Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/032708/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન લેખક જવાહરલાલ નેહરુ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જવાહરલાલ નેહરુ લિખિત જગતના ઇતિહાસનું રેખાદર્શન જેલમાંથી પેાતાની પુત્રીને લખેલા વધુ પત્રો જેમાં તાને માટે ઇતિહાસનુ રસળતુ ખ્યાન આવે છે. ખડ પહેલા અનુવાદક મણિભાઈ ભ॰ દેસાઈ ME નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ મુદ્રક અને પ્રકારાક જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, કાળુપુર, અમદાવાદ પહેલી આવૃત્તિ, પ્રત ૨,૫૦૦ ન્યુઆરી, ૧૯૪૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનુ નિવેદન પંડિત જવાહરલાલજીના જગતના તિહાસના ગ્રંથ લગભગ ૧૦ વર્ષ ઉપર અંગ્રેજીમાં બહાર પડયો હતા. ૧૯૩૯માં તેની નવી આવૃત્તિ ઇંગ્લેંડમાં પ્રગટ થઈ હતી. તે ઉપરથી તેને ગુજરાતી અનુવાદ તૈયાર કરવાનું કામ ઈ. સ. ૧૯૪૦–૧થી નવજીવને હાથ ઉપર લીધું હતું, અને તેનું છાપકામ પણ ૧૯૪૨માં ચાલુ કર્યું હતું; પરંતુ ત્યાં વચ્ચે સરકારે છાપખાનું જ લઈ લીધું એટલે તે કામ લાચારીથી અધૂરું રહ્યું. સન ૧૯૪૪માં છાપખાનું પાછું મળતાં, એ તરત ચાલુ કરવામાં આવ્યું અને તે દળદાર ગ્રંથને પહેલા ખડ અત્યાર સુધીમાં તૈયાર થઈ શકયો, તે આ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ અગાઉ પંડિતજીના • ઇંદુને પત્રા ' પ્રસિદ્ધ કર્યાં ત્યારે તેમાં જણાવ્યા પ્રમાણે, આ કામ કાંઈક વેળાસર થઈ શકયું તેથી આનંદ થાય છે. આ પુસ્તકના વાંચનારને ભલામણ છે કે, જગતના ઇતિહાસ પર પત્રરૂપે લખાયેલાં આ પ્રકરણાની પ્રસ્તાવના રૂપે ઇંદુને પત્ર' પુસ્તક જો ન વાંચ્યું હાય તે તે અવશ્ય વાંચે. : આ પહેલા ખંડમાં જગતના ઇતિહાસ નેપોલિયનના અવસાન સુધી આવે છે. તેટલામાં એ ગ્રંથના લગભગ અડધા ભાગ પૂરો થાય છે, બાકીના ભાગ ખીજા ખંડરૂપે હવે પછી પ્રગટ કરવામાં આવશે. અને આશા એવી છે કે, તે રસિક ભાગને માટે વાચકાને થોડાક મહિના કરતાં વધારે રાહ જોવી નહિ પડે. બધાં સ્થાનાના ભેગા નિર્દેશ કરી શકાય એ દૃષ્ટિએ સૂચી ખીજા ખંડને અંતે આપવા ધારી છે. જાન્યુઆરી, ૧૯૪૫ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ આમુખ “જગતના ઈતિહાસનું રેખાદર્શન” કટોબર ૧૯૩૦થી ઑગસ્ટ ૧૯૭૩ વચ્ચેનાં ત્રણ વરસ દરમ્યાન હિંદની જુદી જુદી તુરંગામાં લખાયું હતું. હિંદના સ્વાતંત્ર્ય માટેની લડતમાં તેમણે લીધેલા ભાગ માટે તથા પિતાના દેશ-ઉપરના બ્રિટિશ આધિપત્ય સામેના તેમના વિરોધને કારણે તેમને કરવામાં આવેલી સજા એના લેખક એ કાળ દરમ્યાન ભોગવી રહ્યા હતા. - પંડિત જવાહરલાલ નેહરુએ તેમના ઉપર પરાણે ઠેકી બેસાડવામાં આવેલા આરામનો અથવા તેમના શબ્દોમાં કહીએ તો “નવરાશ અને તટસ્થ વૃત્તિ"ને જગતના ઈતિહાસ વિષે લખવામાં ઉપયોગ કર્યો. તેમણે એ પિતાની તરણ દીકરીને પત્રોના રૂપમાં લખ્યું હતું. કારાવાસને લીધે તેમની વારંવાર ગેરહાજરીને કારણે પિતાની પુત્રીના શિક્ષણ ઉપર - દેખરેખ રાખવાની તેમને નહિ જેવી જ તક મળી હતી. ૧૯૩૪ના ફેબ્રુઆરીની ૧૨મી તારીખે તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી અને “રાજદ્રોહના ગુનાને માટે તેમને બે વરસની સજા કરવામાં આવી તે પહેલાં પંડિત નેહરુને ટૂંક સમયને આરામ મળ્યું હતું તે વખતે એ પત્રો એકત્ર કરવામાં આવ્યા હતા. જેઓ હાલ આગ્રા તથા અયોધ્યાના યુક્ત પ્રાંતના સ્થાનિક સ્વરાજ તથા જાહેર સુખાકારી ખાતાના પ્રધાન છે તે તેમનાં બહેન ના. વિજયાલક્ષ્મી પંડિત ૧૯૩૪ની સાલમાં એને “જગતના ઇતિહાસનું રેખાદર્શન, એ નામથી પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવાની વ્યવસ્થા કરી હતી. પ્રસ્તુત પુસ્તકનું એ ઉચિત નામ છે. પુસ્તક શું છે એ વિષે એ સારે ખ્યાલ આપે છે. એ પુસ્તકની હિંદ માટેની આવૃત્તિ ખલાસ થઈ ગઈ છે અને કેટલાક સમયથી એ પુસ્તક મળતું નથી. આમ છતાંયે હિંદ બહાર એ ઝાઝું ગયું નથી. ૧૯૩૬ની સાલમાં જેલમાંથી તેમને છુટકારે થયું ત્યાર પછી પંડિત નેહરુએ જાહેર જીવનની પિતાથી પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરી. એ પછીને સમય તેમને માટે પ્રવૃતિઓ અને જવાબદારીઓથી ભરેલે Page #7 -------------------------------------------------------------------------- ________________ રહ્યો છે અને દુર્ભાગ્યે એ દરમ્યાન તેમના ઉપર પ્રિયજનના વિયેગનું દુઃખ પણ આવી પડયું છે. હિંદમાં ઘટનાઓને વિકાસ ત્વરા અને તીવ્રતાથી થયે છે, યુરોપ તથા દુનિયાએ મહા ઉત્પાત અને પ્રચંડ ફેરફારે નિહાળ્યા છે. પ્રસ્તુત પુસ્તકના લેખક સંસ્કૃતિના ભાવિ માટેની રહસ્યથી ભરેલી મહાન ઘટનાઓના પ્રેક્ષક તેમ જ એમાં ભાગ ભજવનાર બને છે; કેમ કે, પંડિત નેહરુ એ જેમનામાં તીવ્ર પ્રવૃત્તિ તથા દર્શન અને તાટસ્થને સંયોગ થયો હોય એવી વિરલ વ્યક્તિઓમાંના એક છે. યુરોપના તેમના પ્રવાસ દરમ્યાન પશ્ચિમની દુનિયાના સાંપ્રતકાળના બનાવીને તેમણે સગી આંખે નિહાળ્યા છે. સ્પેન તથા ચીનમાં ચાલી રહેલી લડત સાથે એમને નિકટનો સંપર્ક છે. પ્રસ્તુત ગ્રંથ ઘણી રીતે નવું જ પુસ્તક છે. લેખક પોતે એને ફરીથી તપાસી ગયા છે, એના કેટલાક ભાગો તેમણે ફરીથી લખ્યા છે અને એ રીતે ૧૯૩૮ની સાલના અંત સુધીના બનાવોને એમાં સમાવેશ કરવામાં આવ્યા છે. જો કે, આ બધું જેલની બહાર કરવામાં આવ્યું છે છતાંયે મૂળ પુસ્તકની વસ્તુમૂલકતા એમાં સચવાઈ રહી છે. અનુભવ અને જ્ઞાનની વૃદ્ધિથી એ સમૃદ્ધ બન્યું છે. “જગતના ઈતિહાસનું રેખાદર્શન” ઘટનાઓનું કેવળ ખ્યાન જ નથી. એ રીતે પણ એ પુસ્તક કીમતી છે. એમાં શંકા નથી. પરંતુ એ ઉપરાંત તે લેખકના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. તેમની અગાધ બુદ્ધિમત્તા તથા તેમના સંસ્કારગ્રાહી માનસને કારણે ઈતિહાસનું આ પુસ્તક અદ્વિતીય બન્યું છે. ઊગતા બાળકને ઉદ્દેશીને લખવામાં આવેલા પત્રનું સ્વરૂપ એમાં જાળવી રાખવામાં આવ્યું છે. એમાં સરળતા અને સટતા છે; પરંતુ એના વિષયેનું નિરૂપણ ઉપરચોટિયું જરાયે નથી. એમાં હકીકતે યા તે નિરૂપણને વધારે પડતાં સરળ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યાં નથી. લંડન, મે, ૧૯૩૯ કૃષ્ણ મેનન Page #8 -------------------------------------------------------------------------- ________________ મૂળ આવૃત્તિની પ્રસ્તાવના આ પત્ર ક્યારે અને ક્યાં પ્રસિદ્ધ થશે અથવા તે તે કદીયે પ્રસિદ્ધ થશે કે કેમ એની મને ખબર નથી, કેમ કે હિંદ આજે વિચિત્ર પ્રકારનો દેશ બની ગયો છે અને કોઈ પણ પ્રકારની આગાહી કરવાનું મુશ્કેલ છે. પરંતુ ઘટનાઓ અને તેમ કરતાં અણધાર્યો રેકે તે પહેલાં, મને મેક મળે છે એટલે, હું આ લખી રહ્યો છું. - આ ઐતિહાસિક પત્રમાળાને માટે ક્ષમાયાચના અને ખુલાસો કરવાની જરૂર છે. આ પત્રને સાર્ઘત વાંચવાની જહેમત ઉઠાવનાર પાઠકને કદાચ એ ક્ષમાયાચના અને ખુલાસો મળી રહેશે. પાઠકને ખાસ કરીને છેલ્લે પત્ર વાંચવાની ભલામણ કરું છું અને આ ઊર્ધ્વમૂલઅધઃશાખ દુનિયામાં કદાચ છેડેથી એને આરંભ કરવાનું ઠીક થઈ પડશે. ( પત્ર એની મેળે વધતા ગયા છે. એ વિષે કશી યોજના કરવામાં આવી નહોતી, અને એમનું કદ આવડું મોટું થઈ જશે એને તે મને ખ્યાલ સરખો પણ નહોતું. લગભગ છ વરસ ઉપર, મારી દીકરી દશ વરસની હતી ત્યારે આ દુનિયાના આરંભકાળ વિષેની ટૂંક અને સરળ માહિતી આપતા કેટલાક પત્રે મેં તેને લખ્યા હતા. એ શરૂઆતના ૫ પછીથી પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને તેને સારે આવકાર મળ્યા હતા. એ પત્રને આગળ ચલાવવાને વિચાર મારા મનમાં ઘુમ્યા કરતો હતો પરંતુ રાજકીય પ્રવૃત્તિના ભારે વ્યવસાયી જીવનને કારણે એનો અમલ થઈ શક્યો નહિ. પરંતુ કારાવાસે મને એ તક આપી અને મેં તે ઝડપી લીધી. . કારાવાસના ફાયદાઓ છે; એને કારણે નવરાશ અને અમુક પ્રમાણમાં તટસ્થતાની વૃત્તિ મળી રહે છે. પરંતુ એના ગેરફાયદાઓ પણ ઉઘાડા છે. કેદીને જોઈએ તે પુસ્તક અને સંદર્ભગ્રંથે મળતા નથી, અને એ સંજોગોમાં કોઈ પણ વિષય પરત્વે અને ખાસ કરીને ઈતિહાસ વિષે લખવું એ બેવકૂફીભર્યું સાહસ ગણાય. મારી પાસે સંખ્યાબંધ પુસ્તકે આવ્યાં, પણ તે બધાં મારી પાસે રાખી શકાય એમ નહોતું. એ તે આવ્યાં અને ગયાં. પરંતુ, બાર વરસ ઉપર મારા અસંખ્ય દેશબંધુઓ અને ભગિનીઓની સાથે મેં મારી જેલયાત્રા શરૂ કરી ત્યારે મેં મારા વાંચવામાં આવતા દરેક પુસ્તકની નેંધ લેવાની ટેવ પાડી હતી. આમ મારી નેંધપોથીઓની સંખ્યા વધતી જ ગઈ અને મેં લખવું શરૂ કર્યું ત્યારે તે મારી મદદે આવી. તે શક, બીજાં પુસ્તકેએ પણ મને ઘણું સહાય કરી. એચ. જી. Page #9 -------------------------------------------------------------------------- ________________ વેલ્સની “આઉટલાઈન ઑફ હિસ્ટરી” (ઈતિહાસની રૂપરેખા) એમાંનું એક અનિવાર્ય પુસ્તક છે. પરંતુ સારા સંદર્ભગ્રંથો અભાવ એ સાચી ખોટ હતી અને એને કારણે કેટલીક બાબતે માત્ર તેને ઉલ્લેખ કરીને જ છેડી દેવી પડી તથા અમુક યુગેનું ખાન ઉપરટપકે કરીને સંતોષ માન પડ્યો. એ પત્ર અંગત સ્વરૂપના છે. એમાં ઘણું ઉલ્લેખ બહુ જ અંગત છે અને તે કેવળ મારી દીકરીને ઉદ્દેશીને જ કરવામાં આવ્યા હતા. એનું શું કરવું એની મને સમજ પડતી નથી, કેમ કે, સારી પેઠે જહેમત ઉઠાવ્યા વિના એ કાઢી નાખી શકાય એમ નથી. એથી કરીને હું તેમને જેમના તેમ રહેવા દઉં છું. - શારીરિક નિષ્ક્રિયતાને પરિણામે માણસ આત્મનિરીક્ષણ કરવાને પ્રેરાય છે અને તે જુદા જુદા મનોભાવોમાંથી પસાર થાય છે. આ પત્રમાળામાં એ બદલાતા જતા મનોભા સારી પેઠે તરી આવે છે અને વિધ્યનિરૂપણની પદ્ધતિ એક ઈતિહાસકારના જેવી વસ્તુમૂલક નથી. ઈતિહાસકાર હોવાનો મારો દા નથી. આ પત્રોમાં તરણ વયનાં બાળકો માટેના પ્રાથમિક કક્ષાના લખાણનું તથા કેટલીક વાર પુખ્ત વયનાં માણસેના વિચારની ચર્ચાનું બેહૂદુ મિશ્રણ થયેલું છે. એમાં અનેક બાબતનું પુનરાવર્તન થયું છે. સાચે જ, આ પત્રોમાં રહેલી ખામીઓ પારાવાર છે. પાતળા તંતુથી એક બીજા સાથે જોડેલાં એ છીછરાં રેખાચિત્ર છે. મારી હકીકત અને વિચારે મેં તરેહવાર પુસ્તકોમાંથી મેળવ્યાં છે અને અજાણપણે એમાં ઘણી ભૂલે આવી ગઈ હશે. કોઈ અધિકારી ઇતિહાસકાર પાસે એ પત્ર તપાસાવવાને મારો ઇરાદે હતું, પરંતુ હું જે થડે સમય જેલ બહાર રહ્યો તે દરમ્યાન એવી ગેઠવણું કરવાનો મને વખત મળે નહિ.' આ પમાં ઠેકઠેકાણે મેં મારા અભિપ્રાયે ઘણી વાર ઉગ્રતાથી વ્યક્ત કર્યા છે. હું મારા એ અભિપ્રાયને વળગી રહું છું, પરંતુ જ્યારે હું એ પત્ર લખી રહ્યો હતો ત્યારે પણ ઈતિહાસ વિષેની મારી દષ્ટિ ધીમે ધીમે બદલાતી જ જતી હતી. આજે જે મારે તે ફરીથી લખવાના હોત તો હું તે જુદી રીતે લખત અથવા તે જુદી વસ્તુ ઉપર ભાર મૂકીને લખત. પરંતુ મારું લખેલું ફાડી નાખીને નવેસરથી લખવું હું શરૂ કરી શકું એમ નથી. ૧લી જાન્યુઆરી, ૧૯૩૪ જવાહરલાલ નેહરુ Page #10 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રકાશકનું નિવેદન . આમુખ મૂળ આવૃત્તિની પ્રસ્તાવના : વરસગાંઠને દિવસે . ૧. નવા વરસની ભેટ ૨. ઇતિહાસને બોધ ૩. ઈન્કિલાબ ઝિંદાબાદ ૪. એશિયા અને યુરેપ . પ. પ્રાચીન સંસ્કૃતિઓ અને આપણે વાર ૬. ગ્રીસના હેલન લોકો . ૭. શ્રીસનાં નગરરા ૮. પશ્ચિમ એશિયાનાં સામ્રાજ્ય ૯. જૂની પરંપરાનાં બંધન . . ૧૦. પ્રાચીન હિંદનું ગ્રામ સ્વરાજ્ય . " ૧૧. ચીનના ઇતિહાસનાં એક હજાર વર્ષ . ૧૨. ભૂતકાળને સાદ . . . ૧૩. સંપત્તિ ક્યાં જાય છે ? ૧૪. ઈશુ પહેલાંની છઠ્ઠી સદીના ધર્મસંપ્રદાય કે ૧૫. ઈરાન અને ગ્રીસ ૧૬. શુધન ગ્રીસ . ૧૭. વિખ્યાત વિજેતા પણ ઘમંડી યુવાન . ૧૮. ચંદ્રગુપ્ત મૌર્ય અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ૧૯. ત્રણ માસ! ૨૦. અરબી સમુદ્ર ૨૧. આરામનો એક માસ અને સ્વમ સમી યાત્રા - ૨૨. મનુષ્યને જીવનસંગ્રામ ૨૩. વિહંગાવલોકન ૨૪. “દેવાનાંપ્રય અશોક 'પ3 ૧૦૦ ૧૦૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ૨૫. અશોકના સમયની દુનિયા . ૧૧૪ ૨૬. ચીન અને હન વશે . ૧૧૮ ર૭. રોમ વિરુદ્ધ બળેજ . ૧૨૩ ૨૮. રોમનું પ્રજાતંત્ર સામ્રાજ્ય બને છે ૧૨૯ ૨૯. દક્ષિણ હિંદનું પ્રભુત્વ . : ૧૩૫ ૩૦. સરહદ ઉપરનું કુશાન સામ્રાજ્ય . ૧૪૦ 9. ઈશુ અને ખ્રિસ્તી ધર્મ . . ૩૨. રમનું સામ્રાજ્ય . ૧૫૧ ૩૩. રેમન સામ્રાજ્યના ભાગલા પડી જાય છે અને આખરે તે નામશેષ થાય છે ૧૫૭ ૩૪. સમસ્ત જગતના એક સાર્વભૌમ રાજ્યની કલ્પના ૧૬૩ ૩૫. પાર્થિયા અને સાસાની ૩૬. દક્ષિણ હિંદની વસાહતે - ૧૭૧ ૩૭. ગુપ્તવંશના સમયને હિંદુ સામ્રાજ્યવાદ - ૧૭૭ ૩૮. હુણ લેકનું હિંદમાં આગમન . ૧૮૩ ૩૯. વિદેશી બજારો પર હિંદને કાબૂ ૪૦. દેશે અને સંસ્કૃતિએની ચડતી-પડતી, ૪૧. તંગવંશના અમલ દરમ્યાન ચીનની જાહોજલાલી . ૪૨. સેન અને દાઈ નિપુન : ૪૩. હર્ષવર્ધન અને હ્યુએનસાંગ જ. દક્ષિણ હિંદના અનેક રાજાઓ, લડવૈયાઓ અને એક મહાપુરુષ ૨૧૮ ૫. મધ્યકાલીન હિંદ ૨૨૫ ૪૬. ભવ્ય અંગાર અને શ્રીવિજય . ૨૩૦ ૪૭. રોમ ફરીથી અંધકારમાં ડૂબે છે . • ૨૩૭ ૪૮ ઇસ્લામને ઉદય . ૨૪૬ ૪૯. સ્પેનથી મંગોલિયા સુધીની આરની વિજયકૂચ ૨૫૩ ૫૦. હારૂનલ રશીદ અને બગદાદ . ૨૫૯ ૫૧. ઉત્તર હિંદુસ્તાન –હર્ષથી મહમૂદ ગઝની સુધી . પર. યુરોપના દેશે નિર્માણ થવા લાગે છે ૨૭૪ ૫૩. યુરેપની ફ્યુડલ અથવા સામાન્ત સમાજવ્યવસ્થા ૫૪. ચીન ગેપ જાતિઓને પશ્ચિમ તરફ ધકેલે છે . ૫૫. શગુન અમલનું જાપાન . ૨૯૪ ૫૬. માનવીની ખેજ ૫૭. ઈશુ પછીના પહેલા સહસ્રાબ્દને અંત . ૫૮. એશિયા અને યુરોપનું પુનરાવલોકન . . . ૩૧૧ ૫૯. અમેરિકાની માયા સંસ્કૃતિ . ૨૬૬ ૨૮૧ ૨૮૮ ૨૯૮ ૩૦૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૬૦. માહત – એ – દૃડા વિષે ક'ઈક ww ૬૧. કારડાબા અને ગ્રેનેડા ૬૨. ઝંડા ૬૩. કંઝેડાના સમયનું યુરેપ ૬૪. યુરાપનાં શહેરના ઉચ ૬૫. હિંદ ઉપર અઘાનેાની ચડાઈ ૬૬. દિલ્હીના ગુલામ બાદશાહે ૬૭. ચંગીઝખાં એશિયા તથા યુરોપને ધ્રુજાવે છે. ૬૮. દુનિયા પર મગાલાનું પ્રભુત્વ ૬૯. મહાન પ્રવાસી માર્કા પેાલા . ११ ૭૦. રામન ચર્ચા લડાયક સ્વરૂપ ધારણ કરે છે ૭૧. અધિકારવાદ સામેની લડત ૭૨. મધ્યયુગના અંત ૭૩. દરિયાઈ માર્ગોની શેષ ૭૪., મગાલ સામ્રાજ્યનું ભાંગી પડવું ૭૫. હિંદના એક વિકટ પ્રશ્નના ઉકેલ ૭૬. દક્ષિણ હિંદનાં રાજ્યા ૭. વિજયનગર ૭૮. મલેશિયાનાં એ સામ્રાજ્ગ્યા — મજ્જાપહિત અને મલામા ૭૯. યુરોપ પૂર્વ એશિયાને આહિયાં કરવા માંડે છે ૮૦. ચીનમાં શાંતિ અને સમૃદ્ધિને યુગ ૮૧. જાપાન પેાતાનાં દ્વાર ભીડી દે છે ૮૨. યુરોપમાં સક્ષેાભ . . ૮૩. ‘રેનેસાંસ ’ અથવા નવજીવનનો યુગ ૮૪. પ્રેંટેસ્ટંટ ખંડ અને ખેડૂતનું યુદ્ધ ૮૫. સોળમી તથા સત્તરમી સદીમાં યુરોપમાં આપખુદી ૮૬. નેધરલૅન નું સ્વાતંત્ર્ય યુદ્ધ ૮૭. ઇંગ્લંડ પેાતાના રાજાને શિરચ્છેદ કરે છે ૮૮. ખાખર ૮૯. અકબર ૯૦. મેાગલ સામ્રાજ્યની પડતી અને નાશ ૯૧. શીખ અને મરાઠા ૯ર. હિંદુમાં અંગ્રેજોના પેાતાના હરીફા ઉપરના વિજય ૯૩. ચીનના મહાન મચુ રાજા ૯૪. ચીનના સમ્રાટના ઇંગ્લંડના રાન્ન ઉપર પત્ર ૯૫. અઢારમી સદીના યુરેપમાં નવા અને જૂના વિચારાનું યુદ્ધ 1 ૩૨૩ ૩૨૬ ૩૩૪ ૩૪૧ ૫૦ ૩૫૮ ૩૬૬ ૩૭૨ ૩૮૦ ૩૮૭ ૩૯૪ ૪૦૦ ૪૦૪ ૪૧૨ ૪૨૦ ૪૨૭ ૪૩૬. ૪૪૨ ૪૪૭ ૪૫૫ ૪૬૦ ૪૬૮ ૪૭૫ ૪૮૧ ૪૮૭ ૪૯૪ ૫૦૨ ૫૧૧ ૫૨૦ ૫૨૮ ૫૮ ૫૪૭ ૫૫૪ ૫૬૩ ૫૦૦ ૫૭ Page #13 -------------------------------------------------------------------------- ________________ १२ ૯૬. મહાન પરિવર્તનને આરે ઊભેલું યુરોપ ૯૭. પ્રચ’ડ ત્રાના ઉદ્દય ૯૮. ઇંગ્લંડમાં ઔદ્યોગિક ક્રાંતિના આરંભ ૯૯. અમેરિકા ઇંગ્લેંડથી છૂટું પડી નય છે ૧૦૦, ખાસ્તિયનું પતન ૧૦૧. ફ્રાંસની ક્રાંતિ ૧૦૨. ક્રાંતિ અને પ્રતિ-ક્રાંતિ . ૧૦૩. સરકારના રાહ ૧૦૪. નેપોલિયન ૧૦૫. નેપેલિયન વિષે વિશેષ ૫૮૪ ૫૯૩ ૬૦૧ ૬૧૦ ૬૧૯ ૬૯ ૬૩૯ ૫૦ ૬૫૬ ૬ Page #14 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન Page #15 --------------------------------------------------------------------------  Page #16 -------------------------------------------------------------------------- ________________ વરસગાંઠને દિવસે સેન્ટ્રલ પ્રિઝન, નેની ૨૬ કબર, ૧૯૩૦ ઈન્દિરા પ્રિયદર્શિનીને તેરમી વરસગાંઠને દિવસે તારી વરસગાંઠને દિવસે હમેશાં તને ભાતભાતની ભેટસોગાતે અને શુભેચ્છાઓ મળતી રહે છે. આજે પણ અંતરની શુભેચ્છાઓ તે તને ભરપૂર મેકલું છું, પણ નૈની જેલમાંથી હું તને ભેટ શી મોકલી શકું? મારી ભેટે બહુ સ્કૂલ કે નક્કર પદાર્થોની તે ન જ હોઈ શકે. તે તે કોઈ ભલી પરી તને આપે એવી સૂક્ષ્મ, હૃદય અને આત્માની ભેટે જ હોઈ શકે, અને તુરંગની ઊંચી ઊંચી દીવાલે પણ એ ભેટને તે થોડી જ રોકી શકવાની હતી ? યારી બેટી! ઉપદેશ આપવાનું કે ડાહીડમરી સલાહો આપવાને મને કેટલે બધે અણગમો છે એ તું જાણે છે. જ્યારે જ્યારે મને એમ કરવાનું મન થઈ આવે છે ત્યારે ત્યારે એક “દોઢડાહ્યા માણસ'ની વાંચેલી વાત મને હમેશાં યાદ આવે છે. કેક દિવસ, જેમાં એ વાત આવે છે તે પુસ્તક તું પિતે પણ વાંચશે. તેરસે વરસ પૂર્વે એક મહાન પથિક જ્ઞાન અને વિદ્યાની શોધમાં ચીન દેશથી હિન્દ આવ્યું હતું. તેની જ્ઞાનની તરસ એવી તે ઊંડી હતી કે ભારે જોખમ ખેડી તથા પાર વિનાની વિટંબણાઓ વેઠીને, ઉત્તરનાં રણે અને પર્વતે વટાવતે તે અહીં આવ્યું હતું. તેનું નામ હતું શું એન ત્સાંગ. જાતે અભ્યાસ કરવામાં અને બીજાઓને શિક્ષણ આપવામાં તેણે હિન્દમાં અને ખાસ કરીને, આજનું પટના, જે તે સમયે પાટલીપુત્રના નામથી ઓળખાતું હતું, તે નગર પાસે આવેલી નાલંદની મહાન વિદ્યાપીઠમાં ઘણાં વર્ષો ગાળ્યાં હતાં. હું એન ત્સાંગ ભારે વિદ્વાન થયો અને તેને (બૈદ્ધ) “શાસ્ત્રપારંગત'ની ઉપાધિ આપવામાં આવી હતી. હિન્દભરમાં * ઈસવી સન પ્રમાણે ઇન્દિરાની વરસગાંઠ ૧૯મી નવેમ્બરે આવે છે. પણ વિક્રમ સંવત અનુસાર તે ૨૬મી એકબરે ઊજવવામાં આવી હતી. Page #17 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન પ્રવાસ કરીને આ મહાન દેશમાં તે જમાનામાં વસતા લોકોનો તેણે અભ્યાસ કર્યો હતો. પછીથી તેણે પિતાના એ પ્રવાસ વિષે એક પુસ્તક લખ્યું. એ પુસ્તકમાં જ પેલા “દેઢડાહ્યા માણસની વાત આવે છે. એ “દેઢડાહ્યો” હતે દક્ષિણ હિન્દનો. હાલ બિહારમાં જ્યાં આગળ ભાગલપુર શહેર છે તેની આસપાસ ક્યાંક તે સમયે કસુવર્ણ નામનું નગર હતું. એ નગરમાં પેલે દેઢડાહ્યો આવ્યો. એ પુસ્તકમાં લખ્યું છે કે, તે પિતાની કેડે અને પેટની ફરતે તાંબાનું પતરું પહેરતો અને માથા ઉપર સળગતી મશાલ રાખો. હાથમાં દંડ ધારણ કરી, આ વિચિત્ર વેશે, ભારેખમ ચાલથી ને ગર્વથી આસપાસના પ્રદેશમાં તે ફરતે હતે. આવો વિચિત્ર વેશ કેમ કર્યો છે, એમ કઈ તેને પૂછતું તો તે કહે કે, “મારામાં એટલું બધું ડહાપણું ભરેલું છે કે જે હું મારી કેડે અને પેટની ફરતે તાંબાનું પતરું ન પહેરું તે એ ફાટી જાય! વળી મારી આસપાસ અજ્ઞાનના અંધકારમાં વસતા લેકે ઉપર મને દયા આવે છે તેથી કરીને હું માથા ઉપર મશાલ રાખીને મને પાકી ખાતરી છે કે વધારે પડતા ડહાપણુથી કદીયે મારું પેટ ફાટવાને ભય નથી, એટલે તાંબાનું પતરું કે બખતર પહેરવાની મારે જરૂર નથી. વળી, મારી જે કંઈ અક્કલ છે તે મારા પેટમાં તે નથી જ રહેતી. ગમે તે ઠેકાણે એ વસતી હો, પણ એમાં વધારા માટે હજી પૂરત અવકાશ છે, અને કદીયે એને માટે જગ્યા ઘટવાને સંભવ નથી. મારું ડહાપણ જે આટલું બધું મર્યાદિત હેય તે પછી ડહાપણુદાર હેવાને ડાળ રાખીને બીજાઓને હું કેવી રીતે ડાહીડમરી શીખ આપી શકું ? આથી, હું તે હમેશાં માનતો આવ્યું છું કે, સાચું શું અને ખોટું શું, શું કરવું ઘટે અને શું ન કરવું ઘટે, એ શોધી કાઢવાને શ્રેષ્ઠ ઉપાય ઉપદેશ આપવો એ નથી પણ તેની ચર્ચા કરવી એ છે. એ ચર્ચામાંથી ઘણી વાર સત્યનો અંશ જડી આવે છે. મને તો તારી જોડે વાત કરવી બહુ ગમે છે અને આપણે ઘણી વસ્તુઓ વિષે ચર્ચા પણ કરી છે. પણ આપણી દુનિયા અતિશય વિશાળ છે અને એની પાર બીજી અદ્ભુત અને ગહન દુનિયા પણ રહેલી છે, એટલે હું એન ત્સાંગની વાર્તાના દેઢડાહ્યા અને ગુમાની આદમીની પેઠે આપણે કોઈએ એમ ન માની લેવું જોઈએ કે શીખવા જેવું બધું આપણે શીખી પરવાર્યા છીએ અને બહુ ડહાપણદાર થઈ Page #18 -------------------------------------------------------------------------- ________________ વરસગાંઠને દિવસે ગયાં છીએ. અને આપણે બહુ ડહાપણદાર ન થઈ જઈએ એ જ એક રીતે ઠીક છે. કારણ કે એવા “બહુ ડાહ્યા” લેકે – જે એવા લોકો હોય તે – તેમને કશું વધારે શીખવાનું બાકી રહ્યું નથી એ જાણીને દુઃખી થતા હશે. વળી નવી નવી વસ્તુઓ શીખવાને અને શેધવાને આનંદ તો તેઓ ગુમાવે જ છે. આ નવું નવું શીખવાનું અને શેધવાનું પરાક્રમ આપણામાંથી જેની ઈચ્છા હોય તે કરી . એટલે, મારાથી ઉપદેશનું ડહાપણ તે ન જ ડહોળાય; તે પછી, મારે કરવું શું ? પત્રથી કંઈ વાતચીતની ગરજ તે ન જ સરે! બહુ બહુ તે એનાથી એક પક્ષની રજૂઆત થાય. એટલે, હું જે કંઈ કહું તે તને ઉપદેશ જેવું લાગે તે તેને તું કડવી ગોળી સમાન ગણીશ નહિ. એને તું જાણે આપણે સાચેસાચ વાતચીત કરી રહ્યાં છીએ અને તારે વિચારવા માટે મેં કંઈ સૂચન કર્યું છે એમ માની લેજે. ઇતિહાસના ગ્રંથોમાં પ્રજાજીવનના મહાન યુગો વિષે, મહાન પુરુષ તથા સ્ત્રીઓ વિષે તથા તેમણે કરેલાં મહાન કાર્યો વિષે તેં વાંચ્યું છે. કેટલીક વાર સ્વપ્નમાં કે કલ્પનામાં આપણે એ પુરાતન જમાનામાં જઈ પહોંચીએ છીએ અને અસલનાં એ વીર પુરુષ અને વીરાંગનાઓની જેમ વીરતાભર્યા કાર્યો કરતાં આપણને કલ્પીએ છીએ. તેં પહેલવહેલી “જીન દ આર્ક'ની વાત વાંચી ત્યારે તેનાથી તું કેટલી બધી મુગ્ધ થઈ ગઈ હતી, અને કંઈક તેના જેવી થવાની તને મહેચ્છા થઈ આવી હતી તે યાદ છે ? સામાન્ય સ્ત્રીપુરુષો ઘણુંખરું પરાક્રમી નથી હોતાં. તેમને પોતાનાં ભરણપોષણને, છોકરાંઠેયાને તથા ઘરખટલાની અને એવી બીજી ઉપાધિઓનો વિચાર કરવાનો હોય છે. પરંતુ એવો સમય પણ આવે છે કે જ્યારે કોઈ એક સમગ્ર પ્રજા એકાદ મહાન ધ્યેય વિષે શ્રદ્ધાવાન બની જાય છે. એ પ્રસંગે સામાન્ય ભલાંભળાં સ્ત્રીપુરુષો પણ પરાક્રમી બની જાય છે અને તે વખતને તેમને ઇતિહાસ દિલને હલાવનારે અને યુગપ્રવર્તક બને છે. મહાન નેતાઓમાં કંઈક એવું તત્ત્વ હોય છે, જે સમગ્ર પ્રજાને પ્રેરણું આપે છે અને તેની પાસે મહાન કાર્યો કરાવે છે. તું જન્મી તે વરસ એટલે ઈ. સ. ૧૯૧૭, ઇતિહાસનું એક યાદગાર વરસ હતું. એ વરસમાં દીનદુ:ખી પ્રત્યે પ્રેમ અને હમદર્દીથી ઊભરાતા તે એક મહાન નેતાએ પિતાની પ્રજા પાસે ઈતિહાસને પાને ગૌરવશાળી Page #19 -------------------------------------------------------------------------- ________________ જગતના ઈતિહાસનું રેખાદર્શન અને ચિરંજીવ પ્રકરણ લખાવ્યું. તું જન્મી તે જ માસમાં લેનીને રશિયા અને સાઈબેરિયાની સૂરત બદલી નાખનાર મહાન ક્રાંતિને આરંભ કર્યો. આજે હિંદમાં પણ દીનદુઃખી પ્રત્યે પ્રેમથી ઊભરાતા અને તેમને સહાય કરવાને તલસતા બીજા એક મહાન લેકનાયકે આપણી પ્રજાને એવા ભગીરથ પુરુષાર્થ અને ઉમદા બલિદાનને પથે પ્રેરી છે કે જેથી તે ફરીથી આઝાદ બને, અને ગરીબ, ભૂખે મરતાં તથા પીડિત ઉપરને બેજો દૂર થાય. બાપુજી તે આજે જેલમાં પડ્યા છે પરંતુ તેમના પગામના જાદુએ હિંદનાં કરડે નરનારીનાં હૃદયમાં પ્રવેશ કર્યો છે અને સ્ત્રી, પુરૂષ તથા બાળકે પણ પિતાનાં બંધને તેડીને ભારતની આઝાદીનાં સૈનિકે બન્યાં છે. હિંદમાં આજે આપણે ઈતિહાસ નિર્માણ કરી રહ્યાં છીએ. આ ઘટના આપણું નજર આગળ બનતી આપણે જોઈ રહ્યાં છીએ અને એ મહાન કાર્યમાં આપણે પણ કંઈક ભાગ ભજવીએ છીએ એ આપણું અહોભાગ્ય છે. આ મહાન આંદેલનમાં આપણે શે ફાળે આપીશું ? એમાં આપણે શે ભાગ ભજવીશું? આપણે માથે શે ભાગ ભજવવાને આવશે એ તે હું ન કહી શકું. એ ગમે તે હે, પણ એટલું યાદ રાખીએ કે આપણે એવું કશું ન કરીએ કે જે આપણું ધ્યેયને એબ લગાડે અથવા તે આપણા રાષ્ટ્રને બદનામ કરે. જે આપણે ભારતના સિપાઈ બનવું હોય તે આપણે ભારતની ઈજજત અને ગૌરવના રખવાળ બનવું ઘટે. ભારતનાં ગૌરવ અને ઇજ્જત એ તે આપણને સૈપાયેલું એક પવિત્ર ટ્રસ્ટ છે. એમ બને કે, આપણે શું કરવું ઘટે એ બાબતમાં ઘણી વાર આપણે શંકા કે વિમાસણમાં પડી જઈએ. ખરું શું અને ખોટું શું એને નિર્ણય કરવો એ સહેલ વાત નથી. એવી શંકા કે વિમાસણને પ્રસંગે અજમાવવા માટે તેને એક નાની સરખી સામાન્ય કસોટી હું જણાવી રાખું. કદાચ એ તને મદદગાર નીવડે. કોઈ વસ્તુ કદીયે ગુપ્ત રીતે કરીશ નહિ; તેમજ જે કંઈ તને છુપાવી રાખવાની ઈચ્છા થાય તે પણ કરીશ નહિ. કારણકે કઈ પણ વાત છુપાવવાની તને ઈચ્છા થાય એને અર્થ એ કે તું ડરપોક છે. અને ડર તે બૂરી ચીજ છે. બહાદુર બનજે, એટલે બીજું બધું તે એની પાછળ પાછળ અવશ્ય આવવાનું. જે તું બહાદુર હશે તે તું કદીયે ડરનાર નથી અને જેની તને નામેશી લાગે એવું કશુંયે તું કરશે નહિ. બાપુજીના નેતૃત્વ નીચેની આઝાદીની આપણી મહાન લડતમાં ગુપ્તતા કે ચેરીછૂપીને સ્થાન Page #20 -------------------------------------------------------------------------- ________________ વરસગાંઠને દિવસે નથી એ તે તું જાણે છે. આપણે કશું જ છુપાવવાનું નથી. આપણે જે કંઈ કરીએ કે બોલીએ એથી આપણે ડરતાં નથી. આપણે તે ધોળે દિવસે છડેચક કાર્ય કરીએ છીએ. એ જ રીતે આપણે ખાનગી વ્યવહારમાં પણ ગુપ્તતાથી કે ચોરીછૂપીથી નહિ પણ છડેચક કાર્ય કરવું જોઈએ. એકાન્ત આપણે ભલે સેવીએ, સેવવું પણ જોઈએ. પણુ ગુપ્તતા અને એકાન્ત સાવ નિરાળી વસ્તુઓ છે. બેટી! આ રીતે વર્તશે તે તું તેજસ્વી કન્યા બનશે અને ગમે તેવા સંજોગોમાં પણ નિર્ભય, સ્વસ્થ અને શાન રહી શકશે. તને બહુ લાંબે પત્ર લખી નાખે. પણ હજી તે તને કેટલું બધું કહેવાની મને ઊલટ છે! એ બધું એક પત્રમાં તે કેમ સમાય ? મેં ઉપર કહ્યું તેમ, આપણું દેશમાં આઝાદી માટે ચાલી રહેલી મહાન લડતની સાક્ષી બની એ તારું અહોભાગ્ય છે. વળી એક અતિશય બહાદુર અને અદ્ભુત સ્ત્રી તારી માતા છે એ પણ તારું મહદ્ ભાગ્ય છે. અને જ્યારે તું કંઈ શંકા કે વિમાસણમાં પડે અથવા કંઈ મુશ્કેલીમાં આવી પડે એ સમયે તારી મા કરતાં બીજે કઈ વધારે સારો મિત્ર તને મળનાર નથી. બેટી, હવે હું તારી રજા લઉં છું, અને આશા રાખું છું કે ભારતની સેવામાં તું એક બહાદુર સૈનિક બને. તને મારા પ્રેમભર્યા આશીર્વાદ છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ નવા વરસની ભેટ ૧ જાન્યુઆરી, ૧૯૩૧ બે વરસ પહેલાં જ્યારે તું મસૂરીમાં અને હું અલ્લાહાબાદમાં હતા ત્યારે મેં તને જે પત્રો લખ્યા હતા તે તને યાદ છે? તે વખતે તેં મને કહ્યું હતું કે એ પત્રે તને ખૂબ ગમ્યા હતા. એથી કરીને મને ઘણી વાર વિચાર થયાં કરે છે કે, એ પત્રમાળા ચાલુ રાખીને આપણી દુનિયા વિષે તને કંઈક વિશેષ કહેવાનો પ્રયત્ન કેમ ન કરું ? પણ એમ કરતાં હું જરા અચકાયા કરતો હતો. દુનિયાના ભૂતકાળના ઈતિહાસ વિષે, તેમાં થઈ ગયેલાં મહાન નરનારીઓ વિષે તથા તેમણે કરેલાં પરાક્રમ વિષે જાણવું એ ઘણું રસદાયક છે. ઇતિહાસ વાંચો એ ઠીક છે, પણ ઈતિહાસ ઘડવામાં ભાગ લે એ તો વળી એથીયે વિશેષ રસપ્રદ અને આફ્લાદક છે. અને એ તે તું જાણે છે કે આપણું દેશમાં આજે ઇતિહાસ ઘડાઈ રહ્યો છે. હિંદને ભૂતકાળ અતિ અતિ પુરાણો, અને પ્રાચીનતાના ધૂમસમાં લુપ્ત થયેલ છે. જેથી આપણને દુઃખ થાય અને ગ્લાનિ ઊપજે એવા યુગે પણ તેમાં આવી ગયા છે; એથી આપણે શરમાઈએ છીએ અને દુઃખી થઈએ છીએ. પરંતુ એકંદરે જોતાં આપણે ભૂતકાળ ઉજજવળ છે અને તે માટે આપણે જરૂર અભિમાન લઈએ અને તેના વિચારથી આનંદ અનુભવી શકીએ. પણ ભૂતકાળ વિષે વિચાર કરવાની હમણાં આપણને ફરસદ નથી. આજે તે, આપણે ઘડી રહ્યાં છીએ તે ભવિષ્યકાળ તથા આપણે બધે સમય અને શક્તિ રેકી રહ્યો છે તે વર્તમાનકાળ જ આપણા મનને ભરી રહેલ છે. નૈની જેલમાં, મારે જે કંઈ વાંચવું કે લખવું હોય તે માટે મને જોઈએ તેટલે સમય મળે છે. પણ મારું મન તે ભમતું જ રહે છે અને હું બહાર ચાલી રહેલી આપણી મહાન લડતને, એમાં બીજાં જે ભાગ લઈ રહ્યાં છે તેને તથા તેમની જોડે હું હોત તો હું પોતે શું કરત એને વિચાર કર્યા કરું છું. વર્તમાન અને ભવિષ્યના વિચારમાં Page #22 -------------------------------------------------------------------------- ________________ નવા વરસની ભેટ હું એટલે બધે નિમગ્ન થઈ જાઉં છું કે ભૂતકાળને વિચાર કરવાની મને ફુરસદ નથી રહેતી. પણ મને લાગ્યા કરે છે કે, એમ કરવું એ બરાબર નથી. બહારના કાર્યમાં હું ભાગ ન લઈ શકે એમ હોય તે પછી મારે એની ચિંતા શાને કરવી જોઈએ ? પણ તને લખવાનું મેકૂફ રાખવાનું ખરું કારણ તે બીજું જ છે. તને એ કાનમાં કહી દઉં? તને શીખવવા જેટલું બધું જ હું જાણું છું કે કેમ એની હવે મને શંકા પડવા લાગી છે! તું એટલી ઝડપથી મટી થતી જાય છે, અને એટલી સમજણી બનતી જાય છે કે શાળામાં, કૉલેજમાં કે તે પછી હું જે કંઈ શીખ્યો છું તે તને ભણાવવા માટે અધૂરું લાગે છે – કંઈ નહિ તે, એ બધું તને વાસી થઈ ગયેલું લાગે. થડા વખત પછી એમ પણ બને કે મારી શિક્ષિકા બનીને ઘણી નવી વસ્તુઓ તું જ મને શીખવે. તારી છેલ્લી વરસગાંઠને વખતે લખેલા પત્રમાં મેં તને જણાવ્યું હતું તેમ, વધારે પડતી અક્કલને કારણે પેટ ફાટી ન જાય એટલા માટે તેની ફરતે તાંબાનું પતરું વીંટાળીને ફરતા પેલા દોઢડાહ્યા જેવો તે હું નથી જ. તું મસૂરી હતી ત્યારે દુનિયાના આરંભકાળ વિષે તને લખવું સહેલું હતું. કારણ, એ સમય વિષે આપણને જે કંઈ જ્ઞાન છે એ અસ્પષ્ટ અને અનિશ્ચિત છે. પરંતુ એ અતિશય પ્રાચીન કાળ વટાવીને ધીરે ધીરે માનવઈતિહાસને આરંભ થાય છે, અને પૃથ્વીના જુદા જુદા ભાગોમાં માણસ પિતાની ચિત્રવિચિત્ર યાત્રા શરૂ કરે છે. અને કેટલીક વાર ડહાપણભરી તથા ઘણી વાર ગાંડપણ અને બેવકૂફીભરી મનુષ્યની એ જીવનયાત્રાનું નિરૂપણ કરવું સહેલું નથી. પુસ્તકોની સહાયથી એ પ્રયાસ થઈ શકે ખરે, પરંતુ નની જેલમાં કંઈ પુસ્તકાલય નથી. એટલે મને ભય રહે છે કે, મારી ઘણીયે ઈચ્છા હોવા છતાં જગતના ઇતિહાસનો સળંગ હેવાલ હું તને આપી શકીશ નહિ. છોકરા છોકરીઓ માત્ર એક જ દેશને ઈતિહાસ શીખે, અને તેમાં પણ ઘણી વાર તે તેઓ કેટલીક તારીખે અને થોડી હકીકતે ગોખી કાઢે, એ મને જરાયે પસંદ નથી. ઇતિહાસ એ તે એક સળંગસૂત્ર અને અખંડ વસ્તુ છે; એટલે દુનિયાના ઇતર ભાગમાં શું બન્યું હતું એનાથી માહિતગાર ન હોઈએ તે આપણે કોઈ એક દેશને ઈતિહાસ પણ બરાબર ન સમજી શકીએ. હું ઉમેદ રાખું છું કે આમ સંકુચિત દૃષ્ટિથી કેવળ એક બે દેશ પૂરતું જ નહિ પણ આખી દુનિયાનું અવલોકન કરીને Page #23 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન વ્યાપક દૃષ્ટિથી તું ઇતિહાસ શીખશે. તું હમેશાં એટલું યાદ રાખજો કે, દુનિયાની જુદી જુદી પ્રજાઓમાં આપણે ધારી લઈએ છીએ તેટલી બધી ભિન્નતા કે તફાવત નથી. નકશાઓ કે નકશાપોથીઓ જુદા જુદા દેશને આપણને ભિન્ન ભિન્ન રંગમાં દર્શાવે છે. બેશક, પ્રજાએ એકબીજથી ભિન્ન છે ખરી પણ તેમનામાં પરસ્પર સામ્ય પણ ઘણું જ છે. આ વસ્તુ આપણે બરાબર લક્ષમાં રાખવી જોઈએ અને નકશાઓના રંગથી કે રાષ્ટ્રોની સરહદથી આપણે ભેળવાઈ જવું જોઈએ નહિ. હું તારે માટે મને મનગમતું ઈતિહાસનું પુસ્તક તે ન લખી શકું. એ માટે તારે બીજા પુસ્તકને આશરે લેવો જોઈશે. પરંતુ ભૂતકાળ વિષે, ભૂતકાળમાં થઈ ગયેલા લેકે વિષે અને જે લેકેએ દુનિયાની રંગભૂમિ ઉપર મહત્વનો ભાગ ભજવ્યો છે તેમને વિષે હું તને વખતેવખત લખતે રહીશ. મારા પત્રમાં તને રસ પડશે અથવા તે તે તારી જિજ્ઞાસા જાગ્રત કરશે કે કેમ એ હું નથી જાણતે. અરે, એ પત્રો તને ક્યારે મળશે અથવા કદીયે મળશે કે કેમ એની પણ મને ખબર નથી ! એકબીજાથી આટલાં બધાં નજીક હોવા છતાં આપણે એકમેકથી આટલાં બધાં દૂર છીએ એ કેટલું વિચિત્ર! તું મસૂરી હતી ત્યારે મારાથી સેંકડે માઈલ દૂર હતી. છતાં તે વખતે મરજી પડે એટલી વખત હું તને લખી શકતા હતા અને તને મળવાની ઈચ્છા પ્રબળ થઈ આવે ત્યારે હું તારી પાસે પહોંચી જઈ શકત. પણ આજે તે આપણે જમના નદીને સામસામે કાંઠે છીએ–આપણે એકબીજાથી આટલાં બધાં નજીક છીએ – છતાંયે નૈની જેલની ઊંચી દીવાલે આપણને સંપૂર્ણપણે વિખૂટાં રાખે છે. દર પખવાડિયે હું એક પત્ર લખી શકું અને બહારથી એક પત્ર મેળવી શકું તથા એક વાર પચીસ મિનિટની મુલાકાત લઈ શકું. એક રીતે આ બંધને પણ ઠીક છે. સહેજે મળતી વસ્તુની કિંમત આપણને બહુ રહેતી નથી. અને હવે હું એમ પણ માનતે થયે છું કે ચેડા સમયને કારાવાસ પણ માણસની કેળવણીને માટે આવકારલાયક છે. સદ્ભાગ્યે આજે આપણા દેશમાં હજારેની સંખ્યામાં લેકે આ કેળવણી પામી રહ્યા છે! મળશે ત્યારે તને આ પત્ર ગમશે કે કેમ એ હું ન કહી શકું. પણ મેં તે મારા જ મનરંજનને ખાતર એ પત્રો લખવાનું નક્કી કર્યું છે. એ પત્રે તને મારી અતિશય સમીપ લાવી મૂકે છે અને જાણે Page #24 -------------------------------------------------------------------------- ________________ નવા વરસની ભેટ તારી જોડે વાતે કરતે ન હોઉં એમ મને ઘડીભર લાગે છે! મને તારા વિચારો ઘણી વાર આવે છે પણ આજે તે તું મારા મનમાંથી ખસતી જ નથી. આજે નવા વરસને દિવસ છે. વહેલી સવારે પથારીમાં પડ્યાં પડ્યાં તારાઓને નિહાળતાં વીતી ગયેલા મહત્ત્વપૂર્ણ વર્ષને, તેનાં આશાનિરાશા, ક્લેશ અને આનંદને તથા તેમાં થયેલાં મહાન અને વીરતાભર્યા કાર્યોને હું વિચાર કરી રહ્યો હતો. રેડા જેલની કોટડીમાં બેઠેલા અને પિતાના જાદુથી આપણું વૃદ્ધ દેશને ફરીથી તરુણ અને સશક્ત બનાવનાર બાપુજીને વિચાર મને આવ્યું. આપણે દાદુનો* અને બીજાઓને વિચાર પણ મને આવે. પણ ખાસ કરીને તે તારી માને અને તારે વિચાર મને આવ્યું. સવારે પાછળથી મને ખબર પડી કે તારી માને ગિરફતાર કરી જેલમાં લઈ ગયા છે. એ ખબર મારે માટે નવા વરસની એક આનંદદાયક ભેટ હતી. ઘણું દિવસથી એ વાતની આપણે વાટ જોતાં હતાં. અને મને ખાતરી છે કે હવે તારી મા પૂરેપૂરી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ હશે. પરંતુ તેને હવે એકલું એકલું લાગતું હશે. દર પખવાડિયે તું માને મળજે તથા મને મળજે અને બંનેના સંદેશા એકબીજાને પહોંચાડજે. પણ હું તો કલમ અને કાગળ લઈને બેસીશ અને તારે વિચાર કર્યા કરીશ. અને પછી તે ચુપચાપ મારી સમીપ આવશે અને આપણે ઘણી ઘણી વાત કરીશું. આપણે ભૂતકાળનાં સ્વમાં સેવીશું અને ભવિષ્યને ભૂતકાળ કરતાં વધારે મહાન બનાવવાના ઉપાયો શોધીશું. એટલે, નવા વરસને દિવસે આપણે એવો સંકલ્પ કરીએ કે એ વરસ જૂનું થઈને પૂરું થાય ત્યાં સુધીમાં ભવિષ્યમાં આપણાં ઉજજ્વળ સ્વમોને આપણે વર્તમાનની નજદીક લાવીશું અને હિંદના પુરાણું ઇતિહાસમાં એક તેજસ્વી પ્રકરણ ઉમેરીશું. • ઇન્દિરાના દાદા, પંડિત મોતીલાલ નેહરુ. Page #25 -------------------------------------------------------------------------- ________________ તિહાસના આધ ૫ જાન્યુઆરી, ૧૯૩૧ બેટી ! હું તને શું લખું અને ક્યાંથી આરંભ કરું? જ્યારે જ્યારે હું ભૂતકાળના વિચાર કરું છું ત્યારે ત્યારે મારા મનમાં અસંખ્ય ચિત્રા ખડાં થાય છે. એમાંનાં કેટલાંક ખીજા` ચિત્રોના કરતાં વધારે વખત ટકી રહે છે. એ ચિત્રા મને પ્રિય છે અને તેમના વિચારોમાં હું મગ્ન થઈ જાઉં છું. ભૂતકાળના બનાવાના આજે બનતા બનાવા સાથે બિલકુલ અજાણપણે મુકાબલો કરું છું અને તેમાંથી મારો માર્ગ શોધવાને માટે માધ તારવવાના પ્રયાસ કરુ છું. પરંતુ કાઈ પણ જાતના ક્રમ કે વ્યવસ્થિત ગોઠવણ વિનાની ચિત્રાની ગૅલરીની પેઠે માણસનું મન પણ અસંબદ્ધ વિચારો અને અવ્યવસ્થિત ચિત્રાથી ભરેલા એક વિચિત્ર શંભુમેળા જ છે. છતાં એમાં બધા દેષ આપણા નયે હાય. આપણામાંના કેટલાક લોકો ઇતિહાસના બનાવાનો ક્રમ પોતાના મનમાં જરૂર વધારે સારી રીતે ગોઠવી શકતા હશે. પણ કેટલીક વાર તે બનાવા પણ એવા અજબ પ્રકારના હોય છે કે તેમને કાઈ પણ યોજનામાં ગોઠવવાનું મુશ્કેલ હોય છે. મને લાગે છે કે, ધીરે ધીરે પણ નિશ્ચિત રીતે દુનિયાએ વી રીતે પ્રગતિ સાધી, આદિકાળના સાદા જીવજ ંતુની જગ્યાએ વધારે વિકાસ પામેલાં પ્રાણી કેવી રીતે પેદા થયાં અને છેવટે પ્રાણીશ્રેષ્ઠ માનવીને કેવી રીતે ઉદ્ભવ થયો તેમજ પોતાની બુદ્ધિના પ્રભાવથી બીજા પ્રાણીઓ ઉપર તેણે આધિપત્ય કેવી રીતે મેળવ્યું, એ બધું ઇતિહાસે આપણને શીખવવું જોઈએ, એમ મેં તને એક વાર લખી જણાવ્યું છે. જંગલી અવસ્થામાંથી મનુષ્યે સંસ્કૃતિને સાધેલા વિકાસ એ ઇતિહાસના વિષય મનાયા છે. સહકારથી, એટલે કે સમૂહમાં હળીમળીને એક સાથે કાર્ય કરવાના ખ્યાલ કેવી રીતે વિકસ્યા તથા સમગ્ર જનતાના હિતને અર્થે આપસમાં હળીમળીને કાર્ય કરવાનું આપણું ધ્યેય શા માટે હોવું જોઈ એ, એ બધું તને સમજાવવા મેં Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ઇતિહાસને બંધ મારા કેટલાક પત્રોમાં કોશિશ કરી છે. પરંતુ કેટલીક વાર, ઇતિહાસના લાંબા ગાળાઓ પર નજર ફેરવતાં, આ ધ્યેયની કંઈ ભારે પ્રગતિ થઈ હોય, અથવા તે માણસ વધારે સભ્ય થયા હોય કે તેણે વધારે પ્રગતિ કરી હોય, એમ માનવું મુશ્કેલ થઈ પડે છે. આજે તે દુનિયામાં પરસ્પર સહકારને ઠીક ઠીક અભાવ માલૂમ પડે છે. અને એક દેશ અથવા પ્રજા સ્વાર્થને ખાતર બીજી પ્રજા ઉપર આક્રમણ કરી રહી છે ને તેને પીડી રહી છે તેમ જ એક માણસ તેના જેવા જ બીજા માણસને ચૂસી રહ્યો છે. જે લાખો વરસની પ્રગતિ પછી આપણે આટલા બધા પછાત અને અપૂર્ણ છીએ, તે સમજી અને ડાહ્યા માણસની પિઠે વર્તવાનું શીખતાં આપણને કેટલું બધું સમય લાગશે? પ્રાચીન ઇતિહાસના કેટલાક યુગ વિષે વાંચતાં તે બધા આપણું વર્તમાન યુગ કરતાં વધારે સારા તેમજ વધારે સભ્ય અને સંસ્કારી પણ લાગે છે, અને એ જોઈને આપણી દુનિયા પ્રગતિ કરી રહી છે કે પાછળ પડતી જાય છે એવી વિમાસણમાં આપણે પડી જઈએ છીએ. બેશક, ભૂતકાળમાં આપણા દેશમાં ઉજજવળ યુગ આવી ગયા છે. એ યુગો આપણા વર્તમાન યુગ કરતાં દરેક રીતે અતિશય ચડિયાતા હતા. એ ખરું છે કે હિંદ, ચીન, મિસર, ગ્રીસ વગેરે દેશમાં અને બીજે પણ ભૂતકાળમાં ઉજ્જવળ યુગો આવી ગયા છે તથા તેમાંના ઘણુંખરા દેશ પટકાઈને પાછળ પણ પડ્યા છે. પણ એથીયે આપણે હિંમત ન હારવી જોઈએ. આ દુનિયા એટલી વિશાળ છે કે કોઈ એક દેશની થેડા સમય માટેની ચડતી પડતીથી તેમાં એકંદરે ભારે ફરક પડતું નથી. આજકાલ ઘણું લકે અર્વાચીન સંસ્કૃતિની મહત્તા અને વિજ્ઞાનની ચમત્કૃતિઓ વિષે મોટી મોટી બડાશે હાંકે છે. બેશક, વિજ્ઞાને ભારે ચમત્કાર કર્યા છે અને મોટા મોટા વિજ્ઞાનીઓ આપણું અત્યંત આદરને પાત્ર છે. પણ એ બડાશ હાંકનારાઓ તે કવચિત જ મહાન હોય છે. અને ઘણી બાબતમાં માણસ ઇતર પ્રાણીઓથી વિશેષ આગળ વધ્યો નથી એ હમેશાં યાદ રહે એ જરૂરનું છે. એવો ઘણો સંભવ છે કે કેટલીક બાબતોમાં કેટલાંક પ્રાણુઓ આજેયે માણસ કરતાં ચડિયાતાં હશે. સંભવ છે કે આ વાત બેવકૂફીભરેલી લાગે. પૂરી સમજ વગરના લોકો એને હસી કાઢે પણ ખરા. પણ હમણું તે મેટરલિંકનાં “માખીનું જીવન”, “ઊધઈનું જીવન” અને Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન કીડીનું જીવન વગેરે પુસ્તક વાંચ્યાં છે. એ જંતુઓની સામાજિક વ્યવસ્થા અને સંગઠન જોઈને તને તાજુબી થઈ હશે. આ જંતુઓને આપણે સૌથી હલકી કેટીના છ માનીએ છીએ અને તેમને તુચ્છ ગણી કાઢીએ છીએ. પરંતુ આ જતુઓ સમૂહના હિતને ખાતર સહકાર અને બલિદાનની કળા મનુષ્ય કરતાં વધારે સારી રીતે શીખ્યાં છે. ઊધઈ વિષે તથા પિતાના સજાતી માટે તેના ત્યાગ વિષે મેં વાંચ્યું ત્યારથી એ જંતુ પ્રત્યે મારા મનમાં આદર પેદા થયે છે. સમાજના હિતને અર્થે પરસ્પર સહકાર અને પિતાનું બલિદાન એ જે સંસ્કૃતિની કસોટી હોય તે આપણે કહી શકીએ કે ઊધઈ અને કીડી એ રીતે માણસથી ચડિયાતાં છે. આપણા એક પુરાણા સંસ્કૃત ગ્રંથમાં એક શ્લેક છે: त्यजेदेकं कुलस्यार्थे प्रामस्यार्थे कुलं त्यजेत् ।। प्रामं जनपदस्यार्थे ह्यात्मार्थे पृथिवीं त्यजेत् ॥ એને ભાવાર્થ આ છેઃ કુટુંબને ખાતર વ્યક્તિને, ગામને ખાતર કુટુંબને, દેશને ખાતર ગામને અને આત્માને ખાતર સમગ્ર જગતને ત્યાગ કરવો જોઈએ. આત્મા શી વસ્તુ છે એનું બહુ થોડા માણસને જ્ઞાન હોય છે. દરેક જણ એને પિતપતાને જુદો જુદો અર્થ કરે છે. પરંતુ આ સંસ્કૃત શ્લેક જે બોધ આપે છે તે વિશાળ હિતને ખાતર બલિદાન આપવા અને સાહાચવૃત્તિથી જીવવાને જ બોધ છે. આપણે હિંદના લેકે લાંબા સમય સુધી સાચી મહત્તા પ્રાપ્ત કરવાને આ રાજમાર્ગ ભૂલ્યા હતા તેથી આપણી અધોગતિ થઈ છે. પરંતુ ફરીથી આપણને એ વસ્તુની ઝાંખી થવા લાગી છે અને આખો દેશ જાગ્રત થઈ ગયું છે. પુરુષ અને સ્ત્રીઓ તથા છોકરા છોકરીઓ કઈ પણ પ્રકારનાં કષ્ટ કે દુઃખની પરવા કર્યા વિના હિંદની ઉન્નતિને માટે હસતે એ આગેકૂચ કરતાં આજે જોવા મળે છે એ કેટલું અદ્ભુત છે ! આમ એ બધાં ખુશ થાય અને હરખાય એ બરાબર છે, કારણ કે મહાન ધ્યેયની સિદ્ધિમાં ફાળો આપવાને આનંદ તેમને લાધ્યો છે. બલિદાનને આનંદ તે ભાગ્યશાળીએ જ માણે છે. આજે આપણે હિંદને આઝાદ કરવાને મથી રહ્યાં છીએ. એ ઉદાત્ત ધ્યેય છે, પરંતુ સમગ્ર મનુષ્યજાતનું હિત એ તેથીયે વધારે ઉદાત્ત ધ્યેય છે. આપણી લડત એ દુઃખ અને યાતનાઓને અંત આણવાની મનુષ્યજાતની મહાન લડતને જ એક ભાગ છે એમ આપણે માનીએ છીએ એટલે દુનિયાની Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ઇતિહાસને બેધ પ્રગતિમાં આપણે પણ કિંચિત ફાળો આપી રહ્યાં છીએ એ આનંદ આપણે લઈ શકીએ. દરમ્યાન તું આનંદભવનમાં અને મા મલાકા જેલમાં બેઠી છે અને હું અહીં નૈની જેલમાં છું. કેટલીક વાર આપણને એકબીજાની ખેટ અતિશય સાલે છે, નહિ વા? પરંતુ આપણે ત્રણે જણું એકઠાં થઈશું એ દિવસને વિચાર કરતી રહેજે. હું તે એ દિવસની રાહ જેતે રહીશ અને એ વિચાર મારી ગ્લાનિ દૂર કરી મારા હૃદયને પ્રફુલ્લિત કરશે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ઈન્કિલાબ ઝિંદાબાદ ૭ જાન્યુઆરી, ૧૯૩૧ | પ્રિયદર્શિની – દર્શને પ્રિય, પણ જ્યારે દર્શન દુર્લભ હોય ત્યારે અધિકતર પ્રિય! આજે હું તને પત્ર લખવા બેઠે છું ત્યાં દૂરથી સંભળાતી મેઘગર્જના જેવા ગંભીર અવાજે મારે કાને અથડાય છે. એ અવાજે શાના હશે એ હું પ્રથમ તે ન કળી શક્યો. પણ તેમને રણકે પરિચિત હતા અને મારા અંતરમાં તેમને પ્રતિધ્વનિ ઊતે જણાય. ધીરે ધીરે તે અવાજો નજીક આવતા લાગ્યા, તેમને ધ્વનિ વધતે જાતે જણ અને પળવારમાં તે તે શાના અવાજે છે તેની શંકા ન રહી. ઈન્કિલાબ ઝિંદાબાદ !” “ઈન્કિલાબ ઝિંદાબાદ ! ના જેમભર્યા પિકારથી આખી જેલ ગાજી ઊઠી, અને એ સાંભળીને અમે બધા રાજી થયા. જેલ બહાર અમારી સમીપ આપણી લડતને જયશેષ પુકારનાર એ લેક નગરવાસી સ્ત્રીપુરુષ હતાં કે પછી ગામડાના ખેડૂત હતા તેની મને ખબર નથી. વળી એ પિકારો પ્રસંગ નિમિત્તે હતા એની પણ મને આજે ખબર નથી. પરંતુ, એ પિકાર કરનારાઓ ચાહે તે છે, તેમણે અમને પ્રત્સાહિત કર્યા અને અમે અમારી બધી શુભેચ્છાઓ સહિત તેમના અભિનંદનનો મૂક જવાબ વાળે. પણ “ઈન્કિલાબ ઝિંદાબાદને પિકાર આપણે શા માટે કરીએ છીએ? આપણે કાંતિ અને પરિવર્તન શા માટે માગીએ છીએ ? અલબત, હિંદ આજે ભારે પરિવર્તન માગી રહ્યું છે. પરંતુ આપણે બધાં ચાહીએ છીએ એ ભારે પરિવર્તન થયા પછી અને હિંદ આઝાદ થયા પછી પણ આપણે હાથપગ જોડીને આરામથી બેસી શકીએ નહિ. જગતની કોઈ પણ સજીવ વસ્તુ અપરિવર્તનશીલ કે સ્થિર રહી શકતી જ નથી. પ્રકૃતિમાત્ર રોજ રજ અને ક્ષણે ક્ષણે બદલાતી રહે છે; માત્ર નિર્જીવ વસ્તુઓ જ વિકાસ પામતી નથી અને નિગ્રેષ્ટ પડી રહે છે. તાજું પાણી તે વહેતું જ ભલું; આપણે તેને રોકી રાખીએ તે તે બંધિયાર થઈને દુર્ગંધ મારે છે. વ્યક્તિ અને પ્રજાના જીવનનું પણ Page #30 -------------------------------------------------------------------------- ________________ ' ઇન્કિલાબ ઝિંદાબા એમ જ છે. આપણે ઇચ્છતાં હોઈએ કે ન ઇચ્છતાં હોઈએ તોપણ દિવસે દિવસે આપણે વૃદ્ધ થવાનાં. નાની બાળકી મેટી કન્યા બને છે, મોટી કન્યા પ્રઢ સ્ત્રી બને છે અને અંતે તે વૃદ્ધ થાય છે. આપણે આ ફેરફારોને અનુકૂળ થવું જોઈએ. પરંતુ એવાયે કેટલાક લેકે છે કે જેઓ દુનિયા બદલાતી રહે છે એ વાત સ્વીકારતા જ નથી. તેઓ પિતાના મનને તાળાચીથી બંધ રાખે છે અને નવા વિચારોને તેમાં પેસવા દેતા નથી. વિચાર કરવાના ખ્યાલથી તેઓ જેટલા ભડકે છે તેટલા બીજા કશાથી ભડકતા નથી. એનું પરિણામ શું આવે? તેમના આવા વલણ છતાયે દુનિયા તે આગળ વધતી જ રહે છે અને એવા લોકો બદલાતી પરિસ્થિતિને અનુકૂળ થતા નથી તેથી દુનિયામાં વખતોવખત ભીષણ ઉત્પાતો ફાટી નીકળે છે. એક ચાળીસ વરસ પૂર્વે થયેલા મહાન ફ્રેંચ વિપ્લવ અથવા તે તેર વરસ પૂર્વે થયેલા રશિયન વિપ્લવ જેવી ભારે કાંતિઓ થાય છે. એવી જ રીતે આપણા દેશમાં આપણે પણ આજે ક્રાંતિની વચ્ચે ઊભાં છીએ. બેશક, આપણે સ્વાતંત્ર્ય માગીએ છીએ એ તે ખરું જ, પરંતુ એથીયે વિશેષ આપણને તે જોઈએ છે. આપણે તે બધાં બંધિયાર ખાબોચિયાં સાફ કરી સર્વત્ર સ્વચ્છ પાણીને પ્રવાહ વહેવડાવે છે. આપણે આપણું દેશમાંથી દુઃખ, દારિદ્ય તથા ગંદકી દૂર કરવાં છે. વળી અસંખ્ય લોકોનાં મનમાંથી, તેમને વિચાર કરતા અટકાવતાં અને આપણું મહાન કાર્યમાં સહકાર આપતાં રેતાં જાળાંઓ પણ બની શકે તેટલાં આપણે સાફ કરવાં છે. આપણી સામે એ ભગીરથ કાર્ય પડેલું છે, એટલે એમ પણ બને કે તે પાર પડતાં વખત લાગે. કંઈ નહિ તે, આપણે એ કાર્યને જોરથી ધક્કો મારી આગળ વેગ તે આપીએ જ–ઈન્કિલાબ ઝિંદાબાદ! આપણે ક્રાંતિના દ્વાર સુધી આવી પહોંચ્યાં છીએ. ભાવી કેવું હશે તે આપણે કહી શકીએ એમ નથી. પરંતુ વર્તમાન કાળમાં આપણી મહેનતનું પૂરતું વળતર આપણને મળી ગયું છે. હિંદની સ્ત્રીઓનું જ કાર્ય તે જો; આપણી લડતમાં તેઓ કેવા ગૌરવથી સૌથી મોખરે કુચ કરી રહી છે! નમ્ર હોવા છતાં બહાદુર અને અદમ, તેઓ બીજાઓને કેવું માર્ગદર્શન કરી રહી છે! આપણે બહાદુર અને સ્વરૂપવાન સ્ત્રીઓને ઢાંકી રાખતે તથા તેમને અને આપણું દેશને માટે શાપરૂપ પદતો આજે ક્યાં છે? ગત જમાનાના અવશેષે જ્યાં Page #31 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શીન રાખવામાં આવે છે એવાં સંગ્રહસ્થાનાની અભરાઈ ઉપર તે ત્વરા અને ચુપકીદીથી પેાતાને ધરતું સ્થાન નથી લઈ રહ્યો? બચ્ચાંને, છોકરાછોકરીઓને અને તેમની વાનરસેના, તથા બાલ અને બાલિકાસભાને પણ જો. એમાંનાં ઘણાંનાં માતપિતાએ કદાચ ડરપોક કાયરની પેઠે અથવા તો ગુલામોની પેઠે આચરણ કર્યું હશે. પણ આપણી પેઢીનાં બાળકા કદીયે કાયરતા અથવા તે ગુલામીની ખરદાસ કરનાર નથી એ વિષે ક્રાણુ શંકા કરી શકે એમ છે? આમ પરિવર્તનનું ચક્ર ક્રતું જ રહે છે. જે નીચે હતાં તે ઉપર આવે છે અને જેઓ ઉપર હતાં તે નીચે જાય છે. આપણા દેશમાં પણ એ ચક્ર ફરતું થઈ જાય એ માટે સમય આવી પહોંચ્યા છે. અને આ વખતે આપણે એને એવા તો ધક્કો આપ્યો છે કે હવે કાઈ પણ એની ગતિ ખાળી શકવાનું નથી. ઈન્કિલાબ ઝિંદાબાદ ! ૧૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ એશિયા અને યુરોપ ૮ જાન્યુઆરી, ૧૯૩૧ મારા આગલા પત્રમાં મેં જણાવ્યું છે કે દરેક વસ્તુ નિરંતર બદલાતી રહે છે. ખરેખર, ઇતિહાસ એ ફેરફારોનું ખાન નહિ તે બીજું શું છે? અને ભૂતકાળમાં બહુ જૂજ ફેરફાર થયો હોત તે ઇતિહાસ લખવાનું વસ્તુ પણ બહુ અલ્પ હોત. શાળા કે કોલેજોમાં આપણને ઈતિહાસને નામે જે ભણાવવામાં આવે છે તેમાં ઇતિહાસ જેવું બહુ ઓછું હોય છે. બીજાઓની વાત તે હું નથી જાણતું, પણ મારે વિષે તે કહી શકું કે શાળામાં હું નહિ જે જ ઈતિહાસ શીખે છું. થડે, અરે, નહિ જે હિંદને ઇતિહાસ અને જરાતરા ઈંગ્લંડને ઇતિહાસ હું શીખે. અને જે કંઈ હિંદને ઇતિહાસ હું શીખ્યું હતું તે મેટે ભાગે ખોટો અને વિકૃત હતે. આપણા દેશ તરફ તુચ્છકારથી જોનારાઓએ તે લખેલું હતું. બીજા દેશના ઈતિહાસ વિષે તે મારું જ્ઞાન બહુ જ અસ્પષ્ટ હતું. કોલેજ છેડડ્યા પછી જ મેં કંઈક સાચો ઇતિહાસ વાંચ્યો. સદ્ભાગ્યે, મારા જે નિવાસોએ મારું ઇતિહાસનું જ્ઞાન સુધારવાની તક મને આપી છે. મારા આગળના કેટલાક પત્રોમાં હિંદની પ્રાચીન સંસ્કૃતિ વિષે, દ્રવિડ લેકે વિષે તથા આર્યોના આગમન વિષે મેં તને લખ્યું હતું. આર્યોના આગમન પહેલાંના કાળ વિષે મેં બહુ લખ્યું નથી કારણકે એ વિષે હું ઝાઝું જાણતો નથી. પરંતુ તેને એ જાણીને આનંદ થશે કે છેલ્લાં થોડાં વરસમાં હિંદમાં અતિશય પ્રાચીન કાળની સંસ્કૃતિના અવશેષો શોધી કાઢવામાં આવ્યા છે. હિંદના વાયવ્ય ખૂણામાં મેહન– જો–દડે નામના સ્થળની આસપાસ એ જડી આવ્યા છે. ત્યાં આગળ લગભગ પાંચ હજાર વરસ પૂર્વેના આ અવશેષે ખોદી કાઢવામાં આવ્યા છે. અને પ્રાચીન કાળનાં મિસરનાં મમીઓના જેવાં મમીઓ પણ ત્યાં જડી આવ્યાં છે! જરા વિચાર તે કર! એ બધું હજારે વર્ષ પુરાણું અને આર્યોના આગમન પૂર્વેના ઘણા લાંબા કાળનું છે. તે સમયે યુરેપ તે કેવળ ગીચ અરણ્ય હશે. Page #33 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન યુરોપ આજે બળવાન અને સત્તાધારી છે, અને તેના લેાકેા પોતાને જગતમાં સાથી સુધરેલા અને સંસ્કારી માને છે. એશિયા તેમજ તેના લેાકા તરફ તે તિરસ્કારની નજરે જુએ છે અને ત્યાં જઈને જે કંઈ હાથ આવે તે બધું પચાવી પાડે છે. પણ જમાના કવા પલટાઈ ગયા છે! ચાલ, આપણે એશિયા અને યુરોપ ઉપર ધ્યાનપૂર્વક નજર કરી જઈએ. નકશાપોથી ધાડ અને એશિયાના મહાન ખંડને ચોંટી રહેલા નાનકડા યુરેાપને જો. એ તો માત્ર એશિયાના દેહના જ એક નાનકડા અવયવ જેવા દેખાય છે. જ્યારે તું ઇતિહાસ વાંચશે ત્યારે તને માલૂમ પડશે કે ઘણા લાંબા કાળ સુધી દુનિયા પર એશિયાનું પ્રભુત્વ હતું. એશિયાવાસી પ્રજાઓનાંટાળાં સમુદ્રનાં મેાજાની જેમ યુરોપની ભૂમિ પર ફરી વળ્યાં અને તેના મુલકા તેમણે જીતી લીધા. તેમણે યુરેપને ઉર્જાક્યોયે ખરો અને તેને સંસ્કારી પણ બનાવ્યા. આર્ય, શક, દૃણ, અરબ, મગાલ અને તુર્ક, એ બધી પ્રજાએ એશિયાના કાઈ ને કાઈ ભાગમાંથી નીકળીને એશિયા તેમજ યુરોપમાં ફરી વળી. એશિયાએ એ બધી પ્રજાને જાણે તીડનાં ટોળાંની જેમ અગણિત સંખ્યામાં પેદા કરી. ખરેખર, લાંબા કાળ સુધી યુરોપ એશિયાની વસાહત જેવા રહ્યો છે અને તેની ઘણીખરી પ્રજાએ એશિયાની તેના ઉપર ચડાઈ કરનારી પ્રજાની જ સતિ છે. સ્વ મહાકાય રાક્ષસની જેમ એશિયા નકશાના એક છેડાથી બીજા છેડા સુધી આડા પડેલા છે. યુરોપ તા નાનકડા છે. પણ એને અર્થ એ નથી કે એશિયા તેના કદને કારણે જ મહાન છે, અથવા તો યુરોપ નાના છે એટલે બહુ લક્ષ આપવાને પાત્ર નથી. કદ એ માણસની કે દેશની મહત્તા આંકવાની અતિશય ક્ષુલ્લક કસોટી છે. આપણે એ પણ સારી રીતે જાણીએ છીએ કે યુરોપ સાથી નાને ખંડ હોવા છતાં આજે મહાન છે. આપણે એ પણ જાણીએ છીએ કે તેના ઘણા દેશોમાં ઇતિહાસના તેજસ્વી યુગા આવી ગયા છે. એ દેશે।એ મહાન વિજ્ઞાનશાસ્ત્રીએ પેદા કર્યાં છે. તેમણે પોતાની શોધખોળાથી માનવી સંસ્કૃતિને ખૂબ આગળ વધારી છે અને કરોડા સ્ત્રીપુરુષનાં જીવનના મેજો હળવા કર્યાં છે. એ દેશોમાં મોટા મોટા સાક્ષર, ફિલસૂફ઼ા, કળાકારો, સંગીતશાસ્ત્રી અને કવીરે પણ થઈ ગયા છે. યુરેશપની મહત્તાને સ્વીકાર ન કરવા એ તો નરી મૂર્ખાઈ કહેવાય. Page #34 -------------------------------------------------------------------------- ________________ એશિયા અને યુરોપ પરંતુ એશિયાની મહત્તાને વિસારવી એ પણ એટલું જ મૂર્ખાઈ ભર્યું છે. યુરોપની આજની ભભકથી આપણે અંજાઈ જઈએ અને આપણે ભૂતકાળ ભૂલી જઈએ એ સંભવ રહે છે. પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે, બીજા કોઈ મનુષ્ય કરતાં અથવા બીજી કઈ વસ્તુ કરતાં દુનિયા ઉપર અધિક પ્રભાવ પાડનાર મહાન વિચારકે – બધા મુખ્ય ધર્મોના પ્રવર્તકે – તે એશિયાએ પેદા કર્યા છે. આજે પ્રચલિત મુખ્ય ધર્મોમાં સૈથી પુરાણે હિંદુધર્મ તે અલબત હિંદમાં જ ઉભા છે. એ જ રીતે ચીન, જાપાન, બ્રહ્મદેશ, તિબેટ અને સિલેનમાં આજે ચાલતે હિંદુધર્મને સહેદર મહાન બૈદ્ધ ધર્મ પણ હિંદમાં જ ઉત્પન્ન થયો છે. યહૂદી લોકોને ધર્મ અને ખ્રિસ્તી ધર્મ પણ એશિયાના ધર્મો છે, કારણ કે તેમનું ઉગમસ્થાન એશિયાને પશ્ચિમ કિનારે આવેલા પેલેસ્ટાઈનમાં હતું. પારસીઓને જરથોસ્તી ધર્મ ઈરાનમાં ઉભવ્ય; અને એ તે તું જાણે છે કે ઇસ્લામના પેગંબર મહંમદ સાહેબ અરબસ્તાનના મકકા શહેરમાં જન્મ્યા હતા. કૃષ્ણ, જરથુષ્ટ, ઈસુ, મહંમદ તથા ચીનના મહાન ફિલસુફ કન્ફશિયસ અને લાઓસે – આમ એશિયાના મહાન તત્વચિંતકોનાં નામોથી પાનાંનાં પાનાં ભરી શકાય એમ છે. એશિયામાં થઈ ગયેલા મહાન કર્મવીરોનાં નામથી પણ કેટલાંયે પાન ભરી શકાય. ભૂતકાળમાં આપણે આ પુરાણે ખંડ કેટલે મહાન અને પ્રાણવાન હો એ બીજી અનેક રીતે હું તને બતાવી શકું એમ છું. પરંતુ જમાને કેવો બદલાઈ ગયો છે ! અને વળી આજે આપણી નજર આગળ તે ફરી પાછો બદલાઈ રહ્યો છે. ઈતિહાસમાં કેટલીક વાર અતિશય ત્વરિત ગતિ અને ઉત્પાતના યુગે આવી જાય છે એ ખરું, પરંતુ સામાન્ય રીતે તે સદીઓની ગણતરીથી મંદ ગતિએ પિતાનું કાર્ય કર્યો જાય છે. આજે એશિયામાં તે ત્વરિત ગતિથી આગળ વધે છે અને એ પરાણે ખંડ લાંબી નિદ્રામાંથી જાગ્રત થયો છે. સમગ્ર દુનિયાની મીટ આજે એના ઉપર મંડાઈ રહી છે. કારણ સૈને ખબર છે કે ભવિષ્યમાં દુનિયાના ઇતિહાસમાં એશિયા મહત્ત્વનો ભાગ ભજવનાર છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન સંસ્કૃતિઓ અને આપણે વારસો ૯ જાન્યુઆરી, ૧૯૩૧ ભારત” નામનું હિંદી વર્તમાનપત્ર જે અઠવાડિયામાં બે દિવસ અમને બહારની દુનિયાના ખબર આપે છે તેમાં ગઈ કાલે મેં વાંચ્યું કે, મલાક જેલમાં તારી મા પ્રત્યે એગ્ય વર્તાવ રાખવામાં આવતે નથી; અને તેને લઇને જેલમાં મોક્લવાની છે. એ ખબર વાંચીને હું જરા ખિન્ન થયા અને ચિંતા કરવા લાગે. બનવાજોગ છે કે એ પત્રમાં આવેલી અફવા સાચી ન હોય. પણ આવી જાતની શંકા ઊભી થાય એ પણ સારું નથી. પિતાની જાત ઉપરની તક્લીફ કે દુઃખ સહેવાં બહુ સહેલ છે. એથી તે દરેકને ફાયદો થાય, કારણકે નહિ તે આપણે સાવ નમાલા બની જઈએ. પરંતુ જેઓ આપણું પ્રિય સ્વજને છે, અને ખાસ કરીને જ્યારે આપણે તેમને માટે કશુંયે કરી શકવાની સ્થિતિમાં ન હોઈએ, ત્યારે તે તેમની વિટંબણાનો ખ્યાલ કષ્ટદાયક થઈ પડે છે. એટલે “ભારત” પત્રે મારા મનમાં પેદા કરેલી શંકાએ મને તારી મા વિષે ચિંતાતુર કરી મૂક્યો. તે બહાદુર છે અને તેનું હૃદય સિંહણના જેવું અડગ છે, પરંતુ શરીરે તે દુર્બળ છે, અને તેનું શરીર વધારે દુર્બળ બને એ મને ગમતું નથી. આપણું હૃદય ગમે એટલું દઢ હોય, પણ આપણું શરીર હારી જાય તે આપણે શું કરી શકવાનાં હતાં ? કોઈ પણ કાર્ય આપણે સારી રીતે કરવા માગતાં હોઈએ તે આપણું શરીર પૂરેપૂરાં તંદુરસ્ત અને સશક્ત હોવાં જોઈએ. માને લખન મોકલવામાં આવનાર છે એ પણ એક રીતે ઠીક જ છે. ત્યાં આગળ તેને વધારે સગવડ મળશે. લખને જેલમાં તેને સબત પણ મળી રહેશે. ઘણું કરીને મુલાકામાં તે તે એકલી જ છે. છતાંયે, તે મારાથી બહુ દૂર નહોતી – અમારી જેલથી માત્ર ચારપાંચ માઈલને અંતરે જ હતી એ ખ્યાલ બહુ જ આનંદજનક હતે. પણ એ બેવકૂફીભરેલે ખ્યાલ છે. વચમાં બે જેલની ઊંચી દીવાલે આડી પડી હોય ત્યાં પાંચ માઈલ કે પાંચ માઈલ સરખા જ છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન સંસ્કૃતિએ અને આપણે વારસો દાદુ અલ્લાહાબાદ પાછા આવ્યા છે અને તેમની તબિયત સુધારા ઉપર છે એ જાણીને આજે મને બહુ આનંદ થયે. વળી તે તારી માને મળવાને મલાકા જેલમાં ગયા હતા એ જાણીને પણ હું બહુ રાજી થયે. કદાચ, નસીબાગે આવતી કાલે મારે તમને બધાને મળવાનું થાય, કેમકે કાલે મારે “મુલાકાતને દિવસ છે. જેલમાં એ મુલાકાતકા દિન” મેટા પર્વ જેવો મનાય છે. લગભગ બે માસથી મેં દદુને જોયા નથી. આશા રાખું છું કે હું તેમને મળીશ અને તેમની તબિયત ખરેખર સુધરી છે એની જાતે ખાતરી કરી શકીશ. અને અતિશય લાંબા પખવાડિયા પછી હું તને મળીશ ત્યારે તું મને તારી અને તારી માની ખબર તે આપશે જ. અરે! પણ આ શું? હું તને પ્રાચીન ઈતિહાસ વિષે લખવા બેઠે હતું, પણ તેને બદલે બેવકૂફીભરી વાતે લખી રહ્યો છું. હવે આપણે ઘડીભર વર્તમાનને ભૂલી જવાની કોશિશ કરીએ અને બેથી ત્રણ હજાર વર્ષ પહેલાંના કાળમાં પહોંચી જઈએ. મિસર વિષે અને ક્રીટના પ્રાચીન નગર નિસાસ વિષે હું મારા આગળના પત્રોમાં થોડુંક લખી ચૂક્યો છું. મેં તને એ પણ જણાવ્યું હતું કે આ બે દેશોમાં તેમજ જેને આપણે ઈરાક અથવા મેસોપોટેમિયાને નામે ઓળખીએ છીએ તે દેશમાં અને ચીન, ગ્રીસ તથા હિંદમાં પુરાણું સંસ્કૃતિઓ ઉદ્ભવી હતી. એ બધામાં ગ્રીસની સંસ્કૃતિને ઉદય કંઈક પાછળથી થયે. એટલે કે, પ્રાચીનતાની દષ્ટિએ હિંદની સંસ્કૃતિ મિસર, ચીન અને ઈરાકની સંસ્કૃતિ જેટલી પુરાણી છે. અને પ્રાચીન ગ્રીસની સંસ્કૃતિ પણ એમને મુકાબલે તે આધુનિક ગણાય. આ પ્રાચીન સંસ્કૃતિઓના શા હાલ થયા ? નસાસ ખતમ થઈ ગયું. એને લુપ્ત થયાને પણ ત્રણ હજાર વરસ થઈ ગયાં. ગ્રીસની નવી સંસ્કૃતિના લોકે આવ્યા તેમણે તેને નાશ કર્યો. હજારે વરસની ઉજજ્વળ કારકિર્દી પછી મિસરની પુરાણી સંસ્કૃતિ પણ નાશ પામી. ભવ્ય પિરામીડે અને સ્લેિક્સ, મહાન મંદિર અને મમીએ, તથા એવી બીજી વસ્તુઓના અવશેષો સિવાય તેની બીજી કશી નિશાની રહી નથી. મિસર દેશ તે આજે પણ છે અને પહેલાંની જેમ નાઈલ નદી પણ તેમાં થઈને વહે છે તથા બીજા દેશની જેમ તેમાં પણ પુરુષે તથા સ્ત્રીઓ વસે છે. પરંતુ આજના મિસરવાસીઓ સાથે તેમના દેશની ( પુરાણી સંસ્કૃતિને જોડનાર એકે કડી આજે મોજૂદ નથી. ઈરાક અને Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ | જગતના ઇતિહાસનું રેખાદર્શન ઈરાન-એ દેશમાં કેટકેટલાં સામ્રાજ્ય ફાલ્યાં ત્યાં અને એક પછી એક વિસ્મૃતિમાં લુપ્ત થઈ ગયાં! એમાંનાં સૌથી પુરાણાં સામ્રાજ્ય બાબિલેનિયા, એસીરિયા અને ખાડ્યિાનાં હતાં. બાબિલેન અને નિનેવા તેમનાં મહાન નગર હતાં. બાઈબલને “જૂને કરાર” એ નગરની પ્રજાના હેવાલોથી ભરપૂર છે. એ પછીના કાળમાં પણ ઇતિહાસની એ પ્રાચીન ભૂમિમાં બીજાં સામ્રાજ્ય ફાલ્યાંલ્યાં અને લય પામ્યાં. ઍરેબિયન નાઈટસની જાદુઈ નગરી બગદાદ પણ અહીં જ આવી હતી. પરંતુ સામ્રાજ્ય ઊભાં થાય છે અને નાશ પામે છે તેમ જ મેટા મેટા રાજાઓ અને પ્રતાપીમાં પ્રતાપી સમ્રાટોયે માત્ર અલ્પ કાળ માટે જ આ જગતની રંગભૂમિ ઉપર દમામથી વિચરે છે. પણ સંસ્કૃતિઓ ચિરકાળ ટકે છે. જોકે ઈરાક અને ઈરાનની પ્રાચીન સંસ્કૃતિઓ પ્રાચીન મિસરની સંસ્કૃતિની માફક સદંતર નાશ પામી છે. પ્રાચીન કાળમાં ગ્રીસ ખરેખર મહાન હતું. આજે પણ લેકે તેની કીર્તિગાથા વાંચી આશ્ચર્યચકિત થાય છે. તેની આરસની પ્રતિમાઓનું સૌંદર્ય જોઈને આપણે આશ્ચર્યમાં ગરકાવ થઈ જઈએ છીએ. તેના પુરાણા સાહિત્યના જે અવશેષો આજે મળે છે તે આપણે ભક્તિભાવ અને આશ્ચર્યથી વાંચીએ છીએ. કેટલીક રીતે, અર્વાચીન યુરેપ પ્રાચીન ગ્રીસનું સંતાન છે એમ કહેવામાં આવે છે તે યોગ્ય જ છે. ગ્રીસના આચારવિચારની યુરોપ ઉપર એટલી ભારે અસર થઈ છે. પરંતુ ગ્રીસની એ મહત્તા આજે ક્યાં છે? એ પુરાણી સંસ્કૃતિ લુપ્ત થયા પછી અનેક યુગે વીતી ગયા અને તેની જગ્યાએ નવા આચારવિચાર દાખલ થયા છે. બાકી આજે તે યુરેપના અગ્નિ ખૂણામાં ગ્રીસ નામનો એક નાનું સરખે દેશ માત્ર રહ્યું છે. મિસર, નેસાસ, ઈરાક અને ગ્રીસ એ બધાં નાશ પામ્યાં છે. - બાબિલેન અને નિનેવાની જેમ તેમની પુરાણી સંસ્કૃતિઓ પણ નાશ પામી છે. તે પછી આ પુરાણી સંસ્કૃતિના બીજા બે પ્રાચીન સાથીઓના શા હાલ થયા ? હિન્દુ અને ચીનની શી સ્થિતિ છે ? બીજા દેશોની જેમ તેમાં પણ એક પછી એક સામ્રાજ્ય ઊભાં થયાં અને નાશ પામ્યાં. અહીં પણ આક્રમણ થયાં અને વિશાળ પાયા ઉપર વિનાશ અને લૂંટફાટ ઇત્યાદિ થયાં. સદીઓ સુધી એક રાજવંશે રાજ્ય કર્યું અને પછી તેની જગ્યા બીજા રાજવંશે લીધી. બીજા દેશોની જેમ હિન્દ અને ચીનમાં પણ આ બધું બન્યું. પરંતુ હિન્દ અને ચીન Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન સંસ્કૃતિ અને આપણે વારસે ૫ સિવાય બીજે ક્યાંયે સંસ્કૃતિની પરંપરા અખંડિત ચાલુ રહી નહિ. ભારે પરિવર્તને, વિગ્રહ અને આક્રમણ થવા છતાંયે આ બંને દેશમાં પ્રાચીન સંસ્કૃતિઓની ધારા અખલિત વહેતી રહી છે. એ ખરું છે કે, એ બંને દેશો તેમની પ્રાચીન મહત્તાથી આજે કેટલાયે નીચે પડ્યા છે તથા તેમની પ્રાચીન સંસ્કૃતિઓ જમાનાઓથી એકઠી થયેલી ધૂળ અને ગંદકીના થર નીચે ઢંકાઈ ગઈ છે. છતાયે એ સંસ્કૃતિઓ જીવન્ત છે અને આજે પણ હિંદની પ્રાચીન સંસ્કૃતિના પાયા ઉપર હિંદીઓની જીવનપ્રણાલી રચાયેલી છે. દુનિયામાં આજે નવીન પરિસ્થિતિ પેદા થઈ છે, અને આગબોટ, રેલવે તથા મેટાં મોટાં કારખાનાંઓએ જગતની શિકલ બદલી નાખી છે. એમ પણ બને કે એ બધું હિંદની સૂરત પણ બદલી નાખે. એ ફેરફારની શરૂઆત પણ થઈ ચૂકી છે. પરંતુ ઠેઠ ઈતિહાસના આરંભકાળથી માંડીને અનેક લાંબા યુગો વટાવી આજ સુધી ચાલુ રહેલી હિન્દની સંસ્કૃતિ અને સુધારાના લાંબા વિસ્તાર અને અખંડ પરંપરા વિષે વિચાર કરે એ અતિશય રસદાયક છે અને અદ્ભુત આનંદ આપે છે. એક રીતે આપણે હિન્દનાં આ હજાર વરસના વારસો છીએ. જે દેશ પાછળથી બ્રહ્માવર્ત, આર્યાવર્ત, ભારતવર્ષ અને હિન્દુસ્તાન નામથી ઓળખાવાને હતે તેનાં હરિયાળાં મેદાનોમાં વાયવ્ય સરહદના પહાડેના ઘાટોમાંથી આવનાર પ્રાચીન લેકના આપણે સીધા વંશજો હોઈએ એ સંભવિત છે. પર્વતના ઘાટમાંથી પિતાનાં ધણું સાથે પસાર થઈને નીચેની અજાણી ભૂમિમાં પ્રવેશતાં તું તેમને કલ્પનામાં નથી જોઈ શકતી ? એ બહાદુર અને સાહસની ભાવનાથી ઊભરાતા લકેએ પરિણામની પરવા રાખ્યા વિના આગળ વધવાની હામ ભીડી. એમ કરતાં તેમણે મરણની દરકાર ન કરી અને તેને હસતે મેંએ ભેટયા. પરંતુ જીવન ઉપર તેમને પ્રેમ હતું અને તેઓ જાણતા હતા કે જીવનને આનંદ અનુભવવાનો એકમાત્ર ઉપાય નિર્ભય બની પરાજય તથા આપત્તિ વિષે બેપરવા રહેવું એ છે. કારણકે પરાજય અને આપત્તિને નિર્ભય લેકેથી દૂર રહેવાને સ્વભાવ છે. આગેકૂચ કરતા કરતા, સમુદ્ર તરફ ભવ્ય ગતિથી વહેતી ભગવતી ભાગીરથીના કાંઠા સુધી અચાનક આવી પહોંચેલા આપણું એ દૂરના પૂર્વજોને વિચાર કર. ગંગાના એ નવદર્શનથી તેઓને આનંદ કેટલે ઊભરાઈ ગયે હશે ! તેને પ્રણિપાત કરીને પિતાની સમૃદ્ધ અને સુરીલી વાણીમાં તેમણે તેની સ્તુતિ ગાઈએમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? Page #39 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદમ એ બધા યુગેના આપણે વારસે છીએ એ વિચાર ખરેખર આપણને આશ્ચર્યચક્તિ કરે છે. પણ એથી આપણે ગર્વિષ ન બનવું જોઈએ. કારણકે, એ યુગની સારી તેમજ માઠી બંને વસ્તુઓના આપણે વારસ છીએ. અને હિન્દના આપણા વર્તમાન વારસામાં એવી ઢગલાબંધ ભૂંડી વસ્તુઓ છે જેને લીધે દુનિયામાં આપણે પાછળ પડ્યા છીએ, અને આપણું મહાન દેશ ગરીબાઈમાં આવી પડ્યો છે, તથા તે પરાયા લેકના હાથમાં રમકડા સમાન બની ગયું છે. પરંતુ એ સ્થિતિ લાંબા કાળ સુધી નહિ નભાવી લેવાને હવે આપણે નિશ્ચય કરી લીધું છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ગ્રીસના હેલન લોકો ૧૦ જાન્યુઆરી, ૧૯૩૧ તમારામાંથી કોઈ પણ આજે મારી મુલાકાતે ન આવ્યું. પરિણામે મુલાકાતને દિવસ” સૂને ગયે. એ એક મોટી નિરાશા મળી. પરંતુ મુલાકાત મેકૂફ રાખવાને આપવામાં આવેલા કારણથી તે હું ચિંતાતુર થયો. મને કહેવામાં આવ્યું કે તમે મુલાકાતે ન આવ્યાં તેનું કારણ એ છે કે, દાદુની તબિયત ઠીક નથી. એથી વિશેષ મને કંઈ ખબર ન પડી. ખેર, મુલાકાત આજે થવાની નથી એની મને ખબર પડી એટલે હું કાંતવા બેઠે. મને અનુભવ થયો છે કે, કાંતવું તથા પાટી વણવી એ આનંદજનક અને શાંતિદાયક કાર્યો છે. એટલે હું તે કહું છું કે કંઈ વિમાસણમાં પડે ત્યારે બસ કાંતે ! મારા આગલા પત્રમાં આપણે યુરોપ અને એશિયાની તુલના કરી હતી. હવે આપણે પ્રાચીન યુરેપ તરફ જરા નજર કરીએ. ભૂમધ્ય સમુદ્રની આસપાસના દેશના પ્રદેશને જ લાંબા સમય સુધી યુરેપ માનવામાં આવતું હતું. તે સમયના યુરેપના ઉત્તરના દેશે વિષે આપણી પાસે કશીયે માહિતી નથી. ભૂમધ્ય સમુદ્રની આસપાસ વસતા લેકે એમ માનતા કે જર્મની, ફ્રાંસ અને ઈંગ્લંડમાં જંગલી અને અસભ્ય જાતિઓ વસે છે. એમ જ માની લેવામાં આવે છે કે તે સમયે સંસ્કૃતિ ભૂમધ્ય સમુદ્રના પૂર્વ ભાગના પ્રદેશમાં જ મર્યાદિત હતી. એ તે તને ખબર છે કે, મિસર (અલબત્ત એ આફ્રિકામાં છે, નહિ કે યુરેપમાં) અને નોસાસ એ બે દેશે પહેલવહેલા આગળ વધ્યા. ધીરે ધીરે આર્ય લોકો એશિયામાંથી પશ્ચિમ તરફ ખસવા મંડ્યા અને તેમણે ગ્રીસ તથા તેની આસપાસના દેશ ઉપર આક્રમણ કર્યું. જેમને આજે આપણે પ્રાચીન ગ્રીક લકે તરીકે ઓળખીએ છીએ અને જેમની આપણે તારીફ કરીએ છીએ તે આ ગ્રીક આર્યો જ હતા. હું ધારું છું કે આરંભમાં કદાચ એમના પહેલાં જે આર્યો હિંદુસ્તાન પહોંચ્યા હતા તેમનાથી આ આર્યો બહુ ભિન્ન નહોતા. પરંતુ વખત Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન જતાં તેમનામાં ફેરફાર થવા લાગ્યા અને ધીરે ધીરે આર્યોની એ બંને શાખાઓ એકબીજથી વધુ ને વધુ જુદી પડતી ગઈ. હિંદના આ ઉપર તેમનાથીયે પુરાણી હિંદની દ્રવિડ સંસ્કૃતિની ભારે અસર પડી હતી. મેહન-જો-દડે આગળ જે સંસ્કૃતિના અવશેષે આજે આપણને મળી આવે છે તેની પણ તેમના ઉપર કદાચ અસર પડી હેય. આર્ય અને દ્રવિડ લેકેએ એકબીજા પાસે પરસ્પર ઘણી આપલે કરી અને એ રીતે આખા હિંદ માટે સહિયારી સંસ્કૃતિ રચી. એ જ પ્રમાણે, આર્યો ગ્રીસમાં આવ્યા ત્યારે, ત્યાં વિકસેલી નાસાસની પુરાણી સંસ્કૃતિની પણ ગ્રીક આર્યો ઉપર અસર પડી હેવી જોઈએ. એની અસર તેમના ઉપર પડી હતી ખરી, પરંતુ તેમણે નસાસ તથા તેની સંસ્કૃતિનાં બાહ્ય અંગેને નાશ કર્યો અને તેનાં ખંડિયેરે ઉપર પિતાની નવી સંસ્કૃતિ રચી. આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે એ પ્રાચીન સમયના ગ્રીક અને હિંદી આર્યો ખડતલ અને જબરા લડવૈયા હતા. તેઓ વીર્યવાન હોવાથી તેમણે પિતાના માર્ગમાં આવનાર સુંવાળા અને વધારે સંસ્કૃત લેકને પિતામાં સમાવી દીધા અથવા તેમને નાશ કર્યો. ઈસુના જન્મ પહેલાં લગભગ એક હજાર વરસ ઉપર નેસાસ નાશ પામ્યું; અને નવા ગ્રીક લેકએ ગ્રીસ અને તેની આસપાસ આવેલા બેટમાં વસવાટ કર્યો. સમુદ્રમાર્ગે તેઓ એશિયામાઈનેરના પશ્ચિમ કિનારે ગયા, દક્ષિણ ઇટાલી અને સિસિલી ગયા તથા છેક કાંસની દક્ષિણ સરહદ ઉપર પણ પહોંચ્યા. ફાંસમાં તેમણે મારસેલ્સ વસાવ્યું. પરંતુ તેમના ગયા પહેલાં ત્યાં આગળ ઘણું કરીને ફિનિશિયન લેકેનું થાણું હતું. તને યાદ હશે કે ફિનિશિયન લેકે એશિયામાઈનોરના સમર્થ દરિયે ખેડનાર લેક હતા. તેઓ વેપારની શેધમાં દૂર દૂરના પ્રદેશમાં જતા. પ્રાચીન સમયમાં, ઈગ્લેંડ જંગલી અવસ્થામાં હતું ત્યારે, તેઓ ત્યાં સુધી પણ પહોંચ્યા હતા. જિબ્રાલ્ટરની સામુદ્રધુનીમાં થઈને તેમની લાંબી દરિયાઈ સફર જોખમોથી ભરેલી થઈ પડી હોવી જોઈએ. ગ્રીસની ભૂમિ ઉપર ઍથેન્સ, સ્પા, થીઝ અને કરિન્થ વગેરે વિખ્યાત નગરે ઊભાં થયાં. ગ્રીક, અથવા તેમને તેમના અસલ નામથી ઓળખવા હેય તે, હેલન લેકના આરંભકાળની હકીકત “ઇલિયડ” અને “ડેસી' નામનાં બે પ્રખ્યાત મહાકાવ્યમાં મળી આવે છે. એ Page #42 -------------------------------------------------------------------------- ________________ ' ગ્રીસના હેલન લોકે બને મહાકાવ્ય વિષે તું શેડું ઘણું જાણે છે. કેટલીક રીતે રામાયણું અને મહાભારતનાં આપણાં મહાકાવ્યને એ મળતાં આવે છે. હેમર નામના અંધ કવિએ તે લખેલાં મનાય છે. ખૂબસૂરત હેલનનું પેરીસ પિતાની નગરી ટ્રોયમાં કેવી રીતે હરણ કરી ગયો તથા તેને પાછી મેળવવા ગ્રીસના રાજાઓ અને સરદારેએ ટાયને કેવી રીતે ઘેરે ઘાલ્યો તેની વાત ઇલિયડમાં આવે છે. ડેસીમાં ટ્રોયને ઘેરામાંથી પાછા ફરતાં ઓડિસિયસ અથવા યુલિસિસનાં ભ્રમણાની વાત આવે છે. યનું નગર એશિયામાઈનોરમાં દરિયાકિનારા નજીક હતું. આજે તેનું નામનિશાન પણ નથી અને કેટલાયે જમાનાઓથી તે નાશ પામ્યું છે; પરંતુ એક કવિની પ્રતિભાએ તેને અમર કરી દીધું છે. હેલન અથવા ગ્રીક લેકો ઝડપથી પિતાનું ટૂંકું પણ તેજસ્વી વન પ્રાપ્ત કરી રહ્યા હતા તે જ અરસામાં, પાછળથી ગ્રીસને જીતનાર અને તેની જગ્યા લેનાર બીજી સત્તાને ધીરે ધીરે ઉદય થઈ રહ્યો હતો એ નિહાળવું અતિશય કૌતુકભરેલું છે. લગભગ એ જ અરસામાં રેમની સ્થાપના થઈ હતી એમ મનાય છે. હજી સદીઓ સુધી તે દુનિયાની રંગભૂમિ ઉપર કશે મહત્ત્વનો ભાગ ભજવવાનું નહોતું. પરંતુ જે કેટલીયે સદીઓ સુધી સમસ્ત યુરોપ ઉપર પ્રભુત્વ ભોગવવાનું હતું અને જેને “જગતની સ્વામિની” અને “અમર નગરીનું બિરૂદ મળવાનું હતું તે મહાન નગરની સ્થાપનાને ઉલ્લેખ કરવો ઘટે છે. રોમની સ્થાપના વિષે તથા જેમને એક માદા વરએ ઉપાડી જઈને ઉછેર્યા હતા તે રોમના સ્થાપક રેમસ અને રેમ્યુલસ વિષે ચિત્રવિચિત્ર વાતે પ્રચલિત છે. કદાચ તું એ વાત જાણતી હશે. - રમ સ્થપાયું તે અરસામાં અથવા કંઈક તે પહેલાં પુરાણી દુનિયાનું બીજું એક નગર સ્થપાયું. એનું નામ કાર્બેજ. આફ્રિકાના ઉત્તર કિનારા ઉપર ફિનિશિયન લોકોએ તે સ્થાપ્યું હતું. તે બળવાન દરિયાઈ સત્તા બન્યું અને તેની તથા રેમ વચ્ચે તીવ્ર હરીફાઈ જાગી અને ઘણી લડાઈઓ થઈ. છેવટે રેમ જીત્યું અને તેણે કાર્યેજને સમૂળગે નાશ કર્યો. આજને પત્ર પૂરે કરતા પહેલાં આપણે પેલેસ્ટાઈન તરફ જરા નજર કરી જઈએ. અલબત્ત, પેલેસ્ટાઈન યુરોપમાં નથી આવ્યું, તેમજ તેનું ઐતિહાસિક મહત્વ પણ બહુ નથી. પરંતુ ઘણું લેકને તેના પ્રાચીન ઈતિહાસમાં રસ છે, કારણકે તે ઈતિહાસ બાઈબલના Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩. જગતના ઇતિહાસનું રેખાદન ‘જૂના કરાર 'માં આવેલા છે. એ પ્રદેશમાં વસતા યહૂદી લાક્રાનાં કેટલાંક ગાત્રાની તથા બાખિલાન, ઍસીરિયા અને મિસર વગેરે તેની અને બાજુના બળવાન પડેાશીઓ તરફથી તેમને વેઠવી પડેલી મુસીબતાની કથા એમાં છે. એ કથા યહૂદી તથા ખ્રિસ્તી ધર્મના સાહિત્યના એક ભાગ બની ન હોત તો બહુ ઓછા લોકાને એની જાણ થાત. નાસાસનેા નાશ થયા તે અરસામાં પૅલેસ્ટાઈનના ઈસરાયલ નામના પ્રદેશમાં સાલ રાજા રાજ્ય કરતા હતા. તે પછી ડેવિડ અને પછી પોતાના ડહાપણ માટે પ્રખ્યાત થયેલા સાલામન આવ્યો. આ ત્રણ નામાના ઉલ્લેખ મેં એટલા માટે કર્યાં છે કે એમને વિષે તે કઈક સાંભળ્યું હશે અથવા વાંચ્યું હશે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ગ્રીસનાં નગરરાજ્યો ૧૫ જાન્યુઆરી, ૧૯૩૧ મારા આગલા પત્રમાં મેં ગ્રીક અથવા હેલન કે વિષે કંઈક કહ્યું હતું. ફરીથી આપણે તેમના તરફ નજર કરીએ અને તે કેવા હતા તે સમજવા પ્રયાસ કરીએ. જે લોકોને અથવા જે વસ્તુઓને આપણે કદી પણ ભાળ્યાં ન હોય તેને તાદશ અને સાચે ખ્યાલ આવો બહુ મુશ્કેલ છે. વર્તમાન પરિસ્થિતિ અને જીવનવ્યવહારથી આપણે એટલાં બધાં ટેવાઈ ગયાં છીએ કે તદ્દન જુદા પ્રકારની દુનિયાની કલ્પના આપણે ભાગ્યે જ કરી શકીએ. અને પુરાણી દુનિયા – પછી તે ગ્રીસ, ચીન કે હિંદ ગમે ત્યાંની હે – વર્તમાન દુનિયાથી સાવ નિરાળી હતી. એટલે, તે જમાનાના લેકે કેવા હતા એ વિષે આપણે બહુ તે તેમનાં પુસ્તકે, ઇમારત અને બીજા અવશેષાની સહાયથી માત્ર કલ્પના જ કરી શકીએ. - ગ્રીસ વિષે એક હકીક્ત બહુ રસદાયક છે. આપણને તરત દેખાઈ આવે છે કે ગ્રીક લોકોને મોટાં મોટાં રાજ્ય કે સામ્રાજ્ય પસંદ નહતાં. તેમને નાનાં નાનાં નગરરાજ્ય જ પસંદ હતાં. એટલે કે, તેમનું પ્રત્યેક નગર એક સ્વતંત્ર રાજ્ય હતું. વળી એ બધાં નાનાં નાનાં નગરરાજ્ય પ્રજાતંત્ર હતાં. દરેક રાજ્યની મધ્યમાં શહેર હતું અને તેની આસપાસ ખેતરે હતાં જેમાંથી શહેરને માટે ખેરાકની ચીજો આવતી. પ્રજાતંત્રમાં રાજા નથી હોત એ તે તું જાણે છે. ગ્રીસનાં આ નગરરાજ્યોમાં રાજાઓ નહોતા. શહેરના ધનિક પ્રજાજને તેને રાજ્યકારભાર ચલાવતા. ત્યાં આગળ સામાન્ય પ્રજાજનને તે રાજ્યવહીવટમાં કશે જ અવાજ નહોતે. વળી ત્યાં ઘણા ગુલામે પણ હતા. તેમને રાજ્યમાં કશે પણ અધિકાર નહે. સ્ત્રીઓને પણ કશા હકો નહોતા. એટલે કે નગરરાજ્યની વસ્તીના થોડા ભાગને જ નાગરિકના હક હતા અને રાજકાજના જાહેર પ્રશ્નો ઉપર માત્ર તેમને જ મત આપવાનો અધિકાર હતે. એ નાગરિકોને માટે મત આપવાનું કાર્ય મુશ્કેલ નહોતું, કારણ કે એ બધા શહેરમાં કઈ એક Page #45 -------------------------------------------------------------------------- ________________ ३२ જગતના ઇતિહાસનું રેખાદર્શીન જગ્યાએ એકઠા થઈ શકતા હતા. આમ બની શકતું તેનું કારણ એ કે એક જ રાજ્યની હકૂમત નીચેના તે પ્રદેશ વિશાળ નહાતા પણ એક નાનકડું નગરરાજ્ય હતું. આખા હિંદના બધા મતદારો અથવા માત્ર બંગાળ કે આગ્રા જેવા મોટા પ્રાંતના મતદારા એક જગ્યાએ એકઠા મળ્યા હાય એવી કલ્પના તું કરી જો! એમ બનવું જ બિલકુલ શક્ય નથી. પાછળના વખતમાં ખીજા દેશામાં આ મુશ્કેલી ઊભી થઈ હતી. પરંતુ ‘ પ્રતિનિધિત્વવાળી સરકાર 'ની યાજનાથી એના ઉકેલ કરવામાં આવ્યો. એને અર્થ એ કે, કાઈ પણ પ્રશ્નના નિર્ણય કરવાને સમગ્ર દેશના બધા મતદારો એકઠા મળવાને બદલે તે પેાતાના · પ્રતિનિધિએ ’ ચૂંટી કાઢે છે. પછી એ પ્રતિનિધિએ એકઠા મળે છે અને દેશને લગતા જાહેર પ્રશ્નોના વિચાર કરે છે તથા તેને માટે કાયદાઓ ઘડે છે. આ રીતે સામાન્ય મતદાર દેશના રાજ્યવહીવટમાં પરાક્ષ રીતે મદ કરે છે એમ મનાય છે. ' પરંતુ ગ્રીસને એવી પ્રતિનિધિત્વવાળી સરકારની વાત સાથે કા સબધ નહાતા. ગ્રીસે તેા નગરરાજ્યથી મોટું રાજ્ય ન બનાવીને આ મુશ્કેલ સવાલને ટાળ્યો. હું આગળ કહી ગયા છું તે પ્રમાણે, શ્રીક લેાકા જોકે આખા ગ્રીસ ઉપર તથા દક્ષિણ ઇટાલી, સિસિલી અને ભૂમધ્ય સમુદ્રના કાંઠા ઉપર આવેલા બીજા પ્રદેશામાં ફેલાયા હતા છતાંયે તેમણે સામ્રાજ્ય સ્થાપવાને કે એ બધાં સ્થાને એક રાજત ંત્રની હકૂમત નીચે આણી તેમના ઉપર પોતાની સત્તા જમાવવાના પ્રયત્ન કર્યાં નહિ. જ્યાં જ્યાં ગયા ત્યાં તેમણે પોતાનું અલગ નગરરાજ્ય જ સ્થાપ્યું. તું જોશે કે પ્રાચીન કાળમાં હિંદમાં પણ ગ્રીસનાં નગરરાજ્યે જેવાં નાનાં નાનાં પ્રજાત ંત્રા હતાં. પરંતુ તેઓ ઝાઝો કાળ ન ટકચાં અને મેટાં રાજ્યામાં સમાઈ ગયાં. આમ છતાંયે ધૃણા લાંબા કાળ સુધી આપણી ગ્રામ પંચાયતા ભારે સત્તાવાન હતી. સંભવ છે કે, પ્રાચીન આર્યાં જ્યાં ગયા ત્યાં તેમની પ્રથમ સ્ફુરણા તે। નાનાં નાનાં નગરરાજ્યે સ્થાપવાની જ હશે. પરંતુ જે જે દેશેામાં જઈ તેઓ વસ્યા તેમાંના ણાખરા દેશની ભાગોલિક પરિસ્થિતિ અને ત્યાંની જૂની સંસ્કૃતિના સંપર્કને લઈને ધીરે ધીરે તેમની એ કલ્પના તેમને છેડી દેવી પડી હશે. ખાસ કરીને ઈરાનમાં તે આપણે મેટાં મેટાં સામ્રાજ્યેા ઊભાં થયેલાં જોઈ એ છીએ. હિંદમાં પણ મોટાં રાજ્યો ઊભાં થવાનું જ વલણ હતું. પરંતુ એક ઇતિહાસપ્રસિદ્ધ ગ્રીસવાસીએ Page #46 -------------------------------------------------------------------------- ________________ ચીસનાં નગરરાજ્ય આખી દુનિયા જીતવાને આપણી જાણમાને પહેલવહેલે પ્રયાસ કર્યો ત્યાં લગીના લાંબા કાળ સુધી ગ્રીસમાં તે નગરરાજ્ય જ ટક્યાં. એ પુરુષનું નામ મહાન સિકંદર. એને વિષે હું પછીથી થોડું કહીશ. આમ ગ્રીક લેકેએ પિતાનાં નાનાં નાનાં નગરરાજ્યો એકત્ર કરીને એક મોટું રાજ્ય અથવા પ્રજાતંત્ર સ્થાપવાનું સ્વીકાર્યું નહિ. એ રાજે એકબીજાથી અળગાં અને સ્વતંત્ર રહ્યાં એટલું જ નહિ, પણ તેઓ એકબીજા સાથે નિરંતર વહ્યા કરતાં. તેમની વચ્ચે હમેશાં ભારે રસાકસી ચાલ્યાં કરતી અને ઘણી વાર તે યુદ્ધમાં પરિણમતી. છતાયે એ બધાં નગરરાજ્યોને એકસૂત્રે સાંકળી રાખનાર ઘણી સમાનતાઓ પણ હતી. તેમની ભાષા એક હતી, સંસ્કૃતિ એક હતી અને ધર્મ પણ એક હતો. તેમને એ ધર્મ અનેક દેવ-દેવીઓને માનતે હતો અને તેમની પુરાણકથાઓ હિંદુઓની પ્રાચીન પુરાણકથાઓ જેવી સુંદર અને વૈવિધ્યભરી હતી. તેઓ સંદર્યના પૂજારી હતા. તેમણે બનાવેલી આરસ અને પથ્થરની થોડીક મૂર્તિઓ આજે પણ મેજૂદ છે. એ મૂતિઓનું સંદર્ય અદ્ભુત છે. તેઓ શરીરને તંદુરસ્ત તથા સુંદર બનાવવાનું પસંદ કરતા અને તે માટે રમત અને હરીફાઈઓ જતા. ગ્રીસમાં ઓલિમ્પસ નામના સ્થળે વખતે વખત મોટા પાયા ઉપર આ રમતે થતી અને ત્યાં આગળ સમગ્ર ગ્રીસના લોકે એકઠા થતા. આજે પણ રમાતી લિમ્પિક રમતે વિષે તેં સાંભળ્યું હશે. એલિમ્પસ આગળ રમાતી ગ્રીસની પુરાણી રમતોના નામ ઉપરથી આ નામ પડેલું છે અને જુદા જુદા દેશો વચ્ચે રમાતી રમત અને હરીફાઈઓને એ આપવામાં આવ્યું છે. આમ ગ્રીસનાં નગરરાજ્યો એકબીજાથી અળગાં રહેતાં. તેમની રમતને પ્રસંગે એ બધાં એકત્ર થતાં અને તે સિવાય વારંવાર પરસ્પર લડ્યા કરતાં. આમ છતાં બહારથી મોટું જોખમ આવી પડે ત્યારે તેને સામને કરવાને તેઓ એકત્ર થતાં. આ જોખમ તે ઈરાનની ગ્રીસ પરની ચડાઈ. એ વિષે હું આગળ કહીશ. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૮ પશ્ચિમ એશિયાનાં સામ્રાજ્યો ૧૩ જાન્યુઆરી, ૧૯૩૧ કાલે તમારાં બધાંની મુલાકાત થઈ એ સારુ થયું. પરંતુ દાદુને જોઈ ને તો હું સડક થઈ ગયો. તે મને ધણા અશક્ત અને બીમાર જણાયા. એમની બરાબર સંભાળ રાખજો અને એમને કરી પાછા સશક્ત અને નીરે બનાવજો. ટૂંકી મુલાકાતમાં માણસ વાત પણ શી કરી શકે? આ પા લખીને મુલાકાત અને વાતચીતની ઊણપને પૂરી કરવા હું કાશિશ કરું છું. પણ પત્રા મુલાકાત કે વાતચીતની નહિ જેવી જ ગરજ સારી શકે - અને એ રીતે કંઈ લાંબા વખત સુધી મન મનાવી શકાતું નથી ! છતાંયે કાઈક વાર મન મનાવવાની રમત પણ ઠીક થઈ પડે છે. - " C ચાલે, આપણે પાછાં પ્રાચીન કાળમાં પહોંચી જઈએ, છેલ્લાં આપણે પ્રાચીન ગ્રીક લોકેાતી વાત કરતાં હતાં. એ અરસામાં બીજા દેશેાની શી સ્થિતિ હતી? યુરોપના બીજા દેશ વિષે આપણે બહુ તકલીફ્ લેવાની જરૂર નથી. તેમને વિષે આપણને, અથવા કહા કે મને, જાણવા જેવી બહુ માહિતી નથી. ધણુંખરુ, એ સમયે યુરોપના ઉત્તરના પ્રદેશાની આપ્યાહવા બદલાતી જતી હતી અને પરિણામે ત્યાં ખચીત નવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હોવી જોઈએ. તને કદાચ યાદ હશે કે ઘણા ઘણા લાંબા સમય પહેલાં ઉત્તર યુરોપ અને ઉત્તર એશિયાના પ્રદેશામાં અતિશય ઠંડી પડતી હતી. એ સમય · હિમયુગ ’ કહેવાતા. તે કાળમાં છેક મધ્ય યુરોપ સુધી મોટી મોટી હિમનદીઓ વહેતી હતી. ઘણું કરીને એ સમયે ત્યાં આગળ મનુષ્યની હસ્તી નહાતી. પણ કદાચ તેની હસ્તી હોય તોપણ તે માણસ કરતાં જનાવરને વધારે મળતો હશે. તને નવાઈ લાગશે કે, એ સમયે ત્યાં હિમનદીઓ હતી એ આજે આપણે કેવી રીતે કહી શકીએ છીએ. અલબત્ત, કાઈ પુસ્તકમાં તા એ વિષે નોંધ ન જ હાઈ શકે. કારણકે તે સમયે પુસ્તકા કે પુસ્તકના લેખા હતા જ નહિ. પણ હું ધારું છું કે કુદરતરૂપી પુસ્તકને તે તું નહિ જ ભૂલી ગઈ હાય. તેનાં ખડકા અને Page #48 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમ એશિયાનાં સામ્રાજ્યા પ શિલાઓ ઉપર પોતાનો ઈતિહાસ લખી રાખવાની કુદરતને આવડત છે; અને જેની ઇચ્છા હાય તે એ ઇતિહાસ ત્યાં આગળથી વાંચી શકે છે. એ એક પ્રકારની આત્મકથા એટલે કે, પોતાની જાતનું વૃત્તાન્ત છે. હવે, આ હિમનદીઓને પોતાના અસ્તિત્વની ખાસ પ્રકારની નિશાનીઓ મૂકતા જવાની ખાસિયત છે. એક વખત એ નિશાનીએ ઓળખતાં શીખ્યા પછી તેમાં ભૂલ થવાના સંભવ ઓછો રહે છે. અને જો એ નિશાનીઓના અભ્યાસ કરવા હોય તો તારે કેવળ હિમાલય, આપ્સ અથવા ખીજા કાઈ સ્થળની હિમનદી પાસે પહોંચવું જોઈએ. આલ્પ્સ પર્વતમાં ' માઉન્ટ બ્લૅંક 'ની આસપાસની હિમનદી તે પોતે પણ જોઈ છે. પણ તે વખતે, કદાચ કાઈ એ તને તેની ખાસ નિશાનીઓ બતાવી નહિ હોય. કાશ્મીર તેમજ હિમાલયના પ્રદેશમાં પુષ્કળ મનહર હિમનદીઓ છે. આપણી સાથી પાસેની હિમનદી પિંડારી હિમનદી છે. તે અલમાડાથી એક અવાડિયાની મજલ ઉપર આવેલી છે. હું છેક નાના હતા તારા કરતાં પણ નાના — ત્યારે એક વાર ત્યાં ગયા હતા. આજે પણ તેનું દૃશ્ય મને આખેબ યાદ છે. ઇતિહાસ અને ભૂતકાળને છોડીને હું તો હિમનદીઓ અને પિંડારીની વાત પર ચડી ગયા! મન મનાવવાની રમતનું એ પરિણામ છે. બની શકે તો, જાણે તું અહીં મારી પાસે એડી હોય એ રીતે હું વાત કરવા માગુ છું. અને એમ કરતાં આપણે કાઈ કાઈ વાર હિમનદીઓ અને એવી ખીજી વસ્તુઓના પ્રવાસે અવશ્ય જઈ ચડવાનાં. — * મેં હિમયુગ ના ઉલ્લેખ કર્યાં એ કારણે આપણે હિમનદીઓની ચર્ચા ઉપર ચડી ગયાં. મધ્ય યુરોપ અને ઇંગ્લંડ સુધી હિમનદીઓ વહેતી હતી એમ આપણે એટલા ઉપરથી કહી શકીએ છીએ કે એ પ્રદેશેામાં હજીયે હિમનદીની ખાસ પ્રકારની નિશાનીઓ જોવામાં આવે છે. આ નિશાનીઓ જૂના ખડકા ઉપર મળી આવે છે. એ ઉપરથી આપણે ધારીએ છીએ કે તે સમયે ઉત્તર અને મધ્ય યુરોપમાં સત્ર અતિશય ઠંડી પડતી હોવી જોઈએ. વખત જતાં આખેાહવા ગરમ થતી ગઈ અને હિમનદીએ ક્ષીણ થતી ગઈ. ભૂસ્તરશાસ્ત્રી, એટલે કે પૃથ્વીના ઇતિહાસના અભ્યાસ કરનાર લેકે, આપણને કહે છે કે ઠંડીના મેાજા પછી ત્યાં ગરમીનું મેનું આવ્યું હતું. એ સમયે યુરોપમાં આજના કરતાં પણ વધારે ગરમી પડતી હતી. આ ગરમીને કારણે યુરોપમાં ગીચ જંગલા ઊગી નીકળ્યાં. ――――――― ― Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન આર્ય લેકે ફરતા ફરતા મધ્ય યુરોપમાં પણ પહોંચ્યા હતા. એ સમયે તેમણે ત્યાં આગળ કંઈ ોંધપાત્ર કાર્ય કર્યું હોય એમ જણાતું નથી. એટલે હાલ તુરત તે ઘડીભર આપણે તેમને છેડી દઈ શકીએ. ગ્રીસ અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના પ્રદેશના સુધરેલા લેકે મધ્ય અને ઉત્તર યુરેપના લેકેને ઘણુંખરું અસંસ્કારી અને જંગલી ગણુતા અને તેમને “બર્બર' કહેતા. પણ આ બર્બરે” પિતાનાં ગામે અને જંગલમાં નરવું અને લડાયક જીવન ગુજારતા હતા અને દક્ષિણનાં વધારે સુધરેલાં રાજ્યો ઉપર તૂટી પડી તેમને ઉથલાવી નાખવાના દિવસ માટેની અજાણપણે તૈયારી કરી રહ્યા હતા. પણ એ તે ઘણા લાંબા કાળ પછી બન્યું અને હાલ આપણે આગળથી તે વાત કાઢવાની જરૂર નથી. ઉત્તર યુરેપ વિષે આપણે નહિ જેવું જ જાણીએ છીએ એ ખરું, પરંતુ બીજા મોટા મોટા ખડે અને દેશના વિશાળ પ્રદેશ વિષે તે આપણે કશું જાણતા નથી. અમેરિકા કોલંબસે શોધી કાઢ્યો એમ કહેવાય છે. પરંતુ અત્યારે આપણને માહિતી મળે છે તે પ્રમાણે, એને અર્થ એ નથી કે કોલંબસ ગમે તે પહેલાં અમેરિકામાં સુધરેલા લેકે વસતા નહોતા. એ ગમે તેમ છે, પણ જે સમયની આપણે વાત કરીએ છીએ તે પ્રાચીન કાળના અમેરિકા વિષે આપણે કશું જાણતાં નથી. તે જ પ્રમાણે મિસર અને ભૂમધ્ય સમુદ્રના કાંઠાના પ્રદેશ સિવાયના આફ્રિકા ખંડ વિષે પણ આપણે કશું જાણતાં નથી. આ સમયે ઘણું કરીને મિસરમાં તેની મહાન અને પ્રાચીન સંસ્કૃતિની પડતી દશા શરૂ થઈ ચૂકી હતી. આમ છતાં પણ તે સમયે મિસર બહુ આગળ વધે દેશ હતે. હવે આપણે એશિયામાં શું બની રહ્યું હતું તે જોવું જોઈએ. તું જાણે છે કે અહીં પ્રાચીન સંસ્કૃતિનાં ત્રણ કેન્દ્રો હતાં. મેસેટેમિયા, હિંદ અને ચીન. એ પ્રાચીન સમયમાં પણ મેસેપિટેમિયા, ઈરાન અને એશિયામાઈનરમાં એક પછી એક સામ્રાજ્ય આવ્યાં અને ગયાં. અહીંયાં જ એસીરિયા, મીડિયા, બાબિલેનિયા અને પછીથી ઈરાનનું સામ્રાજ્ય થયું. એ સામ્રાજ્ય એકબીજા જોડે કેવી રીતે લડ્યાં અથવા થોડા સમય માટે એકબીજાને પડખે સુલેહશાંતિથી રહ્યાં કે એક બીજાનો નાશ કર્યો, એ બધી વિગતેમાં આપણે ઊતરવાની જરૂર નથી. પરંતુ ગ્રીસનાં Page #50 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમ એશિયાનાં સામ્રાજ્યા ૩૭ નગરરાજ્યે અને પશ્ચિમ એશિયાનાં સામ્રાજ્યા વચ્ચેના તફાવત તને માલૂમ પડશે. ધણા પ્રાચીન સમયથી એ દેશામાં મોટાં મોટાં રાજ્યે સામ્રાજ્યેા માટે જ આકર્ષણ હોય એમ જણાય છે. કદાચ એ તેમની વધારે પુરાણી સ ંસ્કૃતિને લીધે હોય અથવા તો એનાં ખીજા કારણા પણ હાવાને સભવ છે. ક્રીસસની એક નામમાં કદાચ તને રસ પડશે. એ નામ ક્રીસસનું છે. એને વિષે તે જરૂર કંઈક સાંભળ્યું હશે. ક્રીસસના જેટલા ધનિક ’ એ અંગ્રેજી ભાષામાં બહુ જાણીતી કહેવત થઈ ગઈ છે. વાર્તાઓ પણ તે વાંચી હશે તથા તે કેવા ધનિક અને અભિમાની હતા અને તેના ગવનું કેવી રીતે ખંડન થયું હતું એ વિષે પણ તે વાંચ્યું હશે. ક્રીસસ જ્યાં આગળ આજે એશિયામાઈનર છે ત્યાં એશિયાના પશ્ચિમ કિનારા ઉપર આવેલા લીડિયા નામના દેશના રાજા હતા. એ દેશ દરિયાકાંઠે આવેલા હોવાથી ધણું કરીને ત્યાં આગળ ખૂબ પ્રમાણમાં વેપાર ચાલતા હતા. તેના સમયમાં ઈરાનનું સામ્રાજ્ય સાઈરસ રાજાના અમલ તળે વધતું અને બળવાન થતું જતું હતું. સાઈરસ અને ક્રીસસ વચ્ચે લડાઈ થઈ અને તેમાં સાઈરસે ક્રીસસને હરાવ્યા. હિરાડેટસ નામના ગ્રીક ઇતિહાસલેખકે તેના પરાજયની તથા દુ:ખમાં આવી પડચા પછી અભિમાની ક્રીસસમાં સમજ અને ડહાપણ કેવી રીતે આવ્યાં તેની વાત લખી છે. સાઈરસનું સામ્રાજ્ય ઘણું મોટું હતું અને ધણું કરીને પૂમાં હિંદુ સુધી વિસ્તરેલું હતું. પરંતુ એના દરાયસ નામના એક વંશજનું સામ્રાજ્ય તા એથીયે વિશાળ હતું. મિસર, મધ્ય એશિયાના થાડા ભાગ અને સિંધુ નદી નજીકના હિંદના થાડા પ્રદેશને પણ તેમાં સમાવેશ થતા હતા. એવું કહેવાય છે કે હિંદના પ્રાંતમાંથી ખંડણી તરીકે સાનાની રજતા માટા જથા તેના ઉપર માલવામાં આવતા હતા. તે કાળમાં સીંધુ નદીની નજદીક સાનાની રજ મળતી હોવી જોઈએ. આજે તા ત્યાં આગળ એ મળતી નથી અને એ પ્રદેશ ઘણાખરા વેરાન છે. આમેહવામાં કેવા ફેરફારો થયા કરે છે તે આ ઉપરથી જણાય છે. જ્યારે તું ઇતિહાસ વાંચશે અને પ્રાચીન કાળની પરિસ્થિતિ વિષે વિચાર કરશે તથા વર્તમાન પરિસ્થિતિ સાથે તેને મુકાબલે કરશે ત્યારે મધ્ય એશિયામાં થયેલું પરિવર્તન તને સાથી વધારે રસપ્રદ લાગશે. અસંખ્ય જાતિ અને સ્ત્રીપુરુષનાં ટાળેટોળાં એ પ્રદેશમાંથી નીકળીને Page #51 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન દૂર દૂરના ખંડમાં જઈને વસ્યાં. ભૂતકાળમાં, મુંબઈ કે કલકત્તાથી પણ ઘણું મેટાં અને યુરેપનાં આજનાં મહાન પાટનગરની બરાબરી કરી શકે એવાં પ્રચંડ, સમૃદ્ધ અને ગીચ વસતીવાળાં શહેરે એ ભૂમિમાં હતાં. એ શહેરમાં ઠેકઠેકાણે હરિયાળી જમીને અને બાગબગીચાઓ હતા તથા ત્યાંની આબોહવા પણ બહુ ગરમ નહિ અને બહુ ઠંડી નહિ એવી માફકસરની અને આફ્લાદક હતી. આ પરિસ્થિતિ ભૂતકાળમાં હતી. પણ આજે સદીઓ થયાં એ પ્રદેશ વેરાન, ઉજ્જડ અને લગભગ રણ જેવો બની ગયો છે. ભૂતકાળનાં કેટલાંક નગરે હજી પણ ત્યાં જેમ તેમ ટકી રહ્યાં છે ખરાં. સમરકંદ અને બુખારા – માત્ર એમનાં નામે પણ આપણું મનમાં અનેક સ્મરણે ઊભાં કરે છે, પણ આજે તે તે તેમના પુરાણું સ્વરૂપના માત્ર પડછાયા જ છે. પણ વળી પાછો હું આગળની વાત કરવા લાગે. જે પ્રાચીન સમયની આપણે વાત કરી રહ્યાં છીએ તે કાળે તે નહોતું સમરકંદ કે નહોતું બુખારા. એ તે પાછળથી આવવાનાં હતાં. ભાવિએ હજી તેમને પિતાના પડદા પાછળ સંતાડી રાખ્યાં હતાં. અને મધ્ય એશિયાની મહત્તા અને પડતી એ તો હજી ભવિષ્યની વાત હતી. Page #52 -------------------------------------------------------------------------- ________________ જાની પરંપરાનાં બંધન . ૧૪ જાન્યુઆરી, ૧૯૩૧ જેલમાં મેં કેટલીક વિચિત્ર ટેવ કેળવી છે. સવારમાં વહેલા ઊઠવાની – ઉષઃકાળ કરતાં પણ વહેલા ઊઠવાની ટેવ તેમાંની એક છે. ગયા ઉનાળાથી મેં એ ટેવ પાડી છે કારણકે ઉષાનું આગમન અને જે રીતે તે તારાઓને ધીરે ધીરે બૂઝવી નાખે છે તે નિહાળવાનું મને ગમ્યું. ઉષા પહેલાંની ચાંદની અને તેનું દિવસમાં થતું પરિવર્તન તેં કદીયે નિહાળ્યું છે ખરું? આ ચાંદની અને ઉષા વચ્ચેની રસાકસી અને તેમાં હમેશાં થતી ઉષાનો વિજય મેં ઘણી વાર નિહાળ્યાં છે. એ વિચિત્ર પ્રકારના ઝાંખા પ્રકાશમાં, થોડી વાર સુધી તે, એ ચાંદની છે કે શરૂ થતા દિવસનું અજવાળું છે તે કહેવું મુશ્કેલ થઈ પડે છે. પણ પછી પળવારમાં એ વિષે શંકા રહેતી નથી અને દિવસ શરૂ થાય છે તથા ઝાંખો પડેલે ચંદ્ર હારીને હરીફાઈમાંથી નિવૃત્ત થાય છે. મારી એ ટેવ પ્રમાણે, હજીયે આકાશમાં તારા ચમકી રહ્યા હતા ત્યારે હું ઊડ્યો. ઉષાના આગમન પહેલાં વાતાવરણમાં કંઈક વિચિત્ર વસ્તુ વ્યાપી રહે છે તે ઉપરથી કોઈ પણ માણસ કલ્પી શકે કે પ્રભાતની તૈયારી છે. અને હું વાંચવા બેઠે તેવામાં દૂરથી આવતા અને વધતા જતા અવાજેએ પ્રાતઃકાળની શાંતિનો ભંગ કર્યો. મને યાદ આવ્યું કે આજે સંક્રાંતિ એટલે કે માઘમેળાને પ્રથમ દિવસ છે અને જમના તથા અણછાતી સરસ્વતી પણ જ્યાં ગંગાને મળે છે એવું માનવામાં આવે છે તે ત્રિવેણુ સંગમ આગળ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ સ્નાન કરવાને જઈ રહ્યા છે. ચાલતા ચાલતા તેઓ ભજન ગાતા હતા અને “ગંગા માતાની જય” પિકારતા હતા. નૈની જેલની દીવાલ ઓળંગીને એ પિકાર મારા કાન સુધી પહોંચ્યા. એ અવાજે સાંભળતાં સાંભળતાં હજારોની સંખ્યામાં તેમને નદી તરફ આકર્ષતી અને થોડા સમય માટે તેમનાં દુઃખ અને કંગાલિયત ભુલાવી દેતી શ્રદ્ધાની શક્તિને મને વિચાર આવ્યો. મને એ પણ વિચાર આવ્યો કે કેટલીયે સદીઓથી યાત્રાળુઓ Page #53 -------------------------------------------------------------------------- ________________ જગતના ઈતિહાસનું રેખાદર્શન આમ પ્રતિવર્ષ ત્રિવેણી તરફ આવતા રહ્યા હશે! મનુષ્ય જન્મે છે અને મરે છે, રાજ્ય અને સામ્રાજ્ય થડે કાળ પ્રભુત્વ ભગવે છે અને પાછાં ભૂતકાળમાં અદશ્ય થઈ જાય છે, પરંતુ જૂની પરંપરા તે જીવંત જ રહે છે અને એક પેઢી પછી બીજી પેઢી ઉત્તરોત્તર તેને વશ વર્તતી રહે છે. પરંપરામાં ઘણું સારું તત્ત્વ પણ હોય છે પરંતુ કેટલીક વાર તે ભયાનક બજારૂપ કે બંધનરૂપ બની જાય છે અને આપણી પ્રગતિ મુશ્કેલ કરી મૂકે છે. દૂરના ઝાંખા ભૂતકાળ સાથે આપણને જડતી અતૂટ સાંકળ વિષે વિચાર કરે તથા તેરસે વરસ ઉપર લખાયેલાં – તે સમયે પણ એ મેળે પ્રાચીન પરંપરારૂપે જ હતે – એ મેળાનાં વર્ણન વાંચવાં એ અદ્ભુત અનુભવ છે. આપણને ભૂતકાળ સાથે જેડતી ઘણી કડીઓ આપણે સાચવી રાખવી પડશે પરંતુ સાથે સાથે આપણું પ્રગતિને રોકનાર રૂઢિ કે પરંપરાનાં બંધનોને આપણે તેડવાં પણ પડશે. મારા છેલ્લા ત્રણ પત્રોમાં ૩૦૦૦ કે ૨૫૦૦ વર્ષ પૂર્વે દુનિયા કેવી હતી તેને ચિતાર રજૂ કરવાની હું કોશિશ કરી રહ્યો હતો. એમાં મેં તારીખે નથી જણાવી. તારીખ મને પસંદ નથી અને એ બાબતમાં તને પણ હું બહુ હેરાન કરવા માગતા નથી. આ પ્રાચીન સમયમાં બનેલા બનાવો વિષે ચોક્કસ તારીખો જાણવી પણ મુશ્કેલ છે. આપણું મનમાં ઘટનાઓનો ક્રમ બરાબર સાચવવામાં સહાયરૂપ નીવડે એટલા ખાતર હવે પછી કઈ કઈ વખત તારીખે આપવાની અને તે યાદ રાખવાની જરૂર પડશે ખરી. અત્યારે તે આપણે પુરાણી દુનિયાનો ચિતાર ઊભો કરવાની જ કોશિશ કરીએ છીએ. આપણે ગ્રીસ, ભૂમધ્ય સમુદ્રના કિનારા ઉપરના દેશ, મિસર, એશિયામાઈનર અને ઈરાનની કંઈક ઝાંખી કરી. હવે પાછાં આપણે આપણું દેશ તરફ આવીએ. હિંદના પ્રાચીન ઇતિહાસનો અભ્યાસ કરવામાં આપણને એક મોટી મુશ્કેલી નડે છે. અહીંના પ્રાચીન આર્યોએ – અંગ્રેજીમાં જેમને ઈન્ડે -આર્યન કહેવામાં આવે છે – ઈતિહાસ લખવા તરફ લક્ષ આપ્યું નહોતું. ઘણી બાબતમાં તેઓ કેવા સમર્થ હતા તે આપણે આગળના પત્રોમાં જોઈ ગયાં છીએ. વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત અને એના જેવા બીજા ગ્રંથે તેમણે સરજ્યા છે. મહા સમર્થ પુરુષ જ એવા ગ્રંથ લખી શકે. આ અને એવા બીજા ગ્રંથ પ્રાચીન ઇતિહાસના અધ્યયનમાં આપણને સહાય કરે છે. એ પ્રથે Page #54 -------------------------------------------------------------------------- ________________ જૂની પરંપરાનાં બંધન આપણા પૂર્વજોની રીતભાત, રિવાજો, આચારવિચાર તેમજ તેમની વિચારસૃષ્ટિ અને જીવનવ્યવહાર વિષે માહિતી આપે છે. પરંતુ તેમને આપણે સાચા ઈતિહાસના ગ્રંથે ન કહી શકીએ. બહુ પાછળના સમયના ઇતિહાસને, પરંતુ સંસ્કૃત ભાષામાં લખાયેલે ખરેખર ઈતિહાસનો ગ્રંથ રાજતરંગિણી છે. એમાં કાશ્મીરને ઈતિહાસ છે. કલ્હણે એ ગ્રંથ લખે છે. તું એ જાણીને રાજી થશે કે જેમ હું તને આ પત્રો લખું છું તેમ તારા રણજિત* ફુઆ કાશ્મીરના આ મહાન ઈતિહાસનો સંસ્કૃતમાંથી અનુવાદ કરે છે. તેમણે લગભગ અડધે અનુવાદ તે કરી પણ નાખે છે. એ બહુ મોટો ગ્રંથ છે. અનુવાદ પૂરે થશે અને છપાઈને બહાર પડશે ત્યારે આપણે બધાં તે ઉત્સુકતાથી વાંચીશું, કારણકે કમનસીબે આપણે ઘણુંખરાં તે ગ્રંથ મૂળ સંસ્કૃતમાં વાંચવા જેટલું સંસ્કૃત નથી જાણતાં. એ બહુ સુન્દર પુસ્તક છે એટલા ખાતર જ નહિ, પણ ભૂતકાળ વિષે અને ખાસ કરીને કાશ્મીર વિષે એ આપણને ઘણી માહિતી આપે છે એ માટે પણ આપણે એ પુસ્તક વાંચીશું. એ તે તને ખબર છે કે કાશ્મીર આપણું પુરાણું વતન છે. આર્યો હિંદમાં દાખલ થયા તે પહેલાં હિંદુ સંસ્કારી થઈ ચૂક્યું હતો. ખરેખર, વાયવ્ય ખૂણામાં આવેલા મોહન––દડોના અવશેષો ઉપરથી આજે એમ ચોક્કસ લાગે છે કે આર્યોના આગમન પૂર્વે, ઘણું લાંબા સમયથી એ પ્રદેશમાં મહાન સંસ્કૃતિ મોજૂદ હતી. પરંતુ એ. વિષે આજે પણ આપણને બહુ માહિતી નથી. સંભવ છે કે થોડાં વરસોમાં આપણું પુરાતત્ત્વવેત્તાઓ ત્યાં આગળની શોધખોળ પૂરી કરશે ત્યારે આપણને એ વિષે વધારે જાણવાનું મળશે. જોકે એ સ્પષ્ટ છે કે, આ સિવાય પણ દક્ષિણ હિંદમાં તેમજ સંભવ છે કે ઉત્તર હિંદમાં પણ એ સમયે દ્રવિડ લેકની સમૃદ્ધ સંસ્કૃતિ હતી. તેમની ભાષાઓ ઘણી પ્રાચીન છે અને તેમનું સાહિત્ય બહુ સુંદર છે. એ ભાષાઓ આર્યોની ભાષા સંતની પુત્રીઓ નથી. એ બધી ભાષાઓ દક્ષિણ હિંદમાં, અંગ્રેજ સરકારે કરેલા હિંદના પ્રાંતવાર વિભાગ મુજબ મુંબઈ અને મદ્રાસ પ્રાંતમાં હજી પણ પ્રચલિત છે. તેમનાં નામ તામિલ, તેલુગુ, કાનડી અને મલયાલમ છે. આ બધી ભાષાઓ આજે પણ બેલાય છે. કદાચ તને ખબર હશે કે, રાષ્ટ્રીય • શ્રી. રણજિત પંડિત જવાહરલાલના બનેવી થાય. તે તે સમયે તેમની જોડે નૈની જેલમાં હતા. Page #55 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન મહાસભાએ બ્રિટિશ સરકારની પેઠે નહિ પણ ભાષા પ્રમાણે હિંદના ભાગ પાડ્યા છે. આ રીત વધારે સારી છે, કારણકે એથી એક જ જાતના, એક જ ભાષા ખેલતા અને ધણુંખરું એક જ પ્રકારના રીતરિવાજો અને આચારવિચારવાળા લેાકાના એક જ પ્રાંતમાં સમાવેશ થાય છે. દક્ષિણના મહાસભાના પ્રાંતામાં જ્યાં આગળ તેલુગુ ભાષા ખેલાય છે તે ઉત્તર મદ્રાસના આંધ્ર દેશ અથવા આંધ્ર પ્રાંત, જ્યાં આગળ તામિલ ભાષા ખેલાય છે તે તામિલનાડ અથવા તામિલ પ્રાંત, જ્યાં કાનડી અથવા કન્નડ ભાષા ખેલાય છે તે મુંબઈની દક્ષિણમાં આવેલા કર્ણાટક પ્રાંત, અને જ્યાં મલયાલમ ભાષા ખેલાય છે તથા જેને લગભગ મલબારમાં સમાવેશ થાય છે તે કેરલ પ્રાંત છે. ભવિષ્યમાં હિંદના પ્રાંતીય વિભાગે નક્કી કરતી વખતે તે તે પ્રદેશની ભાષા તરફ પૂરતું લક્ષ આપવામાં આવશે એ વિષે જરાયે શંકા નથી. અહીંયા જ, હિંદની ભાષા વિષે કંઈક વધારે હું કહી દઉં. યુરોપમાં તથા ખીજે પણ કેટલાક લોકો એમ ધારે છે કે હિંદમાં સેંકડા ભાષા ખેલાય છે. આ માન્યતા બિલકુલ અ વગરની છે અને એવું માની લેનાર માણસ પેાતાનું અજ્ઞાન જ પ્રકટ કરે છે. એ વાત સાચી છે કે, હિંદુ જેવા વિશાળ દેશમાં ધણી ખેલીએ, એટલે કે ભાષાનાં સ્થાનિક રૂપાન્તરા છે. વળી દેશના ધણા ભાગામાં પોતાની ખાસ ભાષા ખેલતી પહાડી જાતા અને ખીજી એવી પરજો પણ છે. પરંતુ આખા હિંદના વિચાર કરતી વખતે આ વસ્તુ ક્ષુલ્લક બની જાય છે. માત્ર ગણતરીતી દૃષ્ટિએ જ એમનું કંઈક મહત્ત્વ છે. હિંદની સાચી ભાષાનાં ખે જૂથ છે. હું ધારુ છે કે મારા આગલા પત્રમાં મેં એ હકીકત તને જણાવી છે. જેને આપણે આગળ ઉલ્લેખ કરી ગયાં તે દ્રવિડ ભાષા અને ખીજી આય ભાષાઓ. હિંદના આર્યાંની મુખ્ય ભાષા સંસ્કૃત હતી; અને હિંની બધી આ ભાષા સંસ્કૃતની પુત્રી છે. એ ભાષા હિંદી, બંગાળી, મરાઠી અને ગુજરાતી છે. આ ઉપરાંત ખીજાં કેટલાંક રૂપાન્તરે પણ છે ખરાં. આસામમાં આસામી અને ઓરિસા અથવા ઉત્કલમાં ઊડિયા ભાષા ખેલાય છે. ઉર્દૂ એ હિંદીનું રૂપાન્તર છે. હિંદુસ્તાની શબ્દ હિંદી તેમજ ઉર્દૂ બન્ને અર્થાંમાં વપરાય છે. આ રીતે હિંદની મુખ્ય ભાષાએ તો માત્ર દસ જ છે ઃ હિંદુસ્તાની, ખગાળી, ગુજરાતી, મરાઠી, તામિલ, તેલુગુ, કાનડી, મલયાલમ, ડિયા અને આસામી. એમાંની આપણી માતૃભાષા હિંદુસ્તાની પંજાબ, યુક્તપ્રાંતા, બિહાર, ૪૨ Page #56 -------------------------------------------------------------------------- ________________ જૂની પરંપરાનાં અશ્વન ૪૩ મધ્યપ્રાંતો, રાજપૂતાના, દિલ્હી અને મધ્ય હિંદ એમ લગભગ આખા ઉત્તર હિંદમાં ખેલાય છે. આ અતિશય વિશાળ પ્રદેશ છે અને તેમાં લગભગ પંદર કરોડ માણસા વસે છે. આ ઉપરથી તને સમજાશે કે અહીંતહી' જરાતરા ફેરફાર સાથે લગભગ પ ંદર કરોડ માણસા હિંદુસ્તાની ભાષા ખાલે છે. વળી હિંદના ઘણાખરા ભાગોમાં હિંદુસ્તાની ભાષા સમજાય છે એ તે તું જાણે જ છે. એ હિંદની રાષ્ટ્રભાષા થાય એવા સંભવ છે. પણ એને અર્થ એ નથી કે મે ઉપર ગણાવેલી બીજી મુખ્ય ભાષાઓને નાશ થવા જોઈએ. પ્રાંતીય ભાષાઓ તરીકે એ જરૂર રહેવી જોઈએ કારણકે તે બધીમાં સુંદર સાહિત્ય છે. વળી, સારી રીતે વિકસેલી ભાષા જનતા પાસેથી છીનવી લેવાના કાઈ એ કદી પણ પ્રયાસ કરવા ન જોઈએ. કાઈ પણ પ્રજાના વિકાસનું તેમજ તેનાં બાળકાના શિક્ષણનું એકમાત્ર સાધન તેમની પોતાની ભાષા જ છે. પણ હિંદમાં તા આજે બધું જ ઊંધુંચત્તું થઈ ગયું છે અને આપણે આપસમાં પણ અંગ્રેજીના ઘણા ઉપયોગ કરીએ છીએ. હું તને અંગ્રેજીમાં પત્ર લખુ એ બિલકુલ ખેડૂદુ છે. છતાંયે હું એમ કરી રહ્યો છું ! આ ટેવમાંથી આપણે. થાડા જ વખતમાં મુક્ત થઈશું એવી હું આશા રાખું છું. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રાચીન હિંદનું ગ્રામસ્વરાજ્ય ૧૫ જાન્યુઆરી, ૧૯૩૧ પ્રાચીન ઇતિહાસના આપણા અવલોકનમાં આપણે કેવી રીતે આગળ પ્રગતિ કરીશું ? ધારી રસ્તો છેડીને હમેશાં હું આડે રસ્તે જ ચડી જાઉં છું. મારા આગલા પત્રમાં હું પ્રસ્તુત વિષય ઉપર માંડ આવ્યે એટલામાં તેા હિંદની ભાષાઓની વાતે ચડી ગયા. ફરી પાછાં આપણે પ્રાચીન ભારતમાં પહોંચી જઈ એ. તું જાણે છે કે જે પ્રદેશ આજે અફધાનિસ્તાનને નામે ઓળખાય છે તે તે સમયે અને ત્યાર પછી પણ લાંબા કાળ સુધી હિંદુસ્તાનના જ એક ભાગ હતા. તે સમયે હિંદના વાયવ્ય ખૂણાનેા પ્રદેશ ગાંધાર કહેવાતો. હિંદના ઉત્તરના ભાગમાં, સિંધુ અને ગંગાનાં મેદાનામાં સત્ર આય લોકાની માટી મેટી વસાહતો હતી. ધણું કરીને આ આ વસાહતીઓ સ્થાપત્યની કળા સારી રીતે જાણતા હોવા જોઈએ. કારણકે તેમાંના ઘણા તે, જ્યાં આગળ તે સમયે પણ મોટાં મોટાં નગરો હતાં એવી ઈરાન અને મેસેપોટેમિયાની આય વસાહતોમાંથી આવ્યા હોવા જોઈ એ. આયેની આ વસાહતોની વચ્ચે ઘણાં જંગલ હતાં અને ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ હિંદ વચ્ચે તો બહુ મોટું જંગલ હતું. આથી એ જંગલ ભેદીને મોટી સંખ્યામાં આય લેકે દક્ષિણમાં જઈ ને વસ્યા હાય એ સ ંભવિત નથી. પરંતુ શોધખોળ, વેપાર અને આ સંસ્કૃતિના પ્રચાર અર્થે વ્યક્તિગત રીતે ધણા આર્યાં દક્ષિણમાં ગયા હશે. એક પૈારાણિક આખ્યાયિકા ઉપરથી જણાય છે કે અગસ્ત્ય ઋષિ દક્ષિણમાં જનાર પ્રથમ આય હતા. તે ત્યાં આ ધમ અને આય સંસ્કૃતિનો સંદેશ લઈ ગયા. હિંદના પરદેશ સાથે કત્યારનીયે મોટા પાયા ઉપર વેપાર ચાલુ થઈ ગયા હતા. દક્ષિણનાં મરી, સોનું અને માતીએ પરદેશી વેપારીઓને દરિયાપારથી આકર્ષ્યા હતા. ધણુંખરું ચેખા પણ પરદેશ મોકલવામાં આવતા હતા. વળી ખાબિલેનના પ્રાચીન મહેલમાં મલબારના સાગનું લાકડુ મળી આવ્યું છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન હિ’દનું ગ્રામસ્વરાજ્ય ૪૫ ધીરે ધીરે આએિ હિંદમાં પોતાની ગ્રામવ્યવસ્થા ખીલવી. એ દ્રવિડ * લોકેાની જૂની ગ્રામવ્યવસ્થા અને આર્યાંના નવા વિચારોને સમન્વય હતા. આ ગામેા લગભગ સ્વતંત્ર હતાં અને ચૂંટાયેલી પંચાયતે તેમના વહીવટ ચલાવતી. કેટલાંક ગામા અને નાના કસબાએ કાઈ રાજા કે સરદારના અમલ નીચે એકત્ર થતાં. એ સરદાર કે રાજા કોઈ વાર ચૂંટાયેલા તેા કાઈ વાર વંશપરંપરાગત હતા. રસ્તા, ધર્મશાળા કે પાણીને માટે નહેરા બાંધવા તથા એવાં ખીજાં સાવજનિક અને લોકસમસ્તના હિતનાં કાર્યાં માટે આ જુદા જુદા ગ્રામસધા પરસ્પર સહકાર કરતા. એમ જણાય છે કે રાજા રાજ્યમાં આગેવાન પુરુષ હતો ખરો, પરંતુ તે પોતાની મરજીમાં આવે તે કરી શકતા નહિ. તે પણ આર્યાના કાયદા અને તેમની પ્રણાલીને વશ હતા અને પ્રજા તેને દંડ કરી શકતી કે પદભ્રષ્ટ પણ કરી શકતી. મેં મારા આગળના પત્રામાં જેના ઉલ્લેખ કર્યાં છે તે ‘ હું જ રાજ્ય છું' એવી રાજાની માન્યતા તે વખતે હતી જ નહિ. આમ આ લોકેાની વસાહતામાં એક પ્રકારનું લેાકશાસન હતું, એટલે કે પ્રજાજને સરકાર ઉપર અમુક આ પ્રમાણમાં કાબૂ હતા. આ ભારતીય આર્યાં ગ્રીક અાઁ સાથે મુકાબલા કરીએ. બંને વચ્ચે ઘણા ફરક છે, પરંતુ કેટલીક બાબતોમાં તેમની વચ્ચે સામ્ય પણ ઘણું છે. બંને ઠેકાણે એક પ્રકારનું લાકશાસન હતું. પણ આપણે હમેશાં એ યાદ રાખવું જોઈએ કે એ લાકશાસન માત્ર આ લેાકેા પૂરતું જ મર્યાતિ હતું. એમના ગુલામા તથા જેમને એમણે હલકી જાતિમાં મૂક્યા હતા તેમને માટે લાકશાસન કે સ્વતંત્રતા નહોતી. તે સમયે આજના જેવી અસંખ્ય વિભાગેાવાળી જ્ઞાતિવ્યવસ્થા નહતી. તે કાળમાં ભારતીય આર્યોંમાં ચાર વિભાગે અથવા ચાર જ્ઞાતિ હતી. બ્રાહ્મણો અથવા ભણેલા-ગણેલા વિદ્વાના, પુરાહિતા અને ઋષિમુનિઓ; ક્ષત્રિય અથવા રાજ્યકર્તા વ; વૈશ્ય અથવા વેપારીઓ અને વેપારવણજમાં પડેલા લેાકેા; અને શૂદ્રો અથવા મહેનત-મજૂરી કરનાર મજૂર વ. આ રીતે આ વિભાગા ધંધાને ધેારણે રચાયેલા હતા. એ બનવાજોગ છે કે, જ્ઞાતિવ્યવસ્થા કંઈક અંશે જિતાયેલી જાતિઓથી અળગા રહેવાની આર્યાંની ઇચ્છા ઉપર રચાઈ હોય. આય લેાકા સારી પેઠે અભિમાની અને ધર્મડી હતા તથા ઇતર જાતિ તરફ તે તુચ્છકારની નજરે જોતા હતા, અને પોતાની જાતના લેકે તેમનામાં ભળી જાય એમ Page #59 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન તેઓ ઈચ્છતા નહોતા. જ્ઞાતિને માટે સંસ્કૃત ભાષાને શબ્દ વર્ગ છે. તેનો અર્થ રંગ થાય છે. એ પણ દર્શાવે છે કે બહારથી આવનાર આ હિંદના મૂળ વતનીઓ કરતાં રંગે ગૈર અથવા ઊજળા હતા. આમ આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે એક બાજુ આર્ય લેકેએ મહેનતમજૂરી કરનારા વર્ગને દબાવી રાખે અને તેમને પિતાના લેકશાસનમાં કશો જ હિરસે ન આપો જ્યારે બીજી બાજુ તેમના પિતાના સમૂહમાં ઘણી સ્વતંત્રતા હતી. તેઓ પોતાના રાજાઓ કે શાસકોને અઘટિત રીતે વર્તવા ન દેતા અને કદી કોઈ શાસક અઘટિત રીતે વર્તે તે તેને તેઓ દૂર કરતા. ઘણુંખરું ક્ષત્રિય રાજા થતા, પરંતુ યુદ્ધ કે સંકટના સમયમાં કોઈ કોઈ વખત જે તેનામાં મગદૂર હેય તે શક કે સૈથી હલકી જાતિને માણસ પણ રાજગાદી મેળવી શકતે. પાછળના વખતમાં આર્ય લેકેનું ખમીર ઊતરી ગયું અને તેમની જ્ઞાતિવ્યવસ્થા જડ બની ગઈ. આમ પ્રજામાં વધારે પડતા વિભાગ પડવાથી દેશ કમજોર બન્યો અને તેનું પતન થયું. પછી તે તેઓ પિતાની સ્વતંત્રતાને પુરાણે આદર્શ પણ ભૂલી ગયા. કેમકે, પ્રાચીન સમયમાં કહેવામાં આવતું હતું કે આર્ય કદી પણું ગુલામ બને નહિ અને આર્ય નામને એબ લગાડવા કરતાં તે મેતને વરશે. આર્યોએ તેમની વસાહતે – તેમનાં નગર અને ગામે – ગમે તેમ અવ્યવસ્થિત રીતે વસાવ્યાં હતાં. તે ચોક્કસ પેજના પ્રમાણે વસાવાયાં હતાં, અને તને એ જાણીને આનંદ થશે કે એ યોજનામાં ભૂમિતિને ઘણે આધાર લેવામાં આવ્યો હતે. વળી વૈદિક પૂજામાં પણ ભૂમિતિની આકૃતિઓને ઉપયોગ કરવામાં આવતા હતા. આજે પણ ઘણાંખરા હિંદુ ઘરોમાં જુદી જુદી પૂજા વખતે આ આકૃતિઓને ઉપયોગ કરવામાં આવે છે. ઘરે અને નગરે બાંધવાના શાસ્ત્ર સાથે ભૂમિતિને ઘણો નિકટને સંબંધ છે. શરૂઆતમાં તે ઘણું કરીને આર્ય ગામ કિલ્લેબંધીથી સુરક્ષિત છાવણી જેવું જ હતું. કારણકે તે સમયે હમેશાં દુશ્મનના હુમલાને ભય રહેતો. પરંતુ બહારના હુમલાને ભય જતે રહ્યો ત્યાર પછી પણ એ જ યેજના ચાલુ રહી. એ યોજના પ્રમાણે ગામ કે નગરની ચારે બાજુ ચતુષ્કોણ કેટ હતા અને તેમાં ચાર મેટા અને ચાર નાના દરવાજા હતા. આ કટની અંદર ખાસ ક્રમ પ્રમાણે રસ્તાઓ અને ઘરે હતાં. મધ્યમાં પંચાયત ઘર હતું. ત્યાં આગળ ગામના વડીલે ભેગા થતા. નાનાં ગામડાંઓમાં પંચાયત ઘરને Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન હિંદનું ચામસ્વરાજ બદલે માત્ર એક મોટું ઝાડ રહેતું. પ્રતિવર્ષ ગામના સ્વાધીન પુરુષે એકઠા મળીને પિતાની પંચાયત ચૂંટતા. - સાદું જીવન જીવવાને અથવા એકાન્તમાં અધ્યયન કે બીજું કંઈ કાર્ય કરવા માટે ઘણું વિદ્વાન પુરુષો ગામ કે શહેરની બહાર જંગલમાં જઈ વસતા. તેમની આસપાસ વિદ્યાર્થીઓ એકઠા થતા અને આમ ધીરે ધીરે આવા ગુરુ અને શિષ્યની નવી વસાહત બનતી. આવી વસાહતોને આપણે વિદ્યાપીઠે કહી શકીએ. ત્યાં આગળ સુંદર સુંદર ઇમારતે નહતી પરંતુ વિદ્યાના ઉપાસકે દૂર દૂરના પ્રદેશમાંથી આ વિદ્યાનાં ધામમાં આવતા. આનંદભવનની સામે ભરદ્વાજ આશ્રમ છે. કદાચ તું જાણતી પણ હશે કે ભરદ્વાજ રામાયણના પુરાણ સમયના ભારે વિદ્વાન ઋષિ ગણાય છે, અને પિતાના વનવાસ દરમ્યાન રામે પણ તેમના આશ્રમની મુલાકાત લીધી હતી એમ કહેવાય છે. એવું કહેવામાં આવે છે કે હજારે શિષ્ય અને વિદ્યાર્થીઓ તેમની સાથે રહેતા હતા. એ એક વિદ્યાપીઠ જ હેવી જોઈએ અને ભરદ્વાજ તેના આચાર્ય હશે. તે સમયે એ આશ્રમ ગંગાના કાંઠા ઉપર હતે. એ બિલકુલ સંભવિત છે, જોકે આજે તે નદી ત્યાંથી લગભગ એક માઈલ દૂર છે. આપણા બગીચાની જમીન કેટલેક ઠેકાણે બહુ રેતાળ છે. તે સમયે એ ગંગાના પાત્રને એક ભાગ હોય એ બનવાજોગ છે. એ પ્રાચીન સભ્ય હિંદના અને ઉન્નતિકાળ હતે. કમનસીબે આપણુ પાસે એ સમયને કશે જ ઈતિહાસ મેજૂદ નથી, અને આપણે જે કંઈ જાણીએ છીએ તેને આધાર ઇતિહાસ સિવાયનાં ઇતર પુસ્તકે છે. દક્ષિણ બિહારમાં આવેલું મગધ, ઉત્તર બિહારમાં આવેલું વિદેહ, કાશી અથવા બનારસ, જેની રાજધાની અયોધ્યા (આજનું પૈઝાબાદ) હતી તે કેશલ, અને જમના અને ગંગા વચ્ચેના પ્રદેશમાં આવેલું પંચાલ – આ તે કાળનાં કેટલાંક રાજ્ય અને પ્રજાતંત્રે છે. પંચાલના મુલકમાં તે સમયે મથુરા અને કાન્યકુજ એ બે મુખ્ય નગર હતાં. આ બંને નગરે ઈતિહાસમાં પણ પ્રસિદ્ધ છે. આ બંને આજે પણ મેજૂદ છે. કાન્યકુન્જ કાનપુર પાસે કનોજને નામે ઓળખાય છે. ઉજજન પણ તે સમયનું પ્રાચીન શહેર છે. આજે તે ગ્વાલિયર રાજ્યમાં નાનકડે કસબ છે. પંડિત જવાહરલાલનું અલ્લાહાબાદનું નિવાસસ્થાન.' Page #61 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન પાટલીપુત્ર અથવા પટના પાસે વૈશાલિ નગર હતું. હિંદના પ્રાચીન ઇતિહાસમાં વિખ્યાત લિવી લેાકેાની એ રાજધાની હતું. એ રાજ્ય પ્રજાત ંત્ર હતું અને ચૂંટાયેલા પ્રમુખવાળી આગેવાન લોકાની સભા તેનું શાસન કરતી. એ સભાના પ્રમુખ નાયક કહેવાતા. વખત જતાં મોટાં મોટાં શહેર અને કસબા અસ્તિત્વમાં આવ્યાં. વેપારરાજગાર વચ્ચેા અને કારીગર વર્ગની કળા અને આવડતની પણ ઉન્નતિ થઈ. શહેર વેપારનાં મોટાં મથકા બન્યાં. જ્યાં આગળ વિદ્વાન બ્રાહ્મણા તેમના શિષ્યો સાથે વસતા તે વનના આશ્રમો પણ મોટી મોટી વિદ્યાપીઠો બની ગયા. આ વિદ્યાનાં ધામામાં તે વખતે જ્ઞાત જ્ઞાનના બધા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું. બ્રાહ્મણા યુદ્ધકળા પણ શીખવતા હતા. તને યાદ હશે કે મહાભારતમાંના પાંડવાના મહાન ગુરુ દ્રોણાચાય પણ બ્રાહ્મણ હતા. તેણે તેમને ખીજા વિષયા ઉપરાંત યુદ્ધકળા પણ શીખવી હતી. ૪૦ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ચીનના ઈતિહાસનાં એક હજાર વર્ષ ૧૬ જાન્યુઆરી, ૧૯૩૧ આ * બહારની દુનિયામાંથી અસ્વસ્થ કરી મૂકે એવા અને દુઃખદાયક ખબરો આવ્યા છે, અને છતાં તેથી હૃદય ગવ અને આનંદથી બ્લૈકાય છે. અમે સેાલાપુરના લેાકેાનાં વીતા વિષે સાંભળ્યું. દુઃખદાયક ખારા જાણ્યા પછી દેશમાં સત્ર શું શું બન્યું એ વિષે પણ અમને થોડી માહિતી મળી. આપણા યુવા પોતાની જિંżગી કુરબાન કરી રહ્યા હોય અને હજારોની સંખ્યામાં પુરુષો તથા સ્ત્રી નિય લાડીનેા સામનો કરી રહ્યાં હૈાય ત્યારે અહીં શાન્ત બેસી રહેવું મુશ્કેલ બની જાય છે. પણ આપણે માટે એ ઠીક તાલીમ છે. હું ધારું છું કે, આપણાં એકેએક સ્ત્રી અને પુરુષને પોતાની પૂરેપૂરી કસેાટી કરવાની તક સાંપડશે. દરમ્યાન આપણા લેા દુ:ખ સહન કરવાને માટે કેવી હિંમતથી આગળ વધી રહ્યા છે તથા દુશ્મનનું દરેક નવું હથિયાર તથા તેના પ્રહારે તેમને કેટલા વધારે સશક્ત અને સામે થવામાં કેટલા વધારે અડગ બનાવે છે એ જાણી આનંદ થાય છે. જ્યારે માણસનું બધું લક્ષ ચાલુ બનાવામાં પરોવાઈ ગયું હોય ત્યારે ખીજી બાબતાના વિચાર કરવા મુશ્કેલ બની જાય છે. પણ મનમાં ખાલી ધડભાંજ કર્યાં કરવાથી કશે અસરતા નથી, અને આપણે કઈં પણ સંગીન કામ કરવું હોય તો મન ઉપર આપણે કાબૂ રાખવા જોઈએ. એટલે આપણે પાછાં પ્રાચીન કાળમાં ચાલ્યાં જઈએ અને થાડા વખત પૂરતી મનમાંથી આજની વિટ ંબણા દૂર કરીએ. પ્રાચીન ઇતિહાસના હિંદના સહાદર જેવા ચીનમાં આપણે પહેાંચીએ. ચીનમાં તેમજ પૂર્વી એશિયાના જાપાન, કારિયા, હિંદીચીન, સિયામ અને બ્રહ્મદેશ વગેરે દેશામાં આપણે આ જાતિની વાત નથી કરવાની. ત્યાં આગળ તે આપણે મગાલ જાતિના પરિચય કરવાના છે. પાંચ હજાર કે તેથીયે વધારે વરસા પૂર્વે ચીન દેશ ઉપર પશ્ચિમ તરફથી ચડાઈ થઈ હતી. આ ચડાઈ કરનાર જાતિએ પણ ૬૪ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫. જગતના ઇતિહાસનું રેખાદર્શન મધ્ય એશિયામાંથી આવી હતી અને સંસ્કૃતિમાં પણ તેમણે સારી સરખી પ્રગતિ કરી હતી. તેઓ ખેતી કરી જાણતા અને ઘેટાંબકરાં તથા ઢોરોનાં મેટાં મેટાં ધણે રાખતા. તેઓ સારાં મકાન બાંધતા અને સામાજિક વિકાસ પણ તેમણે ઠીક ઠીક સાધ્યો હતે. તેમણે હગ હે' અથવા જેને પીળી નદી પણ કહેવામાં આવે છે તેને કાંઠે વસવાટ કર્યો, અને પિતાનું રાજ્ય પણું સ્થાપ્યું. સદીઓ સુધી તેઓ ચીનમાં ફેલાતા ગયા અને પિતાની કારીગરી તથા કળાકેશલ્ય વધારતા ગયા. આ ચીની લેકે મોટે ભાગે ખેતે હતા અને તેમના સરદાર, મેં મારા આગળના પત્રમાં વર્ણન કર્યું છે તેવા નાયકે અથવા તે કુલપતિઓ હતા. છ કે સાત વરસ પછી, એટલે કે આજથી લગભગ ચાર હજારથીયે વધારે વરસ પૂર્વે યા નામને એક પુરુષ પિતાને સમ્રાટ કહેવડાવતે આપણને માલુમ પડે છે. આ પદ ધારણ કરવા છતાંયે તે મિસર કેમેસેમિયાના સમ્રાટે જેવે નહિ પણ કુલપતિ જે વધારે હતે. ચીની લેકે લાંબા વખત સુધી ખેડૂત જ રહ્યા અને ત્યાં આગળ મધ્યસ્થ સરકાર જેવું ખાસ કશું નહોતું. કુલપતિઓ અથવા નાયકે કેવી રીતે ચૂંટાતા અને વખત જતાં તેઓ વંશપરંપરાગત કેવી રીતે બની ગયા એ મેં જણાવ્યું છે. ચીનમાં પણ એમ જ બનતું આપણું જોવામાં આવે છે. ત્યા પછી તેને પુત્ર ગાદીએ ન આવ્યો. પરંતુ તે વખતે આખા દેશમાં સૌથી બહેશ ગણુતા માણસની તેણે એ જગ્યાએ નિમણૂક કરી. પરંતુ થોડા જ વખતમાં એ પદ વારસાગત બની ગયું, અને એમ કહેવાય છે કે ચાર વરસ સુધી હસિયા વંશે ચીન ઉપર રાજ્ય કર્યું. હસિયા વંશને છેલ્લે રાજા બહુ જ ઘાતકી હતું. પરિણામે ત્યાં ક્રાંતિ થઈ અને તેને પદભ્રષ્ટ કરવામાં આવ્યો. ત્યાર પછી શાંગ અથવા ચીન વંશ સત્તા ઉપર આવ્યો અને લગભગ ૬૫૦ વરસ સુધી તેને અમલ ચાલે. એક નાના સરખા ફકરામાં, બે ત્રણ નાનાં વાક્યોમાં, મેં અગિયારસોથીયે વધારે વરસે ચીનને ઇતિહાસ પતાવી દીધે, એ આશ્ચર્યજનક નથી ? પરંતુ ઈતિહાસના આવડા મેટા વિસ્તારની બાબતમાં બીજું શું થઈ શકે? પણ તારે એ બરાબર સમજી લેવું જોઈએ કે મારે એ ફકરે કે છે તેથી કંઈ અગિયારસે વરસનું લંબાણ ટૂંકું થઈ જતું નથી. આપણે દિવસ, માસ કે વરસની ગણતરીથી વિચાર કરવાને ટેવાયેલાં છીએ. માત્ર સે વરસને ખ્યાલ કરવો એ પણ Page #64 -------------------------------------------------------------------------- ________________ ચીનના ઇતિહાસનાં એક હજાર વર્ષ પ૧ તારે માટે મુશ્કેલ થાય. તારાં તેર વરસ પણ તને તે બહુ લાંબા લાગતાં હશે, નહિ વારુ? અને વરસે વરસ તું વળી પાછી મોટી થતી જાય છે! તે પછી ઈતિહાસનાં હજાર વરસની તું તારા મનમાં કેવી રીતે કલ્પના કરી શકે? એ બહુ લાંબો ગાળો છે. એક પેઢી પછી બીજી પેઢી એમ અનેક પેઢીઓ આવે છે અને જાય છે. નાના કસબામાંથી મોટાં શહેરે બને છે અને આખરે ધીરે ધીરે નાશ પામે છે. પછી તેમને બદલે નવાં શહેરે ઊભાં થાય છે. છેલ્લાં હજાર વરસના ઈતિહાસનો વિચાર જ કરી જે. એ ઉપરથી કદાચ તને એ લાંબા ગાળાને કંઈક ખ્યાલ આવશે. જે હજાર વરસમાં દુનિયામાં કેવા આશ્ચર્યકારક ફેરફાર થયા છે ! સંસ્કૃતિની લાંબી પરંપરાવાળા અને પાંચથી આઠ તેથીયે વધારે વરસે નભતા રાજવંશેવાળો ચીનને ઇતિહાસ એ એક અદ્ભુત વસ્તુ છે ! જેને એક જ ફકરામાં પતાવી દીધાં છે તે અગિયારસે વરસ દરમ્યાન ધીમે ધીમે ચીને સાધેલી પ્રગતિ અને વિકાસ વિષે તું વિચાર કરજે. ધીમે ધીમે શાસનની કુલપતિ અથવા નાયક પદ્ધતિ તૂટતી ગઈ અને તેને ઠેકાણે મધ્યસ્થ સરકારને વિકાસ થય; આમ બરાબર સંગઠિત રાજ્ય ઊભું થયું. આ પ્રાચીન સમયમાં પણ ચીનમાં લખવાની કળા જાણતી હતી. પરંતુ તું જાણે છે કે ચીની લેખનપદ્ધતિ આપણી અથવા તે અંગ્રેજી કે ફ્રેંચ લેખનપદ્ધતિથી સાવ નિરાળી છે. તેમાં મૂળાક્ષર નથી. ચિત્રો કે સંજ્ઞાઓ દ્વારા તે લખાય છે. ૬૪૦ વરસના અમલ પછી ક્રાંતિ થવાથી શાંગ વંશ ઊથલી પડવ્યો અને તેને ઠેકાણે નવો ચાઉ વંશ સત્તા ઉપર આવ્યા. એ વંશ શાંગ વંશ કરતાં પણ વધારે સમય સત્તા ઉપર રહ્યો. ૮૬૭ વરસ સુધી તેને અમલ ચાલ્યા. ચાઉ વંશના અમલ દરમ્યાન જ ચીન સુસંગઠિત રાજ્ય બન્યું. કન્ફશિયસ અને લાઓસે નામના ચીનના બે મહાન ફિલસૂફે પણ એ જ કાળમાં થઈ ગયા. તેમને વિષે હું પાછળથી કંઈક કહીશ. શાંગ વંશને હાંકી કાઢવામાં આવ્યું તે સમયે કીસે નામના એક વડા અધિકારીએ ચાઉ વંશની નોકરી કરવા કરતાં દેશવટો પસંદ કર્યો. પિતાના પાંચ હજાર સાથીઓ સાથે ચીનમાંથી નીકળી જઈને તે કારિયામાં જઈ વસ્ય. એ ભૂમિને તેણે રોસન એટલે કે “પ્રભાતની શાંતિને મુલક” એવું નામ આપ્યું. કોરિયા અથવા ચેસન ચીનની Page #65 -------------------------------------------------------------------------- ________________ પર જગતના ઇતિહાસનું રેખાદર્શીન પૂર્વીમાં છે. એટલે પ્રત્યે પૂર્વ તરફ — ઊગતા સૂર્યની દિશામાં ગયા હતા. કદાચ તે સમયે તેણે એમ ધાયુ હશે કે પોતે દુનિયાના સૌથી પૂર્વ તરફના પ્રદેશમાં આવ્યો છે; અને તેથી તેણે તેને એવું નામ આપ્યું. ઈશુ પહેલાં અગિયારસા વરસ પૂર્વે કી-સેથી કારિયાના ઇતિહાસના આરંભ થાય છે. જીન્સેએ ચીનનાં કળાકાશલ્ય — ઘર બાંધવાની કળા, ખેતીની કળા તથા રેશમ બનાવવાની કળા — આ નવા દેશમાં દાખલ કર્યાં. ીસે પછી ખીજા ચીની વસાહતીઓ પણ ત્યાં આવ્યા અને તેના વંશજોએ ચાસન ઉપર ૯૦૦ વરસ સુધી રાજ્ય કર્યું પણ ચાસન કંઈ સાથી પૂમાં આવેલા દેશ નહેાતો. આપણે જાણીએ છીએ કે તેની પૂર્વમાં જાપાન છે. પણ કીન્સે ચેસનમાં પહોંચ્યા તે સમયે જાપાનમાં શું બની રહ્યુ હતું તેની આપણને કઈ જ ખબર નથી. જાપાનના ઇતિહાસ ચીનના ઇતિહાસ જેટલા અથવા કારિયા કે ચેાસનના ઇતિહાસ જેટલો પ્રાચીન નથી. જાપાનના લોકા કહે છે કે તેમના પહેલા સમ્રાટનું નામ જિમ્મુ-ટેનુ હતું અને તે ઈશુ પહેલાં ૬૦૦ કે ૭૦૦ વરસ ઉપર રાજ્ય કરતા હતા. તે સૂર્ય દેવીના વંશમાંથી ઊતરી આવ્યા છે એમ જાપાનના લેકે માનતા હતા. જાપાનમાં સૂર્યને દેવ નહિ પણ દેવી માનવામાં આવતી હતી. જાપાનને આજને સમ્રાટ જિમ્મુ-ટેનુને સીધા વંશજ મનાય છે અને તેથી ધણા જાપાની લોકા તેને સૂર્યના વંશજ માને છે. તું જાણે છે કે એ જ રીતે આપણા દેશમાં પણ રજપૂતા પેાતાને સૂર્ય કે ચંદ્રના વંશજો તરીકે ઓળખાવે છે. સૂ`વશી અને ચંદ્રવંશી એવાં તેમનાં એ કળા છે. ઉદ્દેપુરના મહારાણા સૂર્યવંશીના વડે છે અને ભૂતકાળમાં ઘણા લાંબા કાળ પૂર્વ સુધી તે પોતાની વંશાવળી લખાવે છે. આપણા રજપૂત લા અદ્ભુત પ્રજા છે અને તેમનાં પરાક્રમ અને વીરતાની વાતોને પાર નથી. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ભૂતકાળને સાદ - ૧૭ જાન્યુઆરી, ૧૯૩૧ પચીસસો વરસ પહેલાંના સમય સુધીમાં પુરાણી દુનિયા જેવી હતી તેનું ટુંક અવલેકને આપણે કરી ગયાં. આપણું એ અવલોકન બેશક ઘણું જ ટૂંકું અને મર્યાદિત હતું. તેમાં પણ જે દેશોએ ઠીક ઠીક પ્રગતિ કરી હતી અથવા તે જે દેશનો કંઈક નિશ્ચિત ઈતિહાસ મળી આવે છે તેમની જ આપણે વાત કરી છે. જેણે પિરામીડે અને સ્ફિકસ પેદા કર્યા તે મિસરની મહાન સંસ્કૃતિને આપણે કેવળ નામને જ ઉલ્લેખ કરી ગયાં. એ સંસ્કૃતિએ એવી બીજી ઘણીયે વસ્તુઓ સરજી છે પણ તેની વાતમાં હાલ આપણે ઊતરી શકીએ એમ નથી. જે સમયને અત્યારે આપણે વિચાર કરી રહ્યાં છીએ તે સમયે તે એ મહાન સંસ્કૃતિના ચડતીના દિવસે વીતી ગયા હતા અને તેની પડતીને આરંભ પણ થઈ ચૂક્યો હતે. નેસાસ પણ તેના વિનાશની અણી ઉપર હતું. ચીન ધીમે ધીમે ચક્રવત સામ્રાજ્ય બન્યું તથા ત્યાં આગળ લખવાની, રેશમ બનાવવાની તેમજ બીજી સુંદર કળાએ ખીલી ત્યાં સુધીના લાંબા સમયનું નિરીક્ષણ પણ આપણે કર્યું. કેરિયા અને જાપાનની ઝાંખી પણ આપણે કરી ગયાં. હિંદમાં પણ સિંધુ નદીની ખીણમાં આવેલા મેહન-જો-દડે આગળના અવશેષો વડે પિતાને પરિચય આપતી પ્રાચીન સંસ્કૃતિને, દ્રવિડ સંસ્કૃતિ તથા વિદેશ સાથેના તેના વેપારને અને છેવટે આર્યોને પણ આપણે ઉલ્લેખ કરી ગયાં છીએ. એ કાળમાં આર્યોએ રચેલા વેદ અને ઉપનિષદ આદિ મહાન ગ્રંથને તથા રામાયણ અને મહાભારત વગેરે મહાકાવ્યને પણ આપણે ઉલ્લેખ કરી ગયાં. વળી આપણે તે આર્યોને ઉત્તર હિંદમાં ફેલાતા તેમજ દક્ષિણમાં પ્રવેશ કરીને પ્રાચીન દ્રવિડ લોકો સાથે સંબંધમાં આવી નવી સંસ્કૃતિ નિર્માણ કરતા પણ જોયા. એ સંસ્કૃતિ કંઈક અંશે દ્રવિડ અને ઘણે અંશે આર્ય હતી. ખાસ કરીને, લેકશાસનના પાયા ઉપર રચાયેલાં તેમનાં ગામે કેવી રીતે Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જગતના ઇતિહાસનું રેખાદર્શીન ઉદ્ભવ્યાં અને ગામા વિકસીને કેવી રીતે ફસબાએ તથા મોટાં શહેરો બન્યાં તથા વનના આશ્રમે કેવી રીતે મોટાં મોટાં વિદ્યાપીઠા બન્યાં એ બધું આપણે જોઈ ગયાં. મેસેપોટેમિયા તથા ઈરાનમાં એક પછી એક થઈ ગયેલાં સામ્રાજ્યોનો તે આપણે ઉલ્લેખ માત્ર જ કર્યાં. આ સામ્રાજ્યોમાંનું પાછળથી થયેલું દરાયસનું સામ્રાજ્ય તા છેક હિંદમાં સિંધુ નદીના તટ સુધી ફેલાયેલું હતું. પૅલેસ્ટાઈનના યહૂદીઓને પણ આપણે ઝાંખા પરિચય કર્યો. એ લોકા સંખ્યામાં બહુ અલ્પ હતા અને દુનિયાના એક નાનકડા ખૂણામાં વસતા હતા, છતાંયે તેમણે સારી પેઠે લાકાનુ લક્ષ ખેંચ્યું છે. જ્યારે મોટા મોટા અનેક રાજા ભુલાઈ ગયા છે ત્યારે ડેવિડ અને સાલેમન વગેરે તેમના રાજાને આજે ઇતિહાસે યાદ રાખ્યા છે, કારણકે બાઈબલમાં તેમનાં ઉલ્લેખ થયેલા છે. ગ્રીસમાં નાસાસની પ્રાચીન સંસ્કૃતિનાં ખંડિયેર ઉપર ઉદ્ભવેલી નવી આ સંસ્કૃતિ આપણે જોઈ ગયાં છીએ. ત્યાં આગળ નગરરાજ્યો અસ્તિત્વમાં આવ્યાં અને ભૂમધ્ય સમુદ્રના કાંઠા ઉપર ઠેર ઠેર ગ્રીક વસાહતો સ્થપાઈ. ભવિષ્યમાં મહાન થનાર રામ અને તેના કટ્ટર હરીફ કાથે જ તો હજી તિહાસના ક્ષિતિજ ઉપર જ દેખા દે છે. આ બધાંને આપણે માત્ર ઝાંખા પરિચય કર્યાં. જેમના મે ઉલ્લેખ નથી કર્યાં એ ઉત્તર યુરોપના અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો વિષે પણ હું તને ક ંઈક કહી શકત. પરંતુ મે તેમને છેડી દીધા છે. એ પ્રાચીન કાળમાં પણ દક્ષિણ હિંદના હિંદી વહાણવટી બંગાળના ઉપસાગરમાં થઈ ને મલાયા દ્વીપકલ્પ અને તેની દક્ષિણે આવેલા ટાપુઓ સુધી સફર કરતા હતા. પણ આપણે કાંક તો મર્યાદા બાંધવી જોઈ એ, નહિ તો આપણે કદીયે આગળ ચાલી શકીશું નહિ. જે દેશાની આપણે વાત કરી ગયાં તે બધા પુરાણી દુનિયાના દેશ મનાય છે. પરંતુ તે કાળમાં દૂર દૂરના દેશો વચ્ચે ઝાઝો વહેવાર નહાતા એ યાદ રાખવું જોઈએ. સાહસિક વહાણવટી દરિયાપાર જતા અને કેટલાક લોકા વેપારને અર્થે અથવા ખીજા કાંઈ કારણે જમીન માગે લાંબી મુસાફરી કરતા એ ખરું પણ એવી સફર કે મુસાફરી જૂજ જ થતી, કારણકે તેમાં ભારે જોખમ હતું, તે સમયે ભૂંગાળનું જ્ઞાન નહિ જેવું જ હતું, અને પૃથ્વી ગોળ નહિ પણ સપાટ છે એમ માનવામાં આવતું. આથી કરીને તદ્દન નજીક હોય તે સિવાયના ખીજા દેશ વિષે કાઈ ને પણુ ઝાઝી માહિતી નહોતી. આ રીતે ગ્રીસના લાકા Page #68 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળને સાદ મ હિંદુ કે ચીનના લોકા વિષે કશું જાણતા નહોતા અને હિંદ તથા ચીનના લોકા ભૂમધ્ય સમુદ્રના કિનારા ઉપર આવેલા દેશાના લેાકા વિષે નહિ જેવું જ જાણતા. તારી પાસે પુરાણી દુનિયાના નકશા હાય તો તે તું જોઈ લે. પ્રાચીન કાળના લેખકાએ દુનિયાનાં જે વર્ણન કર્યાં છે અને નકશા બનાવ્યા છે એમાંના કેટલાક તા ભારે રમૂજી છે. એ નકશાઓમાં કેટલાક દેશે તે અતિશય મોટા બતાવેલા છે. પ્રાચીન સમયના આજે તૈયાર કરવામાં આવતા નકશા વધારે ઉપયોગી છે. હું આશા રાખુ છું કે એ સમય વિષે વાંચતી વખતે તું હમેશાં તેમના ઉપયાગ કરશે. નકશો ઘણા ઉપયોગી થાય છે. એના વિના આપણુને ઇતિહાસના સાચો ખ્યાલ આવતો નથી. સાચી વાત તો એ છે કે ઇતિહાસ શીખવા માટે આપણી પાસે બની શકે એટલા વધારે નકશા તથા જૂની ઇમારતો, ડિયા અને પ્રાચીન કાળ પ્રત્યક્ષ થાય એવા ખીજા અવશેષો મળી આવતા હોય તેમનાં ચિત્રા હોવાં જોઈ એ. એ ચિત્રા ઇતિહાસના નિર્જીવ હાડપિંજરને ભરી દે છે અને તેને આપણે માટે જીવંત બનાવે છે. જો આપણે તિહાસમાંથી કઈ કે શીખવું હોય તે તે આપણા મનમાં જીવંત ચિત્રાની પરંપરારૂપ બની રહેવા જોઈએ, કે જેથી તે વાંચતી વખતે બનાવા આપણે લગભગ આપણી નજર સામે બનતા જોઈ શકીએ. ઇતિહાસ એ તો આપણા ચિત્તને વશ કરી લેનાર એક અદ્ભુત નાટક છે. કેટલીક વાર તે સુખપર્યવસાયી હાય છે પણ ઘણી વાર તે દુ:ખપવસાયી હોય છે. આ દુનિયા તેની રંગભૂમિ છે અને ભૂતકાળમાં થઈ ગયેલાં મહાન નરનારીએ તેનાં પાત્રો છે. ચિત્રા અને નકશા ઇતિહાસના એ ભવ્ય દૃશ્ય પ્રત્યે આપણી આંખ ઉઘાડવામાં કંઈક અંશે સહાયભૂત થાય છે. આથી દરેક છેોકરાછેકરીને ચિત્રા અને નકશાએ સહેલાઈથી મળી રહેવાં જોઈ એ. પરંતુ તિહાસના જૂના અવશેષો અને ખાંડિયેરેની જાતે મુલાકાત લેવી એ ચિત્રા કે નકશાઓ જોવા કરતાં પણ વધારે સારું છે. પણ એ બધાં જઈને જોઈ શકાય એમ નથી, કારણકે તે આખી દુનિયા ઉપર સર્વાંત્ર પથરાયેલાં છે. પણ આપણે આપણી આંખ ઉધાડી રાખીને ક્રૂરતાં હોઈએ તો ભૂતકાળના કેટલાક અવશષો તો આપણી નજદીક પણુ મળી આવશે. મોટાં મોટાં સંગ્રહસ્થાનામાં નાના નાના અવશેષો અને ભૂતકાળની યાદ આપે એવી વસ્તુઓ એકઠી કરીને રાખવામાં આવે Page #69 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન છે. હિંદુસ્તાનમાં ભૂતકાળના સમયના પુષ્કળ અવશેષો મળી આવે છે પણ ઘણું પ્રાચીન કાળના અવશેષે બહુ ઓછા પ્રમાણમાં મળે છે. આજ સુધીમાં ઘણું કરીને મેહન-જો-દડો અને હડપ્પા એ બે જ સ્થળે પ્રાચીન કાળના અવશેષો મળી આવ્યા છે. સંભવ છે કે પ્રાચીન કાળની ઘણખરી ઈમારતે ગરમ આબોહવામાં ભાંગીને ભૂકો થઈ ગઈ હશે. પણ એથીયે વધારે સંભવિત તે એ છે કે કેટલીયે ઇમારતે હજી જમીન નીચે દટાઈને પડી હશે અને કોઈ તેને ખોદી કાઢે એની રાહ જોતી હશે. જેમ જેમ આપણે એ ખેદીને કાઢતા જઈશું અને પ્રાચીન અવશેષો અને લેખ શોધી કાઢીશું તેમ તેમ આપણું દેશના પ્રાચીન ઇતિહાસનાં પાનાં આપણી સામે ખૂલતાં જશે અને એ અતિશય પ્રાચીન કાળમાં આપણા પૂર્વજોએ શાં શાં કાર્યો કર્યા તે વિષે આ પથ્થર, ઈટ અને ચૂનાનાં પાનાંઓમાંથી આપણે વાંચીશું. તું દિલ્હી ગઈ છે અને આજના શહેરની આસપાસનાં કેટલાંક ખંડેર અને જૂની ઈમારત તેં જોઈ છે. ફરીથી એ જેવાને તેને પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે ભૂતકાળને વિચાર કરજેએટલે એ ખંડેરો તને ભૂતકાળમાં લઈ જશે અને કોઈ પણ પુસ્તક કરતાં વધારે ઈતિહાસ શીખવશે. છેક મહાભારતના સમયથી દિલ્હી અથવા એની આસપાસ લેકે રહેતા આવ્યા છે અને તેમણે એ શહેરને ઇન્દ્રપ્રસ્થ, હસ્તિનાપુર, તુઘલકાબાદ, શાહજહાંનાબાદ ઈત્યાદિ અનેક નામે આપ્યાં છે. મને તે એ બધાં નામની ખબર પણ નથી. પ્રાચીન સમયથી એવી માન્યતા ચાલી આવી છે કે દિલ્હી શહેર જુદે જુદે વખતે સાત જુદી જુદી જગ્યાએ વસ્યું હતું. જમના નદીના પ્રવાહની અસ્થિરતાને કારણે એ જગ્યા વારંવાર બદલાતી રહી છે. અને આ દેશના વર્તમાન રાજકર્તાઓના હુકમથી આજે આપણે ત્યાં આગળ રાયસીના અથવા ન્યૂ દિલ્હી નામનું આઠમું શહેર ઊભું થયેલું જોઈએ છીએ. દિલ્હીમાં એક પછી એક એમ અનેક સામ્રાજ્ય ફાલ્યાંકૂલ્યાં અને અંતે નાશ પામ્યાં. સાથી પ્રાચીન શહેર બનારસ અથવા કાશી તું જજે અને તેને નાદ સાંભળજે. તે તને અતિશય પ્રાચીન કાળની વાત કહેશે અને જણાવશે કે અનેક સામ્રાજ્ય ભાંગીને ભૂક થઈ ગયાં પણ પિતે હજી ટકી રહ્યું છે. વળી ગૌતમબુદ્ધ તેને ત્યાં ન પેગામ લઈને આવ્યા હતા તેની તથા અનેક યુગયુગાંતરોથી લાખો સ્ત્રી-પુરુષ શાંતિ અને આશ્વાસનની શોધમાં ત્યાં આગળ આવતાં રહ્યાં છે તેમની વાત પણ Page #70 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળને સાદ તે તને કહેશે. બનારસ પુરાણું અને પવિત્ર, જર્જરિત, ગંદું અને દુર્ગધવાળું, છતાયે અતિશય પ્રાણવાન તથા યુગયુગની શક્તિથી ભરપૂર છે. કાશી અતિશય મેહક અને અદ્ભુત છે, કેમકે એની આંખોમાં આપણને હિંદનો ઈતિહાસ દૃષ્ટિગોચર થાય છે અને તેના જલપ્રવાહના ઘેરા નાદમાં આપણને વીતી ગયેલા યુગોને સાદ સંભળાય છે. અથવા એથીયે નજીક આપણું શહેર અલ્લાહાબાદ કે પ્રયાગ પાસે આવેલે અશકને પ્રાચીન સ્તંભ જેવા જજે. અશેકની આજ્ઞાથી એના ઉપર કેતરવામાં આવેલ લેખ નું જજે એટલે બે હજાર વરસે વટાવીને આવતે તેને અવાજ તને તેમાં સંભળાશે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સંપત્તિ ક્યાં જાય છે? ૧૮ જાન્યુઆરી, ૧૯૩૧ મનુષ્ય જેમ જેમ પ્રગતિ કરતે ગમે તેમ તેમ માનવસમાજમાં જુદા જુદા વર્ગો કેવી રીતે વિકસતા ગયા, એ મેં તને મસૂરી લખેલા પત્રોમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો હતે. આરંભકાળના મનુષ્યનું જીવન કષ્ટમય હતું અને રાક મેળવવા માટે પણ તેને મથવું પડતું. તે રોજેરોજ શિકાર કરતે, ફળફળાદિ એકઠાં કરતે અને ખોરાકની શોધમાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે રખડતે ફરતે. ધીમે ધીમે તેમની જાતિઓ (ડ્રાઈબ) બંધાવા લાગી. જાતિઓ એ ખરી રીતે એક સાથે શિકાર કરનાર અને એક સાથે રહેનાર મોટાં કુટુંબે જ હતાં. એકલા રહેવા કરતાં એકબીજાની સાથે રહેવું એ વધારે સલામતી-ભર્યું હતું. એ પછી એક ભારે પરિવર્તન થયું. ખેતીની શોધ થઈ અને એ શોધે ભારે ફેરફાર કરી નાખ્યો. આખે વખત શિકાર કર્યો કરવા કરતાં ખેતી કરીને જમીનમાંથી ખોરાક ઉત્પન્ન કરવાનું લોકોને ઘણું સહેલું લાગ્યું. અને ખેડવું, વાવવું તથા લણવું વગેરે કામને માટે પિતાની જમીન પર જ ઠરીઠામ થઈને રહેવાની જરૂર ઊભી થઈ. હવે પહેલાની જેમ માણસથી ગમે ત્યાં રખડાય એમ નહતું; પણ તેને પિતાના ખેતર પાસે જ રહેવું પડતું. આ રીતે ગામે અને કસબાએ વસ્યા. ખેતીને કારણે બીજા પણ કેટલાક ફેરફાર દાખલ થયા. જમીનમાંથી ઉત્પન્ન થયેલી ખોરાકની ચીજો પ્રમાણમાં એટલી બધી હતી કે એકદમ તે બધી વાપરી કઢાય એમ નહોતું. આથી ખેરાકની વધારાની ચીજને સંગ્રહ કરવામાં આવતું. શિકારના જમાનામાં હતું તેના કરતાં હવે લેકેનું જીવન વધારે જટિલ બન્યું. કેટલાક લોકો ખેતરમાં અને બીજે ઠેકાણે મહેનત મજૂરી કરતા અને કેટલાક લેકે વ્યવસ્થા અને વહીવટનું કામ કરતા. વ્યવસ્થા અને વહીવટ કરનારાઓ કાળક્રમે વધારે જબરા થયા અને તેઓ સરદાર, શાસક, રાજા અથવા તે અમીર બની બેઠા. અને તેમનામાં તાકાત હવાને - કારણે, પેદા થયેલા ખેરાકને વધારાને ઘણખરે ભાગ તેઓ પિતાને Page #72 -------------------------------------------------------------------------- ________________ સપત્તિ કથાં જાય છે? ૧૯ માટે રાખી લેતા. આ રીતે તે દિનપ્રતિદિન વધારે ને વધારે સમૃદ્ધ થતા ગયા. અને ખેતરમાં મજૂરી કરનારા લેાકેાને માત્ર જીવવા પૂરતા જ ખારાક મળવા લાગ્યો. પછીથી તે એવા પણ સમય આવ્યે કે આ વ્યવસ્થા અને વહીવટ કરનારા એટલા બધા આળસુ બની ગયા કે વહીવટનું કામ કરવાની આવડત પણ તેમને રહી નહિ. તે કશુંયે કામ કરતા નહિ, પણ મજૂરી કરનારા લેાકાએ પેદા કરેલા માલમાંથી સારા સરખા હિસ્સા પડાવવાની માત્ર ખાસ કાળજી રાખતા. આખરે તે એમ માનવા લાગ્યા કે, પોતે કશું પણ કર્યા વિના ખીજાની મજૂરી ઉપર એ રીતે જીવવાને તેમને પૂરેપૂરો અધિકાર છે. આ ઉપરથી તને સમજાશે કે માનવસમાજમાં ખેતી દાખલ થઈ તેથી સમાજજીવનમાં ભારે પરિવર્તન થયું. ખારાક પેદા કરવાની પતિ સુધારીને તથા તે સહેલાઈથી મેળવી શકાય એવી યેાજના કરીને ખેતીએ સમાજના આખા પાયે બદલી નાખ્યા. તેણે લેાકાને નવરાશ આપી. આમ ભિન્ન ભિન્ન વર્ગો સમાજમાં પેદા થયા. ખારાક મેળવવા માટે બધા જ લકાને મહેનત નહોતી કરવી પડતી એટલે થોડા લોક આજે કામે વળગ્યા. પરિણામે અનેક પ્રકારના હુન્નરા ચાલુ થયા અને નવા નવા ધંધારોજગાર ઊભા થયા. પણ સત્તા તે વહીવટ કરનારા વના હાથમાં જ રહી. ખારાક અને બીજી જરૂરી વસ્તુઓ પેદા કરવાની નવી રીતોથી સમાજમાં કેવા ભારે ફેરફારો થયા છે એની તને પાછળના સમયના હીતહાસમાં વધારે જાણ થશે. મનુષ્યને બીજી ઘણી વસ્તુઓની ખારાક જેટલી જ જરૂર પડવા લાગી. એથી કરીને માલના ઉત્પાદનની પતિમાં ભારે ફેરફાર થતાં પરિણામે સમાજવનમાં પણ ભારે ફેરફારો થવા લાગ્યા. આને એક દાખલો આપું. કારખાનાંઓમાં તેમજ રેલવેગાડી અને આગમેટામાં વરાળના ઉપયાગ થવા માંડયો ત્યારે સંપત્તિનાં ઉત્પાદન તેમજ વહેંચણીમાં ભારે ફેરફાર થયા. કારીગર લોકા સાદાં એજારાથી કે પોતાના હાથ વડે વસ્તુઓ બનાવી શકે તે કરતાં અનેકગણી ત્વરાથી તે વસ્તુઓ વરાળથી ચાલતાં કારખાનાંઓમાં અની શકે. મોટાં યંત્રા. ખરી રીતે પ્રચર્ડ એજારે જ છે. વળી રેલવેગાડી તથા આગાટાએ ખારાક તથા કારખાનાંમાં બનેલી ચીજોને દૂર દૂરના દેશોમાં ત્વરાથી લઈ જવામાં મદદ કરી. આ વસ્તુએ દુનિયાભરમાં કેવા ફેરફાર કર્યાં હશે, એની તું કલ્પના કરી લેજે. Page #73 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન ઈતિહાસ જણાવે છે કે ખાદ્ય પદાર્થો તેમજ બીજી વસ્તુઓ ઉત્પન્ન કરવાની નવી અને ઝડપી રીતે વખતેવખત શેધાઈ છે. એ ઉપરથી તને એમ લાગશે કે ઉત્પાદનની વધારે સારી રીતે અજમાવવાથી પેદાશ વધે અને પરિણામે દુનિયા વધારે સમૃદ્ધ થાય તેમજ પ્રત્યેક માણસને વસ્તુઓ વધારે પ્રમાણમાં મળી રહે. પણ તારી એ માન્યતા અમુક અંશે સાચી છે અને અમુક અંશે ખોટી છે. ઉત્પાદનની ચડિયાતી રીતેને કારણે બેશક દુનિયા વધારે સમૃદ્ધ થઈ છે. પણુ સવાલ એ છે કે, એથી દુનિયાનો ક ભાગ સમૃદ્ધ બન્યું છે ? આપણા દેશમાં હજીયે અતિશય દુઃખ અને દારિદ્ર પ્રવર્તે છે એ તે દીવા જેવી સ્પષ્ટ વાત છે. એટલું જ નહિ, પણ ઇંગ્લંડ જેવા માતબર દેશમાંયે એ જ દશા છે. એનું કારણ શું? સંપત્તિ ક્યાં ચાલી જાય છે ? વધુ ને વધુ પ્રમાણમાં સંપત્તિ ઉત્પન્ન થવા છતાંયે ગરીબ લેકે હજીયે ગરીબ જ રહ્યા છે એ અજબ જેવી વાત છે. કેટલાક દેશમાં ગરીબની દશામાં કંઈક ફેરફાર થયો છે ખરે, પણ નવી જે સંપત્તિ ઉત્પન્ન થઈ છે તેની સરખામણીમાં તે એ ફેરફાર ન જ ગણાય. એ સંપત્તિને રાજભાગ ક્યાં જાય છે એ આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ. સામાન્ય રીતે એ વ્યવસ્થાપક અને વહીવટ કરનારા લોકોને હસ્તક જાય છે. એ લોકો બધી સારી ચીજોને રાજભાગ પિતાને મળે તેની ખાસ કાળજી રાખે છે. અને એથીયે વધારે આશ્ચર્યની વાત તે એ છે કે, સમાજમાં લેકાના એવા વર્ગો પણ પેદા થયા છે કે જેઓ દેખીતી રીતે કશું જ કામ કરતા નથી છતાંયે બીજાની મજૂરીના ઉત્પન્ન રાજભાગ પડાવે છે ! અને તું માનશે ખરી ? એ વર્ગોનું સન્માન કરવામાં આવે છે, અને કેટલાક બેવકૂફ લકે તે એમ જ માને છે કે પિતાના ગુજરાનને માટે મજૂરી કરવી એ તે હીણપતભર્યું છે ! આપણી દુનિયાની આજે આવી વિપરીત દશા છે. આથી ખેતરોમાં કામ કરતા ખેડૂત અને કારખાનાંઓમાં મજૂરી કરતા મજૂરે દુનિયાને ખોરાક અને ધનદેલત પેદા કરે છે છતાંયે ગરીબ હે છે એમાં નવાઈ પામવા જેવું શું છે? આપણે આપણું દેશ માટે સ્વતંત્રતા મેળવવાની વાત કરીએ છીએ, પણ જ્યાં સુધી આ વિષમ વ્યવસ્થાને અંત ન આવે અને મજૂરી કરનાર માણસને પોતાની મજૂરીનું પૂરેપૂરું વળતર મળે નહિ ત્યાં સુધી એ સ્વતંત્રતા શા કામની ? રાજકારણ, રાજ્યવહીવટ, તેમજ સંપત્તિશાસ્ત્ર અને રાષ્ટ્રની સંપત્તિની Page #74 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિ ક્યાં જાય છે? વહેચણી કેવી રીતે થવી જોઈએ તે વિષે મેટા મેટા અને દળદાર ગ્રંથ લખાયા છે. વિદ્વાન અધ્યાપકે આ વિષય ઉપર વ્યાખ્યાને પણ આપે છે, પણ જ્યારે આવા લેકે વાત અને ચર્ચાઓ કરતા હોય છે ત્યારે મજૂરી કરનારા લકે હાડમારી વેઠી રહ્યા હોય છે. બસો વરસ ઉપર વોલ્ટાયર નામના એક સુપ્રસિદ્ધ ક્રાંસવાસીએ મુત્સદ્દીઓ તેમજ તેમના જેવા કે વિષે કહ્યું છે કે, “જે લેકે જમીન ખેડીને બીજાઓ માટે જીવન નિર્વાહની સામગ્રી પૂરી પાડે છે તેમને ભૂખે મારવાની કળા એ જ તેમની મુત્સદ્દીગીરી અને રાજનીતિ.” આમ છતાં પણ પ્રાચીન મનુષ્ય પ્રગતિ કરતે ગયા અને ધીરે ધીરે તેણે નિરંકુશ કુદરત ઉપર પિતાને અધિકાર જમાવવા માંડ્યો. તેણે જંગલે કાપી નાંખ્યાં, પિતાને માટે ઘર બાંધ્યાં અને જમીન ખેડવા માંડી. એમ પણ ધારવામાં આવે છે કે માણસે કંઈક અંશે પ્રકૃતિ ઉપર વિજય પણ મેળવ્યું છે. જોકે કુદરત ઉપર માનવીએ વિજય મેળવ્યાની વાત કરે છે. આ ટાઢા પહોરની વાત છે અને તે પૂરેપૂરી સાચી નથી. માણસે પ્રકૃતિને સમજવાની શરૂઆત કરી છે એમ કહેવું વધારે સાચું છે. અને જેમ જેમ તે પ્રકૃતિને વધારે સમજતા ગમે તેમ તેમ તે પ્રકૃતિ સાથે વધારે સહકાર સાધી શક્યો અને કુદરતનો પિતાના કાર્યમાં વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા થયા. અસલના વખતમાં માણસે પ્રકૃતિથી તેમજ પ્રાકૃતિક ઘટનાઓથી ડરતા હતા. એ ઘટનાઓને સમજવાને બદલે તેઓ પ્રકૃતિની પૂજા કરતા અને તેને શાંત પાડવાને બલિદાન આપતા, જાણે પ્રકૃતિના એ જંગલી જનાવરને ફેસલાવીને શાંત પાડવાનું ન હોય! આ રીતે મેઘગર્જના, વીજળી, રોગચાળો, વ્યાધિ વગેરેથી તેઓ ભડકતા અને બલિ ચઢાવવાથી એ બધું અટકાવી શકાય એમ માનતા. ઘણે ભોળા લેકે માને છે કે, સૂર્ય તથા ચંદ્રનું ગ્રહણ એ ભયાનક આપત્તિ છે. એ એક બહુ સાદી અને સહજ પ્રાકૃતિક ઘટના છે એ સમજવા પ્રયત્ન કરવાને બદલે લેકે નાહક એથી ક્ષોભ પામે છે અને સૂર્ય કે ચંદ્રની રક્ષા કરવાને ઉપવાસ તથા સ્નાન કરે છે! સૂર્ય કે ચંદ્ર પિતાની રક્ષા કરવાને પૂરેપૂરા સમર્થ છે. એમને વિષે આપણે ચિંતા કરવાની કશી જરૂર નથી. આપણે સંસ્કૃતિ અને સુધારાના વિકાસની વાત કરી અને લોકે ગામ કે નગરમાં રહેવા લાગ્યા ત્યારથી એની શરૂઆત થઈ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન એ પણ આપણે જોયું. વધારે પ્રમાણમાં ખોરાકની વસ્તુઓ મળવાથી તેમને વધારે નવરાશ મળી અને આમ શિકાર અને ખાનપાન સિવાયની બાબતે વિષે તેઓ વિચાર કરવા લાગ્યા. વિચારના વિકાસની સાથે સાથે કળા, કારીગરી, હુન્નરે અને સામાન્ય રીતે સંસ્કૃતિની પ્રગતિ થઈ. વસતી વધતી ગઈ તેમ તેમ લેકે એકબીજાની વધારે નજદીક રહેવા લાગ્યા. લેકે નિરંતર એકબીજાને હળવાભળવા તેમજ પરસ્પર લેવડદેવડ કરવા લાગ્યા. અને લેકેએ એકત્ર રહેવું હોય તે તેમણે એકબીજાને અનુકૂળ થવું જોઈએ, તેમણે પોતાના સાથી અથવા તે પડોશીનું દિલ દુખાય એવું કરતાં અટકવું જોઈએ; નહિ તે સમાજજીવન સંભવી જ ન શકે. એક કુટુંબનું જ ઉદાહરણ લઈએ. કુટુંબ એ એક નાનકડે સમાજ જ છે અને તેની બધી વ્યકિતઓ જે એકબીજાને અનુકૂળ થાય તે જ તે સુખે રહી શકે. સામાન્ય રીતે કુટુંબમાં આમ બનવું બહુ મુશ્કેલ નથી કારણકે કુટુંબીજનેમાં એકબીજા વચ્ચે સ્નેહનું બંધન હેય છે. એમ છતાં પણ કેટલીક વાર આપણે બીજાઓ પ્રત્યે અનુકૂળ થવાનું ભૂલી જઈએ છીએ અને આપણે હજી બહુ સંસ્કારી કે સુધરેલા થયા નથી એમ બતાવી આપીએ છીએ. કુટુંબથી બહેળા સમુદાયની બાબતમાં પણ આમ જ બને છે – પછી તેમાં આપણે આપણું પડોશીઓને, આપણા નગરવાસીઓને, આપણા દેશબાંધવોને કે ઈતર દેશના લોકોને પણ સમાવેશ કરીએ. આ રીતે વસતી વધતાં જીવન પણ વધારે સામાજિક બન્યું અને પરિણામે બીજા પ્રત્યે આદર અને ઉદારતા તેમજ નિગ્રહ પણ વધ્યાં. સંસ્કૃતિ કે સભ્યતાની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે અને હું તેની વ્યાખ્યા આપવા પ્રયત્ન નહિ કરું. પરંતુ સંસ્કૃતિમાં જે ઘણી બાબતે સમાવેશ થાય છે તેમાં પિતાની જાત ઉપર નિયમન અને બીજાઓ પ્રત્યે સહાનુભૂતિ અને ઉદારતાભર્યું વલણ એ બાબતે ખાસ અગત્યની છે એમાં સંદેહ નથી. જે કોઈ માણસમાં આત્મસંયમ અને બીજાઓ પ્રત્યે સહાનુભૂતિ અને ઉદારતાભર્યા વલણને અભાવ હોય તો તેને કઈ પણ માણસ નિઃસંદેહ અસંસ્કારી કહી શકે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઈશુ પહેલાંની છઠ્ઠી સદીના ધર્મસંપ્રદાય ૨૦ જાન્યુઆરી, ૧૯૩૧ ઈતિહાસની લાંબી મજલ ઉપર આપણે હવે આગળ ચાલીએ. આજથી પચીસ વર્ષ પૂર્વે સુધીની એક મોટી મજલે આપણે પૂરી કરી છે. બીજી રીતે કહીએ તે ઈશુ પહેલાંની છઠ્ઠી સદીના સમય સુધી આપણે આવી પહોંચ્યાં. પણ આ કોઈ ચોક્કસ તારીખ છે એમ ન સમજીશ. હું તે માત્ર અડસટ્ટે સમયને અંદાજ આપું છું. એ અરસામાં ચીનથી માંડીને હિંદુસ્તાન, ઈરાન અને ગ્રીસ સુધીના જુદા જુદા દેશોમાં મહાન પુરષો, મોટા મોટા તત્વચિંતક અને ધર્મસંસ્થાપકે થયેલા આપણને જણાય છે. એ બધા મહાપુરુષ સમયના એક જ ગાળામાં થઈ ગયા છે એવું તે નથી. પણ કાળગણનાની દૃષ્ટિએ તેઓ એકબીજાથી એટલા નિકટવર્તી હતા કે તેથી ઈશું પહેલાંની છઠ્ઠી સદીને જમાને એક ભારે યાદગાર સમય બની ગયે. એમ જણાય છે કે તે કાળમાં દુનિયાભરમાં નવા વિચારનું મેટું મોજું ફરી વળ્યું હશે – વર્તમાન પરિસ્થિતિ વિષે લોકોમાં અસંતોષ જાગે હશે અને કંઈક એથી સારી સ્થિતિ પ્રાપ્ત કરવાની આશા અને આકાંક્ષા જન્મી હશે. તારે એ યાદ રાખવું જોઈએ કે મહાન ધર્મસંસ્થાપકે હમેશાં ચાલુ સ્થિતિ કરતાં કંઈક વધારે સારી સ્થિતિ નિર્માણ કરવાને પ્રયાસ કરતા હતા અને પિતાની પ્રજાને સુધારવાને તથા તેમની વિપદે ઓછી કરવાનો પ્રયત્ન કરતા હતા. તેઓ હમેશાં ક્રાંતિકાર હતા અને પ્રચલિત અનિષ્ટને વખોડી કાઢતાં જરાયે ડરતા નહિ. જે કઈ જૂની રૂઢિ કે પ્રણાલી અવળે રસ્તે ચડી ગઈ હોય અથવા તે. સમાજના ભાવિ વિકાસમાં બાધારૂપ બની હોય તેને તેઓ વિરોધ કરતા અને નિર્ભયતાથી તેને દૂર કરતા. પણ એથીયે વિશેષ તે તેમણે ઉદાત્ત જીવનનું દૃષ્ટાંત રજૂ કર્યું, જે પેઢી દર પેઢી અસંખ્ય લો માટે આદર્શરૂપ અને પ્રેરણાદાયી બન્યું. ઈશું પહેલાંની એ છઠ્ઠી સદીમાં હિંદુસ્તાનમાં આપણું બુદ્ધ અને મહાવીર થઈ ગયા, ચીનમાં કોન્ફશિયસ અને લાઓસે થઈ ગયા, ઈરાનમાં જરથુષ્ટ થઈ ગયા તથા ગ્રીસના સેમેઝ નામના ટાપુમાં જરથુષ્ટ્ર ઘણું કરીને ઈશુ પહેલાંની આઠમી સદીમાં થઈ ગયા હતા. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન પાથૅગારાસ થઈ ગયા. પહેલાં પણ તે આ નામેા તે સાંભળ્યાં હશે જ. કદાચ તે તે ખીજા સબંધમાં સાંભળ્યાં હશે. નિશાળે જતા દરેક સામાન્ય છેકરા કે છેકરી તો પાર્થેગેારાસને ભૂમિતિના એક પ્રમેયની સાબિતી શેાધનાર તરીકે જ ઓળખે છે. એ પ્રમેય કમનસીબે આજે તેમને શીખવા પડે છે! એકાટખૂણત્રિકાની ભુજાઓ ઉપરના સમચારસાને લગતા છે. અને તે યુક્લિડની અથવા તા ખીજી કાઈ પણ ભૂમિતિની ચાપડીમાં હોય છે. પરંતુ પાથૅગારાસ ભૂમિતિની એ શોધ કરનાર ઉપરાંત એક સમર્થ તત્ત્વચિંતક પણ ગણાય છે. એને વિષે આપણને બહુ માહિતી મળતી નથી અને કેટલાક લેાકેા તા એવા કેાઈ પુરુષ થઈ ગયા હતા કે કેમ એ વિષે પણ શંકાશીલ છે ! ઈરાનના જરથુષ્ટ્ર જરથુાસ્તી ધર્મના સંસ્થાપક મનાય છે. પરંતુ એમને જરથુાસ્તી ધર્મના આદ્ય સંસ્થાપક ગણી શકાય કે કેમ એ હું ખાતરીપૂર્વક કહી શકું એમ નથી. ઈરાનનાં પુરાણા ધર્મ અને તત્ત્વજ્ઞાનને તેમણે નવી દિશા અને નવું રૂપ આપ્યું એમ કહેવું કદાચ વધારે ઉચિત ગણાય. ઘણા લાંબા સમયથી ઈરાનમાંથી તે જરથુષ્ટ્રને ધમ લગભગ નિમૂળ થઈ ગયા છે. ઘણા લાંબા સમય ઉપર પારસી ઈરાન છેડીને હિંદુમાં આવ્યા હતા અને પોતાના એ ધમ તેએ અહીં લાવ્યા હતા. ત્યારથી આજ પર્યંત તે એ ધમ પાળે છે. આ અરસામાં ચીનમાં કૉન્ફ્રશિયસ અને લાઓત્સે નામના મહાપુરુષો થઈ ગયા. કોન્ફ્રેશિયસનું નામ કોંગ કુસ્સે એમ લખવું વધારે સાચું છે. ધર્મ શબ્દના પ્રચલિત અર્થાંમાં આ બેમાંથી એકેને ધર્મ સંસ્થાપક ન કહી શકાય. તેમણે તે માણસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈ એ તેનાં નૈતિક અને સામાજિક ધારણા ઘડી આપ્યાં છે. પરંતુ તેમના મૃત્યુ પછી ચીનમાં લેાકેાએ તેમની યાદગીરીમાં અસંખ્ય મંદિરો બાંધ્યાં છે અને હિંદુએ વેદને અને ખ્રિસ્તી બાઈબલને જેટલાં પૂજ્ય ગણે છે તેટલાં જ પૂજ્ય ચીની લોકા તેમનાં પુસ્તકાને ગણે છે. કાન્ડ્રૂશિયસના ઉપદેશનું એક પરિણામ એ આવ્યું કે ચીની લોકા દુનિયામાં સૈાથી વધારે વિનયી, શિષ્ટ અને સ ંસ્કારી બન્યા. હિંદુસ્તાનમાં બુદ્ધ અને મહાવીર થઈ ગયા. મહાવીરે આજે પ્રચલિત છે તે જૈન ધર્મ ચલાવ્યેા. તેમનું સાચુ નામ વમાન હતું. મહાવીર નામ એમની મહત્તા દર્શાવવા આપવામાં આવ્યું હતું. જૈન લેાકા માટે ભાગે પશ્ચિમ હિંદ અને કાયિાવાડમાં વસે છે, અને Page #78 -------------------------------------------------------------------------- ________________ ઈશુ પહેલાંની છઠ્ઠી સદીના ધમસંપ્રદાયા સ આજે તે ઘણી વાર હિંદુઓમાં જ તેમના સમાવેશ કરવામાં આવે છે. તેમણે કાઠિયાવાડમાં, અને રજપૂતાનામાં આખુ પહાડ ઉપર સુંદર મંદિરે બંધાવ્યાં છે. અહિંસા ઉપર તેમની ભારે શ્રદ્ધા છે અને કાઈ પણ વને ઈજા થાય એવું કઈ પણ કરવાની તેઓ વિરુદ્ધ છે. આ સબધમાં તને એ જાણીને આનંદ થશે કે પાથૅગેારાસ ચુસ્ત શાકાહારી હતા અને પોતાના બધા શિષ્યા પણ શાકાહારી હોવા જોઈએ એવા આગ્રહ રાખતા હતા. હવે આપણે ગાતમ બુદ્ધ ઉપર આવીએ. એ તે તું જાણે જ છે કે તે જાતે ક્ષત્રિય હતા, રાજકુમાર હતા અને સિદ્ધા તેમનું નામ હતું. એમની માનું નામ માયાદેવી હતું. એક પ્રાચીન ગ્રંથમાં એને વિષે લખ્યું છે કે, ચંદ્રલેખાની જેમ બધા લેાકેા એને ભાવથી પૂજતા. વસુંધરા જેવી અચળ અને દૃઢ સંકલ્પવાળી તથા કમળ જેવા નિર્મળ હૈયવાળી એ મહારાણી માયાદેવી હતી.’ સિદ્ધાને તેનાં માપતાએ એશઆરામ અને વૈભવમાં ઉછેર્યાં તથા દુ:ખ કે આપત્તિના હરેક પ્રસંગથી તેને અળગા રાખવાને સતત પ્રયત્ન કર્યાં. પરંતુ તેને એમ અળગા રાખવાનું અશકય હતું. એમ કહેવાય છે કે ગરીબી, દુઃખ અને મરણના પ્રસંગે તેના જોવામાં આવ્યા અને એ દર્શીનની તેના ઉપર ભારે અસર થઈ. આ પછી તેને એના મહેલમાં શાંતિ ન વળી, અને તેની આસપાસના વૈભવે તથા જેના ઉપર તેને અતિશય પ્રેમ હતા તે તેની સ્વરૂપવાન તરુણ પત્ની પણ પીડિત માનવજાતના વિચારમાંથી તેના મનને પાછું ન વાળી શક્યાં. પીડાતી માનવજાતિ માટેની તેની ચિંતા વધારે ને વધારે તીવ્ર અને તેના ઉપાય શેાધી કાઢવાને તેને સંકલ્પ વધારે ને વધારે દૃઢ થતા ગયા. તે એટલે સુધી કે પોતાના મહેલમાં રહેવું તેને અસહ્ય થઈ પડયુ અને એક દિવસ રાત્રિના નીરવ અંધકારમાં રાજમહેલ તથા પેાતાનાં પ્રિય સ્વજનેાને છેડીને તેના મનને સતાપતા પ્રશ્નોના જવાબ શોધવા માટે તે વિશાળ દુનિયામાં એકાકી નીકળી પડ્યો. એ પ્રશ્નોના જવાબની શોધ અતિશય લાંખી અને વિકટ હતી. એમ કહેવાય છે કે, આખરે, ઘણાં વર્ષો પછી ગયામાં એક પીપળાના ઝાડ નીચે તે બેઠા હતા ત્યારે ગીતમને જ્ઞાનપ્રાપ્તિ થઈ અને તે ખુદ્ધ અથવા જ્ઞાની થયા. અને જે ઝાડ નીચે તે ખેડા હતા તે એધિવૃક્ષ ’ અથવા જ્ઞાનનું ઝાડ કહેવાયું. પ્રાચીન કાશી નગરીની છાયામાં આવેલા સારનાથના - જે તે વખતે ઋષિપત્તન 6 C કહેવાતું — · ડિયર પાર્ક' આગળ તેમણે પેાતાના ઉપદેશ શરૂ કર્યાં. ન Page #79 -------------------------------------------------------------------------- ________________ ક જગતના ઇતિહાસનુ” રેખાદર્શન તેમણે જગતને સદાચારી જીવનના રાહ બતાવ્યા. જેમાં દેવાને પશુઓની તેમજ વિવિધ પ્રકારના પદાર્થાની આહુતિ આપવામાં આવતી હતી તે બધા યજ્ઞાને તેમણે વખાડી કાઢવા અને જણાવ્યું કે એને બદલે આપણે ક્રોધ, તિરસ્કાર, અસૂયા અને કુવિચારોની આહુતિ આપવી જોઈ એ. બુદ્ધના જન્મ સમયે હિંદુસ્તાનમાં પુરાણા વૈદિક ધર્મ પ્રચલિત હતા. પરંતુ તે સમયે એના મૂળ સ્વરૂપમાં ઘણું પરિવર્તન થયું હતું અને તે પોતાની ઉચ્ચ ભૂમિકા ઉપરથી નીચે પડ્યો હતો. બ્રાહ્મણ પુરાહિતાએ તેમાં અનેક પ્રકારનાં વિધિ, પૂજા અને વહેમે દાખલ કર્યાં હતાં, કેમકે પૂજાના કમ કાંડનું પ્રમાણ વધે તેમ પુરાહિત વર્ગ વધારે સમૃદ્ધ થાય. જ્ઞાતિનાં બંધને વધારે જડ થતાં જતાં હતાં અને સામાન્ય લોકા શુકન-અપશુકન, મંત્રજંત્ર તથા ભૂતપ્રેતના વહેમોથી ડરતા હતા. આ બધી રીતેથી પુરોહિતોએ આમપ્રજાને પોતાના કાબૂમાં લીધી અને ક્ષત્રિય રાજકર્તાઓની સત્તાને સામનેા કર્યાં. આ રીતે ક્ષત્રિયા અને બ્રાહ્મણા વચ્ચે તે સમયે હરીફાઈ ચાલતી હતી. મુદ્દ એક મહાન લેાકસુધારક તરીકે બહાર પડયા અને તેમણે પુરહિતોના આ જુલમા તથા પુરાણા વૈદિક ધર્મમાં પેસી ગયેલાં અનિષ્ટો ઉપર પ્રહારો કર્યાં. તેમણે પૂજા અને એવા બીજા વિધિ કરવાને બદલે લેાકેા સદાચારી જીવન ગાળે અને સારાં કાર્યાં કરે એ વાત પર ભાર મૂક્યો. તેમણે ઔદ્ધ ધર્મ પાળનારાં ભિક્ષુ અને ભિક્ષુણીઓને એક સંધ પણ સ્થાપ્યો. Ο થાડા વખત સુધી તે હિંદુસ્તાનમાં ઔદ્ધ ધર્મને ધર્મ તરીકે બહુ ફેલાવા ન થયા. પછીથી તે કેવી રીતે ફેલાયા અને છેવટે હિંદુસ્તાનમાં એક જુદા ધર્મ તરીકે કેમ નષ્ટ થયે તે આપણે હવે પછી જોઈશું. લંકાથી માંડીને ચીન સુધીના દૂર દૂરના દેશામાં એ ધમ ફાલ્યાફૂલ્યા પણ તેના જન્મસ્થાન હિંદુસ્તાનમાં તે તે ફરીથી બ્રાહ્મણધમ અથવા હિં દુધ માં જ સમાઈ ગયા. પરંતુ બ્રાહ્મણધમ ઉપર એની ભારે અસર થઈ અને તેને તેણે કેટલાક વહેમ અને ક્રિયાકાંડમાંથી મુક્ત કર્યાં. આજે દુનિયાની વસ્તીના સૌથી મોટા ભાગ ૌદ્ધ ધર્મ પાળે છે. ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ અને હિંદુ ધર્મ પાળનારાઓનું પ્રમાણ પણ ઘણું મોટું છે. આ ઉપરાંત યહૂદી, શીખ, પારસી તેમજ બીજા પણ કેટલાક ભિન્ન ભિન્ન ધર્યાં છે. ધમ અને ધર્મ સસ્થાપકાએ દુનિયાના ઇતિહાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે અને ઇતિહાસના Page #80 -------------------------------------------------------------------------- ________________ ઈશુ પહેલાંની છઠ્ઠી સદીના ધમસંપ્રદાયે છે કઈ પણ નિરૂપણમાં આપણે તેમની અવગણના ન કરી શકીએ. પરંતુ તેમને વિષે લખવામાં મને કંઈક મુશ્કેલી નડે છે. મહાન ધર્મોના સંસ્થાપક જગતના સૈથી મહાન અને ઉમદા પુરુષો હતા એ તો નિર્વિવાદ છે. પરંતુ તેમના ઘણાખરા શિષ્ય અને અનુયાયીઓ તે મહાન કે ઉમદા નહોતા. ધર્મ તે આપણા વિકાસને અર્થે અને આપણને વધારે સારા અને ઉન્નત કરવાને અર્થે છે, પરંતુ તેણે માણસને પશુની પેઠે વર્તતા કર્યા છે એમ આપણે ઘણી વાર ઇતિહાસમાં જોઈએ છીએ. લેકેને જ્ઞાનને પ્રકાશ આપવાને બદલે ધમેં ઘણી વાર તેમને અંધકારમાં રાખવા પ્રયત્ન કર્યો છે તથા તેમનાં મન ઉદાર કરવાને બદલે તેમને સંકુચિત મનના અને બીજા પ્રત્યે અસહિષ્ણુ બનાવ્યા છે. ધર્મને નામે મહાન અને ઉદાત્ત કાર્યો થયાં છે એ ખરું, પરંતુ એને નામે લાખ્ખ માણસેની કતલે પણ થઈ છે તથા હરકોઈ પ્રકારના ગુના પણ થયા છે. તે પછી માણસે ધર્મ પ્રત્યે કેવું વલણ રાખવું એ સવાલ ઉપસ્થિત થાય છે. કેટલાક લોકોને મન ધર્મ એટલે પરલક– પછી તેને સ્વર્ગ, વૈકુંઠ, બ્રહ્મલેક કે એવું ગમે તે નામ આપ. સ્વર્ગમાં જવાની આશાએ લેકે ધર્મ પાળે છે અથવા અમુક કર્મો કરે છે. આ ઉપરથી, જલેબી મેળવવાની આશાએ સભ્યતાથી વર્તતા છોકરાની વાત મને યાદ આવે છે! જો કોઈ બાળક નિરંતર મીઠાઈ કે જલેબીના જ વિચાર કર્યા કરતો હોય તે તેને તું ગ્ય કેળવણી પામેલ બાળક ન જ કહે, ખરું ને? અને જે બાળકે મીઠાઈ કે એવી વસ્તુઓની લાલચથી જ બધું કામ કરતાં હોય તેમને તે તું એથીયે વિશેષ નાપસંદ કરશે. તે પછી જે મોટેરાઓ પણ આ રીતે જ વિચારતાં અને વર્તતાં હોય તેમને વિષે આપણે શું કહીશું? કેમકે, જલેબીની અને સ્વર્ગની લાલચમાં મહત્વને ફરક નથી. આપણે બધાં જ થોડેઘણે અંશે સ્વાયી છીએ. પરંતુ આપણે આપણાં બાળકને એવી કેળવણી આપીએ છીએ કે જેથી કરીને તેઓ બને એટલાં વધારે નિઃસ્વાથી થાય. કંઈ નહિ તે આપણે આદર્શ તે સંપૂર્ણપણે પરગજુ થવાને જ હવે જોઈએ કે જેથી આપણે તે પ્રમાણે જીવન ગાળવાને પ્રયત્ન કરીએ. આપણે બધાં જ કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરવા તથા આપણાં કાર્યોનું ફળ જેવાને ઝંખીએ છીએ. એ સ્વાભાવિક છે. પરંતુ આપણું અન્તિમ Page #81 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન લક્ષ્મ શું હોય છે? આપણને આપણા પિતાના જ હિતની પડી છે કે સાર્વજનિક હિતની – સમાજના હિતની; આપણે દેશના હિતની અથવા સમગ્ર મનુષ્યજાતિના હિતની? એ સાર્વજનિક હિતમાં આપણે પણ સમાવેશ થાય જ છે. મને યાદ છે કે થોડા દિવસ ઉપર મારા એક પત્રમાં એક સંસ્કૃત શ્લેકને મેં ઉલ્લેખ કર્યો હતો. તેને ભાવાર્થ એ છે કે કુટુંબને ખાતર વ્યક્તિને, કુળને ખાતર કુટુંબને અને દેશને ખાતર કુળને ત્યાગ કરવો જોઈએ. આજે હું તને એક બીજા સંસ્કૃત કને ભાવાર્થ આપું છું. એ ભાગવતને લેક છે. न कामयेऽहं गतिमीश्वरात् पराम् अष्टर्द्धियुक्तामपुनर्भवं वा । आति प्रपद्येऽखिलदेहभाजाम् अन्तस्थितो यन भवन्त्यदुःखाः ॥ માનવત –૨૧-૨ તેનો અર્થ આ છે: “અષ્ટસિદ્ધિ સમેત સ્વર્ગની મને કામના નથી, કે જન્મમરણમાંથી છુટકારો મેળવી મોક્ષ પ્રાપ્ત કરવાની પણ મને ઇચ્છા નથી. મારી તે એ ઈચ્છા છે કે દીનદુ:ખીઓમાં પ્રવેશ કરીને તેમનાં દુ:ખ મારા ઉપર ઓઢી લઉં અને તેમને દુઃખમુક્ત કરું.” એક ધાર્મિક માણસ એક વાત કરે છે અને બીજે બીજી વાત કરે છે. અને ઘણી વાર તેઓ બધા એકબીજાને ધૂર્ત અથવા મૂર્ખ ગણે છે. એમાં સાચું કોણ? તેઓ જે બાબતની વાત કરે છે તે નથી જોઈ શકાતી કે નથી પુરવાર કરી શકાતી. એટલે એને નિર્ણય કરે મુશ્કેલ છે. પરંતુ આવી બાબતે વિષે અતિશય નિશ્ચયપૂર્વક વાત કરવી અને એને કારણે એકબીજાનાં માથાં ભાંગવાં એ તે બેઉ પક્ષને માટે ભારે ધૃષ્ટતાભર્યું કહેવાય. આપણામાંના ઘણું સંકુચિત મનના હોય છે અને બહુ શાણું નથી હોતા. તે પછી, આપણે જ પૂરેપૂરું સત્ય પામ્યા છીએ એમ માની લઈને તે આપણા પાડોશીને ગળે બળજબરીથી ઉતારવાની ધૃષ્ટતા આપણે કેમ કરીએ ? આપણે સાચા હોઈએ એ બનવાજોગ છે. આપણે પાડોશી સાચે હોય એમ પણ બનવાજોગ છે. જે તું કઈ ઝાડ ઉપર ફૂલ જુએ તે તેને જ ઝાડ નથી કહેતી. વળી બીજો કોઈ માણસ માત્ર તેનું પાંદડું જુએ અને - ત્રીજો માત્ર તેનું થડ જ જુએ છે તે દરેકે ઝાડને એક ભાગ જ જે છે એમ કહેવાય. આમ છતાંયે તે પ્રત્યેક જણ કહે કે, માત્ર ફૂલ, પાંડું કે થડ એ જ ઝાડ છે અને તે માટે મારામારી કરે છે તે કેવું મૂખભર્યું કહેવાય ! Page #82 -------------------------------------------------------------------------- ________________ ઈશું પહેલાંની છઠ્ઠી સદીના ધમસંપ્રદાય - મને પિતાને તે પરલકની વાતમાં જરાયે રસ નથી. આ દુનિયામાં મારે શું કરવું જોઈએ એના વિચારોથી જ મારું મન ભરપૂર રહે છે, અને એ માર્ગ સ્પષ્ટ દેખાય એટલાથી જ મને સંતોષ છે. આ દુનિયામાં મારું કર્તવ્ય મને સ્પષ્ટપણે દેખાય તે પછી પરલેક વિષે મને બિલકુલ ચિંતા નથી. તું મટી થશે તેમ તેમ અનેક પ્રકારના લેકના સંપર્કમાં આવશે. તેને ધાર્મિક લેકો મળશે તેમ જ ધર્મના વિરોધી લોકે પણ મળશે. અને એ બન્ને વાતથી ઉદાસીન હોય એવા લોકો પણ તને મળશે. આ દુનિયામાં અતિશય ધનવાન અને સત્તાધારી ધર્મમ અને ધર્મસંઘે છે. તેઓ તેમનાં એ ધન તેમ જ સત્તાને કેટલીક વાર સદુપયોગ કરે છે અને કેટલીક વાર દુરુપયોગ પણ કરે છે. દુનિયામાં તને કેટલાક ઉદારચરિત અને ચારિત્ર્યવાન ધાર્મિક માણો મળશે અને કેટલાક ધર્મને બહાને બીજાઓને લૂંટનારા અને છેતરનારા ધૂર્ત અને હરામખોર માણસે પણ મળશે. આ બધાનો વિચાર કરીને તારે પિતે એ વિષે નિર્ણય કરવાનો રહેશે. માણસ બીજાઓ પાસેથી ઘણું શીખી શકે છે એ ખરું, પરંતુ ઘણી મહત્વની બાબત એવી હોય છે કે જે જાતે જ કરીને અને અનુભવ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જેને દરેક સ્ત્રી અને પુરુષે જાતે જ જવાબ મેળવે રહ્યો. છે પરંતુ નિર્ણય કરવાની બાબતમાં તારે ઉતાવળ ન કરવી જોઈએ. તું કોઈ પણ મહત્ત્વની બાબત ઉપર નિર્ણય કરી શકે એ માટે પ્રથમ તારે એ વિષે તાલીમ લેવી જોઈએ. માણસ સ્વતંત્રપણે વિચાર કરે અને પિતાને માટે નિર્ણય બાંધે એ યોગ્ય છે. પરંતુ નિર્ણય કરવાની તેનામાં લાયકાત હોવી જોઈએ. તરતના જન્મેલા બાળકને તે તું કાઈ પણ બાબતને નિર્ણય કરવાનું ન જ કહે! અને એવા ઘણાયે માણસે છે કે જેઓ ઉંમરે પહોંચેલા હોવા છતાં માનસિક વિકાસની દૃષ્ટિએ લગભગ તરતના જન્મેલા બાળક જેવા જ હોય છે. રોજના કરતાં મેં આ પત્ર વધારે લાંબે લખ્યો અને કદાચ એ તને કંટાળો આપશે. પરંતુ આ વિષય ઉપર મારે તને કંઈક કહેવું જ હતું. આજે તને એમાં કશી સમજણ ન પડે તે હરકત નહિ. થોડા જ સમય પછી તને એમાં સમજ પડવા માંડશે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ઈિરાન અને ગ્રીસ ૨૧ બન્યુઆરી, ૧૯૩૬ તારા પત્ર આજે મળ્યા અને તું તથા તારી મા ખુશીમાં છે એ જાણી આનંદ થયો. પરંતુ દાદુનો તાવ મટે અને તેમની માંદગી દૂર થાય તા કેવું સારું! જિંદગીભર એમણે સખત પરિશ્રમ કર્યાં છે અને આજે પણ એમને આરામ તથા શાંતિ મળતાં નથી. તારા પત્ર ઉપરથી જણાય છે કે તે આપણા પુસ્તકાલયમાંથી લઈને ઘણાં પુસ્તક વાંચ્યાં છે. વળી તે બીજા વાંચવાલાયક પુસ્તકાનાં નામ સૂચવવાની મારી પાસે માગણી પણ કરી છે. પરંતુ તે કયાં પુસ્તકા વાંચ્યાં છે એ તે મને જણાવ્યું જ નથી, પુસ્તકા વાંચવાની ટેવ સારી છે, પરંતુ જે ઢગલાબંધ પુસ્તકા ઝપાટાભેર વાંચી નાખે છે તેમને વિષે હું જરા શંકાશીલ રહું છું. તેમને વિષે મને એવી શંકા રહે છે કે તે પુસ્તકા ધ્યાનપૂર્વક વાંચતા જ નથી પણ ઉપર ઉપરથી જોઈ જાય છે અને પછી બીજે જ દિવસે ભૂલી પણ જાય છે. જો કાઈ પુસ્તક વાંચવાલાયક હોય તો તેને ધ્યાનપૂર્વક અને પૂરેપૂરી કાળજીથી વાંચવું જોઈ એ. પરંતુ સંખ્યાબંધ પુસ્તકા તો વાંચવાલાયક હતાં જ નથી. આથી સારું પુસ્તક પસંદ કરવાનું કામ ધણું મુશ્કેલ છે. પણ તું મને એમ કહી શકે કે આપણા પુસ્તકાલય માટે તમે જે પુસ્તકે પસ ંદ કર્યાં તે બધાં સારાં હોવાં જ જોઈ એ; નહિ તેા તમે એને પુસ્તકાલયમાં રાખ્યાં શાને ? ખેર, તારાથી વંચાય એટલાં પુસ્તકા વાંચતી રહેજે અને આ નૈની જેલમાંથી બની શકે એટલી મદદ હું તને કરતા રહીશ. તારા શારીરિક તેમજ માનસિક વિકાસ કૈટલી ઝડપથી થઈ રહ્યો છે એના વિચારો મને ઘણી વાર આવે છે. તારી સાથે રહેવાની મારી ઇચ્છા કેટલી બધી પ્રબળ છે ! સંભવ છે કે આ પત્રા તને પહોંચે ત્યાં સુધીમાં તેા તે એટલી બધી પ્રગતિ કરી હશે કે તે તારે માટે નકામા થઈ પડે. પરંતુ હું Page #84 -------------------------------------------------------------------------- ________________ ઈરાન અને ગ્રીસ ૭૧ ધારુ છું કે એ દરમિયાન ચાંદ એ વાંચવા જેટલી મોટી થઈ હશે, એટલે એની કદર ખૂજનાર કાઈક તો મળી રહેશે. પણ હવે આપણે પાછાં પ્રાચીન ગ્રીસ અને ઈરાનમાં પહેાંચીએ અને ઘડીભર તેમની વચ્ચે થયેલાં યુદ્ધોને વિચાર કરીએ. આગળના એક પત્રમાં આપણે ગ્રીસનાં નગરરાજ્યો અને જેને ગ્રીક લેાકેા દરાયસ નામથી ઓળખતા હતા તે સમ્રાટના અમલ નીચેના ઈરાનના મહાન સામ્રાજ્યની ચર્ચા કરી હતી. દરાયસનું આ સામ્રાજ્ય માત્ર વિસ્તારમાં જ નહિ પણ સંગઠ્ઠન અને વ્યવસ્થાની દૃષ્ટિથી પણ મહાન હતું. એશિયામાઈનરથી ઠે સિંધુ નદીના કાંઠા સુધી તે વિસ્તરેલું હતું. મિસર તથા એશિયામાઈનરનાં કેટલાંક ગ્રીક નગરોને પણ એ સામ્રાજ્યમાં સમાવેશ થતા હતા. આ વિશાળ સામ્રાજ્યના એક છેડાથી ખીજા છેડા સુધી જતા સરસ રસ્તા હતા. તે રસ્તા ઉપર નિયમિત રીતે શાહી સરકારની ટપાલની આવા થતી. એક યા બીજા કારણસર દરાયસે ગ્રીસનાં નગરરાજ્યો જીતી લેવાના નિશ્ચય કર્યો અને એ વિગ્રહ દરમિયાન કેટલીક ઇતિહાસપ્રસિદ્ધ લડાઈ ઓ થઈ. આ યુદ્દોનો જે હેવાલ આપણને મળે છે તે હિરોડેટસ નામના એક ગ્રીક તિહાસકારે લખેલા છે. જેના હેવાલ તેણે લખ્યું છે તે યુદ્ધ પ્ રું થયા પછી થોડા જ વખતમાં તે જન્મ્યા હતા. ગ્રીક લેાકા તરફ તેનું વલણ પક્ષપાતી હતું એ ખરું, પરંતુ તેનું મ્યાન અતિશય રસિક છે. આ પત્રામાં તેના ઇતિહાસમાંથી હું તને કેટલાક ઉતારા આપવાને છું. ઈરાનીઓના ગ્રીસ ઉપરનો પહેલો હુમલો નિષ્ફળ ગયો કેમકે તેમના સૈન્યને કૂચ કરતાં માર્ગમાં રોગચાળાથી અને ખારાકનીતંગીને લીધે ભારે નુકસાન થયું. ગ્રીસ પહોંચતાં પહેલાં જ એ સૈન્યને પાછું કરવું પડયું. એ પછી બીજો હુમલા ઈ. સ. પૂ. ૪૯૦ની સાલમાં થયો. આ વખતે ઈરાનના સૈન્યે જમીનમાગ છેડીને સમુદ્રના રસ્તા લીધા અને ઍથેન્સ નજીક મૅરેથાન નામના સ્થળે તે ઊતર્યું. ઍથેન્સવાસી અતિશય ભયભીત બની ગયા કારણકે તે સમયે ઈરાનના સામ્રાજ્યના સામર્થ્યની હાક વાગતી હતી. ડરના માર્યાં ઍચેન્સવાસીઓએ પોતાના જૂના દુશ્મન સ્પાર્ટાવાસીઓ સાથે સુલેહ કરવાના પ્રયત્ન કર્યાં અને તેમના ઉભયના દુશ્મનનેા સામના કરવા માટે તેમની મદદની માગણી કરી. પરંતુ ૧. ઇન્દિરાની ફ્રેઈની છેાકરી ચંદ્રલેખા પડિત, Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન સ્પાઈની મદદ આવી પહોંચે તે પહેલાં જ ઍથેન્સના લેકે ઈરાનના લશ્કરને હરાવવામાં સફળ થયા. ઈ. સ. પૂ. ૪૯૦ની સાલમાં મેરેથોન આગળ થયેલી મશહૂર લડાઈમાં આ બનાવ બન્ય. ગ્રીસનું એક નાનકડું નગરરાજ્ય આવડા મોટા સામ્રાજ્યના સૈન્યને હરાવી શક્યું એ વાત જરા વિચિત્ર લાગે છે. પરંતુ વસ્તુતઃ એ વાત આપણને જણાય છે એટલી વિચિત્ર નથી. ગ્રીક લેક પિતાના જ વતનમાં અને વતનને ખાતર લડતા હતા, જ્યારે ઈરાનનું સૈન્ય તેમના મુલકથી ખૂબ દૂર હતું. વળી ઈરાનનું પચરંગી સૈન્ય સામ્રાજ્યના જુદા જુદા ભાગોમાંથી આવેલા ભાડુતી સૈનિકનું બનેલું હતું. તેમને પગાર મળતે એટલા પૂરતા જ તેઓ લડતા હતા, અને ગ્રીસ જીતી લેવામાં એ સૈનિકોને પિતાને બહુ રસ નહોતે. એથી ઊલટું ઍથેન્સના લે કે તે પિતાની સ્વતંત્રતાને ખાતર લડતા હતા. પિતાની સ્વતંત્રતા ખોવા કરતાં તે મરવું તેમને વધારે પસંદ હતું; અને જેઓ કોઈ પણ ધ્યેયને ખાતર જાન કુરબાન કરવા તત્પર હોય તેમનો ભાગ્યે જ પરાજય થાય છે. આ રીતે મેરેથેન આગળ દરાયસનો પરાજય થયા. થેડા સમય પછી તે ઈરાનમાં મરણ પામે અને ઝર્સીસ ગાદી ઉપર આવ્યા. ઝર્સીસને પણ ગ્રીસ જીતવાની મહત્ત્વાકાંક્ષા હતી અને તેના ઉપર ચડાઈ કરવા માટે તેણે સૈન્ય તૈયાર કર્યું. અહીં હું તને હિરડોટસે નેંધેલી એક અદ્ભુત વાત કહીશ. આરતાબનૂસ નામને ઝસસને એક કાકે હતે. તેને લાગ્યું કે ઈરાનના સૈન્યને ગ્રીસ સામે લઈ જવામાં જોખમ છે. આથી તેણે પોતાના ભત્રિજા ઝસસને ગ્રીસ ઉપર ચડાઈ ન કરવાને સમજાવવા પ્રયત્ન કર્યો. હિરડેટસ કહે છે કે ઝસીસે તેને આ પ્રમાણે જવાબ આપ્યો : તમારી વાત કંઈક અંશે સાચી છે, પરંતુ તમારે સર્વત્ર ભય જ જોયા કરવો ન જોઈએ અથવા જોખમનો જ ખ્યાલ ન કર્યા કરવો જોઈએ. જે દરેક વસ્તુની આ જ રીતે ગણતરી કર્યા કરીએ તો કદીયે કંઈ પણ કાર્ય થઈ જ ન શકે. ભાવી અનિષ્ટની કલ્પનામાં હમેશાં મગ્ન રહીને કશુંયે વેઠવામાંથી ઊગરી જવા કરતાં તે હમેશાં આશાવાદી રહીને અરધી આપત્તિ વેઠી લેવી એ બહેતર છે. રજૂ કરવામાં આવેલી કોઈ પણ દરખાસ્ત એને પાર પાડવાને માર્ગ બતાવ્યા વિના જ તમે વખોડી કાઢશે તો જેમને તમે વિરોધ કરે છે તેમના જેટલું જ તમારે પણ વેઠવું પડશે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ઈરાન અને ચીસ ૭૩ વાજવાનાં બંને પલ્લાં સમતલ હોય તો પછી તે અમુક બાજુ જ નમશે એમ માણસ ખાતરીપૂર્વક કેવી રીતે કહી શકે? માણસ એ નથી કહી શકતો. પરંતુ સામાન્ય રીતે, જેઓ કાર્ય કરવાને તત્પર હોય છે તેમને સફળતા પ્રાપ્ત થાય છે અને જેઓ ભીરુ છે અને દરેક વસ્તુનું માત્ર તોલન કર્યા કરે છે તેમને કદી સફળતા વરતી નથી. ઈરાને કેટલી ભારે સત્તા પ્રાપ્ત કરી છે એ તો તમે જુઓ છે. જે મારા પુરગામી સમ્રાટો તમારા વિચારના હોત અથવા એવા વિચારના ન હોવા છતાં તેમના સલાહકાર તમારા જેવા હોત તો આપણું આટલું મહાન સામ્રાજ્ય કદીયે તમારા જેવામાં ન આવત. જોખમો ઉઠાવીને જ તેમણે આપણને આ સ્થિતિમાં મૂક્યા છે. ભારે જોખમે ઉઠાવ્યાથી જ મહાન વસ્તુઓ સિદ્ધ કરી શકાય છે.” આ લાંબે ઉતારે મેં અહીં એટલા ખાતર આપે છે કે બીજા કઈ પણ હેવાલ કરતાં તેના આ શબ્દો આપણને ઈરાનના સમ્રાટને સાચો પરિચય આપે છે. પરંતુ એવું બન્યું કે આરતાબનૂસની સલાહ જ સાચી પડી અને ગ્રીસમાં ઈરાનના સૈન્યનો પરાજય થયો. ઝર્સીસ જોકે હારી ગયે તેયે તેના શબ્દો આજે પણ એટલા જ સાચા છે અને આપણે બધાંએ બધ લેવા લાયક છે. અને આજે જ્યારે આપણે મહાન વસ્તુઓની સિદ્ધિને અર્થે પ્રયત્ન કરી રહ્યાં છીએ ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે આપણું ધ્યેય સુધી પહોંચતા પહેલાં આપણે ભારે જોખમમાંથી પસાર થવું પડશે. શહેનશાહ ઝર્સીસ પોતાની મોટી સેનાને એશિયામાઈનરમાં થઈને લઈ ગયો અને ડાર્ડનલ્સની સામુદ્રધુની જેને તે સમયે હેલેન્ટ કહેતા –– ઓળંગી તેને યુરોપની ભૂમિ ઉપર ઉતારી. એમ કહેવાય છે કે માર્ગમાં તેણે ટ્રાય નગરનાં ખંડિયેરેની મુલાકાત લીધી હતી. ત્યાં આગળ પ્રાચીન કાળમાં હેલનને પાછી મેળવવા ગ્રીક વીર લડ્યા હતા. લશ્કર ઉતારવાને હેલેન્ટ ઉપર મોટે પુલ બાંધવામાં આવ્યો હતો અને પાસેની એક ટેકરી ઉપર આરસના સિંહાસન ઉપર બેસીને ઝસીસે એ પુલ ઉપરથી પસાર થતું ઈરાનનું સૈન્ય નિહાળ્યું. હિરેડેટસ કહે છે: આખીયે હેલેન્ટને વહાણોથી ઢંકાયેલી અને એબિસનાં મેદાને અને દરિયાકિનારાને માણસેથી ભરચક જોઈને પ્રથમ તો ઝસસે પોતાની જાતને ધન્ય માની. પણ પછી તે રોવા લાગ્યા. જેણે પહેલાં કસીસને ગ્રીસ ઉપર ચડાઈ ન કરવાની નિર્ભયતાથી Page #87 -------------------------------------------------------------------------- ________________ જગતના ઈતિહાસનું રેખાદર્શન સલાહ આપી હતી તે તેના કાકા આરતાબનૂસે તેને રહતે જોઈને પૂછયું, “હે સમ્રાટ, શેડા વખત ઉપર તમે જે કરી રહ્યા હતા અને હમણાં જે કરે છે એ બંને વસ્તુઓ એકબીજાથી કેટલી બધી ભિન્ન છે” કેમકે પોતાની જાતને ધન્ય ગણ્યા પછી તરત જ તમે આંસુ સારે છો.” ઝસીસે જવાબ આપ્યો, ‘તમારી વાત ખરી છે. પરંતુ ગણતરી કરી જોતાં મને લાગ્યું કે માણસની જિંદગી કેટલી બધી ટૂંકી છે ! અને સે વરસ પછી આ માનવસમુદાયમાંથી એક પણ માણસ હયાત નહિ હેય–આ વિચારે મારું હૃદય ભરાઈ આવ્યું.” આ રીતે એ મોટી સેના જમીનમાર્ગે આગળ વધી અને દરિયામાર્ગે વહાણના મોટા કાફલાએ તેને સાથ આપ્યો. પરંતુ સમુદ્ર ગ્રીકલેકને પક્ષ લીધે અને ભારે તેફાનમાં ઝર્સીસનાં મોટા ભાગનાં વહાણે નાશ પામ્યાં. હેલન અથવા ગ્રીક લેકો આ મેટી સેના જોઈને ભયભીત બની ગયા અને માંહોમાંહેની લડાઈટંટા ભૂલીને હુમલે કરનારને તેમણે એકત્ર થઈને સામને કર્યો. ઈરાની સૈન્ય સામે તેમણે પ્રથમ પીછેહઠ કરી અને થર્મોપલી નામના સ્થળે તેને રોકવાનો પ્રયત્ન કર્યો. આ જગ્યા અતિશય સાંકડી હતી. તેની એક બાજુએ પર્વત હતા અને બીજી બાજુએ સમુદ્ર. આથી કરીને બહુ થોડા માણસે પણ મોટા લશ્કરની સામે તેને બચાવ કરી શકે એમ હતું. અહીં આગળ એ ઘાટન મરણુપર્યત બચાવ કરવાનું કાર્ય ૩૦૦ સ્પાર્ટાવાસીઓ સહિત લિનિડસને સોંપવામાં આવ્યું. મેરેથેના યુદ્ધ પછી દસ વરસ બાદ એ કટોકટીને દિવસે આ વીર પુરુષોએ પિતાના દેશની અમૂલ્ય સેવા બજાવી. ગ્રીક લશ્કર જ્યારે પીછેહઠ કરી રહ્યું હતું તે સમયે તેમણે ઈરાનની સેનાના દળને રોકી રાખ્યું. એ સાંકડા ઘાટમાં એક પછી એક માણસ પડતે ગમે તેમ તેમ તેની જગ્યા બીજાએ લીધી અને એ રીતે ઈરાનનું લશ્કર આગળ ન વધી શકયું. લિનિડસ અને તેના ત્રણસે સાથીઓ થર્મોપલી આગળ કપાઈ મૂઆ પછી જ ઈરાની લશ્કર આગળ વધી શકયું. ૨૪૧૦ વરસ પૂર્વે ઈ. પૂ. ૪૮ની સાલમાં આ બનાવ બન્યું હતું. પરંતુ આજે પણ તેમના અન્ય શૈર્યને વિચાર કરતાં આપણે રોમાંચ અનુભવીએ છીએ. આજે પણ થર્મોપેલી જનારે પ્રવાસી લિનિડસ અને તેના સાથીઓને પથ્થરમાં કોતરેલે સંદેશ અશ્રુભીની આંખે જુએ છેઃ હે પથિક! તું સ્પા જઈને કહેજે કે તેની આજ્ઞાને વશ થઈને અમે અહીં મરણશરણ થયા છીએ. Page #88 -------------------------------------------------------------------------- ________________ ઈરાન અને ચીસ મૃત્યુ ઉપર વિજય મેળવનાર આ પૈર્ય અદ્ભુત છે! થર્મોપલી અને લિયોનિડસ અમર થઈ ગયાં છે અને આટલે દૂર હિંદુસ્તાનમાં પણ એના વિચારથી આપણે રોમહર્ષ અનુભવીએ છીએ. તે પછી આપણા પિતાના લેકે, આપણા પૂર્વજો અને હિંદુસ્તાનનાં સ્ત્રીપુરુષ જેમણે આરંભથી આપણા લાંબા ઇતિહાસકાળ દરમિયાન મોતને હસી કાઢયું છે, જેમણે અપકીર્તિ કે ગુલામી વહોરવા કરતાં મોતને વહાલું કર્યું છે તથા જેમણે જુલમ આગળ શિર ઝુકાવવા કરતાં ફના થવાનું બહેતર ગણ્યું છે, તેમને વિષે આપણે શું કહીશું અને કેવી લાગણી અનુભવીશું? ચિતડ અને તેના અનુપમ ઇતિહાસને તથા તેનાં રજપૂત સ્ત્રીપુરુષની અદ્ભુત વીરતાને વિચાર કરી છે ! વળી ચાલું જમાનાને તેમજ હિંદની આઝાદીને ખાતર મરણથીયે ન ડગનાર આપણા જેવા જ આપણા ઉત્સાહી સાથીઓનો પણ તું વિચાર કરજે. - થર્મોપેલીએ થોડા વખત માટે તે ઈરાનના સૈન્યને અટકાવ્યું પણ ઝાઝે સમય તેને રોકી શકાયું નહિ. તેની સામે ગ્રીક લકે પાછા હઠતા ગયા અને કેટલાંક ગ્રીક નગર તે તેને તાબે પણ થયાં. પરંતુ મગરૂર ઍથેન્સવાસીઓએ તે તાબે થવા કરતાં પિતાના નગરને નાશ થવા દેવાનું જ વધારે પસંદ કર્યું અને એથેન્સની બધી વસતી શહેર છોડીને ચાલી ગઈઘણુંખરા લેકે વહાણામાં બેસીને ચાલ્યા ગયા. આ નિર્જન શહેરમાં ઈરાની લેકેએ પ્રવેશ કર્યો અને તેમણે તેને બાળી મૂક્યું. પરંતુ હજીયે એથેન્સને કાકાફલે અજેય હતું, અને સેલેમિઝ આગળ નૌકાયુદ્ધ થયું તેમાં ઈરાનના કાફલાનો નાશ છે. આ આપત્તિથી અતિશય નાસીપાસ થઈને ઝર્સીસ ઈરાન પાછો ફર્યો. આ પછી થોડા સમય સુધી ઈરાન મોટા સામ્રાજ્ય તરીકે ટકી રહ્યું ખરું. પરંતુ મેરેથોન અને સેલેમિઝે તેના પતનની દિશા બતાવી. એને પતન કેવી રીતે થયું એ આપણે હવે પછી જોઈશું. તે યુગમાં વિદ્યમાન લેકે તે આ વિસ્તીણું સામ્રાજ્યને ડગમગતું જોઈને આશ્ચર્યચકિત થયા હશે. એના ઉપર વિચાર કરીને હિરેડેટસે આ બેધ તાર છે. તે કહે છે કે, “દરેક પ્રજાના ઈતિહાસની ત્રણ અવસ્થાઓ હોય છે. પ્રથમ વિજય, પછીથી વિજયના પરિણામરૂપ ઘમંડ ને અન્યાય, અને અંતે તેના પરિણામે અધપાત અને વિનાશ.” Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૬ યશોધન ગ્રીસ ૨૩ જાન્યુઆરી, ૧૯૩૧ ઈરાની લકે ઉપરના ગ્રીક લેકોના વિજયનાં બે પરિણામે આવ્યાં. ઈરાની સામ્રાજ્યની પડતી શરૂ થઈ અને તે ધીરે ધીરે વધારે ને વધારે કમજોર થતું ગયું, અને ગ્રીક લેકના ઇતિહાસને અત્યંત તેજસ્વી યુગ શરૂ થયે. પ્રજાજીવનની દૃષ્ટિથી વિચારતાં આ પ્રતિભા બહુ અલ્પજીવી ગણાય. એકંદરે બસો વરસથીયે ઓછા સમયમાં ગ્રીસની મહત્તાનો અંત આવ્યું. તેની મહત્તા ઈરાન અથવા તે તેની પૂર્વે થઈ ગયેલાં બીજાં મહાન સામ્રાજ્યની મહત્તા જેવી નહોતી. એ પછી મહાન સિકંદર પેદા થયો અને તેણે પિતાની છતેથી થોડા સમય માટે આખી દુનિયાને ચકિત કરી દીધી. પણ હમણાં આપણે એની વાત નથી કરતાં. હાલ તે આપણે ઈરાન સાથેની લડાઈ અને સિકંદરના આગમન વચ્ચેના સમયની, એટલે કે થર્મોપેલી અને સેલેમિઝની લડાઈ પછીનાં ૧૫૦ વરસના સમયની ચર્ચા કરીએ છીએ. ઈરાની લેકાના ભયે ગ્રીક લોકોને એકત્ર કર્યા હતા. એ ભય દૂર થયો એટલે તેઓ પાછા એકબીજાથી અલગ પડી ગયા અને તરત જ માંહોમાંહે એકબીજા સાથે ઝઘડવા લાગ્યા. ખાસ કરીને ઍથેન્સ અને સ્પાર્ટીનાં નગરરાજ્ય વચ્ચે તીવ્ર સ્પર્ધા હતી. પરંતુ તેમની લડાઈની વાતની ખટપટમાં આપણે ન પડીએ. એનું કશું જ મહત્વ નથી. અને તે કાળમાં ગ્રીસે એ સિવાય બીજી રીતે મહત્તા પ્રાપ્ત કરી હતી એટલા જ ખાતર આપણે એ લડાઈઓને યાદ કરીએ છીએ. ગ્રીસના એ કાળનાં માત્ર થોડા ગ્રંથે, થેડી મૂર્તિઓ અને ચેડાં ખંડિયેરે આજે આપણને જોવા મળે છે. પરંતુ આ થેલી વસ્તુઓ પણ એવી છે કે તે જોઈને આપણે આનંદમાં ગરકાવ થઈ જઈએ છીએ અને ગ્રીક લોકેની અનેકવિધ મહત્તાથી આશ્ચર્યચક્તિ થઈએ છીએ. આ સુંદર મૂતિઓ ઘડનાર અને ઇમારતે બાંધનાર લેકનાં મન કેવાં ઉન્નત અને તેમના હાથ કેટલા કુશળ હશે ! ફીથિસ તે સમયને મશહૂર મૂર્તિકાર Page #90 -------------------------------------------------------------------------- ________________ ચોધન ગ્રોસ હતા. પરંતુ એ સિવાય ખીજા વિખ્યાત મૂર્તિકારી પણ તે સમયે હતા. તેમનાં સુખપર્યવસાયી અને દુઃખપવસાયી નાટકા આજે પણ એ પ્રકારની સાહિત્યકૃતિઓમાં શ્રેષ્ઠ ગણાય છે. આજે તે તારે માટે સોફેક્સિસ અને એસીલસ, યુરિપીડસ અને એરિસ્ટોફેનસ, પિંડાર અને મિનેન્ડર તથા સૈફે અને એવાં ખીજા ખાલી નામા જ છે. પરંતુ હું આશા રાખું છું કે, માટી થશે ત્યારે તું તેમની કૃતિ વાંચશે અને ગ્રીસની મહત્તાના કઈક અનુભવ કરશે. કાઈ પણ દેશના તિહાસ આપણે કેવી રીતે વાંચવા જોઈ એ તે વિષે ગ્રીસના એ યુગના ઇતિહાસ આપણે માટે ધરૂપ છે. જો આપણે માત્ર ગ્રીસનાં રાજ્યાની માંહેામાંહેની ક્ષુલ્લક લડાઈ એ અને ત્યાંની પ્રચલિત ખીજી નજીવી બાબતે ઉપર જ ધ્યાન આપ્યું હોત તો ગ્રીક લોા વિષે આપણને શું જાણવાનું મળત ? જો આપણે તેમને બરાબર સમજવા માગતાં હોઈ એ તે આપણે તેમના વિચારપ્રદેશમાં પ્રવેશ કરવા જોઈએ અને તેમની ભાવના અને કાર્યાં સમજવાં જોઈ એ. કાઈ પણ પ્રજાના આંતરિક જીવનનેા ઇતિહાસ જ ખાસ મહત્ત્વના છે. એને લીધે જ આધુનિક યુરોપ અનેક બાબતોમાં પ્રાચીન ગ્રીક સંસ્કૃતિનું ફરજંદ બન્યું છે. GE પ્રજાના જીવનમાં આવા પ્રતિભાના યુગા આવે છે અને જાય છે એ હકીકત વિચિત્ર અને તાજુબ કરનારી છે. થાડા વખત માટે તે તે દરેક વસ્તુને ઉજજ્વળ કરી મૂકે છે તથા તે યુગ અને દેશનાં સ્ત્રીપુરુષોને સાંધ્ય પૂર્ણ કૃતિઓનાં સર્જક બનાવી દે છે. આખી પ્રજા જ જાણે પ્રેરણા પામી હોય એવી બની જાય છે. આપણા દેશમાં પણ આવા યુગા આવી ગયા છે. જ્યારે વેદ, ઉપનિષદ અને એવા ખીજા ગ્રંથા લખાયા તે આપણી જાણમાં એવા સાથી પ્રાચીન યુગ છે. કમનસીબે એ પ્રાચીન સમયની આપણી પાસે કશીયે લેખિત નોંધ નથી. બનવાજોગ છે કે તે યુગના કેટલાયે સુંદર અને મહત્ત્વના ગ્રંથા નાશ પામ્યા હશે અને કેટલાક હજી શોધાવા બાકી હશે. પરંતુ પ્રાચીન કાળના હિંદવાસીનાં મન કેવાં ઉન્નત હશે અને તેમના વિચારો કેવા ઉદાત્ત હશે એ દર્શાવવા પૂરતાં સાધના તો આપણી પાસે મોજૂદ છે. એ સમય પછીના હિંદના ઇતિહાસમાં પણ આવા ઉજ્વળ યુગા આવી ગયા છે અને અનેક યુગેાના આપણા પરિભ્રમણ દરમ્યાન ઘણું કરીને આપણે તેમને પણ પરિચય કરીશું. Page #91 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન ખાસ કરીને ઍથેન્સ થ્રીસના આ કીર્તિયુગમાં મશહૂર થયું. એક મહાન રાજપુરુષ તેના આગેવાન હતા. તેનું નામ પેરિક્સિસ. ત્રીસ વરસ સુધી ઍથેન્સમાં તેની હકૂમત રહી. એ સમયે ઍથેન્સ એક ઉમદા શહેર બન્યું હતું. સુંદર સુંદર ઇમારતોથી તે ભરપૂર હતું અને મહાન કળાકારો અને તત્ત્વચિંતકે ત્યાં વસતા હતા. આજે પણ તે પેરિલિસનું અથેન્સ કહેવાય છે અને તે સમયને આપણે · પેરિક્લિસના યુગ ' કહીએ છીએ. ઇ જ " આપણા મિત્ર ઇતિહાસકાર હિરોડેટસ ઍથેન્સમાં લગભગ એ અરસામાં જ થઈ ગયો. ઍથેન્સની એ ઉન્નતિ વિષે તેણે વિચાર કર્યાં હતા. અને કાઈ પણ વસ્તુમાંથી બોધ તારવવાના તે શોખીન હોવાથી તેણે એમાંથી પણ ખાધ તારવ્યેા છે. પોતાના ઇતિહાસમાં તે કહે છે: “ ઍન્થેન્સની તાકાત વધી; અને તે એ વાતનું પ્રમાણ છે • અને એની સાબિતો ગમે ત્યાંથી મળી શકે એમ છે - કે સ્વતંત્રતા ઇ વસ્તુ છે. જ્યાં સુધી ઍચેન્સવાસીઓ ઉપર આપખુદ રાસન ચાલતું હતું ત્યાં સુધી તેઓ તેમના પાડોશીઓ કરતાં યુદ્ધમાં જરાયે ચડિયાતા નહેતા; પણ જ્યારથી તે પેાતાના આપખુદ શાસકાથી મુક્ત થયા ત્યારથી તેઓ તેમના પાડોશીઓથી ઘણા આગળ વધી ગયા. આ વસ્તુ બતાવે છે કે પરાધીન દશામાં તે સ્વેચ્છાથી શ્રમ કરતા નહેાતા, પણ તેમના માલિકાની વેઠ કરતા હતા. પરંતુ જ્યારે તેઓ સ્વતંત્ર થયા ત્યારે તેમનામાંના દરેક જણ સ્વેચ્છાથી અને નિષ્ઠાપૂર્વક ભારે જહેમત ઉઠાવવા લાગ્યા.” આ પત્રમાં તે જમાનાના કેટલાક મહાપુરુષોનાં નામ મેં આપ્યાં છે. પરંતુ જે માત્ર તે જમાનાના જ નહિ પણ હરકાઈ જમાનાનો મહાપુરુષ છે તેના નામનેા ઉલ્લેખ મે હજી નથી કર્યાં. તેનું નામ સોક્રેટીસ છે. તે ફિલસૂફ હતા અને નિરંતર સત્યની જ ખેાજ કર્યાં કરતા. તેને મન સાચું જ્ઞાન એ જ એક પ્રાપ્ત કરવા જેવી વસ્તુ હતી. આથી તે હમેશાં પોતાના મિત્રો અને ઓળખીતા સાથે કનિ સમસ્યાઓની ચર્ચા કર્યાં કરતા કે જેથી કરીને તેમાંથી કઈક સત્ય લાધી જાય. તેના ઘણાયે શિષ્યો અથવા ચેલા હતા. પ્લેટે તે સામાં શ્રેષ્ઠ હતો. પ્લેટાએ ઘણાં પુસ્તકો લખ્યાં છે અને તેમાંનાં ઘણાં આજે આપણી પાસે છે. આ પુસ્તકામાંથી જ તેના ગુરુ સાક્રેટીસ વિષે આપણને ઘણુંખરું જાણવાનું મળે છે. દેખીતી રીતે જ, હમેશાં સાચી વસ્તુ શેાધવાને મથતા લાકા સરકારને પસંદ નથી હાતા; લાક! ઊંડા Page #92 -------------------------------------------------------------------------- ________________ યશાષન ગ્રીસ ૭૯ ઊતરીને દરેક વાતનાં કારણા શાધતા રહે તે તેમને પરવડતું નથી. મૅથેન્સની સરકારને સાક્રેટીસનું વર્તન અને રીતભાત ન રુચ્યાં એટલે તેણે તેની સામે મુકદ્દમે ચલાવ્યા — આ બનાવ પેરિકિલસના સમય પછી તરત જ બન્યા હતા અને તેને દેહાંતદંડની શિક્ષા કરમાવી. સરકારે તેને જણાવ્યું કે જો તે લોકા સાથે ચર્ચા કરવાનું ોડી દે તથા પોતાનું વન સુધારવાનું વચન આપે તે તેને શિક્ષામાંથી મુક્ત કરવામાં આવે. પણ તેણે તેમ કરવાની સાફ ના પાડી અને જેને તે પોતાના ધર્મ સમજતા હતા તે તજવા કરતાં ઝેરથી ભરેલા જીવલેણ પ્યાલા પીવાનું જ તેણે પસંદ કર્યું. છેક મૃત્યુની પળે, પોતાના ઉપર તહોમત મૂકનારા, ન્યાયાધીશેા અને બીજા ઍથેન્સવાસીઓને ઉદ્દેશીને તે ખેલ્યા : હું મારી સત્યની ખેાજ છેાડી દઉં એ શરતે જે તમે મને મુક્ત કરવાનું કહેતા હેા તેા હું કહીશ, કે હું અથેન્સવાસીઆ, હું તમારા આભાર માનું છું, પણ તમારી આજ્ઞા માનવા કરતાં જેણ મને આ કાર્ય સાંપ્યું છે એમ હું માનું છું તે ઈશ્વરની આજ્ઞાનું જ હું પાલન કરીશ; અને જ્યાં સુધી મારા ખેાળિયામાં પ્રાણ છે ત્યાં સુધી કદી પણ મારું તત્ત્વચિંતનનું કાર્યાં હું છેાડીશ નહિ. મને જે કાઈ સામે મળે તેને મારા રિવાજ પ્રમાણે હું પૂછતા જ 66 રહીશ, કે ¢ જ્ઞાન અને સત્યની તથા પેાતાના આત્માની ઉન્નતિ સાધવાની જરાયે પરવા કર્યાં વિના ધનદોલત અને માનમરતબા મેળવવામાં જ રચ્યાપચ્યા રહેતાં તને શરમ નથી આવતી ? ' મેાત શું છે એની મને ખબર નથી સભવ છે કે એ સારી વસ્તુ હાય. પણ હું તેનાથી ડરતા નથી. પણ એ તે હું નિશ્ચયપૂર્વક જાણું છું કે પેાતાના કન્યથી ભાગવું એ તેા ભડુંજ છે. આથી જે ખરાબ હેાવાની મને પૂરેપૂરી ખાતરી છે તેના કરતાં જે સારું હાવાના સાઁભવ છે એની જ હું પસંદગી કરું છું.’ પોતાના જીવન દરમિયાન સોક્રેટીસે જ્ઞાન અને સત્યના ધ્યેયની સારી સેવા બજાવી પરંતુ પોતાના મૃત્યુથી તેા એણે તેની એવીયે વિશેષ સેવા કરી. - સમાજવાદ, મૂડીવાદ અને એવા બીજા અનેક પ્રશ્નો વિષે ચર્ચા અને લીલા આજકાલ તારા વાંચવા કે સાંભળવામાં આવશે. આજે આ દુનિયામાં મોટા પ્રમાણમાં અન્યાય, હાડમારી અને દુઃખ પ્રવર્તે છે. ધણા લેાકા એનાથી અતિશય અસંતુષ્ટ બન્યા છે અને તેઓ આ સ્થિતિ બદલવા માગે છે. પ્લેટએ પણ રાજ્ય અને શાસન અંગેના પ્રશ્નોના વિચાર કર્યાં છે અને એ વિષે લખ્યું પણ છે. એ ઉપરથી Page #93 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન જણાશે કે, દેશ યા સમાજનું રાજતંત્ર કેવી રીતે ઘડવું કે જેથી કરીને સર્વત્ર આબાદી અને સુખ થાય એ વિષે લેકે તે કાળમાં પણ વિચાર કરતા હતા. ઑટે વૃદ્ધ થયું ત્યારે બીજો એક મશહૂર ગ્રીસવાસી આગળ આવ્યું. તેનું નામ એરિસ્ટોટલ હતું. તે મહાન સિકંદરને શિક્ષક હતે. અને સિકંદરે તેને તેના કાર્યમાં ઘણી સહાય કરી હતી. સોક્રેટીસ અને પ્લેટની જેમ એરિસ્ટોટલને આધ્યાત્મિક પ્રશ્નોમાં બહુ રસ નહોતો. તેને તે પ્રકૃતિનું નિરીક્ષણ કરવામાં અને તેના નિયમે સમજવામાં વધારે રસ હતે. એને લૈતિક તત્ત્વજ્ઞાન કહેવામાં આવે છે. પણ આજે ઘણુંખરું એને વિજ્ઞાનને નામે ઓળખવામાં આવે છે. આ રીતે એરિસ્ટોટલ એક આદિ વિજ્ઞાનશાસ્ત્રી હતા. હવે આપણે એરિસ્ટોટલના શિષ્ય મહાન સિકંદર તરફ જવું જોઈએ અને તેની વેગીલી કારકિર્દીનું અવલોકન કરવું જોઈએ. પણ એ વિષે આવતી કાલે વિચાર કરીશું. આજને માટે તે મેં બહુ લખી નાખ્યું. આજે તે વસંતપંચમી એટલે વસંતના આગમનને દિવસ છે. શિયાળાની રોચક પણ ટૂંકી ઋતુ વીતી ગઈ છે અને હવાની ચમક પણ ઓછી થઈ છે. હવે વધુ ને વધુ પ્રમાણમાં પક્ષીઓ અમારી પાસે આવવા માંડ્યાં છે અને આ દિવસ તેમનાં ગીત ગુંજ્યા કરે છે. અને આજથી બરાબર પંદર વરસ પહેલાં આ જ દિવસે તારી મા સાથે મારાં લગ્ન થયાં હતાં! Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વિખ્યાત વિજેતા પણ ઘમંડી યુવાન ૨૪ જાન્યુઆરી, ૧૯૩૧ મારા આગલા પત્રમાં તથા તે પહેલાં પણ મેં સિકંદર વિષે ઉલ્લેખ કર્યો હતો. હું ધારું છું કે મેં તેને ગ્રીક કહ્યો છે. પણ એને ગ્રીક ગણ એ તદ્દન સાચું નથી, કેમકે ખરી રીતે તે મેસેડોનને વતની હતા. એટલે કે તે ગ્રીસની ઉત્તરે આવેલા બીજા એક દેશને રહેવાશી હતે. મેસેડોનના લેક ઘણી બાબતમાં ગ્રીક લેકેના જેવા જ હતા. હું તેમને ગ્રીક લોકોના પિત્રાઈ એ કહી શકે. સિકંદરને પિતા ફિલીપ મેસેડોનને રાજા હતા. તે ઘણો જ સમર્થ રાજકર્તા હતો. તેણે પોતાના નાનકડા રાજ્યને બળવાન બનાવ્યું તથા એક શિસ્તબદ્ધ અને સમર્થ સૈન્ય તૈયાર કર્યું. સિકંદર “મહાન” કહેવાય છે અને તે ઇતિહાસમાં બહુ જ મશહૂર છે. પરંતુ તે જે કંઈ કરી શક્યો તે માટેની ઘણીખરી તૈયારી કાળજીપૂર્વક પરિશ્રમ ઉઠાવીને તેના પિતા ફિલીપે આગળથી કરી રાખી હતી. સિકંદર ખરેખર મહાપુરુષ હતા કે કેમ એ શંકાસ્પદ છે. હું તે તેને એક આદર્શ વીર પુરુષ તરીકે લેખ નથી જ. પરંતુ તેની ટૂંકી જિંદગીમાં તે બે ખંડ ઉપર પિતાનું નામ અંકિત કરવામાં સફળ થયે હતે. વળી તે ઈતિહાસનો પ્રથમ વિશ્વવિજેતા ગણાય છે. છેક મધ્ય એશિયાની ભીતરમાં આવેલા દેશોમાં આજે પણ તે સિકંદરના નામથી મશહૂર છે અને વાસ્તવિક રીતે એ ગમે તે હોય પણ ઈતિહાસે તે એના નામને ઉજજ્વળ પ્રભા અપી છે. કોડીબંધ શહેરનાં નામો એના નામ ઉપરથી પાડવામાં આવ્યાં છે અને તેમાંના કેટલાંક તે આજે પણ મોજૂદ છે. તેમાં સૌથી મોટું મિસરમાં આવેલું ઍલેકઝાંડ્રિયા છે. રાજા થયો ત્યારે સિકંદરની ઉંમર માત્ર વીશ વરસની હતી. મહત્તા પ્રાપ્ત કરવાની એને ભારે આકાંક્ષા હતી. આથી તેના પિતાએ તેને માટે સારી રીતે સજ્જ કરેલી સેના લઈને ગ્રીસના જૂના દુશ્મન ઈરાન ઉપર ચડાઈ કરવાને તે ખૂબ આતુર હતું. ગ્રીક લેકેને તે ૬-૬ Page #95 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન ફિલીપ કે સિકંદર એ બેમાંથી એકે પ્રત્યે અનુરાગ નહોતે, પરંતુ તેમના સામર્થથી તેઓ દબાઈ ગયા હતા. એથી કરીને તેમણે પહેલાં ફિલીપને અને પછી સિકંદરને એમ એક પછી બીજાને ઈરાન ઉપર ચડાઈ કરનારા સમગ્ર ગ્રીસના સૈન્યના સેનાપતિ તરીકે માન્ય રાખ્યા. આ રીતે તેઓ ઉદય પામતી નવી સત્તાને વશ થયા. થેમ્સ નામના એક ગ્રીક નગરરાજ્ય તેની સામે બળવો કરેલ. સિકંદરે તેના ઉપર અતિશય ક્રુરતાભર્યું અને ઘાતકી આક્રમણ કર્યું, અને તેને તારાજ કર્યું. આ પ્રખ્યાત શહેરને તેણે નાશ કર્યો, તેનાં મકાનો તોડી પાડ્યાં, અસંખ્ય માણસની કતલ કરી અને હજારો લેકને ગુલામ તરીકે વેચી દીધા. આ જંગલી વર્તનથી તેણે આખા ગ્રીસને ભયભીત કરી મૂક્યું. તેના આ અને એવાં બીજાં જંગલી કૃત્યને કારણે તેનું જીવન આપણી પ્રશંસાને પાત્ર નથી એટલું જ નહિ, પણ તેના પ્રત્યે આપણને કંઈક છૂણું અને તિરસ્કાર પેદા થાય છે. મિસર કે જે તે સમયે ઈરાનના સમ્રાટની હકુમત નીચે હતું તેને સિકંદરે સહેલાઈથી જીતી લીધું. આ પહેલાં તેણે ઝર્સીસ પછી ગાદી ઉપર આવનાર ઈરાનના સમ્રાટ દરાયસ ત્રીજાને હરાવ્યા હતા. ફરી પાછી તેણે ઈરાન ઉપર ચડાઈ કરી અને દરાયસને બીજી વખત હરાવ્યો. તેણે “શહેનશાહ” દરાયસના વિશાળ મહેલને બાળી મૂક્યો. તેણે જાહેર કરેલું કે, ઝર્સીસે ઍથેન્સ બાળી મૂક્યું હતું તેનું વેર વાળવાને એ મહેલ બાળવામાં આવ્યો છે. ફારસી ભાષામાં ફિરદેશી નામના કવિએ આશરે હજાર વરસ ઉપર લખેલે એક જૂને ગ્રંથ છે. એ કાવ્યગ્રંથનું નામ શાહનામું છે. એમાં ઈરાનના રાજાઓને ઇતિહાસ છે. સિકંદર અને દરાયસ વચ્ચેના યુદ્ધનું એમાં અતિશય કલ્પનાથી ભરપૂર વર્ણન આપવામાં આવ્યું છે. એમાં એવું જણાવવામાં આવ્યું છે કે હારી ગયા પછી દરાયસે હિંદ પાસે મદદની માગણી કરી હતી. હિંદના વાયવ્ય ખૂણામાં આવેલા પ્રદેશના રાજા પિરસ ઉપર તેણે “એક વાયુવેગી ઊંટ મેકવ્યું હતું. પરંતુ પિરસ તેને કશીયે મદદ ન મોકલી શક્યો. થોડા જ વખત પછી તેને પિતાને પણ સિકંદરના હલ્લાને સામને કરવાનું હતું. ફિરદેશના શાહનામામાં, ઈરાનને રાજા તથા તેના અમીર-ઉમરાવ હિંદી બનાવટની તરવાર અને ખંજરો વાપરતા હતા એના ઘણે ઉલ્લેખો મળી આવે છે. એ હકીક્ત અતિશય રસપ્રદ છે. આ હકીકત એ દર્શાવે છે કે Page #96 -------------------------------------------------------------------------- ________________ વિખ્યાત વિજેતા પણ ઘમંડી યુવાન ૮૩ સિકંદરના સમયમાં પણ હિંદમાં ઊંચી જાતના પોલાદની તરવારો બનતી હતી અને પરદેશમાં તેની ભારે કદર થતી હતી. સિકંદર ઈરાનથી આગળ વધ્યા. આજે જ્યાં આગળ હેરાત, કાબુલ અને સમરકંદ આવેલાં છે તે પ્રદેશમાં થઈને તે સિંધુ નદીના ઉત્તર તરફના પ્રદેશમાં પહોંચે. અહીં પહેલે હિંદી રાજા તેની સામે થયા. ગ્રીક ઈતિહાસકારે પોતાની ભાષામાં તેનું નામ પિરસ આપે છે. તેનું ખરું નામ કંઈક એને મળતું જ હોવું જોઈએ પણ આપણને તેની ખબર નથી. એમ કહેવાય છે કે, પોરસ બહુ બહાદુરીથી લડ્યો અને સિકંદર મુશ્કેલીથી તેને જીતી શક્યો. કહે છે કે, તે કદાવર અને ભારે બહાદુર પુરુષ હતા. સિકંદર ઉપર તેની હિંમત અને બહાદુરીની એટલી બધી અસર પડી કે હરાવ્યા પછી તેનું રાજ્ય તેણે તેને પાછું સોંપ્યું. પરંતુ હવે તે સ્વતંત્ર રાજા મટી ગ્રીક લેકેને ખંડિયે બન્ય. સિકંદરે હિંદની વાયવ્યમાં આવેલા ખબર ઘાટને માગે તક્ષશિલા થઈને પ્રવેશ કરે. તક્ષશિલા રાવલપિંડીથી સહેજ ઉત્તરમાં હતું અને આજે પણ ત્યાં આગળ આપણે એ પ્રાચીન નગરના અવશેષો જોઈ શકીએ છીએ. પારસ ઉપર જીત મેળવ્યા પછી સિકંદરે દક્ષિણમાં ગંગા નદી તરફ આગળ વધવાનો વિચાર કર્યો હોય એમ જણાય છે. પરંતુ તેણે એ વિચાર માંડી વાળ્યો અને સિંધુ નદીના પ્રદેશમાં થઈને તે પાછો ફર્યો. પરંતુ સિકંદર હિંદુસ્તાનના મધ્ય ભાગ સુધી આગળ વચ્ચે હેત તે શું થાત એ વિષે કલ્પના કરવી એ અતિશય ઊતુકભરેલું થઈ પડે એમ છે. એને વિજય મળતે રહેત કે હિંદના લશ્કરે એને હરાવ્યો હોત? હિંદની સરહદ ઉપરના પોરસ જેવા એક નાનકડા રાજાએ તેને સારી પેઠે હંફાવ્ય એ ઉપરથી એમ ધારી શકાય કે મધ્ય હિંદનાં મોટાં રાજ્ય તેને અટકાવવાને સમર્થ નીવડ્યાં હોત. પણ સિકંદરને ઈરાદે ગમે તે હોય, તેના સૈનિકોના નિર્ણય પ્રમાણે જ તેને ચાલવું પડયું. ઘણાં વર્ષોના રખડાટથી થાકીને તેઓ કંટાળ્યા હતા. એ પણ બનવા જોગ છે કે હિંદના સૈનિકોની લડવાની તાકાતથી પણ તેમના ઉપર ભારે છાપ પડી હોય અને તેથી આગળ વધીને હાર ખાવાનું જોખમ વહોરવાનું તેમણે ન ઈચ્છયું હોય. એનું કારણ ગમે તે હો, પણ સૈન્ય પાછા ફરવાનો આગ્રહ રાખે, અને સિકંદરને સંમત થવું પડયું. તેની આ વળતી મુસાફરી ભારે આપત્તિભરી Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન નીવડી. માર્ગમાં સૈન્યને ખેરાક અને પાણીના સાંસા પડવાથી તેને ખૂબ વેઠવું પડ્યું. થોડા જ વખત પછી ઈ. પૂ. ૩૨૩ની સાલમાં બેબિલેનમાં સિકંદર મરણ પામે. ઈરાન ઉપર ચડાઈ કરવા નીકળ્યા પછી તેણે ફરીથી પિતાની માતૃભૂમિ મેસેડોનનાં દર્શન ન કર્યા. આમ તેત્રીસ વરસની વયે સિકંદર મરણ પામ્યા. પિતાની ટૂંકી કારકિર્દી દરમ્યાન આ “મહાન” પુરુષે શું કર્યું? કેટલીક લડાઈઓમાં તેણે ભારે ફતેહ મેળવી એ ખરું, તે મહાન સેનાપતિ હતા એ પણ નિર્વિવાદ છે; પરંતુ તે મિથ્યાભિમાની અને ઘમંડી હ તથા કેટલીક વાર તે અતિશય ક્રર અને ઘાતકી બની જતું. પિતાને તે દેવ સમાન માનતે. ક્રોધવશ થઈને કે ક્ષણિક ધૂનમાં આવી જઈને તેણે પિતાના કેટલાક ઉત્તમ મિત્રોને ઘાત કર્યો અને રહેવાસીઓ સમેતા મેટાં મોટાં કેટલાંયે નગરોને નાશ કર્યો. પિતે ઊભા કરેલા સામ્રાજ્યમાં તે કશું જ સ્થાયી કે સંગીન – સારા રસ્તાઓ જેવું કંઈક – મૂકી ગયો નહિ. ખરતા તારાની જેમ તે આવ્યા અને ગયો, અને તેની સ્મૃતિ સિવાય બીજું કશું જ પિતાની પાછળ મૂકી ન ગયો. તેના મરણ પછી તેના કુટુંબના માણસોએ માંહોમાંહે એકબીજાની કતલ કરી અને તેના વિશાળ સામ્રાજ્યના ટુકડેટુકડા થઈ ગયા. તેને વિશ્વવિજેતા કહેવામાં આવે છે. અને દુનિયામાં તેને માટે કશું જીતવાનું બાકી નહોતું રહ્યું એટલા ખાતર તે એક વખત રોવા લાગ્યું હતું એમ પણ કહેવાય છે ! પરંતુ વાયવ્ય સરહદના થોડા પ્રદેશ સિવાય આ હિંદુસ્તાન તે જીત્યા વિનાને પડ્યો હતો. વળી ચીન પણ તે સમયે એક મોટું રાજ્ય હતું, અને સિકંદર ચીનની દિશામાં તે ગયે પણ નહોતા. એના મરણ પછી તેનું સામ્રાજ્ય તેના સેનાપતિઓએ વહેંચી લીધું. મિસર ટોલેમીને હસ્તક ગયું. તેણે ત્યાં મજબૂત રાજ્યને પાયે નાખે અને પિતાને રાજવંશ ચલાવ્યું. તેના અમલ તળે મિસર બળવાન રાજ્ય બન્યું. ઍલેક્ઝાંયિા તેની રાજધાની બની. એ બહુ મોટું શહેર હતું અને વિજ્ઞાન, ફિલસૂફી તથા વિદ્યા માટે પ્રખ્યાત હતું. ઈરાન, મેસેપિટેમિયા અને એશિયામાઈનરને થોડે ભાગ સેલ્યુકસ નામના બીજા સેનાપતિને ભાગ ગયે. આ ઉપરાંત સિકંદરે હિંદને વાયવ્યને જે પ્રદેશ જીત્યો હતો તે પણ તેને ભાગ આવ્યો. પરંતુ હિંદના પ્રદેશ ઉપર તે કાબૂ રાખી શક્યો નહિ. અને ત્યાં આગળ રાખવામાં આવેલા ગ્રીક સૈન્યને સિકંદરના મરણ પછી હાંકી કાઢવામાં આવ્યું. Page #98 -------------------------------------------------------------------------- ________________ વિખ્યાત વિજેતા પણ ઘમંડી યુવાન ૮૫ સિકંદર ઈ. પૂ. ૩૨૬ની સાલમાં હિંદમાં આવ્યું. તેનું આગમન એ માત્ર દરેડારૂપે જ હતું અને હિંદ ઉપર તેની કશીયે અસર થઈ નહિ. કેટલાક લેકે એમ માને છે કે એ ચડાઈ હિંદીઓને ગ્રીક લેકે સાથે સંપર્ક સાધવામાં મદદરૂપ નીવડી. પરંતુ ખરી હકીક્ત એ છે કે, સિકંદરના સમય પહેલાં પણ પૂર્વ અને પશ્ચિમના દેશે વચ્ચે મોટે રાજમાર્ગ હતું અને હિંદને સંબંધ ઈરાન સાથે તથા ગ્રીસ સાથે પણ સતત ચાલુ હતે. અલબત, સિકંદરના આગમનથી આ સંબંધ વચ્ચે હશે અને હિંદી તેમજ ગ્રીક એ બંને સંસ્કૃતિ વચ્ચે વધારે સંપર્ક અને મેળ સધાયે હશે. સિકંદરની ચડાઈ અને તેના મૃત્યુને પરિણામે હિંદમાં એક મહાન સામ્રાજ્યની સ્થાપના થઈ. એ સામ્રાજ્ય તે મૌર્ય સામ્રાજ્ય. માર્ય કાળ એ હિંદુસ્તાનના ઈતિહાસના ઉજજ્વળ યુગેમને એક છે. અને એના ઉપર આપણે થોડે સમય આપવો જોઈશે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ચંદ્રગુપ્ત મૌર્ય અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ૨૫ જાન્યુઆરી, ૧૯૩૧ મેં એક પત્રમાં મગધને ઉલ્લેખ કર્યો હતે. આજના બિહાર પ્રાંતની જગ્યાએ આવેલું એ એક પ્રાચીન રાજ્ય હતું. એ રાજ્યની રાજધાની પાટલીપુત્ર એટલે આજનું પટના હતું. આપણે અત્યારે જે સમયની વાત કરી રહ્યાં છીએ તે સમયે મગધમાં નંદ નામના રાજવંશના રાજાઓ રાજ્ય કરતા હતા. હિંદના વાયવ્ય સરહદના પ્રદેશ ઉપર સિકંદરે ચડાઈ કરી તે સમયે પાટલીપુત્રમાં એ જ નંદવંશને રાજા રાજ્ય કરતે હતે. ઘણું કરીને એ જ રાજાને કોઈ સંબંધી, ચંદ્રગુપ્ત નામનો યુવાન હતે. ચંદ્રગુપ્ત ભારે હોશિયાર, શક્તિશાળી અને મહત્ત્વાકાંક્ષી પુરુષ હોય એમ લાગે છે. તેને વધારે પડતો હોશિયાર ધારીને અથવા તે તેનું કેઈક કાર્ય ન ગમવાને કારણે નંદ રાજાએ તેને પિતાના રાજ્યમાંથી દેશવટે આપે. ચંદ્રગુપ્ત ઉત્તરે આવેલા તક્ષશિલા નગરમાં ગયે. બનવા જોગ છે કે સિકંદર અને ગ્રીક લોકો વિષેની વાત સાંભળીને તે ત્યાં જવા પ્રેરાય હેય. તેની સાથે વિષ્ણુગુપ્ત નામનો એક અતિશય કુશળ બ્રાહ્મણ પણ હતા. તેને ચાણક્ય પણ કહેવામાં આવે છે. ચંદ્રગુપ્ત અને ચાણક્ય એ બંને જણે નસીબને કે કંઈ આપત્તિ આવી પડે તેને વશ થાય એવા નરમ અને ઢીલાપિચા પુર નહતા. તેમના મનમાં મોટી મોટી યોજનાઓ રમી રહી હતી અને તેઓ આગળ વધવા અને સફળતા પ્રાપ્ત કરવા માગતા હતા. સંભવ છે કે, ચંદ્રગુપ્ત સિકંદરની કીતિથી આશ્ચર્યચકિત થયે હોય અને તેનું અનુકરણ કરવાને પ્રેરાયો હોય. આ કાર્ય પાર પાડવા માટે ચાણક્ય જેવો આદર્શ મિત્ર અને ઉત્તમ સલાહકાર તેને મળી ગયે. બંને જાગ્રત રહીને ફરતા હતા અને તક્ષશિલામાં શા બનાવે બને છે તેનું કાળજીથી નિરીક્ષણ કરતા હતા. તેઓ અનુકૂળ મકાની રાહ જોતા હતા. Page #100 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રગુપ્ત મૌર્ય અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ૮૦ ચેડા જ વખતમાં તેમને એવો મેકે મળી ગયો. સિકંદરના મરણના ખબર તક્ષશિલા પહોંચ્યા કે તરત જ ચંદ્રગુપ્તને લાગ્યું કે કાર્ય કરવાને વખત આવી પહોંચ્યો છે. તેણે આસપાસના લોકોને જાગ્રત કર્યા અને તેમની સહાયથી સિકંદર ત્યાં આગળ જે સેના મૂકી ગયું હતું તેના ઉપર હુમલે કરી તેને હાંકી કાઢી. તક્ષશિલાને કબજે લીધા પછી ચંદ્રગુપ્ત અને તેના સહાયકોએ દક્ષિણમાં પાટલીપુત્ર તરફ કૂચ કરી અને નંદ રાજાને હરાવ્યું. આ બનાવે ઈ. સ. પૂ. ૩૨૧ની સાલમાં, એટલે કે સિકંદરના મરણ પછી પાંચ વર્ષ બાદ બન્યું. અને એ દિવસથી માર્ય વંશને અમલ શરૂ થયો. ચંદ્રગુપ્તને “મૈર્ય” શા માટે કહેવામાં આવતું હતું એ વિષે આપણને ચોક્કસ માહિતી મળતી નથી. કેટલાક કહે છે કે તેની માનું નામ મુરા હતું તે ઉપરથી તે મૌર્ય કહેવાતું. વળી બીજા કેટલાક કહે છે કે તેની માને બાપ રાજાના મોરને રખવાળ હતા અને મોરને સંસ્કૃતમાં “મયૂર” કહેવામાં આવે છે તે ઉપરથી તેનું નામ “મર્ય' પડયું. એ શબ્દનું મૂળ ગમે તે હો, પણ તે ચંદ્રગુપ્ત મૌર્યના નામથી ઓળખાય છે અને એ નામથી જ એના પછી ઘણી સદીઓ બાદ થયેલા હિંદુસ્તાનના ચંદ્રગુપ્ત નામના બીજા મહાન રાજકર્તાથી તે જુદો છે એમ આપણે યાદ રાખી શકીએ છીએ. મહાભારતમાં તેમજ બીજા પ્રાચીન ગ્રંથો અને કથાઓમાં સમગ્ર ભારતવર્ષ ઉપર રાજ્ય કરતા મહાન રાજાઓ અથવા ચક્રવતીઓ વિષે આપણે વાંચીએ છીએ. પરંતુ તે સમયની આપણને ચોક્કસ માહિતી નથી અને ભારત અથવા તે ભારતવર્ષનો તે કાળમાં કેટલે વિસ્તાર હતે તે પણ આપણે ચોક્કસ કહી શકીએ નહિ. સંભવ છે કે તે કાળની આપણને મળતી કથાઓમાં પ્રાચીન રાજાઓના સામર્થ્ય વિષે અતિશયોક્તિ પણ કરવામાં આવી હેય. એ ગમે તેમ છે, પણ ચંદ્રગુપ્ત મર્યનું સામ્રાજ્ય એ ઈતિહાસમાં હિંદુસ્તાનમાં ઉદ્ભવેલાં બળવાન અને વિસ્તૃત સામ્રાજ્યનું પ્રથમ દષ્ટાંત છે. આપણે જોઈશું કે એ અતિશય પ્રગતિશીલ અને બળવાન રાજ્યતંત્ર હતું. એ તે સ્પષ્ટ છે કે આવું રાજ્ય અને રાજ્યતંત્ર એકાએક તે અસ્તિત્વમાં ન જ આવ્યું હોય. ઘણું લાંબા સમયથી એ દિશામાં અનેકવિધ પ્રવૃત્તિ ચાલુ હશે –નાનાં નાનાં રાજ્યો એકત્ર થતાં ગયાં હશે અને શાસનકળામાં પણ ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી હશે. * Page #101 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન ચંદ્રગુપ્તના અમલ દરમિયાન, જેને એશિયામાઈનરથી હિંદ સુધી મુલક મળ્યું હતું તે સિકંદરના સેનાપતિ સેલ્યુકસે પિતાના સૈન્ય સાથે સિંધુ નદી ઓળંગી હિંદ ઉપર ચડાઈ કરી. પરંતુ પિતાના આ અવિચારી સાહસ માટે તેને તરત જ પસ્તાવું પડયું. ચંદ્રગુપ્ત તેને સખત હાર આપી અને જે રસ્તે આવ્યા હતા તે રસ્તે તે પાછો ફેર્યો. આ ચડાઈથી કશે લાભ મેળવવાને બદલે કાબુલ અને હેરાત સુધીના ગંધાર અથવા અફઘાનિસ્તાનના પ્રદેશને માટે ભાગ તેને ચંદ્રગુપ્તને આપી દેવો પડ્યો. ચંદ્રગુપ્ત સેલ્યુકસની પુત્રી સાથે લગ્ન પણ કર્યું. હવે તેનું સામ્રાજ્ય આખા ઉત્તર હિંદુસ્તાન ઉપર, અફઘાનિસ્તાનના થડા પ્રદેશ ઉપર, એટલે કે કાબુલથી બંગાળ સુધી અને અરબી સમુદ્રથી માંડીને બંગાળના ઉપસાગર સુધી વિસ્તર્યું હતું. માત્ર દક્ષિણ હિંદ તેની હકૂમત નીચે નહોતું. આ વિશાળ સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્ર હતું. સેલ્યુકસે મેગેસ્થનિસ નામના માણસને ચંદ્રગુપ્તના દરબારમાં પિતાના એલચી તરીકે મે . મેગેસ્થનિસ તે સમયને એક રસિક હેવાલ આપણે માટે મૂકી ગયું છે. પરંતુ આપણી પાસે એથી પણ વિશેષ રસિક હેવાલ છે જેમાંથી ચંદ્રગુપ્તના રાજ્યતંત્રનું વિગતવાર વર્ણન આપણને મળે છે. આ હેવાલ તે કટિલ્યનું અર્થશાસ્ત્ર. આ કૌટિલ્ય તે બીજો કઈ નહિ પણ આપણે જૂને મિત્ર ચાણક્ય અથવા વિષ્ણુગુપ્ત છે. અને અર્થશાસ્ત્ર એટલે સંપત્તિ વિષેનું શાસ્ત્ર. આ અર્થશાસ્ત્રમાં ઘણા વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને તેમાં એટલી બધી વિવિધ બાબતેની ચર્ચાઓ કરી છે કે એને વિષે હું તને બહુ વિસ્તારથી કહી શકું એમ નથી. એમાં રાજાના ધર્મનું, તેના પ્રધાન અને સલાહકારનાં કર્તવ્યનું, રાજ્યપરિષળું, રાજ્યનાં જુદાં જુદાં ખાતાઓનું, વેપારજગારનું, ગામ અને કસબાઓના શાસનનું, કાયદા અને ન્યાયની અદાલતનું, સામાજિક રૂઢિ અને રીતરિવાજોનું, સ્ત્રીઓના અધિકારનું, વૃદ્ધ અને નિરાધાર લેકના પાલનનું, લગ્ન અને છૂટાછેડાનું, કરેનું, લશ્કર અને નૌકાસૈન્યનું, યુદ્ધ અને સુલેહનું, કુટિલનીતિનું, ખેતી, કાંતવાવણવાનું, કારીગરોનું, પાર્સપર્ટનું, અરે, જેનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે ! આ યાદીમાં હું ઘણે ઉમેરો કરી શકું એમ છું, પરંતુ કટિલ્યના અર્થ શાસ્ત્રનાં પ્રકરણોનાં મથાળાંઓથી આ પત્ર ભરવાની મારી ઇચ્છા નથી. Page #102 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રગુપ્ત મૌર્ય અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ૮૯ રાજ્યાભિષેક વખતે પ્રજા પાસેથી રાજ્યસત્તા પ્રાપ્ત કર્યા પછી રાજાને પ્રજાસેવાની પ્રતિજ્ઞા લેવી પડતી. તેને પ્રતિજ્ઞા કરવી પડતી કે, જો હું તમને પીડું તે હું સ્વર્ગ રહિત, જીવનરહિત અને સંતાનરહિત થાઉં. એ ગ્રંથમાં રાજાનાં દિનચર્યા અને નિત્યકર્મ પણ આપવામાં આવ્યાં છે. તાકીદનાં કાર્યો માટે તેને હમેશાં તત્પર રહેવાનું હતું કારણકે જાહેર કર્યો રાજાની ખુશી મુજબ રેકી ન શકાય કે તેમાં વિલંબ પણ ન કરી શકાય. “રાજા જે ઉદ્યમી હોય તે તેની પ્રજા પણ ઉદ્યમી બને.” પ્રજાના સુખમાં જ તેનું સુખ છે અને તેની આબાદીમાં જ રાજા ની આબાદી છે. જે વસ્તુ તેના મનને ભાવે તેને તે સારી નહિ ગણે, પણ જે વસ્તુ પ્રજાને પસંદ પડે તેને તેણે સારી ગણવી જોઈએ.” આપણી દુનિયામાંથી આજકાલ રાજાએ અદશ્ય થતા જાય છે. હવે બહુ થેડા જ રહ્યા છે અને તેઓ પણ થોડા સમયમાં અલેપ થવાના. પણ એ ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે પ્રાચીન હિંદમાં રાજપદના આદર્શમાં પ્રજાસેવાનો સમાવેશ થતો હતો. તે સમયે રાજાનાં દેવસિદ્ધ હક (ડિવાઈન રાઈટ) કે આપખુદ સત્તા જાણવામાં નહોતાં. રાજા કદી દુરાચારી નીકળે તે તેને પદભ્રષ્ટ કરવાનો અને તેની જગ્યાએ બીજાને મૂકવાને પ્રજાને અધિકાર હતો. એ કાળમાં આ સિદ્ધાંત અને આદર્શ હતે. અલબત, એવા પણ ઘણું રાજાઓ હતા કે જેઓ આ આદર્શને અનુસરવામાં નિષ્ફળ નીવડ્યા અને જેમણે પિતાની બેવકૂફીથી પિતાની પ્રજા અને દેશ ઉપર આપત્તિ આણી. આર્યને કદી પણ ગુલામ ન બનાવાય” એ પ્રાચીન સિદ્ધાંત ઉપર અર્થશાસ્ત્ર પણ ઘણે ભાર મૂકે છે. આ ઉપરથી એ તે સ્પષ્ટ છે કે તે સમયે કોઈ ને કોઈ પ્રકારના ગુલામે તે હતા જ. પછી તે પરદેશથી આણવામાં આવ્યા હોય કે આ દેશના વતની હોય. પરંતુ કોઈ પણ આર્ય કદીયે ગુલામ ન બને એ વિષે ખાસ કાળજી રાખવામાં આવતી. પાટલીપુત્ર મૈર્ય સામ્રાજ્યની રાજધાની હતી. એ ભવ્ય શહેર હતું અને ગંગા નદીને કિનારે નવ માઈલ સુધી એને વિસ્તાર હતે. તેના કેટને ચેસઠ મુખ્ય દરવાજા હતા અને નાના નાના બીજા સેંકડે દરવાજા હતા. મોટા ભાગનાં ઘરે લાકડાનાં હતાં અને એમને આગનું Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૦. જગતના ઇતિહાસનું રેખાદર્શન જોખમ હતું એટલે તે અટકાવવા માટે ઝીણવટપૂર્વક તકેદારી રાખવામાં આવતી. મુખ્ય મહોલ્લાઓમાં હમેશાં હજારોની સંખ્યામાં પાણીથી ભરેલાં વાસણ રાખવામાં આવતાં. દરેક ગૃહસ્થને પણ પિતાના ઘરમાં પાણીથી ભરેલાં વાસણ તથા નિસરણ, આંકડીઓ અને આગને પ્રસંગે ઉપયોગમાં આવે એવી બીજી જરૂરી ચીજો પણ રાખવાની ફરજ પાડવામાં આવતી. શહેરને અંગેને એક નિયમ કૌટિલ્ય નેંગે છે તે જાણીને તને રમૂજ આવશે. મહોલ્લામાં કચરો નાખે તેને દંડની શિક્ષા કરવામાં આવતી. જે કઈ મહોલ્લામાં કાદવ કે પાણી એકઠું થવા દે તે તેને પણ દંડ કરવામાં આવતો. જે આ નિયમોનો અમલ કરવામાં આવતું હશે તે પાટલીપુત્ર અને બીજાં શહેરો સુંદર, સ્વચ્છ, આરોગ્યદાયી હોવાં જોઈએ. આપણી મ્યુનિસિપાલિટીઓ આવા કેટલાક નિયમે દાખલ કરે તે કેવું સારું ! પાટલીપુત્રને વહીવટ કરવા માટે એક સુધરાઈ-સભા (મ્યુનિસિપલ કાઉન્સિલ) હતી.નગરવાસીઓ આ સભાની ચૂંટણી કરતા. એના ત્રીશ સભ્ય હતા. અને પાંચ પાંચ સભ્યની બનેલી તેની છ સમિતિઓ હતી. આ સમિતિઓ શહેરના હુન્નરઉદ્યોગ ઉપર દેખરેખ રાખતી, મુસાફરો અને યાત્રાળુઓ માટે વ્યવસ્થા કરતી, કર ઉઘરાવવાને ખાતર જન્મમરણની નોંધ રાખતી તથા માલના ઉત્પાદન અને બીજી બાબતે ઉપર પણ લક્ષ રાખતી. આખી સભા સફાઈ, આવકખર્ચ, પાણીની વ્યવસ્થા, બાગબગીચા અને સાર્વજનિક ઇમારત ઉપર ધ્યાન આપતી અને તેને વહીવટ કરતી. ન્યાય કરવાને માટે ત્યાં પંચાયત હતી અને અપીલ સાંભળવા માટેની અદાલતે પણ હતી. દુકાળનિવારણ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને રાજ્યના ધાન્યના ભંડારને અરધે ભાગ દુકાળના સમયે ઉપયોગ માટે ભરેલે અનામત રાખવામાં આવતો. ૨,૨૦૦ વર્ષ પૂર્વે ચંદ્રગુપ્ત અને ચાણક્ય સ્થાપેલું મર્ય સામ્રાજ્ય આવું હતું. એને વિષે મેગેસ્થનિસે અને કૅટિલ્ય લખેલી થડી બાબતને મેં આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. એટલા માત્રથી પણ તે સમયે ઉત્તર હિંદુસ્તાન કેવું હતું તેને તને સાધારણ ખ્યાલ આવશે. પાટનગર પાટલીપુત્રથી માંડીને સામ્રાજ્યનાં બીજાં મોટાં મોટાં નગર અને હજારો નાના નાના કસબાઓ અને ગામડાંઓ ચેતનથી Page #104 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રગુપ્ત મૌર્ય અને કૌટિયનું અર્થશાસ્ત્ર ગુંજી રહ્યાં હશે. સામ્રાજ્યના એક ભાગમાંથી બીજા ભાગમાં જતા મેટા મોટા રાજમાર્ગો હતા. મુખ્ય રાજમાર્ગ પાટલીપુત્રથી સામ્રાજ્યની વાયવ્ય સરહદ સુધી જતો હતો. સામ્રાજ્યમાં ઘણું નહેરે પણ હતી અને તેની સંભાળ રાખવા માટે એક જુદું ખાતું હતું. વળી બંદર, પુલે, અને એક સ્થળેથી બીજે સ્થળે સફર કરતી સંખ્યાબંધ હેડીઓ તથા વહાણે ઉપર દેખરેખ રાખવા માટે તૈકાખાતું હતું. તે વખતે દરિયો ઓળંગીને વહાણ બ્રહ્મદેશ અને ચીન સુધી જતાં હતાં. આ સામ્રાજ્ય ઉપર ચંદ્રગુપ્ત વીસ વર્ષ રાજ્ય કર્યું. ઈ. પૂ. ૨૯૬ની સાલમાં તે મરણ પામ્યો. બીજા પત્રમાં આપણે મર્ય સામ્રાજ્યની વાત આગળ ચલાવીશું. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ત્રણ માસ ! સ્ટીમર કેવિયા રસ એપ્રિલ, ૧૯૩૧ ઘણું લાંબા વખત પછી તને આ પત્ર લખું છું. લગભગ ત્રણ માસ વીતી ગયા – શેક, તકલીફ અને સંતાપના ત્રણ માસ; હિંદમાં અને ખાસ કરીને આપણા કુટુંબમાં થયેલા ફેરફારના ત્રણ માસ! હિં થોડા સમય માટે સત્યાગ્રહની અથવા સવિનયભંગની લડત બંધ રાખી છે પણ આપણી સામેના પ્રશ્નોને ઉકેલ સહેલું નથી; અને આપણું કુટુંબે તે તેને બળ અને પ્રેરણા આપનાર પ્રીતિપાત્ર વડીલ ખે છે. એમની કાળજીભરી સંભાળ નીચે આપણે મોટાં થયાં અને આપણી સહુની જનેતા હિંદમાતા પ્રત્યેની યત્કિંચિત ફરજ અદા કરતાં શીખ્યાં. નૈની જેલને તે દિવસ મને બરાબર યાદ છે! એ ૨૬મી જાન્યુઆરીને દિવસ હતું, અને મારી હમેશની ટેવ પ્રમાણે ભૂતકાળ વિષે હું તને પત્ર લખવા બેઠા હતા. આગલે જ દિવસે મેં ચંદ્રગુપ્ત અને તેણે સ્થાપેલા સામ્રાજ્ય વિષે લખ્યું હતું. એ વાત આગળ ચલાવીને ચંદ્રગુપ્ત મૌર્ય પછી પાટલીપુત્રની ગાદીએ જે રાજાઓ આવ્યા તેમને વિષે તથા જે હિંદના આકાશમાં તેજસ્વી તારાની જેમ ઝળહળી પિતાની પાછળ અક્ષય કીતિ અને અમર નામના મૂકીને ચાલ્યો ગયો તે દેના પ્રિય મહાન અશક વિષે તને કહેવાને મેં વાયદો કર્યો હતો. અશોકને વિચાર કરતાં મારું મન ચકરાવે ચડ્યું અને વર્તમાન સમય ઉપર – ૨૬મી જાન્યુઆરીના દિવસ ઉપર આવી પહોંચ્યું. એ દિવસે તને પત્ર લખવા માટે કાગળ અને કલમ હાથમાં લઈને હું બેઠે હતે. આપણે માટે એ અતિશય મહત્વને દિવસ હતો કારણ કે એક વરસ પહેલાં આખા દેશમાં ગામેગામ અને શહેરેશહેર આપણે તેને પૂર્ણ સ્વાતંત્ર્યદિન તરીકે ઉજવ્યો હત; અને લાખોની સંખ્યામાં આપણે બધાએ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા લીધી હતી. એ પછી લડત, કષ્ટસહન અને ફતેહનું એક વરસ વીતી ગયું અને હિંદુસ્તાન ફરીથી Page #106 -------------------------------------------------------------------------- ________________ ત્રણ માસ! એ મહાન દિવસ ઊજવવાનું હતું. અને નૈની જેલની ૬ નંબરની બરાકમાં બેઠે બેઠે હું તે દિવસે દેશભરમાં થનાર સભા, સરઘસો, લાઠીમાર અને ધરપકડનો વિચાર કરી રહ્યો હતે. હું આ બધાનો અભિમાન, હર્ષ અને કંઈક કલેશથી વિચાર કરતો હતું તેવામાં એકાએક મારી વિચારધારા તૂટી. બહારની દુનિયામાંથી મારા ઉપર સંદેશ આવ્યો કે દાદ અતિશય બીમાર છે અને તેમની પાસે જવા માટે મને તરત જ છોડી મૂકવામાં આવનાર છે. અતિશય ચિંતાતુર થવાથી હું મારા વિચારે ભૂલી ગયા, તને લખવા આરંભેલે પત્ર મેં આ મૂકી દીધો અને નૈની જેલમાંથી આનંદભવનને રસ્તે લીધો. દશ દિવસ હું દાદુની સાથે રહ્યો અને પછી તે આપણને છોડીને ચાલ્યા ગયા. દશ દિવસ અને રાત આપણે તેમનું કષ્ટ, તેમની વેદના અને યમદેવ સાથેની તેમની બહાદુરીભરી લડત નિહાળી. જીવનમાં તે કેટલીયે લડાઈઓ લડ્યા હતા અને તેમણે ઘણીયે જીત મેળવી હતી. તાબે થતાં તે તેમને આવડતું જ નહોતું અને સાક્ષાત્ મૃત્યુની સન્મુખ પણ તે નમતું આપતા નહિ. જેમના ઉપર મને અપાર પ્રેમ હતું તેમને મદદ ન કરી શકવાની મારી લાચારીને કારણે ખેદપૂર્વક હું તેમની આખરી લડાઈ જોઈ રહ્યો હતો તે સમયે ઍજર ઍલન પની ઘણું વખત પહેલાં વાંચેલી વાર્તાની એક લીટી મને યાદ આવી: પોતાની સંકલ્પશક્તિ નબળી ન હોય તે માણસ દેવદૂતને વશ પણ નથી થતો કે તે સંપૂર્ણપણે મૃત્યુને વશ પણ નથી થતું.” ફેબ્રુઆરીની છઠ્ઠી તારીખે મળસકે તે આપણને છોડીને ચાલ્યા ગયા. તેમને પરમપ્રિય વાવટ ઓઢાડીને તેમના દેહને આપણે લખૌથી આનંદભવન લાવ્યાં. થોડા કલાકમાં તે દેહની મૂઠીભર રાખ થઈ ગઈ અને એ અમૂલ્ય અવશેષને ગંગા સમુદ્રમાં લઈ ગઈ. લાખો માણસે તેમની પાછળ ગમગીન બન્યાં; પણ એમના હાડમાંસથી જેમના પિંડ બંધાયા છે એવાં તેમનાં સંતાનોની – આપણી શી દશા થઈ! અને તેમણે અતિશય પ્રેમ અને કાળજીથી બાંધેલા આનંદભવનનું શું! આપણી પેઠે એ પણ તેમનું જ બાળક છે. એ સૂનકાર અને ઉજજડ બની ગયું છે – જાણે એનો આત્મા ઊડી ગયો છે. અને એના રચનારના વિચારમાં નિરંતર ગરકાવ રહેતાં આપણે, રખેને તેની શાંતિમાં ભંગ થાય એ બીકે, એની પરસાળમાં હળવે પગલે ચાલીએ છીએ. Page #107 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન આપણે એમને માટે શેક કરીએ છીએ. ડગલે ડગલે આપણને એમની ખોટ સાલે છે. દિવસ વીતે છે પણ આપણી ગમગીની ઓછી થતી નથી કે નથી એમનો વિયોગ સહ્ય બનત. પણ પછી મને વિચાર આવે છે કે આપણે આમ શેક કર્યા કરીએ એ તેમને જ ન ગમે. જેમાં તેમણે મુસીબતેને સામનો કર્યો અને વિજય મેળવ્યો તે રીતે આપણે પણ શેક ઉપર વિજય મેળવીએ એમ તે ઈચ્છે. તેમનું અધરું રહેલું કાર્ય આપણે આગળ ધપાવીએ એ તેમને પસંદ પડે. જ્યારે કર્તવ્ય કાર્ય આપણને નેતરી રહ્યું હોય અને હિંદની આઝાદીનું ધ્યેય આપણી સેવા માગતું હોય, ત્યારે આપણે કેવી રીતે આરામ કરી શકીએ અથવા તે વ્યર્થ શેક કર્યા કરીએ? એ બેયને ખાતર જ તેમણે પિતાના પ્રાણ આપ્યા. એ ધ્યેયને ખાતર જ આપણે પણ જીવીશું, કાર્ય કરીશું અને જરૂર પડે તે આપણું પ્રાણ આપીશું. આખરે તે, આપણે તેમનાં જ સંતાન છીએ અને તેમનાં ધગશ, સામર્થ્ય અને નિશ્ચયબળને કંઈક અંશ આપણને પણ મળે છે. તને આ પત્ર લખી રહ્યો છું ત્યારે નીલવર્ણ, અગાધ, અરબી સમુદ્રને પટ મારી સામે વિસ્તરી રહ્યો છે અને બીજી બાજુ ઘણે લાંબે અંતરે, હિંદુસ્તાનનો કિનારો દૂરને દૂર સરતે જાય છે. આ અતિ વિશાળ અને લગભગ અમાપ વિસ્તારને હું વિચાર કરું છું અને જ્યાંથી મેં તને આગળના પત્રો લખ્યા હતા તે નૈની જેલની, ફરતે ઊંચી દીવાલવાળી, નાનકડી બરાકને તેની જોડે સરખાવું છું. જ્યાં સમુદ્ર આકાશને મળત ભાસે છે ત્યાં આગળ ક્ષિતિજની રેખા મને સ્પષ્ટ દેખાય છે. પણ જેલમાં તે તેની આસપાસની દીવાલની ટોચ એ જ કેદીની ક્ષિતિજ હોય છે. આપણામાંથી જેઓ જેલમાં હતા તેમાંના ઘણાખરા આજે બહાર છે અને તેઓ બહારની ખુલ્લી હવા લઈ શકે છે. પણ આપણા કેટલાક સાથીઓ હજીયે જેલની સાંકડી ખોલીઓમાં પડ્યા છે અને તેમને સમુદ્ર, જમીન કે ક્ષિતિજ વગેરે જેવાનાં મળતાં નથી. હિંદ પણ હજી કારાવાસમાં જ છે અને તેની મુક્તિ હજી બાકી છે. જે હિંદ સ્વતંત્ર ન હોય તે પછી આપણી સ્વતંત્રતાની શી કિંમત? Page #108 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અરબી સમુદ્ર ટીમર *કાવિયા ૨૨ એપ્રિલ, ૧૯૩૧ અમે મુંબઈથી કાલખાની સફર ક્રાવિયા સ્ટીમરમાં કરીએ છીએ એ એક આશ્ચર્યકારક ઘટના છે! મને બરાબર યાદ છે કે ચાર વરસ ઉપર વેનિસમાં હું કાવિયાના આગમનની રાહ જોતા ઊભા હતા. દાદુ એ સ્ટીમરમાં હતા. અને સ્વિટ્ઝરલૅન્ડની ખેક્ષની શાળામાં તને મૂકીને હું તેમને મળવા વેનિસ ગયા હતા. ઘેાડા માસ પછી ક્રીથી કાવિયામાં બેસીને દાદુ યુરોપથી હિંદ આવ્યા હતા અને હું તેમને મુંબઈ મળ્યા હતા. તેમની એ સફરના કેટલાક સાથીએ હાલ અમારી સાથે છે અને તે અમને દાદુ વિષે અનેક વાતો સભળાવે છે. ગઈ કાલે મેં તને છેલ્લા ત્રણ માસમાં શા શા ફેરફારો થયા તે વિષે લખ્યું હતું. પણ છેલ્લાં થોડાં અઠવાડિયાંમાં જે એક બનાવ બની ગયા તે તું સદૈવ યાદ રાખે એમ હું ઇચ્છું છું. આખુ હિંદ પણ લાંબા સમય સુધી એ બનાવને યાદ રાખશે. એક માસથીયે ઓછા સમય ઉપર કાનપુરમાં હિંદના એક બહાદુર સિપાઈ ગણેશશ કર વિદ્યાથી મરણ પામ્યા. જ્યારે તે ખીજાના જાન બચાવી રહ્યા હતા તે જ વખતે તેમના ધાત કરવામાં આવ્યા. ગણેશજી મારા પ્રિય મિત્ર હતા. તે એક ઉમદા અને નિઃસ્વાથી સાથી હતા અને તેમની જોડે કામ કરવું એ તો એક લહાવા હતા. ગયા માસમાં જ્યારે કાનપુરમાં લા। પાગલ બન્યા અને એક હિંદીએ બીજા હિંદીની કતલ કરવા માંડી ત્યારે એ ખૂનરેજીમાં ગણેશજીએ ઝંપલાવ્યું— પોતાના કાઈ પણ દેશળ જોડે લડવા નહિ, પણ તેમને ઉગારવા. આ રીતે તેમણે સેંકડા માણસોને ઉગાર્યાં પણ પોતાની જાતને તે ન ઉગારી શક્યા. જાતને ઉગારવાની તે તેમણે પરવા જ કરી નહિ. અને જે લોકાને તે ઉગારવા માગતા હતા તેમને જ હાથે તે મરાયા. કાનપુરે અને આપણા પ્રાંતે એક Page #109 -------------------------------------------------------------------------- ________________ જગતના ઈતિહાસનું રેખાદર્શન તેજસ્વી તારે છે અને આપણું પેઠે ઘણાએ શાણે અને પ્રીતિપાત્ર મિત્ર ગુમાવ્યા. પણ તેમનું મૃત્યુ કેવું ધન્ય હતું! સ્વસ્થ ચિત્તે અને નીડરતાથી, વિફરેલા અને પાગલ બનેલા ટોળાનો તેમણે સામને કર્યો અને જોખમ તથા મૃત્યુની મધ્યે ઊભા રહીને પણ તેમણે માત્ર બીજાંઓને અને તેમને કેવી રીતે ઉગારી શકાય એ જ વિચાર કર્યો! આ ત્રણ માસમાં કેટકેટલા ફેરફાર થયા! કાળના મહાસાગરમાં તે એટલે સમય એક બિંદુ સમાન છે અને પ્રજાના જીવનની તે એ એક પળમાત્ર છે! ત્રણ અઠવાડિયાં ઉપર હું સિંધમાં સિંધુ નદીની ખીણમાં આવેલાં મેહન–જો–દડેનાં ખંડિયેર જોવા ગયો હતે. એ વખતે તું મારી સાથે નહતી. ત્યાં આગળ મેં જમીનમાંથી બહાર નીકળી આવતું એક મોટું શહેર ભાળ્યું, એ શહેરમાં નકકર ઈંટથી બાંધેલાં મકાને હતાં અને વિશાળ રસ્તાઓ હતા. કહે છે કે, એ શહેર પાંચ હજાર વરસ ઉપર બંધાયું હતું. આ પ્રાચીન શહેરમાંથી મળી આવેલું સુંદર ઝવેરાત અને ઘડાઓ પણ મેં જોયા. એ જોતાં મને સુંદર સુંદર કપડાં પહેરી મહોલ્લાઓ અને ગલીઓમાં આમતેમ ફરતાં સ્ત્રી પુરૂષોની, રમત રમતાં બાળકોની, માલથી ભરેલાં બજારેની, માલ વેચતા અને ખરીદતા લેકેની તથા મંદિરેમાં વાગતા ઘંટની કલ્પના આવી. આ પાંચ હજાર વરસોથી હિંદ છવતું આવ્યું છે અને એ કાળ દરમ્યાન તેણે ઘણાયે ફેરફારો નિહાળ્યા છે. મને કઈ કોઈ વાર વિચાર આવે છે કે આપણી આ વયેવૃદ્ધ ભારતમાતા, જે પ્રાચીન હોવા છતાં અદ્યાપિ અત્યંત સુંદર અને તરણ છે, તે તેનાં બાળકોની અધીરાઈ ઉપર, તેમની ક્ષુલ્લક ઉપાધિઓ ઉપર અને તેમના ક્ષણજીવી હર્ષશોક ઉપર હસતી નહિ હોય ! Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨૧ આરામના એક માસ અને સ્વગ્ન સમી યાત્રા ૨૩ માર્ચ, ૧૯૩૨ નૈની જેલમાંથી પ્રાચીન તિહાસ વિષે હું તને લખતા હતા તે વાતને ચૈાદ માસ થઈ ગયા. એ પછી ત્રણ માસ બાદ અરબી સમુદ્ર પરથી એ ટૂં કા પત્રા આ પત્રમાળામાં મે ઉમેર્યાં હતા. એ વખતે ક્રેાવિયા સ્ટીમરમાં બેસીને હું લંકા તરફ જઈ રહ્યો હતો. હું એ પત્રો લખતો હતા ત્યારે સમુદ્રના વિસ્તૃત પટ મારી સામે પથરાયેલા હતા અને એ દૃશ્ય જોતાં મારી આંખેા ધરાતી નહોતી. પછી આપણે લંકા પહોંચ્યાં. ત્યાં આપણે એક માસ અત્યંત આનંદ અને આરામમાં ગાળ્યા અને આપણાં દુઃખા અને ઉપાધિએ વીસરવા પ્રયત્ન કર્યો. એ મનેહર દ્વીપના એક છેડાથી ખીજા છેડા સુધી આપણે પ્રવાસ કર્યાં અને તેનાં અપ્રતિમ સાંધ્ય અને પ્રાકૃતિક સમૃદ્ધિ નિહાળીને આપણે રામહ અનુભવ્યેા. કાંડી, નારા છલિયા અને પ્રાચીન મહત્તાનાં ખંડિયેરા તેમજ અવશેષોથી ભરપૂર અનુરુદ્ઘપુર, વગેરે જે જે સ્થળેાએ આપણે ગયાં એ બધાંનું સ્મરણ કેટલું બધું આહ્લાદક છે ! પણ એ સૈાના કરતાં, જીવનથી તરવરતા અને આપણી તરફ પોતાની હજારો આંખા વડે જોઈ રહેતા ગીચ શીતળ જંગલનું, પાતળાં, એકદમ ટટાર અને સીધાં રમણીય સાપારી વૃક્ષાનું, અસંખ્ય નાળિયેરીનાં ઝાડાનું, અને જ્યાં આગળ દ્વીપના નીલમના જેવા હરિયાળા વણુના સમુદ્ર તથા આકાશના નીલ વણુ સાથે સયાગ થાય છે તે તાડવ્રુક્ષાવાળા દરિયાકિનારાનું સ્મરણ હું અધિક પ્રેમથી કરું છું. વળી, સાગરનાં ચમકતાં જળ મૃદુ લહરીઓથી કાંઠાની રેતી પર ગેલ કરતાં તથા તાડનાં પાંદડાંઓમાં થઈ ને સૂસવતા પવન વાતા એ પણુ વીસરાતું નથી. ઉષ્ણ કટિબંધની એ તારી પ્રથમ મુસાફરી હતી અને જેનું સ્મરણ પણ લગભગ ભુસાઈ ગયું છે તેવી પહેલાંની એક ટૂંકી મુલાકાત બાદ કરતાં મારે માટે પણ એ નવા જ અનુભવ હતા. ત્યાંની ગરમીની મને ખીક રહેતી હતી. સમુદ્ર, પહાડ અને ખાસ કરીને ઉચ્ચ 6-2 Page #111 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન પ્રદેશના બરફ અને હિમનદીઓ તરફ જ મને તે વિશેષ આકર્ષણ હતું. પરંતુ લંકાના થડા દિવસના નિવાસથી ઉષ્ણ પ્રદેશનાં સૌંદર્ય અને મોહિનીને મને કંઈક અનુભવ થયો અને તેમની ઝંખના કરતા તથા તેમની ફરીથી મૈત્રી કરવાની આશા સેવતો હું પાછો ફર્યો. લંકામાં આપણે આરામને મહિને ધારવા કરતાં વહેલે પૂરો થઈ ગયો, અને સમુદ્રની સાંકડી પટી ઓળંગી હિંદને દક્ષિણને નાકે આપણે આવી પહોંચ્યાં. તને આપણી કન્યાકુમારીની મુલાકાત યાદ છે? કહે છે કે, ત્યાં આગળ એક કુમારી દેવી વસે છે અને તે ભારતમાતાની ચોકી કરે છે. આપણું સુંદર નમોને મચડીને વિકૃત કરવામાં એક પશ્ચિમના લેકે એને “કેપ કેમેરીન” કહે છે. તે વખતે આપણે ખરેખર ભારતમાતાના ચરણ આગળ બેઠાં હતાં અને અરબી સમુદ્રનાં પાણી બંગાળના ઉપસાગરનાં પાણીને મળતાં આપણે ભાળ્યાં હતાં. એ બંને સાગરે ભારતમાતાનું પૂજન કરી રહ્યા છે, એવી કલ્પના કરતાં આપણને તે સમયે કે આનંદ થયો હતે ! ત્યાં આગળ અભુત શાંતિ હતી; અને મારું મન હજારે માઈલ દેડીને દૂર હિંદના બીજા છેડા સુધી પહોંચી ગયું, જ્યાં શાશ્વત હિમથી આચ્છાદિત હિમાલય આવેલું છે અને અસીમ શાંતિ પણ પ્રવર્તે છે. પરંતુ એ બેની વચ્ચે કેટકેટલાં અશાંતિ, કલહ, દુઃખ, અને ગરીબાઈ છે ! કન્યાકુમારી છોડીને પછી આપણે ઉત્તર તરફ ચાલ્યાં. ત્રાવણકોર, ચીન અને મલબારની ખાડીઓમાં થઈને આપણે મુસાફરી કરી. એ બધાં સ્થાને કેટલાં મનહર હતાં ! અને ગીચ ઝાડીઓથી છવાયેલા કાંઠા વચ્ચે થઈને ચાંદનીમાં આપણી હડી કેવી આગળ સરતી હતી–જાણે એક સ્વમ ન હોય! પછી આપણે મૈસૂર, હૈદરાબાદ અને મુંબઈ થઈને અલ્લાહાબાદ પહોંચ્યાં. આ નવ મહિના પહેલાંની એટલે કે ગયા જૂન માસની વાત છે. પરંતુ આજકાલ તે હિંદમાં બધા માર્ગે વહેલામેડા સૈને એક જ સ્થાને લઈ જાય છે. બધા પ્રવાસે, પછી તે સ્વપ્રવાસ હેય કે સારો પ્રવાસ, જેલમાં જ સમાપ્ત થાય છે! એટલે હું ફરી પાછો મારી સુપરિચિત દીવાલની પાછળ આવી પહોંચ્યો છું. અને વિચાર કરવાની તથા તને પત્ર લખવાની પુષ્કળ નવરાશ હવે મને પાછી મળી છે. પણ મારા પત્રો તને નયે પહોંચે. આપણી લડત ફરી પાછી ચાલુ થઈ છે અને હિંદનાં સ્ત્રીપુરુષો અને છોકરા છોકરીઓ Page #112 -------------------------------------------------------------------------- ________________ આામનો એક માસ અને સ્વગ્ન સમી યાત્રા ૯૯ - - સ્વાતંત્ર્યના અને આપણા દેશને ગરીબાઈના શાપમાંથી મુક્ત કરવા માટેના સંગ્રામમાં ઝંપલાવે છે. પરંતુ સ્વતંત્રતાની દેવીને પ્રસન્ન કરવી મુશ્કેલ છે. પ્રાચીન સમયની પેઠે આજે પણ તે પોતાના ભક્તો પાસેથી મનુષ્યની કુરબાનીની — નર-અલિની – અપેક્ષા રાખે છે. આજે મારા જેલવાસના ત્રણ માસ પૂરા થયા; ત્રણ માસ ઉપર આ જ દિવસે, એટલે કે ૨૬ મી ડિસેબરે, હું વનમાં છઠ્ઠી વખત સરકારને હાથે પકડાયા. તને ફરીથી આ પત્રા લખવાનું શરૂ કરતાં મે વધારે વિલંબ કર્યાં છે. પરંતુ વમાનથી જ મન ભરેલું હાય ત્યારે દૂર દૂરના પ્રાચીન સમય વિષે વિચારવું કેટલું મુશ્કેલ બની જાય છે એ તું સમજે છે. જેલમાં રીઠામ થતાં અને બહારના બનાવા વિષે ચિંતા કરવાનું છેડતાં મને કઈંક સમય લાગે છે. હું તને નિયમિત રીતે પત્રા લખવા પ્રયત્ન કરીશ. પણ હાલ હું ખીજી જેલમાં છું. જેલને આ ફેરફાર મને રુચ્યા નથી અને તેથી મારા કામમાં જરા વિક્ષેપ પડે છે. અહી આગળ મારી ક્ષિતિજની મર્યાદા પહેલાંના આવા કાઈ પણ સ્થાન કરતાં વધારે ઊંચી છે. મારી સામેની દીવાલ અને ચીનની વિશાળ દીવાલ વચ્ચે કઈ નહિ તે ઊંચાઈમાં સામ્ય છે ખરું ! એ લગભગ ૨૫ ફૂટ ઊંચી લાગે છે અને રાજ સવારે એના ઉપર થઈ તે અમારી પાસે આવતાં સૂર્યંને દેઢ કલાક વધારે લાગે છે. પણ આપણી ક્ષિતિજ ઘેાડા સમય પૂરતી જ મર્યાદિત રહેશે. હમણાં તે। વિશાળ નીલવણું સમુદ્ર, પહાડા અને રણાને યાદ કરવાં અને દશ માસ ઉપર હું, તું અને તારી મા ત્રણેએ સ્વયાત્રા કરી હતી તેનું સ્મરણ કરવું, એ જ સમાધાનકારક છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૨૨ મનુષ્યના જીવનસંગ્રામ ૨૮ માર્ચ, ૧૯૩૨ જ જગતના ઇતિહાસના તાણાવાણા કરી પાછા પકડીને ભૂતકાળની ઝાંખી આપણે કરવા માંડી છે તે ચાલુ રાખીએ. એના દોરાઓ ગૂંચવાઈ ગયેલા છે અને એને ઉકેલીને બરાબર ગાવવા મુશ્કેલ છે. એટલું જ નહિ, પણ એને સમગ્રપણે ખરાબર ખ્યાલ મેળવવા પણ મુશ્કેલ છે. જગતના તિહાસના અમુક એક ચોક્કસ ભાગમાં જ ઊડે ઊતરી જઈ તે આપણે તેને જ વધારે પડતું મહત્ત્વ આપી બેસીએ એમ બનવાના સંભવ રહે છે. લગભગ બધા જ લોકેા એમ માને છે કે પોતાના જ દેશના ~~ પછી તે ગમે તે દેશ હા ઇતિહાસ તર દેશાના ઇતિહાસ કરતાં વધારે કીર્તિવંત, વિશેષ ગૈારવશાળી અને અભ્યાસ કરવાને સાથી વિશેષ યોગ્ય છે. આવા વલણ વિષે મેં તને આગળ એક વાર ચેતવી છે અને ફરીથી પણ હું એ વિષે તને ચેતવું છું. એવી જાળમાં ફસાઈ જવાય એ બહુ સ્વાભાવિક છે. એમ તું સાઈ ન જાય તે માટે જ મેં તને આ પત્રો લખવા શરૂ કર્યાં હતા. છતાં કાઈક વાર મને એમ લાગે છે કે હું પોતે પણ એ જ ભૂલ કરી રહ્યો છું. પરંતુ મારી પોતાની કેળવણી જ દૂષિત હોય અને મને શીખવાયેલા ઇતિહાસ જ વિકૃત હોય તો પછી એમાં મારા શે। દેોષ ? જેલના એકાંતમાં અભ્યાસ વધારીને મારી આ ઊણપ દૂર કરવાના મેં પ્રયત્ન કર્યાં છે અને એમ કહી શકાય કે, કંઈક અંશે મને એમાં સફળતા પણ મળી છે. પણ બાળપણ અને યુવાવસ્થા દરમ્યાન મારી સ્મૃતિની છાજલીઓ ઉપર વ્યક્તિએ અને ઘટનાઓનાં મેં ટાંગેલાં ચિત્રા હું ત્યાંથી એકાએક દૂર ન કરી શકું. મૂળે તો મારું ઇતિહાસનું જ્ઞાન અધૂરું છે અને તેને એ ચિત્રા એકપક્ષી રગ ચડાવી દે છે. આથી હું જે કંઈ લખુ` તેમાં હું ભૂલેા કરી બેસીશ; પરિણામે ક્ષુલ્લક હકીકતના હું ઉલ્લેખ કરીશ અને ધણીયે મહત્ત્વની બાબતા વિષે લખવાનું ભૂલી જઈશ. પરંતુ આ પત્રા ઇતિહાસના ગ્રંથાનું સ્થાન લે એવા ઉદ્દેશ જ Page #114 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યને જીવનસંગ્રામ ૧૦૧ નથી. જે હજાર માઈલનું અંતર અને સ્થળ દીવાલે આપણને વિખૂટા પાડતાં ન હોય તે આપણે સાથે બેસીને વાત કરીએ અને તે વાતેમાંથી જે આનંદ મળે તે અનુભવીએ એવી આ પત્ર વિષેની મારી કલ્પના છે. જેમની કારકિર્દીથી ઇતિહાસનાં પુસ્તકોનાં પાનાંઓ ભરાય છે તે વિખ્યાત પુરુષો વિષે તને લખ્યા વિના તે કેમ ચાલે? એમ ને એમ પણ તેમનાં જીવન બાધક અને રસદાયક હોય છે અને તે થઈ ગયા તે જમાને કે હશે તે સમજવામાં પણ તેઓ આપણને સહાય કરે છે. પરંતુ ઇતિહાસ કંઈ મહાન પુરુષનાં જ કાર્યોને, રાજાઓને, સમ્રાટોને, અને એવા બીજા માણસની કારકિર્દીને જ કેવળ હેવાલ નથી. જો એમ હોય તે તે હવે ઇતિહાસનું કામ જ પતી ગયું ગણાય; કેમકે, રાજાઓ અને સમ્રાટ આજે તે દુનિયાના રંગમંચ ઉપર કૂકડાની જેમ દમામથી ફરતા લગભગ બંધ થઈ ગયા છે. જે સ્ત્રી કે પુરુષ ખરેખર મહાન હોય તેમને પિતાનો પ્રભાવ પાડવા માટે રાજ્યસન, મુગટ કે જરઝવેરાતના શણગારની જરૂર નથી પડતી. જેમનામાં રાજારજવાડાં હેવા સિવાય બીજી કશી લાયકાત હોતી નથી તેમને જ પિતાનું અંદરનું પિોકળપણું ઢાંકવાને જરઝવેરાતથી લદાવાની અને ચિત્રવિચિત્ર પહેરવેશનો ઠાઠ કરવાની જરૂર પડે છે. પરંતુ કમનસીબે ઘણું લેકો બહારના ભભકાથી અંજાઈને છેતરાય છે અને જેનામાં રાજા એ ઉપાધિ સિવાય બીજું કશું જ નથી એવા મુગટધારી માણસને રાજા કહેવાની ભૂલ કરે છે. અહીં તહીંની થોડીઘણી વ્યક્તિઓ વિષેની માહિતી એ સાચા ઇતિહાસનો વિષય નથી. એને વિષય તે છે સમગ્ર જનતા – જે સાચું રાષ્ટ્ર અથવા દેશ છે, જે પરિશ્રમ કરે છે અને પિતાની મજૂરીથી જીવનને માટે જરૂરી તથા મોજશોખની ચીજો પેદા કરે છે અને અગણિત રીતે નિરંતર પરસ્પર અસર પાડીને એકમેકને ઘડે છે. મનુષ્યને આ જાતનો ઈતિહાસ સાચે જ એક અદ્ભુત કથા થઈ પડે. કુદરત અને મહાભૂત સામે, હિંસ્ત્ર પશુઓ અને અરણ્યો સામે ચાલતા માનવના સંગ્રામની અને આખરે સ્વાર્થ ખાતર તેને દબાવી રાખનાર અને ચૂસનાર કેટલાક પિતાની જાતના જ માનવો સામેના સાથી વધારે કઠિન સંગ્રામની એ કથા બને. આમ ઈતિહાસ એ મનુષ્યના જીવનસંગ્રામની કથા છે. અને જીવન ટકાવવા માટે ખોરાક, ઘર અને Page #115 -------------------------------------------------------------------------- ________________ १०२ જગતના ઇતિહાસનું રેખાદર્શન કંડા મુલકમાં કપડાં જેવી કેટલીક ચીજો માનવીને આવશ્યક હોવાથી આ જરૂરી ચીજો જેમના કાબૂમાં આવી જતી તે લેકેએ માણસજાત ઉપર પિતાને દેર ચલાવ્યો છે. રાજ્યકર્તાઓ અને હકૂમત ચલાવનારાઓના હાથમાં સત્તા આવી પડતી હતી કેમકે જીવનની કેટલીક આવશ્યક વસ્તુઓ ઉપર તેમને કાબૂ થતો. આ કાબૂને કારણે તેઓ લોકોને ભૂખે મારીને પણ જેર કરી શકતા. અને એથી કરીને એક બાજુએ મૂઠીભર લેકે આખા જનસમુદાયને ચૂસી રહ્યા હોય તથા ગણ્યાગાંડ્યા માણસે કશુંયે કામ કર્યા વિના ધન કમાતા હોય અને બીજી બાજુએ અસંખ્ય માણસે તનતોડ પરિશ્રમ કરવા છતાંયે નજીવી કમાણી કરતા હોય એવું વિચિત્ર દૃષ્ય આપણી નજરે પડે છે. તે શિકાર કરીને એકાકી જીવનાર જંગલી મનુષ્ય ધીમે ધીમે કુટુંબ બાંધીને રહેતાં શીખે છે અને કુટુંબનાં બધાં માણસ આખા કુટુંબના ગુજરાન માટે હળીમળીને કામ કરે છે. પછી સહાયવૃત્તિથી આવાં ઘણાં કુટુંબ એકઠાં થઈને ગામ વસે છે, અને જુદા જુદા ગામના મજૂરે, વેપારીઓ અને કારીગરે એકઠા મળીને પોતપોતાના સંઘ અથવા મંડળો બાંધે છે. આ રીતે ધીમે ધીમે સમાજના ઘટકો વિકાસ થતે આપણે જોઈએ છીએ. આરંભમાં તે જંગલી મનુષ્ય એકાકી જ રહેતો હતો. એ વખતે કોઈ પણ પ્રકારના સમાજની હસ્તી નહોતી. પછીથી કુટુંબ એ જરા મોટે ઘટક બને અને તે પછી ગામ અને ગામે સમૂહ અસ્તિત્વમાં આવ્યાં. આમ આ સમાજના ઘટકનો ઉત્તરોત્તર વિકાસ શા કારણે થતે ગયે ? જીવન ટકાવવા માટેના સંગ્રામ વિકાસ અને સહકાર સાધવાની માનવીને ફરજ પાડી. કેમકે, સામાન્ય શત્રુ સામે એકલે હાથે બચાવ કે તેના ઉપર હુમલે કરવા કરતાં આપસમાં સહકાર સાધીને કરેલે બચાવ અથવા હુમલે વધારે અસરકારક નીવડે છે. ઉદ્યોગ કરવામાં તે સહકાર એથીયે વિશેષ લાભદાયી હતા. એકલે હાથે કામ કરવા કરતાં બધાએ એકત્ર થઈને હળીમળીને કામ કરવાથી કે ખેરાક તેમજ બીજી જરૂરની ચીજો ઘણું મોટા પ્રમાણમાં પેદા કરી શક્યા. આ ઉદ્યમના સહકારને પરિણામે આર્થિક ઘટકનો પણ વિકાસ થવા માંડ્યો – જંગલી મનુષ્ય એકાકી શિકાર કરીને નિર્વાહ કરતે તેને ઠેકાણે જીવનનિર્વાહ માટે સમૂહમાં કાર્ય થવા માંડ્યું. સંભવ છે કે, આજીવિકા મેળવવાના Page #116 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યને જીવનસંગ્રામ ૧૦૩ મનુષ્યના સંગ્રામને કારણે આર્થિક ઘટકને વિકાસ થયો તે જ છેવટે સમાજના અથવા તે સામાજિક ઘટકના વિકાસના રૂપમાં પરિણમે. લાંબા ઈતિહાસકાળ દરમ્યાન લગભગ નિરંતર ચાલતા સંગ્રામ, આપત્તિ અને કેઈક કોઈક વાર થતી પીછેહઠમાં પણ આપણે આ સતત વિકાસ જોઈ શકીએ છીએ. પરંતુ આ ઉપરથી તું એમ ન ધારી બેસીશ કે જગતમાં ભારે પ્રગતિ થઈ ગઈ છે અથવા તો દુનિયા પહેલાંના કરતાં વધારે સુખી થઈ ગઈ છે. પહેલાં કરતાં સ્થિતિ કંઈક ઠીક છે એમ કદાચ કહી શકાય, પણ પૂર્ણતાની સ્થિતિથી તે હજી તે કેટલીયે દૂર છે. અને સર્વત્ર પૂરતા પ્રમાણમાં હાડમારી, આપદા અને દુઃખ હજી કાયમ છે. આ સામાજિક અને આર્થિક ઘટકે વિકસતા જાય છે તેમ તેમ જીવન વધારે ને વધારે જટિલ થતું જાય છે. વેપારરોજગાર વધે છે. બક્ષિસની પદ્ધતિને બદલે માલનાં અદલાબદલી અથવા સાટાની પદ્ધતિ શરૂ થઈ પછી તે નાણાંનો વહેવાર શરૂ થયો અને તેણે બધી લેવડદેવડમાં ભારે પરિવર્તન કર્યું. આથી વેપાર ઝપાટાભેર આગળ વધવા માંડ્યો; કારણ કે સોનુંરૂપે અથવા સિક્કાથી તેની કિંમત ચૂકવાતી હોવાથી માલની અદલાબદલી સહેલી થઈ ગઈ. થોડા વખત પછી તે સિક્કાનો પણ ખાસ ઉપગ ન રહ્યો. તેને ઠેકાણે લેકએ બીજા અવેજને ઉપયોગ કરવા માંડ્યો. કિંમત પતવવાની કબૂલાત જેના ઉપર લખી હોય એ કાગળનો ટુકડો પૂરત ગણવા લાગે. આ રીતે ચલણીનોટ અને દૂડી અથવા ચેક વપરાશમાં આવ્યાં. એનો અર્થ એ થે કે વહેવાર શાખ ઉપર ચાલવા લાગે. આ શાખની પ્રથાથી વેપારરોજગારને વળી વધારે વેગ મળે. તને ખબર છે કે, આજકાલ ચેક અને નોટ છૂટથી વપરાય છે અને સમજુ લોકો પોતાની સાથે સેનારૂપાથી ભરેલી કોથળીઓ લઈને ફરતા નથી. આમ આપણે જોઈએ છીએ કે દૂરના ઝાંખા ભૂતકાળમાંથી ઇતિહાસ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ લેકે વધારે ને વધારે પ્રમાણમાં માલ પેદા કરતા જાય છે, ભિન્ન ભિન્ન ધંધાઓમાં નિષ્ણાત થતા જાય છે, તથા પિતાના માલની એકબીજા સાથે લેવડદેવડ કરે છે અને એ રીતે વેપાર વધારે છે. વળી આપણે માલને લાવવા લઈ જવાનાં તથા સંસર્ગ સાધવાનાં નવાં અને વધારે સારાં સાધને પણ અસ્તિત્વમાં આવતાં જોઈએ છીએ. ખાસ કરીને વરાળયંત્રની શોધ પછી, લગભગ છેલ્લાં એક વર્ષમાં એમાં ઘણી પ્રગતિ થઈ છે. જેમ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જગતના ઈતિહાસનું રેખાદર્શન જેમ ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ દુનિયાની સંપત્તિ વધે છે અને કંઈ નહિ તે મૂઠીભર લેકેને વધારે આરામ અને નવરાશ મળે છે. અને આવી રીતે જેને સંસ્કૃતિ કહેવામાં આવે છે તેને વિકાસ થાય છે. હકીક્ત આ છે : અને છતાંયે લેકે આપણા ઉન્નત અને પ્રગતિશીલ યુગની, આપણું આધુનિક સુધારાની અજાયબીઓની, આપણી મહાન સંસ્કૃતિ અને વિજ્ઞાનની બડાશે હાંકે છે; છતાયે ગરીબ લેકે તે હજીયે ગરીબ અને દુ:ખી જ છે, અને મહાન પ્રજાઓ માંહોમાંહે લડે છે અને લાખે માણસની કતલ થાય છે તથા આપણા જેવા વિશાળ દેશ ઉપર પારકાઓ રાજ્ય કરે છે. જે આપણે પિતાના ઘરમાં પણ સ્વતંત્ર ન હોઈએ તે એ સુધારાથી આપણને શો લાભ? પણ હવે આપણે જાગ્રત થયાં છીએ અને આપણું કાર્ય પાર પાડવાને આપણે કમર કસી છે. તે આપણે દરેક જણ મહાન પરાક્રમના કાર્યમાં ભાગ લઈ શકીએ અને માત્ર હિંદને જ નહિ પણ આખી દુનિયાને બદલાતી અવસ્થામાં નિહાળી શકીએ એવા આ ભારે ઊથલપાથલના જમાનામાં જીવીએ છીએ એ આપણું કેવું અહોભાગ્ય! તું તે ભાગ્યશાળી બાળા છે. રશિયામાં ન યુગ પ્રવર્તાવનાર ક્રાંતિ થઈ તે વરસમાં અને તે જ માસમાં તું જન્મી હતી. અને આજે તારા પિતાના જ દેશમાં તું કાંતિ ભાળી રહી છે તથા સંભવ છે કે, થોડા વખત પછી તું એમાં ભાગ પણ લેતી થશે. દુનિયામાં બધે આજે ભારે હાડમારી છે અને બધે પરિવર્તન ચાલી રહ્યું છે. દૂર પૂર્વમાં જાપાને ચીનની ગળચી પકડી છે અને પશ્ચિમમાં જ નહિ પણ આખી દુનિયામાં જૂની વ્યવસ્થા. હચમચી ઊઠી છે અને કડડભૂસ તૂટી પડવાની અણી પર છે. કેટલાક દેશે નિઃશસ્ત્રીકરણની વાત કરે છે ખરા, પણ એકબીજાની સામે શંકાની નજરે જોતા રહી તેઓ નખશીખ શસ્ત્રસજજ રહેવાની પેરવી રાખે છે. જેણે દુનિયા ઉપર આટલા બધા વખત સુધી દર ચલાવ્યું તે મૂડીવાદને આ સંધ્યાકાળ છે. એને અંત અનિવાર્ય છે, અને જ્યારે એને અંત આવશે ત્યારે બીજા ઘણયે નાનાં અનિષ્ટોની સાથે દુનિયાને માથેથી એક મોટું અનિષ્ટ દૂર થશે. Page #118 -------------------------------------------------------------------------- ________________ વિહંગાવલોકન ૨૯ માર્ચ, ૧૯૩૨ યુગયુગાન્તરની આપણી સફરમાં આપણે ક્યાં સુધી પહોંચ્યાં ? મિસર, હિંદ, ચીન અને નાસાસના પ્રાચીન કાળ વિષે આપણે થોડી વાત કરી. આપણે જોયું કે પિરામીડે સરજનાર મિસરની પ્રાચીન અને અદ્ભુત સંસ્કૃતિ જર્જરિત થઈને દુર્બળ બની જઈ ખાલી છાયામાત્ર અને નિપ્રાણ આકાર અને પ્રતીકોની વસ્તુ થઈ રહી. ગ્રીસના પ્રદેશમાં વસતી પ્રજાએ નસાસનો નાશ એ પણ આપણે જોયું. હિંદ અને ચીનના ઇતિહાસના આરંભકાળની પણ આપણે કંઈક ઝાંખી કરી, જોકે પૂરતી સામગ્રીને અભાવે તે સમય વિષે આપણે વધારે જાણી શક્યાં નથી. છતાંયે તે સમયે એ બંને દેશોમાં સમૃદ્ધ સંસ્કૃતિ હતી એવી આપણને પ્રતીતિ થાય છે. અને હજાર વર્ષોથી એ બંને દેશો વચ્ચે સંસ્કારને અતૂટ સંબંધ ચાલ્યો આવે છે એ જોઈને આપણે તાજુબ થઈએ છીએ. આપણે એ પણ જોયું કે મેસેપેટેમિયામાં એક પછી એક સામ્રાજ્ય થડા સમય માટે ફાલ્યાંકૂલ્યાં અને છેવટે એ બધાં સામ્રાજ્યને ધોરી રસ્તે ચાલ્યાં ગયાં. ઈ પૂ. લગભગ ૫૦૦ કે ૬૦૦ વરસ ઉપર જુદા જુદા દેશોમાં કેટલાક મહાન તત્વચિંતકે થઈ ગયા તેમને વિષે પણ આપણે થોડી વાત કરી. હિંદમાં બુદ્ધ અને મહાવીર, ચીનમાં ન્યૂશિયસ અને લાઓ-સે, ઈરાનમાં જરથુષ્ટ્ર અને ગ્રીસમાં પાઈથેગરાસ થઈ ગયા. આપણે જોયું કે બુદ્ધે કર્મકાંડી પુરહિત ઉપર અને હિંદમાં તે સમયે પ્રવર્તતા પ્રાચીન વૈદિક ધર્મના વિકૃત સ્વરૂપ ઉપર હલ્લે કર્યો; કેમકે તેમણે જોયું કે અનેક પ્રકારના વહેમો અને પૂજાઓ દ્વારા આમજનતાને ઠગવામાં આવતી હતી. જ્ઞાતિસંસ્થાને પણ તેમણે વખોડી કાઢી અને સમાનતાને ઉપદેશ કર્યો. પછી આપણે જ્યાં એશિયા અને યુરોપ મળે છે ત્યાં પશ્ચિમમાં પહોંચ્યાં. ઈરાન અને ગ્રીસની ચડતી પડતીનું અવલેકન કરતાં કરતાં, Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન ઈરાનમાં વિશાળ સામ્રાજ્ય કેવી રીતે ઊભું થયું અને ‘ શાહ-અન-શાહ દરાયસે હિંદમાં સિંધ સુધી તેની હદ વધારી, એ સામ્રાજ્યે નાનકડા ગ્રીસને ગળી જવા કેવી રીતે પ્રયત્ન કર્યાં પણ છેવટે તેને માલૂમ પડયું કે એ નાનકડા દેશ પણ તેને સામનેા કરી શકે છે અને ટકી શકે છે એ બધું આપણે જોયું. પછી ગ્રીસના ઈતિહાસને ટૂંકા પણુ તેજસ્વી યુગ શરૂ થયા. એ વિષે પણ મેં તને કંઈક કહ્યું છે. એ યુગમાં ત્યાં અનેક પ્રતિભાશાળી અને મહાન પુરુષો પેદા થયા અને તેમણે અત્યંત સુંદર સાહિત્ય તથા અપ્રતિમ રમણીયતાવાળી કળાકૃતિ નિર્માણ કરી. 2 ગ્રીસના સુવર્ણયુગ લાંખે કાળ ન ટક્યો. મેસેડૈનના સિક ંદરે પોતાની જીતાથી ગ્રીસની કીર્તિ દૂર દૂર સુધી ફેલાવી, પણ તેના આગમનની સાથે જ ગ્રીસની ઉન્નત સંસ્કૃતિ ધીમે ધીમે લુપ્ત થવા લાગી. સિક ંદરે ઈરાનના સામ્રાજ્યને નાશ કર્યાં અને વિજેતા તરીકે હિંદની સરહદ પણ તેણે આળગી. તે મહાન સેનાપતિ હતા એ વિષે શક નથી. પરંતુ એને વિષે અગણિત દંતકથા ચાલી આવે છે અને તેથી તેને જેટલી કીર્તિ મળી છે તેને પાત્ર તે જણાતા નથી. સોક્રેટીસ, પ્લેટા, ફિડિયસ, સાફેક્લેસ અને એવા ખીજા ગ્રીસના મહાપુરુષો વિષે ભણેલાગણેલા લેાકેા જ કઈક જાણે છે. પણ ઍલેકઝાંડરનું નામ કાણે નથી સાંભળ્યું ? મધ્ય એશિયાના દૂર દૂરને ખૂણે એ સિક ંદર નામથી વિખ્યાત છે અને અનેક શહેરે એના નામે હજીયે આળખાય છે. જ સિકંદરે જે કઈ કર્યું... તે પ્રમાણમાં બહુ અલ્પ હતું. ઈરાનનું સામ્રાજ્ય જર્જરિત થઈ ગયું હતું અને હચમચી રહ્યું હતું એટલે તે લાંબે વખત ટકી શકે એમ નહોતું. તેની હિંદ પરની ચઢાઈ એક લૂંટના દરોડા જેવી જ હતી અને તેનું કશુંયે મહત્ત્વ નથી. તે વધારે જીવ્યેા હાત તા કદાચ તેણે કંઈક વધારે સંગીન કાર્ય કર્યું હત. પણ જુવાનીમાં જ તે મરણ પામ્યો અને તત્કાળ એનું સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું. એનું સામ્રાજ્ય તે વધારે ન ટક્યું, પણ એનું નામ હજીયે ટકી રહ્યું છે. સિકંદરની પૂર્વ તરફની કૂચનું એક ભારે પરિણામ એ આવ્યું કે પૂર્વ અને પશ્ચિમને સબધ તાજો થયો. સંખ્યાબંધ ત્રીકા પૂર્વના મુલકામાં ગયા અને ત્યાંનાં જૂનાં શહેરામાં અથવા તેમણે વસાવેલી નવી વસાહતોમાં તેમણે વસવાટ કર્યાં. સિક ંદર પહેલાં પણ પૂર્વ અને પશ્ચિમને Page #120 -------------------------------------------------------------------------- ________________ વિહંગાવલોકન સંપર્ક ચાલુ હતું અને તેમની વચ્ચે વેપાર પણ ચાલતું હતું. પરંતુ સિકંદર પછી તે અનેકગણું વધી ગયો. જે એ વાત સાચી હોય તે, સિકંદરની ચડાઈનું બીજું એક પરિણામ ગ્રીક લોકો માટે અતિશય ખેદજનક નીવડયું. કેટલાક લેક એમ માને છે કે તેના સૈનિકે મેસેમિયાની ભેજવાળી ભૂમિમાંથી મેલેરિયાનાં મચ્છરે ગ્રીસના પ્રદેશમાં લઈ ગયા, અને એ રીતે મલેરિયાએ ગ્રીક પ્રજાને નબળી અને દૂબળી બનાવી દીધી. ગ્રીક લકોની પડતીનાં કારણેમાં આ પણ એક કારણ આપવામાં આવે છે. પણ આ તે એક માન્યતા જ છે અને એમાં સત્ય કેટલું છે એ કઈ પણ કહી ન શકે. સિકંદરના અલ્પજીવી સામ્રાજ્યનો અંત આવ્યો, પણ તેને સ્થાને નાનાં નાનાં બીજાં ઘણાં સામ્રાજ્ય અસ્તિત્વમાં આવ્યાં. એમાંનું એક મિસરનું સામ્રાજ્ય હતું અને તેના ઉપર ટૉલેમીની હકૂમત હતી અને બીજું પશ્ચિમ એશિયાનું સેલ્યુકસની હકૂમત નીચે હતું. ટેલેમી અને સેલ્યુકસ બંને સિકંદરના સેનાપતિ હતા. સેલ્યુકસે હિંદમાં પગપેસારો કરવા પ્રયત્ન કર્યો, પણ તેને ખબર પડી ગઈ કે હિંદ જોરથી સામી થપ્પડ મારી શકે છે. ચંદ્રગુપ્ત મૌર્યે આખા ઉત્તર અને મધ્ય હિંદમાં બળવાન રાજ્યની સ્થાપના કરી હતી. ચંદ્રગુપ્ત, તેને બ્રાહ્મણ મંત્રી ચાણક્ય અને તેણે લખેલા “અર્થશાસ્ત્ર” ગ્રંથ વિષે મેં મારા આગળના પત્રમાં તને કંઈક માહિતી આપી છે. સદ્ભાગ્યે આ ગ્રંથ ૨,૨૦૦ વરસ પહેલાંના હિંદને આપણને સરસ ખ્યાલ આપે છે. પ્રાચીન કાળનું આપણું સિંહાલકન પૂરું થયું અને હવે આપણે આગળ ચાલીશું. બીજા પત્રમાં આપણે માર્ય સામ્રાજ્યની અને અશકની વાત આગળ ચલાવીશું. ચાર માસ ઉપર નની જેલમાંથી ૧૯૩૧ની સાલના જાન્યુઆરીની ૨૫ મી તારીખે મેં આનું તને વચન આપ્યું હતું. મારું એ વચન પાળવું હજી બાકી જ છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ દેવાનાંપ્રિય અશોક ૩૦ માર્ચ, ૧૯૩૨ મને લાગે છે કે રાજા મહારાજાઓને ઉતારી પાડવાને મને જરા વધારે પડતે શેખ છે. પ્રશંસા કે આદર કરી શકાય એવું એમની જાતમાં મને કશું દેખાતું નથી. પરંતુ હવે આપણે એક એવા પુરૂષની વાત કરવાનાં છીએ કે જે રાજા અને સમ્રાટ હોવા છતાંયે મહાન અને પ્રશંસાને પાત્ર હતું. એ પુરુષ તે ચંદ્રગુપ્ત મૌર્યને પત્ર અશોક. એચ. જી. વેલ્સ નામનો અંગ્રેજ લેખક “ઈતિહાસની રૂપરેખા (આઉટલાઈન ઑફ હિસ્ટરી) નામના પિતાના પુસ્તકમાં એને વિષે લખે છે: “હજારે સમ્રાટે, રાજરાજેશ્વર, મહારાજાધિરાજે, સરદાર અને ઠાકોરો વગેરેનાં નામોથી ઈતિહાસનાં પાનાં ખીચોખીચ ભરાયાં છે તેમાં માત્ર એક અશકનું જ નામ તેજસ્વી તારાની જેમ ઝળકી રહ્યું છે. વૅલ્યા નદીના કાંઠાથી છેક જાપાન સુધી આજે પણ એના નામને આદર થાય છે. ચીન, તિબેટ અને હિદે – તેણે તેના ધર્મ સંપ્રદાયને ત્યાગ કર્યો છે છતાં તેની મહત્તાની પરંપરા કાયમ રાખી છે. કેન્સેન્ટાઈન અને શાર્લમેનનાં નામ જેટલા માણસોએ સાંભળ્યા હશે તેનાથી અનેકગણા લેકે ભક્તિભાવથી તેનું સ્મરણ સાચે જ, આ ભારે પ્રશંસા કહેવાય પરંતુ અશક એ પ્રશંસાને પાત્ર હતો; અને હિંદના ઈતિહાસના આ યુગ વિષે વિચાર કરતાં દરેક હિંદીને વિશેષ આનંદ થાય છે. ઈશુની પૂર્વે લગભગ ૩૦૦ વરસ ઉપર ચંદ્રગુપ્તનું અવસાન થયું હતું. એની પછી તેને પુત્ર બિંદુસાર ગાદીએ આવ્યું. તેણે પચીસ વરસ સુધી શાંતિથી રાજ્ય કર્યું હોય એમ જણાય છે. તેણે ગ્રીક દુનિયા સાથે સંસર્ગ ચાલુ રાખ્યો અને તેના દરબારમાં મિસરથી ટેલેમીના અને પશ્ચિમ એશિયામાંથી સેલ્યુકસના પુત્ર એન્ટિક્સના એલચીઓ આવતા. બહારની દુનિયા સાથે વેપારવણજ પણ ચાલુ Page #122 -------------------------------------------------------------------------- ________________ “દેવાનપ્રિય અશક' ૧૦૯ હત અને, એમ કહેવાય છે કે, મિસરના લકે પિતાનું કાપડ હિંદની ગળીથી રંગતા. એમ પણ કહેવાય છે કે તેઓ તેમનાં મમીઓને હિંદની મલમલમાં લપેટતા. બિહારમાંથી અવશેષો મળી આવ્યા છે તે ઉપરથી લાગે છે કે મૈર્યકાળ પહેલાં પણ ત્યાં આગળ અમુક પ્રકારનો કાચ બનતે હતો. તું એ જાણીને રાજી થશે કે ચંદ્રગુપ્તના દરબારમાં આવેલા ગ્રીક એલચી મૅગેસ્થનીએ લખ્યું છે કે હિંદીઓને સુંદર વસ્તુઓ અને મજાનાં વસ્ત્રાભૂષણને ભારે શોખ છે. તેઓ પોતાની ઊંચાઈ વધારવાને ખાતર જેડા પહેરતા એની તેણે ખાસ નોંધ લીધી છે. આ ઉપરથી માલૂમ પડે છે કે ઊંચી એડીના જોડા એ કંઈ આધુનિક જમાનાની જ શધ નથી ! બિંદુસાર પછી ઈ. સ. પૂ. ૨૬૮ ની સાલમાં અશકએ મહાન સામ્રાજ્યની ગાદીએ આવ્યો. આખા ઉત્તર હિંદ તેમજ મધ્ય હિંદને એ સામ્રાજ્યમાં સમાવેશ થતો હતો અને ઠેઠ મધ્ય એશિયા સુધી તે વિસ્તર્યું હતું. દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ હિંદના બાકીના પ્રદેશે પિતાના સામ્રાજ્યની હકૂમત નીચે લાવવાના ઉદ્દેશથી, ગાદીએ આવ્યા પછી નવમે વરસે તેણે કલિંગ દેશ ઉપર ચડાઈ કરી. કલિંગ દેશ હિંદના પૂર્વ કિનારા ઉપર મહા નદી, કૃષ્ણ અને ગોદાવરીની વચ્ચે આવેલ હતા. કલિંગવાસીઓ અતિશય બહાદુરીથી લડ્યા પણ છેવટે ભારે ખૂનરેજી પછી તેમને હરાવવામાં આવ્યા. આ યુદ્ધ અને તેમાં થયેલી ખૂનરેજીએ અશોકના મન ઉપર ઊંડી અસર કરી, અને યુદ્ધ તથા તેની કરણીઓ ઉપર તેને તિરસ્કાર છૂટયો. તેણે હવે પછી લડાઈ ન કરવાનો સંકલ્પ કર્યો. છેક દક્ષિણના એક નાનકડા ટુકડા સિવાય લગભગ આખા હિંદુસ્તાન તેની હકૂમત નીચે આવી ગયો હતો. આ ટુકડાને જીતી લેવો એ તેને માટે રમતવાત હતી, પણ તેણે તેમ કર્યું નહિ. એચ. જી. વેલ્સના કહેવા પ્રમાણે, ઈતિહાસમાં અશોક એક જ એ વિજયી લશ્કરી સમ્રાટ છે કે જેણે વિજય પ્રાપ્ત કર્યા પછી યુદ્ધ તજી દીધું. સદ્ભાગ્યે, અશોકના મનમાં શા વિચારો ઘોળાતા હતા અને તેણે શાં શાં કાર્યો કર્યા તે જાણવા માટે તેના પિતાના જ શબ્દો આપણી પાસે મોજૂદ છે. ખડક અથવા તામ્રપત્રોમાં કોતરાવેલી તેની સંખ્યાબંધ આજ્ઞાઓમાં પોતાની પ્રજાને અને ભાવિ પ્રજાને તેણે આપેલે સદેશ આજે પણ આપણને મળે છે. તું જાણે છે કે Page #123 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન અલ્લાહાબાદના કિલ્લામાં અશોકના આવા એક સ્તંભ છે. આપણા પ્રાંતમાં આવા ઘણા સ્તંભો છે. આ આજ્ઞાએમાં અશેક યુદ્ધ અને વિજયમાં થતી ખૂનરેજી પ્રત્યે પોતાની ધૃણા અને ખેદ વ્યક્ત કરે છે. તે કહે છે કે, ધર્મ દ્વારા પોતાની જાત ઉપરના અને લોકાનાં હ્રદય ઉપરના વિજય એ જ સાચા વિજય છે. પણ તારી જાણ ખાતર તેની એકએ આજ્ઞા જ અહીં ઉતારીશ. એ વાંચતાં આપણે મુગ્ધ થઈ જઈએ છીએ. વળી એ આજ્ઞાએ તને અશોકના વધુ નિકટનો પરિચય આપશે. રાજ્યાભિષેક પછી આઠમે વરસે ધર્મરાજ સમ્રાટે કલિંગ દેશ ઉપર વિજય મેળવ્યેા. દોઢ લાખ માણસને કેદ પકડવામાં આવ્યા અને એક લાખ માણસાની તલ થઈ તથા ખીન્ન એથી કેટલાયે ગણા મરણ પામ્યા. કલિં`ગ જીત્યા પછી તરત જ સમ્રાટે ધનિષ્ટ બનીને ભારે ઉત્સાહથી ધર્મરક્ષા અને ધમ પ્રચારનું કાર્ય આરંભ્યું. સમ્રાટના હૃદયમાં કલિંગ-વિજ્રય માટે પશ્ચાત્તાપ થયેા કેમકે કાઈ પણ અપરાજિત દેશ જીતવામાં હત્યા અને માણસાનાં મરણ થાય છે તથા તે દેશના માણસાને કેદ પકડવા પડે છે. સમ્રાટને માટે આ અતિશય દુ:ખદ અને ખેદજનક બીના છે.’ ૧૧૦ . : આગળ આ આજ્ઞામાં જણાવવામાં આવ્યું છે કે, કલિંગમાં જેટલા માણસો મરી ગયા અથવા તે કેદ પકડાયા એના સામા કે હજારમા ભાગના પણ મરી જાય કે કેદ પકડાય તે અશાક હવે સહન કરનાર નથી. . વળી, જે કાઈ તેની સાથે બૂરાઈ કરશે તે તે પણ બની શકશે ત્યાં સુધી ધર્મરાજ સહી લેશે. પેાતાના સામ્રાજ્યની જંગલી જાતિએ પ્રત્યે પણ સમ્રાટ કૃપાદૃષ્ટિ રાખે છે અને તેઓ સદાચારી થાય એમ ઇચ્છે છે; કેમકે જો તે એમ ન કરે તેા પાછળથી તેને પસ્તાવા થાય. ધસમ્રાટ ઇચ્છે છે કે બધા જીવા સુરક્ષિત રહે અને તેઓ સયમ, શાન્તિ અને આનંદ પ્રાપ્ત કરે. ' અશાક આગળ જણાવે છે કે, ધર્મ દ્વારા મનુષ્યાનાં હૃદય જીતવાં એ જ સાચો વિજય છે. અને તેણે આપણને એ પણ કહ્યું છે કે આવે! સાચો વિજય તેણે પોતાના સામ્રાજ્યમાં જ નહિ પણ દૂર દૂરનાં ખીજા રાજ્યોમાં પણ મેળવ્યો હતો. આ આજ્ઞાઓમાં જે ધર્મના ઠેકઠેકાણે ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે આ ધર્મ છે. અાક ભાવિક બધધર્મી બન્યા, અને એ ધને Page #124 -------------------------------------------------------------------------- ________________ દેવાનાંપ્રિય અશેક’ ૧૧૧ જ ફેલાવવા માટે તેણે ભારે પ્રયાસ કર્યાં. પણ એ માટે તેણે કદીયે બળજબરી ન કરી. તેમનાં હૃદય જીતીને જ તે લેાકાને આધમ માં આણવાને પ્રયત્ન કરતો. ધાર્મિક પુરુષાએ ક્વચિત જ આટલા બધા સમભાવ બતાવ્યો છે. લેાકાને પોતાના ધમ માં લાવવા માટે બળાત્કાર, ધાકધમકી કે છેતરપિંડીનો ઉપયોગ કરતાં તેઓ ભાગ્યે જ અચકાયા છે. આખા ઇતિહાસ ધાર્મિક દમન અને અત્યાચાર તથા ધાર્મિક યુદ્ધોથી ભરેલા છે અને ધર્મ તથા ઈશ્વરને નામે જેટલું લોહી રેડાયું છે તેટલું ખીજા કશા ઉપર રેડાયું નહિ હોય. આથી કરીને, હિંદના એક મહાન સપૂત, ભારે ધર્મિષ્ઠ અને બળવાન સામ્રાજ્યોના ધણી હોવા છતાં, લેાકાને પોતાના મતના કરવા માટે કેવી રીતે વર્યાં એ યાદ કરવાથી આજે પણ આપણું મન આનંદ અનુભવે છે. તરવાર કે ખંજરથી ધર્મ અથવા માન્યતા માણસને ગળે બળજબરીથી ઉતારી શકાય એમ માનવાની કાઈ મૂર્ખાઈ કરે, એ ખરેખર આશ્ચર્યજનક છે. એથી, દેવાનાંપ્રિય અશાકે — શિલાલેખામાં એને દેવાનામ્ પ્રિય વિશેષણથી વર્ણવવામાં આવ્યા છે પશ્ચિમ એશિયા, આફ્રિકા અને યુરોપનાં રાજ્યામાં પાતાના દૂત અને એલચીએ માકલ્યા. તને યાદ હશે કે લંકામાં તેણે પોતાના ભાઈ મહેન્દ્ર અને બહેન સંમિત્રાને મોકલ્યાં હતાં. એમ કહેવાય છે કે તેઓ ગયાથી પવિત્ર ધિવૃક્ષની એક ડાળ ત્યાં લઈ ગયાં હતાં. અનુરુપુરમાં આપણે એક વિશાળ પીપળાનું ઝાડ જોયું હતું એ તને યાદ છે ? આપણને ત્યાંના લેાકાએ કહ્યું હતું કે પેલી પ્રાચીન ડાળમાંથી થયેલું તે આ જ ઝાડ. હિંદુસ્તાનમાં બૈદ્ધ ધર્મ ઝપાટાબધ ફેલાયા. અને અશોકને મન કેવળ પૂજાપાઠ કરવામાં અને કેટલાક વિધિએ આચરવામાં નહિ પણ સારાં કાર્ય કરવામાં અને સમાજના ઉદ્ધાર કરવામાં ધર્મ હતા; આથી કરીને આખા દેશમાં ઠેકઠેકાણે સાર્વજનિક બગીચાઓ, ઇસ્પિતાલો, કૂવા અને રસ્તા અસ્તિત્વમાં આવ્યા. સ્ત્રીઓની કેળવણી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. એ સમયે ચાર માટી વિદ્યાપીઠો હતી. છેક ઉત્તરમાં પેશાવર નજીક તક્ષિલા અથવા તક્ષશિલા, બીજી અંગ્રેજો જેને ગ્રામ્ય રીતે મુદ્રા ઉચ્ચાર કરે છે તે મથુરા, ત્રીજી મધ્યહિંદમાં ઉજ્જન અને ચેાથી બિહારમાં પટણા પાસે નાલંદા. આ વિદ્યાપીઠોમાં માત્ર હિંદના જ નહિ પણ ચીન અને પશ્ચિમ એશિયાના દેશો જેવા દૂર દૂરના દેશામાંથી પણ વિદ્યાર્થીએ આવતા. આ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન વિદ્યાર્થીઓ તેમની સાથે બુદ્ધના ઉપદેશને સંદેશ પિતતાના દેશમાં લઈ જતા. આખા દેશમાં ઠેકઠેકાણે મોટા મોટા ધર્મમઠે અથવા વિહાર ઊભા થયા. દેખીતી રીતે જ પાટલીપુત્ર અથવા પટનાની આસપાસ આવા ઘણું મટૅ થયા, એથી કરીને આખા પ્રાંતનું વિહાર અથવા અત્યારે આપણે કહીએ છીએ તે બિહાર નામ પડ્યું. પરંતુ હમેશ બને છે તેમ, એ મઠે થોડા જ વખતમાં ધર્માચરણ અને વિચારની પ્રેરણું ખોઈ બેઠા અને અમુક પ્રકારના પૂજાપાઠની દિનચર્યા કરનારા ભિક્ષુઓનાં ધામ બની ગયા. જીવરક્ષા માટેની અશોકની ભાવના પ્રાણીઓ સુધી પહોંચી હતી. તેમને માટે ખાસ ઈસ્પિતાલ બાંધવામાં આવી અને પશુબલિ બંધ કરવામાં આવ્યું. આ બંને બાબતમાં તે આપણા જમાનાથીયે કંઈક આગળ હતું. કમભાગે આજે પણ પશુબલિ આપવાની પ્રથા કંઈક અંશે પ્રચલિત છે અને એને ધર્મનું મહત્વનું અંગ ગણવામાં આવે છે. અને પશુઓની સારવાર કરવાની વ્યવસ્થા તે નહિ જેવી જ છે. અશોકના ઉદાહરણ અને બોદ્ધ ધર્મના ફેલાવાને કારણે શાકાહાર કપ્રિય થયે. એ પહેલાં હિંદના ક્ષત્રિય અને બ્રાહ્મણે સામાન્ય રીતે માંસાહાર કરતા તથા દારૂ અને બીજાં કેફી પીણું પીતા. માંસાહાર અને મદ્યપાન એ વખતે બહુ ઓછાં થઈ ગયાં. અશકે આવી રીતે ૩૮ વર્ષ રાજ્ય કર્યું અને જનતાનું ભલું કરવા માટે તેનાથી બની શકે એટલે શાંતિપૂર્વક પ્રયત્ન કર્યો. જાહેર કાર્ય માટે તે હમેશાં તત્પર રહે : “કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થાને – પછી હું ભજન કરતે હોઉં કે રાણીવાસમાં હોઉં, શયન- ગૃહમાં હોઉં કે મંત્રીગૃહમાં હોઉં, ગાડીમાં બેઠે હોઉં કે મહેલના બગીચામાં બેઠે હોઉં તે સરકારી અમલદારેએ મને પ્રજાના કાર્યથી માહિતગાર રાખવો જોઈએ.” જે કોઈ પણ મુશ્કેલી ઊભી થાય તે તેની તેને તરત જ ખબર આપવી પડતી. કેમકે તે કહે છે કે, “કેઈ પણુ પળે કે સ્થાને મારે સાર્વજનિક હિતનું કાર્ય કરવું જોઈએ.” ઈ. સ. પૂ. ૨૨૬ ની સાલમાં અશોકનું અવસાન થયું. એના મરણ પહેલાં થોડા વખત ઉપર રાજપાટ છેડીને તે બૌદ્ધ ભિક્ષ થે હતે. મૈર્ય સમયના આપણને બહુ થોડા અવશેષો મળી આવે છે. જે છેડા મળે છે તે હિંદી સંસ્કૃતિના મળી આવતા અવશેષોમાં Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ * “દેવાનાપ્રિય અશોક મેહન-જો-દડેના અવશેષો બાદ કરતાં સૈાથી પુરાણી છે. બનારસ પાસે સારનાથમાં ટોચ ઉપર સિંહવાળો અશોકને સુંદર સ્તંભ આપણને જોવા મળે છે. અશકની રાજધાની પાટલીપુત્રની તે કશીયે નિશાની રહી નથી. ૧૫૦૦ વરસ ઉપર, એટલે કે અશોક પછી ૬૦૦ વરસ બાદ, ફાહિયાન નામના ચીની પ્રવાસીઓ એ શહેરની મુલાકાત લીધી હતી ખરી. એ સમયે તે શહેર આબાદ અને સમૃદ્ધ હતું. પરંતુ અશોકનો પથ્થરને મહેલ છે ત્યારે પણ ભાંગીને ખંડિયેર થઈ ગયો હતો. પરંતુ એનાં ખંડિયેરે જેઈને પણ ફાહિયાન છક થઈ ગયો હતો. તેણે પિતાના પ્રવાસના વર્ણનમાં લખ્યું છે કે એ રાજમહેલ તેને માનવીની કૃતિ લાગી નહોતી. મોટા મોટા પથ્થરથી બાંધેલે મહેલ તે નાશ પામે છે અને આજે તેનું નામનિશાન પણ મળતું નથી, પરંતુ અશકની સ્મૃતિ આખા એશિયા ખંડમાં આજે પણ જીવતી છે; અને તેની આજ્ઞાઓને બોધ આપણે આજે પણ સમજી શકીએ છીએ અને તેની કદર બૂજી શકીએ છીએ તથા તેમાંથી ઘણું ઘણું શીખી શકીએ છીએ. આ પત્ર ઘણો લાંબો થઈ ગયે. કદાચ તને એને કંટાળો પણ આવશે. અક્ષકની એક આજ્ઞામાંથી નાને ઉતારે ટાંકીને હું એ પૂરે કરીશ: બધા જ સંપ્રદાય એક યા બીજે કારણે આદરણીય છે. આવું આચરણ રાખવાથી માણસ પોતાના સંપ્રદાયને ઉન્નત કરે છે અને સાથે સાથે બીજા લોકોના સંપ્રદાયની પણ તે સેવા કરે છે.” Page #127 -------------------------------------------------------------------------- ________________ ર૫ અશોકના સમયની દુનિયા ૩૧ માર્ચ, ૧૯૩૨ આપણે જોયું કે અશકે દૂર દૂરના દેશમાં ધર્મપ્રચારક અને એલચીઓ મોકલ્યા હતા અને તે દેશો સાથે હિંદને સંસર્ગ અને વેપાર સતત ચાલુ હતું. તે સમયના સંસર્ગ અને વેપારની હું વાત કરું છું ત્યારે તારે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે આજના જુદા જુદા દેશોના સંસર્ગ અને વેપાર સાથે તેનું કશું જ સામ્ય નથી. આજે તે માણસ અને માલ આગગાડી, આગબોટ કે એરોપ્લેન દ્વારા સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. પણ એ પ્રાચીન કાળમાં દરેક પ્રવાસ લાંબા અને જોખમભર્યો હતે. તથા માત્ર સાહસિક અને ખડતલ લેક જ પ્રવાસ ખેડતા. આથી કરીને તે દિવસના અને આજના વેપારની સરખામણી થઈ શકે નહિ. અશોકે જેનો ઉલ્લેખ કર્યો છે તે દૂર દૂરના દેશે ક્યા? તેના સમયમાં દુનિયા કેવી હતી? આપણે ભૂમધ્ય સમુદ્રના દેશ વિષે અને મિસર બાદ કરતાં આફ્રિકા ખંડ વિષે કશું નથી જાણતાં. વળી, ઉત્તર, મધ્ય અને પૂર્વ યુરેપ વિષે તથા ઉત્તર અને મધ્ય એશિયા વિષે પણ આપણે નહિ જેવું જ જાણીએ છીએ. અમેરિકાના ખંડે વિષે પણ આપણે કશુંયે નથી જાણતાં. પણ આજે હવે ઘણા લોકો માનતા થયા છે કે પ્રાચીન કાળથી ત્યાં આગળ સારી પેઠે વિકસેલી સંસ્કૃતિઓ મોજૂદ હતી. એમ કહેવામાં આવે છે કે તે પછી ઘણું સમય બાદ પંદરમી સદીમાં કોલંબસે અમેરિકા “શોધી કાઢ્યો. આપણે જાણીએ છીએ કે દક્ષિણ અમેરિકામાં પેરુ અને તેની આસપાસના દેશમાં એ સમયે ઉચ્ચ કેટિની સંસ્કૃતિ મેજૂદ હતી. આથી, ઈશુ પહેલાં ત્રણ વરસ ઉપર જ્યારે હિંદમાં અશક રાજ્ય કરતા હતા ત્યારે અમેરિકામાં સભ્ય લેકે વસતા હોય અને સમાજ પણ સુસંગતિ હેય એ તદ્દન સંભવિત છે. પરંતુ એ વિષે આપણને પ્રમાણભૂત હકીકત મળતી નથી અને કેવળ કલ્પના કરવાને ઝાઝો અર્થ નથી. દુનિયાના જે ભાગો વિષે આપણે સાંભળ્યું કે વાંચ્યું હોય તે જ ભાગોમાં સભ્ય લેકે વસતા Page #128 -------------------------------------------------------------------------- ________________ અશેકના સમયની દુનિયા હતા એમ માની લેવાને આપણે સૌ ટેવાયેલાં હોવાથી મેં આ વાતને ઉલ્લેખ કર્યો છે. ઘણા લાંબા સમય સુધી યુરેપના લેકે માનતા કે પ્રાચીન ઇતિહાસ એટલે ગ્રીસ, રેમ અને યહૂદી લેકને ઇતિહાસ. એમની એ જૂની માન્યતા પ્રમાણે બાકીની દુનિયા તે તે કાળમાં વેરાન અને જંગલી હતી. પછીથી તેમના જ વિદ્વાને અને પુરાતત્ત્વવેત્તાઓએ ચીન, હિંદુસ્તાન અને બીજા દેશો વિષે માહિતી આપી ત્યારે તેમનું જ્ઞાન કેટલું બધું મર્યાદિત હતું તેની તેમને સમજ પડી. આથી આપણે હમેશાં સાવધાન રહેવું જોઈએ અને એમ ન માની બેસવું જોઈએ કે આપણે દુનિયામાં જે કંઈ બની ગયું છે તે બધાને આપણું મર્યાદિત જ્ઞાનમાં સમાવેશ થઈ ગયો છે. જોકે, અત્યારે તે આપણે એટલું કહી શકીએ છીએ કે અશોકના સમયમાં, એટલે કે ઈશુ પહેલાંની ત્રીજી સદીમાં મુખ્યત્વે ભૂમધ્ય સમુદ્રના કાંઠા ઉપર આવેલા યુરોપ અને આફ્રિકાના દેશે, પશ્ચિમ એશિયા, હિંદ અને ચીનને પ્રાચીન કાળની સુધરેલી દુનિયામાં સમાવેશ થતું હતું. સંભવતઃ પશ્ચિમના દેશે અને પશ્ચિમ એશિયા સાથે ચીનને સીધો સંપર્ક નહતો અને ચીન અથવા કેથેની બાબતમાં પશ્ચિમના લોકોમાં ચિત્રવિચિત્ર ખ્યાલ પ્રવર્તતા હતા. હિંદુસ્તાન પશ્ચિમ અને ચીન સાથે સંબંધ જોડનાર કડી સમાન હોય એમ લાગે છે. આપણે એ જોઈ ગયાં કે સિકંદરના મરણ પછી તેનું સામ્રાજ્ય તેના સેનાપતિઓએ વહેંચી લીધું. એના મુખ્ય ત્રણ ભાગ પડ્યા : (૧) પશ્ચિમ એશિયા, ઈરાન અને મેસેપેટેમિયા સેલ્યુસની, (૨) મિસર ટોલેમીની અને (૩) મેસેડોન એન્ટિગનિસની હકુમત નીચે હતું. પહેલાં બે રાજ્ય લાંબા કાળ ટક્યાં. તને યાદ હશે કે સેલ્યુકસ હિંદુસ્તાનને પડોશી હતા અને હિંદને મુલક પોતાના રાજ્યમાં ઉમેરવાને તેને લભ થઈ આવ્યો હતો. પરંતુ ચંદ્રગુપ્ત તેને માથાને મળ્યો. તેણે તેને ખાલી હાથે પાછો હાંકી કાઢ્યો એટલું જ નહિ, પણ જેને આજે આપણે અફઘાનિસ્તાન કહીએ છીએ તેને થોડે ભાગ પણ તેની પાસેથી તેણે છીનવી લીધો. એ બે રાજ્યોને મુકાબલે મેસેડેન કમનસીબ ગણાય. ગેલ અને બીજી જાતિઓએ ઉત્તરથી તેના ઉપર વારંવાર હુમલા કર્યા. આ રાજ્યને એક જ ભાગ છેવટ સુધી ગેલ લેકને સામને કરી પોતાનું સ્વાતંત્ર્ય ટકાવી શક્યો. એ ભાગ જ્યાં આજે તુર્કસ્તાન છે ત્યાં Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન એશિયા માઈનરમાં હતો અને એનું નામ પરગેમમ હતું. એ નાનકડું ગ્રીક રાજ્ય હતું પણ તે કરતાં વધુ વરસ સુધી તે ગ્રીક સંસ્કૃતિ અને કળાનું કેન્દ્ર બની રહ્યું. ત્યાં સુંદર સુંદર ઇમારત ઊભી થઈ. વળી એક પુસ્તકાલય અને સંગ્રહસ્થાન પણ ત્યાં હતાં. કંઈક અંશે તે સાગર પાર આવેલા ઍલેકઝાંડિયાનું હરીફ હતું. ઍલેકઝાંડિયા ટેલેમીના મિસરનું પાટનગર હતું. પુરાણી દુનિયાનું એ એક મોટું અને મશહૂર નગર હતું. ઍથેન્સનું ગૌરવ ઘણું ઘટી ગયું હતું અને તેની જગ્યાએ એલેકઝાંડિયા ધીમે ધીમે ગ્રીક સંસ્કૃતિનું કેન્દ્ર બન્યું. એનાં પુસ્તકાલય અને સંગ્રહસ્થાનથી આકર્ષાઈને દૂર દૂરના દેશોમાંથી સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ત્યાં આવતા, અને તત્ત્વજ્ઞાન, ગણિત, ધર્મ તથા તે પ્રાચીન સમયની દુનિયાના લેકના મનમાં જે બીજા પ્રશ્નો ઊઠતા તેનું અધ્યયન કરતા. તેં તથા શાળામાં જનાર પ્રત્યેક છોકરા કે છોકરીએ યુક્લિડનું નામ સાંભળ્યું હશે. તે એલેકઝાંડ્રિયાને રહેવાસી અને અશકને સમકાલીન હતો. . ટોલેમી વંશ મૂળ ગ્રીસનો વતની હતા એ તું જાણે છે. પરંતુ મિસરમાં આવ્યા પછી તે વંશના લેકેએ ત્યાંના ઘણું રીતરિવાજો અને આચારવિચારને અપનાવ્યા. મિસરના કેટલાક પ્રાચીન દેવની પણ તેઓ પૂજા કરવા લાગ્યા. પિટર, એપલે અને ગ્રીસનાં બીજાં પ્રાચીન દેવદેવીઓ જે મહાભારતમાં આવતા વૈદિક દેવની જેમ હેમરનાં મહાકાવ્યમાં વારંવાર નજરે પડે છે તે બધા એ સમયે કાં તે વિસારે પડ્યા હતા અથવા તે નામફેરથી બીજે રૂપે ચાલુ રહ્યા. ઈસીસ, ઍસિરીસ અને હરસ વગેરે પ્રાચીન મીસરનાં દેવદેવીઓ અને પ્રાચીન ગ્રીસનાં દેવદેવીઓની ભેળસેળ કરી દેવામાં આવી અને આરાધના માટે નવા દેવને લેકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા. પૂજા કરવાને દેવ મળી જાય પછી પોતે કોને નમે છે, જેની પૂજા કરે છે, અને તેમનાં શાં નામે છે, એ બધું જાણવાની કોને થોડી જ પરવા હતી ! આ નવા દેવામાં સિરેપીસ દેવ સૈાથી વધારે પ્રખ્યાત છે. એલેકઝાંડિયા મોટું વેપારનું મથક પણ હતું. સભ્ય દુનિયાના બીજા દેશોના વેપારી ત્યાં આવતા હતા. એમ પણ કહેવાય છે કે એલેકઝાંયિામાં હિંદી વેપારીઓની એક વસાહત હતી. આપણે એ પણ જાણીએ છીએ કે દક્ષિણ હિંદમાં મલબારકોઠે એલેકઝાંઝિયાના વેપારીઓની પણ એક વસાહત હતી. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ અશોકના સમયની દુનિયા ભૂમધ્ય સમુદ્રને સામે કાંઠે આવેલું રોમ શહેર મિસરથી બહુ દૂર નહોતું. તે આ સમય દરમ્યાન બળવાન બન્યું હતું અને ભવિષ્યમાં એથીયે ઘણું બળવાન અને મહાન બનવાનું તેના ભાગ્યમાં લખાયું હતું. અને તેની સામે જ આફ્રિકાના કાંઠા ઉપર તેનું હરીફ અને દુશ્મન કાયેંજ હતું. આપણને પુરાણી દુનિયાને કંઈક ખ્યાલ આવે તે માટે એ બંનેની વાત કંઈક વિસ્તારથી જાણવાની જરૂર છે. પશ્ચિમમાં જેમ રેમની મહત્તા વધતી જતી હતી તેવી જ પૂર્વમાં ચીનની મહત્તા પણ વધી હતી. અને અશોકના સમયની દુનિયાને બરાબર ખ્યાલ આવે એ માટે આપણે એને પણ વિચાર કરવો પડશે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ચિન અને હન વંશે ૩ એપ્રિલ, ૧૯૩૨ ચીનના પ્રાચીન કાળ વિષે, હે આંગણે નદીના કાંઠા ઉપરની વસાહતે વિષે, તથા હસિયા, શાંગ કે ચીન અને ચાઉ વગેરે તેના પુરાણ રાજવંશે વિષે મેં તને ગયે વરસે નેની જેલમાંથી લખેલા છેવટના પત્રમાં લખ્યું હતું. વળી ધીરે ધીરે ચીનના રાજ્યને કેવી રીતે ઉદય અને વિકાસ થયે તથા એ લાંબા કાળ દરમ્યાન ત્યાં એક મધ્યસ્થ રાજ્યતંત્ર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું તે વિષે પણ મેં તને લખ્યું હતું. એ પછી ત્યાં એક એવો લાંબો યુગ આવ્યું કે જ્યારે ચીનમાં ચાઉવંશની નામની સત્તા હતી ખરી પણ રાજ્યતંત્રની કેન્દ્રીકરણની પ્રગતિ અટકી પડી અને સર્વત્ર અવ્યવસ્થા વ્યાપી રહી. દરેક પ્રદેશના સ્થાનિક નાના નાના રાજાઓ લગભગ સ્વતંત્ર થઈ ગયા અને આપસમાં એકબીજા સાથે લડવા લાગ્યા. આ કમનસીબ હાલત - ત્યાં સેંકડો વરસ સુધી ચાલી. એમ જણાય છે કે ચીનમાં જે કંઈ વસ્તુ થાય છે તે સેંકડો વરસ સુધી અથવા કહો કે એક હજાર વરસ સુધી ચાલુ રહે છે! એ પછી ચિન નામના પ્રદેશના એક સ્થાનિક રાજાએ કમજોર અને નાદાર થઈ ગયેલા પ્રાચીન ચાઉ રાજવંશને હાંકી કાઢ્યો. એના વંશજો ચિન વંશના કહેવાય છે અને એ એક રમૂજી ઘટના છે કે આ ચિન શબ્દ ઉપરથી આખા દેશનું નામ ચીન પડ્યું. આમ ચીનમાં ઈ. પૂ. ૨૫૫ની સાલમાં ચિન વંશે પિતાની કારકિર્દી શરૂ કરી. એ પહેલાં ૧૩ વરસ ઉપર હિંદુસ્તાનમાં અશોક ગાદીએ આવ્યું હતું. આ રીતે આપણે અત્યારે અશોકના સમકાલીન ચીનના રાજાઓ વિષે વાત કરીએ છીએ. ચિન વંશના પહેલા ત્રણ સમ્રાટની હકૂમત બહુ ટૂંકી મુદત ચાલી. એ પછી ઈ. પૂ. ૨૪૬ ની સાલમાં એ વંશને ચોથો સમ્રાટ ગાદીએ આવ્યો. એ સમ્રાટ એક રીતે બહુ જ વિલક્ષણ માણસ હતો. એનું નામ વાંગચંગ હતું. પણ થોડા વખત પછી તેણે “શીહ દ્વાંગ ટી” નામ ધારણ કર્યું. એ નામનો અર્થ “પ્રથમ સમ્રાટ” એવો થાય છે. પિતાને વિષે અને પિતાના Page #132 -------------------------------------------------------------------------- ________________ ચિન અને હન વશે ૧૧૯ યુગને વિષે એના મનમાં બહુ ઊંચે ખ્યાલ હ. ભૂતકાળ વિષે એને જરાયે આદર નહોતે. એ તે એમ ઇચ્છતો કે ભૂતકાળને વિસરીને, તેનાથી પ્રથમ મહાન સમ્રાટથી – જ ચીનના ઈતિહાસને આરંભ થાય છે, એમ લેકેએ માનવું જોઈએ! ૨,૦૦૦ કરતાં પણ વધારે વરસોથી ચીનમાં એક પછી એક સમ્રાટોની પરંપરા ચાલુ હતી તેનું એને મને કહ્યું મહત્ત્વ નહોતું. તે તે એ લેકેની યાદગીરી પણ દેશમાંથી નાબૂદ કરવા ઇચ્છતો હતે. માત્ર પ્રાચીન સમ્રાટો નહિ પણ ભૂતકાળના બીજા પ્રસિદ્ધ પુરુષોનું સ્મરણ પણ તે લેકેને ભુલાવી દેવા માગતા હતા. આથી તેણે એવો હુકમ છેડો કે ભૂતકાળનું ખાન આપતાં પુસ્તકે – ખાસ કરીને ઇતિહાસના ગ્રંથ – અને કેશિયસના મતનાં બધાં પુસ્તકોને બાળી મૂકી તેમને સદંતર નાશ કરી નાખો. માત્ર વૈદકનાં અને વિજ્ઞાનનાં કેટલાંક પુસ્તકોને આ ફરમાનમાં સમાવેશ થતો નહોતે. તેના ફરમાનમાં તેણે જણાવ્યું કે, “જે લેક વર્તમાન યુગને હલકો પાડવા માટે ભૂતકાળને ઉપયોગ કરશે તેમની સ્વજને સહિત કતલ કરવામાં આવશે.” અને તેણે પિતાના હુકમને બરાબર અમલ પણ કર્યો. પિતાને પ્રિય એવાં પુસ્તકે સંતાડી રાખવા માટે તેણે સેંકડો વિદ્વાનને જીવતા દાટી દીધા. આ “પ્રથમ સમ્રાટ” કેવો દયાળુ, ભલે અને પ્રીતિપાત્ર માણસ હશે! હિંદના ભૂતકાળ વિષે વધારે પડતી પ્રશંસા સાંભળું છું ત્યારે હમેશાં હું એને કંઈક સહાનુભૂતિપૂર્વક યાદ કરું છું. આપણે કેટલાક લેકે હમેશાં ભૂતકાળ તરફ જ નજર રાખ્યા કરે છે. તેઓ નિરંતર ભૂતકાળના મહિમાનાં જ ગુણગાન ર્યા કરે છે અને હમેશાં ભૂતકાળમાંથી જ પ્રેરણા શેધતા રહે છે. જો ભૂતકાળ આપણને મહાન કાર્યો કરવાની પ્રેરણા આપતા હોય તે બેશક આપણે તેમાંથી પ્રેરણું મેળવીએ. પરંતુ હંમેશાં પાછી જ જોયા કરવું એ કઈ પણ વ્યક્તિ કે પ્રજા માટે હિતકર હોય એમ મને નથી લાગતું. કોઈકે સાચું કહ્યું છે કે, માણસ હમેશાં પાછળ ચાલવા માટે કે પાછળ જોવા માટે સરજાયે હત તે ઈશ્વરે તેને માથાની પાછળ આંખો આપી હતી. ભૂતકાળને આપણે અભ્યાસ જરૂર કરીએ અને જ્યાં તે પ્રશંસાને પાત્ર હોય ત્યાં તેની પ્રશંસા પણ કરીએ, પરંતુ આપણે આપણી નજર તે હમેશાં આગળ જ રાખવી જોઈએ અને હમેશાં આગળ જ પગલાં ભરવાં જોઈએ. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન - જૂનાં પુસ્તકોને બાળી મૂકવાનું અને તે વાંચનારાઓને જીવતા દાટી દેવાનું શીહ વાંગ ટી'નું કૃત્ય જંગલી હતું એમાં જરાયે શક નથી. એનું પરિણામ એ આવ્યું કે એનું ઘણુંખરું કાર્ય એની સાથે જ નાબૂદ થયું. એની તે એવી ઉમેદ હતી કે પિતે સૌથી પ્રથમ સમ્રાટ મનાય. એ પછી બીજે સમ્રાટ આવે, પછી ત્રીજો આવે, એમ અનંત કાળ સુધી એને વંશ ચાલ્યા કરે. પણ બન્યું એવું કે ચીનના બધા રાજવંશમાં ચિન વંશને અમલ સાથી ઓછો વખત ટક્યો. મેં આગળ જણુવ્યું છે તેમ ચીનના ઘણા રાજવંશે સેંકડો વરસ સુધી ચાલ્યા અને ચિન વંશની આગળને રાજવંશ તે લગભગ ૮૬૭ વરસ સુધી ટક્યો. પરંતુ ચિન વંશનો ઉદય થયે, તેને વિજય થયે, તેણે બળવાન સામ્રાજ્ય ઉપર રાજ્ય કર્યું તથા તેની પડતી થઈ અને આખરે નાશ થ; એ બધી બીના માત્ર પચાસ વરસમાં બની ગઈ. શીહ વાંગ ટી સમર્થ સમ્રાટોની પરંપરાને આદિ સમ્રાટ થવા ચહા હતા. પરંતુ તેના મૃત્યુ પછી ત્રણ વરસ બાદ ઈ. પૂ. ૨૦૯ ની સાલમાં તેના વંશનો અંત આવ્યો. એના મૃત્યુ પછી તરત જ, સંતાડી રાખવામાં આવેલા કેશિયસના જમાનાના ગ્રંથો ખોદીને બહાર કાઢવામાં આવ્યા અને પહેલાંની પેઠે ફરીથી તેમણે પિતાનું ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કર્યું. રાજા તરીકે તે શીહ વાંગ ટી ચીનમાં એક અતિશય સમર્થ સમ્રાટ થઈ ગયો. સ્થાનિક નાના નાના રાજાઓના દાવાઓ તેણે રદ કર્યા, સામંતશાહી અથવા “ફડાલીઝમને અંત આણ્ય અને બળવાન મધ્યસ્થ રાજતંત્રની સ્થાપના કરી. આખું ચીન અને અનામ પણ તેણે જીતી લીધું. ચીનની મહાન દીવાલ બાંધવાનો આરંભ પણ એણે જ કર્યો. એ બહુ ખરચાળ કાર્ય હતું. પરંતુ બચાવ માટે મોટું કાયમી સૈન્ય રાખવા કરતાં પરદેશી દુશ્મનો સામે પિતાનું રક્ષણ કરવા માટે આ દીવાલ બાંધવામાં પિસા ખરચવાનું ચીનના લેકેએ પસંદ કર્યું. એ દીવાલ પ્રબળ આક્રમણને તે ખાળી ન શકી. પણ નાના નાના લૂંટફાટના દરેડાએ એનાથી અટક્યા. આ ઉપરથી એમ કહી શકાય કે ચીનના લેકે શાંતિ ચહાતા હતા અને બળવાન હોવા છતાં લશ્કરી ગૌરવ માટે તેમને ચાહના નહોતી. શીહ વાંગ ટી–પ્રથમ સમ્રાટ-મરણ પામે પછી એના વંશને બીજે કઈ પુરુષ એની જગ્યા લેનાર નીકળે નહિ. પરંતુ Page #134 -------------------------------------------------------------------------- ________________ ચિન અને હન વશે। ૧૧૧ એના સમયથી સમગ્ર ચીનમાં એકતાની ભાવના પ્રગટી અને એકતાની પરંપરા ચાલુ થઈ. આ પછી ચીનમાં હન વંશ સત્તા ઉપર આવ્યેા. એને અમલ લગભગ ૪૦૦ વરસ ચાલ્યા. એ વંશની શરૂઆતના શાસકામાં એક સામ્રાની પણ થઈ છે. એ વંશના છઠ્ઠો સમ્રાટ વુતી હતા. એ ચીનના સમર્થ અને પ્રખ્યાત રાજકર્તાઓમાંના એક હતા. પચાસથીયે વધારે વરસ સુધી તેણે રાજ્ય કર્યુ. ઉત્તરના પ્રદેશ ઉપર નિરંતર હુમલા કર્યાં કરતા તાતાર લેાકેાને તેણે હરાવ્યા. પૂર્વમાં કારિયાથી માંડીને પશ્ચિમે કાસ્પિયન સમુદ્ર સુધીના પ્રદેશ ઉપર ચીનના એ સમ્રાટની આણ વર્તતી હતી અને મધ્ય એશિયાની બધી જાતિ તેનું આધિપત્ય સ્વીકારતી હતી. એશિયાના નકશા ઉપર તું નજર કરશે તે તેની સત્તા નીચેના વિશાળ ક્ષેત્રને અને ઈશુ પૂર્વેની પહેલી અને ખીજી સદીમાં ચીન કેટલું સમ હતું તેના તને કંઈક ખ્યાલ આવશે. એ જમાનાની રામની મહત્તા વિષે આપણે ઘણું વાંચીએસાંભળીએ છીએ. અને એમ માનવાને પ્રેરાઈ એ છીએ કે તે સમયે રામ દુનિયામાં સર્વોપરી હતું. રામને ‘દુનિયાની સ્વામિની ’ કહેવામાં આવતું હતું. તે સમયે રામ મહાન હતું એ ખરું અને તેની મહત્તા ઉત્તરાત્તર વધતી જતી હતી એ પણ સાચું, પરંતુ ચીન તેનાથી વધારે મોટું અને બળવાન સામ્રાજ્ય હતું. ઘણું કરીને વુતીના સમયમાં ચીન અને રામે એકબીજા સાથે સંપર્ક સાધ્યા. પાર્થિયન લેાકેાની મારફતે એ બંને દેશે. વચ્ચે વેપાર ચાલતા હતા. જેને આજે ઈરાન અને મેસેટેમિયા કહેવામાં આવે છે તે પ્રદેશમાં એ લાકા વસતા હતા. પછીથી રામ અને પાથિયા વચ્ચે લડાઈ થઈ ત્યારે એ વેપાર અટકી પડયો, અને રામે સમુદ્રમાગે ચીન સાથે સીધા વેપાર કરવાને પ્રયત્ન કર્યાં. રામનું એક વહાણ ચીનને દરે આવ્યું પણ ખરું. પરંતુ આ તો ઈશુ પછીની ખીજી સદીમાં બનવા પામ્યું. અને આપણે તા હયે ઈશુ પહેલાંના જમાનાની વાત કરીએ છીએ. હન વંશના અમલ દરમિયાન ઐાધમ ચીનમાં દાખલ થયા. ઈશુના કાળ પહેલાં પણ ચીનમાં ઔદ્ધધર્મની જાણ થઈ હતી. પરંતુ એમ કહેવાય છે કે, ચીનના તત્કાલીન સમ્રાટે માથાની આસપાસ ઝળહળતી પ્રભાવાળા સેાળ ફૂટ ઊંચા મનુષ્યનું અદ્ભુત સ્વપ્ત જોયું ત્યાર પછી ચીનમાં તેના ફેલાવા થવા માંડ્યો. સ્વમામાં તેણે પશ્ચિમ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન દિશા તરફ આ દશ્ય જોયું હતું તેથી એ દિશામાં તેણે તેને મોકલ્યા. એ દૂતે બુદ્ધની એક મૂર્તિ અને બ્રાદ્ધધર્મના ગ્રંથે લઈને પાછા ક્ય. ધર્મની સાથે સાથે હિંદની કળાની અસર પણ ચીનમાં પહોંચી અને ચીનથી કેરિયા અને ત્યાંથી જાપાન સુધી ગઈ હન વંશના સમયની બીજી બે મહત્વની હકીકતે નોંધને પાત્ર છે. લાકડાનાં બીબાંવતી છાપવાની કળા એ સમયે શેધાઈ પરંતુ એક હજાર વરસ સુધી એ શેધને બહુ ઉપયોગ ન થયું. આમ છતાંયે આ બાબતમાં ચીન યુરોપથી ૫૦૦ વરસ આગળ હતું. ધવા લાયક બીજી બીના એ છે કે એ સમયમાં ત્યાં સરકારી અમલદારો માટે પરીક્ષાની પ્રથા શરૂ થઈ. છોકરા-છોકરીઓને પરીક્ષા પસંદ નથી હોતી અને એ બાબતમાં મારી તેમના પ્રત્યે સહાનુભૂતિ છે. પરંતુ તે જમાનામાં પરીક્ષા લઈને સરકારી અધિકારીઓ નીમવાની ચીનની પ્રથા એ તે અજબ વસ્તુ ગણાય. બીજા દેશમાં તે ગઈ કાલ સુધી મોટે ભાગે લાગવગથી સરકારી નોકરીમાં નિમણુક થતી અથવા તે કઈ ખાસ વર્ગ કે કેમમાંથી થતી. ચીનમાં તો જે કઈ પરીક્ષા પાસ કરે તેની નિમણૂક કરવામાં આવતી. આ પરીક્ષાની પ્રથા આદર્શ પદ્ધતિ તે ન જ કહી શકાય, કેમકે કઈ માણસ કેન્યૂશિયસના ગ્રંથની પરીક્ષામાં પાસ થાય ખરે પરંતુ તે સારે સરકારી અમલદાર ન પણ નીવડે. પરંતુ લાગવગ કે કઈ બીજી એવી જ રીતે નિમણૂક કરવાની પ્રથા કરતાં તે આ પરીક્ષાની પ્રથા ઘણી ચડિયાતી હતી. લગભગ ૨,૦૦૦ વરસે સુધી ચીનમાં આ પ્રથા ચાલુ રહી. હજી હમણું જ એ નાબૂદ કરવામાં આવી છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ર૭ રોમ વિરુદ્ધ કાર્યો જ ૫ એપ્રિલ, ૧૯૩૨ દૂર પૂર્વમાંથી હવે આપણે પશ્ચિમ તરફ વળીએ અને રેમનો વિકાસ કેવી રીતે થયું તે જોઈએ. એમ કહેવાય છે કે ઈશું પહેલાં આઠ વરસ ઉપર રોમની સ્થાપના થઈ હતી. આરંભના રોમન લેકે ઘણું કરીને આર્યોના વંશજ હતા. ટાઈબર નદીની પાસે આવેલી સાત ટેકરીઓ ઉપર તેમની કેટલીક વસાહત હતી. ધીમે ધીમે આ વસાહતને વિકાસ થયો અને છેવટે તેમાંથી શહેર બન્યું. આ નગરરાજ્યને વિકાસ અને વિસ્તાર ઉત્તરોત્તર વધતો જ ગયો અને ઈટાલીના છેક દક્ષિણ છેડા ઉપર સિસિલીની સામે આવેલા મેસીના સુધી બધે મુલક તેના અમલ નીચે આવ્યું. ગ્રીસનાં નગરરાની વાત તે તને યાદ હશે. ગ્રીક લોકો જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં નગરરાજ્યનો ખ્યાલ પિતાની સાથે લેતા ગયા અને ભૂમધ્ય સમુદ્રનો આખો કાંઠે તેમણે ગ્રીક વસાહત અને નગરરાજ્યથી ભરી દીધો. પણ રેમની બાબતમાં હકીકત તદ્દન જુદી જ છે. એ ખરું કે શરૂઆતમાં તો રામ અને ગ્રીસનાં નગરરાજ્ય વચ્ચે બહુ ફરક નહોતું. પરંતુ થોડા જ વખતમાં આસપાસની બીજી જાતિઓને હરાવી રેમે પિતાનાં વિસ્તાર વધારવા માંડ્યો. આમ રેમના રાજ્યનો મુલક ધીરે ધીરે વધવા માંડ્યો અને ઈટાલીના મોટા ભાગનો તેમાં સમાવેશ થયો. આટલે મોટો પ્રદેશ એક જ નગરરાજ્યમાં ન જ સમાઈ શકે. તેયે એ આખા મુલકનો વહીવટ રોમમાંથી થત હતો; અને રોમમાં એક વિશેષ પ્રકારનું રાજ્યતંત્ર હતું. ત્યાં કઈ મોટો સમ્રાટ કે રાજા નહતું તેમ જ ત્યાં આજના જમાનાના જેવું પ્રજાતંત્ર પણ નહતું. આમ છતાંયે તે એક મર્યાદિત પ્રકારનું પ્રજાતંત્ર હતું અને જમીનની માલિકી ધરાવતાં ચેડાં ધનિક કુટુંબનું તેમાં પ્રભુત્વ હતું. રાજવહીવટ સેનેટ ચલાવતી એમ મનાતું હતું. આ સેનેટના સભ્યોની નિમણૂક બે “કન્સલ” કરતા. કન્સલ રાજ્યના સર્વોપરી Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન હાદ્દેદારો હતા અને તે બન્ને ચૂંટણીથી નિમાતા. ઘણા કાળ સુધી માત્ર અમીરવના લોકેા જ સેનેટના સભ્ય થઈ શકતા. રામની પ્રજા એ વમાં વહેંચાયેલી હતી. એક તો પૅટ્રીશિયન અથવા તે જમીનદાર અમીરવ અને બીજો પ્લેબિયન અથવા સામાન્ય પ્રજાજાના વ. રામના રાજ્યના અથવા પ્રજાતંત્રને ઘણાં વરસો સુધીના ઇતિહાસ એ મોટે ભાગે આ એ વર્ષાં વચ્ચેના સધને તિહાસ છે. બધી સત્તા પૅટ્રીશિયનેાના હાથમાં હતી અને સત્તાની સાથે પૈસા તો જાય જ. પ્લેબિયન અથવા પ્લેમ લેાકા પાસે કશી સત્તા નહાતી કે પૈસા નહાતા. આ પ્લેબિયન લોકેા સત્તા મેળવવા માટે લડ્યા કરે છે અને ધીમે ધીમે નજીવી સત્તાના થાડા ટુકડા તેમને ભાગે આવે છે. એ વસ્તુ જાણવા જેવી છે કે પ્લેબિયન લોકાએ સત્તા મેળવવા માટેની તેમની લાંબી લડાઈમાં એક પ્રકારના અસહકારના સફળતાથી ઉપયોગ કર્યાં હતા. રામમાંથી તેએ એકસાથે કૂચ કરીને ચાલી નીકળ્યા અને નવું શહેર વસાવીને રહ્યા. આથી પૅટ્રીશિયન લેાકા ભડકી ગયા, કેમકે પ્લેબિયા વિના તેમને ચાલે એમ નહાતું. એટલે તેમણે તેમની જોડે સમાધાન કર્યું અને તેમને થાડા હક આપ્યા. ધીમે ધીમે તેમને રાજ્યના મોટા હાદ્દાઓ પણ મળવા લાગ્યા અને સેનેટના સભ્ય થવાનો હક પણ પ્રાપ્ત થયા. . પૅટ્રીશિયન અને પ્લેબિયન વર્ગના ઝઘડાની વાત કરતાં કરતાં, રામમાં તેમના સિવાય બીજા લોકેા નહાતા એમ આપણે માની લઈએ એવા સંભવ છે. પરંતુ એ બે વર્ષાં ઉપરાંત રામના રાજ્યમાં ગુલામોની બહાળી વસતી હતી. તેમને કંઈ પણ હક નહાતા. તે રાજ્યના નારિકા પણ નહેાતા, અને મત આપવાને પણ તેમને અધિકાર નહોતો. ગાય અને કૂતરાની માફક તે તેમના માલિકની ખાનગી મિલકત ગણાતા હતા. માલિક પોતાની મરજી મુજબ તેમનું વેચાણ કરી શકતા અથવા તેમને સજા કરી શકતા. અમુક સ ંજોગામાં તેમને કેટલીક વાર છૂટા પણ કરવામાં આવતા. આવા છૂટા થયેલા ગુલામોના પણ એક વર્ગ હતા. તેને ક્રીડ મેન' એટલે કે મુક્ત-ગુલામાને વ કહેવામાં આવતા. પશ્ચિમ તરફની પુરાણી દુનિયામાં હમેશાં ગુલામોની ભારે માંગ રહેતી. આ માંગ પૂરી પાડવાને માટે ગુલામોનાં મોટાં મેટાં બજારો ઊભાં થયાં. પુરુષ, સ્ત્રી અને બાળકાને પણ ગુલામ તરીકે વેચવા માટે પકડવાને દૂર દૂરના પ્રદેશમાં હુમલાઓ લઈ જવામાં Page #138 -------------------------------------------------------------------------- ________________ રામ વિરુદ્ધ કાચેજ ૧૫ આવતા. પ્રાચીન મિસરની જેમ પ્રાચીન ગ્રીસ અને રેશમનાં સમૃદ્ધિ અને ગૈારવના પાયામાં પણ ગુલામીની વ્યાપક પ્રથા રહેલી હતી. તે સમયે હિંદુસ્તાનમાં પણ આવી ગુલામીની પ્રથા પ્રચલિત હતી ખરી? ઘણું કરીને તે હિંદમાં એવી પ્રથા પ્રચલિત નહોતી. ચીનમાં પણ એ પ્રથા નહોતી. એને અર્થ એ નથી કે પ્રાચીન હિંદુસ્તાન અને ચીનમાં ગુલામી હતી જ નહિ. અહીં જે ગુલામી હતી તે ઘરગતુ હતી. થેાડાક ઘરના નોકર ગુલામ ગણાતા. ખેતરોમાં કે ખીજે ક્યાંક એકસાથે મોટી સ ંખ્યામાં કામ કરનાર મજૂર-ગુલામોનાં ટોળાં હિંદુસ્તાન કે ચીનમાં નહોતાં. આમ આ બે દેશો ગુલામીનાં અતિશય હીન સ્વરૂપોમાંથી ઊગરી ગયા. આ રીતે રામનો વિકાસ થતો ગયો. એથી પૅટ્રીશિયન લેાકાને લાભ થયા અને તેઓ નિપ્રતિદિન વધારે ને વધારે ધનિક તથા માતબર થતા ગયા. એ દરમિયાન પ્લેબિયન લેાકા તા ગરીબ જ રહ્યા અને પૅટ્રીશિયન લોકા તેમને દબાવતા રહ્યા. વળી પૅટ્રીશિયન અને પ્લેબિયન એ બંને મળીને ગરીબ ગુલામોનું દમન કરતા. રામની ચઢતી થતી જતી હતી તે સમયે તેને રાજ્યવહીવટ કેવી રીતે ચાલતો હતો? મેં આગળ જણાવ્યું છે કે રામના રાજ્યવહીવટ સેનેટ કરતી હતી અને ચૂંટાયેલા બે કૉન્સલા સેનેટના સભ્યોની નિમણૂક કરતા હતા. કાન્સલને કાણુ ચૂટતું? મત આપવાને હક ધરાવતા નાગરિકા. શરૂ શરૂમાં રેશમ નાના નગરરાજ્ય જેવું હતું ત્યારે બધા નાગરિકે રામમાં અથવા તેની નજીક રહેતા હતા. એ વખતે એકઠા મળી મત આપવાનું લેાકાને માટે મુશ્કેલ નહાતું. પણ રામના રાજ્યના વિસ્તાર વધતા ગયા તેમ તેમ તેના ધણા નારિકા રામથી દૂર દૂર રહેવા લાગ્યા અને એક સ્થળે ભેળા થઈને મત આપવાનું તેમને માટે સુગમ રહ્યું નહિ. તે સમયે, આજે આપણે જેને · પ્રતિનિધિ શાસન ' કહીએ છીએ તેને વિકાસ થયા નહોતા. તું જાણે છે કે આજે તે દરેક મતદાર-વિભાગ પાર્લમેન્ટ, ઍસેમ્બ્લી કે કોંગ્રેસ માટે પોતાનો પ્રતિનિધિ ચૂંટી કાઢે છે. અને આ રીતે એક નાનું મંડળ આખી પ્રજાનું પ્રતિનિધિત્વ ધરાવે છે. આ પ્રથા પ્રાચીન કાળના રામન લેાકાને સૂઝી નહેાતી. આથી, આ પરિસ્થિતિમાં રામન લોક રામમાં જ પોતાની ચૂંટણી કરતા અને દૂર વસતા રામના ત્યાં આવી પોતાના મત આપી શકતા નહિ. દૂર વસતા મતદારાને રામમાં C Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન શું ચાલી રહ્યું છે તેની પણ ભાગ્યે જ ખબર પડતી. તે જમાનામાં વર્તમાનપત્ર, ચોપાનિયાઓ કે છાપેલાં પુસ્તકે નહાતાં અને બહુ ઓછા લેકે વાંચી લખી શક્તા. આ રીતે રોમથી દૂર વસતા લેકને આપવામાં આવેલા મત આપવાના હકને તેમને કશો જ ઉપયોગ નહોતું. તેમને મતાધિકાર હતો ખરો, પણ લાંબા અંતરને કારણે તેમને એ અધિકાર નકામે થઈ રહે. આ ઉપરથી તને સમજાશે કે ચૂંટણી કરવાની અને મહત્વના નિર્ણ કરવાને સારો અધિકાર રેમમાં વસતા મતદારોના હાથમાં હતું. તેઓ ખુલ્લા મેદાનમાં ઊભા કરવામાં આવેલા વાડાઓમાં જઈને પિતાને મત આપતા. આ મતદારોમાં ઘણા તે ગરીબ પ્લેબિયન હતા. મેટો હોદ્દો અથવા સત્તા મેળવવાની ઈચ્છાવાળા ધનિક પૅટ્રીશિયને લાંચ આપીને આ ગરીબ હેબિયનેના મત પિતાને માટે ખરીદતા એટલે કે, કઈ કઈ વખત આજની ચૂંટણીમાં ચાલે છે તેવા જ પ્રપંચે અને લાંચરુશવત રોમની ચૂંટણીમાં પણ ચાલતાં હતાં. જેમ રેમની સત્તા ઇટાલીમાં વધતી જતી હતી તેમ ઉત્તર આફ્રિકામાં કાર્બેજની સત્તા જામતી જતી હતી. કાર્બેજના લોકે ફિનિશિયન લેકેના વંશજો હતા. કાબેલ વહાણવટીઓ અને વેપારીઓ તરીકે તેમણે નામના મેળવી હતી. તેમનું પણ પ્રજાસત્તાક રાજ્ય હતું, પરંતુ રેમના કરતાં પણ વિશેષ પ્રમાણમાં તે ધનિકનું તંત્ર હતું. એ શહેરી લેકતંત્ર હતું અને તેમાં ગુલામેની બહુ મોટી વસ્તી હતી. રેમ અને કાર્બેજની વચ્ચે આરંભના દિવસોમાં દક્ષિણ ઈટાલી અને મેસીનામાં કેટલાંક ગ્રીક સંસ્થાને હતાં. પણ રેમ અને કાર્બેજે મળીને ગ્રીક લેકેને ત્યાંથી હાંકી કાઢ્યા. એમાં સફળ થયા પછી કર્થે સિસિલીને ટાપુ લીધે અને રોમ ઈટાલીની છેક દક્ષિણની અણી સુધી પહોંચી ગયું. પણ રેમ અને કાર્બેજની સંધિ અને મૈત્રી લાંબે કાળ ન ટકી. થોડા જ વખતમાં તેમની વચ્ચે લડાઈટંટ થવા લાગ્યા અને તેમની વચ્ચે તીવ્ર હરીફાઈ જાગી. દરિયાની સાંકડી પટીની સામસામે આવેલાં બે બળવાન રાજ્ય માટે ભૂમધ્ય સમુદ્રનું ક્ષેત્ર પૂરતું નહોતું. બંને મહત્ત્વાકાંક્ષી હતાં. રેમ વધતું જતું હતું અને તેનામાં વૈવનની મહત્ત્વાકાંક્ષા અને આત્મવિશ્વાસ ભર્યા હતાં. કાર્બેજ આરંભમાં આ નવતર ઊભા થયેલા રેમ તરફ કંઈક Page #140 -------------------------------------------------------------------------- ________________ રેમ વિરુદ્ધ કાજ ૧૨૭ તુચ્છતાની નજરે જોતું હતું, તેને પોતાની દરિયાઈ તાકાત ઉપર ભારે વિશ્વાસ હતો. સો કરતાં પણ વધારે વરસો સુધી આ બે સત્તાઓ વચ્ચે વિગ્રહ ચાલે. વચ્ચે વચ્ચે થોડો વખત સુલેહ પણ થતી હતી. બન્ને રાજ્ય જંગલી જનાવરની પેઠે લડ્યાં અને પરિણામે વિશાળ જનસમુદાય દુઃખ અને આપત્તિમાં આવી પડ્યો. એમની વચ્ચે ત્રણ સંગ્રામો થયા જે યુનિક વિગ્રહના નામથી ઓળખાય છે. પહેલે યુનિક વિગ્રહ ઈ પૂ. ૨૬૪ થી ૨૪૧ સુધી એટલે ૨૩ વરસ ચાલ્યો. એમાં છેવટે રેમની જીત થઈ. ૨૨ વરસ પછી બીજે યુનિક વિગ્રહ શરૂ થયો. એમાં કાર્બેજે હેનિલાલ નામના ઇતિહાસમાં મશહૂર થયેલા સેનાપતિને મોકલ્યો હતો. પંદર વરસ સુધી તેણે મને પરેશાન કર્યું અને રેમના લોકોને ભયભીત કરી મૂક્યા. તેણે ઠેકઠેકાણે રોમના લશ્કરને હરાવ્યું અને ખાસ કરીને ઈ. પૂ. ૨૧૬ની સાલમાં કેની આગળ તેના સૈન્યને ભારે હાર આપી અને તેની કતલ કરી. અને આ બધું તેણે કાથેજ તરફથી કશીયે સહાય મેળવ્યા વિના કર્યું, કેમકે સમુદ્ર ઉપર રોમને કબજો હોવાથી કાર્બેજ સાથે તેને સંપર્ક તૂટી ગયા હતા. પરંતુ પરાજય, આત અને હેનિબાલના સતત ભય છતાં રેમના લેકેએ નમતું આપ્યું નહિ અને પિતાના દુશ્મનની સામે લડ્યા જ કર્યું. હેનિબાલને ખુલ્લા મેદાનમાં સામનો કરવાને તેઓ ડરતા હતા; આથી તેઓ સામસામે થઈ જવાનું ટાળતા અને માત્ર તેને પાછળથી હેરાન કર્યા કરતા તથા કાર્યેજ સાથે તેને સંપર્ક અટકાવતા કે જેથી ત્યાંની મદદ તેને મળી ન શકે. ખાસ કરીને ફેબિયસ નામને રોમન સેનાપતિ આ રીતે લડાઈ ટાળવાનું પસંદ કરે છે. આમ દશ વરસ સુધી તેણે ખુલ્લી લડાઈ ટાળ્યા કરી. તે મહાપુરુષ હતો અને તેથી એનું નામ સ્મરણ કરવા યોગ્ય છે એટલા માટે મેં તેને ઉલ્લેખ કર્યો છે એમ તું ન માનીશ. હું તે એનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે એના નામ ઉપરથી અંગ્રેજી ભાષામાં “ફેબિયન” શબ્દ નીકળ્યો છે. પરિસ્થિતિની ચોખવટ કરીને તેને આમ કે તેમ ફેંસલે ન કરે, કટોકટી કે લડાઈને ટાળ્યા કરવી અને ધીમે આસ્તે પિતાનું ધ્યેય સિદ્ધ કરવાની મુરાદ સેવતા રહેવું, આ ફેબિયન નીતિ કહેવાય છે. ઈંગ્લંડમાં ફેબિયન સેસાયટી નામની એક સંસ્થા છે. તે સમાજવાદમાં માને છે, પરંતુ ઉતાવળ કરવાનું કે એકાએક પરિવર્તન કરી નાખવું એવું તે માનતી નથી. હું Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન પોતે કાઈ પણ બાબતમાં આવી ફૅબિયન નીતિ પસંદ કરતો નથી એ મારે કબૂલ કરવું જોઈ એ. હેનિખાલે ઇટાલીના મોટા ભાગને ઉજ્જડ કરી મૂક્યો પરંતુ રામની ચીવટ અને ખતના અંતે વિજય થયો. ઈ. પૂ. ૨૦૨ ની સાલમાં ઝામાની લડાઈમાં હેનિખાલ હાર્યાં. રામની વેરની તરસે તેને પીછો પકડ્યો અને તે એક જગ્યાથી બીજી જગ્યાએ નાસતા * અને અંતે થાકીને ઝેર ખાઈ ને તેણે આપધાત કર્યાં. ન પચાસ વરસ સુધી રામ અને કાથેજ વચ્ચે સુલેહ રહી. કાથે જને સારી પેઠે નમાવવામાં આવ્યું હતું અને રામને પડકાર કરવાની હવે તેનામાં તાકાત નહોતી. પરંતુ એટલાથી રામને સ ંતોષ ન થયો અને તેણે કાથેજના લેાકાને ત્રીજા મ્યુનિક વિગ્રહમાં ધસડા. એ યુદ્ધને પરિણામે કાથેજના લેાકાની ભારે કતલ થઈ અને એ શહેરના સંપૂર્ણ નાશ થયો એટલું જ નહિ, પણ ભૂમધ્ય સમુદ્રની રાણી સમાન લેખાતી કાર્થે જતી ગારવવંતી નગરી જે ભૂમિ પર હતી તે ભૂમિને રામે હળ ચલાવીને ખેડી નાખી. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૨૮ રોમનું પ્રજાતંત્ર સામ્રાજ્ય બને છે ૯ એપ્રિલ, ૧૯૩૨ કાર્બેજની છેલ્લી હાર અને તેના વિનાશ પછી પશ્ચિમની દુનિયામાં રેમનો કોઈ હરીફ રહ્યો નહિ અને તે સર્વોપરી બન્યું. ઇટાલીનાં ગ્રીક રાજ્ય તે તેણે ક્યારનોયે જીતી લીધાં હતાં; હવે તેને કાયેંજના તાબાને મુલક મળ્યો. આમ બીજા યુનિક વિગ્રહ પછી તેને સ્પેન મળ્યું. પણ હજી માત્ર ભૂમધ્ય સમુદ્રની આસપાસના દેશો જ તેના તાબામાં હતા. આખો ઉત્તર અને મધ્ય યુરોપ રોમથી સ્વતંત્ર હતા. મુલકે જીતવાનું અને લડાઈમાં મળેલા વિજયનું પરિણામ એ આવ્યું કે રોમમાં ધનદેલત અને વૈભવવિલાસ વધ્યાં. છતાયેલા મુલકમાંથી સોનું અને ગુલામોને ત્યાં ધોધ વહેવા લાગ્યું. પણ એ બધી વસ્તુઓ કોને મળતી હતી ? મેં તને કહ્યું છે કે સેનેટ રોમને રાજ્યવહીવટ ચલાવતી; અને તે ધનિક અમીર કુટુંબના લેકની બનેલી હતી. રેમના લેકતંત્રનું અને તેના જીવન વ્યવહારનું આ ધનિક વર્ગના લેકે નિયમન કરતા. અને જેમ જેમ રેમની સત્તા અને પ્રદેશ વધતાં ગયાં તેમ તેમ એ વર્ગની સંપત્તિ પણ વધતી ગઈ એટલે તવંગર લેકે વધુ ને વધુ તવંગર બનતા ગયા, પણ ગરીબ લેકે ” તે ગરીબ જ રહ્યા અથવા તે હતા તેથી પણ વધારે ગરીબ બન્યા. ગુલામની વસતી વધી ગઈ અને વૈભવ તથા કંગાલિયત સાથસાથ વધવા લાગ્યાં. અતુલ વૈભવ અને બૂરી કંગાલિયત ભેગાં થાય છે ત્યારે કંઈક બખેડે થવાનો જ. માણસ જે હદ સુધી સહન કરી લે છે તે જોઈને સાચે જ અચરજ થાય છે. પરંતુ માણસની સહનશીલતાને પણ મર્યાદા હોય છે અને એ મર્યાદા તૂટે છે ત્યારે ભારે ઉત્પાત ફાટી નીકળવાના જ. ધનવાન લેકે રમતગમત, હરીફાઈ અને સરકસની સાઠમારીથી ગરીબ લોકોને ફેલાવવાનો પ્રયત્ન કરતા હતા. આ સરકસની સાઠમારીમાં કેવળ પ્રેક્ષકેનાં મન રંજન કરવાને ખાતર ગ્લેડિયેટરોને Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન એકબીજા સાથે આમરણ લડવાની ફરજ પાડવામાં આવતી. સંખ્યાબંધ ગુલામ અને યુદ્ધના કેદીઓને આ રીતે – “રમતીને નામે – મારી નાખવામાં આવતા. પરંતુ રોમના રાજ્યમાં અવ્યવસ્થા વધી ગઈ વારંવાર હુલ્લડ અને કાપાકાપી થવા લાગ્યાં અને ચૂંટણીને વખતે લાંચરુશવત અને છળકપટ વધી ગયાં. સ્પાર્સેકસ નામના ઑડિયેટરની સરદારી નીચે ગરીબ, દલિત અને રંક ગુલાએ પણ આખરે બંડ કર્યું. પરંતુ તેમને નિર્દય રીતે દાબી દેવામાં આવ્યા. કહેવાય છે કે રેમમાં એપિયન માર્ગ આગળ એમાંના ૬૦૦૦ ગુલામને ફસ પર વીધી નાખવામાં આવ્યા હતા. ધીરે ધીરે સેનાપતિઓ અને સાહસિક માણસનું મહત્વ વધ્યું અને પિતાના પ્રભાવથી સેનેટને તેમણે આંજી નાખી. પછી આંતરવિગ્રહ અને પાયમાલી થવા લાગી તથા હરીફ સેનાપતિઓ એકબીજા સામે લડવા લાગ્યા. ઈ. પૂ. પ૩ની સાલમાં પૂર્વ તરફ પાર્થિયામાં (મેસેટેમિયા) કેરીના રણક્ષેત્ર ઉપર રેમના લશ્કરે ભારે હાર ખાધી, ત્યાં આગળ પાર્થિયન લોકોએ તેમની સામે મોકલેલા મન સૈન્યને નાશ કર્યો. રેમના અનેક સેનાપતિઓમાં પિમ્પી અને જુલિયસ સીઝર એ બે સેનાપતિઓનાં નામ આગળ તરી આવે છે. તું જાણે છે કે સીઝરે કાંસ– તે વખતે એનું નામ ગેલ હતું – તથા ઇંગ્લંડને છતી લીધાં હતાં. પોપી પૂર્વ તરફ ગયે હતું અને ત્યાં તેણે કંઈક વિજય • મેળવ્યો હતો. પણ આ બે સેનાપતિઓ વચ્ચે તીવ્ર હરીફાઈ હતી. બંને મહત્ત્વાકાંક્ષી હતા અને બીજા કોઈ પણ હરીફને ચલાવી લેવા માગતા નહોતા. સેનેટ તે બીચારી પાછળ રહી ગઈ છે કે બંને ઉપર ઉપરથી તેના પ્રત્યે વફાદારી દર્શાવતા હતા ખરા. સીઝરે પમ્પીને હરાવ્યું અને એ રીતે તે રોમના રાજ્યને આગેવાન પુરુષ બન્યું. પણ રેમ તે લેતંત્ર હતું એટલે કાયદેસર રીતે તે દરેક બાબતમાં પિતાનું ધાર્યું કરી શકે એમ નહતું. આથી રાજા અથવા સમ્રાટ તરીકે તેને અભિષેક કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા. સીઝર તે એ માટે તૈયાર હતો, પરંતુ રોમની લેકતંત્રની લાંબા કાળની પરંપરાને કારણે તે ખચકાતે હતે. તંત્રની પરંપરા હજીયે નિપ્રાણ થઈ નહોતી અને બ્રટસ તથા બીજાઓએ મળીને ખુદ ફરમના પગથિયા પર તેને ઘર Page #144 -------------------------------------------------------------------------- ________________ રેશમનું પ્રજાત'ત્ર સામ્રાજ્ય અને છે ૧૩૧ કર્યાં. તેં શેક્સપિયરનું ‘ જુલિયસ સીઝર ’ નાટક વાંચ્યું હશે. તેમાં આ દૃશ્ય આવે છે. તેના ઈ. સ. પૂર્વે ૪૪ ની સાલમાં જુલિયસ સીઝર મરાયા પરંતુ મરથી લોકત ંત્ર બચી શક્યું નહિ. સીઝરના દત્તક પુત્ર અને ભત્રીજા ટેવિયન તથા તેના મિત્ર મા ઍન્ટનીએ સીઝરનું વેર લીધું. પછી રામમાં કરીથી રાજાના અમલ શરૂ થયા, ઑકટેવિયન રાજ્યના વા અથવા પ્રિન્સેપ’ થયા અને રામમાં લોકતંત્રના અત આવ્યું. સેનેટ ચાલુ રહી ખરી પણ તેની પાસે સાચી સત્તા રહી નહિ. < આટેવિયસ પ્રિન્સેપ અથવા રાજ્યના વડે થયા ત્યારે તેણે આકટેવિયસ સીઝર એવું નામ ધારણ કર્યું. એના પછી એની જગ્યાએ આવનારા બધા સત્તાધીશે સીઝરના નામથી ઓળખાતા. પછી તા સીઝર શબ્દના ઉપયોગ સમ્રાટના અર્થમાં જ થવા લાગ્યા. ફૈઝર અને ઝાર એ શબ્દો પણ સીઝર શબ્દમાંથી જ નીકળ્યા છે. ઘણા વખતથી હિંદુસ્તાની ભાષામાં પણ કૈઝર શબ્દ એ અર્થમાં વપરાવા લાગ્યા છે. જેમકે કૈસરે રૂમ ’, કૈસરે હિંદ વગેરે. ઇગ્લેંડના રાજા જ્યોર્જ પણ આજે કૈસરે હિંદના ખિતાબ ધારણ કરવામાં આનંદ માને છે. જર્મન કૈસર તે ગયો. ઑસ્ટ્રિયાના કેંસરની, તુર્કસ્તાનના કેંસરની અને રશિયાના ઝારની પણ એ જ દશા થઈ છે. અને જેણે રામને માટે બ્રિટન જીતી લીધું હતું તે જુલિયસ સીઝરનું નામ અથવા ઉપાધિ ધારણ કરનાર આજે એકલા ઇંગ્લેંડને રાજા જ બાકી રહ્યો છે એને વિચાર કરતાં કઈક રમૂજ અને કાનુની લાગણી થાય છે. " આમ જુલિયસ સીઝરનું નામ શાહી વૈભવ અને ખદખાને સૂચક શબ્દ બની ગયું. ગ્રીસમાં કારસાલસના યુદ્ધમાં પમ્પીએ સીઝરને હરાવ્યા હોત તો શું થાત? સંભવ છે કે એ પરિસ્થિતિમાં પામ્પી પ્રિન્સેપ અથવા તે। સમ્રાટ અનત અને પામ્પમાં શબ્દને સમ્રાટના અર્થમાં ઉપયાગ થાત. ત્યારે જન સમ્રાટ વિલિયમ બીજો પોતાને જર્મન પામ્પી કહેવડાવત અને જ્યોર્જ રાજા પણ ‘પોમ્પીએ હિંદના ખિતાર્થી ધારણ કરત ! ગમના રાજ્યના આ સંક્રાંતિકાળમાં સામ્રાજ્યમાં ફેરવાતું હતું — મિસરમાં એક સાંધ્યને કારણે પ્રતિહાસમાં મશહૂર થઈ છે. જ્યારે રામનું લોકનંત્ર સ્ત્રી હતી જે પોતાના તેનું નામ ક્લિયોપેટ્રા Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર જગતના ઇતિહાસનું રેખાદર્શન હતું. તેની આબરૂ બહુ સારી નથી, પરંતુ પિતાના સેંદર્યને કારણે ઇતિહાસની દિશા બદલી નાખનાર ગણીગાંઠી સ્ત્રીઓમાંની તે એક હતી. જ્યારે જુલિયસ સીઝર મિસર ગમે ત્યારે તે કુમાર અવસ્થામાં હતી. પછીથી તે માર્ક એન્ટનીની ભારે મિત્ર બની પણ એ મૈત્રીથી ઍન્ટનીનું કશું ભલું ન થયું. છેવટે તેણે ઍન્ટનીને દગો દીધો અને ભારે નોકાયુદ્ધ ચાલી રહ્યું હતું તે સમયે પોતાનાં વહાણે સાથે તે તેને છોડીને ચાલી ગઈ. પાસ્કલ નામના એક પ્રખ્યાત લેખકે ઘણું વખત ઉપર લખ્યું છે કે, “કિલોપેટ્રાનું નાક સહેજ ટૂંકું હોત તે દુનિયાની સૂરત બિલકુલ બદલાઈ ગઈ હોત.” આ કથન કંઈક અતિશયોક્તિ ભર્યું છે. કિલપેટ્રાના નાકને કારણે દુનિયામાં બહુ ભારે ફરક પડ્યો ન હેત. પરંતુ, મિસર ગયા પછી જ સીઝર પિતાને રાજા અથવા સમ્રાટ કે એક પ્રકારનો દેવી શાસક માનવા લાગ્યો હોય એ સંભવિત છે ખરું. મિસરમાં લેકતંત્ર નહોતું પણ રાજાને અમલ હતે. વળી ત્યાં રાજા સર્વોપરી અને સર્વસત્તાધીશ હતો એટલું જ નહિ, પણ તેને લગભગ દેવતુલ્ય માનવામાં આવતું. પ્રાચીન કાળના મિસરના લેકે રાજા વિષે એવો ખ્યાલ હતા. અને સિકંદરના મૃત્યુ પછી મિસરના રાજ્યકર્તા ટોલેમીઓએ પણ ત્યાંના રીતરિવાજ અને આચારવિચાર ગ્રહણ કર્યા હતા. કિલયોપેટ્રા આ ટૉલેમીના કુળની હતી અને એ રીતે તે ગ્રીક અથવા ખરું કહીએ તે મેસેડેનની રાજકુંવરી હતી. એમાં લિપેટ્રાને હિસે હોય કે ન હોય પણ દેવી શાસકની મિસરની કલ્પના રેમ સુધી પહોંચી અને ત્યાં તેને આશરે મળે. જુલિયસ સીઝરના જીવન દરમ્યાન જ, જ્યારે રેમમાં તંત્ર મેજૂદ હતું ત્યારેયે તેની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી અને તેની પૂજા થવા લાગી હતી. રોમના દરેક સમ્રાટને માટે આ પ્રથા રીતસર કેવી રીતે ચાલુ થઈ ગઈ તે આપણે આગળ ઉપર જોઈશું. - હવે આપણે રેમના ઈતિહાસના એક મહત્ત્વના – લકતંત્રના અંતના–તબક્કો આગળ આવી પહોંચ્યાં છીએ. કવિયન ઈ.સ. પૂર્વે ૨૭ની સાલમાં ઑગસ્ટસ સીઝરનું નામ ધારણ કરીને પ્રિન્સેપ થયે. રેમ અને તેના સમ્રાટની વાત આપણે પછીથી આગળ ચલાવીશું. અત્યારે આપણે લેતંત્રનાં છેવટનાં વરસ દરમ્યાન રોમના તાબાના મુલકની શી સ્થિતિ હતી તે તપાસીએ. - ઈટાલી ઉપર તે રેમની હકૂમત હતી જ, પણ પશ્ચિમમાં સ્પેન Page #146 -------------------------------------------------------------------------- ________________ રેમનું પ્રજાત સામ્રાજ્ય બને છે ૧૩૩ અને ગેલ (માંસ) ઉપર પણ તેને અમલ હતો. પૂર્વમાં ગ્રીસ અને એશિયા માઈનર તેના તાબામાં હતાં. તને યાદ હશે કે, એશિયામાઈનરમાં પરગેમમનું ગ્રીક રાજ્ય હતું. ઉત્તર આફ્રિકામાં મિસર રેમનું મિત્ર અને રક્ષિત રાજ્ય મનાતું હતું. કાર્યેજ અને ભૂમધ્ય સમુદ્રના દેશનો કેટલોક ભાગ પણ રેમના તાબામાં હતા. આ રીતે ઉત્તરમાં રાઈન નદી રોમન સામ્રાજ્યની સરહદ હતી. જર્મની, રશિયા તથા ઉત્તર અને મધ્ય યુરોપમાં વસતી બધી પ્રજાઓ રેમની દુનિયાની બહાર હતી. એ જ રીતે મેસેપોટેમિયાની પૂર્વ તરફની બધી પ્રજાઓ પણ રોમન સામ્રાજ્યની બહાર હતી. એ સમયે રોમ મહાન રાજ્ય હતું એમાં શક નથી. પરંતુ બીજા દેશના ઈતિહાસથી અજાણ એવા યુરોપના ઘણા લેકે એમ ધારે છે કે તે કાળે રેમનું આખી દુનિયા ઉપર પ્રભુત્વ હતું. પરંતુ આ હકીકત બિલકુલ વાસ્તવિક નથી. તને યાદ હશે કે, એ જ સમયે ચીનમાં મહાન હનવંશનો અમલ ચાલતો હતો અને છેક કારિયાથી માંડીને કાસ્પિયન સમુદ્ર સુધીના એશિયાના વિસ્તૃત પ્રદેશ ઉપર તેની આણ વર્તતી હતી. મેસેપિટેમિયામાં કેરીના રણક્ષેત્ર ઉપર રોમન સિન્થ સખત હાર ખાધી તે વખતે ચીનના મંગલ લેકાએ પાર્થિયન લેકીને મદદ કરી હોય એ બનવાજોગ છે. પરંતુ રેમને ઇતિહાસ, ખાસ કરીને રેમના તંત્રને ઈતિહાસ, યુરોપના લેકને અતિશય પ્રિય છે. કેમકે તેઓ રોમના પ્રાચીન રાજ્યને યુરોપનાં આધુનિક રાજ્યના પૂર્વજ સમાન ગણે છે. કંઈક અંશે આ માન્યતા સાચી છે. એથી કરીને ઇંગ્લંડની નિશાળમાં વિદ્યાર્થીઓને તેઓ આધુનિક ઈતિહાસ શીખ્યા હોય કે નહિ તે પણ, ખાસ કરીને ગ્રીસ અને રેમને ઈતિહાસ ભણુવવામાં આવે છે. તેની ગેલ ઉપરની પિતાની ચડાઈનું જુલિયસ સીઝરે લખેલું વર્ણન મૂળ લેટિન ભાષામાં મારી પાસે વંચાવવામાં આવતું તે મને બરાબર યાદ છે સીઝર માત્ર યુદ્ધો જ નહોતો પણ એક સુંદર અને પ્રભાવશાળી લેખક પણ હતું. અને તેનું “ગેલિક યુદ્ધ” (De Bello Gallico) નામનું પુસ્તક યુરોપની હજારે નિશાળોમાં આજે પણ શીખવાય છે. થોડા દિવસ ઉપર આપણે અશોકના સમયની દુનિયાનું અવલોકન આરંવ્યું હતું. એ અવેલેકને આપણે પૂરું કર્યું એટલું જ નહિ, પણ તેની પાર ચીન અને યુરેપ સુધી પણ આપણે જઈ આવ્યાં. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન હવે આપણે ઈસ્વી સનના આરંભ સુધી આવી પહોંચ્યાં છીએ. આથી હિંદના લાકા વિષે પણ એ સમય સુધીની માહિતી મેળવવા માટે આપણે હવે હિંદુસ્તાન તરફ જવું પડશે. કારણ કે અશેાકના અવસાન પછી ત્યાં ભારે ફેરફારો થયા અને ઉત્તર તેમજ દક્ષિણમાં નવાં સામ્રાજ્ય સ્થપાયાં. દુનિયાના ઋતિહાસ એક સળંગ અને પરિપૂર્ણ વસ્તુ છે, એ હકીકત તારા મનમાં ઠસાવવા મેં પ્રયત્ન કર્યાં છે. પરંતુ એ પ્રાચીન કાળમાં દૂરદૂરના દેશોના એકબીજા સાથેના સંપર્ક અતિશય મર્યાદિત હતા એ હકીકત તારા લક્ષમાં હશે એમ હું ધારું છું. રામ જોકે કેટલીક બાબતોમાં ઘણું આગળ વધ્યું હતું પરંતુ ભૂગોળ તથા નકશા વિષે તેને નહિ જેવું જ જ્ઞાન હતુ. અને એ વિષયેાનું જ્ઞાન મેળત્રવા તેણે કા પ્રયાસ પણ ન કર્યાં. જોકે તેઓ પોતાને દુનિયાના સ્વામી લેખતા હતા તોપણ રામના સેનાપતિએ અને સેનેટના ડાઘા અને અનુભવી સભાસદેાને આજના નિશાળે જતા છેકરા કે છેકરી જેટલુંયે ભૂંગાળનું જ્ઞાન નહતું. અને જેમ એ લાકા પોતાને દુનિયાના સ્વામી સમજતા હતા તે જ રીતે હજારો માઈલ દૂર એશિયા ખંડને ખીજે છેડે ચીનના રાજ્યકર્તાએ પણ પોતાને આખી દુનિયાના સ્વામી માનતા હતા. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૨૯ દક્ષિણ હિંદનું પ્રભુત્વ ૧ એપ્રિલ, ૧૯૩૨ છેક પૂર્વમાં આવેલા ચીન અને પશ્ચિમે આવેલા રેમનો પ્રવાસ કર્યા પછી આપણે ફરી પાછાં હિંદમાં આવીએ છીએ. અશોકના મરણ પછી મોર્ય સામ્રાજ્ય લાંબા કાળ ન ટક્યું. ડાં જ વરસોમાં તે ક્ષીણ થઈ ગયું. ઉત્તરના પ્રાંતિ એ સામ્રાજ્યમાંથી છૂટા પડી ગયા અને દક્ષિણમાં આંધ્રમાં એક નવી સત્તાને ઉદય થયે. એ આથમતા સામ્રાજ્ય ઉપર લગભગ પચાસ વરસ સુધી અશોકના વંશજોનું શાસન ચાલુ રહ્યું. છેવટે, પુષ્યમિત્ર નામના તેમના બ્રાહ્મણ સેનાપતિએ તેમને ગાદી પરથી હાંકી કાઢયા, અને તે પોતે સમ્રાટ થયો. એમ કહેવાય છે કે એના સમયમાં બ્રાહ્મણધર્મની પુનઃ સ્થાપના થઈ. કંઈક અંશે બદ્ધ ભિક્ષુઓ ઉપર જુલમ પણુ ગુજારવામાં આવ્યો. પરંતુ તે હિંદુસ્તાનને ઇતિહાસ વાંચશે ત્યારે તને સમજાશે કે બ્રાહ્મણધર્મનું બદ્ધધર્મ ઉપરનું આક્રમણ બહુ સુક્ષ્મ પ્રકારનું હતું. એને માટે તેણે દમનને કગે અને અવિચારી માર્ગ ન લીધે. કંઈક દમન થયું હતું એ વાત સાચી, પરંતુ તે ધાર્મિક નહિ પણ ઘણું કરીને રાજકીય દમન હતું. મોટા મોટા બોદ્ધ સંઘે બળવાન સંસ્થાઓ હતી અને તેની રાજકીય લાગવગથી ઘણા રાજકર્તાઓ ડરતા હતા. એથી કરીને એમને કમજોર બનાવવાને તેમણે પ્રયત્નો આદર્યા. છેવટે બદ્ધધર્મને પિતાના ઉગમસ્થાનમાંથી હાંકી કાઢવામાં બ્રાહ્મણધર્મ સફળ થયું. તેણે બૈદ્ધધર્મની કેટલીક બાબતે ગ્રહણ કરી અને પિતાની અંદર તેને સમાવેશ કર્યો તથા પિતાના વાસમાં પણ તેને સ્થાન આપવાની કોશિશ કરી. આ નવો બ્રાહ્મણધર્મ એ માત્ર જૂની પરિસ્થિતિની પુનઃ સ્થાપના નહોતી તેમજ શ્રદ્ધધર્મ જે કંઈ સાધવા મથ્યો હતે તેને એ સદંતર નિષેધ પણ નહોતું. બ્રાહ્મણધર્મના પુરાણા આગેવાન બહુ દીર્ધ દર્શી પુરષા હતા અને પ્રાચીન કાળથી તેઓ યોગ્ય વસ્તુ ગ્રહણ કરતા અને પચાવતા આવ્યા છે. જ્યારે આર્ય લેકે પ્રથમ હિંદુસ્તાનમાં આવ્યા ત્યારે દ્રવિડ સંસ્કૃતિ અને આચારવિચારમાંથી Page #149 -------------------------------------------------------------------------- ________________ - ૧૩૬ જગતના ઈતિહાસનું રેખાદર્શન ઘણું તેમણે અપનાવ્યું. તેમના સમગ્ર ઈતિહાસમાં જાણીને કે અજાણપણે એ લેકે હમેશાં એ જ રીતે વર્તતા આવ્યા છે. બદ્ધધર્મની બાબતમાં પણ તેમણે એમ જ કર્યું, અને બુદ્ધને એક અવતાર ગણીને તેને હિંદુધર્મના અવતારમાં સ્થાન આપ્યું. આ રીતે બુદ્ધ કાયમ રહ્યા અને જનસમૂહ તેની પૂજા અર્ચા પણ કરતે રહ્યો, પરંતુ તેના વિશિષ્ટ સંદેશને બાજુએ મૂકી દેવામાં આવ્યો અને બ્રાહ્મણધર્મ અથવા હિંદુધર્મ નજીવા ફેરફાર કરીને પિતાના સુતરા રાહ ઉપર પહેલાની જેમ જવા લાગ્યો. પરંતુ બદ્ધધર્મને બ્રાહ્મણધર્મનું સ્વરૂપ આપવાની પ્રક્રિયા લાંબા કાળ સુધી ચાલુ રહી હતી અને આપણે અત્યારે ભવિષ્યમાં બનવાની બીનાની વાત કરી રહ્યાં છીએ; કેમકે અશકના મરણ બાદ સેંકડો વરસ સુધી હિંદમાં બદ્ધધર્મ ચાલુ રહ્યો હતે. મગધમાં એક પછી એક કે રાજા અથવા તે કયે રાજવંશ આ એની વિગતમાં ઊતરવાની આપણને જરૂર નથી. અશોકના મરણ પછી ૨૦૦ વરસ બાદ મગધ હિંદનું મુખ્ય રાજ્ય મટી ગયું. પરંતુ એ સમયે અને તે પછી પણ બાદ્ધ સંસ્કૃતિનું તે એક મોટું કેન્દ્ર ગણાતું હતું. દરમ્યાન ઉત્તર અને દક્ષિણમાં મહત્ત્વના બનાવો બની રહ્યા હતા. મધ્ય એશિયાની બેકિટ્રયન, શક, સાથિયન, તુર્ક અને કુશાન વગેરે જાતિઓ ઉત્તરમાં ઉપરાઉપરી હુમલા કર્યા કરતી હતી. મધ્ય એશિયાને પ્રદેશ અનેક પ્રજાઓના જૂથનું ઉગમસ્થાન છે. એ પ્રજાઓ ત્યાંથી નીકળીને ઇતિહાસકાળમાં અનેક વાર યુરોપ તથા એશિયા ઉપર ફરી વળી છે એ મેં તને એકવાર લખ્યું હતું એમ હું ધારું છું. ઈશુ પહેલાંનાં ૨૦૦ વરસ દરમ્યાન હિંદમાં આવાં કેટલાંયે આક્રમણ થયાં છે. પરંતુ આ આક્રમણ અથવા ચડાઈઓ કેવળ મુલક જીતવાને કે લૂંટવાને થતી નહોતી એ તારે લક્ષમાં રાખવું જોઈએ. વસવાટ કરવાને માટે અને જમીન મેળવવાને માટે એ ચડાઈઓ થતી. મધ્ય એશિયાની ઘણીખરી જાતિઓ ગેપવૃત્તિથી નભતી, એટલે જેમ જેમ તેમની વસ્તી વધતી ગઈ તેમ તેમ જ્યાં તેમનો વસવાટ હતા તે જમીન તેમના પોષણ માટે ઓછી પડવા લાગી. આથી સ્થળાંતર કરીને નવી જમીન શેધવાની તેમને જરૂર પડી. તેમના આ મહાન પરિભ્રમણનું બીજું વધારે સબળ કારણ પણ હતું. તેમના પોતાના ઉપર પણ પાછળથી દબાણ થતું હતું. એક બળવાન જાતિ અથવા Page #150 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ હિંદનું પ્રભુત્વ ૧૩૭ " કુળ બીજી જાતિ કે કુળને તે પ્રદેશમાંથી હાંકી કાઢતી અને પરિણામે તેને બીજા દેશે ઉપર આક્રમણ કરવાની ફરજ પડતી. આમ હિંદુસ્તાનમાં જે લેકે હુમલાખોર તરીકે આવ્યા તેઓ પોતે જ ઘણી વાર તે આક્રમણને કારણે પિતાની ભૂમિ છેડીને ભાગી આવેલા લેકે હતા. હન વંશના સમયની પેઠે, ચીનનું સામ્રાજ્ય પણ જ્યારે જ્યારે બળવાન બનતું ત્યારે ત્યારે આવી ગોપજાતિઓને તે પિતાના મુલકમાંથી હાંકી કાઢતું અને આ રીતે તેમને બીજા મુલકે શેધવાની ફરજ પાડતું. તારે એ પણ લક્ષમાં રાખવું જોઈએ કે મધ્ય એશિયાની આ ગોપ જાતિઓ હિંદને પિતાના શત્રુ તરીકે નહોતી ગણતી. એ લેકોને બર્બર' તરીકે ઓળખાવવામાં આવ્યા છે અને તે સમયના હિંદવાસીએની સરખામણીમાં તેઓ તેમના જેટલા સભ્ય નહતા એ વાત સાચી. પરંતુ તેમનામાંના મોટા ભાગના લેકે ચુસ્ત બદ્ધધર્મી હતા અને પિતાના ધર્મની જન્મભૂમિ તરીકે હિંદ તરફ તેઓ આદરભાવથી જોતા. પુષ્યમિત્રના કાળમાં પણ હિંદની વાયવ્ય સરહદ ઉપર બૅકિયાના મીનેન્ડરે ચડાઈ કરી હતી. મનેન્ડર ભાવિક બદ્ધ હતા. બૅટ્યિા હિંદની સરહદની પેલી પારને મુલક હતો. પહેલાં તે સેલ્યુકસના સામ્રાજ્યને એક ભાગ હતા પણ પાછળથી તે સ્વતંત્ર થઈ ગયો હતે. મીન્ડરના હુમલાને પાછે હઠાવવામાં આવ્યો પરંતુ કામુલ અને સિંધને તે પોતાના કબજામાં રાખવામાં ફાવ્યું. એ પછી શક લેકીને હુમલે થયે. તેઓ ઘણી બહાળી સંખ્યામાં આવ્યા અને ઉત્તર તથા પશ્ચિમ હિંદમાં સર્વત્ર ફેલાઈ ગયા. શક લેકે તુર્ક નામની ગોપજાતિની એક મોટી શાખા હતી. કુશાન નામની એક બીજી મટી જાતિએ એ લેકેને પિતાના મુલકમાંથી હાંકી કાઢ્યા હતા. તેઓ પહેલાં બેંકિયા અને પાર્થિયામાં ફરી વળ્યા અને પછી ધીમે ધીમે તેમણે ઉત્તર હિંદમાં – ખાસ કરીને પંજાબ, રજપૂતાના તથા કાઠિયાવાડમાં વસવાટ કર્યો. હિદે તેમને સંસ્કારી બનાવ્યા અને તેમણે તેમની ગેપવૃત્તિ તજી દીધી. હિંદના કેટલાક ભાગના આ તુર્ક અને બૅકિન શાસકે હિંદના આર્ય સમાજજીવન ઉપર પિતાની બહુ અસર ન પાડી શક્યા, એ હકીકત ધ્યાનમાં રાખવા જેવી છે. આ શાસકે બાહેંધમાં હેવાને કારણે બદ્ધ સંસ્થાઓની વ્યવસ્થાને અનુસરતા હતા; અને એ સંસ્થાઓ સ્વતંત્ર ગ્રામપંચાયતની પ્રાચીન આર્ય યોજનાના પાયા Page #151 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન ઉપર રચાયેલી હતી. આમ આ શાસકાના અમલમાં પણ હિંદ * મેટે ભાગે એક મધ્યસ્થ સત્તા નીચે સ્વાધીન ગ્રામસમાજે અથવા તે ગ્રામપ્રજાતંત્રના સમૂહ રૂપે જ રહ્યું. એ કાળમાં પણ તક્ષશિલા તથા મથુરા દ્ધવિદ્યાનાં મહાન કેન્દ્ર તરીકે ચાલુ રહ્યાં હતાં અને ચીન તથા પશ્ચિમ એશિયાના મુલકમાંથી ત્યાં વિદ્યાર્થીઓ આવતા હતા. પરંતુ વાયવ્ય ખૂણામાંથી ઉપરાઉપરી થતી ચડાઈઓની અને ધીમે ધીમે માર્ય સામ્રાજ્ય પડી ભાગ્યું તેની એક અસર થઈ. દક્ષિણનાં રાજ્ય પ્રાચીન આર્ય પ્રણાલી અને પરંપરાનાં સાચાં પ્રતિનિધિ બન્યાં. આમ આર્ય સત્તાનું કેન્દ્ર દક્ષિણ તરફ ખસ્યું. સંભવ છે કે ઉપરાઉપરી થતાં આક્રમણોને કારણે ઉત્તરના ઘણા શક્તિશાળી પુરુષ દક્ષિણમાં જઈને વસ્યા હોય. આગળ ઉપર તું જોશે કે હજાર વરસ પછી મુસલમાનોએ હિંદ ઉપર ચડાઈ કરી ત્યારે પણ આમ જ થયું હતું. આજે પણ પરદેશી હુમલા અને સંપર્કની અસર ઉત્તર કરતાં દક્ષિણ હિંદમાં બહુ ઓછી માલૂમ પડે છે. ઉત્તરમાં વસતા આપણું માંના ઘણાખરા લોકે મિશ્ર સંસ્કૃતિમાં ઊર્યા છે. એ સંસ્કૃતિ હિંદુ, ઈસ્લામી અને કંઈક અંશે પશ્ચિમની સંસ્કૃતિની છટાના મિશ્રણથી બનેલી છે. આપણી ભાષા પણ – હિંદી, ઉર્દૂ, હિંદુસ્તાની અગર એને જે કંઈ નામ આપ તે – મિશ્ર ભાષા છે. પરંતુ તે તારી વાતે જોયું છે કે દક્ષિણ હિંદ આજે પણ ઘણે અંશે ચુસ્ત હિંદુ અને સનાતની છે. પ્રાચીન આર્ય પરંપરાને રક્ષવા તથા ટકાવવા તે સૈકાઓથી પ્રયત્ન કરતું આવ્યું છે અને આ પ્રયત્નમાં તેણે એવી કઠેર સમાજરચના નિર્માણ કરી છે કે આજના જમાનામાં પણ એની અસહિષ્ણુતા જોઈને આપણે દિંગ થઈ જઈએ છીએ. દીવાલે જોખમકારક સાથીઓ હોય છે. પ્રસંગોપાત્ત તે બહારનાં અનિષ્ટોથી આપણું રક્ષણ કરે છે અને અણગમતા આગંતુકને આપણાથી દૂર રાખે છે ખરી. પરંતુ તે આપણને કેદી અને ગુલામ બનાવે છે તથા કહેવાતી પવિત્રતા તથા નિર્ભયતા આપણે આપણી સ્વતંત્રતાને ભાગે મેળવીએ છીએ. અને આપણા મનમાં પેદા થયેલી દીવાલે એ સંથી ભીષણમાં ભીષણ દીવાલે છે. કોઈ પણ અનિષ્ટ પ્રથા કેવળ પુરાણી છે એટલા ખાતર તેને ફેંકી દેતાં એ દીવાલે આપણને રેકે છે અને તે અપૂર્વ કે અસાધારણ હોય છે એટલા જ ખાતર તે આપણને નો વિચાર ગ્રહણ કરવા દેતી નથી. Page #152 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ હિ’દનું પ્રભુત્વ ૧૩૯ પરંતુ માત્ર ધર્માંમાં જ નહિ પણ કળા અને રાજકારણમાં પણ એક હજાર વરસ સુધી આ પરંપરા જાળવી રાખીને દક્ષિણ હિંદે ભારે સેવા બજાવી છે. જે આજે આપણે હિંદી કળાના પ્રાચીન નમૂનાઓ જોવા હોય તો આપણે દક્ષિણ હિંદમાં જવું પડે. રાજકારણની બાબતમાં આપણને ગ્રીસવાસી મેગેસ્થેનીસના હેવાલમાંથી પુરાવા મળે છે કે દક્ષિણની લોકસભા રાજાની સત્તા ઉપર અંકુશ રાખતી હતી. મગધના પતન પછી માત્ર શક્તિશાળી પુરુષો જ નહિ, પણ્ વિદ્વાન, કળાકારો, શિલ્પીએ અને કારીગરો પણ દક્ષિણમાં જઈ વસ્યા. તે સમયે દક્ષિણ હિંદનો યુરોપ સાથે મોટા પ્રમાણમાં વેપાર ચાલતા હતા. મોતી, હાયીદાંત, સાનું, ચેખા, મરી, માર અને વાંદરા વગેરે ચીજો મેબિલોન, મિસર અને ગ્રીસ, તથા પાછળના કાળમાં રામ પણ ચોકલવામાં આવતી હતી. મલબારી સાગતા એ પહેલાં પણ ખાડિયા અને એમિલાન મોકલવામાં આવતા હતા. અને આ વેપારને મોટા ભાગના માલ હિંદી વહાણામાં ડિ વહાણવટીઓ લઇ જતા હતા. પુરાણી દુનિયામાં દક્ષિણ હિંદનું કેટલું આગળ પડતું સ્થાન હતું એ તને આ ઉપરથી સમજાશે. દક્ષિણમાં મોટી સંખ્યામાં રામન સિક્કા જડી આવ્યા છે; અને મલબારકાર્ડ ઍલેકઝાંડ્રિયાના લોકની વસાહત હતી તથા ઍલેકઝાંડ્રિયામાં હિંદીએની વસાહત હતી એ તા હું તને આગળ ઉપર કહી ગયા છું. અરોકના મરણ પછી થોડા જ વખતમાં આંત્ર રાજ્ય સ્વતંત્ર ચઈ ગયું. તને કદાચ ખબર હશે કે આંત્ર એ મદ્રાસની ઉત્તરે હિંદને પૂર્વ કિનારે આવેલા મડાસભાને એક પ્રાંત છે. આંધ્ર દેશની ભાષા તેલુગુ છે. અશોકના સમય પછી આંત્રની સત્તા બહુ ઝડપથી વધવા લાગી અને દક્ષિણમાં એક સમુદ્રતટથી બીજા સમુદ્રતટ સુધીના પ્રદેશમાં તેની આણુ વી. દક્ષિણમાંથી દૂરના પ્રદેશેામાં સંસ્થાને વસાવવાનાં મહાન સાહસે ખેડામાં, પરંતુ એ વિષે આપણે આગળ ઉપર વાત કરીશું. જેમણે પ્રથમ હિંદ ઉપર ચડાઈ કરી અને પછીથી ઉત્તરમાં વસવાટ કર્યાં તે શંક, સીથિયન અને એવી બીજી તિઓના મેં ઉપર ઉલ્લેખ કર્યો છે. એ લાકા હિંદના અગરૂપ બની ગયા અને આપણે ઉત્તરના લૉકા જેટલા પ્રમાણમાં આર્યાંના વંશજો છીએ તેટલા જ પ્રમાણમાં તેમના પણ વશો છીએ. ખાસ કરીને બહાદુર અને સોહામણા રજપૂતા અને કાઠિયાવાડના ખડતલ લો! તેમના વશો છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સરહદ ઉપરનું કુશાન સામ્રાજ્ય ' ૧૧ એપ્રિલ, ૧૯૩૨ મારા આગલા પત્રમાં મેં શક તથા તુર્ક લેાકેાના હિંદુ પર ઉપરાછાપરી થયેલા હુમલાની વાત તને કરી હતી. અરબી સમુદ્રથી બંગાળાના અખાત સુધી વિસ્તરેલા દક્ષિણના બળવાન આંધ્ર રાજ્યના ઉયની પણ મેં તને વાત કરી હતી. શક લકાને કુશાન લેાકાએ આગળ ધકેલ્યા હતા અને થડા સમય પછી એ કુશાનેા પણ હિંદની ભૂમિ ઉપર દેખાયા. ઈસુ પહેલાં સે। વરસ ઉપર તેમણે હિંદના સીમાડા ઉપર એક રાજ્ય સ્થાપ્યું અને વિકસીને તે માટું સામ્રાજ્ય બન્યું. એ કુશાન સામ્રાજ્ય દક્ષિણમાં બનારસથી વિ ંધ્યાચળ સુધી ફેલાયું હતું. ઉત્તરે કાશગર, યારકદ અને ખાતાન સુધી અને પશ્ચિમે ઈરાન અને પાથિયાની સરહદ સુધી તેના વિસ્તાર હતા. આમ યુક્તપ્રાંતા, કાશ્મીર અને પંજાબ સહિત આખાયે ઉત્તર હિંદુસ્તાન અને મધ્ય એશિયાના સારા સરખા મુલક ઉપર કુશાન રાજવીઓની હકૂમત હતી. જે સમયે દક્ષિણમાં આંધ્ર રાજ્યની ચડતી કળા હતી તે અરસામાં એ સામ્રાજ્ય લગભગ ૩૦૦ વરસ સુધી ચાલ્યું. આરંભમાં કુશાન સામ્રાજ્યની રાજધાની કાબુલ હાય એમ લાગે છે પણ પાછળથી તે બદલીને પેશાવર — જે તે સમયે પુરુષપુર નામથી ઓળખાતું — લઈ જવામાં આવી અને છેવટ સુધી ત્યાં જ રહી. - કુશાન સામ્રાજ્ય અગેની ઘણી બાબતો રસિક છે. એ ઔદ્ધ સામ્રાજ્ય હતું અને તેને એક પ્રખ્યાત રાજકર્તા ~~ સમ્રાટ કનિષ્ક બધા ભારે ઉપાસક હતા. રાજધાની પેશાવર નજીક તક્ષશિલા નામનું નગર હતું. તે લાંબા કાળથી ઐાદ્ધ સંસ્કૃતિનું કેન્દ્ર હતું. કુશાન લાકા મંગાલ અથવા એને મળતી જાતિના હતા એ મેં તને કહ્યુ એમ મને લાગે છે. કુશાન રાજધાની અને મગાલ લાાના વતન વચ્ચે નિરંતર અવરજવર ચાલ્યા કરતી હશે અને એ રીતે ઐાદ્ધ વિદ્યા અને બૃહ્ન સંસ્કૃતિ ચીન તથા મંગાલિયા પહોંચી હશે. એ જ રીતે પશ્ચિમ છે ― Page #154 -------------------------------------------------------------------------- ________________ સરહદ ઉપરનું કુશાન સામ્રાજ્ય ૧૪૧ એશિયાના દેશો પણ બદ્ધ વિચારસરણીના ગાઢ પરિચયમાં આવ્યા હશે. સિકંદરના સમયથી પશ્ચિમ એશિયા ગ્રીક લોકાની હકૂમત નીચે હતો અને સંખ્યાબંધ શ્રીકે ત્યાં આગળ પોતાની સંસ્કૃતિ લાવ્યા હતા. આ એશિયાઈ ગ્રીક સ ંસ્કૃતિ અને હિંદની બાહ્ય સંસ્કૃતિનો હવે સયાગ થયો. આમ પશ્ચિમ એશિયા અને ચીન ઉપર હિંદની અસર પડી. પણ એ જ રીતે હિંદ ઉપર પણ એ દેશની અસર પડી. પશ્ચિમે એક બાજુ રામ અને ગ્રીસની દુનિયા, બીજી બાજુ પૂર્વમાં ચીનની દુનિયા તથા દક્ષિણે હિંદુસ્તાન અને એ ત્રણેની વચ્ચે મહાકાય કુશાન સામ્રાજ્ય એશિયાની પીઠ ઉપર બેઠું હતું. હિંદુ અને રામ તથા હિંદુ અને ચીન વચ્ચે એ મધ્યસ્થ જેવું હતું. તે મધ્યમાં હાવાને કારણે કુશાન સામ્રાજ્ય હિંદુ અને રામને સંપર્ક ધાડ બનાવવામાં મદદરૂપ નીવડયું. કુશાન સામ્રાજ્યને કાળ એ જુલિયસ સીઝરની હયાતી દરમ્યાનના રેશમના પ્રજાતંત્રના છેવટના દિવસે અને રામના સામ્રાજ્યનાં પહેલાં ૨૦૦ વરસના કાળ હતા. એમ કહેવાય છે કે, કુશાન સમ્રાટે ઔગસ્ટસના દરબારમાં પોતાનું મોટું પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું. એ બંને દેશ વચ્ચે જમીન અને દરિયામાગે વેપાર ચાલતા હતા. સુગધી દ્રવ્યો, તેજાના, રેશમી કાપડ, જરીનું કાપડ, મલમલ અને જરઝવેરાત વગેરે ચીજો હિંદમાંથી રામ મોકલવામાં આવતી હતી. રામનું સાનું હિંદમાં ઘસડાઈ જતું હતું તે માટે પ્લીની નામના એક રોમન લેખકે કડવી ફરિયાદ કરી છે. તેણે જણાવ્યું છે કે આ મેાજશાખની વસ્તુઓ પાછળ રામના સામ્રાજ્યને વાર્ષિક દશ કરોડ · સેસ્ટર 'ને — રામને એક સિક્કો - ખરચ કરવા પડે છે. આ રકમ દોઢ કરાડ રૂપિયા જેટલી અથવા તે દશ લાખ પોડ જેટલી થાય. ' આ સમય દરમ્યાન બદ્ધ મઠે અને સધામાં લાંબા લાંબા વાદવિવાદો અને શાસ્ત્રાર્થા ચાલી રહ્યા હતા. નવા વિચારે અથવા નવા લેખાશમાં જૂના વિચારો દક્ષિણ તેમજ પશ્ચિમમાંથી આવવા લાગ્યા હતા. અને ધીમે ધીમે બહુ સિદ્ધાંતાની સરળતા ઉપર તેની અસર થવા લાગી હતી. એને પરિણામે બાહૂ ધર્મોમાં મહાયાન અને હીનયાન એવા એ સંપ્રદાયા ઉદ્ભવ્યા ત્યાં સુધી પરિવર્તનની એ પ્રક્રિયા ચાલુ રહી. નવા વિચારો અને નવા નિરૂપણને પરિણામે જીવન અને ધર્મની દૃષ્ટિમાં જેમ પરિવર્તન થયું તે જ રીતે કળા અને શિલ્પ ઉપર પણ તેમની અસર Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન થઈ. આ પરિવર્તન કેવી રીતે થયું એ કહેવું મુશ્કેલ છે. બૌદ્ધ વિચારસરણીમાં આવું પરિવર્તન લાવવામાં પ્રધાનપણે એ ખળાએ કાર્ય કર્યુ હાય એ બનવાજોગ છે. એ બળેા તે બ્રાહ્મણ અને ગ્રીક સ ંસ્કૃતિની અસર. એ બને બળાએ કદાચ આદ્ય વિચારસરણીને એક જ દિશામાં વાળી હાય. મેં તને ઘણીવાર કહ્યું છે કે આધ` એ ન્યાતજાત, ધંધાદારી પુરાહિત વિદ્યા અને કર્મકાંડ સામેના બળવા હતા. ગાતમ બુદ્ધને મૂર્તિ પૂજા પ્રસદ નહોતી. પોતે દેવ છે એવા પણ તેને દાવા નહાતા. અને તેથી દેવ ગણી પાતાની પુજા કરવાની તેમણે મના કરી હતી. તે તે બુદ્ધ એટલે કે જ્ઞાની હતા. આ વિચારસરણી અનુસાર આરંભકાળમાં યુદ્ધની મૂર્તિ સ્થાપવામાં આવી નહેતી અને તે સમયના સ્થાપત્યમાં મૂર્તિ ને સ્થાન નહેતું. પરંતુ બ્રાહ્મણો હિંદુધર્મ અને બાહ્યધમ વચ્ચેનું અંતર સાંધી લેવા માગતા હતા અને બૈદ્દવિચારસરણીમાં હિંદુ વિચારા અને હિંદુ પ્રતીકા દાખલ કરવા તેઓ હમેશાં મથ્યા કરતા હતા. વળી રામ અને ગ્રીસના કારીગરો પણ દેવાની મૂર્તિ બનાવતા હતા. આ રીતે આહ્વ દિરામાં ધીમે ધીમે મૂર્તિ દાખલ થઈ. આરંભમાં તે એ મૂર્તિઓ બુદ્ધની નહિ પણ ધિસત્ત્વાની હતી. વૈદ્ધ પરંપરા અનુસાર એધિસત્ત્વા બુદ્ધના પૂર્વજન્મના અવતાર મનાય છે. પરંતુ આ પ્રણાલી ચાલુ જ રહી અને છેવટે બુદ્ધની પણ મૂર્તિ એ બની તથા તેની પૂજા થવા લાગી. મધના મહાયાન સંપ્રદાયે-આ બધા ફેરફારો માન્ય કર્યા. વિચારસરણીની દૃષ્ટિએ એ સંપ્રદાય બ્રાહ્મણાની વધારે નજીક હતો. કુશાન સમ્રાટોએ મહાયાન સંપ્રદાય અગીકાર કર્યાં અને એને ફેલાવા કરવામાં તેમણે સહાય કરી હતી. પરંતુ તે હીનયાન સંપ્રદાય તરફ કે ખીજા ધર્મ તરફ અસહિષ્ણુ નહોતા. કનિષ્ક જરથાસ્તી ધર્મને પણ ઉત્તેજન આપ્યું હતું એમ કહેવાય છે. તે સમયે મહાયાન અને હીનયાન એ અને પંથેના ગુણદોષોની બાબતમાં વિદ્યાના વચ્ચે જે ભારે વાદવિવાદો ચાલતા હતા તેનું મ્યાન વાંચતાં આપણને બહુ રમૂજ પડે છે. આ પ્રકારના વાદવિવાદો અથવા શાસ્ત્રાર્થી માટે સધની મેાટી મોટી પરિષદે મળતી હતી. કનિષ્ક કાશ્મીરમાં બધા સધાની એક મોટી પરિષદ ભરી હતી. સેકડા વરસ સુધી આ સવાલ પરત્વે ચર્ચા અને વાદવિવાદ ચાલ્યાં કર્યાં, ઉત્તર હિંદમાં મહાયાન પથ ફેલાયા અને દક્ષિણમાં હીનયાન ફેલાયા અને Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ સરહદ ઉપરનું કુશાન સામ્રાજ્ય છેવટે હિંદુસ્તાનમાં એ બંને પથે હિંદુ ધર્મમાં એકરૂપ થઈ ગયા. આજે ચીન, જાપાન અને તિબેટમાં મહાયાન પંથ પ્રચલિત છે અને સિલેન તથા બ્રહ્મદેશમાં હીનયાન પંથ ચાલે છે. પ્રજાની કળા એ તેના માનસનું સાચું પ્રતિબિંબ છે. એટલે આરંભના બદ્ધ સિદ્ધાંતની સરળતાનું સ્થાન ઝીણી ઝીણી વિગતવાળાં જટિલ પ્રતીકાએ લીધું તેને પરિણામે હિંદી કળા પણ વધારે જટિલ, સંકીર્ણ અને આલંકારિક બની. ખાસ કરીને વાયવ્ય તરફ ગાંધારનું મહાયાન સ્થાપત્ય તરેહતરેહની મૂર્તિઓ અને અલંકારોથી ભરપૂર હતું. હીનયાનનું સ્થાપત્ય પણ આ નવી અસરમાંથી સાવ ઊગરી શક્યું નહિ. તેણે પણ ધીમે ધીમે આરંભકાળને નિગ્રહ અને સાદાઈ છોડ્યાં અને ભભકાદાર કોતરકામ તથા મૂર્તિઓને સ્વીકાર કર્યો. એ કાળનાં ચેડાંક સ્મારકે હજી પણ મેજૂદ છે. એના મજાના નમૂનાઓ પૈકી અજંતાનાં ભીંતચિત્રો ખૂબ સુંદર છે. ગયે વરસે તું એ જોવાનું જરા માટે ચૂકી ગઈ હવે ફરી મોકો મળે તેતારે એ ગુફાઓમાંનાં ચિત્ર જોઈ આવવાનું ચૂકવું નહિ. હવે આપણે કુશાન લોકોની વિદાય લઈશું. પરંતુ આટલું તું લક્ષમાં રાખજે કે, શક તથા તુ લોકોની પેઠે કુશાન લોકે પણ પરદેશી તરીકે અથવા તે જિતાયેલા મુલક ઉપર વિજેતા તરીકે રાજ્ય કરવાને અર્થે હિંદમાં નહોતા આવ્યા. હિંદ તથા તેના લેકે સાથે તેઓ ધર્મના બંધનથી બંધાયેલા હતા. એટલું જ નહિ પણ હિંદના આર્યોની રાજ્યપદ્ધતિ પણ તેમણે અપનાવી હતી. અને આર્યપ્રણાલી સાથે તેમણે ઘણે અંશે મેળ સાચ્ચે હતે એ કારણે ઉત્તર હિંદ ઉપર લગભગ ૩૦૦ વરસ સુધી રાજ્ય કરવામાં તેઓ ફતેહમંદ નીવડ્યા. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ઈશુ અને ખ્રિસ્તીધર્મ ૧૨ એપ્રિલ, ૧૯૩૨ હિંદની વાયવ્ય સરહદ ઉપરનું કુશાન સામ્રાજ્ય અને ચીનને હન વશ આપણને ઇતિહાસના એક મહત્ત્વના સીમાચિહ્નથી આગળ ખેંચી ગયાં છે એટલે હવે પાછા ફરીને આપણે તે સીમાચિહ્ન તરફ જવું જોઈ એ. અત્યાર સુધી આપણે ઈ. પૂ. ના એટલે કે, ઈશુની પૂર્વના કાળની વાત કરતાં હતાં. હવે આપણે ઈસ્વી સનના એટલે કે ઈશુના યુગમાં આવી પહોંચ્યાં છીએ. એ યુગ, એના નામ પ્રમાણે ઈશુના જન્મદિવસથી અથવા કહા કે એના જન્મની માની લેવામાં આવેલી તારીખથી શરૂ થાય છે. કેમકે, ઈશુ એ તારીખથી ચાર વરસ આગળ જન્મ્યા હોય એવા ઘણા સંભવ છે. પણ એ વાત બહુ મહત્ત્વની નથી. ઈશુના જન્મ પછીની તારીખેાની આગળ ઈ. સ. · એટલે કે ઈશુના સન અથવા ઈશુનું વરસ — મૂકવાના રિવાજ છે. એ રીતે અંગ્રેજી ભાષામાં એને બદલે વરસની સંખ્યા આગળ A. D. અક્ષરો Anno Domini એટલે કે ભગવાન ઈશુના વરસમાં — મુકાય છે. આ પ્રચલિત પ્રથા સ્વીકારવામાં કશી હાનિ નથી પણ એને ઠેકાણે ઈ. ૫. એટલે કે ઈશુ પછી વાપરવું મને વધારે શાસ્ત્રશુદ્ધ લાગે છે; કેમકે ઈશુ પહેલાંનાં વરસોની આગળ આપણે ઈ. પૂ.— એટલે કે ઈશુ પૂર્વે — મૂકતાં હતાં. (ઈ. ૫. તે ઠેકાણે અંગ્રેજીમાં A. C.— After Christ એટલે કે ઈશુ પછી — વપરાય છે.) આથી કરીને હું તા આ પત્રમાં ઈ. પ. ના જ ઉપયોગ કરવા ધારું છું. = ઈશુની કથા બાઇબલના નવા કરારમાં (ન્યૂ ટેસ્ટામેન્ટ) આપવામાં આવી છે, અને તેના જીવન વિષે તું ચેડુ જાણે છે પણ ખરી. નવા કરારમાં આપવામાં આવેલી એની કથામાં તેના જુવાનીના કાળ વિષે નહિ જેવી જ માહિતી આપવામાં આવી છે. તે નાઝરેથમાં જન્મ્યા હતા, ગેલિલીમાં તેણે પોતાના ઉપદેશ આપ્યા અને ત્રીસ વરસની ઉંમર પછી તે જેરૂસલેમ આવ્યા. થેાડા જ વખતમાં તેના ઉપર મુકરદમા ચલાવવામાં આવ્યો અને રામના હાકેમ પાંટિયસ પાઈ લેટે તેને - Page #158 -------------------------------------------------------------------------- ________________ ઈશુ અને ખ્રિસ્તીધમ ૧૪૫ સજા કરી. ધપદેશનું કાર્ય શરૂ કર્યું તે પહેલાં ઈશુ શું કરતા હતા અને ક્યાં ક્યાં ગયા હતા તે વિષે કશી ચોક્કસ માહિતી મળતી નથી. આખા મધ્ય એશિયાના પ્રદેશમાં તથા કાશ્મીર, લદ્દાર્ક, તિબેટ અને એની પણ ઉત્તરના પ્રદેશમાં આજે પણ એવી દૃઢ માન્યતા પ્રવર્તે છે કે ઈશુ અથવા ઈસાએ એ પ્રદેશામાં પ્રવાસ કર્યાં હતા. કેટલાક લોક માને છે કે તે હિંદમાં પણ આવ્યા હતા. આ વિષે ચોક્કસપણે કશું કહી શકાય નહિ અને જેમણે ઈશુના જીવન વિષે અભ્યાસ કર્યાં છે તેમાંના ઘણાખરા વિદ્વાનેા તે મધ્યએશિયા કે હિંદમાં આવ્યા હોય એમ માનતા નથી. પરંતુ તે આ બધા મુકામાં ર્યાં હોય એ હકીકત બિલકુલ અસંભવિત ન જ કહી શકાય. તે કાળમાં હિંદની મેટી મેટી વિદ્યાપીઠામાં અને ખાસ કરીને વાયવ્ય સરહદ ઉપર આવેલી તક્ષશિલાની વિદ્યાપીઠમાં દૂર દૂરના દેશના જ્ઞાનપિપાસુ વિદ્યાથી આવતા હતા અને ઈશુ પણ જ્ઞાનની શોધમાં ત્યાં આવી ચડ્યો હોય એ બનવાજોગ છે. ઈશુ તથા મુદ્દા ઉપદેશ ધણી બાબતોમાં એટલે બધા મળતા આવે છે કે તે બુદ્ધના ઉપદેશથી પૂરેપૂરા વાકેફ હોય એ બિલકુલ સંભવિત લાગે છે. પરંતુ બાધમ બીજા દેશોમાં પણ સારી પેઠે જાણીતા હતા એટલે હિ ંદુસ્તાનમાં આવ્યા વિના પણ ઈશુ તેને પરિચય કરી શકે એમ હતું. નિશાળમાં ભણતી પ્રત્યેક બાળા પણ જાણે છે કે ધર્માંને લીધે દુનિયામાં અનેક ઝઘડા અને ખૂનખાર યુદ્ધો થયાં છે. પરંતુ જગતના મોટા મોટા ધર્માંના આરંભના ઇતિહાસનુ નિરીક્ષણ કરવું અને તેમની તુલના કરવી એ ઘણું રસદાયક છે. એ બધા ધર્માંની દૃષ્ટિ અને સિદ્ધાંતામાં એટલું બધું સામ્ય છે કે તેમની નજીવી વિગતો અને ક્ષુલ્લક બાબત માટે ઝઘડા કરવાની લાકે શા માટે મૂર્ખાઈ કરતા હશે એ ન સમજી શકાય એવું છે. પરંતુ શરૂઆતના ધર્મસિદ્ધાંતામાં નવા નવા ઉમેરા થતા જાય છે અને પરિણામે તે એવા તે વિકૃત બની જાય છે કે તેમને ઓળખવા પણ મુશ્કેલ થઈ પડે છે; અને મૂળ ધર્માંપદેશકને સ્થાને સંકુચિત મનના અને અસહિષ્ણુ ધર્માંધ લેાકેા આવે છે, ઘણી વાર ધમે રાજકારણ અને સામ્રાજ્યવાદના દાસ તરીકે પણ કાર્ય કર્યું છે. આમ જનતાના હિતને ખાતર અથવા કહો કે તેને ચૂસવાને ખાતર તેને હમેશાં વહેમમાં ડૂબેલી રાખવી એવી પ્રાચીન રામન લેાકાની રાજનીતિ હતી. કેમકે વહેમમાં પડેલા લેાકેાને દબાવી રાખવાનું કા વધારે સહેલું હોય છે. રામના અમીરઉમરાવે ઉચ્ચ ज - १० Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન તત્વજ્ઞાન ડહોળતા હતા ખરા. પરંતુ જે તેમને માટે સારું હતું તે આમ જનતાને માટે સારું યા સલામતીભર્યું નહોતું. પછીના કાળમાં થઈ ગયેલા મેકિયાલી નામના એક પ્રખ્યાત ઈટાલીવાસીએ રાજકારણ ઉપર એક પુસ્તક લખ્યું છે. તેનું કહેવું છે કે, ધર્મ એ સરકારને માટે જરૂરી વસ્તુ છે અને પિતાને તે જૂઠ લાગતો હોય તે પણ ધર્મને ટેકે આપવાની તેની ફરજ છે. ધર્મને બુરખો પહેરીને આગળ ધપતા સામ્રાજ્યવાદનાં અસંખ્ય ઉદાહરણે આધુનિક કાળમાં પણ મળી આવે છે. એથી કરીને, “ધર્મ એ જનતાને માટે અફીણના ઘેન સમાન છે.” એવું કાર્લ માકર્સે લખ્યું એમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી. ઈશુ યહૂદી હતે. યદી લેકે એ એક અજબ અને અતિશય ખંતીલી પ્રજા હતી અને આજે પણ છે. ડેવિડ અને સેલે મનના સમયમાં તેમના ટૂંકા ગેરકાળ પછી તેમની વસમી દશા શરૂ થઈ એમનું એ ગેરવે પણ બહુ નાના પાયા ઉપરનું હતું પરંતુ તેની કલ્પના કરી કરીને તેમણે તેને મેટું સ્વરૂપ આપ્યું. તે એટલે સુધી કે, એ કાળ તેમને માટે ભૂતકાળને સુવર્ણયુગ બની ગયે. વળી તેમની એવી પણ માન્યતા હતી કે અમુક નિયત સમયે તેમને એ સુવર્ણયુગ ફરીથી શરૂ થશે અને ત્યારે યહૂદીઓ મહાન અને બળવાન પ્રજા બનશે. તેઓ આખા રેમન સામ્રાજ્યમાં અને બીજે બધે પણ ફેલાયા. આમ છતાંયે, પિતાના ગૌરવના દિવસે પાછા આવવાના છે અને પિતાને એક પેગમ્બર આવીને એ સુવર્ણયુગ ફરીથી શરૂ કરશે એ શ્રદ્ધા ઉપર અચળ રહીને તેમણે પિતાની જાતિની એક્તા ટકાવી રાખી. વતન, ઘરબાર કે આશ્રય વિનાના અને પારવગરની કનડગત, સતામણી અને અત્યાચાર વેઠીને તથા ઘણી વાર તે મેતના શિકાર થવા છતાંયે ૨૦૦૦ વરસ સુધી યહૂદી લેકેએ પિતાનું નિરાળું વ્યક્તિત્વ ટકાવી રાખ્યું અને એક પ્રજા તરીકે કાયમ રહ્યા એ ઇતિહાસની એક અદ્ભુત ઘટના છે. યદદી લેકે પિતાના પગમ્બરના આગમનની રાહ જોતા હતા અને સંભવ છે કે ઈશુ ઉપર તેમણે કંઈક મદાર બાંધી હોય. પરંતુ એ બાબતમાં તેઓ તરત જ નાસીપાસ થયા. ઈશ તે પ્રચલિત પરિસ્થિતિ અને સમાજવ્યવસ્થા સામે બળ ઉઠાવવાની તેમની સમજમાં ન ઊતરે એવી ભાષા બોલતે હતે. ખાસ કરીને તે શ્રીમંત તથા જેમણે ધર્મને માત્ર અમુક વ્રત પાળવાની અને કર્મકાંડની વસ્તુ બનાવી મૂક્યો હતા તેવા દંભી અને પાખંડી લેકિને વિરોધ કરતે હતે. ધનદેલત Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ઈશુ અને ખ્રિસ્તી ધર્મ કે વૈભવ-કીર્તિની આશા આપવાને બદલે અસ્પષ્ટ અને કાલ્પનિક દેવી રાજ્યને ખાતર પોતાની પાસે જે કંઈ હોય તેને સુધ્ધાં ત્યાગ કરવાનો તે લોકોને ઉપદેશ આપતો હતો. તે વાર્તા, દષ્ટાંત અને રૂપક દ્વારા ઉપદેશ આપતા હતા એ ખરું પરંતુ એ સ્પષ્ટ છે કે તે જન્મથી જ બળવાર હતું અને મેજૂદ પરિસ્થિતિ સાંખી શકતા ન હતા. તેને તે બદલવા માગતું હતું. પરંતુ યહૂદી લેકેને એ વાત મંજૂર નહોતી. એથી ઘણાખરા યહૂદીઓ તેની સામે થયા અને તેમણે તેને પકડીને રોમન સત્તાધીશને હવાલે કર્યો. ધર્મની બાબતમાં રેમન લેકે અસહિષ્ણુ નહતા. કેમકે મન સામ્રાજ્યમાં બધા ધર્મોને સરખી છૂટ આપવામાં આવતી હતી, અને કદી કોઈ માણસ કોઈ પણ દેવની નિંદા કે અપમાન કરતા તે તેને શિક્ષા કરવામાં નહોતી આવતી. ટાઈબેરિયસ નામને રેમને એક સમ્રાટ તે એમ જ કહે કે, “જે દેવનું અપમાન થતું હોય તે તેઓ જાતે જ એનું જે કંઈ કરવું હોય તે ભલે કરતા'. એટલે જેની આગળ ઈશુને ખડો કરવામાં આવ્યું હતું તે રોમન સૂબા પાયલટે એ પ્રશ્નની ધાર્મિક બાજુની તે કાશી પરવા કરી ન હોત. પરંતુ ઈશુને રાજકીય બળવાખોર ગણવામાં આવ્યું. અને યદદી લે કે તેને સામાજિક ક્રાંતિકાર લેખતા હતા. એથી કરીને રાજકીય અને સામાજિક બળવાખોર તરીકે તેના ઉપર કામ ચલાવવામાં આવ્યું અને તેને સજા કરવામાં આવી તથા ગેલગથા આગળ તેને ક્રસ ઉપર ચઢાવવામાં આવ્યો. એની વેદનાની ઘડીએ એના નિકટના શિષ્યએ પણ એનો ત્યાગ કર્યો અને તેને ઇનકાર પણ કર્યો. તેમની આ બેવફાઈથી ઈશુની વેદના લગભગ અસહ્ય થઈ ગઈ અને મરતી વખતે દિલને હચમચાવી મૂકે એવા અતિશય કરણ ઉગારે તેણે કાલ્યા : હે ઈશ્વર! હે પ્રભુ ! તેં મારો ત્યાગ કેમ કર્યો ?” ઈશુ તદ્દન જુવાન હતા. મરતી વખતે તેની ઉંમર ત્રીશ વરસથી માંડ વધારે હશે. બાઈબલના નવા કરારમાં સુંદર ભાષામાં લખાયેલી એના મરણની કરુણ કથા વાંચતાં આપણું હૈયું દ્રવે છે. પાછળના વખતમાં ખ્રિસ્તી ધર્મને ફેલાવો થવાને કારણે કરોડો લેકે ઈશુના નામને પૂજવા લાગ્યા. જો કે તેને ઉપદેશ પિતાના જીવનમાં ઉતારવાની તેમણે ભાગ્યે જ દરકાર રાખી છે. પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે એને ક્રસ ઉપર ચડાવવામાં આવ્યું ત્યારે ઈશુનું નામ પેલેસ્ટાઈનની બહાર બહુ જાણીતું નહોતું. રોમના લેકે તે એને વિષે કશું જ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન નહોતા જાણતા, અને પાયલેટ પણ એ ઘટનાને બહુ મહત્વની નહિ ગણી હોય. ઈશુના નિકટના અનુયાયી અને શિષ્યોએ ડરના માર્યા તેને ઇનકાર કર્યો હતે. પરંતુ તેના મરણ પછી પલ નામના એક નવા જ માણસે-જેણે ઈશુને કદી જોયો પણ નહોતા – પિતાની સમજ પ્રમાણે ખ્રિસ્તી ધર્મને ઉપદેશ આપવાને અને તેને પ્રચાર કરવાનો આરંભ કર્યો. ઘણું લેકે એમ માને છે કે પલ જે ખ્રિસ્તી ધર્મને પ્રચાર કરતો હતો તેમાં અને ઈશુના ઉપદેશમાં ઘણે ફરક હતો. પેલ વિદ્વાન અને બાહોશ માણસ હતું, પણ ઈશુની પેઠે તે સામાજિક ક્રાંતિકાર નહોતો. પરંતુ પિલને તેના કાર્યમાં સફળતા મળી અને ખ્રિસ્તી ધર્મ ધીમે ધીમે ફેલાવા લાગ્યો. આરંભમાં તે રોમન લેકે એને કશું જ મહત્વ આપતા નહતા. તેઓ એમ માનતા હતા કે ખ્રિસ્તી લોકો એ યહૂદી લેકની જ એક શાખા છે. પરંતુ ખ્રિસ્તી લેકએ આક્રમણકારી વલણ અખત્યાર કર્યું. તેઓ બીજા બધા ધર્મોના વિરોધી હતા અને સમ્રાટની મૂર્તિની પૂજા કરવાની તેમણે સાફ ના પાડી. રોમન લોકો તેમની આ મનોવૃત્તિ ન સમજી શક્યા. તેમને તે ખ્રિસ્તીઓનું એ વલણ સંકુચિત વૃત્તિનું લાગ્યું. એથી કરીને તેઓ તેમને લડકણા, ચક્રમ જેવા, અસંસ્કારી અને માનવપ્રગતિના વિરોધી ગણતા. ખ્રિસ્તી ધર્મને એક ધર્મ તરીકે તે તેઓ નભાવી લેત. પરંતુ સમ્રાટની મૂર્તિનું સન્માન કરવાના ખ્રિસ્તીઓના નિષેધને તેમણે રાજદ્રોહને ગુનો ગણે, અને એ ગુના માટે તેમણે દેહાંતદંડની સજા કરાવી. વળી ખ્રિસ્તી લેકે ગ્લેડિયેટરોની સાઠમારીના તમાશાની પણ નિંદા કરતા હતા. આ બધાને પરિણામે ખ્રિસ્તીઓનું દમન શરૂ થયું. તેમની મિલકત જપ્ત કરવામાં આવી અને તેમને સિંહોની આગળ ફેંકવામાં આવ્યા. આ ખ્રિસ્તી શહીદોની વાતે તે વાંચી હશે અને કદાચ તેમનાં સિનેમાચિત્રે પણ જોયાં હશે. પરંતુ માણસ કઈ પણ ધ્યેયને અર્થે મરવાને તત્પર હોય અને એવા મૃત્યુમાં પિતાનું ગૈારવ માનતા હોય તે તેને કે તેના ધ્યેયને દબાવવું અશક્ય બની જાય છે. અને રોમન સામ્રાજ્ય ખ્રિસ્તી લેકને દબાવવામાં બિલકુલ નિષ્ફળ નીવડયું એટલું જ નહિ પણ આ ઝઘડામાં આખરે ખ્રિસ્તી ધર્મને જ વિજય થયું. ઈશુની ચોથી સદીના આરંભમાં ખુદ રોમન સમ્રાટે પણ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો અને ખ્રિસ્તી ધર્મ સામ્રાજ્યને રાજધર્મ બન્ય. આ સમ્રાટ તે કન્ઝાન્ટિનોપલ શહેરના સ્થાપક કૅન્સેન્ટાઈન હતું. એની વાત આપણે આગળ ઉપર કરીશું. Page #162 -------------------------------------------------------------------------- ________________ ઈશું અને ખ્રિસ્તી ધર્મ ખ્રિસ્તી ધર્મને ફેલાવો થતાં ઈશુના દેવત્વ વિષે તીવ્ર મતભેદ ઊભા થયા. મેં આગળ કહ્યું હતું તે તને યાદ હશે કે ગૌતમ બુદ્ધ પિતાના વિષે દેવત્વને બિલકુલ દાનહેતે કર્યો છતાંયે તેની ઈશ્વરના અવતાર તરીકે પૂજા થવા લાગી. એ જ પ્રમાણે ઈશુએ પણ પિતાને વિષે દેવત્વને દો નહોતે કર્યો. પિતે ઈશ્વરનો પુત્ર છે અને મનુષ્યને પુત્ર છે એમ ઈશુ વારંવાર કહેત. પરંતુ તે પિતાને વિષે દેવત્વને દા કરતે હો એ જ તેના એ કથનને અર્થ થાય છે એમ નથી. પણ લેકેને પિતાના મહાપુરુષોને દેવ બનાવી દેવાનું ગમે છે; અને દેવ બનાવ્યા પછી તેમને અનુસરવાનું તેઓ છેડી દે છે ! ૬૦૦ વરસ પછી મહંમદ પેગંબરે બીજા એક મહાન ધર્મની સ્થાપના કરી. પરંતુ સંભવે છે કે, આ દાખલાઓના અનુભવ ઉપરથી તેમણે વારંવાર અને સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે પોતે મનુષ્ય અને દેવ નથી. આમ ઈશુને ઉપદેશ સમજવા અને તે પ્રમાણે વર્તવાને બદલે ખ્રિસ્તી લેકે ઈશુના દેવત્વ વિષે અને ત્રિમૂર્તિના (ટ્રિનિટી) સ્વરૂપ વિષે વાદવિવાદ અને ઝઘડા કરવા લાગ્યા. તેઓ પરસ્પર એકબીજાને નાસ્તિક કહેવા લાગ્યા, એકબીજાનું દમન કરવા લાગ્યા અને એકબીજાનાં માથાં ધડથી જુદાં કરવા લાગ્યા. એક વખતે ખ્રિસ્તી લેકેના જુદા જુદા સંપ્રદાય વચ્ચે એક જ જોડાક્ષરની બાબતમાં અતિશય તીવ્ર અને ઝનૂની વાદવિવાદ ઊપડ્યો હતે. એક પક્ષ કહેતે હતું કે પ્રાર્થના કરતી વખતે હે -આઉઝન' (Homo-ousion) શબ્દ વાપરે જોઈએ. અને બીજો પક્ષ કહેતું હતું કે “હેમઈઆઉઝન” (Homoi-ousion) શબ્દ વાપરવો જોઈએ. આ ફેરફારને ઈશુના દેવત્વ સાથે સંબંધ હતે. આ જોડાક્ષરના મતભેદ ઉપર ભયંકર યુદ્ધ થવા પામ્યું અને સંખ્યાબંધ માણસેની કતલ થઈ ખ્રિસ્તી “ચર્ચ” એટલે ધર્મસંઘનું બળ વધતું ગયું તેમ તેમ આવા આંતરિક મતભેદ અને ઝઘડાઓ થવા લાગ્યા. પશ્ચિમના દેશમાં જુદા જુદા પંથે વચ્ચે છેક હમણાં હમણાં સુધી આવા ઝઘડા ચાલતા હતા. તને એ જાણીને આશ્ચર્ય થશે કે ઈગ્લેંડ અને પશ્ચિમના દેશમાં ખ્રિસ્તી ધર્મ પહોંચે તે પહેલાં ઘણી વખત ઉપર અને જે સમયે રેમમાં પણ તેને તિરસ્કાર થતું હતું અને તેની સામે મનાઈ હતી તે સમયે એ સંપ્રદાય હિંદમાં આવ્યું હતું. ઈશુના મરણ પછી શુમારે એક વરસ બાદ ખ્રિસ્તી ધર્મપ્રચારકે દરિયામાર્ગે દક્ષિણ હિંદમાં આવ્યા Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન હતા. ત્યાં તેમનું વિનયપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું અને તેમના નવા ધર્માંતા પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી. તેમણે મેટી સખ્યામાં લોકાને પોતાના ધર્માંના અનુયાયી બનાવ્યા. અનેક તડકીછાંયડી વેકીને તે સમયથી આજ સુધી તેમના વંશજો દક્ષિણ હિંદમાં વસતા રહ્યા છે. એમાંના ઘણા તા યુરોપમાં જે પથાનું આજે નામનિશાન પણ રહ્યુ નથી એવા પુરાણા ખ્રિસ્તી પથાના અનુયાયીઓ છે. આમાંના કેટલાક પંચેશનું મુખ્ય ધામ આજે એશિયા માઈનરમાં છે. રાજકીય દૃષ્ટિએ ખ્રિસ્તીધમ આજે સમ ધર્મ છે. કેમકે તે યુરોપની સમ પ્રજાના ધર્મ છે. અહિંસાના તથા પ્રચલિત સમાજવ્યવસ્થા સામે બંડ ઉઠાવવાનો ઉપદેશ કરતા બળવાખાર ઈશુના વિચાર કરતાં અને પછી તેના ઉપદેશના ઊંચે સાદે પોકાર કરનારા તેના આજના અનુયાયીઓની તેમની સામ્રાજ્યવાદી નીતિની, તેમનાં શસ્ત્રસર ંજામેાની અને તેમનાં યુદ્ધ અને લક્ષ્મી-પૂજાની તેની સાથે સરખામણી કરતાં આપણને વિચિત્ર લાગે છે. ઈશુનું · ગિરિ પ્રવચન ' અને યુરોપ તથા અમેરિકામાં પ્રચલિત આજના ખ્રિસ્તી ધર્મ — એ બંને વચ્ચે કેટલા ગજબ તફાવત છે ! એથી કરીને, ધણા લકા એમ માનવાને પ્રેરાય કે પશ્ચિમના દેશોના તેના કહેવાતા આજના ઘણાખરા અનુયાયીઓ કરતાં બાપુ — ગાંધીજી— શુિના ઉપદેશની ઘણા નજદીક છે તે તેમાં નવાઈ પામવા જેવું કશું નથી. k Page #164 -------------------------------------------------------------------------- ________________ રોમનું સામ્રાજ્ય ૩ એપ્રિલ, ૧૯૭૨ મેં તને ઘણા દિવસથી પત્ર લખ્યું નથી. અલ્લાહાબાદની ખબરથી અને ખાસ કરીને તારી વૃદ્ધ દાદીમાની ખબરથી હું અસ્વસ્થ થઈ ગયે હતો અને મારું દિલ હાલી ઊયું હતું. જ્યારે મેં સાંભળ્યું કે મારી વૃદ્ધ અને નાજુક શરીરની માતાને લાઠીને સામનો કરવો પડ્યો અને તેણે પોલીસની લાઠીના ફટકા ઝીલ્યા ત્યારે જેલમાં મને મળતી જજાજ સુખસગવડ ઉપર મને થોડી ચીડ ચડી હતી. પરંતુ મારા વિચારોને મારે છૂટો દોર ન મૂકવા જોઈએ અને આ ઇતિહાસની કથામાં તેમને અંતરાયરૂપ ન થવા દેવા જોઈએ. હવે આપણે સંસ્કૃત ગ્રંથો જેને રોમકા તરીકે ઓળખાવે છે તે રોમ તરફ પાછાં વળીએ. તને યાદ હશે કે રોમના લેકતંત્રના અંત અને રોમના સામ્રાજ્યની સ્થાપના વિષે આપણે આગળ વાત કરી ગયાં છીએ. જુલિયસ સીઝરને દત્તક પુત્ર કવિયન ઔકટેવિયસ સીઝર નામ ધારણ કરી રેશમના સામ્રાજ્યના પ્રથમ સમ્રાટ થયો. તે પિતાને રાજા કહેવડાવતો નહોતો. કંઈક અંશે એનું કારણ એ હતું કે એ પદવી તેને પૂરતી મોન્માદાર નહોતી લાગતી તથા કંઈક અંશે એ પણ ખરું કે લેતંત્રને બહારનો દેખાવ તે જાળવી રાખવા માગતો હતો. એથી કરીને તે પિતાને “ઈમ્પરેટર” એટલે કે સેનાપતિ કહેવડાવતા હતા. આ રીતે “ઈમ્પરેટર'ની પદવી સૌથી ઊંચી લેખાવા લાગી. કદાચ તને ખબર હશે કે અંગ્રેજી શબ્દ “ઍમ્પરર' (એટલે સમ્રાટ અથવા શહેનશાહ) એ શબ્દમાંથી નીકળે છે. આમ રમના સામ્રાજ્ય પિતાના આરંભકાળમાં “ઐમ્પરર” અને “સીઝર ” અથવા કેઝર કે ઝાર એવા બે શબ્દ આપ્યા. એ પદવી ધારણ કરવાને દુનિયાભરના રાજવીઓએ લાંબા કાળ સુધી કામના રાખી છે. પહેલાં તે એમ માનવામાં આવતું હતું કે દુનિયામાં એક વખતે એક જ “ઐમ્પરર ” (સમ્રાટ) એટલે કે એક પ્રકારને આખી દુનિયાને સ્વામી હોઈ શકે. મિ “દુનિયાની રાણી' તરીકે ઓળખાતું અને આખી દુનિયા રેમના Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર જગતના ઇતિહાસનું રેખાદર્શન આધિપત્ય નીચે છે એમ પશ્ચિમના લેકે માનતા. તેમની આ માન્યતા બેશક ખોટી હતી અને તે ઈતિહાસ તથા ભૂગોળનું તેમનું અજ્ઞાન બતાવતી હતી. રેમનું સામ્રાજ્ય મોટે ભાગે ભૂમધ્ય સમુદ્રની આસપાસના મુલકનું સામ્રાજ્ય હતું અને પૂર્વ તરફ મેસોપોટેમિયાથી આગળ એની હદ કદી ગઈ નહોતી. હિંદુસ્તાન અને ચીનમાં વખતોવખત એના કરતાં વધારે વિસ્તૃત, વધારે બળવાન અને વધારે સંસ્કારી સામ્રાજ્ય થઈ ગયાં હતાં. છતાયે પશ્ચિમની દુનિયાના લેકેને લાગતુંવળગતું હતું ત્યાં સુધી રેમનું સામ્રાજ્ય તેમને માટે એકમાત્ર સામ્રાજ્ય હતું. અને એ રીતે પ્રાચીન કાળના પશ્ચિમના લેકેની દૃષ્ટિએ તે એક પ્રકારનું જગત સામ્રાજ્ય હતું. તે સમયે તેની પ્રતિષ્ઠા પણ બહુ ભારે હતી. રેમની બાબતમાં સૌથી વધારે આશ્ચર્યકારક વસ્તુ તે તેણે ઊભી કરેલી જગવ્યાપી સાર્વભામત્વની, જગદ્યાપી આધિપત્યની કલ્પના છે. રેમની પડતી દશામાં પણ એ કલ્પનાએ તેનું રક્ષણ કર્યું અને તેને બળ આપ્યું. અને રોમથી સદંતર વિખૂટી પડી ગયા છતાં પણ તે કલ્પના સતતપણે ટકી રહી. તે એટલે સુધી કે ખુદ રોમનું સામ્રાજ્ય નામશેષ થયું અને પ્રેત સમાન બની ગયું છતાંયે એ કલ્પના કાયમ રહી. રોમ અને એક પછી એક આવતા તેના સમ્રાટ વિષે લખવું મને જરા મુશ્કેલ લાગે છે. એમાંથી તને શું કહેવું એ પસંદ કરવાનું કામ સહેલું નથી. મોટે ભાગે જેલમાં વાંચેલાં એ વિષેનાં જૂનાં પુસ્તક માંથી ગમે તેમ એકઠાં કરેલાં ચિત્રો મારા મગજમાં ભેળસેળ થઈ ગયાં છે. જેલમાં ન આવ્યું તે ખરેખર, રેમના ઈતિહાસનું એક પ્રખ્યાત પુસ્તક તે મેં ન જ વાંચ્યું હોત. એ પુસ્તક એવડું મોટું છે કે બીજા વ્યવસાયમાં પડ્યા હોઈએ ત્યારે એને અથથી ઇતિ સુધી વાંચવા માટે વખત મેળવો મુશ્કેલ છે. એ પુસ્તકનું નામ “રેમના સામ્રાજ્યની પડતી અને નાશ” (ડિક્લાઈન એન્ડ ફોલ ઓફ ધ રોમન એમ્પાયર) છે, અને ગિબન નામના એક અંગ્રેજ લેખકે તે લખ્યું છે. ઘણા વખત ઉપર – લગભગ દેઢ વરસ ઉપર – “લેક લેમન” નામના સરોવરને કાંઠે સ્વિટ્ઝરલૅન્ડમાં એ લખાયું હતું. પરંતુ આજે પણ એનું વાચન આપણા ચિત્તને હરી લે છે. કંઈક આડંબરવાળી પણ કર્ણમધુર વાણીમાં લખાયેલી એ કથા મને કઈ નવલકથા કરતાં પણ વધારે આકર્ષક લાગી. લગભગ દશ વરસ ઉપર લકને જેલમાં મેં એ પુસ્તક વાંચ્યું હતું. અને એક માસથીયે કંઈક વધારે વખત સુધી Page #166 -------------------------------------------------------------------------- ________________ રામનુ સામ્રાજ્ય ૧૫૩ ગિઅન મારા નિકટના સાથી બની રહ્યો હતેા તથા તેની ભાષાએ મારી સામે ભૂતકાળની જે પ્રતિમાઓ ખડી કરી હતી તેમાં હું ગરકાવ થયા હતા. પરંતુ એ પુસ્તક થાડુંક જ બાકી રહ્યુ હતું ત્યાં મને એકાએક છેડી મૂકવામાં આવ્યો. આમ મારી તન્મયતા તૂટી અને પ્રાચીન રોમ તથા કૉન્સ્ટાન્ટિનોપલ ફરી પાછા જવાને અને એ પુસ્તકનાં બાકી રહેલાં સા કે એટલાં પાન વાંચવાને વખત કાઢતાં તથા એ માટેની મનેત્તિ પેદા કરતાં મને મુશ્કેલી પડી. પરંતુ એ વાતને તે દશ વરસ થઈ ગયાં અને એ વખતે મે વાંચેલું તેમાંનું ઘણુંખરું તે હું ભૂલીયે ગયો છું, છતાંયે મારા મનને ભરી દેવા અને તેમાં ગૂંચવાડા ઊભા કરવા જેટલી સ્મૃતિ તો હજી રહી જ છે. પરંતુ એ ગૂંચવાડા હું તારા મગજમાં પણ ઊભા કરવા નથી માગતા. પ્રથમ આપણે રામના સામ્રાજ્ય અથવા તે તેની લાંબી કારકિર્દી દરમ્યાન કાળે કાળે તેણે ધારણ કરેલાં સ્વરૂપો તરફ નજર કરીએ. પછીથી કદાચ એ ચિત્રમાં રંગ પૂરવા ઘટે તો તે પૂરવા મથીશું. ઈસવી સનની શરૂઆતમાં ઑગસ્ટસ સીઝરના અમલથી રામના સામ્રાજ્યનો આરંભ થાય છે. શરૂઆતમાં થેાડા વખત સુધી સમ્રાટે સેનેટની આમન્યા રાખતા હતા. પરંતુ લોકત ંત્રની એ છેલ્લી નિશાની પશુ ટૂંક સમયમાં લુપ્ત થાય છે અને સમ્રાટ સર્વ સત્તાધીશ અને પૂર્ણપણે આપખુદ શાસક બને છે. એટલું જ નહિ પણ તે લગભગ દેવતુલ્ય બની જાય છે. તેની હયાતી દરમ્યાન દેવની પેઠે તેની પૂજા કરવામાં આવતી અને મરણ પછી તો તે પૂર્ણપણે દેવ લેખાતો. તે સમયના બધા જ લેખકે આરંભકાળના સમ્રાટોને અને ખાસ કરીને આગસ્ટસને સગુણસંપન્ન તરીકે આલેખે છે. આગસ્ટસના યુગને તે સુવર્ણ યુગ અથવા સતયુગ તરીકે વર્ણવે છે અને જણાવે છે કે તે સમયે સમાજમાં બધા સદ્ગુણો ખીલ્યા હતા તથા સજ્જનોને તેમની ભલાઈ ને બદલે મળતા અને દુષ્ટ લોકાને શિક્ષા કરવામાં આવતી. આપખુદ રાજાના રાજ્યમાં લેખક આ જ મા` લે છે કેમકે રાજકર્તાની સ્તુતિ તેમને લાભકારક નીવડે છે. ર્જિલ, હારેસ અને એવિડ જેવા લૅટિન ભાષાના પ્રખ્યાત લેખકે આ જ કાળમાં થઈ ગયા છે. એ લેખકનાં પુસ્તકા અમારે શાળામાં વાંચવાં પડયાં હતાં. લાકત ત્રના છેવટના ભાગમાં નિરંતર ચાલતા આંતરવિગ્રહા અને હાડમારીના યુગ પછી આવેલા સુખશાંતિ અને વ્યવસ્થાના યુગમાં લોકાએ રાહતની લાગણી અનુભવી Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જગતના ઇતિહાસનુ” રેખાદર્શન હાય એ સંભવિત છે. એ અરસામાં વેપારોજગાર અને સંસ્કૃતિ પણ કંઈક અંશે ખીલ્યાં. પણ આ સંસ્કૃતિ કેવા પ્રકારની હતી? એ ધનિક લેાકેાની સંસ્કૃતિ હતી. પણ આ ધનિકો પ્રાચીન ગ્રીસના કળાપ્રેમી અને બુદ્ધિમાન ધનિકા જેવા નહોતા. રામના બિનકે તે! સામાન્ય પ્રકારના અને મંદૃદ્ધિ લોકાની એક જમાત જેવા હતા. બસ મેાજમઝા ઉડાવવી એ તેમના જીવનનું એકમાત્ર ધ્યેય હતું. તેમને માટે દુનિયાભરમાંથી ખાદ્યપદાર્થ અને મોજશોખની વસ્તુઓ રામ આવતી. ત્યાં આગળ સત્ર ભષા અને આડંબર દેખા દેતાં હતાં. હજી આજે પણ એવા લેકૈાની જમાત દુનિયામાંથી મટી ગઈ નથી. રોમમાં તે સમયે ભા અને આડંબર પ્રવર્તતાં હતાં, એક પછી એક દમામદાર સરઘસ નીકળતાં હતાં તથા સરકસમાં રમત રમાતી અને મરણ નીપજે ત્યાં સુધી ગ્લોડયેટરોની કુસ્તી ચાલતી હતી. પર ંતુ આ ભપકા અને દમામના પાયામાં આમજનતાનાં દુઃખ અને હાડમારી રહેલાં હતાં. ત્યાં આગળ ભારે કરવેરા લેવાતા હતા અને તેને જો મુખ્યત્વે કરીને સામાન્ય લોકે! ઉપર પડતા હતા. અગણિત ગુલામે મજૂરીને જો ઉઠાવતા હતા. એટલું જ નહિ પણ આ મહાનુભાવાએ તેમનું વૈદ્યકીય કામ, તેમનું તત્ત્વચિંતન તથા તેમને માટે વિચાર કરવાનું કામ સુધ્ધાં માટે ભાગે ગ્રીક ગુલામેાને જ સાંપ્યું હતું ! વળી તેઓ પોતાને જે દુનિયાના સ્વામી ગણતા હતા તેને કેળવવાનો અથવા તે વિષે માહિતી એકઠી કરવાના આ ધનિક રામનએ કશા જ પ્રયાસ કર્યાં નથી. આમ એક પછી એક સમ્રાટ આવતા ગયા. તેમાંના કેટલાક ભૂંડા હતા અને ખીજા કેટલાક તેમનાથીયે વધારે ભૂંડા હતા. અને ધીરે ધીરે બધી સત્તા સૈન્યના હાથમાં આવી. તે પોતાની મરજીમાં આવે તેને સમ્રાટ બનાવતું અને મરજીમાં આવે ત્યારે તેને પદભ્રષ્ટ કરતું. આથી સૈન્યની મહેરબાની પ્રાપ્ત કરવા હરીફાઈ થવા લાગી અને તેને લાંચરુશવત આપવા માટે જનતા પાસેથી અથવા જિતાયેલા મુલકમાંથી નાણાં કઢાવવામાં આવતાં. ગુલામોના વેપાર એ આવકનું એક મેટુ સાધન હતું. એથી કરીને રામનું લશ્કર પૂર્વના મુલકામાં વ્યવસ્થિત રીતે ગુલામેા પકડવાનું કામ કરતું. લશ્કરની સાથે ગુલામેાના વેપારીએ પણ જતા અને લડાઈ તે સ્થળે જ ગુલામે ખરીદ કરતા. પ્રાચીન કાળના ગ્રીક લેાકા જેતે પવિત્ર ગણતા તે ડેલેઝનો ટાપુ ગુલામોનું મોટું Page #168 -------------------------------------------------------------------------- ________________ રેમનું સામ્રાજ્ય ૬૫૫ બજાર બની ગયો. ત્યાં આગળ કઈ કઈ વખત દશ હજાર જેટલા ગુલામ એકે દિવસે વેચવામાં આવતા. રેમને એક લેકપ્રિય સમ્રાટ વિશાળ કલોઝિયમમાં એક વખતે ૧૨૦૦ જેટલા ગુલામને કુસ્તી કરવા ઉતારતે. સમ્રાટ અને તેની પ્રજાનું મન રંજન કરવાને અર્થે આ હતભાગી ગુલામેને મરણશરણ થવું પડતું હતું. સામ્રાજ્યના દિવસોમાં રેમની સંસ્કૃતિ આવા પ્રકારની હતી. છતાંયે આપણે મિત્ર ગિબન લખે છે કે, “જ્યારે માણસજાત સાથી વધારે સુખી અને આબાદ હતી એવો યુગ જગતના ઈતિહાસમાં કર્યો ? એ નકકી કરવાનું કઈ માણસને કહેવામાં આવે તે વિના સંકોચે તે મિટિયનના મરણથી કોમેડસના રાજ્યાભિષેક સુધીના યુગનું નામ દેશે. એટલે કે ઈ. સ. ૯૬થી ઈ.સ. ૧૮૦ સુધીને ૮૪ વરસને કાળ. ગિબન ગમે એટલે વિદ્વાન કેમ ન હોય પણ મને લાગે છે કે ઘણુંખરા માણસો તેના આ કથન સાથે સંમત નહિ થાય. જ્યારે એ માણસજાતની વાત કરે છે ત્યારે એના ખ્યાલમાં મુખ્યત્વે કરીને ભુમધ્યસમુદ્ર ઉપરના મુલકામાં વસતી પ્રજાઓ હોય છે. કેમકે હિંદુસ્તાન, ચીન અથવા મીસર વિષે તેને કશી માહિતી નહતી અને હેય તે પણ બહુ અલ્પ પ્રમાણમાં હશે. પણ સંભવ છે કે હું પ્રેમ પ્રત્યે જરા વધારે પડતે કડક થયો હોઉં. રોમના તાબાના મુલકોમાં અમુક પ્રમાણમાં શાંતિ અને વ્યવસ્થા પ્રવર્તતી હતી એ ફેરફાર લેકેને સુખદ લાગ્યું હશે. રાજ્યની સરહદે ઉપર વારંવાર યુદ્ધો થયા કરતાં પરંતુ રોમન સામ્રાજ્યની અંદર તે,–કંઈ નહિ તે આરંભકાળમાં – “પૈકસ રોમાના” એટલે કે રેમન શાંતિ પ્રવર્તતી હતી. ત્યાં આગળ અમુક પ્રમાણમાં સલામતી પણ હતી અને તેથી કરીને ત્યાં આગળ વેપારરોજગાર વધવા પામે. રોમના અમલ નીચેના બધા મુલકમાં ત્યાંના પ્રજાજનોને રોમના નાગરિકનો હક આપવામાં આવ્યો હતો. પણ બિચારા ગુલામ લેકોને એની સાથે કશો સંબંધ નહોતે એ વાત ધ્યાનમાં રાખજે. વળી એ પણ લક્ષમાં રાખજે કે સમ્રાટ સર્વસત્તાધીશ હતા અને નાગરિકોને બહુ જૂજ હકે હતા. કોઈ પણ પ્રકારની રાજકીય ચર્ચા સમ્રાટની સામે બંડ ઉઠાવવા સમાન ગણાતી હતી. ઉપલા વર્ગના લેકે માટે સમાન ધેરણની રાજ્યવ્યવસ્થા અને એક કાયદો હતો. આગળના વખતમાં એથીયે ખરાબ પ્રકારના આપખુદ અમલ નીચે જેમણે સહન કર્યું હશે તેવા લોકોને આ રાજ્યવ્યવસ્થા ઘણી જ સારી લાગી હશે. Page #169 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન વખત જતાં રેમન લેકે અતિશય આળસુ થઈ ગયા અને પિતાના સૈન્યમાં ભરતી થઈને લડવા માટે બીજી રીતે પણ તેઓ નકામા થઈ ગયા. ગામડામાં વસતા ખેડૂતે પણ તેમને વહેવા પડતા અસહ્ય બેજાને કારણે કંગાળ ગઈ ગયા હતા. શહેરના લેકેની પણ એ જ દશા હતી. પરંતુ સમ્રાટો, તેઓ તેમને પજવે નહિ એટલા ખાતર શહેરના લેકેને ખુશ રાખવા માગતા હતા. આથી રેમના લેકેને ખાવા માટે મફત રોટી આપવામાં આવતી અને તેમના મનરંજન અર્થે સરકસના ખેલે તેમને મફત બતાવવામાં આવતા. આ રીતે તેમને ખુશ રાખવામાં આવતા. પણ આવી મક્ત વહેંચણી થડક શહેરમાં જ થઈ શકે એમ હતું. અને એ પણ મિસર અને એવા બીજા દેશોની ગુલામ પ્રજાની હાડમારી અને દુર્દશાને ભેગે જ થઈ શકતું; કેમકે તેમને આ વહેંચણી માટે મફત લેટ પૂરો પાડવો પડત. રેમન લેકે લશ્કરમાં જોડાવા તત્પર રહેતા એટલે સામ્રાજ્યની બહારના લેકને – રેમન લે કે તેમને “બર્બર” એટલે કે અસંસ્કારી લેક તરીકે ઓળખતા – લશ્કરમાં ભરતી કરવા પડ્યા. આ રીતે રેમનું સૈન્ય મોટે ભાગે તેના બર્બર' દુશ્મનના સંબંધી અથવા તેમને મળતા લેકેનું બન્યું. સરહદ ઉપર આ “બર્બર' જાતિઓ નિરંતર દબાણ કર્યા કરતી અને રેમન લેકેને તે પાસથી ઘેરી વળી હતી. જેમ જેમ રેમ નબળું પડતું ગયું તેમ તેમ આ “બર્બર' લેકે વધારે ને વધારે બળવાન અને સાહસિક થવા લાગ્યા. પૂર્વ તરફની સરહદ ઉપર ખાસ કરીને ભય ઝઝૂમતો હતે. અને એ સરહદ રેમથી બહુ દૂર હોવાથી તેનું રક્ષણ કરવું એ રમત વાત નહતી. ઓગસ્ટસ સીઝર પછી ત્રણસો વરસ બાદ કન્ટેન્ટાઈન નામના સમ્રાટે એક મહત્ત્વનું પગલું ભર્યું. આગળ ઉપર એનાં બહુ દૂરગામી પરિણામો આવ્યાં. તે સામ્રાજ્યની રાજધાની રેમમાંથી ખસેડી પૂર્વ તરફ લઈ ગયે. કાળા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રની વચ્ચે આવેલી બેસ્ફરસની સામુદ્રધુની ઉપર આવેલા બાઈઝેન્ટાઈન નામના પ્રાચીન શહેરની નજીક તેણે એક નવું શહેર વસાવ્યું. પિતાના નામ ઉપરથી તેણે એ શહેરનું નામ કન્ઝાન્ટિનોપલ પાડ્યું. કોન્સાન્ટિનોપલ અથવા નવું રમ–તે સમયે તે શહેર એ નામથી પણ ઓળખાતું – ત્યાર પછી રોમના સામ્રાજ્યની રાજધાની બની. એશિયાના ઘણું ભાગમાં કન્સ્ટાટિપલ આજે પણ રૂમને નામે ઓળખાય છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ રોમન સામ્રાજ્યના ભાગલા પડી જાય છે અને આખરે તે નામશેષ થાય છે. ૨૪ એપ્રિલ, ૧૯૯૨ આજે આપણે રેમના સામ્રાજ્યની વાત આગળ ચલાવીશું. ઈસવી સનની ચોથી સદીના આરંભમાં એટલે કે ૩૨૬ ની સાલમાં કોન્ટેન્ટાઈને પ્રાચીન બાઈઝેન્ટાઈનની નજીક કન્ઝાન્ટિનોપલ શહેરની સ્થાપના કરી. અને તે પિતાના સામ્રાજ્યની રાજધાની જૂના રેમથી ખસેડી બેસ્ફરસની સામુદ્રધુની ઉપર સ્થાપેલા આ નવા રોમમાં લઈ ગયે. તું નકશા તરફ નજર કરશે તે જણાશે કે આ નવું ઊભું થયેલું કૌસ્ટાન્ટિનોપલ શહેર યુરોપના એક છેડા ઉપર ઊભીને મહાકાય એશિયા ખંડ તરફ નજર કરી રહ્યું છે. એ શહેર બને ખંડેને જોડતી કડી સમાન છે. ઘણા જમીનમાર્ગો અને દરિયાઈ માર્ગે ત્યાં થઈને પસાર થાય છે. શહેર માટે તેમજ રાજધાની માટે એ સુંદર સ્થાન છે. કોન્સ્ટાઈનની પસંદગી તે યે હતી પરંતુ એને અથવા એના વારને રાજધાનીના ફેરફારને કારણે અતિશય તેવું પડ્યું. જેવી રીતે જૂનું રોમ એશિયામાઈનર અને પૂર્વ તરફના મુલકેથી ઘણું દૂર હતું તેવી જ રીતે પૂર્વની નવી રાજધાની પણ ગેલ અને બ્રિટન જેવા સામ્રાજ્યના પશ્ચિમના મુલકથી બહુ દૂર હતી.. આ મુશ્કેલીને તેડ લાવવાને અર્થે થોડા વખત માટે એક વખતે બે જોડિયા સમ્રાટની લેજના કરવામાં આવી. એક સમ્રાટ રેમમાં રહે અને બીજો કન્સાન્ટિનોપલમાં. આજનાને પરિણામે સામ્રાજ્યના બે ભાગલા પડી ગયા. એક પૂર્વ તરફને ભાગ અને બીજે પશ્ચિમ તરફને ભાગ. રેમની રાજધાનીવાળું પશ્ચિમનું સામ્રાજ્ય લાંબે કાળ ટક્યું નહિ. જે લેકેને તે બર્બર' કહેતું હતું તેમની સામે તે પિતાને બચાવ કરી શક્યું નહિ. ગૌ નામની એક જર્મન જાતિ આવી અને તેણે રેમને લૂંટવું. પછી વેન્ડાલ લેકો આવ્યા અને Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જગતના ઇતિહાસનુ· રેખાદર્શીન તેમના પછી हुण લોકા આવ્યા. પરિણામે પશ્ચિમનું સામ્રાજ્ય જમીનદોસ્ત થઈ ગયું. ભ્રૂણ શબ્દ તો તે સાંભળ્યું હશે. ગયા મહાયુદ્ધ દરમ્યાન જન લોકા અતિશય ધાતકી અને જંગલી છે એમ સૂચવવા માટે અંગ્રેજો એ શબ્દને હાલતાં ને ચાલતાં ઉપયોગ કરતા હતા. સાચી વાત તો એ છે કે, યુદ્ધકાળ દરમ્યાન સૌ કોઈ અથવા કહો કે ઘણાખરા લોકો પોતાના મન ઉપરનો કાબૂ ખોઈ બેસે છે અને પોતાની બધી સભ્યતા અને સંસ્કારિતા ભૂલી જઈ જંગલી તથા ધાતકી રીતે વર્તે છે. જર્મન લેાકા એ રીતે વર્યાં હતા અને અંગ્રેજ તથા ફ્રેંચ લોકાએ પણ એવું જ આચરણ કર્યું હતું. આ બાબતમાં તેમની વચ્ચે કશેા જ ફરક નહાતો. દૃણ એ અતિશય નિ દાવાચક શબ્દ બની ગયા છે. વેન્ડાલ શબ્દની બાબતમાં પણ એમ જ છે. ઘણું કરીને આ દૂષ્ણુ તથા વેન્ડાલ લેાકા અણધડ અને ધાતકી હતા અને તેમણે ભારે રંજાડ કર્યાં હતા. પરંતુ સાથે સાથે આપણે એ પણ લક્ષમાં રાખવું જોઈએ કે એમને વિષેની આપણને જે માહિતી મળે છે તે બધી તેમના દુશ્મન રોમન લોક તરફથી મળે છે. એટલે એમની માહિતી નિષ્પક્ષ હાવાની આપણે બહુ ઓછી આશા રાખી શકીએ. એ ગમે તેમ હા પણ ગાથ, વેન્ડાલ અને દૃણ લોકાએ પશ્ચિમના રામના સામ્રાજ્યને ગંજીફાના ધરની જેમ રમતમાં જમીનદોસ્ત કરી નાખ્યું. તે સહેલાઈથી એને ધૂળભેગુ કરવામાં ફાવ્યા એનું એક કારણ એ પણ હોઈ શકે કે સામ્રાજ્યના અમલ નીચે રોમના ખેડૂતવર્ગની એટલી બધી દુર્દશા થઈ હતી, તે એટલા ભારે કરવેરા નીચે ચગદાયેલા હતા તથા એટલા બધા કરજમાં ડૂબેલા હતા કે એને બદલે ખીજા કાઈ પણ ફેરફારને તેણે વધાવી લીધો. એ જ પ્રમાણે હિંદના ગરીબ ખેડૂતવર્ગ તેની કંગાલિયત અને દુર્દશાને બદલે ખીજો કાઈ પણ ફેરફાર વધાવી લેવા તત્પર છે. આ રીતે રામના પશ્ચિમના સામ્રાજ્યનો અંત આવ્યેા. થેાડી સદીઓ પછી તે બીજે સ્વરૂપે ફરીથી ઊભું થવાનું હતું. પરંતુ પૂનું સામ્રાજ્ય ટકી રહ્યુ. જોક તેને પણ ણુ અને એવા ખીજા લોકોના હુમલાઓનો સામનો કરવામાં ભારે જહેમત ઉઢાવવી પડી. આ હુમલાઓની સામે તે ટકી રહ્યું. એટલું જ નહિ પણ આરબ લોકેાની સામે અને તે પછી તુ લોકાની સામે સતતપણે લડતાં લડતાં પણ સદીઓ સુધી તે નમ્યું. ૧૧૦૦ વરસ જેટલા અતિશય લાંબા કાળ સુધી Page #172 -------------------------------------------------------------------------- ________________ રેમ આખરે નામશેષ થાય છે ૧૫૯ તે ટકી રહ્યું અને છેવટે ૧૪૫૩ ની સાલમાં ઓટોમન અથવા ઉસ્માની તુકે લેકેએ કન્ઝાન્ટિનોપલનો કબજે લીધો ત્યારે તેને અંત આવ્યો. ત્યારથી તે આજ સુધી એટલે કે લગભગ પાંચ વરસથી કન્ઝાન્ટિનોપલ અથવા ઈસ્તંબુલ તુર્ક લેકના કબજામાં રહ્યું છે. ત્યાં આગળથી તુર્ક લકે યુરેપના પ્રદેશ ઉપર વારંવાર આક્રમણ કરતા અને એક વખતે તે તેઓ છેક વિયેનાના દરવાજા સુધી પહોંચી ગયા હતા. પછીની સદીઓમાં ધીરે ધીરે તેમને પાછી હાંકી કાઢવામાં આવ્યા હતા અને બારેક વરસ ઉપર ગયા મહાયુદ્ધમાં તેમની હાર થયા પછી કન્ઝાન્ટિપલ તેઓ લગભગ ખોઈ બેઠા હતા. પછી એ શહેર અંગ્રેજોના કબજામાં ગયું અને તુર્ક સુલતાન તેમના હાથમાં પૂતળા જે બની ગયો. પરંતુ મુસ્તફા કમાલ પાશા નામને એક મહાન નેતા પિતાની પ્રજાને ઉગારવા આગળ પડ્યો અને વીરતાભર્યા યુદ્ધ પછી તે પિતાના કાર્યમાં સફળ . આજે તુક પ્રજાતંત્ર છે અને સુલતાને ત્યાંથી હમેશને માટે વિદાય લીધી છે. કમાલ પાશા એ પ્રજાતંત્રને પ્રમુખ છે. પહેલાં પૂર્વના રોમન સામ્રાજ્યનું અને પછી તુર્ક સામ્રાજ્યનું એમ લગભગ ૧૫૦૦ વર્ષ સુધી કન્સ્ટાન્ટનોપલ સામ્રાજ્યનું પાટનગર રહ્યું. આજે પણ તે તુર્ક રાજ્યને એક ભાગ છે પરંતુ તે તેનું પાટનગર રહ્યું નથી. તુક લેકએ સામ્રાજ્ય સાથે સંકળાયેલાં તેનાં સ્મરણ અને પરંપરાઓથી અળગા રહેવાનું અને દૂર એશિયામાઈનરમાં આવેલા અંગારા અથવા અંકારા શહેરમાં પોતાની રાજધાની રાખવાનું યોગ્ય માન્યું. આપણે લગભગ બે હજાર વર્ષ જેટલે કાળ ઝપાટાબંધ વટાવી ગયાં અને કસ્ટાન્ટિનોપલની સ્થાપના તથા રમના સામ્રાજ્યની રાજધાની એ નવા શહેરમાં ખસેડવામાં આવી ત્યાર બાદ એક પછી એક જે જે ફેરફાર થતા ગયા તેના ઉપર ઊડતી નજર કરી ગયાં. પરંતુ કોન્ટેન્ટાઈને બીજું એક અવનવું કાર્ય કર્યું. તેણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો અને તે પિતે સમ્રાટ હતું એટલે એનો અર્થ એ થયો કે ખ્રિસ્તી ધર્મ આખા સામ્રાજ્યને રાજધર્મ બન્યા. ખ્રિસ્તી ધર્મની પરિસ્થિતિમાં આ એકાએક થયેલે પલટે વિચિત્ર પ્રકારની ઘટના ગણાઈ હશે. કેમકે દમનના ભોગ બનેલા ધર્મને બદલે તેણે હવે સામ્રાજ્યધર્મનું સ્થાન પ્રાપ્ત કર્યું. પરંતુ થોડા વખત સુધી તે આ ફેરફારથી તેને બહુ ફાયદો ન થયો. ખ્રિસ્તી ધર્મના જુદાજુદા પંથે વચ્ચે પરસ્પર ૧. ૧૯૩૯ ની સાલમાં કમાલ પાશાનું અવસાન થયું. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જગતના ઇતિહાસનુ` રેખાદર્શન એકબીજા સાથે ઝઘડા શરૂ થયા. છેવટે આ ઝઘડાઓનું પરિણામ એ આવ્યું કે ખ્રિસ્તી ધર્મના એ પ્રથા એક ખીજાથી સાવ અલગ થઈ ગયા. એક લૅટિન પથ અને ખીજો ગ્રીક પથ. લૅટિન પંથનું મુખ્ય મથક રામ બન્યું તથા તેને બિશપ અથવા આચાય તે પથને વડો ગણાવા લાગ્યા. આગળ ઉપર તે રામને પાપ કહેવાયા. કૉન્સ્ટાન્ટિનોપલ ગ્રીક ગ્રંથનું મથક બન્યું. લૅટિન ચર્ચ અથવા ધ સધના ઉત્તર અને પશ્ચિમ યુરોપમાં બધે ફેલાવા થયા અને રોમન કૅથલિક ચર્ચ અથવા ધ સધને નામે ઓળખાયા. ગ્રીક ચર્ચ અથવા ધ સધ આર્થાકિસ ચર્ચ અથવા તો સનાતની ધર્મસંધને નામે ઓળખાયા. પૂના સામ્રાજ્યના પતન પછી આર્થોડૉકસ ચર્ચીના ખાસ કરીને રશિયામાં જ ફેલાવા થયા. હવે એક્શેવિઝમની સ્થાપના થયા પછી રશિયામાં એ ચ` યા ધર્માંસંધ કે બીજુ કાઈ પણ ચર્ચ રાજમાન્ય રહ્યું નથી. હું પૂર્વના રામન સામ્રાજ્યની વાત કરી રહ્યો છું પણ રામને એની સાથે ઝાઝી નિસ્બત નથી. ત્યાં વપરાતી ભાષા સુધ્ધાં લૅટિન નહિ પણ ગ્રીક હતી. એક રીતે તેને સિકંદરના ગ્રીક સામ્રાજ્યની પૂર્તિ અથવા તેના અનુસંધાન તરીકે ગણી શકાય. પશ્ચિમ યુરોપ સાથે તેને નહિ જેવા જ સંપર્ક હતા. જો કે તેનાથી સ્વતંત્ર હોવાના પશ્ચિમ યુરાપના દાવાને લાંબા વખત સુધી તેણે માન્ય રાખ્યો નહોતો. જાણે એ શબ્દમાં કઈજાદુ ન હોય તેમ પૂર્વનું સામ્રાજ્ય ‘ રોમન ' શબ્દને વળગી રહ્યું, અને ત્યાંના લોક પણ પોતાને રોમન કહેવડાવતા. એથીયે વિશેષ તાજુબ પમાડનારી વસ્તુ તો એ છે કે સામ્રાજ્યનું વડું મથક મટી જવા છતાંયે રામની પ્રતિષ્ઠા ઘટી નહિ અને તેને જીતવાને આવનારા અર ' લેાકેા પણ એનાથી અજાતા અને એના પ્રત્યે આદરથી વર્તતા. મહાન વિચારા અને મોટા નામનું આવું ભારે સામર્થ્ય હોય છે ! ( સામ્રાજ્ય ગુમાવ્યા પછી રામે એક નવીન અને જુદા જ પ્રકારનું સામ્રાજ્ય સ્થાપવાના પ્રયત્ન આરંભ્યો. એમ કહેવાય છે કે, ઈશુના શિષ્ય પીટર રામમાં આવ્યો હતા અને તે તેને પ્રથમ બિશપ અથવા આચાર્ય થયા હતા. આ હકીકતને કારણે ખ્રિસ્તી લૉકાની નજરમાં રામ વધારે પવિત્ર ગણાવા લાગ્યું અને રામના બિશપનું પદ વધારે મહત્ત્વનું મનાવા લાગ્યું. આર્ભમાં તો ખીજા બિશપો અને રામના બિશપ વચ્ચે કશા ફરક નહોતા. પરંતુ સમ્રાટનુ રહેઠાણ કૉન્સ્ટાન્ટિનાપલ બન્યું ત્યારથી તેનું મહત્ત્વ વધવા માંડયું. એ પછી એના પ્રભાવને Page #174 -------------------------------------------------------------------------- ________________ રેમ આખરે નામશેષ થાય છે ઝાંખો પાડનાર ત્યાં આગળ કેઈ રહ્યું નહિ અને પીટરની ગાદીના વારસ તરીકે તે બધા બિશપ અથવા આચાર્યોમાં મુખ્ય ગણાવા લાગ્યો. પાછળથી તે પિપ તરીકે ઓળખાવા લાગ્યો. તું જાણે છે કે પિપ આજે પણ મોજૂદ છે અને તે રોમન કૅથલિક ચર્ચયા ધર્મસંઘનો વડે ગણાય છે. વિચિત્ર વાત તો એ છે કે, ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચ અને લૅટિન ચર્ચ વચ્ચે તડ પડવાનું એક કારણ મૂર્તિપૂજા પણ હતી. રોમન અથવા તે લૅટિન ચર્ચે સંતની અને ખાસ કરીને ઈશુની માતા મેરીની મૂર્તિની પૂજાને ઉત્તેજન આપ્યું જ્યારે ગ્રીક ઓર્થોડૉકસ ચર્ચ એની સામે સખત વાંધો ઉઠાવ્ય. અનેક પેઢીઓ સુધી રેમ ઉત્તર તરફની જાતિઓના કબજામાં રહ્યું અને તેમના સરદારોએ ત્યાં આગળ રાજ્ય કર્યું. પરંતુ સામાન્ય રીતે એ લેકે પણ કન્સ્ટાન્ટિનોપલના સમ્રાટનું આધિપત્ય સ્વીકારતા હતા. દરમ્યાન, ધર્મના વડા તરીકે રેમના બિશપની સત્તા વધતી ગઈ છેવટે, તેનું સામર્થ એટલું બધું વધી ગયું કે કેન્સાન્ટિનોપલને સામનો કરવાની પણ તેણે હામ ભીડી. મૂર્તિપૂજાની બાબતમાં ઝઘડો ઊભો થયો ત્યારે પિપે રેમને પૂર્વના સામ્રાજ્ય સાથેનો સંબંધ બિલકુલ તેડી નાખવાનો નિર્ણય કર્યો. પરંતુ એ દરમ્યાન તે ઘણા બનાવો બની ગયા. દાખલા તરીકે અરબસ્તાનમાં નવા ઇસ્લામ ધર્મનો ઉદય થયો અને આરબ લે કે આખાયે ઉત્તર આફ્રિકાના પ્રદેશ અને સ્પેન ઉપર ફરી વળ્યા તથા યુરોપના મર્મસ્થળ ઉપર તેઓ આક્રમણ કરી રહ્યા હતા. વળી ઉત્તર અને પશ્ચિમ યુરોપમાં નવાં રાજ્યો ઉદય પામતાં હતાં તથા પૂર્વના સામ્રાજ્ય ઉપર આરબ લેકો ઝનૂની હુમલે કરી રહ્યા હતા. આ બધા બનાવની વાત આપણે આગળ ઉપર કરીશું. પોપે ઉત્તર તરફની ફેક નામની જર્મન જાતિના મહાન સરદારની મદદ માગી અને થોડા વખત પછીથી એ જ જાતિના રાજા કાલ અથવા ચાટ્સન રેમના સમ્રાટ તરીકે રોમમાં અભિષેક કર્યો. આમ એ એક તદ્દન નવા જ રાજ્ય અથવા સામ્રાજ્યની સ્થાપના થઈ છતાં એને આરંભમાં રોમન સામ્રાજ્ય તરીકે અને પાછળથી “હેલી રામન એમ્પાયર’ એટલે કે, “પવિત્ર રોમન સામ્રાજ્ય’ તરીકે ઓળખાવવામાં આવ્યું. લોકોને રેમન સિવાયના બીજા કેઈ સામ્રાજ્યને ખ્યાલ જ આવી શકતું નહોતું અને મહાન ચાર્લ્સ અથવા તે શાર્લમેનને રોમ સાથે કશી લેવાદેવા નહતી છતાં પણ તે ઈમ્પરેટર, સીઝર અને ૬-૧૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન ઑગસ્ટસ અથવા રોમન સમ્રાટ બન્ય. આ નવા સામ્રાજ્યને જૂનાના અનુસંધાન તરીકે જ લેખવામાં આવતું હતું પરંતુ તેના નામમાં થોડે ઉમેરે કરવામાં આવ્યો. “મન સામ્રાજ્યને બદલે તે “પવિત્ર રામને સામ્રાજ્ય” કહેવાયું. તે “પવિત્ર’ એટલા માટે કહેવાયું છે, તે ખાસ કરીને ખ્રિસ્તી સામ્રાજ્ય હતું અને પિપ તેને ધર્મપિતા હતે. અહીંયાં પણ વિચારેનું અજબ સામર્થ તું ફરીથી જોઈ લે. મધ્ય યુરોપમાં વસતે એક ફ્રેક અથવા જર્મન જાતિને પુરુષ રોમન સમ્રાટ બને છે ! અને આ “પવિત્ર’ સામ્રાજ્યને ભાવી ઇતિહાસ તો વળી એથીયે વધારે આશ્ચર્યકારક છે. પાછળના વખતમાં તે તે માત્ર નામનું જ સામ્રાજ્ય રહ્યું હતું. કન્ઝાન્ટિનોપલ આગળનું પૂર્વનું મન સામ્રાજ્ય તે એક રાજ્ય તરીકે ચાલુ રહ્યું પણ આ પશ્ચિમનું પવિત્ર' સામ્રાજ્ય વખતેવખત પલટાતું રહ્યું. વખતોવખત અદશ્ય થયું અને ફરી પાછું પ્રગટ થયું. ખરી રીતે તે છાયારૂપ અને પ્રેત સમાન સામ્રાજ્ય હતું અને રોમના નામની અને ખ્રિસ્તી ચર્ચ યા ધર્મસંઘની પ્રતિષ્ઠાને બળે માત્ર સિદ્ધાંતમાં તેનું અસ્તિત્વ હતું. તે માત્ર કલ્પનાનું સામ્રાજ્ય હતું અને તેની વાસ્તવિક્તા નહિ જેવી જ હતી. કેઈકે, મને લાગે છે કે ટેરે– તેની આ પ્રમાણે વ્યાખ્યા આપી છે : તે નહોતું પવિત્ર, નહેતું રેમન કે નહોતું સામ્રાજ્ય ! કમનસીબે જેનાથી આજે પણ આપણે પીડાઈ રહ્યાં છીએ તે “ઈન્ડિયન સિવિલ સર્વિસની પણ કોઈ કે આવી જ વ્યાખ્યા કરી છે કે તે નથી ઇન્ડિયન (હિંદી), નથી સિવિલ (સભ્ય) કે નથી સર્વિસ (સેવકસંધ) !' વસ્તુતાએ તે ગમે તે હોય પણ આ. છાયારૂપ પવિત્ર રોમન સામ્રાજ્ય કંઈ નહિ તે નામમાં પણ લગભગ એક હજાર વરસ સુધી ચાલુ રહ્યું. અને લગભગ સો વરસ ઉપર નેપોલિયનના સમયમાં છેવટે તેને અંત આવ્યો. એને અંત એ પણ કશી નેંધપાત્ર કે ધ્યાન ખેંચે એવી મહત્ત્વની બીના નહોતી. બહુ થેડા લેકને એના અંતની ખબર પણ પડી હશે, કેમકે વાસ્તવિક રીતે તે કેટલાયે કાળથી તેની હસ્તી નહોતી. પણ અંતે એ પ્રેતને દફનાવવામાં આવ્યું. આમ છતાંયે કાયમને માટે તે તે દફનાવી શકાયું નહિ; કેમકે કેઝર અને કાર વગેરે નામોથી જુદે જુદે સ્વરૂપે તે ફરીથી પ્રગટ થયું. દ વરસ ઉપર પૂરા થયેલા મહાયુદ્ધ દરમ્યાન એમાંથી ઘણુંખરાંને દફનાવી દેવામાં આવ્યાં હતાં. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સમસ્ત જગતના એક સાર્વભામ રાજ્યની કલ્પના ૨૫ એપ્રિલ, ૧૯૩૨ મને લાગે છે કે આ પત્રોથી હું તને ઘણીવાર થકવી નાખતા હોઈશ અને તારા મનને ગૂંચવી નાખતો હોઈશ. ખાસ કરીને રોમન સામ્રાજ્યોને અંગેના મારા છેલ્લા બે પત્રોએ તો તારી ધીરજ ખુટાડી દીધી હશે. એમાં હજારો વર્ષના ગાળામાં આગળ અને પાછળ ભમ્યા છું અને હજારો માઈલનું અંતર મેં વટાળ્યું છે એટલે એ પત્રોથી તારા મનમાં ગૂંચવાડા ઊભા થયા હોય તો તેમાં સંપૂર્ણ પણે મારા જ દોષ છે. પણ એથી તું હતાશ થઈશ નહિ અને મારા પત્રો વાંચવાનું ચાલુ રાખજે. કાઈ પણ ઠેકાણે મારા કહેવામાં તને સમજ ન પડે તે એ માટે ચિંતા કરીશ નહિ અને આગળ ચાલજે. તને ઇતિહાસ શીખવવાને હું કંઈ આ પત્રો નથી લખતે. એ લખવામાં મારો આશય તો તને કંઈક જગતના ઇતિહાસની ઝાંખી કરાવવાના અને તારી જિજ્ઞાસા જાગ્રત કરવાના છે. રોમન સામ્રાજ્યાની વાત સાંભળી સાંભળીને તો તું થાકી હશે. મારી પોતાની વાત કહું તો, સાચે જ હું તે એનાથી કંટાળ્યા છું. છતાંયે આજનો દિવસ જરા એ જ વાત નિભાવી લઈ એ અને પછીથી થોડા વખત માટે આપણે તેમની રજા લઈશું. તને ખબર છે કે આજકાલ રાષ્ટ્રવાદ અને સ્વદેશાભિમાનની બહુ વાતા થાય છે. હિંદમાં તે આજે આપણામાંના મોટા ભાગના લોકો કટ્ટર રાષ્ટ્રવાદી છે. રાષ્ટ્રવાદ એ ઇતિહાસમાં એક નવી જ વસ્તુ છે અને ધણુ કરીને આગળ ઉપર આ પત્રોમાં આપણે તેના આર ંભ અને વિકાસ વિષે વાત કરીશું. રોમન સામ્રાજ્યોના જમાનામાં આવી જાતની કાઈ પણ ભાવના નહોતી. તે વખતે તે એ સામ્રાજ્યને આખી દુનિયા ઉપર શાસન કરતું એક મહાન રાજ્ય માનવામાં આવતું હતું. આખી દુનિયા ઉપર જેનું શાસન એક ચક્ર ચાલ્યું હોય એવું એક સાભામ સામ્રાજ્ય કે રાજ્ય ઇતિહાસમાં કદી પણ થયું જાણ્યું નથી પણ ભૂંગાળના જ્ઞાનને અભાવે તથા લાંબાં અંતર કાપીને માલની અવરજવર કરવાની અને લાંખી મુસાફરી કરવાની મુશ્કેલીઓને કારણે આવું રાજ્ય પણ હતું એમ અસલના લેા માની લેતા. આ રીતે, રામના રાજ્યને યુરેપ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન અને ભૂમધ્ય સમુદ્રની આસપાસના મુલકમાં, તે સામ્રાજ્ય થયું તે પહેલાં પણુ જગતના સર્વોપરી રાજ્ય તરીકે માનવામાં આવતું અને બીજાં રાને તેનાં ખંડિયાં રાજ્ય તરીકે લેખવામાં આવતાં. એની પ્રતિષ્ઠા એટલી બધી હતી કે એશિયામાઈનરમાં આવેલા ગ્રીક રાજ્ય પરગેમમ તથા મિસર જેવા કેટલાક દેશના રાજાઓએ ખરેખાતા પિતાના અમલ નીચેના મુલકે રેમન રાજ્યની પ્રજાને ભેટ તરીકે આપી દીધા. તેમને એમ લાગતું હતું કે રેમનું સામર્થ અપાર છે અને તેને સામને થઈ શકે નહિ. છતાંયે મેં તને કહ્યું છે તેમ, તે પ્રજાતંત્ર હતું ત્યારે કે સામ્રાજ્ય બન્યા પછી પણ રોમના રાજ્ય ભૂમધ્ય સમુદ્ર ઉપર આવેલા મુલકે સિવાયના મુલકે ઉપર શાસન કર્યું નથી. ઉત્તર યુરોપના “બર્બર ” લેકે કદી પણ તેને વશ થયા નહેતા અને રેમે પણ તેમના ઉપર બહુ લક્ષ આપ્યું નહોતું. પરંતુ રેમના રાજ્યની સત્તાને વ્યાપ અથવા વિસ્તાર ગમે એટલે હોય પણ તેની પાછળ સમસ્ત જગતના સાર્વભામ રાજ્યની ભાવના અથવા કલ્પના પેદા થઈ હતી અને તે સમયના પશ્ચિમના મોટા ભાગના લેકોએ એ કલ્પના કે ભાવના વધાવી લીધી હતી. આ ભાવનાને કારણે જ રેમનાં સામ્રાજ્ય આટલા બધા લાંબા કાળ સુધી ટકી રહ્યાં અને જ્યારે તે સત્વહીન થઈ ગયાં ત્યારે પણ તેમની અને તેમના નામની ભારે પ્રતિષ્ઠા કાયમ રહી. જેનું પ્રભુત્વ આખી દુનિયા ઉપર હેય એવા સાર્વભૌમ રાજ્યની કલ્પના કેવળ રેમમાં જ ઉદ્ભવી હતી. એવું નથી. પ્રાચીન કાળમાં ચીન તેમજ હિંદુસ્તાનમાં પણ એ કલ્પના પ્રચલિત હતી, એમ આપણને માલૂમ પડે છે. તને ખબર છે કે ઘણીવાર ચીનના રાજ્યને વિસ્તાર રેમના રાજ્ય કરતાં ઘણું વધારે હતે. પશ્ચિમમાં છેક કાસ્પિયન સમુદ્ર સુધી તે વિસ્તર્યું હતું. ચીનને સમ્રાટ પિતાને “સ્વર્ગને પુત્ર” કહેવડાવત અને ચીનના લેકે તેને વિશ્વ-સમ્રાટ અથવા આખી દુનિયાને રાજા માનતા હતા. એ વાત સાચી કે કેટલીક જાતિઓ અને પ્રજાઓ તેને હેરાન કરતી હતી અને સમ્રાટની આજ્ઞા માનતી નહોતી. પરંતુ ઉત્તર યુરોપના લેકેને રોમન લેકે જે અર્થમાં “બર્બર ” કહેતા હતા તે જ અર્થમાં ચીની લેકને મન પણ એ લેકે બર્બર હતા. એ જ રીતે એક પ્રાચીન કાળથી હિંદમાં “ચક્રવર્તી” એટલે કે આખી દુનિયા ઉપર રાજ્ય કરતા રાજાઓનો ઉલ્લેખ આપણને મળી આવે છે. દુનિયા વિષેને તેમને ખ્યાલ અત્યંત સંકુચિત હવે એમાં શંકા Page #178 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત જગતને એક સાર્વભૌમ રાજ્યની કલ્પના ૧૧૫ નથી. એલા હિંદુસ્તાનને વિસ્તાર જ એટલે બધે એ હતો કે તે સમયના લેકેને તે આખી દુનિયા સમાન લાગતો હતે. આથી આખા હિંદ ઉપરનું આધિપત્ય તેમને સમસ્ત દુનિયાનું આધિપત્ય ભાસતું.એની બહારની બીજી પ્રજાઓ “બર્બર' અથવા મ્લેચ્છ ગણાતી. જેના ઉપરથી આ દેશનું નામ ભારતવર્ષ પડયું છે તે પિરાણિક ભરત આ ચક્રવર્તી સમ્રાટ હતા. એવી પરંપરાગત માન્યતા છે. મહાભારતની વાત પ્રમાણે યુધિષ્ઠિર અને તેના ભાઈઓ પણ આવા ચક્રવર્તી પદ અથવા સમસ્ત દુનિયાના આધિપત્ય માટે લડ્યા હતા. અશ્વમેધ યજ્ઞ પણ આખી દુનિયા ઉપર સાર્વભૌમત્વ સ્થાપવાનાં આહ્વાન અને સૂચનરૂપ હતા. શરૂઆતમાં ઘણું કરીને અશોકનું પણ એ જ ધ્યેય હતું પરંતુ એને પશ્ચાત્તાપ થયે અને કરુણાવશ થઈને તેણે પછીથી યુદ્ધમાત્રને નિષેધ કર્યો. આગળ ઉપર તું જશે કે ગુપ્તવંશી અને બીજા એવા સામ્રાજ્યવાદી રાજાઓની આકાંક્ષા પણ એ જ હતી. આ ઉપરથી તને સમજાશે કે અસલના વખતમાં સામાન્ય રીતે લેકે વિશ્વ-સમ્રાટ અને જગતના એકચક્રી અથવા સાર્વભૌમ રાજ્યની ભાષામાં વિચાર કરતા હતા. એ પછી લાંબે વખતે રાષ્ટ્રવાદ અને નવીન પ્રકારને સામ્રાજ્યવાદ આવ્યું. અને એ બંનેએ મળીને દુનિયામાં ભારે ખાનાખરાબી અને અનર્થ કર્યા. વળી પાછી આજે વિશ્વરાજ્યની વાતે થવા લાગી છે. એ વિશ્વ રાજ્યમાં મોટા સામ્રાજ્ય કે સર્વોપરી સમ્રાટને સ્થાન નથી. એમાં તે આખી દુનિયાના એક એવા પ્રકારના લેતંત્રની કલ્પના કરવામાં આવી છે કે જે એક પ્રજા જાતિ કે વર્ગનું બીજી પ્રજા, જાતિ કે વર્ગથી થતું શોષણ અટકાવે. નજીકના ભવિષ્યમાં આવું કંઈનીપજશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. પરંતુ આજે દુનિયાની દશા બહુ ભૂરી છે અને એની દુર્દશા દૂર કરવાને બીજો કોઈ રસ્તો દેખાતો નથી. મેં ઉત્તર યુરોપના બર્બર ” લેકને વારંવાર નિર્દેશ કર્યો છે. હું એ શબ્દનો ઉપયોગ કરું છું એનું કારણ એટલું જ છે કે રેમન લેકેએ તેમને એ જ નામથી ઉલ્લેખ કર્યો છે. મધ્ય એશિયાના ગેપ લેક અને બીજી પણ કેટલીક જાતિઓની પેઠે એ લેકે પણ તેમના પાડોશી રેમન લેકે અથવા તે હિંદુસ્તાનના લેકના જેટલા સભ્ય કે સંસ્કારી નહતા એ વિષે જરાયે શંકા નથી. પરંતુ તેઓ ખુલ્લી હવામાં જીવન ગાળતા હોવાથી તેમના કરતાં તેઓ વધારે ખડતલ અને વીર્યવાન હતા. પાછળથી તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો અને રોમ જીતી લીધું ત્યારે પણ તે લેકે સામાન્ય રીતે નિર્દય દુશ્મન તરીકે ત્યાં Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧ જગતના ઇતિહાસનું રેખાદર્શન આવ્યા નહોતા. ઉત્તર યુરોપની આજની બધી પ્રજા ગૌથ, ફ્રેંક અને એવી ખીજી ખર જાતિઓની સતતી છે. મેં તને રામના સમ્રાટની નામાવલી આપી નથી. ત્યાં સંખ્યાબંધ સમ્રાટ થઈ ગયા પણ ગણ્યાગાંઠયા અપવાદો સિવાય બધાયે સારી પેઠે ભૂંડા હતા. તેમાંના કેટલાક તો નર્યાં રાક્ષસા જ હતા. મને ખાતરી છે કે તે નીરાનું નામ તો સાંભળ્યું જ હશે પણ કેટલાક સમ્રાટો તો તેનાથીયે ઘણા બૂરા હતા. ઈરીન નામની એક સ્ત્રીએ તો સમ્રાણી બનવા ખાતર પોતાના સગા દીકરાને—જે સમ્રાટ હતા - ઘાત કર્યાં હતા. આ બનાવ કૉન્સ્ટાન્ટિનોપલમાં બન્યા હતા. રામનો એક સમ્રાટ આ બધામાંથી નિરાળા તરી આવે છે. એનું નામ માર્કસ આરેલિયસ હતું. તે તત્ત્વચિંતક હતા એમ મનાય છે અને તેના વિચારો તથા ચિંતનાનું પુસ્તક મનન કરવા યોગ્ય છે. માર્ક સ આરેલિયસની ખેાટ તેની પછી ગાદીએ આવેલા તેના પુત્રે પૂરી કરી. તે રામમાં પાકેલા અત્યંત ભૂંડા બદમાશોનો શિરોમિણ હતો. સામ્રાજ્યનાં આરંભનાં ત્રણસો વરસ રામ પશ્ચિમની દુનિયાનું કેન્દ્ર હતું. તે સમયે રોમ ખરેખર મોટુ શહેર હશે અને સંખ્યાબંધ આલેશાન મકાનોથી ભરપૂર હશે તથા સામ્રાજ્યના બધા પ્રદેશમાંથી અને તેની સરહદની પારના મુલકમાંથી પણ લેકા આવીને ત્યાં રહેતા હશે. સંખ્યાબધ વહાણા દૂરદૂરના દેશોમાંથી મનોહર વસ્તુઓ, દુર્લભ ખાદ્ય પદાર્થોં તથા કીમતી ચીજો ત્યાં લાવતાં હતાં. એમ કહેવાય છે કે દર વરસે ૧૨૦ વહાણાના એક કાલે મિસરનાં બંદરો અને રાતા સમુદ્રમાં થઈ તે હિંદુસ્તાન જતા હતા. ચોમાસાના પવનનો લાભ લઈ શકાય એ ટાંકણે તે વહાણા સ નીકળતાં. કેમકે એની તેમને બહુ સહાય મળતી. સામાન્ય રીતે તે દક્ષિણ હિંદનાં બંદરાએ જતાં. કીમતી માલ ભરીને, ફરી પાછો પવનને લાભ મળે એ લાગ જોઈ તે તે મિસર જવાને પાછાં વળતાં. મિસરથી પછી એ માલ જમીન તેમ જ દરિયા માર્ગે રામ પહેાંચતા. પરંતુ મુખ્યત્વે કરીને આ બધો વેપાર તવંગર લોકાના લાભને અર્થે ખેડાતા. ગણ્યાગાંડચા શ્રીમંતેાના વૈભવવિલાસની પાછળ અસંખ્ય લેકાની યાતના અને હાડમારી છુપાયેલી હતી. ત્રણસો વરસયીયે વધારે વખત સુધી ર।મ પશ્ચિમની દુનિયાનું સર્વોપરી શહેર રહ્યુ. અને તે પછી કૉન્સ્ટાન્ટિનોપલ સ્થપાયું ત્યારે તેની સાથે એ સર્વોપરીપણાનું તે ભાગીદાર બન્યું. પ્રાચીન ગ્રીસે ટૂંક સમયમાં વિચારના ક્ષેત્રમાં ભારે સિદ્ધિ મેળવી Page #180 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત જગતના એક સાવભૌમ રાજ્યની કુપના ૧૭ હતી પરંતુ આટલા બધા લાંબા સમય દરમ્યાન પણ રામ એ વિષયમાં કંઈ પણ મહાન સર્જન ન કરી શક્યું. ખરેખર ધણી બાબતમાં રામની સંસ્કૃતિ એ તે ગ્રીક સ ંસ્કૃતિની ફિક્કી છાયા સમાન લાગે છે. પરંતુ એક વસ્તુ એવી છે કે જેમાં રોમન લકાએ દુનિયાને માદન કર્યું છે એમ મનાય છે. એ વસ્તુ તે મન કાયદો. પશ્ચિમમાં વકીલ લેાકાને આજે પણ રોમન કાયદાના અભ્યાસ કરવા પડે છે; કેમકે યુરોપના દેશાના કાયદા એના ઉપરથી ઘડાયા છે એમ કહેવાય છે. બ્રિટિશ સામ્રાજ્યની વારંવાર રોમન સામ્રાજ્ય સાથે તુલના કરવામાં આવે છે. ખાસ કરીને અંગ્રેજ લેાકા જ એમ કરે છે અને એ સરખામણીથી ભારે સ ંતોષ અનુભવે છે. બધાં જ સામ્રાજ્યો વત્તેઓછે અંશે પ્રકૃતિમાં સરખાં જ હોય છે. ઘણા લેાકેાનું શોષણ કરીને તે માતે છે. પરંતુ રોમન લેાકા અને અંગ્રેજ લેાકેા વચ્ચે ખીજું પણ એક ભારે મળતા પણું છે અને પ્રજામાં કલ્પનાશક્તિના કેવળ અભાવ છે ! દુનિયા ખાસ કરીને પોતાના લાભને અર્થે જ બનાવવામાં આવી છે એવા અડગ વિશ્વાસથી આત્મસ ંતોષ અનુભવતા તે જિંદગી ગુજારે છે — શંકા કે મુશ્કેલી તેમને કદીયે પજવતાં નથી. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પાર્થિયા અને સાસાની ર૬ એપ્રિલ, ૧૯૩૨ હવે આપણે રોમન સામ્રાજ્ય અને યુરોપની રજા લઈએ અને દુનિયાના બીજા ભાગમાં જઈએ. એ સમય દરમ્યાન એશિયામાં શું બની રહ્યું હતું તે આપણે જોવું જોઈએ અને ચીન તથા હિંદુસ્તાનની વાત પણ આગળ ચલાવવી જોઈએ. વળી બીજા દેશે પણ હવે ઈતિહાસના ક્ષિતિજ ઉપર દેખાવા લાગે છે એટલે તેમને વિષે પણ આપણે થોડી ઘણી વાત કરવી પડશે. વાત એમ છે કે જેમ જેમ આપણે આગળ ચાલીશું તેમ તેમ અનેક સ્થળો વિષે એટલું બધું કહેવાનું આવશે કે નાસીપાસ થઈને કદાચ હું એ કાર્ય છોડી જ દઉં એમ પણ બને. મારા એક પત્રમાં પાર્થિયામાં કારહીના રણક્ષેત્ર ઉપર રેમના પ્રજાતંત્રના સૈન્યને ભારે પરાજય થયો હતો તેનો ઉલ્લેખ કર્યો હતે. તે વખતે હું પાર્થિયન લેકે વિષે અને હાલ જ્યાં આગળ ઈરાન અને મેસોપોટેમિયા છે તે સ્થળે તેમણે કેવી રીતે રાજ્ય સ્થાપ્યું તેની વાત કરવા રોકાય નહોતે. તને યાદ હશે કે સિકંદર પછી તેને સેનાપતિ સેલ્યુકસ તથા તેના વંશજો હિંદુસ્તાનથી માંડીને પશ્ચિમે આવેલા એશિયામાઈનર સુધી વિસ્તરેલા સામ્રાજ્ય ઉપર રાજ્ય કરતા હતા. લગભગ ત્રણ વરસ સુધી તેમણે ત્યાં રાજ્ય કર્યું. ત્યાર પછી પાથિયન નામની મધ્ય એશિયાની એક જાતિએ તેમને ત્યાંથી હાંકી કાઢયા. આજના ઈરાનના અથવા તે સમયના તેના નામ મુજબ પાર્થિયાના આ પાર્થિયન લેકેએ જ પ્રજાતંત્રના છેવટના દિવસે દરમ્યાન રેમન લોકોને હરાવ્યા હતા. પ્રજાતંત્ર પછી રોમન સામ્રાજ્ય પણ તેમને પૂરેપૂરા જેર કરી શક્યું નહોતું. લગભગ અઢી સદી સુધી તેમણે પાર્થિયા ઉપર હકૂમત ચલાવી. ત્યાર પછી ત્યાં આગળ કાંતિ થઈ અને તેમને હાંકી કાઢવામાં આવ્યા. ઈરાનના લેકે પિતે જ તેમના વિદેશી શાસકેની સામે ઊડ્યા અને તેમને હાંકી કાઢી તેમની જગાએ પોતાની જ જાત અને ધર્મના પુરુષને તેમણે પિતાને રાજા બનાવ્યું. આ રાજાનું નામ અર્દેશર પહેલે હતું. અને તેને વંશ સાસાની વંશ કહેવાય. અર્દેશર જરથોસ્તી ધર્મને Page #182 -------------------------------------------------------------------------- ________________ પાર્થિયા અને સાસાની ચુસ્ત અનુયાયી હતું અને એ ધર્મને તેણે ભારે આશ્રય આપે. બીજા ધર્મો પ્રત્યે તે બહુ સહિષ્ણુ નહોતે. તને યાદ હશે કે જરસ્તી ધર્મ પારસી લેકોને ધર્મ છે. આ સાસાની રાજાઓ અને રેમન સામ્રાજ્ય વચ્ચે લગભગ સતત લડાઈ ચાલ્યા કરતી હતી. એક વખત તે તેમણે એક રોમન સમ્રાટને કેદ પણ પકડ્યો હતે. કેટલીક વખત તે ઈરાની સે છેક કાન્ટિનોપલ સુધી પહોંચી ગયું હતું. અને એક વખત તેણે મિસર પણ જીતી લીધું હતું. સાસાની સામ્રાજ્ય ખાસ કરીને જરથોસ્તી ધર્મ માટેની તેની ધગશ માટે જાણીતું છે. સાતમી સદીમાં ઇસ્લામને ફેલાવે છે ત્યારે તેણે સાસાની સામ્રાજ્ય અને તેના રાજધર્મ બંનેનો અંત આણ્યો. આ ફેરફારને કારણે અને દમનના ભયથી કેટલાક જરથોસ્તીધર્મીઓએ પિતાનું વતન છેડવાનું ઉચિત ધાયું. તેઓ હિંદુસ્તાનમાં આવ્યા. આગળ ઉપર પિતાને આશ્રય શોધતા આવેલા બીજા લેકેનું હિન્દ સ્વાગત કર્યું હતું તે જ રીતે તેણે તેમનું સ્વાગત કર્યું. હિંદના આજના પારસીઓ આ જરસ્તીધર્મીઓના વંશજો છે. ભિન્ન ભિન્ન ધર્મો પ્રત્યેના તેમના વર્તાવની બાબતમાં બીજા દેશની જોડે હિંદની તુલના કરવી એ અજાયબ પમાડનારી અને અદ્દભુત વસ્તુ છે. ઘણાખરા દેશમાં અને ખાસ કરીને યુરોપમાં ભૂતકાળમાં રાજ્યધર્મને સ્વીકાર ન કરનારા બધા લેકે પ્રત્યે અસહિષ્ણુ વલણ દાખવવામાં આવતું હતું અને તેમનું દમન કરવામાં આવતું હતું એમ તને માલૂમ પડશે. ધર્મની બાબતમાં લગભગ બધે જ જબરદસ્તી હતી. ધાર્મિક દમન માટેની યુરોપની વિઝીશનની ભયાનક સંસ્થા તથા ડાકણે ગણીને કેટલીક સ્ત્રીઓને બાળી મૂકવામાં આવતી તે વિષે તારા વાંચવામાં આવશે. પરંતુ હિંદમાં તે પ્રાચીન સમયમાં બધા ધર્મો પ્રત્યે ઉદાર વલણ રાખવામાં આવતું હતું. પશ્ચિમના દેશોમાં જુદા જુદા પથે વચ્ચે ભયંકર ઝઘડા થયા હતા તેને મુકાબલે હિંદુધર્મ અને બૌદ્ધધર્મ વચ્ચેના નજીવા ઝઘડા અથવા ઘર્ષણ કશી વિસાતમાં નથી. આ હકીકત ખાસ લક્ષમાં રાખવી જોઈએ, કેમ કે, કમનસીબે આજકાલ આપણે ત્યાં કેમી અને ધાર્મિક ઝઘડા થવા લાગ્યા છે અને જેમને ઈતિહાસનું કશું જ્ઞાન નથી એવા કેટલાક લેકે એમ માને છે કે પ્રાચીનકાળથી હિંદુસ્તાનની આવી જ દશા રહી છે. એ બિલકુલ ગલત વાત છે. આ કલહે તે મોટે ભાગે આજકાલના Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન જ છે. તને માલૂમ પડશે કે ઇસ્લામનો આરંભ થયો ત્યારથી કેટલી સદીઓ સુધી મુસલમાને હિંદુસ્તાનના બધા ભાગમાં તેમના પાડોશીઓ જોડે પૂરેપૂરા સલાહસંપથી રહ્યા છે. જ્યારે તેઓ વેપારીઓ તરીકે આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમને વસવાટ કરવા ઉત્તેજન આપવામાં આવ્યું હતું. પણ આ તો હું આગળ ઉપરની વાતે ચડી ગયે. આમ, હિંદુસ્તાને જરરતીઓને સત્કાર કર્યો. એ જ રીતે થોડીક સદીઓ પહેલાં ઈશુની પહેલી સદીમાં ધાર્મિક દમનથી ત્રાસીને યહૂદી લે કે રોમમાંથી નાસી આવ્યા હતા તેમનું પણ હિંદ સ્વાગત કર્યું હતું. ઈરાનમાં સાસાની વંશને અમલ ચાલતા હતા તે સમય દરમ્યાન સીરિયાના રણપ્રદેશમાં પામીરા નામના એક નાનકડા રાજ્યને ઉદય થયે હતા. અને ટૂંક સમય માટે તેની પણ ચડતી કળા રહી હતી. પામીરા, એ સીરિયાના રણની મધ્યમાં એક મોટું વેપારનું મથક હતું. આજે પણ જોવા મળતાં તેનાં ભવ્ય ખંડેરે. ઉપરથી તેની લેશાન ઇમારતને આપણને કંઈક ખ્યાલ આવે છે. એક સમયે કેબિયા નામની સ્ત્રીનું એ રાજ્યમાં શાસન હતું. રેમન લેકેએ તેને હરાવી અને સ્ત્રી સન્માનની ભાવના વિનાના એ અસભ્ય લકે તેને સાંકળથી જકડીને રેમ લઈ ગયા. ઈસવી સનના આરંભમાં સરિયા બહુ રળિયામણે મુલક હતા. બાઈબલના નવા કરારમાં એને વિષે આપણને કેટલીક માહિતી મળી આવે છે. રાજકીય જુલમ અને અવ્યવસ્થા હોવા છતાં પણ ત્યાં આગળ ગીચ વસતી અને મેટાં મોટાં શહેરે હતાં. વળી ત્યાં મોટી મેટી નહેરે પણ હતી અને મોટા પાયા પર વેપારરોજગાર ચાલતું હતું. પરંતુ સતત ચાલતી લડાઈઓ અને ગેરશાસનને કારણે ૬૦૦ વરસમાં તે એ પ્રદેશ લગભગ વેરાન થઈ ગયે. મેટાં મોટાં શહેરે ઉજજડ થઈ ગયાં અને પુરાણી ઈમારત ખંડેર બની ગઈ. જો તું હિંદુસ્તાનથી યુરોપ એરોપ્લેનમાં બેસીને જાય તે તારે આ પામીરા અને બાલબાકના ખંડેરો ઉપર થઈને પસાર થવું પડે. વળી માર્ગમાં, જ્યાં આગળ બેબીલેન હતું તે સ્થળ તેમજ ઈતિહાસમાં પ્રસિદ્ધ પણ આજે જેમનું નામનિશાન પણ નથી એવી બીજી જગ્યાઓ પણ તને જોવાની મળે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૩૬ દક્ષિણ હિંદની વસાહત ૨૮ એપ્રિલ, ૧૯૬૨ આપણે બહુ દૂર નીકળી ગયાં. હવે પાછાં આપણે હિંદુસ્તાન તરફ વળીએ અને એ સમયે આપણા પૂર્વજે શુ કરતા હતા તે જાણવા પ્રયત્ન કરીએ. કુશાન લાના સરહદ ઉપરના સામ્રાજ્યની વાત તે તને યાદ હશે. એ બહુ સામ્રાજ્યમાં આખા ઉત્તર હિંદુ અને મધ્ય એશિયાના સારા સરખા પ્રદેશના સમાવેશ થતા હતા. એની રાજધાની પુરુષપુર અથવા પેશાવર હતી. તને કદાચ એ પણ યાદ હશે કે લગભગ આ જ અરસામાં દક્ષિણ હિંદમાં એક સમુદ્રથી ખીજા સમુદ્ર સુધી વિસ્તરેલું એક મહાન રાજ્ય હતું. તેનું નામ આંત્ર રાજ્ય. લગભગ ૩૦૦ વરસ સુધી કુશાન સામ્રાજ્ય અને આંધ્ર રાજ્યની ચડતી કળા રહી. લગભગ ઈસવી સનની ત્રીજી સદીના મધ્યમાં આ અને રાજ્યા નાશ પામ્યાં. એ પછી થોડા સમય માટે હિંદમાં સંખ્યાબંધ નાનાં નાનાં રાજ્યે ફૂટી નીકળ્યાં. પરંતુ સે। વરસની અંદર પાટલીપુત્રમાં એક અજો ચંદ્રગુપ્ત પેદા થયા અને તેણે આક્રમણકારી હિંદુ સામ્રાજ્યવાદનો યુગ આરંભ્યો. પરંતુ આ ‘ ગુપ્ત ' નામથી ઓળખાતા વંશના રાજાની વાત કરતા પહેલાં દૂર પૂર્વમાં આવેલા ટાપુઓમાં ભારતી કળા અને સંસ્કૃતિ લઈ જનાર દક્ષિણ હિંદના મહાન સમારંભાના આરંભ તરફ આપણે નજર કરીએ. હિમાલય પર્વત અને એ સમુદ્રોની વચ્ચે આવેલા હિંદુસ્તાનના આકાર તેા તને બરાબર ખ્યાલમાં હશે. હિંદના ઉત્તર ભાગ સમુદ્રથી ખૂબ દૂર છે. ભૂતકાળમાં એનુ લક્ષ ખાસ કરીને તેની જમીનની સરહદો ઉપર પરોવાયેલું રહેતું કેમકે તે ઓળગીને દુશ્મનો તથા હુમલાખોરો વારંવાર ચડી આવતા હતા. પર ંતુ હિંદની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ બાજુએ જબરદસ્ત દરિયાકિનારો છે તથા દક્ષિણ તરફ તે વધુ ને વધુ સાંકડા થતા જાય છે. અને છેવટે કન્યાકુમારી આગળ તેની પૂર્વ અને પશ્ચિમ સરહદ મળી જાય છે. સમુદ્રની નજીક વસનારા બધા લોકોને સ્વાભાવિક રીતે જ તેના પ્રત્યે આકર્ષણ હોય છે અને સામાન્ય રીતે તે દરિયા ખેડનારા હોય છે. છેક પ્રાચીન કાળથી દક્ષિણ હિંદુ અને પશ્ચિમના દેશો વચ્ચે ધમધોકાર વેપાર ચાલતા હતા એ વિષે હું તને કહી ગયા છું. આથી અસલના વખતથી હિંદુસ્તાનમાં જહાન્તે બાંધવાનો ઉદ્યોગ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર જગતના ઇતિહાસનું રેખાદર્શન ચાલતું હતું અને વેપારની શોધમાં કે કેવળ સાહસને ખાતર પણ લેકે દરિયાપાર જતા હતા એ જાણીને હેરત પામવા જેવું કશું જ નથી. ગૌતમ બુદ્ધ યાત હતા તે અરસામાં વિજયે હિંદુસ્તાનમાંથી જઈને સિલેન જીતી લીધું હતું એમ ધારવામાં આવે છે. હું ધારું છું કે અજંતાની ગુફામાં હાથી તથા ઘેડાઓને વહાણો ઉપર ચઢાવીને સિલેન જવા માટે દરિયે ઓળંગતા વિજયનું ચિત્ર છે. વિજયે એ ટાપુને “સિંહલ દ્વીપ” નામ આપ્યું. સિંહલ નામ સિંહ શબ્દ ઉપરથી પડયું છે. સિલેનમાં સિંહ વિષે એક જૂની દંતકથા પ્રચલિત છે પણ હું તે ભૂલી ગયો છું. હું ધારું છું કે સિલેન શબ્દ પણ સિંહલ ઉપરથી જ ઊતરી આવ્યું છે. દક્ષિણ હિંદ અને સિલેન વચ્ચેને જરા સરખે દરિયે ઓળંગ એ કંઈ ભારે સાહસ ન કહેવાય. પરંતુ બંગાળથી ગુજરાત સુધીના દરિયા કાંઠા ઉપર આવેલાં સંખ્યાબંધ બંદરેથી લેકે દરિયાપાર જતા હશે તથા હિંદુસ્તાનમાં વહાણ બાંધવાને ઉદ્યોગ ચાલતો હશે એ વિષે આપણને પુષ્કળ પુરાવા મળી આવે છે. ચંદ્રગુપ્ત મૌર્યના મહાન અમાત્ય ચાણકયે પિતાના અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાં નૌકાસૈન્ય વિષે કંઈક માહિતી આપી છે. તેના ગ્રંથ અર્થશાસ્ત્ર વિષે મેં તને નૈની જેલમાંથી લખ્યું હતું. ચંદ્રગુપ્તના દરબારમાં આવેલે ગ્રીક એલચી મૅગેસ્થનીસ પણ એને ઉલ્લેખ કરે છે. આ ઉપરથી એમ જણાય છે કે માર્યા યુગના આરંભમાં પણ વહાણ બાંધવાને ઉદ્યોગ હિંદુસ્તાનમાં સારી પેઠે ખીલ્યું હતું. અને વહાણે બંધાય એને અર્થ એ કે તેને ઉપયોગ પણ તે હવે જોઈએ. આમ તે સમયે સારી સરખી સંખ્યામાં લેકે વહાણમાં બેસીને દરિયાપાર જતા હશે. એક બાજુ આને વિચાર કરીએ અને બીજી બાજુ આજે પણ આપણુમાંના કેટલાક લેકે દરિયાઈ સફર કરતાં ડરે છે અને તેને ધર્મવિરોધી કાર્ય ગણે છે એ વિચારતાં સાચે જ આપણને નવાઈ લાગે છે. આવા લોકોને આપણે ભૂતકાળના અવશેષો પણ ન કહી શકીએ, કેમકે, ભૂતકાળના લેકે તે એમનાથી ઘણા વધારે સમજી હતા. સદ્ભાગ્યે આજે તે આવા વિચિત્ર ખ્યાલે લગભગ નાબૂદ થયા છે અને ગણ્યાગાંડ્યા માણસ ઉપર જ તેની અસર રહી છે. સ્વાભાવિક રીતે જ ઉત્તર હિંદ કરતાં દક્ષિણ હિંદના લેકે સમુદ્ર તરફ વધારે નજર રાખતા હતા. વિદેશ સાથેનો હિંદને ઘણેખર વેપાર Page #186 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ હિંદની વસાહતા ૧૭૩ દક્ષિણના હાથમાં હતો. અને તામિલ ભાષાની કવિતાઓ યવન, મદિરા, કળશ અને દીવાઓ વગેરેના ઉલ્લેખોથી ભરપૂર છે. યવન શબ્દ ખાસ કરીને ગ્રીક લેકે માટે વપરાતે પણ સામાન્ય રીતે બધા જ વિદેશી લેકે માટે પણ એ વપરાતો. બીજી અને ત્રીજી સદીના આંધ સિક્કાઓ ઉપર બે સઢવાળાં મેટાં વહાણની છાપ હોય છે. પ્રાચીન કાળના આંધ્ર લેકે વહાણ બાંધવામાં અને દરિયાઈ વેપારમાં કેટલે બધે રસ લેતા હશે તે આ ઉપરથી જણાઈ આવે છે. આમ દક્ષિણ હિંદે જ મહાન દરિયાઈ સાહસમાં આગળ પડતો ભાગ લીધો અને તેને પરિણામે પૂર્વ તરફના બધા ટાપુઓમાં હિંદની વસાહત સ્થપાઈ વસાહતો સ્થાપવા માટેની સફરોને આરંભ ઈશુની પહેલી સદીમાં શરૂ થયું અને એ પ્રવૃત્તિ સેંકડો વરસ સુધી ચાલુ રહી. હિંદના લેકે મલાયા, જાવા, સુમાત્રા, કંબોડિયા અને બોનિ વગેરે સ્થળોમાં પહોંચ્યા અને ત્યાં તેમણે વસવાટ કર્યો. પિતાની સાથે તેઓ ભારતી કળા અને સંસ્કૃતિ પણ ત્યાં લેતા ગયા. બહ્મદેશ, સિયામ અને હિંદી ચીનમાં પણ હિંદી વસાહત હતી. તેમણે પોતાની વસાહત અને નવાં વસાવેલાં નગરોનાં નામે પણ હિંદનાં નગરોનાં નામ ઉપરથી પાડ્યાં જેમ કે અયોધ્યા, હસ્તિનાપુર, તક્ષશિલા, ગાંધાર વગેરે. ઇતિહાસનું પુનરાવર્તન એ કેવી અજબ જેવી ઘટના છે! ઇંગ્લેંડથી અમેરિકા ગયેલા એંગ્લેસેસન લેકેએ પણ એમ જ કર્યું હતું. અને અમેરિકાનાં આજનાં ઘણું શહેરેનાં નામ ઇંગ્લંડનાં પ્રાચીન શહેરનાં નામ ઉપરથી પાડવામાં આવેલાં છે. ઉત્તર અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કનું નામ ઇંગ્લંડના યોર્ક શહેર ઉપરથી પડેલું છે. બીજા એવા વસાહતીઓની માફક આ હિંદી વસાહતીઓએ પણ તેઓ જ્યાં ગયા ત્યાં ગેરવર્તન ચલાવ્યું હતું એમાં શક નથી. એ ટાપુમાં વસતા લેકેનું તેમણે શેષણ કર્યું હશે અને તેમના ઉપર જોહુકમી ચલાવી હશે. પરંતુ થોડા વખત પછી તેઓ ત્યાંના મૂળ વતનીઓ સાથે સેળભેળ થઈ ગયા હશે, કેમકે હિંદ સાથે સંપર્ક નિરંતર ચાલુ રાખવાનું કામ મુશ્કેલ હતું. આ પૂર્વ તરફના ટાપુઓમાં હિંદુ રાજ્ય અને સામ્રાજ્ય સ્થપાયાં. પછીથી ત્યાં બૈદ્ધ રાજાઓ આવ્યા. એટલે પ્રભુત્વ મેળવવા માટે હિંદુ અને જૈદ્ધો વચ્ચે રસાકસી ચાલી. આ વિશાળ ભારત અથવા તે બૃહદ્ ભારતના ઈતિહાસની કથા અતિશય લાંબી અને અદ્ભુત છે. એ વસાહતના આભૂષણરૂપ મેટાં મોટાં મંદિરે Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન અને આલેશાન ઈમારતની કથા તેમનાં ભવ્ય ખંડેરે આજે પણ આપણને કહે છે. કેબેજ, શ્રી વિજય, ભવ્ય અંગકોર અને મજજાપહિત વગેરે ત્યાંનાં મહાન નગરે હતાં, અને હિંદી સ્થપતિઓ તથા કારીગરોએ તે બાંધ્યાં હતાં. લગભગ ૧૪૦૦ વરસ સુધી હિંદુ અને બદ્ધ રા આ ટાપુઓમાં કાયમ રહ્યાં હતાં. તેઓ આધિપત્ય મેળવવા માંહમાંહે લડતાં અને કઈ વાર એકના તે કોઈ વાર બીજાના કાબૂ નીચે જતાં તથા કઈ વાર એકબીજાને નાશ પણ કરતાં. છેવટે પંદરમી સદીમાં મુસલમાનોએ એ ટાપુઓ કબજે કર્યા. તેમના પછી તરત જ ફીરંગીઓ, સ્પેનના લેક, વલંદાઓ, અંગ્રેજે અને સાથી છેલ્લા અમેરિકન લેકે પણ ત્યાં આગળ આવ્યા. ચીનના લે કે તે હંમેશના તેમના નિકટના પાડોશીઓ હતા. તેઓ કઈ કઈ વાર એ ટાપુઓના ઝઘડાઓમાં વચ્ચે પડતા તે કઈ વાર તેમના ઉપર છત પણ મેળવતા. પરંતુ એકંદરે તેઓ તેમની સાથે મિત્રતાનો ના રાખતા અને પરસ્પર ભેટસોગાતેની આપલે કરતા તથા આ બધા સમય દરમ્યાન પિતાની મહાન સભ્યતા અને સંસ્કૃતિના સંસ્કાર તેમના ઉપર પાડતા રહ્યા હતા. પૂર્વની આ હિંદુ વસાહતની બાબતમાં ઘણી મજાની હકીકત આપણને જાણવાની મળે છે. એ વિષે એક ખાસ મહત્વની બીના એ છે કે આવી વસાહતે વસાવવાની યોજના અને વ્યવસ્થા દક્ષિણ હિંદના એક આગળ પડતા રાજ્ય કરી હતી. પ્રથમ ઘણું વ્યક્તિગત પ્રવાસી શોધકે ત્યાં ગયા હશે. પછીથી જેમ જેમ વેપાર વધતો ગયો તેમ તેમ કેટલાંક કુટુંબ અને લેકનાં મંડળે પિતાની મેળે ત્યાં જઈને વસ્યાં હશે. એમ કહેવાય છે કે આ રીતે પરદેશમાં વસાહતીઓ તરીકે જનાર સેથી પહેલા કલિંગના (ઓરિસ્સા) અને હિંદનો પૂર્વ કિનારાના લેકે હતા. છેક બંગાળમાંથી પણ કેટલાક લેકે આ રીતે ગયા હોય એ સંભવિત છે. અસલના વખતથી એક એવી પણ વાત ચાલી આવે છે કે પિતાના વતનમાંથી હાંકી કાઢવામાં આવેલા કેટલાક ગુજરાતીઓ પણ આ ટાપુઓમાં જઈને વસ્યા હતા. પણ આ તે બધી અટકળે કે અનુમાન છે. વસાહતીઓને મુખ્ય પ્રવાહ પલ્લવ દેશમાંથી ગયો હતું. આ પલ્લવ દેશ તામિલનાડના દક્ષિણ ભાગમાં આવેલ હતો અને ત્યાં પલ્લવવંશી રાજાઓ રાજ્ય કરતા હતા. મલાયામાં વસાહત સ્થાપવાની વ્યવસ્થિત પેજના આ પલ્લવ રાજ્ય કરી હતી એમ જણાય છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ હિંદની વસાહતો ૧૭૫ સંભવ છે કે ઉત્તર હિંદમાંથી ઊતરી આવતા લેકાના દબાણને કારણે ત્યાં વસ્તીને ભરા થયે હશે. એનું કારણ ગમે તે હે પણ હિંદુસ્તાનથી લાંબા અંતરે એકબીજાથી દૂર દૂર આવેલાં સ્થળોએ વસાહતે સ્થાપવાની વિચારપૂર્વક જમા કરવામાં આવી હતી. વળી એ બધાં સ્થળોએ લગભગ એક વખતે જ વસાહત સ્થાપવામાં આવી હતી. હિંદીચીન, મલાયા દ્વીપકલ્પ, બોનિ, સુમાત્રા, જાવા અને અન્ય સ્થળોએ આ વસાહત હતી. આ બધાં હિંદી નામધારી પલ્લવ સંસ્થાનો હતાં. હિંદીચીનના સંસ્થાનનું નામ કેબેજ (હાલનું કંબોડિયા) હતું. આ નામ ગંધાર પ્રદેશની કાબુલની ખીણમાં આવેલા કબજથી નીકળીને આટલે દૂર સુધી પહોંચ્યું હતું. ૪૦૦ થી ૫૦૦ વરસ સુધી આ સંસ્થાને હિંદુધમી રહ્યાં પણ પછીથી ધીરે ધીરે સર્વત્ર બદ્ધ ધર્મ ફેલા. ઘણું વખત પછી મલેસિયાના થોડા ભાગમાં ઈસ્લામ ધર્મ પ્રસર્યો અને બાકીના ભાગમાં ૌદ્ધ ધર્મ ચાલુ રહ્યો. મલેશિયામાં સામ્રાજ્ય અને રાજ્ય સ્થપાયાં અને નાશ પામ્યાં. પરંતુ વસાહત સ્થાપવાના દક્ષિણ હિંદના સમારંભનું એક ખરું મહત્ત્વનું પરિણામ એ આવ્યું કે દુનિયાના એ ભાગમાં ભારતની આર્ય સભ્યતા અને સંસ્કૃતિ દાખલ થવા પામી અને મલેસિયાના આજના વતનીઓ અમુક અંશે આપણી જેમ એ સંસ્કૃતિની જ સંતતી છે. તેમના ઉપર બીજી સંસ્કૃતિની પણ અસર પડી છે. ખાસ કરીને તેમના * ઉપર ચીની સંસ્કૃતિની અસર થવા પામી છે અને હિંદુસ્તાન તથા એ બંનેની સંસ્કૃતિની પ્રબળ અસરનું મલેસિયાના જુદા જુદા દેશોમાં મિશ્રણ થયું છે તે નિહાળવું અતિશય આનંદજનક છે. કેટલાક મુલાકે ઉપર ભારતી અસર વધારે થઈ છે અને કેટલાક ઉપર ચીની અસર વધારે દેખાય છે. ખંડસ્થ પ્રદેશમાં એટલે કે બ્રહ્મદેશ, સિયામ અને હિંદી ચીન ઉપર ચીની અસર વધારે પ્રમાણમાં માલૂમ પડે છે. પણ મલાયામાં તેમ નથી. જાવા, સુમાત્રા અને બીજા ટાપુઓમાં ભારતી અસર વધારે પ્રમાણમાં દેખાય છે. આધુનિક સમયમાં તેના ઉપર ઇસ્લામનું પડ ચડયું છે. પરંતુ ભારત અને ચીની સંસ્કૃતિ વચ્ચે જરાયે ઘર્ષણ નહતું. એ બંને સંસ્કૃતિઓ બિલકુલ નિરાળી હતી છતાં પણ કશીયે મુશ્કેલી વિના તેમણે એકી સાથે પિતપતાને માર્ગે કાર્ય કર્યા કર્યું. બેશક હિંદુ તેમ શ્રાદ્ધ બંને ધર્મોનું ઊગમસ્થાન તે હિંદ જ હતું. ધર્મની બાબતમાં Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન તે ચીન પણ હિંદનું ઋણી હતું. કળાના ક્ષેત્રમાં પણ મેલેસિયા ઉપર હિંદની પ્રધાન અસર હતી. હિંદી ચીનમાં જો કે ચીની અસરનું પ્રાધાન્ય હતું છતાંયે ત્યાંનું સ્થાપત્ય સંપૂર્ણપણે હિંદી હતું. રાજ્યપદ્ધતિ અને જીવનની ફિલસૂફીની બાબતમાં એશિયાના આ ખંડસ્થ દેશે ઉપર ચીને અસર પાડી છે. એથી કરીને હિંદીચીન, સિયામ અને બ્રહ્મદેશના લોકો આજે હિંદી લેકે કરતાં ચીની લેકીને વધારે મળતા આવતા જણાય છે. એ ખરું કે, જાતિની દૃષ્ટિએ તેમનામાં મંગલ લેકે વધારે પ્રમાણમાં હેવાથી કંઈક અંશે તેઓ ચીની લેકેને વધારે મળતા આવે છે. જાવામાં બરબુદર આગળ હિંદી કારીગરોએ બાંધેલાં ભવ્ય બદ્ધ મંદિરનાં ખંડેરે આજે જોવા મળે છે. આ મંદિરની દીવાલ ઉપર બુદ્ધના જીવનની આખી કથા કરવામાં આવી છે. આ મંદિર અને તેનું કોતરકામ માત્ર બુદ્ધનું જ નહિ પણ તે સમયની ભારતી કળાનું પણ અદ્વિતીય સ્મારક છે. હિંદની અસર એથીયે આગળ ફિલિપાઈન અને ફેરમાસા સુધી પહોંચી હતી. એ બંને ટાપુઓ થોડા સમય માટે સુમાત્રાના હિંદુ શ્રી વિજય રાજ્યના ભાગ હતા. એ પછી ઘણા વખત બાદ ફિલિપાઈન ટાપુઓ સ્પેનની હકૂમત નીચે ગયા અને આજે તે અમેરિકાના કાબૂ નીચે છે. મનિલા એ ટાપુઓની રાજધાની છે. થડા સમય ઉપર ત્યાં આગળ ધારાસભાનું મકાન બંધાયું હતું. એ મકાનના આગળના ભાગ ઉપર ફિલિપાઈનની સંસ્કૃતિનું ઊગમસ્થાન દર્શાવતી ચાર પ્રતિમાઓ કોતરવામાં આવી છે. એમાંની એક પ્રાચીન ભારતના મકાન ઋતિકાર મનુની પ્રતિમા છે, બીજી ચીનના ફિલસૂફ લાઓસેની છે અને બાકીની બે પ્રતિમાઓ એંગ્લેસેકસન ન્યાય અને કાયદે તથા સ્પેનની પ્રતિનિધિરૂપે છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ગુપ્તવંશના સમયને હિંદુ સામ્રાજ્યવાદ ૨૯ એપ્રિલ, ૧૯૭૨ જે સમયે દક્ષિણ હિંદના લેકે મહાસાગરો ઓળંગીને દૂરદૂરના મુલકામાં સંસ્થાને અને નગર વસાવતા હતા ત્યારે ઉત્તર હિંદમાં અજબ પ્રકારને ખળભળાટ પેદા થઈ રહ્યો હતો. કુશાન સામ્રાજ્ય પિતાનાં સામર્થ્ય અને મહત્તા ગુમાવ્યાં હતાં અને ધીરે ધીરે તે નાનું અને ક્ષીણ થતું જતું હતું. આખા ઉત્તરના પ્રદેશમાં નાનાં નાનાં રાજ્ય હતાં અને તેમના ઉપર મોટે ભાગે વાયવ્ય સરહદ તરફથી આવેલા શક, સીથિયન અને તુર્ક લેકોના વંશજો રાજ્ય કરતા હતા. મેં તેને આગળ ઉપર કહ્યું છે કે આ લકે બૈઠધમાં હતા અને તેઓ દુશ્મન તરીકે હુમલો કરવા માટે નહિ પણ વસવાટ કરવાને માટે હિંદમાં આવ્યા હતા. મધ્ય એશિયાની બીજી જાતિઓ તેમને પાછળથી ધકેલતી હતી અને એ જાતિઓને વળી ચીનનું રાજ્ય ઘણી વાર હાંકી કાઢતું હતું. હિંદમાં આવ્યા પછી આ પ્રજાઓએ ઘણે અંશે હિંદના આર્યોના રીતરિવાજો અને આચારવિચાર અપનાવ્યાં. હિંદને એ લેકે પિતાના ધર્મ, સભ્યતા અને સંસ્કૃતિની જનતા માનતા હતા. કુશાન લેકે પણ મોટે ભાગે ભારતની આર્ય પ્રણાલીને અનુસરતા હતા. તે લેક હિંદમાં લાંબા વખત સુધી રહ્યા અને તેના મોટા ભાગ ઉપર આટલા લાંબા કાળ સુધી રાજ્ય કરી શક્યા તેનું કારણ ખરેખર એ જ છે. તેઓ હિંદના આર્યોની પેઠે વર્તવા પ્રયાસ કરતા અને પોતે વિદેશી છે એ હકીક્ત આ દેશના લેકે ભૂલી જાય એવી ઈચ્છા રાખતા. આમાં કંઈક અંશે તેઓ ફાવ્યા ખરા પણ પૂરેપૂરી સફળતા તેમને ન મળી. કેમકે, પિતાના ઉપર પરદેશી લેકે રાજ્ય કરે છે એ જાતની ભાવના ખાસ કરીને ક્ષત્રિય લેકેને કહ્યા કરતી હતી. આ પરદેશી ધંસરી નીચે તેઓ અકળાતા હતા. એથી કરીને પ્રજામાં અસંતોષ વધતે જ ગયો અને લેકોનાં મન અસ્વસ્થ થવા લાગ્યાં. અંતે આ અસંતુષ્ટ લોકોને એક કાબેલ નેતા મળી ગયું. એના ઝંડા નીચે તેમણે આર્યાવર્તને મુક્ત કરવાને “ધર્મયુદ્ધ” આરંભ્ય. ज-१२ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન આ નેતાનું નામ ચંદ્રગુપ્ત હતું. આ ચંદ્રગુપ્તને અશોકના પિતામહ ચંદ્રગુપ્ત સાથે ભેળવી દઈશ નહિ. મર્યવંશ સાથે આ ચંદ્રગુપ્તને કશે જ સંબંધ નહોતે. હા, કર્મસંગે તે પાટલીપુત્રને નાનકડો રાજા હતો એ ખરું પણ તે સમય સુધીમાં તે અશોકના વંશજો ક્યાંયે ભુલાઈ ગયા હતા. તારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે અત્યારે તે આપણે ઈસવી સનની ચોથી સદીના આરંભ એટલે કે લગભગ ૩૦૮ ની સાલ સુધી આવી પહોંચ્યાં છીએ. અશોકના મરણ બાદ ૫૩૪ વર્ષ પછીની આ વાત છે. ચંદ્રગુપ્ત મહત્ત્વાકાંક્ષી અને કુશળ પુરુષ હતે. ઉત્તરના આર્ય રાજાઓને પિતાના પક્ષમાં મેળવી લઈને એક પ્રકારનું સમવાયતંત્ર સ્થાપવાને તેણે વિચાર કર્યો. લિચ્છવી નામની પ્રસિદ્ધ અને બળવાન જાતિની કુમારદેવી નામની કન્યા જોડે તેણે લગ્ન કર્યું અને એ રીતે એ જાતિને ટેકે તેણે મેળવ્યું. આ રીતે કાળજીપૂર્વક બધી તૈયારી કર્યા પછી ચંદ્રગુપ્ત હિંદુસ્તાનના બધા વિદેશી રાજ્યકર્તાઓ સામે જેહાદ પિકારી. પરદેશી લેકે જેમની સત્તા અને ઊંચી પદવી છીનવી લીધી હતી તેવા ક્ષત્રિય અને ઉપલા વર્ગના બીજા આર્ય લેકીને આ યુદ્ધમાં ટેકે હતે. બારેક વરસ સુધી લડ્યા પછી ઉત્તર હિંદના અમુક ભાગ અને જેને આજે આપણે યુક્ત પ્રાંતે કહીએ છીએ તે પ્રદેશને ચંદ્રગુપ્ત કબજે કરી શક્યો. પછી તેણે રાજાધિરાજ અથવા સમ્રાટ તરીકે પિતાને રાજ્યાભિષેક કરાવ્યું. આ રીતે ગુપ્ત વંશને આરંભ થયો. લગભગ બસે વરસ સુધી એ વંશને અમલ ચાલુ રહ્યો. પછીથી હૂણ લેકેના હુમલા થવા લાગ્યા અને તેઓ તેમને સંતાપવા લાગ્યા. કંઈક અંશે એ ઉદ્દામ હિંદુ ધર્મ અને રાષ્ટ્રવાદને યુગ હતે. તુર્ક, પાર્થિયન અને એવા બીજા આપેંતર રાજાઓને જડમૂળથી ઉખેડી નાખવામાં આવ્યા તથા તેમને બળજબરીથી હાંકી કાઢવામાં આવ્યા. આ રીતે અહીં આપણને જાતિ જાતિ વચ્ચે વિષ કાર્ય કરતા માલૂમ પડે છે. ઉપલા વર્ગના હિંદના આ પિતાની જાતિ માટે અતિશય મગરૂર હતા અને તેઓ શ્લેષ્ઠ અથવા તે પરદેશી લેકે તરફ તુચ્છ ભાવે જોતા હતા. ગુતોએ તેમણે જીતેલા આર્ય રાજાઓ અને રાજ્ય પ્રત્યે ઉદાર અને નરમ વલણ દાખવ્યું પણ આયેંતર રાજાઓ પ્રત્યે તે જરા સરખી ઉદારતા કે નરમાશ દાખવ્યો નહિ. Page #192 -------------------------------------------------------------------------- ________________ ગુરુવ’શના સમયના હિ'દુ સામ્રાજ્યવાદ ૧૩૯ ચંદ્રગુપ્તના પુત્ર સમુદ્રગુપ્ત તેના પિતા કરતાં પણ વધારે ઉગ્ર લડવૈયા હતા. તે મહાન સેનાપતિ હતા અને સમ્રાટ થયા પછી આખા હિંદમાં ઠેકઠેકાણે ચડાઈ કરીને તેણે પોતાના વિજયડ કા વગાડ્યો. દક્ષિણ હિંદમાં પણ તેણે પોતાની વિજયપતાકા ફરકાવી. લગભગ આખા હિંદુ ઉપર તેણે ગુપ્ત સામ્રાજ્યની આણ વર્તાવી. પરંતુ દક્ષિણ હિંદમાં તેનું આધિપત્ય નામનું જ હતું. ઉત્તરમાં તેણે કુશાન લેાકાને સિંધુ નદીની પેલી પાર હાંકી કાઢ્યા. સમુદ્રગુપ્તના પુત્ર ચંદ્રગુપ્ત બીજો પણ લડાયક સમ્રાટ હતો. તેણે ગુજરાત અને કાયિાવાડ જીતી લીધાં. તે પહેલાં લાંબા કાળથી એ તે પ્રદેશા ઉપર શક અને તુ વંશના રાજાઓને અમલ હતા. તેણે વિક્રમાદિત્ય નામ ધારણ કર્યું અને સામાન્ય રીતે તે એ નામથી જ જાણીતા છે. પરંતુ સીઝરના નામની પેઠે એ નામ પણ ઘણા રાજાએ ઇલ્કાબ તરીકે ધારણ કરવા લાગ્યા અને તેથી એને વિષે ઘણા ભ્રમ પેદા થયા છે. દિલ્લીમાં કુતુબમિનાર પાસે એક પ્રચંડ લેહસ્તંભ જોયાનું તને સ્મરણ છે? એ સ્તંભ વિક્રમાદિત્યે વિજયસ્તંભ તરીકે ઊભા કરાવ્યે હતો એમ કહેવાય છે. એની બનાવટ બહુ જ સુંદર છે અને એની ટચ ઉપર સામ્રાજ્યના પ્રતીકરૂપ કમળના ફૂલની આકૃતિ છે. ગુપ્ત યુગ એ હિંદુસ્તાનમાં હિંદુ સામ્રાજ્યવાદને યુગ છે. એ યુગમાં પ્રાચીન આર્ય સંસ્કૃતિ અને સંસ્કૃત વિદ્યાનું પુનરુત્થાન થયું અને તેના ભારે ફેલાવા થયા. ગ્રીક, કુશાન અને ખીજી પ્રજાએએ હિંદના લેાકાનાં જીવનમાં અને સંસ્કારમાં કેટલાંક ગ્રીક અને મગાલ તા દાખલ કર્યાં હતાં તેને જરા પણ ઉત્તેજન આપવામાં આવતું નહેતું એટલું જ નહિ પણ આર્ય સંસ્કારો અને પ્રણાલી ઉપર ભાર મૂકીને એ તત્ત્વાને ઇરાદાપૂર્વક દબાવી દેવામાં આવતાં હતાં. રાજભાષા સંસ્કૃત હતી. પરંતુ તે કાળમાંયે આમ જનતાની એ ભાષા રહી નહાતી. લાકભાષા સંસ્કૃતને લગભગ મળતી પ્રાકૃત ભાષા હતી. સ ંસ્કૃત તે વખતે સામાન્ય વપરાશની ભાષા નહાતી એ ખરું પરંતુ ત્યારે તે જીવતી ભાષા હતી. એ કાળમાં સંસ્કૃત નાટકા, કાવ્યા તથા ભારતી આ કળા ખૂબ ફાલીફૂલી. વેદ અને મહાકાવ્યાના કાળ પછી આ કાળ સંસ્કૃત ભાષાના ઇતિહાસમાં સૈાથી વધારે સમૃદ્ધ ગણી શકાય. કાળિદાસ જેવા અદ્ભુત કવિ આ યુગમાં થઈ ગયા. કમભાગ્યે આપણે ઘણાંખરાં ઝાઝું સંસ્કૃત Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન જાણતાં નથી. હું પણ એ જ કમનસીબ છું. સંસ્કૃતના આ અજ્ઞાનને કારણે આપણે બધાં આપણા આ સમૃદ્ધ વારસાથી વંચિત રહ્યાં છીએ. તું પતે એમ વંચિત ન રહેતાં એ વારસાને પૂરો લાભ ઉઠાવશે એવી મને આશા છે. | વિક્રમાદિત્યનો રાજદરબાર અતિશય જાજવલ્યમાન હતા એમ કહેવાય છે. ત્યાં આગળ તેણે તે સમયના શ્રેષ્ઠ કવિઓ અને કળાકારોને એકઠા કર્યા હતા. વિદ્વમાદિત્યના દરબારના નવ રત્નોની વાત તે નથી સાંભળી? કવિ કાળિદાસ આ નવ રત્ન પૈકી એક હતે. સમુદ્રગુપ્ત પિતાના સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્રથી ખસેડી અયોધ્યા લઈ ગયો. તેને કદાચ એમ લાગ્યું હશે કે મહાકવિ વાલ્મીકિએ રચેલી રામચંદ્રની અમર કથાને કારણે તેના જેવી કટ્ટર અને ઉદ્દામ આર્ય દષ્ટિ ધરાવતા રાજાને માટે અયોધ્યા વધારે અનુકૂળ સ્થાન છે. આર્ય સંસ્કૃતિ તેમ જ હિંદુ ધર્મની ગુપ્ત રાજાઓએ કરેલી પુનર્જાગ્રતિ સ્વાભાવિક રીતે જ બૈદ્ધ ધર્મ તરફ ઉદાર નહોતી. એનું એક કારણ એ હતું કે એ અમીર અથવા ઉપલા વર્ગની ચળવળ હતી અને ક્ષત્રિય રાજાઓ તથા સરદારનું તેની પાછળ પીઠબળ હતું. જ્યારે બદ્ધ ધર્મમાં પ્રધાનપણે લોકતંત્રની ભાવના હતી. બીજું કારણ એ હતું કે સૈદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયનો ઉત્તર હિંદના કુશાન અને બીજા વિદેશી રાજકર્તાઓ સાથે ગાઢ સંબંધ હતા. પરંતુ તે સમયે બૌદ્ધ ધર્મ ઉપર દમન ગુજારવામાં આવતું હોય એમ જણાતું નથી. બૈદ્ધ મઠે તો ચાલુ જ રહ્યા અને હજી પણ તે વિદ્યાનાં મેટાં ધામે હતાં. સિલેનમાં જોકે બૈદ્ધ ધર્મ પ્રચલિત હતો છતાંયે ગુપ્ત રાજાઓને ત્યાંના રાજાઓ સાથે મિત્રતાનો સંબંધ હતે. મેઘવર્ણ નામના સિલેનના રાજાએ સમુદ્રગુપ્ત ઉપર મૂલ્યવાન ભેટ મોકલી હતી અને સિંહાલી વિદ્યાર્થીઓ માટે ગયામાં એક વિહાર પણ તેણે બંધાવ્યું હતું. પરંતુ હિંદમાં બૌદ્ધ ધર્મ ધીરે ધીરે ક્ષીણ થતો ગયો. હું તને આગળ ઉપર કહી ગયો છું તેમ તેની આ ક્ષીણતા અથવા હાસ માટે બ્રાહ્મણે યા તે તે સમયની સરકારના બહારના દબાણ કરતાં ધીમે ધીમે તેને પિતાની અંદર સમાવી દેવાની હિંદુ ધર્મની શક્તિ વધારે પ્રમાણમાં કારણભૂત હતી. આ જ અરસામાં ચીનનો એક સુપ્રસિદ્ધ પ્રવાસી હિંદુસ્તાનમાં આવ્યું હતું. આ પ્રવાસી, જેને વિષે મેં તને આગળ ઉપર વાત કરી Page #194 -------------------------------------------------------------------------- ________________ ગુણવંશના સમયને હિંદુ સામ્રાજ્યવાદ ૧૮૧ હતી તે હ્યુએન-ત્સાંગ નહિ પણ ફાાન હતા. તે બૈદ્ધધર્મ હતો અને ૌદ્ધ ધર્મગ્રંથની શોધમાં હિંદુસ્તાન આવ્યો હતો. તે આપણને જણાવે છે કે મગધના લકે સુખી અને આબાદ હતા. ન્યાયને અમલ હળવે હાથે કરવામાં આવતો હતો તથા કોઈને પણ દેહાંતદંડની સજા કરવામાં આવતી નહોતી. તે સમયે ગયા વેરાન અને ઉજ્જડ બની ગયું હૂતું, કપિલવસ્તુને સ્થાને જંગલ થઈ ગયું હતું, પણ પાટલીપુત્રમાં લેકે “ધનવાન, ગુણવાન અને સમૃદ્ધ હતા.” ભવ્ય અને સમૃદ્ધ બૌદ્ધ મઠો પણ સારી સંખ્યામાં હતા. ધોરી રસ્તાઓ ઉપર ઠેકઠેકાણે ધર્મશાળાઓ હતી અને ત્યાં આગળ પ્રવાસીઓ રહી શકતા તથા તેમને રાજ્ય તરફથી ખોરાક આપવામાં આવતું હતું. મોટાં મેટાં શહેરમાં સાર્વજનિક ઇસ્પિતાલે પણ હતી. હિંદમાં બધે ફર્યા પછી ફાહ્યાન સિલેન ગયા અને ત્યાં તેણે બે વરસ ગાળ્યાં. પરંતુ તાઓ-ચિંગ નામના તેના સાથીને હિંદુસ્તાન એટલું બધું ગમી ગયું અને દ્ધ સાધુઓની પવિત્રતાની તેના ઉપર એટલી બધી અસર પડી કે તેણે અહીં જ રહેવાનો નિર્ણય કર્યો. ફાહ્યાન દરિયામાગે સિલેનથી ચીન ગયે અને અનેક સાહસ ખેડીને ઘણું વર્ષની ગેરહાજરી બાદ તે પિતાને ઘેર પહોંચ્યો. * બીજા ચંદ્રગુપ્ત અથવા તે વિક્રમાદિત્યે લગભગ ૨૩ વરસ રાજ્ય ર્યું. એની પછી એનો પુત્ર કુમારગુપ્ત ગાદીએ આવ્યું. તેણે ૪૦ વરસ જેટલા લાંબા સમય સુધી રાજ્ય કર્યું. ત્યાર પછી ૪૫૩ ની સાલમાં સ્કંદગુપ્ત ગાદીએ આવ્યો. તેને એક ભયંકર જોખમને સામને કરે પડ્યો. એને લીધે મહાન ગુપ્ત સામ્રાજ્ય આખરે નબળું પડ્યું. પરંતુ એ વિષે તને મારા બીજા પત્રમાં વાત કરીશ. અજંતાનાં કેટલાંક અપ્રતિમ ભીંતચિત્રે તેમજ ત્યાંના વિશાળ ખંડે તથા મંદિર ગુપ્ત કળાના નમૂના છે. તું એ જશે ત્યારે તે કેટલાં અભુત છે તેની તને પ્રતીતિ થશે. કમનસીબે એ ભીંતચિત્ર ધીમે ધીમે ખરતાં જાય છે કેમકે ખુલ્લી હવામાં તે લાંબે વખત ટકી શકતાં નથી. તને એ જાણીને આનંદ થશે કે ગુપ્ત સમ્રાટેની પત્નીઓને મહાદેવી ઉપાધિથી સંબોધવામાં આવતી. આ રીતે ચંદ્રગુપ્તની રાણીને મહાદેવી કુમારદેવી એવા નામથી સંબોધન થતું. જ્યારે હિંદમાં ગુપ્ત રાજાઓનો અમલ ચાલતું હતું ત્યારે દુનિયાના બીજા ભાગમાં શા બન બની રહ્યા હતા ? પહેલે ચંદ્રગુપ્ત Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન * કોસ્ટાન્ટિનોપલ શહેર વસાવનાર મહાન રેમન સમ્રાટ કૅન્સેન્ટાઈનને સમકાલીન હતા. પાછળના ગુપ્ત રાજાઓના સમયમાં રોમન સામ્રાજ્યના પશ્ચિમનું રોમન સામ્રાજ્ય અને પૂર્વનું રેમન સામ્રાજ્ય એવા બે ભાગલા પડ્યા અને છેવટે પશ્ચિમના સામ્રાજ્યને ઉત્તરના બર્બર લેકેએ ઉથલાવી પાડયું. આમ જ્યારે રેમન સામ્રાજ્ય નબળું પડતું જતું હતું તે અરસામાં હિંદુસ્તાનમાં એક અતિશય બળવાન રાજ્યની હસ્તી હતી તથા તેની પાસે મેટા મેટા સેનાપતિઓ અને પ્રચંડ સૈન્ય હતું. સમુદ્રગુપ્તને કેટલીક વાર હિંદને નેપોલિયન કહેવામાં આવે છે. પરંતુ મહત્ત્વાકાંક્ષી હોવા છતાં હિંદુસ્તાનની સરહદ પારના મુલકે જીતવાની તેણે કદીયે કોશિશ કરી નહતી. ગુપ્તયુગ એ ઉદ્દામ સામ્રાજ્યવાદ, જી અને વિજય જમાનો હતો. દરેક દેશના ઈતિહાસમાં આવા સામ્રાજ્યવાદના ઘણાયે યુગે આવે છે પણ કાળાંતરે તેનું ઝાઝું મહત્ત્વ રહેતું નથી. પરંતુ એ યુગ દરમ્યાન કળા અને સાહિત્યનું અદ્ભુત પુનરુત્થાન થયું તેને જ કારણે ગુપ્તકાળ આગળ તરી આવે છે અને હિંદમાં તે અભિમાનપૂર્વક સ્મરણ કરવા યોગ્ય લેખાય છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૩૮ હણ લોકોનું હિંદમાં આગમન ૪ મે, ૧૯૩૨ વાયવ્ય સરહદના પહાડે ઓળંગીને જે નવી આફત હિંદ ઉપર આવી પડી તે હૂણ લેકની આક્ત હતી. આગળ ઉપર રેમન , સામ્રાજ્ય વિષે વાત કરતાં મેં તને દૂણ લોકો વિષે કંઈક કહ્યું હતું. યુરોપમાં તેમને સાથી માટે આગેવાન ઍટીલા હતે. કેટલાંક વરસો સુધી તેણે રેમ અને કન્ઝાન્ટિનેપલને થરકાંપ કરી મૂક્યાં હતાં. એમને જ મળતી “વેત દૂ’ નામે ઓળખાતી દ્રણ લેકેની બીજી એક જાતિ તે જ અરસામાં હિંદમાં આવી હતી. આ બંને મધ્ય એશિયાની ગોપ અથવા તો અનિકેત જાતિઓ હતી. ઘણે વખતથી એ લેકે હિંદની સરહદ ઉપરના પ્રદેશમાં ઘૂમ્યા કરતા હતા અને ત્યાંના લોકોને ભારે ત્રાસ આપતા હતા. તેમની સંખ્યા વધવાથી અથવા કદાચ પાછળથી બીજી જાતિઓનું તેમના ઉપર દબાણ થવાથી તેમણે હિંદ ઉપર રીતસરની ચડાઈ કરી. | ગુપ્તવંશના પાંચમા રાજા સ્કંદગુપ્તને દૂણ લોકોના આ હુમલાને સામનો કરવો પડ્યો. તેણે તેમને હરાવ્યા અને પાછો હાંકી કાઢ્યા પરંતુ બારેક વરસ પછી તે પાછા આવ્યા. ધીમે ધીમે તેઓ ગંધાર અને ઉત્તર હિંદના ઘણાખરા ભાગમાં ફેલાઈ ગયા. તેમણે બદ્ધ લેકોને રિબાવ્યા અને અનેક પ્રકારે કેર વર્તાવ્યો. - લાંબા વખત સુધી તેમની સાથે લડાઈ ચાલુ રહી હશે પરંતુ ગુપ્ત રાજાઓ તેમને હાંકી કાઢી શક્યા નહિ. દૂણ લેકનાં નવાં નવાં ઝુંડ આવતાં ગયાં અને એ લોકો મધ્ય હિંદમાં પણ ફેલાઈ ગયા તથા તેમને સરદાર તેરમાન રાજા બની બેઠે. એ પણ ખરાબ તે હવે જ પરંતુ તેને પછી ગાદીએ આવેલે તેને પુત્ર મિહિરગલ તે નરદમ જંગલી અને રાક્ષસના જે ક્રૂર હતે. કલ્હણ “રાજતરંગિણી' નામના પિતાના કાશ્મીરના ઇતિહાસમાં જણાવે છે કે પર્વતની ઊંચી ભેખડ ઉપરથી હાથીઓને ખીણમાં ગબડાવી મૂકવા એ મિહિરગુલના આવા ઘણા Page #197 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન શેખમાંનો એક શેખ હતો. એના અત્યાચારોથી આખરે સમગ્ર આર્યાવર્ત ખળભળી ઊઠયું અને તેની સામે ઊયું. ગુપ્તવંશી રાજા બાલાદિત્ય અને મધ્ય હિંદના રાજા યશોધર્મની સરદારી નીચે આર્ય લેકેએ દૂણેને હરાવ્યા અને મિહિરગુલને કેદ પકડ્યો. પરંતુ બાલાદિત્ય દૂણેથી ઊલટા સ્વભાવને અને ઉદાર હતું. તેણે મિહિરગુલને જો કર્યો અને તેને દેશ છોડીને ચાલ્યા જવાને ફરમાવ્યું. તેણે કાશ્મીરમાં આશરો લીધો અને પાછળથી તેના ઉપર અપાર ઉદારતા દાખવનાર બાલાદિત્ય ઉપર ચિતે હુમલે કર્યો. પરંતુ થોડા જ વખતમાં હિંદુસ્તાનમાં દૃણ લેકની સત્તા નબળી પડી. પણ દૂણ લેકના ઘણું વંશજે અહીં જ રહ્યા અને તેઓ ધીમે ધીમે આર્ય વસ્તીમાં ભળી ગયા. મધ્ય હિંદ અને રજપૂતાનાનાં આપણાં કેટલાંક રજપૂત કુળમાં આ “વેત દૂણોના લેહીને અંશ હોય એ સંભવિત છે. હૃણ લેકેએ ઉત્તર હિંદમાં બહુ જ ઓછી મુદત – ૫૦ વરસથી પણ ઓછો વખત રાજ્ય કર્યું. એ પછી તેમણે અહીં શાંતિથી વસવાટ ર્યો. પરંતુ દૂણ લેક સાથેની લડાઈ અને તેમણે વર્તાવેલા કેરે હિંદના આર્યો ઉપર ભારે અસર કરી. દણ લેકોની જીવન અને રાજતંત્રની નીતિરીતિ આર્યોની નીતિરીતિથી બિલકુલ નિરાળી હતી. આર્યો હજીયે મોટે ભાગે સ્વાતંત્ર્યપ્રેમી પ્રજા રહ્યા હતા. તેમના રાજાઓને પણ લેકમત આગળ નમવું પડતું અને તેમની ગ્રામપંચાયત પાસે ભારે સત્તા હતી. પણ દૂણ લેકેના અહીંના આગમનથી, તેમના અહીંના વસવાટથી તથા હિંદની પ્રજામાં તેઓ ભળી ગયા તેથી આર્ય લેકેના ધોરણમાં કેટલેક ફેરફાર થયો અને તેનું ધેરણ કંઈક નીચું પડયું. ગુપ્તવંશનો છેલ્લે મહાન રાજા બાલાદિત્ય ૫૩૦ની સાલમાં મરણ પામે. એ જાણવા જેવું છે કે એક વિશિષ્ટ પ્રકારના હિંદુ રાજવંશનો આ રાજા બૈદ્ધ ધર્મ તરફ આકર્ષાયે હતું અને એક બદ્ધ ભિક્ષુ તેને ગુરુ હતા. ગુપ્ત યુગ ખાસ કરીને કૃષ્ણપૂજાની પુનઃસ્થાપના માટે જાણીતું છે. પરંતુ એમ છતાંયે બોદ્ધ ધર્મ સાથે હિંદુઓને કંઈ ખાસ ઘર્ષણ કે ઝઘડા થયા હોય એમ જણાતું નથી. ગુપ્તવંશના બસો વરસના અમલ પછી કોઈ પણ મધ્યસ્થ સત્તાથી સ્વતંત્ર એવાં અનેક નાનાં નાનાં રાજ્ય ઉત્તર હિંદમાં ફરીથી Page #198 -------------------------------------------------------------------------- ________________ હૂણ લેાકાનું' હિંદમાં આગમન ૧૯૫ ઉદય પામતાં આપણને માલૂમ પડે છે. જોકે દક્ષિણ હિંદમાં આ અરસામાં એક મોટું રાજ્ય વિકસે છે. રામચંદ્રના વંશજ હેાવાને દાવા કરનાર પુલકેશી નામના રાજાએ દક્ષિણમાં એક સામ્રાજ્ય સ્થાપ્યું. એ ચાલુક્ય સામ્રાજ્યને નામે ઓળખાય છે. આ દક્ષિણના લકાએ પૂર્વ તરફના ટાપુઓમાં વસતા હિંદી વસાહતીઓ જોડે નિકટના સંબધ રાખ્યા હશે તથા એ ટાપુએ અને હિંદુ વચ્ચે નિર ંતર અવરજવર ચાલુ રહી હશે. આપણને એ પણ જાણવા મળે છે કે હિંદનાં વહાણા માલ લઈને વારંવાર ઈરાન જતાં. ચાલુક્ય રાજાઓ અને ઈરાનના સાસાની રાજાએ એકખીજાના દરબારમાં પોતપોતાના એલચીએ મોકલતા હતા. ખાસ કરીને ઈરાનના મહાન સમ્રાટ ખુશરો બીજાના વખતમાં આ પ્રથા પ્રચલિત હતી. Page #199 -------------------------------------------------------------------------- ________________ વિદેશી બજાર પર હિંદને કાબૂ ૫ મે, ૧૯૩૨ ઈતિહાસના જે પ્રાચીન યુગ વિષે આપણે વાત કરી રહ્યાં છીએ તે દરમ્યાન હજારથી પણ વધારે વરસ સુધી પશ્ચિમ યુરોપ અને પશ્ચિમ એશિયા તથા પૂર્વમાં છેક ચીન સુધી હિંદને ધીકત વેપાર ચાલતો હતું. આમ થવાનું કારણ શું? તે સમયના હિંદીઓ કાબેલ નાવિકે અને વેપારીઓ હતા એમાં શંકા નથી તેમજ તે લકે કુશળ કારીગરે હતા એ પણ નિર્વિવાદ છે. પરંતુ હિંદીઓએ પરદેશનાં બજારને કબજે માત્ર તેમની નાવિક કે વેપારી તરીકેની કાબેલિયત અથવા તે કારીગર તરીકેની તેમની આવડત અને કુશળતાને કારણે જ નહોતા મેળવ્યું. આ બધી અનુકૂળતાઓ એમાં સહાયભૂત થઈ હતી ખરી પરંતુ હિંદીઓ દૂરનાં બજારેને કબજો મેળવી શક્યા એનું પ્રધાન કારણ તે રસાયણવિદ્યામાં અને ખાસ કરીને રંગવાની કળામાં એમણે પ્રગતિ કરી હતી એ જણાય છે. તે સમયના હિંદીઓએ કાપડ રંગવાના પાકા રંગે બનાવવાની વિશિષ્ટ પદ્ધતિ શોધી કાઢી હતી. ગળીના છોડવામાંથી પાકો “ઈડિગે” એટલે કે નીલે રંગ બનાવવાની ખાસ પદ્ધતિ પણ તેમને માલૂમ હતી. જોશે કે એ રંગનું નામ ઇડિગો’ પણ હિંદના યુરોપિયનોએ પાડેલા નામ “ઇડિયા” ઉપરથી જ પડ્યું છે. સંભવ છે કે પ્રાચીન હિંદવાસીઓ ઉત્તમ પિલાદ અને પિલાદનાં ઊંચી જાતનાં હથિયારો પણ બનાવી જાણતા હશે. આગળ ઉપર મેં તને કહ્યું હતું તે તને યાદ હશે કે સિકંદરની ચડાઈ અંગેની જૂની ફારસી કથાઓમાં જ્યાં જ્યાં પાણીદાર તરવાર કે ઉત્તમ પ્રકારના ખંજરનો ઉલ્લેખ આવે છે ત્યાં સાથે સાથે એમ પણ કહેવામાં આવેલું છે કે એ હથિયારે હિંદી બનાવટનાં હતાં. બીજા દેશો કરતાં હિંદુસ્તાન આ રંગ અને બીજી ચીજો વધારે સારી બનાવી શકતું હતું એટલે વિદેશી બજારો ઉપર તેને કાબૂ હોય Page #200 -------------------------------------------------------------------------- ________________ વિદેશી બજારે પર હિંદને કાબૂ ૧૮૭ એ સ્વાભાવિક છે. જે વ્યક્તિ કે દેશ પાસે વધારે સારાં ઓજારો હોય અને કોઈ પણ વસ્તુ બનાવવાની વધારે સારી કે સોંઘી પદ્ધતિ હોય તે વ્યક્તિ કે દેશ જેમનાં ઓજારે અને પદ્ધતિ એટલાં સારાં ન હોય તે દેશ કે વ્યક્તિને લાંબે ગાળે બજારમાંથી હાંકી કાઢે છે. એ જ કારણે છેલ્લાં બસો વરસમાં યુરોપ એશિયા કરતા આગળ વધી ગયું છે. નવી નવી શોધખોળને લીધે નવાં અને બધારે શક્તિશાળી એજ તથા વસ્તુઓની બનાવટની નવી રીતે યુરોપને લાધી. આ બધાની સહાયથી તેણે દુનિયાનાં બજારે હાથ ક્ય અને પરિણામે તે બળવાન અને સંપત્તિવાન થયું. એમાં તેને બીજી પણ કેટલીક વસ્તુઓ મદદરૂપ નીવડી હતી. પરંતુ અત્યારે તે ઓજાર એ કેટલા બધા મહત્ત્વની વસ્તુ છે એને ખ્યાલ તું કરે એમ હું ઈચ્છું છું. એક મહાપુરુષે એક વાર કહ્યું હતું કે માણસ એ ઓજાર બનાવનાર પ્રાણી છે. અને છેક પ્રાચીન કાળથી આજ સુધીને મનુષ્યજાતિને ઈતિહાસ એ પાષાણ યુગના સમયનાં પથ્થરનાં તીર તથા હથોડાથી માંડીને આજની આગગાડી અને પ્રચંડ વરાળયંત્ર સુધીનો વધારે ને વધારે કામ આપનારા ઓજારોને જ ઈતિહાસ છે. સાચે જ આપણે કંઈ પણ કરવું હોય તેમાં ઓજારની જરૂર પડે છે. એના વિના આજે આપણે કોણ જાણે કેવી હાલતમાં હેત ? ઓજાર એ સારી વસ્તુ છે. એ કામને હળવું બનાવવામાં મદદરૂપ થાય છે. પરંતુ ઓજારને દુરુપયોગ પણ થઈ શકે છે. કરવત ઉપયોગી ઓજાર છે. પરંતુ બાળક તેનાથી પિતાને ઈજા કરી બેસે. ચપ્પ ઘણું જ ઉપયોગી ગણાય અને દરેક સ્કાઉટે તે રાખવું જોઈએ. પણ કઈ બેવકૂફ માણસ એનાથી બીજા માણસનું ખૂન કરી બેસે એમાં બીચારા ચપુને કશે જ દોષ નથી. દેષ તે એ ઓજારને વાપરનાર માણસમાં રહેલું હોય છે. એ જ રીતે આધુનિક યંત્ર સ્વતઃ તે સારી વસ્તુ છે પણ ભૂતકાળમાં તેને અનેક રીતે દુરુપયેગા થયા હતા અને આજે પણ તેને દુરુપયોગ થઈ રહ્યો છે. આમ જનતાને કામને બોજો હળવો કરવાને બદલે યંત્રએ ઘણું ખરું પહેલાં કરતાં પણ તેમની હાલત વધારે બૂરી કરી મૂકી છે. તેમના ઉપયોગથી કરોડો માણસોને સુખ અને આરામ મળ જોઈ તે હતું તેને બદલે યંત્રોએ અસંખ્ય લોકોને દુઃખી કરી મૂક્યા છે. વળી તેમણે રાજ્યના હાથમાં એટલી બધી સત્તા સુપરત કરી છે કે તે યુદ્ધમાં લાખો માણસની કતલ કરી શકે છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન પરંતુ દોષ યંત્રમાં નહિ પણ તેના દુરુપયોગમાં રહેલો છે. જે મેટાં મોટાં યંત્રે ઉપર તેમાંથી કેવળ પિતાને જ માટે કમાણી કરનાર બેજવાબદાર માણસનો કાબૂ ન હોત અને તેને બદલે આમ જનતા વતી અને તેમના ભલાને ખાતર તેમને ઉપયોગ કરવામાં આવ્યા હતા તે પરિસ્થિતિમાં ભારે ફરક પડત. આમ પ્રાચીન કાળમાં હિંદુસ્તાન પાકે માલ તૈયાર કરવાની પદ્ધતિની બાબતમાં દુનિયામાં સૌથી મોખરે હતું. એથી કરીને હિંદનું કાપડ અને રંગ તથા બીજી વસ્તુઓ દૂર દૂરના દેશમાં જતાં અને ત્યાં તેમની ભારે માગ રહેતી. આ વેપારથી હિંદમાં લક્ષ્મી તણાઈ આવતી. આ ઉપરાંત દક્ષિણ હિંદ મરી અને બીજા તેજાના પરદેશ નિકાસ કરતું હતું. આ તેજાના પૂર્વ તરફના ટાપુઓમાંથી અહીં આવતા અને હિંદ મારફતે તે પશ્ચિમના મુલકમાં પહોંચતા. રેમના લેકને મરી બહુ ગમતાં અને ત્યાં તેની વધારે માગ રહેતી. કહેવાય છે કે ૪૧૦ની સાલમાં ગૌથ લેકાના સરદાર એલેરીકે રમ કબજે કર્યું ત્યારે ત્યાંથી તે ૩૦૦૦ રતલ મરી લઈ ગયો હતો. આ બધાં મરી હિંદમાંથી અથવા હિંદ મારફતે ત્યાં ગયાં હશે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૪૦ દેશ તથા સંસ્કૃતિઓની ચડતી-પડતી ૬ મે, ૧૯૩૨ ચીનથી દૂર રહ્યાને આપણને ઘણા દિવસે થઈ ગયા. હવે આપણે પાછાં ત્યાં જઈએ અને તેની વાત આગળ ચલાવીએ તથા પશ્ચિમમાં જ્યારે રેમની પડતી થવા માંડી હતી અને ગુપ્ત રાજાઓના અમલ દરમ્યાન હિંદનું રાષ્ટ્રીય પુનરુત્થાન થઈ રહ્યું હતું ત્યારે ચીનમાં શું બની રહ્યું હતું તે જોઈએ. રેમની ચડતી કે પડતીની ચીન ઉપર નહિ જેવી જ અસર થઈ હતી. એ બંને રાજ્ય એકબીજાથી બહુ જ દૂર હતાં. હું તને આગળ ઉપર કહી ગયો છું કે ચીનનું રાજ્ય મધ્ય એશિયાની જાતિઓને પિતાના રાજ્યની સરહદ ઉપરથી હાંકી કાઢતું તેનાં યુરોપ તથા હિંદ માટે ઘણાં ભયંકર પરિણામ આવ્યાં હતાં. આ જાતિઓ અથવા તેમણે જેમને આગળ હડસેલી તે જાતિઓ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં ગઈ. તેમણે સલ્તનત અને રાજ્યને ઉથલાવી નાખ્યા અને અંધાધુંધી કરી મૂકી. તેમાંના કેટલાક લેકેએ પૂર્વ યુરેપ તથા હિંદમાં વસવાટ કર્યો. રેમ અને ચીન વચ્ચે સીધો સંપર્ક પણ હતું અને એ બંને રા એકબીજાના દરબારમાં પોતાના એલચીઓ રાખતાં. ચીની પુસ્તકમાં આવા સાથી આરંભના એલચીમંડળને ઉલ્લેખ મળી આવે છે તે ૧૬૬ની સાલમાં રેમના સમ્રાટ અન-તુને કહ્યું હતું. આ અન-તુન તે બીજે કઈ નહિ પણ મારા એક આગળના પત્રમાં મેં જેનો ઉલ્લેખ કર્યો હતો તે મારકસ ઍરેલિયસ ઍન્ટીનિયસ હતે. રેમનું પતન એ યુરોપને માટે એક જબરદસ્ત ઘટના હતી. એ કેવળ એક શહેર કે સામ્રાજ્યનું જ પતન નહોતું. એક રીતે તે પૂર્વ તરફ કન્સાન્ટિનોપલમાં ત્યાર પછી પણ લાંબા વખત સુધી મન સામ્રાજ્ય ચાલુ રહ્યું અને એ સામ્રાજ્યનું પ્રેત તે લગભગ ૧૪૦૦ વરસ સુધી યુરોપ ઉપર ભમતું રહ્યું. પણ રમના પતનથી એક મહાન યુગનો અંત આવ્યું. ગ્રીસ અને રેમની પ્રાચીન દુનિયાનો એ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન અંત હતિ. રેમનાં ખંડિયેરે ઉપર પશ્ચિમમાં એક નવી જ દુનિયા, એક નવી જ સંસ્કૃતિ અને સુધારાને ઉદય થઈ રહ્યો હતો. કેટલીકવાર આપણે શબ્દો અને ઉક્તિઓથી ઊંધે રસ્તે દેરવાઈ જઈએ છીએ; કેમકે, તેના તે જ શબ્દો વપરાયા હોય તે ઉપરથી આપણે માની લઈએ છીએ કે તેને સર્વત્ર અને સર્વકાળે એક જ અર્થ થાય છે. રોમના પતન પછી પશ્ચિમ યુરોપના લેકે રેમની જ ભાષા વાપરતા રહ્યા પરંતુ એ ભાષાની પાછળ જુદા જ ભાવ અને ખ્યાલ રહેલા હતા. લેકે કહે છે કે યુરોપના આજના દેશે ગ્રીસ અને રેમનાં સંતાનો છે. કંઈક અંશે આ સાચું છે પરંતુ એકંદરે એ કથન ભ્રામક છે. કેમકે ગ્રીસ અને રેમના કરતાં યુરેપના આજના દેશોનું દૃષ્ટિબિંદુ તદ્દન નિરાળું છે. ગ્રીસ અને રેમની પુરાણી દુનિયા લગભગ સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગઈ હતી. હજારથી પણ વધારે વરસે દરમ્યાન ત્યાં આગળ જે સભ્યતા કે સંસ્કૃતિ નિર્માણ થઈ હતી તે સડીને નષ્ટપ્રાય થઈ ગઈ એ પછી જ પશ્ચિમ યુરોપના અર્ધસુધરેલા અને અર્ધજંગલી દેશોએ ઇતિહાસના પૃષ્ઠ ઉપર દેખા દીધી અને ધીમે ધીમે તેમણે નવી સંસ્કૃતિ અને સુધારે નિર્માણ ક્ય. તેઓ રેમ પાસેથી ઘણું શીખ્યા અને પુરાણી દુનિયા પાસેથી તેમણે ઘણું ગ્રહણ કર્યું. પરંતુ એ શીખવાની ક્રિયા બહુ મુશ્કેલ અને મસાધ્ય હતી. સેંકડો વરસ સુધી તે એમ જ લાગતું હતું કે યુરોપમાં સુધારે અને સંસ્કૃતિ નિદ્રાવશ થયાં છે. ત્યાં આગળ અજ્ઞાન અને ધમધતાને અંધકાર પ્રવર્તતે હતે. એથી કરીને આ સદીઓને “ડાર્ક એજીઝ' એટલે કે, અંધકાર યુગ કહેવામાં આવે છે. પણ આમ થવાનું કારણ શું? દુનિયા સાથી પાછી હઠે છે અને સદીઓના પરિશ્રમને અંતે એકઠું કરેલું જ્ઞાન શાથી લુપ્ત થાય છે અથવા ભુલાઈ જાય છે ? આ મહાન પ્રશ્નો છે અને આપણું સૌથી સમજદાર પુરુષોને પણ તે મૂંઝવી નાખે છે. એના જવાબ આપવાની કોશિશ હું નહિ કરું. વિચાર તેમજ આચારના ક્ષેત્રમાં મહાન એવા હિંદને આવો ભયંકર અધ:પાત થાય અને લાંબા વખત સુધી તે ગુલામ બની રહે અથવા તે જેનો ભૂતકાળ ઉજવળ હતું તે ચીન દેશ અંત વગરની લડાઈઓને શિકાર બની રહે એ અતિશય વિચિત્ર અને આશ્ચર્યકારક નથી ? માણસે કટકે કટકે કરીને એકઠું કરેલું અનેક યુગનું જ્ઞાન અને ડહાપણું સાવ લુપ્ત તે ન જ થઈ જતું હોય. પણ ગમે તે Page #204 -------------------------------------------------------------------------- ________________ દેશે તથા સંસ્કૃતિઓની ચડતી-પડતી ૧૯૧ કારણે આપણી આંખે બંધ થઈ જાય છે અને કેટલીક વાર આપણે જોઈ શકતા નથી. પ્રકાશની બારી બંધ થઈ જાય છે અને બધે અંધકાર વ્યાપી રહે છે. પરંતુ બહાર તે તરફ બધે પ્રકાશ હોય છે એટલે આપણે આપણી આંખ કે બારી બંધ રાખીએ એનો અર્થ એ નથી કે સર્વત્ર પ્રકાશને લેપ થઈ ગયા છે. કેટલાક લોકો કહે છે કે યુરોપ ઉપર ફરી વળેલે અંધકાર યુગ ખ્રિસ્તી ધર્મને આભારી હતે. ઈશુએ ઉપદેશેલા ધર્મની બાબતમાં નહિ પણ રોમન સમ્રાટ કન્ટેન્ટાઈને અંગીકાર કર્યા પછી રાજધર્મ તરીકે પશ્ચિમ યુરોપમાં ફેલાયેલા ખ્રિસ્તી ધર્મની બાબતમાં આમ કહેવામાં આવે છે. સાચે જ એ લેકે તે કહે છે કે, ઈશુની ચોથી સદીમાં કન્સેન્ટાઈને ખ્રિસ્તી ધર્મને સ્વીકાર કર્યો ત્યારથી હજાર વર્ષને એક એ યુગ શરૂ થયું જેમાં બુદ્ધિ કુંઠિત થઈ ગઈ વિચાર ગુલામ બની ગયો અને જ્ઞાનની કશી પણ પ્રગતિ થઈ નહિ. એને કારણે જુલમ, ધર્માધતા અને અસહિષ્ણુતા વ્યાપ્યાં એટલું જ નહિ પણ વિજ્ઞાનના વિષયમાં કે બીજી કોઈ પણ બાબતમાં પ્રગતિ કરવાનું લોકો માટે મુશ્કેલ થઈ પડ્યું. ઘણી વાર તે ધર્મપુસ્તકે જ પ્રગતિના માર્ગમાં આડખીલીરૂપ બનતાં. ધર્મપુસ્તક આપણને તે લખાયાં તે સમયે દુનિયા કેવી હતી તે કહે છે. વળી તે તે જમાનાની ભાવનાઓ અને વિચારે, તે સમયના આચારવિચાર તથા રીતરિવાજોને પણ તે ખ્યાલ આપે છે. એ બધું પાક’ પુસ્તકમાં લખાયેલું હોવાને કારણે તે ભાવનાઓ, વિચારે આચારવિચાર તથા રીતરિવાજો સામે વિરોધ ઉઠાવવાની કોઈની પણ હિંમત ચાલતી નથી. એથી કરીને, દુનિયામાં ભલેને ભારે ફેરફારો થાય પરંતુ એ બદલાયેલી પરિસ્થિતિને અનુકૂળ થવા માટે આપણે વિચાર, ભાવનાઓ, રૂઢિઓ અને રીતરિવાજે બદલવાની આપણને છૂટ આપવામાં આવતી નથી. પરિણામે દુનિયા સાથે આપણે મેળ બેસતા નથી અને અનેક મુશ્કેલીઓ પેદા થાય છે. એથી કરીને કેટલાક લેકે આખા યુરેપ ઉપર અંધકાર યુગ લાવવા માટે ખ્રિસ્તી ધર્મને જવાબદાર ગણે છે. વળી બીજા કેટલાક લકે એમ કહે છે કે અંધકાર યુગ દરમ્યાન ચર્ચ યા ખ્રિસ્તી ધર્મસંધ, ખ્રિસ્તી સાધુઓ અને પાદરીઓએ જ વિદ્યાની જ્યોત બળતી રાખી હતી. તેમણે કળા અને ચિત્રકામ ટકાવી રાખ્યાં તેમજ અમૂલ્ય ગ્રંથ કાળજીપૂર્વક સંઘરી રાખ્યા તથા તેમની નકલે પણ કરી. Page #205 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન આ બાબતમાં લોકા ઉપર મુજબની દલીલો કરે છે, અને બને પક્ષા ખરા હોય એ સંભવિત છે. પણ રામના પતન પછી જે બૂરાઈ અને અનિષ્ટો પેદા થયાં એને માટે ખ્રિસ્તી ધર્મ જવાબદાર છે એમ કહેવું એ તેા કેવળ હાસ્યાસ્પદ છે. સાચું કહેતાં રામનુ પોતાનું પતન પણ એ બધાં અનિષ્ટોને જ આભારી હતું. ૧૯૨ પણ હું બહુ આગળ નીકળી ગયા. હું તો તને એ બતાવવા માગતો હતો કે યુરોપમાં જે કાળે સમાજવ્યવસ્થા ઓચિંતી પડી • ભાગી અને આખી પરિસ્થિતિ એકાએક પલટાઈ ગઈ ત્યારે. ચીનમાં તેમજ હિંદુસ્તાનમાં પણ એવા ઓચિંતા ફેરફારો થયા નહાતા. યુરોપમાં આપણે એક સ ંસ્કૃતિના અંત અને ખીજીના આરંભ થતા જોઈ એ છીએ. ધીમે ધીમે વિકાસ પામીને એ સંસ્કૃતિ આજનું સ્વરૂપ ધારણ કરવાની હતી. ચીનમાં આપણે એવી ઉચ્ચ કાટીની સંસ્કૃતિ અને સભ્યતા આવી જાતના વિક્ષેપ વિના જ સતતપણે ચાલુ રહેતી જોઈ એ છીએ. ત્યાં પણ ભરતીમેટ તે આવ્યાં હતાં. સારા યુગો, ખરાબ રાજા તથા સમ્રાટે ત્યાં પણ આવ્યા અને ગયા તેમજ રાજવશે. પણ બદલાયા. પરંતુ ત્યાંની સાંસ્કૃતિક પરંપરામાં કદી પણ વિક્ષેપ પડ્યો નથી. જ્યારે ચીન જુદાં જુદાં રાજ્યામાં વહેંચાઈ જાય છે અને તેમની વચ્ચે અંદર અંદર યુદ્ધ થાય છે ત્યારે પણ ત્યાં આગળ કળા અને સાહિત્ય ફાલતાં રહે છે, મનેાહર ચિત્રો ચીતરાતાં હોય છે, સુંદર કળશા ઘડાય છે તથા રળિયામણી ઇમારતો બંધાય છે. છાપવાની કળા પ્રચારમાં આવે છે તથા ચા પીવાની ફૅશન શરૂ થાય છે અને કાવ્યમાં તેનાં ગુણગાન કરવામાં આવે છે ! આમ ચીનમાં આપણને સાવ અને કળાની અતૂટ પરંપરા નજરે પડે છે કે જે ઉચ્ચ કાટીની સંસ્કૃતિમાંથી જ ઉદ્ભવી શકે. હિતે વિષે પણ એમ જ છે. રામની જેમ અહીં પણ ચિંતા વિક્ષેપ આવતા નથી. અહીં પણ સારા અને માદા દિવસેા આવ્યા છે એમાં શંકા નથી. સાહિત્ય અને કળાના મનેહર સર્જનના યુગા તથા વિનાશ અને અધોગતિના યુગા અહીં પણ આવ્યા છે. પણ એ બધા કાળ દરમ્યાન હિંદમાં એક રીતે સંસ્કૃતિની ધારા અતૂટપણે ચાલુ રહી છે. હિંદુથી તે પૂર્વ તરફના દેશોમાં પ્રસરે છે. લૂંટફાટ કરવાને માટે આવેલા વનવાસી લોકાને પણ તે સભ્યતા શીખવે છે અને પોતામાં સમાવી દે છે. તું એમ ન ધારીશ કે પશ્ચિમને ઉતારી પાડીને હું હિંદુ તથા ચીનના વખાણ કરવા માગું છું. હિંદુસ્તાન તથા ચીનની આજની Page #206 -------------------------------------------------------------------------- ________________ દેશે તથા સંસ્કૃતિઓની ચડતી-પડતી ૧૯૯ દશામાં તેને વિષે અભિમાન કરીને બડાશ હાંકવા જેવું કશું જ નથી. એ તે એક આંધળો માણસ પણ કહી શકે કે, તેમનો ભૂતકાળ ભવ્ય અને મહાન હોવા છતાં આજે તે તેઓ દુનિયાના બીજા દેશની તુલનામાં ઘણું નીચા ઊતરી ગયા છે. તેમની પુરાણી સંસ્કૃતિમાં ઓચિંતે વિક્ષેપ નથી પડ્યો એને અર્થ એ નથી કે તેમની દુર્દશા થઈ જ નથી. જે પહેલાં આપણે ઉચ્ચ સ્થિતિમાં હતા અને આજે નીચે પડ્યા હોઈએ તો એ સ્પષ્ટ છે કે દુનિયાની તુલનામાં આપણે નીચા ઊતરી ગયા છીએ. આપણી સંસ્કૃતિની પરંપરા અતૂટ રહી છે તે માટે આપણે ભલે રાજી થઈ એ પણ જ્યારે ખુદ એ સંસ્કૃતિ જ નિઃસત્ત્વ બની ગઈ છે ત્યારે એની અતૂટતાનું સ્મરણ આપણને ઝાઝું સમાધાન આપી શકે એમ નથી. ભૂતકાળ સાથેને આપણે સંબંધ ઓચિંતે તૂટી ગયો હોત તે તે સ્થિતિ કદાચ આપણને વધારે લાભકારક પણ થાત. એ વસ્તુઓ આપણને હચમચાવી મૂક્યા હોત તથા નવું જીવન અને નવી શક્તિ આપી હતઃ હિંદ તેમજ દુનિયામાં સર્વત્ર આજે જે બનાવો બની રહ્યા છે તે આપણા પુરાણા દેશને વેગ આપીને તેનામાં વન તથા નવા જીવનને ફરીથી સંચાર કરી રહ્યા હોય એ બનવા જોગ છે. પ્રાચીન કાળમાં હિંદુસ્તાનમાં જે સામર્થ અને ચીવટ હતાં તે તેની ખૂબ ફેલા પામેલી ગ્રામસ્વરાજ્ય અથવા ગ્રામપંચાયતોની સંસ્થાનાં મૂળમાં રહેલાં હોય એમ જણાય છે. આજની પેઠે તે કાળમાં મોટા મોટા જમીનદારે કે ઇનામદારે નહોતા. જમીનની માલિકી ગામલેકેની અથવા પંચાયતની કે તેમાં ખેતી કરતા ખેડૂતની હતી. અને આ પંચાયત પાસે ઘણી સત્તા અને અધિકાર હતા. ગામલેક પંચાયતની ચૂંટણી કરતા અને એ રીતે એ સંસ્થાના પાયામાં લેકશાસનની ભાવના રહેલી હતી. રાજાઓ તે આવતા અને જતા અથવા એકબીજા જોડે લડતા પરંતુ તેઓ આ ગ્રામ-સંસ્થામાં કશીયે દખલ કરતા નહિ કે ન તે પંચાયત દ્વારા લોકોને મળતી સ્વતંત્રતા ઓછી કરવાની હિંમત પણ કરતા. એથી કરીને સામ્રાજ્યો બદલાતાં તે પણ આ ગ્રામ-સંસ્થાના પાયા ઉપર રચાયેલી સમાજવ્યવસ્થા કશા ભારે ફેરફાર વિના ચાલુ રહેતી. પરદેશી ચડાઈઓ, યુદ્ધો અને રાજાઓની ફેરબદલીના હવાલે વાંચીને આપણે એવું માનવાને દરવાઈ જવા સંભવ “ છે કે એ બધાંની અસર આખી પ્રજા ઉપર પહોંચતી હતી. એ ખરું Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન કે જનતા ઉપર – ખાસ કરીને ઉત્તર હિંદુસ્તાનમાં – તેની કઈ કઈ વાર થોડી અસર થતી પરંતુ એકંદરે જોતાં કહી શકાય કે આમ જનતાને એની બહુ પડી નહોતી અને રાજદરબારના ફેરફારો થવા છતાંયે તે પિતાને વ્યવહાર ચલાવ્યે જતી. હિંદની સમાજવ્યવસ્થાને લાંબા વખત સુધી મજબૂતપણે ટકાવી રાખનાર બીજી વસ્તુ તે વખતે તેના અસલ સ્વરૂપે હસ્તી ધરાવતી વર્ણવ્યવસ્થા હતી. વર્ણ અથવા જ્ઞાતિ પાછળના સમયમાં તે બની ગઈ તેવી જડ તે સમયે નહેતી તથા કેવળ જન્મ ઉપર તે અવલંબતી નહતી. હજારે વરસ સુધી તેણે હિંદના સમાજજીવનને એકત્ર રાખ્યું હતું. પરિવર્તન કે વિકાસને રૂંધીને નહિ પણ તેને અવકાશ આપીને તે આ વસ્તુ સિદ્ધ કરી શકી હતી. પ્રાચીન હિંદનું ધર્મ તેમજ જીવન પ્રત્યેનું વલણ હમેશાં સહિષ્ણુતાનું રહ્યું છે અને તેણે પરિવર્તન અને પ્રયોગને હમેશાં આવકાર્યા છે. એનાથી તેને બળ મળતું હતું. ઉપરાચાપરી આવતા હુમલાઓ અને બીજી મુસીબતોને કારણે ધીરે ધીરે જ્ઞાતિનાં બંધને કડક થતાં ગયાં અને એથી કરીને હિંદુસ્તાનના સમગ્ર વલણમાં જડતા અને અનુદારતા આવી ગઈ. હિંદી લેકે આજની દુઃખદ અને કંગાળ હાલતમાં આવી પડ્યા ત્યાં સુધી એ પ્રક્રિયા ચાલુ રહી. અને જ્ઞાતિ હરેક પ્રકારની પ્રગતિની દુશ્મન બની ગઈ. સમાજને એકત્ર રાખવાને બદલે તે તેના સેંકડે ભાગલા પાડી નાખે છે. પરિણામે તે આપણને કમજોર બનાવે છે અને ભાઈ ભાઈ વચ્ચે કલેશ કરાવે છે. ભૂતકાળમાં હિંદની સમાજવ્યવસ્થા મજબૂત બનાવવામાં વર્ણ વ્યવસ્થામાં સહાય કરી છે. પરંતુ તે સમયે પણ તેમાં સડાનાં બીજ મેજૂદ હતાં. અસમાનતા અને અન્યાય ચાલુ રાખવાની ભાવના એના પાયામાં રહેલી હતી. અને આ કોઈ પણ પ્રયાસ અંતે નિષ્ફળ જ નીવડે. અસમાનતા અને અન્યાયના પાયા ઉપર કોઈ પણ સ્થિર અને સંગીન સમાજ ન જ રચી શકાય. તે જ પ્રમાણે જ્યાં એક વર્ગ કે સમૂહ બીજાઓનું શેષણ કરતા હોય ત્યાં પણ એવે સમાજ ન રચી શકાય. આજે પણ આવું અન્યાયી શેષણ ચાલુ છે તેથી કરીને દુનિયાભરમાં આટલી બધી હાડમારી અને દુઃખ જોવામાં આવે છે. પરંતુ સર્વત્ર લેકે આ વાત સમજી ગયા છે અને એમાંથી છૂટવાને તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ દેશે। તથા સસ્કૃતિઓની ચડતી-પડતી ૧૯૫ હિંદુસ્તાનની પેઠે ચીનમાં પણ સમાજની મજબૂતીને આધાર ગામડાંઓ અને જમીન ધરાવતા તથા ખેડતા કરોડો ખેડૂત ઉપર હતા. ત્યાં આગળ પણ મોટા મોટા જમીનદારો નહાતા. ધર્મની બાબતમાં ત્યાં આગળ કદી પણ જડ મતાગ્રહ કે અસહિષ્ણુતાને અવકાશ આપવામાં આવતો નહોતો. ધર્મની બાબતમાં દુનિયાની બધી પ્રજામાં કદાચ ચીના લેાકા જ એછામાં ઓછા અધશ્રદ્ધાળુ હતા અને આજે પણ છે. વળી તને એ પણ યાદ હશે કે ચીનમાં તેમજ હિંદુસ્તાનમાં ગ્રીસ અને રામમાં હતી અથવા તેથી પણ આગળના સમયમાં મીસરમાં હતી તેવી મજૂર ગુલામાની પ્રથા નહોતી. ધરકામ કરનારા કેટલાક નાકર ગુલામ હતા ખરા પરંતુ આખી સમાજવ્યવસ્થામાં તેનાથી કો ફરક પડતો નહિ. તેમના વિના પણ સમાજવ્યવસ્થા એ જ રીતે ચાલુ રહેત. પરંતુ પ્રાચીન ગ્રીસ તથા રોમમાં આમ નહેતુ. ત્યાં આગળ તા સંખ્યાબંધ ગુલામો એ જ સમાજવ્યવસ્થાનું મહત્ત્વનું અંગ હતું અને બધી મજૂરીના ખરો ખાજો તેમના ઉપર જ પડતા હતા. અને મીસરમાં જો ગુલામ મજૂરા ન હોત તે ભવ્ય પિરામિડા ક્યાંથી હોત ? મે આ પત્ર ચીનની વાતથી શરૂ કર્યાં હતા અને એ વાત હું આગળ ચલાવવા ધારતા હતા. પણ હું ખીજા જ વિષયો ઉપર ચડી ગયા. મારે માટે એ નવાઈની વાત નથી ! ધણું કરીને બીજી વખત આપણે ચીનની વાતને વળગી રહીશું. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૪૧ તંગ વંશના અમલ દર્મ્યાન ચીનની જાહેાજલાલી ૭ મે, ૧૯૩૨ મેં તને ચીનના હન વંશ વિષે વાત કરી છે તથા ત્યાં આગળ બાદુ ધર્મ કેવી રીતે આવ્યા, છાપવાની કળા કેવી રીતે શોધાઈ અને પરીક્ષા લઈને સરકારી નોકર નીમવાની પ્રથા કેવી રીતે દાખલ થઈ તે વિષે પણ કહ્યું હતું. ઈશુની ત્રીજી સદીમાં હન વંશના અંત આવે છે અને ચીનનું સામ્રાજ્ય ત્રણ રાજ્યામાં વહેંચાઈ જાય છે. સામ્રાજ્યના આ ત્રણ રાજ્યોના યુગ કેટલાંક સૈકાં સુધી ચાલુ રહ્યો. ત્યાર પછી તંગ નામના નવા રાજ્યવશે આખા ચીનને ફરીથી એકત્ર કર્યું તથા તેને એક બળવાન રાજ્ય બનાવ્યું. સાતમી સદીના આરંભની આ વાત છે. પરંતુ રાષ્ટ્રના ભાગલા પડી ગયા હતા તે સમય દરમ્યાન પણ અને ઉત્તરમાંથી તાર લેાકેાના અવારનવાર હુમલાઓ થવા છતાંયે ચીની કળા અને સંસ્કૃતિ કાયમ રહ્યાં. એ સમય દરમ્યાનનાં મોટાં મેટાં પુસ્તકાલયા અને સુંદર ચિત્રા વિષે વાતા આપણા સાંભળવામાં આવે છે. હિંદુસ્તાન કેવળ સુંદર કાપડ અને ખીજી એવી વસ્તુએ જ નહિ પણ પોતાના વિચારો, ધર્મ અને કળા ત્યાં મોકલતું હતું. હિંદુસ્તાનમાંથી સ ંખ્યાબંધ બૈદ્દ ઉપદેશકે પણ ત્યાં ગયા હતા અને તે પોતાની જોડે હિંદની કળાની ભાવના અને પ્રણાલી ત્યાં લેતા ગયા હતા. સંભવ છે કે હિંદના કળાકારો અને કુશળ કારીગરો પણ ત્યાં ગયા હાય. બૈદુ ધર્મના આગમને અને હિંદુથી આવેલા વિચારોએ ચીન ઉપર ભારે અસર કરી, તે સમયે અને તે પહેલાં પણ ચીન ભારે સંસ્કારી દેશ હતા એમાં શંકા નથી. હિંદુનાં ધર્મ, વિચારો અને કળા કાઈ પછાત દેશમાં ગયાં અને તેનો કબજો લીધે એવું ચીનની બાબતમાં બન્યું નહતું. ચીનમાં તો એ બધાંને ત્યાંની પ્રાચીન કળા અને વિચારપ્રણાલીના સામના કરવાના હતા. આ બંનેને મેળ થવાથી તેમાંથી ઉભયથી નિરાળી જ વસ્તુ નીપજવાની હતી. તેમાં ધણે અંશ હિંદના Page #210 -------------------------------------------------------------------------- ________________ તંગ વ’શના અમલ દરમ્યાન ચીનની જાહેાજલાલી ૧૯૭ હતા પરંતુ તે ચીજ મૂળે ચીની હતી અને ચીની ઘાટમાં ધડાઈ હતી. આ રીતે હિંથી આવેલા આ વિચાર-પ્રવાહે ચીનના કળાવન અને માનસિક જીવનને નવે વેગ અને નવા ધકકા આપ્યા. એ જ પ્રમાણે ઐાદ્ધ ધર્મ અને હિંદી કળાનેા સંદેશ પૂમાં એથી પણ આગળ કારિયા અને જપાન સુધી પહેોંચ્યા. અને એ દેશા પર તેની કેવી અસર થઈ તે જાણવું બહુ રસપ્રદ છે. દરેક દેશે તેમને પોતાની વિશિષ્ટ પ્રતિભાને અનુકૂળ બનાવીને તેમના સ્વીકાર કર્યાં. આમ ચીન તેમજ જાપાનમાં આજે બૃદુ ધર્મ પ્રચલિત છે પરંતુ અને ઠેકાણે તેનાં સ્વરૂપો ભિન્ન છે; અને હિંદમાંથી આવેલા આદું ધ કરતાં એ અને જગ્યાના ધર્માં પણ ઘણી બાબતેામાં જુદા પડે છે. કળા પણ દેશ અને વાતાવરણ પ્રમાણે બદલાતી રહે છે અને ભિન્ન સ્વરૂપો ધારણ કરે છે. હિંદમાં તે આજે આપણે એક પ્રજા તરીકે કળા અને સાની ભાવના ખાઈ બેઠા છીએ. ઘણા લાંબા કાળથી આપણે એકે ભારે સાર્ય શાળી કૃતિનું સર્જન નથી કર્યું. એટલું જ નહિ પણ આપણામાંના મેોટા ભાગના લાકે તો સાની કદર કરવાનું પણ ભૂલી ગયા છે. પરાધીન દેશમાં કળા અને સાંથૅ કેવી રીતે વિકસે અને કાલેફૂલે ? પરાધીનતા અને બધનના અંધકારમાં બધી જ વસ્તુ કરમાઈ જાય છે. પરંતુ આઝાદીનું આપણને દર્શન થયું ત્યારથી આપણી સાંદર્ય ભાવના પણ ધીમે ધીમે જાગ્રત થવા માંડી છે. આઝાદી આવશે ત્યારે કળા અને સાંનું આ દેશમાં ભારે પુનરુત્થાન થશે; અને હું ઉમેદ રાખું છું કે એથી કરીને આપણાં ઘર, આપણાં નગરે અને આપણાં જીવનની કુરૂપતા દૂર થશે. આ બાબતમાં ચીન અને જાપાન હિંદુસ્તાન કરતાં વધારે ભાગ્યશાળી છે અને હજી પણ તેમણે તેમની કળા તથા સાંદર્યની ભાવના ઘણે અંશે જાળવી રાખી છે. ચીનમાં ઔદ્ધ ધર્મ ફેલાતાં હિંદના સ ંખ્યાબંધ બૈદ્યો અને બાહ્ ભિક્ષુએ ત્યાં જવા લાગ્યા અને ચીનના સાધુએ પણ હિં... અને બીજા દેશના પ્રવાસે જવા લાગ્યા. મેં તને ક઼ાહિયાનની વાત કરી છે. યુએનત્સાંગ વિષે પણ તું જાણે છે. એ બને હિંદમાં આવ્યા હતા. હુશિંગ નામના એક ચીની સાધુએ પૂર્વ તરફના સમુદ્રમાં સફર કરી હતી તેને આપણને બહુ મજાના હેવાલ મળે છે. ૪૯ની સાલમાં તે ચીનના પાટનગરમાં પા। કર્યાં હતા. તેણે જણાવ્યું છે કે ચીનની પૂર્વે હજારે માઇલને અતરે આવેલા ક્રૂસાંગ નામના દેશમાં તે જઈ આવ્યો હતો. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જગતના ઈતિહાસનું રેખાદર્શન ચીન અને જાપાનની પૂર્વમાં પ્રશાંત મહાસાગર છે એટલે હુઈસેંગે આ મહાસાગર ઓળંગ્યું હોય અને તે મેકિસકો પહોંચ્યું હોય એવો સંભવ છે. કેમકે મેકિસકોમાં તે કાળે પણ પુરાણી સંસ્કૃતિ મેજૂદ હતી. ચીનમાં થયેલા દ્ધ ધર્મના ફેલાવાથી આકર્ષાઈને હિંદના બદ્ધ ધર્મને વડે ધર્માધ્યક્ષ દક્ષિણ હિંદથી વહાણમાં બેસીને કેન્ટીન જવા માટે ચીન તરફ રવાના થયો. તેનું નામ તથા પદવી બાધિ ધર્મ' હતી. સંભવ છે કે હિંદમાં બૌદ્ધ ધર્મ ધીરે ધીરે ક્ષીણ થતે જીતે હતે તે કારણે તે ચીન જવાને પ્રેરા હોય. પર૬ની સાલમાં તે ચીન જવા નીકળે ત્યારે તેની વૃદ્ધાવસ્થા હતી. એની સાથે અને એની પછી ઘણું શ્રાદ્ધ ભિક્ષુઓ ચીને ગયા હતા. એમ કહેવાય છે કે તે સમયે ચીનના “લચંગ” નામના એક પ્રાંતમાં ૩૦૦૦ થી વધારે - હિંદી બૈદ્ધ ભિક્ષુઓ અને ૧૦,૦૦૦ હિંદી કુટુંબ વસતાં હતાં. એ પછી થોડા જ વખતમાં હિંદમાં બ્રાદ્ધ ધર્મના પુનરુત્થાનને બીજો યુગ આવ્યું અને બુદ્ધની જન્મભૂમિ હોવાને કારણે તથા અહીંયાં બદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથે હોવાથી ભાવિક દ્ધો હિંદ તરફ આકર્ષાતા રહ્યા. પરંતુ હવે હિંદમાં બૈદ્ધ ધર્મની કીર્તિ અને ગૌરવનો અંત આવેલે જણાય છે અને ચીન આગેવાન બદ્ધધમાં દેશનું સ્થાન પ્રાપ્ત કરે છે. ૬૧૮ની સાલમાં કાસુ નામના સમ્રાટે તંગ વંશનો આરંભ કર્યો. તેણે આખા ચીનને એક છત્ર નીચે આપ્યું એટલું જ નહિ પણ ઘણું વિશાળ ક્ષેત્ર ઉપર પિતાની હકૂમત જમાવી. દક્ષિણમાં અનામ અને કંબોડિયા સુધી તથા પશ્ચિમે ઈરાન અને કાસ્પિયન સમુદ્ર સુધીના મુલક ઉપર તેણે પિતાની આણ વર્તાવી. કોરિયાના થોડા ભાગને પણ આ બળવાન સામ્રાજ્યમાં સમાવેશ થતો હતે. સામ્રાજ્યની રાજધાની સી-આન-ફ હતી. એ શહેર તેની ભવ્યતા અને સભ્યતા માટે પૂર્વ એશિયામાં મશહૂર હતું. જાપાન અને દક્ષિણ કોરિયામાંથી– જે હજી સુધી સ્વતંત્ર હતું – તેની કળા, તત્વજ્ઞાન તથા સંસ્કૃતિને અભ્યાસ કરવા માટે એલચીમંડળો અને પ્રતિનિધિમંડળે ત્યાં આવતાં. તંગ વંશના સમ્રાટ પરદેશ સાથેના વેપારને તેમજ પરદેશી મુસાફરોને ઉત્તેજન આપતા. બની શકે ત્યાં સુધી પોતપોતાના દેશના રિવાજ અને ધારાધોરણ પ્રમાણે તેમને ન્યાય તોળી શકાય એટલા માટે ચીનમાં આવનારા તથા ત્યાં આગળ વસવાટ કરનારા પરદેશીઓ Page #212 -------------------------------------------------------------------------- ________________ તગ વશના અમલ દરમ્યાન ચીનની જાહેરજલાલી ૧૯૯ માટે ખાસ કાયદાઓ ઘડવામાં આવ્યા હતા. ખાસ કરીને આરબ લકોએ ૩૦૦ ની સાલના અરસામાં દક્ષિણ ચીનમાં કેન્ટીન પાસે વસવાટ કર્યો હતે એમ જણાય છે. આ ઇસ્લામના ઉદય પહેલાંની એટલે કે પેગંબર હજરત મહંમદના જન્મ પહેલાંની વાત છે. આ અરબ લેકની મદદથી દરિયાપારના દેશ સાથેના વેપારમાં ખૂબ પ્રગતિ થઈ અરબ તેમજ ચીની વહાણે દ્વારા આ બધે વેપાર ચાલતું હતું. તું એ જાણીને તાજુબ થશે કે, દેશમાં વસતા લોકોની સંખ્યા જાણવા માટે વસતીગણતરી કરવાની પ્રથા ચીનમાં બહુ પ્રાચીન કાળથી પ્રચલિત છે. એમ કહેવાય છે કે છેક ૧૫૬ની સાલમાં ચીનમાં વસતીગણતરી કરવામાં આવી હતી. એ હન વંશના અમલ દરમ્યાન કરવામાં આવી હશે. એમાં પ્રત્યેક વ્યક્તિની નહિ પણ દરેક કુટુંબની ગણતરી કરવામાં આવતી. દરેક કુટુંબમાં પાંચ માણસે હોય એમ ધારી લેવામાં આવતું. આ હિસાબે ૧૫૬ની સાલમાં ચીનની વસતી લગભગ પાંચ કરેડની હતી. વસતી ગણતરીની આ પદ્ધતિ બહુ ચોકસાઈવાળી તે ન જ કહી શકાય પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે પશ્ચિમ માટે તે એ બિલકુલ નવી જ વસ્તુ છે. હું ધારું છું કે આશરે દસ વરસ ઉપર અમેરિકાનાં સંયુક્ત રાજ્યમાં પહેલીવહેલી વસતી ગણતરી કરવામાં આવી હતી. તંગ વંશના આરંભકાળમાં ચીનમાં બીજા બે ધર્મો– ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ – દાખલ થયા. ધર્મભ્રષ્ટ ગણીને પશ્ચિમમાંથી હાંકી કાઢવામાં આવેલા એક પંથના લેકો ચીનમાં ખ્રિસ્તી ધર્મ લાવ્યા. એ પંથનું નામ નેસ્ટેરિયન હતું. ખ્રિસ્તી ધર્મના જુદા જુદા પંથો કે સંપ્રદાયોના મતમતાંતરે અને આપસમાંના ઝઘડાઓ તથા લડાઈએ વિષે મેં તને આગળ ઉપર લખ્યું હતું. આવી જાતના ઝઘડાને કારણે નેસ્ટેરિયન લેકીને રામે હાંકી કાઢ્યા. પરંતુ તેઓ ચીન, ઈરાન અને - એશિયાના બીજા ભાગોમાં ફેલાઈ ગયા. હિંદમાં પણ તેઓ આવ્યા હતા અને તેમણે થોડી સફળતા મેળવી હતી. પરંતુ પાછળના વખતમાં ખ્રિસ્તી ધર્મના બીજા સંપ્રદાયમાં અને ઇસ્લામમાં નેસ્ટેરિયને સમાઈ ગયા અને આજે તે તેમની અહીં નહિ જેવી જ નિશાની રહી છે. ગયે વરસે આપણે દક્ષિણ હિંદમાં ગયાં હતાં ત્યારે ત્યાં આગળ તેમની નાની સરખી વસાહત જોઈને મને ભારે આશ્ચર્ય થયું હતું. તને એ Page #213 -------------------------------------------------------------------------- ________________ २०० જગતના ઇતિહાસનું રેખાદર્શન યાદ છે ખરું? તેમના વડા પાદરીએ આપણને ચા પણ પાઈ હતી. તે બહુ મજાના ડાસા હતા. ખ્રિસ્તી ધર્મને ચીન પહોંચતાં થાડા વખત લાગ્યો પરંતુ ઇસ્લામ તે ત્યાં બહુ ત્વરાથી પહોંચ્યા. ઇસ્લામ તો નેસ્ટારિયનેાના આવવા પહેલાં થેાડાં વરસ અગાઉ અને પેગબર સાહેબની હયાતી દરમ્યાન જ ત્યાં પહોંચ્યા હતા. ચીનના સમ્રાટે નેસ્ટરિયને તેમજ ઇસ્લામી એ બંનેના પ્રતિનિધિમંડળના વિનયપૂર્ણાંક સત્કાર કર્યાં અને તેમનું કહેવું ધ્યાનથી સાંભળ્યું. તેમની માન્યતાઓની તેણે કદર કરી અને નિષ્પક્ષપણે અને પ્રત્યે સદ્ભાવ દાખવ્યા. આરબ લકાને ફૅન્ટીનમાં મસ્જિદ આંધવાની પરવાનગી આપવામાં આવી. એ મસ્જિદ તેરસો વરસ જેટલી જાતી હેવા છતાં હજી પણ મેાબૂદ છે અને દુનિયાની જૂનામાં જૂની મસ્જિદોમાંની એક છે. એ જ પ્રમાણે તંગ સમ્રાટે ખ્રિસ્તી દેવળ અને મઠ બાંધવાની પણ છૂટ આપી. આ સહિષ્ણુતાભર્યું વલણ અને તે સમયની યુરોપની અસહિષ્ણુતા વચ્ચેને તફાવત સ્પષ્ટપણે દેખાઈ આવે એવા છે. એમ કહેવાય છે કે આરબ લેાકા ચીન પાસેથી કાગળ બનાવવાની કળા શીખ્યા અને પછી તે તેમણે યુરોપને શીખવી. ૭પ૧ની સાલમાં મધ્ય એશિયાના તુર્કસ્તાનમાં ચીનાઓ અને મુસલમાન આરા વચ્ચે યુદ્ધ થયું હતું. આરબ લેાકાએ કેટલાક ચીનાઓને કેદ પકડ્યા અને એ કદીઓએ તેમને કાગળ બનાવવાની કળા શીખવી. તંગ વશ ૩૦૦ વરસ એટલે ૯૦૭ ની સાલ સુધી ચાલ્યા. કેટલાક લોકા માને છે કે આ ત્રણસો વરસના કાળ ચીનના સાથી ગૈારવશાળી યુગ હતા. એ કાળમાં સંસ્કૃતિનું ધારણ ખૂબ ઊંચું હતું એટલું જ નહિ પણ પ્રજાની સુખાકારીનું સામાન્ય ધારણ પણ બહુ ઊંચું હતું. જે ધણી બાબતા વિષે પશ્ચિમની પ્રજાએ એ બહુ પાછળથી જાણ્યું તેની ચીના લોકોને એ વખતે પણ જાણુ હતી. કાગળ વિષે તે હું હમણાં જ તને કહી ગયા. ખીજી વસ્તુ બંદૂકમાં ફાડવાને દારૂ હતી. ચીના લૉકા બહુ કુશળ 'ઇજનેરા હતા અને સામાન્ય રીતે લગભગ દરેક બાબતમાં તેઓ યુરોપના લોકોથી ઘણા આગળ વધેલા હતા. જો તેઓ એટલા બધા આગળ વધેલા હતા તો પછી હમેશાં માખરે રહીને વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમ જ નવી નવી શોધખેાળા કરવામાં યુરાપને તેમણે દોરવણી કેમ ન આપી ? પરંતુ યુરોપ ધીમે ધીમે તેમની Page #214 -------------------------------------------------------------------------- ________________ તગ વશના અમલ દરમ્યાન ચીનની જહેજલાલી ર૦૧ સાથે થઈ ગયું અને જેમ જુવાન માણસ ઘરડા ડેટાને પકડી પાડે છે અને તેની આગળ નીકળી જાય છે તેમ થોડા જ વખતમાં કંઈ નહિ તે કેટલીક બાબતમાં યુરોપ ચીનાઓની આગળ નીકળી ગયું. પ્રજાઓના ઈતિહાસમાં આમ કેમ બનતું હશે એ ફિલસૂફેને માટે વિચારવા યોગ્ય એક અટપટે કેયડે છે. તું હજી ફિલસૂફ નથી થઈ એટલે તારે એ કેયડા વિષે ચિંતા કરવાની જરૂર નથી; અને તેથી કરીને મારે પણ એ વિષે કશી ગડમથલ કરવાની જરૂર નથી. સ્વાભાવિક રીતે જ ચીનની આ સમયની મહત્તાની એશિયાના બીજા દેશ ઉપર ભારે અસર પડી અને કળા તથા સંસ્કૃતિની બાબતમાં દેરવણી મેળવવા તેઓ ચીન તરફ નજર કરતા થયા. ગુપ્ત સામ્રાજ્યના પતન પછી હિંદને સિતારે પણ બહુ ચમકતું ન હતું. અને એ પરિસ્થિતિમાં હમેશાં બને છે તેમ ચીનમાં પણ સુધારાને અને પ્રગતિને કારણે ભેગવિલાસ અને આરામપ્રિયતા અતિશય વધી ગયાં. પછી રાજતંત્રમાં સડો દાખલ થયે અને એ કારણે ભારે કરવેરા નાખવાની જરૂર પડી. પરિણામે પ્રજા તંગ વંશથી થાકી ગઈ અને આખરે એ વંશનો તેણે અંત આણ્યો. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ચેાસેન અને દાઈ નિપુન ૮ મે, ૧૯૩૨ તેમ તેમ એટલે હવે દુનિયાના ઇતિહાસમાં જેમ જેમ આગળ ચાલીશું આપણી નજરમાં વધારે ને વધારે દેશ આવતા જશે. આપણે ચીનના નજીકના પાડોશી અને ઘણી રીતે ચીની સ ંસ્કૃતિનાં સંતાન જેવા કારિયા અને જાપાન તરફ નજર કરીએ. એ અને દેશા એશિયા ખંડને છેક છેડે દૂર પૂર્વમાં આવેલા છે અને એમના પછી વિશાળ પ્રશાન્ત મહાસાગર આવેલા છે. હજી હમણાં થાડાં વર્ષોં ઉપર અમેરિકા ખંડ જોડે તેમના સપ નહોતો. આમ તેમને એક માત્ર સંપર્ક એશિયા ખંડના ચીનના મહાન રાષ્ટ્ર સાથે જ હતો. ચીનમાંથી તથા ચીનની મારફતે જ તેમણે પોતાને ધર્મ, કળા અને સંસ્કૃતિ પ્રાપ્ત કર્યાં. જાપાન અને કેરિયાં તે ચીનનાં અતિશય ઋણી છે અને કેટલેક અંશે તે હિંદનાં પણ ઋણી છે. પરંતુ હિંદ પાસેથી તેમને જે કંઈ મળ્યું તે તેમને ચીન મારફતે મળ્યું અને એથી કરીને તે ચીનની ભાવનાથી રંગાયેલું હતું. કારિયા અને જાપાન બને એવી જગ્યાએ આવેલાં છે કે એશિયામાં તથા અન્યત્ર અનેલી મહાન ઘટનાએ સાથે તેમને ઝાઝી લેવાદેવા નહોતી. એ ઘટનાઓના કેન્દ્રથી તે બને બહુ દૂર હતાં અને એ રીતે તેઓ - ખાસ કરીને જાપાન — ભાગ્યશાળી હતાં. આથી આપણે સાંપ્રત કાળ સિવાયના તેમના ઇતિહાસ કશી ભારે મુશ્કેલી વિના છેડી દઈ શકીએ. એમ કરવાથી બાકીના એશિયા ખંડમાં બનેલા બનાવે સમજવામાં કશો ફરક પડે એમ નથી. પરંતુ જેમ આપણે મલેસિયા અને પૂર્વ તરફના ટાપુઓના પ્રાચીન તિહાસની અવગણના નથી કરી તેમ આ દેશાના ઇતિહાસની પણ ઉપેક્ષા ન કરવી જોઈ એ. ખીચારા નાનકડા કારિયા દેશ તે! આજકાલ લગભગ ભુલાઈ ગયા છે. જાપાન તેને હજમ કરી ગયું છે અને કારિયાને તેણે પોતાના સામ્રાજ્યના એક ભાગ બનાવી દીધા છે. પરંતુ કારિયા હજીયે આઝાદીનાં સ્વપ્નાં સેવે છે અને સ્વતંત્રતા માટે મથી રહ્યું છે. પણ જાપાનની આજકાલ ડેર Page #216 -------------------------------------------------------------------------- ________________ એસેન અને દાઈ નિપાન ૨૦૩ હેર બહુ વાતો થાય છે અને ચીન ઉપરના તેના હુમલાના સમાચારોથી વર્તમાનપત્ર ભરેલાં હોય છે. હું તને આ પત્ર લખી રહ્યો છું તે સમયે મંચૂરિયામાં એક પ્રકારના વિગ્રહ જેવું ચાલી રહ્યું છે. એથી કરીને આપણે કારિયા અને જાપાનના ભૂતકાળ વિષે કંઈક જાણી લઈએ તે ઠીક થઈ પડશે. એ વસ્તુ આજની બીનાઓ સમજવામાં મદદરૂપ નીવડશે. એમને વિષે પહેલી વાત યાદ રાખવાની એ છે કે એ બંને દેશો ઘણા લાંબા કાળ સુધી દુનિયાથી અલગ રહ્યા હતા. જાપાન દુનિયાથી આટલું અળગું અને બહારના હુમલામાંથી આટલું મુક્ત રહ્યું એ ખરેખર નોંધપાત્ર ઘટના છે. એના આખા ઇતિહાસ દરમ્યાન એના ઉપર હુમલે કરવાના જૂજ પ્રયાસ થયા છે અને એમાંથી એકે સફળ થયે નથી. છેક આજ સુધી એની બધી મુશ્કેલીઓ અંદરની જ રહી છે. થોડા સમય માટે તે જાપાને બાકીની દુનિયા સાથેને પિતાને સંબંધ બિલકુલ તોડી નાખ્યું હતું. કેઈ પણ જાપાની માટે પરદેશ જવું અથવા તે કોઈ પણ પરદેશી – પછી ભલેને તે ચીનવાસી પણ હોય – માટે જાપાનમાં દાખલ થવું એ લગભગ અશક્ય હતું. ત્યાં આવતા યુરોપિયન અને ખ્રિસ્તી પાદરીઓથી બચવા માટે આવો પ્રબંધ કરવામાં આવ્યું હતું. પરંતુ આમ કરવું એ જોખમકારક અને મૂર્ખાઇભર્યું હતું; કેમકે એનો અર્થ તે એ થયો કે આખી પ્રજાને કેદખાનામાં પૂરી દેવી અને તેને બહારની સારી યા નબળી બંને પ્રકારની અસરથી વિમુખ કરવી. પણ પછી એકાએક જાપાને પિતાનાં બારણાં અને બારીઓ ખુલ્લાં કરી દીધાં તથા યુરોપમાંથી જે કંઈ શીખવાનું હોય તે શીખવા માટે જાપાનવાસીઓ બહાર નીકળી પડ્યા. અને યુરેપ પાસેથી જે શીખવાનું હતું તે તેઓ એવી નિષ્ઠાથી શીખ્યા કે એક કે બે પેઢીમાં તે જાપાન બહારના દેખાવમાં યુરોપના કોઈ પણ દેશ જેવું બની ગયું. વળી તેણે તેમની સારી વસ્તુઓની સાથે બૂરી વસ્તુઓની પણ નકલ કરી ! આ બધું છેલ્લાં સિત્તર વર્ષો દરમ્યાન બન્યું. કોરિયાને ઇતિહાસ ચીનના ઇતિહાસ પછી ઘણે લાંબે સમયે શરૂ થાય છે અને જાપાનના ઈતિહાસનો આરંભ તો કોરિયાના ઇતિહાસ પછી પણ ઘણું લાંબા કાળ પછી થાય છે. મેં તને ગયે વર્ષે મારા એક પત્રમાં કહ્યું હતું કે કી-સે નામનો એક ચીનવાસી રાજવંશની ફેરબદલીથી નારાજ થઈને ૫૦૦૦ સાથીઓ સહિત પૂર્વ તરફ ચાલ્યો Page #217 -------------------------------------------------------------------------- ________________ २०४ જગતના ઇતિહાસનું રેખાદર્શન ગયે હતો. તેણે કરિયામાં વસવાટ કર્યો અને તેનું “ચસેન” એટલે કે પ્રભાતની શાતિની ભૂમિ એવું નામ પાડયું. આ બનાવ ઈ.પૂ. ૧૧૨૨ની સાલમાં બન્યો. કી-સે ત્યાં આગળ પિતાની સાથે ચીનની કળા, કારીગરી, કૃષિવિદ્યા અને રેશમ બનાવવાને ઉદ્યોગ લાવ્યું. લગભગ ૯૦૦ વરસ સુધી કી-સેના વંશજોએ ચીસેનમાં રાજ્ય કર્યું. અવારનવાર ચીનના લકે ત્યાં આગળ વસાહતીઓ તરીકે આવતા રહેતા અને એ રીતે ચીન અને કારિયા વચ્ચે ગાઢ સંપર્ક રહેતો. જ્યારે શી-ટ્વાંગતી ચીનને સમ્રાટ હતા ત્યારે ચીનાઓને મેટો સમુદાય ત્યાં આગળ આવ્યું હતું. અશોકના સમકાલીન આ સમ્રાટનું તને કદાચ સ્મરણ હશે. જેણે બધા જૂના ગ્રંથ બાળી મુકાવ્યા હતા અને જે પિતાને “પ્રથમ સમ્રાટ” કહેવડાવતા હતા તે આ જ રાજા. શી-ક્વાંગતીના જુલમી અમલથી ત્રાસીને ઘણુ ચીનાઓએ કોરિયામાં આશરો લીધો. તેમણે કીસેના દુર્બળ વંશજોને હાંકી કલ્યા. આ પછી સેનના ભાગલા પડી ગયા અને તે નાનાં નાનાં રાજ્યમાં વહેંચાઈ ગયું. આવી સ્થિતિ આઠ વરસ સુધી રહી. આ રાજ્ય નિરંતર માંહમાંહે લડ્યા કરતાં. એક વખત એમાંના એક રાજ્ય ચીનની સહાય માગી. પણ આ માગણી બહુ જોખમકારક હતી. સહાય તે બેશક આવી પણ સહાય આપનારાઓએ ત્યાંથી પાછા ફરવાની ના પાડી! બળવાન દેશોને આ જ શિરસ્ત હોય છે. ચીન ત્યાં ચોંટી રહ્યું અને એસેનને થડે ભાગ તેણે પિતાના સામ્રાજ્યમાં જોડી દીધે. બાકીના સેને પણ સદીઓ સુધી ચીનના તંગવંશી સમ્રાટનું આધિપત્ય સ્વીકાર્યું. ૯૫ની સાલમાં ચોસેન ફરી પાછું એકત્ર અને સ્વતંત્ર રાજ્ય બન્યું. વાંગ કીન નામના માણસે આ કાર્ય સફળતાથી પાર પાડ્યું અને ૪૫૦ વરસ સુધી તેના વારસોએ ત્યાં રાજ્ય કર્યું. બે કે ત્રણ પેરમાં તે મેં તને કોરિયાને ૨૦૦૦ કરતાં પણ વધારે વરસોને ઈતિહાસ કહી નાખે ! એમાં ખાસ લક્ષમાં રાખવા જેવી વાત એ છે કે કોરિયા ચીનનું બહુ ભારે ઋણી છે. કોરિયામાં લખવાની કળા ચીનમાંથી આવી. લગભગ હજાર વરસ સુધી કારિયાના લેકે ચીનની લિપી વાપરતા હતા. તને યાદ હશે કે ચીની લિપીમાં અક્ષરો નથી પણ શબ્દો, કલ્પનાઓ અને શબ્દસમૂહો સૂચવતો Page #218 -------------------------------------------------------------------------- ________________ ચાસેન અને દાઈ નિષ્પન ૨૦૫ સત્તા છે. એ પછી તેમણે એના ઉપરથી પોતાની માતૃભાષાને અનુકૂળ એવી મૂળાક્ષરોની લિપી ઉપજાવી કાઢી. વળી ત્યાં આગળ ૌદ્ધ ધર્મ અને કન્ફ્યુશિયસનું તત્ત્વજ્ઞાન પણ ચીન મારફતે જ આવ્યાં. હિંદની કળાવિષયક અસર પણ ચીન થઈ તે કારિયા અને જાપાન પહેાંચી. કારિયાએ કળાના ખાસ કરીને મૂર્તિવિધાનની કળાના અપ્રતિમ નમૂના નિર્માણ કર્યાં છે. તેનુ સ્થાપત્ય પણ ચીનના સ્થાપત્યને મળતું આવતુ હતુ. વહાણા બાંધવાના હુન્નરમાં પણ ત્યાં ભારે પ્રગતિ થઈ હતી. સાચે જ, એક સમયે કારિયાની પ્રજા પાસે બળવાન નાકાદળ હતું અને તેની મદદથી તેમણે જાપાન ઉપર ચડાઈ કરી હતી. - - ઘણુ કરીને આજના જાપાનવાસીઓના પૂર્વજો કારિયા અથવા ચેાસેનથી આવ્યા હતા. એમાંના કેટલાક દક્ષિણથી મલેસિયામાંથી પણ આવ્યા હોય એ બનવાજોગ છે. તુ જાણે છે કે જાપાની લોકો મંગોલિયન જાતિના છે. હજી પણ જાપાનમાં આઈનસ નામથી ઓળખાતા લેાકેા છે. એ લોકેાને જાપાનના મૂળ વતની માનવામાં આવે છે. તે ગૈારવણુના છે અને તેમને શરીરે વધારે પ્રમાણમાં વાળ હોય છે. મતલબ કે સામાન્ય જાપાનવાસીથી એ લેક તદ્દન નિરાળા છે. આ આઈનસ લોકેાને જાપાનના ટાપુના ઉત્તર ભાગ તરફ હાંકી કાઢવામાં આવ્યા છે. ૨૦૦ ની સાલના અરસામાં જિંગ નામની સામ્રાજ્ઞી યામાતા રાજ્યની અગ્રણી હતી. યામાતા એ જાપાનનુ અથવા કહે કે, બહારના વસાહતીઓ તેના જે ભાગમાં આવીને વસ્યા તે ભાગનું મૂળ નામ છે. આ રાણીનું નામ — જિંગા — તુ લક્ષમાં રાખજે. જાપાનના એક પ્રાચીન રાજકર્તાનું નામ જિંગા હતું એ વિચિત્ર સયેાગ છે. અંગ્રેજી ભાષામાં ‘જિંગ ’' શબ્દને એક ખાસ અર્થે રૂઢ થઈ ગયા છે. એને અર્થ ધાકધમકી આપનાર અને પોતાનુ જ ધનુષ્ય પૂજાવનાર સામાન્યવાદી થાય છે; અથવા આપણે એને માત્ર સામ્રાજ્યવાદી એટલે જે અ કરીએ કેમકે એવી પ્રત્યેક વ્યક્તિ થોડેઘણે અંશે ધાકધમકી આપનાર અને પોતાના કક્કો ખરો કરાવનાર હેાય જ છે. જાપાન પણ આજે આ સામ્રાજ્યવાદઃ અથવા તા જિંગાવાદના વ્યાધિથી પીડાઈ રહ્યું છે, અને તાજેતરમાં તેણે ચીન તથા કારિયા પ્રત્યે બહુ જ ખરાબ Page #219 -------------------------------------------------------------------------- ________________ २०६ જગતના ઈતિહાસનું રેખાદર્શન વર્તાવ દાખવ્યું છે. આથી જાપાનના પહેલા ઐતિહાસિક રાજકર્તાનું નામ જિંગે હેય એ કેતુકભરેલી વાત છે. યામાએ કોરિયા સાથે ગાઢ સંબંધ રાખ્યા હતા અને કરિયા મારફતે જ ચીની સંસ્કૃતિ ત્યાં પહોંચી હતી. ચીનની લિખિત ભાષા પણ ૪૦૦ ની સાલના અરસામાં કેરિયા મારફતે ત્યાં આવી હતી. એ જ રીતે બોદ્ધ ધર્મ પણ ત્યાં આવ્યા. પ૫ર ની સાલમાં પકચે (કોરિયાના ત્રણ રાજ્યોમાંનું એક રાજ્યોના રાજાએ બુદ્ધની સુવર્ણની મૂર્તિ યામાતેના રાજા ઉપર મેકલી હતી તથા તેની સાથે તેણે છેડા બિદ્ધ ધર્મપ્રચારક અને ધર્મગ્રંથે પણ મેકલ્યા હતા. જાપાનને અસલ ધર્મ શિન્ટ હતા. શિન્ટ એ ચીની ભાષાને શબ્દ છે અને “દેને માર્ગ' એ એને અર્થ થાય છે. એ ધર્મમાં પ્રકૃતિપૂજા અને પૂર્વજોની પૂજાનું મિશ્રણ હતું. એ ધર્મે ભાવિ જીવન તથા બીજા ગહન પ્રશ્નો અને સમસ્યાઓની બાબતમાં ઊંડા ઊતરવાની બહુ તકલીફ નથી લીધી. એ તે લડાયક જાતિને ધર્મ હતે. જાપાની લેકે ચીનાઓની આટલા બધા નજીક છે અને પિતાની સભ્યતાની બાબતમાં ચીનના આટલા બધા ઋણી છે છતાં પ્રકૃતિથી તેઓ ચીનાઓથી તદન ભિન્ન છે. ચીના લેકે પ્રકૃતિથી જ પહેલાં પણ શાંતિપ્રિય હતા અને આજે પણ છે. તેમની આખી સંસ્કૃતિ અને જીવનફિલસૂફી શાંતિપ્રિય છે. એથી ઊલટું જાપાનીએ પહેલાં પણ લડાયક પ્રજા હતા અને આજે પણ છે. પિતાને સરદાર અને સાથીઓ પ્રત્યે વફાદારી એ સૈનિકને પ્રધાન ગુણ છે. જાપાની લેકેમાં આ ગુણ હતા અને આજે પણ છે. તેમનું સામર્થ્ય ઘણે અંશે આ ગુણને આભારી છે. શિન્ટો ધમે તેમને આ ગુણ શીખવ્યો છેઃ “દેવેનું સન્માન કરો અને તેમના વંશજોને વફાદાર રહે. એથી કરીને શિન્ટો ધર્મ પણ દ્ધ ધર્મની સાથે હજી સુધી જાપાનમાં ટકી રહ્યો છે. પરંતુ ખરેખર આ સગુણ છે ખરે ? પિતાના સાથીઓને અને ધ્યેયને વફાદાર રહેવું એ સગુણ છે એમાં શંકા નથી. પરંતુ શિન્ટ તેમજ બીજા ધર્મોએ ઘણીવાર લેકે ઉપર રાજ્ય કરનાર વર્ગને લાભ થાય એ રીતે લેકેની વફાદારીની ભાવનાને ગેરલાભ લેવાનો પ્રયત્ન કર્યો છે. જાપાનમાં, રેમમાં તેમજ બીજે ઠેકાણે પણ તેમણે જનતાને સત્તાની પૂજા કરવાનું શીખવ્યું છે અને એથી કરીને આપણને કેટલું બધું નુકસાન થયું છે તે તું આગળ ઉપર જેશે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ચેાસેન અને દાઈ નિષન २०७ આદું ધમ જ્યારે જાપાનમાં આવ્યા ત્યારે એ નવા ધમ અને જૂના શિન્ટો ધર્મ વચ્ચે થોડા ટટ થયા હતા. પરંતુ થેાડા જ વખતમાં અને સમજી ગયા અને આજ સુધી એ રીતે તેઓ ત્યાં ચાલુ રહ્યા છે. શિન્ટો ધર્મ બાદ ધમ કરતાં વધારે લાકપ્રિય છે . અને શાસક વર્ગ તેને ઉત્તેજન પણ આપે છે કેમકે તે તેમના પ્રત્યે વફાદારી અને આજ્ઞાંકિતપણુ શીખવે છે. બાહ્ય ધર્મ કઈક જોખમકારક ધર્મ છે કેમકે ખુદ તેને પ્રવર્તક પોતે જ બળવાખાર હતા. જાપાનના કળાવિષયક તિહાસ બહુ ધર્મની સાથે શરૂ થાય છે. જાપાન અથવા યામાતાએ તે વખતથી ચીન સાથે પણ સીધા સબંધ કેળવવા માંડ્યો. ચીનમાં, ખાસ કરીને તંગ વંશના અમલ દરમ્યાન જ્યારે નવી રાજધાની સી-આનફૂં આખા પૂર્વ એશિયામાં મશદ્ર હતી — જાપાનથી હમેશાં અવારનવાર પ્રતિનિધિમંડળે આવતાં રહેતાં. જાપાની અથવા તો યામાતાના લેાકાએ પણ નારા નામની પતાની નવી રાજધાની વસાવી અને તેમાં તેમણે સી-આન-જૂની આખે′′ નકલ કરવાના પ્રયત્ન કર્યા. જાપાની લેાકેામાં ખીજાની નકલ કે અનુકરણ કરવાની ભારે શક્તિ હોય એમ જણાય છે. જાપાનના આખાયે તિહાસ દરમ્યાન મોટાં મોટાં કુટુંબ એકબીજાને વિરોધ કરતાં અને સત્તા પ્રાપ્ત કરવા માંહેામાંહે લડતાં આપણને માલૂમ પડે છે. પ્રાચીન કાળમાં ખીજા દેશોમાં પણ આવી પરિસ્થિતિ પ્રવતી આપણા જોવામાં આવે છે. આ કુટુબામાં જૂની કુળપરંપરાને ખ્યાલ ધર કરી ખેડા હાય છે. એથી કરીને જાપાનના ઇતિહાસ એ મુખ્યત્વે કરીને કુટુબેની હરીફાઈ ના તિહાસ છે. તેમના સમ્રાટ મિકાડો સર્વ સત્તાધીશ, નિરંકુશ, દેવાંશી અને સૂર્યના વંશ જ મનાય છે. શિન્ટો ધર્મ અને પૂર્વજોની પૂજાની પ્રથાએ પ્રજાને સમ્રાટની આપખુદી સહી લેતી કરી છે અને તેને દેશના સત્તાધીશ વની આજ્ઞાધીન બનાવી છે. પરંતુ જાપાનમાં ધણુંખરું સમ્રાટ પોતે પણ પૂતળા સમાન હેાય છે અને તેના હાથમાં કશીયે સાચી સત્તા હાતી નથી. બધી સત્તા અને અધિકાર કાઈ મોટા કુટુબ કે કુળના હાથમાં રહેતી હતી અને એ રાજા બનાવનાર કુટુબ પેાતાની મરજી પ્રમાણે સમ્રાટ કે રાજા બનાવતું. જાપાનમાં રાજ્ય ઉપર પોતાના કાબૂ જમાવનાર મોટાં કુટુ ંબમાં પ્રથમ · સાગા ' કુટુંબ હતુ. જ્યારે તે કુટુંબે ઐાદ્ધ ધર્મ અંગીકાર * Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન કર્યો ત્યારે તે જાપાનને રાજધર્મ થયો. શાક તૈશી નામને એ કુટુંબને એક આગેવાન જાપાનના ઈતિહાસને એક મહાપુરુષ છે. તે ભાવિક બ્રાદ્ધ અને સમર્થ કળાકાર હતા. તેણે ચીનના કોફ્યુશિયસના ગ્રંથમાંથી પ્રેરણા મેળવી અને રાજતંત્ર કેવળ સત્તાના પાયા ઉપર નહિ પણ નૈતિક પાયા ઉપર રચવા કોશિશ કરી. તે સમયે જાપાનમાં અનેક કુળો હતાં અને તેમના આગેવાને એકબીજાથી લગભગ સ્વતંત્ર હતા. તેઓ માંહોમાંહે લડતા અને કોઈની પણ આણ સ્વીકારતા નહિ. ભારે પદવી ધારણ કરતા હોવા છતાં સમ્રાટ પોતે પણ એક મેટા કુળને સરદાર કે આગેવાન જ હતે. શેતુકુ તૈશીએ આ સ્થિતિ બદલવા તથા મધ્યસ્થ રાજતંત્રને બળવાન બનાવવા કશિશ શરૂ કરી. તેણે બધાં કુટુંબ અથવા કુળના આગેવાન કે વડાઓને અને અમીરેને સામંત એટલે કે સમ્રાટના ખંડિયા બનાવ્યા. આ ૬૦૦ની સાલના અરસામાં બન્યું હતું. પરંતુ શેતુક તૈશીના મરણ પછી સેગા કુટુંબને દૂર કરવામાં આવ્યું. એ બાદ થોડા વખત પછી જાપાનના ઇતિહાસમાં અતિશય પ્રખ્યાત એક બીજો પુરુષ બહાર આવ્યો. તેનું નામ “કાકાતમી ને કામાતેરી” હતું. તેણે રાજ્યતંત્રમાં અનેક પ્રકારના ફેરફાર કર્યા અને ઘણી બાબતમાં ચીનની શાસનપદ્ધતિનું અનુકરણ કર્યું. પરંતુ પરીક્ષા લઈને સરકારી અમલદારે નીમવાની ચીનની ખાસ પ્રથાનું તેણે અનુકરણ ન કર્યું. હવે પછી સમ્રાટ કેવળ એક કુળના આગેવાન કરતાં ઘણે વધારે સત્તાધીશ બન્યા અને મધ્યસ્થ રાજ્યતંત્ર બળવાન બન્યું. આ સમય દરમ્યાન નારા જાપાનની રાજધાની બન્યું. પરંતુ તે થોડા સમય માટે જ રાજધાની તરીકે રહ્યું. ૭૯૪ ની સાલમાં ને રાજધાની બનાવવામાં આવી અને લગભગ ૧૧૦૦ વરસ સુધી તે જાપાનની રાજધાની રહી. હમણાં થોડા જ વખત ઉપર ટાકિયાએ તેની જગ્યા લીધી છે. ટેકિયે એ એક બહુ વિશાળ આધુનિક શહેર છે. પરંતુ જાપાનના આત્માનું દર્શન તે આપણને કોર્ટમાં જ થાય છે અને તેની આસપાસ એક હજાર વર્ષનાં સ્મરણે સંકળાયેલાં છે. કાકાતમી ને કામારી ફૂછવારા કુળને સ્થાપક હતા. એ કુળે જાપાનના ઇતિહાસમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. જાપાન ઉપર એ કુળે ૨૦૦ વરસ સુધી હકૂમત ચલાવી. તેણે સમ્રાટોને સાવ પૂતળા જેવા બનાવી મૂક્યા તથા ઘણી વાર તેમને પોતાના કુળની કન્યાને Page #222 -------------------------------------------------------------------------- ________________ એસેન અને દઈ નિપાન ૨૦૯ પરણવાની ફરજ પણ પાડી હતી. રખેને કોઈ તેમની સત્તા પચાવી પાડે એ બીકે બીજાં કુટુંબના સમર્થ પુરૂષોને એ લેકે મઠમાં દાખલ થવાની ફરજ પાડતા. રાજધાની નારામાં હતી તે કાળમાં ચીનના સમ્રાટે જાપાનના સમ્રાટ ઉપર સંદેશ મોકલ્યા હતા અને તેમાં તેને “તાઈની-મુંગ–કેક” એટલે સૂર્યોદયની મહાન ભૂમિના રાજા તરીકે સંબોધવામાં આવ્યો હતે. જાપાની લેકને આ નામ બહુ ગમી ગયું. યામાતાને મુકાબલે આ નામ તેમને ઘણું જ મેમ્ભાદાર લાગ્યું. એથી કરીને તેમણે પોતાના દેશનું નામ “દાઈ નિપન” એટલે કે “સૂર્યોદયની ભૂમિ” એવું રાખ્યું અને આજે પણ જાપાન માટેનું તેમનું પિતાનું નામ એ જ છે. જાપાન શબ્દ પણ બહુ અજબ રીતે નિપન શબ્દ ઉપરથી ફલિત થયો છે. ૬૦૦ વરસ પછી માર્ક પલ નામને ઈટલીને મહાન પ્રવાસી ચીને આવ્યું હતું. તે કદીયે જાપાન ગયું નહોતું. પરંતુ તેણે પિતાના પ્રવાસવર્ણનમાં આ દેશ વિષે લખ્યું છે. ચીનમાં તેણે “ની-પંગકોક” નામ સાંભળ્યું હતું. તેણે પોતાના પુસ્તકમાં એને ઠેકાણે “ચીપંગે” નામ લખ્યું અને એના ઉપરથી જાપાન શબ્દ આવ્યો છે. આપણું દેશનું નામ ઈન્ડિયા અને હિંદુસ્તાન કેમ પડ્યું એ વિષે મેં તને કહ્યું છે ખરું? અથવા તને એની ખબર છે? એ બંને નામે ઇન્ડસ અથવા સિંધુ નદી ઉપરથી પડ્યાં છે અને તેથી જ ખાસ એ નદીને સિંધુ એટલે કે “હિંદુસ્તાની નદી' કહેવામાં આવે છે. સિંધુ ઉપરથી ગ્રીક લેકે આપણું દેશને ઇન્ડોસ કહેતા અને એના ઉપરથી ઈન્ડિયા” નામ પડ્યું. સિંધુ ઉપરથી ઈરાની લેકેએ હિંદુ શબ્દ છે અને તેના ઉપરથી આ દેશનું હિંદુસ્તાન નામ પડયું. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૪૩ હર્ષવર્ધન અને હ્યુએનત્સાંગ ૧૧ મે, ૧૯૩૨ હવે આપણે પાછાં હિંદ તરફ જઈએ. દૂણ લેકેને હરાવીને હાંકી કાઢવામાં આવ્યા હતા પરંતુ તેમાંના કેટલાક દેશને ખૂણેખાંચરે રહી ગયા હતા. બાલાદિત્ય પછી મહાન ગુપ્ત વંશને અસ્ત થયે અને ઉત્તર હિંદમાં નાનાં મોટાં ઘણાં રાજ્ય ઊભાં થયાં. દક્ષિણમાં પુલકેશીએ ચાલુક્ય સામ્રાજ્ય સ્થાપ્યું હતું. કાનપુરની પાસે જ કનાજનો નાનકડે કસબો છે. આજે તે કાનપુર મોટું શહેર છે પરંતુ કારખાનાઓ અને તેમનાં ભૂંગળાઓને કારણે તે બહુ કદરૂપું દેખાય છે. કનેજ એક મામૂલી સ્થાન છે અને તે એક સામાન્ય ગામથી મોટું નથી. પરંતુ જે સમયની હું વાત કરું છું ત્યારે કનોજ એક મહાન પાટનગર હતું અને ત્યાંના કવિઓ, કળાકારે તથા ફિલસૂફે માટે પ્રખ્યાત હતું. તે વખતે કાનપુરનું તે નામનિશાન પણ નહતું અને ત્યાર પછી ઘણી સદીઓ બાદ તે હસ્તીમાં આવવાનું હતું. કને જ એ આજનું નામ છે. તેનું મૂળ નામ કાન્યકુબ્ધ છે. એનો અર્થ ખૂંધી છોકરી” એ થાય છે. એને વિષે એવી વાત ચાલે છે કે કોઈ પ્રાચીન ઋષિ પિતાની અવગણના થઈ છે એવું ધારી લઈને ગુસ્સે થયો અને તેણે રાજાની સે પુત્રીઓને શાપ આપીને ખંધી કરી નાખી! અને તે સમયથી તેમના રહેઠાણના શહેરનું નામ ખૂંધી કન્યાઓનું શહેર'– કાન્યકુબ્ધ—પડ્યું. પરંતુ સંક્ષેપને ખાતર આપણે તેને કનોજ જ કહીશું. દૂણ લેઓએ કનોજના રાજાને મારી નાખ્યું અને તેની રાણી રાજશ્રીને કેદ કરી. એથી કરીને તેને ભાઈ રાજવર્ધન પિતાની બહેનને છોડાવવાને માટે દૂણોની સામે લડ્યો. તેણે કૂણોને હરાવ્યા ખરા પરંતુ કેઈએ તેનું દગાથી ખૂન કર્યું. પછીથી તેને નાનો ભાઈ હર્ષવર્ધન પિતાની બહેન રાજશ્રીની શોધમાં નીકળ્યો. તે બાઈ બીચારી ગમે તેમ કરીને Page #224 -------------------------------------------------------------------------- ________________ હર્ષવર્ધન અને હ્યુએનત્સાંગ ૨૧૧ કેદમાંથી છટકી ગઈ અને ડુંગરાઓમાં ભાગી છૂટી તથા દુઃખથી કંટાળીને તેણે પિતાના જીવનનો અંત આણવાનો સંકલ્પ કર્યો. એમ કહેવાય છે કે તે સતી થવાની અણી ઉપર હતી ત્યાં હર્ષે તેને શેધી કાઢી અને તેને મરતી બચાવી. પિતાની બહેનને શોધી કાઢીને બચાવી લીધા પછી હર્ષો પહેલું કામ પિતાના ભાઈને દગાથી મારી નાખનાર નાનકડા રાજાને સજા કરવાનું કર્યું. તેણે તે રાજાને સજા કરી એટલું જ નહિ પણ અરબી સમુદ્રથી બંગાળના ઉપસાગર સુધીના અને દક્ષિણે છેક વિંધ્યાચળ સુધીના ઉત્તર હિંદને જીતી લીધું. વિંધ્યાચળની પેલી પાર ચાલુક્ય સામ્રાજ્ય હતું એટલે તેનાથી તે આગળ વધતો અટક્યો. હર્ષવર્ધને કનોજને પિતાની રાજધાની બનાવી. પિતે પણ કવિ અને નાટકકાર હોવાથી તેણે પિતાની આસપાસ ઘણા કવિઓ અને કળાકારોને એકઠા કર્યા અને કનોજ એક પ્રખ્યાત શહેર બની ગયું. હર્ષ ચુસ્ત બૈદ્ધ હતું. એક અલગ ધર્મ તરીકે બોદ્ધ ધર્મ હિંદમાં એ સમયે બહુ ક્ષીણ થઈ ગયો હતો. બ્રાહ્મણ લેકે ધીમે ધીમે તેને પિતાના ધર્મમાં સમાવી રહ્યા હતા. હર્ષ હિંદને છેલ્લે મહાન બદ્ધ સમ્રાટ હતો. - આ હર્ષના અમલ દરમ્યાન આપણે જૂને મિત્ર હ્યુએનત્સાંગ હિંદમાં આવ્યો હતે. હિંદમાંથી પાછા ફર્યા પછી તેણે પિતાના પ્રવાસ વિષે લખેલા પુસ્તકમાંથી આપણને હિંદ તેમજ મધ્ય એશિયાના જે દેશે ઓળંગીને તે આવ્યો હતો તેમને વિષે ઘણું જાણવાનું મળે છે. તે ભાવિક શ્રદ્ધ હતો અને બૌદ્ધ ધર્મનાં પવિત્ર સ્થાનની યાત્રા કરવાને તથા એ ધર્મના પવિત્ર ગ્રંથ પિતાની જોડે લઈ જવાને માટે અહીં આવ્યો હતો. તે ગેબીના રણમાં થઈને આવ્યો હતો અને માર્ગમાં તેણે તાસકંદ, સમરકંદ, બખ, ખોતાન અને ચારકંદ વગેરે પ્રખ્યાત શહેરોની મુલાકાત લીધી હતી. આખા હિંદમાં તેણે પ્રવાસ કર્યો હતો અને કદાચ તે સિલેન પણ ગયો હોય એ સંભવ છે. તેનું પુસ્તક એ તેણે જે જે દેશની મુલાકાત લીધી હતી તેને વિષેનાં યથાતથ નિરીક્ષણ અને આબેએ અવલેકનોનો અભુત અને હેરત પમાડે તે હેવાલ છે. આજે પણ સાચાં લાગે એવાં હિંદના જુદા જુદા ભાગના લોકોનાં * “ હ્યુએનસાંગ ને કેટલાક લોકો યુએન-ચાંગ, યુઆન સ્વાંગ કે હવાન-ત્સાંગ એવો ઉચ્ચાર કરે છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જગતના ઈતિહાસનું રેખાદર્શન આશ્ચર્યકારક રેખાચિત્ર તથા તેણે અહીંયાં સાંભળેલી કૌતુકભરી વાત અને બુદ્ધ ભગવાન તથા બોધિસોની અનેક ચમત્કારી કથાઓ એ પુસ્તકમાં છે. તેમાંની પિતાના પેટની ફરતે ત્રાંબાનું બખતર બાંધીને ફરતા એક દેઢ ડાહ્યાની” મજાની વાત મેં તને આગળ ઉપર કહી છે. તેણે ઘણાં વરસ હિંદમાં ગાળ્યાં હતાં. ખાસ કરીને પાટલીપુત્રની નજીક આવેલી નાલંદાની મહાન વિદ્યાપીઠમાં તે ઘણો વખત રહ્યો હતો. નાલંદામાં વિદ્યાપીઠ તેમજ મઠ બને હતાં અને ત્યાં આગળ લગભગ દશ હજાર વિદ્યાર્થીઓ અને ભિક્ષુઓ રહેતા હતા એમ કહેવાય છે. તે બૌદ્ધ વિદ્યાનું મોટું કેન્દ્ર હતું અને બ્રાહ્મણ વિદ્યાના કેન્દ્ર બનારસનું તે હરીફ ગણાતું હતું. મેં તને એક વખત કહ્યું હતું કે હિંદુસ્તાન પ્રાચીન કાળમાં ઇન્દુ-દેશ એટલે કે ચંદ્રની ભૂમિ તરીકે ઓળખાતો હતો ! હ્યુએનત્સાંગે પણ આ વિષે પિતાના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે અને હિંદનું એ નામ કેટલું બધું ઉચિત છે તેનું સમર્થન કર્યું છે. વળી ચીની ભાષામાં પણ ચંદ્રને “ઈનતુ” કહે છે. આથી તારી ઈચ્છામાં આવે તે તું ચીની નામ પણ ધારણ કરી શકે ! ૬ર૯ની સાલમાં હ્યુએનસાંગ હિંદુસ્તાનમાં આવ્યું હતું. ચીનમાંથી તે હિંદને પ્રવાસે નીકળ્યો ત્યારે તેની ઉંમર ૨૬ વરસની હતી. જૂના ચીની લખાણમાં જણાવવામાં આવ્યું છે કે તે કદમાં ઊંચે અને દેખાવડે હતે. “તેને વર્ણ નાજુક અને તેની આંખો ચમકદાર હતી. તેના હાવભાવ ગંભીર અને ભવ્ય હતા અને તેનાં અંગોમાંથી જાણે મેહકતા અને ઓજસ ઝરતાં હતાં. . . . . પૃથ્વીને વીંટળાઈ વળતા મહાસાગર જે તે ભવ્ય હતો અને પાણીમાં ઊગતા કમળ જેવો તે સૌમ્ય અને પ્રતિભાશાળી હતો.” ચીનના સમ્રાટે પરવાનગી ન આપી હોવા છતાં બૈદ્ધ ભિક્ષઓ પહેરે તે ભગવે ઝભો પહેરીને તે પોતાના લાંબા પ્રવાસે નીકળી પડ્યો. જેમતેમ કરીને તેણે ગેબીનું રણ વટાવ્યું અને તેને એક છેડે આવેલા તુરકાનના રાજ્યમાં તે માંડ માંડ જીવતે પહોંચે. રણપ્રદેશનું આ નાનકડું રાજ્ય સંસ્કૃતિના અજબ વીરડી સમાન હતું. આજે તે એ નષ્ટ થઈ ગયું છે અને ઇતિહાસ સંશોધકે તથા પુરાતત્ત્વવેત્તાઓ પ્રાચીન અવશેષ શેધવા માટે ત્યાં ખોદકામ કરે છે. પરંતુ સાતમી * ઈન્દિરાનું વહાલનું નામ ઇન્દુ છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ હર્ષવર્ધન અને હ્યુએનત્સાંગ ૨૧૩ સદીમાં યુએનત્સાંગ ત્યાં થઈને પસાર થયે ત્યારે તુફાન જીવન અને ઉચ્ચ કોટીની સંસ્કૃતિથી તરવરત પ્રદેશ હતો. એ સંસ્કૃતિમાં હિંદ, ઈરાન, ચીન અને કંઈક અંશે યુરેપની સંસ્કૃતિનું મિશ્રણ હતું. ત્યાં બૈદ્ધ ધર્મ ખૂબ પ્રચાર પામ્યું હતું અને સંસ્કૃત ભાષા મારફતે હિંદુસ્તાનની અસર પણ સારા પ્રમાણમાં થઈ હતી, પરંતુ જીવનની રહેણીકરણી તે તેણે મોટે ભાગે ચીન અને ઈરાન પાસેથી ગ્રહણ કરી હતી. સામાન્ય રીતે આપણે માનવા પ્રેરાઈએ તેમ ત્યાંના લોકોની ભાષા મંગોલિયન નહોતી પણ યુરોપની કેલ્ટિક ભાષાઓને ઘણી રીતે મળતી આવતી ભારતીય યુરોપિયન શાખાની ભાષા હતી. પરંતુ સૌથી આશ્ચર્ય કારક વસ્તુ તે એ છે કે ત્યાંનાં ભીંતચિત્ર યુરોપની ઢબનાં છે. તેમનાં દેવદેવીઓ અને બુદ્ધ ભગવાન તથા બોધિસનાં આ ચિત્રે અત્યંત સુંદર છે. તેમની દેવીઓને હિંદી ઢબને પિશાક પહેરાવવામાં આવ્યો છે અને તેમના માથા ઉપરનો શણગાર ગ્રીક ઢબને છે. ફ્રેંચ સમાલોચક ગ્રાઉઝે એ વિષે કહે છે કે “તેમાં હિંદની સુકુમારતા, ગ્રીસની ભાવવાહિતા અને ચીનના લાલિત્યને મનોહારી સુમેળ સધાય છે.' તુરફાન તે આજે પણ મેજૂદ છે અને નકશામાં તું તે જોઈ શકે છે. પણ આજે એનું કશું મહત્ત્વ રહ્યું નથી. છેક સાતમા સૈકામાં દૂર દૂરના પ્રદેશમાંથી નીકળીને સંસ્કૃતિના સમૃદ્ધ પ્રવાહો અહીં સુધી વહ્યા, તે બધાને સંગમ થયું અને પરિણામે તેમાંથી સંવાદી સમન્વય પેદા થયો એ કેટલું બધું અદ્ભુત છે! તુરફાનથી યાત્રી હ્યુએનત્સાંગ કૂચા પહોંચ્યું. તે વખતે મધ્ય એશિયાનું એ બીજું મહત્ત્વનું કેન્દ્ર હતું. તેની સભ્યતા સમૃદ્ધ અને તેજસ્વી હતી અને તે પિતાના ગવૈયાઓ અને લાવણ્યવતી સ્ત્રીઓ માટે મશહૂર હતું. તેની કળા તથા ધર્મ હિંદુસ્તાનમાંથી આવ્યાં હતાં. ઈરાને એ દેશની સંસ્કૃતિ અને વાણિજ્યમાં ફાળો આપે હતું. અને તેની ભાષા સંસ્કૃત, જૂની ફારસી, લેટિન અને કેલ્ટિકને મળતી આવતી હતી. અદ્ભુત મિશ્રણનું બીજું એક ઉદાહરણ એ પછી તેણે તુક લોકના પ્રદેશમાં થઈને પિતાને પ્રવાસ આગળ ચલાવ્યો. ત્યાં બાદ્ધધર્મી રાજા મહાન ખાન મધ્ય એશિયાના મેટા ભાગ ઉપર અમલ ચલાવતા હતા. ત્યાંથી તે સમરકંદ ગયે. તે સમયે પણ એ શહેર પ્રાચીન ગણાતું હતું અને લગભગ હજાર વરસ પૂર્વે ત્યાં થઈને પસાર થયેલા સિકંદરનાં સંસ્મરણોની તે યાદ આપતું Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન હતું. પછી તે બખ ગયા અને ત્યાંથી કાબુલ નદીની ખીણમાં થઈ તે કાશ્મીર આવ્યો અને કાશ્મીરથી તેણે હિંદમાં પ્રવેશ કર્યાં. ચીનમાં તંગ વંશના અમલના આર ંભને આ કાળ હતો અને તેની રાજધાની સી-આનફૂ વિદ્યા અને કળાનું કેન્દ્ર હતી. એ સમયે ચીન સંસ્કૃતિની બાબતમાં મોખરે હતું અને દુનિયાને દોરવણી આપી રહ્યું હતું. એથી કરીને તારે એ લક્ષમાં રાખવું જોઈ એ કે હ્યુએનત્સાંગ ભારે સુધરેલા દેશમાંથી અહીં આવ્યો હતો અને સરખામણીનાં તેનાં ધારણા બહુ ઊંચાં હાવાં જોઈએ. આ રીતે હિંદની પરિસ્થિતિ વિષેના તેના અભિપ્રાય અતિશય મહત્ત્વતા અને કીમતી ગણાય. તે હિંદના લેાકા અને રાજ્યવહીવટની બહુ પ્રશ ંસા કરે છે. તે કહે છે : · સામાન્ય જનસમાજ સ્વભાવે માલો હાવા છતાં પ્રામાણિક અને આબરૂદાર છે. નાણાવ્યવહારમાં તે સરળ છે, અને ન્યાયના અમલ કરવામાં ઉદાર છે... વનમાં તે છેતરિપ’ડી કે દગાટકા કરતા નથી અને પેાતાના કાલ તથા પ્રતિજ્ઞાનું વફાદારીથી પાલન કરે છે. તેમના શાસનધારામાં ભારે નીતિમત્તા અને પ્રામાણિકતા દેખાઈ આવે છે અને તેમના વતનમાં અતિશય સજ્જનતા અને મીઠાશ છે. ત્યાં આગળ ગુનેગારા અને બળવાખોરોનું પ્રમાણ બહુ જૂજ છે અને પ્રજાને જવલ્લે જ તેમનેા ત્રાસ વેડવેન પડે છે.' વળી તે કહે છે : રાજ્યવ્યવસ્થા ઉદાર સિદ્ધાંતા ઉપર રચાયેલી હાવાથી વહીવટી તંત્ર પણ સાદું છે... લાકા પાસે વેઠ કરાવવામાં આવતી નથી. ... રૈચત ઉપર કરના ખજો હળવા છે અને તેમની પાસેથી લેવામાં આવતું કામ પણ હળવું છે. દરેક માણસ પેાતાની પૂજી નિશ્ચિતપણે રાખી શકે છે અને સહુ નિર્વાહને અર્થે જમીન ખેડે છે. જે રાજ્યની માલકીની જમીન ખેડે છે તે નીપજને જ્હો ભાગ કર તરીકે આપે છે. વેપારી લેાકા પેાતાના ધંધાને અંગે અહીં તહીં સુખેથી જઈ શકે છે.' હ્યુએનસાંગે જોયું કે પ્રજાની કેળવણીની વ્યવસ્થા સારી હતી તથા શિક્ષણ બહુ જલદી શરૂ થતું હતું. બાળપોથી પૂરી કર્યા પછી બાળક ક બાળાએ સાત વર્ષની ઉંમરે પાંચ શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કરવા જોઈ એ એમ તે જણાવે છે. આજે શાસ્ત્રોના અર્થ ધર્મ પુસ્તકા કરવામાં આવે છે. પરંતુ તે સમયે તા શાસ્ત્રને અર્થ દરેક પ્રકારનું જ્ઞાન એવા થતા હતા. પાંચ શાસ્ત્રો આ હતાં : (૧) વ્યાકરણ (ર) કળાકારીગરનું શાસ્ત્ર (૩) આયુર્વેદ (૪) પ્રમાણુશાસ્ત્ર (૫) તત્ત્વજ્ઞાન. આ બધાં શાસ્ત્રોના અભ્યાસ વિદ્યાપીઠમાં થતા હતા અને સામાન્ય રીતે ત્રીશ વરસની ઉંમરે તે પૂરા થતા. મારા ધારવા પ્રમાણે એ ઉંમર સુધી ઘણા Page #228 -------------------------------------------------------------------------- ________________ હર્ષવર્ધન અને હ્યુએનત્સાંગ ૨૧૫ લો કે અભ્યાસ ચાલુ રાખી શકતા નહિ હોય. પરંતુ પ્રાથમિક કેળવણી ઘણું વ્યાપક પ્રમાણમાં ચાલુ હશે એમ જણાય છે. કેમકે બધા જ ભિક્ષુઓ અને પુરોહિતે એ કાર્ય કરતા અને તેમની સંખ્યા સારા પ્રમાણમાં હતી. હ્યુએનત્સાંગ હિંદીઓને વિદ્યા પ્રેમ જોઈને છક થઈ ગયા હતા અને પિતાના આખા પુસ્તકમાં ઠેકઠેકાણે તેણે એને ઉલ્લેખ - હ્યુએનત્સાંગ પ્રયાગના કુંભમેળાને હેવાલ પણ આપણને આપે છે. જ્યારે તું ફરીથી એ મેળે જુએ ત્યારે તેરસે વરસ ઉપર હ્યુએનત્સાંગે એની મુલાકાત લીધી હતી તેનું સ્મરણ કરજે. તે સમયે પણ એ મેળો બહુ પ્રાચીન ગણાતું હતું અને છેક વેદકાળથી તે ચાલ્યો આવતે. હતો એ વાત લક્ષમાં રાખજે. આ પ્રાચીન મેળાની સરખામણીમાં આપણું અલ્લાહાબાદ શહેર તે ગઈ કાલનું જ ગણાય. ચારસો વરસથીયે ઓછા સમય ઉપર અકબરે એ વસાવ્યું હતું. પ્રયાગ એનાથી ઘણું પુરાણું છે પરંતુ આ મેળાનું આકર્ષણ તે એથીયે પ્રાચીન છે અને હજારો વર્ષથી પ્રતિવર્ષ લાખો યાત્રીઓને ગંગાજમનાના સંગમ આગળ તે ખેંચી લાવે છે. પિતે બદ્ધધમ હોવા છતાં આ વિશિષ્ટ પ્રકારના હિંદુ ઉત્સવમાં હર્ષ જતો હતે એમ હ્યુએનત્સાંગ જણાવે છે. પિતાના તરફથી રાજાજ્ઞા બહાર પાડીને તે “પંચ સિંધુ” પ્રદેશના તમામ ગરીબ અને નિરાધાર લોકોને ત્યાં આવવા અને મેળામાં પિતાના અતિથિ બનવાને નેતરતે. એક સમ્રાટ માટે પણ આ આમંત્રણ બહુ ભારે કહેવાય. કહેવાની જરૂર નથી કે આ આમંત્રણને માન આપીને સંખ્યાબંધ લોકો ત્યાં આવતા. અને એમ કહેવામાં આવે છે કે દરરોજ એક લાખ માણસે સમ્રાટના અતિથિ તરીકે ભજન કરતા! દર પાંચ વર્ષે હર્ષ પિતાના ખજાનામાં વધેલી સંપત્તિ આ મેળામાં વહેંચી દેતે. સેનું, જરઝવેરાત, રેશમ વગેરે જે કંઈ તેની પાસે હોય તે બધું તે આમ આપી દેત. આ રીતે પિતાને મુગટ અને કીમતી પિશાક પણ તેણે આપી દીધાં અને વપરાઈને જીર્ણ થઈ ગયેલું વસ્ત્ર પિતાની બહેન રાજશ્રી પાસેથી લઈને તેણે પહેર્યું. પોતે ભાવિક બ્રાદ્ધ હવાથી હર્ષ ખેરાક માટે થતી પશુહિંસા અટકાવી. આની સામે બ્રાહ્મણોએ બહુ વાંધો ન ઉઠાવ્યો કેમકે બુદ્ધના આગમન પછી તેઓ વધારે ને વધારે શાકાહારી થતા જતા હતા. Page #229 -------------------------------------------------------------------------- ________________ ર૧૬ જગતના ઈતિહાસનું રેખાદર્શન હ્યુએનસાંગના પુસ્તકમાં એક રમૂજી વાત છે તે જાણીને તને આનંદ થશે. તે જણાવે છે કે હિંદુસ્તાનમાં કઈ માણસ માંદો પડે તે તે સાત દિવસના ઉપવાસ કરતે. ઘણાખરા માણસો આ ઉપવાસ દરમ્યાન સાજા થઈ જતા. પરંતુ ઉપવાસ પછી પણ માંદગી ચાલુ રહે. તે તેઓ દવાદારૂ લેતા. તે સમયે માંદગી બહુ લોકપ્રિય નહિ હોય અને વૈદ દાક્તરોની પણ બહુ માંગ નહિ હોય! તે સમયે હિંદની એક નોંધપાત્ર ખાસિયત એ હતી કે રાજકર્તાઓ અને લશ્કરી અમલદારે સંસ્કારી તથા વિદ્વાન પુરુષોનું ભારે સન્માન કરતા. હિંદુસ્તાન તેમજ ચીનમાં પશુબળ કે ધનદેલતનું નહિ પણ વિદ્યા અને સંસ્કારનું બહુમાન કરવાના ઈરાદાપૂર્વક પ્રયત્નો કરવામાં આવતા હતા અને તેમાં સારી પેઠે સફળતા પણ મળી હતી. - હિંદમાં ઘણાં વર્ષો ગાળ્યા પછી હ્યુએનત્સાંગે ઉત્તરના પર્વત ઓળંગીને પિતાના વતનમાં જવાને પ્રવાસ આરંભે. સિંધુ નદી ઓળંગતાં તે ડૂબતાં ડૂબતાં માંડ બચ્યો અને તેના ઘણાખરા કીમતી હસ્તલિખિત ગ્રંથ તણાઈ ગયા. આમ છતાં પણ તે ઘણી હસ્તલિખિત પ્રતે લઈ જઈ શક્યો. એ ગ્રંથનો ચીની ભાષામાં અનુવાદ કરવામાં તે ઘણાં વરસ સુધી મંડ્યો રહ્યો. ચીન પાછો ફર્યો ત્યારે તંગ સમ્રાટે સી-આનમાં તેનું ભારે ઉમળકાથી સ્વાગત કર્યું અને તેણે જ તેની પાસે તેના પ્રવાસનું વર્ણન લખાવ્યું. એનત્સાંગ મધ્ય એશિયામાં તેને મળેલા તુક લોકે વિષે પણ આપણને માહિતી આપે છે. આ નવી જાતિ પછીનાં વરસમાં પશ્ચિમ તરફ જઈને ત્યાંનાં ઘણાં રાજ્યને ઊથલાવી નાખવાની હતી. તે લખે છે કે મધ્ય એશિયામાં ઠેકઠેકાણે બૌદ્ધ મઠે હતા. સાચે જ તે સમયે ઈરાન, ઈરાક અથવા મેસેમિયા, ખોરાસાન અને મેસલ એમ છેક સીરિયાની સરહદ સુધી બધે બૌદ્ધ મઠ હતા. ઈરાનના લેકે વિષે હૂએનત્સાંગ કહે છે કે, “તેઓ વિદ્યાની બાબતમાં બેપરવા છે પરંતુ કળાની વસ્તુઓ નિર્માણ કરવામાં હમેશાં મશગૂલ રહે છે. તેઓ જે કંઈ વસ્તુઓ બનાવે છે તેની પડેશન દેશે ભારે કદર કરે છે.” તે સમયના પ્રવાસીઓ સાચે જ અદ્ભુત હતા! આફ્રિકાનાં ઊંડાણના પ્રદેશની કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની મુસાફરી અસલના વખતની આ પ્રચંડ મુસાફરીઓ આગળ ક્ષુલ્લક લાગે છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ હર્ષવર્ધન અને હ્યુએનત્સાંગ ૨૧૭ પિતાના મિત્ર અને સગાંવહાલાંઓથી તદ્દન વિખૂટા પડીને પર્વત અને રણે ઓળંગતા વર્ષોનાં વર્ષો સુધી તેઓ આગળને આગળ ચાલ્યા કરતા. બનવાજોગ છે કે કઈ કઈ વાર તેમને વતન સાંભરી આવતું હશે પરંતુ ભાગ્યે જ તેઓ પિતાની એ લાગણીને બહાર પડવા દેતા હશે. કેમકે એમ કરતાં તેમનું આત્મગૌરવ હણાય. પરંતુ દૂર દેશમાં ઊભા રહીને પોતાના વતન માટે તરસતા એક એવા પ્રવાસીઓ આપણને પિતાના મનની ઝાંખી કરવા દીધી છે. તેનું નામ સુંગયુ હતું અને તે હ્યુએનત્સાંગ પહેલાં ૧૦૦ વરસ ઉપર હિંદ આવ્યો હતે. હિંદની વાયવ્યમાં આવેલા ગન્ધારના પહાડી મુલકમાંથી તે કહે છે, “હવાને ગતિમાન કરતી વાયુની મૃદુ લહરી, પક્ષીનાં ગીતે, વસંતની વનશ્રીથી શોભાયમાન વૃક્ષો, અસંખ્ય ફૂલે ઉપર ઊડતાં પતંગિયાઓ, – એક દૂરના દેશમાં આ મનોહર દશ્ય નીરખીને સુગ-યુનને પિતાના વતનના વિચાર આવ્યા અને તે એટલે બધા ગમગીન થઈ ગયા કે એથી કરીને ભારે બીમારીમાં પટકાઈ પડ્યો !” Page #231 -------------------------------------------------------------------------- ________________ ૪૪ દક્ષિણ હિંદના અનેક રાજા, લડવૈયાએ અને એક મહાપુરુષ ૧૬ મે ૧૯૩૨ ૬૪૮ ની સાલમાં સમ્રાટ હર્ષ મરણ પામ્યા. પણ એના મરણ પહેલાં જ હિંદના વાયવ્ય ખૂણામાં બલુચિસ્તાનમાં એક નાનકડુ વાદળુ દેખાયું હતું. એ વાદળુ, પશ્ચિમ એશિયા, ઉત્તર આફ્રિકા અને દક્ષિણ યુરોપમાં પ્રચંડ તાફાન શરૂ થયું હતું તેની આગાહી રૂપે હતું. અરબસ્તાનમાં એક નવા પેગમ્બર પેદા થયા હતા. તેનું નામ હજરત મહંમદ હતું. તેણે એક નવા જ ધર્મોને પ્રચાર કર્યાં હતા. તે ધર્મ ઇસ્લામના નામથી ઓળખાયા. આ નવા ધર્મના જુસ્સાથી પ્રવ્રુત્ત થઈ ને ભારે આત્મશ્રદ્ધાથી આરબ લોકો ખડાના એક છેડાથી ખીજા છેડા સુધી ફરી વળ્યા અને જ્યાં ગયા ત્યાં તેમણે વિજય પ્રાપ્ત કર્યાં. તેમનું એ કા અદ્ભૂત હતું. આ દુનિયામાં આવીને તેમાં ભારે ફેરફાર કરનાર આ નવા બળની આપણે એળખ કરવી જોઈ એ. પરંતુ એ વિષે વિચાર કરવા પહેલાં આપણે દક્ષિણ હિંદમાં જઈએ અને એ સમયે તેની હાલત કેવી હતી હતી તે જોઈ એ. હના સમયમાં મુસ્લિમ આરા બર્કાચસ્તાન સુધી આવી પહોંચ્યા હતા અને ત્યારપછી ઘેાડા જ વખતમાં તેમણે સિધનો કબજો લીધા. પરંતુ તે ત્યાં જ અટકી ગયા અને ખીજા ત્રણસો વરસ સુધી હિંદુ ઉપર મુસલમાનોએ ચડાઈ કરી નહિ. અને ત્રણસો વરસ પછી હિંદુ ઉપર જે ચડાઈ એ થઈ તે અરબ લકાની નહિ પણ મધ્ય એશિયાની જે કેટલીક જાતિઓ મુસલમાન થઈ હતી તેમની હતી. એટલે હવે આપણે દક્ષિણના પ્રદેશમાં જઈ એ. એના મધ્ય અને પશ્ચિમના ભાગમાં ચાલુક્ય રાજ્ય હતું. એમાં મોટે ભાગે મહારાષ્ટ્રને સમાવેશ થતો હતો. બદામી તેનું પાટનગર હતું. હ્યુએનત્સાંગે મહારાષ્ટ્રના લેાકેાની તથા તેમની હિંમતની ભારે પ્રશ ંસા કરી છે. તેમને વિષે તે કહે છે, ‘મહારાષ્ટ્રના લેાકેા લડાયક જુસ્સાવાળા અને સ્વાભિમાની છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ હિંદના રાજાએ, લડવૈયાઓ અને એક મહાપુરુષ : ૨૧૯ ઉપકાર કરનાર પ્રત્યે તેઓ આભારવશ હોય છે અને બ્રૂ રુ કરનાર પ્રત્યે વેરવૃત્તિ રાખે છે.' ચાલુકય લેાકાને ઉત્તરમાં હર્ષાંતે, દક્ષિણમાં પલ્લવાને અને પૂર્ણાંમાં કલિંગને (ઓરિસ્સા) આગળ વધતા અટકાવવાના હતા. તેમનું બળ ઉત્તરાત્તર વધતું ગયું અને એક સમુદ્રથી ખીજા સમુદ્ર સુધીના મુલક તેમણે કબજે કર્યાં. પરંતુ પાછળના વખતમાં રાષ્ટ્રકૂટ એ તેમને ધકેલી કાઢ્યા. આ રીતે દક્ષિણમાં મોટાં સામ્રાજ્યો અને રાજ્યો વિકસ્યાં. કાઈ કાઈ વાર તેઓ એક બીજાને બળમાં સમતાલ રાખતાં તે કાઈ વાર તેમાંનું એકાદ વધારે બળવાન થઈ જતું અને બીજા ઉપર પ્રભુત્વ જમાવવું. પાંડય રાજાઓના અમલ દરમ્યાન મદુરા સંસ્કૃતિનું મોઢું કેન્દ્ર બન્યું હતું અને તામિલ ભાષાના કવિએ અને લેખકે ત્યાં એકત્ર થયા હતા. તામિલ ભાષાની કેટલીક સાહિત્યકૃતિઓ છેક ઈસ્વી સનના આર ંભ કાળમાં લખાયેલી છે. એક સમયે પલ્લવાની પણ ચડતી કળા હતી. મલેસિયામાં હિંદની વસાહતો સ્થાપવામાં તે જ માટે ભાગે અગ્રણી હતા. તેમનું પાટનગર કાંચીપુર હતું. હાલ તે કાંજીવરમ નામથી ઓળખાય છે. એ પછીના સમયમાં ચેાલ સામ્રાજ્યની સત્તા વધી. અને નવમી સદીના મધ્ય ભાગમાં દક્ષિણમાં તેની આણુ વી. એ સમુદ્ર ઉપર પ્રભુત્વ જમાવનાર રાજ્ય હતું અને તેની પાસે માઠું નૌકાસૈન્ય હતું. તે વડે તેણે બંગાળના ઉપસાગર અને અરખી સમુદ્ર ઉપર પોતાના કાબૂ જમાવ્યા હતા. કાવેરી નદીના મુખ ઉપર આવેલું કાવિરીપનિમ તેનું મુખ્ય બંદર હતું. વિજયાલય ચાલ સામ્રાજ્યને પ્રથમ મહાન સમ્રાટ હતા. એ રાજ્ય ઉત્તર તરફ ફેલાતું ગયું પર ંતુ રાષ્ટ્રફૂટાએ તેને એચિંતા પરાજય કર્યાં. પણ થોડા જ વખતમાં રાજારાજના અમલ દરમ્યાન તેણે પોતાની મહત્તા ફરીથી પ્રાપ્ત કરી અને ખેાયેલા મુલક પાછો મેળવ્યો. શમી સદીના છેવટના ભાગમાં આ મીના બની. એ જ અરસામાં ઉત્તર હિંદમાં મુસલમાનની ચડાઈ થવા લાગી હતી. પરંતુ દૂર ઉત્તરમાં જે બનાવા બની રહ્યા હતા તેની રાજારાજ ઉપર કશી અસર ન થઈ. તે તો પોતાનું સામ્રાજ્ય વિસ્તારવાનાં સાહસેામાં જ મડચો રહ્યો. તેણે સિલેાન જીતી લીધું અને ચેલ લેાકાએ ત્યાં ૭૦ વરસ સુધી રાજ્ય કર્યું. રાજારાજના પુત્ર રાજેન્દ્ર પણ બાપના જેટલા જ સાહસિક અને લડાયક વૃત્તિના હતા. Page #233 -------------------------------------------------------------------------- ________________ २२० જગતના ઇતિહાસનું રેખાદર્શન તેણે દક્ષિણુ બ્રહ્મદેશ પણ જીતી લીધા હતા. ત્યાં આગળ તે વહાણમાં ભરીને પોતાના યુદ્ધ-હાથીએ પણ લઈ ગયા હતા. તે ઉત્તર હિંદમાં પણ પહોંચ્યા અને તેણે બંગાળના રાજાને હરાવ્યા. આ રીતે ચાલ સામ્રાજ્યના બહુ ભારે વિસ્તાર થયા. ગુપ્ત પછી એ જ સામ્રાજ્ય આટલા બહેાળા પ્રમાણમાં વિસ્તર્યું હતું. પણ તે લાંખા કાળ ટકયું નહિ. રાજેન્દ્ર મહાન યોદ્દો હતો એમાં શક નહિ પણ તે ધાતકી હોય એમ જણાય છે. અને જીતેલાં રાજ્યોને પોતાનાં કરી લેવા માટે તેણે કશા જ પ્રયાસ કર્યાં નહિ. તેણે ૧૦૧૩ થી ૧૦૪૪ ની સાલ સુધી રાજ્ય કર્યું. તેના મરણ પછી ધણાંખરાં ખડિયાં રાજ્યાએ બળવા કર્યાં અને પરિણામે ચેલ સામ્રાજ્યના ટુકડેટુકડા થઈ ગયા. યુદ્ધમાં મેળવેલા વિજયા ઉપરાંત ચાલ લોકા ઘણા લાંબા કાળ સુધી દરિયાઈ વેપાર માટે પણ પ્રખ્યાત હતા. તેમના ઝીણા સૂતરાઉ કાપડની બહુ માગ રહેતી. તેમનું બંદર કાવિરીપનિમ ભારે રાજગારનું મથક હતું અને દૂર દૂરના દેશામાંથી આવતા અને જતા માત્ર ભરી લઈ જનારાં વહાણાની તેના બારામાં ખૂબ ભીડ રહેતી. ત્યાં આગળ ગ્રીક લેાકેાની પણ એક વસાહત હતી. મહાભારતમાં પણ ચાલ લકાને ઉલ્લેખ મળી આવે છે. બની શકે એટલા સક્ષેપમાં મેં દક્ષિણ હિંદના ઘણાં સૈકાંતા ઇતિહાસ તને કહેવાના પ્રયાસ કર્યાં છે. મારે આ સ ંક્ષેપને પ્રયાસ તને મૂંઝવી નાખે એવા પૂરેપૂરા સભવ છે. પરંતુ જુદાં જુદાં રાજ્યા અને રાજવંશોની ભુલભુલામણીમાં ફસાઈ પડવું આપણને પાલવે એમ નથી. આપણે તો આખી દુનિયાના વિચાર કરવાને છે. એથી કરીને તેનો એક નાનકડા ભાગ, પછી ભલેને તે આપણુ વતન હોય તેાપણુ, આપણા વધારે વખત રોકી લે તો દુનિયાના બાકીના ભાગ વિષે વિચાર કરવાના વખત રહે નહિ. પરંતુ રાજાએ અને તેમની જીતેા કરતાં તે સમયની સાંસ્કૃતિક અને કલાવિષયક માહિતી વધારે મહત્ત્વની છે. ઉત્તર હિંદુસ્તાનની સરખામણીમાં દક્ષિણમાં ધણા વધુ પ્રમાણમાં કળાના અવશેષો મળી આવે છે. ઉત્તરનાં ધણાંખરાં સ્મારકા, ઇમારતો અને મૂર્તિઓ મુસલમાનની ચડાઈ અને તેમની સાથેના યુદ્ધ દરમ્યાન નાશ પામ્યાં હતાં. મુસલમાન દક્ષિણમાં પહોંચ્યા તેપણ ત્યાં તે એ બધી વસ્તુ અચી ગઈ. ઉત્તર હિંદનાં સંખ્યાબંધ સ્મારકો નાશ પામ્યાં એ દુર્ભાગ્યની Page #234 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ હિંદના રાજાઓ, લડવૈયાએ અને એક મહાપુરુષ રર૧ વાત છે. ત્યાં આગળ જે મુસલમાને આવ્યા – યાદ રાખજો કે એ લેકે આરબ નહિ પણ મધ્ય એશિયાના મુસલમાનો હતા – તે પિતાના નવીન ધર્મ માટેની ધગશથી ભરેલા હતા અને મૂર્તિઓનો નાશ કરવા માગતા હતા. પરંતુ તેમના નાશ માટેનું બીજું એક કારણ હોવાને પણ સંભવ છે. યુદ્ધ વખતે જૂનાં મંદિરનો કિલ્લા તરીકે પણ ઉપગ કરવામાં આવતો હતો અને એ રીતે તે હુમલાને ભોગ બનતાં. દક્ષિણ હિંદનાં ઘણાં મંદિરે આજે પણ કિલ્લાને મળતાં આવે છે. અને જે હુમલે થાય છે કે તેમાં ભરાઈને બચાવ કરી શકે એવાં છે. આમ આ મંદિરે પૂજા ઉપરાંત બીજા ઘણું ઉપયોગમાં આવતાં. આ મંદિરે એટલે ગામની શાળા, ગામનો ચોર, પંચાયતની કચેરી અને જરૂર પડે તે દુશ્મનોથી રક્ષણ કરવાને કિલ્લે. આ રીતે ગામનું સમગ્ર જીવન મંદિરની આસપાસ સંકળાયેલું હતું. એટલે સ્વાભાવિક રીતે જ મંદિરના પૂજારીઓ અને બ્રાહ્મણો દરેક બાબતમાં લેક પાસે પોતાનું ધાર્યું કરાવતા હોવા જોઈએ. પરંતુ મંદિરોને કદી કદી કિલ્લા તરીકે ઉપયોગ કરવામાં આવતા હતા એ હકીકત ઉપરથી ચડી આવનારા મુસલમાનોએ તેમને નાશ શા માટે કર્યો એનો ખુલાસે આપણે મેળવી શકીએ. એ સમયનું તાંજોરમાં એક સુંદર મંદિર છે. ચલ રાજા રાજેન્દ્ર તે બંધાવ્યું હતું. બદામી તેમ જ કાંજીવરમ આગળ પણ સુંદર મંદિરે છે. પરંતુ તે કાળનું સૌથી અદ્ભુત મંદિર તે એલોરાનું કૈલાસ મંદિર છે. આપણને આશ્ચર્યચકિત કરનાર એ મંદિર નક્કર ખડકમાંથી કોતરી કાઢવામાં આવ્યું છે. એ મંદિરનું બાંધકામ આઠમી સદીના પાછલા ભાગમાં શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાં આગળ કાંસામાંથી બનાવેલી સુંદર મૂર્તિઓ પણ ઘણું મળી આવે છે. તેમાં ખાસ કરીને તાંડવ નૃત્ય કરતા શિવની નટરાજ મૂર્તિ ખૂબ પ્રસિદ્ધ છે. ચલ સમ્રાટ પહેલા રાજેન્દ્ર ચોલાપરમ આગળ સુંદર નહેરે પણ બંધાવી હતી. ૧૬ માઈલ સુધી એ નહેરને ઈટ અને ચૂનાથી પાકી બાંધી લેવામાં આવી છે. આ નહેર બંધાયા પછી સો વરસ બાદ અબરની નામનો આરબ પ્રવાસી ત્યાં ગયો હતે. તે આ જોઈને છક થઈ ગયું હતું. એને વિષે તે કહે છે, “મારા દેશના લેકે આ જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય અને તેનું વર્ણન પણ ન કરી શકે તે પછી એવું કશું બાંધવાની તે વાત જ શી.” Page #235 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનુ” રેખાદર્શીન આ પત્રમાં મેં કેટલાક રાજાએ અને રાજવશાતા ઉલ્લેખ કર્યાં છે. અલ્પકાળ માટે યશસ્વી જીવન જીવ્યા પછી તે અદૃશ્ય થયા અને ભુલાઈ ગયા. પરંતુ એ બધા રાજાઓ અને સમ્રાટાના કરતાં હિંદના વનમાં વધારે મહત્ત્વનો ભાગ ભજવવાને નિર્મોચેલા એક ભારે પ્રભાવશાળી પુરુષ દક્ષિણ હિંદમાં પેદા થયો. એ પુરુષ શંકરાચાર્યના નામથી ઓળખાય છે. ધણું કરીને તે આઝમી સદીના અંતમાં જન્મ્યા હતા. તે અપૂર્વ પ્રતિભાશાળી પુરુષ હાય એમ જણાય છે. તેમણે હિંદુ ધર્મના, અથવા જેને શૈવમત તરીકે ઓળખવામાં આવે છે અને જેના ઇષ્ટદેવ શિવ છે એવા એક પ્રકારના મુદ્ધિપ્રધાન હિંદુધ પુનરુદ્ઘાર કરવાનું કાર્ય આરંભ્યું. બૌદ્ધ ધર્મની સામે તેમણે લડાઈના મોરચા માંડ્યા અને પોતાની બુદ્ધિ અને તર્કના બળથી તે તેની સામે ઝૂઝ્યા. તેમણે બૌદ્ધોના જેવા એક સન્યાસીને સધ સ્થાપ્યા. તેમાં કાઈ પણ વર્ગના લોકા દાખલ થઈ શકતા. હિંદને ચારે ખૂણે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશામાં સંન્યાસીએના આ સધનાં ચાર કેન્દ્રો તેમણે સ્થાપ્યાં. આખા હિંદમાં તેમણે પ્રવાસ કર્યાં અને જ્યાં ગયા ત્યાં તેમણે વિજય મેળવ્યેા. એક વિજેતાની પેઠે તે બનારસમાં આવ્યા. પરંતુ તે કેવળ તર્ક દ્વારા માણસોનાં ચિત્ત ઉપર જીત મેળવનાર વિજેતા હતા. છેવટે તે જ્યાં આગળ શાશ્વત હિમને આરંભ થાય છે એવા હિમાલયમાં આવેલા કેદારનાથના સ્થાનમાં ગયા અને ત્યાં વિદેહ થયા. એ વખતે તેમની ઉંમર માત્ર ૩૨ વરસ કે તેથી સહેજ વધારે હતી. २२२ શંકરાચાર્યની કાર્યસિદ્ધિ અપૂર્વ છે. જેને ઉત્તર હિંદમાંથી દક્ષિણમાં ભગાડી મૂકવામાં આવ્યા હતા તેબૌદ્ધ ધર્મ હિંદમાંથી લગભગ અદૃશ્ય થઈ ગયા. હિંદુ ધર્મ અને શૈવ સંપ્રદાયના નામથી ઓળખાતા તેના એક પ્રકારે હિંદભરમાં પ્રાધાન્ય પ્રાપ્ત કર્યું. શકરાચાર્યના ગ્રંથા, ભાષ્યા અને વાદવિવાદથી આખા હિંદમાં બૌદ્ધિક જાગૃતિ આવી. તે બ્રાહ્મણ વર્ગના મહાન નેતા હતા એટલું જ નહિ પણ આમ જનતાના હૃદયમાં પણ તેમણે સ્થાન પ્રાપ્ત કર્યું હોય એમ લાગે છે. કેવળ પોતાના બુદ્ધિપ્રભાવથી કાઈ પુરુષ મહાન નેતા બને અને કરોડો લોકો ઉપર તથા ઇતિહાસ ઉપર પોતાની અસર પાડે એ અસાધારણ ઘટના છે. મહાન યાદ્દાઓ અને વિજેતાએ ઇતિહાસમાં મોખરે ઊભેલા જણાય છે. કેટલીક વાર તેઓ લોકપ્રિય બને છે તેમ જ તિરસ્કારને પાત્ર પણ થાય છે અને કદી કદી તે ઇતિહાસ નિર્માણ કરે છે. મહાન ધાર્મિક Page #236 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ હિંદના રાજાએ, લડવૈયાઓ અને એક મહાપુરુષ રર૩ નેતાઓએ કરડે માનવીનાં દિલ હલમલાવ્યાં છે, તથા તેમનામાં ઉત્સાહ અને ચેતન પૂર્યા છે. પરંતુ આ બધું તેમણે શ્રદ્ધાનો આધાર લઈને કર્યું હતું. તેમણે પ્રજાની ભાવનાને અપીલ કરી હતી તથા તેને સ્પર્શ કર્યો હતે. મનુષ્યના મન અને બુદ્ધિને કરેલી અપીલ લાંબે વખત ટકાવી મુશ્કેલ હોય છે. કમનસીબે મોટા ભાગના લોકે વિચાર કરતા જ નથી. તેઓ તે ભાવનાવશ થઈને ભાવનાથી દોરવાઈને જ કાર્ય કરે છે. પરંતુ શંકરની અપીલ તે મન, બુદ્ધિ અને વિવેકને ઉદ્દેશીને હતી. તેમાં કેવળ કઈ પુરાણું પુસ્તકનો સિદ્ધાંત કે મત વારંવાર પિકારવાપણું નહોતું. તેની દલીલ સાચી હતી કે ખોટી એ વસ્તુ અહીં અપ્રસ્તુત છે. આનંદની વાત તે એ છે કે ધાર્મિક સવાલનો ઉકેલ શોધવામાં તેમણે બુદ્ધિને છે અને એમ છતાંયે તેમાં ભારે સફળતા પ્રાપ્ત કરી. આ ઉપરથી આપણે તે સમયના શાસકવર્ગની મનોદશાની ઝાંખી કરી શકીએ છીએ. - તને એ જાણીને રમૂજ પડશે કે હિંદુ ફિલસૂફમાં ચાર્વાક નામને એક પુરુષ નાસ્તિકતાને પ્રચાર કરતા હતા. તે કહેત કે ઈશ્વર જેવી કોઈ વસ્તુ છે જ નહિ. દુનિયામાં અને ખાસ કરીને રશિયામાં આજે એવા સંખ્યાબંધ માણસે છે જેઓ ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારતા નથી. પણ અહીં આપણે એ પ્રશ્નમાં નહિ ઊતરીએ. પરંતુ ખાસ આનંદ પામવા જેવી વાત તો એ છે કે અસલના વખતમાં હિંદમાં વિચાર અને તેના પ્રચારની સંપૂર્ણ સ્વતંત્રતા હતી. તે સમયે હિંદમાં ગમે તે મત કે માન્યતા ધરાવવાની સ્વતંત્રતા પણ હતી. યુરોપમાં એ જાતની સ્વતંત્રતા છેક હમણાં સુધી નહતી. અને આજે પણ એ બાબતમાં કેટલીક મુશ્કેલીઓ ત્યાં છે. શંકરાચાર્યના ટૂંકા પણ જહેમતભર્યા જીવનમાંથી બીજી એક વસ્તુ આપણને જાણવા મળે છે તે હિંદની સાંસ્કૃતિક એકતા છે. છેક પ્રાચીન કાળથી માંડીને ઇતિહાસમાં એ વસ્તુનો સ્વીકાર થતે આવ્યો જણાય છે. તું જાણે છે કે ભૌગોલિક દૃષ્ટિએ તે હિંદ લગભગ એક ઘટક છે. રાજકીય દૃષ્ટિએ એના વારંવાર ભાગલા પડ્યા છે. પરંતુ આપણે આગળ જોઈ ગયાં છીએ તેમ અવારનવાર તે લગભગ એક મધ્યસ્થ સત્તાના અમલ નીચે પણ આવતો હતો. પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિએ તે છેક આરંભકાળથી આખે દેશ એક અને અવિભાજ્ય Page #237 -------------------------------------------------------------------------- ________________ ર૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન રહ્યો છે. કેમકે આરંભથી જ તેની પૂર્વ પીઠિકા સમાન છે, તેની સંસ્કારપરંપરા સમાન છે, તેના ધર્મો સમાન છે, તેના વીરપુર અને વીરાંગનાઓ સમાન છે, તેની પરાણિક કથાઓ સમાન છે, તેની વિદ્વાનોની ભાષા (સંસ્કૃત) સમાન છે, આખા હિંદમાં દરેક સ્થળે આવેલાં તેનાં તીર્થ સ્થાને સમાન છે, તેની ગ્રામપંચાયતે સમાન છે તથા તેની વિચારસરણી અને રાજકારણ પણ સમાન છે. સામાન્ય હિંદીને મને સમગ્ર હિંદ પુણ્યભૂમિ હતી અને બાકીની દુનિયા મોટે ભાગે લેચ્છ અથવા બર્બર લેકની અસંસ્કારી ભૂમિ હતી! આ રીતે હિંદભરમાં સર્વત્ર એકતાની ભાવના પેદા થઈ. એ ભાવનાએ રાજકીય ભાગલાની અવગણના કરી અને તેના ઉપર વિજય મેળવ્યું. આમ બની શક્યું એ ગ્રામપંચાયતોને આભારી છે; કેમકે મધ્યસ્થ રાજતંત્રમાં ગમે તે ફેરફાર થવા છતાં સર્વત્ર ગ્રામપંચાયતોને અમલ ચાલુ જ રહ્યો હતો. શંકરે હિંદને ચારે ખૂણે પિતાના મઠ અથવા સંન્યાસીઓના સંઘનાં કેન્દ્રો સ્થાપવાનું ઠરાવ્યું એ બતાવી આપે છે કે તે પણ હિંદને સાંસ્કૃતિક દૃષ્ટિએ એક ઘટક સમજતા હતા. વળી, ટૂંક સમયમાં તેમના પ્રચારકાર્યમાં તેમને ભારે સફળતા મળી તે પણ બતાવે છે કે બૌદ્ધિક અને સંસ્કૃતિક પ્રવાહો દેશના એક છેડાથી બીજા છેડા સુધી વેગથી ફરી વળતા હતા. શંકરે શૈવ મતને પ્રચાર કર્યો. ખાસ કરીને એ મત દક્ષિણમાં ઘણો ફેલાય અને ત્યાંનાં ઘણાંખરાં મંદિરે શૈવ મંદિર છે. ગુપ્તવંશના અમલ દરમ્યાન ઉત્તર હિંદમાં વૈષ્ણવ સંપ્રદાય અને કૃષ્ણપૂજા ભારે પ્રચારમાં આવ્યાં. હિંદુ ધર્મની આ બંને શાખાનાં મંદિરે એકબીજાથી ભિન્ન છે. આ પત્ર બહુ લાંબો થઈ ગયો. પરંતુ મારે મધ્યકાલીન ભારત વિષે હજી ઘણું કહેવાનું બાકી છે. એટલે એ વસ્તુ હવે પછીના પત્ર સુધી મુલતવી રાખવી જોઈએ. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૪૫ મધ્યકાલીન હિંદ ૧૪ મે, ૧૯૩૨ અશોકના પિતામહ ચંદ્રગુપ્ત મૌર્યના પ્રધાન મંત્રી ચાણક્ય અથવા કટિલ્ય લખેલા “અર્થશાસ્ત્ર” નામના પુસ્તકની મેં વાત કહી હતી તે તને યાદ હશે. એ પુસ્તકમાં તે સમયની રાજ્યવ્યવસ્થા અને તે સમયના લેકની બાબતમાં તરેહતરેહની માહિતી આપણને મળે છે. એ પુસ્તક ઈશુ પૂર્વેની ચોથી સદીના હિંદ તરફ અંદર ડોકિયું કરીને નિહાળવા માટેની એક ઉઘાડી બારી સમાન છે. રાજાઓ અને તેમના વિજયનાં અતિશયોક્તિભર્યા વર્ણન કરતાં રાજવહીવટની વિગતવાર માહિતી આપતાં આવાં પુસ્તકો આપણને વધારે ઉપયોગી થઈ પડે છે. મધ્યકાલીન હિંદ વિષે ખ્યાલ બાંધવામાં કંઈક સહાયભૂત થાય એવું બીજું એક પુસ્તક આપણી પાસે છે. એ પુસ્તક શુક્રાચાર્ય કૃત નીતિસાર” છે. એ પુસ્તક અર્થશાસ્ત્ર જેટલું સારું કે ઉપયોગી નથી. તે પણ તેની તેમ જ બીજા કેટલાક શિલાલેખ અને હેવલેની મદદથી આપણે ઈસવી સનની નવમી તથા દશમી સદી તરફ નજર કરવા પ્રયત્ન કરીશું. “નીતિસારમાં કહ્યું છે કે, “વર્ણથી અથવા તે બ્રાહ્મણ કુળમાં જન્મવાથી બ્રાહ્મણત્વના ગુણે પેદા થતા નથી.’ આમ, આ ગ્રંથ પ્રમાણે જ્ઞાતિભેદ જન્મથી નહિ પણ યોગ્યતાથી પડવા જોઈએ. વળી બીજે એક ઠેકાણે એમાં કહેવામાં આવ્યું છે કે, સરકારી અમલદારની નિમણૂક કરવામાં જાતિ કે કુળને નહિ પણ માણસની કાર્યદક્ષતા, ચારિત્ર્ય અને તેના ગુણેને ધોરણે ચાલવું જોઈએ.” પિતાના મત પ્રમાણે નહિ પણ પ્રજાના મોટા ભાગના મત અનુસાર વર્તવાની રાજાની ફરજ હતી. “ઘણું તાંતણુઓનું બનેલું દેરડું સિંહને ખેંચવા જેટલું મજબૂત હોય છે તેમ લેકમત રાજાના કરતાં વધારે બળવાન છે.” - આ બધાં ઉત્તમ સૂત્રો છે અને સિદ્ધાંતની દૃષ્ટિએ આજે પણ સાચાં છે. પરંતુ વાસ્તવિક રીતે જોતાં વ્યવહારમાં આપણે એનાથી s-૧૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ રરક જગતના ઇતિહાસનું રેખાદર્શન બહુ લાભ નથી ઉઠાવી શક્યા. માણસ પોતાની કાર્યદક્ષતા અને લાયકાતથી ઊંચે ચડી શકે એ ખરું, પરંતુ તેણે એ કાર્યદક્ષતા અને લાયકાત કેવી રીતે પ્રાપ્ત કરવી ? કોઈ છોકરો કે છોકરી બહુ ચપળ હોય અને તેને યોગ્ય કેળવણી અને તાલીમ આપવામાં આવે તે તે હોશિયાર અને કુશળ બને. પરંતુ તેની કેળવણી અને તાલીમ માટે એગ્ય પ્રબંધ કરવામાં ન આવ્યું હોય તે બીચારે તે છોકરે કે છોકરી શું કરી શકે? એ જ રીતે લેકમત પણ આખરે શું છે ? કાના મતને લેકમત સમજવો ? સંભવ છે કે “નીતિસાર'ના લેખકે મજૂરી કરનારા સંખ્યાબંધ શુદ્રોને કઈ પણ પ્રકારને મત આપવાના અધિકારી નહિ ગણ્યા હેય. એ લેકે કશી વિસાતમાં નહોતા. ઘણું કરીને ઉચ્ચ વર્ગના અને રાજકર્તા વર્ગના મતને જ લેકમત ગણવામાં આવત. છતાં પણ એ વસ્તુ નોંધપાત્ર છે કે તે પહેલાંના સમયના હિંદની પેઠે મધ્યકાલીન હિંદના રાજકારણમાં રાજાની નિરંકુશ સત્તા કે રાજાના દેવી અધિકાને સ્થાન નહોતું. એ ઉપરાંત રાજસભા, જેમને હસ્તક જાહેર બાંધકામ, બાગબગીચાઓ અને જંગલ હતાં તે મેટા મેટા અમલદારો, તેમ જ કસબા અને ગામડાંની વ્યવસ્થા, પુલે, વહાણ, ધર્મશાળાઓ, જાહેર રાજમાર્ગો અને સૌથી વધારે મહત્વની વસ્તુ તે એ કે, ગામ અને શહેરની ગટરે વિષે નીતિસારમાંથી આપણને માહિતી મળે છે. ગામને લગતી બધી બાબતમાં ગ્રામપંચાયતને પૂરેપૂર કાબૂ . હતું અને રાજ્યના અમલદારે પંચ પ્રત્યે ભારે અદબથી વર્તતા. પંચાયત જ જમીનની વહેંચણી કરતી, કર ઉઘરાવતી અને પછી ગામની વતી તે રાજ્યને ભરણું ભરતી. આ પંચાયતે ઉપર એક મહા પંચાયત અથવા મહાસભા હોય એમ જણાય છે. તે પંચાયતના કામ ઉપર દેખરેખ રાખતી અને જરૂર પડે છે તેમાં દરમ્યાનગીરી પણ કરી શકતી. ગ્રામપંચાયત પાસે ન્યાયની સત્તા પણ હતી અને તે ન્યાયાધીશ તરીકે લોકોના મુકદમા પણ ચલાવી શકતી. પંચાયતના સભ્યની ચૂંટણી કેવી રીતે થતી તથા તેમની લાયકાત અને બિનલાયકાત શી હતી તે વિષે આપણને દક્ષિણ હિંદના કેટલાક પ્રાચીન લેખે ઉપરથી માહિતી મળે છે. જો કોઈ સભ્ય સાર્વજનિક નાણુને બરાબર હિસાબ ન આપે તે તે પંચ તરીકે નાલાયક ઠરતે. Page #240 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન હિંદ બીજો એક માને નિયમ એ હતા કે પંચનાં નજીકનાં સગાંસંબંધીને નોકરી મળી શકતી નહિ. આ નિયમ જો આજે આપણી કાઉન્સિલ, ઍસેમ્બ્લીએ અને મ્યુનિસિપાલિટીઓને લાગુ પાડી શકાય તે કેવું સારું! २२७ એક સમિતિના સભ્યોની યાદીમાં એક સ્ત્રીનું નામ પણ છે. આ ઉપરથી એમ જણાય છે કે પંચાયત અને તેની સમિતિમાં સ્ત્રી પણ સભ્ય થઈ શકતી. પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી જુદી જુદી સમિતિ રચવામાં આવતી. દરેક સમિતિની મુદ્દત એક વર્ષની હતી. જો કાઈ સભ્ય અધટત રીતે વર્તે તે તેને તરત જ કમી કરવામાં આવતા. ગ્રામસ્વરાજ્યની આ પ્રથા આ C રાજકારણના પાયા સમાન હતી. એનાથી જ તેને બળ મળતું રહેતું. આ ગ્રામસભાએ પોતાની સ્વતંત્રતા માટે એટલી બધી જાગૃત અને ચીવટ રાખતી હતી કે ખુદ રાજાની પરવાનગી વિના કાઈ પણ સૈનિક કાઈ પણ ગામમાં દાખલ ન થઈ શકે એવા નિયમ કરવામાં આવ્યો હતો. વળી 'નીતિસાર ’ કહે છે કે, કાઈ પ્રજાજન અમલદાર સામે રિયાદ કરે તેા · રાજાએ અમલદારને નહિ પણ પ્રજાજનનો પક્ષ લેવા જોઈ એ. ’ અને જો કાઈ અમલદાર સામે ઘણા લેાકા રિયાદ કરે તે તેને ખરતરફ કરવા જોઈ એ. કેમકે ‘ નીતિસાર ' કહે છે તેમ, · અધિકારની મદિરા પીતે કાને નશે નથી ચડતા ?' આ ડહાપણભર્યા શબ્દો છે. આ શબ્દો આપણા દેશમાં જે સંખ્યાબંધ અમલદારો આજે આપણી સાથે ગેરવર્તન ચલાવે છે અને ગેરવહીવટ કરે છે તેમને લાગુ પડતા હોય એમ લાગે છે. 6 મોટા કસબામાં જ્યાં આગળ કારીગરો અને વેપારીએ વધારે પ્રમાણમાં હતા ત્યાં તે દરેકનાં પંચા અથવા મહાજને હતાં. આ રીતે ત્યાં કારીગરનાં પંચ, વેપારીઓનાં મહાજન અને શરાફેનાં મડળા હતાં. એ ઉપરાંત ત્યાં ધાર્મિ ક મંડળા પણ હતાં. આ બધાં મડળેા ૬ મહાજનને પોતપોતાની આંતરિક બાબતો ઉપર સારા પ્રમાણમાં કાબૂ હતો. પ્રજાને નુકસાન ન પહોંચે અને તેને ખાજો ન લાગે એવા હળવા કર નાખવાની રાજાને આજ્ઞા હતી. જંગલમાં ઝાડ ઉપરથી એક માળી ફૂલ-પત્ર વીણે તે રીતે રાજાએ પ્રજા ઉપર કર નાખવાનો હતો; કાલસાની ભઠ્ઠી બાળનાર કયિારાની પેઠે નહિ. Page #241 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શોન હિંદના મધ્યયુગ વિષે આપણને આવી તૂટક અને છૂટીછવાઈ - હકીકત મળે છે. પુસ્તકામાં જે સિદ્ધાંતા રજૂ થયા છે તેને વ્યવહારમાં કેટલા પ્રમાણમાં અમલ થતા હતા તે શોધવું અતિશય મુશ્કેલ છે. પુસ્તકામાં સારા સારા સિદ્ધાંતા અને આદર્શો રજૂ કરવા સહેલા છે પરંતુ તેને વનમાં ઉતારવા એ ઘણુ કાણુ છે. તે સમયના લેકાએ એના સંપૂર્ણ પણે અમલ ન કર્યો હોય તેમ છતાં પણ તેમની વિચારસરણી શી હતી તથા તે શા આદર્શો સેવતા હતા એ સમજવામાં પુસ્તકા મદદરૂપ થાય છે. આપણને એમ જણાય છે કે એ વખતના રાજાએ અને શાસકે આપખુદ કે નિરકુશ નહેતા. તેમની સત્તા ઉપર ચૂંટાયેલી પંચાયતોના અંકુશ હતો. આપણને એ પણ માલૂમ પડે છે કે તે સમયે ગામડાં તથા શહેરોમાં સ્થાનિક સ્વરાજ્યની પદ્ધતિના સારી પેઠે વિકાસ થયા હતા અને મધ્યસ્થ સરકાર તેમાં નહિ જેવી જ દાખલ કરતી. २२८ પણ જ્યારે હું લેકાની વિચારસરણી અથવા તેમના સ્વરાજ્યની વાતેા કરું છું ત્યારે મારા કહેવાની મતલબ શી હેાય છે? હિંદની આખી સમાજરચનાનું મંડાણ જ્ઞાતિ સંસ્થા ઉપર નિર્ભર છે. સિદ્ધાંતમાં એ સંસ્થા જડ નહિ હોય અને ‘ નીતિસાર ' ના કહેવા પ્રમાણે તેમાં કાદક્ષતા અને ગ્યતાને અવકાશ મળતા હોય એ સંભવિત છે. પણ વાસ્તવમાં એના ઝાઝો અર્થ નથી. બ્રાહ્મણ અને ક્ષત્રિય જાતિ કે વના હાથમાં શાસનની લગામ હતી. કેટલીક વાર પ્રભુત્વ મેળવવા માટે તેમનામાં માંહેામાંહે તકરાર થતી પરંતુ સામાન્ય રીતે તે હળીમળીને વહીવટ કરતા અને એકખીજાને અનુકૂળ થતા. બાકીના લોકોને તેઓ નીચે દબાવી રાખતા. ધીમે ધીમે વેપારઉદ્યોગ વધતા ગયા તેમ તેમ વૈશ્ય વર્ગ અથવા વેપારી વર્ગ તવંગર અને મહત્ત્વના બન્યા. એ વનું મહત્ત્વ વધતું ગયું તેમ તેમ તેને થાડા હક આપવામાં આવ્યા અને પોતપોતાનાં મહાજનોના આંતરિક વહીવટ કરવાની સ્વતંત્રતા તેમને આપવામાં આવી. એમ છતાં પણ રાજસત્તામાં તે એ વર્ગને કો જ હિસ્સો આપવામાં આવ્યા નહોતા. અને ખીચારા શુદ્રો ! તે તેા છેવટ સુધી માયેલા જ રહ્યા. અને વળી કેટલાક લોકે તેમનાથી પણ નીચે હતા. કદી કદી નીચલી જાતિના માણસો ઉપર આવતા હતા. શૂ દ્રો પણ રાજા થયેલા જાણવામાં આવ્યા છે. પરંતુ એવું જવલ્લેજ બનતું. Page #242 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન હિંદ ૨૨૯ સામાજિક દરજ્જામાં ઊંચે ચડવાની વધારે પ્રચલિત રીત તે એ હતી કે કઈ આખીને આખી પેટાજાતિ એક પગથિયું ઉપર ચડી જતી હતી. ઘણી વાર હિંદુ ધર્મ કેઈ નવી જાતિને પિતાના નીચલા થરમાં અપનાવી લે અને પછી તે જાતિ ધીમે ધીમે ઊંચે ચડતી. આ ઉપરથી તને જણાશે કે પશ્ચિમની પેઠે હિંદુસ્તાનમાં મજૂર ગુલામની પ્રથા નહેતી એ ખરું, પરંતુ આપણી સમાજવ્યવસ્થામાં પણ ચડતાઊતરતા દરજજા હતા એટલે કે એક વર્ગ ઉપર બીજે વર્ગ હતે. સમાજવ્યવસ્થાની ટોચે ઊભેલા લેક નીચલા થરના કરડે માણસનું શેષણ કરતા અને તેમને બધો બોજો એ લેકેને ઉઠાવવો પડત. સમાજના નીચલા થરના લેકેને કેળવણી અથવા તાલીમ લેવાની તક ન આપીને સમાજની ટેચે ઊભેલા લેકે આ સ્થિતિ નિરંતર ટકાવી રાખવાની અને બધી સત્તા પોતાના હાથમાં રાખવાની કાળજી રાખતા. ગ્રામપંચાયતોમાં ખેડૂત વર્ગને કંઈક અવાજ હશે અને તેમની અવગણના ન થઈ શકતી હોય એમ લાગે છે, પરંતુ એ પંચાયતમાં પણુ ગણ્યાગાંઠયા કુશળ બ્રાહ્મણોનું ચલણ હોવાને ઘણે સંભવ છે. આ આર્ય શાસનપદ્ધતિ આર્યો હિંદમાં આવીને દ્રવિડ લેકોના સંસર્ગમાં આવ્યા ત્યારથી માંડીને જે સમયની આપણે વાત કરી રહ્યાં છીએ તે મધ્યયુગ સુધી ચાલુ રહી હતી એમ જણાય છે. પરંતુ વખત જતાં એ શાસનપદ્ધતિ વધુ ને વધુ નબળી પડતી અને બગડતી જતી દેખાય છે. એમ હોય કે તે ધીરે ધીરે જીર્ણ થતી જતી હતી અથવા બહારથી આવતા ઉપરાછાપરી હુમલાઓને કારણે કદાચ તે ક્ષીણ થઈ ગઈ હોય. તને એ જાણીને આનંદ થશે કે પ્રાચીન કાળમાં હિંદે ગણિતના વિષયમાં ભારે પ્રગતિ કરી હતી અને એ વિષયનાં પ્રખ્યાત નામમાં લીલાવતી નામની એક સ્ત્રીને પણ સમાવેશ થાય છે. એમ કહેવાય છે કે, લીલાવતી, તેને પિતા ભાસ્કરાચાર્ય અને ઘણું કરીને બ્રહ્મગુપ્ત નામને એક માણસ એમ ત્રણેએ મળીને દશાંશ પદ્ધતિ પહેલવહેલી શેલી કાઢી હતી. બીજગણિતની શેધ પણ પહેલવહેલી હિંદમાં જ થઈ હતી એમ કહેવાય છે. બીજગણિત હિંદમાંથી અરબસ્તાનમાં ગયું, અને ત્યાંથી તે યુરોપ પહોંચ્યું. બીજગણિત માટે અંગ્રેજી શબ્દ એજિબ્રા” એ મૂળ અરબી શબ્દ છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ભવ્ય અંગકોર અને શ્રીવિજય ૧૭ મે, ૧૯૭૬ હવે આપણે બહદ્ ભારત, એટલે કે દક્ષિણ હિંદના લોકોએ મલેશિયા અને હિંદી ચીનમાં વસાવેલાં સંસ્થાને અને વસાહત તરફ જઈએ. એ સંસ્થાને યેજનાપૂર્વક અને વ્યવસ્થિત રીતે વસાવવામાં આવ્યાં હતાં એ હું તને આગળ ઉપર કહી ગયો . એ કંઈ આપોઆપ કે ફાવે તેમ વસ્યાં હતાં. એ સંસ્થાને બરાબર વસ્યાં તે પહેલાં દરિયાપાર અનેક સફરો થઈ હશે અને એ રીતે સમુદ્ર ઉપર પૂર કાબૂ મેળવવામાં આવ્યું હશે. નહિ તે એકી વખતે ઘણી જગ્યાઓએ ભેજનાપૂર્વક સંસ્થાને વસાવવાનું કેવી રીતે બની શકે ? આ સંસ્થાને ઈશુની પહેલી અને બીજી સદી દરમ્યાન વસ્યાં હતાં એ પણ મેં તને કહ્યું છે. એ બધાં હિંદુ સંસ્થાને હતાં અને તેમણે દક્ષિણ હિંદનાં નામે ધારણ કર્યા હતાં. કેટલીક સદીઓ પછી ધીમે ધીમે ત્યાં આગળ બૌદ્ધ ધર્મ ફેલા અને લગભગ આખો હિંદુધમ મલેશિયા બૌદ્ધધમ બની ગયે. પ્રથમ આપણે હિંદી ચીન જઈએ. સૌથી પહેલા સંસ્થાનનું નામ ચંપા હતું અને તે અનામ પ્રદેશમાં આવેલું હતું. ઈસવી સનની ત્રીજી સદીમાં ત્યાં આગળ પાંડુરંગમ નામનું શહેર વિકસતું આપણને માલૂમ પડે છે. એ પછી બસે વરસ બાદ અનામમાં કબજિયા નામના એક મહાન નગરની ચડતી કળા થઈ. એ શહેરમાં સંખ્યાબંધ મોટી મોટી ઈમારત અને પાષાણનાં મંદિરે હતાં. બધાં જ હિંદી સંસ્થાનોમાં એ સમયે મોટી મોટી ઈમારતે ઊભી થતી હતી એમ જણાય છે. સમુદ્ર ઓળંગીને સ્થપતિઓ તથા સિદ્ધહસ્ત સલાટો હિંદમાંથી લાવવામાં આવ્યા હશે અને એ લેકે પિતાની સાથે સ્થાપત્યની હિંદી પ્રણાલી ત્યાં આગળ લઈ ગયા હશે. જુદાં જુદાં રાજ્યો અને ટાપુઓ વચ્ચે ઇમારતે બાંધવાના કાર્યમાં ભારે સ્પર્ધા ચાલતી હતી અને એ સ્પર્ધાને પરિણામે ત્યાં આગળ ઉચ્ચ પ્રકારની કળાને વિકાસ થવા પામ્યું હતું. Page #244 -------------------------------------------------------------------------- ________________ ભવ્ય અગકાર અને શ્રીવિજય ૨૩૧ સ્વાભાવિક રીતે જ આ સંસ્થાનામાં વસતા લેાકેા દરચો ખેડનારા હતા. તેઓ પોતે અથવા તેમના પૂર્વજોએ ત્યાં પહોંચવા માટે આગળ ઉપર દરયા એળગ્યા હતા અને તેમની ચોતરફ પણ દરિયા જ હતા. દરિયા ખેડનારા લેકે સહેલાઈથી વેપારરોજગાર તરફ વળે છે. એટલે એ લોકા પણ વેપારી બની ગયા. તે સમુદ્ર ઓળંગીને પેાતાના માલ જુદા જુદા ટાપુઓમાં તથા પશ્ચિમે હિંદુસ્તાન અને પૂર્વે ચીનમાં લઈ જતા હતા. આ રીતે મલેશિયાનાં ઘણાંખરાં રાજ્યો ઉપર માટે ભાગે વેપારી વર્ગને કાબૂ હતા. એ રાજ્યો વચ્ચે વારંવાર ઝÜડા થતા અને પરિણામે મોટા વિગ્રહેા અને હત્યાકાંડ પણ થતા. કાઈ વાર હિંદુ રાજ્ય બૌદ્ઘ રાજ્ય જોડે પણ લડતું. પોતે તૈયાર કરેલા પાકા માલનાં બજાર માટે મોટી મોટી રાજ્યસત્તાએ વચ્ચે આજે જેમ વિગ્રહા થાય છે તેમ તે સમયનાં ઘણાંખરાં યુદ્ધ પાછળનું ખરું કારણ વેપારની હરીફાઈ હોય એમ જણાય છે. લગભગ ત્રણસો વરસ સુધી એટલે આઠમી સદી સુધી હિંદી ચીનમાં ત્રણ જુદાં જુદાં રાજ્યા હતાં. નવમી સદીમાં ત્યાં આગળ યવન નામે એક મહાન રાજકર્તા પાકયો. તેણે આ ત્રણે રાજ્યોને એકત્ર કર્યાં અને એક મોટું સામ્રાજ્ય સ્થાપ્યું. ઘણું કરીને તે બૌદ્ધધી હતો. તેણે અંગકાર આગળ રાજધાની બાંધવાના આરંભ કર્યાં અને તેના વારસ યશેાવને તે કામ પૂરું કર્યું. કોડિયાનું આ સામ્રાજ્ય લગભગ ૪૦૦ વરસ સુધી ટકયું. બીજા બધાં સામ્રાજ્યાની પેઠે આ સામ્રાજ્યને પણ ભવ્ય અને શક્તિશાળી માનવામાં આવતું હતું. અગકાર થેામનું રાજનગર પૂર્વ તરફના દેશોમાં ‘ભવ્ય અંગકાર’ તરીકે મશક્રૂર હતું. તેની વસતી દશ લાખ કરતાં પણ વધારે હતી અને સીઝરાના સમયના રેશમ કરતાં પણ તે મોટું હતું. તેની નજીક અંગકાર વાટનું અદ્ભુત મંદિર હતું. તેરમી સદીમાં કઐયિા ઉપર ઘણી બાજુએથી હુમલા થયા. અનામના લકાએ પૂર્વ તરફથી હુમલા કર્યાં અને પશ્ચિમ તરફથી ત્યાંની સ્થાનિક જાતિઓએ. ઉત્તરમાં શાન લોકાને મગાલ લાકાએ દક્ષિણ તરફ હાંકી કાઢ્યા હતા. તેમને માટે નાસી છૂટવાના ખીજો કાઈ મા નહાતા એટલે તેમણે પણ કએડિયા ઉપર હુમલા કર્યાં. આ બધાની સામે સતત લડતાં અને તેમની સામે પોતાના બચાવ કરતાં એ રાજ્ય થાકી ગયું. એમ છતાં પણ અંગકાર પૂર્વ તરફનાં એક ભવ્ય નગર તરીકે કાયમ રહ્યું. ૧૨૯૭ની Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન સાલમાં કંબોડિયાના રાજાના દરબારમાં આવેલા ચીની એલચીએ તેની અદ્ભુત ઈમારતનું ભભકદાર વર્ણન કર્યું છે. પરંતુ અંગઝેર ઉપર ઓચિંતી ભારે આફત આવી પડી. ૧૩૦૦ની સાલના અરસામાં ચગું કરી જવાને કારણે મીકાંગ નદીનું મુખ બંધ થઈ ગયું. એથી કરીને નદીનાં પાણીને આગળ વહેવાનો માર્ગ ન રહ્યો. પરિણામે તેનાં પાણી પાછાં ઠેલાયાં અને એ ભવ્ય શહેરની આસપાસના પ્રદેશને તેણે જળબંબાકાર કરી મૂક્યો. આથી ફળદ્રુપ ખેતરને ઠેકાણે બધે ઝાઝાંખરાંવાળી અને ભેજવાળી નિરુપયોગી જમીન થઈ ગઈ. એને લીધે શહેરની મેટી વસતી ભૂખે મરવા લાગી. એ સ્થિતિમાં ત્યાં વસતી ટકી શકી નહિ અને લેકને શહેર છોડીને બીજે ક્યાંક જવાની ફરજ પડી. આ રીતે “ભવ્ય અંગકેર’ વેરાન અને ઉજ્જડ થઈ ગયું અને જંગલે તેને કબજે લીધે. થડા વખત સુધી તેની ભવ્ય ઇમારતમાં વન્ય પશુઓએ વાસ કર્યો. છેવટે જંગલે તેની મહેલાતને જમીનદોસ્ત કરી નાખી અને ત્યાં આગળ પિતાનું નિષ્કટક સામ્રાજ્ય સ્થાપ્યું. આ આફત સામે કંબોડિયાનું રાજ્ય લાંબે વખત ન ટકી શક્યું. તે ધીમે ધીમે પડી ભાંગ્યું અને તેને મુલક કોઈ વાર અનામના તે કઈ વાર સિયામના અમલ નીચે આવતે. પરંતુ અંગકોર વાટના મહાન મંદિરના અવશે, જ્યારે તેની સમીપમાં એક ગૌરવવંતુ અને ભવ્ય નગર ઊભું હતું તથા દૂર દૂરના દેશથી વેપારીઓ પોતાને માલ લઈને ત્યાં આવતા હતા તેમ જ પિતાના નગરજનો અને કારીગરોએ બનાવેલ સુંદર માલ પરદેશમાં તે મોકલતું હતું એ દિવસેની આપણને આજે પણ યાદ આપે છે. સમુદ્રની પેલી પાર, હિંદી ચીનથી થેડેક અંતરે સુમાત્રાને ટાપુ આવેલ છે. અહીં પણ દક્ષિણ હિંદના પલ્લવ લેકેએ ઈસવી સનની પહેલી કે બીજી સદીમાં પિતાનાં પહેલવહેલાં સંસ્થાને વસાવ્યાં હતાં. ધીમે ધીમે તેમને પણ વિકાસ થયો. મલાયા દ્વીપકલ્પ આરંભમાં જ સુમાત્રાના રાજ્યને એક ભાગ બન્યો અને તે પછી ઘણું લાંબા કાળ સુધી સુમાત્રા તથા મલાયાનો ઈતિહાસ એકબીજા સાથે સંકળાયેલ રહ્યો છે. શ્રી વિજય નામનું મોટું શહેર એ રાજ્યની રાજધાની હતું. તે સુમાત્રાના પહાડોમાં વસ્યું હતું અને પાલેમબાંગ નદીના મુખ આગળ તેનું બંદર હતું. પાંચમી કે છઠ્ઠી સદીના અરસામાં બોદ્ધ ધર્મ સુમાત્રાનો Page #246 -------------------------------------------------------------------------- ________________ ભવ્ય અંગકેર અને શ્રી વિજય ૨૩૩ મુખ્ય ધર્મ બળે. બૌદ્ધ ધર્મને સક્રિય પ્રચાર કરવામાં સુમાત્રાએ આગળ પડતો ભાગ લીધે અને હિંદુ મલેશિયાને મોટે ભાગે બૌદ્ધધમ બનાવવામાં તેને સફળતા મળી. એથી કરીને સુમાત્રાનું સામ્રાજ્ય શ્રીવિજયનું બૌદ્ધ સામ્રાજ્ય” એ નામથી ઓળખાય છે. શ્રીવિજ્ય રાજ્યને વિસ્તાર ઉત્તરોત્તર વધતે જ ગ. તે એટલે સુધી કે માત્ર સુમાત્રા અને મલાયાનો જ નહિ પણ ફિલિપાઈન, બેનિ, સેલેબીઝ, અધું જાવા, ફેર્મોસાનો અર્થો ટાપુ (આજે તે જાપાનના કબજામાં છે) સિલેન અને કેન્ટોનની નજીક દક્ષિણ ચીનનું એક બંદર વગેરે પણ તેની હકૂમત નીચે હતાં. ઘણું કરીને હિંદની દક્ષિણની અણી ઉપર સિલેનની સામે આવેલું એક બંદર પણ તેના કબજામાં હતું. આ ઉપરથી તને જણાશે કે તે એક વિશાળ સામ્રાજ્ય હતું અને આખા મલેશિયાને તેમાં સમાવેશ થતું હતું. વેપારરોજગાર અને વહાણ બાંધવાને ઉદ્યોગ એ આ હિંદી વસાહતોના મુખ્ય વ્યવસાય હતા. તે સમયના અરબી લેખકો સુમાત્રાના સામ્રાજ્યના તાબાનાં બંદરો અને સંસ્થાનોની લાંબી યાદી આપે છે. આ યાદી વચ્ચે જ જતી હતી. બ્રિટિશ સામ્રાજ્ય આજે આખી દુનિયામાં વિસ્તરેલું છે તથા દરેક સ્થળે તેનાં બંદર અને સ્ટીમરમાં કેલિસા પૂરવાનાં મથકે છે. દાખલા તરીકે, જિબ્રાલ્ટર, સુએઝની નહેર (તે મોટે ભાગે અંગ્રેજોના કાબૂ હેઠળ છે), કેલ, સિંગાપર હોંગકૅગ વગેરે. છેલ્લાં ત્રણ વરસથી ઈંગ્લંડવાસીઓ વેપારી પ્રજા રહી છે, અને દરિયાઈ સત્તા ઉપર તેમના વેપાર અને તેમની તાકાતને આધાર રહ્યો છે. એથી કરીને દુનિયાભરમાં અનુકૂળ અંતરે તેમને બંદરે અને સ્ટીમરમાં કેલસા ભરવાનાં મથકોની જરૂર રહે છે. શ્રીવિજયનું સામ્રાજ્ય પણ વેપાર ઉપર નિર્ભર એવું દરિયાઈ સત્તા ધરાવનાર સામ્રાજ્ય હતું. એથી કરીને જ્યાં આગળ જરાતરા પણ પગપેસારો થઈ શક્યો ત્યાં તેણે બંદર બનાવ્યાં. સાચે જ, સુમાત્રાના સામ્રાજ્યની વસાહતોનું નેધપાત્ર લક્ષણ એ હતું કે તે બધાં લશ્કરી દષ્ટિએ મહત્ત્વનાં હતાં. એટલે કે કાળજીપૂર્વક તપાસ કરીને આસપાસના સમુદ્ર ઉપર પોતાનો કાબૂ રહે એવે સ્થાને તે સ્થાપવામાં આવી હતી. ઘણી વખત તે, એ કાબૂ જાળવી રાખવામાં એકબીજાને મદદરૂપ થાય એટલા ખાતર એ વસાહતો બલ્બની જોડીમાં વસાવવામાં આવી હતી. Page #247 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન આમ, આજનું સિંગાપોરનું મોટું શહેર મૂળ તે સુમાત્રાની વસાહત હતી. તને માલૂમ પડશે કે એનું નામ પણ હિંદુસ્તાની (સિંહપુર) છે. સામધનીની પેલી પાર સિંગાપરની બરાબર સામે સુમાત્રાન. લેકેની બીજી પણ એક વસાહત હતી. કેટલીક વાર એ બંને વસાહત સામુદ્રધની બંને કાંઠે પહોંચે એવી લોખંડની સાંકળ નાંખીને ત્યાંથી આવતાં જતાં વહાણેને રેકતી. એ વહાણો ભારે જકાત આપે પછી જ તેમને જવા દેવામાં આવતાં હતાં. આ રીતે શ્રીવિજયનું સામ્રાજ્ય બ્રિટિશ સામ્રાજ્યથી જુદ. પ્રકારનું નહોતું. એટલું ખરું કે તે બ્રિટિશ સામ્રાજ્ય જેટલું વિશાળ નહોતું. પરંતુ બ્રિટિશ સામ્રાજ્ય ટકવાને સંભવ છે તેના કરતાં ઘણું લાંબા કાળ સુધી તે ટક્યું હતું. અગિયારમી સદીમાં એ સામ્રાજ્ય તેની ચડતીની પરાકાષ્ટાએ પહોંચ્યું હતું. એ જ અરસામાં દક્ષિણ, હિંદમાં ચેલ સામ્રાજ્યની ચડતી કળા હતી. પરંતુ ચેલ સામ્રાજક કરતાં તે ઘણે લાંબો કાળ ટક્યું. ઘણા વખત સુધી એ બંને સામ્રાજ્ય. વચ્ચે મૈત્રીને સંબંધ હતા. પણ ઉભય પ્રજા સાહસપૂર્વક દરિયે. ખેડનારી હતી અને બંનેના વેપારી સંબંધે બહોળા હતા. વળી, બંને પાસે બળવાન નૌકાસૈન્ય પણ હતું. અગિયારમી સદીના આરંભકાળમાં તે બંનેની વચ્ચે ચકમક ઝરી અને પરિણામે યુદ્ધ થયું. ચલ રાજ પહેલા રાજેન્દ્ર દરિયાપાર ચડાઈ મકલી અને શ્રીવિજયને નમાવ્યું પરંતુ શ્રીવિજય આ આચકામાંથી તરત જ પાછું બેઠું થયું. અગિયારમી સદીના આરંભમાં ચીનના સમ્રાટે સુમાત્રાના રાજાને કેટલાક કાંસાના ઘંટે ભેટ મોકલ્યા હતા. એના બદલામાં સુમાત્રાને. રાજાએ ચીનના સમ્રાટ ઉપર મતી. હાથીદાંત અને સંસ્કૃત પુસ્તક ભેટ મોકલ્યાં. એમ કહેવાય છે કે સેનાના પતરા ઉપર નાગરી લિપિમ લખેલે એક પત્ર પણ તેણે એની સાથે મોકલ્યો હતે. ( શ્રીવિજયની ઘણું લાંબા કાળ સુધી ચડતી કળા રહી. બીજ સદીમાં તેની શરૂઆત થઈ ત્યારથી પાંચમી કે છઠ્ઠી સદીમાં તેણે બદ્ધ ધર્મને સ્વીકાર કર્યો ત્યાં સુધી અને તે પછી અગિયારમી સદી સુધી તેની ઉત્તરોત્તર ચતી થતી રહી. આ પછી ત્રણ સદી સુધી તે મોટુ સામ્રાજ્ય રહ્યું અને મલેશિયાને બધે વેપાર તેના કાબૂ નીચે હતા. આખરે ૧૩૭૭ની સાલમાં એક બીજા પ્રાચીન પલ્લવ સંસ્થાને તેને ઉથલાવી પાડયું. Page #248 -------------------------------------------------------------------------- ________________ ભવ્ય અગકાર અને શ્રીવિજય ૧૩૫ મેં તને કહ્યું છે કે, શ્રીવિજયનું સામ્રાજ્ય સિલેાનથી માંડીને ચીનમાં આવેલા કૅન્ટાન સુધી વિસ્તરેલું હતું. આ તેની વચ્ચે આવેલા બધા ટાપુએ તેના કબજામાં હતા. પરંતુ એક નાનકડા ટુકડાને તે કદીયે પરાજય ન કરી શકયુ. આ ટુકડા તે જાવાને પૂર્વ તરફને ભાગ હતા. તે સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી રહ્યો. અને હિંદુધર્માંતે પણ વળગી રહ્યો. ઐાદ્ધ ધર્મ સ્વીકારવાની તેણે ના પાડી. આ રીતે પશ્ચિમ જાવા શ્રીવિજયની હકૂમત નીચે હતું અને પૂર્વ જીવા સ્વતંત્ર હતું. પૂર્વ જાવાનું આ હિંદુ રાજ્ય પણ વેપારી રાજ્ય હતું; વેપાર ઉપર જ તેની આબાદીના આધાર હતું. સિ ંગાપોર તરફ તે કાંભરી નજરે જોતું રહ્યું હશે. કેમકે પોતાના સ્થાનની અનુકૂળતાને કારણે તે વેપારનું મોટું મથક બન્યું હતું. આમ શ્રીવિજય અને પૂર્વ જાવા વચ્ચે ભારે સ્પર્ધા હતી અને તે કટ્ટર દુશ્મનાવટમાં પરિણમી. બારમી સદી પછી શ્રીવિજયને આંટીને જાવાનું રાજ્ય ધીરે ધીરે વધવા માંડયું અને ચૌદમી સદીમાં — ૧૩૭૭ની સાલમાં — તેણે શ્રીવિજયને સંપૂર્ણ પરાજય કર્યાં. અને વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને પરિણામે ભારે વિનાશ થયો. સિગાપાર અને શ્રીવિજય એ અને નગરેશને નાશ કરવામાં આવ્યો. આ રીતે મલેશિયાના બીજા મહાન શ્રીવિજયના સામ્રાજ્યને — અંત આવ્યે અને તેનાં માપહિતનું ત્રીજું સામ્રાજ્ય ઊભું થયું. - સામ્રાજ્યતા - ખંડિયેરા ઉપર શ્રીવિજય સાથેના યુદ્ધમાં પૂજાવાના લકાએ ભારે ક્રૂરતા અને જંગલીપણું દાખવ્યાં હતાં એ ખરું, પરંતુ જાવાનાં તે સમયનાં આજે મળી આવતાં ઘણાં પુસ્તક ઉપરથી જણાય છે કે પૂર્વ જાવાના આ હિંદુ રાજ્યમાં ઊંચી કક્ષાની સંસ્કૃતિ ખીલી હતી. ઇમારતા અને ખાસ કરીને મંદિર બાંધવામાં તે સાને ટપી ગયું હતું. ત્યાં આગળ ૫૦૦ થી પણ વધારે મિદા બાંધવામાં આવ્યાં હતાં અને તેમાંનાં કેટલાંક તો પથ્થરના સ્થાપત્યના દુનિયાના સાથી સરસ અને કલાપૂર્ણ નમૂનારૂપ હતાં એમ કહેવાય છે. આ મોટાં મોટાં મિંદરોમાંનાં ઘણાંખરાં સાતમી સદીના વચગાળાથી દશમી સદીના વચગાળા સુધીના કાળમાં એટલે કે ૬૫૦ અને ૯૫૦ની સાલ વચ્ચેના ગાળા દરમ્યાન બાંધવામાં આવ્યાં હતાં. આ પ્રચંડ મંદિર બાંધવા માટે જાવાના લોકેએ હિંદુસ્તાનથી તેમ જ પોતાની આસપાસના દેશોમાંથી સ ંખ્યાબંધ સિદ્ધહસ્ત કારીગરો અને સ્થપતિઓને પેાતાની મદદમાં ખેલાવ્યા હશે, Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન જાવા અને મજાપહિતને બાકીને ઇતિહાસ આ પછીના પત્રમાં આપણે જોઈશું. મારે અહીં જણાવવું જોઈએ કે બેનિં. અને ફિલિપાઈન ટાપુના લેકે લખવાની કળા પુરાણ પલ્લવ સંસ્થાને મારફતે હિંદ પાસેથી શીખ્યા હતા. કમનસીબે ફિલિપાઈનનાં ઘણાંખરાં હસ્તલિખિત પુસ્તકને સ્પેનના લેકેએ નાશ કર્યો છે. તારે એ પણ લક્ષમાં રાખવું જોઈએ કે આ બધા ટાપુઓમાં ઇસ્લામના આગમન પહેલાં પ્રાચીન કાળથી આરબ લેકની વસાહત પણ હતી. આરબ લેકે મોટા સોદાગર હતા અને જ્યાં જ્યાં વેપારનું સ્થાન મળી આવે ત્યાં તેઓ પોંચી જતા. Page #250 -------------------------------------------------------------------------- ________________ ४७ રામ ફરીથી અંધકારમાં એ છે ૧૯ મે, ૧૯૩૨ મને ઘણી વાર લાગ્યા કરે છે કે પ્રાચીન ઇતિહાસની ભુલભુલામણીમાંથી તને માર્ગ બતાવવા માટે હું યોગ્ય બામિયા નથી. હું પોતે પણ એમાં ભૂલા પડી જાઉં , તે પછી તને કેવી રીતે સાચે રસ્તો બતાવી શકું? પણ વળી પાછું મને એમ થાય છે કે, કંઈક અંશે તે તને હું મદદરૂપ થઈ શકે ખરો અને તેથી કરીને આ પા ચાલુ રાખું છું. પરંતુ મને તે આ પત્રા ભારે મદદરૂપ થાય છે એમાં શકા નથી. મેટી, જ્યારે હું આ પત્રો લખવા બેસું છું અને તારે વિચાર કરું છું ત્યારે જ્યાં હું બેઠો હોઉં ત્યાં અને બહાર ગરમી ૧૧૨° અંશ જેટલી વધી જાય છે અને ગરમ લૂ વાતી હોય છે એ પણ હું ભૂલી જાઉં છું. કેટલીક વખત તે હું બરેલીની જેલમાં કેદી હું એનું પણ મને વિસ્મરણ થઈ જાય છે. મારા આગલો પત્ર મલેશિયાના ઇતિહાસનીં ચૌદમી સુધી તને . લઈ ગયા હતા. પરંતુ ઉત્તર હિંદમાં તે આપણે હર્ષોંના સમયની એટલે કે સાતમી સદીની આગળ નથી ગયાં. અને યુરોપમાં તે હજી આપણે ધણી મજલ કાપવાની બાકી છે. બધે સ્થળે સમયનું એકસરખું પ્રમાણ સાચવી રાખવું અતિશય મુશ્કેલ છે. એ પ્રમાણુ સાચવવાને હું અને એટલા પ્રયત્ન તો કરું છું પરંતુ કેટલીક વાર, અંગકાર અને શ્રીવિજયની બાબતમાં બન્યું તેમ, તે તે સ્થળના ઇતિહાસ પૂરા કરવાને માટે હું કેટલીક સદીઓ આગળ ચાલ્યા જાઉં છું. પરંતુ યાદ રાખજે કે જે સમયે પૂર્વનાં બેડિયા અને શ્રીવિજયનાં સામ્રાજ્યાની જાહેાજલાલી હતી તે અરસામાં હિંદુસ્તાન, ચીન અને યુરપમાં અનેકવિધ ફેરફારો થઈ રહ્યા હતા. વળી તું એ પણ યાદ રાખજે કે મારા આગલા પત્રમાં ચેડાંએક પાનાંની અંદર હિંદી ચીન અને મલેશિયાના હજારેક વર્ષના ઈતિહાસના સમાવેશ થાય છે. આ દેશ એશિયા અને યુરોપના ઇતિહાસના મુખ્ય પ્રવાહેામાંથી અળગા પડી ગયા છે એટલે Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩. જગતના ઇતિહાસનું રેખાદર્શન તેમના ઉપર વધારે લક્ષ આપવામાં આવતું નથી. પરંતુ એ દેશાને ઇતિહાસ લાંખા અને સમૃદ્ધ છે. તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ, વેપારરાજગાર, કળા અને ખાસ કરીને સ્થાપત્યની બાબતમાં તે સમૃદ્ધ છે. એથી કરીને તેમને તિહાસ અધ્યયન કરવા યોગ્ય છે. વળી હિંદીઓ માટે તે તેમના ઇતિહાસ વિશેષે કરીને રસપ્રદ છે. કેમકે એ દેશ હિંદના જ લગભગ એક ભાગ સમાન હતા. હિંદુનાં જ સ્ત્રીપુરુષો પૂર્વ ના સાગર ઓળંગીને ત્યાં ગયાં હતાં અને પોતાની સાથે હિંદની સંસ્કૃતિ, સુધારા, કળા અને ધર્મ ત્યાં લેતાં ગયાં હતાં. આમ મલેશિયાની વાતમાં આપણે આગળ નીકળી ગયાં પરંતુ ખરી રીતે તો હજી આપણે સાતમી સદીમાં જ છીએ. આપણે હજી અરબસ્તાન જવાનું છે અને જેને કારણે યુરોપ તથા એશિયામાં ભારે ફેરફારો થવા પામ્યા તે સ્લામ ધર્મના આગમન વિષે વિચાર કરવાને છે. એ ઉપરાંત યુરોપમાં બનેલા બનાવાનો પણ આપણે પરિચય કરવાના છે. હવે આપણે જરા પાછળ હીએ અને યુરોપ તરફ ફરીથી નજર કરીએ. એસક્સની સામુદ્રધૂનીના કાંઠા ઉપર પ્રાચીન ઈ ઝેન્ટિયમ નગરને સ્થળે રોમન સમ્રાટ કૉન્સ્ટેન્ટાઈને કૉન્સ્ટાન્ટિનેપલ નામનું શહેર વસાવ્યું હતું તે તને યાદ હશે. તે સમ્રાટે સામ્રાજ્યની રાજધાની જૂના રેશમથી આ શહેરમાં અથવા નવા રામમાં ખસેડી. એ પછી થોડા વખત બાદ રોમન સામ્રાજ્ય બે ભાગમાં વહેચાઈ ગયું. રેશમ પશ્ચિમ તરફના સામ્રાજ્યની અને કૉન્સ્ટાન્ટિનોપલ પૂર્વ તરફના સામ્રાજ્યની રાજધાની બન્યું. પૂના સામ્રાજ્યને ધણી મુસીબત અને ઘણા દુશ્મનોનો સામનો કરવા પડ્યો. પરંતુ અજાયબીની વાત તો એ છે કે, આમ છતાં પણ છેવટે તુર્ક લોકાએ તેનો અંત આણ્યા ત્યાં સુધી એટલે કે લગભગ અગિયાર સદી સુધી તે ગમે તેમ કરીને પણ ટકી રહ્યું. પશ્ચિમના સામ્રાજ્યનું ભાવી એનાથી જુદું હતું. ઘણા લાંબા વખત સુધી પશ્ચિમની દુનિયા ઉપર પોતાનું પ્રભુત્વ જમાવનાર સામ્રાજ્યના પાટનગર રામની તેમજ રોમન લોકાની ભારે પ્રતિષ્ઠા હાવા છતાં પશ્ચિમનું સામ્રાજ્ય આશ્ચર્યકારક ઝડપથી ભાગી પડયું. ઉત્તર તરફની એક જાતિના હુમલાના તે સામનો કરી શકયુ નહિ. ગૉથ લોકાના સરદાર ઍલેરિકે ઇટાલી ઉપર ચડાઈ કરી અને ૪૧૦ ની સાલમાં Page #252 -------------------------------------------------------------------------- ________________ રેમ ફરીથી અંધકારમાં ડૂબે છે એમને કબજે લીધે. એ પછી વેન્ડાલ લેકા આવ્યા અને તેમણે પણ રોમ શહેરને બાળ્યું અને લૂંટવું. વેવાલ લેકે પણ જર્મન જાતિના હતા. તેઓ ફ્રાંસ તથા પેનમાં થઈને આફ્રિકા પહોંચ્યા હતા અને ત્યાં કાર્બેજના ખંડિયેરે ઉપર તેમણે પિતાનું રાજ્ય સ્થાપ્યું. એ પ્રાચીન કાર્બેજથી સમુદ્ર ઓળંગીને તેમણે રોમ સર કર્યું. યુનિક વિગ્રહમાં પિતાના ઉપર વિજય મેળવનાર રેમ ઉપર કાર્ગેજે મોડું એવું પણ જાણે વેર લીધું એમ આ ચડાઈ ઉપરથી લાગે છે. લગભગ આ જ અરસામાં મધ્ય એશિયા અથવા તે મંગેલિયામાંથી ઊતરી આવેલા દ્રણ લેકે બળવાન બન્યા. એ લોકો ગોપ પ્રજા હતી. તેઓ ડાન્યુબ નદીની પૂર્વના અને પૂર્વના રોમન સામ્રાજ્યના પશ્ચિમ અને ઉત્તરના પ્રદેશમાં વસ્યા હતા. તેમના સરદાર ઍટીલાની આગેવાની નીચે એ લેકે વધારે આક્રમણકારી બન્યા અને કોન્સ્ટાન્ટિનોપલને સમ્રાટ અને તેની સરકાર તેમનાથી નિરંતર કરતાં રહેતાં. ઍટીલા તેમને હમેશ દમ ભરાવ્યા કરતો અને તેમની પાસેથી મોટી રકમ પડાવ. પૂર્વના સામ્રાજ્યને સારી પેઠે શરમિંદુ કર્યા પછી તેણે પશ્ચિમના રોમન સામ્રાજ્ય ઉપર હુમલે કરવાનો નિશ્ચય કર્યો. ગેલ પ્રદેશ ઉપર તેણે ચડાઈ કરી અને દક્ષિણ કોસનાં ઘણાં શહેરોને તેણે નાશ કર્યો. સામ્રાજ્યની ફેજનું તે ઍટીલાને સામનો કરવાનું ગજું જ નહોતું. પરંતુ જેમને તેઓ બર્બર ગણતા હતા તે જર્મન જાતિઓ પણ તેનાથી ડરી ગઈ હતી. એથી કરીને ફ્રેક અને ગૂથ વગેરે જર્મન જાતિઓ પણ સામ્રાજ્યની ફોજ સાથે મળી ગઈ. અને તે બંનેએ મળીને ટ્રાઈસ આગળના યુદ્ધમાં ઍટીલાની સરદારી નીચેના દ્રણ લેકને સામનો કર્યો. એ યુદ્ધમાં એટીલા હાર્યો અને મંગોલિયાના દણ લેકેને પાછા હઠાવવામાં આવ્યા. એ સંગ્રામમાં દોઢ લાખ જેટલા માણસો મરાયા હતા એમ કહેવાય છે. ૪૫૧ ની સાલમાં આ બીના બની. પરંતુ હારી જવા છતાયે ઍટીલામાં લડાયક જુસ્સો ઊભરાતું હતું. તે ઇટાલીમાં ઊતરી પડ્યો અને ઉત્તર તરફનાં ઘણું ગામે તથા શહેરે તેણે લૂટયાં અને ભસ્મીભૂત કર્યા. પરંતુ એ પછી થોડા જ વખતમાં તે મરી ગયે અને ક્રૂરતા અને ઘાતકીપણાની અમર નામના પિતાની પાછળ મૂકતે ગયે. ઍટીલા આજે પણ કરતા અને વિનાશના પતિ સ્વરૂપ સમ ગણાય છે. તેના મરણ પછી દૂણ લેકે શાંત પડ્યા અને તેમણે સ્થાયી વસવાટ કર્યો તથા આસપાસના લેકમાં તેઓ ભળી Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જગતના ઇતિહાસનુ· રેખાદર્શન ગયા. તને યાદ હશે કે લગભગ આ જ અરસામાં શ્વેત ા હિંદમાં આવ્યા હતા. એ પછી ચાળીસ વરસ બાદ ગૌથ લીકાના સરદાર થિયોડોરીક રામના રાજા થયા અને એ રીતે પશ્ચિમના સામ્રાજ્યના લગભગ અંત અવ્યો. થોડા વખત પછી પૂર્વ તરફના સામ્રાજ્યના જસ્ટીનિયન નામના સમ્રાટે ઇટાલીને પેાતાના સામ્રાજ્યમાં ભેળવી દેવાના પ્રયાસ કર્યાં. એમાં તેને સફળતા મળી. તેણે ઇટાલી અને સિસિલી અને જીતી લીધાં પરંતુ થેાડા જ વખતમાં તે પાછાં છૂટાં પડી ગયાં. કેમકે પૂના સામ્રાજ્યને પોતાની જ રક્ષા કરવાની ચિંતા રીક કીક પ્રમાણમાં ઊભી થઈ હતી. સામ્રાજ્ય તેમ જ તેનું પાટનગર રામ બહારની જે કાઈ પણ જાતિએ તેમના ઉપર હલ્લા કર્યાં તેનાથી આટલાં જલદી અને આટલી સહેલાઈથી પરાસ્ત થઈ ગયાં એ ભારે તાજૂતીની વાત નથી? એ ઉપરથી કાઈ ને પણ એમ લાગે કે રામ અંદરથી ખવાઈ ને પોલું થઈ ગયું હશે, અથવા તે તે છિન્નભિન્ન થઈ ગયું હશે. એકદરે એ વાત સાચી છે. ઘણા લાંબા સમયથી `રેમની પ્રતિષ્ઠા એ જ તેની તાકાત હતી. તેના ભૂતકાળના ઇતિહાસે લેકને મને દુનિયાના અગ્રણી તરીકે માનવાને પ્રેર્યાં હતા. એથી કરીને તે તેના તરફ માનની નજરે જોતા હતા તથા તેમના મનમાં તેને વિષે આંધળા ભય પેસી ગયા હતા. એને લીધે રામની નગરી બહારથી તેા સામ્રાજ્યની સામ્રાજ્ઞી તરીકે ચાલુ રહી પરંતુ વસ્તુતઃ તેની પાછળ કશું જ બળ રહ્યું નહતું. બહારથી તે ત્યાં શાંતિ જણાતી હતી અને રંગભૂમિ, સરકસો તથા બજારોમાં લોકાની ભારે ઠ જામતી હતી, પરંતુ રામ અનિવાર્ય રીતે વિનાશ તરફ ધસડાઈ રહ્યું હતું. તે નબળું પડયું હતું એ જ એક તેના વિનાશનું કારણ નહોતું. એનુ ખરું કારણ તો એ હતું કે તેણે જનતાનાં દુ:ખો અને ગુલામીના પાયા ઉપર પોતાની ધનિક વર્ગની સંસ્કૃતિ રચી હતી. મારા એક પત્રમાં મેં ગરીબ લકાનાં રમખાણાની તેમ જ ગુલામેાના બળવાની અને તે કેવી ઘાતકી રીતે દબાવી દેવામાં આવ્યા હતા તેની વાત કરી હતી. રામની સમાજરચના કેટલી બધી સડી ગઈ હતી એ વસ્તુ આપણને આ રમખાણા તથા બળવાના બનાવા ઉપરથી માલૂમ પડે થઈ રહી હતી અને છે. એ સમાજરચના આપ મેળે જ છિન્નભિન્ન ઉત્તર તરફ ગૌથ તેમજ ખીજી જાતિઓના આગમનથી એ ક્રિયાને Page #254 -------------------------------------------------------------------------- ________________ રામ ફરીથી અધકારમાં ડૂબે છે ૨૪૧ વધારે વેગ મળ્યા તથા એને લીધે જ રામ તરફથી તેમને ઝાઝો સામને વેઠવા ન પડ્યો. રામન ખેડૂત પોતાની કંગાલિયત અને દુર્દશાથી ત્રાસી ગયા હતા અને તે ગમે તેવા ફેરફારને આવકારવા તત્પર હતા. ગરીબ મજૂર વર્ગ અને ગુલામેાની દશા તે એથીયે ભૂંડી હતી. પશ્ચિમના રામન સામ્રાજ્યના પતન પછી ગૌથ, ફ્રેંક વગેરે પશ્ચિમ તરફની નવી જાતિએ આગળ આવવા લાગી. આગળ આવનાર જાતિઓ પૈકી આ સિવાય બીજી જાતિએ પણ હતી પણ તેમનાં નામ ગણાવીને હું તને ત્રાસ આપવા માગતા નથી. એ . લો ફ્રેંચ અને જર્મન વગેરે પશ્ચિમ યુરેપની આજની પ્રજાએાના પૂર્વજો હતા. હવે પછી ધીમે ધીમે યુરોપના આજના દેશ નિર્માણ થતા આપણા જોવામાં આવે છે. સાથે સાથે ત્યાં આગળ બહુ જ નીચી કક્ષાની સંસ્કૃતિ પણ આપણા જોવામાં આવે છે. સામ્રાજ્યના પાટનગર રામનું પતન થતાંની સાથે તેના ભપકાના તથા વૈભવવિલાસના પણ અંત આવ્યે; અને જે ઉપર ઉપરની સંસ્કૃતિ શ્ચમમાં જેમ તેમ કરીને ટકી રહી હતી તે એક જ દિવસમાં અલેપ થઈ ગઈ, કેમકે નીચેથી તેનાં મૂળિયાં ક્યારનાંયે ખવાઈ ગયાં હતાં. આ રીતે આપણે મનુષ્યજાતિની પીછેહઠનું વિચિત્ર દૃશ્ય આપણી નજર સમક્ષ જોઈએ છીએ. આ જ શા આપણને હિંદુસ્તાન, મીસર, ચીન, ગ્રીસ, રામ અને ખીજે ઠેકાણે પણ જોવા મળે છે. પ્રજાએ ભારે જ્ઞાન અને અનુભવ એકડા કરે છે અને સંસ્કૃતિ તથા સુધારો નિર્માણ કરે છે. પછી અમુક હદ સુધી આગળ જઈ તે તે અટકી પડે છે - માત્ર ત્યાં અટકી જ નથી રહેતી પણ પાછળ હડે છે. ભૂતકાળ ઉપર જાણે પડદો પડી જાય છે અને બેંકે કદી કદી આપણને તેની ઝાંખી થતી રહે છે ખરી પરંતુ જ્ઞાન અને અનુભવના પહાડા ફરી પાછા નવેસરથી ચડવાના રહે છે. સંભવ છે કે પ્રત્યેક ચડાણ વખતે માણસ વધારે ને વધારે ઊંચે ચડતા જતા હશે અને તેથી કરીને આગળનું ચડાણ વધારે સહેલું બનતું હશે. જેમ અવરેસ્ટના શિખર ઉપર ચડવાને એક પછી બીજી ટાળી આવતી જાય છે અને તે દરેક શિખરની વધુ ને વધુ નજીક પહેાંચે છે અને સ ંભવ છે કે દુનિયાના સૌથી ઊંચા શિખરની ટોચે પહોંચવામાં થાડા વખતમાં માનવીને સફળતા મળશે. - આ રીતે યુરોપમાં અંધકાર વ્યાપેલા આપણને માલૂમ પડે છે. ત્યાં ‘અંધકાર યુગ’ શરૂ થાય છે અને માણસનું જીવન અસંસ્કારી અને લ-૧૬ Page #255 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન અણઘડ બની જાય છે. કેળવણીને લગભગ લેપ થાય છે અને યુદ્ધ એ માણસને એકમાત્ર વ્યવસાય યા મનરંજન બની રહેલું જણાય છે. સેક્રેટીસ અને પ્લેટના દિવસે બહુ દૂર ખસી ગયા હોય એમ લાગે છે. આટલું પશ્ચિમના સામ્રાજ્ય વિષે. હવે આપણે પૂર્વના સામ્રાજ્ય તરફ પણ નજર કરીએ. તને યાદ હશે કે કેન્સેન્ટાઈને ખ્રિસ્તી ધર્મને રાજધર્મ બનાવ્યા હતા. પરંતુ તેની પછીના જુલિયન નામના એક સમ્રાટે ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની ના પાડી. તે જૂનાં દેવદેવીઓની પૂજા ફરીથી શરૂ કરવા માગતું હતું. પરંતુ જુલિયનને એમાં સફળતા ન મળી; કેમકે જૂનાં દેવદેવીઓના દિવસે હવે વીતી ગયા હતા અને તેમની તુલનામાં ખ્રિસ્તી ધર્મ સારી પેઠે જડ ઘાલી હતી. ખ્રિસ્તીઓએ જુલિયનનું નામ “ધર્મભ્રષ્ટ જુલિયન’ પાડયું હતું અને ઇતિહાસમાં તે એ જ નામે ઓળખાય છે. જુલિયન પછી તરત જ તેનાથી બિલકુલ વિરુદ્ધ પ્રકૃતિને સમ્રાટ ગાદીએ આવ્યું. તેનું નામ થિસિયસ હતું, અને તેને “મહાન” કહેવામાં આવે છે. મારા ધારવા પ્રમાણે તે પુરાણાં મંદિરો અને દેવદેવીઓની મૂર્તિઓને નાશ કરવામાં તે મહાન હતું એથી કરીને તે મહાન કહેવાય છે. તે ખ્રિસ્તી સિવાયના લોકોને ભારે વિરોધી હતે એટલું જ નહિ પણ પિતાનાથી ભિન્ન મત ધરાવતા ખ્રિસ્તી લેકે પ્રત્યે પણ અતિશય કડક હતે. પિતાને મંજૂર ન હોય એવા કઈ પણ અભિપ્રાય કે ધર્મને તે સાંખી શકતા નહોતે. થિયેડેસિયસે ટૂંક સમય માટે રોમનાં પશ્ચિમ અને પૂર્વનાં સામ્રાજ્યને જોડી દીધાં અને તે બંનેને પિતે સમ્રાટ બને. ઉત્તરના બર્બર લેકાએ રોમ ઉપર ચડાઈ કરી તે પહેલાં ૩૯૨ની સાલમાં આ બન્યું હતું. ખ્રિસ્તી ધર્મ આ દરમિયાન ફેલાતે ગયે. હવે તેને અખ્રિસ્તીઓ જોડે તકરાર રહી નહતી. હવે તે જુદા જુદા ખ્રિસ્તી સંપ્રદાયે જ માંહોમાંહે એકબીજા સામે લડવા લાગ્યા હતા. તેમની એકબીજા પ્રત્યેની અસહિષ્ણુતા ગજબ હતી. આખા ઉત્તર આફ્રિકા, પશ્ચિમ યુરોપ તેમ જ પશ્ચિમ એશિયામાં પણ ઘણે ઠેકાણે એ સંપ્રદાયની લડાઈઓ થઈ અને તેમાં ખ્રિસ્તીઓએ તેમના બીજા ખ્રિસ્તી ધર્મબંધુઓને સાચા ધર્મનું ભાન કરાવવા માટે દંડા, લાઠી અને એવાં બીજ સમજાવટનાં હળવાં સાધનને ઉપયોગ કર્યો. Page #256 -------------------------------------------------------------------------- ________________ રેમ ફરીથી અસકારમાં ડૂબે છે પરથી ૫૬૫ની સાલ સુધી કૅન્સ્ટાન્ટિનેપલમાં સ્ટીનિયન સમ્રાટ રહ્યો. હું ઉપર કહી ગયા કે તેણે ગાથ લાક્રાને ઇટાલીમાંથી હાંકી કાઢયા અને થોડા વખત માટે ટાલી અને સિસિલી પૂર્વના સામ્રાજ્યના ભાગ તરીકે રહ્યાં. પરંતુ થાડા વખત પછી ગૌથ લોકાએ ઇટાલી પાછું મેળવ્યું. ૨૪૩ જીનિયને કૉન્સ્ટાન્ટિનેપલમાં સેન્ટ સાયાનું એક સુંદર દેવળ બંધાવ્યું. તે આજે પણ ખાઈ ઝેન્ટાઈનનાં દેવળામાં સાથી સુંદર ગણાય છે. વળી તેણે કાબેલ વકીલો પાસે તે વખતના બધા મેાબૂદ કાયદા એકઠા કરાવ્યા અને તેનું વ્યવસ્થિત રીતે વર્ગીકરણ કરાવ્યું. પૂના સામ્રાજ્ય અને તેના સમ્રાટ વિષે કંઈ પણ જાણ્યું તે પહેલાં ધણા વખત ઉપર આ કાયદાના પુસ્તક પરથી તેનું નામ મેં જાણ્યુ હતું. કેમકે એ પુસ્તકનું નામ ઇન્સ્ટીટયૂટ્સ ઑફ સ્ટીનિયન' (જસ્ટીનિયનની ધારાપોથી) છે અને મારે તે વાંચવું પડયું હતું. વળી જોકે જસ્ટીનિયને કૅન્સ્ટાન્ટિલમાં વિદ્યાપીઠ સ્થાપી ખરી પરંતુ તેણે અથેન્સની ફિલસૂરીના અભ્યાસની સંસ્થા બંધ કરાવી. તત્ત્વજ્ઞાનની એ શિક્ષણસ ંસ્થા પ્લેટઍ સ્થાપી હતી અને લગભગ એક હજાર વરસ સુધી તે ચાલુ રહી હતી. કાઈ પણ મૂઢાગ્રહી ધર્મ માટે ફિલસૂફી એ જોખમકારક વસ્તુ છે; કેમકે ફિલસૂફી લેકેાને વિચાર કરવા પ્રેરે છે. આમ આપણે ઈસુની છઠ્ઠી સદીમાં આવી પહેાંચીએ છીએ. આપણને રામ અને કૉન્સ્ટાન્ટિનાપલ ધીમે ધીમે એકબીજાથી દૂર જતાં જ્હાય છે; ઉત્તર તરફની જન જાતિએ રામને કબજો લીધા અને કૉન્સ્ટાન્ટિતાપલ પોતાને રોમન કહેવડાવતુ હતુ છતાંયે પૂર્વના ગ્રીક સામ્રાજ્યનુ કેન્દ્ર બન્યુ. રામ છિન્નભિન્ન થઈ ગયું અને પોતાની જાહોજલાલીના સમયમાં જેમને તે ‘ખર' તરીકે ઓળખતું એવા તેના વિજેતાઓની સંસ્કૃતિની નીચી પાયરીએ ઊતરી ગયું. કૉન્સ્પાન્ટનેપલે અમુક રીતે જૂની પ્રણાલી જાળવી રાખી પરંતુ તે પણ સંસ્કૃતિની નીચી કક્ષાએ ઊતરી ગયું. ખ્રિસ્તી સંપ્રદાયા સરસાઈ માટે એકખીજાની સામે લડતા હતા અને છેક ચીન, તુર્કસ્તાન અને એબિસીનિયા સુધી ફેલાયેલા પૂર્વ તરફના ખ્રિસ્તી ધર્મ રામ તેમ જ કૉન્સ્ટાન્તિનેપલ ખનેથી છૂટા પડી ગયા. હવે યુરોપમાં અંધકાર યુગ શરૂ થયા. આ સમય સુધી ગ્રીક ભાષા અથવા ગ્રીકમાંથી પ્રેરણા મેળવેલી જૂની લૅટિન ભાષાના અભ્યાસ એ શિક્ષણ ગણાતું. પરંતુ ગ્રીક ભાષાના પ્રાચીન ગ્રંથામાં તા દેવદેવીઓનાં Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન વર્ણને હતાં તથા ફિલસૂફીની ભિન્નભિન્ન શાખાઓની ચર્ચાઓ હતી. પરંતુ તે સમયના ભાવિક, શ્રદ્ધાળુ અને અસહિષ્ણુ ખ્રિસ્તીઓ માટે એ ગ્રંથે ઉચિત સાહિત્ય મનાતું નહોતું. આથી એ સાહિત્યના અભ્યાસને ઉત્તેજન આપવામાં આવતું નહોતું અને તેથી વિદ્યા અને કળાનાં કેટલાંક સ્વરૂપને હાનિ પહોંચી. પરંતુ ખ્રિસ્તી ધર્મે વિદ્યા અને કળાને જાળવી રાખવામાં પણ કંઈક ફાળો આપે છે. શ્રાદ્ધ સંઘની પેઠે ખ્રિસ્તી મઠે પણ ઊભા થવા માંડ્યા અને ઝડપથી તેને બધે ફેલા થશે. આ મઠેમાં કદી કદી પ્રાચીન વિદ્યાને આશ્રય મળતું હતું અને સદીઓ પછી જે પિતાના સંપૂર્ણ સાંદર્યથી પ્રલ્લિત અને પલ્લવિત થઈ તે નવી કળાનાં બીજ પણ એ જ મોમાં રોપાયાં હતાં. કેઈક ઉપાયે આ મઠના સાધુઓએ જ વિદ્યા અને કળાની ત ઝાંખી ઝાંખી પણ બળતી રાખી. એ જોત બુઝાતી અટકાવીને તેમણે ભારે સેવા બજાવી છે. પરંતુ વિદ્યાને એ પ્રકાશ બહુ અલ્પ ક્ષેત્રમાં જ પરિમિત હતે. એની બહાર સર્વત્ર અંધકાર વ્યાપી રહ્યો હતો. ખ્રિસ્તી ધર્મના આ આરંભકાળમાં બીજી પણ એક વિચિત્ર પ્રવૃત્તિ આપણા જોવામાં આવે છે. ધાર્મિક લાગણીના આવેશમાં આવી જઈને ઘણાં લોકે મનુષ્યવસતીથી દૂર એકાંતમાં જંગલે કે રણમાં જઈને વસતા અને ત્યાં હોગીઓના જેવું જીવન ગાળતા. તેઓ અતિશય કષ્ટ વેઠતા, કદી પણ નહોતા નહિ અને સામાન્ય રીતે બને એટલી પીડા સહન કરવાનો પ્રયત્ન કરતા. ખાસ કરીને મીસરમાં આ પ્રથા ખૂબ પ્રચારમાં હતી. ત્યાં આગળ રણમાં આવા ઘણા સાધુઓ રહેતા. તેમને કંઈક એવો ખ્યાલ હોય એમ જણાય છે કે જેટલી વધારે પીડા વેઠે અને જેટલું ઓછું નહાયધુએ એટલા પ્રમાણમાં તેઓ વધારે પાક થતા હતા. એવો એક સાધુ તે વરસ સુધી એક થાંભલાની ટોચે બેઠે રહ્યો હતે ! આવા સાધુઓ તે ધીમે ધીમે લુપ્ત થઈ ગયા પરંતુ લાંબા સમય સુધી ઘણા ભાવિક ખ્રિસ્તીઓ એમ જ માનતા કે કઈ પણ વસ્તુનો ઉપભોગ કરે એ લગભગ પાપ કરવા સમાન છે. કષ્ટ ભોગવવાના આ ખ્યાલે ખ્રિસ્તી માનસ ઉપર અસર કરી હતી. આજકાલ યુરોપમાં તો આ વસ્તુ જરાયે દેખાતી નથી ! ત્યાં આગળ આજે તે બધા ગાંડાતૂર બની ગમે ત્યાં ભટકીને જ્યાં ત્યાંથી મજા ઉડાવવામાં મશગૂલ દેખાય છે. પરંતુ અહીંતહીં ભટકવાથી Page #258 -------------------------------------------------------------------------- ________________ રોમ ફરીથી અંધકારમાં ડૂબે છે ૨૪૫ તે આખરે થાક ચડે છે અને કંટાળો આવે છે પણ મજા નથી મળતી. પરંતુ હિંદુસ્તાનમાં તે હજી આજે પણ કેટલાક લેકે કંઈક અંશે મીસરના ખ્રિસ્તી સાધુઓની જેમ વર્તતા જોવામાં આવે છે. કેટલાક પિતાને હાથ સુકાઈને લાકડા જેવો થઈ જાય ત્યાં સુધી ઊંચે રાખી મૂકે છે, કેટલાક અણીદાર ખીલાઓ ઉપર બેસી રહે છે અથવા એવી બીજી ઘણી અર્થહીન અને બેવકૂફીભરી ક્રિયાઓ કરે છે. મારા ધારવા પ્રમાણે કેટલાક તે કેવળ અબોધ લે કે ઉપર છાપ પાડીને તેમની પાસેથી પૈસા કઢાવવા માટે આ કરે છે. પરંતુ બીજા કેટલાક એથી કરીને વધારે પવિત્ર અને પાક થવાય છે એમ ધારીને પણ કરતા હોય એ સંભવ છે. પિતાના શરીરને કોઈ પણ પ્રવૃત્તિ માટે નકામું બનાવી દેવું એ કદી પણ ઈચ્છવાજોગ હોય ખરું? આ ઉપરથી મને બુદ્ધની એક વાત યાદ આવે છે. એ વાત પણ આપણે જૂના મિત્ર હ્યુએનત્સાંગ પાસેથી મને મળી છે. બુદ્ધને એક યુવાન શિષ્ય તપશ્ચર્યા કરતા હતા. બુદ્ધે તેને પૂછયું, “ભલા જુવાન, તું સંસારી તરીકે રહેતે હતું ત્યારે તેને સારંગી વગાડતાં આવડતું હતું ? તેણે કહ્યું, “હા, મને ત્યારે સારંગી વગાડતાં આવડતું હતું.” બુદ્ધે કહ્યું, “ઠીક ત્યારે, એના ઉપરથી તને હું એક દષ્ટાંત આપું. સારંગીના તાર બહુ તંગ હોય ત્યારે તેને અવાજ સુરીલે નથી હોતો. જ્યારે એ તારે બહુ ઢીલા હોય ત્યારે તેના અવાજમાં સંવાદિતા કે મીઠાશ નથી હોતાં. પરંતુ તેના તાર બહુ તંગ કે બહુ ઢીલા ન હોય ત્યારે તેમાંથી સંવાદી અને મીઠા સૂર નીકળે છે. શરીરની બાબતમાં પણ એમ જ છે. જે તેના ઉપર ખૂબ સખતાઈ કરવામાં આવે તે તે થાકી જાય છે અને મન ઉદાસ અને બેપરવા બની જાય છે અને જે તેની વધારે પડતી આળપંપાળ કરવામાં આવે તે માણસની લાગણીઓ મંદ પડી જાય છે અને તેનું સંકલ્પબળ શિથિલ થઈ જાય છે.” Page #259 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઇસ્લામના ઉદય ૨૧ મે, ૧૯૩૨ આપણે ધણા દેશાના ઇતિહાસ અને ઘણાં રાજ્યો અને સામ્રાજ્યની ચડતીપડતી જોઈ ગયાં. પરંતુ હજી સુધી અરબસ્તાન આપણી વાતમાં નથી આવ્યું. હા, એને વિષે આપણે એટલું જાણ્યું છે ખરુ કે અરબસ્તાનમાંથી નાવિકા અને વેપારીએ પૃથ્વીના દૂર દૂર ભાગમાં જતા હતા. જરા નકશા તરફ નજર કર. અરબસ્તાનની પશ્ચિમે મીસર છે, ઉત્તરે સીરિયા અને ઇરાક છે અને એની સહેજ પૂર્વ બાજુએ ઈરાન છે, જરા દૂર વાયવ્ય ખૂણામાં એશિયામાઈનર અને કૉન્સ્ટાન્ટિનેપલ છે. ગ્રીસ પણ ત્યાંથી બહુ દૂર નથી અને બીજી બાજુએ નજીક જ સમુદ્રની પેલી પાર હિંદુસ્તાન છે. ચીન અને દૂર પૂર્વના મુલકાને છેડી દઈએ તો અરબસ્તાન પ્રાચીન સંસ્કૃતિની વચ્ચોવચ આવેલું હતું. ઇરાકમાં યુક્રેટીસ અને ટાઈગ્રીસ નદીના પ્રદેશમાં મોટાં મેટાં શહેશ ઊભાં થયાં. એ જ રીતે મીસરમાં ઍલેકઝાંડિયા, સીરિયામાં માસ્કસ, અને એશિયામાં એન્ટિએક જેવાં મેટાં મેટાં નગ અસ્તિત્વમાં આવ્યાં. આરબ લેાક વેપારી અને પ્રવાસી હતા એટલે તેઓ અવારનવાર આ બધાં શહેરોમાં જતાઆવતા હશે. આમ છતાં પણ અરબસ્તાને ઇતિહાસમાં હજી કા મહત્ત્વના ભાગ ભજવ્યો નહાતા. વળી ત્યાં આગળ તેની આસપાસના દેશોની સંસ્કૃતિ જેટલી ઊંચી કક્ષાની સંસ્કૃતિ વિકસી હાય એમ પણ જણાતું નથી. હજી અરબરતાને કદી પણ ખીજા દેશો જીતવાની કેાશિશ કરી નહોતી તેમજ તે કાષ્ઠનાથી છતાયું પણ નહોતું. અરબસ્તાન રણને મુલક છે. અને રણ તથા પહાડામાં હમેશાં ખડતલ લેકે પાકે છે. તેમને પોતાની સ્વતંત્રતા અતિશય વહાલી વ્હાય છે અને સહેલાઈથી તેમને હરાવી શકાતા નથી. અરબસ્તાન બહુ સમૃદ્ કે રસાળ દેશ નહાતા અને વિજેતા અને સામ્રાજ્યવાદીઓને આકર્ષે એવું ત્યાં કશું નહેતું. તેમાં માત્ર મક્કા અને ચેશ્રીબ એ એ જ નાનકડાં Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ ઈરલામને ઉદય શહેર હતાં. એ બંને દરિયાકિનારે આવેલાં હતાં. બાકીના લેકે રણમાં વસતા હતા અને એ દેશના મોટા ભાગના લકે બદ્દ એટલે કે “રણમાં વસનારા” હતા. ઝડપી ઊંટ અને સુંદર ઘોડા તેમના કામના સાથી હતા. પિતાની આશ્ચર્યકારક સહનશીલતાને કારણે ગધેડું પણ તેમનું કીમતી અને વફાદાર મિત્ર ગણાતું હતું. ગધેડ સાથે કોઈની સરખામણી ત્યાં બીજા દેશની માફક નિંદસૂચક નહિ પણ પ્રશંસારૂપ લેખાતી કેમકે રણના મુલકમાં જીવન અતિશય કઠણ હોય છે. અને બીજી જગ્યાઓને મુકાબલે ત્યાં આગળ કેવત અને સહનશીલતા એ વધારે કીમતી ગુણે લેખાય છે. આ રણવાસી લેકે મગરૂર, લાગણીપ્રધાન અને કજિયાર હોય છે. તેઓ કુટુંબ અને કુળ બાંધીને રહેતા અને બીજાં કુટુંબ તથા કુળે સાથે લડ્યા કરતા. વરસમાં એક વખત તેઓ બધા આપસમાં સુલેહ કરતા અને મકકાની યાત્રાએ જતા. મક્કામાં તેમના અનેક દેવોની મૂર્તિઓ હતી. પરંતુ એક મોટા કાળા પથ્થરની તેઓ વિશેષે કરીને પૂજા કરતા. તેનું નામ “કાબા’ હતું. તેઓ કુટુંબ કે કુળના વડીલની આગેવાની નીચે રોપજીવન ગાળતા. મધ્ય એશિયાની આરણ્યક જાતિઓ કાયમી વસવાટ કરીને નાગરિક અને સંસ્કારી જીવન ગાળવા લાગી તે પહેલાં તેઓ જેવું જીવન ગાળતી તેવા પ્રકારનું જીવન આ આરબ લેકે ગાળતા હતા. અરબસ્તાનની આજુબાજુ મોટાં મોટાં સામ્રાજ્ય ઊભાં થયાં તેમની હકુમત નીચેના પ્રદેશમાં ઘણી વાર તેને સમાવેશ થતું હતું. પરંતુ અરબસ્તાન ઉપરની તેમની હકૂમત નામની જ હતી. રણમાં વસતી રોપજીવન ગાળતી જાતિઓને જીતવી કે તેમના ઉપર હકૂમત ચલાવવી એ રમત વાત નહતી. કદાચ તને યાદ હશે કે સીરિયામાં પામીર નામનું એક નાનકડું આરબ રાજ્ય ઊભું થયું હતું અને ઈસવી સનની ત્રીજી સદીમાં થોડા સમય માટે તેની ચડતી કળા રહી હતી. પરંતુ એ પણ અરબસ્તાનની ભૂમિની બહાર જ હતું. આમ બંદુ લેકે પેઢી દર પેઢી રણવાસીનું જીવન ગાળતા હતા, આરબ વહાણે વેપાર માટે દૂર દેશાવર જતાં હતાં અને અરબસ્તાનની સ્થિતિ જેવી ને તેવી જ રહી હતી તેમાં કશે ફેરફાર થતું નહોતું. કેટલાક આરબ ખ્રિસ્તી થઈ ગયા અને કેટલાક Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જગતના ઇતિહાસનુ રેખાદર્શન યી બન્યા પરંતુ મોટા ભાગના આરા તે મક્કાના ૩૬૦ ભુતા અને કાખાના પૂજકેા જ રહ્યા. જે જાતિ અન્યત્ર બનતા બનાવાથી અળગી રહી હતી અને જમાનાએથી સુષુપ્તિમય જીવન ગાળતી આવી હતી તે આરબ જાતિ એકાએક જાગ્રત થઈ ને આખી દુનિયાને થરકાંપ કરી મૂકે અને ચાલતી આવેલી વ્યવસ્થાને ઉથલાવી નાખે એવું ભારે સામર્થ્ય દાખવે એ અતિશય આશ્ચર્યકારક ઘટના છે. આરબ લેાકેાની કથા તેમજ તેઓ જે ઝડપથી એશિયા, યુરાપ અને આફ્રિકામાં ફરી વળ્યા તથા તેમણે ઉચ્ચ કાટીની જે સંસ્કૃતિ અને સુધારો ખીલવ્યાં એ હકીકત ઈતિહાસની અનેક અજાયબીઓમાંની એક છે. , જે નવી શક્તિ અને નવા ખ્યાલ કે વિચારે આરબ લોકાને જગાડવા તથા તેમનામાં આત્મવિશ્વાસ પેદા કરીને તેમને તાકાત આપી તે ઇસ્લામ હતા. એ ધમ મહંમદ નામના નવા પેગમ્બરે પ્રવર્તાવ્યે હતા. તે પ૭૦ની સાલમાં અરબસ્તાનમાં જન્મ્યા હતા. આ ધર્મ પ્રવર્તાવવાની તેમને કશી ઉતાવળ નહેતી. તે શાંતિમય જીવન ગુજારતા હતા અને મક્કાના લોકે તેમને ચહાતા હતા અને તેમના ઉપર વિશ્વાસ રાખતા હતા. સાચે જ સૈા તેમને ‘ અલ્-અમીન ' એટલે કે વિશ્વાસપાત્ર કહેતા. પરંતુ જ્યારે તેમણે નવા ધર્મના ઉપદેશ કરવા માંડ્યો અને ખાસ કરીને મક્કાના મુતાની વિરુદ્ધ પ્રચાર કરવા માંડયો ત્યારે એમની સામે ભારે વિરોધ જાગ્યા અને છેવટે તેમને મક્કામાંથી હાંકી કાઢવામાં આવ્યા. મહામુશ્કેલીથી પોતાના જાન બચાવીને તે મક્કામાંથી ચાલ્યા ગયા. ખુદા એક છે અને મહ ંમદ તેના પેગંબર છે એ વાત ઉપર જ તેમણે પોતાના ઉપદેશમાં ખાસ ભાર મૂક્યો હતા. . મક્કામાંથી પોતાના જ લોકાથી બહિષ્કૃત થયા પછી મહંમદ સાહેબે યશ્રીબના તેમના કેટલાક મિત્રા અને સહાયકેાના આશરા લીધે. મક્કામાંથી તેમની રવાનગીને અરખી ભાષામાં હિજરત કહેવામાં આવે છે અને એ દિવસથી એટલે કે ૬૨૨ની સાલથી મુસલમાનોને સન અથવા સંવત શરૂ થાય છે. એ હિજરી સંવત ચાંદ્ર સવત છે એટલે કે ચંદ્રની ગતિ ઉપરથી એની ગણતરી થાય છે. એથી કરીને એ વરસ એટલે કે ચાંદ્ર હિજરી વરસ આજકાલ સામાન્ય રીતે જે પ્રચારમાં છે તે સૈાર વરસ કરતાં પાંચ છ દિવસ ટૂંકું છે. એથી કરીને જિરી સંવતના મહિનાએ હંમેશાં એક જ ઋતુમાં નથી આવ તા. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ઇસ્લામને ઉદય આમ તેને એક મહિને આ વરસે શિયાળામાં હોય તો થોડાં વરસ પછી તે મારા ઉનાળાની અધવચ આવે. ઇસ્લામ ધર્મને આરંભ મહંમદ સાહેબ મકકાથી હિજરત કરીગયા ત્યારથી એટલે કે ૬૨૨ની સાલથી થયે એમ કહી શકાય. પરંતુ એક રીતે તેનો આરંભ એ પહેલાં થયા હતા. યશ્રીબ શહેરે મહંમદ સાહેબને વધાવી લીધા અને તેમના આગમનના માનમાં તેનું નામ બદલીને “મદીના - ઉન – નબી' એટલે કે નબીનું શહેર એવું નામ રાખવામાં આવ્યું. આજકાલ સંક્ષેપમાં તેને માત્ર મદીના કહેવામાં આવે છે. મદીનાના જે રહેવાશીઓએ મહંમદ સાહેબને મદદ કરી હતી તે “અન્સાર ” એટલે કે મદદગાર કહેવાયા. તેમના આ મદદગારોના વંશજો આ ખિતાબ માટે મગરૂર છે અને આજે પણ તે ધારણ કરે છે. ઇસ્લામ અને આરબોની છતોની કારકિર્દીને વિચાર કરીએ તે પહેલાં આપણે જરા આસપાસ નજર કરી લઈએ. રોમનું પતન આપણે હમણાં જ જોઈ ગયાં. ગ્રીસ-રોમની પુરાણી સંસ્કૃતિનો અંત આવી ગયો હતો અને તેના પાયા ઉપર રચાયેલી સમાજવ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. હવે ઉત્તર યુરોપની જાતિઓ અને કબીલાઓ ધીરે ધીરે આગળ આવતા જતા હતા. રેમ પાસેથી કંઈક શીખવાનો પ્રયત્ન કરતાં તેઓ તદ્દન નવા જ પ્રકારની સંસ્કૃતિ નિર્માણ કરી રહ્યા હતા. પરંતુ હજી તે માત્ર તેની શરૂઆત જ થતી હતી એટલે નરી આંખે જોઈ શકાય એવું કશું જ એ વખતે પેદા થયું નહોતું. આમ જૂની સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ હતી અને તેને ઠેકાણે નવી સંસ્કૃતિ હજી નિર્માણ થઈ નહોતી એટલે યુરોપમાં સર્વત્ર અંધકાર વ્યા હતા. એ ખરું છે કે તેના પૂર્વ છેડા ઉપર પૂર્વનું રેશમન સામ્રાજ્ય હજી મેજૂદ હતું. કૉન્સ્ટાન્ટિનોપલ એ વખતે પણ સુંદર અને મહાન નગર હતું. એ વખતે યુરેપનું તે સૈથી મોટું શહેર હતું. તેના વર્તુલાકાર પ્રેક્ષાગારમાં રમતગમત અને સરકસો થયા કરતાં હતાં અને ત્યાં આગળ હજી પણ સારી પેઠે ભપકો અને ડાળદમાક હતાં. આમ છતાં પણ તે સામ્રાજ્ય નબળું પડતું જતું હતું. ઈરાનના સાસાની કે જેડે તેને સતત લડાઈ ચાલ્યા કરતી હતી. ઈરાનના બીજા ખુશરોએ કન્ઝાન્ટિનોપલને કેટલેક મુલક પડાવી લીધું હતું અને અરબસ્તાન ઉપર પણ પિતાનું આધિપત્ય છે એમ તે માનતા હતા. જોકે અરબસ્તાન ઉપરનું તેનું આધિપત્ય નામનું જ હતું. ખુશરોએ Page #263 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન મિસર પણ જીતી લીધું અને છેક કોન્સ્ટોન્ટિનેપલ સુધી તે પહોંચી ગયે. પરંતુ હેરેલિયસ નામના ગ્રીક સમ્રાટે ત્યાં આગળ તેને હરાવ્યું. પાછળથી ખુશને તેના જ પુત્ર કવાદે મારી નાખ્યો હતો. - આ ઉપરથી તને માલુમ પડશે કે પશ્ચિમ તરફ યુરોપ અને પૂર્વ તરફ ઈરાન એ બંનેની દશા બૂરી હતી. આ ઉપરાંત ખ્રિસ્તી સંપ્રદાયમાં પાર વગરના ઝઘડા ચાલ્યા જ કરતા હતા. આફ્રિકા તેમ જ પશ્ચિમમાં પ્રચલિત ખ્રિસ્તી ધર્મ કલુષિત અને ટંટાર થઈ ગયું હતું. ઈરાનમાં જરથોસ્તી ધર્મ રાજધર્મ બન્યું હતું અને લેકે ઉપર તે બળજબરીથી લાદવામાં આવતું હતું. યુરેપ, આફ્રિકા અને ઈરાનને સામાન્ય માણસ તે તે સ્થળના પ્રચલિત ધર્મથી બેજાર થઈ ગયું હતું. સાતમી સદીના આરંભમાં લગભગ આ જ સમયે યુરોપમાં ભયંકર વેગ ફાટી નીકળે અને તેણે લાખો લોકોના જાન લીધા. આ સમયે હિંદમાં હર્ષવર્ધન રાજ્ય કરતા હતા અને હ્યુએનસાંગે હિંદની મુલાકાત લીધી હતી. હર્ષના સમયમાં હિંદુસ્તાન બળવાન દેશ હતું પરંતુ પછીથી થોડા જ સમય બાદ ઉત્તર હિંદના ભાગલા પડી ગયા અને તે નબળું પડી ગયું. દર પૂર્વમાં એ સમયે મહાન તંગ વંશને અમલ શરૂ થયું હતું. ૬ર૭ની સાલમાં તાઈ સાંગ નામને એ વંશને એક મહાન સમ્રાટ ગાદી ઉપર આવ્યો અને એના અમલ દરમ્યાન ચીનનું સામ્રાજ્ય પશ્ચિમે છેક કાસ્પિયન સમુદ્ર સુધી વિસ્તર્યું હતું. મધ્ય એશિયાના ઘણાખરા દેશેએ તેનું આધિપત્ય સ્વીકાર્યું હતું અને તેઓ તેને ખંડણી ભરતા હતા. પરંતુ ઘણું કરીને આવડા મેટા સામ્રાજ્ય ઉપર શાસન કરનાર કોઈ મધ્યસ્થ રાજતંત્ર નહેતું. ઇસ્લામના ઉદય વખતે યુરોપ અને એશિયાની આ હાલત હતી. ચીન બળવાન અને સમર્થ હતું પરંતુ તે બહુ દૂર હતું. કંઈ નહીં તે થોડા સમય સુધી હિંદ પણ પૂરતું બળવાન હતું અને આપણે જોઈશું કે ઘણા લાંબા વખત સુધી હિંદ સાથે ઈસ્લામને કશે ઝઘડો થયો નહે. યુરોપ અને આફ્રિકા કમજોર બની ગયાં હતાં અને છેક નિવર્ય થઈ ગયાં હતાં. હિજરત પછી સાત વરસની અંદર મહંમદ સાહેબ સ્વામી તરીકે મક્કામાં પાછા આવ્યા. આ પહેલાં જ તેમણે દુનિયાના તમામ રાજાઓ અને સમ્રાટે ઉપર, ખુદા એક છે અને મહંમદ તેને પેગમ્બર છે એ વસ્તુ માન્ય રાખવાનું ફરમાન મેકલ્યું હતું. કોસ્ટાન્ટિનોપલને સમ્રાટ Page #264 -------------------------------------------------------------------------- ________________ ઇસ્લામને ઉદય ર૫૧ હેરેલિયસ સીરિયામાં ઈરાની લેકે જોડે યુદ્ધમાં રોકાયેલ હતું તે સમયે તેને આ ફરમાન મળ્યું; ઈરાનના રાજાને પણ એ ફરમાન મળ્યું હતું. વળી એમ પણ કહેવાય છે કે ચીનના સમ્રાટ તાઈ સાંગને પણ આ ફરમાન પહોંચાડવામાં આવ્યું હતું. આ સમ્રાટે અને રાજાઓને નવાઈ લાગી હશે કે તેમને હુકમ ફરમાવવાની હિંમત કરનાર એ અજાણ્યો આદમી તે કોણ હશે! મહંમદ સાહેબે આવા આદેશ મોકલ્યા હતા તે ઉપરથી તેમને પોતાની જાત ઉપર અને પિતાના કાર્ય પરત્વે કેટલે ભારે વિશ્વાસ હશે એને આપણને કંઈક અંદાજ આવે છે. અને આ આત્મવિશ્વાસ તથા શ્રદ્ધા તેમણે પિતાની પ્રજામાં રેડ્યાં અને તેમાંથી પ્રેરણા અને આશ્વાસન મેળવીને રણના આ મામૂલી લેકાએ તે વખતે જાણીતી લગભગ અધી દુનિયા જીતી લીધી. આત્મવિશ્વાસ અને શ્રદ્ધા એ તત્ત્વતઃ ભારે વસ્તુઓ છે. એ ઉપરાંત ઈસ્લામે એ લોકોને ભ્રાતૃભાવને અર્થાત સર્વે મુસલમાને સમાન છે એ સંદેશ પણ આપ્યો. આ રીતે લેકે સમક્ષ અમુક રીતની પ્રજાતંત્રની ભાવના રજૂ થઈ તે સમયના ભ્રષ્ટ ખ્રિસ્તી ધર્મને મુકાબલે ભાઈચારાના આ આદેશે કેવળ આરબ લકે ઉપર જ નહિ પરંતુ તેઓ જે જે દેશમાં ગયા તે તે દેશના લેકે ઉપર પણ ભારે અસર કરી હશે. હિજરત પછી દશ વર્ષ બાદ ૬૩૨ની સાલમાં મહંમદ સાહેબ મરણ પામ્યા. અરબસ્તાનની આપસમાં એકબીજા સાથે લડતી અનેક જાતિઓમાંથી એક પ્રજા નિર્માણ કરવામાં અને તેમનામાં ધ્યેયને માટેની ધગશ પેદા કરવામાં તે ફતેહમંદ થયા. એમના પછી અબ્બકર નામના તેમના જ એક કુટુંબી ખલીફા થયા. જાહેર સભામાં સામાન્ય સંમતિથી ચૂંટણી કરીને ખલીફાના વારસની નિમણૂક કરવામાં આવતી. બે વરસ પછી અબ્બકર મરણ પામ્યા અને તેમની જગ્યાએ ઉમર આવ્યા. તે દશ વરસ સુધી ખલીફા રહ્યા. અબૂબકર અને ઉમર મહાપુરુષા હતા અને તેમણે અરબસ્તાન તેમ જ ઇસ્લામની મહત્તાને પાયો નાખ્યો. ખલીફા તરીકે તે ધર્મના તેમ જ રાજ્યના પણ વડા હતા. એટલે કે તેઓ રાજા અને ધર્મગુરુ બંને હતા. તેમની પદવી ઊંચી હતી અને રાજ્યની સત્તા ઉત્તરોત્તર વધતી જતી હતી છતાંયે તેમણે જીવનની સાદાઈ છેડી નહિ અને હમાઠ તથા એશઆરામથી તેઓ અળગા રહ્યા. ઇસ્લામની પ્રજાતંત્રની ભાવના તેમને માટે જીવતી જાગતી વસ્તુ હતી. પરંતુ તેમના પિતાના જ Page #265 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન અમલદારો અને અમીર ઘેડા જ વખતમાં વૈભવમાં પડી ગયા અને રેશમી વસ્ત્રો પહેરવા લાગ્યા. અબુબકર તથા ઉમર એવા અમલદારે તથા અમીરેને ઠપકો આપતા, સજા કરતા અને કઈ કઈવાર તેમના ઉડાઉપણા માટે આંસુ સારતા તેની અનેક વાતો પ્રચલિત છે. તેમની એવી માન્યતા હતી કે સાદાઈ અને ખડતલ જીવન ઉપર જ તેમના સામર્થને આધાર છે; અને જે કૉન્સ્ટાન્ટિનોપલ તથા ઈરાનના રાજદરબારનાં વૈભવ અને મોજશોખમાં તેઓ પડે તે આરબ પ્રજા ભ્રષ્ટ થાય અને પરિણામે તેની અગતિ થાય. ' અબૂબકર અને ઉમરના અમલના બાર વરસના ટૂંક સમયમાં પણ આરબ લેકેએ પૂર્વના રોમન સામ્રાજ્ય અને ઈરાનના સાસાની સમ્રાટ એ બંનેને પરાજય કર્યો. યહૂદી લેક તેમ જ ખ્રિસ્તીઓનાં પવિત્ર શહેર જેરુસલેમનો આરઓએ કબજો લીધે અને આખું સીરિયા, ઈરાક તથા ઈરાન અરબી સામ્રાજ્યનો ભાગ બની ગયાં. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૪૯ સ્પેનથી મંગેલિયા સુધીની આરની વિજયકૂચ ૨૩ મે, ૧૯૩૨ બીજા ધર્મપ્રવર્તકોની જેમ મહંમદ સાહેબ પણ ઘણીખરી પ્રચલિત સામાજિક રૂઢિઓના કટ્ટર વિરોધી હતા. તેમણે ઉપદેશેલા ધર્મની સાદાઈ અને સરળતાને લીધે તથા તેમાં રહેલી પ્રજાતંત્રની અને સમાનતાની ભાવનાની સુવાસને કારણે આસપાસના દેશોના લેકે ઉપર તેની ભારે અસર થઈ આપખુદ રાજાઓ અને તેટલા જ આપખુદ તથા જુલમી ધર્મગુરુઓ ઘણા લાંબા કાળથી તેમને પીસી રહ્યા હતા. જૂની વ્યવસ્થાથી તેઓ ત્રાસ્યા હતા અને કઈ પણ પરિવર્તનને ભેટવા તત્પર હતા. ઈસ્લામે તેમની સામે એવું પરિવર્તન રજૂ કર્યું. અને એ મનગમતું પરિવર્તન હતું કેમકે એને લીધે ઘણી રીતે તેમની હાલત સુધરી અને ઘણીખરી પુરાણી બદીઓને અંત આવ્યું. પરંતુ જેથી કરીને જનતાનું શેપણ ઘણે અંશે બંધ થાય એવી કઈ મહાન સામાજિક ક્રાંતિ ઇસ્લામે ન આણે. હા, પણ મુસલમાને પૂરતું એમ કહી શકાય ખરું કે ઇસ્લામે તેમનું શેષણ કંઈક અંશે ઓછું કર્યું અને પોતે એક જ મહાન બિરાદરીના અંગભૂત છે એવી ભાવના તેમનામાં પેદા કરી. એથી કરીને આરબ લેકે ઉપરાછાપરી એક પછી એક વિજય મેળવતા આગળ વધવા લાગ્યા. ઘણી વાર તે લડાઈ વિના જ તેમને વિજય મળતો. પિગંબર સાહેબના મરણ પછી પચીસ વરસની અંદર આરબાએ એક બાજુ આખું ઈશન, સીરિયા, આર્મીનિયા અને મધ્ય એશિયાને થોડો ભાગ તથા પશ્ચિમે ઉત્તર આફ્રિકાને થોડો ભાગ અને મીસર વગેરે જીતી લીધાં. મીસર તે બહુ જ સહેલાઈથી તેમના હાથમાં આવ્યું. કેમકે તેને રોમન સામ્રાજ્યના શેષણ અને જુદા જુદા ખ્રિસ્તિ સંપ્રદાયની સ્પર્ધાને કારણે સૌથી વધારે વેઠવું પડયું હતું. આરબ લેકેએ એલેકઝાંડિયાનું જગમશહૂર પુસ્તકાલય બાળી મૂક્યું હતું એવી વાત ચાલે છે પરંતુ આજે તે એ હકીકત ખોટી હોવાનું મનાય છે. આરબ લેક પુસ્તકના એટલા બધા રસિયા હતા કે તેઓ Page #267 -------------------------------------------------------------------------- ________________ ર૫૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન આવી જંગલી રીતે વર્તે નહિ. સંભવ છે કે, જેને વિષે હું આ પહેલાં તને કંઈક કહી ગયો છું તે કોસ્ટાન્ટિનોપલને સમ્રાટ થિડે. સિયસ એ આખું પુસ્તકાલય કે તેને અમુક ભાગ બાળવા માટે ગુનેગાર હોય. એ પુસ્તકાલયને અમુક ભાગ તે ઘણા સમય પહેલાં જુલિયસ સીઝરના જમાનામાં ઘેરે ઘાલવામાં આવ્યો ત્યારે નાશ પામ્યો હતે. થિયોડેસિયસને વિધમી જૂનાં ગ્રીક પુરાણ અને ગ્રીક તત્વજ્ઞાનનાં પુસ્તકે પસંદ નહતાં. તે બહુ ચુસ્ત ખ્રિસ્તી હતે. એમ કહેવાય છે. કે તે આવાં પુસ્તકોને પિતાને માટે નાહવાનું પાણી ગરમ કરવા માટે બળતણ તરીકે વાપરતે. આરબ લેકે પૂર્વ તેમ જ પશ્ચિમમાં આગળ ને આગળ વધતા જ ગયા. પૂર્વમાં હેરાત, કાબુલ અને બખ પડ્યાં અને તેઓ સિંધુ નદી તથા સિંધ સુધી પહોંચી ગયા. પરંતુ હિંદમાં તેઓ એથી આગળ ન વધ્યા. અને ત્યાર પછી કેટલીયે સદીઓ સુધી હિંદના રાજાઓ જોડે તેમને ગાઢ મૈત્રીને સંબંધ રહ્યો. પશ્ચિમમાં તેઓ આગળ ને આગળ વધતા જ ગયા. એમ કહેવાય છે કે તેમનો ઉકબા નામનો એક સેનાપતિ ઉત્તર આફ્રિકાને એક છેડેથી નીકળી બીજે છેડે પશ્ચિમે આટલાંટિક મહાસાગરના કાંઠા ઉપર આજે મેરે નામથી ઓળખાતે પ્રદેશ જ્યાં છે ત્યાં સુધી પહોંચ્યું હતું. પરંતુ મહાસાગર આડે આવતાં તે નિરાશ થયે. સમુદ્રમાં પણું જ્યાં સુધી જઈ શકાયું ત્યાં સુધી તે ઘેડા પર બેસીને આગળ ગયા અને ત્યાં ઊભા રહીને તે જ દિશામાં આગળ વધીને અલ્લાના નામથી જીતી લેવા માટે વધુ પ્રદેશ બાકી રહ્યો નહતે એને માટે તેણે તેની આગળ પિતાને અફસ જાહેર કર્યો! - રોકકો અને આફ્રિકાથી સમુદ્રની સાંકડી પટી ઓળંગીને આરબ લેકએ સ્પેન અને યુરોપમાં પ્રવેશ કર્યો. આ નાની સામુદ્રધુનીને પ્રાચીન ગ્રીક લે કે હરક્યુલસના સ્તંભ કહેતા. યુરોપમાં દાખલ થનાર પહેલે આરબ સેનાપતિ જિબ્રાલ્ટર આગળ ઊતર્યો હતે. જિબ્રાલ્ટરનું નામ પણ એ સેનાપતિનું સ્મરણ કરાવે છે. તેનું નામ “તરીક’ હતું. અને જિબ્રાલ્ટરનું અસલ નામ જબલ-ઉત-તરીકે એટલે કે તરીકનો ખડક છે. તેમણે ઝપાટાભેર પેન જીતી લીધું અને પછી આરબ લેક દક્ષિણ ફ્રાંસમાં દાખલ થયા. આ રીતે મહંમદ સાહેબના મૃત્યુ પછી સે વરસની અંદર આરબ લેકેનું સામ્રાજ્ય દક્ષિણ ફાંસ અને સ્પેનથી Page #268 -------------------------------------------------------------------------- ________________ સ્પેનથી મગાલિયા સુધીની અરમાની વિજયસૂચ ૨૫૫ માંડીને મારાકોથી સુએઝ સુધીના આખા ઉત્તર આફ્રિકા ઉપર તથા ઈરાન, અરબસ્તાન, મધ્ય એશિયા અને છેક મંગોલિયાની સરહદ સુધી ફેલાઈ ગયું. સિધ સિવાયના હિંદુસ્તાન તેની બહાર હતા. યુરોપ ઉપર બે બાજુએથી આરના હુમલા થતા હતા. કોન્સ્ટાન્ટિનોપલ ઉપર સીધેસીધો હુમલો થતા હતા અને બીજો આફ્રિકામાં થઈ ને ફ્રાંસ ઉપર. દક્ષિણ ક્રાંસમાં આરોની સંખ્યા ઓછી હતી અને તેઓ પોતાના વતનથી ખૂબ દૂર હતા. અથી કરીને અરબસ્તાનમાંથી તેમને બહુ મદદ ન મળી શકી. કેમકે ત્યાંના લકા મધ્ય એશિયા જીતવામાં રાકાયેલા હતા. એમ છતાં પણ દક્ષિણ ફ્રાંસના આ આરએએ પશ્ચિમ યુરોપના લાકાને ભયભીત કરી મૂક્યા અને તેમને સામનો કરવા માટે જુદી જુદી જાતિ સંપ કરીને એકત્ર થઈ. આ સંગઠનના આગેવાન ચાલ્સ માટેલ હતા. છ૩૨ની સાલમાં ક્રાંસમાં ટ્સ આગળ તેણે આરબ લાકાને હરાવ્યા. આ હારથી યુરેાપ આરાના પજામાંથી ઊગરી ગયું. એક તિહાસકારે કહ્યું છે કે, ‘લગભગ પોતાના હાથમાં આવેલું જગદ્ વ્યાપી સામ્રાજ્ય આરબ લોકાએ ના રણક્ષેત્ર ઉપર ગુમાવ્યું. આરબ લોકો સૂની લડાઈમાં જીત્યા હેાત તો યુરોપને ઇતિહાસ તદ્દન જુદા જ હાત એમાં શંકા નથી. યુરોપમાં તેમને રોકનાર પછી ખીજું કાઈ હતું નહિ એટલે તેએ સીધા ફૅન્સ્ટાન્ટિનેપલ સુધી કૂચ કરી ગયા હાત અને પૂર્વના રામન સામ્રાજ્યને તેમજ માર્ગમાં આવતાં બીજા રાજ્યોના પણ તેમણે અંત આણ્યો હોત. ખ્રિસ્તી ધર્મને બદલે ઇસ્લામ યુરોપનો ધર્મ બન્યા હોત અને બીજા પણ અનેક પ્રકારના ફેરફારો ત્યાં થયા હાત. પરંતુ આ તો માત્ર કલ્પનાવિહાર છે. હકીકત એમ છે કે આરબ લોકાને ફ્રાંસમાં અટકાવવામાં આવ્યા. પરંતુ ઘણી સદીઓ સુધી તેઓ સ્પેનમાં રહ્યા અને ત્યાં તેમણે રાજ કર્યું. સ્પેનથી મગાલિયા સુધીના મુલક આરબ લેાકાએ જીતી લીધે અને રણમાં વસતા આ ગોપ લેા જબરદસ્ત સામ્રાજ્યના મગરૂર શાસક બન્યા. યુરેપના લકા તેમને ‘સૅરેસન' કહેતા. એ શબ્દ કદાચ ‘સહરા ’ અને ‘ નશીન ' ઉપરથી ઊતરી આવ્યા હોય એ સંભવિત છે. (સહરા એટલે રણુ અને નશીન એટલે વસનારા. ) પરંતુ થેાડા જ વખતમાં આ રણમાં વસનારા વૈભવવિલાસમાં પડી ગયા અને નગરવાસી બન્યા. તેમનાં નગરામાં આલેશાન મહાલાતા ઊભી થઈ. દૂર દૂરના દેશોમાં વિજય મેળવ્યા છતાં પણ તેમની આપસમાં એકબીજા Page #269 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન * સાથે લડવાની પુરાણી ટેવ આ છોડી શક્યા નહિ. હા, હવે તે લડવા માટે યોગ્ય કારણું પણ તેમને મળ્યું હતું. કેમકે અરબસ્તાનની લગામ જેના હાથમાં હોય તેના હાથમાં મહાન સામ્રાજ્યને કાબૂ આવતે. એથી કરીને ખલીફાની જગ્યા મેળવવા માટે વારંવાર તકરાર થતી. નાના નાના કુટુંબકલેશેમાંથી અને એવા બીજા નવા ઝઘડાઓમાંથી આંતર યુદ્ધ પણ ફાટી નીકળતું. આ ઝઘડાઓને પરિણામે . ઈસ્લામ ધર્મમાં બે પંથ પડ્યા. અને એ બંને પંથે – શિયા અને સુન્ની – આજે પણ મોજૂદ છે. આરંભના બે મહાન ખલીફ – અબુબકર અને ઉમર – ના અમલ પછી તરત જ ઝઘડો ઊભો થયો. મહંમદ સાહેબનાં પુત્રી ફાતિમાના પતિ અલી થોડા સમય માટે ખલીફા થયા. પરંતુ એ દરમ્યાન આખો વખત તકરાર ચાલ્યા જ કરતી હતી. અંતે અલીનું ખૂન થયું અને થોડા સમય પછી તેમના પુત્ર હુસેન અને તેના પરિવારની કરબલાના મેદાનમાં કતલ કરવામાં આવી. કરબલાની આ કરુણ ઘટનાને માટે મુસલમાને અને ખાસ કરીને શિયા મુસલમાનો દર વરસે મુહર્રમના મહિનામાં શેક પાળે છે. હવે ખલીફા નિરંકુશ અને આપખુદ રાજા બને છે. તેને વિષે હવે પ્રજાતંત્ર કે ચૂંટણી જેવું કશું રહ્યું નહોતું. તેના સમયના બીજા કઈ આપખુદ રાજાના જેવો જ તે પણ હતા. સિદ્ધાંતમાં તે તે ધર્મના વડા અને ઈમાનદારના એટલે કે, મુસલમાનોના સેનાની તરીકે ચાલુ રહ્યો. આ રાજાઓ ઇસ્લામના મુખ્ય રક્ષક ગણાતા હોવા છતાં તેમાંના કેટલાકે તે છડેચેક ઈસ્લામનું અપમાન પણ કર્યું છે. લગભગ સો વરસ સુધી મહંમદ સાહેબના કુટુંબની એક શાખામાંથી ખલીફાઓ થયા હતા. તેઓ ઉમૈયાના નામથી ઓળખાતા હતા. તેમણે દમાસ્કસને પિતાનું પાટનગર બનાવ્યું હતું. એ પ્રાચીન શહેર મહેલે, મસ્જિદ અને ફુવારાઓ વગેરેથી અતિશય રળિયામણું બન્યું. દમાસ્કસની પાણી પૂરું પાડવાની વ્યવસ્થા બહુ પ્રખ્યાત હતી. આ સમય દરમ્યાન આરબ લેકોએ સ્થાપત્યની એક નવીન શૈલી ખીલવી. તે સેરેસની સ્થાપત્ય તરીકે ઓળખાય છે. એ સ્થાપત્યમાં બહુ શણગારને સ્થાન નથી હોતું. પરંતુ તે સાદું, ભવ્ય અને રમણીય હોય છે. એ સ્થાપત્યની પાછળ અરબસ્તાન અને સીરિયાની સુંદર ખજૂરીઓની Page #270 -------------------------------------------------------------------------- ________________ નથી મંગેલિયા સુધીની આરાના વિજયકૂચ રપ૭ કલ્પના રહેલી છે. એની કમાને, થાંભલા, મિનારા અને ઘુમ્મટ જોઈને ખજૂરીની વાડીની કમાને અને ઘુમ્મટનું સ્મરણ થાય છે. આ સ્થાપત્ય હિંદમાં પણ આવ્યું. પરંતુ તેના ઉપર હિંદની ભાવના અને કલ્પનાની અસર પડી અને તેને પરિણામે એક મિશ્ર શૈલી પેદા થઈ સેરેસની સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂનાઓ હજી પણ સ્પેનમાં મોજૂદ છે. સામ્રાજ્ય અને ધનદોલતને કારણે આરબમાં વૈભવવિલાસ દાખલ થયાં અને તેને પરિણામે વિલાસની રમત અને કળાએ ખીલી. આરબો ઘેડદોડની શરતના ભારે રસિયા હતા તેમજ પોલે, અને શેતરંજ રમવાના તથા શિકાર ખેલવાના પણ તેઓ ખૂબ શોખીન હતા. સંગીતને અને ખાસ કરીને ગાયનને તેમને અજબ શેખ હતા અને પાટનગર ગવૈયાઓ તથા તેમની મંડળીઓથી ભરચક રહેતું. ધીમે ધીમે બીજે પણ એક ભારે અને કમનસીબ ફેરફાર દાખલ થયે. તે ફેરફાર સ્ત્રીઓની સ્થિતિની બાબતમાં થવા પામ્યું. આરબ લેકની સ્ત્રીઓ કદી પણ પડદો રાખતી નહોતી. તેને એકાંતમાં સંતાડી રાખવામાં પણ નહોતી આવતી. તે છૂટથી બહાર હરતીફરતી, મસ્જિદ કે વ્યાખ્યાનમાં જતી અને કઈ કઈ વાર પિતે પણ વ્યાખ્યાન આપતી. પરંતુ સફળતા પ્રાપ્ત થયા પછી આરબ લેકે તેમની બંને બાજુએ આવેલાં પુરાણું સામ્રાજ્યના એટલે કે પૂર્વ રેમન સામ્રાજ્ય અને ઈરાનના સામ્રાજ્યના રીતરિવાજોનું વધુ ને વધુ પ્રમાણમાં અનુકરણ કરતા ગયા. આરબોએ પૂર્વ રેમન સામ્રાજ્યને હરાવ્યું હતું અને ઈરાનના સામ્રાજ્યને તેમણે નાશ કર્યો હતો પરંતુ તેઓ પિતે એ સામ્રાજ્યના કુરિવાજો અને કુટેવોના ભોગ બન્યા. એમ કહેવાય છે કે ખાસ કરીને કન્ઝાન્ટિનોપલ અને ઈરાનની અસરને લીધે જ આરબ લેકેમાં સ્ત્રીઓને એકાંતમાં અળગી રાખવાનો રિવાજ શરૂ થયું. એમાંથી ધીમે ધીમે જનાના રાખવાનો રિવાજ દાખલ થયા અને સમાજમાં સ્ત્રીપુરુષોને. મેળાપ ઉત્તરોત્તર ઓછો થતે ગયે. કમનસીબે સ્ત્રીઓને પડદામાં રાખવાનો રિવાજ મુસલમાની સમાજના એક અંગરૂપ બની ગયો અને મુસલમાને અહીં આવ્યા પછી હિંદુસ્તાને પણ એમની પાસેથી એ કુરિવાજ શીખી લીધે. આ જંગલી રિવાજને કેટલાક લેકે હજી પણ વળગી રહ્યા છે એ જોઈને મને ભારે આશ્ચર્ય થાય છે. જ્યારે પણ મને બહારની દુનિયાથી અળગી પડેલી પડદે ધારણ કરનાર સ્ત્રીને Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન વિચાર આવે છે ત્યારે મને કેદખાનું કે પશુઘર ()નું સ્મરણ થાય છે! જેની અડધોઅડધ વસ્તી એક પ્રકારના કેદખાનામાં પુરાયેલી હોય તે પ્રજા કેવી રીતે આગળ વધી શકે ? સદ્ભાગે હિંદુસ્તાન ઝપાટાબંધ પડદાને રૂખસદ આપી રહ્યું છે. આ ભયંકર બોજામાંથી મુસ્લિમ સમાજ પણ મોટે ભાગ મુક્ત થવા લાગે છે. તુર્કસ્તાનમાં કમાલ પાશાએ પડદાનો રિવાજ સદંતર બંધ કર્યો છે અને મીસરમાંથી પણ એ ચાલ ઝપાટાભેર ઓછો થતો જાય છે. હવે એક વસ્તુ કહીને આ પત્ર પૂરે કરીશ. આરબ લેકે, ખાસ કરીને તેમની જાગૃતિના આરંભ કાળમાં પિતાના મજહબને વિષે ભારે ધગશવાળા હતા. એમ છતાં પણ તે લેક સહિષ્ણુ હતા. અને તેમની ધાર્મિક સહિષ્ણુતાનાં અસંખ્ય ઉદાહરણો મળી આવે છે. જેરુસલેમમાં ખલીફ ઉમરે એ મુદ્દા ઉપર ખાસ લક્ષ આપ્યું હતું. સ્પેનમાં ખ્રિસ્તી લેકેની મેટી વસ્તી હતી પરંતુ તેમને ધાર્મિક બાબતમાં પૂરેપૂરી સ્વતંત્રતા હતી. હિંદુસ્તાનમાં એ સમયે સિંધ સિવાય બીજે ક્યાંય આરબ લેકનું રાજ્ય નહોતું પરંતુ હિંદ સાથે તેમને સારી પેઠે સંપર્ક હતા અને આ દેશ સાથે તેમને સંબંધ મિત્રતાભર્યો હતો. યુરોપમાં ખ્રિસ્તીઓની અસહિષ્ણુતા અને મુસલમાન આરબોની સહિષ્ણુતા વચ્ચેનો તફાવત એ ખરેખર તે યુગની નોંધપાત્ર બીના છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૫૦ હારૂનલ રશીદ અને બગદાદ ર૭ મે, ૧૯૩૨ બીજ દેશ તરફ વળતાં પહેલાં આરબ લોકેાની વાત જ આપણે આગળ ચલાવીએ. મારા આગલા પત્રમાં મેં તને કહ્યું હતું કે લગભગ સે વરસ સુધી ખલીફાઓ પેગંબર સાહેબના કુટુંબની ઉમૈયા શાખામાંથી થયા હતા. તેમની રાજધાની દમાસ્કસ હતી અને તેમના અમલ દરમ્યાન મુસલમાન આરબોએ ઇસ્લામને ઝડે દૂર દૂરના દેશમાં ફરકાવ્ય. આરબ લેકે દૂર દૂરના મુલકે જીતતા હતા ત્યારે બીજી તરફ પિતાના જ ઘર આગળ તેઓ માંહોમાંહે લડતા હતા અને ત્યાં આગળ વખતોવખત આંતરયુદ્ધ ફાટી નીકળતું હતું. આખરે પેગંબર સાહેબના કુટુંબની બીજી શાખાના એટલે કે તેમના કાકા અભ્યાસના વંશના લેકેએ ઉમૈયા કુટુંબને સત્તા ઉપરથી હાંકી કાઢયું. આમ્બાસના વંશજો હોવાને કારણે તેઓ અભ્યાસી તરીકે ઓળખાય છે. અભ્યાસી લેકે ઉમૈયાઓની કરતાનું વેર લેનાર તરીકે આવ્યા હતા પરંતુ તેમને વિજ્ય થયા પછી તેઓ કરતા. અને ખૂનરેજી કરવામાં ઉમૈયાઓને ક્યાંય આંટી ગયા. તેમણે ઉમૈયાઓને શોધી શેધીને અતિશય જંગલી રીતે મારી નાખ્યા. આ ૭૫ની સાલના આરંભની વાત છે અને ત્યારથી અબ્બાસી ખલીફાઓના અમલનો લાંબો યુગ શરૂ થયો. તેમના અમલનો આરંભ શુભ કે સુખદ સંજોગોમાં નહતો થયો તે પણ અબ્બાસી યુગ આરબ ઈતિહાસને એક જ્વલંત યુગ ગણાય છે. પરંતુ ઉમૈયાઓના અમલના સમયને મુકાબલે હવે ભારે ફેરફાર થવા માંડ્યા હતા. અરબસ્તાનના આંતરવિગ્રહ આખા અરબી સામ્રાજ્યને હચમચાવી નાંખ્યું હતું. અસીઓ પિતાના દેશમાં જીત્યા ખરા, પરંતુ દૂર આવેલા સ્પેનને સૂબો ઉમૈયા શાખાને હતું એટલે તેણે અબ્બાસી ખલીફાને માન્ય રાખવાની સાફ ના પાડી. ઉત્તર આફ્રિકા પણ થેડા જ વખતમાં Page #273 -------------------------------------------------------------------------- ________________ २१० જગતના ઇતિહાસનું રેખાદર્શન લગભગ સ્વતંત્ર થઈ ગયા. મીસરે પણ એમ જ કર્યું... એટલું જ નહિ પણ તેણે તા પોતાના ખીજો ખલીફ પણ નીમ્યો. પણ મીસર નજીક હાવાને લીધે તેને વારંવાર ધાકધમકી આપવામાં આવતી તથા કેટલીક વાર તાબે થવાની ફરજ પાડવામાં આવતી. અને આમ વખતેાવખત ચાલ્યા કરતું. એ સિવાયના ઉત્તર આફ્રિકામાં કશી પણ દખલ કરવામાં આવી નહિ અને સ્પેન તા એટલું બધું દૂર હતું કે તેની સામે કશું પગલું લઈ શકાય એમ નહતું. આમ આપણે જોઈ એ છીએ કે અબ્બાસી લોક સત્તા પર આવ્યા ત્યારે આરબ સામ્રાજ્યમાં ભાગલા પડી ગયા હતા. ખલીફ્ હવે આખા મુસલમાન જગતના વડા રહ્યો નહો હવે તે અમીરૂલ મેામિનીન' એટલે કે, ઈમાનદારોના અગ્રણી રહ્યો નહોતો. મુસલમાનામાં હવે એકતા રહી નહાતી અને સ્પેનના આરા તથા અબ્બાસીએ પરસ્પર એકબીજાને એટલા તે ધિક્કારતા કે સામા પક્ષ ઉપર આફત આવી પડે તો તેથી તેઓ રાજી થતા. k આ બધું છતાં પણ અખ્ખાસી ખલીફા મહાન સમ્રાટ હતા અને તેમનું સામ્રાજ્ય પણ ખીજા' સામ્રાજ્યોની સરખામણીમાં મહાન હતું. પરંતુ પહાડોને પણ ડગાવનાર અને દાવાનળના વેગથી ફેલાનાર આર ંભનાં ઈમાન અને ધગશ હવે આમાં દેખાતાં નહેતાં, સાદાઈ કે પ્રજાતંત્રની ભાવના પણ હવે રહી નહતી. અને આરએએ પહેલાં જેને હરાબ્યા હતા તે ઈરાનના શહેનશાહ તથા કૉન્સ્ટાન્ટિનોપલના સમ્રાટ અને અમીરૂલ મેામિનીન યા મુસલમાનાના અગ્રણી ખલીફા વચ્ચે ઝાઝો તફાવત રહ્યો નહોતો. પેગંબર સાહેબના સમયના આરખામાં જે અજબ પ્રકારની જીવનશક્તિ અને તાકાત જોવામાં આવતી હતી તે રાજાના સૈન્યામાં જણાય છે તે તાકાતથી બિલકુલ નિરાળી હતી. તેમના સમયની દુનિયામાં તેઓ સાથી મોખરે હતા અને તેમના ખાળી ન શકાય એવા ધસારા આગળ રાજાઓ અને તેમનાં સૈન્યેા રગદોળાઈ ગયાં હતાં. જનતા આ રાજાઓથી ત્રાસી ગઈ હતી અને આનું આગમન તેમને મન સારા વિસાની અને સામાજિક ક્રાંતિની આગાહીરૂપ લાગતું હતું. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. રણમાં વસનારા આર હવે મહેલોમાં રહેતા હતા અને ખજૂરને બદલે ભાતભાતનાં પકવાન આરેાગતા હતા. પોતે હવે સુખચેનમાં હતા પછી પરિવર્તન અને સામાજિક ક્રાંતિની તકલીફમાં શાને પડવું? ભપકા અને ઠાઠમાઠની Page #274 -------------------------------------------------------------------------- ________________ હાર્નલ રશીદ અને બગદાદ ૧ બાબતમાં તે પ્રાચીન સામ્રાજ્યાને આંટવાના પ્રયત્ન કરવા લાગ્યા અને તેમની ઘણી કુપ્રથાએ તેમણે અપનાવી. તેમાંની એક કુપ્રથા હું આગળ ઉપર કહી ગયા તે સ્ત્રીઓને પડદામાં રાખવાના રિવાજ હતી. હવે રાજધાની દમાસ્કસથી ખસેડીને ઇરાકના બગદાદ શહેરમાં લઈ જવામાં આવી. રાજધાનીની આ ફેરબદલી પણ આરબ નીતિરીતિમાં થયેલા ફેરફારની સૂચક છે. કેમકે બગદાદ ઈરાનના સમ્રાટનું ઉનાળાનું નિવાસસ્થાન હતું. વળી બગદાદ દમાસ્કસ કરતાં યુરોપથી વધારે વેગળુ હતું એટલે હવે પછી અબ્બાસી ખલીફાઓની નજર યુરોપ કરતાં એશિયા તરફ વધારે રહી. હજી પણ કૅન્સ્ટાન્ટિનેાપલ કબજે કરવાના ધણા પ્રયત્ન થવાના હતા તેમ જ યુરોપની પ્રજાએ સાથે પણ ઘણાં યુદ્ધો થવાનાં હતાં, પરંતુ એમાંનાં ધણાંખરાં યુદ્દો રક્ષણાત્મક હતાં. વિજયના દિવસે। હવે પૂરા થયેલા જણાય છે અને અબ્બાસી ખલીફા તેમના હાથમાં જે સામ્રાજ્ય રહ્યુ હતું તેને વ્યવસ્થિત અને સ ંગઠિત કરવાના પ્રયત્નમાં મંડ્યા. સ્પેન અને આફ્રિકા સિવાયનું તેમનું સામ્રાજ્ય પણ સારી પેઠે વિશાળ હતું. બગદાદ ! તને એ યાદ નથી આવતું? અને હાનલ રશીદ, શહેરાઝાદી તથા ‘ અરેબિયન નાઇટ્સ ' ની અદ્ભુત વાત તને નથી યાદ આવતી ? અબ્બાસી ખલીફાના અમલમાં હવે જે શહેર ઊભુ થયું તે ‘ ઍરેબિયન નાઇટ્સ ' નું બગદાદ હતું. એ બહુ વિશાળ હતું અને તેમાં સંખ્યાબંધ મહેલાતા, સરકારી કચેરીઓ, શાળા, કોલેજો, મોટી મોટી દુકાનો અને બાગબગીચા તથા વાડીએ વગેરે હતાં. ત્યાંના વેપારીઓ પૂર્વ અને પશ્ચિમના દેશ વચ્ચે બહેાળા વેપાર ખેડતા. સંખ્યાબંધ સરકારી અમલદારો સામ્રાજ્યના દૂર દૂરના ભાગે સાથે નિરંતર સંપર્ક માં રહેતા અને રાજ્યતંત્ર વધારે ને વધારે જટિલ બની જતાં તેને અનેક ખાતાંઓમાં વહેંચી નાખવામાં આવ્યું હતું. ટપાલની કાર્ય કરાળ વ્યવસ્થા પાટનગરને સામ્રાજ્યના ખૂણેખૂણાની સાથે સંકળાયેલું રાખતી. ત્યાં ઈસ્પિતાલે સારી સંખ્યામાં હતી. દુનિયાભરના પ્રવાસીઓ અને ખાસ કરીને પતિા, કલાકારો અને વિદ્યાર્થીએ બગદાદ શહેરમાં આવતા કેમકે ખલીફા વિદ્વાનેા તેમ જ કુશળ કલાકારોનું સન્માન કરે છે એ બીના જગજાહેર હતી. ખલીફાએ પોતે ભારે વૈભવવિલાસનું જીવન ગાળતા હતા. સખ્યાબંધ ગુલામે તેમની પરિચર્યા કરતા અને તેમની સ્ત્રીઓએ Page #275 -------------------------------------------------------------------------- ________________ રકર જગતના ઇતિહાસનું રેખાદર્શન જમાનામાં પિતાનું સ્થાન લીધું હતું. ૭૮૬થી ૮૦૯ની સાલ સુધીના હારૂનલ રશીદના અમલ દરમ્યાન અબ્બાસી સામ્રાજ્ય બાહ્ય જાહેરજલાલીની પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. હારુનના દરબારમાં ચીનના સમ્રાટના અને પશ્ચિમ તરફથી સમ્રાટ શાર્લમેનના એલચીઓ આવતા. રાજ્યસંચાલનની કળા, વેપાર અને વિદ્યાના વિકાસમાં બગદાદ અને અબ્બાસી સામ્રાજ્યના મુલકે સ્પેન બાદ કરતાં તે સમયના યુરેપ કરતાં ઘણું આગળ વધેલા હતા. અબ્બાસી યુગ આપણે માટે ખાસ કરીને મહત્ત્વનું છે કેમકે તેણે વિજ્ઞાન વિષે ન જ રસ પેદા કર્યો. એ તે તું જાણે છે કે આધુનિક દુનિયામાં વિજ્ઞાનનું ભારે મહત્ત્વ છે અને ઘણી બાબતમાં આપણે તેનાં ઋણી છીએ. વિજ્ઞાન કંઈ હાથપગ જોડીને અમુક વસ્તુ બનવા પામે એવી પ્રાર્થના કરતું બેસી નથી રહેતું. એ તે વસ્તુ કેમ અને શાથી બને છે એ શોધી કાઢવા મથે છે. વિજ્ઞાન પ્રયોગ કરે છે અને ફરી ફરીને પ્રયત્ન કરતું રહે છે. એમાં કેટલીક વખત તે સફળ થાય છે અને કેટલીક વખત નિષ્ફળ પણ નીવડે છે; અને એમ થઈ શેઠું કરતાં તે મનુષ્યને જ્ઞાનભંડાર વધારતું જાય છે. આજની આપણી દુનિયા પ્રાચીન કાળની કે મધ્યકાલીન દુનિયાથી તદ્દન નિરાળી છે. આ ભારે ફેરફાર મેટે ભાગે વિજ્ઞાનને જ આભારી છે; કેમકે આજની દુનિયાનું ઘડતર વિનાને કર્યું છે. પ્રાચીન કાળમાં મીસર અથવા ચીન કે હિંદુસ્તાનમાં આપણને વૈજ્ઞાનિક પદ્ધતિ જોવા મળતી નથી. પ્રાચીન ગ્રીસમાં કંઈક અંશે તે આપણને જોવા મળે છે ખરી. રેમમાં તેને અભાવ હતું. પરંતુ આરબ લેકમાં ધળ કરવાની એ વૈજ્ઞાનિક ભાવના હતી. એથી કરીને આરબોને આધુનિક વિજ્ઞાનના જનક ગણી શકાય. ગણિત તેમજ આયુર્વેદ વગેરે કેટલાક વિષયો તેઓ હિંદુસ્તાન પાસેથી શીખ્યા હતા. હિંદના સંખ્યાબંધ વિદ્વાન અને ગણિતશાસ્ત્રીઓ બગદાદ જતા અને કેટલાયે આરબ વિદ્યાર્થીઓ ઉત્તર હિંદમાં તક્ષશિલાની વિદ્યાપીઠમાં આવતા હતા. એ સમયે પણ તે મહાન વિદ્યાપીઠ ગણાતી હતી અને વૈદકના શિક્ષણ માટે પ્રખ્યાત હતી. વૈદકમાં અને બીજા વિશેનાં સંત પુસ્તકને અરબી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. આરબ લેકે ઘણી વસ્તુ – દાખલા તરીકે કાગળ બનાવવાનું–ચીન પાસેથી પણ શીખ્યા હતા. પરંતુ બીજા લેક પાસેથી મેળવેલા જ્ઞાનને આધારે તેમણે તે તે Page #276 -------------------------------------------------------------------------- ________________ હારૂનલ રશીદ અને બગદાદ ૨૬૩ વિષયમાં આગળ સંશોધન કર્યું અને તેમાં મહત્ત્વની શેધ કરી. તેમણે પહેલવહેલું દૂરબીન બનાવ્યું અને હેકાયંત્ર પણ બનાવ્યું. ચિકિત્સાની બાબતમાં આરબ તબીબ અને શસ્ત્રવેદે યુરોપભરમાં પ્રખ્યાત હતા. બગદાદ આ બધી બેંદ્ધિક પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર હતું. પશ્ચિમમાં આરબ સ્પેનનું પાટનગર રહેવા બીજું એવું કેન્દ્ર હતું. આરબ દુનિયામાં આવાં બીજાં પણ વિદ્યાનાં ધામ હતાં અને ત્યાં આગળ સારી પેઠે બેંદ્ધિક પ્રવૃત્તિ ચાલતી હતી. કૅરે, બસરા અને કુફા એવાં વિદ્યાનાં મથકે હતાં. પરંતુ એ બધાં મશહૂર શહેરમાં બગદાદ સર્વોપરી હતું. એક આરબ ઇતિહાસકાર તેને વિષે લખતાં કહે છે, “તે ઇસ્લામની રાજધાની, ઈરાકની આંખ, સામ્રાજ્યનું કેન્દ્ર અને સિંદર્ય, કળા તથા સંસ્કૃતિનું ધામ છે.” બગદાદની વસતી ૨૦ લાખ કરતાં પણ વધારે હતી એટલે કે આજનાં કલકત્તા કે મુંબઈ કરતાં પણ તે મેટું હતું. - તને એ જાણીને રમૂજ પડશે કે હાથે તથા પગે મોજાં પહેરવાને ચાલ બગદાદના ધનિકમાં પહેલવહેલે શરૂ થયો હતે એમ કહેવાય છે. તેને લેકે “મઝા' કહેતા અને એ જ શબ્દ હિંદુસ્તાની ભાષામાં પણ ઊતરી આવ્યા છે. એ જ રીતે ફ્રેંચ ભાષાને “શેનીઝ’ શબ્દ અરબી “કમીઝ' શબ્દ ઉપરથી આવ્યો છે. એનો અર્થ ખમીસ થાય છે. કમીઝ” અને “મઝા ” બંને આરબ લેક પાસેથી કન્ઝાન્ટિનોપલના લેકએ લીધાં અને ત્યાંથી યુરોપમાં તેમને પ્રચાર થયો. આરઓ પહેલેથી જ મોટા પ્રવાસ ખેડનારા હતા. તેઓ હમેશાં દરિયાપારની લાંબી લાંબી સફર ખેડતા આવ્યા હતા અને એ રીતે આફ્રિકામાં, મલેશિયામાં તથા હિંદુસ્તાનના કાંઠા ઉપર, અને ચીનમાં પણ પિતાનાં સંસ્થાને તેમણે વસાવ્યાં હતાં. અબેરની નામનો તેમનો એક મશદર પ્રવાસી હિંદ આવ્યો હતો અને હ્યુએનત્સાંગની પેઠે તે તેના પ્રવાસનું વર્ણન પિતાની પાછળ મૂકી ગયો છે. આરબો ઇતિહાસકાર પણ હતા અને તેમનાં જ પુસ્તકે અને ઇતિહાસમાંથી આપણે તેમને વિષે ઘણુંખરું જાણી શકીએ છીએ. વળી તેઓ કેટલી સુંદર વાર્તાઓ અને રોમાંચક કથાઓ લખી શકતા તે આપણે જાણીએ છીએ. લાખો લોકોએ અબ્બાસી ખલીફ કે તેમના સામ્રાજ્યનું નામ સરખું પણ સાંભળ્યું નહિ હોય પરંતુ “અલ્ફ લયલા વ લયલા” એટલે કે, “એક હજાર એક રાત્રિમાં જેનું ખ્યાન કરવામાં આવ્યું છે તે રહસ્યમય અને રોમાંચક પ્રેમકિસ્સાઓના Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન બગદાદ શહેર વિષે કણ અજાણ છે? વાસ્તવિક સામ્રાજ્યના કરતાં કલ્પનાનું સામ્રાજ્ય ઘણી વાર વધારે સાચું અને દીર્ઘજીવી હોય છે. હારૂનલ રશીદના મરણ પછી તરત જ આરબ સામ્રાજ્ય ઉપર આફત ઊતરી. સર્વત્ર અવ્યવસ્થા વ્યાપી ગઈ તથા સામ્રાજ્યના બધા ભાગે છૂટા પડી ગયા અને પ્રાંતના સૂબાઓ વંશપરંપરાગત રાજાઓ થઈ બેઠા. ખલીફ વધારે ને વધારે નબળા પડતા ગયા અને પછી તે એવે વખત પણ આવ્યું કે જ્યારે ખલીફની સત્તા માત્ર બગદાદ શહેર અને તેની આસપાસનાં ચેડાં ગામે ઉપર જ રહી ગઈ. એક ખલીફને તે તેના પિતાના જ સૈનિકોએ મહેલની બહાર ખેંચી કાઢી મારી નાખે હતે. પછી થોડા વખત સુધી ત્યાં કેટલાક સમર્થ પુરુષ પેદા થયા. તેઓ બગદાદમાં રહીને પિતાની હકૂમત ચલાવતા અને ખલીફને તેમણે પિતાને આશ્રિત બનાવી મૂક્યો. . - હવે ઇસ્લામની એકતા એ દરના ભૂતકાળની વસ્તુ બની ગઈ હતી. મીસરથી માંડીને મધ્ય એશિયામાં આવેલા ખોરાસાન સુધી બધે અલગ અલગ રાજ્ય થઈ ગયાં હતાં. અને એથીયે દૂર પૂર્વના પ્રદેશમાંથી ગોપ જાતિઓ પશ્ચિમ તરફ આવતી હતી. મધ્ય એશિયાના પ્રાચીન તુર્ક લેકે મુસલમાન થયા હતા અને તેમણે આવીને બગદાદને. કબજે લીધે. એ લેકે સેજુક તુર્ક તરીકે ઓળખાય છે. તેમણે કન્ઝાન્ટિનેપલના સૈન્યને સખત હાર આપી અને યુરોપને આશ્ચર્યચકિત કરી મૂક્યું. કેમકે યુરોપના લેકે એમ ધારતા હતા કે આરબો અને મુસલમાનોનું જેર હવે ખતમ થયું છે અને દિવસે દિવસે તેઓ વધારે ને વધારે નબળા પડતા જાય છે. આરબ લેકે અતિશય કમજોર બની ગયા હતા એ વાત સાચી, પરંતુ તેમને બદલે હવે સેજુક તુકે ઇસ્લામને ઝંડે ફરકાવવા અને યુરોપને પડકાર આપવા આગળ આવ્યા હતા. આપણે આગળ જોઈશું કે આ પડકાર ઝીલી લેવામાં આવ્યું અને મુસ્લિમ સામે લડવાને તથા પિતાનું પવિત્ર શહેર જેરૂસલેમ ફરી પાછું છતી લેવાને યુરોપની ખ્રિસ્તી પ્રજાઓએ “ઝેડ એટલે કે ધર્મયુદ્ધ આરંવ્યું. પેલેસ્ટાઈન, એશિયામાઈનર અને સીરિયાને કબજે મેળવવા માટે મુસલમાન અને ખ્રિસ્તીઓ સે વરસથી પણ વધારે વખત સુધી એકબીજાની સામે લડ્યા અને એ દેશોની લગભગ બધી ભૂમિ મનુષ્યના લેહીથી તરબોળ કરી. પરિણામે બંનેએ Page #278 -------------------------------------------------------------------------- ________________ હારૂનલ રશીદ અને બગદાદ ૨૬૫ એકબીજાને કમજોર બનાવ્યા. એ પ્રદેશનાં આબાદ શહેરે તેમની મહત્તા અને વેપાર રોજગાર ગુમાવી બેઠાં તથા પાકથી લચી રહેલાં ખેતરે વેરાન થઈ ગયાં. આમ તેઓ એકબીજાની સામે લડતા હતા. તેમની લડાઈને અંત આવ્યો તે પહેલાં જ એશિયાને બીજે છેડે મંગેલિયામાં ચંગીઝખાન મંગલ પેદા થયું. તેને “ધરણી ધુજાવનાર મંગલ કહેવામાં આવે છે. અને સાચે જ કંઈ નહિ તે ભવિષ્યમાં એશિયા અને યુરોપને તે તે ધુજાવવાનો હતો જ. તેણે અને તેના વંશજોએ બગદાદ તથા તેના સામ્રાજ્યને અંત આણ્ય. મંગોલોએ તેને સર કર્યું તે સાથે જ બગદાદનું મહાન અને પ્રખ્યાત શહેર ધૂળ અને રાખને ઢગલે થઈ ગયું અને તેના વિશ લાખ શહેરીઓ પૈકી ઘણુંખરા મરણ પામ્યા હતા. ૧૨૫૮ની સાલમાં આ બનાવ બન્યો હતો. બગદાદ શહેર ફરી પાછું આજે સમૃદ્ધ થયું છે અને તે ઇરાકની રાજધાની છે. પણ આજે તે તેની આગળની અવસ્થાની કેવળ છાયા સમાન છે. મંગોલાએ તેની જે ખાનાખરાબી કરી હતી તેમાંથી તે ફરી બેઠું ન થયું. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ઉત્તર હિંદુસ્તાન – હર્ષથી મહમૂદ ગઝની સુધી - ૧ જૂન, ૧૯૭ર આરબ અથવા સેરેસના લોકોની વાત રહેવા દઈને હવે આપણે બીજા દેશ તરફ વળીએ. આરઓની સત્તા વધી અને તેમણે મુલાકે જીત્યા તથા તેઓ ચેતરફ ફેલાયા અને છેવટે તેમની પડતી થઈ એ સમય દરમ્યાન હિંદુસ્તાન, ચીન અને યુરોપના દેશમાં શું બની રહ્યું હતું ? એ વિષે આપણે કંઈક ઝાંખી તે આ પહેલાં કરી છે– દક્ષિણ ફ્રાંસમાં ટૂર્સના રણક્ષેત્ર ઉપર યુરોપની બીજી પ્રજાઓનાં સંયુક્ત લશ્કરની મદદથી ચાલ્સ માર્કેલે ૭૦ની સાલમાં આરબોને હરાવ્યા હતા, આબેએ મધ્ય એશિયા જીતી લીધા હતા અને હિંદુસ્તાનમાં તેઓ સિંધ સુધી પહોંચ્યા હતા. પ્રથમ આપણે હિંદ તરફ વળીએ. કનોજન સમ્રાટ હર્ષવર્ધન ૬૪૮ની સાલમાં મરણ પામે. અને તેના મરણ પછી હિંદુસ્તાનની રાજકીય અગતિ વધારે ઉઘાડી પડી. આ અધોગતિ કેટલાક સમય પહેલાં શરૂ થઈ ગઈ હતી અને બૌદ્ધ ધર્મ તથા હિંદુ ધર્મના ઘર્ષણે એ ક્રિયાને વેગ આપ્યો હતે. હર્ષના અમલ દરમ્યાન બહારથી દબદબ અને ગૌરવ દેખાતાં હતાં ખરાં પરંતુ તે પણ અલ્પ સમય માટે જ. તેના પછી ઉત્તર હિંદમાં નાનાં નાનાં ઘણાં રાજ્ય ઊભાં થયાં. તેમાંના કેટલાંક કદી કદી ટૂંક સમય માટે ગૌરવ પ્રાપ્ત કરતાં અને કેટલાંક કદી કદી આપસમાં એકબીજા સામે લડતાં. એમ છતાં પણ હર્ષના સમય પછી ત્રણસો કરતાં વધારે વરસના આ ગાળામાં કળા અને સાહિત્ય ખીલતાં રહ્યાં તથા લેપયોગી સુંદર બાંધકામો થયાં એ નવાઈ પામવા જેવું છે. આ કાળ દરમ્યાન ભવભૂતિ અને રાજશેખર જેવા પ્રસિદ્ધ સંત સાહિત્યકારે થઈ ગયા. વળી એ જ સમય દરમ્યાન નાના નાના એવા કેટલાક રાજાઓ થઈ ગયા જેમનું રાજકીય દષ્ટિએ ઝાઝું મહત્ત્વ નથી પણ તેમના અમલ દરમ્યાન કળા અને સાહિત્ય ખીલવા પામ્યાં તેથી કરીને તેઓ પ્રખ્યાત થયા છે. એમાંને ભેજરાજા તે લેકની નજરમાં પુરાણના આદર્શ Page #280 -------------------------------------------------------------------------- ________________ २९७ - ઉત્તર હિંદુસ્તાન — હર્ષ થી મહમૂદ ગઝની સુધી રાજાના જેવા બની ગયા છે અને આજે પણ લોક આદર્શ રાજા તરીકે તેના ઉલ્લેખ કરે છે. પરંતુ ક્યાંક ક્યાંક આવાં ઉજ્જ્વળ ચિહ્નો નજરે પડતાં હોવા છતાં ઉત્તર હિંદની અધોગત શરૂ થઈ ચૂકી હતી. ફરી પાછું દક્ષિણ હિંદુ આગળ આવતું હતું અને ઉત્તર હિંદને ઢાંકી દેતું હતું. મારા આગળના એક પત્રમાં (૪૪) એ સમયના દક્ષિણ હિંદુ વિષે, ચાલુકય અને ચાલ સામ્રાજ્યે વિષે તથા પલ્લવા અને રાષ્ટ્રકૂટો વિષે મે તને કંઈક કહ્યું હતું. જેણે પોતાના ટ્રંક વનમાં આખા દેશના વિદ્રાન અને અભણ લાકા ઉપર પોતાના પ્રભાવ પાડ્યો તથા હિંદમાંથી માધર્મનો અંત લાવવામાં જેણે લગભગ સફળતા મેળવી તે શંકરાચાર્ય વિષે પણ મેં તને કહ્યું છે. વિચિત્ર વાત તો એ કે જ્યારે શકરાચાય એ કાર્ય કરી રહ્યા હતા ત્યારે એક નવા જ ધર્મ હિંદના દરવાજા ખખડાવી રહ્યો હતા. અને ઉપરાછાપરી જીત મેળવીને તેણે હિંદમાં પ્રવેશ કર્યાં તથા અહીંની પ્રચલિત વ્યવસ્થાને તેણે પડકાર કર્યાં. આરબ લોકે બહુ જદીથી, હર્ષના જીવનકાળ દરમ્યાન જ, હિંદની સરહદ ઉપર પહોંચી ગયા. થોડા વખત તેઓ ત્યાં થાળી ગયા અને પછી તેમણે સિંધનો કબજો લીધા. ૭૧૦ની સાલમાં મહંમદ બિન કાસીમ નામના એક ૧૭ વરસના જુવાન કરાએ આરબ સૈન્યની સરદારી લઈ ને પશ્ચિમ પંજાબમાં આવેલા મુલતાન સુધીની સિંધુ નદીની ખીણ જીતી લીધી. આરની હિંદની છતના સાથી વધારે વિસ્તાર આટલા જ હતો. તેમણે વધારે પ્રયત્ન કર્યો હોત તે સંભવ છે કે તે આગળ વધી શક્યા હોત. ઉત્તર હિંદુસ્તાન નબળુ પડી ગયું હતું એટલે આગળ વધવું મુશ્કેલ ન થાત. આ આરબ લોકા અને તેમની પાડેાશના રાજાએ વચ્ચે વારંવાર લડાઈ એ ચાલ્યા કરતી હતી છતાંયે મુલકા જીતવાના સગતિ પ્રયત્ન કરવામાં આવ્યા નહોતા. એથી કરીને રાજકીય દૃષ્ટિએ આરની સિંધની જીત બહુ મહત્ત્વની મીના નહેતી. હજી ઘણી સદીઓ પછી મુસલમાન હિંદને જીતવાના હતા. પરંતુ આરએના હિંદના લેાકા જોડેના સંપર્કથી સાંસ્કૃતિક દષ્ટિએ ભારે પરિણામો આવ્યાં. આરબ લા કાને દક્ષિણના રાજાએ જોડે અને ખાસ કરીને રાષ્ટ્રકૂટ જોડે મિત્રતાભર્યો સબંધ હતો. હિંદના પશ્ચિમ કિનારા ઉપર ઘણા આરએ વસ્યા અને પોતપોતાની વસાહતોમાં તેમણે મસી પણ બાંધી. Page #281 -------------------------------------------------------------------------- ________________ ર૬૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન આરબ પ્રવાસીઓ અને વેપારીઓ હિંદના જુદા જુદા ભાગની મુલાકાત લેતા. ઉત્તર હિંદની, ખાસ કરીને વૈદકના શિક્ષણ માટે પ્રખ્યાત તક્ષશિલા વિદ્યાપીઠમાં સંખ્યાબંધ આરબ વિદ્યાર્થીઓ આવતા હતા. એમ કહેવાય છે કે હારૂનલ રશીદના સમયમાં હિંદના વિદ્વાનની બગદાદમાં ભારે શોખ હતી અને ત્યાંની ઈસ્પિતાલે તથા તબીબી શાળાઓ ચલાવવા માટે હિંદમાંથી વૈદે જતા હતા. ગણિત તથા જ્યોતિષના ઘણું સંસ્કૃત ગ્રંથને અરબી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યા હતા. આમ આરબ લેકાએ પુરાણી હિંદી આર્ય સંસ્કૃતિમાંથી ઘણું અપનાવ્યું. આ ઉપરાંત ઈરાનની સંસ્કૃતિમાંથી પણ તેમણે ઘણું ગ્રહણ કર્યું તેમજ ગ્રીક સંસ્કૃતિમાંથી પણ કંઈક લીધું. ભર થવનના જમવાની કોઈ નવી જાતિના જેવી આરબ લેકેની સ્થિતિ હતી. તેમની આસપાસની બધી પ્રાચીન સંસ્કૃતિઓમાંથી તેમણે ફાયદો ઉઠાવ્યા અને શીખવા જેવું બધું શીખી લીધું અને એના પાયા ઉપર તેમણે પિતાની સેરેસન સંસ્કૃતિ નિર્માણ કરી. બીજી સંસ્કૃતિઓને મુકાબલે તેનું જીવન ટૂંકું હતું, પરંતુ તે તેજસ્વી જીવન હતું અને યુરોપના મધ્યયુગની અંધકારમય પૂર્વ પીઠિકાને મુકાબલે તે ઝળહળી રહ્યું છે. આરબ લે કોએ હિંદી આર્ય સંસ્કૃતિ તથા ઈરાન અને ગ્રીસની સંસ્કૃતિના સંપર્કથી લાભ ઉઠાવ્યું પરંતુ હિંદુસ્તાન, ઈરાન કે ગ્રીસના લેકેએ તેમના સંસર્ગને નામ જ લાભ ઉઠાવે એ આશ્ચર્યકારક બીના છે. સંભવ છે કે આરબ લેક જોમ અને ધગશથી ઊભરાતી યુવાન પ્રજા હતી જ્યારે ઉપર જણાવેલી બીજી પ્રજાઓ પુરાણી હતી અને જૂને ચીલે ચાલતી હતી તથા તેમને પરિવર્તનની ઝાઝી પરવા નહતી. વળી એ પણ એક અજબ જેવી વાત છે કે પ્રજાઓ કે જતિઓ ઉપર પણ વ્યક્તિની પેઠે જ વયની અસર થાય છે–વૃદ્ધાવસ્થાથી તેમની ગતિ મંદ પડે છે, તેમનાં શરીર અને મન જડ બની જાય છે, તેઓ સ્થિતિચુસ્ત બની જાય છે અને પરિવર્તનનો તેમને ડર લાગે છે. એથી કરીને કેટલીક સદીઓ સુધીના આરબના સંપર્કની હિંદ ઉપર ઝાઝી અસર ન થઈ તેમજ તેના જીવનમાં ઝાઝો ફેરફાર પણ ન છે. પરંતુ એ લાંબા ગાળા દરમ્યાન ઇસ્લામના નવા ધર્મને હિંદને કંઈક પરિચય થયું હશે. આરબ મુસલમાને અવારનવાર અહીં આવતજતા હતા. તેમણે અહીં મસીદ પણ બાંધી હતી અને કદી કદી પિતાના ધર્મને ઉપદેશ પણ તેઓ કરતા હતા તથા કેટલાક લોકોને Page #282 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાન-હર્ષથી મહમૂદ ગઝની સુધી ૨૧૯ તેમણે પિતાના ધર્મમાં પણ લીધા હતા. તે જમાનામાં આ બધાની સામે વાંધો હોય અથવા તે હિંદુધર્મ અને ઇસ્લામ વચ્ચે ઘર્ષણ હોય એમ જણાતું નથી. પાછળના સમયમાં એ બે ધર્મો વચ્ચે ઘર્ષણ અને લડાઈટંટા ઊભા થયા એટલા ખાતર આપણે આ વસ્તુની નોંધ લેવી ઘટે. છેક અગિયારમી સદીમાં જ્યારે હાથમાં સમશેર ધારણ કરીને ઇસ્લામ વિજેતાના લેબાશમાં હિંદમાં દાખલ થયે ત્યારે જ તેણે અહીં સામેથી ઝનૂની પ્રત્યાઘાત પેદા કર્યો. પરિણામે જૂની સહિષ્ણુતાને લોપ થયે અને તિરસ્કાર તથા ઘર્ષણે તેનું સ્થાન લીધું. આગ લગાડતે અને કતલ કરતે હાથમાં સમશેર લઈને હિંદમાં આવનાર ગઝનીને મહમૂદ હતો. ગઝની આજે અફઘાનિસ્તાનને એક નાનકડે કસબ છે. દશમી સદીમાં ગઝનીની આસપાસના પ્રદેશમાં એક રાજ્ય ઊભું થયું. મધ્ય એશિયાનાં રાજ્ય બગદાદના ખલીફને નામનાં આધીન હતાં, પરંતુ હું આગળ ઉપર તને કહી ગયો તે પ્રમાણે હારૂનલ રશીદના મરણ પછી ખલીફે નબળા પડ્યા અને પછી એ સમય આવ્યો કે તેમનું સામ્રાજ્ય અનેક સ્વતંત્ર રાજ્યમાં વિભક્ત થઈ ગયું. જેની આપણે હમણાં વાત કરી રહ્યાં છીએ તે આ સમય હતો. ૯૭૫ની સાલના અરસામાં સબક્તગીન નામના એક તુર્ક ગુલામે ગઝની અને કંદહારની આસપાસ પિતાનું રાજ્ય ઊભું કર્યું. તેણે હિંદ ઉપર પણ ચડાઈ કરી હતી. તે સમયે જયપાલ નામને પુરુષ લાહેરને રાજા હતા. સાહસિક જયપાલ કાબુલની ખીણ સુધી સબક્તગીનની સામે ધસી ગયો પણ છેવટે હારી ગયે. . સબક્તગીન પછી તેના પુત્ર મહમૂદ તેની ગાદીએ આવ્યો. તે ભારે સમર્થ સેનાપતિ અને ઘોડેસવાર સૈન્યને કુશળ નાયક હતો. વરસે વરસ તે હિંદ ઉપર હુમલે કરતે, લૂંટ ચલાવતે, કતલ કરતો અને પુષ્કળ દ્રવ્ય તથા સંખ્યાબંધ માણસોને કેદી તરીકે પિતાને દેશ લઈ જતો હતો. એકંદરે તેણે હિંદ ઉપર ૧૭ હુમલા કર્યા અને તેમાં ફક્ત એક કાશ્મીરની ચડાઈમાં જ તેને નિષ્ફળતા મળી હતી. એની બીજી બધી ચડાઈઓમાં તે સફળ થયે અને આખા ઉત્તર હિંદુસ્તાનમાં તે તે ભારે ત્રાસરૂપ થઈ ગયો. તે દક્ષિણમાં પાટલીપુત્ર, મથુરા અને સોમનાથ સુધી પહોંચ્યો હતે. કહેવાય છે કે થાણેશ્વરમાંથી તે બે લાખ કેદીઓ અને અખૂટ દેલત લઈ ગયું હતું. પરંતુ સૌથી વધારે દ્રવ્ય તે. તેને સોમનાથમાંથી મળ્યું હતું. કારણ કે તે બહુ મોટું દેવાલય હતું Page #283 -------------------------------------------------------------------------- ________________ ક જગતના ઇતિહાસનુ” રેખાદર્શન અને અનેક સદીઓથી મળતી આવતી ભેટનું દ્રવ્ય ત્યાં એકઠુ થયું હતું. એમ કહેવાય છે કે મહમૂદ ત્યાં પહોંચ્યા ત્યારે, જેમની તે પૂજા કરતા હતા તે દેવ ચમત્કારથી તેમને ઉગારી લેશે એવી આશાથી હજારો લાકાએ સામનાથના મંદિરમાં આશરો લીધો હતો. પરંતુ હાળુ લોકેાની કલ્પના સિવાય અન્યત્ર જવલ્લે જ ચમત્કાર થાય છે. મહમૂદે દિર તોડયું અને તે છૂટયું પરંતુ જેની આશા રાખવામાં આવી હતી તે ચમત્કાર તા બન્યા નહિ અને પચાસ હજાર માણ્યાનો નારા થયા. ૧૦૩૦ની સાલમાં મહમુદ મરણ પામ્યા. એ સમયે આખે પ ંજાબ અને સિંધ તેની હકૂમત નીચે હતાં. હિંદમાં આવીને ઇસ્લામને ફેલાવો કરનાર એક મહાન નેતા તરીકે તેને ગણવામાં આવે છે. મેોટા ભાગના મુસલમાને તેના પ્રત્યે ભારે માનની નજરે જુએ છે અને મોટા ભાગના હિંદુઓ તેને ધિક્કારે છે. ખરી રીતે તેને ભાગ્યે જ ધાર્મિક માણસ ગણી શકાય. તે જાતે મુસલમાન હતા એ ખરું પરંતુ તે તેા અકસ્માત જ ગણાય. ખાસ કરીને તે યોદ્દો હતો અતિશય પ્રતિભાશાળા યોદ્ધો હતા. કમભાગ્યે બીજા યાદ્દાઓની જેમ તે જીત મેળવવા અને લૂંટ કરવા હિંદમાં આવ્યો હતે; અને તે ચાહે તે ધર્મ ના હાત તો પણ તે એમ જ કરત. તેણે સિંધના મુસલમાન રાજાને પણ ડરાવ્યા હતા. તે તેને તાબે થયા અને તેને ખંડણી આપવાને કબૂલ થયા ત્યારે જ તેણે તેમને ક્યા એ ીના યાદ રાખવા જેવી છે. બગદાદના ખલીકને પણ મારી નાખવાની તેણે દાટી આપી હતી અને તેની પાસેથી સમરક ંદની તેણે માગણી કરી હતી. એથી કરીને મહમૂદને એક સફળ યાહ્યા કરતાં વિશેષ ગણવાની ભૂલમાં આપણે ન ફસાવું જોઈ એ. મહમૂદ હિંદમાંથી સંખ્યાબંધ સ્થપતિ, સલાટો, અને બીજા કારીગરો ગઝની લઈ ગયા અને તેમની પાસે ત્યાં આગળ એક સુંદર મસીદ બંધાવી. તેનું નામ તેણે ઉસે જન્નત ' સ્વર્ગીય વધૂ એવું રાખ્યું, બાગબગીચાના તે ખૂબ શોખીન હતા. " મહમૂદે આપણને મથુરાના ઝાંખા ખ્યાલ આપ્યા છે. એ ઉપરથી મથુરા તે સમયે કેવડું મોટું શહેર હશે તેની આપણને કાંઇક કલ્પના આવે છે. ગઝનીના સૂક્ષ્માને તેણે લખેલા પત્રમાં તે જણાવે છે, · અહીં આગળ ( મથુરામાં ) મુસલમાનાના ઇમાન જેવી દૃઢ એક હજાર મારતો : Page #284 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાન–હર્ષથી મહમૂદ ગઝની સુધી ર૭૧ છે. કોડ દિનારના (એક સિક્કો) ખર્ચ વિના એ શહેર તેની આજની સ્થિતિએ પહોંચ્યું હોય એ બનવાજોગ નથી. બસે વરસથી ઓછા સમયમાં એના જેવું બીજું શહેર બાંધી શકાય એમ નથી.” મહમૂદે મથુરાનું કરેલું આ વર્ણન ફિરદોશીના હેવાલમાંથી આપણને મળે છે. ફિરદોશી ફારસીનો મહાન કવિ હતા અને તે મહમૂદના સમયમાં થઈ ગયા છે. ફિરદોશી અને તેની મુખ્ય કૃતિ શાહનામાનો ઉલ્લેખ મેં મારા ગયા વરસના એક પત્રમાં કર્યાનું મને સ્મરણ છે. એવી વાત ચાલે છે કે મહમૂદની આજ્ઞાથી ફિરદોશીએ શાહનામું લખ્યું હતું. તેણે એ કાવ્યની દરેક બેત માટે ફિરદેશીને એક સોનાને દીનાર આપવાનું વચન આપ્યું હતું. પરંતુ ફિરદોશી ગણતરીપૂર્વક કે ટૂંકાણમાં લખવામાં માનતું ન હતું. એથી કરીને તેણે ખૂબ લંબાણથી લખ્યું. જ્યારે તેણે એ કાવ્યની હજારે બે મહમૂદને બતાવી ત્યારે તેણે તેની કૃતિનાં ખૂબ વખાણ કર્યા. પરંતુ તેનું દામ આપવાના પિતાના અવિચારી વચન માટે મહમૂદને પસ્તાવો થયો. તેણે ફિરદોશીને તેની કબૂલાત કરતાં ઘણું ઓછું દામ આપવાને પ્રયાસ કરી જે પરંતુ એથી કવિ અત્યંત ક્રોધે ભરાયો અને તેણે કશું પણ લેવાની ના પાડી. હર્ષથી મહમૂદ સુધી આપણે લાંબી છલંગ ભરી અને સાડાત્રણસોથી પણ વધારે વરસના હિંદના ઈતિહાસ ઉપર નજર કરી ગયાં. મને લાગે છે કે આ લાંબા ગાળા વિષે ઘણી રસિક હકીકતે આપી શકાય. પરંતુ હું પોતે જ એ વિષે અજાણ છું એટલે એ વિષે વિવેકભર્યું મન જાળવવું એ જ મારે માટે ઉચિત થઈ પડશે. કદી કદી માહોમાંહે લડતા અને વખત આવ્યે ઉત્તર હિંદમાં પંચાલ રાજ્યના જેવાં મોટાં રાજ્ય સ્થાપનાર રાજાઓ અને શાસકે વિષે હું તને કંઈક કહી શકું ખરો. વળી, કનેજ ઉપર શી શી વિપત પડી; કાશ્મીરના રાજાઓએ પ્રથમ તેના ઉપર કેવી રીતે હુમલે કર્યો અને થડા વખત સુધી તેને પિતાને કબજે રાખ્યું તથા તે પછી બંગાળના રાજાએ અને તેને પછી દક્ષિણના રાષ્ટ્રકૂટોએ તેના ઉપર કેવી રીતે હુમલા કર્યા અને પિતાને કબજે કર્યું તે વિષે પણ હું તને કાંઈ કહી શકું. પરંતુ એ બધી વિગતની નેંધથી કશો અર્થ સરે એમ નથી અને તે ઊલટી તને ગૂંચવાડામાં નાખી દે એ સંભવ છે. આપણે હિંદના ઇતિહાસના એક લાંબા પ્રકરણને અંતે આવી પહોંચ્યાં છીએ અને હવે નવું પ્રકરણ શરૂ થાય છે. ઈતિહાસને અમુક Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન હિસ્સાઓમાં વહેંચી નાખવો એ મુશ્કેલ છે. સામાન્ય રીતે એમ કરવું ઉચિત પણ નથી. ઈતિહાસ એ તે એક વહેતી નદીના જેવું છે. નદીની માફક તે નિરંતર વહ્યા જ કરે છે. એમ છતાં પણ તે બદલાતા રહે છે અને કેટલીક વાર તેને એક તબકકે પૂરે થતા અને બીજાને આરંભ થતે આપણે જોઈ શકીએ છીએ. પરંતુ આ ફેરફારે એકાએક નથી થતા; એક સ્થિતિ બીજી સ્થિતિમાં પલટાઈ જાય છે અને એ રીતે બધાં પરિવર્તને એકબીજા સાથે સંકળાયેલાં હોય છે. આમ હિંદને લાગેવળગે છે ત્યાં સુધી ઇતિહાસના અનંત નાટકના એક અંકને છેડે આપણે આવી પહોંચ્યાં છીએ. જેને હિંદુ યુગ કહેવામાં આવે છે તે ધીરે ધીરે પૂરે થાય છે અને કેટલાંક હજાર વરસ સુધી ખીલતી રહેલી હિંદી આર્ય સંસ્કૃતિને એક નવી જ આવેલી સંસ્કૃતિને સામને કરે પડે છે. પરંતુ આ ફેરફાર ઓચિંતે નહોતે થયો એ તે લક્ષમાં રાખજે. એ પરિવર્તનની ક્રિયા ધીમેધીમે થઈ હતી. મહમૂદની સાથે ઉત્તર હિંદમાં ઈસ્લામ દાખલ થયો. મુસલમાનોના એ વિજયની લાંબા વખત સુધી દક્ષિણ હિંદ ઉપર અસર નહોતી થઈ અને બસો વરસ સુધી તે બંગાળ પણ એ અસરથી મુક્ત રહ્યું હતું. આગળ ઉપર જે પિતાની સાહસપૂર્ણ વીરતા માટે મશહૂર થવાનું હતું તે ચિતડ ઉત્તરમાં રજપૂત જાતિઓના સંગઠનનું કેન્દ્ર બનતું આપણને માલૂમ પડે છે. પરંતુ મુસલમાનના વિજય સુવાળ નિશ્ચિતપણે અને અનિવાર્ય રીતે આગળ વધી રહ્યો હતા અને ચાહે એટલી વ્યક્તિગત હિંમત પણ તેને ખાળી શકે એમ નહોતું. પ્રાચીન આર્ય હિંદની અવનતિ થતી જતી હતી એમાં જરાયે શંકા નથી. પરદેશીઓ અને વિજેતાઓને ખાળવા માટે અસમર્થ નીવડતાં હિંદી આર્ય સંસ્કૃતિએ આત્મરક્ષાની નીતિ અખત્યાર કરી. પિતાને બચાવ કરવાનો પ્રયાસ કરતાં તેણે પિતાની આસપાસ જડ કલેવર યા કવચ નિર્માણ કર્યું. જેમાં આજ સુધી વિકાસનું તત્વ હતું તે જ્ઞાતિવ્યવસ્થાને તેણે વધારે ચુસ્ત અને જડ કરી મૂકી. પિતાના સ્ત્રીવર્ગની સ્વતંત્રતા તેણે ઓછી કરી નાખી. તેની ગ્રામપંચાયતોની સુધ્ધાં દુર્દશા કરવામાં આવી. પરંતુ વધારે વીર્યશાળી જાતિઓની સામે તેની અવનતિ થતી જતી હતી તે સ્થિતિમાં પણ તેણે તેમના ઉપર પિતાને પ્રભાવ પાડવાને અને તેમને પિતાની રીતે ઘડવાનો પ્રયાસ કર્યો. અને આ આર્ય સંસ્કૃતિમાં સમન્વય કરવાની અને બીજાઓને પિતામાં સમાવી Page #286 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર હિંદુસ્તાન-હથી મહમૂદ ગઝની સુધી ૨૨ લેવાની એવી ભારે શક્તિ હતી કે વિજેતાઓ ઉપર પણ સાંસ્કૃતિક વિજ્ય મેળવવામાં તેને કેટલેક અંશે સફળતા મળી. તારે એ લક્ષમાં રાખવું જોઈએ કે આ સંધર્ષ ભારતીય આર્ય સંસ્કૃતિ અને અતિશય સંસ્કારી આરબ વચ્ચે નહોતે. એ સંઘર્ષ તે સંસ્કારી છતાં જીર્ણ થઈ ગયેલા હિંદ અને જેમણે તાજેતરમાં જ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતે તેવી મધ્ય એશિયાની અર્ધ સંસ્કારી અને કેટલીક વાર તે ગોપ જાતિઓ વચ્ચે હતે. કમનસીબે આ કારણથી : હિંદુસ્તાને સભ્યતાના અભાવ અને મહમૂદની ચડાઈઓના કેર સાથે ઇસ્લામને જોડી દીધું અને પરિણામે તેમાંથી કડવારા પેદા થઈ Page #287 -------------------------------------------------------------------------- ________________ પર યુરોપના દેશે નિર્માણ થવા લાગે છે ૩ જૂન, ૧૯૩૨ બેટી, હવે આપણે યુરેપની મુલાકાત લઈશું? છેલ્લાં આપણે ત્યાં હતાં ત્યારે તે દુર્દશામાં હતું. રેમનું પતન પશ્ચિમ યુરોપને માટે તે સંસ્કૃતિના પતન સમું નીવડયું. કન્ઝાન્ટિનેપલના અમલ નીચેના મુલક સિવાયના પૂર્વ યુરોપની દશા તે એથીયે બૂરી હતી. એટીલા નામના કૂણ લેકોના સરદારે આગ અને ભાંગફાડથી યુરોપને ઘણે મુલક ઊજડ કરી મૂક્યો હતે. પરંતુ પૂર્વનું રોમન સામ્રાજ્ય તેની અવનતિ થતી જતી હોવા છતાં હજુ ટકી રહ્યું હતું અને કદી કદી પિતાની તાકાત બતાવતું હતું. રમના પતનના આચકામાંથી પશ્ચિમ યુરેપ થાળે પડવા માંડયું હતું અને ત્યાં હવે નવી જ રીતે પુનર્ઘટના થવા લાગી હતી. પરંતુ એ આચકામાંથી થાળે પડતાં તેને ઘણે સમય લાગ્યો. પરંતુ વખત જતાં તે ખીલતી ગઈ તેમ તેમ પશ્ચિમ યુરોપમાં નવી વ્યવસ્થા આપણે નિહાળી શકીએ છીએ. કદી કદી સાધુ-સંતેના શાંતિમય પ્રયાસોથી તે કદી કદી પરાક્રમી રાજાઓની તરવારના જેરથી ખ્રિસ્તી ધર્મને ફેલાવે થતા જતા હતા. નવાં નવાં રાજ્ય ઊભાં થાય છે. કાંસ, બેલ્જિયમ અને જર્મનીના અમુક ભાગમાં લેવીસ નામના પિતાના રાજાની આગેવાની નીચે ફેંક જાતિના લેકે (આ લેકેને તે પછીના ફ્રેંચ લેકે જેડે સેળભેળ કરી દઈશ નહિ.) રાજ્ય સ્થાપ્યું. લેવીસે ૪૮૧થી ૫૧૧ની સાલ સુધી રાજ્ય કર્યું. લેવીસના દાદાના નામ ઉપરથી આ રાજવંશ મેરે વિજિયન વંશ કહેવાય છે. પરંતુ થોડા જ સમયમાં “મેયર ઓફ ધ પેલેસ” એટલે કે રાજમહેલના કારભારી નામથી ઓળખાતા રાજદરબારના અધિકારીએ રાજ્યની લગામ પિતાને હાથ કરી અને રાજાને પાછો પાડી દીધો. આ મેયરે અથવા કારભારીઓ, સર્વસત્તાધીશ થયા એટલું જ નહિ પણ તેમને હોદ્દો પણ વંશપરંપરાગત થઈ ગયે. રાજ્યના ખરા શાસકે તેઓ જ હતા, કહેવાતા રાજાઓ તે માત્ર પૂતળાં જેવા હતા. Page #288 -------------------------------------------------------------------------- ________________ યુરોપના દેશે નિર્માણ થવા લાગે છે શપ ચાર્લ્સ માટેલ નામના આવા એક મેયરે જ ક્રાંસમાં દુર્સના રણક્ષેત્રના મહાન યુદ્ધમાં ૭૩૨ની સાલમાં સેરેસન લેકેને હરાવ્યા હતા. તેમના ઉપર જીત મેળવીને તેણે સેરેસન લેકના વિજયના જુવાળને અટકાવ્ય. ખ્રિસ્તી લેકની નજરે તે, એમ કરીને તેણે આખા યુરોપને ઉગાર્યું. એને લીધે તેની પ્રતિષ્ઠા અને આબરૂ ખૂબ વધી ગયાં. લેકે તેને દુશ્મનોની સામે ખ્રિસ્તી જગતને રક્ષક અને તારણહાર માનવા લાગ્યા. એ સમયે કૉન્સ્ટાન્ટિનેપલના સમ્રાટ સાથે રોમના પિપને સંબંધ બગડ્યો હતે. એથી કરીને પિપે સહાય માટે ચાર્લ્સ માટેલ તરફ નજર કરવા લાગ્યા. ચાર્લ્સ માર્ટેલના પુત્ર પીપીને પૂતળા સમાન રાજાને ઉઠાડી મૂક્યો અને તે પોતે રાજા બની બેઠે. અને પિપે સહર્ષ આ ફેરફાર મંજૂર રાખ્યો. - પીપીનને શાર્લમેન નામને પુત્ર હતું. પિપ ઉપર ફરીથી આફત આવી પડી અને તેણે શાર્લમેનને પિતાની મદદે બોલાવ્ય. શાર્લમેન અથવા ચાર્લ્સ તેની મદદે ગયો અને પોપના દુશ્મનોને તેણે હાંકી કાઢ્યા. ઈ. સ. ૮૦૦ના નાતાલના દિવસે મેટ સમારંભ કરીને રેમના દેવળમાં પિપે શાર્લમેનને રોમન સમ્રાટ તરીકે રાજ્યાભિષેક કર્યો. એ દિવસથી “હેલી રોમન એમ્પાયર” એટલે કે, પવિત્ર રોમન સામ્રાજ્યને આરંભ થયો. એને વિષે પહેલાં મેં તને એક વખત લખ્યું હતું. આ એક વિચિત્ર પ્રકારનું સામ્રાજ્ય છે અને તેને પાછળને એટલે કે ધીમે ધીમે તે લુપ્ત થતું જતું હતું તે વખતનો ઈતિહાસ તે વળી એથીયે વિચિત્ર છે. ઐલિસ ઇન ધ વંડરલેન્ડમાંની એશાયરની બિલ્લીનું શરીર ધીમે ધીમે અદશ્ય થતું જઈ છેવટે જેમ તેના સ્મિતની છાયા જ બાકી રહે છે તેમ આ સામ્રાજ્યના દેહને નાશ થયા પછી તેની એક થ્થા જ માત્ર રહી ગઈ. યુરેપી સમાજ ઉપરની અસર ઉપરથી જ આપણને તેના અસ્તિત્વની પ્રતીતિ થાય છે. પરંતુ એ સ્થિતિ તે હજી આવવાની હતી અને આપણે ભવિષ્યમાં ડોકિયું કરવાની હાલ જરૂર નથી. - આ પવિત્ર રેમન સામ્રાજ્ય એ કંઈ પશ્ચિમી રોમન સામ્રાજ્યની પૂતિ નહતું. એ તે તેનાથી કંઈક ભિન્ન વસ્તુ હતી. તે પિતાને દુનિયાનું એકમાત્ર સામ્રાજ્ય માનતું હતું. એને સમ્રાટ, કદાચ પિપ સિવાય, દુનિયામાં સર્વને ઉપરી અધિકારી મનાતું હતું. બેમાંથી Page #289 -------------------------------------------------------------------------- ________________ ર૭ જગતના ઇતિહાસનું રેખાદર્શન મે કહ્યું એ બાબતમાં પિપ અને સમ્રાટ વચ્ચે કેટલીક સદીઓ સુધી ઝઘડે ચાલ્યા કર્યો. પરંતુ એ પણ હવે પછી બનવાનું હતું. આશ્ચર્યની વાત તે એ છે કે, રામ જ્યારે દુનિયાનું સ્વામી ગણાતું હતું અને રોમન સામ્રાજ્ય તેની પરાકાષ્ટાએ હતું ત્યારે તેના જ પુનરુત્થાન રૂપ આ નવું સામ્રાજ્ય મનાતું હતું. પરંતુ આ સામ્રાજ્યમાં ખ્રિસ્તી ધર્મની અથવા ખિસ્તી જગતની એક નવી ભાવના ઉમેરાઈ હતી. એથી કરીને એ “પવિત્ર સામ્રાજ્ય કહેવાતું હતું. એને સમ્રાટ પૃથ્વી ઉપર એક પ્રકારને ઈશ્વરને પ્રતિનિધિ મનાતે હતે. તે જ પ્રમાણે પિપ પણ દુનિયા ઉપર ઈશ્વરને પ્રતિનિધિ ગણાતું હતું. સમ્રાટ રાજકીય બાબતો સમાલો અને પિપ ધાર્મિક બાબતે. કંઈ નહિ તે એ વિષે આ પ્રકારની માન્યતા પ્રવર્તતી હતી. અને મારા ધારવા પ્રમાણે એના ઉપરથી જ યુરોપમાં રાજાના દેવી અધિકારને ખ્યાલ પેદા થવા પામ્યું હતું. સમ્રાટ ધર્મને રક્ષક હતે. તને એ જાણીને રમૂજ પડશે કે અંગ્રેજોના રાજાને હજી પણ ધર્માને રક્ષક કહેવામાં આવે છે. જે “અમીરલ–એમિનીન” એટલે કે ઈમાનદારના યા મુસલમાનના અગ્રણીના બિરદથી ઓળખાતું હતું તે ખલીફા અને આ સમ્રાટની આપણે તુલના કરીએ. આરંભકાળમાં ખલીફા ખરેખર સમ્રાટ તેમજ પિપ બને પદવી તથા સત્તા એકી સાથે ધરાવતો હતે. પરંતુ પછીથી તે માત્ર નામને જ ખલીફ બની જાય છે એ આપણે આગળ ઉપર જઈશું. અલબત, કાન્ટિનોપલના સમ્રાટ પશ્ચિમમાં આ નવા ઊભા થયેલા પવિત્ર રેમન સામ્રાજ્ય ને બિલકુલ મંજૂર રાખતા નહોતા. જે સમયે શાર્લમેનને રાજ્યાભિષેક થયો ત્યારે કોન્સ્ટાટિનોપલમાં ઈરીન નામની એક સ્ત્રી સમારી બની બેઠી હતી. એ તે જ અધમ સ્ત્રી કે જેણે સમ્રાજ્ઞી થવા ખાતર પિતાના પેટના દીકરાનું ખૂન કર્યું હતું. એને અમલમાં રાજ્યની સ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ હતી. કોન્સાન્ટિનોપલથી છૂટા પડીને શાલમેનને રાજ્યાભિષેક કરવાની પિપે હામ ભીડી તેનું એ પણ એક કારણ હતું. છે : શાર્લમેન હવે પશ્ચિમ તરફના ખ્રિસ્તી જગતને વડે, ઈશ્વરનો પૃથ્વી ઉપર પ્રતિનિધિ અને પવિત્ર રોમન સામ્રાજ્યને સમ્રાટ બન્ય. કાનને આ શબ્દો કેવા દમામદાર લાગે છે ! પરંતુ જનતાને ભરમાવીને અને મંત્રમુગ્ધ કરીને જ એવા શબ્દો પિતાને હેતુ સાધે છે. ધર્મ Page #290 -------------------------------------------------------------------------- ________________ યુરોપના દેશે નિર્માણ થવા લાગે છે ર૭૭ અને ઈશ્વરના નામનો ઉપયોગ કરીને સત્તાધીશોએ ઘણી વાર બીજાઓને મૂરખ બનાવી પિતાની સત્તા વધારવાનો પ્રયાસ કર્યો છે. રાજા, સમ્રાટ અને વડે ધર્માધ્યક્ષ સામાન્ય માણસની નજરમાં અસ્પષ્ટ અને છાયાવત બની જાય છે – સામાન્ય જીવનથી તેઓ સાવ અળગા રહે છે અને લગભગ દેવતુલ્ય બની જાય છે. તેમને વિષની આ અગમ્યતાને કારણે લેકે, તેમનાથી ડરતા રહે છે. રાજદરબારના વૈવિધ્યપૂર્ણ શિષ્ટાચાર અને વિધિનિષેધે તથા મંદિરે કે દેવળના એટલા જ વૈવિધ્યપૂર્ણ વિધિઓની તુલના કરી જો. ઉભયમાં એકસરખું જ નમવાનું, પગે પડવાનું અને જમીન ઉપર આળોટવાનું હોય છે. બાળપણથી જ આપણને સત્તાની આ વિવિધ રીતે પૂજા કરવાનું શીખવવામાં આવે છે. પણ એ પ્રેમની નહિ પણ ભય પ્રેરિત સેવા છે. શાર્લમેન બગદાદના ખલીફ હારૂનલ રશીદને સમકાલીન હતા. તે તેની જોડે પત્રવ્યવહાર કરતે હતે. શાર્લમેને બંનેએ ભેગા મળીને પૂર્વના રોમન સામ્રાજ્ય તથા સ્પેનના સેરેસને જોડે લડવાની ખલીફાને દરખાસ્ત કરી હતી એ વાત લક્ષમાં રાખવા જેવી છે. આ સૂચનાનું કાંઈ પણ પરિણામ આવ્યું હોય એમ લાગતું નથી. પરંતુ રાજાઓ અને મુત્સદીઓના મનોવ્યાપાર ઉપર એ બીના ઠીક ઠીક પ્રકાશ પાડે છે. તું જરા કલ્પના તો કર કે, “પવિત્ર સામ્રાજ્યનો સમ્રાટ અને ખ્રિસ્તી જગતને વડો એક ખ્રિસ્તી અને બીજી આરબ સત્તા સામે બગદાદના ખલીફ સાથે મિત્રી બાંધે છે. સ્પેનના સેરેસન લેકેએ બગદાદના અભ્યાસી ખલીફને માન્ય રાખવાનો ઇન્કાર કર્યો હતે એ તને યાદ હશે. તેઓ સ્વતંત્ર થઈ ગયા હતા અને બગદાદને તેમની સામે વેર હતું. પરંતુ તેઓ એકબીજાથી એટલા બધા દૂર હતા કે તેમની વચ્ચે લડાઈ શક્ય નહોતી. વળી શાલમેન અને કોન્સ્ટાન્ટિનેપલ વચ્ચે પણ કંઈ મીઠે સંબંધ નહોતે. અહીં પણ અંતરને કારણે જ તેમની વચ્ચે દેખીતી લડાઈ થતી અટકી હતી. એ ગમે તેમ હોય, પણ એક ખ્રિસ્તી અને આરબ સત્તાએ બીજી ખ્રિસ્તી અને આરબ સત્તા સામે લડવા માટે એકબીજા સાથે એકત્ર થવું એવી દરખાસ્ત મૂકવામાં આવી હતી. એ રાજાઓના અંતરની ખરી નેમ બળ, સત્તા અને ધનદેલત મેળવવાની હતી. પરંતુ તેમના આવા હેતુઓને સામાન્ય રીતે ધર્મના બુરખાથી ઢાંકી દેવામાં આવતા. સર્વત્ર આમ બનતું રહ્યું છે. હિંદુસ્તાનમાં પણ આપણે જોયું કે મહમૂદ ધર્મના નામે અહીં Page #291 -------------------------------------------------------------------------- ________________ ર૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન આવ્યો હતો પરંતુ એ રીતે તેણે એને સારી પેઠે ફાયદો ઉઠાવ્યો. ધર્મનું નામ લઈને આ જ સુધીમાં લેકેએ અનેક વાર લાભ ઉઠાવ્યો છે. પરંતુ માણસના વિચારે અને ખ્યાલે યુગે યુગે બદલાતા રહે છે એટલે ઘણા લાંબા વખત ઉપર થઈ ગયેલા લેકે વિષે અભિપ્રાય બાંધવાનું આપણે માટે અતિશય મુશ્કેલ છે. આ વાત આપણે લક્ષમાં રાખવી જોઈએ. આજે આપણને નિર્વિવાદ લાગતી ઘણીખરી બાબતે તેમને અતિશય વિચિત્ર લાગતી હશે તેમ તેમની ટેવ, રહેણીકરણી અને આચારવિચારે આપણને વિચિત્ર ભાસે છે. જે સમયે લે કે મહાન આદર્શોની, પવિત્ર સામ્રાજ્યની, ઈશ્વરના પ્રતિનિધિ અને ઈશુના પ્રતિનિધિ તરીકે પેપની વાત કરતા હતા ત્યારે પશ્ચિમ દુર્દશાની છેલ્લી કક્ષાએ પહોંચ્યું હતું. શાર્લમેનના અમલ પછી થેડા જ વખતમાં રોમ અને ઇટાલીની હાલત અતિશય ખરાબ થઈ ગઈ હતી. આપણને ઘણું પેદા થાય એવાં ભ્રષ્ટ સ્ત્રીપુરુષે રેમમાં તેમના મનમાં આવે તેમ વર્તતાં હતાં અને મરછમાં આવે તેને પપ બનાવતાં અથવા તેને સ્થાનભ્રષ્ટ કરતાં હતાં. ખરેખર, રોમના પતન પછી પશ્ચિમ યુરોપમાં સર્વત્ર જે અવ્યવસ્થા વ્યાપી રહી એને કારણે ઘણા લેકે એમ વિચારવાને પ્રેરાયા કે સામ્રાજ્યને જે ફરીથી સજીવન કરવામાં આવે તે સ્થિતિ સુધરવા પામે. વળી પ્રતિષ્ઠાને ખાતર પણ સમ્રાટ હોવો જોઈએ એમ માનનારા પણ ઘણું લેકે હતા. તે સમયને એક પ્રાચીન લેખક કહે છે કે, “ખ્રિસ્તી લેકેમાંથી સમ્રાટનું નામ ભૂંસાઈ જાય તે વિધમી લેકે તેમનું અપમાન કરે’ એટલા ખાતર ચાર્લ્સને સમ્રાટ બનાવવામાં આવ્યું હતું. શાર્લમેનના સામ્રાજ્યમાં કાંસ, બેલ્જિયમ, હેલેંડ, સ્વિટ્ઝરલેંડ, અર્ધ જર્મની અને અર્ધા ઈટાલીને સમાવેશ થતો હતો. તેની ને સ્પેનમાં આરબનું રાજ્ય હતું, ઈશાનમાં સ્ત્રાવ અને બીજી જાતિઓ હતી, ઉત્તરે ડેન અને નોર્થમેન હતા, અગ્નિ ખૂણામાં બબ્બેરિયન અને સર્બિયન લેકે હતા અને તેની પેલી બાજુ કાન્ટિનોપલના અમલ હેઠળનું પૂર્વનું રોમન સામ્રાજ્ય હતું. ૮૧૪ની સાલમાં શાર્લમેન મરણ પામે. એના મૃત્યુ પછી તરત જ સામ્રાજ્યની સંપત્તિની વહેંચણી માટે ઝઘડા ઊભા થયા. તેના વંશજેમાં તેઓ ચાર્લ્સના લેટિન નામ કેલસ ઉપરથી કાલેવિંજિયન કહેવાય છે– ઝાઝે માલ નહેતે એ તેમનાં ઉપનામ ઉપરથી જણાય Page #292 -------------------------------------------------------------------------- ________________ યુરેપના દેશે નિર્માણ થવા લાગે છે ર૭૯ છે. તેને એક વંશજ “જાડો', બીજો “ટાલિયે અને ત્રીજો “ધર્મિષ્ટ' કહેવાય છે. શાર્લમેનના સામ્રાજ્યના ભાગ પડતાં આપણે કાંસ અને જર્મનીને ભિન્ન દેશ તરીકે નિર્માણ થતા જોઈએ છીએ. એમ કહેવામાં આવે છે કે ૮૪૩ની સાલથી જર્મની એક રાષ્ટ્ર તરીકે હયાતી ભોગવતું થયું. વળી એમ પણ કહેવાય છે કે ૯૬૨થી ૯૭૩ની સાલ સુધી રાજ્ય કરનાર સમ્રાટ મહાન ઓટોએ ઘણે અંશે જર્મન લેકેનું એક અલગ પ્રજા તરીકે ઘડતર કર્યું. કાંસ પહેલેથી જ ઍટના સામ્રાજ્યની બહાર હતું. ૯૮૭ની સાલમાં હું કેપેટે નિર્માલ્ય થઈ ગયેલા કોલેવિંજિયન રાજાઓને હાંકી કાઢીને ફ્રાંસને કબજો મેળવ્યું. ખરી રીતે તે તેણે કાંસને કબજો મેળવ્યો એમ ન કહી શકાય કેમકે ફાંસ મેટા મેટા ટુકડામાં વહેંચાયેલું હતું અને તે દરેક પ્રદેશ ઉપર સ્વતંત્ર ઉમરા સત્તા ભોગવતા હતા. તથા તેઓ વારંવાર માંહમાં એકબીજા સામે લડતા હતા. પરંતુ તેમનામાંના એકબીજાના કરતાં તેમને સમ્રાટ અને પિપને ડર વધારે હતો. તેથી કરીને તેમને સામનો કરવાને તે બધા એકત્ર થયા. હ્યું કે પેટના સમયથી કાંસ એક રાષ્ટ્ર તરીકે હયાતી ભોગવતું થાય છે. રાષ્ટ્ર તરીકેની તેમની હયાતીના આરંભકાળથી જ આપણે ક્રાંસ અને જર્મની વચ્ચે હરીફાઈ જોઈ શકીએ છીએ. એ હરીફાઈ છેલ્લાં હજાર વરસોથી ચાલી આવી છે અને છેક આજ સુધી તે કાયમ રહી છે. કાંસ અને જર્મની જેવાં પાડોશનાં રાષ્ટ્ર અને તેમની અતિશય સંસ્કારી તથા પ્રતિભાશાળી પ્રજાઓ પિતાનું પુરાણું વેર પેઢી દર પેઢી સુધી પોષ્યા કરે એ એક અજબ જેવી વાત છે. પરંતુ એમાં જે વ્યવસ્થા નીચે તેઓ આજ સુધી રહેતા આવ્યા છે તેને જેટલે દેષ છે તેટલે દોષ તેમને પિતાને ન હોય એ કદાચ સંભવિત છે. લગભગ એ જ અરસામાં રશિયા પણ ઇતિહાસના રંગમંચ ઉપર આગળ આવે છે. ૮૫૦ની સાલમાં ઉત્તર તરફથી આવેલા રૂરિક નામના માણસે રશિયાના રાજ્યને પાયે નાંખ્યું હતું એમ કહેવાય છે. યુરોપના અગ્નિ ખૂણામાં બેગેરિયન લોકો ઠરીઠામ થતા આપણને જણાય છે. તેઓ આક્રમણકારી પણ બનતા જતા હતા. એ જ રીતે સર્બિયન લેકે પણ ત્યાં ઠરીઠામ થવા લાગ્યા હતા. મજ્યર અથવા હંગેરિયન લેકે તથા પોલ જાતિના લેકે પણ પવિત્ર સામ્રાજ્ય અને નવા રશિયાની વચ્ચે પિતપોતાનાં રાજ્ય સ્થાપવાની શરૂઆત કરે છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન આ અરસામાં ઉત્તર યુરોપના લેકે વહાણમાં બેસીને પશ્ચિમ તથા દક્ષિણના દેશમાં આવવા લાગ્યા. ત્યાં આગળ તેમણે લેકેની કતલ કરી, આગ લગાડી અને લૂંટફાટ કરી. લૂંટફાટ અને રંજાડ કરવા માટે ઈંગ્લેંડ ગયેલા ડેન અને બીજા નૉર્થમેને વિષે વાંચ્યું હશે. જેઓ પાછળથી નર્મનને નામે ઓળખાયા તે આ નોર્થમેન અથવા નર્સમેન લેકે ભૂમધ્ય સમુદ્ર સુધી ગયા અને પછી પિતાનાં વહાણમાં બેસીને મોટી મોટી નદીઓ વાટે દેશના ઉપરના ભાગોમાં પહોંચ્યા. આ રીતે તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં તેમણે લૂંટફાટ અને કતલ ચલાવી. ઈટાલીમાં અરાજક સ્થિતિ પ્રવર્તતી હતી અને રેમ અતિશય બૂરી દશામાં આવી પડ્યું હતું. આ લોકોએ રેમ લૂંટયું અને કોન્સ્ટાન્ટિનોપલને પણ ધમકી આપી. આ ધાડપાડુ અને લૂંટારા લેકેએ નોર્મન્ડી જ્યાં આવેલું છે તે કાંસને વાયવ્ય ખૂણને ભાગ, દક્ષિણ ઈટાલી અને સિસિલી કબજે કર્યા તથા ધીરે ધીરે ઠરીઠામ થઈને ત્યાં રહેવા માંડયું અને તે પ્રદેશના તેઓ ઉમરાવ અને જમીનદાર બની બેઠા. તવંગર થયા પછી લૂંટારાઓ સામાન્ય રીતે એમ જ કરે છે. કાંસના નોર્મન્ડી પ્રાંતના આ નર્મન લકોએ ૧૦૬ની સાલમાં “વિજેતા” ઉપનામથી ઓળખાતા વિલિયમની સરદારી નીચે ત્યાં જઈને ઈગ્લેંડ જીતી લીધું. આ રીતે આપણે ઇગ્લેંડને પણ આકાર ધારણ કરતું જોઈ શકીએ છીએ. ' આમ હવે આપણે યુરોપમાં ઈસવી સનેનાં લગભગ પહેલાં હજાર વરસના અંત સુધી આવી પહોંચ્યાં છીએ. આ અરસામાં ગઝનીને મહમૂદ હિંદ ઉપર હુમલા કરતું હતું તેમજ લગભગ એ જ અરસામાં બગદાદમાં અબ્બાસી ખલીફાની સત્તા તૂટવા લાગી હતી અને સેજુક તુર્ક લેકે પશ્ચિમ એશિયામાં ઇસ્લામનું પુનરુત્થાન કરી રહ્યા હતા. પેનમાં હજુ આરબની સત્તા જ ચાલુ હતી પરંતુ તેઓ તેમના અરબસ્તાનના વતનથી સાવ અલગ પડી ગયા હતા તથા બગદાદના રાજકર્તાઓ જોડે તેમને સારો સંબંધ નહોતે. ઉત્તર આફ્રિકા બગદાદથી લગભગ સ્વતંત્ર થઈ ગયું હતું. મીસરમાં સ્વતંત્ર રાજ્ય હતું એટલું જ નહિ પણ ત્યાં આગળ અલગ ખિલાફત પણ સ્થાપવામાં આવી હતી તથા થોડા સમય માટે તે મીસરના ખલીફે ઉત્તર આફ્રિકા ઉપર પણ રાજ્ય કર્યું હતું. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૧૩ યુરોપની ફડલ અથવા સામન્ત સમાજવ્યવસ્થા ૪ જૂન, ૧૯૩૨ ત આગલા પત્રમાં આપણે ફ્રાંસ, જમની, રશિયા અને ઇંગ્લેંડ વગેરે આજના દેશાના આરંભની ઝાંખી કરી ગયાં. પરંતુ તે સમયના લેકે આજે આપણે એ દેશા વિષે જે રીતે વિચાર કરીએ છીએ તે જ રીતે વિચાર કરતા હતા એમ ન માનીશ. આપણે આજે ફ્રાંસના લેકે, અંગ્રેજો તથા જમનાના અલગ અલગ પ્રજા તરીકે વિચાર કરીએ છીએ. તે તે પ્રજાની દરેક વ્યક્તિ પોતપોતાના દેશને પોતાની માતૃભૂમિ, પિતૃભૂમિ કે વતન ગણે છે. આ રાષ્ટ્રીયતાની ભાવના છે અને દુનિયામાં આજકાલ તે સારી પેઠે જોવામાં આવે છે. હિંદની આઝાદી માટેની આપણી લડત એ ‘ રાષ્ટ્રીય ’ લડત છે. પરંતુ તે કાળમાં રાષ્ટ્રીયતાની આ ભાવના ઉદ્ભવી નહોતી. તે સમયે લાકામાં ખ્રિસ્તી દુનિયા વિષે કંઈક એકતાનો ખ્યાલ હતા; એટલે કે પોતે મુસલમાન કે અન્ય વિધર્મીઓથી નિરાળા છે અને ખ્રિસ્તી સમાજ કે સંધના સભ્ય છે એમ તેઓ માનતા હતા. એ જ રીતે મુસલમાનામાં પણ એવા ખ્યાલ હતા કે તેઓ સૈા મુસ્લિમ જગતના અંગભૂત છે અને બાકીના બધા કાર છે અને તેમનાથી અલગ છે. પરંતુ ખ્રિસ્તી તેમજ ઇસ્લામ જગતના આ પ્યાલા બહુ અસ્પષ્ટ હતા અને જનતાના રાજિંદા જીવન ઉપર તેની ઝાઝી અસર નહોતી. માત્ર ખાસ પ્રસ ંગેાએ જ ખ્રિસ્તી ધર્મ કે ઇસ્લામને ખાતર લડવા માટે લેાકાને ધાર્મિક ઝનૂનથી ભરી દેવાને અર્થે તેમનો ઉપયોગ થતા. તે સમયે રાષ્ટ્રીયતાને બદલે માણસ માણસ વચ્ચે કંઈક જુદા જ પ્રકારને સબંધ હતા. આ સબંધ ડ્યૂડલ પતિ અથવા આપણે જેને સામન્ત પતિ કહી શકીએ તે નામથી જાણીતી થયેલી સામાજિક વ્યવસ્થામાંથી ઉદ્ભવેલા ચૂડલ સબંધ હતો. રેશમના પતન પછી પશ્ચિમના મુલકાની પુરાણી વ્યવસ્થા પડી ભાગી. સર્વત્ર અવ્યવસ્થા, અરાજક, હિંસા અને બળજબરી પ્રવર્તતાં હતાં. જખરા લોક જે કઈ પોતાના હાથમાં આવે Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન તે પચાવી પાડતા અને બીજો કોઈ તેમના કરતાં બળિયે આવીને તેમની પાસેથી તે આંચકી લે ત્યાં સુધી તેઓ તેને પિતાના કબજામાં રાખતા. ઠેકઠેકાણે મજબૂત કિલ્લાઓ બંધાયા અને એ કિલ્લાના માલિક જેઓ લૉર્ડ કહેવાતા તેઓ પિતાની ટળી લઈને બીજે ક્યાંક દરેડે પાડવા માટે બહાર નીકળી પડતા. તેઓ આસપાસના પ્રદેશને લૂંટતા અને રંજાડતા તથા કદી કદી તેમના જેવા બીજા કોઈ કિલ્લાના જોર્ડ જોડે યુદ્ધ પણ કરતા. એથી કરીને ગરીબ ખેડૂત અને જમીન ઉપર કામ કરનારા મજૂરને સાથી વિશેષ વેઠવું પડતું. આ પ્રકારની અવ્યવસ્થામાંથી ક્યાલ પદ્ધતિની સમાજવ્યવસ્થા અથવા સામન્ત–પ્રથા ઉદ્ભવી. જમીન ખેડનારો વર્ગ સંગઠિત નહોતું અને એ વર્ગના લેકે આ લૂંટારુ સરદારે–જેમને બૈરન કહેવામાં આવતા તેમની–સામે પિતાનું રક્ષણ કરી શકતા નહોતા. વળી તેમનું રક્ષણ કરી શકે એવું બળવાન મધ્યસ્થ રાજ્યતંત્ર પણ તે વખતે નહોતું. આ વિકટ પરિસ્થિતિમાંથી તેમણે બની શકે તેવો માર્ગ કાઢ્યો અને તેમને લૂંટતા લેર્ડ એટલે કે કિલ્લાના માલિક જડે તેઓ સમજૂતી ઉપર આવ્યા. તે તેમને લૂંટે કે બીજી કોઈ રીતે કનડે નહિ તથા તેના જેવા બીજાઓથી તેમનું રક્ષણ કરે તે તેમના ખેતરના ઉત્પન્નને અમુક ભાગ તેને આપવા તથા બીજી રીતે પણ તેની સેવા કરવા તેઓ કબૂલ થયા. એ જ રીતે નાના કિલ્લાને લેર્ડ અથવા માલિક પણ મેટા કિલ્લાના ઑર્ડ અથવા માલિક જોડે સમજૂતી પર આવ્યો. પરંતુ આ નાનો ઑર્ડ મેટા લૉર્ડને જમીનની કોઈ પણ ઊપજ આપી શકે તેમ નહોતું, કેમકે તે પોતે ખેડૂત નહોતે તેમજ ખેતી કરીને કશું પેદા કરતે નહતા. આથી તેણે લશ્કરી મદદ આપવાનું એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે મોટા લઈને પડખે રહીને લડવાનું વચન આપ્યું. એના બદલામાં મેટા જોડે નાનાનું રક્ષણ કરવાનું હતું. આ નાને લૈર્ડ મેટાને વૅસલ અથવા સામાન્ત અને મોટો તેને લૉર્ડ અથવા સ્વામી ગણાત. આ રીતે નાનાથી મેટા એ પ્રમાણે ક્રમશઃ આગળ વધતાં એ શ્રેણીમાં એથીયે વધારે મેટા લૉર્ડ અને નેબેલે અથવા ઉમરા આવતા અને તેથી પણ આગળ વધતાં છેવટે આ ફડલ વ્યવસ્થાની ટોચ ઉપર રાજા આવે. પરંતુ આ પરંપરા આટલેથી જ અટકતી નહતી. તેમને મન તે સ્વર્ગમાં પણ સ્વર્ગને અનુકૂળ ફડલ વ્યવસ્થા હતી. ત્યાં પણ દેવની ત્રિમૂર્તિ હતી અને ઈશ્વર તેને વરિષ્ઠ લેર્ડ અથવા રાજા હતે ! Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ યુરોપની ડ્યૂડલ અથવા સામન્ત સમાજવ્યવસ્થા યુરોપમાં પ્રવર્તેલી અવ્યવસ્થામાંથી ધીમે ધીમે આ ચૂડલ પ્રથા અથવા વ્યવસ્થા ઉપ્તન્ન થઈ. તારે એ લક્ષમાં રાખવું જોઈએ કે તે સમયે ચાંયે જેને આપણે મધ્યસ્થ રાજ્યતંત્ર કહી શકીએ એવું કશું જ નહોતું. ત્યાં આગળ નહાતા પાલીસા કે વ્યવસ્થા જાળવવા માટે નહાતી એવી ખીજી કાઈ વ્યવસ્થા યા પ્રબંધ. જમીનના કાઈ પણ ટુકડાનાં માલિક તેને શાસક અને લૉર્ડ અથવા સ્વામી હતા એટલું જ નહિ પણ તે જમીન ઉપર રહેનારી બધી આમ વસ્તીને! પણ તે શાસક તેમજ લૉર્ડ અથવા પ્રભુ હતા. તે એક નાનકડા રાજા જેવા હતા અને ખેડૂતની સેવા તથા તેમના તરફથી મળતા અનાજના હિસ્સાના બદલામાં તેમનું રક્ષણ કરવાની તેની ક્રુજ હતી એમ માનવામાં આવતું હતું. પેાતાની જમીન ઉપર વસતી આમ પ્રશ્નના તે લીજલા એટલે કે હાકાર કહેવાતા અને તે લેાકા તેના વિલિન અથવા સ એટલે કે આસામી યા દાસ ગણાતા. સિદ્ધાંતની દૃષ્ટિએ તેની માલકીની જમીન તેને તેના ઉપરી મોટા લોડ તરફથી મળેલી ગણાતી. અને નાના લૅડ તેને ‘ વૅસલ ’ એટલે કે સામન્ત કહેવાતા અને તે પોતાના ઉપરી લોર્ડને લશ્કરી મદદ આપતા. ચર્ચા એટલે કે ખ્રિસ્તી ધર્મ સંધના અધિકારી સુધ્ધાં આ ચૂડલ વ્યવસ્થાના અંગભૂત હતા. તેઓ જેમ ધર્માધિકારી હતા તેમ લોડ અથવા વૅસલ એટલે કે સામન્તા પણ હતા. આમ જર્મનીમાં લગભગ અર્ધા ભાગની જમીન તથા સંપત્તિ બિશપો અથવા પરગણાંના વડા ધર્માધિકારીઓ અને ઍખટા એટલે કે મહાધિપતિના હાથમાં હતી. પોપ પોતે પણ એક મોટા ચૂડલ લૉર્ડ ગણાતા હતા. આ ઉપરથી તને માલૂમ પડશે કે આ આખી વ્યવસ્થા ચડતાઊતરતા દરજ્જા અને વર્ગો ઉપર રચાયેલી હતી. એમાં સમાનતાની તો વાત જ નહેાતી. એની છેક નીચે વિલિના અથવા સાઁ એટલે કે દાસ લોકોના બહોળા સમુદાય હતા અને તેમને, છેક નાના લૉર્ડથી માંડીને મેટા લોડ, તેમનાથી વળી મોટા લો અને છેવટે કિંગ અથવા રાજા વગેરે સૌના એટલે કે આખી સમાજવ્યવસ્થાના ખાજો ઉપાડવાના હતો. વળી ચને અંગેના બધા ખરચ — બિશપ, ઍટ, કાર્ડિ નલ તથા મામૂલી સ્થાનિક ધર્માધિકારી અથવા પાદરી વગેરેના — તે જો પણ તેમના ઉપર જ પડતા. અનાજ પકવવાનું કે બીજી કઈ સ ંપત્તિ પેદા થાય એવું કઈ પણ કામ નાના કે માટે કાઈ પણ લોડ કરતા નહાતા. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૮૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન એવું કામ તેમને માટે હિણપતભર્યું મનાતું. યુદ્ધ એ તેમને મુખ્ય વ્યવસાય હતે અને લડાઈમાં રોકાયા ન હોય ત્યારે તેઓ શિકાર ખેલતા, નકલી લડાઈ લડતા અને ઘોડેસવારી કે એવી જ મરદાની રમત રમતા. એ લેકે અણઘડ તેમજ અભણ હતા અને ખાવાપીવા તથા લડવા સિવાયના મનોરંજનના બીજા અનેક પ્રકારની તેમને ખબર નહોતી. આમ અનાજ તેમજ જીવનની બીજી જરૂરી વસ્તુઓ ઉત્પન્ન કરવાને બધો બોજો ખેડૂતે તથા કારીગરે ઉપર પડતે હતો. આ વ્યવસ્થાની ટોચે કિંગ અથવા રાજા હતા અને તે એક પ્રકારને ઈશ્વરને વેસલ અથવા સામાન્ત મનાતા હતા. ક્યડલ વ્યવસ્થાના પાયામાં આવા પ્રકારની કલ્પના રહેલી હતી. સિદ્ધાંતની દષ્ટિએ મોટો લો તેના નાના લેન્ડેનું અને તેઓ તેમના સર્ક અથવા વિલિને એટલે આસામીઓ દાસેનું રક્ષણ કરવાને બંધાયેલા હતા પરંતુ તેમને કાયદાનું કશું બંધન નહોતું અને વ્યવહારમાં તેમની મરજી એ જ કાયદે ગણાતો. તેમના ઉપરી મોટા લોર્ડ કે રાજા ભાગ્યે જ તેમના ઉપર અંકુશ મૂકતા તથા ખેડૂત વર્ગ એટલે બધે કમજોર હતો કે તે તેમની કોઈ પણ માગણીને વિરોધ કરી શકે એમ નહોતું. આમ અતિશય બળવાન હોવાને લીધે તેઓ તેમના સર્ફ એટલે આસામી ખેડૂતો પાસેથી કઢાવી શકાય એટલું કઢાવી લેતા અને તેમનું કંગાલિયતભર્યું જીવન ગુજારવા જેટલું માંડ તેમની પાસે રહેવા દેતા. દરેક દેશમાં જમીનના માલિકને હમેશાં આ જ ચાલ રહ્યો છે. જમીનની માલિકીની સાથે અમીરીને ખ્યાલ હમેશ જોડાયેલા રહ્યો છે. જમીન પચાવી પાડીને કિલ્લે બાંધનાર લૂટારુ નાઈટ અથવા યોદ્ધો તરત જ લોર્ડ અથવા અમીર બની જાય છે અને સે કોઈ તેને આદર કરે છે. જમીનની માલિકીને લીધે સત્તા પણ પ્રાપ્ત થાય છે. અને જમીન માલિકોએ ખેડત, ઉત્પાદક તથા મજૂરે પાસેથી વધારેમાં વધારે પડાવી લેવા માટે એ સત્તાનો ઉપયેાગ કર્યો છે. અરે, કાયદાએ પણ માલિકને જ મદદ કરી છે કેમકે કાયદા પણ તેમના કે તેમના મિત્રના બનાવેલા હોય છે. આ જ કારણથી ઘણું લેકે એમ માને છે કે જમીનની માલિકી વ્યક્તિની નહિ પણ સમાજની હેવી જોઈએ. જમીન રાજ્યની અથવા તે સમાજની માલિકીની થઈ જાય એને અર્થ એ થયો કે તે જમીન પર વસતા સૈની માલિકીની બની જાય છે. એ સ્થિતિમાં કોઈ પણ માણસ બીજાનું શોષણ ન કરી શકે તેમજ તેને ગેરલાભ પણ ન લઈ શકે. Page #298 -------------------------------------------------------------------------- ________________ યુરેપની ફચૂડલ અથવા સામાન્ત સમાજવ્યવસ્થા ૨૮૫ આ પરંતુ આવા વિચારે તે હજી ભવિષ્યમાં ઉદ્ભવવાના હતા. જે સમયની આપણે હાલ વાત કરી રહ્યાં છીએ તે અરસામાં લેકે એ દિશામાં વિચાર કરતા નહોતા. પ્રજાને આમવર્ગ દુ:ખી હતો પરંતુ તેમની હાડમારીમાંથી ઊગરવાનો રસ્તો તેમને દેખાતું નહોતું. એથી કરીને તેઓ પ્રચલિત પરિસ્થિતિને વશ થતા હતા અને આશા-શૂન્ય મજૂરીનું જીવન ગુજારતા હતા. હુકમને તાબે થવાની ટેવ ઠેકી ઠેકીને તેમના હાડમાં ઉતારી દેવામાં આવી હતી અને એક વખત એ ટેવ હાડમાં ઉતરી ગયા પછી લેકે ગમે તેને વશ વર્તે છે અને ગમે તેવા જુલમ અને અન્યાયે વેઠી લે છે. આમ એક બાજુ ક્યૂડલ ઑર્ડ એટલે કે મોટા સામતે અને તેમના પરિચારકે તથા બીજી બાજુ અતિશય ગરીબ લેકને સમાજ નિર્માણ થતે આપણું જોવામાં આવે છે. ઑર્ડને પથ્થરના કિલ્લાની આસપાસ સર્ફ એટલે આસામી કે દાસ લોકોનાં માટી કે લાકડાનાં છાપરાંનાં જૂથ હતાં. તે સમયે એકબીજાથી સાવ નિરાળી બે પ્રકારની દુનિયા હતી –એક લૉર્ડ એટલે સામન્ત કે માલિકની દુનિયા અને બીજી સર્ફ એટલે દસ વર્ગની દુનિયા; એ પૈકીને લંડ અથવા માલિક ઘણું કરીને પોતાના સર્ફ અથવા દાસને પિતાનાં પાળેલાં પશુઓથી જરાતરા જ ચડિયાતા ગણતો. કેટલીક વાર નાના પાદરીઓ લૉર્ડ અથવા માલિકે સામે દાસવર્ગનું રક્ષણ કરતા. પરંતુ સામાન્ય રીતે તે ધર્માધિકારીઓ ઑર્ડ કે માલિકને જ પક્ષ લેતા. અને ખરી વાત તો એ છે કે પરગણાના વડા ધર્મધિકારીઓ એટલે કે બિશપ અને મઠાધિકારીઓ એટલે કે ઍબટો પિતે પણ મોટા મોટા ચૂડલ લોર્ડ હતા. હિંદમાં આવી જાતની ક્યુડલ સમાજવ્યવસ્થા નહોતી. પરંતુ આપણે ત્યાં પણ કંઈક એને મળતી જ પદ્ધતિ હતી. આપણી હિંદુસ્તાની રિયાસતેના રાજાઓ, રજવાડાંઓ, ભાયાતે, ઠાકોર અને જાગીરદારે હજી પણ યૂડલ વ્યવસ્થાના જેવી જ ઘણી રજવાડી પ્રથાઓ તથા રીતરિવાજોને વળગી રહ્યા છે. હિંદુસ્તાનની જ્ઞાતિવ્યવસ્થા જેકે ફફ્યુડલ સમાજવ્યવસ્થાથી સાવ જુદી હોવા છતાંયે તેણે સમાજને જુદા જુદા વર્ગમાં વહેંચી નાખે છે. ચીનમાં આવા અધિકારે ભગવત આપખુદ વર્ગ કદી પણ નહોતે એમ તને આગળ કહ્યાનું મને સ્મરણું છે. પરીક્ષાની તેની પ્રાચીન પદ્ધતિથી તેણે દરેક વ્યક્તિ માટે સૌથી ઊંચો હોદ્દો પ્રાપ્ત કરવાનાં દ્વાર ખુલ્લા કર્યા હતાં. પરંતુ એને અમલ કરવામાં બેશક ઘણી મર્યાદાઓ ઊભી કરવામાં આવી હશે. Page #299 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન આમ ચુડલ સમાજવ્યવસ્થામાં સમાનતા કે સ્વત ંત્રતાના પ્યાલ સરખાયે ન હતા. એમાં તો કેવળ હક અને ક્રૂરજને જ ખ્યાલ હતો. એટલે કે લાડ પોતાના હક તરીકે લેાકેાની સેવા અને તેમના ખેતરમાં પાકેલી વસ્તુનો અમુક હિસ્સો લે અને બદલામાં તેમનું રક્ષણ કરવાની તે પોતાની ફરજ માનતા. પણ સામાન્ય રીતે હા જ હમેશાં યાદ રાખવામાં આવે છે અને ધણુંખરું કરજો વીસરાઈ જાય છે. આજે પણ યુરોપના કેટલાક દેશોમાં તેમજ હિંદમાં મોટા મોટા જમીનદારો છે. તે લેશમાત્ર પરિશ્રમ કર્યા વિના કિસાન પાસેથી સાંથના રૂપમાં અઢળક રકમ વસૂલ કરે છે. પરંતુ પોતાની ફરજનો ખ્યાલ સરખા પણ જમાના થયાં ભૂલી ગયા છે. તે २८९ જેમને પોતાની સ્વતંત્રતા અતિશય પ્રિય હતી એવી યુરોપની પ્રાચીન બર્ જાતિઓએ જેમાં સ્વતંત્રતાના સદંતર અભાવ હતા એવી રૃડલ વ્યવસ્થાને ચલાવી લેવાનું ધીરે ધીરે કેવી રીતે મન વાળ્યું એ નવાઈ પામવા જેવી વાત છે. આ જાતિએ પોતાના નાયકા ચૂટતી અને તેમના ઉપર અંકુશ રાખતી. પણ હવે તે સર્વત્ર નિરંકુશ અને આપખુદીભર્યું શાસન આપણા જોવામાં આવે છે અને ચૂંટણીનું નામ સરખું પણ સંભળાતું નથી. આ ફેરફાર શાથી થયે એ હું કહી શકું એમ નથી. સંભવ છે કે, ચર્ચ યા ખ્રિસ્તી ધર્મ સંધે પ્રચાર કરેલા સિદ્ધાંતા આ પ્રજાતંત્ર વિરોધી પ્યાલા ફેલાવવામાં મદદરૂપ નીવડ્યા હોય. રાજા એ પૃથ્વી ઉપર ઈશ્વરની છાયારૂપ બની ગયા અને પરમેશ્વરની છાયા સાથે પણ અદના માણસ કેવી રીતે દલીલ કરી શકે યા તો તેના હુકમનો અનાદર કરી શકે? આ ક્યૂડલ વ્યવસ્થા તા સ્વર્ગ તેમજ પૃથ્વી બંનેને પોતાનામાં સમાવી દેતી હોય એમ જણાય છે. હિંદમાં પણ સ્વતંત્રતાના પ્રાચીન આર્ય ખ્યાલો ધીમે ધીમે આપણને પલટાતા જતા દેખાય છે. એ ખ્યાલે ઉત્તરોત્તર નબળા પડતા ગયા અને છેવટે લગભગ ભુલાઈ ગયા. પરંતુ મેં તને આગળ ઉપર જણાવ્યું હતું તેમ મધ્યયુગની શરૂઆતના સમયમાં એ ખ્યાલ કંઇક અંશે જળવાઈ રહ્યા હતા. શુક્રાચાર્યના ‘નીતિસાર ’ અને દક્ષિણ હિંદના કેટલાક લેખા ઉપરથી આપણને એ વાતની પ્રતીતિ થાય છે. નવી ઊભી થતી વ્યવસ્થા મારફતે યુરોપમાં ધીમે ધીમે અ ંશતઃ સ્વતંત્રતાનેા કરી પાછો ઉદય થવા લાગ્યા. જમીનના માલિક અને તેના ઉપર મજૂરી કરનારા, એટલે કે અમીર લો` અને તેમના સ C Page #300 -------------------------------------------------------------------------- ________________ યુરેપની ફચૂડલ અથવા સામા સમાજવ્યવસ્થા ૨૮૭ અથવા દાસ ખેડૂત લેકે ઉપરાંત ત્યાં આગળ વેપારી અને કારીગર વર્ગના લેકે પણ હતા. આ લેકે તત્વતઃ ચૂડલ વ્યવસ્થાના અંગરૂપ નહતા. એ અંધાધુંધીના કાળમાં વેપાર નહિ જેવો જ હતું અને હુન્નર ઉદ્યોગ પણ ખીલ્યા નહતા. પરંતુ ધીમે ધીમે વેપાર વધવા લાગ્યો અને નિષ્ણાત કારીગર તથા વેપારીઓનું મહત્ત્વ વધ્યું. એ લકે તવંગર બન્યા અને નાના તેમજ મેટા ર્ડ લેકે તેમની પાસે ઉછીનાં નાણાં લેવા જવા લાગ્યા. તેમણે તેમને નાણું તે ઉછીનાં આપ્યાં પણ સાથે સાથે એ ઉમરા પાસેથી પિતાને માટે કેટલાક હકે પણ મેળવી લીધા. આ હક્કો મળતાં તેઓ વળી વધુ બળવાન બન્યા. આમ હવે ફક્યૂડલ ઑર્ડના કિલ્લાની આસપાસ સર્ફ લેકનાં માટીનાં ઝુંપડાઓના સમૂહની સાથે દેવળો અને “ગિલ્ડ-હોલ” અથવા મહાજન-ગૃહ સહિતના નાના નાના કસબાઓ ઊભા થતા આપણને માલુમ પડે છે. વેપારીઓ અને કારીગર લેકે પિતપતાનાં ગિલ્ડ એટલે કે મંડળો અથવા મહાજને બાંધતા અને ગિડે કે મહાજનનું મથક ગિલ્ડ-હોલ અથવા મહાજન-ગૃહ કહેવાતું. પછીના વખતમાં આ જ ગિલ્ડ-હોલે નગરગૃહે અથવા ટાઉનહોલ બન્યા. કેલેન, કફ, હેઅર્ગ અને બીજાં એવાં ઊભાં થતાં જતાં અનેક શહેરો ફક્યુડલ ઑર્ડ લેકોની સત્તાનાં હરીફ બન્યાં. એ શહેરમાં વેપારીઓ અને સદાગરેને એક ન જ વર્ગ ઊભો થતો જાતે હતું. તે વર્ગ પિતાની સંપત્તિને કારણે ફડલ લોડેને સામને કરવાને પણ સમર્થ હતા. આ બંને વચ્ચેની તકરાર લાંબા વખત સુધી ચાલી અને ઘણી વાર તે પિતાના ઉમરાવોના બળથી ડરીને રાજા પિતે પણ શહેરનો પક્ષ લેત. પણ આ તે હું બહુ આગળ નીકળી ગયે. આ પત્રની શરૂઆતમાં જ મેં તને જણુવ્યું હતું કે તે કાળમાં રાષ્ટ્રીયતાની ભાવના નહોતી. પિતાનાથી ચડતા દરજજાના જોર્ડને વફાદાર રહેવું અને તેના પ્રત્યેની પિતાની ફરજ અદા કરવી એવી લોકોની માન્યતા હતી. દેશની નહિ પણ પિતાના ઉપરી અથવા લોર્ડની સેવા કરવાની તેમની પ્રતિજ્ઞા હતી. રાજાને પણ તેમને સ્પષ્ટ ખ્યાલ નહોત અને તે તેમનાથી અતિશય દૂર હતું. જે કઈ લૉર્ડ રાજા સામે બળવો કરે છે તે તેની મરજીનો સેદો હતો. તેને અધીને બીજા લોર્ડ અથવા ઉમરાવએ તે તેને જ અનુસરવાનું હતું. ઘણા પાછળના સમયમાં ઉદ્ભવવાના રાષ્ટ્રીયતાના ખ્યાલથી આ વસ્તુ તદ્દન ભિન્ન હતી. Page #301 -------------------------------------------------------------------------- ________________ - ૫૪ ચીન ગેપ જાતિઓને પશ્ચિમ તરફ ધકેલે છે ૫ જૂન, ૧૯૭ર મને લાગે છે કે લગભગ એક માસ જેટલા લાંબા સમયથી મેં તને ચીન કે પૂર્વ તરફના દેશે વિષે લખ્યું નથી. આપણે યુરેપ, હિંદુસ્તાન અને પશ્ચિમ એશિયામાં થયેલા અનેક ફેરફારની ચર્ચા કરી; આરબ લેકેને દુનિયામાં ફેલાતા અને અનેક દેશ છતતા પણ જોયા તથા યુરોપને અંધકારમાં ડૂબતા અને તેમાંથી બહાર નીકળવાને મથત પણ નિહાળે. એ સમય દરમ્યાન ચીન આગળ વધી રહ્યું હતું – કહો કે સારી પેઠે આગળ વધી રહ્યું હતું. સાતમી અને આઠમી સદીમાં તંગ વંશના સમ્રાટોના અમલ દરમ્યાન ચીન ઘણું કરીને દુનિયામાં સૌથી સંસ્કારી, સમૃદ્ધ તથા ઉત્તમ રીતે શાસિત દેશ હતે. યુરેપની તે એની જોડે તુલના કરી શકાય એમ છે જ નહિ, કેમકે રેમના પતન પછી તે બહુ પાછળ પડી ગયું હતું. એ કાળ દરમ્યાન મોટે ભાગે ઉત્તર હિંદમાં પણ વળતાં પાણી હતાં. હર્ષ જેવાના અમલ દરમ્યાન તેની ચઢતી કળા હતી એ ખરું પરંતુ એકંદરે તેની પડતી દશા બેઠી હતી. ઉત્તર કરતાં દક્ષિણ હિંદ બેશક વધારે સમર્થ હતું અને સમુદ્રની પેલી પાર અંગકેસર અને શ્રીવિજય જેવાં તેનાં સંસ્થાને તેમની મહત્તાના યુગની સમીપ આવી ઊભાં હતાં. એ સમયે અમુક બાબતમાં ચીન સાથે બબરી કરી શકે એવાં સ્પેન તથા બગદાદનાં બે આરબ રાજ્ય હતાં. પરંતુ એ બંને પણ તેમની ઉન્નતિની પરાકાષ્ટાએ પ્રમાણમાં થોડા સમય માટે જ રહ્યાં. પરંતુ એ વાત જાણવા જેવી છે કે, ગાદી ઉપરથી હાંકી કાઢવામાં આવેલા તંગ વંશના એક સમ્રાટે આરબ લોકોની મદદ યાચી હતી અને તેમની મદદ વડે જ તેણે પિતાની સત્તા પાછી મેળવી હતી. - આમ સંસ્કૃતિની બાબતમાં ચીન એ સમયે સૌથી આગળ હતું અને તે સમયના યુરોપના લેકેને તે અર્ધ-જંગલી ગણે તે અનુચિત ન ગણાય એવી સ્થિતિમાં હતું. તે સમયની જાણીતી દુનિયામાં તે સૌથી Page #302 -------------------------------------------------------------------------- ________________ ચીન ગોપ જાતિઓને પશ્ચિમ તરફ ધકેલે છે ૨૮૯ મેખરે હતું. તે સમયની જાણીતી દુનિયામાં એમ હું એટલા માટે કહું છું કે અમેરિકામાં તે સમયે શું બની રહ્યું હતું એની મને ખબર નથી. એને વિષે આપણે એટલું જ જાણીએ છીએ છે મેકિસકો, પેપર અને તેની આસપાસના પ્રદેશમાં કેટલીયે સદીઓથી સંસ્કૃતિ મેજૂદ હતી. કેટલીક બાબતોમાં ત્યાંના લેકેએ આશ્ચર્યકારક પ્રગતિ સાધી હતી, તેમ જ કેટલીક બાબતમાં તેઓ એટલા જ પાછળ હતા. પરંતુ એમને વિષે મને એટલી ઓછી માહિતી છે કે એ બાબતમાં વધારે કહેવાની મારી હિંમત ચાલતી નથી. એમ છતાં પણ કિસકો અને મધ્ય અમેરિકાની “માયા સંસ્કૃતિ તથા “ઈકાઓનું પેરનું રાજ્ય તું લક્ષમાં રાખે એમ હું ઈચ્છું છું. એ વિષે મારા કરતાં વધારે જાણનારાઓ કદાચ તને એને અંગે જાણવા જેવી માહિતી આપશે. સાચે જ તેમના ઉપર હું ખૂબ મુગ્ધ છું; પરંતુ તેમને વિષેનું મારું અજ્ઞાન પણ મારી એ મુગ્ધતા જેટલું જ છે. બીજી એક વાત તું લક્ષમાં રાખે એમ હું ઈચ્છું છું. આ પત્રોમાં આપણે જોઈ ગયાં કે મધ્ય એશિયામાં અનેક ગેપ જાતિઓ પેદા થઈ અને તેમાંની કેટલીક પશ્ચિમમાં યુરોપ તરફ ગઈ અને કેટલીક હિંદુસ્તાન તરફ ઊતરી આવી. દૂણ, સીથિયન, તુક તથા એવી બીજી ઘણી જાતિઓ એક પછી એક નીકળીને દરિયાનાં મજાની પેઠે આગળ વધી. હિંદમાં આવેલા શ્વેત દૂ તથા યુરેપ ગયેલા એટીલાના દૂણો તને યાદ હશે. બગદાદના સામ્રાજ્યને કબજે લેનારા સેજુક તકે પણ મધ્ય એશિયામાંથી આવ્યા હતા. એ પછીથી તુર્ક લેકની એક બીજી જાતિ આવનાર હતી. તે ઓટોમન કે ઉસ્માની તુર્કને નામે ઓળખાય છે. એ લેકે આવીને આખરે કન્ઝાન્ટિનોપલને જીતી લે છે અને છેક વિયેનાના કોટની દીવાલ સુધી પહોંચી જાય છે. એ જ મધ્ય એશિયા અથવા મંગોલિયામાંથી ભીષણ મંગેલ લેકે પણ આવવાના હતા. આવીને તેઓ યુરોપના મધ્ય ભાગ સુધીને પ્રદેશ જીતી લે છે અને ચીન ઉપર પણ પિતાની રાજસત્તા જમાવે છે. વળી તેમનો એક વંશજ આગળ ઉપર હિંદમાં પિતાને રાજવંશ અને સામ્રાજ્ય સ્થાપનાર હતું તથા તેના વંશમાં મશહૂર રાજકર્તાઓ પેદા થવાના હતા. મધ્ય એશિયા અને મંગેલિયાની આ ગોપ જાતિઓ સામે ચીનને નિરંતર લડ્યા જ કરવું પડયું; અથવા આ ગોપ જાતિઓ ચીનને 1-12 Page #303 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન નિરંતર તકલીફ આપ્યા કરતી અને તેને હરહમેશ તેમની સામે પિતાને બચાવ કરવાની ફરજ પડતી એમ કહેવું વધારે સાચું છે. આ જાતિઓથી પિતાનું રક્ષણ કરવાને માટે જ ચીનની મહાન દીવાલ બાંધવામાં આવી હતી. એથી કંઈક ફાયદો થયે એમાં શંકા નથી, પરંતુ હુમલાઓની સામે એ બહુ મામૂલી રક્ષણ હતું. ચીનના એક પછી એક સમ્રાટને આ ગોપ જાતિઓને હાંકી કાઢવી પડતી અને એ રીતે તેમને હાંતાં હાંકતાં મેં તને કહ્યું હતું તેમ ચીનનું સામ્રાજ્ય પશ્ચિમમાં છેક કાસ્પિયન સમુદ્ર સુધી વિસ્તર્યું. ચીના લેકેને સામ્રાજ્યવાદની વધારે પડતી ર૮ નહેતી. તેના કેટલાક સમ્રાટી સામ્રાજ્યવાદી હતા તથા તેઓ મુલકે જીતવાની મહત્વાકાંક્ષા સેવતા હતા એમાં શંકા નથી. પરંતુ બીજી પ્રજાઓને મુકાબલે ચીન લેકે શાંતિપ્રિય હતા અને યુદ્ધ તથા મુલકે જીતવાને તેમને રસ નહોતો. ચીનમાં દ્ધા કરતાં વિદ્વાનનું માન તથા પ્રતિષ્ઠા વધારે હતાં. આમ છતાં પણ કેટલીક વખત ચીની સામ્રાજ્યને વિસ્તાર અતશય વધી ગયે તેનું કારણે ઉત્તર તથા પશ્ચિમ તરફની ગેપ જાતિઓ નિરંતર તેને પજવ્યા કરતી અને તેના ઉપર વારંવાર હુમલા કર્યા કરતી તે હતું. તેમના ત્રાસમાંથી કાયમને માટે મુક્ત થવા માટે બળવાન સમ્રાટ પશ્ચિમમાં દૂર સુધી તેમને હાંકી કાઢતા. એને કાયમી ઉકેલ તે તેઓ ન શોધી શક્યા પરંતુ એથી કંઈક અંશે તે તેમને રાહત મળતી ખરી. પરંતુ બીજા દેશે અને બીજી પ્રજાઓને ભોગે ચિના લોકોને આ રાહત મળતી હતી. કેમકે ચીન લેકેએ હાંકી કાઢેલી ગેપ જાતિઓ બીજા મુલકમાં જઈને ત્યાં આક્રમણ કરતી હતી. એ જાતિઓ હિંદમાં આવી તેમજ વારંવાર યુરોપમાં પણ પહોંચી. પિતાના સામ્રાજ્યમાંથી ધકેલી કાઢીને ચીનના હન સમ્રાટોએ દૂણ, તાર તથા અન્ય ગોપ જાતિઓને બીજા દેશમાં મોકલી આપી; તંગ વંશના સમ્રાટોએ તુર્ક લેકને યુરોપ મેકલી આપ્યા. - ચીના લેકે અત્યાર સુધી તે આ ગેપ જતિઓથી પિતાનું રક્ષણ કરવામાં મોટે ભાગે સફળ થયા હતા. પરંતુ હવે આપણે એવા જમાનામાં આવીએ છીએ કે જ્યારે એ બાબતમાં તેમને એટલી સફળતા મળી નહતી. - સર્વત્ર બધા જ રાજવંશેની બાબતમાં હમેશાં બને છે તેમ તંગ વંશમાં તેના અંતના અરસામાં ઉત્તરોત્તર વધારે ને વધારે નમાલા રાજાઓ Page #304 -------------------------------------------------------------------------- ________________ ગ્રીન ગેાપ જાતિઓને પશ્ચિમ તરફ ધકેલે છે ૨૯૧ પાકન્યા, વિલાસપ્રિયતા અને વૈભવ સિવાય એ રાજાઓમાં તેમના પુરોગામીને એક પણ સદ્ગુણ નહેાતા. આથી રાજ્યમાં સર્વત્ર સડે પેઠા અને એની સાથે પ્રજા ઉપરતે કરતા બાજો પણ વધતા ગયા. વળી એ કરતા ઘણાખરે એજ્ ગરીબ વર્ગો ઉપર પડ્યો. પરિણામે અસતેષ વધી ગયો અને દશમી સદીના આરભમાં ૯૦૭ની સાલમાં તગ વંશના અત આવ્યેા. એ પછી અધી સદી સુધી એક પછી એક મામૂલી અને નમાલા રાજાએ આવ્યા. પણ .૯૬૦ની સાલમાં ચીનના ખીજા એક મોટા રાજવશને આરંભ થયા. કાએન્નુએ એ વંશની સ્થાપના કરી હતી અને તે સુંગ વંશને નામે ઓળખાય છે, પરંતુ રાજ્યની સરહદ ઉપર તેમજ અંદરના ભાગમાં તકલીફ ચાલુ જ રહી. ખેડૂત વર્ગ ઉપર જમીનમહેલનો ભારે બેજો હતા અને એની સામે તેમને ભારે રોષ હતો. હિંદની માકૅ, ચીનમાં પણ જમીનમહેલ પદ્ધતિ લેાકા ઉપર ભારે એન્નરૂપ હતી અને તેને સંપૂર્ણ પણે બદલી નાખવામાં ન આવે ત્યાં સુધી શાંતિ સ્થપાવાનો કે પ્રગતિ થવાનો સંભવ નહોતો. પરંતુ સમાજવ્યવસ્થામાં આમૂલાગ્ર ફેરફાર કરવાનું હમેશાં મુશ્કેલ હાય છે. પ્રચલિત પદ્ધતિથી ઉપલા વર્ગના લોકાને લાભ થતા હેાવાથી તેમાં કશે! ફેરફાર કરવાની વાત આવે ત્યારે તે ભારે ખ્રુમરાણ મચાવી મૂકે છે. પરંતુ વેળાસર અને સમજથી જરૂરી ફેરફાર કરવામાં નથી આવતા તે તે વહુનાત આવી પહોંચે છે અને બધું ઊંધુંચત્તુ કરી મૂકે છે! જરૂરી ફેરફારો ન કરવાને લીધે જ તંગ વંશના અંત આવ્યો. એ જ કારણે સુંગ વંશના અમલ દરમ્યાન પણ નિર ંતર મુશ્કેલી આવતી રહી. એક એવા પુરુષ ચીનમાં પેદા થયા જે એ મુશ્કેલીઓની સામે સફળ થઈ શકે એમ હતું. તેનું નામ વાંગ-આન-શી હતું. અગિયારમી સદીમાં સુંગ રાજાના તે વડા પ્રધાન હતા. મેં તને આગળ ઉપર જણાવ્યું છે તેમ ચીનનું શાસન કૉન્ફ્યુશિયસના વિચારે પ્રમાણે ચાલતું હતું. બધા સરકારી અમલદારાને કોન્ફ્યુશિયસના ગ્રંથાની પરીક્ષામાં પાસ થવું પડતું હતું. અને કોન્ફ્યુશિયસના વચનની વિરુદ્ધ કશું પણ કરવાની કાઈની હિંમત નહેાતી. વાંગ-આન-શીએ પણ તેના સિદ્ધાંતાના વિરોધ ન કર્યાં પરંતુ તેમને વિચક્ષણતાથી જુદા અમાં ઘટાવ્યા. બુદ્ધિમાન લોક મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા કંઈક આવી જ તરકામ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન કરે છે. વાંગના કેટલાક વિચારે તે આપણને નવાઈ લાગે એટલા આધુનિક હતા. ગરીબ લોકે ઉપરનો કર બોજો હળવો કરી કર ભરી શકે એવા ધનિક લેકો ઉપર તે વધારવાને તેને એકમાત્ર આશય હતો. તેણે જમીન મહેસૂલ ઓછું કર્યું અને નાણાંથી ભરવું મુશ્કેલ પડે તે અનાજ વગેરે ખેતીની પેદાશથી તે ભરવાની ખેડૂતને છૂટ આપી. ધનિક લેકો ઉપર તેણે આવકવેરે નાખે. આવકવેરે એ આધુનિક જમાનામાં શોધાયેલે કર ગણાય છે પરંતુ આપણે જોઈએ છીએ કે ૯૦૦ વરસ ઉપર ચીનમાં એની એજના થઈ હતી. ખેડ તેને સહાય કરવા માટે તેણે એવી પણ લેજના કરી હતી કે રાજ્ય તેમને નાણાં ધીરવાં અને ફસલ ઉપર તેઓ એ નાણાં પાછાં રાજ્યને ભરપાઈ કરે. અનાજના ભાવમાં વધઘટ થતી હતી એ મુશ્કેલીને પણ તેડ લાવવાનું હતું. જ્યારે બજારભાવ ઘટી જાય ત્યારે ગરીબ ખેડ તેને ખેતીની પેદાશની બહુ ઓછી કિંમત મળે. આથી તેઓ પોતાનો માલ વેચી શકે નહિ; પછી બીજી કંઈ પણ વસ્તુ ખરીદવા કે મહેસૂલ ભરવા તેમને નાણાં ક્યાંથી મળી શકે ? વાંગ-આન-શીએ આ મુશ્કેલીને તેડ કાઢવાને પણ પ્રયાસ કર્યો. તેણે એવી સૂચના કરી કે ભાવની વધઘટ થતી અટકાવવા માટે સરકારે પોતે જ અનાજ ખરીદવું અને વેચવું જોઈએ. વાંગે એવી પણ સૂચના કરી હતી કે જાહેર કામને માટે લેકે પાસે વેઠ ન કરાવવી જોઈએ, અને કામ કરનાર દરેક માણસને તેની મજૂરીનું પૂરેપૂરું મહેનતાણું આપવું જોઈએ. તેણે સ્થાનિક સેનાઓની પણ લેજના કરી હતી. એ સેનાનું નામ “પાઓ-ચિયા” હતું. પરંતુ દુર્ભાગ્યે વાંગ પિતાના જમાનાથી ઘણો આગળ હતા અને ટૂંક સમયમાં જ તેના સુધારાઓ રદ થયા. એક માત્ર તેની સ્થાનિક સેના ૮૦૦ વરસથી પણ વધારે વખત સુધી કાયમ રહી. તેમની સામેના પ્રશ્નોનો ઉકેલ લાવવા જેટલા સમર્થ ન હોવાથી સંગ સમાટે ધીમે ધીમે એ મુશ્કેલીઓથી હારી ગયા. અને ઉત્તરની ખિતાન નામની બર્બર જાતિ આગળ તેમનું કંઈ ચાલ્યું નહિ. તેઓ તેમને હાંકી કાઢી ન શક્યા એટલે તેમણે વાયવ્ય તરફની કીન એટલે કે સુવર્ણ તારા નામની જાતિને પિતાની મદદે બોલાવી. એ કીન લકોએ ખિતાનોને તે હાંકી કાઢવ્યા પરંતુ તેમણે પોતે ત્યાંથી ખસવાની સાફ ન પાડી ! સબળાની મદદ યાચતા કોઈ પણ કમજોર દેશ કે વ્યક્તિની સામાન્ય રીતે એ જ દશા થાય છે. કીન લેકે ઉત્તર ચીનના Page #306 -------------------------------------------------------------------------- ________________ ચીન ગેાપ જાતિઓને પશ્ચિમ તરફ ધકેલે છે ૨૯૭ ધણી થઈ ખેડા અને પેકિંગને તેમણે પોતાની રાજધાની બનાવી. સુંગ રાજાએ દક્ષિણ તરફ ગયા અને જેમ જેમ કીન લેકે આગળ વધતા ગયા તેમ તેમ તેએ પાછળ હતા ગયા. આ રીતે ઉત્તર ચીનમાં કીન સામ્રાજ્ય હતું અને દક્ષિણૢ ચીનમાં સુંગ સામ્રાજ્ય હતું. આ સંગા દક્ષિણના સુંગ કહેવાય છે. ઉત્તરમાં સુંગ વંશનો અમલ ૯૬૦ની સાલથી ૧૧૨૭ ની સાલ સુધી રહ્યો. દક્ષિણના સુંગ રાજાએ દક્ષિણ ચીનમાં દેઢસા વરસ સુધી રાજ્ય કર્યું. છેવટે મગેાલ લકા ત્યાં આવ્યા અને તેમણે ૧૨૬૦ની સાલમાં તેમની સત્તાને અંત આણ્યો. પરંતુ ચીને પણ પ્રાચીન હિંદુસ્તાનની પેઠે મ ંગાલ જેવા લેકાને પણ પોતાનામાં સમાવી દઈને અને તેમને પણ અસલ ચીના બનાવી દઈ ને એને બદલે લીધા. આમ ચીન આખરે ગેાપ જાતિ આગળ હારી ગયું અને તેમને વશ થયું. પરંતુ એમ તેમને વશ થતાં થતાં પણ તેણે તેમને સભ્ય બનાવ્યા. આથી એશિયા અને યુરોપના બીજા ભાગાની પેઠે ચીનને તેમના તરફથી વેવું પડયું નહિ. ઉત્તર તેમજ દક્ષિણના સુગ સમ્રાટે રાજકીય દૃષ્ટિએ તેમના પુરગામી તગ સમ્રાટ જેટલા સમથ નહેાતા. પરંતુ તેમણે ત ંગ વંશની જાહેોજલાલીના સમયની કળાની પરપરા જાળવી રાખી એટલું જ નહિ પણ તેને ઉત્ક પણ કર્યાં. દક્ષિણના સુગ રાજાના અમલ દરમ્યાન દક્ષિણ ચીનમાં કળા તેમજ કવિતાની ખૂબ પ્રગતિ થઈ. એ સમયે ખાસ કરીને પ્રાકૃતિક દશ્યાનાં અતિશય સુંદર ચિત્રો ચીતરાયાં; કેમકે સુગ સમયના કલાકારો કુદરતપ્રેમી હતા. કળાકારની પીંછીના સ્પર્શથી સુશોભિત બનેલાં ઢોળવાળી ચિનાઈ માટીનાં વાસણા પણ એ સમયે બનવા લાગ્યાં હતાં એમ જણાય છે. આ કળા વધારે ને વધારે સુંદર અને અદ્ભુત બનતી ગઈ અને બસે વરસ પછી મિંગ સમ્રાટોના અમલ દરમ્યાન તે આપણે છક થઈ જઈએ એવું માટીકામ ત્યાં બનવા લાગ્યું હતું. મિગ સમયનું ચીનનું એવું એકાદ વાસણ આજે પણ આપણને અલૈકિક આનદ આપે છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ પ શગુન અમલનુ જાપાન ૬ જૂન, ૧૯૩૨ ચીનથી પીળે! સમુદ્ર ઓળંગી જાપાન પહેાંચવું સહેલું છે, અને હાલ આપણે તેની આટલાં બધાં નજીક છીએ તો સાથે સાથે ત્યાં પણ જઈ આવીએ. જાપાનની આપણી છેલ્લી મુલાકાત તને યાદ છે ? આપણે જોઈ ગયાં કે ત્યાં આગળ મોટાં મોટાં કુટુંબે પેદા થયાં હતાં અને પ્રભુત્વ મેળવવા માટે તે એકબીજા સાથે લડતાં હતાં તથા મધ્યસ્થ રાજતંત્ર પણ વધારે ને વધારે પ્રમાણમાં અસરકારક થતું જતું હતું. શહેનશાહ માટા અને બળવાન કુટુંબનેા અગ્રણી મટીવે મધ્યસ્થ રાજતંત્રનો વડો બન્યો હતો. કેન્દ્રસ્થ સત્તાના પ્રતીક તરીકે પાટ નગર નારાની સ્થાપના કરવામાં આવી હતી. એ પછી ત્યાંથી કોટામાં રાજધાની ખસેડવામાં આવી. ચીનની રાજ્યપદ્ધતિનું અનુકરણ કરવામાં આવ્યું અને કળા, ધર્મ તેમજ રાજકારણની બાબતમાં પણ જાપાને ઘણું ચીન પાસેથી અથવા તેની મારફતે મેળવ્યું. એ દેશનું નામ દાઈ નિપન' પણ ચીનથી જ આવ્યું હતું. ( ફૂવારા નામના એક બળવાન કુળે બધી સત્તા પોતાને હાથ કરી લીધી અને સમ્રાટને પૂતળા જેવા બનાવી મૂકો એ પણ આપણે જોઇ ગયાં. બસે વરસ સુધી એ મુળે એ પ્રમાણે રાજ્ય કર્યું. સમ્રાટ જીવ પર આવી જઈ ને છેવટે રાજગાદી છેાડી મમાં પ્રવેશ કરવા લાગ્યા. પરંતુ સાધુ બનવા છતાંયે આ ભૂતપૂર્વ સમ્રાટો, રાજગાદી ઉપર આવેલા પોતાના પુત્રાને સલાહ વગેરે આપી રાજકાજમાં સારી પેઠે માથું મારતા. આ રીતે સમ્રાટ ફૂછવારા કુળની સત્તાને કંઇક અંશે પહોંચી વળતા. કામ કરવાની આ રીત પક્ષ અને ગૂંચવણભરેલી હતી પરંતુ ફૂવારા કુળની સત્તા ઘટાડવામાં તે સફળ નીવડી. એક પછી એક ગાદીત્યાગ કરીને સાધુ બનનાર સમ્રાટોના હાથમાં ખરી સત્તા હતી. એથી કરીને તેમને મનિવાસી સમ્રાટ' કહેવામાં આવે છે. દરમ્યાન બીજા ફેરફારો પણ થયા અને મોટા મોટા જમીનદારોનો એક નવા વર્ગ પેદા થયે!. તેએ યુદ્ધકળામાં પણ પ્રવીણ હતા. ? Page #308 -------------------------------------------------------------------------- ________________ ગુન અમલનુ જાપાન ૧૯૫ * ફૂવારા લાકાએ જ એ જમીનદાર વર્ગ ઊભા કર્યા હતા અને તેમને સરકારના કર ઉઘરાવવાને નીમ્યા હતા. તેઓ ' દામ્યો ' કહેવાતા. એના અર્થ માટા સમવાળા' એવા થાય છે. અંગ્રેજોના આગમન પહેલાં જ આપણા પ્રાંતમાં પણ એવા જ એક વર્ગ પેદા થયા હતા. તેની અને આ જાપાની વર્ગની સરખામણીથી આપણને તે એમાં જે સામ્ય જોવા મળે છે તે કૈાતુકભરેલું છે. અયેાધ્યાના એક દુળ નવાબે કર ઉધરાવનારાઓ નીમ્યા હતા. નવાબને કર ઉઘરાવવામાં મદદ કરવાને તેઓ નાનાં નાનાં લશ્કર રાખતા અને બળજબરીથી લોકા પાસેથી કર ઉઘરાવતા. અલબત, આ રીતે ઉધરાવેલા કરના માટે ભાગ તે પોતાની પાસે જ રાખતા. આ કર ઉધરાવનારાઓમાંથી કેટલાયે આખરે મોટા મોટા તાલુકદાર બની બેઠા. દામ્યા લાકા પોતાનાં નાનાં નાનાં સૈન્ય તથા પરિચારકાને લીધે અતિશય બળવાન બન્યા. તે માંહેામાંહે એકબીજા સાથે લડતા અને ક્યોટાની મધ્યસ્થ સરકારને ગણકારતા નહિ. તારા અને મિનામેાતા એ એ દામ્યો વનાં મુખ્ય કુટુંબે હતાં. તેમણે ૧૧૫૬ની સાલમાં ફૂવારા કુટુંબને દાખી દેવામાં સમ્રાટને મદદ કરી. પણ પછીથી એ બંને કુટુંબ એકબીજા સામે લડ્યાં. એમાં તારા કુટુંબ જીત્યું અને વિષ્યમાં મિનામેાતા તરફથી કદી પણ તકલીફ ઊભી ન થાય એટલા ખાતર તેમણે પોતાના એ આખાયે હરીફ્ કુટુંબના સહાર કર્યાં. ચાર બળકા સિવાય આગળ પડતા બધાયે મિનામેાતાને તેમણે મારી નાંખ્યા. એ ચારમાં યેરીતામે નામનો એક બાર વરસના બાળક હતા. ભારે પ્રયત્ન કરવા છતાં તારા કુટુંબને પૂરેપૂરી સફળતા ન મળી, બાળક ચેરીતેામે કશી વિસાતમાં નથી એમ ધારીને તેને જતા કરવામાં આવ્યો હતો. પરંતુ માટે થતાં તે તારા કુટુંબનો કટ્ટો દુશ્મન બન્યો. વેર લેવા માટે તે નલસી રહ્યો હતા અને એમાં તેને સફળતા પણ મળી. તેણે તાઇરા કુટુંબને રાજધાનીમાંથી હાંકી કાઢ્યું અને એક નાકાયુદ્ધમાં તેનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યા. હવે ચારીતામે સર્વાં સત્તાધીશ થઈ પડ્યો અને સમ્રાટે તેને સી-એ-તાઇ શગુન એવા ભારે માનવ તો ખિતાબ આપ્યા. એને અ જંગલી લોકાનું દમન કરનાર ' એવા થાય છે. ૧૧૯૨ની સાલમાં આ બનાવ બન્યા હતા. આ ખિતાબ વશપરંપરાગત હતો અને તેની જોડે રાજવહીવટ ચલાવવાને કુલ અખત્યાર પણ જતા હતા. ખા Page #309 -------------------------------------------------------------------------- ________________ ર૯૬ જગતના ઈતિહાસનું રેખાદર્શન રાજકર્તા જ શગુન હતો. આ રીતે જાપાનમાં શગુન અમલને યુગ શરૂ થયો. એ અમલ લગભગ ૭૦૦ વરસ જેટલા લાંબા કાળ સુધી એટલે કે છેક આધુનિક કાળ સુધી ચાલુ રહ્યો. છેવટે અર્વાચીન જાપાન ચૂડલ એટલે કે સામન્ત અથવા ઠકરાતી પ્રથામાંથી બહાર નીકળ્યું ત્યારે જ એ અમલનો અંત આવ્યો. પરંતુ એનો અર્થ એ નથી કે રીતેમના વંશજોએ રોગન તરીકે ૭૦૦ વરસ સુધી રાજ્ય કર્યું. જે કુટુંબમાંથી શગુન થતા હતા તે વખતેવખત બદલાયા કરતાં હતાં. ત્યાં આગળ વારંવાર આંતરયુદ્ધ થતાં પરંતુ નામની જ સત્તા ધરાવતા સમ્રાટને નામે રાજ્ય કરવાની સાચી સત્તા ધરાવનાર શગુનની પ્રથા લાંબા કાળ સુધી ચાલુ રહી. કેટલીક વાર એમ પણ બનતું કે શગુન પણ નામને જ રાજકર્તા બની જતે અને બધી સત્તા રાજાના કેટલાક અમલદારોના હાથમાં આવી પડતી. રીતે રાજધાની ક્યોટોનાં વૈભવવિલાસના વાતાવરણમાં રહેતાં ડરતે હતો. તેને એમ લાગતું હતું કે આસાએશભર્યું જીવન તેને તેમ જ તેના વંશજોને નમાલા બનાવી દેશે. આથી કામાકુરામાં તેણે પિતાની લશ્કરી રાજધાની સ્થાપી. એથી કરીને આ પ્રથમ ગુનશાસન “કામાકુરા શગુનશાસન” કહેવાય છે. એને અમલ ૧૩૩૩ની સાલ સુધી એટલે કે લગભગ દસે વરસ સુધી ટક્યો. આ આખા સમય દરમ્યાન જાપાનમાં મેટે ભાગે સુલેહશાંતિ હતી. ઘણાં વરસેના આંતરયુદ્ધ પછી આવેલ શાંતિનો કાળ બહુ આવકારપાત્ર હતો. આથી હવે જાપાનમાં સમૃદ્ધિને યુગ શરૂ થયો. આ યુગ દરમ્યાન જાપાનની સ્થિતિ ઘણી જ સારી હતી અને તત્કાલીન યુરોપના કોઈ પણ દેશ કરતાં તેનું રાજ્યતંત્ર પણ વધારે અસરકારક અને કાર્યકુશળ હતું. જાપાન ચીનનું યોગ્ય શિષ્ય હતું. જો કે તે બંનેની દૃષ્ટિમાં અતિશય ફરક હતો. તને આગળ ઉપર કહ્યું છે તેમ ચીન પ્રકૃતિથી જ શાંતિપ્રિય અને સૌમ્ય દેશ હતા. જ્યારે જાપાન રામ અને લશ્કરી દેશ હતે. ચીનમાં લશ્કરી માણસને હલકે ગણવામાં આવતા અને સૈનિકો ધંધે પ્રતિષ્ઠિત ગણુ નહિ. જાપાનમાં આગળ પડતા માણસે સૈનિકે હતા અને દાઈ અથવા લડાયક સરદાર એ ત્યાંને આદર્શ હતે. આમ જાપાને ચીન પાસેથી ઘણું ગ્રહણ કર્યું પરંતુ તે તેણે પિતાની રીતે લીધું અને પિતાની પ્રકૃતિને અનુકૂળ આવે તે આકાર Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ શેગુના અમલનું જાપાન તેને આપે. ચીન જડેને તેને નિકટને સંબંધ ચાલુ રહ્યો તેમ જ તેની જોડે વેપાર પણ ચાલુ રહ્યો. આ વેપાર મોટે ભાગે ચીની વહાણો મારફત ચાલત. ૧૩મી સદીના અંતમાં ચીન સાથે બધે વ્યવહાર એકદમ અટકી પડ્યો કેમ કે એ સમયે મંગલ લેકે ચીન તેમ જ કરિયામાં ફરી વળ્યા હતા. એ મંગલ લેકેએ જાપાન જીતી લેવાની પણ કોશિશ કરી પરંતુ તેમને પાછા હઠાવવામાં આવ્યા. આમ યુરોપને ધ્રુજાવનાર અને એશિયાની સૂરત બદલી નાખનાર અંગેની જાપાન ઉપર ખાસ કશી અસર પડી નહિ. જાપાન તે તેની જૂની પદ્ધતિ મુજબ જ પિતાને વ્યવહાર ચલાવતું રહ્યું અને હવે તે બહારની અસરથી પહેલાં કરતાં પણ તે વધારે અળગું થયું. જાપાનમાં કપાસને છોડ કેવી રીતે દાખલ થયે તેની વાત ત્યાંના જૂના સરકારી હેવાલમાંથી મળી આવે છે. જાપાનના કિનારા પાસે પિતાનું વહાણ ભાંગી જવાથી ૭૯૯ની સાલમાં કેટલાક હિંદીઓ ત્યાં કપાસનાં બી અથવા કપાસિયા લાવ્યા હતા એમ કહેવાય છે. ચાને છોડ એ પછી ત્યાં આવ્યા. નવમી સદીના આરંભમાં તે છેડ પહેલવહેલે જાપાનમાં દાખલ થયે. પરંતુ તે સમયે ચા ત્યાં બહુ લેકપ્રિય ન થઈ. ૧૧૯૧ની સાલમાં એક બદ્ધ સાધુ ચીનથી ચાનાં બીજ ત્યાં લાવ્યું. આ વખતે તરત જ તે લેકપ્રિય થઈ આ ચા પીવાને ચાલ પડવાથી. માટીનાં સુંદર વાસણોની માગ ત્યાં વધી પડી. તેરમી સદીના છેવટના ભાગમાં જાપાનને એક કુંભાર ચીનાઈ માટીનાં વાસણ બનાવવાની કળા શીખવા ચીન ગયે. ત્યાં તેણે એ કળા શીખવામાં છ વરસ ગાળ્યાં. ત્યાંથી પાછા ફરીને તેણે માટીનાં સુંદર જાપાની વાસણે બનાવવા માંડ્યાં. જાપાનમાં આજે ચા પીવાની રીત એક લલિત કળા બની ગઈ છે. એની આસપાસ શિષ્ટાચારને ભારે વિધિ ઊભું થયું છે. જે તે કદી જાપાન જાય તે તારે વિધિપુર:સર ચા પીવી જોઈશે નહિ તે તને અસંસ્કારી અને કંઈક જંગલી જેવી ગણી કાઢવામાં આવશે ! Page #311 -------------------------------------------------------------------------- ________________ ૫૬ માનવીની બેજ ૧૦ જાન, ૧૯૩૨ ચાર દિવસ ઉપર મેં બરેલી જેલમાંથી તને પત્ર લખ્યો હતો. તે જ દિવસે સાંજે મારે સરસામાન એક કરીને મને જેલ બહાર નીકળવાનું કહેવામાં આવ્યું – છૂટવાને માટે નહિ પણ જેલ બદલીને માટે. આથી બરાબર ચાર માસ સુધી જેમની સાથે હું રહ્યો હતે તે બૅરેકના મારા બધા સાથીઓની મેં વિદાય લીધી તથા જેની સંભાળભરી છાયા નીચે હું આટલા દિવસ રહ્યો હતો તે વીસ ફૂટ ઊંચી મેટી દીવાલ તરફ છેલ્લી નજર કરીને છેડા સમય માટે બહારની દુનિયા નિહાળવા માટે હું નીકળી પડયો. જે બદલીવાળા અમે બે જણ હતા. રખેને અમને કોઈ જોઈ જાય એટલા ખાતર અમને બરેલી સ્ટેશને ન લઈ ગયા. કેમકે, અમે “પડદાનશીન થયા હતા એટલે અમારા ઉપર કોઈની નજર ન પડવી જોઈએ! પચાસ માઈલ દૂર વેરાન પ્રદેશમાં આવેલા એક નાનકડા સ્ટેશન સુધી અમને મેટરમાં બેસાડીને લઈ જવામાં આવ્યા. મોટરની આ સહેલ માટે મેં આભારની લાગણી અનુભવી. કેમકે ઘણ માસના એકાન્તવાસ પછી રાતની ઠંડી તાજી હવાને સ્પર્શ અનુભવ તથા આછા અંધકારમાં છાયારૂપ ભાસતાં વૃક્ષો, મનુષ્ય તથા પ્રાણીઓને બાજુએથી ઝપાટાબંધ પસાર થતાં જેવાં એ આદલાદક હતું. અમને દહેરાદૂન લઈ જવામાં આવતા હતા. રખેને કઈ નજર રાખનાર અમને જોઈ ય એટલા ખાતર અમારી મુસાફરીની છેવટની મજલે પહોંચીએ તે પહેલાં જ વહેલી સવારે અમને ગાડીમાંથી ઉતારીને મટરમાં અમારે સ્થાને લઈ જવામાં આવ્યા. એ રીતે દહેરાદૂનની નાનકડી જેલમાં આજે હું બેઠું છું. બરેલી કરતાં આ જગ્યા વધારે સારી છે. અહીં એટલી બધી ગરમી નથી અને બરેલીની પેઠે ૧૧૨ અંશ સુધી ગરમીનું પ્રમાણ વધતું નથી. વળી અહીં આગળ અમારી ફરતેની દીવાલ પણ નીચી છે અને તેની ઉપર થઈને કિયાં કરતાં ઝાડે પણ વધારે હરિયાળાં છે. દીવાલની ટોચની પેલે પાર દૂર આવેલા તાડના ઝાડની ટોચ પણ મને દેખાય છે. એ દશ્ય Page #312 -------------------------------------------------------------------------- ________________ માનવીની ખેજ જોઈને મને આનંદ થાય છે તથા મલબાર અને લંકાનું સ્મરણ થાય છે. ઝાડની પેલી બાજુ થોડાક માઈલ ઉપર પર્વતે આવેલા છે અને તેમની ટોચ ઉપર મસૂરી બેઠું છે. હું એ પર્વતે જોઈ શકતા નથી, કેમકે ઝાડે તેમને ઢાંકી દે છે. પરંતુ તેમની પાસે હોવું તથા દૂર આવેલા મસૂરીના રાત્રે ઝબૂકતા દીવાઓની કલ્પના કરવી એ સુખદ અનુભવે છે. ચાર વરસ – કે પછી ત્રણ? – ઉપર તું મસૂરી હતી ત્યારે મેં તને આ પત્ર લખવા શરૂ કર્યા હતા. એ ત્રણ કે ચાર વરસા દરમ્યાન કેટકેટલા બનાવો બની ગયા, અને તું પણ કેટલી બધી મોટી થઈ ગઈ! કેટલીક વખત ઉપરાછાપરી અને કેટલીક વાર લાંબા ગાળા પછી મેં આ પત્ર લખવા ચાલુ રાખ્યા છે. મોટે ભાગે એ બધા જેલમાંથી લખાયા છે. પરંતુ જેમ જેમ હું વધારે લખતે જાઉં છું તેમ તેમ મારું લખેલું મને વધારે ને વધારે નાપસંદ પડતું જાય છે અને તને આ પત્રમાં રસ ન પડતું હોય એવો મને ડર લાગ્યા કરે છે. વળી એ પત્ર તને બોજારૂપ તે નહિ થતા હોય એવી ભીતિ પણ મને રહ્યા કરે છે. તે પછી મારે એ પત્ર લખવા શાને ચાલુ રાખવા ? ક્રમે ક્રમે આપણી દુનિયામાં કેવી રીતે ફેરફાર થયા, તેની પ્રગતિ અને વિકાસ કેવી રીતે થયાં તથા કેટલીક વાર દેખીતી રીતે જ તેણે કેવી રીતે પીછેહઠ કરી એને તને ખ્યાલ આવે તથા પુરાણી સંસ્કૃતિઓ કેવી હતી અને ભરતીની પેઠે તે કેવી રીતે ચડી તથા ઓસરી ગઈ એની તને કંઈક ઝાંખી થાય તેમજ વમળે, ભમરીઓ અને પાછાં ઠેલાતાં પાણીવાળી જે ઈતિહાસ-સરિતા યુગયુગાન્તરેથી અખલિત રીતે સતત વહેતી આવી છે અને હજી પણ કોઈ અજ્ઞાત સાગર તરફ ધસી રહી છે, એની તને કંઈક પ્રતીતિ થાય એટલા માટે હું તારી સમક્ષ એક પછી એક ભૂતકાળની તાદશ પ્રતિમાઓ રજૂ કરવા ચહાતે હતે. આરંભકાળમાં, જ્યારે ભાગ્યે જ માણસ કહી શકાય એવી સ્થિતિમાં માનવી હતું ત્યારથી માંડીને આજે તે પિતાના મહાન વિકાસ અને સુધારા માટે કંઈક બેવકૂફીભર્યા અને વ્યર્થ ગૌરવથી રાચે છે ત્યાં સુધીના સમગ્ર માનવવિકાસનો ક્રમે ક્રમે તને પરિચય કરાવવાની મારી ઉમેદ હતી. તને યાદ હશે કે તું મસૂરી હતી ત્યારે આપણે એ જ રીતે શરૂઆત કરી હતી. તે વખતે આપણે અગ્નિ તથા ખેતીની શોધ કેવી રીતે થઈ અને શહેરે કેવી રીતે વસ્યાં તે વિષે તથા માણસે યોજેલી શ્રમવિભાગની પદ્ધતિ વિષે વાત કરી હતી. પરંતુ આગળ જતાં ગયાં તેમ તેમ સામ્રાજ્ય Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન તેમજ બીજી એવી બાબતમાં આપણે વધારે ને વધારે ગૂંચવાતાં ગયાં અને ઘણી વાર માનવીના વિકાસને ઝાંખો માર્ગ આપણી નજર આગળથી ખસી ગયે. આપણે તે ઈતિહાસના પટને કેવળ ઉપર ઉપરથી નિહાળી ગયાં. મેં તે માત્ર પ્રાચીન કાળની ઘટનાઓનું માળખું તારી આગળ રજૂ કર્યું છે. એને રુધિરમાંસથી ભરી દઈને તારી સમક્ષ એક જીવંત અને પ્રાણવાન વસ્તુ તરીકે રજૂ કરવાની મારામાં શક્તિ હોત તે કેવું સારુ. પરંતુ મારામાં એ શક્તિ નથી. એટલે ઘટનાઓના એ માળખાને જીવંત બનાવવાને ચમત્કાર કરવા માટે તારે તારી કલ્પનાશક્તિ ઉપર જ આધાર રાખવો રહ્યો. આમ પ્રાચીન ઇતિહાસ વિષે તું બીજાં ઘણાં સારાં પુસ્તકમાંથી વાંચી શકે છે તે પછી મારે એ વિષે શાને લખવું? આવી જાતને સંશય મને વારંવાર આવ્યા કરે છે, છતાંયે મેં લખવાનું જારી રાખ્યું છે, અને મને લાગે છે કે હજીયે તે હું ચાલુ રાખીશ. મેં તને આપેલું વચન મને યાદ છે અને તે પાળવાને હું પૂરે પ્રયત્ન કરીશ. પરંતુ એથીયે વધારે સાચું તે એ છે કે, આ પત્ર લખતી વખતે તારા સ્મરણથી મને અતિશય આનંદ થાય છે; કેમકે જ્યારે હું આ પત્ર લખવા બેસું છું ત્યારે જાણે તું મારી સમીપ બેઠી હોય અને આપણે પરસ્પર વાત કરતાં હોઈએ એવી લાગણી હું અનુભવું છું. માનવી પડતેઆખડત અને લપાતો છુપાતે જંગલમાંથી બહાર નીકળે ત્યારથી માંડીને તેના વિકાસની પ્રગતિ વિષે મેં ઉપર લખ્યું છે. તેને આ વિકાસક્રમ હજારે વરસ લાગે છે. પરંતુ પૃથ્વીની કથા અને તેના ઉપર મનુષ્યના આગમન પહેલાં વહી ગયેલા યુગ-યુગાન્તરોને મુકાબલે એ સમયે કેટલે બધે ટ્રકે છે ! પણ તેના પહેલાં આ પૃથ્વી ઉપર થઈ ગયેલાં બીજાં અનેક મહાકાય જાનવરો કરતાં સ્વાભાવિક રીતે જ માનવીનું મહત્ત્વ આપણે માટે વિશેષ છે. તેનું મહત્વ વિશેષ હેવાનું કારણ એ છે કે, ઇતર પ્રાણીઓ પાસે ન હતી એવી એક નવીન વસ્તુ તે પિતાની સાથે લાવ્યા હતા. આ નવી વસ્તુ તે તેનું મન, તેની જિજ્ઞાસા અથવા તૂહલવૃત્તિ એટલે કે નવું નવું શોધવાની તથા શીખવાની વૃત્તિ. આ રીતે માનવીની ખોજ છેક પ્રાચીન કાળથી શરૂ થઈ છે. કેઈ એક નાના બાળકનું નિરીક્ષણ કર અને જે કે, તે પિતાની આસપાસની નવી અને અદ્ભુત દુનિયાને કેવી રીતે નિહાળે છે; વસ્તુઓ તથા માણસને ઓળખતાં શીખવાને તે કેવી Page #314 -------------------------------------------------------------------------- ________________ માનવીની ખેજ રીતે આરંભ કરે છે તથા બીજી બધી વસ્તુઓ પણ તે કેવી રીતે શીખવા માંડે છે. કોઈ નાનકડી બાળા તરફ નજર કર; જે તે તંદુરસ્ત અને ચપળ હશે તે કેટલીયે વસ્તુઓ વિષે તે અનેક સવાલે પૂછશે. ઇતિહાસના ઉષઃકાળ વખતે માનવીની પણ એ જ સ્થિતિ હતી. ત્યારે તે બાલ્યાવસ્થામાં હતા અને દુનિયા તેને માટે નવી તેમ જ ગૂઢ હતી તથા તેનાથી તે ડરતે હતો. એ વખતે, પિતાની આસપાસની પ્રકૃતિને નિહાળીને તેના તરફ તે આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યો હશે અને તેણે અનેક સવાલ પૂછ્યા હશે. પરંતુ પિતાની જાત સિવાય તે બીજા કોને સવાલ પૂછી શકે એમ હતું ? તેને જવાબ આપનાર બીજું કોઈ હતું જ નહિ. પરંતુ એ વખતે પણ તેની પાસે એક નાનકડી અદ્ભુત ચીજ હતી. એ ચીજ તે તેનું મન અથવા કહો કે તેની બુદ્ધિ. એની મદદથી અનેક કષ્ટો વેઠીને ધીમે ધીમે તે અનુભવ એકઠે કરતે ગયો અને તેની સહાયથી વધુ ને વધુ શીખતે ગયો. છેક આરંભકાળથી માંડી આજ સુધી માનવીની આ ખોજ આ રીતે અખંડ ચાલ્યાં જ કરી છે. એમ કરતાં કરતાં તેણે ઘણી શોધ કરી પરંતુ હજી તે ઘણુંયે શોધવાનું બાકી છે; અને જેમ જેમ શેધળના માર્ગમાં તે આગળ વધતા જાય છે તેમ તેમ તેની સામે જોધખોળના નવા જ પ્રદેશ ખૂલતા જાય છે અને એ ઉપરથી ખોજની આખરી મજલથી – જે તેની આખરી મજલ હોય તે – તે હજી કેટલે બધે દૂર છે એની તેને પ્રતીતિ થાય છે. માનવીની ખોજ શી છે અને તે કઈ દિશામાં પ્રયાણ કરી રહ્યો છે? હજારે વરસથી માણસે આ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરતા આવ્યા છે. ધર્મ, તત્ત્વજ્ઞાન તથા વિજ્ઞાને એ બાબતમાં ઘણે વિચાર કર્યો છે અને તેના અનેક જવાબ આપ્યા છે. એ જવાબ કહીને તને હું મૂંઝવણમાં નહિ નાખું. વાત એમ છે કે એવા ઘણાખરા જવાબની તે મને પિતાને પણ માહિતી નથી. પરંતુ મુખ્યત્વે કરીને ધમેં એને સંપૂર્ણ અને નિશ્ચયાત્મક જવાબ આપવા પ્રયત્ન કર્યો છે, અને બુદ્ધિની ઝાઝી પરવા ન કરતાં પોતાના નિર્ણનું પરાણે પાલન કરાવવાના પ્રયાસો તેણે અનેક રીતે કર્યા છે. વિજ્ઞાન એ પ્રશ્નોને સાશંક અને અસ્પષ્ટ જવાબ આપે છે કેમકે વિજ્ઞાનને સ્વભાવ જ એ છે કે કોઈ પણ બાબતમાં અફર નિર્ણય ન બાંધી બેસતાં પ્રયોગ કર્યા કરવા, બુદ્ધિ ચલાવ્યા કરવી અને માનવીના મન ઉપર વિશ્વાસ રાખવો. Page #315 -------------------------------------------------------------------------- ________________ ३०२ જગતના ઇતિહાસનું રેખાદર્શન કે તને એ કહેવાની જરૂર નથી કે મારે પક્ષપાત વિજ્ઞાન તેમજ વૈજ્ઞાનિક પદ્ધતિ તરફ છે. માનવીની ખોજના આ પ્રશ્નોના આપણે ખાતરીપૂર્વક જવાબ ન આપી શકીએ એ ખરું પરંતુ આપણે એટલું તે જોઈ શકીએ છીએ કે એ ખોજે બે જુદી જુદી દિશાઓ લીધી છે. માણસે પિતાની બહાર તેમજ પિતાની અંદર પિતાની દૃષ્ટિ દોડાવી છે. તેણે પ્રકૃતિને સમજવા પ્રયત્ન કર્યો છે તેમજ પિતાની જાતને – પિતાના આત્માને સમજવા પણ તેણે પ્રયાસ કર્યો છે. વાસ્તવમાં એ બન્ને એક જ જ છે કેમકે મનુષ્ય પણ પ્રકૃતિનું જ એક અંગ છે. હિંદ તેમજ ગ્રીસના ફિલસૂફ કહી ગયા છે કે, “તું તારી જાતને –– તારા આત્માને ઓળખ”. અને એ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રાચીન કાળના આર્યોએ કરેલા અદ્ભૂત અને લગાતાર પ્રયાસોને પુરાવો આપણને ઉપનિષદોમાંથી મળી આવે છે. બીજું એટલે કે પ્રકૃતિ વિષેનું જ્ઞાન મેળવવું એ વિજ્ઞાનનું ખાસ ક્ષેત્ર છે, અને આધુનિક દુનિયા એમાં થયેલી ભારે પ્રગતિની સાક્ષી છે. આજે તે વિજ્ઞાન પિતાની પાંખ એથી પણ આગળ વિસ્તારી રહ્યું છે. આ બંને પ્રકારની ખોજ તે પિતાને હસ્તક લેતું જાય છે અને તેમને સમન્વય કરી રહ્યું છે. ઉપર નજર કરીને આકાશમાંના અતિશય દૂર પડેલા તારાનું તે આત્મવિશ્વાસથી નિરીક્ષણ કરી રહ્યું છે તેમજ પદાર્થ માત્ર જેના બનેલા છે. તે નિરંતર ગતિમાન અભુત સૂક્ષ્મ વિદ્યુતકણે –- ઇલેકટ્રોન અને પ્રોટીન — વિષે પણ તે આપણને માહિતી આપે છે. પિતાની આ ખેજની સફરમાં માનવીને તેની બુદ્ધિ ખૂબ આગળ લઈ ગઈ છે. માણસ પ્રકૃતિને જેમ જેમ વધારે સમજતાં શીખે તેમ તેમ તે પિતાના લાભને અર્થે તેને વધારે ને વધારે ઉપગમાં લેતે ગયો અને એ રીતે તેણે વધારે શક્તિ પ્રાપ્ત કરી. પરંતુ કમનસીબે તેને આ નવી શક્તિને હમેશાં સદુપયોગ કરતાં ન આવડવું એટલું જ નહિ પણ ઘણી વાર તે તેણે તેને દુરપયોગ પણ કર્યો. આટલી બધી જહેમત ઉઠાવીને તેણે જે સભ્યતા રચી છે તેને જ નાશ કરવાને તથા પિતાના જ ભાઈની કતલ કરવાને માટે ભીષણ અસ્ત્રશસ્ત્રો તૈયાર કરવા ખાતર જ માનવીએ મુખ્યત્વે કરીને વિજ્ઞાનને પણ ઉપયોગ કર્યો છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ vis ઈશુ પછીના પહેલા સહસ્રાબ્દના અંત ૧૧ જૂન, ૧૯૩૨ હવે આપણે જરા થંભી જઈ ને આપણા પ્રવાસને જે તબક્કે આપણે પહોંચ્યાં છીએ તેની આસપાસ નજર કરી લઈ એ. પ્રવાસમાં આપણે કેટલા મા કાપ્યો છે? અત્યારે આપણે કાં આગળ આવીને ઊભાં છીએ ? અને દુનિયા કેવી દેખાય છે ? ચાલા ત્યારે અલાદીનની જાદુઈ શેતરંજી ઉપર બેસીને આપણે તે સમયની દુનિયાના જુદા ખુદા ભાગાની ટૂંકી મુલાકાત લઈએ. ખ્રિસ્તી સંવતનાં પહેલાં એક હન્તર વરસના પ્રવાસ આપણે પૂરો કર્યો. કટલાક દેશોમાં આપણે એથી કાંઈક આગળ ગયાં છીએ અને કેટલાકમાં આપણે જરાતરા પાછળ રહ્યાં છીએ. એશિયામાં આપણે ચીનને સુંગ વંશના અમલ નીચે જોઈ એ છીએ. મહાન તાગ વશના અંત આવ્યો હતો અને સંગવશી સમ્રાટને એક તરફ આંતરિક મુશ્કેલીઓને! અને બીજી તરફ ઉત્તરની ખિતાન નામની વિદેશી મર જાતિના હુમલાને સામના કરવા પડતા હતા. આ બંને મુશ્કેલીઓ સામે દોઢસો વરસ સુધી તે ટકા રહ્યા. પરંતુ આખરે તેઓ નબળા પડવા અને તેમણે ‘ સુવર્ણતાં અથવા કીન નામની બીજી એક મ ર ાંતની સહાય માગી. કીન લેકે તેમની મદદે આવ્યા ખરા પણ પછી ત્યાં ટકી પડ્યા અને બિચારા સંગ રાજાને બીમે ધીમે દક્ષિણ તરફ ખસતા જવું પડયું. ત્યાં આગળ તેમણે દક્ષિણના સુંગ ’ તરીકે બીજા દોઢસા વરસ સુધી રાજ્ય કર્યું. એ સમય દરમ્યાન સુંદરકળા, ચિત્રાળા તેમજ ચીની વાસણા બનાવવાની કળાની ઉન્નતિ થઈ. +4 તેના ભાગલા પડવાના અને તેમની વચ્ચેના ઝઘડાના યુગ પછી કારિયામાં ૯૩૫ની સાલમાં એકત્ર અને સ્વતંત્ર રાજ્ય સ્થપાયું અને તે લાંબા વખત સુધી એટલે કે લગભગ ૪૫૦ વરસ સુધી ટક્યું. કારિયાએ પોતાની સ ંસ્કૃતિ, કળા તથા રાજપતિ વગેરેમાં ઘણુંખરું ચીન પાસેથી Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન મેળવ્યું. ધર્મ તથા કંઈક અંશે કળાની બાબતમાં પણ કારિયા તથા જાપાને ચીન મારફતે હિંદુસ્તાન પાસેથી કેટલુંક લીધું. છેક પૂર્વમાં આવેલું, એશિયાના પહેરેગીરસમું જાપાન બાકીની દુનિયાથી લગભગ અલગ રહીને પિતાની હસ્તી ટકાવી રહ્યું છે. ફૂછવારા કુલ સર્વોપરી સત્તાધારી બને છે અને એ સમયે સમ્રાટના હાથમાં તે એક કુળના નાયક કરતાં ભાગ્યે જ વધારે સત્તા રહે છે –– તે નામને જ સમ્રાટ બની જાય છે. એ પછી શગુન અમલ શરૂ થયે. - મલેશિયામાં હિંદી સંસ્થાનોની ઉન્નતિ થઈ હતી. ભવ્ય અંગકોર નગર કંબોડિયાની રાજધાની હતું અને એ રાજ્ય પિતાના સામર્થ તથા વિકાસની પરાકાષ્ટાએ પહોંચ્યું હતું. સુમાત્રામાં શ્રીવિજય એક મહાન શૈદ્ધ સામ્રાજ્યની રાજધાની હતું. પૂર્વ તરફના બધા ટાપુઓ એ સામ્રાજ્યની હકૂમત નીચે હતા અને તેમની વચ્ચે મોટા પાયા ઉપર વેપાર ચાલતું હતું. જાવાના પૂર્વ ભાગમાં એક સ્વતંત્ર હિંદુ રાજ્ય હતું. થેડા જ વખતમાં તેની ઉન્નતિ થવાની હતી અને વેપાર તથા વેપાર મારફતે આવતી સંપત્તિને માટે શ્રી વિજય સાથે તે હરીફાઈમાં ઊતરવાનું હતું અને વેપારને માટે આજનાં યુરોપનાં રાજ્યો લડે છે તેમ શ્રીવિર્ય સાથે ભયંકર લડાઈ લડીને છેવટે તેને જીતી લઈને તેને નાશ કરનાર હતું. હિંદુસ્તાનમાં ઉત્તર અને દક્ષિણ હિંદ પહેલાં કદીયે પડ્યાં નહોતાં એટલાં થોડા સમય માટે એકબીજાથી અળગાં પડી ગયાં. ઉત્તર હિંદ ઉપર ગઝનીને મહમૂદ ઉપરાછાપરી ચડી આવતા હતા અને લૂંટફાટ તથા ભાંગફેડ કરતા હતા. હિંદમાંથી તે અઢળક દલિત ખેંચી ગયો અને પંજાબને તેણે પિતાના રાજ્ય સાથે જોડી દીધું. દક્ષિણમાં રાજારાજ તથા તેના પુત્ર રાઓંના અમલ દરમ્યાન ચેલ સામ્રાજ્ય વિસ્તરતું અને બળવાન બનતું આપણને માલૂમ પડે છે. દક્ષિણ હિંદમાં તેણે પોતાની આણ વર્તાવી હતી અને અરબી સમુદ્ર તથા બંગાળના ઉપસાગર ઉપર તેના નૌકાસૈન્યનું પ્રભુત્વ હતું. સિલેન, દક્ષિણ બ્રહ્મદેશ તથા બંગાળ ઉપર તેઓ ચઢાઈ કરે છે અને તેમને જીતી લે છે. મધ્ય તથા પશ્ચિમ એશિયામાં બગદાદના અભ્યાસી સામ્રાજ્યના અવશેષે આપણી નજરે પડે છે. પરંતુ બગદાદની આબાદી હજીયે કાયમ હતી અને તેના નવા શાસક સેજુક તુકે લેકોના અમલ દરમ્યાન તેની સત્તા વધતી જતી હતી. પરંતુ જૂના સામ્રાજ્યના ટુકડા પડીને Page #318 -------------------------------------------------------------------------- ________________ શુ પછીના પહેલા સહસ્રાબ્દને અંત ૩૫ તેમાંથી ઘણું રાજ્ય ઊભાં થયાં હતાં. હવે ઇસ્લામનું એક સામ્રાજ્ય ન રહ્યું પણ તે કેવળ ઘણું દેશે અને ઘણી જાતિઓનો ધર્મ બની ગયે હતે. અબ્બાસી સામ્રાજ્યના ખંડિયેરેમાંથી ગઝનીનું રાજ્ય ઊભું થયું. એના ઉપર મહમૂદ રાજ્ય કરતા હતા અને ત્યાંથી તે વારંવાર હિંદુસ્તાન ઉપર તૂટી પડતું હતું. પરંતુ બગદાદનું સામ્રાજ્ય પડી ભાગ્યું હોવા છતાં પણ બગદાદ પિતે એક મહાન શહેર તરીકે કાયમ રહ્યું હતું અને દૂરદૂરના દેશમાંથી કળાકારે તેમજ વિદ્વાનોને તે પિતાના તરફ આકર્ષતું હતું. એ સમયે મધ્ય એશિયામાં બુખારા, સમરકંદ અને બખ જેવાં બીજાં અનેક મહાન અને પ્રખ્યાત શહેરે આબાદ હતાં. એ બધાની વચ્ચે મેટા પાયા ઉપર વેપાર ચાલતું હતું અને મેટી મોટી વણજારે એક શહેરથી બીજે શહેર માલની લાવે-લઈજા કરતી હતી. મંગેલિયા અને તેની આસપાસના પ્રદેશમાં નવી ગેપ જાતિઓ સંખ્યા તેમજ બળમાં વધતી જતી હતી. બસો વરસની અંદર તે એશિયાભરમાં ફરી વળવાની હતી. આ સમયની મધ્ય તેમજ પશ્ચિમ એશિયાની મુખ્ય જાતિઓ પણ ગેપ જાતિઓના ઉગમસ્થાન મધ્ય એશિયાના એ પ્રદેશમાંથી જ આવી હતી. ચીનના લોકોએ એ જાતિએને ત્યાંથી હાંકી કાઢી હતી અને તેમાંની કેટલીક હિંદમાં અને કેટલીક યુરેપમાં ફેલાઈ ગઈ. એ રીતે પશ્ચિમ તરફ હાંકી કાઢવામાં આવેલા સેજુક તુક કે બગદાદના સામ્રાજ્યને પુનરુદ્ધાર કરે છે તથા કેન્ઝાન્ટિનેપલના પૂર્વના રેમન સામ્રાજ્ય ઉપર હુમલે કરી તેને પરાજય કરે છે. આટલું એશિયા વિષે. રાતા સમુદ્રની પેલી બાજુ આવેલું મીસર બગદાદથી સ્વતંત્ર હતું. ત્યાંના મુસલમાન રાજકર્તાએ પોતાને એક અલગ ખલીફ તરીકે જાહેર કર્યો હતો. બાકીના ઉત્તર આફ્રિકામાં પણ સ્વતંત્ર મુસલમાની રાજ્ય હતું. જિબ્રાલ્ટરની સામુદ્રધૃનીની પેલી બાજુ સ્પેનમાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય હતું. તે કુત્બા યા કેડેબાની “અમીરાત” તરીકે ઓળખાતું હતું. એને વિષે આગળ ઉપર હું તને થોડું કહેવાને છું. પરંતુ અમ્બાસી ખલીફ સત્તા ઉપર આવ્યા ત્યારે તેમનું આધિપત્ય સ્વીકારવાની સ્પેનના આરબ રાજ્ય ના પાડી હતી એ તે તું જાણે જ છે. ત્યારથી જ એ સ્વતંત્ર હતું. ફ્રાંસ જીતવાના તેના પ્રયત્નોને ઘણા વખત ઉપર ચાર્લ્સ માટે નિષ્ફળ બનાવ્યા હતા. હવે સ્પેનના ઉત્તરના ૩-૨૦ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન પ્રદેશનાં ખ્રિસ્તી રાજ્યાના સ્પેનની મુસ્લિમ સત્તા ઉપર હુમલા કરવાના વારો આવ્યેા હતો; અને વખત જતાં તેમણે વધુ ને વધુ આત્મવિશ્વાસથી તેના ઉપર હુમલા કરવા માંડ્યા. પરંતુ જે સમયની આપણે હાલ વાત કરી રહ્યા છીએ તે વખતે તે કારડાખાની · અમીરાત એક મહાન અને પ્રગતિશીલ રાજ્ય હતું. વિજ્ઞાન અને સંસ્કૃતિમાં યુરોપના બીજા દેશો કરતાં તે ઘણું જ આગળ વધેલું હતું. સ્પેન સિવાય બાકીના યુરોપ જુદાં જુદાં ખ્રિસ્તી રાજ્યામાં વહેંચાઈ ગયા હતા. હવે આખા યુરોપમાં ખ્રિસ્તી ધર્મ પ્રસરી ચૂકયો હતા અને અનેક દેવદેવીઓને પૂજનારા પ્રાચીન ધર્મ ત્યાંથી લગભગ નાબૂદ થયો હતો. હવે યુરોપના આજના દેશને પોતપોતાનું સ્વરૂપ ધારણ કરતા આપણે જોઈ શકીએ છીએ. હ્યુ કેંપેટના અમલ દરમ્યાન ૯૮૭ની સાલમાં ફ્રાંસના રાષ્ટ્રના ઉદ્ય થાય છે. દરિયાનાં મોજાને પાછાં હાવાનો હુકમ કરવા માટે મશહૂર થયેલા કૅન્યૂટ નામના ડેન રાજા ૧૦૧૬ની સાલમાં ઇંગ્લેંડમાં રાજ્ય કરતા હતા. પચાસ વરસ પછી ' વિજેતા' વિલિયમ નરમડીથી સાં આવ્યો. જમની પવિત્ર સામ્રાજ્યને એક ભાગ હતું. નાનાં નાનાં અનેક રાજ્યામાં વહેંચાયેલુ હોવા છતાં ચોક્કસપણે તે એક રાષ્ટ્ર બનતું જતું હતું. રશિયા પૂર્વ તરફ વિસ્તરતું જતું હતું અને પોતાનાં વહાણાથી કૉન્સ્ટાન્ટિનેપલને હમેશાં ડરાવ્યા કરતું હતું. રશિયાને કૉન્સ્ટાન્તિનેપલ માટે હમેશાં અજબ પ્રકારના જે માહ રહ્યા કર્યાં છે તેની આ શરૂઆત હતી. એક હજાર વરસથી રશિયા આ મહાન શહેર મેળવવા માટે કામના રાખતું આવ્યું છે. છેવટે, ચૌદ વરસ ઉપર પૂરા થયેલા મહાયુદ્ધને પરિણામે એ મેળવવાની રશિયાએ આશા બાંધી હતી. પરંતુ ત્યાં આગળ અચાનક ક્રાંતિ આવી પડી અને તેણે પુરાણા રશિયાની બધી બાજી ધૂળ ભેગી કરી દીધી. ૯૦૦ વર્ષ પહેલાંના યુરોપના નકશામાં પોલેંડ તેમ જ હુંગરી પણ તારા જોવામાં આવશે. એ દેશમાં મન્યર લેાકા વસતા હતા. વળી એ નકશામાં બલ્ગેરિયન તથા સ લોકાનાં રાજ્યે પણ તારા જોવામાં આવશે. વળી, ચારે તરફ અનેક દુશ્મનોથી ઘેરાયેલું હોવા છતાં પણ પોતાની હસ્તી ટકાવી રહેલું પૂર્વનું રોમન સામ્રાજ્ય પણ તું જોશે. રશિયન લોકા તેના ઉપર આક્રમણ કરતા હતા, બલ્ગેરિયન લોકા પણ તેને ત્રાસ આપતા હતા અને દરિયામાગે નાન લે તેને નિરતર Page #320 -------------------------------------------------------------------------- ________________ ઈશુ પછીના પહેલા સહસ્ત્રાબ્દને અત ૩૦૭ હેરાન કર્યા કરતા હતા. વળી હવે તે એ સૌથી વધારે ભયંકર સેજુક તુર્ક લેકે તેની હસ્તીને પણ જોખમમાં મૂકી રહ્યા હતા. પરંતુ આટલી બધી હાડમારી અને આટલા બધા દુશ્મનોથી ઘેરાયેલું હોવા છતાંયે તે હજી બીજાં ચાર વરસ સુધી ભાગી પડયું નહિ. તેની આ અદ્ભુત ચીવટ કંઈક અંશે કોસ્ટાન્ટિનોપલના સ્થાનને આભારી હતી એમ કહી શકાય. દુશ્મનને તેનો કબજો લેવો અતિશય મુશ્કેલ પડે એવી જગ્યાએ તે વસેલું હતું. તે એટલે વખત ટકી રહ્યું એ કંઈક અંશે ગ્રીક લેકાએ બચાવની નવી રીત શોધી કાઢી હતી તેને આભારી હતું એમ પણ કહી શકાય. એ નવી રીતને “ગ્રીક અગ્નિ” કહેવામાં આવે છે. પાણી લાગતાં વેંત સળગી ઊઠે એવો પદાર્થ તેમણે શોધી કાઢયો હતે. આ “ગ્રીક અગ્નિ ”ની મદદથી કન્ઝાન્ટિનોપલના લેકે સ્ફરસની સામુદ્રધુની ઓળંગીને આવતા લશ્કરનાં વહાણેને આગ લગાડીને તેમની ભારે ખાનાખરાબી કરતા. ખ્રિસ્તી સંવતનાં પહેલાં હજાર વર્ષ પછી યુરોપને નકશે આવો હતા. પિતાનાં વહાણોમાં આવીને ભૂમધ્ય સમુદ્રના કાંઠા ઉપરનાં શહેર તથા ગામડાં લૂંટતા અને રંજાડતા તથા મધદરિયે વહાણ લૂંટતા નોર્થમેન અથવા નોર્મન લેકે વિષે પણ તેં જાણ્યું છે. સફળતા પ્રાપ્ત થવાને કારણે તેઓ આબરૂદાર બનતા જતા હતા. ફ્રાન્સમાં પશ્ચિમ તરફ નૌરમંડીમાં તેમણે વસવાટ કર્યો. કાન્સના તેમના એ સ્થાનમાંથી તેમણે ઇંગ્લંડ જીતી લીધું. તેમણે મુસલમાને પાસેથી સિસિલીને ટાપુ પણ જીતી લીધે તથા તેમાં દક્ષિણ ઇટાલીને ઉમેરે કરીને “સિસિલિયા” નામનું રાજ્ય સ્થાપ્યું. - યુરોપની મધ્યમાં ઉત્તર સમુદ્રથી માંડીને રેમ સુધી “પવિત્ર રોમન સામ્રાજ્ય’ પથરાયેલું પડયું હતું. એમાં ઘણું રાજ્યોને સમાવેશ થતો હત અને પવિત્ર સામ્રાજ્યને સમ્રાટ એ બધાને વડે હતે. આ જર્મન સમ્રાટ અને રોમના પિપ વચ્ચે એકબીજા ઉપર પ્રભુત્વ મેળવવા માટે નિરંતર સ્પર્ધા ચાલ્યા કરતી. એમાં કોઈ વખત સમ્રાટ ફાવતે તે કોઈ વાર પિપને જીત મળતી. પરંતુ ધીમે ધીમે પિંપની સત્તા વધી ગઈ ધર્મબહાર મૂકવાની સત્તા એ તેમના હાથમાં ભયાનક હથિયાર હતું. કેમકે કોઈ પણ માણસને ધર્મબહાર મૂકવો એટલે તેને સંપૂર્ણપણે સામાજિક બહિષ્કાર કરે તથા બધાયે સામાજિક તથા રાજકીય હકથી તેને વંચિત કરો. એક ગર્વિષ્ઠ સમ્રાટને તે સમયના પિપે એટલી હદ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન સુધી નીચે નમાવ્યું હતું કે તેની ક્ષમા યાચવા માટે તેને બરફમાં ઉઘાડે પગે ચાલીને જવું પડ્યું હતું અને પિપ કૃપા કરીને પિતાની પાસે આવવાની તેને પરવાનગી આપે ત્યાં સુધી ઈટાલીમાં આવેલા કેનેસાના તેના નિવાસસ્થાનની બહાર તેને એ સ્થિતિમાં ઉભા રહેવું પડ્યું હતું. આપણે યુરોપના આ દેશે નિર્માણ થતા જોઈએ છીએ પરંતુ તે વખતે તેઓ આજના કરતાં ભિન્ન હતા – ખાસ કરીને તેના લેકે તે આજના કરતાં બિલકુલ ભિન્ન હતા. તેઓ પિતાને અંગ્રેજ, ફ્રેંચ કે જર્મન તરીકે નહોતા ઓળખાવતા. ગરીબ બીચારા ખેડૂત લેકની દશા અતિશય કંગાળ હતી અને તેમને દેશ કે ભૂગોળનું કશુંયે ભાન નહતું. પોતે પિતાના લેર્ડ અથવા માલિકના સર્ફ અથવા દાસ છે અને તેના હુકમ પ્રમાણે તેમણે ચાલવું જોઈએ એટલું જ તેઓ જાણતા હતા. જે તું કેઈઉમરાવને પૂછે કે તમે કોણ છે, તો તે કહેશે કે હું અમુક જગ્યાને લોર્ડ છું અને અમુક મોટા લેર્ડને અથવા રાજાને વૈરાલ કે સામન્ત છું. આ હતી ફક્યૂડલ વ્યવસ્થા અને તે યુરોપભરમાં પ્રસરેલી હતી. જર્મનીમાં અને ખાસ કરીને ઉત્તર ઇટાલીમાં ધીમે ધીમે મોટાં મોટાં શહેરો ઊભાં થતાં આપણને માલૂમ પડે છે. પેરિસ તે વખતે પણ જાણીતું શહેર હતું. આ શહેર વેપારરોજગારનાં કેન્દ્રો હતાં અને ત્યાં આગળ ધનદેલત વધારે ને વધારે પ્રમાણમાં એકઠાં થતાં જતાં હતાં. આ શહેરને જોઈ લેકે અથવા ઉમરા પસંદ નહોતા અને તેમની વચ્ચે વારંવાર ઝઘડા થયા કરતા હતા. પરંતુ એ ખેંચતાણમાં આખરે શહેરના ધનિક વર્ગને વિજ્ય થાય છે. તેઓ લઈ લેકિને પિસા ધીરે છે અને એ રીતે નાણાંની મદદથી અધિકારે તથા સત્તા ખરીદે છે. આ રીતે શહેરમાં ધીમે ધીમે એક નવો વર્ગ પેદા થાય છે અને તેને ફફ્યુડલ સમાજવ્યવસ્થા સાથે મેળ ખાતો નથી. આમ યુરોપમાં ફ્યુડલ વ્યવસ્થા પ્રમાણે સમાજ અનેક ઘરોમાં વહેંચાયેલે આપણને માલૂમ પડે છે. એ સમાજવ્યવસ્થા ચર્ચ યા ખ્રિસ્તી ધર્મતત્રે પણ માન્ય રાખી હતી. તેને તેણે પોતાના આશીર્વાદ આપ્યા હતા. રાષ્ટ્રીયતાની ભાવના તે તે સમયે હતી જ નહિ. પરંતુ તે સમયે આખા યુરોપમાં, ખાસ કરીને તેના ઉપલા વર્ગોમાં ખ્રિસ્તી જગતની ભાવના સર્વત્ર પ્રચલિત હતી. યુરોપની બધી ખ્રિસ્તી પ્રજાઓ એ ભાવનાથી એકબીજા સાથે સંકળાયેલી હતી. આ ભાવનાને પ્રચાર કરવામાં ચર્ચ યા ખ્રિસ્તી ધર્મતંત્ર પણ મદદ કરતું હતું કેમકે એથી Page #322 -------------------------------------------------------------------------- ________________ ઈશુ પછીના પહેલા સહસ્રાબ્દના અત ૩૦૯ કરીને તે બળવાન થતું હતું અને રામના પોપની સત્તા પણ વધતી હતી. રોમન પોપ હવે પશ્ચિમ યુરોપના ચર્ચ યા ખ્રિસ્તી ધર્મ ત ંત્રને નિર્વિવાદ વડા બન્યા હતા. રામ કન્સ્ટાન્તિનેપલ તથા પૂના રોમન સામ્રાજ્યથી અલગ પડી ગયું હતું એ તો તને યાદ હશે. કૅન્સ્ટાન્ટિનેપલનું અલગ ચર્ચ યા ખ્રિસ્તી ધર્મતત્ર હજી ચાલુ હતું. જેમ રામનું ચર્ચ કૅથલિક ચર્ચના નામથી ઓળખાતું હતું તેમ આ પૂર્વનું ચ ડૉકસ ચર્ચીના નામથી એળખાતું હતું. રશિયાએ કૉન્સ્ટાન્ટિનોપલના આ શૅડૉકસ ચ પાસેથી ધર્મની દીક્ષા લીધી. કૉન્સ્ટાન્ટિનોપલના ગ્રીક લેાકે રામના પાપને માન્ય રાખતા નહોતા. પરંતુ જ્યારે તે દુશ્મનેોથી ઘેરાઈ ગયું અને ખાસ કરીને જ્યારે સેબ્રુક તુર્કાએ તેની હસ્તી ભયમાં મૂકી એને આફતને પ્રસંગે કૉન્સ્ટાન્ટિનોપલ પોતાનું ગુમાન તથા રામ પ્રત્યેનો તિરસ્કાર ભૂલી ગયું અને વિધર્મી મુસલમાનોની સામે મદદ કરવા માટે તેણે પાપને વિનંતી કરી. તે સમયે રામમાં એક મહાન પોપ અધિકાર ઉપર હતા. તેનું નામ હિલ્ડેબૅન્ડ હતું અને પાપ થયા પછી તે સાતમા ગ્રેગરી તરીકે મશહૂર થયો. વિ જન સમ્રાટ કૅનોસામાં એ જ હિલ્ડેબૅન્ડની આગળ ઉઘાડે પગે બરફમાં ચાલીને ખડા થયા હતા. 6. C તે સમયે યુરોપની ખ્રિસ્તી પ્રજાઓની કલ્પનાને એક બીજી ઘટનાએ પણ ઉશ્કેરી મૂકી હતી. કેટલાયે શ્રદ્ધાળુ ખ્રિસ્તીઓ એમ માનતા હતા કે ઈશુ પછીનાં એક હજાર વરસ બાદ આ દુનિયાના એકાએક અંત આવી જવાના છે. મિલેનિયમ ' શબ્દનો અર્થ · એક હજાર વરસ ’ થાય છે. એ શબ્દ · મિલે ’ અને ‘અનસ' એવા બે લૅટિન શબ્દો ભેગા મળીને બન્યો છે. મિલેતા અ એક હજાર ' થાય છે અને ‘ અનસ ’એટલે વરસ. એ વખતે દુનિયાનો અંત આવશે એમ માનવામાં આવતું હતું એટલે ‘ મિલેનિયમ ' શબ્દના ‘ એકદમ પરવત ન થઈ ને વધારે સારી દુનિયા નિર્માણ થવી ' એવા અથ થવા લાગ્યો. મે તને આગળ જણાવ્યું છે કે તે સમયે યુરોપમાં ભારે દુ:ખ અને હાડમારી વતાં હતાં અને એ નજીક આવતા મિલેનિયમ 'ની એટલે કે શુભ પરિવર્તનની આશાએ હતાશ થઈ ગયેલા તથા થાકી ગયેલા ધણા લેાકાને આશ્વાસન આપ્યું. દુનિયાના અંત આવે તે સમયે . 6 પવિત્ર ભૂમિ ’માં હાજર રહેવાને ખાતર ઘણા લાકા તે પોતાની માલમિલકત વેચીને પૅલેસ્ટાઈન જવા માટે નીકળી પડ્યા. Page #323 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનુ` રેખાદર્શીન પરંતુ દુનિયાના અંત તે ન આવ્યા અને જેરૂસલેમ ગયેલા હજારો યાત્રાળુને તુ લોકોએ ખૂબ સતાવ્યા અને હેરાન કર્યાં. ગુસ્સે ભરાઈને અને શરમિંદા થઈ ને તે પાછા કર્યાં અને પવિત્ર ભૂમિ ’માં તેમના ઉપર વીતેલાં વીતાની ખબર તેમણે ચોતરફ ફેલાવી. સાધુ પીટર નામના એક પ્રખ્યાત યાત્રાળુ હાથમાં દંડ ધારણ કરીને ઠેકઠેકાણે ઘૂમ્યા અને પોતાના પવિત્ર શહેર જેરૂસલેમને મુસલમાનના પંજામાંથી છેડાવવાની લેાકેામાં હાકલ કરવા લાગ્યો. આ બધું સાંભળીને આખુ ખ્રિસ્તી જગત ક્રોધથી ભભૂકી ઊંચું અને ભારે ઉત્સાહમાં આવી ગયું. આ પરિસ્થિતિ નિહાળીને પાપે એ હિલચાલનું નેતૃત્વ લેવાનો સંકલ્પ કર્યાં. ૧૦ આ જ અરસામાં વિધમી ઓની સામે મદદ કરવા માટેની માગણી કૉન્સ્ટાન્ટિનોપલ તરફથી આવી. આખુ ખ્રિસ્તી જગત રામન તેમજ ગ્રીક — એકત્ર થઈ તે ધસી આવતા તુર્કોંની સામે થતું તે સમયે જણાયું. ૧૦૯૫ની સાલમાં ચર્ચ એટલે કે ખ્રિસ્તી ધર્મતત્રની મોટી સભાએ જેરૂસલેમનું પવિત્ર શહેર મુસલમાનોના હાથમાંથી છેડાવવાને તેમની સામે ક્રૂઝેડ એટલે કે ધર્મયુદ્ધ જગાવવાની ઘેાષણા કરવાના નિય કર્યાં. આ રીતે ક્રૂઝેડ અથવા સ્લામ સામે ખ્રિસ્તી જગતની કે ચાંદ સામે ક્રૂસની લડાઈને આરંભ થયો. - Page #324 -------------------------------------------------------------------------- ________________ ૫૮ એશિયા અને યુરોપનું પુનરાવલોકન ૧૨ જૂન, ૧૯૩૨ ઈશુ પછીનાં પહેલાં હજાર વરસ સુધીની દુનિયાનું, એટલે કે એશિયા અને યુરોપનું તથા આફ્રિકાના છેડા ભાગનું ટૂંકું અવલોકન આપણે પૂરું કર્યું. પણ હજી એક પુનરાવકન કરી લઈએ. " પહેલાં એશિયા લઈએ. ત્યાં આગળ હિંદુસ્તાન અને ચીનની પ્રાચીન સભ્યતા હજી ચાલુ અને વૃદ્ધિગત દશામાં છે. હિંદની સંસ્કૃતિ મલેશિયા તથા કંબોડિયા સુધી ફેલાઈ હતી અને ત્યાં આગળ તેનાં સુંદર પરિણામે આવ્યાં હતાં. ચીનની સંસ્કૃતિ કોરિયા, જાપાન અને અંશતઃ મલેશિયામાં પ્રસરી હતી. પશ્ચિમ એશિયામાં અરબસ્તાન, સીરિયા, પેલેસ્ટાઈન, મૈસે પોટેમિયા વગેરે દેશોમાં અરબી સંસ્કૃતિ પ્રચાર પામી હતી. ઈરાનમાં પ્રાચીન ઈરાની અને નવી અરબી સંસ્કૃતિનું મિશ્રણ હતું. મધ્ય એશિયાના કેટલાક દેશોએ પણ આ મિશ્ર ઈરાનીઅરબી સંસ્કૃતિ ગ્રહણ કરી હતી. વળી, તેમના ઉપર હિંદુસ્તાન તેમજ ચીનની પણ અસર થઈ હતી. આ બધા દેશમાં સંસ્કૃતિ ઉચ્ચ કક્ષાએ પહોંચી હતી, વેપાર રોજગાર, વિદ્યા અને કળા વગેરે પણ સારી પેઠે ખીલ્યાં હતાં; વળી ત્યાં આગળ સંખ્યાબંધ મોટાં મેટાં નગર હતાં અને તેમની મશહૂર વિદ્યાપીઠમાં દૂર દૂરથી આકર્ષાઈને વિદ્યાર્થીઓ આવતા હતા. માત્ર મંગેલિયા અને મધ્ય એશિયાના કેટલાક ભાગોમાં તેમજ ઉત્તરે સાઈબેરિયામાં સંસ્કૃતિનું ધેરણ બહુ નીચું હતું. ' હવે યુરેપ તરફ જોઈએ. એશિયાના પ્રગતિમાન દેશોની સરખામણીમાં તે પછાત અને અર્ધ-જંગલી અવસ્થામાં હતો. પુરાણું ગ્રીકરોમન સંસ્કૃતિ એ તે કેવળ પ્રાચીન કાળના એક સ્મરણ જેવી બની ગઈ હતી. વિદ્યાની ત્યાં જરાયે કદર નહોતી, કળાઓનો પણ ત્યાં ઝાઝો પ્રચાર નહેાત અને એશિયાની સરખામણીમાં ત્યાં આગળ વેપાર-રોજગાર પણ બહુ ઓછો હતો. માત્ર બે તેજસ્વી સ્થળો ત્યાં હજી ઝળહળી રહ્યાં હતાં. આરબના અમલ નીચેનું સ્પેન આરબોની મહત્તાના યુગની Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ જગતના ઈતિહાસનું રેખાદર્શન પ્રણાલિકા સાચવી રહ્યું હતું અને ધીમે ધીમે કૉન્સાન્ટિનોપલને અધઃપાત થતો જ હતો છતાંયે તે એશિયા અને યુરોપની સરહદ વચ્ચે આવેલું એક મહાન અને મોટી વસતીવાળું શહેર હતું. યુરોપના મોટા ભાગ ઉપર તે સામાન્ય રીતે અવ્યવસ્થા અને અરાજકનું અંધેર પ્રવર્તતું હતું, અને ત્યાં આગળ પ્રચલિત ફડલ વ્યવસ્થા નીચે દરેક નાઈટ એટલે લડાયક સરદાર તથા લોર્ડ એટલે કે ઉમરાવ પિતાપિતાની જાગીરને એક નાનો સરખો રાજા હતા. સામ્રાજ્યનું પ્રાચીન પાટનગર રોમ એક વખતે તે નાનકડા ગામડા જેવું બની ગયું હતું અને તેના પ્રાચીન પ્રેક્ષાગારમાં જંગલી જનાવરેએ વાસ કર્યો હતે. પરંતુ તે હવે ફરી પાછું ખીલવા લાગ્યું હતું. એથી કરીને જે તું ઈશ પછીથી હજાર વરસ પછીના એશિયા અને યુરોપની તુલના કરે તે એશિયાનું પલ્લું ઘણું નીચું નમશે. હવે આપણે ફરીથી જોઈએ અને સપાટીથી ઊંડે ઊતરીને વસ્તુઓ નિહાળવા પ્રયત્ન કરીએ. ઉપર ઉપરથી જેનાર એશિયાની પરિસ્થિતિ જેટલી સારી કલ્પે એટલી વાસ્તવમાં તે સારી નહતી એમ આપણને જણાય છે. પ્રાચીન સંસ્કૃતિનાં ઊગમસ્થાન ચીન અને હિંદુસ્તાન તકલીફ અને આફતમાં આવી પડ્યાં હતાં. બહારથી થતી ચડાઈઓ એ જ માત્ર તેમની આફત નહોતી. પણ તેમની ખરેખરી આફતો તે આંતરિક હતી કે જે આંતરિક જીવન તેમજ શક્તિને હણે છે. પશ્ચિમના આરબોની મહત્તાના દિવસે પૂરા થવા આવ્યા હતા. સેજુક તુકે સત્તા ઉપર આવે છે એ ખરું પરંતુ તેમને ઉદય કેવળ તેમના લડાયક ગુણોને આભારી હતે. હિંદીઓ, ચીનાઓ, ઈરાનીઓ કે આરબ લેકની પેઠે તેઓ એશિયાની કોઈ પણ સંસ્કૃતિના પ્રતિનિધિ નથી. તેઓ એશિયાના લડાયક ગુણના પ્રતિનિધિ છે. એશિયામાં સર્વત્ર સંસ્કારી પ્રાચીન પ્રજાએ કરમાતી અને ક્ષીણ થતી દેખાય છે. તેમણે પિતાને આત્મવિશ્વાસ ગુમાવ્યો હતો અને આત્મરક્ષણની નીતિ અખત્યાર કરી હતી. ખડતલ અને શક્તિથી ઊભરાતી નવી પ્રજાઓ આગળ આવી. તેમણે એશિયાની પ્રાચીન પ્રજાઓને જીતી લીધી અને યુરોપને પણ ગભરાવી મૂક્યું. પરંતુ એ પ્રજાએ સંસ્કૃતિને ન પ્રવાહ કે સંસ્કૃતિનું નવું પ્રેરક બળ પિતાની સાથે ન લાવી. પ્રાચીન પ્રજાઓએ ધીમે ધીમે આ નવી પ્રજાઓને સંસ્કારી બનાવી અને એ રીતે તેમણે વિજેતાઓને અપનાવીને પિતાની અંદર સમાવી દીધા. Page #326 -------------------------------------------------------------------------- ________________ એશિયા અને યુરેપનું પુનરાવલોકન ૩૧૩ આમ આપણે એશિયા ઉપર ભારે પરિવર્તન આવતું જોઈએ છીએ. પ્રાચીન સંસ્કૃતિ ચાલુ રહી હતી, લલિત કળાએ ખીલતી હતી અને તરેહતરેહના વૈભવવિલાસો પણ મોજૂદ હતા, પરંતુ સંસ્કૃતિની નાડ મંદ પડતી જતી હતી, અને જીવનની પ્રાણશક્તિ ઉત્તરોત્તર વધુ ને વધુ ક્ષીણ થતી જતી જણાતી હતી. લાંબા કાળ સુધી એ સંસ્કૃતિઓ ટકવાની હતી. મંગેલ લેકે આવ્યા તે સમયે અરબસ્તાન તથા મધ્ય એશિયા બાદ કરતાં બીજે ક્યાંય પણ ન તે એ સંસ્કૃતિઓનો અંત આવ્યો કે ન તે તેમનો પ્રવાહ ચોક્કસપણે અટકી પડ્યો. ચીન અને હિંદુસ્તાનમાં એ પ્રાચીન સંસ્કૃતિઓ ધીમે ધીમે ઝાંખી પડવા લાગી હતી અને છેવટે તે દૂરથી જોતાં બહુ મનોહર લાગે પરંતુ તેની નજદીક જતાં ખબર પડે કે તેને ઊધઈ લાગવા માંડી છે એવા એક રંગીન નિપ્રાણ ચિત્ર જેવી બની ગઈ સામ્રાજ્યની પેઠે સંસ્કૃતિઓનું પતન પણ જેટલા પ્રમાણમાં અંદરની નબળાઈ અને સડાને આભારી હોય છે તેટલા પ્રમાણમાં બહારના દુશ્મનોના સામર્થને આભારી નથી હોતું. રેમનું પતન બર્બર લકોને લીધે નહેતું થયું. તેમણે તે જે ક્યારનુંયે મરી પરવાર્યું હતું તેને માત્ર ધક્કો મારીને પાડી નાખ્યું. રોમના હાથપગ કાપી નાખવામાં આવ્યા તે પહેલાં જ તેનું હૃદય તે ધબકતું બંધ પડી ગયું હતું. હિંદુસ્તાનમાં અને ચીનમાં તેમજ આરબ લેકની બાબતમાં પણ કંઈક એવું જ બનતું આપણું જોવામાં આવે છે. આરબ સંસ્કૃતિના ઉદયની પડે તેનું પતન પણ એકાએક થયું. હિંદુસ્તાનમાં અને ચીનમાં એ ક્રિયા બહુ ધીમી ગતિએ થતી રહી અને એ બંને દેશની સંસ્કૃતિના પતનને આરંભ ચોકકસપણે ક્યારથી થયે એ કહેવું સહેલું નથી. ગઝનીને મહમૂદ હિંદુસ્તાનમાં આવ્યા તે પહેલાં ઘણા લાંબા કાળથી એ ક્રિયા શરૂ થઈ ચૂકી હતી. લેકોના માનસમાં ફેરફાર થયેલ આપણે જોઈ શકીએ છીએ. નવા નવા વિચાર અને વસ્તુઓનું સર્જન કરવાને બદલે હિંદુસ્તાનના લેકે ભૂતકાળની સિદ્ધિઓનું અનુકરણ અને પુનરાવર્તન કરવામાં તત્પર બન્યા હતા. હજી પણ તેમની બુદ્ધિ સારી પેઠે સતેજ અને તીક્ષ્ણ હતી પરંતુ તેઓ લાંબા વખત પૂર્વે જે કહેવાયું હતું અને લખાયું હતું તેને અર્થ કરવામાં તેમજ તેના ઉપર વિવેચન કરવામાં એટલે કે ભાળે અને ટીકાઓ લખવામાં મંડ્યા હતા. હજી પણ તેઓ અભુત પ્રકારનું મૂર્તિ નિર્માણ અને કોતરકામ કરતા હતા Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન - પરંતુ તેમની એ કૃતિઓ વધારે પડતી વિગત અને શણગારથી લદાયેલી હતી અને કદી કદી તેમાં કંઈક બીભત્સતા પણ આવી જતી હતી. મૌલિકતા તેમજ ભવ્ય અને ઉદાત્ત કલ્પનાને તેમાં અભાવ હતો. તવંગર તથા સંપન્ન લેકમાં શિષ્ટ લાલિત્ય, કળા અને વૈભવવિલાસ સચવાઈ રહ્યાં હતાં પરંતુ સમગ્ર જનતાની કંગાળિયત તથા હાડમારી ઓછી કરવાનું કે ઉત્પત્તિ વધારવાને કશોયે પ્રયત્ન કરવામાં આવતો નહોતે. આ બધાં સંસ્કૃતિના સંધ્યાકાળનાં લક્ષણ છે. જ્યારે આ બધું બનવા લાગે છે ત્યારે ખચીત સમજવું કે એ સંસ્કૃતિનું ચેતન હરાવા લાગ્યું છે, કેમકે ચેતન્યનું લક્ષણ સર્જન છે, અનુકરણ કે પુનરાવર્તન નહિ. હિંદુસ્તાન તેમજ ચીનમાં એ સમયે કંઈક એવી જ ક્રિયા શરૂ થતી જણાય છે. પણ જેજે, મારા કહેવાની મતલબ સમજવામાં તું ભૂલ કરીશ નહિ. મારા કહેવા આશય એ નથી કે એથી કરીને હિંદુસ્તાન અથવા ચીનની હસ્તી નાબૂદ થઈ કે તેઓ જંગલી અવસ્થામાં આવી પડ્યાં. મારા કહેવાનો ભાવાર્થ એટલે જ છે કે, હિંદુસ્તાન તથા ચીનને ભૂતકાળમાં લાધી હતી તે સર્જક શક્તિની પુરાણી પ્રેરણા હવે મંદ અને ક્ષીણ થતી જતી હતી અને તેને નવું ચેતન મળતું નહોતું. બદલાયેલી પરિસ્થિતિ સાથે તે પિતાને સુગ સાધતી નહતી પણ કેવળ પિતાનું ગાડું જેમતેમ કરીને ગબડાવ્યે રાખતી હતી. પ્રત્યેક દેશ અને સંસ્કૃતિની બાબતમાં આવું બને છે. સૌમાં, ભારે સર્જક પુરુષાર્થ તથા પ્રગતિ અને વિકાસના યુગ આવે છે તેમ જ થાક અને સુસ્તીના યુગે પણ આવે છે. હિંદુસ્તાન તેમ જ ચીનમાં એ થાક તથા સુરતીને કાળ આટલે બધે મેડે આવ્યો એ ભારે આશ્ચર્યકારક છે; અને એમ છતાં પણ એ સંપૂર્ણ થાકની સ્થિતિ તે નહતી જ. ઇસ્લામ માનવી પ્રગતિ માટેની નવી ધગશ પિતાની સાથે હિંદુસ્તાનમાં લાવ્યો. તેણે કંઈક અંશે પષ્ટિક ઓષધની ગરજ સારી. તેણે હિંદુસ્તાનને હચમચાવી મૂક્યું. પરંતુ તેથી જેટલે ફાયદે થે જોઈએ એટલે ન થયો. એનાં બે કારણે છે. હિંદમાં તે ખટે માર્ગે અને પ્રમાણમાં કંઈક મોડે આવ્યો. મહમૂદ ગઝનીએ હિંદુસ્તાન ઉપર ચડાઈ કરી તે પહેલાં સેંકડે વરસ અગાઉ મુસ્લિમ ધર્મપ્રચારકે હિંદભરમાં ફરતા હતા અને સર્વોત્ર તેમનું સ્વાગત થયું હતું. તેઓ શાંતિથી અાવ્યા હતા અને તેમને થોડી સફળતા પણ મળી હતી. તે સમયે Page #328 -------------------------------------------------------------------------- ________________ એશિયા અને યુરોપનુ· પુનરાવલાકન ૩૧૫ ઇસ્લામ વિરુદ્ધ કાઈ પણ પ્રકારની કડવી લાગણી હાય તે પણ તે નહિ જેવી જ હતી. પરંતુ પછીથી મહમૂદ આગ અને સમશેર લઈ ને આવ્યો. અને તે વિજેતા, લૂટારુ અને કતલ કરનાર તરીકે આવ્યો એ હકીકતે બીજી કાઈ પણ વસ્તુ કરતાં હિંદમાં ઇસ્લામની કીર્તિને વધારે હાનિ પહોંચાડી. ખરેખર, તે બીજા કાઈ પણ મહાન વિજેતાના જેવા જ લૂટારા અને કતલ કરનારા હતા અને ધર્મને માટે તેને ઝાઝી પરવા નહેાતી. તેની ચડાઈ એ જ હિંદમાં ધણા લાંબા સમય સુધી ઇસ્લામના રહસ્યને ઢાંકી દીધું અને તેથી કરીને નિષ્પક્ષપણે એને વિષે વિચાર કરવાનું લોકેા માટે મુશ્કેલ થઈ પડયું. ખીજી પરિસ્થિતિમાં તેમને માટે એમ કરવું શક્ય બન્યું હોત. • એક કારણુ આ. ખીજું કારણ એ છે કે ઇસ્લામ અહીં મોડે આવ્યો. તેના આરંભ પછી ચારસા વરસ બાદ તે અહીં આવ્યેા. અને એ લાંબા ગાળા દરમ્યાન તેની ધગશ કંઈક અંશે ઓછી થઈ હતી તથા તેની ઘણીખરી સક શક્તિ તેણે ગુમાવી હતી. જે ઇસ્લામના આરંભકાળમાં આરબ લોકા તે લઈ તે હિ ંદુસ્તાનમાં આવ્યા હોત તે નવી આરબ સસ્કૃતિ પ્રાચીન હિંદી સંસ્કૃતિ સાથે ભળી જાત અને બંનેની પરસ્પર એકબીજા ઉપરની અસરથી ભારે પરિણામે નીપજત. એ રીતે બે સસ્કારી પ્રજાએનું મિશ્રણ થાત. વળી, આરબ લા ધાર્મિ ક સહિષ્ણુતા તથા ધર્મ પ્રત્યેના બુદ્ધિપૂર્વકના વલણ માટે મશર હતા. એક સમયે બગદાદમાં ખલીના આશ્રય હેઠળ એક ક્લબ ચાલતી હતી. ત્યાં આગળ બધા ધર્મના લેકા તથા જે કાઈ પણ ધર્મો પાળતા ન હોય એવા લાકા એકઠા થતા અને દરેક વસ્તુ વિષે કેવળ બૌદ્ધિક દૃષ્ટિએ તેઓ ચર્ચા અને વાદવિવાદ કરતા. . પરંતુ આરબ લેાકેા હિંદના અંદરના ભાગમાં ન આવ્યા. સિંધમાં જ તે અટકી પડયા અને હિંદ ઉપર તેમની નહિ જેવી જ અસર પડી. જેમનામાં આરબ લોકેાની સહિષ્ણુતા કે સંસ્કૃતિ નહાતાં અને જે મુખ્યત્વે કરીને લશ્કરી સૈનિકા જ હતા એવા તુર્ક લેાકા તથા તેમના જ જેવી બીજી પ્રજાએ ભારતે ઇસ્લામ હિંદમાં આવ્યા. એમ છતાં પણ પ્રગતિ તથા સર્જક પુરુષાર્થ માટે હિંદને ઇસ્લામ દ્વારા નવું જોમ મળ્યું. એણે હિંદમાં કેવી રીતે નવું ચેતન પૂર્યું અને છેવટે તે પણ ખતમ થઈ ગયું તે આપણે હવે પછી વિચારીશું. Page #329 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન આવતા ધસારા હિંદની સંસ્કૃતિ નબળી પડવા લાગી હતી તેનું એક બીજું પરિણામ પણ હવે દેખાવા લાગ્યું હતું. જ્યારે તેના ઉપર બહારથ હુમલા થવા લાગ્યા ત્યારે, હિંદુ સ ંસ્કૃતિએ પોતાની આસપાસ જ કવચ રચી તેમાં દીવાન થઈ તે એ સામે પોતાનું રક્ષણ કરવાનો પ્રયાસ કર્યાં. એ પણ નબળાઈ તથા ડરપોકપણાની જ નિશાની હતી. એ ઇલાજે તેા રોગને ઊલટ વધારી દીધો. બહારના હુમલા નિહ પણ સ્થગિતતા એ ખરો રાગ હતો. એ રીતે અળગાપણું કેળવવાથી સ્થગિતતા વધી ગઈ અને વિકાસના બધા માર્ગો રૂંધાઈ ગયા. પાછળથી આપણે જોઈશું કે ચીને પણ પોતાની રીતે એમ જ કયું અને જાપાને પણ એ જ ઉપાય અજમાવ્યો. કવચ દ્વારા ચારે બાજુથી રૂંધાઈ ગયેલા સમાજમાં વસવું એ જરા જોખમકારક છે. તેમાં આપણે જડ બની જઈ એ છીએ અને તાજી હવા તથા નવા વિચારા અને ખ્યાલેાથી અપરિચિત બની જઈ એ છીએ. તાજી હવા વ્યક્તિને માટે જરૂરી છે તેટલી જ સમાજ માટે પણ આવશ્યક છે. આટલું એશિયા વિષે. આપણે જોઈ ગયાં કે એ સમયે યુરેપ પછાત અને ઝઘડાખોર હતો. પણ એ બધી અવ્યવસ્થા અને અણુવ્ડપણાની નીચે કંઈ નિહ તા જોમ અને ચેતન આપણી નજરે પડે છે. દી કાળના તેના પ્રભુત્વ પછી એશિયા નીચે પડતા જતા હતા અને યુરોપ ઊંચે ચડવા મથી રહ્યો હતો. પરંતુ હયે એશિયાની કક્ષાએ પહોંચવા માટે યુરોપને ઘણી લાંખી મજલ કાપવાની હતી. આજે યુરોપ પ્રભુત્વ ભાગવે અને એશિયા આઝાદી પ્રાપ્ત કરવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યો છે. તું ક્રીથી સપાટીની નીચે ઊંડાણમાં નજર કરશે તો એશિયામાં તને નવું જોમ, નવી સક શક્તિ અને નવું જ જીવન દેખાશે. એશિયા ફરી પાછો જાગ્રત થયા છે એમાં જરાયે શંકા નથી. આજે તેની મહત્તાનો સમય હોવા છતાં યુરોપમાં અથવા કહો કે પશ્ચિમ યુરોપમાં તેની પડતીનાં ચિહ્નો નજરે પડે છે. યુરોપની સંસ્કૃતિનો નાશ કરી શકે એટલા બળવાન ખર લોકા આજે નથી. પરંતુ કેટલીક વાર સુધરેલા લોકો પોતે જ ખરું અથવા જંગલી લોકાની જેમ વર્તે છે, અને જ્યારે એમ થાય છે ત્યારે સંસ્કૃતિ પોતે જ પોતાના વિનાશ વહોરી લે છે. ૩૧૬ હું એશિયા અને યુરેપની વાત કરી રહ્યો છું પરંતુ એ તે કેવળ ભૌગોલિક નામો છે. અને આપણી સામે જે સમસ્યા ખડી છે Page #330 -------------------------------------------------------------------------- ________________ એશિયા અને યુરેપનું પુનરાવલોકન ૩૧૭ તે માત્ર એશિયા કે યુરેપની જ નહિ પણ આખી દુનિયાની અથવા તે સમસ્ત માનવજાતની સમસ્યાઓ છે. અને આખી દુનિયાને માટે આપણે તેનો ઉકેલ ન કરીએ ત્યાં સુધી દુનિયામાં મુસીબતો કાયમ ચાલુ જ રહેવાની. એવા ઉકેલને અર્થ એ જ હેઈ શકે કે સર્વત્ર ગરીબાઈ, દુઃખ તથા હાડમારીને અંત આવે. સંભવ છે કે, એમ થવાને ઘણે વખત લાગે, પરંતુ આપણે ધ્યેય તે એટલું ઊંચું જ રાખવું જોઈએ, એથી નીચું નહિ. એમ થાય તે જ કઈ દેશ કે વર્ગનું શેષણ થતું ન હોય એવી સમાનતાના પાયા ઉપર રચાયેલી સાચી સંસ્કૃતિ અને સુધારે આપણે પામી શકીએ. એ સમાજ પ્રગતિશીલ અને નવસર્જન કરતે સમાજ હશે. બદલાતી પરિસ્થિતિ સાથે તે સુયોગ સાધશે તથા તેના સભ્યના સહકાર ઉપર જ નિર્ભર રહેશે અને છેવટે આખી દુનિયામાં તે ફેલાશે. પ્રાચીન સંસ્કૃતિઓની પિઠે જમીનદોસ્ત થઈ જવાને કે સડી જવાને ભય એ સંસ્કૃતિને માટે નહિ રહે. એથી કરીને હિંદની આઝાદીને માટે આપણે લડી રહ્યા છીએ ત્યારે આપણે એ લક્ષમાં રાખવું જોઈએ કે, મનુષ્યમાત્રની આઝાદી એ જ આપણું પરમ ધ્યેય છે અને તેમાં જ આપણી તેમજ બીજી પ્રજાઓની આઝાદીને સમાવેશ થઈ જાય છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૫૯ અમેરિકાની માયા સંસ્કૃતિ • ૧૩ જૂન, ૧૯૩૨ આ પમાં હું દુનિયાને ઇતિહાસ આલેખવા પ્રયત્ન કરું છું એમ હું તને કહ્યા કરું છું. પરંતુ વાસ્તવમાં તે એ એશિયા, યુરોપ અને ઉત્તર આફ્રિકાને ઇતિહાસ થયે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાને વિષે તે મેં તને લગભગ કશું જ કહ્યું નથી. એમ છતાં પણ મેં એ વિષે તને ઇશારે કર્યું હતું કે પ્રાચીન કાળમાં અમેરિકામાં સંસ્કૃતિ મોજૂદ હતી. એને વિષે બહુ જાણવામાં આવ્યું નથી અને સાચે જ હું તે એ વિષે બહુ થતું જાણું છું. એમ છતાં પણ અહીં આગળ તને એ વિષે કંઈક કહેવાને લભ હું રેકી શકતું નથી, કેમકે એથી કરીને કે લંબસ કે બીજા યુરોપિયને ત્યાં ગયા ત્યાં સુધી અમેરિકા કેવળ જંગલી દેશ હતે એમ માનવાની સામાન્ય રીતે થતી ભૂલ તું ન કરી બેસે. છેક પાષાણયુગમાં, માણસ કઈ પણ સ્થળે ઠરીઠામ થઈને વસવા લાગે તે પહેલાં, અને જ્યારે તે અહીંતહીં રખડીને શિકારી જીવન ગુજારતે હતું ત્યારે, ઉત્તર અમેરિકા અને એશિયા વચ્ચે જમીન માર્ગે અવરજવરને વ્યવહાર હેય એ બનવાજોગ છે. અલાસ્કા થઈને મનુષ્યની ટેળીઓ અને વૃદ એક ખંડમાંથી બીજા ખંડમાં આવતાંજતાં હશે. પાછળથી અવરજવરને આ વ્યવહાર તૂટી ગયું અને અમેરિકાના લોકોએ ધીમે ધીમે પિતાની જુદી જ સંસ્કૃતિ ખીલવી. એ ધ્યાનમાં રાખજે કે, આપણને માહિતી મળે છે તે મુજબ, એશિયા અને યુરોપ સાથે તેમને સંપર્ક થાય એવું કશું જ સાધન નહોતું. સેળમી સદીના છેવટના ભાગમાં “નવી દુનિયાની શોધ થઈ કહેવાય છે તે . પહેલાં એને બીજા દેશે જેડે ચાલુ સંપર્ક હોવાને કશે હેવાલ આપણને મળતું નથી. અમેરિકાની એ દુનિયા આપણાથી અતિશય દૂરની અને નિરાળી દુનિયા હતી અને યુરેપ કે એશિયામાં બનતા બનાવની અસરથી એ સાવ અસ્પષ્ટ હતી. અમેરિકામાં સંસ્કૃતિનાં ત્રણ કેન્દ્રો હતાં એમ જણાય છે. મેકિસક, મધ્ય અમેરિકા અને પેરુ. ત્યાં આગળ સંસ્કૃતિને કયારે આરંભ થયે Page #332 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાની માયા સંસ્કૃતિ ૩૧૯ એ સ્પષ્ટપણે જણાતું નથી. પરંતુ મેકિસકોના સંવતની શરૂઆત ઈ. સ. પૂ. ૬૧૩ના અરસામાં થઈ હતી. ઈસવી સનનાં શરૂઆતનાં વરસમાં એટલે કે બીજી સદી પછી ત્યાં આગળ કેટલાયે શહેરે ઉદય પામતાં માલૂમ પડે છે. તે સમયે પથ્થર કામ, માટીનાં વાસણો બનાવવાનું કામ, વણુટ અને સુંદર રંગાટી કામ ત્યાં આગળ થતું હતું. ત્રાંબું અને તેનું ત્યાં પુષ્કળ પ્રમાણમાં હતું પણ લેટું નહતું. સ્થાપત્ય ખીલતું હતું અને બાંધકામ તથા ઈમારતોમાં બધાં શહેરે એકબીજાની સ્પર્ધા કરતાં હતાં. ત્યાં આગળ એક ખાસ પ્રકારની અને જટિલ લેખનકળા પણ હતી. કળા, અને ખાસ કરીને સ્થાપત્યકળાને, વધારે પ્રચાર હતા અને તેનું સર્ણ અપ્રતિમ હતું. સંસ્કૃતિના આ દરેક પ્રદેશમાં ઘણાં રાજ્ય હતાં. વળી ત્યાં આગળ ઘણી ભાષાઓ હતી અને તેમનું સાહિત્ય પણ મોટા પ્રમાણમાં હતું. બધે ઠેકાણે રાજ્યતંત્ર બળવાન અને સારી રીતે વ્યવસ્થિત હતું તથા શહેરને સમાજ સંસ્કારી અને બુદ્ધિશાળી હતી. એ રાજ્યની અર્થ વ્યવસ્થા અને કાયદા ઘડવાની પદ્ધતિ સારી પેઠે વિકાસ પામેલી હતી. ૯૬૦ની સાલના અરસામાં ઉમલ શહેર સ્થપાયું હતું અને એમ કહેવાય છે કે થોડા જ વખતમાં વિકાસ પામીને તે એશિયાનાં તે સમયનાં મહાન શહેરેની બરાબરી કરે એવું થયું હતું. એ સિવાય લાબુઆ, માયાપન અને ચામુલુન વગેરે બીજા મેટાં શહેર પણ હતાં. મધ્ય અમેરિકામાં ત્રણ આગળ પડતાં રાજ્યમાં એકત્ર થઈને એક સંઘ સ્થાપે. એ સંધ આજે માયાપન સંઘને નામે ઓળખાય છે. ઈશ પછી લગભગ એક હજાર વરસ પછી આ બન્યું હતું. આપણે યુરોપ તથા એશિયામાં પણ એ સમય સુધી જ આવી પહોંચ્યા છીએ. આમ ઈશુના સહસ્ત્રાબ્દ પછી મધ્ય અમેરિકામાં સુધરેલાં રાજ્યનું બળવાન જોડાણ થયું હતું. પરંતુ આ બધાં રાજ્ય અને માયા સંસ્કૃતિ ઉપર ધર્માધિકારીઓનું પ્રભુત્વ હતું. ત્યાં આગળ તિષની ભારે પ્રતિષ્ઠા હતી, અને જેમ હિંદુસ્તાનમાં સૂર્ય તથા ચંદ્રગ્રહણ વખતે લાખો લેકને સ્નાન તેમજ ઉપવાસ કરવાને સમજાવવામાં આવે છે તેમ એ શાસ્ત્રના જ્ઞાનને લીધે પુરેહિતે જનતાના અજ્ઞાનનો લાભ લેતા હતા. સે વરસથી વધુ સમય સુધી માયાપન સંધ ટક્યો. પછીથી ત્યાં આગળ સામાજિક ક્રાંતિ થઈ હોય એમ જણાય છે અને સરહદ પરની વિદેશી સત્તા તેમાં વચ્ચે પડી. ૧૧૯ની સાલમાં માયાપનને નાશ Page #333 -------------------------------------------------------------------------- ________________ ३२० જગતના ઇતિહાસનું રેખાદર્શન કરવામાં આવ્યું. પરંતુ બીજાં મોટાં શહેરે કાયમ રહ્યાં. બીજાં સો વરસમાં બીજી એક જાતિના લેકે આગળ આવ્યા. એ મૅક્સિકમાંથી આવેલા આઝટેક લેક હતા. ચિદમી સદીના આરંભમાં તેમણે માયા દેશ જીતી લીધું અને ૧૩૨૫ની સાલના અરસામાં તેમણે નોટીલન નામના શહેરની સ્થાપના કરી. થેડા જ વખતમાં તે મોટી વસતીવાળું શહેર બની ગયું અને મેકિસકોના પ્રદેશની રાજધાની તથા આઝટેક લેકાના સામ્રાજ્યનું કેન્દ્ર બન્યું. આઝટેક લેકે લશ્કરી પ્રજા હતી. તેમની પાસે લશ્કરી વસાહત અને લશ્કરી છાવણીઓ હતી તથા દેશભરમાં લશ્કરી દૃષ્ટિએ ઉપયોગી રસ્તાઓ પણ હતા. એમ પણ કહેવાય છે કે તાબાનાં રાજ્યને પરસ્પર લડાવવા જેટલા તેઓ ચતુર પણ હતા. કેમકે તેમનામાં ફાટફૂટ હોય તે તેમના ઉપર રાજ્ય કરવું સુગમ પડે. બધાં જ સામ્રાજ્યોની એ પુરાણી નીતિ છે. રેમના લેક એને “ડિવાઈડ એંટ ઇપેરા” એટલે ભેદ પાડીને રાજ્ય કરવાની નીતિ કહેતા. બીજી બાબતોમાં ભારે ચતુર હોવા છતાંયે આઝટેક લેકે ઉપર પણ પુરોહિત વર્ગનું પ્રભુત્વ હતું. અને એથીયે અધિક બૂરી વસ્તુ તે એ છે કે તેમના ધર્મમાં નરમેધનું ભારે મહત્ત્વ હતું. આમ, પ્રતિવર્ષ અતિશય કરપીણ રીતે હજારે મનુષ્યને ભાગ અપાતે. લગભગ બસે વરસ સુધી આઝટેક લોકોએ પિતાના સામ્રાજ્ય ઉપર અતિશય કડક હાથે શાસન કર્યું. સામ્રાજ્યમાં બહારથી તે બધે સલામતી અને શાંતિ જણાતાં હતાં પરંતુ જનતાનું નિર્દય રીતે શેષણ કરવામાં આવતું હતું અને તે અતિશય ગરીબ અને કંગાળ બની ગઈ હતી. આવી રીતે રચાયેલું અને ચાલતું રાજ્ય લાંબે વખત ટકી શકે નહિ. અને બન્યું પણ એમ જ. સોળમી સદીના આરંભમાં, ૧૫૧૯ની સાલમાં જ્યારે આઝટેક લેકની સત્તા પરાકાષ્ટાએ પહોંચેલી લાગતી હતી ત્યારે મૂડીભર પરદેશી લૂંટારા અને સાહસિક માણસેના હુમલા સામે તેમનું સામ્રાજ્ય કકડી પડીને જમીનદોસ્ત થઈ ગયું! સામ્રાજ્યના પતનનું આ એક અતિશય આશ્ચર્યકારક ઉદાહરણ છે. હનન કાર્ડે નામના એક પેનવાસીએ મૂઠીભર સૈનિકની મદદથી એ સામ્રાજ્યનો નાશ કર્યો. કોર્ટે બહાદુર અને ભારે સાહસિક પુરુષ હતું. તેની પાસે બે વસ્તુઓ એવી હતી જેની તેને ભારે મદદ મળી બંદૂકે અને ઘેડા. મેક્સિકોના સામ્રાજ્યમાં જોડાઓ નહાતા અને બંદૂક પણ નહતી. પરંતુ આઝટેક Page #334 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાની માયા સંસ્કૃતિ ૩૨૧ સામ્રાજ્ય અંદરથી ખવાઈ ગયું ન હતું તે કેટેની હિંમત અને તેની બંદૂક તથા ઘેડા તેને કશા કામમાં ન આવત. એ સામ્રાજ્ય અંદરથી સડી ગયું હતું અને માત્ર બહારનો ખટાટોપ જ બાકી રહ્યો હતો, એટલે તેને તેડી પાડવા માટે જરા સરખો આચકો પણ પૂરતું હતું. એ સામ્રાજ્ય શોષણ ઉપર નિર્ભર હતું અને જનતાને તેની સામે ભારે રોષ હતે. એથી કરીને તેના ઉપર હુમલે થયે ત્યારે ત્યાંના સામ્રાજ્યવાદી લેકેની આ મુસીબત આમજનતાએ વધાવી લીધી. અને આવી પરિસ્થિતિમાં હમેશાં બને છે તેમ સાથે સાથે ત્યાં આગળ સામાજિક ક્રાંતિ પણ થઈ એક વખત તે કોર્ટને હાંકી કાઢવામાં આવ્યો અને જેમ તેમ કરીને તેણે પિતાને જીવ બચાવ્યું. પરંતુ તે ફરી પાછો આવ્યો અને ત્યાંના કેટલાક વતનીઓની મદદ મળવાથી તેને જીત મળી. એથી કરીને આઝટેક લેકોના રાજ્યને અંત આવ્યો એટલું જ નહિ પણ તાજુબીની વાત તે એ કે એની સાથે મેકિસકોની આખી સંસ્કૃતિ પણ જમીનદેસ્ત થઈ ગઈ તથા થોડા જ વખતમાં મહાન પાટનગર ટેટીટ્સન પણ હતું ન હતું થઈ ગયું. તેને એક પથ્થર સરખો પણ આજે મોજૂદ નથી અને સ્પેનવાસીઓએ તેને સ્થાને એક દેવળ બંધાવ્યું. માયા સંસ્કૃતિનાં બીજાં મોટાં નગરો પણ નાશ પામ્યાં અને તેમને સ્થાને યુકાતાનનું જંગલ ફરી વળ્યું; તે એટલે સુધી કે તેમનાં નામે પણ ભુલાઈ ગયાં અને તેમની પડેશમાં આવેલાં ગામનાં નામ ઉપરથી તેમાંનાં ઘણું શહેરેનું આજે સ્મરણ થાય છે. તેમનું બધું સાહિત્ય પણ નાશ પામ્યું. માત્ર તેમનાં ત્રણ પુસ્તક બચવા પામ્યાં છે, પરંતુ હજી સુધી તે કઈ પણ તેમને વાંચી શક્યું નથી! યુરેપની નવી પ્રજાના સંપર્કમાં આવતાં વેંત લગભગ પંદરસો વરસ સુધી ટકી રહેલી પ્રાચીન સંસ્કૃતિ તેમજ પ્રજા એકાએક કેમ લુપ્ત થઈ ગયાં, એ સમજાવવું અતિશય મુશ્કેલ છે. એમ લાગે છે કે આ સંપર્ક એ જીવલેણ વ્યાધિના ચેપ જેવો હતું અને એ નવી જાતના ક્ષેત્રે તેમને નામશેષ કરી દીધાં. કેટલીક બાબતમાં જે કે તેમની સંસ્કૃતિ બહુ ઉન્નત હતી પરંતુ બીજી કેટલીક બાબતોમાં તેઓ બહુ પછાત હતા. ઇતિહાસના ભિન્ન ભિન્ન યુગોનું તેમનામાં અજબ પ્રકારનું મિશ્રણ થયેલું હતું. - દક્ષિણ અમેરિકામાં સંસ્કૃતિનું બીજું કેન્દ્ર પેરુમાં હતું, અને ત્યાં આગળ ઈકાનું રાજ્ય હતું. ઈકો એક પ્રકારને દેવી રાજા મનાતે ૪-૨૧ Page #335 -------------------------------------------------------------------------- ________________ ३२२ જગતના ઈતિહાસનું રેખાદર્શન હતો. પેરુની આ સંસ્કૃતિ, કંઈ નહિ તે પાછળના સમયમાં, મેક્સિકની સંસ્કૃતિથી સાવ અલગ થઈ ગઈ હતી એ આશ્ચર્યકારક ઘટના છે. બંને સંસ્કૃતિઓ એકબીથી બહુ દૂર નહતી છતાયે તેઓ એકબીજી વિષે બિલકુલ અજાણ હતી. એટલા ઉપરથી પણ જોઈ શકાય કે કેટલીક બાબતમાં તે અતિશય પછાત હતી. મેકિસકમાં કેટેને વિજય થયે ત્યાર પછી થોડા જ વખતમાં એક સ્પેનવાસીએ પર રાજ્યને પણ અંત આણે. એનું નામ પિઝારે હતું. ૧૫૩૦ની સાલમાં તે ત્યાં આવ્યા અને છળકપટથી તેણે ઈકને પકડી લીધે. પિતાના દૈવી રાજાની ધરપકડ માત્રથી જ પ્રજા ભયભીત બની ગઈ. પિઝારેએ થેડા વખત સુધી ઈકાના નામથી રાજ્ય કરવા પ્રયત્ન કર્યો અને પ્રજા પાસેથી અઢળક દોલત પડાવી. પછીથી એ ખાલી ડાળ પણ તજી દેવામાં આવ્યું અને સ્પેનના લેકેએ પેરને પિતાના સામ્રાજ્યને એક ભાગ બનાવી દીધું. કેટેએ ટેનોસ્ટીલન નગર પહેલવહેલું જોયું ત્યારે તે તેની ભવ્યતાથી આ બની ગયા હતા. યુરોપમાં એવું એક પણ શહેર તેના જોવામાં આવ્યું નહોતું. માયા અને પિરની કળાના ઘણું અવશેષો એકઠા કરવામાં આવ્યા છે અને તે અમેરિકાનાં, ખાસ કરીને, મેકિસકોનાં સંગ્રહસ્થાનમાં જોવા મળે છે. એ અવશેષ કળાની સુંદર પરંપરાને ખ્યાલ રજૂ કરે છે. પરના સોનીઓની કારીગરી ઉત્તમ પ્રકારની હતી એમ કહેવામાં આવે છે. શિલ્પના પણ કેટલાક અવશેષો મળી આવ્યા છે. તેમાં ખાસ કરીને પથ્થર ઉપર કોતરેલા સર્પો બહુ સુંદર છે. બીજા કેટલાક તે ભયભીત કરવા માટે જ નિર્માણ કરવામાં આવ્યા હોય એમ લાગે છે અને સાચે જ તેઓ ભયભીત કરે એવા જ છે! Page #336 -------------------------------------------------------------------------- ________________ મોહન-જો-દડે વિષે કંઈક ૧૪ જાન, ૧૯૩૨ હું હમણાં મેહન-જો-દડે અને સિંધુ નદીની ખીણની હિંદુસ્તાનની પ્રાચીન સંસ્કૃતિ વિષે વાંચું છું. હમણાં એ વિષે એક મહત્ત્વનું પુસ્તક બહાર પડ્યું છે. તેમાં એનું વર્ણન કરવામાં આવ્યું છે તથા આજ સુધીમાં તેને વિષે જે કંઈ જાણવામાં આવ્યું છે તેની માહિતી આપવામાં આવી છે. એનું ખોદકામ જેમને હસ્તક સોંપાયું છે, અને જેમ જેમ . તેઓ વધારે ને વધારે ઊંડા ખોદતા ગયા તેમ તેમ જાણે ધરતી માતાના ઉદરમાંથી બહાર આવતું નગર જેમણે જાતે નિહાળ્યું છે તેવા માણસેએ એ પુસ્તક લખીને તૈયાર કર્યું છે. મેં હજી સુધી એ જોયું નથી. એ પુસ્તક મને અહીં મળે એમ હું ઈચ્છું છું. પરંતુ મેં એની સમાલોચના વાંચી છે. એમાં આપવામાં આવેલા એ પુસ્તકના કેટલાક ઉતારા મારી સાથે તું પણ જાણે એમ હું ઈચ્છું છું. સિંધુ નદીની ખીણની આ સંસ્કૃતિ અદ્ભુત છે અને આપણે એને વિષે જેમ જેમ વધારે જાણીએ છીએ તેમ તેમ તે આપણને વધારે ને વધારે આશ્ચર્યચકિત કરે છે. એથી કરીને, ભૂતકાળના ઈતિહાસનું ખ્યાન અહીં અધૂરું છોડીને આ પત્રમાં આપણે પાંચ હજાર વરસ પૂર્વેના સમયમાં કૂદકે મારીએ તે તું વાંધો નહિ ઉઠાવે એમ હું ઈચ્છું છું. મેહન–જો–દડે કમમાં કમ ૫૦૦૦ વરસે જેટલું પ્રાચીન તો છે જ એમ કહેવાય છે. પરંતુ અત્યારે આપણને જોવા મળે છે તે મેહન–જો–દડો સુંદર શહેર છે અને તે સંસ્કારી લેકેનું નિવાસસ્થાન હેય એમ જણાય છે. તેને વિકાસ થતાં પહેલાં ઘણે લાંબે કાળ વિયે હશે એમ એ પુસ્તકમાં આપણને કહેવામાં આવ્યું છે. સર જોન માર્શલ, જેમની દેખરેખ નીચે એ ખોદકામ ચાલે છે, તે કહે છે: “મેહન-જો-દડે તથા હરપ્પાની બાબતમાં એક વસ્તુ બિલકુલ સ્પષ્ટતાથી અને નિર્વિવાદપણે તરી આવે છે તે એ કે એ બંને સ્થળે જે સંસ્કૃતિ આપણી સામે પ્રગટ થાય છે તે કંઈ આરંભકાળની (એટલે કે શૈશવ અવસ્થાની) સંસ્કૃતિ નથી. યુગો થયાં તે હિંદની ભૂમિ ઉપર ચાલી આવી હતી અને Page #337 -------------------------------------------------------------------------- ________________ * જગતના ઇતિહાસનુ· રેખાદર્શીન અનેક સહસ્રાબ્દોના માનવી પુરુષાર્થને પરિણામે તેણે નિશ્ચિત સ્વરૂપ ધારણ કર્યું હતું. આમ ઈરાન, મેસોપોટેમિયા અને મીસર, જ્યાં આગળ આદિ સંસ્કૃતિના આરંભ અને વિકાસ થયા એવા સૌથી મહત્ત્વના પ્રદેશોમાં હવે પછી હિદની પણ ગણના થવી જોઈએ. હું ધારું છું કે હરપ્પા વિષે મેં હજી તને વાત કરી નથી. જ્યાં આગળ માહન–જો–દડાના જેવા પ્રાચીન અવશેષો ખાદી કાઢવામાં આવ્યા છે તેવું આ ખીજું સ્થળ છે. તે પંજાબના પશ્ચિમ ભાગમાં આવેલું છે. આ ઉપરથી આપણને એમ લાગે છે કે સિંધુ નદીની ખીણમાં આપણે માત્ર પાંચ હજાર વરસ પહેલાંના જ નહિ પણ એથી કેટલાંયે હજાર વરસે। પહેલાંના સમયમાં પહેોંચી જઈએ છીએ, તે એટલે સુધી કે મનુષ્ય પહેલવહેલો ઠરીઠામ થઈને વસવા લાગ્યા તે ધૂમસ સમા લાગતા અતિશય પ્રાચીન કાળમાં આપણે લુપ્ત થઈ જઈ એ. માહન- . જો-દડાની જાહેાજલાલીના કાળ દરમ્યાન આ લાકે હિંદમાં આવ્યા નહાતા અને છતાંયે એ વિષે જરાયે શંકા નથી કે—— - હિંદના ખીન્ન ભાગની વાત જવા દઈએ તે પણ સિંધ અને પ ંજાબમાં તો આગળ વધેલી અને બિલકુલ એક જ પ્રકારની સરકૃતિ પ્રચલિત હતી. એ સંસ્કૃતિ મેસોપોટેમિયા તથા મીસરની તત્કાલીન સંસ્કૃતિને ણે અંશે મળતી આવતી હતી અને કેટલીક બાબતામાં તેમનાથી ચડિયાતી પણ હતી.’ મેાહન-જો-દડા તથા હરપ્પાના ખાદકામાએ એ પ્રાચીન અને અદ્ભુત સંસ્કૃતિને આપણી સમક્ષ પ્રગટ કરી છે. હિંદુસ્તાનની ભૂમિના ઉદરમાં અન્યત્ર કેટલું બધું આવું દટાયેલું પડયું હશે! આ સંસ્કૃતિ માત્ર મોહન-જો-દડા અને હરપ્પામાં જ પરિમિત હતી એમ નહિ પણ તે હિંદમાં સારી પેઠે પ્રસરેલી હશે એમ લાગે છે. આ અંતે જગ્યા પણ એકબીજીથી ઘણી દૂર છે. આ યુગ એવા હતા કે જ્યારે · ત્રાંબા તથા કાંસાનાં હથિયાર અને વાસણાની સાથેાસાથ પથ્થરનાં હથિયારો અને વાસણા પણુ વપરાતાં હતાં.' સમકાલીન મીસર તથા મેસોપોટેમિયાના લોકા સાથે સિંધુ નદીની ખીણના લેાકેાનું કેટલું સામ્ય હતું તથા તેઓ તેમનાથી કઈ બાબતોમાં ચડિયાતા હતા તે વિષે સર જાન માલ આપણને કહે છે : “ આમ માત્ર મુખ્ય મુખ્ય ભાખતાને જ નિર્દેશ કરીએ તેા પહેલી વાત તે એ કે, એ યુગમાં કાપડ બનાવવા માટે રૂનો ઉપયોગ માત્ર હિંદુસ્તાનમાંજ પરિમિત હતા અને બે કે ત્રણ હજાર વર્ષ પછીના સમય સુધી પશ્ચિમની દુનિયામાં Page #338 -------------------------------------------------------------------------- ________________ મેહન-જો-દડે વિષે કઈક ૩૨૫ તેને ઉપગ થવા લાગ્યો ન હતો. વળી મોહન-જો-દડના શહેરીઓને રહેવા માટેનાં વિશાળ અને સગવડભર્યા ઘરે તથા સુંદર રીતે બાંધેલાં સ્નાનાગારેની સાથે તુલના કરી શકાય એવું કશું પ્રાગૈતિહાસિક કાળમાં મીસર, મેસોપોટેમિયા કે પશ્ચિમ એશિયામાં બીજે ક્યાંય હોય એવું આપણી જાણમાં નથી. એ બધા દેશોમાં દેવા માટે ભવ્ય મંદિર બાંધવામાં અને રાજાના મહેલ તથા કબરો ચણાવવામાં બેશુમાર નાણું તથા વિચારશક્તિને વ્યય કરવામાં આવ્યો હતો. પરંતુ બાકીના બધા લોકોને તો દેખીતી રીતે જ માટીનાં કંગાળ ઝૂંપડાઓથી જ સંતોષ માનવાનું રહેતું. સિંધુ નદીની ખીણમાં વસ્તુસ્થિતિ એથી તદ્દન ઊલટી જ છે. નગરજનની સુખસગવડ ખાતર જે મકાનો બાંધવામાં આવ્યાં હતાં તે જ સૈથી સરસ હતાં.” વળી તે કહે છે કે, એ જ પ્રમાણે, સિંધુની ખીણનાં કળા તથા ધર્મ પણ વિશિષ્ટ પ્રકારનાં છે અને તેઓ સેંથી નિરાળી ભાત પાડે છે. ઘેટાં, કૂતરાં તથા ઇતર પ્રાણીઓના માટીની બનાવટના નમૂનાની શૈલીની તોલે આવે એવું તે કાળનું બીજા દેશનું કશુંયે ઉપલબ્ધ હોય એવું આપણી જાણમાં નથી; અથવા છાપ પાડવાની મુદ્રાની કે તરણીની ઉત્તમ કૃતિઓ – ખાસ કરીને ખૂધવાળા તથા કાં શીંગડાંવાળા આખલાઓ – તેની રચનાની વિશદતા અને રેખાઓની ભાવપૂર્ણતામાં નિરાળી પડી જાય છે અને કેતરકામની કળામાં એને ટપી જાય એવું બહુ ઓછું છે. વળી ચિત્ર ૧૦ તથા ૧૧માં અંકિત કરેલી હરપ્પામાં મળી આવેલી મનુષ્યની બે મૂર્તિઓના ઘડતરની સુંદરતા અને નાજુકાઈ સાથે તુલના કરી શકાય એવા નમૂના ગ્રીસની જાહોજલાલીના યુગ પહેલાં મળવા અશક્ય છે. અલબત, સિંધુ ' પ્રદેશના લોકોના ધર્મમાં એવું ઘણું છે જે બીજા દેશના લોકોના ધર્મ સાથે મળતું આવે. બધાયે પ્રાગૈતિહાસિક તેમજ ઇતિહાસકાળના ધર્મોની બાબતમાં પણું આ સાચું છે. પરંતુ એકંદરે જોતાં, એમના ધર્મમાં હિંદની વિશિષ્ટતા એટલી બધી માલૂમ પડે છે કે આજના પ્રચલિત હિંદુ ધર્મથી એને ભાગ્યે જ નિરાળે પાડી શકાય...” હરપામાં મળી આવેલી મનુષ્યની મૂર્તિઓ અથવા તે તેમના ચિત્રો જોવાની મને તીવ્ર ઈચ્છા છે. કોઈક દિવસ વળી આપણે બંને, હરપ્પા તથા મેહન-જો-દડે જઈશું અને આ બધી વસ્તુઓ ધરાઈ ધરાઈને નિહાળીશું. દરમ્યાન, તું તારી પૂનાની શાળામાં અને હું દહેરાદૂનની ડિસ્ટ્રિકટ જેલ નામની મારી શાળામાં એમ આપણે આપણું • પિતાપિતાનું કામ આગળ ચલાવીશું. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૬૧ કરડાબા અને ગ્રેનેડા ૧૬ જૂન, ૧૯૩૨ પ્રવાસ કર્યાં કાળ ઉપર આરબ આપણે યુરોપ અને એશિયામાં અનેક વરસાને તથા ઈશુની પ્રથમ સહસ્રાબ્દી પૂરી થતાં થાભી જઈ એ ક્રીથી નજર પણ કરી ગયાં. પરંતુ કાણુ જાણે કેમ સ્પેન લોકાના અમલનું સ્પેન—આપણા નિરીક્ષણની બહાર રહી ગયું. એથી કરીને પાછાં ફરીને આપણે તેને આ ઇતિહાસચિત્રમાં યોગ્ય સ્થાને ગાવવું જોઈ એ. --- હજી પણ તને યાદ હોય તો એને વિષે કંઈક તો તું ક્યારનીયે જાણે જ છે. ૭૧૧ની સાલમાં એક આરબ સેનાપતિ સમુદ્ર ઓળંગીને આફ્રિકામાંથી સ્પેન જઈ પહોંચ્યા. તેનું નામ તરીક હતું અને તે જિબ્રાલ્ટર ( જબર-ઉત્તરીકઃ તરીકને ખડક ) આગળ ઊતર્યાં હતા. બે વરસના ગાળામાં આરખાએ આખુ સ્પેન જીતી લીધું અને થાડા વખત બાદ તેમણે પોર્ટુગાલને પણ પોતાના રાજ્યમાં ઉમેર્યું. તે હજી આગળ ને આગળ વધતા જ ગયા. તેમણે ફ્રાંસમાં પ્રવેશ કર્યો અને તેના આખા દક્ષિણના પ્રદેશમાં તેએ ફેલાઈ ગયા. એથી અતિશય ભયભીત થઈને ક તેમજ ખીજી જાતિ ચાલ્સ માટે લની સરદારી નીચે એકત્ર થઈ અને આરબ લકાને અટકાવવાના તેમણે ભગીરથ પ્રયત્ન કર્યાં. એમાં તે સફળ થયા. ક્રાંસમાં પાટિયર્સ આગળ ટૂર્સની લડાઈમાં ફ્ક લોકાએ આરાને હરાવ્યા. આરખાને માટે આ બહુ ભારે પરાય હતા કેમકે એથી કરીને આખા યુરોપને જીતવાનું તેમનું સ્વપ્નું નિષ્ફળ નીવડયું. એ પછી આર અને ફ્રેંક તેમજ ક્રાંસના ખીજા ખ્રિસ્તીઓ ઘણી વખત એકબીજા સામે લડતા રહ્યા. એમાં કાઈ વાર આરો જીતતા અને ફ્રાંસમાં પેસી જતા તેા વળી કાઈ વાર ફ્રેંક જીતતા અને તેમને પાછા સ્પેનમાં હાંકી કાઢતા. શા મૈને પણ એકવાર સ્પેનમાં તેમના ઉપર હુમલા કર્યાં હતા પરંતુ તેમાં તે હારી ગયા હતો. એક ંદરે જોતાં લાંબા વખત સુધી બંને વચ્ચે સમતાલપણું જળવાઈ રહ્યું અને Page #340 -------------------------------------------------------------------------- ________________ કારડીઆ અને ગ્રેનેડા ३२७ આરાના અમલ સ્પેનમાં ચાલુ રહ્યો પરંતુ તેઓ ત્યાંથી આગળ વધી શક્યા નહિ. આ રીતે જે ઠેઠ આફ્રિકાથી માંડીને છેક મોંગોલિયાની સરહદ સુધી વિસ્તર્યું હતું તે આરબ સામ્રાજ્યનું સ્પેન એક અંગ બની ગયું. પરંતુ એ સ્થિતિ લાંખા કાળ ટકી નહિ. અરબસ્તાનમાં આંતરવિગ્રહ સળગ્યા હતા અને અબ્બાસીએ ઉમૈયા ખલીફાને હાંકી કાઢ્યા હતા એ તા તને યાદ હશે. સ્પેનના સૂક્ષ્મ ઉમૈયા ખાનદાનનેા હતો. તેણે નવા અબ્બાસી ખલીફને માન્ય રાખવાની ના પાડી. આ રીતે સ્પેન આરબ સામ્રાજ્યમાંથી છૂટું થઈ ગયું અને બગદાદને ખલીફ ત્યાંથી એટલા બધા દૂર હતા તથા પોતાની ખીજી અનેક જંજાળામાં તે એટલે બધા ગૂંચવાયેલા હતા કે તેનાથી એ બાબતમાં કશું થઈ શકે એમ નહાતું. બગદાદ અને સ્પેન વચ્ચેની કડવાશ ચાલુ જ રહી અને એ અને આરબ રાજ્યેા કસોટીની ઘડીએ એકબીજાને સહાય કરવાને બદલે એકખીજાની મુશ્કેલીમાં રાચવા લાગ્યાં. પોતાના વતનથી આમ અલગ થઈ જવાનું સ્પેનના આરોનું પગલું કઈંક અવિચારી સાહસ જેવું હતું. તેઓ દૂર દેશમાં પરાઈ પ્રજા વચ્ચે વસ્યા હતા અને ચાપાસ દુશ્મનેાથી ધેરાયલા હતા. તેમની સંખ્યા પણ અલ્પ હતી. મુસીબત કે જોખમની પળે તેમની વહારે ધાનાર કાઈ નહોતું. પરંતુ તે કાળમાં તેમનામાં અખૂટ આત્મવિશ્વાસ હતા અને આવાં જોખમેાની તેમને લગીરે પરવા નહોતી. સાચું પૂછતાં, ઉત્તરની ખ્રિસ્તી પ્રજાએના સતત માણુ હ્તાંયે, અજબ રીતે તે એકલે હાથે ટકી રહ્યા અને લગભગ પાંચસે વરસ સુધી સ્પેનના મોટા ભાગ ઉપર તેમણે પોતાની સત્તા ટકાવી રાખી, એ પછી પણ ખીજાં બસે વરસ સુધી સ્પેનના દક્ષિણ ભાગમાં આવેલા એક નાનકડા રાજ્યમાં તેમણે પોતાની સત્તા ટકાવી રાખી. આ રીતે વાસ્તવમાં તેઓ બગદાદના મહાન સામ્રાજ્ય કરતાંયે વધારે વખત ટકી રહ્યા તથા ખુદ બગદાદ શહેર પણ આરએ સ્પેનમાંથી છેવટના વિદાય થયા તે પહેલાં કેટલાયે વખતથી ધૂળ ભેગુ થઈ ગયું હતું. આરબ લોકોએ સાતસો વરસ સુધી સ્પેનના મેટા ભાગ ઉપર અમલ કર્યાં એ તાજુબ કરે એવી વાત છે. પરંતુ સ્પેનના આરએએ અથવા મૂર લોકોએ ( સ્પેનના આરને મૂર કહેવામાં આવતા) જે ઉચ્ચ કક્ષાની સંસ્કૃતિ તથા સુધારે ખીલવ્યાં તે તે વળી એથીયે વધારે તાળુબ કરનારાં અને આનંદજનક છે Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જગતના ઈતિહાસનું રેખાદર્શન ઉત્સાહના આવેગમાં જરા તણાઈ જઈને એ વિષે એક ઈતિહાસકાર કહે છે કે, મૂર લેકેએ સ્થાપેલું કરડેબાનું અદ્ભુત રાજ્ય એ મધ્યયુગની એક આશ્ચર્યકારક ઘટના હતી અને જ્યારે સમગ્ર યુરોપ જંગલીપણું, અજ્ઞાન અને કલહમાં ડૂખ્યું હતું ત્યારે માત્ર તેણે એકલાએ જ પશ્ચિમની દુનિયા આગળ વિદ્યા અને સંસ્કૃતિની મશાલ જવલંત રીતે બળતી રાખી. કર્તબા એ લગભગ પાંચ વરસ સુધી એ રાજ્યની રાજધાની હતી. અંગ્રેજીમાં એને કરડેબ અથવા કેટલીક વાર કરવા કહેવામાં આવે છે. મને શંકા છે કે, એક જ નામને જુદે જુદે વખતે જુદી જુદી રીતે લખવાની મને ટેવ છે. પરંતુ હું કરડેબાને જ વળગી રહેવા પ્રયત્ન કરીશ. એ એક જબરદસ્ત નગર હતું. એની લંબાઈ દશ માઈલની હતી અને તેમાં ઠેકઠેકાણે બાગબગીચાઓ હતા તથા તેની વસતી દશ લાખની હતી. એનાં પરાઓને વિસ્તાર વિશે માઈલને હતે. તેમાં ૬૦,૦૦૦ મહેલે અને મોટી મોટી ઈમારત, ૨૦૦,૦૦૦ નાનાં ઘરે, ૮૦,૦૦૦ દુકાને, ૩૮૦૦ મસ્જિદ અને ૬૦૦ સાર્વજનિક સ્નાનાગાર અથવા તમામખાનાં હતાં એમ કહેવાય છે. આ આંકડાઓ અતિશયોક્તિભર્યા હોવાને સંભવ છે પરંતુ તેના ઉપરથી આપણને એ શહેરને કંઈક ખ્યાલ જરૂર આવે છે. વળી ત્યાં ઘણાં પુસ્તકાલયે પણ હતાં અને તેમાંના મુખ્ય અમીરના શાહી પુસ્તકાલયમાં ૪૦૦,૦૦૦ જેટલાં પુસ્તકે હતાં. કરડેબાની વિદ્યાપીઠ આખા યુરોપ અને પશ્ચિમ એશિયામાં મશદર હતી. ગરીબ લેકેને માટે સંખ્યાબંધ મફત પ્રાથમિક શાળાઓ પણ હતી. એક ઇતિહાસકાર કહે છે કે, પેનમાં લગભગ દરેક જણ લખીવાંચી જાણતું જ્યારે ખ્રિસ્તી યુરોપમાં, પાદરીઓને બાદ કરતાં સૌથી ઊંચા દરજ્જાના માણસો પણ બિલકુલ નિરકાર અને અજ્ઞાન હતા.” કોરડોબા શહેર આવું હતું અને તે બીજા એક મહાન આરબ શહેર બગદાદ જેડે સ્પર્ધા કરતું હતું. તેની નામના આખા યુરોપમાં ફેલાઈ હતી અને દશમી સદીનો એક જર્મન લેખક તેને “દુનિયાનું આભૂષણ” કહે છે. તેની વિદ્યાપીઠમાં દૂર દૂરના દેશમાંથી વિદ્યાર્થીઓ આવતા. યુરોપની બીજી મેટી મોટી વિદ્યાપીઠે તથા પેરિસ અને એકસફર્ડ તેમજ ઉત્તર ઈટાલીની વિદ્યાપીઠ સુધી આરબ તત્વજ્ઞાનની અસર પ્રસરી હતી. બારમી સદીમાં એવરેઝ અથવા ઇન્ન રદ એ કોરડબાને નામી ફિલસૂફ હતું. તેના જીવનના પાછલા ભાગમાં Page #342 -------------------------------------------------------------------------- ________________ કોરબા અને ગ્રેનેડા ३२९ સ્પેનના અમીર જેડે તેને ઝઘડો થયે અને તેને દેશનિકાલ કરવામાં આવ્યું હતું. એ પછી તે પેરિસમાં જઈ રહ્યો હતે. - યુરોપના બીજા ભાગની પેઠે સ્પેનમાં પણ ક્યૂડલ વ્યવસ્થા હતી. ત્યાં પણ મોટા અને બળવાન અમીરઉમર ઊભા થયા અને તેમની તથા રાજકર્તા અમીરની વચ્ચે વારંવાર લડાઈ થયા કરતી. બહારના હુમલાઓ કરતાં આ આંતરવિગ્રહે સ્પેનના આરબ રાજ્યને વધારે નબળું પાડ્યું. વળી એ જ અરસામાં ઉત્તર સ્પેનમાં આવેલાં નાનાં ખ્રિસ્તી રાજ્યનું બળ વધતું જતું હતું અને તેઓ આરબોને પાછળ ધકેલતાં જતાં હતાં. ૧૦૦૦ની સાલના અરસામાં, એટલે કે ખ્રિસ્તી સહસ્ત્રાબ્દને અંતે અમીરનું રાજ્ય લગભગ આખા સ્પેન ઉપર ફેલાઈ ગયું હતું. દક્ષિણ ક્રાંસના થડા ભાગને પણ તેમાં સમાવેશ થતો હતે. પરંતુ થોડા જ વખતમાં તેનું પતન થવા લાગ્યું અને સામાન્ય રીતે બને છે તેમ આંતરિક નબળાઈ એ તેના પતનનું કારણ હતું. કળા, વૈભવ અને ઉદાર ભાવનાવાળી સુમનહર આરબ સંસ્કૃતિ પણ આખરે તે તવંગરોની સંસ્કૃતિ હતી. ભૂખે મરતા ગરીબોએ બળવો કર્યો અને મજૂર લેકેનાં હુલ્લડે થવા લાગ્યાં. આંતરવિગ્રહ ધીમે ધીમે ફેલાવા લાગે અને પ્રાંત મધ્યસ્થ સત્તાથી છૂટા પડી ગયા. અને એ રીતે સ્પેનનું આરબ સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું. આમ અંદર અંદર કુસંપ હોવા છતાં આર હજીયે ટકી રહ્યા અને છેક ૧૨૩૬ની સાલમાં આખરે કોરડાબા કંસ્ટાઈલના ખ્રિસ્તી રાજાને હાથ ગયું. આરબોને દક્ષિણમાં હાંકી કાઢવામાં આવ્યા છતાયે તેઓ સામને કરતા જ રહ્યા. દક્ષિણ પેનમાં તેમણે ગ્રેનેડાનું નાનકડું રાજ્ય સ્થાપ્યું અને ત્યાં તેઓ વળગી રહ્યા. કદની દૃષ્ટિએ જોતાં તે આ રાજ્ય નાનકડું હતું પરંતુ તેણે નાના સ્વરૂપમાં અરબી સંસ્કૃતિને ફરીથી સરજી. હજી આજે પણ ગ્રેનેડામાં પ્રખ્યાત “અલહમ્રા', તેની મનોહર કમાને, સુંદર સ્તંભ તથા અરબસ્ક સહિત ઊભે છે અને ગત દિવસનું સ્મરણ કરાવે છે. એના મૂળ અરબી નામ “અલહમ્ર”નો અર્થ રાતે મહેલ થાય છે. ઇસ્લામની પ્રેરણાની અસરને પરિણામે બંધાયેલી આરબ શૈલીની તેમજ બીજી ઇમારતમાં જે સુંદર આકૃતિઓ આપણું જોવામાં આવે છે તેને અરબસ્ક કહેવામાં આવે છે. ઇસ્લામ મનુષ્યની આકૃતિ ચીતરવાનું ઉત્તેજન નથી આપતે એથી કરીને શિલ્પીઓ ઝીણવટભરી Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન અને મનોહર આકૃતિઓ ચીતરવા લાગ્યા. ઘણી વાર તે તેઓ કમાને ઉપર તેમ જ અન્યત્ર કુરાનની આયાત લખતા અને એ રીતે તેમને સુંદર આભૂષણરૂપ બનાવતા. અરબી લિપી એવી મરોડદાર અને વહેતી લિપી છે કે તેમાંથી આવા શણગારે સહેલાઈથી રચી શકાય. ગ્રેનેડાનું રાજ્ય ૨૦૦ વરસ ટક્યું. સ્પેનનાં બીજા ખ્રિસ્તી રાજ્ય – ખાસ કરીને કેસ્ટાઈલ–એના ઉપર ખૂબ દબાણ કરતાં અને તેને પજવતાં હતાં. કેટલીક વખતે તે કેસ્ટાઈલને ખંડણી આપવાનું પણ કબૂલ કરતું. આ ખ્રિસ્તી રાજ્યમાં પરસ્પર કુસંપ ન હેત તે કદાચ એ રાજ્ય આટલે વખત ન ટકી શક્ત. પરંતુ ૧૪૬૯ની સાલમાં એમાંનાં બે મુખ્ય રાજ્યના રાજકર્તા – ફર્ડિનાન્ડ અને ઇઝાબેલ– લગ્નગ્રંથિથી જોડાયાં અને તેથી કરીને કેસ્ટાઈલ, એરેગેન અને લિયોન એકત્ર થયાં. ફર્ડિનાન્ડ અને ઇઝાબેલાએ ગ્રેનેડાના આરબ રાજ્યને અંત આણે. આરબો ઘણું વરસ સુધી બહાદુરીથી લડ્યા પરંતુ આખરે તેમને એ પાસથી ઘેરી લઈને ગ્રેનેડામાં પૂરી દેવામાં આવ્યા. છેવટે, ભૂખમરાને કારણે ૧૪૯૨ની સાલમાં તેઓ તાબે થયા. ઘણા સેરેસન અથવા આરબ લેકે સ્પેન છેડીને આફ્રિકામાં ચાલ્યા ગયા. ગ્રેનેડા નજીક એ શહેરની સામે આજે પણ “અલ અલ્ટિમે એસ્પીરે ડેલ મેરે” એ નામનું સ્થળ મોજૂદ છે. એનો અર્થ “મૂર લેકેનો અંતિમ નિશ્વાસ” એ થાય છે. પરંતુ સંખ્યાબંધ આરો તે સ્પેનમાં જ રહ્યા. આ આરબો પ્રત્યે દાખવવામાં આવેલ વર્તાવ એ સ્પેનના ઈતિહાસમાં અતિશય કાળું પ્રકરણ છે. તેમના પ્રત્યે અતિશય નિર્દયતા બતાવવામાં આવી, તેમની કતલ કરવામાં આવી, અને તેમના પ્રત્યે સહિષ્ણુતા દાખવવાનું તેમને આપવામાં આવેલું વચન ભૂલી જવામાં આવ્યું. લગભગ આ જ અરસામાં રોમન ચર્ચ તેને વશ ન વર્તે તે સીને ચગદી નાખવા માટે “ઈક્વિઝીશન” એટલે કે ધાર્મિક અદાલતરૂપી ભયંકર શસ્ત્રની પેનમાં ભેજના કરી. સેરેસના અમલ દરમ્યાન માતબર થયેલા યહૂદીઓને હવે પિતાને ધર્મપલટ કરવાની ફરજ પાડવામાં આવી અને તેમાંના ઘણાને તે જીવતા બાળી મૂકવામાં આવ્યા. સ્ત્રી અને બાળકોને પણ જતાં કરવામાં ન આવ્યાં. એક ઈતિહાસકાર કહે છે કે, “નાસ્તિકને (એટલે કે સેરેસનોને) તેમને હભવ્ય પિશાક છોડીને હેટ અને સુરવાલ પહેરવાનો તથા તેમનાં ભાષા, Page #344 -------------------------------------------------------------------------- ________________ કારડાખા અને ગ્રેનેડા ૩૩૧ રીતરિવાજો, ધાર્મિક ક્રિયા એટલું જ નહિ પણ તેમના નામેા પણ છેડી દઈ ને સ્પેનિશ ભાષા ખેલવાના, સ્પેનના લેાકેાની જેમ વવાના અને ફરીથી સ્પેનના લેાકાના જેવાં નામેા ધારણ કરવાને હુકમ ક્રમાવવામાં આવ્યા.’ અલબત્ત, આ જંગલી દમન સામે રમખાણા અને અડે। થયાં પરંતુ તેમને નિર્દય રીતે કચડી નાંખવામાં આવ્યાં. સ્પેનના ખ્રિસ્તી લેાકેા નાહવા-ધોવાની બહુ વિરુદ્ધ હોય એમ લાગે છે. સ્પેનના આરમેને એ વસ્તુ અતિશય પ્રિય હતી અને તેથી તેમણે ઠેકઠેકાણે સાર્વજનિક હમામખાનાં બંધાવ્યાં હતાં. પરંતુ એટલા ખાતર જ કદાચ સ્પેનિશ લેાકાએ એને વિરોધ કર્યો હોય એમ બનવાજોગ છે. એથી આગળ વધીને ‘· મૂર અથવા આરબ લેાકાને સુધારવા ખાતર ' ખ્રિસ્તી લેાકાએ એવા હુકમ ફરમાવ્યા કે, તેમને, તેમની સ્ત્રીઓને તેમજ બીજા કાઈ ને પણ પોતાને ઘેર અથવા તેા ખીજે કાઈ ઠેકાણે નાહવાધાવાની રજા ન આપવી અને તેમનાં બધાં હમામખાનાં તોડી પાડીને તેમને નાશ કરવા. " નાહવાધોવાના પાપ ઉપરાંત, તેમે ધર્માંના વિષયમાં સહિષ્ણુ હતા એવા આ સૂર લેાકેા ઉપર સ્પેનિશ ખ્રિસ્તીઓનો બીજો એક ભા આરોપ હતા. આ વાત આપણને અતિશય વિચિત્ર લાગે એવી છે, પરંતુ ૧૬૦૨ની સાલમાં વેલેન્સિયા પરગણાના આક બિશપ એટલે । વડા ધર્માંચાયે મૂર લેાકાને સ્પેનમાંથી હાંકી કાઢવાની ભલામણ કરતું ‘ આરાની ધર્મ ભ્રષ્ટતા અને રાજદ્રોહ ’ એ નામથી જે લખાણ કયું હતું, તેમાં આ ધર્મ સહિષ્ણુતાને આરોપ મુખ્ય હતા. આ વિષે તે કહે છે કે, તેઓ ( સૂર લોકેા ) ધર્મની બાબતમાં અંતઃકરણની સ્વત ંત્રતાને સાથી વિશેષ પસ ંદગી આપે છે અને તુ તથા ખીન્ન મુસલમાને પણ તેમની રૈયતને એ છૂટ આપે છે. આ રીતે અજાણપણે પણ સ્પેનના સેરેસન લેકાની કેટલી ભારે તારીફ કરવામાં આવી છે! અને સ્પેનના ખ્રિસ્તી લેાકાનું દૃષ્ટિબિંદુ તેમનાથી કેટલું બધું ભિન્ન અને અસહિષ્ણુ હતું ! : }} લાખા સેરેસનાને બળજબરીથી સ્પેનમાંથી હાંકી કાઢવામાં આવ્યા. ઘણાખરાને આફ્રિકામાં અને થાડાકને ફ્રાંસમાં. પરંતુ આરબ લેકા સાતસો વરસ સુધી સ્પેનમાં રહ્યા હતા અને આ લાંબા ગાળા દરમ્યાન ઘણે અંશે તે સ્પેનની પ્રજામાં ભળી ગયા હતા. મૂળે તે આરબ હતા ખરા, પરંતુ ધીમે ધીમે તેએ વધારે ને વધારે સ્પેનિશ થતા ગયા હતા. ઘણુંકરીને પાછળના સમયના સ્પેનના આરએ Page #345 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનુ· રેખાદર્શીન બગદાદના આરાથી સાવ નિરાળા હતા. આજે પણ સ્પેનની પ્રજાની નસામાં આરબ લેહી સારા પ્રમાણમાં વહે છે. સેરેસન લાફ્રાંસના દક્ષિણ ભાગમાં તેમજ સ્વિટ્ઝરલૅન્ડમાં પણ પ્રસર્યાં હતા — રાજ્યકર્તા તરીકે નહિ પણ વસાહતીઓ તરીકે. આજે પણ કેટલીક વાર · મીડી ' પ્રદેશના ફ્રેંચ લામાં આરબના જેવા ચહેરા કાઈક વાર જોવા મળે છે. ૩૩૨ આ રીતે સ્પેનમાંથી આરબ લેકાના રાજ્યઅમલના જ હિ પણ આરબ સંસ્કૃતિને પણ અંત આવ્યા. કારણ, આપણે હમણાં જ જોઈશું કે, એશિયામાં એથી પણ પહેલાં એ સંસ્કૃતિનું પતન થઈ ચૂકયું હતું. ધણા દેશે। તથા સંસ્કૃતિ ઉપર તેણે પોતાની અસર પાડી અને પોતાના જ્વલંત સ્મારક તરીકે તે ઘણી વસ્તુઓ પેાતાની પાછળ મૂકતી ગઈ. પરંતુ પાછળના ઇતિહાસમાં તે પોતાની મેળે ફરીથી સજીવન થઈ શકી નહિ. સેરેસન લેાકાએ સ્પેન છેડવા પછી ડિનાન્ડ અને ઇઝાખેલાના અમલમાં તે બળવાન બન્યું. ઘેાડા જ વખત પછી અમેરિકાની શેાધને પરિણામે તેને પુષ્કળ સંપત્તિ લાધી, થાડા વખત માટે તા તે યુરોપના સૌથી બળવાન અને અન્ય દેશા ઉપર પ્રભુત્વ ભાગવનારો દેશ બની ગયા. એનું પતન પણ ઝડપથી થયું અને તેનું મહત્ત્વ સાવ નષ્ટ થઈ ગયું. યુરોપના બીજા દેશ જ્યારે આગળ પ્રગતિ કરી રહ્યા હતા ત્યારે સ્પેન મધ્યયુગનાં સ્વમાં સેવતું સાવ સ્થગિત સ્થિતિમાં રહ્યું . મધ્યયુગ પછી તા દુનિયા કેટલી બધી પલટાઈ ગઈ હતી તેની તેને ગતાગમ નહેાતી. લેન પુલ નામના અંગ્રેજ ઇતિહાસકાર સ્પેનના સેરેસના લોકા વિષે લખતાં જણાવે છે કે, કેટલીયે સદીઓ સુધી સ્પેન સસ્કૃતિનું કેન્દ્ર અને વિદ્યા, કળા, વિજ્ઞાન તથા હરેક પ્રકારની શિષ્ટ સ’સ્કૃતિનું ધામ હતું. અત્યાર સુધી યુરોપને ખીજે કાઈ પણ દેશ મૂર લેાકેાના સુધરેલા રાજ્યની કક્ષાએ પહોંચ્યા નહોતા. કડિનાન્ડ અને ઇઝાબેલાના અમલના તથા ચાર્લ્સના સામ્રાજ્યના અલ્પજવી ઝળહળાટ આટલું દીર્ઘજીવી મહત્ત્વ પ્રાપ્ત ન કરી શકો. મૂર લોકોને દેશપાર કરવામાં આવ્યા; ખ્રિસ્તી સ્પેન ઘેાડા વખત સુધી ચંદ્રની પેઠે પારકા તેજથી પ્રકાશ્યું; ત્યાર પછી ગ્રહણ આવ્યું અને તેના અંધકારમાં સ્પેન ત્યારનું હજીયે ગોથાં ખાતું રહ્યું છે. મૂર લોકોનું સાચુ` સ્મારક તા એક વખત તેઓ જ્યાં પુષ્કળ પ્રમાણમાં દ્રાક્ષ, જૈતુન અને પીળાં ફ્યુસલાંથી લચી રહેલાં ધાન્ય ઉગાડતા તે વેરાન અને ઉજ્જડ બનેલા પ્રદેશમાં, જ્યાં આગળ એક વખતે Page #346 -------------------------------------------------------------------------- ________________ કરડેબા અને ગ્રેનેડા બુદ્ધિવૈભવ અને વિદ્યા ખીલી રહ્યાં હતાં ત્યાંના અજ્ઞાન અને બેવકૂફ લોકોમાં તેની પ્રજાવ્યાપી સ્થગિતતા અને અવનતિમાં આપણને નજરે પડે છે. બીજી પ્રજાઓની સરખામણીમાં એ પ્રજા અતિશય હેઠી પડી છે અને એ નામેશીને તે લાયક છે.” આ સાચે જ આ ચુકાદો છે. લગભગ એક વરસ ઉપર સ્પેનમાં ક્રાંતિ થઈ હતી અને રાજાને ત્યાંથી દૂર કરવામાં આવ્યો હતે. હવે ત્યાં પ્રજાસત્તાક રાજ્ય છે. સંભવ છે કે આ પ્રજાસત્તાક રાજ્ય વધારે સારું કાર્ય કરી બતાવશે અને સ્પેનને ફરી પાછું બીજા દેશોની હોળમાં લાવશે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ફ્રેંડે ૧૯ જૂન, ૧૯૩૨ જેરુસલેમ શહેર પાછું મેળવવા માટે પેપ અને તેના ચર્ચની સભાએ મુસલમાને સામે ઝૂઝેડ એટલે કે ધર્મયુદ્ધ જાહેર કર્યું હતું તે વિષે મેં તને તાજેતરના એક પત્રમાં (૫૭મા પત્રમાં કહ્યું હતું. સેજુક તુર્કની વધતી જતી સત્તાએ યુરોપને ભયભીત કરી મૂક્યું હતું અને ખાસ કરીને કોન્ટ્રાન્ટિનોપલની સરકાર તે તેનાથી વધારે ગભરાઈ ગઈ હતી, કેમકે તેના ઉપર તે સીધે જ ભય ઝઝૂમી રહ્યો હતું. જેરુસલેમ અને પેલેસ્ટાઈનમાં તુર્કો તરફથી થતી ખ્રિસ્તી યાત્રાળુઓની કનડગતની વાત એ યુરોપના લોકોને ઉશ્કેરી મૂક્યા અને તેઓ ક્રોધે ભરાયા. એથી કરીને “ધર્મયુદ્ધ' જાહેર કરવામાં આવ્યું અને પિપ તથા ચર્ચે “પવિત્ર' શહેરને વિધર્મીઓના હાથમાંથી છેડાવવાને યુરેપની બધી ખ્રિસ્તી પ્રજાઓને કુચ કરવાની હાકલ કરી. આ રીતે ૧૦૯૫ની સાલમાં ઝેડ શરૂ થઈ અને ૧૫૦ વરસથી પણ વધારે સમય સુધી ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ વચ્ચે અથવા ક્રક્સ અને ચાંદ વચ્ચે લડાઈ ચાલુ રહી. એ કાળ દરમ્યાન વચ્ચે વચ્ચે લાંબા વખત સુધી લડાઈ બંધ રહેતી પરંતુ, એ બધે વખત સામાન્ય પરિસ્થિતિ તે યુદ્ધની જ ચાલુ રહેતી, અને ઝેડ લડનારા ખ્રિસ્તી સૈનિકનાં દળે ધર્મયુદ્ધ લડવાને માટે અને મેટે ભાગે તે “પવિત્ર ભૂમિમાં મરણને શરણ થવાને માટે એક પછી એક આવ્યે જતાં હતાં. આ લાંબા વિગ્રહથી ખ્રિસ્તી ક્રઝેરને એટલે કે ધર્મયુદ્ધ લડનારાઓને તે કશે ખાસ લાભ ન થયે. થડા વખત માટે જેરુસલેમ તેમને હાથ આવ્યું ખરું પરંતુ પછી પાછું તે તુર્ક લેકને હાથ ગયું અને તેમના હાથમાં જ રહ્યું. આ કૂડેનું એક મહત્ત્વનું પરિણામ તે એ આવ્યું કે ખ્રિસ્તીઓ અને મુસલમાને લાખોની સંખ્યામાં મત અને દુઃખના ભોગ બન્યા તથા એશિયામાઈનર અને પેલેસ્ટાઈનની ભૂમિ એક વાર ફરીથી મનુષ્યના લેહીથી તરબળ થઈ Page #348 -------------------------------------------------------------------------- ________________ ડે આ સમયે બગદાદના સામ્રાજ્યની શી દશા હતી ? હજી પણ અબ્બાસી ખલી સામ્રાજ્યના ઉપરી પદે હતા. હજી પણ તેઓ ખલીફ અમીરલ મેમિનીન એટલે કે મુસલમાનોના સેનાની હતા. પરંતુ તેઓ રાજ્યના નામના જ વડા હતા અને તેમના હાથમાં નહિ જેવી જ સત્તા રહી હતી. તેમનું સામ્રાજ્ય કેવી રીતે ભાંગી પડ્યું અને પ્રાંતના સૂબાઓ કેવી રીતે સ્વતંત્ર થઈ ગયા તે આપણે આગળ જોઈ ગયાં છીએ. હિંદુસ્તાન ઉપર વારંવાર આક્રમણ કરનાર મહમૂદ ગઝની બળવાન રાજા હતું અને ખલીફ જે તેની મરજી મુજબ ન વર્તે તે તેની ખબર લેવાની તેણે ધમકી આપી હતી. ખુદ બગદાદમાં પણ સાચી સત્તા તુકે લેકેના હાથમાં હતી. પછીથી તુર્ક લોકોની એક બીજી શાખા – સેજુક – આવી. તેમણે બહુ ઝડપથી પિતાની સત્તા જમાવી અને ઉપરાઉપરી વિજય મેળવીને છેક કૅન્સ્ટાન્ટિનેપલના દરવાજા સુધી તેઓ ફેલાઈ ગયા. આમ ખલીફના હાથમાં કશીયે રાજકીય સત્તા ન હોવા છતાં હજુ પણ તે ખલીફ તરીકે ચાલુ રહ્યો. સેજુક તુર્કના સરદારને તેણે સુલતાનને ઇલકાબ આપ્યો અને એ સુલતાને રાજ્ય કરવા લાગ્યા. ઝેડરેને આ સેજુક સુલતાને અને તેમના સાથીદારની સામે લડવાનું હતું. ક્રઝેડને પરિણામે યુરોપમાં ખ્રિસ્તી જગત'ની–અખ્રિસ્તી જગત. વિરુદ્ધ ખ્રિસ્તી જગતની – ભાવના પ્રબળ થવા પામી. કહેવાતા નાસ્તિક પાસેથી “પવિત્ર ભૂમિ પાછી મેળવવાની ભાવના અને હેતુ આખા યુરોપમાં સર્વસામાન્ય હતાં. આ સર્વસામાન્ય હેતુને લીધે લેકે ભારે ઉત્સાહમાં આવી ગયા અને આ મહાન હેતુ પાર પાડવા ખાતર ઘણું માણસો ઘરબાર તથા માલમિલક્ત છેડીને નીકળી પડ્યા. ઘણું લોક ઉદાત્ત હેતુથી પ્રેરાઈને ગયા. વળી કેટલાક, ત્યાં જનારાઓનાં પાપની માફી મળશે એવા પિપના વચનથી આકર્ષાઈને ત્યાં ગયા હતા. ઝેડનાં બીજા કારણે પણ હતાં. રેમ હમેશને માટે કોન્સ્ટોન્ટિનેપલ ઉપર પોતાનું આધિપત્ય જમાવવા માગતું હતું. તને સ્મરણ હશે કે કન્ઝાન્ટિનેપલનું ચર્ચ રોમના ચર્ચથી જુદું હતું. તે પિતાના ચર્ચને ઑર્થોડેકસ ચર્ચ તરીકે ઓળખાવતું તથા રમના ચર્ચ પ્રત્યે તેને ભારે અણગમો હતે. રેમના પિપને તે લેભાગુ ગણતું. પિપ કૉન્સ્ટાન્ટિનેપલના આ ગર્વનું ખંડન કરીને તેને પિતાની છત્ર નીચે લાવવા માગતા હતા. નાસ્તિક તુર્કોની સામે ધર્મયુદ્ધના એઠા નીચે Page #349 -------------------------------------------------------------------------- ________________ st જગતના ઇતિહાસનું રેખાદર્શન તે લાંબા સમયથી સેવેલી પોતાની મુરાદ પાર પાડવા ચહાતા હતા. મુત્સદ્દીઓની અને જે પોતાને રાજપુરુષો ગણે છે તેમની રીતે આવી જ હોય છે! રામ અને કૉન્સ્ટાન્ટિનેપલને આ ઝઘડા યાદ રાખવેા જરૂરી છે કેમકે ક્રુઝેડે દરમ્યાન તે વારંવાર ઉપસ્થિત થયાં કરે છે. ક્રૂઝેડનું ખીજાં કારણ વાણિજ્યને લગતું હતું. વેપારી વર્ગ અને ખાસ કરીને વિકસતા જતા વેનિસ અને જિનોઆના બદરાના વેપારીઓ આ વિગ્રહ ચહાતા હતા; કેમકે સેજીક તુર્કાએ પૂર્વ તરફના ઘણાખરા વેપારી માર્ગો બંધ કર્યાં હતા તેથી તેમના વેપારને હાનિ પહોંચતી હતી. અલબત સામાન્ય જનસમુદાયને આ કારણેાની કશી જ ખબર નહતી.કાઈએ તેમને એ કારણેા જણાવ્યાં નહોતાં. સામાન્ય રીતે મુત્સદ્દીઓ ખરાં કારણાને છુપાવી રાખે છે અને ભારે ગંભીરતાથી ધર્મ, ન્યાય અને સત્યની વાતો કરે છે. ક્રૂઝેડના સમયે પણ એમ જ ચાલતું હતું. આજે પણ એ જ સ્થિતિ છે. તે સમયે લોકાને છેતરવામાં આવ્યા હતા; અને એમ છતાંયે મેટા ભાગના લેાકેા આજે પણ મુત્સદ્દીઓની દ્વાવકી વાતાથી છેતરાય છે. એથી કરીને સંખ્યાબંધ લાક્રૂઝેડમાં જવાને એકત્ર થયા. એમાં સારા અને ઈમાનદાર માણ્યા હતા તેમ જ લૂંટની આશાથી પ્રેરાઈ તે ભળેલા લક્ગાએ પણ હતા. પાક અને ધિક માસ તેમજ કાઈ પણ ગુના કરવામાં પાછા ન પડે એવા સમાજના ઉતારરૂપ મવાલીને એ અજબ જેવા શંભુમેળા હતા. પોતાની દૃષ્ટિએ એક ઉદાત્ત ધ્યેયને પાર પાડવાને અર્થે જતાં આ ઝેડરોએ અથવા કહે કે તેમાંના ઘણાએ અતિશય હીન અને ઘૃણા ઉત્પન્ન કરે એવા ગુના કર્યાં હતા. ઘણા તેા લૂંટફાટ કરવામાં તથા ખીજા દુરાચારોમાં એવા ગૂંથાઈ ગયા કે તેઓ પૅલેસ્ટાઈનની સમીપ સુધી પહોંચ્યા જ નહિ. કેટલાક રસ્તામાં યહૂદી લોકેાની કતલ કરવામાં પડયા અને ખીજા કેટલાકાએ તે પોતાના ખ્રિસ્તી ધર્મબંધુએની પણ કતલ કરી. તેમના દુરાચારથી ત્રાસીને જ્યાંથી તે પસાર થતા હતા તે મુલકના ખ્રિસ્તી ખેડૂતોએ તેમની સામે થઈ તેમના ઉપર હુમલા કર્યાં અને કેટલાકને મારી નાખ્યા તથા ખીજાને પોતાના મુલકમાંથી હાંકી કાઢવા. આખરે મુર્ખ લેના ગોડફ્રે નામના નાન સરદારની આગેવાની નીચે આ ક્રૂઝેડરો પૅલેસ્ટાઈન પહેાંચ્યા. જેરુસલેમ તેમને હાથ આવ્યું અને પછી એક અવાડિયા સુધી હત્યાકાંડ ચાલ્યો '. ત્યાં આગળ Page #350 -------------------------------------------------------------------------- ________________ ઝેડ સરક ઘટના નજરે જોનાર એક કાંસવાસી કહે આગળ ઘૂંટણ સમું લેહી ભરાયું હતું અને તેની છોળ ઊડી હતી.' ગોડફ્રે જેરુસલેમના ભયંકર કતલ થઈ. આ છે કે, ‘ મસ્જિદના પ્રવેશદ્વાર ઘેાડાની લગામે। સુધી રાજા બન્યા. સિત્તેર વરસ પછી મીસરના સુલતાન સલાદીને ખ્રિસ્તી પાસેથી જેરુસલેમને ફ્રી પા કબજો લીધો. આ બનાવથી યુરોપના લોકા કરી પાછા ખળભળી ઊઠ્યા અને પછીથી ઘણી ક્રૂઝેડા થવા પામી. આ વખતે તે ખુદ યુરોપના રાજા અને સમ્રાટ જાતે ક્રૂઝેડમાં જોડાયા પણ તેઓ ફાવ્યા નહિ. અગ્રસ્થાન મેળવવા માટે તેઓ પરસ્પર ઈર્ષાથી માંહોમાંહે લડ્યા. હીન કાવતરાં અને અધમ પ્રકારના ગુના તથા ભયંકર અને નિ યતાભર્યાં યુદ્ધની આ કારમી કથા છે. પણ કેટલીક વાર મનુષ્યસ્વભાવની ઊજળી બાજુએ આ ભીષણતા ઉપર વિજય મેળવ્યેા હતો અને દુશ્મના વચ્ચે પરસ્પર વિવેકભર્યાં અને ઉદાર વર્તનના બનાવે! પણ આ વિગ્રહમાં બન્યા હતા. પૅલેસ્ટાઈન આવેલા પરદેશી રાજાઓમાં ઇંગ્લેંડના રાજા રીચર્ડ પણ હતા. - લાયનહાર્ટેડ ’ એટલે કે શેરદિલ એવું તેનું ઉપનામ હતું અને તે પોતાના અંગબળ અને હિંમત માટે મશક્રૂર હતા. સલાદીન પણ મહાન યાદ્દો હતા અને પોતાની ઉદારતા તથા શૌય માટે પ્રખ્યાત હતા. સલાદીનની સામે લડનાર ક્રૂસેડરેએ પણ તેનાં શૂરાતન અને ઉદારતાની પ્રશંસા કરી હતી, એવી એક વાત છે કે, એક વખતે રીચર્ડને લૂ લાગી જવાથી તે ખીમાર થઈ ગયા હતા. આ વાતની જાણ થતાં સલાદીને રીચર્ડ માટે પા ઉપરથી તાજે બરફ મોકલવાની ગોઠવણ કરી. હાલ આપણે પાણી હારીને કૃત્રિમ રીતે બરફ બનાવીએ છીએ તેમ તે વખતે બનાવી શકાતા નહોતા. એથી કરીને ઝડપી દૂત મારફતે પહાડ ઉપરથી કુદરતી બરક્ ત્વરાથી મગાવવા પડ્યો હતા. *ઝેડના સમયની આવી અનેક વાતો પ્રચલિત છે. હું ધારું છું કે આ જાતની વાતોથી ભરેલી વોલ્ટર સ્કોટની * ટેલિસમૅન ' નામની નવલકથા તે વાંચી હશે. < ઝેડાનું એક જૂથ કૉન્સ્ટાન્ટિનોપલ ગયું અને તેણે તેને કબજો લીધા. તેમણે પૂના સામ્રાજ્યના સમ્રાટને હાંકી કાઢયો અને ત્યાં લૅટિન રાજ્ય તથા રેશમન ચર્ચની સ્થાપના કરી. કૉન્સ્ટાન્ટિનેપલમાં ભયંકર કતલ થઈ અને ક્રૂસેડરોએ શહેરના થાડા ભાગને ખાળી પણ મૂક્યો. ન-૨૨ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ જગતના ઈતિહાસનું રેખાદર્શન પરંતુ આ લેટિન રાજ્ય લાંબે કાળ ટકવું નહિ. પૂર્વના સામ્રાજ્યના ગ્રીક લેકે દુર્બળ બની ગયા હતા છતાંયે પચાસથી કંઈક વધારે વરસ પછી તેઓ પાછા સત્તા ઉપર આવ્યા અને લેટિન રાજ્યકર્તાઓને તેમણે હાંકી કાઢ્યા. આખરે ૧૪૫૩ની સાલમાં તુર્ક લોકોએ તેને છેવટને અંત આણ્યો ત્યાં સુધી કૅન્સાન્ટિનોપલનું પૂર્વનું સામ્રાજ્ય બીજા ૨૦૦ વરસ ચાલુ રહ્યું. ઝેડરોએ કાન્ટિનોપલને કબજે લીધે એ બીના મન ચર્ચ તથા પિપની ત્યાં આગળ પિતાની લાગવગ વધારવાની મુરાદ ઉઘાડી પાડે છે. કન્ઝાન્ટિનોપલના ગ્રીક લોકેએ ગભરાટની પળે તુ સામે રોમ પાસે મદદની યાચના કરી હતી એ ખરું. પરંતુ ક્રઝેડરે. પ્રત્યે તેમને ભારે અણગમે તે અને તેમણે તેમને કશીયે સહાય આપી નહિ. પરંતુ બધી ઝેડેમાં સૌથી કારમી છે. તે જે બાળકોની ક્રઝેડ'ના નામથી ઓળખાય છે તે હતી. કુમળી વયના સંખ્યાબંધ કુમારે – ખાસ કરીને ફેંચ અને કેટલાક જર્મનીના – લાગણીના આવેશમાં આવી જઈને પેલેસ્ટાઈને પહોંચવાનો સંકલ્પ કરીને ઘરબાર છોડીને ચાલી નીકળ્યા. એમાંના ઘણા તે રસ્તામાં જ મરણ પામ્યા અને કેટલાક માર્ગમાં જ અટવાઈ ગયા. મેટા ભાગના કુમારો મારી પહોંચ્યા ખરા પરંતુ ત્યાં આગળ હરામખોર લેકેએ આ બાળકોના ઉત્સાહને ગેરલાભ લીધે અને તેમને ફેલાવીને ફસાવ્યા. તેમને પવિત્ર ભૂમિ માં લઈ જવાના બહાના હેઠળ ગુલામેના વેપારીઓએ તેમને પિતાનાં વહાણે ઉપર ચડાવ્યા અને મીસર લઈ જઈ ત્યાં આગળ ગુલામ તરીકે વેચી નાખ્યા. આ પૅલેસ્ટાઈનથી પાછા ફરતાં ઈગ્લેંડના રાજા રીચર્ડને પૂર્વ યુરોપમાં તેના દુશ્મનોએ કેદ પકડ્યો અને તેને છોડાવવા માટે બહુ મે. રકમ ભરવી પડી. ફ્રાંસનો રાજા તે ખુદ પલેસ્ટાઈનમાં જ પકડાયો હતો અને તેને પણ પૈસા ભરીને છોડાવવો પડ્યો હતો. પવિત્ર રેમને સામ્રાજ્યને સમ્રાટ ફ્રેડરિક બારબેરોઝા પેલેસ્ટાઈનની એક નદીમાં ડૂબી મૂઓ. આમ વખત જતે ગમે તેમ તેમ આ કૂડની ચમત્કારી અસર સાવ નષ્ટ થઈ ગઈ. લે કે એનાથી ધરાઈ ગયા. પેલેસ્ટાઈન ડે મુસલમાનોના હાથમાં જ રહ્યું પરંતુ યુરોપના રાજાઓને તથા તેની પ્રજાઓને તે પાછું મેળવવા માટે માણસે અને પિસા બરબાદ કરવાને Page #352 -------------------------------------------------------------------------- ________________ ઝેડે ૩૩૯ જરાયે રસ હવે રહ્યો નહોતો. એ પછી લગભગ સાત વરસ સુધી જેરુસલેમ મુસલમાનોના હાથ નીચે રહ્યું. છેક હમણાં જ, મહાયુદ્ધ દરમ્યાન ૧૯૧૮ની સાલમાં એક અંગ્રેજ સેનાપતિએ તુ પાસેથી તેને કબજે લીધે હતે. પાછળના સમયની એક ઝેડ રમૂજી અને કંઈક અસામાન્ય પ્રકારની હતી. એ શબ્દના અસલ અર્થમાં એને ભાગ્યે જ ક્રઝેડ પણ કહી શકાય. પવિત્ર રેમન સામ્રાજ્યને સમ્રાટ ફ્રેડરિક બીજો ક્રેઝેડ લડવા આવ્યા અને યુદ્ધ કરવાને બદલે તેણે તે સમયના મીસરના સુલતાનની મુલાકાત લીધી અને તેઓ બંને મિત્રતાભરી સમજૂતી પર આવ્યા! ફ્રેડરિક પણ અજબ જાતને માણસ હતું. જે સમયે બીજા રાજાઓ ભાગ્યે જ લખીવાંચી પણ જાણતા હતા ત્યારે તે ઘણી ભાષાઓ જાણ હતા. તેને અરબી ભાષાનું પણ જ્ઞાન હતું. તે “જગતની અજાયબી' તરીકે ઓળખાતું હતું. પોપની તે જરાયે પરવા કરતા નહોતા. એથી કરીને પિપે તેને ધર્મ બહાર મૂક્યો હતો. પરંતુ એની તેના ઉપર કશી પણ અસર થઈ નહિ. આમ કૂઝેડે કોઈ પણ ખાસ વસ્તુ સિદ્ધ કરી શકી નહિ. પરંતુ એને કારણે નિરંતર ચાલતા યુદ્ધથી સેજુક તુર્ક નબળા પડ્યા. પણ વિશેષે કરીને તે ફ્યુડલ વ્યવસ્થાએ સેજુક સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા. મોટા મોટા ડલ લૉર્ડ અથવા ઉમરાવો પિતાને લગભગ સ્વતંત્ર ગણતા અને તેઓ મહેમાંહે એકબીજા જોડે લડતા. કોઈ કાઈ વાર તે તેઓ એકબીજા સામે ખ્રિસ્તીઓની મદદ માગવાની હદ સુધી પણ જતા. તુર્ક લેકની આ આંતરિક નબળાઈને કદી કદી ક્રઝેડરોને લાભ મળી જતો. પરંતુ જ્યારે સલાદીન જે બળવાન રાજકર્તા " આવડે ત્યારે તેમનું કશું ફાવતું નહિ. હાલમાં જી. એમ. ટ્રેલિયન નામના એક અંગ્રેજ ઈતિહાસકારે (ગેરિબા©ી વિષેનાં જે પુસ્તકને તને પરિચય છે તેમના લેખકે) ઝેડે વિષે એક નવી જ દષ્ટિ રજૂ કરી છે. એ દૃષ્ટિ પણ સમજવા જેવી છે. ટ્રેવેલિયન કહે છે કે, “ફૂડે એ તે યુરોપમાં નવી શક્તિને સંચાર થતું હતું તેના પૂર્વની દુનિયા તરફના સામાન્ય આકર્ષણનું લશ્કરી અને ધાર્મિક સ્વરૂપ હતું. ઝેડને પરિણામે યુરોપને પુરસ્કાર રૂપે પવિત્ર સમાધિની કાયમી મુક્તિ ન લાધી કે ન તે ખ્રિસ્તી જગતની એકતા લાધી. એ બાબતમાં તે ફ્રઝેડની કહાણી એ પિતાના Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન મૂળ ધ્યેયને એકધારે ઈનકાર જ છે. એને બદલે યુરોપ તે ત્યાંથી સાધુ પીટરે તીવ્રપણે ધિકારી કાઢી હતી એવી વસ્તુઓ એટલે કે, લલિત કળાઓ, કારીગરી, વૈભવવિલાસ, વિજ્ઞાન તથા બૌદ્ધિક જિજ્ઞાસા લાવ્યું.” ૧૧૧૩ની સાલમાં સલાદીન મરણ પામે અને તે પછી પુરાણું આરબ સામ્રાજ્યના અવશેષ રૂપે જે કંઈ રહ્યું હતું તે છિન્નભિન્ન થઈ ગયું. નાના ફડલ લૉર્ડ અથવા ઉમરના અમલ નીચે પૂર્વ એશિયાના ઘણા ભાગોમાં અવ્યવસ્થા વ્યાપી ગઈ. છેલ્લી ક્રઝેડ ૧૨૪૯ની સાલમાં થઈ. ફ્રાંસના રાજા લૂઈ ૯માએ તેની આગેવાની લીધી હતી. તે હારી ગયે અને કેદ પકડાયે. દરમ્યાન પૂર્વ તેમ જ મધ્ય એશિયામાં ભારે મહત્ત્વના બનાવે બની રહ્યા હતા. ચંગીઝ અથવા જંગીઝખાન નામના મહાન સરદારની આગેવાની નીચે મંગલ લેકે આગળ વધતા જતા હતા અને પૂર્વ તરફની ક્ષિતિજ તેમણે એક વિશાળ કાળા વાદળાની માફક આવરી લીધી હતી. ક્રુડરો અને તેમના પ્રતિસ્પધીઓ અથવા ખ્રિસ્તીઓ તેમ જ મુસલમાન ઉભય આ આવતા હુમલાને એકસરખા ભયથી નિહાળી રહ્યા હતા. ચંગીઝ અને મંગલ લે કે વિષે આપણે હવે પછીના પત્રમાં વાત કરીશું આ પત્ર પૂરો કરું તે પહેલાં હું એક વસ્તુને ઉલ્લેખ કરવા ઈચ્છું છું. મધ્ય એશિયાના બુખારા શહેરમાં એ સમયે એક મહાન અરબ હકીમ રહેતે હતે. એશિયા તેમ જ યુરેપભરમાં તેની નામના હતી. ઇગ્ન સીના તેનું નામ હતું. પરંતુ યુરોપમાં તે આવિસેન્નાના નામથી વધારે પરિચિત છે. તે હકીમ અથવા તે વૈદ્યોના રાજા તરીકે ઓળખાતો હતો. ક્રૂઝેડને આરંભ થયે તે પહેલાં ૧૦૩૭ની સાલમાં તે મરણ પામ્યા હતા. તેની ખ્યાતિને લીધે ઇન સીનાના નામને હું ઉલ્લેખ કરું છું. પરંતુ તું એ લક્ષમાં રાખજે કે આ આખા જમાના દરમ્યાન, આરબ સામ્રાજ્યનાં વળતાં પાણી થયાં તે સમયે પણ, મધ્ય એશિયાના પશ્ચિમ ભાગમાં આરબ સંસ્કૃતિ ચાલુ રહી હતી. સલાદીન ઝેડ જોડે યુદ્ધમાં ગૂંથાયેલું હોવા છતાં પણ તેણે ઘણાં મહાવિદ્યાલય અને ઇસ્પિતાલે બંધાવ્યાં હતાં. પરંતુ એ સંસ્કૃતિ તેના અચાનક અને સંપૂર્ણ નાશની અણી ઉપર આવીને ઊભી હતી. પૂર્વ તરફથી મળેલ લેકે આગળ વધી રહ્યા હતા. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૬૩ ક્રૂઝેડાના સમયનુ યુરોપ ૨૦ જૂન, ૧૯૩૨ મારા છેલ્લા પત્રમાં અગિયાર, બાર અને તેરમી સદી દરમ્યાન ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ વચ્ચેની અથડામણ વિષે આપણે કંઈક જોઈ ગયાં. યુરોપમાં ‘ખ્રિસ્તી જગત'ની ભાવનાનો વિકાસ થતો આપણા જોવામાં આવે છે. આ સમય સુધીમાં યુરોપમાં સત્ર ખ્રિસ્તી ધર્મના ફેલાવા થઈ ચૂક્યો હતો. પૂર્વ યુરોપની સ્લાવ જાતિ એટલે કે રશિયન અને ખીજી પ્રજાએ એ ધર્મીમાં છેક છેલ્લી દાખલ થઈ. એ વિષે એક મજાની વાત પ્રચલિત છે, જો કે કેટલા પ્રમાણમાં એ સાચા છે તેની મને ખબર નથી. ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતાં પહેલાં રશિયાની પ્રજાએ પોતાના પુરાણા ધર્મ બદલીને નવા ધર્મ સ્વીકારવાના પ્રશ્ન ઉપર ચર્ચા કરી હતી. તે સમયે ખ્રિસ્તી અને ઇસ્લામ એ એ નવા ધર્માંની તેમને જાણુ હતી. એથી કરીને સાવ આધુનિક પદ્ધતિથી એ એ ધર્માં જે મુલકામાં પળાતા હતા ત્યાં આગળ જઈ ને તપાસ કરી તેને હેવાલ રજૂ કરવા માટે તેમણે એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું. એમ કહેવાય છે કે, આ પ્રતિનિધિમંડળે પશ્ચિમ એશિયામાં જ્યાં ઇસ્લામ ધર્મના પ્રચાર હતા એવાં કેટલાંક સ્થાનોની મુલાકાત લીધી અને પછી તે મંડળ કૉન્સ્ટાન્ટિનોપલ ગયું. કૉન્સ્ટાન્તિનેપલમાં તેમણે જે જોયું તેનાથી તે અંજાઈ ગયા. ત્યાંના આર્થાૉકસ ચની ધાર્મિક વિધિ સમૃદ્ધ અને ભભકદાર હતી અને કણ મધુર સંગીત તથા ગાયનવાદનને પણ તેમાં સમાવેશ થતા હતો. ધર્માચાર્યાં સુંદર વસ્ત્રાભૂષણા પહેરીને દેવળમાં આવતા તથા ત્યાં સુગંધીદાર ધૂપ પણ ખાળવામાં આવતા હતા. ઉત્તરના ભોળા અને અજંગલી લેાકેા ઉપર આ ક્રિયાવિધિઓની ભારે અસર થઈ. ઇસ્લામમાં આવું ભભકાદાર કશું જ નહોતું. આથી તેમણે ખ્રિસ્તીધર્મની તરફેણમાં પોતાના નિર્ણય કર્યાં અને દેશમાં પાછા ફરીને પોતાના રાજા આગળ એ મુજબ હેવાલ રજૂ કર્યાં. આ ઉપરથી રાજા તથા તેની પ્રજાએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યાં. તેમણે પેાતાના ધર્મ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન કેન્સાન્ટિપલ પાસેથી લીધે એટલે તેઓ રેમના નહિ પણ ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચના અનુયાયી બન્યા. એ પછી કોઈ પણ સમયે રશિયાએ રેમના પિપને કદી પણ માન્ય કર્યો નથી. રશિયાનું આ ધર્મ પરિવર્તન ક્રઝેડે પહેલાં ઘણું વખત ઉપર થયું હતું. એમ કહેવાય છે કે એક વખતે બબ્બેરિયન લેકે પણ ઇસ્લામ ધર્મ સ્વીકારવા તરફ ઢળ્યા હતા, પરંતુ કોસ્ટાન્ટિનોપલનું આકર્ષણ ઇસ્લામથી વિશેષ હતું. તેમને રાજા બાઇઝેનટાઈનની (તને યાદ હશે કે બાઈનટાઈને એ કન્ઝાન્ટિનોપલનું પ્રાચીન નામ છે.) રાજકુંવરીને પર હતા અને ખ્રિસ્તી થયું હતું. પાડોશની બીજી પ્રજાઓએ પણ એ રીતે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. આ ક્રિઝેડના સમય દરમ્યાન યુરોપમાં શું બની રહ્યું હતું ? તે જોયું કે ત્યાંના કેટલાક રાજાઓ અને સમ્રાટો પેલેસ્ટાઈન ગયા હતા તથા તેમાંના કેટલાક ત્યાં આગળ મુશ્કેલીમાં આવી પડ્યા હતા. દરમ્યાન પિપ તે રેમમાં બેઠે બેઠો “નાસ્તિક” તુર્ક લેકે સામે “ધર્મયુદ્ધ’ આદરવાના હુકમો છોડ્યા કરતા હતા. ઘણું કરીને આ સમયે પિપની સત્તા તેની પરાકાષ્ઠાએ પહોંચી હતી. પિની ક્ષમા યાચવા માટે એક ગર્વિષ્ઠ સમ્રાટને તેની હજૂરમાં જવાની પરવાનગી મેળવવા માટે કેસ આગળ બરફમાં ઉઘાડા પગે રાહ જોતા કેવી રીતે ઊભા રહેવું પડ્યું હતું એની વાત મેં તને કરી છે. જેનું પૂર્વાશ્રમનું નામ હિÖબ્રેન્ડ હતું તે પાપ ગ્રેગરી ઉમાએ પાપની ચૂંટણી માટે એક નવી રીત નક્કી કરી. રોમન કેથલિક ચર્ચ યા ધર્મસંધમાં “કાર્ડિનલ” એ સૌથી ઉચ્ચ દરજજાના ધર્માચાર્યો ગણાતા હતા. આવા કાર્ડિનલેને એક સંધ બનાવવામાં આવ્યું. આ સંધ “પવિત્ર સંઘ ને નામે ઓળખાતો હતો. એ સંધ નવા પિની ચૂંટણી કરતું. આ પ્રથા ૧૦૫૯ની સાલમાં ચાલુ કરવામાં આવી હતી અને જૂજજાજ ફેરફાર સાથે આજ પર્યત ચાલુ રહી છે. આજે પણ પોપના મૃત્યુ પછી તરત જ કાર્ડિનલેને એ સંધ એકત્ર થાય છે અને તેઓ બહારથી તાળું વાસી દેવામાં આવેલા એક ખંડમાં બેસે છે. ચૂંટણીનું કાર્ય પૂરું થયા સિવાય કોઈ પણ એ ખંડની અંદર આવી શકતું નથી કે કોઈ પણ તેની બહાર જઈ શકતું નથી. તેમની પસંદગીની બાબતમાં સહમત ન થવાથી ઘણી વાર તેઓ કેટલાયે કલાકે સુધી ત્યાં આગળ ગંધાઈને બેસી રહ્યા છે. પરંતુ ચૂંટણીને નિર્ણય કર્યા વિના તો તેઓ ખંડની બહાર નીકળી જ ન શકે ! એટલે આખરે Page #356 -------------------------------------------------------------------------- ________________ *ઝેડાના સમયનું યુરોપ ૩૪૩ તે તેમને બધાને સહમત થવાની ફરજ પડે છે. પસંદગી નક્કી થયા પછી બહાર ટાળે વળેલા લેાકાને તેની ખબર પડે એટલા ખાતર સફેદ ધુમાડા કરવામાં આવે છે. પોપની જેમ ચૂટણી કરવામાં આવતી તેમ પવિત્ર રેશમન સામ્રાજ્યના સમ્રાટની પસંદગી માટે પણ ચૂંટણી કરવાની પ્રથા પડી ગઈ હતી. પરંતુ તેની ચૂંટણી મેોટા મોટા ચૂડલ ઉમરાવે કરતા. આ ચૂંટણી કરવાનો અધિકાર એવા સાત ઉમરાવેતે હતા. અને તે ઇલેક્ટર પ્રિન્સીઝ એટલે કે ચૂંટણી કરનારા રાજા તરીકે એળખાતા. આ રીતે તે સમ્રાટને હમેશાં એક જ કુળમાંથી આવતો ટાળવાની કેાશિશ કરતા. પણ વ્યવહારમાં તે ઘણી વાર ચૂંટણીમાં લાંબા સમય સુધી એક જ કુટુંબની સરસાઈ રહેતી. બારમી અને તેરમી સદી દરમ્યાન હૉહેનસ્ટેફેન વશ અથવા કુળ સામ્રાજ્યમાં સરસાઈ ભાગવતું હોય એમ આપણને જણાય છે. હું માનું છું કે હૉહેનસ્ટાફન એ જનીના એક નાનકડા કસમે અથવા ગામડુ છે. મૂળ એ ગામમાંથી ઊતરી આવેલા કુળે એ સ્થાનના નામ ઉપરથી પોતાનું નામ રાખ્યું. હૉહેનસ્ટેફેન વંશના ફ્રેંડરિક પહેલા ૧૧પરની સાલમાં સમ્રાટ થયા. સામાન્ય રીતે તે ફ્રેંડરિક બારમેરોઝા (લાલ દાઢીવાળા) તરીકે એળખાય છે. ઝેડમાં જતાં રસ્તામાં ડૂબી જનાર ફ્રેંડરિક આ જ હતા. એમ કહેવાય છે કે પવિત્ર સામ્રાજ્યના તિહાસમાં તેને રાજ્યઅમલ સૌથી વિશેષ ઝળહળતા હતા. જન પ્રજાને માટે તે લાંબા સમયથી તે એક પ્રાચીન વીર અને અ પૌરાણિક પુરુષ તુલ્ય થઈ ગયા છે. તેના નામની આસપાસ અનેક લોકકથા પણ વણાઈ ગઈ છે. તેને વિષે એમ કહેવામાં આવે છે કે, પતની એક ઊંડી ગુકામાં તે હજી ઊંધતા સુતા છે અને યોગ્ય અવસર આવ્યે તે જાગીને પાતાની પ્રજાને ઉગારવા માટે બહાર આવશે. ફ્રેડરિક બારબેરોઝાએ પોપ વિરુદ્ધ બહુ ભારે ઝુંબેશ ચલાવી. પરંતુ એમાં છેવટે પાપનો વિજય થયા અને ફ્રેડરિકને તેની આગળ નવું પડયુ. તે એક આપખુદ રાજા હતા. પરંતુ તેના મોટા મેટા કચૂડલ ભેંસલા એટલે સામાએ તેને અતિશય પજવ્યેા હતેા. એ સમયે ઇટાલીમાં મોટાં મોટાં નગરો ઊભાં થતાં હતાં. ફ્રેંડરિકે તેમની સ્વતંત્રતા ચગદી નાખવાના પ્રયાસ કર્યાં. પરંતુ એ કામાં તે સફળ ન થયા. જર્મનીમાં પણ ખાસ કરીને નદીઓના કાંઠા ઉપર — કાલેન, હૅમ્બંગ, ――――― Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન જંકફર્ટ અને એવાં બીજાં ઘણયે નગર ઊભાં થયાં હતાં. અહીં જર્મનીમાં ફ્રેડરિકની નીતિ જુદી હતી. ઉમરા અને ફયૂડલ લૉર્ડોની એટલે પિતાના સામે તેની સત્તા ઘટાડવાના હેતુથી તેણે સ્વતંત્ર જર્મન નગરને પિતાનો ટેકે આગે. રાજાના પદની બાબતમાં હિંદની પ્રાચીન માન્યતા શી હતી એ મેં તને ઘણે પ્રસંગે કહ્યું છે. એક પ્રાચીન આર્યોના સમયથી માંડીને અશોકના સમય સુધી અને અર્થશાસ્ત્ર'થી શુક્રાચાર્યના નીતિસાર સુધી ફરી ફરીને કહેવામાં આવ્યું છે કે રાજાએ પ્રજામત આગળ નમવું જ જોઈએ. પ્રજા એ જ અંતિમ સત્તાધીશ છે. આ બાબતમાં હિંદને સિદ્ધાંત આ હત; જે કે વ્યવહારમાં, બીજી જગ્યાની જેમ અહીં પણ રાજાઓ સારી પેઠે આપખુદ હતા. એની સાથે યુરોપની એ વિષેની પ્રાચીન માન્યતાની તુલના કરી છે. તે સમયના રાજનીતિના પંડિતના મત અનુસાર સમ્રાટના હાથમાં નિરંકુશ સત્તા હતી. એની ઇચ્છા તે જ કાયદે, “સમ્રાટ એ તે પૃથ્વી ઉપર જીવતાજાગતે કાયદો છે” એવું તેમનું કહેવું હતું. ફ્રેડરિક બારબેરેઝા પિતે પણ કહે કે, “રાજાને કાયદા બતાવવા એ નહિ પણ તેના હુકમનું પાલન કરવું એ પ્રજાનું કર્તવ્ય છે.' ચીનની માન્યતા સાથે પણ તું આ યુરેપી માન્યતાની તુલના કરી છે. ત્યાં આગળ રાજા અથવા સમ્રાટને “ઈશ્વરપુત્ર’ એવા આડંબરભર્યા નામે સંબોધવામાં આવતું. પરંતુ એ ઉપરથી આપણી ગેરસમજ ન થવી જોઈએ. સિદ્ધાંતમાં તે તેની સ્થિતિ યુરોપના સર્વ સત્તાધીશ સમ્રાટ કરતાં ઘણી જુદી હતી. મંગ-સે નામના એક પ્રાચીન ચીની લેખકે લખ્યું છે કે, “દેશમાં પ્રજા એ સૈથી મહત્વનું અંગ છે; એ પછી ભૂમિની, અને પાકની ઉપયોગી દેવતાઓ છે અને મહત્ત્વની દૃષ્ટિએ રાજા છેલ્લે આવે છે.” આમ યુરોપમાં સમ્રાટને પૃથ્વી ઉપર સર્વોપરી ગણવામાં આવતું હતું. રાજાઓના દૈવી અધિકારને ખ્યાલ પણ એમાંથી જ ઉભવ્ય હતે. અલબત, વ્યવહારમાં તે તે લગીરે સર્વોપરી નહે. તેના ચૂડલ વૅસલે અથવા સામતે ભારે ફિતૂરી હતા અને આપણે આગળ ઉપર જોઈશું કે, સત્તામાં પિતાને હિરસે મેળવવાને દાવો કરનાર વર્ગો શહેરના ઉદયની સાથે તેમાં પણ ઊભા થવા લાગ્યા હતા. બીજી Page #358 -------------------------------------------------------------------------- ________________ કૂડેના સમયનું યુરેપ ૩૪૫ બાજુએ પૃથ્વી ઉપર સર્વોપરી હોવાને દ પિપ પણ કરતા હતે. જ્યાં બે “સર્વોપરી” ભેગા મળે ત્યાં અવશ્ય ફિતર થવાનું જ. ફ્રેડરિક બાર્બીરઝાના પિત્રનું નામ પણ ફ્રેડરિક હતું. તે નાની વયે સમ્રાટ થયા અને ફ્રેડરિક બીજો એ નામથી ઓળખાયે. તેનું નામ “પર મુડી” એટલે કે “ દુનિયાની અજાયબી’ પાડવામાં આવ્યું હતું. તે પેલેસ્ટાઈન ગયો હતો અને મીસરના સુલતાન જોડે તેણે મિત્રતાભરી વાટાઘાટ કરી હતી. તેણે પણ તેના દાદાની પેઠે પિન. સામનો કર્યો હતો અને તેની આજ્ઞા માનવાની ના પાડી હતી. તેને ધિર્મબહાર કરીને પિપે એનું વેર વાળ્યું. ધર્મબહાર મૂકવાનું પિપનું પુરાણું અને પ્રચંડ હથિયાર હતું પરંતુ હવે તે જરા કટાવા લાગ્યું હતું. ફ્રેડરિકે પપના ગુસ્સાની લેશ પણ પરવા કરી નહિ; વળી હવે દુનિયા પણ બદલાતી જતી હતી. ફ્રેડરિકે યુરોપના બધા રાજકર્તાઓ ઉપર લાંબા પત્રો લખ્યા. તેમાં તેણે એ જણાવ્યું કે રાજાઓના કાર્યમાં દખલ કરવાનું પિપનું કામ નથી. તેનું કાર્ય તે ધાર્મિક તેમજ આધ્યાત્મિક બાબતો ઉપર લક્ષ આપવાનું છે; રાજકારણમાં વચ્ચે પડવાનું નહિ. પાદરીઓમાં પડેલા સડાનું પણ તેણે વર્ણન કર્યું હતું. વાદવિવાદમાં તે ફ્રેડરિકે પાપને પરાસ્ત કર્યો. તેના પત્રે બહુ જ રસિક છે કેમકે સમ્રાટ અને પિપના પુરાણા ઝઘડામાં દાખલ થયેલી આધુનિક ભાવનાને તેમાં પ્રથમ નિર્દેશ થયેલ છે. ધર્મની બાબતમાં બીજો ફ્રેડરિક બહુ જ સહિષ્ણુ હતિ. આરબ તથા યહૂદી ફિલસૂફે તેના દરબારમાં આવતા હતા. અરબી અંકે તથા બીજગણિત તેની મારફતે યુરોપમાં દાખલ થયાં એમ કહેવાય છે. (તમે યાદ આવશે કે, મૂળ એ હિંદમાંથી આવ્યાં હતાં.) વળી તેણે નેપલ્સના વિદ્યાપીઠ તથા સાલેર્નોના પ્રાચીન વિદ્યાપીઠમાં એક મોટા વૈદ્યકીય વિદ્યાલયની પણ સ્થાપના કરી હતી. ફ્રેડરિક બીજાએ ૧૨૧૨થી ૧૨૫૦ની સાલ સુધી રાજ્ય કર્યું. એના મરણની સાથે સામ્રાજ્ય ઉપર હહેનસ્ટોફેન વંશની સામ્રાજ્ય ઉપરની સરસાઈને અંત આવ્યો. ઈટાલી અલગ થઈ ગયું, જર્મની અસ્તવ્યસ્ત થઈ ગયું અને ઘણું વર્ષ સુધી ત્યાં ભયાનક અવ્યવસ્થા વ્યાપી રહી. ધાડપાડુ નાઈટ એટલે કે સરદારે તથા લૂંટારાઓ લૂંટફાટ કરતા અને તેમને રોકનાર કોઈ નહોતું. જર્મન રાજ્ય ઉપર પવિત્ર રોમન સામ્રાજ્યનો એટલે ભારે બોજો હતો કે તે ઉપાડવાની તેની Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન તાકાત નહોતી. ક્રાંસ તથા ઇંગ્લેંડમાં રાજા પોતાની સ્થિતિ ધીમે ધીમે મજબૂત કરતા જતા હતા અને પોતાને નડતરરૂપ થતા પોતાના મોટા મોટા ડ્યૂડલ વૅસલો અથવા સામંત વતનદારોને ખાવી દેતા હતા. જનીને રાજા પવિત્ર રામન સામ્રાજ્યને સમ્રાટ પણ હતા અને પોપ તથા ઇટાલીનાં નગરો સાથે લડવામાં તે એટલા બધા રોકાયેલા રહેતો કે પેાતાના ઉમરાવાને અંકુશમાં રાખવાની તેને ફુરસદ નહતી. પોતાને રાજા સમ્રાટ છે એ પ્રકારની પ્રતિષ્ઠા જર્મનીને મળતી. પરંતુ એ સંદિગ્ધ પ્રતિષ્ઠાને ખાતર ધર આગળ તેને સાસવું પડયું. એથી કરીને જર્મનીમાં આંતિરક નબળાઈ અને અંદર અંદર ફાટફૂટ દાખલ થયાં. જર્મનીમાં એકતા આવી તે પહેલાં ઘણા સમય પૂર્વે ક્રાંસ તથા ઇંગ્લેંડ બળવાન રાષ્ટ્ર બન્યાં હતાં. સેકડા વરસો સુધી જનીમાં નાનાં નાનાં અસંખ્ય રાજારજવાડાં હતાં. છેક હમણાં હમણાં ૬૦ વરસ ઉપર જ જર્મનીએ એકતા સાધી, પરંતુ એ વખતે પણ ત્યાં આગળ નાના નાના રાજા અને રજવાડાંઓ ચાલુ રહ્યાં. ૧૯૧૪-૧૮ ના મહાયુદ્ધે એ રજવાડી ટાળાના અંત આણ્યો. ફ્રેંડરિક બીજા પછી જર્મનીમાં એટલી બધી અવ્યવસ્થા વ્યાપી ગઈ કે ૨૩ વરસ સુધી સમ્રાટની ચૂંટણી થઈ શકી નહિ. ૧૨૭૩ની સાલમાં રુડૉલ્ફ નામના હેપ્સબર્ગના કાઉન્ટને એટલે કે જાગીરદારને સમ્રાટ ચૂંટવામાં આવ્યે. હેપ્સનું આ નવું કુળ હવે ઇતિહાસની રંગભૂમિ ઉપર પ્રવેશ કરે છે. એ કુળ સામ્રાજ્યના અંત સુધી તેને વળગી રહેનાર હતું. મહાયુદ્ધ દરમ્યાન શાસનકર્તા તરીકે એ કુળને પણ અંત આવ્યો. મહાયુદ્ધ સમયે ઑસ્ટ્રિયા-હ ંગરીને સમ્રાટ ફ્રાન્સિસ જૉસેફ હતા. તે હેપ્સબર્ગ કુળના હતા. તે ઘણા વૃદ્ધ હતા અને ૬૦ વરસથીયે વધારે સમયથી તે ગાદી ઉપર હતા. તેને ત્રિજો ક્રાંઝ ફર્ડિનાન્ડ ઑસ્ટ્રિયા-હંગરીની ગાદીના વારસ હતો. ૧૯૧૪ ની સાલમાં બાલ્કન દ્વીપકલ્પમાં આવેલા ખેસ્નિયા પ્રાંતમાં સેરાજેવા નામના સ્થળે તેનું તથા તેની પત્નીનું ખૂન થયું. આ ખૂનમાંથી જ આ મહાયુદ્ધ સળગી ઊઠ્યું. એ યુદ્ધે ઘણી વસ્તુઓના અંત આણ્યો. હૅપ્સબર્ગને પ્રાચીન રાજવંશ એ તે પૈકીની એક હતી. પવિત્ર રામન સામ્રાજ્યની બાબતમાં આટલું ખસ છે. એની પશ્ચિમે ફ્રાંસ તથા ઇંગ્લેંડને એકબીજા સાથે વારંવાર લડાઈ એ થતી. પરંતુ એ બંને દેશના રાજાને પોતપોતાના મોટામેટા ઉમરાવે Page #360 -------------------------------------------------------------------------- ________________ ડેના સમયનું યુરેપ ૩૪૭ જોડે એથીયે વધારે લડાઈઓ થતી. એ યુદ્ધોમાં ઉમરાવો ઉપર વિજય મેળવવામાં જર્મનીના રાજા કે સમ્રાટ કરતાં ઇંગ્લંડ તથા ફ્રાંસના રાજાઓને ઘણી વધારે સફળતા મળી. અને તેથી કરીને બીજા દેશોને મુકાબલે ઇંગ્લંડ તથા ફ્રાંસ વધારે સંગઠિત દેશ બન્યા તથા પિતાની અંદરની એકતાને લીધે તેઓ વધારે બળવાન બન્યા. આ અરસામાં ઇંગ્લંડમાં એક બનાવ બને. કદાચ એ વિષે તેં વાંચ્યું પણ હશે. એ બનાવ, ૧૨૨પની. સાલમાં ઈંગ્લેના રાજા જેને મૅગ્ના કાર્ગો ઉપર સહી કરી તે છે. જેને તેના ભાઈ શેરદિલ રીચર્ડ પછી ગાદીએ આવ્યો હતો. તે અતિશય લેભી હતી અને વળી નબળો પણ હતા. તેણે પિતાના વર્તનથી એકે એક જણને છંછેડી મૂક્યા હતા. ટેમ્સ નદીના “રનીમીડ” ટાપુમાં ઉમરાવોએ તેને ઘેરી લીધે અને તરવારની અણીએ મૅગ્ના કાર્ટી અથવા તે “મહાન કરાર” ઉપર સહી કરવાની તેને ફરજ પાડી. એ કરારમાં ઈંગ્લેંડના ઉમરાવો તથા જનતાના કેટલાક અધિકાર માન્ય રાખવાના રાજાના વચનનો સમાવેશ થાય છે. ઇગ્લેંડમાં રાજકીય હક્ક પ્રાપ્ત કરવા માટે ચાલેલી લાંબી લડતનું આ પ્રથમ મેટું પગથિયું હતું. એ કરારમાં ખાસ કરીને એવું લખાણ કરવામાં આવ્યું હતું કે પિતાના સમેવડિયાઓની સંમતિ વિના કોઈ પણ નાગરિકની મિલક્ત કે સ્વતંત્રતા રાજા છીનવી લઈ શકે નહિ. સમેવડિયાઓ જેમાં ન્યાય ચૂકવે છે એવું મનાય છે તે પૂરીની પદ્ધતિને ઉભવ એમાંથી જ થયું છે. આ ઉપરથી આપણને માલૂમ પડે છે કે ઇંગ્લંડમાં બહુ પહેલેથી જ રાજાની સત્તા ઉપર અંકુશ મૂકવામાં આવ્યો હતો. રાજાની સર્વોપરિતાનો સિદ્ધાંત જે પવિત્ર રોમન સામ્રાજ્યમાં પ્રચલિત હતા તે એ સમયે પણ ઇંગ્લંડમાં માન્ય રાખવામાં આવ્યા નહોતે. ૭૦૦ વરસથી પણ પહેલાં ઇંગ્લંડમાં કરવામાં આવેલે આ નિયમ બ્રિટિશ અમલ નીચે હિંદુસ્તાનમાં ૧૯૩૨ની સાલમાં પણ લાગુ પાડવામાં આવતું નથી એ જાણવું રમૂજી થઈ પડે છે. આજે તો ઐડિનન્સ કાઢવાની, કાયદા ઘડવાની તથા પ્રજાની સ્વતંત્રતા અને મિલકત છીનવી લેવાની સત્તા એક જ વ્યક્તિના – વાઈસરૉયના – હાથમાં છે. મૅગ્ના કાર્યો પછી થેડા જ વખતમાં ઈંગ્લેંડમાં બીજો એક મહત્ત્વનો બનાવ બને. ધીમે ધીમે ત્યાં આગળ એક રાષ્ટ્રીય સભાને Page #361 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન ઉદય થવા લાગે જેમાં દેશના જુદા જુદા ભાગે તથા નગરમાંથી નાઈ ટે એટલે કે જમીનદારે અને નાગરિકોને મોકલવામાં આવતા. આ ઈંગ્લંડની પાર્લમેન્ટનો આરંભ હતે. નાઈટ તથા નાગરિકની આમની સભા–હાઉસ ઓફ કોમન્સ–બની અને અમીર ઉમરાવો તથા બિશપ એટલે કે પરગણાઓના ધર્માધિકારીઓની ઉમરાવ સભા – હાઉસ ઓફ લે — બની. આરંભમાં બે સભાઓની બનેલી આ પાર્લામેન્ટ પાસે નહિ જેવી જ સત્તા હતી, પરંતુ ધીમે ધીમે તેની સત્તા વધતી ગઈ. છેવટે, રાજા અને પાર્લામેન્ટ એ બેમાં સર્વોપરી કેણ એ નકકી કરવાની અંતિમ કસોટીને સમય આવી પહોંચ્યો. એ કસોટીની ખેંચતાણમાં રાજાએ પિતાનું માથું ખોયું અને પાર્લામેન્ટ નિર્વિવાદ સર્વોપરિતા પ્રાપ્ત કરી. પરંતુ આ ઘટના ચાર વરસ પછી સત્તરમી સદીમાં બનવાની હતી. કાંસમાં પણ એવા જ પ્રકારની સભા હતી. એ ત્રણ વર્ગોની સભા કહેવાતી. આ ત્રણ વર્ગો આ પ્રમાણે હતાઉમરા, ચર્ચના અધિકારીઓ તથા આમ પ્રજા. રાજાની ઈચ્છા હોય ત્યારે કેઈક વખતે એ સભાની બેઠક મળતી. પરંતુ એવી બેઠકે બહુ ઓછા પ્રમાણમાં થતી અને ઈંગ્લડની પાર્લામેન્ટ જે સત્તા પ્રાપ્ત કરી તે મેળવવામાં એ સભા સફળ થઈ નહિ. રાજાઓની સત્તા તૂટે તે પહેલાં ફ્રાંસમાં પણ તેના એક રાજાને પિતાનું માથું ગુમાવવું પડ્યું. પૂર્વમાં ગ્રીક લેકેનું પૂર્વનું રોમન સામ્રાજ્ય હજી ટકી રહ્યું હતું. આરંભકાળથી જ તે એક યા બીજા દુશ્મન જોડે લડતું રહ્યું હતું અને ઘણી વાર તે તે ખતમ થઈ જવાની અણી ઉપર આવી પડતું. પરંતુ પ્રથમ ઉત્તરના બર્બર લેકેના તથા પછીથી મુસલમાનોના હુમલાઓ સામે તે ટકી રહ્યું. રશિયન, બગેરિયને, આરબો કે સેજુક તુર્કી વગેરેના તેના ઉપર થયેલા હુમલાઓ કરતાં સૌથી વધારે હાનિકારક અને વિઘાતક હુમલે ક્રઝરને હતે. કોઈ પણ વિધર્મીઓ કરતાં આ ખ્રિસ્તી લડવૈયાઓએ ખ્રિસ્તી કાન્ટિનોપલને વધારે નુકસાન કર્યું. આ ભયાનક આપત્તિમાંથી એ સામ્રાજ્ય તથા તેનું પાટનગર કન્ઝાન્ટિનોપલ ફરી પાછું કદી બેઠું થયું નહિ. પશ્ચિમ યુરોપની દુનિયા પૂર્વ સામ્રાજ્ય વિષે બિલકુલ અજાણ હતી. એની તેને લેશમાત્ર પરવા નહોતી. એને “ખ્રિસ્તીઓની દુનિયાના એક અંગ તરીકે પણ ભાગ્યે જ લેખવામાં આવતું હતું. એની ભાષા ગ્રીક હતી જ્યારે પૂર્વ યુરોપના વિદ્વાનોની ભાષા લેટિન હતી. પરંતુ, Page #362 -------------------------------------------------------------------------- ________________ ફૂડેના સમયનું યુરેપ ૩૪૯ હકીકત એમ છે કે, તેની પડતીના સમયમાં પણ પશ્ચિમ યુરોપ કરતાં કંસ્ટાન્ટિનોપલમાં વિદ્યા અને સાહિત્યની પ્રવૃત્તિ ઘણું વધારે પ્રમાણમાં હતી. પરંતુ તે જીર્ણ થઈ ગયેલા લેકની વિદ્યા હતી અને તેની પાછળ કશું જોમ કે સર્જકશક્તિ નહોતાં. પશ્ચિમના લેકમાં વિદ્યા નહિ જેવી જ હતી પરંતુ તેઓ યુવાવસ્થામાં હતા અને તેમનામાં સર્જકશક્તિ હતી. અને એ શક્તિ થોડા જ વખતમાં સંદર્યવાન કૃતિઓના સર્જનમાં પ્રકટ થવાની હતી. પૂર્વના સામ્રાજ્યમાં રોમની પેઠે ચર્ચ અને સમ્રાટ વચ્ચે ઝઘડે નહતો. ત્યાં સમ્રાટ સર્વસત્તાધીશ હતો અને તે પૂરેપૂરે આપખુદ હતે. કોઈ પણ પ્રકારની સ્વતંત્રતાનો તે ત્યાં પ્રશ્ન જ નહોતો. રાજગાદી સૌથી વધારે બળવાન તથા કૂડકપટી વ્યક્તિને હાથ જતી. ખૂનરેજી અને કાવાદાવાથી, લેહી વહેવડાવીને તથા ભયંકર ગુનાઓ કરીને માણસે રાજગાદી મેળવતા અને લેક ઘેટાંની પેઠે તેમને વશ થતા. જાણે કે, તેમના ઉપર કોણ રાજ્ય કરે છે તેની તેમને કશી પડી નહતી! આ પૂર્વનું સામ્રાજ્ય યુરોપના દ્વાર ઉપર એક પ્રકારના ચોકીદાર સમું ઊભું હતું અને એશિયાની પ્રજાઓના આક્રમણથી તેનું રક્ષણ કરી રહ્યું હતું. ઘણી સદીઓ સુધી તે એ કાર્યમાં સફળ થયું. આરબ લેકે કોન્સાન્ટિનોપલ ન લઈ શક્યા; સેજુક તુર્કે તેની સમીપ પહોંચ્યા ખરા પણ તેનો કબજો લઈ શક્યા નહિ; મંગલ લેકે તેની પાસે થઈને પસાર થયા અને ઉત્તરે રશિયામાં ગયા. છેવટે ઑટોમન યા ઉમાની તુર્ક લેકે આવ્યા અને તેમના હાથમાં પૂર્વના સામ્રાજ્યનું પાટનગર કન્સ્ટાન્ટિનેપલ ૧૪૫૩ની સાલમાં ગયું. એ શહેરના પતનની સાથે પૂર્વનું રેમન સામ્રાજ્ય પણું પડયું. Page #363 -------------------------------------------------------------------------- ________________ યુરોપનાં શહેરોને ઉદય ૨૧ જૂન, ૧૯૩૨ ડેને સમય એ યુરેપમાં ભારે શ્રદ્ધાને – સર્વસાધારણુ આકાંક્ષા અને શ્રદ્ધાને જમાને હતે. અને જનતા પિતાનાં રોજનાં દુઃખમાંથી આ આશા અને શ્રદ્ધા દ્વારા સમાધાન શોધવા મથતી. એ સમયે ત્યાં વિજ્ઞાનનો ઉદય નહેતે થે અને વિદ્યાનું પ્રમાણ પણ બહુ જૂજ હતું; કેમકે, શ્રદ્ધા, વિજ્ઞાન અને વિદ્યા એ ત્રણે એક સાથે સહેજે ચાલી શકતાં નથી. વિદ્યા અને વિજ્ઞાન કેને વિચાર કરવા પ્રેરે છે અને સંશય તથા જિજ્ઞાસા કે કુતૂહલ એ શ્રદ્ધાને માટે બહુ પરા ભેરુઓ છે. વળી, પ્રયાગ અને શેધખોળ એ વિજ્ઞાનને માર્ગ છે; શ્રદ્ધાને એ રસ્તે નથી. આ શ્રદ્ધા કેવી રીતે ક્ષીણ થઈ અને તેને સ્થાને સંશયને ઉદય કેવી રીતે થયું તે આપણે આગળ ઉપર જોઈશું આ પરંતુ જે સમયની આપણે વાત કરીએ છીએ ત્યારે યુરોપમાં શ્રદ્ધાનું પ્રભુત્વ હતું અને રેમન ચર્ચે “શ્રદ્ધાળુઓનું નેતૃત્વ લીધું હતું. ઘણી વાર તે તેમની ધર્મશ્રદ્ધાને ગેરલાભ પણ લેતું. એવા શ્રદ્ધાળુ એને હજારોની સંખ્યામાં ક્રમાં લડવા માટે પેલેસ્ટાઈન મોકલવામાં આવ્યા હતા અને તેઓ ત્યાંથી કદીયે પાછા ન ફર્યા. જેઓ હરેક બાબતમાં તેને વશ વર્તતા નહિ એવા યુરોપના ખ્રિસ્તી લેકે અથવા તે ખ્રિસ્તી સમુદાય સામે પણ પિપે ઝેડ પોકારવાનું શરૂ કર્યું. વળી, “ડિસ્પેન્સેશન” અને “ઇન્ડસ્જન્સ” બહાર પાડીને અને ઘણી વાર તે તેમનું વેચાણ કરીને પિપ તથા ચર્ચો એ ધર્મશ્રદ્ધાને ગેરલાભ પણ લીધે. “ડિસ્પેન્સેશન' એ ચર્ચના અમુક નિયમ અથવા તો રિવાજને ભંગ કરવાની પરવાનગી હતી. આ રીતે જે નિયમે ચચે ઘડ્યા હતા તેને જ અમુક ખાસ દાખલાઓમાં ભંગ કરવાની તેણે પરવાનગી આપવા માંડી. આવા કિંમત આપીને તેડી શકાય તેવા નિયમો પ્રત્યે આદરભાવ ભાગ્યે જ લાંબા વખત સુધી ટકી શકે. “ઈન્ડજન્સ' તે વળી એથીયે બૂરી વસ્તુ હતી. રેમન ચર્ચની માન્યતા મુજબ મરણ Page #364 -------------------------------------------------------------------------- ________________ યુરોપનાં શહેરોને ઉદય * ૩પ૧ પછી આત્મા “પરગેટરી” નામના સ્થળે જાય છે. એ સ્થળ સ્વર્ગ અને નરકની વચ્ચે ક્યાંક આવેલું છે. માનવીને આત્મા ત્યાં આગળ આ ભવમાં કરેલાં પાપની શિક્ષા ભોગવે છે. એ શિક્ષાના તાપમાં શુદ્ધ થઈને પછી આત્મા સ્વર્ગમાં જાય છે એમ મનાય છે. પૈસા લઈને પિપ લેકોને એવું વચન લખી આપતો કે તેઓ પગેટરીના તાપમાંથી ઊગરીને બારેબાર સ્વર્ગમાં જશે. આ રીતે ચર્ચની સંસ્થા ભેળા. લેકની ધર્મશ્રદ્ધાનો ગેરલાભ લેતી અને ગુનાહિત કૃત્ય તથા જેને પિોતે પાપ માનતી તેમાંથી પણ તે પૈસા પેદા કરતી. “ઇન્ડજન્સ” વેચવાની આ પ્રથા છેડે પછી થોડા સમય બાદ શરૂ થઈ. પછી તે તે ચર્ચની એક ભારે બદનામીરૂપ બની ગઈ અને ઘણું લેકે રામના ચર્ચની વિરુદ્ધ થઈ ગયા તેનાં અનેક કારણેમાંનું એ પ્રથા પણ એક કારણ હતું. ભેળા અને શ્રદ્ધાળ લેકો મૂંગે મેં કેટકેટલું ચલાવી લે છે એ એક આશ્ચર્યકારક ઘટના છે. એને લીધે જ ઘણું દેશમાં ધર્મ એ અઢળક પૈસા કમાવા માટે રોજગાર બની ગયું છે. મંદિરના પૂજારીઓને જુઓ; ગરીબ બિચારા ઉપાસકે અને પૂજા વગેરે વિધિ કરવાને આવનારને તેઓ કેવા લૂંટે છે ! ગંગાના ઘાટ પર જાઓ તે • ગરીબ બિચારે ગામડિયે પૂરતા પૈસા ન આપે ત્યાં સુધી અમુક ક્રિયા કે વિધિ કરાવવાની ના પાડતા પંડાઓ નજરે પડશે. કુટુંબમાં કંઈ પણ બનાવ બ –– જન્મ, લગ્ન કે મરણ – કે પુરહિત લાગલે આવી પહોંચે છે અને પૈસા કઢાવે છે: હિંદુ, ખ્રિસ્તી, ઇસ્લામ, જરાસ્તી વગેરે દરેક ધર્મમાં આવી હાલત છે. ધર્માળની શ્રદ્ધામાંથી પૈસા કમાવાની એ દરેક પાસે પિતપોતાની રીતે છે. હિંદુધર્મમાં એ રીતે તદ્દન ઉઘાડી છે. કહેવાય છે કે ઇસ્લામમાં આવો પુરોહિત વર્ગ નહોતે. એને લીધે ભૂતકાળમાં તેના અનુયાયીઓને ધર્મને નામે ચાલતા શેષણમાંથી ઊગરવામાં કંઈક સહાય મળી. પરંતુ ધાર્મિક બાબતમાં પિતાને નિષ્ણાત કહેવડાવનારા મલવી અને મુલ્લા વગેરેના વર્ગો ઊભા થયા અને તેઓ શ્રદ્ધાળુ તથા ભલાળા ઈમાનદારને ધૂતવા તથા ચૂસવા લાગ્યા. જ્યાં આગળ લાંબી દાઢી, માથા ઉપરની મોટી જટા, કપાળ ઉપરનું લાંબુ તિલક, ફકીરને વેશ કે સંન્યાસીનાં ભગવાં કે પીળાં વસ્ત્રો પવિત્રતાના પરવાનારૂપ મનાતાં હોય ત્યાં જનતાને ઠગવી એ બહુ મુશ્કેલ નથી હોતું. Page #365 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું' રેખાદર્શન તું સૈા દેશમાં આગળ વધેલા અમેરિકામાં જાય તો તને માલૂમ પડશે કે ત્યાં આગળ પણ ધર્મ એ લેાકાના શોષણ ઉપર નભતો એક મોટા ધંધા છે. ૩૫૨ મધ્યયુગ તથા બ્રહ્માના યુગથી હું બહુ આગળ નીકળી ગયો છું. હવે આપણે એ યુગ તરફ પાછા વળવું જોઇ એ. એ યુગમાં આ શ્રહ્મા પ્રકટ અને સર્જક સ્વરૂપ ધારણ કરતી આપણને માલૂમ પડે છે. અગિયારમી બારમી સદીએના કાળ મોટાં મેટાં બાંધકામનો જમાનો હતા અને એ સમય દરમ્યાન આખા પશ્ચિમ યુરોપમાં ઠેકઠેકાણે મોટાં મોટાં દેવળે ઊભાં થયાં હતાં. પહેલાં યુરોપે કદી નહિ ભળેલા એવા નવીન પ્રકારના સ્થાપત્યનો ઉદ્ભવ થાય છે. ચતુરાઈભરી હિકમતથી વજનદાર છાપરાંઓનો ભાર અને બાણ મકાનની બહાર મોટા મોટા ટેકા ઉપર ખેંચી લેવામાં આવતાં હતાં.. આથી અંદરની બાજુ છાપરાને એ બધા ખાળે નાજુક થાંભલાને ઝીલતા જોઈ તે આપણે તાજુબ થઈએ છીએ. વળી એ દેવળેમાં અરબી સ્થાપત્ય ઉપરથી ચે:જેલી અણિયાળી કમાનો હોય છે. આખા મકાનને ઉપલે ભાગે ગગનસુબી અણીદાર શિખર હેાય છે. યુરોપમાં વિકસેલી સ્થાપત્યની આ શૈલી ગાથિક શૈલી કહેવાય છે. એમાં અદ્ભુત સાંધ્યું હતું અને તે દ્વારા ગગનગાની શ્રદ્દા તથા આકાંક્ષા પ્રગટ થતાં હોય એમ લાગતું હતું. આ ગાથિક રચનાનાં દેવળા સાચે જ શ્રદ્ધાના યુગનું વાસ્તવિક દર્શન કરાવે છે, જેમને પોતાના કામ ઉપર પ્રેમ હેાય તથા મહાન કાર્ય માં જે પરસ્પર સહકાર સાધી શકતા હોય એવા શિલ્પી કારીગરો જ આવી ઇમારત ચણી શકે. પશ્ચિમ યુગપમાં થયેલા ગૌર્થિક સ્થાપત્યના ઉદય એ એક આશ્ચર્યકારક ઘટના છે. અંધાધૂંધી, અરાજક; અજ્ઞાન અને અર્રાહષ્ણુતાના અધેરમાંથી સ્વગામી પ્રાર્થના જેવી આ સૌંદર્યવાન વસ્તુ પેદા થઈ. ફ્રાંસ, ઉત્તર ઇટાલી, જર્મની તથા ઇંગ્લેંડમાં લગભગ એક સાથે જ આવાં ગોથિક શૈલીનાં દેવળે ઊભાં થયાં. એમના આરંભ કેવી રીતે થયા તેની કાઈ તે પણ ચોક્કસ માહિતી નથી. તેમના શિલ્પીઓનાં નામની પણ કાઈ ને ખબર નથી. એ કૃતિઓ ક્રાઈ એક જ શિલ્પીની હિ પણ જનતાની સામુદાયિક કાર્યશક્તિ અને મતિ તથા પરિશ્રમ દર્શાવે છે. એ દેવળાની ખારીના રંગીન કાચો એ તેમની બીજી નવીનતા હતી. એ બારીના કાચ ઉપર સુંદર રંગથી ચીતરેલાં મનહર ચિત્રા Page #366 -------------------------------------------------------------------------- ________________ . યુરેપનાં શહેરેને ઉદય ૩૫૩, હતાં અને તેમાંથી આવતે પ્રકાશ એ દેવળની રચનાથી જામતી ગાંભીર્ય અને ભવ્યતાની અસરને વધારે ઘેરી બનાવતો. થડા જ વખત ઉપર તારા ઉપરના મારા એક પત્રમાં મેં યુરોપની એશિયા સાથે તુલના કરી હતી. આપણે જોયું કે એ સમયે એશિયા યુરેપ કરતાં ઘણું વધારે સંસ્કારી તથા સુધરેલું હતું. આમ છતાં પણ હિંદમાં ત્યારે સર્જક કૃતિઓ નિર્માણ થતી નહતી અને મેં કહ્યું હતું કે સર્જકશક્તિ એ ચેતનની નિશાની છે. અર્ધ-સુધરેલા યુરોપમાંથી ઉદ્દભવેલું ગેથિક સ્થાપત્ય, ત્યાં આગળ જીવનશક્તિ પૂરતા જોમથી ઊછળતી હતી એની આપણને પ્રતીતિ કરાવે છે. અંધાધુંધી અને સુધારાની નીચલી કક્ષાની સ્થિતિમાંથી ઉદ્ભવતી મુશ્કેલીઓ હોવા છતાં પણ આ જીવનપ્રવાહ ફૂટી નીકળીને પિતાના આવિષ્કાર માટેની પદ્ધતિ ધી લે છે. ગેથિક રેલીની ઇમારતે આ નવજીવનના અનેક પ્રગટ સ્વરૂપોમાંનું એક છે. પાછળના સમયમાં એ જીવનશક્તિને ચિત્રકળા, સ્થાપત્ય અને સાહસપ્રિયતામાં પ્રગટ થતી આપણે જોઈશું. આવાં કેટલાંક દેવળ તેં જોયાં છે. એ તને યાદ હશે કે કેમ તે વિષે મને શંકા છે. જર્મનીમાં તેં કેલેનનું સુંદર દેવળ જોયું હતું. ઈટાલીમાં મિલાન શહેરમાં ગેથિક શૈલીનું એક અત્યંત સુંદર દેવળ છે. એવું જ એક દેવળ ક્રાંસમાં ચારશ્રી નામના સ્થળે છે. પરંતુ એવાં દેવળો જ્યાં જ્યાં છે તે બધી જગ્યાઓનાં નામ હું ગણાવી ન શકું. જર્મની, ફ્રાંસ, ઈંગ્લેંડ, અને ઉત્તર ઈટાલી એ બધા દેશમાં આ દેવળો સર્વત્ર પથરાયેલાં છે. ખુદ રોમમાં ગથિક શૈલીની ધ્યાન ખેંચે એવી એકે ઈમારત નથી એ આશ્ચર્યકારક છે. અગિયારમી તથા બારમી સદીના બાંધકામના મહાન યુગ દરમ્યાન પેરિસના નેત્રદામ નામના ભવ્ય દેવળ જેવાં તથા ઘણું કરીને વેનિસના સેન્ટ માર્ક નામના દેવળ જેવાં ગેથિકથી ભિન્ન શૈલીનાં દેવળો પણ બંધાયાં હતાં. સેન્ટ માર્કનું દેવળ તેં જોયું છે. એ બાઈઝેન્ટાઈન શૈલીનો નમૂનો છે. તેમાં સુંદર રંગબેરંગી ચિત્રકામ પણ છે. શ્રદ્ધાયુગનાં વળતાં પાણી થયાં અને સાથે સાથે દેવળ બાંધવાનું કાર્ય પણ મંદ પડયું. માણસનું ચિત્ત હવે બીજી દિશાઓમાં – તેમના ધંધારોજગાર, વેપારઉદ્યોગ એટલે કે તેમના નાગરિક જીવન તરફ દેરાયું. દેવળને બદલે હવે નગરોની ફરતે કોટ બંધાવા લાગ્યા. એથી કરીને પંદરમી સદીના આરંભથી માંડીને ઉત્તર તથા પશ્ચિમ યુરોપમાં -૨૩ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ જગતના ઇતિહાસનું રેખાદર્શીન 'કઠેકાણે સુંદર ગીલ્ડ-હોલો એટલે ક, નગરગૃહે અથવા તો મહાજનગૃહે આપણા જોવામાં આવે છે. લડનમાં પાર્લામેન્ટનાં મકાના ગૌથિક શૈલીનાં છે પરંતુ તે કત્યારે બાંધવામાં આવ્યાં હતાં એની મને ખબર નથી. મારા ધારવા પ્રમાણે મૂળ ગૅથિક મકાન બળી ગયું હતું અને તે પછી તેની જગ્યાએ ગોથિક શૈલીનું બીજું મકાન આંધવામાં આવ્યું હતું. અગિયારમી તથા બારમી સદીમાં બંધાયેલાં ગોથિક શૈલીનાં આ બધાં ભવ્ય દેવળે! શહેરે કે કસ્બાઓમાં આવેલાં હતાં. જૂનાં શહેરા ફરી પાછાં સજીવન થતાં હતાં અને નવાં વિકસતાં જતાં હતાં. યુરોપભરમાં પરિવર્તન થઈ રહ્યું હતું અને સર્વત્ર નગરજીવનને વિકાસ થવા લાગ્યો હતો. અલબત, પહેલાં રોમન સામ્રાજ્યના સમયમાં ભૂમધ્ય સમુદ્રના આખા કાંઠા ઉપર મોટાં મોટાં નગરે હતાં. પરંતુ રામ અને ગ્રીક -રોમન સ ંસ્કૃતિના પતનની સાથે એ નગરો પણ ઋણું થઈ ગયાં. કટાન્ટિનેપલ અને આરએના સ્પેન સિવાય આખા યુરોપમાં ભાગ્યે જ કાઈ મોટું શહેર હતું. એશિયા ખંડમાં હિંદુસ્તાન, ચીન અને આરમેાના પ્રદેશમાં આ સમયે મોટાં મેટાં શહેરે આબાદ સ્થિતિમાં હતાં પરંતુ યુરોપમાં તે સમયે એવાં શહેર નહાતાં. સ ંસ્કૃતિ સુધારા અને નગરા એ સહગાની હોય એમ જણાય છે. રામન રાજ્યવ્યવસ્થા પડી ભાગ્યા પછી લાંબા વખત સુધી ચુપમાં આમાંનું કશું નહોતું. પરંતુ હવે ત્યાં ફરી પાછું નગરજીવન સબ્વન થયું. ખાસ કરીને ઇટાલીમાં આ નગરે વિકસ્યાં. પવિત્ર સામ્રાજ્યના સમ્રાટના મનમાં એ નગરે શૂળની પેઠે સાલતાં હતાં; કેમકે એ બધાં પેાતાના કેટલાક અધિકારો અને સ્વતંત્રતા ખૂંચવી લેવામાં આવે તે સહી લેવા તૈયાર નહાતાં. ઇટાલી તેમ જ ખીજી જગ્યાએનાં આ શહેર વેપારી વર્ગ તથા બૂઝવા એટલે કે ભદ્રલે કા અથવા મધ્યમ વર્ગને ઉદય સચવે છે. આન્ડ્રિયાટિક સમુદ્ર ઉપર પ્રભુત્વ ભગવતું વેનિસ શહેર સ્વતંત્ર પ્રજાસત્તાક થયું હતું. જેની વાંકીચૂકી નહેરોમાંથી સમુદ્રનું પાણી આવા કરે છે તે વેનિસ શહેર આજે તે અતિશય રમણીય છે, પરંતુ એ વસ્યું તે પહેલાં એ સ્થાન અતિશય ભેજ અને ઝાંખરાવાળું હતું. કૂણાના સરદાર ઍટિલાએ તરવાર અને આગની સાથે એક્વીલિયામાં પ્રવેશ કર્યાં ત્યારે કેટલાક લોકો વેનિસના આ ભેજવાળા સ્થાને નાસી Page #368 -------------------------------------------------------------------------- ________________ યુરેાપનાં શહેરના ઉદય ૩૫ છૂટયા હતા. તેમણે પોતે ત્યાં આગળ વેનિસ શહેર બાંધ્યું અને પૂર્વ તથા પશ્ચિમ રામન સામ્રાજ્યની મધ્યમાં વસેલા હાવાથી તે પેાતાની સ્વતંત્રતા જાળવી રાખવામાં ફાવી શક્યા. હિંદુસ્તાન તથા પૂર્વના દેશા સાથે વેનિસના વેપારને સબંધ બધાયે અને પરિણામે તેને અઢળક દોલત પ્રાપ્ત થઈ. વળી તેણે દરિયાઈ કાફલો પણ બાંધ્યુંા અને સમુદ્ર ઉપરની સત્તા પણ મેળવી. તે નિક વર્ગનું પ્રજાસત્તાક હતું. તેના પ્રમુખ ડૉજ કહેવાતો. ૧૭૯૭ની સાલમાં નેપોલિયને વિજેતા તરીકે વેનિસમાં પ્રવેશ કર્યાં ત્યાં સુધી આ પ્રજાતંત્ર ટકયું હતું. એમ કહેવાય છે કે, તે જ દિવસે ડૉજ મરણ પામ્યા. તે અતિશય વૃદ્ધ હતા અને વેનિસને તે છેલ્લે ડૉજ હતા. ઇટાલીની બીજી બાજુએ જેને આ હતું. એ પણ દરિયો ખેડનારા લોકાનું મારું વેપારી શહેર હતું અને વેનિસનું હરીફ્ હતું. એ બંનેની વચ્ચે વિદ્યાપીનું ધામ ખેલાયાં શહેર તથા પીસા, વેરાના અને ફ્લોરેન્સ વગેરે નગરા હતાં. આ લૉરેન્સ શહેરમાં આગળ ઉપર મોટા મેટા અનેક કળાકારો પેદા થવાના હતા અને પ્રખ્યાત મેડિસી કુળના અમલ દરમ્યાન તે જાહોજલાલીની પરાકાષ્ઠાએ પહોંચવાનું હતું. ઉત્તર ઇટાલીમાં મિલાન પણ ઉદ્યોગાનું મહત્ત્વનું મથક બન્યું હતું અને દક્ષિણમાં આવેલું નેપલ્સ પણ વધવા માંડયુ હતું. ક્રાંસમાં હ્યુ કૅપેટે પોતાના પાટનગર બનાવેલા પૅરિસને ફ્રાંસના વિકાસ સાથે વિકાસ થઈ રહ્યો હતો. પૅરિસ હમેશાં ક્રાંસના વનપ્રવાહનું કેન્દ્ર રહ્યુ છે. બીજા દેશોનાં બીજા પાટનગર પણ થયાં છે પરંતુ છેલ્લાં હજાર વરસ દરમ્યાન પૅરિસે ફ્રાંસ ઉપર જેટલું પ્રભુત્વ ભોગવ્યું છે તેટલું પ્રભુત્વ એમાંના બીજા કાઈ પણ નગરે પોતાના દેશ ઉપર ભોગવ્યું નથી. લિયેાન્સ, માસે ઈ ( એ શહેર ઘણું જ પુરાણું બંદર હતું), આલે આ, બે અને મૂલાંય વગેરે શહેર પણ ક્રાંસનાં મહત્ત્વનાં નગરો બન્યાં. ઇટાલીની પેઠે જર્મનીમાં પશુ, ખાસ કરીને તેરમી અને ચાદમી સદીઓમાં સ્વતંત્ર શહેરના વિકાસ એ ખાસ ધ્યાન ખેંચે એવી ખીના છે. તેમની વસતી વધતી ગઈ અને તેમનું બળ અને સંપત્તિ પણ વધતાં ગયાં તેમ તેમ તે વધારે ને વધારે નિર્ભય થતાં ગયાં અને ત્યાંના ઉમરાવાની સાથે લડવા લાગ્યાં. સમ્રાટ કેટલીક વખત આ ઝધડાઓમાં તેમને પક્ષે રહી તેમને ઉત્તેજન આપતા કેમકે મોટા મોટા ઉમરાવેાને Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫ જગતના ઇતિહાસનુ` રેખાદર્શન તે જેર કરવા માગતો હતો. પોતાના બચાવ કરવા માટે આ શહેરેએ મોટા મેટા વેપારી સધી તથા મડળ બનાવ્યાં. કેટલીક વાર આ સધ અથવા મંડળેા ઉમવાના એવા સધે! સામે યુદ્ધમાં ઊતરતાં. હેમ્બર્ગ, પ્રેમન, કાલેન, ફ્રેંક, મ્યુનિક, ડેન્કિંગ, ન્યુરેમ્બર્ગ અને બ્રેસ્સો વગેરે જનીનાં વિકસતાં શહેરે હતાં. આજે હાલૅન્ડ અને બેલ્જિયમનાં જુદાં જુદાં નામોથી ઓળખાતા નેધરલૅન્ડ્ઝમાં — આન્ટવર્પ, બ્રેગેસ અને ઈંટ વગેરે શહેરો હતાં. એ બધાં વેપારી શહેરા હતાં. અને તેમના વેપારરાજગાર ઉત્તરેત્તર વધતો જ જતા હતા. ઇંગ્લેંડમાં પણ અલબત લંડન શહેર હતું પરંતુ તે સમયે એ યુરોપ ખંડનાં ખીજા મહત્ત્વનાં શહેરેની સાથે કદ, સંપત્તિ કે વેપારરોજગારમાં સ્પર્ધા કરી શકે એમ નહોતું. આસ તથા કેમ્બ્રિજની વિદ્યાપીઠોનું વિદ્યાનાં ધામા તરીકે મહત્ત્વ વધતું જતું હતું. પૂર્વ યુરોપમાં વિયેના શહેર હતું. એ યુરોપનાં સૌથી પુરાણાં શહેરમાંનું એક હતું. અને રશિયામાં મૌકા, કીવ તથા વગોરાડ શહેર હતાં. આ નવાં શહેરો અથવા એમાંનાં ઘણાંખરાં પુરાણી શૈલીનાં સામ્રાજ્યનાં પાટનગરોધી ભિન્ન હતાં. યુરેપનાં આ ઊગતાં શહેરનું મહત્ત્વ કાઈ સમ્રાટ કે રાજાને લીધે નહિ પણ વેપારરોજગાર ઉપર તેમણે મેળવેલા કાબૂને લીધે હતું. એથી કરીને તેમના બળને આધાર અમીરઉમરાવા ઉપર નહિ પણ વેપારી વર્ગ ઉપર હતા. એ બધાં વેપારી શહેર હતાં. એથી શહેરના ઉદય એટલે કે બૂઝવા એટલે કે ભદ્રલોકનો અથવા તો મધ્યમ વર્ગને ઉદય. આપણે આગળ ઉપર જોઈશું કે આ ભદ્રલોકાનું અથવા તો મધ્યમ વર્ગનું બળ ઉત્તરોત્તર વધતું જ ગયું. તે એટલે સુધી કે રાજા અને અમીરઉમરાવેાનો તેમણે સફળતાપૂર્વક સામા કર્યાં અને તેમની પાસેથી સત્તા ખૂંચવી લીધી. પરંતુ એ તે જે સમયની આપણે વાત કરી રહ્યાં છીએ ત્યાર પછી ઘણુ લાંખે કાળે બનવાનું હતું. હું હમણાં જ કહી ગયા કે શહેર અને સુધારો સહગામી છે. નગરના વિકાસ સાથે વિદ્યાના તેમ જ વતંત્રતાની ભાવનાના પણુ વિકાસ થાય છે. ગ્રામવિસ્તારમાં વસતા લકા વિખરાયેલા હોય છે અને ઘણુંખરું તે વહેમી હોય છે. પંચ મહાભૂતોની દયા ઉપર જ તે જીવતા જણાય છે. તેમને સખત મજૂરી કરવી પડે છે અને Page #370 -------------------------------------------------------------------------- ________________ યુરેપનાં શહેરના ઉદય ૩૫૭ નહિ જેવી જ નવરાશ મળે છે. વળી તેમના જમીનદારાની સામે થવાની તેમની હિંમત ચાલતી નથી. શહેરેમાં માણસા મેટી સખ્યામાં સાથે રહે છે. ત્યાં આગળ તેમને વધારે સુધરેલું જીવન જીવવાની, ભણતરની, ચર્ચા તથા ટીકા કરવાની અને વિચાર કરવાની તક મળે છે. આમ, ચૂડલ ઉમરાવેાની રાજકીય સત્તા તથા ચર્ચની આધ્યાત્મિક સત્તાની સામે થઈને પણ સ્વતંત્રતાની ભાવના વિકસે છે. શ્રદ્દાને યુગ આથમે છે અને સંશયના યુગના આરંભ થાય છે. હવે પેપ તથા ચની આજ્ઞાનું હમેશાં અંધ પાલન નથી થતું. સમ્રાટ બ્રેડરિક પોપ સાથે કેવી રીતે વર્ત્યા હતા તે આપણે જોઈ ગયાં છીએ. સામને કરવાની આ ભાવનાનો વિકાસ થતા આપણે આગળ ઉપર જોઈશું. બારમી સદી પછી ત્યાં આગળ વિદ્યાના પણ ફરી વિકાસ થવા માંડ્યો. યુરેપના ભણેલા-ગણેલા લોકેાની ભાષા લૅટિન હતી અને માણસા વિદ્યાની શોધમાં એક વિદ્યાપીથી બીજી વિદ્યાપીમાં જતા. ઇટાલીનાં મહાકવિ દાન્તે ૧૨૬૫ની સાલમાં જન્મ્યા હતા. ઇટાલીનેા ખીન્ને મહાન કવિ પેટ્રાક ૧૩૦૪ની સાલમાં જન્મ્યા હતા. એ પછી થોડા જ વખત બાદ ઇંગ્લેંડના મહાન કવિએમાંને સાથી પ્રાચીન, કવિ ચૌસર ઈંગ્લેંડમાં થઈ ગયા. પરંતુ વિદ્યાની પુનર્જીતિ કરતાં પણ વિશેષ આનંદની વાત તે એ છે કે, યુરોપમાં આપછીનાં વરસામાં જેને સારી પેઠે વિકાસ થવાના હતા તે વૈજ્ઞાનિક ભાવનાને સ્વલ્પ આરંભ થઈ ચૂકયો હતા. આરબ લોકેામાં આ ભાવના હતી અને કંઈક અંશે તેમણે તે ભાવનાને અનુસરીને કાર્ય કર્યું હતું, એમ મેં તને કહ્યું હતું એ તને યાદ હશે. આ રીતે બધનમુક્ત ચિત્તથી અન્વેષણ કરવાની તથા પ્રયાગ કરવાની ભાવના મધ્યયુગ દરમ્યાન યુરેાપમાં ટકવી મુશ્કેલ. હતી. કેમકે ચર્ચ એ સહન કરે એમ નહેતું. પરંતુ ચર્ચની ઉપરવટ થઈને પણ એ ભાવના પ્રગટ થવા માંડે છે. રાજર્ એકન, યુરોપમાં આ સમયે વૈજ્ઞાનિક ભાવના ધરાવનાર પહેલવહેલા પુરુષોમાંના એક હતા. તે આક્સમાં તેરમી સદીમાં થઈ ગયા. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૬૫ હિન્દુ ઉપર અફધાનેાની ચડાઈ ૨૩ જૂન, ૧૯૩૨ તારા પરના મારા ગઈ કાલના પત્રમાં ખલેલ પડી. હું લખવા ખેઠો ત્યારે જેલ અને મારી આસપાસની અહીંની પરિસ્થિતિ હું ભૂલી ગયા અને વિચારની ગતિથી કરી પાળે મધ્યયુગની દુનિયામાં પહોંચી ગયા. પરંતુ એથીયે વિરત ગતિથી મને ફરીથી વર્તમાનમાં લાવવામાં આવ્યો અને હું જેલમાં છું એનું મને કઇક દુઃખદ સ્મરણુ કરાવવામાં આવ્યું. મને કહેવામાં આવ્યું કે, મમ્મી અને દાદીજીની મુલાકાત એક માસ સુધી બંધ કરવાના ઉપરથી હુકમ આવ્યો છે. એમ શાથી, તે મને કહેવામાં ન આવ્યું. કેદીઓને વળી શાને કહેવું ? દશ દિવસથી તેએ! દેહરાદૂન આવ્યાં છે અને બીજી મુલાકાતના દિવસની રાહ જોતાં શકાયાં છે. પરંતુ હવે તેમનું રોકાવું નિરક છે અને તેમણે પાછા કરવું રહ્યુ. આપણા પ્રત્યે દર્શાવવામાં આવતા વિનય આવે હોય છે. ખેર, પણ આપણે એની પરવા ન કરવી જોઈ એ. એ તે રાજની વાત છે અને આખરે તો જેલ તે જેલ અને આપણે એ હકીકત ભૂલવી ન જોઈ એ, આવા કડવા અનુભવ પછી વર્તમાનને છેડીને ફરી પાછા ભૂતકાળમાં જવાનું મારે માટે શક્ય નહતું. પરંતુ રાતભરના આરામ પછી આજે હું કઈંક સ્વસ્થ થયા છું એટલે હું ફરી પાછી નવેસરથી શરૂઆત કરું છું. હવે આપણે પાછાં હિંદ આવીશું. આ દેશથી આપણે ઘણા લાંખા સમય દૂર રહ્યાં. જ્યારે મધ્યયુગના અંધકારમાંથી બહાર નીકળવા માટે યુરોપ મથી રહ્યું હતું; જ્યારે ત્યાં પ્રવતાં અંધેર, અવ્યવસ્થા અને કુશાસન તથા ચૂડલ પ્રથાના બેજા નીચે ત્યાંની જનતા કચરાઈ રહી હતી; જ્યારે સમ્રાટ અને પાપ એકબીજા સાથે લડતા હતા અને યુરોપના જુદા જુદા દેશોનું ઘડતર થઈ રહ્યું હતું; જ્યારે ક્રુઝેડાના * ઇન્દિરાનાં દાદી સ્વરૂપરાણી નેહરુ Page #372 -------------------------------------------------------------------------- ________________ હિદ ઉપર અફઘાનેની ચડાઈ ૩૫૯ સમયમાં ઇસ્લામીઓ અને ખ્રિસ્તીઓ પ્રભુત્વ મેળવવા માટે લડી રહ્યા હતા ત્યારે અહીં આગળ શું બની રહ્યું હતું ? મધ્યયુગના આરંભના સમયના હિંદની તે આપણે આગળ ઝાંખી કરી ગયાં છીએ. હિંદના વાયવ્ય ખૂણામાં આવેલા ગઝનીમાંથી ઉત્તર હિંદનાં રસાળ મેદાનમાં તૂટી પડતા તથા લૂંટફાટ અને સંહાર કરતા મહમૂદને પણ આપણે જોઈ ગયાં. મહમૂદની ચડાઈએ જેકે અતિશય ભયંકર હતી, પણ તેની હિંદ ઉપર કશી ભારે કે કાયમી અસર ન થઈ. એ ચડાઈઓએ દેશને – ખાસ કરીને ઉત્તર હિંદને— હચમચાવી મૂક્યો અને સુંદર સુંદર અનેક સ્મારક તથા ઇમારતને તેણે નાશ કર્યો. પરંતુ ગઝનીના સામ્રાજ્યમાં તે માત્ર સિંધ અને પંજાબને થોડે ભાગ જ રહ્યો. ઉત્તરના બાકીના પ્રદેશો તરત જ તેમાંથી મુક્ત થઈ ગયા અને દક્ષિણ હિંદ તથા બંગાળ તો તેનાથી અસ્કૃષ્ટ જ રહ્યાં હતાં. મહમૂદ પછી દે કે તેથી પણ વધારે વરસ સુધી ઇસ્લામ કે મુસલમાનોના આક્રમણે હિંદમાં ઝાઝી પ્રગતિ ન કરી. બારમી સદીના અંતમાં, એટલે કે, ૧૧૮૬ની સાલના અરસામાં વાયવ્ય ખૂણામાંથી હિંદ ઉપર ચડાઈનું નવું માં આવ્યું. અફઘાનિસ્તાનમાં એક અફઘાન સરદાર જાગ્યું હતું. તેણે ગઝની જીતી લીધું અને તેના સામ્રાજ્યનો અંત આણ્યો. તેનું નામ શાહબુદ્દીન ઘેરી (અફઘાનિસ્તાનના ધર નામના એક નાનકડા કસબાને રહેવાશી) હતું. તેણે આવીને લાહોર જીતી લીધું અને પછી દિલ્હી તરફ કૂચ કરી. પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીના રાજા હતું. તેની આગેવાની નીચે ઉત્તર હિંદના ઘણા રાજાઓ એ હુમલાખોરની સામે લડ્યા અને તેને સખત હાર આપી. પરંતુ એ હાર ઘેડા દિવસ માટે જ હતી. બીજે વરસે શાહબુદ્દીન મોટું સૈન્ય લઈને પાછો આવ્યું અને આ વખતે તેણે પૃથ્વીરાજને હરાવી મારી નાખ્યો. પૃથ્વીરાજની યાદ આજે પણ શૂરવીર યુદ્ધ તરીકે કાયમ છે, અને તેને વિષે ઘણી લેકકથાઓ અને લેકગીતે પ્રચલિત છે. એમાં, કાજના રાજા જયચંદ્રની પુત્રીનું તેણે હરણ કર્યું હતું તેની વાત સેથી વધારે પ્રસિદ્ધ છે. પરંતુ સંયુક્તાનું હરણ પૃથ્વીરાજને બહુ ભારે પડી ગયું. એથી કરીને તેણે પોતાના સૈથી બહાર સાથીઓને જાનથી ખાયા અને એક બળવાન રાજાની દુશ્મનાવટ વહોરી લીધી. એ વસ્તુઓ આંતરિક ઝઘડાઓ અને માંહોમાંહે ફાટફૂટનાં બીજ વાવ્યાં અને એ રીતે હુમલે કરનારને વિજય સુગમ કરી મૂક્યો. Page #373 -------------------------------------------------------------------------- ________________ ३१० જગતના ઇતિહાસનું રેખાદર્શન આમ, ૧૧૯૨ની સાલમાં શાહબુદ્દીને પહેલી મોટી જીત મેળવી અને તેને પરિણામે હિંદમાં મુસલમાની અમલની સ્થાપના થઈ. હુમલ કરનારાઓ ધીમે ધીમે દેશના પૂર્વ તથા દક્ષિણ ભાગમાં ફેલાયા. બીજાં દેસે વરસમાં એટલે કે ૧૩૪૦ની સાલ સુધીમાં દક્ષિણ હિંદના મોટા ભાગ ઉપર મુસલમાની અમલ ફેલા. એ પછી મુસલમાની સત્તા દક્ષિણમાંથી ક્ષીણ થવા લાગી. નવાં નવાં રાજે ઊભાં થયાં – કેટલાંક મુસલમાની અને કેટલાંક હિંદુ. એમાં વિજ્યનગરનું હિંદુ સામ્રાજ્ય ખાસ કરીને મહત્વનું હતું. બસે વરસ સુધી ઈસ્લામ કંઈક અંશે પાછો પડ્યો અને સોળમી સદીના મધ્યમાં મહાન અકબર ગાદીએ આવ્યું ત્યારે જ તે ફરીથી લગભગ આખા હિંદમાં વિસ્તરવા પામે. મુસ્લિમ હુમલાખોરોના આગમને હિંદમાં ઘણાં પરિણામો નિપજાવ્યાં. એ યાદ રાખજે કે આ હુમલાખોરો અફઘાન હતા, આરબ કે ઈરાની અથવા તે પશ્ચિમ એશિયાના અતિશય સંસ્કારી મુસલમાને નહે. સુધારાની દૃષ્ટિએ જોતાં હિંદીઓની સરખામણીમાં આ અફઘાને પછાત હતા. પરંતુ તેઓ વધારે કૈવતવાળા અને તે સમયના હિંદુઓ કરતાં વધારે ચેતનવંતા હતા. એ સમયે હિંદ પુરાણી ગરેડમાં વધારે પડતું પ્રચી ગયું હતું. તે અપરિવર્તનશીલ અને અપ્રગતિશીલ થતું જતું હતું. જૂના આચારવિચાર તથા રીતરસમેને તે વળગી રહ્યું અને તેમાં સુધારો કરવાને કશે પ્રયાસ કર્યો નહિ. યુદ્ધની પદ્ધતિમાં પણ હિંદ પછાત હતું અને લડવાની કળામાં અફઘાને તેના કરતાં વધારે સંગઠિત અને પાવરધા હતા. એથી કરીને તેનામાં હિંમત અને બલિદાન આપવાનું સામર્થ હોવા છતાં પણ મુસ્લિમ હુમલાખોરો આગળ તે હારી ગયું. આરંભમાં તે આ મુસલમાને ભારે ઝનૂની અને ઘાતકી હતા. એ લેકે કણ જીવનના પ્રદેશમાંથી આવ્યા હતા. ત્યાં આગળ નરમાશની ઝાઝી કદર નહતી. વધારામાં તેઓ નવા જીતેલા મુલકમાં હતા અને તરફ દુશમનોથી ઘેરાયેલા હતા. એ દુશ્મનો કોઈ પણ પળે બળવો કરે એવો સંભવ રહે. એ કાળે બળવાને ભય હમેશાં મેજૂદ હો જોઈએ અને ભય ઘણી વાર ઘાતકીપણું અને ગભરાટની લાગણી પેદા કરે છે. એથી કરીને પ્રજાને ગરીબ ગાય જેવી બનાવી દેવા માટે ભારે કતલ કરવામાં આવતી. એમાં ધર્મને કારણે મુસલમાને હિંદુની કતલ કરવાને સવાલ નહોતા. એ તે છતાયેલી પ્રજાને સે દબાવી દેવાને પરદેશી વિજેતાને પ્રયાસ હતો. આવી ક્રૂરતાનાં કાર્યોને ખુલાસો કરવા Page #374 -------------------------------------------------------------------------- ________________ હિન્દ ઉપર અફઘાનની ચડાઈ ૩૨૧ માટે ઘણુંખરું ધર્મને સંડોવવામાં આવે છે. પરંતુ એ સાચું નથી. કઈ કઈ વાર એવાં કૃત્ય માટે ધર્મનું આડું આગળ કરવામાં આવતું હતું એ ખરું, પરંતુ એનાં સાચાં કારણે તે રાજકીય અથવા સામાજિક હતાં. મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો તે પહેલાં ઘણા લાંબા કાળથી હિંદ ઉપર હુમલો કરતા આવેલા આ મધ્ય એશિયાના લેકે તેમના પિતાના વતનમાં પણ ક્રૂર અને ઝનૂની હતા. નવો દેશ જીત્યા પછી તેને પિતાના કાબૂ નીચે રાખવાને ત્રાસ વર્તાવવાનો એક જ ઉપાય તેઓ જાણતા હતા. આપણે જોઈએ છીએ કે ધીમે ધીમે હિંદુસ્તાને આ ઝનૂની દ્ધાઓને ઠંડા પાડીને સભ્ય બનાવ્યા. ધીમે ધીમે તેમને પણ પિતે પરદેશી વિજેતા નહિ પણ હિંદીઓ છે એમ લાગવા માંડયું. આ દેશની સ્ત્રીઓ સાથે તેઓ લગ્ન કરતા થયા અને પરિણામે વિજેતા તથા જિતાયેલાને ભેદ ધીમે ધીમે ઓછે થતો ગયે. | તને એ જાણીને ગમ્મત પડશે કે, ઉત્તર હિંદને સાથી માટે સંહારક અને “બુતપરસ્તે એની સામે જે ઈરલામને પુરસ્કર્તા લેખાતો હતે તે મહમૂદ ગઝની પાસે એક હિંદુ સૈન્ય પણ હતું અને તિલક નામને તેને સ્નાપતિ હતા. તિલક તથા તેના સૈન્યને તે પિતાની સાથે ગઝની લઈ ગયે અને બળવાખોર મુસલમાનોને દબાવી દેવામાં મહમૂદ ગઝનીએ તેને ઉપયોગ કર્યો હતો. આ ઉપરથી તને સમજાશે કે મુલકે છતવા એ જ મહમૂદને હેતુ હતો. હિંદમાં, તેના મુસલમાન સૈનિકોની મદદથી તે “બુતપરસ્ત’ની કતલ કરવા તત્પર હત; મધ્ય એશિયામાં, તેના હિંદુ સૈનિકોની સહાયથી મુસલમાનોની કતલ કરવાને પણ તે એટલે જ ઉત્સુક હતે. ઈસ્લામે હિંદને હચમચાવી મૂક્યું. બિલકુલ અપ્રગતિશીલ થતા જતા સમાજમાં તેણે પ્રગતિ માટે ચેતન અને પ્રેરણા દાખલ કર્યા. નિપ્રાણ અને વિકૃત થઈ ગયેલી તથા પુનરુક્તિ અને વિગતેના ભારથી જડ થઈ ગયેલી હિંદુ કળાની ઉત્તરમાં ઉન્નતિ થવા લાગી. હવે નવી જ જાતની કળાને ઉદય થયો. એ કળા ચેતન અને શક્તિથી ભરપૂર હતી. એને હિંદુ-મુસ્લિમ કળા કહી શકાય. હિંદના જૂના શિલ્પીઓએ મુસલમાનના નવીન વિચારમાંથી પ્રેરણું મેળવી. ઈસ્લામ તથા જીવન પ્રત્યેની તેની સરલ દૃષ્ટિની તે સમયના સ્થાપત્ય ઉપર અસર પડી અને તેણે તેની રચનામાં સાદાઈ અને ભવ્યતા ફરી પાછાં દાખલ કર્યા. Page #375 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન મુસલમાનોના હુમલાની પ્રથમ અસર એ થઈ કે તેને પરિણામે ઘણું લેકે દક્ષિણ તરફ ચાલ્યા ગયા. મહમૂદની ચડાઈઓ અને કતલે પછી ઉત્તર હિંદમાં ઇસ્લામને જંગલી ઘાતકીપણું અને સંહારની સાથે જોડી દેવામાં આવ્યો. એથી કરીને જ્યારે મુસલમાનના નવા હુમલાઓ અટકાવી ન શકાય એટલે કુશળ કારીગરે અને વિદ્વાને ટોળાબંધ દક્ષિણ હિંદમાં ચાલ્યા ગયા. એને લીધે દક્ષિણમાં આર્ય સંસ્કૃતિને ભારે વેગ મળે. - દક્ષિણ હિંદ વિષે થોડુંક તે હું તને ક્યારને કહી ચુક્યો છું. છઠ્ઠી સદીના અધવચથી માંડીને લગભગ બસે વરસ સુધી પશ્ચિમ અને મધ્ય હિંદમાં એટલે કે મહારાષ્ટ્રમાં ચાલુક્યોની સત્તાનું પ્રભુત્વ હતું એ મેં તને કહ્યું છે. તે વખતના રાજા બીજા પુલકેશીને યુએનત્સાંગ મળ્યું હતું. એ પછી રાષ્ટ્ર આવ્યા. તેમણે ચાલુક્યોને હરાવ્યા અને બીજાં બસો વરસ એટલે કે આઠમી સદીથી માંડીને લગભગ દશમી સદીના અંત સુધી દક્ષિણ હિંદ ઉપર પ્રભુત્વ ભોગવ્યું. આ રાષ્ટ્રને સિંધના આરબ રાજકર્તાઓ સાથે બહુ સારો સંબંધ હતા અને તેમના રાજ્યમાં ઘણું આરબ વેપારીઓ તથા મુસાફરો આવતા હતા. આવા એક પ્રવાસીએ પોતાના પ્રવાસને હેવાલ લખે હતા તે આપણી પાસે મોજૂદ છે. તે આપણને જણાવે છે કે તે સમયને (નવમી સદી) રાષ્ટ્રકટોનો રાજા દુનિયાના ચાર સૌથી મહાન રાજાઓમાંને એક હતું. તેના અભિપ્રાય મુજબ બીજા ત્રણ મહાન રાજાએ આ હતા : બગદાદને ખલીફ, ચીનને સમ્રાટ અને રૂમને એટલે કે કોન્સ્ટોન્ટિનોપલને સમ્રાટ. આ હકીકત મજાની છે; કેમકે તે સમયે હિંદ વિષે એશિયામાં શે અભિપ્રાય પ્રચલિત હતું તેની એ માહિતી આપે છે. જ્યારે બગદાદ તેની કીર્તિની પરાકાષ્ઠાએ હતું તે સમયે એક આરબ પ્રવાસી રાષ્ટ્રકૂટના રાજ્યને ખલીફના સામ્રાજ્ય સાથે સરખાવે એને અર્થ એ કે મહારાષ્ટ્રનું રાજ્ય અત્યંત બળવાન અને સમર્થ હોવું જોઈએ. દશમી સદીમાં (૯૭૩ની સાલમાં) રાષ્ટ્રકૂટોને બદલે ચાલુક્યોને અમલ પાછો શરૂ થયું અને એ લેકે પણ બીજાં બસે વરસ સુધી (૧૧૯ની સાલ સુધી) સત્તા ઉપર રહ્યા. આમાંના એક ચાલુક્ય રાજાને વિષે એક લાંબું કાવ્ય લખાયું છે. તેમાં લખ્યું છે કે તેની પત્ની તેને સ્વયંવરથી વરી હતી. સ્વયંવરની આ પુરાણી આર્ય પ્રથા આટલા લાંબા સમય સુધી ટકી હતી એ જાણીને ખરેખર આનંદ થાય છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ હિન્દ ઉપર અફઘાનેાની ચડાઈ ૩૧૩ હિંદના છેક ઈશાન ખૂણામાં તામિલ દેશ આવેલા છે. અહીં ત્રીજી સદીથી માંડીને નવમી સદી સુધી એટલે કે લગભગ ૬૦૦ વરસ સુધી પલ્લવાએ રાજ્ય કર્યું અને છઠ્ઠી સદીના મધ્ય ભાગથી માંડીને લગભગ ખસા વરસ સુધી દક્ષિણમાં તેમણે આધિપત્ય ભાગવ્યું હતું. તને યાદ હશે કે મલેશિયા અને પૂર્વ તરફના ખીજા ટાપુઓમાં વસાહતીઓના કાલા મોકલનાર પલ્લવા હતા. પલ્લવ રાજ્યનું પાટનગર કાંચી અથવા કાંજીવરમ હતું. તે સમયે એ રમણીય શહેર હતું અને તેની સમજપૂર્ણાંકની નગરરચના માટે આજે પણ તે વિખ્યાત છે. દશમી સદીના આરંભમાં પલ્લવાને સ્થાને આક્રમણકારી ચોલ લોકા આવ્યા. માટે નૌકાકાફલો બાંધીને સિલોન, બ્રહ્મદેશ તથા બંગાળ ઉપર ચડાઈ કરી વિજય મેળવનાર રાજારાજ અને રાજેન્દ્રના ચાલ સામ્રાજ્ય વિષે મેં તને કંઈક કહ્યું છે. આપણને મળતી એથીયે વિશેષ આનંદજનક માહિતી તે એ છે કે, ત્યાં ચૂંટણી દ્વારા ગ્રામપંચાયત રચવાની પ્રથા હતી. છેક નીચેથી આ પદ્ધતિની રચના કરવામાં આવી હતી. ગ્રામપંચામ્રતા ગામના જુદા જુદા કામ માટે જુદી જુદી સમિતિ નીમતી. તેમજ પરગણાંની પંચાયતની ચૂંટણી કરવા માટે પણ એક સમિતિ નીમતી. આ પરગણાંની પંચાયતે પ્રાંતની પંચાયત ચૂટતી. આ પત્રમાં મેં અનેક વાર આ ગ્રામપંચાયતની પ્રથા ઉપર ભાર મૂક્યો છે કેમકે તે પ્રાચીન આય રાજકારણના પાયારૂપ હતી. ઉત્તર હિંદમાં અફધાનાના હુમલા થવા લાગ્યા તે સમયે દક્ષિણ હિંદમાં ચાલ લોકાનું પ્રભુત્વ હતું. પરંતુ થોડા જ વખતમાં તેમની પડતી શરૂ થઈ અને તેમના અંકુશ નીચેનું એક નાનું રાજ્ય સ્વતંત્ર થઈ ગયું તથા તેની સત્તા વધવા લાગી. આ પાંડ્ય રાજ્ય હતું. મદુરા તેની રાજધાની હતી અને કાયલ તેનું બંદર હતું. માર્કોપોલો નામના વેનિસના પ્રવાસીએ ૧૨૮૮ની સાલમાં તથા ૧૨૯૩ની સાલમાં એમ એ વખત કાયલ અંદરની મુલાકાત લીધી હતી. તેણે લખ્યું છે કે એ બહુ મોટું અને ભવ્ય . શહેર છે' તથા ત્યાં આગળ વેપારરોજગાર ધીકતા ચાલે છે અને તેનું ખારું ચીન તથા અરબસ્તાનના વહાણાથી ભરેલું છે. માર્કાપાલો પોતે પણ ચીનથી વહાણુમાં જ ત્યાં આવ્યા હતા. માર્કોપોલોએ એમ પણ લખ્યું છે કે, હિંદના પૂર્વ કિનારા ઉપર ‘કરોળિયાની જાળના તંતુએથી વણી હાય’ એવી ઉત્તમ પ્રકારની મલમલ પેદા થતી હતી. માર્કાપોલા રુદ્રમણિ દેવી નામની એક રાણીને પણ : Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન ઉલ્લેખ કરે છે. તે તેલુગુ પ્રદેશ એટલે કે મદ્રાસની ઉત્તરના પૂર્વ કાંઠાના પ્રદેશની રાણી હતી. એણે ચાળીસ-વરસ સુધી રાજ્ય કર્યું હતું. માર્કોપોલોએ એનાં ભારે વખાણ કર્યા છે. માર્કપોલા આપણને બીજી એક મજાની માહિતી એ આપે છે કે અરબસ્તાન તથા ઇરાનમાંથી દરિયામાગે દક્ષિણ હિંદમાં સંખ્યાબંધ ધોડાની આયાત કરવામાં આવતી હતી. ઘેાડાના ઉછેર માટે દક્ષિણની આબેહવા અનુકૂળ નહોતી. એમ કહેવામાં આવે છે કે હિંદ ઉપર હુમલા કરનારા મુસલમાનો સારા લડવૈયા હતા તેનું એક કારણ એ છે કે તેમની પાસે વધારે સારી જાતના ઘેાડાઓ હતા. ઘેાડાના ઉછેર માટેના એરિયાના ઉત્તમ પ્રદેશે! તેમના કબજામાં હતા. આમ, ચેલ લોકાની પડતી પછી તેરમી સદીમાં પાંચ રાજ્ય એ આગળ પડતું તામિલ રાજ્ય હતું. ચૌદમી સદીના આરંભમાં (૧૩૧૦ની સાલમાં ) મુસલમાની હુમલાનું શિરોબિંદુ દક્ષિણમાં પહોંચ્યું. એ શિરોબિંદુ પાંડ્ય રાજ્ય સુધી પહેાંચ્યું અને પરિણામે તે ઝપાટાબંધ પડી ભાંગ્યું. આ પત્રમાં મેં દક્ષિણ હિંદના ઇતિહાસનું પણ અવલોકન કર્યું. સંભવ છે કે આગળ ઉપર એ વિષે મે જે કહેલું તેની પુનરુક્તિ પણ કરી હોય. પરંતુ આ વિષય કંઇક ગૂંચવણભર્યાં છે અને લોકા પલ્લવ, ચાલુકય તથા ચોલ વગેરે જુદી જુદી પ્રજાની બાબતમાં ભ્રમણામાં પડીને એકને ખીજી માની બેસે છે. છતાંયે એ વિષયને તું સમગ્ર રીતે નિહાળશે તે એનું આખું ચોકઠું તારા મનમાં ખરાબર બેસાડી શકશે. તને યાદ હશે કે અશોકે છેક દક્ષિણના નાના ટુકડા સિવાય સમસ્ત હિંદુસ્તાન, અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના ઘેાડા ભાગ ઉપર રાજ્ય કર્યું હતું. એના પછી દક્ષિણમાં આંધ્ર સત્તાને ઉદય થયા. તેની સત્તા છેક દક્ષિણ સુધી ફેલાઈ હતી. એની હકૂમત લગભગ ૪૦૦ વરસ સુધી ચાલી. એ સમય દરમ્યાન ઉત્તરમાં કુશાતાનું સરહદી સામ્રાજ્ય હતું. તેલુગુ આંધ્ર લોકાની પડતી થઈ તે પછી પૂર્વ કિનારે અને દક્ષિણમાં તામિલ પલ્લવેની સત્તાના ઉદય થયા. તેમની હકૂમત ધણા લાંબા સમય સુધી ચાલી. મલેશિયામાં તેમણે વસાહત સ્થાપી. ૬૦૦ વરસના તેમના અમલ પછી તેમને સ્થાને ચોલ લે આવ્યા. તેમણે દૂરદૂરના દેશો જીત્યા અને પોતાના નૌકાસૈન્યથી સમુદ્ર ઉપર પ્રભુત્વ મેળવ્યું. ૩૦૦ વરસ પછી તેમની સત્તાને પણ અંત આવે છે અને પાંડ્ય રાજ્ય આગળ આવે છે. તેનું પાટનગર મદુરા Page #378 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ઉપર અફધાનોની ચડાઈ ૩૫ સંસ્કૃતિનું કેન્દ્ર બને છે અને કાયલ ખદર વેપારરાજગારનું મારું મથક અને છે. દૂરદૂરના દેશા સાથે તેને વ્યવહાર હતા. આટલું દક્ષિણ તથા પૂર્વ કિનારા વિષે. પશ્ચિમ તરફ મહારાષ્ટ્રમાં ચાલુકયોની સત્તા હતી, ત્યાર પછી રાષ્ટ્રકૂટની થઈ અને છેવટે ફરીથી ચાલુકયો આવ્યા. પણ આ બધાં તો કેવળ નામા જ છે, પરંતુ એ રાજ્યો કેટલા બધા લાંબા કાળ સુધી ટક્યાં તથા તેમના અમલ દરમ્યાન કેવી ઉન્નત સંસ્કૃતિ ખીલી તે વિષે વિચાર કરી જો. તેમનામાં કઈક આંતરિક શક્તિ હતી જેને લીધે યુરોપનાં રાજ્યાની સરખામણીમાં તેમને વધારે શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત થઈ. પરંતુ તેની સમાજરચના હવે જરીપુરાણી થઈ ગઈ હતી અને તેની સ્થિરતા જતી રહી હતી. તથા ઘેાડા જ વખતમાં એટલે કે ચાદમી સદીના આરંભમાં મુસ્લિમ સૈન્યનું આગમન થતાં તે ઊથલી પડવાની હતી. ।. Page #379 -------------------------------------------------------------------------- ________________ દિલ્હીના ગુલામ બાદશાહ ૨૪ જૂન, ૧૯૩૨ ગઝનીના સુલતાન મહમૂદ વિષે તેમજ તેની વિનંતિથી ફારસી ભાષામાં “શાહનામા' નામનું મહાકાવ્ય લખનાર કવિ ફિરદોશી વિષે હું તને કહી ગયે છું. પરંતુ મહમૂદના સમયના બીજા એક વિખ્યાત પુરૂષ વિષે મેં તને હજી કશું કહ્યું નથી. તે મહમૂદની સાથે પંજાબમાં આવ્યું હતું. એનું નામ અલ્બરૂની હતું. તે ભારે વિદ્વાન હતો અને તે સમયના ધમધ અને ઝનૂની સૈનિકોથી સાવ જુદી પ્રકૃતિને હતે. તેણે આખા હિંદમાં પ્રવાસ કરીને આ નવા દેશ તથા તેના લોકોને સમજવા પ્રયત્ન કર્યો. હિંદની દૃષ્ટિ સમજવાને તે એટલે બધે આતુર હતા કે એટલા સારુ તે સંસ્કૃત ભાષા શીખ્યો અને હિંદુઓના મહત્વના ગ્રંથને તેણે અભ્યાસ કર્યો. વળી તેણે હિંદના તત્ત્વજ્ઞાનને તથા અહીં આગળ શીખવાતાં વિજ્ઞાન તેમ જ કળાઓને અભ્યાસ પણ કર્યો. ભગવદ્ગીતા તે તેને અત્યંત પ્રિય ગ્રંથ થઈ પડ્યો. તે દક્ષિણના ચલ રાજ્યમાં પણ ગયું હતું અને ત્યાં આગળની નહેર વગેરેની જલસિંચાઈની વિશાળ જનાઓ જોઈને તાજુબ થઈ ગયે. હિંદના તેના પ્રવાસન હેવાલ એ પ્રાચીન સમયના આજે મળી આવતા મહત્વના પ્રવાસગ્રંથમાં એક છે. વિનાશ, કાપાકાપી અને અસહિષ્ણુતાના અંધેરમાંથી આ અભ્યાસી, નિરીક્ષક અને સત્ય શામાં સમાયેલું છે તે શોધવા મથત વિદ્વાન જુદે જ તરી આવે છે. પૃથ્વીરાજને હરાવનાર અફઘાન શાહબુદ્દીન પછી દિલ્હીની ગાદી ઉપર એક પછી એક જે રાજાઓ આવ્યા તે ગુલામ રાજાઓને નામે ઓળખાય છે. તેમને પહેલે રાજા કુતબુદ્દીન હતું. પહેલાં તે શાહબુદ્દીનને ગુલામ હતું, પરંતુ ગુલામે પણ ઊંચે દરજે ચડી શકતા હતા અને દિલ્હીને પહેલે સુલતાન બનવાની કોશિશમાં તે સફળ થયા. એની પછી આવનારા કેટલાક સુલતાને પણ મૂળ ગુલામ હતા Page #380 -------------------------------------------------------------------------- ________________ દિલહીના ગુલામ બાદશાહે ૩૧૭ તે ઉપરથી એ સુલતાનને વંશ ગુલામ વંશ કહેવાય છે. તેઓ સારી પેઠે ઝનૂની હતા અને વિજય મેળવવાની સાથે સાથે મેટી મોટી ઇમારત તથા પુસ્તકાલયનો તેમણે નાશ કર્યો તથા પ્રજામાં ભારે છે ત્રાસ વર્તાવ્યો. તેમને ઈમારતે બાંધવાનો પણ શેખ હતા અને ઇમારતમાં બીજી કોઈ વસ્તુ કરતાં તેમનું મોટું કદ તેમને વધારે પસંદ હતું. દિલ્હી પાસે આવેલ ભવ્ય કુતુબમિનાર કુતબુદ્દીને બાંધવો શરૂ કર્યો હતે. એ મિનારાને તને સારો પરિચય છે. કુતબુદ્દીનના વારસ અતમશે એ મિનારાનું બાંધકામ પૂરું કર્યું અને તેની પાસે સુંદર કમાને બંધાવી. એ કમાને આજે પણ મોજૂદ છે. આ બાંધકામોને ઘણેખર સરસામાન હિંદની પ્રાચીન ઇમારતે, ખાસ કરીને મંદિરમાંથી લેવામાં આવ્યા હતા. અલબત બાંધનાર મોટા મોટા શિલ્પીઓ તે બધા હિંદીઓ જ હતા, પરંતુ મેં આગળ કહ્યું છે તેમ મુસલમાનોની સાથે આવેલા નવા વિચારોની તેમના ઉપર સારી પેઠે અસર થઈ હતી. મહમૂદ ગઝનીથી માંડીને હિંદ ઉપર ચડાઈ કરનારા બધા હુમલાખોરો તેમની સાથે સંખ્યાબંધ હિંદી કારીગરે અને શિલ્પીઓ લઈ ગયા હતા. આ રીતે હિંદી સ્થાપત્યની અસર મધ્ય એશિયા સુધી ફેલાઈ હતી. બિહાર અને બંગાળ અફઘાનોએ સહેલાઈથી જીતી લીધાં. તેઓ ભારે સાહસિક હતા અને અચાનક છાપ મારીને તેમની સામે પિતાના બચાવ માટે લડતા રાજાઓને ગભરાવી મૂકતા હતા. આવાં સાહસ ખેડનારાઓને જ મોટે ભાગે સફળતા મળે છે. બંગાળની છત એ કાર્ટીસ તથા પિઝેરેની અમેરિકાની છત જેટલી જ આશ્ચર્યકારક છે. અલ્તમશના અમલ દરમ્યાન એટલે કે, ૧૨૧૧થી ૧૨૩૬ની સાલના અરસામાં હિંદુસ્તાનની સરહદ ઉપર એક ભયંકર વાદળું ઝઝૂમી રહ્યું હતું. એ ચંગીઝની સરદારી નીચેનું મોગલનું દળ હતું. પિતાના એક દુશ્મનની પૂઠ પકડતે પકડતે તે છેક સિંધુ નદી સુધી આવી પહોંચ્યો હતો, પરંતુ ત્યાં જ તે અટકી ગયો અને હિંદુસ્તાન તેના પંજામાંથી બચી ગયું. લગભગ ૨૦૦ વરસ પછી એના જ વંશને તૈમુર નામને સરદાર ભારે કતલ તથા સંહાર કરવાને હિંદ ઉપર ચડી આવ્યા હતા. જો કે ચંગીઝ હિંદમાં ન આવ્યું પરંતુ એ પછી ઘણું મંગલે વારંવાર હિંદ ઉપર હુમલે કરવા લાગ્યા. કેટલીક વાર તે તેઓ છેક લાહેર સુધી આવી પહોંચતા. તેઓ અહીં કેર વર્તાવી મૂકતા Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન અને દિલ્હીના સુલતાને પણ તેમનાથી ડરતા. તેઓ ઘણી વાર તે એ હુમલાખોર મંગલેને લાંચ આપીને પાછા વાળતા. તેમનામાંના હજારો ગેલેબે તે પંજાબમાં જ વસવાટ કર્યો. આ ગુલામ સુલતાનમાં રઝિયા નામની એક સ્ત્રી પણ ગાદી ઉપર આવી હતી. તે અલ્તમશની પુત્રી હતી. તે બહુ કાબેલ રાજકર્તા અને બહાદુર સેનિક હોય એમ લાગે છે; પરંતુ તેને તેના ઝનૂની અફઘાન ઉમરાવો તથા પંજાબ ઉપર હુમલો કરનારા તેમનાથી પણ વિશેષ ઝનૂની મંગલ તરફથી ખૂબ વિવું પડયું. ૧ર૯ની સાલમાં ગુલામ વંશને અંત આવ્યું. એ પછી ઘેડા જ વખતમાં અલાઉદ્દીન ખિલજી ગાદી ઉપર આવ્યું. પિતાનો કાંકે, જે તેને સસરે પણ હતું, તેના ખૂનની હળવી રીત અજમાવીને તેણે ગાદી મેળવી હતી. આગળ ઉપર આ હળવો ઉપાય વિશેષ પ્રમાણમાં અજમાવીને, જે મુસલમાન ઉમર ઉપર તેને બેવફાઈને શક ગયો તે બધાને તેણે મારી નાખ્યા. મંગલ લેકે કદાચ તેની સામે કાવતરું કરે તેને ડર લાગવાથી તેણે પિતાના મુલકમાં વસતા એકેએક મંગલની કતલ કરવાનો હુકમ કર્યો અને જણાવ્યું કે “એ ઓલાદના એક પણ માણસને પૃથ્વીના પડ ઉપર જીવતા રહેવા ન દેવો”. આ રીતે તેણે વીસથી ત્રીસ હજાર મંગલેની કતલ કરાવી, જેમાંના ઘણાખરા સાવ નિર્દોષ હતા. મને લાગે છે કે, કતલેને આ ફરી ફરીને થતે ઉલ્લેખ બહુ આનંદજનક તે નથી જ. વળી ઈતિહાસની વ્યાપક દૃષ્ટિથી જોતાં એનું ઝાઝું મહત્ત્વ પણ નથી. એમ છતાં પણ તે સમયે ઉત્તર હિંદની પરિસ્થિતિ સલામતીભરી નહોતી તેમજ ત્યાં આગળ સભ્યતાને પણ અભાવ હતો એ સમજવામાં આપણને આ હકીકત મદદગાર થઈ પડે છે. ડેઘણે અંશે ત્યાં આગળ બર્બર દશા તરફ પીછેહઠ કરવાની સ્થિતિ હતી. ઇસ્લામે હિંદમાં પ્રગતિનું તત્ત્વ આપ્યું પરંતુ અફઘાન મુસલમાને એ બર્બર અવસ્થાનું તત્ત્વ આપ્યું. ઘણુ લેકે આ બંને વસ્તુઓને ભેળવી દે છે પરંતુ એ બંનેનો ભેદ સમજવો જોઈએ. અલાઉદીન પણ બીજાઓના જે જ અસહિષ્ણુ હતું. પરંતુ એમ જણાય છે કે મધ્ય એશિયાવાસી આ હિંદના રાજકર્તાઓનું માનસ હવે બદલાવા લાગ્યું હતું. હવે તેઓ હિંદને પિતાનું વતન સમજવા Page #382 -------------------------------------------------------------------------- ________________ દિલ્હીના ગુલામ આદશાહો ૩૯ લાગ્યા હતા. હવે તે અહીં પરદેશી રહ્યા નહાતા. અલાઉદ્દીન એક હિંદુ સ્ત્રીને પરણ્યા હતા અને તેના પુત્ર પણ હિંદુ સ્ત્રીને પરણ્યા હતા. અલાઉદ્દીનના અમલ દરમ્યાન રાજ્યવહીવટ કંઈક વ્યવસ્થિત અને પદ્ધતિસરના કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હોય એમ લાગે છે. સૈન્યની હિલચાલ માટે રસ્તા વગેરે અવરજવરનાં સાધના ખાસ કરીને વ્યવસ્થિત રાખવામાં આવતાં હતાં. અલાઉદ્દીન લશ્કર ઉપર ખાસ લક્ષ આપતા હતા. તેણે તેને ખૂબ બળવાન બનાવ્યું હતું અને તેની મદદથી ગુજરાત તથા દક્ષિણના ઘણા પ્રદેશ તેણે જીતી લીધા. તેના સેનાપતિ દક્ષિણમાંથી અઢળક દોલત લઈને પાળે કર્યાં. એમ કહેવાય છે કે તે ૫૦,૦૦૦ મણ સાનું, હીરામાણેક વગેરે પુષ્કળ ઝવેરાત, ૨૦,૦૦૦ ધાડા અને ૩૧૨ હાથી લાબ્યા હતા. વીરતા અને શૈાના ધામરૂપ તથા ધૈયથી ઊભરાતું ચિતાડ તે સમયે પણ જુનવાણી રહ્યુ હતું અને યુદ્ધની જરીપુરાણી નીતિ-રીતિને વળગી રહ્યુ હતું એટલે અલાઉદ્દીનના શિસ્તબદ્ધ અને કુશળ લશ્કરે તેને પરાસ્ત કર્યું. ૧૩૦૩ની સાલમાં ચિતોડને લૂંટી લેવામાં આવ્યું. ચિતોડના કિલ્લાનાં પુરુષ તથા સ્ત્રીએએ પ્રાચીન પ્રથાને અનુસરીને જૌહર કર્યા પછી જ તે લૂંટી શકાયું. હારી જવાની પરિસ્થિતિ ઉત્પન્ન થાય અને જીતવાના કાઈ પણ ઉપાય ન રહે ત્યારે અણીને પ્રસ ંગે છેવટના ઉપાય તરીકે જૌહર કરવામાં આવે છે. તે અનુસાર, પુરુષવર્ગ મરિણયા થઈ ને કેસિરયાં કરવા નીકળી પડે છે અને શત્રુઓ સામે ઝૂઝતા ઝૂઝતો રણક્ષેત્રમાં મરે છે અને સ્ત્રીએ ચીતા ખડકીને બળી મરે છે. ખાસ કરીને સ્ત્રીઓને માટે તો આ વસ્તુ અતિશય કારમી હતી.. સ્ત્રીઓ પણ હાથમાં તરવાર લઈ નીકળી પડીને લડતી લડતી રણક્ષેત્ર ઉપર મરતી હાત તા વધારે સારું. એ ગમે તેમ હા, પણ કાઈ પણ સંજોગામાં ગુલામી અને અધાતિ વહેારવા કરતાં મરણુ બહેતર હતું. કેમકે તે સમયે તે લડાઈમાં હારી જવું એટલે ગુલામી અને અધાગિત વહારવાં. દરમ્યાન હિંદના લકા એટલે કે હિંદુએ ધીમે ધીમે મુસલમાન થતા જતા હતા. પરંતુ આ ક્રિયા ધીમી હતી. કેટલાક લેાકાએ ઇસ્લામથી આકર્ષાઈ ને પોતાના ધમ બલ્યા, કેટલાકએ ખીકના માર્યા તેમ કર્યું, અને કેટલાકે વિજયને પક્ષે રહેવાની સ્વાભાવિક ભાવનાથી પ્રેરાઈ ને ધર્મ બદલ્યે. પણ ધમ પલટાનું પ્રધાન કારણ તે ૭-૨૪ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન આર્થિક હતું. મુસલમાન સિવાયના લેકને માથાદીઠ એક ખાસ પ્રકારને કર–જયિા વેર – આપવો પડત. ગરીબો માટે આ ભારે બોજારૂપ હતા. ઘણાઓએ તે કેવળ એ વેરામાંથી ઊગરવા માટે ધર્મ બદલ્યું હોવાનો સંભવ છે. ઉચ્ચ વર્ગના લેકામાં રાજદરબારની કૃપાદૃષ્ટિ તથા મોટા હોદ્દા મેળવવાના મરથી એ ધર્મ પલટાને પ્રધાન હેતુ હતો. દક્ષિણના મુલક જીતનાર અલાઉદ્દીનને મહાન સેનાપતિ મલેક કાફૂર હિંદુમાંથી મુસલમાન થયું હતું. દિલ્હીના બીજા એક સુલતાન વિષે પણ મારે તને કહેવું જોઈએ. તે એક અસામાન્ય પુરૂષ હતું. તેનું નામ મહંમદ-બિન-તઘલખ હતું. તે ભારે વિદ્વાન હતા અને ફારસી તથા અરબી ભાષામાં પારંગત હતો. તેણે તત્ત્વજ્ઞાન તથા પ્રમાણશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો એટલું જ નહિ પણ ગ્રીક ફિલસૂ કીનો પણ અભ્યાસ કર્યો હતે. ગણિત, વિજ્ઞાન તથા વૈદકનું પણ તેને થોડું જ્ઞાન હતું. તે બહાદુર હતો અને તેના જમાના માટે તે તે અઠંગ વિદ્વાન અને ચમત્કૃતિ સમાન હતું. આમ છતાંયે એ અઠંગ વિદ્વાન નિર્દયતાના અવતાર સમે હતા, અને સાવ ગાડે હેય એમ જણાય છે. પિતાના બાપને મારીને તે ગાદીએ આવ્યો. ઈરાન તથા ચીન જીતવાના વિચિત્ર પ્રકારના ખ્યાલે એના મગજમાં હતા. સ્વાભાવિક રીતે જ એમાં એ સાવ નિષ્ફળ નીવડ્યા, પરંતુ પિતાની રાજધાની દિલ્હીને નાશ કરવાને એને નિર્ણય એ એનું સૌથી જાણીતું પરાક્રમ છે. એનું કારણ એ હતું કે શહેરના કેટલાક લેકાએ નનામી જાહેરાતથી એની રાજનીતિની ટીકા કરવાની ધૃષ્ટતા કરી હતી. રાજધાની દિલ્હીથી દક્ષિણમાં હાલના નિઝામના રાજ્યની સરહદમાં આવેલા દેવગીરીમાં બદલવાનો તેણે હુકમ કર્યો. તેણે એને લતાબાદ નામ આપ્યું. ઘરમાલિકોને થોડુંક વળતર આપવામાં આવ્યું અને પછી એકપણ અપવાદ વિના દરેક નગરવાસીને ત્રણ દિવસની અંદર દિલહી છોડવાને હુકમ કરવામાં આવ્યો. ઘણાખરા લેકાએ શહેર છેડયું. થોડાઘણું ત્યાં છુપાઈ રહ્યા. પરંતુ એવાઓ પકડાતાં તેમને ક્રૂર શિક્ષા કરવામાં આવી. આવી રીતે એક આંધળા અને એક લકવાથી પીડાતા માણસને પણ શિક્ષા કરવામાં આવી હતી. દિલ્હીથી દોલતાબાદને રસ્તા ૪૦ દિવસ હતો. આ પ્રવાસ દરમ્યાન લોકેના કેવા ભયંકર હાલ થયા હશે એની આપણે કલ્પના કરી શકીએ છીએ. કેટલાક તે રસ્તે જ મરણને શરણ થયા હશે. Page #384 -------------------------------------------------------------------------- ________________ દિલ્હીના ગુલામ બાદશાહો ૩૦૧ અને દિલ્હી શહેરનું શું થયું ? એ વરસ પછી મહંમદ બિન તઘલખે તેને કરીથી વસાવવાના પ્રયાસ કર્યાં. પરંતુ એમાં તે સફળ થયે હિ. એક નજરે જોનાર વર્ણવે છે કે, પહેલાં તેણે તેને રણ સમું તદ્દન વેરાન” કરી મૂક્યું હતું. પરંતુ વેરાન રણમાંથી બગીચો બનાવવા એ કંઈ સહેલ વાત નથી. ઇબ્નબતૂતા નામના આફ્રિકાના મૂર પ્રવાસી સુલતાનની સાથે હતા અને તેની સાથે દિલ્હી પાછે ફર્યાં હતા. તે જણાવે છે કે, ‘ દિલ્હી એ દુનિયાનાં સૌથી મોટાં શહેરોમાંનું એક છે. અમે પાટનગરમાં દાખલ થયા ત્યારે અમે એનું બ્યાન કરી ગયા છીએ તેવી તેની સ્થિતિ હતી. એ તદ્દન ખાલી અને ઉજજડ હતું તથા તેમાં બહુ જ એછી વસતી હતી.' ખીજો એક માણસ એ શહેરને આથી દશ માઈલના વિસ્તારમાં ફેલાયેલું વર્ણવે છે એ બધાના નાશ થઈ ગયા હતા. આ વિનાશ એટલો સપૂર્ણ હતા કે, શહેરનાં મકાનોમાં, તેના મહેલોમાં કે પરાંમાં એક કૂતરું કે બિલાડુ સરખું પણ રહ્યુ નહતું. આ ગાંડા માણસે ૨૫ વરસ એટલે કે છેક ૧૩૫૧ની સાલ સુધી સુલતાન તરીકે રાજ્ય કર્યું. જનતા પોતાના શાસકેાની બદમાશી, ઘાતકીપણું અને અણુધડપણું કેટલી હદ સુધી સાંખી રહે છે એ તાજુબ થવા જેવી વાત છે. પણ, તેની પ્રજાની મનેાદશા આટલી બધી પરવશ થઈ ગયેલી હાવા છતાંયે મહંમદ બિન તઘલખ પોતાનું સામ્રાજ્ય તેાડી નાખવામાં સફળ થયા. તેની ખેવકૂફીભરેલી યેજના તથા ભારે કરાને લીધે દેશ પાયમાલ થઈ ગયા હતા. દેશમાં દુકાળે પથા અને અધૂરામાં પૂરું આખરે બળવા પણ થવા લાગ્યા. ૧૩૪૦ની સાલ પછી એની હયાતી દરમ્યાન પણ સામ્રાજ્યના મોટા મોટા પ્રદેશ સ્વતંત્ર થઈ ગયા હતા. બંગાળ સ્વતંત્ર થઈ ગયું. દક્ષિણમાં ધણાં નવાં રાજ્ગ્યા ઊભાં થયાં. એમાં વિજયનગરનું હિંદુ રાજ્ય મુખ્ય હતું. ૧૩૩૬ની સાલમાં એ સ્થપાયું અને દશ વરસની અંદર તા તેણે દક્ષિણમાં ભારે સત્તા જમાવી. દિલ્હીની પાસે તઘલકાબાદના અવશેષો આજે પણ આપણા જોવામાં આવે છે. એ શહેર મહંમદના પિતાએ આંધ્યું હતું. Page #385 -------------------------------------------------------------------------- ________________ ६७ ચંગીઝખાં એશિયા તથા યુરોપને ધ્રુજાવે છે ૨૫ જૂન, ૧૭ર હમણાંના મારા ઘણા પત્રોમાં મેં મંગલ લેકને ઉલ્લેખ કર્યો છે તથા તેમણે વર્તાવેલા કેર તથા કરેલા સંહારને નિર્દેશ પણ કર્યો છે. ચીનમાં મંગલેના આગમન પછીથી સુંગ વંશનું આપણું ખ્યાન અટક્યું હતું. પશ્ચિમ એશિયામાં હવે તેઓ આપણને ફરીથી દેખા દે છે અને ત્યાં આગળ જૂની વ્યવસ્થાને અંત આણે છે. હિંદમાં ગુલામ “ સુલતાને તેમના ત્રાસમાંથી ઊગરી ગયા એ ખરું, પરંતુ એમ છતાંયે તેમણે અહીં ઠીક ઠીક ખળભળાટ મચાવી મૂક્યો. મંગોલિયાના આ ગોપ લે કે જાણે આખાયે એશિયાની અવનતિ કરી હોય એમ જણાય છે. અને માત્ર એશિયાની જ નહિ પણ અર્ધા યુરેપની પણ તેમણે એ જ સ્થિતિ કરી મૂકી. અકસ્માત ફૂટી નીકળીને સારી દુનિયાને સ્તબ્ધ કરી નાખનાર આ અદ્ભુત લકે કોણ હતા ? સીથિયન, દૂણ, તાતંર વગેરે મધ્ય એશિયાની પ્રજાએ ઇતિહાસમાં મહત્ત્વનો ભાગ ભજવી ચૂકી હતી. એમાંની કેટલીક પ્રજાઓ – પશ્ચિમ એશિયામાં તુકે લેક અને ઉત્તર ચીન તથા બીજે કેટલેક ઠેકાણે તારે – હજી પણ ઈતિહાસમાં મહત્ત્વનો ભાગ ભજવી રહી હતી. પરંતુ મંગલ પ્રજાએ હજી સુધી કશું નોંધવા લાયક કાર્ય કર્યું નહોતું. પશ્ચિમ એશિયામાં કોઈને પણ એમને વિષે ઝાઝી ખબર નહિ હોય એ સંભવિત છે. તેઓ મંગોલિયાની કેટલીક મામૂલી જાતિના લેકે હતા અને ઉત્તર ચીનને જીતી લેનાર “કિન” તારના અમલ નીચે હતા. તેઓ એકાએક બળવાન થયા હોય એમ જણાય છે. એ છૂટી છૂટી વિખરાયેલી જાતિઓ એકત્ર થઈ અને મહાન ખાનને પિતાને એક માત્ર સરદાર ચૂંટી કાઢો. તથા તેને વફાદાર રહેવાની અને તેની આજ્ઞા ઉઠાવવાની પ્રતિજ્ઞા તેમણે કરી. તેની સરદારી નીચે તેમણે પિકિંગ ઉપર ચડાઈ કરી અને “કિનસામ્રાજ્યને અંત આણ્યો. પછી તેમણે પશ્ચિમ તરફ કૂચ આરંભી અને માર્ગમાં આવતાં મોટાં મોટાં રાજ્યનું નિકંદન કાઢયું. પછી તેઓ રશિયા પહોંચ્યા અને તેને તેમણે હરાવ્યું. ત્યાર પછી તેમણે બગદાદ તથા તેના સામ્રાજ્યનો સશે નાશ Page #386 -------------------------------------------------------------------------- ________________ ચંગીઝખાં એશિયા તથા યુરેપને ધ્રુજાવે છે ૩૦૩ કર્યો અને છેક પિડ તથા મધ્ય યુરોપ સુધી તેઓ પહોંચી ગયા. તેમને રોકનાર કોઈ નહોતું. હિંદ તે કેવળ અકસ્માતથી જ તેમનાથી - બચી ગયું. આ જ્વાળામુખીના ફેટથી યુરોપ તથા એશિયાના લેક કેવા આભા બની ગયા હશે એ આપણે સારી પેઠે કલ્પી શકીએ એમ છીએ. જેની આગળ માણસ લાચાર અને અસહાય બની જાય છે એવી ધરતીકંપ જેવી નૈસર્ગિક આપત્તિ સમાન એ ઘટના હતી. મંગેલિયાના આ ગેપ લેકે બહુ ખડતલ અને હાડમારીથી ટેવાયેલા હતા. ઉત્તર એશિયાનાં વિશાળ મેદાનોમાં તેઓ તંબૂ તાણીને રહેતા હતા. પરંતુ તેમણે અસાધારણુ શક્તિશાળી સરદાર પેદા ન કર્યો હેત તે તેમનું બળ તથા આકરી તાલીમ તેમને કશા કામમાં ન આવત. એ સરદારનું નામ ચંગીઝખાન હતું. ૧૧૫૫ની સાલમાં તે જમ્યો હતો અને તેનું મૂળ નામ તિમુચીન હતું. તેને પિતા યેસુગીબગાતુર તેની બાલ્યાવસ્થામાં જ મરણ પામ્યો હતો. બગાતુર” એ મંગલ ઉમરાવોનું પ્રિય ઉપનામ હતું. એને અર્થ “વીર પુરુષ” થાય છે. અને હું ધારું છું કે ઉર્દૂ શબ્દ “બહાદુર” એમાંથી જ ઊતરી આવ્યો છે. ચંગીઝ જે કે માત્ર દશ વરસને બાળક હતું અને એને સહાય કરનાર કોઈ નહોતું પણ તેણે ઉત્તરોત્તર વધારે ને વધારે મંથન કર્યા જ કર્યું અને અંતે પિતાના પ્રયાસમાં તે સફળ થે. ધીરે ધીરે તે આગળ ને આગળ વધતે જ ગયે અને આખરે મંગલેની મોટી સભા –એને ‘કુરલતાઈ’ કહેતા – મળી અને તેણે તેને “મહાન ખાન” અથવા કાગન” અથવા સમ્રાટ ચૂંટી કાઢ્યો. એ પહેલાં થોડાં વરસ ઉપર . એને “ચંગીઝ” નામ આપવામાં આવ્યું હતું. મંગેલને ગુપ્ત ઈતિહાસ” એ નામનું પુસ્તક ૧૩મી સદીમાં લખાયું હતું. ૧૪મી સદીમાં તે ચીનમાં પ્રગટ કરવામાં આવ્યું હતું. તેમાં તેની ચૂંટણીનું આ પ્રમાણે વર્ણન છે: “અને આ રીતે બનાતના તંબૂઓમાં રહેનારી બધી જાતિઓ એક જ સરદારની આગેવાની નીચે ચિત્તા” નામના વરસમાં એકત્ર થઈ ત્યારે એ બધી જાતિઓ અનાન નામની નદીના મૂળ આગળ ભેગી થઈ અને નવ પાયાવાળા દંડ ઉપર - સફેદ વાવટો ફરકાવી તેમણે ચંગીઝને કાગનને ઈલ્કાબ અર્પણ કર્યો.” ચંગીઝ મહાન ખાન અથવા તે કાગનું બન્યું ત્યારે તેની ઉંમર એકાવન વર્ષની હતી. એ સમયે એ બહુ યુવાન તે નહતા જ, અને ઘણુંખરા લેકે તે એ ઉંમરે શાંતિ અને આરામ ચાહે છે. પણ આ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન તે ચંગીઝની વિજય મેળવવાની કારકિર્દીને માત્ર આરંભ જ હતે. આ હકીકત ખાસ લક્ષમાં રાખવા જેવી છે; કેમકે ઘણાખરા મહાન વિજેતાઓ તેમની યુવાવસ્થામાં જ વિજય મેળવે છે. આ ઉપરથી આપણે એ પણ સમજી શકીએ છીએ કે ચંગીઝ કંઈ જુવાનીના ઉત્સાહના આવેશમાં આવી જઈને જ એશિયાના એક છેડાથી બીજા છેડા સુધી ધસી ગયે નહે. એ સમયે તે સાવધાન અને સાવચેતીવાળો આધેડ વયને પુરુષ હતું અને કઈ પણ મોટું કાર્ય કરતાં પહેલાં તેને યોગ્ય વિચાર અને તૈયારી કરતે હતે. મંગલ લેકે ગોપ જીવન ગાળતા હતા અને શહેર તથા શહેરની રહેણીકરણીને તેઓ ધિક્કારતા હતા. ઘણા લેકે માને છે કે, ગેપ અવસ્થામાં હોવાને કારણે તેઓ બર્બર રહ્યા હશે. પરંતુ આ ખ્યાલ છે છે. શહેરની ઘણી કળાઓથી તેઓ અજાણ હતા એ ખરું પણ તેમણે જીવનની પિતાની નિરાળી જ રીત ખીલવી હતી અને તેમનું સંગઠન બહુ જ જટિલ હતું. રણક્ષેત્રે ઉપર તેમણે મહાન વિજય મેળવ્યા એ તેમની સંખ્યાને નહિ પણ તેમની શિસ્ત અને સુવ્યવસ્થાને આભારી હતું. અને એના કરતાં પણ ચંગીઝની જવલંત સરદારીને તે આભારી હતું. કારણ કે ચંગીઝ ઈતિહાસમાં સૌથી વધારે પ્રતિભાશાળી સેનાની અને નાયક છે એમાં જરાયે શંકા નથી. સિકંદર અને સીઝર એની આગળ સાવ ક્ષુલ્લક લાગે છે. ચંગીઝ પોતે મહાન સેનાપતિ હતા એટલું જ નહિ પણ તેણે પિતાના બીજા સેનાપતિઓને પણ કેળવ્યા અને તેમને ઉત્તમ સેનાનાયકે બનાવ્યા. પિતાના વતનથી હજારો માઈલ દૂર, અને દુશ્મન તથા વિરોધી પ્રજાઓથી ઘેરાયેલા હોવા છતાંયે સંખ્યાબળમાં તેમનાથી વધારે એવા શત્રુઓની સામે વિજ્ય મેળવતા તેઓ આગળ ધસ્યા. ચંગીઝ એશિયાની ધરતી પર વિરાટ પગલાં ભરતે આગળ વધ્યો ત્યારે યુરોપ તથા એશિયાને નકશે કે હવે ? મંગોલિયાની પૂર્વે તથા દક્ષિણે આવેલા ચીનના ભાગલા પડી ગયા હતા. ચીનના દક્ષિણ ભાગમાં સુંગ સામ્રાજ્ય હતું અને ત્યાં દક્ષિણના સંગેને અમલ હતા. ઉત્તરમાં સંગેને હાંકી કાઢનાર “કિન” અથવા તે સુવર્ણ તારનું સામ્રાજ્ય હતું. અને પિકિંગ તેમની રાજધાની હતી. પશ્ચિમમાં ગેબીના રણ ઉપર તથા તેની પાર શિયા અથવા તંગુત સામ્રાજ્ય હતું. એ પણ ગેપ લેકેનું સામ્રાજ્ય હતું. આપણે જોઈ ગયાં કે Page #388 -------------------------------------------------------------------------- ________________ ચંગીઝખાં એશિયા તથા યુરેપને ધ્રુજાવે છે ૩૭૫ હિંદમાં એ સમયે ગુલામ વંશનો અમલ હતો. ઈરાન, મેસોપોટેમિયા તથા છેક હિંદની સરહદ સુધી વિસ્તરેલું ખારઝમ અથવા ખીવનું મહાન મુસલમાની રાજ્ય હતું. સમરકંદ તેની રાજધાની હતી. એની પશ્ચિમે સેજુક લોકોનો મુલક હતો અને મીસર તથા પેલેસ્ટાઈનમાં સલાદીનના વંશજો રાજ્ય કરતા હતા. બગદાદની આસપાસ એજુકેના રક્ષણનીચે ખલીફ રાજ્ય કરતે હતો. આ સમય પાછલી ઝંડોને હતો. હેહેનકેન વંશને બીજો ફ્રેડરિક એ સમયે પવિત્ર રોમન સામ્રાજ્યનો સમ્રાટ હતો. ઇંગ્લંડમાં એ મૅગ્નાકા અને તે પછી સમય હતો. ફ્રાંસમાં ૯ મો લૂઈ રાજ્ય કરતા હતા. તે ફ્રડમાં ગયે હતો અને ત્યાં તુર્કીને હાથે પકડાય હતો. પછીથી દામ આપીને તેને છેડાવવામાં આવ્યું હતું. પૂર્વ યુરોપમાં રશિયા બે રાજ્યોમાં વહેંચાયેલું હતું. તેના ઉત્તરના ભાગમાં વગેરેડનું અને દક્ષિણના ભાગમાં કીવનું રાજ્ય હતું. રશિયા અને પવિત્ર સામ્રાજ્ય વચ્ચે હંગરી અને પોલેંડ હતાં. કન્સાન્ટિનેપલની આસપાસના પ્રદેશમાં બાઈઝેન્ટાઈન સામ્રાજ્ય હજી ટકી રહ્યું હતું. પિતાની છતો માટે ચંગીઝે બહુ કાળજીથી તૈયારી કરી હતી. તેણે પિતાના લશ્કરને તાલીમ આપી હતી એટલું જ નહિ પણ પિતાના ઘોડાઓને પણ તેણે તાલીમ આપી હતી અને એક ઘોડે મરતાં સૈનિકની પાસે બીજે ઘેડે પહોંચી જાય એવી યેજના કરી હતી; કેમકે ગેપ લેકને માટે તે ઘડાઓ કરતાં બીજી કઈ પણ વસ્તુ વધારે મહત્ત્વની નથી. પછી તેણે પૂર્વ તરફ કૂચ કરી અને ઉત્તર ચીન તથા મંચૂરિયાના કિન” સામ્રાજ્યને લગભગ ખતમ કરી નાખ્યું અને પિકિંગને કબજે લીધે. તેણે કરિયાને પણ હરાવ્યું. દક્ષિણના સંગે જેડે તેને સારાસારી હોય એમ જણાય છે. કિન તારેની સામે તેમણે તેને મદદ પણ કરી. પરંતુ તેમના પછી એમને વારે પણ આવવાને હતો એની તેમને ખબર નહોતી. પછીથી ચંગીઝે તંગુતેને પણ જીતી લીધા. આ જીત મેળવ્યા પછી ચંગીઝે આરામ લેવાનું પસંદ કર્યું હોત. કેમકે પશ્ચિમ તરફ ચડાઈ કરવાની તેની ઈચ્છા હોય એમ જણાતું નથી. શાહ અથવા તે ખારઝમના બાદશાહ જોડે તે મૈત્રીને સંબંધ રાખવા ચહાતા હતા. પરંતુ એમ બનનાર નહેતું. લેટિનમાં એક કહેવત છે કે, દેવો જેમનો નાશ કરવા ઇચ્છતા હોય તેમની બુદ્ધિ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન તેઓ પ્રથમ વિપરીત કરી નાખે છે. ખારઝમને શાહ પિતાનો વિનાશ વહેરવા જ તત્પર થયેલે લાગતો હતો અને એ માટે પોતાનાથી બનતું બધું તેણે કહ્યું. તેના એક સૂબાએ મંગેલ વેપારીઓની કતલ કરી. આમ છતાં પણ ચંગીઝ તેની સાથે સુલેહશાંતિ રાખવા ચહાતા હતા અને પિતાના એલચીઓ મોકલીને તેણે પેલા સૂબાને શિક્ષા કરવાની માગણી કરી. પણ મિથ્યાભિમાની અને પિતાના મહત્વના તેરથી ભરેલા બેવકૂફ શાહે આ એલચીઓનું અપમાન કર્યું એટલું જ નહિ પણ પછીથી તેમની કતલ પણ કરાવી. ચંગીઝ આ અવગણના સાંખી શકે એમ નહોતું. પરંતુ તેણે કશી ઉતાવળ ન કરી. તેણે કાળજીપૂર્વક બધી તૈયારી કરી અને પછી પોતાની સેના સાથે પશ્ચિમ તરફ કૂચ આરંભી. ૧૨૧૯ની સાલમાં આરંભાયેલી આ કૂચે એશિયાની તથા ડેઘણે અંશે યુરોપની આ નવા આવતા દારુણ વિનાશ વિષે અને ઉઘાડી. શહેરેને અને લાખો માણસનો કચ્ચરઘાણ કાતું અટળપણે ધસતું આ પ્રચંડ દળ આગળ વધવા લાગ્યું. ખારઝમનું સામ્રાજ્ય હતું ન હતું થઈ ગયું. અનેક મહેલાતથી ભરેલું દશ લાખથીયે વધારે વસતી વાળું ભવ્ય બુખારા શહેર બાળીને ખાખ કરવામાં આવ્યું. રાજધાની સમરકંદને પણ નાશ કરવામાં આવ્યો અને ત્યાં વસતા દશ લાખ માણસોમાંથી માત્ર પચાસ હજાર માણસે જીવતા રહ્યા. હેરાત અને બખ તથા બીજાં અનેક આબાદ શહેરને નાશ કરવામાં આવ્યું. કેટલાયે લાખ માણસે મરાયાં. સૈકાઓ થયાં ખીલેલાં કળા તથા કારીગરી અદશ્ય થયાં અને ઈરાન તથા મધ્ય એશિયામાંથી જાણે સભ્ય જીવનનો અંત આવ્યું. ચંગીઝ જ્યાં થઈને પસાર થયે તે બધા પ્રદેશ રણ સમાન વેરાન બની ગયા. ખારઝમના શાહને પુત્ર આ ઘોડાપુરની સામે બહાદુરીથી ઝઝ. પાછળ હતો હતો તે છેક સિંધુ નદી સુધી આવી પહોંચે અને ત્યાં પણ તેના ઉપર ભારે દબાણ થતાં ઘેડા ઉપર સવાર થઈને ૩૦ ફૂટ ઊંચેથી એ મહા નદીમાં કૂદી પડ્યો અને તરીને સામે પાર નીકળી ગયે. દિલ્હીના દરબારમાં એને આશ્રય મળે. હવે એની પૂઠ પકડવાનું ચંગીઝને ઉચિત ન લાગ્યું. ભાગ્યવશાત એજુક તુર્કી તથા બગદાદ બચી ગયાં. તેમની શાંતિને ભંગ ન કરતાં ચંગીઝે ઉત્તર તરફ રશિયામાં કૂચ કરી. તેણે Page #390 -------------------------------------------------------------------------- ________________ ચંગીઝખાં એશિયા તથા યુરેપને ધ્રુજાવે છે ૩૭૭ કવિના ગ્રાન્ડ ડયૂકને હરાવ્યું અને કેદ પકડ્યો. શિયા અથવા તે તંગુત લેકને બળવો શમાવવા તે પાછે પૂર્વમાં આવ્યો. તે ૧૨૨૭ ની સાલમાં ૭૨ વરસની ઉંમરે ચંગીઝ મરણ પામે. પશ્ચિમે કાળા સમુદ્રથી માંડીને છેક પ્રશાંત મહાસાગર સુધી તેનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું. હજી પણ તે શક્તિશાળી હતું અને વધતું જતું હતું. આમ છતાંયે મંગોલિયાનું નાનકડું નગર કારાકોરમ હજી તેની રાજધાની હતી. પિતે ગોપ જાતિને હેવા છતાં તે અતિ સમર્થ સંગઠનકાર હતા અને પિતાને મદદ કરવાને કશળ મંત્રીઓ નીમવાનું ડહાપણ તેણે દાખવ્યું હતું. અતિશય ત્વરાથી જીતેલું તેનું સામ્રાજ્ય તેના મરણ બાદ ભાગી પડયું નહિ. ફારસી અને આરબ ઈતિહાસકારે તે ચંગીઝને રાક્ષસ સમાન લેખે છે અને તેને “ઈશ્વરના શાપ” તરીકે વર્ણવે છે. તેને અતિશય ક્રૂર પુરુષ તરીકે ચીતરવામાં આવ્યો છે. તે અતિશય ક્રર હતો એ તો નિર્વિવાદ છે. પરંતુ તેના સમયના ઘણુંખરા રાજકર્તાઓ અને તેની વચ્ચે ઝાઝે તફાવત નહોતે. હિંદમાં અફઘાન સુલતાને નાના નાના પ્રમાણમાં લગભગ તેના જેવા જ હતા. ૧૧૫૦ની સાલમાં અફઘાનોએ ગઝનીને કબજે લીધે ત્યારે તેને બાળીને તથા લૂંટીને તેમણે પોતાની જૂની અદાવતનું વેર લીધું. “સાત દિવસ સુધી સતતપણે લૂંટફાટ, સંહાર અને કતલ ચાલ્યાં. હાથ આવતા એકેએક પુરુષની કતલ કરવામાં આવી અને બધી સ્ત્રીઓ તથા બાળકોને કેદ કરવામાં આવ્યાં. મહમૂદી સુલતાને, એટલે કે મહમૂદ ગઝનીના વંશજોના, દુનિયામાં બીજે ક્યાંય જેમને જોટો ન જડે એવા સઘળા મહેલે અને મોટી મોટી ઇમારતોને નાશ કરવામાં આવ્યું.” તે સમયે મુસલમાની તેમના ધર્મબંધુઓ પ્રત્યે આવી વર્તણૂક હતી. આ અફઘાન સુલતાનના અમલમાં હિંદમાં જે બન્યું તે તથા મધ્ય એશિયા અને ઈરાનમાં ચંગીઝે કરેલે સંહાર એ બધામાં તત્ત્વતઃ ઝાઝો ફરક નથી. ચંગીઝ ખારઝમ ઉપર વિશેષે કરીને ક્રોધે ભરાયો હવે કેમકે તેના એલચીને શાહે મારી નંખાવ્યા હતા. એને મન એ તે ખૂનને બદલે ખૂનથી લેવાને સવાલ હતું. બીજા પ્રદેશમાં પણ ચંગીઝે ભારે સંહાર કર્યો પરંતુ કદાચ તે મધ્ય એશિયા જેટલે ભારે નહિ હોય. - શહેરે નાશ કરવાની પાછળ ચંગીઝને બીજો પણ આશય હતો. તેની નાડીમાં ગેપ લેકેનું લેહી વહેતું હતું અને નગર તથા શહેરને Page #391 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન તે ધિક્કારતા હતા. તે તો વિસ્તૃત મેદાનોમાં રહેવાનું જ પસંદ કરતા. એક સમયે ચીનનાં બધાં શહેરને નાશ કરવાના ચંગીઝને વિચાર આવ્યા હતા. પરંતુ સદ્ભાગ્યે તેમ કરતાં તે અટકળ્યો ! ગોપજીવન સાથે સભ્યતાનું અનુસંધાન કરવાના તેના વિચાર હતા. પરંતુ એમ કરવું શક્ય નહોતું અને આજે પણ એ શકય નથી. તેના નામ ઉપરથી, ચંગીઝ મુસલમાન હતા એમ તું કદાચ ધારશે. પણ એમ નહોતું. એનું નામ એ મગોલ નામ છે. ધર્મની ખાબતમાં ચંગીઝ ઉદાર હતા. તેના ધર્મ જો એને ધર્મ કહીએ તા શામા ધમ હતા. એમાં ‘ નીલવર્ણા શાશ્વત આકાશ ’ની આરાધના કરવાની હોય છે. તે ચીનના તાધર્મી સાધુએ સાથે ખૂબ ધ ચર્ચા કરતો પરંતુ તે પોતાના ગામા ધર્મને વળગી રહ્યો અને જ્યારે પણ મુશ્કેલીમાં આવી પડતા ત્યારે આકાશ પાસેથી તે પ્રેરણા મેળવતા. આ પત્રની શરૂઆતમાં તેં જોયું હશે કે, મગાલ લેાકાની સભાએ ચંગીઝ ખાનને મહાન ખાન તરીકે ‘ચૂંટી કાઢવો' હતા. પરંતુ ખરું જોતાં તે મગેાલ ઉમરાવાની સભા હતી; આમ જનતાની નિહ. અને ચંગીઝ પણ આ રીતે મગેલ જાતના ઉમરાવાનો સરદાર હતો. તે તથા તેના બધા સાથીએ અને અનુયાયી નિરક્ષર હતા. ઘણું કરીને લેખન જેવી કાઈ વસ્તુ હોય છે એની પણ લાંબા વખત સુધી તેને ખબર નહોતી. સ ંદેશાઓ માટેથી અને તે પણ ઘણુંખરુ સમસ્યા અને કહેવતના રૂપમાં મોકલવામાં આવતા. આવા મૌખિક સ ંદેશાઓથી આટલા વિશાળ સામ્રાજ્યનો વ્યવહાર કેવી રીતે ચલાવી શકાય એ ખરેખર આશ્ચર્યજનક છે. જ્યારે ચંગીઝને માલૂમ પડયુ કે લેખન જેવી વસ્તુની જગતમાં હસ્તી છે ત્યારે તે તરત ΟΥ પામી ગયો કે એ વસ્તુ અતિશય ઉપયોગી અને કીમતી છે; અને પોતાના પુત્રા તથા મુખ્ય અધિકારીઓને તે શીખી લેવાની તેણે આજ્ઞા કરી. વળી તેણે ગાલ લોકાના પરંપરાગત કાયદો તથા પોતાનાં વચના પણ શબ્દબદ્ધ કરીને લખાણમાં ઉતારવાનો હુકમ આપ્યો. આ પરંપરાગત કાયદો એ હમેશને માટે અપરિવર્તનશીલ કાયદો ’ છે; અને કાઈ પણ માણસ તેનું ઉલ્લંઘન ન કરી શકે એવી તેની કલ્પના હતી. સમ્રાટ પોતે પણ તેને આધીન હતો. પરંતુ આ · અપરિવર્તનશીલ કાયદો ’ તા આજે લુપ્ત થઈ ગયા છે અને આજના * 1 Page #392 -------------------------------------------------------------------------- ________________ ચંગીઝખાં એશિયા તથા યુરેપને ધ્રુજાવે છે ૩૭૯ મંગલ લેકામાં એની પરંપરા પણ જળવાઈ રહી નથી કે તેનું તેમને કશું સ્મરણ પણ નથી. દરેક દેશ તથા ધર્મ પાસે જૂને પરંપરાગત કાયદે અને લેખિત કાયદે હોય છે. અને ઘણી વાર તેઓ પોતપોતાના કાયદાને “અપરિવર્તનશીલ કાયદ” માને છે તથા તે કાયમને માટે ટકશે એમ પણ કલ્પ છે. કેટલીક વાર આ કાયદાને “ઈશ્વર પ્રેરિત માનવામાં આવે છે અને જે વસ્તુ ઈશ્વર પ્રેરિત હોય તેને પરિવર્તનશીલ કે અલ્પજીવી માનવામાં નથી આવતી. પરંતુ કાયદાએ તે પ્રચલિત પરિસ્થિતિ સાથે મેળ બેસાડવાને માટે તથા તેમની સહાયથી આપણી જાતને સુધારવા માટે હોય છે. બદલાયેલી પરિસ્થિતિમાં જૂના કાયદાઓ કેવી રીતે બંધબેસતા આવે? પરિસ્થિતિ બદલાતાં કાયદાઓ પણ બદલાવા જોઈએ, નહિ તે તેઓ આપણું હાથમાં લેખંડી બેડી સમાન થઈ પડે અને દુનિયા આગળ વધતી હોય ત્યારે આપણને પાછળ રાખી મૂકે. કોઈ પણ કાયદો “અપરિવર્તનશીલ કાયદે” ન હોઈ શકે. જ્ઞાન ઉપર એ રચાયેલ હવે જોઈએ. જેમ જેમ જ્ઞાન વિકસતું જાય તેમ તેમ તેને પણ વિકાસ થવો જાઈએ. ચંગીઝ ખાન વિશે મેં તને જરૂર કરતાં વધારે માહિતી આપી છે. પરંતુ એ માણસ ઉપર હું મુગ્ધ છું. મારા જેવા શાન્ત, અહિંસક અને નરમ તથા શહેરના વસનાર અને ફડલ વ્યવસ્થા સંબંધી દરેક વસ્તુને ધિક્કારનાર માણસને ગોપ જતિને આ ઝનૂની, કર અને હિંસક એ સરદાર મુગ્ધ કરે એ વિચિત્ર નથી ! Page #393 -------------------------------------------------------------------------- ________________ १८ દુનિયા પર મંગલોનું પ્રભુત્વ ૨૬ જૂન, ૧૯૩૨ ચંગીઝના મરણ પછી તેને પુત્ર ઓગતાઈ “મહાન ખાન' થયું. ચંગીઝ અને તે સમયના મંગલની સરખામણીમાં તે શાંતિપ્રિય અને દયાળુ હતા. તે વારંવાર કહેતો કે, “અમારા કામન ચંગીઝે ભારે પરિશ્રમ કરીને અમારે રાજવંશ સ્થાપે છે. હવે જનતાને શાંતિ તથા આબાદી આપવાને તથા તેમને બે હળવો કરવાનો સમય આવ્યો છે તે ડલ સરદાર પિતાના કુળની દૃષ્ટિથી જ કેવી રીતે વિચાર કરે છે એ લક્ષમાં રાખવા જેવું છે. પરંતુ વિજય મેળવવાનો યુગ હજી પૂરો થયે નહોતે. મંગલ લેકે હજીયે કૈવતથી ઊભરાતા હતા. સબૂતાઈ નામના મહાન સેનાપતિની આગેવાની નીચે યુરોપ ઉપર બીજી ચડાઈ કરવામાં આવી. યુરોપનું સૈન્ય તથા તેના સેનાપતિઓ સબૂતાઈ આગળ કશી વિસાતમાં નહતા. દુશ્મનોના દેશમાં આગળથી જાસૂસે તથા દૂત મોકલીને ચડાઈ કરતાં પહેલાં તે એ બધા દેશની રાજકીય તથા લશ્કરી પરિસ્થિતિ વિષે માહિતી મેળવતે અને તે મુજબ કાળજીપૂર્વક બધી તૈયારી કરતા. રણક્ષેત્ર ઉપર તે યુદ્ધ કરવામાં તે પારંગત હતું. અને યુરોપના સેનાપતિઓ તે તેની સરખામણીમાં એ બાબતમાં શિખાઉ જેવા હતા. મૈત્ય તરફ બગદાદ અને સેજુક તુર્કોને છોડીને તે સીધે રશિયા પહોંચે. મસ્કે, કીવ, પોલેંડ, હંગરી, કંકવ વગેરેને લૂંટતે તથા સંહારતા છ વરસ સુધી તે આગળ ને આગળ ધસ્ય. ૧૨૪૧ની સાલમાં મધ્ય યુરોપમાં આવેલા દક્ષિણ સીલેસિયાના લિબનિટ્સ નામના સ્થળે તેણે પિલેંડ તથા જર્મનીના સૈન્યને સદંતર નાશ કર્યો. જાણે આખા યુરોપનું આવી બન્યું હોય એમ લાગતું હતું. મંગલેના દળને ખાળનાર ત્યાં કઈ જ નહોતું. “દુનિયાની અજાયબી” તરીકે લેખાતે ફ્રેડરિક બીજો મંગોલિયામાંથી આવેલી આ સાચી અજાયબી આગળ ઝાંખે પડી ગયું હશે. યુરોપભરના રાજકર્તાઓના હેશકોશ ઊડી ગયા હતા તેવામાં તેમને અણધારી રાહત મળી ગઈ Page #394 -------------------------------------------------------------------------- ________________ દુનિયા પર મંગોલોનું પ્રભુત્વ • ૩૮૧ તાઈ મરણ પામે અને તેના વારસની બાબતમાં કંઈક ઝઘડો ઊભો થયે. એથી કરીને, પરાજય પામ્યું ન હોવા છતાં મંગલ સૈન્ય પાછું ફર્યું અને ૧૨૪૨ની સાલમાં પૂર્વમાં પિતાના વતન તરફ તેણે પિતાની કૂચ આરંભી. હવે યુરેપના જીવમાં જીવ આવ્યો. દરમ્યાન મંગેલ લેકે આખા ચીનમાં ઘૂમી વળ્યા અને ઉત્તરમાં કિન તારે તથા દક્ષિણમાં સંગે તેમણે અંત આણ્યો. ૧૨પરની સાલમાં મંગુ ખાન “મહાન ખાન થયા અને કુબ્લાઈને તેણે ચીનનો સૂબો નીમ્યો. કારાકોરમના મંગુના દરબારમાં એશિયા તથા યુરેપમાંથી અનેક લેકે આવતા. આમ છતાં પણ એ મહાન ખાન તે ગેપ લેકની પેઠે તંબૂઓમાં જ રહેતું. પરંતુ એ તંબૂઓ હવે કીમતી કાપડના બનેલા હતા અને અનેક દેશમાંથી લૂંટી આણેલી દોલતથી ઊભરાતા હતા. ત્યાં આગળ વેપારીઓ – ખાસ કરીને મુસલમાન વેપારીઓ – પણ આવતા અને મંગલ લેકે તેમની પાસેથી મોકળે હાથે ખરીદી કરતા. કારીગરે, જ્યોતિષશાસ્ત્રીઓ, ગણિતીઓ અને તે સમયના વિજ્ઞાનમાં માથું મારનારા માણસો વગેરે બધા પ્રકારના લેકે આખી દુનિયા ઉપર પ્રભુત્વ ભોગવી રહેલા તંબૂઓના નગરમાં એકઠા થતા. આ વિશાળ મંગલ સામ્રાજ્યમાં અમુક પ્રમાણમાં શાંતિ અને વ્યવસ્થા હતી. ખંડેની આરપાર જતા વેપારના માર્ગે આવતા જતા લેકથી ભરેલા રહેતા. આમ એશિયા અને યુરોપ પરસ્પર એકબીજાના નિકટના સંપર્કમાં આવ્યા. આ ઉપરાંત કારાકોરમમાં ધર્મપ્રચારકેની હરીફાઈ ચાલી હતી. એ બધા આ દુનિયાના વિજેતાઓને પિતાપિતાના ખાસ ધર્મમાં લાવવા માગતા હતા. જે ધર્મ આ ભારે શક્તિશાળી લેકને પિતાના તરફ ખેંચવામાં સફળ થાય તે ધર્મ પણ એથી કરીને અતિશય બળવાન બની બીજા બધા ધર્મો ઉપર પણ પ્રભુત્વ ભેગવે એમ હતું. આથી પોપે પિતાના પ્રતિનિધિઓ મેકલ્યા, નેસ્ટેરિયન પંથના ખ્રિસ્તીઓ આવ્યા તથા મુસલમાન અને બૌદ્ધો પણ ત્યાં હતા. પરંતુ મંગલ લેકે નવો ધર્મ અંગીકાર કરવાની કશી ઉતાવળમાં નહોતા. તેમને ધર્મ પ્રત્યે એવું કશું ખેંચાણ નહતું. એમ જણાય છે કે મહાન ખાને એક વખત ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાનો વિચાર સેવ્યો હતો, પરંતુ તે પિપને ઉપરીપણુને દાવ માન્ય રાખવા તૈયાર નહોતો. આખરે જે જે પ્રદેશમાં તેમણે વસવાટ કર્યો તેના ધર્મમાં મંગલ લેકે ભળી ગયા. Page #395 -------------------------------------------------------------------------- ________________ " ૩૮૨ જગતના ઇતિહાસનુ· રેખાદર્શન ચીન તથા મ ંગોલિયામાં તેમનામાંના ઘણાખરા દ્ર થયા; મધ્ય એશિયામાં તેમણે ઇસ્લામને સ્વીકાર કર્યાં અને રશિયા તથા હંગરીમાં કેટલાક મંગોલો ઘણુંકરીને ખ્રિસ્તી થયા. રામમાં વૅટિકનમાં આવેલા પાપના પુસ્તકાલયમાં મહાન ખાતે ( મંગુએ ) પોપને લખેલા મૂળ પુત્ર હજીયે મેાબૂદ છે. તે અરખી ભાષામાં લખાયેલ છે. આગાતાઈના મરણ પછી પોતાના એલચી મેકલીને યુરોપ ઉપર ક્રીથી ચડાઈ ન કરવાને પાપે નવા ખાનને જણાવ્યું હતું એમ લાગે છે. ખાને જવાબ આપ્યો કે, યુરોપિયન લોકે તેના તરફ વાજબી રીતે વતા નહેતા એટલા માટે તેણે યુરોપ ઉપ ચડાઈ કરી હતી. આમ છતાં પણ મગુના અમલ દરમ્યાન વિશ્વ અને સહારનું વળી એક મોજું ફરી વળ્યું. તેના ભાઈ હુલાગુ ઈરાનનો મેા હતો. કંઈક બાબતમાં બગદાદના ખલીફ ઉપર રોષે ભરાઇ ને હુલાગુએ સ દેશો મોકલી તેને પોતાનું વચન ન પાળવા માટે હા આપ્યો અને કહાવ્યું કુ ભવિષ્યમાં તે વાજબી રીતે નહિ વર્તે તે પોતાનું સામ્રાજ્ય ખાશે, ખલીફ્ કંઈ બહુ સમજુ માણસ નહાતો અને અનુભવ ઉપરથી પણ તે કશું શીખ્યા નહોતા. તેણે એનો અપમાનજનક જવાબ આપ્યા તથા બગદાદમાં લોકાનાં ટોળાંએ ગોલ એલચીનું અપમાન કર્યું. આથી હુલાગુનું માંગેલ લોહી ઊકળી આવ્યું. ક્રોધે ભરાઈને તેણે બગદાદ ઉપર ચડાઈ કરી અને ચાળીસ દિવસના ઘેરા પછી તે શહેર કબજે કર્યું. ઍરેબિયન નાઇટ્સ'ના બગદાદ શહેરના તથા સામ્રાજ્યના સમયમાં ૫૦૦ વરસથી એકડી થયેલી બધા ધનદોલતને પણ હવે અંત આવ્યો. ખલીક, તેના પુત્રા તથા તેનાં નજીકનાં સગાંઓની કતલ કરવામાં આવી. અવાડિયાં સુધી બગદાદના શહેરીઓની કતલ ચાલી અને પરિણામે તેંત્રીસ નદીનું પાણી માઈલો સુધી લોહીથી રાતુ થઇ ગયું. આ રીતે ૧૫ લાખ માણસો મરાયા એમ કહેવાય છે. કળા અને સાહિત્યના બધા ભંડારાનો તથા પુસ્તકાલયોનો નાશ કરવામાં આવ્યો. બગદાદ સંપૂર્ણ પણે નાશ પામ્યું અને તેની સાથે પશ્ચિમ એશિયાની હજારો વરસ જૂની નહેરા વગેરેની જળસિંચાઈની પ્રાચીન યોજનાને પણ હુલાગુએ નારા કર્યાં. અલેપ્પા અને એડીસા તથા બીજા અનેક શહેરાના પણ એ જ હાલ થયા, અને પશ્ચિમ એશિયા ઉપર અંધકાર છવાઈ ગયે. તે Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ દુનિયા પર અંગેનું પ્રભુત્વ સમયને ઇતિહાસકાર કહે છે કે, “વિજ્ઞાન તથા સદ્ગુણેના દુકાળને આ સમય હતો.” પૅલેસ્ટાઈનમાં પણ એક મંગલ સૈન્ય મેકલવામાં આવ્યું હતું પરંતુ મીસરના સુલતાન બેબરે તેને હરાવ્યું. એ સુલતાનનું બંદૂકદાર’ એવું મઝાનું ઉપનામ હતું. એનું કારણ એ હતું કે તેની પાસે બંદૂકધારી સિપાઈઓની એક પલટણ હતી. હવે આપણે બંદૂકના યુગમાં પ્રવેશ કરીએ છીએ. ચીના લેકેએ ઘણા લાંબા વખતથી દારૂની શોધ કરી હતી. મંગલ લેકે ઘણું કરીને તેમની પાસેથી એનો ઉપયોગ શીખ્યા અને તેમની બંદૂકે જીત મેળવવામાં તેમને મદદરૂપ નીવડી હોય એ બનવાજોગ છે. યુરોપમાં મળેલ લંકાની મારફતે બંદૂક વગેરે આગનાં શસ્ત્રો દાખલ થયાં. . ૧૨૫૮ની સાલમાં થયેલા બગદાદના નાશથી અબ્બાસી સામ્રાજ્યનો જે કંઈ અવશેષ રહ્યો હતો તેને છેવટને અંત આવ્યો. એને પશ્ચિમ એશિયાની એક વિશિષ્ટ પ્રકારની આરબ સંસ્કૃતિને અંત ગણવો જોઈએ. ઘણે દૂર દક્ષિણ પેનમાં ગ્રેનેડાએ આરબ પ્રણાલી હજી જાળવી રાખી હતી. ત્યાં આગળ એ હજી લગભગ ૨૦૦થીયે વધારે વરસ સુધી ટકવાની હતી. ત્યાર પછી એને પણ અંત આવ્યો. ખુદ અરબસ્તાનનું મહત્ત્વ પણ ઝપાટાબંધ ઘટી ગયું અને ત્યાર પછી ત્યાંના લોકોએ ઈતિહાસમાં અગત્યનો ભાગ ભજવ્યો નથી. થોડા વખત પછી એ લેકે ઑટોમન અથવા ઉસ્માની તુર્ક સામ્રાજ્યના અમલ નીચે આવ્યા. ૧૯૧૪-૧૮ના મહાયુદ્ધ દરમ્યાન અંગ્રેજોની શિખવણીથી આરબ લે કે એ તેની સામે બળવો કર્યો અને ત્યાર પછી તેઓ વત્તેઓછે અંશે સ્વતંત્ર છે. બે વરસ સુધી તે ખલીફની જગ્યા ખાલી જ રહી. ત્યાર પછી મીસરના સુલતાન બેબરે છેલ્લા અભ્યાસી ખલીફના એક સગાને ખલીફ નીમે. પરંતુ તેની પાસે ફશી રાજકીય સત્તા રહી ન હતી. તે તે માત્ર ધર્મસંઘને જ વડો હતો. એ પછી ત્રણસો વરસ બાદ કન્ઝાન્ટિનોપલના તુક સુલતાને ખલીફની આ પદવી તેના છેલ્લા પદવીધર પાસેથી મેળવી. થોડાંક વર્ષો પૂર્વે મુસ્તફા કમાલ પાશાએ સુલતાન અને ખલીફા એ બંનેને અંત આણે ત્યાં સુધી તુર્ક સુલતાને ખલીફનું આ પદ ધારણ કરતા હતા. મારા વૃત્તાંતથી હું જરા આડે ઊતરી ગયે. મહાન ખાન મંગુ ૧૨૩૯ની સાલમાં ગુજરી ગયો. મરણ પહેલાં તેણે તિબેટ જીતી લીધું હતું. એની પછી ચીનને સૂબો કુબ્લાઈખાન મહાન ખાન થયો. કુબ્લાઈ Page #397 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન ખાન લાંબા વખત સુધી ચીનમાં રહ્યો હતો અને એ દેશે તેને આકર્થે હતો, એથી તે પિતાની રાજધાની કારાકોરમથી બદલી પેકિંગ લઈ આવ્યું. અને તેનું નામ “ખાનબાલિક” એટલે કે ખાનનું નગર પાડયું. કુબ્લાઈ ખાનને ચીનને લગતી બાબતમાં વધારે રસ હતો એટલે પિતાના વિશાળ મંગલ સામ્રાજ્યની બાબતમાં તે બેદરકાર બન્યો. પરિણામે મેટા મોટા મંગલ સૂબાઓ ધીમે ધીમે સ્વતંત્ર થઈ ગયા. કુબ્લાઈએ આખું ચીન જીતી લીધું. પરંતુ આ ચડાઈઓ પહેલાંની મગેલ ચડાઈઓ કરતાં ભિન્ન હતી. એમાં ક્રૂરતા અને સંહારનું પ્રમાણ ઘણું ઓછું હતું. ચીને તેને ક્યારનોયે નરમ સ્વભાવને અને સભ્ય બનાવ્યા હતે. ચીનના લેકે પણ તેના પ્રત્યે માયાળુ વર્તન રાખતા અને તેને પિતાના સ્વજન તરીકે ગણતા. તેણે ખરેખર ચીનની પ્રાચીન પરંપરા અનુસાર એક ચીની રાજવંશની, યુઆન વંશની સ્થાપના કરી. કુબ્લાઈએ ટેગકિંગ, અનામ તથા બ્રહ્મદેશ પિતાના સામ્રાજ્યમાં ઉમેર્યા. તેણે જાપાન તથા મલેશિયા જીતવા પ્રયાસ કર્યો પરંતુ તેમાં તે ન ફાવ્ય; કેમકે મંગલે સમુદ્રથી અપરિચિત હતા અને વહાણે બાંધી જાણતા નહોતા. મંગુ ખાનના અમલ દરમ્યાન ફ્રાંસના રાજા નવમા લૂઈ તરફથી તેની પાસે એક પ્રતિનિધિમંડળ આવ્યું હતું. લૂઈએ તેની મારફતે યુરોપનાં ખ્રિસ્તી રાજ્ય તથા મંગલેએ મુસલમાનની સામે એકત્ર. થવું એવી સૂચના કરી હતી. કં. દરમ્યાન તે કેદ પકડાયા હતા ત્યારે બિચારા લૂઈને મુસલમાન તરફથી બહુ લેવું પડ્યું હતું. પરંતુ મંગલેને આવા મિત્રાચારીના સંબંધોમાં કશે રસ નહોત; તેમજ ધર્મને કારણે કઈ પણ જાતિ સામે લડવામાં પણ તેમને રસ નહોતે. - યુરોપનાં નાનાં નાનાં રાજારજવાડાં સાથે જોડાવાનું તેમને શું પ્રયજન? અને જોડાવું પણ કોની સામે? પશ્ચિમ યુરોપનાં રાજ્ય તથા મુસલમાની રાજ્યની બહાદુરીથી તેમને કશું કરવાપણું નહોતું. પશ્ચિમ યુરોપ તેમનાથી બચી ગયો છે તે એક અકસ્માત માત્ર હતા. સેજુક તુર્કોએ તેમની તાબેદારી સ્વીકારી લીધી હતી અને તેઓ તેમને ખંડણી ભરતા હતા. માત્ર મીસરના સુલતાને મંગલ સૈન્યને હરાવ્યું હતું. પરંતુ મંગલ લેકે મન ઉપર લેત તે તેને હરાવી શક્ત એમાં લેશ પણ શંકા નથી. યુરોપ અને એશિયાની આરપાર મંગલ સામ્રાજ્ય પથરાયેલું પડ્યું હતું. મંગલેની વિજયપરંપરા સાથે સરખાવી શકાય એવું હજી Page #398 -------------------------------------------------------------------------- ________________ દુનિયા ૫૨ મંગેલાનું પ્રભુત્વ ૧૮૫ સુધી ઇતિહાસમાં કશું પણ બન્યું નહેતું; તેમજ ત્યાર પહેલાં આટલું વિશાળ સામ્રાજ્ય પણ નહેાતું ઉદ્ભવ્યું. સાચે જ તે સમયે મગાલ લેકે આખા જગતના સ્વામી જેવા લાગતા હશે. એ વખતે હિંદુસ્તાન તેમનાથી મુક્ત રહ્યુ તેનું કારણ એટલું જ કે તેમણે હિંદ તરફના માગ લીધા નહાતા. હિંદના જેટલા જ ક્ષેત્રફળવાળા પશ્ચિમ યુરોપ તેમના સામ્રાજ્યની બહાર હતા. પરંતુ આ સ્થાને તેમની ઉપેક્ષાને કારણે જ ટકી રહ્યાં હતાં. મગાલ લેકના મનમાં તેમને હજમ કરી જવાના વિચાર ન આવે ત્યાં સુધી જ તેમની હસ્તી હતી. તેરમી સદીમાં તે લેાકાને આવું જ લાગતું હશે. પરંતુ મંગાલ લેકાની જબરદસ્ત તાકાત પણ ઘટવા લાગી અને વિજયા મેળવવાના તેમને જુસ્સા પણ ઓસરવા માંડ્યો. તારે એ લક્ષમાં રાખવું જોઈએ કે તે કાળે લોકેા પગે ચાલીને અથવા ઘેાડા ઉપર મેસીને ધીમી ગતિથી પ્રવાસ કરી શકતા. ત્યારે પ્રવાસનાં એથી વધારે ઝડપી સાધના નહાતાં. પોતાના વતન મ ંગોલિયાથી સામ્રાજ્યની પશ્ચિમની સરહદ યુરોપમાં પહાંચવા માટે પણ લશ્કરને એક વરસ લાગતું. લૂંટફાટની તક સાંપડવાને સંભવ ન હોય તે પેાતાના સામ્રાજ્યમાં થઈ ને લાંખી મુસાફરી કરીને જીત મેળવવામાં તેમને રસ નહેતા. વળી વિગ્રહેામાં ઉપરાઉપરી વિજયે મળવાને લીધે તથા લૂટકાટને કારણે મગાલ સૈનિકે તવંગર થયા હતા. તેમનામાંના ઘણા તા ગુલામા રાખતા પણુ થઈ ગયા હશે. આથી કરીને તેઓ શાંત પડતા ગયા અને સામ્ય તથા શાંતિમય વ્યવસાયમાં પડવા લાગ્યા. માણસને પોતાને જોઈતું બધું મળી રહે પછી તે સંપૂર્ણ પણે શાંતિ અને વ્યવસ્થાની તરફેણ કરતા થઈ જાય છે. આટલા વિશાળ મંગલ સામ્રાજ્યના વહીવટ એ અતિશય મુશ્કેલ કામગીરી થઈ પડી હશે. એટલે એના ભાગલા પડવા માંડયા એમાં જરાયે નવાઈ પામવા જેવું નથી. મુખ્તાઈ ખાન ૧૨૯૨ની સાલમાં મરણ પામ્યા. એના પછી ખીજો કાઈ મહાન ખાન થયા નહિ. આખુ સામ્રાજ્ય પાંચ ભાગમાં વહેંચાઈ ગયું. (૧) ચીનનું સામ્રાજ્ય. એમાં માંગેલિયા, મંચૂરિયા અને તિબેટના સમાવેશ થતા હતા. સામ્રાજ્યના આ મુખ્ય ભાગ હતો અને તે યુઆન વંશી કુબ્લાઈ ખાનના વશજોના અમલ નીચે હતો; ન-૨૧ • Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન (૨) દૂર પશ્ચિમમાં રશિયા, પોલેંડ અને હંગરીમાં સુવર્ણ જાતિને – તેઓ એ પ્રદેશમાં એ નામથી ઓળખાતા – અમલ હત; (૩) ઈરાન, મેસેપિટેમિયા, તથા મધ્ય એશિયાના અમુક ભાગમાં ઇખન સામ્રાજ્ય હતું. એ સામ્રાજ્ય હુલાગુએ સ્થાપ્યું હતું અને સેજુક તુ તેને ખંડણી ભરતા હતા; (૪) તિબેટની ઉત્તર મધ્ય એશિયાને પ્રદેશ મહાન તુર્કસ્તાનના નામથી ઓળખાતો હતો. ત્યાં આગળ ઝગતાઈ સામ્રાજ્ય હતું અને (૫) મંગેલિયા તથા સુવર્ણ જાતિના પ્રદેશની વચ્ચે મંગેલનું સાઈબેરિયન સામ્રાજ્ય હતું. અતિશય વિશાળ મંગલ સામ્રાજ્યના ભાગલા પડી ગયા એ ખરું, પરંતુ તે પાંચમને દરેક ભાગ એક બળવાન સામ્રાજ્ય હતું. Page #400 -------------------------------------------------------------------------- ________________ મહાન પ્રવાસી માર્કો પોલો ૨૭ જૂન, ૧૯૩૨ મેં તને કારાકોરમના મહાન ખાનના દરબારની તેમ જ મંગલેની ખ્યાતિ સાંભળી તથા તેમના વિજયેના ઝળહળાટથી આકર્ષાઈને આવતા ટોળાબંધ વેપારીઓ, કારીગરે, વિદ્વાનો તથા ધર્મપ્રચારકોની વાત કરી છે. વળી મંગલ લેકે આવા આગંતુકોને ઉત્તેજન આપતા હતા એ પણ તેમના આગમનનું એક કારણ હતું. આ મંગેલ લેકે અજબ પ્રકારના લેકે હતા. કેટલીક બાબતોમાં તેઓ અત્યંત કુશળ હતા અને બીજી કેટલીક બાબતોમાં તેઓ સાવ બાળક જેવા હતા. તેમની ફરતા અને ઘાતકીપણું આપણને કમકમાટી છૂટે એવાં હતાં એ ખરું, પરંતુ તેમાંયે તેમના બાળસ્વભાવને કંઈક અંશ હતા. તેમની આ બાળક જેવી પ્રકૃતિને કારણે જ, મને લાગે છે કે, આ ઝનૂની લડાયક પ્રજા આકર્ષક લાગે છે. કેટલીક સદીઓ પછી એક મંગલે અથવા મેગલે – હિંદુસ્તાનમાં તેમને મેગલ કહેવામાં આવતા – આ દેશ જીતી લીધે. એનું નામ બાબર હતું અને તેની મા ચંગીઝ ખાનના વંશની હતી. હિંદ જીત્યા પછી તેને કાબુલ તથા ઉત્તરની શીતળ વાયુલહરીઓ, ફૂલે, બગીચાઓ અને તરબૂચે બહુ સાંભરતાં. તે બહુ મજાન માણસ હતો અને તેણે લખેલાં પિતાનાં સંસ્મરણે ઉપરથી તે તે માણસાઈથી ભરેલું અને આકર્ષક વ્યક્તિત્વવાળે પુરુષ હેય એમ જણાય છે. આમ મંગલ કે બહારના પ્રવાસીઓને પિતાના દરબારમાં આવવાનું ઉત્તેજન આપતા. તેમને જ્ઞાન સંપાદન કરવાની ઈચ્છા હતી અને તેમની પાસેથી કંઈક શીખી લેવાની તેઓ અપેક્ષા રાખતા હતા. મેં તને કહેલું યાદ હશે કે, દુનિયામાં લેખન જેવી કંઈક વસ્તુ છે એની ચંગીઝ ખાનને ખબર પડતાંવેંત તે તેનું મહત્ત્વ સમજી ગ અને પિતાના અધિકારીઓને તે શીખી લેવાની તેણે આજ્ઞા કરી હતી. મંગલ લેકમાં ગ્રહણશક્તિ હતી અને તેઓ બીજાઓ પાસેથી Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન સહેજે શીખી શકતા હતા. પેકિંગમાં વસવાટ કરીને ચીનના પ્રતિષ્ઠિત સમ્રાટ બન્યા પછી કુબ્લાઈ ખાન ખાસ કરીને પરદેશી મુસાફરોને પોતાના દરબારમાં આવવાનું ઉત્તેજન આપતા. એની પાસે વેનિસના બે વેપારી ભાઈ એ જઈ પહોંચ્યા. એકનું નામ નિકાલે પેલા અને બીજાનું નામ મિયા પોલા હતું. વેપારની શોધમાં તેઓ છેક મુખારા સુધી પહોંચી ગયા હતા. ત્યાં આગળ કુબ્લાઈ ખાને ઈરાનમાં હુલાચુ પાસે મોકલેલા પ્રતિનિધિના તેમને ભેટા થયા. તેમણે એ બંનેને પોતાની સાથે આવવા સમજાવ્યા અને આ રીતે તે પેકિંગમાં મહાન ખાનના દરબારમાં પહોંચ્યા. કુબ્લાઈ ખાતે નિકાલ અને મૅક્રિયાનું સારી રીતે સ્વાગત કર્યું અને તેમણે તેને યુરોપ, ખ્રિસ્તી ધર્મ તથા પોપ વગેરે વિષે વાતેા કરી. આ વાર્તામાં કુબ્લાઈ ખાનને ભારે રસ પડ્યો અને તે ખ્રિસ્તી ધમ પ્રત્યે આકર્ષાયા હોય એમ લાગે છે. ૧૨૬૯ની સાલમાં પોપ ઉપરના પોતાને સંદેશા લઈને તેણે એ પેલા ભાઈઓને યુરોપ પાછા મોકલ્યા. તેણે ‘બુદ્ધિશાળી અને સાતે કળાના જાણકાર' તથા ખ્રિસ્તી ધર્મનું રહસ્ય સમજાવી શકે એવા ૧૦૦ વિદ્વાનોને પોતાને ત્યાં મોકલવાની પોપ પાસે માગણી કરી. પરંતુ યુરોપ પાછા ફરતાં પેલા ભાઈઓને યુરોપ તથા પોપની હાલત ખૂરી જણાઈ. ત્યાં આગળ ખાને માગેલા ૧૦૦ વિદ્વાનો મળી શકે એમ નહોતું. એ વરસ ત્યાં રોકાઈને એ ખ્રિસ્તી સાધુએ લઈ તે તે ફરી પાછા પેકિંગ તરફ જવા નીકળ્યા. ખાસ મહત્ત્વની વાત તો એ છે કે આ વખતે નિકાલેના માર્કા નામના પુત્રને પણ તેમણે પોતાની સાથે લીધા. આ ત્રણે જણ પેતાના આ મહાન પ્રવાસે નીકળ્યા અને આખા એશિયા ખંડ તેમણે જમીન માર્ગે વટાવ્યા. કેટલા પ્રચંડ આ પ્રવાસે હતા ! જે માગે ત્રણે પોલા ગયા હતા તે મા વટાવતાં આજે પણ લગભગ એક વરસ લાગે. પહેલાં હ્યુએન ત્સાંગે જે માગે પ્રવાસ કર્યાં હતા તે માગ ઉપર તેમણે થોડીક મુસાફરી કરી. તે પૅલેસ્ટાઈનમાં થઈ ને આર્મીનિયા ગયા અને ત્યાંથી મેસોપોટેમિયા અને ઈરાનના અખાત ઉપર. અહીં આગળ તેમને હિંદના વેપારીઓને ભેટા થયા. ઈરાનમાં થઈ ને અખ઼ અને ત્યાંથી પર્વતા આળગીને તેઓ કાશ્મર આવ્યા, ત્યાંથી ખેતાન અને લેાપનાર નામના ભમતા સરોવર (વૉન્ડરિંગ લેક) માગળ આવ્યા. વળી પાછું રણ વટાવ્યું અને પછી ચીનનાં મેદાનેામાં Page #402 -------------------------------------------------------------------------- ________________ મહાન પ્રવાસી માર્કો પોલો (૩૮૯ થઈને તેઓ પેકિંગ પહોંચ્યા. પ્રવાસ માટે તેમની પાસે ભારે અસરકારક પરવાનો (પાસપોર્ટ) હતું. મહાન ખાને પોતે આપેલું સુવર્ણ પત્ર તેમની પાસે હતું. - પ્રાચીન રોમના સમયમાં પણ ચીન અને સીરિયા વચ્ચેનો આ જ વેપારી માર્ગ હતો. થોડાક વખત ઉપર વેન હેડીન નામના સ્વીડનના એક પ્રવાસી અને શોધકની ગેબીના રણની મુસાફરીને હેવાલ મેં વાંચ્યો હતો. પેકિંગથી નીકળી તે પશ્ચિમ તરફ ગયું હતું અને ગેબીનું રણ ઓળંગી લેપનાર સરેવર આગળ થઈને પોતાની અને ત્યાંથી આગળ ગયું હતું. તેની પાસે બધી આધુનિક સગવડ હતી તે પણ પ્રવાસમાં તેને ઘણું હાડમારી અને મુસીબત વેઠવી પડી હતી. ૭૦૦ કે ૧૩૦૦ વરસ પહેલાં જ્યારે પિલે તથા હ્યુએન ત્સાંગે એ માર્ગે થઈને પ્રવાસ કર્યો ત્યારે તે કેટલે બધે વિકટ હશે! વૅન હેડીને એક મજાની શોધ કરી છે. તેને માલૂમ પડયું કે લેપનર સરોવરે પિતાનું સ્થાન બદલ્યું છે. ઘણા લાંબા વખત ઉપર, ચોથી સદીમાં, લેપનાર સરોવરમાં પડતી તારીને નદીએ પિતાને પ્રવાહ-માર્ગ બદલ્યું હતું અને રણની રેતીએ તેના ત્યજાયેલા પ્રવાહ-માર્ગને તરત જ ઢાંકી દીધે હતું. ત્યાં આગળ આવેલું લાઉલન શહેર આથી બહારની દુનિયાથી અળગું પડી ગયું અને તેના નગરવાસીઓ આ પાયમાલ થયેલા શહેરને છોડીને બીજે ચાલ્યા ગયા. આ નદીને કારણે સરવરે પણ પિતાનું સ્થાન બદલ્યું અને પરિણામે પ્રાચીન વેપારી માર્ગ પણ બદલાય. સ્વેન હેડીનને માલૂમ પડયું કે તાજેતરમાં થોડાંક વરસો ઉપર તારીને નદીએ ફરી પાછો પોતાનો માર્ગ બદલ્યો અને તે તેને પહેલાંને માગે વહેવા લાગી. સરોવરે પણ આથી પિતાનું સ્થાન બદલ્યું. આજે તારીને નદી ફરી પાછી પ્રાચીન લાઉલન શહેરના અવશેષો પાસે થઈને વહે છે અને ૧૬૦૦ વરસ સુધી ન વપરાયેલે પ્રાચીન માર્ગ ફરી પાછે વપરાશમાં આવે એ સંભવિત છે. પરંતુ ઊંટની જગ્યા હવે મોટરો લે એવો સંભવ છે. આથી કરીને લેપનારને ભમતું સરોવર કહેવામાં આવે છે. જળપ્રવાહ બદલાવાથી વિશાળ પ્રદેશ ઉપર કેવા ફેરફાર થાય છે અને તેને પરિણામે ઈતિહાસ ઉપર પણ કેવી અસર થાય છે અને તને કંઈક ખ્યાલ આવે એટલા માટે તારીને ( નદી તથા લેપનાર સરોવરનાં ભ્રમણની વાત મેં તને કહી. આપણે જોઈ ગયાં કે પ્રાચીન સમયમાં મધ્ય એશિયા મનુષ્યની વસતીથી તરવરી Page #403 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન રહ્યો હતો અને માનવીઓનાં દળે ત્યાંથી ઉપરાછાપરી નીકળીને પશ્ચિમ તથા દક્ષિણ તરફ જીત મેળવતાં આગળ ધસ્યાં હતાં. આજે તે પ્રદેશ લગભગ વેરાન અને ઉજ્જડ જેવો છે. ત્યાં બહુ જ ઓછી વસતી છે અને જૂજ નાના નાના કઆઓ છે. તે સમયે ત્યાં ઘણું વધારે પ્રમાણમાં પાણી હોવું જોઈએ, જેને લીધે આટલી મોટી વસતી ત્યાં રહી શકી. જેમ જેમ હવા વધારે સૂકી બનતી ગઈ અને પાણીનું પ્રમાણ ઘટતું ગયું તેમ તેમ વસતી ઘટતી ગઈ - આ લાંબા પ્રવાસનો એક ફાયદો હતે ખરે. પ્રવાસીને નવી નવી ભાષાઓ શીખવાને સમય મળત. વેનિસથી પેકિંગ પહોંચતાં આ ત્રણ પિલેને સાડાત્રણ વરસ લાગ્યાં. આ લાંબા ગાળા દરમ્યાન માએ મંગલ ભાષા ઉપર કાબૂ મેળવ્યું. સંભવ છે કે એ દરમ્યાન ચીની ભાષા પણ તેણે જાણી લીધી હેય. માકે મહાન ખાનને પ્રતિપાત્ર થઈ પડ્યો અને લગભગ સત્તર વરસ સુધી તેણે ખાનની નોકરી કરી. તેને સૂબો બનાવવામાં આવ્યા અને રાજ્યના કામને અંગે તેને ચીનના જુદા જુદા ભાગોમાં મોકલવામાં આવતો. માર્યો અને તેને પિતા પિતાને વતન વેનિસ પાછા ફરવા માટે ખૂબ ઝંખતા હતા પરંતુ એ માટે ખાનની પરવાનગી મેળવવી સહેલી નહોતી. આખરે તેમને પાછા ફરવા માટેની તક સાંપડી. ઈશનના ઈખન સામ્રાજ્યના શાસકની પત્ની મરણ પામી. તે કુબ્લાઈનો પિત્રાઈ થતું હતું. તેની ઈચ્છા ફરીથી લગ્ન કરવાની હતી. પરંતુ તેની મરનાર પત્નીએ તેમના કુળની બહારની કોઈ પણ સ્ત્રી સાથે લગ્ન ન કરવાનું તેની પાસેથી વચન લીધું હતું. આથી આરોને (કુબ્લાઈને પિતરાઈ) કુબ્લાઈ પાસે કિંગ પિતાને પ્રતિનિધિ મોકલી પિતાને માટે પિતાના કુળની યોગ્ય કન્યા મેકલવાની વિનંતી કરી. કુખ્યાઈ ખાને એક તરુણ મંગલ રાજકુંવરીને પસંદ કરી અને તેના બીજા પરિજનો ઉપરાંત આ ત્રણે પોલેને પણ તેની સંગાથે મોકલ્યા; કેમકે તેઓ અનુભવી પ્રવાસીઓ હતા. દક્ષિણ ચીનમાંથી તેઓ દરિયામાર્ગે સુમાત્રા પહોંચ્યાં અને થડે સમય ત્યાં આગળ કાયાં. તે સમયે સુમાત્રામાં શ્રીવિજયનું બૈદ્ધ સામ્રાજ્ય હતું. પરંતુ હવે તે ક્ષીણ થવા માંડયું હતું. સુમાત્રાથી એ મંડળી દક્ષિણ હિંદ આવી. દક્ષિણ હિંદના પાંડ્ય રાજ્યમાં આવેલા વેપારજગારથી ધીકતા કાયેલ બંદરની માએ લીધેલી મુલાકાત વિષે હું તને આગળ ઉપર કહી Page #404 -------------------------------------------------------------------------- ________________ મહાન પ્રવાસી માર્કા પેલા ૩૯૧ ચૂકયો છું. માર્કા અને રાજકુંવરી વગેરે પ્રવાસી મંડળી હિંદુમાં પણ ઠીકઠીક સમય સુધી રોકાયાં. તેમને ઈરાન પહેોંચવાની કશી ઉતાવળ જ ન હોય એમ જણાય છે; અને તેમને ત્યાં પહોંચતાં એ વરસ લાગ્યાં. પરંતુ એ દરમ્યાન લગ્નના કાડ સેવતા વરરાજા ગુજરી ગયા. હતા ! રાહ જોઈ જોઈ ને તેની ધીરજ ખૂટી ગઈ. પરંતુ તે મરણુ પામ્યા એ બહુ ભારે આપત્તિ નહતી. આ તરુણ રાજકુમારી આરગાનના પુત્ર વેરે પરણી. તે લગભગ રાજકુવરીના જેટલી જ ઉંમરના હતા. રાજકુવરીને મૂકીને પેલા પ્રવાસી ઑૉન્સ્ટાન્ટિના પલને માગે પોતાના વતન તરફ વળ્યા. પાતાનું વતન છેોચ્યા બાદ ૨૪ વરસ પછી ૧૨૯૫ની સાલમાં તેએ પોતાને ઘેર પહેાંચ્યા. વેનિસમાં તેમને કાઈ પણ એળખી રાયું નહિ, અને એમ કહેવાય છે કે પોતાના જૂના મિત્રો અને બીજા ઉપર પ્રભાવ પાડવા માટે તેમણે એક મિજબાની આપી. એ પ્રસંગે તેમણે તેમનાં ગંદાં અને ફાટ્યાંતૂટત્યાં કપડાં ઉતારી નાખ્યાં. કપડાં ઉતારતાંની સાથે હીરા, મેતી, માણેક, નીલમ વગેરે ઢગલાબંધ કીમતી ઝવેરાત નીકળી પડયું. આ જોઈ તે બધા મહેમાને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. આમ છતાં પણ પાલા પ્રવાસીઓની હિંદ તથા ચીનનાં સાહસેાની વાતા માનવાને ભાગ્યે જ કાઈ તૈયાર હતું. તેમણે માન્યું કે માર્કા તથા તેના બાપકાકા વધારે પડતી બડાશે હાંકે છે. વેનિસના પોતાના નાનકડા પ્રજાત ંત્રની બહારની દુનિયાના તેમને પરિચય ન હેાવાને કારણે તેઓ ચીન તથા ખીજા એશિયાઈ દેશાના કદ તથા તેની અઢળક સોંપત્તિનો ખ્યાલ કરી શકે એમ નહેતું. ત્રણ વરસ પછી, ૧૨૯૮ની સાલમાં વેનિસ અને જેનેઆ વચ્ચે યુદ્ધ જાગ્યું. આ બન્ને રિયા ખેડનારાં રાજ્યા હતાં અને તેથી એકબીજાનાં હરીફ્ હતાં. તેમની વચ્ચે ભીષણ નૌકાયુદ્ધ થયું. એમાં વેનિસવાસીઓ હાર્યાં અને જીનેઆના લેાકેાએ હજારોની સંખ્યામાં તેમને કેદ પકડયા. આપણા માર્કો પોલો પણ આ કુદીઓમાંના એક હતો. જેનેઆની જેલમાં બેઠાં બેઠાં તેણે પોતાના પ્રવાસના હેવાલ લખ્યા અથવા કહો કે લખાવ્યા. આ રીતે ‘માર્યાં પેલાના પ્રવાસેા ’ એ નામના ગ્રંથ ઉદ્ભવ્યા. સારું કાર્ય કરવા માટે જેલ એ કેવું ઉપયાગી સ્થાન છે! - આ પુસ્તકમાં માર્કા ખાસ કરીને ચીન તથા તે દેશમાં તેણે કરેલા અનેક પ્રવાસાના હેવાલ આપે છે. એમાં તેણે સિયામ, જાવા, Page #405 -------------------------------------------------------------------------- ________________ ३८२ જગતના ઈતિહાસનું રેખાદર્શન સુમાત્રા, સિલેન અને દક્ષિણ હિંદનું પણ થોડું ખ્યાન આપ્યું છે. પૂર્વ ગેળાર્ધના બધા ભાગોમાંથી આવતાં વહાણથી ઊભરાતાં ચીનનાં મોટાં બંદરની તે આપણને માહિતી આપે છે. તેમાંના કેટલાંક વહાણે તે એટલાં બધાં મેટાં હતાં કે તે ચલાવવા માટે તેમાં ૩૦૦ થી ૪૦૦ ખલાસીઓને કાલે રહેતે. તે ચીનને સમૃદ્ધ અને ખુશમિજાજ તેમજ આબાદ તથા અનેક શહેરો અને કસબાઓવાળા દેશ તરીકે વર્ણવે છે. વળી તે જણાવે છે કે ત્યાં આગળ “રેશમી, જરિયાન તથા કિનખાબી કાપડ બનતું હતું '; તેમજ ત્યાં “સુંદર દ્રાક્ષના બગીચાઓ તથા વાડીઓ વગેરે હતાં '; તથા બધા ધોરી માર્ગો ઉપર “ઠેર ઠેર મુસાફરો માટે સુંદર મુસાફરખાનાઓ હતાં. તે એ પણ જણાવે છે કે રાજ્યના સંદેશાઓ લઈ જવા લાવવા માટે ત્યાં સંદેશવાહકેને ખાસ પ્રબંધ કરવામાં આવ્યું હતું. આ શાહી સંદેશાઓ ઘડા ઉપર ૨૪ કલાકના ૪૦૦ માઈલની ઝડપથી પ્રવાસ કરતા. માર્ગમાં જરૂર પ્રમાણે ઘોડાઓ બદલાતા રહેતા. આ ગતિ કંઈજેવીતેવી ન ગણાય. એ પુસ્તકમાંથી આપણને એવી માહિતી પણ મળે છે કે ચીનના લેકે જમીનમાંથી કાળા પથ્થર ખોદી કાઢતા અને બળતણની જગ્યાએ તેને ઉપયોગ કરતા. આને અર્થ એ છે કે ચીને લેકે ખાણમાંથી કેલસે ખોદી કાઢતા અને બળતણ તરીકે તેને ઉપયોગ કરતા હતા. કુબ્લાઈ ખાને કાગળનું ચલણ પણ ચલાવ્યું હતું એટલે કે તેણે કાગળની નોટનું ચલણ ચલાવ્યું હતું અને આજની પેઠે એ નેટમાં લખ્યા મુજબની કિંમતનું સોનું આપવાનું વચન તેમાં આપવામાં આવ્યું હતું. આ અતિશય મહત્વની બીના છે; કેમકે શાખથી નાણાંની લેવડદેવડ કરવાની આધુનિક પદ્ધતિને તેણે અમલ કર્યો હતે એ તે બતાવે છે. માર્કેએ લખ્યું છે કે ચીનમાં પ્રેસ્ટર જોનના અમલ નીચે એક ખ્રિસ્તી વસાહત પણ છે. આ જાણીને તે યુરોપના લેકે દિંગ થઈ ગયા. ઘણું કરીને તેઓ મંગોલિયાના પુરાણું નેસ્ટેરિયન સંપ્રદાયના લેકે હેવાને સંભવ છે. જાપાન, બ્રહ્મદેશ અને હિંદુસ્તાન વિષે પણ તેણે લખ્યું છે. એમાંનું કેટલુંક તેણે જાતે જોયેલું અને કેટલુંક તેણે બીજાઓ પાસેથી સાંભળેલું છે. માર્કોનો હેવાલ એ એક અદ્ભુત પ્રવાસવર્ણન છે. એ પુસ્તકે યુરોપના લેકની આંખ ઉઘાડી. યુરોપના નાના નાના દેશમાં રહીને ક્ષુલ્લક ઈર્ષ્યા અને દ્વેષમાં રચ્યાપચ્યા રહેતા ત્યાંના લેકે આગળ એણે વિશાળ દુનિયાની મહત્તા, સંપત્તિ અને અદ્ભુતતા રજૂ કર્યા. Page #406 -------------------------------------------------------------------------- ________________ મહાન પ્રવાસી માર્કો પોલે એણે તેમની કલ્પનાશક્તિને ઉત્તેજી, તથા તેમનામાં સાહસની ભાવના જગાડી અને તેમના લેભને જાગ્રત કર્યો. એણે તેમને વધારે પ્રમાણમાં દરિયે ખેડવાને ઉત્તેજ્યા. યુરોપ પ્રગતિ કરી રહ્યું હતું. એની તરુણ સંસ્કૃતિને હવે પગ આવ્યા હતા અને મધ્યયુગની શૃંખલાઓમાંથી છૂટવાને તે મથી રહી હતી. ભર યવનમાં પ્રવેશ કરતા તરુણની માફક તે શક્તિથી ઊભરાતી હતી. દરિયો ખેડવાની તથા સાહસ અને ધનદેલત ખોળવાની યુરોપવાસીઓની ઝંખના એ પછીના સમયમાં તેમને અમેરિકા, કેપ ઑફ ગુડ હેપ થઈને પ્રશાંત મહાસાગરમાં, તથા ચીન, જાપાન અને હિંદુસ્તાન લઈ ગઈ. સમુદ્ર જ દુનિયાને રાજમાર્ગ થઈ, પડ્યો અને ખેડે વીંધીને જતા મોટા મોટા વેપારી જમીનમાર્ગોનું મહત્ત્વ ઘટયું. માર્કો પોલો કુખ્તાઈ ખાનથી છૂટો પડ્યો તે પછી થેડા જ વખતમાં ખાન મરણ પામે. એણે સ્થાપેલે યુઆન વંશ પણ એના પછી ઝાઝું ટક્યો નહિ. મંગલ સત્તા બહુ જ ઝડપથી નબળી પડી અને વિદેશીઓની સામે ચીનમાં રાષ્ટ્રીય આંદલનનું મોજું ફરી વળ્યું. સાઠ વરસની અંદર દક્ષિણ ચીનમાંથી મંગલ લેકેને હાંકી કાઢવામાં આવ્યા અને એક ચીનવાસી નાનકિનમાં સમ્રાટ થઈ પડ્યો. બીજાં બારેક વરસ પછી એટલે કે ૧૩૬૮ની સાલમાં યુઆન વંશને છેટનો અંત આવ્યું અને મંગલેને ચીનની મેટી દીવાલની પેલી પાર હાંકી કાઢવામાં આવ્યા. હવે ચીનને એક બીજો મહાન રાજવંશ – તાઈમિંગ વંશ – આગળ આવ્યો. આ વંશે લગભગ ત્રણસો વરસ જેટલા લાંબા સમય સુધી ચીન ઉપર અમલ કર્યો. ચીનને આ સમય સુરાજ્ય, આબાદી અને સંસ્કૃતિને યુગ ગણાય છે. બીજા દેશો જીતવાનો કે સામ્રાજ્ય વધારવાનો પ્રયાસ એ સમય દરમ્યાન કરવામાં આવ્યું નહોતે. ચીનમાં મંગલ સામ્રાજ્ય પડી ભાગવાને પરિણામે ચીન અને યુરેપ વચ્ચેના સંપર્કને અંત આવ્યું. હવે જમીનમાર્ગે સલામત રહ્યા નહેતા; અને સમુદ્રમાર્ગોને હજી ઝાઝે ઉપયોગ થવા લાગ્યું નહોતે. Page #407 -------------------------------------------------------------------------- ________________ ७० રોમન ચર્ચા લડાયક સ્વરૂપ ધારણ કરે છે ૨૮ જૂન, ૧૯૩૨ કુલાઈ ખાને ચીનમાં ૧૦૦ વિદ્વાને મેકલવાના પોપ ઉપર સંદેશે મેકણ્યેા હતો. તે વિષે હું તને કહી ગયા છું. પરંતુ પોપ કુલ્લાઈ ખાનની આ માગણી સ ંતોષી શક્યો નહિ. તે સમયે તેની કઈક ખૂરી દશા હતી. તને યાદ હોય તો આ ક્રેડરિક ખીજાના મરણ પછીના સમય હતો. એ સમયે ૧૨૫૦થી ૧૨૭૩ની સાલ સુધી પવિત્ર રોમન સામ્રાજ્યને કાઈ પણ સમ્રાટ નહાતા. એ કાળે મધ્ય યુરોપની દશા અતિશય ભયાનક હતી. ત્યાં આગળ અંધેર પ્રવતું હતું. લૂંટારુ નાઈટ યા સૈનિકો ઠેર ડૅર લૂંટફાટ કરતા હતા. ૧૨૭૩ની સાલમાં હૅપ્સબર્ગનો રુડોલ્ફ સમ્રાટ થયા. પરંતુ એથી કરીને પરિસ્થિતિ ઝાઝી સુધરી નહિ. ઇટાલી સામ્રાજ્યમાંથી છૂટું પડી ગયું. ત્યાં આગળ એ સમયે રાજકીય અધાધૂંધી પ્રવતતી હતી એટલું જ નહિ, પણ રોમન ચર્ચની દૃષ્ટિથી તે ધાર્મિક અંધાધૂંધીના પણુ આરંભ થઈ ચૂક્યો હતો. હવે લોક ચર્ચની આજ્ઞાનું પાલન કરવા જેટલા નમ્ર નહાતા રહ્યા. તેમનામાં સંશયે પગપેસારો કર્યાં હતા અને ધર્માંની ખબતમાં તે સંશય એ જોખમકારક વસ્તુ ગણાય. આપણે આગળ ઉપર જોઈ ગયાં કે ક્રેડરિક ખીન્ને પેપ સાથે પણ એપરવાઈ ભયું વન રાખતા અને પોતાને ધમ બહાર કરવામાં આવે તેની પણ તેને ઝાઝી પડી નહોતી. તે તો પોપ જોડે લેખી ચર્ચામાં પણ ઊતર્યાં અને એ ચર્ચામાં પોપ ઝાંખા પડ્યો હતો. એ સમયે યુરોપમાં ફ્રેડિરેક જેવા બીજા ઘણાયે સંશયગ્રસ્ત લેકે! હોવાનો સંભવ છે. ખીજા કેટલાક એવા પણ હતા, જે પાપ કે ચર્ચના દાવાની બાબતમાં શંકાશીલ નહાતા તેમજ તેને વિરોધ પણ નહેાતા કરતા, પરંતુ ચર્ચના મેટા મોટા અધિકારીઓના વૈભવ વિલાસ તથા સડા પ્રત્યે તેમને ભારે અણગમા હતા. ક્રૂઝેડા પણ નામેોશીભરેલી રીતે પૂરી થવાની અણી ઉપર હતી. ભારે આશા અને ઉત્સાહથી તેનો આર ંભ થયો હતો પરંતુ તેનું પરિણામ શૂન્ય આવ્યું. આવી નિષ્ફળતાએ અચૂક પ્રતિક્રિયામાં પરિણમે છે, તે Page #408 -------------------------------------------------------------------------- ________________ રામન ચચ લડાયક સ્વરૂપ ધારણ કરે છે ૩૯૫ સમયના ચર્ચથી અસંતુષ્ટ થઈને લેકે ધીરે ધીરે અને કંઈક અનિશ્ચિતપણે પ્રકાશ માટે અન્યત્ર તલાશ કરવા લાગ્યા. આ વૃત્તિ સામે ચર્ચે ત્રાસનું હથિયાર ઉગામ્યું અને લેકના મન ઉપર કાબૂ જબરદસ્તીથી ટકાવી રાખવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેને ખબર નહોતી કે માણસનું મન એ તે હિકમતી ચીજ છે અને તેને વશ કરવા માટે પશુબળ એ તે અતિશય કંગાળ હથિયાર છે. એથી ચર્ચે વ્યક્તિઓ તેમ જ સમૂહોના અંતરમાં ઊઠતી ભાવનાઓને ગૂંગળાવી મારવાનો પ્રયત્ન આરંભ્ય. સંશયનું નિવારણ દલીલ કે બુદ્ધિથી કરવાને બદલે તેણે તેની સામે લાઠી તથા અગ્નિમાં બાળી મૂકવાના ઉપાયો અજમાવ્યા. છેક ૧૧૫૫ની સાલમાં પણ ઇટાલીમાં બ્રેસિયાને વતની આર્નોલ્ડ નામને એક લેકપ્રિય અને નેક ધર્મોપદેશક પિપના કોપને ભેગ બન્યો હતો. આર્નોલ્ડ પાદરીઓના, વૈભવવિલાસ તથા ભ્રષ્ટતા સામે પ્રચાર કરતા હતા. આથી તેને પકડીને ફાંસીએ લટકાવવામાં આવ્યો તથા તેના મૃતદેહને બાળી મૂકવામાં આવ્યું અને લેકે એના અવશેષ સંઘરી ન રાખે એટલા ખાતર તેની રાખને ટાઈબર નદીમાં નાંખી દેવામાં આવી. આર્નોલ્ડ તેની છેવટની ઘડી સુધી અડગ અને સ્વસ્થ રહ્યો હતે. પિપ આટલેથી જ અટક્યા નહિ. તેમણે તે ધાર્મિક માન્યતાની નજીવી સરખી બાબતમાં પણ જુદા પડતા તથા પાદરીઓની કંઈક વિશેષપણે ટીકા કરનાર સમૂહે તથા ખ્રિસ્તી સંપ્રદાન બહિષ્કૃત કર્યા. આ લેકની સામે વ્યવસ્થિત રીતે ક્રઝેડ પોકારવામાં આવી અને તેમની સામે ધૃણું ઉત્પન્ન કરે એવી વિધવિધ પ્રકારની ક્રૂરતા અને ભીષણ દમન અજમાવવામાં આવ્યાં. દક્ષિણ ક્રાંસમાં આવેલા તૂ શહેરના આબીજોઈ (અથવા આબીજીન્સીઝ) અને વાન્ડેન્સીઝ – વાલ્વે નામના માણસના અનુયાયીઓ – તરફ આ જ પ્રકારનું વર્તન ચલાવવામાં આવ્યું. - આ અરસામાં, અથવા કહો કે એથી કંઈક પહેલાં ઈટાલીમાં એસીસીને કાન્સિસ નામને એક માણસ રહેતે હતે. ખ્રિસ્તી ઈતિહાસમાં તે એક અતિશય આકર્ષક વ્યક્તિ છે. તે ધનિક માણસ હતો, પરંતુ પિતાની ધનદેલતને ત્યાગ કરી તેણે ગરીબાઈનું વ્રત લીધું અને ગરીબ તથા રોગીઓની સેવા કરવાને દુનિયામાં નીકળી પડ્યો અને રક્તપિત્તિયાઓ સોથી વધારે દુ:ખી અને ઉપેક્ષિત હોવાથી તે ખાસ કરીને તેમની સેવામાં પરેવા. તેણે એક સંઘની સ્થાપના કરી. એ સંધ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન બૌદ્ધ સંઘને કંઈક મળતો હતો. તે સંત કાન્સિસને સંધ કહેવાય છે. ઉપદેશ અને સેવા કરતો કરતે તે ઠેકઠેકાણે ફરતો રહે તથા જીસસના જેવું જીવન ગાળવા પ્રયત્ન કરતું હતું. તેની પાસે અસંખ્ય લેકે આવતા અને તેમાંના ઘણા તેના અનુયાયી બનતા. ક્રઝેડે ચાલુ હતી છતાંયે તે મીસર અને પેલેસ્ટાઈનમાં સુધ્ધાં ગયે હતે. તે ખ્રિસ્તી હોવા છતાંયે મુસલમાનો આ નમ્ર અને પ્રીતિપાત્ર માણસને માન આપતા અને તેના માર્ગમાં કશીયે દખલ કરતા નહિ. ૧૧૮૧થી ૧૨૨૬ની સાલ સુધી તે આવ્યો હતો. તેના મરણ પછી તેના સંઘને ચર્ચના ઊંચા દરજજાના અધિકારીઓ સાથે ઝઘડે થયે. કાન્સિસ સંઘ ગરીબાઈ ઉપર ભાર મૂકતે એ કદાચ તેમને પસંદ નહિ હોય એમ બનવાજોગ છે. ખ્રિસ્તી ધર્મના ગરીબાઈ અને સાદાઈને આ પુરાણ સિદ્ધાંતથી તેઓ પર થઈ ગયા હતા. ૧૩૧૮ની સાલમાં કાન્સિસના સંઘના ચાર સાધુઓને નાસ્તિક ગણીને માસેઈમાં બાળી મૂકવામાં આવ્યા હતા. ડાંક વરસે ઉપર એસીસીના નાનકડા કસબામાં સંત ફ્રાન્સિસના સ્મરણમાં એક મોટો ઉત્સવ ઊજવવામાં આવ્યો હતો. એ વખતે તે શાથી ઊજવવામાં આવ્યો, એ તે હું ભૂલી ગયો છું. ઘણું કરીને તે તેના મરણની સાતમી સંવત્સરી હતી. ફ્રાન્સિસના સંધના જેવો જ પરંતુ ભાવનાની દૃષ્ટિએ તેનાથી બિલકુલ ભિન્ન એ બીજે એક સંધ ચર્ચની અંદર ઊભું થયું. આ સંઘ સંત ડોમિનિકે સ્થાપ્યો હતે. ડેમિનિક પિતે સ્પેનને વતની હતે. તેને સંધ તેના નામ ઉપરથી ડોમિનિકને સંઘ કહેવાય છે. આ સંઘ ઉગ્ર અને ધર્માધિ હતો. એ સંઘની એવી માન્યતા હતી કે, ધર્મ ટકાવી રાખવાના મહાકાર્યને અર્થે બીજી બધી બાબતો ગણ લેખાવી જોઈએ. સમજાવટથી જો આ કાર્ય પાર ન પડે તે પછી દમનથી પણ તે પાર પાડવું. ૧૨૩૩ની સાલમાં “ઈક્વિઝીશન ની સ્થાપના કરીને ચર્ચે ધર્મની બાબતમાં હિંસક શાસનની વિધિપૂર્વક શરૂઆત કરી. “ઈન્કિવઝીશન” એ એક પ્રકારની અદાલત હતી. તે લેકેની ધાર્મિક માન્યતાઓ સંબંધમાં તપાસ ચલાવતી અને જેમની માન્યતા ચર્ચે નક્કી કરેલા ધોરણ પ્રમાણેની ન જણાય તેમને નાસ્તિક ગણીને જીવતા બાળી મૂકવાની શિક્ષા ફરમાવતી. આવા “નાસ્તિક” લેકેની વ્યવસ્થિત ખેજ કરવામાં આવતી અને તેમને શોધી શોધીને બાળી મૂકવામાં આવતા. પરંતુ Page #410 -------------------------------------------------------------------------- ________________ રામન ચચ લડાયક સ્વરૂપ ધારણ કરે છે ૩૭ તેમની માન્યતાને ઇન્કાર કરાવવાને ખાતર બાળવા પહેલાં તેમને રિબાવવામાં આવતા તે તે વળી બાળી મૂકવા કરતાં પણ વધારે કારમું હતું. ડાકણ હવાને આરોપ મૂકીને પણ કેટલીયે દુર્ભાગી સ્ત્રીઓને બાળી, મૂકવામાં આવી હતી. પરંતુ ઘણી વાર તે આવેશમાં આવી જઈને લેકનાં ટોળાઓ – ખાસ કરીને ઈંગ્લંડ તથા સ્કેટલૅન્ડમાં – ઈન્કિવઝીશનની આજ્ઞા વિના જ આવા અત્યાચાર કરતાં. - પિપે “ધર્મ આજ્ઞા” (એકિટ ઑફ ફેઈથ) બહાર પાડી અને પ્રત્યેક જણને બાતમીદાર થવાનું ફરમાવ્યું! રસાયણશાસ્ત્રને તેણે વડી કાઢયું અને તેને મેલી શેતાની વિદ્યા તરીકે વર્ણવ્યું. અને આ બધી હિંસા તથા ત્રાસ સંપૂર્ણ પ્રામાણિકતાથી વર્તાવવામાં આવતું હતું. તેઓ એમ માનતા કે આ રીતે વધસ્તંભ આગળ માણસને બાળી મૂકીને તેઓ તેના તથા બીજા માણસેના આત્માને ઉદ્ધાર કરતા હતા. ધર્મના માણસેએ ઘણી વાર પિતાના વિચારે બીજાઓ ઉપર લાદ્યા છે તથા તે તેમની પાસે બળજબરીથી મનાવ્યા છે અને આ રીતે પોતે જનતાની સેવા કરે છે એમ તેઓ માનતા આવ્યા છે. ઈશ્વરને નામે તેમણે લેકોનાં ખૂન કર્યા છે તથા તેમની કતલ કરાવી છે અને “અમર આત્મા’ને ઉદ્ધાર કરવાની વાત કરતાં કરતાં નશ્વર દેહને ભસ્મીભૂત કરી નાખતાં તેઓ અચકાયા નથી. આમ ધર્મની કારકિર્દી બહુ જ ભૂડી છે. પરંતુ મારા ધારવા પ્રમાણે ઠંડા કલેજાની ક્રરતામાં ઈન્કિવઝીશનને આંટે એવું બીજું કશું નથી. અને આશ્ચર્યની વાત તો એ છે કે એને માટે જેઓ જવાબદાર હતા તેમાંના ઘણાખરાઓએ અંગત લાભને ખાતર નહિ પણ પિતે સત્કૃત્ય કરી રહ્યા છે એવા દઢ વિશ્વાસથી એ કર્યું હતું. જ્યારે પિપ યુરોપ ઉપર આ ત્રાસને અમલ વર્તાવી રહ્યા હતા ત્યારે રાજાઓ તથા સમ્રાટ ઉપર પણ તેમણે જમાવેલું આધિપત્ય તેઓ ગુમાવી રહ્યા હતા. સમ્રાટને ધર્મબહાર મૂકવાના તથા તેને હરાવીને શરણે આણવાના દિવસે હવે વીતી ગયા હતા. જ્યારે પવિત્ર રોમન સામ્રાજ્યની બૂરી દશા થઈ અને જ્યારે કોઈ જ સમ્રાટ નહોત અથવા તે સમ્રાટ રોમથી બહુ દૂર રહે ત્યારે ફ્રાંસનો રાજા પિપના કાર્યોમાં વચ્ચે પડવા લાગે. ૧૩૦૩ની સાલમાં પિપના કઈક કાર્યથી ફાંસો રાજા નારાજ થયા. તેણે પિપ પાસે પિતાને માણસ મોકલ્ય. તે માણસ બળજબરીથી પિપના મહેલમાં દાખલ થયા અને તેના સૂવાના એરડામાં જઈને પિપનું તેણે અપમાન કર્યું. કોઈ પણ દેશમાં આ Page #411 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન અપમાનજનક વર્તન સામે અણગમે દર્શાવવામાં ન આવ્યું. જેનોસામાં ઉઘાડે પગે બરફમાં ઊભેલા સમ્રાટ સાથે ફ્રાંસના રાજાના દૂતના આ કાર્યની તુલના કરી જે થોડાંક વરસ પછી ૧૩૦૯ની સાલમાં નવા પિપે–તે કાને વતની હતા – ફ્રાંસમાં આવિયોં શહેરમાં પિતાનું રહેઠાણ કર્યું. અહીં તેઓ ફ્રાંસના રાજાઓના પ્રભુત્વ નીચે ૧૮૭૭ની સાલ સુધી રહ્યા. ૧૮૭૮ની સાલમાં પિની ચૂંટણી કરનાર કાર્ડિનલના મંડળમાં (કોલેજ ઓફ કાર્ડિનલ્સ) તીવ્ર મતભેદ ઊભો થશે અને પરિણામે એ મંડળમાં મોટું તડ” (ગ્રેટ સિઝમ) પડ્યું. કાર્ડિનલેના બંને પક્ષેએ પિતાપિતાને જુદો પિપ ચૂંટો અને પરિણામે બે પિપ ચૂંટાયા. એક પિપ રેમમાં રહેવા લાગે. સમ્રાટ તથા ઉત્તર યુરોપના ઘણાખરા દેશના લેકે તેને માનતા હતા. બીજે ૫િ “વિરોધી-પપ' (ઍન્ટી પિપ) તરીકે લેખાવા લાગે. તે આવિયમાં રહેતે હતે. ફ્રાંસના રાજા તથા તેના કેટલાક પક્ષકારે તેને આશરે આપતા હતા. પિપ તથા વિરોધી પિપ એકબીજા ઉપર શાપ વરસાવતા અને પરસ્પર એકબીજાને ધર્મબહાર મૂકતા. ચાળીસ વરસ સુધી આમ ચાલ્યું. ૧૪૧૭ની સાલમાં સમાધાન થયું અને રોમના પિપને બંને પક્ષોએ પિપ તરીકે ચૂંટી કાઢ્યો. પરંતુ બંને પોપ વચ્ચેના આ નામોશીભર્યા ઝઘડાની યુરોપના લંકા ઉપર બહુ ભારે અસર થઈ હશે. જે પાદરીઓ અને પિતાને ઈશ્વરના પૃથ્વી ઉપરના પ્રતિનિધિ તરીકે ગણાવનારાઓ પણ આ રીતે વર્તે તે પછી જનતા પણ તેમની પવિત્રતા અને ઈમાનદારી વિષે શંકા કરતી થાય જ. એથી કરીને ધાર્મિક સત્તાની અંધ તાબેદારીમાંથી લેકેને ચળાવવામાં આ ઝઘડાએ ભારે સહાય કરી. પરંતુ તેમને હજીયે વધારે હચમચાવવાની જરૂર હતી. વિક્લીફ નામને અંગ્રેજ ચર્ચની કંઈક છૂટથી ટીકા કરનારાઓમાને એક હતે. તે પિતે પાદરી હતું અને ફર્ડમાં અધ્યાપકનું કામ કરતું હતું. અંગ્રેજીમાં બાઈબલના પ્રથમ અનુવાદ કરનાર તરીકે તે પ્રખ્યાત છે. તેની ધ્યાતી દરમ્યાન તે તે પિપના ખોફમાંથી ઊગરી જવા પામ્યું હતું. ૧૪૧૫ની સાલમાં એટલે કે તેના મરણ પછી ૩૧ વરસ બાદ ચર્ચની સભાએ તેનાં અસ્થિ ખોદી કાઢી તેને બાળી મૂકવાની આજ્ઞા ફરમાવી ! અને સાચે જ એમ કરવામાં આવ્યું પણ ખરું. વિકલીફનાં અસ્થિ તે ખોદી કાઢીને બાળી મૂકવામાં આવ્યાં પરંતુ તેના વિચારોને રૂંધી શકાયા નહિ. તે તે ઊલટા વધારે ફેલાવા લાગ્યા. Page #412 -------------------------------------------------------------------------- ________________ રામન ચર્ચ લડાયક સ્વરૂપ ધારણ કરે છે ૨૯૯ દૂર આવેલા બેહેમિયા એટલે કે આજના ચેલૈવાકિયા સુધી તે પહોંચ્યા અને ત્યાં પ્રાગ વિદ્યાપીઠના આચાર્ય જૉન હસને પ્રેરણાદાયી નીવડ્યા. તેના વિચારે માટે પોપે હસને ધર્મબહાર મૂક્યો. પણ એથી કરીને તેના શહેરમાં હસને ઊની આંચ પણ ન આવી; કેમકે ત્યાં તે અતિશય લેકપ્રિય હતે. એટલે તેને ફસાવવાને યુક્તિ રચવામાં આવી. સમ્રાટ તરફથી તેની સલામતી માટે અભયવચન આપવામાં આવ્યું અને સ્વિટ્ઝરલેન્ડના તાંસ શહેરમાં ચર્ચ કાઉન્સિલની બેઠક મળી હતી ત્યાં તેને બેલાવવામાં આવ્યું. ત્યાં તેને પિતાની ભૂલ કબૂલ કરવાનું કહેવામાં આવ્યું. પિતાને ભૂલની પ્રતીતિ ન થાય ત્યાં સુધી તે કબૂલ કરવાની તેણે સાફ ના પાડી. આથી, તેના જીવનની સલામતી માટે તેને અભયવચન આપવામાં આવ્યું હતું તે છતાંયે તેને જીવતા બાળી મૂકવામાં આવ્યું. ૧૪૧૫ની સાલમાં આ બનાવ બન્ય, હસ તે ભારે વીર પુરુષ હતે. જેને તે ખોટું માનતા હતા તેનો સ્વીકાર કરવા કરતાં તેણે વેદનાયુક્ત મરણને વધાવી લીધું. અંતઃકરણની તેમજ વાણીની સ્વતંત્રતાને કાજે તે શહીદ થયા. ચેખ પ્રજાને તે એક મહા-પુરુષ ગણાય છે અને ચેલૈવાકિયામાં આજે પણ તેનું આદરપૂર્વક સ્મરણ કરવામાં આવે છે. જૈન હસનું બલિદાન મિથ્યા ન ગયું. એના તણખાએ બોહેમિયામાં એના અનુયાયીઓમાં બળવાનો દાવાનળ સળગાવ્યું. પપે તેમની સામે ફ્રઝેડ પિકારી. ઝેડે હવે બહુ સસ્તી બની ગઈ હતી. તેની કશી કિંમત બેસતી નહિ અને હરામખેરે તથા એવા જ બીજા તેફાનીઓ તેમાંથી લાભ ઉઠાવવાને તૈયાર જ હતા. એચ. જી. વેલ્સના શબ્દોમાં કહીએ તે આ ક્રઝેડના સૈનિકોએ ગરીબ લેકો ઉપર “અતિશય કારમા અત્યાચાર ગુજાર્યો. પરંતુ પોતાનું રણગીત ગાતા ગાતા હસના અનુયાયીઓના સૈનિકો આવતાવેંત ક્રઝેડના આ લડવૈયાઓ અલેપ થઈ ગયા. જે માગે તેઓ આવ્યા હતા તે જ માર્ગે ત્વરાથી તેઓ પાછા ચાલ્યા ગયા. નિર્દોષ ગામડિયાઓને લૂંટવામાં તથા તેમની કતલ કરવામાં તેમણે ભારે શૌર્ય દાખવ્યું, પણ વ્યવસ્થિત સેના આવતાવેંત તેઓ ભાગી ગયા. આ રીતે આપખુદ અને દુરાગ્રહી ધર્મ સામેનાં બંડે અને બળવાઓની પરંપરા શરૂ થઈ આ બંડ આખા યુરોપમાં ફેલાઈને તેને બે હરીફ પક્ષોમાં વહેંચી નાખવાનાં હતાં અને પરિણામે ખ્રિસ્તી ધર્મ કૅથલિક અને પ્રોટેસ્ટંટ એવા બે ભાગમાં વહેંચાઈ જવાને હતે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૭૧ અધિકારવાદ સામેની લડત - ૩૦ જાન. ૧૯૩૨ યુરોપના ધાર્મિક ઝઘડાઓનું મારું બાન તને નીરસ લાગશે એ મને ડર રહે છે. પરંતુ એ ઝઘડાઓનું પણ મહત્ત્વ છે કેમકે આધુનિક યુરોપને વિકાસ કેવી રીતે થયું તે આપણને એથી સમજાય છે. યુરેપના વિકાસને સમજવામાં તે આપણને સહાય કરે છે. ૧૪મી સદી અને તે પછીના કાળમાં યુરોપમાં આપણું જોવામાં આવતી ધાર્મિક સ્વાતંત્ર્ય માટે વિકસતી જતી લડત તથા એ પછી આવનારી રાજકીય સ્વતંત્રતા માટેની લડત એ બંને ખરી રીતે એક જ લડતની બે બાજુઓ છે. આ સત્તા અને અધિકારવાદ અથવા તે આપખુદી સામેની લડત હતી. પવિત્ર રેમન સામ્રાજ્ય તથા પિશાહી (પિપસી) એ બંને નિરંકુશ સત્તાનાં પ્રતિનિધિ હતાં અને તેઓ મનુષ્યની સ્વતંત્રતાની ભાવનાને હણવા મથતાં હતાં. સમ્રાટ દેવી અધિકારની રૂએ શાસન કરતું હતું અને પિપને પિતાની સત્તા માટે દેવી અધિકાર તે વળી એથીયે વિશેષ હતે. આની સામે શંકા ઉઠાવવાને કે એ સત્તાઓ તરફથી આવતા હુકમનો અનાદર કરવાનો કોઈને પણ હક નહોતે. આજ્ઞાંકિતપણું એ ભારે સટ્ટણ લેખાતે. પિતાના નિર્ણય અનુસાર વર્તવું એ પણ પાપ ગણાતું. આ રીતે અંધ તાબેદારી અને સ્વતંત્રતા એ બે વચ્ચેનો મુદ્દો બિલકુલ સ્પષ્ટ હતો. પ્રથમ અંતઃકરણની સ્વતંત્રતા માટે અને પછીથી રાજકીય સ્વતંત્રતા માટે યુરોપમાં કેટલીયે સદીઓ સુધી ભારે લડત ચાલી. અનેક ચડતી પડતી અને ભારે યાતનાઓ વેડ્યા પછી એમાં થોડી સફળતા લાધી. પરંતુ સ્વતંત્રતાનું ધ્યેય હાંસલ કરવા માટે લેકે પિતાની જાતને ધન્યવાદ આપતા હતા. તે ઘડીએ જ તેમને માલૂમ પડ્યું કે એ બાબતમાં તેમની ભૂલ થતી હતી. આર્થિક સ્વાતંત્ર્ય વિના અને ગરીબાઈ હોય ત્યાં સુધી સાચી સ્વતંત્રતા સંભવે જ નહિ. ભૂખે મરતા માણસને સ્વતંત્ર કહે છે તે તેની ઠેકડી કરવા બરાબર છે. એટલે આર્થિક સ્વતંત્રતા માટેની લડત Page #414 -------------------------------------------------------------------------- ________________ અધિકારવાદ સામેની લડત ૪૦૧ એ તે પછીનું પગથિયું હતું. અને આજે દુનિયાભરમાં એ માટેની લડત ચાલે છે. જનતાએ આર્થિક સ્વાતંત્ર્ય પણ પ્રાપ્ત કર્યું છે એવું માત્ર એક દેશ માટે જ કહી શકાય એમ છે. એ દેશ તે રશિયા અથવા કહે કે સોવિયેટ યુનિયન. હિંદુસ્તાનમાં અંતઃકરણની સ્વતંત્રતા માટેની આવી લડત ઉપસ્થિત ન થઈ કેમકે એક પ્રાચીન કાળથી અહીંયાં ક્યારે પણ એ હક નકારવામાં આવ્યો હોય એવું જણાતું નથી. પોતાની મરજીમાં આવે એ વસ્તુ માનવાને લેકે અહીં સ્વતંત્ર હતા. એ બાબતમાં કોઈ પણ પ્રકારની બળજબરી નહોતી. લાઠી અથવા જીવતા બાળી મૂકવાની ધમકી દ્વારા નહિ પણ દાખલાલીલે અને ચર્ચા દ્વારા માણસેના મન ઉપર અસર કરવાની રીત અહીં અખત્યાર કરવામાં આવતી હતી. અલબત્ત, કવચિત ક્વચિત અહીં પણ હિંસા અને બળજબરી વાપરવામાં આવ્યાં હશે પરંતુ પ્રાચીન આર્ય પ્રણાલીમાં અંતઃકરણની સ્વતંત્રતાને હક સ્વીકારવામાં આવ્યો હતો. આ સ્વીકારનું પરિણામ પૂરેપૂરું શુભ ન આવ્યું. એ વાત જરા વિચિત્ર લાગશે. માન્યતાઓની સ્વતંત્રતાની બાબતમાં નિશ્ચિત હોવાને કારણે લેકે એ વિષે પૂરેપૂરા જાગ્રત ન રહ્યા અને તેથી કરીને અવનતિએ પહોંચેલા ધર્મની ક્રિયાઓ, વિધિઓ તથા વહેમમાં તેઓ ધીમે ધીમે વધારે ને વધારે ફસાતા ગયા. તેમણે એવા પ્રકારની ધાર્મિક પરંપરા ખીલવી કે જે તેમને ઘણા પાછળ ધકેલી ગઈ અને જેણે તેમને ધાર્મિક સત્તાના ગુલામ બનાવ્યા. આ પિપ કે એવી કઈ વ્યક્તિની સત્તા નહતી. એ ધર્મગ્રંથે રૂઢિઓ અને પ્રણાલીઓની સત્તા હતી. એથી કરીને, આપણે અંતઃકરણની સ્વતંત્રતાની વાત કરતા તથા તેને માટે મગરૂર થતા એ ખરું, પરંતુ વાસ્તવમાં આપણે એ છૂટાપણાથી બહુ વેગળા હતા. અને જૂના ગ્રંથે તથા આપણી રૂઢિઓએ આપણું ઉપર જે સંસ્કારે પાડ્યા હતા તેનાથી આપણે જકડાઈ ગયા છે હતા. સત્તા અને અધિકારવાદ આપણા ઉપર પ્રભુત્વ ભોગવતાં હતાં અને આપણાં માનસ તેમના અંકુશ નીચે હતાં. કેટલીક વાર આપણા દેહને જકડી રાખનારી સાંકળો ભૂંડી હોય છે એમાં શક નથી, પરંતુ આપણાં મનને રૂંધી રાખનાર વિચાર અને પૂર્વગ્રહોની અણુછતી સાંકળ તે વિશેષે કરીને ભૂંડી છે. એ તે આપણે પિતે સરજેલી સાંકળ છે. અને ઘણી વાર આપણે એનાથી વાકેફ નથી હોતા એ ખરું પરંતુ તે આપણને નાગચૂડની માફક જકડી રાખે છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન મુસલમાનનું હિંદમાં હુમલાખાર તરીકે આગમન થયું તેને લીધે અહીં ધર્મની બાબતમાં જબરદસ્તીનું તત્ત્વ દાખલ થયું. વાસ્તવમાં એ વિજેતા અને પરાજિતા વચ્ચેની રાજકીય લડત હતી પરંતુ તે ધાર્મિક તત્ત્વના પાસથી રંગાયેલી હતી. વળી, પ્રસ ંગોપાત્ત ધાર્મિક મન પણ કરવામાં આવતું હતું પરંતુ ઇસ્લામ આવા દમનની હિમાયત કરત હતા એમ માની બેસવું એ ભૂલભરેલું છે. ૧૬૧૦ની સાલમાં રહ્યાસસ્થા આરને સ્પેનમાંથી હાંકી કાઢવામાં આવ્યા ત્યારે તેમનામાંના એક સ્પેનના મુસલમાને કરેલા મજાના ભાષણનો હવાલ મળી આવે છે. ક્વિઝિશનના વિરોધ કરતાં તે કહે છે કે: અમારા વિજયી પૂર્વજોએ પોતે એ કરવા માટે સમર્થ હતા ત્યારે સ્પેનમાંથી ખ્રિસ્તી ધર્મનું નિકંદન કાઢવાને કદીયે પ્રયાસ કર્યાં હતા ? તમારા વડવાએ જ્યારે પરાધીન દશામાં હતા ત્યારે તેમણે તેમન છૂટથી પોતાની ધાર્મિક ક્રિયાઓ કરવાની પરવાનગી નહેતી. આપ ? બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના થોડાઘણા દાખલા હોય તાયે તે એટલા જૂજ છે કે તેના ઉલ્લેખ કરવાની ભાગ્યે જ જરૂર હોય. ખુદા અને પયગમ્બરના ડર ન રાખનારાઓએ એવા પ્રયત્ન કર્યા હતા અને એમ કરવામાં તેઓ કુરાનના પવિત્ર સિદ્ધાંતા અને આજ્ઞાઓથી તદ્દન વિરુદ્ધ વર્યાં છે. મુસલમાનનું ઇજ્જતદાર બિરદ ધરાવનાર કાઈ પણ વ્યક્તિ પોતે ધર્માં ભ્રષ્ટ થયા વિના કુરાનના એ સિદ્ધાંતા અને આનાના ભગ ન કરી શકે. ધર્મ સંબંધી ભિન્ન માન્યતા હોવાને કારણે સ્થાપવામાં આવેલી તમારા ઇક્વિઝિશનને કંઈક અંશે પશુ મળતી આવતી લોહીતરસી વિધિપુરઃસરની અદાલત તમે અમારી વ્યવસ્થામાં દર્શાવી શકશે નહિં. અમારા ધર્મના અંગીકાર કરવાની ઇચ્છાવાળાઓને વધાવી લેવા માટે અમે હંમેશાં તત્પર છીએ એ ખરું, પરંતુ અમારું કુરાને શરીફ મનુષ્યના અંતરાત્મા ઉપર જબરદસ્તી કરવાની અમને પરવાનગી આપતું નથી. ’ ૪૦૨ આમ, ધાર્મિ ક સહિષ્ણુતા અને અંતરાત્માની સ્વતંત્રતા જે હિંદી જીવનનાં પ્રધાન લક્ષણો હતાં તે અમુક અંશે આપણામાંથી લુપ્ત થયાં, જ્યારે અનેક લડતા પછી આ સિદ્ધાંતોની સ્થાપના કરવામાં યુરોપ આપણી હરળમાં આવ્યું અને પછી આપણી આગળ નીકળી ગયું. આજે હિંદમાં કદી કદી ધાર્મિક ઝઘડા થાય છે અને હિંદુ તથ મુસલમાન એકબીજા સામે લડે છે અને એકબીજાની કતલ કરે છે. Page #416 -------------------------------------------------------------------------- ________________ અધિકારવાદ સામેની લડત ૪૦૩ એ ખરું છે કે આવું ચિત અને કઈ કઈ જગ્યાએ જ બને છે અને ઘણુંખરું આપણે સુલેહશાંતિ અને ભાઈચારાથી રહીએ છીએ; કેમકે બન્નેનું સાચું હિત એક જ છે. ધર્મને નામે પિતાના ભાઈ સાથે લડવું એ હિંદુ તેમજ મુસલમાન બંને માટે શરમજનક છે. આપણે એવા ઝઘડાઓને અંત આણવો જોઈએ અને આપણે એ અંત લાવીશું એ વિષે શક નથી. પરંતુ ધર્મને સ્વાંગ ધારણ કરીને આપણને જકડી રાખતી રૂઢિઓ, વહેમ તથા પરંપરાની સંકીર્ણ વિચારશ્રેણીમાંથી નીકળી જવું એ ખાસ મહત્ત્વનું છે. - ધાર્મિક સહિષ્ણુતાની પેઠે રાજકીય સ્વાતંત્ર્યની બાબતમાં પણ હિંદુસ્તાને બહુ સારી શરૂઆત કરી હતી. આપણાં ગ્રામ-પ્રજાતંત્રનું તને સ્મરણ હશે તથા આરંભમાં રાજાઓની સત્તા પણ કેટલી બધી મર્યાદિત હતી તે તને યાદ હશે. યુરોપના રાજાઓના “દેવી અધિકાર” જેવું અહીં કશું નહોતું. આપણું સમગ્ર રાજતંત્ર ગ્રામ-સ્વાતંત્ર્યના પાયા ઉપર રચાયેલું હોવાથી રાજા કોણ છે એ બાબતમાં કે બેપરવા હતા. તેમની સ્થાનિક સ્વતંત્રતા સુરક્ષિત હોય પછી રાજતંત્રની ટોચ ઉપર તેમના ઉપરી અધિકારી કોણ છે એની તેમને શી પડી હોય ? પરંતુ આ ખ્યાલ જોખમકારક અને બેવકૂફીભરેલું હતું. ધીમે ધીમે રાજતંત્રની ટોચ પરના સત્તાધીશે પિતાની સત્તા વધારી અને ગામની સ્વતંત્રતાની બાબતમાં તેણે દખલ કરવા માંડી. અને પછી તે એવો સમય આવ્યો કે, આપણું રાજાઓ બિલકુલ આપખુદ થઈ ગયા, ગ્રામ સ્વરાજ્યને અંત આવ્યો અને ટોચથી તળિયા સુધી ક્યાંયે સ્વતંત્રતાનું નામનિશાન ન રહ્યું. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૭૨ મધ્યયુગને અંત ૨ જુલાઈ, ૧૯૭૨ તેરથી પંદરમી સદીના યુરેપ ઉપર આપણે ફરીથી નજર ફેરવી જઈએ. એ કાળ દરમ્યાન ત્યાં આગળ બહુ ભારે અંધેર, હિંસા અને લડાઈટંટા હોય એમ જણાય છે. એ સમયે હિંદુસ્તાનની સ્થિતિ પણ બહુ ખરાબ હતી, પરંતુ યુરોપની સ્થિતિની સરખામણીમાં તે હિંદની સ્થિતિ આપણને સુલેહશાંતિભરી લાગે. મંગલ લેકે એ યુરોપમાં દારૂગોળો દાખલ કર્યો અને હવે ત્યાં બજૂક વગેરે અન્નો વપરાવા લાગ્યાં હતાં. પિતાના બંડખોર યૂડલ ઉમરાને દાબી દેવામાં રાજાઓએ એ હથિયારોને ઉપયોગ કર્યો. આ કાર્યમાં તેમને શહેરોમાં નવા ઊભા થયેલા વેપારી વર્ગની સહાય મળી. ઉમરાને પરસ્પર એકબીજા સામે લડવાની આદત પડી ગઈ હતી. એથી કરીને તેઓ નબળા પડતા ગયા એ ખરું, પરંતુ એ લડાઈઓને લીધે આસપાસના સામાન્ય લેકની ભારે હેરાનગતી થતી. રાજાની સત્તા વધતી ગઈ તેમ તેમ તેણે ઉમરાવોની આ આપ આપની લડાઈઓ બંધ કરી દીધી. કેટલેક ઠેકાણે તે રાજ્યગાદીને દાવો કરતા બે હરીફ પક્ષે વચ્ચે આંતરયુદ્ધો પણ થતાં. આ રીતે કે કુળ અને લેંકેસ્ટર કુળ એ બે કુળો વચ્ચે ઈંગ્લંડમાં લડાઈ થઈ. બંને પક્ષે ગુલાબના ફૂલને પિતાનું નિશાન બનાવ્યું હતું –એક પક્ષે ધોળા ગુલાબને અને બીજાએ રાતા ગુલાબને. – તેથી કરીને આ યુદ્ધો ગુલાબનાં યુદ્ધો તરીકે ઓળખાય છે. આ આંતરયુદ્ધોમાં સંખ્યાબંધ ફયૂડલ ઑર્ડ અથવા ઉમર માર્યા ગયા, ઝેડે પણ તેમનામાંના ઘણાને ભોગ લીધો હતો. આ રીતે ફયૂડલ ઉમરને કાબૂમાં આણવામાં આવ્યા. પણ એનો અર્થ એ નથી કે સત્તા ઉમરા પાસેથી ખસીને જનતાના હાથમાં ગઈ. એથી કરીને તે રાજાઓ વધારે બળવાન બન્યા. જનતાની તે લગભગ અસલ હતી તેવી જ દશા રહી. ઉમરાની માહમાંહેની લડાઈઓ ઓછી થવાથી તેમને કંઈક લાભ થયે ખરે પરંતુ રાજા Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ મધ્યયુગને અંત ધીમે ધીમે વધારે ને વધારે સત્તાધારી તથા આપખુદ બનતે ગયો. રાજા અને નવા ઊભા થયેલા વેપારી વર્ગ વચ્ચે ઝઘડે હવે પછી ઉપસ્થિત થનાર હતા. - ૧૩૪૮ની સાલના અરસામાં યુરોપમાં પ્લેગનો ઉપદ્રવ ફાટી નીકળે. યુદ્ધ અને ખૂનરેજી કરતાં પણ તે વધારે ભીષણ હતું. રશિયા અને એશિયામાઇનરથી માંડીને આખા યુરોપ ઉપર અને છેક ઇંગ્લંડ સુધી આ મરકી ફેલાઈએ મીસર, ઉત્તર આફ્રિકા અને મધ્ય એશિયામાં ફરી વળી અને પછી પશ્ચિમ તરફ ફેલાઈ. એ “કાળી મરકી” (બ્લેક ડેથ)ને નામે ઓળખાય છે અને એણે લાખ્ખોની સંખ્યામાં લેકેને ભોગ લીધે. એને લીધે ઇંગ્લંડની ત્રીજા ભાગની વસતી નાશ પામી. ચીન અને બીજા પ્રદેશની મરણસંખ્યા તે એથીયે ઘણી વધારે હતી. આ મરકી હિંદમાં ન આવી એ ખરેખર આશ્ચર્યકારક છે. આ કારમી આફતને લીધે વસતી અતિશય ઘટી ગઈ અને કેટલેક ઠેકાણે તે જમીન ખેડવા જેટલા માણસો પણ જીવતા ન રહ્યા. માણસની આ ખોટને કારણે મજૂરોના મજૂરીના દરે જે પહેલાં અતિશય કંગાળ હતા તે વધવા પામ્યા. પરંતુ પાર્લામેન્ટનો કાબૂ જમીનદારો અને મિલકત ધરાવનારાઓના હાથમાં હતા. એટલે તેમણે જૂના કંગાળ દરથી કામ કરવાની અને વધારે મજૂરીની માગણું ન કરવાની ફરજ પાડતા કાયદા પસાર કર્યા. સહન ન થઈ શકે એટલી હદ સુધી કચડાયેલા અને સાતા ગરીબ કિસાનોએ બંડ કર્યો. એક પછી એક આખા પશ્ચિમ યુરોપમાં આવાં કિસાનોનાં બડે થયાં. ૧૩૫૮ની સાલમાં ક્રાંસમાં આવું બંડ થયું તે “જેકેરી ને નામે ઓળખાય છે. ઈગ્લેંડમાં વોટ સ્ટાઈલરનું બંડ થયું. તેમાં ૧૩૮૧ની સાલમાં ટાઈલરને પ્રત્યક્ષ રાજાની આગળ જ મારી નાખવામાં આવ્યા. આ બધાં બંડે શમાવી દેવામાં આવ્યાં અને કેટલેક ઠેકાણે તેમ કરવામાં અતિશય કરતા દાખવવામાં આવી. પરંતુ સમાનતાના નવીન વિચારે ધીમે ધીમે ફેલાતા જતા હતા. લે કે એવું પૂછવા લાગ્યા હતા કે, બીજા કેટલાક તવંગર છે અને તેમની પાસે દરેક વસ્તુ અખૂટ પ્રમાણમાં છે અને પોતે ગરીબ કેમ છે તથા ભૂખે શાથી મરે છે? કેટલાક લર્ડ અથવા ઉમરાવ છે અને બીજાઓ સર્ફ એટલે કે, આસામી અથવા દાસ છે એ શાથી? કેટલાક પાસે સુંદર કપડાં છે જ્યારે બીજાઓ પાસે લાજ ઢાંકવા પૂરતાં ચીંથરાં પણ કેમ નથી ? જેના પાયા ઉપર સમગ્ર ફડલ સમાજ-વ્યવસ્થા રચાયેલી Page #419 -------------------------------------------------------------------------- ________________ ↑ જગતના ઇતિહાસનું રેખાદર્શોન હતી તે સત્તાને વશ રહેવાના જૂના ખ્યાલ શિથિલ થતા જતા હતા. એથી કિસાનો વારંવાર ખંડ કરવા લાગ્યા. પરંતુ તે કમજોર અને અસંગઠિત હતા એટલે તેમને દબાવી દેવામાં આવતા. પણ થોડા વખત પછી તે વળી પાછા સામે થતા. ઇંગ્લેંડ અને ફ્રાંસ વચ્ચે સતત લડાઈ ચાલ્યાં જ કરતી હતી. ૧૪મી સદીના આરંભથી માંડીને ૧૫મી સદીના વચગાળા સુધી તેમની વચ્ચે વિગ્રહ ચાલુ રહ્યો હતા. એ ‘સો વરસનો વિગ્રહ 'ના નામથી ઓળખાય છે. ફ્રાંસની પૂર્વમાં બંડી આવેલું હતું. એ બળવાન રાજ્ય હતું. એના ઉપર ફ્રાંસના રાજાનું નામનું સર્વોપરીપણું હતું. બગડી ભારે તોફાની અને તકલીફ્ આપનાર ખંડિયું રાજ્ય હતું. વળી ઇંગ્લેંડ એની સાથે તથા ખીજા રાજ્યો સાથે ફ્રાંસ વિરુદ્ધ કાવાદાવા કરતું હતું. થોડા વખત માટે તે! ફ્રાંસને બધી બાજુએથી ઘેરી લેવામાં આવ્યું હતું. પશ્ચિમ ફ્રાંસના ઘણાખરા પ્રદેશ લાંબા વખત સુધી ઇંગ્લેંડના તાબામાં હતા, અને ઇંગ્લંડનો રાજા પોતાને ક્રાંસના રા૧ કહેવડાવવા લાગ્યો હતા. જ્યારે ક્રાંસની દશા અતિશય દીન બની ગઈ અને તેને માટે જરાયે આસાનું ચિહ્ન દેખાતું ન હતું તે ઘડીએ એક ખેડૂતકન્યાના રૂપમાં આશા અને વિજય પ્રાપ્ત થયાં. તું જોન એફ આર્ક અથવા તા લે આની કુમારિકા વિષે થોડું તે જાણે છે. તે તારે મન એક વિભૂતિ સમાન છે. તેણે હતાશ થઈ ગયેલી પોતાની પ્રજામાં આત્મવિશ્વાસના સંચાર કર્યાં અને તેને ભારે પુરુષાર્થ કરવાને પ્રેરી; તથા તેની સરદારી નીચે ફ્રેંચ પ્રજાએ અ ંગ્રેજોને પોતાના દેશમાંથી હાંકી કાઢયા. પરંતુ આ બધાને બદલા તેને આ મળ્યો : સ્ક્વિઝિશન સમક્ષ તેને મુકદ્મા ચલાવવામાં આવ્યો અને એ અદાલતે તેને બાળી મૂકવાની સજા ફરમાવી. અંગ્રેજ લોકાએ તેને પકડી લીધી અને ચ પાસે તેમણે તેને શિક્ષા કરાવી અને રૂએન શહેરના ચૌટાના ચેકમાં ૧૪૩૦ની સાલમાં તેમણે તેને બાળી મૂકી. ઘણાં વરસો પછી રામન ચર્ચે પોતાના આ ફેસલા ફેરવી પોતે કરેલી ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યાં; અને એ પછી ઘણા સમય બાદ તેણે તેને ‘સત ’ની પ્રતિષ્ટા પણુ અ[ ! જોન ફ્રાંસની અને પોતાની માતૃભૂમિને વિદેશીઓની ધૂંસરીમાંથી બચાવવાની વાતો કરતી હતી. તે કાળ માટે આ વાત નવીન પ્રકારની હતી. એ સમયે ડ્યૂડલ વ્યવસ્થાના ખ્યાલોથી લેાકેાનાં માનસ એટલાં બધાં વ્યાપ્ત હતાં રાષ્ટ્રીયતાની વાત તેઓ સમજી શકે એમ ન હતું. આથી જેન જે Page #420 -------------------------------------------------------------------------- ________________ મધ્યયુગને અંત ૪૦૭ : વાત કરતી હતી તે સાંભળી તેમને નવાઈ લાગતી અને તેની વાત તેઓ ભાગ્યે જ સમજી શકતા. જેનના સમયથી કાંસમાં રાષ્ટ્રીયતાનો અલ્પ આરંભ થતે આપણને જણાય છે. - અંગ્રેજ લોકોને પોતાના દેશમાંથી હાંકી કાઢ્યા પછી ક્રાંસને રાજા પિતાને કાયમ કનડગત કરતા બર્ગડી તરફ વળ્યો. આખરે આ બળવાન ખંડિયા રાજ્યને કાબૂ નીચે લાવવામાં આવ્યું અને ૧૪૮૩ની સાલમાં બગડી ક્રાંસને જ ભાગ બની ગયું. ક્રાંસને રાજા હવે બળવાન બને છે. પિતાના બધા ફ્યુડલ ઉમરાને તેણે કાં તે ચગદી નાખ્યા અથવા તે વશ ક્ય. બર્ગડીને ફ્રાંસમાં સમાવેશ થતાં ફ્રાંસ અને જર્મની એકબીજાની અડોઅડ આવી ગયાં. તેમની સીમાઓ એકબીજાને સ્પર્શતી હતી. પરંતુ ફ્રાંસ બળવાન અને કેન્દ્રિત રાજ્ય હતું જ્યારે જર્મની નબળું હતું અને તે નાનાં નાનાં અનેક રાજ્યોમાં વહેંચાયેલું હતું. ઇંગ્લડ સ્કોટલેંડને જીતી લેવાનો પણ પ્રયત્ન કરતું હતું. તેમની વચ્ચે પણ લાંબા વખત સુધી લડાઈ ચાલી અને સ્કૉટલૅન્ડ ઘણુંખરું ઇંગ્લેંડ વિરુદ્ધ કાંસને પક્ષે રહેતું. ૧૩૧૪ની સાલમાં રૉબર્ટ બૂસની સરદારી નીચે સ્કોટ લોકેએ બેને કબર્નની લડાઈમાં અંગ્રેજોને હરાવ્યા હતા. આથી પણ આગળ, બારમી સદીમાં અંગ્રેજોએ આયર્લેન્ડ જીતી લેવાની કોશિશ આરંભી. એ વાતને સાતસો વરસ થઈ ગયાં. ત્યારથી માંડીને આયર્લેન્ડમાં વારંવાર યુદ્ધો અને બંડ થતાં રહ્યાં છે અને ત્રાસ, જુલમ અને અત્યાચાર ચાલુ રહ્યા છે. આ નાનકડા દેશ વિદેશી સત્તાને તાબે થવાને ઇન્કાર કર્યો અને પોતે કદીયે તાબે થનાર નથી એની ઘોષણા કરવા ખાતર પેઢી દર પેઢી બંડ પોકાર્યું. ૧૩મી સદીમાં યુરોપના બીજા એક નાનકડા રાષ્ટ્ર–સ્વિત્ઝરલેન્ડે— પિતાની સ્વતંત્રતાના દાવાની ઘોષણા કરી. એ પવિત્ર રેમન સામ્રાજ્યને એક ભાગ હતું અને તેના ઉપર સ્ટ્રિયાની હકૂમત હતી. વિલિયમ ટેલ તથા તેના પુત્રની વાત તો મેં વાંચી જ હશે; પરંતુ ઘણુંખરું એ વાત સાચી ગણુની નથી. પરંતુ એક મોટા સામ્રાજ્ય સામે સ્વીસ ખેડૂતોએ પિકારેલે બળ તથા તેની સત્તાને વશ થવાને તેમણે કરેલ ઇન્કાર એ તે એથીયે વિશેષ આશ્ચર્યકારક છે. પ્રથમ તો ત્રણ પરગણાઓએ બળવે કર્યો અને ૧૨૯૧ની સાલમાં તેમણે તેમના કહેવા મુજબ “ચિરંજીવ સંધ” (એવરલસ્ટિંગ લીગ)ની સ્થાપના કરી. પછી Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન બીજા પરગણાં પણ તેમની સાથે જોડાયાં અને ૧૪૯૯ની સાલમાં સ્વિટ્ઝરલૅન્ડ સ્વતંત્ર પ્રજાતંત્ર બન્યું. જુદાં જુદાં પરગણાંનું તે સમવાયતંત્ર હતું અને તે સ્વીસ સમવાયતંત્ર કહેવાતું હતું. પહેલી ઑગસ્ટને દિવસે સ્વિટઝરલૅન્ડમાં પર્વતની ટોચ ઉપર આપણે હોળીની પેઠે સળગતી વાળા જોઈ હતી તે તને યાદ છે? સ્વીસ લોકોને એ રાષ્ટ્રીય દિન અને તેમની ક્રાંતિના આરંભની જયંતી હતી. તે સમયે આસ્ટ્રિયાના રાજાની સામે બંડ પોકારવાના સકેત માટે આવી હોળી પ્રગટાવવામાં આવી હતી. પૂર્વ યુરોપમાં કૉન્સ્ટેન્ટિનોપલની શી દશા હતી ? તને યાદ હશે કે લૅટિન ક્રૂઝેડરોએ ૧૨૦૪ની સાલમાં આ શહેર ગ્રીકા પાસેથી જીતી લીધું હતું. ૧૨૬૧ની સાલમાં ગ્રીક લોકોએ તેમને હાંકી કાઢવા અને તેમણે પૂર્વના સામ્રાજ્યની ફરીથી સ્થાપનાં કરી. પરંતુ એથીયે માટે જો ભય તેમના તરફ આવી રહ્યો હતો. જે સમયે મગાલ લોકેા એશિયામાં આગળ ધર્યે જતા હતા - ત્યારે પચાસ હજાર આટામન યા ઉસ્માની તુર્કો તેમનાથી જુદા પડી ગયા હતા. તેઓ ઉસ્માન નામના પૂર્વજ અથવા તો રાજ્યવંશના સ્થાપકના વંશમાંથી ઊતરી આવેલા પોતાને ગણાવતા. તેથી કરીને તેઓ ઉસ્માની તુ કહેવાતા. આ ઉસ્માની તુર્કાએ પશ્ચિમ એશિયામાં સેલ્લુક તુર્કાને આશરો લીધો. બેલ્જીક તુર્કા નબળા પડતા ગયા તેમ તેમ ઉસ્માની તુ બળવાન થતા ગયા હોય એમ જણાય છે. ઉસ્માની તુર્કા ચોતરફ ફેલાતા ગયા. તેમની પહેલાં બીજા ઘણાએ કર્યું હતું તેમ કૉન્સ્ટાન્ટિનોપલ ઉપર હલ્લા કરવાને ખલે એ શહેરની પાસે થઈ ને પસાર થઈ ૧૩પ૩ની સાલમાં તેમણે યુરોપમાં પ્રવેશ કર્યાં. તેઓ ઝપાટાભેર ફેલાઈ ગયા અને બલ્ગેરિયા તથા સર્બિયાનો કબન્ને લઈ ડ્રિયાને પલને તેમણે પોતાની રાજધાની બનાવી. આમ કૉન્સ્ટાન્તિનેપલની બંને બાજુએ યુરોપ તથા એશિયામાં ઉસ્માની સામ્રાજ્ય ફેલાયું. એ કાન્સ્ટાન્ટિનોપલના ચેતરફ પણ ફરી વળ્યું. પરંતુ તે શહેર તેની બહાર રહ્યું . પણ હજાર વરસના પુરાણા અને ગૌરવશાળી પૂર્વના રોમન સામ્રાજ્યમાંથી એ શહેર સિવાય લગભગ ખીજું કશું જ રહ્યુ નહોતું. તુ લેકે પૂર્વના સામ્રાજ્યને ઓહિયાં કરતા જતા હતા છતાંયે સુલતાનો તથા સમ્રાટો વચ્ચે મિત્રતાભર્યાં સબંધો હોય એમ જણાય છે. તેમના કુટુ ંબોમાં પરસ્પર લગ્નવ્યવહાર પણ ચાલુ હતો. આખરે ૧૪૫૭ની સાલમાં કોન્સ્ટાતોપલ Page #422 -------------------------------------------------------------------------- ________________ મધ્યયુગના અંત ૪૦૯ તુર્કીના હાથમાં ગયું. હવે આપણે ઉસ્માની તુર્કાની જ વાત કરીશું કેમકે સેજીક તુર્કા હવે ઇતિહાસના ચિત્રપટ ઉપરથી વિદાય લે છે. ઘણા વખતથી કૉન્સ્ટન્ટનોપલના પતનની ઘડીઓ ગણાતી હતી છતાંએ એ બનાવ બન્યો ત્યારે તેનાથી આખું યુરોપ હાલી ઊચુ. એનું પતન એટલે કે એક હજાર વરસ પુરાણા પૂર્વના ગ્રીક સામ્રાજ્યને અંતિમ નાશ. વળી એના અર્થ એ પણ ખરો કે યુરોપ ઉપર મુસલમાનોની બીજી ચડાઈ તુ લકા તો આગળ ને આગળ ફેલાતા જ ગયા અને કદી કદી તે એવું લાગતું હતું કે તેઓ આખા યુરોપને જીતી લેશે. પર ંતુ વિયેનાના દ્વાર આગળ તેમને ખાળવામાં આવ્યા. છઠ્ઠી સદીમાં સમ્રાટ જસ્ટીનિયને બાંધેલા સત સાયિાના મહાન દેવળની મસીદ બનાવી તેનું નામ આયા સુક્રિયા પાડવામાં આવ્યું. વળી તેના ખજાનાને પણ લૂંટી લેવામાં આવ્યો. આથી યુરોપમાં ભારે ખળભળાટ મચ્યો પરંતુ એ બાબતમાં તેનાથી કંઈ પણ થઈ શકયું નહિ. પરંતુ તુ સુલતાનો આર્થાૉકસ ગ્રીક ચર્ચ તરફ ખૂબ ઉદાર હતા અને હકીકત તો એમ છે કે, કૅન્સ્ટાન્ટિનોપલને લીધા પછી સુલતાન મહ ંમદ ખીજાએ રીતસર જાહેર કર્યું કે, પોતે ગ્રીક ચĆના રક્ષક છે. ગૌરવશાળી સુલેમાનના નામથી એળખાતા એ પછીના સુલતાન તો પોતાને પૂર્વના સમ્રાટોના પ્રતિનિધિ માનતા અને તેણે સીઝરને ઇલકાબ પણ ધારણ કર્યાં હતા. પ્રાચીન પ્રણાલિકાઓની આવી શક્તિ હોય છે. જો કૉન્સ્ટાન્ટિનોપલના ગ્રીક લોકોને ઉસ્માની તુર્કા બહુ અળખામણા લાગ્યા હોય એમ જણાતું નથી. તેમણે જોયું કે એ પ્રાચીન સામ્રાજ્ય તે ભાંગતું જતું હતું. પોપ કે પશ્ચિમ યુરોપના ખ્રિસ્તીઓ કરતાં તે તુ લાકાને પસ ંદ કરતા. લૅટિન ક્રૂઝેડરના તેમને અનુભવ કડવા હતા. એમ કહેવાય છે કે ૧૪૫૩ની સાલમાં કૉન્સ્ટાન્ટિનોપલના છેલ્લા ઘેરા વખતે ત્યાંના એક ઉમરાવે કહ્યુ હતું કે, · પોપના મુકુટ કરતાં પયગ ંબરની પાઘડી વધારે સારી ’. તુ લાકાએ વિશિષ્ટ પ્રકારનું સૈન્ય ઊભું કર્યું. તે જાનિસાર નામથી ઓળખાતું. તે પોતાની ખ્રિસ્તી રૈયત પાસેથી એક પ્રકારના વેરા તરીકે નાનાં નાનાં બાળકે લેતા અને તેમને ખાસ તાલીમ આપતા. કુમળી વયના છોકરાઓને પોતાનાં માબાપથી અળગા કરવા એ અતિશય ધાતકી હતું એમાં શંકા નથી, પરંતુ એ છોકરાને એથી અખૂટ Page #423 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન લાભ પણ મળતા. તેમને બહુ સારી લશ્કરી તાલીમ મળતી અને એ રીતે તેઓ લશ્કરી ઉમરા બનતા. આ જાંનિસાર સન્ય તુર્ક સુલતાનના આધારસ્તંભરૂપ બન્યું. જૂનિસાર શબ્દ જાન (જીવન), અને નિસાર (બલિદાન) ઉપરથી બન્યું છે અને એનો અર્થ જીવનનું બલિદાન આપનાર એ થાય છે એ જ રીતે મીસરમાં પણ જાંનિસારને મળતું સેન્ય રચવામાં આવ્યું હતું. તે “મામેલૂક'ના નામથી ઓળખાતું. તે અતિશય બળવાન બન્યું અને બધી સત્તા તેના હાથમાં આવી પડી. અને એ માલૂકામાંથી જ કેટલાક તે મીસરના સુલતાન પણ બન્યા. કૉન્સ્ટાન્ટિનોપલ લીધા પછી ઉસ્માની સુલતાનેએ તેમના પુરગામીઓની એટલે કે બાઝેન્ટાઈન સમ્રાટોની વિલાસિતા તથા દુરાચાર વગેરે કુટેને વારસો પણ લીધે. બાઇઝેન્ટાઈન લેકેની અધોગતિએ પહોંચેલી સામ્રાજ્ય પ્રણાલીએ તેમને સંપૂર્ણ રીતે આવરી લીધા અને ધીમે ધીમે તેમની શક્તિ પણ ચૂસી લીધી. પણ થોડા વખત સુધી તે તેઓ બળવાન રહ્યા અને ખ્રિસ્તી યુરોપ તેમનાથી ડરતું હતું. તેમણે મીસર જીતી લીધું અને સત્તાહીન તથા નબળા પડી ગયેલા અભ્યાસી સમ્રાટોના પ્રતિનિધિ પાસેથી ખલીફને ઇલકાબ છીનવી લીધે એ વખતે ખલીફને ઇલકાબ હજી અબ્બાસીએ ધારણ કરતા હતા. એ સમયથી માંડીને હમણું થોડા વખત ઉપર સુધી ઉસ્માની સુલતાને પિતાને ખલીફ કહેવડાવતા હતા. મુસ્તફા કમાલ પાશાએ હમણાં જ થોડા વખત ઉપર સુલતાનિયત અને ખિલાત એ બંનેને અંત આણે. કસ્ટાન્ટિનોપલના પતનને દિવસ એ યુરોપના ઈતિહાસમાં અતિશય મહત્ત્વને દિવસ છે. એ દિવસે એક યુગ પૂરે છે અને બીજાને આરંભ થયે એમ માનવામાં આવે છે. હવે મધ્યયુગને અંત આવે છે. એક હજાર વરસના અંધકાર યુગને પણ હવે અંત આવે છે અને યુરોપમાં નવા જીવન અને નવી શક્તિને તરવરાટ સર્વત્ર નજરે પડે છે. એને પુનર્જાગ્રતિ (રેનેસાંસ)ને આરંભ અથવા તો વિદ્યા અને કળાના નવજીવનની શરૂઆત કહેવામાં આવે છે. જનતા જાણે લાંબી ઊંઘમાંથી જાગતી હોય એમ લાગ્યું અને ગૌરવની પરાકાષ્ટાએ પહોંચેલા સદીઓ પહેલાંના પ્રાચીન ગ્રીસ તરફ તેણે પિતાની નજર દોડાવી અને તેની પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરી. જેને ચર્ચ ઉત્તેજન આપતું હતું એવી ગમગીનીભરી અને ગાંભીર્યપૂર્ણ જીવનદષ્ટિ તથા મનુષ્યના આત્માને Page #424 -------------------------------------------------------------------------- ________________ મધ્યયુગના અંત ૪૧૧ જકડી રાખતી શૃંખલા પ્રત્યે ભારે માનસિક વિરોધ ફાટી નીકળ્યા. પ્રાચીન ગ્રીકામાં હતા તેવા સૌ માટેના પ્રેમ જાગ્રત થયા. યુરોપ ચિત્રકળા; શિલ્પ અને સ્થાપત્યની રમ્ય કૃતિઓથી ખીલી ઊઠયું. અલબત, આ બધું કેવળ કૉન્સ્ટાન્ટિનેપલના પતનથી એકાએક ઉદ્ભવ્યું નહેાતું. એમ માનવું એ તે નરી મૂર્ખાઇ છે. એ શહેરને તુર્કાએ કબજો લીધા એથી કરીને આ પરિવર્તનને થાડા વેગ મળ્યો એ ખરુ; કેમકે એને પરિણામે સ ંખ્યાબંધ પંડિતો અને વિદ્વાનો એ શહેર તજીને પશ્ચિમ તરફ ગયા. જે સમયે પશ્ચિમ યુરોપ તેની કદર કરવાની માનસિક દશામાં હતું ત્યારે તેઓ ઇટાલીમાં પોતાની સાથે મોક સાહિત્યના ખજાને લેતા આવ્યા. આ રીતે એ શહેરના પતને પુનર્જાગ્રતિ અથવા નવનને યુગ શરૂ કરવામાં કઈક ફાળા આપ્યા. પરંતુ એ મહાન પરિવર્તન માટે તો એ માત્ર નજીવું કારણ હતું. પ્રાચીન ગ્રીક સાહિત્ય તથા ક્લિસૂરી એ ઇટાલી કે મધ્યયુગીન પશ્ચિમ યુરોપ માટે નવીન વસ્તુ નહોતી. એ સમયે પણ વિદ્યાપીઠેામાં એના અભ્યાસ થતો હતો અને વિદ્વાને એનાથી પરિચિત હતા. પરંતુ એને પરિચય જાજ માસામાં જ પિરમિત હતા અને તે સમયની પ્રચલિત જીવનષ્ટિ સાથે તેને મેળ ખાતા નહાતા, એટલે તેને ફેલાવે થયે નહિ. લેાકેાના માનસમાં સંશયને સંચાર થતાં ધીમે ધીમે નવીન વનદૃષ્ટિ માટેની ભૂમિકા તૈયાર થઈ. પ્રચલિત વસ્તુસ્થિતિથી તે અસ ંતુષ્ટ બન્યા હતા અને તેમને વધારે સતષ અને સમાધાન આપે એવી વસ્તુ માટે તેઓ ખેાજ ચલાવી રહ્યા હતા. જ્યારે તે સ ંશય અને અપેક્ષાની આ માનસિક અવસ્થામાં હતા ત્યારે ગ્રીસનું પ્રાચીન ‘પૅગન’ તત્ત્વજ્ઞાન તેમને હાથ લાગ્યું અને ગ્રીસના સાહિત્યનું પણ તેમણે આ પાન કર્યું. આથી તેઓ જે શાધતા હતા તે જ વસ્તુ તેમને લાધી ગઈ એમ તેમને લાગ્યું અને એ શેાધે તેમને ઉત્સાહથી ભરી દીધા. આ પુનર્જાગ્રતિ યા નવજીવનને પ્રથમ આરંભ ઇટાલીમાં થયા. પછી તે ક્રાંસ, ઈંગ્લેંડ અને અન્યત્ર પ્રસરી. આ કેવળ ગ્રીક તત્ત્વજ્ઞાન કે સાહિત્યની પુનઃપ્રપ્તિ જ નહોતી. એ તો એના કરતાં અનેકગણી માટી અને વ્યાપક વસ્તુ હતી. એ તો ધણા લાંબા સમયથી યુરોપમાં ચાલી રહેલી આંતરિક પ્રક્રિયાને આવિષ્કાર માત્ર હતો. આ મંથનમાંથી અનેક વસ્તુ ઉદ્ભવવાની હતી. પુનર્જાગ્રતિ અથવા નવજીવનન સંચાર એ તેમાંની એક હતી. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૭૩ દરિયાઈ માર્ગોની શેાધ ૩ જુલાઈ, ૧૯૩૨ યુરોપના ઇતિહાસમાં હવે આપણે એવે ટાંકણે આવી પહોંચ્ય છીએ કે જ્યારે ત્યાં આગળ મધ્યયુગીન દુનિયા પડી ભાંગવા માંડે છે અને તેને ઠેકાણે નવી સમાજવ્યવસ્થા ઉદ્ભવે છે. મેાબૂદ પરિસ્થિતિ પરત્વે ત્યાં આગળ અસતોષ અને અણગમો પેદા થાય છે અને એવી લાગણી પરિવર્તન તથા પ્રગતિની જનેતા બને છે. ડ્યૂડલ વ્યવસ્થા અને ધર્મતત્રથી જે જે વર્ગો ચુસાતા હતા તે બધા અસંતુષ્ટ બન્યા હતા. આપણે આગળ જોયું કે ખેડૂત લોકા ઠેર ઠેર ખંડ કરતા હતા. પરંતુ ખેડૂતવર્ગ હજી બહુ પછાત અને લાચાર હતો, એટલે આ ડાથી તેને કશો લાભ ન થયા. તેમને દિવસ હજી હવે પછી આવવાના હતા. ખરો ઝઘડો તો જૂના ચૂડલ વર્ગ અને જાગ્રત થઈ ગયેલા તથા બળવાન બનતા જતા નવા મધ્યમ વર્ગ અથવા બૂઝ્વાઝી વચ્ચે હતા. ચૂડલ વ્યવસ્થામાં સંપત્તિનો આધાર જમીન ઉપર હતા સાચું કહીએ તે જમીન એ જ સંપત્તિ હતી. પણ હવે ા નવીન પ્રકારની સંપત્તિ એકઠી થવા લાગી હતી અને તે જમીનમાંથી પેદા થતી નહોતી. એ વેપારરોજગાર અને પાકા માલ અનાવવાના વ્યવસાયમાંથી પેદા થતી હતી. એને લીધે નવા મધ્યમ વને અથવા મૂઝવાઝી એટલે કે ભદ્રલોકને ભારે લાભ થયા અને પરિણામે તે બળવાન બન્યા. આ ઝઘડા તો ઘણા જૂના હતો પણ હવે અને પક્ષની પરિસ્થિતિમાં થયેલો પલટા આપણા જોવામાં આવે છે. ફ્યૂડલ વ્યવસ્થા હજી ચાલુ હતી પરંતુ તેણે બચાવની નીતિ અખત્યાર કરી હતી. મધ્યમ વર્ગને પોતાના નવા બળમાં વિશ્વાસ હતા અને તે હવે આક્રમણાત્મક વલણ ધારણ કરે છે. આ લડત સેંકડો વરસ સુધી ચાલુ રહે છે અને તેમાં મધ્યમ વર્ગની ઉત્તરોત્તર જીત થતી જાય છે. યુરોપના જુદા જુદા દેશોમાં આ લડત ભિન્ન ભિન્ન સ્વરૂપ ધારણ કરે છે. પૂર્વ યુરોપમાં હજી એવા ઝઘડા જેવું કશું દેખાતું નથી. મધ્યમ વર્ગ પહેલવહેલા પશ્ચિમ યુરોપમાં આગળ આવે છે. Page #426 -------------------------------------------------------------------------- ________________ દરિયાઈ માર્ગોની શેાધ ૪૧૩ જૂની શૃંખલાઓ તૂટવાને કારણે વિજ્ઞાન, કળા, સાહિત્ય, સ્થાપત્ય તથા નવી નવી શોધખેાળા વગેરે અનેક દિશાઓમાં પ્રગતિ થઈ. મનુષ્યના આત્મા પોતાનાં બંધનો તોડી નાખે છે ત્યારે હમેશાં આમ તે છે.... ત્યારે તેના વિકાસ થાય છે અને તે વ્યાપક બને છે. એ જ રીતે જ્યારે આપણને સ્વતંત્રતા લાધશે ત્યારે આપણી પ્રજા તથા આપણી પ્રતિભાને વિકાસ થશે અને તે ચોતરફ ફેલાશે. લોકમાનસ ઉપરના ચર્ચીને કાબૂ ક્ષીણુ અને શિથિલ થતો જાય છે તેમ તેમ લેાકા દેવળા અને મઠો બાંધવામાં આછા પૈસા ખરચતા થાય છે. અનેક ઠેકાણે સુંદર ઇમારતો ચણાય છે એ ખરું પણ તે મહાજનગૃહા અને ખીજી એવા પ્રકારની જ ઇમારતા હોય છે. સ્થાપત્યની ગાથિક પદ્ધતિ પણ હવે વિદાય થાય છે અને તેને ઠેકાણે નવી પદ્ધતિ વિકસે છે. આ જ અરસામાં એટલે કે જ્યારે યુરોપ નવી શક્તિથી ઊભરાઈ રહ્યું હતું ત્યારે પૂમાંથી સુવર્ણનું આકર્ષણ આવ્યું. માર્કા પોલા તથા હિં અને ચીનમાં ગયેલા ખીજા પ્રવાસીઓનાં વણુતાએ યુરેપના લોકેાની કલ્પનાને બહુલાવી મૂકી અને પૂર્વની આ અઢળક દોલતની ઉત્તેજનાએ ઘણા લકાને દરિયા ખેડવા તરફ પ્રેર્યાં. એ જ ટાંકણે કૉન્સ્ટાન્ટિનોપલનું પણ પતન થયું. પૂર્વ તરફ જવાના જમીન તથા દરિયાઈ માર્યાંના કાબૂ તુર્કીના હાથમાં ગયો અને તે વેપારરોજગારને ઝાઝું ઉત્તેજન આપતા નહાતા. મોટા મોટા વેપારીએ અને સોદાગરે આથી અકળાયા તથા પૂર્વનું સોનું હાથ કરવા માગત સાહિસકાના નવા ઊભા થયેલા વર્ગ પણ એથી ચિડાયા. એથી કરીને પૂના સુવર્ણમય દેશોમાં પહેાંચવાના નવા માર્ગો ખાળી કાઢવાની તેમણે કાશિશ કરવા માંડી. પૃથ્વી ગાળ છે અને તે સૂર્યની આસપાસ કરે છે એ તે આજે નિશાળે જતી નાનકડી બાળા પણ જાણે છે. આપણા બધાંને માટે આજે એ બિના બિલકુલ સ્પષ્ટ છે. પરંતુ જૂના કાળમાં એ વસ્તુ એટલી સ્પષ્ટ નહતી; અને જે લેકા એ માનવાની કે કહેવાની ધૃષ્ટતા કરતા તેઓ ચ તરફથી આફતમાં આવી પડતા. પરંતુ ચર્ચીના ધાકની ઉપરવટ થઈને પણ પૃથ્વી ગોળ છે એ હકીકત લેાકેા વધારે ને વધારે માનવા લાગ્યા. જો પૃથ્વી ગેાળ હાય તો પછી પશ્ચિમ તરફ આગળ ને આગળ જતાં ચીન તથા હિ ંદુસ્તાન પહોંચી શકાય. કેટલાક લેાકા આમ Page #427 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું' રેખાદર્શન વિચારતા થયા હતા. બીજા કેટલાક આફ્રિકાની તે કરીને હિંદુ પહોંચવાનું વિચારતા હતા. તારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તે સમયે સુએઝની નહેર નહેાતી અને ભૂમધ્ય સમુદ્રમાં થઈ તે વહાણા રાતા સમુદ્રમાં જઈં શકતાં નહોતાં. ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર વચ્ચે માલ તથા સામાન ધણુંખરું ઊંટ પર લાદીને જમીન માર્ગે માકલવામાં આવતા અને ત્યાંથી તે ખીજી બાજુનાં નવાં વહાણો ઉપર ચડાવવામાં આવતા. આમ માલની ફેરબદલી કરવી એ કદીયે સગવડભયું નહોતું લેખાતું. મીસર અને સીરિયા તુર્કાના અંજામાં આવતાં આ મા એથીયે વિશેષ કપરી બન્યા. ૧૪ પરંતુ હિંદુસ્તાનના દોલતનું આકર્ષણ લેકાને લલચાવતું અને ઉત્તેજિત કરતું જ રહ્યું. સ્પેન તથા પોર્ટુગાલે નવા નવા મુલકો શેાધી કાઢવાની સફરીમાં પહેલ કરી. એ સમયે સ્પેન ગ્રેનેડામાંથી રઘાસહ્યા મૂર અથવા તે મેરેસન લોકાને હાંકી કાઢવામાં રેકાયું હતું. ઍરેગાનના ફર્ડનાંડ તથા કૅસ્ટાઈલની ઇઝાયેલાના લગ્નથી ખ્રિસ્તી સ્પેન એકત્ર થયું અને કૉન્સ્ટાન્ટને પલતે તુર્કાએ કબજો લીધો ત્યાર પછી લગભગ પચાસ વરસ બાદ ૧૪૯૨ની સાલમાં ગ્રેનેડા પણ આરોના હાથમાંથી ગયું. સ્પેન તરત જ યુરોપનું મહાન ખ્રિસ્તી રાજ્ય બન્યું. પોર્ટુગીઝ યા ફિરંગી લાકાએ પૂર્વ તરફ અને સ્પેનના લકાએ પશ્ચિમ તરફ જવાના પ્રયત્ન કર્યાં. ૧૪૪૫ની સાલમાં ફિર`ગીએ વડેની ભૂશિર શેાધીને એ દિશામાં પ્રથમ ભારે પ્રતિ સાધી. આ ભૂશિર આફ્રિકાના છેક પશ્ચિમના છેડે છે, તુ આફ્રિકાના નકશા જોશે તો તને જણાશે કે યુરોપથી આ ભૂશિર તરફ સફર કરતા માણસને નૈઋત્ય ખૂણા તરફ વહાણુ હંકારવું પડે છે. વડેની ભૂશિરની અણીની ફરતે ફરીને તે અગ્નિ ખૂણા તરફ જવા લાગે છે. આ ભૂશિરની શોધ એ ભારે આશાજનક ચિહ્ન હતું કારણકે એને લીધે લેાકાને વિશ્વાસ બેઠો કે આફ્રિકાની કતે કરીને તેઓ હિંદુ તરફ જઈ શકશે. આમ છતાં પણ આફ્રિકાની પ્રદક્ષિણા બરાબર થઈ તે પહેલાં ચાલીસ વરસાવહી ગયાં. ૧૪૮૬ની સાલમાં બીજો એક ફિર ગી બાલેિમિયુ ડિયાઝ આફ્રિકાની છેક દક્ષિણની અણી જે હાલ ‘કેપ ઑફ ગુડ હોપ”ના નામથી એકળખાય છે ત્યાં સુધી પહોંચ્યો. થાડાં વરસો પછી વાસ્કો-ડી-ગામા નામના બીજો એક ફિરંગી. આ શેાધને Page #428 -------------------------------------------------------------------------- ________________ દરિયાઈ માર્ગોની શોધ ૧૫ લાભ લઈ કપ ઑફ ગુડ હોપ થઈને હિંદુસ્તાનમાં આવ્યું. ૧૪૯૮ની સાલમાં વાસ્કો ડી ગામા મલબાર કિનારાના કાલીકટ બંદરે પહોંચ્યા. આમ હિંદુસ્તાન પહોંચવાની હરીફાઈમાં ફિરંગીઓ જીતી ગયા. પરંતુ એ દરમ્યાન દુનિયાની બીજી બાજુએ ભારે બનાવ બની રહ્યા હતા અને એથી કરીને સ્પેનને ફાયદો થવાને હતે. ૧૪૯ની સાલમાં ક્રિસ્ટોફર કોલંબસ અમેરિકા પહોંચ્યું હતું. લિંબસ છને આ શહેરને એક ગરીબ આદમી હતું અને પૃથ્વી ગોળ છે એવું માનતે હોઈ પશ્ચિમ તરફ વહાણ હંકારતાં હંકારતાં તે જાપાન અને હિંદ પહોંચવા માગતું હતું. પરંતુ તેની એ સફર જેટલી લાંબી નીવડી તેટલી લાંબી નીવડશે એવી તેને કલ્પના નહોતી. તેની આ શોધખોળ માટેની સફરમાં સહાય કરવાનું એકાદ રાજાને સમજાવવાનો પ્રયત્ન કરે તે અનેક રાજદરબારમાં રખડ્યો. આખરે સ્પેનનાં રાજારાણું ફર્ડિનાન્ડ તથા ઇઝાબેલાએ તેને મદદ આપવાનું કબૂલ કર્યું અને કેલંબસ ત્રણ નાનાં વહાણે તથા ૮૮ માણસે લઈને પિતાની સફરે નીકળી પડ્યો. અજ્ઞાત તરફની આ વીરતાભરી સાહસિક સફર હતી; કેમકે આગળ ઉપર શું છે એની કોઈને કશી જ માહિતી નહતી. પણ કોલંબસના હૃદયમાં શ્રદ્ધા હતી અને તેની એ શ્રદ્ધા વાલ્મી ઠરી. અગણેતેર દિવસ સુધી સમુદ્રમાં સફર કર્યા પછી તેમને જમીન પત્તો લાગે. કોલંબસે માન્યું કે તેને જડેલી ભૂમિ હિંદુસ્તાન છે. પરંતુ ખરી રીતે તો તે વેસ્ટ ઈન્ડિઝ ટાપુઓમાને એક ટાપુ હતું. કોલંબસ ઠેઠ અમેરિકા ખંડ સુધી પણ નહેતે પહોંચ્યા અને તે તે જીવ્યા ત્યાં સુધી એમ જ માનતા હતા કે પિતે એશિયા પહોંચ્યું હતું. તેની આ વિચિત્ર પ્રકારની ભૂલ આજ સુધી ચાલુ રહી છે. આજે પણ એ ટાપુઓ વેસ્ટ ઇન્ડિઝ એટલે કે હિંદની પશ્ચિમ તરફના ટાપુઓ કહેવાય છે અને અમેરિકાના મૂળ વતનીઓને આજે પણ ઈન્ડિયન્સ અથવા હિંદવાસીઓ અથવા રેડ ઈન્ડિયન્સ એટલે રાતા હિંદીઓ કહેવામાં આવે છે. કોલંબસ યુરોપ પાછો ફર્યો અને વધારે વહાણ લઈને બીજે વરસે ફરીથી પાછો સફરે નીકળ્યો. હિંદ જવાના નવા માર્ગની આ શોધે– તે વખતે તે કલંબસે હિંદને જળમાર્ગ શો એમ જ મનાતું હતું– યુરોપમાં ભારે ખળભળાટ મચાવી મૂક્યો. આ પછી જ વાસ્કો-દ-ગામાએ પૂર્વ તરફની પિતાની સફર આદરી અને તે કાલીકટ બંદરે પહોંચ્યો. પૂર્વ તથા પશ્ચિમમાં નવા નવા મુલકની શોધની Page #429 -------------------------------------------------------------------------- ________________ ૧૩ જગતના ઇતિહાસનું રેખાદર્શન * , C અરેથી યુરોપની એ ઉત્તેજના વધુ તીવ્ર બની. આ નવા મુલા ઉપર આધિપત્ય જમાવવા માટે સ્પેન તથા પોર્ટુગાલ એ બંનેને હરીફાઈ હતી. એમાં પાપ વચ્ચે પડયો અને સ્પેન તથા પોર્ટુગાલ વચ્ચેના ઝઘડા ટાળવા ખીજી પ્રજાઓને ભાગે આદાય દાખવવાના નિશ્ચય ઉપર તે આવ્યો. ૧૪૯૭ની સાલમાં તેણે એક ‘ ખુલ ’ (ફરમાન ) ~ પોપની જાહેરાતો તથા ક્રમાના કણજાણે શા કારણે ‘ ખુલ ' કહેવાય છે —— બહાર પાડયું. એને ખુલ ઑફ ડિમાર્કેશન ’એટલે સીમાનિયનું ફરમાન કહેવામાં આવે છે. તેણે ઍઝાસથી પશ્ચિમે ૧૦૦ લીગ ( ૧ લીગ=૩ માઇલ ) દૂર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી જતી એક કાર્પાનક રેખા દોરી અને ફરમાવ્યું કે એ રેખાથી પૂર્વે આવેલા બધા અખ્રિસ્તી મુલકા પોટુ ગાલે અને તેની પશ્ચિમે આવેલા બધા મુલકા સ્પેને હાથ કરવા. યુરોપ સિવાયની લગભગ આખી દુનિયાની આ જબરદસ્ત ભેટ હતી અને એ ભેટ આપવામાં પાપને સહેજ પણ ઘસાવાપણું નહેતું ! ઍઝોસ એ આાંટિક મહાસાગરના ટાપુ છે અને તેમનાથી ૧૦૦ લીગ એટલે કે ૩૦૦ માઈલ દૂર, પશ્ચિમે દોરવામાં આવેલી રેખાથી આખા ઉત્તર અમેરિકા અને ઘણાખરા પશ્ચિમ અમેરિકા પશ્ચિમ ભાગમાં જાય. આમ ખરું જોતાં અને અમેરિકા ખંડા સ્પેનને તથા હિંદુસ્તાન, ચીન, જાપાન તથા પૂર્વના બીજા દેશ અને આખા આફ્રિકા ખંડ પોર્ટુગાલને ભેટ મળ્યાં ! આ વિસ્તીર્ણ પ્રદેશ કબજો લેવાનું ફ્િર ગીએ શરૂ કર્યું. પણ એ કા સાવ સુગમ નહોતું. પરંતુ એ દિશામાં તેમણે થોડી પ્રગતિ કરી અને તે પૂર્વ તરફ આગળ વધવા લાગ્યા. ૧૫૧૦ની સાલમાં તે ગાવા અને ૧૫૧૧ની સાલમાં મલાયા દ્વિપકલ્પમાં આવેલા મલાકામાં પહેાંચ્યા. એ પછી થોડા વખત બાદ જાવા અને ૧૫૭૬ની સાલમાં તે ચીન પહોંચ્યા. એને અર્થ એ નથી કે તેમણે આ બધાં સ્થાના કબજે કર્યાં. માત્ર એમાંનાં કેટલાંક સ્થળેાએ તેમણે પગપેસારો કર્યાં એટલું જ. પૂર્વના પ્રદેશેની તેમની ભાવી કારકિદી વિષે હવે પછીના એકાદ પત્રમાં આપણે ચર્ચા કરીશું. પૂર્વ તરફ ગયેલા ફિરંગીઓમાં ડિનાન્ડ મૅગેલન નામના એક પુરુષ હતો. તેના ક્રૂગી માલિક જોડે તેને ઝાડા થયા તેથી તે યુરોપ પાછો કર્યો અને સ્પેનને નાગરિક બન્યો. તે પૂર્વ તરફના માર્ગે ગ્રુપ ઑક્ ગુડ હોપ થઈને હિંદુસ્તાન તથા પૂર્વ તરફના ટાપુઓમાં જઈ Page #430 -------------------------------------------------------------------------- ________________ દરિયાઈ માર્ગોની શોધ ૪૧૭ આવ્યો હતો એટલે હવે પશ્ચિમ તરફના માર્ગે અમેરિકા થઈને ત્યાં જવા માગતું હતું. કોલંબસે જે મુલક શોધી કાઢ્યો હતે તે એશિયા નથી એવી એને ઘણું કરીને ખબર હોવી જોઈએ. વળી ૧૫૧૩ની સાલમાં બાબઆ નામને એક પેનવાસી મધ્ય અમેરિકાના પનામાના પર્વત ઓળંગી પ્રશાંત મહાસાગરમાં પહોંચ્યો હતો. કોણ જાણે શા. કારણે તેણે એને દક્ષિણ સમુદ્ર (સાઉથ સી) એવું નામ આપ્યું અને તેના કાંઠા ઉપર ઊભા રહીને એ ન સમુદ્ર તથા તેને લગતે બધે મુલક પિતાના સ્વામીને એટલે કે સ્પેનના રાજાની માલકીને છે એવો દાવો કર્યો. ૧૫૧ની સાલમાં મૅગેલન પિતાની પશ્ચિમ તરફની સફરે નીકળી પડ્યો. પશ્ચિમ તરફની સફરમાં એ સૌથી ભારે સફર નીવડવાની હતી. તેની પાસે પાંચ વહાણો અને ર૭૦ માણસે હતા. આટલાંટિક મહાસાગર વીંધીને તે દક્ષિણ અમેરિકા પહોંચ્યો અને ત્યાંથી તે ખંડની છેક દક્ષિણની અણીએ પહોંચતાં સુધી તેણે દક્ષિણ તરફ જ પિતાની સફર ચાલુ રાખી. માર્ગમાં તેનું એક વહાણ ભાંગીને નાશ પામ્યું અને બીજું - એક તેને છોડી ગયું. હવે તેની પાસે ત્રણ વહાણ રહ્યાં હતાં. આ ત્રણ વહાણ સાથે દક્ષિણ અમેરિકા ખંડ અને એક ટાપુ વચ્ચેની સાંકડી સામુદ્રધુની પાર કરીને તે ખંડની બીજી બાજુને સ્પર્શતા વિશાળ સાગરમાં તેણે પ્રવેશ કર્યો. આ પ્રશાંત મહાસાગર હતું. આટલાંટિક મહાસાગરને મુકાબલે એ બહુ શાંત મહાસાગર હતો તેથી મેગેલને તેને પેસિફિક ઓશન એટલે કે પ્રશાંત મહાસાગર એવું નામ આપ્યું. પ્રશાંત મહાસાગરમાં પહોંચતાં તેને ચાર માસ લાગ્યા. તેણે ઓળંગેલી સામુદ્રધૃની તેના નામ ઉપરથી આજે પણ મૅગેલનની સામુદ્રધૃની તરીકે ઓળખાય છે. પછી મેંગેલને બહાદુરીપૂર્વક ઉત્તર તરફ અને ત્યાર બાદ અજ્ઞાત સમુદ્રમાં વાયવ્ય ખૂણામાં પિતાની સફર ચાલુ રાખી. તેની સફરનો આ સૈથી ભયંકર ભાગ હતો. એ સફર આટલી બધી લાંબી નીવડશે એવી કઈને કલ્પના સરખી પણ નહોતી. લગભગ ચાર માસ સુધી અને વધારે ચોકકસ રીતે કહેવું હોય તે ૧૦૮ દિવસ સુધી તેઓ મહાસાગરની વચ્ચે રહ્યા. તેમને ખાવાપીવાના પણ સાંસા હતા. આખરે ભારે હાડમારી વેઠવ્યા પછી તેઓ ફિલિપાઈન ટાપુઓ આગળ આવી પહોંચ્યા. ત્યાં આગળના લેકેએ તેમના તરફ મિત્રતાભર્યું વલણ દાખવ્યું અને તેમને ખોરાક વગેરે આપ્યું તથા તેમણે પરસ્પર એકબીજાને ભેટસેરાત પણ આપી. પરંતુ સ્પેનવાસીઓ વઢકણ અને મિજાજી હતા. s-૨૭ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૧૯૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન મંગેલને ત્યાંના મે સરદારે વચ્ચેના નવા ઝઘડામાં ભાગ લીધા અને તેમાં તે મરાયા. તેમના મિજાજી વલણને લીધે તે ટાપુઓના વતનીતે હાથે ઘણા સ્પેનવાસાઓ મરાયા. જ્યાંથી કીમતી તેજાનાએ આવતા હતા તે તેજાનાના ટાપુઓની તલાશમાં સ્પેનવાસી હતા. તેની શોધમાં તેઓ આગળ ને આગળ વધતા ગયા. બીજા એક વહાણુને પણ તજી દઈ તે તેમને તે બાળી મૂકવું પડયું. હવે માત્ર બે જ વહાણ બાકી રહ્યાં. હવે એવા નિર્ણીય કરવામાં આવ્યો ક તેમાંનું એક પ્રશાન્ત મહાસાગરમાં થઈ ને સ્પેન પહોંચે અને બીજું કૈપ ઑફ ગુડ હોપ થઈ ને. પહેલું વહાણ બહુ આગળ ન જઈ શકયું; કમકે ફિરંગી લેાકાએ તે કબજે કર્યું, પણ વિટ્ટોરિયા નામનું ખીજાં વહાણુ આફ્રિકાની પ્રદક્ષિણા કરીને તે સફરે નીકળ્યું ત્યાર પછી ત્રણ વરસ બાદ ૧૫૨૨ની સાલમાં ૧૮ માણસો સાથે સ્પેનના સેવીલ બંદરે પહોંચ્યું. તેણે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી હતી. દુનિયાની પ્રદક્ષિણા કરનાર તે પહેલું વહાણ હતું. વિટ્ટોરિયાની સર વિષે મેં જરા લખાવી લખ્યું છે કેમકે તે અદ્ભુત સફર હતી. આજે તે આપણે સુખસગવડ અને આરામથી રિયા એળગીએ છીએ અને મેટાં જહાજોમાં બેસીને લાંબી સફર કરીએ છીએ. પરંતુ આ આરંભના દરિયાઈ સફર કરનારાઓનો વિચાર કરી જો. અજ્ઞાતમાં ઝંપલાવીને તેમણે અનેક સકટો વેઠ્યાં તથા જોખમેાના સામના કર્યા અને તેમની ભાવી પેઢીના લાકા માટે દરિયાઈ માર્ગો શોધી કાઢ્યા. તે સમયના સ્પેનવાસીઓ તથા ફિરંગી લોક ગર્વિષ્ઠ, મિલ્લજી અને ધાતકી હતા, પરંતુ તેમની બહાદુરી અદ્ભુત હતી અને સાહસની ભાવનાથી તેઓ ભરપૂર હતા. જ્યારે મૅગેલન પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યો હતો તે સમયે કાર્ટ કિસકા શહેરમાં દાખલ થઈ ને સ્પેનના રાજા માટે આઝટેક સામ્રાજ્ય હ્તી રહ્યો હતો. એને વિષે તથા અમેરિકાની માયા સંસ્કૃતિ વિષે હું આગળ ઉપર કંઈક કહી ગયો છું. કાર્ટે ૧૫૧૯ની સાલમાં મૅકિસકા પહોંચ્યા. પિઝેશ દક્ષિણ અમેરિકાના ઈંકા સામ્રાજ્યમાં (હાલ જ્યાં આગળ પેરુ છે ત્યાં) ૧૫૩૦ની સાલમાં પહેોંચ્યા. હિંમત, સાહસ, દગાબાજી અને ધાતકીપણાનો આશરો લઈ ને તથા ત્યાંના લોકાના માંહેામાંહેના ઝઘડાના લાભ ઉઠાવીને કાટે તથા પિઝેરે। એ પ્રાચીન સામ્રાજ્યોના નાશ કરવામાં તેહમદ થયા. પરંતુ આ બંને સામ્રાજ્યો Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૧૯ દચિાઈ માર્ગોની શોધ જરીપુરાણાં થઈ ગયાં હતાં અને કેટલીક બાબતમાં તે તેઓ સાવ પ્રાથમિક દશામાં હતાં. આથી ગંજીફાની ઈમારતની પિઠે પહેલે જ ધકે તેઓ જમીનદોસ્ત થઈ ગયાં. જ્યાં જ્યાં મોટા મેટા ધકે અને નાવિકે ગયા હતા ત્યાં ત્યાં તેમની પાછળ લૂંટફાટ કરવા તત્પર એવા સાહસિકોનાં ટોળેટોળાં ગયાં. ખાસ કરીને સ્પેનના તાબાના અમેરિકાને આ લૂંટારૂઓના ટોળાંઓથી વેઠવું પડ્યું; તેમણે તે ખુદ કોલંબસ પ્રત્યે પણ બહુ ખરાબ વર્તન દાખવ્યું હતું. એની સાથે સાથે મેકિસકો અને પેરુમાંથી સ્પેનમાં ચાંદી તથા સેનાને અવિરત પ્રવાહ વહેવા લાગ્યા. આ રીતે આ કીમતી ધાતુઓનો અઢળક જો ત્યાં આગળ આવ્યું. એથી કરીને આખું યુરોપ અંજાઈ ગયું અને પેન યુરોપનું પ્રભાવશાળી રાજ્ય બન્યું. આ સેનું અને ચાંદી યુરોપના બીજા દેશોમાં પણ પસર્યા અને એ રીતે પૂર્વના દેશની વસ્તુઓ ખરીદવા માટે ત્યાં આગળ અઢળક નાણાંની જોગવાઈ થઈ પગાલ અને સ્પેનને મળેલી સફળતાથી સ્વાભાવિક રીતે જ યુરોપના બીજા દેશોના—ખાસ કરીને ફ્રાંસ, ઈગ્લેંડ, હોલેંડ તથા ઉત્તર જર્મનીનાં શહેરના લેકની કલ્પતિ ઉત્તેજિત થઈ. પ્રથમ તેમણે એશિયા તથા અમેરિકા પહોંચવાને ઉત્તર તરફનો એટલે કે નેર્વેની ઉત્તરેથી પૂર્વ તરફ અને ગ્રીનલૅન્ડ થઈને પશ્ચિમ તરફ જવાનો માર્ગ શેધવા ભારે પ્રયાસ ક્ય. પરંતુ એમાં તેઓ નિષ્ફળ નીવડયા અને તેમણે જાણીતા ધેરી માર્ગોને આશરો લીધે. - જ્યારે દુનિયા જાણે પિતાનાં દ્વાર ખોલી રહી હતી અને પિતાને ભંડાર તથા અજાયબીઓ બતાવી રહી હતી તે સમય કે અદ્ભુત હશે! એક પછી એક નવી નવી શોધે થયે જતી હતી – મહાસાગરે, નવા ખડે અને અમાપ સંપત્તિ ઈત્યાદિ જાણેક દ્વાર ખોલે” એવા અર્થને કોઈ જાદુઈ મંત્રની રાહ જોઈ રહ્યાં હતાં એમ લાગતું હતું. તે જમાનાની હવા પણ આ સાહસોની જાદુઈ અસરથી વ્યાપ્ત બની ગઈ હશે. આજે તે દુનિયા સાંકડી લાગે છે અને એમાં હવે કંઈ શેધાવાનું બાકી રહ્યું હોય એમ જણાતું નથી. એમ લાગે છે ખરું, પણ વાસ્તવિક રીતે એમ નથી; કેમંક વિજ્ઞાને શોધખોળ માટે નવાં નવાં અતિ વિશાળ ક્ષેત્રો ખુલ્લા કર્યા છે. એમાં શોધખોળ અને સાહસ માટે પૂરેપૂરે અવકાશ છે. ખાસ કરીને આજે હિંદુસ્તાનમાં તે એને માટે ખૂબ અવકાશ છે ! Page #433 -------------------------------------------------------------------------- ________________ ७४ મંગલ સામ્રાજ્યનું ભાંગી પડવું ૯ જુલાઈ, ૧૯૩૨ મધ્યયુગ વીતી ગયો તથા યુરોપમાં નવું ચેતન પ્રગટયું અને તેને પરિણામે જે નવી શક્તિ ઉદ્ભવી તે જુદે જુદે અનેક માર્ગો ફૂટી નીકળી એ વિષે મેં તને લખ્યું છે. યુરેપ પ્રવૃત્તિ અને સર્જક પ્રયાસેથી ઊભરાતું જણાય છે. સૈકાઓ સુધી નાના નાના દેશમાં પુરાઈ રહ્યા પછી તેની પ્રજાઓ પિતાના નાના વાડાઓમાંથી એકદમ બહાર નીકળી પડી અને વિશાળ મહાસાગરે ઓળંગીને દુનિયાના દૂર દૂરના ખૂણાઓમાં પહોંચી ગઈ. પિતાની તાકાતમાં વિશ્વાસ રાખીને તેઓ વિજેતા તરીકે જાય છે. તેમને આ આત્મવિશ્વાસ જ તેમને હિંમત આપે છે અને તેમને હાથે અદ્ભુત કાર્યો કરાવે છે. પરંતુ તેને નવાઈ લાગશે કે, આ એકાએક ફેરફાર શાથી થયો. તેરમી સદીના વચગાળામાં એશિયા અને યુરેપ ઉપર મંગલ લેકને પ્રભુત્વ હતું. પૂર્વ યુરોપ તેમના તાબામાં હતું અને પશ્ચિમ યુરોપ આ મહાન અને અજેય દીસતા સૈનિક આગળ થરથર કાંપતું હતું. મહાન ખાનના કોઈ એકાદ સેનાપતિની તુલનામાં પણ યુરોપના સમ્રાટે. અને રાજાઓ શી વિસાતમાં હતા? ૨૦૦ વરસ પછી કસ્ટાન્ટિનોપલનું રાજનગર તથા દક્ષિણ-પૂર્વ યુરોપને ઘણોખરો ભાગ ઉસ્માની તેના હાથમાં આવ્યું. આરબ તથા સેજુક તુને લલચાવનારું આ અમૂલ્ય રત્ન મુસલમાન અને ખ્રિસ્તી લેકે વચ્ચેના ૮૦૦ વર્ષના વિગ્રહ પછી ઉસ્માની તુને હાથ ગયું. આટલાથી સંતોષ ન માનતાં તુર્ક સુલતાનો પશ્ચિમ યુરોપ તથા ખુદ રોમ શહેર તરફ લેભી નજરે જોતા હતા. જર્મન સામ્રાજ્ય, એટલે કે, પવિત્ર રેમન સામ્રાજ્ય તથા ઈટાલીને પણ તેમણે થરકપ કરી મૂક્યાં. તેમણે હંગરી જીતી લીધું અને વિયેનાના દરવાજા સુધી તથા ઇટાલીની સીમા સુધી તેઓ પહોંચી ગયા. પૂર્વમાં બગદાદ અને દક્ષિણમાં મીસર તેમણે પિતાના સામ્રાજ્યમાં જોડી દીધાં. જેને “ગૌરવશાળી Page #434 -------------------------------------------------------------------------- ________________ મંગલ સામ્રાજ્યનું ભાંગી પડવું કહેવામાં આવતા હતા તે સુલતાન સુલેમાન ૧૬મી સદીના વચગાળામાં આ મહાન તુર્ક સામ્રાજ્ય ઉપર શાસન કરતા હતા. સમુદ્ર ઉપર પણ તેનું નૌકાસૈન્ય સર્વોપરી હતું.. પરંતુ આવો ફેરફાર શાથી થઈ ગયે? મંગોલના ભયમાંથી યુરોપ કેવી રીતે મુક્ત થયું ? તુના ભયમાંથી તે કેવી રીતે ઊગરી શક્યું. તે એમાંથી ઊગર્યું એટલું જ નહિ પણ કેવી રીતે આક્રમણકારી બન્યું અને બીજાઓને ભયરૂપ થઈ પડ્યું? મંગલેએ યુરોપને લાંબો કાળ ભયગ્રસ્ત ન રાખ્યું. નવા ખાનની ચૂંટણી કરવા માટે તેઓ આપમેળે જ ત્યાંથી ચાલ્યા ગયા અને પછી પાછા ન ફર્યા. મંગેલિયાના તેમના વતનથી પશ્ચિમ યુરેપ બહુ દૂર પડયું હતું. બનવાજોગ છે કે એ પ્રદેશે તેમને આકર્ષ્યા ન હોય; કેમકે તે - ગીચ જંગલવાળો મુલક હતા અને તેઓ તે મંગેલિયાનાં ખુલ્લાં મેદાનોથી ટેવાયેલા હતા. એ ગમે તેમ છે, પણ પશ્ચિમ યુરોપ અંગેના ભયમાંથી ઊગરી ગયું – તેના શર્યને લીધે નહિ પણ મંગલ લેકોની બેપરવાઈ અને તેમનું લક્ષ બીજી બાબતોમાં પરોવાયું હતું તેને લીધે. પૂર્વ યુરોપમાં તે તેઓ વધારે સમય એટલે કે, ધીમે ધીમે મંગલ સત્તા પડી ભાંગી ત્યાં સુધી રહ્યા. હું તને આગળ ઉપર કહી ગયું છું કે, ૧૪૫ની સાલમાં તુર્કોએ કોસ્ટાન્ટિનોપલને કબજે લીધે એ ઘટનાથી યુરેપના ઈતિહાસમાં નવો યુગ શરૂ થાય છે. સગવડ ખાતર એમ કહી શકાય કે, મધ્યયુગનો અંત અને નવા જન્મેલા ચેતનના –જે ભિન્ન ભિન્ન અનેક રીતે વ્યક્ત થાય છે – એટલે કે પુનર્જાગ્રતિ (રેનેસાંસ) અથવા નવજીવનના યુગને આરંભ સૂચવે છે. આમ, જે સમયે યુરેપ ઉપર તુને ભય ઝઝૂમી રહ્યો હતા અને તેમને સફળતા મળવાનો પૂરેપૂરો સંભવ હતો તે જ સમયે યુરેપ પગભર થયું અને બળવાન બન્યું એ ખરેખર નવાઈ પમાડે એવી ઘટના છે. થોડા સમયે તે તુર્કે પશ્ચિમ યુરોપમાં આગળ વધતા ગયા; અને જ્યારે તેઓ આગળ વધી રહ્યા હતા ત્યારે યુરોપી શેધકે નવા નવા દેશે, સમુદ્રો અને જળમાર્ગો શોધી રહ્યા હતા તથા પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરી રહ્યા હતા. “ગૌરવશાળી” સુલેમાનના અમલ દરમ્યાન – ૧૫રથી ૧૫૬૬ની સાલ સુધી તેણે રાજ્ય કર્યું હતું–તુર્ય સામ્રાજ્ય વિયેનાથી બગદાદ અને કેરો સુધી વિસ્તર્યું હતું. પરંતુ તુર્કે એથી આગળ વધ્યા નહિ. ગ્રીક લેકેના સમયના કોન્સ્ટાન્ટિનોપલની અધોગતિકારક પુરાણ Page #435 -------------------------------------------------------------------------- ________________ ४२२ જગતના ઇતિહાસનું રેખાદર્શન નીતિરીતિઓને તેઓ વશ થતા જતા હતા. જેમ જેમ યુરોપનું બળ વધતું ગયું તેમ તેમ તુર્ક લે કે તેમની પહેલેની તાકાત ગુમાવતા ગયા અને નબળા પડયા, ગત યુગેના આપણા પર્યટન દરમ્યાન આપણે એશિયાને યુરોપ ઉપર આક્રમણ કરતાં ઘણી વાર નિહાળે છે. યુરોપે પણ એશિયા ઉપર ચડાઈ કરી હતી પણ તેનું ઝાઝું મહત્ત્વ નથી, આ એશિયા ખંડ વીંધીને સિંકદર હિંદુસ્તાન પહોંચ્યું પણ તેનું કશું ભારે પરિણામ ન આવ્યું. રોમન લે કે તે કદીયે ઇરાકથી આગળ વધ્યા હતા. જ્યારે, છેક પ્રાચીન સમયથી માંડીને એશિયાની જાતિઓ યુરોપ ઉપર વારંવાર • ફરી વળી છે. યુરોપ ઉપરની આ એશિયાઈ ચડાઈઓમાં ઉમાની તુર્કોની ચડાઈ એ છેલ્લી હતી. ધીમે ધીમે પરિસ્થિતિ પલટાતી આપણને માલૂમ પડે છે અને યુરોપ આક્રમણકારી વલણ ધારણ કરે છે. ૧૬મી સદીના વચગાળામાં આ પલટો થયે એમ આપણે કહી શકીએ. ન ધાયેલ અમેરિકા તરત જ યુરેપના કબજામાં આવી જાય છે. એશિયાને પ્રશ્ન વધારે વસમો હતો. યુરોપની પ્રજાઓ એશિયા ખંડના જુદા જુદા પ્રદેશમાં અડ્ડો નાખવાને મથે છે અને અઢારમી સદીના મધ્ય ભાગ સુધીમાં તેઓ એશિયાના કેટલાક પ્રદેશ ઉપર આધિપત્ય જમાવવા માંડે છે. આ હકીક્ત બરાબર લક્ષમાં રાખવી જોઈએ કેમકે ઇતિહાસથી અજાણ એવા કેટલાક લેકે એમ જ ધારે છે કે યુરોપ એશિયા ઉપર હમેશનું આધિપત્ય ભગવતું આવ્યું છે. આપણે હવે જોઈશું કે યુરોપન આ નવ અધિકાર તાજેતરનો જ છે અને એ પરિસ્થિતિ પણ ક્યારનીયે બદલાવા માંડી છે તથા તેને અધિકાર પણ જરીપુરાણે થઈ ગયેલ માલૂમ પડે છે. પૂર્વના બધા દેશોમાં નવા વિચારે તરવરી રહ્યા છે, સ્વતંત્રતા હાંસલ કરવા માટેની પ્રચંડ ચળવળે યુરોપના આધિપત્યને પડકારીને તેને હચમચાવી રહી છે. હરેક પ્રકારના સામ્રાજ્યવાદ તથા શોષણને અંત આણવા માગતા સમાનતાના સામાજિક ખ્યાલે આ રાષ્ટ્રીય ખ્યાલે કરતાં પણ વધારે તલસ્પર્શી અને વ્યાપક છે. યુરોપ એશિયા ઉપર આધિપત્ય ભેગવે કે એશિયા યુરોપ ઉપર આધિપત્ય ભગવે અથવા તે એક દેશ બીજા દેશને ચૂસે એ સવાલ ભવિષ્યમાં રહેશે નહિ. આ બહુ લંબાણ પ્રસ્તાવના થઈ. હવે આપણે મંગલ લોકોની વાત ઉપર આવીએ. આપણે તેમની કારકિર્દીને અનુસરીએ અને તેમના Page #436 -------------------------------------------------------------------------- ________________ સંગાલ સામ્રાજ્યેતું ભાંગી પડવું ४२३ શા હાલ થયા તે જોઈએ. તને યાદ હશે કે કુબ્લાઈ ખાન એ છેલ્લે મહાન ખાન હતા. ૧૨૯૨ની સાલમાં તેના મરણ પછી ડે કારિયાથી માંડીને આખા એશિયાને વીંધીને યુરોપમાં પોલેંડ અને હંગરી સુધી ફેલાયેલું તેનું વિશાળ સામ્રાજ્ય પાંચ સામ્રાજ્યામાં વહેંચાઈ ગયું. આ પાંચમાંનું દરેક સામ્રાજ્ય વાસ્તવમાં ઘણું જ વિશાળ સામ્રાજ્ય હતું. મારા આગળના એક પત્રમાં (૬૮મા પત્રમાં) આ પાંચે સામ્રાજ્યાનાં નામ મેં આપ્યાં છે. એમાં ચીનનું સામ્રાજ્ય મુખ્ય હતું. મન્ચૂરિયા, મંગોલિયા, તિબેટ, કારિયા, અનામ, ટાંકિગ અને બ્રહ્મદેશના થાડા ભાગના એ સામ્રાજ્યમાં સમાવેશ થતા હતા. યુઆન વંશને એટલે કે કુબ્લાઈના વંશજોને આ સામ્રાજ્યના વારસે મળ્યા હતા. પણ એ સામ્રાજ્ય તેમના હાથમાં ઝાઝો વખત ટકયું નિહ. ઘેાડા જ સમયમાં દક્ષિણના પ્રદેશ તેનાથી છૂટા પડી ગયા અને હું આગળ કહી ગયા તેમ, કુબ્જાઈના મરણ બાદ માત્ર ૭૬ વરસમાં ૧૩૬૮ની સાલમાં તેના રાજવંશના અંત આવ્યે અને મગાલાને હાંકી કાઢવામાં આવ્યા. દૂર પશ્ચિમમાં સુવણૅ જાતિઓનું ~~ એ લેકાનું નામ કેવું અદ્ભુત છે! - સામ્રાજ્ય હતું. બ્લાઈના મરણુ પછી ૨૦૦ વરસ સુધી રશિયાના ઉમરાવેા એને ખાણી ભરતા હતા. આ યુગના અંતમાં એટલે કે ૧૪૮૦ની સાલના અરસામાં આ સામ્રાજ્ય જરા નબળુ પડવા માંડયુ હતું અને રશિયાના ઉમરાવામાં આગેવાન થઈ પડેલા મૅસ્કાના ગ્રાંડ યૂકે ખંડણી ભરવાની ના પાડી. આ ગ્રાંડ ડચૂક મહાન ધ્વાનના નામથી ઓળખાય છે. રશિયાના ઉત્તર ભાગમાં તાવગોરોડનું પુરાણું પ્રજાતંત્ર હતું. તેના ઉપર વેપારી વર્ગનો કાબૂ હતા. વાને આ પ્રજાતંત્રને હરાવ્યું અને પોતાના મુલકમાં ભેળવી દીધું. દરમ્યાન કૉન્સ્ટાન્ટિનેપલ તુ લકાને હાથ ગયું હતું અને ત્યાંના પુરાણા શાહી કુટુંબને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યું હતું. સ્વાને આ પુરાણા શાહી કુટુંબની કન્યા જોડે લગ્ન કર્યું અને એ રીતે પોતે એ રાજવંશના હેવાના તથા બાઝેન્ટાઈનના વારસ હોવાના તેણે દાવા કર્યા. જે રશિયન સામ્રાજ્યના ૧૯૧૭ની ક્રાંતિથી છેવટના અંત આવ્યા તે સામ્રાજ્યને આ રીતે મહાન ઇવાનના અમલ દરમ્યાન આરંભ થયા હતા. તેનો પૌત્ર બહુ ક્રૂર હતો અને તેથી તે ભયંકર સ્વાનના ન!મથી એકળખાય છે. તેણે ઝારને ઇલકાબ ધારણ કર્યાં. એ પદવીને અ સીઝર અથવા સમ્રાટ થાય છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શીન આ રીતે આખરે મંગાલ સત્તાને યુરોપમાંથી અંત આવ્યા. સુવર્ણ જાતિ તથા મધ્ય એશિયાના મગેલ સામ્રાજ્યોનું શું થયું એની ખટપટમાં આપણે પડવાની જરૂર નથી. વળી, એ વિષે મને પણ ઝાઝી ખબર નથી. પરંતુ એમનો એક માણસ આપણું લક્ષ ખેંચે છે. ૨૪ એ માણસ તૈમુર લગ. તે ખાતે ચંગીઝ ખાન બનવા ચહાતે હતા. પોતે ચંગીઝના વંશ જ છે એવા તેના દાવા હતા પણ ખરી રીતે તે તુર્ક હતા. તે લંગડા હતા તેથી તેને લોકા તૈમુર લંગ કહેતા. ૧૩૬૯ની સાલમાં તેના બાપ પછી તે સમદની ગાદીએ આવ્યા. એ પછી તરત જ તેણે પોતાની ક્રૂરતા અને વિજયની કારકિર્દીનો આરંભ કર્યાં. એ એક પ્રતિભાશાળી સેનાપતિ હતા. પરંતુ તે સાવ જંગલી હતા. એ સમયે મધ્ય એશિયાના મગેલ લેકે મુસલમાન થઈ ગયા હતા અને તૈમુર પોતે પણ મુસલમાન હતો. આમ છતાં પણ મુસલમાન સાથેના વર્તાવમાં તેણે લેશ માત્ર પણ નરમાશ ન બતાવી અને જ્યાં ગયે ત્યાં તેણે કેર વર્તાવ્યો અને ભારે સહાર કર્યાં, મનુષ્યની ખાપરીએના મેોટા મોટા ડુંગરા ખડકવામાં તેને બહુ આનદ પડતો. પૂમાં દિલ્હીથી માંડીને પશ્ચિમે એશિયામાઈનર સુધી તેણે લાખો માણસોના સંહાર કર્યા અને તેમની ખાપરીના પિરામિડના આકારના મોટા મોટા ઢગલા ખડકાવ્યા ચંગીઝ ખાન અને તેના મંગોલો ક્રૂર અને સહારક હતા એ ખરુ, પરંતુ તેઓ તેમના જમાનાના ખીજા લોકેા જેવા જ હતા. પરંતુ તૈમુર તે તેમનાથીયે અતિશય ભૂરો હતા. તેની નિબંધ અને શૈતાનિયતભરી ક્રૂરતાનો જોટા મળે એમ નથી. એમ કહેવાય છે કે એક સ્થળે તેણે ૨૦૦૦ જીવતા માણસાના મિનારા રચાવ્યા અને તેને છે તથા ઈંટથી ચણી લીધા હતા ! હિંદુસ્તાનની ધનદોલતે એ નરાધમને આકર્ષ્યા. હિંદુસ્તાન ઉપર ચડાઈ કરવા માટે તેના સેનાપતિ તથા ઉમરાવાને તે મહામુસીબતે સમજાવી શક્યો હતા. સમરકંદમાં ઉમરાવાની એક મોટી સભા થઈ. તેમાં ત્યાંની અસહ્ય ગરમીને કારણે ઉમરાવેાએ હિંદ જવા સામે વાંધે ઉઠાવ્યો. તૈમુરે આખરે ત્યાં આગળ વસવાટ ન કરવાનું અને લૂંટટ તથા સંહાર કરીને પાછા ફરવાનું તેમને વચન આપ્યું; અને તેણે પોતાનું એ વચન પાળ્યું. • તને યાદ હશે કે ઉત્તર હિંદમાં તે સમયે મુસલમાની અમલ હતા. તે સમયે દિલ્હીમાં એક સુલતાન રાજ્ય કરતા હતા. પરંતુ એ મુસલમાની Page #438 -------------------------------------------------------------------------- ________________ અગાલ સામ્રાજ્યાનુ ભાંગી પડવુ’ ૪૫ રાજ્ય નબળુ હતું અને સરહદ ઉપર મગાલા જોડે વારંવાર થતી લડાઈ ને કારણે તે દુર્ગંળ બની ગયું હતું. આથી પોતાના મંગલ સૈન્ય સાથે તૈમુર હિ ંદુસ્તાનમાં આવ્યો ત્યારે તેને સબળ સામના થયા નહિ. કતલેા કરતે! ખાપરીએના પિરામિડ રચતા તે લહેરથી આગળ વધ્યા. હિંદુ તેમજ મુસલમાના ઉભયની કતલ કરવામાં આવી. એ બાબતમાં ક જ ભેદભાવ કરવામાં આવ્યા હોય એમ લાગતું નથી. યુદ્ધમાં પકડાયેલા કદી ખેાજારૂપ થઈ પડતાં તેણે તે બધાની કતલ કરવાને હુકમ ફરમાવ્યો. આ રીતે એક લાખ માણસોએ જાન ખાયા. એમ કહેવાય છે કે એક ઠેકાણે તે હિંદુ તથા` મુસલમાનએ ભેગા થઈ ને રજપૂતોની માફક જૌહર કર્યું એટલે કે કેસરિયાં કરીને તે રણમાં પડ્યા. પરંતુ આ ભીષણ વાતનું વિગતથી વિવરણ કરવાની શી જરૂર છે? આખે રસ્તે તેણે એ જ સંહારલીલા આચરી. તૈમુરના દળની પાછળ દુકાળ અને મરકી આવ્યાં. દિલ્હીમાં તે પંદર દિવસ રહ્યો પરંતુ એટલામાં તેણે એ મહાન શહેરને કતલખાનામાં ફેરવી નાખ્યું. માર્ગમાં કાશ્મીરને લૂંટીને તે સમરકંદ પાછે ફર્યાં. તૈમુર જંગલી હતા છતાં પણ સમરકંદ તેમજ મધ્ય એશિયામાં બીજા સ્થાનાએ સુંદર ઇમારત ચણાવવાની તેની ઇચ્છા હતી. એથી તેની પહેલાં ઘણા લાંબા વખત ઉપર સુલતાન મહમૂદે કર્યુ હતું તેમ તેણે હિંદુસ્તાનમાંથી કુશળ કારીગરો અને શિલ્પીએ એકઠા કર્યાં અને તેમને તે પેાતાની જોડે લઈ ગયા. એમાંના ઉત્તમ શિલ્પી અને કારીગરે ને તેણે પોતાના સામ્રાજ્યની નોકરીમાં રાખી લીધા અને બીજાઓને પશ્ચિમ એશિયાનાં મુખ્ય મુખ્ય શહેરોમાં મોકલ્યા. આ રીતે સ્થાપત્યની એક નવીન શૈલી વિકસી. તૈમુરના ગયા પછી દિલ્હી શહેર એક સ્મશાન જેવું થઈ ગયું. ત્યાં આગળ ભારે દુકાળ અને મરકી ફાટી નીકળ્યાં. એ માસ સુધી ત્યાં કાઈ પણ રાજા કશી પણ વ્યવસ્થા નહેતાં. જૂજ લોકો ત્યાં રહેતા હતા. જેને તૈમુરે દિલ્હીના સૂમે નીમ્યા હતા તે માણસ પણ મુલતાન ચાણ્યા ગયા. ઈરાન અને ઇરાકમાં થઈ ને સહાર તથા વિનાશ કરતા તૈમુર પછીથી પશ્ચિમ તરફ ગયો. ૧૪૦૨ની સાલમાં અંગેારા આગળ ઉસ્માની તુર્કાના મોટા સૈન્યને તેને ભેટા થયા. સેનાપતિ તરીકેનું અપ્રતિમ કૌશલ્ય દાખવી તેણે આ તુ સૈન્યને હરાવ્યું. પરંતુ સમુદ્રના રોકાણ Page #439 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન આગળ તેનું કશું ચાલ્યું નહિ. બેસ્ફરસની સામુદ્રધુની તે ઓળંગી ન શક્યો. આથી યુરેપ એના ત્રાસથી બચી ગયું. એ પછી ત્રણ વરસ બાદ ૧૪૦૫ની સાલમાં તેમર મરણ પામ્યા. એ વખતે તે ચીન તરફ કૂચ કરી રહ્યો હતો. એના મરણની સાથે જ લગભગ આખા પશ્ચિમ એશિયા ઉપર વિસ્તરેલું તેનું સામ્રાજ્ય પડી ભાગ્યું. ઉસ્માની તુર્ક, મીસર તથા સુવર્ણ જાતિના રાજકર્તાઓ તેને ખંડણી ભરતા હતા. સેનાપતિ તરીકે તૈમુર. અજોડ હતું અને એની શક્તિ પણ એના સેનાપતિપણામાં જ પરિમિત હતી. સાઇબેરિયાના હિમાચ્છાદિત પ્રદેશ ઉપરની એની કેટલીક ચિંઢાઈ ઓ સાચે જ અસાધારણ હતી. પરંતુ તેની આંતરિક પ્રકૃતિ ગેપ અવસ્થાને પ્રાકૃત જન જેવી હતી. અને સામ્રાજ્યનું સંચાલન કરવા તેણે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ઊભી ન કરી કે ન તો ચંગીઝની પેઠે પિતાની પાછળ કાર્યકુશળ માણસે તે મૂકતે ગયે. આથી તૈમુરનું સામ્રાજ્ય તેની સાથે જ નાશ પામ્યું અને પિતાની પાછળ કેવળ સંહાર અને બરબાદીનું મરણ જ મૂતું ગયું. મધ્ય એશિયામાં થઈને સાહસિકે અને વિજેતાઓનાં જે અનેક ધાડાં પસાર થયાં તેમાં સિકંદર, સુલતાન મહમૂદ, ચંગીઝ ખાન અને તૈમુર એ ચાર જણનું સ્મરણ આજે પણ તાજું છે. * ઉસ્માની તુને હરાવીને તૈમુરે તેમને હચમચાવી મૂક્યા. પરંતુ તેઓ પાછા પગભર થઈ ગયા, અને આપણે આગળ જોઈ ગયા કે બીજા પચાસ વરસમાં (૧૪પ૩માં) તેમણે કન્સાન્ટિનોપલને કબજે લીધે. હવે આપણે મધ્ય એશિયાની રજા લેવી જોઈએ. સભ્યતાની બાબતમાં તે પાછળ પડી જાય છે અને અંધકારમાં ગરક થઈ જાય છે. આપણું લક્ષ ખેંચે એવો કોઈ મહત્ત્વને બનાવે હવે ત્યાં બનતો નથી. માણસને જ હાથે નાશ પામેલી પ્રાચીન સંસ્કૃતિઓની કેવળ સ્મૃતિ જ રહી જાય છે. કુદરત પણ તેના ઉપર રૂડી: ધીમે ધીમે ત્યાંની હવા વધારે છે વધારે સુકી થતી ગઈ અને પરિણામે ત્યાં મનુષ્યને વસવાટ વસમે બન્યો. પાછળના સમયમાં મંગોલેની એક શાખા હિંદમાં આવી અને તેણે અહીં એક વિશાળ અને ભવ્ય સામ્રાજ્ય સ્થાપ્યું તે બાદ કરતાં મંગલ લેકની પણ આપણે વિદાય લઈશું. ચંગીઝ ખાન તથા તેના સામ્રાજ્યના ટુકડેટુકડા થઈ જાય છે અને મંગલ લેક ફરી પાછા નાના નાના સરદારોના અમલ નીચે જઈ પડે છે અને પિતાની જૂની ટે ફરી પાછા ગ્રહણ કરે છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ ૭૫ હિંદના એક વિકટ પ્રશ્નના ઉકેલ ૧૨ તુલાઈ, ૧૯૬૨ મેં તને તૈમુર, તેણે ચલાવેલી ભારે કતલ તથા તેણે રચાવેલાં મનુષ્યની ખાપરીએનાં પિરામિડા વિષે લખ્યું છે. આ બધું કેટલું બધું ભીષણ અને હેવાનિયતભર્યું લાગે છે ! આપણા સુધરેલા જમાનામાં આવું ન બનવા પામે. અને છતાં એ આજે સાવ અશક્ય છે એમ ન માની બેસીશ. આપણા આજના જમાનામાં પણ રચું ખની શકે છે અને શું બને છે એ તાજેતરમાં જ આપણે ભાળ્યું છે અને સાંભળ્યું છે. ચંગીઝ ખાન તથા તૈમુરે કરેલો મનુષ્યો તથા માલમિલકતનો સંહાર બહુ ભારે હતા એમાં શકા નથી. પરંતુ ૧૯૧૪–૧૮ના મહાયુદ્ધમાં થયેલા સંહાર અને ખાનાખરાબી આગળ તે એ પ સાવ નજીવો દીસે છે. અને મગેાલાએ આચરેલી હરેક પ્રકારની ક્રૂરતાને ટપી જાય એવી ભીષણતાના નમૂના આધુનિક સમયમાં પણ મળી આવે છે. છતાંએ ચંગીઝ કે તૈમુરના કાળ પછી અનેક દિશામાં આપણે પ્રગતિ કરી છે એ નિર્વિવાદ છે. જીવન કેવળ જટિલ જ બન્યું છે એમ નથી; તે સમૃદ્ધ પણ થયું છે. પ્રકૃતિનાં અનેક બળાને શેાધી કાઢી તેના ગુણધર્મો સમજવામાં આવ્યા છે તથા મનુષ્યના કામમાં આવે એવી રીતે તેમને વિનિયોગ કરવામાં આવ્યે છે. ખરેખર આ નવી દુનિયા વધારે સુધરેલી અને સંસ્કારી છે. ત્યારે યુદ્ધને પ્રસ ંગે આપણે હેવાનિયત તરફ કેમ પાછા વળીએ છીએ ? એનું કારણ એ છે કે, વધારે ને વધારે વિધાતક અને ભીષણ હથિયારો શોધવા તથા તેના ઉપયોગ કરવામાં તે મનુષ્યના સુધરેલા મગજના લાભ ઉઠાવે છે, તે બાદ કરતાં યુદ્ધ એ સભ્યતા અને સંસ્કૃતિને સદંતર નકાર અને અભાવ છે. યુદ્રુને પ્રસંગ ઉપસ્થિત થતાવેંત એમાં સડાવાયેલા લોકેમાંના ઘણાખરાએ આવેશવશ થઈ ને અંતશય ઉત્તેજિત થઈ જાય છે અને પરિણામે સભ્યતાએ શીખવેલું ઘણુંખરું તે ભૂલી જાય છે; Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ જગતના ઇતિહાસનું રેખાદર્શીન સત્ય અને જીવનનું માધુર્ય સુધ્ધાં તેઓ ભૂલે છે અને તે હજારો વર્ષ પૂર્વેના તેમના જંગલી પૂર્વજો જેવા બની જાય છે. તે પછી યુદ્ધ એ કારમી અને ભીષણ વસ્તુ હોય એમાં કંઈ આશ્ચય છે ખરું ?--- પછી ભલેને તે ગમે તે યુગમાં લડવામાં આવતું હોય. આ દુનિયાથી અપરિચિત હાય એવી કાઈ વ્યક્તિ યુદ્ધને સમયે આપણી વચ્ચે આવી પહોંચે તે તે શું કહેશે ? માનો કે શાંતિને સમયે હિ પણ કેવળ યુદ્ધને પ્રસંગે જ તે આપણને જુએ છે. આમ, યુદ્ધ ઉપરથી જ તે આપણી કિંમત આંકશે અને એવા અનુમાન ઉપર આવશે કે, આપણે પ્રસંગોપાત્ત કુરબાની કરનાર અને હિ ંમત બતાવનાર પરંતુ એકંદરે જોતાં કશાંયે સારાં લક્ષણા વિનાના અને પરસ્પર એકબીજાની કુંતલ અને સહાર કરવાના એકમાત્ર પ્રમળ આવેગને વશ થયેલા ક્રૂર અને નિષ્ઠુર હેવાના છીએ. આપણે વિષે તે આવા વિપરીત અભિપ્રાય બાંધશે. અને છતાં આપણા વિષેના તેને એ ખ્યાલ વિકૃત હશે. કેમકે અમુક વિશિષ્ટ પ્રસ ંગે અને તે પણ કવેળાએ તે આપણી એક જ બાજુ જુએ છે. એથી કરીને, ભૂતકાળને વિષે આપણે કેવળ યુદ્ધો અને ખુના મરકા લક્ષમાં રાખીને જ વિચાર કરીશું તો આપણે તેના અંદાજ ખોટા કરીશું. કમભાગ્યે યુદ્ધો તેમજ ખુનામરકી પાસે પોતા તરફ વધારે પડતું લક્ષ ખેંચવાની કરામત હોય છે. લેકાનું રોજિંદુ જીવન કંઇક નીરસ હોય છે. ઇતિહાસકારને એ વિષે વળી શું કહેવાનું હોય ? એટલ ઇતિહાસકાર વિગ્રહે તથા યુદ્ધોનાં મનાવાને પોતાના ખ્યાનમાં ઝડપી લે છે અને તેમને કાગનો વાઘ કરી મૂકે છે. અલબત્ત, આપણે આવા વિગ્રહેાની અવગણના ન કરી શકીએ એ ખરું, પરંતુ આપણે તેમને ધટે તેના કરતાં વિશેષ મહત્ત્વ ન આપવું જોઈ એ. આપણે વ માનકાળને લક્ષમાં રાખીને ભૂતકાળના તથા આપણી જાતને નજર સમક્ષ રાખીને તે સમયના લેાકા વિષે વિચાર કરવા જોઈ એ. તા જ આપણે તેમને વિષે માનવતાભયે ખ્યાલ બાંધી શકીશું. તો જ આપણે સમજી શકીશું કે પ્રસ ંગોપાત્ત થતા વિગ્રહે નહિ પણ લેકાનું રાજિંદુ જીવન તથા તેમના વિચારો જ વધારે મહત્ત્વના છે. આ વસ્તુ લક્ષમાં રાખવી હિતાવહ છે કેમકે તારાં તિહાસનાં પુસ્તકા આવાં યુદ્ધો તથા વિગ્રહોની વાતોથી ભરચક હશે. મારા આ પત્ર પણ પેતાના માર્ગ ચૂકીને એ દિશામાં આડા ઊતરી જાય એવ સંભવ છે. આનું ખરું કારણ તો ભૂતકાળના લોકોના રોજિંદા જીવન વિષે લખવાની મુશ્કેલી છે. એ વિષે મને પૂરતી માહિતી નથી. Page #442 -------------------------------------------------------------------------- ________________ હિંદના એક વિકટ પ્રશ્નને ઉકેલ ૪ર૯ આપણે જોયું કે તૈમુરની ચડાઈ એ હિંદુસ્તાન ઉપર આવી પડેલી આપત્તિઓમાં સાથી ભૂંડી હતી. તે જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાં તેણે વર્તાવેલા કેરનો વિચાર કરતાં આપણને કંપારી છૂટે છે. આમ છતાં પણ દક્ષિણ હિંદ તેમજ પૂર્વ, પશ્ચિમ અને મધ્ય હિંદ તેનાથી સાવ અસ્પષ્ટ રહ્યાં હતાં. દિલ્હી અને મીરત પાસેના થડા ભાગ સિવાય આજના યુક્તપ્રતો પણ તેનાથી બચી જવા પામ્યા હતા. દિલ્હી શહેર ઉપરાંત પંજાબને તૈમુરની ચડાઈથી ખૂબ વેઠવું પડ્યું. પંજાબમાં પણ તૈમુરના માર્ગની આસપાસ આવેલા પ્રદેશના લોકોને જ સાથી વધારે સોસવું પડયું. પંજાબના ઘણા મોટા ભાગના લેકે પણ કશીયે દખલ વિના પિતાનો રેજિદે વ્યવહાર ચલાવતા હતા. આથી આપણે સાવચેત રહેવું જોઈએ અને આ વિગ્રહો અને ચડાઈઓને આપણે વધારે પડતું મહત્વ ન આપવું જોઈએ. હવે આપણે ચદમી તથા પંદરમી સદીના હિંદુસ્તાન તરફ નજર કરીએ. દિલ્હીની સુલતાનશાહી ક્ષીણ થઈ જાય છે અને તૈમુરના આગમનથી તે નાશ પામે છે. એ અરસામાં હિંદમાં સર્વત્ર મેટાં મોટાં સ્વતંત્ર રાજ્ય આપણે જોવામાં આવે છે. એમાંનાં ઘણાંખરાં મુસલમાની રાજ્ય હોય છે. પણ દક્ષિણમાં વિજયનગરનું બળવાન હિંદુ રાજ્ય હતું. હવે ઈસ્લામ હિંદમાં નવીન કે પરાયે ધર્મ રહ્યો નહોતો. હવે તે અહીં સારી પેઠે જામી ગયે હતે. પહેલાંના અફઘાન હુમલાખોરનું તથા ગુલામ સુલતાનોનું ઝનૂનીપણું તથા ક્રૂરતા હવે નરમ પડ્યાં હતાં અને મુસલમાન રાજાઓ પણ હિંદુ રાજાઓ જેટલા જ હિંદી બન્યા હતા. તેમને હવે બહારના સંબંધે રહ્યા નહોતા. જુદા જુદા રાજ્યો વચ્ચે યુદ્ધો થાય છે; પરંતુ એ ધાર્મિક નહિ પણ રાજકીય યુદ્ધો હોય છે. કઈ વાર મુસલમાન રાજ્ય હિંદુ લશ્કરને ઉપયોગ કરે છે તે વળી કઈ વખત હિંદુ રાજ્ય મુસલમાન સૈન્યને ઉપયોગ કરે છે. ઘણી વાર મુસલમાન રાજાઓ હિંદુ સ્ત્રી જોડે લગ્ન પણ કરે છે તથા તેઓ હિંદુઓને પ્રધાનપદે અને રાજ્યના મોટા મોટા હોદ્દાઓ ઉપર પણ નીમે છે. વિજેતા અને પરાજિત તથા શાસક અને શાસિતની ભાવના હવે નષ્ટપ્રાય થઈ હતી. એટલું જ નહિ પણ મોટા ભાગના મુસલમાને – એમાં કેટલાક રાજાઓનો પણ સમાવેશ થાય છે – તે ઈરલામને અંગીકાર કરનાર હિંદીઓ હતા. એમાંના ઘણાઓએ તે રાજદરબારની કૃપા સંપાદન કરવા કે આર્થિક ફાયદો મેળવવાની આશાથી ધર્મ Page #443 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન બદલ્યા હતા. અને આમ ધર્મ પલટો કર્યા છતાં પણ પિતાના જૂના રીતરિવાજો અને રૂટિઓને તેઓ વળગી રહે છે. કેટલાક મુસલમાન રાઓ લેકાને બળજબરીથી મુસલમાન કરતા હતા એ ખરું, પરંતુ એમાંયે પ્રધાન આશય તે રાજકીય હતો. કેમકે તેઓ એમ માનતા કે ધર્મ બદલનાર લેકે રાજ્યને વધારે વફાદાર રહેશે. પણ ધર્મ પરિવર્તન કરાવવામાં જબરદસ્તી ઝાઝી ફળીભૂત નથી થતી. એને માટે આર્થિક કારણે જ વધારે અસરકારક નીવડે છે. બિન-મુસલમાનને જજિયા નામને માથાવેરો ભરવાની ફરજ પડતી. એથી કરીને એ વેરામાંથી બચવા ઘણું હિંદુઓ મુસલમાન થતા હતા. પણ આ બધું શહેરોમાં બનતું હતું. ગામડઓ ઉપર એની ઝાઝી અસર થઈ નહોતી અને કરડે ગ્રામવાસીઓ તે અસલની પેઠે જ પિતાને વ્યવહાર ચલાવ્યે જતા હતા. એ ખરું કે હવે રાજ્યના અમલદારે ગામડાના જીવનવ્યવહારમાં વધારે પ્રમાણમાં દખલ કરતા હતા. ગ્રામપંચાયતની સત્તા પણ હવે પહેલાં કરતાં ઓછી થઈ ગઈ હતી, પરંતુ હજીયે પંચાયત ગ્રામજીવનના કેન્દ્ર તથા આધારરૂપ હતી. સામાજિક દષ્ટિએ, અને ધર્મ તથા રૂઢિઓની બાબતમાં પણ ગામડાંઓમાં કશે ફેરફાર થયા નહોતા. તું જાણે છે કે, હિંદુસ્તાન આજે પણ લાખ ગામડાઓનો મુલક છે. શહેર તથા કસબાઓ તે આ ગામડાંઓની વસ્તીની ઉપર ઉપર જણાય છે. પણ ખરું હિંદુસ્તાન તે પહેલાં તેમજ આજેયે ગામડાનું હિંદુસ્તાન છે. આ ગામડાંના હિંદુસ્તાનમાં ઈસ્લામથી ઝાઝો ફેર પડ્યો નહોતે. ઇસ્લામના આગમનથી હિંદુધર્મ ઉપર બે જાતની અસર થઈ અને તાજુબીની વાત તે એ છે કે એ બંને અસરે એકબીજથી સાવ વિરુદ્ધ હતી. એક તે તે સ્થિતિચુસ્ત થઈ ગયો અને પિતાના ઉપર આવતા હુમલા સામે રક્ષણ કરવાના પ્રયાસમાં તે જડ બન્યો અને પિતાની આસપાસ કવચ રચીને તેમાં ભરાઈ બેઠે. ન્યાતના વાડાઓ અને બંધને વધારે સખત તથા સંકુચિત બન્યાં, પડદાનો રિવાજ તથા સ્ત્રીઓને એકાંતવાસ વધારે પ્રચલિત થયાં. પણ બીજી બાજુએ ન્યાત સામે તથા વધારે પડતા પૂજાપાઠ અને ધાર્મિક ક્રિયાકાંડ સામે આંતરિક વિરોધ જાગે અને એ બાબતમાં સુધારો કરવા માટે ઘણું પ્રયત્નો થયા. અલબત્ત, છેક આરંભથી માંડીને સમગ્ર ઈતિહાસકાળ દરમ્યાન હિંદુ ધર્મમાં સુધારકે પેદા થતા આવ્યા છે અને તેમણે તેમાં પિસી Page #444 -------------------------------------------------------------------------- ________________ હિંદના એક વિકટ પ્રશ્નનો ઉકેલ ૪૩૧ ગયેલી બદી દૂર કરવાના પ્રયત્નો કર્યાં છે. બુદ્ધ એમાંના સાયી મહાન સુધારક હતા. આમી સદીમાં થઈ ગયેલા શંકરાચાય વિષે પણ મેં તને વાત કરી છે. ત્રણસો વરસ પછી અગિયારમી સદીમાં દક્ષિણ હિંદમાં ચાલ સામ્રાજ્યમાં એક બીજા મહાન સુધારક થઈ ગયા. તે શંકરથી ભિન્ન વિચારસરણી ધરાવનારાઓના આગેવાન હતા. તેમનું નામ રામાનુજ હતું. શ ંકર શૈવમાર્ગી બુદ્ધિપ્રધાન પુરુષ હતા. રામાનુજ વૈષ્ણવ હતા અને શ્રદ્ઘાપ્રધાન પુરુષ હતા. રામાનુજની અસર હિંદભરમાં ફેલાઈ. મેં તને આગળ ઉપર કહ્યું છે કે, રાજકીય દૃષ્ટિએ હિંદ ઘણાં પરસ્પર વિરોધી રાજ્યોમાં વહેંચાઈ ગયું હશે પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિએ સમગ્ર ઇતિહાસકાળ દરમ્યાન તે એક અને અવિભાજ્ય રહ્યું છે. જ્યારે જ્યારે કાઈ મહાપુરુષ કે મહાન આંદોલન પેદા થયાં છે ત્યારે ત્યારે રાજકીય સીમાઓ વટાવીને તેમની અસર આખા હિંદુસ્તાનમાં ફરી વળી છે. ઇસ્લામ હિંદુસ્તાનમાં ઠરીઠામ થયા પછી હિંદુ તેમજ મુસલમાનામાં નવા જ પ્રકારના સુધારકા પેદા થયા. તેમણે બંને ધર્માંની સમાન બાબતો ઉપર ભાર મૂકાને તથા ઉભયનાં ક્રિયાકાંડો અને ધાર્મિક વિધિ ઉપર પ્રહારો કરીને અને ધર્માંને એકબીજાની વધારે નજીક લાવવા પ્રયત્ન કર્યા. એ બંને ધર્મોના સમન્વય કરવાને એટલે કે તેમનું એક પ્રકારનું મિશ્રણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ આ કાર્યાં બહુ મુશ્કેલ હતું; કેમકે ઉભય પક્ષે અતિશય બેદિલી અને ભારે પૂર્વગ્રહેા રહેલા હતા. પણ આપણે આગળ ઉપર જોઈશું કે સદીએ સદીએ એવા પ્રયાસા થયા હતા. કેટલાક મુસલમાન શાસકેએ અને ખાસ કરીને અકબરે પણ આવે! સમન્વય કરવા માટે પ્રયાસ કર્યાં હતા. ચૌદમી સદીમાં થઈ ગયેલા રામાનંદ એ આ પ્રકારના સમન્વય ઉપદેશનાર સૌથી પહેલા અને જાણીતા ઉપદેશક હતા. તેમણે ન્યાતોની સામે પ્રચાર કર્યાં અને ન્યાતનાં અંધનેાની અવગણના કરી. તેમના શિષ્યોમાં કશ્મીર નામના એક વણકર શિષ્ય હતા. પાછળથી તે તે પોતાના ગુરુ કરતાંયે વધારે મશદૂર થયા. કખીર તો ખૂબ જ લોકપ્રિય થયા. તને કદાચ ખબર હશે કે તેમનાં હિંદી ભજના ઉત્તર હિંદનાં દૂર દૂરનાં ગામડાંઓમાં આજે પણ ખૂબ પ્રચલિત છે. તે નહાતા મુસલમાન કે નહાતા હિંદુ. તે કાં તો અને હતા અથવા તે એ એના મધ્યસ્થ હતા. બંને ધર્મના અને બધી ન્યાત-જાતના લોકેામાંથી તેમના શિષ્યા થયા હતા. તેમને વિષે એક એવી વાત ચાલે છે કે તેમના મરણ Page #445 -------------------------------------------------------------------------- ________________ ४३२ જગતના ઇતિહાસનું રેખાદર્શન પછી તેમના દેહ ઉપર એક ચાદર ઓઢાડવામાં આવી હતી. તેમના હિંદુ શિષ્યો તેમના મૃતદેહને અગ્નિ-સંસ્કાર કરવા લઈ જવા માગતા હતા અને તેમના મુસલમાન શિષ્યો તેને દફ્નાવવા ચહાતા હતા. આથી તેમની- વચ્ચે વાદવિવાદ ચાલ્યા અને તે પરસ્પર લડી પડયા. પરંતુ ચાદર ઉઠાવી લેતાં તેમને જણાયું કે જે મૃતદેહનો કબજો મેળવવા માટે તેઓ લડતા હતા તે તે અલોપ થઈ ગયે હતા અને તેને ઠેકાણે ચેડાં તાજા ફૂલા રહ્યાં હતાં. આ વાત તદ્દન કાલ્પનિક હેાવા સંભવ છે; પરંતુ એ મજાની વાત છે. કશ્મીર પછી ઘેાડા સમય બાદ ઉત્તરમાં બીજા એક મહાન સુધારક અને ધામિઁક નેતા પેદા થયા. તે શીખ સંપ્રદાયના સ્થાપક ગુરુ નાનક હતા. એમના પછી દશ શીખ ગુરુએ થયા; તેમાં ગુરુ ગેવિંદસિંહ છેલ્લા હતા. હિંદના ધાર્મિક તથા સાંસ્કૃતિક ઇતિહાસમાં મશર થયેલા એક બીજા પુરુષના નામને પણ હું અહીં ઉલ્લેખ કરવા માગું છું. એમનું નામ ચૈતન્ય હતું. સોળમી સદીના આર્ભકાળના તે બંગાળના નામીચા પંડિત હતા. તેમને એકાએક લાગી આવ્યું કે પોતાની વિદ્વત્તાને ઝાઝો અર્થ નથી. આથી તેમણે તેને ત્યાગ કર્યાં અને તે ભક્તિને પંથે વળ્યા. તે મહાન ભક્ત અન્યા. પોતાના શિષ્યા સાથે ભજન ગાતા ગાતા તે આખા બંગાળમાં ફરતા હતા. તેમણે એક વૈષ્ણવ સંપ્રદાય પણ પ્રવર્તાવ્યો અને બંગાળમાં આજે પણ તેમની ભારે અસર છે. આટલું ધાર્મિક સુધારણા અને સમન્વય વિષે. જીવનનાં ખીજા ક્ષેત્રેમાં પણ સમન્વયની આ પ્રક્રિયા ચાલુ જ હતી. એ પ્રક્રિયા કેટલીક વાર જાણપણે પણ ઘણુંખરું અજાણપણે ચાલી રહી હતી. નવીન સંસ્કૃતિ, નવીન સ્થાપત્ય અને નવી ભાષા ઘડાઈ રહ્યાં હતાં. પરંતુ એટલું યાદ રાખજે કે આ બધું ગામડાં કરતાં ઘણા વધારે પ્રમ!ણમાં શહેરમાં અને ખાસ કરીને સામ્રાજ્યના પાટનગર દિલ્હી તથા બીજા રાજ્યો તથા પ્રાંતાની રાજધાનીનાં મોટાં મોટાં શહેરોમાં બની રહ્યું હતું. હવે રાન્ન પહેલાં કદીયે હતેા તેના કરતાં વધારે આપખુદ બન્યા હતા. પહેલાંના હિંદુ રાજાઓની આપખુદીને અંકુશમાં રાખવા માટે રૂઢિ તથા પરંપરાનાં બંધના હતાં. નવા મુસલમાન શાસકે માટે તે આવાં અંધને પણ નહાતાં. સિદ્ધાંતની દૃષ્ટિએ ઇસ્લામમાં સમાનતાની ભાવના ઘણી છે, આપણે એ પણ જોઈ ગયાં કે એક ગુલામ પણ સુલતાન થઈ શકતા Page #446 -------------------------------------------------------------------------- ________________ હિંદના એક વિકટ પ્રશ્નને ઉકેલ હતા. પરંતુ એમ છતાંયે મુસલમાન રાજાઓની આપખુદી અને નિરંકુશ સત્તા વધી. ગાંડે તઘલખ પિતાની રાજધાની દિલ્હીથી બદલીને દોલતાબાદ લઈ ગયા તેના કરતાં આનું વધારે આશ્ચર્યકારક ઉદાહરણ બીજું કયું હોઈ શકે ? ગુલામે રાખવાની પ્રથા પણ-ખાસ કરીને સુલતાનમાં—અતિશય વધી ગઈ. યુદ્ધમાં ગુલામે પકડવાનો ખાસ પ્રયત્ન કરવામાં આવતું. તેમાં પણ કારીગરેની કિંમત વધારે અંકાતી. બીજાઓને તે સુલતાનના અંગરક્ષકમાં દાખલ કરવામાં આવતા હતા. નાલંદા અને તક્ષશિલાની મહાન વિદ્યાપીઠનું શું થયું? એ તે ઘણા સમયથી નાર્મશેષ થઈ ગઈ હતી, પરંતુ તેમને બદલે ઘણે ઠેકાણે નવીન પ્રકારનાં વિદ્યાનાં કેન્દ્રો ઊભાં હતાં. એ “ટોલ” કહેવાતાં અને ત્યાં આગળ પ્રાચીન સંસ્કૃત વિદ્યા શીખવવામાં આવતી. એ સમયાનુકૂલ નહોતાં. તે ભૂતકાળમાં જ રમણ કરતાં હતાં અને ઘણુંખરું પ્રગતિવિરોધી ભાવના જાળવી રહ્યાં હતાં. બનારસ આવાં કેન્દ્રોનું શરૂઆતથી જ મોટું ધામ રહ્યું છે. ઉપર હું કબીરનાં હિંદી ભજનની વાત કરી ગયે. આમ પંદરમી સદીમાં હિંદી કેવળ લેકભાષા જ નહિ પણ સાહિત્યની ભાષા પણ બની ગઈ હતી. સંસ્કૃત તે ક્યારનીયે જીવતી ભાષા તરીકે મટી ગઈ હતી. કાલિદાસ અને ગુપ્તરાજાઓના સમયમાં પણ તે કેવળ વિલ્સમાજમાં જ વપરાતી હતી. સામાન્ય લેકે તે સંસ્કૃતની અપભ્રંશ પ્રાકૃત ભાષા બેલતા. ધીમે ધીમે હિંદી, બંગાળી, મરાઠી, ગુજરાતી વગેરે સંસ્કૃતિની ઇતર પુત્રીઓ વિકસી. ઘણું મુસલમાન લેખક તથા કવિઓએ હિંદી ભાષામાં લખ્યું છે. પંદરમી સદીમાં જેનપુરના એક મુસલમાન રાજાએ મહાભારત તથા ભાગવતનો બંગાળીમાં અનુવાદ કરાવ્યું હતું. દક્ષિણમાં બીજાપુરના મુસલમાન રાજાઓનો હિસાબ મરાઠીમાં રખાતો. આ ઉપરથી આપણને માલૂમ પડે છે કે પંદરમી સદીમાં સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી આ ભાષાઓએ સારી પેઠે પ્રગતિ કરી હતી. અલબત, તામિલ, તેલુગુ, મલયાલમ તથા કાનડી વગેરે દક્ષિણની દ્રવિડ ભાષાઓ એમના કરતાં ઘણી પુરાણી હતી. મુસલમાની રાજદરબારની ભાષા ફારસી હતી. રાજદરબાર તથા સરકારી દફતર સાથે સંબંધ ધરાવતા ઘણાખરા કેળવાયેલા માણસે કારસી શીખતા. આ રીતે સંખ્યાબંધ હિંદુઓ ફારસી ભાષા શીખ્યા. - ૨૮ Page #447 -------------------------------------------------------------------------- ________________ Ex જગતના ઇતિહાસનું રેખાદર્શન ધીમે ધીમે લશ્કરી છાવણીઓ તથા બજારમાં ‘ ઉર્દૂ’ નામની એક નવી ભાષા ઉદ્ભવી. ‘ ઉર્દૂ નો અર્થ લશ્કરની છાવણી થાય છે. વાસ્તવિક રીતે આ નવી ભાષા નહેાતી. સહેજસાજ ભિન્ન લેબાસમાં સજ્જ થયેલી એ હિંદી ભાષા હતી. એમાં ફારસી શબ્દ વધારે પ્રમાણમાં હતા એટલું જ; બાકી ખીજી બધી રીતે તે હિંદી જ હતી. આ હિંદી-ઉર્દૂ અથવા કેટલીક વાર જેને હિંદુસ્તાની કહેવામાં આવે છે તે ભાષા સમગ્ર ઉત્તર તથા મધ્ય હિંદમાં પ્રસરી, નજીવા ફેરફાર સાથે આજે પંદર કરોડ લોક એ ભાષા મલે છે અને એથીયે અનેકગણા લકા તે સમજી શકે છે. આમ સંખ્યાની દૃષ્ટિએ તે દુનિયાની પ્રધાન ભાષાઓમાંની એક છે. સ્થાપત્યમાં પણ નવીન શૈલીઓ ખીલી અને દક્ષિણમાં બીજાપુર તથા વિજયનગરમાં. ગેાલકાંડામાં, તે સમયના એક મહાન તથા સુંદર શહેર અમદાવાદમાં તથા અલ્લાહાબાદની નજીક આવેલા જોનપુરમાં અનેક ભવ્ય ઇમારત ઊભી થઈ. હૈદરાબાદ નજીક આવેલાં ગેલકાંડાનાં પ્રાચીન ખંડેર જોવાને આપણે ગયાં હતાં તે તને યાદ છે ખરું? એક મેટા કિલ્લા ઉપર આપણે ચડ્યાં હતાં અને તેના ઉપરથી આપણી આસપાસ આજે ખંડેર થઈ ને પડેલા પુરાણા શહેર તથા તેના મહેલે અને બજારે આપણે નિહાળ્યાં હતાં. આમ જ્યારે રાજાએ માંહોમાંહે લડતા હતા અને એકબીજાને નાશ કરતા હતા ત્યારે હિંદમાં મૂક મળે! સમન્વય કરવા માટે નિરંતર કાર્ય કરી રહ્યાં હતાં, જેથી કરીને હિંદના બધા લેકા સહચારથી રહે અને એકા મળીને સૌ પોતપોતાની શક્તિને પોતપોતાના ઉત્કર્ષ સાધવામાં વિનિયોગ કરે. સદીની કૅાશિશ પછી તેમને સારી પેઠે સફળતા મળી. પરંતુ આ કાર્ય પૂરું થતાં પહેલાં બાજી કરીથી ઊંધી વળી ગઈ અને જે મા આપણે વટાવી આવ્યા હતા તેમાં આપણે થોડા પાછા હઠ્યા. આજે ફરીથી આપણે એ જ માર્ગે આગળ વધવાનું છે અને જે કંઈ સારું હોય તે બધાના સમન્વય સાધવા પ્રયત્ન કરવાના છે. પરંતુ આ વખતે આપણે વધારે પાકે પાયે કામ કરવું જોઈ એ. સ્વતંત્રતા અને સામાજિક સમાનતાના પાયા ઉપર એનું મંડાણ કરવું જોઈ એ અને દુનિયાની વધારે સારી વ્યવથા સાથે એને “ધ બેસવા જોઈ એ તો જ તે ચિરકાળ ટકશે. ધર્મ તથા સંસ્કૃતિના આ સમન્વય સાધવાના પ્રશ્નમાં હિંદના ઉમદા પુરુષોએ સેકડા વરસ સુધી પોતાનું લક્ષ પરાવ્યું હતું. તે એમાં એટલા બધા ગરક થઈ ગયા હતા કે રાજકીય તથા Page #448 -------------------------------------------------------------------------- ________________ હિંદના એક વિકટ પ્રશ્નને ઉકેલ ૪૩ સામાજિક સ્વતંત્રતાના પ્રશ્નો ભુલાઈ ગયા અને જે સમયે યુરોપ જુદી જુદી અનેક દિશાઓમાં પ્રગતિ કરી રહ્યું હતું ત્યારે હિંદ અપ્રગતિશીલ અને સુસ્ત બન્યું અને પરિણામે તે પાછળ પડી ગયું. તને આગળ કહી ગયો છું કે, રસાયણવિદ્યા, રંગોની બનાવટ તથા પિલાદ બનાવવાની બાબતમાં તેણે કરેલી પ્રગતિને લીધે તથા બીજા અનેક કારણોસર હિંદુસ્તાન એક સમયે પરદેશનાં બજારે ઉપર કાબૂ ધરાવતું હતું. તેનાં વહાણે દૂર દૂરના દેશ સુધી તેને માલ વહી જતાં હતાં. જે સમયની આપણે વાત કરી રહ્યાં છીએ તે પહેલાં ઘણું વખતથી હિંદ આ કાબૂ ગુમાવ્યું હતું. સોળમી સદીમાં એ પ્રવાહ પૂર્વ તરફ પાછા વહેવા લાગ્યું. આરંભમાં તે તે નાનકડું ઝરણું હતું. પણ ધીરે ધીરે વધીને આગળ ઉપર તે પ્રચંડ પ્રવાહનું સ્વરૂપ ધારણ કરનાર હૂતું. Page #449 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ હિંદનાં રાજ્ય ૧૪ જુલાઈ, ૧૯૩૨ હિંદુસ્તાન તરફ આપણે ફરી એક વાર નજર કરીએ અને એક પછી એક પલટાતાં જતાં રાજ્ય અને સામ્રાજ્યનું સળંગ દશ્ય નિહાળીએ. એ આખું દશ્ય સિનેમાની લાંબી ફિલમનાં એક પછી એક આવતાં મૂક ચિત્રની પરંપરા સમાન છે. ગાંડે સુલતાન મહંમદ તઘલખ તથા તેણે દિલ્હીનું સામ્રાજ્ય કેવી રીતે છિન્નભિન્ન કરી નાખ્યું એ તને યાદ હશે. તેના સામ્રાજ્યમાંથી દક્ષિણના મોટા મોટા પ્રાત છુટા પડી ગયા અને ત્યાં આગળ નવાં રાજ્ય ઊભાં થયાં. વિજયનગરનું હિંદુ રાજ્ય અને ગુલબર્ગનું મુસલમાની રાજ્ય એમાં મુખ્ય હતાં. પૂર્વમાં ગૌડ પ્રાન્ત, જેમાં બંગાળ અને બિહારનો સમાવેશ થતો હતો, તે એક મુસલમાન રાજકર્તાના અમલ નીચે સ્વતંત્ર થઈ ગયા. મહંમદ તઘલખ પછી તેને ભત્રીજો ફિરોજશાહ ગાદીએ આવ્યું. તે તેના કાકા કરતાં વધારે સમજુ અને સહદય હતો. પરંતુ તે પણ અસહિષ્ણુ તે હવે જ. ફિરોજશાહ કુશળ રાજ્યકર્તા હતા અને તેણે પિતાના રાજ્યવહીવટમાં ઘણું સુધારા દાખલ કર્યા. દક્ષિણ અને પૂર્વ તરફના પ્રાંત તે તે પાછા મેળવી ન શક્યો પરંતુ સામ્રાજ્યના પતનની ક્રિયાને તેણે ખાળી રાખી. વળી, ખાસ કરીને શહેર, મસી, મહેલે વગેરે બાંધવાને તથા બાગબગીચા બનાવવાનો તેને ભારે શેખ હતે. દિલ્હી પાસે ફિરોઝાબાદ તથા અલ્લાહાબાદ નજીક આવેલું જેનપુર એ બંને શહેરે તેણે વસાવ્યાં હતાં. વળી તેણે જમના નદી ઉપર એક મેટી નહેર પણ બાંધી અને જીર્ણ થઈને તૂટી પડતાં કેટલાંયે મકાનને દુરસ્ત કરાવ્યાં. તે પોતાના આ કાર્ય માટે અતિશય મગરૂર હતું અને પિતે નવાં બંધાવેલાં તથા જૂનાં દુરસ્ત કરાવેલાં મકાનોની લાંબી યાદી તે પિતાની પાછળ મૂકતે ગયો છે. - ફિરોજશાહની માતા રજપૂત સ્ત્રી હતી. તે એક મોટા રજપૂત - સરકારની પુત્રી હતી અને તેનું નામ બીબી નૈલા હતું. એમ કહેવાય Page #450 -------------------------------------------------------------------------- ________________ • દક્ષિણ હિંદનાં રાજ છે કે ફિઝના પિતા વેરે તેને પરણાવવાની તેના બાપે ના પાડી હતી. એને પરિણામે યુદ્ધ થયું. નૈલાના પિતાના પ્રદેશ ઉપર હુમલે થયો અને તેને પાયમાલ કરવામાં આવ્યું. તેને કારણે પિતાની પ્રજાને યાતનાઓ વેઠવી પડે છે એની નૈલાને જાણ થતાં તેને ભારે આઘાત થયો અને ફિઝના પિતાને પોતાની જાત અર્પણ કરીને એ યાતનાઓને અંત આણુ પિતાની પ્રજાને ઉગારવાને તેણે સંકલ્પ કર્યો. આ રીતે ફિરોઝશાહની નસોમાં રજપૂત લેહી વહેતું હતું. આગળ ઉપર તને માલૂમ પડશે કે મુસલમાન રાજાઓ અને રાજપૂત સ્ત્રીઓ વચ્ચેનાં આવાં લગ્નો વધારે પ્રમાણમાં થાય છે. જો હિંદવાસીઓ એક જ પ્રજા છે એવી ભાવના વિકસાવવામાં આ વસ્તુ ભારે મદદરૂપ થઈ હશે. ૩૭ વરસના લાંબા ગાળા સુધી રાજ્ય કરીને ફિરોઝશાહ મરણ પામ્યો. તેના મરણ પછી તરત જ તેણે એકત્ર રાખેલું દિલ્હીનું સામ્રાજ્ય પડી ભાગ્યું. હવે મધ્યસ્થ સરકાર રહી નહતી એટલે ઠેકઠેકાણે નાના નાના રાજાઓ પિપિતાને ઘેર ચલાવતા હતા. ફિરોઝશાહના મરણ પછી દશ વર્ષ બાદ એ અંધેર અને કમજોરીના કાળમાં તૈમુર ઉત્તર તરફથી ચડી આવ્યા. દિલ્હીને તો તેણે લગભગ વેરાન કરી મૂક્યું. ધીમે ધીમે એ શહેર ફરી પાછું બેઠું થયું અને પચાસ વરસ બાદ એક સુલતાનના આધિપત્ય નીચે તે ફરીથી મધ્યસ્થ રાજ્યતંત્રનું મથક બન્યું. એમ છતાંયે તે એક નાનકડું રાજ્ય હતું અને દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ તરફનાં મોટાં મોટાં રાજ્યો સાથે તેની તુલના કરી શકાય એમ નહોતું. એ સુલતાને અફગાન જાતના હતા. તેઓ બધા બહુ નમાલા લેકે હતા. છેવટે તેમના અફગાન ઉમરાવો પણ તેમનાથી થાક્યા અને કંટાળીને પિતાના ઉપર શાસન કરવા તેમણે એક પરદેશીને નોતર્યો. આ પરદેશી તે બાબર. તે અંગેલ જાતિનો હતે; અથવા હવે આપણે તેને મોગલ કહીશું કેમકે હિંદમાં ઠરીઠામ થયા પછી મંગલ લેકે મોગલ કહેવાયા. તે તૈમુરને વંશજ હતું અને તેની મા ચંગીઝ ખાનના કુળમાંથી ઉતરી આવી હતી. બાબર તે સમયે કાબુલને રાજા હતા. હિંદ આવવાનું આમંત્રણ તેણે સહર્ષ વધાવી લીધું. ખરેખર આ આમંત્રણ વિના પણ કદાચ તે અહીં આવ્યો હોત. ૧૫ર૬ની સાલમાં દિલ્હી પાસે પાણીપતના રણક્ષેત્ર ઉપર બાબર હિંદનું સામ્રાજ્ય છે. હિંદમાં વળી પાછું એક મહાન સામ્રાજ્ય ઊભું થયું. એ મેગલ સામ્રાજ્યને નામે ઓળખાય છે. દિલ્હીએ પણ ફરીથી પોતાની મહત્તા Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જગતના ઇતિહાસનું રેખાદર્શને પ્રાપ્ત કરી અને તે આ સામ્રાજ્યનું પાટનગર બન્યું. પરંતુ એને વિચાર કરીએ તે પહેલાં આપણે બાકીના હિંદ તરફ નજર કરીએ અને દિલ્હીની પડતીનાં દોઢસા વરસ દરમ્યાન એ પ્રદેશમાં શું બન્યું. તે જોઈ એ. આ સમય દરમ્યાન હિંદમાં નાનાં મોટાં અનેક રાજ્યો હતાં. નવા વસેલા જોનપુરમાં એક નાનકડુ મુસ્લિમ રાજ્ય હતું. ત્યાં શરકી નામથી ઓળખાતા રાજાઓના અમલ હતું. એ બહુ બળવાન કે મોટું રાજ્ય નહેતું અને રાજકીય દૃષ્ટિએ તેનું કશું મહત્ત્વ નહોતું. પરંતુ પંદરમી સદીમાં લગભગ સે વરસ સુધી તે સંસ્કૃતિ તથા ધાક સહિષ્ણુતાનું મોટું કેન્દ્ર રહ્યું હતું. જોનપુરનાં મુસ્લિમ વિદ્યાલયો સહિષ્ણુતાના વિચારોના ફેલાવા કરતાં હતાં અને ત્યાંના એક રા^એ તે જેતે વિષે મે તને મારા આગલા પત્રમાં લખ્યું છે તે પ્રકારનો હિંદુ તથા મુસલમાન વચ્ચે સમન્વય સાધવાના પ્રયાસ પણ્ કર્યાં હતા. એ રાજ્યમાં કા તથા રમણીય ઇમારતાનાં બાંધકામને તેમજ હિંદી અને બંગાળી જેવી દેશની ઊગતી ભાષાને પણ ઉત્તેજન આપવામાં આવતું હતું. આસપાસ પ્રવતતી ભારે અસહિષ્ણુતા વચ્ચે શ્વેતપુરનું આ નાનકડું અને અલ્પજીવી રાજ્ય વિદ્યા, સંસ્કૃતિ અને સહિષ્ણુત!ના વિસામ! સમાન આગળ તરી આવે છે. પૂર્વમાં, લગભગ અલ્લાહાબાદ સુધી વિસ્તરેલું ગોડ મહાન રાજ્ય હતું. એમાં બિહાર તથા બંગાળનો સમાવેશ થતો હતો. ગૌડનું શહેર બંદર હતું અને હિંદના દરિયાકાંઠાનાં બધાં શહેરે જોડે તેને સાધ હતો. અલ્લાહાબાદની પશ્ચિમે મધ્ય હિંદમાં લગભગ ગુજરાત સુધી વિસ્તરેલું માળવાનું રાજ્ય હતું. તેની રાજધાની માંડવ હતી. આ રાજધાનીમાંના કિલ્લો તથા એ રાહેર એક જ નામથી ઓળખાતાં હતાં. આ માંડવ શહેરમાં રમણીય અને ભવ્ય કેટલીયે ઇમારત ઊભી થઈ અને તેનાં ખંડેરો હજી આજે પણ પ્રવાસીઓને આકર્ષે છે. માળવાની વાયવ્યમાં રજપૂતાન હતું. તેમાં ઘણાં રજપૂત રાજ્યે હતાં. ચિતોડ તેમાં મુખ્ય હતું. ચિતોડ અને માળા અને ગુજરાત વચ્ચે વારંવાર યુદ્ધ થતાં. આ છે બળવાન રાજ્યોને મુકાબલે ચિતાડ નાનું હતું પરંતુ રજપૂતો સદાય બહાદુર લડવૈયા રહ્યા છે. કેટલીક વાર તેની સંખ્યા બહુ અલ્પ હોવા છતાંયે તે જીતી જતા. ચિતાડના રાણાએ માળવા ઉપર આવા પ્રકારની જીત મેળવી હતી તેના સ્મારક તરીકે ચિતોડમાં જયસ્ત ંભ બાંધવામાં આવ્યો હતો. માંડવના સુલતાને, રખેને Page #452 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ હિંદનાં રાજે ૪૩૯ પિતે એ કામમાં પાછું પડી જાય એમ સમજીને તેથીયે ઊંચે મિનારે બંધાવ્યું. ચિતોડને જ્યતંભ આજે પણ મોજૂદ છે; માંડવને મિનારે નાશ પામે છે. માળવાની પશ્ચિમે ગુજરાત આવેલું છે. ત્યાં એક બળવાન રાજ્ય સ્થપાયું. સુલતાન અહમદશાહે વસાવેલું તેની રાજધાનીનું શહેર અમદાવાદ બહુ મોટું શહેર થયું અને તેની વસ્તી લગભગ દશ લાખની હતી. આ શહેરમાં સુંદર ઇમારત ઊભી થઈ અને એમ કહેવાય છે કે, પંદરમીથી અઢારમી સદી સુધી એટલે કે લગભગ ત્રણસો વરસ સુધી અમદાવાદ દુનિયાનાં રમણીય શહેરોમાંનું એક હતું એ શહેરની ભવ્ય જામી મસ્જિદ ચિતોડના રાણાએ એ જ અરસામાં રાણપુરમાં બાંધેલા જૈન મંદિરને મળતી આવે છે એ જાણીને આપણને નવાઈ લાગે છે. એ બતાવે છે કે પ્રાચીન પ્રણાલીન હિંદી શિલ્પીઓ ઉપર નવા વિચારોએ અસર કરી હતી અને તેઓ નવીન પ્રકારનું સ્થાપત્ય નિર્માણ કરી રહ્યા હતા. જેને વિષે હું આગળ કહી ગયો છું તે સમન્વય કળાના ક્ષેત્રમાં પણ સધાતે તું અહીં જોઈ શકશે. પથ્થરમાં કરેલા અદ્ભૂત કોતરકામવાળી આવી અનેક પુરાણી ઈમારતે આજે પણ અમદાવાદમાં મેજૂદ છે. પરંતુ તેમની આસપાસ આજે વિકસેલા ઔદ્યોગિક શહેરમાં સાંદર્યનું નામ સરખું પણ નથી. આ જ અરસામાં ફિરંગીઓ હિંદુસ્તાન પહોંચ્યા. તને યાદ હશે કે કેપ ઑફ ગુડ હોપ થઈને અહીં પ્રથમ આવનાર વા–ડીગામ હતે. ૧૪૪૮ની સાલમાં તે દક્ષિણના કાલિકટ બંદરે ઊતર્યો. અલબત્ત, આ પહેલાં ઘણાય યુરોપિયને હિંદુસ્તાનમાં આવ્યા હતા, પરંતુ તેઓ વેપારી તરીકે અથવા કેવળ પ્રવાસી તરીકે આવ્યા હતા. ફિરંગી લે કે જુદા જ ખ્યાલેથી અહીં આવ્યા. તેઓ અહંકાર અને આત્મવિશ્વાસથી ભરેલા હતા. વળી પૂર્વની દુનિયા તે પિપે તેમને ભેટ આપી હતી. તેઓ મુલક જીતવાના ઇરાદાથી આવ્યા હતા. આરંભમાં તેમની સંખ્યા અલ્પ હતી. પરંતુ તેમનાં વધારે ને વધારે વહાણે આવતાં જ ગયાં. દરિયાકાંઠા પરનાં કેટલાંક શહેરે તેમણે કબજે કર્યા. ગઆ તેમાં મુખ્ય હતું. પરંતુ ફિરંગીઓ હિંદમાં કશું વધારે કરી શક્યા નહિ. તેઓ દેશના અંદરના ભાગમાં પ્રવેશ ન કરી શક્યા. પરંતુ સમુદ્રમાર્ગે આવીને હિંદ ઉપર હુમલો કરનાર યુરેયિનેમાં તેઓ પહેલા હતા. તેમના પછી ઘણું સમય બાદ ફ્રેંચ અને અંગ્રેજો આવ્યા. આમ દરિયાઈ Page #453 -------------------------------------------------------------------------- ________________ a જગતના ઇતિહાસનું રેખાદર્શન મામાં ખુલ્લા થવાથી હિંદની દરિયાઈ નબળાઈ ઉઘાડી પડી. દક્ષિણનાં રાજ્યે ક્ષીણ થઈ ગયાં હતાં અને તેમનું ધ્યાન દેશના અંદરના ભાગમાંથી આવતાં જોખમો તરફ દોરાયું હતું. ગુજરાતના સુલતાને તે ફિરંગી સામે દરિયા ઉપર પણ લડ્યા. ઉસ્માની તુř સાથે સંપ કરીને ફ્િરગીઓના નૌકા કાફલાને તેમણે હરાવ્યો. પણ પાછળથી ફિરંગીઓ જીત્યા અને તેમણે દરિયા ઉપર કાબૂ મેળબ્યો. દિલ્હીના મોગલ બાદશાહોના ડરને કારણે ગુજરાતના સુલતાનોને ફિરંગીઓ સાથે સુલેહ કરવી પડી. પરંતુ ફિરંગીઓએ તેમને દગો દીધો. ઐાદમી સદીના આરંભમાં દક્ષિણ હિંદમાં બે મેટાં રાજ્યે ઊભાં થયાં. એક ગુલબર્ગ અથવા જેને બ્રાહ્મણી રાજ્ય કહેવામાં આવે છે તે અને ખીજું એની દક્ષિણે આવેલું વિજયનગરનું રાજ્ય. બ્રાહ્મણી રાજ્ય લગભગ આખા મહારાષ્ટ્ર અને કર્ણાટકના થોડા ભાગ પર વિસ્ત હતું. એ રાજ્ય લગભગ દેસા વરસ ટક્યું પણ એની કારકિર્દી અધમ પ્રકારની છે. ત્યાં આગળ અસહિષ્ણુતા, જુલમ અને ખુનામી પ્રવતાં હતાં તથા એક બાજુ સુલતાન અને ઉમરાવે! વૈભવિલાસમાં મશગૂલ હતા અને બીજી બાજુ પ્રશ્ન અતિશય ગરીક્ષાઈમાં ડૂબી ગઈ હતી. કેવળ તેની મૂર્ખાઇ ને કારણે બ્રાહ્મણી રાજ્ય ૧૬મી સદીમાં પડી ભાગ્યું અને તેના બિજાપુર, અહમદનગર, ગેાલકાંડા, ખીડર અને વરાડ એમ પાંચ ભાગ પડી ગયા. આ દરેક ભાગ ઉપર સુલતાને ના અમલ હતો. દરમ્યાન વિજયનગરનું રાજ્ય લ ગ ૨૦૦ વરસ સુધી ટયું. હજી પણ તે આબાદ હતું. આ યે રાજ્યા. વચ્ચે વારંવાર યુદ્ધો થયા કરતાં; કેમકે દરેક રાજ્ય દક્ષિણ હિંદુ ઉપર આધિપત્ય જમાવવા મથતું હતું. આ બધાં રાજ્યા અંદર અંદર એકબીજા સાથે જુદી જુદી રીતે એકત્રિત થતાં પરંતુ તેમની આ એકતા થા મૈત્રી હંમેશાં બદલાતી રહેતી. પરંતુ ક્રાઈક વખત મુસલમાની રાજ્ય હિંદુ રાજ્ય સામે લડવું તે વળી કેટલીક વાર મુસ્લિમ અને હિંદુ રાજ્ય એકત્ર થઈ ને કાઈ ત્રીજા મુસલમાની રાજ્ય સામે લડતાં. આ યુદ્દો કેવળ રાજકીય યુદ્દો હતાં. કાઈ પણ સમયે એકાદ રાજ્ય વધારે પડતું બળવાન થઈ જતું જણાય તો તેની સામે બીજા બધાં એકત્ર થઈ જતાં. ખરે વિજયનગરનાં બળ અને સમૃદ્ધિએ બીજા મુસલમાની રાજ્યેતે તેની સામે એકત્ર થવાને પ્રેર્યાં અને ૧૫૬૫ની સાલમાં તાલીકાટાની લડાઈમાં તે તેને સ ંપૂર્ણ પણે નાશ કરવામાં સફળ થયાં. અદા સદીની કારકી Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ Sઇ ૧૩. દક્ષિણ હિંદનાં રાજ પછી વિજયનગરના સામ્રાજ્યને અંત આવ્યે તથા એ ભવ્ય અને રમણીય શહેર પણ સંપૂર્ણપણે નાશ પામ્યું પરંતુ એકત્ર થયેલાં વિજયી રામે થોડા જ વખતમાં મહેમાંહે વઢી પડ્યાં અને તેઓ એકબીજા સામે યુદ્ધે ચડ્યાં. થેડા જ વખતમાં દિલ્હીના મેગલ સામ્રાજ્યના પંજામાં તે બધાં સપડાયાં. તેમના ઉપર બીજી આફત ફિરંગીઓ તરફથી આવી. ૧૫૧૦ની સાલમાં ફિરંગીઓએ ગેવા સર કર્યું. ગોવા બિજાપુર રાજ્યમાં હતું. તેમને ત્યાંથી હાંકી કાઢવાના અનેક પ્રયાસો થયા છતાં ફિરંગીઓ ગાવામાં ટકી રહ્યા અને તેમના આગેવાન અલ્બક – તેને “પૂર્વને સૂબ” એ આડંબરી ઇલકાબ આપવામાં આવ્યો હત– ઘણું ઉપજાવે એવી કરતા દાખવી. ફિરંગીઓએ લેકની સામુદાયિક કતલ કરી અને તેમણે સ્ત્રીઓ તથા બાળકોને પણ છોડ્યાં નહિ. તે દિવસથી હજી પણ ફિરંગીઓ ગોવામાં રહ્યા છે. આ દક્ષિણનાં રાજ્યોમાં – ખાસ કરીને ગોલકોંડા, વિજયનગર અને બિજાપુરમાં સુંદર ઇમારતો બાંધવામાં આવી હતી. ગલકાંડા આજે ખંડેર થઈને પડયું છે, બિજાપુરમાં એમાંની ઘણી સુંદર ઇમારતો હજુયે મેજૂદ છે અને વિજયનગર તો ધૂળભેગું થઈ ગયું છે અને તેનું નામનિશાન પણ બાકી રહ્યું નથી. આ અરસામાં ગલકાંડાની પાસે હૈદરાબાદ શહેર સ્થપાયું. એમ કહેવાય છે કે દક્ષિણના કારીગર તથા શિલ્પીઓ પાછળના વખતમાં ઉત્તર તરફ ગયા હતા અને તેમણે આગ્રાને તાજમહલ બાંધવામાં પિતાનો ફાળો આપ્યો હતો. - એકબીજાના ધર્મ પ્રત્યે એ સમયે સામાન્યપણે સહિષ્ણુતાભર્યું વલણ પ્રવર્તતું હતું પરંતુ પ્રસંગોપાત્ત ધર્માધતા અને અસહિષ્ણુતાને ઉપદ્રવ ફાટી નીકળતું. યુદ્ધકાળમાં ઘણી વાર ભીષણ કતલ અને સંહાર થતું પરંતુ એ જાણવા જેવું છે કે બિજાપુરના મુસલમાની રાજ્યમાં હિંદુઓનું ઘડેસવાર સૈન્ય હતું અને વિજયનગરના હિંદુ રાજ્યમાં બેડું મુસલમાન લશ્કર હતું. એ સમયે ઉચ્ચ કોટીની સભ્યતા ખીલી હોય એમ જણાય છે, પરંતુ તે કેવળ તવંગેરેને ઠાઠ હતો અને ખેતરમાં કામ કરતા મજૂર કે ખેડૂતને તેમાં કશું સ્થાન નહોતું. તે સાવ કંગાળ હતા, પણ એમ છતાંયે, હમેશાં બનતું આવ્યું છે તેમ તવંગરના ભારે વૈભવવિલાસને સઘળો જે તે ઉઠાવતે હતે. Page #455 -------------------------------------------------------------------------- ________________ ७७ વિજયનગર ૧૫ જુલાઈ, ૧૯૬૨ દક્ષિણનાં જે રાજ્યાની આપણે વાત કરી ગયાં તેમાં વિજયનગરની કારકિર્દી સાથી લાંખી છે. વળી એની બાબતમાં બન્યું પણ એવું કે ઘણા વિદેશી પ્રવાસીઓ ત્યાં આવ્યા હતા અને તેએ એ રાજ્ય તથા શહેરના હેવાલ પોતાની પાછળ મૂકતા ગયા છે. નિકાલે કાન્તી નામને એક ઇટાલિયન ૧૪૨૦ની સાલમાં આવ્યા હતા, ૧૪૪૯ની સાલમાં હેરાતના અબ્દુર્ રઝાક મધ્ય એશિયાના મહાન ખાનના દરખારમાંથી આવ્યો હતો. તથા પાએઝ નામનેા ફિરગી પ્રવાસી ૧૫૨૨ની સાલમાં એ શહેરમાં આવ્યો હતો. આ ઉપરાંત બીજા ઘણા પ્રવાસીએ એ શહેરની મુલાકાત લીધી હતી. વળી એક હિંદુસ્તાનમાં લખાયેલા ઇતિહાસ પણ છે જેમાં દક્ષિણનાં રાજ્યોને અને ખાસ કરીને બિજાપુરને હેવાલ છે. જે સમયની આપણે વાત કરી રહ્યાં છીએ તે પછી થાડા જ વખત બાદ અકબરના અમલમાં ક્રીસ્તાએ ફારસી ભાષામાં એ પુસ્તક લખ્યું હતું. તત્કાલીન ઇતિહાસગ્રંથ સામાન્ય રીતે એકપક્ષી અને અતિશયોક્તિભર્યા હોય છે, પરંતુ એક રીતે તે બહુ ઉપયોગી છે. કાશ્મીરની રાજતર ંગિણીના એક અપવાદ સિવાય મુસ્લિમ કાળ પહેલાંના સમયના આવા કાઈ પણ ગ્રંથા ઉપલબ્ધ નથી. આ રીતે કરીસ્તાને ઇતિહાસ એ ભારે નવીનતા ગણાય. એની પછી બીજાએએ પણ તેનું અનુકરણ કર્યું હતું. વિજયનગરમાં આવેલા વિદેશી પ્રવાસીઓનાં વર્ણન આપણી આગળ તે શહેરના નિષ્પક્ષ અને સારે। ચિતાર રજૂ કરે છે. તે સમયે વારંવાર થતાં ગોઝારાં યુદ્દોનાં વર્ણન કરતાં એમાંથી આપણને ઘણું વધારે જાણવાનું મળે છે. એથી કરીને એ લોકાએ શું કહ્યું છે તે વિષે જ હું તને થાડુ કહીશ. વિજયનગરની ૧૩૩૬ની સાલના અરસામાં સ્થાપના થઈ હતી. તે દક્ષિણ હિંદના કર્ણાટક નામના પ્રદેશમાં આવેલું હતું. તે હિંદુ રાજ્ય Page #456 -------------------------------------------------------------------------- ________________ વિજયનગર ૪૪૩ હેવાને લીધે તેણે ઉત્તરના મુસલમાની રાજ્યમાંથી આશ્રય શોધવાને નાસી છૂટેલા ઘણું લેકને દક્ષિણ તરફ આકર્ષા. તેણે બહુ ઝપાટાબંધ પ્રગતિ કરી. ડાં જ વરસમાં એ રાજ્યે આખા દક્ષિણ હિંદ ઉપર પ્રભુત્વ જમાવ્યું અને તેની રાજધાનીએ તેની સંપત્તિ તથા સાંદર્યથી લેકેનું લક્ષ પિતા તરફ ખેંચ્યું. વિજયનગર દક્ષિણમાં સૌથી વધારે પ્રભાવશાળી રાજ્ય બન્યું. ફરીશ્તા વિજયનગરના રાજ્યની અખૂટ શેલતનું તથા ૧૪૦૬ની સાલમાં ગુલબર્ગને એક બ્રાહ્મણી મુરાલમાન રાજા ત્યાંની રાજકુંવરી જોડે લગ્ન કરવાને ત્યાં ગયા હતા તે સમયના તેના પાટનગરનું ખાન આપણી આગળ રજૂ કરે છે. તે કહે છે કે, એ સમયે વિજયનગરના છ માઈલ સુધીના રસ્તા પર કિનખાબ અને મખમલ તથા બીજા એવાં કીમતી વસ્ત્રો પાથરવામાં આવ્યાં હતાં. સંપત્તિને આ કેવો ભયંકર અને અઘટિત દુરુપયોગ ! ઈટાલીને પ્રવાસી નિકલે કતી ૧૨૪ની સાલમાં ત્યાં આવ્યું હતે. તે જણાવે છે કે એ શહેરને ઘેરાવ ૬૦ માઈલને હતે. તેને વિસ્તાર આટલે બધે વિશાળ હતો એનું કારણ એ છે કે, એ શહેરમાં અનેક બાગબગીચાઓ હતા. કન્તીને એ અભિપ્રાય હતો કે વિજયનગરના રાજા અથવા રાય (તેને રાય તરીકે ઓળખવામાં આવતા હતે.) તે સમયના હિંદના રાજાઓમાં સૌથી વધારે બળવાન હતે. - એના પછી મધ્ય એશિયામાંથી અબ્દુર રઝાક આવે છે. - વિજયનગર જતાં માર્ગમાં મેંગલર પાસે ગાળેલા શુદ્ધ પિત્તળનું બનાવેલું એક અદ્ભુત મંદિર તેના જોવામાં આવ્યું. તેની ઊંચાઈ ૧૫ ફૂટ હતી અને તેની લંબાઈ તથા પહોળાઈ ૩૦ ફૂટ હતી. આગળ ઉપર બેલૂરમાં એક બીજું મંદિર જોઈને તે તે આભો જ બની ગયે. સાચે જ, તે એનું વર્ણન આપવાનો પ્રયાસ કરતા જ નથી, કેમકે એમ કરવા જતાં તેના ઉપર “અતિશયોક્તિનો આરોપ મુકાય” એ તેને ડર હતો ! છેવટે તે વિજયનગર પહોંચે છે. એ શહેરને જોઈને તે તે હર્ષઘેલા થઈ જાય છે. તે જણાવે છે કે, એ શહેર એવું છે કે દુનિયાભરમાં એના સમાન બીજું કોઈ સ્થળ હેવાનું કાને સાંભળ્યું નથી અને એવું આંખે જોયું નથી. તેનાં અનેક બજારેનું પણ તે વર્ણન કરે છે: “પ્રત્યેક બજારને નાકે એક મોટી મેડી અને ભવ્ય ઝરૂખો હેય છે. પરંતુ રાજાને મહેલ એ સૈના કરતાં ઊંચો અને ભવ્ય હતે.” Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન . . . બજારે ઘણું પહોળાં અને લાંબાં છે. . . . તાજાં અને ખુશબોદાર ફૂલે એ શહેરમાં હમેશાં મળતાં અને તેને જીવનની આવશ્યક જરૂરિયાત તરીકે લેખવામાં આવતાં – જાણે કે તેમના વિના લેકેનું જીવન જ અશક્યવત્ થઈ જતું ન હોય ! જુદા જુદા પ્રત્યેક ઉદ્યોગ તથા મહાજનોના વેપારીઓ પિતાપિતાની દુકાને પાસપાસે રાખતા. .ઝવેરીએ હીરા, માણેક, મોતી ઇત્યાદિ પિતાનું ઝવેરાત ખુલ્લા બજારમાં વેચતા.” અબ્દુર રઝાક આગળ ચાલતાં જણાવે છે કે, “જ્યાં આગળ રાજા રહેતા હતા તે રમણીય સ્થળે પથ્થરમાંથી કાપી કાઢેલી સુવાંગ નીકેમાંથી નાની નાની અનેક નદીઓ અને વહેળાઓ વહેતા. . . . એ દેશની વસતી એટલી બધી સુવ્યવસ્થિત રીતે વસેલી છે કે અમુક મર્યાદિત જગ્યામાં તેનો ખ્યાલ આપવાનું મુશ્કેલ છે.” અને પંદરમી સદીના મધ્ય એશિયાને આ પ્રવાસી વિજયનગરની સમૃદ્ધિનું છટાદાર ભાષામાં આ રીતે ખ્યાન કરતો આગળ ચાલે છે. અબ્દુ રઝાક બીજાં મેટાં શહેરોથી પરિચિત ન હોય અને તેથી કરીને વિજયનગરનું દર્શન કરીને તે અંજાઈ ગયું હોય એ બનવાજોગ છે. પરંતુ એના પછીના આપણા પ્રવાસીએ બીજા દેશમાં સારી પેઠે મુસાફરી કરી હતી. એ પ્રવાસી પિર્ટુગાલનો વતની પાએઝ હતું. જે સમયે ઈટાલીમાં પુન-જાગૃતિ અથવા નવજીવનના યુગની અસર થવા લાગી હતી અને જયારે ઈટાલીનાં નગરોમાં સુંદર ઇમારત ઊભી થઈ રહી હતી તે અરસામાં ૧પ૦ની સાલમાં તે અહીં આવ્યો હતે. પાએઝ ઈટાલીના આ નગરેથી પરિચિત હતા અને તેથી કરીને તેનો પુરાવે બહુ પ્રમાણ- • ભૂત અને કીમતી ગણાય. તે જણાવે છે કે, “વિજ્યનગર શહેર રોમ જેટલું મોટું છે અને દેખાવે તે બહુ જ રમણીય છે.” શહેરની અજાયબી ભરેલી વસ્તુઓનું તથા તેનાં અસંખ્ય સરોવર, જળમાર્ગો અને વાડીઓની શોભાનું તે વિસ્તારથી વર્ણન કરે છે. તે જણાવે છે કે, એ શહેર જગતમાં સૌથી વધારે ભર્યુંભાયું શહેર છે. . . . જ્યાં આગળ ખાધાખોરાકી અને બીજે સરસામાન ખૂટી પડે છે તેવાં શહેરના જેવી એ શહેરની દશા નથી. અહીં તે દરેક વસ્તુ પુષ્કળ પ્રમાણમાં મેજૂદ હેય છે.” તેણે જોયેલું એક મહેલને ઓરડે “નીચેથી ઉપર સુધી હાથીદાંતનો બનેલું હતું. તેની દીવાલો પણ હાથીદાંતની હતી. વળી ભારોટને ટેકવનારા થાંભલાઓને મથાળે હાથીદાંતમાં ગુલાબ તથા કમળનાં ફૂલે કરેલાં હતાં. અને આ બધું એટલી સુંદર રીતે Page #458 -------------------------------------------------------------------------- ________________ વિજયનગર ૪૪ બનાવવામાં આવ્યું હતું કે એનાથી વધારે સારું થઈ શકે જ નહિ. એ બધું એટલું બધું સમૃદ્ધ અને રમણીય છે કે બીજે કઈ પણ ઠેકાણે તમને એનો જોટે નહિ જડે.” પાબેઝ તેણે એ શહેરની મુલાકાત લીધી તે સમયના વિજયનગરના રાજાનું પણ વર્ણન કરે છે. દક્ષિણ હિંદના ઈતિહાસના મહાન રાજાઓમાંનો તે એક હતા અને એક વીર દ્ધા, સાહિત્યનાં આશ્રયદાતા, તથા જોકપ્રિય અને ઉદાર રાજા તરીકેની તથા પિતાના શત્રુઓ પ્રત્યેના તેના ઔદાર્ય માટેની તેની કીર્તિ દક્ષિણ હિંદમાં આજે પણ ટકી રહી છે. તેનું નામ કૃષ્ણદેવ રાય હતું. તેણે ૧૫૦૯થી ૧૫૨૯ત્ની સાલ સુધી વશ વર્ષ રાજ્ય કર્યું હતું. પાએઝ તેની ઊંચાઈ તેની આકૃતિ અને તેના વર્ણ વિષે પણ ખ્યાન કરે છે. તે કહે છે કે, તે ગૌરવર્ણને હતે. “સૈ કઈ તેનાથી ડરતા રહે છે અને રાજાને માટે શક્ય હોય એટલે પૂર્ણ રાજા તે છે. તે અતિશય ખુશમિજાજ અને હસમુખો છે. વિદેશીઓનું તે સન્માન કરે છે અને તેમને હેતથી આવકાર આપે છે તથા તેમની હાલત અને વ્યવહાર વિષે પૂછપરછ કરે છે.” તે રાજાના અનેક બિરોનું વર્ણન કર્યા પછી તે ઉમેરે છે કે, “પણ સાચે જ, હરેક બાબતમાં તે એટલે નિપુણ અને સંપૂર્ણ છે કે, એની પાસે જે કંઈ છે તે તેના જેવા માણસ માટે કશી વિસાતમાં નથી.' ખરેખર, આ બહુ ભારે પ્રશંસા છે. એ સમયે વિજયનગરનું સામ્રાજ્ય ઠેઠ દક્ષિણ અને પૂર્વ કિનારા સુધી બધે વિસ્તર્યું હતું. એમાં મસૂર, ત્રાવણકર અને આજના આખા મદ્રાસ ઇલાકાને સમાવેશ થતો હતો. આ ઉપરાંત બીજી પણ એક વાત તને કહેવી જોઈએ. ૧૪૦૦ ની સાલના અરસામાં શહેરમાં ચોખ્ખું પાણી લાવવા માટે એક મેટી . નહેર બાંધવામાં આવી હતી. એક નદીમાં બંધ બાંધીને તેના પાણીને એક ઠેકાણે સંગ્રહ કરવામાં આવ્યું હતું. એમાંથી પંદર માઈલ લાંબી નહેર વાટે શહેરમાં પાણી જતું હતું. ઘણી જગ્યાએ એ નહેર પથ્થરમાંથી કોતરી કાઢવામાં આવી હતી. આવું આ વિજયનગર શહેર હતું. તે પિતાની ધનસંપત્તિ અને સાંદર્ય માટે મગરૂર હતું. વળી પિતાની તાકાત ઉપર તેનો વધારે પડતા મદાર હતે. એ શહેર તથા સામ્રાજ્યનો અંત આટલે નજીક છે એને કોઈને સ્વને પણ ખ્યાલ નહોતો. પાએઝની મુલાકાત બાદ માત્ર ૪૩ વરસ પછી તેના ઉપર આફતનાં વાદળ એકાએક ઘેરાયાં. Page #459 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન વિજયનગરની ઈર્ષાથી પ્રેરાઈને દક્ષિણનાં બીજાં રાજ્ય તેની સામે એકત્ર થયાં અને તેને નાશ કરવાનો તેમણે સંકલ્પ કર્યો. આ કટોકટીને સમયે પણ વિજયનગર પિતાની તાકાત ઉપર મૂર્ખાઇભર્યો વિશ્વાસ રાખીને બેસી રહ્યું. એની અંતઘડી બહુ જલદી આવી અને તેને નાશ ભીષણ અને સંપૂર્ણ નીવડ્યો. મેં તને પહેલાં કહ્યું હતું કે આ એકત્ર થયેલાં રાજ્યોએ વિજયનગરને ૧૫૬પ ની સાલમાં હરાવ્યું. ત્યાં આગળ ભારે કતલ થઈ અને પછી એ મહાન શહેરને લૂંટવામાં તેમજ બાળી મૂકવામાં આવ્યું. બધી સુંદર ઇમારત, મંદિરે અને મહેનો નાશ કરવામાં આવ્યું. અતિશય સુંદર કોતરકામ તથા મૂર્તિઓ વગેરેના ચૂરેચૂરા કરી નાખવામાં આવ્યા. અને જે વસ્તુઓ બળી શકે એવી હતી તેને બાળવા માટે મેટી મેટી હેળીઓ સળગાવવામાં આવી. બધું ભાંગીને ભૂક થઈ ગયું ત્યાં સુધી આ સંહારલીલા ચલાવવામાં આવી. એક અંગ્રેજ ઈતિહાસકાર કહે છે કે, “ઘણું કરીને દુનિયાના ઈતિહાસમાં આવા સુંદર શહેર ઉપર કદીયે આ ભયંકર અને આટલે અણધાર્યો અત્યાચાર ગુજારવામાં આવ્યા હોય એવું જાણ્યામાં નથી. આજે એ શહેર તેની ધનવાન અને ઉદ્યોગી વસ્તીથી તરવરી રહ્યું હતું અને અતિશય સમૃદ્ધ અને ભર્યું ભાદર્યું હતું પણ બીજે જ દિવસે તેને કબજે લઈને તેને લૂંટી લેવામાં આવ્યું તથા જેનું વર્ણન ન થઈ શકે એવા જંગલી હત્યાકાંડ અને ભીષણ દ વચ્ચે તેને જમીનદોસ્ત કરવામાં આવ્યું.' Page #460 -------------------------------------------------------------------------- ________________ | ૭૮ મલેશિયાનાં બે સામ્રાજયો– મજજાપહિત અને મલાક્કા ૧૭ જુલાઈ, ૧૯૩૨ મલેશિયા અને પૂર્વ તરફના ટાપુઓને આપણે કંઈક વિસારે પાડ્યાં છે અને તેમને વિષે મેં લખ્યાને ઘણે વખત થઈ ગયું. પાછળ જોતાં મને માલૂમ પડયું કે ૪૬મા પત્રમાં મેં તેમને વિષે છેલ્લું લખ્યું છે. એ પછી તે બીજા ૩૧ પત્ર લખાયા અને હવે તે સંખ્યા ૭૮ સુધી પહોંચી છે. બધા દેશને સમયની દૃષ્ટિથી એક જ હરોળમાં રાખવાનું કામ મુશ્કેલ છે. આજથી બરાબર બે મહિના ઉપર મેં તને લખેલું તેમાંનું થોડું ઘણું તને યાદ છે ખરું? કંબોડિયા, અંગકર, સુમાત્રા અને શ્રીવિજય તને યાદ છે ખરાં? સૈકાઓના વિકાસ પછી હિંદીચીનની હિંદી વસાહતોમાંથી એક મેટું રાજ્ય ઉદ્ભવ્યું તે કંબોડિયાના સામ્રાજ્યનું તેને સ્મરણ છે? અને પછી કુદરત તેના ઉપર રૂડી અને અચાનક તે સામ્રાજ્ય તથા શહેરને ક્રૂરતાથી તેણે અંત આણે. આ ઘટના ૧૦૦૦ની સાલના અરસામાં બની હતી. લગભગ આ કંબોડિયાના સાબ્રાજ્યના સમયમાં સમુદ્રની પેલી પાર આવેલા સુમાત્રા ટાપુમાં બીજું એક મહાન રાજ્ય ઉદ્દભવ્યું હતું. પરંતુ શ્રીવિજયની સામ્રાજ્ય તરીકેની કારકિર્દીને આરંભ કંઈક પાછળથી થયે અને તે કંબોડિયાના નાશ પછી પણ ટકી રહ્યું. એને અંત પણ કંઈક અચાનક જ આવ્યા પરંતુ તે લાવવામાં કુદરત નહિ પણ માણસ કારણભૂત બન્યો. શ્રીવિજયનું દ્ધ સામ્રાજ્ય ત્રણ વરસ સુધી જાહેજલાલીમાં રહ્યું. પૂર્વના લગભગ બધા જ ટાપુઓ તેના તાબામાં હતા અને છેડા વખત સુધી તે તેણે હિંદુસ્તાન, સિલેન અને ચીનમાં પણુ પગદંડો જમાવ્યો હતો. તે વણિક સામ્રાજ્ય હતું અને વેપાર એ તેને પ્રધાન વ્યવસાય હતે. પરંતુ પછીથી પાસેના જાવા ટાપુના પૂર્વ Page #461 -------------------------------------------------------------------------- ________________ જગતના ઈતિહાસનું રેખાદર્શન તરફના ભાગમાં બીજું એક વણિક રાજ્ય ઊભું થયું. એ હિંદુ રાજ્ય હતું અને તેણે શ્રીવિજ્યથી દબાઈ જવાને ઇન્કાર કર્યો. નવમી સદીના આરંભથી માંડીને લગભગ ૪૦૦ વરસ સુધી પૂર્વ જાવાના આ રાજ્ય ઉપર ઉત્તરોત્તર બળવાન થતા જતા શ્રીવિજયનો ભય ઝઝમ રહ્યો. એમ છતાં પણ તે પિતાની સ્વતંત્રતા ટકાવી રાખવામાં ફતેહમંદ થયું એટલું જ નહિ પણ એ દરમ્યાન તેણે પષાણનાં અસંખ્ય મંદિર બંધાવ્યાં. બરબુદુરના નામથી ઓળખાતાં એમનાં સાથી ભવ્ય મંદિરે આજે પણ મેજૂદ છે અને અસંખ્ય પ્રવાસીઓને પિતા તરફ આકર્ષે છે. શ્રીવિજયના આધિપત્યમાંથી ઊગરી ગયા પછી પૂર્વ જાવાનું આ રાજ્ય પણ આક્રમક બન્યું અને હવે તે પિતાના પહેલાંના હરીફ શ્રી જય માટે જોખમરૂપ બન્યું. આ બંને વણિક રાજ્યો હતાં અને વેપાર માટે દરિયે ખેડતાં હતાં એટલે તેમની વચ્ચે વારંવાર તકરાર થતી. જાવા અને સુમાત્રાની આ હરીફઈ સાથે આધુનિક રાની – ઈગ્લેંડ અને જર્મની વચ્ચેની હરીફાઈની સરખામણી કરવાને હું લલચાઉં છું. શ્રી વિજયને અંકુશમાં રાખવા માટે તથા પિતાને વેપાર વધારવા માટે નૌકાદળ વધારવાની જરૂર • જવાને જણાતાં તેણે તેનું દરિયાઈ બળ ખૂબ વધારી મૂક્યું. હુમલે કરવા ખાતર વારંવાર મેટા મેટ નકાકાફલા રવાના કરવામાં આવતા પરંતુ વર્ષો સુધી તેમને દુશ્મને સાથે ઝપાઝપી કરવાનો મેકે મળ નહિ. આમ જાવાનું સામર્થ્ય ઉત્તરોત્તર વધતું ગયું અને દિનપ્રતિદિન તે વધારે ને વધારે આક્રમણકારી થતું ગયું. તેરમી સદીના અંતમાં મજાપહિત નામનું એક શહેર વસાવવામાં આવ્યું અને તે વિસ્તરતા જતા જાવા રાજ્યનું પાટનગર બન્યું. પછીથી તે જાવાનું રાજ્ય એટલું બધું ગુમાની અને ઉદ્ધત બની ગયું કે, મહાન ખાન કુબ્લાઈએ ખંડણી વસુલ કરવા માટે મેકલેલા તેના એલચીઓનું પણ તેણે અપમાન કર્યું. ખંડણી તે ન જ આપવામાં આવી પણ વધારામાં એક એલચીના કપાળ ઉપર અપમાનજનક સંદેશે અંકિત કરવામાં આવ્યમંગલ ખાન સાથે આ બેવકૂફીભરી અને જોખમકારક રમત હતી. આવી જ જાતના અપમાનને પરિણામે ચંગીઝ ખાને મધ્ય એશિયાને ખેદાનમેદાન કરી નાખ્યું હતું અને ચેડા વખત પછી હુલાગુએ બગદાદને નાશ કર્યો હતો. એમ Page #462 -------------------------------------------------------------------------- ________________ મલેશિયાનાં બે સામ્રાજ્ય છતાયે જાવા ટાપુના નાનકડા રાયે આવું સાહસ કરવાની હામ ભીડી. પરંતુ જાવાના નસીબના જોરે મંગોલ લેકે હવે સારી પેઠે શાન્ત પડ્યા હતા અને મુલક જીતવાની તેમને ઈચ્છા રહી નહોતી. વળી, નૌકાયુદ્ધ પણ તેમને બહુ પસંદ નહતું. જમીન ઉપર જ તેઓ બળવાન હતા. એમ છતાં પણ અપરાધી રાજાને શિક્ષા કરવા માટે કુખ્તાઈએ પિતાનું સન્મ મેકવ્યું. ચીનના લશ્કરે જાવાના લશ્કરને હરાવ્યું અને રાજાને મારી નાંખે. પરંતુ તેમણે બીજું વધારે નુકસાન કર્યું હોય એમ જણાતું નથી. ચીનની અસરને લીધે મંગલ લેકો કેટલા બધા બદલાઈ ગયા હતા! પરંતુ ચીનની આ ચડાઈ જાવાના રાજ્યને અથવા તે મજ્જાપહિતના સામ્રાજ્યને – હવે આપણે એને એ જ નામથી ઓળખીશું – વધુ બળવાન બનાવનાર નીવડી હોય એમ જણાય છે. એનું કારણ એ છે કે ચીનાઓએ જાવામાં બંદૂક વગેરે દારુણ હથિયારે દાખલ કર્યા અને ઘણુંખરું આ દારુણ હથિયારનો ઉપયોગ કરવાને લીધે જ હવે પછીનાં યુદ્ધોમાં મજાપહિતને જીત મળી. મજ્જાપહિતનું સામ્રાજ્ય વિસ્તરતું જ ગયું. એ અચાનક રીતે કે ગમે તેમ વધ્યું નહોતું. એ વિસ્તાર રાજ્ય સંસ્થાએ સામ્રાજ્યવાદી દષ્ટિથી વિચારપૂર્વક જે હતો અને તેના સૈન્ય તથા નૌકાકાફલાએ તે પાર પાડ્યો હતો. તેના વિસ્તારના આ યુગના થડાક સમયમાં સંહિતા નામની એક રાણી ત્યાં રાજ્ય કરતી હતી. તે સમયનું રાજ્યતંત્ર અતિશય કેન્દ્રસ્થ અને કાર્યદક્ષ હોય એમ જણાય છે. પાશ્ચાત્ય ઇતિહાસકારે જણાવે છે કે ત્યાંની કરવેરાની, જકાતની તથા આંતરિક મહેસૂલની પદ્ધતિ ઉત્તમ પ્રકારની હતી. રાજ્યતંત્રમાં સંસ્થાન ખાતું, વેપાર ખાતું, જાહેરસુખાકારી ખાતું, સાર્વજનિક સ્વાર્થ ખાતું, આંતરિક કાયદે અને વ્યવસ્થાનું ખાતું તથા યુદ્ધ ખાતું એમ જુદાં જુદાં ખાતાંઓ હતાં. સાત ન્યાયાધીશ અને બે અધ્યક્ષની બનેલી એક વડી અદાલત પણ હતી. બ્રાહ્મણ પુરોહિતેના હાથમાં સારી પેઠે સત્તા હોય એમ જણાય છે. પરંતુ રાજાને તેમના ઉપર કાબૂ હતો એમ લાગે છે. આ બધાં ખાતાંઓ અને ખાસ કરીને તેમનામાંનાં કેટલાંકનાં નામો આપણને અર્થશાસ્ત્રનું સ્મરણ કરાવે છે. પરંતુ સંસ્થાનોનું ખાતું એ અહીંનું નવીન ખાતું છે. રાજ્યની અંતર્ગત બાબતોને વહીવટ કરનાર એટલે કે કાયદો અને વ્યવસ્થાના ખાતાના પ્રધાન મંત્રી કહેવાતે એ Page #463 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન હકીકત બતાવે છે કે દક્ષિણ હિંદમાંથી પલ્લવેએ ત્યાં આગળ પહેલવહેલી વસાહત સ્થાપી ત્યાર પછી બારસો વરસ બાદ પણ આ ટાપુઓમાં હિંદી પરંપરા તથા સંસ્કૃતિ ચાલુ રહ્યાં હતાં. હિંદુ સાથે એ દરમ્યાન સંસર્ગ ચાલુ રહ્યો હોય તો જ આમ બની શકે. વેપાર દ્વારા આવા પ્રકારના સંસર્ગ જાળવી રાખવામાં આવ્યેા હતેા એ નિર્વિવાદ છે. મજ્જાપહિત એ વણિક સામ્રાજ્ય હતું તેથી કરીને આયાત અને નિકાસનો એટલે કે ખીજા દેશોમાંથી દેશમાં આવતા માલના તથા દેશમાંથી ઇતર દેશે માં જતા માલના વેપાર વ્યવસ્થિત રીતે સંગઠિત કરવામાં આવ્યો હતા એ સ્વાભાવિક છે. તેને આ વેપાર હિ ંદુસ્તાન, ચીન અને પોતાના સંસ્થાના જોડે ચાલતો હતો. જ્યાં સુધી તેની અને શ્રીવિજયની વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વર્તતી હતી ત્યાં સુધી તેની સાથે કે તેનાં સંસ્થાને ની સાથે શાંતિથી વેપાર ચાલતા રહે એ સંભવત નહતું. જાવાનું રાજ્ય તો ઘણાંયે સૈકા સુધી ટકયું પરંતુ માપહિતના સામ્રાજ્યના મધ્યાહ્ન તે ૧૩૩૫થી ૧૩૮૦ની સાલ સુધી એટલે ૪૫ વરસ સુધી જ રહ્યો. આ સમય દરમ્યાન ૧૩૭૭ની સાલમાં શ્રીવિજયને છેવટને કબજો લેવામાં આવ્યા તથા તેને નાશ કરવામાં આભ્યા. અનામ, સિયામ તથા બેડિયા જોડે તેને મૈત્રી હતી. મજ્જાપહિતનું શહેર અતિશય રમણીય અને સમૃદ્ધ હતું. તેની મધ્યમાં એક ભવ્ય શૈવ મંદિર હતું. બીજા પણ અનેક સુંદર મકાને ત્યાં હતાં. સાચે જ, મલેશિયાનાં બધાં જ હિંદી સસ્થાનાએ રમણીય ઇમારતા બાંધવાની ખાસિયત કેળવી હતી. આ ઉપરાંત જાવામાં બીજા અનેક મોટાં શહેરો અને બંદરે હતાં. આ સામ્રાજ્યવાદી રાજ્ય તેના પુરાણા દુશ્મન શ્રીવિજય કરતાં બહુ લાંબે કાળ ન ટકયું. ત્યાં આગળ આંતરવિગ્રહ થયેા તથા ચીન સાથે પણ તકલીફ ઊભી થઈ અને તેને પરિણામે ચીનના વિશાળ નૌકાકાફલે જાવા આવ્યો. ધીમે ધીમે તેનાં બધાં સંસ્થાનો તેનાથી છૂટાં પડી ગયાં. ૧૪૨૬ની સાલમાં ત્યાં ભારે દુકાળ પડ્યો અને એ વરસ પછી મન સહિતના સામ્રાજ્યના અંત આવ્યો. જોકે બીજા પચાસ વરસ સધી તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ચાલુ રહ્યું અને ત્યાર પછી મલાકાના મુસલમાની રાજ્યે તેને કબજો લીધે. મલેશિયામાં હિંદની ત્રણ પ્રાચીન વસાહતામાંથી ઊભાં થયેલાં સામ્રાજ્યનું આ ત્રીજું સામ્રાજ્ય આ રીતે નાશ પામ્યું. આ ચુકા Page #464 -------------------------------------------------------------------------- ________________ ૫૧ મલેશિયાનાં બે સામ્રાજ્ય પત્રોમાં આપણે લાંબા યુગ વિષે વાત કરી છે. લગભગ ખ્રિસ્તી યુગના : આરંભમાં એટલે કે ઈસવી સનની શરૂઆતમાં હિંદી વસાહતીઓ ત્યાં ગયા હતા અને હાલ આપણે પંદરમી સદીમાં આવી પહોંચ્યાં છીએ, આ રીતે એ બધાં સંસ્થાનોના ૧૪૦૦ વરસના ઈતિહાસનું આપણે નિરીક્ષણ કર્યું. જે ત્રણ સામ્રાજ્યનું – કંબોડિયા, શ્રી વિજય અને મજજાપહિત –આપણે ખાસ કરીને નિરીક્ષણ કર્યું તેમાંનું દરેક સામ્રાજ્ય સદીઓ સુધી ટક્યું હતું. આ લાંબા યુગે લક્ષમાં રાખવા જરૂરી છે કેમકે એના ઉપરથી એ સામ્રાજ્યની સ્થિરતા અને કાર્યદક્ષતાને આપણને કંઈક ખ્યાલ આવે છે. સુંદર સ્થાપત્ય એ તેમને ખાસ પ્રીતિપાત્ર વિષય હતે અને વેપાર એ તેમને પ્રધાન વ્યવસાય હતે. હિંદી સંસ્કૃતિની પરંપરા તેમણે જાળવી રાખી અને ચીની સંસ્કૃતિનાં કેટલાંક તત્તને તેની સાથે સુમેળ સાધ્ય. જે ત્રણનો મેં ખાસ ઉલ્લેખ કર્યો છે તે ઉપરાંત બીજી પણ ઘણી હિંદી વસાહતે ત્યાં હતી એ તારે યાદ રાખવું જોઈએ. પરંતુ તે પ્રત્યેકની અલગ અલગ વિચારણે આપણે કરી શકીએ એમ નથી. વળી આપણી પડોશમાં આવેલા બે દેશે – બ્રહ્મદેશ અને સિયામ – વિષે પણ હું ઝાઝું કહી શકું એમ નથી. આ બંને દેશમાં બળવાન રાજ્ય ઊભાં થયાં હતાં અને કળાની પણ ત્યાં સારી પેઠે પ્રગતિ થઈ હતી. એ બંનેમાં બૌદ્ધ ધર્મને પ્રચાર થયે હતે. બ્રહ્મદેશ ઉપર મંગલ લેકેએ એક વાર ચડાઈ કરી હતી પણ સિયામ ઉપર ચીને કદીયે ચડાઈ કરી નથી. એમ છતાં પણ બ્રહ્મદેશ અને સિયામ બંને ઘણી વાર ચીનને ખંડણી ભરતા હતા. એ તે આમન્યા રાખનાર નાના ભાઈની મેટા ભાઈને ભેટ સમાન હતી. આ ખંડણીના બદલામાં ચીનથી નાના ભાઈને માટે કીમતી ભેટે આવતી હતી. બ્રહ્મદેશ ઉપર મંગલ લેકની ચડાઈ થઈ તે પહેલાં ઉત્તર બ્રહ્મદેશમાં આવેલું પાગાન શહેર તેની રાજધાની હતું. ૨૦૦ કરતાંયે વધારે વરસ સુધી આ શહેર બ્રહ્મદેશની રાજધાની રહ્યું, અને એમ કહેવાય છે કે તે બહુ જ રમણીય શહેર હતું. એક માત્ર અંગકોર તેનું હરીફ હતું. આનંદ મંદિર એ તેની સૌથી ઉત્તમ ઈમારત હતી. આખી દુનિયામાં તે બૌદ્ધ સ્થાપત્યને બહુ સુંદર નમૂને હતું. ત્યાં આગળ બીજી પણ અનેક ભવ્ય ઇમારત હતી. અરે, પાગાન શહેરનાં ખંડિયેરો પણ આજે રમણીય લાગે છે. અગિયારમીથી તેરમી સદી સુધીને સમય એ Page #465 -------------------------------------------------------------------------- ________________ • જગતના ઇતિહાસનું રેખાદર્શન પાગાનની મહત્તાના કાળ હતો. એ પછી બ્રહ્મદેશમાં કંઈક મુશ્કેલી અને અવ્યવસ્થા ઊભી થઈ અને ઉત્તર તથા દક્ષિણ બ્રહ્મદેશ એકબીજાથી અળગા પડી ગયા. ૧૬મી સદીમાં દક્ષિણમાં એક મહાન રાજ્યકર્તા પેદા થયા અને તેણે ફરીથી બ્રહ્મદેશને એકત્ર કર્યાં. દક્ષિણમાં આવેલું પેશુ શહેર તેની રાજધાની હતું. ૪૫૨ બ્રહ્મદેશ અને સિયામના આ અણધાર્યાં અને ટૂંક ઉલ્લેખથી તું ગૂંચવાઈ ન જાય એવી હું આશા રાખું છું. આપણે મલેશિયા અને ઇન્ડોનેશિયાના ઈતિહાસના એક પ્રકરણને અંતે આવી પહોંચ્યાં છીએ અને મારે આપણું એ મુલકાનું અવલોકન પૂરુ કરવું હતું. અત્યાર સુધી આ ભાગોને અસર કરતાં પ્રધાન બળેનું—રાજકીય તેમજ સાંસ્કૃતિક—— ઊગમસ્થાન હિંદુસ્તાન તથા ચીનમાં હતું. હું તને આગળ ઉપર કહી ચૂક્યો છું કે એશિયા ખંડના અગ્નિ ખૂણામાં આવેલા બ્રહ્મદેશ, સિયામ અને હિંદી ચીન વગેરે દેશ ઉપર ચીનની વધારે અસર પડી હતી અને બધા ટાપુઓ તથા મલાયા દ્વીપકલ્પ ઉપર હિંદુસ્તાનની વધારે અસર પડી હતી. હવે ત્યાં આગળ એક નવી જ અસર દેખા દે છે. આબ લેાકા એ અસર ત્યાં લાવ્યા. બ્રહ્મદેશ તથા સિયામ ઉપર એની અસર ન પહેાંચી પરંતુ મલાયા અને ખીજા ટાપુઓ તેને વશ થયા અને થાડા જ વખતમાં ત્યાં આગળ મુસ્લિમ સામ્રાજ્ય ઊભું થયું. હજાર કરતાંયે વધારે વરસોથી આરબ વેપારીઓ ત્યાં આવતાજતા હતા અને એ ટાપુમાં તેમણે વસવાટ કર્યાં હતા. પરંતુ વેપાર ઉપર જ તેમનું લક્ષ હતું અને ત્યાંના રાજકાજમાં ખીજી રીતે તેમ માથું મારતા નહિ. ચૌદમી સદીમાં અરબસ્તાનથી આરબ ધર્મોપદેશકે ત્યાં આગળ આવ્યા અને તેમને ત્યાં સફળતા મળી - - ખાસ કરીને ત્યાંના કેટલાક સ્થાનિક રાજાઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં તેઓ ફાવ્યા. દરમ્યાન ત્યાં રાજકીય ફેરફારો થઈ રહ્યા હતા. માપહિતની સત્તા ઉત્તરોત્તર વધતી જતી હતી અને તે શ્રીવિજયને દબાવી રહ્યું હતું. શ્રીવિજય પડયું ત્યારે સંખ્યાબંધ આશ્રિતા મલાયા દ્વીપકલ્પની દક્ષિણમાં ચાલ્યા ગયા અને ત્યાં આગળ તેમણે મલાક્કા નામના શહેરની સ્થાપના કરી. એ શહેર તથા રાજ્યના બહુ ઝડપથી વિકાસ થયા અને ૧૪૦૦ની સાલ સુધીમાં તેા મલાક્કા એક મોટું શહેર થઈ ગયું હતું. મજ્જાપતિના નિવાસીઓ પ્રત્યે તેમના તાબાની ખીજી પ્રજાઓના અનુરાગ નહાતો. Page #466 -------------------------------------------------------------------------- ________________ મલેશિયાનાં બે સામ્રાજય ૫૩ બધા જ સામ્રાજ્યવાદી લેકેની બાબતમાં બને છે તેમ તેઓ જુલમી હતા અને મજાપહિતના અમલ નીચે રહેવા કરતાં મલાક્કાના નવા રાજ્યમાં જતા રહેવાનું ઘણું લેકે પસંદ કરતા હતા. એ સમયે સિયામ પણ કંઈક અંશે આક્રમણકારી બન્યું હતું. એથી કરીને મલાક્કા ઘણીયે પ્રજાઓનું આશ્રયસ્થાન થઈ પડ્યું. ત્યાં આગળ બૌદ્ધધર્મીઓ તેમજ ઇસ્લામીઓ વસતા હતા. ત્યાંના રાજકર્તાઓ આરંભમાં બદ્ધધમી હતા પરંતુ પાછળથી તેઓ મુસલમાન બન્યા. મલાક્કાના આ ઊગતા રાજ્ય ઉપર એક બાજુથી જાવા તેમજ બીજી બાજુથી સિયામનો ભય ઝઝૂમતો હતે. મલેશિયાના ટાપુઓમાંનાં બીજાં નાનાં નાનાં મુસલમાની રાજ્યની મૈત્રી અને સહાય પ્રાપ્ત કરવાને તેણે પ્રયાસ કર્યો. તેણે રક્ષણ માટે ચીનને પણ વિનંતી કરી. તે સમયે ચીન ઉપર મંગલેને સ્થાને આવેલા મિંગ લેકેનું રાજ્ય હતું. મલેશિયાનાં બધાં જ નાનાં નાનાં મુસલમાની રાજ્યોએ એકી વખતે ચીનનું રક્ષણ માગ્યું એ ખરેખર આશ્ચર્યકારક ઘટના છે. એ વસ્તુ એ દર્શાવે છે કે, તે સમયે તેમના ઉપર કોઈ બળવાન શત્રુને ભય ઝઝૂમી રહ્યો હોવો જોઈએ. ચીને મલેશિયાના દેશો પરત્વે મિત્રતાભરી પણ ગૌરવશાળી અળગાપણાની નીતિ અખત્યાર કરી હતી. મુલકે જીતવાની તેને લેશમાત્ર પરવા નહતી. તેમના તરફથી તેને ઝાઝો લાભ મળી શકે એમ નહોતું એની તેને ખબર હતી, છતાંયે તે તેમને પિતાની સંસ્કૃતિની શિક્ષા આપવાને તૈયાર હતું. આ જૂની નીતિ બદલીને એ દેશમાં વધારે રસ લેવાને મિંગ માટે નિર્ણય કર્યો. જાવા તથા સિયામનું આક્રમણકારી વલણ તેને પસંદ પડ્યું હોય એમ લાગતું નથી. એથી, આ બંને રાજ્યને અંકુશમાં રાખવા તથા બીજા દેશોને ચીનની સત્તાની પ્રતીતિ થાય એટલા ખાતર તેણે નૌકાસેનાપતિ એંગ-હોની સરદારી નીચે એક પ્રચંડ નૌકાકાફલે રવાના કર્યો. આ કાફલાનાં કેટલાંક વહાણે તે ૪૦૦ ફૂટ લાંબાં હતાં. ચંગ-હેઓ અનેક સફર કરી અને ફિલિપાઈન ટાપુઓ જાવા, સુમાત્રા વગેરે બધા ટાપુઓની તથા મલાયા દ્વીપકલ્પની મુલાકાત લીધી. તે સિલેન પણ આવ્યો હતો. તેણે એ ટાપુ જીતી લીધું અને ત્યાંના રાજાને પકડીને તે ચીન લઈ ગયો હતો. તેની છેલ્લી સફરમાં તે તે છેક ઈરાનના અખાત સુધી પહોંચ્યા હતા. પંદરમી સદીના આરંભના વરસમાં એંગ-હોએ જે જે Page #467 -------------------------------------------------------------------------- ________________ જગતના ઈતિહાસનું રેખાદર્શન દેશની મુલાકાત લીધી તેમના ઉપર તેની સફરને ભારે પ્રભાવ પડ્યો. મજાપહિતના હિંદુ તથા સિયામના શ્રાદ્ધ રાજ્યને અંકુશમાં રાખવા ખાતર તેણે ઈરાદાપૂર્વક ઇસ્લામને ઉત્તેજન આપ્યું અને તેના વિશાળ નૌકાકાફલાના રક્ષણ નીચે મલાક્કાનું રાજ્ય પગભર થઈ ગયું. અલબત્ત એંગહોને હેતુ રાજકીય હતા અને ધર્મ સાથે તેને કશી લેવાદેવા નહતી. તે પિતે બૌદ્ધધમી હતો. આમ મલાક્કાનું રાજ્ય મજજાપહિતના વિરોધીઓનું અગ્રણી બન્યું. તેનું બળ વધી ગયું અને ધીમે ધીમે તેણે જાવાનાં સંસ્થાનો પચાવી પાડ્યાં. ૧૪૭૮ની સાલમાં તેણે ખુદ મજાપહિત શહેર પણ કબજે કર્યું. ત્યાર પછી ઈસ્લામ રાજ્યદરબાર અને શહેરનો ધર્મ થ. પણ હિંદુસ્તાનની પેઠે ત્યાંયે દેશના અંદરના ભાગમાં તે પ્રાચીન ધર્મ, પુરાણકથાઓ તથા રૂઢિ અને રીતરિવાજો ચાલુ રહ્યાં. મલાડકાનું સામ્રાજ્ય પણ શ્રી વિજય અને મજજાપહિતની પેઠે મહાન અને દીર્ઘજીવી થઈ શક્ત પણ તેને એવી તક સાંપડી નહિ. ત્યાં આગળ ફિરંગીઓની દખલ શરૂ થઈ અને થડ જ વરસમાં એટલે કે ૧૫૧૧ની સાલમાં તે તેમના હાથમાં જઈ પડયું. આમ એ પ્રદેશના ચેથા સામ્રાજ્ય પાંચમાને જગ્યા કરી આપી પરંતુ એ સામ્રાજ્ય પણ લાંબા કાળ ટકનાર નહતું. અને આ પૂર્વ તરફના મુલકના ઇતિહાસમાં પહેલી જ વાર યુરોપે આક્રમણકારી વલણ ધારણ કર્યું અને ત્યાં પિતાનું પ્રભુત્વ જમાવ્યું. Page #468 -------------------------------------------------------------------------- ________________ ૭૯ યુરોપ પૂર્વ એશિયાને આહિયાં કરવા માંડે છે ૧૯ જુલાઈ, ૧૯૩૨ આગલા પત્રના છેવટના ભાગમાં આપણે મલેશિયામાં રિ`ગીઓના આગમન સુધી આવી પહોંચ્યાં હતાં. ઘેાડા વખત ઉપર મેં તને દરિયાઈ માર્ગોની શેાધ વિષે તથા પૂર્વના દેશોમાં પહેલા પહેાંચવા માટે ફિરંગીએ તથા સ્પેનવાસીએ વચ્ચે કેવી હરીફાઈ જામી હતી તે વિષે વાત કરી હતી તે તને યાદ હશે. ફિર'ગી પૂર્વ તરફ ગયા અને સ્પેનવાસી પશ્ચિમ તરફ ગયા. `િગીએ આફ્રિકાની ફરતે કરીને હિંદમાં પહોંચવામાં સફળ થયા. સ્પેનવાસીઓ ભૂલથી અમેરિકા પહેાંચી ગયા. પાછળથી દક્ષિણ અમેરિકાની પ્રદક્ષિણા કરીને તેઓ મલેશિયા પહેાંચ્યા. હવે આપણે છૂટા પડી ગયેલા તાંતણાઓને સાંધી દઈશું અને મલેશિયાની આપણી વાત આગળ ચલાવીશું. તને કદાચ ખબર હશે કે વિષુવવૃત્તની આસપાસના ઉષ્ણુ દેશમાં તજ, મરી વગેરે તેજાના પાકે છે. આ વસ્તુએ યુરોપમાં બિલકુલ પાકતી નથી. દક્ષિણ હિંદ અને સિલાનમાં તે થાડા પ્રમાણમાં પાકે છે. પરંતુ મેટા ભાગના તેજાનાએ મલેશિયાના મલાક્કા નામના ટાપુમાંથી આવે છે. ખરી રીતે આ ટાપુઓ તેજાનાના ટાપુઓ તરીકે ઓળખાય છે. છેક પ્રાચીન કાળથી આ તેજાનાની યુરોપમાં ભારે માગ રહેતી. અને નિયમિત રીતે તે ત્યાં માકલવામાં આવતા હતા. યુરોપ પહોંચતાંવેંત તેમની કિંમત એકદમ વધી જતી. રામનેાના સમયમાં તેના વજનના સાના જેટલી મરીની કિંમત મળતી. આ તેજાના આટલા બધા કીમતી હતા અને પશ્ચિમના દેશોમાં તેના આટલી મેોટી માંગ હોવા છતાં પણ યુરોપે પોતે તેની આયાત કરવાના કા પણ પ્રયત્ન ન કર્યાં. લાંબા કાળ સુધી તેજાનાના વેપાર હિંદીઓના હાથમાં હતા. પછીથી તે વેપારને કાબૂ આરખાને હાથ ગયા. આ તેજાનાની લાલચ્છી પ્રેરાઈ ને સ્પેન તથા પોર્ટુગાલના લૉકા દુનિયાની જુદી જુદી દિશાઓમાંથી તેની શોધમાં આગળ તે આગળ ધસતા ગયા. આખરે મલેશિયામાં તેમને ભેટા થયા. ગિીએ આ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન શોધમાં આગળ નીકળી ગયા કેમકે સ્પેનવાસી પૂર્વ તરફના માર્ગ શોધતાં રસ્તામાં અમેરિકામાં ધંધે લાગી ગયા, અને એ ધંધે તેમને બહુ નફાકારક થઈ પડ્યો. કેપ ઑફ ગુડ હોપ થઈ તે વાસ્કા ડી-ગામા હિંદ પહોંચ્યા ત્યાર પછી થોડા જ વખતમાં ઘણાં ફિરંગી વહાણા એ જ માગે નીકળી પડ્યાં અને પૂર્વ તરફ આગળ વધ્યાં. એ સમયે તેજાનાના તથા ઇતર વસ્તુના વેપારનો કાબૂ નવા ઊભા થયેલા મલાકાના સામ્રાજ્યના હાથમાં હતા. એથી કરીને ફિરંગી ઘેાડા જ વખતમાં એ સામ્રાજ્ય તથા આરબ લોકો જોડે અથડામણમાં આવ્યા. તેમના હાકેમ અલ્બુક ૧૫૧૧ની સાલમાં મલાક્કા સર કર્યું અને મુસલમાનાના વેપારના અંત આણ્યો. હવે યુરેપ સાથેના વેપારને કામૂ ફિરંગીઓના હાથમાં આવ્યો અને તેમનું યુરોપનું પાટનગર લિસ્બન તેજાના તથા પૂના દેશાની ખીજી ચીજો યુરેપના જુદા જુદા ભાગેામાં પહોંચાડનારુ મેટું વેપારી મથક બની ગયું. અલ્બુકર્ક આરબ લોકાનો કડક અને ક્રૂર શત્રુ હતો, છતાંયે પૂર્વ તરફના ખીજા વેપારી લેાકેા પ્રત્યે તેણે મિત્રતાભર્યું વલણ રાખવા પ્રયાસ કર્યો, એ હકીકત ધ્યાનમાં રાખવાલાયક છે. ખાસ કરીને તેના સંસર્ગમાં આવનારા બધા ચીની લોકો પ્રત્યે તેણે અત્યંત વિનયી વર્તાવ રાખ્યા હતા. એને લીધે ફિરંગીઓ વિષે ચીનમાં બહુ જ સારે અભિપ્રાય પ્રચલિત થયા. પૂર્વ તરફના વેપારમાં આનું પ્રભુત્વ હતું તેથી કરીને કદાચ તેમની સામે દુશ્મનાવટ બંધાઈ હોય એ બનવાજોગ છે. દરમ્યાન તેજાનાના ટાપુઓની શોધ તો ચાલુ જ રહી હતી અને પાછળથી પ્રશાન્ત મહાસાગર પાર કરીને દુનિયાની પ્રદક્ષિણા કરનાર મૅગેલન, મલાકા ટાપુએ! શોધી કાઢનાર કાલાનો એક ખલાસી હતો. ૬૦ કરતાં પણ વધારે વરસો સુધી યુરોપ સાથેના તેમના તેજાનાના વેપારમાં ક્િર’ગીઓને કાઈ પણ હરીફ નહોતો. ત્યાર પછી ૧૫૬પની સાલમાં સ્પેને ફિલિપાઈન ટાપુના કબજે લીધા અને એ રીતે પૂર્વ તરફના મહાસાગરમાં યુરોપની ખીજી સત્તાએ પ્રવેશ કર્યાં. પરંતુ સ્પેનવાસીઓને કારણે ફિરંગીઓના વેપારમાં ઝાઝો ફેર ન પડ્યો કેમકે તેઓ વેપારી પ્રજા નહાતા. તેમણે તે પૂર્વ દેશામાં નિકા તથા ધર્માંપદેશકા માકલ્યા. આ સમયે તેજાનાના વેપારના ઇજારા પેટુ ગાલના હાથમાં એટલી હદ સુધી આવી ગયા હતા કે ઈરાન તથા મીસરને પણ Page #470 -------------------------------------------------------------------------- ________________ યુરોપ પૂર્વ એશિયાને ઓહિયાં કરવા માંડે છે પ૭ ફિરંગીઓની મારફતે જ તેજાના મેળવવા પડતા હતા. તેઓ તેજાનાના ટાપુઓ સાથે બીજા કોઈને સીધે વેપાર પણ કરવા દેતા નહોતા. એથી પિગાલ તવંગર બન્યું પણ તેણે પિતાની વસાહત ખીલવવાને કશે પ્રયત્ન ન કર્યો. તું જાણે છે કે તે બહુ નાનકડો દેશ છે અને તેની પાસે બહાર મોકલવા જેટલાં માણસે ફાજલ નહોતાં. એ નાનકડા દેશે ૧૦૦ વરસ સુધી એટલે કે આખી સોળમી સદી દરમ્યાન પૂર્વના દેશમાં જે કરી બતાવ્યું તે જોતાં આપણને ભારે આશ્ચર્ય થાય છે. * એ સમય દરમ્યાન પેનવાસીઓ તે ફિલિપાઈન ટાપુઓને જ ચોંટી રહ્યા અને તે ટાપુઓમાંથી બની શકે એટલું નિવવાનો તેમણે પ્રયાસ કર્યો. ખડણ વસૂલ કરવા સિવાય બીજું કશુંયે તેમણે કર્યું નહિ. પૂર્વના મહાસાગરમાં ઝઘડે ટાળવા ખાતર તેમણે ફિરંગી લેકે સાથે સમજૂતી કરી હતી. સ્પેનની સરકાર ફિલિપાઈન ટાપુઓના લેકને સ્પેનિશ અમેરિકા સાથે વેપાર કરવાની છૂટ આપતી નહતી. કેમકે, એમ કરવાથી પેરુ તથા મેકિસકેનું સેનું તથા રૂપે પૂર્વ તરફ ઘસડાઈ જાય એ તેને ડર હતે. આખા વરસ દરમ્યાન ફક્ત એક જ વહાણ અમેરિકાથી ત્યાં આવતું અને ત્યાંથી પાછું ફરતું. આને તેઓ “મનિલા ગેલિયન” કહેતા. ફિલિપાઈન ટાપુઓમાં વસતા સ્પેનવાસીઓ પ્રતિવર્ષ આવતા આ વહાણની કેટલી આતુરતાપૂર્વક રાહ જોતા હશે તેની તું કલ્પના કરી શકશે. ૨૪૦ વરસ સુધી લાગલગાટ “મનિલા ગેલિયને ” અમેરિકા અને ફિલિપાઈન ટાપુઓ વચ્ચેનો પ્રશાંત મહાસાગર પ્રતિવર્ષ ઓળંગ્યો હતે. સ્પેન અને પિટુંગાલને મળેલી આ સફળતાથી યુરોપની બીજી પ્રજાઓ ઈર્ષાથી બળવા લાગી. આગળ ઉપર આપણે જોઈશું કે એ સમયે આખા યુરોપ ઉપર સ્પેને પ્રભુત્વ જમાવ્યું હતું. ઈંગ્લંડ ત્યારે પ્રથમ પંક્તિનું રાજ્ય નહોતું. નેધરલેન્ડ્ઝ – એટલે કે હોલેંડ અને બેલ્જિયમના થડા ભાગમાં સ્પેનના શાસન સામે બળવો થયે હતે. અંગ્રેજ લેકેને સ્પેન પ્રત્યે ઈર્ષ્યા હતી અને નેધરલૅન્ડ્ઝ પ્રત્યે સહાનુભૂતિ હતી એટલે તેમણે ડચ લેકેને એટલેકે નેધરલેન્ડ્ઝના લેકને ખાનગી રીતે મદદ કરી. કેટલાક ખલાસીઓએ જેને ચાંચિયાગીરી કહી શકાય એવાં કાર્યો કરવા માંડ્યાં. તેમણે ભરદરિયે અમેરિકાથી પ્રજાને ભરીને આવતાં સ્પેનમાં વહાણો લૂટ્યાં. આ જોખમભરેલા પણ નફાકારક સાહસને આગેવાન સર ફાંસિસ ડેઈક હતું. તે આ ચાંચિયાગીરીને સ્પેનના રાજાની દાઢીને આંચ લગાડવાની રમત કહેતે હતે. Page #471 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનુ· રેખાદર્શન ૧પ૭ની સાલમાં ડૂંઈક પાંચ વહાણો લઈ ને સ્પેનનાં સંસ્થાનો લૂટવાને નીકળી પડયો. તેની આ ધાડમાં તે સફળ થયા પણ તેમા તેણે પોતાનાં ચાર વહાણા ગુમાવ્યાં. પાંચમાંનું ‘· ગોલ્ડન હાઈન્ડ ’ નામનું એક જ વહાણુ પ્રશાન્ત મહાસાગરમાં પહોંચ્યું અને એ વહાણમાં બેસીને ડ્રેઈક કેપ ઑફ ગુડ હોપ થઈ ને ઇંગ્લેંડ પા કર્યાં. આ રીતે તે આખી પૃથ્વીની ફરતે ફરી વળ્યો અને ‘ગાલ્ડન હાઈન્ડ ' આવી પ્રદક્ષિણા કરનાર બીજું વહાણ હતું. પૃથ્વીની પહેલવહેલી પ્રદક્ષિણા કરનાર વહાણ મૅગેલનનું ‘વિટ્ટોરિયા’ હતું. ‘ ગોલ્ડન હાઈન્ડ ’ને પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં ત્રણ વરસ લાગ્યાં હતાં. ૫૮ સ્પેનના રાજાની દાઢીને આંચ લગાડવાની રમતે થોડા જ વખતમાં ઇંગ્લેંડને આફતમાં ઉતાર્યું અને ઇંગ્લેંડ તથા સ્પેન વચ્ચે લડાઈ જાગી. ડચ લેકા ! કયારનાયે સ્પેન સામે લડતા જ હતા. એ યુદ્ધમાં પોટુગાલ પશુ સંડેવાયું હતું કેમકે કેટલાંક વરસેથી સ્પેન તથા પોર્ટુગાલ એ બંને દેશે! ઉપર એક જ રાજા રાજ્ય કરતા હતા. પોતાની ચીવટ અને ખાસ કરીને તે પોતાના નસીબને અળે ઇંગ્લંડ આ યુદ્ધમાંથી યશસ્વી રીતે પાર ઊતર્યું. અને તેથી આખું યુરોપ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયું. તને યાદ હશે કે ઇંગ્લેંડને જીતી લેવા માટે સ્પેને રવાના કરેલા પોતાના અજેય નાકા કાફલા ' છિન્નભિન્ન થઈ ગયા. પણ અત્યારે તે! આપણે પૂર્વના પ્રદેશો પૂરતી જ વાત કરવી છે. ( અંગ્રેજ તથા ડચ એ અને લેાકેાએ દૂર પૂર્વના . મુલકા ઉપર ચડાઈ કરી અને સ્પેનવાસીઓ તથા ફિરંગી ઉપર હુમલો કર્યો. સ્પેનવાસી તે બધા ફિલિપાઈન ટાપુઓમાં એકત્ર થયા હતા એટલે તે તેના સહેલાઈથી બચાવ કરી શકયા. પરંતુ કિર્ગીઓને ભારે ટકા લાગ્યા. રાતા સમુદ્રથી માંડીને છેક મલાકાના તેજાનાના ટાપુ સુધી તેમનું પૂર્વનું સામ્રાજ્ય ૬૦૦૦ માઈલના વિસ્તારમાં ફેલાયેલું હતું. ઈરાનના અખાતમાં એડન પાસે, સિલેનમાં, હિંદના કિનારા ઉપર અનેક ઠેકાણે તેમનાં થાણાં હતાં. અને પૂર્વના બધા ટાપુઓ તથા મલાયા ઉપર તો અલબત ઠેકઠેકાણે તેમનાં ઘણાં હતાં જ. પણ ધીમે ધીમે તે પોતાનું પૂર્વનું સામ્રાજ્ય ખાઈ બેઠા. શહેર તથા તેમની વસાહતો એક પછી એક અંગ્રેજો અથવા તો ડચ. લોકાના હાથમાં ગઈ. ૧૯૪૧ની સાલમાં મલાક્કા સુધ્ધાં પડયું. હિંદમાં તેમજ અન્યત્ર જૂજાજ મા માત્ર તેમન! હાથમાં રહ્યાં. પશ્ચિમ Page #472 -------------------------------------------------------------------------- ________________ યુરોપ પૂર્વ એશિયાને ઓહિયાં કરવા માંડે છે ૪૫૯ હિંદમાં આવેલું ગાવા એ બધામાં મુખ્ય હતું અને ફિરંગી લાકા હજી પણ ત્યાં છે; અને થાડાં વરસે ઉપર સ્થાપવામાં આવેલા પોર્ટુગાલના પ્રજાતંત્રને તે એક ભાગ છે. અકબરે ક્િર`ગી પાસેથી ગાવા પડાવી લેવાના પ્રયત્ન કર્યાં હતા પરંતુ તેના જેવા સમર્થ બાદશાહ પણ એ કામાં ફાવ્યા નહોતા. આ રીતે પૂર્વના દેશના તિહાસમાંથી ફિરંગીએ વિદાય થાય છે. એ નાનકડા દેશે બહુ માટે કાળિયા ઉપાડયો હતો. એને ગળી જઈ ને તે હજમ કરી શકે એમ નહોતું અને એમ કરવાના પ્રયત્નમાં જ તે થાકીને લોથપોથ થઈ ગયું. સ્પેન ફિલિપાઈન ટાપુઓમાં ચોંટી રહે છે ખરું પરંતુ પૂના મુલકાની બાબતમાં તે કશું માથું મારતું નથી. પૂર્વના નકાકારક વેપારના કાબૂ હવે ઇંગ્લેંડ કે હાલેંડના હાથમાં જાય છે. એ બંને દેશ વેપારી કંપની સ્થાપીને ચારનાયે એને માટે બહાર પડયા હતા. ઇંગ્લંડમાં લિઝાબેથ રાણીએ ૧૬૦૦ની સાલમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વેપારને પરવાને આપ્યા. એ વરસ પછી ડચ લેાકેાની ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ. આ બંને ક ંપનીઓ કેવળ વેપારને અર્થે જ સ્થપાઈ હતી. એ ખાનગી ક ંપનીઓ હતી પરંતુ ઘણી વાર તેમને રાજ્ય તરફથી મદદ મળતી. તેમને ખાસ કરીને મલેશિયાના તેજાનાના વેપારમાં રસ હતો. એ સમયે હિંદુસ્તાન મેાગલ સમ્રાટના અમલ નીચે એક બળવાન દેશ હતા અને તેના રાષ વહેારવામાં કાઈની સલામતી નહોતી. ડચ અને અંગ્રેજો વચ્ચે માંહેામાંહે ઘણી વાર તકરારો થતી. અગ્રેજો આખરે પૂર્વના ટાપુઓમાંથી ખસી ગયા અને હિંદુ ઉપર તેમણે વધારે લક્ષ આપવા માંડયુ. એ સમયે મહાન મેાગલ સામ્રાજ્ય નબળુ પડતું જતું હતું એટલે વિદેશી સાહસિકાને સારા માર્કા મળી ગયા. ઇંગ્લેંડ અને ક્રાંસમાંથી આવા સાહસિકા કેવી રીતે અહીં આવ્યા અને કૂડકપટ તથા લડાઈથી આ છિન્નભિન્ન થઈ જતા સામ્રાજ્યના ટુકડા પચાવી પાડવા પ્રયાસ કરવા લાગ્યા એ આપણે આગળ ઉપર જોઈશું. Page #473 -------------------------------------------------------------------------- ________________ ચીનમાં શાંતિ અને સમૃદ્ધિને યુગ ૨૨ જુલાઈ ૧૯૪૨ " મને ખબર થઈ કે બેટા, તું માંદી થઈ ગઈ છે અને મારા ધારવા પ્રમાણે હજી પણ પથારીવશ હશે. જેની અંદર ખબર પહોંચતાં પણ વખત લાગે છે. અહીં બેઠાં હું તને કશી રાહત આપી શકું એમ નથી, અને તારે પોતે જ તારી સંભાળ રાખવી રહી. પરંતુ હું તારું જ સ્મરણ કરતે રહીશ. સાચે જ, આપણે કેટલાં વિખૂટાં પડી ગયાં છીએ– તું દૂર દૂર પૂનામાં છે, તારી મા અલ્લાહાબાદમાં બીમાર થઈને પડી છે અને આપણામાંનાં બીજાં બધાં એક યા બીજી જેલમાં જઈને બેઠાં છે! - થોડાક દિવસથી તારા ઉપર આ પત્રો લખવાનું મારે માટે મુશ્કેલ થઈ ગયું છે. તારી સાથે વાત કરી રહ્યો છું એવી કલ્પના નભાવી રાખવાનું સહેલું નથી રહ્યું. તું પૂનામાં બીમાર થઈને પડી છે તેના જ વિચાર મને આવ્યા કરે છે તથા હું તને ફરી ક્યારે જોવા પામીશ તેમજ કેટલા મહિનાઓ કે વરસે પછી આપણે મળીશું એ હું કલ્પી શકતા નથી. અને એ સમય દરમ્યાન તું કેવડી મટી થઈ જશે! પરંતુ આવા પ્રકારના વિચારવમળે ચડી જવું – ખાસ કરીને જેલમાં –એ ઠીક નથી, એટલે મારે સ્વસ્થ થઈ જવું જોઈએ અને આજની પરિસ્થિતિ ભૂલી જઈને ગતકાળનો વિચાર જ કરવો જોઈએ. આપણે મલેશિયામાં હતાં નહિ વાર? અને ત્યાં આગળ આપણે એક વિચિત્ર પ્રકારની ઘટના નિહાળી. યુરોપે એશિયા ઉપર આક્રમણ કરવા માંડયું હતું અને ત્યાં આગળ પ્રથમ ફિરંગી લેકે આવ્યા, પછી સ્પેનના લેકે આવ્યા અને તેમના પછી અંગ્રેજ અને ડચ અથવા વલંદાઓ આવ્યા. પરંતુ યુરોપની આ પ્રજાઓની પ્રવૃત્તિ મલેશિયા અને તેની આસપાસના ટાપુઓમાં જ પરિમિત હતી. આ ટાપુઓની પશ્ચિમે આવેલું હિંદુસ્તાન મોગલ સમ્રાટોના અમલ નીચે બળવાન હતું. એમની ઉત્તરે આવેલું ચીન પણ સારી રીતે પિતાનું Page #474 -------------------------------------------------------------------------- ________________ ચીનમાં શાંતિ અને સમૃદ્ધિને યુગ ૪૧૧ રક્ષણ કરવાની સ્થિતિમાં હતું. એથી કરીને હિંદુસ્તાન તથા ચીનમાં આ યુરોપિયનેએ ઝાઝી દખલ ન કરી. મલેશિયાથી ચીન માત્ર એક ડગલા જેટલું દૂર છે. હવે આપણે ત્યાં આગળ જઈશું. મંગલ કુબ્લાઈ ખાને ચલાવેલે યુઆન વંશ ખતમ થઈ ગયું હતું. ૧૩૬૮ની સાલમાં ચીનમાં પ્રજાકીય બળવો ફાટી નીકળ્યા અને રહ્યાહ્યા મંગલેને ચીનની મહાન દીવાલની પેલી પાર હાંકી કાઢવામાં આવ્યા. હુંગ-વુ એ બળવાનો આગેવાન હતા. તેણે એક ગરીબ મજૂરના પુત્ર તરીકે પિતાના જીવનનો આરંભ કર્યો હતો અને તેને ઝાઝું શાળાનું શિક્ષણ પણ નહોતું મળ્યું. પરંતુ જીવનની વિશાળ શાળામાં તેણે સારું શિક્ષણ મેળવ્યું હતું અને તે એક સફળ લેકનાયક અને પાછળથી ડાહ્યો શાસક નીવડ્યો. સમ્રાટ બનવાથી તે અહંકાર કે ગર્વથી ફુલાઈ ગયે નહોતું એટલું જ નહિ પણ પિતે આમજનતામાંથી ઊતરી આવ્યો હતો એ હકીકત તે જીવનપર્યત કદી ભૂલ્યો નહોતો. તેણે ત્રીસ વરસ સુધી રાજ્ય કર્યું અને જે આમ જનતામાંથી પિતે પાક્યો હતો તેની દશા સુધારવાને તેણે કરેલા અવિરત પ્રયત્ન માટે તેને ચીનમાં આજે પણ સંભારવામાં આવે છે. તેના જીવનની આરંભની સાદાઈ તેણે છેવટ સુધી ટકાવી રાખી હતી. હંગ-વુ નવા મિંગ રાજવંશને પ્રથમ સમ્રાટ હતું. તેનો પુત્ર યુગલે પણ મહાન રાજકર્તા હતા. તેણે ૧૪૦૨થી ૧૪૨૪ની સાલ સુધી સમ્રાટ તરીકે રાજ્ય કર્યું. પરંતુ આ ચીની નામથી હવે હું તને વધારે મૂંઝવીશ નહિ. એના પછી ઘણા સારા રાજકર્તાઓ થયા પરંતુ પછીથી, હમેશાં બને છે તેમ તેમનામાં પણ સડો પેઠે. પરંતુ સમ્રાટોને છેડી દઈને ચીનની પ્રજાના ઈતિહાસના આ યુગમાં આપણે વિચાર કરીશું. એ ચીનનો બહુ ઉજજવળ યુગ છે અને તેને વિષે કંઈક અવનવી મહકતા છે. “મિંગ” શબ્દનો અર્થ પણ “ઉજજવળ” થાય છે. મિંગ વંશ ૧૩૬૮થી ૧૬૪૪ની સાલ સુધી એટલે કે ૨૭૬ વરસ ચા. બધા ચીની રાજવંશમાં આ રાજવંશને ખાસ કરીને વધારે ચીની કહી શકાય, અને તેના અમલ દરમ્યાન ચીની લોકોની પ્રતિભા સંપૂર્ણપણે ખીલી ઊઠી. એ અંતર્ગત તેમજ બહારની શાંતિનો યુગ હતે. એ કાળની પરદેશનીતિ આક્રમણકારી નહતી તથા એ દરમ્યાન કોઈ પણ પ્રકારનું સામ્રાજ્યવાદી સાહસ પણ ખેડવામાં આવ્યું નહોતું. બધા પાડોશી દેશે સાથે ચીનને મૈત્રી હતી. એક માત્ર ઉત્તરમાં Page #475 -------------------------------------------------------------------------- ________________ ४१२ જગતના ઇતિહાસનું રેખાદર્શન તારેની ગેપ જાતિઓને કંઈક ભય હતો. બાકીના પૂર્વના મુલકે પ્રત્યે ચીનનું વલણ એક વધારે કુશળ, સંપન્ન અને સંસ્કારી વડીલ ભાઈ જેવું હતું. પિતાની સરસાઈ વિષે તેને પૂરેપૂરું ભાન હતું, પરંતુ નાના ભાઈઓનું હિત તેને હૈયે હતું અને તેમને કેળવવાની તથા પિતાની સંસ્કૃતિ અને સુધારાના તેમને ભાગીદાર બનાવવાની તેને ચાહના હતી. અને એ બધા દેશે પણ ચીન તરફ આદરના ભાવથી જેતા હતા. થોડા વખત માટે તે જાપાને પણ ચીનનું આધિપત્ય સ્વીકાર્યું હતું અને જાપાનને શાસક શગુન પિતાને મિંગ સમ્રાટના ખંડિયા તરીકે ઓળખાવતો હતો. કારિયા તથા જાવાસુમાત્રા વગેરે પૂર્વના ટાપુએ અને હિંદીચીન તરફથી પણ ચીનને ખંડણી મળતી હતી. યુગલેના અમલ દરમ્યાન નૌકાસેનાપતિ એંગ-હેની સરદારી નીચે એક માટે નીકાકાફલે મલેશિયા તરફ મોકલવામાં આવ્યું હતું. પૂર્વ તરફના સમુદ્રમાં છેક ઈરાનના અખાત સુધી ચુંગ-હોએ લગભગ ત્રીસ વરસ ઘૂમ્યા કર્યું. ટાપુઓનાં રાજ્યને ડરાવી મારવાના સામ્રાજ્યવાદી પ્રયાસ જેવું કંઈક આ દેખાય છે, પરંતુ એમાં મુલાકે જીતવાને કે બીજા લાભ મેળવવાને ઈરાદે નહે એ સ્પષ્ટ છે. સિયામ તથા મજજાપહિતની વધતી જતી સત્તાને લીધે કુંગ-લે કદાચ આ કાલે મોકલવાને પ્રેરાયે હોય એ બનવાજોગ છે. એનું કારણ ચાહે તે હે પણ એ કાલાની સફરમાં ભારે પરિણામે આવ્યાં. એણે સિયામ તથા મજજા પહિતનાં રાજ્યને અંકુશમાં રાખ્યાં અને મલાક્કાના નવા મુસલમાની રાજ્યને ઉત્તેજન આપ્યું તથા પૂર્વ તરફના બધા ટાપુઓ અને દેશમાં ચીની સંસ્કૃતિ ફેલાવી. ચીન અને તેના પડોશીઓ વચ્ચે મૈત્રી અને સુલેહશાંતિ હોવાને કારણે દેશના આંતરિક પ્રશ્નો ઉપર વધારે લક્ષ આપી શકાયું. ત્યાં આગળ સુરાજ્ય પ્રવર્તતું હતું અને કરનું ધોરણ ઓછું કરીને ખેડૂતો ઉપર બેજ હળવો કરવામાં આવ્યું હતું. રસ્તાઓ, જળમાર્ગો, નહેર અને જળાગા ઇત્યાદિ સુધારવામાં આવ્યાં હતાં. દુકાળ પડે કે પાક નિષ્ફળ જાય તેને પહોંચી વળવા માટે ધાન્યને જાહેર કારોને પ્રબંધ કરવામાં આવ્યું હતું. સરકારે ચલણી નોટો બહાર પાડી હતી અને એ રીતે શાખને વહેવાર વધારીને વેપાર તથા માલની લેવડદેવડની સુગમતા કરી આપી હતી. આ ચલણ નેટને બહુ વ્યાપક ઉપયોગ થત અને કરને ૭૦ ટકા જેટલે ભાગ નટોમાં ભરી શકાતો હતે. Page #476 -------------------------------------------------------------------------- ________________ ચીનમાં શાંતિ અને સમૃદ્ધિને યુગ પરંતુ આ યુગને સાંસ્કૃતિક ઇતિહાસ એ બધાથી વધારે નેધપાત્ર છે. ચીની પ્રજા તેની સંસ્કારિતા અને કળારસિકતા માટે પ્રાચીન કાળથી જાણીતી છે. મિંગ યુગના સુશાસન અને મિંગ શાસકેએ કળાને આપેલા ઉત્તેજનને કારણે ચીની પ્રજાની પ્રતિભા ખીલી ઊઠી. એ જમાનામાં મનહર ઇમારત ઊભી થઈ અને ભવ્ય ચિત્ર નિર્માણ થયાં; અને મિંગ યુગના ચીનાઈ માટીકામના નમૂનાઓ તેની આકૃતિઓના લાલિત્ય અને સુંદર કારીગરી માટે મશહૂર છે. આ યુગનાં ચિત્રો તે જ કાળમાં પુનર્જાગ્રતિ (રેનેસાંસ)ની પ્રેરણાથી ઇટાલીએ નિર્માણ કરેલાં ચિત્રોની હરીફાઈમાં ઊતરી શકે તેવાં હતાં. પંદરમી સદીની આખરમાં સમૃદ્ધિ, હુન્નર ઉદ્યોગે તથા સંસ્કૃતિમાં ચીન યુરોપ કરતાં ઘણું આગળ હતું. આખા મિંગ યુગ દરમ્યાન તેની પ્રજાની સુખાકારી તથા તેની કળાવિષયક પ્રવૃત્તિની બાબતમાં ચીન સાથે યુરોપની કે બીજા કોઈ પણ દેશની સરખામણી થઈ શકે એમ નથી. આ સાથે એટલું યાદ રાખવું જરૂરી છે કે, એ સમયે યુરોપમાં પુનર્જાગ્રતિ (રેનેસાંસ)ને મહાન યુગ પ્રવર્તતે હતે. કળાની દૃષ્ટિએ મિંગ યુગ આટલે બધે સુવિખ્યાત છે એનું એક કારણ એ પણ છે કે એ સમયના કળાના અનેક નમૂનાઓ આજે પણ મળી આવે છે. એ યુગનાં મોટાં મોટાં સ્મારકે, હાથીદાંત, પથ્થર તથા લાકડાંનું સુંદર કેતરકામ, ધાતુના કળશે અને ચીનાઈ માટીની બનાવટના નમૂનાઓ આજે પણ મેજૂદ છે. મિંગ યુગના છેવટના ભાગમાં આકૃતિઓ વધારે પડતી જટિલ બની જાય છે અને એને કારણે ચિત્રો તથા કોતરકામની શોભા ઘટે છે. આ જ યુગમાં પહેલવહેલાં ફિરંગી વહાણો ચીનને બંદરે આવ્યાં. ૧૫૧૬ની સાલમાં તે કેન્ટેન પહોંચ્યાં. અલ્બકકે પિતાના સંસર્ગમાં આવેલા ચીનવાસીઓ પ્રત્યે વિનયી વર્તન રાખવાની કાળજી લીધી હતી એટલે ફિરંગીઓ વિષે ચીનમાં સારી છાપ પડી હતી. આથી કરીને તેઓ ચીને પહોંચ્યા ત્યારે ત્યાં તેમનું સારું સ્વાગત થયું. પરંતુ થોડા જ વખતમાં તેમણે પિત પ્રકાશ્ય તથા અનેક રીતે ગેરવર્તન ચલાવવા માંડયું અને તેમણે અનેક સ્થળોએ કિલ્લાઓ બાંધ્યા. તેમની આવી અસભ્યતા જોઈને ચીની સરકારને આશ્ચર્ય થયું. જોકે તેણે ઉતાવળાં પગલાં ન લીધાં પણ આખરે બધા ફિરંગીઓને તેણે દેશમાંથી હાંકી કાઢવા. ત્યાર પછી જ ફિરંગીઓને સમજાયું કે તેમની હમેશની રીત Page #477 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન ચીનમાં સફળ નહિ થાય. આખરે તેઓ વધારે શાન્ત અને નમ્ર બન્યા અને ૧૫૫૭ની સાલમાં કેન્ટીન નજીક વસવાની તેમણે પરવાનગી મેળવી. ત્યાર પછી તેમણે મકાએ વસાવ્યું. ફિરંગીઓની સાથે ખ્રિરતી મિશનરી પાદરીઓ પણ ચીનમાં આવ્યા. સંત ફ્રાંસિસ ઝેવિયર એ સૌમાં વધારે મશહૂર હતો. તેણે પિતાને ઘણો કાળ હિંદમાં ગાળ્યો હતો અને તેના નામથી ચાલતી ઘણી મિશનરી કોલેજો અહીં છે. તે જાપાન પણ ગયા હતા. તેને ઊતરવાની પરવાનગી મળી તે પહેલાં જ તે ચીનના એક બંદરમાં મરણ પામે. ચીની લોકોએ ખ્રિસ્તી મિશનરીઓને ઉત્તેજન ન આપ્યું. આમ છતાં પણ બે જેસ્યુઈટ પાદરીઓ ચેરીપીથી બોદ્ધ વિદ્યાર્થીઓના. વેશમાં ચીન આવ્યા અને ઘણાં વરસ સુધી તેમણે ચીની ભાષાને અભ્યાસ કર્યો. તેઓ કોન્ફયુશિયસના તત્ત્વજ્ઞાનને ભારે વિદ્વાન બન્યા. વિજ્ઞાનશાસ્ત્રી તરીકે પણ તેમણે ભારે નામના મેળવી. એમાંના એકનું નામ મેટ્ટીઓ રિકક્કી હતું. તે ભારે કુશળ અને પ્રખર વિદ્વાન હતા. વળી તે ભારે કુનેહવાળો પણ હતું અને તેણે સમ્રાટની કૃપા પણ મેળવી હતી. પછીથી તેણે પિતાને વેશ પણ તજી દીધું અને તેની લાગવગને કારણે ચીનમાં પહેલાં કરતાં ખ્રિસ્તી ધર્મની હાલત સુધરવા પામી. ૧૭મી સદીના આરંભમાં ડચ લેકે પણ મકાઓ આવ્યા. તેમણે વેપાર કરવાની પરવાનગી માગી. પરંતુ ફિરંગીઓ અને તેમની વચ્ચે અણબનાવ હતા એટલે તેમણે ચીની લેકમાં ડચ અથવા વલંદાઓની વિરુદ્ધ લાગણી પેદા કરવાના બધા ઇલાજ અજમાવ્યા. વલંદાઓ તે ભયંકર ચાંચિયા પ્રજા છે એવું તેમણે ચીને લેકોને હસાવ્યું. આથી કરીને ચીની લેકએ તેમને પરવાનગી ન આપી, ડાંક વરસ પછી જાવામાં આવેલા બાતવિયા નામના તેમના શહેરમાંથી વલંદાઓએ મકાઓ ઉપર એક માટે કાલે રવાના કર્યો. બહુ જ બેવકૂફીભરી રીતે તેમણે બળજબરીથી મકાઓ સર કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ચીનાઓ તથા ફિરંગીઓ તેમના કરતાં ઘણું બળવાન હતા. વલંદાઓ પછી અંગ્રેજો ચીનમાં આવ્યા. પરંતુ તેમને ત્યાં આગળ સફળતા મળી નહિ. મિંગ યુગ પૂરો થયા પછી તેમને ચીનના વેપારમાં હિ મળે. બધી જ સારી યા નરસી વસ્તુઓની બાબતમાં બને છે તેમ મિંગ યુગનો પણ સત્તરમી સદીના મધ્યમાં અંત આવ્યો. ઉત્તર દિશા Page #478 -------------------------------------------------------------------------- ________________ ચીનમાં શાંતિ અને સમૃદ્ધિને યુગ ૪૫ તરફનું નાનકડું તાર વાદળુ ઉત્તરોત્તર મોટું થતું જ ગયું અને આખરે સમગ્ર ચીન ઉપર તેણે પોતાની છાયા પાથરી દીધી. કીન અથવા તો સુવણૅ તારો વિષે તને મરણુ હશે. સુગ લેાકાને તેમણે દક્ષિણ ચીનમાં હાંકી કાઢ્યા હતા અને પછી મગાલ લકાએ તેમને પણ ચીન બહાર હાંકી કાઢ્યા હતા. ચીનની ઉત્તરે હાલ જ્યાં માંચૂરિયા આવેલું છે ત્યાં આગળ આ સુવર્ણ તારાના જ કુળની એક નવી શાખા બળવાન બની હતી. એ જાતિ પોતાને મચ્ નામથી ઓળખાવતી હતી. આ માંચૂ જાતિએ છેવટે મિ ંગ પાસેથી ચીનની હકૂમત છીનવી લીધી. પરંતુ ચીનમાં ફાટફૂટ અને પક્ષાપક્ષી ન હોત તે મચૂએ માટે ચીન જીતવું વસમું થઈ પડત. હિંદુસ્તાન, ચીન વગે૨ે લગભગ બધા જ દેશોમાં તે તે દેશની આંતરિક નબળાઈ તથા પ્રજાના માંહામાંહેના કલહાને લીધે જ વિદેશી ચડાઈ એ સફળ થઈ છે. એ જ રીતે ચીનમાં પણ ઠેર ઠેર હુલ્લડો થવા લાગ્યાં હતાં. કાં તે પાછળના મિગ સમ્રાટે ભ્રષ્ટ અને આવડત વિનાના બની ગયા હેાવા જોઈ એ અથવા ચીનની આર્થિક હાલત સામાજિક ક્રાંતિ નાતરે એવી થઈ ગઈ હાવી જોઈ એ. મચ્એ સામેનું યુદ્ધ પણ બહુ માંઘુ પડયુ અને દેશ ઉપર એને ભારે આર્થિક ખાજો પડ્યો. ઠેકઠેકાણે ધાડપાડુ સરદારા ઊભા થયા અને એમાંને સાથી મોટા સરદાર તે થાડા સમય માટે સમ્રાટ પણ બની બેઠો હતો. મંચની સામે લડનાર મિગાને સેનાપતિ વુ-સાન-ક્વી હતા. લૂંટારુ સમ્રાટ અને મચ્એ એ એમાં કૈાની સાથે લડવું અને શું કરવું એની વિચારણામાં તે પડી ગયા. મૂર્ખાઈથી કે પછી દેશદ્રોહી બનીને તેણે આ લૂંટારુ સમ્રાટની સામે લડવામાં મચ્એની સહાય માગી. મચૂએએ બહુ રાજી થઈ ને તેને મદદ આપી. અને પછી અલબત તે પેકિંગમાં હસી પડ્યા ! મિગ પક્ષની અસહાયતાની ખાતરી થતાં વુ-સાન-સ્વીએ તેને ત્યાગ કર્યાં અને પરદેશી વિજેતા મચ્ સાથે તે મળી ગયા. આથી, વુ-સાન-ક્વીને ચીનમાં આજે પણ ધિક્કારવામાં આવે છે તથા તેને ચીનના ઈતિહાસના એક મોટામાં મોટા દેશદ્રોહી તરીકે લેખવામાં આવે છે એમાં કંઈ આશ્ચય નથી. તેના હાથમાં દેશની રક્ષાનું કામ સોંપવામાં આવ્યું હતું. પરંતુ તે દુશ્મને સાથે મળી ગયા. દક્ષિણના પ્રાંતે જીતવામાં તેણે તેમને સક્રિય મદ કરી. તેમને માટે ज-३० Page #479 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન તેણે જે પ્રાંતે જીત્યા હતા તેને તેને બે બનાવીને મંચૂઓએ તેની મદદને બદલે આયે. ૧૬૫૦ની સાલમાં મંચૂઓએ કેન્ટોન સર કર્યું અને એ રીતે આખા ચીનની છત પૂરી કરી ચીનાઓ કરતાં તેઓ વધારે સારા લડવૈયા હતા તેથી કરીને તેઓ જીત્યા. લાંબા વખત સુધીની સુલેહશાંતિ તથા આબાદીને લીધે ચીનાઓ લશ્કરી દષ્ટિએ નબળા પડ્યા હોય એ બનવાજોગ છે. પરંતુ જે ઝડપથી મંચૂઓએ ચીન જીતી લીધું તેનાં બીજા કારણે પણ છે. ચીની લેકનાં દિલ જીતી લેવાને તેમણે લીધેલી કાળજી એ તેમાંનું મુખ્ય કારણ છે. પહેલાંના સમયની તાતંર ચડાઈ ઓમાં ભારે કરતા દાખવવામાં આવતી તથા કતલ કરવામાં આવતી પરંતુ આ પ્રસંગે તે ચીની અમલદારોનાં મન મનાવી લેવાના હરેક પ્રયત્ન કરવામાં આવ્યા. તેના તે જ અમલદારને ફરીથી તે તે હેદાઓ ઉપર નીમવામાં આવ્યા. આમ મોટામાં મોટા હેદાઓ ઉપર ચીની અમલદારે જ રહ્યા. મિંગ લેકની જૂની શાસનપદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યું નહિ. દેખાવમાં તે શાસનપદ્ધતિ તેની તે જ લાગતી હતી પરંતુ ટોચ ઉપરની નિયામક સત્તા બદલાઈ ગઈ હતી. પરંતુ ચીના લેકે પરદેશી ધુંસરી નીચે હતા એ હકીકત બે મહત્વની વસ્તુઓ પ્રદર્શિત કરતી હતી. એક તે એ કે અગત્યનાં મથકેએ મંચૂ લશ્કર રાખવામાં આવ્યું અને પરાધીનતાની નિશાની તરીકે માથે મોટી ચટલી રાખવાની મંચૂઓની પ્રથા ચીનાઓ ઉપર લાદવામાં આવી. આપણામાંના ઘણાખરા લેકે તે એને ચીનાઓનું એક વિશિષ્ટ લક્ષણ ગણે છે. પણ વસ્તુતઃ એ અસલ ચીની રૂઢિ નથી. કશી લાજ શરમ કે હીનતાની લાગણી અનુભવ્યા વિના જેમ કેટલાક હિંદીઓ આજે એવાં ગુલામસુચક ચિહ્ન ધારણ કરે છે તે જ પ્રમાણે એ એટલી પણ ગુલામીના ચિહ્નરૂપ હતી. ચીના લેકે એ હવે એટલી રાખવાનો રિવાજ છોડી દીધું છે. આ રીતે ચીનના યશસ્વી મિંગ યુગને અંત આવ્યો. લગભગ ત્રણ સદી જેટલા સમયના સુશાસન પછી એને આટલે જલદી અંત કેમ આવ્યો એની આપણને નવાઈ લાગે છે. એ સમયને રાજવહીવટ ધારવામાં આવે છે એટલે સારે હોય તે પછી દેશમાં બળવાઓ અને આંતરિક મુસીબતે શાથી ઉપસ્થિત થઈ? મંચૂરિયાના વિદેશી હુમલાખોરોને કેમ ન ખાળી શકાય ? છેવટના ભાગમાં રાજ્ય જુલમી બન્યું Page #480 -------------------------------------------------------------------------- ________________ ચીનમાં શાંતિ અને સમૃદ્ધિનો યુગ ૪૬૭ હાય એ સવિત છે. રાજ્યના વધારે પડતા રખેાપાને કારણે પણ પ્રજા નિર્વીય બની ગઈ હોય એ પણ બ્નવાજોગ છે. વધારે પડતું લાલનપાલન બાળકો તેમજ પ્રજા માટે હિતાવહ નથી. વળી એ યુગમાં ચીન ભારે સંસ્કારી બન્યું હોવા છતાંયે વિજ્ઞાન, શાષખાળ વગેરે ઇતર દિશામાં તે કેમ પ્રગતિ ન કરી શકયું એ પણ આશ્ચર્યકારક છે, યુરોપની પ્રજાએ તે એનાથી ક્યાંયે પછાત હતી પરંતુ પુનર્જાગૃતિ ( રેનેસાંસ )ના કાળમાં તે આપણને સાહસ, જિજ્ઞાસા અને શક્તિથી ભરપૂર જણાય છે. આ બન્નેને તું એક શાંતિપ્રિય, સાહિત્ય અને કળાના વ્યવસાયમાં મગ્ન રહેતા, સાહસ તથા રાજિંદા કાં ક્રમમાં આવતી દખલથી રાંક એવા આધેડ વયના માણસ સાથે તથા ખીજા કંઈક અણુભ્રૂડ પણ શક્તિ અને જિજ્ઞાસાથી ઊભરાતા તથા જ્યાં તે ત્યાં સાહસ માટે ઝંખતા એક ઊગતા જુવાન સાથે સરખાવી શકે. ચીનમાં ભારે સાંય દૃષ્ટિગોચર થાય છે પરંતુ તે પાખ્ખા પહેાર કે સમીસાંજનું શાન્ત સાંધ્ય છે. * Page #481 -------------------------------------------------------------------------- ________________ ૮૧ જાપાન પિતાનાં દ્વાર ભીડી દે છે ૨૩ જુલાઈ, ૧૯૯૨ ચીનમાંથી આપણે સાથે સાથે જાપાન પણ જઈ આવીએ. ત્યાં જતાં માર્ગમાં આપણે થોડી વાર કોરિયામાં ભીશું. મંગલેએ કારિયા ઉપર પણ પિતાનું આધિપત્ય જમાવ્યું હતું. જાપાન ઉપર ચડાઈ કરવાની પણ તેમણે કોશિશ કરી હતી પરંતુ તેમાં તેઓ ફાવ્યા નહિ. જાપાન ઉપર કુબ્લાઈ ખાને અનેક વાર પિતાનું નૌકાસૈન્ય મે કહ્યું હતું પણ જાપાનીઓએ તેને હાંકી કાઢયું હતું. દરિયા ઉપર કદીયે મંગલેને ફાવ્યું હોય એમ જણાતું નથી. કુદરતી રીતે જ તેઓ ખુલ્કી પ્રજા હતી. જાપાન ટાપુ હોવાને કારણે તેમનાથી ઉગરી ગયું. મંગલેને ચીનમાંથી હાંકી કાઢવામાં આવ્યા પછી તરત જ કારિયામાં ક્રાંતિ થઈ અને મંગલેને તાબે થયેલા શાસકોને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા. એ ક્રાંતિના આગેવાન ઈ–તાઈજે નામને એક દેશભક્ત કેરિયન હતું. તે કેરિયાને ન રાજા થયું. તેણે સ્થાપેલે રાજવંશ પાંચ વરસથીયે વધારે સમય સુધી એટલે કે ૧૩૯રની સાલથી છેક આધુનિક કાળ સુધી ચાલ્યો. થોડાંક વરસ ઉપર જાપાને કેરિયાને જીતી લીધું. સિલને કેરિયાની રાજધાની બનાવવામાં આવી અને આજે પણ તે તેની રાજધાની જ છે. આ પાંચસો વરસના કારિયાના ઈતિહાસમાં આપણે ન ઊતરી શકીએ. કારિયા અથવા એસેન - ફરીથી તે પિતાના એ નામથી ઓળખાવા લાગ્યું હતું – એક લગભગ સ્વતંત્ર રાજ્ય તરીકે ચાલુ રહ્યું. જો કે તે ચીનના પ્રભુત્વ નીચે હતું અને ઘણી વાર તે તેને ખંડણી પણ ભરતું. જાપાન સાથે તેને અનેક વાર લડાઈએ થઈ હતી અને કેટલીક વાર તેણે જીત પણ મેળવી હતી. પરંતુ આજે તે એ બેની કેઈ પણ રીતે તુલના થઈ શકે એમ નથી. જાપાન એક વિશાળ અને બળવાન સામ્રાજ્ય છે તથા સામ્રાજ્યવાદી રાજ્યના બધા જ દોષોથી ભરેલું છે. જ્યારે ગરીબ બિચારું કારિયા એ સામ્રાજ્યને એક ભાગ છે. તેના ઉપર જાપાનીઓને અમલ છે અને તેઓ તેનું શોષણ કરી રહ્યા છે તથા નિરાધાર હોવા Page #482 -------------------------------------------------------------------------- ________________ જાપાન પિતાનાં દ્વાર ભીડી દે છે ૪૧૯ છતાં પિતાની સ્વતંત્રતા હાંસલ કરવા માટે કારિયા બહાદુરીપૂર્વક લડી રહ્યું છે. તને યાદ હશે કે ૧૨મી સદીના છેવટના ભાગમાં જાપાનમાં શગુન ખરેખર શાસક બની બેઠે હતે. સમ્રાટ તે નામને જ અને પૂતળ સમાન હતા. “કામાકુરા” નામથી ઓળખાતી શગુનશાહી લગભગ ૧૫૦ વરસ સુધી ચાલી અને તેણે દેશને કાર્યદક્ષ રાજતંત્ર અને સુલેહશાંતિ અર્ચા. પછીથી હમેશના નિયમ મુજબ શાસક વંશની પડતી થઈ અને તેની સાથે સાથે બિનઆવડત અને વિલાસિતા આવ્યાં તથા આંતરવિગ્રહ જાગે. પોતાની સત્તા સ્થાપિત કરવા ચહાતા સમ્રાટ અને શગુન વચ્ચે ઝઘડો પેદા થયે. એ ઝઘડામાં સમ્રાટ કે જૂની શગુનશાહી એ બેમાંથી એકે ફાવ્યાં નહિ. સને ૧૩૩૮ની સાલમાં શગુનો નો જ વંશ સત્તા ઉપર આવ્યું. એ “અશકાગા” શગુનશાહી તરીકે ઓળખાય છે. એનો અમલ ૨૩૫ વરસ સુધી ચાલ્યું. પણ એ લડાઈ ટંટાને યુગ હતું. આ ચીનના સિંગ યુગને લગભગ સમકાલીન યુગ હતે. એ વંશને એક શગુન તે મિંગની કૃપા મેળવવા માટે ઉત્સુક હતા અને તે મિંગ સમ્રાટનું આધિપત્ય કબૂલ રાખવાની હદ સુધી ગયું હતું. જાપાની ઇતિહાસકારે જાપાનની આ હિણપત માટે બહુ જ ચિડાય છે અને પ્રસ્તુત શગુનને તેઓ અતિશય ધિક્કારે છે. ચીન સાથે તેને સંબંધ સ્વાભાવિક રીતે જ મિત્રાચારીભર્યો હતા અને મિંગકાળમાં ફાલેલી ચીની સંસ્કૃતિ માટે ત્યાં ન જ રસ પેદા થયે. ચિત્રકળા, માટીકામ, સ્થાપત્ય અને તત્ત્વજ્ઞાન ઈત્યાદિ હરેક ચીની વસ્તુ માટે ત્યાં ભારે આદર હતો. ચીનના યુદ્ધશાસ્ત્રની બાબતમાં પણ એમ જ હતું. એ અરસામાં કિનકાફૂજી (સુવર્ણ મંડ૫) અને જિનકાકૂછ (ચાંદીને મંડ૫) નામની બે મશહૂર ઇમારત ચણાઈ વૈભવવિલાસ અને કળાવિષયક પ્રગતિની સાથે સાથે જ ખેડૂત વર્ગ ત્યાં ભારે હાડમારી વેઠી રહ્યો હતો. તેમના ઉપર કરને બેજે અતિશય ભારે હતું અને આંતરવિગ્રહને ઘણખરો બેજે પણ તેમના . ઉપર જ પડ્યો હતે. પરિસ્થિતિ દિનપ્રતિદિન બગડતી જ ગઈ. આખરે તે એટલી હદે પહોંચી કે રાજધાનીની બહાર મધ્યસ્થ સરકારને ઝાઝે અમલ રહ્યો નહિ. આ આંતરવિગ્રહના સમયમાં ૧૫૪ની સાલમાં ફિરંગીઓ ત્યાં આવ્યા. એ જાણવા જેવું છે કે જાપાનમાં દારુણ હથિયાર (ફાયર Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦, જગતના ઇતિહાસનું રેખાદર્શન આર્મસ) તેઓ પહેલવહેલાં લાવ્યા હતા. એ. વસ્તુ બહુ નવાઈ પમાડે તેવી છે કેમકે, ચીન તે એ અસ્ત્રોથી કેટલાય સમયથી પરિચિત હતું અને યુરેપ તે તેને ઉપયોગ ચીન પાસેથી મંગોલે મારફત શીખ્યું હતું. આખરે સે વરસના આંતરવિગ્રહમાંથી ત્રણ માણસોએ જાપાનને ઉગાર્યું. તેમાંનો એક નેરબુનાગા “દાઈએ” અથવા તે અમીર હતે. બીજે હિદેશી ખેત હતો અને ત્રીજો તેલુગાવા આયાસુ એક મોટે ઉમરાવ હતું. સોળમી સદીના અંત સુધીમાં આખું જાપાન ફરીથી એકત્ર થઈ ગયું. હિદેશી એ જાપાનના સાથી કુશળ મુત્સદ્દીઓમાં એક છે. પરંતુ તે બહુ જ કદરૂપે હતું એમ કહેવાય છે. તે ઠીંગણે હતું અને તેને ચહેરે ગોરીલાના જે હતે. તેમણે જાપાનને એક તે કર્યું પરંતુ પછીથી તેમનાં મોટાં લશ્કરેનું શું કરવું એની તેમને સમજ પડી નહિ. આથી બીજા કઈ વ્યવસાયને અભાવે તેમણે કારિયા ઉપર ચડાઈ કરી. પરંતુ બેડા જ વખતમાં તેમને પસ્તાવું પડ્યું. કારિયાવાસીઓએ જાપાનના નૌકાસૈન્યને હરાવ્યું અને કારિયા અને જાપાન વચ્ચેના સમુદ્ર ઉપર તેમણે કાબૂ જમાવ્યું. કાચબાની પીઠ જેવી તથા લેટાના પરાથી મઢેલી છતવાળાં નવીન પ્રકારનાં વહાણોની મદદથી તેઓ આ કાર્ય કરી શક્યા. એથી કરીને એ “ક૭૫ વહાણો 'ના નામથી ઓળખાતાં હતાં. મરજી મુજબ એમને આગળ કે પાછળ સહેલાઈથી હંકારી શકાતાં હતાં અને એ વહાણેએ જાપાનનાં લડાયક જહાજોનો નાશ કર્યો. ઉપર ગણાવવામાં આવ્યા છે તેમાંના કુગાવા આયાસુ નામના ત્રીજાએ આંતરવિગ્રહમાંથી ભારે લાભ ઉઠાવ્યો હતે. અઢળક દેલત અને લગભગ સાતમા ભાગનું જાપાન તેના હાથમાં આવી પડ્યું. પિતાના તાબાના આ મુલકની મધ્યમાં તેણે દે નામનું શહેર વસાવ્યું. એ જ શહેર પછીથી ટોકિયે થયું. ૧૬૦૩ની સાલમાં આયાસુ શગુન બન્ય અને એ રીતે જાપાનના છેલ્લા શગુનવંશ અથવા શગુનશાહીની શરૂઆત થઈ. એ તેલુગાવા શગુનશાહી તરીકે ઓળખાય છે. ૨૫૦થીયે વધારે વરસ સુધી તેને અમલ ચાલુ રહ્યો. દરમ્યાન ફિરંગીઓ જાપાનમાં પિતાનો વેપાર નાના પાયા ઉપર ચલાવ્યે જતા હતા. ત્યાં આગળ પચાસ વરસ સુધી તેમને કોઈ પણ યુરોપિયન હરીફ નહોતે. સ્પેનના લેકે ૧૫૯૨ની સાલમાં જાપાન આવ્યા અને વલંદા તથા અંગ્રેજે તે તેમના પછી આવ્યા. સંત Page #484 -------------------------------------------------------------------------- ________________ જાપાન પોતાનાં દ્વાર ભીડી દે છે ૪૭૧ ક્રાંસિસ ઝેવિયરે ૧૫૪૯ની સાલમાં ત્યાં આગળ ખ્રિસ્તી ધર્મને આરંભ કર્યો હોય એમ જણાય છે. જેસ્યુઈટ પાદરીઓને ઉપદેશ કરવાની ત્યાં છૂટ આપવામાં આવી હતી એટલું જ નહિ પણ તેમને ઉત્તેજન પણ આપવામાં આવતું હતું. એનાં કારણે રાજકીય હતાં. કેમકે બૈદ્ધ મઠોને રાજકીય કાવાદાવા અને કાવતરાઓના અડ્ડા તરીકે લેખવામાં આવતા હતા. એથી કરીને સાધુઓને દબાવી દેવામાં આવ્યા અને ખ્રિસ્તી મિશનરીઓ પ્રત્યે અનુકુળ વલણ દાખવવામાં આવ્યું. પરંતુ ખ્રિસ્તી મિશનરીઓ જોખમકારક છે એ જાપાનના લેકને ચેડા જ વખતમાં સમજાયું અને પરિણામે તેમણે પિતાની નીતિ બદલી તથા તેમને દેશમાંથી હાંકી કાઢવાના પ્રયાસે તેમણે આદર્યા. ૧૫૮૭ની સાલમાં રાજ્ય તરફથી ખ્રિસ્તી-વિરોધી ફરમાન બહાર પાડવામાં આવ્યું અને તેમાં બધા જ મિશનરીએને ૨૦ દિવસની અંદર જાપાન છેડી જવાને અને તેમ કરવામાં ચૂકે , તે દેહાંતદંડની શિક્ષાને હુકમ ફરમાવવામાં આવ્યો. આ હુકમ વેપારીઓને ઉદ્દેશીને નહોતું. એમાં એવું જણાવવામાં આવ્યું હતું કે વેપારીઓ ત્યાં રહીને વેપાર કરી શકશે પરંતુ જે તેઓ પોતાનાં વહાણે ઉપર મિશનરી લાવશે તે તેમને માલ તથા તે વહાણ બંને જપ્ત કરવામાં આવશે. કેવળ રાજકીય કારણોને લીધે જ આ હુકમ કાઢવામાં આવ્યો હતો. હિદેશીને ભયની ગંધ આવી હતી. તેને લાગ્યું કે મિશનરીઓ તથા તેમણે ખ્રિસ્તી કરેલા તેમના અનુયાયીઓ કેઈક દિવસ રાજકીય દૃષ્ટિએ જોખમકારક થઈ પડવાનો સંભવ છે. અને તેને આ ભય સાવ બોટે નહોતે. આ પછી તરત જ એક બનાવ બન્યા તેથી તો હિદેશીને પાકી ખાતરી થઈ કે તેને ભય સકારણ હતા. એથી તે બહુ જ ગુસ્સે થઈ ગયે. તને યાદ હશે કે “મનિલા ગેલિયન” વહાણ સ્પેનિશ અમેરિકા અને ફિલિપાઈન ટાપુઓ વચ્ચે વરસમાં એક વાર આવજા કરતું હતું. તેફાનને લીધે તે જાપાનના કાંઠા આગળ ખેંચાઈ આવ્યું. જાપાનીઓને દુનિયાને નકશે અને ખાસ કરીને સ્પેનના રાજાના તાબાના વિશાળ મુલકે બતાવીને વહાણના સ્પેનિશ કપ્તાને ત્યાંના સ્થાનિક જાપાનવાસીઓને ભડકાવવાનો પ્રયત્ન કર્યો. સ્પેને આવડું મોટું સામ્રાજ્ય કેવી રીતે મેળવ્યું એ પૂછવામાં આવ્યું તે કપ્તાને જવાબ આપ્યો કે, અરે, એ તે બહુ સહેલાઈથી મેળવવામાં આવ્યું છે. પહેલા મિશનરીઓ ત્યાં ગયા, અને તે મુલકમાં લેકે સારી સંખ્યામાં ખ્રિસ્તી Page #485 -------------------------------------------------------------------------- ________________ ४७२ જગતના ઇતિહાસનું રેખાદર્શન થયા પછી એ ખ્રિસ્તીઓ સાથે મળીને ત્યાંની સરકારને ઉથલાવી પાડવા માટે સૈનિકે રવાના કરવામાં આવ્યા હતા. હિદેશીને આ વાતની જાણ થઈ ત્યારે એથી તે ખુશ થાય એમ તે હતું જ નહિ. ઊલટો મિશનરીઓ પ્રત્યે તે વધારે કડક થે. મનિલા ગેલિયન ને તે તેણે જવા દીધું પણ કેટલાક મિશનરીઓને તથા તેમણે ખ્રિસ્તી બનાવેલા જાપાનીઓને તેણે મારી નંખાવ્યા. આયાસુ શગુન થશે ત્યારે વિદેશીઓ પ્રત્યે તેણે મિત્રતાભર્યું વલણ દાખવ્યું. પરદેશ સાથે વેપાર ખીલવવાની અને ખાસ કરીને પિતાના યેદ બંદરને પરદેશ સાથે વેપાર વધારવાની તેને હોંશ હતી. પરંતુ આયેયાસુના મરણ પછી ખ્રિસ્તીઓનું દમન ફરી પાછું શરૂ થયું. મિશનરીઓને બળજબરીથી હાંકી કાઢવામાં આવ્યા અને જે જાપાનીઓ ખ્રિસ્તી થયા હતા તેમને તે ધર્મ તજી દેવાની ફરજ પાડવામાં આવી. પરદેશીઓના કાવાદાવાના ભયથી જાપાનીઓ એવા તે ડરી ગયા હતા કે વેપારની નીતિ પણ તેમણે બદલી નાખી. તેઓ ગમે તે ભોગે પણ પરદેશીઓને દૂર કરવા ચહાતા હતા. જાપાનીઓ ઉપર થયેલી આ અસર આપણે સમજી શકીએ છીએ. આપણને આશ્ચર્ય તે એ વાતનું થાય છે કે યુરોપિયન જોડે તેમને સંસર્ગ બહુ જ ઓછી હોવા છતાં ધર્મરૂપી મેંઢાને સ્વાંગ સજીને આવેલા સામ્રાજ્યવાદના વરને ઓળખી કાઢવા જેટલા તેઓ કુશાગ્રબુદ્ધિ હતા. એ પછીના વરસોમાં અને બીજા દેશોમાં પિતાની સત્તા વધારવા માટે યુરોપનાં રાજ્યોએ ધર્મ કે દુરુપયોગ કર્યો છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. અને હવે જાપાનના ઈતિહાસમાં એક અદિતીય ઘટના બની. જાપાને પિતાનાં દ્વાર સદંતર બંધ કરી દીધાં. બીજાઓથી અલગ અને અળગા રહેવાની નીતિ ઈરાદાપૂર્વક અખત્યાર કરવામાં આવી અને એક વખત એ નીતિ અખત્યાર કર્યા પછી આપણને દિંગ કરી મૂકે એટલી સંપૂર્ણતાથી તેનો અમલ કરવામાં આવ્યો. હવે ત્યાં આગળ પિતાનું સ્થાન નથી એમ માનીને અંગ્રેજોએ ૧૬ર૩ની સાલથી જાપાન જવાનું માંડી વાળ્યું. બીજે વરસે સ્પેનવાસીઓને ત્યાંથી દેશપાર કરવામાં આવ્યા. જાપાનમાં તેમને ધાક સૈથી વધારે હતે. વળી, માત્ર આંખ્રિસ્તીઓ જ વેપાર કાજે પરદેશ જઈ શકે અને તેઓ પણ ફિલિપાઈને ટાપુઓમાં તે ન જ જઈ શકે, એવો નિયમ કરવામાં આવ્યો. છેવટે બાર વરસ Page #486 -------------------------------------------------------------------------- ________________ જાપાન પિતાનાં કાર ભીડી દે છે ૪૭૩ પછી ૧૬૩૬ની સાલમાં જાપાનનાં દ્વાર બિલકુલ ભીડી દેવામાં આવ્યાં. ફિરંગીઓને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા અને ખ્રિસ્તી કે અખ્રિસ્તી કોઈ પણુ જાપાનીને કોઈ પણ કારણસર જાપાન બહાર જવાની મના કરવામાં આવી. આ કાનૂન અનુસાર પરદેશમાં વસતા કોઈ પણ જાપાનીને સ્વદેશ પાછા ફરવાની મના કરવામાં આવી અને જે તે જાપાન આવે તે તેને ફાંસીની શિક્ષા કરવાનું જણવવામાં આવ્યું! માત્ર ગણ્યાગાંઠયા વલંદાઓ ત્યાં રહ્યા અને તેમને પણ બંદરો છેડવાની તેમજ દેશના અંદરના ભાગમાં જવાની મના કરવામાં આવી હતી. ૧૬૪૧ની સાલમાં આ વલંદાઓને પણ નાગાસાકી બંદરના એક નાનકડા ટાપુમાં ખસેડવામાં આવ્યા અને ત્યાં તેમને લગભગ કેદીના જેવી સ્થિતિમાં રાખવામાં આવ્યા. આમ પહેલવહેલા ફિરંગી લેકે ત્યાં આવ્યા ત્યાર પછી નવ્વાણું વરસ બાદ જાપાને પરદેશે સાથે બધે વ્યવહાર તેંડી નાખે અને પિતાનાં દ્વાર વાસી દીધાં. ૧૬૪ની સાલમાં વેપાર ફરીથી શરૂ કરવાની માગણી કરવાને માટે એક પ્રતિનિધિમંડળ લઈને પિોર્ટુગાલનું વહાણ જાપાન આવ્યું. પરંતુ તેનું પરિણામ શૂન્ય આવ્યું. જાપાનીઓએ એલચીઓ તેમજ ઘણાખરા ખલાસીઓની કતલ કરી. પાછા જઈને ખબર કહે એટલા ખાતર થડાક ખલાસીઓને જીવતા જવા દેવામાં આવ્યા. ૨૦૦ વરસથીયે વધારે સમય સુધી જાપાન આખી દુનિયાથી અને પિતાના પડોશી ચીન તથા કેરિયાથી પણ અલગ રહ્યું. ગણ્યાગાંઠયા વલંદાઓ અને કડક તકેદારી નીચે આવતે કઈ રડ્યાખડ્યો ચીનવાસી – બસ એ જ જાપાનને બહારની દુનિયા સાથે જોડનારી કરી હતી. આ રીતે દુનિયાથી બિલકુલ અલગ થઈ જવાને દાખલ વિરલ છે. નેંધાયેલા ઈતિહાસના કોઈ પણ યુગમાં અને બીજા કોઈ પણ દેશમાં આવો દાખ મળતો નથી. ગૂઢતાથી વ્યાપ્ત તિબેટ કે મધ્ય આફ્રિકા પણ પિતાના પડોશીઓ સાથે તે અવારનવાર વ્યવહાર રાખતાં હતાં. બીજાઓથી અળગા થઈ જવું એ વ્યક્તિ તેમ જ પ્રજા એ બંને માટે હાનિકારક છે. પરંતુ જાપાન એ વિષમતામાંથી પણ પાર ઊતર્યું. તેણે આંતરિક સુલેહશાંતિ પ્રાપ્ત કરી અને લાંબા વિગ્રહના થાકમાંથી તે સાજુંતાજું થઈ ગયું તથા ૧૮૫૩ની સાલમાં છેવટે જ્યારે તેણે પોતાનાં દ્વાર ફરીથી ખોલ્યાં ત્યારે તેણે બીજું એક, આપણને ચકિત કરી મૂકે એવું કાર્ય કરી બતાવ્યું. તે અતિશય ત્વરાથી Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન આગળ વધ્યું અને ગુમાવેલા વખતની ખોટ તેણે પૂરી દીધી. યુરોપની પ્રજાઓને પકડી પાડીને તે તેમની હરોળમાં આવી ગયું તથા તેમની જ રમતમાં તેણે તેમને શિકસ્ત આપી. ઇતિહાસની શુષ્ક રૂપરેખા કેટલી બધી નીરસ અને એમાં આવતાં પાત્રે કેટલાં ક્ષીણ અને નિર્જીવ લાગે છે ! પરંતુ પ્રાચીન સમયમાં લખાયેલું પુસ્તક આપણે કઈક વાર વાંચીએ છીએ ત્યારે આપણને મૃત ભૂતકાળ સજીવ થતા લાગે છે, રંગમંચ આપણી બહુ નજીક આવેલે જણાય છે અને જીવતાજાગતાં તથા પ્રેમ અને ઈર્ષ્યાભર્યા મનુષ્યો તેના ઉપર હરવા ફરવા માંડે છે. પ્રાચીન જાપાનની એક લાવણ્યવતી સ્ત્રી વિષેની ચોપડી મેં વાંચી છે. એ સ્ત્રીનું નામ મુરાસાકી હતું અને આ પત્રમાં મેં જે આંતરવિગ્રહ વિષે લખ્યું છે તે પહેલાં સેંકડો વરસ ઉપર તે થઈ ગઈ છે. તેણે જાપાનના સમ્રાટના દરબારના પિતાના જીવનને લાંબો હેવાલ લખે છે. દરબારની ક્ષુલ્લક વાતે તથા તેના પ્રેમપ્રસંગેના તાદશ ચિતાર આપતા તેના કેટલાક ઉતારા મેં વાંચ્યા ત્યારે એ મુરાસાકી મારી સમક્ષ જીવતી જાગતી સ્ત્રી બની ગઈ અને જાપાનના રાજદરબારની કલાપૂર્ણ પણ મર્યાદિત દુનિયાનું તાદશ ચિત્ર મારી નજર આગળ ખડું થયું. Page #488 -------------------------------------------------------------------------- ________________ ૮૨ યુરોપમાં સક્ષાભ ૪ આગસ્ટ, ૧૯૬૨ ઘણા દિવસ થયાં મેં તને આ પત્રો લખ્યા નથી; મને લાગે છે કે, મેં તને છેલ્લે પત્ર લખ્યું તેને લગભગ બે અઠવાડિયાં થઈ ગયાં. જેમ બહારની દુનિયામાં માણસ ઘણી વાર ગમગીન બની જાય છે. તેમ જેલમાં પણ તે કદી કદી ગમગીની અનુભવે છે. જેમને મારા વિના ખીજું કાઈ વાંચતું નથી એવા આ પા લખવાના કેટલાક દિવસથી મને જરાયે ઉત્સાહ થતા નથી. તું તે જુએ એવા મેાકા આવે ત્યાં સુધી ટાંકણી ભરાવીને હું એ પત્રોને રાખી મૂકું છું. કદાચ મહિના કે વરસો પછી એ મેાકેા આવશે અને ત્યારે તું તેમને વાંચી શકશે. મહિનાએ કે વરસા પછી ! આપણે રીથી એકઠાં થઈ શું અને એકખીજાતે ધરાઈ ધરાઈ ને મળીશું તે પહેલાં એટલા બધા સમય વીતી જશે ? અને એ દરમ્યાન તું કેટલી મોટી થઈ ગઈ હશે અને બદલાઈ ગઈ હશે ! ત્યારે આપણે અનેક વાત કરવાની હશે અને હું નથી ધારો કે આ પત્ર તરફ્ તું લેશમાત્ર પણ ધ્યાન આપશે. ત્યાં સુધીમાં તો આ પત્રોને એક મોટા ડુ ંગર ખડકાશે, અને મારા જેલજીવનના સેંકડા કલાક એમાં ખરચાઈ ગયા હશે. એમ છતાં પણ હું આ પત્રમાળા ચાલુ રાખીશ અને લખાયેલા પત્રોના ઢગલામાં ઉમેરે કરતા રહીશ. તને તે તેમાં રસ પડે કે નયે પડે; પરંતુ હું તે એ લખવામાં ખરેખર અતિશય આનંદ અનુભવું છું. થોડાક વખત આપણે એશિયામાં શકાયાં અને હિંદુસ્તાન, મલેશિયા, ચીન તથા જાપાન વગેરે તેના દેશના પ્રતિહાસના આપણે પરિચય કર્યો. યુરોપ જ્યારે જાગવા લાગ્યું હતું અને તેને તિહાસ કંઈક રસપ્રદ થવા માંડ્યો હતેા તે અરસામાં આપણે તેને ઐચિ ંતુ છેડી દીધું હતું. ત્યાં આગળ, પ્રજાની પુનર્જાગ્રતિ યા તેા પુનર્જન્મ થઈ રહ્યો હતા. અથવા તેના એ નવા જન્મ હતા એમ કહેવું કદાચ વધારે ઉચિત થશે. કેમકે ૧૬મી સદીમાં યુરોપને આપણે જે પ્રગતિ કરતા નિહાળીએ છીએ તે કાઈ પ્રાચીન યુગની નકલ કે અનુકરણ નહોતું. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન તે બિલકુલ નવીન ચીજ હતી. અગર જો એને જૂની ચીજ કહીએ તે કમમાં કમ એટલું સ્વીકારવું પડશે કે, તેને સ્વાંગ તદ્દન નવો હતે. ' યુરોપમાં સર્વત્ર સંભ અને અસ્વસ્થતા જણાય છે તથા વસ્તુઓને ઘેરી રાખતા વાડાઓ તૂટવા માંડે છે. કેટલાંક સૈકાઓથી યડલ વ્યવસ્થાના પાયા ઉપર રચાયેલી સામાજિક તથા આર્થિક વ્યવસ્થા આખા યુરોપ ઉપર પ્રવર્તતી હતી અને તેણે તેને પોતાના પંજામાં જકડી રાખ્યું હતું. થોડા સમય સુધી આ કવચ્ચે પ્રગતિ રૂંધી રાખી પરંતુ હવે એમાં અનેક તડ પડવા લાગી હતી. કોલંબસ વાસ્ક-ડી-ગામા તથા દરિયાઈ માર્ગોના આરંભના શોધકે આ કવચ ભેદીને બહાર નીકળ્યા હતા તથા અમેરિકા અને પૂર્વના દેશોમાંથી સ્પેન અને પિગાલને લાધેલી અઢળક દેલતથી યુરેપના લકે છક થઈ ગયા હતા. આને લીધે પરિવર્તનની ગતિ ત્વરિત બની. યુરોપ પિતાના મર્યાદિત સમુદ્રોની બહાર જોવા તથા આખી દુનિયાને લક્ષમાં રાખીને વિચાર કરવા લાગ્યું. જગદ્રવ્યાપી વેપાર અને જગદ્રવ્યાપી આધિપત્યની મહાન શક્યતાઓ હવે દૃષ્ટિગોચર થવા લાગી. બુર્ઝવા અથવા મધ્યમ વર્ગ દિનપ્રતિદિન બળવાન થતું ગયું અને ફયડલ વ્યવસ્થા પશ્ચિમ યુરોપના આ વિકાસને વધારે ને વધારે વિદ્ધરૂપે થવા લાગી. ક્યુડલ વ્યવસ્થાના દિવસે ક્યારનાયે ભરાઈ ચૂક્યા હતા. તેનું બેશરમ શેષણ એ આ પ્રથાનું પ્રધાન તત્વ હતું. ખેડૂતો પાસે પરાણે વેઠ કરાવવામાં આવતી; કશું દામ આપ્યા વિના મજૂરી કરાવવામાં આવતી તથા લેર્ડ અથવા જાગીરદાર ઉમરાવને તરેહતરેહના લાગાઓ આપવા પડતા. વળી, આ લે પોતે જ ન્યાય પણ ચૂકવતે. ખેડૂતવર્ગની હાડમારી બહુ ભારે હતી અને એને લીધે ખેડૂતોનાં બંડ અને યુદ્ધો વારંવાર ફાટી નીકળતાં હતાં એ આપણે જોઈ ગયાં છીએ. એ તેનાં આ યુદ્ધ ફેલાતાં ગયાં અને ઉત્તરોત્તર વધતાં ગયાં. યુરોપના ઘણા ભાગોમાં આર્થિક કાંતિ થઈ તથા ફલ ઉપલા વર્ગને ઠેકાણે બુઝવા અથવા મધ્યમવર્ગ સત્તા ઉપર આવ્યું તે આ ખેડૂતના બળવા પછી બનવા પામ્યું અને મેટે ભાગે તેને જ આભારી હતું. પરંતુ આ બધા ફેરફારે ઝડપથી થઈ ગયા એમ માની લઈશ નહિ. એ ફેરફાર થતાં બહુ વખત લાગે અને દશકાઓ સુધી યુરોપમાં આંતરયુદ્ધ ચાલ્યા કર્યા. યુરોપનો ઘણોખરે ભાગ તે સાચે જ આ યુદ્ધોથી ખેદાનમેદાન થઈ ગયું. આ યુદ્ધો કેવળ ખેડતયુદ્ધો જ Page #490 -------------------------------------------------------------------------- ________________ ४७७ યુરેપમાં સક્ષેભ નહોતાં. પણ આપણે આગળ ઉપર જોઈશું કે તે પ્રેટેસ્ટંટ અને કૅથલિક વચ્ચેનાં ધાર્મિક તેમજ નેધરલેંડના જેવાં સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટેનાં રાષ્ટ્રીય યુદ્ધો તથા રાજાની નિરંકુશ અને આપખુદ સત્તા સામેના બુર્ઝવા અથવા મધ્યમ વર્ગનાં બંડે હતાં. આ બધી વસ્તુઓ તને મૂંઝવનારી લાગતી હશે, ખરું? બેશક, એ મૂંઝવનારી અને ગૂંચવણભરી છે ખરી. પરંતુ મેટી મટી ઘટનાઓ અને આંદોલનને નજરમાં રાખીશું તે જ આપણને તેમાં કંઈક સમજ પડશે. ખેડૂતવર્ગ સંકટોમાં કૂખે હતા તથા ભારે હાડમારી વેઠી રહ્યો હતું અને તેને પરિણામે ખેડૂતોનાં યુદ્ધો થયાં એ વસ્તુ પ્રથમ લક્ષમાં રાખવી જોઈએ. બુઝવા અથવા મધ્યમ વર્ગને ઉદય થયો તથા ઉત્પાદનનાં સાધને વિકસવા લાગ્યાં એ બીજી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. વસ્તુઓ ઉત્પન્ન કરવાના કાર્યમાં વધારે મજૂરો રોકાવા લાગ્યા તથા વેપાર પણ વધતે ગયે. ત્રીજી યાદ રાખવાની વસ્તુ એ છે કે ચર્ચ એ સૌથી મોટામાં મોટો જમીનદાર હતે. જમીનદારીમાં તેનું સૌથી વધારે હિત સમાયેલું હતું અને તેથી કરીને ફડલ વ્યવસ્થા ચાલુ રહે તેમાં તેને સ્વાર્થ રહેલે હતે. જેનાથી ઘણીખરી ધનદેલત તથા માલમિલક્ત પિતાના હાથમાંથી જતી રહે એવો આર્થિક ફેરફાર તેને મંજૂર નહોતો. આ રીતે રોમમાંથી શરૂ થયેલા ધાર્મિક બળવાએ આર્થિક ક્રાંતિને પણ સાથ આપે. આ મહાન આર્થિક ક્રાંતિની સાથે સાથે અથવા તેની પછી રાજકીય, ધાર્મિક તથા સામાજિક એમ અનેક દિશાઓમાં ભારે ફેરફાર થયા. ૧૬મી અને ૧૭મી સદીના યુરોપને દૂરથી અને વ્યાપક દૃષ્ટિથી નિહાળતાં તને માલૂમ પડશે કે આ બધી પ્રવૃત્તિઓ, ચળવળો અને ફેરફારો એકબીજા સાથે સંકળાયેલાં હતાં અને એકબીજા સાથે તેમને ગાઢ સંબંધ હતું. પરંતુ સામાન્ય રીતે એ જમાનાની ત્રણ ચળવળે ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. તે ચળવળો આ છે : રેનેસાંસ” અથવા પુનરાગ્રતિ, “રેફર્મેશન” અથવા ધર્મસુધારણું અને “રેવોલ્યુશન” અથવા ક્રાંતિ. પરંતુ યાદ રાખજો કે, આ બધાના મૂળમાં આર્થિક સંકટ અને સંભ હતાં. એમાંથી આર્થિક ક્રાંતિ ઉદ્દભવી અને બધા ફેરફારોમાં એ સૌથી મહત્ત્વને ફેરફાર હતે. રેનેસાંસ' અથવા પુનર્જાગ્રતિના યુગમાં વિદ્યાને પુનર્જન્મ થયો તથા કળા, વિજ્ઞાન, સાહિત્ય અને યુરોપના દેશની ભાષાઓને વિકાસ Page #491 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન થયે. રેફર્મેશન' એટલે કે ધર્મસુધારણની ચળવળ એ મન ચર્ચ સામેનો બળ હતે. “રેફર્મેશન' એ એક પક્ષે ચર્ચમાં પેસી ગયેલા સડાની સામેને જનસમુદાયને બળવો તે; બીજે પક્ષે તેમના ઉપર દર ચલાવવાના પપના દાવા સામે યુરોપના રાજાઓનું તેની સામેનું એ બંડ હતું અને ત્રીજું, ચર્ચને આંતરિક સડે સાફ કરવાને એ પ્રયત્ન પણ હતા. “રેવોલ્યુશન’ અથવા ક્રાંતિ એ રાજાઓને અંકુશમાં રાખવા તથા તેમની સત્તાને મર્યાદિત કરવા માટેની બુર્ઝા થા મધ્યમ વર્ગના લેકની રાજકીય લડત હતી. આ બધી ચળવળોની પાછળ જે એક બીજું બળ પણ કાર્ય કરી રહ્યું હતું તે મુદ્રણકળા હતી. તને યાદ હશે કે ચીના લેક પાસેથી આ કાગળ બનાવવાની કળા શીખ્યા હતા. અને યુરોપ એ કળા તેમની પાસેથી શીખ્યું. પરંતુ કાગળ સાંધા અને પૂરતા પ્રમાણમાં બહુ લાંબા વખત પછી પેદા થવા લાગ્યા. ૧૫મી સદીના છેવટના ભાગમાં હેલેંડ, ઇટાલી, ઈંગ્લેંડ, હંગરી વગેરે યુરોપના જુદા જુદા દેશમાં ચોપડીઓ છપાવા લાગી. કાગળ અને છાપવાનું કામ સાર્વત્રિક થયું તે પહેલાંની દુનિયા કેવી હશે તેની કલ્પના કરો કરી જે. પુસ્તકે, કાગળે અને છાપકામથી આજે આપણે એટલાં બધાં ટેવાઈ ગયાં છીએ કે તે સિવાયની દુનિયાની કલ્પના સરખી કરવી પણ મુશ્કેલ થઈ પડે છે. છાપેલી ચોપડીઓ વિના ઘણા લેકને વાંચતાં લખતાં શીખવવું પણ લગભગ અશક્ય છે. એ પરિસ્થિતિમાં અતિશય શ્રમ ઉઠાવીને પુસ્તકની હાથે લખીને નકલ કરવી પડે અને બહુ જ ઓછા લે કે તેને લાભ લઈ શકે. ભણાવવાનું કામ મોટે ભાગે મોઢેથી જ થાય અને વિદ્યાર્થીઓને બધું ભણતર જિદ્વાચ્ચે જ રાખવું પડે. અસલી ઢબે ચાલતા મકતબો તથા પાઠશાળાઓમાં આજે પણ એ રીતે શિક્ષણ અપાતું તું જોઈ શકે છે. કાગળ અને મુદ્રણકળાના ઉદ્ભવથી ભારે પરિવર્તન થાય છે. શાળાનાં પાઠ્યપુસ્તક તથા ઈતર પુસ્તકો છાપેલાં બહાર પડે છે. અને ઘેડા જ વખતમાં લખીવાંચી જાણનારાઓની સંખ્યા વધી જાય છે. અને લેકે જેમ જેમ વધારે વાંચતા થાય છે તેમ તેમ તેઓ વધારે વિચાર કરતા પણ થાય છે. (પણ આ વિધાન વિચારપ્રેરક પુસ્તકને જ લાગુ પડે છે; આજકાલ થોકબંધ બહાર પડતાં રદ્દી પુસ્તકોને નહિ) અને માણસ વધારે વિચાર કરતે થાય છે તેમ તેમ તે ઉપસ્થિત પરિ. સ્થિતિનું વધારે ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવા માંડે છે તથા તેના Page #492 -------------------------------------------------------------------------- ________________ યુરોપમાં સક્ષેાભ GE ગુણદોષોની સંમીક્ષા કરતો થાય છે. આ વસ્તુ ઘણી વાર પ્રક્ષિત વ્યવસ્થા સામે પડકારમાં પરિણમે છે. અજ્ઞાન પરિવર્તનથી હમેશાં ડરતું રહે છે. અજ્ઞાતના અને ભારે ડર હોય છે એટલે ગમે તેવી ખરાબ હોય તોયે જૂની ગર્ડને તે ચોંટી રહે છે. પોતાના અંધાપામાં જ તે ગમે તેમ અથડાતું રહે છે. પરંતુ સારા વાચનથી અમુક અંશે જ્ઞાનપ્રાપ્તિ થાય છે તથા આંખનાં અંધારાં કઈંક દૂર થાય છે. કાગળ તેમજ મુદ્રણકળાને લીધે લેાકેાની આંખો ખૂલી તેથી કરીને આપણે જેની વાતો કરી રહ્યા છીએ તે મહાન ચળવળાને ભારે વેગ મળ્યા. પહેલવહેલાં આઈબલ છાપવામાં આવ્યું અને એથી જે અસંખ્ય લેકે કશું સમજ્યા વિના લૅટિન ભાષામાં તેનું શ્રવણ કરીને જ સ ંતોષ માનતા તેઓ હવે પોતપોતાની ભાષામાં તે પુસ્તક વાંચવા લાગ્યા. આ વાચને તેમનામાં સમીક્ષાવૃત્તિ પેદા કરી અને પાદરીએથી તેમને ક ંઈક સ્વતંત્ર બનાવ્યા. શાળાનાં પાઠ્યપુસ્તકા પણ સંખ્યાબંધ બહાર પડયાં. આ સમય પછી યુરોપની ભાષા બહુ ઝડપથી વિકસતી આપણા જોવામાં આવે છે. આજ સુધી તે એ બધી લૅટિનની છાયા નીચે દબાયેલી હતી. આ કાળમાં યુરોપમાં ઘણાયે મહાપુરુષો થઈ ગયા. એમાંના કેટલાકના પરિચય આપણે હવે પછી કરીશું. જ્યારે કાઈ દેશ કે ખડ પોતાના વિકાસને રૂંધતું કવચ તોડી બહાર નીકળે છે ત્યારે તે અનેક દિશાઓમાં ભારે પ્રગતિ સાધે છે. યુરેપમાં આપણને એ વસ્તુની પ્રતીતિ થાય છે અને ત્યાં થયેલાં આર્થિક તેમજ ખીજા મહાન પરિવનાને કારણે યુરોપને એ કાળના ઇતિહાસ અતિશય રસિક અને એધપ્રદ છે. એ સમયના હિંદુસ્તાનના અથવા તો ચીનના ઇતિહાસ સાથે એની તુલના કરી જો. હું તને આગળ ઉપર કહી ગયા છું કે એ કાળે એ બંને દેશો ઘણી બાબતોમાં યુરોપથી આગળ હતા. અને છતાં યુરેપના એ સમયના પ્રગતિશીલ ઈતિહાસની તુલનામાં એ બંને દેશોના ઈતિહાસમાં અકર્મણ્યતા માલૂમ પડે છે. હિંદુસ્તાન તથા ચીનમાં એ કાળમાં મોટા મોટા રાજા અને મહાપુરુષો થયા તથા ઉચ્ચ કાટિની સંસ્કૃતિ પણ ત્યાં પ્રવર્તતા હતી. પરંતુ ત્યાંને—ખાસ કરીને હિંદને, જનસમૂહ ચેતનહીન અને અકમણ્ય થઈ ગયેલો જણાય છે. રાજામાની ફેરબદલીને તેઓ ઝાઝા વિરોધ વિના નભાવી લે છે. તે થાકી ગયેલા જણાય છે અને સત્તાને વશ વર્તવાની વૃત્તિ તેમનામાં એવી તે ાર કરીને એડી હતી કે તેના સામનો કરવાને માટે તે બિલકુલ Page #493 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન અસમર્થ બની ગયા હતા. આમ, તેમને ઇતિહાસ પ્રસંગાપાત્ત રસપ્રદ અને છે એ ખરું પરંતુ તે ધટનાઓ અને રાજકર્તાઓની નોંધરૂપ બની જાય છે અને પ્રજાકીય ચળવળાનું મ્યાન તેમાં ઝાઝું મળતું નથી. ચીનની બાબતમાં આ કેટલું ખરું છે તેની મને ખબર નથી, પણ હિંદુસ્તાનની બાબતમાં તે કેટલાંયે સૈકાંઓથી આ સ્થિતિ વ`તી હતી એ નિર્વિવાદ છે. અને આપણા લકાની આજ સુધી ઊતરી આવેલી દુર્દશા હિંદમાં તે સમયે પેદા થયેલાં બધાં અનિષ્ટોને આભારી છે. વળી હિંદમાં ખીજી એક એ વૃત્તિ જોવામાં આવે છે કે લેાકેા પાછળ જોવા ચહાતા હતા, આગળ નહિ. ભૂતકાળમાં તેમણે જે ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી હતી તેના તરફ તેમની નજર હતી, ભાવિમાં તેમણે પ્રાપ્ત કરવાની ઉચ્ચ સ્થિતિ તરફ નહિ. આમ આપણા દેશબંધુએ વીતી વાતને માટે આંસુ સારતા હતા અને આગળ વધવાને બદલે કાઈ પણ હુકમ કરતા આવે તેને વશ વતા હતા. સામ્રાજ્યા, આખરે તો જેમના ઉપર તેમને દાર હોય તે લકાની પરવશતા ઉપર જેટલા પ્રમાણમાં નભે છે તેટલાં પોતાની તાકાત ઉપર નભતાં નથી. ૪૦ Page #494 -------------------------------------------------------------------------- ________________ રેનેસાંસ અથવા નવજીવનને યુગ ૫ ઓગસ્ટ, ૧૯૩૨ યુરોપભરમાં ફેલાતી જતી યાતનાઓ અને ગડમથલમાંથી “રેનેસાંસ” અથવા તે નવજીવનના યુગનું સુંદર ફૂલ ખીલ્યું. આરંભમાં તે તે ઈટાલીની ભૂમિમાં ઊગ્યું પરંતુ સદીઓની પાર પુરાણું ગ્રીસમાંથી તેણે પોષણ અને પ્રેરણા મેળવ્યાં હતાં. ગ્રીસ પાસેથી તેણે સંદર્યભક્તિ મેળવી અને મન તથા આત્મામાંથી પેદા થતું એવું કંઈક ગહન તત્વ તેણે પુરાણી શારીરિક સૌંદર્યની ભાવનામાં ઉમેર્યું. આ નવજીવન એ નગરની પેદાશ હતી અને ઉત્તર ઈટાલીનાં શહેરેએ તેને આશ્રય આપો. ખાસ કરીને ફર્લોરેન્સ નગરની ભૂમિમાં રેનેસાંસ અથવા નવજીવનના યુગને પહેલવહેલે ઉદય થયે. તેરમી તથા ચિદમી સદીમાં ફરેન્સે દાન્ત તથા પેટ્રાર્ક નામના ઈટાલિયન ભાષાના બે મહાકવિઓ પેદા કર્યા હતા. મધ્યયુગના સમય દરમ્યાન તે આખા યુરેપનું આર્થિક કેન્દ્ર હતું અને ત્યાં આગળ મેટા મેટા શરાફે એકઠા થતા હતા. ફલોરેન્સ ધનિકનું નાનકડું પ્રજાતંત્ર હતું. એ બહુ સારા લેક તે નહોતા જ અને પિતાના જ મહાપુરૂષો તરફ તેમણે ઘણી વાર ગેરવર્તાવ રાખ્યું હતું. એથી તેનું નામ “ચંચળ ફલોરેન્સ” પડ્યું હતું. પરંતુ, શરાફ તથા આપખુદ અને જુલમી રાજકર્તાઓ ઉપરાંત ૧૫મી સદીનાં પાછલાં ૫૦ વરસમાં તેણે ત્રણ વિચક્ષણ પુરુષો પેદા કર્યાઃ લિયોનાર્ડો દ વિન્ચી, મિકેલાં અને રેફેઈલ. આ ત્રણે બહુ સમર્થ કળાકાર અને ચિત્રકારો હતા. લિયોનાર્દો તથા મિકેલાંજે તે બીજી બાબતમાં પણ મહાન હતા. મિકેલાંજે અભુત મૂર્તિકાર હતા અને આરસના પથ્થરમાંથી તે પ્રચંડ મૂર્તિઓ કોતરી કાઢતે હતે. વળી તે માટે સ્થપતિ પણ હતા. રામનું સેંટ પીટરનું ભવ્ય દેવળ મોટે ભાગે તેની જ કૃતિ છે. લગભગ નેવું વરસ જેટલું સારી પેઠે લાંબુ આયુષ્ય તેણે ભગવ્યું અને પિતાના જીવનના છેક છેલ્લા દિવસ સુધી સેંટ પીટરનું દેવળ બાંધવાના કાર્યમાં s- ૨૧ Page #495 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન તે મંડ્યો રહ્યો. તે દુઃખી માણસ હતો અને વસ્તુઓની ભીતરમાં રહેલા રહસ્યની શોધમાં નિરંતર મગ્ન રહેતો હતો. તે હમેશાં વિચારમગ્ન રહે તથા માણસને દિંગ કરી નાખે એવા મહાન કાર્યો પાર પાડવાના પ્રયત્નમાં મંડ્યો રહે. એક વખતે તેણે કહ્યું હતું કે, “ચિતારો પિતાના મગજથી ચિત્ર ચીતરે છે હાથથી નહિ.” આ ત્રણમાં લિયેનાÈ ઉંમરમાં બધાથી વડે હતું. તેમજ ઘણી રીતે તે સૌથી વધારે વિચક્ષણ હતું. સાચે જ પિતાના જમાનાને તે સૌથી વધારે અદ્ભુત પુરુષ હતા. અને યાદ રાખજે કે એ યુગમાં ઘણા મહાપુરુષો થઈ ગયા છે. તે એક મહાન ચિત્રકાર અને મૂર્તિકાર હતું તેમજ ભારે વિચારક અને વૈજ્ઞાનિક પણ હતા. તે નિરંતર પ્રયોગ તથા બારીક નિરીક્ષણ કર્યા કર અને વસ્તુઓનું આદિ કારણ શોધવાને મળ્યા કરતે. આધુનિક વિજ્ઞાનને પાયે નાંખનાર મહાન વૈજ્ઞાનિકોમાં તે પ્રથમ હતું. તે કહે કે, “દુનિયામાં સર્વત્ર તમને કંઈ ને કંઈ જાણવાનું મળી રહે એવી ગેકવણ કપાળ પ્રકૃતિએ કરી રાખી છે. તેણે આપમેળે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ૩૦ વરસની ઉંમરે તેણે આપમેળે ટન તથા ગણતને અભ્યાસ શરૂ કર્યો. તે એક મહાન ઇજનેર પણ થયો તથા માણસના શરીરમાં લેહી ફરતું રહે છે એ શેધ પણ પહેલવહેલી તેણે જ કરી હતી. શરીરની રચના નિહાળીને તે છક થઈ ગયા હતા. તે કહેતો કે, કુટેવમાં પડેલા અને ટૂંકી સમજવાળા અણઘડ માણસે મનુષ્ય શરીર જેવા ઝીણવટભરી બનાવટના સુંદર યંત્રના અધિકારી નથી. તેમને તે ખેરાક લેવા તથા તેને બહાર કાઢવા માટે એક કોથળો જ મળે જોઈએ; કેમકે તેઓ રાકનળીઓ નહિ તે બીજું શું છે!' તે પિતે શાકાહારી હતી અને પ્રાણીઓ ઉપર તેને ખૂબ પ્રેમ હતે. બજારનાં પાંજરામાં પૂરવામાં આવેલાં પક્ષીઓને ખરીદી તેમને તરત જ છેડી મૂકવાને તેને શોખ હતો. સૌથી વધારે આશ્ચર્યકારક તે હવામાં ઊડવાને તેનો પ્રયાસ હતે. એમાં તે સફળ ન થયે એ ખરું, પરંતુ એ દિશામાં તેણે ઠીક ઠીક પ્રગતિ કરી હતી. તેના પ્રયોગે તથા સિદ્ધાન્તની પાછળ પડનાર તેના પછી બીજે કાઈ ન નીકળે. એના પછી એના જેવા બે ત્રણ લિયોનાર્થે થયા હતા તે આજનાં એરોપ્લેને કદાચ બસે ત્રણ વરસ પહેલાં શોધાયાં હોત. એમ કહેવાય છે કે, “તેનું જીવન પ્રકૃતિ સાથેના સુસંવાદરૂપ હતું. તે હમેશાં સવાલ ઊભા કર અને પ્રયોગો વડે તેમના Page #496 -------------------------------------------------------------------------- ________________ રેનેસાંસ અથવા નવજીવનને યુગ - ૪૮૩ જવાબો શોધવાનો પ્રયત્ન કરતે. તે નિરંતર આગળ વધ્યે જતો હતો અને ભવિષ્યને પિતાની પકડમાં લેવા પ્રયત્ન કરતે હતે. મેં ફૉરેન્સના આ ત્રણ મહાપુરુષો વિષે, અને ખાસ કરીને લિયોનાર્દો વિષે વિસ્તારથી લખ્યું છે કેમકે, તેના ઉપર હું ફિદા છું. કાવાદાવાઓ તથા તેના આપખુદ અને દષ્ટ શાસકાના વૃત્તાન્તથી ભરેલ ફૉરેન્સના પ્રજાતંત્રને ઈતિહાસ બહુ રસિક કે બધપ્રદ નથી. પરંતુ તેણે જે મહાપુરુષ પેદા ક્ય તેથી કરીને ફલોરેન્સનાં ઘણાં દૂષણે – તેના વ્યાજખાઉ શરાફેને પણ !– દરગુજર કરી શકાય. તેના આ મહાન પુત્રની છાયા ફલોરેન્સમાં આજે પણ મેજૂદ છે અને જ્યારે આપણે આ રમણીય શહેરમાંથી અથવા તે તેના મધ્યકાલીન પુલની નીચેથી વહેતી રમ્ય આર્ને નદીને કઠે કાંઠે પસાર થઈએ છીએ ત્યારે આપણું મન ઉપર જાણે જાદુઈ અસર થાય છે અને ભૂતકાળ જીવતાજાગતે આપણી નજર આગળ ખડે થાય છે. દાતે તથા તેની પ્રિયતમા બિયેટીસ આપણી આગળથી પસાર થાય છે અને પિતાની મંદ ખુશબો પાછળ મૂકતાં જાય છે. અને વિચારમાં ગરકાવ થઈ ગયેલ તથા જીવન અને પ્રકૃતિની ગહનતાનું ચિંતન કરતે લિયેનાર્દો તેની સાંકડી શેરીઓમાંથી જાણે પસાર થતા હોય એ આપણને ભાસ થાય છે. આમ, “રેનેસાંસ અથવા નવજીવનને યુગ પંદરમી સદીમાં ઈટાલીમાં ફૂલીફાલીને ત્યાંથી ધીમે ધીમે પશ્ચિમના દેશમાં પ્રસર્યો. મહાન કળાકરેએ એ કાળમાં પથ્થર તથા પટમાં પ્રાણ પૂરવાને પ્રયત્ન કર્યો અને યુરોપનાં ચિત્રાલયો તથા સંગ્રહસ્થાને તેમનાં ચિત્રો તથા મૂર્તિ ઓથી ભરાઈ ગયાં. સોળમી સદીના અંત સુધીમાં ઈટાલીમાં કળાના ક્ષેત્રની આ ચેતના ઓસરવા લાગી. સત્તરમી સદીમાં હેલેંડે મહાન ચિત્રકારો પેદા કર્યા. એમાં રેમબ્રાન્ડ સૌથી વધારે પ્રખ્યાત છે. એ અરસામાં સ્પેનમાં વેલાસ્કેઝ નામને ચિત્રકાર થયો. પણ હવે હું વધારે નામે નહિ ગણાવું. કેમકે ગણાવી શકાય એવાં તે કેટલાયે નામો છે. જે તને મહાન ચિત્રકામાં રસ હોય તે ચિત્રાલયમાં જઈને તારે તેમનાં ચિત્રો જેવાં જોઈએ. કેવળ ચિત્રકારોનાં નામે જાણવાને ઝાં અર્થ નથી. તેમની કળા તથા તેમણે સરજેલું સંદર્ય એ જ આપણને પ્રેરણાદાયી હોય છે. આ કાળ દરમ્યાન, એટલે કે પંદરમીથી સત્તરમી સદી સુધીના સમયમાં વિજ્ઞાન પણ ધીમે ધીમે પ્રગતિ સાધે છે અને પિતાનું સ્થાન Page #497 -------------------------------------------------------------------------- ________________ r¢y જગતના ઇતિહાસનું રેખાદર્શન નિશ્રિત કરે છે. ચર્ચ સાથે તેને તીવ્ર ઝધડે થયા કેમકે લોકેા વિચાર કરતા તથા પ્રયોગ કરતા થાય તે તેને મંજૂર નહોતું, તેની દૃષ્ટિએ તે પૃથ્વી એ આખા વિશ્વનું કેન્દ્ર હતું અને તેની પ્રદક્ષિણા કરતા હતા તથા તારાઓ એ તો આકાશમાં જડાયેલા અચળ તેજોબિંદુ સમાન હતા. આનાથી ભિન્ન મત ધરાવનાર ધ ભ્રષ્ટ લેખાતા અને ઇવિઝીશનની અદાલત ધારે તો તેના ઉપર કામ ચલાવી શકતી. આમ છતાં પણ કોપરનિકસ નામના એક પોલેંડવાસીએ આ માન્યતા સામે વિરોધ ઉઠ્ઠાવ્યો અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એ હકીકત પુરવાર કરી બતાવી. આ રીતે તેણે વિશ્વ વિષેની આધુનિક કલ્પનાને પાયા નાખ્યો. તે ૧૪૭૩થી ૧૫૪૩ની સાલ સુધી જીવ્યા હતા અને આવા ધવિમુખ તથા ક્રાંતિકારક અભિપ્રાયા ધરાવતા છતાં કાર્યક રીતે ચર્ચના કાપમાંથી ઊગરી ગયા. એના પછી થયેલા એના જેવા બીજા એટલા નસીબદાર નહાતા. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તથા તારાએ તે સૂર્ય જેવા જ ખીજા તેજપુંજો છે એવી માન્યતાને દૃઢતાપૂર્વક વળગી રહેવા માટે ૧૬૦૦ની સાલમાં જ્યોદાનાં બ્રુને નામના એક ઇટાલિયનને ચર્ચે રામમાં જીવતો ખાળી મૂક્યો. પહેલવહેલું દૂરખીન બનાવનાર તેના સમકાલીન ગૌલલિયોને પણ ચર્ચે ધમકી આપી. પરંતુ બ્રુના કરતાં તે પેચા હતા અને પોતાને મત ખેંચી લેવાનું જ તેણે સલાહભર્યું માન્યું. આથી ચર્ચ સમક્ષ તેણે કબૂલાત આપી કે પોતે ઊધે રસ્તે દોરવાઈ ગયા હતા અને પૃથ્વી જ વિશ્વની મધ્યમાં હતી તથા સૂર્ય તેની આસપાસ કરતા હતા. આમ છતાં પણ થાડા વખત જેલમાં પુરાઈ ને તેને તપશ્ચર્યાં કરવી પડી. ૧૬મી સદીના આગળ પડતા વૈજ્ઞાનિકામાં હાવે પણ હતો. લેહી શરીરમાં ક્રતું રહે છે એ તેણે સંપૂર્ણ પણે પુરવાર કરી બતાવ્યું. સત્તરમી સદીમાં આઈ ઝેક ન્યૂટન પેદા થયા. વિજ્ઞાનના સૌથી મહાન દ્રષ્ટાઓમાંના એક તરીકે તેની ગણતરી થાય છે. તે મેટા ગણિતશાસ્ત્રી પણ હતો. તેણે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢયો અને વસ્તુ નીચે શાથી પડે છે તેની સમજૂતી આપી. આ રીતે તેણે પ્રકૃતિના બીજા એક રહસ્યને સ્ફાટ કર્યાં. આટલું, અથવા કહો કે આટલું ઓછું વિજ્ઞાન વિષે. આ યુગમાં સાહિત્યે પણ સારી પ્રગતિ કરી. જે નવું ચેતન સત્ર પ્રસર્યું હતું તેણે યુરોપની ઊગતી ભાષા ઉપર પણ પ્રબળ અસર કરી. થેાડાક Page #498 -------------------------------------------------------------------------- ________________ રેનેસાંસ અથવા નવજીવનને યુગ ૪૮૫ સમયથી એ ભાષાઓ પ્રચારમાં આવી હતી અને ઈટાલીએ તે પિતાની ભાષાના મહાકવિઓ પણ પેદા કર્યા હતા એ આપણે આગળ જોઈ ગયાં. ઇંગ્લંડમાં ચોસર કવિ થઈ ગયું. પરંતુ યુરોપભરના વિદ્વાને તથા પાદરીઓની ભાષા લૅટિનનો એ બધી ભાષાઓ ઉપર ભારે પ્રભાવ હતું. બીજી બધી ભાષાઓ ગ્રામ્ય, પ્રાકૃત અથવા તે વર્નાક્યુલર કહેવાતી. આશ્ચર્યની વાત તે એ છે કે ઘણા લેકે હજીયે હિંદની ભાષાઓ માટે એ શબ્દનો ઉપયોગ કરે છે. એ ભાષાઓમાં લખવું એ હિણપતભર્યું લેખાતું. પરંતુ પ્રસરતા જતા નવા ચેતને તથા કાગળ અને મુદ્રણકળાએ આ ભાષાઓને આગળ પાડી. ઈટાલિયન ભાષા પહેલવહેલી આગળ આવી; પછી ફ્રેંચ, અંગ્રેજી અને સ્પેનિશ. જર્મન ભાષા સાથી છેલ્લી આગળ આવી. ફ્રાંસમાં સોળમી સદીના કેટલાક નવલહિયા લેખકોએ લૅટિનમાં નહિ પણ સ્વભાષામાં લખવાને તથા ઉત્તમ કોટિના સાહિત્યસર્જન માટેનું તે યોગ્ય વાહન બની શકે ત્યાં સુધી પિતાની “ગ્રામ્ય ભાષાને સુધારવાનો સંકલ્પ કર્યો. આ રીતે યુરોપની ભાષાઓની પ્રગતિ થઈ તેમની તાકાત તથા સમૃદ્ધિ વધી અને અંતે તે આજે જેવી છે તેવી સુંદર બની. બધા પ્રખ્યાત લેખકોનાં નામ તે હું નહિ ગણાવું પણ થડાકને ઉલ્લેખ કરીશ. ૧૫૬૪થી ૧૬૧૬ની સાલ દરમ્યાન ઈંગ્લંડમાં નામી કવિ શેકસપિયર થઈ ગયો અને સત્તરમી સદીમાં તેની પછી તરત જ પેરેડાઈઝ લેસ્ટરને લેખક અંધ કવિ મિલ્ટન થયે. કાંસમાં ડેકાર્ટ નામનો ફિલસૂફ તથા મેલિયર નામને નાટકકાર થઈ ગયો. શેકસપિયરના સમયમાં સ્પેનમાં ડૉન કિવકઝોટના લેખક સર્વેન્ટીસ થઈ ગયો. બીજા એક પુરુષને પણ અહીં હું ઉલ્લેખ કરીશ. તે મહાપુરુષ હતે એટલા ખાતર નહિ પણ તે ઠીકઠીક નામીચો છે એટલા માટે. એનું નામ મેકિયાવેલી. તે ફૉરેન્સને વતની હતે. પંદરમી-સોળમી સદીનો તે એક સામાન્ય મુત્સદ્દી હતા. પણ પ્રિન્સ ” નામનું તેનું એક પુસ્તક ઘણું વિખ્યાત થયું. આ પુસ્તક આપણને તે સમયના રાજાઓ તથા મુત્સદ્દીઓના માનસની કંઈક ઝાંખી કરાવે છે. મૅકિયાવેલી કહે છે કે રાજ્ય ચલાવવા માટે ધર્મ આવશ્યક છે. પણ યાદ રાખજે કે લેકીને સગુણી બનાવવા નહિ પણ તેમના ઉપર શાસન કરવા તથા તેમને દબાયેલા રાખવા માટે ધર્મને આવશ્યક ગણવામાં આવ્યો હતે. તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે રાજા પોતે જેને પાખંડ માનતે Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન હેય તેવા ધર્મને પણ ટેકે આપવાની તેની ફરજ છે! મૅકિયાવેલી કહે છે કે, “મનુષ્યને તેમજ હેવાન તથા સિંહ અને શિયાળને ભાગ એક વખતે ભજવતાં રાજાને આવવું જોઈએ. વળી, તેનું અહિત થતું હોય તે તેણે પિતાનું વચન પાળવું જોઈએ નહિ . . . . હું તે આગળ જઈને એ પણ કહેવા માગું છું કે હમેશાં પ્રમાણિકતા રાખવી એ અત્યંત નુક્સાનકર્તા છે તથા પવિત્ર, વિધાસુ, સદાચારી અને દયાળુ હેવાને ડાળ હમેશાં રાખ્યા કરે એ ફાયદાકારક છે. સદ્ગણનો ઓળ રાખ્યા કરે એના જેવી ફાયદાકારક બીજી કોઈ ચીજ નથી.' આ કેટલું ખરાબ છે, નહિ વાર? એનો અર્થ તે એ કે રાજા એટલે વધારે બદમાશ હોય તેટલે તે વધારે સારે ગણાય! યુરોપના તે સમયના સામાન્ય રાજાઓનું માનસ આવું હોય તે પછી ત્યાં આગળ નિરંતર લડાઈટંટ થયા કર્યા એમાં કશું નવાઈ પામવા જેવું નથી. પણ એને માટે એટલા બધા દૂર જવાની શી જરૂર છે? સામ્રાજ્યવાદી રાજ્ય આજે પણ મૈયાવેલીના પુસ્તકના આદર્શ રાજાની જેમ જ વર્તે છે. સદ્ગણના આવરણ નીચે તેમનામાં લેભ, ઘાતકીપણું અને બદમાશી જ હોય છે– સભ્યતાના સુંવાળા નેજા નીચે હિંસક પશુઓને લેહિયાળે પ જ છુપાયેલું હોય છે. Page #500 -------------------------------------------------------------------------- ________________ કૅટેસ્ટંટ બંડ અને ખેડૂતોનું યુદ્ધ ( ૮ ઑગસ્ટ, ૧૯૩૨ - ૧૫મીથી સત્તરમી સદીના યુરોપના સંબંધમાં હું તને ઘણું પત્ર લખી ચૂક્યો છું. મધ્ય યુગની સમાપ્તિ, ખેડૂતવર્ગની ભારે હાડમારી, બૂડ્ઝવા અથવા મધ્યમ વર્ગને ઉદય, અમેરિકા તથા પૂર્વના દેશોમાં જવા માટેના દરિયાઈ માર્ગોની શોધ, અને યુરોપની ભાષાઓ, વિજ્ઞાન તથા કળાની પ્રગતિ વગેરે બાબતે વિષે મેં તને થેડી વાત કરી છે. પરંતુ ચિત્રની રૂપરેખા પૂરી કરવા માટે આ યુગ વિષે હજી ઘણું કહેવાનું બાકી રહે છે. મારા આગલા બે પત્રો તેમજ દરિયાઈ માર્ગોની શધ વિષેનો એક પત્ર તથા હું લખી રહ્યો છું તે અને એ પછીના એક બે પગે એ બધા યુરોપના એક જ યુગને લગતા છે. ભિન્ન ભિન્ન હિલચાલે અને પ્રવૃત્તિઓ વિષે હું અલગ અલગ લખું છું, પરંતુ એ બધી હિલચાલ તથા પ્રવૃત્તિઓ લગભગ એક જ કાળે થઈ હતી અને દરેકે પરસ્પર એકબીજીની ઉપર પિતાની અસર પાડી હતી. નરેનેસાંસ અથવા નવજીવનના યુગ પહેલાં પણ રોમન ચર્ચમાં ઘેર કડાકાભડાકા સંભળાવા લાગ્યા હતા. યુરોપની પ્રજા તથા રાજાઓને ચર્ચ એટલેકે રેમના ધર્મતંત્રનો ભારે બોજો કઠવા લાગ્યો હતો અને તેઓ કાંઈક અંશે અસંતુષ્ટ અને સંશયશીલ બન્યા હતા. સમ્રાટ ફ્રેડરિક બીજે તે પિપ સાથે વાદવિવાદમાં પણ ઉતર્યો હતે તથા ધર્મ બહાર મુકાવાની બાબતમાં પણ તે બેપરવા બન્યા હતા એ તને યાદ હશે. સંશય તથા અવજ્ઞાનાં આ ચિહ્નથી રેમ ક્રોધે ભરાયું અને આ નવી ઉદ્દભવેલી ધર્મભ્રષ્ટતાને ચગદી નાખવાને તેણે નિશ્ચય કર્યો. આ હેતુ પાર પાડવા ઇક્વિઝીશનની સ્થાપના કરવામાં આવી. અને બીચારા પુરુષે ઉપર ધર્મભ્રષ્ટતાને તથા સ્ત્રીઓ ઉપર ડાકણ હેવાને આરેપ મૂકીને યુરોપભરમાં તેમને જીવતાં બાળી મૂકવામાં આવ્યાં. પ્રાગના જોન હસને છળથી બાળી મૂકવામાં આવ્યું. પરિણામે બહેમિયાના તેના અનુયાયીઓએ બળવાનો અંડે ઉઠા. રોમન ચર્ચ સામે પેદા Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ જગતના ઇતિહાસનુ’ રેખાદર્શન થયેલી આ નવી ભાવનાને ઇન્કવઝીશનના તરેહતરેહના ભીષણ ત્રાસા પણ દબાવી શકે એમ નહેતું. એ ભાવના તો ફેલાતી જ ગઈ અને એક મેટા જમીનદાર તરીકે ચર્ચ સામેના ખેડૂતોના રેપનો તેમાં ઉમેરો થયા અને સ્વાથી કારણાથી પ્રેરાઈ ને ઘણે ઠેકાણે રાજાએ કિસાનાની આ ભાવનાને ઉત્તેજન આપ્યું. ચર્ચની અઢળક મિલકત ઉપર તેમની ઇર્ષ્યાળુ અને લેભી આંખ હતી. બાખલ તથા ઈતર પુસ્તકાની છપાઈએ આ ધ્રુમાતા અગ્નિમાં ઘી રેડયું. સોળમી સદીના આરંભમાં જર્મનીમાં માર્ટિન લ્યૂથર નામના પુરુષ પેદા થયા. આગળ ઉપર તે ચર્ચ સામેના બળવાના મહાન નાયક થવાના હતા. તે એક ખ્રિસ્તી પાદરી હતા, પરંતુ રામની યાત્રા પછી તે ત્યાંનાં વૈભવવિલાસ તથા ભ્રષ્ટાચાર નિહાળીને ત્રાસી ઊડ્યો. વાદવિવાદને આ ઝઘડા ઉત્તરોત્તર વધતા જ ગયા. તે એટલે સુધી કે એથી રામન ચર્ચીમાં બે ભાગલા પડી ગયા તથા પશ્ચિમ યુરોપ પણ ધાર્મિ ક તેમજ રાજકીય એ બંને બાબતામાં બે ભાગમાં વહેંચાઈ ગયું. રશિયાનું પુરાણું İડૉકસ ગ્રીક ચ` આ ઝઘડાથી અળગું રહ્યું. એની દૃષ્ટિએ તો ખુદ રામ પણ સાચા ધર્મથી બહુ વેગળું હતું. : આ રીતે પ્રોટેસ્ટટ' ખંડના આરંભ થયો. રામન ચ યા ધર્માંતત્રની ઘણીખરી માન્યતાઓ સામે તેણે ‘ પ્રોટેસ્ટ ’ એટલે કે વિરોધ ઉઠાવ્યો તેથી કરીને એ ‘ પ્રોટેસ્ટંટ ' ખંડ તરીકે ઓળખાયું હતું. એ સમયથી પશ્ચિમ યુરોપમાં ખ્રિસ્તી ધર્મના બે મુખ્ય ભાગ પડ્યા છે. રોમન કૅથલિક તથા પ્રોટેસ્ટંટ. પરંતુ પ્રોટેસ્ટંટો પણ ભિન્ન ભિન્ન અનેક સંપ્રદાયામાં વહેંચાઈ ગયા છે. -- * ચર્ચ સામેની આ ચળવળ અથવા આંદોલનને રેક્સે શન કહેવામાં આવે છે. મુખ્યત્વે કરીને ચર્ચની આપખુદી તથા ભ્રષ્ટાચારની સામે એ જનતાને બળવા હતા. એની સાથે સાથે ઘણા રાજા પોપના તેમના ઉપર દોર ચલાવવાના બધા પ્રયાસાને અંત આણવા ચહાતા હતા. પોતાની રાજકીય બાબતોમાં પાપની દખલગીરી સામે તેમને ભારે અણગમા હતા. આ ઉપરાંત રામના ચ યા ધતંત્રને વાદાર રહેનાર પાદરી વગે તેને આંતરિક સડા દૂર કરવાનો પ્રયાસ કર્યાં એ ‘ રેક્મેશન’નું ત્રીજું અંગ હતું. ચના એ સાધુસÀ— ફ્રાંસિસ્કન સંધ તથા ડોમિનિકન સધ - વિષે તને સ્મરણ હશે એમ હું માનું છું. ૧૬ મી સદીમાં, જે અરસામાં Page #502 -------------------------------------------------------------------------- ________________ પ્રોટેસ્ટ, બંડ અને ખેડૂતનું યુદ્ધ ૪૮૯ માર્ટિન લ્યુથર બળવાન થતો જતો હતો તે જ સમયે ઈગ્નેશિયસ લેલા નામના એક પેનવાસીએ ચર્ચને એક નવો જ સંઘ શરૂ કર્યો. તેણે એ સંધને “જીસસને સંઘ” એવું નામ આપ્યું અને તેના સભ્ય જેસ્યુઈટ કહેવાતા. ચીન તથા પૂર્વના દેશોમાં આવેલા જેસ્યુઈટ વિષે હું આગળ ઉપર ઉલ્લેખ કરી ચૂક્યો છું. “છસસને સંઘ” એ એક અદ્વિતીય મંડળ હતું. રેમના ચર્ચ તથા પિપની આ સમય દક્ષતાપૂર્વક સેવા કરનારા માણસને તાલીમ આપવી એ એનું ધ્યેય હતું. એની તાલીમ બહુ કડક હતી. પરંતુ એમાં એને ભારે સફળતા મળી અને તેણે ચર્ચના અતિશય કુશળ અને નિષ્ઠાવાન સેવકો પેદા કર્યા. ચર્ચ ઉપર તેમને એવી અડગ શ્રદ્ધા હતી કે, કશે પ્રશ્ન ઉઠાવ્યા વિના તેઓ આંખ મીંચીને તેની આજ્ઞાનું પાલન કરતા અને પિતાનું સર્વસ્વ તેને અર્પણ કરતા. ચર્ચાને લાભ થાય છે એમ જણાય છે તેઓ તેને માટે સહર્ષ પિતાની જાતનું બલિદાન આપતા. એટલું જ નહિ પણ ચર્ચની સેવા કરવામાં તેમને કશી નીતિ-અનીતિની બાધા પણ નડતી નહિ એવી તેમની ખ્યાતિ હતી. ચર્ચનું હિત સાધવામાં બધું ઉચિત અને ક્ષમ્ય ગણાતું. આ અદ્વિતીય સંઘના માણસોએ રેમન ચર્ચને ભારે સહાય કરી. તેમણે ચર્ચનું નામ તથા તેનો સંદેશ દૂર દૂરના દેશોમાં પહોંચાડ્યો એટલું જ નહિ, પણ યુરોપમાં તેમણે ચર્ચનું ધોરણ પણ ઊંચું કર્યું. વળી, કંઈક અંશે, સુધારે કરવાની આંતરિક ચળવળને લીધે, પણ મોટે ભાગે તે પ્રોટેસ્ટંટ બળવાના ધાકથી હવે રોમમાં સડો ઓછો થયે હતે. આ રીતે રેફર્મેશન'ની ચળવળે ચર્ચમાં ખ્રિસ્તી ધર્મસંઘને બે ભાગમાં વહેંચી નાખે અને સાથે સાથે તેમાં થોડે અંશે આંતરિક સુધારો પણ કર્યો. કૅટેસ્ટંટ બળવો ફેલાતો ગયો તેમ તેમ યુરોપના રાજા મહારાજાઓ એક યા બીજા પક્ષની તરફેણ કરવા લાગ્યા. એમ કરવામાં તેઓ કાઈ ધાર્મિક આશયથી પ્રેરાયા નહોતા. તેમને મન એ તે રાજનૈતિક અને લાભ મેળવવાની કામનાને સવાલ હતા. એ સમયે હેપ્સબર્ગ વંશને ચાર્લ્સ પાંચમે પવિત્ર રોમન સામ્રાજ્યને સમ્રાટ હતો. એના પિતા તથા પિતામહના લગ્નસંબંધને કારણે તેને એક વિશાળ સામ્રાજ્ય વારસામાં મળ્યું હતું. તેમાં, ઓસ્ટ્રિયા, જર્મની (પણ તે નામનું જ), સ્પેન, નેપલ્સ, સિસિલી, નેધરલેસ તથા સ્પેનિશ અમેરિકા વગેરે પ્રદેશને સમાવેશ થ હતું. એ સમયે આ રીતે લગ્નસંબંધથી રાજ્ય વધારવાને Page #503 -------------------------------------------------------------------------- ________________ જગતના ઈતિહાસનું રેખાદર્શન ચાલ બહુ માનીતે થઈ પડ્યો હતો. આમ ચાર્લ્સ, પિતાની કશી લાયકાત વિના લગભગ અડધા યુરોપનો શાસક બન્યો અને થોડા સમય માટે તે તે એક મહાપુરુષ છે એ ભાસ પણ પેદા થયો હતો. તેણે પ્રોટેસ્ટની વિરુદ્ધ પોપને પક્ષ કરવાને નિર્ધાર કર્યો. કેમકે, રેફર્મેશનની કલ્પનાની સાથે સામ્રાજ્યની કલ્પનાનો મેળ ખાય એમ નહતું. પરંતુ જર્મનીના ઘણુંખરા નાના રાજાઓ પ્રોટેસ્ટ ટોના પક્ષમાં ભળ્યા. આમ, આખા જર્મનીમાં બે પક્ષે ઊભા થયા --- રોમન અથવા પોપના પક્ષકારે અને લ્યુથરના પક્ષકારે. એને પરિણામે જર્મનીમાં સ્વાભાવિક રીતે જ આંતરવિગ્રહ ફાટી નીકળે. ઇગ્લેંડમાં ઘણું લગ્ન કરનાર આઠમે હેવી પિની વિરુદ્ધ પડ્યો અને તેણે પ્રેટેસ્ટટેની તરફેણ કરી – અથવા કહો કે પિતાની જ તરફેણ કરી. ચર્ચની મિલકત ઉપર એની લેભી નજર હતી અને રેમ સાથે સંબંધ તોડી નાખ્યા પછી તેણે દેવળો તથા મની કીમતી જમીને જપ્ત કરી. પિપની સાથે સંબંધ તોડી નાખવાનું તેનું અંગત કારણું તે એ હતું કે પોતાની પત્ની સાથે છુટાછેડા કરી તેને કોઈ બીજી બાઈ સાથે લગ્ન કરવું હતું. ક્રાંસની સ્થિતિ કંઈક વિચિત્ર પ્રકારની હતી. એ સમયે રાજાને વડા પ્રધાન કાડિનલ રિશેલિયે હતે. ફ્રાંસના ઈતિહાસમાં એનું નામ મશદર છે. રાજ્યની લગામ લગભગ તેના જ હાથમાં હતી. રિશેલિયાએ માંસને રોમ તથા પિપને પક્ષે રાખ્યું અને ત્યાંના પ્રોટેસ્ટને તેણે કચરી નાખ્યા. પણ રાજનીતિના કાવાદાવાઓની બલિહારી છે કે એ જ રિશેલિયાએ જર્મનીમાં પ્રોટેસ્ટંટ સંપ્રદાયને ઉત્તેજન આપ્યું કે જેથી ત્યાં આગળ આંતરવિગ્રહ સળગે અને પરિણામે જર્મની નબળું પડે તથા ત્યાં એકતા થવા ન પામે ! ક્રાંસ તથા જર્મની વચ્ચેની પરસ્પર દુશ્મનાવટ યુરોપના ઈતિહાસમાં સળંગસૂત્ર માલૂમ પડે છે. લ્યુથર મહાન પ્રેટેસ્ટંટ હતું અને રેમની સત્તને તેણે સામને કર્યો હતો. પરંતુ એથી કરીને તે ધાર્મિક બાબતમાં સહિષ્ણુ હતે એમ માની લઈશ નહિ. જેની સામે તે લડી રહ્યો હતો તે પાપના એટલે જ તે પણ અસહિષ્ણુ હતું. એટલે “રેફર્મેશનને કારણે યુરોપમાં ધાર્મિક સ્વાતંત્ર્ય ન આવ્યું. તેણે “પૂરીટન” અને “કાલ્વિનિસ્ટ' યા કાલ્વિન નામના ધર્મોપદેશકના અનુયાયીઓ જેવા નવીન પ્રકારના ધમધ લેકે પિદા કર્યા. કાલ્વિન એ પ્રોટેસ્ટંટ હિલચાલના પાછળના Page #504 -------------------------------------------------------------------------- ________________ ટેટ બંડ અને ખેડૂતનું યુદ્ધ ૪૯૧ ભાગના નેતાઓમાંને એક હતા. તેનામાં સંગઠન કરવાની શક્તિ બહુ સારા પ્રમાણમાં હતી અને થોડા વખત સુધી જીનીવા શહેર ઉપર તેણે પિતાની સત્તા જમાવી હતી. જીનીવાના બગીચામાંનું રેફર્મેશનનું ભવ્ય સ્મારક તને યાદ છે? તેની વિશાળ દીવાલ તથા કાલ્વિન અને બીજાઓનાં પૂતળાંઓ પણ તને યાદ છે ખરાં? કાવિન તે ભારે અસહિષ્ણુ હતો અને જેઓ તેની સાથે સંમત નહેતા થતા તથા સ્વતંત્રપણે વિચાર કરનારા હતા તેવા ઘણુઓને કેવળ એટલા જ ગુના ખાતર તેણે જીવતા બાળી મૂક્યા હતા. લ્યુથર તેમ જ પ્રોટેસ્ટંટને સામાન્ય જનસમૂહની ભારે મદદ મળી કેમકે જનતામાં રેમન ચર્ચની વિરુદ્ધ તીવ્ર રોષની લાગણું પ્રગટી હતી. હું આગળ જણાવી ચૂક્યો છું કે ખેડૂત વર્ગ ભારે હાડમારી વેઠી રહ્યો હતો અને તેઓ વારંવાર હુલ્લડ કરતા હતા. ખે તેનાં આ હુલ્લડોમાંથી જર્મનીમાં ખેડૂતોને વ્યવસ્થિત વિગ્રહ ઉદ્દભવ્યો. ખેડૂતે તેમને પીસી રહેલી ભૂંડી પ્રથાની સામે ઊડ્યા હતા અને તેમની માગણીઓ બહુજ સામાન્ય હતી. સર્ફ એટલે દાસયા આસામી પદ્ધતિનો નાશ અને માછલાં પકડવાનો તથા શિકાર કરવાને હક તેઓ માગતા હતા. આમ તેમની કેવળ પ્રાથમિક હકોની માગણી હતી. પરંતુ આ હકે પણ તેમને નકારવામાં આવ્યા અને જર્મનીના રાજાઓએ * હરેક પ્રકારના હેવાનિયતભર્યા જુલમ ગુજારીને તેમને કચરી નાખવાના પ્રયાસ આદર્યા. અને આ બાબતમાં પિલા મહાન સુધારક લ્યુથરનું વલણ કેવું હતું? આ રાંક ખેડૂતની તરફેણ કરીને તેમની ન્યાયી માગણીઓને તેણે ટેકો આપ્યો ખરે ? ના ના ! સર્ફ યા આસામી પદ્ધતિ બંધ થવી જોઈએ એવી ખેડૂતેની માગણીના સંબંધમાં લ્યુથરે જણાવ્યું કે, “આ સિદ્ધાંત પ્રમાણે તે બધા જ મનુષ્યો સરખાં બની જાય અને એથી કરીને પરિણામે તે ઈશુની આધ્યાત્મિક વ્યવસ્થા તેના બહારના સ્વરૂપમાં દુન્યવી વ્યવસ્થામાં પલટી નાખે. અશક્ય! મનુષ્યની અસમાનતા વિના દુન્યવી વ્યવસ્થા સંભવી શકે જ નહિ. એમાં કેટલાક માણસો સ્વતંત્ર, કેટલાક આસામીઓ યા દાસ, કેટલાક શાસકે અને કેટલાક શાસિત હેવા જોઈએ.” તેણે ખેડૂતોને વખોડી કાઢ્યા અને રાજાઓને તેમનું કાસળ કાઢી નાખવાની સલાહ આપી. “એટલે, જેમનામાં તાકાત હોય તેમણે તેમને ફેંસી નાંખવા, તેમની છડેચોક કતલ કરવી અથવા ગુપ્ત રીતે તેમને ઘાત કરે. અને યાદ રાખો કે. બળવાખોરના જેવી Page #505 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન ઝેરીલી, ધૃણિત કે નરદમ શતાનિયતભરી બીજી કોઈ વસ્તુ નથી. એક હડકાયેલા કૂતરાની જેમ તમારે તેને ફેંસી નાખવો જોઈએ. જો તમે એના ઉપર તૂટી ન પડો તે પછી તે તમારા તેમ જ આખા દેશ ઉપર તૂટી પડશે.” એક સુધારક અને ખાસ કરીને ધાર્મિક આગેવાનના મેંમાંથી નીકળતાં આ કેવાં સુંદર વચન છે! આ ઉપરથી આપણને જણાય છે કે સ્વતંત્રતા અને મુક્તિની બધી વાતે કેવળ ઉપલા વર્ગોને માટે જ હતી. આમજનતાને તેમાં સ્થાન નહોતું. આમજનતા તો બિચારી બધા જ યુગમાં લગભગ પશુના જેવું જ જીવન ગાળતી આવી છે. અને લ્યુથરની માન્યતા મુજબ તેમણે એ જ રીતે જીવવું ચાલુ રાખવું જોઈએ, કેમકે વિધિએ તેમને માટે એ જ હરાવ્યું હતું. લેકોની તીવ્ર આર્થિક સંકડામણમાંથી મેટે ભાગે રોમ સામેને પ્રેટેસ્ટંટ બળ ઉદ્ભવ્યો હતો. એને એ પરિસ્થિતિ અનુકૂળ આવી અને તેણે તેને લાભ ઉઠાવ્યું. પણ પ્રેટેસ્ટંટ બળવાના આગેવાનોને લાગ્યું કે સર્ફ અથવા દસ વર્ગ વધારે પડતો આગળ જવા અને દાસવૃત્તિમાંથી પિતાની સ્વતંત્રતા હાંસલ કરવા માગે છે – અને આ વસ્તુ એ આગેવાને માટે પૂરતી હતી – ત્યારે દાસ વર્ગને કચરી નાખવાને તેઓ રાજાઓ સાથે મળી ગયા. આમજનતાનો ઉદય હજી બહુ દૂર હતું. જે નવા જમાનાને ઉદય થઈ રહ્યો હતે તે બૂર્ઝવા અથવા મધ્યમ વર્ગ અથવા તે ભદ્ર લેકને જમાનો હતે. ૧૬મી તથા ૧૭મી સદીના વિગ્રહે અને સંઘર્ષોમાંથી ધીમે ધીમે પણ અનિવાર્ય રીતે આ વર્ગને ઉદય થતે આપણે જોઈએ છીએ. જ્યાં જ્યાં આ ઊગતે મધ્યમ વર્ગ ઠીકઠીક બળવાન હતા ત્યાં ત્યાં પ્રેટેસ્ટંટ સંપ્રદાય પ્રસર્યો. એ સંપ્રદાયમાં પણ ભિન્ન ભિન્ન અનેક ઉપસંપ્રદાયે તથા પ્રકાર હતા. ઈંગ્લંડમાં તે ત્યાં રાજા જ ચર્ચને વડો – અથવા “ધર્મરક્ષક” – બની બેઠે અને ચર્ચા ચર્ચ મટીને રાજ્યનું એક ખાતું બની ગયું. એ સમયથી માંડીને આજ સુધી ઇંગ્લંડનાં ચર્ચ યા ધર્મ તંત્રની એ જ દશા રહી છે. બીજા દેશમાં અને ખાસ કરીને જર્મની, સ્વિટ્ઝરલેન્ડ તથા નેધરલૅઝમાં બીજા સંપ્રદાએ મહત્ત્વ પ્રાપ્ત કર્યું. કાલ્વિનને સંપ્રદાય વધારે પ્રસર્યો એનું કારણ એ છે કે મધ્યમ વર્ગના વિકાસને તે વધારે અનુકૂળ હતો. ધાર્મિક બાબતમાં કાલ્વિન અતિશય અસહિષ્ણુ હતે. ધર્મભ્રષ્ટ ગણાતા લોકોનું અતિશય દમન કરવામાં આવતું તથા તેમને Page #506 -------------------------------------------------------------------------- ________________ ટેસ્ટ, બંડ અને ખેડૂતનું યુદ્ધ ૪૯૩ જીવતા બાળી મૂકવામાં આવતા અને પિતાના સંપ્રદાયના અનુયાયીઓની પાસે કડક શિસ્તપાલન કરાવવામાં આવતું હતું. પરંતુ વાણિજ્યની બાબતમાં તેનું શિક્ષણ વધતા જતા વેપાર તથા ઉદ્યોગને વધારે અનુકૂળ હતું, જ્યારે રેમન કેથલિક શિક્ષણની બાબતમાં તેમ નહોતું. નફાને ધાર્મિક માન્યતા મળી અને જરૂરી શાખથી ચાલતા વહેવારને ઉત્તેજન અપાયું. આથી કરીને જૂના ધર્મના આ નવા સંસ્કરણને મધ્યમ વર્ગો અંગીકાર કર્યો અને એ રીતે પૂર્ણ ધર્મપાલનનું સમાધાન અનુભવતા તે પૈસા જોડવામાં ગૂંથાયો. ફયુડલ ઉમરાવોની સામે લડવામાં આમ વર્ગને તેમણે ઉપયોગ કર્યો હતો. પણ ઉમરા ઉપર વિજય મેળવ્યા પછી હવે તેમણે તેની અવગણના કરી અને તેમની ખાંધ ઉપર સવારી કરી. પણ મધ્યમ વર્ગને હજી ઘણુ મુસીબતોને સામને કરવાનું હતું. તેમના માર્ગમાં રાજા પણ વિધ્વરૂપ હતા. ચૂડલ ઉમરાવો સામે લડવામાં રાજાએ નગરવાસીઓ સાથે સંપ કર્યો હતો. ઉમરા શક્તિહીન થઈ ગયા પછી હવે રાજા બહુ બળવાન બને. હવે પરિસ્થિતિ ઉપર તેણે સંપૂર્ણ કાબૂ જમાવ્યું હતું. તેની અને મધ્યમ વર્ગની વચ્ચેનો સંઘર્ષ હજી હવે પછી શરૂ થવાને હતે. Page #507 -------------------------------------------------------------------------- ________________ સોળમી તથા સત્તરમી સદીમાં યુરોપમાં આપખુદી ૨૬ ઑગસ્ટ, ૧૯૩૨ વળી પાછો હું અતિશય બેદરકાર થઈ ગયો. આ પત્ર લખ્યાને ઘણે સમય થઈ ગયો. મને અહીં કોઈ પૂછનાર નથી કે નથી કોઈ મારા કામમાં મને મંડ્યા રાખનાર એટલે પ્રસંગોપાત્ત હું શિથિલ થઈ જાઉં છું અને બીજી બાબતમાં પડી જાઉં છું. જે આપણે સાથે હેત તે વળી વસ્તુસ્થિતિ જુદી જ હોત નહિ વાર? પણ આપણે બંને એકબીજાની સાથે વાત કરી શકવાની પરિસ્થિતિમાં હતા તે પછી હું લખત જ શું કામ? મારા છેવટના પત્રો યુરોપમાં જ્યારે ભારે ગડમથલ અને પરિવર્તન થઈ રહ્યાં હતાં તે સમયને અંગે હતા. એ પત્રમાં ૧૬મી તથા ૧૭મી સદીમાં યુરોપમાં ભારે પરિવર્તન થઈ રહ્યાં હતાં તેનું ખ્યાન કરવામાં આવ્યું હતું. એ પરિવર્તન મધ્યયુગને અંત આણને મધ્યમવર્ગને ઉદય કરનાર આર્થિક ક્રાંતિની સાથે સાથે અથવા એને પરિણામે ઉભવ્યાં હતાં. આપણે આપણા છેલ્લા પત્રમાં જેઈ ગયાં કે પશ્ચિમ યુરોપમાં ખ્રિસ્તીઓ કેથલિક અને પ્રોટેસ્ટંટ એવાં બે દળમાં વહેંચાઈ ગયા. જર્મની આ બે દળો વચ્ચેનાં ધાર્મિક યુદ્ધોનું ખાસ રણક્ષેત્ર બન્યું, કેમકે ત્યાં આગળ એ બંને પક્ષ લગભગ સમતલ હતા. આ યુદ્ધમાં પશ્ચિમ યુરોપના બીજા દેશો પણ થોડેઘણે અંશે સંડોવાયા હતા. પરંતુ ઇંગ્લડ યુરોપ ખંડની આ ધાર્મિક લડાઈઓમાંથી અળગું રહ્યું હતું. તેના રાજા ૮મા હેત્રીના અમલ નીચે તે ઝાઝા આંતરિક ખળભળાટ વિના રેમથી છૂટું પડી ગયું હતું અને પિતાનું અલગ ચર્ચ યા ધર્મતંત્ર તેણે સ્થાપ્યું હતું. તેની સ્થિતિ કૅથલિક તેમજ પ્રોટેસ્ટ ટે એ બંનેની વચ્ચે હતી. હેત્રીને ધર્મની ઝાઝી પરવા નહોતી. તેને તે ચર્ચની જમીનજાગીર જોઈતી હતી અને તે તેને મળી. વળી તેને ફરીથી પરણવું હતું અને તેની એ મુરાદ પણ તેણે પાર પાડી. આ રીતે “ફર્મેશનને પરિણામે રાજાઓ તથા ઉમર પિપના દેરમાંથી છૂટવા. Page #508 -------------------------------------------------------------------------- ________________ સેળમી તથા સત્તરમી સદીમાં યુરોપમાં આપખુદી ૪૯૫ જ્યારે આ રેનેસાંસ અથવા નવજીવન અને રેફર્મેશનની હિલચાલે તથા આર્થિક ઉથલપાથલ યુરોપની સિકલ બદલી રહી હતી ત્યારે તેની રાજકીય ભૂમિકા કેવી હતી? ૧૬મી તથા ૧૭મી સદીમાં યુરોપને નકશે કે હતે? આ ૨૦૦ વર્ષના ગાળામાં અલબત્ત યુરોપને નકશે. બદલાતો રહ્યો હતો. એટલે ૧૬મી સદીના આરંભમાં તે ન કેવો હતે તે આપણે જોઈશું. યુરોપની દક્ષિણ-પૂર્વમાં કૉન્સ્ટાટિનેપલ તુર્કોના હાથમાં આવ્યું છે અને તેમનું સામ્રાજ્ય છેક હંગરીની સીમા સુધી વિસ્તર્યું છે. દક્ષિણપશ્ચિમ ખૂણામાં આરબ વિજેતાઓના સેરેસન વંશજેને ગ્રેનેડામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે અને સ્પેન ફર્ડિનાન્ડ તથા ઇઝાબેલાના સંયુક્ત શાસન નીચે ખ્રિરતી રાજ્ય તરીકે ફરીથી ઊભું થયું છે. સ્પેનમાં ખ્રિસ્તીઓ અને મુસલમાન વચ્ચે સદીઓ સુધી ચાલેલા ઝઘડાઓને કારણે સ્પેન વાસીઓ પિતાના કૅથલિક ધર્મને અતિશય દઢતા અને આવેશપૂર્વક વળગી રહ્યા. સ્પેનમાં જ ભીષણ ઈન્કવઝીશનની સ્થાપના થઈ હતી. અમેરિકાની ધની જાદુઈ અસર તથા ત્યાંથી આવતી દેલતને કારણે સ્પેન યુરોપના રાજકારણમાં આગળ પડતો ભાગ લેવા માંડે છે. યુરોપના નકશા તરફ ફરીથી નજર કર. કાંસ તથા ઇંગ્લંડ આજે છે તેવાં જ હવે આપણને દેખાય છે. યુરોપના નકશાની મધ્યમાં સામ્રાજ્ય આવેલું છે. તે ઘણું જર્મન રાજ્યમાં વહેંચાયેલું છે અને એ બધાં લગભગ સ્વતંત્ર છે. રાજાઓ, યુકે, બિશપ તથા ઇલેકટરે એટલે કે સમ્રાટની ચૂંટણી કરવાના હકદાર રાજાઓ વગેરેના અમલ નીચેનાં નાનાં નાનાં રાજ્યોને એ અજબ પ્રકારનો શંભુમેળો છે. ત્યાં આગળ ખાસ પ્રકારના અધિકારો ભોગવતાં શહેરો પણ છે તથા ઉત્તરનાં શહેરેએ તે એકત્ર થઈને પોતાનું સમવાયતંત્ર પણ ઊભું કર્યું હતું. વળી ત્યાં આગળ સ્વિટ્ઝરલેંડનું પ્રજાતંત્ર પણ છે. તે વસ્તુતઃ સ્વતંત્ર છે પણ તેને હજી એવી વિધિપુર:સરની માન્યતા મળી નથી. વળી આ ઉપરાંત વેનિસનું પ્રજાતંત્ર, ઉત્તર ઈટાલીના નગર-પ્રજાતંત્રે; રેમની આસપાસને પિપનાં રાજ્ય તરીકે ઓળખાતો પ્રદેશ તથા તેમની દક્ષિણે આવેલાં નેપલ્સ તથા સિસિલીનાં રાજ્ય છે. પૂર્વમાં સામ્રાજ્ય અને રશિયા વચ્ચે પોલેંડ તથા હંગરી છે અને ઉસ્માની તુર્કી તેના ઉપર પિતાને પંજો ઉગામી રહ્યા છે. એથી આગળ પૂર્વમાં સુવર્ણ જાતિના મગની ઘૂંસરી ફગાવી દઈને નવું વિકસતું અને બળવાન થતું જતું Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૯૩ જગતના ઇતિહાસનું રેખાદર્શન રશિયાનું રાજ્ય છે. અને એની ઉત્તર તથા પશ્ચિમ તરફ બીજા દેશે આવેલા છે. ૧૬મી સદીના આરંભમાં યુરોપન નકશો આ હતે. ૧૫ર ની સાલમાં ચાલ્સ પાંચમે સમ્રાટ છે. તે હેપ્સબર્ગ વંશન હતું અને આપણે આગળ ઉપર જોઈ ગયાં છીએ કે સ્પેન, નેપલ્સ, સિસિલી તથા નેધરલૅઝનાં રાજ્ય તેને વારસામાં મળ્યાં હતાં. અમુક રાજાઓના લગ્નસંબંધને કારણે યુરોપમાં આખા દેશના તથા પ્રજાના સ્વામીઓ કેવી રીતે બદલાઈ જતા હશે એ ખરેખર વિચિત્ર ઘટના છે. કરોડે પ્રજાજનો તથા મોટા મોટા દેશે માત્ર વારસાહકને કારણે મળી જતા. કેટલીક વખત તેઓ પહેરામણીમાં પણ અપાતા હતા. મુંબઈને બેટ આ રીતે ઇંગ્લંડના રાજા બીજા ચાર્લ્સને તેની પત્ની બેગાન્ડા (પાટુંગાલ)ની કૅથેરાઈનની પહેરામણીમાં મળ્યું હતું. આમ જનાપૂર્વકના લગ્નસંબંધથી હેપ્સબર્ગ વંશે એક મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું અને પાંચમો ચાર્લ્સ એ સામ્રાજ્યને સુખી બન્યું હતું. તે બહુ જ સામાન્ય માણસ હતો. સારી પેઠે ખાવું એ એક એની ખાસિયત હતી. પરંતુ એના તાબાના વિશાળ પ્રદેશને કારણે યુરોપમાં થોડા વખત માટે તે તે એક જબરદસ્ત પુરુષ છે એ તેને વિષે ભાસ પડ્યો હતો. ચાર્લ્સ સમ્રાટ થયે તે જ વરસે સુલેમાન ઉસ્માની સામ્રાજ્યનો વડે બને. તેના અમલ દરમ્યાન એ સામ્રાજ્ય બધી દિશાઓમાં અને ખાસ કરીને પૂર્વ યુરોપમાં વિસ્તર્યું. તુર્ક લેકે ઠેઠ વિયેનાના દરવાજા સુધી આવી પહોંચ્યા હતા, પરંતુ એ પ્રાચીન અને રમણીય શહેર તેમના હાથમાં જતું જતું રહી ગયું. પરંતુ હે સબર્ગ સમ્રાટને તેમણે થરકાંપ કરી મૂક્યો અને સુલેમાનને ખંડણી આપીને તેને પિતાનો કરી લેવાનું તેણે સલાહભરેલું માન્યું. પવિત્ર રોમન સામ્રાજ્યના મહાન સમ્રાટ તુર્કીના સુલતાનને ખંડણી ભરે એની જરા કલ્પના તે કરી જે. સુલેમાને “ભવ્ય સુલેમાન'ના નામથી ઓળખાય છે. તેણે પિતે પણ સીઝર અથવા સમ્રાટ ખિતાબ ધારણ કર્યો અને તે પિતાને પૂર્વના બાઝેન્ટાઈન સમ્રાટોના પ્રતિનિધિ તરીકે માનતે હતે. સુલેમાનના અમલ દરમ્યાન કોન્સાન્ટિનોપલમાં ઇમારતે બાંધવાની પ્રવૃત્તિ બહુ જોરમાં ચાલી અને સંખ્યાબંધ મનહર મસ્જિદો. બંધાઈ. ઈટાલીમાં કળાને પુનરુદ્ધાર થઈ રહ્યો હતે. તેવી જ પરિસ્થિતિ. પૂર્વમાં પણ માલુમ પડે છે. એ પ્રવૃત્તિ કેવળ કોન્સાન્ટિને પલમાં જ Page #510 -------------------------------------------------------------------------- ________________ સેાળસી તથા સત્તરમી સદીમાં યુરેપમાં આપખુદી ૪૯૭ મર્યાદિત નહતી. ઈરાન તેમ જ મધ્ય એશિયામાં આવેલા ખેારાસાનમાં પણ સુંદર ચિત્રા નિર્માણ થઈ રહ્યાં હતાં. " આપણે આગળ જોઈ ગયા કે વાયવ્ય ખૂણામાંથી આવીને બાબરે હિંદમાં નવા રાજવંશ સ્થાપ્યા હતા. જ્યારે યુરોપમાં સમ્રાટ પાંચમા ચાર્લ્સ અને કૉન્સ્ટાન્ટિનેપલમાં સુલેમાન રાજ્ય કરતા હતા ત્યારે ૧પર૬ની સાલમાં એ બનાવ બન્યા હતા. બાબર તેમજ તેના તેજસ્વી વંશજો વિષે આગળ ઉપર ઘણું કહેવાનું થશે. અહીં એ વસ્તુ લક્ષમાં રાખવા જેવી છે કે ખુદ બાબર પણ · રેનેસાંસ ' અથવા તે નવજીવનના યુગના રાજાઓની પ્રતિના જ રાજકર્તા હતા. જો કે યુરોપના તે કાળના રાજાઓ કરતાં તે ચડિયાતા હતા. તે સાહસિક અને નસીબ સાથે જુગાર ખેલનાર હતા એ ખરુ. પરંતુ સાથે સાથે તે સાહિત્ય તથા કળાના શેખીત શૂરા સરદાર પણ હતા. એ કાળના ઇટાલીના રાજાએ પણ સાહસિક તેમજ સાહિત્ય અને કળાના શોખીન હતા તથા તેમના નાનકડા દરબારો બહારની ભભકથી ઝળહળતા હતા. તે સમયે ફ્લોરેન્સમાં મેયી તથા ખેોર્જિયા કુળા બહુ મશહૂર હતાં. પરંતુ એ સમયન! ઇટાલીના બધા તથા યુરોપના ઘણાખરા રાજાએ મૅકિયાવેલીના સાચા અનુયાયીઓ હતા. તે કાવતરાખાર, કાવાદાવામાં રચ્યાપચ્યા રહેનારા તથા આપખુદ હતા અને પોતાના દુશ્મનાનું કાસળ કાઢવા ઝેર તથા મારાના ઉપયોગ પણ કરતા હતા. જેમ તેમના નાના નાના દરબારની અકબર, જહાંગીર તથા અન્ય મોગલ બાદશાહેાના દિલ્હી કે આગ્રાના દરબારની સાથે સરખામણી કરી શકાય નહિ, તે જ રીતે ખાખર જેવા ઉમદા યોદ્ધાની આ ટાળા સાથે તુલના કરવી ભાગ્યે જ ઉચિત ગણાય. એવું કહેવાય છે કે આ મોગલ બાદશાહના દરબારા ભવ્ય હતા અને સમૃદ્ધિ તથા ભભકામાં કદાચ તે પહેલાંના કાઈ પણ દરબારને આંટી જાય એવા હતા. આપણે બિલકુલ અજાણપણે યુરોપથી હિંદુસ્તાનની વાત ઉપર આવી પડ્યાં. પરંતુ યુરોપના ‘રેનેસાંસ' યા નવલ્ક્યનના યુગ દરમ્યાન હિંદમાં તથા અન્યત્ર શું બની રહ્યું હતું તેની મારે તને જાણ કરવી હતી. એ કાળમાં તુ, ઈરાન, મધ્ય એશિયા તથા હિંદમાં પણ પ્રવૃત્તિ ચાલુ હતી. ચીનમાં આ મિંગ વંશના અમલ નીચે શાંતિ તથા સમૃદ્ધિના કાળ હતા. એ સમયે કળાએ ત્યાં બહુ ભારે પ્રગતિ સાધી હતી. પરંતુ નવજીવનના યુગની આ બધી કળા કદાચ ચીનની ज-३२ - Page #511 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જગતના ઇતિહાસનું રેખાદરા ન કળાને એમાં અપવાદરૂપ ગણી શકાય~~~માટે ભાગે રાજદરબારની કળા હતી, એ જનતાની અથવા તે આમ પ્રજાની કળા નહોતી. ઇટાલીના મહાન કળાકારો — જેમાંના કેટલાકનાં નામેાને મે આગળ ઉપર ઉલ્લેખ કર્યાં છે --~~ પછી નવજીવનના યુગના પાછળના ભાગમાં ત્યાંની કળા નજીવી અને ક્ષુલ્લક બની ગઈ. આમ સોળમી સદીમાં યુરોપ કૅથલિક તથા પ્રોટેસ્ટંટ એવા બે સંપ્રદાયના રાજાઓમાં વહેંચાઈ ગયું. એ સમયે તેા રાજાઓની જ ગણના થતી. તેમની પ્રજાએ કશી વિસાતમાં નહેાતી. ઇટાલી, જર્મની, આસ્ટ્રિયા, ફ્રાંસ અને સ્પેન વગેરે દેશો અડધા પ્રોટેસ્ટ અને અડધા કૅથલિક હતા. લગભગ આખુ ઇંગ્લેંડ પ્રોટેસ્ટંટ હતું કેમકે ત્યાંના રાજાને એ ફાવતું આવ્યું હતું. વળી ઇંગ્લેંડ પ્રોટેસ્ટંટ હતું એ આયર્લૅન્ડને કૅથલિક સંપ્રદાયને વળગી રહેવા માટે પૂરતું કારણ હતું; કેમકે ઇંગ્લંડ તેને જીતી લેવા તથા તેનું દમન કરવા મથતું હતું. પરંતુ પ્રજાના ધર્મ એ બહુ મહત્ત્વની વસ્તુ નથી એમ કહેવું એ બરાબર નથી. આખરે તો તે અવશ્ય અસરકારક નીવડે છે અને એને કારણે અનેક વિગ્રહો તથા ક્રાંતિ થવા પામ્યાં છે. પરંતુ ધાર્મિક બાજુને રાજકીય તેમજ આર્થિક બાજુએથી જુદી પાડવી મુશ્કેલ છે. જ્યાં આગળ નવા વેપારી વર્ગ બળવાન થતા જતા હતા ત્યાં, ખાસ કરીને, રેશમ સામે પ્રોટેસ્ટંટ મળવા જાગ્યા એ વસ્તુ મને લાગે છે કે, હું તને આગળ ઉપર કહી ચૂક્યો છું. આમ આપણે જોઈ શકીએ છીએ કે ધર્મને વેપાર સાથે પણ સબંધ છે. વળી, કેટલાક રાજાઓ ધાર્મિક સુધારણાની હિલચાલથી ડરતા હતા કેમકે તેમને એમ લાગતું હતું કે ધાર્મિક સુધારણાના ઓઠા નીચે સામાજિક ક્રાંતિ થાય અને પરિણામે કદાચ તેમની સત્તા પણ ઉથલાવી પાડવામાં આવે. એક આદમી પોપની ધાર્મિક સત્તાના સામના કરે તે પછી તે રાજા કે ઉમરાવની રાજકીય સત્તાને પડકાર કેમ ન કરે? આ સિદ્ધાંત રાજા માટે બહુ જોખમકારક હતા. તેઓ તેા હજી રાજ્ય કરવાના તેમના દૈવી હ ઉપર જ મુસ્તાક હતા. પ્રોટેસ્ટંટ પંથના રાજા પણ તેમને આ હક્ક જતો કરવા તૈયાર નહોતા. અને આમ ‘રેકર્મેશન ’ની હિલચાલ ચાલતી હોવા છતાં પણ યુરોપના રાજાઓના હાથમાં નિરંકુશ સત્તા હતી. પૂર્વે કાઈ પણ સમયે તે એટલા પ્રમાણમાં આપખુદ નહેાતા. પહેલાં તે ચૂડલ ઉમરાવાન * Page #512 -------------------------------------------------------------------------- ________________ સેાળમી તથા સત્તરમી સદીમાં યુરોપમાં આપખુદી ૯૯ તેમના ઉપર અંકુશ હતા અને ઘણી વાર તે તે તેની સત્તાને પડકારતા પણ ખરા. વેપારીઓ તથા મધ્યમ વર્ગના ભલેને આ ઉમરાવે પસંદ નહાતા. રાજાને પણ તે ગમતા નહોતા. એટલે વેપારી વ તથા ખેડૂતોની સહાયથી રાજાએ ઉમરાવાને જેર કર્યાં અને તે પોતે સ સત્તાધીશ બન્યો. મધ્યમ વર્ગનું બળ તથા મહત્ત્વ જો કે હવે વધ્યું હતું પરંતુ રાજાની સત્તાને અંકુશમાં રાખવા જેટલું ખળ તેનામાં નહોતું. પરંતુ થોડા જ વખતમાં મધ્યમ વર્ગ રાજાએ કરેલી કેટલીક બાબ સામે વાંધા ઉઠાવવા લાગ્યા. ખાસ કરીને વારવાર ઉઘરાવવામાં આવતા તથા ભારે કર સામે અને ધર્મની બાબતમાં તેની દખલગીરી સામે તેણે વાંધા ઉઠ્ઠાબ્યા. રાજાને એ વસ્તુ જરાયે પસંદ નહાતી. પોતે જે કંઈ કરે તેની સામે વાંધા ઉડાવવાની તેમની ધૃષ્ટતાની તેને ભારે ચીડ હતી. આથી તે તેમને જેલમાં પૂરતા કે બીજી રીતે શિક્ષા કરો. જેમ બ્રિટિશ સરકારને વશ થવાની ના પાડવા માટે હિંદમાં આજે આપણને કેદમાં પૂરવામાં આવે છે તે જ પ્રમાણે તે સમયે તેમને મનસ્વીપણે કેદમાં પૂરવામાં આવતા. રાજા વેપારરોજગારમાં પણ દખલ કરતો. આ બધાને કારણે વાત બગડી અને રાજાની સામે વિરોધની લાગણી વધવા લાગી. રાજાની આપખુદી સામે સત્તા મેળવવાની મધ્યમ વર્ગની લડત ભ્રૂણી સદીઓ સુધી, કહે કે છેક આજ સુધી ચાલી અને રાજાઓના રાજ્ય કરવાના દૈવી અધિકારને છેવટના દનાવવામાં આવ્યા તથા તેમને તેમના વાસ્તવિક સ્થાને મૂકવામાં આવ્યા તે પહેલાં ઘણા રાજાને પોતાનાં શિર ગુમાવવાં પડ્યાં હતાં. કેટલાક દેશોમાં એ લડતમાં જલદી વિજય મળ્યા અને કેટલાકમાં મોડા મળ્યા. હવે પછીના પત્રામાં આપણે એ લડતની ચડતીપડતી વિષે વાતો કરીશું. # પરંતુ સાળમી સદીમાં યુરોપના ઘણાખરા દેશમાં રાજા લગભગ સસત્તાધીશ હતા. પરંતુ તે લગભગ સર્વસત્તાધીશ હતા સર્વાંગે નહિ. તને યાદ હશે કે સ્વિટ્ઝરલેંડના ડુંગરાળ મુલકમાં વસતા ગરીબ ખેડૂતોએ હૅપ્સબર્ગ વંશના મહાન સમ્રાટની સામે થવાની હામ ભીડી હતી અને તેમણે પોતાની સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. આમ યુરોપના આપખુદી અને નિરંકુશ સત્તાના મહાસાગરમાં સ્વિટ્ઝરલૅન્ડનું ખેડૂતોનું પ્રજાતંત્ર એક ભેટ સમાન હતું. ત્યાં રાજાને કશું સ્થાન નહોતું. - થડા જ વખતમાં ખીજી જગ્યાએ — નેધરલૅન્ડ્ઝમાં — પણ પરિસ્થિતિ કટોકટીએ પહેાંચી અને ત્યાં આગળ પ્રજાના ધાર્મિક અને Page #513 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન નાગરિક સ્વાતંત્ર્ય માટેનું યુદ્ધ લડાયું તથા જિતાયું. એ દેશ તે બહુ નાને હતું પરંતુ તેનું યુદ્ધ તે મહાન હતું, કેમકે તે સમયના યુરોપના સૌથી બળવાન રાજ્ય સ્પેન સામેનું એ યુદ્ધ હતું. આમ નેધરલૅઝે આગેવાની લીધી અને યુરોપને તેણે માર્ગ બતાવ્યું. એ પછી ઈગ્લેંડમાં પ્રજાના સ્વાતંત્ર્ય માટેની લડાઈ જન્મી. એ લતે ત્યાંના એક રાજાના માથાને ભેગ લીધે અને તે સમયની પાર્લામેન્ટને વિજય આપે. આપખુદી સામેની મધ્યમ વર્ગની લડતમાં આમ નેધરલેન્ડઝ તથા ઇંગ્લડે આગળ પડતે ભાગ ભજવ્યું. અને એ દેશમાં મધ્યમ વર્ગ વિજયી થયે તેથી કરીને નવી પરિસ્થિતિને તે લાભ ઉઠાવી શક્યો તથા બીજા દેશથી તે આગળ નીકળી ગયો. એ બંને દેશેએ પછીથી બળવાન નકાકાફલા બાંધ્યા, બંનેએ દૂરદૂરના દેશો સાથે વેપાર ખીલ અને એ બંનેએ એશિયામાં પિતાના સામ્રાજ્યનો પાયો નાખ્યો. આ પત્રમાં હજી સુધી આપણે ઇંગ્લેંડ વિષે ઝાઝી વાત નથી કરી. એને વિષે ઝાઝું કહેવા જેવું હતું જ નહિ; કેમકે યુરોપમાં ઈંગ્લેંડ એ બહુ મહત્ત્વના દેશ નહોતે. પણ હવે પરિસ્થિતિ બદલાય છે અને આપણે આગળ ઉપર જોઈશું કે ઈગ્લેંડ બીજા દેશોની આગળ નીકળી જાય છે. મૅકાર્ટી, પાર્લમેન્ટને આરંભ તથા ખેડૂત વર્ગની હાડમારી અને જુદા જુદા રાજવંશે વચ્ચેના આંતરવિગ્રહ વિષે આપણે આગળ વાત કરી ગયા છીએ. આ યુદ્ધો દરમ્યાન રાજાએ અનેક લેનાં ખૂન કરાવ્યાં તથા અનેકની કતલ કરી. આ લડાઈમાં સંખ્યાબંધ ફક્યૂડલ ઉમર મરાયા અને એ રીતે એ વર્ગ નબળી પડ્યો. પછીથી નો રાજવંશ – ટયુડર વંશ – ગાદી ઉપર આવ્યો. એ વંશના રાજાઓએ સારી પેઠે આપખુદીને અમલ કર્યો. આઠમે હેત્રી તથા તેની પુત્રી દલીઝાબેથ ટયુડર વંશનાં હતાં. સમ્રાટ પાંચમા ચાર્લ્સના મરણ પછી તેના સામ્રાજ્યના ભાગલા પડી ગયા. સ્પેન તથા નેધરલૅઝ તેના પુત્ર બીજા િિલપના હાથમાં આવ્યાં. સ્પેનનું રાજ્ય એ સમયે યુરોપમાં સર્વોપરી મનાતું હતું અને તેને રાજાઓ સાથી બળવાન લેખાતા હતા. તેને યાદ હશે કે પર અને મેકિસકે તેના તાબામાં હતાં તથા અમેરિકામાંથી ત્યાં સેનાને પ્રવાહ વહેતું હતું. પરંતુ લંબસ, કે તથા પઝેરી જેવા પુરુષે ત્યાં પાક્યા હોવા છતાંયે ન નવીન પરિસ્થિતિને લાભ ન ઉઠાવી શકયું. વેપારરોજગારમાં તેને રસ નહે. તેને તે કેવળ અતિશય Page #514 -------------------------------------------------------------------------- ________________ સેળમી તથા સત્તરમી સદીમાં યુરેપમાં આપખુદી ૫૦૧ ક્રૂર તથા સંકુચિત પ્રકારના ધર્મની પરવા હતી. આખા દેશમાં ઈન્કિવઝીશનને દર ચાલતું હતું અને ધર્મભ્રષ્ટ કહેવાતાં સ્ત્રી પુરુષ ઉપર અતિશય ભીષણ અને કમકમાટીભર્યા અત્યાચારો ગુજારવામાં આવતા હતા. ત્યાં આગળ વખતોવખત જાહેર ઉસ જવામાં આવતા અને રાજા, રાજકુટુંબ દેશાવરના એલચીઓ તથા હજારો લે કોની મેદની સમક્ષ આ “ધર્મભ્રષ્ટ ગણુતાં સ્ત્રીપુરુષોના ટોળાને મેટી ચિતા ખડકી જીવતાં બાળી મૂકવામાં આવતાં. આ રીતે “ધર્મભ્રષ્ટ' યા નાસ્તિકને જાહેરમાં બાળી મૂકવા એ ધર્મિક કાર્ય કહેવાતું હતું. આ બધું આપણને આજે અતિશય ભયાનક અને હેવાનિયતભર્યું લાગે છે. પરંતુ યુરેપનો એ કાળનો ઈતિહાસ આપણે માની ન શકીએ એટલી હિંસા, ભયંકર અને હેવાનિયતભરી કૂરતા તથા ધર્માધતાથી ભરેલું છે. સ્પેનનું સામ્રાજ્ય લાંબે કાળ ન ટક્યું. નાનકડા હેલેંડની વીરત્વભરી લડતે તેને ચમચાવી મૂક્યું. થોડા વખત પછી ૧૫૮૮ની સાલમાં ઈંગ્લેંડ જીતી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમાં ભારે નિષ્ફળતા મળી અને સ્પેનના લશ્કરને લઈ જનાર “અજેય નૌકા કાલે' ઈગ્લેંડના કિનારા સુધી પણ પહોંચી શક્યો નહિ. એ કાફેલે ભરદરિયે તેફાનને લીધે છિન્નભિન્ન થઈ ગયું. પણ એમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી, કેમકે એ નકા કાફલાના સેનાપતિને વહાણે કે સમુદ્ર વિશે લેશમાત્ર પણ ગતાગમ નહોતી. સાચે જ તેણે શહેનશાહ ફિલિપ પાસે જઈને સેનાપતિની પદવી ઉપરથી પિતાને છૂટો કરવાની નમ્રતાપૂર્વક પ્રાર્થના કરી હતી અને જણાવ્યું કે દરિયાઈયુદ્ધની વ્યુહરચનાની બાબતમાં હું સાવ અજાણું છું તથા હું સારે ખલાસી પણ નથી. પણ આના જવાબમાં રાજાએ જણાવ્યું કે “ખુદ ઈશ્વર એ કાફલાની દોરવણી કરશે! આમ ધીમે ધીમે સ્પેનનાં સામ્રાજ્યનો લય થશે. પાંચમા ચાલ્સના અમલ દરમ્યાન કહેવાતું હતું કે તેના સામ્રાજ્યમાં સૂર્ય કદી આથમતે નથી. આ જ વચન આજના પણ એક ગર્વિક અને ઘમંડી સામ્રાજ્યની બાબતમાં ઘણી વાર ઉચ્ચારવામાં આવે છે. Page #515 -------------------------------------------------------------------------- ________________ ८६ નેધરલેંડ્ઝનું સ્વાતંત્ર્ય યુદ્ધ ૨૭ ઑગસ્ટ, ૧૯૩૨ સોળમી સદીમાં લગભગ આખા યુરોપમાં રાજાઓ કેવી રીતે સર્વ સત્તાધીશ થઈ પડ્યા હતા તે હું આગલા પત્રમાં કહી ચૂક્યો છું. ઇંગ્લંડમાં ટયુડર અને સ્પેન તથા ઓસ્ટ્રિયામાં હસબર્ગ વંશના રાજાઓ હતા. રશિયા તેમજ જર્મનીના ઘણાખરા ભાગે તથા ઇટાલીમાં આપખુદ રાજાઓ હતા. આમ સ્પેરપણે રાજ્ય કરનારાઓમાં ફ્રાંસને રાજા ખાસ કરીને નમૂના રૂપ હતો. ત્યાં તે લગભગ આખું રાજ્ય રાજાની ખાનગી મિલકત ગણાતું હતું. ક્રાંસ તેમજ તેની રાજાશાહીને મજબૂત બનાવવામાં કાર્ડિનલ રિશેલિયે નામના એક અતિશય કુશળ પ્રધાને ભારે સહાય કરી. જર્મનીની નિર્બળતામાં પિતાની સલામતી તથા સામર્થ્ય રહેલાં છે એમ ફ્રાંસ હમેશાં માનતું આવ્યું છે. એથી કરીને રિશેલિએ – જર્મનીના પ્રોટેસ્ટને ખરેખાત ઉત્તેજન આપ્યું. આ રિશેલિયે એક સમર્થ કેથલિક ધર્માધિકારી હત અને ફ્રાંસના પ્રેટેસ્ટંટને તેણે નિર્દયતાથી કચરી નાખ્યા હતા. જર્મનીમાં આંતરિક સંઘર્ષ તથા અવ્યવસ્થા પેદા કરી એ રીતે તેને દુર્બળ બનાવવાને તેને હેતુ હતું. તેની એ નીતિને પૂરેપૂરી સફળતા મળી. આપણે આગળ જોઈશું કે જર્મનીમાં બૂરામાં બૂર આંતરવિગ્રહ સળગે અને તેને લીધે દેશનું સત્યાનાશ વળ્યું. સત્તરમી સદીના મધ્ય ભાગમાં ક્રાંસમાં પણ આંતરવિગ્રહ થયે હતા. એ દના વિગ્રહ તરીકે ઓળખાય છે. પરંતુ એમાં રાજાએ ઉમરા તથા વેપારીઓ બંનેને કચરી નાખ્યા. ઉમરાના હાથમાં હવે સાચી સત્તા રહી નહતી પણ તેમને પિતાને પક્ષે રાખવાને માટે રાજાએ તેમને અનેક પ્રકારની છૂટછાટ આપી. તેમને લગભગ કશે જ કર ભરવાને નહોતો. ઉમરાવર્ગ તથા પાદરીઓ કોઈ પણ પ્રકારના કરમાંથી સાવ મુક્ત હતા. કરવેરાને સઘળે બજે આમપ્રજા ઉપર અને ખાસ કરીને ખેડૂતવર્ગ ઉપર પડતું હતું. આ ગરીબ અને કંગાળ લેક પાસેથી ખૂંચવી લીધેલા પૈસામાંથી ભવ્ય અને આલશાન મહેલાતે ઊભી થઈ અને રાજાની આસપાસ ભારે ઠાઠમાઠવાળા દરબાર ઊભો છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ નેધરલેન્ડ્ઝનું સ્વાતંત્ર્ય યુદ્ધ ૫૦૩ પેરિસ પાસે આવેલા વર્તાઈ નગરની તે મુલાકાત લીધી હતી તે તને યાદ છે ખરી? ત્યાં આગળની આલશાન મહેલાતે આજે આપણે જેવા જઈએ છીએ તે સત્તરમી સદીમાં ક્રાંસના ખેડૂતોના રુધિરમાંથી ઊભી થઈ હતી. વસઈ એ તે આપખુદ અને બેજવાબદાર રાજાશાહીનું પ્રતીક હતું; વળી બધી રાજાશાહીને અંત આણનાર ઇંચ ક્રાંતિનું એ પુરોગામી બન્યું એમાં જરાયે તાજુબ થવા જેવું નથી. પરંતુ એ સમયે તે હજી કાંતિ બહુ દૂર હતી. એ સમયે ૧૪ મે લઈ રાજ્ય કરતા હતા. તે પિતાને “મહાન રાજા” કહેવડાવતા હતા અને પિતે રાજસૂર્ય છે તથા પિતાની આસપાસ દરબારના દરબારીઓ ગ્રહની માફક ફરે છે એવું તેનું વર્ણન તેને ગમતું. ૧૬૪૩થી ૧૭૧૫ સુધી એટલે કે ૭૨ વરસ જેટલા દીર્ઘકાળ સુધી તેણે રાજ્ય કર્યું અને મેઝેરીને નામને બીજે એક મહાન કાર્ડિનલ તેનો વડો પ્રધાન હતું. ટોચ ઉપર તે ભારે દબદબે અને વૈભવવિલાસ જણાતાં હતાં અને રાજ તરફથી સાહિત્ય, વિજ્ઞાન તથા કળાને આશ્રય આપવામાં આવતા હતા, પરંતુ દબદબા અને ભપકાના એ આછા આવરણ નીચે અતિશય દુઃખ અને હાડમારી પ્રવર્તતાં હતાં. એ જમાને “વિગ” એટલે કે, માથે પહેરવાની જુલફાંવાળી ટોપીઓ તથા શરીર ઉપર પહેરવાનાં સુંદર સુંદર વસ્ત્રાભૂષણેને હતું. પરંતુ એ સુંદર વસ્ત્રો કે વિગે ભાગ્યે જ દેવામાં આવતાં અને તે મેલ અને ગંદકીથી ભરપૂર હતાં. આપણે બધા ઉપર ઓળદમાક તથા દબદબાની બહુ અસર પડે છે. એટલે તેના લાંબા રાજકાળ દરમ્યાન ૧૪મા લુઈએ આખા યુરેપ ઉપર ભારે અસર પાડી તેમાં જરાયે તાજુબ થવા જેવું નથી. એ નમૂનેદાર રાજા લેખાતે હતો અને બીજા રાજાઓ તેની નકલ કરવાનો પ્રયાસ કરતા. પણ વાસ્તવમાં આ “મહાન” રાજા આખરે કે હતે ? કાર્બાઈલ નામનું એક નામાંકિત અંગ્રેજ લેખક એને વિષે કહે છે કે, “તમારા રાજા ૧૪મા લૂઈ ઉપરથી બાદશાહને વેશ ઉતારી લે પછી વિચિત્ર રીતે કોતરી કાઢેલું માથું તથા બે પાંખિયાં વાળા ગાજર સિવાય તેનામાં બીજું શું બાકી રહે છે વારુ?” આ બહુ કઠેર વર્ણન છે અને તે ઘણું ખરા રાજાઓ તથા સામાન્ય લોકોને પણ લાગુ પડે છે. ૧૪મા લઈને ઈતિહાસ આપણને ૧૭૧૫ની સાલ એટલે કે ૧૮મી સદીના આરંભ સુધી લઈ જાય છે. એ કાળ દરમ્યાન યુરેપના બીજા દેશમાં ઘણું બનાવો બની ગયા અને એમાંના કેટલાક બનાવે Page #517 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ જગતના ઈતિહાસનું રેખાદર્શન આપણું લક્ષ ખેંચે છે. નેધરલૅઝના સ્પેન સામેના બળવાની વાત હું તને કહી ગયો છું. તેમની બહાદુરીભરી લડતને ઇતિહાસ ઝીણવટ પૂર્વક અભ્યાસ કરવા યોગ્ય છે. જે. એલ. મેલે નામના એક અમેરિકને આ વાતં યુદ્ધને મશદર ઈતિહાસ લખે છે. તે અતિશય રેચક છે અને વાંચતાં આપણને મુગ્ધ કરી દે એવે છે. સાડા ત્રણ વરસ પૂર્વે યુરોપના આ એક નાનકડા ખૂણામાં જે ઘટના બની હતી તેના આ ખ્યાન કરતાં વધારે હૃદયસ્પર્શી અને તન્મય કરનારી કઈ નવલકથા પણ હશે કે કેમ એ વિષે મને શંકા છે. એ પુસ્તકનું નામ “ડચ પ્રજાતંત્રને ઉદય’–‘ધી રાઈઝ ઑફ ધિ ડચ રિપબ્લિક” છે. નેધરલૅન્ડઝમાં હેલેંડ તો બેજિયમ એ બંને દેશોને સમાવેશ થાય છે. એ બંનેનાં નામ ઉપરથી જ આપણને ખબર પડે છે કે તે નીચાણના પ્રદેશ છે. હાલેંડ નામ પણ “હોલે લંડ” એટલે કે, પોકળ જમીન એ ઉપરથી પડયું છે. એ દેશનો મોટા ભાગને પ્રદેશ દરિયાની સપાટીથી નીચે છે અને ઉત્તર સમુદ્રનાં પાણી રોકવા માટે ત્યાં મેટા મેટા બંધો તથા દીવાલે બાંધવામાં આવી છે. એ બંધને “ડાઈક' કહેવામાં આવે છે. દરિયા સાથે નિરંતર ઝઘડતા આવા દેશમાં દરિયે ખેડનારા ખડતલ લેકે પાકે છે અને વારંવાર દરિયે ઓળંગનારા લેકે સામાન્ય રીતે વેપારજગારમાં પડે છે. એટલે નેધરલૅન્ડઝના લેકે વેપારીઓ બન્યા. તે લે કે ગરમ કાપડ તથા બીજી વસ્તુઓ ઉત્પન્ન કરવા લાગ્યા તથા પૂર્વના દેશના તેજાનાઓ પણ લાવવા લાગ્યા. પરિણામે ત્યાં આગળ બ્રુગેસ, ઘેન્ટ, અને ખાસ કરીને આન્ટવર્પ જેવાં સમૃદ્ધ અને ધંધારોજગારથી પીતાં શહેરે ઊભા થયાં. પૂર્વના દેશો સાથે વેપાર જેમ જેમ વધતે ગમે તેમ તેમ આ શહેરની સંપત્તિ વધતી ગઈ અને ૧૬મી સદીમાં આન્ટવર્ષ તે આખા યુરોપનું વેપારી પાટનગર અથવા કેન્દ્ર બન્યું એમ કહેવાય છે કે, એકબીજા સાથે માલને સેદ કરવાને ખાતર એના બજારમાં દરરોજ ૫૦૦૦ વેપારીઓ એકઠા થતા તથા તેના બારામાં એક વખતે ૨૫૦૦ જેટલાં વહણે લાંગરેલાં રહેતાં. તેના બંદરે પરદેશથી દરરોજ ૫૦૦ વહાણે આવતાં તથા એટલાં જ વહાણે દરરોજ ત્યાંથી સફરે ઉપડતાં. શહેરના રાજતંત્ર ઉપર આ વેપારી વર્ગને કાબૂ હતે. રેફર્મેશનના ધાર્મિક વિચારે તરફ આકર્ષાય એ જ પ્રકારની આ વેપારી પ્રજા હતી. ત્યાં આગળ અને ખાસ કરીને ઉત્તરના પ્રદેશમાં Page #518 -------------------------------------------------------------------------- ________________ · નેધરલૅન્ડ્ઝ, સ્વાત ત્ર્ય યુદ્ધ ૧૦૫ પ્રોટેમ્ટટ સપ્રદાય પ્રસર્યાં. વારસાના અકસ્માતથી હૅપ્સબર્ગ વશના ચાર્લ્સ પાંચમા તથા તેને પુત્ર ખીજો ફિલિપ નેધરલૅન્ડઝના શાસકે બન્યા. એ બેમાંથી એકે કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા - રાજકીય કે ધાર્મિ ક -સાંખી શકે એમ નહેાનું. ફિલિપે શહેરના અધિકારો તથા નવા સંપ્રદાયને કચરી નાખવાના પ્રયત્ન કર્યાં. તેણે ડયુક આફ્ આહ્વાને ત્યાં આગળ પોતાના વાઈસરૉય તરીકે મોકલ્યે. તે જુલમ તથા અત્યાચાર ગુજારવા માટે મશહૂર થઈ ગયા છે. ત્યાં આગળ ઈન્કિવઝીશનની તેમજ એક રુધિરસમિતિ ( બ્લડ કાઉન્સિલ )ની સ્થાપના કરવામાં આવી. તેણે હજારો લાકાને વતા બાળી મૂક્યા કે ફ્રાંસીએ લટકાવ્યા હતા. એ વાત બહુ લાંબી છે અને એ આખી હું તને અહીં આગળ કહી શકું એમ નથી, જેમ જેમ સ્પેનને જુલમ વધતા ગયા તેમ તેમ તેને સામનેા કરવાનું પ્રજાનું બળ પણ વધતું ગયું. પ્રિન્સ વિલિયમ ઑફ ઑરેંજ નામને એક મહાન અને ડાહ્યો નેતા તેમનામાંથી પેદા થયો. તે વિલિયમ ધ સાઈલન્ટ મૂક વિલિયમ' ને નામે ઓળખાય છે. તેના સામર્થ્ય આગળ ડયૂક ઑફ આલ્વાના હાથ હેઠા પડ્યા. ૧૫૬૮ની સાલમાં ગણ્યાગાંયા નિર્દિષ્ટ માસા સિવાય નેધરલૅન્ડઝના સઘળા ધવિમુખ વતનીઓને ઇસ્ક્વિઝીશને માતની સજા ફરમાવી. આ સજાને જોટા ઈતિહાસમાં બીજો મળે એમ નથી – ત્રણ કે ચાર લીટીમાં લખાયેલા આ ચુકાદાથી લગભગ ત્રીસ લાખ માણસને આવી આકરી મેાતની સજા ફરમાવવામાં આવી ! શરૂઆતમાં તે એમ જણાતું હતું કે એ નેધરલૅન્ડ્ઝના ઉમરાવે અને સ્પેનના રાજા વચ્ચેની લડાઈ છે. બીજા દેશોની રાજા અને ઉમરાવે વચ્ચેની લડાઈ એના જેવી જ એ લડાઈ હતી. આલ્વાએ એ ઉમરાવાને ચગદી નાખવાના પ્રયાસ કર્યાં અને મેટા મેટા અનેક ઉમરાવેાને બ્રસેલ્સમાં ફ્રાંસીએ લટકવું પડયું. કાઉન્ટ ઍગ્મેન્ટ નામના એક મજૂર અને લોકપ્રિય ઉમરાવને પણ ફ્રાંસી દેવામાં આવી હતી. પછીથી આહ્વાને નાણાંની અતિશય ભીડ પડતાં તેણે નવા અને ભારે કરો નાખવાનું અજમાવી જોયું. આની અસર વેપારીઓની કાથળીઓ ઉપર થઈ એટલે તેમણે પણ બળવા કર્યાં. વળી એમાં કૅથલિક તથા પ્રોટેસ્ટટાના ઝધડાને ઉમેરો થયા. સ્પેન અતિશય બળવાન રાજ્ય હતું અને પોતાની મહત્તાને વિષે તેને ભારે ધમંડ હતા. જ્યારે નેધરલૅન્ડ્ઝ એ તે વેપારીએ અને ઉડાઉઃ Page #519 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ જગતના ઇતિહાસનું રેખાદર્શન તથા નમાલા ઉમરાવોનાં શેડાં પરગણુંઓ હતાં. એ બેની કોઈ પણ રીતે સરખામણી થઈ શકે એમ નહતું. એમ છતાં પણ તેમને ચગદી નાખતાં સ્પેનને બહુ વસમું પડ્યું. ત્યાં આગળ વારંવાર કતલે ચલાવવામાં આવી અને આખી ને આખી વસ્તીનું નિકંદન કાઢવામાં આવ્યું. માણને રેંસી નાખવામાં આવ્યા તથા તેના સેનાપતિઓ ચંગીઝ ખાન તથા તૈમુરને પણ ટપી ગયા. મંગલે કરતાં પણ તેઓ એ બાબતમાં આગળ વધ્યા. આલ્વાએ એક પછી એક શહેરને ઘેરે ઘા અને તે શહેરોના લશ્કરી તાલીમ પામ્યા વિનાના શહેરીઓ ભૂખમરાને કારણે લડવું અશક્ય થઈ પડે ત્યાં સુધી આલ્વાના લશ્કરી તાલીમ પામેલા સૈનિકે જેડે જમીન તેમજ સમુદ્ર ઉપર લડ્યા. સ્પેનિશ ધુંસરી કરતાં તે પિતે જેને કીમતી ગણતા હતા તે બધાને સમૂળગો નાશ તેમણે પસંદ કર્યો અને સ્પેનના સૈન્યને ડુબાડી દેવા કે પિતાની ભૂમિ ઉપરથી હાંકી કાઢવાને પિતાના બંધે તેડી નાખીને હેલેન્ડવાસીઓએ સમુદ્રનાં પાણી દેશના અંદરના ભાગમાં આવવા દીધાં. લડત જેમ જેમ આગળ ચાલતી ગઈ તેમ તેમ તે વધારે ને વધારે કઠેર બનતી ગઈ અને બંને પક્ષે અતિશય ઘાતકી બન્યા. રમણીય હાલેમ શહેરને ઘેરો ઘાલવામાં આવ્યું. તેના વતનીઓએ છેવટ સુધી તેનું રક્ષણ કર્યું, પણ આખરે તે હમેશની જેમ સ્પેનના લશ્કરે તે લુટયું અને તેના શહેરીઓની કતલ કરી. એ જ રીતે અલ્કમાર શહેરને પણ ઘેરે ઘાલવામાં આવ્યા પરંતુ બંધ તૂટી જવાથી તે બચી જવા પામ્યું. અને જ્યારે લીડનને દુશ્મનોએ ઘેરો ઘાલ્યો ત્યારે ભૂખમરે અને રોગચાળાથી ત્યાંના હજારો શહેરીઓ મરણ પામ્યા. લીડનનાં ઝાડ ઉપર એક લીલું પાંદડું બાકી રહ્યું નહોતું. એ બધાં પાંદડાં પણ શહેરીઓને ખાવાના કામમાં આવ્યાં. ત્યાંનાં સ્ત્રીપુરુષ ઉકરડા ઉપર નાખી દેવામાં આવેલા રાકના ટુકડાઓ માટે ભૂખે મરતા કૂતરાઓ સાથે લડતાં હતાં. આમ છતાં તેમણે લડત ચાલુ રાખી અને શહેરની દીવાલ ઉપર ઉભા રહીને ભૂખથી અધમૂઆ થઈ ગયેલા આ લેકએ દુશ્મનને પડકાર આપ્યા કર્યો. તેમણે સ્પેનના લશ્કરને જણાવ્યું કે અમે ઉંદર કે કૂતરા ઉપર અથવા તે બીજા કશા ઉપર જીવીશું પણ શરણે કદી નહિ થઈએ. “અને અમારા સિવાય બીજું બધું ખલાસ થઈ જશે ત્યારે અમારામાંને દરેક જણ પિતાના ડાબા હાથને આહાર કરીને જમણા હાથથી અમારી સ્ત્રીઓ, અમારી સ્વતંત્રતા તથા ધર્મનું પરદેશી જુલમગારની સામે રક્ષણ કરશે, એની Page #520 -------------------------------------------------------------------------- ________________ નેધરલેન્ડ્ઝનું સ્વાતંત્ર્ય યુદ્ધ ૫૦૭ ખાતરી રાખજે. ક્રોધે ભરાઈને ઈશ્વર પણ અમારે વિનાશ વાંછે અને અમને આશરે ન આપે તે તમને અંદર આવતા રોકવાને અમે હમેશાં ખડા રહીશું. અને છેવટની ઘડી આવે ત્યારે અમારે હાથે અમે શહેરને આગ લગાડીશું અને અમારાં ઘરબારને અપવિત્ર થવા દેવા અને અમારી સ્વતંત્રતા હરાવા દેવા કરતાં અમે બધાં સ્ત્રી પુરુષ અને બાળકે એક સાથે એ આગની જ્વાળામાં હેમાઈ જઈશું.” લીડન શહેરના લેકોની આવી ઉત્કટ ભાવના હતી. પરંતુ તેમને બહારથી કશી સહાય મળી નહિ અને દિવસો વીતતા ગયા તેમ તેમ ત્યાં નિરાશાનું સામ્રાજ્ય વ્યાપવા માંડયું. આખરે હેલેંડની જાગીરોમાંના તેમના મિત્રોને તેમણે સંદેશે મેક. જાગીરેએ આ પ્રસંગે, લીડન શહેર દુશ્મનના હાથમાં જાય તેના કરતાં પિતાની વહાલી ભૂમિને પાણીમાં ડુબાવી દેવાને ભારે નિર્ણય કર્યો. “દેશ ગુમાવવા કરતાં ડુબાવ સારે.” અને ભારે સંકટમાં સપડાયેલા પિતાના સાથી શહેરને તેમણે આ જવાબ મોકલ્યો: “લીડન! તને છેહ દેવા કરતાં તે અમારે બધે પ્રદેશ તથા સર્વ માલમિલક્ત સમુદ્રના મોજામાં ગરકી જાય એ બહેતર છે.” આખરે, એક પછી એક બંધે તોડવામાં આવ્યા અને અનુકૂળ પવનની મદદથી સમુદ્રનાં પાણી અંદર ધસી આવ્યાં અને તેની સાથે હેલેંડનાં વહાણે ખાધાખોરાકી તથા સહાયની બીજી સામગ્રી લઈને આવી પહોંચ્યાં. સમુદ્રરૂપી આ નવા દુશ્મનથી ડરી જઈને પેનનું લશ્કર ત્વરાથી ભાગી ગયું. આ રીતે લીડન ઊગરી ગયું અને તેના શહેરીઓના શૌર્યની યાદગીરીમાં ૧૫૭૫ની સાલમાં લીડનની વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી. એ વિદ્યાપીઠ ત્યારથી મશહૂર થઈ છે. શૈર્યની તેમજ ભીષણ હત્યાની આવી તે કેટલીયે વાતે છે. મનહર આન્ટવર્પ શહેરમાં ભયંકર લૂંટફાટ અને ખૂનરેજી ચલાવવામાં આવી એમાં ૮૦૦૦ માણસેના જાન ગયા. એ ઘટના “સ્પેનના કો૫” તરીકે જાણીતી છે. પરંતુ આ મહાન લડતમાં હોલેંડે આગળ પડતે ભાગ લીધે હતે. નેધરલેંડનાં દક્ષિણનાં પરગણાઓએ તેમાં ઝાઝે ભાગ લીધે નહોતે. લાંચ રુશવત અને ધાકધમકીથી નેધરલેંડ્ઝના ઘણાખરા ઉમરાવોને પિતાના પક્ષમાં લેવામાં તથા તેમની પાસે પોતાના જ દેશબંધુઓને કચરાવી નંખાવવામાં સ્પેનના શાસકો સફળ થયા હતા. દક્ષિણના પ્રદેશમાં ટેસ્ટંટ કરતાં કેથલિકાની સંખ્યા ઘણી વધારે હતી Page #521 -------------------------------------------------------------------------- ________________ પ૦૮ જગતના ઈતિહાસનું રેખાદર્શન એથી પણ તેમને ત્યાં વધારે મદદ મળી. કૅથલિકાને મનાવી લેવાને તેમણે પ્રયાસ કર્યો અને તેમાં પણ તેઓ થોડે અંશ સફળ થયા. અને પિતાને માટે ધનદોલત તથા સ્પેનના રાજાની કૃપા સંપાદન કરવા ખાતર દેશનું સત્યાનાશ વળે તેની લેશમાત્ર પણ પરવા કર્યા વિના ઘણાખરા ઉમરાવ દેશદ્રોહ અને કાવાદાવા કરવાની હદ સુધી હેઠા પડ્યા એ ખરેખર શરમજનક છે. નેધરલૅન્ડઝની પ્રજાકીય સભાને ઉદ્દેશીને વિલિયમ એફ આજે જણાવ્યું હતું કે, “નેધરલેન્ડ્ઝને કચરી નાખનાર કેવળ નેધરલેઝના લે જ છે. જેની તે બડાશ હકે છે તે બળ આપણે સિવાય, નેધરલેન્ડ્ઝનાં શહેર સિવાય આલ્વા બીજે ક્યાંથી લાવ્યા ? તેનાં વહાણ, સાધનસામગ્રી, નાણુ હથિયારે અને સૈનિકે વગેરે બધું બીજે ક્યાંથી આવ્યું છે? નેધરલેન્ડ્ઝના લેક પાસેથી જ એ બધું તેને મળ્યું છે.' આમ, નેધરલૅન્ડ્ઝના જે ભાગને આજે આપણે બેમિ તરીકે ઓળખીએ છીએ તે પ્રદેશને પિતાના પક્ષમાં લેવામાં પેનવાળાઓ સફળ થયા. પરંતુ ભારે પ્રયાસ કરવા છતાયે હેલેંડને તેઓ નમાવી શક્યા નહિ. સાચે જ એ આશ્ચર્યકારક ઘટના છે કે, લડતના છેક અંત સુધી સ્પેનના બીજા ફિલિપ પ્રત્યેની વફાદારીને હેલેંડે ઇન્કાર નહેતે કર્યો. પિતાની સ્વતંત્રતા કબૂલ રાખે તે ત્યાંના લેકે તેને પિતાના રાજા તરીકે માન્ય રાખવા તૈયાર હતા. પરંતુ છેવટે તેની સાથે સંબંધ તેડી નાખવાની તેમને ફરજ પડી. પિતાના મહાન નાયક વિલિયમને રાજમુકુટ પહેરાવવાની તેમણે ઈચ્છા દર્શાવી, પણ તેણે તે સ્વીકારવાની સાફ ના પડી. એટલે, સંજોગવશાત પિતાની મરજી વિરુદ્ધ પ્રજાતંત્ર સ્થાપવાની તેમને ફરજ પડી. એ કાળે રાજાશાહીની પરંપરા આટલી બધી બળવાન હતી. હેલેંડની લડત ઘણું વરસ સુધી ચાલી. હોલેંડ સ્વતંત્ર ને છેક ૧૬ ૦૯ની સાલમાં થયું. પણ નેધરલેન્ડ્ઝમાં ખરેખરી લડત તે ૧૫૬થી ૧૫૯૪ની સાલ દરમ્યાન જામી હતી. વિલિયમ એફ એરેંજને હરાવી ન શકવાથી બીજા ફિલિપે મારાઓની મારફતે તેનું ખૂન કરાવ્યું. તેનું ખૂન કરવા માટે તેણે છડેચેક ઈનામ જાહેર કર્યું. એ સમયે યુરોપની નીતિમત્તા આવી હતી. વિલિયમને મારી નાંખવાના ઘણા પ્રયત્ન નિષ્ફળ નીવડ્યા. આખરે છો પ્રયત્ન સફળ થયો અને ૧૫૮૪ની સાલમાં આ મહાપુરુષ જેને હેલેંડના લેકે “પિતા વિલિયમ' કહેતા હતા તે Page #522 -------------------------------------------------------------------------- ________________ ૫૦૯ નેધરલેન્ડ્ઝનું સ્વાતંત્ર્ય યુદ્ધ મરણ પામે. પણ તેણે પિતાનું કાર્ય સમાપ્ત કર્યું હતું. યાતના અને બલિદાનથી હેલેંડના પ્રજાતંત્રનું ઘડતર પૂરું થયું હતું. જુલમગાર અને આપખુદ શાસકોને સામનો કરવાથી દેશ તેમજ પ્રજાને લાભ જ થાય છે. એથી પ્રજાને તાલીમ મળે છે તથા તે બળવાન બને છે. અને આ રીતે બળવાન અને સ્વાશ્રયી બનેલું હોલેંડ થેડા જ વખતમાં ભારે દરિયાઈ સત્તા બન્યું અને છેક દૂર પૂર્વના દેશો સુધી તેનું સામ્રાજ્ય ફેલાયું. બેલ્જિયમ હેલેંડથી જુદું પડી ગયું અને તે સ્પેનના તાબામાં રહ્યું. યુરેપનું ચિત્ર પૂર્ણ કરવા માટે હવે આપણે જર્મની તરફ નજર કરીએ. ત્યાં આગળ ૧૬૧૮થી ૧૬૪૮ની સાલ સુધી ભીષણ આંતર વિગ્રહ ચાલે. એ ૩૦ વરસના વિગ્રહને નામે ઓળખાય છે. એ પ્રોટેસ્ટંટ અને કૅથલિક વચ્ચેને વિગ્રહ હતા અને એમાં જર્મનીના નાના નાના રાજાઓ તથા “ઇલેકટર” માહોમાંહે તથા સમ્રાટ સામે લડ્યા હતા. અને એ અંધાધૂંધીમાં વધારે કરવા ખાતર કાંસના કૅથલિક રાજાએ પ્રેટેસ્ટ ટેન પક્ષ કર્યો. આખરે સ્વીડનમાં “ઉત્તરના સિંહ'ના ઉપનામથી ઓળખાતો રાજા ગુસ્ટસ ઍડેફસ એ યુદ્ધમાં પડ્યો. તેણે સમ્રાટને હરાવ્યું અને એ રીતે પ્રોટેસ્ટ ને ઉગારી લીધા. પરંતુ એ યુદ્ધથી જર્મની તે ખેદાનમેદાન થઈ ગયું. એ વિગ્રહના ભાતી સૈનિકે તે ધાડપાડુઓના જેવા જ હતા. તેમણે જ્યાં ને ત્યાં લૂંટફાટ ચલાવી. સિપાઈઓને પગાર ચૂકવવાનાં તથા તેમની રાકી માટેનાં પણ નાણાં ન મળવાથી લશ્કરના સેનાપતિઓએ પણ લૂંટફાટને આશરો લીધે. અને જરા વિચાર તે કર !– આવું ને આવું ૩૦ વરસ સુધી ચાલ્યું. વરસોનાં વરસ સુધી સંહાર, હત્યાકાંડ તથા લૂંટફાટ ચાલ્યાં જ ક્ય. વેપારોજગાર પણ લગભગ બંધ થઈ ગયે અને ખેતીવાડીની તે વાત જ શી કરવી? એથી કરીને દિનપ્રતિદિન ખોરાક ઘટતે ગયે અને ભૂખમર વધત ગયે. અને એને પરિણામે લૂંટફાટ તથા ધાડપાડુઓ વધી પડ્યા. જર્મની ભાતી અને ધંધાદારી સિપાઈઓને ઉછેરવાના એક ધામ સમું બની ગયું. આખરે લૂંટવાનું કશું બાકી ન રહ્યું ત્યારે એ વિગ્રહને અંત આવ્યો. પરંતુ આ દશામાંથી નીકળી પિતાની અસલ સ્થિતિ પ્રાપ્ત કરતાં જર્મનીને ઘણે વખત લાગે. ૧૬૪૮ની સાલમાં વેસ્ટફેલિયાની સંધિથી જર્મનીના આ આંતરવિગ્રહને અંત આવ્યો. સંધિથી પવિત્ર રોમન સામ્રાજ્યને સમ્રાટ છાયા રૂપ બની ગયે. હવે તેના હાથમાં કશી સત્તા રહી નહિ. ફ્રાંસે આલ્સાસને ટુકડે પડાવ્યું. ૨૦૦ વરસ સુધી એ Page #523 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન પ્રદેશ તેના હાથમાં રહ્યો પરંતુ ત્યાર પછી પુનર્જાગ્રત જર્મનીએ તેની પાસેથી તે છીનવી લીધો. ૧૯૧૪–૧૮ના યુદ્ધને પરિણામે ફરી પાછો તે ફ્રાંસના કબજામાં આવ્યું. આ રીતે એ સંધિથી ફ્રાંસને લાભ થશે. પરંતુ હવે જર્મનીમાં એક બીજા રાજ્યને ઉદય થયે જે આગળ જતાં ફાંસના પડખામાં એક નવું શલ્ય નીવડવાનું હતું. આ પ્રશિયાનું રાજ્ય હતું. તેના ઉપર હેહેનોલન રાજકુળનો અમલ હતે. વેસ્ટલિયાની સંધિએ છેવટે સ્વિઝરલેંડ તથા હેલેંડનાં પ્રજાતંત્રોને પણ માન્ય રાખ્યાં. યુદ્ધ, હત્યાકાંડ, લૂંટફાટ અને ધર્માધતાની કેવી કેવી વાતે હું તને કહી રહ્યો છું? પરંતુ જ્યારે કળા અને સાહિત્યને ભારે ઉત્કર્ષ થઈ રહ્યો હતો તે “રેનેસાંસ” અથવા નવજીવનના કાળ પછી યુરોપની આ હાલત હતી. મેં યુરોપની એશિયાના દેશો સાથે તુલના કરી છે તથા યુરોપમાં નવચેતનને સંચાર થઈ રહ્યો હતો તેને પણ ઉલ્લેખ કર્યો છે. આ નવી ચેતનાને અનેક મુશ્કેલીઓમાંથી પિતાને આવિષ્કાર કરવાને મથતી આપણે જોઈ શકીએ છીએ. નવા બાળક કે નવી વ્યવસ્થાના જન્મની સાથે ભારે વેદના અને દુઃખ સંકળાયેલાં હોય જ છે. જ્યારે સમાજવ્યવસ્થાના પાયામાં આર્થિક અસ્થિરતા આવી જાય છે ત્યારે સમાજ તથા રાજ્યની ટચ કંપી ઊઠે છે. યુરોપમાં નવી ચેતના તરવરી રહી હતી એ તે દીવા જેવું સ્પષ્ટ છે. પરંતુ એ સમયે સર્વત્ર કેવું હેવાનિયતભર્યું આચરણ જોવામાં આવે છે ! રાજવિદ્યા એ તે જૂઠું બોલવાની વિદ્યા છે,” એ વિધાન તે સમયે કહેવતરૂપ થઈ ગયું હતું. આખું વાતાવરણ જૂઠાણાં અને કાવાદાવા, તથા હિંસા અને ક્રૂરતાથી ખદબદી રહ્યું હતું. જોકે એને કેમ સાંખી રહ્યા હશે એનું જ આપણને આશ્ચર્ય થાય છે ! Page #524 -------------------------------------------------------------------------- ________________ ઇંગ્લંડ પોતાના રાજાને શિરચ્છેદ કરે છે ૨૯ ઓગસ્ટ, ૧૯૩૨ હવે આપણે થડે સમય ઈગ્લેંડના ઈતિહાસને આપીશું. અત્યાર સુધી તે મોટે ભાગે આપણે એની અવગણના જ કરી છે; કેમકે, મધ્યયુગ દરમ્યાન ત્યાં આગળ કશું જાણવા જેવું બન્યું નહોતું. કાંસ અને ઈટાલી કરતાં એ દેશ ઘણે પછાત હતું. જો કે, ઓકસફર્ડ વિદ્યાપીઠ એ ઘણું લાંબા સમયથી વિદ્યાનું મશહૂર કેન્દ્ર હતું, અને ચેડા વખત પછી કેમ્બ્રિજ વિદ્યાપીઠે પણ એ સ્થાન પ્રાપ્ત કર્યું. વિક્લિફને પેદા કરનાર ઑકસફર્ડ વિદ્યાપીઠ હતી. એને વિષે હું પહેલાં તને લખી ચૂક્યો છું. - ઇંગ્લંડના આરંભના ઈતિહાસની નેંધપાત્ર બીન પાર્લમેન્ટને વિકાસ છે. આરંભથી જ ત્યાંના ઉમરા રાજાની સત્તા મર્યાદિત કરવાનો પ્રયાસ કરતા રહ્યા હતા. ૧૨૧૫ની સાલમાં તેમણે મૅગ્નાકાર્ટ પ્રાપ્ત કર્યો. એ પછી થોડા જ સમયમાં પાર્લમેન્ટનો આરંભ દૃષ્ટિગોચર થાય છે. પણ હજી એ તે કાચી શરૂઆત હતી. ત્યાંના મોટા મેટા ઉમરા અને બિશપની ઉમરાવોની સભા બની. પરંતુ આખરે તે નાના નાના જમીનદારો તથા શહેરના પ્રતિનિધિઓની ચૂંટણીથી રચાયેલી સભાએ વધારે મહત્વ પ્રાપ્ત કર્યું. આ ચૂંટણીથી રચાયેલી સભામાંથી આમની સભાને વિકાસ થયે. આ બંને સભાઓ જમીનદારે અને તવંગર લેકોની બનેલી હતી. આમની સભાના સભ્ય પણ માત્ર થોડા શ્રીમંત જમીનદારો અને વેપારીઓના જ પ્રતિનિધિઓ હતા. શરૂઆતમાં આમની સભા પાસે તે નામની જ સત્તા હતી. તેઓ રાજાને અરજ કરતા તથા તેની સમક્ષ પ્રજાની ફરિયાદો રજૂ કરતા. પરંતુ ધીમે ધીમે તેમણે કરવેરાની બાબતમાં માથું મારવા માંડયું. તેમની સંમતિ વિના નવા કરે નાંખવા કે ઉઘરાવવાનું કામ મુશ્કેલ હતું એથી કરીને એવા કરેને માટે તેમની સંમતિ માગવાની પ્રથા શરૂ થઈ. નાણાં ઉપરના કાબૂથી હમેશાં ભારે સત્તા પ્રાપ્ત થાય Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન છે. અને જેમ જેમ તેને એ કાબૂ વધતે ગમે તેમ તેમ પાર્લમેન્ટની અને ખાસ કરીને આમની સભાની પ્રતિષ્ઠા અને સામર્થ વધતાં ગયાં. રાજા તથા આમની સભા વચ્ચે ઘણી વાર ખટરાગ થતા. એમ છતાં પણ પાર્લામેન્ટ હજી ઘણી જ દુર્બળ હતી અને હું આગળ જણાવી ગયો છું તેમ થડર વંશના રાજાઓ આપખુદ શાસક હતા પણ તેઓ ચતુર હતા અને તેમણે પાર્લામેન્ટ સાથે સીધી લડાઈ વહેરવાનું ટાળ્યું. ઈગ્લેંડ યુરોપ ખંડની બીપણ ધાર્મિક લડાઈઓમાંથી પણ ઊગરી ગયું. ધાર્મિક ઘર્ષણ, હુલ્લડે, ધમધતા વગેરે તે ત્યાં પણ સારા પ્રમાણમાં હતાં, તેમજ ડાકણ ગણીને સંખ્યાબંધ સ્ત્રીઓને ત્યાં છાતી બાળી મૂકવામાં પણ આવી હતી. પણ યુરોપખંડની તુલનામાં ઈંગ્લેંડમાં શાંતિ હતી. હેત્રી ૮માના સમયથી એ દેશ પ્રોટેસ્ટંટ થઈ ગયે એમ ધાવામાં આવે છે. બેશક, દેશમાં સંખ્યાબંધ કેથલિકે તેમજ કર પ્રોટેસ્ટ પણ હતા. પરંતુ ઈગ્લેંડનું નવું ચર્ચ યા ધર્મ તંત્ર તે એ બનેની વચગાળાનું હતું. તે પિતાને કૅટેસ્ટંટ કહેવડાવતું હતું એ ખરું પણ કદાચ તે પ્રોટેસ્ટંટ કરતાં કૅથલિક વધારે હતું. પણ વાસ્તવમાં તે તે રાજ્યનું એક ખાતું જ હતું અને રાજા તેને અધ્યક્ષ હતા. આમ છતાં પણ રેમ તથા પિપ સાથે તેનો સંબંધ તે સંપૂર્ણપણે તૂટી ગયા હતા તથા ત્યાં આગળ “પપ વિરોધી” હુલ્લડે પણ બહુ થયાં હતાં. હેત્રી આઠમાની પુત્રી રાણી ઇલિઝાબેથના સમયમાં પૂર્વના દેશે તથા અમેરિકા જવાના દરિયાઈ માર્ગે ખૂલવાને કારણે તથા વેપારજગારની નવી તકો સાંપડવાને લીધે ઘણા લેકે એ તરફ ખેંચાયા. સ્પેન તથા પગાલના ખલાસીઓની સફળતાથી આશ્ચર્યચકિત થઈને તથા ધનદોલત હાંસલ કરવાની લાલસાથી ઈગ્લડે પણ સમુદ્રને આશરે લીધે. સર ફ્રાંસિસ ડેઈક તથા તેના જેવા બીજાઓએ આરંભમાં તે દરિયામાં ચાંચિયાગીરી કરવા માંડી અને અમેરિકાથી આવતાં પેનનાં વહાણ લૂંટવાં. ત્યાર પછી ઈક પૃથ્વીની પ્રદક્ષિણ કરવાની જબરદસ્ત સફરે ઉપડ્યો. અરે ઑલ્ટર રેલેએ આદ્ધાંટિક મહાસાગર ઓળંગે અને જેને આજે આપણે યુનાઈટેડ સ્ટેટ્સ કહીએ છીએ તેના પૂર્વ કિનારા ઉપર એક વસાહત સ્થાપવા કોશિશ કરી. ન એટલે અવિવાહિત રાણી ઈલિઝાબેથનું સન્માન કરવા તે વરાહતનું નામ વજનિયા પાડવામાં આવ્યું, તંબાકુ પીવાની ટેવ વૅલ્ટર રેલેએ અમેરિકાથી લાવીને પહેલવહેલી યુરોપમાં દાખલ કરી. પછી તે સ્પેનિશ આમેંડાની ચડાઈ આવી. અને સ્પેનનું Page #526 -------------------------------------------------------------------------- ________________ ઇંગ્લેડ પિતાના રાજાને શિરચ્છેદ કરે છે પ૧૩ આ ભારે સાહસ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડયું તેથી ઈગ્લેંડને ભારે પ્રોત્સાહન મળ્યું. લેકોનું લક્ષ આ બાબતમાં પરોવાયું તથા તેમનું મન પરદેશો તરફ વળ્યું એ સિવાય આ બધી વસ્તુઓને રાજા અને પાર્લામેન્ટ વચ્ચેના ઝઘડા સાથે ઝાઝી લેવાદેવા નથી. પરંતુ ડર કાળમાં પણ અંદરખાને તે તકલીફ પેદા થઈ રહી હતી. ઈલિઝાબેથના અમલને સમય એ ઈગ્લેન્ડનો સૌથી જવલંત યુગ છે. ઇલિઝાબેથ મહાન રાણી હતી અને તેના સમયમાં ઈંગ્લંડમાં ઘણું મહાપુરુષ અને કર્મવીર પાક્યા. પરંતુ એ રાણી અને તેને સાહસિક સરદારે (નાઈસ) કરતાં એ પેઢીના કવિઓ તથા નાટકકારે વધારે મહાન હતા. અમર વિલિયમ શેકસપિયર એ સૌને મે ખરે છે. એનાં નાટકે તે આજે દુનિયાભરમાં પરિચિત છે પરંતુ એના જીવન વિષે આપણને નહિ જેવી જ માહિતી છે. આપણને આનંદથી છલકાવનાર અને અંગ્રેજી ભાષાને સમૃદ્ધ કરનાર અનેક રત્નના કેટલાક તેજસ્વી સર્જકે માને તે એક છે. ઈલિઝાબેથના યુગનાં નાનાં નાનાં ઊર્મિકાવ્યોમાં જે વિશિષ્ટ પ્રકારનું માધુર્ય છે તે બીજા કાવ્યોમાં મળતું નથી. સાદી અને સુમધુર વાણીમાં પોતાની વિશિષ્ટ રીતથી રોજની ઘટનાઓ વર્ણવતાં પ્રસન્નતાપૂર્વક તેઓ આગળ વધે છે. લીટન હેંચી નામના એક અંગ્રેજ વિવેચકે આ યુગ વિષે કહ્યું છે કે, ઈલિઝાબેથના જમાનાના એ ગૌરવવંતા પુરુષોની ઉદાત્ત અને પ્રબળ ભાવનાએ એક જ ચમત્કારી પેઢીમાં દુનિયામાં આજ સુધી અજોડ એ નાટકને વારસો ઇંગ્લંડને આપે છે.” ઇલિઝાબેથ ૧૬૦૩ની સાલમાં એટલે કે, મહાન અકબરના મૃત્યુ પહેલાં બે વરસ આગળ મરણ પામી. તેની પછી સ્કેટલેન્ડને રાજા ઇંગ્લંડની ગાદી ઉપર આવ્યું. કેમકે તે સાથી નજીકનો ગાદીને હકદાર મનાતું હતું. જેમ્સ ૧લા તરીકે તે ઈંગ્લંડની ગાદીએ બેઠે અને આમ ઈગ્લેંડ તથા સ્કોટલેંડનું એકત્ર રાજ્ય બન્યું. જે કાર્ય હિંસાથી સધાયું નહોતું તે આમ શાંતિથી પાર પડયું. જેમ્સ ૧લે રાજાના દેવી હકના સિદ્ધાંતમાં માનનારે હતું અને પાર્લામેન્ટ પ્રત્યે તેને અણગમો હતે. ઇલિઝાબેથ કટલે તે ચતુર નહેતે અને થોડા જ વખતમાં પાર્લામેન્ટ અને તેની વચ્ચે ઝઘડે ઊભો થયે. એના રાજ્ય અમલ દરમ્યાન ૧૬૨૦ની સાલમાં ઈંગ્લંડના કેટલાક અણનમ પ્રોટેસ્ટ પિતાના વતનને હમેશને માટે ત્યાગ કરીને મેફલાવર” વહાણમાં બેસીને સ-રે રે Page #527 -------------------------------------------------------------------------- ________________ પ૧૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન અમેરિકામાં વસવાટ કરવાને ચાલ્યા ગયા. જે ૧લાના આપખુદ વન સામે તેમને વિરોધ હતે. વળી ઈંગ્લેંડનું ચર્ચા યા ધમંત્ર પણ તેમને પસંદ નહોતું. એ ચર્ચને તેઓ પૂરેપ 3 પ્રોટેટ નહેઃ માનતા. આથી તેમણે પિતાનું વતન તથા ઘરબાર ત્યજ્યાં અને આટલાંક મહાસાગરની પેલી પાર આવેલા નવા અને જંગલેથી છવાયેલા મુલકમાં જવાને તેઓ નીકળી પડ્યા. ઉત્તર કિનારાના એક સ્થાન આગળ તેઓ ઊતર્યા, એ સ્થળને તેમણે ન્યૂ લીમથે નામ આપ્યું. એમના પછી તે વધારે ને વધારે વસાહતીઓ ત્યાં આવવા લાગ્યા અને ધીમે ધીમે તેમની વસાહતની સંખ્યા વધતી ગઈ. આ રીતે થોડા જ વખતમાં પૂર્વ કિનારા ઉપર આવી તેર વસાહતી કે સંસ્થાનો ઊભાં થયાં. આ સંસ્થાનોમાંથી આખરે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા બન્યું. પણ એ તે હજી બહુ આગળની વાત છે. જેમ્સ ૧લાને પુત્ર ચાર્લ્સ લે હતિ. ૧૬૨૫ની સાલમાં તે ગાદીએ આવ્યું ત્યાર પછી તે થોડા જ વખતમાં મામલે ગંભીર બન્યા. એથી કરીને ૧૯૨૦ની સાલમાં પાર્લમેટે તેની આગળ “પિટીશન ઓફ રાઈટ” એટલે કે માટેની અરજી રજૂ કરી. ઇંગ્લંડના ઈતિહાસને એ બહુ મશદૂર દસ્તાવેજ છે. એ અરજીમાં રાજાને જણાવવામાં આવ્યું કે તે નિરંકુશ શાસક નથી અને ઘણી વસ્તુઓ કરવાનો તેને અધિકાર નથી. જોકે ઉપર તે ગેરકાયદે કર ન નાખી શકે તેમજ મરજી ફાવે તેમ તેમને કેદખાનામાં પણ ને પૂરી શકે. હિંદને અંગ્રેજ વાઈસરોય જે વસ્તુ ૨૦મી સદીમાં કરે છે તે કમી સદીમાં પણ ઈગ્લેંડને રાજા કરી શકતા નહોતા – એટલે કે, તે ને તે એડિનન્સ કાઢી શકતો કે ન તે પિતાની યાતને પિતાની મરજી મુજબ કેદખાનામાં નાખી શકતો. અમુક વસ્તુ તે કરી શકે અને અમુક ન કરી શકે એમ તેને જણાવવામાં આવ્યું તેથી ચિડાઈને તેણે પાર્લામેન્ટ બરખાસ્ત કરી અને તેના વિના જ રાજવહીવટ ચલાવવા માંડ્યો. થોડાં વરસે પછી તેને નાણાંની એટલી તે ભીડ પડી કે તેને બીજી પાર્લામેન્ટ બોલાવવાની ફરજ પડી. પાર્લામેન્ટ વિના ચાલેં જે કંઈ કાર્યો કર્યા તેથી પ્રજા અતિશય કોપાયમાન થઈ હતી અને નવી પાર્લામેન્ટ તેની સામે લડવાને બાનું જ શોધતી હતી. એ જ વરસની અંદર એટલે કે ૧૬૪ની સાલમાં રાજા અને પાર્લમેન્ટ વચ્ચે આંતરવિગ્રહ શરૂ થયે. ઘણુંખરા ઉમરા તથા મેટા ભાગનું Page #528 -------------------------------------------------------------------------- ________________ ઇબ્લડ પેાતાના રાજાના શિરચ્છેદ કરે છે ૫૫ લશ્કર રાજાના પક્ષમાં હતું અને ધનિક વેપારીઓ તથા લડન શહેર પામેન્ટના પક્ષમાં હતાં. આ વિગ્રહ ધણાં વરસા સુધી ચાલ્યાં કર્યાં. આખરે પાર્ટીમેન્ટને પક્ષે આલીવર ક્રોમવેલ નામના મહાન નેતા પેદા થયા. તે સમર્થ વ્યવસ્થાકાર, અને કડક શિસ્તપાલનના પુરસ્કર્તા હતા. વળી પોતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે તેનામાં ધાર્મિક ધગશ હતી. કાર્લોલિ તેને વિષે કહે છે કે, “ યુદ્ધનાં કારમાં જોખમામાં, અને રણક્ષેત્રની વિષમ પરિસ્થિતિમાં જ્યારે સા કાર્ય હતાશ થઈ ગયા હતા ત્યારે આશા તેનામાં અગ્નિની શિખાની પેઠે ઝળકી રહી હતી.” ક્રોમવેલે નવું સૈન્ય તૈયાર કર્યું એના સૈનિકા આયર્ન સાઈડ્ઝ' એટલે કે વજ્રકાય કહેવાતા હતા. તેણે એ સૈનિકામાં પોતાની ધગશ અને શિસ્તના સંચાર કર્યાં. પાલ મેન્ટના સૈન્યના ‘ પ્યુરીટને’એ ચાર્લ્સ'ના કૅવેલિયાને ચાના સૈનિક કૅવેલિયર્સ કહેવાતા હતા – સામના કર્યાં. છેવટે ક્રોંમવેલનો વિજય થયા અને રાજા ચાર્લ્સ પાર્લમેન્ટના કેદી બન્યા. ( પાલ મેન્ટના કેટલાક સભ્યો હજી પણ રાળ સાથે સમાધાન કરવા ચડાતા હતા. પરંતુ ક્રૌમવેલના નવા સૈન્યે એ વાત કાને ધરી નહિ અને એ સન્યના ફલ પ્રાઈડ નામના એક અમલદારે હિ ંમતપૂર્વક પાર્લમેન્ટમાં ઘૂસી જઈ ને આવા બધા સભ્યોને હાંકી કાઢયા. તેનું આ કૃત્ય ‘’પ્રાઈડના જુલાબ ' તરીકે ઓળખાય છે. આ બહુ આકરા ઇલાજ હતો અને પામેન્ટ માટે તે બહુ શે।ભારૂપ નહાતો. પાર્લામેન્ટે રાજાની આપખુદી સામે વિરોધ ઉઠાવ્યા હતા પણ હવે પાલ મેન્ટના પોતાના જ સૈન્યનું પરિબળ વધી ગયું અને તેના કાયદાના શબ્દોની ઝીણવટની તેને લેશમાત્ર પણ પરવા નહોતી. ક્રાંતિના રાહ આવા જ હાય છે. આમની સભાના બાકીના સભ્યો ~~~ એ રમ્પ પાર્લમેન્ટના નામથી ઓળખાય છે. - એ ઉમરાવની સભાના વિરોધને ગણકાર્યા વિના ચાર્લ્સ ઉપર મુકદ્મા ચલાવવાનો નિર્ણય કર્યો. અને ‘જુલમગાર, દેશદ્રોહી, ખૂતી અને દેશના દુશ્મન ' તરીકે તેને મોતની શિક્ષા કરમાવી. તથા એક સમયના રાજા તથા રાજ્ય કરવાના પોતાના દૈવી હકની વાત કરનાર આ પુરુષનો લડનમાં વ્હાઈટહાલ આગળ શિરચ્છેદ કરવામાં આવ્યો. રાજાએ પણ ઇતર લેાકની જેમ જ મરે છે. પણ ઋતિહાસ ઉપરથી જણાય છે કે એમાંના કેટલાક કમાતે મૂઆ હતા. આપખુદ રાજાશાહીમાં ગુપ્ત રીતે ખૂને સારી પેઠે થાય છે. અંગ્રેજ રાજકર્તાઓએ ભૂતકાળમાં એ ઉપાય કીક ફીક અજમાવ્યા હતા. પરંતુ એક ચૂંટણીથી Page #529 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન રચાયેલી સભા ન્યાયની અદાલત બની જઈ રાજા ઉપર કામ ચલાવે તથા તેને શિક્ષા ફરમાવીને તેઓ શિરચ્છેદ કરે છે તે અવનવી અને દિંગ કરી મૂકે એવી ઘટના હતી. અતિશય સ્થિતિચુસ્ત અને ઝડપી સુધારો કરવા પ્રત્યે અણગમો સેવનારી અંગ્રેજ પ્રજા જાલિમ અને દેશદ્રોહી રાજાની સાથે કેવી રીતે કામ લેવું એને દાખલે બેસાડે એ વસ્તુ ખરેખર વિચિત્ર લાગે છે. પણ એમ કહી શકાય કે એ કૃત્યમાં સમગ્ર અંગ્રેજ પ્રજા કરતાં ક્રોમવેલના અનુયાયી “વજકાય” સૈનિકોએ વધારે આગળ પડતે ભાગ લીધે હતે. એથી કરીને યુરેપના રાજાઓ, સમ્રાટે તથા નાનાં નાનાં રજવાડાં અતિશય ચોંકી ઊઠયાં. સામાન્ય જનસમૂહ એવો ધૃષ્ટ બને અને ઈંગ્લેંડનું અનુકરણ કરે તે તેમની શી વલે થાય ? તેમનામાંના ઘણાઓએ તે ઇંગ્લંડ ઉપર ચડાઈ કરી તેને ચગદી નાખ્યું હોત પરંતુ એ સમયે ઈગ્લેંડનું રાજસૂત્ર નમાલા રાજાના હાથમાં નહોતું. ઇંગ્લંડ તેના ઈતિહાસમાં પહેલવહેલું પ્રજાતંત્ર બન્યું હતું. ક્રોમવેલ તથા તેનું સૈન્ય તેની રક્ષા કરવા - માટે ખડાં હતાં. વાસ્તવમાં ક્રોમવેલ સરમુખત્યાર જ હતું. તે ઑર્ડ પ્રોટેક્ટર’ એટલે કે પાલક્તા નામથી ઓળખાતું હતું. તેના કડક અને દક્ષ અમલ દરમ્યાન ઇંગ્લેંડનું સામર્થ્ય વધ્યું અને તેને નૌકાકાફલાએ હેલેંડ, કાંસ તથા સ્પેનના કાફલાઓને હાંકી કાવ્યા. આ સમયે ઈંગ્લેંડ પહેલી જ વાર સમુદ્ર ઉપર પ્રભુત્વ જમાવનાર યુરેપનું અગ્રગણ્ય રાજ્ય બન્યું. પણ ઇગ્લેંડનું પ્રજાતંત્ર લાંબો કાળ ટક્યું નહિ. ચાર્લ્સના મરણ પછી પૂરાં અગિયાર વરસ પણ તે ન ટક્યું. ૧૬પ૦ની સાલમાં ક્રોમવેલ મરણ પામે અને તે પછી બે વરસ બાદ પ્રાતંત્રને અંત આવ્યો. ૧લા ચાર્લ્સના પુત્રે ભાગી જઈને પરદેશમાં શરણુ શેડ્યું હતું તે ઈગ્લેંડ પાછો આવ્યો. ઇગ્લેંડમાં તેને વધાવી લેવામાં આવ્યું. અને જે ચાર્લ્સ એ નામથી તેનો રાજ્યાભિષેક કરવામાં આવ્યું. આ બીજો ચાર્લ્સ અધમ અને ચારિત્રહીન પુરુષ હતો. અને રાજ્યપદને તે કેવળ મેજમજા કરવાનું એક સાધન સમજતા હતા. પણ પાલમેન્ટને વધારે પડતું વિરોધ ન કરવા જેટલે તે ચતુર હતે. કાંસના રાજા તરફથી એને છુપી રીતે પૈસા પણ મળતા હતા. ક્રોમવેલના અમલ દરમ્યાન ઈગ્લેંડે યુરોપમાં મેળવેલી પ્રતિષ્ઠા તેણે ગુમાવી અને ડચ લેકએ છેક ટેમ્સ નદીના બાર સુધી આવીને અંગ્રેજ કાફલાને બાળી મૂક્યો. ચાર્લ્સની પછી તેને નાઈ રજે જેમ્સ ગાદીએ આવ્યું. અને Page #530 -------------------------------------------------------------------------- ________________ ઇગ્લેંડ પિતાના રાજાને શિરછેદ કરે છે ' ૫૧૭ તરત જ પાર્લામેન્ટ સાથે વિખવાદ શરૂ થયો. જેમ્સ ભાવિક કેથલિક હતું અને તે ઇંગ્લંડ ઉપર પોપનું પ્રભુત્વ ફરીથી સ્થાપવા ચહાતે હતે. ધર્મ વિષે અંગ્રેજ પ્રજાના વિચારે ગમે તે હો, અને એ બાબતમાં તેમના નિશ્ચિત વિચારે નહોતા – પણ મોટા ભાગના લકે પપ તથા “પપની લીલા'ના કટ્ટર વિરોધી હતા. આ પ્રચલિત ભાવનાની સામે જેમ્સ કશું ન કરી શક્યો. તેણે પાર્લમેન્ટને રોષ વહોર્યો અને આખરે તેને આશરા માટે ફ્રાંસ ભાગી જવું પડ્યું. પાર્લમેન્ટ ફરીથી રાજા ઉપર વિજય મેળવ્યું. પણ આ વખતે તે આંતરવિગ્રહ વિના અને બિલકુલ શાંતિપૂર્વક તે ફતેહમંદ નીવડી. હવે દેશમાં કોઈ રાજા રહ્યો નહિ. પણ ઈંગ્લંડ ફરીથી પ્રજાતંત્ર થનાર નહતું. કહેવાય છે કે, એક અંગ્રેજને લૉર્ડ અથવા ઉમરાવ ગમે છે, રાજાઓને ભભક અને ડોળદમાક તેને એથીયે વધારે પ્રિય છે. એથી કરીને પાર્લામેન્ટ નવા રાજાની તલાશ કરી અને હેલેંડના રેંજ કુળમાંથી તેમને તે મળી આવ્યા. ૧૦૦ વરસ પૂર્વે હેલૅન્ડની સ્પેન સામેની મહાન લડતના નેતા મૂક વિલિયમ (વિલિયમ ધ સાઇલન્ટ) એ કળે નેધરલેન્ડ્ઝને આપ્યો હતો. આ વખતે પણ એ જ ઓરેંજ કુળમાં બીજે એક વિલિયમ થયું હતું અને તે ઇંગ્લંડની રાજકુંવરી મેરી જોડે પરણ્યો હતો. એટલે ૧૬૮૮ની સાલમાં આ વિલિયમ તથા મેરીને ઇંગ્લંડનાં સંયુક્ત શાસક બનાવવામાં આવ્યાં. પાર્લમેંટના હાથમાં હવે સર્વોપરી સત્તા આવી હતી અને પાર્લામેન્ટમાં જે લેકેનું પ્રતિનિધિત્વ હતું તેમના હાથમાં સત્તાનાં સૂત્ર સોંપી ઈંગ્લંડની ક્રાંતિની પૂર્ણાહુતિ થઈ. એ સમયથી ઈંગ્લંડના કોઈ પણ રાજા કે રાણીએ પાલમેન્ટની સત્તાને સામને કરવાની હામ ભીડી નથી. બેશક, સીધો સામને કે પડકાર કર્યા વિના પણ કાવાદાવા કે દબાણ કરવાની બીજી અનેક રીતે છે અને ઘણા અંગ્રેજ રાજકર્તાઓએ એ પછી એનો આશરે લીધે હતે. - પાર્લમેન્ટ હવે સર્વોપરી બની એ ખરું. પરંતુ એ પાર્લમેન્ટ કેવી હતી ? ઇંગ્લંડની સમગ્ર આમજનતાનું પ્રતિનિધિત્વ એ ધરાવતી હતી એમ માની લઈશ નહિ. અંગ્રેજ પ્રજાના બહુ નાના ભાગનું પ્રતિનિધિત્વ એ ધરાવતી હતી. એના નામ ઉપરથી સૂચિત થાય છે તેમ ઉમરાવોની સભા મોટા મોટા ઉમરાવ (લેડ) અથવા જમીનદારે અને બિશપનું પ્રતિનિધિત્વ ધરાવતી હતી. આમની સભા પણ જમીનજાગીર ધરાવનાર ધનિક તથા તવંગર વેપારીઓની સભા હતી. બહુ Page #531 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન ઓછા લેકીને મતાધિકાર હતો. આજેથી સે વરસ ઉપરના સમય સુધી ત્યાં આગળ કેટલાક મતવિભાગે તે અમુક વ્યક્તિઓના ગજવામાં હતા. એથી કરીને એવા મતવિભાગે “ખિસ્સા મતવિભાગે” (પોકેટ બોઝ) તરીકે ઓળખાતા. આખા મત વિભાગમાં એક યા બે મતદારો હતા અને તે પિતાને એક પ્રતિનિધિ પાર્લામેન્ટમાં એકલતા ! કહેવાય છે કે, છ૯૩ની સાલમાં આમની સભાના ૩૦૬ સભ્યને એકંદરે માત્ર ૧૬ મતદારોએ ચૂંટાયા હતા. ઓલ્ડ સેરૂમ નામનું એક નાનકડું ગામડું પાર્લામેન્ટમાં બે સભ્ય મેકલિતું. આ ઉપરથી તને જણાશે કે, પ્રજાને મેટે ભાગ મતાધિકારથી વંચિત હતો અને પાર્લામેન્ટમાં તેમનું પ્રતિનિધિત્વ નહોતું. આમની સભા સમગ્ર જનતાની સંસ્થા નહોતી. શહેરામાં આગળ આવતા નવા મધ્યમ વર્ગનું પણ તેમાં પ્રતિનિધિત્વ નહતું. કેવળ જમીનદારવર્ગ અને ગણ્યાગાંઠયા ધનિક વેપારીઓને તેમાં પ્રતિનિધિત્વ હતું. પોલમેન્ટની જગ્યાઓનું લિલામ થતું અને એ બાબતમાં ભારે રશવતખોરી ચાલતી. આ બધું છેક ૧૮૩૩ની સાલ સુધી એટલે કે આજથી ૧૦૦ વરસ પહેલાંના સમય સુધી ચાલતું હતું. આખરે ભારે ચળવળને પરિણામે ૧૮૩રની આલમાં ‘રિફોર્મ બિલ” પસાર કરવામાં આવ્યું અને એથી થોડા વધારે લેકિને મતાધિકાર મળે. આ ઉપરથી જણાશે કે પાર્લમેન્ટનો રાજા ઉપરનો વિજ્ય એ વાસ્તવિક રીતે ગણ્યાગાંઠયા તવંગર લોકોને વિજ્ય હતું. આ મૂકીભર જમીનદાર અને મૂડીભર વેપારીઓ ઇંગ્લંડને રાજવહીવટ ચલાવતા હતા. બાકીના બધા વર્ગોને એટલે કે લગભગ આખી પ્રજાને એમાં લેશમાત્ર પણ અવાજ નહોતે. • એ જ રીતે, પેન સાથેની મહાન લડત પછી ઊભું થયેલું હેલેંડનું પ્રજાતંત્ર પણ ધનિકનું જ પ્રાતંત્ર હતું એ હકીકત તારે ધ્યાનમાં રાખવી જોઈએ. - વિલિયમ તથા મેરી પછી મેરીની બહેન એન ઇંગ્લંડની રાણી બની. ૧૭૧૪માં એના મરણ પછી બીજે રાજા કોને બનાવવો એ વિષે વળી પાછી મુશ્કેલી ઊભી થઈ. પાર્લમેન્ટે રાજાની શોધ માટે જર્મની સુધી નજર દોડાવી. તેણે એક જર્મનને પસંદ કર્યો અને જં ૧લે એ નામથી તેને ઇંગ્લંડની ગાદી ઉપર બેસાડ્યો. એ તે સમયે હેવરને ઇલેકટર હતેઘણું કરીને તે કમઅક્કલ હતું અને ચતુરાઈનું તેનામાં નામ પણ ન હતું એટલા ખાતર પામેટે તેને Page #532 -------------------------------------------------------------------------- ________________ ઇંગ્લેંડ પિતાના રાજને શિરછેદ કરે છે પ૧૯ પસંદ કર્યો હતો. ચતુર રાજા કરતાં બેવકૂફ રાજા વધારે સારે; કેમકે રાજા ચતુર હોય તો તે કદાચ પાર્લામેન્ટના કાર્યમાં દખલ પણ કરે. ૧લે જે અંગ્રેજી ભાષા પણ બોલી શકતો નહોતે. ખુદ અંગ્રેજોને રાજા અંગ્રેજી ભાષાથી અજાણ હતા. તેના પુત્ર રજા જ્યોર્જને પણ નહિ જેવું જ અંગ્રેજી આવડતું. આ રીતે ઇંગ્લંડની ગાદી ઉપર હેવર વંશની સ્થાપના થઈ. આજે પણ ઇંગ્લંડની ગાદી ઉપર એ જ વંશ ચાલુ છે. તે રાજ્ય કરે છે એમ તે ભાગ્યે જ કહી શકાય કેમકે શાસન અને બધે રાજવહીવટ તે પાર્લામેન્ટ જ કરે છે. ૧૬મી તથા ૧૭મી સદી દરમ્યાન ઈંગ્લેંડ અને આયર્લેન્ડ વચ્ચે ભારે વિષ અને સંઘર્ષ ચાલ્યા ક્ય. ઇલિઝાબેથ તથા ૧લા જેમ્સના અમલમાં આયર્લેન્ડ જીતી લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા અને એ સમય દરમ્યાન ત્યાં આગળ વારંવાર બંડ અને કતલ થતાં રહ્યાં. ૧લા જેમ્સ આયર્લેન્ડની ઉત્તરમાં આવેલા અસ્ટર પરગણાના મેટા ભાગની જમીનજાગીરે જપ્ત કરી લીધી અને તેમાં સ્કોટલેંડના પ્રોટેસ્ટન્ટને લાવીને વસાવ્યા. એ સમયથી આજ સુધી એ વસાહતીઓ ત્યાં રહ્યા છે અને એને લીધે આયર્લેન્ડની પ્રજાના બે ભાગલા પડી ગયા -- આયર્લેન્ડવાસીઓ અને સ્કોટલેન્ડના વસાહતીઓ, એક કેથલિક અને બીજા પ્રોટેસ્ટંટ. ઉલ્ય વચ્ચે પરસ્પર ભારે તિરસ્કાર છે; અને આ ફાટફૂટથી બેશક ઈંગ્લંડને તે લાભ જ થયે છે. શાસકો હમેશાં ફૂટ પાડીને રાજ્ય કરવાની નીતિમાં જ માનતા આવ્યા છે. આજે પણ અટર એ આયર્લેન્ડને સાથી જટિલ કાયડે છે. - ઇંગ્લંડના આંતરવિગ્રહ દરમ્યાન આર્યલૅન્ડમાં અંગ્રેજોની કતલ કરવામાં આવી હતી. ક્રોમવેલે આયરિશ લેકની ક્રરપણે કતલ કરીને તેનું વેર લીધું. આયર્લેન્ડના લેકે આજે પણ એ કડવું સ્મરણ તાજું રાખી રહ્યા છે. એ પછી લડાઈ થઈ અને અનેક વાર સમજૂતી પણ થઈ. પણ ઈંગ્લડે એ સમજૂતીઓને વારંવાર ભંગ કર્યો. આર્યલૅન્ડની યાતનાઓનો ઇતિહાસ અતિશય લાંબે અને દુઃખદ છે. તને એ જાણીને આનંદ થશે કે “ગુલિવર્સ ટ્રાવેલ્સ એટલે ગુલિવરની સફરે ને લેખક જેનાથન સ્વિફ્ટ આ અરસામાં એટલે કે ૧૬૬થી ૧૭૪૫ની સાલના ગાળામાં થઈ ગયે. બાલસાહિત્યનું એ સુપ્રસિદ્ધ પુસ્તક છે. પણ વસ્તુતાએ તે એ તેના જમાનાના ઈગ્લેંડ વિષે કટાક્ષને ગ્રંથ છે. બિન્સન લૂ ને લેખક ડેનિયલ ડીફે સ્વિફ્ટને સમકાલીન હતો. Page #533 -------------------------------------------------------------------------- ________________ ८८ બાબર ૩ સપ્ટેમ્બર, ૧૯૩૨ હવે આપણે પાછાં હિંદુસ્તાન આવીશું. આપણે થે સમય યુરેપને આપે, તેની ગડમથલે, ઝઘડાઓ અને યુદ્ધો નિહાળ્યાં અને ૧૬મી તથા ૧૭મી સદી દરમ્યાન ત્યાં શું બની રહ્યું હતું તે સમજવા પ્રયત્ન કર્યો. યુરોપના એ સમય વિષે તારા ઉપર કેવી છાપ પડી હશે એની તે મને ખબર નથી. એ વિષે તને ચાહે તે છાપ પડી છે, પણ મને ખાતરી છે કે એ છાપ સાવ નિર્ભેળ અને સ્પષ્ટ તે ન જ હોય. અને એમાં તાજુબ થવા જેવું જરાયે નથી; કેમકે એ સમયનું યુરોપ અનેક પ્રકારની વિષમતાઓ અને વિચિત્રતાઓથી ભરેલું હતું. સતત અને હેવાનિયતભરી લડાઈઓ, ઇતિહાસમાં જેનો જોટો જડવો મુશ્કેલ છે એવી ધર્માધતા અને કરતા, રાજાઓની આપખુદી અને રાજ્ય કરવાને તેમને દેવી અથિકાર, નમાલે બની ગયેલે ઉમરાવ વર્ગ અને આમપ્રજાનું નિર્લજ્જ શેષણ આ બધું યુરેપમાં તે સમયે હતું. એ બધાની તુલનામાં ચીન તે યુરોપ કરતાં આપણને યુગના યુગ જેટલું આગળ લાગે છે. તે તે સંસ્કારી, કલાપ્રિય, સહિષ્ણુ, અને પ્રમાણમાં શાંત દેશ હતે. છિન્નભિન્ન થઈ ગયેલું અને અધોગતિને પંથે વળેલું હિંદુસ્તાન પણ ઘણી બાબતોમાં યુરેપ કરતાં ચડિયાતું હતું. પણ યુરેપની એક બીજી અને વધારે ઉજજવળ બાજુ પણ આપણી નજરે પડે છે. ત્યાં આગળ એ સમયે અર્વાચીન વિજ્ઞાનને આરંભ થતા જણાય છે તથા જનતાના સ્વાતંત્ર્યનો ખ્યાલ પણ વિકસિત અને રાજાઓનાં રાજ્યસનને કંપાવત માલુમ પડે છે. આ બધાના મૂળમાં અને આ તેમજ બીજી બધી પ્રવૃત્તિઓના કારણરૂપ પશ્ચિમ તથા વાયવ્ય યુરોપના દેશોના વાણિજ્ય તથા ઉદ્યોગને વિકાસ હ. દૂર દૂરના દેશ સાથે વેપાર ખેડતા વેપારીઓથી : ભરેલાં અને કારીગરેની ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી ગાજતાં મેટાં મોટાં શહેરે ઠેર ઠેર ઊભાં થયાં. પશ્ચિમ યુરેપના બધા દેશોમાં શિલ્પીઓ Page #534 -------------------------------------------------------------------------- ________________ આ અ૨ ૫૨૧ તથા કારીગરેનાં મંડળો સ્થપાયાં. આ વેપારીઓ તથા હુન્નર ઉદ્યોગમાં પડેલા લેકેને ભદ્ર સમાજ,-બૂઝવા - અથવ મધ્યમવર્ગ બને. આ વર્ગ આગળ પ્રગતિ કરતો ગયો તે ખરે પણ માર્ગમાં તેને રાજકીય, સામાજિક તેમજ ધાર્મિક વગેરે અનેક નડતોને સામને કરવો પડ્યો. રાજ્યવ્યવસ્થા તેમજ સમાજવ્યવસ્થામાં હજીયે યૂડલ વ્યવસ્થાના અવશેષો ટકી રહ્યા હતા. આ સામાજિક પ્રથાના દિવસે વીતી ગયા હતા એટલે નવી પરિસ્થિતિ સાથે તેને મેળ ખાય એમ નહેતું. વળી વેપારજગાર તથા હુન્નરઉદ્યોગમાં તે નડતરરૂપ હતી. ફશ્યલ ઉમરા અનેક પ્રકારના કર તથા જકાત ને લાગાઓ લેતા હતા. એથી વેપારીઓની ભારે સતામણી થતી. એથી કરીને એ બૂઝવા એટલે મધ્યમ વર્ગે એ વર્ગને સત્તા ઉપરથી ખસેડવાની કોશિશ કરવા માંડી. રાજાને પણ ફયૂડલ ઉમરા ગમતા નહતા, કેમકે તેઓ તેની સત્તા ઉપર તરાપ મારવા ચહાતા હતા. એટલે રાજા અને મધ્યમ વર્ગ એકબીજાના મળતિયા થઈ ગયા અને ક્યૂલ ઉમરાવોની ખરી સત્તા તેમણે છીનવી લીધી. પરંતુ એને પરિણામે રાજા વધારે બળવાન અને આપખુદ બન્ય. એ જ રીતે પશ્ચિમ યુરેપનું તે સમયનું ધર્મતંત્ર તથા પ્રચલિત ધાર્મિક વિચારો અને વેપારવણજ વિષેના ખ્યાલે વેપાર અને ઉદ્યોગોના વિકાસમાં અંતરાયરૂપ હતા એમ નવા વર્ગોને લાગતું હતું. ખુદ ધર્મ પણ ફયૂડલ પ્રથા સાથે અનેક રીતે સંકળાયેલ હતો અને આગળ હું તને કહી ગયું છું કે ચર્ચ તે સૌથી મોટો ક્યૂલ જમીનદાર હતું. ઘણાં વરસોથી રમન ચર્ચ યા ધર્મતંત્રની ટીકા તથા તેને વિરોધ કરનાર વ્યક્તિઓ અને મંડળે અવારનવાર પેદા થતાં હતાં. પણ એમને લીધે પરિસ્થિતિમાં ઝાઝો ફેર ન પડ્યો. પણ હવે તે આગળ વધતા જતા આખા બૂર્ઝવા અથવા મધ્યમ વર્ગને ફેરફાર જોઈતું હતું એટલે સુધારા માટેની હિલચાલ પ્રચંડ બની. આ બધા ફેરફાર તથા જેને આપણે આગળ વિચાર કરી ગયાં છીએ તે બધી હિલચાલે મધ્યમ વર્ગને મેખરે લાવનાર ક્રાંતિનાં ભિન્ન ભિન્ન પાસાંઓ અથવા તે ભૂમિકાઓ હતી. પશ્ચિમ યુરેપના બધા દેશમાં પ્રગતિને ક્રમ તે લગભગ આ જ હતા એમ જણાય છે; જે કે જુદા જુદા દેશોમાં તે જુદે જુદે કાળે થઈ હતી. એ કાળ દરમ્યાન અને એ પછી પણ ઘણું લાંબા સમય સુધી પૂર્વ યુરોપ Page #535 -------------------------------------------------------------------------- ________________ પર જગતના ઇતિહાસનું રેખાદર્શન ઔદ્યોગિક વિકાસમાં બહુ પછાત રહ્યો એટલે ત્યાં આગળ એવો કશે ફેરફાર થયા નહિ. ચીન તેમજ હિંદુસ્તાનમાં પણ એ સમયે સંખ્યાબંધ કારીગરો તથા શિલ્પીઓ હતા તેમજ તેમનાં મંડળે પણ હતાં. ઉત્તરઉદ્યોગે પણ પશ્ચિમ યુરોપ જેટલા જ અથવા વધારે વિકસેલા હતા. પરંતુ એ બંને * દેશમાં એ કાળે યુરોપની પેઠે વિજ્ઞાનને વિકાસ તથા તેના જેવી પ્રજાકીયા સ્વતંત્રતાની ધગશ આપણા જેવામાં આવતાં નથી. ઉભય દેશમાં ધાર્મિક વાતંત્ર્ય તેમજ ગામ, શહેર કે મંડળમાં સ્થાનિક સ્વાતંયની પરંપરા ચાલુ હતી. પિતાની સ્થાનિક બાબતમાં કશી દખલ ન થાય ત્યાં સુધી લેકને રાજાની સત્તા તથા તેની આપખુદીની ઝાઝી પરવા નહોતી. એ બંને દેશોની સમાજવ્યવસ્થા યુરોપની કઈ પણ વસ્તુ કરતાં વધારે સ્થિર હતી અને તે ઘણુ લાંબા કાળ સુધી ટકી હતી, પરંતુ એ વ્યવસ્થાની રિથરતા અને અચળતાએ જ વિકાસને રૂંધ્યું હોય એ બનવાજોગ છે. હિંદની ફાટફૂટ તથા અર્ધગતિને કારણે મોગલ બાબરે ઉત્તર હિંદુસ્તાન જીતી લીધું હતું એ આપણે આગળ જોઈ ગયાં છીએ. પ્રજા સ્વાતંત્ર્ય પ્રાચીન આર્ય ખ્યાલે સંપૂર્ણપણે ભૂલી ગઈ હોય અને ગમે તેવા શાસકને ચલાવી લેવા જેટલી પરવશ અને કંગાળ બની ગઈ હોય એમ જણાય છે. દેશને નવચેતન અર્પનાર મુસલમાને પણ બીજાઓની જેમ નમાલા અને પરવશ બની ગયા હોય એમ લાગે છે. પૂર્વની પુરાણી સંસ્કૃતિમાં જેને અભાવ દીસતે હતો તે ચેતન અને શક્તિથી તરવરતું યુરોપ ધીમે ધીમે તેમની આગળ નીકળી ગયું. તેના પુત્રે દુનિયાના દૂર દૂરના ખૂણાઓ સુધી પહોંચે છે. સંપત્તિ રમને વેપારની લાલસાથી તેના વહાણવટીઓ અમેરિકા તથા આંશિયા તરફ આકર્ષાયા. અગ્નિ એશિયામાં ફિરંગી લેતાએ મલાકાના અરબ સામ્રાજ્યને અંત આણે એ આપણે આગળ જોઈ ગયાં હિંદના દરિયા કિનારા ઉપર તેમજ પૂર્વ તરફના સમુદ્રોમાં બધે તેમણે પિતાનાં થાણું નાખ્યાં હતાં. પરંતુ થોડા જ વખતમાં તેજાનાના વેપાર તેમના ઈજારા ઉપર હેલેંડ અને તરાપ મારી. એ બંને દોરા ઉપર સત્તા જમાવનાર નવાં રાજ્ય હતાં. પર્ટુગાલને પૂર્વના દેશોમાંથી હાંકી કાઢવામાં આવ્યું અને તેમના પૂર્વ વેપાર તથા સામ્રાજ્યને અંત આવે છે. પગાલનું સ્થાન કંઈક અંશે ડચ અથવા વલંદાઓએ લીધું અને પૂર્વના ઘણાખરા ટાપુઓને તેમણે કબજે લીધે. ૧૬૦ની Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૨૩ સાલમાં રાણી લિઝાબેથે લડનના વેપારીઓની ઇસ્ટ ઇન્ડિયા ક ંપનીને હિંદમાં વેપાર કરવાના પરવાને આપ્યા. એ વરસ પછી ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ. આમ, યુરોપના એશિયાને એહિયાં કરવાના યુગનો આર ંભ થાય છે. લાંબા સમય સુધી આ વસ્તુ મલાયા તેમજ પૂના ટાપુઓ પૂરતી જ મર્યાદિત હતી. મિગ વંશના અને સત્તરમી સદીના મધ્ય ભાગમાં સત્તા ઉપર આવેલા આરંભના મંચૂ રાજાના અમલ દરમ્યાન યુરોપ કરતાં ચીન અતિશય બળવાન હતું. જાપાન તે ૧૬૪૧ની સાલમાં એકેએક પરદેશીને હાંકી કાઢી પોતાનાં દ્રાર સદંતર બંધ કરી દેવાની હદ સુધી ગયું. અને એ સમય દરમ્યાન હિંદુની શી સ્થિતિ હતી ? હિંદની આપણી વાત ઘણી પાછળ રહી ગઈ છે એટલે આપણે એ ગાળા પૂરો કરીશું. આગળ ઉપર આપણે જોઈ શું કે નવા મોગલ વંશના અમલમાં હિંદુ એક બળવાન રાજ્ય અને છે અને તેના ઉપર યુરોપના હુમલાને સભવ નહાતા. પરંતુ યુરોપે યારનુંયે સમુદ્ર ઉપર પ્રભુત્વ જમાવ્યું હતું. ખાખર એટલે આપણે હિ ંદુસ્તાન પાછાં ફરીએ. યુરેપ, ચીન, જાપાન અને મલેશિયામાં આપણે સત્તરમી સદીના અંત અને અઢારમીના આરંભ સુધી પહોંચ્યાં છીએ. પણ હિંદમાં તો આપણે હજી ૧૬મી સદીના આરંભમાં છીએ. એ સમયે બાખર હિંદમાં આવ્યેા હતે. ૧પર ૬ની સાલમાં દિલ્હીના દુળ અને નમાલા સુલતાન ઉપર બાબરે મેળવેલા વિજય. પછી હિંદમાં નવા યુગ અને નવા મેાગલ સામ્રાજ્યને! આરંભ થાય છે. એક ટૂંકા ગાળા સિવાય તે ૧પર ૬થી ૧૭૭ની સાલ સુધી એટલે કે ૧૮૫ વરસ સુધી ટકયું. એ તેમના સામર્થ્ય અને કીર્તિને યુગ હતા અને હિંદના મહાન મેગલની નામના એશિયા અને યુરેપમાં સર્વત્ર પ્રસરી હતી. એ વશમાં ૬ મહાન રાજકર્તા પાયા. પણ તેમના પછી સામ્રાજ્ય હિન્નભિન્ન થઈ ગયું અને મરાઠા, શીખ તથા બીજાઓએ તે સામ્રાજ્યના પ્રદેશામાંથી પોતપોતાનાં અલગ રાજ્યેા સ્થાપ્યાં. અને તેમના પછી અંગ્રેજો અહી આવ્યા. તેમણે મધ્યસ્થ સત્તાની પડતી અને દેશમાં વ્યાપેલા અંધેરનો લાભ ઉઠાવી ધીમે ધીમે અહી પોતાની સત્તા જમાવી. આગળ આખર વિષે કંઈક તો હું કહી ચૂક્યો છું. તે ચંગીઝ અને તૈમુરના વંશમાંથી ઊતરી આવ્યા હતા અને તેમની મહત્તા Page #537 -------------------------------------------------------------------------- ________________ પ૨૪ જગતના ઈતિહાસનું રેખાદર્શન તથા યુદ્ધકૌશલ્ય પણ કેટલેક અંશે તેનામાં ઊતર્યા હતાં. પરંતુ ચંગીઝના કાળ કરતાં મંગલે હવે ઘણા સુધર્યા હતા અને બાબરના જેવો લાયક અને સંસ્કારી પુરુષ તે કાળે મળ દુર્લભ હતિ. સાંપ્રદાયિકતા કે ધર્માધતા તેનામાં નહોતાં તથા તેના વડવાઓની જેમ તેણે સંહાર પણ નહ કર્યો. કળા અને સાહિત્ય ઉપર તેને અપાર પ્રેમ તે અને તે પિતે પણ ફારસી કવિ હતે. ફૂલે અને બગીચાઓને તે શોખીન હતું અને હિંદુસ્તાનની ગરમીમાં તે વારંવાર મધ્ય એશિયાના પિતાના વતનને યાદ કરો. પિતાનાં સંસ્મરણોમાં તે કહે છે કે, ફરગાનાનાં “વાયોલેટ ફૂલે અતિશય સુંદર છે; અને લાલા તથા ગુલાબનાં ફૂલેનો તે તે ગંજ છે.” તેને બાપ મરણ પામે અને તે સમરકંદને રાજા બન્યા ત્યારે બાબર માત્ર અગિયાર વરસને બાળક હતે. એનું કામ અતિશય કપરું હતું. અનેક દુશ્મની વચ્ચે તે ઘેરાયેલું હતું. આમ, જે વયે બાળક બાળાએ શાળામાં ભણતાં હોય છે ત્યારે તરવાર ધારણ કરીને રણક્ષેત્રમાં તેને ઝૂઝવું પડયું હતું. તેણે પિતાની રાજગાદી ગુમાવી અને તે પાછી મેળવી તથા પિતાની સાહસિક કારકિર્દી દરમ્યાન તેને ભારે જોખમ ખેડવાં પડ્યાં : આમ છતાં પણ સાહિત્ય, કવિતા તથા કળા ઇત્યાદિ સાથે તેણે નિકટનો સંપર્ક સાધ્ય. મહત્ત્વાકાંક્ષા તેને આગળ ને આગળ પ્રેરતી રહી. કાબુલ જીત્યા પછી સિંધુ નદી ઓળંગીને તે હિંદમાં આવ્યું. તેનું સૈન્ય તે નાનકડું હતું પરંતુ યુરોપ અને પશ્ચિમ એશિયામાં તે સમયે વપરાતી નવીન પ્રકારની તે તેની પાસે હતી. તેની સામે લડવા આવેલું અફઘાનનું મોટું દળ આ તાલીમ પામેલા નાનકડા સૈન્ય તથા તે આગળ છિન્નભિન્ન થઈ ગયું અને બાબરને વિજય થશે. પરંતુ તેની મુસીબતેને હજી અંત આવ્યે નહે અને તેનું ભાવિ અનેક વાર જોખમમાં આવી પડયું હતું. એક સમયે જ્યારે કટોકટીની ઘડી આવી પહોંચી ત્યારે તેના સેનાપતિઓએ તેને ઉત્તર તરફ પાછા ફરવાની સલાહ આપી. પરંતુ બાબર ગાંજ્યો જાય એવું ન હતું. તેણે જવાબ આપે કે પાછા હઠવા કરતાં તે મારે મન મરવું બહેતર છે મદિરાને તેને શેખ હતો. તેના જીવનની આ કટોકટીની પળે મદિરાને ત્યાગ કરવાને તેણે સંકલ્પ કર્યો. અને મદિરાપાનના બધા પ્યાલાએ તેણે ફાડી નાખ્યા. નસીબજોગે તે છ અને મદિરાયાગની પોતાની પ્રતિજ્ઞાનું તેણે પાલન કર્યું. Page #538 -------------------------------------------------------------------------- ________________ બાબર ૫૨૫ હિંદમાં આવ્યાને માંડ ચાર વરસ થયાં. એટલામાં બાબર મરણ પામે. આ ચારે વરસો લડાઈઝઘડામાં વીત્યાં અને એ દરમ્યાન તેને જરાયે આરામ મળે નહિ. હિંદમાં તે તે પરાયા સમાન જ રહ્યો અને તેને વિષે તે સાવ અજાણ રહ્યું. આગ્રામાં તેણે સુંદર રાજધાનીને પાયે નાખ્યો અને તેના બાંધકામ માટે કન્સ્ટાન્ટિનોપલના એક મશહૂર શિલ્પીને બોલાવ્યું. એ સમયે ‘ભવ્ય સુલેમાન કૌ—ાન્ટિને પલમાં રોનકદાર ઈમારત ચણાવી રહ્યો હતો. સિનાન નામનો એક મશહૂર ઉસ્માની શિલ્પી હતે તેણે યુસુફ નામના પિતાના એક પ્રિય શિષ્યને હિંદમાં મેક હતિ. બાબરે પિતાનાં સંસ્મરણે લખ્યાં છે અને એ આનંદપ્રદ પુસ્તકમાંથી આપણને એ પુરુષને નિકટને પરિચય મળી રહે છે. એમાં તેણે હિંદુસ્તાન તથા તેનાં પ્રાણીઓ, ઝાડે તથા ફળફૂલેને ખ્યાન કર્યું છે –દેડકાને સુધ્ધાં તે ભૂલ્યા નથી. પિતાનાં વતનનાં તરબૂચ, ફૂલે તથા દ્રાક્ષ માટે તે અનેક વાર નિશ્વાસ નાખે છે અને આ દેશના લેકે માટે તે અતિશય નિરાશાભર્યા ઉગારે કાઢે છે. એના અભિપ્રાય મુજબ તે તેમનામાં એક સારું લક્ષણ નહોતું. ચાર વરસ સુધી યુદ્ધમાં ગૂંથાયેલા રહેવાને કારણે હિંદુસ્તાનના લેકીને તેને પરિચય થયો ન હોય એ બનવા જોગ છે. વળી વધારે સભ્ય વર્ગો તે આ નવા વિજેતાથી અળગા જ રહ્યા હશે. નવે આવનાર પરાયા લેકોના જીવન તથા તેમની સંસ્કૃતિને સહેલાઈથી નથી સમજી શકતએ ગમે તેમ હો, પણ કેટલાક સમયથી અહીં શાસન કરી રહેલા અફઘાન લેક કે દેશના મોટા ભાગના બીજા લેકમાં તેને કોઈ પણ આવકારલાયક વસ્તુ જડી નથી. પરંતુ તે સારો નિરીક્ષક હતા, અને નવા આવનારનું પક્ષપાતી વલણ બાદ કરતાં, એના હેવાલ ઉપરથી આપણને માલુમ પડે છે કે તે કાળે ઉત્તર હિંદુસ્તાનના બૂરા હાલ હતા. દક્ષિણ હિંદમાં તે તે ગયો જ નહોતે. બાબર આપણને જણાવે છે કે હિંદનું સામ્રાજ્ય વિશાળ, ગીચા વસ્તીવાળું અને આબાદ છે. એની પૂર્વ, દક્ષિણ તેમજ પશ્ચિમ સરહદે મહાસાગર આવેલું છે અને એની ઉત્તરે કાબુલ, ગઝની અને કંદહાર છે. સમગ્ર હિંદુસ્તાનની રાજધાની દિલ્હી છે.” તે અહીં આવ્યા ત્યારે હિંદ અનેક રાજ્યમાં વહેંચાઈ ગયેલું હોવા છતાં બાબર તેના તરફ એક સમગ્ર ઘટક તરીકે જુએ છે એ વાત લક્ષમાં રાખવા જેવી છે. હિંદુસ્તાનની એકતાને આ ખ્યાલ ઈતિહાસના આરંભથી ચાલ્યો આવે છે Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ જગતના ઈતિહાસનું રેખાદર્શન આગળ ઉપર હિંદુસ્તાનનું વર્ણન કરતાં બાબર લખે છે કે: એ એક અતિશય રમણીય દેશ છે. બીજા દેશોની તુલનામાં તે એ એક નિરાળી જ દુનિયા છે. એના ડુંગરાઓ અને નદીઓ. એનાં જગલે અને મેદાને, એનાં પ્રાણીઓ અને વનસ્પતિઓ, એના વતનીઓ અને તેમની ભાષા, એની હવા તથા વરસાદ એ બધાં રાવ નિરાળો છે. . . . સિંઘ વટાવ્યા પછી જે દેશ, ઝાડે, રિલાઓ, રખડુ બતિઓ, લોકોની રૂઢિ તથા રીતરિવાજો નજરે પડે છે તે સંપૂર્ણપણે હિંદનાં છે. અરે, એના સાપ પણ ભિન્ન પ્રકારનાં છે. . . . હિંદુસ્તાનના દેડકાઓ પણ તવા જેવા છે. એ આપણું દેશન, દેડકાની જાતના છે એ ખરું, છતાં તેઓ પાણીની સપાટી પર છ સાત ગી જેટલું દોડી શકે છે.' આ પછી તે હિંદનાં પ્રાણીઓ, ઝાડો તથા ફૂલફળાની યાદી આપે છે. પછી તે અહીંના રહેવાસીઓનું ખ્યાન કરે છે. હિંદુસ્તાન દેશમાં જેનાં વખાણ કરી શકાય એવી મોજમેળની એક પણ વસ્તુ નથી. અહીંના રહેવાસીઓ ખૂબસૂરત નથી. સહકારી સમાજની ખૂબીઓને, આપસમાં છૂટથી ભળવાનો અથવા તો પરસ્પર એકબીજાના નિકટના પરિચયમાં આવવાને તેમને 'વોલ સરખો પણ નથી. એમનામાં પ્રતિભા નથી, મગજની સૂઝ નથી, વિનય શિષ્ટાચાર નથી, દયા કે સમભાવ નથી, પોતાના હુ-નરે ખીલવવા માટેની જરૂરી જનાશક્તિ કે શોધક બુદ્ધિ નથી, આકૃતિઓ રચવાની કે ઈમારતે બાંધવાની કુશળતા તેમજ જ્ઞાન નથી. તેમની પાસે સારા ઘોડાઓ નથી. સારું માંસ નથી, સારી દ્રાક્ષ કે સારાં તરબૂચ નથી, સારા ફળ નથી, બરફ કે ઠંડું પાણી નથી, બજારોમાં સારો બરાક કે રોટી મળતી નથી, સ્નાનાગાર કે કોલેજે નથી, મીણબત્તી કે મશાલ નથી.” આ ઉપરથી એમ પૂછવાનું મન થઈ જાય છે કે, પણ એમની પાસે છે શું? પરંતુ એ ઉપરથી આપણને માલુમ પડે છે કે આ લખ્યું ત્યારે બાબર તેમનાથી કંટાળે હોવો જોઈએ. તે કહે છે : ‘હિંદુસ્તાનની મુખ્ય વિશિષ્ટતા એ છે કે તે અતિશય વિશાળ દેશ છે. અને ત્યાં આગળ અઢળક સેનું રૂપું છે. . . . હિંદની બીજી સગવડ એ છે કે ત્યાં આગળ પ્રત્યેક હુન્નરના પાર વગરના કારીગરે છે. કોઈ પણ કામ કે ધંધા માટે જેમના કુળમાં એ કામ ધંધે જમાનાઓથી વંશપરંપરાગત ઊતરી આવ્યા છે એવા જોઈએ તેટલા માણસો મળી રહે છે.” બાબરનાં સંસ્મરણમાંથી મેં સારી પેઠે ઉતારાઓ આપ્યા છે. કઈ પણ માણસનાં વર્ણન કરતાં આવાં પુસ્તકો તેને વિષે આપણને વધારે સારે ખ્યાલ આપે છે. Page #540 -------------------------------------------------------------------------- ________________ આબર પરવું -- ૧પ૩૦ની સાલમાં બાબર ઓગણપચાસ વરસની ઉંમરે મરણું પામે. એના મૃત્યુ વિષે એક વાત બહુ પ્રચલિત છે. એમ કહેવાય છે કે, તેને પુત્ર હુમાયુ બીમાર પડ્યો ત્યારે પુત્ર તરફના સ્નેહથી પ્રેરાઈને જે તે સાર થાય તે પિતાનું જીવન અર્પવાને તે તૈયાર થયે. કહે છે કે, એ પછી હુમાયુ સાજો થયે અને થોડા દિવસમાં બાબર મરણ પામ્યો. બાબરના દેહને કાબુલ લઈ જવામાં આવ્યું અને ત્યાં આગળ તેના પ્રિય બગીચામાં તેને દફનાવવામાં આવ્યા. જેની એ સતત ઝંખના ર્યા કરતા હતા તે ફલેની પાસે આખરે તે પાછો ચાલ્યા ગયે. Page #541 -------------------------------------------------------------------------- ________________ ૮૯ અકબર ૪ સપ્ટેમ્બર, ૧૯૩૨ પોતાની સેનાપતિ તરીકેની કુનેહ અને લશ્કરી કાર્યદક્ષતાથી બાબરે ઉત્તર હિંદના ઘણાખરા ભાગ જીતી લીધા હતા. દિલ્હીના અફધાન સુલતાનને તેણે હરાવ્યા હતા અને પછી રજપૂત ઈતિહાસમાં વીર યોદ્ધા તરીકે પંકાયેલા ચિતોડના બહાદુર રાણા સંગની આગેવાની નીચે એકત્ર થયેલા રજપૂતોને હરાવ્યા. આ કાં તેને માટે વધારે કપરુ નીવડયું. પણ તે તેના પુત્ર હુમાયુ માટે એથીયે વિશેષ કણ કાર્ય મૂકતા ગયા. હુમાયુ વિદ્વાન અને સંસ્કારી પુરુષ હતા પણ તેના બાપ જેવા સૈનિક નહોતો. તેના નવા સામ્રાજ્યમાં બધે જ તેને માટે મુશ્કેલીઓ ઊભી થઈ; અને છેવટે બાબરના મરણ પછી દસ વરસ બાદ ૧૫૪૦ની સાલમાં શેર ખાન નામના બિહારના એક અફઘાન સરદારે તેને હરાવ્યે અને હિંદ બહાર હાંકી કાઢ્યો. આમ મહાન મોગલ બાદશાહેામાંને ખીલોૢ જ બાદશાહ છુપાતો રહીને અહીંતહીં રખડવાની દશામાં આવી પડયો અને તેને અનેક વિટંબણાએ સહેવી પડી. રજપૂતાનાના રણમાં તેના આ રઝળાટ દરમ્યાન તેની બેગમે ૧૫૪૨ની સાલના નવેમ્બર માસમાં એક પુત્રને જન્મ આપ્યા. રણપ્રદેશમાં જન્મેલા આ પુત્ર આગળ ઉપર અકબર નામથી મશહૂર થવાના હતા. પછી હુમાયુ ઈરાનમાં નાસી છૂટયો અને ત્યાંના રાજા શાહ તમસ્પે તેને આશરો આપ્યા. દરમ્યાન શેર ખાન ઉત્તર હિંદમાં સર્વોપરી બની ખેડો અને શેર શાહ નામથી તેણે પાંચ વર્ષ સુધી રાજ્ય કર્યું. આ ટૂંકા ગાળામાં પણ તેણે તેની ભારે રાજકુશળતાની સાબિતી આપી. તે એક બહુ જ કાયેલ વ્યવસ્થાપક હતા અને તેના રાજ્યવહીવટ સચોટ અને અસરકારક હતા. યુદ્ધનાં અનેક રોકાણામાંથી પણ સમય કાઢીને તેણે ખેડૂતા પાસેથી ઉઘરાવવાની મહેસૂલ નક્કી કરવા માટે નવી અને વધારે સારી જમીનમહેસૂલ પતિને અમલ કયો. તે અતિશય આકરે અને સખત માણસ હતો પરંતુ હિંદનાં બધા અફઘાન તેમજ બીજા Page #542 -------------------------------------------------------------------------- ________________ અમર ૧૨૯ રાજ્યકર્તાઓમાં તે ખરેખર સૌથી વધારે કુશળ અને ઉત્તમ શાસક હતા. પરંતુ કુશળ આપખુદ શાસકની બાબતમાં મેશ બને છે તેમ રાજ્યવહીવટમાં તે એકલા જ કર્તાહર્તા હતા એટલે તેના મરણ બાદ તેના રાજ્યની આખી ઇમારત પડી ભાગી અને તેના ટુકડેટુકડા થઈ ગયા. હુમાયુએ આ અવ્યવસ્થાના લાભ ઉડ્ડાવ્યા અને ૧૫૫૬ની સાલમાં લશ્કર લઈને તે ઈરાનથી અહીં પાટે આવ્યો. તે જયા અને સાળ વરસના ગાળા પછી ફરી પાછે દિલ્હીની ગાદી ઉપર આવ્યા. પરંતુ તે લાંબે વખત ગાદી ઉપર રહી શક્યો નહિ. છ માસ પછી તે નિસરણી ઉપરથી પડી જવાથી મરણ પામ્યા. હુમાયુ અને શેરશાહ એ બંનેની કબરેના મુકાબલા કરવા જેવા છે. અફધાન શેરશાહની કબર બિહારમાં સહસરામમાં છે. તેમાં ન થયેલા પુરુષ જેવી જ તે કઠોર, મજબૂત અને દમામદાર ઇમારત છે. હુમાયુની કબર દિલ્હીમાં છે. તે સુશોભિત અને રમણીય ષ્ટમારત છે. અને પાષાણની આ એ ઇમારતા ઉપરથી સે.ળમી સદીના સામ્રાજ્યના આ બે હરીફા વિષે આપણે ટીકડીક અંદજ કાઢી શકીએ છીએ. એ સમયે અકબર માત્ર ૧૭ વરની ઉંમરના હતા. તેના દાદાની પેઠે તે પણ કુમળી વયે ગાદી ઉપર આવ્યો. બહેરામ ખાન તેના વાલી અને રક્ષક હતા. તેને લેા ખાન બાબા કહેતા. પરંતુ ચાર વરસમાં જ અકબર ખાને બાળાના વાલીપણાથી અને બીજા લે કાંની દોરવણીથી થાકયો અને રાજ્યની લગામ તેણે પોતાના હાથમાં લીધી. ૧૫૫૬ની સાલના આરંભથી માંડીને ૧૬૦પની સાલના અંત સુધી એમ લગભગ પચાસ વસ અકબરે હિંદુ ઉપર રાજ્ય કર્યુ. યુરેપમાં નેધરલૅન્ડઝના બળવાને અને ઇંગ્લેંડમાં શેકસપિયરના એ જમાનો હતો. હિંદુસ્તાનના ઇતિહાસમાં અકબરનું નામ આગળ તરી આવે છે અને કેટલીક વખત અને કેટલીક રીતે તે આપણને અશોકનું સ્મરણ કરાવે છે. ઈસુ પહેલાંની ત્રીજી સદીને હિંદને બદ્ધ સમ્રાટ અને ઈસુ પછીની સેળમી સદીના હિંદના મુસલમાન સમ્રાટ લગભગ સરખી જ રીતે અને સરખા જ સાથી ખેલે છે એ ખરેખર આપણને અજાયબ કરે એવું છે. પેતાના બે મહાન પુત્રોને મુખે ખુદ ભારતમાતા જ ન ખેલતી હોય એમ આશ્રયની સાથે આપણને લાગે છે. અશોક પોતાની પાછળ પાષાણ ઉપર અંકિત કરીને જે કંઈ મૂકી ગયા છે તે સિવાય આપણે તેને વિષે ઝાઝું જાણતા નથી. -૨૪ Page #543 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદરાન પરંતુ અકબર વિષે તે આપણે સારી પેઠે જાણીએ છીએ. તેના દરબારના બે સમકાલીન ઇતિહાસકારે આપણે માટે લાંબા હેવાલે મૂકતા ગયા છે તથા તેની મુલાકાત લેનાર વિદેશીઓ અને ખાસ કરીને તેની પાસે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવાને ભારે જહેમત ઉઠાવનાર જેસ્યુઈટએ પણ તેને વિષે લાંબા લાંબા હેવાલે લખ્યા છે. બાબરના વંશમાં અકબર ત્રીજો હતો. પરંતુ મોગલ લૉક હજીયે આ દેશ માટે નવા હતા. તેમને વિદેશી તરીકે લેખવામાં આવતા હતા અને દેશ ઉપર તેમને કેવળ લશ્કરી કાબૂ હતે. અકબરના રાજ્યઅમલે મેગલ વંશને અહીં સ્થિર કર્યો, તેને આ દેશને બનાવ્યું તથા તેની દષ્ટિ સંપૂર્ણપણે હિંદી બનાવી, એના શાસનકાળ દરમ્યાન જ યુરેપમાં હિંદના બાદશાહે માટેની “મહાન મેગલ ની પદવી પ્રચારમાં આવી. બેશક અકબર આપખુદ હતા અને તેની પાસે અનિયંત્રિત સત્તા હતી. હિંદુસ્તાનમાં એ સમયે રાજાની સત્તા ઉપર અંકુશ મૂકવાની વાત સરખી સંભળાતી નથી. પરંતુ સદ્ભાગે અકબર શાણે આપખુદ રાજ હતું અને હિંદની પ્રજાનું હિત સાધવા માટે તેણે અથાક પરિશ્રમ કર્યો. એક રીતે તેને આપણે હિંદુસ્તાનની ટપાધુનિક રાષ્ટ્રીયતાને જનક કહી શકીએ, જે સમયે આ દેશમાં ન જેવી જ રાષ્ટ્રીયતા હતી અને ધર્મ એ એકબીજાને અળગા પાડી રહ્યો હતો ત્યારે પ્રજાના સમૂહને એકએકથી અળગા રાખનાર ધર્મોના દાવાઓને અવગણીને અકબરે ઈરાદાપૂર્વક હિંદની રાષ્ટ્રીયતાના ધ્યેયને પ્રાધાન્ય આપ્યું. તે પિતાના એ પ્રયાસમાં પૂરેપૂરો સફળ થયે નહિ એ સાચું. પરંતુ તે કેટલે બધે આગળ વચ્ચે હતો તથા તેને એમાં એકંદરે કેટલી ભારે સફળતા મળી એ ખરેખર આશ્ચર્યકારક છે. પરંતુ અકબરને મળેલી સફળતા તેને બીજાઓની મદદ વિના મળી નહોતી કે ઘડી આવ્યા વિના તથા અનુકૂળ વાતાવરણ થયા વિના મહાન કાર્યોમાં કોઈ પણ માણસ સફળ થઈ શકતો નથી. મહાપુરુષ ઘણી વાર પિતાની પ્રતિભાથી પ્રગતિની ગતિ ત્વરિત કરે છે અને પિતાને અનુકૂળ વાતાવરણ પેદા કરે છે તે ખરું. પરંતુ એમ છતાં મહાપુરુષ પિતે પણ પ્રચલિત વાતાવરણ અને જમાનાનું જ ફળ હોય છે. એટલે અકબર પણ હિંદના તે જમાનાના ફળરૂપ જ હતે. આગલા પત્રમાં આ દેશમાં એકી થયેલી બે ભિન્ન સંસ્કૃતિએ તથા ધર્મોને સમન્વય કરનાર મૂક બળે કાર્ય કરી રહ્યાં હતાં એ વિષે Page #544 -------------------------------------------------------------------------- ________________ અર્ PA મેં વાત કહી હતી. સ્થાપત્યની નવી શૈલી તથા હિંદુની નવી ભાષા અને ખાસ કરીને ઉર્દૂ અથવા હિંદુસ્તાનીના વિકાસ વિષે મેં તને કહ્યુ હતું. વળી તેમનાં સામાન્ય લક્ષણો ઉપર ભાર મૂકીને તથા તેમની વિધિ અને ક્રિયાકાંડા ઉપર પ્રહાર કરીને હિંદુ તથા ઇસ્લામ ધર્મને એક બીજાની નજીક લાવવાનો પ્રયાસ કરનાર રામાનંદ, ક્ખીર અને ગુરુ નાનક જેવા ધાર્મિક સુધારકા અને આગેવાને વિષે પણ મેં તને કહ્યુ છે. આ સમન્વયની ભાવના તે સમયે વ્યાપક બની હતી. અને અકબરના સ ંવેદનશીલ અને ગ્રાહક મને તેને ઝીલી લીધી હશે તથા તેના ઉપર પોતાની પ્રતિભાની સારી પેઠે છાપ પાડી હશે. સાચે જ તે આ સમન્વયને પ્રધાન પુરસ્કર્તા બન્યા. એક રાજનીતિજ્ઞ તરીકે પણ તે એવા અનુમાન ઉપર આવ્યો હશે કે, તેનું પોતાનું તથા રાષ્ટ્રનું બળ પણ એ સમન્વયમાં જ રહેલું છે. તે બહાદુર લડવૈયા તથા કુશળ સેનાપતિ પણ હતો. અશોકની જેમ તેને યુદ્ધને લેશમાત્ર અણગમે! નહાતા. પરંતુ તરવારના વિજય કરતાં પ્રેમને વિજય તેને વધારે પસંદ હતો કેમકે તે જાણતા હતા કે પ્રેમને વિજય એ વધારે ટકે છે. એથી કરીને તેણે હિંદુ ઉમરાવા તથા જનતાને અદ્ભાવ પ્રાપ્ત કરવાના ઇરાદાપૂર્વક પ્રયાસ આદર્યાં. તેણે બિનમુસલમાને ઉપરને જજિયાવે। તથા હિંદું યાત્રાળુએ ઉપરના કર રદ કર્યાં. તેણે પોતે એક રજપૂત ઉમરાવ કુટુંબની કન્યા સાથે લગ્ન કર્યું. પાછળથી તેણે પોતાના પુત્રને પણ રજપૂત કન્યા સાથે પરણાવ્યો તથા આવાં મિશ્ર લગ્નોને તેણે ઉત્તેજન આપ્યું. પોતાના સામ્રાજ્યના સૌથી ઊંચા હોદ્દા ઉપર તેણે રજપૂત ઉમરાવાને નીમ્યા. તેના સૌથી બહાદુર સેનાપતિએ, કુશળ પ્રધાને અને સૂબાઓ પૈકી મોટા ભાગના હિંદુ હતા. રાજા માનસિંહને તે થોડા વખત માટે કાબુલના સૂબા તરીકે પણ મેકલવામાં આવ્યેા હતો. ખરેખર, રજપૂતે અને હિંદુ પ્રજાનું સમાધાન કરવા ખાતર તે કેટલીક વાર પોતાની મુસલમાન પ્રજા તરફ અન્યાયી થવાની હદ સુધી પણ ગયો હતો. હિંદુઓને સદ્ભાવ પ્રાપ્ત કરવાના પ્રયાસમાં આખરે તે સફળ થયા અને મેવાડના અણનમ રાણા પ્રતાપના એકમાત્ર અપવાદ સિવાય બધા રજપૂતે તેની સેવામાં ખડા થયા અને તેમણે તેનું સન્માન કર્યું. રાણા પ્રતાપે અય્યરનું નામનું આધિપત્ય સ્વીકારવાની પણ ના પાડી. યુદ્ધમાં હારી જતાં અકબરના ખડિયા બનીને એશઆરામ માણુવા કરતાં વનવાસનાં કષ્ટો વેઠવાનું તેણે વધાવી Page #545 -------------------------------------------------------------------------- ________________ પર જગતના ઇતિહાસનુ` રેખાદર્શીન લીધું. આ સ્વાભિમાની રજપૂત આખી જિંદગી દિલ્હીના મહાન બાદશાહ સામે લડયો પણ તેની આગળ શિર ઝુકાવવાને તેણે ઇન્કાર કર્યાં. એના જીવનના છેવટના ભાગમાં એને કઈક સફળતા પણ લાધી. આ શૂરવીર રજપૂતનું સ્મરણ રજપૂતાનામાં પ્રેમપૂર્વક સંઘરી રાખવામાં આવ્યું છે અને તેને વિષે અનેક લોકકથાઓ પ્રચલિત થઈ છે. આમ અકબરે રજપૂતાને મનાવી લીધા તથા પ્રજામાં તે અતિશય લે:કપ્રિય થઈ પડયા. પારસી તથા તેના દરબારમાં આવનારા જેસ્યુટિ પાદરીએ પ્રત્યે પણ તેણે ભારે આદાય દાખવ્યું. પરંતુ આ ઐદાય અને અમુક મુસ્લિમ વ્રત-નિયમો પ્રત્યેની તેની ઉપેક્ષાવૃત્તિને કારણે મુસલમાન ઉમરાવેામાં તે અપ્રિય થયો અને પરિણામે તેની સામે અનેક ખંડા થયાં. મેં તેને અશોક સાથે સરખાવ્યો છે પરંતુ એ સરખામણીને કારણે તું વધારેપડતી દોરવાઈ જઈશ નહિ. ઘણી બાબતેમાં તે અશોકથી જુદો પડતા હતા. તે અતિશય મહત્ત્વાકાંક્ષી હતા અને જીવનના અંત સુધી તે મુલકા જીતીને પોતાનું સામ્રાજ્ય વધારવા તત્પર હતા. જેસૂઈ ટા એતે વિષે કહે છે કે, ‘તેનું મગજ ચપળ અને વિવેકપૂર્ણ હતું. તે બહુ ડાહ્યો, સમન્તુ અને વ્યવહારકરાળ હતેા. તથા વિશેષે કરીને દયાળુ, મિલનસાર અને ઉદાર હતા. આ ગુણે ઉપરાંત તેનામાં મેઢાં મેટાં કાર્યાં ઉપાડનાર અને તેને પાર પાડનાર લેાકાના જેવી હિંમત પણ હતી. . . . . . ઘણા વિષયેમાં તેને રસ તે અને તેમને વિષે જ્ઞાન મેળવવાની તેને ઉત્સુકતા હતી. વળી તેને લશ્કરી અને રાજકીય બાબતો વિષે ઊંડું' જ્ઞાન હતું એટલું જ નહિ, પણ કેટલીક ચાંત્રિક કળાએ વિષે પણ જ્ઞાન હતું. ખુઃ પે!તની જાત ઉપર હુમલો કરનારા ઉપર પણ આ રાન્ન દા અને રહેમનજર રાખતા. તે ભાગ્યે જ પેાતાના મિાજ ગુમાવતા. પણ કદી એમ બનતું તે તે કોપથી આભભૂત થઈ જતા. પરંતુ તેને ક્રોધ લાંબે વખત ટકતા નહિં, ' એ યાદ રાખ૨ે કે આ કાઈ દરબારીએ નિહ પણ અકબરને નિહાળવાની ઘણી તકા જેન મળી હતી તેવા અજાણ્યા વિદેશીએ કરેલું વર્ણન છે. શારીરિક દૃષ્ટિએ અકબર સશક્ત અને ચપળ હતા. અને જંગલી તથા ભયંકર પ્રાણીઓને શિકાર કરવાને તેને ભારે શેખ હતા. સૈનિક તરીકેની તેની બહાદુરી અવિયારી સાહસ કરવાની હદ સુધી પહોંચી જતી. તેણે આગ્રાથી અમદાવાદ સુધી નવ દિવસની અ ંદર Page #546 -------------------------------------------------------------------------- ________________ અકબર ૫૩૩ કરેલી મશહૂર કૂચ ઉપરથી તેની અજબ જેવી શક્તિનું માપ આપણને મળી શકે છે. ગુજરાતમાં બળો ફાટી નીકળ્યું હતું અને એક નાનકડું સૈન્ય લઈને અકબર રજપૂતાનાના રણમાં થઈને નવ દિવસમાં ૪૫૦ માઈલનું અંતર કાપી ત્યાં ધસી ગયો હતો. તેનું આ કાર્ય અપૂર્વ હતું. તે સમયે રેલવે કે મેટરગાડીઓ નહોતી એની તને યાદ દેવડાવવાની ભાગ્યે જ જરૂર હોય. પરંતુ મહાપુરુષોમાં આ બધા ગુણે ઉપરાંત બીજી પણ કંઈક વિશેષતા હોય છે એમ કહેવાય છે. તેમનામાં બીજાઓને પિતા તરફ આકર્ષવાની શક્તિ હોય છે. અકબરનામાં પણ આવી જાદુઈ આકર્ષક શક્તિ બહુ ભારે પ્રમાણમાં હતી. જેસ્યુઈટ લેકેના અદ્દભુત વર્ણન અનુસાર તેની પ્રભાવશાળી આંખે, “સૂર્યના પ્રકાશમાં હિલેળા ખાતા સમુદ્ર જેવી ચેતનવંતી” હતી. તે પછી આ મહાપુરુષ આજે પણ આપણને મુગ્ધ કરે અને તેનું ગૈરવ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ જેઓ કેવળ નામથી જ રાજાઓ હતા તેમના ટોળામાં દીપી નીકળે એમાં શું આશ્ચર્ય અકબરે આખા ઉત્તર હિંદ તથા દક્ષિણમાં પણ વિ મેળવ્યા. તેણે ગુજરાત, બંગાળ, ઓરિસ્સા, સિંધ અને કાશ્મીર વગેરે પ્રદેશ પિતાના સામ્રાજ્યમાં ઉમેર્યા. મધ્ય તથા દક્ષિણ હિંદમાં પણ તેણે વિજયે મેળવ્યા અને જીતેલા મુલક પાસેથી ખંડણી વસૂલ કરી. મધ્યહિંદની રાણી દુર્ગાવતીને તેણે કરેલે પરાજય તેની નામનાને ઝાંખપ લગાડે છે. તે બહાદુર અને ભલી રાણી હતી અને તેણે અકબરનું કશું બગાડ્યું નહોતું. પરંતુ મહત્ત્વાકાંક્ષી અને સામ્રાજ્ય વિસ્તારવા ચહાતા લેકને આવી વસ્તુઓની ઝાઝી પરવા હોતી નથી. દક્ષિણ હિંદમાં તેના સૈન્ય અહમદનગરની રાણી મશહૂર ચાંદબીબી જોડે પણ યુદ્ધ કર્યું. વાસ્તવમાં ચાંદબીબી રાણી નહતી પણ રાજાને પાલક તરીકે રાજ્યકારભાર ચલાવતી હતી. એ બહુ હિંમતવાળી અને કુશળ સ્ત્રી હતી અને તેણે કરેલા સોમનાથી મેગલ સૈન્ય ઉપર એટલી ભારે અસર થઈ કે તેમણે તેની જોડે બહુ જ ઉદાર સંધિ કરી. દુર્ભાગ્યે, ચેડા વખત પછી તેના જ કેટલાક અસંતુષ્ટ સૈનિકોએ તેને મારી નાંખી. અકબરના સને ચિતડને પણ ઘેરે ઘાલ્યું હતું. પરંતુ એ બનાવ રાણા પ્રતાપના સમય પહેલાં બન્યું હતું. રાણા જયમલે ચિતડને બહુ જ બહાદુરીપૂર્વક બચાવ કર્યો હતો. તેના મરણ પછી જૌહરની કારમી રૂઢિને આશરો લેવામાં આવ્યું અને ચિતડ પડયું, Page #547 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન અકબરે પિતાની આસપાસ ઘણ કુશળ સહાયકે એકઠા કર્યા હતા, અને તે બધા તેના પ્રત્યે પૂરેપૂરા વફાદાર હતા. તેમાં ફેઝ અને અબુલ ફઝલ એ બે ભાઈઓ તથા જેને વિષે આજે પણ અનેક વાત પ્રચલિત છે તે બિરબલ મુખ્ય હતા. ટોડરમલ તેને નાણાપ્રધાન હતા. તેણે જમાબંધીની આખી પદ્ધતિ બદલી નાખી. તને જાણીને નવાઈ લાગશે કે તે સમયે જમીનદારી પદ્ધતિ નહતી અને જમીનદારે કે તાલુકદારે પણ નહતા. રાજ્ય ખેડૂત અથવા તે રેત સાથે વ્યકિતગત રીતે મહેસૂલ નક્કી કરતું. આજે એ યિતવારી મહેસલ પદ્ધતિ તરીકે ઓળખાય છે. આજકાલના જમીનદારો એ તે અંગ્રેજોની કૃતિ છે. જયપુર રાજા માનસિંહ એ અકબરને સૌથી શ્રેષ્ઠ સેનાપતિ હતે. અકબરના દરબારને બીજો એક વિખ્યાત પુરુષ મહાન ગાયક તાનસેન હતે. તે આજે હિંદના બધાયે ગવૈયાઓને ઉપાસ્ય દેવ થઈ પડ્યો છે. શરૂઆતમાં અકબરની રાજધાની આગ્રામાં હતી. ત્યાં આગળ તેણે એક કિલ્લે પણ બાં. ત્યાર પછી તેણે ફાહપુર-સિક્રી આગળ એક નવું શહેર વસાવ્યું. તે આગ્રાથી લગભગ પંદર માઈલ દૂર છે. શેખ સલીમ ચિસ્તી નામને એક સાધુ પુરુષ ત્યાં આગળ રહેતા હતા તેથી કરીને અકબરે એ સ્થાન પસંદ કર્યું. અહીં તેણે એક રમણીય શહેર બાંધ્યું અને તે સમયના એક અંગ્રેજ પ્રવાસીના કહેવા મુજબ તે “લંડન કરતાં ઘણું મેટું હતું” પંદર વરસ કરતાં પણ વધારે સમય સુધી તે અકબરના સામ્રાજ્યનું પાટનગર રહ્યું. પાછળથી લાહેરને તેણે પોતાની રાજધાની બનાવી. અકબરને એક પ્રધાન અને મિત્ર અબુલ ફજલ કહે છે કે, “બાદશાહ સલામત રમણીય ઈમારતની ભેજના કરે છે અને તેના મન તથા હૃદયની એ કૃતિને તે માટી તથા પથ્થરમાં મૂર્ત સ્વરૂપ આપે છે. ફત્તેહપુર સિદ્દી તેની સુંદર મસ્જિદ, તેને જબરદસ્ત “બુલંદ દરવાજા” અને બીજી અનેક સુંદર ઇમારત સહિત આજે પણ મોજૂદ છે. આજે તે તે નિર્જીવ અને ત્યજાયેલું શહેર છે પરંતુ તે મહોલ્લાઓ અને તેના વિશાળ એમાં એ મૃત સામ્રાજ્યને પ્રેતાત્મા આજે પણ કરતા હોય એમ લાગે છે. આપણું હાલનું અલાહાબાદ શહેર પણ અકબરે વસાવ્યું હતું. પરંતુ એ સ્થાન તે બહુ જ પ્રાચીન છે અને ત્યાં આગળ હંકુ Page #548 -------------------------------------------------------------------------- ________________ અકબર રામાયણના કાળથી પ્રયાગની હસ્તી છે. અલ્લાહાબાદ આગળને કિલ્લે અકબરે બંધાવ્યું હતું. મુલકે જીતવામાં અને પિતાના વિશાળ સામ્રાજ્યને મજબૂત બનાવવામાં અકબરે બહુ જ વ્યવસાયી જીવન ગાળ્યું હોવું જોઈએ. પણ એના એ સમગ્ર જીવન દરમ્યાન અકબરની એક અદ્વિતીય ખાસિયત આપણને દેખાઈ આવે છે. એ તેની અસીમ જિજ્ઞાસાવૃત્તિ અને સત્ય માટેની તેની જ હતી. જે કઈ કઈ પણ વિષય ઉપર કંઈક પ્રકાશ ફેંકી શકે એમ હોય તેને તે બેલાવો અને તેની પાસેથી માહિતી મેળવી લેતે. ભિન્ન ભિન્ન ધર્મના લેકે ઇબાદતખાનામાં એની આસપાસ એકત્ર થતા હતા અને તેમને દરેક જણ આ મહાન સમ્રાટને પિતાના ધર્મમાં આણવાની આશા રાખતા હતા. તેઓ બધા અરસપરસ એક બીજા સાથે ઝઘડતા. અકબર તેમના વાદવિવાદ અને દલીલે સાંભળો તથા તેમને અનેક પ્રશ્નો પૂછતે. સત્ય એ કઈ? પણ ધર્મ કે સંપ્રદાયને ઇજારો નથી એવી તેને પ્રતીતિ થઈ હોય એમ લાગે છે અને તેણે જાહેર કર્યું હતું કે સર્વ ધર્મો પ્રત્યે સમભાવ એ મારે દૃઢ સિદ્ધાંત છે. તેના રાજ્યકાળને ઈતિહાસકાર બદાઉની – જેણે આવી અનેક ચર્ચા પરિષદમાં ભાગ લીધે હશે – અકબર વિષે બહુ મજાનું ખાન આપે છે. તે હું અહીંયાં ટાંકીશ. બદાઉની પિતે ચુસ્ત મુસલમાન હસે અને અકબરની આ ધર્મસમભાવની પ્રવૃત્તિ તેને બિલકુલ નાપસંદ હતી. તે કહે છે કે: બાદશાહ સલામત સૌના, ખાસ કરીને જેઓ મુસલમાન નથી તેમના, અભિપ્રાચ એકત્ર કરતા. અને તેમાંથી જે તેમને વાજબી લાગતા તે તે સ્વીકારતા અને જે પોતાના વલણથી ઊલટા અને પોતાની માન્યતાની વિરુદ્ધ હોય તેને ત્યાગ કરતા. છેક બચપણથી જુવાની સુધી અને જુવાનીથી ઘડપણ સુધી બાદશાહ સલામત ભિન્ન ભિન્ન અનેક અવસ્થાઓમાંથી પ્રથા અનેક પ્રકારનાં ધાર્મિક અનુષ્યનો અને સાંપ્રદાયિક માન્યતાઓમાંથી પસાર થયા છે; અને પસંદગી કરવાની પોતાની વિશિષ્ટ પ્રકારની શક્તિથી બીજા લોકો જે સામાન્ય રીતે પુસ્તકમાંથી મેળવે છે તે બધું તેમણે મુસ્લિમ શરિયતથી બિલકુલ વિરુદ્ધ એવી જિજ્ઞાસાની ભાવનાથી પ્રાપ્ત કર્યું છે. આમ કેટલાક મૌલિક સિદ્ધાંત ૯પર રચાયેલી શ્રદ્ધા તેમના હૃદયરૂપી આયના ઉપર અંકિત થઈ અને બાદશાહ સલામત ઉપર પડેલી બધી અસરને પરિણામે પથ્થર ઉપર રેખાઓ અંકિત થાય છે તે પ્રમાણે તેમને અંતરમાં એવી માન્યતા દૃઢ થઈ કે દરેક ધર્મમાં સમજુ માણસે તથા સંયમી વિચારક હોય છે. તથા દરેક રાષ્ટ્ર કે પ્રજામાં Page #549 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન અદ્ભુત શક્તિ ધરાવનારા પુરુષો હોય છે. અગર જે સત્ય જ્ઞાન આ રીતે હર જગ્યાએ મળી આવતું હોય તો પછી સત્ય કઈ એક જ ધર્મમાં રહ્યું છે એમ કેમ બની શકે ?” . . . . તને યાદ હશે કે આ અરસામાં યુરોપમાં ધાર્મિક બાબતમાં બહુ ભારે અસહિષ્ણુતા પ્રવર્તતી હતી. સ્પેન, નેધરલેન્ડ્ઝ તથા અન્યત્ર ઈન્કવઝીશન મારફતે ધાર્મિક દમનન દેર ચાલતું હતું અને કૅથલિક તથા કાલ્વિનના અનુયાયીઓ એકબીજા પ્રત્યેની સહિષ્ણુતાને ૫.૫ માનતા હતા. વર્ષો સુધી અકબરે બધા ધર્મોના પંડિત સાથે પિતાની ધર્મ. ચર્ચાઓ ચાલુ રાખી. આખરે એ બધા પંડિતે એ વાદવિવાદથી થાક્યા અને દરેકે પિતાના વિશિષ્ટ ધર્મમાં અકબરને લાવવાની આશા છોડી દીધી. જે દરેક ધર્મમાં સત્યાંશ હોય તે પછી અમુક એક જ ધર્મ તે કેવી રીતે ગ્રહણ કરી શકે ? જેસ્થઈ કે, તેણે એવું કહ્યાનું જણાવે છે કે, હિંદુઓ પિતાના ધર્મને વધારે સારે ગણે છે, મુસલમાને અને ખ્રિસ્તીઓ પણ એમ જ કહે છે. તે પછી મારે કયા ધર્મને અપનાવે છે અકબરનો પ્રશ્ન બિલકુલ ઉચિત હતું, પરંતુ જેસ્યુઈટ એ સવાલથી ચિડાયા. તેઓ પિતાના લખાણમાં જણાવે છે કે, “બધા જ નાસ્તિકોમાં જે સામાન્ય હોય છે તે દોષ આ રીતે આ રાજામાં પણ અમને જણા, તે બુદ્ધિને શ્રદ્ધાની દાસી બનાવવાનો ઈનકાર કરે છે અને તેની દુર્બળ બુદ્ધિ જેનો પાર પામી શકતી નથી તેનો તે સત્ય તરીકે સ્વીકાર કરતા નથી. વળી જે બાબતે માનવીની ઉચ્ચ સમજશક્તિથી પણ પર છે તેને કેવળ પિતાની અપૂર્ણ નિર્ણયશક્તિથી કસીને તે સંતોષ માને છે.” જે નાસ્તિકની આ જ વ્યાખ્યા હોય તે એવા આપણામાં જેટલા વધારે હેય તેટલું સારું. એમાં અકબરને શે હેતુ સમાયેલ હતો તે સ્પષ્ટ જણાતું નથી. એ પ્રશ્નને તે કેવળ રાજકીય દષ્ટિથી જ નિહાળતે હતકે પછી ભિન્ન ભિન્ન જાતિઓની એકતા સાધી એક પ્રજા સર્જવાને તેના મનોરથને કારણે બધા ધર્મોને તે બળજબરીથી એક જ દિશામાં વાળવા માગતે હતે? અથવા તે તેની એ ખેજમાં તે ધાર્મિક હેતુથી પ્રેરાયું હતું? મને એની કશી ખબર નથી. પરંતુ મને લાગે છે કે તે ધર્મસુધારક કરતાં રાજપુરુષ વધારે પ્રમાણમાં હતું. એને હેતુ ચાહે તે હે, પણ તેણે એક નવીન ધર્મ–દીને ઇલાહી–ની ઘોષણા કરી અને પોતે જ તેને વડે બને. બીજી બધી બાબતોની જેમ ધર્મની બાબતમાં પણ Page #550 -------------------------------------------------------------------------- ________________ અકબર ૫૩૭, તેણે પિતાની નિરપવાદ આપખુદી ચલાવી અને પરિણામે સાષ્ટાંગ પ્રણામ, પાદસ્પર્શ ઈત્યાદિ બેદી વિધિઓ પ્રચારમાં આવી. એ નવા ધર્મનું ગાડું ચાલ્યું નહિ. માત્ર મુસલમાનોને ચીડવવામાં તે ફળીભૂત થયે. આપખુદી તે અકબરનામાં મૂર્તિમંત રૂપે વિરાજતી હતી. પરંતુ ઉદાર રાજકીય વિચારેએ તેના માનસ ઉપર કેવી અસર કરી હતી એ વિચારવા જેવું છે. જે લેકેને ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવે તે પછી તેમને રાજકીય સ્વતંત્રતા વધુ પ્રમાણમાં કેમ ન આપવી ? વિજ્ઞાન તરફ પણ તે સારી પેઠે આકર્ષ હેત. પરંતુ તે સમયે જે વિચારોએ યુરેપના લેકનાં મન સુભિત કરવા માંડ્યાં હતાં તે દુર્ભાગ્યે અહીં ત્યારે પ્રચલિત નહતા. વળી છાપખાનાઓ પણ ત્યારે અહીં ઉપગમાં આવ્યાં હોય એમ લાગતું નથી. અને આમ કેળવણું બહુ જ મર્યાદિત હતી. ખરેખર તું એ જાણીને નવાઈ પામશે કે અકબર સાવ નિરક્ષર હતે; એટલે કે તે લખીવાંચી જાણ નહતે ! આમ છતાં પણ તે ભારે કેળવાયેલું હતું અને પિતાની આગળ બીજાઓ પાસે પુસ્તકો વંચાવવાને તેને બહુ શોખ હતું. તેની આજ્ઞાથી ઘણા સંસ્કૃત ગ્રંથન ફારસી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતે. વળી એ જાણીને પણ તેને આનંદ થશે કે, હિંદુ વિધવાઓને સતી થવાને ચાલ બંધ કરવાનો પણ તેણે હુકમ ફરમાવ્યું હતું તથા યુદ્ધમાં પકડાયેલા કેદીઓને ગુલામ બનાવવાની પણ તેણે મનાઈ કરી હતી. લગભગ પચાસ વરસ સુધી રાજ્ય કર્યા પછી ૧૬ ૦૫ની સાલના ઓકટોબર માસમાં ૬૪ વરસની ઉંમરે અકબર મરણ પામે. આગ્રા પાસે આવેલા સિકંદ્રામાં એક સુંદર મકબરામાં તેને દફનાવવામાં આવ્યું. અકબરના રાજ્યઅમલ દરમ્યાન ઉત્તર હિંદુસ્તાનમાં, વિશેષ કરીને બનારસમાં રહેતા એક પુરુષ થઈ ગયે જેનું નામ યુક્તપ્રાંતને ગામડે ગામડે લેકમાં પરિચિત છે. ત્યાં તે તે અકબર યા તે બીજા કોઈ પણ રાજા કરતાં વધારે લેકપ્રિય અને જાણીતું છે. આ પુરુષ તે રામચરિતમાનસ અથવા તે હિંદી રામાયણના કર્તા તુલસીદાસ Page #551 -------------------------------------------------------------------------- ________________ ૯૦ મેાગલ સામ્રાજ્યની પડતી અને નાશ ૯ સપ્ટેમ્બર, ૧૯૩૨ ' તને અકબર વિષે કંઈક વધારે કહેવાને મને લેસ થઈ આવે છે પરંતુ મારે એ લેબને શકવા રહ્યો. એમ છતાં પણ ક્રૂર`ગી પાદરીએના હેવાલામાંથી થોડાક ઉતારાએ તો હું આપું જ છું. બાદશાહના દરબારીઓના અભિપ્રાયો કરતાં તેમના અભિપ્રાયો ઘણા વધારે કીમતી છે. વળી સાથેસાથે એ પણ યાદ રાખવું જરૂરનું છે કે અકબર ખ્રિસ્તી ન થયા એ કારણે તે તેનાથી ભારે નિરાશ થયા હતા. છતાંયે તે કહે છે કે, ‘સાચે જ તે એક મહાન રાજકર્તા હતા; કેમકે જે એકી સાથે પ્રજાને પોતાની આજ્ઞાંકિત રાખી શકે, તેને આદર મેળવી શકે, તેને પ્રેમ સંપાદન કરે તેમ જ તેને પેતાના ધાકમાં રાખી શકે તે જ ખરો રાજા છે એમ તે બરાબર સમજતે હતો. તે રાખ સૌ કાઈ તે પ્રીતિપાત્ર હતા; મોટા પ્રત્યે તે સખતાઈ રાખતો, ગરીબગુર પ્રત્યે રહેમનજર રાખતા. વળી તે અમીર તેમ જ ગરીબ, પડોશી કે પરાયા, ખ્રિસ્તી, મુસલમાન કે હિંદુ એ સૌ પ્રત્યે ન્યાયી વર્તન રાખતે અને તેથી કરીને પ્રત્યેક માણસને એમ જ લાગતું કે રાજા પોતાને પક્ષે છે.' વળી જેસ્યૂઈટ આગળ જણાવે છે કે, ‘ એક પળે તે રાજકીય બાબતોમાં અને પોતાની પ્રજાની દાદ સાંભળવામાં તન્મય બની ગયા હોય તો બીજી જ પળે ઊંટાના ખાલ કાતર, પથ્થર ફોડતા, લાકડાં ચીરતો કે લોઢાને હથેાડાથી ટીપતે નજરે પડતો. અને આ બધું જાણે તે પોતાના ખાસ ધંધામાં જ મળ્યો હોય તેટલી ખંતથી કરતો.’ પેતે એક બળવાન અને આપખુદ રાજકર્તા હોવા છતાંયે આજના કેટલાક લોકોની પેડ઼ે શારીરિક મજૂરીથી પોતાનો દરજ્જે હલકા પડ છે એવું તે માનતા નહોતા. વળી તેઓ કહે છે કે, તે બહુ મિતાહારી હતો અને વરસમાં માત્ર ત્રણ કે ચાર માસ જ માંસાહાર કરતે. ઊંઘવા માટે મહામુસીબતે તે રાત્રીના ત્રણ ચાર કલાક કાઢી શકતા. . . . તેની યાદદાસ્ત તે આશ્ચર્ય કારક હતી. તેની પાસે હજારાની Page #552 -------------------------------------------------------------------------- ________________ મેગલ સામ્રાજ્યની પડતી અને નાશ પ૩૯ સંખ્યામાં હાથી, ઘેડા, હરણ અને કબૂતરે હતાં પરંતુ તે બધાંયનાં નામ તે જાતે અને યાદ રાખતે હતે !' તેની આવી આશ્ચર્યકારક સ્મરણશક્તિ હોય એ તો માન્યામાં આવતું નથી અને એ હેવાલમાં અતિશયોક્તિ હોવાનો સંભવ છે. પરંતુ તેનું મન અદ્ભુત હતું એમાં તે લેશ પણ શંકા નથી. “જો કે તે લખીવાંચી શકતે નહોતે પણ તેના રાજ્યમાં જે કંઈ બનતું તે બધાથી તે પરિચિત હતે.” વળી તેની જ્ઞાન માટેની પિપાસા એટલી બધી તીવ્ર હતી કે, એક ભૂખાળ પિતાને બધે જ ખોરાક કે કાળિયે ગળે ઉતારવા મથે છે તે જ પ્રમાણે બધી વસ્તુઓ તે એકી વખતે શીખી લેવા પ્રયાસ કરો.” અકબર આવો પુરુષ હતો. પરંતુ તે પૂરેપૂરો આપખુદ હતો, અને પ્રજાને તેણે સલામતી બક્ષી તથા ખેડૂતે ઉપરને કરને બજે હળવો કર્યો એ ખરું, પણ પ્રજાને કેળવણું અને તાલીમ આપીને તેનું જીવનનું સામાન્ય ધોરણ ઊંચું કરવા તરફ તેનું મન વળ્યું નહોતું. પરંતુ તે સર્વત્ર આપખુદીને યુગ હતું અને બીજા આપખુદ રાજાઓની તુલનામાં એક મનુષ્ય અને રાજા તરીકે તે એક તેજસ્વી તારક જે ઝળહળે છે. બાબરના વંશમાં તે ત્રીજો રાજા હતો એ ખરું, પરંતુ હિંદુસ્તાનમાં મેગલવંશનો ખરેખર સ્થાપક અકબર જ હતે. ચીનમાં કુખ્તાઈ ખાનના યુઆન વંશની પેઠે અકબર પછીના મેગલ રાજકર્તાઓ ખરેખર હિંદી રાજવંશના રાજકર્તા બન્યા. અને પોતાના સામ્રાજ્યને મજબૂત બનાવવાનું મહાકાર્ય અકબરે પાર પાડ્યું તેથી જ તેના પછી લગભગ ૧૦૦ વરસ સુધી તેને રાજવંશ ટક્યો. અકબર પછી તેના વંશમાં ત્રણ કુશળ રાજાઓ થયા પરંતુ તેમનામાં કોઈ પ્રકારની વિશિષ્ટતા નથી. સમ્રાટના મરણ બાદ રાજગાદી માટે તેના પુત્રમાં હમેશાં બેહૂદી તકરાર જાગતી. મહેલમાં અનેક પ્રકારનાં કાવતરાં થતાં અને ગાદી મેળવવા માટે લડાઈઓ થતી. આમ પુત્ર પિતાની સામે અને ભાઈઓ ભાઈઓ સામે ઊઠતા અને પરિણામે કુટુંબીઓનાં ખૂન થતાં કે તેમની આંખો ફોડી નાખવામાં આવતી. નિરંકુશ અને આપખુદ શાસનનાં આ બધાં ગોઝારાં લક્ષણ છે. તેમને ભપકા અને ઠાઠમાઠ તે એવાં હતાં કે બીજે ક્યાંય તેને જોટો જડે એમ નહોતું. તને યાદ હશે કે આ કાળમાં જ ફ્રાંસમાં પિતાને રાજસૂર્ય કહેવડાવતે ચૌદમે લૂઈ રાજ્ય કરતું હતું. તેણે વર્તાઈ શહેર બાંધ્યું Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન : હતું અને ત્યાં તે પિતાને ભવ્ય દરબાર ભરતો હતે. પરંતુ મહાન મેગલના એશ્વર્ય આગળ એ રાજસૂર્યને ભપકે નિસ્તેજ થઈ જતે. ઘણું કરીને આ મેગલ સમ્રાટે દુનિયાના તે સમયના બધા રાજાઓમાં સૌથી વધારે શ્રીમંત હતા. આમ છતાંયે દેશમાં કઈ કઈ વાર દુકાળ પડતા, રોગચાળો અને મહામારી ફાટી નીકળતાં અને તેને લીધે અસંખ્ય માણસના પ્રાણ જતા. પરંતુ સમ્રાટના દરબાર ઉપર એની કશી અસર નહતી થતી; તેના વૈભવવિલાસે તે એમ છતાં પણ ચાલુ જ રહેતા. અકબરના અમલની ધાર્મિક સહિષ્ણુતા તેના પુત્ર જહાંગીરના શાસન દરમ્યાન પણ ચાલુ રહી. પરંતુ હવે તે શિથિલ થતી જતી હતી અને ખ્રિસ્તી તથા હિંદુઓનું કંઈક અંશે દમન શરૂ થયું હતું. એ પછી ઔરંગઝેબના અમલમાં તે તેમનાં મંદિરને નાશ કરીને તથા તેમના ઉપર તિરસ્કૃત જજિયારે ફરીથી નાખીને હિંદુઓનું દમન કરવાના ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવ્યું. આમ અકબરે ભારે જહેમત ઉઠાવીને રેપલા સામ્રાજ્યના પાયાના સ્તંભે એક પછી એક ઉખેડી નાખવામાં આવ્યા. પરિણામે સામ્રાજ્યની ઇમારત એકાએક ડામાડોળ થવા લાગી અને આખરે તે જમીનદોસ્ત થઈ ગઈ અકબર પછી તેની રજપૂત પત્નીથી થયેલે પુત્ર જહાંગીર ગાદીએ આવ્યું. તેણે કંઈક અંશે પિતાના પિતાની પ્રણાલી ચાલુ રાખી પરંતુ રાજ્યવહીવટ કરતાં તેને કળા, ચિત્ર, બાગબગીચા અને કુલે ઈત્યાદિને વધારે રસ હતો. તેની પાસે સુંદર ચિત્રસંગ્રહ હતા. તે દર વરસે કાશ્મીર જતો અને મને લાગે છે કે શાલામાર અને નિશાત નામના ત્યાંના વિખ્યાત બગીચાઓની યેજના તેણે કરી હતી. ખૂબસૂરત નૂરજહાન તેની પત્ની હતી અથવા ખરી રીતે તેની અનેક પત્નીઓમાંની એક હતી. રાજ્યની સાચી સત્તા તેના હાથમાં હતી. ઈતમદ-ઉદ-દોલાની કબર જેમાં છે તે રમણીય ઈમારત જહાંગીરના અમલ દરમ્યાન બંધાઈ હતી. હું જ્યારે જ્યારે આગ્રા જાઉં છું ત્યારે ત્યારે સ્થાપત્યના રત્ન રૂપ આ ઈમારતની મુલાકાત લઉં છું અને તેના સંદર્યથી મારી આંખોને તૃપ્ત કરું છું. જહાંગીર પછી તેને પુત્ર શાહજહાન ગાદીએ આવ્યું. તેણે ૧૬૨૮ની સાલથી ૧૬૫૮ સુધી એમ ૩૦ વરસ રાજ્ય કર્યુંતેના અમલ દરમ્યાન તે ફ્રાંસના ૧૪મા લૂઈને સમકાલીન હત–મોગલેની Page #554 -------------------------------------------------------------------------- ________________ મેગલ સામ્રાજ્યની પડતી અને નાશ ૫૪૧ ભવ્યતા તેની પરાકાષ્ઠાએ પહોંચી. પરંતુ તેના જ અમલમાં મેગલ સામ્રાજ્યમાં પડેલા સડાનાં બીજ પણ સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે. સમ્રાટને બેસવા માટે એના વખતમાં અમૂલ્ય રત્નજડિત મયૂરાસન બનાવવામાં આવ્યું હતું. સન્દર્યના સ્વપ્ન સમાન તાજમહાલ પણ એના જ સમયમાં જમના નદીને કાંઠે બાંધવામાં આવ્યું. કદાચ તને ખબર હશે કે એ તેની પ્રિયતમા મુમતાજ મહાલની કબર છે. તેની કીર્તિ તેમ જ પ્રતિષ્ઠાને ઝાંખ લાગે એવું પણ શાહજહાને ઘણું કર્યું છે. ધર્મની બાબતમાં તે અસહિષ્ણુ હતા અને ગુજરાત તથા દક્ષિણમાં ભારે દુકાળ પડ્યો ત્યારે ત્યાંના લેકોને રાહત આપવાને તેણે કશું જ ન કર્યું. તેની પ્રજાની ગરીબાઈ તથા યાતનાઓને વિચાર કરતાં તેની સમૃદ્ધિ તથા ઐશ્વર્ય અતિશય બેહૂદાં લાગે છે. આમ છતાં પણ પથ્થર તથા આરસની અદ્ભુત સંદર્યવાળી રચનાઓ તે પિતાની પાછળ મૂકતે ગમે છે એટલા ખાતર કદાચ તેને દેષ કંઈક અંશે દરગુજર કરી શકાય. એના સમય દરમ્યાન મોગલ સ્થાપત્ય તેની પરાકાષ્ટાએ પહોંચ્યું. તાજમહાલ ઉપરાંત તેણે આગ્રાની મોતી મસ્જિદ તથા દિલ્હીની ભવ્ય જુમ્મામજિદ બંધાવી અને દિલ્હીના રાજમહેલમાં દીવાને આમ તથા દીવાને ખાસ બંધાવ્યા. આ બધી ઈમારતે ઉત્કૃષ્ટ સાદાઈના નમૂનાઓ છે. તેમાંની કેટલીક અતિશય વિશાળ હોવા છતાં સુડોળ અને મનહર છે તથા અપ્સરાઓની દુનિયા જેવી ખૂબસૂરત છે. પરંતુ અપ્સરાના જેવા એ સાર્થની પાછળ ગરીબાઈમાં સબડતી પ્રજા પડેલી હતી. તેમનામાંનાં ઘણાંઓ પાસે તે રહેવાને માટીની ઝૂંપડી સરખી પણ ન હતી, છતાંયે તેમને આ મહેલાતને ખરચ પૂરો પાડે પડતું હતું. સર્વત્ર નિરંકુશ આપખુદી પ્રવર્તતી હતી અને સમ્રાટના પ્રતિનિધિઓ કે હાકેમોને નારાજ કરનારાઓને ઘાતકી સજા કરવામાં આવતી હતી. રાજદરબારના કાવાદાવાઓમાં મૅકિયાવેલીની કુટિલ નીતિનો આશરો લેવામાં આવતો હતે. અકબરની રહેમનજર, સહિષ્ણુતા, અને સુશાસન એ ભૂતકાળની વસ્તુઓ થઈ ગઈ હતી. પરિસ્થિતિ દિવસે દિવસે વિકટ બનતી જતી હતી. - શાહજહાન પછી ઔરંગઝેબ ગાદીએ આવ્યું. મેગલવંશને એ છેલ્લે મહાન બાદશાહ હ. પિતાના પિતાને કેદમાં પૂરીને તેણે રાજ્યની શરૂઆત કરી. ૧૬૫થી ૧૭૦૭ની સાલ સુધી એમ તેણે ૪૮ વરસ રાજ્ય કર્યું. તેના દાદા જહાંગીરની પેઠે તે કળા કે સાહિત્ય રસિયા Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન નહેતા અને તેના પિતા શાહજહાનની પેઠે તેને સ્થાપત્યને શેખ નહોતો. તે કડક સંયમી અને ધર્માધ હતે. તથા પિતાના સિવાયના બીજા કેદી પણ ધર્મને તે સહન કરવા તૈયાર નહોતે. એના સમયમાં પણ રાજદરબારને ભપકા તે ચાલુ રહ્યા, પણ ઔરંગઝેબનું વ્યક્તિગત જીવન કઠેર સંયમયુક્ત અને લગભગ તપસ્વી જેવું હતું. હિંદુ ધર્મનું દમન કરવાની નીતિ તેણે ઈરાદાપૂર્વક અખત્યાર કરી અકબરની સમાધાને તથા સમયની નીતિ તેણે ઈરાદાપૂર્વક પલટી નાંખી અને એ રીતે, આજ સુધી સામ્રાજ્ય જે પાયા ઉપર ટકી રહ્યું હતું તેને દૂર કર્યો. તેણે હિંદુઓ ઉપર ફરીથી જજિયા વેરે નાખે, નોકરીમાંથી શક્ય એટલા હિંદુઓને બાદ રાખ્યા, અકબરના સમયથી જેએ એ. વંદાને ટેકો આપતા આવ્યા હતા તે રજપૂત ઉમરાવને નારાજ કર્યા અને રજપૂત સાથે લડાઈ વહોરી. વળી તેણે હજારે હિંદુ મંદિરોને નાશ કરાવ્યું અને એ રીતે ભૂતકાળની અનેક રમણીય ઇમારત દાળ ભેગી થઈ ગઈ અને જે કે દક્ષિણમાં તેનું સામ્રાજ્ય વિર્યું, બિજાપુર તથા ગોલકાંડા તેના કબજામાં આવ્યાં અને છેક દક્ષિણમાંથી પણ તેને ખંડણી મળવા લાગી, છતાં તેના સબ્રિાજ્યને પાયે મૂળમાંથી અવાવા • લાગ્યું હતું. તે ઉત્તરોત્તર નબળું પડતું જતું હતું તથા બધી બાજુએથી તેના દુશ્મને ઊભા થયા. જજિયા વેરાની વિરુદ્ધ હિંદુઓએ તેની આગળ અરજી કરી હતી તેમાં જણાવવામાં આવ્યું હતું કે, “એ વેરે ન્યાયથી વિરુદ્ધ છે. સુનીતિથી પણ એ એટલે જ વિરુદ્ધ છે કેમ કે એથી કરીને દેશ ખચીત ગરીબ થતો જાય છે; વળી ઉપરાંત એ તદ્દન ન જ ફેરફાર છે અને એમાં હિંદના કાયદાઓને ભંગ રહેલે છે.' સામ્રાજ્યમાં વર્તતી પરિસ્થિતિનું વર્ણન કરતાં તેમાં જણાવવામાં આવ્યું છે કે, “આપ નામદારના અમલ દરમ્યાન ઘણી લેક સામ્રાજ્યની વિરુદ્ધ થઈ ગયા છે જેને લીધે બીજા વધારે પ્રદેશ પણ અવશ્ય છૂટા પડી જશે કેમ કે આજે તે મારફાડ અને પાયમાલી સર્વત્ર નિરંકુશ પણે પ્રવર્તી રહ્યાં છે. આપની રૈયતને પગ નીચે ચગદવામાં આવે છે, આપને સામ્રાજ્યનો દરેક પ્રાંત કંગાળ થઈ ગયું છે. સર્વત્ર વસતી ઘટતી જાય છે અને મુશ્કેલીઓ ખડકાતી જાય છે. સર્વત્ર પ્રવર્તી રહેલી આ ગરીબી અને હાડમારી હવે પછીનાં પચાસ વરસમાં જે ભારે ફેરફાર થવાના હતા તેની આગાહી રૂપ હતી. ઔરંગઝેબના મૃત્યુ બાદ મહાન મેગલ સામ્રાજ્ય એકાએક અને Page #556 -------------------------------------------------------------------------- ________________ મેગલ સામ્રાજ્યની પડતી અને નાશ ૧૪૩ સંપૂર્ણપણે પડી ભાગ્યું, એ આ બધા ફેરફારોમાને એક છે. મહાન પરિવર્તન અને સંદેલની પાછળ આર્થિક બળ કાર્ય કરી રહેલાં હોય છે. આપણે આગળ જોઈ ગયાં કે યુરોપ તથા ચીનનાં મોટાં મોટાં સામ્રાજ્યના પતનના આરંભમાં અને સાથે સાથે અર્થવ્યવસ્થા પડી ભાગી હતી અને પછીથી ક્રાંતિ થઈ હતી. હિંદુસ્તાનમાં પણ એમ જ થયું છે. બીજા બધાં સામ્રાજ્યની જેમ મેગલ સામ્રાજ્ય પણ તેની આંતરિક નબળાઈને કારણે જ પડી ભાગ્યું. સાચે જ, તેના ટુકડે ટુકડા થઈ ગયા. પરંતુ પતનની આ ક્રિયાને, હિંદુઓમાં પેદા થઈ રહેલી તથા ઔરંગઝેબની નીતિને કારણે પ્રજવલિત થયેલી વિરોધની ભાવનાની ભારે સહાય મળી. પરંતુ એક પ્રકારની હિંદુઓની આ ધાર્મિક રાષ્ટ્રીયતાએ ઔરંગઝેબના રાજ્યકાળ પહેલાંના સમયમાં મૂળ નાખ્યાં હતાં, અને ઔરંગઝેબ એટલે બધે અસહિષ્ણુ અને કડક થયે તે એને કારણે હોય એમ પણ બનવા જોગ છે. મરાઠા અને શીખ આ હિંદ પુન ગ્રતિના અગ્રણી હતા અને હવે પછીના પત્રમાં આપણે જોઈશું કે આખરે મેગલ સામ્રાજ્યને તેમણે જ ઉથલાવી નાખ્યું, પરંતુ આ સમૃદ્ધ અને ઉમદા વારસાને તેઓ કશે ફાયદો ઉઠાવી શક્યા નહિ. જ્યારે આ બધા લેકે એ મેળવવા માટે માંહમાંહે એકબીજા સાથે લડી રહ્યા હતા ત્યારે ચૂપચાપ અને ચાલાકીથી અંગ્રેજોએ પગપેસારો કર્યો અને લૂંટના માલ કબજો લઈ લીધે. જ્યારે મોગલ સામ્રાટ લશ્કર સાથે કૂચ કરતા હતા ત્યારે તેમની શાહી છાવણી કેવી હતી તે જાણવાની તને મજા પડશે. એ એક જબરદસ્ત વસ્તુ હતી. ૩૦ માઈલ જેટલે તે તેને ઘેરાવો હતું અને તેની વસ્તી પાંચ લાખની હતી. એમાં સમ્રાટની સાથે રહેતા લશ્કરને પણ સમાવેશ થતો હતો, પરંતુ છાવણીમાં મોટી સંખ્યા તે ઈતર લેકેની હતી. આ કૂચ કરતા વિશાળ શહેરમાં સેંકડે બજારે પણ હતાં. આ હરફર કરતી છાવણીમાં ઉર્દૂ – “છાવણી ની ભાષા –ને વિકાસ થયો. મોગલ સમયના સ્ત્રીપુરુષનાં અનેક ચિત્રો આજે પણ મેજૂદ છે. તે બહુ કમાશભર્યા અને સુંદર છે. સમ્રાટેના ચિત્રોને તે એક ચિત્રસંગ્રહ પણ મળી આવે છે. તે બાબરથી ઔરંગઝેબ સુધીના બધા સમ્રાટોનું વ્યક્તિત્વ અદ્ભુત રીતે વ્યક્ત કરે છે. Page #557 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શીન જ મેગલ સમ્રાટ કમમાં કમ દિવસમાં બે વાર ઝરૂખામાં બેસીને રૈયતને મળતા અને તેમની દાદરિયાદ સાંભળતા. ૧૯૧૧ની સાલમાં અંગ્રેજ રાજા પાંચમા જ્યોર્જ રાજ્યાભિષેકના દરબાર ભરવા દિલ્હી આવ્યા હતા ત્યારે એ જ રીતે રૈયતને તેનાં પણ દર્શન કરાવવામાં આવ્યાં હતાં. અગ્રેએ એમ માને છે કે હિંદનું રાજ્ય તેમને મોગલે પછી વારસામાં મળ્યું છે. અને તેથી તેઓ મેગલના ભપકા અને ગ્રામ્ય નામાની વાનરનકલ કરવા પ્રયત્ન કરે છે. હું તને આગળ કહી ગયો છું કે, અંગ્રેજ રાજાને મોગલ સમ્રાટાની કૈસરે હિંદની પદવી પણ આપવામાં આવી છે. આજે પણ હિંદના વાઈસરોયની આસપાસ જે ભપકા, દમામ અને ામાફ રાખવામાં આવે છે તે દુનિયામાં કદાચ ખીજે ક્યાંયે જોવા નહિ મળે. ૫૪૪ પાછળના મોગલ સમ્રાટાના વિદેશી લેડા જોડેના સંબંધ વિષે મે હજી તને નથી કશું. અકબરના દરબારમાં ફિરંગી પાદરી બહુ કૃપાપાત્ર હતા અને યુપની દુનિયાનો પરિચય તેણે મુખ્યત્વે કરીને તેમની મારફતે મેળવ્યો હતો. અકબરની નજરે ફિરંગીઓ યુરોપની બધી પ્રજામાં સૌથી બળવાન હતા કેમકે સમુદ્ર ઉપર તેમના કાબૂ હતો. અંગ્રેજો તે સમયે જણાતા નથી. અકબરને ગાવા છતી લેવાની તીવ્ર ઇચ્છા હતી અને તેણે તેના ઉપર હુમલો પણ કર્યાં હતા, પરંતુ તેમાં તે કાવ્યો નહિ, સામુદ્રિક વ્યવસાયોમાં મેગલેને ઝાઝો રસ નહાતા અને દરિયાઈ સત્તા આગળ તેઓ લાચાર હતા. આ એક વિચિત્ર ઘટના છે કેમકે એ સમયે પૂર્વ બંગાળમાં વહાણો બાંધવાનો ઉદ્યોગ ધીકતો ચાલતો હતો. પરંતુ એ બધાં મે.ટે ભાગે માલ વહી જવા માટેનાં વેપારી વહાણા હતાં. મેગલ સામ્રાજ્યની પડતીનું એક કારણ દરિયા ઉપરની તેમની લાચારી પણુ ગણાય છે. હવે દરિયાઈ સત્તાનો યુગ શરૂ થયા હતા. કિરગીને અ ંગ્રેજો પ્રત્યે કર્યાં હતી અને જ્યારે તેઓએ મેગલ દરબારમાં પ્રવેશ કરવાની કોશિશ કરવા માંડી ત્યારે અ ંગ્રેજો સામે જહાંગીરના કાન ભંભેરવા તેમણે પોતાનાથી બનતું બધું કર્યું. પરંતુ ઈંગ્લેંડના રાજા જેમ્સ ૧લાને એલચી સર ટોમસ ૧૬૧૫ની સાલમાં જહાંગીરના દરબારમાં પહોંચવામાં સફળ થયો. જહાંગીર પાસેથી તેણે થોડી છૂટછાટા મેળવી અને એ રીતે તેણે સ્ટ ન્ડિયા કંપનીનાં વેપારને પાયો નાખ્યો. વળી એ જ અરસામાં અંગ્રેજ કાકક્ષાએ હિંદી Page #558 -------------------------------------------------------------------------- ________________ મેગલ સામ્રાજ્યની પડતી અને નાશ ૫૫ સમુદ્રમાં ફિરંગી વહાણોને પરાજય કર્યો. ઈગ્લેંડને સિતારે હવે પૂર્વમાં ધીમે ધીમે ક્ષિતિજની ઉપર આવવા લાગ્યો હતો અને પશ્ચિમમાં ફિરંગીઓને આથમતે જ હતો. ધીમે ધીમે અંગ્રેજો અને વલંદાઓ એ બન્નેએ મળીને પૂર્વના સમુદ્રમાંથી ફિરંગીઓને હાંકી કાઢ્યા. અને તને યાદ હશે કે ૧૬૪૧ની સાલમાં મલાકકાનું તેમનું મોટું બંદર પણ વલંદાઓને હાથ ગયું. ૧૬૨૯ની સાલમાં હુગલીમાં શાહજહાન અને ફિરંગીઓ વચ્ચે યુદ્ધ થયું. ફિરંગીઓ રીતસર ગુલામોને વેપાર ચલાવતા હતા અને લેકોને બળજબરીથી ખ્રિસ્તી બનાવતા હતા. બહાદુરીભર્યા સામના પછી મેગલેએ હુગલી જીતી લીધું. આવાં ઉપરાછાપરી યુદ્ધોથી નાનકડો પિોર્ટુગાલ દેશ પાયમાલ થઈ ગયે. આથી સામ્રાજ્ય માટેની સ્પર્ધામાંથી તે ખસી ગયે. પરંતુ ગોવા તથા બીજાં કેટલાંક સ્થળે ઉપર તેણે પિતાને કાબૂ જાળવી રાખ્યો અને આજે પણ તે તેના જ તાબામાં છે. દરમ્યાન અંગ્રેજોએ હિંદના કિનારા ઉપરનાં શહેરોમાં તથા મદ્રાસ અને સુરત નજીક પોતાની કોઠીઓ નાખી. ૧૬૩૯ની સાલમાં તેમણે ખુદ મદ્રાસ શહેરને પાયો નાંખ્યો. ૧૬૬૨ની સાલમાં ઇંગ્લંડને રાજા બીજો ચાર્લ્સ પોર્ટુગાલની બૈગાન્ઝાની રાજકુંવરી કેથેરાઈન વેરે પરણ્યો અને મુંબઈને ટાપુ તેને પહેરામણીમાં મળે. થોડા વખત પછી તેણે એ ટાપુ નજીવી કિંમતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દીધું. આ બનાવ ઔરંગઝેબના અમલ દરમ્યાન બન્ય. ફિરંગીઓને હાંકી કાઢવાથી ગવિક બનેલી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મોગલ સામ્રાજ્ય નબળું પડતું જાય છે એવું ધારીને ૧૬૮૫ની સાલમાં હિંદુસ્તાનમાં બળજબરીથી પિતાને મુલક વધારવાની કોશિશ કરી. પરંતુ એમાં તેમને થપ્પડ પડી. છેક ઈંગ્લેંડથી લડાયક જહાજો આવ્યાં અને તેમણે પૂર્વમાં બંગાળ ઉપર તેમ જ પશ્ચિમે સુરત ઉપર એમ ઔરંગઝેબના મુલક ઉપર બંને બાજુએથી હુમલે કર્યો. પરંતુ હજી પણ તેમને સારી પેઠે હરાવવાની મોગલોમાં તાકાત હતી. આ અનુભવથી અંગ્રેજો સારે પાઠ શીખ્યા અને ભવિષ્યમાં તેઓ વધુ સાવચેત બન્યા. ઔરંગઝેબના મૃત્યુ પછી જ્યારે મોગલ સામ્રાજ્ય દેખીતી રીતે જ છિન્નભિન્ન થઈ રહ્યું હતું ત્યારે પણ મેટાં સાહસ ખેડતાં તેઓ ઘણું વરસ સુધી અચકાયા. ૧૬૯૦ની સાલમાં જોબ કારનૌક નામના એક અંગ્રેજે કલકત્તા શહેરના પાયે નાંખે. આ રીતે મદ્રાસ, મુંબઈ અને કલકત્તા એ ત્રણ શહેર Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ જગતના ઈતિહાસનું રેખાદર્શન અંગ્રેજોએ વસાવ્યાં હતાં અને આરંભકાળમાં તે તેઓ મુખ્યત્વે કરીને અંગ્રેજોનાં સાહસને લીધે જ ખોલ્યાં. - હવે ફાંસ પણ હિંદમાં પગપેસારો કરે છે. એક ઈંચ વેપારી કંપની સ્થાપવામાં આવી અને ૧૬૬૮ની સાલમાં સુરત આગળ તેમ જ બીજા કેટલાક સ્થળોએ તેમણે પિતાની કોઠીઓ નાખી. થોડાક વરસે પછી તેમણે પંડીચેરી શહેર ખરીદું. હિંદને પૂર્વ કિનારે એ શહેર મેટું વેપારનું મથક બન્યું. ૧૭૦૭ની સાલમાં લગભગ ૯૦ વરસની પાકી વયે ઔરંગઝેબ મરણ પામે. પિતાની પાછળ તે જે ભવ્ય વારસે – હિંદુસ્તાન – મૂકતો ગયે તેને કબજો મેળવવા માટેનાં યુદ્ધોનાં હવે મંડાણ મંડાયાં. કશીયે આવડત વિનાના તેના વંશજો અને તેના કેટલાક મોટા મેટા સુબાઓ, મરાઠાઓ અને શીખ, હિંદ ઉપર મીટ માંડીને બેઠેલા તેની વાયવ્ય સરહદની પેલી પારના લેકે તથા દરિયા પારની બે વિદેશી પ્રજાએ – અંગ્રેજ અને ફ્રેંચ-આટલા આ ઝઘડાના પક્ષકારે હતા. પણ એ બધા વચ્ચે ગરીબ બિચારા હિન્દના લેકોના શા હાલ હતા? Page #560 -------------------------------------------------------------------------- ________________ ૯૧ શીખ અને મરાઠા ૧૨ સપ્ટેમ્બર, ૧૯૩૨ ઔરંગઝેબના મૃત્યુ બાદ સે વરસ સુધી હિંદુસ્તાનની સ્થિતિ વિવિધરંગી ટુકડાઓને વિચિત્ર રીતે થાગડથીગડ કરી દેવામાં આવ્યા હોય તેવી હતી. એના રંગે અવારનવાર બદલાતા રહેતા હતા. પરંતુ મેઘધનુષના રંગપલટાની જેમ તે મનહર લાગતા નહોતા. ગમે તેવા ઉપાયે લેવાનું કે સાધનો અખત્યાર કરવાને લેશ માત્ર પણ વસવસે રાખ્યા વિના જે તક ઝડપી લેવા જેટલા બીટ અને હરામખોર હોય છે તેવા તફાની યા સાહસખોરો માટે આ કાળ આદર્શ મોકા સમાન હોય છે. આમ આખા હિંદમાં ઠેરઠેર આવા સાહસખોરો પેદા થયા. એમાંના કેટલાક હિંદના જ વતનીઓ હતા, કેટલાક હિંદની વાયવ્ય સરહદ તરફથી આવ્યા હતા અને અંગ્રેજ અને ફ્રેંચ વગેરે દરિયા પારથી આવ્યા હતા. એમને પ્રત્યેક માણસ અથવા તે સમૂહ પિતાપિતાને હાથ મારી લેવાને અને બાકીના બીજાઓનું નિકંદન કાઢવાને તત્પર હતે. કેટલીકવાર ત્રીજાને કચડી નાખવાને બે મળી જતા અને પછીથી તેઓ આપસમાં લડી મરતા. રાજ્ય મેળવવા માટે, જલદીથી તલવંત થઈ જવા માટે તથા લૂંટફાટ કરવા માટે તનતોડ પ્રયાસ થઈ રહ્યા હતા. સામાન્ય રીતે આ બધું છડેચક અને બેશરમ રીતે ચાલતું હતું અને કેટલીક વાર વેપારના લૂલા બહાના નીચે ચાલતું. અને આ બધાની પાછળ મોગલ સામ્રાજ્ય ધીમે ધીમે લુપ્ત થતું જતું હતું અને નામશેષ થયેલે મોગલ સમ્રાટ રંક પેન્શનર યા તે બીજાઓના હાથમાં કેદી બની ગયો હતો. પરંતુ આ બધી ઊથલપાથલ ખળભળાટ અને વમળ ભીતરમાં ચાલી રહેલી ક્રાંતિનાં છતાં થયેલાં ચિહ્નો હતાં. જૂનું આર્થિક તંત્ર પડી ભાંગ્યું હતું અને ફયૂડલ પ્રથાના દહાડા હવે ભરાઈ ચૂક્યા હતા તથા તે નાશ પામતી જતી હતી. દેશમાં ઊભી થયેલી નવી પરિસ્થિતિને તે અનુકૂળ નહોતી. આપણે યુરોપમાં પણ આ ક્રિયા ઈગયાં છીએ. ત્યાં આગળ વેપારી વર્ગ પ્રગતિ કરી રહ્યો હતે અને છેવટે નિરંકુશ Page #561 -------------------------------------------------------------------------- ________________ પ૪૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન થઈ ગયેલા રાજાએ તેને અંકુશમાં રાખે છે. માત્ર ઈગ્લેંડ અને કંઈક અંશે હેલેંડમાં આપખુદ રાજાઓને જેર કરવામાં આવ્યા હતા. ઔરંગઝેબ ગાદીએ આવ્યું તે વખતે ઇંગ્લંડમાં અલ્પજીવી પ્રવનતંત્ર ચાલતું હતું. ત્યાંના રાજા સલા ચાર્લ્સને શિરચ્છેદ કર્યા પછી એ પ્રજાતંત્ર હસ્તીમાં આવ્યું હતું અને ઔરંગઝેબના જ રાજ્યઅમલ દરમ્યાન રજો જેમ્સ ભાગી જવાથી તથા ૧૬૬૮ની સાલમાં પાર્લમેન્ટની છત થતાં ઇગ્લેંડની ક્રાંતિ પૂરી થઈ. ઇંગ્લંડમાં પાર્લામેન્ટ જેવી અર્ધ-પ્રજાકીય સંસ્થા હતી તેથી કરીને પ્રજાકીય લડતને ભારે મદદ મળી. પહેલાં ફયૂડલ ઉમરાવોની સામે અને પછીથી રાજાની સામે ખડું કરી શકાય એવું સંગતિ કંઈક તે દેશમાં હતું. પરંતુ યુરોપના બધા દેશોમાં પરિસ્થિતિ એથી ઊલટી જ હતી. ફાંસમાં હજી પણ ઔરંગઝેબને સમકાલીન મહાન સમ્રાટ ૧૪ લૂઈ રાજ્ય કરતે હતે. ઔરંગઝેબના લાંબા રાજ્યકાળ દરમ્યાન તેનો અમલ ચાલુ હતા અને તેના મરણ બાદ પણ આઠ વરસ સુધી તે જી હતે. લગભગ અઢારમી સદીની આખર સુધી ફ્રાંસમાં આપખુદ શાસન ચાલુ રહ્યું અને પછી ત્યાં આગળ કાંસની ક્રાંતિને જગજાહેર અને પ્રચંડ ઉત્પાત ફાટી નીકળે. આપણે જોઈ ગયા કે, સત્તરમી સદી એ જર્મની માંટે બહુ કઠણ અને વિષમ કાળ હતો. એ કાળ દરમ્યાન “ ૩૦ વરસનો વિગ્રહ” છે. એ વિગ્રહ જર્મનીને છિન્નભિન્ન કરી નાંખ્યું અને તેનું સત્યાનાશ વાળ્યું. અઢારમી સદી દરમ્યાન હિંદની પરિસ્થિતિ પણ કંઈક અંશે ૩૦ વરસના વિગ્રહના કાળની જર્મનીની પરિસ્થિતિ જેવી જ હતી. પરંતુ બન્ને વચ્ચે તદ્દન સામ્ય છે એમ ન કહી શકાય. બંને દેશમાં ત્યની આર્થિક વ્યવસ્થા પડી ભાંગી હતી અને જૂના ફયડલ વર્ગોનું મહત્ત્વ ઘટી ગયું હતું. હિંદુસ્તાનમાં પણ એ જ જાતની ક્યૂડલ વ્યવસ્થા તૂટતી જતી હતી. પરંતુ અહીંયાં લાંબા વખત સુધી તેને લેપ થયે નહિ. અને જ્યારે તે લગભગ નાશ પામી ત્યારે પણ તેનું બાહ્ય સ્વરૂપ ચાલુ રહ્યું. સાચે જ, હિંદુસ્તાનમાં તેમ જ યુરોપના કેટલાક ભાગોમાં ફડલ પ્રથાના ઘણા અવશેષે આજે પણ મેજૂદ છે. આ બધા આર્થિક ફેરફારને કારણે મેગલ સામ્રાજ્ય તૂટી ગયું પરંતુ આ તકને લાભ લઈને સત્તા હાથે કરે તે મૂર્ખવા મધ્યમ Page #562 -------------------------------------------------------------------------- ________________ શીખ અને મરાઠા ૫૪૯ વર્ગ ઊભે થયેનહે. વળી ઈગ્લેંડની પેઠે આ વર્ગનું પ્રતિનિધિત્વ ધરાવતી કાઉન્સિલ કે એવી બીજી કોઈ સંસ્થા પણ અહીં નહોતી. અતિશય આપખુદ શાસનને કારણે પ્રજાની મનોદશા સામાન્ય રીતે પરવશ બની ગઈ હતી અને સ્વતંત્રતાના જે કંઈ પ્રાચીન ખ્યાલે હતા તે ભુલાઈ ગયા હતા. આપણે આ જ પત્રમાં જોઈશું કે, આમ છતાં પણ સત્તા હાથ કરવાને માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ પ્રયાસ કંઈક અંશે જાગીરદાર વર્ગો, ચૂડલ વગે, કંઈક અંશે મધ્યમ વર્ગો અને કંઈક અંશે ખેડૂત વર્ગો કર્યા હતા અને એમાંના કેટલાક પ્રયાસ તે સફળ થતા થતા રહી ગયા. પરંતુ ફડલ પ્રથાનું પતન અને સત્તા હાથ કરવાને સમર્થ હોય એવા મધ્યમ વર્ગને ઉદય વચ્ચે અંતર પડી ગયું હોય એમ લાગે છે. આ હકીકત ખાસ કરીને લક્ષમાં રાખવા જેવી છે. જ્યારે જ્યારે પડી ભાંગતી વ્યવસ્થા અને તેને કબજે લેતા વર્ગના ઉદય વચ્ચે આવું અંતર પડી જાય છે ત્યારે જર્મનીમાં થઈ હતી તેવી ઊથલપાથલ અને સંકટ પેદા થાય છે. હિંદુસ્તાનમાં પણ એમ જ બન્યું. નાના નાના રાજાઓ અને રજવાડાઓ દેશ ઉપર આધિપત્ય મેળવવા માટે લડવા લાગ્યા, પરંતુ તેઓ સડવા લાગેલી સમાજવ્યવસ્થાના પ્રતિનિધિઓ હતા એટલે તેમને પાયે જ સલામત નહોતું. તેમને એક નવા જ વર્ગના લોકોને સામને કરવો પડ્યો. તાજેતરમાં જે વર્ગ પિતાના દેશમાં વિજયી થયે હતું તે ઈંગ્લંડના મધ્યમ વર્ગના એ નવા લેકે પ્રતિનિધિ હતા. આ બ્રિટિશ મધ્યમવર્ગ ફ્યુડલ સમાજવ્યવસ્થા કરતાં વધારે સારી સમાજવ્યવસ્થા રજૂ કરતે હતે. એ વર્ગ દુનિયામાં પેદા થતી જતી નવી પરિસ્થિતિને વધારે અનુરૂપ હતો. તે વધારે સંગઠિત અને વધારે કાર્યદક્ષ હતું, તેની પાસે વધારે સારી જાતનાં એજ તથા હથિયારે હતાં અને એથી કરીને તે વધારે અસરકારક રીતે યુદ્ધ કરવાને શક્તિમાન હતો. વળી તેણે સમુદ્ર ઉપર પણ કાબૂ મેળવ્યું હતું. આ નવી સત્તાને હિંદના ક્યૂડલ રજવાડાઓ મુકાબલે કરી શકે એમ નહતું અને તેઓ એક પછી એક તેનાથી હારતા ગયા.' આ પત્રની આ સારી પેઠે લાંબી પ્રસ્તાવના થઈ. હવે આપણે જરા પાછળ જઈશું. ઔરંગઝેબના રાજ્યના પાછળના ભાગમાં આમજનતામાં બડે થયાં તથા હિંદુઓમાં ધાર્મિક રાષ્ટ્રીયતા ફરીથી જાગ્રત થઈ તેને વિષે મેં મારા આગળના તેમ જ આ પત્રમાં લેખ કર્યો છે. હવે હું એ ધર્મ અને રાષ્ટ્રીયતાની ભાવનાથી રંગાયેલી હિલચાલ વિષે Page #563 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન કઈક વધારે કહીશ. માગલ સામ્રાજ્યના જુદા જુદા ભાગેામાં એ સમયે જેને અધ ધાર્મિક કહી શકાય એવા પ્રકારનાં કેટલાંયે પ્રજાકીય આંદોલને પ્રગતિ કરતાં આપણા જોવામાં આવે છે. આ બધાં આંદોલન અથવા ચળવળા આર ંભમાં તો શાંત હતી કેમ કે તેમને રાજકારણ સાથે ઝાઝી લેવાદેવા નહાતી. આ અરસામાં હિંદી, મરાઠી, પંજાબી વગેરે લોકભાષાઓમાં ગીતો અને ભજન લખાયાં અને લોકપ્રિય થયાં. આ ગીતે અને ભજના જનતાને જાગ્રત કરે છે. લોકપ્રિય ધર્મોપદેશકેાની પાછળ ધાર્મિ ક સંપ્રદાયા સ્થપાય છે. આર્થિક સંકટ અને હાડમારી ધીમે ધીમે આ સંપ્રદાયાને રાજકીય પ્રશ્નો તરફ વાળે છે. આખરે રાજ્યસત્તા મોગલ સામ્રાજ્ય – સાથે અથડામણ પેદા થાય છે અને પરિણામે તે સંપ્રદાય ઉપર દમન ગુજારવામાં આવે છે. આ દમન શાંતિપ્રિય ધાર્મિક સંપ્રદાયને એક લડાયક સધ યા દળમાં ફેરવી નાખે છે. શીખાની તેમ જ બીજા કેટલાક સંપ્રદાયોની બાબતમાં એમ જ બન્યું હતું. મરાડા ઇતિહાસ એથી કંઈક વિશેષ ગૂંચવણભર્યાં છે. પરંતુ ત્યાંયે ધર્મ અને રાષ્ટ્રીયતાના સયાગ મોગલોની સામે હથિયાર ઉગામતો આપણી નજરે પડે છે. મોગલ સામ્રાજ્યને અંગ્રેજોએ ઉથલાવી પાડયું નહોતું. આ બધી ધાર્મિક-રાજકીય ચળવળોએ અને ખાસ કરીને તા મરાઠાઓએ તેને ઉથલાવી પાડયું હતું. ઔરંગઝેબની અસહિષ્ણુ રાજનીતિને કારણે આ ચળવળેા બળવાન બની. તેના શાસન વિરુદ્ધ વધતી જતી આ ધાર્મિક જાગ્રતિને લીધે પણ ઔરગઝેબ વધારે કડક અને અસહિષ્ણુ બન્યા હોય એવા પણ સંભવ છે. છેક ૧૬૬૯ની સાલમાં પણ મથુરાના જાટ ખેડૂતોએ આરગઝેબની સામે બંડ કર્યું હતું. તેમને વારવાર દબાવી દેવામાં આવ્યા પરંતુ ત્રીસ કરતાં પણ વધારે વરસ સુધી એટલે કે આરગઝેબના મરણ પત તેમણે ફરી ફરીને ભંડ કર્યાં જ કર્યું. મથુરા આગ્રાની બિલકુલ નજીક આવેલું છે એ લક્ષમાં રાખજે. આમ સામ્રાજ્યની રાજધાનીની પાસે જ આવાં ખડા થવા લાગ્યાં હતાં. બન્ને મળવા સતનામીએ કર્યાં. આ બહુ સાધારણ સ્થિતિના લેાકાના હિંદુ સપ્રદાય છે. આમ એ પણ ગરીબ વર્ગના લોકોનું મંડ હતું અને ઉમરાવા, સૂબાઓ કે એમના જેવા ખીજાએનાં બડેથી તે ભિન્ન હતું. એ સમયના એક મેગલ અમીર તિરસ્કારપૂર્વક તેનું વર્ણન કરતાં જણાવે છે કે, ‘સોની, સુધાર, ભગી, ખાલપા અને બીજી નીચ જાતિઓના હીન અને લોહીતરસ્યા બડખરાનું Page #564 -------------------------------------------------------------------------- ________________ - શીખ અને મરાઠા એ ટોળું હતું.” “નીચ જાતિઓના લેકે તેમનાથી ચડિયાતા લોકોની સામે ઊઠે એ આ ઉમરાવને મન તે અતિશય અઘટિત વસ્તુ હશે. હવે આપણે શીખની વાત ઉપર આવીએ અને તેમને આગળને ઈતિહાસ પણ જોઈ જઈએ. મેં તને ગુરુ નાનક વિષે વાત કરી હતી તે તને યાદ હશે. બાબર હિંદમાં આવ્યો ત્યાર પછી થોડા જ વખતમાં તે મરણ પામ્યા. હિંદુધર્મ અને ઇસ્લામ એ બંનેનાં સામાન્ય ત તારવીને તેમાંથી એક સામાન્ય સંપ્રદાયની ભૂમિકા રચવાનો પ્રયત્ન કરનારાઓમાંના તે એક હતા. એમના પછી થયેલા બીજા ત્રણ ગુર તેમના જેવા જ પૂરેપૂરા શાંતિપ્રિય હતા અને કેવળ ધાર્મિક બાબતમાં જ તેમને રસ હતે. અકબરે ચેથા ગુરુને અમૃતસર આગળ તળાવ તેમ જ સુવર્ણ મંદિર માટે જગ્યા આપી હતી. એ સમયથી અમૃતસર શીખધર્મનું મુખ્ય ધામ બન્યું છે. પછીથી અર્જુનસિંહ પાંચમા ગુરુ થયા. તેમણે ગ્રંથ સાહેબને સંગ્રહ કર્યો. ગ્રંથ સાહેબ એ વચનામૃત અને ભજન સંગ્રહ છે અને તે શીખ ધર્મગ્રંથ છે. રાજકીય ગુનાને ખાતર જહાંગીરે અર્જુનસિંહને રિબાવીને મારી નંખાવ્યા. શીખોના ઈતિહાસમાં આ ઘટના યુગપ્રવર્તક નીવડી. તેણે શીખેની કારકિર્દી પલટી નાંખી. પિતાના ગુરુ પ્રત્યેના અન્યાયી અને ક્રર વર્તનથી શીખોમાં રોષ અને વિરોધની લાગણી વ્યાપી ગઈ અને તેમનાં મન હથિયારે તરફ ઢળ્યાં. તેમના છઠ્ઠા ગુરુ હરગોવિંદની આગેવાની નીચે તેઓ લશ્કરી દળ યા સંઘમાં ફેરવાઈ ગયા. અને એ સમય પછી તેઓ વારંવાર રાજ્યસત્તા સાથે અથડામણમાં આવતા રહ્યા. ખુદ ગુરુ હરગોવિંદને પણ જહાંગીરે દશ વરસ સુધી કેદખાનામાં પૂરી રાખ્યા હતા. નવમા ગુરુ તેગ બહાદુર ઔરંગઝેબના રાજ્ય અમલ દરમ્યાન થઈ ગયા. ઔરંગઝેબે તેને ઇસ્લામને સ્વીકાર કરવાનો હુકમ કર્યો અને તેમ કરવાની ના પાડતાં તેણે તેમને ફાંસીએ ચડાવ્યા. દશમા અને છેલ્લા ગુરુ ગોવિંદસિંહ હતા. તેમણે, ખાસ કરીને દિલ્હીના બાદશાહનો સામનો કરવાને ખાતર, શીખોને એક બળવાન લડાયક કામમાં ફેરવી નાંખ્યા. ઔરંગઝેબના મરણ બાદ એક વરસ પછી તેમનું અવસાન થયું. ત્યાર પછી બીજે ગુરુ થયો નથી. એવું કહેવાય છે કે સમગ્ર શીખ કેમ અથવા જેને “ખાલસા” કહેવામાં આવે છે તેમાં ગુરુની બધી સત્તા અને શક્તિ વાસ કરી રહી છે. ઔરંગઝેબના મૃત્યુ પછી તરત જ શીખોએ બળવે કર્યો. એ Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન બળવો તે શમાવી દેવામાં આવ્યું પરંતુ દિનપ્રતિદિન શીખોનું બળ વધતું જ ગયું અને પંજાબમાં તેઓ વધારે ને વધારે સંગઠિત થતા ગયા. પછીથી, એ સદીના છેવટના ભાગમાં રણજિતસિંહની આગેવાની નીચે પંજાબમાં શીખ રાજ્ય ઊભું થવાનું હતું. આ બધાં બંડ ભારે તકલીફ દેનારાં હતાં એ ખરું, પરંતુ મોગલ સામ્રાજ્ય માટે ખરે ભય તે દક્ષિણમાં મરાઠાઓની વધતી જતી સત્તા તરફથી આવ્યું. શાહજહાંના અમલ દરમ્યાન પણ શાહજી ભોંસલે નામને એક મરાઠા સરદાર સારી પેઠે તકલીફ આપી રહ્યો હતો. તે અહમદનગરના રાજ્યને એક અમલદાર હતા, અને પાછળથી બિજાપુરની નોકરીમાં રહ્યો હતો. પરંતુ મરાઠાઓના ગેરવરૂપ તેના પુત્ર શિવાજીએ મોગલ સામ્રાજ્યને ખરેખરું ભયભીત કરી મૂક્યું. તેને જન્મ ૧૬૨૭ની સાલમાં થયે હતે. તે ૧૯ વરસનો થયે ત્યાં તે તેણે પિતાની લૂંટફાટની કારકિર્દી શરૂ કરી. અને પૂના પાસેનો કિલે પહેલવહેલે સર કર્યો. તે શુરવીર સરદાર, ગેરીલા યુદ્ધનીતિને કુશળ નેતા અને ભારે હિંમતવાળો હતો. તેણે પોતાની આસપાસ બહાદુર અને કસાયેલા ઘાટીઓનું એક જૂથ ઊભું કર્યું હતું. તેના આ પહાડી અનુયાયીઓની તેના ઉપર અનન્ય નિષ્ઠા હતી. તેમની સહાયથી તેણે ઔરંગઝેબના ઘણા કિલ્લાએ જીતી લીધા અને તેના સેનાપતિઓને હેરાન હેરાન કરી મૂક્યા. ૧૬૬૫ની સાલમાં તે અચાનક સુરત ઉપર ચડી આવ્યું અને તે શહેર લૂંટી લીધું. ત્યાં આગળ અંગ્રેજોએ આ દરમ્યાન પિતાની કેડી નાખી હતી. એક વખત તેને સમજાવીને ઔરંગઝેબના દરબારમાં આગ્રા લાવવામાં આવ્યો હતો. પરંતુ તેની સાથે સ્વતંત્ર રાજાને છાજતે વર્તાવ કરવામાં ન આવ્યું તેથી તેને અતિશય માઠું લાગ્યું. આગ્રામાં તેને કેદ કરવામાં આવ્યો પરંતુ ત્યાંથી તે છટકી ગયે. આ પછી પણ રાજાને ખિતાબ આપીને ઔરંગઝેબે તેને મનાવી લેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ થોડા જ વખતમાં શિવાજીએ કરીથી લડાઈ આરંભી. દક્ષિણના મેગલ અમલદારે એનાથી એટલા તે ડરી ગયા હતા કે પિતાના રક્ષણ માટે તેઓ શિવાજીને પૈસા આપવા લાગ્યા. મરાઓ જ્યાં જ્યાં જતા ત્યાંથી વસૂલ કરતા તે ઈતિહાસ પ્રસિદ્ધ “ચોથ - એટલે કે મહેસૂલને ચોથે ભાગ–આ જ હતી. આમ મરાઠાઓની સત્તા દિનપ્રતિદિન વધતી ગઈ અને મોગલ સામ્રાજ્ય નબળું પડતું ગયું. ૧૬૭૪ની સાલમાં રાયગઢ આગળ શિવાજીએ પિતાને રાજા તરીકે વિધિપુરસર Page #566 -------------------------------------------------------------------------- ________________ શીખ અને મરાઠા ૫૫૩ અભિષેક કરાવ્યું. ૧૬૮૦ની સાલમાં તે મરણ પામે ત્યાં સુધી તેની તો તે ચાલુ જ રહી. મરાઠાઓના પ્રદેશના કેન્દ્રસમા પૂનામાં તું હાલ થડા સમયથી રહે છે. એટલે ત્યાંના લેકેને શિવાજી ઉપર કે પ્રેમ અને ભક્તિભાવ છે તેનાથી તારે વાકેફ થવું જોઈએ. અમુક પ્રકારની ધાર્મિક તેમ જ રાષ્ટ્રીય જાગ્રતિનો મેં આગળ ઉલ્લેખ કર્યો હતે તેને એ પ્રતિનિધિ હતો. આર્થિક સંકટ અને પ્રજાવ્યાપી દુઃખ તથા હાડમારીએ એને માટે ભૂમિ તૈયાર કરી હતી અને રામદાસ તથા તુકારામ નામના બે મરાઠી કવિઓએ કવિતા અને ભજનો દ્વારા તેમાં ખાતર પૂર્યું હતું. મરાઠાઓમાં આ રીતે જાગૃતિ આવી અને તેમનામાં એકતાની ભાવના પેદા થઈ. અને એ જ ટાંકણે તેમને દોરીને વિજય અપાવનાર એક તેજલ્દી આગેવાન પણ પેદા થયે. શિવાજીના પુત્ર સંભાજીને મોગલેએ રિબાવીને મારી નાંખે. પરંતુ થોડીક પીછેહઠ બાદ મરાઠાઓનું બળ વધતું જ ગયું. ઔરંગઝેબના મૃત્યુ પછી તેનું સામ્રાજ્ય અદશ્ય થવા લાગ્યું. ઘણું સૂબાઓ સામ્રાજ્યથી સ્વતંત્ર થઈ ગયા. આ રીતે બંગાળ, અયોધ્યા અને રેહિલખંડ વગેરે પ્રાંતિ છૂટા થઈ ગયા. દક્ષિણમાં વજીર અસફઝાએ પિતાનું રાજ્ય સ્થાપ્યું. તે આજનું હૈદરાબાદ રાજ્ય છે. આજનો નિઝામ અસફઝાને વંશ જ છે. ઔરંગઝેબના મરણ પછી સત્તર વરસમાં તે તેનું સામ્રાજ્ય લગભગ નષ્ટ થઈ ગયું. પરંતુ દિલ્હી અથવા તે આગ્રામાં સામ્રાજ્ય વિનાના કેવળ નામના બાદશાહની પરંપરા ચાલુ રહી હતી. મેગલ સામ્રાજ્ય નબળું પડતું ગયું તેમ તેમ મરાઠાઓ વધારે ને વધારે બળવાન થતા ગયા. પેશવા નામથી ઓળખાતા તેમના વડાપ્રધાને રાજાને દાબીને રાજ્યની ખરી સત્તા હાથ કરી, જાપાનના શગુનની પેઠે શિવાનું પદ વંશપરંપરાગત બન્યું અને રાજાનું મહત્વ નામનું જ રહ્યું. દિલ્હીને બાદશાહ તે દુર્બળ બની ગયું હતું અને તેણે દક્ષિણના આખા પ્રદેશ ઉપર ચેથી ઉઘરાવવાને મરાઠાઓને હક મંજૂર રાખે. આટલાથી ન સંતોષાતાં પેશવાએ ગુજરાત, માળવા અને મધ્યહિંદ જીતી લીધાં. ૧૭૩૭ની સાલમાં તે તેનું સૈન્ય ઠેઠ દિલ્હીના દરવાજા સુધી આવી પહોંચ્યું. હિંદની સર્વોપરી સત્તા મરાઠાઓને હાથ જશે એમ જણાતું હતું. આખા દેશ ઉપર તેમનું પ્રભુત્વ હતું. પરંતુ ૧૭૩૯ની સાલમાં હિંદની વાયવ્ય સરહદ તરફથી અચાનક હુમલે આવ્યું. તેણે સત્તાની તુલા ઉથલાવી પાડી અને ઉત્તર હિંદુસ્તાનની સૂરત ફેરવી નાખી. Page #567 -------------------------------------------------------------------------- ________________ ૯૨ હિંદમાં અંગ્રેજોને પિતાના હરીફે ઉપરને વિજ્ય ૧૩ સપ્ટેમ્બર, ૧૯૩૨ મેગલ સામ્રાજ્યની હાલત અતિશય ખરાબ થઈ ગઈ હતી એ આપણે જોઈ ગયાં. સાચે જ, એમ કહી શકાય કે, સામ્રાજ્ય તરીકેનું તેનું કોઈ પણ ચિહ્ન હવે બાકી રહ્યું નહોતું. આમ છતાં દિલ્હી તેમ જ ઉત્તર હિંદની એથીયે વધારે બૂરી દશા થવાની હતી. હું તને આગળ કહી ગયો કે, હિંદમાં હવે નસીબ અજમાવવા સાહસિક લેકે માટે અનુકૂળ દિવસે આવ્યા હતા. આવા સાહસિકનો એક સરદાર હિંદની વાયવ્ય સરહદ ઉપરથી આવીને ઉત્તર હિંદ ઉપર તૂટી પડ્યો અને ભારે ખુનામરકી તથા લૂંટફાટ કરીને અઢળક દ્રવ્ય લઈ ચાલત થયે. આ ઈરાનને રાજા થઈ બેઠેલે નાદીરશાહ હ. શાહજહાંએ બનાવરાવેલું સુપ્રસિદ્ધ મયુરાસન તે પિતાની સાથે લેતે ગયે. આ ભયાનક હુમલે ૧૭૩૯ની સાલમાં થયું હતું અને એને લીધે આખે ઉત્તર હિંદ ધૂળધાણી થઈ ગયે. નાદીરશાહે પિતાના રાજ્યની સરહદ છેક સિંધુ નદી સુધી વધારી દીધી. આ રીતે અફઘાનિસ્તાન હિંદુસ્તાનથી અલગ પડી ગયું. મહાભારત અને ગંધારના કાળથી માંડીને આ સમય સુધી અફઘાનિસ્તાનનો હિંદ સાથે હંમેશાં નિકટને સંબંધ રહ્યો હતે. હવે તે હિંદુસ્તાનથી અલગ પડી ગયું. સત્તર વરસની અંદર દિલ્હી ઉપર બીજો એક લૂંટારો ચડી આવ્યું. આ નાદીરશાહ પછી અફઘાનિસ્તાનની ગાદી ઉપર આવનાર અહમદશાહ દુરાની હતી. પણ આ બધા હુમલાઓ છતાંયે હિંદમાં મરાઠાઓની સત્તા વધતી જતી હતી અને ૧૭પ૮ની સાલમાં પંજાબ તેમના તાબામાં આવ્યું. આ બધા મુલક ઉપર તેમણે પિતાનું વ્યવસ્થિત રાજ્યતંત્ર સ્થાપવાનો પ્રયાસ ન કર્યો. તેઓ તે તેમની જગજાહેર ચોથ ઉઘરાવતા અને રાજવહીવટ તે ત્યાંના સ્થાનિક લેકેના હાથમાં જ રહેવા દેતા. આ રીતે તેઓ દિલ્હીના સામ્રાજ્યના લગભગ વારસ બન્યા હતા. પરંતુ આ પછી તેમના ઉપર એક ભારે ફટકો પડ્યો. વાયવ્ય Page #568 -------------------------------------------------------------------------- ________________ હિદમાં અગ્રેજોને પેાતાના હરીફા ઉપરના વિજય પ સરહદ તરફથી દુરાની ક્રીથી ચડી આવ્યા અને બીજા કેટલાકાની સહાયથી ૧૭૬૧ની-સાલમાં પાણીપતના પુરાણા રણક્ષેત્ર ઉપર મરાઠાઓના એક મોટા સૈન્યને તેણે સંપૂર્ણ પણે હરાવ્યું. હવે દુરાની ઉત્તર હિંદના પ્રદેશના માલિક બની એડે અને તેને ખાળનાર ખીજી કાઈ પણ સત્તા રહી નહેાતી. પરંતુ તેના વિજયના આ અવસરે તેના પોતાનાં જ લેકાના બળવાને તેને સામને કરવા પડ્યો અને તે સ્વદેશ પાછે ર્યાં. = થોડા વખત સુધી તો એમ જ લાગતું હતું કે મરાઠાઓના પ્રભુત્વના દિવસા ભરાઈ ચૂકયા અને તેમની ઝાઝી ગણતરી રહી નહતી. જે મેટી વસ્તુ — હિંદનું સામ્રાજ્ય – પ્રાપ્ત કરવા તે ચહાતા હતા તે તેમણે ગુમાવી હતી. પરંતુ તેઓ કરી પાછા બેટા થયા અને ધીમે ધીમે હિંદની અ ંદરની સૌથી બળવાન સત્તા બન્યા. દરમ્યાન હિંદમાં એથી પણ વધારે ખળવાન બળે કાર્ય કરી રહ્યાં હતાં અને આપણે આગળ ઉપર જોઈશું કે થોડીક પેઢીઓ માટે હિંદનું ભાવિ નક્કી થઈ રહ્યુ હતું. વળી આ જ સમયે કેટલાક મરાઠા સરદારો પણ ઊભા થયા. તેઓ પેશવાઓના આધિપત્ય નીચે હતા એમ મનાતું હતું. ગ્વાલિયરના શિ ંદે એમાં સાથી મુખ્ય હતા. એ ઉપરાંત વડાદરાના ગાયકવાડ અને ઇન્દોરના હોલ્કર હતા. હવે આપણે ઉપર મેં જે બનાવા વિષે ઉલ્લેખ કર્યાં છે તેના વિચાર કરીશું. ફ્રેંચ અને અ ંગ્રેજો વચ્ચેની લડાઈ એ આ સમયની દક્ષિણ હિંદની સૌથી વધારે મહત્ત્વની બીના છે. અઢારમી સદી દરમ્યાન યુરોપમાં અંગ્રેજો તથા ફ્રેંચે વચ્ચે વારંવાર યુદ્ધો થતાં અને તેમના પ્રતિનિધિએ અહીં હિંદમાં પણ એકબીજા સાથે લડતા. પરંતુ કેટલીક વાર તેા તેમના દેશે વચ્ચે સુલેહ હોય એ સમયે પણ એ બન્ને હિંદમાં એક ખીજા સાથે લડતા. ઉભય પક્ષે સત્તા અને ધનદોલત પ્રાપ્ત કરવા માટે અતિશય ચતુર એવા તોફાની અને કાવતરાખાર માણસો હતા અને સ્વાભાવિક રીતે જ તેમની વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. ફ્રેંચને પક્ષે સાથી આગળ પડતા માણસ દુપ્લે હતા અને અંગ્રેજોને પક્ષે ક્લાઈવ હતા. દુપ્લેએ એ રાજ્યો વચ્ચેના ઝઘડામાં વચ્ચે પડવાની ફાયદાકારક રમત શરૂ કરી. પહેલાં તે પોતાના કેળવાયેલા સૈનિકા તેમને ભાડે આપતા અને પછી તેમને મુલક પચાવી પડતા. આમ ફ્રેંચની લાગવગ તથા પ્રભાવ વધ્યાં. પરંતુ થેાડા જ વખતમાં અંગ્રેજોએ પણ તેની એ રીત અજમાવવા માંડી અને એ રમતમાં તે તેનાથી પણ આગળ વધી ગયા. બંને પક્ષે ભૂખ્યાં ગીધાની પેઠે નિરંતર આવી Page #569 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન ગડબડની શોધમાં જ રહેતા અને હિંદમાં એ સમયે તેની નવાઈ નહતી. દક્ષિણમાં ગાદીના વારસાની બાબતમાં કંઈ તકરાર ઊઠે. તે એક ઉમેદવારને પક્ષ અંગ્રેજોએ અને બીજા પક્ષ લીધે જ જાણે. પંદર વરસના (૧૭૪૬ થી ૧૭૬૧ સુધીના) આ લડાઈટ પછી અંગ્રેજોએ એ ઉપર વિજય મેળવ્યું. ગમે તે ભાગે હિંદમાં સત્તા જમાવવા ઈચ્છતા અંગ્રેજ સાહસમારોને પોતાના દેશ તરફથી પૂરેપૂરી સહાય મળતી રહી જ્યારે દુલે તથા તેના સાથીઓને ફાંસથી એવી સહાય મળી નહિ. આમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. હિંદના અંગ્રેજોની પાછળ ઇંગ્લંડને વેપારી વર્ગ તથા ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શેર ધરાવનારાઓ હતા. અને તેઓ બ્રિટિશ પાર્લામેન્ટ તથા બ્રિટિશ સરકાર ઉપર દબાણ લાવી શકતા. પરંતુ હિંદના એની ઉપર તે એ સમયે પંદરમાં લૂઈની (મહાન સમ્રાટ ૧૪મા લૂન પિત્ર અને વારસની) સત્તા હતી. અને તે તે મજાથી સત્યાનાશ તરફ વહ્યો જ હતે. અંગ્રેજોએ દરિયા ઉપર પ્રભુત્વ મેળવ્યું હતું તેની પણ તેમને ભારે સહાય મળી. અંગ્રેજ તથા પંચ એ બંને હિંદી સૈનિકોને લશ્કરી તાલીમ આપતા. તેમને સિપાઈ કહેવામાં આવતા. અને બીજા દેશી સેનિંકા કરતાં તેઓ વધારે શિસ્તવાળ હતા તેમ જ તેમની પાસે વધારે સારાં હથિયાર હતાં તેથી તેમની બહુ ભારે માંગ રહેતી હતી. એટલે અંગ્રેજોએ હિંદમાં ઇંચને હરાવ્યા અને ચંદ્રગર તથા પોંડીચેરી વગેરે ઇંચ શહેરને સંપૂર્ણ નાશ કર્યો. એ શહેરોને એવી રીતે નાશ કર્યો કહેવાય છે કે, બેમાંથી એકે શહેરમાં મકાનનું એક છાપરું સરખું બાકી રહ્યું નહિ. આ પછી હિંદમાંથી એની સત્તાને લેપ થાય છે પણ તેમણે પંડીચેરી તથા ચંદ્રનગરને ફરીથી કબજે મેળવ્ય તથા એ બંને શહેરે અદ્યાપિ તેમના તાબામાં છે, પરંતુ હિંદમાં હવે તેમનું મહત્વ રહેતું નથી. આ સમયે અંગ્રેજ તથા ની હરીફાઈનું કેવળ હિંદ જ રણક્ષેત્ર નહોતું. યુરોપ ઉપરાંત કેનેડા તથા બીજા સ્થળોએ પણ તેઓ એકબીજા સાથે લડતા હતા. કેનેડામાં પણ અંગ્રેજો જીત્યા. પરંતુ થોડા જ વખતમાં અંગ્રેજોએ અમેરિકાનાં પિતાનાં સંસ્થાને ગુમાવ્યાં અને અંગ્રેજો વિરુદ્ધ આ સંસ્થાને સહાય કરીને દંએ પિતાનું વેર વાળ્યું. પરંતુ આ બધી બાબતે વિષે તે આ પછીના પત્રમાં આપણે વિગતે વાત કરીશું. Page #570 -------------------------------------------------------------------------- ________________ હિંદમાં અંગ્રેજોને પિતાના હરીકે ઉપરને વિજય પ૫૭ ફ્રેંચને કાંટે કાઢી નાખ્યા પછી હવે અંગ્રેજોના માર્ગમાં શી નડતર રહી હતી? પૂર્વ તથા મધ્ય હિંદ તેમ જ થોડે અંશે ઉત્તર હિંદમાં પણ મરાઠાઓ હતા. વળી હૈદરાબાદને નવાબ પણ હતે; પરંતુ તેની તે ઝાઝી ગણના નહતી, પણ દક્ષિણમાં હૈદર અલી નો અને બળવાન વિરોધી પેદા થયે હતે. જૂના વિજયનગરના સામ્રાજ્યના અવશેષો ઉપર તેણે પિતાની સત્તા જમાવી હતી. આજે મૈસૂરનું રાજ્ય છે તે જ એ પ્રદેશ, ઉત્તરમાં બંગાળમાં સિરાજઉદૌલાને અમલ હતો. તે સાવ દુર્બળ અને આવડત વિનાને હતે. અને આપણે જોઈ ગયાં કે દિલ્હીનું સામ્રાજ્ય તે હવે કેવળ કલ્પનામાં જ રહ્યું હતું. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે છેક ૧૭૫ની સાલ સુધી એટલે કે નાદીરશાહે ચડાઈ કરીને મધ્યસ્થ રાજ્યતંત્રના પડછાયાને પણ અંત આણ્યું ત્યાર પછી પણુ લાંબા સમય સુધી અંગ્રેજો દિલ્હીના બાદશાહને પોતાની તાબેદારીની નિશાની તરીકે નજરાણાં મોકલ્યા કરતા હતા. ઓરંગઝેબના સમયમાં અંગ્રેજોએ બંગાળમાં હથિયાર ઉગામવાનું સાહસ કર્યું હતું તે તને યાદ હશે. પરંતુ એ વખતે તેમની સખત હાર થઈ અને એ પરાજયથી તેઓ એવા તે નરમ થઈ ગયા કે, ઉત્તર હિંદની પરિસ્થિતિ કોઈ પણ હિંમતવાળા અને નિશ્ચયી માણસને આકર્ષે એવી થઈ ગઈ હોવા છતાંયે ફરીથી હથિયાર ઉગામવાનું સાહસ કરતાં તેઓ લાંબા વખત સુધી સંકલ્પવિકલ્પ કરતા રહ્યા. | લાઈવ કે જેની અંગ્રેજે એક મોટા સામ્રાજ્યના ઘડવૈયા તરીકે ભારે પ્રશંસા કરે છે તે આવો હિંમતબાજ અને નિશ્ચયી પુરુષ હતો. એનું વ્યક્તિત્વ તથા એનાં કાર્યો, સામ્રાજ્ય કેવી રીતે ઘડાય છે તેનું ઉદાહરણ આપણને પૂરું પાડે છે. તે ભારે છાતીવાળો, સાહસિક અને અતિશય ધનલેભી હતે. છળકપટ અને દગોફટકે કરવામાં પણ તે પાછો પડતે નહિ. ખોટા દસ્તાવેજો બનાવવા કે જૂઠાણું ચલાવવાં પડે તોયે તેને નિશ્ચય ડગત નહતો. બંગાળનો નવાબ સિરાજુદૌલા અંગ્રેજોનાં કરતકથી અતિશય ચિડાયો હતો. આથી, પિતાની રાજધાની મુર્શિદાબાદથી આવીને તેણે કલકત્તાને કબજે લીધે. એ પ્રસંગે “કાળી કોટડી ને કરણ બનાવ બન્યું હતું એવું કહેવાય છે. એ વિષે એવી વાત ચાલે છે કે નવાબના અમલદારોએ હવાઅજવાળા વિનાની એક નાનકડી કોટડીમાં સંખ્યાબંધ અંગ્રેજોને આખી રાત પૂરી રાખ્યા અને તેમાંના ઘણાખરા ગૂંગળાઈને મરણ પામ્યા. આવું કાર્ય જંગલી અને ભયંકર Page #571 -------------------------------------------------------------------------- ________________ પપ જગતના ઇતિહાસનું રેખાદર્શન છે એમાં શકા નથી. પરંતુ જેના ઉપર ઝાઝો વિશ્વાસ ન રાખી શકાય એવા એક માણસે આપેલા પુરાવા ઉપર આ આખી વાતના આધાર છે. એથી ઘણા લોકો માને છે કે મોટે ભાગે તે એ વાત ખોટી છે અને એમાં કઈ કે તથ્ય હોય તો પણ તેના ઉપરથી ભારે અતિશયોક્તિ કરવામાં આવી છે. કલકત્તા જીતી લેવામાં નવાબને મળેલી સફળતાનું ક્લાઈ વે વેર લીધું. પરંતુ સામ્રાજ્યના આ ઘડવૈયાએ તે પોતાને અસલ મા અખત્યાર કર્યાં. નવાબના પ્રધાન મીર જાફરને લાંચ આપી. તેણે ફાડ્યો અને તેની પાસે દેશદ્રોહીનું કાળુ કામ કરાવ્યું. વળી તેણે એક જૂઠે દસ્તાવેજ પણ તૈયાર કર્યાં જેની આખી વાત બહુ લાંબી છે, દેશદ્રોહ તથા છળકપટથી બાજી તૈયાર કરીને ક્લાઈવે ૧૭૫૭ની સાલમાં નવાબને પ્લાસી આગળ હરાવ્યો. બીજી લડાઈ એની તુલનામાં તો એ નાનકડી લડાઈ હતી એટલું જ નિહ પણુ છળકપટ અને જૂના દસ્તાવેજો પર જૂહી સહી કરીને યુદ્ધ શરૂ થાય તે પહેલાં જ કલાઈ વે તેમાં વિજય મેળવ્યો હતો. પરંતુ પ્લાસીતી આ નાનકડી લડાઈનાં પરિણામો બહુ ભારે આવ્યાં. એણે બંગાળનું ભાવિ નક્કી કર્યું અને પ્લાસીની લડાઇના સમયથી હિંદમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થઈ એમ સામાન્યપણે કહેવાય છે. દગો, છળકપટ અને જૂઠા દસ્તાવેજો તથા તૂર્કી સહીઓના આવા ભૂંડા પાયા ઉપર હિંદના બ્રિટિશ સામ્રાજ્યનું મંડાણ મંડાયું. પરંતુ સામ્રાજ્યો તથા સામ્રાજ્યના ઘડવૈયાઓની રીતરસમે ઘણુંખરું આવી જ હાય છે. આમ ભાગ્યચક્ર એકાએક યુ... અને તે બંગાળના અંગ્રેજોના ધનલાલુપ તથા દુĒત આગેવાનને વધુ. તે હવે બંગાળના સ્વામી બન્યા અને તેમના હાથ રોકનાર હવે કાઈ રહ્યુ નહાતું. એટલે ક્લાઇવની આગેવાની નીચે તેમણે બંગાળના ખજાના ઉપર હાથ મારવાનું શરૂ કર્યું અને તેને તળિયાઝાટક કરી મૂકયો. લાઈ વે પોતે જ ૨૫ લાખ રૂપિયાની નગદ ભેટ લીધી અને એટલાથીયે ન સ ંતોષાતાં વાર્ષિક લાખા રૂપિયાની આવકવાળી કીમતી જાગીર પણ લીધી ! બીજા બધા અંગ્રેજોએ પણ એ જ રીતે પોતપોતાના ‘ અવેજ ’ લીધા! ધનદોલત હાથ કરી લેવા માટે નિજ્જ પડાપડી મચી રહી અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના નોકરોની ધનલોલુપતા તથા બદમાશીએ માઝા મૂકી. હવે અંગ્રેજો બંગાળમાં નવાબ બનાવનારાઓ બન્યા અને પોતાની મરજી મુજબ Page #572 -------------------------------------------------------------------------- ________________ હિંદમાં અંગ્રેજોને પોતાના હરીફે ઉપરનો વિજય પપ૯ તેઓ એક પછી એક નવા નવા નવાબે બનાવવા લાગ્યા. દરેક નવાબ બદલતી વખતે તેમને લાંચ તથા અઢળક ભેટ મળતી. વળી, રાજ્યતંત્ર ચલાવવાની તેમની જવાબદારી નહોતી. તે તે અવારનવાર બદલાતા રહેતા બિચારા નવાબનું કામ હતું; તેમનું કામ તે બની શકે એટલી રાથી તાવંત બનવાનું હતું. થોડાં વરસ પછી ૧૭૬૪ની સાલમાં અંગ્રેજોને બકસર આગળ બીજી એક લડાઈમાં ભારે વિજય મળે. એને પરિણામે દિલ્હીને નામને સમ્રાટ તેમને વશ થયા. તેમણે તેને પિતાને પેન્શનર બનાવી દીધું. હવે બંગાળ તથા બિહાર ઉપર અંગ્રેજોએ સંપૂર્ણ આધિપત્ય જમાવ્યું અને ત્યાં આગળ તેમને કઈ વિધી ન રહ્યો. દેશમાંથી જે અઢળક ધન તેઓ લૂંટી રહ્યા હતા તેનાથી તેમને સંતોષ ન થયે અને પૈસા મેળવવાના નવા નવા કિસ્સાઓ તેમણે શોધવા માંડ્યા. દેશના આંતરિક વેપાર સાથે તેમને કશી લેવાદેવા નહોતી. પરંતુ હવે તેમણે માલની અવરજવર અંગેની જકાત ભર્યા વિના જ એ વેપાર કરવાને પણ આગ્રહ રાખે. દેશની બનાવટના વેપારમાં પડેલા બીજા બધા જ વેપારીઓને તે આ જકાત ભરવી પડતી. હિંદના ઉદ્યોગ તથા વેપાર ઉપર અંગ્રેજોએ લગાવેલે આ પહેલે ફટકે હતો. હવે ઉત્તર હિંદમાં સ્થિતિ એવી થઈ કે અંગ્રેજે ત્યાં આગળ તવંગર અને સત્તાધારી તે બન્યા પરંતુ તેમને શિરે જવાબદારી કશી નહતી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના લૂંટાર વેપારીઓને ન્યાયસરને વેપાર તથા અન્યાયી વેપાર અને ઉઘાડી લૂંટ એ બધાને ભેદ પાડવાની લેશમાત્ર પરવા નહોતી. આ એ જમાને હતું કે જ્યારે અંગ્રેજો હિંદમાંથી અઢળક દેલત લઈને ઇંગ્લંડ પાછા ફરતા અને પિતાને “નવાબ” કહેવડાવતા હતા. જે તેં થેંકની “વેનિટી ફેર' નામની નવલકથા વાંચી હશે તે ત્યાંના આવા એક ઘમંડી અને ફૂલણજી “નવાબને તને પરિચય થયો હશે. - રાજકીય અંધેર અને અનિશ્ચિતતા, વરસાદને અભાવ તથા અંગ્રેજોની બધું ઓહિયાં કરી જવાની નીતિ આ બધાને કારણે ૧૭૭૦ની સાલમાં બિહાર તથા બંગાળમાં અતિશય ભીષણ દુકાળ પડ્યો. એમ કહેવાય છે કે એ પ્રદેશની ત્રીજા ભાગ કરતાંયે વધારે વસ્તી એ દુકાળથી નાશ પામી. આ ભયંકર મરણસંખ્યાને તું જરા ખ્યાલ તે કરી ! કેટલાં લાખ માણસો ભૂખમરાથી રિબાઈ રિબાઈને આ Page #573 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન રીતે મરણશરણ થયાં હશે ! આખા પ્રદેશના પ્રદેશે નિર્જન બની ગયા અને ખેતર તથા ગામને ઠેકાણે જંગલ ઊગી નીકળ્યાં. ભૂખે મરતા લેકાનેય કોઈએ કશીયે સહાય ન કરી. નવાબની સહાય કરવાની શકિત કે સત્તા નહતી; અથવા કહે કે એમ કરવાની તેની વૃત્તિ નહતી. ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસે શક્તિ અને સત્તા હતાં પરંતુ તેને એવી સહાય આપવાની પિતાની જવાબદારી ન લાગી અને તેની એવી વૃત્તિયે નહોતી. તેમનો તે ધન તેમ જ મહેસુલ એકઠું કરવાને જ ધંધો હતો. અને પિતાનાં ગજવાં તર કરવાની આ ફરજ તેઓ એવી દક્ષતાથી તથા સંતોષકારક રીતે બજાવતા હતા કે જ્યારે એ પ્રદેશની ત્રીજા ભાગ કરયે વધારે વરાતી નાશ પામી હતી એવા ભીષણ દુકાળના કાળમાં પણ જીવતા રહેલાઓ પાસે તેમણે પૂરેપૂરું મહેસૂલ વસૂલ કર્યું! એટલું જ નહિ પણ, તેમણે મહેસૂલ કરતાંયે વધારે રકમ વસુલ કરી અને સરકારી રિપોર્ટ પ્રમાણે તેમણે “જબરદસ્તીથી” એ કામ કર્યું હતું. આ વસ્તુ સાચે જ, હેરત ઉપજાવે એવી છે. આ સ્થાનક આપત્તિના મુખમાંથી ઊગરેલા એ કંગાળ અને ભૂખે મરતા લેક પાસેથી અત્યાચાર અને જબરદસ્તીથી મહેસૂલ વસૂલ કરવાના એ કાર્યમાં રહેલી હેવાનિયત તથા નિષ્ફરતાને પૂરેપૂરો ખ્યાલ આવે મુશ્કેલ છે. - બંગાળ તથા ફ્રેંચ લેકે ઉપર વિજય પ્રાપ્ત કરવા છતાંયે અંગ્રેજોને દક્ષિણમાં ભારે મુસીબતેને સામને કરે પડ્યો. અંતિમ વિજય પ્રાપ્ત કરતા પહેલાં તેમને પરાજ તથા નાશી લેવાં પડ્યાં. મૈસુરને હૈદરઅલી તેમને કટ્ટો દુશ્મન હતું. તે અતિશય કાબેલ તથા ઝનૂની સરદાર હતું, અને તેણે અંગ્રેજોને અનેક વાર હરાવ્યા હતા. ૧૭૬૯ની સાલમાં તેણે એક મદ્રાસના કિલ્લાની દીવાલની નજીક પિતાને અનુકૂળ સુલેહની શરતે કરાવી લીધી હતી. દશ વરસ પછી એને અંગ્રેજોની સામે ફરીથી સારી પેઠે સફળતા મળી હતી અને તેના મરણ પછી તેને પુત્ર ટીપુ સુલતાન અંગ્રેજોના પડખામાં શશી જેમ ખૂંચવા લાગ્યા. ટીપુને પૂરેપૂરો હરાવતાં ઘણાં વરસે લાગ્યા અને બે મૈસર વિગ્રહ લડવા પડ્યા. એ પછી મસૂરના હાલના રાજકર્તાના પૂર્વજને અંગ્રેજોના રક્ષણ ના વાંને રાજા બનાવવામાં આવ્યું. ૧૭૮ની સાલમાં મરાઠાઓએ પણ દક્ષિણમાં અંગ્રેજોને હરાવ્યા હતા. ઉત્તરમાં ગ્વાલિયરને શિંદે સત્તાધારી હતી અને દિલ્હીને રંક તથા હતભાગી બાદશાહ તેની એડી નીચે હતે. Page #574 -------------------------------------------------------------------------- ________________ * હિંદમાં અગ્રેજોના પેાતાના હરીફા ઉપરના વિજય ૫૬૧ એ અરસામાં ઇંગ્લેડથી વારન હોસ્ટિંગ્સને અહીં મેાકલવામાં આબ્યા અને તે હિંદના પહેલવહેલા ગવર્નર જનરલ થયા. બ્રિટિશ પાર્લામેન્ટે હવે હિંદની બાબતમાં રસ લેવા માંડયો. હસ્ટિંગ્સ હિંદના બધા અંગ્રેજ શાસકામાં સાથી માટે ગણાય છે. પરંતુ એના સમયમાંયે રાજ્યતંત્ર સડેલું અને ગેરરીતિથી ભરેલું હતું, એ સુવિક્તિ છે. હૅસ્ટિંગ્સે પોતે પણ બળજબરીથી મોટી રકમો પડાવી લીધાના દાખલા જગજાહેર છે. તે ઇંગ્લેંડ પાછા કર્યાં ત્યારે હિંદના તેના ગેરવહીવટ માટે પાર્લામેન્ટ સમક્ષ એની સામે મુકદ્દમે ચલાવવામાં આવ્યા હતા, અને લંબાણુ સુનાવણી પછી તેને નિર્દોષ ઠરાવી છેોડી મૂકવામાં આવ્યો હતા. આ પહેલાં પાર્લીમેન્ટ ક્લાઈવ સામે પણ પોતાના અણુગમા જાહેર કર્યો હતો અને એને કારણે તેણે આપધાત કર્યાં હતા. આમ આવા પુરુષો સામે અણગમા જાહેર કરીને અથવા તેમની સામે કામ ચલાવીને ઇંગ્લંડે પોતાનાખતા અંતરનું સમાધાન ભલે કર્યું, પણ તેના હૃદયમાં તે તેમની પ્રશંસા ભરેલી હતી. અને તેમની નીતિથી ઉદ્ભવતા ફાયદા ઉઠાવવાને તે તત્પર હતું. ક્લાઈવ તથા હૅસ્ટિ`ગ્સની નિંદા ભલે કરવામાં આવી હોય, પરંતુ તે સામ્રાજ્યના નમૂનેદાર ધડવૈયા હતા અને પરાધીન પ્રજા ઉપર બળજબરીથી સામ્રાજ્ય લાવાની તથા તેમને ચૂસવાની નેમ મેનૂદ હોય ત્યાં સુધી આવા માણસો આગળ આવવાના અને પ્રશંસાપાત્ર બનવાના જ, જમાને જમાને શોષણની રીતેા ભલે બદલાતી રહે પણ એની પાછળની ભાવના તો એક જ હોય છે. ક્લાઈવને બ્રિટિશ પાર્લમેન્ટે ભલે વખોડી કાઢયો પરંતુ અંગ્રેજોએ લંડનના વ્હાઈટ હૉલમાં ઇન્ડિયા ઑફિસની સામે તેનું પૂતળું ઊભું કર્યુ છે અને એ ઇન્ડિયા ઍક્સિની અંદર હજીયે તેની જ ભાવના પ્રવર્તે છે અને હજીયે તે ભાવના પ્રમાણે જ બ્રિટિશ રાજનીતિ ઘડાય છે. હેસ્ટિંગ્સે અ ંગ્રેજોના આધિપત્ય નીચે સત્તા રહિત અને તેના નચાવ્યા નાચે એવા દેશી રાજાએ રાખવાની નીતિ આરંભી. આમ હિંદની ભૂમિ ઉપર સોને રૂપે મઢેલા તથા બેવકૂફ઼ રાજા મહારાજાઓ અને નવાનું દમામથી કૂકડાઓની પેઠે સ્સાભેર આંટા મારતું અને જોતાં આપણને ચીતરી ચઢે એવું ટાળું દેખાય છે તેને માટે આપણે હોટગ્સ સાહેબના ઋણી છીએ. હિંદનું બ્રિટિશ સામ્રાજ્ય વધતું ગયું તેમ તેમ તેને મરાઠા, અફધાન, શીખ તથા બી વગેરે લોકા સાથે અનેક અર્ Page #575 -------------------------------------------------------------------------- ________________ સર જગતના ઇતિહાસનુ” રેખાદર્શીન યુદ્ધો થયાં. પણ આ બધાં યુદ્ધોની વિશિષ્ટતા એ છે કે, ઈંગ્લેંડના હિતને ખાતર એ લડાયાં હોવા છતાં તેમના બધા ખરચ હિંદુસ્તાનને માથે પડ્યો. ઇંગ્લેંડ કે અંગ્રેજ લોકા ઉપર એને કશાયે ખાજો પડયો નહિ. તેમણે તે એને મફતને ફાયદો જ ઉદ્દાબ્યો. • ઇસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપની — હિંદના રાજ કારભાર ચલાવતી હતી એ લક્ષમાં રાખજે. તેના ઉપર બ્રિટિશ પામેન્ટને અંકુશ વધતા જતા હતા એ ખરું, પરંતુ હિંદનું ભાવી પ્રધાનપણે તે અમુક વિશિષ્ટ પ્રકારના સાહસખાર વેપારીઓના હાથમાં હતું. રાજ્યવહીવટ અધિકાંશે વેપાર હતો અને વેપાર એ અધિકાંશે લૂંટ હતી. એ રાજવહીવટ, એ વેપાર અને એ લૂટ વચ્ચે નહિ જેવા જ ભેદ હતો. ક ંપની પોતાના શેર હાલ્ડરોને ૧૦૦, ૧૫૦ કે ૨૦૦ ટકા જેટલું ભારે ડિવિડંડ પ્રતિવર્ષ વહેંચતી. અને એ ઉપરાંત ક્લાઈવની બાબતમાં આપણે જોઈ ગયાં તેમ તેના એજટી સારી સરખી દોલત પોતાને માટે એકઠી કરતા હતા. વળી કંપનીના અધિકારી વેપારના ઇજારાઓ રાખતા હતા અને એ રીતે તે થોડા જ સમયમાં અઢળક દોલત એકઠી કરતા હતા. હિંદમાં ક ંપનીના જે અમલ કહેવાય છે તે આવા હતા ! પણું ΟΥ - Page #576 -------------------------------------------------------------------------- ________________ ૯૩ ચીનને મહાન મંચુ રાજા ૧૫ સપ્ટેમ્બર, ૧૯૩૨ હું અતિશય વ્યાકુળ બની ગયો છું અને શું કરવું એની મને સમજ પડતી નથી. બાપુએ પ્રાપવેશન કરવાનો સંકલ્પ કર્યો છે એવી ભયંકર ખબર આવી છે. જેની અંદર એમણે ભારે મહત્વનું સ્થાન જમાવ્યું હતું તે મારી નાનકડી દુનિયા હચમચી ઊઠીને ડેલવા લાગી છે. અને સર્વત્ર અંધકાર અને શૂન્યતા છવાઈ ગયાં છે. વરસેક કરતાં કંઈક વધારે સમય ઉપર મને હિંદથી પશ્ચિમ તરફ લઈ જનારા વહાણના તૂતક ઉપર મેં તેમનું છેલવેલું દર્શન કર્યું હતું તે ચિત્ર મારી નજર સામે વારંવાર આવ્યા કરે છે. હવે ફરી પાછે મને એમના દર્શનનો લાભ નહિ મળે? અને જ્યારે હું શંકા કે સંશયમાં પડું અને મને સાચી સલાહની જરૂર પડે ત્યારે, અથવા જ્યારે હું દુઃખ કે સંતાપમાં પડું અને પ્રેમાળ આશ્વાસનની જરૂર પડે ત્યારે હવે હું કોની પાસે જઈશ ? આપણને પ્રેરણા આપી આગળ દેરનાર આપણે પ્રિય નાયક ચાલ્યા જશે પછી આપણે બધાં શું કરીશું? હિંદુસ્તાન એક હતભાગી દેશ છે કે જે પિતાના મહાપુરુષોને આમ મરવા દે છે તથા ખુદ સ્વાતંત્ર્ય જેવી મહત્ત્વની વસ્તુને ભૂલી જઈને નજીવી વસ્તુઓ માટે લડાઈ કરનારા તેના લકે પણ ગુલામ છે તથા તેમનાં માનસ પણ ગુલામી વૃત્તિથી જકડાયેલાં છે. - મને લખવાની જરાયે હોંશ થતી નથી અને આ પત્રમાળા બંધ કરવાને પણ મને વિચાર આવ્યું હતું. પરંતુ એમ કરવું એ તે ભૂખીભર્યું ગણાય. લખવા વાંચવા કે વિચાર કરવા સિવાય મારી આ કેટડીમાં હું બીજું શું કરી શકું ? અને જ્યારે હું હતાશ થાઉં કે દુઃખમાં ડૂ હોઉં ત્યારે તારા સ્મરણ કે તને લખવાના કાર્ય કરતાં બીજી કઈ વસ્તુ મને વધારે આશ્વાસન આપી શકે એમ છે? શોક અને આંસુ એ આ જગતમાં બહુ સારા સાથીઓ નથી. બુદ્ધે કહ્યું છે કે, “નિરવધિ મહાસાગરમાં જેટલું પાણી છે તેના કરતાં વધારે Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન આંસુ વહી ચૂક્યાં છેઅને આ દુઃખી દુનિયા ઠેકાણે આવશે ત્યાં સુધીમાં કોને ખબર કે હજીયે કેટલાં આંસુ વહેશે. આપણું કર્તવ્ય આપણી સામે ખડું છે અને આપણી સામે પડેલું મહાકાર્ય હજી આપણને બેલાવી રહ્યું છે. એટલે એ કાર્ય પાર પડે ત્યાં સુધી આપણને કે આપણી પાછળ આવનારાઓને માટે આરામ કે સુખચેન ન હોઈ શકે. એથી કરીને મારા રેજિંદા કાર્યક્રમને વળગી રહેવાને મેં નિર્ણય કર્યો છે અને હું પહેલેની જેમ તને પત્રો લખતા રહીશ. મારા છેવટના પત્રે હિંદુસ્તાનને લગતા હતા અને મારા એ લખાણને પાછળ ભાગ ચિત્તને બહુ પ્રસન્ન કરે એવું નથી. હિંદ પૂરેપૂરું બેહાલ થઈને પડ્યું હતું અને તે હરેક ધાડપાડુ તથા સાહસ ખેડનારને શિકાર બન્યું હતું. પૂર્વના એના મહાન સદર સમા ચીનની હાલત એના કરતાં ઘણી સારી હતી અને હવે આપણે ચીન તરફ વળીશું. મિંગ યુગના સમૃદ્ધિના કાળ વિષે અને પછીથી ત્યાં સડે અને ફાટફૂટ દાખલ થયાં તથા ચીનના ઉત્તર તરફ પડોશી મંચૂ ચડી આવ્યા અને તેમણે ચીનને કેવી રીતે જીતી લીધું વગેરે બાબતે વિષે મેં તને કહ્યું હતું (૮૦મા પત્રમાં) તે તને યાદ હશે. ૧૬પ૦ની સાલ પછી મંચૂઓએ સમગ્ર ચીન ઉપર પિતાને પાકે કાબૂ જમાવ્યું. આ અર્ધ-વિદેશી રાજવંશના અમલ દરમ્યાન ચીન બળવાન બન્યું અને કંઈક અંશે તેણે આક્રમણકારી વલણ ધારણ કર્યું. મંચૂઓ પિતાની સાથે નવીન શક્તિ લેતા આવ્યા હતા. જોકે, ચીનની આંતરિક વ્યવસ્થામાં તેમણે ઓછામાં ઓછી દખલ કરી પરંતુ ઉત્તર, દક્ષિણ અને પૂર્વ તરફ પિતાનું સામ્રાજ્ય વિસ્તારવામાં પોતાની ઊભરાતી શક્તિને તેમણે ઉપયોગ કર્યો. સામાન્ય રીતે નવ રાજવંશ આરંભમાં થોડા કાબેલ રાજકર્તાઓ પેદા કરે છે અને છેવટે નમાલા રાજાઓથી એને અંત આવે છે. એ જ રીતે મંચૂઓએ પણ કેટલાક અસાધારણ શક્તિશાળી અને નિપુણ રાજાઓ તથા રાજનીતિ પેદા કર્યા. તે વંશને બીજે રાજા કાંગ-હી હતા. ગાદીએ આવ્યું ત્યારે તેની ઉપર માત્ર આઠ વરસની હતી. તે સમયના દુનિયાના બીજા કેઈ પણ સામ્રાજ્યના કરતાં વિશાળ અને આબાદ સામ્રાજ્યને તે ૬૧ વરસ સુધી સમ્રાટ રહ્યો. પરંતુ એને લીધે અથવા તે તેનાં લશ્કરી પરાક્રમને કારણે એને ઇતિહાસમાં મહત્વનું સ્થાન નથી મળ્યું. એની રાજનીતિ અને તેની અદ્વિતીય Page #578 -------------------------------------------------------------------------- ________________ ચીનને મહાન મગ્ન રાજા પપ સાહિત્યવિષયક પ્રવૃત્તિઓને લીધે તે ઈતિહાસમાં અમર થઈ ગયું છે. ૧૬૬૧થી ૧૭૨૨ની સાલ સુધી તે સમ્રાટપદે રહ્યો હતે. આમ તે ૫૪ વરસ સુધી ફ્રાંસના રાજા ૧૪મા લૂઈને સમકાલીન હતા. બંનેએ બહુ લાંબા સમય સુધી રાજ્ય કર્યું પરંતુ ૭૨ વરસ જેટલા લાંબા કાળ સુધી રાજ્ય કરીને લૂઈ એ હરીફાઈમાં આગળ ગયા. એ બનેની તુલના કરવા જેવી છે પરંતુ એ સરખામણીમાં લૂઈ સાવ ઝાંખો જણાય છે. તેણે પિતાના દેશનું સત્યાનાશ વાળ્યું અને તેને ભારે દેવામાં ઉતારીને સાવ કમજોર કરી મૂક્યો. ધર્મની બાબતમાં તે સાવ અસહિષ્ણુ હતે. કાંગ-હી કફ્યુશિયસને ચુસ્ત અનુયાયી હતા પરંતુ બીજા બધા ધર્મો પ્રત્યે તેનું વલણ ઉદારતાભર્યું હતું. એના અમલ દરમ્યાન અથવા કહે કે પહેલા ચાર મંચૂ સમ્રાટોના અમલ દરમ્યાન મિંગ યુગની સંસ્કૃતિને જેમની તેમ રહેવા દેવામાં આવી,–તેમાં કશી દખલ કરવામાં ન આવી. – તેણે તેનું ઊંચું ધરણું જાળવી રાખ્યું અને કેટલીક બાબતમાં તે કંઈક અંશે સુધારે પણ કર્યો. હુન્નર ઉદ્યોગ, કેળા, સાહિત્ય અને કેળવણી વગેરે ક્ષેત્રોમાં મિંગ યુગના જેટલી જ પ્રગતિ ચાલુ રહી. ચીની માટીના અદ્ભુત નમૂનાઓ પણ બનતા રહ્યા. રંગીન છાપકામની શોધ થઈ અને જેસ્યુઈટ પાદરીઓ પાસેથી તાંબા ઉપર કોતરકામ કરવાની - કળા શીખી લેવામાં આવી. ચીની સંસ્કૃતિ સાથે તેઓ સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ ગયા એ બીનામાં મંચૂ રાજકર્તાઓની દીર્ઘદર્શી રાજનીતિ અને તેમને મળેલી સફળતાનું રહસ્ય સમાયેલું છે. ચીની વિચાર અને સંસ્કૃતિ અપનાવ્યા છતાં ઓછા સંસ્કારી મંચૂઓની તાકાત અને ક્રિયાશીલતા તેમણે ગુમાવ્યાં નહિ. અને એ રીતે કાંગ–હી અસાધારણ અને અજબ પ્રકારના મિશ્રણને નમૂને હતે. સાહિત્ય તેમ જ તત્ત્વજ્ઞાનને તે અઠંગ અભ્યાસી હતું અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રપ રહેતે હતિ તથા કાબેલ અને કંઈક અંશે મુલક છતવાને શેખીન સેનાપતિ પણ હતે. કળા તથા સાહિત્ય ઉપરને તેને અનુરાગ કેવળ ઉપરચેટિયે નહોતે. તેની સાહિત્યિક પ્રવૃત્તિમાં તેની સૂચના અને સામાન્યપણે તેની દેખરેખ નીચે તૈયાર કરવામાં આવેલા નીચે જણાવેલું ત્રણ ગ્રંથ ઉપરથી તેની વિદ્વત્તા અને સાહિત્યક ઉપરના તેના અગાધ પ્રેમ વિષે તને કંઈક ખ્યાલ આવશે. તને યાદ હશે કે ચીની ભાષા શબ્દોની નહિ પણ સંજ્ઞાઓની બનેલી છે. કાંગ-હીએ ચીની ભાષાને એક કેપ તૈયાર કરાવ્યો. એ એક Page #579 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન મહાભારત ગ્રંથ છે. એમાં ચાલીસ હજાર કરતાંયે વધારે શબ્દસંજ્ઞાઓ એકઠી કરવામાં આવી છે તથા તેમની સમજૂતી આપનારાં અસંખ્ય ઉદાહરણે પણ તેમાં આપવામાં આવ્યાં છે. એમ કહેવાય છે કે આજે પણ એ ગ્રંથને જે મળે એમ નથી. કાંગ-હીના ઉત્સાહના પરિણામે એક મોટો ચિત્ર જ્ઞાનકે પણ આપણને પ્રાપ્ત થયો છે. આ અદ્ભુત પુસ્તક સેંકડે ગ્રંથનું બનેલું છે. એ પુસ્તક એક સંપૂર્ણ પુસ્તકાલયની ગરજ સારે છે. હરેક વસ્તુ અને પ્રત્યેક વિષયનું એમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. કાગ–હીના મરણ પછી એ પુસ્તક તાંબાના પતરાનાં બીબાંઓથી છાપવામાં આવ્યું હતું. . એની ત્રીજી મહત્વની કૃતિ એ સમગ્ર ચીની સાહિત્યની સુચિ , છે. એ એક પ્રકારનો કોપ છે અને તેમાં શબ્દ તથા સાહિત્યના ફકરાઓ એકત્ર કરવામાં આવ્યા છે તથા તેમની તુલના કરવામાં આવી છે. આ પણ એક અસાધારણ કાર્ય હતું, કેમ કે એમાં સમગ્ર સાહિત્યના ઊંડા અભ્યાસની આવશ્યકતા હતી. કવિઓ, ઈતિહાસકારે તથા નિબંધલેખકોની કૃતિઓનાં આખાને આખાં અવતરણે એમાં આપવામાં આવ્યાં છે. કાંગ-હીએ આ ઉપરાંત બીજી પણ કેટલીયે સાહિત્યિક પ્રવૃત્તિઓ કરી છે પરંતુ આ ત્રણ કેઈ ને પણ આશ્ચર્યચકિત કરવા માટે પૂરતી છે. જે હમણાં થોડાં જ વરસે ઉપર પૂરી થઈ છે અને જેને તૈયાર કરવા માટે કેટલાયે વિદ્વાનોએ પચાસ વરસ સુધી મહેનત કરી છે તે મહાભારત ઓકસફર્ડ ઇંગ્લિશ ડિક્ષનરી” સિવાય બીજા કોઈ પણ એવા આધુનિક ગ્રંથની એ ત્રણમાંના એકની સાથે સરખામણી થઈ શકે એમ નથી. ખ્રિસ્તી ધર્મ તેમ જ ખ્રિસ્તી મિશનરીઓ પ્રત્યે કાંગ-હીની સંપૂર્ણ રહાનુભૂતિ હતી. વિદેશ સાથેના વેપારને પણ તેણે ઉત્તેજન આપ્યું અને ચીનનાં બધાં બંદરે એને માટે ખુલ્લા કર્યો. પરંતુ થોડા જ વખતમાં તેને માલૂમ પડ્યું કે યુરોપિયન લેકે એને લાભ લઈ બદમાશી કરે છે અને તેમના ઉપર અંકુશ મૂકવાની જરૂર છે. તેને શંકા પડી, અને તે સકારણ હતી, કે મિશનરીઓ પોતપોતાના દેશની સામ્રાજ્યવાદી સરકારે સાથે મુલાકે જીતવાને માર્ગ સુગમ થાય એવા કાવાદાવા કરી રહ્યા છે. આને લીધે ખ્રિસ્તી ધર્મ પ્રત્યેનું પોતાનું ઉદારતાભર્યું વલણ છેડી દેવાની તેને ફરજ પડી. તેની આ શંકાને કેન્ટોનના ચીની લશ્કરી અમલદાર તરફથી મળેલા હેવાલથી સમર્થન મળ્યું. ફિલિપાઈન્સ તથા જાપાનના યુરોપિયન વેપારીઓ અને મિશનરીઓને પિતાપિતાની સરકારે Page #580 -------------------------------------------------------------------------- ________________ ચીનને મહાન મંચૂ રાજ પ૬૭ સાથે કે ગાઢ સંબંધ હતા તે એ હેવાલમાં દર્શાવવામાં આવ્યું હતું. એથી કરીને સામ્રાજ્યને પરદેશી હુમલા તથા કાવતરાંઓથી બચાવવા * માટે વિદેશી વેપારને મર્યાદિત કરવું જોઈએ તથા ખ્રિસ્તી ધર્મના ફેલાવાને અટકાવવું જોઈએ એવી તે અમલદારે ભલામણ કરી હતી. આ ૧૭૧૭ની સાલમાં આ હેવાલ રજૂ કરવામાં આવ્યું હતું. એ હેવાલ પૂર્વના દેશમાં પરદેશીઓના કાવાદાવા તથા પૂર્વના કેટલાક દેશો વિદેશી વેપાર તથા ખ્રિસ્તી ધર્મના ફેલાવાને મર્યાદિત કરવા શાથી પ્રેરાયા એના ઉપર સારી પેઠે પ્રકાશ નાખે છે. તને યાદ હશે કે આવા જ પ્રકારનું કંઈક જાપાનમાં પણ બન્યું હતું અને એને પરિણામે દેશનાં દ્વાર સદંતર ભીડી દેવામાં આવ્યાં હતાં. ચીની અને બીજી પ્રજાઓ બહુ અજ્ઞાન અને પછાત છે તથા તેઓ વિદેશીઓને ધિક્કારે છે અને વેપારજગારના માર્ગમાં અંતરાયે નાખે છે એવું વારંવાર કહેવામાં આવે છે, પરંતુ ઈતિહાસના આપણું અવલેકને તે આપણને સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે છેક પ્રાચીન કાળથી હિંદ અને ચીન તેમ જ બીજા દેશે વચ્ચે ગાઢ સંપર્ક હતો. એ દેશોમાં વિદેશીઓને કે વિદેશ સાથેના વેપારને ધિક્કારવાનો તે પ્રશ્ન જ નહોતે. લાંબા વખત સુધી પરદેશનાં ઘણાં બજારે હિંદના કાબૂમાં હતાં. પશ્ચિમ યુરેપનાં રાજ્યોએ પરદેશમાં વેપાર કરતી પેઢીઓ મારફતે પોતાનું સામ્રાજ્ય વધારવાની રીત અખત્યાર કરી ત્યાર પછી જ પૂર્વના દેશમાં તેઓ શંકાને પાત્ર બન્યા. ' કેન્ટોનના અમલદારના હેવાલ ઉપર ચીનની વડી રાજસભા (ગ્રાંડ કાઉન્સિલ ઑફ સ્ટેટ)એ વિચારણા કરી અને તેને મંજૂર રાખ્યો. એ પછી સમ્રાટ કાંગ-હીએ તે અનુસાર પગલાં લીધાં અને વિદેશી વેપાર તથા મિશનરી પ્રવૃત્તિને કડકપણે મર્યાદિત કરવાનાં ફરમાને કાઢ્યાં. - હવે હું થોડા વખત માટે ચીન છોડીને તને ઉત્તર એશિયાના પ્રદેશમાં – સાઈબેરિયા – લઈ જઈશ અને ત્યાં આગળ શું બની રહ્યું હતું તેની વાત કરીશ. સાઈબેરિયાને વિશાળ પટ દૂર પૂર્વના ચીન તથા પશ્ચિમે આવેલા રશિયાને જોડે છે. મેં તને જણાવ્યું છે કે ચીનનું મંચૂ સામ્રાજ્ય આક્રમણકારી હતું. મંચૂરિયાને તે અલબત એમાં સમાવેશ થતું જ હતું, પરંતુ મંગેલિયા અને તેની પારના પ્રદેશ સુધી પણ તે વિસ્તર્યું હતું. સુવર્ણ જાતિના મંગલેને હાંકી કાઢયા પછી રશિયા પણ બળવાન અને કેન્દ્રિત રાજ્ય બન્યું હતું. તથા Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન પૂર્વમાં સાઈબેરિયાના વિસ્તૃત મેદાને તરફ તે ફેલાતું જતું હતું. હવે એ બંને સામ્રાજ્ય સાઈબેરિયામાં એકઠાં થાય છે. એશિયામાં મંગલ લેકનું ઝડપથી કમજોર બની જવું અને નાશ પામવું એ ઈતિહાસની એક અસાધારણ ઘટના છે. જેઓ એશિયા તેમ જ યુપને ખૂંદી વળ્યા હતા તથા ચંગીઝ અને તેના વંશજોની આગેવાની નીચે જાણીતી દુનિયાને ઘણોખરે ભાગ જેમણે જીતી લીધે હતે તે મંગલ લેકે અજ્ઞાતમાં અલેપ થઈ ગયા. તૈમુરના વખતમાં વળી પાછા તેઓ બેઠા થયા પરંતુ તૈમુરના સામ્રાજ્યને તેના મરણની સાથે જ અંત આવ્યું. એના પછી તૈયુરિયા નામથી ઓળખાતા એના કેટલાક વંશજો મધ્ય એશિયામાં રાજ્ય કરતા હતા. અને આપણે જાણીએ છીએ કે તેમના દરબારમાં ચિત્રકળાની એક બહુ મશહૂર પદ્ધતિ ખીલી હતી. હિંદમાં આવનાર બાબર પણ તૈમુરનો વંશજ હતે. પરંતુ તૈમુરિયા રાજાઓ રાજ્ય કરતા હોવા છતાં રશિયાથી માંડીને પિતાના વતન મંગેલિયા સુધીના એશિયાના સમગ્ર પ્રદેશમાં મંગલ જાતિ ક્ષીણ થઈ ગઈ અને પિતાનું મહત્વ ખોઈ બેઠી. આમ કેમ બન્યું એનું કારણ કેઈ આપી શકતું નથી. કેટલાક કહે છે કે આબેહવામાં ફેરફાર કંઈક અંશે એને માટે જવાબદાર છે; બીજા કેટલાકને વળી એથી ભિન્ન અભિપ્રાય છે. એ ગમે તેમ છે, પણ પહેલાંના આ વિજેતાઓ અને હુમલાખોર ઉપર હવે ચારે તરફથી હુમલા થવા લાગ્યા. મંગલ સામ્રાજ્ય પડી ભાગ્યા પછી લગભગ ૨૦૦ વરસ સુધી એશિયામાંથી પસાર થતા ઘેરી રાજમાર્ગો બંધ રહ્યા. પણ સોળમી સદીના પાછળના ભાગમાં રશિયાએ જમીનમાર્ગ વાટે પિતાનું એલચી મંડળ ચીન મોકલ્યું. તેમણે મિંગ રાજાઓ સાથે રાજદ્વારી સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો પણ તેમાં તેમને સફળતા ન મળી. એ પછી થોડા જ વખત બાદ “યરમક’ નામના એક રશિયન ધાડપાડુએ કઝાક લે કોની એક ટેળીની સરદારી લઈને યુરલ પર્વત ઓળંગે અને સિબીર નામનું એક નાનકડું રાજ્ય જીતી લીધું. આ રાજ્યના નામ ઉપરથી સાઈબેરિયા નામ પડ્યું છે. આ બનાવ ૧૫૮૧ની સાલમાં બન્યું અને એ સમય પછી રશિયને પૂર્વ દિશામાં આગળ ને આગળ વધતા જ ગયા. અને લગભગ ૫૦ વરસમાં તે તેઓ છેક પ્રશાન્ત મહાસાગરને કિનારે પહોંચી ગયા ઘેડા જ વખતમાં આમુરની ખીણમાં તેઓ ચીને લેકે જેડે અથડામણમાં Page #582 -------------------------------------------------------------------------- ________________ ચીનને મહાન મગ્ન રાજા આવ્યા. એ બન્નેની વચ્ચે યુદ્ધ થયું અને તેમાં પરિણામે રશિયને હાર્યા. ૧૬૮૯ની સાલમાં એ બંને દેશે વચ્ચે સંધિ થઈ. એ નરચિસ્કની સંધિને નામે ઓળખાય છે. એમાં બંને દેશો વચ્ચેની સરહદ નક્કી કરવામાં આવી તથા વેપારરોજગાર માટે પણ વ્યવસ્થા કરવામાં આવી. યુરોપના એક દેશ જોડે ચીનની આ પ્રથમ સંધિ હતી. આ સંધિને પરિણામે રશિયાની આગેચ અટકી અને વણજાર મારફતે વેપાર સારા પ્રમાણમાં ખીલ્યું. એ વખતે મહાન પીટર રશિયાને ઝાર હતું અને તે ચીન સાથે ગાઢ સંબંધ બાંધવાને આતુર હતું. તેણે સમ્રાટ કાંગ-હીના દરબારમાં બે વખત પિતાના પ્રતિનિધિઓ મેકલ્યા હતા અને પછી ત્યાં આગળ પિતાને કાયમી એલચી રાખવાને તેણે પ્રબંધ કર્યો. ચીનમાં તે બહુ પ્રાચીન કાળથી પરદેશના એલચીઓ આવતા રહેતા હતા. હું ધારું છું કે રોમન સમ્રાટ માર્કસ ઓરેલિયસ એન્ટેનિયસે ઈસુની બીજી સદીમાં પિતાનું પ્રતિનિધિમંડળ ચીન મોકલ્યું હતું એને મેં મારા એકાદ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ૧૬૫૬ની સાલમાં ડચ તથા રશિયન એલચી મંડળો ચીનના દરબારમાં ગયાં ત્યારે ત્યાં આગળ મહાન મેગલ બાદશાહના પ્રતિનિધિઓ પણ તેમના જોવામાં આવ્યા હતા. એ પ્રતિનિધિઓ શાહજહાને મેકલ્યા હોવા જોઈએ. Page #583 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ચીનના સમ્રાટના ઇંગ્લેંડના રાજા ઉપર પત્ર ૧૬ સપ્ટેમ્બર, ૧૯૩૨ મયૂ સમ્રાટોએ બહુ લાંબાં આયુષ્ય ભાગવ્યાં હોય એમ જણાય છે. કાંગ—હીના પાત્ર ચિયેન–લુંગ ચોથા મંચૂ સમ્રાટ થયે. તેણે પણ ૧૭૩૬થી ૧૭૯૬ સુધી એટલે કે ૬૦ વરસ જેટલા લાંબા સમય સુધી રાજ્ય કર્યું. તેની અને તેના પિતામહની વચ્ચે બીજી બાબતે માં પણ સામ્ય હતું. સાહિત્યિક પ્રવૃત્તિ અને સામ્રાજ્યની વૃદ્ધિ આ બે બાબતે માં તેને ખાસ રસ હતો. તેણે સંઘરી રાખવા મેગ્ય સાહિત્યની બધી કૃતિઓની સારી પેઠે ખાજ કરાવી. આ બધી કૃતિઓ એકત્ર કરવામાં આવી અને તેમની વિગતવાર યાદી કરવામાં આવી. પરંતુ એને કેવળ યાદી ભાગ્યે જ કહી રાકાય કેમ કે, તેમાં પ્રત્યેક કૃતિ અંગેની જાણવા મળેલી બધી હકીકતા નોંધવામાં આવી હતી અને સાથે સાથે તેનું વિવેચન પણ આપવામાં આવ્યું હતું. શાહી પુસ્તકાલયની આ મહાભારત વિવરણાત્મક યાદીમાં પુસ્તકાના ચાર વિભાગેા પાડવામાં આવ્યા હતા ~~~ કન્ફ્યુશિયસની સ્મૃતિ, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન અને સામાન્ય સાહિત્ય. દુનિયામાં ક્યાંયે આને જોઢે નથી એમ કહેવાય છે. • આ સમયમાં ચીની નવલકથા, લઘુકથાઓ અને નાટકો ઇત્યાદિ પણ ખીલ્યાં તથા તેમણે ઊંચુ ધેરણ પ્રાપ્ત કર્યું. એ જ અરસામાં ઇંગ્લેંડમાં પણ નવલકથાનો વિકાસ થઈ રહ્યો હતો એ હકીકત જાણવા જેવી છે. ચીનાઈ માટીનાં વાસણા તથા કળાની તર કૃતિઓની યુરોપમાં ભારે માગ હતી અને યુરોપ તથા ચીન વચ્ચે એ વસ્તુઓના વેપાર નિરંતર ચાલુ હતા. એથી વધારે મજાની હકીકત તા ચાના વેપારની છે. પહેલા માંચૂ સમ્રાટના અમલ દરમ્યાન એના વેપારના આરંભ થયા. ઘણું કરીને ખી∞ ચાર્લ્સના અમલ દરમ્યાન ચા ઇંગ્લેંડમાં દાખલ થઈ. ઇંગ્લેંડના માદૂર રેજતથી લેખક સેમ્યુઅલ પેપીઝે ૧૬૬૦ની સાલમાં પોતાના રેાજનિશીમાં પહેલવહેલી ટી મેટા (ચીની પણું )' પીવા વિષેની નોંધ કરેલી છે. ચાનો વેપાર બહુ Page #584 -------------------------------------------------------------------------- ________________ ચીનના સમ્રાટને ઇંગ્લેન્ડના રાજા ઉપર પત્ર પહ૧ પ્રમાણમાં ખીલ્યો અને ૨૦૦ વરસ પછી ૧૮૬૦ની સાલમાં ચીનના એક જ બંદર કૂચૂથી એક જ મોસમમાં ૧૦ કરોડ રતલ ચાની નિકાસ થઈ. પછીથી તે બીજા પ્રદેશોમાં પણ ચાની ખેતી થવા લાગી અને તું જાણે છે કે આજે તે સિલેન તથા હિંદમાં બહુ મોટા પ્રમાણમાં એની પેદાશ થાય છે. મધ્ય એશિયામાં તુર્કસ્તાન જીતી લઈને તથા તિબેટને કબજે કરીને ચિન-લેંગે પિતાના સામ્રાજ્યને વિસ્તાર કર્યો. શેડાં વરસ પછી ૧૭૭૦ની સાલમાં નેપાલના ગુરખાઓએ તિબેટ ઉપર ચડાઈ કરી. ચિન-લેંગે ગુરખાઓને તિબેટમાંથી હાંકી કાઢ્યા એટલું જ નહિ પણ હિમાલય ઓળંગીને નેપાળ સુધી તેમને પીછો પકડ્યો અને નેપાળને ચીની સામ્રાજ્યનું ખંડિયું રાજ્ય બનવાની ફરજ પાડી. નેપાળની જીત એ એક ભગીરથ કાર્ય હતું. કેમ કે, તિબેટ ઓળંગીને હિમાલય પાર * કર્યા પછી ગુરખા જેવી લડાયક પ્રજાને તેમના પિતાના જ વતનમાં પરાજય કરે એ ચીની ફેજ માટે બહુ મોટું કામ હતું. આ પછી ૨૨ વરસ પછી સંજોગવશાત ૧૮૧૪ની સાલમાં હિંદના અંગ્રેજોને નેપાળ સાથે ઝઘડે થયે. તેમણે નેપાળ ઉપર પિતાની ફેજ રવાના કરી અને હિમાલય ઓળંગવાને નહોતે છતાંયે તેને ભારે મુસીબત વેઠવી પડી. - ચિન-લેંગના અમલના છેવટના વરસમાં એટલે કે ૧૭૯૬ની સાલમાં એના સીધા અમલ નીચેના સામ્રાજ્યમાં મંચૂરિયા, તિબેટ, મંગોલિયા તથા તુર્કસ્તાનને સમાવેશ થતો હતે. કોરિયા, અનામ, સિયામ અને બ્રહ્મદેશ વગેરે ખંડિયાં રાજ્ય તેની આણ સ્વીકારતાં હતાં. પરંતુ પ્રદેશ જીતવા તથા લશ્કરી નામનાની કામના એ ભારે ખરચાળ રમત છે. એમાં બહુ ભારે ખરચ થાય છે અને પરિણામે. કરોને જો વધે છે. મોટે ભાગે આ બેજે ગરીબેના ઉપર પડે છે. આર્થિક વ્યવસ્થા પણ બદલાતી જતી હતી અને તેને લીધે અસંતોષ વધારે તીવ્ર થયે. દેશભરમાં ક્યાં મંડળે સ્થપાયાં. ઇટાલીની પેઠે ચીન પણ છૂપાં મંડળ માટે પ્રાચીન સમયથી નામીચું છે. એમાંનાં કેટલાંક મંડળોનાં નામે બહુ મજાનાં છે; જેવાં કે, “વ્હાઈટ લીલી સેસાયટી” (તકમળ મંડળ), “સોસાયટી ઑફ ડિવાઈન જસ્ટીસ” (દૈવી ન્યાયમંડળ); વ્હાઈટ ફેધર સોસાયટી ” (ત પીછાં મંડળ); “હેવન ઍન્ડ અર્થ સોસાયટી (સ્વર્ગ અને પૃથ્વી મંડળ) . Page #585 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનુ” રેખાદર્શીન દરમ્યાન અનેક પ્રકારનાં નિયમના હોવા છતાં પણ પરદેશા સાથેતે વેપાર વધતા જતા હતા. પરદેશી વેપારીઓમાં આ નિયમને પરત્વે ભારે કચવાટ હતા. મોટા ભાગના વેપાર ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં હતા. અને તેથી કરીને એને એ બધના સૌથી વધારે કઠતાં હતાં. છેક કૅન્ટોન સુધી એ કંપની ફેલાયેલી હતી. આપણે હવે પછીના પત્રામાં જોઈશું કે જેને ઔદ્યોગિક ક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે તેના આર્ભના આ સમય હતો. અને ઇંગ્લંડ આદ્યોગિક વિકાસમાં સાથી આગળ પડતો ભાગ લઈ રહ્યું હતું. વરાળયંત્રની શોધ થઈ હતી અને ઉત્પાદનની નવી રીતેા તથા યંત્રાના ઉપયોગને પરિણામે કામ વધારે સુગમ થયું હતું અને માલનું ~~ ખાસ કરીને સુતરાઉ કાપડનું – ઉત્પાદન વધતું જતું હતું. આ વધારાને માલ વેચવાની અને તેને માટે નવાં બજારો શોધવાની જરૂર હતી. ઇંગ્લેંડને સદ્ભાગ્યે હિંદુસ્તાન એ સમયે તેના તાબામાં હતું એટલે પોતાના માલ ત્યાં આગળ જબરદસ્તીથી વેચવાનાં પગલાં તે લઈ શકે એમ હતું અને સાચે જ તેણે એવાં પગલાં લીધાં પણ ખરાં. પરંતુ એ ઉપરાંત ચીનના વેપાર પણ તેને હાથ કરવા હતા. પર એથી કરીને ૧૭૯૨ની સાલમાં લાડ મૈકાનીની આગેવાની નીચે બ્રિટિશ સરકારે એક પ્રતિનિધિ મંડળ પેકિંગ મોકલ્યું. એ સમયે ૩ જ્યૉર્જ ઇંગ્લેંડના રાજા હતા. ચિયેન-લુગે એ પ્રતિનિધિ મંડળને મુલાકાત આપી અને ત્યાં આગળ પરસ્પર ભેટ સાગાાની આપ લે થઇ. પરંતુ સમ્રાટે પરદેશી વેપાર અંગેનાં જૂનાં બંધનામાં સહેજ પણ ફેરફાર કરવાની સાફ ના પાડી. ૩જા જ્યોર્જનેચિયેન-બ્લુંગે મોકલેલા ઉત્તર બહુ મજાને દસ્તાવેજ છે અને તેમાંથી હું તને લાંખા ઉતારી આપીશ. તે આ પ્રમાણે છે : . દરિયા પારના પ્રદેશમાં રહેતા હોવા છતાં અમારી સરકૃતિને લાભ લેવાની નમ્ર ઇચ્છાથી પ્રેરાઈને હું રાન્ન, તારી અરજી લઈને એક પ્રતિનિધિમ’ડળ માકલ્યું છે. . . . અમારા પ્રત્યેની તારી ભક્તિના પુરાવા તરીકે તારા દેશની કેટલીક વસ્તુઓની તે ભેટ પણ મેકલી છે. તારી અરજી મે' વાંચી છે; જે વિવેકભર્યાં શબ્દોમાં એ લખવામાં આવી છે તે ઉપરથી મારા પ્રત્યેની તારી અખભરી નમ્રતાની પ્રતીતિ થાય છે અને તે અત્ય પ્રશંસાને પાત્ર છે. * સારી દુનિયા ઉપર આધિપત્ય ધરાવનાર હું કેવળ એક જ નેમ રાખ્યુ છું; અને તે આ છે: આદર્શ શાસન ચલાવવું અને રાજ્ય પ્રત્યેની બધી ક્રો Page #586 -------------------------------------------------------------------------- ________________ • ચીનના સમ્રાટનો ઇંગ્લેંડના રાજા ઉપર પત્ર BET અદા કરવી. અન્નયખીભરી અને કીમતી વસ્તુઓમાં મને રસ નથી. તારા . . . દેશમાં બનેલી ચીજોના મને કશા ઉપયાગ નથી. હું રાજા, તારે મારી આ ભાવનાઓનું સન્માન કરવું ઇંટે તથા ભવિષ્યમાં તારે મારા પ્રત્યે વધારે ભક્તિ અને નિષ્ઠા દાખવવાં જોઈએ કે જેથી મારા સિંહાસનની આણુ નીચે રહીને હવે પછી તારા દેશ સુલેહશાંતિ અને આબાદી પ્રાપ્ત કરી શકે. ( મારાથી ડરતા રહીને મારી આજ્ઞાનું પાલન કર અને એમાં લેશમાત્ર એન્રરકારી રાખ નહિ ! ' આ ઉત્તર વાંચીને ૩જો જ્યોર્જ તથા તેના પ્રધાના સ્તબ્ધ થઈ ગયા હશે, નહિ ? પરંતુ એ ઉત્તરમાં દર્શાવવામાં આવેલા ચડિયાતી સંસ્કૃતિ પરત્વેના આત્મવિશ્વાસ તથા ગૌરવશાળી સામર્થ્ય ના પાયા પોકળ હતા. ચિયેન-પુંગના અમલ દરમ્યાન મંચૂ . સરકાર બળવાન ભાસતી હતી અને વસ્તુતાએ બળવાન હતી પણ ખરી; પરંતુ બદલાતી જતી અવ્યવસ્થાને કારણે તેને પાયો ખવાતા જતા હતા. જેના મેં આ પૂર્વે ઉલ્લેખ કર્યાં છે તે છૂપાં મડળા પ્રચલિત અસ ંતોષનાં ચિહ્નો હતાં. પણ ખરી મુશ્કેલી તે। એ હતી કે નવી ઉપસ્થિત થયેલી આર્થિક પરિસ્થિતિ સાથે દેશના મેળ સાધવાનો કશો પ્રયાસ કરવામાં આવ્યા નહોતા. પશ્ચિમના દેશોએ આ નવી અર્થવ્યવસ્થામાં આગેવાની લીધી. અને તે બહુ જ ઝડપથી આગળ નીકળી ગયા તથા દિનપ્રતિદિન વધારે ને વધારે બળવાન થતા ગયા. સમ્રાટ ચિમેન—લુંગે ઇંગ્લેંડના રાજા ૩જા જ્યા ઉપર રુઆબભર્યાં પત્ર લખ્યા ત્યાર પછી ૭૦ વરસ કરતાં પણુ ઓછા સમયમાં ઇંગ્લેંડ તથા ક્રાંસે ચીનને નમાવીને તેના ગ ધૂળમાં રગદોળી નાખ્યા. એ વાત હવે હું ચીન ઉપરના મારા બીજા પત્ર માટે રાખી મૂકીશ. ૧૭૯૬ની સાલમાં ચિયેન–કુંમનું મૃત્યુ થયું ત્યારે ૧૮મી સદી લગભગ પૂરી થાય છે. પરંતુ એ સદી પૂરી થાય તે પહેલાં અમેરિકા તથા યુરોપમાં અનેક અવનવી ઘટના બની ગઈ. ખરેખર, યુરોપમાં એ દરમ્યાન યુદ્ધ તથા ખીજી મુશ્કેલીઓ ઊભી થવાને કારણે જ પશ્ચિમના દેશાનું ચીન ઉપરનું દબાણ પા'સદી સુધી હળવું બન્યું. એટલે ખીજા પત્રમાં આપણે યુરોપ પહોંચીશું અને ૧૮મી સદીના આરંભથી એની વાત આગળ ચલાવી હિંદુસ્તાન અને ચીનની ધટનાએ સાથે તેના મેળ ખવડાવીશું. પરંતુ આં પત્ર પૂરી કરતાં પહેલાં રશિયાએ પૂર્વ તરફ કરેલી પ્રગતિ વિષે તને થોડું કહીશ. ૧૬૮ની સાલમાં રશિયા અને ચીન Page #587 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જગતના ઇતિહાસનુ” રેખાદર્શન વચ્ચે થયેલી નરચિન્ગ્યુની સંધિ પછી રશિયાનું પ્રભુત્વ પૂર્વ તરફ વધતું જ ગયું. ૧૭૨૮ની સાલમાં વાઈટસ એરિંગ નામના ડેનમાર્કના વતની અને રશિયાની નેકરીમાં રહેલા કપ્તાને એશિયા અને અમેરિકા વચ્ચેની સામુદ્રધુની શોધી કાઢી. કદાચ તને ખબર હશે કે એના નામ ઉપરથી આજે પણ એ એરિંગની સામુદ્રધુનીના નામથી ઓળખાય છે. એ સામુદ્રધુની ઓળંગીને એરિંગ અલાસ્કા પહોંચ્યા અને તેને રશિયાના તાબાના મુલક તરીકે તેણે જાહેર કર્યાં. અલાસ્કામાં ઊંચા પ્રકારની મુલાયમ રુવાંટીવાળાં ચામડાં (ક્ર) મેટા પ્રમાણમાં મળે છે; અને ચીનમાં એની પુષ્કળ માગ હોવાથી રશિયા અને ચીન વચ્ચે એને ખાસ વેપાર ખીલ્યે. અઢારમી સદીના છેવટના ભાગમાં રુવાંટીવાળાં ચર્મીની માગ ચીનમાં એટલી બધી વધી પડી હતી કે રશિયા કૅનેડાના હડસનના અખાતમાં થઈ તે ઇંગ્લેંડને માગે તે મંગાવતું અને પછી સાખેરિયાના એકલ સરોવર પાસે આવેલા યિાખ્તાના રુવાંટીવાળાં ચર્માંના મોટા બજારમાં તે વેચતું. આ ચર્માંને કેટલા લાંબે પ્રવાસ ખેડવા પડતા હતા ! જરા ફેરફાર અનુભવવા ખાતર તારા ઉપરના પત્રાની આ માળાનાં ઘણાખરા પત્રા કરતાં આ પત્ર સહેજ ટૂંકા કર્યાં છે. હું આશા રાખુ છું કે તને એ ફેરફાર ગમશે. . Page #588 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૫ ૩ ૯૫ અઢારમી સદીના યુરોપમાં નવા અને જુના વિચારોનું યુદ્ધ ૧૯ સપ્ટેમ્બર, ૧૯૩૨ હવે આપણે યુરેપ તરફ વળીશું અને તેના બદલાતા જતા ભાગ્યચક્રનું અવેલેકન કરીશું. જગતના ઈતિહાસ ઉપર સટ અસર કરનાર પરિવર્તન થવાની અણી ઉપર તે આવીને ઊભું છે. આ પરિવર્તને સમજવાને ખાતર આપણે ઘટનાઓના ભીતરમાં નજર કરવી પડશે તથા જનતાના માનસમાં શા વ્યાપાર ચાલી રહ્યા હતા તે જાણવાની કોશિશ કરવી પડશે. કેમ કે આપણી નજરે પડતી કેઈપણ ક્રિયા એ સરવાળે વિચાર અને ભાવનાઓ, તથા પ્રબળ આવેગે, પૂર્વગ્રહ અને વહેમ તથા કામનાઓ અને ભયેના એકંદર પરિણામરૂપ હોય છે; અને જેને લઈને ક્રિયા ઉભવી તે કારણેની આપણે તપાસ ન કરીએ તે કેવળ ક્રિયાને સમજવી મુશ્કેલ થઈ પડે છે. પરંતુ આ કારણોની ખોજ કરવી સહેલ વાત નથી. અને ઈતિહાસની એ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ ઘડનાર કારણે અને બળે વિષે લખવાને હું સમર્થ હેત તે પણ આ પત્રે છે તેના કરતાં વધારે નીરસ અને ભારે બનાવવાનું હું ઉચિત ન માનત. કેટલીક વાર કોઈ એકાદ વિષય પરત્વેના મારા ઉત્સાહને. કારણે અથવા તે અમુક દૃષ્ટિ રજૂ કરવાને ખાતર હું જોઈએ તેના કરતાં વધારે ઊંડે ઊતરી જાઉં છું. પણ મને લાગે છે કે તારે એ ચલાવી લેવું પડશે. એથી કરીને આ ઘટનાઓના કારણેની બાબતમાં આપણે બહુ ઊંડાં તે ન ઊતરી શકીએ. પરંતુ એની સંપૂર્ણપણે અવગણના કરવી એ પણ ભારે મૂર્ખાઈ ગણાય અને ખરેખર જે આપણે એમ જ કરીએ તે તે ઈતિહાસનું આકર્ષણ તથા તેનું રહસ્ય આપણે ખોઈ બેસીએ. સોળમી સદી તથા સત્તરમી સદીના પહેલા અડધા ભાગ દરમ્યાન યુરોપમાં જે ઊથલપાથલ થઈ તથા અવ્યવસ્થા વ્યાપી હતી તે આપણે Page #589 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન જોઈ ગયાં. સત્તરમી સદીના મધ્ય ભાગમાં (૧૬૪૮ની સાલમાં) વેસ્ટફેલિયાની સંધિ થઈ જેને પરિણામે ૩૦ વરસના ભીષણ વિગ્રહને અંત આબે તથા એક વરસ બાદ ઇંગ્લંડના આંતરવિગ્રહને અંત આબે અને પહેલા ચાન્સે પિતાનું માથું ગુમાવ્યું. એ પછી યુરોપમાં કંઈક સુલેહશાંતિનો યુગ શરૂ થશે. યુરોપ ખંડ હવે થાકીને લેથ થઈ ગયે હતો. અમેરિકામાંનાં તથા એવાં બીજાં સંસ્થા સાથેના વેપારને લીધે યુરોપમાં પુષ્કળ ધન ઘસડાઈ આવ્યું. એને લીધે લોકોને રાહત મળી તથા ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચેની તંગદિલી પણ કંઈક ઓછી થઈ ૧૬૮૦ની સાલમાં ઈગ્લેંડમાં શાંત ક્રાંતિ થઈ જેને પરિણામે રજા જેમ્સને હાંકી કાઢવામાં આવ્યો અને પાર્લામેન્ટને વિજય થયો. પાર્લામેન્ટ ખરી છત તે ૧લા ચાર્લ્સ સાથેના આંતરવિગ્રહમાં મેળવી હતી. આ શાંત ક્રાંતિએ તે ૪૦ વરસ પૂર્વે તરવારને બળે જે નિર્ણય હાંસલ કરવામાં આવ્યો હતો તેને માત્ર સબળ બનાવ્યો. આમ ઈગ્લેંડમાં તે રાજાનું મહત્વ ઘટી ગયું પરંતુ હેલેંડ તથા સ્વિટ્ઝરલેંડ જેવા થડા નાના પ્રદેશે બાદ કરતાં યુરોપ ખંડમાં તે પરિસ્થિતિ સાવ ઊલટી હતી. ત્યાં આગળ તે હજી આપખુદ અને બેજવાબદાર રાજાઓને જમાને ચાલતું હતું અને ક્રાંસને રાજા ૧૪ લૂઈ આદર્શરૂપ તથા રાજાઓને માટે અનુકરણ કરવા ગ્ય સર્વગુણસંપન્ન લેખાતું હતું. યુરોપ ખંડમાં સત્તરમી સદી એ ૧૪મા લૂઈની સદી ગણી શકાય. પિતાના વર્ગ ઉપર જે આફત તળાઈ રહી હતી તેની લેશમાત્ર પણ દરકાર કર્યા વિના તથા ઇંગ્લંડના રાજાની જે બૂરી દશા થઈ તે ઉપરથી પણ ધડ ન લેતાં યુરોપના રાજાઓ પૂરેપૂરા દબદબા અને બેવકૂફીથી આપખુદ શાસક અને જુલમગારેના ભાગ ભજવી રહ્યા હતા. દેશની સારી દેલત તથા સત્તાના તેઓ ઘણી છે એ તેમને દા હો અને સમગ્ર દેશને તેઓ પિતાની ખાનગી માલિકીની જાગીર સમાન લેખતા હતા. લગભગ ૪૦૦ વરસ પૂર્વે ઈસ્મા ના ના એક પ્રખ્યાત ડચ વિદ્વાને લખ્યું હતું કેઃ સમજુ પુરુષોને બધાં પક્ષીઓમાં માત્ર ગરુડ પક્ષી જ રાજવના નમૂના રૂપ લાગ્યું છે, કે જે દેખાવે સુંદર નથી, સુરીલું નથી, તેમ જ ખાવાને ગ્ય પણું નથી, પરંતુ જે માંસાહારી, ખાઉધરું, સૌની ધૃણાને પાત્ર અને સૌથી બૂરું છે તથા નુકસાન કરવાની ભારે શક્તિ ધરાવે છે અને એમ કરવામાં તે બધાં પક્ષીઓને ટપી જાય છે Page #590 -------------------------------------------------------------------------- ________________ યુરાપમાં નવા અને જૂના વિચારાનું યુદ્ધ ૫૭ આજે તે રાજાએ લગભગ અદૃશ્ય થઈ ગયા છે અને જે થાડા રહ્યા છે તે કશી સત્તા વિનાના અને ભૂતકાળના અવશેષ રૂપ છે. આજે તે આપણે સહેજે તેમની અવગણના કરી શકીએ. પણ તેમના કરતાં વધારે જોખમકારક એવા ખીજા લેાકાએ આજે તેમની જગ્યા લીધી છે, તથા નવા જમાનાના આ સામ્રાજ્યવાદીઓ અને તેલ, લોઢું, ચાંદી અને સાનું વગરે વસ્તુના આજના રાજાઓને માટે ગરુડની સત્તા હજી પણ બંધ બેસતી આવે છે. આ કાળના રાજાના અમલ દરમ્યાન યુપનાં રાજ્યા એકકેન્દ્રી તથા બળવાન બન્યાં. ચૂડલ વ્યવસ્થાના લૉર્ડ અને વૅસલના જૂના ખ્યાલા નષ્ટ થયા હતા અથવા તે નષ્ટ થવાની તૈયારીમાં હતા. એને ઠેકાણે દેશ એ એક અને અવિભાજ્ય ઘટક છે એવા ખ્યાલ • ઉદ્ભવ્યા. રિશેલિયા તથા મૅઝેરીન નામના બે અત્યંત નિપુણ પ્રધાનાના અમલમાં ફ્રાંસ આ બાબતમાં અગ્રણી બન્યું. આમ રાષ્ટ્રીયતા અને કંઈક અંશે દેશભક્તિની ભાવનાના ઉદ્ય થયા. આજ સુધી મનુષ્યના વનમાં ધમ મહત્ત્વને સ્થાને હતા, પરંતુ તેનું મહત્ત્વ હવે ઘટી ગયું અને આ નવા ખ્યાલાએ તેનું સ્થાન લીધું. એ વિષે હું તને આ પત્રમાં કઈક કહેવા ધારું છું. સત્તરમી સદીનું મહત્ત્વ વળી એથી પણ વિશેષ છે; કેમ કે એ સમય દરમ્યાન અર્વાચીન વિજ્ઞાનના પાયા નંખાયા અને વેપાર તથા માલનું બજાર જગદ્યાપી બની ગયું. આ નવા અસ્તિત્વમાં આવેલા વ્યાપક બજારે સ્વાભાવિક રીતે જ યુરોપની અવ્યવસ્થા ઉથલાવી નાખી અને આ નવા બજારને લક્ષમાં રાખીએ તો જ પછી યુરેપ, એશિયા તથા અમેરિકામાં જે બનવા પામ્યું તે આપણે સમજી શકીએ. જરા પાછળથી વિજ્ઞાનના વિકાસે આ જગવ્યાપી બજારની માંગ પૂરી પાડવા માટેનાં સાધના પૂરાં પાડ્યાં. ૧૮મી સદીમાં, ખાસ કરીને ઇંગ્લેંડ અને ફ્રાંસ વચ્ચેની સંસ્થાને તથા સામ્રાજ્ય માટેની હરીફાઈ ને કારણે યુરોપ જ નહિ પણ કૅનેડા અને હિંદુસ્તાનમાં પણ વિગ્રહ જાગ્યા એ આપણે જોઈ ગયાં. આ વિગ્રહ પછી એ સદીના વચગાળામાં વળી પાછા કઈક શાંતિના કાળ આવ્યો. ઉપર ઉપરથી તે યુરેપમાં સંપૂર્ણ શાંતિ અને સ્વસ્થતા માલૂમ પડતાં હતાં. યુરોપના બધા રાજદરબારો વિનીત અને સભ્ય સ્ત્રીપુરુષોથી ઊભરાતા હતા. પરંતુ આ કેવળ ઉપર ઉપરની જ શાંતિ ૬-૩પ Page #591 -------------------------------------------------------------------------- ________________ પૂ જગતના ઇતિહાસનું રેખાદર્શન હતી. ભીતરમાં તે ત્યાં સક્ષાભ વ્યાપી રહ્યો હતા અને નવીન વિચારે તથા ખ્યાલો માણસાનાં મનને વલવી રહ્યાં હતાં. વૈભવવિલાસમાં ગુલતાન બનેલાં દરબારી મંડળા તથા ઉપલા વર્ગના કેટલાક લોકે સિવાયના જનસમૂહ ઉત્તરેત્તર વધતી જતી ગરીબાઈ ને લીધે ભારે હાડમારી વેી રહ્યો હતે. આમ ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપમાં જોવામાં આવતી શાંતિ એ ભ્રામક શાંતિ હતી ~~~ આવી રહેલા તોફાનની તે પુરોગામી હતી. ૧૭૮૯ની સાલમાં ૧૪મી જુલાઈ એ યુરોપની સૌથી ગૌરવશાળી સલ્તનતના પાટનગર પેરિસમાં એ તોફાન ફાટી નીકળ્યું. એ તાકાને રાજાશાહી તેમ જ સેકડા પુરાણા અને જર્જરિત થઈ ગયેલા અધિકારો તથા રૂઢિઓને નિર્મૂળ કર્યા. નવીન વિચારોને પરિણામે ક્રાંસ તેમ જ કંઇક અંશે . યુરોપના બીજા દેશોમાં પણ આ તોફાન અને તે પછી થયેલા પરિવર્તનની ભૂમિકા લાંબા સમયથી તૈયાર થઈ રહી હતી. છેક મધ્યયુગના આરંભકાળથી યુરેોપમાં ધર્મ એ સૌથી બળવાન સામાજિક બળ હતું. એ પછી એટલે કે ધર્મ સુધારણા ( રેમે શન )ના યુગ દરમ્યાન પણ પરિસ્થિતિ એની એ જ રહી. પ્રત્યેક પ્રશ્નના - પછી ભલેને તે રાજકીય કે આર્થિક હોય — ધર્મની દૃષ્ટિથી વિચાર કરવામાં આવતો. ધર્મને તંત્ર કરી દેવામાં આવ્યા હતા; અને પાપ તથા ચર્ચીના ઉપલા દરજ્જાના અધિકારીઓના મત અથવા અભિપ્રાય એ જ ધર્મ એમ મનાતું હતું. સમાજનું બંધારણ એ લગભગ હિંદુસ્તાનની ન્યાતાના બંધારણ જેવું હતું. જ્ઞાતિના મૂળમાં તે ધંધા કે કર્મની ભિન્નતા અનુસાર વિભાગોનો ખ્યાલ હતા. ગુણુક અનુસાર સામાજિક વિભાગો પાડવાનો આ જ ખ્યાલ મધ્યયુગના સામાજિક વિચારોના મૂળમાં પણ રહેલા છે. હિંદુસ્તાનમાં ન્યાતની અંદર જેમ હોય છે તેમ યુરોપમાં પણ દરેક વર્ગની અંદર સમાનતા વતી હતી. પરંતુ બે કે વધારે વર્ગોની વચ્ચે અસમાનતા હતી. આ અસમાનતા સમાજના બંધારણના મૂળ પાયા હતા અને એની સામે કાઇ પણ વિરોધ ઉઠાવી શકતું નહોતું. આ સમાજવ્યવસ્થામાં જેમને સેાસવું પડતું હતું તેમને એના બદલે સ્વર્ગમાં મળવાની આશા રાખવાનું' કહેવામાં આવતું. આમ ધર્મ અન્યાયી સમાજવ્યવસ્થાનું સમર્થન કરવા તથા પરલોકની વાતો કરીને લેકાનું ધ્યાન એ વસ્તુ ઉપરથી ખેંચી લઈ તેને ખીજ બાબતે!માં પરોવવા પ્રયાસ કરતા હતા. વળી જેને ટ્રસ્ટીપણાને સિદ્ધાંત કહેવામાં Page #592 -------------------------------------------------------------------------- ________________ યુરેપમાં નવા અને જૂના વિચારેનું યુદ્ધ પ૭૯ આવે છે તેને પણ તે પ્રચાર કરતે –એટલે કે, ધનિક માણસે ગરીબનો એક પ્રકારને ટ્રસ્ટી છે અને જમીનદાર પિતાની જમીન તેના સથિયા માટે ટ્રસ્ટ તરીકે રાખે છે એમ તે જણાવતે. ચર્ચ આ રીતે અતિશય બેદી પરિસ્થિતિનું સમર્થન કરતું હતું. એથી ધનિકનું કશું બગડતું નહોતું અને ગરીબોને કશી રાહત પણ મળતી નહોતી. ચતુરાઈ ભર્યા ખુલાસાઓ કંઈ ભૂખ્યા પેટમાં ખોરાકની ગરજ સારતા નથી. કેથલિક અને પ્રોટેસ્ટ વચ્ચેની ભીષણ ધાર્મિક લડાઈએ, કૅથલિક તેમ જ કાલ્વિનના સંપ્રદાયના લેકે એ બંનેની આકરી અસહિષ્ણુતા તથા ઈન્કિવઝીશન એ બધું અતિશય તીવ્ર અને સંકુચિત ધર્મદષ્ટિ તથા કોમી વલણને પરિણામે નીપજ્યું હતું. એને જરા વિચાર તે કર ! એવું કહેવાય છે કે યૂરિટને સંપ્રદાયના લેકાએ યુરોપમાં ડાકણ ગણીને લાખ સ્ત્રીઓને જીવતી બાળી મૂકી હતી. વિજ્ઞાનના નવા વિચારને દબાવી દેવામાં આવતા હતા કેમ કે દુનિયા વિષેના ચર્ચના ખ્યાલેથી તે વિરુદ્ધ હતા. જીવન વિષેની એ જડ અને કુતિ. દૃષ્ટિ હતી; પ્રગતિને તે એમાં કશું સ્થાન જ નહોતું. પરંતુ ૧૬મી સદી અને એ પછી આ વિચારે ધીમે ધીમે બદલાતા જતા આપણને માલૂમ પડે છે. વિજ્ઞાનને ઉદય થાય છે અને ધર્મની સર્વગ્રાહી પકડ શિથિલ થાય છે; રાજકારણ અને અર્થશાસ્ત્રને ધર્મથી સ્વતંત્રપણે વિચાર થવા લાગે છે. ૧૭મી તથા ૧૮મી સદીમાં જેને આપણે બુદ્ધિવાદ કહીએ છીએ તેને અથવા અંધશ્રદ્ધાથી દરવાવાને બદલે વસ્તુઓને બુદ્ધિની કટીથી નિહાળવાના વલણને ઉદય થયો. ૧૮મી સદીમાં સહિષ્ણુતાનો વિજય થયે એમ માનવામાં આવે છે. પણ આ અમુક અંશે જ સાચું છે. પરંતુ આ વિજયનું ખરું રહસ્ય એ છે કે, પહેલાં લેકે પિતાની ધાર્મિક માન્યતાઓને જેટલું મહત્ત્વ આપતા હતા તેટલું મહત્ત્વ આપતા હવે તેઓ બંધ થયા. તેમની સહિષ્ણુતા એ તે ખરી રીતે ઉદાસીનતા હતી. જ્યારે લેકે કોઈ પણ બાબત વિષે અત્યંત આતુર હે છે ત્યારે તેઓ ભાગ્યે જ સહિષ્ણુ હોય છે; એ વસ્તુની એમને ઝાઝી પરવા નથી હોતી ત્યારે જ ભારે ઉદારતાપૂર્વક તેઓ સહિષ્ણુતાની ઘેષણ કરે છે. ઉદ્યોગવાદ તથા પ્રચંડ યંત્રના આગમન પછી ધર્મ પરત્વેની ઉદાસીનતા વધવા પામી. યુરોપમાં વિજ્ઞાને પુરાણી માન્યતાઓનાં મૂળિયાં ઉખેડવા માંડ્યાં. નવા ઉદ્યોગ અને નવી અર્થવ્યવસ્થામાંથી ઉત્પન્ન થતા નવીન પ્રશ્નોએ લોકોનાં મન Page #593 -------------------------------------------------------------------------- ________________ '૫૦૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન આવરી લીધાં. એટલે ધાર્મિક માન્યતાઓની બાબતમાં એકબીજાનાં માથાં ફેડવાની આદત યુરોપના લેકેએ હવે છોડી દીધી (જો કે સંપૂર્ણ પણે તે નહિ જ) અને તેને બદલે આર્થિક અને સામાજિક પ્રશ્નો ઉપર એકબીજાનાં માથાં ફોડવાનું શરૂ કર્યું. યુરોપના એ ધાર્મિક જમાના સાથે આજના હિંદુસ્તાનની તુલના રસપ્રદ અને બોધપ્રદ થઈ પડશે. કેટલીક વાર પ્રશંસા અને કેટલીક વાર ઉપહાસ કરવા માટે હિંદને ધાર્મિક તથા આધ્યાત્મિક દેશ કહેવામાં આવે છે. એને યુરોપ સાથે મુકાબલે કરવામાં આવે છે અને તેને અધાર્મિક તથા જીવનની મેજમજાની વસ્તુઓને શેખીન લેખવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં આ ધાર્મિક' હિંદુસ્તાન – હિંદીઓની દષ્ટિને ધર્મ કુંઠિત કરે છે તેટલા પ્રમાણમાં તે --- અને ૧૬મી સદીના યુરોપ વચ્ચે આશ્ચર્યજનક સામ્ય છે. અલબત, આ તુલના બહુ આગળ સુધી લઈ જવાય એમ નથી. ધાર્મિક શ્રદ્ધા અને માન્યતાની બાબતેને આપણે વધારે પડતું મહત્ત્વ આપીએ છીએ તથા રાજકીય તથા આર્થિક સવાલેને આપણે ધાર્મિક મંડળનાં હિતિ સાથે સંડવીએ છીએ તેને, તેમ જ આપણે કેમ ઝઘડાઓ અને એવા બીજા સવાલે વિચાર કરતાં મધ્યકાલીન યુરોપના જેવી પરિસ્થિતિ આજે આપણે ત્યાં પ્રવર્તે છે એમ સ્પષ્ટપણે કહી શકાય. વ્યવહારદક્ષ અને જડવાદી યુરોપ તથા આધ્યાત્મિક અને પરલેકપરાયણ પૂર્વના દેશે એ કઈ ભેદ જ નથી. ઉભય વચ્ચે સાચે ભેદ આ છે: એક બાજુ ઘોગિક અને સંપૂર્ણપણે યંત્રીકરણ કરનારા તથા તેમાંથી નીપજતી સારી નરસી વસ્તુઓ સહિતના પશ્ચિમના દેશે છે અને બીજી બાજુએ ઉદ્યોગીકરણની પૂર્વની અવસ્થા જ્યાં વર્તે છે એવા ખેતીપ્રધાન પૂર્વના દેશે છે. યુરોપમાં આ સહિષ્ણુતા અને બુદ્ધિવાદના વિકાસની પ્રગતિ બહુ ધીમેધીમે થઈ. આરંભમાં તે એને પુસ્તકોની ઝાઝી મદદ ન મળી કેમ કે ખ્રિસ્તી ધર્મની જાહેર રીતે ટીકા કરતાં લેકે ડરતા હતા. એમ કરવું એટલે કે કેદ અથવા તે એવી બીજી કઈ શિક્ષા વહેરી લેવી. એક જર્મન ફિલસકને કન્ફયુશિયસની વધારે પડતી પ્રશંસા કરવાના ગુના માટે પ્રશિયામાંથી દેશપાર કરવામાં આવ્યું હતું. એથી ખ્રિસ્તી ધર્મની નાલેશી થાય છે એ અર્થ તેની એ પ્રશંસા કરવામાં આવ્યો હતો. આમ છતાં પણ ૧૮મી સદીમાં આ નવા વિચારો જેમ જેમ વધારે ને વધારે સ્પષ્ટ તથા સાર્વત્રિક થતા ગયા તેમ તેમ એને અંગેનાં પુસ્તક Page #594 -------------------------------------------------------------------------- ________________ યુરેપમાં નવા અને જૂના વિચારાનું યુદ્ધ ૫૧ પણ બહાર પડવા લાગ્યાં. બુદ્ધિવાદ અને એવા ખીજા વિષયેા ઉપર લખનાર એ જમાનાના સાથી મશહૂર લેખક વૉલ્તેયર હતા. તે ફ્રાંસવાસી હતા અને તેને કેદમાં પૂરવામાં આવ્યા હતા તથા દેશપાર કરવામાં આવ્યા હતા. આખરે તે જિનીવા પાસે નીમાં રહ્યો હતો. જેલમાં એને લખવા માટે કાગળ કે શાહી આપવામાં આવ્યાં નહેાતાં એટલે તેણે સીસાના ટુકડાથી પુસ્તકના લખાણની વચ્ચેની જગ્યામાં કવિતા લખી હતી. યુવાવસ્થામાં જ તે જગમશ થઈ ગયા હતા. ખરેખર, એની અસાધારણ શક્તિને લીધે છેક દશ વરસની ઉંમરે તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. અન્યાય તથા ધર્માંધતાને વૉલ્તેયર ધિક્કારતા અને એની સામે તે જીવન પંત ઝૂઝવો. · એ ધૃણિત ચીજ ( અંધશ્રદ્ધા )નો નાશ કરા' એ એની પ્રસિદ્ધ વૈષણા હતી. તેણે બહુ લાંખું આયુષ્ય (૧૬૯૪ થી ૧૭૭૮) ભોગવ્યું અને પોતાના જીવન દરમ્યાન ઘણાં પુસ્તકા લખ્યાં. ખ્રિસ્તી ધની એ ટીકા કરતા તેથી ધર્માંધ ખ્રિસ્તી તેને અતિશય ધિકકારતા. તે પોતાના એક ગ્રંથમાં કહે છે કે, પૂરેપૂરી તપાસ કર્યાં વિના જે માણસ પોતાને ધર્મ સ્વીકારે છે તે સ્વેચ્છાએ ધૂંસરીએ જોડાનાર બળિયા જેવા છે.’ લેાકાને નવા વિચારો તથા બુદ્ધિવાદ તરફ વાળવામાં વૉલ્તેયરનાં લખાણાએ મોટા ફાળા આપ્યા. ક્નીનું તેનું પુરાણું ધર એ ઘણાને માટે તીસ્થાન સમાન છે, ' * એ જમાનાના બીજો એક લેખક સે હતો. તે વૉલ્તેયરના સમકાલીન હતા પરંતુ ઉ ંમરે તેનાથી ઘણા નાના હતા. તે જિનીવામાં જન્મ્યા હતા અને જિનીવા તેને માટે અતિશય મગરૂર છે. ત્યાં આગળના તેના પૂતળાનું તને સ્મરણ છે ખરું? ધર્મ અને રાજકારણ ઉપરનાં ફસાનાં લખાણાએ ભારે ઊહાપોહ મચાવ્યો. એમ છતાં પણ તેના વિલક્ષણ તથા કંઈક સાહસપૂર્ણ સામાજિક તેમ જ રાજકીય સિદ્ધાંતાએ ઘણાનાં માનસને નવા વિચારા તથા સંકપોથી પ્રજ્વલિત કર્યાં, તેના રાજકીય સિદ્ધાંતો આજે તે જૂના થઈ ગયા છે પણ ક્રાંસના લેાકાને મહાન ક્રાંતિ માટે તૈયાર કરવામાં તેમણે મહત્ત્વના કાળેા આપ્યા. રૂસાએ ક્રાંતિના પ્રચાર નહોતા કર્યાં. ક્રાંતિ તેને જોઈતી ન હેાય એમ પણ બનવા જોગ છે. પોતાનાં લખાણાથી ક્રાંતિ થશે એવી તેની ધારણા પણ નહેાતી. પરંતુ તેનાં પુસ્તકા તથા વિચારોએ જનતાના માનસમાં એવાં ખીજ વાવ્યાં કે જે ક્રાંતિના રૂપમાં ક્ળ્યાં. તેનું સૌથી પ્રસિદ્ધ પુસ્તક કોન્ટ્રેક્ટ સોશિયલ ’અથવા ‘ સામાજિક કરાર ' છે. એના આરંભ આ સુપ્રસિદ્ધ ' 2 Page #595 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જગતના ઇતિહાસનું રેખાદર્શીન લાવથી થાય છે (સ્મરણમાંથી તે હું અહીં ઉતારું છું ) : “ મનુષ્ય જન્મે છે તે સ્વતંત્ર પણ તે સત્ર બંધનમાં જણાય છે.' રૂસા સમર્થ કેળવણીકાર પણ હતા અને શિક્ષણની જે નવી રીતો તેણે સૂચવી હતી તેમાંની ઘણીખરીને આજે શાળામાં અમલ થાય છે. વૉલ્તેયર અને રૂસા ઉપરાંત બીજા ઘણા જાણીતા વિચારકે અને લેખકે ફ્રાંસમાં અઢારમી સદીમાં થઈ ગયા. અહીં હું ‘ સ્પિરિટ ઓફ ધી લોઝ ' ( કાયદાનું હાર્દ ) નામના પુસ્તકના લેખકનો જ ઉલ્લેખ કરીશ. તેનું નામ માત્તેસ્કિયેય હતું અને તેણે આ ઉપરાંત બીજા પણ કેટલાંક પુસ્તકા લખ્યાં હતાં. આ અરસામાં પેરીસમાં વિશ્વકાશ ( એનસાયકલોપીડિયા ) પણ બહાર પડ્યો. એ કાષ દિદેશ તથા અન્ય સમ લેખકાના રાજકીય તેમ જ સામાજિક વિષયો ઉપરના લેખાથી ભરપૂર હતો. સાચે જ, એ કાળમાં ક્રાંસમાં સ ંખ્યાબંધ ફિલસૂફો તથા વિચારા પાકવા. પણ એથીયે વધારે મહત્ત્વની વસ્તુ તો એ છે કે, તેમનાં લખાણા બહેાળા પ્રમાણમાં વંચાતાં હતાં અને સંખ્યાબંધ સામાન્ય લોકાને પણ તેમના વિચારો ઉપર મનન કરતા તથા તેમના સિદ્ધાંતેની ચર્ચા કરતા કરવામાં તેઓ ફતેહમદ થયા હતા. આ રીતે ફ્રાંસમાં ધાર્મિ ક અસહિષ્ણુતા તથા રાજકીય તેમ જ સામાજિક વિશિષ્ટ અધિકારોના વિરોધી બળવાન લેાકમત પેદા થયા. સ્વતંત્રતા માટેની કંઈક અસ્પષ્ટ કામનાએ લાના માનસમાં ઘર કર્યું. આમ છતાંયે નવાઈની વાત તો એ છે કે, ફિલસૂફા યા તો જનતા એમાંથી એકે રાજાને ત્યાગ, કરવા ચહાતા નહાતા. પ્રજાતંત્રને ખ્યાલ હજી પ્રચલિત યે નહાતા અને કંઈક પ્લૅટના ફિલસૂફ રાજાના જેવા આદર્શ રાજા તેમને મળી જાય અને તે તેમને બેજો દૂર કરી તેમને ન્યાય તથા અમુક પ્રમાણમાં સ્વાતંત્ર્ય બક્ષે એવું જનતા હજી પણ ઇચ્છતી હતી. કંઈ નહિ તોયે ફિલસૂફાનાં લખાણે તે આ મતલબનાં હતાં જ. દુ:ખમાં ડુબેલી પીડિત જનતાનો રાજા માટે પ્રેમ હતો કે કેમ એ તેા શ’કાસ્પદ છે. ક્રાંસની પેઠે ઇંગ્લંડમાં રાજકીય વિચારો આવે! વિકાસ થયે નહોતો. એમ કહેવામાં આવે છે કે, અંગ્રેજ એ રાજકીય પ્રાણી નથી જ્યારે ક્રાંસવાસી છે. એ ગમે તેમ હા, પણ ૧૬૮૮ની ઇંગ્લેંડની ક્રાંતિથી ત્યાંની તંગદિલી કંઈક ઓછી થઈ હતી. જો કે, ત્યાં પણ હજીયે કેટલાક વર્ષાં સારી પેઠે વિશેષ અધિકાર ભોગવતા હતા. જેને વિષે હું હવે Page #596 -------------------------------------------------------------------------- ________________ યુરેપમાં નવા અને જૂના વિચારનું યુદ્ધ પ૮૩ પછીના પત્રમાં કહેવાનું છું તે નવીન આર્થિક પરિસ્થિતિ તથા અમેરિકા અને હિંદમાં ઉપસ્થિત થયેલી ગૂંચવણેમાં અંગ્રેજોનાં મન પરોવાયેલાં હતાં. અને જ્યારે સામાજિક બાબતમાં વધારે તંગદિલી થઈ જતી ત્યારે તાપૂરતું સમાધાન કરીને ભંગાણુનું જોખમ ટાળવામાં આવતું. ક્રાંસમાં આવા પ્રકારના સમાધાન કે સમજૂતીને સ્થાન નહોતું એટલે જ ત્યાં ઊથલપાથલ થઈ. પરંતુ ૧૮મી સદીના વચગાળામાં ઇંગ્લંડમાં આધુનિક નવલકથાઓને વિકાસ થયે એ હકીકત ોંધપાત્ર છે. હું આગળ જણાવી ગયો છું કે, “ગુલિવર્સ ટ્રાવેલ્સ” તથા “રોબિન્સન કૂઝે તે અઢારમી સદીના આરંભમાં બહાર પડ્યાં હતાં. એ પછી જેને આપણે યથાર્થપણે નવલકથા કહી શકીએ એવી નવલકથાઓ બહાર પડવા લાગી. એ સમયે ઇંગ્લંડમાં ન જ વાચકવર્ગ ઊભું થયેલું જોવામાં આવે છે. ૧૮મી સદીમાં જ ગીબન નામના એક અંગ્રેજે “ડિકલાઈન એન્ડ ફૉલ ઑફ ધ રોમન એમ્પાયર” (રોમન સામ્રાજ્યની પડતી અને નાશ) એ નામનું સુપ્રસિદ્ધ પુસ્તક લખ્યું હતું. આગળના મારા એક પત્રમાં રોમન સામ્રાજ્યની વાત કરતાં મેં એને વિષે તથા એના પુસ્તક વિષે ઉલ્લેખ કર્યો હતે. Page #597 -------------------------------------------------------------------------- ________________ મહાન પરિવર્તનેને આરે ઊભેલું યુરોપ સપ્ટેમ્બર, ૧૯૩૨ આપણે ૧૮મી સદીના યુરોપનાં અને ખાસ કરીને કાંસનાં માનવીઓનાં માનસમાં ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો. એમાં આપણને કેટલાક નવા વિકસતા તથા જૂનાની સાથે ઝઘડતા વિચારોનું ઝાંખું દર્શન થયું. અત્યાર સુધી આપણે પડદા પાછળ રહીને જોતાં હતાં પણ હવે આપણે યુરોપની રંગભૂમિ ઉપર પિતાને ભાગ ભજવતાં પાત્રોને નિહાળીશું. ફાંસમાં ૧૭૧૫ની સાલમાં વૃદ્ધ ૧૪ લૂઈ આખરે મરણશરણ થઈ શક્યો. તે ઘણી પેઢીઓ સુધી જીવી રહ્યો હતો અને તેની પછી તેને પ્રપૌત્ર ૧૫મે લૂઈ ગાદીએ આવ્યો. અને ક્રાંસમાં ૫૮ વરસ એટલે બીજો લાંબો રાજ્યઅમલ શરૂ થશે. આ રીતે ક્રાંસમાં એક પછી એક આવતા બે રાજાઓ, ૧૪મા લૂઈ તથા ૧૫મા લૂઈએ મળીને એકંદરે ૧૩૧ વરસ સુધી રાજ્ય કર્યું ! સાચે જ, દુનિયાભરમાં એક પછી એક એમ આવતા બે રાજાઓના આટલા લાંબા રાજ્યઅમલને જેટ મળશે મુશ્કેલ છે. ચીનમાં કાંગ–હી તથા ચિન-લુંગ એ બંને મંચૂ સમ્રાટોએ દરેકે ૬૦ વરસ કરતાં પણ વધારે વરસ સુધી રાજ્ય કર્યું હતું. પણ એ બે સમ્રાટેમાં એક પછી બીજે થયે નહે. એ બંનેની વચ્ચે એક ત્રીજો સમ્રાટ થઈ ગયું હતું. ૧૫માં લૂઈના અસાધારણ લાંબા રાજ્યઅમલની વાત જવા દઈએ તે પણ તેનું શાસન ખાસ કરીને ધૃણાત્મક સડા તથા ભ્રષ્ટાચાર અને કાવાદાવાઓને માટે મશહૂર છે. રાજ્યનાં બધાં સાધનો તથા આયપતને રાજાના માજશેખ અને રંગરાગ માટે ઉપગ કરવામાં આવતો. રાજદરબારમાં લખલૂટ ખર્ચ થતું હતું અને તેને માટે ભાગ દરબારીઓના લાગતાવળગતાઓનાં ગજવાં તર કરવામાં વપરાતે હતે. રાજાને ખુશ કરનાર દરબારી સ્ત્રી-પુરૂષોને મોટી મોટી જાગીરે તથા પ્રતિષ્ઠાના હેદાની બક્ષિસ મળતી એટલે કે કશું કામ કર્યા વિના જ તેમને ભારે કમાણી થતી. અને આ બધાનો બોજો વધુ ને વધુ પ્રમાણમાં આમજનતા ઉપર જ પડવા લાગે. આપખુદી, નમાલાપણું અને સડે તથા ભ્રષ્ટતા તે પરસ્પર હાથ મિલાવીને મોજથી આગળ વધતાં જ Page #598 -------------------------------------------------------------------------- ________________ મહાન પરિવતને આરે ઊભેલું યુરેપ ૫૮૫ જતાં હતાં. તે પછી સદી પૂરી થાય તે પહેલાં જ એ બધાં અગાધ ખાઈની કાર પર આવી પહોંચ્યાં અને તેમાં ગબડી પડ્યાં એમાં કશું નવાઈ પામવા જેવું છે ખરું ? તેમને માર્ગ આટલે બધે લંબા અને ખાઈમાં ગબડી પડતાં તેમને આટલો બધો સમય વીત્યે એનું જ આપણને તે આશ્ચર્ય થાય છે. જનતાના ઇન્સાફ અને વેરમાંથી ૧૫મે લૂઈ ઊગરી ગયે; એના વારસ ૧૬મા લૂઈને ૧૭૭૪ની સાલમાં એને ભેટે કરવો પડ્યો. - કશી આવડત વિનાને, નમાલે અને ભ્રષ્ટ હેવા છતાંયે રાજ્ય ઉપર પિતાની નિરંકુશ સત્તા હવા વિષે લૂઈ ૧૫માને લેશ પણ શંકા નહોતી. તે જ સર્વસ્વ અને સર્વોપરી હતું અને તેની મરજીમાં આવે તે કરવાના તેના અધિકારને કોઈ પણ વિરોધ કરી શકે એમ નહોતું. ૧૭૬૬ની સાલમાં પિરીસમાં એક સભા સમક્ષ ભાષણ કરતાં તેણે શું કહ્યું હતું તે સાંભળઃ “ઐશ્વર્ય (સેવરેટી) કેવળ મારામાં જ રહેલું છે. કોઈની પણ સહાય કે સલાહ લીધા વિના કાનૂન બનાવવાનો કેવળ મને જ સંપૂર્ણ અધિકાર છે. પ્રજાની શાંતિનો હું જ એક માત્ર સ્ત્રોત છું. હું જ તેનો સૌથી મોટો રક્ષક છું. મારાથી અતિરિક્ત મારી પ્રજાની હસ્તી નથી. કેટલાક લોકે એવો દાવો કરે છે કે, રાષ્ટ્રના અધિકાર તથા હિત શાસકથી નિરાળાં છે પરંતુ નિઃશંકપણે એ મારા જ અધિકારો અને મારું જ હિત છે તેમ જ તે મારી જ મૂઠીમાં રહેલાં છે.” ૧૮મી સદીના મોટા ભાગ દરમિયાન ફ્રાંસના રાજા આવા પ્રકારને હતે. થોડા સમય સુધી તે સારા યુરેપ ઉપર તેનું પ્રભુત્વ હોય એમ લાગતું હતું. પણ પછીથી તે યુરોપના બીજા રાજાઓ તથા પ્રજાઓની મહત્ત્વાકાંક્ષા સાથે અથડામણમાં આવ્યું અને તેને હાર કબૂલવી પડી.. ફ્રાંસના કેટલાક જૂના હરીફે હવે યુરોપની રંગભૂમિ ઉપર મહત્ત્વને ભાગ ભજવતા નહોતા. હવે તેમની જગ્યા લેનાર તથા ફ્રાંસને પડકાર કરનારા બીજા રાજાઓ ઊભા થયા હતા. થોડા દિવસ સામ્રાજ્યની જાહેરજલાલી અને નામના ભગવ્યા પછી મગરૂર સ્પેન હવે યુરોપમાં તથા અન્યત્ર પાછળ પડયું હતું. પરંતુ અમેરિકા તથા ફિલિપાઈન ટાપુઓમાં તેની પાસે હજીયે વિશાળ સંસ્થાને હતાં. ઑસ્ટ્રિયાને હેપ્સબર્ગ રાજવંશ કે જેણે લાંબા કાળથી સામ્રાજ્યના આધિપત્યને અને તે દ્વારા યુરોપની આગેવાનીને ઈજારે રાખ્યો હતો તેનું પણ હવે પહેલાંના જેવું મહત્ત્વ રહ્યું નહોતું. સામ્રાજ્યમાં પણ હવે ઓસ્ટ્રિયાના રાજ્યનું ઝાઝું મહત્વ રહ્યું નહોતું. તેમાં હવે બીજું એક પ્રશિયાનું રાજ્ય ઊભું Page #599 -------------------------------------------------------------------------- ________________ પ૮૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન થયું હતું અને તેણે પણ ઓસ્ટ્રિયા જેટલું જ મહત્ત્વ પ્રાપ્ત કર્યું હતું. ઓસ્ટ્રિયાની રાજગાદીના વારસા માટે યુદ્ધો થયાં હતાં અને લાંબા સમય સુધી મારિયા થેરેસા નામની એક સ્ત્રી એ ગાદી ઉપર રહી હતી. તને યાદ હશે કે ૧૬૪૮ની વેસ્ટફેલિયાની સંધિને પરિણામે પ્રશિયા યુરોપનું એક મહત્ત્વનું રાજ્ય બન્યું હતું. ત્યાં આગળ હેહેનોલર્ન રાજવંશ શાસન કરતા હતા અને તે બીજા જર્મન રાજવંશ – એસ્ટ્રિયાના હસબર્ગ વંશ – ની સરસાઈ સામે વાંધો ઉઠાવતા હતા. છેતાળીસ વરસ સુધી (૧૭૪૦થી ૧૭૮૬) ફ્રેડરિક નામના રાજાએ પ્રશિયા ઉપર રાજ્ય કર્યું હતું. તેણે મેળવેલા લશ્કરી વિયેને કારણે તે મહાન ફ્રેડરિક તરીકે ઓળખાય છે. યુરોપના બીજા બધા રાજાઓની જેમ તે પણ નિરંકુશ અને આપખુદ શાસક હતા, પરંતુ તે ફિલસુફ હોવાનો ડોળ કરતે હો તથા તેયરની મૈત્રી સંપાદન કરવાને પ્રયાસ કરતો હતો. તેણે બળવાન સૈન્ય તૈયાર કર્યું હતું અને તે પોતે કુશળ અને સફળ સેનાપતિ હતા. તે પોતાને બુદ્ધિવાદી તરીકે ઓળખાવતો હતું, અને તેણે એમ કહ્યું હોવાનું કહેવાય છે કે, “પ્રત્યેક વ્યક્તિને તેને ઠીક લાગે તે માર્ગે સ્વર્ગ પ્રાપ્ત કરવાની છૂટ હોવી જોઈએ.' - ૧૭મી સદીથી માંડીને ત્યાર પછીના કાળમાં ક્રાંસની સંસ્કૃતિએ યુરોપભરમાં પિતાનું પ્રભુત્વ જમાવ્યું. ૧૮મી સદીના વચગાળાનાં વરસે દરમ્યાન એની અસર એથીયે વિશેષ પ્રમાણમાં જણાવા લાગી અને વિતેયરે આખા યુરોપમાં ભારે નામના મેળવી. ખરે જ, કેટલાક લેક તે એ સદીને “વૈતેયરની સદી” તરીકે ઓળખાવે છે. યુરેપના બધા રાજદરબારોમાં, પછાત પીટર્સબર્ગમાં પણ ફ્રેંચ સાહિત્ય વંચાતું હતું તથા સંસ્કારી અને શિક્ષિત વર્ગના લેકે ફ્રેંચ ભાષામાં જ લખવાનું તેમ જ બલવાનું પસંદ કરતા. આમ, પ્રશિયાના રાજા મહાન ફ્રેડરિક પણ મોટે ભાગે ફ્રેંચ ભાષામાં જ લખતે તથા બોલતે. તેણે તો ફ્રેંચ ભાષામાં કવિતાઓ લખવાને પણ પ્રયાસ કર્યો હતે. એ કવિતાઓ તે વલ્લેયર પાસે સુધરાવવા તથા મહારાવવા ચહાતા હતો. પ્રશિયાની પૂર્વમાં રશિયા હતું. પછીનાં વરસમાં તેણે જે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું તેનો હવે આરંભ થઈ ચૂક્યો હતો. ચીનના ઇતિહાસ વિષે વાત કરતાં હતાં ત્યારે રશિયા, સાઈબેરિયા વટાવી છે? પ્રશાન્ત મહાસાગર સુધી કેવી રીતે વિસ્તર્યું તથા તેની પાર અલાસ્કા સુધી પહોંચ્યું તે આપણે જોઈ ગયાં છીએ. સત્તરમી સદીના Page #600 -------------------------------------------------------------------------- ________________ મહાન પરિવતાને આરે ઊભેલું યુરેપ ૫૮૭ છેવટના ભાગમાં રશિયામાં મહાન પીટર નામને સમર્થ રાજા થયો. રશિયાને મંગલે તરફથી વારસામાં મળેલા પુરાણા રીતરિવાજો અને રૂઢિઓ તથા મંગેલ દૃષ્ટિને પીટર દૂર કરવા ચહાતા હતા. પીટર રશિયાનું “પશ્ચિમીકરણ” કરવા એટલે કે તેને પશ્ચિમ યુરોપના દેશોની હરોળમાં લાવવા ઈચ્છતા હતા. એટલા ખાતર તેણે પિતાનું જૂનું પાટનગર મૈચ્છે છોડી દીધું, કેમ કે ત્યાં આગળ તો પુરાણી પરંપરા પ્રચલિત હતી અને તેણે પિતાને માટે એક નવું શહેર તથા પાટનગર વસાવ્યું. આ નવું શહેર તે સેન્ટ પીટર્સબર્ગ. તે ઉત્તરમાં નવા નદીને કાંઠે ફિનલૅન્ડના અખાતની અણી ઉપર આવેલું છે. એ શહેર સોનેરી ઘુમ્મટવાળા ઍ તિાં સાવ નિરાળું હતું. પશ્ચિમ યુરોપનાં મોટાં મોટાં શહેરેને તે વધારે મળતું હતું. પીટર્સબર્ગ “પશ્ચિમીકરણના એક પ્રતીકરૂપ બની ગયું અને રશિયા હવે યુરોપના રાજકારણમાં વધારે ને વધારે ભાગ લેવા લાગ્યું. કદાચ તું જાણતી હશે કે પીટર્સબર્ગ નામ આજે રહ્યું નથી. છેલ્લાં વીશ વરસ દરમ્યાન એ શહેરનું નામ બે વખત બદલાયું છે. પહેલી વાર એનું નામ પડ્યાદ રાખવામાં આવ્યું અને ત્યાર પછી બીજી વાર એનું નામ લેનિનગ્રાદ પાડવામાં આવ્યું. આજે એનું એ જ નામ પ્રચલિત છે. મહાન પીટરે રશિયામાં ઘણું ફેરફાર કર્યા. એમાને તને રસ પડે એ એક જ ફેરફાર હું તને જણાવીશ. તે સમયે રશિયામાં સ્ત્રીઓને ઘરમાં પૂરી રાખવાને ‘ટેરમ” નામનો પ્રચલિત રિવાજ તેણે બંધ કરાવ્યું. પીટરની નજર હિંદુસ્તાન તરફ પણ હતી અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તે હિંદનું મહત્ત્વ પિછાનતા હતા. પિતાના વસિયતનામામાં તેણે લખ્યું છે કે, “એ લક્ષમાં રાખવું કે હિંદને વેપાર એ આખી દુનિયાને વેપાર છે; અને તેને એકહથ્થુ કાબૂ જેના હાથમાં હોય તે યુરોપને સરમુખત્યાર છે.” હિંદ ઉપર પ્રભુત્વ મેળવ્યા પછી ઈંગ્લેંડનું સામર્થ્ય અતિશય ત્વરાથી વધી ગયું એ જોતાં પીટરના છેવટના શબ્દ સાચા ઠર્યા. હિંદુસ્તાનના શેષણથી ઇગ્લેંડને પ્રતિષ્ઠા તથા સંપત્તિ સાંપડ્યાં અને એને પરિણામે તે દુનિયાનું આગેવાન રાજ્ય બન્યું. એક બાજુ પ્રશિયા અને આણ્યિા તથા બીજી બાજુ રશિયા વચ્ચે પોલેંડ હતું. પોલેંડ બહુ પછાત દેશ હતા અને તેમાં ગરીબ ખેડૂતની વસ્તી હતી. ત્યાં આગળ વેપાર કે હુન્નરઉદ્યોગનું નામ સરખું પણું નહોતું, તેમ જ મોટાં શહેરે પણ નહોતાં. એનું રાજબંધારણ બહુ Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન વિચિત્ર પ્રકારનું હતું. ત્યાં આગળ રાજા ચૂંટણીથી નિમાતે અને બધી સત્તા ફડલ ઉમરાને હસ્તક હતી. તેની આસપાસના દેશે બળવાન બનતા ગયા તેમ તેમ પિલેંડ નબળું પડતું ગયું. પ્રશિયા, રશિયા તથા ઓસ્ટ્રિયા વગેરે રાજ્યની તેના ઉપર લેભી નજર હતી. આમ છતાયે ૧૬૮૩ની સાલમાં વિયેના ઉપરના તેના હલ્લા વખતે પેલેંડના રાજાએ જ તેમને મારી હઠાવ્યા હતા. એ પછી ઉરમાની તુકએ ફરીથી આક્રમણાત્મક વલણ દાખવ્યું નહોતું. તેમનું જેમ હવે ઓસરી ગયું હતું અને તેમનાં હવે વળતાં પાણ થયાં હતાં. હવે તે તેમણે બચાવની નીતિ અખત્યાર કરી હતી અને તેનું યુરોપનું સામ્રાજ્ય ધીમે ધીમે ક્ષીણ થતું ગયું. પરંતુ જે સમયની આપણે વાત કરીએ છીએ તે ૧૮મી સદીના પૂર્વાર્ધમાં તુક એ યુરોપના અગ્નિ ખૂણામાં આવેલે બળવાન દેશ હતા. અને તેનું સામ્રાજ્ય બાલ્કન દ્વીપકલ્પ તથા હંગરીની પેલી તરફ છેક પોલેંડની સરહદ સુધી વિસ્તરેલું હતું. દક્ષિણમાં ઈટાલી જુદા જુદા રાજાઓમાં વહેંચાઈ ગયું હતું અને યુરોપના રાજકારણમાં તેની ઝાઝી ગણના નહતી. હવે પિપની પહેલેની સત્તા રહી નહોતી અને રાજાઓ તથા રજવાડાઓ તેની સાથે આદરથી વર્તતા હતા ખરા, પરંતુ રાજકીય બાબતમાં તે તેઓ તેની અવગણના કરતા હતા. ધીમે ધીમે યુરોપમાં નવીન વ્યવસ્થા ઊભી થઈ રહી હતી. એ વ્યવસ્થા તે બળવાન “સત્તાઓની” વ્યવસ્થા. હું આગળ ઉપર કહી ગયે હું તેમ, બળવાન અને એક કન્વી રાજાશાહીએ રાષ્ટ્રીયતાની ભાવના વિકસાવવામાં ફાળો આપ્યો. લેકે પિતાના દેશ વિષે વિશિષ્ટ રીતે વિચાર કરવા લાગ્યા. એ વસ્તુ આજે તે સામાન્ય બની ગઈ છે પરંતુ તે જમાનામાં તે તે બિલકુલ અસામાન્ય હતી. કાંસ, ઈગ્લેંડ અથવા બ્રિટાનિયા, ઇટાલિયા તથા એવા બીજા દેશે પિતાનું નિરાળું વ્યક્તિત્વ ધારણ કરવા માંડે છે. એ સે એક એક નિરાળા રાષ્ટ્ર કે પ્રજાના પ્રતીકરૂપ હતાં. એ પછી, ૧૯મી સદીમાં આ દેશે પિતાની જનતાના માનસમાં ચોક્કસ મૂર્તિઓને રૂપે બિરાજતા થાય છે અને તેમનાં દિલને તેઓ અજબ રીતે હલાવે છેતેઓ નવા દેવ કે દેવીઓ બની જાય છે અને તેમની વેદી ઉપર દરેક દેશભક્ત પાસે પૂજાની અપેક્ષા રખાય છે, તથા તેમને નામે અને તેમને ખાતર દેશભક્તો એકબીજા સાથે લડે છે તથા એકબીજાનાં ગળાં રેંસે છે. ભારતમાતાની કલ્પના આપણને સૌને કેવી પ્રેરણા આપે છે તથા એ પિરાણિક અને કાલ્પનિક પ્રતીકને ખાતર Page #602 -------------------------------------------------------------------------- ________________ મહાન પરિવર્તનને આરે ઊભેલું યુરેપ ૫૮૯ લેકે કેટલા આનંદથી યાતનાઓ સહન કરે છે અને પિતાના પ્રાણની પણુ આહુતિ આપે છે એની તને ખબર છે. એ જ રીતે બીજા દેશોના લેકે પણ પિતપોતાની માતૃભૂમિની કલ્પના ખાતર એવી જ ભાવના અનુભવતા હતા. પરંતુ એ વસ્તુ તો પાછળથી ઉભવી હતી. અત્યારે તે હું તને માત્ર એટલું જ કહેવા માગું છું કે ૧૮મી સદી દરમ્યાન રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રભક્તિની ભાવના અંકુરિત થઈ કાંસના ફિલસૂફેએ એના વિકાસમાં ફાળો આપે અને ફ્રાંસની મહાન ક્રાંતિએ એ ભાવનાને દમૂલ કરી–એના ઉપર મહોર મારી દીધી. આ બધાં રાષ્ટ્રને “સત્તાઓ” તરીકે ઓળખવામાં આવતાં. રાજાઓ તે આવતા અને જતા પણ રાષ્ટ્ર તે કાયમ રહેતું. આ બધી સત્તાઓ માં કેટલીક બીજી સત્તાઓ કરતાં આગળ વધી અને વધારે મહત્વની બની. આમ ૧૮મી સદીના આરંભકાળમાં ક્રાંસ, ઈંગ્લેંડ, ઑસ્ટ્રિયા, પ્રશિયા તથા રશિયા વગેરે રાષ્ટ્રોની “મહાન સત્તાઓ' તરીકે ગણના થતી. સ્પેન જેવાં બીજાં કેટલાંક રાષ્ટ્રોની પણ સિદ્ધાંતની દૃષ્ટિએ મહાન સત્તાઓ'માં ગણના થતી, પરંતુ તેમનાં હવે વળતાં પાણી થયાં હતાં. ઈંગ્લંડની સમૃદ્ધિ તથા મહત્વ બહુ જ ત્વરાથી વધતાં જતાં હતાં. ઇલિઝાબેથના સમય સુધી તે તેની ગણના દુનિયાના તે શું પણ યુરોપના મહત્ત્વના દેશોમાં પણ થતી નહોતી. તેની વસતી બહુ ઓછી હતી. ઘણું કરીને તેની વસતી ૬૦ લાખથી વધારે નહોતી એટલે કે એ સમયે તેની વસતી આજની લંડનની વસતી કરતાં પણ ઘણી ઓછી હતી. તે પરંતુ પૂરિટન ક્રાંતિ અને રાજા ઉપરના પાર્લમેન્ટના વિજય પછી નવા ઉપસ્થિત થયેલી પરિસ્થિતિ સાથે મેળ સાધીને ઈગ્લેંડ આગળ વધવા લાગ્યું. સ્પેનની ધૂંસરી ફગાવી દીધા પછી હેલેંડે પણ એમ જ કર્યું. ૧૮મી સદીમાં અમેરિકા તથા એશિયામાં સંસ્થાન મેળવવા માટે પડાપડી ચાલી. એ ઝૂંટાઝૂંટીમાં યુરેપની ઘણી સત્તાઓએ ભાગ લીધે પરંતુ આખરે એ ઝઘડે મુખ્યત્વે કરીને ઇંગ્લેંડ અને ક્રાંસ વચ્ચે બની ગયો. આ હરીફાઈમાં અમેરિકા તથા હિંદમાં ઈંગ્લડ ઘણું આગળ વધ્યું હતું. ૧૫મા લૂઈને આવડત વિનાના શાસન ઉપરાંત, માંસ યુરોપના રાજકારણમાં વધારે પડતું ગૂંચવાયેલું હતું. ૧૭૫૬થી ૧૭૬૩ની સાલ દરમ્યાન બધાને સ્વામી કેણ બને એ હરાવવા ખાતર એ બે રાજ્ય તેમ જ બીજા પણ કેટલાંક રાજ્યો વચ્ચે યુરોપ, કેનેડા અને હિંદમાં , વિગ્રહ ચાલે. એ સાત વરસના વિગ્રહ તરીકે ઓળખાય છે. હિંદમાં Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન એ વિગ્રહમાં ક્રાંસ હારી ગયું એ આપણે આગળ જોઈ ગયાં છીએ. કેનેડામાં પણ ઇંગ્લંડને વિજય થયું. યુરોપમાં ઇંગ્લંડે પિતાને ખાતર લડવાને બીજાઓને પૈસા આપવાની નીતિ અખત્યાર કરી. એ નીતિ માટે ઈગ્લેંડ નામીચું થયું છે. મહાન ક્રેડરિક ગ્લંડને મિત્ર હતા. સાત વરસના વિગ્રહનું પરિણામ ઇગ્લેંડ માટે બહુ લાભકારક નીવડયું. હિંદુસ્તાન તેમ જ કેનેડામાં તેને કોઈ યુરોપિયન હરીફ રહ્યો નહિ. સમુદ્ર ઉપર પણ તેના નૌકાકાફલાની સરસાઈ સ્થાપિત થઈ આમ, ઇગ્લેંડ પિતાનું સામ્રાજ્ય વિસ્તારીને દુનિયાની પ્રધાન સત્તા બનવાની સ્થિતિમાં આવ્યું. પ્રશિયાનું મહત્ત્વ પણ વધી ગયું આ વિગ્રહથી યુરોપ ફરી પાછું લેથ થઈ ગયું અને આખા ખંડ ઉપર ફરી પાછી શાંતિ પથરાઈ હોય એમ ભાસવા લાગ્યું. પરંતુ આ શાંતિ પ્રશિયા, ઑસ્ટ્રિયા તથા રશિયાને પિોલેંડનું રાજ્ય ઓહિયાં કરી જતાં ન રોકી શકી. પિોલેંડ આ સત્તાઓની સામે લડી શકવાની સ્થિતિમાં નહોતું અને આ ત્રણ વરૂઓ તેના ઉપર તૂટી પડ્યાં અને અનેક વખત તેના ભાગલા પાડીને એક સ્વતંત્ર દેશ તરીકેની પોલેંડની હસ્તીને તેમણે અંત આણે. આ રીતે ૧૭૭૨, ૧૭૯૩ અને ૧૭૯૫ની સાલમાં એમ ત્રણ વખત પિલેંડના ભાગલા પાડવામાં આવ્યા. પહેલી વખતના ભાગલા પછી પોલ લેકેએ પિતાના દેશમાં સુધારા કરવાને તથા તેને બળવાન બનાવવાને ભારે પ્રયાસ કર્યો. તેમણે પાર્લમેન્ટની સ્થાપના કરી તથા કળા અને સાહિત્યની પણ ત્યાં પુનર્જાગ્રતિ થઈ. પરંતુ પોલેંડની આસપાસના નિરંકુશ રાજાઓ ચાખેલ થઈ ગયા હતા એટલે હવે તેઓ પાછા હઠે એમ નહોતું. વળી, પાર્લામેન્ટ માટે તે તેમને પ્રેમ ઊભરાતો નહોતો જ. એટલે, પિલ લેકો જ્વલંત રાષ્ટ્રભક્તિથી પિતાના મહાન યુદ્ધ કૌસિયરકોની આગેવાની નીચે ભારે બહાદુરીથી લડ્યા હતાંયે ૧૭૯૫ની સાલમાં પિલંડ યુરોપના નકશામાંથી અદશ્ય થઈ ગયું. પોલેંડ નકશા ઉપરથી તે અદશ્ય થઈ ગયું, પરંતુ પિલ લેકેએ પિતાની રાષ્ટ્રભાવના જાગ્રત રાખી તથા સ્વતંત્રતાની ઝંખના કાયમ રાખી. આખરે ૧૨૩ વરસ પછી સ્વાતંત્ર્ય માટેનું તેમનું સ્વપ્ન ફળ્યું. મહાયુદ્ધ પછી પિલેંડ એક સ્વતંત્ર દેશ તરીકે ફરીથી આગળ આવ્યું. હું ઉપર કહી ગયે કે ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપમાં પ્રમાણમાં શાંતિ પ્રવર્તતી હતી. પણ એ શાંતિ લાંબા કાળ ટકી નહિ. એ તે કેવળ ઉપર ઉપરની શાંતિ હતી, ૧૮મી સદીમાં બનેલા કેટલાક Page #604 -------------------------------------------------------------------------- ________________ મહાન પરિવર્તનને આરે ઊભેલું યુરેપ ૫૯૧ બનાવ વિષે પણ મેં તને કહ્યું છે. પરંતુ ખરી રીતે તે ૧૮મી સદી ત્રણ બનાવ માટે – એમાં થયેલી ત્રણ ક્રાંતિઓ માટે મશહૂર છે. એ ૧૦૦ વરસ દરમ્યાન બનેલા બીજા બનાવો તે આ ત્રણ ક્રાંતિઓની આગળ સાવ ઝાંખા પડી જાય છે અને ક્ષુલ્લક જેવા ભાસે છે. આ ક્રાંતિઓ એ સદીનાં છેવટનાં ૨૫ વરસોમાં થઈ આ ત્રણે ક્રાંતિઓ એક બીજીથી સાવ નિરાળી હતી – એક રાજકીય, બીજી ઔદ્યોગિક અને ત્રીજી સામાજિક હતી. રાજકીય કાંતિ અમેરિકામાં થઈ. એ ત્યાંના બ્રિટિશ સંસ્થાનોને બળ હતું. એને પરિણામે અમેરિકાનાં સંયુક્ત સંસ્થાનું સ્વતંત્ર પ્રજાતંત્ર સ્થપાયું. એ પ્રજાતંત્ર આપણું જમાનામાં એક બળવાન રાજ્ય બનવાનું હતું. ઔદ્યોગિક ક્રાંતિનો આરંભ ઇંગ્લંડમાં થયું. ત્યાંથી તે પશ્ચિમ યુરોપના દેશમાં અને પછી અન્યત્ર પ્રસરી. એ શાંત ક્રાંતિ હતી પરંતુ તેનાં પરિણમે બહુ જ દૂરગામી આવ્યાં. તથા માનવીના ઇતિહાસકાળની બીજી કોઈ પણ વસ્તુ કરતાં દુનિયાભરના લોકોના જીવન ઉપર એણે વધારે અસર કરી. એને લીધે વરાળથી ચાલતાં પ્રચંડ યંત્રો વપરાશમાં આવ્યાં તથા આખરે ઉદ્યોગવાદને પરિણામે નીપજતી જે અસંખ્ય વસ્તુઓ આજે આપણે આપણી આસપાસ જોઈએ છીએ તે પણ પ્રચારમાં આવવા લાગી. સામાજિક ક્રાંતિ તે કાંસની મહાન ક્રાંતિ. એણે કાંસમાંથી રાજાશાહીને અંત આ એટલું જ નહિ પણ અસંખ્ય વિશિષ્ટ અધિકારને પણ અંત આણ્યો અને પ્રજાના નવા જ વર્ગોને આગળ કર્યા. આ ત્રણે ક્રાંતિઓને આપણે અલગ અલગ અને કંઈક વિગતે અભ્યાસ કરીશું. આપણે જોયું કે આ મહાન પરિવર્તન થવાની તૈયારીમાં હતાં તે ટાંકણે યુરોપમાં રાજાશાહીની પૂર્ણ કળા હતી. ઈંગ્લેંડ સ્થા હેલેંડમાં પાર્લામેન્ટ હતી ખરી, પરંતુ તેના ઉપર ઉમરા તથા ધનિક વર્ગને કાબૂ હતો. કાયદાઓ તવંગરને અર્થે તથા તેમની મિલકત, હક્કો તથા વિશિષ્ટ અધિકારોનું રક્ષણ કરવાને માટે ઘડવામાં આવતા. કેળવણી પણ કેવળ ધનિક તથા અમીર વર્ગને માટે જ હતી. સાચું પૂછો તે ખુદ આખું રાજ્યતંત્ર જ તેમને ખાતર હતું. એ જમાનાને એક સૌથી મહાન પ્રશ્ન એ ગરીબને પ્રશ્ન હતે. ઉપલા વર્ગોની સ્થિતિમાં કંઈક સુધારે થયે ખરે પરંતુ ગરીબ વર્ગની હાડમારી અને યાતનાઓ તે જેમની તેમ જ રહી અને દિનપ્રતિદિન વધારે ઉગ્ર થતી ગઈ આખી અઢારમી સદી દરમ્યાન યુરેપની પ્રજાએ ગુલામને Page #605 -------------------------------------------------------------------------- ________________ જગતના ઈતિહાસનું રેખાદર્શન નિર્દય અને હૈયાસનો વેપાર ચલાવી રહી હતી. એમ તે જેને ખરેખાત ગુલામ કહી શકાય એવી વસતી યુરોપમાં રહી નહોતી, પરંતુ ખેતી કરનાર કિસાન લેકે જેમને સફ અથવા વિલન કહેવામાં આવતા તેમની હાલતમાં ગુલામે કરતાં ઝાઝો તફાવત નડત. પરંતુ અમેરિકાની શોધ થતાંની સાથે પુરાણે ગુલામને વેપાર તેને અતિશય કારમા સ્વરૂપમાં ફરીથી ચાલુ થયે. સ્પેન અને પિોર્ટુગાલના લેકેએ એ ફરીથી શરૂ * કર્યો. આફ્રિકાના કિનારાના પ્રદેશમાંથી તેઓ હબસીઓને પકડતા અને અમેરિકાનાં ખેતરમાં કામ કરવાને માટે લઈ જતા. આ ઘણાજનક વેપારમાં અંગ્રેજોને પણ પૂરે હિસ્સો હતે. જે રીતે આ આફ્રિકાવાસીઓને જંગલી જનાવરની માફક પકડી બધાને એક સાથે સાંકળથી જકડીને અમેરિકા લઈ જવામાં આવતા તેને તથા તેમની યાતનાઓને પૂરેપૂરો ખ્યાલ તે આપણને આવી શકે એમ નથી. ઘણાએ તે આ રીતે પિતાને નિયત સ્થાને પહોંચવા અગાઉ રસ્તામાં જ મરણશરણ થતા. આ જગતમાં અનેક લેકેને યાતનાઓ તથા હાડમારીઓ તે વેઠવી પડી છે, પરંતુ હબસીઓને કદાચ સાથી વિશેષ પ્રમાણમાં લેવું પડયું છે. ૧૯મી સદીમાં કાયદાથી ગુલામીની પ્રથા રદ કરવામાં આવી. અને ઈંગ્લડે એ બાબતમાં પહેલ કરી. યુનાઈટેડ સ્ટેટ્સને એ પ્રશ્નને નિવેડો લાવવા માટે આંતરવિગ્રહ લો પડ્યો હતો. અમેરિકાના આજના કરોડ હબસીઓ આ ગુલામેના વંશજો છે. હવે એક મજાની વાત કહીને હું આ પત્ર પૂરો કરીશ. આ સદીમાં જર્મની તથા ઓસ્ટ્રિયામાં સંગીતની ભારે પ્રગતિ થઈ હતી. જર્મન લેકે યુરોપના સંગીતમાં ખરે છે એ તે તું જાણે છે. તેમના કેટલાક સમર્થ સંગીતકાર તે ૧૭મી સદીમાં પણ થયા હતા. બીજી જગ્યાની પેઠે યુરોપમાં પણ સંગીત એ ધાર્મિક વિધિઓનું જ એક અંગ હતું. પરંતુ ધીરે ધીરે તે અલગ થતું જાય છે અને ધર્મથી સ્વતંત્ર એક નિરાળી કળા બને છે. ૧૮મી સદીમાં મેઝાર્ટ અને બેફેન એ બે મહાન સંગીતકાર થઈ ગયા. એ બંને જન્મથી જ વિચક્ષણ હતા તથા બંને ભારે પ્રતિભાશાળી સંગીતકાર હતા, અની વાત તે એ છે કે જેને યુરેપને સર્વોપરી સંગીતકાર ગણી શકાય તે બેફેન તદન બહેરે હતું એટલે એણે બીજાઓને અર્થે જે અદ્ભુત સંગીત સર્યું તે સાંભળવાને લતા તેને ન મળે. પરંતુ એને આવિષ્કાર કરતા પહેલાં તેના અંતરમાં એ સંગીત ર્યું હશે. Page #606 -------------------------------------------------------------------------- ________________ 02 પ્રચંડ યંત્રોના ઉદય ૨૬ સપ્ટેમ્બર, ૧૯૩૨ > હવે આપણે જેને ‘ઔદ્યોગિક ક્રાંતિ ' તરીકે ઓળખવામાં આવે છે તેની વાત કરીશું. એને આરંભ ઇંગ્લેંડમાં થયા હતા એટલે ઇંગ્લંડમાં જ આપણે એના ટ્રૅક પરિચય કરીશું. એના આરંભની હું કાઈ ચોક્કસ તારીખ તને આપી શકું એમ નથી. કેમ કે, એ પરિવર્તન કોઈક પ્રકારના જાદુથી અમુક એક ચોક્કસ તારીખે થયું નહેતું. પરંતુ એ પરિવર્તન બહુ ઝડપથી થયું અને ૧૮મી સદીના ઉત્તરાર્ધથી માંડીને ૧૦૦ વરસ દરમ્યાન એણે લેકાના જીવનની સૂરત ખલી નાખી. આપણે બંનેએ આ પત્રમાં છેક પ્રાચીન કાળથી માંડીને હજારો વરસાના ઇતિહાસનું અવલોકન કર્યું છે તથા એ દરમ્યાન ઘણાં પરિવર્તન પણ નિહાળ્યાં છે. પરંતુ આ બધાં પરિવાએ જેમાંનાં કેટલાંક તે બહુ ભારે હતાં —લકાની જીવનપ્રણાલીમાં ઝાઝો ફેરફાર કર્યાં નહોતા. જો સોક્રેટીસ, અશોક અથવા તો જુલિયસ સીઝર અકબરના અમલ દરમ્યાન હિંદુસ્તાનમાં અથવા તો ૧૮મી સદીના આરંભનાં વરસામાં ઇંગ્લેંડ કે ફ્રાંસમાં અચાનક આવી પહોંચત તે અનેક ફેરફારો તેમના જોવામાં આવત. કેટલાક ફેરફારાને એમણે પસંદ કર્યાં હોત અને કેટલાક નાપસંદ પણ કર્યાં હોત. પરંતુ એક ંદરે, કઈ નહિ તો તેના બાહ્ય સ્વરૂપમાં તે દુનિયાને તે ઓળખી શક્યા હાત; કેમ કે પ્યાલામાં ઝાઝો ફેરફાર થયા નહિ હાત. વળી, બહારના દેખાવના સંબંધમાં પણ તેમને આ દુનિયામાં સાવ અડવું ન લાગત. તેમને પ્રવાસ કરવા હોત તો તેમના જ જમાનાની માફક ઘોડા ઉપર કે ઘેાડાગાડીમાં બેસીને તેઓ તેમ કરી શકત. એ પ્રવાસ કરવામાં સમય પણ તેમને લગભગ પહેલાંના જેટલા જ લાગત. પરંતુ આ ત્રણમાંના એકાદ પુરુષ જે આપણી આજની દુનિયામાં આવ્યા હાત તેા આશ્રયમાં ગરકાવ થઈ જાત અને સંભવ છે. કેટલીક બાબતો વિષે તે તેને આશ્ચર્યની સાથે દુ:ખ પણુ થાત. તે જોત ૮ Page #607 -------------------------------------------------------------------------- ________________ પ૯૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન કે આજે તે લે છે એક ઝડપીમાં ઝડપી ઘડા કરતાં પણ વધારે ત્વરાથી અરે, તીરના કરતાં પણ વધારે વરિત ગતિથી પ્રવાસ કરી રહ્યા છે. આગગાડી, આગબોટ, મેટર અને વિમાન દ્વારા લેકે દુનિયામાં સર્વત્ર ભીષણ ગતિથી ફરતા થયા છે. વળી ટેલિગ્રાફ, ટેલિકોન, વાયરલેસ અને આધુનિક છાપખાનાંઓમાંથી બહાર પડતાં થોકબંધ પુસ્તકો અને ઢગલાબંધ છાપાંઓ તથા અઢારમી સદી અને તે પછીના સમયમાં ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે દાખલ થયેલી નવી વાંગિક પદ્ધતિનાં ફળ રૂપ બીજી એવી અનેક વસ્તુઓમાં તેને ભારે રસ પડત. ઍક્રેટીસ, અશોક અથવા જુલિયસ સીઝર આ પદ્ધતિને પસંદ કરત કે નાપસંદ કરત તે તે હું કહી શકું એમ નથી, પરંતુ એક વસ્તુ તે નિર્વિવાદ છે કે તેમના જમાનાની પદ્ધતિ કરતાં આજની પદ્ધતિ તેમને બિલકુલ ભિન્ન લાગત. ઔદ્યોગિક ક્રાંતિએ દુનિયામાં પ્રચંડ યં દાખલ કર્યા. તેણે જગતમાં યંત્રયુગ' અથવા તે યાંત્રિક યુગની શરૂઆત કરી. બેશક, યંત્રો તો પહેલાંના સમયમાં પણ હતાં પણ તેમાંનું એકે આ નવીન યંત્ર જેવા નહતું. યંત્ર એ આખરે શું છે ? માણસને પિતાના કામમાં મદદ કરનાર એ એક મોટું ઓજાર છે. માણસને ઓજારો બનાવનારું પ્રાણી કહેવામાં આવે છે; અને છેક પ્રાચીન કાળથી તે ઓજારે બનાવો અને તેને વધારે સારાં કરવાનો પ્રયાસ કરતા આવ્યા છે. ઇતર પ્રાણુઓ ઉપર —જેમાંનાં ઘણાં તે એનાં કરતાં વિશેષ બળવાન છે – તેણે આ ઓજારે વડે જ પેતાનું પ્રભુત્વ જમાવ્યું. એનો એ તેને લાંબા થયેલે હાથ જ હ – અથવા કહે કે તેને ત્રીજો હાથ હતા. યંત્ર એ વધી ઓજારોના વિસ્તારરૂપ હતાં. ઓજારો અને યંત્રો એ બંનેએ મળીને મનુષ્યને પશુસૃષ્ટિથી ઉપર આર્યો. તેમણે મનુષ્યસમાજને પ્રકૃતિની પરાધીનતામાંથી મુક્ત કર્યો. એજ તથા યંત્રોને કારણે માણસને માટે ઉત્પાદનનું કાર્ય સુગમ થઈ ગયું. તે ઉત્તરોત્તર વધારે ને વધારે ઉત્પાદન કરતે ગયો અને છતાંયે તેને વધારે નવરાશ મળવા લાગી, એને પરિણામે સભ્યતાની કળાઓ, ચિંતન અને વિજ્ઞાન ખીલ્યાં અને વિકસ્યાં. પરંતુ આ પ્રચંડ યંત્રો તથા તેમની આનુષગિક બીજી વસ્તુઓ પૂરેપૂરાં ઉપકારક નથી નીવડ્યાં. તેમણે સભ્યતાના વિકાસને ઉત્તેજન આપ્યું એ ખરું, પરંતુ સાથે સાથે યુદ્ધ તથા સંહારનાં ભીષણ શસ્ત્રો સજીને તેમણે હેવાનિયતને પણ ઉત્તેજન આપ્યું છે. તેમણે Page #608 -------------------------------------------------------------------------- ________________ - પ્રચંડ યંત્રોને ઉદય વસ્તુઓની વિપુલતા કરી મૂકી છે એ ખરું, પરંતુ પ્રધાનપણે એ વિપુલતા આમ સમુદાયને માટે નહિ પણ મુખત્વે કરીને ગણ્યાગાંઠ્યા માણસોને માટે જ છે. તેમણે ધનાઢયોના વૈભવ અને ગરીબની કંગાલિયત વચ્ચે ભેદ પહેલાં કરતાંયે વધારે તીવ્ર બનાવ્યું છે. માણસનાં વાપરવાનાં ઓજાર તથા સેવક બનવાને બદલે યંત્ર તેનાં સ્વામી બનવાને દા કરે છે. સહકાર, સંગઠન અને નિયમિતતા વગેરે કેટલાક ગુણે એમણે કેળવ્યા છે, પરંતુ સાથે સાથે એમણે કરોડો માનવીઓનાં જીવન નીરસ અને જડ ઘટમાળ તુલ્ય બનાવી મૂક્યાં છે. એને કારણે તેમનાં જીવન યંત્રવત અને ભારરૂપ બની ગયાં છે તથા તેમનામાં આનંદ કે સ્વાતંત્ર્યનો ઘટ સરખો પણ રહ્યો નથી. પરંતુ નિર્જીવ યંત્રોમાંથી નીપજતાં અનિષ્ટો માટે આપણે તેમના ઉપર દેપ શાને ઢાળ જોઈએ ? દેષ તે તેને દુરુપયોગ કરનાર માણસને તથા તેને પૂરેપૂરે લાભ ન ઉઠાવનાર સમાજને છે. આખી દુનિયા યા તો તેને એકાદ દેશ ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંના પુરાણ જમાનામાં પાછો જઈ શકે એ તે કલ્પી શકાતું નથી. વળી, કેટલાંક અનિષ્ટોમાંથી મુક્ત થવા ખાતર ઉદ્યોગીકરણ અથવા તે ઉદ્યોગવાદમાંથી આપણને પ્રાપ્ત થતી અસંખ્ય સારી વસ્તુઓને આપણે ફેંકી દેવી એ ઈચ્છવાજોગ કે ડહાપણભર્યું છે એમ ભાગ્યે જ કહી શકાય. એ ગમે તેમ છે, પણ યંત્ર દાખલ થઈ ગયાં છે અને કાયમ રહેવાનાં છે. એટલે સવાલ એ છે કે, ઉદ્યોગીકરણની સારી વસ્તુઓને આપણે સંગ્રહ કરે અને એને લગતાં અનિષ્ટોમાંથી મુક્ત થવું. એમાંથી ઉત્પન્ન થતી સંપત્તિને આપણે ફાયદે ઉઠાવે જોઈએ તથા એ સંપત્તિની એના ઉત્પાદકોમાં સમાન વહેંચણી થાય એવી ગોઠવણ કરવી જોઈએ. આ પત્રમાં ઈગ્લેંડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ વિષે તને કંઈક કહેવાનો આશય હતે. પરંતુ મારી હમેશની ટેવ મુજબ હું આડે ઊતરી ગયું અને ઉદ્યોગીકરણ અથવા તો ઉદ્યોગવાદની અસરની ચર્ચામાં ઊતરી પડ્યો. જે પ્રશ્ન આજે લેકનાં માનસને કઠી રહ્યો છે તે પ્રશ્ન મેં તારી આગળ રજૂ કર્યો છે. પરંતુ આજની વાત કરતાં પહેલાં આપણે ગઈ કાલ વિષે વિચાર કરવો જોઈએ; ઉદ્યોગીકરણનાં પરિણામેને વિચાર કરતાં પહેલાં એ વસ્તુ ક્યારે અને કેવી રીતે ઉદ્ભવી તેને આપણે અભ્યાસ કરવો જોઈએ. આ ક્રાંતિનું મહત્ત્વ Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૯ જગતના ઇતિહાસનું રેખાદર્શન તારા મગજ ઉપર ઠસાવવા ખાતર મેં આ ભૂમિકા આટલી લાંબી કરી છે, સમાજ કે દેશની ટોચ ઉપરના રાજા કે શાસાને બદલનારી એ કેવળ રાજકીય ક્રાંતિ નહોતી. એ ક્રાંતિએ તે સમાજના દરેક વર્ગને, કહે કે પ્રત્યેક વ્યક્તિને અસર કરી છે. યંત્ર અને ઉદ્યોગવાદના વિજય એટલે કે યંત્રનો કાબૂ જેમના હાથમાં હોય તે વર્ષાંતે વિજય મે તને ઘણા વખત ઉપર કહ્યું છે તેમ જે વના હાથમાં ઉત્પાદનનાં સાધનોનો કાબૂ હોય તે જ વર્ગના હાથમાં રાજસત્તા પણ રહેવાની. પ્રાચીન સમયમાં જમીન એ ઉત્પાદનનું એક માત્ર સાધન હતું. એટલે જેમની પાસે જમીન હતી તેઓ --- જમીનદારો સત્તાધીશ હતા. ચુડલ સમાજવ્યવસ્થાના કાળમાં આ સ્થિતિ હતી. એ પછી જમીન સિવાયની બીજી સ ંપત્તિ પણ ઉદ્ભવે છે એટલે જમીનદારવર્ગ ઉત્પાદનનાં નવાં સાધનાના માલિકાને પોતાની સત્તાના ભાગીદાર બનાવે છે, અને હવે આ પ્રચંડ યંત્રે આવે છે એટલે સ્વાભાવિક રીતે જ યા ઉપર કાબૂ ધરાવનાર વર્ગ આગળ આવે છે અને તે સત્તાધીરા બને છે. નગરવાસી ખૂંઝવા અથવા મધ્યમ વર્ગ કવી રીતે મહત્ત્વ પ્રાપ્ત કર્યું" તથા ચૂડલ ઉમરાવેા સાથે લડીને કેટલેક સ્થાને તેણે કેવી રીતે અમુક અંશે જીત મેળવી એ હું આ પત્રામાં તને ઘણી વાર કહી ગયે છું. કચૂડલ વ્યવસ્થાના પતન વિષે હું તને કહી ગયો છું અને મને લાગે છે કે મેં તારા મનમાં કઈક એવા ખ્યાલ પેદા કર્યાં છે કે નવા ઊભા થયેલા મૂઝવા અથવા મધ્યમ વગે તેની જગ્યા લીધી. જો એમ હોય તે! મારે મારી ભૂલ સુધારવી જોઈએ; કેમ કે મધ્યમવર્ગ બહુ ધીમે ધીમે સત્તા ઉપર આવ્યા અને જે સમયની આપણે વાત કરી રહ્યાં છીએ ત્યારે તે સત્તા ઉપર આવ્યા નહોતા. આમ એ સમયે રાજસત્તા જમીનના માલિકાના હાથમાં હતી. ઇંગ્લેંડમાં આમ હતું અને બીજે ઠેકાણે તો વિશેષે કરીને એ સ્થિતિ હતી. જમીનની માલકી પિતા પાસેથી પુત્રને એમ પર પરાગત વારસામાં ઊતરી આવતી હતી. આમ રાજસત્તાનો અધિકાર પણ વારસામાં મળતો. હું તને ઇંગ્લેંડનાં પૉકેટ ખરા ' એટલે કે, પાલ મેન્ટમાં પોતાના પ્રતિનિધિ મોકલનાર આંગળીને વેઢે ગણાય એટલા મતદારોના બનેલા મતદાર વિભાગો વિષે આગળ ઉપર કહી ગયા છું. આ ગણ્યાગાંઠ્યા મતદારો સામાન્ય રીતે કાઇકના કાબૂ નીચે હતા. એટલે એવા મતદાર વિભાગો ‘ પોકેટ ખરા ' અથવા તે તેના ગજવામાંના મતદાર વિભાગે ( Page #610 -------------------------------------------------------------------------- ________________ : ૫૯૭ પ્રચંડ યંત્રોને ઉદય કહેવાતા. આ સ્થિતિમાં ચૂંટણી એ ફારસરૂપ હતી અને તેમાં ભારે લાંચરુશવતે અપાતી તથા તેનું અને પાર્લમેન્ટની જગ્યાઓનું લિલામ થતું હતું. આગળ આવતા જતા મધ્યમવર્ગને કઈ ધનવાન માણસ આ રીતે પાર્લમેન્ટની જગ્યા ખરીદી શકતે. પરંતુ આમજનતાને માટે તે એક માર્ગ ખુલ્લે નહતા. તેમને કઈ પણ વિશિષ્ટ અધિકાર કે સત્તા વારસામાં મળતાં નહોતાં અને સત્તા ખરીદી લેવાને તે તેમને માટે સવાલ જ નહોતે. એટલે, ધનિકે તથા પરંપરાગત વિશિષ્ટ અધિકાર ભોગવનારા લેકે એમના ઉપર સવારી કરે તથા તેમનું શેષણ કરે એ વખતે તેઓ શું કરી શકે ? પાર્લમેન્ટની અંદર તેમને કશે અવાજ નહોત; તેમ જ પાર્લમેન્ટના સભ્યની ચૂંટણીમાં પણ તેમનું કશું ચાલતું નહિ. તેઓ કદી બહાર દેખાવ કરે તેની સામે પણ સત્તાવાળાઓ ઘુરકિયાં કરતા અને તેમને બળજબરીથી દાબી દેવામાં આવતા. તેમનામાં કશુંયે સંગઠન નહતું તથા તેઓ નિર્બળ અને અસહાય હતા. પરંતુ જ્યારે તેમની યાતનાઓ તથા મુસીબતે હદ વટાવી જતી ત્યારે કાયદો અને વ્યવસ્થાને ઊંચે મૂકી તેઓ તેફાને ચડી રમખાણ કરતા. આમ ૧૮મી સદીમાં ઇંગ્લંડમાં ઠીક ઠીક ગેરવ્યવસ્થા વર્તતી હતી. જનસમુદાયની આર્થિક સ્થિતિ ખરાબ હતી. નાના ખેડૂતેને ભાગે તથા તેમને ચૂસીને પિતાની જમીનદારી વધારવાના મોટા મેટા જમીનદારના પ્રયાસોને કારણે પરિસ્થિતિ એથીયે વિશેષ બગડી. ગામેગામનાં ગોચરે હડપ કરી જવામાં આવ્યાં. આ બધાને પરિણામે જનતાનાં દુઃખ તથા હાડમારી વધતાં ગયાં. રાજ્યશાસનમાં પિતાને કશેયે અવાજ નહોતે એ વસ્તુ પ્રત્યે પણ લેકમાં અણગમો પેદા થયો ને વધારે સ્વતંત્રતા માટે પણ કંઈક અસ્પષ્ટપણે માગણી થવા લાગી. ક્રાંસમાં તે પરિસ્થિતિ એથીયે ખરાબ હતી અને એને પરિણામે ત્યાં ક્રાંતિ ફાટી નીકળી. ઇંગ્લંડમાં રાજાનું ઝાઝું મહત્ત્વ નહોતું રહ્યું અને રાજસત્તા પ્રમાણમાં વધારે લોકોના હાથમાં આવી હતી. વળી ક્રાંસની પેઠે ઈંગ્લંડમાં રાજકીય વિચારને વિકાસ થવા પામ્યું નહોતે. એટલે ઈગ્લેંડ ઉગ્ર તેફાનમાંથી બચી ગયું અને ત્યાં આગળ પરિવર્તન ધીમી ગતિથી થયું. એ દરમ્યાન, ઉદ્યોગીકરણને કારણે થયેલા ઝડપી ફેરફારોએ તથા નવી આર્થિક વ્યવસ્થાએ એ ગતિને વધારે ત્વરિત કરી. ૧૮મી સદીમાં ઇંગ્લંડની રાજકીય પૂર્વ પીઠિકા આવી હતી. ખાસ કરીને વિદેશી કારીગરે આવીને વસવાને કારણે ગૃહઉદ્યોગમાં ઈંગ્લડ Page #611 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન બહુ આગળ વધી ગયું હતું. યુરોપમાં થયેલાં ધાર્મિક યુદ્ધોને લીધે ધણા પ્રટેટને પિતાને દેશ તથા ઘરબાર તજીને ઇંગ્લંડન આશરો લેવાની ફરજ પડી. જે સમયે સ્પેનના લેક નેધરલૅન્ડઝને બળ કચરી નાખવાને મથી રહ્યા હતા ત્યારે સંખ્યાબંધ કારીગરે ત્યાંથી નાસીને ઇંગ્લંડમાં જઈ વસ્યા. એમ કહેવામાં આવે છે કે એમાંના લગભગ ૩૦,૦૦૦ જેટલા કારીગર પૂર્વ ઇગ્લેંડમાં વસ્યા અને દરેક કારીગરના ઘરમાં એક અંગ્રેજી શિખાઉ ઉમેદવારને રાખવાની શરતે રાણી ઇલિઝાબેથે તેમને ત્યાં વસવાની પરવાનગી આપી. આ વસ્તુઓ ઝંડને પિતાને સુતરાઉ કાપડ ઉદ્યોગ ખીલવવામાં મદદ કરી. જ્યારે એ ઉદ્યોગ બરાબર જામી ગયે ત્યારે ગ્લના લે એ નેધરલૅન્ડઝ કાપડ પિતાના દેશમાં આવતું બંધ કર્યું. દરમ્યાન નેધરલૅઝ તે હજી પોતાની આઝાદીની જીવસટોસ્ટની લડાઈમાં ગૂંચવાયેલું હતું એટલે તેના ઉદ્યોગ ઉપર ફટકો પડ્યો હતો. આથી હવે એવું બનવા પામ્યું કે, પહેલાં નેધરલેન્ડ ઝનું કાપડ ભરીને સંખ્યાબંધ વહાણે ઇંગ્લંડ જતાં હતાં તે અટકી ગયાં એટલું જ નહિ, પણ હવે એ પ્રવાહ ઊલટી દિશામાં વહેવા લાગે અને હવે ઈગ્લેંડનું કાપડ નેધરલેન્ડ્ઝ જવા લાગ્યું અને દિનપ્રતિદિ તેનું પ્રમાણ વધતું ગયું. આમ બેલ્જિયમના વાલૂન લેકાએ અંગ્રેજોને કાપડ વણવાને હુન્નર શીખવ્યું. પછીથી ત્યાં હ્યુગેનોટ લેકા – ફ્રાંસના પ્રોટેસ્ટંટ સંપ્રદાયના આશ્રિત – આવ્યા. તેમણે અંગ્રેજોને રેશમ વણવાને હુન્નર શિખ. ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપમાંથી સંખ્યાબંધ નિપુણ કારીગર ઈગ્લેંડ આવી વસ્યા અને તેમની પાસેથી અંગ્રેજો કાગળ. કા, જાતજાતનાં યાંત્રિક રમકડાં તથા નાનાં મોટાં ઘડિયાળો વગેરે બનાવવાના અનેક ઉદ્યોગે શીખ્યા. આ રીતે યુરેપના આજ સુધી પછાત ગણાતા દેશ ઇંગ્લેંડનું મહત્વે હવે વધ્યું તથા તેની સમૃદ્ધિ પણ વધી. લંડનની પણ ઉન્નતિ થઈ અને માતબર બનતા જતા વેપારીઓ તથા સોદાગરવાળું તે એક ઠીક ઠીક મહત્વનું બંદર બન્યું. એક મજાની વાત ઉપરથી આપણને જણાય છે કે 19મી સદીના આરંભમાં જ લંડન મહત્વનું બંદર તથા વેપારનું મથક બની ગયું હતું. ઈગ્લેંડને રાજા જેમ્સ 1લે પિતાનું માથું ગુમાવનાર ૧લા ચાર્જીને પિતા હતો. તે રાજાઓના ટેવી અધિકાર” તથા આપખુદીને ભારે પુરસ્કર્તા હતે. પાર્લામેન્ટ તથા Page #612 -------------------------------------------------------------------------- ________________ પ્રચડ ચત્રોના ઉચ ૧૯૯ લંડનના લેભાગુ વેપારીઓ પ્રત્યે તેને ભારે અણુગમા હતા. એક વખતે ગુસ્સામાં આવી જઈ તે પોતાની રાજધાની કસફર્ડ લઈ જવાની તેણે લંડનવાસીઓને ધમકી આપી. લંડનના લૉડમેયર ( ત્યાંની મ્યુનિસિપાલિકીના પ્રમુખ) એ ધમકીથી જરાયે ડગ્યા નહિ અને તેણે જણાવ્યું કે, ‘ આપ નામદાર કૃપા કરીને અમારે માટે ટેમ્સ નદી તે મૂકતા જશે! એવી હું આશા રાખું છું !' લંડનના આ બિનક વેપારી વર્ગનું પામેન્ટને ભારે પીઠબળ હતું અને ૧લા ચાર્લ્સ સાથેની લડાઈ દરમ્યાન તેણે તેને મોટા ભાગના પૈસા આપ્યા હતા. ઈંગ્લેંડમાં જે આ બધા હુન્નર ઉદ્યોગો વિકસ્યા તે ગૃહઉદ્યોગો કહેવાય છે. કહેવાની મતલબ એ છે કે કારીગરે અથવા શિલ્પીઓ સામાન્ય રીતે પોતાના ઘરમાં અથવા નાના નાના સમૂહોમાં કામ કરતા. હિંદુસ્તાનની કેટલીક ન્યાતને મળતાં દરેક ધંધાના કારીગરોનાં મડળો હતાં. એ મંડળે ગીલ્ડ ' કહેવાતાં. પરંતુ એ મડળામાં હિંદુસ્તાનની ત્યાતોમાં રહેલું ધર્મનું તત્ત્વ નહેતું. પ્રવીણ કારીગરે શિખાઉ ઉમેદવારે રાખતા અને તેમને પોતાના હુન્નર શીખવતા. વણકરો પાસે પોતાની સાળા હતી અને કાંતનારાઓ પાસે પોતપોતાના રેટિયા હતા. કાંતવાનું તો લગભગ સાત્રિક હતું અને સ્ત્રીઓ તથા છેકરીઓના એ ફાલતુ વખતના ઉદ્યોગ હતો. કાઈ કાઈ જગ્યાએ નાનાં નાનાં કારખાનાં પણ હતાં. ત્યાં આગળ થેાડી સાળા એકત્ર કરીતે બધા વણુકરો એક સાથે કામ કરતા. પરંતુ પ્રત્યેક વણકર પોતાની સાળ ઉપર અલગ કામ કરતા અને તે પોતાની સાળ ઉપર ઘર આગળ કામ કરે અથવા કાઈક ઠેકાણે બીજા વણકરાની સાથે બેસીને કામ કરે એમાં કશે! જ તફાવત નહોતા. આવું નાનું કારખાનું પ્રચંડ યત્રાવાળા આજના કારખાનાથી બિલકુલ ભિન્ન હતું. : આવા ગૃહઉદ્યોગે એ સમયે કેવળ ઇંગ્લંડમાં જ વિકસ્યા એમ નથી પણ સારી દુનિયામાં જ્યાં જ્યાં ઉદ્યોગોનું પ્રાધાન્ય હતું તેદરેક દેશમાં તેને વિકાસ થવા પામ્યા હતા. આમ હિંદુસ્તાનમાં આ ગૃહઉદ્યોગોએ ભારે પ્રગતિ કરી હતી. ઇંગ્લંડમાં તે આજે ગૃહઉદ્યોગો લગભગ નામશેષ થઈ ગયા છે, પણ હિંદુસ્તાનમાં તે એમાંના ઘણાખરા હજી કાયમ છે. હિંદુસ્તાનમાં તે પ્રચંડ યંત્ર તથા નાની ઘરસાળ હજી એક સાથે ચાલુ છે અને તું એ બન્નેની તુલના કરી શકે એમ Page #613 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન છે. તું જાણે છે કે આપણે પહેરીએ છીએ તે કાપડ ખાદી છે. તે હાથથી કાંતેલી અને હાથથી વણેલી છે અને એ રીતે તે સંપૂર્ણપણે હિંદનાં માટીનાં ઝુંપડાઓની પેદાશ છે. પરંતુ ઈંગ્લંડમાં તે નવી યાંત્રિક શેધાએ ત્યાંના ગૃહઉદ્યોગ ઉપર ભારે અસર કરી છે. યંત્ર, માણસે કરવાનું કામ વધુ ને વધુ કરવા લાગ્યાં અને એ છે પ્રયને વધારે પ્રમાણમાં ઉત્પન્ન કરવાનું તેમણે સુગમ બનાવી મૂક્યું. આ શોધ ૧૮મી સદીના વચગાળામાં શરૂ થઈ અને આપણા હવે પછીના પત્રમાં આપણે તેમને વિચાર કરીશું. મેં આપણી ખાદીની ચળવળ વિષે સહેજ ઉલ્લેખ કર્યો છે. અહીં આગળ હું એ વિષે વધારે કહેવા માગતા નથી. પરંતુ મારે તને એ જણાવી દેવું જોઈએ કે, ખાદીની ચળવળ તથા રેંટિયાને આશય પ્રચંડ યંત્ર સાથે સ્પર્ધા કરવાને નથી. ઘણા લેકે આવી ભૂલ કરે છે અને માની લે છે કે રેંટિયો એટલે યંત્ર તથા ઉદ્યોગીકરણને લીધે પ્રાપ્ત થતી બધી વસ્તુઓનો ત્યાગ અને મધ્યયુગ તરફ પુનર્ગમન, એ બધું ખોટું છે. આપણી ચળવળ ઉદ્યોગીકરણ કે યંત્ર તથા કારખાનાંઓની વિરુદ્ધ બિલકુલ નથી. આપણે તે હિંદ પાસે બધી ઉત્તમ વસ્તુઓ હોય અને તે પણ બની શકે એટલી ત્વરાથી તેને પ્રાપ્ત થાય એમ ચાહીએ છીએ. પરંતુ હિંદની આજની દશા અને ખાસ કરીને આપણું ખેડૂતવર્ગની ભયંકર ગરીબાઈ જતાં આપણે તેમને તેમના ફાજલ વખતમાં કાંતવાનું સૂચવ્યું છે. આ રીતે તેઓ કંઈક અંશે તેમની સ્થિતિ સુધારે છે એટલું જ નહિ પણ આપણા દેશમાંથી અઢળક દેલત ઘસડી જનાર વિદેશી કાપડ ઉપરની આપણી પરવશતા ઓછી કરવામાં પણ મદદગાર થાય છે. Page #614 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ઇંગ્લંડમાં ઔદ્યોગિક ક્રાંતિને આરંભ ૨૭ સપ્ટેમ્બર, ૧૯૩૨ હવે મારે તને ઉત્પાદનની પદ્ધતિમાં ભારે પરિવર્તન કરનાર કેટલીક યાંત્રિક શે વિષે કહેવું જોઈએ. આજે આપણે મિલમાં જોઈએ છીએ ત્યારે તે તે યંત્ર સાવ સાદાં લાગે છે. પરંતુ તેમની પહેલવહેલી કલ્પના કરવી અને તેમની શોધ કરવી એ મહામુશ્કેલ વાત હતી. આમાંની પહેલવહેલી શોધ ૧૭૩૮ની સાલમાં થઈ એ સાલમાં “કે”નામના માણસે કપડું વણવા માટે ફટકાથી ચાલતા કાંઠલાની શોધ કરી. આ શોધ પહેલાં વણકરના કાંલામાં રહેલા દેરાને તાણના તારમાંથી ધીરેથી પસાર કરવો પડતો. ફટકાથી ચાલતા કાંઠલાએ આ ક્રિયાને ઝડપી બનાવી અને એ રીતે વણકરનું ઉત્પન્ન બેવડું થઈ ગયું. એને પરિણામે વણકર સૂતરને વધારે પ્રમાણમાં ઉપયોગ કરવા લાગ્યું. આ વધારાની માગને પહોંચી વળવું કાંતનારાઓ માટે વસમું થઈ પડ્યું. અને તેમણે પિતાનું ઉત્પન્ન વધારવાને કંઈક ઉપાય શોધવા માંડ્યો. ૧૭૬૪ની સાલમાં હારઝીઝે “સ્પિનિંગ જેની” એટલે કે કાંતવાનું યંત્ર શોધી કાઢયું એટલે એ મુશ્કેલીને કંઈક અંશે નિવેડે આવ્યું. એ પછી રીચર્ડ આર્થરાઈટ અને બીજાઓએ નવી નવી શેધ કરી. હવે જળ-શક્તિ અને પછીથી બાષ્પશક્તિને ઉપયોગ થવા લાગ્યું. આ બધી શેને ઉપગ પહેલવહેલે સુતરાઉ કાપડના ઉદ્યોગમાં કરવામાં આવ્યો અને પરિણામે ઠેકઠેકાણે કારખાનાંઓ અથવા તે કાપડની મિલે ઊભી થવા લાગી. ઉત્પાદનની આ નવી પદ્ધતિને લાભ ઉઠાવનાર બીજો ઉદ્યોગ ગરમ કાપડ ઉદ્યોગ હતે. દરમ્યાન ૧૭૬૫ની સાલમાં જેમ્સ વોટે પિતાનું વરાળથી ચાલતું એંજિન બનાવ્યું. આ ભારે મહત્ત્વનો બનાવ હતું અને એને પરિણામે કારખાનાંઓમાં વરાળયંત્રોનો ઉપયોગ થવા લાગ્યો. એને લીધે નવાં ઊભાં થયેલાં કારખાનાંઓમાં હવે કોલસાની જરૂર પડવા લાગી. એટલે હવે કેલસાનો ઉદ્યોગ ખીલવા લાગ્યું. કોલસાના વપરાશને કારણે લેતું ગાળવાની એટલે કે કાચા લેઢાને ગાળીને તેમાંથી શુદ્ધ ધાતુ જુદી Page #615 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન પાડવાની નવી પ્રક્રિયા અસ્તિત્વમાં આવી. એથી કરીને લેઢાને ઉદ્યોગ ઝડપથી ખી. કોલસાની ખાણોની પાસે કાલસ સતે મળતે હેવાથી ત્યાં આગળ નવાં કારખાનાંઓ ઊભાં થયાં. આ રીતે ઇંગ્લંડમાં કાપડને, લેવાનો અને કાલસાને એમ ત્રણ મોટા ઉદ્યોગ ખીલ્યા. અને કોલસાની ખાણોની પાસે તથા બીજી અનુકૂળ જગ્યાઓએ મેટાં મોટાં કારખાનાંઓ ઊભાં થયાં. હવે ઇંગ્લંડની સૂરત બદલાઈ ગઈ હરિયાળા અને આલાદક ગ્રામપ્રદેશને બદલે ત્યાં આગળ ઘણેખરે ઠેકાણે હવે નવાં નવાં કારખાનાઓ ઊભાં થયાં અને ધુમાડાના ગોટેગેટા કાઢતાં તેમનાં ઊંચાં ઊંચાં ભૂંગળાંઓ આસપાસના પ્રદેશને કાળો બનાવવા લાગ્યાં. કોલસાના ડુંગર અને કચરાના ઢગલાઓની વચ્ચે આવેલા આ કારખાનાઓ આંખને જેવાં ગમે એવાં સુંદર નહતાં. આવાં કારખાનાંઓની બાજુમાં ઊભાં થયેલાં ઓદ્યોગિક નગશે પણ જેવાં ગમે એવાં નહોતાં. એ તે કોઈ પણ પ્રકારની યેજના વિના ગમે તેમ અવ્યવસ્થિત રીતે ઊભાં થયાં હતાં, કેમ કે કારખાનાઓના માલિંકાને તે વધારે ને વધારે પૈસા કેમ કમાવા એ જ એક માત્ર હેતુ હતે. આવાં નગરો વિશાળ, કદરૂપાં અને ગંદાં હતાં, પરંતુ ભૂખમરો વેઠતા મજૂરોને તે આ બધું તેમ જ કારખાનાઓની નુકસાનકારક પરિસ્થિતિ ચલાવી લીધા સિવાય છૂટકો નહોતે. મેટા જમીનદારોએ નાના નાના ખેડતેને નિચોવીને તેમની જમીન પચાવી પાડી તેથી ઈગ્લેંડમાં બેકારી વધી ગઈ અને પરિણામે ત્યાં આગળ રમખાણો થયાં અને ગેરવ્યવસ્થા વધવા પામી, એ વિષે મેં તને આગળ કહ્યું હતું તે તને યાદ હશે. આરંભકાળમાં તે આ નવા ઉદ્યોગોએ પરિસ્થિતિ ઊલટી વધારે બગાડી ખેતીના ધંધાને ભારે ધક્કો લાગે અને તેથી કરીને બેકારી વધવા પામી. વળી નવી નવી ધે થતી ગઈ તેને પરિણામે મજૂરોનું સ્થાન યંત્રોએ લીધું. એથી કરીને મજૂરોને કામ પરથી, ફારેગ કરવામાં આવ્યા અને પરિણામે મજૂરોમાં રોષની લાગણી પેદા થઈ. મેટા ભાગના મજૂરો નવાં બંને ધિક્કારવા લાગ્યા અને તેની ભાંગફોડ કરવાની હદ સુધી પણ તેઓ ગયા. આ લેકે ‘યંત્ર ભાંગનારાઓ” કહેવાતા. યુરોપમાં આવી રીતે યંત્ર ભાંગવાને ઈતિહાસ બહુ લાંબો છે અને તે છેક સેમી સદીથી – જ્યારે જર્મનીમાં સાદી યાંત્રિક સાળની શોધ થઈ હતી ત્યારથી – શરૂ થાય છે. ૧૫ની સાલમાં એક ઇટાલિયન Page #616 -------------------------------------------------------------------------- ________________ ઇગ્લંડમાં ઔદ્યોગિક ક્રાંતિને આરંભ પાદરીએ લખેલા જૂનાં પુસ્તકમાં આ સાળ વિષે લખવામાં આવ્યું છે કે ડેઝિગની નગર સભાએ ( ટાઉન કાઉન્સિલ) એ શોધને લીધે સંખ્યાબંધ માણસે બેકાર બનશે એવા ભયથી યાંત્રિક સાળને નાશ કરાવ્યો અને તેના શોધકને ચૂપચાપ ગળું દબાવીને કે ડુબાડીને મારી નાંખવામાં આવ્યો ! એના શેધકના મનસ્વીપણે આવા હાલ કરવામાં આવ્યા છતાંયે ૧૭મી સદીમાં એ યંત્ર ફરી પાછું વપરાશમાં આવ્યું. એને કારણે યુરોપભરમાં રમખાણ થયાં. ઘણું સ્થળોએ એને ઉપયોગ થતું અટકાવવા માટે કાયદા કરવામાં આવ્યા અને કેટલેક ઠેકાણે તે તેને ભર બજારમાં જાહેર રીતે બાળી મૂકવામાં પણ આવ્યું. એની પહેલ વહેલી શોધ થઈ ત્યારથી એ યંત્ર પ્રચારમાં આવ્યું હોત તે સંભવ છે કે એના પછી બીજી શેઠે પણ થાત અને યંત્રયુગને આરંભ થયે તેના કરતાં વહેલે થાત. પરંતુ એને વપરાશ ન થયું. કેવળ એ જ હકીકત દર્શાવે છે કે તે સમયે એના પ્રચાર માટે સંજોગે અનુકૂળ નહોતા. પરંતુ જ્યારે એ સંજોગે અનુકૂળ થયા ત્યારે ઇંગ્લંડમાં અનેક રમખાણે થવા છતાંયે યંત્રએ પિતાની જડ ઘાલી. યંત્ર પ્રત્યે મજૂરો રોષે ભરાય એ બહુ જ સ્વાભાવિક હતું. પરંતુ તેઓ ધીમે ધીમે સમજ્યા કે એમાં દોષ યંત્રોને નહોતે પણ ગણ્યાગાંઠયા માણસેના લાભને અર્થે જે રીતે એને ઉપયોગ થતો હતો તે પદ્ધતિને દોષ હતું. પરંતુ હવે આપણે ઇંગ્લંડમાં થયેલી યંત્રો તથા કારખાનાંઓની પ્રગતિની વાત ઉપર આવીશું. ગણ્યાગાંઠયાં કારખાનાંઓ અનેક ગૃહઉદ્યોગ તથા ઘર આગળ કામ કરનારા અસંખ્ય કારીગરોને હજમ કરી ગયાં. ઘર આગળ કામ કરનારા કારીગરે યંત્ર સાથે સ્પર્ધા કરી શકે એમ નહોતું. એટલે પિતાના જૂના ઉદ્યોગધંધા છેડીને જેમને તેઓ ધિક્કારતા હતા તે જ કારખાનાઓમાં મજૂર તરીકે કામગીરી શેધવાની અથવા તે બેકારના સમૂહમાં ભળી જવાની તેમને ફરજ પડી. ગૃહઉદ્યોગ એક સપાટ પડી ભાગ્યા એમ ન કહી શકાય, પરંતુ ઠીકઠીક ત્વરાથી તે નિર્મૂળ થયા. એ સદીના અંતમાં એટલે કે ૧૮૦૦ની સાલના અરસામાં ઠેકઠેકાણે મેટાં મોટાં કારખાનાંઓ દેખાવા લાગ્યાં. ૩૦ વરસ પછી સ્ટેફનસનના “રોકેટ” નામના સુપ્રસિદ્ધ એંજિનની સાથે ઈગ્લેંડમાં આગગાડીઓ શરૂ થઈ અને એ રીતે આખા દેશમાં ઉદ્યોગોનાં લગભગ બધાં ખાતાઓમાં તથા સમગ્ર જીવનવ્યવહારમાં પણ યંત્ર દિનપ્રતિદિન વધારે ને વધારે પગપિસાર કરતાં જ ગયાં. Page #617 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન - બધા જ શોધકે, જેમાંના ઘણાખરાનાં નામે મેં ઉલ્લેખ પણ નથી કે તેઓ, જાતમહેનત કરનાર મજૂર વર્ગમાં પેદા થયા હતા એ હકીકત નેંધપાત્ર છે. આરંભના સમયના આગેવાન ઉદ્યોગપતિઓ પણ આ જ વર્ગમાંથી પેદા થયા હતા. પરંતુ તેમની શેનાં પરિણામે તથા એ શેને લીધે ઉદ્દભવેલી કારખાનાંની પદ્ધતિને લીધે શેઠ તથા મજૂર વચ્ચેનું અંતર હજી વધવાનું હતું. કારખાનાને મજૂર યંત્રના ચકકરના એક દાંતા જેવું બની ગયું અને પ્રચંડ આર્થિક બળાના હાથમાં તે અસહાય થઈ ગયે. એ બળે વિષે તેને કશીયે સમજ નહોતી, પછી તેને કાબૂમાં રાખવાની તે વાત જ શી ? જ્યારે કારીગરે એ તથા શિલ્પીઓએ નવાં કારખાનાંઓને પિતાની સાથે સ્પર્ધા કરતાં તથા પિતાનાં પુરાણ અને સાદાં ઓજારેથી ઘરબેઠાં જે વસ્તુઓ તેઓ માંડ બનાવી શકતા હતા તે કરતાં પણ અતિશય ઓછી કિંમતે એ વસ્તુઓ બનાવીને વેચતાં જોયાં, ત્યારે તેઓને લાગ્યું કે પરિસ્થિતિ કંઈક બગડી છે. પિતાની કશીયે કસુર ન હોવા છતાં તેમને તેમની નાની નાની દુકાનો બંધ કરવી પડી. તેઓ પિતાના જ ધંધામાં પણ ટકી શકે એમ નહતું તે પછી બીજા નવા ધંધામાં સફળ થવાની આશા ઓછી જ હતી. એટલે તેઓ બેકારના સંધમાં ભળ્યા અને ભૂખમરાને ભોગ બન્યા. “ભૂખ એ તે કારખાનાના માલિકને કવાયત કરાવનાર કતાન છે” એમ કહેવામાં આવતું. અને સાચે જ ભૂખે તેમને નવાં કારખાનામાં કામગીરી શોધવાની ફરજ પાડી. કારખાનાના માલિકેએ તેમને તરફ લેશમાત્ર રહેમનજર દાખવી નહિ. બદલામાં માંડ પિટિયું આપીને તેમણે તેમને કામ તે આપ્યું, પણ એ પેટપૂરતી મજૂરીને ખાતર તેમને પિતાને જીવનરસ – પિતાનું લેહી કારખાનામાં રેડવું પડયું. શ્વાસ રૂંધી નાખે એવી અને ગલીચ તથા સ્વાસ્થને હાનિકારક જગ્યાએ સ્ત્રીઓ તથા બાળકો પણ, તેમનામાંનાં ઘણાંખરાં લગભગ બેશુદ્ધ થઈ જાય અને થાકથી લથડી પડે ત્યાં સુધી, કલાકોના કલાકે કામ કરતાં. પુરુષ કલસાની ખાણના ભયરામાં સવારથી સાંજ સુધી કામ કરતા અને મહિનાઓ સુધી તેઓ દિવસનું અજવાળું જેવા પામતા નહિ. પરંતુ આ બધું કેવળ માલિકની ક્રૂરતાને આભારી હતું એમ તું રખે માની બેસતી. તેઓ ઈરાદાપૂર્વક ક્રર હતા એમ ન કહી શકાય, એમાં દોષ પદ્ધતિને છે. તેઓ તે પિતાને રજગાર વધારવા તથા દુનિયાભરનાં દૂર દૂરનાં બજારે બીજા દેશોના હાથમાંથી પડાવી પિતાને Page #618 -------------------------------------------------------------------------- ________________ ઇંગ્લંડમાં ઔદ્યોગિક ક્રાંતિને આરંભ ૧૦૫ હાથ કરી લેવા ઉત્સુક હતા; અને એને ખાતર તેઓ કઈ પણ વસ્તુ ચલાવી લેવા તૈયાર હતા. નવાં કારખાનાઓ બાંધવામાં તથા નવાં યંત્ર ખરીદવામાં પુષ્કળ દ્રવ્યની જરૂર પડતી હતી. અને કારખાનું માલ પેદા કરવા માંડે તથા તે માલનું વેચાણ થાય ત્યાર પછી જ નાણાં પાછાં ફરવા લાગે. એટલે કારખાનાના માલિકે કારખાનું બાંધવા માટે અતિશય કરકસર કરતા અને તેમાંથી પેદા થતા માલના વેચાણમાંથી પૈસા આવવા માંડે ત્યારે તેઓ બીજાં નવાં કારખાનાં બાંધવા લાગતા. તેમણે બીજાઓ કરતાં વહેલું ઉદ્યોગીકરણ કર્યું હતું એટલે દુનિયાના બીજા દેશો કરતાં તેઓ આગળ પડ્યા હતા અને એ પરિસ્થિતિને તેઓ લાભ લેવા ચહાતા હતા. અને સાચે જ, તેમણે એને પૂરેપૂરો લાભ ઉઠા. એટલે પિતાને રોજગાર વધારવાની અને વધારે ને વધારે પૈસા કમાવાની આંધળી કામનાને વશ થઈને જેમની મહેનત મજૂરી તેમની ધનદેલતની સામગ્રી પેદા કરી રહી હતી તે રાંક મજૂરોને તેમણે કચડી નાખ્યા. આમ ઉદ્યોગની આ નવી પદ્ધતિ બળવાન લેકે વડે નિર્બળોના શોષણ માટે ખાસ અનુકૂલ હતી. આપણે જોયું કે સમગ્ર ઈતિહાસકાળ દરમ્યાન બળવાન લેકે નબળાઓને ચૂસતા આવ્યા હતા. કારખાના પદ્ધતિએ એ વસ્તુ વધારે સુગમ બનાવી. કાયદાની દૃષ્ટિએ તે ત્યાં આગળ ગુલામગીરી નહતી પરંતુ વસ્તુતાએ ભૂખે મરતા મજૂરની કે પરવશ બનેલા કારખાનાના મજૂરની દશા પ્રાચીન સમયના ગુલામ કરતાં ભાગ્યે જ સારી કહી શકાય. કાયદે તે કારખાનાના માલિકની સંપૂર્ણપણે તરફેણ કરતે હતે. અરે, ધર્મ પણ તેની તરફેણમાં હતો અને ગરીબોને આ દુનિયાની દુર્દશા વેઠી લઈને પરલેકમાં તેનું વળતર મેળવવાની અપેક્ષા રાખવાનું સૂચવતે. અને રાજકર્તા વગે તે એવી ફાવતી આવતી ફિલસૂફી ઊભી કરી કે સમાજની ધારણુને અર્થે ગરીબ, લે કાની આવશ્યકતા છે એટલે ઓછી મજૂરી આપવી એ સદાચાર છે. જે મજૂરી વધારે આપવામાં આવે તે ગરીબ લેક મેજમજા કરવાનો પ્રયત્ન કરે અને સખત મજૂરી કરે નહિ. આવી જાતના વિચારે અનુકૂળ અને ફાયદાકારક હતા, કેમ કે કારખાનાના માલિકે તથા બીજા ધનિક લેકેના ઐહિક સ્વાર્થને તે બંધ બેસતા આવતા હતા. એ સમય વિષે જે પુસ્તક લખાયાં છે તેમનું વાચન અત્યંત રસપ્રદ અને બેધક છે. તેમાંથી આપણને ઘણું શીખવાનું મળે છે. ઉત્પાદનની યાંત્રિક પ્રક્રિયાએ અર્થકારણ અને સમાજ ઉપર કેવી ભારે અસર કરી Page #619 -------------------------------------------------------------------------- ________________ * જગતના ઇતિહાસનું રેખાદર્શન હતી એ વસ્તુ આપણે એમાંથી જોઈ શકીએ છીએ. આખી સમાજ વ્યવસ્થામાં ઊથલપાથલ થઈ ગઈ; નવા વર્ગો આગળ આવ્યા અને સત્તાધીશ બન્યા અને કારીગર વર્ગ કારખાનાને મજૂરવર્ગ બની ગયે. આ ઉપરાંત, નવું અર્થકારણ લકાની ધાર્મિક તેમ જ નૈતિક માન્યતાઓ પર ઘડવા લાગ્યું. જનસમુહની માન્યતાઓ તેમનાં હિત તથા વ ભાવનાને અનુરૂપ રહે છે, અને તેમના હાથમાં સત્તા આવે છે ત્યારે પોતાના વર્ગનાં હિતોનું રક્ષણ કરનારા કાયદા ઘડવાની તેઓ ખાસ કાળજી રાખે છે. બેશક, આ બધું ન્યાયીપણાના પૂરેપૂરા આડંબર સહિત કરવામાં આવે છે અને એ કાયદાની પાછળ મનુષ્યજાતનું હિત સાધવાન એક માત્ર આશય છે એમ ડોકી ડીકીને કહેવામાં આવે છે. હિંદના અંગ્રેજ વાઇસરૉયા તથા ખીજા અધિકારીએની આપણા પ્રત્યેની આવી શુભેચ્છાઓથી આપણે ધરાઈ ગયાં છીએ. હિંદના ભલા માટે તે કેટકેટલું કરી રહ્યા છે એ આપણને વારવાર સંભળાવવામાં આવે છે. પરંતુ સાથે સાથે ઑર્ડિનન્સ તથા સંગીનના બળથી તે આપણાં ઉપર રાજ્ય કરે છે અને આપણી પ્રજાનો જવન-રસ નિચાવે છે. આપણા મીનદારા પણ પોતાના ગણાતિયા ઉપરના તેમના અગાધ પ્રેમની વાતો કરે છે, પરંતુ તેમની પાસેથી ગન્ન ઉપરવટની સાંધ વસલ કરતાં અને ભૂખમરાથી તેમનું કેવળ હાર્ડપંજર જ બાકી રહે ત્યાં સુધી તેમને ચૂસતાં તેએ લેશમાત્ર પણ અચકાતા નથી. આપણા મૃડીદારો તથા મેટાં મેટાં કારખાનાંના માલિકા પણ પોતાના મન્ત્રા માટેની તેમની શુભેચ્છાનાં આપણી આગળ ભણગાં ફૂં" છે. પરંતુ તેમની એ શુભેચ્છા મજૂરને વધારે મજૂરી આપવામાં કે તેમની સ્થિતિ સુધારવામાં પરિણમતી નથી. બધા નફે નવી નવી મહેલાતા ચણવામાં વપરાય છે; મજૂરાનાં માટીનાં ઝૂંપડાં સુધારવામાં તેને ઉપયોગ થતો નથી. ΟΥ જ કઈ પણ કરવામાં જ્યારે લાભ હોય ત્યારે લોકા પોતાની જાતને તેમ જ ખીજાઓને કેવી રીતે છેતરે છે એ સાથે જ ભારે આશ્ચર્ય કારક છે. એટલે ૧૮મી સદીના તથા તે પછીના અંગ્રેજ માલિક તેમના મજૂરોની દશા સુધારવાના હરેક પ્રયાસોને વિધ કરતા આપણા જોવામાં આવે છે. કારખાનાંના તથા મજૂરાનાં રહેઠાણેાની સુધારણા કરવા માટેના કાયદાઓનો તેમણે વિરાધ કર્યાં અને દુઃખ તથા હાડમારીઓનાં કારણા દૂર કરવાની સમાજની ફરજ છે એ વસ્તુ સ્વીકારવાની તેમણે સાફ ના પાડી. માત્ર આળસુ લા જ દુઃખ Page #620 -------------------------------------------------------------------------- ________________ ઇંગ્લંડમાં ઔદ્યોગિક ક્રાંતિને આરંભ ૦૭ ભગવે છે એવા વિચારથી તેમણે પિતાના મનનું સમાધાન કર્યું. પરંતુ ખરી વાત એ છે કે, મજૂરોને તેઓ પિતાના જેવા મનુષ્ય તરીકે લેખતા જ નહોતા, વ્યક્તિની કોઈ પણ આર્થિક પ્રવૃત્તિમાં રાચે કશી દખલ ન કરવી અને તેને યથેચ્છ રીતે પિતાની પ્રગતિ સાધવાની અનુકૂળતા કરી આપવી એવી પિતાને ફાવતી આવતી ફિલસૂફી તેમણે ઉપજાવી કાઢી. આ મત અથવા ફિલસૂફીને લેઝે-ફેર” ફિલસૂફી કહેવામાં આવે છે. આમ તેમને પિતાના ધંધા-રોજગારમાં સરકારની કશી દખલગીરી વિના મનમાન્યું કરવું હતું. માલ બનાવવાનાં કારખાનાંઓ તેમણે બીજા દેશોની પહેલાં ઊભાં કર્યા હતાં એટલે એ બાબતમાં તેઓ તેમનાથી આગળ હતા. આથી હવે કશી નડતર વિના પેટ ભરીને પૈસા કમાવાની તેમની એકમાત્ર નેમ હતી. એટલે “લે-ફેર” એ તો લગભગ દૈવી સિદ્ધાંત બની ગયો. જે માણસ તેને લાભ ઉઠાવી શકે તે એ સિદ્ધાંત દરેક જણને તક આપે છે એવું એને વિષે માનવામાં આવતું હતું. દરેક સ્ત્રી અને પુરુષે આગળ વધવા માટે આખી દુનિયા સાથે ઝઘડવું જોઈએ અને એ ઝઘડામાં મોટા ભાગના લોકોને | કચ્ચરઘાણ નીકળી જાય તે શું ? આ પત્રોમાં મેં તને માણસ માણસ વચ્ચેના પરસ્પર વ્યવહારમાં સહકારની ઉત્તરોત્તર થતી જતી પ્રગતિ વિષે કહ્યું છે, તથા એ વસ્તુ રાજ્યના પાયારૂપ છે એમ પણ જણાવ્યું છે. પરંતુ “લેઝે-ફેર” સિદ્ધાંત અને નવા મૂડીવાદે તે દુનિયામાં જંગલને કાયદો પ્રવર્તાવ્યો. કાલઈ લે તે એ “લેશ્વેર ની ફિલસૂફીને “ડુક્કરની ફિલસૂફી” તરીકે વર્ણવી છે, પરંતુ જીવનવ્યવહાર અને વેપારજગારને આ ન કાયદો ઘડ્યો કોણે? મજૂરે છે તે એ નથી ઘડ્યો. એમાં એ બિચારા રંક લેકને કશેયે અવાજ નહોતે. બેવકૂફીભરી ભાવનાને નામે જેમને પિતાની સફળતામાં કશી દખલ નહોતી જોઈતી એવા ફાવેલા અગ્રગણ્ય ઉદ્યોગપતિઓનું એ કામ હતું. એટલે સ્વતંત્રતાને તથા મિલકતના હક્કોને નામે ખાનગી ઘરની ફરજિયાત સાફસૂફી તથા માલમાં થતી ભેળસેળની બાબતમાં વચ્ચે પડવાની સામે પણ તેમણે વિરોધ ઉઠાવ્યો. હમણાં જ હું મૂડીવાદ” શબ્દનો પ્રયોગ કરી ગયો. દુનિયાના બધા જ દેશોમાં અમુક પ્રકારનો મૂડીવાદ તે લાંબા કાળથી ચાલત આવ્યો હતે. મતલબ કે એકઠા કરવામાં આવેલા ધનથી ઉદ્યોગ–ધંધા ચાલતા હતા. પરંતુ પ્રચંડ યંત્ર અને ઉદ્યોગવાદના આગમન પછી Page #621 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન કારખાનાંઓમાં માલ પેદા કરવાને માટે એથી અનેક ગણુ ધનની જરૂર પડવા લાગી, એ “ઔદ્યોગિક મૂડી'ના નામથી ઓળખાઈ તથા ઓદ્યોગિક ક્રાંતિને પરિણામે જે અર્થ-વ્યવથા ઉદ્દભવી તેને અનુલક્ષીને આજે “મૂડીવાદ” શબ્દ વાપરવામાં આવે છે. આ અર્થવ્યવસ્થામાં મૂડીદાર, એટલે કે મૂડીના માલિકના હાથમાં કારખાનાંઓને કાબૂ હત અને બધે નફે પણ તેમના ગજવામાં જ જ હતે. ઉદ્યોગીકરણને પરિણામે મૂડીવાદ આખી દુનિયામાં ફેલાયે--- રશિયાનું સેવિયેટ પ્રજાતંત્ર અને કદાચ બીજાં એકબે સ્થાને આજે એમાંથી મુક્ત છે. મૂડીવાદ તેની કારકિર્દીને આરંભથી જ ગરીબ અને તવંગરના ભેદે ઉપર ભાર મૂકતે આવ્યો છે. ઉદ્યોગના મંત્રીકરણને પરિણામે ઉત્પાદનનું પ્રમાણ બહુ વધી ગયું અને તેથી સંપત્તિ મેટા પ્રમાણમાં પેદા થવા લાગી. પરંતુ આ નવી સંપત્તિ તે ગણ્યાગાંઠયા માણસેના એટલે કે નવા ઉદ્યોગોના માલિકના હાથમાં ગઈ. મજૂરો તે ગરીબના ગરીબ જ રહ્યા. ઘણુંખરું હિંદુસ્તાન તથા બીજા પ્રદેશના શેષણને પરિણામે ઇંગ્લંડના મજૂરના જીવનનું રણ ધીરે ધીરે વધવા પામ્યું. પરંતુ ઉદ્યોગના નફામાં મજૂરવર્ગને હિરો તે ન હતો. ઘોગિક ક્રાંતિ અને મૂડીવાદ એ બંનેએ મળીને ઉત્પાદનના પ્રશ્નને તે ઉકેલ આણે. પરંતુ આ નવી પેદા થયેલી સંપત્તિની વહેંચણીના પ્રશ્નને તેમણે ઉકેલ ન કર્યો. એટલે સંપન્ન અને અકિંચન વચ્ચેનો ગજગ્રાહ ચાલુ રહ્યો એટલું જ નહિ પરંતુ તે વધારે તીવ્ર બને. ૧૮મી સદીના ઉત્તરાધ માં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. અંગ્રેજ લે કે હિંદુસ્તાન તથા કેનેડામાં યુદ્ધ લડી રહ્યા હતા તે જ આ જમાને હતે. એ જ અરસામાં સાત વરસને વિગ્રહ થવા પામ્યો. આ ઘટના એની પરસ્પર એક બીજા ઉપર ભારે અસર થઈ પ્લાસીની લડાઈ બાદ અને ત્યાર પછીના સમયમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની તથા તેના કરેએ હિંદમાંથી અઢળક પૈસે લૂંટી (લાઈવ તે તને યાદ હશે) ઇંગ્લડ મેક તે ત્યાંના નવા ઉદ્યોગે સ્થાપવામાં ભારે સહાયભૂત નીવડ્યો. હું તને આ પત્રના આરંભમાં કહી ગયું છું કે ઉદ્યોગીકરણ માં શરૂ શરૂમાં તે ખૂબ નાણાંની જરૂર પડે છે. તેમાં અઢળક દ્રવ્ય હેમવું પડે છે અને થોડા વખત સુધી તે તેમાંથી કશું વળતર મળતું નથી. લેનથી અથવા તે બીજી રીતે પૂરતાં નાણાં ન મળી રહે તે ઉદ્યોગ ચાલુ થાય અને તેમાંથી નાણાં મળવા લાગે ત્યાં સુધી એને પરિણામે ગરીબાઈ અને Page #622 -------------------------------------------------------------------------- ________________ ઈગ્લેંડમાં ઔદ્યોગિક ક્રાંતિને આરંભ ૧૦૯ હાડમારી વેઠવાં પડે છે. પિતાના વિકસતા જતા ઉદ્યોગ અને કારખાનાંઓ માટે જ્યારે તેને નાણુંની વધારેમાં વધારે જરૂર હતી તે જ સમયે હિંદમાંથી અઢળક દ્રવ્ય મેળવવામાં ઈંગ્લેંડ ભારે નસીબદાર નીવડ્યું. કારખાનાંઓ બાંધી રહ્યા પછી બીજી જરૂરિયાત ઊભી થઈ પાકે માલ તૈયાર કરવા માટે કારખાનાંઓને કાચા માલની જરૂર પડી. આ રીતે કાપડ બનાવવા માટે રૂની જરૂર હતી. પણ, કારખાનામાં પેદા થયેલે ન માલ ખપાવવા માટે નવાં બજારની તે એથીયે વિશેષ જરૂર હતી. કારખાનાં પહેલવહેલાં શરૂ કરીને ઇંગ્લંડ એ બાબતમાં બીજા દેશોથી ખૂબ આગળ નીકળી ગયું હતું. પરંતુ તે આટલું બધું આગળ હોવા છતાંયે સહેલાઈથી માલ ખપાવી શકાય એવાં બજારે શોધવામાં તેને ભારે મુશ્કેલી પડી હેત. હિંદુસ્તાન વળી પાછું પિતાની અતિશય નામરજી હોવા છતાં તેની વહારે ધાયું. હિંદના અંગ્રેજોએ અહીંના ઉદ્યોગોને નાશ કરવા તથા બળજબરીથી ઈગ્લેંડનું કાપડ હિંદમાં ઘુસાડવા જે અનેક કાવાદાવા અને યુક્તિપ્રયુક્તિઓ અજમાવ્યાં, એ વિષે હું તને હવે પછી કહીશ. દરમ્યાન, હિંદને કબજે અંગ્રેજોના હાથમાં આવવાથી તથા તેમણે તેને પિતાની જનાઓને અનુકૂળ થવાની ફરજ પાડી તેથી ઇગ્લંડની ઔદ્યોગિક ક્રાંતિને કેવી મદદ મળી એ મહત્વની હકીકત ધ્યાનમાં રાખવા જેવી છે. ૧મી સદી દરમ્યાન ઉગવાદ આખી દુનિયામાં ફેલાઈ ગયે અને બીજા દેશોમાં પણ ઈંગ્લડે થેલી સામાન્ય પદ્ધતિ મુજબ જ મૂડીવાદી ઉદ્યોગેની પ્રગતિ થઈ. મૂડીવાદમાંથી અનિવાર્યપણે નવા સામ્રાજ્યવાદને જન્મ થય; કેમ કે સર્વત્ર પાક માલ તૈયાર કરવા માટે કાચા માલની તથા તૈયાર થયેલે માલ ખપાવવા માટે બજારોની માગ પેદા થઈ હતી. કાઈક દેશને કબજે લે એ કાચો માલ તથા બજાર મેળવવાને સહેલામાં સહેલ માર્ગ હતું. એટલે નવા પ્રદેશે મેળવવા માટે વધારે બળવાન દેશ વચ્ચે ઉગ્ર ઝપાઝપી થવા લાગી. હિંદુસ્તાન પિતાના તાબામાં હોવાથી તથા તેના દરિયાઈ બળને કારણે એ બાબતમાં પણ ઈગ્લેંડ બીજાઓના કરતાં વધારે નસીબદાર હતું. પરંતુ સામ્રાજ્યવાદ અને તેનાં પરિણામે વિષે તે હું તને હવે પછી કંઈક કહેવાને છું. ઔદ્યોગિક ક્રાંતિના આગમનથી અંગ્રેજી દુનિયા ઉપર લેકેશિયરના કાપડના મેટા મેટા ઉત્પાદક અને લેઢાના ઉદ્યોગના તથા કેલસાની ખાણના માલિકનું પ્રભુત્વ દિનપ્રતિદિન વધતું ગયું ક-૧ Page #623 -------------------------------------------------------------------------- ________________ ૯૯ અમેરિકા ઇંગ્લેંડથી છૂટું પડી જાય છે ૨ ઓકટોમ્બર, ૧૯૩૨ હવે આપણે ૧૮મી સદીની બીજી મહાન ક્રાંતિ ~~~ અમેરિકાની વસાહતાએ ઇંગ્લંડ સામે ઉઠાવેલા બળવા વિષે વિચારીશું. એ તો કેવળ રાજકીય ક્રાંતિ હતી અને તે જેને આપણે હમણાં વિચાર કરી ગયાં તે ઔદ્યોગિક ક્રાંતિ અથવા તો એના પછી થોડા જ વખતમાં થનારી યુરોપની સમાજવ્યવસ્થાના પાયા હચમચાવી નાખનાર ક્રાંસની ક્રાંતિ જેટલી યુગપ્રવ ક નહોતી. આમ છતાંયે અમેરિકામાં થયેલું રાજકીય પરિવર્તન મહત્ત્વનું હતું અને તેમાંથી ભારે પરિણામે નીપજવાનાં હતાં. એ કાળે સ્વતંત્ર થયેલાં અમેરિકાનાં સંસ્થાના વિકસીને આજે દુનિયાને સૌથી બળવાન, સમૃદ્ધ અને ઔદ્યોગિક રીતે સાથી આગળ વધેલા દેશ બન્યો છે. ૧૬૨૦ની સાલમાં ઇંગ્લેંડના કેટલાક પ્રોટેસ્ટટાને અમેરિકા લઈ જનાર ‘ મેક્લાવર ’ જહાજનું તને સ્મરણ છે ખરું ? એ પ્રોટેસ્ટ ટેને ૧લા જેમ્સની આપખુદી પસંદ નહેાતી; તેને ધર્મ પણ તેમને પસંદ નહાતા. એથી આ લકાએ –– ત્યાર પછી તે ‘યાત્રી પૂન્ને ' ( પિલગ્રીમ ફાધર્સ ) ના નામથી જાણીતા થયા —— - ઇંગ્લંડમાંથી દેશવટા લીધા અને જ્યાં આગળ તેમને વધારે સ્વતંત્રતા મળી શકે એમ હતું એવા આટ્લાંટિક મહાસાગરની પેલે પાર આવેલા અજાયબીભર્યાં નવા દેશમાં જઈ સંસ્થાન વસાવી તેમણે વસવાટ કર્યાં. તે દેશના ઉત્તર ભાગમાં ઊતર્યાં અને એ સ્થાનને તેમણે ન્યૂ પ્લીમય નામ આપ્યું. ઉત્તર અમેરિકાના સમુદ્રકાંઠાના ખીજા પ્રદેશોમાં એમના પહેલાં પણ વસાહતીએ ગયા હતા. એમના પછી ત્યાં આગળ બીજા વસાહતીઓ પણ આવતા ગયા અને વખત જતાં ઉત્તર અમેરિકાના આખા પૂર્વ કિનારા ઉપર છેક ઉત્તરથી દક્ષિણ સુધી ઠેકઠેકાણે નાની નાની વસાંહતા ઊભી થવા પામી. એમાં કેટલીક કૅથલિક વસાહત હતી, કેટલીક ઇંગ્લેંડના કૅવેલિયર ' ઉમરાવેએ સ્થાપેલી વસાહત હતી અને કૈટલીક " Page #624 -------------------------------------------------------------------------- ________________ અમેરિકા ઇંગ્લેંડથી છૂટુ' પડી જાય છે ૧૧. ‘વેકર ' પ'થીઓની વસાહત હતી. પેન્સિલ્વેનિયાનું નામ પેન નામના ક્વેકર ઉપરથી પડ્યું છે. ત્યાં આગળ કેટલાક ડચ, ડેન, જર્મન અને ફ્રેંચ લેકા પણ વસ્યા હતા. આમ ત્યાંની વસતી મિશ્ર હતી, પરંતુ તેમાં અંગ્રેજ વસાહતીઓનું પ્રમાણ સાથી વિશેષ હતું. ડચ લેાકાએ એક શહેર વસાવ્યું અને તેનું નામ ન્યૂ આમસ્ટરડામ પાડયુ. પછીથી અંગ્રેજ લેાકાએ એ શહેર લીધું ત્યારે એ નામ બદલી તેનું નામ ન્યૂયૉર્ક પાડયું. આજે એ શહેર એ જ નામથી પ્રસિદ્ધ છે. અંગ્રેજ વસાહતીઓએ ઇંગ્લેંડના રાજા તથા પાંમેન્ટનું આધિપત્ય સ્વીકારવાનું ચાલુ રાખ્યું હતું. મોટા ભાગના વસાહતીઓ તેમની ત્યાંની દશાથી અસંતુષ્ટ થઈને અને રાજા તથા પામેન્ટનાં કેટલાંક કૃત્ય પસંદ ન પડવાથી પોતાનાં ધરબાર છોડીને ચાલી નીકળ્યા હતા. પરંતુ તેમનાથી સાવ છૂટા પડી જવાને તેમને ઇરાદો નહાતા. જેમાં રાજાના પક્ષકારો તથા ‘ કૅવેલિયર ’ લેકાનું પ્રાધાન્ય હતું એવાં દક્ષિણનાં સંસ્થાને તા ઇંગ્લંડ સાથે વધારે નિકટપણે સકળાયેલાં હતાં. આ બધી વસાહત અથવા સંસ્થાનાનું જીવન એક બીજાથી અળગું હતું અને તેમનામાં કાઈ એક સામાન્ય તત્ત્વને અભાવ જણાતા હતા. ૧૮મી સદી સુધીમાં અમેરિકાના પૂર્વ કિનારા ઉપર આવાં ૧૩ સંસ્થાના ઊભાં થયાં હતાં. એ બધાં ઉપર ઇંગ્લંડનો કાબૂ હતા. તેમની ઉત્તરે કૅનેડા હતું અને દક્ષિણે સ્પેનના તાબાના પ્રદેશ હતા. આ પ્રદેશની ડચ, ડેન તથા ખીજી વસાહતાને આ ૧૩ સંસ્થાને હજમ કરી ગયાં. અને એ વસાહતા પણ ઈંગ્લેંડના તાબા હેઠળ આવી ગઈ. પણ યાદ રાખજે કે આ સંસ્થાના પૂર્વના આખા દરિયાકિનારા ઉપર અને તેની સહેજ અંદરના પ્રદેશમાં જ વસ્યાં હતાં. એની પાર પશ્ચિમે છેક પ્રશાન્ત મહાસાગર સુધી વિસ્તરેલા વિશાળ પ્રદેશ પડેલા હતા. એ પ્રદેશ આ ૧૩ સંસ્થાનાના ક્ષેત્રફળ કરતાં લગભગ દશગણા વિશાળ હશે. એ વિસ્તીણુ મુલકમાં ફ્રાઈ યુરોપિયન વસાહતીઓએ વસવાટ કર્યાં નહાતો. એ પ્રદેશમાં રેડ ઇન્ડિયને વસતા હતા અને તે તેમની જુદી જુદી જાતિ અને ટાળીઓના કબજામાં હતા. ઇરાકવોઈસ એ રેડ ઇન્ડિયનાની મુખ્ય જાતિ હતી. તને યાદ હશે કે ૧૮મી સદીના વચગાળામાં ઇંગ્લેંડ અને ફ્રાંસ વચ્ચે દુનિયાભરમાં યુદ્ધ ચાલતું હતું. એ યુદ્ધ સાત વરસના વિગ્રહને નામે જાણીતું થયું છે. એ વિગ્રહ કેવળ યુરેપમાં જ નહિ પણ હિંદુસ્તાન તેમ જ કૅનેડામાં પણ લડાયેા હતા. એમાં ઇંગ્લંડ જીત્યું અને ફ્રાંસને Page #625 -------------------------------------------------------------------------- ________________ ३१२ જગતના ઇતિહાસનું રેખાદર્શન કેનેડા છોડીને ઈગ્લેંડને આપી દેવું પડ્યું. આ રીતે ફ્રાંસને અમેરિકામાંથી દૂર કરવામાં આવ્યું અને ઉત્તર અમેરિકાનાં બધાં સંસ્થાને ઈગ્લેંડના કાબૂ નીચે આવ્યાં. માત્ર કેનેડાના કિવબેક પ્રાંતમાં જ ફેંચની થેડી વસતી હતી. બાકીની બધી વાસહતે પ્રધાનપણે અંગ્રેજ વસાહત હતી. એ તાજુબીની વાત છે કે કિવબેક હજી પણ એંગ્લો-સેકસન' લેકેની વસતીની વચ્ચે ફ્રેંચ ભાષા તથા ફ્રેંચ સંસ્કૃતિના ટાપુ સમાન રહ્યું છે. હું ધારું છું કે કિવએક પ્રાંતના સૌથી મોટા શહેર મૅટ્રિયલમાં (માઉન્ટ ઑયલનું અપભ્રંશ) પેરીસ સિવાયના દુનિયાના બીજા કોઈ પણ શહેર કરતાં ફ્રેંચ ભાષા બોલનારાઓની વસતી વધારે છે. યુરોપના દેશના લેકે આફ્રિકામાંથી હબસીઓને પકડી મજૂરીને માટે અમેરિકા લઈ જઈ ગુલામેને વેપાર કરતા હતા, એ વિષે આગળના એક પત્રમાં મેં તને વાત કરી છે. આ ભયંકર અને કાર વેપાર મોટે ભાગે સ્પેન, પોર્ટુગાલ અને ઈંગ્લેંડના વેપારીઓના હાથમાં હતે. અમેરિકામાં અને ખાસ કરીને જ્યાં આગળ તમાકુની ખેતી મોટા પાયા ઉપર થવા લાગી હતી તે દક્ષિણનાં સંસ્થામાં મજૂરોની ભારે જરૂર હતી. દેશના આદિવાસીઓ – જેમને રેડ ઇન્ડિયન કહેવામાં આવે છે—હજી ગેપજીવન ગાળતા હતા અને એક ઠેકાણે ઠરીઠામ થઈને વસવું તેમને પસંદ નહોતું. વળી તેઓ ગુલામની દશામાં કામ કરવા તૈયાર નહતા. તેઓ કોઈ પણ સંજોગોમાં નમવા માગતા નહતા. એના કરતાં તે તેઓ ચૂરેચૂરા થઈ જવાનું પસંદ કરતા હતા. અને સાચે જ ડાં વરસોમાં તેમની એ જ દશા કરવામાં આવી. તેમનું લગભગ નિકંદન કાઢી નાખવામાં આવ્યું અને ઘણાખરા તે ઊભી થયેલી નવી પરિસ્થિતિમાં મરી પરવાર્યા. એક વખતે આખા ખંડ ઉપર વસતા આ લેકમાંથી આજે જૂજ જ બાકી રહ્યા છે. વિશાળ ખેતરે ઉપર આ રેડ ઇન્ડિયને તે કામ કરે એમ નહતું અને મજૂરોની તે અતિશય જરૂર હતી, એટલે પ્રાણીઓને શિકાર કરવામાં આવે તેવી ભયંકર રીતે આફ્રિકાના હતભાગી લેકને પકડીને, આપણને અરેરાટી છૂટે એવી ઘાતકી રીતે દરિયાપારના દેશમાં રવાના કરવામાં આવતા. આ આફ્રિકાના હબસીઓને વર્જીનિયા, કેરેલિના અને જોર્જિયા વગેરે અમેરિકાનાં દક્ષિણનાં સંસ્થામાં લઈ જવામાં આવતા અને મુખ્યત્વે કરીને તમાકુનાં મેટાં મોટાં ખેતર ઉપર તેમને ટોળાબંધ કામે લગાડવામાં આવતા. Page #626 -------------------------------------------------------------------------- ________________ અમેરિકા ઇંગ્લેડથી છૂટું પડી જાય છે ૧૧૩ અમેરિકાનાં ઉત્તરનાં સંસ્થાનો કંઈક જુદા પ્રકારનાં હતાં. “મેફલાવરના યાત્રીપૂર્વજો” જે પૂરીટન” પરંપરા પિતાની સાથે લાવ્યા હતા તે હજી ત્યાં ચાલુ રહી હતી. ત્યાં આગળ દક્ષિણના જેવાં વિશાળ નહિ પણ નાનાં નાનાં ખેતરે હતાં. આ ખેતરોમાં ગુલામેની કે સંખ્યાબંધ મજૂરની જરૂર નહોતી. અને ત્યાં આગળ જમીનને તે તેટે જ નહોતે, એટલે સ્વાભાવિક રીતે જ દરેક વસાહતી પિતાનું અલગ ખેતર તૈયાર કરીને સ્વતંત્ર થવા જ પ્રેરાતે. એટલે ઉત્તરના પ્રદેશના વસાહતીઓમાં : સમાનતાની ભાવના પેદા થવા પામી. આ પ્રમાણે આ સંસ્થાનોમાં બે પ્રકારની અર્થવ્યવસ્થા વિકસતી આપણે જોવામાં આવે છે. ઉત્તરના સંસ્થાનોની અર્થવ્યવસ્થા નાના નાનાં ખેતરે અને સમાનતાની ભાવના ઉપર રચાયેલી હતી, જ્યારે દક્ષિણનાં સંસ્થાનોની અર્થવ્યવસ્થા જેને ઑન્ટેશન” કહેવામાં આવતાં . એવાં વિશાળ ખેતરે અને ગુલામીના પાયા ઉપર રચાયેલી હતી. રેડ ઈન્ડિયાનું તે આ બેમાંથી એકે વ્યવસ્થામાં સ્થાન નહોતું. એટલે એ ખંડના આ આદિવાસીઓ ઉત્તરોત્તર પશ્ચિમ તરફ ધકેલાતા ગયા. રેડ ઈન્ડિયનોના માંહોમાંહેના ઝઘડા તથા તેમના અનેક વિભાગેને કારણે આ પ્રક્રિયા વધારે સફળ બની. - ઈગ્લેંડના રાજા તથા ત્યાંના મેટામોટા જમીનદારનું આ સંસ્થાનમાં, ખાસ કરીને દક્ષિણનાં સંસ્થાનમાં ભારે હિત સંકળાયેલું હતું. તેઓ એમાંથી બની શકે એટલે વધારે લાભ લેવાની કોશિશ કરતા હતા. સાત વરસના વિગ્રહ પછી અમેરિકાનાં એ સંસ્થાને પાસેથી નાણું કઢાવવાને ખાસ પ્રયાસ કરવામાં આવ્યું. ઇંગ્લંડની પાર્લામેન્ટમાં જમીનદારોનું પ્રભુત્વ હોવાથી તે અમેરિકાનાં સંસ્થાનું બની શકે એટલ શેષણ કરવાને ઉત્સુક હતી, એટલે તેણે એ બાબતમાં રાજાને ટેકો આપ્યો. ત્યાં આગળ કર નાખવામાં આવ્યા અને વેપાર ઉપર અંકુશ મૂક્વામાં આવ્યા. તને યાદ હશે કે હિંદમાં પણ આ જ અરસામાં અંગ્રેજોએ બંગાળમાં કારમું શોષણ કરવા માંડ્યું હતું. વળી હિંદના વેપારના માર્ગમાં અનેક પ્રકારના અંતરાયો પણ નાંખવામાં આવ્યા હતા. . પરંતુ સંસ્થાનવાસીઓએ આ અંકુશ તથા નવા કરવેરાઓ સામે વિરોધ ઉઠાવ્યો. પણ ઈગ્લેંડની સરકાર સાત વરસના વિગ્રહમાં તેને મળેલા વિજયને કારણે પોતાના બળ ઉપર મુસ્તાક બની હતી, એટલે તેમના વિરોધની તેણે લેશ પણ દરકાર કરી નહિ. સાત વરસના વિગ્રહે સંસ્થાન Page #627 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનુ` રેખાદર્શન વાસીઓને પણ ઘણી વસ્તુ શીખવી હતા. હવે ભિન્નભિન્ન સંસ્થાનના લોકો એક બીજાને મળતા થયા હતા તથા એક બીજાના પરિચય કરવા લાગ્યા હતા. તેમનામાંના કેટલાક તે બ્રિટનના વ્યવસ્થિત સૈન્ય જોડે ફ્રેંચ સૈન્યની સામે લડ્યા પણ હતા. અને એ રીતે લડવાની પદ્ધતિ તથા વિગ્રહની ભીષણ ઘટનાથી પરિચિત થયા હતા. એથી કરીને સ ંસ્થાનવાસીઓ પણ જે વસ્તુને તેએ પોતાના ઉપર ગુજરતા અન્યાય તરીકે લેખતા હતા તેને વશ થવાને જરાયે તૈયાર નહાતા. * ૧૭૭૩ની સાલમાં જ્યારે બ્રિટિશ સરકારે ઇસ્ટ ઇન્ડિયા કં પનીની ચા તેમના ઉપર બળજબરીથી લાદવાને પ્રયાસ કર્યાં ત્યારે પરિસ્થિતિ કટોકટીએ પહોંચી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં ઇંગ્લેંડના ઘણા ધનિકાના શૅરો હતા અને એ રીતે કંપનીની આબાદી સાથે તેમનું હિત સંકળાયેલું હતું. સરકાર ઉપર તેમની લાગવગ હતી અને ઘણું કરીને તો સરકારના સભ્યોનું પણ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારમાં હિત રહેલું હતું. એથી કરીતે, તેને તેની ચા અમેરિકા લઈ જવાનું તથા ત્યાં તે વેચવાનું સુગમ થઈ પડે એવી વ્યવસ્થા કરીને બ્રિટિરા સરકારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારને ઉત્તેજન આપવાને પ્રયાસ કર્યાં. પરંતુ એને લીધે સ ંસ્થાને!ના સ્થાનિક ચાના વેપારને ધક્કો લાગ્યો એટલે ત્યાં આગળ એની સામે રોષની લાગણી પેદા થઈ. પરિણામે વિદેશી ચાના બહિષ્કાર કરવાનું હરાવવામાં આવ્યું. ૧૭૭૩ની સાલના ડિસેમ્બરમાં ઇટ ખન્ડિયા કંપનીની ચા ખાસ્ટનમાં ઉતારવાના પ્રયાસ કરવામાં આવ્યા ત્યારે એને સામના થયા. કેટલાક સ ંસ્થાનવાસીઓ રેડ ઇન્ડિયનોના વેશ ધારણ કરીને ગુપ્ત રીતે માલથી લાદેલાં વહાણો ઉપર પહોંચ્યા અને બધી ચા દરિયામાં નાખી દીધી. આ કાર્ય સહાનુભૂતિ ધરાવતા લેકાના મોટા ટોળા સમક્ષ છડેચોક કરવામાં આવ્યું હતું. આ કાર્ય ઇંગ્લેંડને એક પડકાર સમું હતું અને એને પરણામે ખડખેર સંસ્થાનો અને ઇંગ્લેંડ વચ્ચે યુદ્ધ ભભૂકી ઊડ્યુ. ઈતિહાસની ઘટનાઓનું સંપૂર્ણ પણે પુનરાવર્તન કી થતું નથી; અને છતાં કંઈ કાઈ પ્રસંગે અજબ રીતે લગભગ તેમની પુનરાવૃત્તિ જેવું બનવા પામે છે. ૧૭૭૩માં બેસ્ટન આગળ ચા દરિયામાં ફેંકી દેવાના બનાવ બહુ જગજાહેર થઈ ગયા છે. એને એસ્ટનના ચાના મેળાવડા' ( ખેસ્ટન ટી પાર્ટી ) કહેવામાં આવે છે. અઢી વરસ ઉપર જ્યારે બાપુએ દરિયામાંથી મીઠું બનાવવાની ચળવળ ઉપાડી અને દાંડી કૂચ Page #628 -------------------------------------------------------------------------- ________________ અમેરિકા ઇંગ્લેડથી છૂટું પડી જાય છે ઉ૧૫ તથા મીઠા ઉપરની ધાડને આરંભ કર્યો ત્યારે અમેરિકામાં ઘણા લોકેએ તેના બેસ્ટનના ચાના મેળાવડાનું સ્મરણ કર્યું હતું, અને તેની આ નવા મીઠાના મેળાવડા” (સલ્ટ-પાટ) સાથે સરખામણી કરી હતી. પરંતુ બેશક એ બંને વચ્ચે ઘણો તફાવત હતે. દેઢ વરસ પછી ૧૭૭૫ની સાલમાં અમેરિકાનાં સંસ્થાનો તથા - ઈગ્લેંડ વચ્ચેના યુદ્ધને આરંભ થયો. આ બધાં સંસ્થાને શાને માટે લડવા ઊડયાં હતાં ? સ્વતંત્ર થઈ જવા કે ઇંગ્લેડથી જુદાં પડી જવા ખાતર તેઓ લડવા તૈયાર થયા નહતાંયુદ્ધ શરૂ થયું અને ઉભય પક્ષનું લેહી વહ્યું ત્યારે પણ સંસ્થાના આગેવાનોએ ઈંગ્લેંડના રાજા ૩જા ઑર્જને પિતાના “મહાકૃપાળુ રાજા તરીકે સંબોધવાનું અને પિતાને તેની વફાદાર રૈયત ગણવાનું ચાલુ રાખ્યું હતું. આ વસ્તુ તારે લક્ષમાં રાખવા જેવી છે, કેમ કે અનેક વાર આમ બનતું તારા જોવામાં આવશે. હેલેંડમાં સ્પેનના રાજાના સૈન્ય જોડે કદર લડાઈ ચાલી રહી હતી છતાયે ત્યાંના લેકે ફિલિપને પિતાને “રાજાકહેતા હતા. વરસોનાં વરસ સુધી લડ્યા. પછી જ હોલેંડને પિતાના સ્વાતંત્ર્યની જાહેરાત કરવાની ફરજ પડી. હિંદમાં પણ ઘણું વરસના સંકલ્પવિકલ્પ અને “સાંસ્થાનિક દરજ્જો અને એવી બીજી વસ્તુઓ સાથે રમત કર્યા પછી ૧૯૩૦ની પહેલી જાન્યુઆરીએ આપણી રાષ્ટ્રીય મહાસભાએ સ્વાતંત્ર્યના ધ્યેયની ઘોષણા કરી. હજી પણ અહીં કેટલાક લેકે એવા છે જેઓ સ્વાતંત્ર્યના ખ્યાલથી ભડકતા જણાય છે, અને હિંદમાં સાંસ્થાનિક શાસનની વાતે કરે છે. પરંતુ ઈતિહાસ આપણને શીખવે છે તથા હાલેંડ અને અમેરિકાનાં દષ્ટાંતોએ આપણને દીવા જેવું સ્પષ્ટ બતાવી આપ્યું છે કે આવી લડતનું એક માત્ર પરિણામ સ્વાતંત્ર્ય જ હોઈ શકે. ૧૭૭૪ની સાલમાં, સંસ્થાને અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ શરૂ થયું તે પહેલાં થોડા સમય અગાઉ વૈશિંગ્ટને જણાવ્યું હતું કે આખા ઉત્તર અમેરિકામાં એક પણ વિચારવાન માણસ સ્વાતંત્ર્ય ચહાતે નથી. અને આમ છતાયે એ જ વૈશિંગ્ટન આગળ ઉપર અમેરિકાના પ્રજાતંત્રનો પહેલે પ્રમુખ થનાર હતા ! યુદ્ધ શરૂ થઈ ચૂક્યા બાદ ૧૭૭૪ની સાલમાં (કોલોનિયલ કોંગ્રેસ) સંસ્થાનોની મહાસભાના ૪૬ આગેવાન સભ્યએ તેની વફાદાર રૈયત તરીકે ૩જા જ્યોર્જ ઉપર એક પ્રાર્થનાપત્ર મોકલ્યો હતો અને તેમાં સુલેહશાંતિની તથા “લેહીની નીક વહેતી’ અટકાવવાની માગણી કરી હતી. ઈગ્લેંડ અને અમેરિકાનાં Page #629 -------------------------------------------------------------------------- ________________ ૬૧૧ જગતના ઇતિહાસનું રેખાદર્શન તેનાં સંતાન વચ્ચે મેળ અને શુભેચ્છા પુનઃસ્થાપિત થાય એવી તેમની તીવ્ર ઈચ્છા હતી. તેમની માગણી માત્ર સાંસ્થાનિક સ્વરાજ માટેની હતી અને વૈશિંગ્ટનના શબ્દોમાં તેમણે જાહેર કર્યું હતું કે, કઈ પણ વિચારવાન માણસ સ્વાતંત્ર્યની માગણી કરતા નથી. આ પ્રાર્થનાપત્ર શાંતિના પ્રાર્થના પત્ર” તરીકે જાણીતું થયું છે. પરંતુ એ પછી બે વરસ કરતાં પણ ઓછા સમય બાદ એ પ્રાર્થનાપત્ર ઉપર સહી કરનારાઓમાંના ૨૫ જણે બીજા એક દસ્તાવેજ ઉપર-સ્વતંત્રતાની જાહેરાત ઉપર સહી કરી. આમ, સંસ્થાનોએ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવા ખાતર યુદ્ધ શરૂ કર્યું નહોતું. અન્યાયી કરવેરા અને તેમના વેપાર ઉપરના અંકુશો વિરુદ્ધ તેમની ફરિયાદ હતી. પિતાની મરજી વિરુદ્ધ બ્રિટિશ પાર્લામેન્ટના તેમના ઉપર કર નાખવાના અધિકારને તેમણે ઇનકાર કર્યો. “પ્રતિનિધિત્વ નહિ તે કર નહિ” એ તેમની મશદર ઘેરણા હતી; અને બ્રિટિશ પાર્લમેન્ટમાં તેમનું પ્રતિનિધિત્વ નહતું. સંસ્થાનવાસીઓ પાસે સૈન્ય નહોતું. પરંતુ તેમની પાસે એક વિશાળ દેશ હતો અને જરૂર પડે ત્યારે પાછા હટીને તેઓ તેને આશ્રય લઈ શકે એમ હતું. પછી તેમણે સૈન્ય પણ ઊભું કર્યું અને છેવટે. ઑર્જ વૈશિંગ્ટન તેને સેનાપતિ થશે. તેમને આરંભમાં જૂજ વિજ મળ્યા. પરંતુ પિતાના પુરાણા દુશ્મન ઈગ્લેંડ સામે વેર લેવાની અનુકૂળ લાગ મળે છે એમ માનીને ક્રાંસ સંસ્થાનોના પક્ષમાં ભળ્યું. સ્પેને પણ ઇંગ્લેંડ સામે યુદ્ધ જાહેર કર્યું. ઇંગ્લંડની સ્થિતિ કફોડી બની ગઈ પરંતુ યુદ્ધ તે ઘણું વરસ સુધી લંબાયું. ૧૭૭૬ની સાલમાં સંસ્થાની મશદ્ર “સ્વતંત્રતાની જાહેરાત” બહાર પડી. ૧૭૮ની સાલમાં યુદ્ધને અંત આવ્યો અને ૧૭૮૩ની સાલમાં પેરીસના તહનામા' ઉપર લડનારા બંને પક્ષે સહી કરી. આમ ૧૩ અમેરિકન સંસ્થાનનું સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય બન્યું. તે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (અમેરિકાનાં સંયુક્ત રાજ્ય)ના નામથી ઓળખાય છે. પરંતુ લાંબા સમય સુધી એ સંયુક્ત રાજ્ય પૈકીનું દરેક રાજ્ય બાકીનાં રાજ્ય પ્રત્યે ની નજરે જોતું હતું અને તેમનાથી પિતાને લગભગ સ્વતંત્ર ગણતું રહ્યું. રાષ્ટ્રીયતાની અથવા તેઓ બધા એક જ પ્રજા છે એવી ભાવના તે તેમનામાં ધીમે ધીમે પ્રગટી. એ એક વિશાળ રાષ્ટ્ર હતું અને તે પશ્ચિમ તરફ વધારે Page #630 -------------------------------------------------------------------------- ________________ અમેરિકા ઇંગ્લેડથી છૂટું પડી જાય છે ક૧૭ ને વધારે વિસ્તરતું જતું હતું. આધુનિક દુનિયાનું એ પહેલવહેલું મહાન પ્રજાતંત્ર હતું. જેને વાસ્તવિક રીતે પ્રજાતંત્ર કહી શકાય એવું તે તે સમયે સ્વિટ્ઝરલૅન્ડનું એકમાત્ર નાનકડું પ્રજાતંત્ર હતું. હેલેંડ પણ પ્રજાતંત્ર હતું ખરું, પરંતુ તેના ઉપર ઉમરાવોને કાબૂ હતો. ઈંગ્લડ રાજાસત્તાક હતું એટલું જ નહિ પણ તેની પાર્લામેન્ટ ત્યાંના નાનકડા શ્રીમંત જમીનદારવર્ગના હાથમાં હતી. એટલે યુનાઈટેડ સ્ટેટ્સનું પ્રજાતંત્ર નવીન પ્રકારનું રાષ્ટ્ર હતું. યુરેપ અને એશિયાનાં રાષ્ટ્રોની પેઠે એને ભૂતકાળને વારસો નહતો. દક્ષિણની ગુલામીની પ્રથા તથા ત્યાંની ઑન્ટેશનેની યા વિશાળ ખેતરની અર્થવ્યવસ્થા બાદ કરતાં ત્યાં આગળ ક્યાલ વ્યવસ્થાના કશા અવશેષ નહોતા. વંશપરંપરાગત ઉમરાવ વર્ગ પણ ત્યાં નહે. આમ બૂર્ઝવા એટલે કે ભદ્રસમાજ અથવા તે મધ્યમ વર્ગના પ્રગતિના માર્ગમાં ઝાઝા અંતરાયે નહેતા. એથી એ વર્ગે બહુ ત્વરાથી પિતાની પ્રગતિ સાધી. સ્વાતંત્ર્યના યુદ્ધ વખતે તેની વસ્તી માંડ ૪૦ લાખની હતી. બે વરસ પૂર્વે ૧૯૩૦ની સાલમાં તેની વસતી લગભગ ૧૨ કરે અને ૩૦ લાખ જેટલી થઈ છે. જે વૈશિંગ્ટન યુનાઈટેડ સ્ટેટ્સને પહેલે પ્રમુખ થયો. તે વર્જીનિયા સંસ્થાનને માટે જમીનદાર હતે. ટૉમસ પેઈન, બેંજામિન કલિન, પેટિક હેત્રી, ટોમસ જેફરસન, એડમ્સ અને જેમ્સ મેડીસન એ સમયના બીજા મહાપુરુષો છે અને તેઓ પ્રજાતંત્રના સંસ્થાપકે લેખાય છે. એમાં બેન્જામિન ફ્રેંકલિન વિશેષે કરીને નામી હતે. વળી તે મહાન વૈજ્ઞાનિક પણ હતા. બાળકો ચડાવે છે તે પતંગની મદદથી તેણે સાબિત કરી બતાવ્યું કે વાદળાંમાંની વીજળી અને કૃત્રિમ રીતે પેદા કરવામાં આવતી વિદ્યુત એ એક જ વસ્તુ છે. ૧૭૭૬ના સ્વતંત્રતાના જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, માણસ માત્ર સમાન જન્મે છે. આ વિધાનને ઝીણવટપૂર્વક તપાસીએ તે જણાશે કે, એને ભાગ્યે જ ખરું કહી શકાય; કેમ કે કેટલાક માણસે સબળ હોય છે અને કેટલાક દુર્બળ, અને કેટલાક બીજાઓ કરતાં વધારે બુદ્ધિશાળી અને કાર્યદક્ષ હોય છે. પરંતુ એ વિધાનની પાછળ ભાવ સ્પષ્ટ અને પ્રશંસાપાત્ર છે. સંસ્થાનવાસીઓ યુરોપની યૂડલ વ્યવસ્થાની અસમાનતા દૂર કરવા ચહાતા હતા. કેવળ આટલી વાત પણ ભારે પ્રગતિરૂપ હતી. સ્વતંત્રતાની જાહેરાતના ઘડનારાઓમાંના ઘણું Page #631 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન ખરા ૧૮મી સદીના વૉલ્તેયર અને રૂસા વગેરે ફ્રાંસના ફિલસૂફે અને તત્ત્વચિંતાના વિચારોથી પ્રેરાયા હોવાના સભવ છે. ‘ માણસમાત્ર સમાન જન્મે છે' — અને છતાંયે એ દ્વેષણા કરનારા નવા રાષ્ટ્રમાં હબસીઓ હતા જેમને કશા હક્ક નહેાતા અને જેએ ગુલામ હતા ! એમની શી દશા થઈ ? નવા રાજ્ય—બંધારણમાં એમને કેવું સ્થાન મળ્યું ? એ વખતે તે એમાં એમને કશું સ્થાન મળ્યું નહિ એટલું જ નહિ, પણ આજે સુધ્ધાં એમને તેમાં સ્થાન મળ્યું નથી, ઘણાં વરસા બાદ ઉત્તરનાં અને દક્ષિણનાં સંસ્થાના વચ્ચે ભયંકર આંતરવિગ્રહ થયા અને તેને પરિણામે ગુલામીની પ્રથા રદ કરવામાં આવી. પરંતુ હજી પણ અમેરિકામાં હબસીઓના પ્રશ્નના નિવેડા આવ્યા નથી. Page #632 -------------------------------------------------------------------------- ________________ ૧:૦૦ બાસ્તિયનું પતન ૭ ઓક્ટોબર, ૧૯૩૨ આપણે ૧૮મી સદીની બે ક્રાંતિઓનું સંક્ષેપમાં અવલોકન કરી ચૂક્યાં છીએ. આ પત્રમાં હું એ સદીની ત્રીજી ક્રાંતિ – કાંસની ક્રાંતિ વિષે તને કંઈક કહીશ. આ ત્રણ ક્રાંતિ પૈકી ક્રાંસની આ ક્રાંતિએ દુનિયામાં ભારે ખળભળાટ મચાવ્ય. ઇંગ્લંડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિનું મહત્વ બહુ ભારે હતું, પરંતુ તેણે ધીમે ધીમે પગપેસારો કર્યો અને ઘણુંખરા લેકને તે તેને વિકાસ અને હસ્તી દેખાયાં પણ નહિ. તે સમયે ગણ્યાગાંઠયા લેકે જ એનું ખરું મહત્ત્વ સમજ્યા હતા. પરંતુ ફાંસની ક્રાંતિ તે વીજળીના કડાકાની પેઠે એકાએક ગાજીને ફાટી નીકળી અને તેણે યુરોપના લેકને આશ્ચર્યમાં ડુબાડી દીધા. હજી સુધી યુરોપ સંખ્યાબંધ રાજાઓ તથા સમ્રાટની એડી નીચે હતો. પુરાણું પવિત્ર રોમન સામ્રાજ્ય વાસ્તવિક રીતે ક્યારનુંયે મૃતપ્રાય થઈ ચૂક્યું હતું, પરંતુ કાગળ ઉપર તેની હસ્તી હજી કાયમ રહી હતી અને તેના કલેવર વિનાના પ્રેમનો એળો આખા યુરોપ ઉપર હજી પથરાઈ રહ્યો હતે. રાજામહારાજાઓ અને દરબાર તથા મહેલાતની એ દુનિયામાં બહુ જનસમાજની ભીતરમાંથી એક વિચિત્ર અને ભીષણ સર્વ પેદા થયું. એ સવે જરીપુરાણા વિશિષ્ટ અધિકાર તથા રૂઢિઓની લેશમાત્ર પણ પરવા ન કરી અને કાંસના રાજાને જડમૂળથી ઉખેડી ફેંકી દીધો અને બીજા રાજાઓની પણ એ જ દશા કરવાની ધમકી આપી. જેમની તેઓ આજ સુધી અવગણના કરતા આવ્યા હતા તથા જેમને તેમણે પિતાની એડી નીચે ચગદી રાખ્યા હતા તે આમસમુદાયના બળવાથી યુરોપના રાજારજવાડાઓ તથા અમીરઉમરા કમ્પી ઊઠ્યા એમાં કશું આશ્ચર્ય છે ખરું? ક્રાંસની ક્રાંતિ એક જ્વાળામુખીની પેઠે ફાટી નીકળી. આમ છતાં કાંતિ તેમ જ જવાળામુખીઓ પિતાનાં કારણે કે લાંબા કાળની પૂર્વ તૈયારી વિના એકાએક ફાટી નીકળતાં નથી. તેમને અચાનક વિશ્લેટ Page #633 -------------------------------------------------------------------------- ________________ १२० જગતના ઇતિહાસનું રેખાદર્શન જ આપણું જોવામાં તે આવે છે અને તેથી આપણે આશ્ચર્યમાં બી જઈએ છીએ. પરંતુ પૃથ્વીના પેટાળમાં તે અનેક યુગેથી ભિન્ન ભિન્ન બળો એકબીજાની સામે કાર્ય કરી રહેલાં હોય છે અને એને લીધે ઉત્તરોત્તર વધારે ને વધારે વનિ એકત્ર થતું રહે છે. એમ થતાં થતો છેવટે એવી પળ આવી પહોંચે છે કે જ્યારે ધરતી તેને પિતાના ગર્ભમાં સમાવી રાખી શકતી નથી. પરિણામે ધરતીનું ઉપરનું પડ ફાડીને ગગન ચુંબી જવાળારૂપે તે બહાર ફાટી નીકળે છે અને ધગધગતે લાવારસ પર્વતની બાજુઓમાં વહેવા લાગે છે. એ જ પ્રમાણે જે બળ ક્રાંતિના રૂપમાં ફાટી નીકળે છે તે પણ લાંબા કાળથી સમાજના પેટાળમાં કાર્ય કરી રહેલાં હોય છે. આપણે પાણીને તપાવીએ ત્યારે તે ઊકળવા લાગે છે. પરંતુ તને ખબર છે કે, તે પણ ધીમે ધીમે ગરમ થતાં થતાં આખરે એક ક્ષણે એકદમ ઉકળવા લાગે છે. વિચારે તથા આર્થિક પરિસ્થિતિ ક્રાંતિ પેદા કરે છે. પોતાના વિચાર સાથે બંધબેસતી ન હોય એવી બધી વસ્તુઓ પ્રત્યે દુર્લક્ષ રાખનાર સત્તાધીશ બેવકૂફ લેકે માને છે કે ચળવળિયા અથવા ફિતરી લેકે ક્રાંતિ કરાવે છે. ચળવળ કરનારા તે પ્રવર્તતી પરિસ્થિતિથી અસંતુષ્ટ થયેલા લોકો હોય છે. તેઓ પરિસ્થિતિમાં ફેરફાર કરવા ચાહે છે અને તેને માટે કાર્ય કરે છે. દરેક ક્રાંતિના જમાનામાં આવા અસંખ્ય ચળવળિયાઓ પેદા થાય છે. એ ચળવળિયાઓ પિતે પણ સમાજમાં પ્રવર્તતા તીવ્ર અસંતોષ અને ખળભળાટમાંથી પેદા થાય છે. પરંતુ કરડે લેકે કંઈ એક ચળવળિયાના કહેવા માત્રથી કાર્ય કરવા પ્રેરાતા નથી. મોટા ભાગના લેકે તે સલામતી ચાહે છે. તેમની પાસે જે કંઈ હોય તે તેઓ ગુમાવવા માગતા નથી હોતા. પરંતુ જેને લીધે તેમની રેજબ-રોજની વ્યથા આંતશય વધી જાય અને જીવન લગભગ અશક્ય બોજા સમું થઈ પડે એવી આર્થિક પરિસ્થિતિ થઈ જાય એ વખતે નબળામાં નબળા લેકે પણ જોખમ ખેડવાને તત્પર બની જાય છે. એવે સમયે જ તેઓ ચળવળિયાની વાત કાને ધરે છે કેમ કે તે તેમની યાતનાઓ અને હાડમારીઓમાંથી નીકળવાનો માર્ગ ચીંધતે જણાય છે. મારા ઘણા પત્રમાં આમ સમુદાયનાં દુઃખ તથા હાડમારીઓ અને તેનાં રમખાણે વિષે તને કહ્યું છે. એશિયા તેમ જ યુરોપના દરેક દેશમાં તેનાં આવાં રમખાણ થયાં છે અને તેને પરિણામે Page #634 -------------------------------------------------------------------------- ________________ આસ્તિયનું પતન ક૧ અનેક વાર લોહીની નીકા વહી છે તથા ધાતકી દમન કરવામાં આવ્યું છે. તેમનાં દુ:ખ તથા હાડમારીઞાએ આ ખેડૂતોને ખડ કરવાનું ક્રાંતિ કારક પગલું લેવા પ્રેર્યાં હતા. પરંતુ સામાન્ય રીતે તેમને તેમના ધ્યેય વિષે સ્પષ્ટ ખ્યાલા હોતા નથી. તેમના વિચારોની આ અસ્પષ્ટતાથી તથા સૈદ્ધાંતિક વિચારસરણીના અભાવથી ઘણી વાર તેમના પ્રયાસા નિષ્ફળ નીવડતા. ફ્રાંસની ક્રાંતિમાં આપણને એક નવી જ વસ્તુ જોવા મળે છે, અને તે પણ બહુ મોટા પ્રમાણમાં. એ વસ્તુ તે ક્રાંતિકારક પગલા માટેની આર્થિક પરિસ્થિતિની પ્રેરણાની સાથે થયેલા વિચારોના સંચાગ પ્રકારના સયાગ જ્યાં થવા પામે ત્યાં આગળ જ સાચી ક્રાંતિ થાય છે. અને સાચી ક્રાંતિ જીવન તથા સમાજનાં રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક વગેરે બધાં જ અંગા ઉપર અસર કરે છે. ૧૮મી સદીનાં છેવટનાં વરસામાં ફ્રાંસમાં આ વસ્તુ બનતી આપણા જોવામાં આવે છે. આ ફ્રાંસના રાજાના વૈભવવિલાસ, તેમનું નમાલાપણું તથા તેમના ફુરાચારીપણા વિષે તેમ જ આમજનતાને પીસી રહેલી કારમી ગરીબાઈ વિષે હું તને આગળ કહી ચૂક્યો છું. વળી, ફ્રાંસના લૉકાના માનસમાં શરૂ થયેલાં મંથન તથા સ ંક્ષેાભ વિષે તથા વૉલ્તેયર, સા અને મોંન્તકિયા તેમ જ એમના જેવા બીજાઓએ ફેલાવેલા વિચારો વિષે પણ મેં તને વાત કરી છે. આમ ફ્રાંસમાં એકી સાથે એ અળેા કા કરી રહ્યાં હતાં અને અને એકબીજા ઉપર પરસ્પર અસર પાડી રહ્યાં હતાં. આ બળે તે આર્થિક હાડમારી અને નવીન વિચારસરણીનું સર્જન. જનતાની વિચારસરણી ઘડાઈને તેને ચોક્કસ સ્વરૂપ મળતાં ઘણા વખત લાગે છે; કેમ કે નવા વિચારો ધીમે ધીમે ગળાતા ગળાતા સમુદાયના દિલ સુધી પહોંચે છે. વળી પોતાના જૂના પ્યાલા અને પૂ ગ્રહોને તજી દેવાને બહુ જૂજ લેકા તૈયાર હોય છે. ઘણી વખત તે એવું પણ બને છે કે, નવી વિચારપ્રણાલી કાયમ થાય અને આખરે લેકા નવા વિચારોના સ્વીકાર કરતા થાય ત્યાં તે। ખુદ એ વિચારો જ કંઈક અંશે પુરાણા થઈ ગયા હેાય છે. એ હકીકત નોંધપાત્ર છે કે ૧૮મી સદીના ફ્રાંસના ફિલસૂફાના વિચારો ઔદ્યોગિક યુગ પહેલાંની યુરોપની સ્થિતિની ભૂમિકા ઉપર રચાયેલા હતા. પરંતુ વાત એમ છે કે, ઈંગ્લેંડમાં તે લગભગ એ જ અરસામાં ઔદ્યોગિક ક્રાંતિના આરંભ થઈ ચૂકયો હતા. અને એ ક્રાંતિ જીવન તથા ઉદ્યોગોમાં ભારે પરિવર્તન કરી રહી હતી અને એ રીતે ફ્રાંસના આ ફિલસૂફાના ધણા સિદ્ધાંતાના Page #635 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જગતના ઈતિહાસનું રેખાદર્શન મૂળમાં ધા કરી રહી હતી. ઔદ્યોગિક ક્રાંતિને ખરેખર વિકાસ તે પાછળથી થયા અને ક્રાંસના ફિલસૂફે બેશક આગળ ઉપર શું બનવાનું છે એની આગાહી કરી શકે એમ નહતું. આમ છતાં, ફાંસની ક્રાંતિએ પ્રધાનપણે જેના ઉપર પિતાની વિચારપ્રણાલી નિર્માણ કરી હતી તે ક્રાંસના ફિલસફેના વિચારે મેટા ઉદ્યોગનું આગમન થતાંની સાથે અમુક અંશે જરીપુરાણું બની ગયા. એ ગમે તેમ છે, પણ એટલું ખરું કે, કાંસના ફિલસૂફના આ વિચારો તથા સિદ્ધાંતની ફ્રાંસની ક્રાંતિ ઉપર પ્રબળ અસર થઈ. આમજનતાનાં બંડ તેમ જ હુલ્લડોના અનેક દાખલાઓ પહેલાંના સમયમાં પણ મળી આવે છે. પણ હવે તે કાર્ય કરવાને ઊડેલી જાગ્રત જનતાને અથવા કહો કે સ્વયં પ્રેરણાથી કાર્ય કરવાને પ્રવૃત્ત થયેલી જનતાનો અપૂર્વ દાખલે આપણને જોવા મળે છે. માંસની આ મહાન ક્રાંતિનું મહત્વ એને લીધે જ વિશેષ છે. મેં તને કહ્યું છે કે, ૧૭૧૫ની સાલમાં ૧૫મે લૂઈ તેના પિતામહ ૧૪મા લૂઈ પછી ક્રાંસની ગાદીએ આવ્યું અને ૪૯ વરસો સુધી તેણે રાજ્ય કર્યું. તેણે એવું કહ્યાનું કહેવામાં આવે છે કે, “આપ મૂએ પિ છે પૂબ ગઈ દુનિયા. અને સાચે જ, તેના એ કથન અનુસાર જ તેણે પિતાનું આચરણ રાખ્યું. તેણે પોતાના દેશને લહેરથી આપત્તિના અગાધ સાગરમાં ધકેલી દીધે. ઇંગ્લંડની ક્રાંતિ તથા તેને પરિણામે તેના રાજાના થયેલા શિરચ્છેદ ઉપરથી પણ તેણે કશે બેધ ન લીધે. ૧૭૭૪ની સાલમાં તેનો પૌત્ર ૧મે લૂઈગાદીએ આવ્યું. તે અતિશય બેવકૂફ અને બુદ્ધિહીન હતે. હૈસબર્ગવંશી ઐસ્ટ્રિયાના સમ્રાટની બહેન મારી આંત્વાનેત જોડે તે પરણ્યો હતે. તે પણ અતિશય મૂખે સ્ત્રી હતી, પરંતુ તેનામાં અમુક પ્રકારની દુરાગ્રહી તાકાત હતી અને ૧૬ લૂઈ સંપૂર્ણ પણે તેના કાબૂ નીચે હતે. “રાજાઓના દેવી અધિકાર ની બાબતમાં તેના મનમાં લૂઈ કરતાં પણ વધારે ખુમારી હતી. અને આમજનતા પ્રત્યે તેને તિરસ્કાર હ. આ પતિપત્ની બંનેએ મળીને રાજાશાહીને ખ્યાલ લેકની નજરમાં ઘણાપાત્ર બને એવાં કાર્યો કરવામાં કશી કસર ન રાખી. ક્રાંતિના આરંભ પછી પણ ક્રાંસની પ્રજા રાજાશાહીના મુદ્દા ઉપર કશા નિર્ણય ઉપર આવી નહતી પરંતુ લૂઈ તથા આંત્વાનેત એ બંનેએ પિતાનાં કાર્યો તથા બેવકૂફીથી પ્રજાતંત્રને અનિવાર્ય બનાવી મૂક્યું. આમ છતાં તેમના કરતાં વધારે સમજુ અને સુશીલ લે છે પણ એ પરિસ્થિતિમાં બીજું Page #636 -------------------------------------------------------------------------- ________________ બાતિયનું પતન કર૩ કશું કરી શક્યાં ન હેત. ૧૯૧૭ની સાલમાં રશિયામાં ક્રાંતિ ફાટી નીકળવાની અણી ઉપર હતી તે સમયે ત્યાંના ઝાર તથા ઝારીનાએ પણ એ જ રીતે હેરત પમાડે એવી મૂર્ખાઇભર્યું આચરણ કર્યું હતું. વળી એ પણ તાજુબ થવા જેવું છે કે કટોકટી જેમજેમ ઘેરી થતી જાય છે તેમતેમ તેઓ વિશેષ બેવકુફી કરતાં જાય છે અને એ રીતે પિતાના જ સંહાર માટે સુગમતા કરી આપે છે. “ઈશ્વર જેને નાશ કરવા ચાહે છે તેને તે પ્રથમ પાગલ બનાવી દે છે” એ લેટિનની જાણીતી કહેવત તેમને બરાબર લાગુ પડે છે. સંસ્કૃતમાં પણ એના જેવી જ એક ઉક્તિ છે – विनाशकाले विपरीतबुद्धिः । - લશ્કરી કીર્તિ એ પણ સામાન્ય રીતે રાજાશાહી તેમ જ સરમુખત્યારીના અનેક આધારોમાંને એક આધાર છે. જ્યારે જ્યારે દેશમાં કાંઈ તકલીફ ઊભી થાય ત્યારે રાજા અથવા તે રાજ્યતંત્રના સૂત્રધારે લેકેનું લક્ષ બીજી બાજુ વાળવા માટે દેશ બહાર લશ્કરી સાહસ ખેડવા પ્રેરાય છે. પરંતુ ફાંસમાં લશ્કરી સાહસનાં પરિણામ માઠાં આવ્યાં હતાં. સાત વરસના વિગ્રહમાં ફ્રાંસનો પરાજય થયો અને તેને લીધે રાજાશાહીને ભારે ફટકો લાગે. આર્થિક નાદારીની પરિસ્થિતિ વધુ ને વધુ નજીક આવતી ગઈ. અમેરિકાના સ્વાતંત્ર્યયુદ્ધમાં ફ્રાંસ ભળ્યું તેમાં પણ ખર્ચ થયો. આ બધા પૈસા લાવવા ક્યાંથી ? ઉમરાવે તથા પાદરીઓ વિશિષ્ટ હકે ભોગવતા હતા અને તેઓ કરવેરામાંથી મુક્ત હતા. પોતાના વિશિષ્ટ અધિકારે છેડી દેવાની તેમની લેશમાત્ર પણ ઈચ્છા નહતી. અને આમ છતાંયે, કેવળ દેવું ભરપાઈ કરવા જ નહિ પણ રાજદરબારને લખલૂટ ખરચ પૂરું પાડવા માટે નાણું બેઠાં કરવાની તે આવશ્યક્તા હતી જ. ત્યારે આમજનતાની – સામાન્ય જનસમૂહની દશા શી હતી? હાંસની ક્રાંતિ વિષે લખનાર કાર્લાઇલ નામના એક અંગ્રેજ લેખકના પુસ્તકમાંથી તેમની દશાને ચિતાર રજૂ કરતા એક ઉતારે હું આપીશ. તું જોશે કે એની શૈલી વિશિષ્ટ પ્રકારની છે, પરંતુ તે પિતાનાં શબ્દચિત્રે બહુ સચેટતાથી રજૂ કરે છે -- શ્રમજીવીઓ ઉપર વળી પાછી આક્ત ઊતરી રહી છે. ભારે દુર્ભાગ્નની વાત છે! કેમ કે, એમની સંખ્યા બેથી અઢી કરોડ જેટલી છે. તેમને આપણે તે માટીના એક પિંડની પેઠે એક જ ઘટક તરીકે લેખીએ છીએ અને એના અસ્પષ્ટ, દૂરદૂરના તથા ભીષણ સ્વરૂપમાં નરાધમ તરીકે અને કંઈકે સુજનતાથી “જનતા” તરીકે ઓળખીએ છીએ. હા, “જનતા” તો ખરી, પરંતુ આખા ક્રાંસમાં તેમનાં ઘેલકાંઓમાં, માટીનાં ઝુંપડાઓમાં સમજશક્તિ સતેજ કરીને Page #637 -------------------------------------------------------------------------- ________________ ९२४ જગતના ઇતિહાસનું રેખાદર્શન તેને નિહાળવાનો પ્રયત્ન કરશે તે તમને જણાશે કે, એ જનતા પણ અલગ અલગ ઘટકો અથવા વ્યક્તિઓના સમુદાયની બનેલી છે. જેના પ્રત્યેક ઘટક કે વ્યક્તિને પિતાનું અંતઃકરણ હોય છે, પોતાનાં સુખદુઃખ હોય છે તેમ જ દરેકને પોતાનાં રુધિરમાં હોય છે, તથા ચુંટી ખણે તો તે દરેકને લેહીં પણ નીકળે છે.' આ વર્ણન કેવળ ૧૭૮૭ની સાલના ક્રાંસને જ નહિ પરંતુ ૧૯૩રની સાલના હિંદુસ્તાનને પણ કેટલું બધું લાગુ પડે છે ! આપણામાંના ઘણા પણ હિંદની જનતાને– તેના કરડે કિસાન તથા લાખો શ્રમજીવીઓને એક સમુદાય તરીકે નથી લેખતા તથા તેને દુઃખી અને બેડોળ એવા એક જ પશુ તરીકે નથી ગણતા? લાંબા સમયથી તેમની દશા ભાર વહેનાર પશુના જેવી જ રહી છે અને આજે પણ તેમની એ જ હાલત છે. આપણે તેમના પ્રત્યે હમદર્દી દાખવીએ છીએ અને તેમના હિતૈષી બનીને તેમનું ભલું કરવાની વાત કરીએ છીએ. અને આમ છતાં આપણે તેમને આપણાં જેવી જ વ્યકિતઓ કે મનુષ્ય તરીકે ભાગ્યે જ ગણીએ છીએ. આપણે એ યાદ રાખવું ઘટે કે, તેમનાં માટીનાં ઝૂંપડાંમાં તેઓ પિતાનું નિરાળું વ્યક્તિગત જીવન જીવે છે અને આપણી પિઠે જ ભૂખ, ટાઢ અને પીડાની લાગણી અનુભવે છે. આપણા કેટલાક કાયદાના પંડિત રાજદ્વારી પુરુષ રાજબંધારણ તેમ જ એવી બીજી વસ્તુઓની વાતે તથા વિચાર કરે છે. તેમની એ વિચારણામાં જેમને માટે એ રાજબંધારણ કે કાયદાઓ ઘડવામાં આવે છે તે મનુષ્યને તે સ્થાન હતું જ નથી. માટીનાં ઝુંપડાંમાં તથા શહેરનાં ઘેલકાઓમાં વસતા આપણું કરડે લેકેનું રાજકારણ એટલે કે, ભૂખ્યાઓને માટે ખરાક, પહેરવાનાં કપડાં અને રહેવાનાં ઘર. ૧૬મા લૂઈના અમલમાં ફ્રાંસની આ દશા હતી. એના રાજ અમલના આરંભમાં જ ત્યાં આગળ ભૂખમરાને કારણે રમખાણો થવા લાગ્યાં હતાં. ઘણું વરસ સુધી એ રમખાણે ચાલુ રહ્યાં, પછી છેડા વખત સુધી શાંતિ રહી અને ત્યાર પછી ફરી પાછાં છે તેનાં બડે થવા લાગ્યાં. દીજોમાં થયેલા ખોરાક માટેના એક હુલ્લડ વખતે ત્યાંના ગવર્નરે ભૂખે મરતા લે કેને ઉદ્દેશીને કહ્યું કે, “હવે ઘાસ ઊગવા લાગ્યું છે, જાઓ ખેતરમાં અને ચરી ખાઓ. સંખ્યાબંધ લેકે ધંધાદારી ભિખારીઓ થઈ ગયા. ૧૭૭૭ની સાલમાં સત્તાવાર જાહેર કરવામાં આવ્યું હતું કે કાંસમાં એ વખતે ૧૧ લાખ ભિખારીઓ હતા. જ્યારે Page #638 -------------------------------------------------------------------------- ________________ ખાસ્તિયનું પતન ૨૫ આપણે આ કંગાળિયત, ગરીબાઈ, યાતનાઓ તથા હાડમારીઓના વિચાર કરીએ છીએ ત્યારે અનિવાય રીતે આપણી નજર સમક્ષ હિંદનો ચિતાર ખડા થાય છે ! ખેડૂતવ ને કેવળ ખારકની જ નહિ પણ જમીનનીયે તગાશ હતી. ક્યૂડલ વ્યવસ્થાને લઈ ને ઉમરાવા જમીનના માલિકા હતા અને તેની ઊપજના ઘણાખરા ભાગ તેમની પાસે જતો. ખેડૂતામાં કાઈ પણ પ્રકારના સ્પષ્ટ વિચારો કે કંઈ નિશ્ચિત ધ્યેય નહોતું. પરંતુ જેના ઉપર તે મજૂરી કરતા હતા તે જમીનની માલિકી તેમને જોઈતી હતી. વળી તેમને કચરી રહેલી ક્યૂલ પ્રથાને તેમ જ અમીરઉમરાવા અને પાદરીઓને તે ધિક્કારતા હતા. તે મીઠા ઉપરના કરને ( વળી પાછું હિંદુનું સ્મરણ કર !) પણ ધિક્કારતા હતા કેમ કે એથી ખાસ કરીને ગરીબ વર્ગોને ખૂબ સાસવું પડતું હતું. * એ સમયે ખેડૂતોની આવી દશા હતી અને છતાંયે રાજા અને રાણી તે નાણાંને માટે ખુમરાણ મચાવતાં હતાં. ખુદ સરકાર પાસે ખરચ કરવાનાં નાણાં નહેાતાં અને દેવું તે દિનપ્રતિદિન વધ્યે જ જતું હતું. મારી આંત્વાનેતને ‘ મૅડમ ડેફિસીટ ' એટલે કે શ્રીમતી ખાધ એવું ઉપનામ આપવામાં આવ્યું. હવે વધારે નાણાં ઊભાં કરવા માટે કાઈ પણ ઉપાય બાકી રહ્યો નહાતા. ૧૬મા લૂઈ એ આખરે ૧૭૮૯ની સાલના મે માસમાં નિરુપાયે ‘ સ્ટેટ્સ જનરલ ’ ( ફ્રાંસની પાલમેન્ટ )ની એક મેલાવી. આ રાજસભા ઉમરાવે, પાદરીએ તથા આમ પ્રજા વગેરે રાજ્યના ત્રણ વર્ષાં અથવા જેમને રાષ્ટ્રની ત્રણ ‘ ઍસ્ટેટ્સ ’ એટલે સમૃદ્ધિ ’ તરીકે લેખવામાં આવતા હતા, તેમના પ્રતિનિધિઓની બનેલી હતી. આમ એ રાજસભાની રચના, ઉમરાવા અને પાદરીઓની અનેલી ઉમરાવાની સભા' તથા · આમની સભા ' એવી એ સભાવાળી બ્રિટિશ પાર્લમેન્ટ કરતાં બહુ ભિન્ન નહેતી. પરંતુ બીજી રીતે એ બંને રાજસભામાં ભારે તફાવત હતા. બ્રિટિશ પાર્લમેન્ટની ખેડકા તે સદીઓ થયાં લગભગ નિયમિત રીતે મળતી હતી અને તેની પરંપરા, તેનાં ધારાધેારણા તથા કાર્ય કરવાની તેની પદ્ધતિ હવે રૂઢ થઈ ચૂકી હતી. ‘ સ્ટેટ્સ જનરલ 'ની એક તે જવલ્લે જ મળતી હતી અને તેની પોતાની કશી પરંપરા રૂઢ થવા પામી નહેાતી. એ અને રાજસભામાં ઉપલા વર્ગોનું પ્રતિનિધિત્વ હતું. બ્રિટનની આમની સભા તો સ્ટેટ્સ જનરલ ’ની આમની સભા કરતાંયે વિશેષે કરીને ઉપલા વર્ગની 6 < ૬-૪૦ Page #639 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન પ્રતિનિધિ હતી. બેમાંથી એકેમાં છે તેનું પ્રતિનિધિત્વ નહતું. ૧૭૮૯ના મેની થી તારીખે રાજાએ વસંઈ આગળ સ્ટેટ્સ જનરલની બેઠકનું ઉદ્ઘાટન કર્યું. પરંતુ દેશના ત્રણ વર્ગો અથવા સમૃદ્ધિ એના આ પ્રતિનિધિઓને એકી સાથે લાવવા માટે રાજાને થોડા જ વખતમાં પસ્તાવો થયે. ત્રીજી “સમૃદ્ધિ” એટલે કે આમવર્ગ અથવા મધ્યમ વર્ગના પ્રતિનિધિઓ રાજાની સામે થવા લાગ્યા અને પિતાની સંમતિ વિના કઈ પણ કરી નાખી ન શકાય એ આગ્રહ કરવા લાગ્યા. તેમની આગળ ઈંગ્લેંડને દાખલે મેજૂદ હતું. ત્યાં આગળ આમની સભાએ પિતાને એ હક સ્થાપિત કર્યો હતે. તેમની એવી માન્યતા હતી કે ઈગ્લડ સ્વતંત્ર દેશ છે. તેમની એ માન્યતા અતિશય ભૂલભરેલી હતી. સાચું પૂછો તે આ તેમને ભ્રમ હતો કેમ કે ઈંગ્લંડમાં ઉમરાવવર્ગ તેમ જ જમીનદારવર્ગ સત્તાધીશ હતા અને ત્યાં તેમનું જ શાસન ચાલતું હતું. અતિશય મર્યાદિત મતાધિકારને કારણે ખુદ પાર્લમેન્ટ ઉપર પણ એ જ વર્ગોને ઇજારો હતે. પરંતુ આ ત્રીજી સમૃદ્ધિ અથવા તે આમ પ્રજાના પ્રતિનિધિઓએ જે કંઈ સહેજસાજ કરી બતાવ્યું તે લૂઈ રાજાને અતિશય વસમું લાગ્યું અને તેણે તેમને સભાગૃહમાંથી હાંકી કઢાવ્યા. પરંતુ એ ડેપ્યુટીઓ, એટલે પ્રતિનિધિઓને વિખેરાઈ જવાને લેશમાત્ર પણ ઇરાદો નહોતે તરત જ તેઓ પાસેના ટેનિસ-કોર્ટમાં ટેનિસ રમવાનું સ્થાન) ભેગા મળ્યા અને નવું રાજ્યબંધારણ સ્થાપિત ન થાય ત્યાં સુધી વિખેરાઈન જવાની તેમણે પ્રતિજ્ઞા કરી. આ ટેનિસ-કાર્ટની પ્રતિજ્ઞા' તરીકે ઓળખાય છે. પછીથી રાજાએ બળને ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો અને ખુદ તેના સૈનિકે એ જ તેની આજ્ઞા માનવાની ના પાડી. તે ઘડીએ ખરેખરી કટોકટી ઊભી થઈ. રાજ્યતંત્રના પ્રધાન આશ્રયરૂપ સૈન્ય ટોળામાં એકત્ર થયેલા પિતાના બિરાદરો ઉપર ગોળીબાર કરવાને ઇન્કાર કરે છે ત્યારે જ ક્રાંતિમાં હંમેશાં કટેકટોની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. લૂઈ હબકી ગયું અને તેણે નમતું આપ્યું અને પછીથી તેની હમેશની બેવકૂફીભરી રીતે પિતાની જ પ્રજા ઉપર ગેળી ચલાવવાને માટે પરદેશી સૈન્ય લાવવાની તેણે પેરવી કરી. પ્રજાથી આ સહ્યું જાય તેમ નહોતું અને ૧૭૮૯ના જુલાઈની ૧૪મી તારીખના સ્મરણીય દિવસે પેરીસના લેક ઊડ્યા, બાસ્તિયની પ્રાચીન જેલને તેમણે કબજે લીધે અને તેમાંના કેદીઓને છોડી મૂક્યા. Page #640 -------------------------------------------------------------------------- ________________ અસ્તિયનું પતન - १२७ બાસ્તિયનું પતન એ ઈતિહાસની એક મહાન ઘટના છે. એણે ક્રાંતિની શરૂઆત કરી; દેશભરમાં પ્રજા સમસ્તને ક્રાંતિ કરવા માટે કટિબદ્ધ થવાની એ હાકલ હતી. એને લીધે ફ્રાંસમાંથી જૂની વ્યવસ્થા એટલે કે યૂડલ વ્યવસ્થા, ભવ્ય રાજાશાહી તેમ જ વિશેષ અધિકારોને અંત આવ્ય; યુરોપના બધા રાજાએ તથા સમ્રાટ માટે એ ભયંકર અને ભીષણ અશુભની આગાહરૂપ હતી. જે ફ્રાંસે યુરોપમાં ભવ્ય અને દબદબાવાળા રાજાઓની પ્રણાલી ચાલુ કરી હતી તે જ ફાંસ હવે નવી પ્રણાલી પ્રવર્તાવી રહ્યું હતું. જેથી કરીને આખું યુરેપ હેબતાઈ ગયું. કેટલાક લેકે એ ઘટના તરફ ભયથી જોવા લાગ્યા અને એનાથી કંપવા લાગ્યા. પરંતુ મોટા ભાગના લેકેને મન તે એ આશાના એક કિરણ સમાન અને સારા દિવસોની આગાહીરૂપ હતી. ૧૪મી જુલાઈને દિવસ આજે પણ ફાંસમાં રાષ્ટ્રીય તહેવાર ગણાય છે અને દર વરસે તે આખા દેશમાં ઊજવાય છે. ૧૪મી જાલાઈએ બસ્તિ જેલ પરીસના આમ સમૂહના કબજામાં આવી. પરંતુ સત્તાધીશ લેકે ઘણી વાર આંધળોભીંત બની જાય છે. એને આગલે જ દિવસે એટલે કે ૧૩મી જુલાઈએ સંધ્યા સિમયે વસઈમાં એક દરબારી જલસે થયે. તેમાં નાચગાન થયાં અને બંડખોર પેરીસ ઉપર ભાવિમાં રાજાની ફતેહ ઈચ્છીને રાજા-રાણી સમક્ષ બધા દરબારીઓએ શુભેચ્છાનું મદિરાપાન કર્યું. રાજાશાહીની કલ્પનાએ આખા યુરોપ ઉપર ભારે કાબૂ જમાવ્યું હતું એ ખરેખર આશ્ચર્યકારક છે. આજે તે આપણે પ્રજાતંત્રથી પરિચિત થઈ ગયાં છીએ અને રાજાઓ વિષે ભાગ્યે જ ગંભીરતાપૂર્વક વિચાર કરીએ છીએ. દુનિયામાં જે ગણ્યાગાંઠયા રાજાઓ બાકી રહ્યા છે તેઓ રખેને પિતાની એથીયે બૂરી દશા થવા પામે એ બીકે બહુ સાવચેતીપૂર્વક વર્તે છે. એમ છતાં પણ મેટા ભાગના લેકે રાજાશાહીથી વિરુદ્ધ છે, કેમ કે, તે વર્ગભેદને કાયમ રાખે છે અને અળગાપણું તથા સરસાઈના ઘમંડને ઉત્તેજન આપે છે. પરંતુ અઢારમી સદીમાં એવી સ્થિતિ નહોતી. રાજા વિનાના રાષ્ટ્રની ક૯૫ના સરખી કરવી એ પણ તે સમયના લેકે માટે મુશ્કેલ હતું. એથી કરીને, લૂઈમાં અનેક દે હોવા છતાં અને તે પ્રજાને વિરોધ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે પણ તેને પદભ્રષ્ટ કરવાની વાત સરખી પણ હજી ઉપસ્થિત થઈ નહોતી. લગભગ બીજા બે વરસો સુધી પ્રજા તેને તથા તેનાં કાવતરાંઓને સાંખી રહી અને આખરે Page #641 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જગતના ઇતિહાસનું રેખાદર્શીન જ્યારે તેણે ભાગી જવાના પ્રયાસ કર્યાં અને એમ કરતાં તેને પકડવામાં આવ્યો ત્યારે જ ફ્રાંસે રાજા વિના ચલાવી લેવાના સંકલ્પ કર્યાં. પરંતુ એ તે પાછળથી થવા પામ્યું. દરમ્યાન સ્ટેટ્સ-જનરલ નેશનલ ઍસેમ્બલી એટલે કે રાષ્ટ્ર-સભા બની ગઈ અને રાજા હવે બંધારણીય રાજા એટલે કે રાષ્ટ્ર-સભા અથવા પાર્લમેન્ટની સલાહ પ્રમાણે વનારા શાસક થયા છે એમ માનવામાં આવ્યું. પણ એ વસ્તુને રાજા ધિક્કારતા હતા અને રાણી તા એથીયે વિશેષ ધિક્કારતી · હતી; અને પૅરીસના લકાના પણ તેમને માટે કશો પ્રેમ ઊભરાઈ જતા નહોતા. તેમને તો એવી શંકા હતી કે રાજા અનેક પ્રકારના કાવાદાવા તથા કાવતરાં કરી રહ્યો છે. તે સમયે રાજા તથા રાણી પોતાને દરબાર ભરતાં હતાં તે વર્સાઈ નગર પૅરીસથી દૂર હતું એટલે રાજધાનીના લકા તેમના ઉપર દેખરેખ રાખી શકે એમ નહોતું. વર્સાઈના વૈભવિવલાસ તથા મિજબાનીની વાતેા તથા અફવાઓએ પૅરીસના ભૂખે મરતા લોકાને ઉત્તેજિત કરી મૂકયા. એથી કરીને પૅરીસના લાકાએ પહેલાં કદી પણ જોવામાં ન આવેલા એવા એક વિચિત્ર પ્રકારના સરઘસમાં રાજા રાણીને પૅરીસ આણી તેમને ત્યાંના ટ્યુલરીઝ નામના રાજમહેલમાં રાખ્યાં. મારા હવે પછીના પત્રમાં હું ફ્રેંચ ક્રાંતિની વાત આગળ ચલાવીશ. Page #642 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ફ્રાંસની ક્રાંતિ ૧૦ ઓકટોબર, ૧૯૩૨ ફાંસની ક્રાંતિ વિષે તને લખવામાં હું કાંઈક મુશ્કેલી અનુભવું છું. એ માટેની સામગ્રી ઓછી છે તેથી નહિ, પણ તે પુષ્કળ પ્રમાણમાં છે તેને લીધે. એ કાંતિ અનેક અસાધારણ ઘટનાઓથી ભરેલા નિત્ય પલટાતા જતા એક વિરાટ નાટક સમાન હતી. એ ઘટનાઓ આજે પણ આપણને આશ્ચર્યચકિત કરે છે, આપણને થરકાંપ કરે છે તથા આપણું રેમેરમ ખડાં કરે છે. રાજાઓ તથા રાજદ્વારી પુરુષોના રાજકારણને વાસ ઘરના એકાન્ત ખૂણામાં કે ખાનગી ઓરડીમાં હેય છે અને તેની આસપાસ કંઈક ગૂઢતાનું વાતાવરણ હોય છે. સાવધાનીને પડદો તેમનાં અનેક દૂષણોને અણુછતાં રાખે છે અને વિનયભરી વાણી. પરસ્પર વિરેધી મહત્ત્વાકાંક્ષા તથા લેભના સંઘર્ષને છુપાવે છે. આ સંઘર્ષને પરિણામે વિગ્રહ ફાટી નીકળે છે અને આ લેભ તથા મહત્ત્વાકાંક્ષાને ખાતર અસંખ્ય યુવાનોને મૃત્યુના મુખમાં હેમવામાં આવે છે, તે પ્રસંગે પણ આ અધમ હેતુઓને ઉલ્લેખ કરીને આપણા કાનને ઘણા અનુભવવા દેવામાં આવતી નથી. ઊલટું, એને બદલે એ વખતે આપણને તે ઉદાત્ત ધ્યેયો અને મહાન સિદ્ધિઓની વાત કહેવામાં આવે છે, અને એને ખાતર ભારેમાં ભારે બલિદાન આપવું જોઈએ એવું સમજાવવામાં આવે છે. પરંતુ ક્રાંતિ આવાં રાજકારણથી બિલકુલ નિરાળી વસ્તુ છે. ખુલ્લાં ખેતરે, શેરીઓ અને ભરબજારમાં એને વાસ છે અને તેની પદ્ધતિ પણ કઠેર અને આકરી હોય છે. ક્રાંતિ કરનારા લેકોને રાજાઓ તથા રાજદ્વારી પુરુષોના જેવી કેળવણીને લાભ મળેલે નથી હોતું. તેમની ભાષા પણ અનેક કાવાદાવા અને હીન પંતરાઓને ઢાંકે એવી અદબભરી અને દરબારી પદ્ધતિની નથી હોતી. તેમને વિષે કશી ગૂઢતા નથી હોતી, કાઈ પડદો તેમનાં માનસને ઢાંકી નથી રાખત, અરે, તેમનાં શરીર ઉપર વસ્ત્રોનું પણ પૂરતું આચ્છાદન હોતું નથી. ક્રાંતિના સમયમાં Page #643 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન રાજકારણ એ રાજાઓ તેમ જ રાજદ્વારી પુરૂષોની રાજરમત નથી રહેતી. તેમને વ્યવહાર વાસ્તવિકતા સાથે હોય છે અને તેની પાછળ સંસ્કારરહિત મનુષ્યસ્વભાવ અને ભૂખ્યા લેકનાં ખાલી પેટ હોય છે. ૧૭૮થી ૧૭૯૪ સુધીનાં યુગપ્રવર્તક પાંચ વરસે દરમ્યાન આપણે ક્રાંસની ભૂખે મરતી જનતાને કાર્ય કરવાને કટિબદ્ધ થયેલી જોઈએ છીએ. તે જ પચા મવાળ રાજદ્વારી પુરુષોને સક્રિય પગલું ભરવાની ફરજ પાડે છે અને રાજાશાહી યૂડલ વ્યવસ્થા તથા ચર્ચના વિશેષ અધિકારી તેમની પાસે નાબૂદ કરાવે છે. તે જ ભીષણ “મિલેટીન ' (શિરચ્છેદ કરવાનું ભીષણ યંત્ર) દેવીની આરાધના કરે છે અને ભૂતકાળમાં જેમણે તેનું દમન કર્યું હતું તેમના પર તથા તેને હવે લાધેલી નવી સ્વતંત્રતા સામે કાવાદાવા અને કાવતરાં કરવાને જેમને વિષે તેને શક હતા તેમના પર કર વેર લે છે. આ ચીંથરેહાલ લેકે જ ઉચાડે પગે પિતાની ક્રાંતિને બચાવ કરવાને સમરાંગણ ઉપર ધસી જાય છે અને તેમની સામે એકત્ર થયેલાં આખા યુરોપનાં તાલીમબદ્ધ સૈન્યને હાંકી કાઢે છે. ક્રાંસની એ જનતા આશ્ચર્યકારક સિદ્ધિ પ્રાપ્ત કરે છે, પરંતુ અનેક વરસની ભયંકર તાણ અને સંઘર્ષને લીધે કાંતિની પોતાની તાકાત ટી જાય છે. પરિણામે તે પિતા તરફ જ વળે છે અને પિતાનાં સંતાનોને જ ખાવા માંડે છે. પછી પ્રતિક્રિાંતિ શરૂ થાય છે. તે ક્રાંતિને ગળી જાય છે, તથા જે આમ સમુદાય અથવા જનતાએ ભારે હામ ભીડીને અનેક યાતનાઓની બરદાસ્ત કરી હતી તેને વળી પાછી “ચડિયાતા’ ગણાતા વર્ગોના શાસન નીચે ધકેલે છે. એ જ પ્રતિક્રિાંતિમાંથી નેપલિયન પેદા થાય છે અને તે સરમુખત્યાર તથા સમ્રાટ બને છે. પરંતુ પ્રતિ-ક્રાંતિ કે નેપોલિયન બેમાંથી એકે જનતાને પિતાના પહેલાના સ્થાન ઉપર તે પાછી મોકલી શકે એમ નહતું. ક્રાંતિએ મેળવેલા પ્રધાન વિજયે તે કેઈથી ભૂંસાય એમ નહોતું. તેમ જ દલિત વર્ગોએ ઘેડા સમય માટે પણ પિતાની ધૂંસરી ફેંકી દીધી હતી તેનું ઉમળકાભર્યું સ્મરણ પણ કાંસની પ્રજા પાસેથી અરે, યુરોપની બીજી પ્રજાઓ પાસેથી પણ કોઈ ઝૂંટવી લઈ શકે એમ નહતું. " ક્રાંતિના આરંભના સમયમાં ત્યાં આગળ અનેક પક્ષ અને જૂથે પોતપોતાનું પ્રભુત્વ જમાવવા માટે લડી રહ્યાં હતાં. રાજાના પક્ષકારો ૧૬માં લૂઈને નિરંકુશ રાજા તરીકે જેમને તેમ રાખવાની નિષ્ફળ આશા સેવી રહ્યા હતા; નરમ દળના મવાળો નવું રાજબંધારણ ઘડવા Page #644 -------------------------------------------------------------------------- ________________ ફ્રાંસની ક્રાંતિ ૬૩૧ ચહાતા હતા અને તેને બંધારણીય રાજા તરીકે રહેવા દેવા તૈયાર હતા. આ ઉપરાંત ત્યાં મવાળ અને ઉદ્દામ પ્રજાતંત્રવાદીઓના પક્ષે હતા. મવાળ અથવા નરમ દળના પ્રજાત ંત્રવાદીઓના પક્ષ જીરેાંદ ' પક્ષ તરીકે ઓળખાતા હતા અને ઉદ્દામ પ્રજાતંત્રવાદીઓનેા પક્ષ ‘જૅકામિન’ પક્ષને નામે ઓળખાતા હતા. તેઓ પોતાના પક્ષની સભા ‘કામિન’ મઠના ખંડમાં ભરતા તે ઉપરથી તેમના પક્ષનું નામ ‘જૅકાબિન’ પક્ષ પડયું છે. ક્રાંતિમાં આટલા પ્રધાન પક્ષેા હતા અને એ બધામાં તેમ જ તેમની બહાર ઘણાયે સાહિસક ખેલાડીઓ અને તકસાધુ હતા. આ બધા પક્ષા અને વ્યક્તિની પાછળ પોતાના જ વર્ગના અનેક અજ્ઞાત નેતાઓની દારવણીથી સક્રિય પગલું ભરવાને કટિબદ્ધ થયેલી ક્રાંસની અને ખાસ કરીને પૅરીસની જનતા હતી. વિદેશામાં અને ખાસ કરીને ઇંગ્લેંડમાં ક્રાંતિને કારણે દેશમાંથી ભાગી આવેલા અને આશ્રિત તરીકે રહેલા ફ્રાંસના અમીરઉમરાવેા હતા. તે ક્રાંતિની સામે નિરંતર અનેક રચી રહ્યા હતા. યુરોપનાં બધાં રાજ્યા ક્રાંતિકારી ક્રાંસનાં વિરોધી હતાં. પામેન્ટના શાસનવાળું પરંતુ અમીરીનું ઉપાસક ઇંગ્લંડ તેમ જ યુરોપ ખંડના ખીજા દેશના રાજા તથા સમ્રાટ આમજનતાના આ અજબ ઉત્પાતથી અતિશય ડરી ગયા હતા અને તેને કચરી નાખવાના પ્રયત્ન કરતા હતા. કાવતરાં ? રાજા અને તેના પક્ષકારે। કાવાદાવા રમવા ગયા, પરંતુ એમ કરીને તેમણે પોતાને જ વિનાશ નેતર્યાં. રાષ્ટ્રસભામાં આરંભમાં નરમઢળના વિનીત યા મવાળ પક્ષનું મહત્ત્વ વધારે હતું. એ પક્ષને ઇંગ્લંડ કે અમેરિકાના જેવું રાજ્યબંધારણ જોઈતું હતું. જેના નામને તને પરિચય છે તે મિરામા એ પક્ષના નેતા હતા. એ પક્ષ એ વરસ સુધી રાષ્ટ્રસભામાં સત્તાધીશ રહ્યો અને ક્રાંતિને આરંભમાં મળેલી સફળતાથી ઉત્સાહમાં આવી જઈ તે તેણે મોટી મોટી જાહેરાતો કરી હતી તથા કેટલાક મહત્ત્વના ફેરફારો પણ કર્યાં હતા. બાસ્તિયના પતન પછી ૨૦ વિસ બાદ ૧૭૮૯ના ઑગસ્ટની. ૪થી તારીખે રાષ્ટ્ર-સભામાં એક અસાધારણ દૃશ્ય રજૂ થયું. એ દિવસે રાષ્ટ્ર-સભામાં ચૂડલ વ્યવસ્થાના હક્ક તથા લાગાઓને નાબૂદ કરવા વિષે ચર્ચા ચાલતી હતી. ક્રાંતિના એ દિવસેામાં ક્રાંસના વાતાવરણમાં કંઇક અવનવી વસ્તુ વ્યાપી રહી હતી અને તેણે લેાકાના હ્રદય સુધી પ્રવેશ કર્યાં હતા. અને થાડા સમય માટે તે સ્વાત ંત્ર્યની એ મદિરાએ ફ્રાંસના Page #645 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન ફલ ઉમરાવના માનસ ઉપર પણ અસર કરી હોય એમ લાગ્યું, રાષ્ટ્ર-સભાના ખંડમાં મેટા મેટા ઉમરાવ તથા ચર્ચના અધિકારીઓએ ઊભા થઈને પિતપોતાના ચૂડલ હક્કો તથા લાગાઓનો ત્યાગ કરવામાં એક બીજાની સ્પર્ધા કરી. આ એક ઉદાર અને પ્રામાણિક પગલું હતું; જો કે કેટલાંક વરસો સુધી એની ઝાઝી અસર ન થવા પામી. કેટલીક વાર, જો કે એવું કવચિત જ બને છે. વિશિષ્ટ અધિકાર ભોગવતે વર્ગ આવી ઉદાર ભાવનાથી પ્રેરાય છે; અથવા પિતાના વિશિષ્ટ અધિકારને અંત નજીકના ભવિષ્યમાં આવવાનું જ છે એવી પ્રતીતિ થવાથી ખાનદાની અને ઉદારતાભર્યો માર્ગ અખત્યાર કરે એ જ ઉત્તમ છે એમ તેને લાગે, એ પણ બનવા જોગ છે. થોડા જ દિવસે ઉપર અસ્પૃશ્યતા નાબૂદ કરવા ખાતર બાપુએ ઉપવાસ આદર્યા અને તેની જાદુઈ અસરને પરિણામે વીજળીની ગતિએ આખા દેશમાં હમદર્દીની લાગણીનું મોજું ફરી વળ્યું ત્યારે સવર્ણ હિંદુઓએ ભરેલું આવું જ અદ્ભુત પગલું આપણને જોવા મળ્યું હતું. હિંદુઓએ પિતાના જ અસંખ્ય બંધુએ ઉપર નાખેલાં બંધને અમુક અંશે વ્યાં અને અસ્પૃશ્યોને માટે અનેક જમાનાઓ થયાં બંધ રહેલાં સેંકડે ઘરનાં દ્વાર હવે ખુલ્લાં થયાં. આમ, ક્રાંતિકારી ક્રાંસની રાષ્ટ્ર-સભાએ ઉત્સાહના આવેગમાં આવી જઈને સડમ એટલે કે દાસ યા આસામી પ્રથા, વિશિષ્ટ અધિકારે, ફયડલ અદાલતો, તથા ઉમરાવો અને પાદરીઓના કરવેરામાંથી મુક્તિ વગેરે કંઈ નહિ તે ઠરાવમાં તે નાબૂદ કર્યા. એટલું જ નહિ પણ તેણે લકાબો પણ નાબૂદ કર્યા. રાજા હજી કાયમ હોવા છતાં ઉમરાવ વર્ગના લકાબે નાબૂદ કરવામાં આવ્યા એ વસ્તુ કંઈક વિચિત્ર લાગે છે. એ પછી રાષ્ટ્ર-સભાએ “મનુષ્યના અધિકારની જાહેરાત પસાર કરી. ઘણું કરીને આ મશહૂર જાહેરાતની કલ્પના અમેરિકાની સ્વતંત્રતાની જાહેરાત” ઉપરથી કરવામાં આવી હતી. પરંતુ અમેરિકાની જાહેરાત સાદી અને ટૂંકી છે જ્યારે ક્રાંસની આ જાહેરાત લાંબી અને અટપટી છે. જેનાથી માણસને સમાનતા, સ્વતંત્રતા અને સુખ પ્રાપ્ત થાય એમ માનવામાં આવતું તે અધિકારોને મનુષ્યના અધિકારો તરીકે લેખવામાં આવ્યા હતા. મનુષ્યના અધિકારની આ જાહેરાતને અતિશય નીડર અને સાહસપૂર્ણ લેખવામાં આવતી હતી અને એ પછી લગભગ સો વરસ સુધી તે યુરોપના વિનીતે અને લેકશાસનવાદીઓના ચાર્ટર એટલે કે, અધિકાર પત્ર સમાન રહી. પરંતુ આજે Page #646 -------------------------------------------------------------------------- ________________ સની કાંતિ તે એ જાહેરાત જરીપુરાણી થઈ ગઈ છે અને આપણું જમાનાની એક પણ સમસ્યાને તે ઉકેલ લાવી શકતી નથી. રાજકીય સમાનતા તથા મત આપવાના અધિકારથી સાચી સમાનતા, સ્વતંત્રતા કે સુખ પ્રાપ્ત થતું નથી તેમ જ જેમના હાથમાં સત્તા હોય તેમની પાસે જનતાનું શેષણ કરવાના બીજા અનેક માર્ગો હોય છે, એ વસ્તુની તેને પ્રતીતિ થતાં ઘણે સમય લાગ્યો. ફ્રાંસની ક્રાંતિ પછી રાજકીય વિચારે ઘણા , આગળ વધ્યા છે અથવા તેમાં ઘણે ફેરફાર થવા પામે છે અને આજના ઘણાખરા સ્થિતિચુસ્ત લકે પણ ઘણું કરીને મનુષ્યના અધિકારની જાહેરાતના બુલંદ સિદ્ધાંતને સ્વીકાર કરશે. પરંતુ એ આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ કે એ સ્વીકારને અર્થ એ નથી કે તેઓ સાચી સમાનતા અને સ્વતંત્રતા આપવા તૈયાર હોય છે. વળી આ જાહેરાત ખાનગી મિલકતનું રક્ષણ કરતી હતી. મોટા મોટા, ઉમરા તથા પાદરીઓની જમીનજાગીરે, તેમના ફડલ હક્કો અને વિશિષ્ટ અધિકારને લગતાં બીજાં કારણોસર જપ્ત કરવામાં આવી હતી. પરંતુ મિલકતની માલકી ધરાવવાના હકને તે પવિત્ર અને ઉલ્લંઘન ન કરી શકાય એ ગણવામાં આવ્યો હતો. તે કદાચ જાણતી હશે કે, પ્રગતિશીલ રાજકીય વિચારે અનુસાર તે ખાનગી મિલક્ત એક અનિષ્ટ છે અને બની શકે તેટલા પ્રમાણમાં તે નાબૂદ કરવી જોઈએ. મનુષ્યના અધિકારની જાહેરાત એ આજે આપણને બહુ સામાન્ય દસ્તાવેજ લાગે એ સંભવિત છે. ભૂતકાળના વીરતાભર્યા આદર્શો વર્તમાન સમયમાં ઘણી વાર બહુ સામાન્ય વસ્તુ બની જાય છે. પરંતુ જ્યારે એ અધિકારોની જાહેરાત કરવામાં આવી ત્યારે તેણે આખા યુરોપને રોમાંચને અનુભવ કરાવ્યું તથા યાતનાઓ અને હાડમારી વેઠી રહેલા દલિત વર્ગોના સારા ભાવિની આશાના સંદેશરૂપ તે લાગતી હતી. પરંતુ રાજાને એ જાહેરાત પસંદ ન પડી. આવો અધર્મ જોઈને તે આ બની ગયું અને તે મંજૂર કરવાની તેણે સાફ ના પાડી. તે હજીયે વસઈમાં રહેતા હતા. આ સમયે પેરીસની સ્ત્રીઓની આગેવાની નીચે પૅરીસની જનતાનું ટોળું વસઈને રાજમહેલ આગળ આવ્યું અને તેણે રાજાને એ જાહેરાતને મંજૂર કરવાની ફરજ પાડી એટલું જ નહિ પણ તેને પેરીસ જવાની પણ ફરજ પાડી. મારા આગલા પત્રના અંતમાં મેં જેને ઉલ્લેખ કર્યો હતે તે વિચિત્ર પ્રકારનું સરઘસ આ જ હતું. Page #647 -------------------------------------------------------------------------- ________________ જગતના ઈતિહાસનું રેખાદર્શન રાષ્ટ્ર-સભાએ બીજા પણ અનેક ઉપયોગી સુધારાઓ ક્ય. ચર્ચની અઢળક મિલક્ત રાજ્ય જપ્ત કરી. ક્રાંસને ૮૦ વિભાગમાં વહેંચી નાખવામાં આવ્યું અને મને લાગે છે કે એ વખતે પાડેલા વિભાગો હજી કાયમ છે. પહેલાંની ક્યૂડલ અદાલતની જગ્યાએ વધારે સારી અદાલતે સ્થાપવામાં આવી. આ બધી વસ્તુઓ લાભકર્તા હતી પરંતુ તે જોઈએ તેટલા પ્રમાણમાં ફાયદાકારક ન નીવડી. જમીન માટે તલસતા ખેતવર્ગને તથા રાકને માટે તલસતા શહેરમાં વસતા સામાન્ય લેકેને એથી ઝાઝો ફાયદો ન થયું. ક્રાંતિના વિકાસ અટકી ગયે હોય એમ લાગતું હતું. હું તને આગળ ઉપર કહી ગયું છું કે, આમ જનતા, ખેડૂતવર્ગ તથા શહેરોમાંના સામાન્ય લેકેનું રાષ્ટ્રસભામાં બિલકુલ પ્રતિનિધિત્વ નહોતું. રાષ્ટ્રસભા ઉપર મિરાબેના નેતૃત્વ નીચેના મધ્યમ વર્ગને કાબૂ હતું, અને પિતાને હેતુ સિદ્ધ થઈ ગયે છે એમ તેમને લાગ્યું કે તરત જ ક્રાંતિને રોકવાને દરેક પ્રયત્ન તેણે ર્યો. તેઓ રાજાની સાથે સમજૂતી કરવાની હદ સુધી ગયા તથા પ્રાંતમાં ખેડૂતે ઉપર તેમણે ગોળીબાર કરવા માંડ્યો. તેમને આગેવાન મિરાબ રાજાને ખરેખાત ગુપ્ત સલાહકાર બની ગયે. અને બાયિ ઉપર હલ્લે કરીને તેને કબજે લેનાર અને એ દ્વારા પિતાનાં બંધને ફગાવી દીધાં છે એવી માન્યતા સેવતી આમજનતા તે આ બધું જોઈને આથી જ બની ગઈ. તેની આઝાદી તે હજી પહેલાંના જેટલી જ દર ભાસતી હતી અને આ નવી રાષ્ટ્ર-સભા પણ લગભગ પહેલાંના શાસકવર્ગની જેમ જ તેને તેની પુરાણી દલિત સ્થિતિમાં રાખી રહી હતી. રાષ્ટ્ર-સભાથી હતાશ થઈને ક્રાંતિના હૃદયસમી પરીસની જનતાએ પિતાની ક્રાંતિકારી શક્તિના ઉપયોગ માટે બીજું એક સાધન છે કાઢયું. આ સાધન તે પરીસ કોમ્યુની” અથવા મ્યુનિસિપાલિટી. કેવળ આ કોમ્યુન જ નહિ પણ તેમાં પોતાના પ્રતિનિધિઓ મેકલનાર પરીસ શહેરના દરેક વિભાગની પિતપોતાની જીવંત સંસ્થા હતી અને આમજનતા સાથે તે નિકટના સંપર્કમાં હતી. આ કૉમૂન અને ખાસ કરીને તેના પેટા વિભાગો ક્રાંતિના અગ્રેસર તથા વિનીત અને મધ્યમ વર્ગના પ્રતિનિધિઓની બનેલી રાષ્ટ્ર-સભાના હરીફ બન્યા. દરમ્યાન બાસ્તિયના પતનને દિન આવ્યા અને ૧૪મી જુલાઈ એ પેરીસના લેકાએ ભારે ઉત્સવ કર્યો. એને “સમગ્ર જનતાને ઉત્સવ” એ Page #648 -------------------------------------------------------------------------- ________________ ફ્રાંસની ક્રાંતિ ૩૫ નામથી ઓળખવામાં આવ્યે અને પૅરીસની જનતાએ એ શહેરને શણગારવામાં ઊલટથી જહેમત ઉઠાવી કેમ કે તેને એ તેને પોતાને ઉત્સવ લાગતા હતા. ૧૭૯૦ અને ૧૭૯૧ની સાલમાં ક્રાંતિની આ સ્થિતિ હતી. રાષ્ટ્રસભા ક્રાંતિ માટેની પોતાની બધી ધગશ ખાઈ ખેડી હતી અને હવે વધારે ફેરફારો કરવાની તેની ભાવના પણ મેાળી પડી ગઈ હતી. પરંતુ પૅરીસની જનતા હજીયે ક્રાંતિની ધગશથી ઊભરાઈ રહી હતી અને દેશના ખેડૂતવર્ગ હજી પણ જમીન માટે તલસી રહ્યો હતો. આવી તે આવી પરિસ્થિતિ લાંએ કાળ ટકી શકે એમ નહોતું. કાં તે ક્રાંતિએ આગળ વધવું રહ્યું અથવા તે તેણે પોતાને નાશ વહેરવા રહ્યો. વિનીતાના નેતા મિરાખેા ૧૭૯૧ની સાલમાં મરણ પામ્યા. રાજા સાથે ગુપ્ત મંત્રણામાં ભળ્યે હોવા છતાં પ્રજામાં તે પોતાની લાકપ્રિયતા જાળવી રહ્યો હતા તથા તેને તે અંકુશમાં રાખી રહ્યો હતા. ૧૭૯૧ના જૂન માસની ૨૧ તારીખે બનેલા એક બનાવે ક્રાંતિનું ભાવિ નક્કી કર્યું. એ બનાવ તે રાજા અને રાણી આંત્રાનેતનું છૂપે વેષે ભાગી છૂટવું. આ રીતે ભાગીને તે દેશની છેક સરહદ સુધી પહોંચી ગયાં હતાં. પરંતુ વર્ચુન નજીક વેરનીસમાં કેટલાક ખેડૂતાએ તેમને ઓળખી કાઢવાં. તેમને ત્યાં અટકાવીને પૅરીસ પાછાં લાવવામાં આવ્યાં. પૅરીસના લેાકાની દૃષ્ટિએ તો રાજારાણીના આ કૃત્યથી તેમનું ભાવિ નિશ્ચિત થઈ ગયું. હવે પ્રજાતંત્રના આદર્શની બહુ ઝડપી પ્રગતિ થઈ. પરંતુ રાષ્ટ્ર-સભા તેમ જ તે સમયનું રાજ્યતંત્ર પ્રજાકીય ભાવનાથી એટલાં બધાં અળગાં પડી ગયાં હતાં તથા વિનીત બની ગયાં હતાં કે લૂઈ રાજાને પદભ્રષ્ટ કરવાની માગણી કરનારા લોકાને ગોળીથી વીંધી નાખવાનું તેમણે ચાલુ રાખ્યું. મૅરટ નામ્રના ક્રાંતિના એક મહાન નાયકે રાજાની નાસભાગ પછી તેને દેશદ્રોહી તરીકે વખોડી કાઢવો એટલા માટે સત્તવાળાઓએ તેને પીછે પકડયો. તેને પૅરીસની ગટરોમાં છુપાઈ રહેવું પડયુ અને એથી તેને ચામડીનેા ભય ંકર રોગ લાગુ પડયો. એથીયે વિશેષ આશ્ચય કારક તા એ છે કે, કાયદાની દૃષ્ટિએ તે હજીયે એક વરસ કરતાં વધારે સમય સુધી સૂઈ રાજા તરીકે ચાલુ રહ્યો. ૧૭૯૧ના સપ્ટેમ્બરમાં રાષ્ટ્ર-સભાની કારકિર્દીના અંત આવ્યો Page #649 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન અને લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે ધારાસભાએ તેની જગ્યા લીધી. આ ધારાસભા” પણ રાષ્ટ્રભાના જેટલા જ વિનીત વલણવાળી હતી અને તે કેવળ ઉપલા વર્ગોનું જ પ્રતિનિધિત્વ ધરાવતી હતી. કાસમાં પેદા થયેલી અને વધતી જતી નવીન ભાવનાની તે પ્રતિનિધિ નહતી. આ કાંતિની ભાવના અથવા ધગશ જનતામાં વધારે ને વધારે પ્રસરતી ગઈ એને પરિણામે આમજનતામાંથી આવેલા ઉદ્દામ પ્રજાતંત્રવાદી • કાબિન લેકોનો પક્ષ બળવાન બને. દરમ્યાન યુરોપનાં રાજ્યો આ અવનવી ઘટનાઓને ભયભીત બનીને નિહાળી રહ્યાં હતાં. થોડા વખત માટે પ્રશિયા, ઑસ્ટ્રિયા અને રશિયા બીજે ઠેકાણે લૂટ પાડવામાં પરેવાયાં હતાં. એ રાજ્ય પિલેંડનાં પ્રાચીન રાજ્યને ખતમ કરવાના કામમાં રોકાયેલાં હતાં. પરંતુ કાંસના બહુ ત્વરાથી આગળ વધી રહેલા બનાવેએ તેમનું લક્ષ ખેંચ્યું. ૧૭૯૨ની સાલમાં કાંસને ઐસ્ટ્રિયા અને પ્રશિયા સાથે લડાઈમાં ઊતરવું પડયું. તને મારે એ જણાવવું જોઈએ કે નેધરલેન્ડ્ઝને બેજિયમવાળો ભાગ હવે સ્ટિયાના તાબામાં આવ્યું હતું અને તેની અને કાંસની સરહદ એક હતી. વિદેશી સૈન્ય ક્રાંસની ભૂમિ ઉપર દાખલ થયાં અને તેમણે કાંસના સન્યને હરાવ્યું. પ્રજામાં એવી માન્યતા પ્રવર્તતી હતી, અને તેમાં વજૂદ પણ હતું, કે રાજા દુશ્મને સાથે મળી ગયું છે તથા રાજાના પક્ષના બધા માણસે પણ કાવતરામાં સામેલ છે એ તેમના ઉપર શક હતા. તેમની આસપાસ જેમ જેમ જોખમ વધતું ગયું તેમ તેમ કાંસના લેકે વધારે ને વધારે ઉત્તેજિત થતા ગયા અને ગભરાવા લાગ્યા. તેમને ઠેરઠેર જાસૂસે અને દેશદ્રોહીઓ દેખાવા લાગ્યા. આ કટોકટીની ઘડીએ પેરીસના ક્રાંતિકારી કોમ્યુને આગેવાની લીધી, રાજદરબારે કરેલા બળવા સામે જનતાએ લશ્કરી કાયદો જાહેર કર્યો છે એ દર્શાવવા કોમ્યુને લાલ વાવટે ફરકાવ્યું અને ૧૭૯રના ઑગસ્ટની ૧૦મી તારીખે રાજાના મહેલ ઉપર હલ્લે કરવાને તેણે હુકમ કર્યો. આ હલે કરનારાઓને રાજાએ પોતાના સ્વીસ (સ્વિટ્ઝરલેંડ વાસી) અંગરક્ષકા પાસે ગેળીથી વીંધી નંખાવ્યા. પરંતુ આખરે પ્રજનો વિજય થશે અને કોન્યૂને રાજાને પદભ્રષ્ટ કરી તેને કેદ કરવાની ધાર સભાને ફરજ પાડી. * સો કોઈ જાણે છે કે લાલ વાવટે એ આખી દુનિયાના મજૂરોને તેમ જ સમાજવાદી અને સામ્યવાદીઓને વાવટે છે. અગાઉના Page #650 -------------------------------------------------------------------------- ________________ ક્રાંસની ક્રાંતિ વખતમાં જનતા સામે લશ્કરી કાયદો જાહેર કરવા માટે સત્તાધીશોને એ વાવટે હતે. હું ધારું છું કે – જે કે મને એની પૂરેપૂરી ખાતરી નથી – પેરીસ કોમ્યુને એને ઉપયોગ કર્યો એ જનતા તરફથી કરવામાં આવેલ એ વાવટાને પહેલવહેલે ઉપગ હતે; અને એ કારણે જ ધીમે ધીમે તે બધા મજૂરને વાવ બની ગયે. પરંતુ રાજાને પદભ્રષ્ટ કરી તેને કેદ કરવાથી જ વાત અટકી નહિ. વીસ અંગ રક્ષકોએ કરેલા ગોળીબારથી તથા તેને પરિણામે અસંખ્ય લોકે મરણ પામ્યા હતા તેથી પેરીસના લેકે અતિશય ઉશ્કેરાઈ ગયા હતા. વળી, જાસૂસે અને દેશદ્રોહીઓને તેમને ભારે ડર હતો તથા તેમના ઉપર તેઓ અતિશય કોપાયમાન થયા હતા, એટલે તેમનો જે લેકે પર શક હતા તેમને પકડી પકડીને તેમણે જેલ ભરવા માંડી. આ રીતે પકડવામાં આવેલામાંના ઘણા ગુનેગાર હતા એમાં લેશમાત્ર પણ શંકા નથી, પરંતુ સાથે સાથે નિર્દોષ માણસને પણ પકડીને જેલમાં પૂરવામાં આવ્યા. થડા દિવસ પછી લોકોમાં ફરીથી ભીષણ આગનું ભેજું ફરી વળ્યું. તેમણે કેદીઓને જેલમાંથી બહાર કાઢ્યો અને નામને મુકદ્દમો ચલાવીને તેમનામાંના ઘણાખરાને મારી નાખ્યા. આ “સપ્ટેમ્બરને હત્યાકાંડમાં (એ બનાવ એ નામથી ઓળખાય છે) હજાર કરતાં પણ વધારે માણસની કતલ કરવામાં આવી. પૅરીસનાં ટોળાંએ મોટા પાયા ઉપર આ પહેલવહેલી વખત લેહી ચાખ્યું. એમની તરસ છિપાવવા માટે આગળ ઉપર હજી તે ઘણું લેહી વહેવાનું હતું. આ સપ્ટેમ્બર માસમાં જ ફ્રાંસના સૈન્ય ઓસ્ટ્રિયા અને પ્રશિયાનાં હુમલો કરનાર સૈન્ય ઉપર પહેલવહેલે વિજય મેળવ્યો. આ વિજય વિભીની નાનીશી લડાઈમાં મળે. આ લડાઈ તે નાનીશી હતી પરંતુ તેનાં પરિણામે બહુ ભારે આવ્યાં, કેમ કે એ લડાઈએ કાંતિને બચાવી લીધી. ૧૭૯રના સપ્ટેમ્બરની ૨૧મી તારીખે “રાષ્ટ્રીય સંમેલન” (નેશનલ કન્વેન્શન)ની બેઠક મળી. એસેલ્ફી એટલે કે, ધારાસભાનું સ્થાન લેનાર આ નવી સભા હતી. આગળની બે સભાઓ કરતાં એ વધારે પ્રગતિકારક વલણવાળી હતી. પરંતુ કમ્યુન કરતાં તે તે પાછળ હતી. આ રાષ્ટ્રીય સંમેલને પ્રથમ કાર્ય ક્રાંસને પ્રજાતંત્ર જાહેર કરવાનું કર્યું. એ પછી તરત જ રાજા લૂઈ ઉપર કામ Page #651 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જગતના ઈતિહાસનું રેખાદર્શન ચલાવવામાં આવ્યું, તેને મતની શિક્ષા ફરમાવવામાં આવી અને ૧૭૯૭ના જાન્યુઆરીની ૨૧મી તારીખે રાજાશાહીના દોષની કિંમત તેને પિતાના શિર સાટે ચૂકવવી પડી. તેને “ગિલેટીન” કરવામાં આવ્યા એટલે કે એ નામના યંત્રથી તેને શિરચ્છેદ કરવામાં આવ્યું. ફ્રાંસની જનતા હવે પીછેહઠ કરી શકે એમ નહોતું. તેણે આખરી પગલું ભરીને યુરોપના બધા રાજાઓ તથા સમ્રાટોને પડકાર કર્યો હતે. તેને હવે પાછા હઠવાપણું નહોતું અને ડેન્ટન નામના ક્રાંતિના એક મહાન નેતાએ રાજાના લેહીથી ભીંજાયેલા રિલેટીનના પગથિયા ઉપરથી તેની આસપાસ એકત્ર થયેલા માનવસમુદાયને ઉદ્દેશીને ભાષણ કરતાં યુરોપના બીજા રાજાઓને પડકાર્યા. તે બોલ્યા, “યુરોપના રાજાએ આપણી સામે પડકાર કરશે, તે આપણે એક રાજાનું માથું તેમના એ પડકારના જવાબમાં આજે જ તેમની સામે ફેંકીએ છીએ. Page #652 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ક્રાંતિ અને પ્રતિ-ક્રાંતિ ૧૩ ઍકબર, ૧૯૭ર રાજા લૂઈ માર્યો ગયે, પરંતુ તેના મરણ પહેલાં પણ કાંસમાં આશ્ચર્યકારક પરિવર્તન થઈ ચૂક્યું હતું. તેની પ્રજાનું લેહી ક્રાંતિની ધગશથી ઊકળી રહ્યું હતું, તેમની નસે ધમધમી રહી હતી. જ્વલંત ઉત્સાહે તેમના માનસને આવરી લીધું હતું. પ્રજાતંત્રવાદી ક્રાંસ જગતને પડકાર કરી રહ્યું હતું અને બાકીનું રાજાશાહી યુરોપ તેની સામે ખડું હતું. સ્વાતંત્ર્યના સૂર્યની દૂફ પ્રાપ્ત થવાથી દેશભક્તો કેવી રીતે ઝૂઝી શકે છે એ પ્રજાતંત્રવાદી ક્રાંસ યુરેપના આ નમાલા રાજા-મહારાજાઓને બતાવી આપવાનું હતું. તેઓ કેવળ નવી લાધેલી પિતાની સ્વતંત્રતાને માટે જ નહિ પણ રાજાઓ અને ઉમરાના દમનથી પીડાતી બીજી બધી પ્રજાને ખાતર રણે ચડ્યા હતા. ફ્રાંસની પ્રજાએ યુરોપની બીજી પ્રજાઓ ઉપર પિતાને સંદેશ મોકલી તેમને પોતાના રાજાઓની સામે બંડ ઉઠાવવાની હાકલ કરી તથા તેઓ બધા દેશની જનતાના મિત્ર અને રાજાશાહી રાજતંત્રના દુશ્મન છે, એવી જાહેરાત કરી. તેમની માતૃભૂમિ ક્રાંસ સ્વતંત્રતાની જનેતા બની અને તેની વેદી ઉપર કુરબાન થઈ જવું એ આનંદની વસ્તુ બની ગઈ અને તેમના ભીષણ ઉત્સાહની એ ઘડીએ તેમને એક અદ્ભુત ગીત પ્રાપ્ત થયું. એ ગીતને સૂર તેમના પ્રજ્વલિત માનસને અનુરૂપ હતું. એ ગીતે તેમને અનેક અડચણો ઓળંગીને તથા મુશ્કેલી કે હાડમારીની લેશમાત્ર પણ પરવા ર્યા વિના એ જ ગીત ગાતા ગાતા રણક્ષેત્ર ઉપર ધસી જવાની પ્રેરણા આપી. આ ગીત તે રૂજે દી લાલીએ હાઈનના સૈન્ય માટે રચેલું રણગીત હતું. ત્યારથી એ “માઈયેઝ'ના નામથી ઓળખાય છે અને આજે પણ એ ફ્રાંસનું રાષ્ટ્રગીત છે. ચેલે ચલે સંતાને માતૃભૂમિનાં, આ મહામૂલી પળ આજ હવે આવી છે. આ અમ સામે જુલમી શત્રુની સેના નિજ રક્તપતી ધજા હવે લાવી છે. ' . Page #653 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન એ ખુન્નસભર શત્રુનાં લશ્કર ધાડાં : અમ દેશ વિષે બુમરાણ મચાવે આજે, તે વેગભર્યા અમ દેશે ધસતાં આવે અમ નરનારીબાળક હણવાને કાજે. શસ્ત્ર સજે, ઓ નગરજનો હે, રચી લિયે તમ સેના, આગેકૂચ બિરાદર, આગેકૂચ સદા અબ આગે, આ ભૂમિ આપણું લેાહી શત્રુનું માગે. એ લેક રાજાઓનાં દીર્ધાયુષ્ય માટેનાં મિથ્યા ગીત નહેાતા ગાતા. એને બદલે તેઓ માતૃભૂમિ તથા સ્વતંત્રતા – મારી સ્વતંત્રતાના દિવ્ય પ્રેમનાં ગીત ગાતા હતા. એ પુનિત ભક્તિ અમ માતૃભોમની, અમ શસ્ત્રોને નવબલવંતાં ઘડજે ! એ સ્વતંત્રતા, પ્રિય સ્વતંત્રતા, તવ સૈનિકની પડખે રહીને તું લડજે ! તેમને ભારે તંગી વેઠવી પડતી હતી, તેમની પાસે પૂરતે ખોરાક નહોતે, કપડાં અને પગરખાં પણ પૂરતાં નહોતાં એટલું જ નહિ, પણ તેમની પાસે પૂરતાં હથિયાર પણ નહોતાં, ઘણી જગ્યાઓએ તો સૈન્યને માટે પોતાનાં પગરખાં આપી દેવાનું પ્રજાજનોને કહેવામાં આવ્યું. દેશદાઝવાળા લેકેએ જેની તંગી હતી અને સૈન્યને માટે જે જરૂરી હતી એવી ખાનપાનની અનેક વસ્તુઓને તયાગ કર્યો. કેટલાક લેકે તે વખતેવખત ઉપવાસ પણ કરતા. ચામડાંને સામાન, રડાનાં સાધને, પેણીઓ, ડોલે તથા બીજી અનેક ઘરગતુ વસ્તુઓની માગણી કરવામાં આવી. પેરીસના મહોલ્લાઓ તથા ગલીઓમાં સેંકડે લુહારની કોઢમાં હથોડા ચાલી રહ્યા હતા, કેમ કે શહેરનાં સ્ત્રીપુરુષ સહિત બધા જ પ્રજાજને હથિયારે બનાવવાના કાર્યમાં સુધ્ધાં મદદ કરી રહ્યા હતા. લેકો અતિશય તંગી વેઠી રહ્યા હતા, પરંતુ માતૃભૂમિ ફ્રાંસ, ચીંથરેહાલ પરંતુ પોતાના માથા ઉપર સ્વતંત્રતાના ઝળહળતા મુકુટથી દીપતા ક્રાંસ ઉપર, જોખમનાં વાદળે ઝઝૂમતાં હોય અને દુશ્મન તેને દ્વારે આવીને ઊભા હેય ત્યારે એ બધી વસ્તુઓની શી પરવા ? એથી ફ્રાંસને યુવકવર્ગ તેની વહારે ધાયો અને ભૂખ કે તરસની લેશ પણ પરવા કર્યા વિના આગેકૂચ કરીને તેણે વિજય પ્રાપ્ત કર્યો. કાર્બાઈલ કહે છે કે, “આહારની Page #654 -------------------------------------------------------------------------- ________________ ક્રાંતિ અને પ્રતિક્રાંતિ તેમ જ તેના હમેશના વપરાશની વસ્તુઓ સિવાયની બીજી કઈ પણ વસ્તુ માટે કઈ આખી પ્રજા શ્રદ્ધાવાન છે એવું કહી શકાય એવું ભાગ્યે જ બને છે. જ્યારે પણ એને એવી શ્રદ્ધા લાધે છે ત્યારે તેને ઈતિહાસ હૃદયસ્પર્શી અને જવલંત બને છે.' ક્રાંતિનાં સ્ત્રીપુરુષને મહાન ધ્યેય માટે આવી શ્રદ્ધા સાંપડી હતી અને એ યાદગાર દિવસમાં તેમણે જે ઈતિહાસ રચ્ય તથા જે બલિદાને આપ્યાં તેમાં આપણને હલમલાવી મૂકવાની તથા આપણી નાડીને ચેતનવંતી બનાવવાની હજી પણ શક્તિ રહેલી છે. - નવા રંગરૂટોના બનેલા આ ક્રાંતિકારી સૈન્ય, તેને ઝાઝી લશ્કરી તાલીમ મળી નહોતી છતા, ફ્રાંસની ભૂમિ ઉપરથી બધાં વિદેશી સૈન્યને હાંકી કાઢ્યાં અને પછી દક્ષિણ નેધરલેન્ડ્ઝને એટલે કે બેલ્જિયમને પણ ઓસ્ટ્રિયાની ધૂંસરીમાંથી મુક્ત કર્યું. આ વખતે હૈસબર્ગવંશને કાયમને માટે નેધરલેન્ડ્ઝ છોડવું પડયું. આ ક્રાંતિવાદી રંગરૂટ સામે યુરોપનાં વ્યવસ્થિત રીતે તાલીમ પામેલાં ધંધાદારી સન્ય ન ટકી શક્યાં. તાલીમ પામેલે સૈનિક તે પગાર ખાતર લડતે હતે. વળી તે બહુ સાવચેતીપૂર્વક અને સમાલી સમાલીને લડતા હતા. પરંતુ ક્રાંતિકારી રંગરૂટ તે ધ્યેયને ખાતર લડત હતા અને વિજય મેળવવા માટે તે ગમે તેવાં જોખમે ખેડવા તત્પર હતા. ધંધાદારી સૈનિક સાથે તે ઢગલાબંધ સરસામાન રહે એટલે એની ગતિ ધીમી રહેતી, પણ ક્રાંતિકારી સિનિક પાસે તે સાથે લેવાનું ઝાઝું નહતું એટલે તે ત્વરિત ગતિથી આગળ વધત. ક્રાંતિકારી સૈન્ય એ યુદ્ધમાં નવીન પ્રકારનું સૈન્ય હતું અને તેની લડવાની પદ્ધતિ પણ બિલકુલ નિરાળી હતી. તેણે લડાઈની જૂની પદ્ધતિ બદલી નાખી અને અમુક અંશે યુરોપનાં સૈન્ય માટે ભવિષ્યનાં ૧૦૦ વરસ સુધી તે નમૂનારૂપ બની ગયું. પરંતુ એ સૈન્યનું ખરું બળ તે તેમના ઉત્સાહ અને સાહસમાં રહેલું હતું. તેમને ધ્યાન મંત્ર અથવા ખરું કહીએ તે એ સમયે ખુદ ક્રાંતિને પણ ધ્યાન મંત્ર ડેન્ટનનું એક પ્રસિદ્ધ કથન વ્યક્ત કરે છે: “માતૃભૂમિના દુશ્મનને પરાજય કરવા ખાતર, સાહસ, સાહસ અને નિરંતર સાહસની જ જરૂર છે.” યુદ્ધ વધારે ફેલાયું. ઇંગ્લંડ તેના નૌકાસૈન્યને કારણે બળવાન દુશ્મન નીવડ્યું. પ્રજાતંત્રવાદી ફ્રાન્સે સમર્થ ખુલ્કી ફેજ તે તૈયાર કરી હતી પરંતુ દરિયા ઉપર તે દુર્બળ હતું. ઈગ્લડે ફાંસનાં બધાં બંદરને ઘેરે ઘાલવાને આરંભ કર્યો. ઈગ્લેંડ નાસી ગયેલા ફ્રેંચ Page #655 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન આતિએ પ્રજાતંત્રવાદી ક્રાંસની બનાવટી ચલણી ને કરડેની સંખ્યામાં કાસમાં દાખલ કરી દીધી અને એ રીતે તેમણે ક્રનું ચલણ તથા નાણતંત્ર ખોરવી નાખવાનો પ્રયાસ કર્યો. વિદેશીઓ સામેના યુદ્ધ ઉપર પ્રજાનું સમગ્ર લક્ષ કેન્દ્રિત થયું હતું અને રાષ્ટ્રનું સઘળું બળ તેમાં રેકાયું હતું. આવાં યુદ્ધ કાંતને માટે જોખમકારક હોય છે, કેમ કે તેઓ પ્રજાનું ધ્યાન સામાજિક સમસ્યાઓમાંથી ખેંચીને વિદેશી દુશ્મનો સામે લડવા તરફ વળે છે. આ રીતે ક્રાંતિને ખરે હેતુ માર્યો જાય છે. યુદ્ધની ધગશ ક્રાંતિની ધગશનું સ્થાન લે છે. કાંસમાં પણ એમ જ બનવા પામ્યું; અને આપણે આગળ ઉપર જોઈશું કે એને પરિણામે આખરે ફાંસમાં એક પ્રતિભાશાળી સેનાપતિની સરમુખત્યારી કાયમ થઈ દેશમાં પણ ઉપદ્રવ પેદા થશે. ફ્રાંસના પશ્ચિમ ભાગમાં આવેલા વેન્ડી પરગણામાં, કંઈક અંશે ત્યાંના ખેતવેગે નવા ક્રાંતિકારી સન્યમાં જોડાવાની ના પાડી તેથી, અને કંઈક અંશે રાજાના પક્ષકારો તથા પરદેશ ભાગી ગયેલા કાંસના આશ્રિતની ઉશ્કેરણીથી, તેને પ્રચંડ બળવો ફાટી નીકળે. કતનું નિયમન તથા દોરવણી ખરી રીતે તે પેરીસના શહેરીઓ કરતા હતા. ખેડૂત વર્ગ, રાજધાનીમાં ઉપરાછાપરી થતા ફેરફાર સમજી કે તેની કદર કરી શકે એમ નહતું. એટલે તે પછાત પડી ગયો હતે. વેન્ડીના બળવાને અતિશય નિર્દયતાથી દબાવી દેવામાં આવ્યો. યુદ્ધ દરમ્યાન અને વિશેષ કરીને આંતર યુદ્ધ દરમ્યાન મનુષ્યની અધમમાં અધમ વૃત્તિઓ ઉશ્કેરાય છે અને દયા તથા કરણા નિરાશ્રય થઈ જાય છે. લાયન્સમાં ક્રાંતિ વિરોધી બળવો ફાટી નીકળ્યો. એ બળ દાબી દેવામાં આવ્યું અને કોઈકે એવી દરખાસ્ત રજૂ કરી કે તેણે કરેલા ગુનાની શિક્ષા તરીકે લાયન્સના મોટા શહેરને નાશ કરે “લાયન્સે સ્વતંત્રતા સામે હથિયાર ઉગામ્યાં છે. હવે લાયન્સની હસ્તી રહેતી નથી!” સદ્ભાગ્યે આ દરખાસ્તને તે સ્વીકાર ન થે પરંતુ લાયન્સને અતિશય સોસવું પડયું. દરમ્યાન પેરીસમાં શું બની રહ્યું હતું ત્યાં આગળ કાની સત્તા હતી? હજીયે ત્યાં નવા ચૂંટાયેલા કોમ્યુન તથા તેના વિભાગોનું પ્રભુત્વ હતું. રાષ્ટ્રીય સંમેલનમાં જુદા જુદા પક્ષો વચ્ચે સત્તા હાથ કરવા માટે ઝઘડે ચાલતું હતું. એમાં જીરાંદી અથવા નરમ દળના પ્રજાતંત્ર વાદીઓ અને “જેકેબિન' એટલે ઉદ્દામ પ્રજાતંત્રવાદીએ મુખ્ય Page #656 -------------------------------------------------------------------------- ________________ ક્રાંતિ અને પ્રતિક્રાંતિ 23 હતા. એમાં જૅકેબિનેાના વિજય થયા અને ૧૭૯૨ના જૂનના આરંભમાં ઘણાખરા ‘ છરદી ’ પ્રતિનિધિઓને સષ્ટ્રીય સ ંમેલનમાંથી હાંકી કાઢવામાં આવ્યા. હવે રાષ્ટ્રીય સ ંમેલને ડલ હક્કો નાબૂદ કરવાનું આખરી પગલું લીધું. અને ડ્યૂલ ઉમરાવાની માલકીની બધી જમીને સ્થાનિક કોમ્યૂન' અથવા તો મ્યુનિસિપાલિટીને સાંપવામાં આવી — એટલે કે એ જમીને સામુદાયિક માલકીની બની. " જૅકેબિનેાના પ્રભુત્વવાળા રાષ્ટ્રીય સંમેલને હવે એ સમિતિએ નીમી; એક જાહેર હિત સમિતિ અને ખીજી જાહેર સલામતી સમિતિ; અને એ બંને સમિતિઓને બહેાળી સત્તાએ આપી. આ બંને સમિતિઓ અને ખાસ કરીને જાહેર સલામતી સમિતિ અતિશય બળવાન બની ગઈ અને લેક તેનાથી ડરવા લાગ્યા. રાષ્ટ્રીય સ ંમેલનને તેમણે પોતાની મરજી મુજબ હાંકવા માંડયું અને એ રીતે એક ડગલું આગળ ભરાવીને તેમણે ક્રાંતિને મૃત્યુની અગાધ ખીણમાં ધકેલી દીધી. જનતા ઉપર ભયે પોતાની છાયા પાથરી દીધી. ચાપાસથી તેમને ઘેરી રહેલા વિદેશી દુશ્મનોને તેમ જ ાસા અને દેશદ્રોહીઓને તેમને ભય હતા અને એવા ખીજા અનેક ભયથી તે ડરતા હતા. ભય માણસને અંધ અને મરણિયા કરી મૂકે છે; અને આ સતતપણે પીડી રહેલા ભયથી પ્રેરાઈ ને રાષ્ટ્રીય સંમેલને ૧૭૯૩ના સપ્ટેમ્બર માસમાં એક ભીષણ કાયદો શકદારે માટેને કાયદા – - પસાર કર્યાં. જેના ઉપર શક ગયા તેની જિંદગી સલામત નહાતી અને . આ શકની ચુંગાલમાંથી કાણ બચી શકે ? એક માસ પછી રાષ્ટ્રીય સ ંમેલનના ખાવીશ ‘ છરોંદી ’ પ્રતિનિધિઓ ઉપર ક્રાંતિકારી અદાલત સમક્ષ કામ ચલાવવામાં આવ્યું અને તત્કાળ તેમને દેહાંતદંડની શિક્ષા કમાવવામાં આવી. આ રીતે કેર'ના અમલને આરંભ થયેા. દરરોજ આ રીતે સજા પામેલા લકાનું ગિલોટીન તરફ પ્રયાણ થવા લાગ્યું; દરરોજ શકના ભાગ બનેલા આવા લકાને ભરીને લઈ જતાં ગાડાં પૅરીસના મહાલ્લાએમાંથી ગડગડાટ કરતાં પસાર થવા લાગ્યાં અને તેમના તરફ ચાળા પાડીને લોકો આ દીન અને હતભાગી લોકાનું સ્વાગત કરવા લાગ્યા. રાષ્ટ્રીય સ ંમેલનમાં પણ સત્તાધારી ટાળકી વિરુદ્ધ ખેલવું એ જોખમકારક હતું; કેમ કે એથી વિરુદ્ધ ખેલનારના ઉપર શક પેદા થાય અને શક અદાલત અને આખરે ગિલોટીન પાસે દોરી જાય. રાષ્ટ્રીય સંમેલન ઉપર આગળ Page #657 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જગતના ઈતિહાસનું રેખાદર્શન પણ જાહેર હિત સમિતિ અને જાહેર સલામતી સમિતિને કાબૂ હતે. લેકના જીવનમરણ ઉપર કાબૂ પણ જેના હાથમાં હતું એવી આ સર્વ સત્તાધીશ સમિતિઓ પિતાની સત્તા લેશમાત્ર પણ ઓછી કરવા કે બીજાને આપવા તૈયાર નહોતી, પેરીસના કોમ્યુન ઉપર તેમની ઇતરાજી થઈ. સાચી વાત તે એ છે કે, જેઓ તેમની સાથે સંમત થતા નહતા તે દરેક જણ ઉપર તેમની ઇતરાઇ હતી. સત્તા પાસે માણસોને ભ્રષ્ટ કરવાની કંઈક અજબ પ્રકારની આવડત છે. તેથી ક્રાંતિના પ્રાણરૂપ આ કોમ્યુન તથા તેના વિભાગને કચરી નાખવાને એ સમિતિઓએ સંકલ્પ કર્યો. પ્રથમ તેમણે તેના વિભાગને કચરી નાખ્યા અને કેમ્પનના આધારરૂપ એ વિભાગને કચરી નાખ્યા. પછી તેમણે ખુદ મ્યુનને પણ કચરી નાખ્યું. આમ ઘણી વાર કાંતિ પતે જ પિતાનું ભક્ષણ કરે છે. પેરીસ શહેરના જુદા જુદા ભાગનાં આ પેટા કૌમ્પને અથવા કોમ્યુનના વિભાગે જનતા અને ટચે બેઠેલા લેકની વચ્ચે કડી સમાન હતા. એ વિભાગે અથવા પેટા કેમ્પને ક્રાંતિમાં પ્રાણ પૂરનાર રુધિરનું વહન કરનારી શિરાઓ હતી. ૧૭૯૪ની સાલના આરંભમાં કોમ્યુન તથા તેના વિભાગોને ચગદી નાખવામાં આવ્યા તેથી કરીને ક્રાંતિનું રુધિરાભિસરણ લગભગ બંધ થઈ ગયું. હવે પછી રાષ્ટ્રીય સંમેલન તથા આ સમિતિઓ જનતા સાથેના જીવંત સંપર્ક વિનાનાં રાજતંત્રનાં કેન્દ્રસ્થ અંગે જ બની ગયાં; અને બીજા બધા સત્તાધારીઓની પડે તેઓ પણ કેરના બળથી બીજાઓ ઉપર પોતાના નિર્ણ લાદવા માગતાં હતાં. આ સાચા ક્રાંતિકાળના અંતની આ શરૂઆત હતી. આ કેરને અમલ તથા ડામાડોળ સ્થિતિમાં ક્રાંતિ પણ હજી છ માસ સુધી ચાલુ રહ્યાં, પરંતુ તેમને અંત હવે દૃષ્ટિગોચર થવા લાગ્યું હતું. આ કણ અને તેફાનના કાળ દરમ્યાન પેરીસ તથા ક્રાંસના નાયકે કોણ હતા? એવા ઘણું નાયકોનાં નામ આગળ તરી આવે છે. કેમીલ દેસૂલીન ૧૭૮૯ના બાયિ ઉપર હુમલે લઈ જનાર ટોળાનો આગેવાન હતું. બીજા પ્રસંગેએ પણ તેણે આગળ પડતું ભાગ લીધે હતે. કેરના અમલ દરમ્યાન રહેમદિલીની નીતિની હિમાયત કરતાં તે ગિલેટીનનો ભોગ બન્યું. થોડા દિવસ પછી તેની યુવાન પત્ની ભૂસીલીએ પતિ વિના જીવવા કરતાં મરણ પસંદ કર્યું અને તેણે પણ પતિને જ માર્ગ લીધે. કવિ કે દિ ઈગ્લેન્ટાઈન અને જમદૂત સમે સરકારી વકીલ કિયે તિનવલી પણ ક્રાંતિના નેતાઓ Page #658 -------------------------------------------------------------------------- ________________ ક્રાંતિ અને પ્રતિક્રાંતિ હતા. ઍરટને કદાચ ક્રાંતિને સૌથી મહાન અને સમર્થ નાયક ગણી શકાય. શારલેતી કરદે નામની એક યુવતીએ છરો મારીને તેનું ખૂન કર્યું હતું. આગળ જેના શબ્દો મેં બે વાર ટાંક્યા છે તે ડેન્ટન સિંહના જે છાતીવાળો હતો. વળી તે સમર્થ અને કપ્રિય વક્તા પણ હતો. પરંતુ તે પણ ગિલેટીનનો ભોગ બન્યા હતા. આ બધામાં રેસ્પિયેર સૌથી વિશેષ નામીચો છે. તે જેકેબિને નેતા હતે. અને કેરના અમલના અરસામાં તે તે રાષ્ટ્રીય સંમેલનનો લગભગ સરમુખત્યાર બની ગયું હતું. તે લેકમાનસમાં કેરના મૂર્તિમંત સ્વરૂપ સમાન બની ગ છે અને તેને વિચાર કરતાં ઘણું લેકેને આજે પણ કંપારી છૂટે છે. આમ છતાયે એની પ્રામાણિકતા અને સ્વદેશભક્તિ અપ્રતિમ હતાં એ વિષે લેશ પણ શંકા નથી. કોઈ પણ ઉપાયે એને ચળાવી શકાય નહિ એવી એની ખ્યાતિ હતી. પરંતુ તેની રહેણીકરણીમાં આટલે સાદે હોવા છતાં તે અતિશય સ્વરત હતું અને જે કોઈ તેનાથી ભિન્ન મત ધરાવે તે પ્રજાતંત્ર તથા ક્રાંતિનો શત્રુ છે એવી તેની માન્યતા હોય એમ જણાય છે. તેના એક સમયના સહકાર્યકર્તા અને ક્રાંતિના મોટા મોટા અનેક નેતાઓને તેની સલાહથી રિલેટીન ઉપર ચડાવવામાં આવ્યા. પરંતુ છેવટે મૂંગે મેએ તેને વશ વર્તતું રાષ્ટ્રીય સંમેલન જ તેની સામે થઈ ગયું. જુલમગાર અને આપખુદ જાહેર કરીને તેણે તેને નિષેધ કર્યો અને તેને તથા તેની આપખુદીને અંત આણે. - ક્રાંતિના આ બધા નાયકે યુવાન માણસો હતા; વૃદ્ધોથી ભાગ્યે જ ક્રાંતિ કરી શકાય છે. એમાંના ઘણા નેતાઓનું મહત્ત્વ નથી એમ નથી, પરંતુ ક્રાંતિની મહાન ઘટનામાં તેઓ –રોસ્પિયર સુધ્ધાં પ્રધાન ભાગ ભજવતા નથી. ક્રાંતિની વિરાટ ઘટનાની સામે એ બધા ક્ષુલ્લક દેખાય છે, કેમ કે, ક્રાંતિ કંઈ તેમણે પેદા કરી હતી, તેમ જ તેનું નિયમન પણ તેમના હાથમાં નહોતું. ક્રાંતિ એ તે ઈતિહાસમાં વખતેવખત થતા સામાજિક ભૂકંપમાંનો એક ભૂકંપ છે. લાંબા કાળની યાતનાઓ, આપખુદી અને સામાજિક પરિસ્થિતિ આવા ભૂકંપ માટે ધીમે ધીમે પણ અનિવાર્યપણે ભૂમિકા તૈયાર કરે છે. પરંતુ તું એમ ન માની બેસીશ કે રાષ્ટ્રીય સંમેલને પરસ્પર ઝઘડવા અને લેકને ગિલેટીન ઉપર ચડાવવા સિવાય બીજું કશું કર્યું જ નહોતું. સાચી ક્રાંતિમાંથી અપાર શક્તિ પેદા થાય છે. આમાંની Page #659 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન ઘણી શક્તિ પરદેશીઓ સાથેની લડાઈમાં વેડફાઈ ગઈ. પણ આમ છતાયે ઘણી શકિત બચવા પામી હતી અને તેને લીધે અનેક રચનાત્મક કાર્યો પણ થવા પામ્યાં. ખાસ કરીને દેશની કેળવણીની પદ્ધતિમાં ધરમૂળથી ફેરફારો કરવામાં આવ્યા. શાળામાં આજે બધાં બાળકે જે મેટ્રિક પદ્ધતિ શીખે છે તે આ અરસામાં દાખલ કરવામાં આવી હતી. એ પદ્ધતિએ લંબાઈ અને વજનનાં માપ બહુ સરળ બનાવી મૂક્યાં છે. સુધરેલી દુનિયાના ઘણાખરા દેશમાં આ પદ્ધતિને સ્વીકાર કરવામાં આવ્યું છે. પરંતુ સ્થિતિચુસ્ત ઇંગ્લંડ હજી પણ યાર્ડ, ફલેંગ, પાઉંડ અને ઇંદ્રવેટ તથા એવાં બીજાં તેલ માપની પ્રાચીન તથા જરીપુરાણી થઈ ગયેલી પદ્ધતિને વળગી રહ્યું છે. હિંદુસ્તાનમાં આપણે પણ આ લંબાઈ તથા વજનનાં અટપટા માપ તથા શેર અને મણ વગેરેને ચલાવી લેવાં પડે છે. આ “મેટ્રિક પદ્ધતિ ની પાછળ પ્રજાતંત્રનું નવું પંચાંગ પણ આવ્યું. પ્રજાતંત્ર જાહેર કરવામાં આવ્યું તે દિવસથી એટલે કે, ૧૭૯રની સાલના સપ્ટેમ્બરની રરમી તારીખથી તેની શરૂઆત થતી હતી. એમાં સાત ને બદલે દસ દિવસનું અઠવાડિયું રાખવામાં આવ્યું અને દશમે દિવસે રજા રાખવામાં આવી. એમાં પણ વરસના મહિના તે બાર જ રાખવામાં આવ્યા પણ તેમનાં નામ બદલી નાખવામાં આવ્યાં. કવિ એ તુ અનુસાર એ મહિનાઓનાં નવાં અને સુંદર નામ પાડ્યાં. જર્મનલ, ફલેરિયલ અને પ્રેરિયલ આ ત્રણ વસંત ઋતુના, મેસર, થમિંદર અને કૃદ્ધિદર એ ઉનાળાના, વન્દીમિયર, બ્રમેયર અને ક્રીમેયર એ પાનખરના, તથા નિવૃસ, સુવીઉસ અને વેતુસ એ શિયાળાના મહિનાઓનાં નામે હતાં. પ્રજાતંત્રના પતન પછી આ પચાંગ ઝાઝો સમય ટક્યું નહિ. દરમિયાન ત્યાં આગળ ખ્રિસ્તી ધર્મ વિરુદ્ધ પ્રબળ હિલચાલ જાગી અને તેની જગ્યાએ બુદ્ધિની પૂજાની હિમાયત કરવામાં આવી. “સત્યનાં મંદિર બાંધવામાં આવ્યાં. પ્રાંતમાં પણ આ હિલચાલ બહુ ઝડપથી પ્રસરી ગઈ. ૧૭૯૭ની સાલના નવેમ્બરમાં પરીસના નેત્રદામ દેવળમાં સ્વતંત્રતા અને બુદ્ધિને ભારે મહત્સવ કરવામાં આવ્યો અને એક ખૂબસૂરત યુવતીને બુદ્ધિની દેવી તરીકે જવામાં આવી. પરંતુ રોપિયેર આવી બાબતમાં જૂના વિચારને હતે. તેને આ હિલચાલ બિલકુલ પસંદ નહતી. ડેન્ટનને પણ તે પસંદ નહતીજે કેબિનેની બનેલી જાહેર Page #660 -------------------------------------------------------------------------- ________________ ક્રાંતિ અને પ્રતિ-ક્રાંતિ Fo હિત સમિતિ પણ તેની વિરુદ્ધ હતી, એટલે એ હિલચાલના આગેવાનોને પકડીને ગિલેટીન ઉપર ચડાવવામાં આવ્યા. સ્વતંત્રતા અને બુદ્ધિના મહાત્સવના જવાબરૂપે રોબુસ્પિયેરે ‘સુપ્રિમ ખીઇંગ ' એટલે કે, ‘પરમ સત્ત્વ’ તો મહેત્સવ કરવાની યોજના કરી. રાષ્ટ્રીય સ ંમેલનમાં એ વિષે મત લઈ તે એવા નિણૅય કરવામાં આવ્યો કે ક્રાંસ એક · પરમ સત્ત્વ ’માં જ શ્રદ્દા રાખે છે. આમ ધીમે ધીમે રેમન કૅથલિક સપ્રદાયના ભાવ વધવા લાગ્યા. * પૅરીસના કામ્બૂન તથા તેના વિભાગોને કચરી નાખ્યા પછી સ્થિતિ બહુ ઝપાટાભેર બગડવા લાગી. જૈકાબને સંપૂર્ણ સત્તાધારી બન્યા હતા. રાજ્યતંત્ર ઉપર પણ તેમને કાબૂ હતા. પરંતુ હવે તે માંહેમાંહે લડવા લાગ્યા હતા. સ્વતંત્રતા અને બુદ્ધિના મહત્સવ ઊજવવામાં આગળ પડતા ભાગ લેનાર હીબત તથા તેના પક્ષકારને ગિલોટીન ઉપર ચડાવવામાં આવ્યા તે સમયે જૅકેાબિન પક્ષમાં મોટું ભંગાણ પડયું. એમના પછી ફેત્રે દિ ઇગ્લેટાઈનને વારો આવ્યો. અને ૧૭૯૪ની સાલમાં આટલા બધા લેાકાને ગિલેટીન ઉપર ચડાવવા સામે ડૅન્ટન અને કૅમીઈલ દેપ્સ્યૂલીને રાસ્પિયર આગળ વિરોધ ઉડ્ડાવ્યો ત્યારે તેમને પણ ગિલેટીન ઉપર વધેરવામાં આવ્યા. ૧૭૯૪ના એપ્રિલમાં ડૅન્ટનની કતલ કરવામાં આવી એ પૅરીસ તેમ જ પ્રાંતાના લકાને માટે ક્રાંતિને અંત આવ્યા સમાન હતું. રખેને લેાકેા વચ્ચે પડે એટલા ખાતર ડૅન્ટનની કતલ ઉતાવળથી કરી નાખવામાં આવી હતી. ક્રાંતિના નરકેસરી પડયો અને હવે એક નાનકડી ટોળકીના હાથમાં સત્તાનાં સૂત્રેા આવ્યાં. લેકે સાથેના તેના સંપર્ક તૂટી ગયા હતા અને ચોમેર હવે એના શત્રુ પેદા થયા હતા, એટલે જ્યાં ત્યાં એ ટોળકીની નજરે દ્રોહ દેખાવા લાગ્યે એટલે કરતા અમલ વધારે ઉગ્ર બનાવવા સિવાય પેાતાને ઉગારવાને ખીજો ઉપાય તેને જડ્યો નહિ. " આમ કરવું જોર વધ્યું અને ગુનેગારોને ગિલોટીન આગળ લઈ જનાર ગાડામાં હવે સજા પામેલાઓની ભીડ વધારે થવા લાગી. જૂન માસમાં એક નવા કાયદા કરવામાં આવ્યો જેને ૨૨મી પ્રેરિયલ ’ (પ્રજાત ંત્રતા નવા પંચાગના મહિના )ના કાયદા કહેવામાં આવે છે. એ કાયદામાં ખોટી ખબરો ફેલાવવી, લકામાં ભાગલા પાડવા અથવા તેમનામાં ખળભળાટ પેદા કરવા, નીતિનાં બંધને શિથિલ કરવાં તથા જનતાના ઈમાનને દૂષિત કરવું વગેરે વસ્તુઓને માતની સજાપાત્ર ગુનાઓ લેખવામાં Page #661 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જગતના ઈતિહાસનું રેખાદર્શન આવ્યા હતા. ઑપ્ટેિર અને તેના બગલિયાઓથી ભિન્ન મત ધરાવનાર દરેક જણને આ કાયદાની વિસ્તૃત જાળમાં ફસાવી શકાય એમ હતું. આવા લેકે ઉપર સમૂહમાં એક સાથે કામ ચલાવવામાં આવતું અને તેમને શિક્ષા ફરમાવવામાં આવતી. એક પ્રસંગે તે લગભગ ૧૫૦ જણાએ ઉપર કામ ચલાવીને તેમને તકસીરવાર ઠરાવવામાં આવ્યા હતા. એ ટોળામાં સામાન્ય ગુનેગારે, રાજાના પક્ષકારો અને એવા બીજાઓ ઉપર એક જ પ્રસંગે કામ ચલાવવામાં આવ્યું હતું. | આ નવા કરને અમલ ૪૬ દિવસ સુધી ચાલ્યું. આખરે ૯મી થમિડર એટલે કે ૧૭૯૪ની ૨૭મી જુલાઈને દિવસે મામલે વી. રાષ્ટ્રીય સંમેલન એકાએક રોસ્પિયેર તથા તેના પક્ષકારની વિરુદ્ધ થઈ ગયું અને “જાલિમનો નાશ કરે” એવા પિકાની સાથે તેમને ગિરફતાર કરવામાં આવ્યા. રૉસ્પિરને બોલવા સુધ્ધાં દેવામાં ન આવ્યા. બીજે દિવસે જેમાં તેણે અનેક લેને મિલેટીન ઉપર રવાના કર્યા હતા તે જ ગાડું તેને રિલેટીન ઉપર લઈ ગયું. આ રીતે ફ્રાંસની ક્રાંતિને અંત આવ્યું. રોસ્પિયેરના પતન પછી પ્રતિક્રિાંતિને આરંભ થયો. હવે વિનીત આગળ આવ્યા. તેઓ જેકેબિને ઉપર તૂટી પડ્યા અને તેમના ઉપર કેર વર્તાવ્યો. “રાતા કેર” પછી જેને “ધેળ કેર” કહેવામાં આવે છે તેને અમલ શરૂ થયો. ૧૫ માસ પછી ૧૭૯૫ના ઓક્ટોબર માસમાં રાષ્ટ્રીય સંમેલનનું પતન થયું અને પાંચ સભ્યની “ડાયરેકટરી” (સમિતિ) સરકાર બની ગઈ. આ સ્પષ્ટપણે મધ્યમવર્ગની સરકાર હતી અને તેણે આમવર્ગને દાબી રાખવા કે શિશ કરી. આ “ડાયરેક્ટરી એ પાંચ વરસ સુધી કાંસ ઉપર શાસન કર્યું અને પ્રજાતંત્રનું બળ તથા પ્રતિષ્ઠા એટલાં ભારે હતાં કે અનેક આંતરિક ઝઘડાઓ હોવા છતાં પણ પરદેશ ઉપરનાં યુદ્ધોમાં પણ તેણે વિજયે મેળવ્યા. એની સામે બંડ પણ થયાં પરંતુ તે બધાં દબાવી દેવામાં આવ્યાં. આવું એક બંડ પ્રજાતંત્રના સૈન્યના નેપોલિયન બેનાપાર્ટ નામના એક યુવાન સેનાપતિએ દાબી દીધું હતું. તેણે પરીસના લેકોનાં ટોળાં ઉપર ગોળીબાર કરવાની ધૃષ્ટતા કરી અને એ રીતે તેમાંના સંખ્યાબંધ માણસે માર્યા ગયા. જ્યારે આમજનતાની કતલ કરવામાં ખુદ પ્રજાતંત્રને પુરાણું સૈન્યને જ ઉપગ કરી શકવાની પરિસ્થિતિ આવી ત્યારે કહી શકાય કે હવે ક્રાંતિનું નામનિશાન રહ્યું નહોતું. Page #662 -------------------------------------------------------------------------- ________________ કાંતિ અને પ્રતિકાંતિ ૧૪૯ આ રીતે ક્રાંતિને અંત આવ્યો અને તેની સાથે જ આદર્શવાદીઓનાં અનેક ઉજજવળ સ્વપ્નને તેમ જ ગરીબ લેકેની આશાનો પણ અંત આવ્યું. એમ છતાંયે તે જે પ્રાપ્ત કરવા ચહાતી હતી તેમાંનું ઘણુંખરું તેણે પ્રાપ્ત કર્યું પણ ખરું. કઈ પણ પ્રતિ-ક્રાંતિ દાસપ્રથા “સર્કડમ” એટલે કે દાસ યા આસામી પ્રથાને ફરીથી દાખલ કરી શકે એમ નહોતું, તેમ જ બુ વંશના રાજાઓ – ફ્રાંસના તે સમયને રાજવંશ બુ વંશ કહેવાતું હતું – ફરીથી ફ્રાંસના રાજ્યાસન ઉપર આવ્યા ત્યારે તેઓ પણ ખેડ તેને વહેંચી આપવામાં આવેલી જમીને તેમની પાસેથી પાછી લઈ શક્યા નહિ. ખેતરમાં કામ કરતા તેમ જ શહેરના સામાન્ય માણસની દશા પહેલાં કરતાં તે ક્યાંયે સુધરી ગઈ હતી. ખરેખર ક્રાંતિ પહેલાંના સમય કરતાં તે કેરના અમલ દરમ્યાન પણ તેમની સ્થિતિ વધારે સારી હતી. કેર તેમની સામે નહિ પણ ઉપલા વર્ગના લેકની સામે વર્તાવવામાં આવ્યો હતો, જે કે ક્રાંતિના છેવટના સમયમાં તે ગરીબ વર્ગને પણ વેઠવું પડ્યું હતું. ક્રાંતિને તે અંત આવ્યો પરંતુ પ્રજાતંત્રના વિચારે આખા યુરોપમાં ફેલાયા અને તેની સાથે “મનુષ્યના અધિકારની જાહેરાત'ના સિદ્ધાંતોને પણ ફેલાવે છે. Page #663 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ સરકારના રાહુ ૨૭ ઑકટોબર, ૧૯૪૩ એ અવાડિયાંથી મે તને પત્ર લખ્યા નથી. મને લાગે છે કે હું કઈક ઢીલા પડચો છું. મારી આ વાર્તાના છેવટના ભાગની પાસે પાસે હું આવી પહોંચ્યો છું એ વિચારથી હું કઈક પાછો પડુ છું. ૧૮મી સદીના અંત સુધી તો આપણે આવી પહેોંચ્યાં. ૧૯મી સદીનાં ૧૦૦ વરસાનું અવલોકન હવે આપણે કરવાનું છે અને પછી તે આજની ઘડી સુધી આવી પહેાંચવા માટે માત્ર ૩૨ વરસા બાકી રહે છે. પરંતુ આ બાકી રહેલાં ૧૩૨ વરસાને અંગે તો મારે ઘણું કહેવાનું ચશે, આપણી બહુ નજદીક હોવાને કારણે એ વરસે આપણને વધારે સ્પષ્ટપણે દેખાય છે અને આપણાં મન ભરી દે છે, તેમ જ એમા ખનેલા બનાવા પહેલાંના સમયના બનાવા કરતાં આપણને વધારે મહત્ત્વના લાગે છે. આજે આપણે આપણી આસપાસ જે બધું જોઈ એ છીએ તેમાંની ઘણીખરી વસ્તુઓ એ સમય દરમ્યાન ઉદ્ભવેલી છે, અને સાચે જ ગઈ સદી અને તે પછીનાં વરસેાની અસંખ્ય ઘટનામા અને બનાવાના તને પરિચય કરાવવા એ મારે માટે સહેલું નથી. સંભવ છે કે એ કારણથી જ હું એ કામ હાથ ધરતાં ખચકા હાં ! પરંતુ સાથે સાથે મને એમ પણ થાય છે કે આખરે જ્યારે હું આ માનવીના ઇતિહાસની વાતને ૧૯૩૨ની સાલ સુધી લાવી દઈશ અને ભૂતકાળ વમાનમાં લુપ્ત થઈ ભવિષ્યના અગમ્ય પડદા આગળ આવીને ઊભરશે ત્યારે હું શું કરીશ ? પ્યારી બેટી, ત્યાર પછી તને હું શું લખીશ વારું? એ પછી હાથમાં કલમ લઈ ને તારે વિષે વિચાર કરવા માટે અથવા તે જાણે તું મારી સમીપ ખેડી છે અને મને અનેક પ્રશ્નો પૂછી રહી છે, તથા હું તેના જવાએ આપવાને પ્રયાસ કરું છું, એવી કલ્પના સેવવા માટે મને શું નિમિત્ત મળી રહેશે? ક્રાંસની ક્રાંતિને વિષે મે તને ત્રણ પત્ર લખ્યા છે— ફ્રાંસના લગભગ પાંચ વરસ જેટલા ટૂંકા સમયના ઇતિહાસ વિષેના એ ત્રણ Page #664 -------------------------------------------------------------------------- ________________ સરકારના શહ ૧૫૧ પત્રો લાંબા હતા. આ આપણા યુગયુગાન્તરેાના પ્રવાસમાં સદીની સદીઓ આપણે એક એક પગલે વટાવી ગયાં. આખાને આખા ખાના ખડા ઉપર ઊડતી નજર કરી ગયાં. પરંતુ ફ્રાંસમાં ૧૭૮૯થી ૧૭૯૪ની સાલના કાળ દરમ્યાન આપણે ઠીક ઠીક સમય સુધી રોકાયાં. આમ છતાં પણ તને એ જાણીને આશ્ચર્ય થશે કે એ વસ્તુ ટૂંકમાં પતાવવાને મેં ભારે જહેમત ઉડાવી છે, કેમ કે, મારું મન એ વિષયથી ઊભરાતું હતું અને મારી કલમ આગળ ને આગળ જવા ચહાતી હતી. ઐતિહાસિક દષ્ટિએ ફ્રાંસની ક્રાંતિનું ભારે મહત્ત્વ છે. એનાથી એક યુગ સમાપ્ત થાય છે અને ખીજાના આરંભ થાય છે. એની રામાંચકતાને કારણે એ વિશેષે કરીને આકર્ષક બને છે અને એ આપણ સૌને અનેક પ્રકારના ધ આપે છે. દુનિયા આજે વળી પાછી ખળભળી ઊઠ્ઠી છે અને મહા પરિવા થવાને ટાંકણે આપણે ઊભાં છીએ. આપણા દેશમાં પણ આપણે ક્રાંતિકાળમાંથી પસાર થઈ એ છીએ — ભલેને એ શાન્ત ક્રાંતિ ક્રમ ન હાય. એટલે ફ્રાંસની ક્રાંતિ અને આપણા સમયમાં આપણી નજર આગળ થયેલી રશિયાની મહાન ક્રાંતિમાંથી આપણે ઘણું શીખી શકીએ. આ બે ક્રાંતિના જેવી સાચી જનતાની ક્રાંતિ જીવનની કારમી વાસ્તવિકતાને તેના નગ્ન સ્વરૂપમાં ખુલ્લી કરે છે; વીજના ઝબકારાની પડે તે સમગ્ર પ્રદેશને દશ્યમાન કરે છે અને ખાસ કરીને અંધકારમય સ્થાનાને આપણી નજર સામે ખુલ્લાં કરે છે. થેાડા સમય માટે તે લક્ષ્ય સ્પષ્ટપણે દેખાય છે અને તે અતિશય સમીપ આવેલું લાગે છે. માણસમાં શ્રદ્ધા અને શક્તિ ઊભરાવા લાગે છે, સંશય અને સંકલ્પવિકલ્પ નષ્ટ થાય છે. કંશી ન્યૂનતા કે લેશમાત્ર ઊણપ સાંખી કે ચલાવી લેવાના પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ક્રાંતિ કરનાર માણસા આમતેમ જોયા વિના તીરની પેઠે સીધાં આગળ વધે છે; અને તેમની દૃષ્ટિ જેટલા પ્રમાણમાં સીધી અને તીક્ષ્ણ હોય છે તેટલા પ્રમાણમાં ક્રાંતિ પણ આગળ વધે છે, પરંતુ ક્રાંતિની પરાકાષ્ઠાના સમયમાં જ આવું બનવા પામે છે. એ સમયે ક્રાંતિના નાયકા પર્વતની ટાચે ઊભેલા હોય છે અને જનતા તેમના તરફ ઊંચે કૂચ કરી રહી હેાય છે. પરંતુ અફસોસ ! પછીથી એવા સમય આવે છે કે જ્યારે તેમને પર્વતના શિખર ઉપરથી નીચે અંધકારમય ખીણમાં ઊતરવું પડે છે અને શ્રદ્દા મંદ પડે છે તથા શક્તિ ક્ષીણ થઈ જાય છે. લગભગ જિંદુંગી બધી દેશવટા વેનાર વાસ્તેયર ૧૭૭૮ની સાલમાં પોતાના મરણની આગળ આગળ પૅરીસ પાછો આવ્યો. એ Page #665 -------------------------------------------------------------------------- ________________ ઉપર જગતના ઇતિહાસનું રેખાદર્શન સમયે તેની ઉંમર ૮૪ વરસની હતી. પેરીસના યુવાનને સંબોધીને તેણે કહ્યું કે, “આજના યુવકો ભાગ્યશાળી છે, કેમ કે તેઓ ભારે બનાવો જેવા પામવાના છે.” સાચે જ, તેમણે ભારે બનાવો જેવા એટલું જ નહિ પણ તેમાં તેમણે ભાગ લીધે, કેમ કે એ પછી ૧૧ વરસ બાદ ક્રાંતિ ફાટી નીકળી. લાંબા કાળ સુધી એને રોકી રાખવામાં આવી હતી. ૧૭મી સદીમાં ભવ્ય રાજા ૧૪મા લૂઈએ કહ્યું હતું કે, “હું જ રાજ્ય છું.’ ૧૮મી સદીમાં તેના વારસ ૧૫મા લૂઈએ કહ્યું હતું કે, “મારા પછી તે પ્રલય છે.” અને તેના આ આમંત્રણ પછી પ્રલય આવ્યા અને ૧૬મા લૂઈ તથા તેના સાથીદારોને ઘસડી ગયે. તરેડ તરેડના પાઉડરોથી મહેકતી વીગ એટલે વાળની ટોપી તથા રેશમી સુરવાળે પહેરનારા અમીરને બદલે સુરવાળ વિનાના માણસે આગળ આવ્યા. કાંસમાં પુખ્ત વયના દરેક પુરુષ તેમ જ સ્ત્રીને નાગરિકતાને હક પ્રાપ્ત થશે. અને નવા જન્મેલા પ્રજાસત્તાક રાજ્યના ધ્યાનમંત્ર “સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાને ધ્વનિ આખી દુનિયાને બુલંદ અવાજે સંભળાવવામાં આવ્યું. ક્રાંતિના સમય દરમ્યાન કેરને અમલ વર્તત બહુ જોવામાં આવે છે. સ્પેશિયલ રેવોલ્યુશનરી ટ્રિબ્યુનલ એટલે કે, ક્રાંતિની ખાસ અદાલતેની સ્થાપનાથી માંડીને રૉસ્પિયેરના પતન સુધીના ૧૬ માસ દરમ્યાન લગભગ ૪૦૦૦ માણસને ગિલેટીન ઉપર ચડાવવામાં આવ્યાં હતાં. આ બહુ મેટી સંખ્યા કહેવાય અને એમાં કેટલાયે નિર્દોષ માણસના જાન ગયા હશે, એ વિચાર જ્યારે આપણને આવે છે, ત્યારે આપણને દુઃખ થાય છે અને કમકમાટી છૂટે છે. પરંતુ એમ છતાંયે કેટલીક હકીક્ત આપણે લક્ષમાં લેવી જોઈએ કે જેથી આપણે ક્રાંસના આ કરના અમલને તેના સાચા સ્વરૂપમાં જોઈ શકીએ. પ્રજાસત્તાક રાજ્ય મેરથી દુશ્મને, દેશદ્રોહીઓ અને જાસૂસેથી ઘેરાયેલું હતું, અને મિલેટીનની શિક્ષા પામેલાઓમાંના ઘણું તે પ્રજાસત્તાક રાજ્યના કટ્ટા દુશ્મન હતા અને તેઓ તેને નાશ કરવાની પ્રવૃત્તિ કરી રહ્યા હતા. કેરના અમલના છેવટના ભાગમાં ગુનેગારની સાથે નિદોષ લેકેને પણ વેઠવું પડ્યું. ભયની સામે આપણી દષ્ટિને પળ ચઢી જાય છે અને નિર્દોષ તથા ગુનેગાર વચ્ચે વિવેક કરવાનું મુશ્કેલ થઈ જાય છે. ફ્રાંસના પ્રજાસત્તાક રાજ્યને તેની કસોટીની ઘડીએ લાફાવેત જેવા તેના કેટલાક મોટા મોટા સેનાપતિઓના વિરોધ અને દગાને સામને પણ કરે Page #666 -------------------------------------------------------------------------- ________________ સરકારના રાહ ૧૫૩ પડ્યો હતો. આવી પરિસ્થિતિમાં ફ્રેંચ પ્રજાસત્તાક રાજ્યના આગેવાનોની ધૃતિ શિથિલ થઈ ગઈ અને તેમણે કોઈ પણ જાતના વિવેક વગર આંધળિયાં કરીને ચારે બાજુ સપાટે ચલાવ્યું તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. * એચ. જી. વેસ પિતાના ઈતિહાસમાં તે સમયે ઈગ્લેંડ અમેરિકા તેમ જ બીજા દેશોમાં શું બની રહ્યું હતું એ દર્શાવે છે તે લક્ષમાં રાખવા જેવું છે. ફેજદારી કાયદે અને ખાસ કરીને મિલકતના રક્ષણને કાયદે જંગલી હતી અને નજીવા ગુનાઓ માટે લેકોને ફાંસીએ લટકાવવામાં આવતા. કેટલેક ઠેકાણે તે હજી પણ કાયદેસર રીતે અત્યાચાર પણ ગુજારવામાં આવતો. વેલ્સ જણાવે છે કે, ફ્રાંસમાં કેરના અમલના સમયમાં જેટલા લોકોને ગિલેટીન ઉપર ચડાવવામાં આવ્યા તેના કરતાં અનેકગણું લેકને એ જ અરસામાં ઇંગ્લંડ તથા અમેરિકામાં આ કાયદાઓનો આશરો લઈને ફાંસીએ લટકાવવામાં આવ્યા હતા. વળી એ સમયમાં ચાલતા ગુલામના શિકારને તથા તેના ઘાતકીપણ અને નિષ્ફરતાને વિચાર કરી છે. યુદ્ધોને, ખાસ કરીને લાખ્ખો સ્ત્રી પુરુષોને યુવાવસ્થામાં જ સંહાર કરનારાં આજનાં યુદ્ધોને વિચાર કરી જે. વળી, સમીપે આવીને તાજેતરમાં આપણું પિતાના દેશમાં બનેલા બનાવનું અવલોકન કર. ૧૩ વરસ ઉપર એપ્રિલ માસની એક સાંજે હોળીના તહેવારને દિવસે અમૃતસરના જલિયાવાલા બાગમાં સેંકડે માણસની ક્તલ કરવામાં આવી હતી અને હજારોને ઘાયલ કરી મરણતેલ કરવામાં આવ્યા હતા. અને બધા કાવતરા કેસે, ખાસ અદાલતે અને ઓર્ડિનન્સ પ્રજા ઉપર કેર વર્તાવવાના તથા તેનું દમન કરવાના પ્રયાસે નહિ તે બીજું શું છે? દમન તથા કેરની તીવ્રતા સરકાર કેટલા પ્રમાણમાં ભયભીત બનેલી છે એ બતાવી આપે છે. હરેક સરકાર, પછી તે પ્રત્યાઘાતી હો કે ક્રાંતિકારી, વિદેશી કે સ્વદેશી ગમે તે હે, પણ જ્યારે તેની હસ્તી જોખમમાં આવી પડવાને તેને ભય પેદા થાય છે, ત્યારે દમન અને કેરને રસ્તે ચડે છે. પ્રત્યાઘાતી સરકાર વિશિષ્ટ હકે ભોગવનારા લેકેની વતી જનતાની સામે એ ઉપાય અજમાવે છે અને ક્રાંતિકારી સરકાર વિશિષ્ટ અધિકાર ભોગવતા મૂઠીભર લેકાની સામે જનતાના નામથી એ રીતે વર્તે છે. કાંતિકારી સરકાર પ્રમાણમાં વધારે નિખાલસ અને પ્રામાણિક હોય છે; ઘણી વાર તે ક્રર અને ઘાતકી હોય છે એ ખરું, પરંતુ તેમાં ઝાઝા Page #667 -------------------------------------------------------------------------- ________________ પક જગતના ઇતિહાસનું રેખાદર્શન પાખંડ કે છળ નથી હોતાં. પ્રત્યાઘાતી સરકાર તે છળ અને છેતરપિંડીના વાતાવરણમાં જ રહે છે, કેમ કે તેનું સાચું સ્વરૂપ ઉઘાડું પડી જાય તે પોતે ટકી ન શકે એની તેને પૂરેપૂરી ખબર હોય છે. તે સ્વતંત્રતાની વાત કરે છે અને એના ઓઠા નીચે તે પિતાની મરજીમાં આવે તે કરવાને ઈરાદે રાખે છે. તે ન્યાયની વાતો કરે છે અને તે દ્વારા જેમાં પિતે ટકતી અને કૂલતીફાલતી હોય તે સમાજવ્યવસ્થાને કાયમને માટે ટકાવી રાખવા ચાહે છે, પછી ભલેને બીજાઓનું સત્યાનાશ વળી જાય. પરંતુ આ બધા કરતાં વિશેષ કરીને તે તે કાયદો અને વ્યવસ્થાની વાત કરે છે અને એ વિધાનને આશરે લઈને તે લેકેને ગળીથી વધે છે, તેમની કતલ કરે છે, તેમને કેદમાં પૂરે છે તથા એવાં બીજા બેકાયદા અને ગેરવાજબી કૃત્ય કરે છે. આ કાયદો અને વ્યવસ્થા'ના નામથી આપણા સેંકડે દેશબંધુઓ ઉપર ખાસ અદાલત સમક્ષ કામ ચલાવવામાં આવ્યું છે અને તેમને મતની સજા ફરમાવવામાં આવી છે. એને જ નામે અઢી વરસ ઉપર પેશાવરમાં એપ્રિલ માસમાં આપણા બહાદુર અને નિઃશસ્ત્ર પણ ભાઈઓ ઉપર મશીનગનથી ગેળીબાર કરીને તેમને સંહાર કરવામાં આવ્યા હતા. અને એ જ “કાયદો અને વ્યવસ્થાને ખાતર બ્રિટિશ હવાઈ દળનાં વિમાને આપણી સરહદ ઉપરનાં ગામડાંઓ ઉપર તેમ જ ઈરાકમાં બેબને વરસાદ વરસાવે છે અને કશો વિવેક રાખ્યા વિના સ્ત્રી પુરૂષ તથા બાળકોના જીવ લે છે અથવા તે તેમને આખી જિંદગી માટે અપંગ કરી મૂકે છે. વિમાન આવતું જોઈ લેકે નાસી છૂટીને રખે બચી જવા પામે એટલા ખાતર પશાચિક તદબીર અજમાવીને અમુક સમય પછી જ ફૂટે એવા બોંબ બનાવવામાં આવે છે. દેખીતી રીતે જ એવા બે અમુક વખત પછી જ ફૂટે છે અને પડતાંવેંત કશી હાનિ કરતા નથી. ભય જતે રહ્યો છે એમ માનીને ગામના લેકે પિતપિતાને ઘેર પાછા કરે છે. અને થોડી જ વારમાં બોંબ ફૂટે છે અને જાનમાલને સંહાર કરડે લે કે ઉપર ઝઝુમી રહેલા ભૂખમરાના રોજિંદા ત્રાસને તું વિચાર કરી છે. આપણી આસપાસનાં દુઃખે નિહાળીને આપણે નઠેર બની જઈએ છીએ. આપણે એમ માનીએ છીએ કે મજૂરો તથા કિસાને તે આપણા કરતાં વધારે કઠણ હોય છે અને યાતનાની તેમના ઉપર ઝાઝી અસર થતી નથી. આપણું અંતરાત્માને ડંખ શાંત પાડવા Page #668 -------------------------------------------------------------------------- ________________ સરકારના રાહ ૧૫૫ માટેની એ મિથ્થા દલીલે છે! બિહારમાં આવેલી ઝરિયાની કોલસાની ખાણની મેં લીધેલી મુલાકાત મને યાદ છે. પૃથ્વીના પેટાળમાં કોલસાની ભીંતેવાળી લાંબી, કાળી અને અંધકારમય ગલીઓમાં સ્ત્રીપુરુષને કામ કરતાં જોઈને મેં અનુભવેલી કમકમાટી હું કદી ભૂલી શકું એમ નથી. ખાણમાં કામ કરતાં મજૂરે માટે લે કે ૮ કલાકના દિવસની વાત કરે છે અને કેટલાક તે એને પણ વિરોધ કરે છે અને માને છે કે તેમની પાસેથી હજી વધારે કામ લેવું જોઈએ. અને જ્યારે જ્યારે હું આવી દલીલે વાંચું કે સાંભળું છું ત્યારે ભૂગર્ભમાંની કાળી કોટડીઓની મારી મુલાકાત મને યાદ આવે છે. ત્યાં આગળ માત્ર આઠ મિનિટ પણ મારે માટે કસોટી સમાન હતી. ફાંસમાં વર્તેલા કેરને અમલ ભીષણ વસ્તુ હતી. અને છતાં કાયમી બની બેઠેલી બેકારી અને ગરીબાઈની સરખામણીમાં તે તે માત્ર ચાંચડના ચટકા સમાન હતી. સામાજિક ક્રાંતિને સંહાર, ગમે એટલે ભારે હોય તે, આ અનિષ્ટ કરતાં તેમ જ આજની આપણી રાજકીય તેમ જ સામાજિક વ્યવસ્થાને લીધે વારંવાર ઉદ્ભવતાં યુદ્ધોના સંહાર કરતાં ઓછી છે. ક્રાંસમાં વર્તે કેરને અમલ આપણને બહુ ભારે લાગે છે કેમ કે, કેટલાક ઇલકાબેધારી અને ઉમરાવ લેકે એને ભોગ બન્યા હતા. અને આવા વિશિષ્ટ અધિકારો ભોગવતા વર્ગોને આદર કરવાને આપણે એટલા બધા ટેવાઈ ગયેલા છીએ કે તેઓ આફતમાં આવી પડે છે ત્યારે આપણી સહાનુભૂતિ તેમના તરફ ઢળી પડે છે. બીજાઓની જેમ એમના પ્રત્યે પણ સહાનુભૂતિ રાખવી ઘટે, પરંતુ સાથે સાથે આપણે એ પણ ભૂલવું ન જોઈએ કે એ લેકે તે ગણ્યાગાંઠયા જ છે. આપણે એમનું પણ ભલું ચિંતીએ, પરંતુ ખરે સવાલ તે આમજનતાને છે અને મૂઠીભર લોકોને ખાતર આપણે આખા સમુદાયને ભોગ ન આપી શકીએ. રૂસે કહે છે કે, “માનવ જાત તે જનતાની બનેલી છે, અને જેમને આમજનતામાં સમાવેશ નથી થતું તેઓ તે એટલા બધા જાજ છે કે તેમને લેખામાં લેવાની કશી જરૂર નથી.” આ પત્રમાં હું તને નેપોલિયન વિષે લખવા ધારતું હતું. પરંતુ મારું મન જુદી જ દિશામાં દેડી ગયું અને મારી કલમ જુદા જ વિષય ઉપર ચડી ગઈ. અને નેપોલિયન વિષે વિચાર કરવાનું તે હજી બાકી જ રહે છે. તેને હવે બીજા પુત્ર સુધી થેભૂવું પડશે. . Page #669 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ નેપોલિયન - ૪ નવેમ્બર, ૧૯૯૨ ફ્રાંસની ક્રાંતિમાંથી નેપલિયન નીપજે. યુરોપના રાજાઓને પડકારી તેમને સામનો કરનાર ફ્રાંસ – પ્રજાતંત્રવાદી ક્રાંસ એ નાનકડા કસિ કાવાસીને વશ થયું. એ સમયે ફાંસ કંઈક વિચિત્ર પ્રકારના વન્ય સૌંદર્યથી રાજતું હતું. બાબિયર નામના એક ઇંચ કવિએ તેની વન્ય પ્રાણી-ચક્યકિત ચામડીવાળી, ઊંચું માથું રાખીને ફરનાર મગરૂર રવેચ્છાચારી ઘેડીની સાથે સરખામણી કરી છે, કે જે ખુબસૂરત અને રખડેલ હેય; જીન, લગામ તથા બંધનને ઝનૂનથી ઇન્કાર કરતી હોય, જમીન ઉપર પોતાના પગના પછાડા મારતી હોય તથા પોતાના હણહણાટથી આખી દુનિયાને ભયભીત કરી મૂકતી હેય. આ ગર્વિષ્ટ ઘેડી કોર્સિકના એક યુવકનું વાહન બનવાને સંમત થઈ અને તેણે તેની સહાયથી અસાધારણ કાર્યો કરી બતાવ્યાં. પરંતુ તેણે તેને જેર કરીને નરમ પણ બનાવી તથા એ વન્ય અને સ્વર પ્રાણીની નિરંકુરાતા અને સ્વેચ્છાચાર સર્વાશે નિર્મૂળ કર્યા. તેણે તેને શેકીને નિઃસર્વ બનાવી દીધી. આખરે તેણે તેને ફેંકી દીધું અને પછી તે પિતે પણ પછડાઈ પડી. ચપટા કેશ શિરે ધરતા હે કૉસિકાબેટ નિવાસી ! ફ્રાંસ ભૂમિ તે મધ્યાન્ને શી હતી રૂપની રાશિ ! ઉદંડ વછેરી જેવી દુર્દમ જેમ ભરેલી, ના એને મુખ કેઈસવારે હજી લગામ ધરેલી, વન્ય પશુશી હતી, એહની કાયા શી તસતસતી, - રાજાઓનાં રક્ત પીધેલી, મદમત્તા લસલસતી. નિજ જીવનમાં પ્રથમ મુક્તિનો રસ ચાખી હણહણતી, ધરણીને ઠેશે ઠેકતી, ગર્વ થકી રણઝણતી. એની કાયા હજી કેઈના હસ્તે ના અભડાવી, પરદેશીએ હજીન કેએ ધુરા મહીં સપડાવી. વિશાળ એની પીઠે કેનું જીન હજી ન ચડેલું, એનું અંગ હતું અણબોટયું, મેહક રૂપ મઢેલું, Page #670 -------------------------------------------------------------------------- ________________ નેપેાલિયન ઊંચાં નયના ઊંચી એની કાનતણી ટિશિયારી, અગત્વચા ક પવતી જોમે, એ કે કિક્યિારી. અંગઉઠાવી ઝાડ બનીને હેષારવ ગરજતી, ૫૭ એ ત્યારે આખી પૃથ્વીને ગભરાવી તરજતી. ત્યારે આ તેપોલિયન કેવા પ્રકારના માણસ હતા ? જગતમાં થઈ ગયેલા મહાપુરુષોમાંના એક હતા ? જે રીતે તેને ઓળખવામાં આવતા હતો તેવા ભાવિનું નિર્માણ કરનાર પુરુષ હતા ? માનવજાતિને અનેક પ્રકારના ખાજામાંથી મુક્ત થવામાં સહાય કરનાર પ્રચંડ વિભૂતિ હતા કે પછી એચ. જી. વેલ્સ અને ખીજાએ જણાવે છે તેવા યુરોપને તથા સભ્યતાને ભારે હાનિ પહોંચાડનાર માત્ર એક સાહસિક શ્રુંગારી અને સંહારક હતા ? આ બંને અભિપ્રાય અતિશયાક્તિભર્યાં છે અને એ બને અમુક અંશે સાચા છે. આપણા બધામાં સારા તથા નરસા અને મહાન તથા હીન તત્ત્વાનું અજબ પ્રકારનું મિશ્રણ હોય છે. નેપોલિયનમાં પણ આવું જ સારાનરસાનું, મહાનહીનનું મિશ્રણ થયેલું હતું, પરંતુ આપણુ બધા કરતાં કંઇક જુદી જ રીતે તેનામાં અસાધારણ ગુણાનું મિશ્રણ થવા પામ્યું હતું. તેનામાં હિંમત, આત્મવિશ્વાસ, કલ્પના, અસાધારણ કાર્યશક્તિ તથા ભારે મહત્ત્વાકાંક્ષા હતાં. તે સમ સેનાપતિ હતા અને યુદ્ધકળામાં ભારે નિપુણ હતા અને એ બાબતમાં પ્રાચીન કાળમાં થઈ ગયેલા સિકંદર અને ચગીઝ જેવા મહાન સેનાપતિ સાથે તેની તુલના કરી શકાય. પરંતુ તેનામાં હીનતા પણ હતી. તે સ્વાથી અને સ્વરત હતા તથા તેના જીવનની પ્રધાન ભાવના કાઈ આદર્શની સાધના નહિ પણ અંગત પોતાની સત્તાની ખોજ હતી. એક વખતે તેણે કહ્યું હતું કે, ‘ મારી રખાત ! સત્તા એ મારી રખાત છે ! એને મેળવવા માટે મને એટલી ભારે કિંમત મેડી છે કે હું તેને મારી પાસેથી કાઈને પડાવી લેવા ન દઉં કે ન તે કાઈ ને તેને ઉપભોગ કરવા ઘઉં !' તે ક્રાંતિનું સંતાન હતા અને છતાંયે તે મોટા સામ્રાજ્યનાં સ્વપ્નાં સેવતા હતા. અને સિક ંદરે મેળવેલા વિજયાના વિચારોથી તેનું મન ઊભરાતું હતું. આખું યુરોપ પણ તેને નાનું લાગતું હતું. પૂર્વના દેશ અને ખાસ કરીને મીસર અને હિંદ તરફ તેને આકર્ષણ હતું. તેની આરંભની કારકિર્દી દરમ્યાન જ્યારે તેની ઉંમર માત્ર ૨૭ વરસની હતી ત્યારે તેણે કહ્યું હતું કે, માત્ર પૂર્વના દેશમાં જ મોટાં માટાં સામ્રાજ્યો અને મહાન પરિવર્તન થયાં ૬-૪૨ Page #671 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન છે; પૂર્વના દેશોમાં ૬૦ કરેડ માણસે વસે છે. એની સરખામણીમાં - યુરેપ એ તે કીડીને નાનકડો રાફડે છે!” નેપલિયન બોનાપાર્ટ ક્રાંસના તાબાના કોર્સિકા ટાપુમાં ૧૭૬૯ની સાલમાં જન્મ્યા હતા. તેનામાં ફ્રેંચ, કર્સિકન તથા ઈટાલિયન લેહીનું મિશ્રણ થયું હતું. તેણે કાંસની એક લશ્કરી શાળામાં તાલીમ લીધી હતી અને ક્રાંતિ દરમ્યાન તે જૈકેબિન કલબને સભ્ય હતું. પરંતુ ઘણું કરીને તે જેકેબિન ક્લબનાં ધ્યેયને માનતા હતા એટલા ખાતર નહિ, પણ કેવળ પિતાને અંગત સ્વાર્થ સાધવાને ખાતર જ એ પક્ષમાં ભળ્યો હતે. ૧૭૯૩ની સાલમાં તેણે તુલે આગળ પિતાનો પ્રથમ વિજય મેળવ્યું. એ શહેરના તવંગર લેકે ક્રાંતિના અમલ નીચે પિતાની માલમિલક્ત જતી રહેશે એવા ક્યથી ખરેખાત અંગ્રેજોને બેલાવીને ફ્રેંચ પ્રજાને બાકી રહેલે નૌકાકાફેલે તેમને સોંપી દીધું હતું. આ ઉપરાંત એ સમયે નવા પ્રજાસત્તાક રાજ્ય ઉપર આવી પડેલી બીજી આપત્તિઓને લીધે તેના ઉપર ભારે ફટકો પડ્યો હતો અને મળી શકે તે બધા પુરુષ અને સ્ત્રીઓને પણ લશ્કરમાં જોડાવાનું ફરમાન થયું હતું. નેપોલિયને અસાધારણ કાબેલિયતથી હુમલો કરીને બંડખરોને કચરી નાખ્યા તથા અંગ્રેજ સૈન્યને હરાવ્યું. હવે તેને સિતારો ચમકવા લાગે અને ૨૪ વરસની ઉંમરે તે સેનાપતિ બન્યું. પરંતુ થોડા જ માસમાં રેસ્પિયરને ગિલોટીન ઉપર ચડાવવામાં આવ્યું ત્યારે તે આફતમાં આવી પડ્યો અને તે રેસ્પિયર પક્ષને માણસ છે એવો તેના ઉપર શક રાખવામાં આવતું હતું. પરંતુ તે ખરેખર જે પક્ષનો હતો તેની સભ્યસંખ્યા માત્ર એક જ હતી, અને તે એક સભ્ય નેપોલિયન પિતે જ હતો ! પછી તે ડાયરેકટરીને અમલ શરૂ થશે અને એ સમયે નેપલિયને બતાવી આપ્યું કે તે જૈકાબિયન પક્ષને તે નહોતો એટલું જ નહિ પણ પ્રતિક્રાંતિને આગેવાન હતા અને જરાયે ખંચકાયા વિના જનતા ઉપર ગોળીબાર કરીને તેમને સંહાર કરવાને તેને વાંધો નહતો. આ જેને વિષે મેં આગલા પત્રમાં કહ્યું હતું તે ૧૭૯૫ની સાલની કતલ હતી. એ દિવસે તેણે પ્રજાસત્તાક રાજ્યને ઘાયલ કર્યું. દશ વરસની અંદર તેણે પ્રજાસત્તાકને અંત આણે અને પોતે કાંસને સમ્રાટ થઈ બેઠે. ૧૭૯૬ની સાલમાં તે ઈટાલી ઉપર ચડાઈ કરનાર સૈન્યને સેનાપતિ થયે અને ઉત્તર ઈટાલીના રણક્ષેત્રેમાં જ્વલંત ફતેહ મેળવીને Page #672 -------------------------------------------------------------------------- ________________ નેપેલિયન 'ઉ૫૯ આખા યુરોપને તેણે છક કરી નાખ્યું. ફ્રેંચ સૈન્યમાં હજીયે કંઈક અંશે ક્રાંતિની ભાવના ટકી રહી હતી. પરંતુ એ સિનિકે ચીંથરેહાલ હતા. તેમની પાસે પૂરતાં વસ્ત્રો નહોતાં, પગમાં પહેરવાને જડા નહેતા તેમ જ ખોરાક કે પૈસા પણ નહોતા. ઈટાલીનાં ફળદ્રુપ મેદાનમાં પહોંચે ત્યારે ખોરાક તથા બીજી બધી સારી સારી વસ્તુઓ આપવાનું વચન આપીને એ ચીંથરેહાલ અને ઉઘાડપગા સૈનિકોને તે આલેપ્સ પર્વત ઓળંગાવીને ઇટાલીમાં લઈ ગયે. બીજી બાજુ ઈટાલીના લેકેને તેણે સ્વતંત્રતા આપવાનું વચન આપ્યું અને જણાવ્યું કે જુલમગારના ત્રાસમાંથી તેમને મુક્ત કરવાને તે ત્યાં આવે છે. આ ક્રાંતિકારીઓની ભાષા અને લૂંટફાટ કરવાની આશાનું અજબ પ્રકારનું મિશ્રણ હતું! આ રીતે તેણે ફ્રેંચ અને ઈટાલિયનની ભાવનાનો બહુ ચતુરાઈથી લાભ ઉઠાવ્યું અને પોતે અમુક અંશે ઈટાલિયન હેવાથી ઈટાલીમાં તેના વચનની ભારે અસર થઈ તેને વિજયે મળતા ગયા તેમ તેમ તેની પ્રતિષ્ઠા વધતી ગઈ અને તેની કીર્તિ ફેલાતી ગઈ પિતાના સૈન્યમાં તે સામાન્ય સૈનિકને વેઠવાં પડતાં સુખદુઃખમાં તેમ જ જોખમમાં ભાગ ભરતે; અને હુમલે કરતી વખતે તે તે સામાન્ય રીતે સૌથી વધારે જોખમકારક સ્થળે જ ખડે થતો. તે હમેશાં લાયકાતની તપાસમાં રહેતા અને લાયક માણસ મળી આવે છે તે તેને ત્યાંને ત્યાં જ રણક્ષેત્ર ઉપર તેનું ઈનામ આપતા. સૈનિકોની નજરે તે તે પિતાતુલ્ય હતો – જો કે તે બહુ તરુણ પિતા હતે ! તેઓ તેને વહાલથી “નાના કોર્પોરલ” તરીકે ઓળખતા અને સામાન્ય રીતે તું કહીને બોલાવતા. પછી આ તરણ સેનાપતિ વીસથી ત્રીસ વરસની ઉમર સુધીમાં ફ્રેંચ સૈનિકોને વહાલસોયો થઈ પડે એમાં જરાયે આશ્ચર્ય છે ખરું? તેણે ઉત્તર ઈટાલીમાં સર્વત્ર વિજય મેળવ્યા, ઑસ્ટ્રિયાના સિન્યને ત્યાં આગળ હરાવ્યું, વેનિસના પ્રાચીન પ્રજાસત્તાક રાજ્યને અંત આ તથા સામ્રાજ્યવાદીના જેવી અઘટિત સુલેહ કરી અને પછી તે એક મહાન વિજેતાની પેઠે પેરીસ પાછો ફર્યો. ફ્રાંસમાં તેની સત્તાનો આરંભ થઈ ચૂક્યો હતેપરંતુ પૂરેપૂરી સત્તા હાથ કરવાનો સમય હજી આવ્યા નથી એમ કદાચ તેને લાગ્યું હોવું જોઈએ; આથી તેણે સૈન્ય લઈને મીસર ઉપર ચડાઈ કરવાની યેજના કરી. તેની યુવાવસ્થાથી જ તેને પૂર્વ તરફના દેશ માટે આકર્ષણ રહ્યા કરતું હતું. હવે તે પિતાનું એ આકર્ષણ સેતેષી શકે Page #673 -------------------------------------------------------------------------- ________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન એમ હતું અને વિશાળ સામ્રાજ્યનાં સ્વમાં તેના મનમાં રમી રહ્યાં હોવા જોઈએ. ભૂમધ્ય સમુદ્રના અંગ્રેજ કાફલાને થાપ આપીને તે ઍલેકઝાંડ્રિયા પહોંચે. એ સમયે મીસર ઉસ્માની તુર્ક સામ્રાજ્યને એક ભાગ હતું. પરંતુ એ સામ્રાજ્ય નબળું પડ્યું હતું અને ખરી રીતે મીસરમાં હવે મેમેલ્યુક લોકોને અમલ ચાલતો હતે. તુકના સુલતાનની તેમના ઉપર 'નામની જ આણ વર્તતી હતી. ક્રાંતિ અને શેધળોએ યુરોપને ભલે ખળભળાવી મૂક્યું હોય પરંતુ મેમેલ્યુક લેકે તો હજીયે મધ્યયુગના લેકના જેવું જીવન જીવતા હતા. એમ કહેવાય છે કે, નેપોલિયન કેરે પહોંચ્યો ત્યારે એક મેમેલ્યુક સરદાર રેશમનો ઝળહળતો પિષક અને સુવર્ણજડિત બખ્તર પહેરીને ઘોડા ઉપર સવાર થઈને ફેંચ સૈન્ય પાસે આવી પહોંચે અને તેના નાયકને કંઠયુદ્ધ માટે આહ્વાન આપવા લાગ્યું. પરંતુ એ આહ્વાનને એ બીચારાને ગોળીબાર દ્વારા વીર યોદ્ધાને ન છાજે એ અઘટિત જવાબ વાળવામાં આવ્યું. થોડા જ વખતમાં નેપોલિયને પિરામિડના યુદ્ધમાં વિજય મેળવ્યો. છટાદાર દેખાવો કરવાને તેને શોખ હતે. ઘોડા ઉપર સવાર થઈને પિરામિડ આગળ પોતાના સૈન્યની સામે આવીને તેમને ઉદ્દેશીને તે બોલ્યા: “સૈનિકે, ૪૦ સદીઓ તમને નિહાળી રહી છે !' . નેપલિયન જમીન ઉપરની લડાઈમાં પાવરધા હતા અને એવાં યુદ્ધોમાં તે તે વિજય મેળવતો રહ્યો. પરંતુ સમુદ્ર ઉપર તે લાચાર હતા. દરિયાઈ લડાઈ વિષે એને કશી ગતાગમ નહોતી અને એની પાસે કુશળ નૌકા સેનાપતિઓ હોય એમ જણાતું નથી. એ સમયે ઇંગ્લંડને ભૂમધ્ય સમુદ્રને નૌકાકાલે એક પ્રતિભાશાળી પુરુષની સરદારી નીચે હતે. એ પુરુષ તે હોરેશિયે નેલ્સન. એક દિવસે મગજ ફેરવીને નેલ્સન છેક બારા સુધી આવી પહોંચ્યો અને ફ્રેંચ નકા કાફલાને તેણે નાશ કર્યો. એ નૌકા યુદ્ધ નાઈલના યુદ્ધ તરીકે ઓળખાય છે. આ રીતે પરદેશમાં નેપલિયનને ક્રાંસ સાથે સંબંધ તૂટી ગયે. તે ત્યાંથી છટકીને છૂપી રીતે ફ્રાંસ જઈ પહોંચ્યું પરંતુ એમ કરીને પિતાના સૈન્યને તેણે ભેગ આપે. વિજય અને થોડી લશ્કરી કીર્તિ પ્રાપ્ત થવા છતાં નેપોલિયનની પૂર્વ તરફની ચડાઈ નિષ્ફળ નીવડી. એ જાણવા જેવું છે કે નેલિયન મીસરમાં પિતાની સાથે સંખ્યાબંધ પંડિતે, વિદ્વાને તથા અનેક પ્રકારનાં પુસ્તકો તથા પ્રયોગની સાધનસામગ્રી સાથે અધ્યાપકોને લઈ ગયા હતા. Page #674 -------------------------------------------------------------------------- ________________ નેપેાલિયન ૧ આ વિદ્વતા પરિષદમાં રાજેરાજ ચર્ચાઓ થતી અને તેમાં નેપોલિયન પણ ભાગ લેતો, અને એ વિદ્વાનોએ વૈજ્ઞાનિક શોધખેાળની દિશામાં સારું કાર્ય કર્યું. ગ્રીક અને મીસરની એ પ્રકારની ચિત્રલિપિમાં લખાયેલા લેખવાળી એક શિલા મળી આવતાં ચિત્રલિપિના પુરાણા ક્રાયડા ઉકેલવામાં આવ્યેા. ગ્રીક લિપિમાં લખાયેલા લખાણની મદદથી ખીજી એ લિપિ ઉકેલવામાં આવી. સૂએઝ આગળ નહેર ખોદવાની સૂચનામાં પણ નેપોલિયનને ભારે રસ પડ્યો હતા એ વસ્તુ પણ નોંધપાત્ર છે. તે મીસરમાં હતા તે દરમ્યાન નેપોલિયને ઈરાનના શાહ તથા દક્ષિણ હિંદના ટીપુ સુલતાન જોડે સંદેશા ચલાવ્યા. પરંતુ સમુદ્ર ઉપરની તેની લાચારીને કારણે એ વાટાધાટેમાંથી કશું પરિણામ નીપજ્યું નહિ. દરિયા ઉપરની સત્તાએ છેવટે તેપોલિયનને પરાસ્ત કર્યાં અને દિરયાઈ સત્તાને કારણે જ ૧૯મી સદીમાં ઇંગ્લંડે ભારે મહત્ત્વ પ્રાપ્ત કર્યું. નેપોલિયન મીસરથી પાછા કર્યાં ત્યારે ફ્રાંસની બહુ ખૂરી દશા થઈ ગઈ હતી. ડાયરેક્ટરી બદનામ થઈ હતી અને પ્રજામાં તે અપ્રિય થઈ પડી હતી એટલે સૈાની નજર નેપોલિયન તરફ વળી. નેપોલિયન તો સત્તા હાથ કરવા તૈયાર જ હતો. મીસરથી પાછા ફર્યાં બાદ એક માસ પછી ૧૭૯૯ના નવેમ્બરમાં પોતાના ભાઈ લ્યૂસિયનની સહાયથી તેણે જબરજસ્તીથી ધારાસભાને વિખેરી નાખી અને એ રીતે તે સમયે જે રાજ્યબંધારણ અનુસાર ડાયરેકટરી રાજ્યવહીવટ ચલાવતી હતી તેને અંત આણ્યો. આ રીતે અળપૂર્વક રાજ્યસત્તા હાથ કરવાના કાર્યને । < ફૂપ દે તા' કહેવામાં આવે છે. એ કૂપ દે તાને પરિણામે નેપોલિયન સૉંપરી થઈ પડ્યો. માત્ર તે જ આમ કરી શક્યો તેનું કારણ એ છે કે તે લોકપ્રિય હતા અને પ્રજાને તેના ઉપર ભારે વિશ્વાસ હતો. ક્રાંતિ તો યારનીયે મરી પરવારી હતી તથા લોકશાસન પણ લાપાવા લાગ્યું હતું અને હવે તો બાજી લોકપ્રિય સેનાપતિના હાથમાં આવી હતી. નવું રાજ્યબંધારણ ઘડવામાં આવ્યું. એ બંધારણમાં ત્રણ કાન્સલેાની જોગવાઈ કરવામાં આવી હતી. (પ્રાચીન રોમમાં રાજ્યના સર્વોપરી અધિકારી કોન્સલ કહેવાતા. તેના નામ ઉપરથી આ નામ અખત્યાર કરવામાં આવ્યું હતું.) પરંતુ નેપોલિયન એ ત્રણમાં મુખ્ય હતા અને તેના હાથમાં સંપૂર્ણ સત્તા હતી. તે પ્રથમ કૅન્સલ તરીકે ઓળખાતા હતાં અને તેની નિમણુક દશ વરસ માટે કરવામાં આવી હતી. રાજ્યબંધારણ અંગેની ચર્ચા દરમ્યાન કાઈ કે સૂચના કરી કે પ્રજાતંત્રને વિધિપૂર્વકના Page #675 -------------------------------------------------------------------------- ________________ ११२ જગતના ઇતિહાસનું રેખાદર્શને પ્રતિનિધિ ગણાય અને જેનું મુખ્ય કામ દસ્તાવેજો ઉપર સહી કરવાનું હોય એ બંધારણીય રાજા કે ફ્રાંસના આજના પ્રમુખ જે કશી સત્તા વિનાનો પ્રમુખ હોવો જોઈએ. પરંતુ નેપલિયનને તે કેવળ રાજાઓનો ભભકભર્યો પિશાક નહિ પણ સાચી સત્તા જોઈતી હતી. એવા દબદબાભર્યા પણ કશી સત્તા વિનાના પ્રમુખની તેને જરૂર નહતી. તે બોલી ઊઠ્યો, “એવા પુષ્ટ ડુક્કરની વાત છોડે.” જેમાં નેપોલિયનને દશ વરસ માટે પ્રથમ કન્સલ નીમવામાં આવ્યો હતો તે બંધારણ ઉપર પ્રજાને મત લેવામાં આવ્યું. પ્રજાએ તેની તરફેણમાં ૩૦ લાખ કરતાંયે વધુ મત આપીને લગભગ એક મતે તે મંજૂર રાખ્યું. આમ ખુદ કાસની પ્રજાએ પોતે જ નેપલિયન પિતાને માટે સ્વતંત્રતા અને સુખ લાવશે એવી મિથ્યા આશાથી તેના હાથમાં પૂર્ણ સત્તા સોંપી. પરંતુ આપણે નેપોલિયનના જીવનની વિગતોમાં ઊતરી શકીએ એમ નથી. એનું જીવન ભારે પ્રવૃત્તિ અને વધારેને વધારે સત્તા હાથ કરવાની આકાંક્ષાથી ભરપૂર છે. ધારાસભાને બળજબરીથી વિખેરી નાખીને સત્તા હાથ કરી તે જ રાત્રે નવું બંધારણ ઘડાય અને મંજૂર થાય તે પહેલાં જ કાયદાઓ ઘડીને તેને વ્યવસ્થિત સંગ્રહ તૈયાર કરવા માટે તેણે બે સમિતિઓ નીમી દીધી. તેની સરમુખત્યારીનું એ પ્રથમ કાર્ય હતું. લાંબી ચર્ચાઓ પછી–જેમાં નેપોલિયને પણ ભાગ લીધે હતે –એ કાયદાના સંગ્રહને સ્વીકાર કરવામાં આવ્યો અને તે “કોડ ને પેલિયન’ને નામે ઓળખાયા. ક્રાંતિના વિચારો અથવા તે આજનાં ધરણોને લક્ષમાં લેતાં એ કાયદાસંગ્રહ બહુ પ્રગતિશીલ નહોતા. પરંતુ તે સમયની પરિસ્થિતિના પ્રમાણમાં તે તે ઘણે પ્રગતિશીલ હતા અને ૧૦૦ વરસ સુધી કેટલીક બાબતોમાં તે યુરોપ માટે નમૂનારૂપ બની રહ્યો. બીજી અનેક રીતે તેણે રાજવહીવટમાં સાદાઈ અને કાર્યદક્ષતા દાખલ કર્યા. તે દરેક બાબતમાં માથું મારત. વિગતની બાબતમાં તેની સ્મરણ શક્તિ અભુત હતી. પિતાની અસાધારણ શક્તિથી તે તેના સાથીઓ અને મંત્રીઓને થકવી નાખો. તેને એક સાથી આ સમયમાં તેને વિષે લખે છે કે, “શાસન કરતાં, રાજવહીવટ ચલાવતાં તથા વાટાઘાટે કરતાં પિતાની સચોટ બુદ્ધિમત્તાથી તે રજના ૧૮ કલાક કામ કરતે. રાજાઓ એક સદીમાં જેટલું શાસન કરે તેના કરતાં વિશેષ શાસન તેણે ત્રણ વરસમાં કર્યું છે.” આ હકીકત અતિશયોક્તિભરી છે એમાં Page #676 -------------------------------------------------------------------------- ________________ નેપેાલિયન 483 ' શંકા નથી, પર ંતુ અકબરની પેઠે નેપોલિયનમાં પણ અસાધારણુ સ્મરણશક્તિ અને સંપૂર્ણ પણે સુસ્થિત મગજ હતું એ નિવિવાદ છે. તે પોતે કહેતા કે, · જ્યારે કાઈ પણ બાબત હું મારા મગજમાંથી કાઢી નાખવા ઇચ્છું છું ત્યારે હું તેનું ખાનું બંધ કરી દઉં છું અને ખીજી બાબતનું ખાનું ઉઘાડું છું. બધાં ખાનાંઓમાંની વસ્તુઓ સેળભેળ થઈ જતી નથી તેમ જ તે મને થકવી શકતી કે ત્રાસ આપી શકતી નથી. જ્યારે ઊંઘવા ચાહું છું ત્યારે હું બધાં ખાનાં બંધ કરી દઉં છું, પછી હું ધ્યા જ જાણેા !' સાચે જ તે લડાઈની મધ્યમાં જમીન પર સૂઈ જઈ ને ઊંઘી જતા અને અર્ધો કલાક ઊંધ લીધા પછી વળી પાછે ભારે કામમાં ગરકાવ થઈ જતા. તેને દશ વરસ માટે પ્રથમ કૅન્સલ બનાવવામાં આવ્યા હતા. સત્તાની સીડીનું બીજું પગથિયું ત્રણ વરસ પછી ૧૮૦૨ની સાલમાં આવ્યું. એ વખતે એણે પોતે જ પોતાને જીવનપર્યંતના કૅન્સલ બનાવ્યા અને પોતાની સત્તામાં વધારો કર્યાં. પ્રજાસત્તાકના અંત આવ્યા અને નેપેલિયન એક માત્ર નામ સિવાય બધી રીતે રાજા બની ગયેા. ૧૮૦૪ની સાલમાં પ્રજાને મત લઈ ને તે સમ્રાટ બન્યો. ફ્રાંસમાં તે સ સત્તાધીશ હતા અને છતાંયે પહેલાંના સમયના આપખુદ રાજા અને તેની વચ્ચે ભારે તફાવત હતા. તે પોતાની સત્તા જૂની પરંપરા કે રાજાઓના દૈવી અધિકારના સિદ્ધાંતના આશરા લઈ ને ટકાવી શકે એમ નહોતું. તેને તે તે પોતાની કાર્યકુશળતા તથા લોકપ્રિયતા ઉપર ટકાવવાની હતી. ખાસ કરીને ખેડૂતવમાં તે વધારે લોકપ્રિય હતા. તે તેની આખી કારકિર્દી દરમ્યાન તેના વફાદાર પક્ષકારો રહ્યા હતા; કેમ કે તેઓ એમ માનતા હતા કે તેણે તેની જમીન તેમના હાથમાં સલામત રાખી હતી. નેપોલિયને એક વખત કહ્યું હતું કે, દીવાનખાનાઓમાં ખેસીને ચર્ચા કરનારાઓ તથા લવરીખાર લોકેાના અભિપ્રાયાની મને લવલેશ પરવા નથી. હું તો એક જ અભિપ્રાય પિછાનું છું અને તે ખેડૂતને.' પરંતુ આખરે તો ખેડૂત પણ નિર ંતર ચાલ્યા કરતા યુદ્ધમાં પોતાના પુત્રને મોકલવાની પરિસ્થિતિથી થાકી ગયા. જયારે આ મદદ જતી રહી ત્યારે નેપેલિયને ઊભી કરેલી પ્રચંડ ઇમારત ડામાડાળ થઈ ગઈ. દશ વરસ સુધી એ સમ્રાટ રહ્યો. એ ગાળામાં તે આખા યુરોપ ખંડ ઉપર ઘૂમી વળ્યો, તથા તેણે અસાધારણ લશ્કરી સાહસેા કર્યાં Page #677 -------------------------------------------------------------------------- ________________ કર્ જગતના ઇતિહાસનુ” રેખાદર્શન અને યાદગાર વિજયો મેળવ્યા. આખું યુરોપ તેના નામ માત્રથી કપા ઊઠ્યું, યુરાપભરમાં તેની આણ વર્તતી હતી, અને એ પહેલાં કે પછી તેના ઉપર ખીજા કાઇની એવી આણ વર્તી નથી. મેરેગા ( આ જીત એણે પોતાના સૈન્ય સાથે શિયાળામાં બરફથી છવાયેલા સેન્ટ બર્નાને ઘાટ ઓળગીને ૧૮૦૦ની સાલમાં મેળવી હતી. ), ઉમા, સ્ટરલીઝ, જેના, આઇપ્લાઉ, કીડલાન્ડ અને વેગ્રામ એ તેણે જમીન ઉપર મેળવેલા મશ્નર વિજયેામાંના કેટલાક વિજ્રયાનાં નામે છે. ઑસ્ટ્રિયા, પ્રશિયા તથા રશિયા વગેરે રાજ્યા તેની આગળ જમીનદોસ્ત થઈ ગયાં. સ્પેન, ઇટાલી, નેધરલૅન્ડઝ, હાઈનના સમવાયતંત્રના નામથી ઓળખાતે જર્મનીને મોટા ભાગ તથા ડચી ક્ વોરસાના નામથી ઓળખાતું પોલેંડ એ બધાં તેના તાબા નીચેનાં રાજ્યા હતાં. પ્રાચીન પવિત્ર રેશમન સામ્રાજ્ય જેની હસ્તી કેટલાયે સમયથી માત્ર નામની જ રહી હતી તેને પણ આખરે અંત આવ્યા. . યુરોપનાં મેટાં રાજ્યોમાંથી માત્ર ઇંગ્લેંડ જ આ આપત્તિમાંથી બચી ગયું. સમુદ્ર કે જે નેપોલિયન માટે હંમેશાં અગમ્ય રહ્યો હતો તેણે ઇંગ્લેંડને ઉગાયું. અને તેની દરિયાઈ સલામતીને કારણે ઇંગ્લંડ તેને સૌથી મોટા અને કટ્ટો શત્રુ બન્યુ. તેની કારકિર્દીના આર ંભમાં જ નેપોલિયનના કાલાને નાઇલના યુદ્ધમાં નેલ્સને કેવી રીતે નાશ કર્યાં હતો એ હું તને કહી ગયા . સ્પેનના દક્ષિણ કિનારા ઉપર આવેલી ટ્રફાલ્ગરની ભૂશિર આગળના નૌકાયુદ્ધમાં ફ્રાંસ અને સ્પેનના એકત્રિત કાલા ઉપર ૧૮૦૫ ની સાલના ટેબરની ૨૧મી તારીખે નેલ્સને એથીયે મોટા વિજય મેળવ્યે. આ રિયાઈ યુદ્ધ પહેલાં જ નેલ્સને પોતાના નૌકા સૈન્યને તેને મશદૂર થઈ ગયેલા આદેશ આપ્યા કે, દરેક જણ પોતપોતાની ફરજ બજાવશે એવી ઇંગ્લંડ આપણી પાસે અપેક્ષા રાખે છે.' નેલ્સન પેાતાના વિજયની પળે મરણ પામ્યા. પરંતુ અંગ્રેજ લેાકા એ જીતને અભિમાન પૂર્ણાંક અને નેલ્સન પ્રત્યે આભારની લાગણીથી યાદ કરે છે. લંડનમાં ટ્રફાલ્ગર સ્ક્વેર અને નેલ્સન સ્થંભ ઊભા કરીને તેનુ સ્મારક કરવામાં આવ્યું છે, આ જીતે ઇંગ્લંડ ઉપર ચડાઈ કરવાના નેપોલિયનના સ્વપ્નને નાશ કર્યાં. યુરોપ ખંડનાં બધાં બદો ઇંગ્લેંડ માટે બંધ કરવાના હુકમ આપીને નેપોલિયને એના જવાબ વાગ્યે. તેની સાથે કાઈ પણ પ્રકારને વ્યવહાર રાખવાની તેણે મના કરી અને ઇંગ્લેંડને અથવા Page #678 -------------------------------------------------------------------------- ________________ १६५ નેપોલિયન તે તેને વિષે કહે તેમ “બકાની પ્રજાને એ રીતે હરાવવાનું તેણે નકકી ક્યું. ઈંગ્લડે એ બધા બંદરની નાકાબંધી કરી અને એ રીતે નેપોલિયનના સામ્રાજ્ય અને અમેરિકા તથા ઇતર ખડે વચ્ચે વેપાર બંધ કર્યો. યુરોપમાં તેની સામે નિરંતર ખટપટ અને કાવાદાવા કર્યા કરીને તથા તેના દુશ્મન અને તટસ્થ રહેલાં રાજ્યમાં છૂટે હાથે તેનું વેરીને પણ ઈંગ્લંડ નેપોલિયન સામે લડતું રહ્યું. ઇંગ્લંડને એમાં યુરોપની મોટી મોટી શરાફી પેઢીઓ અને ખાસ કરીને રશ્મચાઈલ્ડની પેઢીની ભારે મદદ મળી હતી. આ ઉપરાંત ઈંગ્લડે નેપોલિયન સામે પ્રચારની રીત પણ અખત્યાર કરી હતી. તે સમયે તે લડાઈની એ રીત નવીન હતી, પરંતુ એ પછીથી એ બહુ સામાન્ય થઈ ગઈ છે, છાપાંઓમાં ક્રાંસ અને ખાસ કરીને નેપોલિયન સામે જેહાદ પિકારવામાં આવી. આ નવા સમ્રાટની મજાક ઉડાવનારાં કટાક્ષ ચિત્રો, તરેહ તરેહના લેખો અને ચોપાનિયાંઓ તથા જૂઠાણુથી ભરેલાં તેનાં બનાવટી જીવનચરિત્ર બહાર પાડવામાં આવ્યાં અને એ બધાં ચોરીછુપીથી કાંસમાં સરકાવવામાં આવ્યાં. આજે તે જૂઠાણાંથી ભરેલી છાપાંની જેહાદ એ આધુનિક વિગ્રહનું એક વ્યવસ્થિત અંગ બની ગયું છે. ૧૯૧૪-૧૮ના મહાયુદ્ધ દરમ્યાન તેમાં સંડોવાયેલાં બધાં રાજ્યની સરકારોએ નફટાઈથી અજબ પ્રકારનાં જૂઠાણું ફેલાવ્યાં હતાં. અને જૂઠાણાં ઉપજાવી કાઢી તેને પ્રચાર કરવાની આ કળામાં ઈંગ્લંડની સરકારને સહેજે પહેલે નંબર હોય એમ જણાય છે. નેપોલિયનના સમયથી માંડીને એને એ કળામાં એક સદી જેટલા લાંબા સમયની તાલીમ મળી છે. આપણા દેશને લગતી સત્ય હકીકતે કેવી રીતે દાબી દેવામાં આવે છે તથા માની ન શકાય એવાં જૂઠાણુઓને અહીં તથા ઇંગ્લંડમાં કેવી રીતે પ્રચાર કરવામાં આવે છે અને આપણને હિંદમાં ઠીક ઠીક અનુભવ છે. Page #679 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ નેપેાલિયન વિષે વિશેષ ૬ નવેમ્બર, ૧૯૩૨ આગલા પત્રમાં આપણે છેડી દીધી હતી ત્યાંથી નેપોલિયનની વાત આપણે આગળ ચલાવવી જોઈ એ. નેપોલિયન જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તે ફ્રેંચ ક્રાંતિને કંઈક અંશ લેતા ગયા. અને તેથી તેણે જીતેલા દેશના લેકે તેના આવવાથી સાવ નારાજ નહાતા. તેઓ પોતાના નમાલા અને અક્લ્યૂડલ શાસકાથી કંટાળી ગયા હતા. તેઓ તેમના ઉપર ભારે ત્રાસ ગુજારી રહ્યા હતા. આ વસ્તુ નેપોલિયનને અત્યંત મદરૂપ નીવડી અને તે જ્યાં જ્યાં પહેોંચ્યા ત્યાં ત્યાં ચૂડલ પ્રથા તેની આગળ પડી ભાંગી. ખાસ કરીને જ નીમાંથી તો ચૂડલ પ્રથા નિર્મૂળ થઈ ગઈ. સ્પેનમાં તેણે ઈન્કવઝીશન (ધતંત્રની અદાલત)ના અંત આણ્યો. પરંતુ તેણે અજાણપણે પેદા કરેલી રાષ્ટ્રીયતાની ભાવના જ તેની સામે થઈ ગઈ અને તેણે આખરે તેને પરાજય કર્યાં. તે જરીપુરાણા રાજા અને સમ્રાટને તે સહેલાઈથી જેર કરી શક્યો, પરંતુ જાગ્રત થઈને તેની સામે ઊડેલી આખી પ્રજાને તે આવી શક્યો નહિ. સ્પેનની પ્રજા એ રીતે તેની સામે થઈ અને વરસો સુધી તે તેની સાધન સામગ્રી તથા શક્તિને ખાઈ ગઈ. જર્મન પ્રજા પણ ખૈરન ફ્રોન સ્ટાઈન નામના દેશભકતની આગેવાની નીચે સંગતિ થઈ અને ફ્રોન સ્ટાઈન તેને કટ્ટો દુશ્મન બન્યો. જર્મનીની મુક્તિ માટે યુદ્ધ પણ લડાયું. આ રીતે નેપોલિયને જાગ્રત કરેલી રાષ્ટ્રીયતાની ભાવનાએ દરિયાઈ સત્તા સાથે મળીને તેને અંત આણ્યો. પરંતુ કાઈ પણ પરિસ્થિતિમાં એક સરમુખત્યારને નભાવી લેવા એ આખા યુરોપ માટે મુશ્કેલ હતું. અથવા પાછળથી નેપોલિયને પોતાને વિષે કહેલી વાત જ ખરી હતી : 6 મારા પતન માટે મારા સિવાય બીજા કાઈને જવાબદાર ગણી શકાય એમ નથી. મારો પોતાના મોટામાં મોટો શત્રુ અને મારી ભીષણ આપત્તિનું કારણ હું પોતે જ છું.' Page #680 -------------------------------------------------------------------------- ________________ નેપોલિયન વિષે વિશેષ આ પ્રતિભાશાળી પુરવમાં બહુ ભારે ખામીઓ હતી. બહુ સામાન્ય સ્થિતિમાંથી ઊંચી પદવી પ્રાપ્ત કરવાને લીધે તેનામાં લેભાગુપણાની કંઈક અસર હતી અને નમાલા તથા જરીપુરાણા રાજાઓ અને સમ્રાટે તેની સાથે સમાનતાથી વર્તે એવી આશા તે સેવતો હતો. તેમનામાં કશીયે લાયકાત ન હોવા છતાં તેણે પિતાનાં ભાઈબહેનને અઘટિત રીતે આગળ વધાર્યા. ૧૭૯૯ની સાલમાં નેપોલિયને બળજબરીથી રાજ્યસત્તા હાથ કરી તે વખતની કટોકટીની પળે તેને સહાય કરનાર તેને ભાઈ લ્યુસિયન જ એ બધામાં કંઈક ઠીક હતું. પરંતુ પાછળથી તે તેની સાથે લડી પડ્યો અને ઈટાલીમાં જઈ રહ્યો. પિતાના બીજા ગર્વિછે અને બેવકૂફ ભાઈઓને નેપોલિયને રાજા બનાવ્યા. પિતાના કુટુંબને આગળ વધારવાની તેનામાં વિચિત્ર અને હીન વૃત્તિ હતી. તે મુશ્કેલીમાં આવી પડ્યો ત્યારે એ બધા તેને બેવફા નીવડ્યા અને તેમણે તેને ત્યાગ કર્યો. પિતાને રાજવંશ સ્થાપવાની પણ નેપોલિયનને તીવ્ર ઈચ્છા હતી. તેની આરંભની કારકિર્દીમાં જ–જેને લીધે તે મશહૂર થયો તે ઈટાલીના સંગ્રામ પહેલાં – તે જોસેફાઈન નામની ખૂબસૂરત પરંતુ ચંચળ વૃત્તિની સ્ત્રી સાથે પરણ્યો હતો. તેનાથી કશી સંતતિ ન થવાને કારણે તે અત્યંત નિરાશ થઈ ગયે, કેમ કે તેને તે પિતાને રાજવંશ સ્થાપવાની લગની લાગી હતી. આથી તે તેને ચહાતા હોવા છતાં જોસેફાઈન ડે છૂટાછેડા કરવાનું તેણે નક્કી કર્યું. તે રશિયાના રાજવંશની એક કુંવરી સાથે લગ્ન કરવા માગતા હતા પણ ઝાર તેમાં સંમત ન થયા. આમ થાત તે નેપોલિયન લગભગ આખા યુરોપને ધણી થઈ જાત, પરંતુ ઝારને રશિયાના શાહી કુટુંબમાં પરણવાની નેપલિયનની ઈચ્છા ધૃષ્ટતાભરી લાગી ! એ પછી નેપોલિયને ઓસ્ટ્રિયાના હેપ્સબર્ગ વંશના સમ્રાટને તેની પુત્રી મેરી લુઈસને પિતાની સાથે પરણાવવાની ફરજ પાડી. એનાથી તેને એક પુત્ર થયે, પરંતુ તે જડ અને મંદબુદ્ધિની હતી અને નેપોલિયન તેને જરાયે ગમતે નહે. આથી તે પત્ની તરીકે ભૂંડી નીવડી. જ્યારે તે આફતમાં આવી પડ્યો ત્યારે તે તેને છોડી ગઈ અને તેને સાવ ભૂલી ગઈ કેટલીક બાબતોમાં તે પિતાની પેઢીના લેકે કરતાં ઘણે આગળ હોવા છતાં રાજાશાહીના મિથ્યા અને પિગળ તથા જરીપુરાણું ખ્યાલની મેદિનીની જાળમાં ફસાયે એ આશ્ચર્યજનક છે. અને એમ છતાંયે તે ક્રાંતિની વાત કરતો અને નમાલા રાજાઓની ઠઠ્ઠા ઉડાવતા. Page #681 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન કાંતિ તથા નવીન સમાજવ્યવસ્થા તરફ તેણે ઇરાદાપૂર્વક પીઠ ફેરવી હતી; જૂની સમાજવ્યવસ્થા તેને અનુકૂળ નહોતી તેમ જ તે તેને સ્વીકાર - કરવાને પણ તૈયાર નહોતે. એટલે એ બંનેની વચ્ચે તે પછડાઈ પડ્યો. લશ્કરી કીર્તિની તેની કારકિર્દી ધીમે ધીમે તેના અનિવાર્ય અને કરણ અંત તરફ વળે છે. તેના કેટલાક પ્રધાને જ દગાખોર હોય છે અને સામે કાવતરાંમાં ઊતરે છે. તાલેરાં રશિયાના ઝાર સાથે અને કે ઈડ સાથે કાવતરાં કરવામાં સામેલ થાય છે. નેપોલિયન તેમનાં કાવતરાં પકડી પાડે છે. પરંતુ આશ્ચર્યની વાત તે એ છે કે કેવળ પકે આપીને તેમને પોતાના પ્રધાન તરીકે તે ચાલુ રાખે છે. બર્નાડેટ નામને તેને એક સેનાપતિ તેની સામે થઈ જાય છે અને તેને કો દુશ્મન બને છે. તેની માતા તથા ભાઈ લ્યુસિયન સિવાય તેનું આખું કુટુંબ તેના પ્રત્યે ગેરવર્તણૂક ચાલુ રાખે છે અને તેની વિરુદ્ધ કામ કરવા માંડે છે. ખુદ કાસમાં પણ અસંતોષ વધવા પામે છે અને તેની સરમુખત્યારી કઠેર અને નિર્દય બને છે. અનેક લેકને તેમના ઉપર કામ ચલાવ્યા વિના કેદમાં પૂરવામાં આવે છે. તેને સિતારે અચૂકપણે નમવા માંડે છે. અને ઊગતાને પૂજનારા તેના ઘણા પક્ષકારો તેને અંત સમીપ આવતો જોઈને તેનો ત્યાગ કરે છે. હજીયે ઉંમરે નાને હેવા છતાં તેનું શરીર તેમ જ મન પણુ દૂબળું પડવા લાગે છે. લડાઈની મધ્યમાં તેને આંતરડાનું તીવ્ર દરદ થઈ આવે છે. સત્તા પણ તેને ભ્રષ્ટ કરે છે. તેની પહેલાંની લશ્કરી નિપુણતા તે હજી કાયમ રહે છે પરંતુ તેની ગતિ હવે મંદ પડે છે. હવે તે ઘણી વાર સંશય અને - સંકલ્પવિકલ્પમાં પડી જાય છે. તેના સૈન્યની ચપળતા ઘટે છે અને તે મંદ બને છે. ૧૮૧૨ની સાલમાં તે પ્રચંડ સેના લઈને રશિયા ઉપર ચઢાઈ કરવા ઊપડે છે. રશિયનોને તે હરાવે છે અને પછી ઝાઝા સામના વિના આગળ વધે છે. રશિયાનું સૈન્ય પાછળ હતું જ જાય છે અને તેને બિલકુલ સામનો કરતું નથી. નેપોલિયનની પ્રચંડ સેનાને તેને પત્તો લાગતો નથી અને એમ કરતાં કરતાં તે મૅસ્ક પહોંચે છે. ઝાર નમતું આપવા વિચાર કરે છે, પરંતુ નેપોલિયનની પહેલને સાથી અને સેનાપતિ બર્નાડેટ તથા જેને તેણે ગુનેગાર ગણીને રાજ્યમાંથી કાઢી મૂક્યો હતો તે જર્મન રાષ્ટ્રીય નેતા બૈરન ફોન સ્ટાઈન એ બે જણ – એક ફ્રાન્સવાસી અને બીજો જર્મન – ઝારને નમતું ન આપવાને Page #682 -------------------------------------------------------------------------- ________________ નેપેાલિયન વિષે વિશેષ સમજાવે છે. રશિયન લોકા પોતાના વહાલા શહેર માસ્કાને દુશ્મનાનું નિક ંદન કાઢવાને ખાતર સળગાવી મૂકે છે. માસ્કા બાળી મૂકવાની વાત સેટ પીટર્સબ પહેાંચે છે ત્યારે સ્ટાઈન પોતાના મેજ આગળ ખેડાં એડાં એ બનાવને ઉદ્દેશીને પોતાના હાથમાંને પ્યાલે ઊંચા કરીને ખેલી ઊઠે છે : ‘ આ પહેલાં ત્રણ ચાર વાર મે મારા સરજામ ગુમાવ્યા છે. આવી વસ્તુઓ ગુમાવવાને આપણે ટેવાઈ જવું જોઈ એ. આપણે મરવાનું જ છે તો પછી આપણે શૂરા બનવું જોઈ એ !' શિયાળા શરૂ થાય છે. બળતું માસ્કા છેડીને નેપોલિયન ફ્રાંસ પાછા ફરવાના નિર્ણય કરે છે. નેપોલિયનનું પ્રચંડ સૈન્ય પડતું આખડતું અને લથિયાં ખાતું બરફ ઉપર થઈ તે ધીમે ધીમે પાછું ફરે છે. રશિયાનું કૉંગ્રેંક સૈન્ય ચારે બાજુએથી તેની પૂંઠે પકડે છે, તેના ઉપર હુમલા કરી કરીને નિરંતર તેને સતાવતું રહે છે, તથા વિખૂટા પડી ગયેલા સૈનિકાની કતલ કરે છે. કકડતી ઠંડી અને આ કૅઍક સૈન્ય એ બંને મળીને નેપોલિયનના હજારો સૈનિકાને ભાગ લે છે અને તેની પ્રચંડ સેના ભૂતાવળ સમી બની રહે છે. થાકી ગયેલી અને ચીથરેહાલ આખી પાયદળ સેના પડતી આખડતી જેમ તેમ આગળ વધે છે. તેના પગ હિમથી ઠરીને સૂજી જાય છે. નેપોલિયન પણ પોતાના સૈનિકાની સાથે પગે ચાલીને કૂચ કરે છે. એ અત્યંત ભીષણ અને હૃદયવિદારક કૂચ હતી અને એ પ્રચંડ સેના દિનપ્રતિદિન ક્ષીણ થતી થતી લગભગ અદૃશ્ય થઈ જાય છે. માત્ર મૂડીભર સૈનિકા જ સ્વદેશ પાછા ફરે છે. એણે ક્રાંસનું નેપોલિયનને માટે કંટાળા આ રશિયાની લડાઈ ભારે ટકા સમાન નીવડી. મનુષ્યબળ ખુટાડી નાખ્યું. વળી વિશેષે કરીને એણે વૃદ્ધ અને ચિંતાતુર બનાવ્યે તથા તેનામાં લડાઈ તે પેદા કર્યાં. પરંતુ હવે તેને આરામ કે શાંતિ મળી શકે એમ નહોતું. ચેતરથી તે દુશ્મનોથી ઘેરાયેલા હતા અને જો કે હુયે તે વિજયા મેળવનાર તેજસ્વી સેનાપતિ રહ્યો હતા પરંતુ તેની આસપાસની દુશ્મનેાની જાળના કાંસા દિનપ્રતિદિન વધારે ને વધારે તગ બનતા ગયા. તાલેરાંના કાવાદાવા વધી ગયા અને નેપોલિયનના વિશ્વાસુ સેનાપતિઓ પણ તેના વિરોધી બની ગયા. થાક્યાપાકયા અને કંટાળી ગયેલા નેપોલિયને ૧૮૧૪ના એપ્રિલ માસમાં ગાદીત્યાગ કર્યાં. હવે નેપોલિયનને કાંટા મા માંથી દૂર થવાથી યુરોપના નકશે ક્રીથી Page #683 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જગતના ઇતિહાસનું રેખાદર્શીન રચવાને વિયેનામાં યુરેપના રાજ્યોની માટી પરિષદ મળી. નેપોલિયનને ભૂમધ્ય સમુદ્રમાં આવેલા એલ્બા નામના એક નાનકડા ટાપુમાં મોકલી દેવામાં આવ્યા હતા. યુઅે વશના ખીજા એક નખીરાને — ગિલેટીન ઉપર ચડાવવામાં આવેલા રાજાના ભાઈ ખીજા એક લૂઈ નામધારીને તેના એકાંતવાસમાંથી આણીને ૧૮મા લૂઈના નામથી ફ્રાંસની ગાદી ઉપર બેસાડવામાં આવ્યો. આ રીતે ક્રાંસની ગાદી ઉપર મુÑ વંશને ક્રીથી સ્થાપિત કરવામાં આવ્યો અને તેની સાથે પહેલાંની જુલમી નીતિ ક્રીથી સજીવન કરવામાં આવી. આમ, બાસ્તિયના પતન પછીનાં વીરત્વભર્યાં કાર્યાંનું આખરે આવું પરિણામ આવ્યું ! વિયેનામાં રાજા તેમ જ તેમના પ્રધાનેા આપસમાં વાદિવવાદ અને તકરાર કરવા લાગ્યા અને વચગાળાના સમયમાં મેાજમઝા ઉડાવવા લાગ્યા. તે અત્યંત નિરાંત અનુભવવા લાગ્યા. ભીષણ ડર દૂર થયો હતો અને હવે તેમને શ્વાસ હેઠે પડ્યો હતા. નેપાલિયનના વિશ્વાસઘાત કરનાર દેશદ્રોહી તાલેરાં રાજાએ તેમ જ તેમના પ્રધાનના ટોળામાં પ્રીતિપાત્ર થઈ પડ્યો અને પરિષદમાં તેણે મહત્ત્વનો ભાગ ભજવ્યો. આસ્ટ્રિયાનો વિદેશમંત્રી મેટનિ` ખ એ સમયને ખીજો નામીચે મુત્સદ્દી હતા. એક વરસ કરતાં ઓછા સમયમાં નેપોલિયન એલ્બથી અને ફ્રાંસના લોકો મુબ્ત રાજકર્તાઓથી ધરાઈ ગયા. એથ્ના ટાપુમાંથી એક નાનકડી હોડીમાં નેપોલિયન છટકી ગયા અને રીવિયેરા પરગણાના કૅનિસ બંદરે તે ૧૮૧૫ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે એકલદોકલ ઊતર્યાં. ખેડૂતોએ તેને ઉત્સાહપૂર્વક વધાવી લીધો. તેની સામે મેાકલવામાં આવેલા સૈન્યે પોતાના ‘નાના કોર્પોરલને ' જોયા ત્યારે ‘ સમ્રાટ ઘણું જીવા ' એવા પોકારો કર્યાં અને તે તેની સાથે મળી ગયું અને આમ વિજયકૂચ કરતો તે પૅરિસ પહેાંચ્યા. અા રાજા નાસી છૂટયો. પરંતુ યુરોપનાં બધાંયે પાટનગરોમાં ભય અને તરખાટ ફેલાઈ ગયો. વિયેનામાં જ્યાં આગળ હજી રાજાઓની પરિષદ ચાલતી હતી — નાચરંગ અને મિજબાનીએ એકાએક બંધ થઈ ગયાં તથા સામાન્ય ભયની સામે રાજાએ અને તેમના પ્રધાને અંદરઅંદરની તકરારે ભૂલી ગયા અને નેપોલિયનને ફરીથી હરાવવાના કાર્ય માં તેમણે પોતાનું બધું લક્ષ કેન્દ્રિત કર્યું. એટલે આખું યુરોપ તેની સામે ધસી આવ્યું અને ફ્રાંસ હવે લડાઈથી થાકી ગયું હતું. નેપોલિયન પણ હજી તેની ઉંમર માત્ર ૪} વરસની હોવા છતાં શ્રમિત અને વૃદ્ધ થઈ ગયા હતા. તેની પત્ની Page #684 -------------------------------------------------------------------------- ________________ નેપોલિયન વિષે વિશેષ ૧૭૧ મેરી લુઈસ પણ તેને ત્યાગ કરી ગઈ હતી. તેણે કેટલીક લડાઈમાં વિજય મેળવ્યા ખરા પરંતુ આખરે વેલિંગ્ટન અને લ્યખરની સરદારી નીચે અંગ્રેજ અને પ્રશિયન સૈન્યએ તે ક્રાંસની કિનારે ઊતર્યો ત્યાર પછી માત્ર ૧૦૦ દિવસ બાદ બ્રુસેલ્સ નજીક પૅટરલના રણક્ષેત્ર ઉપર તેને હરાવ્યું. એથી કરીને તેના આગમન પછીને સમય “૧૦૦ દિવસને અમલ” તરીકે ઓળખાય છે. વૉટરલના રણક્ષેત્ર પર ભારે રસાકસી ભરેલું યુદ્ધ થયું અને વિજયનું પલ્લું કોના તરફ નમશે એ અનિશ્ચિત હતું. નસીબે નેપોલિયનને હાથ ન દીધે. એમાં વિજય મેળવવાનું તેને માટે સંભવિત હતું, પરંતુ એમ થાત તેયે થોડા વખત પછી તેની સામે એકત્રિત થયેલા યુરેપની આગળ તેને હારવું પડત. પણ હવે તે તે હારી ગયું એટલે તેના ઘણાખરા પક્ષકારે તેની સામે થઈને પિતાની જાતને બચાવવાની પેરવી કરવા લાગ્યા. હવે લડાઈ વધુ ચલાવવાને કશો અર્થ નહેતા, એટલે તેણે બીજી વખત ગાદીત્યાગ કર્યો અને ક્રાંસના એક બંદરમાંના એક અંગ્રેજ વહાણ ઉપર જઈને પિતે ઈંગ્લેંડમાં શાંતિથી રહેવા ચાહે છે એમ કહીને તેના કપ્તાનને પિતાની જાત સોંપી દીધી. પરંતુ ઇંગ્લંડ કે યુરોપ પાસેથી તેણે ઉદાર અને વિવેકભર્યા વર્તનની અપેક્ષા રાખી હોય તે તેણે ભૂલ કરી હતી. એ બધા તેનાથી. અતિશય ડરતા હતા અને તે એબામાંથી છટકી ગયું હતું એટલે તેને કઈ અતિશય દૂરને સ્થળે રાખી તેના ઉપર બરાબર ચકી પહેરે રાખવો જોઈએ એવી તેમને પ્રતીતિ થઈ ગયેલી હતી. આથી તેના વિરોધને ગણકાર્યા વિના તેને કેદી તરીકે જાહેર કરવામાં આવ્યો અને થોડાક સાથીઓ સાથે આટલાંટિક મહાસાગરના દક્ષિણ ભાગમાં આવેલા સેંટ હેલીના નામના એક દૂરના ટાપુમાં એકલી દેવામાં આવ્યો. તેને “યુરેપના કેદી તરીકે લેખવામાં આવતું હતું. અને યુરોપનાં ઘણાં રાજ્ય તેના ઉપર ચકી રાખવાને પિતાના પ્રતિનિધિઓ સેંટ હેલીના મોકલતાં હતાં. પરંતુ વસ્તુતાએ તે તેના ઉપર ચકી રાખવાની પૂરેપૂરી જવાબદારી અંગ્રેજોની હતી. દુનિયા સાથેના કશા સંપર્ક વિનાના આ દૂરના ટાપુ ઉપર પણ તેના ઉપર ચેકી રાખવા માટે તેઓ એક સારું સરખું સૈન્ય ત્યાં લાવ્યા હતા. તે સમયને ત્યાંને રશિયન પ્રતિનિધિ કાઉન્ટ બાભેઈન સેંટ હેલીનાના એકાંત ખડકનું આ પ્રમાણે વર્ણન કરે છે: “આખી દુનિયામાં એ અતિશય ગમગીનીભર્યું, સૌથી વધારે Page #685 -------------------------------------------------------------------------- ________________ કરે જગતના ઇતિહાસનું રેખાદર્શન એકાંત અને અગમ્ય તથા સહેલાઇથી બચાવ થઈ શકે એવું, હુમલે કરવાને માટે અતિશય કપરું અને માણસને વસવાટ કરવાને માટે તદ્દન અયોગ્ય સ્થાન છે. . . .” એ ટાપુને અંગ્રેજ ગવર્નર બહુ અણઘડ અને જંગલી માણસ હતો, અને નેપોલિયન સાથે તેણે બહુ અઘટિત વર્તાવ રાખ્યો હતે. ટાપુના તંદુરસ્તીને અતિશય હાનિકારક આબોહવાવાળા ભાગમાં ઘડાના તબેલા જેવા એક ખરાબ ઘરમાં તેને રાખવામાં આવ્યું હતું તથા તેની અને તેના સાથીઓની ઉપર ખે એવા અનેક પ્રકારના પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. કેટલીક વખત તે તેને પૂરત સ્વચ્છ અને આરોગ્યદાયક ખોરાક પણ આપવામાં આવતું નહે. યુરોપના તેને મિત્ર સાથે પત્રવહેવાર પણ કરવા દેવામાં આવતું નહોતું એટલું જ નહિ, પણ તે સત્તાધીશ હતો તે વખતે જેને તેણે રેમના રાજાને ઇલકાબ આપે હતો તે તેના નાનકડા પુત્ર સાથે પત્રવહેવાર કરવાની પણ તેને છૂટ આપવામાં આવી નહોતી, અરે, તેના પુત્રની ખબર પણ તેને આપવામાં આવતી નહોતી. નેપોલિયન સાથે નીચતાપૂર્વક વર્તાવ રાખવામાં આવ્યા હતા એ ખરેખર આશ્ચર્યકારક છે. પરંતુ સેંટ હેલીના ગવર્નર તે કેવળ તેની સરકારનું હથિયાર જ હતું. અને પિતાના કેદી પ્રત્યે ગેરવર્તાવ રાખવાની તથા તેનું માનભંગ કરવાની અંગ્રેજ સરકારની ઈરાદાપૂર્વકની નીતિ હોય એમ જણાય છે. યુરોપનાં બીજાં રાજ્યોએ એમાં પિતાની સંમતિ આપી હતી. પિતે વૃદ્ધ હોવા છતાં નેપલિયનની મા સેંટ હેલીનામાં તેની સાથે રહેવા ચહાતી હતી, પરંતુ તેને ના પાડવામાં આવી ! જો કે તેની પાંખે હવે કપાઈ ગઈ હતી અને અસહાય બનીને તે એક દૂરના ટાપુમાં પડ્યો હતો, છતાંયે તેના પ્રત્યે આવો અઘટિત વર્તાવ રાખવામાં આવ્યો હતેએ ઉપરથી યુરેપ હજીયે તેનાથી કેટલું બધું ડરતું હતું એ આપણને જાણવા મળે છે. સેંટ હેલીનામાં તેણે આ જીવતા મૃત્યુ સમાન પાંચ વરસો વિતાવ્યાં. એ નાનકડા ટાપુમાં બંદીવાન બનેલા અને રોજેરોજ નાનાં નાનાં અપમાન સહન કરતા એ અખૂટ શક્તિશાળી અને મહત્ત્વાકાંક્ષી પુરુષે કેટલી ભારે યાતનાઓ અનુભવી હશે એની કલ્પના કરવી મુશ્કેલ નથી. ૧૮૨૧ની સાલના મે માસમાં એ મરણ પામે. મરણ પછી પણ ગવર્નરના તિરસ્કારે તેને કેડે છોડ્યો નહિ અને એક કંગાળ કબરમાં તેને દફનાવવામાં આવ્યું. ધીમે ધીમે નેરેલિયન પ્રત્યેના ગેરવર્તાવની Page #686 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૩ નેપોલિયન વિષે વિશેષ તથા તેની સતામણીની ખબરે યુરોપ પહોંચી (તે સમયે ખબર બહુ ધીમે ધીમે પહોંચતી હતી, ત્યારે તેની સામે ઈંગ્લડ સહિત ઘણા દેશમાં ભારે પિકાર ઊડ્યો. આ ગેરવર્તાવ માટે મુખ્યત્વે કરીને જવાબદાર બ્રિટનને વિદેશમંત્રી કાસેલરે એને લીધે તથા તેની કડક આંતરિક નીતિને કારણે પ્રજામાં અકારે થઈ પડ્યો. આથી તેને એટલું બધું લાગી આવ્યું કે તેણે આપઘાત કર્યો. મહાન અને અસાધારણ પુરુષની કિંમત આંકવાનું કામ મુશ્કેલ હોય છે. અને નેપોલિયન પણ અમુક રીતે મહાન અને અસાધારણ પુરુષ હતે એ નિર્વિવાદ છે. કુદરતના બળની પેઠે તે અખૂટ શક્તિશાળી હતે. કલ્પનાશીલ અને વિચારવાન હોવા છતાં આદર્શો અને નિઃસ્વાર્થ હેતુઓની કિંમત તે સમજાતું નહોતું. કીર્તિ અને ધનદેલત લેકની આગળ ધરીને તે તેમનાં દિલ જીતવા તથા તેમના ઉપર છાપ પાડવા ચહાતે હતે. એટલે કીર્તિ અને સત્તાને તેને ભંડળ ખૂટયો ત્યારે તેણે જેમને આગળ વધાર્યા હતા તેમને પોતાની સાથે રાખવા માટે તેની પાસે આદર્શ હેતુઓ નહિ જેવા જ હતા અને તેના ઘણા સાથીઓ તે નીચતાથી તેને ત્યાગ કરી ગયા. ધર્મ એ તેને મન ગરીબ અને દુઃખી લેકેને પિતાની દુર્દશાથી સંતુષ્ટ રાખવાની કેવળ એક રીત હતી. ખ્રિસ્તી ધર્મ વિષે એક વાર તેણે કહ્યું હતું કે, “જે ધર્મ સૈક્રેટીસ અને ઑટોને દૂષિત કરાવે છે તેને હું કેવી રીતે સ્વીકાર કરી શકું ?” જ્યારે તે મીસરમાં હતા ત્યારે ઈસ્લામ પર તેણે પિતાને પક્ષપાત દર્શાવ્યું હતું. જો કે એમાં તેને આશય ત્યાંના લેકની પ્રીતિ સંપાદન કરવાને હવે એમાં લેશમાત્ર શંકા નથી. ધર્મને વિષે તે સાવ બેપરવા હો છતાંયે ધર્મને તે ઉત્તેજન આપને કેમ કે ધર્મને તે પ્રચલિત સમાજવ્યવસ્થાને સમર્થક લેખ હતે. તે કહે કે, “સ્વર્ગમાં સમાનતા છે એવી ભાવના ધર્મ પ્રવર્તાવે છે અને તેથી કરીને ગરીબ લોકો શ્રીમંતની કતલ કરતા અટકે છે. ધર્મમાં રસીના જેવો ગુણ છે. તે આપણું ચમત્કાર માટેના રસને સંતોષે છે અને ધુતારાઓથી આપણને બચાવે છે. . . . . . માલ મિલકતની અસમાનતા વિના સમાજ ટકી શકે નહિ પરંતુ માલમિલકત ધર્મ વિના ન નભી શકે. પિતાની સમીપને માણસ ભાતભાતની સારી સારી વાનીઓથી મોજ ઉડાવતે હોય ત્યારે ભૂખે મરતે માણસ દૈવી શક્તિ પરની પિતાની શ્રદ્ધાથી તથા પરલોકમાં વસ્તુઓની વહેંચણી જુદી રીતે થવાની છે એવી પ્રતીતિથી જ ટકી શકે છે. પોતાના સામર્થના Page #687 -------------------------------------------------------------------------- ________________ Ex જગતના ઇતિહાસનું રેખાદર્શીન ' ગમાં આવી જઈ ને તેણે એવું કહ્યું હોવાનું કહેવાય છે કે, જો આકાશ આપણા ઉપર તૂટી પડે તે આપણા ભાલાની અણીથી આપણે તેને ટેકવી રાખીશું.' . તેનામાં મહાપુરુષોની આકષ ણુક્તિ હતી અને તેણે ઘણા લેાકાની ગાઢ અને એકનિષ્ઠ મૈત્રી પ્રાપ્ત કરી હતી. અકબરની પેઠે એની દૃષ્ટિમાં પણ આકર્ષણ હતું. તેણે એક વખત કહ્યું હતું કે, ‘ મેં ભાગ્યે જ તરવાર ખેંચી છે; હું મારી જીત મારી આંખોથી મેળવું છું, હથિયારોથી નહિ. આખા યુરોપને વિગ્રહના દાવાનળમાં હામનાર પુરુષનું આ ન સમજી શકાય એવું કથન છે ! અને છતાં એ વચનમાં કંઈક તથ્ય છે! પોતાના દેશવટા દરમ્યાન પાછળના વરસામાં તેણે કહ્યુ હતું કે, પશુબળ એ સાચા ઉપાય નથી અને મનુષ્યનેા આત્મા એ તરવાર કરતાં શ્રેષ્ઠ છે. તેણે કહ્યું હતું કે, “મને સૌથી વધારે આશ્ચર્યજનક શું લાગે છે તે તમે જાણા છે ? તે આ છેઃ કાઈ પણ વસ્તુ સંગતિ કરવા માટે પશુબળની લાચારી. જગતમાં માત્ર એ જ મળેા છે આત્મા અને તરવાર. લાંબે ગાળે તે આખરે આત્મબળથી હમેશાં તરવારને પરાજય થવાનો.” પરંતુ નેપોલિયનને આ એ બળા વચ્ચે પસંદગી કરવાનો ‘ લાંબેગાળે ' મળ્યો નહાતા. તે ઉતાવળમાં હતા અને પોતાની કારકિર્દીના આરંભમાં જ તેણે તરવારના માર્ગ ગ્રહણ કર્યાં હતા. તરવારથી જ તે વિજયી થયા અને તે પડ્યો પણ તરવારથી જ. વળી તેણે કહ્યુ હતું કે, વિગ્રહ એ તો ગત જમાનાના એ અવશેષ છે; એક દિવસ એવા આવશે જ્યારે તાપે અને સંગીતા વિના જ વિજયા મળતા થશે.’સંજોગે એના કરતાં વધારે બળવાન હતા — તેની અપાર મહત્ત્વાકાંક્ષા, યુદ્ધમાં સુગમતાથી તેણે મેળવેલા વિજયા, અને ઉચ્ચપદ પ્રાપ્ત કરેલા એવા આ પ્રાકૃત જન પ્રત્યે યુરોપના રાજવીઓના તિરસ્કાર તથા તેને તેમને લાગતા ડર આ બધી વસ્તુએએ સ્વસ્થ થવા માટે જરૂરી શાંતિ કે નિરાંત તેને આપ્યાં નહિ. લડાઈમાં તે અવિચારીપણે આંધળિયાં કરીને માણસોની જિંદગીને ભેગ આપતા. અને છતાં તેને વિષે એમ કહેવાય છે કે કૈાઈનું દુઃખ કે પીડા જોઈ ને તેનું હૃદય દ્રવી જતું. , ' તેના વ્યક્તિગત જીવનમાં તે સાદે હતા. કામ સિવાય ખીજી કાઈ પણ બાબતમાં તે મર્યાદા ઓળંગતા નહિ કે અતિરેક કરતા નહિ. તેના કથન પ્રમાણે તે, ‘માણસ વધારે પડતા આહાર કરે છે, પછી તે ગમે એટલુ ઓછુ કેમ ન ખાતા હાય. વધારે ખાવાથી જ માણુસ \” Page #688 -------------------------------------------------------------------------- ________________ ૭૫ નેપોલિયન વિષે વિશેષ બીમાર પડે છે, અલ્પાહારને કારણે કદી નહિ. તેના આ સાદા જીવને જ તેને સુંદર સ્વાધ્ય અને અખૂટ શક્તિ બક્યાં હતાં. તે મરજી પડે ત્યારે અને મરછમાં આવે એટલું ઓછું ઊંધી શકતે. સવાર અને સાંજ થઈને દિવસમાં ૧૦૦ માઈલને ઘોડા ઉપર પ્રવાસ કરવો એ તેને માટે અસામાન્ય કે ભારે વસ્તુ નહતી. પિતાની મહત્ત્વાકાંક્ષાથી પ્રેરાઈને તે આખા યુરેપ ખંડને ખૂંદી વ અને પરિણામે તે યુરેપ વિષે એક જ કાયદો અને એક જ સરકારથી જ શાસિત એવા એક ઘટક અથવા એક રાજ્ય તરીકે વિચાર કરવા લાગ્યું. તે કહે કે, “બધી પ્રજાઓને ભેળવી દઈને હું એક રાષ્ટ્ર પેદા કરીશ.” પાછળથી સેંટ હેલીનામાં દેશવટાની યાતના વેડ્યા પછી તેના મનમાં ફરીથી અને કંઈક તટસ્થ રીતે આ કલ્પના ઉભવી : “વહેલામડાં, સંજોગેને બળે યુરેપની પ્રજાઓની આવી એક્તા થવાની જ છે. એ દિશામાં શરૂઆત થઈ ચૂકી છે અને મારી વ્યવસ્થા પડી ભાંગ્યા પછી મને લાગે છે કે, પ્રજા સંધ (લિગ એફ નેશન્સ) દ્વારા જ યુરોપની સમતા પ્રાપ્ત કરી શકાશે.” આજે ૧૦૦ વરસ પછી પણ પ્રજાસંધ સ્થાપવાની દિશામાં હજીયે યુરોપ પ્રયોગ કરી રહ્યું છે. અને અંધારામાં ફે ફેસી રહ્યું છે! . . તેના છેલ્લા વસિયતનામામાં જેને તે રેમને રાજા કહેતે હવે તથા જેને વિષેના ખબરે નિર્દયતાપૂર્વક તેને આપવામાં નહોતા આવતા તે તેના પુત્ર માટે તે એક સંદેશે મૂકતે ગમે છે. પિતાને પુત્ર એક દિવસ રાજક્ત થશે એવી આશા તે સેવતો હતો અને તેણે તેને હિંસાને આશરો ન લેતાં શાંતિથી રાજ્ય કરવાનો આદેશ આપે છે. “હથિયારને બળે યુરોપને થથરાવવાની મને ફરજ પડી હતી, પરંતુ હવે તે લેકેને બુદ્ધિથી સમજાવીને કામ લેવાનો સમય આવી પહોંચ્યું છે.” પરંતુ પુત્રના નસીબમાં રાજા થવાનું લખ્યું નહોતું. તેના પિતાના મરણ પછી અગિયાર વરસ બાદ તે યુવાવસ્થામાં જ વિયેનામાં મરણ પામે. પરંતુ આ બધા વિચારે તેને પિતાના દેશવટોના સમય દરમ્યાન અને ભારે યાતનાઓ સહન કર્યા પછી આવ્યા હતા. બનવાજોગ છે કે ભાવિ પ્રજાને અભિપ્રાય પિતાને વિષે કંઈક સારે બનાવવા ખાતર પણ તેણે એ લખ્યું હોય. એની મહત્તાના દિવસોમાં તે અતિશય પ્રવૃત્તિમાં પડ્યો હતો અને ફિલસૂફ બનવાની તેને જરાયે ફુરસદ નહોતી. તે તે Page #689 -------------------------------------------------------------------------- ________________ $$$ જગતના ઇતિહાસનું રેખાદર્શીન ' છે. – કેવળ સત્તાની વેદી આગળ જ પૂજા કરતા હતા, એક માત્ર સત્તા ઉપર જ તેને સાચા પ્રેમ હતો. અને તે અણુધડપણે નહિ પણ એક કલાકારની પેઠે તેને ચહાતા હતા. તે કહેતો, · સત્તા ઉપર મતે પ્રેમ - હા સત્તાને હું ચાહું છું, પણ તે એક કળાકારની રીતેઃ તેમાંથી ભાતભાતના અવાજો અને સવાદી મૂરો પેદા કરવાને એક ડિલ વગાડનાર ફિલને ચાડે છે તેમ.' પરંતુ વધારે પડતી સત્તાની ખેાજ જોખમકારક હોય છે અને એની પાછળ પડનાર વ્યક્તિ કે પ્રજાનું પતન અને વિનાશ વહેલા મોડા અવશ્ય થાય જ છે. એ રીતે નેપોલિયનનું પણ પતન થયું અને એમ થયું એ ઠીક જ થયું. દરમ્યાન ખુ↑ રાજાએ ફ્રાંસમાં રાજ્ય કરતા હતા. પરંતુ તેમને વિષે એવું કહેવાતું હતું કે ખુવશી કદીયે કશું શીખ્યા નહિ અને કશું ભૂલ્યા પણ નહિ. તેપોલિયનના મરણ બાદ નવ વરસમાં ફ્રાંસ તેમનાથી થાકી ગયું અને તેણે તેમને ઉથલાવી પાડચા. નવા રાજવંશની સ્થાપના કરવામાં આવી, તથા નેપોલિયનની યાદગીરી પ્રત્યે શુભેચ્છા દર્શાવવાના હેતુથી વેન્ડોમેના સ્થંભ ઉપરથી તેનું પૂતળુ દૂર કરવામાં આવ્યું હતું તે તેના ઉપર ફરીથી ઊભું કરવામાં આવ્યું. અને વૃદ્ધાવસ્થાને કારણે આંધળી થયેલી તેપોલિયનની દુ:ખી માતા ખાલી ઊંડી : ‘ સમ્રાટ કરી પાળે પૅરીસમાં આવી પહોંચ્યા છે. Page #690 -------------------------------------------------------------------------- ________________ છ રૂપિયા