________________
લેખ સ་ગ્રહ : ૩ :
[ ૧૧ ] મેાવિકળ જીવા તુચ્છ ને દુ:ખદાયી અનીતિને તજતા નથી અને પેાતાના અને ભવ ( આ ભવ તથા પરભવ) બગાડે છે.
૬. દાન, ભાગ ને નાશ એ ત્રણ ગતિ દ્રવ્યની કહી છે. જે મુગ્ધજન તેને દાન-ભેાગમાં લેતેા નથી તેની ત્રીજી ગતિ થાય છે, એમ સમજી ડહાપણથી ધન ચેાગ્ય પાત્રને દેવું ને ભેગવવું, છતે ધને તેના નકામેા સંચય કૃપણુતાથી ન કરવા. પ્રગટપણે જુએ કે મધમાખીઓએ સ ંચેલુ' મધ ખીજા ગ્રહણ કરી લે છે; તેા પછી આવા ફ્લેશકારી પ્રયત્ન નહીં કરતાં, પ્રાપ્તધનાદિકને બને તેટલે। સન્માર્ગે વ્યય કરતા રહી પેાતાનું ભવિષ્ય કેમ ન સુધારવું?
૭. સમ્યગ્ જ્ઞાનયેાગે સારાં વ્રત-નિયમ અંગીકાર કરીને પાળવા, નવકાર મહામત્રની અને તેટલી આરાધના કરવી, ન્યાય—નીતિના માર્ગે રુચિ-પ્રીતિ ધરાવી એકનિષ્ઠા-આકરી પ્રમાણિકતા જાળવવી. એ ગુણેાથી વિભૂષિત જીવની સુખે સદ્ગતિ થવા પામે છે એમ સમજી એ દિશામાં બને તેટલે પ્રયત્ન કરવા.
[ જૈ. ધ, પ્ર. પુ. પર, પૃ. ૨૩૬ ]
પ્રકીણ ખાધ
૧ આરાધના જ્ઞાન-દર્શન-ચારિત્રની યથાશક્તિ આરાધના ( સેવના ) કરનાર અવશ્ય સુગતિ સાધે છે.
૨ દેવાની વાંછના=આ ક્ષેત્ર, મનુષ્ય જન્મ અને સુકુળમાં ઉત્પન્ન થવા ઉત્તમ દેવા પણ વાંછના કરે છે.