________________
[ ૭૪ ].
શ્રી કપૂરવિજયજી ઘણે લાંબે વખત ભેગવટ કર્યા છતાં પણ કેમે અંત આવતો નથી. અથવા તો તે દુઃખે વડના બીજની પેઠે વધતાં જ જાય છે, જેથી તે બીચારાને કોઈ કાળે આરે-છેડે આવતો નથી અને બધે કાળ એમ જ દુ:ખમય નિર્ગમવો પડે છે.
હવે જે કઈ હળુકમી ભવ્ય પ્રાણું આ મનુષ્યભવના ફક્ત અલ્પ સમયમાં કઈ ભાગ્યયેગે સમજ પામી ચેતી લે એટલે આ થેડે વખત પણ સ્વાધીનપણે, સ્વશક્તિ ગોપવ્યા વગર શ્રી વીતરાગભાષિત ધર્મસેવન કરી સાર્થક કરી લે તો તે સર્વ દુઃખોથી મુક્ત થઈ અનુક્રમે સર્વ સુખને કાયમને માટે સ્વાધીન કરી શકે એ વાત નિઃસંશય છે, એમ સમજી આત્મઘાતક પ્રમાદ સર્વથા પરિહરીને જે કઈ ભાગ્યશાળી સ્વઆત્મહિત સાધવા સદા ઉજમાલ રહે તેની બલિહારી છે.
એક કવિ કહે છે કે – ચેત તે ચેતાવું તુને રે, પામર પ્રાણી! ચેત તો ચેતાવું તેને રે તારે હાથે વપરાશે, તેટલું જ તાસં થાશે; બીજું તે બીજાને જાણે રે. સજી ઘરબાર સારું, મિથ્યા કહે મારું મારું; તેમાંથી ને કહ્યું તારું રે.
પામર૦ માખીએ મધપેડું કીધું, ન ખાધું ન દાન દીધું; લૂંટનારે લૂંટી લીધું રે
પામર ખંખેરીને હાથ ખાલી, ઓચિંતાનું જવું ચાલી; કરે માથાફેડ ખાલી રે.
પામર શાહુકારમાં તું સવા, લખપતિ તું લખાય; કહે સાચું શું કમાયે રે ?
પામર
પામ ૨૦