________________
લેખ સગ્રહ : ૩ :
[ ૧૯ ]
૪ જેમને જેવી ગતિમાં જવાનુ હાય છે તેમને તેવી જ શુભાશુભ કરણી કરવી સૂઝે છે.
૫ જે છડેચેાક ગુરુમહારાજના પરાભવ કરે છે, સમતાવત સાધુના અનાદર કરે છે, ક્ષણે ક્ષણે મનમાં રાષ લાવે છે અને ધર્મકરણી કડવી લાગે છે તેને દુર્ગતિમાં જવાના જ વિચાર છે, એમ સમજવુ.
૬ અનેકવિધ ભાવી દુ:ખના ભયથી, મુનિજના જ્ઞાન-અંકુશવડે રાગરૂપ હાથીને ક્રમે છે.
૭ સતિનેા માર્ગ અતાવનાર, જ્ઞાનચક્ષુના ધર્માચાર્યને સર્વસ્વ અર્પવુ જોઇએ.
દાતા એવા
૮ તત્ત્વજ્ઞ અને તત્ત્વ-ઉપદેશની અલિહારી છે. સાચા માર્ગ પામી જીવ અનંતા દુ:ખથી મૂકાય છે.
હું અનેક ભવ સુધી કેટિગમે ઉપાય કરતાં છતાં સત્ય ધ દાતા ગુરુનેા બદલેા વળી શકતા નથી.
૧૦ જેના ઘટમાં સમકિત-રત્ન પ્રગટ્યું છે તેનાં જ્ઞાન અને ચારિત્ર મેાક્ષદાયક થાય છે.
૧૧ પવિત્ર રત્નત્રયી( જ્ઞાન-દર્શન-ચારિત્ર)નું પ્રમાદ રહિત આરાધન કરનાર અવશ્ય સ્વહિત સાધી શકે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૨૫૫]