________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૭ ] ૧૮. નીચે પ્રમાણેના ગુણવાળા ધર્મરત્નને યોગ્ય કહ્યા છે – ૧. અક્ષુદ્રતા–પરછિદ્રાવે. ૧૨. ગુણરાગી.
ષિતા રહિત. ૧૩. સત્યવાદી–સત્યપ્રિય. ૨. સુંદરાકૃતિ-સુશ્લિષ્ટાવય- ૧૪. ધમ કુટુંબવાળ. વવાન.
૧૫. દીર્ઘદશી. ૩. પ્રકૃત્યા સૈમ્ય-શાંતિકારી. ૧૬. વિશેષજ્ઞ. ૪. લોકપ્રિય.
૧૭. વૃદ્ધાનુગત-વૃદ્ધાનુસારી, ૫. અકૂર.
શિષ્ટાનુયાયી. ૬. પાપભીરુ—ભવભી. ૧૮. વિનયવંત–ઉચિત સેવા૭. કપટરહિત.
કારી. ૮. દાક્ષિણ્યતાવાળો. ૧૯. કૃતજ્ઞ. ૯ લજાવ્યું.
૨૦. પરોપકારી–પરહિતજ્ઞ. ૧૦. દયાળુ.
૨૧. લબ્ધલક્ષ–સુનિપુણ૧૧. સૌમ્યદષ્ટિ–મધ્યસ્થ.
સાવધાન. ઉપરોક્ત એકવીશ ગુણ યુક્ત આત્મા ધર્મરત્નનો સંપૂર્ણ અધિકારી છે, તેમાંનાં અર્ધ ગુણયુક્ત એટલે લગભગ ૧૦-દશ ઉપરાંત ગુણવાળો પણ ધર્મને યેગ્ય જ કહ્યો છે એમ સમજી તાત્વિક ધર્મના અથી જનોએ ઉક્ત ગુણેને જ પ્રથમ ખપ–અભ્યાસ કરે ઉપયુક્ત છે. આ વાત લક્ષ બહાર રહેવી જોઈએ નહિ.
૧૯. આ સબોધ-સત્ય-નિર્મળ બોધ આસ-આગમ દ્વારા જ થઈ શકે છે. સર્વજ્ઞના વિરહવાળા આ દુષમકાળમાં આવા ૧૩