________________
( ૧૪ ) પુસ્તક મેળવવા ઈચ્છા હોય તેમણે પિસ્ટેજના ચાર આના મોકલવાથી વિના મૂલ્ય મળી શકશે.
પૂજ્ય મુનિરાજ શ્રી કપૂરવિજયજીના પ્રશંસકે, ગુણાનુરાગીઓ અને સર્વ જૈન બંધુઓને આ સમિતિ સંબંધી જે કાંઈ જાણવા ઈચ્છા હોય તેમણે
શાહ નત્તમદાસ ભગવાનદાસ–પાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ.
એ શિરનામે પત્ર લખવો, જેથી બધી માહિતી મળી શકશે. ફંડમાં બની શકતી સહાય કરવા દરેક વાચકબંધુને નમ્ર વિનંતિ છે.
શ્રી કરવિજયજી સ્મારક સમિતિના ફંડમાં નાણું
આપનારનાં મુબારક નામે.
વર્ગ પહેલો-પેન ૧ શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી.
રૂા. ૫૦૧) ૨ રાવસાહેબ કાંતિલાલ ઈશ્વરલાલ જે. પી.
૫૦૧) :૩ સંઘવી જીવરાજ કમળશીની વતી ભાઈ કસળચંદ કમળશી ૫૦૧) ૪ શેઠ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી ૫ શેઠ મેહનલાલ વસનજી હ. હરકીશનદાસ ૫૦૧)
- વર્ગ ત્રીજો ૧ શેઠ મેહનલાલ હેમચંદ ઝવેરી ૨ શેઠ મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ
૫૦૧).