________________
[ ૭૦ ]
શ્રી કપૂરવિજયજી
૪ ઘર આગળ આવતા મેમાન–પરાણાની સેવા-ચાકરી કરીએ તેથી અધિક પ્રેમથી પવિત્ર તીર્થ યાત્રા પ્રસ ંગે મળતા યાત્રિકેાની સેવા–ચાકરી કરવી ઘટે.
૫ પેાતાના મુકામેથી યાત્રાર્થે નીકળ્યા ત્યારથી કાઇ પશુ કે પ્રાણીને ત્રાસ આપવા ન ઘટે. ખુલ્લા—અણુવાણે પગે ચાલતાં જાત્રા કરવાનું ફળ વર્ણવી ન શકાય એટલુ બધુ કહ્યું છે, તે માજશેાખની ધનમાં સુખશીલતાથી ગમાવી દેવું ન ઘટે; કારણ કે સમજીને દેહદમન કરવાનું ભારે ફળ કહ્યુ છે.
૬ શરીરની ક્ષીણતાદિક ખાસ માંદગીના કારણ સિવાય ગર્ભ શ્રીમંતાને પણ છતી શક્તિએ જયણાપૂર્વક અણુવાણે પગે ચાલીને જ તીર્થ યાત્રા કરવી ઘટે; કેમકે આપણે કર્મથી હળવા થવા માટે જ તીર્થ યાત્રા કરવા જઇએ છીએ, ભારે થવાને તા નહીં જ, એ મુદ્દાની વાત ભૂલવી નહીં જોઇએ.
૭ જીવિતવ્ય સહુને વહાલું છે, તેા પછી ગેાપવી, જાનવરેને મહા ત્રાસ આપી, જયણા કરવા જવા-આવવાના અર્થશા? પ્રભુની આજ્ઞા યાત્રા કરી લેખે સમજવી.
છતી શક્તિ રહિત જાત્રા સાચવીને જ
૮ સહુ સાથે મૈત્રી, દુ:ખી પ્રત્યે દયા-અનુકંપા, અને સદ્ ગુણી પ્રત્યે પ્રમેાદ તેમ જ પાપી પ્રત્યે અદ્વેષ ( ઉપેક્ષા ) ભાવના રાખવાથી જ કરવામાં આવતી ધર્મકરણી સફળ થઇ શકે છે.
૯ પવિત્ર તીર્થની યાત્રા કરવા જતાં અને યાત્રા કરી નિવત્યા પછી તેા અવશ્ય અનીતિના સર્વથા ત્યાગ જ કરવા જોઇએ. પવિત્ર તીર્થની યાત્રા કર્યાની સફળતા ત્યારે જ લેખી શકાય.