્રકારે ધર્મ એ મનુષ્યજીવનમાં તે ઘણી અગત્યની વસ્તુ છે, તેથી ધર્મ એ શી વસ્તુ છે એ જાણવું બહુ ઈચ્છવા એગ્ય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૦૯ ] ધર્મ સંબંધી સામાન્ય રીતિએ વાત કરતાં આપણને એ ભાસ થાય છે કે, અમુક માન્યતા અથવા અમુક અનુષ્ઠાન ( ક્રિયા અથવા અમુક દાન પુણ્ય) અથવા કર્તવ્ય (ફરજ) આ સવે અર્થો ધર્મને લાગુ પડે છે, પરંતુ ધર્મને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને સર્વમાન્ય અર્થ એ છે કે –વઘુરાવો ધોવસ્તુનો સ્વભાવ એ ધર્મ છે; કારણ કે તે નિરંતર વસ્તુની સાથે જ રહે છે. કોઈ પણ વસ્તુને કે જીવને જે મૂળ સ્વભાવ છે તે તેને ધર્મ છે. જ્યારે જીવ સ્વભાવમાં રહીને ક્રિયા કરે છે ત્યારે તે ધર્મ પ્રમાણે પ્રત્યે એમ કહેવાય છે. એથી ઊલટું જ્યારે તેની પ્રવૃત્તિ સ્વભાવથી વિરુદ્ધ હોય છે અથવા તેને સ્વભાવ જે વિકારયુક્ત કે ક્ષીણબળ થયે હોય છે ત્યારે તે તેના ધર્મથી વિરુદ્ધ પ્રવર્તતો હોય એમ કહેવાય છે. હવે આપણે જોઈએ કે આત્માને શે સ્વભાવ છે ? આત્માનો સ્વભાવ જૈન શાસ્ત્રમાં જ્ઞાન વર્ણવ્યા છે. સર્વ દેશની અને સર્વ કાળની સર્વ વસ્તુઓને સર્વ પ્રકારે જાણવી એટલે કે સર્વજ્ઞપણું હોવું એ એને ખરે અને વિશુદ્ધ જીવસ્વભાવ છે. પરંતુ સંસારી આત્માને પરિમિત જ્ઞાન હોય છે, અને તે પણ ઇદ્રિને આધીન હોય છે. આ પ્રકારે આત્માને ધર્મ પરમાત્મસ્વરૂપ છે, પરંતુ સંસારી આત્મા પોતાના ધર્મથી ભ્રષ્ટ થયેલું હોય છે અને તેનું સાધ્યબિંદુ શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરવાનું હોતું નથી. Page #141 -------------------------------------------------------------------------- ________________ { ૧૧૦ ] શ્રી કરવિજયજી કેટલાક નિયમો અને સિદ્ધાંતો એવા હોવા જોઈએ કે જેને યથાર્થ અનુસરવાથી આત્મા પોતાના ખરા ધર્મને પામી શકે. ઘણીક વાર કારણને ઉપગ કાર્યમાં થાય છે, તેથી ધર્મનાં નિયમો અને સિદ્ધાંતને પણ ધર્મ કહેવામાં આવે છે, કારણ કે એ નિયમ અને સિદ્ધાંતનું અનુસરણ આત્માને પોતાના સ્વધર્મમાં લઈ જઈ ત્યાં સ્થાપે છે. આ પ્રકારે આત્માને ખરે ધર્મ આત્માને આંતરિક સત્ય સ્વભાવ છે; પરંતુ જે સાધન વડે પોતાના સત્ય સ્વભાવને પમાય છે તે સાધને પણ વ્યવહારમાં ધર્મ ગણાય છે. એટલા માટે ધર્મની વ્યાખ્યા વ્યવહારે આવી થઈ શકે – જે વિચારે, જે વચને અને જે આચરણે આત્માને પિતાના સ્વભાવ ભણી આકર્ષે અથવા સ્વભાવમાં જડે તે ધર્મ છે.” અથવા ધર્મ આત્માના પિતાના સ્વભાવ કે ખરી પ્રકૃતિ તરફ આકર્ષે છે તે, તેથી ઊલટું જ્યારે વિચારે, વચન અને વર્તને પોતાના સ્વભાવથી આત્માને દૂર લઈ જાય છે ત્યારે તે વિચારે, વચન અને આચરણે અધર્મ છે. બીજા શબ્દોમાં અધર્મ એવો છે કે આત્માને પિતાના ખરા અને આવશ્યક સારભૂત સ્વભાવથી દૂર લઈ જાય છે. આત્મા એવું સ્વયંપ્રકાશ દ્રવ્ય છે કે વિશ્વના તમામ પદાર્થો પોતપોતાના ગુણે અને પર્યાય સહિત તેમાં પ્રત્યક્ષ દેખાય છે; પરંતુ આ આત્મા સંસારમાં પ્રત્યકર્મથી દૂષિત થયેલ અને ભાવકર્મના પ્રચંડ વાયુથી શ્રુભિત થયેલું હોવાથી પિતામાં સ્પષ્ટ રીતે કંઇ દેખી શકતો નથી. જ્યારે જળ મલિન હોય છે ત્યારે મુખ કે બીજી કઈ વસ્તુ તેમાં યથાર્થ દેખાતી નથી. જ્યારે સમુદ્ર Page #142 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૧૧ ] વાયુમુભિત તરંગથી ઉછળતું હોય છે ત્યારે પણ તેમાં કાંઈ દેખાતું નથી. આત્માના સંબંધમાં પણ એવું જ છે. દ્રવ્યકર્મનું પરિણામ અને ભાવકર્મનું પરિણામ (વાસનાઓ અને કષાયે) આત્માને જાણે અપારદર્શક કરી મૂકે છે. વસ્તુતઃ સંસારી આત્મા રાગ, દ્વેષ અને મહિને શિકાર થઈ પડે છે અને તેથી પોતાના નિજ સ્વભાવને તેમ જ અન્ય પદાર્થોના સ્વભાવને યથાર્થ જાણતો નથી; વળી રાગ અને દ્વેષ આત્માને અશાન્ત અને દુઃખી કરે છે. જ્યારે રાગ અને દ્વેષ નિર્બળ થાય છે ત્યારે શાન્તિ અને સ્થિરતા પિતાની મેળે આત્મામાં પ્રગટે છે અને તેનું જ્ઞાન વૃદ્ધિ પામવા લાગે છે. જ્યારે રાગ-દ્વેષને શનૈઃ શને ક્ષય કરવામાં આવે છે ત્યારે સર્વ કર્મનો નાશ થાય છે એટલે આત્મા સર્વજ્ઞ થાય છે અને પરમાત્માની સ્થિતિએ પહોંચે છે. પરમાત્માની સ્થિતિએ પહોંચવું એ આત્માનું અંતિમ લક્ષ્ય છે. જ્યાં સુધી રાગ, દ્વેષ અને મેહનો ઉછેર કરવામાં નથી આવતે ત્યાં સુધી આ અંતિમ લક્ષ્યને પહોંચાતું નથી અને શાન્તિ તેમજ સ્થિરતા પ્રગટ થતાં નથી, માટે વિચાર, વચન અને સ્થિરતા ઉદ્ભવે અને તેથી પરમાત્મસ્વરૂપ ભણું આપણને આકર્ષે તેને માટે રાગ-દ્વેષ-મહાદિકનો ઉચ્છેદ કરતા જવું, કારણ કે પરમાત્મસ્વરૂપ એ જ આત્માને ખરેખર સ્વભાવ છે. મન, વચન અને કાયાનું આ પ્રકારનું વર્તન એ પુણ્ય છે અને એથી વિરુદ્ધ વર્તન તે પાપ છે. આ ઉપરથી પુણ્ય Page #143 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૨ ] શ્રી કરવિજયજી અને પાપની વ્યાખ્યા નિશ્ચયરૂપે આવી રીતે થઈ શકે. જે રાગ, દ્વેષ, મેહ, ક્રોધ, માન, માયા અને લેભને ન્યૂન કરે છે, તેમ જ શાંતિ અને સ્થિરતાની પોતામાં વૃદ્ધિ કરે છે તે ખરેખરું પુણ્ય છે, અને જે રાગાદિને વધારે છે, અને પ્રશમદિને (શાન્તિ આદિને ) જે ઘટાડે છે તે નિશ્ચયથી પાપ છે.” સંસારમાં આત્મા જાણે પ્રવાસી હોય અને જાણે પરમાત્મસ્વરૂપ પામવું એ એનું અંતિમ લક્ષ્ય હોય એ જ જણાય છે. જે પ્રમાણમાં રાગ, દ્વેષ અને મેહ આત્મામાં ન્યૂન થતાં જાય છે તે પ્રમાણમાં તેનું જ્ઞાન વૃદ્ધિ પામે છે અને તે પરમાત્માની સ્થિતિની નજીક પહેચે છે. એથી ઊલટું જ્યારે તે રાગ, દ્વેષ અને અજ્ઞાનમાં ગુંચાય છે ત્યારે તેનું જ્ઞાન ઘટતું જાય છે અને પરમાત્મભાવથી તે વિશેષ દૂર થતું જાય છે. એ ઉપરથી વિચાર, વચન અને આચાર જે આત્માને પોતાના પ્રવાસમાં સહાયક હોય અને જે પરમાત્માની સ્થિતિની નજીકમાં તેને લઈ જાય તે જ ધર્મને નામે કે ખરા પુણ્યને નામે ઓળખાય છે. એથી ઊલટું વિચારે, ઉચ્ચારે અને આચારે જે આત્માને તેના પ્રવાસમાં ઉચ્ચ ગતિ કરતા અટકાવે છે અને પરમાત્મસ્વરૂપ તરફથી તેને દૂર કરતા રહે છે તે અધર્મ છે અર્થાત ખરેખરાં પાપ છે. ધર્મ અને અધર્મની પરીક્ષાને આ સામાન્ય નિયમ છે, પણ આ પ્રવાસ પૂર્ણ કરવો એ (મનુષ્યતરોને) બહુ કઠિન છે; કારણ કે મનુષ્ય સિવાય બીજા કેઈને આત્મા એક સપાટેતે જ ભવમાં આ પ્રવાસને સિદ્ધ કરી શકતો નથી. Page #144 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૧૩ ] આત્મા જે લાંખા કાળથી રાગ, દ્વેષને સેવી રહ્યો છે તે રાગાદિને એકદમ છેાડી શકતા નથી, પણ ધીમે ધીમે તેના સદંતર ત્યાગ કરી શકે છે. આ સંસારમાં ભિન્ન ભિન્ન આત્માએ ભિન્ન ભિન્ન ઉચ્ચ સ્થિતિઓ સુધી પહોંચેલા હાય છે તેઓએ પેાતાની પ્રગતિની માત્રા સાથે ધર્મને માર્ગે ચાલવું જોઇએ. જેએ માત્ર નીચી ભૂમિકા સુધી આગળ વધ્યા છે અને તેથી જેએને આત્મા ઉચ્ચ સ્થિતિએ પહોંચી શકયા નથી, તેઓને તેનું પરિણામ એ આવે છે કે તેઓ તે પ્રમાણે વર્તવાને શક્તિમાન થશે નહિ, પણ તેમને શ્રમ અને કઠિનતામાં પસાર થઈને વિશેષ નીચી સ્થિતિમાં ઊતરી જવુ પડશે. એટલા માટે આવા પુરુષાને નીચ પાયરીને ધર્મ શીખવવામાં આવે છે કે જે પાયરી તેએમાં ધીમે ધીમે સામર્થ્ય પેદા કરીને વિશેષ ઉચ્ચ ધર્મમાં પ્રવેશ કરવાને તેઓને તૈયાર કરે છે આ પ્રકારે ધર્મ તુ સામાન્ય ધારણ જો કે એ જ છે, તથાપિ જેએ તે માગે ચાલવાને ઇચ્છે છે તેની શક્તિ અને સ્થિતિને વિચાર કરતાં ધર્મની ઘણી જાતિએ થઇ શકે છે; અને તેથી દરેક વ્યક્તિએ પાતાની પ્રગતિ અને પરિણામ પ્રમાણે ધર્મની માત્રા નક્કી કરવી જોઇએ. ધર્મ પરમાત્મસ્વરૂપ સુધી પહોંચવાને નિસરણી સરખા છે. સંસારી આત્મા એકદમ ઉચ્ચ પગથિયે પહોંચી શકતા નથી. તેને પગથિયે પગથિયે ચઢવું પડે છે કારણ કે જે આત્મા ઉચ્ચ ભૂમિકાએ પહેાંચેલા હાય તેને નીચી ભૂમિકા પર ८ Page #145 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૪ ] શ્રી કરવિજયજી ઊતરી પડવું એ એગ્ય નથી; પરંતુ નીચી ભૂમિકાવાળાને ઉચ્ચ પગથિયે ચડવું એ તેને લાભદાયક છે. આ ઉપરથી સર્વાત્માઓને માટે ધર્મ એક સરખો હોઈ શકે નહિ. તેઓની શક્તિ અને તેઓની સ્થિતિના પ્રમાણમાં–તેમના વિકાસ પ્રમાણે ભિન્ન ભિન્ન હોઈ શકે. સંસારી આત્મા ભિન્ન ભિન્ન ભૂમિ ઉપર પ્રગતિ કરેતે હોય છે માટે સર્વને એક ધર્મ હોઈ શકે નહિ. આત્માનો ખરે સ્વભાવશુદ્ધ સ્વભાવ બહાર લાવવા અથવા આત્માને પરમાત્મા પ્રત્યે નિકટ આણવો એ જ એની ખરી પરીક્ષા છે અને તેથી ધર્મ જે કે અંતરથી સઘળે એક સરખ છે; તથાપિ સ્થિતિને અંગે પ્રગતિની ભિન્ન ભિન્ન ભૂમિકા હાઈ શકે. આ સિદ્ધાંત ઉપરથી શ્રી જિનેશ્વરે ધર્મને બે ભાગમાં વહેંચેલે છે. એટલે કે-સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ. અને તેમાં પણ તેના નાના પ્રકારના વિભાગો (ગુણસ્થાનકો ) કરેલા છે કે પ્રત્યેક પોતાની શક્તિ અને સ્થિતિ અનુસાર ધર્મમાગે પ્રવર્તવાને શક્તિમાન થાય. મહોપાધ્યાય શ્રીમાન્ યશોવિજયજી મહારાજ આત્મધર્મનું જ સમર્થન કરતા ૩૫૦ ગાથાવાળા શ્રી સીમંધર સ્વામીના સ્તવનમાં કહે છે કે – “જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિકતણું, તેમ એ જીવ સ્વભાવ; તે જિન વિરે રે ધર્મ પ્રકાશીયે, પ્રબળ કષાય અભાવ. જેમ તે રાતે લે રાતડુ, શ્યામ ફૂલથી રે શ્યામ; પુન્ય પાપથી રે તેમ જગ જીવને, રાગ દ્વેષ પરિણામ. ધર્મ ન કહિયે રે નિશ્ચય તેહને, જે વિભાવ વડવ્યાધિ; પહેલે અંગે રે એણી પેરે ભાખિયું, કમ હેય ઉપાધિ. Page #146 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૧૫ ] જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે જાણે રે ધર્મ; સમકિતદૃષ્ટિ ગુણઠાણાથકી, જાવ લહે શિવશર્મ. એમ જાણીને રે જ્ઞાનદશા ભજી, રહીએ આપ સ્વરૂપ; પર પરિણતિથી રે ધમન હારીએ, નવી પડિયે ભવપ.” વળી શ્રીમાન દેવચંદ્રજી પણ પ્રથમ પ્રભુની સ્તુતિ કરતા હદય ખેલી કહે છે કે-- પ્રીત અનાદિની વિષ ભરી. તે રીતે હો કરવા મુજ ભાવ; કરવી નિવિષ પ્રીતડી, કિશું ભાતે હો કહેબને બનાવ? ઋષભ૦ પ્રીત અનંતી પરથકી, જે તોડે હો તે જોડે એહ; પરમ પુરુષથી રાગતા, એકતા હો દાખી ગુણ ગેહ. ઋષભ૦ પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હો પ્રગટે ગુણરાશ દેવચંદ્રની સેવાના, આપે મુજ હો અવિચલ સુખ વાસ. ઋષભ જિર્ણદર્શી પ્રીતડી. ) [ જે. ધ. પ્ર. પુ ૪૧, પૃ. ૬૯] શુદ્ધ દેવગુરુની સેવા-ઉપાસનાનો લાભ લેવા ઈચ્છતા ભક્તિવંત ભાઈબહેનને (અમલ કરવા યોગ્ય) થોડીએક ઉપયોગી સૂચના. ૧. વીતરાગ પરમાત્માના અને નિર્ગથ ગુરુમહારાજનાં ત્રિકાળ દર્શન, વંદન, પૂજનાદિક નિત્ય ઉલ્લસિતભાવે તેમના જેવા પવિત્ર થવાની ભાવનાથી કરવાં. તેમ કરતાં દેવવંદનાદિક ભાષ્યમાં કહ્યા મુજબ દશ ત્રિક ને પાંચ અભિગમ સમજવા ને સાચવવા પૂરતું લક્ષ્ય રાખવું ને વિધિ તેમજ બહુમાનપૂર્વક ધર્મકરણી કરવી. Page #147 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૬ ] શ્રી કપૂરવિજયજી ૨. દન-વંદન કરી પાછા વળતાં, દેવગુરુને પૂઠ દઇ નહીં ચાલવાના વિવેક રાખવા. પાછે પગે ચાલવું કે પડખેના દ્વારથી નીકળી જવાનુ રાખવું. ૩. દેવગુરુને ભેટવા જતાં ભાઇઓએ પાતાના આચાર તરીકે જરૂર ઉત્તરાસંગ રાખવું અને બહેનાએ સુવાળા રૂમાલ રાખવા. તૈવડે વંદન માટે ભૂમિનુ પ્રમાન કરવું અને સ્તુતિ પ્રમુખ કરતી વખતે મુખ આગળ રાખવા ચૂકવું નહીં. આ ઘણી ઉપેક્ષા થતી જાય છે તે ડહાપણથી અટકાવવી. મમત ૪. દેવ જેવું જ બહુમાન ગુરુજનનું કરવુ. તેમનુ અબહુમાન– અનાદાર થાય એમ ન વવું. તેમની અદખ રાખવી. તેમની પાસે જેમ તેમ એસવું કે લાંબા થઈ સૂવું નહીં. ચૈત્યવંદન કરતી વખતે મુદ્રા કરાય છે તેવી મુદ્રાથી ગુરુ સન્મુખ બેસી હિતવચન શ્રવણુ કરવુ. ૫. તેમની હતકારી આજ્ઞા મુજબ ચાલવામાં આપણું શ્રેય રહેલું જાણવુ. ૬. હિતકારી આજ્ઞાનું ઉલ્લંધન કરીને કરવામાં આવે તે ધર્મકરણી એકડા વિનાના મીંડાની જેમ લેખે થઈ શકતી નથી. ૭. સામાયિક, પ્રતિક્રમણ, દેવવંદનાદિક દરેક પ્રસ ંગે ગુરુના વનય સાચવવા. ૮. પ્રભુઆજ્ઞાધારક સાધુ-સાધ્વી—શ્રાવક–શ્રાવિકાના જ્યાં જયાં ભેટા થાય ત્યાં ત્યાં તેમના ઉચિત વિનય સાચવવાપરસ્પર પ્રણામ કરવા. Page #148 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૧૭ ] ' ૯. સાધીના સગપણ સમું બીજી શ્રેષ્ઠ સગપણ કાઈ નથી ’ એમ મુખથી ખેલાય અને આચરણમાં મૂકાય નહીં તે ભારે શરમાવા જેવું લેખાય. ૧૦. વિદ્યા કે મંત્રની સાધના કરનારની જેમ પ્રમાદ રહિત વિધિ તથા બહુમાનયુક્ત શુદ્ધ દેવ-ગુરુની કરેલી ઉપાસના ચિન્તામણિ કે કલ્પવેલીની જેમ ફળે છે. ૧૧. જેમ તત્ત્વમેધ વધે, શ્રદ્ધા નિર્મળ થાય અને વર્તન સુધરે તેવા ખપ સહુ આત્માથી ભાઇબહેનેાએ કાળજીથી કરવેા, તેમાં નડતાં કારણેાને શેાધી કાઢી દૂર કરવાં અને સહાયકારી સાધનાને ટેકથી આદરવાં. ૧૨. હંસ જેવી ઉજ્જવળ ગુષ્ટિ આદરવી અને કાગડા જેવી કાળી ઢાષષ્ટિ તજી દેવી. [ જૈ. ધ. પ્ર પુ. ૪૦, પૃ. ૩૯૮ ] ગચ્છાચાર પયજ્ઞા–પ્રકીણ કની સરળ વ્યાખ્યા. મેાક્ષદાતા, તીના નાયક શ્રી પાર્શ્વપ્રભુને પ્રણામ કરીને ગચ્છાચાર પ્રકીર્ણુક ઉપર ગુરુમહારાજ પાસેથી અવધારેલી વ્યાખ્યા અર્થ આગમ અનુસારે કરીશ. ૧. દેવતાઓના ઈંદ્રેાવડે સેવાયેલા, મહાપ્રભાવશાળી શ્રી મહાવીરસ્વામીને પ્રણામ કરીને દ્વાદશાંગીરૂપ શ્રુતસાગરમાંથી ભાવસાધુના સમૂહપ ગચ્છના જ્ઞાનાચારાદિ અથવા ગણુમર્યાદારૂપ આચાર અમે સ્વલ્પ માત્ર ઉદ્ધરણુ-કહીશુ. Page #149 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૮ ] શ્રી કપૂરવિજયજી તેમાં પ્રથમ ઉમા ગામી–રૂઢી–શાસ્રમર્યાદા વગરનાં ગચ્છમાં વસનારનાં ફળ દર્શાવે છે—બતાવે છે. શ્રી મહાવીર પ્રભુ શ્રી ગૌતમગણધરને સખેાધીને પ્રસ્તુત હકીકત જણાવે છે. ૨. “હું ગાતમ ! એવા કેટલાએક વૈરાગ્યવંત જીવે હાય છે કે જેઓ અજ્ઞાનપણાવડે અને જાણપણાના મિથ્યાભિમાનવડે, સન્માર્ગ ને દૂષવા–દૂષણ આપવા-પૂર્વક જેમાં ઉત્સૂત્રપ્રરૂપણા કરવામાં આવે છે અથવા હિંસાદિક પાંચે આશ્રવેા જેમાં પ્રવતી રહ્યા છે તેવા અતિ ઉન્માર્ગ ગામી ગચ્છમાં વસીને, ચાર ગિતરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. ’’ હવે કંઇક પ્રમાદવંત છતાં સન્માસ્થિત ગચ્છમાં વસનાર સાધુજનાને પાંચ ગાથાવર્ડ ફળ દર્શાવે છે;— ૩-૭, “ હું ગોતમ ! અર્ધો પહેાર, એક પહેાર, દિવસ, પક્ષ, માસ, વર્ષ કે બે વર્ષ પર્યંત સન્માર્ગ પ્રતિષ્ઠિત સત્યાધુ સમુદાયમાં વસતા સુખશીલ, આળસુ, નિરુશ્ર્ચમી અને શૂન્ય ચિત્તવાળા સાધુને, બીજા કૈાઢ પ્રભાવી સાધુએની સર્વ ક્રિયાને વિષે ઉદ્યમ, ધાર–વીરાચિત તપ, દુષ્કર વૈયાવચ્ચ પ્રમુખ કરણી જોઈને, લેાકલા અને શંકા સર્વથા તજી વીત્સાહ એવા વધે છે કે ‘ હું પણ જિનેાક્ત ક્રિયા કરું, જેથી દુષ્ટ દુઃખસાગરથી મુકાઉં–સંસારને પાર પામું. "" “હું ગાતમ ! જીવના વીર્યાત્સાહ વધતાં, અનેક ભવમાં ઉપાર્જન કરેલાં જ્ઞાનાવરણી પ્રમુખ દુષ્કર્મો નિકટભવી જીવ જોતજોતામાં બાળીને ભસ્મ કરે છે. આળસુ સાધુને પણ સુગુણ સાધુસમુદાયમાં વસતાં આવા ગુણા થાય છે; માટે હું ગાતમ ! Page #150 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૧૯ ] આત્મકલ્યાણ જેમ થાય તેમ જ્ઞાનચક્ષુવડે સન્માર્ગપ્રતિષ્ઠિત ગચ્છની તપાસ કરી, સંયમમાર્ગમાં પ્રયત્નવાન મુનિએ જીવિત પર્યત તેવા સુગુણ ગ૭માં ગુરુ આજ્ઞાપૂર્વક નિવાસ કરવો.” સુગુણ ગચ્છ, સુગુણ આચાર્યવડે જ હોય છે, તેથી શાસ્ત્રકાર ઉત્તમ આચાર્યના લક્ષણ કહે છે – ૮“સુગુપ્તિમાન-સુયુક્તિમાન–સુઉત્તમ આચાર્ય મહારાજ જ ગચ્છના મેઢીભૂત આલંબનરૂપ, સ્તંભ જેવા આધારભૂત, નેત્રની જેવા ઉપગી અને છિદ્ર વગરના નાવની પેઠે ભવસાગરને પાર પમાડવા લાયક હોવાથી એવા સુગુણ આચાર્યની પરીક્ષા કરવી.” સન્માર્ગસ્થિત આચાર્યનું સ્વરૂપ કંઈક બતાવ્યું. હવે એથી વિપરીત સ્વરૂપવાળા આચાર્ય સંબંધી પ્રશ્ન કરતો શિષ્ય કહે છે:-- ૯. “ હે પૂજ્ય ! જ્ઞાન-દર્શન રહિત છદ્મસ્થ જીવ કયા કયા લક્ષણવડે સૂરિ-આચાર્યને ઉન્માર્ગે ચઢેલા જાણે?” ગુરુ કહે છે: “હે મુને ! ઉન્માર્ગપ્રસ્થિત આચાર્યને લક્ષણ તને કહું છું તે તું સાંભળ:– ૧૦-૧૧. સ્વચ્છેદાચારી, દુ:શીલ, આરંભ-ત્રસ, સ્થાવર જીપઘાત, સંરંભ-વધસંક૯પ અને સમારંભ-પરિતાપને પ્રવ ક, બાજોઠ, પાટ, પાટલા પ્રમુખ વગર કારણે વાપરનાર, અકાય જીવોને અનેક રીતે ઘાત કરનાર, અહિંસાદિક મૂળ ગુણે અને પિંડવિશુદ્ધિ પ્રમુખ ઉત્તરગુણોથી ભ્રષ્ટ-સર્વથા દૂર Page #151 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૦ ]. શ્રી કરવિજયજી રહેનાર, દશ પ્રકારની સામાચારીની વિરાધના કરનાર, કદાપિ પોતે કરેલા પાપની આલોચના નહિં કરનાર અને રાજકથા, દેશકથા, સ્ત્રીકથા અને ભક્તકથાદિક વિકથા કરવામાં તત્પર રહેનાર.” ૧૨. “પોતે આચાર્યગ્ય છત્રીશ ગુણવડે યુક્ત હોય અને જ્ઞાનક્રિયા વ્યવહારમાં ગમે તે કુશળ–સુવિહિત હોય તેમ છતાં તેમણે પણ અન્ય આચાર્યોની સાક્ષીએ સ્વદેષની આલોચના નિઃશલ્યપણે અવશ્ય કરવી જોઈએ તો પછી બીજા સામાન્ય સાધુપ્રમુખનું તો કહેવું જ શું ? ” અન્યની સાક્ષીએ આલેચના લેવાના સંબંધમાં દષ્ટાંત કહે છે – ૧૩. “પિતે ગમે તે કુશળ વૈદ્ય હોય તેમ છતાં તે પિતાનો વ્યાધિ અન્ય વૈદ્યને જણાવે છે અને તેને જણાવ્યા બાદ તે વૈધે તે રોગને કહેલો ઉપાય સાંભળી, પછી પોતે તેને ઈલાજ કરે છે, તેમ આલોચના સ્વરૂપને જાણકાર આલેચક પણ અન્ય સદ્દગુરુના કહેવા મુજબ તેમણે આપેલો ત૫ લેખે પહોંચાડે છે-તે પ્રમાણે તપ કરે છે. ” હવે આચાર્યનું કંઈક કર્તવ્ય જણાવે છે – ૧૪. “દેશ (માળવાદિક), ક્ષેત્ર, ( રૂક્ષ-અરૂક્ષ–ભાવિત અભાવિતાદિ) ઉપલક્ષણથી ગુરુ ગ્લાન,બાળ, વૃદ્ધ, અતિથિ પ્રમુખ ગ્ય દ્રવ્ય અને દુભિક્ષાદિક કાળને જાણીને આચારાંગાદિક સૂત્રોક્ત વિધિવડે વસ્ત્ર, પાત્ર અને સ્ત્રી, પશુ, પંડક–નપુંસક વગરને ઉપાશ્રય ઠીક સંગ્રહી રાખે તેવા ઉપાશ્રયમાં જ રહે), સુસાધુ Page #152 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૨૧ ] અને સાધ્વીઓનુ` સારી રીતે સંરક્ષણુ કરે, તેમ જ સૂત્ર-અર્થતદ્રુભયનું યથાર્થ ચિંતવન કરે અને સુવિનીત શિષ્યવર્ગ ને ભણાવે, પરંતુ અવિનીત–વિનીત શિષ્યને ઢાષાપત્તિના કારણથી ભણાવે નહિ એવા દીર્ઘ દશી સુગુણુ આચાર્ય ને મેાક્ષમા વાહી કહ્યા છે.” હવે મેાક્ષમાર્ગ ભજક આચાર્યના લક્ષણુ ખતાવે છે- ૧૫-૧૬. “ જે આચાર્યાભાસ યથાવિધિ જ્ઞાનાદિકના ઉપગરણાના તેમ જ સુશિષ્યાના તેમના સંરક્ષણવર્ડ સંગ્રહ ન કરે, તેમને આહારપાણી પ્રમુખ તેમ જ જ્ઞાનપ્રમુખની પ્રાપ્તિ થાય તેવા ટંકા ન આપે, વળી સાધુ-સાધ્વીને દીક્ષા આપી, તેમને આઠ પ્રવચનમાતાનું પાલન કરવાનું સહેજે સૂઝે તેવી સમાચારી નિ:સ્વાર્થ પણે ન શિખવે, તેમજ સુવિનીત, અથી સાધુસમુદાયને પણ સૂત્રા ન ભણાવે તેમને ચેાગ્ય જાણવા. પેાતે ખાળ–અજાણુ શિષ્યાને, તથા વૃદ્ધ-મેાટી સાધ્વી હેાય તે ખાળ–અજાણુ શિષ્યાઓને, વાછરડાને ગાય જેમ જીભવડે ચાટે છે તેમ ચાટે, ચુંબનાદિક માહવક ચેષ્ટા કરે, પરંતુ યથાર્થ માક્ષમા ન મતાવે-ન શિખવે અને શિખવતા હાય તેા તેને નિવારે તેવા આચાર્યને તથા તેવી વૃદ્ધ-માટી સાધ્વીને જિનશાસનના વૈરી જાણવા. 99 હવે અસદ્ગુરુ અને સદ્ગુરુનું સ્પષ્ટ સમજાય એવું કંઇક સ્વરૂપ બતાવે છે. ૧૭. “ જીભવડે ચાટતા અર્થાત્ માત્ર ખાહિત કરતા આચાય કલ્યાણકારી નથી. જે ગુરુ પાસે રહેતાં હિતમામાં પ્રવર્તનરૂપ અથવા સ્વકર્તવ્યનું સ્મરણુ કરાવવારૂપ સારા Page #153 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૨ ] શ્રી કપૂરવિજયજી ન હોય, અહિતથી નિવારવારૂપ વારણ ન હોય, સંયમ ગમાં સ્મલિત થયેલ શિષ્યને “તમારી જેવાને આમ કરવું અયુક્ત છે ” ઈત્યાદિ વચનવડે પ્રેરણારૂપ ચાયણુ ન હોય, તેમ જ તથારૂપ પ્રસંગે પુનઃ પુનઃ પ્રેરણારૂપ પડિચોયણું કરાતી ન હોય તેમની પાસે ગમે તેટલું રહેતા છતાં કલ્યાણ કયાંથી થાય ? અર્થાતુ ન જ થાય. પરંતુ જે સુગુરુ સમીપે સંયમયોગ સાધતાં સારણ–વારણાદિક કાયમ સદૈવ થતાં હોય, તે કદાચ દંડ કે દોરાથી તાડન કરતા હોય તો પણ તેને ભલા-કલ્યાણકારી જાણવા.” હવે શિષ્યનું નિર્ગુણપણું દર્શાવે છે. ૧૮. “નિદ્રા-વિકથાદિક પ્રમાદરૂપ મદિરાવડે જેનું તત્ત્વજ્ઞાન ઢંકાઈ-દબાઈ ગયું છે તે અને શેલક આચાર્યની પેઠે સામાચારીને ભંગ કરનાર પિતાના ધર્મોપદેશક ગુરુને જે હિતોપદેશ આપી સન્માર્ગમાં ન સ્થાપે તે સ્વહસ્તદીક્ષિત શિષ્ય પણ શત્રુરૂપ સમજ. પંથક–પથિક-મુનિની જેમ સતત વિનાપચારવડે પતિત ગુરુને પુન: માર્ગમાં સ્થાપનાર સુશિષ્યની બલિહારી છે.” | સુશિષ્ય હોય તે પ્રમાદગ્રસ્ત ગુરુને શી રીતે બોધ કરી માર્ગને વિષે આણે? તે કહે છે – ૧૯, “હે સ્વામિન! આપના જેવા પુરુષ પણ જે પ્રમાદવશ થઈ જાય તો પછી અપાર સંસારસાગરમાં પડતા મંદભાગી એવા અમને આપ પૂજ્ય સિવાય બીજા કોનો આધાર ? ઘરબાર તજી આપના શરણે આવેલા અમારે આપ Page #154 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૨૩] વગર બીજા કોને આશરો લેવો? અમને ભવદુઃખમાંથી કોણ છોડાવે ? ૨૦. “વળી જિનશાસનમાં સાર–પ્રધાન ત્રણે જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચાર તેમજ વળી તપાચાર અને વીર્યાચારને વિષે સાધુગણને, શ્રોતાગણને અને પિતાને સ્થાપવાસ્થિર કરવા જે ખંતભરી પ્રેરણા કરે તેમને જ તીર્થકર ગણધર પ્રમુખ આપ્તજનોએ ગણિ કે આચાર્ય તરીકે વખાણ્યા છે તે પદને આપે સાર્થક કરવું જોઈએ . ૨૧. “પિંડ (ચાર પ્રકારનો આહાર), ઉપધિ (સંયમ–ચારિત્ર પાળવામાં ઉપયોગી ઉપગરણે) અને વસતિ ( રહેવાનું નિવાસ સ્થાનાદિ) એ ત્રણે વસ્તુ ઉદ્દગમ, ઉત્પાદન અને એષણ દોષ રહિત સંયમની રક્ષા અર્થે શુદ્ધમાન ગવેષી લેવાનો ખપી ચારિત્રવાન હોય. આધાકર્માદિ સેળ દેષ પ્રાય: ગૃહસ્થથી જ ઉત્પન્ન થાય છે તેને અને ગૃહસ્થ તેમ જ સાધુ બનેથકી ઉપજે છે તે શક્તિાદિક દશ એષણા દોષો સુચારિત્રવાન સાધુજનો જરૂર તજવાનો ખપ કરે, તે જ તેમનું ચારિત્ર સુરક્ષિત રહે. ” સન્માર્ગદર્શક આચાર્યનું સ્વરૂપ કહે છે – ૨૨, “જેના હદયરૂપ દ્રહમાં પડેલી ગુહ્ય વાત સુવી ન શકે–જાહેર થઈ ન શકે, એવા ગંભીર અને આગમવ્યાખ્યાનાદિક સઘળાં કાર્યોમાં સર્વ પ્રકારે સમદષ્ટિ રાખનાર આચાર્ય મહારાજ, બાળવૃદ્ધ સાધુઓથી ભરેલા ગચ્છને ચક્ષુની પેઠે બચાવી શકે છે. જેમ ચક્ષુ ખાડાદિકમાં પડતા જતુઓને-જીને બચાવી શકે છે તેમ સર્વ પ્રકારે સમદષ્ટિ આચાર્ય મહારાજ દુર્ગતિના ખાડામાં પડતા ગચ્છનું ભલી રીતે રક્ષણ કરી શકે છે.” Page #155 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૪] શ્રી કપૂરવિજયજી હવે તેથી ઊલટા માર્ગે વહેતા આચાર્યનું સ્વરૂપ કહે છે – ૨૩-૨૪. “જે તત્ત્વજ્ઞાન રહિત છતાં સુખશીલતાદિક ઢીલાપણુના લક્ષણે વડે સ્વઆશ્રિત મુનિઓના વિહારને ઢીલ કરે છે તે સંયમયેગવડે નિઃસાર અને કેવળ દ્રવ્યલિંગધારી છે એમ જાણવું. વળી જે ઘર, ગામ, નગર અને રાજ્યસાહેબી તજીને પાછો તેના જ વિષે મમતા કરે અને નિશ્ચયે-નક્કી “તે બધાં મારાં છે” એમ માને તે સંયમયગવડે નિઃસાર–શૂન્ય અને કેવળ લિંગધારી (દ્રવ્યસાધુ વેષને જ ધરનાર) છે, એમ સમજવું. હવે ત્રણ ગાથાઓ વડે સન્માર્ગગામી ઉત્તમ આચાર્યનું સ્વરૂપ કહે છે:-- ૨૫–૨૭. “આગમોક્ત ન્યાયે જે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્તકાદિક શિષ્યને સારણા-વારણાદિક કરે છે, તેમ જ સૂત્ર અને તેના અર્થ પણ શિખવે છે અને નય-નિક્ષેપાદિકનું જ્ઞાન કરાવે છે, તે ધન્ય, કૃતપુન્ય, જિનાજ્ઞા પ્રતિપાલક અને કુમતિ વિગેરે દેને દૂર કરી સન્માર્ગમાં સ્થાપવાવડે ખરા બંધુ તથા તત્વજ્ઞાન દેવાવડે સંયમમાં દઢ કરવાથી અનુક્રમે સકળ કમ આવરણના અભાવરૂપ વાસ્તવિક મેક્ષના દાતા બને છે.” “જે મહાનુભાવ આચાર્ય પ્રમુખ સર્વજ્ઞકથિત રત્નત્રયી અનુષ્ઠાન યથાસ્થિત બતાવે છે તેમને કુમતિપડલ દૂર કરવાવડે ભવ્યજનના નેત્રરૂપ વખાણ્યા છે. જે આચાર્ય મહારાજ ભવ્યજનને જિનેશ્વર પ્રભુનું અનેકાંત દર્શન ભાલ્લાસથી પ્રકાશે છે તે તીર્થકર સમાન ઉપગારી છે; પરંતુ જમાલિની પેઠે Page #156 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૨૫ ] પ્રભુની પવિત્ર આજ્ઞાનું ઉલ્લંઘન કરતા હોય તો તે અધમ પુરુષની ગણનામાં આવે છે, ઉત્તમ પુરુષોની ગણનામાં આવી શકતા નથી”. હવે કેવા આચાર્યો આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા હોય છે તે જણાવે છે – ૨૮. “જ્ઞાનાચારાદિક બધા આચાર જેના ઢીલા-લૂલા થઈ ગયા છે તે ભ્રષ્ટાચાર અધમાચાર્ય, આચારભ્રષ્ટ થયેલા, સંયમમાં શિથિલ બની ગયેલા સાધુ-સાધ્વીઓની ઉપેક્ષા કરનાર–તેમને નહીં નિવારનાર મંદ ધર્માચાર્ય, તેમ જ ઉત્સુત્રાદિક પ્રરૂપવામાં પ્રવૃત્ત અધમાધમ આચાર્ય. એ ત્રણે પ્રકારના આચાર્યો રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગને વિનાશ કરનાર છે”. એવા આચાર્યોના કહ્યા મુજબ જેઓ ચાલે છે તેનું ફળ દર્શાવતા શાસ્ત્રકાર કહે છે – ર૯ “આગમ વિરુદ્ધ પ્રરૂપણ કરનારા અને જિનેન્દ્ર માર્ગને દુષિત કરનારા આચાર્યોએ કહેલાં અનુષ્ઠાનને જે જાતે કરે, કરાવે ને અનુમોદે છે તે હે ગતમ! પિતાને સંસારમાં રઝળાવે છે”. - ૩૦. “કુમતિ કદાગ્રહથી ભરેલા એક પણ આચાર્ય કે સાધુ, જેમ નબળે તારે-તરવાવાળે પિતાની પૂંઠે લાગેલા ઘણાએક માણસોને અને પિતાને, નદી વગેરે જળાશયમાં બળે છેડુબાડે છે તેમ તેની પાછળ અનુસરનારા અનેક ભવ્યજનેને અને પિતાને પણ ભવસાગરમાં ડુબાડે છે”. Page #157 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૬ ] શી કપૂરવિજયજી ઉન્માર્ગ સ્થિત આચાર્યો અને સાધુઓને શું પરિણામ આવે છે તે કહે છે – ૩૧. “હે મૈતમ! ઉન્માર્ગગામીના માર્ગમાં અથવા ઉસૂત્રપ્રરૂપણાદિક ઉન્માર્ગમાં લાગેલા અને સન્માર્ગને લેપ કરનારા સાધુઓ તેમ જ આચાર્યોને અનંત સંસાર પરિભ્રમણ કરવું પડે છે . કે કદાચ પ્રમાદવશ જિનેક્ત ક્રિયા કરી ન શકે પણ ભવ્યજનેને જિનમાર્ગ યથાર્થ બતાવે તે પિતાને કયા માર્ગમાં સ્થાપે? અને તેથી વિપરીતની શી સ્થિતિ થાય? તે જણાવે છે - ૩૨. “ આજ્ઞાશુદ્ધિવાળા સુવિહિત–સુસાધુ પંથને સલભાવે પ્રકાશના પિતાના આત્માને સંવિપાક્ષિક નામના સાધુ અને શ્રાવકપક્ષની અપેક્ષાએ ત્રીજા પક્ષમાં સ્થાપે છે અને બીજા ઉસૂત્રભાષક તેમજ સાધુષી તે ગૃહસ્થ ધર્મથી તેમ જ સાધુધર્મથી ચૂકે છે–ઉભયભ્રષ્ટ થાય છે”. સંવિપાક્ષિકનાં લક્ષણ નીચે મુજબ કહ્યાં છે – “ભવ્યજને આગળ શુદ્ધ સાધુધર્મ વખાણે, પિતાના હીનાચારને કવખેડે, સુતપસ્વી જનની આગળ પોતે સહુથી લધુ થઈને રહે, સુસાધુ જનને પોતે વંદન કરે પણ વંદાવે નહિ, દ્વાદશાવર્ત વંદનથી પિતે વાંદે પણ તેમની પાસે વંદન કરાવે નહીં, અન્યને ધર્મબંધ આપી પિતાને માટે દીક્ષિત ન કરે, પરંતુ સુસાધુ જનની સેવામાં અર્પણ કરે, તેમની પાસે દીક્ષા અપાવે તેમને સંવિપાક્ષિક કહેવા.”. Page #158 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૭ ] જે ઉસૂત્રભાષક તથા સાધુદ્વેષી ઉભયભ્રષ્ટ બને છે, તો પછી શું કરવું ઘટે? તેને ખુલાસો શાસ્ત્રકાર પોતે જ કરે છે – ૩૩. જે કે જિનોત–સર્વજ્ઞભાષિત ક્રિયાકલાપને યથાર્થ રીતે મન, વચન, કાયાની પવિત્રતાપૂર્વક આચરવાનું તારાથી બની શકતું ન હોય તો પણ જેવું વીતરાગ દેવોએ સત્ય કથન કર્યું છે તેવું સર્વ શક્તિથી નિર્ભયપણે નિરૂપણ કરવું, તેમાં સંકેચ કરે નહીં.” પ્રમાદશીલ એવા આચાર્યાદિક સાધુજનોને શુદ્ધ પ્રરૂપણાવડે શે લાભ થાય ? તે જણાવે છે – ૩૪. “ સાધુયોગ્ય ક્રિયાકલાપ કરવામાં પોતે શિથિલ હોય તેમ છતાં નિર્દોષ ચરણકરણની નિષ્કપટપણે પ્રશંસા કરનાર અને કશી વાંચ્છા વગર ભવ્યજનો આગળ શુદ્ધ પ્રરૂપણા કરનાર, જ્ઞાનાવરણયાદિક કર્મને પાતળા પાડે છે અને જન્માંતરમાં જિનધર્મની પ્રાપ્તિ સુખે કરી શકે છે, એટલે સુલભધિ થઈ શકે છે.” હવે સંવિપક્ષી—સવેગ પાણીનું સંવેગી સાધુ પરત્વે કંઈક કર્તવ્ય દર્શાવતા છતાં શાસ્ત્રકાર કહે છે – ૩૫. “ભવભીરૂ મહાપુરુષોએ સેવેલા ને પ્રકાશેલા સંયમ માર્ગનું સાવધાનપણે સેવન કરનારા સુસાધુજનોનું વાત્સલ્ય ઔષધ-ભેષજાદિકવડે પોતે કરે, કરાવે અને અનુમોદે તે સંવેગપક્ષી આરાધક જાણ, અંતરંગ ભાવવડે સેવાભક્તિ કરવારૂપ વાત્સલ્ય સમજવું તથા અનેક વસ્તુ સંજિત હોય તે ઔષધ અને તે વગરનું હોય તે ભેષજ સમજવું. અથવા હરડે પ્રમુખ ઔષધ અને પેયાદિક ભેષજ સમજવું. Page #159 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૮ ] શ્રી કરવિજયજી એમ અનેક વસ્તુવડે જરૂર પડતાં ઉત્તમ સાધુજનેની સેવાભક્તિને લાભ સંવેગપક્ષી સાધુઓ લહી શકે.” વળી– ૩૬. “સ્વર્ગ, મૃત્યુ અને પાતાળવાસી અને જેમના ચરણ કમળને નમી રહ્યા છે એવા અને દુર્ધર માનનું મર્દન કરી સમયાનુસાર જિનમાર્ગને સાવધાનપણે દીપાવનારા–ભાવનારા સંવેગ પક્ષી સાધુજને પૂર્વે અનેક થઈ ગયા છે, વર્તમાનકાળે વિદ્યમાન છે અને ભવિષ્યકાળમાં થશે કે જેઓ પરોપકાર કરવામાં સદા ય લક્ષ રાખી પોતાને સમય વ્યતીત કરતા રહે છે. પિતે દિક્ષા પર્યાયમાં ગમે તેટલા મોટા હોય તેમ છતાં રત્નત્રયીનું આરાધન કરવા ઉજમાળ એવા અ૫ પર્યાયવાળા સાધુઓની પણ સેવા નિરભિમાનપણે ઉત્સાહથી કરે છે, કરાવે છે અને અનુમોદે છે. શુદ્ધ ચારિત્રધર્મની સદા પ્રશંસા કરે છે અને પિતાથી બને તેટલી તેની સેવા પણ કરે છે, તેવા સંવેગ. પક્ષી સાધુઓને પૂજ્ય જાણવા.” જે નથી કરી શકતા સ્વહિત કે નથી કરતા પરહિત તેવા ગુણહીનું સ્વરૂપ કહે છે – ૩૭. “હે મૈતમ ભૂત, ભવિષ્ય ને વર્તમાન કાળમાં પણ એવા કેટલાક આચાર્યપદ નામધારક સાધુઓ હોય છે કે જેમનું નામ લેતાં પણ નિચે પાપ લાગે, પછી તેમના પરિચયનું તો કહેવું જ શું?” તેને વિશેષ અધિકાર મહાનિશીથ સૂત્રના પાંચમા અધ્યયનથી જાણી લે. ૩૮. કહ્યું છે કે-જેમ નેકર-ચાકર તેમજ હાથી, ઘેડા ને વૃષભાદિકને બરાબર કેળવી કાબુમાં રાખ્યા વગર તે ઉન્મત્ત Page #160 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૨૯ ] સ્વેચ્છાચારી બની જાય છે, તેમ શિષ્યો ને શિષ્યાઓ પણ પ્રસંગે પ્રસંગે પૃચ્છા, પ્રતિપૃચ્છા ને ચેયણાદિક વગર સ્વેચ્છાચારી બની જાય છે, તેથી જ આચાર્ય સ્વશિષ્યને તથા મહત્તરા પિતાની શિષ્યાઓને સદાકાળ પ્રતિપૃચ્છાદિકવડે શિખામણ આપી કેળવીને કાબૂમાં રાખવા પ્રયત્નશીલ રહે છે–કાબૂમાં રાખે છે. ૩૯. જે આચાર્ય, ઉપાધ્યાય ને ગણાવછેદકાદિક જવાબદાર ગણાતા નેતા-વડીલ પુરુષ રાગ, દ્વેષ અથવા પ્રમાદરૂપ દેષ તેમ જ આળસ, મેહ, અવજ્ઞાદિકવડે શિષ્યવર્ગને સંયમ અનુકાનમાં પ્રેરણા-સારણા, વારણા, ચેયણાદિક ન કરે તેને જિનાજ્ઞાના વિરોધક જાણવા. ૪૦. હે શિષ્ય! સંક્ષેપથી ગુરુનાં લક્ષણ મેં વર્ણવ્યા. હવે સાધુસમુદાયરૂપ ગચ્છના લક્ષણ સંક્ષેપથી કહું છું તે હે બુદ્ધિશાળી વિનેય ! તું સાવધાનપણે સાંભળ. ૪૧. “જે સૂત્ર, અર્થ અને ઉભયમાં કુશળ હોય તથા અત્યંત સંવેગવાન, વૈયાવચાદિ કરવામાં ઉદ્યમી, દઢવતી, નિર્દોષી, ચારિત્રવાન અને સદા ય રાગ, દ્વેષ કષાય રહિત હોય.” વળી ૪૨. “ આઠે મદ જેના ગળી ગયા હોય, કષાય પાતળા પડી ગયા હોય, તથા જિતેન્દ્રિય હોય તેવા સુગુણ છદ્મસ્થની સંગાથે પણ કેવળી ભગવાન ( સુદ્ધાં) વિહાર કરે છે, એથી વિપરીત લક્ષણવાળા સંગાથે વિહાર ન કરે એમ શાસ્ત્રકાર કહે છે.” ૪૩. “હે મૈતમ! જે સાધુઓ શાસ્ત્રના પરામર્શને પામ્યા ન હોય, આચારાંગાદિક સૂત્રેના રહસ્યથી અજાણ હોય, તેથી Page #161 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૦ ] શ્રી કપૂરવિજયજી તે દુર્ગતિના માર્ગે દોરી જાય માટે એવા સાધુઓથી વેગળા રહેવું અને ગીતાર્થ પુરુષને સકળ ઉપદેશ સુખકારી થાય છે માટે એમના સંસર્ગમાં રહેવું. ” ૪૪-૪૫. “ગીતાર્થના વચનથી તરત મરણ નીપજાવે એવું હળાહળ ઝેર સર્વથા શંકા વગર પી જવું અથવા ઝેરની ગોળી ખાઈ જવી (સારી કહી છે;) કેમકે ખરી રીતે તે વિષ નહીં, પણ નિચે તે વિશ્વ વગરનું અમૃત–રસાયણ જ હોય છે, કારણ કે તે વિષ ખાનારને મારતું નથી અને કદાચ તેથી મરણ નીપજે તે પણ વાસ્તવિક તે અમૃત જેવું જ જાણવું.” અહીં ગીતાર્થ અને સંવેગી એવા ધર્માચાર્ય જ લેવા કે જે સમગ્ર જ્ઞાનક્રિયાથી ગીતાર્થ અને સંવેગયુક્ત જ હોય. એથી વિપરીત અગીતાર્થની હકીકત જણાવે છે – ૪૬. “અગીતાર્થના વચને અમૃત પણ ન પીવું, કેમકે અગીતાર્થ પોતે દોષિત હોવાથી તે અમૃત જેવું ફળદાયક ન જ હોય.” ૪૭. “ખરી રીતે તે તે અમૃત નહીં પણ નિચે હળાહળ ઝેર જ હોય છે, કેમકે તે વડે અજરામર થવાતું નથી પણ તત્કાળ મરણ નીપજે છે.” ૪૮. “અગીતાર્થ અને કુશીલ તથા પાસસ્થાદિકને સંગ મન, વચન અને કાયાવડે વજે. રસ્તામાં ચોરની પેઠે એ બધા મોક્ષમાર્ગમાં વિઘકારક જાણવા.” ૪૯. “ પ્રજ્વલિત ધગધગતા અગ્નિને દેખી, નિ:શંકપણે તેમાં પેસી પિતાની જાતને ભલે બાળી નાંખવી, પણ કુશીલ Page #162 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૩૧ ] અગીતાર્થને સંગ ન જ કરે, એટલું જ નહીં પણ તેના આશ્રિત સાધુને પણ સંગ ન કરો.” ૫૦ હે ગતમ! તમારી જેવાને આમ કરવું અયુક્ત છે” એમ સ્વઆચાર્યાદિકે પ્રેરણાદિ કર્યા છતાં શિષ્ય જેમાં રાગ, ઠેષ અને ક્રોધ કષાયના ધખારાવડે અગ્નિની પેઠે ધગધગાયમાન રહે, ને છેવટે લેશ માત્ર પસ્તાવો ન કરે તે ગ૭ ન કહેવાય. ત્યારે ખર વાસ્તવિક ગ૭ કેવા લક્ષણવાળે હોય તે કહે છે – ૫૧ “મહાપ્રભાવશાળી સાધુસમુદાયરૂપ ગચ્છમાં વાસ કરનાર મુનિઓને વિશાળ કર્મનિર્જરા અથવા સર્વ કર્મક્ષયરૂપ મોક્ષ પણ થાય છે, તથા તેવા ગચ્છમાં વસતાં સારણા, વારણ અને ચેયણાદિક જાગૃતિવડે દેષની પ્રાપ્તિ થતી નથી.” પર. “સર્વ સાધુઓ પિતાના આચાર્યના આશય પ્રમાણે ચાલનારા, સુવિનીત, ગમે તેવા પરિષહાથી અડગ રહેલા વા. સ્વામી જેવા ધીર, નિરભિમાની, સંતોષશાળી, રસગારવાદિ રહિત, અને વિરુદ્ધ કથાકથનરૂપ વિકથાથી દૂર રહેનારા હોય છે. ” વળી ૫૩. “ગજસુકુમાળની જેવા ક્ષમાવત, શાલિભદ્રાદિની જેવા જીતેન્દ્રિય, સ્થૂલભદ્ર મુનિ જેવા બ્રહ્મચારી, જંબુસ્વામી જેવા સંતોષી અને અયમત્તાકુમારના કાળે થયેલા ઉદાયી પ્રમુખ જેવા સંવેગી ( વૈરાગ્યભીના ) તથા ઈછા-મિચ્છાદિક દશવિધ સામાચારી, આવશ્યક કરણ અને સંયમયેગનું સેવન કરવા સાવધાન રહે છે.” ૫૪. “ખર (આકરી), પરુષ (કઠોર) ને કર્કશ (કરવત જેવી અસહ્ય) એવી અનિષ્ટ, દુષ્ટ ને નિર્દય વાણુ વડે કરાતી Page #163 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩ર ] શ્રી કરવિજયજી નિભ્રંછનાથી અને નિવાસસ્થાન કે ગચ્છાદિકના બાહષ્કારથી જે કાપતા નથી–પ્રષિ કરતા નથી તે સુસાધુઓ ગચ્છગ્ય છે.” વળી ૫૫. “જે ગચ્છવાસી સાધુઓ કંઠગત પ્રાણ જેવી સ્થિતિમાં પણ અપકીર્તિ થાય એવું કે અપજશ થાય એવું કશું અકાર્ય કે શાસનને ઉડાહ થાય એવું કામ કરતા જ નથી તે ઘન્ય ને કૃતપુન્ય છે.” પ૬. ગુગત કાર્ય કે અકાય સંબંધે સકારણ કે અકારણું, આચાર્ય મહારાજ કઠણુ, કર્કશ, દુષ્ટ ને નિર્દય વચન શિષ્યને કહે, ત્યારે સુવિનીત શિખે “તહત્તિ ” કહે. એટલે સિંહગિરિસૂરિના શિખ્યાની પેઠે ગુરુનું વચન પ્રમાણ કરે તેને હે ગૌતમ ! તું ગચ્છ સમજ.” પ૭. “વસ્ત્રપાત્રાદિક વિષે જેમની મમતા ટળી ગઈ છે અને સ્વશરીરને વિષે પણ મેઘકુમારની પેઠે સ્પૃહા રહિત થયા છતાં બેંતાલીશ દેષ રહિત આહાર ગષવામાં કુશળ હાઈ સંયમયાત્રાના નિર્વાહ પૂરતા શુદ્ધ આહારથી જ જેઓ નિજ ઉદરપૂર્તિ કરે છે અથવા ગુરુ ગ્લાનાદિક એગ્ય આહાર ગણી લાવવામાં અને તેનું રક્ષણ કરવામાં જેઓ કુશળ અને નિ:સ્પૃહી ( પૃહા રહિત) હોય છે.” ૫૮. “તેઓ ઉદરપૂર્તિ પૂરતો આહાર કરે છે તે પણ રૂપ, રસની વૃદ્ધિ માટે નહીં, શરીરની કાન્તિ વધારવાને નહીં, તેમજ કામવિષયવાસનાની વૃદ્ધિ માટે નહીં, પરંતુ ગાડીને સુખે ચલાવવા જેમ તેનાં પૈડાંની નાભિને જરૂર પૂરતું તેલ ઉજવામાં મૂકવામાં) આવે છે તેમ કેવળ સંયમને ભાર સુખે વહન કરવા–ચારિત્રના Page #164 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૩૩ ] નિર્વાહ પૂરત આહાર ગચ્છવાસી સાધુઓ ગ્રહણ કરે છે. તે આહાર પણ છ કારણે લેવામાં આવે છે. તે કારણે અહીં જણાવે છે - ૫૯ “સુધાવેદનાને સમાવવા માટે, ગચ્છગત ગુરુ, બાળ, ગ્લાન, વૃદ્ધ, તપસ્વી પ્રમુખની સુખે વૈયાવચ્ચ (સેવા-ભક્તિ ) કરવા માટે, જતાં-આવતાં જયણા સાચવવા–ઉપયોગ જાગ્રત રાખવા માટે, સંયમ-વ્યાપારમાં ખલના રહિત પ્રવર્તવા માટે, પ્રાણ-જીવિતની રક્ષા કરવા માટે, તથા સૂત્રાર્થના અનુચિન્તનની એકાગ્રતા માટે સાધુઓ આહાર કરે છે.” ૬૦. “જે ગચ્છમાં વડીલ પ્રત્યે બહમાનભર્યા વચન–સં બેધનવડે દીક્ષા પર્યાયે મોટા નાના સ્પષ્ટપણે સમજાય તેમ બેલાતું હાય અથવા દક્ષા પર્યાયથી કે ગુણથી વૃદ્ધ હોય તેમના આદેશ પ્રત્યે બહુમાન કરવામાં આવતું હોય, વળી જે ગચ્છમાં એક દિવસ માત્ર દીક્ષા પર્યાયે મોટો હોય તેના પણ વચનનું ઉલ્લંઘનાદિક થવા ન પામતું હોય તેમજ દીક્ષાપર્યાયે લઘુતર છતાં જે ગુણવૃદ્ધ હોય તેની પણ હીલના ન કરતાં વાસ્વામી પ્રત્યે સિંહગિરિસૂરિના શિષ્યરત્નોની પેઠે બહુમાનભર્યું વચન, સંબોધન અને વર્તન કરવામાં આવતું હોય તેને હે ગતમ! ગચ્છ સમજો.” હવે શાસ્ત્રકાર આર્યા--સાધ્વીને અધિકાર કહે છે – ૬૧. “જે ગ૭માં આકરા દુષ્કાળ પ્રસંગે પ્રાણત્યાગ જેવી સ્થિતિમાં પણ એકાએક, સાધ્વીઓએ આણેલ અનાદિક આહાર સાધુઓ ઉત્સર્ગ માગે એટલે મુખ્ય વિધિમાગે તે વાપરતા નથી જ, પરંતુ કવચિત્ અપવાદ માગે તેવા જ કઈ અનિવાર્ય કારણસંગે ક્ષીણુજંઘાબળવાળા શ્રી અણિકા Page #165 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] શ્રી કરવિજયજી પુત્ર આચાર્યની પેઠે વાપરે છે–ગ્રહણ કરે છે તેને હે ગૌતમ! મેં ગચ્છ કહ્યો છે.” હવે ઉત્સર્ગ એટલે મુખ્ય વિધિમાગે, સાધ્વીઓ સાથે વાત-વિકથાદિક પરિચય પ્રમુખ નિવારવા ગ્રંથકાર કહે છે – ૬૨. “જે ગ૭માં જેમના દાંત પડી ગયા છે એવા વૃદ્ધ સાધુઓ પણ સાધ્વીઓ સંગાથે નિષ્કારણ વાર્તાલાપ કરતા નથી અને સ્ત્રીઓનાં અંગોપાંગને સરાગ દષ્ટિથી જોતા-ચિત્તવન કરતા નથી. એટલે સાવધાનપણે તેમના સંગ-પ્રસંગથી દૂર રહે છે, તેને હે ગૌતમ ! તું ગચ્છ જાણ” એ જ સંબંધમાં વધારે સાવચેતી રાખવા શાસ્ત્રકાર સહુ સાધુજનોને શિખામણ દે છે - ૬૩. “ભે સાધુજન ! તમે તમામ પ્રમાદ (સ્વેચ્છાચાર) તજી દઈ, અગ્નિ ને વિષની જેવો અનર્થકારી સાધ્વીઓને સંસર્ગ, એકાન્ત વાર્તાલાપ, પરિચયાદિક છેડો-ત્યાગ. ફૂલવાલુક સાધુની પેઠે તેથી ચારપણને નાશ થાય છે, તથા સાધ્વીના કહ્યા પ્રમાણે ચાલનારો મુનિ થોડા જ સમયમાં અપયશ પામે છે- અનેક પ્રકારે લોકાપવાદને પાત્ર બને છે તેથી હે મુનિજન ! સાધ્વીઓનો સંસર્ગ તજે.” ૬૪-૬૫. “વૃદ્ધ, તપસ્વી, બહુશ્રુત તથા સર્વમાન્ય એવા પણ સાધુની અપકીતિ સાધ્વીના ગાઢ પરિચયથી થવા પામે છે કે આ સાધુ સારા લક્ષણવાળા નથી, તે પછી બાળ-તરુણ, અબહુશ્રુત (આગમબેધ રહિત) અને વિકૃષ્ટ (અઠ્ઠમ ઉપરાંત) તપ આચરણ પણ નહીં કરનારા સાધુ, સાધ્વીની સાથે નિકારણ વિકથા પરિચય કરવાવડે શું લોકાપવાદ ન પામે? પામે જ.” Page #166 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : | [ ૧૩૫ ] ૬. “જે કે સાધુ પિતે દઢચિત હોય તો પણ વધારે વધારે સાધ્વીના સંસર્ગમાં આવતાં અગ્નિ સમીપે ઘીની જેમ તેનું ચિત્ત જરૂર પીગળી જાય છે.” ૬૭. “સર્વત્ર ગૃહસ્થ કે સાધ્વી પ્રમુખ સ્ત્રી સમુદાયને વિષે તથાવિધ વિશ્વાસ રાખ્યા વગર સદા સાવધાનપણે સંયમમાર્ગમાં પ્રવર્તનાર સાધુ નિર્દોષપણે બ્રહ્મચર્યને પાળી શકે છે; પરંતુ તેથી વિપરીત પણે ચાલનાર સ્વેચ્છાચારી સાધુ અમૂલ્ય બ્રહ્મચર્યને સાચવી શકતો નથી, પણ ગુમાવી બેસે છે.” ૬૮. “સર્વ પદાર્થમાં મમતા રહિત સાધુ સર્વત્ર સ્વતંત્ર રહે છે, ક્યાંય પરતંત્ર બનતો નથી, પરંતુ સાધ્વીઓના કથન પ્રમાણે ચાલનાર સાધુ પરતંત્ર સેવક જેવો બની જાય છે.” આના સમર્થન માટે શાસ્ત્રકાર દષ્ટાન્ત કહે છે – ૬૯, “જેમ એળમાં (લેમ્પમાં) પડેલી માખી જાતે તેમાંથી છૂટી કયાંઈ જઈ શકતી નથી, તેમ સાથ્વીના નેહપાશમાં બંધાયેલો સાધુ પણ તેમાંથી છૂટી બીજે કયાં વિહાર કરી શકતો નથી.” ૭૦. “સાધુને સામાન્ય જનેમાં સાધ્વી જેવી નિત્યે પાશબંધનમાં બાંધનારી બીજી કોઈ વસ્તુ નથી, તેથી ભવભીરુ સાધુજનોએ સદા ય ચેતતા રહેવાની જરૂર છે. અહીં શાસ્ત્રકાર અપવાદાપવાદ કહે છે. ફક્ત સંયમભ્રષ્ટ થયેલી સાધ્વીઓને સમચિત ઉપાયવડે શ્રુત-ચારિત્રરૂપ સંયમ-સમાધિ-ધમ સાથે જોડતે આગમવેદી સાધુ અબંધક-અશુભ કર્મબંધ નહીં કરનાર-આજ્ઞાને અવિરાધક જાણ. શ્રુતચારિત્ર ધર્મથી ચૂકેલી કોઈ સાધ્વીને દેખી, તેની પાસે ગોપદેશ પરિચયાદિ કરીને, Page #167 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૬ ]. શ્રી કરવિજયજી તેને શ્રુતચારિત્રરૂપ ધર્મ સાથે જોડી દે અથવા કોઈ મહાઆપત્તિમાં આવી પડેલી સાધ્વીને જે તેને તેમાંથી બચાવી સંયમમાર્ગમાં સ્થિર કરી દે તેવા સમયવેદી સાધુને અબધક જાણવા.” પુન: શિક્ષાપ્રદાન અને સગુણ વર્ણનવડે ગ૭નું સ્વરૂપ કહે છે – ૭૧. “વચનમાત્રથી પણ ભ્રષ્ટ ચારિત્રવાળે કદાચ બહુ લબ્ધિયુક્ત હોય તો પણ શાસ્ત્રનીતિ મુજબ તેને ગુરુ તરફથી યોગ્ય શિક્ષા કરવામાં આવે છે તે ગ૭ પ્રમાણ છે.” ૭૨. “જે ગ૭ને વિષે આહારી કે અણહારી વસ્તુ રાત્રિએ રાખવારૂપ સંનિધિદોષ તથા ઓશિક સાધુને ઉદ્દેશીને કરેલ આહારાદિક, અભ્યાહત–સામે આણેલે આહાર લેવારૂપ દોષ વિગેરે, તથા પૂતિકર્મ–જેમાં આધાકર્મવાળા આહારને લેશમાત્ર પણ સ્પર્શ થયેલ હોય તેવા આધાકર્માદિક સોળ પ્રકારના ઉદ્દગમ દેના નામ લેતાં પણ ડરનારા અને કદાચ તેવો દેષિત આહારાદિક અનુપગે પાત્રમાં આવી ગયેલ હોય તો તે લક્ષગત થતાં પરઠવી તે આહારવાળા પાત્રાદિકને તથાવિધ જળવડે ત્રણ વાર કે સાત વાર સ્વસામાચારી મુજબ ધોઈ સાફ કર્યા બાદ જ તેનો ઉપયોગ કરે, એ સાવધાન સાધુજનોને સમુદાય જેમાં રહેતો હોય તે ગ૭ પ્રમાણ છે.” ૭૩–૭૪. “વળી જેમાં સાધુજને સિદ્ધાન્ત અનુસાર પ્રિય, પથ્ય ને સત્ય કહેનારા અથવા નિઃશંકાદિ સ્વભાવવાળા શાન્ત અને ગંભીર આશયવાળા, હાસ્ય અને પરેપહાસથી વિરમેલા, Page #168 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૩૭ ] વિકથાથી દૂર રહેનારા અને ગુરુની આજ્ઞાને ભંગ વગેરે અન્યાયને તજી ગોચરભૂમિ અર્થે વિચરે-જ્ઞાનાદિ સત્ પ્રોજને જ ભ્રમણ કરે, અથવા ધારેલા તથાવિધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ અભિગ્રહને માટે ફરે, વિવિધ પ્રકારના અભિગ્રહ અને દુષ્કર પ્રાયશ્ચિત્ત-તપ પ્રમુખ કરતાં મુનિજનોને દેખી દેવેન્દ્રોને પણ આશ્ચર્ય થાય એવા દુષ્કરકારી સાધુઓ જેમાં હોય તે ગ૭ પ્રમાણ જાણવો.” હવે જીવરક્ષાદિક દ્વારવડે ગચ્છ-સ્વરૂપ કહે છે – ૭૫. “વિવિધ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રાસ જીને મનથી પણ પીડા કરવામાં આવે નહીં–સર્વ જીવોને સ્વઆત્મા સમાન ગણવામાં આવે તેવા સાધુસમુદાયને ગ૭ લેખો.” ૭૬ “ખજૂરીની કે મુંજની સાવરણુવતી જે સાધુ ઉપાશ્રયને સાફ કરે–પ્રમાજે તેને જીવો પ્રત્યે અનુકંપ નથી, એમ હે ગતમ! તું બરાબર સમજ.” ૭૭. “જે ગ૭માં ગ્રીષ્માદિક ઋતુઓ મળે તૃષાથી ગમે તેટલા પીડા પામેલા મુનિઓ પ્રાણુને પણ એક બિંદુમાત્ર તળાવ, કૂવા, વાવ કે નદી પ્રમુખનું સચિત્ત જળ ક્ષુલ્લક સાધુની પેઠે ગ્રહણ કરતા નથી, તે ગચ્છને સત્ય-પ્રમાણ જાણો.” ૭૮. “જે ગ૭માં સાધુઓ અપવાદ પ્રસંગે પણ શુદ્ધ-પ્રાસુક (નિર્જીવ) જળ સદા શાસ્ત્રોકત વિધિવડે ડહાપણથી ગ્રહણ કરવા ઈચ્છે છે તે ગચ્છ સત્ય-પ્રમાણુ જાણવો.” ૭૯. “જે ગચ્છમાં શળ, વિશુચિકા કે બીજા અનેક પ્રકારના Page #169 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૮ ] શ્રી કરવિજયજી જીવલેણ રોગ પેદા થયા છતાં, આષાઢાચાર્યની પેઠે મુનિએ અગ્નિને આરંભાદિક કરતા નથી તે ગચ્છ પ્રમાણ છે.” ૮૦. “અને અપવાદરૂપ ખાસ જરૂરી પ્રસંગે (અશક્યપરિહારે) કેવળ સાધુવેષધારી સારૂપિક પાસે, તેના અભાવે સિદ્ધપુત્રની પાસે, તેના અભાવે ચારિત્ર તજેલા પશ્ચાત્કૃત પાસે, તેના અભાવે વ્રતધારી શ્રાવક પાસે અને તેના અભાવે ભદ્રક અન્ય દર્શની પાસે, શૂળ, વિશચિકા કે તેવા કેઈ જીવલેણ રોગના કારણે તેવી ખપપૂરતી જ અગ્નિની યતના કરાવે તે ગચ્છને પણ પ્રમાણ માન.” ૮૧. “જળ સ્થળનાં (નાલબદ્ધ કે વૃતબદ્ધ) ફૂલ, ધાન્યનાં બીજ, તથા વૃક્ષાદિકનાં મૂળ, પત્ર, અંકુર, ફળ, છાલ પ્રમુખ સચિત્ત વસ્તુનો સંઘટ્ટ કે પરિતાપ જે ગચ્છમાં સાધુઓ ન કરે તે ગ૭ને સત્ય-પ્રમાણે લેખો.” - ૮૨. “હાસ્ય, બાળક્રીડા, કામકથાદિક કુચેષ્ટા, નાસ્તિકવાદ જે ગચ્છમાં કરવામાં આવતાં ન હોય, તથા વક્રગતિએ ગમન અથવા અકાળે કારણ વગર વર્ષાકલ્પ વિગેરેમાં બેવું, વેગથી અશ્વની જેમ ચાલવું, વાતાદિકનું ઉલ્લંઘન, અથવા ક્રોધાદિકવડે અન્નપાણીને ત્યાગ કરવો, વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય પ્રમુખ વસ્તુ ઉપર મમતા કરવી તેમજ પરમપૂજ્ય જનાદિકની નિંદા કરવી વિગેરે દેથી જ્યાં દૂર રહેવાતું હાય.” ૮૩. “વળી જે ગચ્છમાં કંટક, રોગ, ઉન્મત્તાદિક પ્રબળ કારણ ઉત્પન્ન થયા વિના સાથ્વીના કર–ચરણને સ્પર્શ દષ્ટિવિષ સર્પ કે પ્રજવલિત અગ્નિ કે ઝેરની જેમ વર્જવામાં આવે છે, અથવા Page #170 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૩૯ ] ગૃહસ્થ સ્રીના હસ્ત-ચરણના સ્પર્શ તથાવિધ કારણુ ઉત્પન્ન થયા છતાં પણ દાઇવિષ સર્પ કે પ્રજવલિત અગ્નિ કે ઝેરની જેમ વવામાં આવે છે તે સત્ય ગચ્છ જાણવા. "" 66 ૮૪. “ મહામેાહરૂપ ઉન્માદનુ કારણ જાણી, બળકુમારિકા કે વૃદ્ધ નારી, પુત્રની પુત્રી, પુત્રીની પુત્રી કે બેન, માતા, પુત્રી કે સ્ત્રી પ્રમુખના અંગસ્પર્શી જ્યાં કરવામાં ન આવે તે ગચ્છને હૈ ગૈાતમ ! સત્ય-પ્રમાણ સમજવે, ” ૮૫. “ જે ગચ્છમાં સ્ત્રીને! કરસ્પર્ધા સ્વય સાચાર્યાદિક પણ કરતા હાય તા તે ગચ્છને હું ગોતમ ! નિશ્ચે મૂળગુણથી ભ્રષ્ટ થયેલ સમજવા. ” અહીં અપવાદ પ્રસગ કહે છે:~ ૮૬. “જે ગચ્છમાં સાધ્વીએ દીક્ષા ગ્રહણ કર્યા પછી તેને કેાઈ જીવલેણ વ્યાધિ ઉત્પન્ન થયા હોય તેવા કોઇ પ્રસગે કે વિષમ વિદ્વારાદિક પ્રસ`ગે અપવાદ સ્થાને પણ બૃહત્કલ્પાદિકમાં ભગવતે અણુકહેલું-નિષેધ કરેલુ હાય તે પ્રકારે કરવામાં આવે અને અપવાદ સેવવા જ જ્યાં મહાલાભકારી હાય ત્યાં તેમ શાસ્ત્રોક્ત પ્રકારે કરવામાં ન આવે, જેથી પરિણામ વિપરીત આવે ને આજ્ઞાના ભંગ થાય તેવા ગચ્છ પ્રમાણુરૂપ ન લેખાય.” ૮૭. “ અનેક લબ્ધિસ ંપન્ન, બીજા બહુગુણયુક્ત અને ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા. છતાં જે સાધુ પાંચ મહાવ્રતારૂપી મૂળગુણથી ભ્રષ્ટ થયેલ હાય તેને આચાર્ય મહારાજ તિરસ્કાર કરીને સ્વગચ્છમાંથી દૂર કરે તે ગચ્છને સત્ય-પ્રમાણુરૂપ લેખવા. થિણદ્ધિ નિદ્રાવશ અતિ દુષ્ટ સ્વભાવવાળા સાધુને પણુ આચાર્ય નિજ ગચ્છમાંથી દૂર કરી દે તે ગચ્છ પ્રમાણ લેખાય છે. ’ Page #171 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૦ ] શ્રી કરવિજયજી - ૮૮-૮૯૮ “જે ગ૭માં સેના-રૂપાને, ધન-ધાન્યને, કાંસાને ને તાંબાના પાત્રોને, સફટિક રત્નમય ભાજનેને, ખાટ પલંગાદિકને, બેસવાની માંચી ને ચાકળાદિકનો તેમજ સછિદ્ર (પિલાં) પીઠફલકને ઉપયાગ (ઉપભેગ) કાયમ કરવામાં આવતો હોય, તેમ જ વળી જ્યાં પહેલા તથા છેલ્લા જિનના તીર્થની અપેક્ષાએ સાધુગ્ય વેત માનપેત વસ્ત્રનો અનાદર કરી રક્ત (રંગેલા) વસ્ત્રોને તથા લીલા પીળાં વિવિધ ભાતવાળાં ને ભરત ભરેલાં વસ્ત્રોનો સદા નિષ્કારણ ઉપભોગ કરવામાં આવતો હોય તે ગચ્છમાં શી મર્યાદા હેવી સંભવે? કશીએ નહીં.” ઉક્ત સર્વ વસ્તુઓનો ઉપભોગ અનર્થકારી હેઈ તેને નિષેધ દઢ કરતા શાસ્ત્રકાર કહે છે - ૦. “જે ગચ્છમાં પરાયું પણ સોનું રૂપું કેઈ ગૃહસ્થ ભય કે નેહાદિકવડે અર્પણ કર્યું હોય તે પણ તેને હાથવતી લગારે સ્પર્શ કરે નહીં, તે ગ૭ પ્રમાણે લેખો. ” ૯૧. “જે ગ૭માં સાધ્વીઓને પ્રાપ્ત થયેલ પાત્રાદિક વિવિધ ઉપકરણોને સાધુઓ વગર કારણે ઉપભેગ કરતા હોય; હે ગતમ! તે ગ૭ શાને ?” ૯૨. “બળ બુદ્ધિને વધારનારાં પુષ્ટિકારી (પૌષ્ટિક) અને અતિ દુર્લભ ઔષધ-ભેષજ પણ સાધ્વીએ આણી આપેલાં જે ગચ્છમાં સાધુઓ સેવતા ( વાપરતાં ) હોય તે ગ૭માં શી મર્યાદા હોય ? ” ૩. “જ્યાં એક સાધુ એકલી ગૃહસ્થ સ્ત્રી સંગાથે રાજ્યમાર્ગાદિકમાં ઊભે રહી વાતચીત કરે તે ગચ્છને અમે Page #172 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૪૧ | નિર્મર્યાદ–લજજા વગરને લેખીએ છીએ, તે પછી જ્યાં એકલી સાધ્વી સંગાથે છડેચોક મર્યાદા મૂકી વાતચીત કરવામાં આવે તેનું તે કહેવું જ શું?” ૯૪. દઢ ચારિત્રશીલ,નિઃસ્પૃહી, આદેયવચની, મહામતિવંત અને ગુણના ભંડારરૂપ મહત્તરા ( સર્વ સાધ્વીઓની સ્વામિની ) અથવા મહત્તરાના સ્થાને રહેલી વડેરી સાધ્વીને ચારિત્રધર્મમાં સુદઢ, આદેય વચની, સુનમ્ર ને ગુણના નિધાન એવા એક સમર્થ ( ભવભીરુ ) આચાર્ય સિવાય બીજો એકલો સાધુ સૂત્રાદિક ભણવે તે અનાચાર જાણવે. તે ગ૭ પ્રમાણરૂપ ન ગણાય.” ૯૫-૯૬. “મેઘનો ગરવ, અશ્વના ઉદરમાં રહેલે વાયુ તથા વિજળીની જેમ જેના હદય કળી ન શકાય એવી સાધ્વીઓ જ્યાં સ્વેચ્છા મુજબ આવ-જા કરે તે સ્ત્રી રાજય છે પણ ગચ્છ નથી. વળી જ્યાં ભેજનસમયે સાધુઓની મંડળીમાં સાધ્વીઓ સ્વેચ્છા મુજબ આવતી હોય, તેને નિષેધવામાં આવતું ન હોય તે હે મૈતમ! તે સ્ત્રીરાજ્ય છે પણ ગચ્છમર્યાદા નથી.” હવે ઉત્તમ મુનિઓના સગુણની પ્રરૂપણ કરવાવડે સદુગચ્છનું સ્વરૂપ કહે છે: ૭. “જે ગ૭માં, પરજનના કોધાદિક કષાયેવડે ધગધગાયમાન કરાયા છતાં પણ જેમ પાંગળે અતિશય સ્થિત છે એક ડગ પણ ચાલી શકતા નથી તેમ અતિશય શાન્ત થયેલા મુનિજનના કષાય, બીજે ગમે તેટલો પજવે તે પણ લગારે જાગતા–ઉદય પામતા નથી, તેમજ સચેતન થઈ સામાને દુઃખઅશાન્તિ ઉપજાવતા નથી. ” વળી– Page #173 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ર ] શ્રી કપૂરવિજયજી ૯૮. “સુખદાયક સર્વજ્ઞકથિત ધર્મના અંતરાયથી બહીતા તથા સંસારભ્રમણ અને ગર્ભાવાસનાં દુઃખથી બહીતા મુનિજને ક્રોધાદિક કષાયને ઉદીરતા–જાગ્રત કરતા નથી તે ગચ્છ સત્ય-પ્રમાણરૂપ જાણવે.” ૯. “વળી ગુરુગ્લાનાદિકના વૈયાવચ્ચાદિક કારણ પ્રસંગે કે વગર કારણે, કઈ રીતે (ક્રોધાદિક કષાય) કષાયનાં કડવાં ફળપરિણામને જાણનારા મુનિજનેને કદાચ કષાય પેદા થવા પામે તે જે ગ૭માં ક્ષમાવડે કષાયને ખાળી નાંખી, એક બીજાને ખમાવવામાં–શાન્ત કરવામાં આવે છે તે ગ૭ પ્રમાણ છે.” - ૧૦૦. “જે ગ૭માં દાન, શીલ, તપ ને ભાવનારૂપ ચાર પ્રકારના ધર્મના અંતરાયના ભયથી હીતા ઘણા ગીતાર્થોસ્વાર્થના જાણ સાધુપુરુષો હોય તેને હે ગૌતમ! તું ગચ્છ જાણું.” ૧૦૧. “હે ગૌતમ ! જે ગચ્છમાં ૧. ઘંટી, ૨. ઉખલ (ખારશુ), ૩. ચુલ, ૪. પાણિયારું અને ૫. સાવરણી એ પાંચ અનેક અનાથ–અશરણ જતુઓના વધસ્થાનોમાંનું એક પણ વધસ્થાન હોય તે અધમ સાધુના સમૂહરૂપ ગચ્છને તજી સારા ગચ્છનું શરણ લેવું. ” ૧૨. “જીવવધકારી ખારણીયા પ્રમુખ આરંભને કરનારા ગમે એવા ઊજળા વેશવાળા દંભી સાધુઓના ગ૭ને સેવ નહીં, પરંતુ સમિતિ-ગુણિરૂપ ચારિત્રગુણવડે ઉજળા ઉત્તમ સાધુઓના સમુદાયવાળા ગચ્છને સેવ અને તેમનું વૈયાવચ્ચાદિક ખરા પ્રેમથી કરવું. ” ૧૩. “જે ગચ્છમાં વેષાવડંબક સાધુએ પિતે સંજમશ્રણ Page #174 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૪૩ ] છતાં શાસનને ઉડાહ કરાવતા અને આત્માને કલેશ ઉપજાવતા, મૂલ્યવડે વસ્ત્ર, પાત્ર, ઔષધ ને શિષ્યાદિક સ્વીકારે છે તેમજ તે વસ્ત્ર–પાત્રાદિ બીજાને મૂલ્ય લઈને આપે છે અને અન્યદ્વારા ક્રય-વિક્રમાદિક કરાવે છે તથા તેમ કરનારની અનુમોદના–પ્રશંસાદિક કરે છે તેવા ગછગત સાધુસમુદાયને હે ગુણસાગર શિષ્ય ! તું હળાહળ ઝેરની જેમ દૂર તજજે; કેમકે તેવા સંયમભ્રષ્ટ ગ૭ના સંગથી અને દુર્મતિવાળા સાધુઓના સંસર્ગથી, અગાધ સંસારમાં અનંતા જન્મ-મરણ કરવાં પડે છે. ” ૧૦૪. “હે ગૌતમ! આરંભ-સમારંભમાં મચી પડેલા, શાસ્ત્રસિદ્ધાન્તના વચનોથી અવળા ચાલનારા અને કામભોગમાં ગૃદ્ધલંપટ બનેલા એવા દુષ્ટ સાધુઓનો સંગ-સંસર્ગ તજીને, મનવચન-કાયાથી સંયમ અનુષ્ઠાનને સેવનારા સુવિહિત સાધુઓમાં જઈ વસવું, જેથી આપણા સંયમની સુખે રક્ષાને વૃદ્ધિ થઈ શકે.” ૧૦૫. “તે માટે પવિત્ર રત્નત્રયીના આરાધનરૂપ મોક્ષપશે ચઢેલા ગચ્છગત સાધુસમુદાયને સારી રીતે (સર્વ પ્રકારે ) કુશાગ્ર બુદ્ધિથી તપાસીને, હે મૈતમ ! ગુરુ આજ્ઞાથી તેમાં પક્ષ, માસ, વર્ષ કે જાવાજીવ વસવું. ” ૧૦૬. “હે મૈતમ ! જે ગચ્છમાં બાળવયવાળા અથવા નવદીક્ષિત શિષ્ય અથવા તરુણવયના સાધુ એકલા ઉપાશ્રયને સાચવી રાખે છે, તે ગચ્છમાં તીર્થકર ગણધરની આજ્ઞારૂપી મર્યાદા ક્યાંથી હોય? તે એકાન્તવાસ બહુ દોષકારી હોવાથી વધારે અમે કંઈ કહી શકતા નથી. ” ૧૭. “જે સાધ્વીના સમુદાય મધ્યે બાળવયવાળી કે તરુણવયવાળી સાથ્વી અને નવદીક્ષિત સાધ્વી એકાકી ઉપાશ્રયમાં રહે Page #175 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૪ ] શ્રી કપૂરવિજયજી તે સાધ્વીચર્ચામાં હું ગાતમ! બ્રહ્મચર્યની શી શુદ્ધિ-નિર્મળતા જળવાય ? કશી જ નહીં; કેમકે તેથી અનેક દાષા ઉપજવાને સંભવ છે. ( વધારે માટે કહેવું જ શુ? ) "" ૧૦૮, જે ગચ્છમાં એકલી સાધ્વી રાત્રે એ હાથ જેટલી ભૂમિ પણ બહાર જાય તે ગચ્છની શી મર્યાદા લેખવી ? એથી શાસન ઉડ્ડાહાર્દિક અનેક દાષાના સંભવ છે. "" ૧૦૯, “ હું ગાતમ ! જે ગચ્છમાં મુખ્યતાએ એકલી સાધ્વી કે એકલા સાધુ પેાતાના બંધુ કે બહેનની પણ સાથે ખેલે વાતચીત કરે તે ગચ્છને ગુણહીન જાણવા. એથી અનેક દાષાત્પત્તિના સંભવ છે. "" ૧૧૦. “ જ્યાં ગૃહસ્થા સાંભળે તેમ સાધ્વી જકાર, મકાર વિગેરે ( શાસનની હેલના થાય તેવા ) ગાઢ સ્વરે મેલે તે વેવિડ બક સાધ્વી સાક્ષાત્ પેાતાના આત્માને ચાર ગતિરૂપ સંસારમાં પાડે છે, ” ૧૧૧. જ્યાં સાધ્વી અતિશય ક્રેધાગ્નિથી પ્રજ્વલિત થઇ થકી તુચ્છ સાવદ્ય ભાષાથી ગૃહસ્થા સાથે કલેશ કરે છે તે ગચ્છને હે ગુણસાગર ગૌતમ! સાધુયેાગ્ય ગુણથી રહિત જાણવા. "" ૧૧૨. “ હું ગાતમ ! જે સાધ્વી ચેાગ્ય શ્ર્વેત-માનાપેત વસ્ત્ર તજીને વિવિધ ભરતાદિ યુક્ત અથવા આશ્ચર્ય કારી બહુમૂલ્યવાળાં વસ્ત્ર વાપરે છે તેને સાધ્વી નહીં પણ શાસનના ઉડ્ડાહ કરનારી વેષિવડંબક જાણવી, ’ ૧૧૩. “ જે સાધ્વી ગૃહસ્થાનાં વસ્ત્રાદિક સીવી, તુણી કે ભરી આપે, તેમનાં ઘરબારની રક્ષા કરે અને પેાતાને કે પરને તેલ, Page #176 -------------------------------------------------------------------------- ________________ અને તેનું ઉટણ સુઈ રહે એરીકા જમાદિક લેખ સંગ્રહ : ૩ : [ ૧૪૫ ] ઘી કે દૂધની તરવતી ઉવટણું પણ કરે તેને પાસઉસન્ન-કુશીલવિહારિણી ઇત્યાદિ દોષવાળી જાણવી. ” ૧૧૪. “વળી જે વિલાસ સહિત ગતિવડે રાજમાર્ગાદિક મળે વેશ્યાની પેઠે ભમ્યા કરે, તથા ઓશીકા સહિત બહાર ન દેખાય એટલા રૂવાળું સૂઈ રહેવાનું (સંથારી ઉં) કરે, પીઠીવડે શરીરનું ઉચટણું કરે, તેમ જ સ્નાન-વિલેપનાદિક તથા નેત્રે અંજન અને દાંતે મંજનાદિક અનાચરણે કરે તેને પ્રભુએ સાધ્વી નથી કહી, પણ વેષવિડંબના કરનારી, જિનાજ્ઞાનું ખંડન કરનારી, શાસનની હેલના કરનારી, અનાચારિણી, સમ્યકત્વને નાશ કરનારી, પ્રમાદથી ભરેલી, સાધુઓના ચિત્તને ક્ષોભ કરનારી અને ઉત્તમ સાધુના પુરુષાતનને મદિરાની જેમ ભંગ કરનારી કહી છે. ” ૧૧૫. “જે ગૃહસ્થના ઘેર જઈ ગમે તે કથા ઈચ્છાનુસારે કરતી રહે અને સામા આવતા તરુણાદિકને વચનના આડંબરવડે સત્કારતી રહે તે સાધ્વી ગુરુ–ગચ્છ સંઘ-શાસનની શત્રુ સરખી છે. ” ૧૧૬. “હે ગુણસાગર શિષ્ય ! જે મુખ્ય સાધ્વી રાત્રિ સમયે વૃદ્ધ, તરુણ તેમ જ આધેડ વયવાળાને ધર્મકથા સંભળાવે તેને ગચ્છની વૈરિણ-શત્રુ સમી કહી છે, તે પછી બીજી સામાન્ય સાથ્વીનું તો કહેવું જ શું? ” ૧૧૭. “જે ગ૭માં સાધ્વીઓને પરસ્પર કોઈ સાથે કલેશકંકાસ કે નિંદા-ચૂગલીમાં ઊતરવું નથી પડતું અને ગૃહસ્થ ૧૦ Page #177 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૬ ] શ્રી કપૂરવિજયજી જેવી ખુશામતભરી સાવદ્ય ભાષા બોલવી નથી પડતી તે ગછ સર્વશ્રેષ્ઠ જાણુ.” ૧૧૮. “જે અતિચારાદિક દેષ જે થયે હેય તે ગુરુમહારાજને જણાવે નહીં, તેમ જ દેવસી, પાખી, ચઉમાસી અને સંવછરી અતિચારની આલોચના કરે નહીં; વળી જેમાં સ્વેચ્છાચારી સાધ્વીઓ મુખ્ય વડેરી સાધ્વીની આજ્ઞા માન્ય કરે નહીં તે ગચ્છ મોક્ષસાધક નહીં પણ પેટભરો છે. ” ( ૧૧૯. “અષ્ટાંગ નિમિત્તાદિક અથવા યંત્ર-મંત્રાદિકને પ્રાગ કે પ્રરૂપણું જેમાં સાધ્વીઓ કરે છે, રોગી ને નવદીક્ષિત સાધ્વીઓની સંભાળ ઔષધ, ભેષજ, વસ્ત્ર, પાત્ર, જ્ઞાન, અભ્યાસાદિવડે કરતી નથી; ખાસ નહીં કરવા જેવું હોય તે અવશ્ય કરવા જેવું લેખી કરે છે અને ખાસ કરવા જેવું અતિ અગત્યનું કામ હોય તેની ઉપેક્ષા કે બેદરકારી કરે છે, એમ સ્વેચ્છાચારે ચાલે છે.” વળી– ૧૨૦. “ કરવાની સંયમકરણ વેઠ ઉતારવાની જેમ જીવયતના વગર કરે, શામાંતરથી આવેલ થાકેલા ભૂખ્યા-તરસ્યા સાધ્વીઓની ભલા નિર્દોષ આહારપાણીવડે ભક્તિ બહુમાન– પૂર્વક ન કરે, ચિત્રેલા વસ્ત્ર, પાત્ર, દંડ, કંબળ વિગેરે વાપરે તથા રજોહરણમાં અંદર બહાર પંચવણું રેશમાદિવડે ચિત્ર કરે તે હે મૈતમ! આર્યા–સાધ્વીઓ નહીં પણ અનાર્યા જાણવી.” તેમ જ વળી– ૧૨૧. “ગતિ વિલાસાદિકવડે એવા હાવભાવ દેખાડે કે વૃદ્ધ સ્થવિર સાધુઓને પણ તત્કાળ મેહ–વેદય જાગે તે Page #178 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૪૭ ] પછી તરુણ વયના સાધુઓનું તે કહેવું જ શું? હે ! તે સાધ્વીઓ નહીં પણ નટડીઓ જાણવી.” ૧૨૨. “ વગર કારણે વારંવાર મુખ ને નેત્ર તથા પગ ને કાખને જળવડે સાફ કરે, તથા રાગના જાણકાર પાસેથી વસંત મલ્હારાદિક રાગ-રાગણીઓને શીખી લઈ એવા લલકારે કે જેથી તરુણ પુરુષની અથવા બાળકોની શ્રોત્રેન્દ્રિય પરમ સંતેષને પામે, એમને આર્યા–સાવી કોણ કહે ? કેમ કે સંયમ–આચારથી ઊલટું તેમનું વર્તન પ્રગટ દેખાય છે.” ૧૨૩. “જે ગ૭માં વૃદ્ધ-સ્થવિર સાધ્વી ને તરુણ વયવાળી સાધ્વી, પછી સ્થવિર–વૃદ્ધ સાધ્વી ને તરુણ સાધ્વી, પછી વૃદ્ધ સાધ્વી, એમ આંતરે આંતરે સૂવે છે એટલે તરુણ સાધ્વી બે વૃદ્ધ સાધ્વીની વચ્ચે સૂવે છે તે ઉત્તમ ગચ્છને શ્રેષ્ઠ જ્ઞાન-ચારિત્રના આધારરૂપ જાણો.” વળી– ૧૨૪. “જે વગર કારણે જળવતી કંઠપ્રદેશને પખાળે, ગૃહસ્થાનાં આભરણ મુક્તાફળાદિક વીંધી દે અથવા સૂત્રાદિક કાણામાં પરેવી દે, બાળકો માટે વસ્ત્રના ટુકડા અને દૂધ ઓષધ વિગેરે આપે અથવા શરીરે લાગેલા મળ–સ્વેદાદિકને લુંછવા જળવડે ભીનાં કરેલાં વસ્ત્રો ઘસે. એ રીતે ગૃહસ્થોનાં કામ કરવામાં તત્પર રહેનારીઓને હે મૈતમ ! સાધ્વીઓ ન જ લેખાય પરંતુ એ તે ચાકરડીએ-દાસીઓ લેખાય.” ૧૨૫. “જ્યાં દાસ-દાસી જેવા ને જુગારી જેવા ધૂર્તજનોની પાસે કાળ–અકાળે સાધ્વીઓ જાય, તેઓ પણ તેમની પાસે (સાધ્વીને સ્થાને) જાય અને ઉપાશ્રયની સમીપે વેશ્યાને કે Page #179 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૮ ] શ્રી કષ્પરવિજયજી વેશ્યા જેવી હલકી સ્ત્રીને કે વેશ્યા-દાસીને સંસર્ગ રહે, અથવા જોગણી પ્રમુખનો વેષ ધરનારી સ્ત્રીનો કે કેવળ ઉદરંભરી સર્વભ્રષ્ટાચારી સાધુનો સંસર્ગ રહે તે હે. ગતમ ! સાધ્વી નહીં પણ વેશ્યા-દાસી લેખાય.” ૧૨૬. “જે છ જવનિકાયની જયણાશૂન્ય છતી ધર્મ-અધર્મ કથા કે વિકથા પરસ્પર કે વિધવાદિક સાથે કરે, ગૃહસ્થનાં કાર્ય પ્રમુખમાં આંટો ફેરો કરે, ગૃહસ્થને બેસવા માટે આસનાદિક નાખી દે, અથવા તેમના ચાકળા ગાદી પ્રમુખ પોતે વાપરે અને આગળ પાછળ તેમના ગુણની કે સંબંધીની સ્તુતિ–પ્રશંસાદિક કરે તે આર્યા–સાધ્વીનાં લક્ષણ ન હોય, પરંતુ તે દાસીનાં લક્ષણ જ લેખાય.” ૧૨૭. “ઉત્તમ ગચ્છમાં સ્વશિષ્યાઓ અને સ્વપરગચ્છમાંથી જ્ઞાન વૈયાવચ્ચાદિક અર્થે આવેલી અન્ય શિષ્ય-સાધ્વીઓ ઉપર સમપરિણામી, ચણા, પડિચેયણાદિક કરવામાં સર્વથા આળસ રહિત, ક્ષમા વિનયાદિ ગુણવાળા રૂડા પરિવારથી પરિવરેલી, જ્ઞાન-દર્શન– ચારિત્ર ગુણસંપન્ન એવી ગુરુણ (મુખ્ય સાધ્વી) હોય છે.” વળી. ૧૨૮. “પરમ સંવેગ-વૈરાગ્ય રસમાં લીન, ભવભીરુ પરિવાર વાળી, અપરાધ આવ્યું આકરે દંડ-શિક્ષા કરનારી, સઝાય. ધ્યાનમાં સાવધાન અને શિખ્યાદિકને તેમ જ નિર્દોષ વસ્ત્રાપાત્રાદિકને સંગ્રહ સુસાધ્વીઓના ઉપકારાર્થે કરવામાં કુશળ એવી ગુરુણુઓ હોય છે. ” ૧૨૯. “જે ગ૭માં કોઈ વૃદ્ધ–ઘરડા સાથ્વી કે વડેરી સાધ્વી કલહ કે ખેદવશ ઉત્તર-પ્રત્યુત્તર કરે તેમ જ મુખ્ય કે બીજી Page #180 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૪૯ ] સાધ્વીએ મુખ્ય કે ખીજા સાધુ સંગાથે લેાકેાના દેખતાં કે અણુદેખતાં અત્યંત ક્રોધને વશ થઇ જેમ આવે તેમ ખેલે, તેવા અધમ ગચ્છથી હું ગોતમ ! શું ફળ ? ” ૧૩૦. “ હું ગાતમ ! જે ગચ્છમાં જ્ઞાન, દર્શીત, ચારિત્ર પૈકી ગમે તે કા પ્રસંગે લઘુ સાધ્વીએ મુખ્ય સાધ્વી( ગુરુણી )ની પાછળ રહી છતી સ્થવિર ગીતા પ્રમુખ સાથે સહજ, સરલ ને નિર્વિકારી વાયેાવડે મેલે અથવા તથાવિધ કાર્ય પ્રસંગે ગુરુણીએ માકલી હતી વિનયપૂર્વક વચન ઉચ્ચારે તે ગચ્છ સત્ય-પ્રમાણ જાણવા ’ 66 ૧૩૧. જે ગચ્છમાં સાધ્વી માતા, પૈત્રી, વધૂ કે ભિંગની પ્રમુખનેા મમ પ્રકાશિત ન કરે, અર્થાત્ વગર કારણે સ્વ-પરવર્ગોમાં આ મારી માતા છે, આ મારી પુત્રી કે પૈાત્રી છે’ ઇત્યાદિ જાહેર ન કરે, અથવા માતાદિકની કઈ ગુપ્ત વાત હાય તે ન પ્રકાશે તે ગચ્છ પ્રમાણુ છે. "" ૧૩૨. “ જિનેાક્ત માર્ગ ના વિનાશ અથવા માસકલ્પાદિકવડે વિચરવાની મર્યાદાના ભંગ ( ઉલ્લંઘન ) કરનારી સાધ્વી, અથવા સાધુ-સાધ્વીરૂપ મને, સમ્યક્ત્વની મિલનતા, ચારિત્રને નાશ અને મિથ્યાત્વની પ્રાપ્તિ કરાવે છે.’ ૧૩૩. તેથી હું ગોતમ ! તેવા સાધ્વી કે સાધુને નિશ્ચે સંસારભ્રમણુ કરવું પડે છે. જિનાજ્ઞાના ભંગ કરવાથી કે વિરુદ્ધ પ્રરૂપણા કરવાથી એવું અનિષ્ટ પરિણામ જ આવે છે. તેટલા માટે સ્વર્ગ તથા મોક્ષસુખદાયક ધર્મોપદેશ સિવાય સ્વ-પરસભામાં કશું વિરુદ્ધ પ્રરૂપવું જ નહીં. ” 66 Page #181 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૦ ] શ્રી કરવિજયજી. ૧૩૪. “માસ, પાસક્ષપણ ઉપવાસ કે એથી પણ વધારે તપ કરીને કુરાદિક રૂક્ષ એક સત્થ(દાણા)વડે પારણું કરે, એવી ઉગ્ર તપ કરનારી સાધ્વી પણ પરમર્મપ્રકાશન, આળ, શાપપ્રદાન કે મકાર ચકારાદિક ગાલિપ્રદાનરૂપ દેષિત ભાષાવડે સ્વ-પરવર્ગ સમક્ષ કલહ કરે તો તે સાથ્વીનું સઘળું તપ નિષ્ફળ થયું જાણવું.” ઉપસંહાર આ ગચ્છાચાર પ્રકીર્ણક કયા સૂત્ર-સિદ્ધાન્તમાંથી ઉદ્ધારેલ છે તે ગ્રંથકાર બતાવે છે – ૧૩પ. “ પ્રવચન પરમતત્વમાન શ્રી મહાનિશીથથકી, બૃહત્કલ્પલક્ષણ કલ્પથકી, પરમનિપુણ વ્યવહારથકી, તેમ જ નિશીથાદિક (છેદ) સૂત્રોમાંથી ઉદ્ધરીને સાધુ-સાધ્વીઓના હિત માટે આ સિદ્ધાન્તરૂપ ગચ્છાચાર પ્રકીર્ણક ઉત્સર્ગ ને અપવાદ માર્ગના નિરૂપણવડે રચવામાં આવ્યું છે.” અહીં શિષ્ય પ્રશ્ન પૂછે કે-“પ્રકીર્ણકોની ઉત્પત્તિશું ગણધરથી, ગણધરના શિષ્યથી પ્રત્યેકબુદ્ધથી કે તીર્થકરના અંતેવાસી મુનિથી થાય છે?” ઉત્તર–“પ્રત્યેકબુદ્ધ સાધુથી કે તીર્થકર પ્રભુના કેઈ વિશિષ્ટ સાધુથી તેની ઉત્પત્તિ થાય છે. એ રીતે અનેક પ્રકીર્ણક રચાય છે.” ૧૩૬. “ અતઃ સ્થાનાંગસૂત્રમાં કહેલ દશ અસ્વાધ્યાય (અસઝાય) સ્થાનને ટાળીને મહાનિશીથ, બૃહતકપાદિક સૂત્રના ઉત્તમ નિચોડરૂપ અથવા સંક્ષેપ સારભૂત અથવા તદુક્ત ક્રિયા કરવાવડે મોક્ષગતિના હેતુરૂપ હોવાથી પ્રધાનતમ આ ગચ્છાચાર પ્રકીર્ણકને મોક્ષસાધનમાં તત્પર સાધુ-સાધ્વીઓ સૂત્રથી અને અર્થથી ભણે, ગણે અને તેનું પરિશીલન કરે! ” Page #182 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૫૧ ] ૧૩૭. “ઉત્તમ સાધુ-સાધ્વીઓના સમુદાયની મર્યાદારૂપ ગચ્છાચાર” ને સદ્દગુરુ પાસે અર્થરૂપે સાંભળી, તેમ જ ગોદ્વહન વિાધવડે મોક્ષમાર્ગ સાધક સાધુ સમીપે સૂત્રરૂપે ગ્રહણ કરી, આત્માનું હિત ઈચ્છતા સાધુ-સાધ્વીઓ જેમ આમાં વર્ણવ્યું છે તેમ સમાચરણ કરો. ” - શ્રીમદ્ આનંદવિમળસૂરિના અંતેવાસી શ્રીમાન વાનર ઋષિએ રચેલી શ્રી ગચ્છાચાર પ્રકીર્ણકની સવિસ્તર ને સુબેધ ટીકાના આધારે ખપી જાના હિત માટે આ સંક્ષિપ્ત વ્યાખ્યા લખી છે. આગમના જાણકારએ તે કૃપા કરી શોધવી. મૂશરોમણિ એવા મારો દોષ ન જોતાં હંસચંચૂન્યાયે સારગ્રાહી થવું. આમાં જે કાંઈ જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય કે વ્યાખ્યા કરી હોય તેને ત્રિવિધ ત્રિવિધ મિથ્યાદુકૃત હા. કૃતજ્ઞતા-અભ્યાસરુચિ ભાવનગરનિવાસી સુશ્રાવક કુંવરજી. ભાઈએ છેલ્લા ચાતુર્માસ દરમિયાન સ્વાધ્યાય અર્થે આણું આપેલી ગચ્છાચારની એક છાપેલી સટીક પ્રતના આધારે આ સંક્ષિપ્ત વ્યાખ્યા યથામતિ લખવામાં આવી છે. તેમાં જે કાંઈ ખલના થયેલી દષ્ટિગત થાય તે મધ્યસ્થષ્ટિવંત વિદ્વાન જ નિ:સ્વાર્થપણે સુધારવા અનુગ્રહ કરે એમ ઈછી અને ચાલુ સમયે સંયમમાર્ગમાં વધતી જતી શિથિલતા દૂર કરવા શાસનરસિક સાધુઓ તથા સાધ્વીઓ સુસજજ થઈ અન્યને માર્ગદર્શક બનો એમ પ્રાથી વિરમું છું. (ભાવનગર-દાદાસાહેબ, ૧૯૮૦, આ શુદિ ૬, શનિ). [ જે.ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૨૬૧-ર૯૭–૩૩૦ ] Page #183 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ર ] શ્રી કÉરવિજયજી પર્યુષણાદિક પવિત્ર પર્વ પ્રસંગે ભારે તપસ્યાદિક કરી ન શકાય તે પણ જાણે તેટલું વિવેકથી આચરે અને બેલે તેવું પાળો. ૧. વહાલા બંધુઓ અને બહેન ! આપણે જાણીએ તેટલું આદરવા અને બોલીએ તેટલું પાળવા સાવધ બનીએ તો સ્વપરહિતમાં કેટલો બધો વધારો થવા પામે? ૨. ડહાપણભરી દયાથી સહુને આપણા આત્મ સમાન લેખવા, સર્વ સાથે પરમ મિત્રીભાવ રાખે, સદ્ગુણી પ્રત્યે પ્રમોદભાવ-પ્રસન્નતા રાખવી, દુઃખીજને પ્રત્યે કરુણુભાવઅનુકંપાબુદ્ધિ ધારવી અને દુષ્ટ-દબુદ્ધિ-પાપી–નિંદક પ્રત્યે પણ રાગ-દ્વેષ નહિ કરતાં ઉદાસીન ભાવ ધરી, અંતરથી સહકેઈનું એકાન્ત હિત ઈચ્છવું અને બને તેટલું સ્વપરહિત કરવું. એ અહિંસકભાવ હૃદયમાં જાગ્રત રાખવાથી દુનિયામાં કેટલી બધી શાંતિ પ્રગટે અને અશાંતિ–ર–વિરોધાદિક દૂર ટળે ? સહુને આવી સદબુદ્ધિથી કેટલે બધો ફાયદો થાય ? ૩. ગમે તે આકરે શસ્ત્રાદિકને ઘા પણ ગ્ય ઉપાયવડે રુઝાય છે. પરંતુ વચનરૂપ ઘા તો કેમે ય રુઝાતું નથી અને તે મરણ પર્યત સાલે છે, એમ નિશ્ચયપૂર્વક સમજી સામાને પ્રિય લાગે અને હિતરૂપ થાય એવું જ સમાચિત ભાષણ કરવાની ટેવ પાડવાથી કેટલો બધો ફાયદો થવા પામે ? વળી કેટલે અનર્થ યા ઉપાધિ થતી અટકે? અને સુલેહ-શાંતિ સચવાય.? ૪. “ચોરીનો માલ શીંકે ચઢે નહિં,” “ચોરની મા કોઠીમાં મેં ઘાલીને રુવે,” “પાપીનું ધન પટેલે (પ્રલય) Page #184 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૫૩ ] થાય ’ વિગેરે વિગેરે રૂડાં શિક્ષાવચને અંતરથી સાચાં સમજતાં કે સમજાતાં હોય તેા અનીતિ-અન્યાય-અપ્રમાણિકતાને તજી, નીતિ-ન્યાય અને પ્રમાણિકતા આદરતાં શી વાર લાગે? અને એવા ચેાખ્ખા વ્યવહારથી સહુ કાઇ કેટલાં ખધાં સુખી થઇ શકે ? ૫. જો ‘ લેાલ સમાન દુઃખ નથી અને સતાષ સમાન સુખ નથી, ’ એ વાકય સાચું સમજાતુ હાય તેા ખાટે અત્યંત લેાભ તજી, સાચા સતેષ સેવવા જોઇએ, ઇંદ્રિયજીત બનવું જોઇએ અને ખાટી લાલચેા છેાડવી જોઇએ, જેથી ખરું સુખ પ્રાપ્ત થાય. ૬. આપણી માતા, બહેન, દીકરી સાથે ખેાટેા વ્યવહાર રાખનાર અન્ય પ્રત્યે આપણને કેટલે બધા તિરસ્કાર છૂટે છે ? તે જ રીતે પરાઇ માતા, બહેન, દીકરી કે સ્ત્રી સંગાથે ખાટુ કામ કરનાર હીનાચારી, વ્યભિચારી પ્રત્યે પણ પરને તેવા જ તિરસ્કાર છૂટે એમાં આશ્ચર્ય શું ? પવિત્ર મન, વચન, કાયાથી સુશીલ રહેવાથી સ્વપરને ( સમાજને ) કેટલેા બધા ફાયદા થાય ? તે વિચારી દરેક વિચારશીલ ભાઈ-મહેને સ્વજીવન પવિત્ર બનાવવા પૂરતું લક્ષ રાખવું જ જોઇએ. ૭. નકામી વાતા કરવા માત્રથી કશું વળવાનું નથી, રૂડી રહેણી-કહેણી કરણી કરવાથી જ કલ્યાણ થવાનું છે. ૮. વાત કરવી મીઠી લાગે છે, પરંતુ તેવી રહેણી-કહેણીકરણી કરવી કડવી ઝેર જેવી લાગે છે. કરણી મીઠી લાગશે ત્યારે જ ખરું [ જૈ. . પ્ર. પુ. ૩૬, પૃ. ૨૦૫] ૯. જ્યારે રહેણી કહેણી કલ્યાણુ થઇ શકશે. Page #185 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૪ ] શ્રી કપૂરવિજયજી પર્યુષણ સંબંધી કંઇક ઝાંખી સમજુતી. પ્રથમ પુરાણા વખતમાં જ્યાં સંત-સાધુ–મહાત્માઓ નવકલ્પી વિહારે વિચરતા વિચરતા કોઈ ગામનગરમાં વર્ષાઋતુની લગભગ સ્થિતિ–સ્થિરતા કરવા પધારતા ત્યારે તે તે સ્થળવાસી ભાવિક શ્રાવક જનો “હવે આપ અહીં જ સ્થિરતા કરશે ને ? એવું પૂછતા. તે વખતે પાપભીરુ તે મહાત્માઓ પોતાના નિમિત્ત લેકો આરંભ-સમારંભ કરી ન બેસે તેવા શુભાશયથી હાલ તો અમે પાંચ દિવસ ઠરશું” એમ પાંચ પાંચ દિવસની અભિવૃદ્ધિથી ત્યાં રહેવાનું સ્વીકારતા. એમ કરતાં અનુક્રમે વર્ષાકાળના ૫૦ દિવસ વ્યતિક્રાન્ત [ વ્યતીત ] થયે છતે તેઓ સર્વથા ત્યાં જ વર્ષાકાળ [ ચાતુર્માસ ] પૂરો થાય ત્યાં સુધી રહી જવાનું સ્વીકારી લેતા. તેનું નામ પર્યુષણ, એટલે કે અમુક સ્થાને વર્ષાકાળ સંપૂર્ણ રહી જવાને નિર્ણય. પ્રથમ એ રીતે નિર્ણય ભાદરવા શુદિ પાંચમે થતો પણ અત્યારે તો ગુરુ ફરમાવે તે ક્ષેત્રમાં ચાતુર્માસ રહેવા પ્રથમથી નિર્ણય કરાય છે. પર્યુષણાને બીજો અર્થ વાર્ષિક પર્વ. તે પણુ પુરાણ કાળે તો ભાદરવા શુદિ પાંચમનું હતું, પરંતુ કાલિકાચાર્ય મહારાજે તે “અંતરાવિ સે કમ્પઈ” એ સૂત્રવચનને અવલંબી પાંચમને બદલે ચોથનું કર્યું. ત્યારપછી જે કે વૃદ્ધ સંપ્રદાયમાં પણ થનું જ કરવામાં આવે છે, તે પણ તિથિ તરીકે પંચમીને અનાદર નહીં કરતાં તેને ઉચિત આદર કરવા સેનપ્રશ્ન અને હીરપ્રશ્ન જેવા પ્રમાણિક ગ્રંથમાં અસમર્થ આચાર્યોએ પિતાને Page #186 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૫૫ ] અભિપ્રાય જણાવ્યું છે. શક્તિ હોય તેણે તે દિવસે પણ અવશ્ય ઉપવાસ થાય એવા મેળથી છઠ્ઠ અઠ્ઠમાદિ તપ કરે. પંચમીનું આરાધન કરનારને માટે આ વાત મરજીયાત નહીં પણ ફરજીયાત સમજવી. પર્યુષણ કપ સંબંધી વિશેષ સમજુતી પર્યુષણું મહાભ્ય પ્રમુખ ગ્રંથના વ્યાખ્યાનથી સમજી, તેનું યથાવિધિ આરાધન કરવા સહુ ભાઈબહેનોએ સદા ઉજમાળ રહેવું જોઈએ. પર્યુષણ પર્વની મહત્તા બીજા પ કરતાં ઘણું વધારે છે. મહિનાનું ઘર, પંદરનું ધર, અઠ્ઠાઈનું ધર અને તેલાધર વિગેરે અવાંતર પર્વ દિવસે તે મહાપર્વના પ્રભાવનું જ સમર્થન કરે છે અને ભવ્યજનોને ઉક્ત મહાપર્વનું પ્રમાદ તજી દઈને આરાધન કરવા જાગ્રત કરે છે. તે પર્વમાં અમુક પુન્ય કાર્યો કરવાનાં ખાસ ઉપદેશેલાં છે. તેને ખરો હેતુ આપણાં તન, મન, વચનને સદુપયોગ કરી આત્માને પાવન કરવાનો છે. મેહ અને અજ્ઞાનવશ જીવ સ્વછંદપણે તન, મન, વચનને દુરુપયોગ કરતો રહે છે, તેથી આત્માના ખરા પ્રકાશ આડે આવરણ આવતાં હોવાથી આત્માનું શુદ્ધ સ્વરૂપ અવરાય છે–પ્રગટ થઈ શકતું નથી. આવા પવિત્ર પર્વને પુન્ય-યેગ પામી સદગુરુસંગે આપણી ગંભીર ભૂલ સમજીને તેને સુધારી સાચા માર્ગે વળવાની આપણને ઉત્તમ તક મળે છે. સુગુરુનાં હિતવચને હૈયે ધરી, સ્વકર્તવ્ય ધર્મ સમજી, શ્રદ્ધા ને વૈરાગ્યવડે જે તેનું સતત સેવન આળસ રહિત ને. Page #187 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૬ ]. શ્રી કપૂરવિજયજી ઉલ્લાસપૂર્વક કરવામાં આવે છે, તે તેથી પરિણામે ઘણે આત્મલાભ મેળવી શકાય છે. સાધુજનેના અવલંબને ઘણું આત્મહિત સાધી શકાય છે. શુદ્ધ દેવ, ગુરુ ને ધર્મનું સેવન કરી આત્મકલ્યાણ કરી શકાય છે. પશુ જેવી મોકળી વૃત્તિ તજી, યથાશક્તિ વ્રત પચ્ચખાણ કરવા આદર થાય છે. વળી જે ભવ્યાત્માઓ જાગ્રત થઈ તપ, જપ, વ્રત, નિયમ સમજપૂર્વક આત્મકલ્યાણાર્થે કરતા હોય છે, તેમનું અનુમદન ને યથાશક્તિ અનુકરણ કરવા મન વધતું જાય છે, તે તેથી પણ અધિક અધિક લાભ સહેજે મેળવી શકાય છે. પર્યુષણનો વિશાળ અર્થ સમજી, શ્રદ્ધાપૂર્વક સાવધાનપણે સ્વજીવન સુધારવા ને મૈત્રીપ્રમુખ ભાવનાવડે અન્ય જીને પણ બને તેટલો ઉપકાર કરવા સતત ઉજમાળ રહેવું જોઈએ. મહાપુરુષનાં હિતવચનને હૃદયમાં અવધારી સ્વસ્વશક્તિ અનુસારે આત્મહિતનાં કૃત્યે સરલભાવે કરવાં જોઈએ. આપણે પાપતાપ ટળે, કેધાદિક કષાય ઉપશમે તથા નિર્મળ બંધ, શ્રદ્ધા ને સંયમગુણ જાગે એ લક્ષ્યથી પ્રવતી દરેક ધર્મ. કરણીની સાર્થકતા કરવી. [જે. ધ. પ્ર. પુ૪૨, પૃ. ૭૯ [ પવાધિરાજ પર્યુષણ પ્રસંગે ધર્મપ્રેમીજનોએ પ્રેમપૂર્વક પાન કરવા યોગ્ય હિત વચનામૃત. ૧. જીવદયા-અહિંસા એ આપણે પરમ ધર્મ સમજી સહુએ ડહાપણુથી આચરવા ગ્ય છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૫૭ ] ૨. અનેક પ્રકારે પ્રમાદવશ મનથી, વચનથી ને કાયાથી પ્રાણહિંસાને સમજપૂર્વક તજી, સાવધાનપણે સદ્દવિચાર, વાણું ને આચારના પાલનથી દયાને લાભ મળે છે. ૩. દયાધર્મને દાવો કરનાર દરેક આત્માએ તેનું વિશાળ સ્વરૂપ જાણી લેવું જોઈએ. ૪. “પહેલું જ્ઞાન ને પછી દયા-કિયા” એ આગમવચન બહુ મનન કરવા જેવું છે. ૫. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય–શક્તિ ને ઉપગ એ જ આત્માનું લક્ષણ તે મેહ ને અજ્ઞાનના જોરથી ભૂલાઈવિસરાઈ ગયું છે તેને તાજું કરવું જોઈએ. ૬. જ્ઞાન, દર્શન, ચારિત્ર ( સંયમ) ને તપને યથાશક્તિ અભ્યાસ કરવાથી ભૂલી જવાયેલા આત્માનું ભાન થવા પામે છે. તેની દઢ પ્રતીતિ થયે અનુક્રમે તે સ્વરૂપ થવાય છે, એટલે સતત અભ્યાસ ને વૈરાગ્યના બળથી પૂર્ણતા પમાય છે. ૭. પોતે પિતાને જ ભૂલે એ કેટલું બધું સખેદ આશ્ચર્ય! મોહની કેટલી બધી પ્રબળતા? ૮. રાગ, દ્વેષ અને કોધાદિક કષાય એ સર્વ મેહનો જ પરિવાર આત્માને ભૂલાવામાં નાખી, જીવને સાચા સ્વાભાવિક માર્ગથી ચૂકવી, ખોટા વિપરીત રસ્તે ચઢાવી દે છે, તેથી જ શાણા માણસો આપ્તપુરુષનાં હિતવચનને અનુસરી, ચેતીને ચાલે છે. ૯. સ્વદયા, પરદયા, નિશ્ચયદયા, વ્યવહારદયા, દ્રવ્યદયા, Page #189 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૮ ] શ્રી કપૂરવિજયજી ભાવદયા, સ્વરૂપદયા, હેતુદયા ને અનુબંધદયા એમ અનેકવિધ દયાને સમજી લેવી જોઈએ. ૧૦. પોતાના દ્રવ્યપ્રાણની રક્ષા તે સ્વ(દ્રવ્ય)દયા, ને પરના દ્રવ્યપ્રાણની રક્ષા પર(દ્રવ્ય)દયા તથા જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક ભાવપ્રાણની રક્ષા કે વૃદ્ધિ કરવી તે ભાવદયા, રાગ, દ્વેષ, મહાદિક દોષને ટાળી, શુદ્ધ સ્ફટિક સમે આત્માને શુદ્ધ નિષ્કષાય સ્વભાવ પ્રગટ કરવો તે નિશ્ચયદયા અને તેને નિશ્ચિત લાભ મળે એવાં શાસ્ત્રોક્ત સાધન સેવવાં–આદરવાં– અવલંબવાં તે વ્યવહારદયા ગણાય છે. ૧૧. અશુભ કે અશુદ્ધ વ્યવહારને તજી શુભ ને શુદ્ધ વ્યવહારનું જ પાલન કરવું તે દ્રવ્યદયા કહેવાય છે. ૧૨. સ્પષ્ટ દેખાવ રૂપે જેમાં પ્રાણહાનિ નહિ પણ પ્રાણુરક્ષા થતી હોય તેને સ્વરૂપદયા જાણવી. ૧૩. જે જે શુભ સાધન જીવરક્ષા માટે જવા–આદરવા જ્ઞાની પુરુષેએ કહ્યાં છે તેને તેવા જ શુભ લક્ષ્યથી વિવેકપૂર્વક આદર કરવામાં આવે તે હેતુદયા કહેવાય છે. ૧૪. જેથી પરિણામે દયાધર્મને લાભ મળે એવાં સઘળાં આજ્ઞાકારી અનુષ્ઠાને અનુબંધદયારૂપે છે. ૧૫. એથી ઊલટા બધા સ્વછંદવશ થતા હિંસાના પ્રકારોને સમજી સુજ્ઞ જનેએ જરૂર તજવા જોઈએ. [ જેધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૨૦૮ ]. Page #190 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૫૯ ]. શ્રદ્ધાળુ જૈન બંધુઓ તથા બહેને પ્રત્યે સમયોચિત બે બેલ. પ્રિય બંધુઓ તથા બહેન ! હિતબુદ્ધિથી જે બે બોલ સૂચનારૂપે જણાવવા પ્રવૃત્તિ થાય છે તે હિતરૂપ લાગે તો તેને યથોચિત આદર જાતે કરી આપણું સ્વજન કુટુંબીજનેને પણ તે આદરવા જણાવશે. ૧. પર્યુષણ પ્રસંગે સહુકોઈ ભાઈબહેને યથાશક્તિ છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ, પાલખમણ કે માસખમણાદિક તપસ્યા કરવા ઈચ્છા રાખે છે-ઈચ્છે છે, પરંતુ ખર્ચ કરવાની શક્તિના અભાવે મનમાં સંકેચ પામી મુંઝાય છે અને તપસ્યાને પણ લાભ લઈ શકતા નથી. આના કરતાં ઉચિત છે કે દરેક શહેર કે ગામના સંઘમાં આગેવાની ધરાવતા ભાઈઓ તથા બહેનોએ એકઠા મળી સભામાં જાહેર કરી દેવું જોઈએ કે –“જે કોઈ શ્રદ્ધાવંત ભાઈબહેનને ગમે તે પ્રકારની તપસ્યા કરવાના ભાવ હોય તેણે સુખેથી ઈચ્છા મુજબ કઈ પ્રકારને કેચ રાખ્યા વગર તપસ્યા કરવી. સંઘમાંથી કોઈ પણ તેની ટીકા કે નિંદા કરશે નહિ. તેમ છતાં અજ્ઞાનતાથી કે તેની ટીકા કે નિંદા કરશે તેને શ્રી સંઘ ઠપકે દેશે.” શાસનની ઉન્નતિ યા પ્રભાવના અર્થે જેમને કંઈ ખર્ચ કરવા ઈચ્છા જ હોય તેમને શક્તિ મુજબ ખર્ચ કરવાની છૂટ છે, પરંતુ જે તેવું ખર્ચ ન કરી શકે તેમની નકામી ટીકા કે નિંદા કેઈએ કરવી નહિ. ૨. પર્યુષણાદિ પ્રસંગે નકારશી પ્રમુખ સંઘજમણ કરવાનું હોય ત્યારે તપસ્વજનની તબીયત બગડે નહીં અને Page #191 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૦ ]. શ્રી કપૂરવિજયજી પ્રકૃતિને માફક આવે એવા યોગ્ય ભેજનની સાથે તેમની અલાયદી સગવડ કરવી કે જેથી તપવડે દુર્બળ પ્રકૃતિવાળાની ભક્તિને પણ લાભ ઠીક લઈ શકાય. પચી ન શકે એવા ભારે પડતા ભેજનથી તસ્પવીના શરીરની ખરાબી જ થાય છે તે વાત ભક્તિ કરવા ઈચ્છનારે તેમ જ તપસ્વીજનેએ ખૂબ લક્ષમાં રાખવી. બે કવળ ( કેળિયા ) ઊણા રહેવામાં જ મજા રહે છે. રુચિ વગર એક કવળ પણ અધિક ભેજન કરવાથી નવી ઉપાધિ ખડી થાય છે. તે ન થાય અને શરીરને ગ્ય પોષણ મળવાથી શાતા બની બની રહે તે રીતે પ્રવર્તવામાં જ હિત છે. ૩. તપસ્યાથી તો અનેક પ્રકારના લાભ થવાનો સંભવ છે, પરંતુ જે તે વિવેકપૂર્વક ક્રમસર શક્તિ અનુસારે કરવાનું લક્ષ ૨ખાય તો જ વખત ઉપર દેખાદેખીથી મેટી તપસ્યા કરવા કઈક ભાઈબહેને દોરાઈ જાય છે, તેમાં કોઈ વખતે ઉત્સાહયેગે તેઓ ફાવી જાય છે, પરંતુ શક્તિનું ઉલ્લંઘન કરી મટી તપસ્યા કરવાવડે જોઈએ તેવી ભાવની વૃદ્ધિ ટકી શકતી નથી; તેથી વિવેકપૂર્વક ધીમે ધીમે તપસ્યામાં આગળ વધવું લાભ દાયક લેખાય છે. અનુક્રમે તપનો અભ્યાસ પાડવાથી શરીરબળ ટકી રહે છે અને મન મજબૂત બનતું જાય છે. તનમનને મેલ (મળ) બાળી આત્માને શુદ્ધ-નિર્મળ બનાવે તે તપ ઉત્તમ છે. (૧) અનશન (ઉપવાસ પ્રમુખ), (૨) ઊણેદરી (અપ–પરિમિત ભેજનથી સંતોષ), (૩) વૃત્તિક્ષેપ (થડી પરિમિત વસ્તુઓથી જ નિર્વાહ ચલાવી લેવ), (૪) રસત્યાગ (વિકાર ઉપજાવે અને અહિત કરે એવા પદાર્થને ત્યાગ), (૫) દેહદમન Page #192 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૬૧ ] અને એકાંત, સ્થિર, નિર્દોષ સ્થાન-આસનનું સેવન એ છે ભેદ બાહ્ય તપના સમજી યથાયોગ્ય આદરવા પ્રયત્ન સેવાય તે પરિણામે સારે લાભ થઈ શકે. ઉક્ત બાહ્ય તપનું સેવન કરી અત્યંતર તપની પુષ્ટિ કરવાની છે – ૧. નિજ દષની જ્ઞાની ગુરુ સમીપે આલોચના કરવી, ૨. સણીનો વિનય-સાકાર કરો, ૩. બાળ, વૃદ્ધ, તપસ્વી, રોગી પ્રમુખની સેવા કરવી, ૪. શાસ્ત્રાભ્યાસ કરે, ૫. શુભ ધ્યાનચિંતવન કરવું તથા ૬. શરીરાદિક જડ વસ્તુ ઉપર મોહ તજી સ્થિરતા આણવી–એ છ પ્રકાર અત્યંતર તપના છે. તેના વડે જ આત્મા નિર્મળ થાય છે. તેમ કરવામાં બાહા તપ સાધનરૂપ–સહાયરૂપ નીવડે છે. તેથી જ ઠીક કહ્યું છે કે-વિવેકપૂર્વક એવી જ તપસ્યા કરવી કે જે કરતાં દુર્ગાન થાય નહીં, નિત્ય નિયમમાં ખામી આવે નહીં અને ઇંદ્રિય ક્ષીણ થઈ જાય નહીં (મન પ્રસન્ન–પ્રફુલ્લિત રહે, બોલવાચાલવાની હામ બની રહે અને નિજ કર્તવ્ય-કર્મ સાવધાનતાથી થઈ શકે), વળી જ્ઞાનાભ્યાસ અથવા આત્મસ્વરૂપનું ચિંતવન થયા કરે, પ્રભુ-પૂજા-અર્ચાસેવા-ભક્તિમાં કશી ખામી આવે નહિ, ક્રોધ-રોષ, માન-અહંકાર, માયા–કપટ અને લેભ-અસંતોષ દૂર ટળે, તથા તીર્થકર દેવની આજ્ઞાના પરિપાલનથી કઈ રીતે ચૂકાય નહિ પણ તેનું અધિકાધિક સેવન થયા જ કરે. ઉપરોક્ત બતાવેલો જ તપ શુદ્ધ-નિર્દોષ કહેલો હોવાથી આત્માથી જનાએ તે અવશ્ય આદરવા ગોગ્ય છે. તનમનવચનની શુદ્ધિ-નિર્મળતા થાય તે માટે તપ કરવાનું છે. ૧૧ Page #193 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૨ ] શ્રી રવિજયજી અજીર્ણાદિક વિકારથી શરીરમાં ભેગો થયેલો મળ તપસ્યા વડે દૂર થાય છે, શરીર શુદ્ધ-નિર્મળ થવાથી મન-વિચાર–બુદ્ધિ સુધરવા પામે છે અને વિચાર-બુદ્ધિ સુધર્યાથી વાચા-વાણી શુદ્ધપવિત્ર બને છે. એ રીતે આચાર, વિચાર અને વાણું શુદ્ધપવિત્ર બનવાથી અશુભ કર્મબંધ થતો અટકે છે અને શુભ અનુબંધ જ થાય છે, અથવા શુદ્ધ ઉપગવડે કર્મક્ષય-નિર્જરા કરી આત્મા નિર્મળ થઈ શકે છે. રાગ, દ્વેષ અને મેહ એ જ મહાદેશે ચીવટથી વજેવા છે. જ્યારે એ મહાદેષો મૂળમાંથી સર્વથા ટળે છે ત્યારે જ આત્મા વીતરાગ અવસ્થા પામીને પરમાત્મપદગ્ય અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંત આનંદ અને અનંતવીર્ય– શક્તિ પ્રાપ્ત કરી અંતે અક્ષય, અવિનાશી નિર્વાણ-મક્ષપદ મેળવી શકે છે, જેથી જન્મ-મરણ સંબંધી સર્વ દુઃખનો અંત આવે છે. ઉત્તમ પ્રકારની ક્ષમા, સમતા, સહનશીલતા, મૃદુતા, નમ્રતા, જુતા, સરળતા, નિર્લોભતા, જીતેંદ્રિયતા, સત્યરસિક્તા, પ્રમાણિકતા, પવિત્રતા, નિ:સ્પૃહતા અને સુશીલતા પૂક્તિ તપસ્યા સાથે ભવ્યાત્માને કલ્યાણકારી થવા પામે છે. જેમ રોગી માણસને નિજ રેગનિવારણાર્થે ઉત્તમ વૈદ્યનાં વચન અનુસાર વર્તન કરતાં હિત-શ્રેય સાંપડે છે, તેમ સંસારી જીવને પણ સર્વજ્ઞ પ્રભુનાં પવિત્ર વચન પ્રમાણે વર્તતાં જ સર્વ શ્રેય સંભવે છે. [ રૈ. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૧૭૩] Page #194 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૬૩ ] પ પણપનું આરાધન કરવા નિમિત્તે પાંચ પુન્યકમાં. ૧. ચૈત્યવ`દન-સર્વથા રાગ, દ્વેષ ને મેહુર્જિત સાક્ષાત્ જિનેશ્વર પ્રભુના અભાવે પ્રભુપ્રતિમાને પ્રભુતુલ્ય લેખી તેમની જેવા સર્વથા દોષરહિત ને પવિત્ર મનવા પ્રભુ-અર્ચા-પૂજાભક્તિ કરી તેમનાં ગુણગાન કરા. ૨. ગુરુવંદન-સહ્ય માર્ગ નિરપેક્ષપણે-કશા સ્વાર્થ વગર બતાવી આપણુ કલ્યાણુ સાધવામાં મદદગાર થતા મહાવ્રતધારી નિગ્રંથ સાધુ-સાધ્વીઓને તેમના જેવા પવિત્ર-શુદ્ધ થવા નમનવદનપૂર્વક તેમનાં ગુણુગાન કરા. ૩. સ્વધર્મીઓને ખામણાં-આપસઆપસમાં જાણતાંઅજાણતાં કંઇ ને કંઇ નિમિત્તયેાગે વૈવિરોધ થવા પામેલ હાય તે સમાવવાને અંતરના મેલ કાઢી, શુદ્ધ-નિર્મળ થવા સાચા દિલથી માંહેામાંહે ખામણાં કરવાં, જેથી તેની પરંપરા આગળ ન વધે. ૪. સાંવત્સરિક પ્રતિક્રમણ-આખા વર્ષમાં આપણાથી જાણતાં-અજાણતાં મન, વચન, કાયાથી થયેલા દેાષાનુ' નિરીક્ષણ કરી પૂરા પશ્ચાત્તાપપૂર્વક ફરી તેવા દાષા થવા ન પામે તેવા લક્ષ્ય સાથે ગુરુ સમક્ષ તેની નિ:શલ્યપણે આલેાચના કરી શુદ્ધ થવુ. ૫. અઠ્ઠમ તપ-આત્માની છતી શક્તિવડે તેટલુ તપ કરી દેહદમન દ્વારા મનશુદ્ધિ સાધી આત્મ-સુવર્ણ શુદ્ધ કરવુ. [ જૈ. ૧. પ્ર. પુ. ૪૧, પૃ. ૨૨૭. ] Page #195 -------------------------------------------------------------------------- ________________ * ઈિ, [ ૧૬૪ ] શ્રી કરવિજયજી શુદ્ધ ધર્મના અથજનોએ સર્વ પાયતાપથી અવશ્ય બચવું જોઈએ. સર્વ જગતનાં સઘળાં દુઃખને સર્વથા ક્ષય શુદ્ધ ધર્મથી થાય છે, તથા શુદ્ધ ધર્મને સાક્ષાત્ લાભ પાપકર્મને સર્વથા નાશ કરવાથી થાય છે, અને પાપકર્મને સર્વથા નાશ તથાવિધ પુરુષાતનાદિ વેગે થઈ શકે છે, તેથી સુજ્ઞ જનેએ પાપને પ્રતિઘાત કરવા ઉજમાળ થવું ઘટે. દારૂડીઆઓને આવવાના દારૂના પીઠાં જેવા પાપોને આવીને એકઠા થવારૂપ અઢાર પાપસ્થાનકે સમજીને પરિહરવા માટે શાસ્ત્રકારોએ નીચે મુજબ કહ્યું છે:– ૧, પ્રાણધારી કઈ પણ નાના મોટા જીવના બેદરકારીથી સ્વાર્થલુબ્ધ બની પ્રાણ નહિ લેતાં, કાળજીથી તેમનું રક્ષણ કરવું. “દેવું એવું પામવું ને વાવવું એવું લણવું” એ ન્યાયે સર્વને અભય આપવાથી જ આપણે અભય પામી. ૨. પ્રિય ને પથ્ય એવું સત્ય જ કહેવું, પ્રાણાતે જૂઠું ન જ બેસવું. ૩. પ્રાણ જેવી હાલી કંઈપણ પરાઈ વસ્તુ લેવાથી સદંતર દૂર રહેવું અને પ્રમાણિકપણે વર્તવું. ૪. વિષયભેગની લાલસાથી વિરમી, પિતાનાં મન, વચન, કાયાને પવિત્ર રાખવાં. ૫. ધન ધાન્યાદિક પરિગ્રહ ઉપરની મમતા તજી, સંતેષ રાખી, પાપ-તાપથી બચવું. Page #196 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૬૫ ] ૬–૯. સંસારચક્રમાં ફેરવનાર ધ-કષાયને ક્ષમાવડે, અહંકારને નમ્રતાવડે, માયાને સરળતાવડે અને લેભને સંતોષવડે જીતી લે. ૧૦–૧૧. જેમ રાતા, કાળા ફૂલના સંસર્ગથી ઉજવળ ફાટિક રત્નનું સ્વરૂપ બદલાઈ જાય છે, તેમ રાગ-દ્વેષના વિકારી પરિણામડે ફાટિક જેવો નિર્મળ આત્મા પણ વિકૃત-વિપરીત-મલિન ભાવ-વિભાવને પ્રાપ્ત થાય છે, એમ સમજી શાણા ભાઈબહેનોએ ઉક્ત રાગ-દ્વેષરૂપ દોષોથી બચવા અવશ્ય લક્ષ્ય રાખવું. ૧૨, કલેશ-કજીયાથી હેત-પ્રીતિ નાશ પામે છે, વૈર-વિરોધ વધે છે, સુખશાન્તિ ઘટે છે ને અશાન્તિ પ્રગટે છે. એવા દુગ્ધદાયક કલહથી સદંતર દૂર રહેવું. ૧૩. કેઈની ઉપર અછતું આળ ઓઢાડવાથી અનેક અનર્થ થવા પામે છે, છેવટે ખાડો ખોદે તે તો પડે જ છે ને દુર્ગતિમાં જઈ દુઃખી દુઃખી થાય છે માટે કે ઉપર અછતા આળ ચઢાવવાથી નિરંતર દૂર રહેવું. ૧૪. ક્ષણિક-કવિપત લાભની ખાતર પારકી ચાડી ખાવાનું કેવું અનિષ્ટ પરિણામ સ્વપરને ભેગવવું પડે છે તેને ખ્યાલ સરખે ય ચાડી ખાનારને ક્યાંથી હોય? ચાડી ખાવાની કુટેવ ભારે અનર્થકારી જાણીને તરત જ તજી દેવી. ૧૫. અજ્ઞાનવશ અસાર વસ્તુમાં પ્રીતિ અપ્રીતિ કરવાથી મન સમતલ ન જ રહે, તેથી પ્રાપ્ત સ્થિતિમાં અસંતોષ નહીં કરતાં સંતોષી રહેવું. Page #197 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૬ ] શ્રી કÉરવિજયજી ૧૬. પારકી નિંદાને ધંધો કરનાર પોતે કર્મચંડાળમાં ખપે છે. નિંદા એવી બૂરી છે, માટે તે અવશ્ય તજવી. ૧૭. “મનમાં કંઈ અને કહેવું કંઈ” એ બેવડે ગુન્હો કરનારને શિક્ષા પણ બેવડી જ ઘટે, માટે માયામૃષાવાદના દષથી અવશ્ય બચવું. ૧૮. મહાશસ્ત્ર, મહાવિષ ને મહાવ્યાધિ કરતાં પણ અત્યંત દુઃખદાયક વિપરીત શ્રદ્ધાનરૂપ મિથ્યાત્વનો તે જેમ બને તેમ શીધ્ર પરિહાર કરીને શુદ્ધ શ્રદ્ધા ધારણ કરવાથી જ સર્વ વાતે સુખી થવાય છે. પર્યુષણ પર્વની આરાધનામાં આ અઢારે પાપસ્થાનકથી બચવા જેટલો ખંતથી બને તેટલા પ્રયત્ન કરે તે દરેકનું કર્તવ્ય છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૦૭. ] ‘હિત સંદેશ. (૧) આપણને અત્યારે અણછુટકે શ્રી શત્રુંજય મહાતીર્થની અણમેલી યાત્રા સંતોષકારક સમાધાન મેળવવા ખાતર તજવાની ફરજ પડી છે, તેમાં સઘળી જેન પ્રજા સાથે જૈનેતર પ્રજાની પણ એકવાક્યતા ને ભારે દિલસેજી ૧. સંવત ૧૯૮૨ માં શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા બંધ પડી હતી ત્યારે સ. ક. વિ. મહારાજે જે જેન કોમને “આત્મહિત સંદેશ” પાઠવ્યો હતો તે અહીં લીધો છે.–સંગ્રાહક. Page #198 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૬૭ ] હોવાનું જણાઈ આવ્યું છે. હવે શત્રુંજય તીર્થરાજની ભક્તિ ને મુક્તિ ઈચ્છનાર દરેકે દરેક ભાઈબહેનનું પવિત્ર કર્તવ્ય શુદ્ધ સંક૯૫પૂર્વક યથાશક્તિ તપ, જપ, વ્રત, નિયમ કરતા રહેવાનું છે. મન, વચન, કાયાના એગ્ય નિગ્રહરૂપ સંયમ બની શકે તેટલે આદરી, વીર્ય–સંચય કરતા રહી, ગ્ય તાલીમ મેળવી, આપણે ધર્મઉત્સાહ ટકાવી રાખવા દૃઢ પ્રતિજ્ઞા કરી, તેને દક્ષતાથી પૂર્ણ કરવા માટે પ્રેમપૂર્વક આત્મભેગ આપવાની તૈયારી કરવી. સમાધાન થતાં સુધી ખાનપાન સંબંધી યોગ્ય નિયમ સાથે બ્રહ્મચર્યના પાલનપૂર્વક અ શ્રી વિમલાચપરમેષ્ટિને નમઃ ” એ પદને પ્રભાતમાં બે ઘડી પર્યત હમેશાં નિયમિત રીતે પ્રસન્ન ચિત્ત જાપ કરતાં રહેવું. | [ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૦૮.] સદ્દગુરુસ્વરૂપ વર્ણન. ૧. વિધિવત્ ચારિત્રસંપન્ન, શાસ્ત્રવિશારદ, સુહ૬, સુશીલ, ગુરુકુળવાસી અને શિષ્યાદિકના આશયને સમજી, તેમનું હિત કરનારા ગુરુમહારાજ હોય. ૨. ઉત્તમ દેશ, કુળ, જાતિમાં જન્મેલા, ભવ્ય આકૃતિવાળા, દૃઢ સંયણ ને સ્થિરતાવાળા, નિઃસ્પૃહી, આત્મશ્લાઘા રહિત, નિર્માયી, વિશાળ સ્મૃતિવાળા અને જેનું વચન સહુ કોઈ માન્ય કરે એવા આદેયવચની ગુરુમહારાજ હોય. ૩. સહનશીલ, અલ્પ નિદ્રાવંત, મધ્યસ્થ, દેશ-કાળ-ભાવના Page #199 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી કપૂરવિજયજી જાણુ, મ· પ્રતિભાશાળી અને અનેક દેશેાની ભાષાના જાણુ ગુરુમહારાજ હાય, ૪. ૫વિધ આચાર પાળવાવાળા, સૂત્ર-અર્થ તથા તદુભયના જાણુ, દૃષ્ટાન્ત હેતુ ઉપનય જોડવામાં તથા નેગમાદિક નય–જ્ઞાનમાં કુશળ, તથા ગ્રાહણા કુશળ એવા ગુરુમહારાજ હાય. ૫. સ્વપરશાસ્ત્રના જાણુ, સાગર જેવા ગંભીર, સૂર્ય જેવા પ્રતાપી, ઉપદ્રવને સમાવવા સમર્થ, શાન્ત પ્રકૃતિવાળા અને શુદ્ધ માના ઉપદેશક એવા સેંકડા ગુણેાવડે અલંકૃત શાસનપ્રભાવક ગુરુમહારાજ હાય. [ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૨૩. મહાવીર પ્રભુના ખરા અનુયાયી થવા ઇચ્છતા ભાઇબહેનેાએ પવિત્ર ધરત્નની પાત્રતા મેળવી લેવા શું શું કરવુ જોઇએ ? ૧. પરાયાં છિદ્ર દેખવાની ને અવણુ વાદ્ય ખેલવાની, તેમ જ નબળા ને નકામા વિચારા કર્યા કરવાની કુટેવ–ઉછાંછળી વૃત્તિ તજી, ખૂબ ગંભીર બનવું. ૨. ધર્મસાધન કરવામાં ખરાખર કામ આવે એવુ પાંચે ઇન્દ્રિયપૂર્ણ શરીર નિરોગી બન્યુ રહે તેવી દરેક તજવીજ કાળજીપૂર્વક રાખવી. કેાઇ પણ ઇન્દ્રિયમાં ખામી આવે કે રાગ પ્રગટે એવું અવિચારી વર્તન ન જ કરવું. ૩. અન્ય પણ આપણેા લાભ સુખે લઈ શકે એવી એવી ઠંડી પ્રકૃતિ-શાન્ત સ્વભાવ રાખવા જરૂર અભ્યાસ પાડવા. Page #200 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : | [ ૧૬૯ ] ૪. સ્વાર્થને જાતે કરી સામાન્ય હિતકારી કાર્યો કરવા લક્ષ્ય ને ખંત રાખી યથાશક્તિ તન, મન, ધનને ભેગ આપવાથી અધિક કપ્રિય થવાય છે. ૫. જેથી આર્ત–રિદ્રધ્યાન વધે, અને આપણા પરિણામ કઠેર બને તેવાં કારણે સમજી લઈ તેને જરૂર તજવાં. ૬. જેથી લેકમાં અપવાદ થાય, વડીલ જનની ઇતરાજી થાય અને પાપની વૃદ્ધિ થવાથી આપણું દુર્ગતિ થાય તેવાં નબળાં કામ કરવાથી અળગાં જ રહેવું. ૭. આપણી સ્થિતિ ને સંગને લઈ, જે કંઈ આચરણ કરવું જ પડે તેમાં માયાચારીપણું ન જ રાખવું. સરલભાવે જ જે જરૂર કરવું પડે તે કરવું. ૮. ધર્મ–માર્ગને બાધ ન આવે એવું કે હિતકાર્ય કરી દેવા, વડીલ જન વિગેરે તરફથી પ્રેરણું થતાં તેનો અનાદર ન કરે– આદર કરે. ૯. લાજમર્યાદા રાખી, સ્વદેવગુરુધર્મની શોભા વધે તેમ વિવેકથી વર્તવું. ૧૦. દીન-દુઃખી-અનાથ જીવો ઉપર અનુકંપા ને ગુણીજને પ્રત્યે પૂજ્યભાવ રાખવો. દુ:ખી જનેનું દિલ શાન્ત કરવા સાથે તેમનાં દુઃખને જલદી અંત આવે એ ઉત્તમ માર્ગ તેમને પ્રેમપૂર્વક બતાવ-સમજાવો. ૧૧. નબળી વાતમાં માતપિતાદિક, ગમે તે સંબંધીને પક્ષ ન કરે અને સારી વાત, સારાં કામમાં ગમે તેવા વિરોધીને પણ બનતે ટેકે આપ. Page #201 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] શ્રી કÉરવિજયજી ૧૨. ગમે તે સદ્દગુણ ઉપર પ્રેમ-પ્રમોદ રાખો, તેની ઘટતી પ્રશંસા કરવી અને આપણાથી બની શકે તેટલું ગુણેનું ગ્રહણ પણ કરવું. ૧૩. સત્યપ્રિય અને સત્યાગ્રહી બનવું, તે જ પવિત્ર ધર્મને એગ્ય થવાય. ૧૪. આપણું આખું કુટુંબ અને આપણને અનુસરનારા સહુ કઈ જન સહુ વાતે સુખી થાય તેવા કુશળ ને ધર્મચુસ્ત બને તેવું દૃઢ લક્ષ્ય રાખવું. ૧૫. જેનું પરિણામ સારું–સુંદર આવે તેવું કામ જ લાંબી નજર રાખી કરવું, જેથી અધે રસ્તે તે મૂકી દેવું ન પડે, લેકમાં હાંસીપાત્ર ન થવાય, પરંતુ પ્રશંસા થાય તેમ વર્તવું. ૧૬. હિતાહિત, ભક્ષ્યાભઢ્ય, પિયાપેય, ગમ્યાગમ્ય, ને સ્વપર ગુણદોષની વહેંચણ જાતે જ કરી શકાય તેવું વિશેષ જ્ઞાન સંપાદન કરી લેવું. ૧૭. જેમના આચારવિચાર, અનુકરણ કરવા જેવા ઉત્તમ હોય તેવા વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ ને સંયમવૃદ્ધ જનેને સુવિનીત ભાવે સદા અનુસરવું. ૧૮. વિનય ગુણને એક અજબ વશીકરણ મંત્ર સમો લાભદાયક જાણી નિરંતર સદગુણ જનેની ભક્તિ કરવી, તેમના પ્રત્યે પૂર્ણ પ્રેમભાવ રાખવો, તેમની ગુણ-સ્તુતિ કરવી, તેમના નજીવા દષની ઉપેક્ષા કરવી અને તેની આશાતના-નિંદાહેલનાદિક કરવાથી દૂર રહેવું. Page #202 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૭૧ ] ૧૯. માતપિતાદિક ઉપગારી જનેને તેમ જ દેવગુરુધર્મને આપણા પર અમાપ ઉપગાર સંભારી તેમની સેવા-ભક્તિ કે પ્રભાવના કરવી. જે જે શુભ તક આવી મળે તેને અચૂક લાભ લેવા ભૂલવું નહિ. તેમણે કરેલા ઉપગાર વિસર નહીં. કૃતજ્ઞતાદિક ઉત્તમ ગુણવડે આપણામાં ધર્મની ગ્યતા વિચારી ગમે તેવા નિઃસ્પૃહી મહાત્માઓ પણ આપણને સાચા ધર્મને મા પ્રેમપૂર્વક સમજાવે તેને યથાશક્તિ આદર–સ્વીકાર કરી, આપણે સુખે આત્મકલ્યાણ સાધી, સર્વ દુઃખ-જન્મમરણને અંત કરી અક્ષય અનંત શિવસુખ પામી શકીએ તેમ કરવું. ૨૦. દેહ, ધનાદિક સંગિક વસ્તુઓની અનિત્યતાક્ષણવિનાશિતાદિ જેમને બરાબર સમજાય તેમણે તે તે વસ્તુ પરનો બેટો મેહ તજી, બની શકે તેટલું સ્વપરહિત સાધી લેવા જરૂર પ્રયત્ન કરે એગ્ય છે. દેહાદિક જડ વસ્તુ ઉપર લાગેલી અનંતી પ્રીતિ-મૂછ–મમતા તજ્યા વગર પરમાર્થ તરફ પ્રીતિ લાગી શકતી નથી. જે પરવસ્તુ ઉપરની પ્રીતિ તોડે છે તે જ શુદ્ધ દેવ, ગુરુ ને ધર્મ–તત્વ પર પ્રીતિ જેડી શકે છે, અને પરમાનંદનો ભેગી થઈ શકે છે. વળી સ્વઆત્મહિત સાધવા સમર્થ હોય તે જ સહુને આત્મ સમાન લેખી પરહિત સાધી શકે છે. ૨૧. જે સઘળી વાતે જાણ-કુશળ-ચકર હોય છે તે ધર્મ રહસ્યને પણ સારી રીતે સમજી તેને સહેજે આદર કરી શકે છે. જ્ઞાની પુરુષો આવા લાયક જનને પ્રેમે ધર્મ-રહસ્ય બતાવે છે, તે બીજા ગ્ય જીવને બતાવે છે, એમ તેની શુભ પરંપરા અખંડ ચાલ્યા જ કરે છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૩૮૬] Page #203 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૨ ] શ્રી કપૂરવિજયજી ? મહાપુરુષોએ પોતે સેવેલી ને પ્રકાશેલી સદ્ભાવના સુખના અર્ધાં દરેક સજ્જને સદા ય સેવવાની જરૂર • ઉદાર ઉત્તમ ભાવના ’ એ આપણા મુદ્રાલેખ હાવા જોઇએ, કેમકે આપણે સહુ સુખની ચાહના કરીએ છીએ. તે સુખ ક્ષણિક નહીં પણ અવિનાશી હાવુ જોઇએ. તેવું સુખ આત્મામાંથી જ મળી શકે છે. યથાર્થ જ્ઞાન, શ્રદ્દા અને ચારિત્ર ચેાગે જ તે પ્રાપ્ત થઇ શકે છે. સાદી ભાષામાં સ્પષ્ટ અક્ષરે તેના પરમાર્થ સહુએ સમજવા ચેાગ્ય છે. દરેક આત્મામાં શક્તિરૂપે ( સત્તાગત ) અનંત ગુણરાશિ રહેલી છે. તેની બરાબર સમજ, તેવા દૃઢ નિશ્ચય, અને તે શુષુ પ્રગટ કરવા સર્વજ્ઞ પ્રભુના વચનાનુસાર સટ્ટુન સેવવું એ જ ઉક્ત અવિનાશી સુખપ્રાપ્તિના અમેધ ઉપાય છે. અજ્ઞાન અને મેહવશ સ્વછંદ આચરણથી સાચા અવિનાશી સુખના ખરા માર્ગ ભૂલાઇ ગયા છે, અને મિથ્યા ભ્રમવશ ખાટા માર્ગ પકડી લેવાયા છે, તેથી જ જીવ સુખને બદલે દુ:ખમાં જ પડતા જાય છે અને પેાતાની ઇચ્છા નહીં છતાં ઉન્નતિને ખદલે અવનતિના જ ખાડામાં ગબડતા જાય છે. આવી દુ:ખદાયી સ્થિતિ ચલાવવા દેવી ને અવનતિના ખાડામાં સખડચા કરવું કેાઇ રીતે વ્યાજબી નથી જ. તેમાંથી પ્રત્યેક જીવના ઉદ્ધાર કેમ કરીને થાય એવુ હિતચિન્તવન કરતા રહેવું તે મૈત્રી ભાવના, દુ:ખી જીવેાના દુ:ખના અંત આણવા તનથી, મનથી, વચનથી કે ધનથી ગમે તે ભાગે દૃઢ પ્રયત્ન કરવા તે કરુણા ભાવના. કાઇ સુખી કે સદ્ગુણી જીવને દેખી કે સાંભળીને દિલમાં Page #204 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૭૩ ] પ્રમુદિત થવું-હર્ષિત થવું ને બને તેટલું તેવા સુખદાયક સાચે માગે સંચરવા તત્પર થવું તેનું નામ પ્રમાદ ભાવના, ગમે તેવા નિન્દ-નિર્દય કઠોર કર્મ કરનાર જીવને પણ ખરી કરુણા બુદ્ધિથી સમજાવી ઠેકાણે પાડવાનું જ્યારે અશક્ય જણાય ત્યારે છેવટે તેને કિલષ્ટ કર્મવશ સમજી પિતે રાગદ્વેષ રહિતપણે તેનાથી ન્યારા થઈ રહી, સ્વપરહિત કર્તવ્ય કરવામાં જ સાવધાન રહેવું તે ઉપેક્ષા અથવા માધ્યચ્ય ભાવના આપણને અત્યંત હિતકારી છે. સાચા અવિનાશી સુખની ઉત્તમ ચાવી જેવી ઉક્ત ચારે ભાવના આપણા અંતઃકરણમાં સોદિત રહેવી જોઈએ, ને તેને અજબ પ્રભાવ અનુભવો જોઈએ. એ સઘળી ઉદાર ઉત્તમ ભાવના અંતરમાં પ્રગટાવ્યા વગર આપણામાં સંપ ત્યાં એકતા થઈ શકશે નહીં, તેમ જ તે વગર આપણે એક બીજાનું હિત પણ કરી શકશું નહીં. સંપવડે જ સઘળું હિત-શ્રેય કરી શકાશે તેથી પ્રથમ આપણું આચાર, વિચાર ને વાણીમાં જ એકતા-અવિરોધ ભાવ લાવવાની ભારે જરૂર છે. તેમાં જ જ્યારે સ્વાર્થોધપણે ગોટાળે વળે છે અને સ્વછંદતાનું જોર વધે છે ત્યારે જ આપણને દુઃખદાયક કલેશ-કુસંપના દર્શન કરવા પડે છે. આપણામાં જ એકતા અને પવિત્રતા ગમે તે ભોગે આપણે પેદા કરીને પિષવાથી આપણે સદા ય સુલેહને જ ચાહશું અને સાચી સુખશાન્તિને ઉપજાવી તેને કાયમ જાળવી રાખી શકશું. આવી ઉત્તમ સ્થિતિ આપણે માટે ખાસ ઈચ્છવા યંગ્ય છે. તેમાં પણ અત્યારના અતિ વિષમ સંગે વચ્ચે તે તે અતિ આવશ્યક ને આવકારદાયક છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૩૮૮. ] Page #205 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૪ ]. શ્રી કરવિજયજી હાથ આવેલી બાજી ન બગડે તેની સંભાળ રાખવાની જરૂર દશ દષ્ટાન્ત દુર્લભ એવી મનુષ્યજન્માદિ વિશિષ્ટ ધર્મ– સામગ્રી પૂર્વ પુન્યને પ્રાપ્ત થયા છતાં બહુધા પ્રમાદવશ મુગ્ધ છે તેનો સદુપયેગ કરી શકતા નથી, પરંતુ મેહ-મમતાથી અંધ બની તેને દુરુપયોગ કરે છે. તેવા પણ ભવ્ય જનના હિત અર્થે જ્ઞાની પુરુષે કહે છે કે– ૧. હિતાહિત, ત્યાજ્યાત્યાજ્ય, કર્તવ્યાકર્તવ્ય, ગમ્યાગમથી, ભક્ષ્યાભઢ્ય, પયાપેય, ગુણદોષાદિક તત્વનું ચિતવન કરવું, જડ ચેતનનું પૃથક્કરણ કરવું ને હંસની પેઠે સાર તત્ત્વ સ્વીકારી લેવું–એ બુદ્ધિબળ પાયાનું શુભ ફળ સમજવાનું છે, તેમ નહીં કરતાં તેને અવળે માર્ગો ઉપયોગ કરાય છે તે અનુચિત છે. ૨. આ આપણું શરીરબળ ને મનોબળ તપાસી છતી શક્તિને પવ્યા વગર તપ, જપ, વ્રત, નિયમનું સ્વરૂપ ગુરુગમથી સમજી આત્મકલ્યાણાર્થે તેનું સેવન કરવું એ આ દુર્લભ માનવદેહ પામ્યાની સાર્થકતા લેખાય; તેને બદલે અનેક જાતના અપલક્ષણ દુર્બસનાદિક નિરર્થકપણે સેવાય તે તદ્દન અનુચિત છે. ૩. ચંચળ લક્ષમીની સાર્થકતા કરી લેવા જ્ઞાની પુરુષોએ અનેક સુસ્થાને બતાવેલાં છે, તેની સમજ મેળવી વર્તમાન સમયે જે સ્થાનમાં દ્રવ્ય વાપરવાની આવશ્યકતા જણાતી હોય તેમાં વિવેકપૂર્વક નમ્રભાવે મનના પરિણામને માટે અધીરા થયા વગર સ્વકર્તવ્ય સમજી પ્રાપ્તસંપત્તિને સદુપયોગ કરો તે તેની સાર્થકતા–સફળતા લેખાય; તે સિવાય સ્વછંદપણે Page #206 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૭૫ ] ગમે તેમ દુરુપયેાગ કરવાવડે તેના વિનાશ કરાય તે તે તદ્ન અનુચિત જ લેખાય. મુખ્યપણે તેા લક્ષ્મી ન્યાય-માગે જ પ્રાપ્ત કરી તેના સન્માર્ગે ઉપયોગ કરવા ઘટે, તેને બદલે અવળે માગે કમાઇ તેને અવળે માર્ગે ખરચવી તે તા તદ્દન અનુચિત જ છે. ૪. સામા જીવાને પ્રીતિ ઉપજે, તેવુ હિત સધાય અને સ્વપરની ઉન્નતિમાં વધારે થાય તેવુ સમયેાચિત પ્રિય, પથ્થ તથા તથ્ય ( સત્ય ) વચન ખેલવું; તે સિવાય જે તે જેમ તેમ કશા ઢંગધડા વગર ખેલવું તે તેા સાવ અનુચિત જ કહેવાય. જીભમાં જ અમૃત ને જીભમાં જ ઝેર છે એમ પરિણામથી સમજાય છે. એકથી દુનિયા વશ થાય છે ને બીજાથી દુનિયા દુશ્મન બની જાય છે. ઉપરની ચાર ઉપયાગી બાબતને સમજી લઇ, માર્ગાનુસારી મની, પવિત્ર ધર્મચેાગ્ય પાત્રતા મેળવી દરેક સજ્જન નર–નારી સિંહ જેવી વીરવૃત્તિ આદરી, શ્વાન જેવી ડરાક વૃત્તિ તજી સ્વપરહિત સેવ્યા કરે એ જ ઇચ્છા છે. [ જૈ. . પ્ર. પુ. ૪૧, પૃ. ૩૮૯. Page #207 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] શ્રી કપૂરવિજયજી ત્રણ પ્રકારના શ્રાવકે : જઘન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ ૧. જઘન્ય શ્રાવક–નિäસભા સ્થલ હિંસા, અસત્યાદિક દે કરવાથી દૂર રહે, માંસમદિરાદિક દુર્વ્યસનને ત્યાગ કરે અને નવકાર-મહામંત્રનું સમરણ કરતા રહે. ટુંકાણમાં પાપનાં કામ કઠોર પરિણામે (નિ:શુકપણે) ન કરે, ઉભયલોકવિરુદ્ધ દુર્વ્યસન ન સેવે અને શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ ઉપર દઢ શ્રદ્ધા (આકીન) રાખીને જેટલું બને તેટલું સ્મરણ–રટણ કર્યા કરે અને વ્રતપચ્ચખાણને થડે પણ આદર કરતો રહે. - ૨. મધ્યમ શ્રાવક-ધર્મપ્રાપ્તિને યેાગ્ય અક્ષુદ્રતાદિ ઉત્તમ ૨૧ ગુણોને ધારક હોય, છ આવશ્યક કર્મ પ્રમાદ રહિતપણે કરતે રહે, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત ને ચાર શિક્ષાવ્રતનું પાલન કરે અને શ્રાવકાગ્ય શુભ આચારનું સેવન કરવામાં સાવધાન રહે, અર્થાત્ જેનામાં ભલી પાત્રતા હય, વ્રતનિયમનું ભલી રીતે પાલન કરતો હોય અને પ્રમાદ રાહત જ્ઞાનાચાર, દર્શનાચાર વિગેરે શુભાચારનું સેવન કરવામાં સાવધાન રહેતો હોય તેને મધ્યમ શ્રાવક જાણુ. ૩. ઉત્કૃષ્ટ શ્રાવક–ઉપર કહેલી ગૃહસ્થચિત સકળ કરણી કરવા ઉપરાંત સચિત્ત (સજીવ) ખાનપાનનો સર્વથા ત્યાગી હેય, એકાશન યુક્ત (એક જ વખત સ્થિર આસને ) અચિત્ત ભજન કરતો હોય, તેમ જ બ્રહ્મચર્યનું પાલન કરતો હોય; મતલબ કે પવિત્ર વિચાર, વાણી ને આચારનું લક્ષ્યપૂર્વક નિરંતર પાલનરૂપ બ્રહ્મચર્યનું સેવન કરવા સાથે સ્વધર્મરક્ષા નિમિત્તે કાયાને એક વખત સ્થિર આસને નિર્દોષ ખાનપાનવડે Page #208 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૭૭ ] ગ્ય પોષણ આપતો હોય તે ઉત્કૃષ્ટ શ્રાવક લેખાય છે. આત્માથી ભાઈબહેનોએ પોતાના આત્માને સમજપૂર્વક ઊંચી સ્થિતિમાં એ રીતે લાવવા પ્રયત્ન કરે ઉચિત છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૩૯૦. ] પ્રભુપૂજાના ભેદ તથા તેના અંગે અગત્યને ઉપદેશ. “सयं पमज्जणे पुन्नं, सहस्सं च विलेवणे । सयसहस्सिया माला, अणंतं गीयवाइये ॥" ઉક્ત આગમ-ગાથામાં પ્રભુની પૂજાનું અનુક્રમે અધિકાધિક ફળ બતાવ્યું છે તેટલું ફળ યથાવિધ યતનાપૂર્વક પ્રભુની ભક્તિ અનુક્રમે સ્નાત્રઅભિષેક, ચંદન-વિલેપન, સુગંધી પુષ્પમાલાપણુ અને ગીત-વાજિત્ર-સંગીત-નાટક ઉલ્લસિત ભાવથી આત્મ-કલ્યાણાર્થે કરવાથી પ્રાપ્ત થાય છે. જેવી રીતે પ્રભુના જન્માભિષેક વખતે ચોસઠ ઈ દ્રા અનેક દેવ-દેવીયુક્ત પ્રભુને મેરુશિખર ઉપર લઈ જઈ, વિવિધ જાતની પૂજા સામગ્રી મેળવી પોતાની જાતે પ્રભુને જન્મોત્સવ કરી અપૂર્વ આનંદ અનુભવી પોતે પોતાને કૃતકૃત્ય માને છે, જેને અધિકાર આગમમાં આવી રીતે વર્ણવે છે કે – " येषामभिषेककर्म कृत्वा, मत्ता हर्षभरात्सुखं सुरेन्द्राः । तृणमपि गणयन्ति नैव नाकं, प्रातः सन्तु शिवाय ते जिनेन्द्राः ॥" જેમનો સ્નાત્ર-અભિષેક કરીને હર્ષ–ઉલ્લાસથી મત્ત બની ગયેલા ઇંદ્ર સ્વર્ગનાં સુખને તૃતુલ્ય પણ લેખતા નથી, તેવા ૧૨ Page #209 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૮ ] શ્રી કપૂરવિજયજી જિનેશ્વર પ્રાત:કાળે ભવ્યજનોના મોક્ષને માટે થાઓ !” તેવી રીતે ભક્તિભર હદયથી અત્ર મનુષ્યલોકમાં ભવ્યજનોએ સાક્ષાત્ તીર્થંકરના વિરહે તીર્થંકરદેવની શાંત-પરમશાંત પ્રતિમા દ્વારા પ્રભુના સ્નાત્રાભિષેકને લાભ પતે જાતે જ પ્રતિદિન પોતાના પરિવાયુક્ત લેવું જોઈએ. આજકાલ જેવી રીતે એક નોકર પૂજારી પાસે રાજવેઠની પેઠે પ્રભુની પખાળપૂજા વિગેરે પતાવી દેવામાં આવે છે એમાં અવશ્ય સુધારે કરી પોતાની જાતે જ શ્રદ્ધાવંત શ્રાવકોએ એ પવિત્ર કાર્ય પિતાના જ કલ્યાણાર્થે કરવું યોગ્ય છે. ૧. નિર્મળ જળથી અભિષેક કર્યા બાદ અતિ કમળ અને. બારીક સ્વચ્છ વસ્ત્રવડે પ્રભુનું પવિત્ર ગાત્ર લુંછી લેવું જોઈએ. તે પણ પોતે જાતે જ કરવું જોઈએ. ૨. ત્યારબાદ ઉત્તમ ચંદનાદિક શીતળ દ્રવડે પ્રભુનાં સંપૂર્ણ ગાત્રે વિલેપન કરી પછી પવિત્ર કેશર, કસ્તૂરી પ્રમુખ સુગંધી દ્રવડે પ્રભુનાં નવાગે તિલક કરવા જોઈએ; નિકારણ અન્ય સ્થળે કેશર લગાડવું ન જોઈએ. - ૩. વિલેપન કર્યા બાદ સરસ સુગંધી ખીલેલાં અને તાજાં પુષ્પ પ્રભુના અંગે ચઢાવવાં જોઈએ, કાચી કળી ચઢાવવી નહિ, તેમ ડંબેલાં ફૂલ પણ ચઢાવવાં નાહ. ગુંથેલી પુષ્પમાળા મળે તો પ્રભુના કઠે અથવા મસ્તકે આપવી જોઈએ. ૪. પછી પ્રભુની આગળ કૃષ્ણગરુ પ્રમુખ દશાંગ ધૂપ ઉખેવો જોઈએ. Page #210 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૭૯ ] ૫. ત્યારબાદ ગાયના સુગંધી ઘીવડે પૂરીને મંગળદીપ પ્રગટાવવો જોઈએ. ૬. પછી ઉજજવળ અને અખંડ તંદૂલ-અક્ષત-ચોખાવડે સ્વસ્તિક પ્રમુખ અષ્ટ મંગળ આદિ પ્રભુ આગળ આળેખવા જોઈએ. ૭. ત્યારબાદ સરસ એવાં વિવિધ જાતનાં ફળ પ્રભુ પાસે ઢેકવાં જોઈએ. ૮. પછી વિધવિધ પકવાન્નથી ભરેલા રસાળ નૈવેદ્યના થાળ ઢાકવા જોઈએ. એવી રીતે નિત્યપ્રતિ અષ્ટપ્રકારી પૂજા શ્રદ્ધાવંત શ્રાવકે સ્વદ્રવ્યવડે કરવી જોઈએ. એથી આત્માને અનેક ઉત્તમ પ્રકારના લાભ સંપજે છે. ૧. નિજ કર્મમળ દૂર થવાથી આત્મા ઉજજવળ થાય છે. ૨. કષાયતાપ ઉપશમી જવાથી સહજ શીતળતા વ્યાપે છે. ૩. ચિત્તની શુદ્ધિ-પ્રસન્નતા પ્રગટે છે. ૪. મલિન વાસના-અધ્યવસાય દૂર થઈ જાય છે અને સદુવાસના જાગે છે. ૫. અજ્ઞાન અંધકાર ટળે છે અને અંતરજાતિ ઉદ્ભસે છે. ૬. મંગળમય-નિર્દોષ કરણી કરી અક્ષય-અક્ષત સુખ મેળવવા ભાવ જાગે છે. ૭. જન્મ-મરણ સંબંધી સમસ્ત દુ:ખ રહિત મેક્ષફળ પામવા ઉત્કંઠા વધે છે. અને– Page #211 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી કરવિજયજી ૮. શરીર પ્રમુખ સર્વ ઉપાધિ તજી નિર્મળ સિદ્ધશિલા ઉપર જ વાસ કરે ગમે છે. ' જેવી વિશુદ્ધ ભાવનાથી પ્રભુભક્તિ કરવામાં આવે છે તેવું તેનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. ઉપર કહ્યા મુજબ ભાવ સહિત દ્રવ્યપૂજા કરીને મન, વચન, કાયાની શુદ્ધિથી એકાગ્રપણે ચૈત્યવંદન પ્રમુખ ભાવપૂજા કરવા ઉજમાળ થવું ઘટે છે. ચૈત્યવંદનાદિક ભાવપૂજા કરતાં દ્રવ્યપૂજા સાથે સંબંધ રાખવાની જરૂર નથી; કેવળ પ્રભુસ્તવના–ભક્તિમાં જ લક્ષ્ય પરોવવું જોઈએ. ભાવપૂજા કરવાનો હેતુ પ્રભુપ્રતિ પ્રેમ જગાડી, તેમની પવિત્ર આજ્ઞાને અનુલક્ષી, આપણુ દોષ દૂર કરી, સહજ આત્મિક ગુણ પ્રગટાવવાનું હોય છે અને તે જ કર્તવ્ય છે. અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા ઉપરાંત ચોથી પ્રતિપત્તિપૂજા શાસ્ત્રમાં વર્ણવી છે તે યથાશક્તિ પ્રભુની આજ્ઞાનું પાલન કરવાદર્શન, જ્ઞાન અને ચારિત્રધર્મનું આરાધન કરવા-રૂપ સમજવાની છે, તેથી જ અંતે અક્ષયસુખ પમાય છે. [ જે. ધ. પ્ર. પુ. ૨૫, પૃ. ૩૫૫. ] પ્રભુની વિલેપનપૂજામાં ઉત્તમ ચંદનાદિક શીતળ દ્રવ્યને જ થવું જોઈત ઉપયોગ, પ્રભુપૂજા પ્રસંગે પ્રભુના અંગે ઉત્તમમાં ઉત્તમ સુગંધી ચંદનાદિક શીતળ દ્રવ્યનું વિલેપન કરવાનું કહ્યું છે, તેને Page #212 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ [ ૧૮૧ ] વિલેપન પૂજા કહેવાય છે. એમ સમજનારા સગુણ વિરલ શ્રાવક ભાઈ-બહેને આત્મલક્ષપૂર્વક પ્રતિદિન પ્રભુની વિલેપન પૂજા કરતા હશે, પરંતુ બહાળે ભાગે ભેળાં ભાઈ–બહેને પ્રભુપૂજાને ખરે હેતુ નહિ સમજતાં હોવાથી સ્વસ્વ ઈચ્છાનુસારે તેમાં ફેરફાર કરી નાંખે છે અને પછી તે રૂઢિનું રૂપ પકડે છે. જેમ તાપથી તપેલ માણસ શીતળ ચંદનાદિક રસનું શરીરે વિલેપન કરી તાપ–સંતાપથી મુક્ત થઈ શીતળતા અનુભવે છે તેમ ભક્તિરસિક ભવ્યાત્મા જન્મ, જરા અને મરણ સંબંધી ત્રિવિધ સાંસારિક તાપથી મુક્ત થવા અને આત્માની સહજ શીતળતાને અનુભવ મેળવવા માટે પરમ પ્રાણપ્રિય પરમાત્મા પ્રભુનું ઉત્તમ આલંબન ગ્રહી પ્રભુના અંગે શ્રેષ્ઠ ચંદનાદિક શીતળ દ્રવ્યનું વિલેપન આત્મલક્ષથી કરી કૃતાર્થ બને છે. તથાપ્રકારના આત્મલક્ષ વગરના ભેળાં ભાઈ-બહેનો ચંદનાદિક શીતળ દ્રવ્યથી સવગે વિલેપન કરવાને શુભાશય તથા તેનું ફળ-મહામ નહિ સમજવાથી ચંદનને બદલે બહુધા કેશરને ઉપયોગ કરતાં રહે છે. જો કે કેશર પણ સુગંધી હોઈ શુદ્ધ (ચેખું) મળતું હોય છે તે યોગ્ય પ્રમાણમાં વાપરવામાં વાંધા જેવું નથી, પરંતુ જોઈએ તેવું શુદ્ધચોખું-નિર્દોષ કેશર જ્યારે મળવું જ મુશ્કેલ પડે છે અને જે મળે છે તેમાં કંઈક બ્રણ વસ્તુની ભેળસેળ થતી કે થયેલી સંભળાય છે તેમ છતાં તેવા કેશરની જ જ્યાં જ્યાં વપરાશ થતી જણાય છે અને તે બદલ એકંદર લાખ રૂપીઆનો વ્યય કરવામાં આવે છે. આ વાત ખાસ વિચારવા જેવી છે. તેને બદલે ઊંચા પ્રકારનું ચંદન જ મુખ્યપણે વિલેપન પૂજા તરીકે Page #213 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] : શ્રી કપૂરવિજયજી વપરાતું હોય તે વધારે સારું. કદાચ બરાબર તપાસ કરાવતાં શુદ્ધ-ચેખું કેશર મળી શકતું હોય તો ભલે, તે પણ યોગ્ય પ્રમાણમાં વપરાતું રહે, પરંતુ તેની તપાસ કર્યા વગર ગતાનુગતિકપણે જેવું મળે તેવું અશુદ્ધ કેસર પ્રભુની પૂજામાં વાપરવું અને તેમાં દ્રવ્યનો વ્યય કરે એ મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે તે અનુચિત લાગે છે. દરેક ગામ કે શહેરના સ્થાનિક સંઘ તેમ જ તેમને ખરો હિતકારી માર્ગ બતાવનારા ઉપદેશકે આ વાત લક્ષમાં લઈ ઉચિત કરશે તો ઉક્ત દેષથી બચી ખરો માર્ગ આદરી શકાશે. [ જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૧૭૫.] શત્રુંજય મહાતીર્થની યાત્રા-ભક્તિના રસિક ભાઈ બહેનોને સાદર નિવેદન. શત્રુંજય મહાતીર્થની યાત્રાનિમિત્તે આવતાં ભાઈ-બહેનના જાનમાલની રક્ષા નિમિત્તે પાલીતાણાના રાજ્ય સાથે શેઠ આણંદજી કલ્યાણજીએ બ્રિટિશ ગવર્મેન્ટ મારફત કરેલ કરાર આવતા એપ્રીલની ૧૮ મી તારીખે પૂરો થવા પામે છે, એટલે તેમાં લગભગ ચાર માસ ખૂટે છે. જે ફરી માનભર્યું સંતોષકારક સમાધાન બંને પક્ષ વચ્ચે થઈ જાય તો યાત્રાનો પ્રવાહ અખલિત ચાલ્યા કરે ખરો, નહીં તો તેમાં કદાચ રાજ્ય તરફથી ૧. સંવત ૧૮૮૨માં શ્રી શત્રુંજય તીર્થની યાત્રા બંધ થવાની હતી તે પહેલાં સ્વ. સ. ક. વિ. મહારાજે જૈન કેમને તથા ઠાકોર સાહેબને આત્મનિવેદન કર્યું તે અહીં આપવામાં આવેલ છે.–સંગ્રાહક. Page #214 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૮૩ ] અંતરાય ઊÀા થાય તે પહેલાં જે ભાઇ-બહેનેાને નવાણુ યાત્રા કરવાના લાંબા વખતના મનારથ હાય તે પૂરા કરી લેવા અત્યારે સ્વાધીન સાનેરી તકના લાભ લઇ લેવા જરૂરના છે, જેમને અનેક ભાઇ-બહેનેાના સમુદાય ( સંઘ ) સાથે સંઘપતિ થઈને તી યાત્રાને લડાવા લેવા ઇચ્છા હાય તેમને માટે પણ અત્યારની સ્વાધીન તક સાનેરી લેખાય. જેએ છૂટાછવાયા પૈસા અનેરા તીર્થાટનમાં ખર્ચ કરતા હાય તેમણે તે ખર્ચ આ સ્વાધીન તકના લાભ જાતે લેવામાં અને અન્ય સાધમી ભાઇ-બહેનેાને આપવામાં કરવા વધારે સલાહકારક છે. ઋતુ અનુકૂળ હાવાથી યાત્રાળુએને છરી' પાળીને સંઘ સાથે આવવામાં કે તેટલેા વધારે સમય તીરાજની છાયામાં રહી જાતે ૯૯ યાત્રાને લાભ લેવામાં તેમ જ તેવી ઇચ્છા અભિલાષા રાખનારા સામાન્ય સ્થિતિના ભાઇ-બહેનેાને ચેાગ્ય આશ્રય આપીને ૯૯ યાત્રાના લાભ લેવામાં મદદગાર થવામાં તન, મન, ધનના ઉપયાગ કરવા ઉપર્યુક્ત છે. શરીરની અશક્તિને લીધે જેએ નવાણુ યાત્રા કરી ન શકે તેઓ ઇચ્છાનુસારે તીની શીતળ છાયામાં અને તેટલેા વખત રહી તપ, જપ, વ્રત, નિયમાનું પરિપાલન કરતા રહી શકે છે; તેમ જ પેાતાના બીજા સાધમી ભાઇ-બહેનેાની બની શકે તેટલી સેવાભક્તિ પણ કરી શકે છે. વળી પ્રસંગે પ્રસંગે સંત-સુસાધુજનાની સેવા-ભક્તિના પણ લાભ ઉઠાવી શકે છે અને તેમના પવિત્ર સમાગમ કરી, ધર્મોપદેશ સાંભળી, સટ્ઠી, યથાયેાગ્ય આદર કરી તેની સાકતા કરી શકે છે. જંગમ તીરૂપ સુસાધુજનાના સમાગમ Page #215 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૪ ] શ્રી કપૂરવિજયજી આવા પવિત્ર તીર્થે સુખે મળી શકે છે તેથી તેના લાભ દરેક આત્માથી ભાઇ બહેનાએ અવશ્ય લેવા ઘટે છે. વિધિરસિક સજ્રનાએ યાત્રાવિધિ જાણવા અને તેને ચેાગ્ય આદર કરવા જરૂર લક્ષ્ય રાખવું ઘટે છે. ભાવનગર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી કુંવરજીભાઇએ નવાણુ યાત્રાના અનુભવ ’ પ્રસિદ્ધ કરેલ છે તે ખપી જનાએ વાંચી, વિચારી, તેમાંથી સાર તત્ત્વના આદર કરવા ચેાગ્ય છે. તે પુસ્તક શ્રી જૈન ધમ પ્રકાશ’ના ગ્રાહકોને ભેટ મળેલ છે, છતાં ખાસ જેમને જરૂર હાય તે ત્યાંથી કે અમારી પાસેથી મેળવી તેના લાભ લઇ શકે છે. ટુંકાણમાં એટલું જ કહેવાનુ કે તી યાત્રાના ઘેાડા કે વધારે લાભ લેવા ઇચ્છા રાખનારાઓએ હવે પ્રમાદમાં વખત નહીં કાઢતાં, જાતે બને તેટલેા તીર્થ યાત્રાના લાભ લેવા સાથે પેાતાના કુટુંબને તેમ જ બીજા ખપી પણ સામાન્ય સ્થિતિના ભાઇ– અહુનાને આ પવિત્ર તીર્થ યાત્રાને લાભ લેવાદેવામાં તન, મન, ધનથી મદદગાર થવા ચૂકવું નહીં. નહીં તેા ‘લગ્ન વેળા ગઈ ઉદ્યમાં, પછી ઘણા પસ્તાય’ તેના જેવું થવા પામે. બાકી આપણે સહુએ ઉદાર ભાવના જ ભાવવી ઘટે છે, જેના પ્રભાવે લેખાતા દુશ્મનાનું પણ હિત થવા પામે. જુનાગઢનાં ના॰ નવામ સરકારે યાત્રિકા ઉપરના નજીવા કર સદંતર કાઢી નાંખી હજારા યાત્રિકેાની દુવા લીધી તેમ પાલીતાણાના ના॰ ઠાકેાર સાહેબને કરવાની સત્બુદ્ધિ સૂઝે. છેવટે શેઠ આ॰ ક॰ સાથે ઘણા લાંબા વખતથી ચાલી આવતી Page #216 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૮૫ ] કડવાશ કાઢી નાંખી, સંતોષકારક સમાધાન કરી, લાખે જેનેની દુવા લેવા સદભાગ્ય જાગે એ અત્યારની વિષમ સ્થિતિમાં ખાસ આતુરતાથી ઈચ્છવા જેવું છે. સહુને સદ્દબુદ્ધિ સૂઝે અને શાસનદેવે સહુનું ભલું કરે. [ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૩૪૧] પવિત્ર તીર્થભૂમિ તરવા માટે જ છે, બૂડવા માટે નથી જ' એવું સ્થિર લક્ષ્ય રાખી, સ્થાવર ને જંગમ ઉભય તીર્થની સેવાભક્તિ વિવેકપૂર્વક કરતા રહેવાની જરૂર. અન્ય સ્થાને કરેલાં પાપ તીર્થસ્થાને છૂટી શકે છે, પણ તીર્થસ્થાને કરેલાં પાપ વાલેપ જેવાં–કેમે ન છૂટે એવાં ચીકણું થઈ જાય છે.” ૧. શત્રુંજય, ગિરનાર પ્રમુખ સ્થાવરતીર્થ અને પ્રભુઆજ્ઞાકારી ચતુર્વિધ સંઘરૂપ જગમતીથ એ ઉભય તીર્થની યાચિત સેવા-ભક્તિ કલ્યાણના અથી ભાઈબહેનેએ કોમળ પરિણામ રાખીને ભવસાગરને પાર પામવા સારુ પ્રસન્નતાથી કરવી જોઈએ. ૨. ભવતારક ઉક્ત ઉભય તીર્થની યથાવિધિ સેવાભક્તિ જાતે કરવી, કરનારને યથાશક્તિ સહાય કરવી અને અન્યમાં સેવારસિકતાદિક ગુણ જોઈ તેનું અનુમોદન અચૂક કરવું; પરંતુ નિંદા કે ઠઠ્ઠામશ્કરી કરી તેની વિરાધના કદાપિ કરવી નહીં. Page #217 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૬ ] શ્રી કપૂરવિજયજી ૩. કઈક ભાગ્યશાળી શ્રીમંતા સઘપતિ થઇ, શ્રી સ`ઘની સેવા-ભક્તિ કરતા કરતા છબ્બી” પાળીને શત્રુજયાદિ તીર્થને સેટી, ઉદાર દિલથી દ્રવ્યના વ્યય કરી, પ્રાપ્ત થયેલ લક્ષ્મીની સાર્થ કતા કરે છે, તેમ સહુથી ખની ન શકે તે પશુ તેવા પવિત્ર પ્રસંગે પે।તાથી બની શકે તેટલી યાત્રિકેાની સેવા તન, મન, વચનથી કરવાનુ તે ચૂકવું નહીં. ૪. ‘વિનય ધનું મૂળ છે; તેનાથી જ સઘળી ગુસપત્તિ પામી શકાય છે.’ એ શાસ્ત્રવચનમાં ઊંડી શ્રદ્ધા રાખનાર ભાઇબહેના તેવા શુભ પ્રસંગે આવતા જતા યાત્રિ કાની ચેાગ્ય સગવડ સાચવ્યા વગર કેમ જ રહે ? તુચ્છ સ્વાર્થને જતા કરી પરમાર્થની ખાતર પ્રાણ પાથરનાર સર્જનાની જ અલિહારી છે, તેમનાથી જ પૃથ્વી રત્નગર્ભા ગણાય છે. ૫. ધમના સમ નહીં સમજનારા મુગ્ધ જના શ્રીમત હાય કે ગરીબ હાય, ભલે તે તીર્થયાત્રા કરવા જતા હોય; પરંતુ તે પવિત્ર તીર્થ યાત્રાની વિધિમયોદા ભાગ્યે જ સાચવી શકે છે. ત્યારે જંગમ તીર્થં રૂપ જ્ઞાની સાધુ–સતના સમાગમ કરી, ધર્મના મર્મ સમજનારા સુજ્ઞ જના ગમે તેવા શ્રીમંત હાય કે ગરીબ હાય પણ તીર્થ સેવાનું રહસ્ય જાણતા હાઈ, તે તેવા પવિત્ર પ્રસંગે પ્રમાદ તજી, વિધિમર્યાદા સાચવી, ખરા લાભ મેળવી શકે છે. ૬. સુજ્ઞ જના તી યાત્રા પ્રસંગે સતસેવાના દુ ભ લાભ લેવા ચૂકતા નથી ત્યારે મુગ્ધ જના તેની આછી દરકાર કરે છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૮૭ ] ૭. સુજ્ઞ જેને ડગલે ને પગલે દયા-અહિંસાને આગળ કરીને જ દરેક કામ જયણાયુક્ત કરવા લક્ષ્ય રાખે છે; જ્યારે મુગ્ધ જને તેની ઓછી જ દરકાર રાખે છે અને જયણારહિત મરજીમાં આવે તેમ કરતા રહે છે. તેથી પ્રમાણમાં તેઓ અ૯પ લાભ પામી શકે છે. ૮. શ્રી સંઘ સાથે તીર્થને ભેટવા આવતાં જ માર્ગમાં જ્યારે છ“પીપાળવાનો આગ્રહ રાખવામાં આવે છે ત્યારે પવિત્ર તીર્થને પ્રગટ ભેટો થયા પછી પણ જ્યાં સુધી તીર્થયાત્રાને લાભ લેવાનું બની શકે ત્યાં સુધી ભક્ત જનેએ ઉક્ત છ“પી” પાળવા હમેશાં તત્પર રહેવું જોઈએ. ૯. આપણું હિત સાચવવા સાથે અન્ય ખપી ભાઈબહેનોને હિતમાર્ગ પ્રેમપૂર્વક સમજાવવાને યથાયોગ્ય પ્રયત્ન કરે ઉચિત છે. ૧૦. વીતરાગ જેવી–રાગ દ્વેષ, કષાય રહિત નિર્મળ આત્મદશા પ્રાપ્ત કરવા–પ્રગટાવવા નિમિત્તે જ વીતરાગનું શરણ લેવાનું છે–વીતરાગની આજ્ઞાને અનુસરવાનું છે, એથી જ અંતે આપણું શ્રેય થઈ શકવાનું છે; માટે સહુએ સ્વછંદતા તજી સત્ય માગે ચાલવા ખપ કર જોઈએ. ૧૧. નિ:સંગ ને નિર્મોહી એવા સંત-સાધુજનની શુદ્ધ ભાવથી સેવા-ભક્તિ કરી, તેમનું મન ઉત્તમ વિનયગુણથી પ્રસન્ન કરીને તેઓ આપણને લાયક જે હિતમાર્ગ બતાવે તેને ચીવટથી અનુસરવું ઘટે. ૧૨. આપણા સ્વાર્થની ખાતર કેઈને કશી પ્રતિકૂળતા ઉપજાવવી ન જ ઘટે. ૧૩, કેઈનું અચૂક ભલું થતું જ હોય તે આપણે બને તેટલો સ્વાર્થ ત્યાગ પણ કરવું ઘટે. Page #219 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૮] શ્રી કÉરવિજયજી ૧૪. કેવળ દેખાદેખી કરવા કરતાં લાભાલાભને વિચાર કરીને જ પ્રવૃત્તિ કરવી ઘટે. ૧૫. સદ્ગણીને દેખી પ્રમોદ લાવી પ્રશંસા કરવાથી આત્મલાભ થાય છે ૧૬. કોઈને ધર્મ પમાડ ને ધર્મમાં સ્થિર કરે તે ભાવ અનુકંપા કહેવાય છે. ૧૭. સંત-સાધુજને સાક્ષાત્ કલ્પવૃક્ષની જેવા આશ્રિતજનેને શીતળતા ઉપજાવનાર અને ઈષ્ટ ફળદાતા થાય છે. ૧૮. એવા સાધુજનેરૂપ કલ્પવૃક્ષને જે આશ્રય લે છે તે અવશ્ય આત્મહિત કરી શકે છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૪ર૪. ] શ્રી નેમિચરિત્રાતર્ગત પાંડવાદિકને નિવણ સંબંધ. શ્રી કૃષ્ણના અવસાન પછી ખિન્ન ચિત્તવાળા તેના બંધુ શ્રી બળભદ્ર પિતાના પૂર્વ સારથી સિદ્ધાર્થ દેવની સમજાવટથી શ્રી નેમિશિષ્ય પાસે દીક્ષા ગ્રહણ કરી, તીવ્ર તપનું આસેવન કરી, તુંગિક ગિરિના શિખર પર ઘણે કાળ સ્થિત થઈ, સંયમનું આરાધન કરી અંતે કાળ કરી બ્રહ્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ભગવાન નેમીશ્વર પ્રભુ સ્વનિર્વાણ સમય નજીક જાણી શ્રી ગિરનાર ગિરિ ઉપર પધાર્યા. ત્યાં દેવકૃત સમવસરણમાં બિરાજી અંતિમ ધર્મદેશના દીધી. Page #220 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૮૯ ] પછી પ્રભુ પ૩૬ મુનિઓ સાથે દેઢ માસનું પાપગમન અનશન કરી અષાઢ શુદિ અષ્ટમીના દિવસે શૈલેશીકરણમાં આરૂઢ થઈ સંધ્યા સમયે નિર્વાણ પામ્યા. શાંબપ્રદ્યુમ્નાદિક કૃષ્ણના પુત્ર, કૃષ્ણની આઠ પટ્ટરાણીઓ, ભગવંતના ભાઈ પ્રમુખ બીજા ઘણા સાધુઓ તથા રાજીમતી પ્રમુખ સાધ્વીઓ પણ પરમપદ-એક્ષપદને પામ્યા. | શ્રી નમિનાથના નિર્વાણથી પાંચ લાખ વર્ષો વ્યતીત થયા ત્યારે બાવીશમા શ્રી નેમિનાથ પ્રભુનું નિવણ થયું. | શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી ચોર્યાશી હજાર વર્ષો વીત્યા બાદ વશમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુનું નિર્વાણુ થયું. જે વખતે શ્રી નેમિપ્રભુ નિર્વાણ પામ્યા ત્યારે પ્રબળ વૈરાગ્યને દીક્ષા ગ્રહણ કરી પૃથ્વીતળને પાવન કરતાં પાંચે પાંડે અનુક્રમે હસ્તીક૯પપુર( પ્રાય: હાથસણું)માં પધાર્યા હતા. આ સ્થાનથી ગિરનાર ગિરિ બારયેાજન થાય છે, જેથી “પ્રભાતકાળે શ્રી નેમિપ્રભુને વંદન કર્યા પછી આપણે માસિક તપનું પારણું કરશું” એમ પરસ્પર પ્રીતિથી વદતા હતા એવામાં લેકના મુખથી નેમિપ્રભુનું નિર્વાણ સાંભળી તે પાંચે પાંડે અત્યંત શકાતુર થયા છતાં મહારાગ્ય દશાને પામી શ્રી વિમળાચળે પધાર્યા અને ત્યાં એક માસના અનશનપૂર્વક કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા અને દ્રૌપદી દીક્ષા લઈ બ્રહ્મદેવલેકે ગઈ. [ જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૨૪૦. ] Page #221 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૦ ] શ્રી કપૂરવિજયજી સદુપદેશ સાર, ૧. વેતાંબર, દિગંબર, બુદ્ધ અથવા કઈ પણ સમભાવ ભાવિતાત્મા જ નિઃસંશય મેક્ષ પામશે-મોક્ષાધિકારી થશે. સમભાવ વિના મોક્ષ નથી. ૨. અષ્ટાદશ-અઢાર દોષ રહિત દેવ, નિપુણ દયાયુક્ત ધર્મ અને આરંભ–પરિગ્રહ રહિત બ્રહ્મચારી ગુરુ જીવને તારે છે. ૩. અજ્ઞાન, ક્રોધ, મદ, માન, ભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શેક, અસત્ય, ચેરી, મત્સર, ભય, પ્રાણીવધ, પ્રેમકીડા, સ્ત્રીપ્રસંગ અને હાસ્ય-એ અઢાર દૂષણ છે. અન્યત્ર અન્ય રીતે પણ અઢાર દૂષણ કહ્યાં છે. ઉક્ત સર્વ દૂષણ રહિત જ દેવાધિદેવ હોય છે. તેમને અમારે નમસ્કાર થાઓ. ૪. સર્વ નદીઓ જેમ સમુદ્રને મળે છે તેમ સર્વે ધર્મો-દર્શનો પવિત્ર અહિસાને મળે છે–સ્વીકારે છે. પવિત્ર દયાવડે જ ધર્મ ગણાય છે. જ્યાં પવિત્ર દયા જ નથી ત્યાં ધર્મ પણ નથી–હોઈ શકે જ નહિ. પ. પોતાના શરીરની પણ સ્પૃહા-મમતા રહિત, બાહ્યાંતર પરિગ્રહથી મૂકાયેલા, માત્ર ચારિત્રરક્ષાથે ધર્મોપકરણને ધારણ કરતા, પચે ઇન્દ્રિયને દમનારા, જિનેન્દ્ર સિદ્ધાંત-રહસ્યના જાણ અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિના ધારક-પાલક એવા ગુરુમહારાજ જ શરણ કરવા ગ્ય છે. ૬. પાસસ્થા, અવસન્ના, કુશીલિયા, સંસક્તા અને યથાશૃંદા એ પાંચે જિનમતમાં અવંદનિક કહ્યા છે, કેમકે તે સર્વે સત્ય માર્ગથી વિમુખ છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૯૧ ] ૭. પાસત્કાદિક પાંચમાંથી કોઈને વંદન કરનારને કીર્તિ કે નિર્જરાનો લાભ થતો નથી, ફક્ત કાયકલેશ જ થાય છે, અશુભ કર્મ બંધાય છે અને પ્રભુની પવિત્ર આજ્ઞાભંગનું મોટું પાપ લાગે છે. એ સર્વ વિચારવા છે. ૮. જેમ લોઢાની શિલા પિતાને અને તેને વળગેલા પુરુષને પણ પાણીમાં ડૂબાડે છે તેમ આરંભ-પરિગ્રહયુક્ત ગુરુ પણ સ્વપને ભવસાગરમાં ડુબાડે છે. તેવા કુગુરુ પોતે પોતાને તારી શકતા નથી તેમ જ નથી અન્યને તારી શક્તા; તે તો કેવળ ઉભયનું અહિત જ કરે છે. ૯. તેવા ભ્રષ્ટાચારીને વંદના-સ્તુતિ કરનાર તેના પ્રમાદને પિષનાર થાય છે. ૧૦. પૂર્વે કહેલા ૧૮ દેષ રહિત અરિહંત જ મારા ઈષ્ટદેવ, પૂર્વોક્ત ગુણવાળા સુસાધુ જ મારા ગુરુ અને પવિત્ર દયાયુક્ત શ્રી જિનધર્મ જ મારે પ્રમાણ છે, એવા શુભ ભાવને સર્વજ્ઞ ભગવાને “સમકિત ” કહ્યું છે. ૧૧. ઇંદ્રપણું મળવું સુલભ છે, રાજાપણું મળવું સુલભ છે, પરંતુ રત્નચિંતામણિ જેવું દુર્લભ સમકિત સાંપડવું જ મુશ્કેલ છે. ૧૨. સમકિત પામ્યા પછી જે તેને પ્રમાદથી ગુમાવી ન નાંખે, અથવા સમકિત પામ્યા પહેલાં આયુષ્ય બંધાયું ન હોય તો તે સમકિતી જીવ વૈમાનિક દેવનું જ આયુષ્ય બાંધે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૨ ] શ્રી કપૂરવિજયજી ૧૩. એક જણુ લક્ષગમે-લાખ સુવર્ણનું દાન આપે અને એક જણ સમતાભાવે સામાયિક કરે, તે એમાં પહેલા બીજાની હારે આવી શકે નહિ. સમતાભાવે સામાયિક કરવાના લાભ ઘણા જ અધિક છે માટે સમભાવ વિશેષ પ્રકારે સેવવા. સમતાભાવિત સામાયિકવત શ્રાવક શાસ્ત્રમાં સાધુસદશ કહ્યો છે. ૧૪. સામાયિકવå-સામાયિક કરનારે નિંદા અને પ્રશંસામાં, માન અને અપમાન કરનારમાં તથા સ્વજન અને પરજનમાં સમાનભાવ રાખવા જોઇએ. તેવા સંચાગેામાં રાગદ્વેષરૂપ વિષમતા ધારવી જોઇએ નહિ. ૧૫. સામાયિક ગ્રહણ કરીને જે આર્ત્ત, રીદ્ર ધ્યાનયુક્ત થઈ ગૃહકાર્ય ચિંતવે છે તેનું સામાયિક નિષ્ફળ સમજવું; કારણુ કે જીભ ઉપયાગે જ ધર્મ છે. ૧૬. પ્રતિપાદિક ૧૪ ગુણ, ક્ષમાદિક ૧૦ ગુણુ અને ૧૨ ભાવના એ સૂરિ-આચાર્યના ૩૬ ગુણેા છે. બીજા બહુ પ્રકારે ૩૬-૩૬ સૂરિગુણા શાસ્ત્રમાં વર્ણવ્યા છે. ૧૭. રાત્રિèાજનના સર્વથા ત્યાગયુક્ત પાંચ મહાવ્રત અને ષટ્કાય જીવાની રક્ષા, પાંચ ઇંદ્રિયા અને લેાભના નિગ્રહ, ક્ષમા, ભાવવિશુદ્ધિ તથા પ્રતિલેખનાદિક ધર્મ કરણીમાં વિશુદ્ધિ, સચમયેાગ યુક્તતા, અકુશળ મન, વચન, કાયાના સંવર, શીતાદિક પીડાનું સહેવુ અને મરણાંત ઉપસર્ગનું સહેવું એ પ્રકારે ૨૭ ગુણાવડે જે સાધુ વિભૂષિત છે તેને ભક્તિયુક્ત હૃદયે કરી હે જીવ! પ્રણામ કર. Page #224 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૭ ] ૧૮. નીચે પ્રમાણેના ગુણવાળા ધર્મરત્નને યોગ્ય કહ્યા છે – ૧. અક્ષુદ્રતા–પરછિદ્રાવે. ૧૨. ગુણરાગી. ષિતા રહિત. ૧૩. સત્યવાદી–સત્યપ્રિય. ૨. સુંદરાકૃતિ-સુશ્લિષ્ટાવય- ૧૪. ધમ કુટુંબવાળ. વવાન. ૧૫. દીર્ઘદશી. ૩. પ્રકૃત્યા સૈમ્ય-શાંતિકારી. ૧૬. વિશેષજ્ઞ. ૪. લોકપ્રિય. ૧૭. વૃદ્ધાનુગત-વૃદ્ધાનુસારી, ૫. અકૂર. શિષ્ટાનુયાયી. ૬. પાપભીરુ—ભવભી. ૧૮. વિનયવંત–ઉચિત સેવા૭. કપટરહિત. કારી. ૮. દાક્ષિણ્યતાવાળો. ૧૯. કૃતજ્ઞ. ૯ લજાવ્યું. ૨૦. પરોપકારી–પરહિતજ્ઞ. ૧૦. દયાળુ. ૨૧. લબ્ધલક્ષ–સુનિપુણ૧૧. સૌમ્યદષ્ટિ–મધ્યસ્થ. સાવધાન. ઉપરોક્ત એકવીશ ગુણ યુક્ત આત્મા ધર્મરત્નનો સંપૂર્ણ અધિકારી છે, તેમાંનાં અર્ધ ગુણયુક્ત એટલે લગભગ ૧૦-દશ ઉપરાંત ગુણવાળો પણ ધર્મને યેગ્ય જ કહ્યો છે એમ સમજી તાત્વિક ધર્મના અથી જનોએ ઉક્ત ગુણેને જ પ્રથમ ખપ–અભ્યાસ કરે ઉપયુક્ત છે. આ વાત લક્ષ બહાર રહેવી જોઈએ નહિ. ૧૯. આ સબોધ-સત્ય-નિર્મળ બોધ આસ-આગમ દ્વારા જ થઈ શકે છે. સર્વજ્ઞના વિરહવાળા આ દુષમકાળમાં આવા ૧૩ Page #225 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૪ ] શ્રી કપૂરવિજયજી આસ-આગમ જ આધારભૂત-પ્રમાણભૂત છે. આવા આપ્તઆગમ વિના આવા વિષમકાળમાં જીવાના શા હાલ થાત? ૨૦. આગમને આદરતા એવા આત્મહિતેષી જનાએ તીથ કર, ગુરુ અને ધર્મ તે સર્વે...નું મહુમાન કર્યું જ જાણવુ, કેમકે આગમ તીર્થંકરપ્રણીત જ છે અને તે પ્રભુની પવિત્ર આજ્ઞારૂપ જ હાવાથી તેને આદર કરનાર શ્રી તીર્થંકરના જ આદર કરે છે એમ નિવિવાદ સિદ્ધ થાય છે. ૨૧. સુખશીળ, સ્વચ્છંદચારી અને મેાક્ષમાના વેરી એવા આજ્ઞાભ્રષ્ટ કે જે બહુજનાથી સેવાતા હાય અથવા જેમાં ઘણાં મનુષ્યેા હેાય તેા પણ તેને સંઘ ન કહેવા, અવે સંઘ હાય નહિ, ૨૨. એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા પણ જો આજ્ઞાયુક્ત હાય તા તે જ સંઘ કહેવાય; બાકીના આજ્ઞાભ્રષ્ટ કેવળ હાડકાંનેા ઢગલે જ છે. ૨૩. નિર્મળજ્ઞાનવડે પ્રધાન, સમકિત અને ચારિત્ર ગુણયુક્ત અને તીર્થંકરને પણ પૂજવા–નમન કરવા ચેાગ્ય એવા પવિત્ર આજ્ઞાપાલક શ્રીસંઘ કહેવાય છે. ૨૪. જેવુ. ફ્રાાં-ફાતરાંને ખાંડવુ, જેવું મડાં-મડદાંને શણગારવું અને શૂન્ય અરણ્ય-જંગલમાં જઇને રાવુ નિષ્ફળ છે તેવુ. આમ-આગમની આજ્ઞા રહિત અનુષ્ઠાન કરવું નિષ્ફળ સમજી લેવું. ૨૫. આજ્ઞાપૂર્ણાંકનું તપ, આજ્ઞાપૂર્ણાંકના સ*યમ, તેમ જ Page #226 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૫ ] આજ્ઞા મુજબનું કરેલું દાન સફળ થાય છે. આજ્ઞારહિત કરેલું કેઈપણ ધર્મકાર્ય પરાળના સમૂહ જેવું અસાર સમજવું. ૨૬. આજ્ઞાખંડન કરનાર કદાચ મહાવિભૂતિ-ઘણું સામગ્રી પૂર્વક-ત્રિકાળ પ્રભુને પૂજતો હોય તો પણ તે સર્વે તેને નિષ્ફળ થાય છે. આજ્ઞા-આરાધકનું જ સર્વ સફળ થાય છે. ર૭. રાજાની આજ્ઞાને લેપનાર જગતમાં એક વખત નિગ્રહ-શિક્ષા પામે છે અને સર્વજ્ઞની આજ્ઞા લેપનારને તે અનંત વાર જન્મમરણરૂપ શિક્ષા મળે છે. ૨૮. જેમ નિયમસર કરેલું ભેજન જીવાડે છે અને નિયમરહિત કરેલું ભેજન મારે છે, તેમ વિધિપૂર્વક-આજ્ઞા સહિત કરેલ ધર્મ મોક્ષસુખ આપે છે અને અવિધિથી-આજ્ઞાવિરુદ્ધ કરેલ ધર્મ સંસાર ( જન્મમરણ ) ફળ આપે છે, એમ સમજી અવિધિ દેષ તજી વિધિપૂર્વક જ ધર્મ આરાધવા તત્પર રહેવું. જેમ બને તેમ જલદી અવિધિ દેષ સમજી તેને તજવા ખપ કરો. ૨૯. મેરુ અને સરસવમાં જેટલું અંતર છે તેટલું અંતર દ્રવ્યસ્તવ અને ભાવસ્તવમાં છે. ૩૦. દ્રવ્યસ્તવને આરાધી વધારેમાં વધારે બારમા અમૃત દેવલોક સુધી જઈ શકે છે અને ભાવસ્તવથી તે કાચી બે ઘડીમાં મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. ૩૧. શ્રાવક–ગૃહસ્થાશ્રમને ધર્મ દ્રવ્યસ્તવ-અણુવ્રતાદિદ્રવ્યપૂજાદિ રૂપ સમજો અને નિગ્રંથ-અનગારનો મહાગ્રતા Page #227 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૬ ] શ્રી કર્ખરવિજયજી દિક ધર્મ ભાવસ્તવ રૂપ જાણો. પ્રથમ દ્રવ્યસ્તવ–ધર્મ સપાધિક-ઉપાધિવાળે છે અને બીજો ભાવરૂવરૂપ–ધર્મ નિપાધિક છે, તેથી તે ધર્મ શુલધ્યાન માટે વધારે અનુકૂળ છે. ૩૨. જે ગચ્છમાં સાધુઓ આચારભ્રષ્ટ થઈ કયવિક્રય કરે છે તે ગચ્છને હે ગુણસાગર ! તું વિષની પેઠે દૂર પરિહર. ૩૩. જે ગચ્છમાં સાધ્વીનાં આણું આપેલાં વસ્ત્ર પાત્રાદિ વિવિધ ઉપકરણ વાપરવામાં આવે છે તે હે ગુણાકર ! ગચ્છ જ શાને? ૩૪. જે ગચ્છમાં કારણગે પરાયા પણ ઘડેલા કે અણઘડેલા સેનાને સાધુઓ હાથ વડે પણ છિપતા–અડકતા નથી તેને જ અમે ગછ કહીએ છીએ. સદાચારશૂન્ય ગચ્છને ગ૭ કહે યોગ્ય જ નથી. ૩૫. જેટલું પુણ્ય બ્રહ્મવ્રતધારીને સંભવે છે તેટલું પુણ્ય કઈ કેટીગમે કરોડોનું સુવર્ણ દાન આપે, અથવા તો કોઈ કનકનું જિનભવન કરાવે તેને સંભવતું નથી. - ૩૬. શીલ જ કુળનું આભૂષણ છે, શીલ જ ઉત્તમ રૂપ છે, શીલ જ ખરું પાંડિત્ય છે અને શીલ જ અનુપમ ધર્મ છે; કેમકે તે જ ઉભય લેકમાં સુખના હેતુરૂપ થાય છે. ૩૭. વ્યાધિ–રોગ આવે તે સારે, મૃત્યુ-મરણ આવે તે સારું, નિર્ધનતા–ગરીબાઈ આવે તે સારી તથા વનવાસ–જંગલમાં ભમવાનું આવે તે સારું, પણ કુમિત્રો-દુર્જન અથવા મૂર્ખ મિત્રો સાથે સમાગમ સારો નહિ. ૩૮. અગીતાર્થ એવા કુશીલને સંગ ત્રિવિધ ત્રિવિધ વસ Page #228 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૭ ] રાવ-દૂરથી તજવા ગ્ય છે, કેમકે તે મોક્ષમાર્ગમાં ચાલનારને વાટપાડુ-રસ્તામાંથી લુંટી લેનારની પેઠે વિઘભૂત છે. ૩૯. આંબાનાં અને લીંબડાનાં મૂળ-જડ એકત્ર મળ્યાં હોય તે સંસર્ગથી બે વિણસી-કડવો થઈ જાય છે, તેમ કુશીલને સંગ પણ તે જ સમજો. ૪૦. ઉત્તમ જનની સોબત શીલ-આચારભ્રષ્ટને પણ સુશીલ બનાવી આપે છે. જુઓ ! મેરુગિરિને લાગેલું તૃણ–ઘાસ પણ શું સુવર્ણતાને નથી પામતું? સદાચારી સજનોની સંગતિની એ જ બલિહારી છે. ૪૧. અગ્નિ, વિષ કે કાળો નાગ જીવને એવું નુકસાન કરી નથી શકતાં; જેવું તીવ્ર–આકરું નુકસાન મિથ્યાત્વ કરી શકે છે. મિથ્યાત્વ સમાન કોઈ અહિતકર વસ્તુ નથી. ૪૨. તત્વમાં અતત્વબુદ્ધિ અને અતત્વમાં તત્ત્વબુદ્ધિ રાખવી તે મિથ્યાત્વ છે. ૪૩. વિવિધ કષ્ટ સહન કર્યા છતાં અને આત્માને દમ્યા છતાં આપમતિથી અલ્પમાત્ર પણ આજ્ઞાવિરુદ્ધ વર્તન કરવાથી હે મૂઢ! તું ભવસાગરમાં ડૂબે છે. ૪૪. ભવભીરુ ગીતાર્થ નિગ્રંથ ગુરુ જ ભવ્ય પ્રાણીને અવલંબન કરવા ગ્ય છે. ૪૫. તેમના અનુગ્રહથી ક્ષણવારમાં મિથ્યાત્વને ક્ષય થતાં જ સમકિત પ્રગટે છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૮ ] શ્રી કપૂરવિજયજી ૪૬. અપૂર્વ ચિંતામણિ સદશ સમતિ પામ્યાથી પ્રાણીને ભક્ષ્યાભઢ્ય, પેથાપેય, ઉચિતાનુચિત, હિતાહિત, ગુણદોષ તેમ જ હે પાદેયને વિવેક પ્રાપ્ત થાય છે. તેથી ગુણ-ગુણી તરફ સહજ પ્રેમભાવ પ્રગટે છે. તેમને પ્રસંગ મળતાં જ અત્યંત પ્રેમપૂર્વક વિનય સાચવે છે. તેમને સત્કાર-સન્માન–શૈરવ કરવા પિતાથી બનતું કરે છે. તે પણ પિતાના કલ્યાણ અર્થે જ કરે છે, કરંજન અર્થે કરતો નથી. ક્રિયારુચિ હાઈ યથાશકિત નમ્રપણે–આડંબર રહિત પિતાને ઉચિત કિયા કરવા તત્પર રહે છે. ૪૭. ત્રસ અને સ્થાવર જીવની રક્ષા થાય તેવી જયણા ધર્મની જનેતા-માતા છે, ધર્મની રક્ષિકા છે, ધર્મની વૃદ્ધિ કરનારી છે, યાવત્ એકાંત સુખદાયી જયણા જ છે એમ સમજી સુખના અથી શાણા સજાએ ચાલતાં, ઊઠતાં, બેસતાં, સૂતાં, ખાતાં, પીતાં અને બેલતાં કે એવી કંઈ પણ ક્રિયા કરતાં બીજા નિરપરાધી જીવોના જાન જોખમમાં ન આવે તેમ જણાથી વર્તવું. સુખના અથી જનોએ કઈ જીવને કઈ રીતે કદાપિ પણ દુભવવા નહિ. ૪૮. કોધ, માન, માયા અને લેભ એ ચારે કષાય સંસારની વૃદ્ધિ કરાવે છે. એક મુહૂર્ત માત્ર કષાય કરનારા કોડ પૂર્વ સુધીના ચારિત્રના ફળને જીવ હારી જાય છે, એમ સમજી શાણા માણસે કષાયને આધીન ન થવું યુક્ત છે. ૪૯. ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રાઈને નાશ કરે છે અને લેભ સર્વને નાશ કરે છે; એમ સમજીને ક્રોધાદિ કષાયને વશ થવું નહિ Page #230 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : L[ ૧૯૯ ] ૫૦. ક્ષમાવડે કેધને જય કરે, નમ્રતાવડે માનને જય કરે, સરલતાવડે માયાને જય કરે અને સંતોષવડે લેભને જય કરો. તે ચારને જીત્યા પછી થતું સુખ, તે જેણે તેમને જીત્યા છે તે જ જાણે છે. ૫૧. સર્વ સુખનું મૂળ ક્ષમા છે અને ધર્મનું મૂળ પણ ઉત્તમ પ્રકારની ક્ષમા જ છે. ક્ષમા જ મહાવિદ્યાની પેઠે સર્વ દુરિત–ઉપદ્રવને હરી લે છે. એવી રીતે વિનય, નમ્રતા, સરલતા અને સંતોષજન્ય ઉત્તમ સુખને વિચાર કરી લે. પર. સાધુ થઈને એક ઘરનો સંબંધ છેડી પાછો તે જ સંબંધ-પ્રતિબંધ અન્ય સ્થાને જોડે છે-કરે છે, મમતા–પરિગ્રહ માંડે છે તેને શાસ્ત્રકાર પાપ-શ્રમણ કહી બેલાવે છે. પ૩. જે સાધુ-શ્રમણ કારણ વગર દૂધ, દહીં, ઘી, ગેળ વગેરે વિગ વાપરે-વારંવાર ખાય તેને પાપશ્રમણ કહ્યું છે. પુણજરૂરી કારણે ગુરુને પૂછીને જરૂર પૂરતી વાપરે તેની વાત ન્યારી છે. ૫૪. સાધુ થઈ છતી શક્તિએ જ્ઞાન-ધ્યાન, તપ–જપ ન કરે તેને પણ પાપભ્રમણ કહે છે. ૫૫. મદ્ય (મદિરા વિગેરે કેફી ચીજ ) વિષય, કષાય, નિદ્રા અને વિકથા આ પાંચ પ્રમાદ જીવને સંસારમાં પાડે છે–૨ખડાવે છે–રઝળાવે છે. જન્મમરણનાં બંધનથી મુક્ત થવા દેતા નથી. પ૬. જ્યારે ચાદપૂર્વધરે પણ પ્રમાદવશ પડવાથી નિદ આદિનાં અનંતા દુઃખે પામે છે, તો તે મૂઢ આત્મન્ ! પાંચે પ્રમાદમાં Page #231 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૦ ] શ્રી કપૂરવિજયજી રચીપચી રહેતાં તારા શા હાલ થશે ? તે વિચાર અને વિચારી તારી અનાદિની મહામેાટી ભૂલ સુધારવા કઇપણ પ્રયત્ન કર. પ૭. શુભ કરણી વિનાનું એકલું જ્ઞાન નકામુ છે, અને ખરી સમજ વિનાની કેવળ ક્રિયા પણ નકામી છે. ઉભય મળવાથી કામનુ છે. વનમાં ગયેલા આંધળા અને પાંગળાં જેમ પરસ્પર સહાય આપવાથી ક્ષેમકુશળ સ્વનગર આવી શકે છે તેમ સમ્યગ્ જ્ઞાન અને ક્રિયાને વિવેકથી સાથે સેવનાર જ સ્વ ઇ-મેાક્ષ સાધી શકે છે. ૫૮. આચારભ્રષ્ટ એવાનું બહુ ભણ્યું પણું શા કામનું ? આંધળાની આગળ લાખા, ક્રેટા પણ દીવા કર્યાં શું કામના ? તેવું જ આચારભ્રષ્ટનુ જ્ઞાન કેવળ નિરુપયેાગી છે, એમ સમજી જ્ઞાનને સાર્થક કરવા સદા સદાચારી થવુ. ૫૯. થાડું પણ પ્રાપ્ત થયેલું જ્ઞાન સદાચરણવતનું સાક થાય છે. સદાચરણુવડે જ જ્ઞાનની સાર્થકતા સમજવાની છે. સદાચરણ વિનાનું જ્ઞાન નિરર્થક થાય છે. જેમ ગધેડા ઉપર ચંદનનેા ભાર ભર્યો હાય તા તે ભાર માત્રના જ ભાગી–ઉપાડવાવાળા થાય છે, તેને ચંદનની શીતળતા કે સુગ ંધ મળતી નથી. તેમજ સદાચરણ રહિતનું જ્ઞાન કેવળ બેાજારૂપ હાવાથી તે સદાચરણ વિના સદ્દગૃતિ-સ્વર્ગ–અપવર્ગ ને ભાગી થઇ શકતા નથી. જેમ કડછેા ગમે તેટલી વાર દૂધપાકમાં ફ્રે પણ તેને તેના સ્વાદ મળતા નથી, પણ જો એક બિંદુમાત્ર જીભ ઉપર યત્નથી મૂકવામાં આવે તેા તત્કાળ તેના ખરા સ્વાદ મળી શકે છે, તેવી જ રીતે મિથ્યાજ્ઞાન ને સમ્યજ્ઞાન આશ્રી સમજવું. તત્ત્વશ્રદ્ધા-વિવેક વિનાના ઘણા જ્ઞાનથી પશુ નહિં સિદ્ધ થયેલાના Page #232 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૦૧ ] તેમજ કેવળ એક જ પદ જેટલા સભ્યજ્ઞાનથી સિદ્ધિગતિ પામેલાના સેંકડે દાખલા પવિત્ર શાસ્ત્રોમાંથી મળી આવે છે, એમ સમજી મહામુશીબતે મળેલી આ અમૂલ્ય માનવદેહાદિક સામગ્રીની સફળતા કરવા અને તેમ કરવા જતાં પડતા પ્રતિબંધને દૂર કરવા માટે પિતાથી બને તેટલા પ્રયત્ન કરવો જરૂર છે. તે જ ખરું શાર્ય છે. તે જ ખરો પુરુષાર્થ છે કે જે વડે અનંત ભવભ્રમણરૂપ મહા આપત્તિ સહજ એક જ ભવના અ૯પમાત્ર પ્રયાસથી તરી શકાય. આ અપ આયુષ્યવાળાં મનુષ્યદેહમાંથી બનતી ત્વરાથી સાર કાઢી લેવાય તો તે “કુંડામાંથી રત્ન કાઢવા” જેવું જ સહજ-અ૫ શ્રમસાધ્ય છે, પરંતુ પાપી પ્રમાદને પરાધીન થયેલા પામર પ્રાણીને તે તે પરમ દુર્લભ જ છે. પાછી તેવી માનવદેહાદિકની સામગ્રી સાંપડવી–પામવી બહુ મુશ્કેલ છે. આવા જીના બંને ભવ બગડે છે. તે બાપડા બાંધી મુઠીએ આવ્યા છતાં ખાલી હાથે પાછા જાય છે, યાવત્ જન્મમરણના અનંત દુઃખના ભાગી થાય છે, જે દુઃખને પરાધીનપણે તેમને અવશ્ય સહન કરવું જ પડે છે. અત્ર તો સ્વાધીનપણે અપમાત્ર દુઃખ સહન કરી ધર્મસાધન સુખે સુખે થઈ શકે તેમ છે; છતાં સુખશીલ થઈ પરમાર્થ સાધનમાં પરાભુખ રહી કેવળ ક્ષણિક સુખની ખાતર અનંત ભાવી દુઃખને સ્વીકારે છે. આ તે કેવું શાણપણું ! ચિંતામણિ રત્ન જેવી દુર્લભ પણ સહેજે મળેલી સામગ્રી હારી જઈ, બાપડા પાછળથી બહુ જ શેચે છે, છતાં પછી કંઈપણ વળતું નથી તેવા છો બાપડા મહાર્ણ મનુષ્યજન્મ પામ્યા છતાં નહિ પામ્યા બરાબર છે. ૬૦. મહાવ્રતને દ્રવ્ય અને ભાવથી પાળતાં પ્રાણુ પરમ શ્રેય-કલ્યાણ પ્રાપ્ત કરે છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] શ્રી કપૂરવિજયજી ૬૧. પાંચ મહાવ્રતમાં “અહિંસા” મુખ્ય છે, શેષ ચારે તેની રક્ષા માટે છે. ૬૨. સ્વસ્વરૂપ યથાર્થ ઓળખી, સર્વ જીવને સમાન લેખી કઈ જીવને મન, વચન કે કાયાથી કઈ પ્રકારે કિલામણા પોતે કરે નહિ, કરાવે નહિ અને કરનારને રૂડા જાણે નહિ તો જ પ્રથમ મહાવ્રત યથાર્થ પળી શકે છે. ૬૩. ખડ્ઝની ધારા ઉપર નાચવા કરતાં પણ પ્રથમ મહાવ્રત યથાર્થ પાળવું કઠણ છે. ૬૪. એવી જ પવિત્ર નિષ્ઠાથી શેષ મહાવ્રતો યથાર્થ પાળી શકાય છે. ૬૫. પવિત્ર પાંચ મહાવ્રત ઉપરાંત રાત્રિભોજન સર્વથા તજવું આવશ્યક છે. ૬૬. રાગદ્વેષને સર્વથા જીતવાના પવિત્ર ઉદ્દેશથી ઉક્ત મહાવ્રતાદિકનું સેવન કરવા શ્રી સર્વજ્ઞ–વીતરાગે ઉપદિયું છે, અને પોતે પણ પ્રથમથી જ તેવા પવિત્ર ઉદ્દેશથી સદવર્તનમહાવ્રતાદિનું સેવન કરેલું છે. ૬૭. તેવા પરોપકારનિષ્ટ પરમાત્માની પવિત્ર આજ્ઞાનું યથાશક્તિ પ્રમાદ રહિત પાલન કરવું એ દરેક સાધુ, દરેક સાધ્વી, દરેક શ્રાવક અને દરેક શ્રાવિકાનું ખાસ કર્તવ્ય છે. અરે ! સારી આલમને આવા પરમાત્મા પ્રભુની પવિત્ર આજ્ઞા હિતકર છે. ૬૮. પરમાત્માની આજ્ઞા સ્યાદ્વાદરૂપ છે. ઉત્સર્ગ અને અપવાદ, નિશ્ચય અને વ્યવહારરૂપે મનાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર તે પ્રવર્તે છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ લેખ સગ્રહ : ૩ : [ ૨૦૩ ] ૬૯. ઉત્સર્ગાદિક સર્વના મુખ્ય ઉદ્દેશ માક્ષ જ સાધવાના હેાય છે. ૭૦. વ્યાદિક અનુકૂળ સામગ્રીયેાગે ઉત્સર્ગ -વિધિવિહિત માર્ગ સેવાય છે; પરંતુ તે જ દ્રવ્યાક્રિક પ્રતિકૂળ સામગ્રીયેાગે અપવાદ–નિષિદ્ધ મા સેવાય છે. શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આત્મધર્મ પ્રગટ થાય તે નિશ્ચય ધર્મ કહેવાય છે, અને તેટલા જ માટે દાન, શીલ, તપ અને ભાવના અથવા ઉત્સર્ગ યા અપવાદ, યથાવસર, ગૃહસ્થ કે સાધુ તરીકે સ્વ- અધિકાર મુજબ જે આદરવામાં આવે તે વ્યવહાર કહેવાય છે. વ્યવહાર સાધનરૂપ છે અને નિશ્ચય તેનું સાધ્ય છે, અથવા સાધ્યદ્રષ્ટિથી સર્વે સાધનરૂપ હાવાથી અંતે તે મેાક્ષફળ અપે છે; માટે જ સત્ર શ્રી સર્વજ્ઞ આજ્ઞા જ પ્રમાણ છે. ૭૧. કદાગ્રહથી શ્રી સર્વજ્ઞઆજ્ઞા-ખંડનકારીની સર્વ કરણી નિષ્ફળ પ્રાય છે. ૭૨. ધર્મકરણી સ્વસ્વ અધિકાર મુજખ નિર્દે ભપણે જ કરવી ઉચિત છે. ૭૩. ધર્મકરણી કરી ફુલાઈ જનાર યા પરનિંદા કરનાર પેાતાનાં સુકૃતના લાપ કરી નાંખે છે, માટે પૂર્વ પુરુષસંહાની પવિત્ર કરણી સામે દષ્ટિ સ્થાપી રાખી સ્વલઘુતા ભાવવી. આપઅડાઇ શમાવવાના એ જ ઉત્તમ ઉપાય છે. ૭૪. કહેણી પ્રમાણે રહેણી રાખવી એ જ જીવનની સરળતા છે, કહેવુ કાંઇ અને કરવું કાંઇ એ વક્રતા છે. સજ્જના સરળ હાય છે અને દુના વક્ર-વાંકા હાય છે. ૭૫. દંભ રાખી સુનિવેષ ધારી રાખવા કરતાં નિદ્ ભપણે Page #235 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૪ ] શ્રી કપૂરવિજયજી ગૃહસ્થતા સારી છે, કેમકે દંભ રહિત થાડી પણ ધર્મકરણી લેખે લાગે છે. ૭૬. ૬'ભી સાધુ ધર્મના બહાને લેાકેાને ઠગે છે તેથી તે ૮ ધર્મ ઠગ’ ગણાય છે. ૭૭. મહાવ્રત ધાર્યો પહેલાં તેને અભ્યાસ-પરિચય કરી જાવા સારા છે. ૭૮. કે।ઇપણ મહાવ્રત કે સામાન્ય વ્રત સિહની પેઠે શૂરવીર થઇને સ્વીકારી સિંહની જેમ શૂરવીરપણે પાળવું ઉત્તમેાત્તમ છે. અણીશુદ્ધ-અખંડ પાળવામાં જ ૭૯. લીધેલાં વ્રતને અધિકતા રહેલી છે. ૮૦. મહાવ્રત પાળવાને અશક્ત માણસે પ્રથમ શ્રાવકનાં અણુવ્રત અંગીકાર કરવાં, અથવા તે અણુવ્રતાના પ્રથમ અભ્યાસ પાડવા ઉચિત છે. એકાએક શક્તિને ઉલ્લુથી કામ કરવા જતાં પડી જવાની ધાસ્તી રહે છે, માટે શાસ્ત્રકારે કાંઇપણ વ્રતાદિક લેતાં પહેલાં તેની તુલના કરવી કહી છે. તુલના કર્યા બાદ વ્રત લેવાની હિંમત આવે છે અને તેને યથા નિર્વાહ પણ થઇ શકે છે; માટે ત્રતાકાંક્ષીએ પ્રથમ વ્રતની તુલના કરવા પ્રયત્ન કરવા. ૮૧. મહાવ્રતના અથી શ્રાવકને પ્રથમ શ્રાવકની અગિયાર પડિમા--પ્રતિમા વહેવા શાસ્ત્રકાર ફરમાવે છે. તે પ્રતિમા અનુક્રમે એક માસની, એ માસની, એમ અગિયારમી અગિયાર માસની છે. પ્રથમ તેા પ્રતિમાની પણ તુલના કરાય છે. ૮ર. ( ૧ ) દર્શીન-સમકિત, ( ૨ ) વ્રત, ( ૩ ) સામાયિક, Page #236 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૦૫ ] ( ૪ ) વૈષધ, ( ૫ ) પ્રતિમા–કાર્યાત્સર્ગ, ( ૬ ) બ્રહ્મચર્ય, ( ૭ ) સચિત્તત્યાગ, ( ૮ ) આરભત્યાગ, ( ૯ ) અનુમતિ-આરંભ સંબંધી અનુમતિના ત્યાગ, ( ૧૦ ) પેાતાના નિમિત્ત થયેલા આહારના ત્યાગ, ( ૧૧ ) શ્રમણભૂત ( સાધુની જેમ નિર્દોષ આહારની ગવેષણા, યથાશક્તિ લેાચાદિક વગેરેનું કરવું) વિશેષમાં તે સાધુની પેઠે‘ ધર્મલાભ ' એમ ન કહે, ડિમાધારીને આહાર આપા એમ કહે તેમ જ સ્વજ્ઞાતિવમાં ગેાચરી જાય. આ પ્રમાણે અગિયાર શ્રાવકની પ્રતિમાઓ છે. તેને વિશેષ અધિકાર ગ્રંથાંતરથી જાણવા. ઉત્તરાત્તર પાછળની પ્રતિમા વહેતાં પૂર્વ લી-પહેલી પ્રતિમા સંબધી સર્વ ક્રિયા પાળવી જ જોઇએ. જે મહાનુભાવ શ્રાવકે ઉપર કહેલી સર્વ પ્રતિમાઓ સારી રીતે વહી હાય તેને દીક્ષા-ચારિત્રધર્મ ગ્રહણ કરવા સુલભ થઇ પડે છે. ૮૩. સમિત એ સર્વ વ્રતના પાયા છે અને સર્વ ગુણનુ નિધાન છે. ૮૪. એક-એકડા વિનાના શૂન્યાની જેમ સમકિત વિનાની સર્વ ધર્મકરણી પરમાર્થ ફળ-મેાક્ષફળદાયી થતી નથી. સમકિતપૂર્વકની સર્વ કરણી સળ થાય છે. ૮૫. શમ-કષાયશાંતિ, સ ંવેગ-માક્ષાભિલાષ, નિવેદસ‘સારથી વૈરાગ્ય–ઉદાસીનતા, અનુક’પા-દ્રવ્યભાવથી કરુણા, અને આસ્તિકતા–તત્ત્વશ્રદ્ધા એ પાંચ લક્ષણથી સમકિત એળખાય છે. ૮૬. મનશુદ્ધિ-મનથી શુદ્ધ ધર્માં “ધી વિના બીજા કોઇનુ ધ્યાન કરે નહિ; વચનશુદ્ધિ-શુદ્ધ ધર્મ-ધર્મીની ભક્તિ જ કલ્પવેલી છે, ઇષ્ટ સુખ આપવા તે જ સમર્થ છે, બીજા કશાથી Page #237 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૬ ] શ્રી કપૂરવિજયજી ઇષ્ટ સુખ મળી શકતું જ નથી એમ પ્રગટ બેલે તે; કાયશુદ્ધિ શુદ્ધ ધર્મ—ધી વિના કાઇને કાયાથી પ્રણામ કરે નહિ. આ ત્રણ શુદ્ધિવડે સમકિત શુદ્ધ-નિર્મળ થાય છે. ૮૭. શંકા-વીતરાગ પ્રભુનાં વાક્યમાં સ ંદેહ, કાંક્ષા-કુમતની વાંચ્છા, વિતિગિચ્છા-ધર્મના ફળના સંદેહ, મિથ્યાત્વીની પ્રશસા અને સંસ્તવ-મિથ્યાત્વીના પરિચય–આ પાંચ સમકિતને મલિન કરનાર દૂષણેા છે. ૮૮. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભાક્તા છે, મેાક્ષ છે અને મેાક્ષના પ્રાપ્ત કરવાના ઉપાય પણ છે–એ છ સમક્તિના સ્થાન છે. ૮૯. ઉપર કહેલા ૧૯ ઉપરાંત ચાર પ્રકારે સહણા, ત્રણ લિંગ, દશ પ્રકારે વિનય, આઠ પ્રકારના પ્રભાવક, પાંચ પ્રકારે ભૂષણ, છ પ્રકારે જયણા, છ પ્રકારે આગાર, છ ભાવના મળી સડસડ પ્રકારે સમકિતના મેટલ વિચારવા યેાગ્ય છે. સમકિતના અથી જનાએ “સમકિતના સડસઠ મેલની સય” ના પરમાર્થ વિચારી ઉચિત વિવેક ધારવા ચૂકવું નહિ. સર્વમાં સકિત જ સારભૂત છે, તે વિના બધું ખાટું છે એમ વિચારી પ્રથમ તેની પ્રાપ્તિ માટે જ વિશેષ પ્રયત્ન કરવા-સેવવા ઘટે છે. ૯૦. ઉપરાષ્ત શુદ્ધ-પવિત્ર સમકિત વગેરેની પ્રાપ્તિવાળા સુસાધુ સમીપે શુદ્ધ સામાચારી સાંભળે છે તે શ્રાવક કહેવાય છે. સમ્યગજ્ઞાન વિના વિવેક પ્રગટે નહિ, માટે સમ્યગ્ જ્ઞાનાથે સુસાધુ સમીપે વિનયપૂર્ણાંક ધર્મ સાંભળવે. Page #238 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : મુ ર૦૭ ] ૧. મિથુન સેવન કરનાર મોજૂફમ (બેઇદ્રિય) જીવને હણે છે, એવાં જ્ઞાનીનાં વચનની પ્રયત્નપૂર્વક પ્રતીતિ કરવીમાનવાં. બ્રહ્મચર્ય–શીલ પાળનાર તેટલા જંતુઓને અભય આપનાર નીવડે છે, એ વાત આથી સિદ્ધ થાય છે. ૯૨. સ્ત્રી-પુરુષના મૈથુનથી અસંખ્યાત સંમૂછિમ પંચુંદ્રિય મનુષ્ય જીવે ઉભવે છે, એમ પન્નવણું સૂત્રમાં પરમાત્મા પ્રભુનું પ્રમાણભૂત વચન છે. ૩. સ્ત્રી-પુરુષના મૈથુનથી શુક–વીર્ય અને શાણિત-ધિરના સંગે ઉત્કૃષ્ટ નવ લાખ પ્રમાણ ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્ય જીની ઉત્પત્તિ થાય છે. જેમાંથી પ્રબળ આયુષ્યવાળા ૧–૨– ૩ જીવ બચી જાય છે–રહે છે, શેષ જીવો એવી જાય છે. વિવેકથી બ્રહ્મવત પાલક ઉક્ત સર્વ જીવોને અભયદાતા ઠરે છે. ૯૪. મદ્ય-મદિરા, મધુ–મધ, માંસ અને માખણમાં તેના રંગ જેવા રંગના અસંખ્યાતા જંતુઓ ઉપજે છે–પેદા થાય છે. ૫. અપકવ, પકવ અને રંધાતા એવા માંસમાં સદા સૂફમ જીપત્તિ છે. ૯. આ પ્રમાણે સમજી ઉક્ત ચારે મહા વિગતે અભક્ષ્ય ગણું તજી દેવી ગ્ય છે. તે ઉપરાંત બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયનું સ્વરૂપ સૂક્ષ્મ રીતે સમજવા ગ્ય છે. વ્રતધારી શ્રાવક-શ્રાવિકાએ તે સર્વને ત્યાગ કરવો જ જોઈએ. ૭. જિનશાસનની વૃદ્ધિ કરનારું અને જ્ઞાનદર્શન ગુણને દીપાવનારું એવું દેવદ્રવ્ય (દેવાધિદેવની ભક્તિ અર્થે સમર્પિત કરેલ જંગમ કે સ્થાવર મિલકત) જે શુભાશય વિવેકપૂર્વક Page #239 -------------------------------------------------------------------------- ________________ [ ર૦૮ ] શ્રી કપૂરવિજયજી સાચવે છે તે તીર્થકરનામકર્મ ઉપાર્જન કરે છે. જ્યાં જેમ વાપરવું ઘટે તેમ વાપરતાં તેનું સંરક્ષણ કરવું ઘટે છે. ૯૮. ઉક્ત દેવદ્રવ્યનું ભક્ષણ કરનાર અનંતસંસાર પારભ્રમણ કરે છે. ૯. ઉક્ત દેવદ્રવ્યનું પિતે ભક્ષણ કરે, તેને જાતે લેપ કરે યા કરાવે યા લેપ કરનારની ઉપેક્ષા કરે તે શ્રાવક બુદ્ધિહીન છતે પાપકર્મથી જરૂર લેપાય છે. ૧૦૦. દેવદ્રવ્યને નાશ કરતાં, મુનિની હત્યા કરતાં, શાસનની હેલના કરતાં તથા સાધ્વીના શીલનું ખંડન કરતાં સમક્તિ વૃક્ષના મૂળમાં અગ્નિ મૂકાય છે. ઉપર બતાવેલી ચાર બાબત કરનારનું સમકિત મૂળથી જ બળી જાય છે. ૧૦૧. આ દુષમકાળમાં શ્રી જિનાગમ અને જિનપ્રતિમા ખાસ આધારભૂત છે. ૧૦૨. ઉક્ત જિનપ્રતિમા શાશ્વતી અને અશાશ્વતી એમ બે પ્રકારે શાસ્ત્રમાં કહી છે. રાજપ્રશ્રીય, જીવાભિગમ, ભગવતી, જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ, સ્થાનાંગ વગેરે આગમમાં શાશ્વતી અને જ્ઞાતાસૂત્ર, ક૯પસૂત્ર અને વ્યવહારસૂત્રમાં અશાશ્વતી પ્રાતમાઓને અધિકાર બતાવ્યું છે. પરમાત્મ–પ્રભુની પવિત્ર પ્રતિમાની પૂર્ણ પણે પ્રતીતિ કરી પ્રદપૂર્વક પ્રણિધાન-પ્રણામ કરનારના મિથ્યા પડલ અવશ્ય દૂર થાય છે. પ્રભુના મૂળરૂપની આબેહૂબ પ્રતીતિ કરાવનાર તેમની પ્રતિમા જ છે. ભવ્યજનોએ એ અવશ્ય અવલંબવા-પૂજવા, ધાવવા, નમવા અને સ્તવવા ગ્ય છે. દુર્લભાધીને જ તેની ઉપર દ્વેષ ઉપજે છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૦૯ ] ૧૦૩. કેવળ કઠ્ઠાગ્રહથી ચૈત્ય-પ્રતિમાના દ્વેષી ઉપર પણ દ્વેષ નહિં કરતાં મધ્યસ્થભાવે રહેવુ ચેાગ્ય છે. દ્વેષથી મન્નેનુ ખગડે છે, મધ્યસ્થ રહેતાં આપણું બગડતું નથી, ૧૦૪. શ્રેષ્ઠ-સુગંધી પુષ્પ, ગંધ–ચંદનાદિ, અક્ષત-ચેાખા, પ્રદીપ–દીપક, ફળ, ધૂપ, જળ અને નૈવેદ્ય ઢાકવાવડે શ્રી જિનપૂજા અષ્ટપ્રકારી કહી છે. બીજા પણ પૂજાના બહુ ભેદે શાસ્ત્રમાં કહ્યા છે તે જાણીને વિવેકપૂર્વક આદરવા બુદ્ધિમતાએ ખપ કરવા. ૧૦૫. અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા એવા મુખ્ય ત્રણ પ્રકાર જિનપૂજાના જાણીને અધિકાર મુજબ યથાવિધિ પ્રભુપૂજામાં ભવ્ય પ્રાણીઓએ પ્રયત્ન કરવા. ૧૦૬. ગૃહસ્થને દ્રવ્ય સાથે ભાવપૂજાના અને સાધુઓને કેવળ ભાવપૂજાના અધિકાર છે. ૧૦૭. રાગીને ઔષધની જેમ દ્રવ્યપૂજા આર ભગ્રસ્ત ગૃહસ્થાને ગુણકારી છે. ૧૦૮. દ્રવ્યશૌચ-જળસ્નાનપૂર્વક જ ગૃહસ્થને અંગપૂજાની આમન્યા છે. ૧૦૯. વિધિપૂર્વક પ્રભુપૂજન કરી, સ્થિર ચિત્ત રાખી, ઉચિત અવગ્રહ સાચવી ગૃહસ્થે ચૈત્યવંદન કરવુ. તે પણ ઇરિયાવહીપૂર્વક કરવું યોગ્ય છે. ૧૧૦. શ્રદ્ધાવત એવા શ્રાવક પ્રતિદિન ત્રિકાળ (પ્રભાતે,મધ્યાહ્ને અને સાંજે ) જિનપૂજા યથાવિધિ કરી ચૈત્યવંદન અવશ્ય કરે. ૧૧૧. આખા દિવસમાં થઇને મુનિએ સાત વાર ચૈત્યવંદન કરવાં જોઇએ. ( સવારે ઊઠતાં જ ૧. ‘જગચિંતામણિ, ’ ૨. ૧૪ Page #241 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૦ ] શ્રી કપૂરવિજયજી ' " ‘ વિશાલલેાચન, ’ ૩. જિનમંદિરે, ૪. પચ્ચખ્ખાણુ પારતાં, ૫. આહાર કર્યાં બાદ, ૬. સાંજે પ્રતિક્રમણમાં ‘નમાઽસ્તુ વધુ માનાય ૭. સંસ્થારક વખતે ‘ ચક્કસાય, ’ એ પ્રકારનાં સાત સાધુ આશ્રી સમજવા ) ઉભયકાળ પ્રતિક્રમણ કરનાર ઉત્કૃષ્ટ શ્રાવકને પણુ સાત વાર ( પ્રભાતે ‘ જગચિંતામણિ ’તથા વિશાલલેાચન ’ ત્રણ કાળ ત્રણ પ્રભુપૂજા કરી ત્રણ વાર ચૈત્યવંદન અને સાંજે નમેાડતુ વ માનાય ’ અને ‘ ચઉસાય ’ એ સાત. ) એક વખત પ્રતિક્રમણ કરનારને પાંચ અને ત્રિકાળ પ્રભુપૂજા કરનારને ત્રણ વાર ચૈત્યવદન કરવાનાં છે. આ વિસ્તાર વિધિરસિક માટે કહેલા છે. ( 6 ૧૧૨. દ્રવ્ય-ભાવપૂજા કરવાનેા મૂળ હેતુ જિનરૂપ થવાને છે, એટલે રાગાદિક અતરંગ શત્રુઓને જીતવાના જ છે. એવા લક્ષથી જ જિનપૂજા કરવી જોઇએ. ૧૧૩. દ્રવ્ય-જિનપૂજા સાત પ્રકારની શુદ્ધિ સાચવીને કરવી ચાગ્ય છે. ૧૧૪. અંતરંગ ઉપયોગ વિના શૂન્યપણે દેખાદેખી કરેલી ધર્મકરણીથી એટલા બધા પરમાર્થ સધાતા જ નથી; માટે લક્ષ સુધારવા જરૂર કાળજી રાખવી. ૧૧૫. અંતરંગ ભાવથી લક્ષપૂર્વક અઢાર હજાર મુનિએને વંદન કરતાં કૃષ્ણને કેટલેા બધા લાભ થયા ? શરીરના ખેદ ન ગણ્યા તા તીર્થંકરનામકર્મ અને ક્ષાયિક સમકિત વગેરેના અપૂર્વ લાભ પામ્યા. વળી સાતમી નરકની ત્રીજી નરક થઇ, માટે ભાવપૂર્વક જ શુભ કરણી કરવી. [ . ધ. પ્ર. પુ. ૨૨, પૃ. ૨૦૫–૨૧૭, ] Page #242 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : સપ્તભંગી. કાઇ એક ઘટપટાદિક વસ્તુમાં અવિરાધપણે વિધિનિષેધરૂપે સપ્તભંગી–સાત પ્રકારે વાક્યરચના તેને યથાર્થ રીતે સમજવા માટે થાય છે, તે નીચે પ્રમાણે જાણવી: પ. સ્યાત્ અસ્તિ અવક્તવ્ય, નાસ્તિ અવક્તવ્ય, અસ્તિનાસ્તિ અવક્તવ્ય. ૧. સ્યાત્ અસ્તિ, ૨. નાસ્તિ, ૬. 3. અસ્તિનાસ્તિ, છ. ૪. અવક્તવ્ય, હવે તે દરેક ભંગમાં શે। આશય રહ્યો છે તે વિચારીએ. ,, 29 "" [ ૨૧૧ ] "" ,, ૧. દરેક વસ્તુ પેાતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવવડે અસ્તિ સ્વરૂપ જ છે; તેથી સ્યાત્ અસ્તિ ભંગ પ્રથમ જાણવા. ર. તે જ વસ્તુ પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવવડે નાસ્તિ–સ્વરૂપ જ છે; એટલે સ્થાત્ નાસ્તિ ભાંગેા બીજો જાણવે ૩. એ રીતે દરેક વસ્તુ સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવવડે અસ્તિ સ્વરૂપ અને પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ નાસ્તિ સ્વરૂપ હાવાથી ક્રમસરની અપેક્ષાએ સ્યાત્ અસ્તિ-નાસ્તિ ભાંગેા ત્રીજો જાણવા. ૪. દરેક વસ્તુમાં એ પ્રમાણે અસ્તિ ને નાસ્તિ ઉભય ધર્મ એક સાથે રહેલા છે, તે એક સાથે કહી શકાતા નથી, ક્રમસર જ વચનથી કહી શકાય છે, તેથી તે યુગપત્ અપેક્ષાએ સ્યાત્ અવક્તવ્ય નામના ચાર્થા ભંગ થવા પામે છે. ૫. દરેક વસ્તુ સ્વચતુષ્ટયની અપેક્ષાએ અસ્તિરૂપ છે અને Page #243 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧ર ] શ્રી કપૂરવિજયજી તેમાં એક સાથે રહેલા સ્વપર ચતુષ્ટયની અપેક્ષાએ અસ્તિનાસ્તિ ધર્મ એક સાથે કહી ન શકાય તેથી અવક્તવ્ય છે. એ રીતે સ્થાત્ અસ્તિ અવક્તવ્ય નામને પાંચમે ભાગે થાય છે. ૬. પરચતુષ્ટયની અપેક્ષાએ દરેક વસ્તુ નાસ્તિ સ્વરૂપ છે અને સ્વપરચતુષ્ટયની અપેક્ષાએ તેમાં એક સાથે રહેલા અસ્તિ-નાસ્તિ ધર્મ કમસર જ કહી શકાય છે, એક સાથે કહી શકાતા નથી તેથી અવક્તવ્ય છે; એટલે સ્યાત નાસ્તિ અવક્તવ્ય નામનો છઠ્ઠો ભાગો થાય છે. ૭. દરેક વસ્તુ ક્રમે કરી સ્વપરચતુષ્ટયની અપેક્ષાએ અસ્તિનાસ્તિ ઉભય સ્વરૂપ છે અને યુગપત્ (એક સાથે) સ્વપરચતુષ્ટયની અપેક્ષાએ અવક્તવ્ય છે, તેથી ક્રમે કરી અને યુગપત્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાએ સ્યાત્ અસ્તિનાસ્તિ અવક્તવ્ય નામનો સાતમે ભાગો થાય છે. એ રીતે વિધિ-નિષેધના પક્ષથી સાત ભાંગા થવા પામે છે, એથી વધારે ભાંગા વસ્તુના થવા પામતા નથી. તેમાં શરૂઆતના ત્રણ ભાંગા તે વક્તવ્યના ભેદરૂપ છે, ચોથે ભાંગે અવક્તવ્યને એક ભેદ છે અને છેલ્લા ત્રણ અવક્તવ્યના સંગી ભાંગા છે. એ સાત પ્રકાર વસ્તુના ધર્મસ્વરૂપ છે અને એ સાત ભાંગાઓ વડે વસ્તુનું યથાર્થ જ્ઞાન તથા તેથી અર્થક્રિયારૂપ પ્રવૃત્તિને નિશ્ચય થઈ શકે છે. એમાં સ્યા પદ અનેકાન્તવાચક છે. એક વસ્તુમાં અનેક ધર્મ રહેલા હોવાથી કોઈ એક જ ધર્મ તે વસ્તુમાં એકાન્ત વખાણતાં દેષાપત્તિ આવે તે નિવારવાને Page #244 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૧૩ ] સ્થાત્ શબ્દનો પ્રયોગ દરેક વસ્તુધર્મની આદિમાં કરાય છે, સ્થાત્ યુક્ત વચન પ્રમાણરૂપ અને તે વગરનું એકાન્ત નય વચન અપ્રમાણરૂપ લેખાય છે. આ સંક્ષિપ્ત લેખ છે, તેની ઉપર કઈ સાચા તત્ત્વઅભ્યાસી વિશેષ પ્રકાશ પાડે તે ઈચ્છવા યોગ્ય છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૧૮૬. ] મિથ્યાત્વના અનેક ભેદના મર્મ સમજી મિથ્યાત્વદોષથી બચવાની જરૂર. ૧. પ્રરૂપણું મિથ્યાત્વ-શ્રી જિનેશ્વર દેવે પ્રરૂપેલા માર્ગથી આપમતે અવળી પ્રરૂપણ કરવી તે. ૨. પ્રવર્તન મિથ્યાત્વ-મિથ્યાત્વ વધે એવું આપમતે અવળું પ્રવર્તન કરવું તે. ૩. પરિણામ મિથ્યાત્વ-જિનભાષિત તત્ત્વના અર્થને યથાર્થ નહીં હતાં તેને મન:કપિત અર્થ કરી, તેમાં ખોટો હઠ-કદાગ્રહ ધારી રાખ તે. ૪. પ્રદેશ મિથ્યાત્વ-સત્તાગત રહેલી અનંતાનુબંધી કષાયની ચાર તથા સમતિ-મિશ્ર–મિથ્યાત્વ મેહનીયની ત્રણ, એવં સાત પ્રકૃતિ. એ રીતે મિથ્યાત્વના ચાર પ્રકાર કહ્યા છે. ૫. સશયિક મિથ્યાત્વ-ક્ષપશમની મંદતાને લીધે શાસ્ત્રોક્ત વચનમાં સમજણ નહીં પડવાથી મન સંશયયુક્ત થતાં તેનું સમાધાન જ્ઞાની પાસે જઈ નમ્રભાવે કરવાને બદલે ડામાડેળ સ્થિતિમાં રહ્યા કરવું તે. Page #245 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૪ ] શ્રી કરવિજયજી મિથ્યાત્વના દશ પ્રકાર નીચે મુજબ જાણવા ૧. ધર્મને અધર્મ જાણુ-મુનિના સર્વોત્તમ ત્યાગમાર્ગને આપમતે અધર્મ માન. ૨. અધર્મને ધર્મ જાણો-હિંસાદિક અને ધર્મરૂપ માની દેવી પાસે કે યજ્ઞપ્રસંગે પશુવધ કરાવે. ૩. સમ્યગજ્ઞાન અને ચારિત્ર–સદાચરણરૂપ ક્રિયા સાથે મન્યા વગર મોક્ષમાર્ગ મળતો નથી, છતાં આપમતે તેનું ખંડન કરવું ને ખરા માર્ગને ઉન્માર્ગ કહે. ૪. એકાન્ત જ્ઞાન કે એકાત ક્રિયાથી જ મોક્ષ છે, એ ઉન્માર્ગને માર્ગ માની તેની પુષ્ટિ કરવી. ૫. શુદ્ધ માર્ગગામી સંત-સાધુ પાસે પિતાનો તુચ્છ સ્વાર્થ નહીં સરવાથી તેમને અસાધુ માનવા. ૬. ઉન્માર્ગગામી–માર્ગભ્રષ્ટ અસાધુને સ્વાર્થવશ થઈ સાધુ માનવા. ૭. પૃથ્વી, પાણીને વનસ્પતિ પ્રમુખ સજીવને નિર્જીવજડરૂપ લેખવવા. ૮. આકાશમાં રહેલા કેટલાએક નિર્જીવ પુગલોને સજીવ લેખવવા. ૯. વાયુ (અંગે સ્પર્શતો પવન) રૂપી છતાં તેને અરૂપીઅમૂર્ત લેખવો. ૧૦. ધર્માસ્તિકાય પ્રમુખ અમૂર્ત—અરૂપી દ્રવ્ય છતાં તેમને રૂપી-મૂર્ત માનવા. Page #246 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૧૫ ] મિથ્યાત્વના બીજા પાંચ પ્રકાર નીચે પ્રમાણે કથા છેઃ ૧. અન્યદર્શીનીઓએ સ્વસ્વશાસ્ત્રમાં કહેલી કલ્પિત વાર્તાને પરીક્ષા કર્યા વગર સાચી માની લેવી ને તેમાં આગ્રહ ધારી રાખવા તે અભિગ્રહિક મિથ્યાત્વ. ૨. સાચાં ખાટાં સ દનાને, તેમના અભિમત દેવ-ગુરુ તથા શાસ્ત્રોને સાચાં માની લેવાં-તેમાં આશંકા પણ ન કરવી, તેમ તેમની પરીક્ષા પણ કરવી નહીં તે અનભિગ્રહિક મિથ્યાત્વ. ૩. જાણીબુઝીને ખાટાને સાચું ને સાચાને ખાટુ પ્રરૂપવું અને ગાષ્ઠામાહિલ(નિદ્ભવ)ની જેમ હઠ--કદાગ્રહ છેાડવે નહીં તે આભિનિવેશિક મિથ્યાત્વ. ૪. ક્ષયેાપશમની મંદતાને લીધે શાસ્ત્રોક્ત વચનમાં સમજણુ નહીં પડવાથી મન સંશયયુક્ત થતાં તેનું સમાધાન જ્ઞાની પાસે જઇ નમ્રભાવે કરવાને મદલે ડામાડાળ સ્થિતિમાં રહ્યા કરવું તે સાંશયિક મિથ્યાત્વ. ૫. એકેન્દ્રિયાદિક જીવાને અવ્યક્ત વિષયવાસના વશ જે મિથ્યાએાધ હાય તે અનાભાગિક મિથ્યાત્વ. વળી મિથ્યાત્વના છ પ્રકાર નીચે મુજબ કથા છેઃ ૧. રાગ, દ્વેષ ને મેહાદિક મહાદોષોથી પરાજિત રિ, હર, બ્રહ્માદિકને મહાદેવ તરીકે માનવા-પૂજવા તે લૈાકિક દેવગત મિથ્યાત્વ. ૨. ગુરુના ગુણ રહિત એવા પણુ અન્ય દર્શનીના ધમ ગુરુઓને ગુરુ તરીકે માનવા તે લાકિક ગુરુગત મિથ્યાત્વ. Page #247 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૬ ] શ્રી કપૂરવિજયજી ૩. હોળી, બળેવ, શીતળા સાતમ ને નાગ પાંચમ પ્રમુખ લૌકિક પર્વે કરવા તે લૈકિક પર્વગત મિથ્યાત્વ. એ સઘળા મિથ્યાત્વીના પર્વે મેક્ષાથી જીવોએ ત્યજી દેવા. ૪. સર્વથા દોષ રહિત વીતરાગદેવની પુત્રાદિકની પ્રાપ્તિ પ્રમુખ આશાએ માનતા કરવી તે કેત્તર દેવગત મિથ્યાત્વ. ૫. પરિગ્રહધારી ને ભ્રષ્ટાચારી પાસસ્થાદિક જેન વેષધારી સાધુને ગુણ રહિત છતાં તેને લૌકિક સ્વાર્થ સાધવા ગુરુબુદ્ધિથી માનવા-પૂજવા તે કેત્તર ગુગત મિથ્યાત્વ. ૬. આઠમ, પાખી પ્રમુખ લોકોત્તર પર્વને આ લેક સંબંધી ક્ષણિક સુખને અર્થે આરાધવા, માનવા તે લોકેત્તર પર્વગત મિથ્યાત્વ. [જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૮૩ ] એક જૈન મુનિએ કરેલા પ્રશ્નોના ઉત્તરો. પ્રશ્ન ૧-–ઓસવાળ, ખંડેરવાળ, પિરવાળ, અગ્રવાળ, શ્રીમાળ, શ્રીશ્રીમાળ વિગેરેનો પરસ્પર ખાનપાન અને બેટીવ્યવહાર થઈ જાય તો તેમાં કાંઈ શાસ્ત્રીય ખાધ છે? અને તમારી સલાહ તે બાબતમાં શું છે? ઉત્તર–ઓસવાળ, ખંડેરવાળ, પિરવાળ, અગ્રવાળ અને શ્રીમાળ વગેરે જેનશાસનને અનુસરનારા છે. તેમનામાં પણ દશા–વિશા પ્રમુખ કઈક પેટા વિભાગ પડી ગયેલા જોવાય છે; ને કાળદોષથી કે મિથ્યાભિમાનથી જ્ઞાતિ ને ઉપજ્ઞાતિનો સવાલ Page #248 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૧૭ ] બારીક બની ગયું છે. તે એટલે દરજે કે વખતે ધર્મ શાસનને પણ વિસરી જવાય છે. જે શાસ્ત્ર–સમયને ઓળખી દષ્ટિ વિશાળ કરવામાં આવે તે ધર્મશાસનને અને તેને અનુસરનારને એક પળ માત્ર પણ વિસરી શકાય નહીં, ગમે તેવા નિકટ સંબંધી કરતાં સાધમ-સમાનધમનું સગપણ ઘણું મહત્ત્વનું કહ્યું છે; તેથી જિનશાસનને અનુસરનારા ઓસવાળાદિકમાં આપ આપસમાં ભેજનવ્યવહાર સાથે બેટીવ્યવહાર થાય તેમાં કશે શાસ્ત્રબાધ જણાતો નથી. પૂર્વે ખરા જેનીઓમાં કશા સંકોચ વગર તેવો વ્યવહાર ચાલતો હોવાનો વધારે સંભવ છે. પ્રશ્ન :–ઉપરની જાતિઓ રજપુત, ક્ષત્રી, વૈશ્ય અને બ્રાહ્મણવર્ગમાંથી થયેલી છે, તો બ્રાહ્મણ, ક્ષત્રી અને વૈશ્યવર્ણની કન્યાઓ સાથે લગ્ન કરવા યંગ્ય છે કે અગ્ય છે? ઉત્તર-પૂર્વે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય કન્યાઓ સાથે લગ્ન થતાં હોવાના પુરાવા મળે છે. અત્યારે પણ જે તેઓ શુદ્ધ સનાતન જૈન ધર્મને અનુસરનારા જ હોય તો અત્યારે પણ તેવાં લગ્ન ધર્મ—દષ્ટિથી થવા પામે તેમાં કશે શાસ્ત્રબાધ કલ્પી શકાતો નથી. પ્રશ્ન ૩:––વર્તમાન સમયમાં જે કઈ અન્ય કેમની કન્યા લાવે છે તેને સર્વથા સમાજથી દૂર કરે છે તે વ્યાજબી છે? ઉત્તર–આ પ્રશ્નનો ખુલાસો ઉપરની હકીકતને લક્ષપૂર્વક વાંચવા-વિચારવાથી થઈ જવા સંભવ છે. પ્રશ્ન :–જાતિથી દૂર કરવા માટે શું શું કારણે જોઈએ ? અને ધર્મથી દૂર કરવા માટે શું શું કારણે જોઈએ? ઉત્તર–જાતિદ્રોહ કરનારાને જાતિથી અને ધર્મદ્રોહ કરનારાને ધર્મ-શાસનથી દૂર કરી શકાય. Page #249 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૮ ] શ્રી કપૂરવિજયજી પ્રશ્ન :--જેન જાતિમાં જ્ઞાતિભેદ છે કે નહિ? ઉત્તર–જેમાં વ્યવહારદષ્ટિથી વર્તમાનકાળે કઈક જ્ઞાતિભેદ પડેલા જોવાય છે. નિશ્ચયષ્ટિથી જોતાં જૈનમાં અભેદભાવ જ સંભવે છે-જ્ઞાતિભેદ સંભવતો જ નથી. પ્રશ્ન –જેન કોઈ પતિત થઈ ગયો હોય તો તેને ફરીને શુદ્ધ કરી જેનમાં (ઓસવાળ આદિ જ્ઞાતિમાં) સામેલ કરી શકાય કે નહિ ? ઉત્તર–જેન કઈ પતિત થઈ ગયું હોય અને ફરી શુદ્ધ-નિર્દોષ થવા તેની પ્રબળ ઈચ્છા હોય તે સુવિહિત સાધુજન પાસે ગ્ય પ્રાયશ્ચિત લઈ, તે શુદ્ધ થઈ શકે છે અને એવા શુદ્ધ થયેલાને જ્ઞાતિમાં કે ધર્મ–શાસનમાં દાખલ કરવામાં કંઈ શાસ્ત્રબોધ જણાતું નથી. પ્રશ્ન છ–દશા વીશાને જે ભેદ છે તે કાઢી નાખવા યોગ્ય છે કે નહિ ? ઉત્તર-દશા--વીશાના ભેદ ને ઉપભેદ સમયને સમજનારાઓએ શમાવવા પ્રયત્ન કરે ઘટે છે. પ્રશ્ન :–ગુજરાત દેશમાં હાલ કેઈ એવી વણિક જાતિ છે કે જેમાં વિધવાવિવાહ થતું હોય, જેન ધર્મ પાળતી હોય ને તેને સ્વામિવાત્સલ્યાદિમાં સામીલ કરતા ન હોય? ઉત્તર–ગુજરાત દેશમાં હાલ કોઈ એવી વણિક જાતિ જાણવામાં નથી કે જેમાં વિધવાવિવાહ ચાલતો હોય અને જૈનધર્મ પાળતી હોય છતાં તે સાધમી વાત્સલ્યમાં ન હોય. Page #250 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૧૯ ] પૂર્વે કચ્છાદિકમાં એવો વર્ગ હેવાનું સંભળાય છે, પણ અત્યારે તો ત્યાં પણ સુધારે થયેલે સંભળાય છે, એટલે તેમને અત્યારે સાધમીવાત્સલ્યમાંથી બાતલ નહિ કરતાં સામેલ કરી શકાય. [ જે. ધ પ્ર. પુ. ૪૦, પ્રશ્નો પૃ. ૨૮, ઉત્તર પૃ. ૫૬ ] સમાધિતંત્ર(ઉ. શ્રી યશોવિજયજીકૃત)ને લેશ સાર ૧. સરસ્વતીને તથા જગહિતકારી જિનેશ્વરને પ્રણામ કરી આત્મતત્વનો બોધ થાય એ સરસ પ્રબંધનિબંધ કહીશું. ૨. આત્મબોધ જ ખરો મોક્ષમાર્ગ છે. તેમાં જેને લગની લાગી છે તે ખરા નિર્ચથ–સાધુ જાણવા. ૩. બાળપણમાં ભેગચેષ્ટાની જેવી બાહ્ય જ્ઞાનની દોડ-ગતિ છે; પરંતુ તરુણપણામાં વિષયભેગના અનુભવ જેવો મગ્નભાવ કંઈક વિલક્ષણ છે. ૪. જે આત્મજ્ઞાનમાં મગ્ન છે તે સઘળી જડ સંપત્તિને ઈન્દ્રજાળ જેવી લેખવે છે-ક્ષણિક ને અસાર સમજે છે, તેથી તેમાં આસક્ત થઈ જતા નથી. ૫. આત્મલક્ષ્ય વગરનો બાહ્ય વ્યવહાર સેવવાથી શું વળે? સાચી સમજ વગર કોઈક મુગ્ધજન કાચને રત્ન માની લે, પણ અંતે કાચ તે કાચ જ છે. ૬. સાચે આત્મજ્ઞાની હોય તે સાચા આત્મધ્યાનમાં જ રાચે, બીજામાં નહીં, વિષયવાંછના ન કરે, શાંત–વૈરાગ્ય રસમાં જ તે રાતેમા રહ્યા કરે. Page #251 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૦ ] શ્રી કપૂરવિજયજી ૭. બાહ્યાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ અવસ્થાભેદે આત્માના ત્રણ પ્રકાર છે. દેહગેહાર્દિક જડ વસ્તુઓને પેાતાની માની લેવારૂપ ભ્રમ તે મહાત્માભાવ જાણવા. ૮. તે સઘળા દેહગેહાર્દિકથી ભિન્ન છતા તે સહુના સાક્ષી-દ્રષ્ટારૂપ થઇ રહેલા અ`તરાત્મા લેખાય છે અને સંપૂર્ણ કમળથી મુક્ત, અતિ નિર્મળ, શુદ્ધ ટિક સમાન પરમાત્મા કહેવાય છે. એ રીતે સક્ષેપથી આત્માના ત્રણ પ્રકાર કહ્યા. ૯. બાહ્યાત્મા આત્મજ્ઞાનહીનહાવાથી સુંદર નરદેહાર્દિક અને ઇન્દ્રિયખળ પામી મનમાં અહંકાર લાવી ફૂલાય છે. આત્મજ્ઞાન વગર તેના સદુપયેાગ કરી શકતા નથી. ૧૦. અંતરાત્મા સમ્યજ્ઞાન જોગે પોતાના શરીરમાં ક્ષીરનીર પેઠે વ્યાપી રહેલા પરમાત્મતત્ત્વને બરાબર પીછાણી શકે છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૪૧૯, ] સમતા શતક( ઉ. શ્રી યશેાવિજયકૃત )ના લેશ સાર. ૧. મતિભ્રમ તજી દઇ, સદ્ભિવેકવડે માહ--મમતા છ ડવાથી, આત્માના સહજ સ્વાભાવિક ગુણેા પ્રગટ થઈ શકે છે. ર. જેમ છીપને રૂપું માની મૂર્ખ જીવ તે લેવા જાય છે, તેમ જીવને માહવશ દેહાર્દિક જડ વસ્તુને પેાતાની માની લેવાથી તેમાં મુંઝાવાનું થાય છે. ૩. વસ્તુને વસ્તુગત સમજી લીધા પછી ખાટી વસ્તુમાં મુંઝાવાનું રહેતું નથી. Page #252 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૨૧ ] ૪. જડ વસ્તુમાં મમતા બાંધવાથી જ જીવ દુ:ખી થયો છે ને થયા કરે છે. ૫. મન અને ઈન્દ્રિયોને કબજે કરી વિભાવને તજે અને સ્વભાવને ભજે તે અંતરાત્મા કષાય રહિત થઈ શુદ્ધ પરમાત્મદશાને પામી શકે છે. ૬. સદ્વિવેક ધાર્યા વગર ગમે તેટલી કષ્ટકરણ કર્યાથી ભવને પાર પમાતો નથી. ૭. આત્મજ્ઞાનીને સ્વગુણને પણ ગર્વ હોતો નથી, તે બીજે તો શાને જ હોય ? ૮. રાગ, દ્વેષ વધારવાથી સંસાર વધે છે, તેને ઘટાડવાથી સંસાર ઘટે છે. ૯. મોહજાળમાં ન ફસાય એવા મુનિજનને દુઃખ વેઠવું પડતું નથી. ૧૦. “હું ને મારું” એ મેહનો મંત્ર જગતને આંજી નાંખે છે. જ્ઞાની જ તેથી બચી શકે છે. ૧૧. જે દેખાય છે તે સર્વ જડ છે, ચેતન દેખી શકાતે નથી, તો રોષ તેષ કોના પર કરે? ૧૨. આત્મજ્ઞાનમાં લય લાગે તો સ્વાનુભવ કરાવે એવી શુભ વાસના પ્રગટ થાય. ૧૩. એવું જ કહેવું, પૂછવું ને પસંદ કરવું કે જેથી અજ્ઞાન ટળે અને સુંદર બોધ પ્રગટ થાય. ૧૪. જ્યાં સુધી સ્વચ્છંદતાનું જોર છે ત્યાં સુધી વિવેકના અભાવે સંસાર ઘટતો નથી. Page #253 -------------------------------------------------------------------------- ________________ [ રરર ] શ્રી કરવિજયજી ૧૫. વસ્ત્રને નાશ થતાં શરીરને નાશ નથી થતું, તેમ શરીરને નાશ થતાં ચેતન અખંડ બળે રહે છે. ૧૬. દઢ સંતોષીને મોક્ષપ્રાપ્તિ દૂર નથી, પણ અસંતોષને તે તે દરની દૂર જ છે. ૧૭. લેકપરિચયથી ચપળતા વધે છે તેથી ખરા મુનિ સંસર્ગથી દૂર રહે છે. ૧૮. આત્મદશી મહાત્મા, બીજી ખટપટ તજી, શુદ્ધ આત્મરમણતા જ કરતા રહે છે. ૧૯. જાતિ ને લિંગના દૃઢ રાગથી અને મોહજાળમાં પડી જવાથી ભવ વધે છે. ૨૦. ભાવલિંગવડે જ જીવ સિદ્ધ થાય છે. નિશ્ચયથી જતાં આત્માને લિંગ, જાતિ કે વેદ કશું ઘટતું નથી; વ્યવહારમાત્રથી તેની ગણના છે. ૨૧. આત્મજ્ઞાની મુનિજનો ગમે તેવા પરિષહ-ઉપસર્ગોને સહન કરી શકે છે. ૨૨. ઉદાસીન દશા જ્ઞાનનું ફળ છે ને પરપ્રવૃત્તિ મોહનું પરિણામ છે, એમ જાણું સદ્વિવેકવડે જેમાં લાભ દેખાય તેવા શુદ્ધ માર્ગમાં આદર કરે ઘટે. ૨૩. જ્ઞાની મુનિ ઈન્દ્રની પેઠે સમતાશોચ સાથે સદા અગાધ સુખમાં ઝીલે છે. ૨૪. વિષયસુખથી વિરક્તતા, રાગદ્વેષરહિતતા ને આત્મભાવમાં લીનતા એનું નામ ઉદાસીનતા. Page #254 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૨૩ ] ૨૫. મમતાના ત્યાગથી તેવી ઉદાસીનતા પામી સાધુ આનંદમસ્ત બને છે. ૨૬. મમતા સ્થિર સુખની વિઘાતક છે ને નિર્મમતા સાધક છે. ૨૭. વૈરાગ્યભાવરૂપ અમૃતના સ્પર્શથી મમતા વિષવડે મૂચ્છિત થયેલ અંતરંગ ગુણના ઓઘ જાગ્રત થાય છે. - ૨૮. મેહમૂઢ જનને શ્રુતજ્ઞાનથી ઊલટે ત્રિદેષ-મદ, ભય ને રોષ પ્રગટે છે. ૨૯. વૈરાગ્યવડે લેભ-તૃષ્ણા ને મમતા દૂર થવા પામે છે. ૩૦. રાગ, દ્વેષને ટાળી આત્માને શાન્તિના માર્ગમાં સ્થાપનાર એક વિવેક મંત્ર છે. ૩૧. ક્ષમારૂપ સિદ્ધ પધિવડે કેજવર દૂર થઈ શકે છે. ૩૨. કમળ જેવી કે મળ મૃદુતાવડે વા જેવો અહંકાર ભેદી શકાય છે. ૩૩. સરલતારૂપી જાંગુલી મંત્રવડે માયા–સાપનું ઝેર દૂર કરી શકાય છે. ૩૪. ખરે સતોષ ધારવાથી ભતૃષ્ણાની વિપદાથી બચી શકાય છે. ૩૫. દુર્જય ઈન્દ્રિયોને વશ કરવાથી રાગ-દ્વેષ ને કષાયથી બચાય છે. ૩૬. ઈન્દ્રિયોને વશ થવાથી તેના વિષયનું મરણ થતાં જ સંતાપ થાય છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૪] શ્રી કપૂરવિજયજી ૩૭. મનને વશ કરવાથી ઈન્દ્રિયે વશ થતાં સર્વ સુખ સહેજે સાંપડે છે. ૩૮. ઈચ્છાચારી મન-માતંગને જિનાજ્ઞારૂપ અંકુશવડે વશ કરી શકાય છે. ૩૯. વિષયસુખમાં વર્તતી વાસનાને આસક્તિ જ દુઃખનું મૂળ છે. ૪૦. જ્ઞાની વાસના વિગેરેથી નિર્લેપ રહે છે અને અજ્ઞાની જ્યાં ત્યાં લેપાયા કરે છે. ૪૧. પરસ્પૃહા મહાદુઃખદાયી છે, ને નિસ્પૃહતા મહાસુખદાયી છે. ૪૨. અધ્યાત્મરૂપ સઢવાળી સમતા-ચારિત્રરૂપી નાવવડે ભવસાગર તરી શકાય છે. ૪૩. સમતા–ચારિત્રના પ્રભાવથી નિત્યવેર પણ વિસરાઈને પ્રેમ પ્રગટે છે. ૪૪. જે સ્વયેગ્યતાનુસાર જ્ઞાન ને શ્રદ્ધાયુક્ત મેક્ષમાર્ગ આદરે છે તે ફાવી શકે છે. ૪૫. યથાર્થ જ્ઞાનયુક્ત કરણીથી ભવને પાર પમાય છે, તે વગર બધાં ફાંફાં છે. ૪૬. એકબીજાનું ખંડન-ઉત્થાપન નહીં કરતાં જ્ઞાન ને ક્રિયા બન્નેને પ્રેમથી આદરવાં જોઈએ. ૪૭. સમતા–ઓષધિવડે મનરૂપી પારો મૂચ્છિત થયે સહેજે કલ્યાણ-સિદ્ધિ થઈ શકે છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૪૨૦] Page #256 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૨૫] એક જ આત્માના સમજવા યોગ્ય ત્રણ પ્રકાર. ૧ બહિરાત્મા, ૨ અંતરાત્મા અને ૩ પરમાત્મા. એ ત્રણ પ્રકાર અવસ્થાભેદે એક જ આત્માના કેવી રીતે થાય છે? તે પ્રથમ સમજવું જોઈએ. સમાધિતંત્ર અને પરમાત્મા છત્રીશી પ્રમુખમાં તેને સવિસ્તર સ્પષ્ટ ઉલ્લેખ કરાયેલે મળી આવે છે. શ્રી આનંદઘનજીકૃત ચોવીશી પૈકી પાંચમાં શ્રી સુમતિનાથ પ્રભુના સ્તવનમાં પણ તેને ખુલાસે પદ્યરૂપે મળી આવે છે. સ્થિર મનથી તે વાંચી–વિચારી અવધારવા ગ્ય છે. તે સ્તવનની બીજી ગાથાની શરૂઆતમાં જ જણાવેલું છે કે – “ત્રિવિધ સકલ તનુ ધર ગત આતમા બહિરાતમધુર ભેદ, સુજ્ઞાની ! બીજો અંતરઆતમ તીસરે, પરમાતમ અવિચ્છેદ, સુજ્ઞાની ! સુમતિ ચરણકજ આતમ અરપણું.” પછી ત્રણ પ્રકારના આત્માનું સફેટના નીચેની ગાથાઓમાં કરેલું છે – “આતમબુદ્ધ હે કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ, સુજ્ઞાની! કાયાદિકનો હે સાખીધર રહ્યો, અંતર આતમરૂપ, સુજ્ઞાની સુમતિ“જ્ઞાનાનંદે હો પૂરણ પાવને, વજિત સકલ ઉપાધિ, અજ્ઞાની ! અતીન્દ્રિય ગુણગણ મણિ આગ, એમ પરમાતમ સાધ, સુજ્ઞાની! સુમતિ?? ૧ જેનો ટૂંક સાર આ લેખ સંગ્રહ ભાગ ૩ જાના પૃષ્ઠ ૨૧૯ ઉપર આપવામાં આવેલો છે.–સંગ્રાહક. ૧૫ Page #257 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૬ ] શ્રી કપૂરવિજયજી ભાવા—દેહ ધનાદિક દૃશ્ય સંચાગિક સચાગિક પદાર્થોમાં અહંતા, મમતા રાખી ઇષ્ટ યા અનિષ્ટ પ્રસંગે હર્ષ શેકને ધરનાર અને સંકિલષ્ટ પરિણામડે સંસારચક્રમાં વારંવાર ભમ્યા કરનાર તેમજ જન્મ, મરણ સંબંધી દુ:ખ-દાવાનળમાં હાથે કરી પચનાર પાપરૂપ અહિરાત્મા છે; તથા કાયાક્રિકની માયા-મમતા ઘટાડી, તેના પરને મેહ ઉતારી, સારા-નરસા પ્રસંગે હર્ષ-શેાકથી દૂર રહી, તેમાં સમભાવે સાક્ષીરૂપે રહેનાર અંતરાત્મા જાવે. અંતરમાં વિવેક જાગૃત થવાથી તેને વિવેકઆત્મા પણ કહેવામાં આવે છે. આવે આત્મા જ પરમાત્માના સ્વરૂપને પિછાની પરમાત્મપદ પામવા અધિકારી ખની સાધનવડે પરમાત્મપદ પામી શકે છે. પરમાત્મા તે અનંત જ્ઞાન-દર્શન–આન અને શક્તિસંપન્ન, પૂર્ણ પવિત્ર, સકળ કર્મ-ઉપાધિ રહિત, મન અને ઇન્દ્રિયાને અગમ્ય તથા અનંત ગુણરત્નેને નિધાન છે. પ્રગટપણે પરમાત્મભાવ પામેલા પ્રભુના માર્ગ એકનિષ્ઠાથી આદરનાર અંતરાત્મા જ પરમાત્મારૂપ થાય છે. એ જ વાતનું સમર્થન નીચેની ગાથાઓમાં કરવામાં આવેલ છે: - “ અહિરાતમ તજી અતર આતમા-રૂપ થઈ થિરભાવ, સુજ્ઞાની ! પરમાતમનું હૈ। આતમ ભાવવું, આતમ અ`ણ દાવ, સુજ્ઞાની! સુમતિ “આતમ અપ ણ વસ્તુવિચારતાં, ભરમ તળે મતિદેાષ, સુજ્ઞાની! પરમ પદારથ સંપત્તિ સપજે, આનધન રસપાષ. સુજ્ઞાની ! સુમતિ૦ ” તન્મયપણે ભ્રમરીનું ધ્યાન કરતી ઇયળ જેમ ભમરીરૂપ થાય છે; તેમ નિ:શંકપણે પરમાત્મભાવવાળા પ્રભુ સાથે સથા Page #258 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ર૨૭ ] એકતા સાધતો–એકતાન પામેલે અંતરાત્મા પરમાત્મારૂપ થવા પામે છે. લવણ પૂતળી થાહ લેવણુકું, સાયરમાંહી સમાણ. એટલે તેમાં જ પીગળી જઈ તરૂપ થાય છે તેવી જ રીતે ગુણસાગર પ્રભુમાં-પ્રભુપદમાં એકરસ થઈ જનાર અંતરાત્મા નિઃશંક પરમાત્મપદ પામે છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૧૬ ] સાધુ અઢાર હજાર શીલાંગ રથના ધોરી શી રીતે? પૃથ્વી—અ—તેઉ-વાયુ-વનસ્પતિકાયરૂપ એકેન્દ્રિય, બિ, તિ, ચઉરિન્દ્રિય તેમ જ સર્વ જાતીય પંચેન્દ્રિય મળી સકળ જીવરાશિના ૯ ભેદ અને કઈ પણ અજીવ પદાર્થને જીવબુદ્ધિથી જીવ ગણે એમ સવે મળીને દશ પ્રકારની જીવ વિરાધનાથી વિરમગાવડે શીલ-સદાચારના દશ ભેદ થવા પામે છે, તેના મન, વચન, કાયાથી, કૃત, કારિત અને અનુમોદનાદિ ભેદ ગણતાં ૯૦ ભેદો થાય છે. વળી આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મિથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞાને જીતવાથી તેના ૩૬૦ ભેદ થાય છે. શ્રેત્ર (શ્રવણ) ઈન્દ્રિય પ્રમુખ પાંચે ઈન્દ્રિયોને દમી કાબૂમાં રાખવાવડે તેના ૧૮૦૦ ભેદ થાય છે. ક્ષમા, મૃદુતા, જુતા પ્રમુખ દશવિધ શ્રમણધર્મ સાવધાનપણે પાળતાં ( આરાધતાં) તેના સર્વે મળી ૧૮૦૦૦ ભેદ થવા પામે છે. એ રીતે ૧૮૦૦૦ શીલાંગરૂપ શુદ્ધ ચારિત્રને પાળતાં મુનિજનેનું ધર્માથી જનેએ સદા ઉલ્લસિત ભાવે વંદન–બહુમાન કરવું ઘટે છે. તેવા મહાનુભાવને વંદન કરવાવડે આપણામાં તેવી ગ્યતા આવે છે તેમ જ ગુણપ્રાપ્તિ થાય છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૧૭] Page #259 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૮ ] ઇરિયાવહી પડિક્કમતાં કેટલા ભેદે દુઝડ દેવાય છે ? શ્રી કપૂરવિજયજી મિચ્છામિ નારક, તિહુઁચ, મનુષ્ય અને દેવતારૂપ ચારે ગતિના પર્યાપ્ત–અપર્યાપ્ત ભેદે કુલ જીવાના ૫૬૩ ભેદ થાય છે. તે ભેદ આ રીતે સાતે નારકીના ૧૪, તિય ચના એકેન્દ્રિય પ્રમુખ ૪૮, મનુષ્યના ૩૦૩ અને દેવના ૧૯૮ મળીને ચારે ગતિના સર્વે જીવાના ૫૬૩ ભેદ કહ્યા છે. તેને અભિહયા, વત્તિયા પ્રમુખ દશ પદે ગુણતાં ૫૬૩૦ ભેદ થાય. તેને રાગ અને દ્વેષવડે ગુણતાં ૧૧૨૬૦ ભેદ થાય. તેને મન, વચન, કાયાથી ગુણતાં ૩૩૭૮૦ ભેદ થાય. તેને કૃત, કારિત અને અનુમતિવડે ગુણતાં ૧૦૧૨૪૦ ભેદ થાય. ત્રણ કાળવડે ગુણુતાં ૩૦૪૦૨૦ ભેદ થાય. તેને અરિહંત, સિદ્ધ, સાધુ, સભ્યગ્દિષ્ટ દેવ, ગુરુ અને આત્માની સાક્ષીરૂપ છ પદે ગુણુતાં ૧૮૨૪૧૨૦ ભેદ થવા પામે છે. આ પ્રમાણે ઉપયાગ સહિત ઇરિયાવહી પડિક્કમતાં આટલા બધા પ્રકારે મિચ્છામિ દુક્કડ દેવામાં આવે છે. વિવેક સહિત ઉપયાગપૂર્વક ઇરિયાવહી પ્રતિકમતા અઇસત્તા કુમાર મુનિની પેઠે પાપના ભાર ઉતારી, આત્માને હળવા કરી, શુદ્ધ સ્વરૂપરમણુતાવડે યાવત્ શિવસ ંપદા–માક્ષલક્ષ્મી પ્રાપ્ત થઈ શકે છે. [ જૈ. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૧૭ અહિંસા ધર્મને સમજી તેના કરવા જોઇતા આદર. ૧. વિષયકષાયાદિક પ્રમાદ યા સ્વચ્છ ંદતાવશ મન, વચન, કાયાના દુરુપયેાગવડે થતી સ્વપરપ્રાણહાનિરૂપ હિંસાથી સાવ Page #260 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૨૯ ] ધાનપણે દૂર રહેવું અને સમજપૂર્વક સ્વપરની ઉન્નતિ દ્રવ્યભાવથી થાય તેવી તપ, જપ, સયમકરણી આલસ્ય રહિત કરવી તે અહિંસા કહેવાય. ૨. રાગ, દ્વેષ અને માહને સર્વથા જીતી લેનારા જિનેશ્વર દેવાએ એ અહિંસામૂળ ધર્મ ઉપદિણ્યેા છે, તેથી તેમાં ખૂબ આદર કરવા યુક્ત છે. ૩. જેમ મેરુપર્યંતથી કાઇ મેટું નથી, રત્નાકર સાગર કરતાં કાઇ ઊંડું-ગંભીર નથી અને આકાશ કરતાં કેઇ વિશાળ નથી; તેમ તપસ’યમડે સ્વપર દ્રવ્યભાવ પ્રાણની રક્ષા ને પુષ્ટિ કરનાર અહિંસા સમાન સમર્થ ધર્મ બીજો કા છે? કાઈ નથી. જ્ઞાન, દર્શન, ચારિત્રને ભાવપ્રાણ લેખ્યા છે. ૪. કરાડા કલ્યાણને પેદા કરનારી અને દુષ્ટ પાપ-શત્રુઆના નાશ કરનારી સંસારસાગરથી તારણૢહાર પ્રવણ સમાન કેવળ એક જીવદયા જ છે. પ. વિશાળ રાજ્ય, રાગ રહિત શરીર દીર્ઘ આયુષ્ય અને એવું ખીજું કાઈ સુખ જગતમાં નથી કે જે જીવદયાના પ્રભાવથી પ્રાપ્ત થઈ ન શકે. ૬. જીવાને દ્રવ્ય ભાવથી અભયદાન આપીને અનંતા આત્માએ દેવેન્દ્ર અને ચક્રવતીપણાનાં સુખા સેગવી, અક્ષય અનંત મેાક્ષસુખને પામ્યા છે. સર્વ જીવાને અભય આપીને પેાતે અભયપદ પામ્યા છે. ૭. આત્મહિષી જનાએ જેમ વાયુધ રાજાના ભવમાં Page #261 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૦ ] શ્રી કપૂરવિજયજી શ્રીશાન્તિનાથના જીવે પારેવાને અભયદાન આપ્યું હતું તેમ ગમે તેટલા આત્મભાગ આપીને પણ સર્વે જીવાને સર્વદા અભયદાન આપવું જોઇએ. ૯. ‘ જેમ મને દુ:ખ નથી ગમતું તેમ તે કાઇને ન જ ગમે ’ એમ સમજી કેાઈ જીવને જાતે હણે નહીં, હુણાવે નહીં કે હણુતાને રૂડું જાણું નહીં. તેને ધમાં સ્થિત-દૃઢ જાણવા. ૯. જેએ સ્વચ્છ ંદ પણે નિર્દયતાથી ગમે તે જીવાના વધ કરે-કરાવે છે તે અંતે લાખાગમે દુ:ખાથી પરાભવ પામી ચાર ગતિરૂપ સંસારમાં રઝળ્યા કરે છે. ૧૦. જીવાને વધ, બંધન ને મરણાન્ત દુ:ખ ઉપજાવતા અને વિવિધ પ્રકારે તેવાં દુ:ખ ઉદીરતા હીણભાગી જના વિપાક સૂત્રમાં વણુ વેલા મૃગાપુત્રની પેઠે સમગ્ર દુ:ખભાગી અને છે. એમ સમજી, હિંસાથી વિરમી, સર્વ સુખકારી અહિંસાના જ સહુએ આદર કરવા ચેાગ્ય છે. [જૈ. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૧૮ ] શ્રુતજ્ઞાન અને જ્ઞાની પ્રત્યે કરવા જોઇતા આદર. ૧. અહિંસાધને આદર કરવા ઇચ્છનારે સુગુરુ સમીપે જ્ઞાનાભ્યાસ કરવા, કેમકે અહિંસા સંબંધી વિશેષ સમજુતી– પૂર્વ ક જ તેનું યથાર્થ પાલન કરી શકાય છે. ૨. મતિ, શ્રુત, અધિ, મન:પર્યાંવ અને કેવળજ્ઞાન એમ જ્ઞાનના મુખ્ય પાંચ ભેદ છે. ૩. અહીં શ્રુતજ્ઞાનના જ અધિકાર છે; કેમકે એથી જ સ્વ Page #262 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૩૧ ] પરપ્રકાશક પ્રદીપની પેઠે પેાતાનું અને ખીજા જ્ઞાનાનુ પણ વ્યાખ્યાન–વર્ણ ન કરી શકાય છે. ૪. જે રાગ દ્વેષને ટાળી સમભાવમાં સ્થિર કરે એવા સામાયિક જેવા એકાદ મેાક્ષમા માં સદા ય જાગ્રત-ઉપયાગવત રહે છે તે જ તેનું સાચું જ્ઞાન છે. તેનાવડે તે દુ:ખ માત્રને છેદી નાંખે છે. એવા જ્ઞાનને આત્મજ્ઞાન કે અધ્યાત્મજ્ઞાન કહી શકાય. છે. ૫. ભવભીરુ, ગીતા, નિરપેક્ષ અને દેશ, કાળ, ભાવના જાણુ છતા જે ત્યાગી સાધુ શુદ્ધ પ્રરૂપક હાય તે આવા આત્મજ્ઞાનના દાતા હાઈ શકે. ૬. સંયમમા માં શિથિલ હાય તેમ છતાં નિર્મળ ચરણુકરણ( સાધુ ચેાગ્ય મૂળ-ઉત્તરગુણા )ની પ્રશંસા, અનુમેાદના અને પ્રરૂપણા કરનાર સાધુ પાપકર્મથી હળવા થાય છે અને ભવાન્તરમાં સુખે ધર્મ પામી શકે છે. ૭. અસ્ખાલત અને અમીલિતાદિ અન્યનાધિક સૂત્રગ્રહણુરૂપ અભ્યાસ પ્રસંગે ભૂમિપ્રમાર્જન, ગુરુ માટે આસનપ્રદાન, સ્થાપનાચાર્ય નું સ્થાપન પ્રમુખ યાગ્ય વાધ કરવા. ૮. વિદ્યાથી—શિષ્યાએ નિદા–વિસ્થા ટાળી, સુનિગ્રહિત બની, બે હાથ જોડી, ભક્તિ-અહુમાન સાચવીને સાવધાનપણે ગુરુ કહે તે સાંભળવુ. ૯. શિષ્યાએ વિસ્મિત વદને, હર્ષિત મને, ગુરુમહારાજને હર્ષ ઉપજાવતા છતા ગંભીર અવાળાં સુભાષિત વચના સાંભળવાના અભિલાષી થવુ. Page #263 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૨ ] શ્રી કપૂરવિજયજી ૧૦. ગુરુશ્રીને અનેક રીતે સંતોષ ઉપજાવવાથી, ગુરુ પ્રત્યે ભક્તિભાવથી તેમ જ વિનય–બહુમાન સાચવવાથી શિષે ઈચ્છિત સૂત્રાર્થને શીધ્ર પાર પામે છે. વિધિપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરવાથી તેની આરાધના થાય છે. અન્યથા વિરાધના દોષવડે જીવને અનર્થ-આશાતના થવા પામે છે. ૧૧. વિદ્યાસાધકના દાન્ત શાસ્ત્રોક્ત વિધિ મુજબ યોગ્ય શિષ્યને સૂત્ર-અર્થ શિખવવા અન્યથા અનેક દેષ થવાનો સંભવ છે. ૧૨ જેમ કાચા ઘડામાં નાંખેલું પાણી તે ઘડાનો નાશ કરે છે તેમ આ સિદ્ધાન્તરહસ્ય હીણસત્વવાળા અયોગ્ય જીવને વિનાશ કરે છે. ૧૩. કર્મવશવતી જીવોએ ધારણાશક્તિ હોય કે ન હોય તે પણ શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરવામાં ઉદ્યમ તો સદા ય કર્યા કરે. ૧૪. જે આખા દિવસમાં એક પદ જ આવડે અથવા પંદર દિવસે અધું જ લેક યાદ થઈ શકે તો પણ જે જ્ઞાન મેળવવા ઈચ્છા જ હોય તો અભ્યાસ કરવાને ઉદ્યમ ન જ તજવે. ૧૫. જુઓ, શીતળ જળ ધીમે ધીમે વહેતું વહેતું નદીના સંબંધવાળું થઈને દુર્ભેદ્ય પહાડને પણ ભેદી શકે છે. ૧૬ સૂત્ર(દેરા)માં પરોવેલી સોય કચરામાં પડી છતી પણ નાશ નથી પામતી–તે પાછી જડી આવે છે, તેમ જ્ઞાનવંત જીવ પણ કર્મયેગે સંસારમાં પડ્યો છતે પણ નાશ નથી પામત. જ્ઞાનના પ્રભાવથી તે પાછો અલ્પ સમયમાં બધિલાભ પામીને ઊંચે આવે છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૩૩ ] ૧૭. જેમ સૂત્ર(ઢેરા)વગરની સેાય રજમાં પડવાથી ખાવાઇ જાય છે, તેમ જ્ઞાનહીન જીવ પણ ભવરજમાં રગઢાળાઇ નાશ પામે છે, અર્થાત્ અજ્ઞાન–મિથ્યાત્વવશ અનન્ત જન્મ-મરણ કર્યા કરે છે. ૧૮. જેમ વૈદક શાસ્ત્રના રહસ્યના અજાણ વેદ્ય રોગની ચિકિસા કરી શકતા નથી તેમ આગમરહસ્યના અજાણુ સાધુ ચારિત્રશુદ્ધિને જાણી શકતા નથી, તેા તે ચારિત્રશુદ્ધિ કરી કેવી રીતે શકે ? ૧૯. અહા ! આથી વધારે સારું આશ્ચય કારક કે સુંદર ખીજું શું હાઇ શકે કે આ દુનિયામાં સહુ કાઇ શ્રુતજ્ઞાનીના મુખકમળને ચંદ્રમાની જેમ અતિ આદરપૂર્વક જુએ છે. ૨૦. છઠ્ઠું-અઠ્ઠમાર્દિક કઠિન તપસ્યા કરતાં છતાં અલ્પજ્ઞને જે શુદ્ધિ થાય તે કરતાં અનેકગુણી શુદ્ધિ સંયમના ખપી એવા નત્યભાજી જ્ઞાની-વિવેકીને સહેજે થાય છે-થઇ શકે છે. ૨૧. જ્ઞાનવડે લેાકમાં રહેલા સૂક્ષ્મ-ખાદર સવે ભાવેા જાણી શકાય છે; તેથી બુદ્ધિશાળી જનાએ જ્ઞાનાભ્યાસ ખૂબ પ્રયત્નપૂર્વક કરવા. બુદ્ધિ પામ્યાનુ એ જ ફળ છે. ૨૨. જ્ઞાન નિષ્કારણ સખા( મિત્ર ) છે, જ્ઞાન મેહાંધકારને ટાળવાને સૂર્ય સમાન સમર્થ છે, તેમ જ તે અગાધ સંસારસમુદ્રથી પાર ઉતારવા શ્રેષ્ઠ યાનપાત્ર–વહાણુ તુલ્ય છે. ૨૩. સેંકડા દુ:ખાથી ઘેરાયલા જીવેાને જ્ઞાન ઉત્તમ મિત્રની પેઠે આશ્વાસન આપનાર થાય છે અને સાગરચંદ્રની જેમ તે શાશ્વત-માક્ષસુખને પણ મેળવી આપનાર થાય છે. ઉક્ત કથા સંક્ષેપથી પુષ્પમાળાપ્રકરણ નામના પુસ્ત Page #265 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] શ્રી કષ્પરવિજયજી કમાં ઓગણીશમા પૃષ્ઠ પર આપેલી છે, તે તેના અથી જનેએ સરહસ્ય વાંચી જવી. તેમાં પ્રસંગોપાત જણાવેલ છે કે સાગરચંદ્ર કુમારે એકદા કેઈક પુરુષ પાસેથી પાંચસો સોનૈયા આપી નીચેની એક કિંમતી ગાથા ગ્રહણ કરી હતી. ufથા વિજ કદ ૬, ફુ તા સુહૃત્તિ નવા તા મુજુ મોટું, અને રિચ લુક વિઘં . ૨ . ” તેને પરમાર્થ એ છે કે જીવને દુઃખ તેમ જ સુખ પણ જ્યારે ખરેખર વગરમાગ્યાં જ આવી મળે છે ત્યારે તેમાં મુંઝાયા વિના કેવળ ધર્મનું આરાધન કરવામાં જ આગ્રહ રાખ. સુખદુઃખ સમયે તેમાં મુંઝાઈ હર્ષશેકગ્રસ્ત બની જવું તે શ્વાનવૃત્તિ કે અજ્ઞાનવૃત્તિ જાણવી. તે સમયે તેનું મૂળ કારણ શોધી કાઢી, તેમાં મુંઝાયા વગર સિંહપુરુષને શોભે એવો ખરો સારિક માર્ગ આદર તે સિંહવૃત્તિ લેખાય. એ વૃત્તિથી સાગરચંદ્ર વિશાળ રાજ્ય ભોગવી અંતે ચારિત્ર પાળી મોક્ષપદ પામે છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૧૯ ] સાચું જ્ઞાન. જ્ઞાન એટલે સારાસારનો વિચાર. સારાસારનો વિચાર કરીને જ અટકી જવું તેમ નહીં, પણ આપણે આખી જીવવાની રીતભાત જ બદલાઈ જાય તેમ કરવું, જેથી નાશવન્ત પદાર્થોની તૃષા મટીને શાશ્વત વસ્તુની તૃષા લાગે. જ્યાં સુધી સાચું શાશ્વત અશ્વર્ય ન મળે ત્યાં સુધી એક પળ પણ ગુમાવ્યા વગર આગળ ને આગળ વધવા માટે રાત-દિવસ સતપુરુષાર્થ જ કરાતો રહે તેનું જ નામ સાચું જ્ઞાન, તે વગરને તે એક Page #266 -------------------------------------------------------------------------- ________________ ત, સાની, તન અને ચી ભાવનાથી કા. શા લેખ સંગ્રહ : ૩ : [ ૧૩૫ ] બુદ્ધિવાદ જ છે અને બુદ્ધિવાદ માત્રથી ખરું જ્ઞાન મળ્યું એમ માની લેવું ભૂલભરેલું છે. જેનાથી જીવનની સાર્થકતા થાય તે જ જ્ઞાન લેખાનું છે. જેમ પ્રકાશથી અંધકાર નાસે તેમ સાચા જ્ઞાનથી રાગ, દ્વેષ ને મેહરૂપ અંધકારે નાસવું જોઈએ, જીવનમાં સારે પ્રકાશ પડ જોઈએ, ખરો વિવેક જાગ જોઈએ, જીવનકળા જાગવી જોઈએ, તેવું જ્ઞાન–વાસ્તવિક જ્ઞાન-આત્મજ્ઞાન મેળવવા માટે ખરા જ્ઞાની સંતપુરુષને સેવવાની જરૂર છે. વિનય બહુમાનથી તેમની યોગ્ય સેવા થઈ શકે છે. તેવા સંત, જ્ઞાની પુરુષને પામી તેમની પાસેથી આત્મ–અનાત્મ ભાવના ભેદ (ચેતન અને જડનાં લક્ષણે) યથાર્થ સમજી, સ્વજીવનમાં દાખલ કરી, સાચેસાચી ભાવનાથી જ્ઞાન મેળવવું અને પિતાના જીવનને નવો અવતાર આપ–સાર્થક કરે. જ્ઞાનરૂપી અગ્નિમાં પોતાનું “અહં ને મમ” “હું ને મારું અને દુનિયાદારીની સઘળી વાસનાઓને બાળીને રાખ કરાય તે જ સાચું જ્ઞાન મળેલું લેખાય. વિધિપૂર્વક જ્ઞાનને માર્ગ સેવાય તે કલ્યાણને માર્ગ સહેલે થાય; પરંતુ જે તે વિધિપૂર્વક ન સેવાય તો જ્ઞાનને બદલે સ્વછંદતા પેસી જાય ને ઊલટો અનર્થ થાય. એટલા માટે જ્ઞાનમાર્ગમાં ખાસ ચેતીને સાવધાનપણે કઈ સંત, જ્ઞાની પુરુષને હાથ બરાબર પકડી રાખીને ઊંચે ચઢવું એ સલામતીભરેલું છે, નહીં તે કર્મ છોડવાને બદલે ઊલટે કર્મને બંધ પણ થવા પામે તેથી સારાસાર(હિતાહિત)ને વિચાર કરીને વિધિયુક્ત સાચું જ્ઞાન ( તત્ત્વજ્ઞાન) સંપાદન કરીને સ્વજીવનને સાર્થક કરવું. [ જે. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૩૩૭ ] Page #267 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૬ ] શ્રી કરવિજયજી તપને મહિમા ને પ્રભાવ સમજીને તેને યથાશક્તિ આરાધવાની આવશ્યકતા. અનાદિને કમળ ટાળી, આત્મારૂપી સુવર્ણને શુદ્ધ નિર્મળ કરે તેવો તપ ખરા આત્માથી જનોએ અવશ્ય સેવવા–આદરવા ગ્ય છે. તે જ ભવમાં ચોક્કસ મોક્ષે જવાવાળા તીર્થકરો પણ પિતે પિતાના રહ્યાંસા કર્મને ટાળવા જે તપનું સેવન કરે છે તે તપને નિષ્કામપણે વિવેકપૂર્વક સેવનારનું શ્રેય થયા વગર કેમ રહે? બાહ્ય ને અત્યંતર તપ છ છ પ્રકારે શાસ્ત્રમાં વખાણ્યા છે. તેમાંને બાહ્ય તપ-ઈચ્છાનિરોધ રૂપ, આત્મજ્ઞાન ધ્યાનાદિ રૂપ અભ્યન્તર તપની પુષ્ટિને માટે જ કરવાનું છે. તેવા હિતકારી લક્ષ્ય વગરને કેવળ બાહ્યતપ તે કાયકલેશરૂપ થવા પામે છે, તેથીજ મહોપાધ્યાય શ્રીમાનું યશેવિજયજી કહે છે કેશક્તિ અનુસારે એવું જ તપાચરણ કરવું કે તેમાં દુર્ગાન તે ન જ થાય, નબળા-હલકા વિચાર ન આવે, પણ પવિત્ર વિચાર પેદા થાય, અંતરની શુદ્ધિ થાય, જેથી સ્વક્તવ્ય કાર્યો શુદ્ધભાવે કરાય, તેમાં કશી ખામી ન આવે, તેમ જ આત્મસાધનમાં સહાયકારક ઈન્દ્રિયની ક્ષીણતા થવા ન પામે. વળી જે તપ-આચરણ સેવતાં આત્મસ્થિરતા-રમણતા જાગે, જિનેશ્વર પ્રભુ પ્રત્યે અધિકાધિક પ્રેમ પ્રગટે, તેમના કેવળજ્ઞાનાદિક ગુણે પ્રત્યે અંતરમાં બહુમાન જાગે અને એવા જ ઉત્તમ ગુણે આપણામાં ગુણ રહેલા છે તેને પ્રગટ કરવા દર્શન, જ્ઞાન ને ચારિત્રરૂપી રત્નત્રયીનું યથાવિધિ સેવન કરવા તત્પર થવાય–તેમાં આળસ કે બેદરકારીપણું રહેવા ન પામે, ક્રોધાદિક ચારે કષાયો પાતળા પડે એ રીતે વર્તાય એટલે ક્ષમા, નમ્રતા, સરલતા ને સંતેષાદિ Page #268 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ર૩૭ ] ગુણમાં વધારે થાય અને જિનેશ્વર દેવની અત્યંત હિતકારી આજ્ઞાનું ઉલ્લસિત ભાવે ઉપગ સહિત પાલન કરવાનું ન જ ભૂલાય. એવા પ્રકારનું વિવેકભર્યું નિ:સ્વાર્થપણે તપનું સેવન કરાય તો તે શુદ્ધ ને કલ્યાણકારી લેખાય. તે સિવાયનું આજ્ઞાવિરુદ્ધ જે કંઈ સ્વેચ્છાએ તપનું આચરણ કરાય તે કલ્યાણકારી લેખી ન જ શકાય, એમ સમજી સર્વશ્રેયકારી શાસ્ત્રમર્યાદાયુક્ત શુદ્ધ તપ-ધર્મનું સેવન સહુએ સાવધાનપણે કરવું. સમતા સહિત કરવામાં આવતા તપવડે નિકાચીત કર્મને પણ ક્ષય થઈ શકે છે. શુદ્ધ તપને પ્રભાવ કહે છે–તપથી દ્રવ્યભાવલક્ષમીની પ્રાપ્તિ થાય છે, ભવસંતતિનો ક્ષય થાય છે, રોગનું નિર્મૂલન થાય છે, કર્મને અંત થાય છે, વિદનો વિસરાળ થઈ જાય છે, ઈન્દ્રિયનું દમન થાય છે, મંગળમાળા વિસ્તરે છે, ઈષ્ટ અર્થ સિદ્ધ થાય છે, દેવતાનું આકર્ષણ થાય છે તેમ જ કામવિકાર નષ્ટ થાય છે, એમ સમજી મેક્ષના અથી સુજ્ઞજેનેએ એવા ક૯યાણકારી તપનું સેવન અવશ્ય કરવું.” [જે. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૩૭૯ ] આત્મજ્ઞાન મેળવી લેવાની આવશ્યકતા. આ ક્ષણભંગુર દેહનો એક પળ પણ ભરોસો કરી બેસવા જેવું નથી. તે ક્ષણમાં છેહ દઈ દે છે, માટે જેમ બને તેમ જલ્દી આત્મજ્ઞાન મેળવવા તાલાવેલી લગાડવી, જેથી આત્માનુંનિજ સ્વરૂપનું યથાર્થ ભાન થાય અને દેહગેહાદિક પરભાવમાં મુંઝાયા વગર, સ્વભાવ( સત્તાગત અનંત ગુણસંપદા )ને સંભાળવા, તેને પ્રગટ કરવા, એગ્ય પુરુષાતન ફેરવવા ને શુદ્ધ Page #269 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૮ ] શ્રી કપૂરવિજયજી ચારિત્ર સેવવા ચેતન સમર્થ થાય તે જ ખરું આત્મજ્ઞાન લેખાય. ખરા આત્મજ્ઞાનીની તત્ત્વશ્રદ્ધા નિર્મળ હોય છે. આત્મજ્ઞાન ને આત્મશ્રદ્ધા, આત્માના અનંત ગુણોને પ્રગટ કરવા અસાધારણ કારણરૂપ અને ચારિત્રના પાયારૂપ છે, તેથી જ તે ખાસ આદરવા યોગ્ય છે. ઉક્ત આત્મજ્ઞાન પામ્યા વગર આ ભવાટવીમાંથી છૂટવું અસંભવિત છે અને આત્મજ્ઞાન સહિત શુદ્ધ ચારિત્રકરણ એ આ ભવદાવાનળથી બચવાને અમેઘ ઉપાય છે. સમગૂ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીનું યથાર્થ સેવન (આરાધન) કરવાથી જન્મ-મરણને જલ્દી અંત આવે છે અને અક્ષય સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. સમ્યગદશન( સમકિત )ની અને ચારિત્રની પ્રાપ્તિ, રક્ષા ને પુષ્ટિ કરવામાં ઉક્ત આત્મજ્ઞાન અત્યંત ઉપયોગી છે. તે વગરના બીજા આડંબરી કે નકલી જ્ઞાનમાત્રથી તે આપણે જ્યાં ત્યાં નકામે ડહાપણને ડેળ બતાવી આપણું મનુષ્યત્વ ગુમાવીએ છીએ, તેમ જ આપણે હાથે જ બેવકૂફ બનીએ છીએ. ખરા આત્મજ્ઞાની હોય તે એવી ભૂલ ન જ કરે. શમ-દામરૂપી સ્વાભાવિક શીતળતાને પેદા કરી પુષ્ટિ આપનારા લેશમાત્ર આત્મજ્ઞાનને પણ અદ્દભુત પ્રભાવ છે, તે પછી ઉક્ત જ્ઞાનામૃતમાં જે મહાનુભાવ સદા નિમગ્ન રહે છે તેનું તે કહેવું જ શું ? એવા ઉત્તમ જ્ઞાનના પ્રભાવથી સ્વરૂપસ્થિરતારૂપ શુદ્ધ ચારિત્રરત્નની પ્રાપ્તિ થતાં, આત્મા સર્વ પરભાવથી વિરક્તનિસ્પૃહ બને છે. પૂર્વે મહાત્માઓએ આત્મજ્ઞાનની પ્રાપ્તિથી શુદ્ધ ચારિત્રને લાભ પામીને આત્માની અનંતી ગુણસંપદા જેમ સ્વાધીન કરી છે તેમ વર્તમાનકાળમાં તેમ જ ભવિષ્યકાળમાં પણ અનંતા Page #270 -------------------------------------------------------------------------- ________________ લેખ સગ્રહ : ૩ : [ ૨૩૯ ] ભવ્યાત્માએ આત્માની અનંતી ગુણુસ’પદ્મા પ્રગટ કરી શકશે. જેમ જેમ આપણે આત્મજ્ઞાનમાં આગળ વધીએ-વધારા કરીએ તેમ તેમ અહિંસા, સંયમ ને તપલક્ષણ ધર્મના લાભ વધારે ને વધારે પામીએ. તેનુ યથાવિધિ સેવન-આરાધન કરવાથી અનુક્રમે સકળ કમળના ક્ષય કરીને–સર્વ દુ:ખના સથા અત કરીને, અંતે અવિનાશી અક્ષય મેાક્ષસુખ પામી શકીએ, એ અદ્ભુત-અનુપમ–અનંત–અપાર લાભ છે. [ જૈ. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૩૩૯ ] સાચી ગુરુભક્તિ. ગુરુભક્તિમાં પેાતાનું સર્વસ્વ-તન, મન, ધન-અર્પણ કરવું, પેાતાની રાજીખુશીથી સ્વેચ્છાપૂર્વક, પેાતાના કલ્યાણને માટે આત્મ-સમર્પણુ કરવુ, તેમાં કશે। સકાચ કે સંદેહ ન જ રાખવા તે જ સાચી ગુરુભક્તિ છે. તે વગર તેા પેાતાના દિલને ઠગવા જેવુ થાય છે ને કઇ પણુ અર્થ સાધક થતુ નથી. સાચી ગુરુભક્તિ વિના મળેલું જ્ઞાન તથા કરેલી કરણી રાખ ઉપર લિપણુ કરવા જેવાં છે. એથી વાસ્તવિક માક્ષફળની પ્રાપ્તિ થઈ શકતી નથી. સાચા ભાવથી ગુરુભક્તિ કરીને મેળવેલું જ્ઞાનદર્શન સફળ થાય છે. એથી કાયમના સાચા ધરગ લાગે છે અને જન્મ-મરણના અંત આવે છે. સાચી ગુરુભક્તિના મહિમા અગમ-અપાર છે. " જો ગુરુભક્તિ કરવા છતાં સાચું જ્ઞાન ન આવે તેા ‘હીરા ઘાઘે જઈ આવ્યા જેવું થાય ? માટે લક્ષ્યપૂર્વક ગુરુભક્તિ કરવી કે જેથી તત્ત્વ-જ્ઞાનને! લાભ પામી આપણું જીવન શુદ્ધ કરીને, આપણે આખરે આત્મસ્વરૂપ આત્મસ્થિરતારૂપ શુદ્ધ Page #271 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૦ ] શ્રી કપૂરવિજયજી ચારિત્રને લાભ પામી શકીએ. એવા ઉત્તમ લક્ષ્યથી જે ગુરુભક્તિ કરાય તો જ આપણું કલ્યાણ થાય. સંતપુરુષના હુદયમાં સત્યને સૂર્ય આથમતો જ નથી. તેઓ પરમ ઉપકારક પરમાત્મા સમાન છે, એમ સમજી તેમની શુદ્ધ પ્રેમથી સેવાભક્તિ કરી તેમને પ્રસન્ન કરવા. જે આપણને શુદ્ધ જ્ઞાન અને ભક્તિમાર્ગ બતાવી શુદ્ધ ધર્મ–કરણમાં જેડે તે જ ગુરુ છે. તેવા સુગુરુની અનન્ય ભક્તિ કરવી તે જ પરમાત્માની સાચી ભક્તિ છે. બુદ્ધિ ને હૃદયની એકતાથી થયેલી ભક્તિ આપણામાં સારી રીતે ઊગી નીકળે છે. તેઓ અનુગ્રહ બુદ્ધિથી જે જે હિતસૂચનાઓ કરે કે આજ્ઞાઓ ફરમાવે તેને વિલંબ કર્યા વગર અમલ કરે. તેમાં દલીલ કે બહાનાં આગળ ધરવાં જ નહીં. સાચી ગુરુભક્તિ એ મુક્તિનું વશીકરણ છે. શુદ્ધ તત્ત્વની ઓળખાણ કરનારા ને સ્વયં શુદ્ધ તત્વમાં રમણ કરનારા સુગુરુ કહેવાય છે. તેવા સુગુરુની એકાંત હિતકારી આજ્ઞાને અનુસરવું–આજ્ઞાધીન વર્તવું એ જ સાચી સુગુરુભક્તિ જાણવી. એવી ભક્તિ ભવસાયરથી ભક્તજનેને પાર ઉતારે છે. સાક્ષાત્ ક૯૫વેલી, કામકુંભ, કામધેનુ ને ચિન્તામણિ સમાન સુખદાયક થાય છે. તે અજ્ઞાની-દરિદ્રી જીવન પણ ઉદ્ધાર કરીને તેને ઊંચી સ્થિતિમાં સ્થાપે છે. જ્ઞાનસંપન્ન કરી તેને શુદ્ધ ચારિત્રપાત્ર બનાવે છે. જે મહાનુભાવો ઉત્તમ પ્રકારના વિનીતભાવથી એવા સુગુરુની સદા ય સેવના-આરાધના સાવધાનપણે કર્યા કરે છે તેમને મેક્ષ-પ્રાપ્તિ સહેજે થાય છે, એમ સંદેહ રહિત માની સાચા ગુરુદેવની શુદ્ધ દિલથી સેવાભક્તિ કરવી. [ જે. ધ. પ્ર. પુ૪૪, પૃ. ૩૩૫ ] Page #272 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૪૧ ] અરિહં તાર્દિક ચાર શરણુ વગેરેનું સ્વરૂપ. ( દુષ્કૃત્ય નિ દા—સુકૃત્ય અનુમાદના. ) પ્રશ્ન-અરિહંતાદિ ચાર શરણનું સ્વરૂપ સ ંક્ષેપથી પ્રકાશશેા ? ઉત્તર-હા, (૧) જ્ઞાનાદિક સમગ્ર ઐશ્વર્યાદિકવડે યુક્ત, ત્રણ જગતના સર્વોત્તમ નાથ, સર્વોત્તમ ગુણુના સમૂહવાળા, સથા રાગ-દ્વેષ અને માહ રહિત, અચિત્ત્વ ચિન્તામણિ સમાન, ભવસાગરમાંથી તારવા પ્રવહણુ સમાન તથા નિશ્ચે શરણ કરવાયેાગ્ય એવા અહું તા-ભગવન્તાનુ મને જીવિત પંત શરણુ હા ! ( ૨ ) જન્મ, જરા, મરણથી મુક્ત થયેલા, ક`કલંકથી રહિત બનેલા, સર્વ પ્રકારની પીડાથી મૂકાયેલા, કેવળજ્ઞાન ને કેવળદર્શીનવાળા, મેાક્ષપુરીમાં વસનારા અને અનુપમ સુખને પામેલા સર્વથા કૃતકૃત્ય થયેલા એવા સિદ્ધ ભગવન્તાનુ મને સદા ય શરણુ હા ! (૩) શાન્ત અને ગંભીર ચિત્તના પરિણામવાળા, પાપવ્યાપારથી વિરામ પામેલા, પાંચ પ્રકારના આચારને જાણનારાપાળનારા, પરાપકાર કરવામાં તત્પર, કમળની જેમ રાગ-દ્વેષથી નિલે પ રહેનારા, જ્ઞાનધ્યાનમાં મગ્ન રહેનારા અને અત્યન્ત વિશુદ્ધ-નિ ળ ચિત્તના પરિણામવાળા સાધુએ મને શરણુ હા ! ( ૪ ) સુર, અસુર અને મનુષ્યાએ પૂજેલા, મેાહ અંધકારને ટાળવા સૂર્ય જેવા, રાગદ્વેષરૂપી વિષને નિવારવા મહામત્ર સમા, સફળ કલ્યાણના હેતુ, કર્મરૂપી વનને ખાળવામાં અગ્નિ ૧૬ Page #273 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૨ ] શ્રી કપૂરવિજયજી સમાન તથા મેાક્ષદાતા એવા કેવળીભાષિત ધર્મનું મને જીવિત પન્ત શરણુ હા ! પ્રશ્ન-દુષ્કૃત્ય(પાપકર્મ)ની નિન્દા કેવી રીતે કરવી તે પ્રકાશશે? ઉત્તર-હા, ઉક્ત ચારે શરણુ આદરી હું દુષ્કૃત્ય-નિન્દા કરું છું. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી તથા અન્ય માનવાલાયક-પૂજવાલાયક અધિક ગુણીજના વિષે, તેમ જ માતા, પિતા, બંધુ, મિત્ર, ઉપગારી જને વિષે, અથવા સામાન્યત: સમ્યક્ત્વાદિક માર્ગમાં રહેલા અથવા માર્ગમાં નહીં રહેલા એવા સર્વ જીવા વિષે, અથવા માર્ગને સહાયકારી પુસ્તકાદિકને વિષે અને અસહાયકારી ખગાદિકને વિષે મે જે કંઇ અવિધિ ભાગાદિકવડે શરીરથી નહીં આચરવાયાગ્ય અને મનથી નહીં ઇચ્છવાયેાગ્ય, નાનુ કે મેાટુ' પાપાનુબંધી પાપ, વિપરીતપણે આચર્યું... હાય, તે પણ મન, વચન કે કાયાવડે કર્યું, કરાવ્યુ કે અનુમૈદ્ય હાય, તે પણ રાગ, દ્વેષ કે મેહવડે આ જન્મમાં કે અન્ય અતીત જન્મામાં જે કાંઇ વિપરીત આચયું... હાય એ સર્વ દુષ્કૃત્ય નિન્દવા તેમજ તજવા ચેાગ્ય છે એમ કલ્યાણમિત્ર એવા ગુરુમહારાજના વચનથી જાણ્યુ છે અને આ એમ જ છે એ પ્રમાણે શ્રદ્ધાથી મને રુચ્યું છે તેથી અરિહંત અને સિદ્ધની સાક્ષીએ આ ત્યાગ કરવા લાયક સર્વ દુષ્કૃત્યને હુ નિન્દુ-ગહુ છું. આ સંબધમાં કરેલું મારું પાપ મિથ્યા થાઓ, એમ ત્રણ વાર હું મારીી માગું છું. પ્રશ્ન-કરેલા પાપની માી માગવાની સફળતા શી રીતે થાય ? ઉત્તર-ઉક્ત પાપની નિન્દા-ગોં મારે ભાવરૂપ થાઓ Page #274 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૪૩ ] અને ફરીથી એવું પાપ નહીં કરવાને માટે નિયમ છે. આ બને બાબત મને બહુ સમ્મત છે તેથી હું અરિહંત ભગવન્તની તથા કલ્યાણમિત્ર એવા ગુરુમહારાજની હિતશિક્ષાને અંતરથી ઈચ્છું છું. મને આ અરિહન્તાદિક સાથે ઉચિત એગ પ્રાપ્ત થાઓ ! અરિહંતાદિકના સંયેગવાળી આ મારી પ્રાર્થના સફળ થાઓ ! આ પ્રાર્થનાને વિષે મને બહુમાન ઉત્પન્ન થાઓ ! અને આ પ્રાર્થનાથી મને મોક્ષના બીજરૂપ શુભાનુબંધી કર્મ-પુણ્યાનુબંધી પુન્યની પ્રાપ્તિ થાઓ! અરિહંતાદિકને સુગ પ્રાપ્ત થયે છતે હું તેમની સેવાને લાયક થાઉં, તેમની આજ્ઞા પાળવાને લાયક થાઉં, તેમની ભક્તિ વડે ગ્ય બનું અને અતિચાર રહિતપણે તેમની આજ્ઞાને પારગામી થાઉં. પ્રશ્ન-હવે સુકૃત્યની સેવા-અનુમોદનાની રીતિ પ્રકાશશે ? ઉત્તર-હા, મોક્ષનો અભિલાષી સતે આત્મવીર્ય ગેપડ્યા વગર હું સુકૃત્યને એવું છું. સર્વે તીર્થકરેના ધર્મકથાદિક અનુષ્ઠાનને હું અનુમોદું છું. એ જ રીતે સર્વ સિદ્ધોના સિદ્ધપણને, સર્વ આચાર્યોના આચારને, સર્વ ઉપાધ્યાયેના સુત્રપ્રદાનને, સર્વ સાધુઓની સ્વાધ્યાયધ્યાનાદિ શુભકિયાને તથા સર્વ શ્રાવકોના વૈયાવચ્ચાદિક મેક્ષસાધનના વેગોને તેમજ આસન્નભવ્ય અને શુદ્ધ આશયવાળા ઈન્દ્રાદિક દેવાના અને સામાન્ય રીતે સર્વ જીવોના કુશળયેગને-માર્ગાનુસારીપણાને હું અનુદું છું. [ જે. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૩૯૧. ] Page #275 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૪ ] શ્રી કરવિજયજી આત્માથી જનેને ખાસ ઉપયોગી બને. પ્રશ્ન ૧-ધર્મશાસ્ત્ર સાંભળતી વખતે કેવી નમ્રતા રાખવી જોઈએ? ઉત્તર-મંગળમૂર્તિ મહાવિનયવાન અને સંપૂર્ણ શ્રુતજ્ઞાની મહાવીર પ્રભુના પ્રથમ ગણધર શ્રી ગતમસ્વામી જેમ સર્વ વાતને જાણતાં છતાં પણ ભગવાન જે જે ભાવ પ્રકાશતા તે તે સર્વ ભાવોને અત્યન્ત પ્રેમપૂર્વક સાંભળતા પણ મનમાં લગારે ગર્વ આણતા નહીં તેવી રીતે સકળ શ્રોતાજનેએ વર્તવું. જેમ રાજા મહારાજાની આજ્ઞાને પ્રજાજનો અથવા મંત્રી વિગેરે માથે ચડાવી પ્રમાણ કરે છે તેમ શ્રોતાજનેએ ગુરુમહારાજના મુખમાંથી નીકળેલાં પ્રમાણિક વાકયને બે હાથ જોડી પ્રમાણ કરવાં, અર્થાત્ “તહર” કહીને માન્ય કરવાં. પ્રશ્ન ૨–ધર્મગુરુ કેવા ગુણવંત જોઈએ ? ઉત્તર–પ્રતિરૂપાદિક(૧૪) ઉત્તમ ગુણવડે અલંકૃત જોઈએ – (૧) પ્રતિરૂપ-જેમની મુદ્રા જોઈને શ્રી મૈતમાદિક મહામુનઓનું સ્મરણ થઈ આવે. (૨) તેજસ્વી–જેમના તપતેજ પાસે પાખંડી લોકો કેવળ અંજાઈ જાય એવા પ્રતાપશાળી. (૩) યુગપ્રધાનાગમ–જેમની સરખામણીમાં વર્તમાન સમયમાં કેઈ આવી ન શકે એવા પ્રખર જ્ઞાનવંત. (૪) મધુરવાય-જેમની વાણી દૂધ-સાકરથી કે મધથી પણ મીઠી હોય જેથી તે શ્રેતાજનને ઘણું જ પ્યારી લાગે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૧. લેખ સંગ્રહ : ૩ : [ ૨૪૫ ] (૫) ગંભીર–ગમે તેવી મર્મની વાતને જીરવી શકે એવા અને અનેક ગુણરત્નથી રત્નાગર(સાગર)ની જેમ ભરેલા હોય. (૬) ધૃતિમાન ધીરજવાન અથવા સંતોષવાન હેય. (૭) ઉપદેશપર–ભવ્યજનેને સદુપદેશવડે શુદ્ધ અને સરલ એ મોક્ષમાર્ગ બતાવવા સાવધાન. (૮) અપરિશ્રાવી–આલોચના (પ્રાયશ્ચિત્ત) લેનારે પોતે પ્રકાશેલાં અકૃત્યને કેઈની પાસે પ્રગટ નહિ કરે એવા. (૯) સૌમ્ય-ચન્દ્રની જેવા શાન્ત–શીતળ પ્રકૃતિવાળા. (૧૦) સંગ્રહશીલ-ગ૭ના હિતને માટે જોઈતાં ઉપકરણે સંગ્રહી મૂછ–મમતા રહિત તેને ઉપગ કરનારા. (૧૧) અભિગ્રહમતિ–વિવિધ પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવભેદે ગોચરી પ્રસંગે અભિગ્રહ ધારવાવાળા. (૧૨) અવિકલ્પણ-સ્વપ્રશંસા કે પરનિન્દાદિકને નહીં કરનાર, ધર્મવ્યાપારમાં જ સાવધાન રહેનાર. (૧૩) અચપળ-જેણે મન, વચન અને કાયાની ચપળતા નિવારી છે એવા સ્થિરતાવંત. (૧૪) પ્રશાન્તહૃદય-જેમનું હૃદય કે ધાદિક કષાયથી વિશેષ મુક્ત થયું હોય એવા. શુદ્ધ ધર્માચાર્યમાં ઉપર કહેલા ગુણે અવશ્ય હોવા જોઈએ. પ્રશ્ન ૩–સાધ્વીઓએ સાધુજને પ્રત્યે કેવી નમ્રતા રાખવી અને પોતાને માન મળતાં શું ભાવવું? Page #277 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૬ ] * શ્રી કપૂરવિજયજી - ઉત્તર–દધિવાહન રાજાની પુત્રી સાથ્વી ચંદનબાળાને સહસ્ત્રગમે રાજપુત્રાદિક માર્ગમાં જતાં માન આપતા હતા તે પણ તે સાધ્વીજી મનમાં લગારે ગર્વ કરતા ન હતા, એમ સમજીને કે એ સર્વ ચારિત્રધર્મને જ પ્રભાવ છે. એવી રીતે ડહાપણથી સંયમમાર્ગમાં વિચરતા હતા. ચારિત્રમાં સ્થિર કરવાની બુદ્ધથી ગુરુમહારાજની આજ્ઞાવડે પોતાના ઉપાશ્રયે આવેલા એક દિવસના દીક્ષિત ભિક્ષુક–સાધુની સન્મુખ આવી ચંદનબાળા સાધ્વીજીએ તે નવદીક્ષિત સાધુને બહુમાનપૂર્વક વંદના કરી, બે હાથ જેડી, સન્મુખ ઊભા રહી, ત્યાં પધારવાનું પ્રયોજન પૂછ્યું. એવા પ્રકારનો વિનય સર્વ કઈ આત્માથી સાધ્વીઓએ રાખ જોઈએ. સો વર્ષની દીક્ષિત સાધ્વીએ આજના નવદીક્ષિત સાધુનો પણ વિનય–સમુખગમન, વંદન અને નમસ્કાર વિગેરેથી સાચવવાનો કહ્યો છે. આજકાલ આ બાબતમાં બહુ ઉપેક્ષા યા વેચ્છાચારથી વર્તતાં ઉક્ત શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંઘન થતું દેખાય છે, માટે તેમ ન થતાં શાસ્ત્રમર્યાદા સચવાય તેમ થવું જોઈએ. પ્રશ્ન ૪–વૃદ્ધ (સંયમપર્યાયથી વડેરા) સાધ્વીજીએ પણ નવદીક્ષિત સાધુને વિનય શામાટે કરે? ઉત્તર–તેનાં કારણમાં ધર્મ પુરુષથી પેદા થયેલ છે, પુરુષરનેએ ઉપદિશ્ય છે, ધર્મમાં પુરુષની પ્રધાનતા છે અને લોકમાં પણ પુરુષ વડે ગણાય છે, તો સર્વોત્તમ ધર્મમાં તે વિષે કહેવું જ શું ? [ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૫૭. ] Page #278 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [[ ૨૪૭ ] “સારભૂત ઉપદેશ.” ભાવ પ્રમાણે ફળ-આત્મા શુભ પરિણામમાં વતે છે કે અશુભ પરિણામમાં વર્તે છે તે નિજ આત્મા જ જાણે છે, બીજો કઈ જાણી શકતો નથી; કેમકે બીજાની ચિત્તવૃત્તિ જાણવી મુશ્કેલ છે, માટે જેમ આત્માને સુખકારી થાય તેમ વિવેકથી આત્મલક્ષપૂર્વક ધમકરણું કરવી યોગ્ય છે. આત્મલક્ષ્ય વગરની ઉપયોગશૂન્યપણે કરેલી કરણી નિષ્ફળપ્રાય થાય છે, માટે દરેક ધર્મકરણી જેમ બને તેમ સાવધાનપણે જ કરવાની જરૂર છે (જેથી કરેલી કરણું અલેખે ન થાય.). જે જે સમયે જીવ જેવા શુભાશુભ ભાવમાં વતે છે તે તે વખતે તેવા શુભાશુભ કર્મને બંધ તે કરે છે. અભિમાનથી થતી ખુવારી–જે મદ (અભિમાન) કરવાથી ધર્મ પ્રાપ્ત થતો હોત તો શીત, તાપ અને વાયરાથી વ્યાહત એવા બાહુબલી મુનિને એક વર્ષ પર્યન્ત આહારપાણી વગર કલેશ પામવો પડત નહીં. (તારણુતરણ) શ્રી ગુરુમહારાજની હિતશિક્ષા વિના સ્વછંદપણે સ્વકપોલકલિપત વર્તનવડે શી રીતે પરભવનું હિત થઈ શકે? આત્માથી શિવેએ તે અવશ્ય (ગૃહસ્થ કે ત્યાગી) સુગુરુનું આલંબન લેવું જ જોઈએ. અહંકારી, કૃતઘ, અવિનીત, ગર્વિષ્ટ અને અનમ્ર (અકકડબાજ ) એવા શિષ્ય સાધુજનેમાં નિન્દાપાત્ર બને છે અને લેકમાં પણ હેલના ગ્ય થાય છે, તેથી જ નમ્રતા ધારવી એગ્ય છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૫૯ ] Page #279 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૮ ] શ્રી કરવિજયજી નિર્મમત્વ, ૧. મમત્વથી લેભ ઉત્પન્ન થાય છે, લેભથી રાગ ઉત્પન્ન થાય છે, રાગથી છેષ ઉત્પન્ન થાય છે અને દ્વેષભાવ ઉત્પન્ન થવાથી દુખની પરંપરા પ્રાપ્ત થાય છે, તેથી નિમમત્વ જ ઉત્કૃષ્ટ તત્ત્વ છે, નિર્મમત્વ જ ઉત્કૃષ્ટ સુખ છે અને નિર્મમત્વને જ જ્ઞાની પુરુષોએ મેક્ષનું ઉત્કૃષ્ટ બીજ કહેલું છે. જે આત્માને વિષે નિર્મમત્વની નિરંતર નિશ્ચળ સ્થિતિ થઈ હોય તે તે સંસારને છેદી ઉત્કૃષ્ટ મોક્ષસુખ આપે છે. ૨. જે દ્રવ્યને સંચય કરવા જીવ અતિ–ઘણું મમતા રાખે છે તે દ્રવ્ય સર્વ પ્રકારના અનર્થોનું મૂળ છે, મોક્ષસુખને નાશ કરનાર છે, કષાને ઉત્પન્ન કરે છે અને અનેક સંકલ્પ– વિકલ્પના વમળમાં નાંખી જીવને ભારે દુઃખ-ત્રાસ ઉપજાવે છે. ૩. હે જીવ! તે આ સંસારમાં પરિભ્રમણ કરતાં અનેક વાર દ્રવ્યપ્રાપ્તિ કરી કરીને તેને તજેલ છે, તે ફરી તેમાં પ્રીતિઆસક્તિ–મમતા કરવી તે ભેજન કરેલા અન્નને વમન કરી પાછું તેને જ ગ્રહણ કરવાની જેમ અત્યંત અગ્ય છે. ૪. આ જગતમાં કયે મનુષ્ય ધનને સાથે લઈને પરલોકમાં ગયે છે? કઈ જ નહીં, ત્યારે શા માટે તૃણારૂપી તાપથી સંતપ્ત બની તું ફેકટ પાપકર્મ બાંધે છે? વૈરાગ્યવડે અતિ લોભ-તૃષ્ણ-મમતાને ત્યાગ કરીને તું સુખી થા. ૫. વિપરીત બુદ્ધિવાળે જીવ જેમ જેમ મમતા કરે છે અને વધારે રહે છે તેમ તેમ તેને ચોતરફથી પાપકર્મને બંધ થયા કરે છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૪૯ ] દ. જેમનાં ચિત્ત અજ્ઞાનથી આચ્છાદિત થયાં હોય, જેમને આત્મા રાગ-દ્વેષને વશ થયો હોય અને જેઓ પાપ આરંભમાં પ્રવર્તતા હોય તેમનું હિત કેમ થાય? તેઓ તો ખરા હિતથી વંચિત-એનશીબ જ રહે છે. - ૭. પરિગ્રહ-મમતાના સંબંધથી જીવને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે અને તે રાગદ્વેષથી જ જીવને ભારે નિકાચીત કર્મને બંધ થવા પામે છે, તેથી સુજ્ઞજનેએ સદ્વિવેક આદરી તેવા દુષ્ટ દેષથી વિરમવું જોઈએ. | [ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૨૩. ] ખરી પ્રજ્ઞાબુદ્ધિ. ૧. તે જ પ્રજ્ઞા કહેવાય છે કે જે આત્માને હિતકારક અને શુભ કાર્યમાં પ્રવર્તાવી શમરસને પમાડે છે. તે સિવાયની અન્ય પ્રજ્ઞા (બુદ્ધિ) તે હાનિકારક અને અશુભ કર્મ ઉપાર્જન કરાવનારી જ છે. ૨. જે પ્રજ્ઞા સર્વ શુભ કાર્યમાં પ્રીતિવાળી હોય છે, જે હેય (તજવા લાયક) અને ઉપાદેય (આદરવા લાયક) તત્વને જાણે છે અને જે નિરંતર સુખ આપનારી છે તે પ્રજ્ઞાને જ સુજ્ઞ જનેએ સેવવી–આદરવી ઘટે છે. ૩. જેથી આત્મતત્વને પ્રકાશ થાય, આત્મશ્રદ્ધા દ્રઢ થાય અને આત્મામાં સ્થિરતા પ્રગટ થાય તે જ પ્રજ્ઞા (બુદ્ધિ) પ્રશંસવા લાયક છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૨૩ Page #281 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૦ ] શ્રી પૂવિજયજી શીલ. ૧. નિરંતર શીલ ગુણને ધારણ કરનાર ભવ્યાત્માએ ઉભય લેાકમાં ઉચ્ચ સ્થિતિને પામી શકે છે. ૨. શીલવંત સજ્જને પૂર્વે થયેલા ઉત્તમ સતા (સત્ત્વવંતા) અને સતીઓની પેઠે નિજ પુરુષાતનયેાગે ગમે તેવી ધાર આપત્તિઓને પણ તરી પાર પામી જાય છે અને જગતમાં અન્ય જનાને અનુકરણ ચેાગ્ય અને છે. ૩. શીલવ્રતને અખંડ સાચવી રાખી મૃત્યુવશ થવાય તે સારું છે, પણ શીલવ્રતની વિરાધના કરી લુહારની ધમ્મણની જેમ શ્વાસાચ્છ્વાસ લેતા રહી જીવિત ધારણ કરવું તે વૃથા છે. ૪. શીલવ્રતને આરાધતાં ભિક્ષા-ભાજન કરવું પડે તે સારું પણ શીલવ્રતના ભંગ કરી ગમે તેા રાજ્યસમૃદ્ધિ મળતી હાય તે તે મેળવી મિલન જીવન ગાળીને જીવવુ સારું નથી, ૫. શીલવત સજન–સાધુ ધનહીન છતાં સારી દુનિયામાં પૂજાય છે, પરંતુ શીલહીન માણસ ધનાઢ્ય હાય છતાં પણ સ્વજનામાં માનભંગ થવા પામે છે—તિરસ્કારપાત્ર બને છે. ૬. શીલરૂપી અશ્વયુક્ત નિનતા સારી છે પણ શીલ રહિત ચક્રવતીને વૈભવ પણ સારા નથી. ૭. શીલવંત સદાચારી નિર્ધ્યન હાય તેમ છતાં મેાક્ષના અધિકારી થઇ શકે છે અને શીલ સદાચાર રહિત ચક્રવતી હાય તા પણ તે પેાતાના દુર્ગુણને લીધે દુ:ખની પરંપરાને પામે છે. ૮. જેએ નિમ ળ શીલવ્રતને પાળે છે તેને રાત્રિ પણ Page #282 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૫૧ ] સુખકારક થાય છે, પરંતુ શીલવિકળ–દુરાચારી જીવને દિવસ પણ ચિન્તાગ્રસ્તપણાથી સુખકારક થતો નથી, એમ સમજી સહુ શાણા સજજનેએ પવિત્ર શીલવ્રતનું નિર્મળ ભાવથી પાલન કરવાની જરૂર છે. [જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૨૪.] શુદ્ધ દયાને સિદ્ધાન્ત, જે વખતે રાજા-મહારાજાઓ, પ્રધાને, અમાત્ય અને અનેક શેઠ શાહુકારે પવિત્ર જેનધર્મના અનુયાયીઓ હતા તે વખતે તેઓ પવિત્ર ધર્મના ફરમાન મુજબ સર્વ જીવોને સ્વાત્મા સમાન અથવા સમસ્ત જગજંતુઓને સ્વકુટુંબવત્ લેખી તેમની સાથે નિપુણ દયાના સિદ્ધાન્ત મુજબ સુવિવેકથી વર્તતા-વ્યવહરતા હતા. ઉત્તમ પ્રકારની મૈત્રી, મુદિતા, કરુણા અને મધ્યસ્થતારૂપ ભાવનાચતુષ્ટયવડે તેમની રૂડી મતિ સદા ય ભાવિત–સંસ્કારિત રહેતી હતી. એથી જ તેઓ સ્વપરહિત કરવા માટે સાવધાન રહેતા હતા. અન્યજનોને સુખસમૃદ્ધિશાળી કે ગુણવંત જાણું– દેખીને પ્રમુદિત થતા હતા. દીન દુ:ખીજનેને જાણ–દેખીને તેમનું દુ:ખ ફેડવા સ્વશક્તિ ફેરવતા હતા અને કઈ રીતે સુધારી ન શકાય એવા દોષવંત છ ઉપર રાગદ્વેષ રહિતપણે સમભાવ રાખી રહેતા હતા. આવા ઉત્તમ સમયે જેનધર્મ વિશ્વવ્યાપક ધર્મ તરીકે સર્વ કેઈને અનુકરણ કરવા-અનુસરવા ગ્ય લેખાતો હતો. તેની પ્રબળ પ્રભા સર્વત્ર પ્રસરી રહેલી હતી અને સર્વ વાતે સુખદાયક એ ઉત્તમ ધર્મ–કલ્પવૃક્ષની શીતળ છાયાને. આશ્રય લાખ, કરડે ભવ્યાત્માઓ લેતા હતા. અરે! એ પવિત્ર Page #283 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૨ ] શ્રી કપૂરવિજયજી ધર્મવાસિત સજ્જનાના સહવાસથી કઇક ઉત્તમ પશુ-પંખીઓ પશુ શુભ પરિણામને ધારણ કરતાં હતાં અને સ્વાતિર્વર વિસારી દઈ, તેએ એક-ખીજા સાથે સ્નેહથી હળીમળી રહેતાં હતાં. જ્યાં શુદ્ધ-પવિત્ર દયાના સાગર રેલાતા હાય ત્યાં એવું કંઈ કઇ આશ્ચર્યકારક સહેજે મનવા પામે છે. જ્યારે સાક્ષાત્ તીર્થંકર દેવ જેવા મહાનુભાવાનુ સાનિધ્ય હાય છે ત્યારે દેવતાઓ, દાનવ, માનવા અને પશુ-પંખી સુદ્ધાં પેાતાનાં સ્વાભાવિક વૈર-વિરોધને ભૂલી જઇ, સમતાભાવથી એક બીજા સાથે હળીમળીને પ્રાઢ અતિશયવંત પ્રભુના ઉપદેશ-અમૃતનું પાન કરતા પ્રત્યક્ષ દેખાય છે, એ મહાનુભાવ પ્રભુનુ અતિ અદ્ભુત યેાગ-ખળ નહીં તેા ખીજું શું ? એ જ રીતે સત્ય, શીલ, સંતાષાદ્ઘિક ઉત્તમ ધર્મના પ્રભાવથી શ્રી અલભદ્રાદિક મુનિઓની સમીપે તેમજ ઉત્તમ સતીએની સમીપે સિંહા શિયાળ જેવા ગરીબ, શત્રુએ મિત્ર જેવા મળતાવડા, સર્પ ફૂલની માળ જેવા નમ્ર અને જંગલ માંગળ જેવા સુખદાયક થઇ પડતા હતા. આ બધા ય પ્રભાવ આંતરશુદ્ધિના સમજવા. આંતરલક્ષ–ઉપયાગ સહિત જે અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય અને અસંગતાનું અથવા ક્ષમાદિક દવિધ ધર્મનું પાલન કરવામાં આવે છે તે જ ખરેખર મેાક્ષદાયક થાય છે. તે સિવાય કદાચ દ્રવ્યસંયમની ઉગ્ર કરણીથી દેવતાઇ સુખ મળે છે ખરું પણ તેથી કઇ આત્માની વિશિષ્ટ કાર્યસિદ્ધિ થતી નથી. શ્રી મહાવીર પ્રભુ સર્વ શક્તિસ`પન્નહાવા છતાં ગમે તેવા આકરા–અઘાર ઉપસ અને પરિષહેા આવી પડતાં, અદીન અને અડગ ક્ષમાશીલ રહ્યા, તેનું ખાસ કારણ આંતર Page #284 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ર૫૩ ] વિશુદ્ધિ જ હતું. આત્મસંયમ વગર આંતરવિશુદ્ધિ કયાંથી થાય? આંતરવિશુદ્ધિ વગર અપરાધી જને ઉપર પણ અદ્દભુત ક્ષમા કયાંથી રહે? અને એવી ઉત્તમ અદ્દભુત ક્ષમા વગર અહિંસા ધર્મનું યથાવિધ આરાધન કયાંથી થાય? આત્માના સ્વાભાવિક જ્ઞાનાદિક ગુણેની રક્ષા જેથી થાય એવા ઉત્તમ આચારવિચારનું સેવન કરવું, નિર્દોષ વાણું જ વરવી અને વિષયકષાયાદ પ્રમાદથી વેગળા રહેવું એ જ અથવા મન, વચન, કાયાને લગારે દૂષિત થવા ન દેતાં નિજ આત્મ-સ્વભાવમાં સદા ય જાગ્રત રહેવું એ જ ખરી આત્મદયા અને અન્ય એગ્ય જીવોમાં પણ જાગૃતિ પ્રેરવી તે જ ખરી ભાવદયા કહી શકાય. આ વિશુદ્ધ ભાવ પેદા કરવા માટે જ શાસ્ત્રોક્ત વ્યવહાર કરશું કરવી ઘટે છે. દયાનું સ્વરૂપ સારી રીતે સમજી તેનું યથાવિધિ પાલન કરવા પ્રવર્તનાર ઠીક લાભ મેળવી શકે છે. લક્ષ વગરના બાણની જેમ સમજણ વગરની શૂન્ય દયાવડે સ્વકાર્યસિદ્ધિ થઈ શકતી નથી, તેથી જ નિજ લક્ષ્ય સુધારી સહુએ પ્રવર્તવું જોઈએ. [જૈ. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૫૫ ] ( શ્રી જિનપ્રભસૂરિત) આત્મનિન્દા અષ્ટકને સંક્ષેપાર્થ. ૧. સુગુરુનું હિતવચન શ્રવણ કરી, તેની ઉપર સારી રીતે શ્રદ્ધા રાખી, ગ્રહવાસ તજીને દીક્ષા અંગીકાર કરી, શાસ્ત્રને અભ્યાસ કરી, વિવિધ તપવડે કાયાને શાષવી, જે ધર્મધ્યાન માટે સમય આવ્યે એટલામાં વિજળીના જેવી વસમી (ભયં Page #285 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૪ ] - શ્રી કપૂરવિજયજી કર) એચિંતી મહરાજાની ધાડ આવી પડી, તેથી હતપ્રહત થયેલા અમારે કયાં જવું? ૨. સાધુના એક પણ મહાવ્રતને ખંડિત કરી કે ભાંગીને દુર્ગતિમાં પડતા એવા જીવને ભગવાન પોતે પણ રક્ષવાને સમર્થ નથી, તો તે સઘળાં મહાવ્રતાદિકને વિરાધી, દુષ્ટ મનને ધારી રહેલા એવા અમને કેટલો દંડ સહન કરવો પડશે? (કેટલાં જન્મ, મરણ કરવાં પડશે ?) તે કેવળી ભગવાન જાણે. ૩. કેડે ચલપટો પહેરી, શરીર ઉપર વેત કપડું ઓઢી, મસ્તકે કેશ લેચ કરી, ખંભે કામળી નાખી, કાખમાં રજોહરણ રાખી અને મેઢે મુહપત્તિ રાખી ધર્મલાભરૂપી આશીષ દેતાઆ રીતે સ્વજીવનનિર્વાહને માટે બાહ્ય વેષને આડંબર કરતા એવી અમારી શી ગતિ થશે? તેની અમને ખબર પડતી નથી. ૪. ભિક્ષા, પુસ્તક, વસ્ત્ર, પાત્ર, વસતિ (નિવાસસ્થાન) અને ઓઢવાનાં કપડાં મેળવવામાં લુબ્ધ બનેલા અમે નિત્ય મુગ્ધજનોને ઠગવા માટે બહુ કષ્ટ સહિત શ્રમ ઉઠાવીએ છીએ; એ રીતે જે આત્માથીપણે ક્ષણમાત્ર પણ પ્રમાદ-વૈરીને ત્યાગ કરી આત્મસાધન માટે અમે પ્રયત્નશીલ થઈએ તો સર્વાર્થસિદ્ધિ યાવતું મોક્ષપ્રાપ્તિ પણ થઈ શકે. ૫. અમે હજારેગમે પાખંડ કેળવ્યાં, ગ્રંથને ઘણે અભ્યાસ કર્યો, લોભ અને અજ્ઞાનના વશથી લાંબે વખત ઘણાં તપ મૂઢપણે સેવ્યાં, કઈ કઈ સ્થાને કઈ રીતે ગુરુ બનીને હર્ષ પામ્યા, પરંતુ કર્મ કલેશને જેથી નાશ થાય એવાં ઉત્તમ કામ હજીસુધી નથી કર્યા; બાહ્યાડંબર બહુ બહુ કર્યો તે લોક Page #286 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૫૫ ] રંજન અર્થે પણ નિજ આત્મકલ્યાણ થાય, ખરાં સુખશાન્તિ પ્રાપ્ત થાય, એવાં પરમાર્થ કાર્ય અદ્યાપિ આત્માથે કરવાનો સુયોગ પ્રાપ્ત થયો નથી. ૬. શું કલીષ્ટકમના દોષથી હું નરકમાં જનારે ( નારકી થના) હોઈશ? કે બહુ ભવી (બહુ ભવભ્રમણ કરનારે ) હાઈશ? કે દુર્ભવ્ય (ઘણે લાંબે કાળે સિદ્ધ થના) કે અભવ્ય (કદાપિ સિદ્ધ નહીં જ થનારે) હઈશ ? અથવા હું સતક્રિયાની રુચિવગરનો કૃષ્ણપક્ષી હોઈશ? કે છેલ્લા મિથ્યાત્વ ગુણસ્થાનકવાસી હાઈશ ? કારણ કે હિતશિક્ષા પણ અગ્નિની જ્વાળાની પેઠે ઝેર જેવાં લાગે છે, તપસ્યા ખધારા જેવી વસમી (આકરી) લાગે છે, સ્વાધ્યાય (સઝાયધ્યાન) કાનમાં શૂળ જેવું લાગે છે અને સંયમ જમ જે આકર (ભયંકર ) લાગે છે માટે હું તે કઈ કોટિને જીવ હોઈશ? તેને શેચ કરું છું. ૭. વિવિધ જાતનાં વસ્ત્ર, પાત્ર અને ઉપાશ્રયે, ચાર પ્રકારનો ભિક્ષાવડે આણેલે આહાર, શા-સંથારો, પુસ્તક, પુસ્તકના ઉપકરણે, શિષ્ય અને શિક્ષાના (ઉપદેશક ) ગ્રંથે પણ દીક્ષા દિવસથી માંડીને વૃદ્ધ થયા ત્યાંસુધી આજ પર્યત પારકાં જ લાવીને ભેગવીએ છીએ, તો આવા પ્રકારના સ્વચ્છેદ આચરણવડે તે બધાને બદલી શી રીતે વાળી શકાશે ? (ટુંકાણમાં મારી શી ગતિ થશે?) ૮. અંતરમાં ઈર્ષાવાળા અને બહાર દેખાવમાં શાન્તિવાળા, છાનાં પાપ કરવાવાળા, નદીના જળથી બાહ્ય શુદ્ધિ કરેલા, મદ્યપાન કરનારા વણિકની પેઠે દુર્વાસના નાશ કરવાને ડોળ રાખનારા, કપટવ્રતને ધારણ કરનારા, બગલા જેવી દષ્ટિવાળા Page #287 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૬ ] શ્રી કપૂરવિજયજી એવા મિથ્યાત્વીએમાં શિરામણિરૂપ મારી ઉક્ત પાપાચરણેાવડે હા હા ! શી ગતિ થશે ૯. જેમનાં દર્શન, વંદન, પ્રણમન, સ્પન અને પ્રશસનાદિવડે શુકલપક્ષમાં રાત્રિએ જેમ અ ંધકારથી મુક્ત થાય છે તેમ લાકેા તત્કાળ અજ્ઞાનથી મુક્ત થાય છે એવા પણ કઈક સાધુજના છે, તેમને અમે મસ્તકવડે એ હાથ જોડી નમસ્કાર કરીએ છીએ. સંવેગી એવા અમે એષિબીજની પ્રાપ્તિ માટે આ પ્રમાણે આત્મનિન્દા કરીએ છીએ. ૧૦. ક્ષણમાં રાગના ઉદય થાય છે તેા ક્ષણમાં વૈરાગ્ય પ્રગટે છે, ક્ષણમાં દ્વેષને ઉદય થાય છે તે ક્ષણમાં મૈત્રી ભાવના પ્રગટે છે, ક્ષણમાં દીનતા ત્રાસ આપે છે તે ક્ષણમાં હર્ષ પણ ઉત્પન્ન થાય છે, તેથી મટની જેવી ચેષ્ટાવાળા નીચ અને નિર્દય ઘેરે। ઘાલીને ચારે તરફ વીંટી રહેલાં એવાં કર્મોવડે હા! ઇતિ ખેદે! સયું [ જૈ. ધ. પ્ર. પુ. ૪૬ પૃ. ૩૮૯ ] ભવ્યાત્મા ભણી હિતાપદેશ. ( વૈરાગ્યશતક અંતર્ગત.) ૧. જનેશ્વરે કહેલા હિતમાને પણુ જાણીને તું સાવધાન થઇ તેનું સેવન કર, કેમકે ફ્રી ફ્રીને આવી સાધન-સામગ્રી મળવી દુર્લભ છે. ૨. તથાવિધ સામગ્રીના પ્રમાદ રહિત લાભ લેવાથી દુર્લભ એવા જૈનધર્મ ના ચેગ સફળ થઇ શકે છે અને તું તે સુખશીલ–પ્રમાદી થઇ રહે છે તેા પછી પરિણામે અત્યન્ત Page #288 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૫૭ ] આકરી એવી નરક વેદના તું શી રીતે સહન કરી શકીશ? એ અમે સમજી શકતા નથી, માટે પ્રમાદ તજીને જાગૃત થા. ૩. અસ્થિર એવા દેહ વડે જે સ્થિર એ જૈનધર્મ પ્રાપ્ત થત હોય, મલિન એવા દેહ વડે નિર્મળ ધર્મની પ્રાપ્તિ થઈ શકતી હોય અને પરવશ એવા દેહવડે સ્વવશ (સ્વાધીન) એ સત્ય સનાતન ધર્મનો પેગ થઈ શકતો હોય તે પછી બાકી શું રહે? (ખરેખર સફળ પ્રયત્નવાળા જ થવાય.) ૪. જેમ ભાગ્યહીન જીવને ચિન્તામણિ રત્નની પ્રાપ્તિ સુલભ થતી નથી, તેમ ગુણહીન–અગ્ય જીવોને શુદ્ધ ધર્મરત્ન પણ પ્રાપ્ત થઈ શકતું નથી. ૫. જેમ જન્મથી જ અંધ જીવોને ચક્ષુને સંગ થઈ શકતો નથી, તેમ વિપરીત શ્રદ્ધામાં દઢ રીતે જકડાયેલા જીવને જૈનધર્મનો સંગ થઈ શકતો નથી. ૬. જિનેશ્વરના માર્ગમાં પ્રત્યક્ષ અનંત જ્ઞાનાદિક ગુણોને લાભ થઈ શકે છે અને લેશમાત્ર દોષ નથી તેમ છતાં અજ્ઞાનાંધ જી કયારેય પણ તેને આદર–સ્વીકાર કરી શક્તા નથી. ૭. મિથ્યાત્વસેવનમાં પ્રગટ અનંત હઠ-કદાગ્રહાદિક દોષ દેખાય છે અને તેથી લેશમાત્ર ગુણ થતું નથી તેમ છતાં કષ્ટની વાત છે કે મેહાન્ત જીવો તો તેમિથ્યાત્વને જ સવિશેષપણે સેવ્યા કરે છે. ૮. શુદ્ધ અને સત્ય ધર્મરત્નની પરીક્ષા જે સારી રીતે કરી જાણતા નથી તેવા નરોનું વિજ્ઞાન અને અન્ય કળાકુશળતા શા કામનાં છે? ૧૭ Page #289 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૮ ] શ્રી કપૂરવિજયજી ૯. જૈનધર્મ જીવાને સ્વર્ગ અને મેાક્ષસુખરૂપી ફળને આપનાર અપૂર્વ કલ્પવૃક્ષ છે. ૧૦. શુદ્ધ ધર્મ કલ્યાણાથી જીવાના બંધુ, સુમિત્ર અને પરમગુરુરૂપ છે. અરે ! મેાક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયેલાઓ માટે ધમ ઉત્તમ રથ સમાન છે. ૧૧. ચાર ગતિમાં ભ્રમણુ ( જન્મ-મરણ ) કરવારૂપ અનંત દુ:ખદાવાનળથી મળતી એવી મહાભયંકર ભવાટવીમાં હું જીવ ! અમૃતના કુંડસમા જિનવચનાનુ તુ આદરપૂર્વક સેવન કરી લે. ( અનંતા તાપથી સંતપ્ત એવા ગ્રીષ્મકાળ જેવા મરુદેશ મધ્યે હે ભવ્યાત્મા ! તુ શિવસુખદાયક જૈનધર્મ રૂપ કલ્પવૃક્ષને સેવી લે. ) ૧૨. વધારે શું કહેવું ? તારે શુદ્ધ ધર્મનુ સેવન કરવા માટે એવા આદર (પુરુષાર્થ) કરવા કે જેથી આ ભયંકર ભવ–સમુદ્રના જલ્દી પાર પામી અનંત સુખવાળા શાશ્વત એવા મેાક્ષસ્થાનને તુ પ્રાપ્ત કરી શકે, એ જ આ દ્રુ ભ સાધન-સામગ્રી પામવાનુ ફળ છે. [ જે. ૧. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૯૦. ] ( શ્રીમદ્ હેમચંદ્રાચાય કૃત ) આત્મગસ્તિવના સંક્ષેપા ૧–૨. હે નાથ! આપના વચનામૃતના પાન(શ્રવણ)થી ઉત્પન્ન થતા વૈરાગ્ય તરંગા એક બાજુથી મને પરમાનંદની સંપત્તિ પમાડે છે અને એક બાજુથી અનાદિ સંસારવાસનાવડે વૃદ્ધિ પામેલા રાગરૂપી વિષને આવેગ મને અત્યન્ત મૂર્જિત કરે છે, તેથી હતાશ થયેલા હું શું કરું ? Page #290 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૫૯ ] ૩. રાગરૂપે સપના ઝેરથી મૂછ પામેલા એવા મેં જે દુષ્ટ કર્મ કર્યા છે તે સઘળાં કહેવાને પણ હું અશક્ત છું. છાનાં–છૂપાં પાપકર્મ કરનાર મુજને ધિક્કાર છે! ૪. ક્ષણમાં કામાસક્ત, ક્ષણમાં મુક્ત, ક્ષણમાં કેલવશ અને ક્ષણમાં સમાધારી એવા મને મહાદિકે વિવિધ ક્રીડાવડે જ મર્કટ (વાનર) જેવી ચેષ્ટા કરાવી છે. ૫. હે નાથ ! આપનો ધર્મ પામ્યા છતાં મન-વચન-કાયાના વ્યાપારથી થયેલા દુષ્કર્મોવડે મેં મારે માથે અગ્નિ સળગાવ્યા છે. ૬. હે નાથ ! આપ સરખા સમર્થ રક્ષણકર્તા છતાં મહાદિક ચોરટાઓ મારાં રત્નત્રયને હરી જાય છે, તેથી હતાશ થયેલ હા! હું હણાયે છું. ૭. હે નાથ ! હું અનેક તીર્થોમાં ફર્યો–ભ, તે સર્વમાં તારક (તારનારા) એક આપને જ જોયા, તેથી આપના ચરણે વળગ્ય છું, તો હવે મને તારે, તારો ! ૮. આપના પસાયથી જ હું આટલી ભૂમિકા પા છું, તો હવે ઉદાસીનતા રાખી, મારી ઉપેક્ષા કરવી આપને યુક્ત નથી. ૯. હે તાત! આપ જ એક પૂર્ણ જ્ઞાતા છે, આપથી અધિક કોઈ અન્ય કૃપાવંત નથી અને મારી જેવો બીજો કોઈ કૃપાપાત્ર (કૃપા કરવાને લાયક) નથી, તેથી સર્વ વાતે કુશળ એવા આપ જેમ ઉચિત લાગે તેમ કરો. અન્યત્ર પણ કહ્યું છે કે-આપ સમે કોઈ બીજે દીનજનનો ઉદ્ધાર કરવામાં ધુરંધર નથી અને મારી જે બીજે કઈ કૃપાપાત્ર નથી, તેમ છતાં હું આ લોક સંબંધી સંપત્તિ માગતું નથી, પરંતુ હે ભગવન! Page #291 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૦ ] શ્રી કવિજયજી મોક્ષલક્ષ્મીના નાયક ! અને સર્વ મંગળના એક અનુપમ સ્થાનરૂપ ! હું આપની પાસે કલ્યાણકારક ઉત્તમ બધિરત્ન(સમ્યકત્વ-ધર્મ)ની જ પ્રાર્થના-યાચના કરું છું. [ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૯૨ ખરે તરણેપાયરૂપ એક નુકસે. અથાગ સંસારસાગરને પાર પામવા માટે દુર્લભ માનવભવરૂપી નકાને લાભ કુશળ નિયામક(જ્ઞાની)ની આજ્ઞાનુસારે લેવાય તે બેડો પાર થાય, નહીં તે સ્વછંદ વર્તનરૂપ પ્રમાદાચરણથી સ્વજીવનનૌકાની દુર્દશા થતી દેખીને મહાકરુણપ્રધાન જ્ઞાનીજનો તેને ખરે તરણેપાય હિત આણીને બતાવે છે. સ્વછંદતોફાનથી સ્વજીવન–નૌકા વારંવાર અવળી દિશામાં ઘસડાઈ વિનાશ પામતી બચાવવા તેને નાંગરી, સ્વછંદતા તજી, સ્વસ્થિતિને વિચાર કરી, સ્વવર્તન સુધારી લેવા સૂચના દૂરથી કરતા રહે છે, તેને જે જીવ સાવધાન બની, પ્રમાદ તજી, ગ્ય આદર કરે તે એ ભવ્યાત્મા ક્ષેમકુશળ ભવસાગરને પાર પામી અત્યંત સુખી થઈ શકે છે. ગુરુદેવ તે માર્ગાનુસારી જીવને સમ્યક્ત્વરૂપી સાંકળને દઢ પકડી, બને તેટલી દઢતા રાખીને શુદ્ધ મજબૂત ચારિત્રરૂપી પાજે પહોંચી. ઉપર ચઢી આવવાને માટે સાધનરૂપ દેશવિરતિરૂપી કડાઓને પકડી લેવાનું કહે છે. તે પ્રમાણે બરાબર લક્ષપૂર્વક વર્તતે ભવ્યાત્મા સઘળા સ્વચ્છંદ–તોફાનના સપાટાઓથી બચી જઈ, અનુક્રમે ચારિત્ર પાજને સર કરીને Page #292 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૬૧ ] અત્યન્ત સુખી થાય છે. અન્યથા સ્વછંદ વર્તનરૂપ પ્રમાદાચરણને સેવતો જીવ કદાપિ આ ભીષણ ભવસાગરની યાતનાએથી છૂટી શકતો નથી, પરંતુ મધુબિન્દુસમા તુછ વિષયરસમાં લેભાઈ જઈ, જ્ઞાની–હિતસ્વી જનની હિતશિક્ષાની અવગણના કરી, વિવિધ પાપાચરણે આચરી રાશી લક્ષ જીવા નિવડે ગહન એવા ભવસાગરમાં વિવિધ રૂપે ભટકતો રહે છે. નિગોદસ્થાનરૂપ ભમરીમાં ઘણે લાંબે વખત તે ભમ્યા કરે છે તેથી જ મુમુક્ષુ જીવે સાચે તરણોપાય સાચા દિલથી આદર ઘટે છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. પર.] મુસાફર–મુસાફરખાનું. મુસાફરને જેમ મુસાફરી દરમિયાન એગ્ય ખાનપાન, વસ્ત્રાપાત્ર ને જોઈતી ચીજ યથાસ્થાને મેળવી લેવા માટે પૈસાની જરૂર પડે છે ને તેવી ગ્ય સાધનસામગ્રીથી પોતે પોતાની મુસાફરી પૂરી કરી સુખેસમાધે પિતાના અભીષ્ટ સ્થાને આવી શકે છે, તેમ સંસારયાત્રા સુખેસમાધે પૂરી કરી મક્ષસ્થાને પહોંચવા માટે દરેક ભવ્યાત્માએ રત્નત્રયીરૂપી ધર્મસાધન-સામગ્રીને કાળજીપૂર્વક મેળવી તેને પ્રમાદ રહિત ઉપયોગ કરવાની પૂરી જરૂર છે. મુસાફરને જેમ લાંબી મુસાફરી દરમિયાન કઈક પ્રકારની અગવડે વેઠવી પડે છે, કઈક વસ્તુ વગર ચલાવી લેવું પડે છે, રહેવા માટે મુસાફરખાનાને ઉપયોગ કરે પડે છે, અને કેટલી કેટલી મુશીબતો વેઠી અંતે મુસાફરી પૂરી કરી પિતાના મુકામે-સ્વસ્થાને આવે છે ત્યારે તેને પૂરતી સગવડે સાંપડે Page #293 -------------------------------------------------------------------------- ________________ [ ર૬૨ ] શ્રી કષ્પવિજયજી છે ને સુખશાન્તિ મળે છે, તેમ આ સંસારચક્રમાં અનંતકાળ થયાં પરિભ્રમણ કરતાં અનંતા જન્મ, જરા, મરણનાં દુઃખ દરેક આત્માને સહેવા પડે છે અને જ્યાં સુધી તેને પાર ન આવે ત્યાં સુધી અનેક પ્રકારની આધિ, વ્યાધિ ને ઉપાધિઓ પામતે પોતે ઠરીને ઠામ બેસી શકતો નથી. માનવભવાદિ દુર્લભ સામગ્રી પામી તેને જ્યારે ખૂબ સાવધાનતાપૂર્વક ધર્મસાધન કરવામાં ઉપયોગ કરે છે ત્યારે અનુક્રમે સર્વ દુઃખને અંત કરીને ભવ્યાત્મા મેક્ષને પ્રાપ્ત થાય છે. [જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. પર.] કલ્યાણાર્થી જીવના હિતાર્થે. (૧) પ્રથમ તો પ્રાચીન સમયની બાળકના જેવી નિર્દોષ પવિત્રતા પ્રાપ્ત કરવી જોઈએ અને મન ને હૃદયમાંથી વિષયવાસના, કામભાવના તથા સર્વ પ્રકારના અશુભ વિચારોને સર્વથા દૂર કરવા જોઈએ. (૨) જે જે કર્મ આપણે અનુભવી રહ્યા છીએ તે તે આપણે જાતે જ પેદા કરેલા છે. આપણા જીવનસૂર્ય ઉપર જે નાનું સરખું પણ વાદળ આવે છે તેના જન્મદાતા આપણે પોતે જ છીએ એ ભૂલવું ન જોઈએ. (૩) બધા રેગ-શોકનું કારણ આપણા પિતામાં જ છે. નબળા-હલકા વિચારે, લાગણીઓ અને કાર્યોએ એ સઘળા રોગ-શોકને જન્મ આપેલ છે–પેદા કરેલ છે. (૪) એ બધાને રામબાણ ઉપાય સમાન ભાવના Page #294 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૬૩ ] સમભાવ છે. કેવળ સ્વાર્થવશ વિષમ ભાવનાથી જ ઘણુ અનર્થ પ્રગટે છે, તેથી મૈત્રી, મુદિતા, કરુણા અને માધ્યએ એ ચાર ભાવનાઓનું યથાર્થ સેવન કરી આપણામાં પવિત્રતા, સંદર્ય અને જીવનએક્તા સાધવાની જરૂર છે. (૫) જાતે સહન કરવું પણ તુચ્છ સ્વાર્થની ખાતર અન્ય કોઈને પ્રતિકૂળતા કરવી યા પીડા ઉપજાવવી તે વ્યાજબી નથી. (૬) સહનશીલતા એ અજબ શક્તિ-વિધાયક ગુણ છે. (૭) પરોપકારરસિકતાથી જીવ ઊંચે દરજજે ચઢી શકે છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૫૩. ] મહારાજા ગુણધારણ પ્રત્યે આચાર્યશ્રીનો સદુપદેશ. | (ચારિત્રધર્મને અંતરંગ પ્રદેશ) ચિત્તવૃત્તિ–હે રાજન ! ચારિત્રધર્મ મહારાજાને પરિવાર ચિત્તવૃત્તિ અટવીમાં જમણી બાજુના ભાગમાં આવેલ છે. આ તરફની ચિત્તવૃત્તિ સર્વ ઉપદ્રવોથી રહિત છે. ઉજજવળ અધ્યવસાયે એ જ ચિત્તવૃત્તિનો અખૂટ ખજાનો છે. આ સ્થળે રહેનારા આત્મજ્ઞ જીવડે કરાતા શુભ (શુદ્ધ) ધ્યાનયેગથી તે ચિત્તવૃત્તિ સદા પ્રકાશિત રહે છે. આ સ્થાનમાં રહેનારા જીવોના દર્શનથી પણ પાપનો નાશ થાય છે. સાત્વિક માનસપુર-હે ગુણધારણ! ચિત્તવૃત્તિ અટવીમાં આવેલું આ સાત્વિક માનસપુર ઉત્તમ લેકેથી ભરપૂર છે. તેનો વિસ્તાર ઘણે મોટો છે. આત્મભાનમાં જાગૃત થયેલા અને તે સિવાયના પણ હૃદયની નિર્મળતાવાળા સર્વ લોકે આ Page #295 -------------------------------------------------------------------------- ________________ [ ર૬૪ ] શ્રી કપૂરવિજયજી શહેરમાં વસે છે. આ અંતરંગ નગર છે. નિર્મળ અધ્યવસાયરૂપ ગુણરત્નથી ભરપૂર ત્યાંના લોકે છે. તેમાં રહેનારા કેટલાકને સમ્યગદર્શનરૂપ બધિબીજની પ્રાપ્તિ થયેલી નથી હોતી, છતાં અધ્યવસાયની નિર્મળતા–સાત્વિક ભાવનાને લઈને તે લોકે દેવભૂમિમાં નિવાસ કરવાની લાયકાતવાળા હોય છે. બીજા સમ્યગ્દર્શનવાળા જીવો માટે તો કહેવું જ શું ? અર્થાત્ તેઓ તો નિર્વાણભૂમિકા સુધી પણ પહોંચી શકે છે. અનેક દોથી ભરપૂર ભવચક્રપુરમાં રહેવા છતાં સ્વરૂપથી તેમને તેના દોષો લાગી શકતા નથી. આ સાત્વિક માનસપુરમાં વિવેક નામને પર્વત રહેલો છે. જે નિર્ભાગી જીવો આ ભવચક્રપુરમાં રહેલા છે તેઓ તેના ખરા સ્વરૂપમાં આ સાત્વિક માનસપુર અને વિવેકપર્વતને જાણી શકતા નથી. જે અંતરંગ ભૂમિમાં નિર્મળ ચિત્તાદિ નગરો આવેલાં છે તે બધાં આ સાત્વિક માનસપુરાદિ સાથે સંબંધવાળા છે. કર્મ પરિણામ રાજા મહામે હાદિને આ સાત્વિક માનસપુર ભેગવવા માટે આપતા નથી. શુભાશયાદિ રાજાઓની સાથે કર્મ પરિણામ રાજા પોતે જ આ નગરને ભેગવે છે અર્થાત આ નગર ઉપર તેની આજ્ઞા ચાલે છે. આ નગર વિશ્વમાં સારભૂત છે, તેમ જ મહામે હાદિના ઉપદ્રવથી રહિત છે. બાહ્ય લોકોને પણ આ નગર મનહર લાગવા સાથે આહૂલાદ ઉત્પન્ન કરનારું લાગે છે. સાત્વિક માનસપુરનાં મનુષ્ય–જેઓ આ સાત્વિક માનસપુરમાં રહે છે તેમાં બહારના શેર્ય–વીયદિક ગુણે પણ હોય છે, જે બહિરંગ લેકે આ નગરમાં રહે છે તેઓ આ નગરના Page #296 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૬૫ ] પ્રભાવથી દેવભૂમિમાં જન્મ લે છે, મીજી ( હલકી ) ગતિમાં જતા નથી. આ નગરની ઘણી જ નજીકમાં વિવેક પ ત આવેલા છે. અહીં સ્થિતિ કરનારાને તે પર્વત ઢષ્ટિગેાચર થાય છે. જો તેઓ આ પર્વત ઉપર ચઢે તે તેએ ત્યાં રહેલા જૈનપુરને પામી સુખી થાય છે. આ નગરના પ્રભાવથી જ લેાકેા સારા અને છે તેા પછી તે પર્વત ઉપર આરૂઢ થાય તે વધારે સારા અને સુખી થાય તેમાં આશ્ચર્ય શું? સાત્ત્વિક, રાજસિક અને તામસિક ” ત્રણ પ્રકારની પ્રકૃતિ-સ્વભાવ છે તેમાં સાત્ત્વિક પ્રકૃતિ ઉત્તમ છે. આ સ્વભાવવાળા દેવભૂમિમાં જાય છે. આ સાત્ત્વિક સ્વભાવની પાસે જ સત્યાસત્યના, જડ–ચેતનના વિવેક પ્રાપ્ત થવારૂપ-નિશ્ચય કરવારૂપ વિવેક પર્વત છે અને આ પત પર ચડ્યા પછી જ-વિવેક જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ સાચા જૈન થઇ શકે છે, એ કહેવાના આશય છે. જે પાપી જીવા છે, તામસી કે રાજસી પ્રકૃતિવાળા છે, જેએ આ ભવચક્રમાં રહેલા છે, સંસારમાં રખડનારા છે તે આ જૈનપુરને જોઇ શકતા નથી, પણ જેએ સાત્ત્વિક માનસપુરમાં–સાત્ત્વિક પ્રકૃતિવાળા છે તે આ નગરને જોઇ શકે છે; માટે જેનું ભાવી કલ્યાણ થવાનુ હાય છે તેવા માર્ગાનુસારી– સન્માર્ગે ચાલનારા જીવા સ્વભાવથી સુંદર આ શહેરમાં સદા નિવાસ કરીને રહે છે, પેાતાની શાંત અને સાત્ત્વિક પ્રકૃતિ સદા ટકાવી રાખે છે. વિવેક પત—રાજન્! ભવચક્રપુરના રહેવાસી લેાકેા જ્યાં સુધી આ વિવેકગિરને દેખતા નથી ત્યાં સુધી દારુણુ દુ:ખથી પીડાયા કરે છે. જ્યારે તેઓ આ પ`તને દેખે છે Page #297 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૬ ] શ્રો કપૂરવિજયજી 66 ત્યારે આ ભવચક્રપુરમાં તેએનું મન રતિ-પ્રેમ પામતું નથી. સત્યાસત્યના વિવેકવાળા જીવાને આ સંસારમાં આસક્તિ રહેતી નથી. તેનું મન આત્માના સાચા સુખ તરફ વળે છે. તેઓ આ ભવચક્રના ત્યાગ કરીને આ મહાન્ ગિરિ ઉપર જ્યારે આરૂઢ થાય છે ત્યારે વિવિધ દુ:ખાના ત્યાગ કરીને મહાન્ આનંદના ભાગી થાય છે. ” વિવેક પ્રગટ થતાં સારાં કર્મો કરાય છે તેથી દુ:ખ થતું નથી અને આનંદ પ્રગટે છે. આ નિર્મળ અને ઊંચા પર્વત ઉપર રહેનારા જીવાને હથેલીમાં રહેલી વસ્તુની માફક ભવચક્ર દેખાઇ આવે છે. ત્યારપછી તેઓ વિવિધ દુ:ખાથી ભરેલા ભવચક્રને દેખતાં જ તેનાથી વિરક્ત બને છે. વિવેકગિરિ તરફ પ્રેમ ખંધાતાં ભવચક્રથી વિરક્ત થાય છે, કેમકે તાત્ત્વિક રીતે આ ગિરિ ખરેખરા સુખનુ કારણ છે, એમ તેને નિશ્ચય થાય છે. સત્યાસત્યને નિશ્ચય થતાં ભવચક્રનું ખરૂં સ્વરૂપ તે જીવ સમજી શકે છે. આત્મા તરફે પ્રેમ બંધાતાં ભવનાં દુ:ખાથી વિરક્ત થવાય તે સ્વાભાવિક છે. ’ 66 ભવચક્રમાં રહેવા છતાં પણ આ વિવેકગિરિના મહાત્મ્યથી મનુષ્યા નિરંતર સુખી થાય છે. સત્ય ભાવનાવાળા જીવા સંસારમાં રહેવા છતાં નિલે`પ રહી શાંતિ અનુભવી શકે છે. અપ્રમત્તતા શિખર−હે રાજન્ ! વિવેક પર્વતનું આ અપ્રમત્તતા નામનું શિખર છે. “ ધન-ધાન્યાદિ, શરીર અને કર્મ એ સથી હું જુદા છું, આવી ભેદબુદ્ધિ તે વિવેકજ્ઞાન છે. વિવેકદૃષ્ટિ થવાથી ક્રેાધાદિ કષાયની નિવૃત્તિ થાય છે. આ Page #298 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૬૭ ] "" દેાષાનુ આછા થવાપણુ અને આત્મભાનમાં જાગૃત થવાપણુ તે અપ્રમત્તદશાને શિખર કહેવામાં આવેલ છે. આ શિખર સર્વ દેાષાના નાશનુ કરનારું છે. અંતરંગ મહામાદિ દુષ્ટ રાજાઓને ત્રાસનુ કારણ છે. કાઇ કોઇ વખત મહામહાદ્રિ આ વિવેક પર્વત પર આરૂઢ થયેલા લેાકેાને ઉપદ્રવ કરવા આવે છે, તે વખતે વિવેક પર્વત પર આરૂઢ થયેલા લેાકેા નિય બનીને આ અપ્રમત્ત શિખર પરથી તેઓને નીચે ફેંકી દે છે. તેમના હાડકાના સૂરેચૂરા થઇ જાય છે. છેવટે કાયર થઇને આ શિખરને દૂરથી જોતાં જ તે નાશી જાય છે. વિવેકાદિ અંતરગ રાજાઓએ શત્રુઓનેા નાશ કરવા માટે આ શિખર બનાવેલુ છે. “ વિવેકી થયા પછી જ્યારે તે વિવેકને વર્તનમાં મૂકવારૂપ અપ્રમત્તદશામાં-આત્મભાનમાં જીવ સ્થિર થાય છે ત્યારે મહામેાાદિ શત્રુએ જે અશુભ પ્રકૃતિને આશ્રયીને રહેલા છે તેઓની સત્તાશિત વિખરાઇ જાય છે. પછી જ્યારે જ્યારે અપ્રમત્તદશામાં જીવ રહે છે ત્યારે ત્યારે મહામહાદ્ધિ તેની નજીક આવી શકતા નથી અને સન્મુખ પણ જોઇ શકતા નથી. ” માટે જ કહેવામાં આવેલું છે કે વિવેકાદિ અંતરંગ રાજાઓએ આ અપ્રમત્ત શિખર મહામાદિના નાશ માટે બનાવેલુ છે. આ શિખર શુભ્રંશ્વેત, વિશાળ, ઊંચું અને સ લેાકેાને સુખકારી હાવાથી બહુ જ સુંદર છે. “ અપ્રમત્ત દશા ઉજજવળ, વિશાળ અને સર્વ કરતાં શ્રેષ્ઠ હેાવાથી જીવને સદા સુખદાયી છે. ” આ જૈનપુર ભવચક્રમાં પુન્ય વિનાના જીવાને માટે દુર્લભ છે. તેના આનંદ અંત વિનાના છે. ભવચક્રમાં પર્યટન કરતાં કેાઇક વખત જ સાત્ત્વિક માનસપુર પ્રાસ થાય છે. તે પુરમાં સ્થિરતા કરીને આગળ ન વધતાં ત્યાંથી જૈનપુર-હે રાજન્ ! Page #299 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૮ ] શ્રી કપૂરવિજયજી જાય જ કેટલાક જીવા પાછા ભવચક્રપુર તરફ વળે છે. વિવેક પર્યંતને તેઓ જોઇ શકતા નથી. કેાઇ તે પર્વતને દેખે છે તેા તેના ઉપર ચડતા નથી. સાત્ત્વિક માનસપુરમાં વારવાર આવવા-જવા પછી કેાઈક જ વખત વિવેક પર્વત જોઇ શકાય છે. પર્વત દેખ્યા છતાં તે ઉપર ન ચડતાં સ્વેચ્છાચારી જીવા પાતે પેાતાના દુશ્મન થઇ પર્વતથી દૂર રહી પાછા ભવચક્રમાં છે. કાઇક વિવેક પર્વત ઉપર આરૂઢ થાય છે, છતાં અપ્રમત્તતા શિખરને જોઇ શકતા નથી, દેખવા છતાં તે અપ્રમત્તતા શિખર પર ચડતા નથી. કેાઇ ભાગ્યશાળી જીવ જ શિખર ઉપર આરૂઢ થાય છે ત્યારે તેએ ત્યાં રહેલા જૈનપુરને જોઈ શકે છે, કેમકે જૈનપુરનાં દર્શન થાય તેવી સામગ્રી મળવી ઘણી દુર્લભ છે. “ ચતુર્વિધ સંઘ અને દ્વાદશાંગીનું જ્ઞાનજિનેશ્વર પ્રભુનાં વચના એને જૈનપુર કહે છે. સાત્ત્વિક વૃત્તિ થયા પછી તેમાં લાંબે વખત સ્થિરતા થાય ત્યારપછી જ વિવેકજ્ઞાન પ્રગટે છે. વિવેકજ્ઞાન થયા પછી અપ્રમત્તદશા પ્રાપ્ત થાય છે. ઘણા જીવા સાત્ત્વિકવૃત્તિ એટલે માર્ગાનુસારીની પ્રવૃત્તિ સુધી જઇને અટકી પડે છે. કેટલાક ત્યાંથી વિવેકજ્ઞાન સુધી આવીને અટકે છે. કેાઇ ત્યાંથી પાછા પડે છે. કેાઇ જીવા અપ્રમત્તતા શિખર ઉપર આરૂઢ થાય છે ત્યારે જ તે વસ્તુતત્ત્વના ખરા ભાનને પ્રાપ્ત કરીને ઉત્તમ થનરૂપ જૈનપુરમાં પ્રવેશ કરી શકે છે. ” આ જૈનપુર ગુણ અને વિષ્ણુદ્ધ પરિણામરૂપ સર્વ સુખના ધર તુલ્ય છે. જૈનપુરના લાક—હે રાજન ! જૈનપુરના લેકે નિવૃત્તિમાને સાધનારા છે. તેમાં પ્રવેશ થતાં જ ઉત્તમ નિર્મળ Page #300 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૬૯ ] મનવાળા સાધુઓનાં દર્શન થાય છે. તેમણે પોતાના આત્મબળથી મહામોહાદિને શક્તિ વિનાનાં બનાવી દીધાં છે. તે સર્વ જીવોના પરમ બંધુ છે, વિશ્વની સ્ત્રીઓને માતા તુલ્ય માને છે. ધન-ધાન્યાદિ બાહ્ય પરિગ્રહ અને કામક્રોધાદિ આંતર પરિગ્રહ તેમણે છોડી દીધા હોય છે. પોતાના શરીર ઉપર પણ તેમને મમત્વ હોતો નથી. કમળની માફક કર્મ અને ભેગથી નિલેપ રહે છે. સર્વ ક્રિયાને સાક્ષીભાવે જુએ છે. સત્ય અને હિતકારી પ્રિયવચન તેઓ બેલે છે. તે પણ જરૂર પડતાં વિચાર કરીને ઘણું થોડું બોલે છે. શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું તે તેમનું નિશાન છે. શરીર ટકાવી રાખવા નિર્દોષ આહાર લે છે. તેમની બધી પ્રવૃત્તિ મહામહના નાશ માટે જ હોય છે. ચિત્તવૃત્તિ મહાટવી મેહરાજાના સેવકોથી ભરપૂર હોય છે ત્યારે આ જેનપુરીના મહાત્માઓ પિતાના આત્મસ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. તેમની આત્મસ્વરૂપમાં સ્થિરતા થતાં જ મહામહ અને તેને પરિવાર મુઠીઓ વાળીને ત્યાંથી નાશી જાય છે અને ક્યાં ગયા તેની ખબર પણ પડતી નથી. તે પ્રસંગે પ્રમત્તતારૂપ મહાનદી અત્યંત સુકાઈ જાય છે, તવિલસિત બેટ પૂરાઈ જાય છે, ચિત્તવિક્ષેપ મંડપ ભાંગી પડે છે, તૃષ્ણાવેદિક ઉખડી જાય છે, વિપર્યાસ નામના સિંહાસનના ચૂરેચૂરા થઈ જાય છે, અવિદ્યારૂપ મહામોહનું શરીર વિખરાઈ જાય છે, મહામહ નષ્ટ થઈ જાય છે, મિથ્યાદર્શન નાશ પામે છે, રાગકેશરી, દ્વેષગજેંદ્ર, મકરધ્વજ, વિષયાભિલાષ, તેની સ્ત્રી મૂઢતા, હાસ્ય, જુગુપ્સા, અરતિ, શાક, દુષ્ટાભિસંધી તેનાં બાળકો અને જ્ઞાનવરણાદિ ત્રણ રાજાઓ કે જાણે કયાં નાશી જાય છે કે તેને પત્તો જ લાગતું નથી. વેદ. નીયાદિ ચાર રાજાએ તેમને અનુકૂળ થઈ રહે છે. આ પ્રમાણે Page #301 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૦ ] શ્રી કપૂરવિજયજી મહરાજાનું ચતુરંગ બળ નાશ પામે છે, તેમની પ્રવૃત્તિ બંધ પડે છે, ચિત્તવૃત્તિ અટવીમાં પહેલાં જે કાંઈ જેવામાં આવતું હતું અને જે સર્વ પ્રાણીઓને દુઃખદાયી હતું તે સર્વ આ જેનપુરમાં રહેલા મહાત્માઓને માટે બધું નાશ પામેલું જ જણાય છે. સાધુઓ વડે કરાતા ધ્યાનાદિથી ચિત્તવૃત્તિ સર્વ ઉપદ્રવ રહિત પ્રકાશિત થઈ રહે છે. આ જેન સજજનો નિરંતર આનંદમાં રહેનારા છે, તેમને કોઈ પણ પ્રકારની પીડા થતી નથી, તે સર્વ આ નગરનો પ્રભાવ છે. ત્યાંના બધા રહેવાસીઓ નિવૃત્તિ નગરીમાં જવાના દૃઢ નિશ્ચયવાળા હોય છે. કેઈ ધીમું પ્રયાણ કરનારા હોય તો તેઓ વચમાં વિબુધાલય(દેવક)માં વિસામે લેવા કાય છે. બાકી ત્યાંથી પાછા પોતાનું પ્રયાણ શરૂ કરી છેવટે સદા શાશ્વત શાંતિવાળી નિવૃત્તિપુરીમાં જાય છે. અહિંના લોકોનું વીર્ય જોઈને–આત્મશક્તિની અધિકતા દેખીને ભયભ્રાંત થયેલા મહામેતાદિ શત્રુઓ આ જૈન લોકોને દૂરથી જ ત્યાગ કરે છે. પ્રશસ્ત મહામેહ–હે રાજન ! આ મહામહના બે વિભાગ છે: એક શત્રુભૂત અપ્રશસ્ત અને બીજે મિત્ર તુલ્યપરમ બાંધવ તુલ્ય પ્રશસ્ત મહ. અપ્રશસ્ત મહામહ જીને નિરંતર સંસારમાં રખડાવે છે. બીજા પ્રકારને પ્રશસ્ત મોહ તે જીવન નિર્વાણની ભૂમિકાની નજીકના ભાગ સુધી લઈ જઈ મદદ કરનાર છે. તેને સ્વભાવ જ એવો છે. તેને લઈને ત્યાંના લોકો દેખીતાં મેહને વશ હોય તેવાં કામ કરતાં નજરે પડે છે. જેમકે ભગવાનની મૂર્તિઓ તરફ તેઓ પ્રેમ રાખે છે. સ્વાધ્યાય કરવામાં આસક્ત બને છે. એક ધર્મ પાળનારા સ્વધમી બંધુઓ ઉપર નેહ રાખે છે. સદનુષ્ઠાનમાં પ્રીતિ રાખે છે. ગુરુદર્શનથી સંતોષ પામે છે. સન્માર્ગની પ્રાપ્તિથી હર્ષિત થાય Page #302 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૭૧ ] છે. ત્રતામાં દોષ લાગતાં પેાતાના તે અશુભ કર્તવ્ય ઉપર દ્વેષ કરે છે. શુભ પ્રવૃત્તિરૂપ સામાચારીને લેાપ થતાં ક્રોધ કરે છે. પ્રવચનના વિરાધીઓ તરફ રાષ લાવે છે. કર્મની નિર્જરા થતાં ખુશી થાય છે. પ્રતિજ્ઞાના નિર્વાહ કરવામાં અભિમાન ધરાવે છે. પરિષહા આવી પડતાં અક્કડ–અડગ થાય છે. દેવા દિકના ઉપસર્ગ પ્રસંગે સ્થિર રહે છે. પ્રવચનની માલિન્યતા થતી અટકાવે છે. ઇંદ્રિયાદિ ધૃતીને ઠગે છે. તપ કરવાને લાભ રાખે છે. મહાત્માઓની સેવા કરવામાં આસક્ત રહે છે. ધ્યાનચેાગમાં લીન થાય છે. પાપકાર કરવાની તૃષ્ણા રાખે છે. પ્રમાદરૂપ ચારેને મારે છે. ભવભ્રમણથી ડરે છે. આડે માગે જવામાં શરમાય છે. નિર્વાણુના માર્ગમાં પ્રયાણ કરે છે. વિષયાદિ સુખની હાંસી કરે છે. શિથિલ સમાચારથી ઉદ્વેગ પામે છે. પૂર્વ કાળમાં કરેલા દુષ્કર્મના શાક કરે છે. પેાતાના શિયળાદિમાં દૂષણુ લાગતાં તેની આત્મસાક્ષીએ અને ગુરુસાક્ષીએ નિંદા કરે છે. જિનેશ્વરની આજ્ઞાનું આરાધન કરે છે. ગ્રહણુ-આસેવનારૂપ એ પ્રકારની શિક્ષાની સેવના કરે છે. આ બધાં કાર્ય મહામેાહ રાજાનાં છે છતાં તે પ્રશસ્ત માહ છે. પ્રભુના મામાં મદદગાર છે. શત્રુભૂત મહામહના ત્યાગ જ કરે છે, પણ આ બધું બંધુ તુલ્ય હાવાથી તેએથી સદા તેએ વિંટાયેલા રહે છે અને તેથી તેમને આનંદ મળે છે. નિવૃત્તિમાં જવા અગાઉ નિવૃત્તિની લગભગ ભૂમિકા સુધી પહોંચ્યા પછી આ પ્રશસ્ત મેહના પણ તેઓ ત્યાગ કરે છે. પગમાં કાંટા વાગ્યા હાય તે જેમ કાંટા કાઢવા માટે પગમાં સાય આદિ બીજો કાંટા નાંખવા પડે છે; પણ કાંઢા નીકળ્યા પછી તે બન્ને કાંટાને મૂકી દેવામાં તજી દેવામાં આવે છે તેમ ક નીકળી ગયા પછી-આત્મા પેાતાના Page #303 -------------------------------------------------------------------------- ________________ [ ર૭૨ ] શ્રી કપૂરવિજયજી સત્ય સ્વરૂપે પ્રકાશવા પછી અપ્રશસ્ત મેહની માફક આ પ્રશસ્ત મેહનો-તેના સત્કર્તવ્યનો પણ ત્યાગ કરે છે. ચિત્તસમાધાન મંડપ–હે રાજન ! મનમાં ઉત્પન્ન થતાં વિકને વિચારબળથી શાંત કરવા તેનું નામ ચિત્તસમાધાન મંડપ છે. વિકપિની અનિત્યતા જાણીને, અસારતા સમજીને, દુખરૂપતા અનુભવીને તે ભાવી અકલ્યાણરૂપ સમજાયાથી તેના વિરોધી સારા વિચારબળવડે તે વિકપને મનમાંથી કાઢી નાખવા એ ચિત્તનું સમાધાન છે. આ સમાધાન કેઈના કહેવાથી કે કોઈના કહેલા વિચાર પ્રમાણે કરવાથી થતું નથી, પણ પિતાના અંતરંગ વિચારના બળવડે તેની પાસે બેસી દુઃખમયતા સમજાયાથી જે ચિત્તનું સમાધાન થાય છે તે જીવના વીર્યથી–આત્મશક્તિથી સમાધાન થયેલું ગણાય છે. આ સમાધાન મહાન સુખનું કારણ છે. આ ચિત્તસમાધાન મંડપ, વિશ્વના બંધુ તુલ્ય ચારિત્રધર્મ મહારાજાને બેસવા માટે વિધાતાએ-કર્મ પરિણામે બનાવેલ છે. “ચિત્તની શાંતિ થતાં તેમાં ચારિત્રધર્મને લાયક પરિણામો પ્રગટ થાય છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે કર્મ પરિણામની નિમળતાએ બનાવેલા આ સ્થાન ઉપર ચારિત્રધર્મરાજા બેસે છે.” જ્યાં સુધી જીવો આ ચિત્તસમાધાન મંડપને મેળવે નહિ ત્યાંસુધી આ ભવચક્રમાં આત્માના ખરા સુખને થડે પણ અંશ તેમને પ્રાપ્ત થતું નથી. અર્થાત ગમે તે ભેગે જીવેએ પોતાના ચિત્તનું સમાધાન–સમપરિણામ-શાંતિ મેળવવી જ જોઈએ. તે મેળવ્યા વિના આત્માને પ્રકાશ કઈ પણ વખત તે અનુભવી શકે જ નહિં. નિઃસ્પૃહતા વેદિકા- હે રાજન એ ચિત્તસમાધાન મંડપની અંદર નિઃસ્પૃહતા નામની વેદિકા આવી રહેલી છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૭૩ ] પૈાલિક માયિક વસ્તુ ઉપરથી સુખની શ્રદ્ધા દૂર કરીને આત્મામાં જ સાચુ સુખ છે’ એવા નિશ્ચય ન થાય ત્યાં સુધી ચિત્તનું સમાધાન થયું ન કહેવાય. આવું ચિત્તનું સમાધાન થયાથી તેના હૃદયમાં વિશ્વની માયાની સ્પૃહા-ઇચ્છા રહેતી નથી. આત્મા જ અનંત સુખ અને શક્તિનું ધામ છે. સાચું સુખ સદાની શાંતિમાં જ છે એ સમજાતાં જ વિશ્વના કોઈ પણ માયિક સુખની ઇચ્છા ન રહે તે જ નિ:સ્પૃહતા નામની વેદિકા છે. ” જે લેકે આ નિ:સ્પૃહતા નામની વેદિકાનુ નિર ંતર સ્મરણુ કર્યા કરે તેઓને સુંદર રૂપો, મધુર શબ્દો, સ્વાાદષ્ટ રસેા વિગેરેના લાગે। આન ંદ આપતા નથી. તેમનું ચિત્ત તેમાં જતુ નથી. “ જેમ નિ:સ્પૃહતા વધે છે, ઇચ્છાના ત્યાગ થાય છે, આત્માનું સમતાલપણું બન્યું બન્યું રહે છે તેમ કર્મીને સંચય નાશ પામે છે અને તેથી ભવચક્રથી વિમુખ થઇ નિવૃત્તિનગરી સન્મુખ પ્રવૃત્તિ કરે છે. ” જેએના મનમાં આ નિઃસ્પૃહતા વેદિકા વસી રહી છે તેઓને ખરેખર ધન્ય છે કે જેઓને ઇંદ્રો, દેવા, રાજા, મહારાજાએ કે ધનાઢ્યોનું પણ પ્રયેાજન રહેતું નથી. આ સુંદર વેદિકા શુદ્ધ સ્વરૂપને પામેલા ચારિત્રધર્માં રાજાને જ એસવા માટે વિધાતાએ, તેમના સત્કર્મોવડે બનાવી છે. આવા અધ્યવસાયાવાળા પવિત્રાત્માએ જ આ ભૂમિકાને પ્રાપ્ત કરે છે. " જીવવીય સિંહાસન-ડે ગુણધારણ ! આ વેદિકા ઉપર ચડ્યા પછી જીવનું વીય–આત્માની શક્તિ વિશેષ સ્ફુરે છે. તેને અહીં જીવવીય સિહાસન કહેવામાં આવે છે. કોઈપણ પ્રકારની સ્પૃહા ઈચ્છા ન રહે તે સ્થિતિમાં વધારે વખત રહેતાં આત્માની શક્તિ એકદમ પ્રગટી નીકળે છે. કાઇ ઉત્તેજક શબ્દા ૧૮ Page #305 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૪ ] શ્રી કપૂરવિજયજી સાંભળવાથી, કેાઇએ મહત્ત્વનું કાર્ય કર્યું " હાય તેવા પ્રસંગા સાંભળવા કે જોવાથી, કોઇ નિરાધાર કે નબળા માણસને માર પડ્યાનું સાંભળવાથી મનુષ્યેાના મનમાં કાઇ અપૂર્વ લાગણી, અપૂર્વ ઉત્સાહ અને આવેશ પ્રગટી આવે છે, આ એક જાતનુ જીવનુ વીય—ઊંડાણુની આત્મશક્તિ છે. તે શક્તિ નિમિત્તોને લઇને વૃદ્ધિ પામે છે તેમ હાનિ પણુ પામે છે. આ પ્રમાણે ચિત્તની સમાધાન અવસ્થા અને વિષયાનું નિ:સ્પૃહપણું પ્રગટ થયા પછીથી જીવના વીર્યમાં અપૂર્વ વધારે થાય છે. આમ કાઇ પણ પ્રકારે જેએના મનમાં આત્માની શક્તિ સ્ફુરી રહે છે તે પરમ સુખી થાય છે. આવા સિંહાસન ઉપર તે પવિત્ર આત્મા ચારિત્રધર્મ બિરાજે છે. તે પ્રભુ જગતના જીવાના પરમખ’ધુ છે. નિષ્કારણ ઉપકારી છે. એ ચાર મુખવાળા, તેજસ્વી દેહધારી રાજા, તેના ઉજ્જવળ પરિવાર, તેનુ વિશાળ રાજ્ય, તેની મહાન્ વિભૂતિ, તેનું પ્રકાશ કરતું ઉત્કટ તેજ, એ સમાં–સની પ્રાપ્તિમાં આ જીવવી સિંહાસન જ મુખ્ય કારણ છે. આ સાત્ત્વિકપુર, ત્યાંના લેાકેા, વિવેક મહાગિરિ, અપ્રમત્તતા શિખર, જૈનપુર અને તેના લેાકેા, મંડપ, વેદિકા, રાજા ને તેના પરિવાર, વિશ્વમાં મહાન્ ઉત્તમ રાજ્ય અને જગતમાં શ્રેષ્ઠપણું તે સર્વ આ જીવવી સિંહાસનના મહાત્મ્યવડે જ પ્રગટ થયેલુ, ટકી રહેલુ છે તેમ જ વૃદ્ધિ પામે છે. જો આ જીવવીય રૂપ સિંહાસન આ રાજાની પાસે ન હાય તા મહામાહાદિ તેનેઆ સને પરાજય કર્યા વિના ન રહે. આ સિંહાસન જયાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી આ ચિત્તસમાધાન મંડપમાં મહામેાહાદિ પ્રવેશ કરી શકતા નથી. કેાઇ વખત મહામેહાદિ આ ચારિત્રધર્મ રાજાને પરાભવ કરે છે તે! જીવવીર્યના પ્રતાપથી તેના સૈન્યમાં Page #306 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૭૫ ] પાછી શક્તિ પ્રગટ થઈ આવે છે. જ્યાં સુધી આ સિંહાસન અહીં પ્રકાશી રહ્યું છે ત્યાં સુધી રાજા, સૈન્ય, ગિરિ અને શહેર એ બધાં નિર્ભય અને સુખરૂપ છે. હે રાજન ! આ ચાર મુખવાળે ચારિત્રધર્મ રાજા તે ધર્મ છે. ધર્મના ચાર ભેદ છે: દાન, શિયળ, તપ અને ભાવ. ધર્મ તેજસ્વી છે, જગતના જીવને તે પરમ બંધુ છે. ધર્મને લઈને બાહ્ય અને અત્યંતર વિભૂતિઓ અને તેજ છે તે સર્વમાં આત્માનું વીય–શક્તિ-તેજ મુખ્ય છે આત્મશક્તિના બળથી જ આ બધું સુંદર છે. મોહ પણ આત્મજાગૃતિવાળાને પરાભવ કરી શકતો નથી. આત્મભાન હોય ત્યાં સુધી ચિત્તવૃત્તિ અને સમાધાનમંડપમાં મહામહાદિ પ્રવેશ કરી શક્તા નથી. કદાચ આત્મભાન ભૂલાય તેવા પૂર્વકર્મના સંસ્કારગે આત્મા પોતાની જાગૃતિમાં ન હોય ત્યારે મહામહાદિ ધર્મનો પરાજય કરે છે, તે પ્રસંગે તરત જ આત્મભાનમાં જાગૃત થતાં જીવવીર્યના પ્રકૃષ્ટ બળથી નવીન જીવનશક્તિ તેમના પરિવારમાં આવે છે અને મહામહાદિને નાશી જવું પડે છે. મતલબ હે રાજન્ ! આત્મવીર્ય જ્યાં સુધી પ્રકાશી રહ્યું છે–કામ કરી રહ્યું છે ત્યાં સુધી ચારિત્રધર્મ રાજાને પરિવાર નિર્ભય અને સુખી છે. ચારિત્રધર્મ મહારાજા–હે રાજનઆ ચારિત્રધર્મ રાજા અતિ સુંદર છે, લેકમાં પ્રસિદ્ધ છે, અનંત વિવાન છે, અનંત ગુણવાન છે, જગતનું હિત કરનાર છે, કોશ અને દંડવડે સમૃદ્ધિવાન છે અને સર્વ ગુણોની ખાણ સમાન છે. ચારિત્ર એટલે વર્તન અને વર્તનમાં આવેલ ધર્મ તે ચારિત્રધર્મ છે. ધર્મની વાતો ઘણી સાંભળી હોય પણ વર્તનમાં ન આવે ત્યાં સુધી તેનાં ફળ પ્રાપ્ત થતાં નથી. આઠ કર્મને સંગ્રહ સત્તામાં રહેલ છે તેનો નાશ કરે–સત્તામાંથી તે સંગ્રહ ખાલી કરે– Page #307 -------------------------------------------------------------------------- ________________ [ ર૭૬ ] શ્રી કરવિજયજી નાબુદ કરે તે ચારિત્ર છે. આ પ્રમાણે કર્મ સંચયના જવા પછી આત્મા નિર્મળ સ્વરૂપે-સ્વસ્વરૂપે પ્રકાશી રહે છે, એટલે આ ચારિત્રધર્મ અતિસુંદર છે. આવા આત્માઓ લેકમાં પ્રસિદ્ધ હોય છે. તેમનામાં અનંત શક્તિ અને અનંત સદગુણે હોય તેમાં નવાઈ નથી. જગતને આ ધર્મ હિતકારી થઈ શકે છે. તે આત્મધર્મ આત્માની સમૃદ્ધિવડે પૂર્ણ હોવાથી સર્વ ગુણની ખાણ સમાન છે. ચાર મુખ અને તેની શકિત–હે રાજન દાન, શિયળ, તપ અને ભાવના: આ તે રાજાના ચાર મુખનાં નામ છે. પ્રથમનું મુખ જેનસપુરના લોકોને પાત્ર પ્રત્યે દાન અપાવે છે, મેહને નાશ કરવા અર્થે જ્ઞાનનું દાન અપાવે છે, જગતને પ્રિય અભયદાન અપાવે છે તેમ તે લેકેને કહે પણ છે કે ધર્મના આધારભૂત દેહ છે તેને ટકાવી રાખવા મદદગાર થઈ શકે તેવા આહાર, પાણી, વસ્ત્રાપાત્રાદિ આપ, રહેવાને સ્થાન આપ. આ મદદથી પાત્રભૂત સાધુઓ આત્મધર્મની વૃદ્ધિ કરશે અને તેને લાભ બીજાઓને તેઓ આપશે. પોતાને મળેલ અનુભવરૂપ જ્ઞાનનું દાન તેઓ આહારાદિ આપનારને કરશે. તેઓ પિતે સર્વ જીવ અભય-નિર્ભય રહે તેવી પ્રવૃત્તિ કરે છે, બીજાઓને મરણનો ભય ન આપવા બોધ આપે છે, તેમ જ દીન, અંધ અને ગરીબોને દયાળુ લેકે આહારાદિ આપે છે, તેને તે મુખ નિષેધ કરતું નથી, પણ ગાયનું, અશ્વનું, ભૂમિનું, સુવર્ણનું અને તેવાં જ બીજાં દાન આપવાની ઈચ્છા તે બતાવતું નથી, કેમકે તેથી દાન દેનાર અને લેનારને ફાયદો થત નથી. આ પ્રથમ દાન નામનું મુખ સારા આશયને વધારનાર, આગ્રહને નાશ કરનાર અને અનુકંપા તરફ પ્રવૃત્તિ કરાવનાર છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૭૭ ] શિયળ—ડે રાજન્ ! જે સાધુએ આ જૈનસત્પુરમાં રહે છે તેઓ જે આ શિયલ નામનું ખીજું મુખ કહે છે તે પ્રમાણે વન કરે છે. તે ઉત્તમ મનુષ્યા મન, વચન, શરીરવડે દઢ બ્રહ્મચર્ય પાળે છે. શિયળ એ સાધુઓનુ ભૂષણ છે, સર્વસ્વ ધન છે અને નિવૃત્તિનગરી તરફ જવામાં ઉત્તમ આલખન છે. જેએ તેની સંપૂર્ણ આજ્ઞા પ્રમાણે ચાલે છે તેને તે સંપૂર્ણ સુખ આપે છે. તે નગરમાં જેએ ગૃહસ્થરૂપે રહેલા છે તેએ પણ કેાઇ કાઇ તા સર્વથા અને કાઇ થાડે ભાગે પણ શિયળ પાળનારા હાય છે. તપ—હે રાજન ! ચારિત્રધર્મરાજાનું આ તપ નામનું મનેાહર ત્રીજી મુખ છે. તે અનેક ઈચ્છાઓને ત્યાંના લેાકેા પાસે ત્યાગ કરાવે છે. ઇચ્છાઓને નિરોધ કરવાથી તે જીવા સુખી થાય છે. ઇચ્છાઓના નિરાધ કરવાથી આવતાં નવાં કમેમેથી તેએ ખચી જાય છે. કેટલીક વખત નિકાચિત પૂર્વ કર્મને નાશ પણ તેએ તે તપેાખળથી કરે છે એટલે વિશેષ જ્ઞાન, સંવેગ, સમતા, સાતા અને અન્યામાધ સુખ આપનાર આ મુખ છે. મહાસત્ત્વવાળા જીવા આ મુખની આરાધના કરીને લીલામાત્રમાં ઇચ્છિત વસ્તુ મેળવે છે અને નિવૃત્તિ( મેાક્ષ )ને પણ પ્રાપ્ત કરે છે. ભાવના—હે રાજન્ ! અનિત્યાદિ આર ભાવનાએ એ ચારિત્રધર્મ રાજાનું ચેાથું મુખ છે. તૂટી ગયેલી ધ્યાનની ધારાને તે સાંધી આપે છે, બુઝાઇ ગયેલા વૈરાગ્યદીપકને પ્રગટ કરે છે અને વસ્તુતત્ત્વના નિશ્ચય કરવામાં તે જીવને મેાટી મદદ કરે છે. પહેલી ભાવનાનું નામ અનિત્યતા છે. તે જીવને વિશ્વના તમામ પદાર્થોની અનિત્યતા સમજાવી કેાઇ પણ વસ્તુને એક સ્વરૂપે કાયમ ટકી રહેવાની ના પાડે છે. ખીજી અશરણુતા— Page #309 -------------------------------------------------------------------------- ________________ [ ર૭૮ ] શ્રી કરવિજયજી આ ભાવના જીવને સમજાવે છે કે વિશ્વના સર્વ જીવો પરાધીન છે–અશરણ છે-બીજાનો બચાવ કરવાને અસમર્થ છે. ધર્મ સિવાય બીજું કંઈ જીવનું રક્ષણ કરી શકતું નથી. ત્રીજી સંસારભાવના–આ ભાવના કહે છે કે કર્મને આધીન થઈને જી આ વિશ્વરૂપી રંગમંડપમાં વિવિધ વેશ ધારણ કરીને નાટકીયાની માફક નાચે છે, વારંવાર દેહ અને સંબંધો બદલાવે છે, ઘાણીમાં જોડેલા બળદની માફક સંસારચક્રમાં આંટા-ફેરા માર્યા કરે છે. ચોથી એકત્વભાવના--આ ભાવના જીવને સમજાવે છે કે જીવ એકલે જ જન્મે છે અને એકલો જ મરે છે. પોતાના કરેલાં શુભાશુભ કર્મો દેવલેકમાં કે નરકમાં જીવને એકલાને જ ભેગવવાં પડે છે. તેમાં કઈ ભાગ પડાવી કે લઈ શકતું નથી, માટે જીવે પિતાને જે સારું લાગે તે જ કરવું. પાંચમી અન્યત્વભાવના–જીવને એમ સમજાવે છે કે તું દેહથી જુદે છે. તારો ધર્મ જ્ઞાતા ને દ્રષ્ટા છે. જડને ધર્મ મળવું ને વિખરવું છે. તું અરૂપી છે, જડ વસ્તુ રૂપવાળી છે. જેમાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોય તે જડ છે. છઠ્ઠી અશુચિભાવના-જીવને કહે છે કે આ દેહ લેહી, માંસ, હાડ, ચામડી, મજજા, વીર્ય, આંતરડા, કફ, મળ, મૂત્રાદિ અશુચિથી ભરેલો છે અને તે અશુચિને બહાર વહેવરાવ્યા-કાલ્યા જ કરે છે. તેવા અપવિત્ર દેહ ઉપર મેહ કે મમત્વ કરશો નહિ. સાતમી આશ્રવભાવના જીવને સમજાવે છે કે મન, વચન અને શરીરની શુભાશુભ પ્રવૃત્તિથી શુભાશુભ કર્મ આવ્યા કરે છે તે આશ્રવ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ, વિષ, મનાદિ ત્રણ યોગ, આર્ત અને રદ્રધ્યાન–એ અશુભ આશ્રવ આવવાનાં કારણે છે. મૈત્રી, પ્રમેદાદિ ભાવનાથી વાસિત મન ને શરીરની ધાર્મિક વ્યાપારમાં પ્રવૃત્તિ અને વચનની શાસ્ત્રા Page #310 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૭૯ ] નુસાર સત્ય ખેલવામાં પ્રવૃત્તિ તેથી શુભ આશ્રવ–પુન્ય ખંધ થાય છે. આશ્રવથી જીવા વારંવાર નવીન જન્મ લે છે. આઠમી સંવરભાવના જીવને કહે છે કે મિથ્યાત્વાદિથી આવતાં કર્મને અટકાવવા તે સંવર છે. મિથ્યાત્વની સામે સમ્યગ્દર્શન, અવિરતિની સામે વિરતિ-ઇચ્છાને નિરાય, કષાયની—ાધ, માન, માયા, લાભની સામે ક્ષમા, નમ્રતા, સરળતા અને સતેષ, મન, વચન, શરીરની પ્રવૃત્તિ સામે નિર્વિચાર, માન અને સ્થિરતા રાખીને તેના જય કરવા અને શુભ પ્રવૃત્તિવાળા ધર્મધ્યાનથી આરીદ્રધ્યાનના જય કરવા. નવમી નિર્જરાભાવના જીવને કહે છે કે તમારે સંસારના ખીજરૂપ કર્મ આત્મપ્રદેશથી છૂટાં પાડી નાંખવા. જુએ ફળને પાક એ પ્રકારે થાય છે. એક સ્વાભાવિક અને ખીજો પ્રયત્નથી. તેમ જીવને જે જે કર્મ ઉદય આવે છે તે તે ભાગવીને નિરવામાં આવે તે તે સ્વાભાવિક ગણાય છે. આવી અકામ નિર્જરા સર્વ જીવા કરે છે પણ તે ભાગવતાં જીવા બીજા નવાં કર્મ અજ્ઞાન રાગ-દ્વેષાદિથી અંધે છે એટલે કે તે તાત્ત્વિક નિર્જરા નથી, પણ આત્મભાન જાગૃત રાખવાપૂર્વક બાહ્ય અભ્યંતર તપની—ધ્યાનાદિની મદદથી - અપૂર્વ ઉત્સાહ અને પ્રમળ પુરુષાર્થથી જે કર્મ તેાડવામાં આવે છે તે સામનિર્જરા. જીવનાં સંસારના ખીજભૂત કર્મના નાશ કરવાને તે બહુ ઉપયોગી છે. દશમી ધર્મ સુઆખ્યાતભાવના જીવને કહે છે કે વીતરાગ પ્રભુએ દશ પ્રકારના ધર્મ બતાવ્યેા છે. તે પૂર્વાપર વિરાધ વિનાના છે, જીવાનુ કલ્યાણ કરનાર છે, દુર્ગતિમાં પડતા જીવાનેા બચાવ કરનાર છે. તે ધર્મ આ પ્રમાણે છે. જીવાનું રક્ષણ કરવું ૧, સત્ય મેલવું ૨, ચારી કરવી ૩, બ્રહ્મચર્ય પાળવું ૪, ધનાદિક પર મમત્વ ન કરવા પ, તપ કરવા ૬, ક્ષમા કરવી ૭, Page #311 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૦ ] શ્રી કપૂરવિજયજી સરળ થવું ૮, અભિમાન ન કરવું ૯, નિર્લોભી થવું–તૃષ્ણને ત્યાગ કરે ૧૦. આ ધર્મ સર્વમાન્ય હાઈ જીવને લાભ કરનાર છે. અગિયારમી લકસ્વરૂપ ભાવના જીવને કહે છે કે જડચેતન વસ્તુઓ જેમાં રહેલી છે તે લોક છે. તે બે પગ પહોળા કરી, કેડે હાથ દઈ ઉભેલા પુરુષની આકૃતિ જેવા આકારને છે. ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યથી ભરપૂર વૈદ રાજલોક પ્રમાણ છે. ઊર્ધ્વ, અધે અને તિર્જી એમ ત્રણ વિભાગવાળે છે. ઊર્ધ્વલેકમાં દેવ છે. અધોલેકમાં ભુવનપતિ, વ્યંતર, નારકી આદિ છે. તિષ્ણુલોકમાં મનુષ્ય, પશુ-પક્ષીઓ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસપતિ અને વિકસેંદ્રિય જીવો તથા જતિષ્ક આવી રહેલ છે. આ સર્વ સ્થાનમાં જુદા જુદા રૂપે જીવે જન્મમરણ કરેલાં છે વિગેરે વિચાર કરી ભવભ્રમણથી વિરક્તતા મેળવવી. બારમી ધિદુર્લભ ભાવના જીવને કહે કે અકામનિર્જરાએ કર્મલઘુતા મેળવી, નિગદથી ઊંચે ચડતાં મનુષ્યજન્મ, આર્યદેશ, ઉત્તમ કુળ, પાંચ ઇન્દ્રિયની પૂર્ણતા, દીર્ઘ આયુષ્ય એ બધું તમે મેળવ્યું છે, પુદયને લઈને ધર્મોપદેશ આપનાર ગુરુ મળ્યા છે, ધર્મ તમે સાંભળે છે છતાં તત્વનિશ્ચયરૂપ બધિબીજ-સમ્યગદર્શનની પ્રાપ્તિ થવી જીવને દુર્લભ છે. તે પ્રાપ્ત થવા પામે એ વિચાર કરો. આ ભાવનાઓવડે મનને નિરંતર વાસિત કરવાથી સર્વ પદાર્થો ઉપરથી મમત્વભાવ ઓછો થતાં સમભાવ પ્રાપ્ત થાય છે. ચારિત્રધર્મમહારાજાની આ આજ્ઞા છે, એ ઉપદેશ છે. તેના આ ચારે મુખદ્વારા તે રાજા પોતાના નગરવાસીઓને સર્વ પ્રકારનાં સુખ પ્રાપ્ત કરાવી આપે છે. વિશ્વના સર્વ જીવોને માટે આ ચારિત્રધર્મમહારાજા અમૃત સમાન છે. અમૃત કેને Page #312 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૮૧ ] દુ:ખદાયી હાય ? કોઈને નહિ, તેા પણ ભવચક્રપુરના કેટલાક પાપી જીવા તેા તેમને જાણતા પણ નથી. તેથી આગળ વધીને કહીએ તા કેટલાક નિર્ભાગી જીવા તેા ઊલટા તેની નિંદા કરે છે. ઉપસંહાર મહામેાહપરાજયના આ ઉલ્લેખમાં આત્માના ખરા વિકાસાથી ભવ્યાત્માઓને ઘણુ ઘણું અગત્યનું મુદ્દાસર જાણવાનુ મળી આવે છે. જો પ્રથમ શાન્તિપૂર્વક તે વાંચી-વિચારી યથાશક્ય સ્વજીવનમાં ઉતારવા સુપ્રયત્ન સેવવામાં આવે તે તેથી અલભ્ય લાભ સાંપડવા સંભવ રહે છે. આવી ભાવ–અનુકંપાબુદ્ધિથી પ્રેરાઇ આવા અતિ ઉપયેાગી લેખા ‘ પ્રકાશ ’ માં મૂકવા મન થાય છે અને તેવા પ્રયત્ન કરવા લેાભ પણ થાય છે. કેાઈ ભવ્યાત્મા તેના તાત્ત્વિક લાભ મેળવી, મહામેાહુના પરાજય કરીને સ્વઆત્માની ઉન્નતિ સાધી અન્ય જિજ્ઞાસુ જનાને માદક મની શકે એવા ભાવી લાભ કલ્પવામાં આવે છે તે કેટલે અ ંશે સાર્થક થાય છે તે તત્ત્વથી તે જ્ઞાની જાણી શકે છે. સદ્ગત આચાય શ્રી કેશરવિજયજીએ દેહગામમાં ચાતુર્માસ રહી પ ંડિત લાલનના સહુયેાગથી ઉપમિતિભવપ્રપંચા કથાનું સુંદર અને સરળ ભાષામાં દાહન કરેલું છે ને તે ગ્રંથરૂપે પ્રસિદ્ધ થયેલ છે. તેમાં એધદાયક અનેક પ્રસંગા આવે છે. જુદા જુદા ૨૧ પ્રકરણેાવડે એ ગ્રંથ પૂરા કર્યા છે. તેમાંનું આ ચૈાદમું પ્રકરણ ખાસ મનન કરવા જેવુ છે. બની શકે તેમણે ઉક્ત આખા ગ્રંથ અવગાહી લેવા ચેાગ્ય છે. આત્માથી જનાને એટલું સંક્ષેપમાં સૂચવી વિરમું આવા ઉત્તમ ગ્રંથ-રહસ્યથી ખરા તત્ત્વજિજ્ઞાસુ જના સંતેષ Page #313 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૨ ] શ્રી કરવિજ્યજી પામી સ્વજીવન સુધારી અન્ય જનેને પણ વસ્તુતઃ-ઉપકારક બની શકે છે, તેથી જ તે અધિક પ્રચાર ગ્ય છે. [જે. ધ. પ્ર. પુ. ૫૧, પૃ. ૨૭૬-૩૨૧} સાર સમુચ્ચય દેશના. ૧. ભવપરંપરા–જન્મમરણનાં દુ:ખનો અંત કરનારા અરિહંત પરમાત્માને પ્રણામ કરીને હું મતિહીન છતે ભક્તિવશ કલ્યાણકારી સારી વસ્તુઓના સંગ્રહરૂપ કંઈક દેશના કહીશ. ૨. અહ! ચોરાશી લક્ષ જીવાનિવડે ગહન સંસારમાં પરિ. બ્રમણ કરતો જીવડે શરીર ને મન સંબંધી ભયંકર દુઃખે. પામ્યા કરે છે. ૩. આd (અશુભ) ધ્યાનમાં રક્ત છતો મૂઢ આત્મા સ્વહિત કરી શકતો નથી, તેથી જ પોતે આ લેક ને પરલોકમાં મહાદુઃખ પામે છે. ૪. વિનય–આચારસંપન્ન થઈ વિષયસુખથી વિમુખ બનીને ખરા જ્ઞાન-પરિણામવડે જીવ સ્વહિત સાધી શકે છે. ૫. સજ્ઞાન અને વિનયવડે આત્માને સદા ય વાસિત રાખવો. જેથી મરતી વખત પસ્તાવો કર ન પડે. એવું જ લક્ષ્ય રાખવું. ૬. સાચા જ્ઞાનવડે ભાવિત જનોએ એવી રીતે જ ઉત્તમ તપ: કરે કે જેથી અતિદુર્લભ એવું ચિત્તરત્ન ખુબ નિર્મળ થવા પામે. ૭. મનુષ્ય જન્મ પામ્યાનું એ જ ઉત્તમ ફળ છે કે જ્ઞાનજ્ઞાનીની સેવા કરવી તથા સર્વ શક્તિ ફેરવીને સંયમ-ધર્મનું પાલન કરવું. Page #314 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : સદભ્યાસ કરવાવડે, [ ૨૮૩ ] ૮. જ્ઞાનધ્યાનને પરિષહ-ઉપસને જીતવાવડે અને શીલ–સયમવ્યાપાર( સમચાર )ના પાલનવડે પેાતાના આત્માને સદા ય ભાવતા રહેવું. ૯. જો આત્માનું કલ્યાણ કરવું ઇષ્ટ જ હાય તેા જ્ઞાન– અભ્યાસ સદા ય કરવા; તેમ જ ધ્યાન અધ્યયનવડે તપનું રક્ષણ કરવું. ૧૦, જેના હૃદયમાં ઉદ્યોતકારી જ્ઞાનરૂપ વિ નિત્ય ઉદયમાન છે તેની પાંચ ઇન્દ્રિયાની દિશા ઊજળી (પવિત્ર) રહેવા પામે છે. ૧૧. પાપ આચરણથી રહિતપણે સાધુસેવામાં તત્પર બની, સદા ચારિત્ર-ધર્મ સેવવામાં આદર કરવા એ ખરું' તત્ત્વ જાણ્યાનું ફળ છે. ૧૨. સર્વ ઉપાધિ તજી દઇ, શાન્ત ચિત્ત, ચિત્તને આનંદકારી એવું ઉત્તમ જ્ઞાનામૃત સદા ય પીવા લાયક છે. ૧૩-૧૪. વિવિધ દુ:ખદાયક ભયંકર ભવ-સાગરમાં ભ્રમણુ કરતા જીવને પૂર્વે કદાપિ નહીં પ્રાપ્ત થયેલુ એવું જ્ઞાનરૂપી મહારત્ન અત્યારે સમ્યગ્દર્શન (સમકિત-તત્ત્વાર્થ શ્રદ્ધા) સાથે તને પ્રાપ્ત થયું છે. માટે વિષયાસ્વાદમાં લંપટ બની, હવે ફરી પ્રમાદ કરીશ નહીં. (તા સુખપૂર્વક સ્વકલ્યાણ સાધી શકીશ.) ૧૫. જ્ઞાનધ્યાન ને તપેાખળવડે આત્માની સદાય રક્ષા કરવી, નહીં તેા આ પ્રમાદી જીવનું શીલ-રત્ન નાશ પામી જશે. ૧૬. શીલ-રત્ન નષ્ટ થયે, માહાંધકારવડે વ્યાપ્ત થયેલ જીવને વિવિધ જાતનાં સેંકડા દુ:ખાથી ભરેલા નરકમાં નક્કી પડવું પડે છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૪ ] શ્રી કપૂરવિજયજી ૧૭. જ્યાં સુધી શરીર નિરોગી છે અને પાંચે ઈન્દ્રિય પરવડી છે ત્યાં સુધી તપાચરણ કરવું યુક્ત છે. પછી વૃદ્ધવયે તપ કરવું મહામુશ્કેલ થઈ પડશે. ૧૮. શુદ્ધ તપ કરવામાં આત્મશક્તિને, કર્મક્ષય કરવામાં જ્ઞાન અને શુભ પાત્રમાં ધનને ઉપયોગ કરે છે તે વિવેકવાન પંડિત કહેવાય છે. ૧૯. ગુરુની સેવાભક્તિવડે સ્વજન્મને, શુભ ધ્યાન ચિત્ત વનવડે સ્વચિત અને આધ્યાત્મિક ( અંતરની) શાન્તિ મેળવવામાં શ્રુતજ્ઞાનનો સદુપયોગ કરે છે તે પુન્યશાળી આત્મા કહેવાય છે. ૨૦. સ્નેહમય જાળને છેદીને તથા મોહરૂપ મહાઅર્ગલાને તેડીને ઉત્તમ ચારિત્રસંપન્ન શુરવીર સાધુઓ મેક્ષમાર્ગમાં સ્થિત થયા હોય છે. ૨૧. મેહનીય કર્મવડે સમસ્ત જગત્ મોહિત થયેલું છે. ઉક્ત મેહને હઠાવી જે પ્રધાન બુદ્ધિવાળાઓ તપ સંયમ સેવે છે તેમને ધન્ય છે. રર. અહે! મેહનું કેવું માહાભ્ય છે કે વિદ્વાન મનુષ્ય પણ કામરાગ અને અર્થરાગમાં રક્ત થયા છતા સંસારમાં મુંઝાઈ રહે છે. ૨૩-૨૪. કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ અને મત્સર, મદ, માયા, મેહ, કંદપ–કામને અહંકાર એ સઘળાં ધર્મ–ધનને હરી લેનારા કટ્ટા શત્રુઓ છે; એથી જ જીવ બહુ દુખદાયી સંસારચક્રમાં ભ્રમણ કરતા રહે છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૮૫ ] ૨૫. કામ ક્રોધને આધીન થયેલ, લાભ, મેહ ને મદથી વ્યાસ, રાગ-દ્રષમય જીવ પોતે ચાર ગતિરૂપ સંસારચક્રમાં ભમ્યા કરે છે. ર૬. સમ્યગ્દર્શન(સમ્યકત્વ)ને જ્ઞાન પામેલે, જિનભક્ત, જિતેન્દ્રિય, લેભ, મેહ ને મદ રહિત મહાશય નિશ્ચ મોક્ષભાગી–મોક્ષગામી થાય છે. ૨૭. કામ, ક્રોધ તથા મોહ એ ત્રણે મહા દુશ્મન છે. જ્યાં સુધી એ ત્રણેને જીત્યા ન હોય ત્યાંસુધી મનુષ્યને ખરું સુખ કયાંથી મળે? ન જ મળે. ખરા સુખના અથી જનેએ એમને જીતવા જ જોઈએ. ૨૮. કામ જેવો ઉગ્ર વ્યાધિ નથી, મેહ જેવો ઉગ્ર શત્રુ નથી, ક્રોધ સમે આકરો અગ્નિ નથી અને જ્ઞાન સમું સત્ય સુખ નથી. ૨૯ કષાય ને વિષયથી વ્યાકુળ આવોને શાતિ હોતી નથી અને તે ટળતાં જ પરમ અદ્દભુત સુખશાન્તિ સહેજે સાંપડે છે. ૩૦. વિષયકષાયરૂપી રેગવડે સદા ય પીડા પામેલા આત્માએ જિનેશ્વરપ્રભુના પવિત્ર વચનામૃતવેગે પ્રયત્નથી શાન્તિ ઉપજાવવા યોગ્ય છે. ૩૧. વિષયરૂપી વિષધરવડે ડંસિત થયેલ ને કષાયરૂપી વિષવડે મૂચ્છિત થયેલ સર્વ પ્રાણીઓનું સંયમરૂપી મહામંત્ર જ રક્ષણ કરનાર છે. ૩૨. કષાયકલુષિત ને રાગથી અંજાઈ ગયેલ છવ ચાર ગતિરૂપ સંસારસાગર મધ્યે ભાંગેલી નકાની જેમ સીદાય છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૬ ] શ્રી કરવિજયજી ૩૩. કષાયને વશ પડેલો જીવ ચીકણું કર્મ બાંધે છે, જેથી તે સેંકડો-કરડે ભવમાં છૂટી ન શકે એવા કષ્ટને પામે છે. ૩૪. વિષય, કષાય અને મિથ્યાત્વ સંયુક્ત થયેલું ચિત્ત સંસારવૃદ્ધિ કરે છે અને ઉક્ત દોષથી મુક્ત થયેલું ચિત્ત મોક્ષદાયક બને છે. ૩૫. કષાયને વિજય અને ઇન્દ્રિયોને નિગ્રહ કર્યો છતે, આત્માને સંસારને અંત કરનાર પરમ ઉત્કૃષ્ટ સુખ પ્રગટે છે. ૩૬. કષાયને શત્રુસમાં જાણવા અને વિષને વિષ જેવા લેખવા તથા મોહને મહાવ્યાધિ સમાન ગણવે, એ પ્રમાણે કુશળ-જ્ઞાનીજને કહી ગયા છે. ૩૭. વિષય ને કષાયરૂપી ચોરો ધર્મરૂપી રત્નને લૂંટી જાય છે, તેથી વૈરાગ્યરૂપી ખગ્નની ધારાઓ વડે શુરવીરે તેનું રક્ષણ કરે છે. ૩૮. કષાયને દૂર કરી, વિષયભેગને ત્યાગ કરવો અને ઉત્તમ સમ્યકત્વ ધારવું એ સઘળું હે માનવ બંધુઓ ! તમને પથ્થરૂપ (હિતકારક) છે. ૩૯. કષાયતાપવડે તપેલા, વિષય-વ્યાધિવડે મૂચ્છિત થયેલા તેમ જ સંગવિયેગના દુઃખથી કંટાળેલા જીવને સમ્યવ પરમ હિતરૂપ છે. ૪૦. સમ્યકત્વ સંયુક્ત નરકાવાસ પણ ભલે, પરંતુ સમ્યક્ત્વહીન હોઈ સ્વર્ગલેકમાં નિવાસ રૂડે નહીં. ૪૧. સમ્યક્ત્વની પ્રાપ્તિવાળાને નિચે નિર્વાણ(મેક્ષ)ને Page #318 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૮૭ ] લાભ થાય છે અને મિથ્યાષ્ટિ જીવને સદા ય સંસારમાં ભ્રમણ કરવું પડે છે. ૪૨. શંકાદિ દૂષણ રહિત સમ્યક્ત્વરૂપી પરમ રત્નનો લાભ થયાથી ચારે ગતિમાં પરિભ્રમણરૂપ દુઃખ-દારિદ્ર નિચે નાશ પામે છે. ૪૩. સમ્યકૃત્વમાં દઢ મનવાળે જે સદાચાર વિભૂષિત છે તે મહાનુભાવ પંડિત, વિનીત, ધર્મજ્ઞ અને પ્રિયદર્શની લેખાય છે. ૪૪. સમ્યક્ત્વ, જ્ઞાન ને સંયમરૂપી ઔષધોપચારવડે જન્મ, જરા ને મરણરૂપી રેગને શમાવે છે તે ખરેખર ભાવદ્ય લેખાય છે. ૪૫. સભ્યત્વ, જ્ઞાન ને સંયમવડે અન્ય જનમમાં બાંધેલાં કર્મોને નષ્ટ કરવા સદા ય અપૂર્વ આત્મનિગ્રહરૂપ સંવર સેવે યુક્ત છે. ૪૬. મહામુશ્કેલીથી પ્રાપ્ત થયેલ પવિત્ર નરભવાદિક સામગ્રી સફળ થાય તેમ સભ્યત્વ, જ્ઞાન ને ચારિત્રવડે આત્માને વાસિત કરો. ૪૭. ગત અનંતકાળે પણ કદાપિ નહીં પ્રાપ્ત થયેલું એવું દુર્લભ ઉત્તમ સમ્યક્ત્વ રત્ન અત્યારે તને ભાગ્ય પ્રાપ્ત થયું છે. ૪૮. આ ઉત્તમ નરજન્મ પ્રાપ્ત થયે છતે, પ્રમાદ રહિત ચારિત્રનું સેવન, શુદ્ધ ધર્મ–કર્મમાં અત્યંત આદર અને વૈરાગ્યમાં પરમ પ્રીતિ કર. ૪૯. મિથ્યાત્વમોહથી વ્યાપ્ત બનેલો કષાયવશવતી જીવ અનાદિકાળ થયાં અનંતીવાર જન્મ-મરણનાં અનંતા દુખ પામે છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૮ ] શ્રી કપૂરવિજયજી ૫૦. સમકિતરૂપી સૂર્યના પ્રભાવથી સમસ્ત પ્રકારે ભેદાયેલું નિકટભવીનું કર્મરૂપ અંધારું કાળલબ્ધિ પ્રમુખ પાક્તા નષ્ટ થાય છે. પ૧. સમ્યગભાવવડે શુદ્ધ ને વિષય આસક્તિ રહિત, કષાયથી નિવૃત્ત થયેલ મહાશય જ ભવદુઃખનો અંત કરી શકે છે. પર. સંસારભ્રમણનો અંત કરનાર સમ્યકત્વને પામીને જે ગુમાવે છે તે સર્વ વ્યાધિને હરનાર અમૃતનું પાન કરી તેને વમી નાંખે છે. ૫૩. દુષ્ટ (દુઃખદાયી) સંસારનું પરબીજ (કારણ) મિથ્યાત્વ છે, તેથી અવિનાશી એવા મેક્ષસુખને મેળવવા ઈચ્છનારે તેને ત્યાગ કરે. ૫૪. કુદર્શનીવડે ઠગાયેલા અભિમાની મનુષ્યમિથ્યાત્વથી મહિત થયા છતાં શુદ્ધ આત્મતત્ત્વને જાણતા-પિછાણતા નથી. ૫૫. મેહનીય કર્મવડે મહિત બહુજને, દુ:ખથી બીતા હોય છે તેમ છતાં તેઓ સત્ય ધર્મનું સેવન કરી શકતા નથી. ૫૬. દુઃખભીરુ જીવેનું પણ ચિત્ત સર્વ સુખદાયક ધર્મમાં કેમ રમતું નહીં હોય? પ્રાયે તેઓ મિથ્યાષ્ટિ જ હોય છે. ૫૭. પૂર્વ કર્મોપાર્જિત દુઃખ સહન કરવું માણસને મુશ્કેલ થઈ પડે છે, તેથી હે ભવ્યજને તમે સદ્ધર્મ સેઆરાધે, જેથી તેવાં અશુભ કર્મ નાશ પામે. ૫૮. જે સુકૃત કરે છે તેનાં દુઃખ ઉત્પન્ન કરનારાં દુષ્કર્મો એક સામટાં ક્ષય પામે છે. પુન્યને જમાવ થતાં પાપ નાશ પામે છે. ૫૯. અન્ય સર્વ વ્યાપાર તજીને ધર્મ—વ્યાપાર જ સદા કરે જેથી પરમસુખની પ્રાપ્તિ ઉપરાન્ત મોક્ષસુખને પણ ભેટો થાય છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ ૩ : [ ૨૮૯ ] ૬૦. સદ્ધમ રહિત સમય ચાલ્યે ગયે છતે, કષાય અને ઇન્દ્રિયારૂપી તસ્કરા( ચારટાએ )વડે હું પેાતાને લુંટાયેા માનું છું. ૬૧. જ્યાં સુધી તારું આયુ મળવાન છે ત્યાંસુધી ધર્મકરણી કરવામાં તિ રાખવી. આયુ-કર્મ ક્ષીણ થઈ ગયા પછી તું શુ કરી શકીશ ? ૬૨. પ્રમાદ તજીને ધર્મ-આચરણ કરી લે. મુડદાલ જેવા થઈ ન જા. સદ્ધર્મ-કર્મ માં જાગૃત જીવાનુ જ જીવિત સફળ છે. ૬૩. ધી માણસા મૃત્યુ પામ્યા છતાં મૂવા નથી, તે જીવતા જ છે; પરંતુ પાપી માણુસા તા જીવતાં છતાંપણ સૂવા જેવા જ છે. ૬૪. ભવદુઃખરૂપી મહાભ્યાધિને હરનારું ધર્મ-અમૃત સદા ય પીવું, ધર્મ-અમૃતનું પાન કરવાથી જીવાને સદા પરમસુખ પ્રાપ્ત થાય છે. ૬૫. સર્વ પ્રાણીઓને હિતકારી જે દયાયુક્ત સદ્ધર્મ છે તે જ અપાર સંસારસાગરથી પાર ઉતારવાને સમર્થ છે. ૬૬. જ્યારે આ જીવ કઢંગત પ્રાણ જેવી છેલ્લી સ્થિતિમાં વતા હાય છે ત્યારે જૈનધમ સિવાય કેાઈ ખીજ તેના પ્રાણરક્ષક થતા નથી. ૬૭. ધર્માંકમાં અનિપુણુ-નહિ સમજનાર એવા અલ્પ આયુષ્યવાળા જીવને અહીં કયારે પાતાનું ચેાક્કસ મૃત્યુ થશે તેની કશી ખબર પડતી નથી. ૬૮. જોશી લેાકેાએ જેનુ આયુષ્ય જન્મકુંડલી કાઢી નક્કી કર્યું... હાય છે તે પણુ અન્ય કાઇ નિમિત્તયેાગથી વહેલું ક્ષય પામે છે. ૧૯ Page #321 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૦ ] શ્રી કપૂરવિજયજી ૬૯. જે મૂઢમતિ જના જિનેશ્વરાએ પ્રરૂપેલા સર્વ સુખના મહાનિધાન જેવા ધર્મ અંગીકાર કરતા નથી તેમના જન્મ નિરક જાય છે. ૭૦. જે સ્વહિતકારી કાર્યાંના અનાદર કરી પાપકર્મોમાં રક્ત થાય છે તે ચિત્તને ખાળે છે, ક્લુષિત કરે છે, પછી મહાદુ:ખદાયી સ્થિતિને પામે છે. ૭૧. જો તમને દુઃખ અપ્રિય-અનિષ્ટ લાગતું હાય અને સુખ પ્રિય લાગતું હાય તેા વીતરાગ પરમાત્માના પવિત્ર ધર્મનું સેવન કરે. ૭ર. વિશુદ્ધ એવા સંકલ્પથી—દૃઢ નિશ્ચયથી સજ્જના સ્વપ જ પ્રયાસવડે ધર્મને ઉપાસે છે-આરાધે છે એ અત્યંત આશ્ચર્યકારક હકીકત છે. ૭૩. ધર્મ જ દુ:ખ કે સંકટથી જીવાતું સદા ય રક્ષણ કરનાર છે, તેથી હું ભવ્યજના! અનંત સુખદાયી એવા ધર્મનુ સેવન કરવાના જ યત્ન કરે. ૭૪ સદા શાશ્વત સુખને દેનારા જૈનધર્મ તે પ્રસન્ન મનથી સેન્ગેા–આરાધ્યા નથી; તેથી જ તું આ ભવમાં દુ:ખ પામ્યા કરે છે. આકરાં કર્મ કરે છે તેના તને કેાણ મચાવશે ? ૭૫. વિષયાંધ બનીને તુ જે કટુક ફળવિપાક ઉદય આવ્યે છતે તૃપ્તિ નથી પામ્યા તે જીવ વિષયભાગથી શી રીતે તૃપ્તિ ૭૬. દેવલાકમાં યશ્રેષ્ઠ ભાગ અનતી વાર ભાગવીને જે જીવ અત્યારે આ મનુષ્યભવના તુચ્છ પામશે ? ૭૭. તત્કાળ પ્રાણુનાશક હળાહળ ઝેર ખાધું ભલું, પણ Page #322 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૯૧ ] અનંતા ભવપર્યંત દુ:ખ દેનારું વિષયભાગરૂપી વિષ સેવવું તે સારું નથી. ૭૮. ઇંદ્રિયજનિત વિષયસુખ સાચું સુખ નથી, પણ કલ્પના માત્ર છે. દુ:ખ દેવામાં જ કુશળ એવું તે વિષયસુખ કર્મની વૃદ્ધિ માટે થાય છે. ૭૯. અશુભ વિષયામાં પ્રવતતા ઉન્માર્ગગામી ઇંદ્રિયારૂપી ચપળ અશ્વાને સ્થિર કર, વૈરાગ્યરૂપી લગામથી વશ કરી તેમને સન્માર્ગે સ્થાપન કર. ૮૦. વિષયમાં પ્રવર્તે લી પેાતાની ઇંદ્રિયા જ કષાયવશવતી જીવને દુ:ખદાયી શત્રુરૂપ છે. ૮૧. જ્યારે આત્મા માહુના સંગથી ઇંદ્રિયાના છ દે વતે છે ત્યારે તે દુઃખદાયક એવા પાતે જ પેાતાના શત્રુ બને છે. ૮૨. નિર'તર વિષયામાં પ્રવૃત્ત થયેલી ઇન્દ્રિયાને, સમ્યગ જ્ઞાનભાવનામાં લીન કરી સ્વહિત સાધવામાં રક્ત મની નિગ્રહીત કરેા-વશ કરેા. ૮૩. જે અજ્ઞાની છત્ર વિષયાભિલાષાથી ઇંદ્રિયાનાં સુખમાં લલચાય છે તે રાગેાને પેદા કરવાના ઉદ્યમ કરવા જેવું કરે છે અને તેને જ સુખ માની લે છે; પરંતુ પરિણામે તે તે કષ્ટ જ પામે છે. ૮૪. આત્મકલ્યાણ સાધવાના મારથને સફળ કરવા સુજ્ઞજના જે શ્રમ સેવે છે તે જ પરમતત્ત્વરૂપ છે, એવુ જ્ઞાની પુરુષાનું કથન છે. ૮૫. ઇંદ્રિયાને સારી રીતે ક્રમવાવડે અને રાગદ્વેષના જય Page #323 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૨ ] શ્રી રવિજયજી કરવાવડે ભવભ્રમણને અંત કરવા માટે જે આત્માને બરાબર કાબુમાં રાખે છે તેનું જીવિત સફળ છે. ૮૬. જેને ઈઢિયે વશમાં છે, જેનું મન દૂષિત–ષવાળું નથી અને જેને આત્મા ધર્મમાં રક્ત છે તેનું જીવિત સફળ છે. ૮૭. જેઓ પરનિંદા કરવામાં મૂંગા છે અને સ્વલાઘાપ્રશંસા કરવાથી વિમુખ છે, તેઓ જગતમાં સર્વત્ર પૂજાય છે. ૮૮. પ્રાણઃ કષ્ટ પ્રાપ્ત થયે છતે પણ સજજનેએ પહેલેક વિરુદ્ધ કાર્યો તજવાં, જેથી આત્મા સુખ-શાન્તિ પામે. ૮૯. જે પિતે વિનયયુક્ત છતો સદા અન્યને સત્કાર કરતો રહે છે તે સર્વત્ર સર્વ કોઈને પ્રિય લાગે છે. તે કયાંય પણ તિરસ્કાર પામતો નથી. ૯૦. કદાચિત કિંપાકનું ફળ ખાવું સારું છે પણ ડાહ્યા માણસે ગમે તેવા મનોહર ને સ્વાદિષ્ટ વિષયે હોય તે પણ તે ભેગવવા ગ્ય નથી. ૯૧. અજ્ઞાની છ સ્ત્રીસંસર્ગનું સુખ વખાણે છે, પરંતુ એને વિચાર કરતાં તે એ વિષયસુખ જ દુઃખનું પ્રબળ બીજ-કારણ જણાય છે. ૨. કામ–અગ્નિથી દાઝેલાં દેહધારીઓનાં શરીરે, જ્યાં સુધી શાંતરસથી સિંચાયા ન હોય ત્યાં સુધી શાંત થતાં જ નથી. ૯. અગ્નિવડે દાઝેલાઓને શમને પાય–શાન્તિને ઉપાય અહીં પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ કામ–અગ્નિવડે દાઝેલાઓને શમને પાય–શાંતિનો ઉપાય તો અનેક ભવભ્રમણ કરતાં પણ પ્રાપ્ત થઈ શકો નથી.. Page #324 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૯૩ ] ૯૪. કામિવકાર એ એક એવા મહાભ્યાધિ છે કે પંડિત જનાને પણ તે સમાવવા સદા દુ:સાધ્ય જણાય છે. વળી તે સંસારની અત્યંત વૃદ્ધિ કરનાર છે અને દુ:ખ ઉત્પન્ન કરવા તત્પર છે. ૯૫. જ્યાંસુધી હૃદયમાં કામ-અગ્નિ અત્યંત પ્રજ્વલિત રહે છે ત્યાંસુધી જીવને કર્મો કાયમ વળગી રહે છે. ૯૬. કામરૂપી નાગ જેને ખૂબ કરહ્યા છે તેને એવી તીવ્ર વેદના થાય છે કે જેથી જીવ અત્યંત સૂચ્છિત થયા છતા સંસારચક્રમાં પરિભ્રમણ કરતા રહે છે. ૯૭. અનેક દુ:ખાવું જે ઉત્પત્તિસ્થાન અને સંસારને વધારનાર છે. તે આ કામવિકાર મનુષ્યેાની સ્મૃતિના નાશ કરી નાંખે છે. ૯૮. સંકલ્પરૂપી યાનિથી ઉત્પન્ન થયેલે અને રાગદ્વેષરૂપી એ જીભવાળા આ અતિ ભયંકર નાગરૂપી કામ કાઇ પણ પ્રકારે વશ થઇ શકતા નથી. ૯૯. આ કામભોગની ઇચ્છા દુષ્ટ છે, સંસારચક્રને વધારનાર છે, દુ:ખને ઉત્પન્ન કરવા સમર્થ છે અને સંપદાના નાશ કરવામાં ચતુર છે. ૧૦૦. અહા ! કામવિકારને વશ પડેલા મૂઢ પ્રાણીએ પાપકર્મ કરીને પેાતાના આત્માને સંસારસાગરમાં ડુબાડે છે. ૧૦૧. અહા ! નરક-આવ માં પ્રાણીઓને પટકનારા અતિ કરા કામ-વિકારા જીવને ધર્મ-અમૃતથી વિમુખ બનાવી ભારે સ્ખલિત કરે છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૪ ] શ્રી કપૂરવિજયજી ૧૦૨. દૈવયેાગે સ્મરણ માત્રથી વેર વાળનારા કામદેવે પ્રાણીઆનાં હૃદયમાં સ’તાપ ઉપજાવતુ –દાહ પેદા કરતુ શલ્ય સ્થાપેલું છે. ૧૦૩. તેના નિવારણ માટે જિનમાર્ગમાં રક્ત થઇને સદ્દ ન સદા સેવતા રહેા, જેથી મહામુશ્કેલીએ નીકળી શકે એવુ તે કામ-શલ્ય શતખંડ–સા ટુકડારૂપે થઇ જાય. ૧૦૪. કામવિકાર ચિત્તને બગાડી નાખનાર, સદ્ગતિનેા નાશ કરી નાખનાર, સદાચરણના લેપ કરનાર તેમજ અન-આપદાને વિસ્તારનાર છે. ૧૦પ. વળી તે કામવિકાર અનેક ઢાષાનું ઉત્પત્તિસ્થાન છે, સદ્ગુણ્ણાના વિનાશ કરનાર છે, પાપના સગેા ભાઇ છે અને આપદાઓને પ્રાપ્ત કરાવનાર છે. ૧૦૬. પિશાચરૂપી કામે જ સમસ્ત જગતના જીવાને છળિત કરેલા હેાવાથી તેએ પરાધીનપણે ભવસાગરમાં સદા ય ભ્રમણ કરતા રહે છે. ૧૦૭. વૈરાગ્યે ભાવનારૂપી મંત્રાવર્ડ કામ-ઉન્માદ નિવારીને, સ્વતંત્રપણે સંયમમાર્ગમાં વર્તનારા કઈક ધીરવીર સાધુજના પૂર્વે મેાક્ષસુખ પામ્યા છે. ૧૦૮. કામાન્ય જીવ સદ્વૈતાનને તજી દે છે, ગુરુની સેવા– શુશ્રષાને તથા હિતવાણીને પણ તજી દે છે, અનેક ગુણ–ગુણીના અનાદર કરે છે, અને ચિત્તની શાંતિને ખાઇ બેસે છે. . ૧૯. તે માટે મેાક્ષસુખ મેળવવાની ઇચ્છાવાળા અને ભવભ્રમણ નિવારવાના અભિલાષી એવા ઉત્તમ યતિજનાએ ઉક્ત કામ-વિકાર સદા વજ્ર વા ચાગ્ય છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૯૫ ] ૧૧૦. વિશુદ્ધ ધ્યાનના રાધ કરનારા કામ અને અ બન્ને નિત્ય વૈરી અને મહાક્રૂર છે. તે બન્નેના સમસ્ત રીતે ત્યાગ કરનારા સાધુજનાને પરમ સુખ પ્રગટે છે. ૧૧૧. કામ-વિકારના તાપ સહન કરી લેવા સારા, પરંતુ શીલનું ખંડન કરવુ સારું નથી; કેમકે શીલનું ખંડન કરનારાઓને નિશ્ચે નરકમાં જ પટકાવું પડે છે. ૧૧૨. કામ–વિકારના દાહ સહજ વાતમાં શમી જતા નથી. વળી કામિવકારને વશ પડી તેનુ સેવન કરવાથી મહાપાપ અંધાય છે અને તેને પરિણામે નરકમાં પડવું પડે છે. ૧૧૩. અતિ આકરા કામિવકારવડે તે અલ્પ વખત સુધી વેદના સહન કરવી પડે છે, પરંતુ શીલનું ખંડન કરવાથી તે કરાડા ભવ સુધી વેદના સહેવી પડે છે. ૧૧૪, મંત્રપઢાવડે વિષના નિવારણની પેઠે જ્ઞાન–ઉપચાગના સામર્થ્ય વડે, ગમે તેટલા આકરા કામ–અગ્નિ પણ અવશ્ય ઉપશાંત થવા પામે છે. ૧૧૫. કામભાગથી વિરમવું એ તેની શાંતિ–શમન માટે સરસ ઉપાય છે, બાકી તેનુ સેવન કરવાથી તેા તૃષ્ણા ઘણી વધી પડે છે ને શાંતિ વળતી જ નથી. ૧૧૬–૧૧૭. ઉપવાસ, ઊણેાદરી, રસત્યાગ, સ્નાનાદિવડે શરીર શાભાના ત્યાગ અને તાંખ઼લ પ્રમુખ કામેાદ્દીપક પદાથે સેવવાના ત્યાગ તથા કામભાગ સેવવાની અનિચ્છા-કામનિગ્રહસંયમ તથા પૂર્વે મેાકળીવૃત્તિથી સેવેલા કામભાગનું વિસ્મરણ કરવું એ સઘળા કામભાગરૂપી મહાશત્રુને છતી સ્વવશ કરવાના શાસ્ત્રોક્ત ઉપાચા છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ ] શ્રી કપૂરવિજયજી ૧૧૮. ઈચ્છાનિરોધ કરવાવડે કામને, અત્યંત ક્ષમાગુણવડે કેધને, મૃદુતા-નમ્રતાવડે માન-અહંકારને અને વિવેકકળાવડે મેહને જીતી લેવો. ૧૧૯ તે ચાર ઉપશાંત થયે છતે વિષમિશ્રિત જનની જેમ લેભ-તૃષ્ણ સાવધાનતાથી તછ દઈને બ્રહ્મચર્ય જેવું ઉત્તમ વ્રત આદરવું યુક્ત છે. ૧૨૦ ચારિત્રના સારભૂત અને દેવડે પૂજાયેલું, સુરક્ષિત, ઉત્તમ રીતે પાળેલું બ્રહ્મચર્ય સકળ કર્મ—મળને દૂર કરી આત્મશુદ્ધિ કરવાને શ્રેષ્ઠ ઉપાય છે. ૧૨૧. જે આ લાવણ્યની નદી જેવી પ્રમદા–નારી દીસે છે તેને સેંકડો ગમે દુઃખ-તરંગથી ભરેલી ભયંકર વૈતરણ સમી સમજવાની છે. ૧૨૨. સંસારના બીજરૂપ, દુખેની મોટી રાશિરૂપ અને પાપના ભંડારરૂપ નારીઓનું નિર્માણ કેણે કર્યું? ૧૨૩. આ નારી અગ્નિની પ્રગટેલી જ્વાળા સરખી છે, જેમાં મનુષ્યનાં વૈવનનો અને ધનને હેમ–સંહાર થવા પામે છે. ૧૨૪. નરકરૂપી અંધકૃપમાં પાડનારી, સ્વર્ગમાર્ગમાં મહાન અંતરાય કરનારી અને અનર્થોને ઉપજાવનારી એવી નારીઓ કે બનાવી? ૧૨૫. સેંકડો ગમે કૃમિજાળથી ભરેલાં, દુર્ગધીભર્યા મળથી પૂરેલાં અને ચામડાંમાત્રથી મઢેલાં સ્ત્રીઓનાં દેહમાં શી રમણીયતા લાગે છે? Page #328 -------------------------------------------------------------------------- ________________ તે કયા છે કામવિકારર લેખ સંગ્રહ : ૩ : [ ૨૯૭ ] ૧૨. જેઓ કામવિકારને ટાળી શક્યા છે તેઓ ખરેખર સુખી થયા છે. બ્રહ્મચર્ય જેવું ઉત્તમ વ્રત સારી રીતે પાળે તે ઉત્તમ ગતિ પામે છે. ૧૨૭. વિષયભેગનો અથ થઈને જે મુગ્ધ જીવ મોહને વશ થઈ કામભેગની પ્રાપ્તિનું નિયાણું કરે છે તે કેવળ દોરાની ખાતર અમૂલ્ય રત્નના હારને તોડી નાંખે છે. ૧૨૮. કર્મરિપુઓને જીતી લેવાની ઈચ્છાવાળા વિવેકીજનોએ ભવ–ભેગ ને શરીર વિષે પરમાર્થ બુદ્ધિથી સદા ય વૈરાગ્ય ધારણ કરો. ૧૨૯. જ્યાં સુધી મૃત્યરૂપી વાવડે શરીરરૂપી શેલ(પર્વત)ને નાશ ન કરાય ત્યાં સુધી કર્મ–વૈરીને વિનાશ કરવા નિમિત્તે મનને ઉપયોગ કરી લે. ૧૩૦. કામ ને અર્થનો સંગ તજી ધર્મધ્યાનને સદા સેવતો રહે અને દુર્લભ માનવભવ પામીને નેહમય જાળને છેદી નાંખ. ૧૩૧ જેને અંતે નરકમાં તીવ્ર વેદના સહેવી પડે છે તેવા વિષયને સદાચારથી ચૂકી–ભ્રષ્ટ બની જીવો શામાટે સેવતા હશે? ૧૩૨. સદાચારથી ભ્રષ્ટ ચિત્તવાળા અને વિષયમાં આસક્તિવાળા જીવોને જ નરકોને વિષે આકરાં દુઃખ સહન કરવો પડે છે. ૧૩૩. વિષયરસમાં લુબ્ધ થઈ રાગદ્વેષને વશ બની જે હતભાગી જીવ વૈરાગ્ય–શાંતરસનું સેવન કરતા નથી તેને આત્મા . ખૂબ ઠગાય છે. ૧૩૪. આત્મા અજ્ઞાન, મિથ્યાત્વ, કષાય, એગ અને Page #329 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૮ ] શ્રી Íરવિજયજી અવિરતિવશ જે કાંઈ કર્મ કરે છે તેનું ફળ તેને અનેક રીતે ભેગવવું પડે છે, તેથી નવાં કમને રૂંધી સ્વઇંદ્ધિને વશ કર.. ૧૩૫. ઇંદ્રિયોને સ્વેચ્છાએ ફરતી અટકાવી પિતાને આત્મા વશ રાખવો, જેથી અક્ષય અનંત મેક્ષસુખેને ભાગી તું સહેજે થઈ શકશે. - ૧૩૬. સહેજે પ્રાપ્ત થયેલા ઈષ્ટ કામગને વિષે પણ મહાન પુરુષોને ગૃદ્ધિ હોતી નથી, બીજાઓને ગૃદ્ધિ હોય છે તેને વૈરાગ્ય કદાપિ આવતું નથી. ૧૩૭. છ ખંડને સ્વામી ચક્રવર્તી, સઘળી પૃથ્વી તથા સદ્ધિ-સિદ્ધિ અને સઘળા સ્વાર્થ તેમજ કામભેગને તૃણની જેમ તજી દઈ જૈન દીક્ષાને સ્વીકારે છે. ૧૩૮. કૃમિ–કીડા જેવા આપણને એવી કઈ સુંદર વસ્તુ ભોગવવા ગ્ય છે કે જેના કારણે આપણે નિરર્થક ઘરજંજાળમાં પડી સદાયા કરીએ છીએ ? ૧૩૯. જેણે તને ભવસાગરમાં પારાવાર દુઃખ દીધું તે અતિ આકરા કર્મ—શત્રુને કબજે કરવાની તને કેમ વાંચ્છા થતી નથી ? ૧૪૦. સદા ય વિષયભેગને સેવનારા તથા માંસભક્ષણ કરવામાં રક્ત રહેનારા એવા લોકો પણ પોતાનામાં પવિત્રપણું માને છે એથી વધારે વિચિત્ર બીજું શું ? ૧૪૧. જેથી કર્મને વિશેષ ક્ષય થવા પામે અને નવા કર્મને સંચય ન થાય તેવું જ સદાચરણ મોક્ષસુખના અભિલાષી જનેએ કરવું જોઈએ. Page #330 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [૨૯] ૧૪૨. અપ્સરાઓના સમુદાયથી વ્યાપેલા અને દેવોથી શોભિત દેવકને વિષે પૂર્વે તેને અનેક વાર વિવિધ પ્રકારનાં મનવાંચ્છિત ભેગ પ્રાપ્ત થયેલા છે; ૧૪૩. તેમ જ વળી અનેકવિધ દુઃખેવડે અત્યંત ભયંકર રિદ્ર-રીરવ નરકને વિષે કર્મવશે તે ઘણે લાંબે વખત વચ્ચે છું-તારે ત્યાં દુષ્ટ કર્મસંગે જઈ વસવું પડ્યું છે. - ૧૪૪. તપાવેલા તેલની કડાઈઓ વિષે તળાતાં તને જે પરમ દુઃખ વેઠવું પડ્યું છે તેનું વર્ણન કરતાં પાર પમાય તેમ નથી. ૧૪૫. અનેક પ્રકારના ભયંકર યંત્રને વિષે પીલાતા તને થતા દાહરડે પૂર્વ કર્મના સંબંધથી અત્યંત આકરી વેદના તારે સહન કરવી પડી છે. ૧૪૯. વળી વિષ્ટા અને મળથી ભરેલા, અશુચિ, કફ અને ચરબીવાળા માતાના ગર્ભવાસમાં દેવગે તારે લાંબો વખત રહેવું પડયું છે. ૧૪૭. તેમ જ તિર્યંચગતિમાં છેદન-ભેદનવડે તને જે દુઃખ વેઠવું પડયું છે તેનું વર્ણન કરોડો જીવડે પણ કરવા કે પુરુષ સમર્થ નથી. ૧૪૮. દેવ, નારક, માનવ અને તિર્યંચ ગતિમાં અહોનિશ ભ્રમણ કરનારા જીવને સંસારચક્રમાં મળતું એવું કેઈ સુખ બાકી રહ્યું નથી કે જે તેને અનેક વાર પ્રાપ્ત થયું ન હોય. ૧૪૯. કર્મના સંબંધથી ચઉગતિદાયક આ અત્યંત ભયંકર સંસારચક્રમાં ભ્રમણ કરતા જીવને અનેક વાર સુખદુઃખની પ્રાપ્તિ થઈ ચૂકી છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૦ ] શ્રી કપૂરવિજયજી ૧૫૦. અત્યંત ક્ષણિક–અમુક વખત સુધી જ ટકનારું ને પછી આપોઆપ નાશ પામી જનારું એવું આવેલું કષ્ટ જાણી તું કેમ વૈરાગ્ય પામતું નથી ? તારા જીવિતને ધિક્કાર છે ! ૧૫૧. જીવિત વિજળીના વેગ જેવું, સંગ સ્વપ્નમાયા જેવો, સનેહ સંધ્યાના રંગ જેવો ને શરીર ડાભની અણુ ઉપર રહેલા જળબિંદુ જેવું ક્ષણિક-ક્ષણ વિનાશી-અસ્થિર-છેહ આપનારું છે એમ તું જાણી લે. ૧૫ર. ભેગવિલાસે ઇંદ્રધનુષ્ય જેવા, સંપદા શરઋતુના વાદળ જેવી અને વન જળમાં દરેલી લીંટી જેવું અસ્થિરછટકી જનાર છે. . * ૧૫૩. કઈક સરખી વયના ભાઈબંધોને મૃત્યુએ કબજે કરી લીધા, તે દેખ્યા છતાં તારા મનને કેમ લગારે વૈરાગ્ય-અરેકોરે આવતું નથી ? ૧૫૪. જેને શાસ્ત્રાભ્યાસ સારો છે એવા કેઈપણ વિદ્વાનને સર્વ અશુચિય, વિનાશશીલ અને રોગગ્રસ્ત કાયામાં રતિપ્રીતિ થાય ખરી? ૧૫૫. વિવિધ ભજન અને વસ્ત્રાદિવડે ઘણે વખત સારી રીતે સાચવી રાખેલી કાયા અંતે તો બગડી જાય જ છે, તે પછી બાહ્ય વસ્તુઓમાં મમતા શી કરવી ? ૧૫૬. મેહ, મમતા, શોક અને ત્યાગવિકળ લેકે સ્વજન કુટુંબીજનો સાથે વૃથા જ રાગ ધરી રાખે છે. સહ સ્વાર્થનું જ સગું છે, કેઈના બંધુઓ સાથે આવ્યા નથી તેમ સાથે જનારા પણ નથી. ૧૫૭. પ્રાણધારી-જન્મ પામેલા પ્રાણીમાત્રને અવશ્ય કરવાનું Page #332 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૩૦૧ ] છે, તેથી તે સુજ્ઞ જને! બંધુજનનું મરણ થયે તમે શક સંતાપ કરશે નહિ. ૧૫૮. ખરું સ્વકર્તવ્ય વિસારીને જે મેહ-મમતામાં રાતે રહી, બીજી નકામી ખટપટમાં પડી જાય છે તે પિતાના હિતમાર્ગથી ચૂકી જાય છે. ૧૫૯ સ્વહિત તે સમજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું યથાર્થ વિધિવડે સેવન-આરાધન કરવાવડે જ થાય છે, એમ સર્વજ્ઞ ભગવંતે કહે છે. ૧૬૦. સુખશીલતા–શાતાગારવામાં મગ્ન થઈ રહેલા અને વિષયરસમાં લંપટ બનેલા સાધુએ પણ સ્વહિતમાર્ગથી ચૂકી જઈ ગૃહવાસી બની ગયા છે. ૧૬૧. ઘણા ઈષ્ટ વિયોગ દેખ્યા અને પુષ્કળ દ્રવ્યનો વિનાશ થયેલે જાયે છતાં નિર્લજજ ચિત્ત વિષયસુખને રસ ચાખવામાં લંપટ બન્યું રહે છે, તે ખેદજનક વાત છે. ૧૬૨. જે પ્રકારે ચિત્તની ઘણું નિર્મળતા થવા પામે તેવી રીતે જ્ઞાની–વિવેકી જાએ પ્રયનવડે ઉદ્યમ કરવો ઘટે છે. ૧૬૩. જેનું મન રાગાદિક દોષ રહિત નિર્મળ બન્યું છે, તેને ઉદય આવેલું શુભાશુભ-સુખદુઃખ સઘળું નિષ્ફળ થાય છે; સંસારને વધારનાર થઈ શકતું નથી. ૧૬૪. અભવ્ય જીવને, સંસારને અંત કરવા હર્ષ–ઉત્સાહ, ઈટ્રિયેનો નિગ્રહ કરવા દઢતા અને કેધાદિ કષાયોને નિર્મૂળ કરવા પુરુષાતન પ્રાપ્ત થઈ શકે જ નહિં. Page #333 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૨ ] શ્રી કર્ખરવિજયજી ૧૬૫. રાગદ્વેષાદિક દેને ટાળવા અને ચિત્તને શુદ્ધ-નિર્મળ કરવું એ જ ખરું ઉત્કૃષ્ટ તત્ત્વ-સ્વરૂપ છે, એ અગત્યની વાત મૂઢ માણસો-જડભરતો જાણતા જ નથી. ૧૨૬. સ્વહિતૈષી જ્ઞાની સજાએ મનને એવું શાણું ને સમભાવી બનાવવું જોઈએ કે તે ગમે તેવી આકરી આપત્તિમાં પણ વાંકું થવા ન જ પામે અને રોષ-તોષનાં પ્રબળ કારણે મળ્યા છતાં પણ કાબૂમાં રહે ને વિકાર પામે નહીં. ૧૬૭. ભારે આકરી આપદા પામ્યા છતાં મનમાં ખેદ– ઉગ કે આકુળતારૂપી વિક્રિયા-વિકાર નથી જ પામતા તેવા સાધુચરિત માનવને ધન્ય છે. ૧૬૮. કઈ પણ કારણે સંકલેશ ન જ કરે; કેમકે સંકલેશથી ચીકણાં કર્મ બંધાય છે. સંકલેશવાળા પરિણામવડે જીવ ભવચક્રમાં ભ્રમણ કરતે દુઃખી થાય છે. ૧૬૯. સંકલેશ પરિણામવડે કોડે ભમાં દુઃખ દેનારા અતિ આકરા–ભારે ઉગ્ર કર્મ બાંધવાનો પ્રસંગ જીવને વારંવાર આવ્યા કરે છે. ૧૭૦. ચિત્ત-રત્નને સંકલેશ દોષ રહિત સદા સુપ્રસન્ન રાખવું, એ મહાન પુરુષોનું ઉત્તમ ધન છે, જેથી જન્મ-મરણ રહિત મોક્ષસ્થાન સહેજે મળે છે. ૧૭૧. મહાન પુરુષનું એક ટૂંકું લક્ષણ છે કે તેઓ સંપત્તિમાં ફુલાઈ જતા નથી, હર્ષ–ઉન્માદ પામતા નથી અને વિપત્તિમાં દીનતાને ધારણ કરતા નથી, દરેક અનુકૂળ, પ્રતિકૂળ પ્રસંગે તેઓ સમભાવે રહી શકે છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૩૦૩ ] - ૧૭૨. પૂર્વ કર્મના સંબંધથી આપત્તિ આવી પડે ત્યારે હૈયે ધારણ કરવું એ જ પરમ ઉપાય છે, પરંતુ તે સમયે ખેદ કર યુક્ત નથી. ૧૭૩. વિશુદ્ધ પરિણમવડે સર્વત્ર શાંતિ પ્રસરે છે અને સંકલિષ્ટ પરિણામવડે અનેક ભવભ્રમણ કરવા છતાં પણ કયાંય શાંતિ મળતી નથી. ૧૭૪. સંકલિષ્ટ ચિત્તવાળા ને સંસારની વૃદ્ધિ થાય છે અને ચિત્તની વિશુદ્ધ વૃત્તિ સંપદા ને મુક્તિ દેનારી થાય છે. ૧૭૫. જ્યારે ચિત્તની વિશુદ્ધિ થાય છે ત્યારે તત્ત્વજ્ઞાની પુરુષને આપદાઓ ને સંપદાઓ સરખી બની રહે છે, કેમકે મહાન પુરુષનું સર્વ ચરિત્ર ગહન હોય છે. ૧૭૬. અવળે માર્ગે ચઢેલા અન્યને પણ સવળે માર્ગે આણ યુક્ત જ છે, તો પછી અત્યંત વિષયવિકારના માર્ગે ચઢી ગયેલા નિજ મનને આશ્રી તો કહેવું જ શું? ૧૭૭. અજ્ઞાન અથવા મેહથી જે કાંઈ નઠારું–નિંદ્ય કામ કરવામાં આવ્યું હોય તેમાંથી મનને પાછું વાળી દેવું અને ફરી તેવું હલકું કામ કરવું નહીં. ૧૭૮. જે તેં પાપકર્મ કર્યા છે તે અત્યંત કઠેર પાપકર્મને વિપાક-ઉદય થતાં હે મૂઢાત્મા ! થોડા વખતમાં તું તેનું કડવું ફળ પામીશ. ૧૭૯ પિતાના બન્ને કાન વડે પોતાની જાતને થોડી પણ પવતાં સસલાની પેરે જે કંઈ દુકૃત કર્યું હશે તેનું કડવું Page #335 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૪ ] શ્રી કપૂરવિજયજી મૂળ તને થાડા જ વખતમાં મળી જશે, એમ સમજી કર્મમધનથી જ અટકવુ. ૧૮૦. અજ્ઞાનથી વૃદ્ધિ પામતા પાપકર્મની જે શુદ્ધિ નથી કરતા તે કઋણુથી અત્યંત દબાયા છતા પાછળથી પશ્ચાત્તાપ પામે છે. ૧૮૧. પૈાલિક સુખની પ્રાપ્તિ માટે મૂઢ મનુષ્યા એવાં પાપકર્મ કરે છે કે જેથી તેઓ ક્રીડાગમે ભવાને વિષે ભારે કષ્ટ પામતા રહે છે. ૧૮૨. હું પરને ઠંગું એવી બુદ્ધિથી જેએ માયા-કપટ કરે છે તેઓ ઉભયલેાકમાં પેાતાના જ આત્માને ઠગે છે અને સદા દુ:ખી થાય છે. ૧૮૩. મરણુ નજીક આવ્યુ, તેમ છતાં કંઇ પણ સુકૃત્યકમાણી ન કરી તેા આવેા ઉત્તમ મનુષ્યભવ પામ્યા છતાં જન્મારા બધા નિષ્ફળ ગયેા. ૧૮૪. જે પ્રાણી કર્મ પાશથી મુક્ત થવા ચેાગ્ય પ્રયત્ન કરતા નથી તે આ સંસારકારાગૃહમાં–કેદખાનામાં સદા ય બંધાચેલેા જ રહે છે. ૧૮૫. વિષયરસના લેાલી સ્વજનમ વાસુદેવ અને પ્રતિવાસુદેવ જેવા સમર્થ પુરુષા પણુ એના રાગમ ધનથી બંધાયા છતાં આ ગૃહસ્થાવાસરૂપી અંધીખાનામાં રહ્યા ખાદ નરકવાસમાં આકરાં દુ:ખેા પામે છે. ૧૮૬. અરે ! આ જ જન્મમાં ગર્ભવાસમાં પણ તને જે દુ:ખ પ્રાપ્ત થયેલું છે તે પણ તું અત્યારે વિસરી ગયા છે, તેથી તે આત્માને પીછાણ્યું જ નથી. Page #336 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૩૦૫ ] - ૧૮૭. ચોરાશી લાખ છવાયેનિ મથે મોહવશ પરિભ્રમણ કરતા તને વિવિધ પ્રકારનાં કડવાં અસહ્ય દુદખાને અનુભવ થઈ ચૂકી છે, ૧૮૮. તેમ છતાં હે મૂઢ જીવ ! તું આ સંસાર સંબંધી દુઃખથી કેમ કંટાળતું નથી ? તું લેભવડે વિષયાસક્ત બની આ સંસારમાં જકડાઈ ગયા જણાય છે. ૧૮૯ તે પૂર્વે કરોડ ભવમાં જે પુષ્કળ કર્મ ઉપાર્યું છે તે જ તું છેદી નહીં શકે તે તારે આ મનુષ્યજન્મ નિષ્ફળ ગયે જાણજે. ૧૦. અજ્ઞાની છે અબજો જન્મમાં અજ્ઞાનકgવડે જેટલાં કર્મ ખપાવે તેટલાં કર્મો, જ્ઞાની પુરુષ સંયમયેગમાં સાવધાનપણે રહ્યા છતા બે ઘડીની અંદર ખપાવે છે. ૧૯૧. જેમાં કર્મ–નિર્જરા ન કરી કે કર્મ-નિરોધ ન કર્યો તે જન્મ શા કામનું ? સંસારની અસારતા કહેનારા ને માનનારાને તે એ જ કર્તવ્ય ધર્મ આચરો રહે. ૧૨. જન્મ તેને જ પ્રમાણ કે જે વિવેકી મહાત્માએ જન્મ ધારણ કરીને મહાકટુક ફળ આપનારાં કર્મોને સારી રીતે સાવધાનપણે ખપાવી દીધાં હેય. ૧૩. રોષની ઉપર ભારે રોષ લાવીને અને માનની ઉપર જય મેળવવા અહંકાર લાવીને તેમ જ મમતા ઉપર મમતા તજી દઈને તું સ્વતંત્ર થા. ૧૯૪-૧૫. પરિગ્રહ-માયા ઉપર અત્યંત અરુચિ, મુક્તિ ૨૦ Page #337 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૬ ] શ્રી કપૂરવિજયજી ઉપર ઉત્કૃષ્ટ રાગ, ઉત્તમ ધ્યાનમાં ચિત્તની એકાગ્રતા અને આર્તા, રિદ્ર ધ્યાનથી સદન્તર વિરમવું, ધર્મને સંચય કરો અને કર્મને ક્ષય કરવા પ્રયત્ન કરે તેમ જ સાધુજનોના સદાચરણમાં ચિત્ત રાખવું તે સર્વદા પાપનાશક છે. ૧૯૬–૧૯૭. માનરૂપી મજબૂત સ્થંભને ચૂરો કરી, લોભરૂપી પહાડને વિદારી નાંખી, માયારૂપી વિષવેલીને ઉખેડી કાઢી, ક્રોધ-શત્રુનો નિગ્રહ કરી, કલ્યાણકારી યથાખ્યાતચારિત્રને પ્રાપ્ત કરી, શુકુલધ્યાનમાં તત્પર રહ્યા છતાં સકળ કમનો ક્ષય કરી કઈક મહાનુભાવો પરમપદ પામ્યા છે. ખરા દાનપાત્ર-સાધુજને. ૧૯૮–૧૯. મમતાદિ રહિત, ધીર, રાગાદિક દોષવર્જિત, શાન્ત, દાન્ત, તપસ્વી, મુક્તિની સાધના કરવામાં સાવધાન, તેમ જ સંતેષ ભાવના તથા સત્ય ભાવનાવડે યુક્ત અને તત્ત્વાર્થ ચિન્તવનમાં તત્પર રહેનારા એવા ઉત્તમ સાધુજનને ખરા દાનપાત્ર (ભક્તિ લાયક) સમજવા. ૨૦. તેઓ સંતેષ ભાવનાવડે દુઃખને અંત કરે છે, સત્વ ભાવનાવડે ભયને નાશ કરે છે અને જ્ઞાન ભાવનાવડે નિશે કર્મને નાશ કરે છે. ૨૦૧. સમભાવ-શાન્તભાવનું સેવન કરવા જેઓ એક નિશ્ચયવાળા છે, કમ-શત્રુઓને પરાભવ કરવા જેમનું દઢ લક્ષ છે અને વિષયવિકારોથી જેઓ લેપાતા નથી તેવા શ્રેષ્ઠ સાધુજને ખરેખર ભક્તિ લાયક છે. ૨૦૨. નિ:સંગી-નિરાગી–નિસ્પૃહી છતાં પણ સદાચાર Page #338 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૩૦૭ ] રસિક, નિઃસ્નેહી છતાં શાસ્ત્ર ઉપર નેહવાળા અને આભૂષણ રહિત છતાં તપ–ભૂષણથી ભૂષિત એવા ગીજન–સંતપુરુષો સદા ય દાનપાત્ર (સેવા-ભક્તિ કરવા ગ્ય) છે. ૨૦૩. જે મહાત્માઓએ પિતાની કાયા ઉપરથી પણ મમતા ઉતારી નાંખી છે અને સર્વ પ્રાણીવર્ગનું હિત કરવા તત્પર રહે છે તેવા સંયમી સાધુઓ ખરેખરા દાનપાત્ર છે. ૨૦૪–૨૦૮. પરિષહને જીતવા સમર્થ, કર્મોને નિમૂળ કરવાને સશક્ત,જ્ઞાન-ધ્યાન-તપરૂપી આભૂષણધારી, શુદ્ધ આચાર પાલન કરવા સદા ય સાવધાન, અત્યંત સ્થિર મનવાળા, શાન્ત સ્વભાવી, નિર્વિકારી, મંગળકારી-મંગળમૂર્તિ, મહામે હાદિક શત્રુએ જેના સમી ગયા છે-શાન્ત થઈ ગયા છે, કામક્રોધાદિકનો નાશ કરનાર, નિન્દા યા સ્તુતિમાં સમભાવી, ધીર, શરીર ઉપર પણ પૃહા (મમતા ) રહિત, જિતેન્દ્રિય, ક્રોધ અને લોભારૂપી મહાસમર્થ શત્રુને જય કરનાર, રાગદ્વેષથી મુક્ત, મોક્ષપદ પામવા ઉત્સુક, જ્ઞાન–અભ્યાસમાં સદા ય રક્ત અને વૈરાગ્યરસમાં ભીના (રંગાઈ ગયેલા) એવા મહાનુભાવી મુનિને પોતાના આંગણે ભિક્ષાર્થે આવેલા જોઈને જે મૂઢ-દુર્મતિજન તેના ઉપર મહાઘપણે દ્વેષ કે ઈર્ષાભાવ કરે છે તે દુર્ભાગી, હાથમાં આવેલ અપૂર્વ લાભ ગુમાવી દે છે. ૨૦૯. માયા અને તૃષ્ણાને ટાળી અને રાગદ્વેષને દૂર કરી, પરમ પરાક્રમી પુરુષાર્થવત મહાત્માએ પરમપદને પ્રાપ્ત થયા છે. ૨૧૦. જેઓ તપબળથી કર્મ—શત્રુના મહાસ ને પ્રસન્ન ચિતે હઠાવે છે–ખાળી રાખે છે તે યતિજનો ધીર પુરુષોમાં પણ પણ ધીર–મહાધીર છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૮ ] શ્રી કપૂરવિજયજી ૨૧૧. જે સાધુજના પરિષહેાને જીતવામાં, ઇન્દ્રિયાના નિગ્રહ કરવામાં અને કષાયેાના નગ્રહ કરવામાં શૂરા છે તેમને જ જ્ઞાનીઓએ ખરા શૂરા કહ્યા છે. ૨૧૨. સ્વચારિત્રધર્મમાં સ્થિર બુદ્ધિવાળા સાધુ નવાં નવાં કર્મ ગ્રહણ કરતા નથી અને વિશુદ્ધ ધ્યાનના અભ્યાસથી પૂર્વકર્માંના અત્યન્ત ક્ષય કરે છે. ૨૧૩. સંસારવાસનાથી નિવૃત્ત થયેલા અને શિવસુખને પ્રાપ્ત કરી લેવા સદા ઉજમાળ થયેલાને જ ઉત્તમ પુરુષાએ ખરા જ્ઞાની કહ્યા છે. તે સિવાયના પુગળના અથી જનાને તા સ્વાર્થ સાધુ જ સમજવા. ૨૧૪. જે પ્રસન્ન ચિત્ત સર્વ જીવ ઉપર સમભાવ રાખે છે અને મમત્વભાવથી મુક્ત બને છે તે મહાનુભાવ મેાક્ષ-મહાપદને પામે છે. ૨૧૫-૧૬. જે ઇન્દ્રિયાને કમરે રાખવામાં શૂરા છે, નવાં કર્મ બંધન કરવામાં કાયર છે, વળી તત્ત્વચિન્તક, હિતસ્ત્રી ને સ્વશરીર ઉપર પણ સ્પૃહા રહિત છે, પરિષહેારૂપ મહાશત્રુઓનુ મળ હઠાવવામાં અને કષાયેાના નિગ્રહ કરવામાં શૂરા છે તે જ ખરા શૂરવીર કહેવાય છે. ૨૧૭. તન મેલા છતાં ઉજજવળ મનવાળા, ધીર અને સદા બ્રહ્મચારી એવા સાધુજના જ્ઞાનાભ્યાસમાં કાયમ રક્ત રહેનારા હોય છે. ૨૧૮. જ્ઞાનભાવનાવડે પુષ્ટ અને અન્તરાત્માવડે તુષ્ટ એવા સાધુજના અપ્રમત્ત ગુણસ્થાનકને પામી આત્મકલ્યાણ સાધે છે. ૨૧૯. જે સંસારવાસનાથી ત્રાસ્યા છે, બાહ્ય-અંતર પરિ Page #340 -------------------------------------------------------------------------- ________________ લેખ સગ્રહ : ૩ : [ ૩૯ ] ગ્રહના ત્યાગી છે અને વિષયવિકારાથી વિરમ્યા છે તેવા સાધુજનાનું જ જીવિત પ્રશંસવા ચાગ્ય છે. ૨૨૦. સંસારચક્રના અંત કરે એવી ઉત્તમ આચરણા જે સજ્જના સન્ના આચરતા રહે છે તે રાગ દ્વેષના ક્ષય કરીને માક્ષપદને પામે છે. ૨૨૧-૨૨૩. જે શત્રુ-મિત્ર, માન-અપમાન, લાલઅલાભ ને પથ્થર-કચનમાં સમભાવ રાખે છે, વળી જે સભ્યહ્ત્વ ભાવનાવડે શુદ્ધ છે, જ્ઞાનસેવામાં સાવધાન છે, ચારિત્રાચારમાં સદા રક્ત છે અને અક્ષયસુખનાં આકાંક્ષી છે—એવા મહાનુભાવ તપસ્વી સાધુને દેખી જે દુતિ તેનું અપમાન કરે છે તે મનુષ્યજન્મ પામ્યાનું પ્રધાન ફળ સથા હારી જાય છે. નિ:સ`ગતા 46 99 ૨૨૪. રાગાદિક ઢાષને વધારનારી મમતાને તજી દેનારા, દૃઢ વ્રતધારી, ધીર ને નિર્મળ ચિત્તવાળા, મહામતિવત મુનિજના વિવિધ પ્રકારના તપને આદરે છે. ૨૨૫. સંસારથી વિરક્ત ચિત્તવાળા અને મેાક્ષસુખના અથી એવા પ્રતિબંધથી નિવર્તે લા નિગ્રંથ મુનિજનાનું જીવિત ખરેખર પ્રશંસાપાત્ર છે. ૨૨૬. સાત ભયથી મુક્ત, અપ્રમત્ત ને ત્રિકાળ શુભ ચેાગયુક્ત મુનિજનાનુ જિવત સફળ છે. ૨૨૭. આર્ત્ત રોદ્રધ્યાનના પરિત્યાગ અને ધર્મ -શુક્લધ્યાનનું આસેવન કરવાથી જીવ અક્ષય-અનંતસુખરૂપ નિર્વાણપદ પામે છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૦ ] શ્રી કરવિજયજી - ૨૨૮. આત્માને બરાબર નિયમમાં રાખી, વિષયસુખથી શીધ્ર વિરક્ત થઈને રહેનારા જ્ઞાનાભ્યાસમાં રક્ત એવા સુજ્ઞ સાધુ સહેજે સ્વહિત સાધી શકે છે. ૨૨૯ જેમ જેમ મમતારૂપ તરુનાં બંધને સાવધાનપણે ત્યાગ કરવામાં આવે છે તેમ તેમ કર્મ છૂટતાં જાય છે અને કર્મને ઉછેદ થતો જાય છે તેમ તેમ મોક્ષપદ નજદીક આવતું જાય છે. - ૨૩૦. જેને પરિત્યાગ કરીને જવું પડે તે વસ્તુ પિતાની શી રીતે હોઈ શકે ? એમ અંતરમાં વિચારી–સમજી વિદ્વાન પુરુષ શરીર ઉપરની પણ મમતા તજે છે. - ૨૩૧. ખરેખર જેઓ પરિગ્રહ ભેગો કરવામાં રક્ત છે તેમને આત્મા પ્રિય નથી. ( કારણ કે આત્માનું તે અહિત કરે છે.) ૨૩૨. શરીરમાત્રની મૂચ્છ-મમતાથી પાપ-આરંભની વૃદ્ધિ થાય છે. તેવા અનિત્ય, ક્ષણભંગુર અને અશરણ શરીર વિષે વિવેકી–જ્ઞાનીએ મમતા તજવી ઘટે છે. ૨૩૩. શરીરમમતાથી રસવૃદ્ધિ થાય છે, રસવૃદ્ધિ થયે ધનસંચયની વાંછના થાય છે, ધનસંચયથી લોભ વધે છે ને લેભથકી સંસારચક્રમાં વધારે પરિભ્રમણ કરવું પડે છે. ર૩૪. મમતાથી લોભ પેદા થાય છે અને લેભથી રાગ પેદા થાય છે. રાગથી છેષ પેદા થાય છે અને દ્વેષથી દુઃખની પરંપરા ચાલ્યા કરે છે–દુખ વધ્યા જ કરે છે. ૨૩૫. નિર્મમત્વ એ પરમ તત્વ છે, નિર્મમત્વ એ પરમ સુખરૂપ છે અને નિર્મમત્વ એ મોક્ષનું પરમ બીજ (ઉપાદાન કારણ ) છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૩૧૧ ] ૨૩૬. નિર્મમત્વ ભાવ અત્યંત દઢ થયે છતે જન્મમરણને ઉછેદ કરનારું પરમ ઉત્કૃષ્ટ શાશ્વત સુખ આત્માને પ્રાપ્ત થાય છે. અર્થનું અનર્થપણું ૨૩૭. અર્થ–સંચય અનર્થ (આપદા)નું મૂળ છે, અર્થ સુખશાન્તિને ભેજક છે, અર્થ ક્રોધાદિક કષાયને પેદા કરનાર છે અને વિવિધ દુઃખેને ઉપજાવનાર છે. ૨૩૮. સંસારમાં પહેલાં સઘળી સંપદા પ્રાપ્ત કરેલી તે તજી દીધી, તેના ઉપર ફરી પ્રીતિ કરવી તે ભૂજન કરીને વમી નાખેલા અન્નની ઉપર પુનઃ પ્રેમ કરવા જેવું દુ:ખરૂપ છે. ૨૩૯. દ્રવ્યને સંગ્રહ કરી કે પુરુષ તેને સાથે લઈ પરલોક સીધાવ્ય છે? જે માટે તૃષ્ણની આગથી સંતપ્ત જીવ આકરાં (ચીકણાં) કર્મ બાંધે છે. ૨૪૦. તૃષ્ણાવશ–લોભાન્વજને હિત કે અહિત કંઈ જોઈ શકતા નથી, તેને તે સંતેષરૂપી અંજનના ગે સુબુદ્ધિવંત થયેલા છ જ જોઈ સમજી શકે છે. ૨૪૧. સંતોષરૂપી શ્રેષ્ઠ સત્ય રત્નને મેળવીને, મોક્ષના ઉત્તમ માર્ગમાં વર્તનારા વિચક્ષણ વિવેકીજને સદા ય સુખી છે. ૨૪૨. તૃષ્ણારૂપી અગ્નિ જેમનામાં પ્રદીપ્ત છે તેમને સાચું સુખ કયાંથી હોય? ધનસંચય કરવામાં જે રક્ત છે તેમને સદા દુખનાં દર્શન થાય છે. ૨૪૩. સંતેષી સદા સુખી અને અસંતોષી અત્યન્ત દુઃખી રહે છે, એ રીતે ઉભયનું અંતર જાણું સુખના અથીજનોએ સંતેષમાં પ્રીતિ રાખવી. Page #343 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૨ ] શ્રી કર્ખરવિજયજી ૨૪૪. હે સન્મતિવંત ! ધન–આશાને દૂર કરી સંતોષનું ! સેવન કર, જેથી કરીને નિચે તારે અપાર સંસારમાં પરિભ્રમણ કરવું પડશે નહીં. - ૨૪૫. જે કે અન્યની આશા રાખતો નથી એવો સંતોષી આત્મા જ સ્વતંત્ર-સુખી છે. મેટાની આશા-પ્રાર્થના કરવી તે ભારે દુઃખ-દારિદ્યનું કારણ છે. ર૪૬. તૃષ્ણા–અગ્નિથી સંતાપિત હૃદય અત્યન્ત બળ્યા કરે છે, તે સંતેષ-જળ વગર શાન્ત કરી શકાતું નથી, સંતોષજળવડે હૃદય શાન્ત બને છે. ૨૪૭. સંતોષ–અમૃતનું પાન કરીને જેમણે નિર્મમત્વ હદયને વાસિત કર્યું છે તેમનું માનસિક દુઃખ, દુર્જનની મિત્રતાની પેઠે દૂર થાય છે. ૨૪૮. તૃષ્ણના દાહને શમાવનારું સંતેષ–અમૃત જેમણે પીધું છે તેમણે પરમ શાન્તિરૂપ અક્ષય અનંત સુખપ્રાપ્તિનું કારણ સારી રીતે ઉપાર્જન કર્યું છે. ૨૪૯ નિગ્રંથ સાધુઓ તૃષ્ણાનો નાશ કરવા સંતોષને, અથવા સુખ–શાન્તિ માટે સંયમને અને તપ, જપની વૃદ્ધિ માટે જ્ઞાનને સેવ્યા કરે છે. ૨૫૦. જ્ઞાન-દર્શન સંયુક્ત એક મારો આત્મા જ શાશ્વત પદાર્થ છે, બાકીના બધા મને કમસંગે મળીને વિનાશ પામતા બાહા ભાવો છે. ૨૫૧. એવા બાહ્ય સંગેને કારણે જીવ વિવિધ પ્રકારનાં Page #344 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૩૧૩ ] દુ:ખ પામતે રહે છે, તે માટે બાહા પદાર્થને સગા-સંબંધ સર્વથા તજી દેવો જોઈએ. ર૫ર. સર્વાએ પૂર્વે જે જીવાદિક ભાવે અને તેમની વિપરીત-વિરુદ્ધ ક્રિયા (સ્વભાવ ને વિભાવરૂપે) ભાખેલ છે તેમાં શંકા કરવી નકામી છે. ર૫૩. જેમ જેમ જીવ વિપરીત બુદ્ધિથી જડ વસ્તુઓમાં મમત્વ કરે છે તેમ તેમ તેને ચારે તરફથી મમત્વવશ કર્મોને બંધ થવા પામે છે. ૨૫૪. અજ્ઞાનથી આચ્છાદિત થયેલા ને રાગદ્વેષને વશ બનેલા, અનેક પાપ-આરંભમાં પ્રવતેલા આત્માઓનું હિત ભય પામેલાની જેમ દૂર નાસે છે. ૨૫૫. પરિગ્રહ-મમતાના પ્રતિબંધથી રાગ અને દ્વેષ પેદા થાય છે અને રાગદ્વેષ એ જ ભવભ્રમણ કરાવનાર કર્મોને નિકાચિત બંધ કરાવે છે. ૨૫૬. ધ્યાનરૂપ અગ્નિને પ્રદીપ્ત કરી, તેમાં સર્વ પ્રતિબંધરૂપ પશુઓને હેમી પછી કર્મરૂપી ઈન્જનને જ ક્ષેપવામાં આવે, તો આવા પ્રકારને ભાવયજ્ઞ બહુ ઉત્તમ ફળદાયક થઈ શકે. ૨૫૭. હજારોગમે રાજસૂય યજ્ઞો અને સેંકડોગમે અશ્વમેધ ચ ઉપરક્ત ભાવયજ્ઞને અનંતમે ભાગે પણ આવી શકતા નહીં. ૨૫૮. જે પ્રજ્ઞા શાંત-સમભાવે પરિણમે તે સાચી–સફળ જાણવી, બાકીની તે અન્ય વ્યવસાયપરાતા સમી કર્મ ઉપાર્જન કરાવનારી હોવાથી નિષ્ફળા કહી છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૪] શ્રી Íરવિજયજી ૨૫૯–૧૯૦. ત્યાજ્ય તેમજ ગ્રહણ યોગ્ય તત્વને જાણનારી તથા શાંત ભાવમાં રક્ત રહેતી સુખકારી પ્રજ્ઞારૂપી સ્ત્રીને આત્માથી પુરુષે સદા ય સેવવી તેમ જ સર્વ ઈચ્છિત ફળને સારી રીતે આપનારી દયારૂપી સ્ત્રીને પણ સેવવી, કેમકે એ સેવી સતી શીધ્ર ચિત્તને કરુણા–દયાભીનું કરે છે. ર૬૧. હૃદયને આનંદકારી એવી મૈત્રીરૂપી સ્ત્રીને પણ સદા ય સેવવી કે જે સેવારસિક ચિત્તને દ્વેષાદિક દેષ રહિત-શાંતઅવિકારી બનાવે છે. ર૬૨. જે પવિત્ર ચિત્ત સર્વ પ્રાણી પ્રત્યે શુદ્ધ પ્રેમ રાખે છે, સર્વનું હિત-ચિંતવનરૂપ મૈત્રીભાવ વધારે છે તે બાહા અંતર શત્રુવર્ગને જીતે છે. ર૬૩. દેશના-વ્યાખ્યાન દેવામાં કુશળ એ જે મહાત્મા અન્ય જીવોને શાંતિના માર્ગે દોરે છે તે નિકટભવી–અ૫સંસારી મહાશયને સદા કર્મનિર્જરા થવા પામે છે. ૨૬૪. જેમને આત્મશાંતિ થઈ નથી તેઓ સઋાસ્ત્રમાં અત્યન્ત કુશળ હોવા છતાં કામાથી ને વિષયવિકારથી ભરેલા નરરૂપે પશુ સરખા જ છે. ૨૬૫. કર્મને ક્ષય કરવામાં ચિત્ત, મેહશત્રુને નાશ કરવામાં પ્રીતિ અને ક્રોધાદિક કષા ઉપર અભાવ-તિરસ્કાર યોગ્ય જીવને જ પ્રાપ્ત થાય છે. ૨૬૬. નરક અને તિર્યંચગતિમાં નિરંતર ભ્રમણ કરતાં છતાં પણ પાપાનુબંધી પાપી જીવને આત્મશાંતિ થતી જ નથી એ આશ્ચર્યકારી છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩: [ ૩૧૫ ] ૨૬૭. મનને પ્રમાદ ઉપજાવનારી અને સુખશાંતિ આપનારી ક્ષમા નામની કુળવંતી કન્યા સાથે લગ્ન કરી, હું ભદ્ર ! તારે તેને સદાય સેવ્યા કરવી. ૨૬૮. ક્ષમા આદરવાથી પૂર્વસંચિત દુ:ખદાયક કર્મ ક્ષીણુ થઈ જાય છે અને ચિત્ત ભય તથા કષાય વગરનું, શુદ્ધઅવિકારી અને છે. ૨૬૯. સુમતિ, સહિષ્ણુતા, મૈત્રી, સમતા, કરુણા અને ક્ષમા એ સને મેાક્ષન્તના સુખને દેનારાં જાણી તેને શ્રદ્ધાપૂર્વક યથાર્થ ભાવે સેવવા. ૨૭૦. જો આત્માનું હિત ઇચ્છતા હા તા ભયંકર ભવભ્રમણથી ભય પામ, જિનશાસન ઉપર પ્રીતિ રાખ અને પૂર્વીકૃત પાપના પસ્તાવા કરી તેથી વિરમ, ૨૭૧. નીચ સંગતિ તજવી અને અનેક અવગુણુને ઉત્પન્ન કરનારા નમળે! સગ તા સદા તજવા; કેમકે એથી સદ્ગુણી માણસ પણ ઘેાડા વખતમાં જ હલકેા પડી જાય છે. ૨૭૨. સકાળે સુખદાયક એવા સત્સંગ જ શાણા જનાએ કરવા, કેમકે એથી જ ગમે એવા ગુણહીન માણસ પણ ઉન્નતિને પામી શકે છે. ૨૭૩. દુનની સંગતિથી સારા સજ્જનાનું આચરણ મલિન થવા પામે છે. જુએ, રાહુના પડછાયાથી સૂર્યના પણ પરાજય થવા પામે છે. ૨૭૪. જ્ઞાની પુરુષાએ રાગાદિક મહાદાષાને દુર્જન સમા Page #347 -------------------------------------------------------------------------- ________________ [૩૧૬ ] શ્રી કપૂરવિજયજી દુખદાયક કહ્યા છે, તેથી તત્વના જાણકારોએ તેમને સંગ સદા ય તજવા ગ્ય છે. ર૭૫. જગતમાં સદગુણે સારી રીતે પૂજાય છે, તેથી ગુણે જ કલ્યાણકારી છે. આ લોકમાં મોટા પણ ગુણહીન હોય તે તે નીચ-પાપીમાં લેખાય છે. ૨૭૬. કુળહીન–નીચ કુળને માણસ પણ સગુણવડે ગુરુપદ પામે છે, અને સારા કુળમાં ઉત્પન્ન થયા છતાં નિર્ગુણ હેય તે તત્કાળ લઘુતા પામે છે. ર૭૭. ચારિત્રશીલ–સદાચરણ પુરુષ ઈન્દ્રપ્રમુખ દેવડે પૂજાય છે અને દુરાચારી હોય તે તો આ લોકમાં પુત્રેવડે પણ નિદાય છે-તિરસ્કાર પામે છે. ૨૭૮. ચારિત્રધર્મ અંગીકાર કરીને પાછા જે ચારિત્રબ્રણ થયા તેમણે શાસન સામ્રાજ્ય તજી, ગુલામગીરી આદરી જાણવી. - શીલ-બ્રહ્મવતને મહિમા. ૨૭૯ બ્રહ્મવ્રતધારી-શીલવ્રત પાળવામાં સુદઢ સજજનો આ લેકમાં અને પરલોકમાં દેવ-મનુષ્યને વિષે સદા ય સત્કાર પામે છે. - ૨૮૦. તત્ત્વ-સાધન સહિત શીલવતને સાચવવામાં સાવધાન રહેતા ઉત્સાહી સજજને મહાભયંકર આપદા-ઉપસર્ગોને પણું તરી જાય છે. ૨૮૧. શીલ-સંયમધારી સજ્જનેનું મૃત્યુ અખંડ શીલ પાળતાં લઘુવયમાં થાય તે સારું, પણ ઉત્તમ શીલથી ચૂકી ગયેલાનું ગમે તેટલું લાંબું જીવિત સારું નહીં. Page #348 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૩૧૭ ] ૨૮૨. શીલવ્રતને અખંડ સાચવી રાખનારને શત્રુના ઘરે ભિક્ષા માગવી પડે તે સારું, પરંતુ ઉત્તમ શીલના ભંગ કરીને રાજ્ય ભાગવવાનું મળે તેવું જીવિત સારું નહીં. ૨૮૩. નિન પણ શીલ–સંયમથી અલંકૃત હાય તેા તે દુનિયામાં સર્વત્ર પૂજવા યેાગ્ય અને છે અને શીલ-સદ્ગુણહીન ગમે તેટલા પૈસાપાત્ર હાય તે પણ તે પેાતાના સ્વજન-કુટુંબમાં પણ પૂજાપાત્ર થતેા નથી. ૨૮૪. શીલ-સાહ્યબી સહિત આખી જિંદગી સુધી નિ નપણું રહે તેા પણ સારું, પરંતુ શીલ-સંપદાહીનને કદાચ ચક્રવર્તીની ઋદ્ધિ મળે તે સારી નહીં. ૨૮૫. ધનહીન-નિન છતાં પણ સચ્ચારિત્રવાન મેાક્ષના અધિકારી–સ્વામી બને છે અને ચક્રવતી રાજા પણ શીલહીન છતા અનેક આપદા પામે છે. ૨૮૬. જે સુનિ`ળ શીલ પાળે છે તેવા સુસ ંયમી સાધુજનાને સુખે રાત્રિ વ્યતીત થાય છે, પરંતુ સશીલ પાલન રહિત–દુર્ભાગી જવાને તે દિવસ પણ સુખકારી થતા નથી. ૨૮૭. ક્રોધના કટુક વિપાક-માહ-અજ્ઞાનવશ અંધ બની પાપી જીવાએ પેદા કરેલા કાપ–અગ્નિ તત્કાળ દેહને મળે છે અને તે વધતા છતા ચિરસ ંચિત ધર્મ ધનના પણ નાશ કરે છે. ૨૮૮. ક્રેાધવડે ભવભ્રમણ વધારનારું' તીવ્ર નિકાચિત ક વૃદ્ધિ પામે છે અને મહામહેનતે એકઠું કરેલું તરૂપી ધન એકી સાથે નાશ પામે છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૮ ] શ્રી કપૂરવિજ્યજી ૨૮૯ અત્યંત દુષ્ટ મનવડે જે પાપકર્મ પૂર્વે એકઠું કરી રાખ્યું હોય તે તેનું કટુક ફળ દેવાને તૈયાર થયેલ હોય ત્યારે બીજા અનેરા ઉપર કેણ ક્રોધ કરે? વિવેકવાન હોય તે તો બીજા કેઈ ઉપર નકામો કપ ન જ કરે. (પિતાના કર્મ પર કાપ કરે.) ૨૯૦. દ્રવ્ય-શ્રણ દાતાર થતાં જેમ ચિત્તને સંતોષ થાય છે તેમ કર્મ–ત્રણ દૂર થતાં આત્માને અક્ષયસુખરૂપ મોક્ષ પ્રાપ્ત કેમ ન થાય? ૨૧. જે સ્વહિત કર્તવ્ય તજી દઈ, પરના પાપ-મળને યત્નથી હરે છે–પખાળીને સાફ કરે છે તેવા પોપકારી ઉપર જે હું ક્ષમા ન કરું તે પછી મારા કરતાં બીજો કૃતઘ કોણ હોઈ શકે? - ર૯૨. સુવિવેકરૂપ કળાના બળથી જે વિરોધી જનને પણ વશ કરી લે છે તે ખરે શૂરવીર અને ખરો પંડિત છે. (વિવેક બધી કળાને જીતી લે છે. ) - ર૩. વિવાદ-વાદવિવાદ મનુષ્યના ધર્મ, અર્થ અને કામનો નાશ કરે છે અને વેરવિધ ઉપજાવી નિત્ય પાપકર્મનો બંધ કરાવનાર બને છે, તેથી તે ત્યાજ્ય છે. ૨૯૪. જે સદા ક્ષમાગુણને ધારણ કરે છે તે મનુષ્ય ધન્ય-કૃત્યપુન્ય છે. શઠ ને લોભીજને વડે ઠગાયા છતાં તેઓ વિવાદ નથી જ કરતા. ૨૫. મેટા મેટા દ્રવ્યવાને પણ વાદ-વિવાદ કરતાં કોટે ચઢી નાશ પામ્યા છે, તેથી અર્થને જાતે કરે સારે પણ ખળ લેકે સાથે વિવાદ કરે સારે નહીં. Page #350 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૩૧૯ ] અહંકારને ટાળવો. ર૬. ખરેખર અહંકાર લોકોના વિનાશ માટે થાય છે પણ વૃદ્ધિ માટે થતું નથી. જેમ વિનાશકાળે–બુઝાવા વખતે દીપકની શિખા ઉજજવળ-ઉન્નત થયા પછી તરતમાં દીપક બુઝાઈ જાય છે તેમ. ૨૭. નીચી–હલકી પેનિઓ મધ્યે લાંબા વખત સુધી અનેક વાર પરિભ્રમણ કરીને એક વાર ઉચગાત્ર પામે છતે કેણ સમજુ અહંકાર કરે ? ૨૯૮. રાગ અને દ્વેષ એ બને મોક્ષમાર્ગના લૂંટારા–મહાશત્રુ જેવા છે, કેમકે તે બન્ને જ્ઞાન, ધ્યાન અને તારૂપી ચિરસચિત અમૂલ્ય રત્ન હરી જાય છે. ૨૯. સમ્યકત્વ ધર્મની પ્રાપ્તિ સુદુર્લભ છે, ચિરકાળ સુધી ચોરાશી લાખ જીવાનિવડે વ્યાપ્ત એવા સંસારમાં ભમતાં ભમતાં જીવને જિનશાસનમાં સુદુર્લભ સમક્તિ લાભે છે. ૩૦૦. સંસારનો ઉચછેદ કરનાર એવા તે સમ્યકત્વને પામી બુદ્ધિશાળી ભવ્ય આત્માએ એક નિમેષમાત્ર પણ પ્રમાદ (આત્મસાધનમાં આળસ) કરવો ઉચિત નથી. ૩૦૧. તેમ છતાં વિષયસુખના લાલચુ જે મૂઢજનો પ્રસાદ કરે છે તેમને નરક ને તિર્યંચના ભવોમાં ઘણું લાંબા વખત સુધી ઉપજવું અને મરવું પડે છે. ૩૦૨. જેને પિતાને આત્મા કે મનઈન્દ્રિયાદિક વશ નથી તેને બીજા જ વશ ક્યાંથી થાય? બાકી આત્મસંયમી શાન્ત આત્માને તો ત્રિભુવન પણ વશવતી બને છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૦ ] થી કપૂરવિજયજી ૩૦૩, સુખ-દુઃખને વિવેક અને સ્વાધીન એવું જે સુખ છે તેને જ જ્ઞાની પુરુષ સુખ કહે છે અને જે સુખસાધન પરાધીન છે તે દુઃખરૂપ જ છે પણ સુખરૂપ નથી એમ માને છે. ૩૦૪. મેટા પરાક્રમી રાજાઓનું પણ પરાધીન સુખ કરૂપ-દુઃખરૂપ છે. તેથી એનું સારી રીતે મનન કરી, સ્વાધીન એવા સ્વાભાવિક સુખને આદરવું. ૩૦૫. લેકમાં સ્વાધીનતાનું સુખ વખણાય છે, પરાધીનતા તો દુઃખરૂપ લેખાય છે, એ વાત સારી રીતે સમજનારા . મનુષ્ય પરાધીન સુખમાં કેમ મસ્ત થાય છે ? ૩૦૬. નિઃસંગતાથી મોક્ષસહાયક ઉત્તમ સુખ પેદા થાય છે અને પરવસ્તુમાં મમત્વભાવથી તે સંસારભ્રમણના હેતુરૂપ દુઃખ જ પેદા થાય છે. ૩૭. પૂર્વે કરેલાં કર્મના ઉદયવડે પીડા પેદા થતાં જે શેક કરે તે નિષ્ફળ છે. - ૩૦૮. અજ્ઞાની જીવને માનસિક દુઃખ પડે છે પણ જ્ઞાનીવિવેકીને પડતું નથી. પવનના વેગથી આકડાનું રૂ ખેંચાઈ જાય છે, પણ મેરુનું શિખર કદાપિ ખેંચાતું કે હલતું નથી. ૩૦૯ જ્ઞાનપ્રાપ્તિનું શ્રેષ્ઠ ફળ સદવર્તન સેવવું એ છે. વિશાળ ઋદ્ધિ મેળવવી એ તેનું ફળ નથી, તેથી તે પાપકર્મ વધે છે ને સદવર્તનથી તે છૂટે છે. ૩૧. ભવવૈરાગ્ય અથવા મેક્ષાભિલાષ થવો એ શ્રુતજ્ઞાનનું પરમકાર્ય જ્ઞાનીઓએ કહેલ છે. તેનાથી જે ધન ઈચ્છે છે તે અમૃતથી ઝેરની ઈચ્છા રાખે છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ લેખ સગ્રહ : ૩ : [ ૩૨૧ ] ૩૧૧. જ્ઞાન, ચારિત્ર અને કષાયશાન્તિરૂપ પરમ દુર્લભ ધન જેમને પ્રાપ્ત થયેલ છે તે મનુષ્યને ખરા ધનવાળા તે માકીના બધાને સદા નિર્ધન કહ્યા છે. ૩૧ર. પાપણ ધન કરાવનારા વિષયભાગેાવડે કાણુ તૃપ્તિને પામેલ છે ? ચહાય તા તે દેવ હાય કે દેવેન્દ્ર હાય અથવા રાજા હાય કે ચક્રવતી હાય. ૩૧૩. આ આત્મા જ્યારે શાંતરસમાં ઠરી જાય છે ત્યારે તે પાતે જ મહાઉત્તમ તીર્થરૂપ છે અને જો એને શાંતરસ સાંપડતા જ નથી તેા તેને બીજી તીર્થ નકામુ છે. ૩૧૪. શીલવ્રતરૂપી જળમાં સ્નાન કરતાં આ જીવને જે શુદ્ધિ થવા પામે છે તેવી શુદ્ધિ પૃથ્વી ઉપર રહેલાં સર્વે તીર્થોમાં સ્નાન કરનારની થતી નથી. ૩૧૫. ધૈયાનું પાલન કરવામાં તત્પર એવા જેએ રાગાઢિ ઢાષના ત્યાગરૂપ ભાવસ્નાન કરે છે તેમને ખરી નિમ ળતા પ્રાપ્ત થાય છે, પણ કેવળ જળવડે સ્નાન કરનારને તેવી નિળતા થવા પામતી નથી. ૩૧૬. પવિત્ર જ્ઞાન–નીરવડે આત્માને સદા ય કરાવવું, જેથી જીવ જન્માંતરામાં પણ નિર્મળતાને પામે. ભાવનાન ૩૧૭. પિતાના વીય અને માતાના રુધિરથી પેઢા થતા સ અશુચિમય દેહને વિષે રહીને જે જડમતિવાળા જીવેા પવિત્ર થવાનુ વાંચ્યું છે તેને નષ્ટ થયેલા જાણવા. ૩૧૮. સપ્તધાતુમય અશુદ્ધિવાળા આ દારિક શરીરમાં પવિત્રપણાનુ અભિમાન રાખે છે તે મનુષ્યા નહીં પણ પશુઓ છે. ૨૧ Page #353 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૨ ] શ્રી કપૂરવિજયજી A ૩૧૯. સત્ય વચનવડે વાણી શુદ્ધ થાય છે. જ્ઞાનવડે મન શુદ્ધ બને છે અને ગુરુસેવાવડે કાયા શુદ્ધ થાય છે. આ શુદ્ધિ સાચી અને કાયમી છે. ૩૨૦. સ્વર્ગ અને મોક્ષપ્રાપ્તિને લાયક એવા મનુષ્યપણને વિષયસુખના લાલચુ મૂઢજનેએ ક્ષણિક સુખના અર્થે ગુમાવી દઈ તેને નરક અને તિર્યંચ ગતિને વેગ્ય બનાવી દીધું છે. ૩૨૧. સંપૂર્ણ સાધન-સામગ્રી પામ્યા છતાં જે વિષયરિપુના મહાસૈન્યને જીતી વશ કરવા ઉદ્યમ કરતો નથી, પુરુષાર્થ સેવતો નથી, તેને માનવભવ-અવતાર નિષ્ફળ જાય છે. - ૩૨૨. પ્રાણીઓના ચિત્તને આલાદકારી અને મિથ્યાવાદીજનોએ દૂર ટાળેલું એવું મધુર, પ્રિયકારી ને પ્રજનવાળું, અસત્યાદિ દૂષણ વગરનું, સત્યધર્મયુક્ત વચન જ વદવું. ૩૨૩. પ્રિયવચનને પ્રયોગ કરવાથી સર્વે ને સંતોષ વળે છે તેથી તેવું વચન જ વદવું. પ્રિય વચન વદવામાં શા માટે દરિદ્રતા સેવવી જોઈએ? કટુક વચન તો વધવું જ ન જોઈએ. ૩૨૪. વ્રત-નિયમ, શીલ, તપ, દાન, સંયમ અને અરિ હંતદેવની પૂજા-ભક્તિ એ સર્વે દુઃખને વિચ્છેદ કરવા નિમિત્તે જ આચરવાના કહેલાં છે, તેમાં જરા પણ સંદેહ નથી. ૩રપ. પરદ્રવ્યને તૃણાય, પરજીવને પિતાના પિતાતુલ્ય ને પરાઈ સ્ત્રીને પોતાની માતાતુલ્ય જે લેખે છે–સમજે છે તે પરમપદ–મોક્ષને પામે છે. ૩૨૬. સમ્યકત્વ, સમતાભાવ, નિઃસંગતા, સહનશીલતાખામોશ અને વિષયકષાયને ત્યાગ એ બધાં કર્મ-નિર્જરાના કારણ છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૩ : [ ૩૨૩ ] ૩૨૭. આ સારસમુચ્ચય નામના ગ્રંથ ભાળાભાવે ( બાળલીલાએ-બાળચેષ્ટાવડે ) કુળભદ્ર સાધુએ ભવભ્રમણુના અંત કરવા નિમિત્તે રચ્યેા છે. ૩૨૮. જે ભવ્યાત્માએ ભક્તિભાવે આ ગ્રંથનું રહસ્ય શાન્તિથી વિચારી વિવેકથી વર્તશે તે ભવખીજના નાશ કરી શાશ્વત સુખને શીઘ્ર પ્રાપ્ત કરી શકશે. ૩૨૯. આ સારસમુચ્ચય ગ્રંથ જે ભવ્યાત્માએ શાન્તિથી ભણશે ગણશે તેઓ થાડા વખતમાં અવ્યાખાધ-મેાક્ષસુખ પ્રાપ્ત કરશે. ૩૩૦. પરમ ઉત્તમ ધ્યાનચેાગે વિધ્રુવિનાશના પરમ હેતુરૂપ અને મહાકલ્યાણુસ્વરૂપી મેાક્ષસંપદાની પ્રાપ્તિ કરવામાં પુષ્ટ કારણરૂપ બાળબ્રહ્મચારી એવા શ્રી અરિષ્ટનેમિ પ્રભુને નમસ્કાર હા ! સ્વ॰ સન્મિત્ર શ્રી ક રવિજયજી મહારાજનું પ્રસ્તુત ગ્રંથના અનુવાદ સંબધી આત્મનિવેદન. તથાવિધ બુદ્ધિ, શક્તિ કે ક્ષયાપશમ રહિત છતાં, ભક્તિભાવે આ ગ્રંથરત્નના અનુવાદ કરતાં, જે કંઇ અસ્ખલના થવા પામી હોય તે સુધારી લઇ, રાજહંસની જેવી વિવેકદૃષ્ટિથી તેમાંથી સારતત્ત્વ ગ્રહણ કરી, સ્વજીવનમાં ઉતારી, નિજ માનવભવની સા કતા કરી લેવા સજ્રના પ્રયત્નશીલ થશે તેા અનુવાદ કરવામાં ઉઠાવેલે મારા શ્રમ સાર્થક થયેલે લેખાશે. આવા ગ્રંથરત્ન ઉપર સવિસ્તર વ્યાખ્યા અને તે અધિક ઉપકારક થવા પામે. [ જૈ. ૧. પ્ર. પુ. ૪૫, પૃ. ૩૪૬-૩૭૬ પુ.૪૬ પૃ. ૨૪,૯૩,૧૭૧,૧૯૦] ,, ,, .. Page #355 -------------------------------------------------------------------------- ________________ શ્રી કરવિજયજી લેખસંગ્રહ ભાગ ત્રીજાના વિષયની અકારાદિ અનુક્રમણિકા. ધર્મોપદેશાત્મક લેખસંગ્રહ, • ૨૫૩ ૧ અઢાર હજાર શિલાંગ રથના ઘેરી (મુનિ) શી રીતે ? ... ૨ અરિહંતાદિક ચાર શરણ વિગેરેનું સ્વરૂપ .. .. ૨૨૮ ૩ અહિંસા ધર્મને સમજી તેને કરે તો આદર . ૨૨૮ ૪ આત્મગહ સ્તવને સંક્ષેપાર્થ ... .. ••• ૨૫૮ ૫ આત્મધર્મ અથવા ખરા પિતાને ધર્મ. .. • ૧૦૮ ૬ આત્મનિંદા અષ્ટકને સંક્ષેપાર્થ .. . ૭ આત્મહિતશિક્ષા. ... ... ... . ૭૬-૮૬ ૮ આત્મહિત સાધવામાં ઉપેક્ષા કરવાથી થતો અનર્થ . २० ૯ આત્મજ્ઞાન મેળવી લેવાની આવશ્યક્તા ... .. ૨૩૭ ૧૦ આત્માથી જનોને ખાસ ઉપયોગી પ્રશ્નોત્તરો .. " ••• • ૨૪૪ ૧૧ ઇરિયાવહી પડિક્કમતાં કેટલા ભેદે મિચ્છામિ દુક્કડ દેવાય છે? ૨૨૮ ૧૨ એક જ આત્માના સમજવા ગ્ય ત્રણ પ્રકાર. ... ૨૨૫ ૧૩ કર્મબંધનાં વિશેષ કારણે. •• .. ••• ૫૧ ૧૪ ખરો તરણ પાયરૂપ એક નુકસે. ... ... ... ૨૬ ૦ ૧૫ ગચ્છાચાર પન્ના-પ્રકીર્ણકની સરળ વ્યાખ્યા. ૧૧૭ ૧૬ જિનચૈત્યાદિક સંબંધી બે બોલ ... ... ૧૭ તપને મહિમા ને પ્રભાવ સમજીને તેને યથાશક્તિ આરાધવાની આવશ્યક્તા ... ... ... ••• ૨૩૬ ૧૮ ત્રણ પ્રકારના શ્રાવકો : જઘન્ય, મધ્યમે ને ઉત્કૃષ્ટ ... ૧૯ નવપદ નમસ્કાર કાવ્ય , Page #356 -------------------------------------------------------------------------- ________________ (૩૫) પર ૨૪૮ ૧૮૮ ૧૬૩ ૧૫૨ ૧૫૪ ૧૫૬ ૨૦ નવપદરૂપ સિદ્ધચક્રનું મહામ્ય અને તે સાથે આત્માને સંબંધ ૨૧ નવપદવરૂપગર્ભિત અરિહંતાદિક આરાધન ઉપદેશ .. ૨૨ નિકટભવી જીવના લક્ષણ ... ••• • • ૨૩ નિમમત્વ ... ... .. ... • ૨૪ નેમિનાથ ચરિત્રાતર્ગત પાંડવાદિકને નિર્વાણ સંબંધ ... ૨૫ પર્યુષણ પર્વનું આરાધન કરવા નિમિત્તે પાંચ પુચકર્મો ૨૬ પર્યુષણાદિક પવિત્ર પર્વ પ્રસંગે ભારે તપસ્યાદિક કરી ન શકાય તે પણ જાણે તેટલું વિવેકથી આચરો અને બેલે તેવું પાળે. ર૭ પર્યુષણ સંબંધી કંઈક ઝાંખી સમજુતી .. ... ૨૮ પર્વાધિરાજ પર્યુષણ પ્રસંગે ધર્મપ્રેમી જનોને પ્રેમપૂર્વક પાન કરવા યોગ્ય હિતવચનામૃત ... .. ••• ૨૯ “પવિત્ર તીર્થભૂમિ તરવા માટે જ છે, બૂડવા માટે નથી જ' એવું સ્થિર લક્ષ્ય રાખી, સ્થાવર ને જગમ ઉભય તીર્થની સેવાભક્તિ વિવેકપૂર્વક કરતા રહેવાની જરૂર... ... ૩૦ પાંચ કલ્પવૃક્ષ સમાન કોને સમજવા ? ... ... ૩૧ પ્રકીર્ણ બંધ ... ... ... ... .. ૩૨ પ્રભુની વિલેપન પૂજામાં ઉત્તમ ચંદનાદિક શીતળ દ્રવ્યને જ થવો જોઈતે ઉપયોગ ... ... ... ..... ૩૩ પ્રભુપૂજના ભેદ તથા તેના અંગે અગત્યને ઉપદેશ. ... ૩૪ પ્રભુ મહાવીરની જયંતિ ઉજવતા ભાઈ-બહેનોને સમયોચિત બે બોલ અને તેને લક્ષ્યમાં રાખી પાલન કરવાની જરૂર. ૩૫ બેધવા-અમૃતવચને ... ૩૬ ભવ્ય આત્મહિતશિક્ષા ..... ... ૩૭ ભવ્યાત્મા ભણું હિતોપદેશ... ... ૩૮ ભાષાસમિતિ-કેવી ભાષા બોલવી ? ૧૮૫ ૨ ૧૧ ૧૮૦ ૧૭૭ ૭૬ ••• ૨૫૬ ૨૮ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૯ મહારાજા ગુણધારણ પ્રત્યે આચાર્યશ્રીને ઉપદેશ ૪૦ મિથ્યાત્વના અનેક ભેદના મમ સમજી મિથ્યાત્વ દોષથી અચવાની જરૂર... ... ( ૩૨૬ ) ૪૧ મુસાફર–મુસાફરખાનું. ૪૨ વચનામૃત. ... ... ૪૩ શત્રુંજય તીર્થાંની યાત્રા ઇચ્છુકને સમયેાચિત એ એલ ૪૪ શત્રુંજય મહાતીર્થની યાત્રા-ભક્તિના રસિક ભાઇ-બહેન ને સાદર નિવેદન ... ... ... ... ૫૭ સ્વાધ્યાય ધ્યાન. ૫૮ હિતાપદેશ. ૫૯ હિતસંદેરા. ... ૪૯ સદ્ગુરુ સ્વરૂપ વર્ણન. ૫૦ સદુપદેશ સાર ૫૧ સસભગી પર સમતાશતકના લેશ સાર ... ૫૩ સમાધિત ત્રને લેશ સાર ... ... ... ૪૫ શુદ્ધ દયાના સિદ્ધાન્ત ૪૬ શુદ્ધ દેવગુરુની સેવા કરવા ઇચ્છતા ભાઇ-બહેનેાને થાડીએક ઉપયાગી સૂચના... ૪૭ શુદ્ધ ધર્મના અËજતાએ સ` પાપતાપથી અવશ્ય બચવું જોઇએ ૧૬૪ ... .. ૪૮ શ્રદ્ધાળુ જૈનબંધુઓ તથા બહેને પ્રત્યે સમયેાચિત એ ખેલ. ૧૫૯ ૧૬૭ ૧૯૦ ૨૧૧ ૨૨૦ ૨૧૯ ૨૪૦ ૨૮૨ ८८ ૫૪ સારભૂત ઉપદેશ. ૫૫ સારસમુચ્ચય દેશના. ૫૬ સેનપ્રશ્ન-હીરપ્રશ્ન ઉદ્ધૃરિત સાર. ... ... ... ... ... : :: ... ... ... : : : ... ... 004 ઃઃ : ... ... ... L ... ... પૃષ્ઠ : : ૨૬૩ ૨૧૩ ૨૬૧ ૨૧ ૬૭ ૧૮૨ ૨૫૧ ૧૩૫ 3 ૮-૧૮ ૧૬૬ Page #358 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨૭ ) નૈતિક લેખસ ંગ્રહ, ૬૦ કલ્યાણાર્થી જીવના હિતાર્થે. ૬૧ ખરી પ્રજ્ઞા-મુદ્ધિ. ૬૨ ચાતુર્માંસ રહેલા મુનિ માટે ! (જૈન ભાઈ–બહેનેાને આપવા જોઇતા જરૂરી ઉપદેશ ). ... ૬૩ જીવન–પ્રણાલી. ૬૪ પવિત્ર તી યાત્રાએ જતા દરેક જૈન યાત્રાળુને અગત્યની સૂચના. ૬૫ બાળસ્વભાવ. ... ૬૬ મનુષ્ય જાતિને માટે માંસભાજન અસ્વાભાવિક હાઇ સુન જનાએ તે અવશ્ય તજવા યાગ્ય છે. ... ... ... ૬૭ મહાપુરુષાએ પ્રકાશૈલી સદ્ભાવના સેવવાની જરૂર ૬૮ મહાવીર પ્રભુના અનુયાયી ભાઇ-બહેનેાએ ધરત્નની પાત્રતા મેળવવા શું શું કરવું જોઇએ ? ... ... ૬૯ વચનામૃત. ... ૭૦ વિદ્-ગોષ્ઠીમાંથી લેવા યાગ્ય મેધ. ... ... ... OP ... ૭૧ શીલ. ૭૨ શુદ્ધ ચારિત્રનેા પ્રભાવ. ૭૩ શ્રુતજ્ઞાન અને નાનો પ્રત્યે કરવા જોઇતા આદર. ૭૪ સત્યમાદક સાધ ૭૫ સાચી ગુરુભક્તિ. ... ... ... ૭૬ સાચું જ્ઞાન. ૭૭ હાથ આવેલી બાજી ન બગડે તેની સંભાળ રાખવાની જરૂર. ... ... ... ... સામાજિક લેખસંગ્રહ. ૭૮ આપણી પ્રજા નિર્મૂળ–નિઃસત્વ કેમ બને છે? ... ... ... 800 ... 030 : પૃષ્ઠ ૨૬૩ ૨૪૯ ૧૦૩ શે ૬૯ ૨૮ ૧૦૧ ૧૭૨ ૧૬૮ 30 ૩૬ ૨૫૦ ૨૦ ૨૩૦ ૧૦ ૨૩૯ ૨૩૪ ૧૭૪ ૫૬ Page #359 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨૮ ) ૭૯ એક જૈન મુનિએ કરેલા પ્રશ્નાના ઉત્તરા ૮૦ ખરી–અવિહડ પ્રીતિ કેવી હાવી જોઇએ ? ૮૧ જૈનયુવક પરિષને સૂચના... ૮૨ ભેદભાવ મીટાવી સૌએ અભેદભાવ–સુસંપથી રહેતા શીખવું જોઇએ. ... ૮૩ લક્ષ્મીને વાસ કયાં હોય છે ? ૮૪ શાંતિવિષયક પ્રશ્નાત્તર 100 ... ૮૫ સદુઘમવડે જ સ્વરાજ્ય મેળવી શકાય ? ૮૬ સ્ત્રીકેળવણી પાઠ ૧-૨-૩-૪-૫ ... ... : : ... ... ... :: ... ... ... ... :; પૃષ્ઠ ૨૧૬ ૧૦૬ ૨૭ ૧૦૦ ૨૬ ૨૬ ૫૩ ૫૮ Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રી કરવિજયજી લેખસંગ્રહ ભાગ ૧ લા માટે આવેલા પ્રસિદ્ધ પત્રોના અભિપ્રાયો. શ્રી જૈનધર્મ પ્રકાશ (ભાવનગર) પુ. ૫૫, અંક ૮, કાતિક, પૃષ્ઠ ૨૯૬. સગુણાનુરાગી શ્રી કપૂરવિજયજી લેખસંગ્રહ ભાગ ૧ લે. પ્રકાશક-શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ, મુંબઈઆ બુકમાં શ્રી જૈનધર્મ પ્રકાશમાં ૨૫-૩૦ વર્ષ અગાઉ પ્રગટ થયેલા ૧૧૨ લેખોને સંગ્રહ છે. તેની અનુક્રમણિકા બે પ્રકારની પ્રારંભમાં ને પ્રાંતભાગમાં આપેલી છે. તમામ લેખે ખાસ ઉપદેશક છે. મજકુર સમિતિના પ્રયાસરૂપ વૃક્ષનું આ પ્રથમ ફળ છે. પંન્યાસજી પ્રીતિવિજયજીની પ્રેરણાથી આ કાર્યની ઉત્પત્તિ થઈ છે. પ્રારંભમાં લેખકનો અને પ્રેરકનો ફોટો આપેલ છે, તેમ જ ઉપદુધાત, આમુખ વિગેરે આપેલ છે. સુમારે ક્રાઉન ૧૬ પેજ ૩૫૦ પૃષ્ઠની પાકી બાંધેલી બુકની કિંમત માત્ર પાંચ આના જ રાખી છે. કપડાના પૂઠાવાળીના છ આના રાખ્યા છે. પ્રાપ્તિસ્થાનમુંબઈ–ગોપાળભુવન, પ્રીન્સેસ સ્ટ્રીટ–મંત્રી નરોત્તમદાસ ભગવાનદાસ. (અમારી સભામાંથી પણ મળશે). શ્રી આત્માનંદ પ્રકાશ (ભાવનગર) સં. ૧૯૯૬, પિષ, પૃષ્ઠ ૧૭૪. સગુણાનુરાગી શ્રી કપૂરવિજયજી લેખસંગ્રહ ભાગ ૧ લે. પ્રકાશક:-શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ, મુંબઈ. પૂજ્યપાદ પંન્યાસજી મહારાજ શ્રી પ્રીતિવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી સ્થપાયેલ શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ તરફથી પ્રકાશિત થયેલ શ્રી કપૂરવિજયજી મહારાજને લેખસંગ્રહ ભા. ૧ લો–એ નામના આ ગ્રંથમાં સરલ અને મનનીય લેખોનો સંગ્રહ છે. જુદાં જુદાં Page #361 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૦ ) માસિકો, વર્તમાન પેપરોમાં છપાયેલ સ્વર્ગસ્થીના લેખોનો આ ગ્રંથમાં સંગ્રહ છે. આ ઉત્તમ ગ્રંથની કિંમત મુદ્દલથી પણ અર્ધી રાખવામાં આવેલી છે કાચું પૂંઠું પાંચ આના, પાકું પૂઠું છે આના. પ્રાપ્તિસ્થાન–શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર જૈન બંધુ (મુંબઈ) તા. ૩૦-૧૨-૩૯. “શી કપૂરવિજયજી લેખસંગ્રહ ભાગ ૧ લે. મૂલ્ય પાંચ આના. પ્રકાશક-શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ-મુંબઈ અનુગાચાર્ય પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી મહારાજના મુંબઈના ચાતુર્માસ દરમિયાન જે કાંઈ સમાજ અને ધર્મહિતના નાના–મેટાં કાર્યો થયાં છે તેમાં શ્રી કરવિજયજી સ્મારક સમિતિની સ્થાપનાને પણ એક લેખાવી શકાય. સગુણાનુરાગી સન્મિત્ર શ્રી કપૂરવિજ્યજી મહારાજની વિદ્વત્તા, સાદાઈ અને ત્યાગથી જૈન સમાજ પરિચિત છે. તેઓશ્રીએ જૈન સમાજને તેમના લેખો અને વાણી દ્વારા ખૂબ મનને કરવા યોગ્ય ખોરાક પૂરી પાડ્યો છે. અને તેઓશ્રી દેવગત થતાં તેઓની યાદીરૂપ તેમના લેખને જનસમાજના કલ્યાણાર્થે પ્રસિદ્ધ કરવા અતિ ઉપયોગી હોઈ સદર કાર્ય સ્તુત્ય છે. પુસ્તકમાં શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ જેવા જાણીતા લેખકદ્વારા લખાયેલ ઉપોદઘાત પછી તે જ પુસ્તકમાં સાથે સાથે “આમુખ” કઈ બીજા તરફથી લખાયેલ પ્રગટ થાય તે અજુગતું ગણુય. આ કરતાં જે શાંતમૂર્તિ શ્રી કપૂરવિજયજી મહારાજનું સળંગ જીવનચરિત્ર જનતા આગળ આ પુષ્પમાં જ ધરવાનું યોગ્ય ધારવામાં આવ્યું હતું તે તે વધુ ઇચ્છનીય અને પુસ્તકની ઉપયોગિતામાં ઉમેરો કરનાર થઈ પડત. Page #362 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૧ ) ગુજરાતી ( સાપ્તાહિક ) (મુંબઈ) તા. ૧૦-૧ર-૩૯. લેખસંગ્રહ ભાગ ૧ લો–રચયિતા–મુનિશ્રી કપૂરવિજયજી; પ્રકાશક-શ્રી કરવિજયજી સ્મારક સમિતિ, ગેપાળભુવન, પ્રીસેસ સ્ટ્રીટ, મુંબઈ. કિ. ૦-૬-૦. પૂ૪ ૩૨૦; પાકું પૂંઠું. પ્રશાંતમૂર્તિ સદ્દગુણનુરાગી ચયા આરાના નમૂનારૂપી સર્વસંગપરિત્યાગી મુનિ મહાત્મા શ્રી કરવિજયજી મહારાજને પૂરા ભક્તિભાવથી આજે પણ સકલ સંઘ યાદ કરે છે. જેનસમાજમાં આ મહાપુરુષ અજોડ વ્યક્તિ હતા. અધ્યાત્મમાર્ગાનુસારી મહાપુરુષ શ્રી આનંદઘનજી મહારાજનાં પરમ પવિત્ર તો આ મહાપુરુષમાં હતાં. એમણે “ શ્રી જૈન, ધર્મપ્રકાશ” વગેરેમાં તદ્દન સહેલી ભાષામાં અત્યંત ઉપકારક લેખે લખીને જેનશાસનની અપૂર્વ સેવા બજાવી હતી. આવા શાસનહિતકારી • લેખોનો સંગ્રહ થવાની ઘણી જરૂર હતી. • આ સંગ્રહમાં નૈતિક લેખે, ધર્મોપદેશાત્મક લેખ, સામાજિક લેખ, જેનપયોગી લેખો, પ્રશ્નોત્તર અને સંવાદોને સમાવેશ કરેલ છે. ઉપોદઘાત શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, સોલિસીટરે બહુ જ અભ્યાસપૂર્ણ લખેલ છે. “આમુખ શ્રી મેહનલાલ દીપચંદ ચેકસીએ ભારે ચક્કસાઈથી લખ્યો છે. આ ગ્રંથના પ્રસિદ્ધિ કાર્યમાં દાનવીર શેઠ રા. સા. કાંતિલાલ ઈશ્વરલાલ, જે. પી., વગેરેએ ઉદારતાપૂર્વક નાણાં આપેલાં છે. આ પ્રકાશનમાં ગોડીજી મહારાજના ઉપાશ્રયે ચોમાસું રહીને શ્રી ભગવતી સૂત્રનું વાંચન કરી રહેલ અનુગાચાર્યદેવ શ્રી પ્રીતિવિજયજી મહારાજે પિતાની લાગવગનો સદુપયોગ કરીને ઘણે મોટો ફાળો આપેલ–અપાવેલ છે, એથી એમનો ફોટો તથા જીવનચરિત્ર આપેલાં છે, તે ઘણું જ વ્યાજબી છે. સારા કાગળો, સુંદર ટાઈ૫ અને પાકી બાંધણી છતાં કિંમત માત્ર છ આના જ રાખી છે, એથી સામાન્ય માણસો પણ આવા ઉત્તમ પ્રતિના લેખોમાંથી પવિત્ર ભાવનાભરી પ્રેરણા મેળવી શકશે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૨ ) મુંબઇ સમાચાર (સાપ્તાહિક) (મુ ંબઈ) તા. ૭–૧–૪૦. લેખસ ંગ્રહ, ભાગ પહેલા. પ્રકાશક: શ્રી નરેાત્તમદાસ ભગવાનદાસ શાહ. મંત્રીઃ શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ, ગેાપાળ ભુવનઃ પ્રિન્સેસ સ્ટ્રીટઃ મુંબઇ. કિંમત. રૂા. ૦-૬-૦ ' જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સ ંપ્રદાયમાં સાધુતાનાં ગુણેાથી અત્યંત પ્રખ્યાતિ પામેલા સ્વ`સ્થ પ્રશાંતમૂર્ત્તિ સન્મિત્ર શ્રી કપૂરવિજયજી મહારાજના સ્મરણુ તરીકે એમના ઉપયોગી લેખાને પ્રસ્તુત પુસ્તકમાં સંચય કરવામાં આવ્યા છે. શરૂઆતમાં સન્મિત્ર મુનિ શ્રી કપૂરવિજયજી મહારાજના ત્યાગવૈરાગ્યની ભાવના પાષા ફાટા આપેલા છે. આ પુસ્તકના ‘ ઉપેદ્ધાંત ’ જાણીતા જૈન વિદ્વાન શ્રી મેાતીચંદ્ર ગિરધરલાલ કાપડીઆ, સોલિસીટરે લખેલે છે અને શ્રી મેાહનલાલ દીપચંદ ચેાકસીએ આમુખ ’ લખ્યું છે. આ ગ્રંથમાં જુદી જુદી એકસે। તેર વાનીએ પીરસવામાં છે. ગ્રંથના પ્રારંભ ક્ષમાપના અથવા ખામણાથી થાય છે. “ ખમીએ તે ખમાવીએ સાહેલડી રે, એ જિનશાસન રીત તે “ નમે તે પ્રભુને ગમે ”, સજ્જન અને દુનને પટાંતર '', સ. શાસ્ત્રોધ '', “ ઉપયોગી ,, << 66 .. 66 “ હિતશિક્ષા 9 (( "6 સાધુ જતાના મુખમાં કેવાં મેાક્ષેાપાય ’, t * (C દાનમાં અભયદાન શ્રેષ્ઠ ” આભરણુ '', શ્રાવકને યેાગ્ય કરણી ”, વચના શોભે ? '', 66 “ આણાજીત્તો સધા—ભગવાનની આજ્ઞાયુક્ત સધ છે ”, “ વિનય એ જ વશીકરણ છે પણ મંત્ર તંત્ર તા કેવળ આળપ’પાળ છે ”, અરસપરસ સહાનુભૂતિ દાખવવાની અનિવાર્ય જરૂર સાચા સાધુને પાળવા યેાગ્ય પ્રાચની નવ વાડ અને કેટલાક ઉપયોગી સવાદેને આમાં સમાવેશ કરવામાં આવ્યેા છે. આ સવાત્રણશે પાનાં પર છપાયેલા અને પાકા પૂઠાથી અધાવેલા ગ્રંથ જૈન બંધુઓને વિશેષ કરીને માર્ગદર્શક થઇ પડશે. શાંતજીવન ,, "" > "( Page #364 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૩ ) ગાળવાની ઇચ્છા ધરાવનાર શ્રાવક, શ્રાવિકાના સંઘને આમાંથી ઘણું ઘણું જાણવાનું અને જીવનમાં ઉતારવાનું મળી આવશે. એકંદરે આ પ્રયાસ સફળ થયો છે તેથી સમિતિના લાગતાવળગતાઓને અને કાર્યવાહકેને અભિનંદન ઘટે છે. સાંજ વર્તમાન ( દૈનિક) (મુંબઈ) મુનિ મહારાજશ્રી કરવિજયજી લેખ સંગ્રહ, ભાગ ૧ લે. પ્રકાશક-શ્રી કરવિજયજી સ્મારકસમિતિ મુંબઈ મંત્રી:-નરોત્તમદાસ ભગવાનદાસ શાહ, નેપાળ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૨. મૂલ્ય છ આના. લગભગ ૬૮ વર્ષની ઉમરે મુનિરાજ શ્રી કર્ખરવિજયજી મહારાજ આસો વદ ૮ સંવત ૧૯૯૩ ના દિવસે દેહમુક્ત થયા. એક વરસ બાદ મુંબઈમાં જૈન ભાઈઓની એક સભા મળી. પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજીના પ્રમુખપણ નીચે એ સભામાં ઠરાવ થયો કે પૂજ્ય મુનિરાજ માટે એક સ્મારક ઊભું કરવું અને તેમણે લખેલા લેખોનો સંગ્રહ કરી તેને પુસ્તક આકારે બહાર પાડવા એક સમિતિ નીમવામાં આવી. ત્રણેક હજાર રૂપિયાનું ફંડ ઊભું કરવામાં આવ્યું અને તન, મન અને ધનથી મદદ કરનારાઓના સહકારથી ઉ૫લે ગ્રંથ આજે પ્રગટ થયો છે. શ્રી જૈનધર્મપ્રકાશ, શ્રી આત્માનંદપ્રકાશ, જેન તેમ જ બીજાં પત્રોમાં આવેલા લેખોમાંથી યોગ્ય પસંદગી કરીને ૩૨૦ પાનાંને આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. રા. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆએ “ઉપોદઘાત” અને રા. મોહનલાલ દીપચંદ ચેકસીએ “આમુખ ” લખ્યા છે. ૧૧૨ લેખને તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહારાજશ્રીના પ્રશંસકોએ જે ઉદાર હાથ લંબાવ્યો ન હોત તો માત્ર છ આનાની કીંમતમાં આવું પુસ્તક Page #365 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૪) વેચવાનું બની શક્ત જ નહીં. સ્ત્રીઓ અને બાળકે પણ સમજી શકે એવી સાદી ભાષામાં લેખ લખાયેલા છે. નાના નાના નિબંધમાં, સવાલ જવાબમાં, સંવાદોમાં, ટૂંકા ટૂંકા બોધવચનમાં ધાર્મિક કે સાંસારિક જીવન કેમ ગાળી શકાય તેને માટે મહારાજશ્રીએ અમૂલ્ય લેખ લખ્યા હતા, એ લેખો ક્ષણિક વાંચન માટે નહતા. તેની ઉપયોગિતા અમર છે. જ્યારે જ્યારે પણ તે વાંચવામાં આવે ત્યારે ત્યારે તે વાંચન કિંમતી છે. જે હેતુથી ઉક્ત લેખેને ચિરંજીવ રાખવા પ્રયાસ થયા છે તે હેતુઓ પુસ્તકના વિશેષ પ્રચારથી જ થાય એ નિઃશંક છે. એ પ્રચાર કરવાનું કાર્ય પણ સમિતિ ઉઠાવી લેશે એમ આશા રાખું છું. ઊમિ. (માસિક) માર્ચ ૧૯૪૦, પ૪ ૯૫૯. શ્રી સદગુણાનુરાગી કપૂરવિજયજી લેખસંગ્રહ, પ્રકાશક-મંત્રી, કપૂરવિજયજી સમિતિ, ગોપાળ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ નં. ૨ ૩૨૦ પાનાંનાં આ લેખસંગ્રહની કિંમત માત્ર પાંચ જ આના a - તે પડતર કિંમત કરતાં અધ કરતાં યે ઓછી છે. લેખમાં આધુનિક નવા અહી રાષ્ટ્રીય વિચારે પણ ઝીલાયા છે. સદ્દગત મુનિશ્રી કરવિજયજી સ૬ગુણપ્રેમી હતા, તેમના સદ્દગુણપ્રેરક લેખમાંથી ગરીબ વાચક પણ સદ્દગુણોને ઝીલે તે માટે કિંમત ઓછી રાખી છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૫ ) વીર ગર્જના. ( સાપ્તાહિક ) પૂના, તા. ૧-૩-૪૦ સુનિરાજ શ્રી કપૂરવિજયજી લેખ સગ્રહ ભા. ૧ અને ૨ મુંબઇની શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિએ સદ્ગુણાનુરાગી સન્મિત્ર મુનિરાજ શ્રી કપૂરવિજયજી મહારાજ સાહેબના લેખાને સગ્રહ એ ભાગમાં પ્રસિદ્ધ કર્યો છે. કિંમત ફક્ત પાંચ, પાંચ આના જ છે અને દરેક ભાગ સવ્વા ત્રણસેા પાનાના છે. સ્વાધ્યાય માટે લેખે! હુંમેશને માટે ઉપયેગી નીવડે એવા છે. શાંતમૂર્તિ સ્વવાસી કપૂરવિજયજી મહારાજ સાહેબની વિચારધારાની બાબતમાં અમે તે શુ' લખી શકીએ ? સ્વર્ગીસ્થ મહારાજશ્રીએ જૈનસમાજની ધાર્મિક તેમજ સામાજિક ઉન્નત્તિ માટે જે પ્રયાસેા જીવતા જીવતા કર્યાં હતા તે જોતાં તેમના આ લેખા જેના વચ્ચે આવકારદાયક થઈ પડશે. તેમના જીવન પરથી જણાય છે કે તેઓ એકલા ધાર્મિક એધ કરી ખેસી રહેવામાં માનતા નહાતા, પણ સામાજિક રીત-રિવાજ જે ખાટા હેાય તે છેડાવવા માટે પણ આગ્રહી હતા. આ લેખાને ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એમ જુદા જુદા વર્ગોમાં વહેંચી નાખવામાં આવ્યા છે. પરચુરણ લેખામાં શુદ્ધ બ્રહ્મચર્યના લાભ અને પૈસા વિના શ્રીમંત ક્રમ થવાય અને એવા બીજા વિષય સમજાવવામાં આવ્યા છે. આ પુસ્તકની કિંમત ૫ આના, કપડાંનાં પૂઢાવાળા પુસ્તકની ૬ આના, નીચલે ઠેકાણેથી મળશે. શ્રી. નરોત્તમદાસ ભગવાનદાસ શાહુ મંત્રી, શ્રી કરવિજયજી સ્મારક સમિતિ, ગેાપાળ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુ ંબઈ ન. ૨ Page #367 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૬ ) મુંબઈ સમાચાર. (દૈનિક ), મુંબઈ, તા. ૯-૩-૪૦ સગુણાનુરાગી શ્રી કપૂરવિજયજી લેખસંગ્રહ ભાગ ૧ લે. જૈન મુનિ મહારાજ શ્રી કરવિજયજી મહારાજના લેખેને સંગ્રહ શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ તરફથી પ્રગટ થયો છે, તેમાં મહારાજશ્રીનાં “શ્રી જૈનધર્મ પ્રકાશ માસિકમાં પ્રગટ થયેલા લેખે આપવામાં આવ્યા છે. આ લેખો જુદા જુદા વિષય પરત્વે હેવાથી જુદી જુદી દશા અને કક્ષાના વાચકોને તેમાંથી પોતાને અનુકૂળ માર્ગદર્શન મળી રહેશે. શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીયાએ પુસ્તકના ઉપદ્રઘાતમાં અને શ્રી મેહનલાલ દીપચંદ ચોકસીએ આમુખમાં મહારાજશ્રીના ગુણ વર્ણવ્યા છે. તે જોતાં તેમનું સ્મારક જાળવવાનો અને સ્મારકરૂપે તેમના લેખો જનતા સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન સ્તુતિપાત્ર છે. શ્રી નરોત્તમદાસ ભગવાનદાસ શાહ નિવૃત્તિ અવસ્થામાં પણ સ્મારક સમિતિના મંત્રી તરીકે સેવા બજાવી રહ્યા છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. લગભગ સવા ત્રણસો પાનાંનાં પાકાં પૂઠાનાં આ. પુસ્તકની કિંમત માત્ર છ આના છે. પુસ્તક નીચલે ઠેકાણેથી મળશે શ્રી નરેત્તમદાસ ભગવાનદાસ શાહ. ગપાળ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ નં. ૨. મુંબઈ સમાચાર. ( દૈનિક ) મુંબઈ તા. ૯-૩-૪૦. સગુણાનુરાગી શ્રી કષ્ફરવિજ્યજી લેખસંગ્રહ ભાગ ૨ જો. જેને વચ્ચે સારી ખ્યાતિ પામેલા મુનિરાજ શ્રી કષ્પરવિજયજીનું સ્મારક જાળવવાનો ઠરાવ થયા પછી સ્મારક ફંડમાંથી તેમના લેખોનો એક ભાગ પ્રગટ થયા પછી આ બીજો ભાગ પ્રગટ થયું છે, તેમાં તેમના વધુ લેખોને સંગ્રહ આપવામાં આવ્યો છે. Page #368 -------------------------------------------------------------------------- _