________________ 246 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. મોકલેલાં સુરક્ષિત વહાણે. | 86 | ' ડુબી નુકશાની શત્રુના હાથમાં હિંદુસ્તાનમાં સ્ત્ર ગયેલાં. | પામેલાં. ગયેલાં. | માલ ભરે છે. 36 36 ] | 9 | 5 | 11 | [ { 86 ! - રોકડ રકમ મેકને લવામાં આવી ! હેત. રોકડ રકમ ખરે. ખર મોલેલી. માલ મોકલેલે તેની કિમત. કુલ્લે ઈંગ્લંડની બહાર મોકલ્યા. 36 વહાણ ભરી આવેલા માલની, ખરીદીની કિમત એ માલથી * ઈંગ્લંડમાં થયેલી ઉપજ. 8| ૧લાખ રૂ. 61,36,810 |31,92,110 93,28,920 |37,52,880 2,00,46,000 સને 1670 માં સર જોશુઆ ચાઈડે પાર્લામેન્ટને જાહેર કર્યું હતું કે દરેક મજલા ઉપર 60 થી 100 લડાયક સિપાઈઓ અને 30 તપ રહે એવા ત્રણ ત્રણ મજલાવાળાં 25 થી 30 લડાયક વહાણે કંપનીએ રાખેલાં હેવાથી દેશના કાફલામાં મોટું બળ ઉમેરાયું હતું. 4. ચીન જાપાન તરફ પ્રયત્ન–વિલિઅમ એડમ્સ નામને કેન્ટ કાઉન્ટીમાં રહેતા એક અંગ્રેજ પ્રહસ્થ સરકારી વહાણ ઉપર નેકર હતા, તે સને ૧પ૯૮ માં વલંદા કેનાં સફરી વહાણ ઉપર પાયલટ તરીકે આ તરફ આવ્યા. રસ્તામાં તેનું વહાણ બીજાઓથી જુદું પડી ગયું, તેના ઉપર નાં ઘણાં માણસે રોગથી પીડાઈ મરણ પામ્યાં અને વહાણ અથડાતું કુટાતું જાપાનને કિનારે ફિરાડ બંદરે જઈ પહોંચ્યું. જાપાનમાં તે વેળા પોર્ટુગીઝ તથા જેyઈટ લેકે હતા તેમણે એને મારી નાંખવા મનસુબો કર્યો, પણ નસીબને યોગે તે બચી ગયા. જાપાનના બાદશાહ રૂબરૂ તેની તપાસ થયા બાદ તેની ચાલાકી જોઈ બાદશાહે તેને વહાણ બાંધવાનાં કામ ઉપર નોકર રાખે. થોડા જ સમયમાં તેનું મહત્વ વધી ગયું, બાદશાહે તેને જમીન બક્ષિસ આપી, અને તેના હાથ હેઠળ 80-80 મજુરો મુક્યા. સને 1609 માં એ બંદરે જઈ કેટલાક વલંદા લેકેને ચડેલા એડસની સિફારસથી જાપાનમાં વેપાર કરવાની પરવાનગી મળી. આજ