SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૭ ] ૧૮. નીચે પ્રમાણેના ગુણવાળા ધર્મરત્નને યોગ્ય કહ્યા છે – ૧. અક્ષુદ્રતા–પરછિદ્રાવે. ૧૨. ગુણરાગી. ષિતા રહિત. ૧૩. સત્યવાદી–સત્યપ્રિય. ૨. સુંદરાકૃતિ-સુશ્લિષ્ટાવય- ૧૪. ધમ કુટુંબવાળ. વવાન. ૧૫. દીર્ઘદશી. ૩. પ્રકૃત્યા સૈમ્ય-શાંતિકારી. ૧૬. વિશેષજ્ઞ. ૪. લોકપ્રિય. ૧૭. વૃદ્ધાનુગત-વૃદ્ધાનુસારી, ૫. અકૂર. શિષ્ટાનુયાયી. ૬. પાપભીરુ—ભવભી. ૧૮. વિનયવંત–ઉચિત સેવા૭. કપટરહિત. કારી. ૮. દાક્ષિણ્યતાવાળો. ૧૯. કૃતજ્ઞ. ૯ લજાવ્યું. ૨૦. પરોપકારી–પરહિતજ્ઞ. ૧૦. દયાળુ. ૨૧. લબ્ધલક્ષ–સુનિપુણ૧૧. સૌમ્યદષ્ટિ–મધ્યસ્થ. સાવધાન. ઉપરોક્ત એકવીશ ગુણ યુક્ત આત્મા ધર્મરત્નનો સંપૂર્ણ અધિકારી છે, તેમાંનાં અર્ધ ગુણયુક્ત એટલે લગભગ ૧૦-દશ ઉપરાંત ગુણવાળો પણ ધર્મને યેગ્ય જ કહ્યો છે એમ સમજી તાત્વિક ધર્મના અથી જનોએ ઉક્ત ગુણેને જ પ્રથમ ખપ–અભ્યાસ કરે ઉપયુક્ત છે. આ વાત લક્ષ બહાર રહેવી જોઈએ નહિ. ૧૯. આ સબોધ-સત્ય-નિર્મળ બોધ આસ-આગમ દ્વારા જ થઈ શકે છે. સર્વજ્ઞના વિરહવાળા આ દુષમકાળમાં આવા ૧૩
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy