Page #1
--------------------------------------------------------------------------
________________ ટિશ ગ્રામ, પૂ .. ગુજરાત નડયુલર ૨૦૧૪ઈટી.
Page #2
--------------------------------------------------------------------------
________________ બ્રકટે દિલ શ્રીમંત મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ, ગ્રન્થમાળા, નં. 12 हिंदुस्ताननो अर्वाचीन इतिहास. ब्रिलिक रियासन्न (ઈ) રા. રા. ગોવિદેખા દોરાઈ જતા हिंदुस्तानचा अर्वाचीन इतिहास, भाग तिसरा ને આધારે ઘટતા ફેરફાર સહિત અનુવાદ કરનાર, ચંપકલાલ લાલભાઈ મહેતા. બી. એ. એએલ. બી, મુંબઈ છપાવે પ્રસિદ્ધ કરનાર, ગુજરાત વર્નાકયુલર સોસાઈટી તરફથી આસિ. સેક્રેટરી, હીરાલાલ ત્રીવનદાસ પારેખ, અમદાવાદ, આવૃત્તિ પહેલી–પ્રત 1000. -- - સંવત ૧૮૬૭–સને 1911, - ક 8. મૂલ્ય દેઢ રૂપિએ,
Page #3
--------------------------------------------------------------------------
________________ (સર્વ પ્રકારના હક ગુ. વ. સોસાઈટીને સ્વાધિન છે.) અમદાવાદ, ધી “ડાયમંડ જ્યુબિલી” પ્રિન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યો.
Page #4
--------------------------------------------------------------------------
________________ શ્રીમંત મહારાજા શ્રી સયાજીરાવ ગાયક્વાડ ગ્રન્થમાળાને ઉપદ્યાત. વડોદરાના શ્રીમંત મહારાજા સાહેબ શ્રી સયાજીરાવ ગાયકવાડ સેનપાસખેલ સમશેર બહાદૂર સન 1882 માં અમદાવાદ પધાર્યા તે પ્રસંગે મણે ગુજરાત વર્નાક્યુલર સેસાઈટીને રૂ. 5000 બક્ષીસ કર્યા. માટે સાઈટીએ તેમને પિતાના મુરબ્બી (પેન) ઠરાવ્યા છે, અને તે રકમ તેમનાં નામથી જૂદી રાખી તેનું વ્યાજ તેમને નામે ગ્રન્થ રચાવવામાં, પ્રત્યે છપાવી પ્રસિદ્ધ કરવામાં અને ઉત્તેજન દાખલ ગ્રન્થ ખરીદ કરવામાં વાપરવાનો ઠરાવ કર્યો છે. તે પ્રમાણે આજ સુધીમાં નીચે પ્રમાણે પુસ્તકે શ્રીમંત મહારાજ શ્રી સયાજીરાવ ગાયકવાડ ગ્રન્થમાળા” તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે - : 1. ગ્રીસ દેશને ઇતિહાસ, 2. વિધવાવપન અનાચાર. 3. હિંદનાં મહારાણી અને તેમનું કુટુળ --- 4. ભાલણસુત ઉદ્ધવકૃત રામાયણ. 5. કર્તવ્ય. (બીજી આવૃત્તિ છપાય છે.) 6. બર્નિયરને પ્રવાસ. 7. ઔષધિઓષ ભાગ 1 લે. 8. અકસ્માત વખતે મદદ અને ઇલાજ. 9. હેન્રી ફોસેટનું જીવનચરિત્ર. 10. હિંદની ઉઘોગ–સ્થિતિ. 11. મરાઠી સત્તાને ઉદય. ૧ર. હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. ભાગ 3 જે. ગુજરાત વર્નાકયુલર સેસાઇટીની ઑફિસ, અમદાવાદ, તા. 5 જુલાઈ, 1911.
Page #5
--------------------------------------------------------------------------
________________ પ્રસ્તાવના. દરેક સ્ત્રી યા પુરૂષને પોતાના દેશના ઈતિહાસની સંપૂર્ણ માહિતી અવશ્ય હેવી જોઈએ એ નિર્વિવાદ છે. ઐતિહાસિક વાંચનથી થતા લાભનું કંઈપણ પિષ્ટપેષણ કર્યાવિન એટલું તે અત્રે કહેવું જોઈએ કે આપણી ગુજરાતી ભાષામાં સમગ્ર દુનીઆના, અન્ય દેશોના અને ખાસ કરીને હિંદુસ્તાનના ઇતિહાસની સંપૂર્ણ માહિતી આપનારાં પુસ્તકને અભાવે સાહિત્યના ક્ષેત્રમાં જે અપૂર્ણતા જણાય છે તે કેટલેક અંશે દૂર કરવા અહીં યત્ન કર્યો છે. શાળોપયેગી પુસ્તકની કંઈ ખોટ નથી, તેની સંખ્યા તે પ્રતિ વર્ષ વધતી જ જાય છે. પણ દેશની ખરી સ્થિતિનું ભાન કરાવી ઐતિહાસિક વિચાર ઉત્તેજીત કરે અને તે દ્વારા વાચકને વિશેષ જ્ઞાનની અભિલાષા થાય એવું કઈ પુસ્તક હોય તે સારું એ વિચારથી જ આ પ્રયાસ જાય છે. વડેદરા નિવાસી રા. ગોવિંદ સખારામ સરદેસાઈએ અથાગ મહેનત કરી હિંદુસ્તાન વિશેની ઐતિહાસિક માહિતી એકઠી કરી અનેક અગત્યના બનાવ ઉપર એક હિંદીની નજરે સ્વતંત્ર વિચાર જાહેર કરવા જે ભારે જહેમત ઉઠાવી છે તે જનસમાજ ઉપર એક પ્રકારને ઉપકાર કરેલેજ લેખી શકાશે. એમણે મરાઠી ભાષામાં રચેલા મહાન ગ્રંથના ત્રીજા ભાગના આધારે ઘટતા ફેરફાર સહિત આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે, અને તે માટે તેમને ખાસ આભાર માનવો આવશ્યક છે. સાધારણ રીતે આ પુસ્તકમાં મૂળ ગ્રંથકારના વિચારે અસલ આકારમાં જણાવવા તજવીજ કરી છે, પરંતુ ઘણે પ્રસંગે તેમના વિચારથી જુદા પડી લોકકાળસ્થિતિ અનુસાર કંઈ ફેરફાર કરવાનું યોગ્ય લાગ્યું છે, એટલે આ પુસ્તક અસલ ગ્રંથનું ભાષાંતર નથી એ સ્પષ્ટ જણાઈ આવશે. મહેનત લેવા છતાં કેટલાંક શબ્દની જોડણું પહેલેથી આખર સુધી એક રહી નથી. તેમજ અનિવાર્ય કારણોને લીધે કેટલેક ઠેકાણે ચુકે રહી ગયેલી માલમ પડે છે તે તે માટે વાચકવર્ગ ક્ષમા કરશે. ગીરગામ, મુંબઈ ચંપકલાલ લાલભાઈ મહેતા. તા. 10 મી જુન, 191. ઈ.
Page #6
--------------------------------------------------------------------------
________________ 1. મુખ્ય આધારભૂત પુસ્તકની યાદી. 1. William Robertson's Historical Disquisition of Ancient Indian Trade. 2. Danver's History of the Portuguese in India. 3. Birdwood's Report on the Records of India Office. 4. Birdwood's First Letter Book of the East India Company. 5. Birdwood's and Forster's East India Company's Letters, Vols I-VI. 6. Sir W.W.Hunter's History of British India, Vols land II. 7. Beckles Wilson's Ledger and Sword. 8. Forster's Embassy of Sir Thomas Roe. 9. Logan's Malabar, Vol I (1887). 10. Vincent Smith's Early History of India. 11. Gerson Da Cunha's Origin of Bombay. 12. Rulers of India Series-Albuquerque. 13. Sir Alfred Lyall's British Dominion in India. 14. Malleson's History of the French in India. 15. Malleson's Lord Clive (Founders of Indian Empire). 16. Hill's Records of Bengal, 1757, Vols I to III. 17. Wilson's Early Annals of Bengal. 18. Stewart's History of Bengal. 19. W. Bolt's Considerations on Indian Affairs, 20. Verelst's English Government in Bengal. 21. Plassey by A. K. Mitra. (Modern Review, July 1907.) 22. Orme's War of the Coromandel. 23. Anderson's History of the English in Western India.
Page #7
--------------------------------------------------------------------------
________________ ર. કારણપર ઉપગ કરેલાં પુસ્તકોની યાદી. 112. 1. Grant Duff's History of the Marathas. 2. Cunningham's Growth of English Industry and Commerce. 3. Thornton's History of the East India Company. 4. Thornton's History of India. 5. Macpherson's History and Management of the East India Company, 6. Kay's Administration of East India Company. 7. Wheeler's Early Records of British India. 8. Wheeler's Short History of India. 9. Meadows Taylor's Student's History of India. 10. Early Annals of British in Bengal. 11. Sir Alfred Lyall's Colonies and Chartered Companies. ( Times of India, June 9th, 1898). 12. Caraccioli's Life of Clive, Vols I to IV. 13. Private Diary of Anand Ranga Pillai, Dupleix' Dubash, Dupleix. 14. Vincent's Ancients in the Indian Ocean. 15. Peter Auber's ise and Progress of British Power in India. 16. Synge's Story of the World, Vols I to IV. 17. Bruce's Annals of British Commerce in Bengal. 18. Mahon's Influence of Sea-power in History, 19. Memoirs of Revolution in Bengal ( Annonymons ). 20. Brigg's Nizam. 21, Mr. Rajwade's Historical publications in Marathi. 22. Mr. Vasudev Shastri Khare's do. do. 23. Gibbin's History of Commerce in Europe.
Page #8
--------------------------------------------------------------------------
________________ અનુક્રમણિકા. પ્રકરણ 1 લું. - પ્રાચીનકાળમાં વેપારની દોડધામ. 1. પ્રાચીન ધનસંપન્નતાનું બીજ. 2. પ્રાચીન વેપારના રાજમાર્ગ. 3. પ્રાચ્ય જણસોને યુરોપમાં પ્રવેશ. 4. મિસર અને ફિનિશિયન રાજ્યો નો વેપાર. 5, યાહુદી લેકીને વેપાર. 6. સિકંદરાબાદશાહનું વેપારી ધોરણ 7. મિસર દેશના રાજાની ખટપટ. 8. રેમન લેકેનો પ્રયત્ન 9. ઈરાન. 10. આરબ લોકોને વેપારી ઉદ્યોગ. (1-35). પ્રકરણ 2 જુ યુરેપિયનની શરૂઆતની ધામધુમ. 1. ઈટાલીમાંનાં પ્રજાસત્તાક સંસ્થાને. 2. ખ્રિસ્તી અને મુસલમાન પ્રજા વચ્ચે ધર્મયુદ્ધ. (ઈ. સ. 1095 1272). 3. હંસ–સંધ(Hanseatic League).4. રૂબુકી અને માર્કેપેલોનો પ્રવાસ. પ. પૂર્વના વેપારની નાકાબંધી. 6. અમેરિકાની તથા હિંદુસ્તાન જ. વાના જળમાર્ગની શોધનું પરિણામ. 7. પ્રાચીન પ્રશ્નની કુંચી. (36-56). પ્રકરણ 3 જુ. મલબારની પ્રાચીન હકીકત. 1. મલબારનું મહત્વ. 2. મલબારને જુને ઇતિહાસ. 3. મલબારના લોક: બ્રાહ્મણ અને 4. મલબારમાંના મુસલમાન. 5. મલબારમાં ખ્રિસ્તી લેકો. 6. મહામખ સમારંભ. 7. કૅલીકટને ઝામોરીન, (-76). નાયર. - -
Page #9
--------------------------------------------------------------------------
________________ અનુક્રમણિકા પ્રકરણ 4 થું.. પિર્ટુગીઝ રાજ્યની સ્થાપના ઈ. સ. પૂર્વથી સને 1515. 1. યુરોપમાં પિર્ટુગલને ઉદય. 2. નકાશાસ્ત્રવેત્તા રાજપુત્ર હેનરી, | (સને 1394 થી 1460 ). 3. ડીઆસ અને કેલિમ્બસની સફરે 4. ડ ગામાની પહેલી સફર (સને 1487-1492). | (સને 1497-98). 5. પે કેબલની સફર (સને 1500). 6. ડ ગામાની બીજી સફર (સને 1502-3). 7. કાન્સિસક ડ આલ્પીડા 8. આબુકર્કનાં શરૂઆતનાં કામ "(સને 1505-1509). (સને 1506-1509). 9. ગેવાની પડતી (સને 1510-1512).10. મલાક્કાની પડતી (સને 1511). 1. આબુકર્કનું મૃત્યુ તથા તેનું કામ કરવાનું રણ. પ્રકરણ 5 મું : હિંદુસ્તાનમાં પર્ટુગીનું રાજ્ય. (સને 1510-1640). 1. આબુક પછીના અધિકારીઓ 2. ન્યુડ કુહા (સને ૧પ૨૯-૩૮). (સને 1515-1528). 3. જૈન કૅ અને દીવની પડતી 4. સને 1548 થી 1580 સુધીમાં ( સને 1546). આવેલા અધિકારીઓ. 5. સને 1580 થી 1612 સુધીની 6. પોર્ટુગીઝ અમલને ઉતરતે કાળ.. હકીકત. | (સને 1612-40 ). (119-135). પ્રકરણ 6 ડું.. પિર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 1. પિોર્ટુગીઝ કારભારનું ધારણ. 2. પિોર્ટુગીઝની વેપાર વધારવાની યુક્તિ તથા આરબની પડતી. (77-118).
Page #10
--------------------------------------------------------------------------
________________ અનુક્રમણિકા. 3. પર્ટુગીઝ વેપારની કિફાયત. 4. પોર્ટુગીઝ લેકને એશઆરામ. 5. પિોર્ટુગીઝનું કુરપણું. 6. ધર્મમત સંશોધક પદ્ધતિ (Inqui sition.) 7. ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટેના પ્રયત્ન. 8. પિર્ટુગીઝની ભૂલને બીજાઓને મળેલ લાભ. (135-167). - પ્રકરણ 7 મું, વલદા લોકેની હકીકત. 1. વલંદા લોકોને પૂર્વક્રમ. 2. પૂર્વ દ્વીપસમુહ ઉપર વલંદાઓ ને અમલ. 3. વલંદા લેકેને અંગ્રેજો સાથે 4. ટંટાનું ભયંકર પરિણામ-એમ્બાય- ઝગડે. નામાં અંગ્રેજોની કતલ. 5. વેર લેવા તરફ બેદરકારી. 6. વલંદા લોકોના જુલમની પરાકાષ્ઠા. 7. વલંદાની પડતીનાં કારણે. 8. વલંદા નેકના પગાર (168-196). પ્રકરણ 8 મું, ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની સ્થાપના. સને 1600. 1. અમેરિકા અને પેસિફિક મહા 2. પહેલી પૃથ્વી પ્રદક્ષિણું. સાગરની શેધ. 3. ઈલિઝાબેથ રાણીના બહાદુર 4. ફાધર સ્ટીફન અને રાલ્ફ ફિચ્ચ. વહાણવટીઓ. 5. કંપની સ્થાપવાને ઉપક્રમ. 6. કંપનીની સભાની પહેલી બેઠક. 7. કંપની માટે સનદ મેળવવાની 8. આ બાબત ધ્રુટ વિચાર. ખટપટ. ( 196-234 ).
Page #11
--------------------------------------------------------------------------
________________ અનુક્રમણિકા. પ્રકરણ 9 મું, નિયમિત સફરે તથા સર ટેમસ રે. ( સને 1600-1620 ). 1. યુરોપિઅન કંપનીઓ. " 2. અંગ્રેજોની પહેલી નિયમિત સફર. 3. પોર્ટુગીઝ સાથે પહેલે ઝગડે. 4. ચીન જાપાન તરફ પ્રયત્ન. 5. સર ટોમસ રોની નિમણુક તથા 6. મેગલ દરબારની સ્થિતિ. તેનું હિંદ તરફ પ્રયાણ : 7. તહનામાને મુસદો તથા તેને 8. આ ઉદ્યોગથી થયો ફાયદે. લગતી ચર્ચા. 9. ઈરાનમાં ખટપટ. (234-268), પ્રકરણ 10 મું. સામાઈક મંડળની પદ્ધત તથા તત્સંબંધી મુશ્કેલી. . ( સને 1614-1658). 1. રાજા પહેલે ચાર્લ્સ તથા કંપની. 2. સુરતની કાઠી. 3. મદ્રાસની ઉત્પત્તિ. 4. બંગાળામાં અંગ્રેજ કઠીની શરૂ આત. 5. ક્રોમવેલે કરેલી વ્યવસ્થા. 6. નેકના પગાર તથા અંત વ્યંવસ્થા. 7. ખાનગી વેપાર. (ર૬૯-૩૦૫). " મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. * (સને 1658-1688). 1. મુંબઈની સ્થાપના. 2. મુંબઈને પહેલા ત્રણ ગવર્નર. 3. કંપનીના નોકરેની રહેણી. 4. વેપારની આબાદી. (30-345).
Page #12
--------------------------------------------------------------------------
________________ અનુક્રમણિકા. પ્રકરણ 12 મું. રાજ્ય સ્થાપનાને લોભ. (સને 1688. ) 1. ધમધોકાર વેપારનું પરિણામ. 2. રાજકીય પરિસ્થિતિ. . 3. કલકત્તાની સ્થાપના. 4. ઔરંગજેબ સાથે યુદ્ધ. 5. મદ્રાસની સ્થિતિ. (345-372). પ્રકરણ 13 મું, નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે ટે. 1. ચાંચીઆ૫ણુને ધધ. 2. નવી કંપનીની સ્થાપના. 3. બે કંપનીઓ વચ્ચે હિંદુસ્તાનમાં 4. સર વિલિઅમ નરિસની દર વિધિ. મિઆનગિરી. 5. બે કંપનીના જોડાણ માટે ભાંજગડ. 6. સંમેલન અને તેનું પરિણામ. 7. ભાવી રાજ્ય સ્થાપનાની સિદ્ધતા. (32-395). પ્રકરણ 14 મું ફ્રેન્ચ લેકેની હકીકત. (ઈ. સ. 1740 સુધી. ) 1. ફ્રેન્ચ અને અંગ્રેજ લેકેનાં કામ. 2 શરૂઆતના પ્રયત્ન. વચ્ચે ફરક. 3. માર્ટિન અને પેન્ડીચેરીની સ્થાપના. 4. લેન્ધર, લાબુને, ડુપ્લે અને 'ડુમાસ. (39-410). પ્રકરણ 15 મું. કર્નાટકની રંગભૂમી ઉપર તૈયારી. | ( ઈ. સ. 1739-1744. ) 1. યુદ્ધ માટેની તૈયારી. 2. મેગલ બાદશાહીમાં કર્નાટકની વ્યવસ્થા.
Page #13
--------------------------------------------------------------------------
________________ 12 અનુક્રમણિકા. 3. ચંદા સાહેબ અને ફ્રેન્ચ વચ્ચે 4. મરાઠાઓની કર્નાટક ઉપર સ્વારી, મિત્રાચારી. 5. રાઘુ અને કેન્ય વચ્ચે પત્ર. 6. ડુપ્લે અને કર્નાટકમાં ગડબડાટ. વ્યવહાર. -428). પ્રકરણ 16 મું. કર્ણાટકમાં પહેલું યુદ્ધ (ઈ. સ. 1744-48.) 1. અંગ્રેજ અને કેન્સલોકે વચ્ચે યુદ્ધ. 2. બુબનમાં લાબુનેને કારભાર. 3. મદ્રાસનું લાબુનેને શરણે થવું 4. સેન્ટ ટૅમેની લડાઈ અને લાબુર્ડનેને અંત. 5. યુદ્ધનું છેવટ. 6. નિષ્કર્ષ. (429-46). કર્ણાટકમાં બીજું યુદ્ધ (સને 174-1754.). 1. હિંદીઓના કલહમાં અંગ્રેજોનું 2. મુઝફર જંગ અને ચંદાસાહેબ ઝીંપલાવવું. વચ્ચે ઐક્યતા. 3. બે તડ અને ફ્રેન્ચલેકેને વિજય. 4. ડુપ્લેની પિકળ મનકામના. 5. કલાઈવની પૂર્વ હકીકત. 6. આર્કટને ઘેરે. 7. ચંદા સાહેબનું છેવટ. (446-480). પ્રકરણ 18 મું, કેન્ચ, નિઝામ અને મરાઠા. | (સને 1751-57.) 1. નિઝામના દરબારમાં બુસીને 2. મરાઠાઓને અંતિમ હેતુ. લાગવગ. 3. ડુપ્લેના કારભારને અંત. 4. ગેડેહુ અને ડિલેરી. 5. ડુપ્લેની રાજનીતિ. (480-507).
Page #14
--------------------------------------------------------------------------
________________ અનુક્રમણિકા. પ્રકરણ 19 મું, કર્ણાટકમાં ત્રીજું યુદ્ધ. (સને 1756-63.) 1. વિજયદુર્ગ કિલ્લાનું સર થવું. 2. બુસી, નિઝામ અને ઉત્તર સરકાર પ્રાંત. 3. કાઉન્ટ લાલીનું આગમન અને 4. લાલી અને અંગ્રેજો વચ્ચે તેની અડચણે. * સંગ્રામ. 5. લાલીના અપયશનું અવલોકન. 6. કેન્યની પડતી ઉપર વિવેચન. (૫૯-પ૩૩). પ્રકરણ 20 મું, સુરાજ-ઉદ-દૈલા અને બંગાળ. " (સને 1756.) 1. બંગાળાના નવાબ. 2. અલિવદખાન. 3. જકાત મારીને દુરૂપયેગ. 4. સુરાજ-ઉદ-દૌલાને ગુસ્સે ઉશ્કે રાવાનાં કારણે. 5. કાસીમબજારની વખારની પડતી. 6. કલકત્તામાંથી અંગ્રેજોને ઉઠાવ. 7. “બ્લેક હૈલ” ઉર્ફે અંધારી કો- 8. અંગ્રેજોએ કલકત્તા પાછું મેળવ્યું, ટડીને બનાવ. (533-574). પ્રકરણ 21 મું, પ્લાસી-બંગાળામાં અંગ્રેજી અમલ. | (સને 1757-1760.) 1. ચંદ્રનગરનું અંગ્રેજોને હાથ જવું. 2. નવાબને પદભ્રષ્ટ કરવાની ગોઠવણ 3. પ્લાસીની લડાઈ (તા. 23 જુન, 4. પ્લાસી તથા અંગ્રેજોના સુભા૧૭૫૭). ગ્યની ચર્ચા. 5. અંગ્રેજોના વિજય તથા દેશીઓની 6. મીરજાફરને ઉદ્વેગ. - દુર્બળતા વિશે વિવેચન, (575-606).
Page #15
--------------------------------------------------------------------------
________________ 14 . અનુક્રમણિકા. પ્રકરણ 22 મું, બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. | (સને 1760-1765.). 1. મીરકાસમની નવાબપદ ઉપર 2. મીરકાસમને અંગ્રેજો સાથે ટે. સ્થાપના, 3. મીરકાસમ તથા અંગ્રેજો વચ્ચે યુદ્ધ. 4. રાજા સીતાપરાય. 5. લાઈવને ઇંગ્લંડમાં માનપૂર્વક 6. સ્પેન્સરે કરેલી નવા નવાબની સત્કાર, . નિમણુક - 7. રાજ્યક્રાન્તિનાં પ્રત્યક્ષ પરિણામ. (6 06-630). - પ્રકરણ 23 મું. લાઇવની રાજ્યવ્યવસ્થા. (સને 1765-66.) 1. કલાઈવને માલમ પડેલે ઘેટાળ. 2. દેશની પરિસ્થિતિનું સમાચન. 3, લાઈવે કરેલી વ્યવસ્થા. 4. બંગાળાની દીવાની અને ડબલ ગવર્નમેન્ટ. 5. અંગ્રેજ લશ્કરનું બંડ. (631-650). પ્રકરણ 24 મું. બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. (સને 1767-1773.) 1. વેપારની તથા રાજ્યકારભારની 2. મીઠું, તંબાકુ અને સોપારીને અવદશ. ન ઇજારે. 3. કલાઈવનું ઈંગ્લેંડ પાછા ફરવું, તેને 4. હિંદુસ્તાનમાંના કારભારની તપાસ. હેરાનગતી તથા તેનું મરણ. 5. રેગ્યુલેટિંગ એકટ (સને 1773). 6. વસુલાતના તથા વેપારના કેટલાક (650-685),
Page #16
--------------------------------------------------------------------------
________________ શુદ્ધ બેટ 25 * : 119 શુદ્ધિપત્ર. પૃષ્ટ, લીટી. અશુદ્ધ 44 16 બેરૂટ 170 5 ન્યાય અમલમાં આવતાં અનુસાર. ન્યાય અનુસાર, 193 15 ન્યુગિત ન્યૂગિની. 246 16 બંદરે જઈ કેટલાક વલંદા બંદરે જઈ ચડેલા કેટ લેકીને ચડેલા. લાક વલંદા કેને. 260 કરી રહ્યા હતા. કરી રહ્યાં હતાં. 267 18,24 કોનાક 269 (6) નોકર પગારેના. નેકોના પગાર. 283 સેટ થેમે આ સેન્ટ મે 283 સેંટ થેમ્સ 284 ગ્રેબિઅલ ' ગેબ્રિઅલ. મેરિસ અબટ મેરિસ ઍબટ સંબોધન સંબધનને. મળશે પણ મળશે એવી. 317 તથા તેની ગોવધથી તથા ગેવધથી ફરમાવત્રામાં ફરમાવવામાં 353 આવ્યા આ . 362 પરાજ્ય પરાજય 440 કર્યા ગેળી બહાર ગળી બહાર કર્યા 448 અનકૂળજ અનુકૂળજ 461 સામસામાં સાણસામાં. 505 21 છતાં ફ્રેન્ચ તેમની સત્તા છતાં તેમની સત્તા 516 એમ વાગે છે એમ લાગે છે. 536 હેવાથી થઈ પડશે, હોવાથી, લે કે તેઓ ખળભળી ઉઠયા, લેકે ખળભળી ઉઠયા, ગમે વખતે ગમે તે વખતે 634 અરાજકર્તાની અરાજકતાની. 648 પહેલ કહેલાં પહેલવહેલાં. 1758 1768 308 ર 33 w 322 14 25 11 104 27
Page #17
--------------------------------------------------------------------------
_
Page #18
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનનો અર્વાચીન ઈતિહાસ. ભાગ ત્રીજો. બ્રિટિશ રિયાસત. પ્રકરણ 1 લું. પ્રાચીનકાળમાં વેપારની દોડધામ, 1. પ્રાચીન ધનસંપન્નતાનું બીજ. 2. પ્રાચીન વેપારના રાજમાર્ગ. 3. પ્રાચ્ચ જણને પુરેપમાં પ્રવેશ. 4. મિસર અને ફિનિશિયન રોને વેપાર. 5. ચાહુદી લોકોને વેપાર. 6. સિકંદર બાદશાહનું વેપારી ધારણુ. 7. મિસર દેશના રાજાઓની ખટપટ. 8. રેમન લોકેના પ્રયત્ન. 9. ઈરાન. 10. આરબ લોકેને વેપારી ઉધોગ 1. પ્રાચીન ધનસંપન્નતાનું બીજ–ઈશ્વરેચ્છાથી યુરેપ અને એશિઆ એ બે ખંડને સંબંધ હમણું કેટલાક સૈકા થયાં ઉત્તરોત્તર નિકટનો થતે ગયે છે, અને આ સંબંધનું પરિણામ આગળ જતાં કેવું આવશે એ પ્રશ્ન ઉપર અનેક રાજનીતિશાસ્ત્રજ્ઞનું ધ્યાન પરોવાયું છે. એવે પ્રસંગે તે પ્રશ્નનું પૂર્વ સ્વરૂપ, એટલે એશિઆ અને યુરોપને પૂર્વ સંબંધ, કે હતા તે જાણવું અગત્યનું છે. આ સવાલના નિરાકરણમાંજ હિંદુસ્તાનમાં બ્રિટિશ રાજ્ય સ્થાપનાને ઈતિહાસ સમાયલે છે.
Page #19
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. યુરોપ અને એશિઆ ખંડ વચ્ચે ઘણું પ્રાચીન કાળથી અરસપરસ વ્યવહાર ચાલતો હતો. એશિઆ ખંડ તે સમયથી જ સર્વ સુધારાનું આદિસ્થાન હતું. વિદ્યા, કળા, વેપાર, તત્વજ્ઞાન વગેરે દરેક વિષયનું જ્ઞાન યુરેપને એશિઆ ખંડમાંથી મળતું હતું. ખાસ કરી વેપારના સંબંધમાં જોઈએ તે એ ખંડ વિના યુરોપને બીલકુલ ચાલતું નહીં, કેમકે જીદગીના નિર્વાહ ની ઘણીખરી વસ્તુઓ યુરેપમાં અહીંથી જ જતી હતી. હિંદુસ્તાન, ચીન વગેરે એશિઆ ખંડમાંનાં પુરાતન રાજે સમૃદ્ધિવાન હોવાથી ત્યાંથી જ બીજાં રાજને નિર્વાહની વસ્તુઓ મળતી હતી. પાશ્ચાત્ય રાજ્યના અર્વાચીન ઈતિહાસના સૂક્ષ્મ અવલેકને ઉપરથી માલમ પડે છે કે, સ્પેનિશ, પિર્ટુગીઝ, ડચ, કેચ, બ્રિટિશ, જર્મન વગેરે અર્વાચીન રાજ્ય વેપારથી જ ધનાઢ્ય થયાં, અને તેમ થવાથી જ તેમની રાજ્યસત્તા વધી. અર્થાત જે રાજ્યના હાથમાં દુનીઆને વેપાર વધારે, તેજ રાજ્ય વધારે ધનવાન હતું, અને જે રાજ્ય વધારે દેલવાન, તેનીજ રાજ્યસત્તા પણ વધારે હતી. આ પ્રકાર જેવી રીતે અર્વાચીન ઈતિહાસમાંથી પષ્ટ માલમ પડે છે તેવી રીતે, કિંબહુના તેથી પણ વધારે, પ્રાચીન ઇતિહાસમાંથી જણાઈ આવે છે. માત્ર પ્રાચીન ઈતિહાસની વિશેષ માહિતી આપણને ન હોવાથી આ નિયમ એટલે બધો સ્પષ્ટ રીતે આપણી દ્રષ્ટી આગળ આવતું નથી. લોકોને ઉપયોગી હોય એ માલ દેશમાં જ ઉત્પન્ન થવો જોઈએ, અને તે માલમાંથી ખપની ચીજો તૈયાર કરવાની કુશળતા લેકેમાં હેવી જોઈએ. આ બન્ને બાબતમાં સંપૂર્ણ હોય તેવા દેશને પિતાના નિર્વાહ સંબંધી બીજા ઉપર અવલંબી રહેવાની જરૂર રહેતી નથી. પ્રાચીન કાળનાં રાજ્યોની સમૃદ્ધિનું આજ કારણ હતું. હિંદુસ્તાન, ચીન વગેરે દેશે તે સમયે ધનસંપન્ન હતાં તેનું કારણ પણ એજ. હિંદુસ્તાનમાં સર્વ પ્રકારની અનુકૂળ હવા તથા ફળદ્રુપ જમીન હોવાથી પૃથ્વી ઉપર બીજે ગમે તે ઠેકાણે ઉત્પન્ન થઈ શકે એવા અનેક પદાર્થો અહીં પાકતા, એથી અહીંના લેકને પિતાના નિર્વાહ માટે બીજા ઉપર કદી પણ આધાર રાખે પડતે નહીં. એવી જ રીતે ઉત્તમ કારીગરી અને કળા કૌશલ્યને ઉદય ઘણુંજ
Page #20
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. પ્રાચીન કાળમાં આ દેશમાં થયો હતો, એ આપણું પુરાતન ગ્રંથો ઉપરથી અનેક વિદ્વાનેએ સિદ્ધ કર્યું છે. અર્થાત પૃથ્વી ઉપરનાં બીજાં રાજ્યો જ્યારે અધમ સ્થિતિમાં પડેલાં હતાં, ત્યારે આ દેશ અત્યંત આબાદ હતે. આપણે પિતાનો જ નિર્વાહ અહીંની ઉત્પન્ન ઉપર થતું એટલું જ નહીં, પણ દુનીઆનાં બીજા અનેક રાજ્યોને નિર્વાહ પણ આ દેશના માલ ઉપરજ થતું. તે વખતે ચારે દિશા તરફ દૂર પર્યન્ત આ દેશને બીજા દેશો સાથે સંબંધ હતે. અગ્નિ કેણમાં આવેલા બેટ સાથે, તેમજ પૂર્વ તરફ આવેલા ચીન, જાપાન વગેરે દેશે સાથે તે સમયે હિંદુસ્તાનને વેપાર ચાલતું હતું. બુદ્ધ ધર્મને પ્રસાર પણ એવી જ રીતે થયેલે છે. એમ છતાં આજે આપણે પશ્ચિમ તરફ અતિ દૂર આવેલા એક બળવાન રાજ્યના તાબામાં હોવાથી, તેમજ આ પ્રચંડ રાજ્યક્રાતિ કેવી રીતે થઈ તે બતાવવાનો આ પુસ્તકને મુખ્ય હેતુ હેવાથી, વેપારની બાબતમાં હિંદુસ્તાનની પશ્ચિમે આવેલાં રાજ્યોની, અને વિશેષે કરીને યુપીય રાજ્યોની સ્થિતિ પૂર્વે કેવા પ્રકારની હતી, અને તેઓને આ દેશ સાથે સંબંધ કેવી રીતે જોડાય એ પહેલાં જાણવું અવશ્યનું છે. હિંદુસ્તાન અને યુરોપનાં રાજ્યો વચ્ચે વેપાર ઘણજ પ્રાચીન કાળમાં ઘણુંખરું જમીન માર્ગે, અને કંઈક અંશે કિનારે કિનારે થઈને ચાલો. તે વેળા ઘણું લેકે નકાપ્રવાસથી માહિતગાર હતા, તે પણ હમણાની માફક કિનારે છેડી ભરસમુદ્રમાં જવાની થોડાજ હિંમત કરતા. આ વેપાર માટે હિંદુસ્તાનમાંથી બહાર પડી ઠેઠ યુરોપમાં જવાના રાજમાર્ગ ઠરેલા હતા. તે સમયના આ ઘણું અગત્યના માર્ગ થઇને ઊંટ તેમજ બીજાં ભારબરદારી જાનવરોની મોટી વણઝારો અહીંને વેપારને માલ દૂર દેશ લગી લઈ જતી. આ વેપાર હસ્તગત કરવા માટે યુરોપનાં રાજ્યમાં મિટી હસાસી ચાલી હતી; કારણ હમણાની માફક તે વખતે પણ વેપારમાંજ વિશેષ કિફાયત હતી. યુરોપસરખા વિશાળ પ્રદેશના લેકેને અહરનિશ જરૂરી, તેમજ એશઆરામને, માલ પુરે પાડવો એ કંઈ છેડા ફાયદાની વાત નહતી. ગ્રીક, રેમન, મિસર, ફિનિશિયન, આસીરિયન,
Page #21
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. હિબ્રુ વગેરે અનેક પરાક્રમી રાજ્યો વચ્ચે આજ ફાયદા માટે લડાઈઓ થતી હતી.* કેમકે વેપારના રાજમાર્ગ જે દેશના તાબામાં આવતા તે ઘણો આબાદ તે. અર્વાચીન કાળમાં પણ ચંગીઝખાન, તૈમુરલંગ વગેરે પરાકમી પુરૂષનું લક્ષ આ વેપારી લાભ તરફ વિશેષ દેરાયું હતું. ટૂંકમાં, હમણુની માફક પ્રાચીન કાળમાં પણ દેશની ધનસંપન્નતા વેપારી લાભ ઉપરજ અવલંબી રહી હતી. ૨પ્રાચીન વેપારના રાજમાર્ગ–ઈગ્લેંડ દેશ પૃથ્વી ઉપરના ભૂપ્રદેશની વચમાં ને સમશીતોષ્ણ કટિબંધમાં આવેલ છે. આ બે ભૂગલિક કારણને ફાયદે તે દેશને ઘણે મોટે થાય છે. ત્યાંથી દક્ષિણ તરફ થઈ પૂર્વ તરફ કિનારે કિનારે જતાં ઠેઠ ચીનાઈ સમુદ્ર લગી આઠ દશ હજાર માઈલને સમુદ્ર કિનારે એકસરખે લાગતું હતું. આ કિનારા ઉપર વેપારનાં મોટાં મોટાં અનેક બંદરો આવેલાં હોવાથી, નિરનિરાળી હવામાં ઉત્પન્ન થતી અનેક ઉપયોગી ચીજોની આયાત નિકાસ આ સઘળાં બંદરેમાં થઈને ચાલતી. હિંદુસ્તાન અને તેની પૂર્વે આવેલા બેટે અપાર સંપત્તિવાન હોવાની વાત ઘણા પ્રાચીન કાળથી પાશ્ચાત્ય રાજ્યોને માલમ હતી, પણ પર્વીય રાજ્યોને પાશ્ચાત્ય રાજ્યોની કંઈ પણ માહિતી નહોતી. વેપારી ચીજોની આયાત નિકાસ જુદાં જુદાં રાજ્યના તાબા હેઠળ હેવાથી અમુક ઠેકાણુની કોઈ એકાદ ચીજ ઉપરથી એક રાજ્યને બીજું રાજ્ય સાથે ઓળખાણ થતી. સુવેઝની સંગિભૂમિને લીધે રાતા સમુદ્રમાં થઈને ભૂમધ્ય સમુદ્રમાં જવાને લીધે માર્ગ ન હોવાથી પૂર્વના વેપાર માટે બે રસ્તા હતા. એક ઈરાનના અખાતને ઉત્તર છેડે જઈ જમીન ઉપર યુક્રટિસ નદીને કિનારે કિનારે એશિઆ માઈનરમાં થઈને જવાને, અને બીજો રાતા સમુદ્રને ઉત્તર કિનારે ઉતરી જમીન માર્ગે મિસર દેશમાં થઈને ભૂમધ્ય સમુદ્ર ઉપર આવવાને. આ સિવાય એક ઉત્તર તરફ એક ત્રીજો માર્ગ હતે. એ માર્ગ હિંદુસ્તાનની ઉત્તરેથી નીકળી મધ્ય એશિઆમાં ઍસસ ઉર્ફે અમુદર્યા નદીને કાંઠે કાંઠે કાસ્પિયન સમુદ્ર ઉપર આવી કાળા * એ ઝગડાની હકીક્ત બાઈબલ વગેરે પુસ્તકોમાંથી મળી આવે છે. - - -
Page #22
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. સમુદ્ર ઉપર જતો. કાસ્પિયન સમુદ્રની ઉત્તર અને દક્ષિણે એ માર્ગના ફાંટા, જતા, અને તે બન્ને કાળા સમુદ્ર ઉપર મળતા. આ માર્ગ પૈકી એશિઆ માઈનરમાં થઈને જતે વચલે રસ્તે ઘણેજ પ્રાચીન હતે. હિંદુસ્તાનનાં વહાણો કિનારે કિનારે ઈરાનના અખાતને ઉત્તર છેડે જઈ ત્યાંનાં બંદરમાં આ દેશનો માલ વેચતાં. યુક્રટિસ નદીના મુખ આગળને પ્રદેશ જેને પ્રાચીન કાળમાં ખાછીઆ કહેતા, ત્યાંનાં બંદરે થી એ માલ ભરી ઊંટની વણઝારે ઉત્તર તરફ રેતીનાં મેદાનમાં થઈ પશ્ચિમ તરફ વળી પાલમાયરા ઉર્ફે તાડમુર આવતી, અને ત્યાંથી આગળ નૈરૂત્ય કેણમાં ડમાસ્કસ તરફ જતી. એ માર્ગના ડમાસ્કસ આગળથી બે ફાંટા પુટતાઃ એક સીધે પશ્ચિમ તરફ સમુદ્ર કિનારે જતે; ત્યાં ટાયર, સીડેન, એકર, આસ્કલન વગેરે પ્રાચીન શહેરો હતાં. બીજે કાંટે દક્ષિણ તરફ વળી પેલેસ્ટાઈનને કિનારે કિનારે ઈડૉમ પ્રાંતમાં થઈ મિસર દેશમાં દાખલ થતે; અહીં રાતા સમુદ્ર ઉપરને રસ્તે એને મળતા. પ્રાચીન કાળના વેપારને મુખ્ય રસ્તો આ વચલે માર્ગ હતે. ઉત્તર તરફને રસ્તે હિમાલયના ડુંગરની પશ્ચિમ ભારતમાંથી બહાર પડી મધ્ય એશિઆમાં ઓક્સસ નદી ઉપર જતા, ત્યાં હિંદુસ્તાનથી જતી જણસે અને ચીન દેશમાંથી આવતો રેશમી માલ વગેરે એકઠાં થતાં. એ રેશમી કાપડને ચીનના પશ્ચિમ ભાગમાંથી પગ રસ્તે એસ નદી લગી આવતાં એંસીથી સે દિવસ થતા. અહીંથી એ સઘળે માલા કાળા સમુદ્ર ઉપર લઈ જવા માટે બે માર્ગ હતા. એક કાસ્પિયન સમુદ્રની દક્ષિણ બાજુએ, અને બીજો તેની ઉત્તર બાજુએ હતે. એ સિવાય કાસ્પિયન સમુદ્ર ઉપર થઈને તેમજ કેટલીક નદીઓ માર્ગે એ માલ અગાડી લઈ જવામાં આવતું. હાલમાં કાસ્પિયન સમુદ્રના પશ્ચિમ કિનારા ઉપર બાકુ નામનું શહેર છે ત્યાંથી કાળા સમુદ્રના પૂર્વ કિનારા ઉપર આવેલા બામ શહેર લગી રશિઅન આગગાડીને રસ્તે છે તેજ ઘણું કરીને પૂર્વના વેપારને માર્ગ હતું એમ કહેવામાં હરકત નથી. આ રસ્તા ઉપર ટિકિલસ શહેર આવેલું છે.
Page #23
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. આ સિવાય અફઘાનિસ્તાનમાં થઈ ઈરાનની પશ્ચિમે નીકળી બગદાદ આગળ વચલા રસ્તાને મળનારે એક નવે માર્ગ હતું. આ સઘળા માર્ગનું મહત્વ જુદે જુદે વખતે ભિન્ન હતું. એ સર્વમાં ઉત્તર તરફનો મધ્ય એશિઆમાં થઈને જતા માર્ગ ઘણે દૂર, ખર્ચાળ તેમજ જોખમ ભરેલું હતું. તે મેટાં મોટાં રેતીનાં મેદાન અને બરફથી ઢંકાયેલા પહાડ તથા ડુંગરામાં થઈને જાતે હેવાથી, હલકા વજનનો પણ ભારે કીમતને ચીની રેશમ જેવાં માલ સિવાય બીજો હલકે માલ એ રસ્તે ઘણે જાતે જ નહીં. માત્ર યુરેપ અને ચીન વચ્ચેના વેપારની આપલે આ માર્ગે થતી હોવાથી સિરિઆમાંને વચલે રસ્તો બંધ થઈ જતાં, તેને વિશેષ મહત્તા મળી હતી. કાળા સમુદ્ર ઉપર આવેલ ઘણે ખરે માલ કૅન્સેન્ટીપલ જતે, અને ત્યાંથી યુરોપમાં દાખલ થતા. કવચિત ડાન્યુબ વગેરે નદી મારફત એ માલ પરભા અગાડી જ. કિમિઆને તથા ડાન્યુબ નદીના કાંઠાના પ્રદેશને સુધારાના માર્ગ ઉપર લાવનાર આજ વેપાર હતો. ક્રિમિમાં થિઓડેશિઆ નામનું ગ્રીક લોકોનું વેપારનું મુખ્ય થાણું હતું. તેવીજ રીતે આ ક્રિમિઅન દ્વીપકલ્પમાં આગળ અનેક રાજ્યએ પિતપોતાની વેપારી કાઠીઓ ઘાલી હતી. 3. પ્રાચ જણને યુરોપમાં પ્રવેશ –ઐતિહાસિક કાળમાં મનુષ્ય જાતિને ઉદય પ્રથમ એશિઆ ખંડમાં થયે એમ કહેવાય છે. શરૂઆતમાં જુદાં જુદાં રાજ્યો વચ્ચે સર્વ પ્રકારને વ્યવહાર જમીન ઉપર થઈને જ ચાલતો હતો. પરમેશ્વરે ઊંટ જેવું અતિ ઉપયોગી જાનવર મનુષ્ય જાતને તે કામ માટે આપેલું હોવાથી, તેઓ આ દૂરનો પ્રવાસ બીનઅડચણે કરી શકતા. પશ્ચિમ એશિઆમાં આવેલાં રેતીનાં મોટાં મોટાં મેદાનમાંથી માલ લઈ જવાનું માત્ર ઊંટની મદદથી જ બની શકે એમ હતું. હજારે વેપારીઓ એકઠા થઈ અસંખ્ય જાનવરો ઉપર પિતાનો માલ લાધી હજારે માઈલને પ્રવાસ નિયમિત વખતમાં, અને અત્યંત વ્યવસ્થિત પણે કરતા. આ વેપારી વણઝારની પદ્ધતિ ઘણાં વર્ષો સુધી ચાલી હતી, અને તેને લીધેજ એશિઆ ખંડના પૂર્વ કિનારા ઉપરનાં રાજ્યોને
Page #24
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દડધામ. પશ્ચિમ કિનારા ઉપરનાં અને તેની પણ પેલી મેરનાં રાજ્ય સાથે સંબંધ થયો હતે. વેપારની આ પદ્ધતિ તે સમયે ગમે તેની ઉપયોગી હોય તે પણ તેમાં અનેક અડચણ પડતી; રસ્તે ઘણે ધાસ્તીભર્યો હતો, અને ખરચ તથા શ્રમ પુષ્કળ લાગતાં, એટલે માણસે પિતાની બુદ્ધિ વડે એના કરતાં વધારે સુલભ માર્ગ તરતજ શોધી કાઢ્યો. નદી, દરીઆની ખાડી તથા અખાતમાં નાનાં મોટાં વહાણેને પ્રવાસ છે કે પ્રાચીન કાળમાં શરૂ થયું હતું, તે પણ નકાનનશાસ્ત્રને આજના પૂર્ણ સ્વરૂપે પહોંચતાં ઘણે સમય નીકળી ગયા. હમણું સુધી મળેલી ઐતિહાસિક માહિતી ઉપરથી એટલું તે માલમ પડે છે કે ભૂમધ્ય સમુદ્ર, આરબી સમુદ્ર, ઈરાનનું અખાત ઇત્યાદિ ઠેકાણે જુના વખતથી દરીઆ માર્ગ વેપાર ચાલતું હતું. સિરિઆના પશ્ચિમ કિનારા ઉપર આવેલા ફિનિશિયન રાજ્યની રાજધાની ટાયર શહેરમાં હતી. આ રાજ્યના લેકે વેપારમાં ઘણું સાહસિક હતા, તેવી જ રીતે પ્રાચીન મિસરના લેકે પણ વેપારમાં અગ્રગણ્ય હતા. પ્રાચીન કાળમાં પશ્ચિમ એશિઆમાં સ્થપાયેલાં રાજ્યનાં થયેલાં ઉદય અને અસ્ત આ વેપારનાં પ્રત્યક્ષ પરિણામ હતાં. બે રાજ્યો વચ્ચે યુદ્ધ થતાં એક રાજ્ય બીજાને જીતી લે તે છતાયેલા રાજ્યનું નામ નિશાન જેવી રીતે રહેતું નથી, તેવી રીતે શાંતિને સમયે એકાદ નજીવા લાગતા બનાવ ઉપરથી રાજ્યવિપ્લવ કેવી રીતે થાય છે તે નીચેની હકી. કત ઉપરથી સમજાશે. વાસ્ક ડ ગામાએ સને 1498 માં આફ્રિકાની પ્રદક્ષિણા કરી યુરેપમાંથી હિંદી મહાસાગરમાં જળમાર્ગે દાખલ થવાને રસ્તે શેધી કહાડતાંની સાથે મધ્ય કાળમાં સ્થપાયેલાં અનેક રાજ્ય ઝપાટામાં અસ્ત પામ્યાં. - આ મહાન વેપારની આપ લે ઘણુજ જુના કાળમાં ક્યારે શરૂ થઈ તે નિશ્ચયાત્મક કહી શકાતું નથી. હિંદુસ્તાન, ચીન વગેરે પૂર્વ દેશમાંજ ઉત્પન્ન થતી ઘણી એક ચીજોનાં નામ યુરોપના કેટલાક અત્યંત જુના ગ્રંથમાંથી મળી આવે છે, અને કેટલાંક નામ તે ભાષાદછીએ કેવળ એકજ હોય એમ દેખાય છે. એ ઉપરથી એટલું તે સિદ્ધ થાય છે કે ઘણાજ
Page #25
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. પ્રાચીન કાળમાં એટલે ગ્રીક લેકના સમયની અગાઉ પૂર્વમાંથી માલ યુરોપમાં જ હતું, પણ તે ક્યાંથી અને કેવી રીતે આવતો તે લેકેને ખબર નહતી, કેસર, મલમલ, સાગ, સિણું, ગળી, રૂ, આમલી, રને ઈત્યાદિ પદાર્થો, તેમજ હાથી, રીંછ વગેરે જાનવરે ઈ. સ. પૂર્વે ૧૭૦૦ની પહેલાં યુરોપમાં ગયાં હતાં. હાથીદાંત, કલઈ અને કાપડ હમરના સમય અગાઉ (ઈ. સ. પૂ. 800) ત્યાં દાખલ થયાં હતાં. હેમરનાં ઈલીઅડ અને એડીસીનાં કાવ્યોમાં વર્ણવેલાં મોતીનાં કર્ણપુલ હિંદુસ્તાનમાંથી જ ગયાં હશે. મરકતએ સંસ્કૃત શબ્દ ગ્રીક ભાષામાં મોતીને માટે વપરાય છે. બાઇબલના ઓલ્ડ ટેસ્ટમેન્ટમાં કસ્તુરી, મલીઆગરૂ, ચંદન, તજ, કપુર, શેરડી, અબનૂસ (એબની), સુતરાઉ કાપડ, સેનું, મોર, વાંદરા વગેરેનું વર્ણન આવે છે. ગ્રીક ઇતિહાસકાર હિરેડેટસ (ઈ. સ. પૂ. પ૦૦) ના ગ્રંથમાં ગળી, તલ, દિવેલી, અંબાડાંનાં નામો છે. ચોખા અને હીરાનાં નામે એના ગ્રંથમાં આવે છે (ઈ. સ. પૂ. 300). કાળાં મરી, મેટાં મરચાં, સુંઠ, લવીંગ, સાકર, ઘી, અકીક, નાળીએર ઈત્યાદિ જો આજ અરસામાં ગ્રીસ દેશમાં જણાયેલી હતી. વાસ્તવિક રીતે આ સમયથી પણ પૂર્વે ઘણું વખત ઉપર આ જણસે એશિઆમાંના પશ્ચિમ તરફનાં રાજ્યોને જાણીતી હેવી જોઈએ. એ કાળમાં એ જણસને એક દેશમાંથી બીજા દેશમાં જતાં પુષ્કળ વખત લાગત. સિકંદરના સમય પહેલાં હીરા બાબત, અને જુલિઅસ સીઝરના વખત અગાઉ ઝીણું રેશમી કાપડ બાબત યુરેપમાં માહિતી નહેતી. ઈ. સ. 545 પહેલાં કપુર યુરોપમાં દાખલ થયું નહતું. અંબર, એલચી, જાવંત્રી વગેરે જણો પણ ઘણું વખત પછી ત્યાં જાણમાં આવી. નારંગી, લીબુ વગેરે ફળો ઇ. સ. 1000 પહેલાં યુરોપમાં ચાલેલાં ધર્મયુદ્ધ (કુસેડ) વખતે તે ખંડમાં ગયાં હતાં. વલંદા લેકે અરીઠા ત્યાં લઈ ગયા હતા, અને કાથો સત્તરમા સૈકામાં ગયો હતો. . પૂર્વ અને પશ્ચિમ તરફના દેશમાં નિરનિરાળે વખતે આ વેપારને ઉત્તેજન પણ મળ્યું હતું. મિસરના રાજા કેરે સેમેટિકસે (ઇ. સ. પૂ. 671617), અને બેબીલેનિઆના રાજા નબુકેડનઝરે (ઈ. સ. પૂ. 605-562),
Page #26
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. પિતાની કારકિર્દીમાં પૂર્વ તરફના વેપારને વિશેષ સવળતા કરી આપેલી હોવાથી બીજાં બે હજાર વર્ષ લગી એ વેપાર વધતો ચાલ્યો. આ લાંબા કાળમાં સઘળાં સેમેટિક રાજ્ય હિંદુસ્તાન સાથે ઘણું નિકટ સંબંધમાં આવ્યાં હતાં. એ સંબંધને લીધે તે સમયની ધર્મની સમજમાં અનેક ફેરફાર થયા હતા. હિંદુસ્તાનની દેવનાગરી લિપિના અક્ષરે અને કેટલીક યુપીઅન ભાષાના અક્ષરે મૂળ મિસર અક્ષરનું માત્ર રૂપાંતર હેય એમ કેટલાક ધખોળ ચલાવનારા માને છે. મિસર દેશમાંના અક્ષરે ફિનિશિયન વેપારીઓ યુરેપમાં અને આરબ લેકે હિંદુસ્તાનમાં લઈ ગયા એવું કહેવાય છે. ટુંકમાં ધર્માચાર, અક્ષરલિપિ અને નાણાની બાબતમાં પ્રાચીન એશિઆ તથા અર્વાચીન યુરેપ માત્ર સરખાં જ નહીં પણ એકજ હતાં (બર્ડવુડ). પાકશાસ્ત્ર જેવી સાધારણ બાબતમાં પણ કેસરને ઉપયોગ કર્નવલના કિનારાથી બ્રહ્મદેશ લગી પૂર્વ કાળથી સઘળે સામાન્ય હતે. ઉપર કહેલા પદાર્થોનાં નામ ગ્રીક ઈતિહાસકાર એરીઅનના ગ્રંથમાંથી પણ મળી આવે છે. એકંદર રીતે જોતાં આ વેપાર ઘણું પ્રાચીન કાળથી ચાલતો આવેલે હેવાથી હમણાની માફક તે વખતનાં રાજ્યો તેને લીધેજ ધનાઢ્ય થયાં હતાં, અને તેઓ વચ્ચે ચાલેલી લડાઈઓ પણ આ વેપારને માટેજ હતી, એમ સહેલથી માની શકાશે. સિકંદર બાદશાહે આ વેપારને માટેજ અલેકઝા આ વસાવ્યું હતું; અને એજ કારણને લીધે આરબ લેકેએ સને 675 માં બસરા, અને સને ૭૬ર માં બગદાદ શહેર વસાવ્યાં હતાં. ગ્રીક, કાળુંજીનિયન, મન, બાઈઝેન્ટાઈન એટલે પૂર્વ રેમન અને આરબ એ સઘળાં રાજ્ય ભૂમધ્ય સમુદ્રમાં એક પછી એક સર્વોપરી થયાં હતાં તેનું મુખ્ય કારણ હિંદુસ્તાનને વેપારજ લેખી શકાય. * ઈ. સ. પૂ. 1000 થી ઇ. સ. 1000 લગીમાં પશ્ચિમ એશિઆ ખંડમાં જે અનેક રાજ્યો મિસર, સિરિઆ, પેલેસ્ટાઈન, એશિઆ માઇનર, અરબસ્તાન, ઈરાન ઇત્યાદિ ઠેકાણે પ્રસિદ્ધિમાં આવ્યાં તે સઘળાં સેમેટિક રાજ્યની સામાન્ય સંજ્ઞાથી ઓળખાય છે,
Page #27
--------------------------------------------------------------------------
________________ 10 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. 4. મિસર અને ફિનિશિયન રાજ્યને વેપાર-ચુપ અને એશિઆ વચ્ચેને વેપાર ઘણુજ જુના કાળથી એટલે ઈ. સ. પૂ. બે હજાર વર્ષ અગાઉ ખાલ્ડીઅન લોકોના તાબામાં હતું, પણ તેને ઇતિહાસ કઈ મળતું નથી. એમની પછી આરબ અને ફિનિશિયન લેકે વેપારમાં અગાડી આવ્યા, એમાંથી આરબ લેક રાતા સમુદ્ર અને તેની પૂર્વ તરફના ભાગમાં ફરતા, અને ફિનિશિયન લેકે ભૂમધ્ય સમુદ્રમાં વેપાર ચલાવતા. ત્યારબાદ ફિનિશિયન લેકેની એક શાખાએ આફ્રિકાના ઉત્તર કિનારા ઉપર આવેલા કાર્બેજ શહેરમાં પિતાનું રાજ્ય સ્થાપ્યું. કાર્બેજને ઉદય શરૂઆતમાં વેપારને જ લીધે થયે. એ સમયના પ્રાચીન વેપારની ભરેસા લાયક ખબર મિસર અને કિનિશિયન રાજ્યના ઈતિહાસમાંથી આપણને મળે છે. આ બન્ને રાજ્યના વેપારી દરીઆ ઉપર ફરનારા હેવાથી ભૂમધ્ય સમુદ્રમાં તેમજ આરબી સમુદ્રમાં તેઓ વારંવાર સફર કરતા. શરૂઆતમાં મિસર લેકેને આ વેપાર તરફ અભાવ હતો, કેમકે તેમને દેશ ફળદ્રુપ અને તવંગર હોવાથી તેઓને પિતાના નિર્વાહ માટે બીજા ઉપર આધાર રાખવો પડત નહીં, અને પરદેશી લેકેને તેઓ પિતાના દેશમાં દાખલ થવા દેતા નહીં. આગળ તેમને સિસોટીસ નામે એક ઘણે સાહસિક અને ધૂર્ત રાજા થયે. તેણે જોયું કે પરદેશ સાથે વેપાર કર્યા સિવાય સ્વદેશનું મહત્વ વધશે નહીં, એટલે ચાર વહાણેને એક પ્રચંડ કાફેલે તૈયાર કરી તેણે હિંદુસ્તાનના કિનારા લગીના સઘળા દેશો કબજે કર્યા. પરંતુ આ રાજાના મરણ પછી મિસર લેકએ જળપર્યટનનું કામ પડતું મુક્યું તે પુનઃ હાથ ધરતાં ઘણે કાળ વ્યતિત થયો. આ કરતાં ફિનિશિયન લેકે બાબતની માહિતી આપણને વિશેષ મળે છે. એ લોકેનું રાજ્ય ભૂમધ્ય સમુદ્ર ઉપર સિરિઆને કિનારે આવેલું હતું. ઈ. સ. પૂ. 1000 થી ઈ. સ. પૂ. પ૦૦ સુધીના સુમારે પાંચ વર્ષ લગી એમણે જે આબાદી ભોગવી હતી તે સઘળી પૂર્વ વેપારને અવલંબીને હતી. કેમકે તેમને દેશ ઘણેજ પહાડી હોવાથી તેમને પિતાના નિર્વાહની જણ પારકા દેશમાંથી લાવવી પડતી. અર્વાચીન કાળમાં જેવી
Page #28
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. 11 રીતે ઈગ્લેંડ અને હલંડ વેપારથી ધનવાન થયાં તેવી જ રીતે પ્રાચીન કાળમાં ફિનિશિયન રાજ્ય સધન થયું હતું. ફિનિશિયન ખલાસીઓ દરીઆ ઉપર મુસાફરી કરનારા તરીકે ઘણું પ્રખ્યાત થયા હતા, અને તેમને વિશેષ લાભકારક વેપાર હિંદુસ્તાન સાથેજ હતે. હિંદુસ્તાનમાં વેપારી માલ જળમાર્ગે ઈરાનના અખાત લગી આવતું, અને ત્યાંથી જમીન ઉપર થઈને પશ્ચિમે ભૂમધ્ય સમુદ્ર ઉપર જ. ફિનિશિયન લેકેની રાજધાની ટાયર ભૂમધ્ય સમુદ્ર ઉપર હતી; પણ નૈકાનયનવિદ્યામાં તેઓ ઘણું પછાત હેવાથી તેઓ પિતાનાં વહાણ લઈ હિંદુસ્તાન આવી શક્યા નહીં. રાતા સમુદ્રના ઉત્તર ભાગમાં બે નાનાં અખાત આવેલાં છે. એક ઝનું અને બીજું અકાબાનું. આ બન્ને અખાતની વચમાં ઈનિઅન નામના લેકેનું રાજ્ય હતું. એની પાસેથી ફિનિશિયન લેકેએ વેપારની વૃદ્ધિ માટે રાતા સમુદ્રના કિનારા ઉપર આવેલાં ચાર ઉત્તમ બંદરે જીતી લીધાં. આ બંદર મારફત તેઓ પિતાનો વ્યવહાર એક તરફ હિંદુસ્તાન સાથે અને બીજી તરફ આફ્રિકાના પૂર્વ અને દક્ષિણ કિનારા સાથે ચલાવતા. તથાપિ રાતા સમુદ્રથી ટાયર શહેર ઘણું દૂર હેવાથી એ સમુદ્રની પાસે પડે તેવું ભૂમધ્ય સમુદ્ર ઉપર આવેલું હિનકેલ્યુરા નામનું બંદર તેઓએ મેળવ્યું. એ ઠેકાણે હિંદુસ્તાનને સઘળો માલ તેઓ લાવતા, અને ત્યાંથી ટાયર લઈ જઈ યુરોપમાં જુદે જુદે ઠેકાણે મેકલતા. હિંદુસ્થાન સાથે વેપાર કરવાને આજ રસ્તે વિશેષ સવળ પડતું હતું, અને બીજા માર્ગ કરતાં અહીં ત્રાસ અને ખરચ ઓછાં પડતાં. આ માર્ગે ચાલેલા વેપારથી ફિનિશિયન લેકે એટલા ધનાઢય થયા કે ટાયરનો વેપારી એક નાનો રાજા હોય તેમ પૃથ્વી ઉપરના સઘળા લેકે તેને માન આપતા એમ - (બાઈબલમાં?) કહેવાય છે. સિકંદર બાદશાહે ટાયર જમીનદોસ્ત કરી સિડેનને કબજે લીધો ત્યારે ફિનિશિયન લેકે સદંતર નાશ પામ્યા. 5, યાહુદી લોકોનો વેપાર-જ્ય અથવા યહુદી લેકેનું રાજ્ય ફિનિશિયન લેકેને મુલકની જોડાજોડ હતું અને ટાયરની સંપત્તિ જોઈ તેઓએ પણ વેપારને માર્ગ સ્વીકાર્યો હતે. ડેવીડ અને સોમન
Page #29
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. નામના તેમના બે પરાક્રમી રાજા થયા; તેમાંથી ડેવીડે ઈ. સ. પૂ. 1049-1016 સુધી, અને તેના છોકરા સલેમને ઈ. સ. પૂ. 1016 થી 976 સુધી રાજ્ય કર્યું. એમની કારકિર્દીનું વર્ણન બાઈબલના જુના કરાર (Old Testament)માં આપેલું છે. ડેવીડે જેરૂસલમમાં પિતાની રાજધાની કરી, અને ત્યાંથી પૂર્વના વેપારને વચલે એટલે સિરિઅન રસ્તો પોતાના કબજામાં લીધે. ઉત્તરે આવેલું ડમાસ્કસ શેહેર પણ તેના કબજામાં હતું, તેમજ રાબા નામનું જેરૂસલમની પૂર્વે આવેલું વેપારનું મથક તેણે હસ્તગત કર્યું હતું. દક્ષિણ બાજુએ મિસરની સરહદ ઉપર ઈમિઅન અને મેઆબાઈટ નામનાં નાનાં રાજ્ય હતાં, તે પણ ડેવીડે જીતી લીધાં. સારાંશ, ઉત્તરે ડમાસ્કસથી દક્ષિણે મિસર પર્યન્ત સઘળે પ્રદેશ ડેવીડે પિતાના કબજામાં લીધો, અને તેમ કરવામાં તેને મુખ્ય હેતુ વેપારને જ હતું. પરંતુ તેના અકાળ મરણને લીધે આ તેને ઉદ્દેશ તેના છોકરા સલેમને પાર પાડ્યો. ડમાસ્કસની પણ અગાડી પાલમાયરા કરીને વેપારી વણઝારે ઉતરવાનું ઠેકાણું હતું તે સલેમને તાબે કરી ત્યાં તાડમુર નામનું થાણું વસાવ્યું. એથી કરી યુટિસ નદી અને ભૂમધ્ય સમુદ્રની વચમાંના પ્રદેશમાં થઈને ચાલતા વેપારને મુખ્ય ભાગ તેના હાથમાં આવ્યો. વળી ટાયરના ફિનિશિયન રાજા હિરામ સાથે સેલેમને વેપારની બાબતમાં તહ કરી. આવી રીતે યહુદી રાજ્યકુટુંબના મૂળ પુરૂષ એબ્રહામને પરમેશ્વરે જે વરદાન આપ્યું હતું તે સેલેમિનના સમયમાં ફળીભૂત થયું. ઉત્તર તરફના વેપારની વ્યવસ્થા કરી સોલેમને દક્ષિણ તરફ નજર ફેંકી. અકાબાના અખાત ઉપરનાં ઈલાથ અને ઈઝછબર નામનાં બે બંદરે તેણે ઈમિઅન લેકે પાસેથી લઈ ત્યાંથી પિતાનાં જહાજ દેશાવર રવાના કર્યો. તેણે આ જહાજ તેમજ તે ચલાવનાર ખલાસીઓ ફિનિશિયન રાજા હિરામ પાસેથી માગી લીધાં હતાં. આવી રીતે આ બેઉ રાજાઓએ રાશિસ અને ફીરનાં દૂરનાં બંદરો સાથે પિતાને વેપાર ચલાવ્યું. એ બે બંદરે આફ્રિકાના કિનારા ઉપર હોવાં જોઈએ એવું ધારવામાં આવે છે. સોલેમનનાં જહાજ બાબલમાંબની સામુદ્રધુનીમાં થઈને નીચે આફ્રિકાના
Page #30
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધી. સફાળા નામના ભાગ લગી જતાં, અને છ ની સોનું, રૂપું અને બીજે માલ લઈ પાછાં ફરતાં. આ હકીકતમાં યહુદી લેકેને હિંદુસ્તાન સાથે પ્રત્યક્ષ વ્યવહાર હતો કે નહીં એ દેખાતું નથી. વેપારને લીધે સેલેમન રાજાએ જેરૂસલમ શહેર અનેક ઉત્કૃષ્ટ ચીજે વડે સુશોભિત કર્યું. બાઈ બલમાંના સોલોમનના સ્તોત્રમાં વેપારી માલની જે યાદી આપેલી છે તેમાંની કેટલીક વસ્તુઓ હિંદુસ્તાનમાંથી જ ગઈ હશે એ ચેકસ છે. તેના સિંહાસન ઉપર જડેલે હાથીદાંત, તેનું સુંદર જવાહીર, સેનાની ત્રણ ટાલ, મસાલા, તેને બાગમાંનાં વાંદરા અને મોર, અને દેવળના સુખડના દરવાજા એ સઘળાં હિંદુસ્તાનથી આવેલાં હતાં. મિસરના રાજા કેરેની છોકરીનાં લગ્ન સોલેમન સાથે થયાં તે સમયના “વિવાહ-મંગળ-તેત્ર” માં પણ વેપારનું મહત્વ પૂર્ણપણે વર્ણવેલું છે. સેલેમન માટે મિસરમાંથી ઘડા અને વો આવ્યાં હતાં. આ પછી યહુદી લેકનું રાજ્ય જલદીથી લય પામ્યું. ઈ. સ. પૃ. 976 માં સોલોમન મરણ પામતાં તેના રાજ્યના વિભાગ પડી ગયા, અને ત્યાર પછીનાં એક હજાર વર્ષમાં મિસર, એસિરિઆ, બેબીલેનીઆ, પર્શિઆ, ગ્રીસ અને રોમનાં રાજ્યો એક પછી એક સિરિઆમાં પ્રબળ થયાં. જે રાજ્ય પ્રબળ થતું તે બીજાને જીતી લઈ પોતાની સત્તા વધારતું; એ પછી એ રાજ્યના નાશમાંથી બીજુંજ રાજ્ય ઉદય પામતું. તે સમયના આ ઉદય અને અસ્તનું કારણ વેપારજ હતું, એ નિર્વિવાદ છે. 6, સિકંદર બાદશાહનું વેપારી ધોરણ –ગ્રીસ દેશના બાદશાહ સિકંદરે ઈ. સ. પૂ. 327 માં હિંદુસ્તાન ઉપર સ્વારી કરી. આ બાદશાહ પૂર્વ તરફના વેપારનું મહત્વ ઘણી સારી રીતે સમજતો હોવાથી સર્વ જમીન તેમજ સમુદ્ર ઉપર પિતાનું રાજ્ય લંબાવવાની તેને મહત્યાકાંક્ષા થઈ હતી. ફિનિશિયન લેકે ચેડાંક જહાજની મદદથી સર્વ શત્રુઓ સામે ટકર છલી પિતાનો બચાવ કરે છે, તેમજ હિંદુસ્તાનને જળમાર્ગે ચાલતે સઘળો વેપાર પિતાના તાબામાં લઈ સંપત્તિવાન થયા છે, એ જોઈ સિકંદર બાદશાહે તેઓની સત્તા છીનવી લેવા અથાગ મહેનત કરી. મિસર
Page #31
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. દેશમાં નાઈલ નદીને કાંઠે પિતાના નામનું એક શેહેર સ્થાપી તેણે ફિનિશિયન લેકેની રાજધાની ટાયરને ઘણું સખત સેહ પહોંચાડી. એલેકઝાન્દ્રીઆ શહેર વસાવવામાં સિકંદરનામાં કેવા ઉત્તમ પ્રકારની દીર્ઘદ્રષ્ટિ તેમજ ધૂર્તતા હતી તે પ્રત્યક્ષ માલમ પડી આવે છે. અનેક રાજ્યક્રાન્તિ થયા છતાં આસરે અરાઢસો વર્ષ લગી આ શહેર હિંદુસ્તાનના વેપારનું મુખ્ય સ્થાન રહ્યું હતું. ઈરાન જીતી સિકંદર સમર્કદ ગયો, અને ત્યાંથી હિંદુસ્તાન તરફ વળે. રસ્તામાં તેણે અનેક દેશ અને લેકેનું બારીક નિરીક્ષણ કર્યું તે તેને માલમ પડ્યું કે સઘળી સારામાં સારી ચીજોનું મૂળ સ્થાન હિંદુસ્તાન હતું, અને તેથી જ તે દેશ જીતવા તેને અધિક ઈચ્છા થઈ. આગળ જતાં તે વાયવ્ય કોણને રસ્તે હિંદુસ્તાન આવ્યો. એતિહાસિક કાળમાં ખાઈબર ઘાટમાં થઈને આ દેશમાં આવનાર આ પહેલેજ શર પુરૂષ હતે. તક્ષશિલા ઉર્ફે અટક આગળ હેડીના પુલની મદદ વડે સિંધુ નદી ઓળંગી તે આ તરફ આવ્યો. જેલમ નદીને કાંઠે તેને પિરસ રાજા સાથે લડાઈ થયાબાદ તે દક્ષિણ તરફ વળતાં પંજાબની ફળદ્રુપતા નિહાળી ચકીત થઈ ગયે. નાઈલ, યુક્રટિસ, ટાઈગ્રિસ ઇત્યાદિ અનેક નદીઓ અને તેના કાંઠા ઉપરના અસંખ્ય ફળદ્રુપ પ્રદેશ તેણે આ પહેલાં જોયેલા હોવાથી, પં. જાબ પ્રાંતમાં પરમેશ્વરની કૃપા, સૃષ્ટિને વૈભવ અને મનુષ્યની અલ પૂર્ણતાની ટોચે પહોંચી હેય એમ તેને લાગ્યું. પણ ગંગા નદી અને તેના કાંઠાને પ્રદેશ આના કરતાં પણ વધારે ફળદ્રુપ અને શેભાયમાન છે, અને તેના પ્રમાણમાં સિંધુ નદી અને પંજાબ કાંઈ પણ વિસાતમાં નથી એમ સાંભળતાં તરતજ પિતાના સૈનિકોને એકઠા કરી આગળ વધવા માટે સિકંદર બાદશાહે અત્યંત આગ્રહ કર્યો. પરંતુ તેઓએ માટે તેઓના પગ ઉપડ્યો નહીં. આથી અતિશય નાસીપાસ થઈ તેઓની મરજીની ખાતર સિકંદરને પાછા ફરવાની જરૂર પડી. બાદશાહ બિઆસ નદી લગી આવેલ હતું એટલે ત્યાંથી પાછા ફરતાં અગાઉ તે નદીને કાંઠે તેણે બાર ભવ્ય સ્થંભ ઉભા કર્યા. એપિલેનિઅસ ટાએનિઅસ નામને
Page #32
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. એક ગ્રીક ગ્રહસ્થ ઈ. સ. 46 માં પંજાબમાં આવ્યો હતો તે વેળા તેણે આ સ્થંભ જોયા હતા, અને તેના ઉપરના લેખ વંચાતા હતા એમ તેણે લખેલા સિકંદરના વૃતાન્ત ઉપરથી જણાય છે. સિકંદર પુષ્કળ વિદ્વાન લોકને પિતાની સાથે તેડી લાવ્યો હતો. તેમની મારફતે તેણે હિંદુસ્તાનની બારીક માહિતી મેળવી. પ્રથમ તે જેલમ નદી ઉતર્યો ત્યારે તેણે પુષ્કળ હેડીઓ બાંધવા હુકમ આપ્યો હતો, તે પ્રમાણે એ પાછો ફર્યો ત્યારે ઉત્તમ પ્રકારની અસંખ્ય હેડીઓ તૈયાર થઈ હતી. સિકંદરે આ સ્વારીની સર્વ વ્યવસ્થા કરવાનું કામ નિઆરકસ (Nearchus) નામના હોંશિઆર અમલદારને સોંપ્યું હતું. આજ હેડીઓ મારફત સિકંદર સિંધુ નદીમાં થઈ હિંદી મહાસાગરમાં આવ્યો. તેની સાથે એક લાખ વીસ હજાર ફેજ, બસો હાથી, અને નાનાં મોટાં બે હજાર વહાણ હતાં. ફેજના ત્રણ સરખા ભાગ કરી તેમાં એક તેણે વહાણ ઉપર ચડાવ્યો, અને બીજા બે ભાગને નદીના દરેક કાંઠા ઉપરથી સાથે ચાલતા આવવા હુકમ ફરમાવ્યો. બન્ને કાંઠા ઉપરના રાજાઓએ સિકંદરને ખંડણી આપી. કેટલાકને તેણે હરાવ્યા અને કેટલાક પિતાની મેળે જ શરણે આવ્યા. આ નદીને હજાર માઈલને લાંબો પ્રવાસ પુરો થતાં નવ મહીના નીકળી ગયા. | સિંધુ નદીમાંથી સમુદ્ર ઉપર નીકળતાં સિકંદરને ઘણે સંતોષ થયે, અને વહાણોની વ્યવસ્થા કરવાનું નિઆર્કસને માથે નાખી પિતે સમુદ્રને કાંઠે કાંઠે ઈરાન ગયે. બાકીની ફેજ પણ તેજ પ્રમાણે જમીન ઉપર કિનારે કિનારે ગઈ. સિંધુને કિનારો છેડ્યા પછી સાત મહિને સિકંદરનું આખું લશ્કર ઈરાની અખાતના ઉત્તર છેડા ઉપર યુક્રટિસ નદી આગળ એકઠું થયું. હિંદુસ્તાન વિશે કેટલીક ખરી અને ઉપયોગી ખબરે આજ વખતે યુરોપમાં ગઈ. સિકંદરની આ સફરની કેટલીક તપસીલવાર હકીકત મી. વિન્સેન્ટ સ્મીથ (Vincent Smith)ના પુસ્તકમાં આપેલી મળી આવે છે તે મને રંજક અને ઉપયોગી જણાયાથી હેઠળ આપી છે - ઈરાન દેશ છતી સિકંદર ઈશાન તરફ વળી મધ્ય એશિઆમાં ગયો. ત્યાંથી અમૃદયંને સપાટ પ્રદેશ, જેને પહેલાં બેકીઆ કહેતા અને જેની
Page #33
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 નં. રાજધાની બલ્ક હતી તે સર્વ હસ્તગત કરી. ઈ. સ. પૂ. 327 ની વસંત રૂતુના આરંભમાં બરફ પીગળવા માંડતાંજ સિકંદર બાદશાહે હિંદુસ્તાન તરફ કુચ કરી. તેની સાથે યુરોપથી આવેલું 50-60 હજાર માણસનું લશ્કર હતું, તે સઘળા સાથે દશ દિવસમાં તે હિંદુકુશ ઓળંગી ગયે, અને કહી દામનની ખીણમાં ઉતર્યો. અહી તેણે લશ્કરી છાવણી નાખી, અને નિકેર (Nikanor ) ને તેનો બંદોબસ્ત કરવાનું સેપ્યું. આ ઠેકાણે પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એ ત્રણે દિશા તરફના રસ્તા મળતા હતા. અહીંથી જલાલાબાદની પશ્ચિમ બાજુએ આવેલા નિકેયા (Nikaia) શહેર આગળ આવી પહોંચ્યા પછી સિકંદરે પિતાના લશ્કરના બે ભાગ કરી, એક ભાગને કાબુલ નદીના કાંઠા ઉપરનો મુલક જીતવા હિફેસ્ટીઅન અને પડકાસ નામના બે સરદારના ઉપરીપણું હેઠળ અગાડી રવાના કર્યો. તક્ષશિલા આગળ પહેલેથીજ શરણે આવેલે હિંદુરાજ સિકદરના લશ્કરની તજવીજ રાખવા માટે તેની સાથે જ હતું. તક્ષશિલા શહેર સિંધુ નદીના પૂર્વ કિનારાથી ત્રણ ટપ્પા દૂર હતું. હાલના રાવલપીંડીથી વાયવ્ય ખુણે તરફ, અને હસનઅબદાલથી અગ્નિ કોણ તરફ કેટલાક માઈલ લગી ખંડીએ દેખાય છે તે કદાચ આજ શહેરનાં હોય. તક્ષશિલાના રાજાને પિરસ સાથે અણબનાવ હતો. હિંદુસ્તાનમાંની સર્વ હકીકત સિકંદરને આપનાર, અને તેની સઘળી વ્યવસ્થાની જવાબદારી માથે લેનાર તક્ષશિલાને રાજા હતે. સિંધુ નદીના પશ્ચિમ કિનારા ઉપરના રાજાઓ સિકંદરના લશ્કરને શરણે આવ્યા તે સઘળાની મદદથી સિંધુ નદી ઓળંગવા માટે સિકંદરે હેડીઓને પુલ બંધાવ્યું. લશ્કરના બીજા ભાગની સરદારી સિકંદરે પોતે લીધી, અને ઈ. સ. પૂ. 327 ના સપ્ટેમ્બર માસમાં તે આગળ વધે. રસ્તામાં તેને અનેક અડચણ નડી, અને ઘણી લડાઈમાં ઉતરવું પડયું, પરંતુ તેની વ્યવસ્થા તેમજ તૈયારી ઉત્તમ પ્રકારની હોવાથી તેને યશ મળતે ગયે. જે લેકે શરણે આવતા તેને તે પિતાની નોકરીમાં રાખતા, અને જેઓ વિરૂદ્ધ પડતા તેઓને દેહાંતદંડની શિક્ષા કરતે. આમ કરતાં કરતાં તે ઈ. સ. પૂ. 326 ના જાનેવારી માસમાં
Page #34
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. સિંધુ નદી ઉપર આવી પહોંચ્યો. અહીં તેણે લશ્કરને એક મહિના લગી વિશ્રાંતિ લેવા તથા મોજશોખ કરવાને પરવાનગી આપી. આ અરસામાં તક્ષશિલાને રાજા મરણ પામવાથી તેને છોકરે. ફીસ ગાદીએ આવ્યા, અને સિકંદર બાદશાહ સાથેનો સંબંધ જારી રાખવા પિતાને પગલે ચાલે. તક્ષશિલાના મુલકની ઉત્તરે પહાડી પ્રદેશમાં એક અભિસાર નામના રાજાનું અને બીજું પિરસનું એમ બે રાજ્યો હતાં; તે જેલમ અને ચિનાબ નદીઓની વચ્ચે હાલનાં જેલમ જિલે, ગુજરાત અને શાહપુર આવેલાં છે ત્યાંજ ઘણું કરીને હતાં. તક્ષશિલાના રાજાએ સિંધુ નદી ઉપર સિકંદરને માટે જે પુલ તૈયાર કર્યો હતો તે અટકથી સળ માઈલ ઉપર આવેલા ઓહિંદ ઉ ઉંદ ગામ આગળ હશે. આ પુલ ઉપર થઈને તે પિતાનાં સઘળાં લશ્કર સહિત ઈ. સ. પૂ. 325 ના માર્ચ મહિનામાં તક્ષશિલા આવ્યો. તે વેળા એ શહેર ઘણું નામાંકિત હતું, અને ત્યાં વિદ્વાનેનું સારી રીતે ભરણપોષણ થતું હોવાથી દૂર દેશાવરથી ઘણું વિદ્વાનો ત્યાં આવતા. અહીંના રાજાને સિકંદરે નાના પ્રકારે ખુશી કરી આગળ જવા માટે તેની મદદ માગી. અભિસાર અને પિરસ વચ્ચે સ્નેહભાવ હોવાથી બનેએ પહેલાં સિકંદરની સામા થવા ઠરાવ કર્યો, પણ કોણ જાણે કેવા કારણને લીધે અભિસાર પાછળથી મક્કમ ન રહેતાં તેણે તક્ષશિલા આગળ પિતાને એલચી મોકલી સિકંદરનું માંડલિકત્વ કબૂલ કર્યું. પિરસ પાસેથી પણ તેણે આવીજ કંઈક આશા રાખી હતી, અને તે ફળીભૂત કરવા તજવીજ પણ કરી હતી. સિકંદરે તેને મળવા બોલાવતાં ગર્વિષ્ટ પિરસે તેના સંદેશાને જવાબ મેકલાવ્યો કે “સરહદ ઉપર આપને મળવા હું તૈયાર છું, માત્ર લશ્કર સહિત આવું છું.” આ ઉત્તર વાળી પોરસ રાજા પોતાનું 50 હજાર લશ્કર લઈ જેલમ નદીના કિનારા ઉપર સિકંદરની સામે થવા આવ્યા. તક્ષશિલાથી નીકળેલો સિકંદર પંદર દિવસમાં જેલમ નદી ઉપર પિરસની સામા આવી લાગે (મે, 326). સિંધુ નદી ઓળંગવા માટે તૈયાર કરેલી હોડીઓના ભાગ છુટા કરી સિકંદર જેલમ નદી આગળ ગાડાંમાં લાવ્યા હતા, પણ પિરસના લશ્કરની નજર આગળ નદી ઉતરવાનું તેને
Page #35
--------------------------------------------------------------------------
________________ 18 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. માટે શક્ય ન હોવાથી તેણે આસપાસના પ્રદેશની તપાસણી કરી તે વિશે બાતમી મેળવી. એ વેળા ઉહાળો હોવાથી નદીમાં પુર આવેલું હતું એટલે તે ઉતર્યા વગર આપણે નદી ઓળંગવી નથી એવો ગપાટ સિકંદરે ચલાવ્યો. વખત જતાં વરસાદ શરૂ થયો અને રેલ વધતીજ ચાલી. સખત વરસાદ પડતા હતા તેવામાં એક રાતે ગુપ્તપણે નદીના મૂળ તરફ 16 માઈલ જઈ ડાંક ચુંટી કહાડેલાં માણસો સાથે તેણે નદી ઓળંગી. આ બાતમી પરસને મળતાંજ પિતાનાં સઘળાં લશ્કર સાથે તે સિકંદરની સામા ધો. તેના લશ્કરમાં 200 હાથી અને 30 હજાર પાયદળ હતું, અને બન્ને બાજુ મળી 4000 સ્વાર અને 300 રથ હતા. દરેક રથને ચાર ઘડા જોડેલા હતા, અને તેમાં બે તિરંદાજ, બે ઢાલવાળા અને બે સારથી એમ છ છ માણસે હતાં. પાયદળ લશ્કર પાસે ઢાલ, તરવાર અને ધનુષ્યબાણ હતાં. પિરસની સઘળી તૈયારી ઉત્તમ પ્રકારની હતી, પણ તેનું લશ્કર ઘણું મોટું હોવાથી તેને લડાઈની હરોલમાં રાખવાનું કામ મુશ્કેલ હતું. સિકંદરને સઘળે આધાર ઘોડેસ્વાર લશ્કર ઉપર હોવાથી તેમાં ચપળતા તથા દક્ષતા વિશેષ દેખાતાં હતાં. સિકંદરના લશ્કરને બીજે ભાગ ફેટીરાસ નામના તેના એક હોંશીઆર સેનાપતિના તાબા હેઠળ મૂળ સ્થાન ઉપરજ હતે. પિરસ અને સિકંદર વચ્ચે લડાઈ શરૂ થતાં જ તે તરફથી કેટીરાસે એકદમ નદી ઓળંગી પિરસને લશ્કર ઉપર પાછળથી હë કર્યો, એટલે પિરસ ગભરાઈ જતાં તેનો પરાજય થયો અને કેટીરાસના હાથમાં તે સપડાઈ ગયે. પિરસ સાડા છ ફુટ ઉચે ભવ્ય પુરૂષ હતું. તે પિતાને પરાજય થતું અટકાવવા જીવ ઉપર આવી લો, પણ શરીર ઉપર નવ જખમ લાગતાં નાઈલાજ થઈ તે દુશ્મનના હાથમાં પકડાઈ ગયો. એમ છતાં સિકંદરે તેને સન્માનથી આદરસત્કાર કર્યો, અને તેને તેનું રાજ્ય પાછું આપી દેવા ઉપરાંત તેને બીજે વધારે મુલક આપો. આ પ્રમાણે સિકંદરે બતાવેલા ઔદાર્યથી પિરસ તેને એક ઘોડો મિત્ર થયે. સિકંદરનાં આ કૃત્યથી તેની ધૂર્તતા જણાઈ આવે છે. પિરસ સાથેની આ લડાઈ ઈ. સ. પૂ. 326 ના જુલાઈ મહિનાના આરભમાં થઈ હતી,
Page #36
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. 19 અને તેના સ્મરણાર્થે સંગ્રામ ભૂમી નજદીક સિકંદરે બે નવાં શહેરે વસાવ્યાં હતાં, તેમાંનું હમણુના જેલમ શહેર પાસે આવેલું એકી ફેલા ( Buokephala ) ઘણુંજ પ્રસિદ્ધિમાં આવ્યું હતું. - આ પછી કેટીરાસને લશ્કરનાં મૂળ સ્થાન ઉપર રાખી સિકંદરે આજુબાજુને ઘણે પ્રદેશ જીતી લીધે. ચિનાબ નદી ઓળંગી તે રાવી નદીની પણ થેડી આ બાજુએ આવ્યું, અને ત્યાં કથઈ લેકેનું મુખ્ય થાણું સંગલ કરીને હતું તે લીધું. ઈ. સ. પૂ. 326 ના સપ્ટેમ્બરમાં તે બીઆસના કિનારા ઉપર આવ્યો, પણ તેની અગાડી જવાને તેનું લશ્કર કબૂલ થયું નહીં. સિકંદરે માણસોને આજીજીપૂર્વક વિનવ્યા પણ સર્વે ફેગટ ગયું. કેઈનાસ નામના તેના વિશ્વાસુ સરદારે ધીરજથી લશ્કરનાં આદમીઓનું કહેવું સિકંદરને કાને નાખ્યું, ત્યારે તે ઘણો નાઉમેદ થયો, ત્રણ દિવસ લગી પિતાના તંબુમાંથી બહાર નીકળે નહીં, અને આખરે ન છૂટકે પાછા ફરવાને તેણે હુકમ આપ્યો. અહીંથી નીકળતાં પહેલાં તેણે બીઆસ નદીની પેલી બાજુએ બાર દેવતાના નામના બાર ચોખંડા પથ્થરના સ્થંભ ઉભા કર્યા, અને મોટે ઉત્સવ કર્યો. પ્રત્યેક સ્થંભની ઉંચાઈ 50 હાથ હતી. પાછા ફરતાં સિકંદર ચિનાબ નદી ઉપર આવ્યો ત્યારે ગ્રીસથી આવેલું પ૦૦૦ સ્વાર અને 7000 પાયદળનું નવું લશ્કર તેને મળ્યું. તરતજ જેલમ નદી ઉપર આવી તેણે પિતાના લશ્કરના ત્રણ ભાગ કરી એક ભાગ નદી મારફતે, અને દરેક કાંઠા ઉપર અકેક ભાગ, એવી રીતે જેલમ નદીમાં થઈ સમુદ્ર લગી સફર કરવાનો અને આસપાસના પ્રદેશની તપાસ કરવાને નિશ્ચય કર્યો. નદી ઉપર ફરનારા લોકોની હોડીઓ તેણે પિતાના કામમાં લીધી અને બીજી કેટલીક નવી પણ બાંધી. જુદાં જુદાં રાજ્યોમાંથી આવેલા 'પુષ્કળ ખલાસીઓ એની ફેજમાં હતા તે સઘળાને એણે હેડી ઉપર કામે લગાડ્યા. ત્રીસ ત્રીસ હલેસાં વાળી મોટી 80 હેડીઓ સ્વારીમાં હતી, અને નાનાં મોટાં સઘળાં વહાણે મળી એકંદર 2000 વહાણે સિકંદર પાસે હતાં. કિનારે ચાલતા લશ્કરના ભાગોનું વડપણુ ક્રેટીરાસ અને હિફેસ્ટિઅન પાસે હતું, અને વહાણ ઉપરના ભાગ સાથે સિકંદર પિતે હતે.
Page #37
--------------------------------------------------------------------------
________________ 20 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. અહીંથી મુકામ ઉઠાવવા અગાઉ સિકંદરે એક ભવ્ય દરબાર ભરી પિરસને તેનું રાજ્ય પાછું સેપ્યું. એવી જ રીતે અભિસાર રાજાને સિંધુ નદીની પૂર્વ તરફના પ્રદેશને છત્રપતિ સ્થાપી ફિલિપ્સને પશ્ચિમ તરફના મુલક ઉપર સર્વોપરી સત્તાધીકારી તરીકે નીમ્યો. અકબર માસની આખરે એક શુભ દિવસે સવારમાં દેવપુજા કરી જળદેવતાને નૈવેદ વગેરે ચડાવી સિકંદરે રણસીંગડાં ફેંકાવી કૂચ કરવા હુકમ આપો. અસંખ્ય ઘેડાઓને હોડી ઉપર ચડાવેલા જોઈ લેકેને ઘણું આશ્ચર્ય લાગ્યું. આવડે મોટે કાલે વ્યવસ્થિત રીતે ચાલતે હતો તેથી પણ આસપાસના લેકે આશ્ચર્યચકિત થયા. હજારે હલેસાને અવાજ, હુકમ આપનારા જાસુસેને પિકાર, ખલાસીઓનાં ગાયનને સુર, એ સઘળામાંથી નીકળતા પ્રતિધ્વનીથી બને કાંઠો ઉપર જાણે કલેલ થઈ રહ્યું હતું. આઠમે દિવસે આ લશ્કર જેલમ અને ચિનાબ નદીના સંગમ ઉપર આવી પહોંચ્યું. અહીં કેટલાંક વહાણે ડુબી ગયાં તેમાં સિકંદરની હેડી પણ ડુબી જશે એવી ધાસ્તી હતી. મુસાફરી કરતાં આસપાસના લેકે સાથે સિકંદરને અનેક વેળા યુદ્ધમાં ઉતરવું પડ્યું હતું, અને તેમ કરતાં તેણે કેટલાંક શહેર તથા કંઈક પ્રાંત કબજે કર્યા હતા. એક વખતે સિકંદરને સખત જખમ લાગવાથી તે બેશુદ્ધ થઈ પડ્યો, પણ ઘા કાપી અંદર પેસી ગયેલ તીરને કકડો ખેંચી કહાડતાં તે હોંશીયાર થયો. પ્રવાસ કરતું આખું લશ્કર સિંધુ અને પંચનદીના સંગમ ઉપર આવ્યું ત્યારે તે જગ્યાએ સિકંદરે એક શહેર વસાવ્યું, અને ક્રેટીરાસને ખુલ્કીને માર્ગે ઈરાન રવાના કર્યો. અહીંથી કુચ કરી સિકંદર સિંધુ નદીના મૂખ આગળ થએલા ત્રીકોણ આકારના જમીનના ટુકડા આગળ આવ્યા. અહીં નાકા ઉપર આવેલું પટલ (પત્તલ–ઠઠ્ઠા) નામનું શહેર સિકંદરને ઘણું ઉપયોગી લાગવાથી તેણે સિંધુ નદીના પૂર્વ પશ્ચિમ ભાગમાંથી સમુદ્ર પર્યત જાતે ફરી યુદ્ધપયોગી તેમજ વ્યાપારોપયોગી સાધનેની તપાસ કરી, અને નવી હેડીઓ, ગાદી તથા બંદરે બાંધી તે પટલ પાછો ફર્યો. આ સઘળી તપાસ કર્યા પછી યુરોપ પાછા ફરવાને માર્ગ નક્કી કરવાના વિચારથી તેણે પિતાના લશ્કરના બે ભાગ કર્યો. એક ભાગે સમુદ્ર મારફતે જવું અને બીજાએ તે
Page #38
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. 21 ભાગની સાથે સાથે કિનારે કિનારે જવું એ પ્રમાણે સિકંદરે હુકમ આપ્યો. જેલમ નદીથી પટલ આવતાં આ સ્વારીને દશ મહિના થયા. સ્વારીની સઘળી ઉત્તમ પ્રકારની વ્યવસ્થા નિઆર્કસે કરેલી હોવાથી તેને દરીઆ માર્ગ જનારા ભાગને ઉપરી નીમી સિકંદર પોતે જમીન માર્ગે ગયો. પણ આ પ્રવાસમાં તેને મહા કષ્ટ વેઠવું પડયું. રસ્તામાં આવતા મેટા મેટા પર્વત અને રેતીનાં મેદાનથી પિતાને અડચણ પડશે એ સિકંદરને ખબર ન હેવાથી તેનાં પુષ્કળ માણસો મરણ પામ્યાં, અને દુશ્મનો સામે લડવામાં તેને ઘણી મહેનત પડી. સમુદ્ર માર્ગે જતાં લશ્કરને તથા સિકંદર સાથેના ભાગને અરસપરસ મદદ નહીં મળવાથી ઘણી મહેનતે બને ભાગે ઓર્મઝની નજીકમાં મળ્યા. તેમને પ્રવાસ ઈ. સ. પૂ. 325 ના અકટોબર મહિનામાં શરૂ થયું હતું. નિઆર્કસને પણ માર્ગમાં પુષ્કળ અડચણ નડી. ઓર્મઝથી પાંચ ટપે દર સિકંદરની છાવણી હોવાથી નિઆર્કસ ત્યાં જઈ તેને મળ્યો, અને સઘળું લશ્કર પૂર્વ તરફ આગળ વધી ઈરાની અખાતના ટુંકા ઉપર આવેલા સુઝા આગળ ઈ. સ. પૂ. 324 ના એપ્રિલ માસની આખરે આવી લાગ્યું. એક વર્ષ પછી એટલે ૩૨૩ના જાન મહિનામાં આ પરાક્રમી પુરૂષ બેબીલેનમાં મરણ પામ્યો. ઉપલી હકીકત ઉપરથી આ મહા પરાક્રમી પુરૂષની રીતભાત તથા ડહાપણ ઘણી સારી રીતે જણાઈ આવે છે. ગ્રીસ દેશથી હિંદુસ્તાનની પૂર્વ સીમા લગીના સઘળા પ્રદેશ ઉપર પિતાનું રાજ્ય સ્થાપવાની તેને મહત્ત્વાકાંક્ષા થઈ હતી. તેની શેધકબુદ્ધિ તથા વ્યવસ્થા કરવાની કુનેહ ઉપરથી એટલું તે જણાઈ આવે છે કે તે જે જીવવા પામ્યો હોત તે તેની ઈચ્છા ફળીભૂત થવામાં હરકત પડતે નહીં. એણે પશ્ચિમ એશિઆમાંનાં સઘળાં રાજ્યોમાં એક નવીન ઉત્સાહ ઉત્તેજીત કર્યો હતો, દૂરદૂરના લેકેને તે એકમેકના સમાગમમાં લાવ્યો હતો, અને નિરનિરાળા ઠેકાણની ઉપયોગી તથા વપરાશની ચીજે બાબત તેણે ખબર મેળવી હતી. આ પ્રમાણે પૂર્વના વેપાર માટે નવા માર્ગ શોધી કહેડાયા તથા નવાં મથકે ઉભાં થયાં એટલે વેપાર તથા ઉદ્યોગને એક નવીજ જાતને વેગ મળ્યો. હિંદુસ્તાનનાં રૂ તથા ચેખા, ટિબેટનું ઉન ઇત્યાદી ઘણું ઉપયોગી પદાર્થોને ખપ પશ્ચિ
Page #39
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. મમાં થવા લાગે. દુનીઓ ઉપર સર્વ સંપત્તિને ભંડાર હિંદુસ્તાન હેય એવી સિકંદરની પક્કી ખાતરી થઈ હતી, પણ તેના મરણ બાદ તેની જના પાર પાડવાને કાઈએ પ્રયત્ન કર્યો નહીં એ ખુલ્લું છે. કેમકે પાછળથી તેના મહાન રાજ્યના જે કકડા પડી ગયા તેમાં હિંદુસ્તાન માટે કંઈ પણ ઈશારે. નથી; માત્ર એટલું જ જણાય છે કે સિકંદરના નીમેલા કામદારે તેના મરણ પછી પાંચ છ વર્ષ લગીજ નોકરી ઉપર રહ્યા હતા. સિંધુ નદી ઉપર આવ્યા પછી ઈરાની અખાત લગી જતાં સિકંદરને એકંદર ત્રણ વર્ષ થયાં હતાં, એ પૈકી સુમારે ઓગણીસ માસ સિંધુ નદીની પૂર્વ તરફના પ્રદેશમાં તેણે ગાળ્યા હતા. એક બહાદુર દ્ધા તરીકે સિકંદરને ગણીએ તે આ ત્રણ વર્ષના અનુભવથી તેની મહત્તા ઘણી વધી ગઈ. લશ્કરની ગોઠવણ, સર્વ રીતીની તૈયારી કરવાની વ્યવસ્થા અને યુદ્ધકળા એ ત્રણમાં સિકંદરની બુદ્ધિ અપ્રતિમ હતી. અનેક પ્રસંગે સિકંદર પિતે જીવની પરવા ન કરતાં સંકટમાં ઝીંપલાવે, એ એના જેવા સેનાપતિને ઉચિત નહોતું એવું કેટલાક ટીકાકારનું કહેવું છે, તે પણ તેને આ ગુણ પ્રશંસાપાત્ર હતું. જેલમ નદી ઉપર કાફલાને પ્રવાસ, નિઆર્કસની સમુદ્ર ઉપરની સફર અને સિકંદરની ખુશ્કી માર્ગ મુસાફરી એ ત્રણે બના વખાણવા જોગ છે. આ સર્વ ઉપરથી એવું પણ માલમ પડે છે કે તે સમયે યુદ્ધકળામાં હિંદી લશ્કર યુરેપિઅન ફેજ કરતાં ઉતરતું હતું. ગ્રીક સ્વારો આગળ પંજાબના હાથી નકામા હતા. તે પણ આ સ્વારીનું કંઈ પણ ખાસ પરિણામ હિંદુસ્તાનની બાબતમાં આવ્યું નહીં. સિકંદર સરખો પુરૂષ આટલી બધી મહેનત ઉઠાવી આપણા દેશમાં કેમ આવે છે તેમજ અન્ય યુરોપિઅન લેકે પાસે આપણને શું શીખવાનું છે, તેમની રાજ્યપદ્ધતિ, વ્યવસ્થા તથા સુધારા કેવા પ્રકારના છે, એ પ્રશ્ન તરફ હાલની રીતી પ્રમાણે તે કાળના આપણું વિદ્વાનેનું બીલકુલ લક્ષ ગયું નહીં. એ કારણથી થોડા જ વખતમાં ગ્રીક લેકેની સ્વારી આવી હતી કે નહીં તેનું કંઈ પણ સ્મરણ હિંદુસ્તાનના લોકેામાં રહ્યું નહીં. એમ છતાં યુરેપમાં આ સ્વારીનું પરિણામ ઘણુંજ ઉલટું આવ્યું. અહીંનાં વેપાર, સંપત્તિ, વિદ્યા, શાસ્ત્રો અને કળાકેશલ્ય
Page #40
--------------------------------------------------------------------------
________________ 23 પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દેડધામ. ઈત્યાદી વિષયેની અત્યંત બારીક માહિતી ગ્રીક લેકે યુરોપમાં લઈ ગયા. છતાં તુર્તવેળા યુરેપના ઈતિહાસમાં નિરાળા પ્રકારને ફેરફાર થવાથી સિકંદરે ઉપાડેલું આ કામ સુમારે દેઢ હજાર વર્ષ લગી તેમનું તેમજ પડી રહ્યું. તે સમયે હિંદુસ્તાનમાં એક છત્રપતિ રાજા નહોતે. અસંખ્ય નાનાં મોટાં રાજ્ય હવાથી દેશની સ્થિતિ સારી હતી, અને લેક સુખી હતા. લેકેની રીતભાત, પહેરવેશ, તથા કળાકેશલ્ય વગેરેનું સિકંદરના વખતનું વર્ણન હમણુના સો પચાસ વર્ષ અગાડીની સ્થિતિને એટલું મળતું આવે છે કે છેલ્લાં બે હજાર વર્ષમાં તેમાં કંઈ જાણવા જે ફેરફાર થયે નથી એવું જણાવવાનું સંભવ છે. હિંદુસ્તાનની રૂતુ, અહીંને નિયમિત વર્ણકાળ, નદીઓની ભરતી ઓટ, તેમાં આવતાં પૂર અને તેથી થઈ રહેતે એક નાનો જળપ્રલય અને તે વખતનો દેખાવ, એ સર્વ આજની સ્થિતિને ઉત્તમ રીતે મળતાં આવે છે. ગ્રીસ દેશથી હિંદુસ્તાન સુધીને સઘળા વિશાળ પ્રદેશ એકજ રાજાના તાબા હેઠળ આવે એ બની શકે તેવું નહોતું, તોપણ સઘળી જાતિના લેકેને પિતાપિતાના કારભારમાં પૂર્ણ સ્વતંત્રતા આપવી, અને સર્વને સુખ થાય એવી રીતે રાજ્ય કરવું એજ ઉત્તમ માર્ગ છે એ સિકંદર જાતે હતો. આ સંબંધમાં તેની આસપાસના સલાહકાર તથા તેની વચ્ચે મોટે વિરોધ પડ્યો. એના ગુરૂ એરિસ્ટોટલે એને કહ્યું હતું કે, “ગ્રીક લેકેને માત્ર તું તારી પ્રજા માની તેમની તરફ યોગ્ય રીતે વર્તજે; પણ બીજા લેકેને હલકી વર્ણના ગણજે.” આ મત સિકંદરને પસંદ પડ્યો નહીં. લેકેનું મન જાણવાની અકકલ ગુરૂ કરતાં શિષ્યમાં સારી હોવાથી ઘરમાં બેસી તત્વશાસ્ત્ર ઉપર ગ્રંથ લખનારા ગુરૂને ઉપદેશ તેણે માને નહીં. આરાબેલા આગળ વિજય મેળવ્યા પછી તેણે પોતે ઈરાની પશાક સ્વીકાર્યો, અને તેની સાથેના સરદારે પાસે પણ તે પોશાક ધારણ કરાવ્યો. તેમજ “અમારા ગ્રીક લેકેની સારી સારી વાત તમે શીખો,” એવો આગ્રહ તેણે ઈરાની લેકને કર્યો. વળી તે પોતે ડેરીઅસની છોકરી સાથે પરણ્ય, અને પિતાના સે સરદરનાં લગ્ન ઈરાની છોકરીઓ સાથે કરાવ્યાં. આ સઘળાં લગ્ન ઘણું ઠાઠથી
Page #41
--------------------------------------------------------------------------
________________ 24 હિંદુસ્તાનનો અવાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. થયાં. પણ એટલાથી જ તે અટકશે નહીં. રાજ્યને યોગ્ય બંબસ્ત કરવા માટે તેણે કિલ્લા વગેરે બાંધ્યા, અને હિંદુસ્તાનને વેપાર પિતાના તાબામાં રહે એવી દરેક તજવીજ કરી. આજ કારણથી તેણે સિંધુ નદી ઉપર પ્રવાસ કરી ઈરાની અખાતમાં થઈ વેપારી માર્ગ મુકરર કર્યો. સિંધુ નદીની માફક યુક્રટિસ તથા ટાઇટિસ નદીની પણ તેણે તપાસ લીધી. આ વખતે તે ઘણું તે ત્રીસ ત્રર્ષને હતે. સિકંદર મરણ પામ્યા પછી તેના રાજ્યના ટુકડા થઈ ગયા, અને હિંદુસ્તાનની લગોલગને મધ્ય એશિઆમાંનો સઘળો પ્રદેશ તેના સેનાપતિ સેલ્યુકસના તાબામાં આવ્યો. સેલ્યુકસ સિકંદરના હાથ હેઠળ તૈયાર થયેલ હેવાથી, તેનાં ઘેરણથી તે જાણીતું હતું. તેણે હિંદુસ્તાન ઉપર સ્વારી કરી ચંદ્રગુપ્ત સાથે યુદ્ધ કર્યું, પણ પાછળથી બન્ને વચ્ચે સલાહ થઈ. સિકંદર પછી સેલ્યુકસે ૪ર વર્ષ રાજ્ય કર્યું. તેણે પિતાની કારકિર્દીમાં મેગાસ્થનીસ નામના એક ોંશીઆર વકીલને ચંદ્રગુપ્ત પાસે પાટલીપુત્ર મેકલ્યો હતો. આજ મેગાસ્થનીસ પૂર્વે સિકંદરની સ્વારીમાં હિંદુસ્તાન આવ્યું હતું, અને ભાગીરથી અને તેના કાંઠાને ફળદ્રુપ પ્રદેશ જેનાર પહેલે યુરોપિઅન ગૃહસ્થ એજ હ; ઘણું કરીને ઉત્તર હિંદુસ્તાનની અસલ હકીકત એજ પ્રથમ યુરેપમાં લઈ ગયું હતું. આ દેશનું ઐશ્વર્ય નિહાળી તે ઘણે ચકિત થઈ ગયા હતા. સ્ટે, એરિઅન (ઈ. સ. 90-180) વગેરે ગ્રીક ગ્રંથકારોએ આપેલી હકીકત મેગાસ્થનીસ પાસે થી જ મળી હશે, પરંતુ તેના વર્ણનમાં કેટલીક કાલ્પનિક તેમજ અસંભવિત વાતે ભેળાયેલી હોવાથી તે સઘળાઓને ભરોસા લાયક લાગી નહીં. તે કહે છે કે “પાટલીપુત્ર શહેરની લંબાઈ દશ માઈલ અને પહોળાઈ બે માઈલ હતી. તેની આસપાસના કેટને 570 બુરજ તથા ચેપન દરવાજા હતા.' ચંદ્રગુપ્તના છોકરા પાસે પણ ડાઈમેકસ નામને એક ગ્રીક વકીલ આવ્યું હતું. - 7, મિસરદેશના રાજાઓની ખટપટ–હિંદુસ્તાન આવવા પહેલાં સિકંદરે એશિઆ માઈનર કબજે કરી સિરિઆને મુલક જીતી લીધું હતું.
Page #42
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. 25 ફિનિશિયન લેકેનું ટાયર શહેર તેના હાથમાં પડવું ત્યારે તે દરીઆઈ રાજ્યને નાશ થયો. એશિઆમાંથી સિકંદર નાઈલ નદી મારફત ઈજીપ્ત ગમે ત્યારે સહેજમાંજ તે દેશ તેને તાબે થયો, અને તેની જુની રાજધાની મેંફીસમાં પિતાના રાજ્યાભિષેક વખતે એણે માટે સમારંભ કર્યો. મેંફીસથી સમુદ્ર કિનારે આવી તેણે એક નવું શહેર વસાવ્યું, જે એલેકઝાન્ડ્રીઆને નામે અદ્યાપિ પ્રસિદ્ધ છે. આ શહેરની જગ્યા સિકંદરે તેિજ પસંદ કરેલી હોવાની વાત ઉપરથી તેની વેપારી બુદ્ધિ તથા તે પ્રમાણે અમલ કરવાનું તેનું ધોરણ પ્રત્યક્ષ માલમ પડી આવે છે. દેશના સંરક્ષણ માટે દરીઆઈ સત્તા પણ સિકંદરને અવશ્ય જણાઈ સિકંદરે તાબે કરેલ મિસર દેશ તેના મૃત્યુ પછી ટેલેમી નામના એક કુશળ પુરૂષે હસ્તગત કરી એલેકઝાન્ડ્રીઆમાં પિતાની રાજધાની કરી, અને બંદર ઉપર સફેદ આરસપહાણની ચારસે ફુટ ઉંચી એક ભવ્ય દીપમાળ બાંધી. એ દીપમાળ દુનીઆનાં સાત આશ્ચર્યોમાંની એક હજી ગણાય છે. આ રાજાએ નૌકાનયન તથા વેપારમાં ઘણો સુધારો કર્યો. એના પુત્ર ટોલેમી ફલાડેલ્ફસે ( ઈ. સ. પૂ. 285-247 ) ટાયર શહેરને વેપાર એલેકઝાન્ડીઆમાં ફંટાઈ આવે એવા વિચારથી સુવેઝના જેવી સો હાથ પહોળી અને ત્રીસ હાથ ઉંડી એક નહેર ખોદવાનું શરૂ કર્યું. હાલની નહેરની માફક તેને સુઝથી ભૂમધ્ય સમુદ્ર સાથે નહીં મેળવતાં આર્સિને બંદરથી નાઈલના પૂર્વ ફાંટા સાથે તેને મેળવવાની હતી. પરંતુ એ કામ પાર ઉતર્યું નહીં. એમ છતાં હાલની નહેર જુની નહેરની થોડી ઘણી પુનરાવૃત્તિ જ છે. નહેરનું કામ પુરું નહીં થવાથી ટોલેમી શિલાડેલ્ફસે રાતા સમુદ્રના પશ્ચિમ કિનારા ઉપર બર્નિસ નામે શહેર વસાવ્યું કે જેથી હિંદુસ્તાનને માલ એ બંદરે આવે અને ત્યાંથી જમીનમાર્ગે નાઈલ નદી ઉપર આવેલા કેંસ નામના શહેરમાં થઈ એલેકઝાન્ડીઆ પહોંચે. બર્નિસ અને કૅપ્ટેસ વચ્ચે સુમારે 250 માઈલને અંતર હતો તેમાં આ રાજાએ મુસાફરી માટે અનુકૂળ પડે તેવો રસ્તો બાંધી ઠેકઠેકાણે ઉતારા ઉભા કર્યા. આ રસ્તાનો ઉપયોગ 250 વર્ષ લગી થયા હતા. બર્નિસથી નીકવેલાં વહાણે અરબસ્તાન તથા ઈરાનને કિનારે કિનારે સિંધુ નદીના મુખ
Page #43
--------------------------------------------------------------------------
________________ 26 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ઉપર આવેલા પ્રાચીન પટલ ઉર્ફે ઠઠ્ઠા શહેર આગળ આવતાં. તે સમયે મિસરનું રાજ્ય આજ વેપારને જેરે ધનાઢ્ય થયું હતું. ટોલેમી ફિલાડેલ્ફસને એલચી ડાયનિશિઅસ માર્ય બાદશાહ પાસે આવ્યા હતા, તેમ અશોકને વકીલ ઈજીપ્તના દરબારમાં ગયો હતે. ઈસવી સનના પ્રારંભમાં મિસર અને સિરિઆ રેમન લેકેના તાબામાં ગયાં (ઈ. સ. 40 ). પાટલીપુત્રના પરાક્રમી રાજા બીજા ચંદ્રગુપ્ત ( ઈ. સ. 375-413 ) હિંદુસ્તાન અને યુરેપને વેપાર જીત મારફતે શરૂ કરવાથી બન્ને દેશને વ્યવહાર ઘણે જ વધી ગયો. ૮રેમન લેકેના પ્રયત્ન–હવે રેમન લેકેના હાથમાં પૂર્વ તરફને વેપાર કેવી રીતે આવ્યો તે જોઈએ. આ વેપારનાં મૂળ કારણને લીધે રેમ અને કાર્બેજ વચ્ચે જે મહાન યુદ્ધ થયું તે ઈતિહાસમાં “યુનિક વૈર્સ " નામે ઓળખાય છે. કાર્યેજ મૂળ ફિનિશિયન લેકેનું થાણું હતું. ભૂમધ્ય સમુદ્રમાંના વેપારને લીધે જ ત્યાંના લેકે ધનવાન થયા હતા. તેઓ દરીઆ ઉપર ફરનારા હોવાથી વેપારમાં અત્યંત કુશળ થયા, અને તેમણે પિતાની સત્તા વધારી. સિસિલીને ટાપુ નજદીક આફ્રિકાની જે ટોચ ભૂમધ્ય સમુદ્રમાં ઘુસી આવી છે તે ઉપર કાર્બેજ બંદર હતું. માલ્ટા, કોર્સિકા, સાર્ડિનિઆ, સ્પેનને લગતા ટાપુઓ તથા તે દેશને દક્ષિણ ભાગ ઈત્યાદી પ્રદેશ કાર્બેજના અમલ નીચે આવ્યો હતે. જીલ્ટર આગળ ભૂમધ્ય સમુદ્રમાંથી આટલાંટિક મહાસાગરમાં દાખલ થવાને એક સાંકડે જળમાર્ગ છે, તેની બને બાજુએ આવેલી બે મોટી ખડકે ને “હકર્યુંલીસનાં ખભા” (Shoulders of Hercules) એવું નામ આપવામાં આવેલું હતું. એ માર્ગ વટાવી કાર્થના ખલાસીઓ પ્રથમ આગળ નીકળ્યા, અને હાન નામના કાર્બેજના એક ગૃહસ્થ આફ્રિકાના પશ્ચિમ કિનારા ઉપરના ઘણાખરા પ્રદેશની શોધ કરી. વખત જતાં કાર્બેજની સંપત્તિ અતિશય વધી ગઈ, અને કેટલાક કાળ લગી રોમન રાજ્યને ટક્કર મારવામાં તેણે કંઈ બાકી રાખ્યું નહીં. કાર્થજનો ઘણે ખરે વેપાર પૂર્વ તરફના માલને હતું, તેને અંગે થયેલી ધનપ્રાપ્તિ જોઈ રેમન લેકેના
Page #44
--------------------------------------------------------------------------
________________ ર૭ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. મહેડામાં પાણી છુટવા માંડયું. તેઓએ પણ પિતાનાં વહાણ બાંધી ભૂમધ્ય સમુદ્રમાં વેપાર શરૂ કર્યો એટલે તેને ફાયદો તરત જ તેમને જણુંવવા લાગ્યો. હિંદુસ્તાનના ઉંચા માલ ઉપર તેઓની નજર બેસવાથી કાળુંજને પગલે ચાલી તેમણે નવાં વહાણે તૈયાર કર્યા. કાથેજને સંહાર કરી ત્યાં રેમન લેકેએ પિતાનો અમલ બેસાડયો. આ પ્રાંતનું નામ તેમણે પહેલાં આફ્રિકા આપ્યું પણ તે પાછળથી આખા ખંડનું નામ પડયું. આગળ જતાં રેમન લેકેએ ગ્રીસ દેશ જીતી લીધે, અને એશિઆ ખંડમાં પણ તેમનું રાજ્ય સ્થપાયું. દક્ષિણ હિંદુસ્તાનમાં મદુરાના પાંડ્ય ( Pandion ) રાજાએ પોતાના વકીલને રેમના રાજા એંગસ્ટસ સિઝર પાસે મોકલ્યો હતે. મદુરામાં મોતી ઉત્પન્ન થતાં હતાં તેને ખ૫ યુરેપમાં થયેલ હોવો જોઈએ. રેમન ઇતિહાસકાર પ્લિનીએ એ રાજ્યની કેટલીક હકીકત આપી છે. મદુરાની હદમાં હજી પણ રેમન લોકોના ભારે કિમતના ઈ. સ. 400 સુધીના સોનાના સિક્કા તેમજ બીજા હલકા સિક્કા એટલા બધા મળી આવે છે કે ત્યાં તેઓનું વસાહત હશે એવું અનુમાન સહેજ થાય છે. હમણુના અંગ્રેજી પાંડ જેવા નાના રેમન સિક્કા મદુરામાં પણ ચાલતા હતા. આથી એટલું તે સિદ્ધ થાય છે કે રેશમન બાદશાહી સાથે મલબાર કિનારા ઉપર મોટે વેપાર હશે, અને તેમાં મોતીને વેપાર મુખ્ય હશે (વિન્સેટ સ્મિથ). રેમના ધનાઢ્ય લેકેને હિંદુસ્તાનમાને ઉચો માલ ઘણજ પસંદ પડ્યો હતો. શરૂઆતમાં એ માલ મુખ્યત્વે કરીને ઉપર કહેલા મિસર દેશને માર્ગે આવતે હતો, પણ પાછળથી યુક્રટિસ નદી માર્ગ સિરિઆ પ્રાંતમાં થઈ તે ભૂમધ્ય સમુદ્ર ઉપર આવવા લાગ્યો. આ રસ્તે જમીનને પ્રવાસ આસરે 200 માઈલને હવે, અને એ લાંબા અંત્તરની લગભગ અધવચમાં પાલમાયરા ઉર્ફે તાડમુર શહેર હતું. એ શહેર વેપારના નફાથી વૃદ્ધિ પામેલું એક નાનું સરખું પ્રજાસત્તાક રાજ્ય હતું, અને કેટલાંક વર્ષ લગી તેની સત્તા આસપાસનાં સંસ્થાને ઉપર ચાલી હતી. રાતા સમુદ્રમાંથી જતા આ વચલા માર્ગે શરૂઆતમાં ગ્રીસ અને
Page #45
--------------------------------------------------------------------------
________________ 28 હિંદુસ્તાનનો અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. મિસરના ખલાસીઓ કિનારે કિનારે હિંદુસ્તાન આવતા હતા. આરબી સમુદ્રમાં આખું વર્ષ વર્ષારૂતુને પવન નિયમિત રીતે બે જુદી જુદી દિશાએથી વાય છે અને જેને મેન્સન (મોસમ) કહે છે તે વાતથી આ ખલાસીઓ જાણીતા હતા. એને ઉપયોગ ઈ. સ. ના બીજા સૈકામાં હિપાલસ નામના વહાણવટીએ કર્યો. રેમન ઈતિહાસકાર પ્તિનીએ તેની જે હકીકત આપી છે તે ઉપરથી માલમ પડે છે કે એલેકઝાન્ડ્રીઆથી બે માઈલ ઉપર આવેલા જુલિઓપોલિસ આગળ હિંદુસ્તાન જનાર માલનાઈલ નદીમાં વહાણ ઉપર ચડતું. ત્યાંથી તે માલ 303 માઈલ ઉપર આવેલા કૌંસ શહેરમાં જતે, જ્યાં પહોંચતાં તેને બાર દિવસ લાગતા. કૅસથી ખુશ્કીને માર્ગ એ માલ 258 માઈલ દૂર બર્નિસ જઈ રાતા સમુદ્રમાં દાખલ થતા. આ ખુશ્કીને પ્રવાસ બાર દિવસમાં પુરે થતે. તાપને લીધે એ માલ લઈ જનારાં ઉંટનાં ટોળાં આખી રાત ચાલતાં અને દિવસે વિશ્રાંતિ લેતાં, એટલે બર્નિસમાં થઈને અરબસ્તાનને કિનારે ગેલા બંદરે એ માલ પહોંચતાં ડા દિવસ થતા. ત્યાંથી એ ખલાસીઓ વર્ષારૂતુના પવનની મદદથી સીધે રસ્તે ચાળીસ દિવસમાં મલબાર કિનારે આવતા. અહીં માલ વેચી તથા નવો માલ ભરી તેઓ ડિસેમ્બરના સુમારમાં મિસર જવા માટે નીકળતા. આવી રીતે જવા આવવામાં લગભગ એક વર્ષ થતું. આ મેન્સનના પવનની મદદ લઈ ભરદરીએ જવાને આ માર્ગ રે મન લોકોને ખબર હતે. મિસર દેશ રેમન લેકોએ જીતી લીધા પછી પૂર્વ તરફને વેપાર તેમના હાથમાં જઈ પડે. | મુખ્ય ત્રણ જાતને માલ જેવો કે મસાલા, જવાહર અને રેશમી અને તેવું જ બીજું ઉંચું કાપડ રેમન લેકે હિંદુસ્તાનમાંથી યુરોપમાં લાવતા. એ લેકમાં પ્રેત બાળવાની રીત પ્રચલિત હોવાથી એ કામ માટે હિંદુસ્તાનનાં સુગંધી વસાણુને તેઓ ઉપયોગ કરતા. સિલાની ચિતામાં સુગંધી વસાણાના 210 ભાર વપરાયા હતા. પિમ્પીની પ્રતવિધીમાં નીરે બાદશાહે જેટલાં વસાણું બાળ્યાં તેટલાં આખા હિંદુસ્તાનમાં એક વર્ષમાં પાકે પણ નહીં. આમાંનાં કેટલાંક વસાણું અરબસ્તાનમાંથી પણ આવતાં.
Page #46
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દેડધામ 29 ટુંકમાં, સઘળી જાતના મસાલા અને સુગંધી વસાણ એશિઆને પૂર્વ કિનારેથી ઠેઠ યુરોપમાં જતાં. ઑગસ્ટસ બાદશાહના વખતમાં રોમમાં એક આખા મહેલાની સઘળી દુકાને આ મસાલા તથા સુગંધી વસાણાંથી ભરેલી હતી. બીજે માલ જવાહર; એમાં મોતી અને રત્નને સમાન વેશ થતે. પ્લિનીએ જુદી જુદી જાતનાં રત્નોની, તથા તેના ગુણ અને કિમતની યાદી આપી છે તે એવી વિગતવાર અને ખબરથી ભરપુર છે કે તે જોતાં જ આપણને આશ્ચર્ય ઉપજે છે. રેમન લેકેને સઘળો એશઆરામ અને ઠાઠ કેવળ હિંદુસ્તાનનાં રત્ન અને મોતી ઉપર અવલંબી રહ્યા હતા. બુટસની મા સરવિલિઆને જુલિસ સિઝરે એક મોતી ભેટ આપ્યું હતું તે એકલાનીજ કિમત લગભગ પાંચ લાખ રૂપીઆ હતી. કિલઓપેટા પાસે મોતીનાં કર્ણપુલની એક જોડ હતી તેની કિમત રૂપીઆ પંદર લાખથી વધારે હતી. મોતી તથા રને પૂર્વ તરફના સઘળા દેશમાંથી યુરેપમાં જતાં હતાં, તોપણ હિંદુસ્તાનને માલ સર્વથી વધારે જતો અને તેની પ્રખ્યાતિ બીજા કરતાં વિશેષ હતી. ત્રીજો માલ રેશમી વસ્ત્રો હતાં. રોમન સ્ત્રીઓને આ બારીક કપડાંને ઘણે શોખ હતો. રેશમી કાપડની કિંમત વજન પ્રમાણે લગભગ સેનાની ભારોભાર હતી. એ રેશમી કાપડને ઘણે ભાગ ચીનમાંથી જ. તે કેવી રીતે તૈયાર કરવામાં આવતું હતું તે બાબત યુરેપમાં કંઈ પણ ખબર નહતી, અને રેશમ ઘણું ઘેટું ઉત્પન્ન થતું હોવાથી કિમત પણ ભારે હતી. એરીઅન લખે છે કે ઉનનું પાતળું કાપડ, રંગબેરંગી સુતરાઉ વસ્ત્ર, કંઈક જવાહીર, હિંદુસ્તાનમાં માલમ નહીં હોય એવાં કેટલાંક સુગધી વસાણ, પરવાળાં, કાચનાં વાસણ, ચાંદીની ભરતલની જણસે, નાણું તથા દારૂ વગેરે ચીને ભરી મિસરનાં જહાજે ઠઠ્ઠા આગળ આવતાં, અને ત્યાંથી એ સર્વને બદલે હિંદુસ્તાનમાંથી મસાલે, જવાહીર, રેશમી તથા સુતરાઉ કાપડ, કાળાં મરી યુરોપ લઈ જતાં. મિસરનાં વહાણે ઠઠ્ઠાની માફક ભરૂચ આગળ પણ આવતાં. ભરૂચને સંબંધ તગર શહેર સાથે હતો. તગરનો માલ ઘણેખરો ભરૂચ આવતો. રોમન કાયદામાં હિંદુસ્તાનથી આવતા જકાતી માલની યાદી આપેલી છે તે
Page #47
--------------------------------------------------------------------------
________________ 30 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જો. ઉપરથી પણ આ વેપાર કેટલે ભારે હતું તે જણાય છે. પણ તે સમયે હિંદુસ્તાનમાંથી કાચો માલ ઘણું જ નહીં એ ધ્યાનમાં રાખવાનું છે. રોમન લેકેને હિંદુસ્તાનના પૂર્વ કિનારા ઉપરનાં બંદર બાબત ઘણી માહિતી નહતી, તે પણ ત્યાંને તેમજ બીજો માલ ખુશ્કીમાગૅ પશ્ચિમ કિનારે આવી ત્યાંથી યુરોપ જતે. એંગસ્ટર્સ બાદશાહના સમયે લખાયલા સ્ટેબોના ગ્રંથમાં હિંદુસ્તાન વિશેની કંઈ વિશેષ હકીકત નથી. એ પછી પચાસ વર્ષે થયેલા ઇતિહાસકાર પ્તિનીને પણ એ બાબત ખબર નહતી. ત્યારબાદ સુમારે એંસી વર્ષે ટોલેમીએ લખેલી હકીકત મળી આવે છે તે ભૂગોળશાસ્ત્રના સંબંધમાં ઘણી મહત્વની છે. પશ્ચિમ તરફને પહેલે પ્રસિદ્ધ જોશી ટોલેમી હતો. 9 ઈરાન-આરંભમાં ઈરાન દેશ ઉપર ઈરાની રાજાઓને જ અમલ હતા. તેમાંના પરાક્રમી રાજા ડેરીઆસના વખતમાં ઈરાન ઘણુંજ આબાદ હતું. એણે પોતાના રાજયના તેમજ આજુબાજુના પ્રદેશના સર્વ ભાગની તપાસણી કરી, અને હિંદુસ્તાનની બાતમી મેળવવા માટે અથાગ પરિશ્રમ ઉઠાવ્યો. સાઈલેજ્યુસ નામના સરદારને લશ્કર સાથે હિંદુસ્તાન મોકલી સિંધુ નદીમાં ક્યાં લગી વહાણો આવી શકે છે તેની તેણે તપાસ કરાવી. તે તરફના પ્રદેશ ફળદ્રુપ છે અને ખેતી ઉત્તમ પ્રકારની હોવાથી લકે શાંત અને સંપત્તિવાન છે એવું આ સરદારે ડેરીઅસને કહેતાં તેને આ દેશ જીતવાની અત્યંત ઉત્કંઠા થઈ. તે પ્રમાણે તેણે સિંધુ નદી પર્વતનો સઘળો પ્રદેશ પિતાને કબજે કર્યો. તે વેળા ડેરીઅસના રાજયનું એકંદર વસુલના એક તૃતીઆંશ ભાગ જેટલું આ નવા જીતેલા પ્રાંતમાંથી તેને મળતું એટલા ઉપરથી જ હિંદુસ્તાનની સુસ્થિતિની કલ્પના કરી શકાય. આગળ જતાં સિકંદર બાદશાહે ઇરાન દેશ છો અને ત્યાં તેના અનુયાયીઓએ નવું રાજ્ય સ્થાપ્યું, પણ તે ઘણું દિવસ ટક્યું નહીં. ઘેડા સમયમાં પાર્થિઓ નામના ઈરાનની પૂર્વ તરફના પ્રદેશના લોકોના હાથમાં એ દેશનું રાજ્ય ગયું. પાર્થિઅન નામે ઓળખાતું એ રાજ્ય સુમારે છે વર્ષ સુધી ચાલ્યું. ત્યારબાદ ઈ. સ. ના ત્રીજા શતકમાં અર્દેશર અને શાપુરી નામના બે ઈરાની રાજા ઘણું પરાક્રમી થયા તેમણે ઈરાની વંશની પુનઃ
Page #48
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. 31 સ્થાપના કરી. અર્દેશીર (ઈ. સ. 22-240) ને આર્ટીકસરસિસ અને શાપુરી (ઈ. સ. 240-71) ને સારી એવાં નામો યુરેપિઅન ઈતિહાસકાએ આપેલાં છે. આ બેઉ રાજાની કારકિર્દીમાં એટલે ઈસ્વી સનના ત્રીજા શતકમાં ઈરાન અને ચીન વચ્ચેનો વ્યવહાર ઘણોજ વધી ગયે. માની નામના એક ઈરાની ધર્મસુધારકે ચીન દેશમાંથી ત્યાંની કળાશલ્યનાં તેમજ કારીગીરીનાં કામે ઈરાન લાવી ત્યાં તેને પ્રસાર કર્યો (ઈરાન–રાષ્ટ્રકથામાળા.) આ વખતથી ઈરાની લેક વેપારના કામમાં ઘણા અગાડી પડયા. પહેલાં તેઓ જળ માર્ગે પ્રવાસ કરતાં ગભરાતા હતા પણ પાછળથી તે ધાસ્તી જતી રહેતાં એ માર્ગ તેઓ હિંદુસ્તાન સાથે વેપાર કરવા લાગ્યા. તેવીજ રીતે ઉત્તરે જમીન ઉપર હિંદુસ્તાન તથા ચીનને જે વેપાર કાસ્પિાન સમુદ્ર ઉપર થઈને તથા યુટીસ નદીની ખીણમાં થઈને યુરોપ સાથે ચાલતે હતા તે બન્ને માર્ગ ઈરાની લેકે એ હસ્તગત કર્યા. પૂર્વે ગ્રીશિઅન લેકે સાથે ઈરાનના બાદશાહને જે ઝનુની લડાઈ થઈ હતી, અને જે સુમારે સે બસો વર્ષ લગી ચાલી હતી, તેનું મૂળ કારણ પણ આ વેપાર હતો. રોમન લેકે પુષ્કળ એશઆરામી હોવાથી તેઓને આ તરફના માલની વિશેષ જરૂર પડતી; અને એ માલ યુરેપમાં પુરું પાડવાનું કામ ઈરાની વેપારીઓના હાથમાં જવાથી તેઓ પૈસાવાળા થયા અને પિતાની મરજી માફક માલની કિમત મુકાવવા લાગ્યા. રેમન બાદશાહ ઔરેલિઅનની કારકિર્દીમાં (ઈ. સ. 70- ર૭૫) રોમ શહેરમાં એક પાંડ (40 તલા) વજનના રેશમી કાપડની કિમત બાર ઐસ એટલે ત્રીસ તોલા સોના જેટલી પડતી.* " આપણને રેશમી માલની વધારે જરૂર પણ એ મહત્વના માલને સંપૂર્ણ મકો પાર્થિઅને વેપારીના હાથમાં રહે, ખુશ્કીને માર્ગ તથા દરી ઉપર બને ઠેકાણે એ લેકેજ પ્રબળ રહે, અને આ વેપારમાં આપણા દેશની સંપત્તિ પરધમ વેપારીઓ ઘસડી લઈ જાય,” એ બાબત જસ્ટિનિઅન બાદશાહને (ઈ. સ. પર૭-૫૬૫) વિશેષ ખેદ થયો. આજ પ્રમાણે સે બસો વર્ષ લગી ચાલ્યું હતું, પણ જસ્ટિનિઅન બાદશાહ પરાક્રમી હતું એટલે તેણે ઈરાની લેકીને વેપાર બુડાવવા અનેક યુક્તિઓ રચી. * Smith's Student's Gibbon. P. 300.
Page #49
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જો. હિંદુસ્તાનમાં મલબાર કિનારા ઉપર સેન્ટ ટોમસમાં ખ્રિસ્તી લેકેને મઠ હતા, તેવી રીતે ઈરાનમાંથી બે ખ્રિસ્તી પાદરીઓ ચીનના નાનકીનમાં ઘણું દિવસ રહ્યા હતા. તે સમયે સિલોન અને ચીન વચ્ચે વ્યવહાર ચાલુ થયો હતો. આ ખ્રિસ્તી પાદરીઓએ ચીના લેકે કીડામાંથી રેશમી કાપડ કેવી રીતે બનાવતા તે શીખી લીધાબાદ ધર્મ પ્રસાર કરવાને બહાને કહે, કે પૈસાની લાલચે કહ, પણ ગમે તે કારણે તેઓ યુરોપ જઈ જસ્ટિનિઅનને મળ્યા. તેણે તેઓને પૈસાની મદદ કરી, અને રેશમના કીડા પિતાના રાજ્યમાં લાવવામાં આવે તે તેઓને મોટી બક્ષિસ આપવા કબૂલ કર્યું. એ ઉપરથી પાદરીઓ પાછા ચીન ગયા, રેશમના કીડા વિશે સઘળી માહિતી મેળવી, વાંસની નળીમાં એ કીડા ચોરી લઈ જઈ યુરોપમાં બાદશાહને આપ્યા, અને ત્યાં સેતુરનાં ઝાડ રેખાં. આ પ્રમાણે આ ઝાડે તેમજ કીડા ખાસ કરીને પીલેપનીસસના પ્રાંતમાં પુષ્કળ થયાં. ગ્રીસ દેશમાંથી આ ઉદ્યોગ સિસિલી બેટમાં દાખલ થયે અને ત્યાંથી તેને પ્રવેશ ઈટાલીમાં થયો. આ વખતથી ચીનને રેશમી કાપડને વેપાર પાછળ પડી ગયે, અને યુરોપના વેપારીઓ એ ધંધામાં ઘણા આગળ આવ્યા. - 10, આરબ લેકે વેપારી ઉગ –ફિનિશિયન, ગ્રીક, રેમન, મિસર અને આખરે ઈરાની ઈત્યાદી રાજ્યના તાબામાં પૂર્વને વેપારની દેરી વારાફરતી કેવી રીતે આવી તે આપણે ઉપર જોઈ ગયા. હવે આરબ મુસલમાનોએ આ ધંધામાં કેવી રીતે પ્રવેશ કર્યો તે જોઈએ. આરબ લેક. ધણા પ્રાચીન કાળથી અરબસ્તાનમાં જ રહેતા હતા, અને તેમના મહમદ પૈગંબરના જન્મ સુધી તેઓ ત્યાંથી બહાર નીકળી શક્યા હતા નહીં. મહમદ સરખા ચતુર આગેવાનની રાહબરી હેઠળ તેઓનું રાજ્ય ઉત્તમ રાજ્યોની પંક્તિમાં આવ્યું, અને નવા ધર્મના છત્ર નીચે આ મુસલમાની રાજ્ય આબાદ થતાં તેઓએ આસપાસનાં રાજ્ય જીતી લીધાં. દરીઆ ઉપર પણ તેઓની સત્તા બળવાન થઈ એટલે પૂર્વને સઘળે વેપાર થડાજ વખતમાં તેમના હાથમાં આવ્યો. તેઓ ધર્મપ્રસાર કરવામાં અને દેશ જીતવામાં જેવા શૂરવીર અને ખંતીલા હતા, તેવાજ વેપારના કામમાં હતા.
Page #50
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 1 લું.] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. મુસલમાનોને અમલ જે જે દેશમાં પ્રસર્યો ત્યાં ત્યાં ખુઠ્ઠી માર્ગે મુસાફરી કરવાની સગવડ વધી અને તેને લીધે વેપાર પણ ધમધોકાર વગે. મક્કાની જાત્રા જવા માટે સઘળા મુસલમાનોને મહમદની સખત તાકીદ હતી. આના જેવડી મોટી બીજી કોઈ પણ જાત્રા દુનીઆમાં ન ભરાતી હોવાથી, વેપારી લેકે પણ પુષ્કળ ત્યાં આવતા, અને કરડે રૂપિઆની ઉથલપાથલ થતી. આ પ્રમાણે મુસલમાનોનું લક્ષ વેપાર તરફ દોરાયું હતું. ખલીફ ઉમરે ઈરાન દેશ જીત્યા પછી ત્યાંને વેપાર પિતાના તાબામાં રહે એવા હેતુથી તેણે બસરા શહેર વસાવ્યું તે પાછળથી ઘણું પ્રસિદ્ધિમાં આવ્યું. મિસરના વેપારીઓ સિલેનની પેલી તરફ ગયા નહોતા, પણ આ આરબ વહાણવટીઓ પિતે ઠેઠ ચીન લગી જતા અને ત્યાંને માલ આણતા. મુસલમાનોએ ઈરાન દેશ જીત્યા પછી સુમારે બસો વર્ષે લખાયેલે એક આરબ મુસાફરો ગ્રંથ મળી આવે છે, તે ઉપરથી તે સમયના વેપારની ઘણી હકીકત આપણને મળે છે. એ પ્રવાસી સને 85 માં મુસાફરીએ નીકળ્યો હતો. એક બીજા આરબ મુસાફરે તેણે આપેલી હકીકતમાં ઉમેરો કર્યાથી બન્નેની હકીકત એક બીજાને મળતી આવે છે અને બેઉ હકીકત ભોસાલાયક છે. આરબ વહાણવટીઓ હોકાયંત્રથી અણુવાકેફ હેવાથી ગ્રીક અને રેમન લેકેની માફક તેઓ પણ કિનારે કિનારે જતા. આરબ વેપારીઓ સિઆમ, સુમાત્રા તથા તેની પૂર્વે આવેલા ટાપુઓ લગી જઈ ચીનના કેન્યન બંદરે આવતા અને ત્યારે માલ ઈરાની અખાત લગી લઈ જતા. પુષ્કળ આરબ લેકે હિંદુસ્તાનમાં તેમજ તેની પૂર્વ તરફના દેશમાં જઈ વસ્યા હતા. કેન્ટનમાં તેમની વસતી એટલી બધી હતી કે ચીનના બાદશાહે તેમને ન્યાય કરવા માટે એક મુસલમાન કાજીની નિમણુક કરી આપી હતી. અનેક ઠેકાણે આરબોએ લેકને મુસલમાન ધર્મની દીક્ષા આપી હતી, અને ઘણાં ખરાં મેટાં મોટાં બંદરમાં આરબી ભાષાનો પ્રચાર હતે. ચીની વાસણોની બનાવટની હકીકત હિંદુસ્તાનમાં પહેલ વહેલાં આરબ લેકેજ લાવ્યા. ચાહનો ઉપગ આખા ચીન દેશમાં નવમા સૈકામાં પ્રસરેલું હતું, તેની માહિતી આરબ પ્રવાસીઓએ અન્ય રાજ્યોને
Page #51
--------------------------------------------------------------------------
________________ 34 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. આપી. હિંદુસ્તાનમાં જુદાં જુદાં શહેર તથા માલની હકીક્ત આરબ લેકેએ ખાસ મેળવી લીધી હતી. તે સમયે હિંદુઓનું જ્યોતિશશાસ્ત્ર એવી પ્રિઢ સ્થિતિમાં હતું કે તેમાં હિંદુઓની ભાગ્યે જ કોઈ બરાબરી કરી શકતું. તે શાસ્ત્ર તેમજ ગણીત શાસ્ત્ર પણ આરબ લેકેજ આ દેશની બહાર લઈ ગયા. જેમ ઈરાનના મુસલમાને વેપારમાં અગ્રણી હતા તેમ ત્યાંના ખ્રિસ્તી લેકે કંઈ પાછળ પડેલા નહોતા. નેસ્ટેરીઅન ખ્રિસ્તી પંથે ઈરાનમાં ઘણે ફેલા હતા, અને તેની શાખાઓ હિંદુસ્તાનના દક્ષિણ ભાગમાં તેમજ સિલેનમાં સ્થપાઈ હતી. આરબ ખલાસીની મદદ વડે આ પંથને પ્રસાર થતજ ચાલ્યો અને છેક ચીનમાં પણ તેના અનુયાયીઓની સંખ્યા વધતી ચાલી હતી. નેટોરીઅન પંથનું મૂળ સ્થાન ઈરાનમાં હોવાથી ત્યાંને ધર્મગુરૂ સર્વ ઠેકાણે પાદરીઓ મોકલતા હતા. પરંતુ આરબોના વખતમાં યુરોપિઅનોને આ તરફ આવવાની બંધી થઈ. મિસર દેશ મુસલમાનના તાબામાં આવ્યું એટલે એલેકઝાન્ડીઆના બંદરમાં ગ્રીક વગેરે અન્ય રાજ્યની પ્રજાને દાખલ થવાની મનાઈ થઈ અને તેઓને પૂર્વ તરફને માલ મળતો અટકી પડ્યો. આમ થવાથી ચીનમાંથી કાસ્પિઅન સમુદ્ર સુધી માલ લાવવાને ઉત્તરને રસ્તો વધારે ઉપયોગમાં આવ્યું. પણ આ રસ્તો ઘણે પહાડી તથા લાંબે હેવાથી ઘણે થોડે અને મૂક્ષવાન માલજ માત્ર ત્યાંથી જ. એ માલ કાળા સમુદ્રમાંથી કૅર્સ્ટન્ટીને પલમાં આવતે. આવી રીતે મુસલમાનેએ ખ્રિસ્તી રાજ્યને યુરોપમાં ઘેરી લેવાનું પરિણામ ઘણું ઝનુની આવ્યા વગર રહ્યું નહીં. મુસલમાનેએ ભૂમધ્ય સમુદ્રમાંથી સંચરી આફ્રિકાને ઉત્તર કિનારે કબજે કર્યો, પશ્ચિમે પોર્ટુગલ તથા પેન હસ્તગત કયાં, અને પૂર્વે સિસિલી બેટ લગી પહોંચ્યા. આ સર્વ ચળવળનું મુખ્ય કારણ ધર્મદેશ અને રાજ્યતૃષ્ણ હતાં એ છે કે ખરું છે, તે પણ તેના મૂળમાં આ વેપારથી તે લાભ હતા, કારણ કે એજ વેપારથી તેઓ સંપત્તિવાન થઈ લડવાને ઉસુક થયા હતા. આ
Page #52
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. 35 સ્થિતિ યુરેપિઅન રાજ્યોને પ્રતિકુળ હોવાથી તે સર્વેએ એકત્ર થઈ મુસલમાન સાથે યુદ્ધ શરૂ કર્યું. આ યુદ્ધ જેને કુસેડ એટલે ધર્મયુદ્ધ કહે છે, તે ઈ. સ. 1095 થી ૧૨૭ર સુધી ચાલ્યું, અને તેમાં સાત મેટી લડાઈઓ થયા પછી આખરે મુસલમાને વિજયી થયા. પૂર્વ તરફના વેપારનું મુખ્ય સ્થાન, એટલે એશિયાના પશ્ચિમ ભાગમાં આવેલા સિરિઆ વગેરે દેશ કબજે કરવાને, અને તેમ કરી દુનીઓનો વેપાર પર હાથમાંથી પિતાને તાબામાં લેવાને ખ્રિસ્તી રાજ્યને વિચાર હતા, પણ તે આ યુદ્ધમાં પાર પડશે નહીં. માત્ર આ અથાગ પ્રયત્નને લીધે પૂર્વ તરફની રીતભાત, ત્યાં ઉત્પન્ન થતી વસ્તુઓ તથા ત્યાંને વેપારી માલ પ્રત્યક્ષ રીતે ખ્રિસ્તી લેકેની જાણમાં આવ્યાં. જ્યાં સુધી કન્ટેન્ટીનોપલ મુસલમાનના હાથમાં રહ્યું ત્યાં સુધી ઉત્તર તરફના માર્ગે યુરોપને ઘણે ખરો વેપાર ચાલતું હતું. ધર્મપ્રસાર સરખું એકાદ મોટું કામ લેકે હાથ ધરે ત્યારે તેના અંતસ્થ હેતુમાં પૈસાને લેભ કેવી રીતે સમાયેલું રહે છે તે જાણવા માટે આ ધર્મયુદ્ધનું ઉદાહરણું ઉત્તમ છે. મકકે યાત્રા કરવા જાય તે વેપાર પણ કરતું આવે. ખ્રિસ્તી–મુસલમાનના ધર્મયુદ્ધમાં શરૂઆતમાં ખ્રિસ્તી લેકેને યશ મળ્યો, અને જેરૂસલમ સુમારે બસો વર્ષ લગી અને કોન્સ્ટ. ન્ટીનેપલ પચાસ વર્ષ લગી તેઓના હાથમાં રહ્યું. એ સમયે પરવામાં થતી ઉથલપાથલ તથા તેમની સંપત્તિનું મૂળ જેવાની તેમને સારી તક મળી. એંટીઓક, ટાયર વગેરે ઘણાં ધનાઢય શહેરે તેમને તાબે થયાં, ત્યાંના સંપત્તિવાન અને લક્ષાધિપતિ વેપારીઓ તેમની નજર હેઠળ આવ્યા, અને પૂર્વ તરફના કીમતી માલના વેપારનાં ધામ જોઈ તેઓની ધન તૃષ્ણ પ્રદિપ્ત થઈ. આ સર્વને ફાયદે પુષ્કળ ખ્રિસ્તી અનુયાયીઓએ લઈ લીધે, કેમકે જે લશ્કર આ યુદ્ધમાં બસો વર્ષ લગી લડતું હતું તેની સાથે ઘણું નિરૂપયોગી માણસે તેમજ વેપારી તથા બીજા લેકે પ્રદેશ જેવાને વેપાર કરવાને, અથવા જ્ઞાન મેળવવાને બહાને જતા હતા. આવા લેકેને યુદ્ધની દરકાર ન હોવાથી વેપાર અને પિસે જ તેમને મુખ્ય ઉદ્દેશ હતે."
Page #53
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જો. પ્રકરણ 2 જું. યુરેપિઅનની શરૂઆતની ધામધુમ, 1. ઇટાલીમાંનાં પ્રજાસત્તાક સંસ્થાને. 2. ખ્રિસ્તી અને મુસલમાન પ્રજા વચ્ચે ધર્મયુદ્ધ. (ઇ. સ. 1095-1272) 3. હંસ–સંધ (Hanseatic League.) 4. રૂઢુકી અને માકપલોને પ્રવાસ. પ. પૂર્વના વેપારની નાકાબંધી. 6. અમેરિકાની તથા હિંદુસ્તાન જ વાના જળમાર્ગની શોધનું પરિણામ. 7. પ્રાચીન પ્રશ્નની કુંચી. . 1, ઇટાલીમાંનાં પ્રજાસત્તાક સંસ્થાને –અગીઆરમા સૈકાથી પંદરમા સૈકા સુધીમાં ઈટાલીમાંનાં કેટલાંક શહેરે ઘણું આબાદ થયાં. ઈટાલીનું રાજ્ય પ્રજાસત્તાક હોવાથી વેપાર તથા નાણાની લેવડદેવડને લીધે બસ ચાર વર્ષ લગી તેની મહત્તા ટકી રહી. આ નગરોમાં જીઆ, ફરેન્સ અને વેનિસ મુખ્ય હતાં. અમલ્ફી (Amalphi) નામનું ઈટાલીને દક્ષિણ કિનારે આવેલું શહેર પ્રથમ પ્રસિદ્ધિમાં આવ્યું. ત્યાંનાં મોટાં મોટા વેપારી વહાણ મિસર વગેરે ઠેકાણે માલ લેવા સારૂ જતાં હતાં. ભૂમધ્ય સમુદ્રમાં ફરનારાં વેપારી વહાણોના અરસપરસના વ્યવહારના નિયમ પ્રથમ અમલફીના વિદ્વાન પંડિતોએ બાંધી આપ્યા હતા. આ નિયમે વ્યવહારમાં ઈ. સ. 1010 માં આવ્યા. ઈ. સ. 1200 ને સુમારે છે અને પીસાએ મળી અમલી શહેરને નાશ કર્યો. આબાદ થયેલું બીજું શહેર પીસા હતું. આઠમા સૈકામાં મુસલમાને એ સાર્ડિનિઆને ટાપુ જીતી લીધો ત્યારે ત્યાંના વેપારીઓ પીસામાં આવી વસ્યા. આગળ જતાં આ વેપારીઓ પેન, આફ્રિકા, એશિઆ ઈત્યાદી ઠેકાણેના વેપારથી ધનાઢ્ય થયા. ખ્રિસ્તી અને મુસલમાન વચ્ચે ચાલેલા ધર્મયુદ્ધમાં સામિલ થઈ પીસાના વેપારીઓએ પિતાને ધંધો તથા સંપત્તિ પુષ્કળ વધારી દીધાં. સને 1284 થી સને 1406 સુધીના અરસામાં નો આ અને ફૉરેન્સે પીસાનો નાશ કર્યો.
Page #54
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 2 . ] યુરોપિઅનેની શરૂઆતની ધામધુમ. ત્રીજું શહેર ફલોરેન્સ હતું. એ સને 1254 ને સુમારે વેપારને યેગે ઘણુંજ વિખ્યાત થયું. અહીંના વણકર તથા સનીએ ઘણી જ નામાંકિત હતા. સને 1434 માં મેડિસાઈ નામના કુટુંબ પાસે ફર્લોરેન્સને રાજકારભાર જવા પછી એ શહેરની વિખ્યાતિ ઘણી વધી ગઈ. આ કુટુંબ ને મૂળ પુરૂષ ગિઓવાની (Giovanni) એક મોટે ધનાઢ્ય સાહુકાર હતા. તેના છોકરા કસ્મોએ પણ ઘણી ખ્યાતિ મેળવી હતી અને ફલરેન્સના રાજકારભારમાં તેને લાગવગ ઘણે હતા. કૅલ્મોનો છોકરે લોરેન્સો પણ ઘણે વખણાયો હતો, અને વિદ્વત્તા, ઉદ્યોગ, ઔદાર્ય ઈત્યાદી ગુણેને લીધે યુરોપમાં તેનું નામ અમર થઈ ગયું છે. સારામાં સારા ગ્રંથકારે, કવીઓ, કસબીઓ વગેરેને એણે પિતાની પાસે એકઠા કર્યા હતા. તેને એક છોકરે આગળ જતાં દસમો લિઓ નામને પિપ થયે (સને 1513). પિપ. સાતમે કલેમન્ટ પણ આજ કુટુંબનો હોત (સને 1523). ફર્લોરેન્સને રાજકારભાર કેટલાંક વર્ષ લગી આજ કુટુંબમાં રહ્યા હતા. ઉદાર' અને ધાર્મિક કામમાં એ શહેરના વેપારીઓની બરોબરી મોટમેટા રાજાઓ પણ કરી શકતા નહીં. - ફલોરેન્સની આબાદી મુખ્યત્વે કરીને ત્યાંના શરાફી ધંધાને લીધે જ થઈ હતી. રેશમી વગેરે ઉંચી જાતના કાપડને વેપાર પણ ત્યાં સારે ચાલતે હતે. એ શહેર ઈટાલીના મધ્યભાગમાં હોવાથી તેને સમુદ્ર કિનારો લાગતે નહીં, એટલે વહાણ મારફતે પરદેશ માલ લાવવા લઈ જવાનું કામ ફર્લોરેન્સના હાથમાં કદી આવ્યું નહીં પણ તે કળાકેશવ્યાનું મોટું ધામ હતું. આખા યુરોપના નાણાની લેવડદેવડ આ શહેરમાં થતી. કેટલાંક રાજ્યની મેહસુલ પણ ફર્લોરેન્સના વેપારીઓ વસુલ કરી આપતા હતા. આપણે અહીંની માફક ફૉરેન્સ શહેરમાં તેમજ તે સમયનાં ઘણુંખરાં યુરોપિયન રાજ્યમાં દરેક ધંધા માટે વર્ગ અથવા ટોળાં બંધાયાં હતાં. પ્રત્યેક ટોળીના નિયમ ઠરાવેલા હોવાથી તેમાં કઈ પરંપુરૂષ દાખલ થઈ શકતે નહીં. આવી પદ્ધતિને લીધે દરેક ધંધે ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચત, અને તેને પારકાઓની અદેખી હરીફાઈથી સોસવું પડતું નહીં. પ્રસિદ્ધ કવિ
Page #55
--------------------------------------------------------------------------
________________ 48 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. ડરી જાતને વૈદ્ય હતો. ઉનનાં તથા રેશમી કાપડ વણનાર વણકરે, સેનીઓ, ઝવેરીઓ ઈત્યાદી કીસબી લોકો ફૉરેન્સ જેવા બીજે કેથે હતા નહીં. તેમણે તૈયાર કરેલે માલ આખા યુરોપને મળતો. આ સઘળું છતાં એ શહેરના મુખ્ય ધંધે શરાફી પેઢીઓનો હતે. યુરોપના સર્વ રાજ્યકર્તાને અહીંના વેપારીઓ પાસેથી કરજે નાણું મળતું. ચોદમાં સંકામાં ઈગ્લેંડના ત્રીજા એડવર્ડ રાજાને ફ્રાન્સ સાથે થએલા યુદ્ધના ખર્ચ માટે તેણે અહીંથી જ વ્યાજે પૈસા લીધા હતા. બાર્ડે નામને ફૉરેન્સનો એક વેપારી હતી તે એકલા પાસેથી એડવર્ડ ત્રીસ લાખ રૂપીઆ લીધા હતા; તેમજ પેરઝી નામના એક બીજા વેપારી પાસેથી વીસ લાખ લીધા હતા. બાડનું કરજ એડવર્ડ નહીં ફીટાડવાથી તેને દેવાળું કહાડવું પડયું, અને તેમાં તેને સાડા પાંચ લાખ રૂપિઆની ખોટ ગઈ (સને 1345). વેપાર ની સાથે સાથે વિદ્યા અને કળાને પણ ઉત્તમ પ્રસાર ફલોરેન્સમાં થત હોવાથી ત્યાં મોટા મોટા નામાંકિત કવીઓ, ગ્રંથકારે અને સલાટો ઉદય પામ્યા. આગળ ઉપર પીસાનું બંદર ફર્લોરેન્સના તાબામાં આવ્યું ત્યારે દરીઆ ઉપરનો વેપાર થોડાક દિવસ તેના હાથમાં રહ્યા હતા. વેનિસને ઉદય પણ કંઈક આજ રીતે થયો હતો. ઈટાલી ઉપર ઉત્તર તરફથી રાનટી લેકે ચડી આવ્યા ત્યારે પૂર્વ કિનારા ઉપરના કેટલાક રહેવાસીઓ પિતાનાં ઘરબાર છોડી એડીઆટીક સમુદ્રમાં આવેલા આસરે સત્તર ઉજજડ અને વેરાન ટાપુઓમાં જઈ વસ્યા, અને ત્યાં મીઠું" અને માછલીને વેપાર શરૂ કર્યો. એમાં તેઓ એટલે શ્રીમંત થયા કે સાતસો આઠ વર્ષ લગી વેનિસના જેવું ધનાઢય અને બળવાન શહેર યુરેપમાં બીજું નહોતું. એ શહેર અનેક બે ઉપર આવેલું હોવાથી ત્યાંની રચના અનુપમ છે અને ત્યાં રસ્તાને બદલે હડી મારફતે જવા આવવા સારૂ નહેરે છે. અહીં સઘળે વ્યવહાર હોડીએ ચાલે છે. એ હેડીને ગેડેલા કહે છે. એ વખતે ખાવાનું મીઠું લેકે જાણીતું નહતું. ઉપવાસને દિવસે ખ્રિસ્તીઓ માછલી સિવાય બીજું કંઈ ખાતા નહીં, તેમ શીઆળામાં જાનવરનું માંસ મળવાનું મુશ્કેલ હોવાથી માછલીને ખપ
Page #56
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ ૨જું.] યુરોપેઅનેની શરૂઆતની ધામધુમ. 39 તેઓમાં વિશેષ થતું. આ હકીકતમાં મીઠું અને માછલી એ બેઉના વેપારથી વેનિસની ચડતી થઈ. ધીમે ધીમે આ વસ્તુઓનો ખપ યુરોપમાં સઘળે ઠેકાણે થવા લાગે તેથી કરી આ શહેરની આબાદીને સ્પરતા મળી. સને 697 માં વેનિસમાં પ્રજાસત્તાક રાજ્ય સ્થાપન થયું. ત્યાંની રાષ્ટ્રીયસભાના અધ્યક્ષને ઓજ (Doge) કહેતા. ડેજનાં રહેવાનાં મકાનો, ત્યાંની કચેરીઓ, ન્યાયાધીશીઓ, મીનારા, રિઆલેટનું બજાર, પુતળાંઓનાં તથા કાચનાં વાસણોનાં કારખાનાં તથા પ્રદર્શન ઈત્યાદી વેનિસની જાહજલાલીની નિશાનીઓ જોઈ હજી પણ આપણે ચકિત થઈએ છીએ. વેનિસની આ આબાદીને મુખ્ય આધાર તેના દરીઆઈ વેપાર ઉપર હતે. મિસર, સિરિઆ વગેરે પ્રાચીન રા સાથે વેનિસની સરકારે મિત્રાચારી બાંધી હતી, અને પૂર્વમાંથી યુરોપમાં માલ લાવવાનું કામ વેનિશિઅને એ માથે લીધેલું હોવાથી તેમનું શહેર દક્ષિણ યુરોપનું એક મુખ્ય સ્થાન થયું હતું. નૈકાશાસ્ત્રમાં પણ વેનિસ તે સમયે ઘણું અગાડી વધ્યું હતું. ભૂમધ્ય સમુદ્રમાં ચાંચીઆઓને ઉપદ્રવ ઘણે વધી પડવાથી વેનિસ સરકારે એમને ત્રાસ બંધ કરવા માટે એક પ્રચંડ કાફેલે તૈયાર કરી લુટારાઓમાં મોટે ત્રાસ વર્તાવ્યો હતો અને વ્યાપારી વહાણને નુકસાનમાંથી બચાવ્યાં હતાં. ચિદમી સદીમાં વેનિસનાં નાનાં મોટાં 10 ટનથી 100 ટન સુધી વજનનાં વેપારી વહાણોની સંખ્યા ત્રણ હજારની હતી. એ ઉપરાંત લડાયક બારકસે ચાળીસ હતાં, અને તે ઉપર અગીઆર હજાર આદમીનું લશ્કર રહેતું હુતું. બારમા તેરમા સૈકામાં ખ્રિસ્તી અને મુસલમાન વચ્ચે જેરૂસલમની બાબતમાં જે મેટું ધર્મયુદ્ધ થયું તેમાં વેનિસને ઘણો ફાયદે થે, કેમકે તે દરમિઆન યુરેપથી એશિઆમાં લશ્કર લાવવાનું કામ તેણે કરવાથી તેને પુષ્કળ લાભ થયો તેમજ તેને વેપાર પણ ઘણો વધ્યો. વિશેષ પૂર્વના વેપારનું મુખ્ય મથક કન્ટેન્ટીનેપલ જ્યાં કન્ટેન્ટાઈને બાદશાહના વખતથી અપાર નાણાને સંચય થયો હતો તે ધનાઢય શહેર વેનિશિઅનેના હાથમાં આવ્યું. અહીં દુનીઆની જે સર્વોત્તમ વસ્તુઓ એકઠી થયેલી હતી તે સઘળી તેઓ પિતાનાં શહેરમાં લઈ ગયા.
Page #57
--------------------------------------------------------------------------
________________ 40 હિંદુરતાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. પંદરમાં શતકના આરંભમાં વેનિસની જાહોજલાલી પરાકાષ્ટાએ પહોંચી. એ વખતે પ્રતિ વર્ષે વીસ હજારથી સવાલાખ રૂપીઆની આવકવાળા ઓછામાં ઓછા હજાર સાહુકારો વેનિસમાં હતા. શહેરની વસ્તી બે લાખ માણસની હતી, અને ફર્લોરેન્સની માફક શરાફી ધંધો પણ ધમધોકાર ચાલતું હતું. સઘળા દેશનાં જહાજ તેમજ સર્વ જાતિના લેક અહીં દ્રષ્ટીએ પડતા. યુરોપમાં ભોજન વસ્તીગ્રેડ પહેલ વહેલાં વેનિસમાં સને 1310-1324 માં ઉઘડયાં. * ઈટાલીના વાયવ્ય ખુણે ઉપર આવેલું છેઆનું મોટું બંદર વેનિસની માફક વેપારથી પ્રસિદ્ધિમાં આવ્યું. ખ્રિસ્તી-મુસલમાનના ધર્મયુદ્ધ એ શહેરની ચડતીમાં મદદ કરી અને તેને આબાદ કર્યું. વખત જતાં વેનિસ અને છને આ વચ્ચે ઈર્ષ ઉત્પન્ન થઈ. જ્યાં જ્યાં વેનિસનાં વેપારી થાણુ હતાં ત્યાં ત્યાં નોઆએ તેની પડોસમાં પિતાનાં મથક સ્થાપ્યાં, અને વેનિસને નુકસાન પહોંચાડવા માંડયું. બન્ને વચ્ચેની સપર્ધા વધી જતાં સને 1370 માં અને આએ વેનિસના તાબાને ઘણખરે મુલક જીતી લીધું. ત્યારબાદ યુરેપથી બારેબાર હિંદુસ્તાન જવાનો જળમાર્ગ વાસ્કેડ ગામાએ શોધી કહા, અને સને 1517 માં મુસલમાનેએ ઈજીપ્ત દેશ હસ્તગત કર્યું, એટલે વેનિસ અને જીને આ બન્નેને નાશ થયો. ઈટાલીમાં આવેલા મિલાન શહેરમાં પણ કેટલેક વખત પ્રજાસત્તાક રાજ્ય હતું પણ તેને આપણે વિષય સાથે કંઈ સંબંધ નથી. 2. ખ્રિસ્તી અને મુસલમાન પ્રજા વચ્ચે ધર્મયુદ્ધ, (ઈ. સ. ૧૦૯૫-૧૨૭૨.)-ખ્રિસ્તી અને મુસલમાન વચ્ચે થયેલાં ધર્મયુદ્ધથી એશિયા તથા યુરોપના વેપાર ઉપર કેવી અસર થઈ એ બરાબર સમજવા માટે ઈટાલીઅને નગરનું વૃતાંત અહીં આપ્યું છે. ગમે તે યુદ્ધનું પ્રત્યક્ષ કારણ એક હોય પણ જુદાં જુદાં પક્ષનાં અંતસ્થ કારણે નિરાળાં હોય છે એ આ ધર્મયુદ્ધથી સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. એશિઆના પશ્ચિમ ભાગમાં આવેલા પેલેસ્ટાઈનના પ્રાંતમાંનું જેરૂસલમ શહેર ઈસુ ખ્રિસ્તની જન્મભૂમી તરીકે જાણીતું હતું. ખ્રિસ્તી લેકનું એ પવિત્ર શહેર મુસલમાનોના
Page #58
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 2 જુ.] યુરેપિઅનેની શરૂઆતની ધામધુમ. ' 41 તાબામાં જવાથી ત્યાં દર્શને જનારા ખ્રિસ્તી લોકોને મુસલમાને તરફથી ઘણો ત્રાસ પડવા લાગે. પીટર નામને એક કેન્ચ સાધુ જેરૂસલમ ગયો ત્યારે ત્યાં પિતાના ધર્મબાંધો ઉપર પડતા અસંખ્ય દુઃખે તેનું મન પીગળાવ્યું. ત્યાંથી પાછા ફરી તેણે યુરોપનાં સઘળાં ખ્રિસ્તી રાજ્યની મુલાકાત લીધી, અને તેમને સ્વધર્મી યાત્રાવાસીઓને મુસલમાનોના ત્રાસમાંથી બચાવવા ઘણી આજીજીપૂર્વક વિનંતિ કરી. આ ઉપરથી સઘળાં રાજ્યોએ એકત્ર થઈ જેરૂસલમ કબજે કરવાને, અને એમ કરવામાં ઉપર કહેલાં ઈટાલીનાં દરીઆઈ રાજ્યની મદદ લેવાનો નિશ્ચય કર્યો. સઘળાં રાજ્યનું લશ્કર કૅન્સ્ટન્ટનોપલમાં જમાવ કરી ત્યાંથી જેરૂસલમ ઉપર સ્વારી લઈ જવાને એઓએ વિચાર કર્યો. પણ આ કામમાં વહાણ અવશ્ય જરૂરનાં હેવાથી, અને તેની પુરતી સંખ્યા વેનિસ અને અને આ પાસેથી જ મળે એમ હોવાથી, સર્વ યુરેપિઅન રાજ્યોએ આ સંસ્થાને સાથે મિત્રાચારી કરી તેમની મદદ મેળવી. આમ કર્યા સિવાય આટલાં મેટાં લશ્કરને દારૂગોળ તથા ખેરાકી પહોંચાડવાનું કામ અશક્ય હતું. પરંતુ આ સંસ્થાને એ કેવળ વેપાર વૃદ્ધિની આશા ઉપરજ આ મદદ કરવાનું માથે લીધું હતું. તેમનાં વહાણે ધર્મયુદ્ધ માટેનાં લશ્કરને એડીઆટિક સમુદ્રમાંથી સામે પાર ડેલમેશિઆના કિનારા ઉપર પહોંચાડતાં; ત્યાંથી લશ્કર કિનારે કિનારે આગળ જતું, અને ઉપર કહેલાં વહાણો તેને માટેની સઘળી સામગ્રી લઈ તેની મદદે સાથે સાથે જતાં, અને એમ કરતાં રસ્તામાંનાં પ્રત્યેક બંદર સાથે વેપાર ચલાવતાં. આવી રીતે એ સંસ્થાનને બેવડે ફાયદો થતો હતો, કેમકે આ ઉપરાંત કંઈક મુલક કબજે કરવામાં આવતું તે થયેલી ગોઠવણ અનુસાર આ મદદનીશ સંસ્થાનોને ત્યાં ખાસ હક મળતા. તેઓને ત્યાં વેપાર કરવાની સંપૂર્ણ છુટ હતી, તેમના વેપારી માલ ઉપર જકાત ઘણી જ થોડી બલકે કંઈ નહીં લેવાતી, શહેરની આજુબાજુના ભાગની અથવા શહેરમાંની વખારેની લૂટ તેમને મળતી, અને તેમની હસ્તકની પ્રાંતની હદમાં રહેનારા માણસોને ન્યાય કરવાનું કામ પરદેશીઓને ન સોંપતાં પિતે નીમેલી બેડ કરતી. આ પ્રકા
Page #59
--------------------------------------------------------------------------
________________ 42 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. રની સવળતા મેળવી ઈટલીઅન વેપારીઓ યુદ્ધમાં જોડાયેલા હોવાથી તેઓ અપાર સંપત્તિવાન થયા, તેમને વેપાર પુષ્કળ વળ્યો અને પૂર્વની નવાઈની વસ્તુઓ યુરોપના બજારમાં લાવી ત્યાંના લોકોમાં તે વેચાતી લેવા માટે તેઓએ અભિરૂચિ ઉત્પન્ન કરી. ચોથા ધર્મયુદ્ધમાં પણ વેનિસ અને નોઆનાં રાજ્યને માટે ફાયદે થયો. આ સમયે મુસલમાન સાથે લડવાનું છોડી દઈ એકત્ર થયેલાં સઘળાં ખ્રિસ્તી રાજ્યોએ કૅન્સેટીને પલમાંની ખ્રિસ્તી–ગ્રીક બાદશાહીને નાશ કર્યો, અને ત્યાંના મસનદ ઉપર એક લેટીન કુટુંબની સ્થાપના કરી (ઈ. સ. 1204). આ નવીન કુટુંબ પાસે સત્તાવન વર્ષ લગી રાજ્યની લગામ રહ્યા પછી સને 1261 માં ફરીથી ગ્રીક વંશના હાથમાં ગાદી આવી. આ બન્ને રાજ્યવિપ્લવમાં ઈટાલીઅન સંસ્થાનોને લાભ જ હતે. પહેલી વખતે એમણે કન્ટેન્ટનોપલ લુટયું અને શહેરના ચાર ભાગ કરી તેમાંનો એક ભાગ નવા બાદશાહને પી બાકીના ત્રણ પિતે વહેંચી લીધા હતા. એમાંથી નિશિઅને વેપારની સગવડ સચવાય એવા સઘળા પ્રદેશ ઉપરાંત રેશમ ઉત્પન્ન કરનારે પિલેપનીસસનો પ્રાંત તથા આસપાસના કેટલાક ફળદ્રુપ અને વિસ્તીર્ણ બેટ. પિોતે લીધા, અને એ આટિક સમુદ્રથી કન્ટેન્ટીનોપલ સુધીના આખા કિનારા ઉપર પિતાનાં વેપારી અને લશ્કરી થાણું બેસાડ્યાં. કેટલાક વેનિશિઅન વેપારીઓ તે ત્યાં આવી રહ્યા અને ત્યાંને સઘળો વેપાર હાથ કર્યો. તિર રાનું લક્ષ વેપાર તરફ ન દોરાયાથી નિશિઅનેના આ કાવાદાવામાં વિક્ષેપ પડે નહીં. પ્રથમ તેઓએ રેશમનો વેપાર પોતાના એકલાનાજ હાથમાં રાખી રેશમી કાપડ વણવાને હુન્નર શીખી લીધે, અને વખત જતાં પિતાના રાજ્યમાં નવા કાયદા દાખલ કરી રેશમની ખેતી કરવાનું શરૂ કર્યું. આ પ્રયત્ન એટલે તે સફળ થયો કે કેટલાક સૈકા સુધી નિશિઅન રેશમ સૈથી ઉત્તમ પંક્તિના રેશમ તરીકે વખણાયું. આગળ વર્ણવ્યા પ્રમાણે ચીન તથા હિંદુસ્તાનને ઘણે ખરો માલ ઉત્તર તરફને રસ્તે કાળા સમુદ્રમાં થઈ કૅન્સેન્ટીને પલ આવે છે. અહીં વેનિશિઅને વેપારીઓ
Page #60
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 2 જુ.] યુરોપિઅનેની શરૂઆતની ધામધુમ. સંપૂર્ણ રીતે જામી ગયેલા હોવાથી એલેકઝાઆ કરતાં કૉઍન્ટીને પલને એ વેપર અતિશય ઝપાટાબંધ વધી ગયો અને ત્યાં દ્રવ્યની રેલછેલ થઈ રહી. આ સ્થિતિ લેટીન અમલનાં સત્તાવન વર્ષ લગી ચાલી. એટલામાં વેનિસની અતુલ્ય જાહોજલાલીએ અને આને ડોળે ફેરવ્યું. અને શહેરે વચ્ચે સખત દુશ્મનાવટ હોવાથી છોઆને જ્યારે માલમ પડયું કે કો સ્ટેન્ટીનોપલનાં પદભ્રષ્ટ થયેલાં ગ્રીક કુટુંબને પણ વેનિસ પ્રત્યે અદાવત હતી ત્યારે વેનિસને રસાતાળ પહોંચાડવાના હેતુથી જીઆએ પાપના હુકમનો અનાદર કરી ગ્રીશિઅન રાજાને મદદ કરી. એ રાજાએ ગાદી પર આવ્યા પછી જીનોઆએ કરેલા ઉપકારના બદલામાં કૅન્સ્ટન્ટનોપલની પડોસનું પિરા તેઓને બક્ષિસ આપ્યું. અહીં જનઆના લેકાએ કિલ્લેબંદી કરી વ્યાપારનું મુખ્ય થાણું બેસાડયું ત્યારે આખો કાળો સમુદ્ર તેમની સત્તા હેઠળ આવે. વળી આ સમુદ્રમાં આવેલે ક્રિમિઆને દ્વીપકલ્પ તાબે કરી તેઓએ ત્યાંના કાફા નામનાં વેપારનાં મુખ્ય સ્થાનને મજબૂત કર્યું. આવા ઉદ્યાગથી છનોઆની વ્યાપારી તથા સામુદ્રીક સત્તા સર્વ યુરોપમાં અગ્રગણ્ય થઈઅને જો એને રાજ્યકારભાર ડહાપણથી ચલાવવામાં આવ્યો હોત તે આ જાહોજલાલી લાંબા કાળ સુધી તે ભગવત. પણ વેનિસની રાજ્યપદ્ધતિ જેવી ડહાપણ ભરેલી હતી તેવી જનોઆની નહોતી. વેનિસમાં એક વખત થયેલી ગોઠવણ કદી બદલાતી નહીં, પણ જીનોઆમાં પ્રતિદિવસ નવી નવી ગોઠવણ થતી. જ્યાં સુધી ગ્રીશિઅન બાદશાહને છોઆ સાથે નેહ હતો ત્યાં સુધી વેનિસના વેપારીઓ કૉલ્સ્ટન્ટનોપલની ઘણી નજદીકમાં જતા નહીં, પણ ઘણું ખરું તેઓ એલેકઝાન્ડીઆ તરફ જતા. મિસર દેશમાં આરબોનું રાજ્ય સુવ્યવસ્થિત તથા પદ્ધતશીર થયું ત્યારે નિશિઅને એ આરબો સાથે દસ્તી બાંધી એલેકઝાન્ડ્રીઆના બંદરને તમામ વેપાર પિતે હાથમાં લીધે. પરંતુ મુસલમાન લેકે સાથે ખ્રિસ્તી રાજ્ય ખુલ્લી રીતે સ્નેહ બાંધ ઈષ્ટ ન જણાયાથી એમ કરવું ધર્મબાહ્ય નથી એવું વનિશિઅન સરકારે પિપ પાસે કરાવી લીધું, અને એલેકઝાન્ડ્રીઆ તથા - ડમાસ્કસ એ બેઉ ઠેકાણે પિતાના ધમધોકાર ચાલતા વેપાર ઉપર દેખરેખ
Page #61
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. રાખવા માટે બે વકીલે નીયત કર્યા. આથી મુસલમાને તરફને દ્વેષભાવ કંઈક અંશે કમી થતાં બેઉ વિધર્મી પ્રજા વચ્ચે કેટલાક સમય મિત્રા ચારી રહી. આ વેળા યુરોપનાં રાજ્યોની અંતઃસ્થિતિ પણ વેનિસના વેપારને અનુકૂળ હતી. ઈગ્લેંડના લોકોમાં કુસંપને લીધે તડ પડી ગયાં હતાં અને તેઓ માહમાંહે લડતા હોવાથી વેપાર ઉપર તેઓનું લક્ષ લાગતું હતું નહીં. કાન્સમાં પુષ્કળ ગેરવ્યવસ્થા ચાલતી હતી. પેન દેશ મુસલમાનના કબજામાંથી હમણાજ છુટયો હતો, અને તેનાં સર્વ અંગભૂત એકત્ર થયાં નહોતાં. પોર્ટુગીઝ ખલાસીઓ હજી નિદ્રાવશજ હતા, ત્યારે વેનિસની સત્તા પ્રબળ હતી. દક્ષિણ યુરોપનું સ્વામિત્વ વેનિસના હાથમાં હતું, અને ઉત્તર યુરોપમાં આવેલી હંસ-સમાજ (Hanseatic League) સાથે તેને મિત્રાચારી હતી, એટલે આખા યુરોપને વેપાર તેના જ હાથમાં હતો એમ કહેવાને હરકત નથી. વેનિસના વેપારીઓ પિતાની પાસેનું રોકડ નાણું કદી પણ ખરચતા નહીં. તેઓ સર્વ જાતની ધાતુ, લાકડાં, કાચ વગેરેની ઈજીપ્તમાં ખપતી પુષ્કળ ચીજો પરદેશ રવાના કરતા, અને તેને બદલે એલેકઝાન્ડીઆ, એલે, બેફટ, ડમાસ્કસ વગેરે ઠેકાણેથી હિંદુસ્તાન તથા એશિઆને માલ વેચાતે લઈ યુરોપમાં લાવતા. આમ હોવાથી તેઓના દેશમાંથી રોકડ નાણું તથા સોનું રૂપું કદી પણ બહાર જતું નહી. વેનિસના રાજ્યમાં ઘણુંખરા કાયદા આ વેપારને ઉદ્દેશીને જ રચાયેલા હતા. વેપારનું ખાતું એ રાજ્યનું મુખ્ય અંગ હતું, અને વહાણે કેવી રીતે ક્યાં લઈ જવાં તથા વેપારી માલની લેવડદેવડ કેવી રીતે કરવી એ બાબત પણ ઘણું સખત નિયમો ઘડાયેલા હતા. વળી ખાનગી વેપારમાં સાહસ કરનારને અથવા કુશળતા દાખવનારને સરકારમાંથી સારી બક્ષિસ કે મદદ મળતી. ટુંકમાં વેપાર એજ ધનસંપત્તિ પ્રાપ્ત કરવાને મુખ્ય માર્ગ છે એ સિદ્ધાંત નિશિઅનેની માફક બીજી કઈ પ્રજાએ ખરું કરી આપ્યું નહોતું. એમને લીધે જ હંસસમાજની મહત્તા વધી હતી, અને બુજીસ શહેરના વેપારીઓને પિશાક તેમનાં ભવ્ય તથા સુશોભિત મકાને તથા એશઆરામનાં સાધનો એવાં
Page #62
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 2 જુ.] યુરોપિઅનની શરૂઆતની ધામધુમ. 45 થયાં હતાં કે તે જોઈ રાજાઓને પણ અદેખાઈ આવે. બ્રુસને વૈભવ થેડા જ વખતમાં એન્ટવર્પ ભોગવવા લાગ્યું, અને ઍગ્સબર્ગના વેપારીએનું માન ઘણું વધ્યું. વેપારનાં આ ગુઢ પરિણામે હંસસમાજના વૃતાંત ઉપરથી ખુલ્લાં જણાઈ આવે છે. 3. હંસ-સમાજ (Hanseatic League).—ઈટાલીના સ્વતંત્ર રાજ્યને વેપાર ધમધોકાર ચાલતો હતો ત્યારે ઉત્તર યુરોપમાં સ્થપાયેલી હસ-સમાજ નામની એક વેપારી સંસ્થાની હકીકત જાણવા જેવી છે. ડેન્માર્ક, સ્વીડન, નૈ વગેરે દેશના પુષ્કળ લેકે જર્મન અને બાટિક સમુદ્રમાં ચાંચીને ધંધો લઈ બેઠા હતા અને ત્યાંના વેપારને પીડા કરતા હતા. એમના તરફથી થતો ઉપદ્રવ અટકાવવાના હેતુથી હંસ-સમાજ હસ્તીમાં આવી હતી. નવમા સૈકાના સુમારમાં યુરોપના ઉત્તર કિનારા પરનાં શહેરના વેપારીઓએ સ્થાપેલી પિતાની એક સમાજ ચાલતી હતી, એવામાં સને 1169 ના અરસામાં હેમબર્ગ અને લુબેકે નામનાં શહેરેએ અરસપરસ તહ કરી વેપારનું રક્ષણ કરવા નિશ્ચય કર્યો. ધીમે ધીમે અનેક શહેરે તેમની સાથે જોડાયાં. આગળ જતાં હાઈન નદી ઉપર આવેલું કોલેન શહેર આ સંઘમાં દાખલ થવાથી ઉત્તર તરફની આ વેપારી સમાજને લાગવગ બહાઈન નદી મારફત દક્ષિણ યુરોપમાં દાખલ થયો. સને 1300 માં આ સમાજમાં યુરોપની •ઉત્તર તરફનાં સીત્તેર શહેરો દાખલ થયાં હતાં. આ સંસ્થાનાં મુખ્ય સ્થાન લુબેકમાં સમાજની સભાઓ વારંવાર ભરાતી, અને ત્યાં થયેલા ઠરાવ તથા નિયમ સર્વને પાળવા પડતા. શરૂઆતમાં સમાજને હેતુ પિતાનાં અંગભૂતને બચાવ કરવાનો જ હતો, પણ ધીમે ધીમે તેમાં વેપારવૃદ્ધિનું તત્વ ઉમેરાવાથી સમાજની આબાદી થવા લાગી. કેટલીક વસ્તુઓને વેપાર માત્ર તેમના જ હાથમાં હેવાથી બીજા કેઈને તે જણસને વેપાર કરવાની છુટ નહતી. દરીઆ ઉપર ચાંચીઆઓનો ઉપદ્રવ નિર્મળ કરી, જમીન ઉપર લુટારાઓને ત્રાસ બંધ પાડી અને વ્યવસ્થિતપણે વહિવટ કરવા માટે ઠરાવેલા નિયમે દ્રઢપણે બજા લાવી આ સમાજે યુરોપની વેપારી રીતભાતમાં પુષ્કળ સુધારો કર્યો. દેશની
Page #63
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ, [ભાગ 3 જે. દેલત વધતાં લોકેની જશેખની તૃષ્ણ પ્રદિપ્ત થઈ, ભવ્ય અને સુંદર ઈમારતે ઉભી થવા માંડી, અને લેકેનું ધ્યાન સાંદર્ય અને ખુબસુરતી તરફ દેડવા લાગ્યું. વળી આ સંસ્થાએ અનેક દેશનો ઉદ્યોગ ઉત્તેજીત કર્યો. સ્વીડન અને પિલંડનાં જંગલો ઉખેડી તે જગ્યાએ સુંદર ખેતરે તૈયાર કર્યો, અને ખાણને ઉદ્યોગ શરૂ કર્યો. એ સમાજના પ્રયાસથી ઉત્તર દક્ષિણ યુરોપમાં માલની અદલાબદલી થવા માંડી એટલે વેપારીઓને વધુ ફાયદો થશે. ઉત્તરમાંથી રીંછ અને વરૂનાં ચામડાં દક્ષિણમાં આવવા લાગ્યાં, અને તેને બદલે ત્યાંથી રેશમી અને સુતરાઉ કાપડ ઉત્તરમાં આવ્યાં. આથી મોટાં મોટાં રાજ્યો સામે ટકકર ઝીલવાની આ વેપારી સમાજમાં શક્તિ આવી. વખત જતાં એની વખારે લંડન સુદ્ધાં આખા યુરોપમાં પથરાઈ ગઈ અને પરિણામમાં યુરેપનાં અનેક રાજ્યોની સુધારણું તથા ઉદય થયો. અજ્ઞાન અને જંગલી સ્થિતિમાં સબડતાં રાજ્યને ઉદ્ધાર થતાં તેઓએ સમાજની સત્તા તેડી. ઐયતાથી કેવું પરિણામ આવે છે અને વેપાર ઉપર તેની કેવી અસર થાય છે તે આ હકીકત ઉપરથી આપણને જેવાને બની આવે છે. મરીને સૈન્યુડ નામના વેનિસના એક ગૃહસ્થ ચૌદમા સૈકાના આરે. ભમાં દુનીઆના વેપારની સ્થિતિના કરેલા વર્ણન ઉપરથી જણાય છે કે એ સમયે પૂર્વમાંથી ભારે કિમતને અને થોડા વજનનો માલ ઈરાની અખાતને રસ્તે યુટીસ નદીમાં થઈને ભૂમધ્ય સમુદ્ર ઉપર આવતે; અને ભારે માલ રાતા સમુદ્રમાંથી એલેકઝાન્ડીઆમાં આવતે. અહીંથી એ માલ ફૉરેન્સ, છનો તથા વેનિસના વેપારીઓ યુરોપના દક્ષિણ કિનારા ઉપર લાવતા, અને ત્યાંથી હંસસમાજના વેપારીઓ ઉત્તરમાં જર્મન સમુદ્રના કિનારા લગી લઈ જતા. યુરોપમાં ચારસો પાંચ વર્ષ લગી જ્યારે આગગાડી તથા આગબો નહતાં ત્યારે મોટી મોટી જાત્રાઓ ભરવાને પ્રચાર હતો. નિરનિરાળે દિવસે પ્રત્યેક શહેરમાં જાત્રા ભરાતી અને તેમાં માલને ઘણે ઉપાડ થતો. 4 ફેબ્રુકી અને માકપલને પ્રવાસ-મુસલમાનેએ કૅન્સે.
Page #64
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 2 જુ.] યુરોપિઅનની શરૂઆતની ધામધુમ. 47 ટીપલ સર કર્યું તે અગાઉ પૂર્વ વેપાર પિતાના હાથમાં લેવા માટે પાશ્ચાત્ય રાજ્યમાં મેટી દોડાદોડ થઇ રહી હતી. ઉપર વર્ણવેલા ધર્મયુદ્ધમાં તુર્કસ્તાનની પૂર્વ તરફનાં એશિઆમાંનાં રાજ્ય તરફથી પિતાને મદદ મળશે એવી ખ્રિસ્તી રાજ્યને આશા હતી. થયલાં આઠ ધર્મયુદ્ધમાંથી સાતમું ઈ. સ. 1248 થી 1254 સુધી ચાલ્યું તે દરમિઆન કાન્સના રાજા સેન્ટ લુઈએ સને 1253 માં રૂબુકી (Rubruquis) નામના એલચીને કાળા સમુદ્રથી ચીનની હદ સુધીના તાર્તાર લેકેના સઘળા ખાને પાસે મોકલ્યા હતા. એ રૂબુકી તે બાજુની ઘણું ઉપયોગી હકીક્ત લાવ્યો, પણ તેથી તે ભવિષ્યના રાજકીય ફેરફારનું કંઈ સ્પષ્ટીકરણ કરી શો નહી, તેઓની સત્તા ઘણુ બળવાન હતી એટલુંજ માત્ર તે જાણી શ. એવી જ રીતે સ્પેનને એલચી તાતંર બાદશાહ તૈમુરની દરબારમાં સને 1402 માં ગયો હતો, પણ તેનું પ્રાબલ્ય જોઈ સ્વદેશીઓ મધ્ય એશિયામાં કઈ પણ રીતે દાખલ થઈ શકશે નહીં એમ તેને લાગ્યું. આગળ કહ્યા પ્રમાણે ઈટાલીઅન સંસ્થાને તથા હંસ સમાજ મારફતે હિંદુસ્તાનના વેપારની વૃદ્ધિ થતી હતી ત્યારે માર્કો પોલે નામને વેનિસને એક સુપ્રસિદ્ધ અને શ્રીમાન વેપારી એશિયા ખંડમાં ઘણું ખરું પગે ચાલી ફરતે હતા, અને ઈ. સ. 1271 થી 1295 સુધીનાં પચીસ વર્ષ ચીનમાં રહ્યો હતો ત્યાંથી સમુદ્ર માર્ગ ઈરાનના અખાતમાં આવી તે યુરોપ આવ્યો ત્યારે લગભગ આખા મધ્ય એશિઆની ઘણી જ બારીક અને ઉત્તમ પ્રકારની ખબરો યુરોપિઅનોને મળી. માકપોલને જન્મ સને 1254 માં થયો હતે. તેના બાપકાકાનો વેપાર કૅન્સ્ટન્ટનોપલ સાથે ચાલતો હેવાથી પંદર વર્ષ લગી તેઓ પૂર્વ તરફના દેશમાં ફર્યા હતા. સ્વદેશ પાછા ફરતાં તેઓએ નાના પ્રકારની ચમત્કારિક વાતે નાના માર્કોપોલેને કહી એટલે તે દેશે જાતે જોવા જવાની એની ઉત્કંઠા પ્રદિપ્ત થઈ. બે વર્ષ રહી તેના બાપકાકાઓ ફરીથી પ્રવાસે નીકળ્યા ત્યારે આ છોકરો પણ તેઓની સાથે ગયે. વેનિસથી વહાણુમાં બેસી તેઓ એશિયાને કિનારે એકર આગળ ઉતર્યા. અહીંથી કંઈક ઈશાન ખુણે તરફ તથા ઉત્તર
Page #65
--------------------------------------------------------------------------
________________ 48 હિસાડ, હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. તરફ ફરતાં ફરતાં તેઓ સાડાત્રણ વર્ષની મુસાફરી પછી પેકીનની ઉત્તરમાંના એક મોટા રાજાના દરબારમાં આવી પહોંચ્યા. રાજાએ ઘણું સન્માનથી એ સઘળાને પિતાની નેકરીમાં રાખ્યા. તરૂણ મા થોડાજ દિવસમાં ચાઈનીઝ ભાષામાં પ્રવીણ થયા. એક વખત રાજાએ કંઈ કામ નિમિત્તે માકેલને છ મહિનાને પ્રવાસે મોકલ્યો. ત્યાંથી પાછા ફરતાં તેણે આણેલી ખબર એટલી તે ચપળતાથી વર્ણવી કે રાજા તેના ઉપર અતિશય ખુશ થઈ ગયો. આ પ્રમાણે ત્રણે જણ સત્તર વર્ષ ચીનમાં રહ્યા તે દરમિઆન માકીએ અનેક દેશ જોયા અને તેમની બને તેટલી માહિતી મેળવી. વખત જતાં આ મંડળીને સ્વદેશ પાછા ફરવાનો વિચાર થયે પણ તે વખતે રાજાએ તેમને તેમ કરવા દીધું નહીં. અનુકૂળ સંજોગ આવતાં તેઓ ચીનમાંથી નીકળી શક્યા. ચીનના રાજાને એક સંબંધી ઈરાનમાં રાજ્ય કરતા હતા, તેની પહેલી સ્ત્રી મરણ પામતાં તેને માટે બીજી સ્ત્રી ચીનના રાજાએ પસંદ કરી હતી. આ સ્ત્રીને જળમાર્ગે ઈરેન રવાના કરવાની હોવાથી રાજાએ આ ત્રણે જણાને તેના સંરક્ષણને માટે તેની સાથે મોકલ્યા. આ સફરને માટે અઢીસો અઢીસે ખલાસીવાળાં ચૌદ મેટાં વહાણે તૈયાર કરવામાં આવ્યાં હતાં. ચીનના રાજાએ પિલેને મહા કટે પિતાની પાસેથી જવાની રજા આપી, અને જતી વખતે તેને પુષ્કળ હીરા માણેક બક્ષિસ આપ્યાં. ત્રણ મહિને એઓ જાવાના ટાપુમાં આવ્યા, અને ત્યાંથી અરઢ મહિને ઈરાન પહોંચ્યા ત્યારે જે રાજાને માટે વધ આવી હતી તે મરણ પામ્યો હતો અને તેને છેક ગાદી ઉપર આવ્યો હતે. આમ થવાથી આ છોકરેજ તે સ્ત્રીને પરણ્યો. ઈરાનથી નીકળેલા ત્રણે બાપ, દીકરે, તથા કાકા સને 1295 માં વેનિસ આવી પહોંચ્યા. મુસાફરીના શ્રમથી તેઓના ચહેરામાં ઘણે ફેરફાર થયો હતો. તેઓને પહેરવેશ ઘણી જુની ઢબને હેવાથી તેમજ–તેઓની ભાષા પણ ઘણી બગડી ગયેલી હોવાથી તેઓને કંઈ ઓળખી શકયું નહીં ત્યારે તેઓએ એક મોટી મીજબાનીમાં પુષ્કળ લેકેને પિતાને ઘેર બેલાવ્યા, અને નાના પ્રકારનાં રત્ન
Page #66
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 2 . ] યુરોપિઅનની શરૂઆતની ધામધુમ. 49 સર્વને બતાવી તથા યુરેપિઅન પિશાક ધારણ કરી પિતાને વિશે લેકની ખાતરી કરી. કેટલેક વખત પછી વેનિસ તથા જીને આ વચ્ચે યુદ્ધ થયું ત્યારે માર્કોપોલો કાફલાનો મુખ્ય અધિકારી થયો હતે. એ યુદ્ધમાં માર્કપિલેને અપજશ થયે, અને જેને આના લેકેના હાથમાં સપડાઈ જઈ કેદમાં પડે. કેદમાં હતા ત્યારે માર્કેએ પિતાના પ્રવાસનું વર્ણન લખ્યું હતું. કેટલેક વર્ષે કેદમાંથી છુટી વેનિસ આવી તે મરણ પામે. માકપલેએ મેળવેલી માહિતી યુરોપમાં ઘણીજ ઉપયોગી નીવડી. એશિઆ ખંડમાં મુખ્ય કફાયતી માલ કર્યો, તે ક્યાં અને કેટલે ઉપન્ન થાય છે, તેને વેપાર કેવો ચાલે છે, ઈત્યાદી બાબતેની ખાતરી લાયક હકીકત માપોલેએ સ્વપરાક્રમથી મેળવી યુરોપમાં જાહેર કરી. મુસલમાનના ઉદય પછી સુમારે છ સાત વર્ષમાં કોઈપણ યુરોપિઅન ગૃહસ્થ હિંદુસ્તાન આવ્યું નહોતું. છઠ્ઠા સૈકામાં કોસ્મોસ નામને વેપારી કંઈક હકીકત લાવ્યું હતું, તેની પછી માકોલેજ વધુ વિગત લાવ્યો. કેટલેક વખત પશ્ચિમ એશિઆમાં વેપાર અર્થે ફરી માર્કપલે બુખારા ગયો હતો, અને ત્યાંથી બુખારાના ખાનના એલચી તરીકે પેકીન ગયે. ત્યાંથી પાછા ફરતાં તે જાપાન, જાવા, સુમાત્રા, સિલેન વગેરે ઠેકાણે થઈ તે હિંદુસ્તાન આવ્યો. અહીં ખાસ કરીને બંગાળા તથા ગુજરાતના મુલકે તેણે જોયા, અને ખંભાત સુધીના પશ્ચિમ કિનારાની તપાસ કરી. માર્કપેલેએ પ્રગટ કરેલી હકીકતથી યુરેપિઅન લેકેની આંખ ઉઘડી, અને તેમનામાં એક ન ઉત્સાહ આવ્યો. પ. પૂર્વના વેપારની નાકાબંધી–વેનિસનું રાજ્ય લક્ષ્મીનું ઘર થયા પછી દુનીઆના ઈતિહાસને વહે બદલી નાખનાર એક મહત્વને બનાવ બને. પંદરમા શતકમાં તુર્કોએ યુરોપમાં દાખલ થઈ ત્યાં પિતાનું રાજ્ય સ્થાપવાથી યુરોપ અને એશિઆના વેપારના જુના માગો બંધ પડયા. તુર્ક કોનું નામ યુરેપમાં પહેલવહેલું સને ૧૨૪૦ને સુમારે જાહેર માં આવ્યું. પશ્ચિમ એશિઆને જે મોટે ભાગ પૂર્વ રેમન બાદશાહીમાં દાખલ થયેલ હતું તે પ્રથમ તકોએ કબજે કર્યો. ત્યારબાદ
Page #67
--------------------------------------------------------------------------
________________ પ૦ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. સને 1361 માં તેઓએ યુરોપના પૂર્વ ટુંકા ઉપર આવેલા હેવિઅને બાદશાહે વસાવેલા હેઆિપેલ નગરમાં પોતાની રાજધાની સ્થાપી બલગેરીઆ તથા સર્વઆ જબરાઈથી તાબે કર્યો. એ પછી તુર્કલેકેને તૈમુરલંગ સાથે લડવાને પ્રસંગ આવ્યાથી આસરે પચાશ વર્ષ લગી તેઓ યુરોપમાં વધારે ગડબડ કરી શક્યા નહીં. સને 1405 માં થયેલા તૈમુરલંગના મરણ પછી એ લેકેએ યુરેપમાં પુનઃ ચળવળ શરૂ કરી. આવી રીતે તેઓનું એ ખંડમાં સહેજમાં દાખલ થવાનું ખરું કારણ વેનિસ અને જીને આ વચ્ચે ચાલતી તકરાર હતી. કાળા સમુદ્ર ઉપર આવેલાં એ બેઉ રાજ્યનાં વેપારી સંસ્થાને વચ્ચે અતિશય સ્પર્ધા ચાલતી હોવાથી, તથા તેઓ વચ્ચે ફાટપુટ હેવાથી, તુર્ક લેકે યુરોપમાં ઘુસી ગયા. વળી કૅન્સેન્ટીનેપલની રોમન બાદશાહી તેડી પાડવા માટે જીઆના ખ્રિસ્તી રાજ્ય તુર્ક લેકેની મદદ માગી ત્યારે સને 1444 માં ચાળીશ હજાર તુર્ક સેના નોઆના વહાણમાં સ્કરસની સામુદ્રધુનીમાં થઈ કન્ટેન્ટનોપલ આવી, અને જીતે મુલક પોતેજ પચાવી તકોએ સને 1453 માં તે શહેર કબજે કર્યું. એ પછી થોડા વખતમાં કાળા સમુદ્ર ઉપરનાં છોઈઝ થાણાં કાફા, સોઆ વગેરે તેમણે સર કર્યો, અને એશિઆ માઈનર, મેસોપોટેમીઆ, સિરીઆ વગેરે દેશ તેમના હાથમાં આવતાં પૂર્વના વેપારના ઉત્તર તરફના બને રસ્તા યુરેપિઅને માટે બંધ થયા. - ઈ. સ. ૧૫ર–૨૨ દરમિઆન તુર્ક બાદશાહ સલીમશાહે મિસર દેશ જીતી લીધું ત્યારે વેનિશિઅન લેકોના તાબામાને એ વેપારને ત્રીજો માર્ગ પણ બંધ થશે. પરિણામમાં એક તરફ કન્ટેન્ટીનેપલ તથા બીજી તરફ એલેકઝાન્ડીઆ જેવાં વેપારનાં મેટાં ધામ યુરોપિઅન વેપારી માટે નિરૂપયોગી થયાં, અને ઈટાલીઅન શહેરને ભૂમધ્ય સમુદ્રમાં ચાલતે તથા હંસ-સમાજને વહાઈ નદી પર સઘળો વ્યવહાર અટકી પડ્યો. આજ અસામાં બીજા બે બનાવે એવા બન્યા કે જેની કલ્પના પણ નિશિઅનેને થઈ નહતી, અને જે તેવી કલ્પના આવી હેત તે પણ તે અટકાવવાનું તેઓના હાથમાં નહતું. એક તરફ કોલમ્બસે અમે
Page #68
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 2 . ] યુરોપિઅનોની શરૂઆતની ધામધુમ. 51 રિકાની શેધ કરી, અને બીજી તરફ આફ્રિકાના દક્ષિણ છેડાની પ્રદક્ષિણા કરી હિંદુસ્તાન જવાના જળમાર્ગની વાસ્ક ડ ગામાએ માહિતી મેળવી. આ બનાવ કેવી રીતે બન્યા તે આપણે જોઈએ. એકલા વેનિસના હાથમાં આખી દુનીઆને વેપાર રહેલે જેઈ યુરેપના સઘળા લેકે અત્યંત અચંબો પામતા, એટલે હિંદુસ્તાન તથા પૂર્વના બીજા દેશમાં જવાને બીજે કઈ માર્ગ હોય તે તે શોધી કહાડવા તરફ અનેક વિદ્વાન તથા વિચારવંત લેકેનું ધ્યાન લાગ્યું હતું. જેને આમાં નૈકાન તથા ભૂગોળ શાસ્ત્રમાં પ્રવીણ થયેલા એક ક્રિસ્ટોફર કેલમ્બસ નામના ગૃહસ્થને લાગ્યું કે પૃથ્વી ગોળ હોવાથી માર્કેપોલોએ જેય એશિઆને પૂર્વ કિનારે યુરોપની પશ્ચિમ બાજુએ ઘણે પાસે કોઈ ઠેકાણે હશે. આ કપના ખોટી નહોતી, પણ કોલમ્બસે પૃથ્વીનો વ્યાસ છે તેના કરતાં તેને ઘણે નાને માન્યો હતો. જેનેઈઝ સરકારે કોલમ્બસના આ વિચારેને સમજ્યા વગર તરછોડી કહાડયા, અને પોર્ટુગલની સરકારે તે વિશે બાતમી મેળવી લઈ વિશ્વાસઘાત કરી તેને ફસાવ્યું. આખરે સ્પેનની રાણી લીઝાબેથે તેને આશ્રય આપી અમેરિકા ખંડ ધી કહાડવામાં મદદ કરી. આ સાહસ ખેડવાને બદલે સ્પેનને ઘણો સારો મળ્યો. અમેરિકામાને અત્યંત ફળદ્રુપ પ્રદેશ તથા સોનારૂપાની અને રત્નની ખાણે તેના તાબામાં આવ્યાથી સે દોઢ વર્ષ લગી એ દેશ યુરેપમાં અગ્રસ્થાને રહ્યા. વાસ્કેડ ગામાએ પણ વિલક્ષણ સાહસ કરી આફ્રિકાની પ્રદક્ષિણ કરી, અને તા. 22 મી મે સને 1498 ને દિવસે મલબાર કિનારા ઉપરના કૅલિકટના બંદરમાં દાખલ થયા. લિઅન શહેર જે દિવસે એણે છેડયું તે દિવસથી આ પ્રવાસ પૂર્ણ કરતાં એને દશ મહિના અને બે દહાડા થયા. આ બનાવથી હિંદુસ્તાનના વેપારની દિશા બદલાઈ જશે, તથા તેને લીધે યુરોપ અને એશિઆ ખંડમાંનાં રાજ્યમાં મોટો ફેરફાર થશે એવું તેજ વખતે ચતુર પુરૂષોને જણાવવા લાગ્યું. હવે વેનિસની સઘળી દેલત લિસ્બનમાં ઘસડાઈ આવશે એ વિચાર પોર્ટુગીઝને આબે, અને વેનિસને પણ પિતાની સત્તા સત્વર નાશ થશે એમ ભાસ્યા વિના રહ્યું નહીં.
Page #69
--------------------------------------------------------------------------
________________ પર હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. 6. અમેરિકાની તથા હિંદુસ્તાન જવાના જળમાર્ગની શોધનું પરિણામ –પોર્ટુગીઝ લેને હિંદુસ્તાન, તથા સ્પેનના લેકને અમેરિકા પ્રાપ્ત થવાથી નિરનિરાળાં પરિણામ નીપજ્યાં. ભૂમધ્ય સમુદ્ર ઉપરનાં સઘળાં નાકાં મુસલમાનોના તાબામાં જવા પછી યુરેપિઅન વેપારીઓ સઘળી તરફથી ઘેરાઈ ગયા હતા. વેનિસના વેપારીઓ મુસલમાન સાથે મિત્રાચારી બાંધી તેઓ માગે તેટલી જકાત ભરતા, અને પૂર્વને માલ એલેકઝાન્ડ્રીઆમાંથી લાવી યુરોપને પુરો પાડતા. આવી સ્થિતિમાં પોર્ટુ. ગીઝોને હિંદુસ્તાન જવાને સ્વતંત્ર માર્ગ મળવાથી તેઓએ તે દેશના દરેક જાતને માલ વહાણમાં લિસ્બન લાવી યુરોપમાં પહોંચાડવા માંડયો. જમીન કરતાં જળમાર્ગે આવેલે માલ વધારે સારી હાલતમાં રહે એટલે વેનિસના વેપારીઓ પાર્ટુગીઝ સાથે બરાબરી કરી શક્યા નહીં. યુરોપમાં જોઈએ તેટલે હિંદુસ્તાનને માલ લિસ્બનમાં આવતાં જ વેનિસને વેપાર જહદી બુ. મુન (Munn) નામના એક અંગ્રેજ વેપારીએ આ અલના વેપારની કેટલીક હકીકત લખી છે, તેમાં તેણે હિંદુસ્તાનમાંથી યુરોપમાં આવતી જણસની કિમત તે સમયે એ માં શું પડતી તથા યુરોપમાં તે શા ભાવે વેચાતી તેનું એક કોષ્ટક આપ્યું છે, તે ઉપરથી જણાય છે કે એક જ વસ્તુ એલેપમાં જે કિમતે વેચાતી તેની અડધી કિમતે તે ઈગ્લેંડમાં મળતી. એલેપ અને એલેકઝાન્ડીઆ વચ્ચે કિમતને ઘણો તફાવત ન હોવાથી વેનિસના વેપારીઓ જે માલ એલેકઝાન્ડીઆથી લાવતા તે લિસ્બનમાંથી આવતા માલ કરતાં બમણો મો વેચાતે. આમ થવાથી તે કોઈ લે નહીં એ ખુલ્લું છે. પિગલના રાજાએ પણ વેપાર ઉપર ધ્યાન આપી સઘળા મક્તા પિતાના તાબામાં રાખ્યા. આવી રીતે માલની કિમત ઘણી ઉતરી જવાથી તેને ખપ વિશેષ થવા લાગે, અને વખત જતાં નવી નવી વસ્તુઓની જરૂર જણાવવા લાગી. ખાસ કરી હિંદુસ્તાનને મસાલે યુરેપમાં વધારે ખપવા લાગ્યો. પોર્ટુગીની આ આબાદી સુમારે વર્ષ ચાલ્યા પછી સળમાં સૈકામાં તેમને વેપાર પહેલાં વલંદા લેકેએ, અને ત્યારપછી અંગ્રેજોએ કુબાવ્યો.
Page #70
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 2 જું. ] યુરેપિઅનની શરૂઆતની ધામધુમ. 57 પોર્ટુગીઝ લેકે આ દેશમાં આવ્યા ત્યારે અહીં અનેક સુવ્યવસ્થિત રાજ્ય તેઓએ જયાં. આ રાજ્યના અધિકારીઓને તેમજ વેપારીઓને પિતાને માલ પરદેશમાં ખપાવવાની ઘણી ઈચ્છા હોવાથી પોર્ટુગીઝનો વેપાર ઝપાટા બંધ વધ્યો. પણ સ્પેનના લેકેના તાબા હેઠળ આવેલે અમેરિકા ખંડ જુદા પ્રકારનો જ હતો. ત્યાને મુલક ઘણેખરે ઉજજડ અને રાજ્ય અવ્યવસ્થિત હતાં. ત્યાંની સંપત્તિ ઉદ્ધિજ અને ખનિજ પદાર્થોમાં ઢંકાયેલી પડેલી હેવાથી તેને બહાર કહાડવા માટે મહા પ્રયાસ કરવાનો હતો, અને વિશેષ જોઈએ તે ખાવા પીવાની વસ્તુ મળતી નહીં. આથી ખેતી કરવા તથા ખાણ ખોદવા માટે આફ્રિકામાંથી નીચે લેકેને ગુલામ બનાવી સ્પેનના લેકે અમેરિકા લઈ ગયા. આ ની શરીરે ઘણું મજબૂત હતા; એક ની ચાર અમેરિકન જેટલું કામ કરે. આ હકીકતમાં પોર્ટુગીઝ લેકેની માફક સ્પેનના લેકેને અમેરિકામાં આરંભમાં કાંઈ પણ ફાયદો મળે નહીં. પહેલાં પચાસ વર્ષ ઘણુ ખરાબ હાલતમાં કહાડ્યા પછી ધીમે ધીમે તેઓને ફાયદો થવા લાગે. પિર્ટુગીઝ લેકીને હિંદુસ્તાન જવાને જુદા જ રસ્તે મળી આવવાથી મુસલમાનોને અતિશય અચંબે થે. ઈજીપ્તના મુસલમાનેએ આ ઉપર થી પોર્ટુગીઝ લેકોને શેહ આપવા શેડો પ્રયત્ન કર્યો નહીં, અને ગુસ્સે થયેલા વેનિશિઅન લેકેએ આ કામમાં તેઓને મદદ કરી, અને પોતાના હેલમેશિઆના પ્રાંતમાંથી લાકડાં કાપી લાવી વહાણ બાંધવા માટે ઈજીપ્તના મુસલમાનોને પરવાનગી આપી. આવી રીતે એક મોટો કાફલો તૈયાર થયે પણ થોડા જ સમયમાં પોર્ટુગીઝ વહાણેએ તેને સંપૂર્ણ નાશ કર્યો. મુસલમાની રાજ્યમાં જે ખ્રિસ્તી રહેવાસી હોય તે સર્વને ઠાર મારવા ઇજીપ્તના બાદશાહે ધમકી આપી. એ પછી ઈજીપ્ત, સીરીઆ તથા પેલેસ્ટાઈનના પ્રાંત કૅન્સેન્ટીને પલના તુર્ક બાદશાહ પહેલા સલીમે જીતી લીધા અને સઘબાનું એકત્ર મુસલમાની રાજ્ય બનાવ્યું. તેણે નિશિઅને સાથે તહ કરી, તેમને પિતાના પ્રદેશમાં વિશેષ સવળતા કરી આપી, અને લિમ્બનથી આવતા માલ ઉપર ભારે જકાત નાખી. એમ છતાં પિર્ટુગલની સરસાઈ
Page #71
--------------------------------------------------------------------------
________________ 54 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. કાયમ રહી. આખરે વેનિસ સરકારે પોર્ટુગલને શરણે જઈ તેનો આશ્રય માગે, પણ તે ન મળવાથી વેનિસને નાશ થતાં પિર્ટુગલને ઉદય થયો. 7, પ્રાચીન પ્રશ્નની કુંચી–આટલી હકીકત ઉપરથી હિંદુસ્તાનને માલ આખી દુનીઓ ઉપર હજારો વર્ષ લગી કેવી રીતે પુરે પડે હતો, અને તેને લીધે સઘળાં રાજ્યોને કેટલી કિફાયત થઈ હતી તે ધ્યાનમાં આવશે. જે રાજ્યના તાબામાં આ વેપાર હોય તે શક્તિ તથા વૈભવમાં સર્વથી ચડીઆવું થતું, તેથી તે વેપાર હાથ ધરવા દુનીઓ ઉપરનાં રાજ્યમાં એક સરખી હોંસાતેસી ચાલી હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં પિગીઝ, વલંદા, અંગ્રેજ વગેરે લેકમાં ચાલેલી દોડધામ આપણને વિશેષ મહત્વની જણાય છે; પણ જ્યારે એકંદર ત્રણ હજાર વર્ષ લગી આ દેડધામ ચાલુ હતી, અને તેમાં સેંકડે રાજ્યો અઑદયના વમળમાં સપડાઈ ગયાં હતાં, ત્યારે આ ત્રણ વર્ષની કંઈ ખાસ મહત્તા રહેતી નથી. આપણે જે કાળમાં રહેતા હોઈએ અને જેની પ્રત્યેક ક્ષણે આપણે અનુભવતા હોઈએ, તે કાળ ગમે તેવો અલ્પ હોય તે પણ તે આપણને મોટો અને મહત્વનો લાગે છે; પણ પાછલે કાળ હજાર વર્ષને હોય તો પણ તેના વિચારો આપણને જોઈએ તેવા આવતા નથી. આ વેપારમાં પ્રાપ્ત થતી સંપત્તિને લીધે સો પચાસ વર્ષમાં જ્યારે ઈબ્લડ સરખાં અનેક રાજ્યો વૈભવમાં ત્યાં છે, તે તે પહેલાનાં હજાર વર્ષમાં કેટલાં રાજ્યનો ઉદય થયો હશે તેને માત્ર વિચાર કરેજ બસ થશે. આવી રીતે વિચાર કરતાં હિંદુસ્તાન પર દેશીઓના હાથમાં જવાનું એક કારણ એવું દેખાય છે કે મુસલમાને એ ઈમ, સીરીઆ, ગ્રીસ તથા કન્ટેન્ટીને પલનાં રાજ્ય જીતી લઈ પશ્ચિમ તરફનાં યુરેપિઅ રાજ્યને ઘેરી લીધાં, અને તેઓને માટે પૂર્વમાંથી માલ લઈ જવાને એકપણ રસ્તે ખુલ્લે રાખે નહીં, એટલે અકળાઈ જઈ ગમે તે રસ્તે ઘેરામાંથી છટકી જવા એ રાજ્યએ મથન કર્યું. જે રાતા તથા કાળા સમુદ્ર ઉપરના વેપારના માગી તેમને માટે ખુલ્લા રહ્યા હતા તે કદાચિત પૂર્વની માફક વેપારને ક્રમ ચાલ્યા જ કર્યો હત. તેમ થતાં હજારે વર્ષ સુધી હિંદુસ્તાનને માલ દેશાવર જવાને લીધે આ દેશમાં કેટલી દેલત
Page #72
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 2 જે. ] યુરોપિઅનની શરૂઆતની ધામધુમે. એકઠી થાત તેની કલ્પના કરવી પણ અશક્ય છે. ઉપર વર્ણવેલી વેનિસ, ફર્લોરેન્સ તથા લિસ્બનની ધનસંપન્નતા હિંદુસ્તાનની લત આગળ કંઈજ વિસાતમાં નહતી. - યુરેપની અર્વાચીન પ્રગતિને આરંભ ઉપર કહેલી વેપારની દેડધામમાં થયો હતો. પિગીઝ લેકોના હાથમાં હિંદુસ્તાન જવાને જળમાર્ગ રહેવાથી અન્ય રાજ્યોને ઈર્ષ થઈ અને તેને માટે સોળમા અને સત્તરમાં સૈકામાં દરીઆ ઉપર એક ઝનુની યુદ્ધ ચાલ્યું. પૂર્વનાં રાજ્યો ઉપર સર્વોપરી સત્તા બેસાડી તેના વેપારથી સઘન થવાને માર્ગ પોતાના હસ્તકમાં લેવા માટે અનેક યુરેપિઅન રા વચ્ચે ચાલેલી અનંત તકરાર તથા હોંસાનેંસી હજી પણ તેવીને તેવી ચાલુ છે. હિંદુસ્તાન જવાને જળ માર્ગ જગ્યા પછી આ હીંસાનેંસીએ ઉગ્ર રૂપ ધારણ કર્યું, અને પરિણુંમમાં આ તરફનાં કેટલાંક રાજ્યો પશ્ચિમાન્ય પ્રજાના તાબામાં ગયાં, તે પણ તેને અંત આવ્યો નહીં. આ હોંસાતેસી જગતના રાજકીય ઈતિહાસની મુખ્ય કુંચી છે. આજ સૈકાઓ થયાં એ ખેંચતાણ ચાલ્યા કરે છે, અને એ ઝગડામાં પડનારાં પાત્રે જુદે જુદે વખતે બદલાયા કરે છે. આ સઘળી ખટપટ, ઈરાન, હિંદુસ્તાન, ચીન વગેરે ફળદ્રુપ દેશોના માલ માટે તથા ત્યાંની કારીગીરીને માટે છે તે આપણે વીસરી જવાનું નથી. આપણે માટે અન્ય લેકમાં કેટલી દડધામ ચાલી હતી, કેટલા લે કે તલવાર ઉપાડી જીવ ઉપર આવ્યા હતા અને કેટલાએ મીઠી મીઠી વાત કરી હતી એ સઘળું બારીકીથી તપાસવાનું આજે આપણું કર્તવ્ય છે. કૅસ્ટિંન્ટીને પલ કેરે, કંદહાર, કાબુલ, પેકિન ગમે તે ઠેકાણે નજર કરે તે તરત જ જણાશે કે ત્યાં થયેલાં કારસ્તાને અને પરરાજ્યોની ભાંગફાડ માત્ર વેપારી લાભ ઉપર અવલંબી રહ્યાં હતાં. મસાલા, સુગંધી વસાણાં, રંગ, તેલ, તેલબીજ, સુતર, ઔષધ, અનાજ, લાકડાં અને બીજે અનેક પ્રકારને કાચો માલ હિંદુસ્તાન, મલાયા દ્વીપકલ્પ તથા તેની આસપાસના ટાપુઓ, ચીન, પૂર્વ આફ્રિકા ઈત્યાદી પ્રદેશમાંથી ઘણે સસ્ત દરે લાવે, તેના નાના તરેહના ઉપયોગી પદાર્થો બનાવી તે આખી દુનીઆમાં બને તેટલા મોંઘા
Page #73
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. વેચવા, અને એ વ્યવહાર ઉપર પિતાના રાજ્યને નિર્વાહ ઉત્તમ રીતે ચલાવો એ આ વેળાની ધામધુમ મૂળ ઉદેશ હતે. પ્રેફેસર રામસે કહે છે કે “જગતના ઇતિહાસને એકંદર હે તપાસતાં એટલું તે દેખાશે કે એશિઆ તથા યુરોપના સમાગમ પછી હમેશ એક જાતની જબરદસ્ત વિદ્યુચ્છક્તિ ઉન્ન થતી જાય છે, અને તેમાંથી સર્વ જગતના વ્યવહારને વેગ મળે છે. જગતની પ્રગતિનું આના જેવું બીજું કઈ પણ કારણ ઈતિહાસમાં મળી આવતું નથી” (Contemporary Review, July 1906). સર ઑલ્ટર રાલેના મત પ્રમાણે “જેના તાબામાં દરીએ તેના તાબામાં વેપાર, જેના તાબામાં જગતને વેપાર, તેના તાબામાં જગતની દેલત એટલે પ્રત્યક્ષ સર્વ જગત પ્રકરણ 3 જું. મલબારની પ્રાચીન હકીકત 1. મલબારનું મહત્વ. 2. મલબારને જુને ઇતિહાસ, 3. મલબારના લોક: બ્રાહ્મણ અને નાયર. 4. મલબારમાંના મુસલમાન. 5. મલબારમાં ખ્રિસ્તી લો. 6. મહામખ સમારંભ. - 7. કેલીકટને ઝામરીન. 1. મલબારનું મહત્વ –યુરોપિઅન પહેલવહેલા મલબારમાં આવ્યા હતા. સોળમા સૈકામાં પોર્ટુગીઝ લેકેએ આ કિનારાને ઘણે ખરે ભાગ છતી ત્યાં પિતાનું રાજ્ય સ્થાપ્યું. આ પ્રદેશ હિંદુસ્તાનના બીજા ભાગેથી તદન જુદે જ પડતું હતું. માત્ર સૃષ્ટિરચનાને લીધે જ એમ હતું નહીં, પણ રાજ્યવ્યવસ્થા તથા લેકેની રીતભાતમાં એ પ્રાંત ભિન્ન જણાતું હતું. આથી પરદેશી સત્તા સ્થાપન થવામાં કંઈ વિલંબ થયે નહીં. પોર્ટુગીઝની પહેલાં આરબ તથા ખ્રિસ્તી વગેરે પરદેશીઓએ આ પ્રાંત ઘેરી લીધું હતું. આ સર્વ હકીક્ત તેમજ ત્યાંની તત્કાલીન તથા પ્રાચીન અંતઃસ્થિતિ સ્પષ્ટપણે સમજ્યા સિવાય હિંદુસ્તાનમાં થયેલી યુરોપિઅન રાજ્ય સ્થાપનાની મીમાંસા
Page #74
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 3 છે. ] મલબારની પ્રાચીન હકીકત. પ૭ સમજવી મુશ્કેલ છે. મૂળ સંસ્થા ઉત્તમ પ્રકારની હોવા છતાં પારકા અમલ નિીચે તેની કેવી દશા થાય છે તે મલબારની હકીકત ઉપરથી ઘણી સારી રીતે જણાઈ આવે છે. મલબારની રાજ્યપદ્ધતિમાં પ્રજાસત્તાક તત્વ આમેઝ થયેલું હોવાથી ઐતિહાસિક દ્રષ્ટીએ ત્યાને આગલે ઈતિહાસ અતિ મનોરંજક લાગે છે, એટલે વિષયાંતર ન કરતાં ત્યાં પ્રાચીન ઇતિહાસ સવિસ્તરપણે અહીં જ આપવાનું ઇષ્ટ જણાય છે. - હિંદુસ્તાનની ઉત્તરે હિમાલયના પ્રચંડ પહાડો આવેલા હોવાથી તથા તેની બીજી ત્રણ બાજુએ સમુદ્ર ફરી વળેલે હેવાથી એ દેશ અભેદ હોય એવું સામાન્ય રીતે સમજવામાં આવતું. વાયવ્ય કોણ તરફથી એ દેશમાં દાખલ થવાને એક જ માર્ગ હતો, અને ત્યાંથી જ સઘળી અન્ય પ્રજાઓ આ દેશમાં દાખલ થઈ હતી. બીજે માર્ગ ચંબીની ખીણમાં થઈને હિતે જ્યાંથી બુદ્ધ યતિઓ ધર્મપ્રસાર કરવાના હેતુથી ટીબેટ ગયા હતા. યુરોપિઅન લેકે અહીં આવ્યા તે પૂર્વે સમુદ્ર માર્ગ દુર્ભેદ્ય હતું એવું પશ્ચિમાત્ય ગ્રંથકારે લખે છે, તેને ભાવાર્થ એટલે જ હવે જોઈએ કે એ માર્ગે હિંદુસ્તાનમાં પ્રવેશ કરવું શક્ય છે એ વાત યુરેપિઅનોએજ સિદ્ધ કરી આપી, પણ વસ્તુસ્થિતિ એવી નથી. મનુષ્યની બુદ્ધિને પ્રભાવ થતાં કઈ પણ વાત તેને દુર્ધટ લાગતી નથી. પોર્ટુગીઝએ અત્યંત સાહસ વેઠી હિંદુસ્તાન દેશ શોધી કાઢ્યો હતો એ ગર્વ મધ્યા છે. એ કંઈ ખોવાઈ ગયેલે દેશ નહોતે, તેમજ બીજા લેકોને તે જાણીતે નહોતે એવું હતું નહીં, પર્ટુગીઝોનું સાહસ એટલું જ કે તેમનાં વહાણે યુરોપને કિનારો છોડી વચમાં કેથે અટકી નહીં પડતાં ઠેઠ હિંદુસ્તાનના કિનારા સુધી આવ્યાં હતાં. એ સમયે તૈકાશાસ્ત્રમાં યુરોપિઅનોની બરાબરી કરી શકે તેવા બલકે તેનાથી પણ ચડીઆતા ખલાસીઓ આ તરફ હતા. પ્રાચીન ગ્રીક અને ફિનિશિયન ખલાસીઓ બાતલ કરીએ તોપણ પિર્ટુગીઝના ઉદયનાં ત્રણ ચારસો વર્ષ અગાઉ આરબ લેકેએ નકાનયન વિદ્યામાં શ્રેષ્ઠ પ્રકારની પ્રવીણતા મેળવી હતી, અને જાપાનના કિનારાથી ભૂમધ્ય સમુદ્ર સુધી તેઓ ફરતા
Page #75
--------------------------------------------------------------------------
________________ 58 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. હતા. આ લાંબા અને તે સમયના કંઈક અંશે દુર્ધટ પ્રવાસની જેઓને ધાસ્તી લાગી નહીં તેઓ આફ્રિકાની પ્રદક્ષિણા કરવામાં ગભરાયા હોય એ માની શકાતું નથી. આફ્રિકાની દક્ષિણ બાજુએ વેપારનાં કાંઈ પણ સાધન હતાં નહીં, તેમજ ઈજીપ્તમાંથી ભૂમધ્ય સમુદ્રમાં જવા આવવાનું ઘણું થતું હોવાથી તેમને આફ્રિકાની પ્રદક્ષિણ કરવાનો પ્રસંગ આવ્યો નહીં. એમ છતાં આરબ જેવા દરીઆવધી લેકની થેડે થોડે અંતરે સહાય લઈ પોર્ટુગીઝ ખલાસીઓ પૂર્વ તરફ આવી શક્યા હતા. ટુંકાણમાં, આરબ તથા બીજા પ્રાચીન સમયના લેકે વહાણવટાના ધંધામાં પ્રવીણ હતા. છતાં હિંદુસ્તાનની દેલત સ્વદેશ લઈ જવા જેવી સ્વાર્થી કલ્પના પિોર્ટુગીઝ પહેલાં અહીં આવનારા કેઈ પણ પરદેશી લેકે કરી નહીં હતી. યુરોપિઅનોએ હિંદુસ્તાન આવી નિરાળા પ્રકારનું કૃત્ય આરંળ્યું, એટલે તેની મહત્તા અગાડી આવી, અને અહીંની પ્રજાનાં સઘળાં કામ દબાઈ ગયાં. પંદરમા સૈકામાં યુરોપિઅન તેમજ બીજા લેકે નૈકાગમનમાં સરખી રીતે કુશળ હેવા છતાં, યુરોપિઅનેની પ્રગતિ થઈ અને ઈતર લેકે પાછળ પડી ગયા, એ બાબતને વિચાર તે કાળની પરિસ્થિતિની મદદથી કરીએ તે સહજ જણાશે કે આ પ્રાચ્ય લેક સંપત્તિવાન તથા સુવ્યવસ્થિત હોવાથી એને પરમુલકમાંથી આ જીવીકાની કઈ પણ વસ્તુ આણવાની જરૂર લાગી નહીં. પરધન તથા પરદેશ એ બન્ને બાબત તેમની અભિલાષા ન પ્રેરાયાથી તેમની પાસે હતું તે ઉપરાંત વધારે મેળવવા માટે તેમણે સાહસ કરવાનો નહોતો. બીજી તરફ સાહસિક આરબોએ વેપારમાં ઝપલાવી યુરેપિઅને નુકસાન પહોંચાડ્યું હતું, એટલે તેઓ બહાર પડવાને અતિશય ઉત્તેજીત થયા હતા, અને જીવ ઉપર આવી ધમપછાડ કરવા લાગ્યા હતા. આથી જ તેમની પ્રગતિ થઈ હતી. યુરેપિઅને આ પ્રયત્ન શાને માટે હતો, અને આગળ ઉપર એનું પરિણામ કેવું આવશે એ તપસવાની દરકારજ કોઈએ કરી નહીં. આ કારણથી આગળ વધવા એશિઆ. ને લેકે પાત્ર નહેતા અથવા યુરોપિઅન લેકેની બુદ્ધિજ કંઈ અલૈકીક તથા વિલક્ષણ હતી એમ કહી શકાય નહીં.
Page #76
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 3 જે. ] મલબારની પ્રાચીન હકીકત. હિંદુસ્તાનના પશ્ચિમ કિનારાને મલબાર કિનારો કહે છે. એ કિના રાની સમાંતર, સમુદ્રથી ત્રીશેક માઈલ દૂર સંહ્યાદ્રી પર્વતની હાર આવેલી હેવાથી, એટલો મુલક હિંદુસ્તાનના બીજા ભાગથી છુટા પડી ગયા હોય એમ લાગે છે. સુરતથી ગણીએ તે જમીનના આ ચીરામાં અનુક્રમે ઉત્તર કેકણું એટલે થાણું તથા કોલાબા જિલ્લા, દક્ષિણ કોકણ એટલે રત્નાગીરી જિલ્લો, સાંવતવાડી સંસ્થાન, ગોમંટક, ઉત્તર કાનડા, દક્ષિણ કાનડા, મલબાર, કોચીન અને ત્રાવણકોરના પ્રાંતે આવે છે. મલબારની પૂર્વે મહૈસુર તથા કુર્ગના પ્રાંતિ આવેલા છે. આ કિનારે મુખ્ય બંદરે નીચે પ્રમાણે છે - સુરત, દમણ, દહેણું, તારાપુર, માહીમ, વસઈ, થાણ, મુંબઈ અલીબાગ, જંજીરા, રત્નાગીરી, વિજયદુર્ગ, માલવણ, વેંગુર્લા, પંછમ, માગવા, કારવાર, કુમઠા, હેનવર, ભટકળ (છેલ્લાં ત્રણ ઉત્તર કાનડામાં છે); મેંગલેર ( દક્ષિણ કાનડા ), કાનાનુર, ટેલિચરી, મહી, કૅલીકટ, પુનાની (મલબાર), કોચીન, કલમ (કિવેલેન), અંજન, ત્રિવેંદ્રમ અને કેમેરીને. આમાંનાં કેટલાંક બંદરની હકીકત અગાડી આવતી હોવાથી સંપૂર્ણ નોંધ અહીં આપી છે. 2, મલબારને જુને ઈતિહાસ-મલબારનું અસલ નામ કેરલ હતું. પ્રાચીન કાળમાં ચેર, ચલ તથા પાંડય એવાં ત્રણ રાજ્યો દક્ષિણમાં હતાં, તે પૈકી ચેર એટલે કેરલ હતું એવું શોધકોએ ઠરાવ્યું છે. ચેરનાડ કરીને હાલમાં મલબારમાં એક તાલુકે છે, તેનું નામ કેરલ ઉપરથી જ પડ્યું હશે. એવી આખાઈ છે કે પૂર્વે પરશુરામે સમુદ્ર પાછળ હઠાવી મલબારની જમીન ઉત્પન્ન કરી ત્યાં ચાતુર્વર્ણની સ્થાપના કરી હતી. તેણે એસક ગામ વસાવી ચારચાર ગામનો એક ભાગ એવા સોળ ભાગ કર્યા હતા. દરેક ભાગમાંના લેકેએ પિતાનામાંથી એક અમલદાર તે ભાગને કારભાર કરવા માટે નીમ તેણે ત્રણ વર્ષ કારભાર કરવો તથા ખરચ માટે એકંદર જમીનનો જ ભાગ તેને આપવો, એ શરૂઆતમાં વહિવટ હતું. પણ એ અમલદાર દર ત્રણ વર્ષે બદલાતું હોવાથી એ મુદતમાં ફાવે તેટલે તે જુલમ કરો. આ જુલમને અટકાવ કરવા માટે સઘળા લેકેએ તિરૂના
Page #77
--------------------------------------------------------------------------
________________ ક . હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. વાયી નામને સ્થળે એકઠા થઈ સર્વાનુમતે એક રાજા ચુંટી કહાડે, તેને પેરૂમાલ એટલે મોટે અથવા પરમેશ્વર કહેતા. પિરૂમાલ બાર વર્ષ અમલ કરી રાજ્ય છોડયું, અને ફરીથી લેકેએ મોટો સમારંભ કરી નો રાજા પસંદ કરે એ પ્રમાણેને વહિવટ ઈ. સ. 216 માં નકકી થયો હોય એમ કહેવાય છે. ઉપર મુજબ ચેર પ્રાંતનો રાજા જે કડુંગલુર ઉર્ફે કાંગાનુરમાં રાજ્ય કરતું હતું તેનું નામ પેરૂમાલ પડયું હતું. એ નામ અશોકના શિલાલેખમાં પણ મળી આવે છે. પણ આ હકીકત માટે દંત કથા સિવાય બીજો આધાર નથી. ઐતિહાસિક માહિતી તે એટલી જ મળે છે કે મલબાર કિનારા ઉપર રોમન લોકોને વેપાર ચાલતું હતું. પાછળ કહ્યા પ્રમાણે એ લેકનું અસલ નાણું મલબાર અને ત્રાવણકોરમાં પુષ્કળ મળી આવે છે. વિદ્વાનેની શોધ ઉપરથી જણાય છે કે ઈ. સ. ના ચોથા શતકમાં મલબારના કાંચી શહેરમાં પલ્લવ રાજાનું રાજ્ય હતું. એ રાજ્ય ઘણું કરીને ચંદમાં સૈકા સુધી હસ્તીમાં હતું. ૫૯લવ રાજાના વખતમાં આવેલા ચીનાઈ મુસાફર ફાહિઆને મલબારનાં રાજ્યની કેટલીક હકીકત લખી છે. ઈ. સ. ના સાતમા સૈકામાં વાતાપી ઉર્ફે બદામીના ચાલુક્ય રાજાએ મલબાર ઉપર સ્વારી કરી પલ્લવનો પરાભવ કર્યો, પણ તેની સત્તા એ પ્રાંતમાં ચાલુ થાય તે પહેલાં તેને રાષ્ટ્રકટે જીતી લીધો. આ રાષ્ટ્રકુટ કેટલેક વખત મલબારમાં પ્રબળ રહ્યું હતું. પરંતુ આખા પ્રાંતમાં નાયર લેકનાં મજબત સંસ્થાને તથા નાનાં નાનાં રાજ્યે પથરાયેલાં હેવાથી રાષ્ટ્રકટને અમલ બરાબર જામ્યો નહીં. આ નાયર લેકે મૂળ તામીલ હતા, અને પૂર્વ કિનારા ઉપરથી મલબારમાં આવી રહ્યા હતા. પણ એ ક્યારે આવ્યા તે નક્કી જણાયું નથી. મી. એલિસનું કહેવું એવું છે કે ઈ. સ. 389 ને સુમારે એ લેકે મલબારમાં આવ્યા અને તે મુલક પિત પિતાનામાં હેંચી લીધા. 3. મલબારના લોકો બ્રાહ્મણ તથા નાયર –મલબારમાં નંબુતિરિ બ્રાહ્મણ, નાયર, મોપલા મુસલમાન અને ખ્રિસ્તી એ ચાર પ્રકા
Page #78
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 3 . ] મલબારની પ્રાચીન હકીકત. રના લેકે વસે છે, અને તે દરેકના અનેક પેટા વિભાગ છે. હિંદુસ્તાનના બીજા ભાગોમાં જેવી રીતે આર્ય સુધારાની અસર દરેક બાબતમાં સ્પષ્ટ માલમ પડી આવે છે તેવું કંઈ ચિહ મલબારમાં જણાતું નથી. આનું પરિણામ કેવું આવ્યું તેને બારીક વિચાર કરવો જોઈએ. આર્ય લેકેની ચાતુર્વર્ય સંસ્થા દેશના બીજા ભાગની માફક અહીં નહતી. આની જાતી વ્યવસ્થાનું મૂળ કુટુંબ હતું, અને તે ઉપર તેમણે પિતાની સમાજની રચના ગોઠવી હતી. આ માટે તેમણે સમાજના ચાર મુખ્ય ભાગ કરી દરેકને ચાર જુદાં જુદાં કામો સોંપી આપ્યાં. કાલાંતરે કામની આ વહેંચણી એટલી તે સ્પષ્ટ તથા પૃથક થઈ કે બે પક્ષના ક્ષત્રિય લેકે માહે માંહે લડતા હોય, તે એક તરફ બ્રાહ્મણ તપશ્ચર્યા કર્યા કરે અને બીજી તરફ કણબી ખેતી કર્યા કરે, પરંતુ ચાલતા ઝગડામાં પડવાનું જરૂરનું છે એવી બુદ્ધિ એ બેમાંથી કાઈની ચાલતી નહીં (લગન). આવાં કારણને લીધેજ પરદેશી હુમલા આ દેશ ઉપર આવતાં સઘળા લેકે સ્વદેશના રક્ષણ માટે શત્રુ ઉપર ઉડ્યાનાં ઉદાહરણ આપણા પ્રાચીન ઈતિહાસમાં ઘણાં મળતાં નથી. દેશ રક્ષણનું કામ ક્ષત્રિઓનું જ છે એમ બીજી જાતે સમજતી. એમ છતાં આર્યોની આવી વ્યવસ્થાને લીધે સમાજની સુધારણું તથા આબાદી થઈ દરેક કસબને નવું રૂપ મળવાથી પ્રાચીન આર્યોની પ્રગતિ અતિશય ઝડપથી થયેલી જણાઈ આવે છે. પણ મલબારની સમાજવ્યવસ્થા ઘણે અર્વાચીન સમયની છે. અહીંઆ નંબુતિરિ બ્રાહ્મણ ઈસવી સનના આઠમા સૈકામાં બહારથી આવ્યા ત્યાર અગાઉ માત્ર જૈન લેકે ઉત્તરમાંથી આવ્યા હતા, અને તેઓ આને છેડે ઘણે સુધારો અહીં લાવ્યા હતા. તેઓએ જુદા જુદા ધંધાવાળાનાં સમાજ, જેને અંગ્રેજીમાં ગીલ્ડસ ( Guilds) કહે છે તે, મલબારમાં સ્થાપ્યાં. આ સમાજોને શરૂઆતમાં ધર્મનું સ્વરૂપ આપવામાં આવ્યું નહતું, પણ આઠમા સૈકામાં બ્રાહ્મણોએ એ તત્વ ઉમેરી જાતિ બંધન દ્રઢ કર્યું. આ બ્રાહ્મણ વૈદિક એટલે વેદાધ્યયન કરનારા હોવાથી તેમના વિભાગ પણ વેદને અનુસરીને હતા. પ્રસિદ્ધ શંકરાચાર્ય મૂળ મલબારના નંબુતિરિ બ્રાહ્મણ છે; અહીંના સઘળા બ્રાહ્મણે તેનાજ અનુયાયી છે. બુતિરિ બ્રાહ્મ
Page #79
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અવાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ણોનાં દશ “ગ્રામ” એટલે શાખા હતી. પ્રત્યેક ગ્રામ ઉપર દેખરેખ રાખવા માટે લેકનિયુક્ત છ અધીકારીની સભા હતી. તેના અધ્યક્ષને “સ્માર્ત તથા સભાસદને મિમાંસક' કહેતા. દેશના રાજાની પરવાનગીથી આ સભા જાતિના સઘળા કંટાને નિકાલ કરતી. મલબારમાં બીજી મુખ્ય જાત નાયરની હતી. નાયર એટલે લેકોના નાયક, દેશનું રક્ષણ કરનારા અથવા ક્ષત્રિઓનું કામ કરનારા શુદ્ર એ અર્થ થાય છે. એ આર્ય નહતા. અહીં ઘણા થોડાજ આર્યો આ વેળા હોવાથી તેમજ દેશ સંરક્ષણના કામ માટે જોઈએ તેટલા ક્ષત્રિય લેક ન હોવાથી, મલબારમાં ક્ષત્રિયોની નવીજ જાત બનાવવી પડી. રાજ્યવ્યવસ્થા માટે દેશના જે ભાગ પાડ્યા હતા તેને “નાડ” એટલે નાયરેના અધિકારના દેશ કહેતા. પ્રત્યેક “નાડ'માં છ કુટુંબો હતાં, અને દરેક કુટુંબને અકકેક માણસ પટશત” (છ) નામની પરીષદને સભાસદ હતા. આ સભા પિતાની “નાડ” નો વહિવટ કરતી, સરકારી કર વસુલ કરતી, લશ્કરની મદદથી પ્રાંતનું રક્ષણ કરવા તજવીજ રાખતી, તાબાનાં માણસો ઉપર દેખરેખ રાખતી અને લેકેના ટંટા ચુકવતી. ટૂંકમાં, પ્રાચીન કાળનાં ગ્રીક લેકનાં પ્રજાસત્તાક રાજ્ય જેવીજ કંઈક “નાડ” ની સંસ્થા હતી. હજી પણ મલબારના કેટલાક તાલુકાનાં નામ ધરનાડ” “વલ્લવનાડ” એવાં છે. “નાડ” ના પટાં ભાગને “તેર” કહેતા. “તેર” એટલે ગલી એ શબ્દ “તર ઉપરથી આવ્યો છે. શરૂઆતમાં ચાર કુટુંબને એક “તરમાં સમાવેશ થતો હોવાથી દરેક “નાડ” માં સવાસો “તર’ હતાં. ‘તર” ના મુખ્ય વ્યવસ્થાપકને કર્ણવર (Karnavara) કહેતા, અને તેમના મુખ્યસ્થ, મધ્યસ્થ અને પ્રમાણિ એવા ત્રણ પ્રકાર હતા. દરેક “નાડ” ઉપર સર્વાનુમતે નીમેલ એક અધિકારી હતા, અને સર્વ “નાડ” મળી એક સાર્વભ્રમ રાજા ચુંટી કહાડતાં. મલબારની તે સમયની રાજ્યપદ્ધતિ જાણવા જેવી છે. રાજ્યને પૂણ અધિકાર “ના” ની સભાના હાથમાં હેવાથી રાજા કે અધિકારીઓને લેકે ઉપર જુલમ થતું નહીં. ટેલિચરીની અંગ્રેજી વખારને દુભાષિઓ
Page #80
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 3 . ] મલબારની પ્રાચીન હકીકત. . 63 પિતાની રજનિશીમાં તા. 28 મી મે 1746 ને રજ નીચે મુજબ લખે છેઃ “નાયર એટલે કૅલિકટની પ્રજાના મુખત્યારની બનેલી સભા આપણી પાર્લામેન્ટ જેવી જ હતી. આ સભાએ રાજાને હુકમ શાંતપણે સાંભળો એવું કંઈ હતું નહીં, પણ તેના અમલદારે જે અન્યાય કરે તે તેમને શિક્ષા કરવાનો અધિકાર આ સભાને હતે.” નાડની આ સભાને " કુસભા કહેતા. તે એકત્ર થઈ કામ કરતી અને રાજ્યમાં તેનું વજન અતિશય પડતું. સ્વારી, શિકાર, યુદ્ધ, પંચાયત વગેરે અગત્યનાં કામસર આ સભા મળતી, અને આંખ, હાથ અને હુકમ (the eye, the hand, and the Command) એ તેની લાક્ષણિક સંજ્ઞા હતી, એટલે કે પાસેથી મહેસુલ ઉઘરાવવું, તેઓના પરસ્પર હકમાં વિક્ષેપ પડવા દેવો નહીં અને સર્વની રીતભાત એગ્ય રીતે ચલાવવી એ કામ આ સભાનું હતું. કાનડાના દક્ષિણ કિનારા ઉપર અને ખાસ કરીને મલબારમાં ચાલતી આ રાજ્યવ્યવસ્થા સને 191 માં જ્યારે બ્રિટિશ સત્તા એ પ્રાંતમાં ચાલું થઈ ત્યારે નાશ પામી. અનેક પાશ્ચાત્ય ગ્રંથકારનો એ અભિપ્રાય છે કે જે આ રાજ્યવ્યવસ્થાને આ પ્રમાણે અંત આવ્યા ન હોત તે અહીં એક પ્રકારનું સ્વતંત્ર સ્વરાજ્ય કાયમને માટે ટકી રહેત. મલબારમાં નાયર સિવાય જોષી, શિક્ષક, સુતાર, લુહાર, ગવૈયા, ધોબી વગેરે અનેક જાતિના લોક વસતા હતા, અને તેથી ગ્રામસંસ્થા પૂર્ણ થઈ હતી. અહીંના જેવી પણ કંઈક ફેરફાર વાળી ગ્રામસંસ્થાની પદ્ધતિ તે વખતે આખા હિંદુસ્તાનમાં પ્રચલિત હતી. માળીના જેવી ખેડુતોની એક બીજી જાત “તીયર” કરીને હતી તે મૂળ સિલેનથી મલબારમાં આવી હતી એવું કહેવાય છે. આ જાતનાં સ્ત્રી પુરૂષ સ્વરૂપવાન, સુંદર અને સ્વચ્છ હતાં. સ્ત્રીઓ જે યુરેપિઅને સાથે રહેતી તે ન્યાતમાંથી તેમને બહિષ્કાર થતો નહીં, એટલે એ જાતમાં યુરોપિઅન લેહી ભેળાવવાથી તેમની વર્ણ ઘણીજ બદલાઈ ગઈ. આ સિવાય હજામ, વાંસફોડા, છત્તર બના વનારા, ચેરૂમાર એટલે ગુલામ જેવા લેક, વટળેલા મુસલમાન તથા ખ્રિસ્તીઓ મલબારમાં ઘણું છે.
Page #81
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. ઉપર કહ્યા પ્રમાણે નાયર લેકની વિશિષ્ટ પ્રકારની સ્વતંત્ર રાજ્યવ્યવસ્થા ઘણું સૈકા સુધી મલબારમાં ચાલુ હતી. જેમ જેમ નવા નવા લેકે ત્યાં આવતા ગયા તેમ તેમને આ વ્યવસ્થામાં સમાવેશ થતે ગયે, અને તેમને કેટલાક હક પ્રાપ્ત થયા. યાહૂદી અને ખિસ્તી લેકો આ પ્રાંતમાં આવી વસ્યા અને તેમની મહત્તા વધી એટલે તેમને પણ રાજાએ કેટલાક વિશિષ્ટ હકની સનદ કરી આપી. આવી ત્રણ સનદે કોતરી કહાડેલા અક્ષરે મલ્યાળી ભાષામાં લખેલી મળી આવી છે. તેના ખરાપણું વિશે સંશય લેવાનું કંઈ કારણ ન હોવાથી તે કાળની રાજ્યપદ્ધતિની ઘણી હકીકત તે ઉપરથી આપણને મળે છે. એ સનદે નીચે પ્રમાણે છે: 1. સનદ પહેલી ( ઈ. સ. 700 )–ભાસ્કર રવિવર્મા નામના રાજાએ આપેલી. 2. સનદ બીજી (ઈ. સ. ૭૭૪)–વીરરાઘવ ચક્રવર્તીએ આપેલી. 3. સનદ ત્રીજી (ઈ. સ. ૮૨૪)–સ્થાવિગુપ્ત રાજાએ આપેલી. આ ત્રણે સનદોનો લેખ વિદ્વાનોએ ઉકેલી તેને અર્થ બેસાડે છે તે ઉપરથી માલમ પડે છે કે પહેલી સનદથી યાહુદી લેકેને કેટલાક હક આપવામાં આવ્યા હતા, બીજીની રૂએ ઉત્તર તરફના ખ્રિસ્તીઓને તથા ત્રીજી અન્વય દક્ષિણ તરફના ખ્રિસ્તીઓને હક બક્ષવામાં આવ્યા હતા. માર પાર નામનો એક ખ્રિસ્તી પ્રહસ્થ ઈ. સ. 822 માં બેબીલેનથી હિંદુસ્તાનમાં કલમ શહેરમાં આવ્યો હતો, તેણે ત્યાંના સ્થાનિક અમલદારેની મારફતે મલબારમાંના પિતાના ધર્મબાંધની હકીકત મેળવી. એ હકીકતને આપણા ઈતિહાસ સાથે કંઈ સંબંધ નથી. ઉપરની ત્રીજી સનદમાં જમરૂવામાં સાપીર ઇસ'નું નામ આવે છે તે અને આ માર સેપાર એકજ હોવો જોઈએ. આ લેખ ઉપરથી ચેર અથવા કેરલ પ્રાંતની હદ સામાન્ય રીતે કૅલિટથી કલમ સુધી હશે એવું જણાય છે. મનમાં રાજાનાં નામો છે તે કદાચ ત્યાંના પિરૂમાલ રાજાનાં હશે. એ ઉપરથી વળી એવું પણ અનુમાન થઈ શકે છે કે તેઓ બહુધા કેકણમાંના મર્યવંશી રાજાઓ હશે. પ્રત્યેક સનદ ઉપર જે જે ભાગમાંના હક તેની રૂએ આપ
Page #82
--------------------------------------------------------------------------
________________ 65 પ્રકરણ 3 જુ.] મલબારની પ્રાચીન હકીકત. વામાં આવ્યા હતા તે ભાગના માંડળિક રાજાની તેમજ બીજા સાક્ષીઓની સહી છે તે ઉપરથી તેમજ સનદેની એકંદર રચના ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે નાયરે રાજ્યમાં જે હક જોગવતા હતા તેવાજ હક યાહુદી અને ખ્રિસ્તી લેકોને આપવામાં આવ્યા હતા. આ લેકેની એક એલાહેદી સમાજ એટલે નાડ બનાવી તેના ઉપર તેમની જ જાતિને એક અમલદાર નીમવામાં આવ્યો હતો. એ અમલદારને વંશપરંપરાને અધિકાર સંપાદન થયો હતો, અને છત્રી, મસાલ, પાલખી, નેબત વગેરે મળવા ઉપરાંત તેને બીજા હકે પણ ઉપલબ્ધ થયા હતા. મરૂવાન સાપીર ઇસેએ કેટલીક જમીનની અંદરના પાણીના હક વેચાતા લીધા હતા. નાયરના “ના” ની માફક યહુદી અને ખ્રિસ્તીઓની પણ “સત” સભા હતી, અને બીજી જાતિઓનાં ગીલ્ડ જેવાં તેમનાં પણ ગીલ્ડ ઉ સંઘ થયા હતા. - સમસ્ત પ્રજાની સંમતિથી આ હકે અન્ય ધર્મીઓને આપવામાં આવેલા હેવાથી સનદ ઉપર સઘળાની સાખ થઈ હતી. આવી રીતે ખ્રિસ્તી અને યહુદી લેકે ઉપર સાર્વજનિક સંસ્થાની જવાબદારી સોંપવામાં આવી હતી, અને બીજાની માફક તેમના ખરચ સારૂ રાજ્યની ઉત્પન્નને અમુક ભાગ વંશપરંપરા માટે છુટો પાડી આપવામાં આવ્યો હતે. . સનદના મજકુર ઉપરથી જણાય છે કે સાર્વભૌમ સરકારે પિતાના હાથમાં ઘણું થોડીજ સત્તા રાખી હતી. તેણે દરેક પ્રાંતની નિરનિરાળી સભા સ્થાપી તેમને રાજ્ય કારભાર સોંપી આપ્યો હતો. એ સર્વના મુખી સાર્વોમ રાજા પેરૂમાલના તાબામાં દરેક પ્રાંતિક સભાનો ઉપરી ઉર્ફે માંડળિક રાજા હતા. સનદને છેડે લખેલા “બ્રાહ્મણોએ બન્ને સભાને સંમતિ આપવાથી આ લેખ મંજુર કરવામાં આવ્યો છે એ શબ્દો ઉપરથી જણાય છે કે બ્રાહ્મણોની પણ જુદી સમાજ હતી, અને કોઈ પણ નવી સમાજ હસ્તીમાં આવે તે અગાઉ તેમની તે બાબત સંમતિની જરૂર હતી. હિંદુસ્તાનના બીજા ભાગમાં ગ્રામસંસ્થા હતી, પણ મલબારમાંની આ રાજ્યપદ્ધતિ કંઈક જુદા જ પ્રકારની હતી. દેશમાં વેપાર અર્થે અથવા બીજા કારણે બહારના લેકે આવીને વસે અને તેઓની આબાદી થાય એટલે રાજ્યકારભારમાં તેમને સમાન
Page #83
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. તાના હક આપવા તથા પિતાની વ્યવસ્થા કરવાનું તેમને જ સોંપવું એ આપણું કર્તવ્ય છે, એવું તે સમયના રાજકર્તા સમજતા. ખ્રિસ્તી, યહુદી વગેરે પરદેશી લોકોને પોતપોતાની રાજકીય સમાજ બનાવવા અને તેમના હકે અન્ય સમાજના હકની આડે નહીં આવે એવી તજવીજ કરવી, અને સર્વ સ્વતંત્રપણે તથા શાંત રીતે પિતાના હક ભગવે એવો વહિવટ મલબારમાં હતે. ઉપર કહેલી ત્રણ સનદમાંથી માત્ર એકની બાબતમાં બ્રાહ્મણની સંમતિ લેવાયેલી હોવાથી પહેલી સનદ ઈ. સ. 700 માં અપાયા પછી અને બીજી સનદ ઈ. સ. 774 માં અપાયા પહેલાં નંબુતિરિ બ્રાહ્મણ દક્ષિણ કાનરામાંથી મલબારમાં આવ્યા હતા, એમ સહજ ધારી શકાશે. નાયરોમાં પણ પેટા વિભાગ હતા. તેમની રહેણીકહેણી સ્વચ્છ હતી, અને સ્ત્રીઓ સ્વતંત્ર હોવાથી સમારંભમાં પુરૂષોની માફક ખુલ્લી રીતે ફરતી. એમનામાં સ્વયંવરનો રીવાજ હેવાથી સ્ત્રીઓ મોટી ઉમરની થયા પછી પિતાને પતિ પસંદ કરતી. મલબારના લેકેને હમેશાં લડાઈને ધંધો વધારે ગમતો, છતાં તેઓ ઘણું સભ્ય હતા. એઓ સાતમે વર્ષે છોકરાને કસરતશાળામાં મુકતા અને તેમને હથીઆરને ઉપયોગ કેમ કરો તે શીખવતા. કસરતથી તેમનું અંગ એટલું બધું વળતું કે જાણે તેમના શરીરમાં હાડકાંજ હોય નહીં. તેઓ શરીરે તેલ મર્દન કરતા. પોતાનાં હથીઆર માટે તેઓ વિશેષ અભિમાની હતા. કેઈનું ખુન થાય તે મરનારના છોકરાએ અથવા સગાએ શત્રુને પ્રાણુ લેજ જોઈએ એવો એમનામાં ધારે હતું. મુંબઈને ગવરનર જેનાધન. ડનકન, સર હેકટર મનરે, લાબુડને વગેરે અનેક ગૃહસ્થાએ નાયર લેકની શસ્ત્રપ્રવીણુતાની તથા શૈર્યની અતિશય તારીફ કરી છે. તેમને સરદાર લડાઈમાં 1. Johnston's relations of the most famous Kingdom in the world. (Ed. 1611). 2. Mrs. Murdoch. Brown to Francis Buchanan, beginning of 19th Century.
Page #84
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 3 . ] મલબારની પ્રાચીન હકીકત. લડતાં પડતે તે પ્રાણ જતાં સુધી દુશ્મનની પાછળ પડવામાં તેઓ આનાકાની કરતા નહીં. પ્રેત બાળ્યા પછી તેનાં હાડકાં પથ્થરની સુંદર પેટીમાં મુકી તે દાટવાને ચાલ નાયરામાં હતો. આવી રીતે દાટેલી જુદા જુદા ઘાટની પુષ્કળ જુની પેટીઓ હમણું ખોદ કામ કરતાં મળી આવે છે. પેટી નકશીદાર હતી તથા તેના ઉપર લેખ કતરેલા હતા. હવે આ જુન ચાલ બંધ પડે હોય છે, અને હાલમાં મૈયતના હાડકાં નદીમાં નાખવામાં આવે છે કે કઈ તીર્થસ્થાનમાં દાટવામાં આવે છે. અશોકના વખતથી મલબારમાં બુદ્ધ અને જૈન ધર્મને પ્રસાર થયો હતું, તેમાં જૈન ધર્મનું પ્રાબલ્ય વિશેષ હતું. પણ આ સ્થિતિમાં આઠમા સૈકામાં બુતિરિ બ્રાહ્મણે મલબારમાં આવ્યા પછી ઘણે ફેર પડી ગયો અને શંકરાચાર્યને પંથ પૂર્ણ જોશમાં ચાલ્યો. મલબારનું વૃતાન્ત લખનારા મે. લેગન સાહેબ કહે છે કે એ પ્રાંતના સંબંધમાં યાદ રાખવા જેવી મહત્વની વાત છે તે નાયર લેકેની પ્રબળ સત્તાની છે. સેંકડો વર્ષ લગી લશ્કરી તેમજ બીજાં કામમાં તેઓ પ્રાધાન્યપણું ભોગવતા, અને જે પરદેશીઓ વચમાં નહીં આવ્યા હતા તે એ પ્રમાણે તેઓ કેટલાક સૈકા સુધી ટકી રહેતું. હજી પણ નાયર લોકો મલબારમાં રહે છે પણ દીલગીરીની વાત છે કે લેકના હક ટકાવી રાખવા તેમનામાં જે સામર્થ્ય હતું તે હવે રહ્યું નથી. આવા રાજ્યબંધારણને લીધે રાજાને પ્રજા ઉપર કાંઈ પણ જુલમ થતું નહીં અને તે અનિયંત્રિત રાજ્ય ચલાવી શકતે નહીં. સર્વ કામ તેને કુટું સભાની મારફત કરવું પડતું. આ પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થા પહેલી હૈદઅલીએ ડી. એકંદર રીતે જોતાં આ પ્રાંત ઘણું લાંબા કાળ સુધી સુખી અને આનંદી હતું, અને તેનો વેપાર ઘણે ધમધોકાર ચાલતો હતો. 4. મલબારમાંના મુસલમાન–મલબારમાં મુસલમાનનું મહત્વ ઘણું હતું કેમકે તેમને લીધે તેના વેપારની વૃદ્ધિ થઈ તે પ્રખ્યાત થયું હતું. નવમા સકામાં એટલે ઈ. સ, 851 પછી મલબારમાં મુસલમાને
Page #85
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. આવ્યા. એવું કહેવાય છે કે મલબારમાં જ્યારે એરમાણુ પેરૂમાલ નામને એક પરાક્રમી રાજા કાંગાનુરમાં રાજ્ય કરતા હતા ત્યારે કેટલાક આરબ ફકીરેએ ત્યાં આવી રાજાનું મન મુસલમાન ધર્મ તરફ ફેરવ્યું. તે ઉપરથી રાજાએ મકકા લગી સફર કરી આવવા નિશ્ચય કર્યો, અને તે માટે ગુપ્ત રીતે એક જહાજ તૈયાર કરાવ્યું. એ વહાણ મારફત અહીંથી નાસી જઈ રાજા અરબસ્તાનમાંના “શહર” નામને ઠેકાણે ઉતર્યો. અહીં મલિક-ઇમ્ન–દિનાર પિતાના આખાં કુટુંબ સાથે રાજાને મળે. આગળ જતાં બન્ને વચ્ચે સારી દસ્તી થતાં રાજાએ મુસલમાની ધર્મ અંગીકાર કર્યો. કેટલોક સમય અરબસ્તાનમાં રહ્યા પછી હિંદુસ્તાન આવી અહીંના લોકોને એના ધર્મમાં વટલાવવા તેની ઈચ્છા હતી, પણ એટલામાં તે આજારી પડી મરણ પામ્યો. મરતા પહેલાં રાજાએ મલિક-ઈન્ન-દિનાર અને બીજા સ્નેહીઓને પિતાની પાસે બોલાવી તેમને મલબાર જઈ ત્યાં મસલમાની ધર્મને પ્રસાર કરવા આગ્રહપૂર્વક વિનંતી કરી, અને ત્યાં મસીદ વગેરે બાંધવા નાણુની મદદ કરવા મલબારના રાજા ઉપર તેણે કાગળ લખી આપી દે છે. આ પછી કેટલેક વખત વીત્યા બાદ મલિક-ઈન્ત–દિનાર પિતાના કુટુંબનાં માણસો સાથે પેરૂમાલ રાજા ઉપરને કાગળ લઈ મલબાર આવ્યા. કાંગાનુરના રાજાએ તેને સત્કાર કર્યો, અને ચેરમણના લખ્યા પ્રમાણે મસીદ બાંધવા માટે જગ્યા તથા નાણાને બંદોબસ્ત કરી આપ્યો. મલિકઈમ્ન–દિનાર મુખ્ય કાજી થયા. તેણે ત્રાવણકર જઈ કલમમાં મસીદ બાંધી, તેમજ ઉત્તર તરફ મંગલુર, કાસારગોડ વગેરે ઠેકાણે પણ તેવી જ મસીદ ઉભી કરી. આ પ્રમાણે પશ્ચિમ કિનારા ઉપર મુસલમાની ધર્મની સ્થાપના થઈ હતી. પણ મલિક-ઈન્ન-દિનારે પિતાનું લક્ષ માત્ર ધર્મની બાબતમાં રોકી રાખ્યું નહોતું. સર્વ ઠેકાણે અધિકારીઓ તરફથી એને મદદ મળતી હતી એટલે વેપારને માટે યોગ્ય જગ્યાએ પસંદ કરવામાં તેણે ઢીલ કરી નહીં. મલિક હિંદુસ્તાનમાં આવ્યો તે પહેલાં આરબ વેપારીઓ મલબાર કિનારા ઉપર આવી રહ્યા હતા, તથા હિંદુ સ્ત્રીઓ સાથે લગ્નના ગાંઠથી જોડાઈ તેઓએ એક વર્ણશંકર પ્રજા ઉત્પન્ન કરી હતી. આ '
Page #86
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 3 જુ.] મલબારની પ્રાચીન હકીકત. પ્રજાની સંખ્યા વધતાં તેમનામાં વ્યવસ્થિત રીતે ધર્મને પ્રસાર કરવાની આવશ્યકતા જણાઈ અને મલિક-ઈન્ગ–દિનારની મહેનત ફળીભૂત થઈ આ પ્રમાણે બે વિધર્મી લેકમાંથી જે પ્રજા થઈ તેનું નામ “મેપલા” પડયું. સામાન્ય રીતે મલબારના મુસલમાને એ નામથી ઓળખાય છે. મહાપિલ્લા” (મહા એટલે મોટું અને પિલ્લા એટલે કરે) એટલે મટે માનવંત પુરૂષ, છોકરાના જેવી હઠ કરી આગળ વધનારે, એવા અર્થની વ્યુત્પત્તિ ઉપરથી આ શબ્દ પ્રચારમાં આવ્યો. " મેપલાના મુખ્ય સ્થાન કાનાનુરમાં અદ્યાપિ મુસલમાની રાજ્યકુટુંબ છે. ઈસવી સનના બારમા સૈકાની શરૂઆતમાં મલબારમાં એક રાજા પાસે આર્યન કુલાંગર નાયર” નામને એક કુલીન દીવાન હતો. તે હંશીઆર તથા શાણે હોવાથી તેને સહેજે લાગ્યું કે મુસલમાન ધર્મ સ્વીકારવાથી તેની દીવાનગીરી કાયમ રહેશે, એટલે તેણે તે ધર્મમાં દાખલ થઈ મહમદઅલ્લી નામ ધારણ કર્યું. ટુંકમાં તે સમયે મલબારમાં મુસલમાન થવામાંજ લાભ છે એવું લેકે સમજતા. પણ અહીંના મુસલમાનના કર્તવ્યમાં અને ઉત્તર હિંદુસ્તાનમાંના તેમના સ્વધર્મીઓના જોખમકારક કામમાં એક ચમત્કારિક વિરોધ જણાઈ આવે છે. હિંદુ લેકે ઉપર જુલમ કરી તેમને મુસલમાન કરવામાં તથા લડાઈ છળકપટ અને કતલ કરવામાં જ્યારે ઉત્તર તરફના મુસલમાનો મશગુલ થયા હતા, ત્યારે અહીં શાંત રીતે મુસલમાની ધર્મ પ્રવૃત્તાવવાનું કામ ચાલતું હતું. ખ્રિસ્તી ધર્મ પણ અહીં ઠીક ફેલાયો હતે. ખરું કહીએ તે મલબારમાં હિંદુ ધર્મ જા નહતો. બ્રાહ્મણ બળવાન થયેલા ન હોવાથી મુસલમાની ધર્મ ઘણી સહેલાઈથી સ્થપાયો હતે. મલબાર અને હિંદુસ્તાનના બીજા ભાગ વચ્ચે આ મોટો તફાવત છે. બીજા પ્રાંતની માફક અહીં બ્રાહ્મણનું ધર્મશિક્ષણ દાખલ થયેલું ન હેવાથી અન્ય ધર્મને પ્રવેશ પશ્ચિમ કિનારા ઉપર જેટલું સહેલથી થયે તેટલે બીજા કોઈ પણ પ્રાંતમાં થયો નહોતો. અહીં મુસલમાન તેમ પોર્ટુગીઝોને હાથે અસંખ્ય માણસો પરધર્મમાં વટલ્યા હતા. વટલેલ લેકની
Page #87
--------------------------------------------------------------------------
________________ 70 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. એવડી મોટી સંખ્યા બીજે કઈ ઠેકાણે મળતી નથી. મલબાર કિનારા ઉપર પિોર્ટુગીઝે જરા પગભર થયા એટલે આખા હિંદુસ્તાનમાં ખ્રિસ્તી ધર્મ સહેજમાં પ્રસરશે એવો ખ્યાલ આવતાં તે સંબંધી તેઓએ ખાસ પ્રયત્ન કર્યો. એ ઉપરથી બ્રાહ્મણોએ સ્વધર્મનું રક્ષણ કરવામાં કેટલું મહાન કામ ઉઠાવ્યું હતું તે તરત જણાશે. વળી જેઓ એમ પ્રતિપાદન કરે છે કે બ્રાહ્મણોએ અન્ય જાતિના લેકે ઉપર પિતાને લાગવગ લંબાવી દેશની હાની કરી છે તેમને માટે પણ બ્રાહ્મણએ જે કામ અહીં કરી બતાવ્યું છે તે મનન કરવા જોગ છે. એમના પરિશ્રમ ઉપરથી એટલું તે અનુમાન થાય છે કે હિંદુસ્તાનમાં બ્રાહ્મણોએ સ્વધર્મના રક્ષણ અર્થે માથું ઉચકયું ન હેત તો આજે આખે દેશ મુસલમાની અથવા ખ્રિસ્તી થયો હેત. અરબસ્તાનના શહર નામના ગામમાં પેરૂમાલ રાજાની કબર છે. હમણુના મેપલ લેકેમાં આરબ લેહી ઘણું દેખાતું નથી, કેમકે અસલ જે વટલે પ્રજા થઈ હતી તેનેજ વિસ્તાર ચાલ્યા કરે છે. કૅલિકટના ઝામોરીનને પિતાનાં વહાણને માટે મુસલમાન ખલાસીઓની જરૂર હેવાથી હિંદુ છોકરાઓને મુસલમાન ધર્મમાં વટલાવી તે પિતાને ઉપયોગમાં લેતે. આ મુસલમાને ઘણુંખરું હિંદુ રીતરીવાજ ચાલું રાખે છે ને ધમેં સુન્ની છે. 5, મલબારમાં ખ્રિસ્તી લેકેઆ સિવાય મલબારમાં બીજા મહત્વના લેકે ખ્રિસ્તી હતા. એમ કહેવાય છે કે મલબારમાં સેન્ટ મસા નામના પાદરીએ ખ્રિસ્તી ધર્મને ફેલાવો કર્યો હતો તેથી અહીંના ખ્રિસ્તીઓ સેન્ટ ટોમસ ક્રિશ્ચીઅન્સ કહેવાતા. તેઓ મૂળ સિરિઆના હોવાથી તેમને સિરિઅન ક્રિશ્ચીઅન્સ પણ કહેતા. પ્રાચીનકાળમાં સિરિઆથી ખ્રિસ્તી વેપારીઓ ધંધા માટે હિંદુસ્તાન આવેલા તેમણે પિતાને ધર્મ અહીં ચલાવ્યો હશે. કયા ધર્મના લેક પ્રથમ અહીં આવ્યા એ નકકી જણાતું નથી, તે પણ એટલી તે ખાતરી થાય છે કે ઈ. સ. 1000 લગીમાં નિરનિરાળા પંથના ખ્રિસ્તી લેકેએ અહીં આવી પિતાને પંથ સ્થા હતા. પોર્ટુગીઝના આવ્યા પછી એ સઘળા લેકે તેમની સાથે જોડાઈ ગયા. સને 1598 માં એલેકિસસ મેનેસિસને ગોવાને બિશપ બનાવી પિપે
Page #88
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 3 જુ.] મલબારની પ્રાચીન હકીકત. 71 - મલબારમાં મોકલ્યો હતો. આગળ જતાં સને 1643 માં ડચ લેકેએ કચીન શહેર કબજે કર્યું ત્યારથી પ્રોટેસ્ટંટ પંથ અગાડી આવ્યો. ટુંકમાં મલબારમાં ખ્રિસ્તી લેકે જેટલા મહત્વના બીજા કોઈ લેકે હતા નહીં.' - 6, મહામખ સમારંભ–મલબારમાં તા. 25 મી ઓગસ્ટ સને 825 થી શરૂ થયેલે “કેમ” નામને શક ચાલે છે. એનું બીજું નામ “આચાર્ય વાગભેઘા” એવું છે, તે ઉપરથી એ શક શંકરાચાર્યે ચાલુ કર્યો હશે એમ જણાય છે. બીજી કલ્પના એવી છે કે આસરે સને 825 માં મલબારને છેલ્લે રાજા ચેરમાણ પેરૂમાલ રાજ્ય છોડી મકકે ચાલ્યો ગયો તે વખતે કંઈ પણ રાજ્યક્રાન્તિ થયા પછી આ શક થયો હતે.. મલબારમાં દર બાર વર્ષે નો રાજા ચુંટી કહાડવા માટે એક મોટે. સમારંભ અસલના વખતથી થતો હતો. એ સમારંભને ઓનમ અથવા મહામખ કહેતા, અને તે સને 1743 સુધી થતા હતા. આ સમારંભમાં સઘળી “કુટું” સભાના સભાસદો અને રાજ્યના નાના મોટા લેકો હાજર. રહેતા અને ત્યાં રાજ્યની સર્વ બાબતનો નિકાલ થતો. - કેપ્ટન એલેકઝાન્ડર હેમિલ્ટન સત્તરમી સદીના અંતમાં મલબારમાં હતે તેણે આ સમારંભની પ્રત્યક્ષ હકીકત આપી છે તે આ પ્રમાણે - “મલબારના રાજાને ઝામરીન (સામુદ્રી, સામુરી) કહેતા. તેણે બાર કરતાં વધારે વર્ષ રાજ્ય કરવાનું નહોતું; જે તેટલા વખતમાં તે મરણ પામે તે ઠીક, નહીં તે મોટો સમારંભ કરી સર્વની સમક્ષ તેણે પોતાને શિરચ્છેદ કરવો એવો ધારે હતે. એ પ્રસંગ આવતાં રાજા એક મોટો સમારંભ કરી તેમાં સઘળા સરદાર તથા સભ્ય ગૃહસ્થોને બોલાવો અને તેમને મીજબાની આપતો. તે પછી સઘળાની રજા લઈ રાજા વધસ્તંભ આગળ જતો અને સર્વની રૂબરૂ પિતાનું ડોકું કાપી આપતા. ત્યારબાદ તેના શબને સઘળા એકઠા થયેલા લેકો બાળી આવી નો રાજા નીમતા. આ ચલ પ્રાચીનકાળમાં હતાપણ હમણાં તે ઘણે વખત થયા બંધ પડે છે. હાલની રીત એવી છે કે દર બાર વર્ષે આખા રાજ્યમાં એક મોટો ઉત્સવ
Page #89
--------------------------------------------------------------------------
________________ 72 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. થાય. એક મેટા મેદાનમાં વિસ્તીર્ણ મંડપ તૈયાર કરી ત્યાં દસબાર દિવસ મહોત્સવ થતે અને રાત દિવસ વાત્ર વાગતાં. બારમે દહાડે એકઠા થયેલા લેકમાંથી ગમે તે ચાર માણસો ત્રીસ ચાળીસ હજાર લશ્કરમાં ઘુસી જઈ તંબુમાં બેઠેલા ઝામોરીનને મારવા જતા. એઓમાંથી રાજાને જે મારી શકતે તેને રાજ્ય મળતું. સને 1696 માં થયેલા સમારંભ વખતે હું હાજર હતા. આ સમારંભ કૅલિકટની દક્ષિણે ચાળીસ માઈલ ઉપર દરીઆ કિનારે પિનાની તાલુકામાં થયો હતો, અને એ પ્રસંગે માત્ર ત્રણ જ આસામીએ રાજાને મારવા ધસ્યા હતા. તેઓએ ઘણાને ઠાર માર્યો પણ આખરે પિતે જ કપાઈ મુઆ. એમાંના એકને ભત્રી પાસે જ હતા તે તરતજ દેડતે ઝામરીનના તંબુમાં ગયો અને તેના ઉપર તરવાર ઉગામી, પણ તે ચુકતાં રાજાના રક્ષકેએ તેને ઠાર કર્યો. આ વખતે તેપ વગેરેને અવાજ બે ત્રણ દહાડા લગી મેં સાંભળ્યો હતો.' કેરલમહાઓ અને કોલેસ્પત્તિ નામના મલબારના ઈતિહાસના બે ગ્રંથ, પહેલે સંસ્કૃતમાં અને બીજે મરાઠીમાં છે. ઉપરની હેમિલ્ટનની હકીકતમાં અને કેરલમાહામ્યમાં આપેલી સમારંભની હકીકતમાં એટલે જ ફેર છે કે માહામ્યમાં રાજાને મારી નાખવા બાબત કાંઈ નથી. તેમાં એટલું જ છે કે રાજાએ સ્વેચ્છાથી બાર વર્ષે રાજ્ય છોડી દેવું અને પ્રજાએ નો રાજા પસંદ કરી લે. મુંબઈના ગવર્નર જેનાધન નકને પણ આ ઉત્સવનું વર્ણન લખ્યું છે. ગુરૂ દર બાર વર્ષે પિતાની પ્રદક્ષિણા પુરી કરી પુષ્ય નક્ષત્રમાં આવતા ત્યારે આ સમારંભ થશે. તે વખતે પૂર્વની સઘળી વ્યવસ્થા રદ થતી અને તેને બદલે સઘળી નવી ગોઠવણ થતી. એ ઉત્સવ પિનાની તાલુકામાં તિરૂનાવાયી સ્થળે થતું. કેમ શક શરૂ થયા અગાઉ પેરૂમાલ રાજાઓને અમલ મલબારમાં ચાલતું હતું ત્યારે આ સમારંભ થવા માંડ્યું હતું. છેલ્લે રાજા ચરમાણ પેરૂમાલ મકકે જઈ મુસલમાન થઈ ગયા પછી ઉત્સવ ઉજવવા કાઈ મુખ્ય રાજા નહીં રહેવાથી તિરૂનાવાયી ગામ જે વલ્લવનાડ પરગણામાં હતું તેના * Transactions of the Bombay Literary Society.
Page #90
--------------------------------------------------------------------------
________________ 73 પ્રકરણ 3 જુ.] મલબારની પ્રાચીન હકીકત. રાજાને માથે એ ફરજ પડી. આ વ્યવસ્થા બારમા તેરમા સૈકા સુધી ચાલ્યા પછી આરબોની મદદથી તથા વેપારમાં થતા અનહદ ફાયદાને લીધે કૅલિકટનો ઝામરીન વિશેષ પ્રબળ થયો ત્યારે આખા કેરલ દેશ તરફથી તે આ સમારંભમાં મુખ્ય ભાગ લેવા લાગ્યો. એ સમયે ત્રાવણકોરને મુલક કેરલને તાબે હેવાથી ત્યારે રાજા ઝામરીનને માંડળિક રાજા હતા. સને 1743 માં છેલ્લે સમારંભ થઈ ગયા પછી ત્રાવણકેર મલબારથી સ્વતંત્ર થયું તે આજ સુધી તેમજ છે. કૅલિકટમાં રહેતા ઝામરીનના વંશજોની પરવાનગીથી ત્યાંનાં સર્વ દફતર તપાસી મે. લેગન સાહેબે સને ૧૯૮૩માં થયેલા મહામખ સમારંભનું જે વર્ણન લખ્યું છે તે ઉપરથી માલમ પડે છે કે " આ સમારંભ અઠ્ઠાવીસ દિવસ ચાલ્યો. તેને માટે કેટલાક મહિના અગાડી તૈયારી ચાલી હતી, અને લેકેને આમંત્રણ કરવામાં આવ્યાં હતાં. સારે દિવસ જે રાજાએ સમારંભના સ્થળ તરફ પ્રયાણ કર્યું. તેની છાવણી મધ્યમાં હતી, અને તેની આસપાસ માંડળિક રાજાઓના મુકામ હતા. નદીને ઉત્તર કાંઠે દેખાય છે. દશ દિવસ આખા લશ્કરની તપાસ થયા પછી પ્રત્યેક પ્રાંતની ફેજે ઝામરીન પાસે આવી તેને સલામી આપી. રાજ્યારેહણને ઠાઠ ઘણું મટે હતો. તે દહાડે રાજા રાંધેલા ભાતની એક મોટી થાળ પિતાની પાસે લઈ બેસતો, અને તેમાંથી પહેલાં પોતે થોડો ખાઈ એકઠા થયેલા લેકને પિતાને હાથે પ્રસાદ આપત. જેઓ આ પ્રસાદ લેતા તેણે રાજાની જીંદગી માટે પ્રાણ આપવા સોગન લીધા હોય એવું માનવામાં આવતું. આ સેગન તેઓ બરાબર પાળતા. નવમાં સૈકાના મુસલમાની ગ્રંથમાં પણ આ હકીકત આપેલી છે. ઘણું રાજાઓપાસે આવી રીતે જીવ આપનારાં માણસોની મોટી સંખ્યા રહેતી. મલબારમાંના મેપલા મુસલમાનોએ પણ આ પદ્ધતિ સ્વીકારી હતી. એ લેકે ઘણું ઝનુની હોવાથી બ્રિટિશ અમલમાં પણ તેઓએ અનેકવાર તેફાન હુલ્લડ કર્યું હતું, તે વખતે જીવની પરવા કર્યા વગર અંગ્રેજોની તલવાર ઉપર જઈ પડવાના દાખલા મળી આવે છે. હવે તેઓ ગરીબ થઈ ગયેલા હોવાથી
Page #91
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. તથા તેઓનું લડાઈનું કામ બંધ પડવાની સાથે તેમની સંખ્યા વધી જવાથી તેઓ ઘણું શાંત તથા નિરુપદ્રવી થઈ રહ્યા છે.' 7. કલિકટને ઝામરીન–ચરમાણ પેરૂમાલ મુસલમાન ધર્મ સ્વીકારી અરબસ્તાન ગયો ત્યારે એણે પિતાના રાજ્યના બે ભાગ કર્યા. એક ઉત્તર કેલરીરી એટલે મલબાર, અને બીજો દક્ષિણ કોલત્તીરી એટલે ત્રાવણકોર. એ રાજ્ય કેટલોક વખત ચાલ્યાં પણ તેનો અમલ માંડળિક રાજા ઉપર બરાબર બેઠે નહીં. આઠમા સૈકામાં એરવાડ નામના નાયર પરગણુને મુખી સામુરી (એટલે સામુદ્રી, જેને પાશ્ચાત્ય ગ્રંથકારેએ ઝામરીન એવું નામ આપ્યું છે) કરીને હતે. એના કુટુંબની અટક ‘ઈરાદી” કરી હતી. રાષ્ટ્રકુટના અને બીજા હલ્લા વખતે પેરૂમાલને ઘણી મદદ કરી સામુરીએ પિતાની અગત્યતા વધારી હતી. પેરૂમાલના ગયા પછી તેણે રાજ્યને વિસ્તાર લંબાવ્યો, અને તેણે દરીઆ ઉપર ફરવાનું શરૂ કરેલું હોવાથી તેને ત્રાસ હદ ઉપરાંતને થે. વિશેષમાં એણે પિતાના નામ પાછળ “કુન્તલકન” એટલે “ગિરિસાગરપતિ એવી સંજ્ઞા ઉમેરી. સામુરીએ પિલનાડ પરગણું એટલે કૅલિકટની આજુબાજુને પ્રદેશ છતી પિતાના રાજ્ય સાથે જોડી દીધો, અને કૅલિકટમાં પિતાની રાજધાની સ્થાપી તેને કિલ્લેબંધી કરી, પરદેશી વેપારીઓને આશ્રય તથા ઉત્તેજન આપ્યું, અને તેમ કરી પિતાના રાજ્યની આબાદીમાં વધારો કર્યો. આરબોના હાથમાં ત્રણ ચાર વર્ષ સુધી પૂર્વ વેપાર રહ્યા તે દરમિઆન સામરીએ તેમને સાહ્ય કરી પિતાને વેપાર વધાર્યો, અને આરાએ તેના બદલામાં સામુરીને ઘડા તથા લશ્કર ભેટ કરી વધારે મુલક જીતવામાં મદદ કરી. આજ કારણથી પોર્ટુગીઝ કૅલિકટ આવ્યા ત્યારે ત્યાં તેમણે આરબાનો લાગવગ ઘણ જે. પેરૂમાલના જવા પછી મહામખ સમારંભ કરવાનું માન કેટલેક વખત સુધી વલુ નાડના રાજાને મળ્યું અને ત્યારબાદ સામુ રીને માથે તે ફરજ પડી, એ આપણે હમણુંજ જોઈ ગયા છીએ. સામુરીએ પિતાનું પ્રબળ વધતાં કાચીનના રાજાને ઘણેખરે પ્રદેશ જીતી લીધો હતો. સને 1292-93 માં માર્કોપોલે ફરતે ફરતે મલબારમાં આવ્યો
Page #92
--------------------------------------------------------------------------
________________ ખતે વિશ્વમાં અને નાના હતા તેમાંના પ્રકરણ 3 . ] મલબારની પ્રાચીન હકીકત. ત્યારે સામુરીના તાબા હેઠળ તેણે બાર રાજ્યો જોયાં હતાં, તેમાંનાં સાથી મોટાનું લશ્કર પચાસ હજાર આદમીનું હતું અને નાનાં પાસે પાંચ હજાર માણસની ફેજ હતી. એ વખતે વિજયનગરનું રાજ્ય પણ પ્રબળ હતું. સામુરીની સત્તા ચાદમા સૈકામાં ઘણું વધી હતી. અબદુલરઝાક નામનો એક પ્રવાસી સને 1442 માં લખે છે કે " કૅલિકટમાં ન્યાય સારે થાય છે, સર્વની માલમતાનું સારું રક્ષણ થાય છે તે એટલે લગી કે મોટા મોટા વેપારીઓ અતિશય મુલ્યવાન માલ દૂર દેશથી આ શહેરમાં લાવી ખુલ્લા રસ્તા ઉપર મુકે છે, અને તેની સંભાળ રાખનાર કોઈ નહીં હોય છતાં તે ચેરાઈ જવાની વ્હીક રહેતી નથી તેમ કોઈ પણ પહેરે બેસાડતું નથી. જકાતનાકાને અધિકારી એ માલ પિતાના તાબામાં રાખે છે; જે માલ વેચાય તે સેંકડે અઢી રૂપીઆ લેખે જકાત લે છે, અને નહીં તે જેને તેનો માલ તેને પાછો સોંપે. છે.” પૂર્વે આવા પ્રકારની વ્યવસ્થા હોવાથી પ્રજા સંતુષ્ટ રહેતી અને રાજ્ય પણ આબાદ થતું. એવી કહેતી છે કે આવા પ્રમાણિકપણાને લીધેજ કૅલિકટનું મહત્વ વધ્યું હતું. પૂર્વ કિનારા ઉપર એક મોટો વેપારી પિતાનાં જહાજ સોનાએ ભરી પ્રવાસે જતો હતે. રસ્તામાં જહાજ વજન ન ખમી શકવાથી તે કૅલિકટ ગયો અને ત્યાં સોનાને મોટે ભાગે ઉતારી સામુરીના તાબામાં મુકી પોતે સ્વદેશ ગયે. તે પાછો કૅલિકટ આવ્યો ત્યારે સામુરીએ તેનું સેનું તેને જેવું ને તેવું પાછું આપ્યું તે ઉપરથી સર્વ વેપારીઓમાં સામુરીની ખ્યાતિ થઈ પોર્ટુગીઝ પ્રથમ મલબારમાં આવ્યા ત્યારે તેઓ આરબ વગેરે વેપારીઓના જેવા સાલસ હશે એવું ઘણા રાજાઓ માનતા. વ્યાપારવૃદ્ધિના કામ સાથે ધર્મ પ્રસાર તથા રાજ્ય સ્થાપનાના અંતસ્થ હેતુ તેમના મનમાં હશે એવો કોઈને પણ શક ગયો નહોતો. તેમના આવવા અગાઉ હજારો વર્ષ લગી એ પ્રયત્ન કેઈએ કર્યો નહોતે, પરંતુ પોર્ટુગીઝ મલબારમાં આવ્યા તે પ્રસંગે જગતમાં કેવા કેવા પ્રકારને “સબંધ ચાલતા હતા તે પશ્ચિમ કિનારા ઉપરના રાજાઓએ સમજવાં કાંઈ પણ તસ્દી લીધી નહીં. સાસુરીને વૈભવ જોઈ કોચીનના રાજાને અદેખાઈ થઈ હતી. આ વૈભવ સામુરીને
Page #93
--------------------------------------------------------------------------
________________ 76 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. આરબ પાસેથી મળ્યું હતું તેજ પ્રમાણે પોર્ટુગીઝ પાસેથી પિતાને મળવાની કે ચીનના રાજાને આશા હશે અને તેથી જ પોર્ટુગીઝ સાથે મિત્રાચારી કરી સામુરીને નાશ કરવાનો વિચાર તેના મનમાં આવ્યો હશે. મનમાં ગમે તેમ હોય તે પણ આ પરદેશી વેપારીઓથી આપણને ફાયદેજ છે, અને તેમના પ્રયત્નથી આપણી આબાદી થશે એવું મલબારના રાજાઓ સમજતા હોવાથી તેઓએ કંઈ પણ શક લીધા વગર પાર્ટગીઝે અને બીજા પરદેશી લેકને પિતાના રાજ્યમાં ખુશીથી આશ્રય આપે. વલંદા લેકે વેપારમાં ઘણા જુલમી હતા કેમકે અમુક માલ અમુક કિમતેજ વેચે એવું તેમણે ઠરાવ્યું હતું. અંગ્રેજોની રીત એવી નહોતી. તેઓ પિતે ભાવ ઠરાવતા નહીં પણ ચાલુ ભાવે વેપાર કરતા. મલબારમાં અંગ્રેજો સને 1664 માં દાખલ થયા ત્યારે ત્યાંના રાજા પાસેથી વેપારના કેટલાક હક તેઓએ મેળવ્યા અને ખાસ કરીને રાજા પાસે એ ઠરાવ કરાવી લીધું કે સઘળાઓ મરી એમને જ વેચે ને બીજા કોઈને આપે નહીં. આરંભમાં અંગ્રેજોએ આ રાજા સાથે વાર્ષિક મક્તાને ઠરાવ કર્યો હ, પણ જેમ જેમ એમની સત્તા વધતી ગઈ તેમ તેમ રાજાને પિતાના તાબામાં લઈ નિમણુક વગેરે કરી આપી. કૅલિકટને છેલ્લે રાજા મનવિક્રમ સામુરી સને 1866 માં મરણ પામ્યો. તેને “મહારાજા બહાદુરીને ખિતાબ અંગ્રેજ સરકારે આપ્યો હતે. તેની વાર્ષિક નિમણુક એક લાખ ચોત્રીસ હજારની હતી.
Page #94
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 4 થું. ] 77 પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. પ્રકરણ 4 થું. પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. ઈ. સ. પૂર્વથી સને 1515. 1. યુરોપમાં પર્ટુગલને ઉદય. 2. નૈકાશાસ્ત્રવેત્તા રાજપુત્ર હેનરી. 3. ડીઆસ અને કેલિમ્બસની સફરે. ( સને 1394 થી 1460). * (સને 1487-1492) 4. ડગામાની પહેલી સફર (સને 1497-98) 5. પેડો કેબલની સફર (સને 1500). 6. ડ ગામાની બીજી સફર (સને 1502-3). 7. ક્રાન્સિસ ડ આલ્બીડા. 8. આબુકર્કનાં શરૂઆતનાં કામો. (સને 1505-1509) | (સને 1506-1509) 9. ગેવાની પડતી (સને 1510-1512). 10. મલાક્કાની પડતી (સને 1511). 11. આલ્બર્કનું મૃત્યુ તથા તેનું કામ કરવાનું ધોરણ. આ પ્રકરણમાંની હકીકત બરાબર સમજવા સારૂ હેઠળ આપેલી પોર્ટુગલના રાજાઓની વંશાવળી ઉપયોગી થઈ પડશે - જન પહેલે (સને 1385-1438). પેડ પ્રિન્સ હેનરી (જન્મ સને ૧૩૯૪-મરણ સને 1460) ઐ સે પાંચમે (સને 1478-1481) જન બીજે (સને 1481-145) ઈન્યુઅલ (સને ૧૪૯પ-૧૫૨૧) જન ત્રીજો (સને 1521-1555) સએબિન ( સને 1555-1580 ) સને 1580 માં સ્પેન તથા પોર્ટુગલ જોડાઈ ગયાં. 1, યુરેપમાં પોર્ટુગલને ઉદય –યુરોપના નૈઋત્ય ખુણ ઉપર
Page #95
--------------------------------------------------------------------------
________________ 78 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ [ભાગ 3 જે. આવેલા આઈબીરીઆના દ્વીપકલ્પમાં સ્પેન અને પોર્ટુગલને સમાવેશ થાય છે. ઈ. સ. પૂ. 1100 ના અરસામાં ટાયરના ફિનિશિયન લેકેએ આ દ્વીપકલ્પમાં પિતાનાં થાણું સ્થાપ્યાં, અને પૂર્વને માલ અહીં લાવી તે વેચવાને ધંધો શરૂ કર્યો. આફ્રિકાના ઉત્તર કિનારા ઉપર કાયેંજમાં એ લેકાએ પિતાનું રાજ્ય સ્થાપ્યું હતું, ત્યાંથી પણ કેટલાકે આઈબીરીઆમાં જઈ વસ્યા. કાજના સરદાર હાસ્યુબલે ચુકાબૅજ એટલે સ્પેનમાંનું હાલનું કાર્યેજીના શહેર સ્થાપ્યું હતું. આગળ ઉપર રેમન લેકેનું પ્રબળ વધતાં તેઓએ આ દેશ ઈ. સ. પૂ. 200 ના સુમારમાં કાછનિયન અને ફિનિશિયન લેકે પાસેથી જીતી લીધે ત્યારથી ઈ. સ. 470 સુધી એ દ્વીપકલ્પ રોમન લેકના તાબામાં રહ્યા. તેઓએ તેનું નામ હીસ્પાની આ પાડ્યું. રેમન લેકે પરાજ્ય કરી વિઝિગથ લેકએ સ્પેનમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું, તે ઈ. સ. 482 થી 711 સુધી ચાલ્યું. એમની રાજધાની ટોલે શહેરમાં હતી. ઈ. સ. 711 માં તરીકે નામના આરબ સરદારે સ્પેનમાં મુસલમાની અમલ સ્થા. આ અમલ અગીઆરમા સિકાની અધવચ સુધી ચાલ્યા પછી એ દેશ ખ્રિસ્તી લેકેના તાબામાં ગયે. એમણે કંસ્ટાઈલ તથા એરેગૉનમાં બે જુદાં રાજ્ય સ્થાપ્યાં, અને એ બન્નેએ મળી મુસલમાની રાજ્યની જે કાંઈ થોડી ઘણી અસર ત્યાં રહી હતી તે ધીમે ધીમે નાબુદ કરી. ઈ. સ. 1469 માં એરેનને રાજા ફર્ડનાન્ડ કંસ્ટાઈલની રાણી ઇલિઝાબેથને પરથવાથી બેઉ રાજ્ય જોડાઈ ગયાં. સને 16 09 માં સ્પેનના રાજા ત્રીજા ફિલિપે દેશમાં જાથકના આવી રહેલા સઘળા મુસલમાનોને જોરજુલમથી હાંકી કહાળ્યા, પણ પરિણામમાં સ્પેનને જ નુકસાન થયું. ધંધા રોજગાર અને હુન્નરમાંજ મુસલમાને હોંશીઆર હતા એવું કાંઈ નહતું. તેઓ ખેતીના કામમાં પણ તેટલાજ પ્રવીણ હતા. તેઓએ સાકર, રૂ, ચેખા અને રેશમની ખેતી શરૂ કરી હતી, અને નહેર વગેરે બાંધી જમીન ફળકુપ બનાવી હતી તેથી પેનને હુન્નર વચ્ચે હતું, અને ત્યાંની જણસેને ખપ પરદેશમાં વિશેષ થવા લાગ્યો હતો. પરંતુ મુસલમાનોને પેનમાંથી હાંકી કહાડવાથી તેના વેપારને જે નુકસાન થયું તેમાંથી હજી એ દેશ નીકળી શક નથી.
Page #96
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 4 થું. ] , પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. છે જેને હમણાં આપણે પોર્ટુગલ કહીએ છીએ તે પ્રાંત પણ મુસલમાનના તાબામાં હતો. એમની પાસેથી ઍલ્ફન્સ હેનરીએ એ મુલક જીતી લઈ સને 1158 માં લિસ્બનમાં પિતાની સ્વતંત્ર રાજધાની સ્થાપી હતી. એ પછીનાં બીજાં સે વર્ષ લગી એક સરખું યુદ્ધ ચાલ્યા બાદ હમણુના પિર્ટુગલ એટલે પ્રદેશ સને 1279 માં સ્વતંત્ર થયે. ઈગ્લેંડને રાજા પહેલે એડવર્ડ અને પાર્ટુગલને ડેનિસ ઘાડા મિત્ર હવાથી બન્ને રાજ્ય એક બીજાની મદદથી દરીઆ ઉપર તેમજ વેપારમાં ઘણી વખત સુધી સર્વોપરી રહ્યાં. સને 1386 માં એ બેઉ રાજ્યો વચ્ચે થયેલાં વિન્ડસરનાં તહનામાની રૂએ તેઓ વચ્ચે કાયમનો સ્નેહ બંધાયો. પિોર્ટુગલના રાજા પહેલા નને જન ધી ગ્રેટ ઉર્ફે મહાન જન કહેતા. તેણે ઈગ્લેંડ અને સ્પેન સાથે મિત્રાચારી રાખી ઘણું વર્ષ લગી ડહાપણુથી રાજ્ય ચલાવ્યું. પંદરમા સૈકામાં અને તેની પૂર્વ યુરોપનાં રાજ્યની અંતઃસ્થિતિ હમણુના સરખી નહોતી. તે સમયે ત્યાં અનેક પિટાવિભાગવાળાં અસંખ્ય નાનાં નાનાં રાજ હતાં. જીઆ, વેનિસ, ફરેન્સ વગેરેનું મહત્વ પણ તે તે શહેરની હદબહાર વિશેષ નહતું. પિર્ટુગીઝ રાજ્ય સ્વતંત્ર થયા પછી સુદેવે ઈ. સ. 1385 થી ૧૫ર૧ સુધી સુમારે દેઢસો વર્ષ લગી એક પછી પોર્ટુગલ વૈભવની શિખરે પહોંચ્યું. આ કાળમાં ઈગ્લેંડ સાથેને સ્નેહ, મુસલમાનેને પોર્ટુગલ ઉપર દ્વેષ તથા નહીં જણાયેલા પ્રદેશની શેધ, એ ત્રણ મુખ્ય બાબતેથી એ દેશને ઇતિહાસ ભરેલે છે. 2, નકશાસ્ત્રવેત્તા રાજપુત્ર હેનરી. (સને ૧૩૯૪–૧૪૬૦)જૈન ઑફ ચૅન્ટ ઉર્ફે ડયુક ઓફ ફેંકેસ્ટરની છોકરી ફિલિપા પોર્ટુગલના રાજ પહેલા જન સાથે પરણી હતી. તે ઘણું શાણી, સાદી જીંદગી ગુજારનારી ધર્મનિષ્ઠ રાણી હતી, અને તેણે પિતાની આખી જીંદગી એ બે રાજ્યો વચ્ચે ચાલતું વેર નાશ કરી તેમની વચ્ચે સ્નેહ અને સલાહ કરાવવામાં વ્યય કરી હતી. એ રાણીને આઠ છોકરા થયા હતા. તે સર્વને તેણે ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપ્યું હતું. એમાંના ડુઆર્ટ, પે, ફરનાન્ડેિ અને
Page #97
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ | ભાગ 3 જે. હેનરી એ ચાર ઘણું નામાંકિત થયા હતા. એમને સેંથીનાને હેનરી ઈતિહાસમાં સૈકાનયનત્તા' તરીકે ઓળખાય છે. એનાં પરાક્રમ સને 1412 પછી જ લેકેની જાણમાં આવ્યાં. બાપની સાથે યુદ્ધમાં જોડાઈ એણે વિજય મેળવ્યો એટલે ને એને ડયુકની પદવી તથા અનેક જાગીર આપ્યાં, પણ હેનરીનું લક્ષ મૂળથીજ દરીઆ તરફ વિશેષ વળેલું હતું. જીઍલ્ટરની સામાં આફ્રિકાના ઉત્તર કિનારા પર સ્કૂટા નામના શહેરમાં મુસલમાનોને એલેકઝાન્ડીઆ વગેરે સાથે મોટે વેપાર ચાલતું હતું, તે શહેર સને 1415 માં હેનરીએ કબજે કરી પિતાની ખ્યાતિ આખા યુરોપમાં ફેલાવી. સ્પેન ઉપર આરબોને અમલ બેઠા પછી ત્યાં હિંદુસ્તાનની અનેક મુલ્યવાન વસ્તુને ખપ થવા લાગ્યો હતો, પણ તે અમલ નષ્ટ થતાં એ વસ્તુઓ મેળવવામાં લેકેને ઘણી અડચણ પડવા લાગી, ત્યારે હિંદુસ્તાન જવાને સમુદ્ર માર્ગ શોધી કહાડવા, અને તેમ કરી મુસલમાનોની લિત પિતે ખેંચી લેવાના ઈરાદાથી હેનરીએ સમુદ્રમાં અનેક સફરે મેકલી. સને 1418 માં સંસાર છોડી તેણે યુરોપના છેક નૈઋત્ય ખુણું ઉપર આવેલી સેગરની ભૂશિર આગળ અફાટ સમુદ્ર ઉપર નજર ફેંકી શકાય એવી જગ્યાએ મકાન બાંધી એક વેધશાળા સ્થાપી, અને ત્યાંજ પિતે રહેવા લાગે. આ ઠેકાણે તેણે યુરોપના મોટા મોટા પંડિતને એકઠા કર્યા, અને અન્ય પ્રદેશોની શોધખોળ કરવા કાફલાઓ રવાના કર્યા. તે એક ખ્રિસ્તી સંસ્થાને અધ્યક્ષ હોવાથી તેમાંથી જે ઉત્પન્ન આવતું તે આ કામમાં તે ખરચતો; વેપાર તથા ખ્રિસ્તી ધર્મ એ બન્નેની વૃદ્ધિ તેણે એકી વખતે જ કરવાની હતી. જોતિષ અને નૈકાશાસ્ત્રનો અભ્યાસ કરી તેણે જે શોધ કરી તેને પરિણામે એશિઆ, આફ્રિકા અને અમેરિકામાં અદ્યાપી નહીં જણાયેલા પ્રદેશ યુરોપિઅને હાથ લાગ્યા. એના ભાઈ પોએ સને 1416 થી 1428 સુધી યુરોપના સઘળા દેશમાં ફરી વેપાર વગેરે બાબતની ખાસ માહિતી મેળવી તે હેનરીને ઘણું ઉપયોગી થઈ એ વેળા આફ્રિકાના કિનારા ઉપર આવેલી નનની ભૂશિરની પેલીમેર * આ શબ્દનો અર્થ આગળ જવાની હદ બંધ " એવો થાય છે,
Page #98
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. યુરોપનાં વહાણે જતાં નહીં. હેનરીએ તેની અગાડી કેપ બોજાડોર લગીને કિનારો શોધી કહાડ , અને તેની પાસેના મદીરાના ટાપુઓ સને 1418 થી ૧૪ર૦ ના અરસામાં ખોળી કહાડ્યા. સને 1440 થી 1450 ના વચગાળામાં એર બેટ અને વર્ડની ભૂશિર તેને હાથ લાગ્યાં. ખ્રિસ્તી ધર્મને પ્રસાર કરવાની મતલબથી આ સઘળી ખટપટ ઉપાડી છે એવું તેણે પપને સમજાવ્યું, અને બેજાડોરની અગાડી જે કોઈ નવા પ્રદેશ શોધી કહાડવામાં આવે તે ઉપર પોર્ટુગલને અમલ રહે એવા આશયનો પોપનો હુકમ તેણે મેળવ્યો. આ પ્રમાણે સને 1441 માં રોમથી જે હુકમ નીકળે, અને તેને વખતેવખત બીજા પિપે જે અનુમોદન આપ્યું તેના ઉપરજ પ્રદેશવૃદ્ધિની બાબતમાં યુરોપિઅન રાજ્યોનો મુખ્ય આધાર હતો. આ સઘળી ધામધુમના મૂળમાં મુસલમાનોના અમલનો અંત આણી ખ્રિસ્તી ધર્મને પ્રસાર કરવાને આશય સમાયેલું હતું. હાથ લાગેલા નવા મુલકમાંથી લવાય તેટલા લેકેને આ રાજપુત્ર પોર્ટુગલમાં આણુ, અને તેઓને ખ્રિસ્તી ધર્મની દીક્ષા આપી તેમની પાસેથી વેપાર સંબંધી સઘળી ખબર મેળવતે. આવી શરૂઆતથી ગુલામો વેચવા તથા ખરીદવાનો ધંધો હસ્તીમાં આવ્યું. આ ધંધાથી પિોર્ટુગલને ઘણીજ કિફાયત થઈ. ફોગટ કામ કરનારા લેકે દેશમાં આવવાથી ખેતી અને ઘરખાનગી કામ કરવા માટે પોર્ટુગીઝોએ અસંખ્ય ગુલામને પિતાની નોકરીમાં રાખ્યા, એટલે પોતે પરદેશ જવાને છુટા થયા. પણ આ પ્રમાણે લડવૈયા લેકની દેશમાં થતી ભરતી ઓછી થવાથી રાજ્યને જે નુકસાન થયું, અને તેનું જે ખરાબ પરિણામ આવ્યું તેનું વિવેચન પ્રસંગોપાત થશે. હાલમાં તે નવીન પ્રદેશનું સ્વામિત્વ તથા ત્યાંની સુવર્ણ વગેરે સંપત્તિ યુરોપિઅનોને પ્રાપ્ત થઈ હતી. પૂર્વે દરીઆની લાંબી મુસાફરી કરવાની કોઈ હિંમત કરતું નહીં પણ એ વ્હીક જતી રહેતાં ધન મેળવવાની આશામાં યુરોપના ઘણુ લોકો પોર્ટુગીઝના આસરા હેઠળ સમુક્યાત્રા કરી અનેક ધનાઢ્ય પ્રદેશ તરફ ધસવા લાગ્યા હતા. આવાં અનુપમ કામની શરૂઆત કરી રાજપુત્ર હેનરી સને 1460 માં મરણ પામ્યા પછી તેના ભત્રીજા પાંચમા ઍસોએ
Page #99
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અવાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. તથા બીજા જોને આ શોનું કામ એના જેટલી જ ચીવટાઈથી તથા કઢતાથી આગળ ચલાવ્યું. હેનરીના થકવી નાખે તેવા ઉદ્યોગને લીધે તે ‘નેવીગેટર” એટલે નૌકાનયનત્તા તરીકે ઈતિહાસમાં પંકાયેલું છે. પૂર્વે હજાર વર્ષ લગી આટલાંટિક મહાસાગરમાં થઈને આફ્રિકાને કિનારે જળમાર્ગે કે જાડેરની દક્ષિણે જવું ધાસ્તી ભરેલું તથા નિરૂપયોગી છે, આટલાંટિક મહાસાગર દક્ષિણ તરફ તળાવ સરખો હોવાથી તે બીજા મહાસાગર સાથે મળે. નથી, વગેરે જે માન્યતા હતી તે ભૂલ ભરેલી છે, અને હિમતથી આદિકાના દક્ષિણ છેડાની પ્રદક્ષિણા કરી બીજા મહાસાગરમાં ઉતરવાનું સહેલ છે એવું હેનરીએ સિદ્ધ કરી આપ્યું. બેતાળીસ વર્ષ લગી પરિશ્રમ કરી દક્ષિણે અરાઢમાં અંશ લગીને પ્રદેશ એ રાજપુત્રે શોધી કહા, અને તેની પણ આગળ શોધ ચલાવવાનો માર્ગ ખુલ્લે કરી તે વિશેનું ધોરણ નક્કી કર્યું. - આજે પણ પર્ટુગીને પિતાના હિંદુસ્તાનમાંના રાજ્ય માટે આટલું બધું અભિમાન આવે છે તેનું કારણ એ જ કે તે સ્થાપવા માટેનું તેમનું પ્રત્યેક કૃત્ય ઘણું શ્રમથી ઉઠાવવામાં આવ્યું હતું, તેમ તે સાહસિક અને ખરચાળ પણ હતું. એ કામ પાર પાડવામાં તેમને અનેક અડચણ નડી હતી તેનું વિવેચન નૌકાશાસ્ત્રના ઈતિહાસ માટે મહત્વનું છે. જર્સન : કુન્હાના મુંબઈને વર્ણનમાં (120) હેઠળને મજકુર છે;– રાજપુત્ર હેનરીને નવી શોધ ચલાવવા માટે સ્કુરતી આવી તેનાં કારણે - 1. બેજાડોરની ભૂશિરની અગાડીને પ્રદેશ કેવો છે તે જાણવાની ઈચ્છા - 2. તે પ્રદેશમાં ખ્રિસ્તી રાજ્ય અને ઉપયુક્ત બંદરે હોય તે તેને - પિતાના દેશ સાથે વેપાર વધારવાની ઉત્કંઠા; 3. આફ્રિકામાં મુસલમાનોનું પ્રબળ કેટલું છે તે જાણવાની, તેમજ - 4. તે તરફ તેમની વિરૂદ્ધ પિતાને મદદ કરી શકે એવું કઈ ખ્રિસ્તી રાજ્ય છે કે નહીં તે શોધી કહાડવાની, તથા
Page #100
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. 5. ખ્રિસ્તી ધર્મને પ્રસાર કરવાની તેની અનહદ આકાંક્ષા.” - રાજપુત્ર હેનરીના મરણ પછી ત્રણ વર્ષે સને 1463 માં પોર્ટુગીઝ લેકે સીએરા લીઓન (સિંહની રાત્રીની ગર્જના) ના કિનારા લગી ગયા. સને 1471 માં તેઓ આફ્રિકાને કિનારે કિનારે ભૂમધ્યવૃત્ત સુધી પહોંચા, અને સને ૧૪૮૪માં કોગે નદીના પ્રદેશમાં દાખલ થયા. નો મુલક હાથ લાગતાં ત્યાં તેઓ ધમોત્સવ કરતા તે પ્રમાણે સને 1482 ના જાનેવારી માસની 19 મી તારીખે લામિનામાં ઉતર્યા પછી બીજે દિવસે સવારે એક ઉંચા ઝાડની ડાળી ઉપર તેઓએ પર્ટુગલને વાવટે ચડાવ્યો, અને ઝાડ નીચે એક મોટે હોમ કરી તથા સર્વેએ એકઠા મળી સ્તોત્ર ભણી, તે દેશના લેકેને ઈશ્વર ખ્રિસ્તી ધર્મમાં દાખલ થવાની બુદ્ધિ આપે, અને પિતાના ધર્મની ચડતી કરે એવી પ્રાર્થના કરી. ચાર વર્ષ બાદ સને 1486 માં બોલે ડીઆસ આફ્રિકાના દક્ષિણ ટુંકાની શેધ કરી યુરેપ પાછો ફર્યો. તેરમા સૈાદમા સૈકામાં રેમના પિપને લાગવગ આખા યુરોપમાં પૂર જામેલું હતું, અને તેના હુકમ પ્રમાણે તે ખંડનાં સઘળાં રાજ્યો દેરવાતાં હતાં. આવાજ કાઈ હુકમાનુસાર સને 1179 માં પોર્ટુગલ પેનથી સ્વતંત્ર થયું હતું. અદ્યાપિ નહીં જણાયેલા મુલકે જાણમાં આવતાં તે ઉપર પોપની સત્તા ચાલે તેવા હેતુથી પંદરમા સૈકામાં પિપના દરબારમાંથી અનેક હુકમે નીકળ્યા હતા. સને 1454 માં પાંચમાં નિકેલસે એક ફરમાનની રૂએ પિતાના અનુયાયીઓને તેમની મરજીમાં આવે તેવા વિધમાં લેકને ખ્રિસ્તી ધર્મમાં વટાળવાનો અધિકાર આપ્યો હતો. સને 1481 માં ચોથા સેક્સટસે કહાડેલા હુકમને આશય એવો હતો કે કેપ બેજાડોરની દક્ષિણે પાર્ટગલે જે જે પ્રદેશે શેધી કહાડ્યા હોય તે સઘળા તેના તાબાના સમજવા. તા. 4 થી મે 1493 ને રોજે છઠ્ઠા એલેકઝાન્ડર પિપના હુકમ અન્વયે પોર્ટુગલ અને સ્પેનનાં રાજ્યની હદ ઠરાવવામાં આવી હતી. આવા હુકમ કહાડવાના પિપના અધિકાર બાબત ઘણી ચર્ચા થઈ છે; પણ તે સમયે કેટલાક સંકા સુધી ખ્રિસ્તી રાજ્યો વચ્ચેના ટંટાને નિકાલ કરી તેમની વચ્ચે સલાહ કરાવવાનું કામ ખાસ કરીને પિપના હાથમાં હતું. આ રાજ્ય પિપના હુકમે
Page #101
--------------------------------------------------------------------------
________________ 84 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. પાળતાં, અને સોળમી સદીની આખર સુધી તે તેડવાની તેમણે હિમત કરી નહોતી. પોર્ટુગીઝ સરકારના તાબામાં હિંદુસ્તાનનો ઘણો મુલક નહીં હતે છતાં એ લેકે લખાપડીમાં આખો દેશ આપણે છે એવી જે ભાષા વાપરતા તે આવા હુકમેને લીધેજ હતું. રાજપુત્ર હેનરીને પોર્ટુગલનું રાજ્ય મળ્યું નહીં, પણ તેના મોટા ભાઈને છેક પાંચમા ઍ તરીકે સને 1438 માં ગાદીએ આવ્યો. તેણે ઉપર કહ્યા પ્રમાણે ઉપરાચાપરી કાફલાઓ રવાના કરી આફ્રિકાને ઘણે કિનારે શોધી કહાયે. તે સને 1481 માં મરણ પામતાં તેને છોકરે બીજે જૉન રાજા થયો. એ ઘણે ચાલાક અને વિચિક્ષણ બુદ્ધિને હેવાથી એના સમયમાં આ સઘળી શૈધનું ખરું ફળ પોર્ટુગલને પ્રાપ્ત થયું. જોન રાજાએ ફક્ત સમુદ્ર ઉપરજ આધાર રાખી બેસી નહીં રહેતાં ખુશ્કી માર્ગ પણ તેણે અનેક પ્રયત્ન કર્યો. આફ્રિકાના પૂર્વ કિનારા ઉપર આફ્રિકન લેકેનું એક પ્રબળ રાજ્ય હતું, અને તેને રાજા પ્રેસ્ટર જોન યુરોપમાં પ્રસિદ્ધ હતું. આ રાજ્યમાં મસાલા પાકે છે એવી બાતમી મળતાં પોર્ટુગલના જેને તે બાબતની તપાસ કરવા માટે ભૂમધ્ય સમુદ્રમાં થઈને અને આગળ પગરસ્તે અનેક ટોળીઓ મેકલી. સને 1487 માં તેણે આ કામ સારૂ કાવિલે અને એવા નામના બે હોંશીઆર ગ્રહસ્થાને પૂર્વ તરફ મોકલ્યા હતા. તેઓ નેપલ્સ તથા એલેકઝાન્ડ્રીઆમાં થઈને કેરે પહોંચ્યા, અને મુસલમાને પાસે ત્યાંથી આગળના પ્રદેશની માહિતી મેળવતાં મેળવતાં એડન ગયા. પાછા ફરી બને કેરમાં મળવું એમ નક્કી કરી કેવિલ એડનથી હિંદુસ્તાન તરફ વળે, અને પિવા ઉત્તરે ઇથિઓપિઆ (એબીસીનિઆ)માં ગયે. કેવિલે એક મુસલમાની વહાણુમાં બેસી એડનથી મલબાર કિનારે કાનાનુર અને કૅલિકટ આવ્યું. કૅલિકટમાં સુંઠ, મરી વગેરે મસાલા પુષ્કળ થાય છે એની તપાસ કરી, તે ગાવા અને ર્મઝ થઈ આફ્રિકાને કિનારે સેફાલા આગળ ઉતર્યો. અહીં તેને માડાગાસ્કરના ટાપુની તથા
Page #102
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. કિનારે કિનારે દક્ષિણે થઈ યુરોપમાં જવાના માર્ગની ખબર મળી. આ હકીકત લઈ તે પાછે એડન થઈ કેરે આવ્યો ત્યારે ત્યાં જૈન રાજાએ મોકલેલાં બીજાં માણસે એને મળ્યાં, અને પવાના મરણના સમાચાર તેણે જણ્યા. અહીંથી પિતે મેળવેલી સર્વ હકીકત પિર્ટુગલ એકલી તે મંઝ ગયે, અને ત્યાંથી એડન આવી ઇથિઓપિઆમાં ઉતર્યો. ત્યાં પ્રેસ્ટર જૉન ઉર્ફે એલેકઝાન્ડર નામના રાજા સાથે તેને દોસ્તી થઈ અને તેણે પિર્ટુગલના રાજા માટે અત્યંત સ્નેહભાવ જાહેર કર્યો. 3. ડીઆસ તથા કલમ્બસની સફરે (સને 1487-1492). -પ્રેસ્ટર જોનના મુલકની શોધ કરવા માટે જેને બે ટોળીઓ મેકલી હતી. એક ભૂમધ્ય સમુદ્રમાં થઈને જમીન માર્ગ ઉપર કહી તે, અને બીજી આટલાંટિક મહાસાગરમાંથી આફ્રિકાની દક્ષિણ બાજુએ. આ બીજી ટોળીને ઉપરી બાલમો ડીઆસ હતો. તે એક દરીઆ ઉપર મશહુર થયેલા કુટુંબમાં જન્મેલે સાહસિક વહાણવટી હતો. પચાસ પચાસ ટનનાં (એક ટન સુમારે 3 ખાંડી) બે વહાણો લઈને તે સને ૧૮૮૬ના ઑગસ્ટ માસની આખરે લિસ્બનથી નીકળે. આફ્રિકાના દક્ષિણ ટુંકા ઉપર જઈ પહોંચતાં તેને હવા ઘણીજ ઠંડી લાગવા માંડી એટલે, કિનારા પાસે જવાના ઈરાદાથી દક્ષિણ દિશા છોડી તેણે પશ્ચિમ તરફ પિતાનાં વહાણ હંકાર્યો. તે બાજુએ કિનારે ન મળવાથી તે પાછે ઉત્તર તરફ વળ્યો ત્યારે તેને કિનારે હાથ લાગ્યો. એનો અર્થ એટલે જ થાય છે કે અજાણતાં તેણે આફ્રિકાના દક્ષિણ છેડાની પ્રદક્ષિણું કરી. ઉત્તરમાં ઉત્તરમાં જતાં આશ્આ ના ઉપસાગરમાંના એક બેટ ઉપર તે આવ્યો, અને તેણે તેનું નામ લેંટા ક્રેઝ પાડયું. એ નામ અદ્યાપિ પણ ચાલે છે. થડે અગાડી ગયા પછી તે એક નદી આગળ આવ્યો. અહીંથી ખલાસીઓના આગ્રહને લીધે ડીઆસને પાછા ફરવું પડ્યું. પાછા ફરતાં તેણે આફ્રિકાની પુનઃ પ્રદક્ષિણા કરી; પણ તેમ કરતાં તેને અનેક સંકટ ભેગવવાં પડવાથી તેણે તે ખંડના છેક દક્ષિણ છેડાનું નામ “કેપ ઑફ ટૅર્મ” (Cape of Storm) તોફાનની ભૂશિર” એવું આપ્યું. ડીઆસ સને ૧૪૮૭ના ડીસેમ્બર માસમાં
Page #103
--------------------------------------------------------------------------
________________ 86 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. પાછા લિસ્બન જઈ પહોંચ્યો. એની સઘળી હકીકત સાંભળી જનને ઘણો સંતોષ થયો, કેમકે તેથી આફ્રિકાને દક્ષિણ છેડેથી સમુદ્રમાર્ગે હિંદુસ્તાન જવાને રસ્તા મળવાની તેની આશા ફળીભૂત થઈ. આ આનંદના ઉભરામાં “તોફાનની ભૂશિર " એ નામ બદલી જેને આફ્રિકાના દક્ષિણ છેડાનું કેપ ઑફ ગુડ હોપ” (Cape of Good Hope) સારી આશાની ભૂશિર” એવું નામ પાડ્યું. બીજી તરફ કોલમ્બસ શું કરતો હતો તે આપણે જોઈએ. એ જીને આને રહેનાર હતું. એ રાજ્ય આબાદ હોવા છતાં એને ત્યાંથી કંઈ મદદ નહીં મળવાથી તે પોર્ટુગલના રાજાનાં તથા ત્યાંના લોકોની સાહસિક વૃત્તિનાં વખાણ સાંભળી આશ્રય માગવાના હેતુથી લિસ્બન ગયા. ત્યાં ભૂગોળશાસ્ત્રનું ઉત્તમ જ્ઞાન એને મળ્યું, તેમજ આટલાંટિક મહાસાગરમાં થઈને પશ્ચિમ તરફથી ઘસડાઈ આવેલી માણસની બનાવટની અનેક ચીજો તેના જેવામાં આવી. આ ઉપરથી ઠેઠ પશ્ચિમ તરફ જતાં એશિઆને એટલે હિંદુસ્તાનને પૂર્વ કિનારે આપણને મળશે એવો તેને વિચાર કઢ થ. આ સફર કરવામાં તેણે પિર્ટુગલના રાજાની મદદ માગી ત્યારે તેણે એવા કામમાં નિપુણ હોય તેવા પંડિતેની એક સભા બેસાડી તેને અભિપ્રાય માગ્યો. જ્યારે બે જુદી જુદી સભાએ એવો મત ઉચ્ચાર્યો કે, કોલમ્બસ સાહસ મુમ્બઈભરેલ તેમજ અર્થ વગરનો છે, ત્યારે રાજાએ નિરૂપાય થઈ તેને મદદ કરવા ના પાડી. તેમ છતાં તેણે મેળવેલી માહિતી તેની પાસેથી કહેડાવી લઈ પિોર્ટુગીઝેએ પિતજ તેના કહેવા મુજબનો પ્રયત્ન કરવો એવી યુકિત રચાઈ. પરંતુ તેની ખબર બીજાને શું કામ લાગે ! તેની તરફ બતાવવામાં આવેલી દુષ્ટ વૃત્તિથી કોલમ્બસ નાસીપાસ થઈ ગયો, અને ઈ. સ. ૧૪૮૪માં ગુપ્તપણે લિઅન છોડી તે છોઆ પાછો ફર્યો. ત્યાં પણ તેને કંઈ આદર થયો નહીં, ત્યારે અનેક સંકટ વેઠયા બાદ તે સ્પેનનાં રાજા રાણુ ઉપર સિફારસ લઈ ગયો. રાણી આઈ સાબેલાએ કોલમ્બસનું હિત હૈડે ધર્યું, અને તેને આશ્રય આપી સફરની સઘળી વ્યવસ્થા કરી આપી. આ પ્રમાણે કેલમ્બસ સને ૧૪૯રના ઑગસ્ટ
Page #104
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. મહિનાની ત્રીજી તારીખે યુરોપથી નીકળી અમેરિકાની શોધ કરી પાછો ફર્યો, ત્યારે સ્પેનના રાજાને પિપ છઠ્ઠા એલેકઝાન્ડર તરફથી નવા મળેલા મુલક માટે સનદ મળી. એ સનદને મજકુર એવો હતો કે, “પૂર્વે ઈ. સ. 1454 માં પાંચમા નિકોલસ પિપે આફ્રિકામાંના દક્ષિણ તરફના મુલકની માલકિની સનદ પોર્ટુગલને આપેલી છે. હવે સ્પેનનાં રાજા રાણીએ શોધી કહડાવેલા મુલકના હક તેમને મળવા જોઈએ એવી તેમની ઈચ્છા છે. માટે આ ઉપરથી એવું ઠરાવવામાં આવે છે કે, એઝોર અને કેપ વર્ડ ટાપુઓની પશ્ચિમે 300 માઈલ ઉપર દક્ષિણેત્તર એક મર્યાદા કલ્પી તે રેખાની પૂર્વ તરફના નવા, એટલે જ્યાં ખ્રિસ્તી રાજ્યને અમલ નહીં હોય, તેવા પ્રદેશ ઉપર યાવચ્ચન્દ્રદિવાકર પોર્ટુગલની સત્તા સમજવી, અને એ રેખાની પશ્ચિમે આવેલા પ્રદેશ ઉપર પેનની સત્તા સમજવી.' એક રાજ્ય પૂર્વ તરફ, અને બીજું પશ્ચિમ તરફ વધ્યું જાય તે બને કઈ પણ ઠેકાણે મળશે એ વિચાર પિપે લક્ષમાં લીધા વિના આવી મર્યાદા ઠરાવી આપેલી હોવાથી આ બાબત ભવિષ્યમાં પુષ્કળ તકરાર થઈ. પ્રથમમાંજ પિોર્ટુગલ અને સ્પેન વચ્ચે ટટ થતાં ઉપરના હુકમમાં કહેલી 300 માઈલની હદ ત્રણ ગણી વધારવામાં આવી. ( આ પ્રમાણે યુરોપિઅન ખ્રિસ્તી રાજ્યોએ પૃથ્વી ઉપરના પ્રદેશની તપાસણી શરૂ કરી, તે અદ્યાપિ ચાલુ છે. તેઓએ આ અથાગ મહેનત પૈસાના લેભમાં તણાઈ ઉપાડી હતી એ ખુલ્લું છે, તો પણ એ નિરંકુશિત ધનતૃષ્ણ તેઓએ ધર્મના બહાના હેઠળ ઢાંકી રાખી હતી. પારકા દેશમાં દાખલ થઈ ત્યાંની સંપત્તિ હસ્તગત કરવાની સામાન્ય પ્રજાની પ્રેરણા બુદ્ધિનું સમર્થન કરવા માટે સ્વધર્મનું ખેંચતાણ કરવામાં ખ્રિસ્તી ધર્મગુરૂઓએ કઈ પણ આગળ પાછળ જોયું નહીં. પિપના હુકમમાંના “ખ્રિસ્તી રાજ્યને અમલ નહીં હોય એવા નવા પ્રદેશો " એટલા શબ્દો એવા સ્પષ્ટ છે કે તે ઉપર કંઈ પણ ટીકાની જરૂર નથી. આ હુકમ અન્વયે પેન તથા પિઠુંગલનાં રાજ્યએ સઘળી ગોઠવણ કરી, અને તે ઉપર તા. 24 મી જુન સને 1506 ને દીને પિપની સંમતિ લીધી,
Page #105
--------------------------------------------------------------------------
________________ 88 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. 4. વાસ્ક ડ ગામાની પહેલી સફર (સને 1497-98). ડીઆસના યુરોપ પાછા ફર્યા પછી થડા સમયમાં જૉન રાજા માં પડ્યો, અને સને 1495 માં મરણ પામે. તેની પછી તેને છોકરે ઈમેન્યુઅલ ગાદી ઉપર આવ્યા. પૂર્વને અનુભવ ઉપયોગમાં લઈએ હિંદુસ્તાન જવાને જળમાર્ગ શોધી કહાડવાના કામમાં દ્રઢતાથી મચે રહ્યા. પ્રસિદ્ધ જેશીએને પ્રશ્ન કરી આ કામમાં તેને જરૂર યશ મળશે એવું અભયવચન તેણે મેળવ્યું. આ માટે તેણે ત્રણ વહાણે ખાસ બંધાવ્યાં, અને તેના ઉપર સઘળા પ્રકારની વ્યવસ્થા કરી વાસ્કે ડ ગામા નામના એક હોંશીઆર વહાણવટીને તેને હવાલે સે. આ વહાણોનો આકાર 125 થી 300 ટન લગી હત. વાસ્કો ડી ગામાની સાથે તેને ભાઈ પલે ડ ગામા, ડીઆસની સાથે સફરે ગયેલામાંના કેટલાક ખલાસીઓ તથા બાલમે ડીઆસને ભાઈ ડઆગે આિસ વગેરે હતા. સઘળા મળી આ પ્રવાસમાં સુમારે 200 માણસ હતાં, અને તેઓ માટેની સઘળી વ્યવસ્થા રાજાએ જાતે મહેનત લઈ પૂર્ણ કરી હતી. શનિવાર તા. 8 જુલાઈ 1497 ને રોજે આ વહાણે યુરેપનો કિનારે છોડી બહાર નીકળ્યાં. આસરે અકબર નવેમ્બરમાં તેઓએ આફ્રિકાને દક્ષિણ છેડે વટાવ્યો, પણ અહીં તેમને એટલું તે સખત તેફાન નડયું કે ખલાસીઓ ત્રાસી ગયા, આગળ જવા નાહિમત થયા, અને બંડ કરવા લાગ્યા. પણ ગામાએ સર્વને ધમકાવી કેટલાક અગ્રેસરેને અટકાવમાં રાખી તેફાન શાંત પાડયું. આગળ જતાં ક્રિસ્ટમસ ડે એટલે, ડીસેમ્બર માસની પચીસમી તારીખે કિનારે દેખાતાં ડ ગામાએ તેને નેટલ (એટલે ક્રાઈસ્ટને જન્મ દિવસ) એવું નામ આપ્યું. એ નામ અદ્યાપિ ચાલે છે. સને 1498 ના માર્ચમાં આ કાફલો મઝાંબિક પહોંચ્યા. રસ્તામાં તેણે મુસલમાન લોકોનું એક વહાણ પકડયું તે તેમાં મુંબઈ તરફને દાવ ( Davane) નામને એક મુસલમાન દલાલ તેમને મળે. આ દલાલને હિંદુસ્તાન તરફના રસ્તાની તથા વેપારની ઘણી સારી માહિતી હોવાથી ગામાને તે ઘણે ઉપયોગી થઈ પડ્યો. આવા દલાલનાં કૃતજ્ઞ વર્તનને લીધે અનેક પ્રસંગે ગામાને નિભાવ થયો હતે. કારણ
Page #106
--------------------------------------------------------------------------
________________ [89 પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. આફ્રિકાના કિનારા ઉપરના આરબ અધિકારીઓ પોર્ટુગીઝ લેકેને ઘણી સારી રીતે ઓળખતા હતા. એઓના આ તરફ આવવાથી પિતાના હાથમાંને વેપાર જ રહેશે અને સર્વનું નુકસાન થશે, એ તેઓ જાણતા હોવાથી ગામાનો નાશ કરવા અનેક પ્રયત્ન તેમણે કર્યા હતા, પણ આ દેશના લેકેએજ તેને સાવધ કરવાથી તેને બચાવ થયો હતે. | મઝાંબિક, મોમ્બાસા, કેલિકટ વગેરે ઠેકાણે થઈ ગામા એપ્રિલ 1498 માં મલિંદ (?) આવ્યો. અહીંના રાજાએ તેને સારે સત્કાર કર્યો, અને તેને ખંભાત ન જતાં કૅલિકટ જવા સૂચવ્યું, તથા પર્ટુગીઝ લેકે સાથે ઈમાનદારીથી વર્તવા દાવનને ઉપદેશ કર્યો. મલિંદમાં ત્રણ મહિના રહી ગામાએ પિતાનાં વહાણ દુરસ્ત કર્યા, અને આગળના દરીઆથી માહિતગાર હોય એવા ખલાસીઓ સાથે લઈ તા. 6 ઠી ઓગસ્ટે તે ત્યાંથી નીકળે, અને વીસ બાવીસ દિવસ પછી તેણે કૅલિકટના બંદરમાં પિતાનાં વહાણે નાંગર્યા. પોર્ટુગીઝ લેકેને હિંદુસ્તાન આવવાને જળમાર્ગ હાથ લાગે ત્યારે હજારો વર્ષના વેપારથી ધનાઢય થયેલ પ્રદેશ તેમની પ્રત્યક્ષ નજર હેઠળ આવ્યો. એ વેળા કૅલિકટ, ઓર્મઝ, એડન અને મલાક વેપારનાં મુખ્ય ધામ હતાં. એ બંદરેથી અહીંની જણસે આરબ લેકે પિતાનાં વહાણમાં ભરી યુરોપ પહોંચાડતા. મલાક્કામાંથી મસાલા તથા એબની, ટિમોરની સુખડ, બોર્તિઓનું પુર, સુમાત્રા અને જાવાને લેબાન, કાચીન ચાયનાને અગર (aloes wood); ચીન, જાપાન અને સિઆમનાં અત્તરો, ગુંદર, મસાલા, રેશમ અને રમકડાં; પેગુનાં રત્ન, કારે માંડલ કિનારા ઉપરથી બારીક કુમાસનાં વસ્ત્ર, બંગાળાનું કિમતી કાપડ, નેપાલ તથા ભુતાનનું ઉટીઆ જીરું (spikenard ), ગેવળકાંડાના હીરા, નિર્મળનું પિલાદ; સિલેનના મસાલા, જમરૂદ અને મોતી; મલબારના મસાલા અને સાગ; ખંભાતની લાખ, કસબ અને જ્વાહીશ; કાશ્મીરની શાલ તથા નકસીનાં વાસણે; સિંધમાંથી ગુગળ; (bdellium) તિબેટમાંથી કસ્તુરી; રાસાનમાંથી ગંધાબીરજા (galbanum); અફઘાનિસ્તાનમાંથી કાથોઃ ઈરાનમાંથી
Page #107
--------------------------------------------------------------------------
________________ 90 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. ગુંદર (sagapenum); ઝાંઝીબાર, બર્બર, અને શહેરમાંથી અંબર, હાથીદાંત, જમરૂદ, સુગધી વસાણાં, એ સિવાય અનેક જણની લેવડદેવડ કૅલિકટના બંદરે થતી* આ વખતે કૅલિકટ બંદર ખરેખર ઘણુંજ આબાદ હતું. એ શહેરને વેપાર સુમારે છસો વર્ષ લગી આરબોના હાથમાં હતું. મક્કા અને કેરીના * હમણાની અનેક શેધ ઉપરથી હિંદુસ્તાનના પ્રાચીન સુધારા વધારાની જે ખરી હકીકત મળે છે, તે ઉપરથી આપણને વધારે અને વધારે સ્પષ્ટ જણાય છે કે પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થા, પરદેશ સાથે વેપાર, ઈત્યાદી અનેક મહત્વની બાબતમાં હિંદુ લોક પ્રાચીન કાળથી પ્રવીણ હતા. તેઓ નકાનયનમાં કુશળ હતા, તેમની પાસે મોટાં મોટાં જહાજ હતાં, તે મારફત તેઓ ભરદરીએ દૂર પર્યત સફર કરતા; દશમા સૈકા સુધી આ કામમાં તેમની બરોબરી કરી શકે તેવી બીજી કઈ પ્રજા નહતી. પૂર્વમાં ચીન જાપાન સુધી અને પશ્ચિમમાં આફ્રિકાના આખા પૂર્વ કિનારા ઉપર હિંદુ વેપારીઓ ફરતા હતા. જાવા, બર્નિઓ, સુમાત્રા ઈત્યાદિ ટાપુઓમાં હિંદુઓએ મોટાં મોટાં વસાહત સ્થાપ્યાં હતાં, તેમજ એડન, સેકટ્રા, મેઝાંબિક વગેરે ઠેકાણે તેઓ દાખલ થયા હતા. જાવા વગેરે બેટમાંનાં દેવળ, જુની ઈમારતે, અને ત્યાંના લોકોના ધર્માચાર તથા રીતરીવાજો એ સર્વ હિંદુઓનાં જેવાં જ છે. પશ્ચિમે અરબસ્તાનથી પૂર્વમાં ચીન દેશ લગીના એશિઆના અડધાથી વધારે ભાગમાં સર્વ જાતના સુધારા હિંદુસ્તાનને લીધે થયા હતા. આવી હકીકત હમણું મળી આવે છે. [ બેમ્બે ગેઝટીઅર વા. 1 લું. ગુજરાતનો ઇતિહાસ. આ પુસ્તકમાં છેડે: જાવા અને કેબેડીઓ વિષે બે લેખ આપેલા છે તે ઉપરથી ઉપરની હકીક્ત તારવી કહાડી છે.] ગુજરાત, કાઠીઆવાડ, સિંધ, માળવા, પંજાબ વગેરે પ્રાંતમાંથી પુષ્કળ લોકો જાવા ને બીજા બેટેમાં જઈ વસતા હતા. ત્યાં હિંદુસ્તાનના જેવીજ ગુફાઓ મળી આવે છે. એ બન્ને દેશની ગુફાઓમાંની મૂર્તિઓ તથા કોતરકામ આબેહુબ મળતાં આવે છે. ગુજરાતના કિનારા ઉપરની ઐતિહાસિક માહિતી ઉપરથી એટલું માલુમ પડે છે કે છેલ્લાં બે હજાર વર્ષમાં આ કિનારા ઉપરના લેકેએ વહાણવટામાં ભારે કૈશલ્ય દાખવ્યું હતું, અને વાયવ્ય હિંદુસ્તાનના લેને મલાયાદ્વીપ સમુહમાં લઈ જઈ વસાવ્યા હતા. વેપાર, વસાહત, અને દ્રવ્યના ઉદ્દેશથી હિંદુસ્તાનના લેકે પણ સમુદ્ર પ્રવાસ કરી દૂરદેશ લગી જતા હતા.
Page #108
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 4 થું. ] પર્ટુગીઝ રાજ્યની સ્થાપના. 91 શ્રીમાન વેપારીઓનાં મેટાં જહાજે આરબી સમુદ્રમાં ફરતાં હતાં. હિંદુસ્તાનની જણસે ઈછાને રસ્તે યુરોપમાં પુરી પાડવાને સંપૂર્ણ ઈજારે આ રઓના હાથમાં હોવાથી તેઓ ઘણા પૈસાવાળા તથા મોભાદાર થયા હતા. એમને પોર્ટુગીઝ લોકેનું આ તરફ આવવું પસંદ પડયું નહીં, કેમકે તેઓના આગમનથી કેવો અને કેટલે અનર્થ થશે એ તેઓ સારી રીતે કળી શક્યા હતા. હિંદુસ્તાનમાંથી પાર્ટુગીઝનો ઉછેર કરવા માટે આરબોએ ભગીરથ પ્રયત્ન કર્યો પણ વાસ્કો ડ ગામા ઘણે ચતુર હોવાથી તેઓની સર્વ યુક્તિઓ તે નિર્મળ કરી શકે. પ્રથમ તેણે એવી અફવા ઉડાવી કે “પિર્ટગીઝ લેકને એક મોટો કાફલો સફરે નીકળે છે તેમાંથી આ વહાણો છુટાં પડી જવાથી, અમે તેની શોધમાં અહીં આવ્યા છીએ, બાકી હિંદુસ્તાન આવવાને અમારે બીજે કંઈ હેતુ નથી.” ગામાનો વિચાર એકદમ કિનારે ઉતરી કૅલિકટના રાજાને મળવા જવાનું હતું, પણ દાવનેએ તેને સાવધ કરી કહ્યું કે આપણી સલામતીની જામીનગીરીના બદલામાં રાજા તરફનાં માણસો આપણું વહાણ ઉપર લીધા વિના તમારે બહાર પડવું નહીં. આ સૂચના ગામાને મેગ્ય જણાઈ. એ ઉપરથી તેણે પિતાને વિચાર ફેરવ્યો, અને પિતાનાં આદમીઓને તાકીદ કરી કે વહાણે પાસે માલ વેચવા માટે જે હેડીઓ આવે તેની પાસેથી લેકે જે કિમત માગે તે આપી માલ વેચાત લે. આથી પોર્ટુગીઝ લેનાં ઔદાર્યપણાની વાખવાખી આખા શહેરમાં થઈ. ત્રણ દિવસ પછી કૅલિકટના રાજાએ માણસો મોકલી પોર્ટુગીઝ લોકો શા ઉદેશથી આવ્યા છે તેની તપાસ કરાવી. ઉત્તરમાં ગામાએ દાવનેને રાજા પાસે મોકલ્યો, અને કહાવ્યું કે “અમારાં છુટાં પડી ગયેલાં વહાણોની શોધમાં અમે અહીં આવ્યા છીએ; મસાલે વિગેરે વેચાતે લઈ અમે અહીંથી પાછા ફરશું.” ગામાએ મલિંદના રાજાને અનેક મુલ્યવાન વસ્તુ નજર કરી હતી, એવું દાવનેએ ઝામરીનને કહેતાં ઝામરીનના મહેડામાં પાણું છુટયું, અને તેણે મરી વિગેરે માલ જોઈએ તેટલે વેચાતે લેવાની ગામાને પરવાનગી આપી.
Page #109
--------------------------------------------------------------------------
________________ હર હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ઝામરીનને આ હુકમ સાંભળતાં આરબ વેપારીઓ શરમીંદા પડી ગયા. તેઓએ આ વાત પશ્ચિમ કિનારા ઉપરનાં સર્વ બંદરના વેપારીઓને પહોંચાડી, અને રાજાને તેને હુકમ ફેરવવા સમજાવવા માટે તેના કારભારીએ. મારફત ખટપટ કરી. આરબેએ કારભારીઓને જણાવ્યું કે “પોર્ટુગીઝ લેકે પિસાવાળા છે, તેઓ માત્ર વેપાર અર્થે જ આટલે દૂર આવ્યા નથી. અહીંની અંતઃસ્થિતિ જોઈ સ્વદેશ પાછા ફરી ત્યાંથી મોટાં મોટાં લડાયક બારકસે લાવી આ દેશ જીતી લેવાને તેમને ઈરાદે છે. આ પ્રમાણે સમજાવી તથા કારભારીઓને નજરાણાં આપી આરબોએ તેમને વશ કરી લીધા. આ તરફથી ગામાએ પણ પિતાના જાસુસ તથા દુભાષીઆ મોકલી મુસલમાનેએ રચેલા બેતની સઘળી બાતમી મેળવી. પરીઝ નામને એક સ્પેનને રહેવાસી મુસલમાન થઈ જઈ કલિકટમાં રહેતો હતો તેની દાવનેએ ગામા સાથે વહાણ ઉપર મુલાકાત કરાવી. આ પરીઝે શહેરમાં મુસલમાને પ્રત્યે મિત્રાચારી દાખવી તેઓની ગુમ બાતમી ગામાને મેળવી આપી. ટુંકમાં દાવન અને પરીઝ જેવા બે વિશ્વાસઘાતી મનુષ્ય ગામાને ખાસ કામ લાગ્યા. તેઓની શિખવણીથી ગામાના વકીલે રાજાની મુલાકાત લીધી, પોર્ટુગીઝોએ દરરોજ કંઈક માલ કિનારે લાવી વેચવા માંડે અને તેના બદલામાં બીજે વેચાતે લઈ વહાણ ઉપર ચડાવ્યું. આ વેપારમાં પોર્ટુગીઝેએ ભાવતાલ કરવાનું, માલ સારે નરસે જવાનું તથા વજન બાબત તકરાર કરવાનું મોકુફ રાખ્યું. આથી મુસલમાન વેપારીઓને રાજાને સમજાવવા ખુલ્લું કારણ મળ્યું કે “આ લેકે કંઈ પણ દુષ્ટ હેતુથી આવેલા ગુપ્ત જાસુસે છે. ખરે વેપારી આવે નુકસાનકારક ધંધો કદી પણ કરે નહીં, માટે તેઓને ઠાર કરી તેઓનાં વહાણે બાળી મુકવાં.” એમ છતાં રાજાએ પોર્ટુગીઝ વહાણે ઉપર જામીન તરીકે પિતાનાં માણસે મોકલ્યાં, તેમને પિતાના કબજામાં રાખી વાસ્કો ડી ગામા રાજાને મળવા ગયો, અને અનેક ઉત્તમ વસ્તુઓ નજર કરી. રાજાની મુલાકાત લઈ ગામા પાછા ફરતે હો ત્યારે અધિકારી લોકેએ તેને એક બીજેજ ઠેકાણે લઈ જઈ અટકાવમાં રાખ્યો. એમ કરવામાં તેમને હેતુ એવો હતો
Page #110
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 4 થું. ] પિર્ટુગીઝ રાજ્યની સ્થાપના. કે ગમે તે પ્રકારે તેને ગુસ્સે કરી તેની પાસે કંઈ પણ ભયંકર કામ કરાવવું. પિતાના જાસુસો મારફત આ વાત અગાઉથી ગામાની જાણમાં આવી હતી એટલે, તે અત્યંત શાંતપણે વર્યો. એની વિરૂદ્ધ થયેલી ફરિઆ ઉપરથી રાજાને તેના ઉપર ગુસ્સો આવ્યો, અને તેને મારી નાખવા માટે તેની તરફથી હુકમ પણ નીકળે. એટલામાં ગામાના ભાઈએ વહાણ ઉપર જામીન તરીકે રાખેલાં રાજાનાં માણસને રૂખસદ આપવાથી તેઓએ પોર્ટ ગીઝ લેકેની ભલાઈના રાજા પાસે ગુણ ગાયા, અને તેમ થતાં ગામાને છુટકારો થયો. હવે પિતાનું કામકાજ પણ પુરું થયેલું જોઈ ગામાએ પરીઝની મારફતે રાજાને તથા સઘળા મુસલમાન વેપારીઓને ધમકી આપી કે “તમે અમને આટલે બધો ત્રાસ આપે છે તેના બદલામાં અમે તમારી પઠે પડી વેર લીધા વિના રહીશું નહીં.” આમ કરી નવેમ્બર માસને સુમારે તે કૅલિકટથી નીકળે તે પહેલાં રાજાએ તેની ક્ષમા માગી, અને તેને કહ્યું કે “ગુન્હેગાર લેકેને અમે શિક્ષા કરી છે માટે ગુસ્સે છેડી દઈ અમારા દેશમાં વેપાર કરવા પાછા આવવું.” જતી વેળા ઝામરીને પોર્ટુગલના રાજાને આપવાનો એક પત્ર ગામાને આપ્યો તેની મતલબ એવી હતી કે “તમારા સરદાર વાસ્કો ડ ગામાના અત્રે આવવાથી અમને અત્યંત આનંદ થયો છે. અમારા રાજ્યમાં તજ, લવેંગ, સુંઠ, મરી અને જવાહીર પુષ્કળ હેવાથી તેના બદલામાં આપની તરફથી સોનું, ચાંદી, પરવાળાં ઇત્યાદી વસ્તુઓ અમને મળે એવી અમારી ઈચ્છા છે.” કેલિટથી નીકળી ગામા કાનાનુર ગયા. ત્યાંના રાજાને કેલિકટની સર્વ હકીકતની ખબર મળી હતી, અને તેની પાસે બન્ને પક્ષનાં માણસે આવ્યાં હતાં, તેથી પિગીઝ લેક સાથે મિત્રાચારી કરવાનો તેણે નિશ્ચય કર્યો. બંદરમાં આવતાં જ ગામાને તેણે પિતા પાસે બોલાવ્યા, અને તેની સાથે પોર્ટુગલના રાજાની દોસ્તી મેળવવા, તથા તેના તરફથી કેટલાક વેપારી હક મેળવવા માટે તહનામું કરી નજરાણું વગેરે આપ્યું. ગામાએ પણ તેને સત્કાર સારે કર્યો. અહીં તેને વેપારી માલ એટલે બધા મળે કે વહાણુમાં જગ્યાની તંગીને લીધે તેમાંના કેટલેક તેને છોડી દે પો.
Page #111
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અવીચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. આ કામ આટોપી ગામા તા. 20 મી નવેમ્બર ૧૪૯૮ને દિને યુરેપ જવા માટે ઉપડે. રસ્તામાં પવન પડી જવાથી ગેવા નજદીક અંજદીપ આગળ તેને કેટલેક વખત ખોટી થવું પડયું. અહીંથી નીકળી એ તા. ૮મી જાનેવારી 1499 ને દિવસે મલિંદ ગયો ત્યારે ત્યાંના રાજાએ તેને યોગ્ય સત્કાર કર્યો. એ અહીં પહેલે આવ્યા ત્યારે રાજાએ તેને બે નિપુણ ખલાસીઓ સ્વાધીન કર્યા હતા તેમને હમણું એણે પિતાના ઉપયોગ માટે માગી લીધા, અને પિતાની સાથે યુરોપ લઈ જવા જણાવ્યું. અહીંથી તા. 20 મી જાનેવારીએ નીકળી તા. 18 મી સપ્ટેમ્બર 1499 ને દીને તે પાછે લિઅન આવી પહોંચ્યો. રસ્તામાં તેને ભાઈ પિલે ગામ આજારી પડી મરણ પામ્યો હતો. આ વેળા હિંદુસ્તાનની સફરને 9 થી 12 મહિના થતા. સ્વદેશ પાછા ફરતાં પિોર્ટુગલના રાજાએ ગામાને અંતઃકરણપૂર્વક આદરસત્કાર કર્યો એ કહેવાની જરૂર નથી. અનેક સદીઓને પ્રયત્ન આજે સફળ નિવડવાથી રાજાના મનને આનંદ ઉભરાઈ ગયો હતે. તે મોટો સમારંભ કરી ગામાને સામો લેવા ગયે, અને તેને મ એટલે યુકની પદ્ધી આપી. ગામાનાં આણેલાં નજરાણાંથી રાજા અત્યંત સંતુષ્ટ થયો. તેનાં જહાજમાને સઘળે માલ વેચાઈ રહેતાં એવું માલમ પડયું કે મુસાફરીમાં જે કંઈ ખરચ થયે હતો તેના કરતાં સાઠગણી ઉત્પન્ન એ. માલમાંથી થઈ હતી. એ વખતે યુરોપમાં મરી દર રતલના 1 શી. 5 રે, તજ 3 શી. 2 પે, સુંઠ 2 શી. 1 પે, જાવંત્રી 5 શી. 3 પિ, અને જાયફળ 1 શી. 9 પે. ને ભાવે વેચાતાં હતાં. આ પ્રમાણે હિંદુસ્તાન જવાને જળમાર્ગ પર્ટુગીઝ લેકોને મળી આવવાથી જગતના ઇતિહાસમાં એક મહાન ફેરફાર થયા. કૅલિકટના મુસલમાન વેપારીઓને પોર્ટુગીઝોના આવવાથી જે ધાસ્તી ઉત્પન્ન થઈ હતી તે આગળ જતાં ખરી પડી, તે હવે પછીની હકીકત ઉપરથી જણાશે. આ જળમાર્ગને લીધે યુરોપમાં પોર્ટુગલનું મહત્વ વધી ગયું. વેનિસ, જીનોઆ વગેરે ધનાઢ્ય રાજ્યોને વેપાર બેસી ગયો, અને નૈકા નકળામાં પ્રવીણ
Page #112
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. થયેલાં રાજ્ય એકદમ બહાર પડયાં, અને પોર્ટુગલના રાજાને “ઇથિઓપિઆ, અરેબીઆ, ઈરાન તથા ચીનના વેપાર, નૌકાનયન તથા જીતેલા પ્રદેશોને Hilas' (Lord of the Conquests, Navigation and Commerce of Ethiopia, Arabia, Persia and China) એ નામની મહાન પઢી મળી. પ. પડે કેબલની સફર (સને 1500). વાસ્ક ડ ગામાના પાછા આવ્યા પછી તેણે કહેલી એક વાત જે પિોર્ટુગીઝ દરબાર તથા લેકના મન ઉપર સજડ ઠસી ગઈ તે એ હતી કે જે હિંદુસ્તાનને વેપાર આપણા તાબામાં લેવો જ હોય તે આરબ મુસલમાને સાથે દ્રઢતાથી યુદ્ધ ચલાવવાની જરૂર છે. આ ઉપરથી તેર મેટાં જહાજે, ઉત્તમ પ્રકારની યુદ્ધ સામગ્રી તથા ચાલાક ખલાસીઓ તૈયાર કરી પોર્ટુગલના રાજાએ ઈ. સ. 1500 માં પડો કેબ્રલને કૅલિકટ તરફ રવાના કર્યો. તેની સાથે ઝામરીનને અર્પણ કરવાની અનેક વસ્તુઓ હતી અને વેપાર માટે તહ કરવાની તેને સૂચના આપવામાં આવી હતી. બાલમે ડીઆસ પણ તેની જોડે હતો. આ સ્વારીમાં 1200 માણસો હતાં, અને સાથે ખ્રિસ્તી ધર્મગુરૂઓ પણ ઘણુ હતા. આવો મોટો કાફલે તા. 9 માર્ચ 1500 ને દીને પિર્ટુગલથી નીકળે. કેપ વર્ડના ટાપુ આગળ આવી પહોંચતાં કેબ્રલનાં વહાણો પવનના જોરથી નૈરૂત્ય ખુણ તરફ ઘસડાઈ જવાથી તેઓ દક્ષિણ અમેરિકાના પૂર્વ કિનારા ઉપર આવેલા બ્રાઝિલ દેશમાં જઈ પહોંચ્યાં. આ ખબર પોર્ટુગલ મોકલી કેબલ પોતે અગ્નિ કેણ તરફ વેજો. રસ્તામાં એક ભયંકર તેફાન થઈ આવવાથી તેમાં ચાર વહાણો ડુબી ગયાં, તથા બાલમે ડીઆસ સુદ્ધાં પુષ્કળ માણસો મરણ પામ્યાં. આગળ જતાં બીજાં બે વહાણે બીન ઉપયોગી થઈ પડવા પછી આ ટળી બીજી ઓગસ્ટે મુશ્કેલીથી મલિંદ આવી લાગી. અહીંથી ગુજરાતના બંદરથી માહિતગાર હોય તેવા બે ખલાસીઓ લઈ કેબ્રલ પહેલાં ઘેઘા બંદર આગળ આવ્યા. ત્યાંથી દક્ષિણમાં અંજીપ થઈ તા. 30 મી ઓગસ્ટે તે કૅલિકટના બંદરમાં દાખલ થયો. આ વખતે કેબ્રલને પોર્ટુગલથી હિંદુસ્તાન પહોંચતાં સુમારે છ મહિના થયા,
Page #113
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કૅલિકટના રાજા પાસેથી જામીનગીરીનાં માણસો વહાણ ઉપર લઈ કેબલે કિનારે ઉતરી રાજાની મુલાકાત લીધી. બેઉ વચ્ચે થયેલા દસ્તીના કરારની રૂએ પર્ટુગીઝ લેકેએ કૅલિકટમાં વેપારની એક કોઠી સ્થાપી. આટલું કરવા છતાં પણ મુસલમાન વેપારીઓએ કેબ્રલનાં માણસોને માલ આપે નહીં. બે મહિનામાં બે વહાણ ભરાય તેટલે પણ માલ પોર્ટુગીઝને નહીં મળવાથી, તેમની અને મુસલમાને વચ્ચે પાણી ઉપર એક નાની સરખી લડાઈ થઈ તેમાં પોર્ટુગીઝનાં પચાસસાઠ માણસો માર્યા ગયાં. એ પછી મુસલ માનનાં દશ જહાજ ડુબાવી દઈ કેબ્રલ કૅલિકટથી નીકળી ડીસેમ્બરમાં કાચીન જઈ પહોંચ્યો. રસ્તામાં મુસલમાનોનાં બીજાં બે વેપારી વહાણ તેણે ડુબાવ્યાં. આ પ્રમાણે આરબ વેપારીઓ તથા પિોર્ટુગીઝો વચ્ચે શરૂ થયેલ ઝઘડે ઘણે વખત સુધી ચાલુ રહ્યો, અને તેમાં વખત જતાં જુદા જુદા પક્ષના લેકે સામેલ થયા. આરઓને મુખ્ય ટેકે વેનિશિઅન લેકેને હતો. કોચીનના રાજા ત્રિમપારાએ કેબ્રલને આદરસત્કાર કરી વેપારને માટે માલ ખરીદ કરવા તેને છુટ આપી. કોચીન શહેર એ સમયે ઘણી ગરીબ અવસ્થામાં હતું, અને ત્યાંના રાજાને વૈભવ પણ જુજ હતું. પરંતુ તેણે બતાવેલી ભલાઈન બદલામાં “લિકટ જીતી તમને આપીશ” એવું વચન કેલે તેને આપ્યું. ચીનમાં સ્થાપેલી કઠીનું મુખીપણું બાઝા નામના પિર્ટુગીઝ વેપારીને સોંપી કેબલ કાનાનુર ગયે, અને ત્યાંના રાજાએ પો. ગલ દરબારમાં મોકલેલા એલચીને સાથે લઈ તા. ર૬ મી જાનેવારીએ યુરોપ જવા નીકળે. કોચીનને રાજા તેને આવો ઘાડે મિત્ર થયું હતું છતાં તેણે જામીનગીરીના બદલામાં મોકલેલાં માણસો કેબલ પિતાની સાથે લઈ ગયે, તેમજ ત્યાં રહેલા યુરોપિઅન વેપારીઓની સલામતી માટે કંઈ પણ વ્યવસ્થા કરી નહીં. એમ છતાં કે ચીનને રાજાએ તેમની સારી રીતે બરદાસ્ત કરી સહીસલામત પાછા તેમને વતન રવાના કર્યા. પાછા ફરતાં મલિંદ આગળ કેબ્રલનું એક વહાણ ખડક સાથે અથડાઈ ભાંગી ગયું. આવાં તથા બીજા અનેક સંકટ વેઠી તે તા. 21 મી જુલાઈ 1501 ને દીને લિઅન જઈ પહોંચ્યો. આ વખતે એ હિંદુસ્તાનમાંથી અનેક વસ્તુઓ
Page #114
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. 97 લઈ ગયો હતો. તેમાંની કેટલીક નીચે પ્રમાણે હતી–તજ, આદુ, સુંઠ, મરી, લહેંગ, જાવંત્રી, જાયફળ, કસ્તુરી, સરકચુરો (civet), સીલારસ (storax ), લેબાન, નાગકેસર, (cassia buds), રૂમીમસ્તકી (mastic), પાચ (myrrth), લાલ અને સફેદ સુખડ, અગર, અંબર, કપૂર, canne, લાખ, anib, tuzzia, અફીણ, માટીનાં વાસણ વગેરે. કેબ્રલના પાછા ફરવા પછી પિર્ટુગલના રાજાએ ડ નવા નામના કસ્તાનની સરદારી હેઠળ ચાર વહાણો હિંદુસ્તાન રવાના કર્યા. તેમની અને કૅલિકટનાં વહાણે વચ્ચે થયેલી મોટી લડાઈમાં પોર્ટુગીઝ લેકે વિજયી નીવડ્યા. આ લડાઈમાં કોચીનના રાજાએ પોર્ટુગીઝોને ઘણી મદદ કરી હતી. લડાઈની આખરે હાથ આવેલાં કૅલિકટનાં એક વહાણ ઉપર 1500 ઉત્તમ મોતી, કેટલાંક રત્નો અને ખલાસીઓને ઉપગનાં ત્રણ ચાંદીનાં યંત્ર ડનેવાને મળ્યાં. આ યંત્રે એ સમયે યુરોપિઅનની જાણમાં નહોતાં. આ સઘળો સામાન લઈ તથા વહાણે માલથી ભરી ડ નવા હિંદુસ્તાનથી નીકળે. યુરોપ જતાં તા. 21 મી મે સને 1502 ને દીને તેને એક બેટ હાથ લાગ્યો. એ દિવસે કેંસ્ટૅન્ટાઈન ધી ગ્રેટ બાદશાહની મા હેલીનાની પુન્યતિથિ હોવાથી તેણે આ બેટનું નામ મરનારના માન્યાર્થી સેન્ટ હેલીના આપ્યું. એ વેળા બેટ ઉપર વસ્તી બીલકુલ નહોતી, તેમજ માણસ જાતને જાણીતાં જાનવરે પણ ત્યાં નહોતાં. ડ નોવાએ વહાણ ઉપરનાં જાનવરોમાંથી કેટલાંક બકરાં, ગધેડાં, ડુક્કર વગેરે એ બેટ ઉપર છેડી દીધાં. આ ટાપુ ઉપર પાણી ઘણું સારું હોવાથી થોડા જ સમયમાં સફરે જતાં આવતાં વહાણેને તે ઘણે ઉપયોગી થઈ પડ્યો. 6. વાસ્કેડ ગામાની બીજી સફર ( ૧૫૦૨-૦૩)કેબલના વૃતાંત ઉપરથી હિંદુસ્તાનને વેપાર હાથ કરવા માટે કૅલિકટના રાજા સાથે સખત યુદ્ધ કરવાની જરૂર છે એવું પોર્ટુગલના રાજાને લાગતાં તેણે એક મોટો લડાયક કાફલો તૈયાર કરાવ્યો, અને તેના ઉપરી તરીકે વાસ્ક ડ ગામાની નિમણુક કરી. આ કાફલામાં 20 વહાણ તથા 800 લડવૈયા હતા. તેઓને ઉત્તેજન તરીકે ખાનગી રીતે મસાલા વગેરે લાવી
Page #115
--------------------------------------------------------------------------
________________ 98 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે વેચવાની પરવાનગી મળી હતી. સને 1502 ના માર્ચ માસમાં આ કાલે પિર્ટુગલથી નીકળી, રસ્તામાં મેઝામ્બિક, કિલ્લા વગેરે ઠેકાણે ત્યાંના રાજા પાસેથી ખંડણી ઉઘરાવી ગસ્ટમાં મલિંદ આવી લાગ્યો. કિલ્લા આગળ કેટલીક મુસલમાન સ્ત્રીઓ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાના આશયથી પોર્ટુગીઝ જહાજ ઉપર આવી, પણ તેમાંની પરણેલી સ્ત્રીઓને રૂખસદ આપી બાકીનીને ગામાએ રહેવા દીધી. મલિંદ છેડી તે પ્રથમ ડાભેલ ગયે. ત્યાંથી અંજીપ થઈ કાનાનુર આવતાં રસ્તામાં હોનાવરની ખાડી આગળ તિમચા નામનો લુટારૂ ચાંચી તેને મળે. ગામાએ તેની પુઠ પકડી તેનાં વહાણે બાળી નાખ્યાં પછી, બીજે દીને તે ભટકળ જઈ પહોંચે. વિજયનગરના રાજાને તાબાના એ બંદરમાં તે કાળે ધમધોકાર વેપાર ચાલતે. ત્યાંના અધિકારી પાસેથી જોરજુલમથી પોતાના લાભને ઠરાવ કરાવી લઈ ગામા કાનાનુર આવ્યો. રસ્તામાં મુસલમાનેનું એક કિમતી માલથી ભરેલું જહાજ તેણે બાળી નાખ્યું, પણ તે ઉપરનાં માણસે જીવ જતાં લગી ઘણું ઝનુનથી તેની સામે લડ્યા. કાનાનુરના રાજા અને ગામાની સ્નેહપૂર્વક મુલાકાત થતાં પરસ્પર નજરાણની આપ લે થઈ અને તેઓએ સઘળા વેપારીઓની સંમતિથી માલ ખરીદવા તથા વેચવા માટેનાં વજનનાં કાટલાં તથા દર નક્કી કર્યા. આ પ્રમાણે ગોઠવણ કરી મુસલમાનોનાં વહાણે ઉપર તેમજ કૅલિકટના રાજા ઉપર વેર લેવા માટે ગામા નીકળ્યો. કૅલિકટના બંદરમાં ગામાને એક પણ વહાણ મળ્યું નહીં, પણ એ ત્યાં દાખલ થયો એટલે રાજાએ પિતે તેને શરણે ગયો છે એમ બતાવવા એક બ્રાહ્મણ એલચીને તેની પાસે મોકલ્યો, અને કાવ્યું કે “વિશેષ ત્રાસ આપનાર મુખ્ય દસ આરબોને હું તમારા તાબામાં સોંપું છું. તેમને તમારે ગમે તેવી શિક્ષા કરવી; એ ઉપરાંત માલની નુકસાની તરીકે વીસ હજાર રૂપીઆ ભરી આપું છું.” આ સંદેશે ગામાએ કબૂલ કર્યો, પણ રાજાએ ઘણા થોડા આરબ મોકલ્યા તે તેને પસંદ પડયું નહીં. વળતે દિવસે એ દસ આરબોએ પિતાના છુટકારાને માટે વીસ હજાર રૂપીઆ આપવા માંડ્યા, પણ તેમનું કાંઈ પણ નહીં સાંભળતાં ગામાએ આરમાર એકદમ શહેરની
Page #116
--------------------------------------------------------------------------
________________ 9 પ્રકરણ 4 થું.] પિોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. નજદીક લાવી તેમને માટે શરૂ કર્યો. આથી શહેરમાં આજંદ અને ભય વ્યાપી રહ્યાં. બીજી તરફથી બે મોટાં અને બાવીસ નાનાં વહાણે કરમાંડલ કિનારેથી ચોખા ભરી બંદરમાં દાખલ થતાં હતાં તેને ગામાએ પકડ્યાં, તેના ઉપર સઘળા ઉપયોગી માલ તથા સરસામાન પોતાનાં વહાણ ઉપર લઈ લીધે અને તેમાંના સઘળા માણસેના હાથ, કાન અને નાક કાપી નાખ્યાં. કૅલિકટના રાજાના એલચી થઈ આવેલા બ્રાહ્મણની પણ એજ દશા થઈ. એ પછી સઘળા માણસોના તેણે પગ બંધાવ્યા, અને દાંતવતી દેરીના બંધ તોડી નહીં પાડે તે માટે લાકડીવડે દાંત ભાગી નંખાવી તે તેમના મહેડામાં ભર્યા. આવાં 800 માણસોને, ઢગલે કરી, એક વહાણમાં નાખ્યાં, તેના ઉપર પાતરાં વગેરે ઢાળી ઢગલાને આગ લગાડી અને સઢ ખેંચી વહાણને પવનને જેરે કિનારા તરફ હડસેલ્યું. તેવી જ રીતે ગામાએ બ્રાહ્મણ એલચીને બીજા એક વહાણ ઉપર બેસાડી તેના તાબામાં ઉક્ત પુરૂષોનાં કાપી નાખેલાં સઘળાં અવયો આપ્યાં, અને રાજાને લખી મે કહ્યું કે આનું શાક કરી ખાવું.” આ ભયંકર કૃત્યથી સઘળા લેકોના મનમાં પિોર્ટુગીઝોની સામા ઘણે ઠેશ ઉપન્ન થયો, અને તેને કેવી રીતે વેર લેવું તેને તેઓ વિચાર કરવા લાગ્યા. એલ્બોયનાના ટાપુમાં સને 1623 માં વલંદા લેકએ થોડાક અંગ્રેજોની કતલ કરી, અથવા સુરાજ-ઉદ-દૌલાએ 146 અંગ્રેજોને અંધારી કોટડીમાં પુરી મારી નખાવ્યા તે કૃત્યનાં લંબાણ વર્ણન નિરનિરાળા ગ્રંથમાં આપવામાં આવ્યાં છે, તેવી રીતે ગામાનાં આ અઘોર કૃત્યની તેમજ તેના જેવા બીજા કામોની હકીકત ઐતિહાસિક સંપૂર્ણતાને માટે આપણને જાણવાની જરૂર છે. કૅલિકટથી વાસ્ક ડગામ કાચીન ગમે ત્યારે કાનાનુરના રાજાને તેને એ સંદેશો મળ્યો કે કેટલાક આરબ વેપારીઓ આઠ જહાજ ભરી માલની જકાત કિંવા કિમત આપ્યા વિના ચાલ્યા જાય છે માટે તે બાબત બંદોબસ્ત કરે. આ ઉપરથી સકે નામના ઈસમને ગામાએ તરતજ કાનાનર રવાને કર્યો. સેકે ત્યાં આવ્યો ત્યારે આરબ વહાણ બંદરમાંજ નાંગરેલાં હતાં, એટલે તેના માલિક ખ્વાજા મહમદને તેણે પકડી તેની
Page #117
--------------------------------------------------------------------------
________________ 100 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. પાસેથી રાજાને સઘળો હિસાબ ચુકવી અપાવ્યો, અને પછી તેને ઠાર મારી પુરો કર્યો. આ મહેનતના બદલામાં કાનાનુરના રાજાએ સેદ્રને એક હજાર સેનાના પર્દાવ* ( Paradaos) બક્ષિસ આપ્યા, અને તેને મરઘી લેવા માટે દરરોજ એક પદવ આપવાનો ઠરાવ કર્યો. કાનાનુરના બંદરમાં પાર્ટુગીઝ વહાણ રહે ત્યાં સુધી તેમને દરરોજ એક પર્દાવ આપવાને વહિવટ ઘણું દિવસ ચાલુ રહ્યો હતો. - પેલી બાજુએ ગામા કે ચીન જઈ પહોંચતાં ત્યાંના રાજાએ તેનું સન્માન કરી તેનાં વહાણે માલથી ભરી આપ્યાં. પોર્ટુગીઝ લેકે આ તરફ આવવા લાગ્યા ત્યારથી કોચીનના રાજાને તેમના વેપારથી મટે નફો થતું હતું, એટલે આગળ ઉપર તેના લેભનું કેવું પરિણામ આવશે તે બાબત તેણે કાંઈ પણ લક્ષ આપ્યું નહીં. કિવન અથવા કલમ નામનું એક બીજું વેપારનું સ્થાન કૅલિકટની દક્ષિણે હતું. ત્યાંના રાજાએ વેપારથી થતી કિફાયતની હકીકત સાંભળી પિતાના બંદરમાંથી માલ ભરવા બે વહાણ મોકલવા ગામાને વિનંતી કરી, તે પ્રમાણે કે ચીનના રાજાની સંમતિ લઈ તેણે બે વહાણ ભરી કિવનથી માલ મંગાવ્યા. એવામાં કોચીનના રાજા તરફથી વાસ્ક ડ ગામાને બાતમી મળી કે કૅલિકટથી એક મોટો કાફલો લડવા માટે તૈયાર થઈ તેની સામા આવે છે. કૅલિકટના રાજાએ અથાગ પરિશ્રમ લઈ પુષ્કળ પૈસે ખર્ચ આ કાફે તૈયાર કર્યો હતો, અને તેની મદદથી એકવાર પિોર્ટુગીઝોની તથા કે ચીનના રાજાની સત્તાને નાશ કરી તેમની હમેશની ખેડ ભુલાવવા તેનો વિચાર હતો. પણ ઝામોરીને રચેલા બતની ખબર વિજળી વેગે મળતીઆઓ મારફત ગામાને મળેલી હોવાથી તેણે ઝામોરીનને સંદેશો લઈ આવેલા બ્રાહ્મણના હાલહવાલ કરી તેના હોઠ, તથા કાન કાપી નાખ્યા, અને કુતરાના કાન કાપી તેના કાન સાથે સીવી લઈ તેને આવી સ્થિતિમાં ઝામરીન પાસે પાછો મેકલ્યો. એ પછી મોટાં મોટાં દસ વહાણ માલથી ભરી યુરોપ પાછા ફરવા માટે ગામા *પર્દવ (સં. પ્રતાપ) એ ગાવામાં ચાલતા અસલને સીકકે છે અને તેની કિંમત સુમારે સવા રૂપી હતી.
Page #118
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. કેચીનથી નીકળ્યો. પણ સેઢે કેટલાંક વહાણ લઈ મુસલમાન ઉપર તપાસ રાખવા પાછળ રહ્યા. રસ્તામાં ખ્વાજા કાસમ નામના વેપારીનાં જહાજ તેને મળ્યાં. ઉભય વચ્ચે થયેલી ઝપાઝપીમાં મુસલમાને પાછા હઠયા, અને બચાવને કંઈ ઈલાજ ન રહેવાથી સમુદ્રમાં કુદી પડી તરતાં તરતાં કિનારે ગયા. એક જહાજમાં સેદ્રને ભારે કિમતનો માલ મળ્યો; તેમ તેમાંની કેટલીક શ્રીમાન સ્ત્રીઓ તથા છોકરીઓ અને પેગમ્બર મહમદનું સેનાનું એક રત્ન જડીત પુતળું એ સઘળું તેના તાબામાં આવ્યું. એમાંની કેટલીક સુંદર છોકરીઓને પોર્ટુગલની રાણીને ભેટ તરીકે મેકલવા માટે રાખી બાકીની તેણે ખલાસીઓને સોંપી આપી. વળી મુસલમાનનાં જે વહાણો તેના હાથમાં સપડાયાં તેને આગ લગાડી પવનની દિશામાં મુકી કિનારે મોકલાવ્યાં. આ કામ બજાવી સેઢે કાનાનુર જઈ ગામાને મળ્યો. એણે ત્યાંની વખાર ઉપર બેબીઝાની નિમણુક કરી, રાજાની સંમતિ લઈ કેટલીક તોપ તથા કાંઈક દારૂગેળા ગુપ્ત રીતે તેમાં ગોઠવ્યું અને આસપાસ કિલ્લેબંધી કરી લીધી. એ ઉપરાંત તેણે રાતા સમુદ્રમાંથી પશ્ચિમ કિનારા ઉપર આવતાં આરબનાં વહાણોની તપાસ રાખવા સેક્રેની નિમણુક કરી તેને મરછમાં આવે તે વહાણ લૂટવા તથા ડુબાવી દેવાની પરવાનગી આપી. આ વ્યવસ્થા કરી ડ ગામા તા. 8 મી ડીસેમ્બર 1502 ને દીને હિંદુસ્તાનથી નીકળ્યો તે તા. 1 લી સપ્ટેમ્બર 1503 ને જે લિઅન જઈ પહોંચ્યો. આ વેળા અપાર દેલત એની પાસે હતી. પિર્ટુગલના રાજાએ તેને અને તેના ખલાસીએને ભારે ઠાઠથી સત્કાર કરી તેમને બક્ષિસ આપી. ગામાના જવા પછી કોચીનના રાજા સાથે લડવા માટે ઝામોરીને એક મેટી ફેજ તૈયાર કરી, ત્યારે કોચીનમાંના સઘળા પિગીને ઝામરીનને સ્વાધીન કરી તેની સાથે સલાહ કરવા કોચીનના રાજા ત્રિમપારાને તેના મિત્રમંડળે સલાહ આપી. પણ તે ન સાંભળતાં રાજાએ જે થાય તે ભેગવવા નિશ્ચય કર્યો. ત્યાંની પિાર્ટુગીઝ વખારના મુખી કારિઆએ સેને પિતાની મદદે બોલાવ્યો, પણ તેણે દક્ષિણ તરફ નહીં જતાં ખંભાત આવી આરબોનાં પાંચ વહાણે લૂટ્યાં. પછી એક પવનની જગ્યાએ તે લંગર.
Page #119
--------------------------------------------------------------------------
________________ 102 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. નાખી રહ્યા. એ ઠેકાણે રહેવાનું ઘણું જોખમ ભર્યું છે એવું સઘળાનું કહેવું તેણે સાંભળ્યું નહીં, અને હઠ કરી ત્યાંજ પડી રહ્યા. એવામાં એક મોટું તોફાન ચડી આવ્યું તેમાં તેને અને તેનાં વહાણોને સદંતર નાશ થયો. પેલી તરફ કાચીનને રાજા ઝામરીન સામે લડવા સજ થશે, અને તેણે લશ્કરનું ઉપરીપણું પોતાના યુવરાજ નારાયણને આપ્યું. સને 1503 માં ઉભય લશ્કર વચ્ચે લડાઈ થઈ તેમાં નારાયણ માર્યો ગયો, અને ઝામરીનને વિજય મળતાં તેણે કાચીન શહેરને કબજે લીધે. ત્રિમભ્યારે ત્યાંથી નાસી જઈ એક દૂરની જગ્યામાં ભરાઈ બેઠે. હિંદુસ્તાનમાં આ પ્રમાણે યુદ્ધ પ્રસંગ આવેલ જેઈ પિોર્ટુગલના રાજાએ એક મોટો કાલે તૈયાર કરી આ દેશ તરફ રવાના કર્યો. એ કાફલામાં નવ મોટાં જહાજ હતાં, અને તેના ત્રણ ભાગ કરવામાં આવ્યા હતા. એમાંના પ્રત્યેક ભાગ ઉપર ઍ ડ આબુકર્ક, ક્રાન્સિસ્કે ડ આબુકર્ક અને સાલ્લાના મુખ્ય કામદાર હતા. એમને પહેલે આબુકર્ક ઘણે ચાલાક તથા વિલક્ષણ બુદ્ધિને પુરૂષ હતા, અને તેનું નામ પિર્ટુગીઝ ઈતિહાસમાં ચિરસ્મરણીય રહી ગયું છે. સને 1503 ના અંતમાં આ વહાણ હિંદુસ્તાન આવી પહોંચ્યાં ત્યારે અહીંના પિોર્ટુગીઝને ધીરજ આવી, ઝામરીનની ફોજ કાચીનમાંથી ચાલી ગઈ અને ત્રિમપારા સંકટમાંથી છુટયો. આખર સુધી પોર્ટુગીઝને દ્રઢતાથી વળગી રહેવા માટે બને આબુકર્કે તેને ભારે માનથી નવાજેશ કર્યો. તેમણે ઝામરીનને હરાવી ત્રિમપારાને કેચીનની ગાદી ઉપર પાછો બેસાડે, અને પાચીકે નામના હોંશીઆર વહાણવટીને કેટલાંક વહાણ સાથે કેચીનમાં રહેવા દઈ તથા કિવનની રાણી સાથે કેલકરાર કરી તેઓ યુરોપ પાછા ફર્યા. પિોર્ટુગીઝોને કાલે ઉપડી ગયા પછી ઝામોરીને કાચીન ઉપર બીજી સ્વારી કરી પણ પાચીકેએ તેને સખત પરાજય કરી તેને નસાડી મુક્યો. આ વખતે પાચીકેએ થોડાં માણસની મદદથી જે પરાક્રમ કરી બતાવ્યું તેથી પિર્તુ ગીઝનાં યુદ્ધકૈશલ્ય, શિર્ય ઈત્યાદી ગુણે માટે આખા દેશમાં વાહવાહ થઈ તેમના નામની સર્વત્ર હાક વાગી, રાજા અને ધનાઢય લેકે તેમની દસ્તી કરવા ઉત્સુક થયા, અને સુમારે સે વર્ષ લગી દેશમાં તેમની સારી
Page #120
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. 103 પ્રતિષ્ઠા બેઠી. સને 1504 માં પાચીકે યુરેપ ગયો પણ શાબ્દિક ગારવ સિવાય પાર્ટુગલના રાજાએ તેને કંઈ પણ વધુ આપ્યું નહીં. . - 7, કાન્સિસ્ક ડ આલમીડા, (સ. ૧૫૦૫-૦૯)–પાચીકેના જવા પછી હિંદુસ્તાન સંબંધી પિોર્ટુગલના રાજાને વિચાર ઘણો જ બદલાઈ ગયો. હમણુની સફરેથી હિંદુસ્તાનની અંતઃસ્થિતિની ઘણી હકીકત તેને મળી હતી, તે ઉપરથી તે દેશમાં વિજય મેળવવા તેણે હવે શું કરવું તે તે બરાબર અટકળી શક્યો હતો. હિંદુસ્તાનનો વેપાર તેના હાથમાં સહેજમાં આવ્યો હતો, પણ પ્રયત્ન કરતાં ત્યાં આપણું રાજ્ય પણ સ્થાપન કરી શકાશે એવી આશા તેને ઉત્પન્ન થઈ. એમ છતાં જે એશિઆના વેપારમાંથી ભાગ પડાવવાને મુસલમાનો સાથે સખત યુદ્ધ કરવું પડે તે તે માટે એક મજબૂત કાફલે અને લશ્કર હિંદુસ્તાનમાં રાખવાનું તેને અવશ્ય લાગ્યું; અને જે એક વખત આટલી તૈયારી કરી મુકી તે પાછળથી જે કંઈ કરવાનું યંગ્ય લાગે તે કરવામાં વિક્ષેપ આવે નહીં, એમ પણ તેને વિચાર આવ્યો. આ હેતુ બર લાવવા રાજા ઈમૈન્યુઅલે ઘણી મોટી તૈયારીઓ કરી. આખા કાફલા તેમજ સઘળા વેપાર ઉપર દેખરેખ રાખવા માટે ક્રાન્સિસ્કે ડ આલ્પીડા નામના એક મોભાદાર પુરૂષની નિમણુક કરી તેને આ તરફ મોકલ્યો. રાજાના હુકમ અન્વયે આલ્પીડાએ સને 1505 ના સપટેમ્બર માસમાં કાનાનુર આવી પોતાના કામને હવાલે લીધો, અને તરતજ કાચીન, કાનાનુર અને કિવલેનના પોર્ટુગીઝ પ્રતિનિધિની માનપ્રદ પદ્ધી ધારણ કરી. આ અધિકાર તેણે ત્રણ વર્ષ ભોગવવાનો હતો. આવા ઠાઠથી આભીડાની નિમણુક થયેલી હોવાથી તેણે પિતાની રીતભાત પણ ફેરવી નાખી. પોર્ટુગીઝ લેકેનાં વસાહત કિલા વગેરે બાંધકામથી મજબૂત કરી, મુસલમાનોનો ઉછેદ કરવાનું, તથા આરબી સમુદ્ર ઉપર તેમજ આખા હિંદી મહાસાગર ઉપર પોર્ટુગીઝ સિવાય બીજા કોઈની સત્તા રહેવા નહીં દેવાનું અગત્યનું કામ તેણે હાથમાં લીધું. પિોર્ટ કિલ્લેબંધ જગ્યા હોવી જોઈએ એવા વિચારથી તેણે આફ્રિકાના પૂર્વ કિનારા
Page #121
--------------------------------------------------------------------------
________________ 104 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ઉપર કિલ્લામાં એક કિલ્લે બાંધે, અને મોમ્બાસાના અધિકારીને પિતાને માંડળિક બનાવ્યો. વળી વહાણના રસ્તાથી વાકેફગાર ખલાસીની વારંવાર જરૂર પડતી હોવાથી એ કામ માટે તેણે કાયમની નિમણુક કરી, એટલે પિર્ટુગીઝ વહાણેને અન્ય પ્રજાની મરજી ઉપર અવલંબી રહેવાની જરૂર રહી નહીં. આલ્પીડાની સાથે આવેલાં 14 વહાણે તથા 1500 લશ્કરે હેનાવર તથા કાનાનુરનાં રાજ્ય છતી કે ચીનને પિતાનું મુખ્ય થાણું બનાવ્યું. આભીડાના પરાક્રમી પુત્રે વિલેન આગળ મેપલા મુસલમાનોને શિકસ્ત આપી, સિલેન જઈ ત્યાંના અધિકારીને પોર્ટુગીઝ સત્તા કબૂલ કરવાની ફરજ પાડી, અને ત્યાંથી તજ વિલાયત મોકલવા કરાર કરાવ્યો. સિલેનથી આલ્બીડાના પુત્રએ પહેલ વહેલો હાથી યુરોપ મોકલ્યો હતો. તેણે વળી ઝામરીનના કાફલાને કૅલિકટ આગળ પરાભવ કર્યો. આ સઘળી ફત્તેહનું મુખ્ય કારણ એજ હતું કે પિર્ટુગીઝ તોપના મારા આગળ હિંદુસ્તાનનાં વેપારી વહાણો ટકી શકતાં નહીં. પિોર્ટુગીઝની મહેનતને પરિણામે આરબોનો હિંદુસ્તાન સાથે વેપાર ઓછી થવાથી સઘળાં મુસલમાની રાજ્ય ગભરાટમાં પડયાં. આ નવા આવેલા પરદેશીઓને શેહ પહોંચાડવાની મતલબથી ઈજીપ્તના સુલતાને એક પ્રચંડ કાફેલે તૈયાર કર્યો, અને તેની સરદારી અમીર હુસેન નામના એક ચાલાક વહાણવટીને આપી. અમીર હુસેન અને તેના હાથ હેઠળના અન્ય ખલાસીઓ દરીઆઈ યુદ્ધકળામાં પોર્ટુગીઝોના જેટલાજ પ્રવીણ હતા. સને 1508 માં આ કાલે રાતા સમુદ્રને માર્ગે ગુજરાતના કિનારા ઉપર આવી પહોંચ્યો ત્યારે અમદાવાદના સુલતાન અને દીવના નવાબ મલીક અયાઝ તરફથી તેને પુષ્કળ મદદ મળી. પણ આગળ વધતાં, તેને કૅલિકટના ઝામરીન તરફની મદદ મળતી અટકાવવાના હેતુથી, એ કાલે ચૌલ બંદરમાં આવી લાગ્યો ત્યારે જુવાન આભીડા, તેના ઉપર ટુટી પડે. બે દિવસ સખત ઝપાઝપી થઈ બહાદુર આલ્બીડાના વહાણમાં બકરાં પડયાં, અને તેપના ગેળાથી તેના પગને ઈજા થઈ. એમ છતાં તે ખુરસી ઉપર પડે પડે લડાઈ ચાલુ રાખવાના હુ આપ હ તેવામાં એક બીજે
Page #122
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. 105 ગોળ તેના ઉપર આવવાથી તેણે તરતજ પ્રાણ છોડે. વીસ વર્ષના આ જુવાન પુરૂષે કરેલું પરાક્રમ મનન કરવા જોગ છે. મલીક અયાઝને આ લડાઈમાં જય મળે છતાં ઉદાર અંતઃકરણથી તેણે હાથમાં આવેલા પિર્ટુગીઝ ઉપર જુલમ કર્યો નહીં અને આવો શૂરવીર પુત્ર તેને હવા માટે વૃદ્ધ આર્ભીડા ઉપર અભિનંદનને એક પત્ર લખ્યો. એટલામાં આત્મીડાની ત્રણ વર્ષની કારકિર્દી પુરી થવાથી તેની જગ્યાએ લિમ્બનથી આબુકર્ક આ દેશમાં આવ્યો, પણ પુત્રના મરણનું વેર લીધા સિવાય આભીડાએ પોતાની જગ્યા છોડવા ના પાડી. આબુકર્ક તેની મરજીની આડે આવ્યો નહીં, એટલે આભીડા ઝડપથી મુસલમાને ઉપર ધસી ગયો. સને 1509 માં દીવ નજીક ઉભય પક્ષ વચ્ચે ભયંકર લડાઈ થઈ તેમાં ત્રણ હજાર મુસલમાન તથા બાવીસ પાર્ટુગીઝો પડ્યા. અમદાવાદના સુલતાન મહમદ બેગડાએ મલીક અયાઝને પરાભવ થયેલે જોઈ તેને પક્ષ છોડી દીધો, અને પોર્ટુગીઝ સાથે તહનામું કર્યું. આટલું કરી આભીડા તરતજ કે ચીન પાછો ફર્યો, અને તે જ વર્ષના નવે મ્બર માસમાં યુરોપ જવા નીકળે, પરંતુ રસ્તામાં આફ્રિકાના કિનારા ઉપર મારામારીમાં તેનું મરણ નીપજયું. કાન્સિસ્કો ડ આલ્પીડા હિંદુસ્તાનમાં પહેલે પિોર્ટુગીઝ વાઈસરોય હતો. તેના મત પ્રમાણે આ દેશમાં પોર્ટુગીઝ રાજ્ય સ્થાપન કરવાનું અશક્ય હોવાથી પિોર્ટુગીઝ માટે પિતાને કાલે રાખી વેપારનું સંરક્ષણ કરવાનું બસ હતું. આ બાબતમાં તેને અનુગામી આબુકર્કને અભિપ્રાય જુદાજ હતે. એટલે આભીડાના જવા પછી આબુકર્ક વાઈસરોય થતાં તેણે સ્વદેશીઓ માટે હિંદુસ્તાનમાં કાયમનું રહેઠાણ કરી આપ્યું, અને તેમ કરી મેટું માન મેળવ્યું. આ કારણથી તેણે કરેલાં કામનું વર્ણન જરા વિસ્તારથી આપવું જોઈએ. |8, ઍલ્ફન્સો ડઆબુર્કનાં શરૂઆતનાં કામો (સને ૧૫૦૬–૦૯)આબુકર્કને જન્મ ઉચ્ચ કુળમાં સને 1453 માં થયે હતો, અને તેને પાંચમા ઍન્સે રાજાએ પોતાના પુત્રની સાથે ગ્ય વિદ્યાદાન
Page #123
--------------------------------------------------------------------------
________________ 106 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. આપ્યું હતું. તેને ગણિતશાસ્ત્રને શોખ હતો, તથા તે વખતની પદ્ધતિ પ્રમાણે યુદ્ધ અને સાહસથી માન મેળવવા તે ઉત્કંઠીત હતો. સને 1471 માં મારો જીતવા માટે પોર્ટુગલથી ઉપડેલા લશ્કરમાં તે ગયો હતો. તે મુલકમાં તેને દસ વર્ષ રહેવું પડવાથી યુદ્ધકળામાં તેને ઉત્તમ પ્રકારને અનુભવ મળ્યો. સને 1481 માં પોર્ટુગલ પાછા ફરતાં તેને ઘડેસ્વાર લશ્કરના સેનાપતિને ઓદ્ધો મળ્યો. બીજા ના રાજા ઉપર આબુકર્કને લાગવગ સારે ચાલતું હતું, પણ સને 1495 માં તે મરણ પામતાં તેને છોકરે ઈમૈન્યુઅલ ગાદીએ આવ્યું ત્યારે તે લાગવગ ટકી રહ્યું નહીં. તેને ફરીથી મોરે જવું પડયું ત્યારે મુસલમાન સાથે કામ પડતાં તેમનો એને અનુભવ થયો, અને પરિણામમાં તેમની સામા એના મનમાં અત્યંત વેર ઉત્પન્ન થયું. ત્યાંથી પાછા આવ્યા પછી રાજાએ તેને 1503 માં હિંદુસ્તાન મોકલ્યા. આ વેળા જોકે તેણે કંઈ પણ મહત્વનું કામ કર્યું નહીં તે પણ આગળ ઉપર ઉપયોગી થઈ પડે એવો આ દેશની પરિસ્થિતિને અનુભવ મેળવ્યો, અને 1504 માં પાછો લિમ્બન આવ્યો. રાતા સમુદ્ર અને ઈરાની અખાતમાં થઈને ચાલતો મુસલમાનોને વેપાર હમેશ માટે બંધ કરવો જરૂરી છે એવી સલાહ તેણે રાજાને આપવાથી સેકટા બેટ જીતવા માટે રાજાએ તેને 1506 માં આ તરફ રવાને કર્યો. કર્જેન્ટિનોપલના સુલતાનને પૂર્વ તરફના મુસલમાનોને મદદ કરતે અટકાવવાના વિચારથી ઈમેન્યુઅલ રાજાએ એક આરમાર ભૂમધ્ય સમુદ્રમાંથી તુર્કસ્તાન ઉપર મોકલ્યું. તુર્કસ્તાન અને ઈજીપ્ત વચ્ચે દુશ્મન નાઈ હતી એ બીના પિોર્ટુગીઝોના જ્ઞાન બહાર હોવાથી તેઓને ધાસ્તી ઉપજી કે રખેને એ બેઉ રાજ્યો એકઠાં થઈ તેને રસ્તે રોકે. કોટા જીત્યા પછી આબુકર્ક મલબાર કિનારે જઈ આભીડાની વાઈસરોય તરીકેની મુદત પુરી થતાં તે જગ્યાને અધિકાર તેણે ભગવો એવો હુકમ રાજાએ આપ્યો હતો. મલબાર કિનારાની માફક આફ્રિકાના પૂર્વ કિનારા ઉપર અનેક નાનાં નાનાં રાજ્ય હતાં. કાચીનના રાજાની પેઠે મલિંદને રાજા પિોર્ટુગીઝોની સાથે મળેલ હોવાથી મોમ્બાસા, અંગજા વગેરે ઠેકાણેના રાજાએ તેને
Page #124
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. 107 હેરાન કરતા હતા. આલ્બકકે પ્રથમ તે સઘળાઓને દર તોડે, અને પિોર્ટુગલના રાજાને ખંડણી આપવાની તેમને ફરજ પાડી, એ પછી તે સોઢા ગયો. અહીં મુસલમાનોને એક મજબૂત કિલે હતો તે તેણે જતાંવારને સર કર્યો. તેના ઉપર પોતાનો અમલદાર નીમી વહિવટ માટે નવીન વ્યવસ્થા કરી, અને મુસલમાન હસ્તકની સઘળી જમીન વગેરે ખાલસા કરી ત્યાંના ખ્રિસ્તી લેકમાં વહેંચી આપી. આટલું કરી આબુકર્ક સોકેટાથી મસ્કત આવ્યો, ત્યાંના સ્થાનિક અધિકારીઓને છતી ઈરાની અખાતના નાક ઉપરનું વેપારનું મુખ્ય સ્થાન મંઝ તાબે કરવા તે ઉપડે. ખ્વાજ અત્તર નામના ર્મઝના નવાબના દિવાન મારફતે તેણે ત્યાં એક કિલ્લે બાંધવા સારૂ કલકરાર કર્યા, પણ હાથ હેઠળના અમલદારો તેની સામા પડવાથી તેને તે કામ અડધું નાખી મલબાર આવવું પડયું. અહીં સુધીનાં કૃત્ય ઉપરથી આબુકર્કની કામ કરવાની પદ્ધતિ ખુલ્લી દેખાઈ આવે છે. આફ્રિકાના દક્ષિણ છેડાથી મલાક્કા પર્યતને કિનારે, અને એમાં આવેલા સઘળા બેટો તથા નાકા ઉપરનાં બંદરો પોર્ટુગીઝોના કબજામાં રાખવાં, દરેક ઠેકાણે કિલ્લા બાંધી ત્યાં પોર્ટુગીઝ લશ્કર મુકવું, અને તેમ કરી મુસલમાનને વેપાર સદંતર બંધ પાડવો, અને તે પોર્ટુગીઝોએ લઈ લેવો એવો તેને મત હતું. પણ પોર્ટુગીઝ પ્રતિનિધિ આલ્પીડાને અભિપ્રાય એથી ઉલટ હતો, અને કિલ્લા બાંધી પોતાની સત્તાનો પ્રસાર કરવાનું તે અનુચિત ધારતા. આ ઉપરથી કાચીનમાં આબુકર્ક અને આલ્પીડા વચ્ચે ઘણી તકરાર થવાથી આબુકર્કને કેટલેક વખત કેદમાં રહેવું પડયું. પોર્ટ ગલથી બીજે કાલે આવી લાગતાં આલ્પીડાએ પિતાનો અધિકાર છોડ, અને નવેમ્બર 1509 સ્વદેશ પાછો ફર્યો, ત્યારથી આબુક હિંદુસ્તાનમાંનાં પિોર્ટુગીઝ રાજ્યને ઉપરી થયે. 9. ગેવાની પડતી (સ. 1510-12 )–આલ્પીડા સાથે ઉઠેલા ટામાં આબુકર્કને જે દિવસો ગયા તેને તેણે સારો ઉપયોગ કરી દેશની તત્કાલીન પરિસ્થિતિનું સૂક્ષ્મ નિરિક્ષણ કર્યું. મલબારમાં અને દક્ષિણ હિંદુસ્તાનમાં હિંદુ રાજ્ય જોરાવર હતાં, તેવી જ રીતે બ્રાહ્મણ રાજ્યની
Page #125
--------------------------------------------------------------------------
________________ 108 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. મુસલમાની સાખા પ્રબળ હતી. બેઉ વચ્ચે અણબનાવ હેવાથી હિંદુ રાજ્યને નાશ કરી સઘળા પ્રદેશ ઉપર મુસલમાની અમલ સ્થાપવાને બ્રાહ્મણ રાજાનો વિચાર ચાલતું હતું. સને 1565 માં તાલિકેટની લડાઈ માં વિજયનગરના હિંદુ રાજાની હાર થઈ અને મુસલમાનોની મતલબ પાર પડી. આફ્રિકાને પૂર્વ કિનારે, મલબાર કિનારે, અને આરબી સમુદ્ર ઉપર આરબો ફરતા હોવાથી તેઓની અને પોર્ટુગીઝો વચ્ચે સ્પર્ધ ચાલુ હતી. આરબ વેપારીઓ કિનારા ઉપરની હિંદુ સૈયતને તથા રાજાઓને અતિશય ત્રાસ દેતા અને તેમને વટલાવી મુસલમાન બનાવતા. આ કારણ થી બહારનો શત્રુ આવી તેમને પરાજય કરી નાશ કરે છે તે વાત કેચીન, વિલન, વગેરે ઠેકાણના હિંદુ રાજાને ઈષ્ટ હતી. પોર્ટુગીઝ કેના કાવાદાવા માત્ર ઝામેરીનજ સમજી ગયો હતો, અને તેજ તેઓ સામે લડતે હતે. પણ બીજા હિંદુઓને પિર્ટુગીઝ કરતાં આરબોની ધાસ્તી વધારે હતી. વ્યાપારની બાબતમાં પણ આરબ તરફથી હિંદુઓને વિશેષ પ્રાપ્તી નહતી. પોર્ટુગીઝ વેપારીઓ એકદમ જથાબંધ માલ ગમે તે ભાવે ઉપાડી યુરોપ લઈ જવા લાગ્યા હતા એટલે મલબારના વેપારમાં તેજી આવી હતી, અને સર્વ હિંદુ રાજા તથા પ્રજા જાણે પોર્ટુગીઝોનાં હિતચિંતક બની ગયાં હતાં. વિજયનગરને નરસિંગરોવ આ સમયે પ્રબળ હતું, પણ મુસલમાનોના હૈષને લીધે તેણે પોર્ટુગીઝની વિરૂધ કંઈ પણ હીલચાલ કરી નહીં. વળી મુસલમાનોનો અમલ સ્પેનમાં ચાલતે હેવાથી, અને આફ્રિકાના ઉત્તર અને પૂર્વ કિનારા ઉપર આજલગી તેમની સાથે લડવાને પોર્ટુગીને પ્રસંગ પડેલ હોવાથી તેમને મુસલમાન પ્રત્યે જેટલે દ્વેષ ઉત્પન્ન થતા તેટલે હિંદુઓ સામે થતું નહીં. ઉલટું હિંદુઓ તરફ તેના મનમાં સહાનુભૂતની લાગણી ઉશ્કેરાતી. અસલના વખતથી મલબાર કિનારા ઉપર ખ્રિસ્તીઓની વસ્તી ઘણી હતી, અને તે હિંદુ અમલ હેઠળ સુખી હતી. આ સ્થિતિ અવલોકન કર્યા પછી આલ્બકકે હિંદુ રાજા સાથે હમેશને માટે મિત્રાચારી રાખવાન, મુસલમાનોને હરાવી તેમની સત્તા નિર્મળ કરવાને, અને તેમ કરી પિર્ટુગીઝને વેપાર તેમજ અમલે દ્રઢ.
Page #126
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 4 થું.] પર્ટુગીઝ રાજ્યની સ્થાપના. 109 કરવાનો નિશ્ચય કર્યો. માર્ગથી ઉત્તમ જાતના આરબી અને ઈરાની ઘેાડા મલબાર કિનારા ઉપર આવતા, તેવા ઘેડા પોતે લાવી વિજયનગરના રાજાને પુરા પાડવા, તથા તેને મુસલમાનો સામે લડવામાં મદદ કરવી, એવી સરતે એક તહનામું આબુકર્ક પિતાના એલચીને વિજયનગર મોકલી નક્કી કર્યું. હિંદુ સાથે મિત્રાચારી કરી મુસલમાનોને નાશ કરવો એ તેના વર્તનને મુખ્ય હેતુ હતે. કૅલિકટના હિંદુ રાજા સાથે મિત્રાચારી કરવાની આબુકર્કની ઈચ્છા હતી. તેની આ મનકામના પૂર્ણ થાય તે પહેલાં અન્ય અધિકારીઓએ સને 1510 માં કૅલિકટના રાજવાડા ઉપર એકાએક હલ્લે કર્યો, તેમાં 100 પોર્ટુગીઝ તથા બાર મોટા મોટા અધિકારીઓ માર્યા ગયા, છતાં રાજાને જય મળે. આ પ્રસંગે આબુકર્ક જખમી થયેલો, પણ તેને ઘા વિશેષ જોખમકારક હતું નહીં. પછી સેકોઢા ઉપર સ્વારી લઈ જવા તૈયાર થઈ આબુકર્ક જ્યારે ગેવાની પાસે અંજીપ આગળ આવ્યા ત્યારે હિમચા નામના એક કાવાબાજ હિંદુએ ગોવા છતવા માટે તેને નીચે મુજબ સલાહ આપી. તિમચાનું નામ વાસ્કો ડ ગામાની હકીકતમાં ઉપર આવી ગયું છે. એ દરીઆઈ બાબતમાં કુશળ હતું, તેમજ ખટપટી પણ ઘણે હતો. વાઓ ડ ગામાએ એનાં વહાણ બાળી નાખ્યાં હતાં, પણ એ વાત ભુલી જઈ એણે આભીડાનો સ્નેહ સંપાદન કર્યો, અને પોર્ટુગીઝ લોકોને મદદ કરી પિતાને વૈભવ વધાર્યો. તિમચાની શિખવણીથી આલ્બક એવો વિચાર કર્યો કે ગોવા એ હિંદુસ્તાનના પશ્ચિમ કિનારા ઉપર વેપારનું એક મોટું મથક હતું, અને તે બે ખાડીની વચમાં આવેલું હોવાથી વહાણે પડી રહેવા માટે ત્યાં સારી જોગવાઈ હતી. વળી અહીં સધળા દેશનાં વહાણે આવતાં હતાં. આલ્બર્ક સહજ ધારી શક્યો કે આવી ઉત્તમ જગ્યા પિતાના તાબામાં હવા સિવાય પોર્ટુગીઝ રાજ્ય સ્થાપી શકાશે નહીં. કાચીન, કૅલિકટ અને વિલેનમાં પોર્ટુગીઝોની કિલ્લેબંધ કાઠીઓ હતી ખરી, તોપણ તે દરેક ઠેકાણે નિરનિરાળાં સ્વતંત્ર રાજ્યો હોવાથી પોર્ટુગીઝોને ત્યાંના રાજાની
Page #127
--------------------------------------------------------------------------
________________ 110 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. મરજી ઉપર અવલંબી રહેવું પડતું. આફ્રિકાથી આવનાર વહાણોને માટે ગોવા પશ્ચિમ કિનારાની અધવચ હોવાથી ઘણું પાસે પડતું, કેમકે કેચીન છેક દક્ષિણ છેડે આવેલું હતું. વળી ગવા વિજાપૂરના મુસલમાન સુલતાનના તાબામાં હોવાથી તે કબજે કરતાં હિંદુઓનું વેર પિતા પ્રત્યે હેરી લેવાશે નહીં. એવી વ્યવસ્થા કરવામાં હિંદુઓ સાથે સ્નેહભાવ રાખી મુસલમાનોને ઉચ્છેદ કરવાને આબુકર્કને મુખ્ય હેતુ હતું. આ પ્રમાણેનું તિમચાનું કહેવું તેને મેગ્ય લાગવાથી એકેયૂ જવાનું છોડી દઈ પ્રથમ ગોવા કબજે કરવાને તેણે નિશ્ચય કર્યો. પ્રાચીન કાળથી ગોવા ઉપર અનેક હિંદુ રાજાઓને અમલ હતા, પણુ ચદમા શતકના આરંભમાં તે હોનાવરના મુસલમાન નવાબે જીતી લીધું. પછી તે વિજયનગરના રાજાએ સને 1367 માં પિતાના તાબામાં લીધું. સને 1440 માં ત્યાંના લોકે સ્વતંત્ર થયા, અને પાસેજ નવું ગોવા નામનું બીજું શહેર સ્થાપ્યું. અહીં ઍર્મઝથી આવતા ઘડાઓને મેટ વેપાર ચાલ. સને 1470 માં બ્રાહ્મણી રાજા બીજા મહમદે તે જીત્યા બાદ અનેક વેળા હિંદુ રાજાએ તે પાછું મેળવવા પુષ્કળ પ્રયત્ન કર્યા પણ તે પાર પડ્યા નહીં. સને 1889 માં યુસુફ આદિલશાહ વિજાપૂરથી સ્વતંત્ર થયે ત્યારે તેના કબજામાં ગવા આવ્યું. આ આદિલશાહની કારકિર્દીમાં ગોવા ઘણું આબાદ સ્થિતિમાં હતું, અને એણે અહીં મેટાં મોટાં મકાને બંધાવ્યાં હતાં, અને અહીં જ પિતાની રાજધાની કરવાને તેને વિચાર હતે. પણ એના સમયમાં હિંદુઓ ઉપર ઘણો જુલમ થતું. આબુકર્ક ગોવે આવ્યું ત્યારે મલિક યુસુફ ગુર્મી નામને મુસલમાન અધિકારી ત્યાં હતા. એની તરફથી હિંદુઓ ઉપર ઘણે કહેર વર્તતે હેવાથી તિમચાએ આબુકર્ક પાસે જઈ મુસલમાનોના ત્રાસમાંથી હિંદુઓને છેડવવા યુક્તિ રચી. એ વખતે આદિલશાહ દૂર દેશમાં ગુંથાયેલું હતું, અને સકળ હિંદુ પ્રજા મુસલમાનોના ત્રાસથી ગભરાઈ જઈ પોર્ટુગીઝ સાથે સામેલ થવા તૈયાર હતી. બંદરના નાકા ઉપર પંજીમને કિલ્લે આવે છે, તે આબુક તા. 1 લી માર્ચ 1510 ને દીને સર કર્યો; પછી બે દિવસ રહી શહેર
Page #128
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 4 થું. ] પિર્ટુગીઝ રાજ્યની સ્થાપના. 111 પણ તેને હસ્તગત થયું, એટલે મુસલમાન અમલદારો ત્યાંથી નાસી ગયા. જુલમી અમલમાંથી લેકે છુટક થવાથી તેઓના આનંદનો પાર રહ્યો નહીં, અને તેમણે આબુકર્કને સુવર્ણનાં પુષ્પોથી વધાવી લીધો. આબુક કે કંઈપણુ વખત ગુમાવ્યા વિના શહેરને બંદોબસ્ત કર્યો. - આ ઉથલપાથલની ખબર તરતજ સર્વત્ર પ્રસરી ગઈ. મુસલમાન અને હિંદુ રાજાઓએ આબુકર્ક પાસે પિતાના વકીલે મોકલ્યા. વિજયનગરના રાજાએ ગોવા પિતાને આપવા માટે માગણી કરી. ઈરાનના શાહ તથા ઓર્મઝના રાજાએ પોર્ટુગીઝ વિરૂદ્ધ અંદર ખાનેથી કારસ્તાન ચલાવ્યાં. પણ આબુક ધૂર્તપણે સઘળાને દબાવી દીધા. ગોવા શહેર પોર્ટુગીઝોના હાથમાં ગયું છે હકીકત સાંભળી યુસુફ આદિલી શાહ 60,000 લશ્કર લઈ ગાવા ઉપર સત્વર આવ્યો, અને આબુકર્કને સંદેશો કહાવ્યો કે તમારે જોઈએ તે બીજું બંદરો હું તમને આપું છું પણ તિમચાને અમારા હવાલામાં સોંપે, અને તેમ કરે તે ગોવા પણ હું તમને આપું.” પણ એ કહેણ આબુકર્ક માન્ય કર્યું નહીં ત્યારે આદિલશાહ શહેરમાં એકદમ દાખલ થયા. એની સામા થવા આબુકર્કમાં સામર્થ્ય નહીં હોવાથી તે પિતાનાં સઘળાં માણસો લઈ વહાણ ઉપર નાસી ગયો, પણ એમ કરતાં અગાઉ એકઠે કરેલે દારૂગોળો તેણે ઉડાવી દીધે, અને હાથમાં આવેલા દેઢસો મુસલમાનોને કાપી નાખ્યા. ગેવાની ખાડીમાંથી બહાર નીકળવાને અનુકૂળ હવા ન મળવાથી આબુકર્કને બંદરમાં ત્રણ મહિના પડી રહેવું પડયું. અહીં દરરાજ ઉભય પક્ષ વચ્ચે ઝપાઝપી થતી. આબુકર્કની તંગ સ્થિતિનો લાભ લઈ તેના અમલદારે પણ તેની સામા થયા, પણ એણે ઘણાં ધર્ય થી તેમને દબાવ્યા. એટલામાં યુરોપથી મદદ આવી પહોંચતાં હોનાવર જઈ તે તિમચાને મળ્યો. આ તરફ આદિલશાહ ગાવા છોડી જવાથી ત્યાં બંદોબસ્ત બરાબર રહે નહોતો, એટલે તે ઉપર ફરીથી હલે કરવાને તિમચાએ આબુકર્કને સમજાવ્યો, ગરસપાના રાજા સાથે હિમચા તેની મદદે આવ્યો, એટલે નવેમ્બર માસમાં તેણે ગાવા ઉપર ફરીથી ચડાઈ કરી. ઘણું ઝનુની યુદ્ધમાં બે હજાર મુસલમાને પડયા પછી શહેર તેના
Page #129
--------------------------------------------------------------------------
________________ 112 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. હાથમાં આવતાં ત્યાંના જે મુસલમાન રહેવાસી તેના કબજામાં આવ્યા તેને તેમનાં નિરપરાધી સ્ત્રી છોકરાંઓ સુદ્ધાં કતલ કરી ઉડાવી નાંખ્યાં, અને ત્રણ દિવસ સુધી શહેરમાં લૂંટ ચલાવવાની પોતાનાં માણસને રજા આપી. આ દુર કૃત્યનું સમર્થન કરવું અશક્ય છે. બીલકુલ વખત ખોયા વિના આલ્બકકે ગોવાની કિલ્લેબંધી મજબૂત કરી લીધી. એટલામાં યુસુફ આદિલશાહ મરણ પામ્યા, અને ગાદીએ આવેલે તેને છોકરે માઈલ અલ્પ વયને હેવાથી વિજાપૂર દરબાર તરફથી ગોવા સંબંધી કંઈ પણ પ્રયત્ન થયો નહીં. ગોવા પોર્ટુગીઝને હસ્તગત થવાથી અનેક કાયમનાં પરિણામ નિપજ્યાં, પિર્ટુગીઝની સત્તા પશ્ચિમ કિનારા ઉપર હમેશની સ્થાપના થઈ. વિજાપૂર, અમદાવાદ, વિજયનગર વગેરે ઠેકાણાના રાજ્યકર્તાને એક નવો શત્રુ ઉભો થયાની ધાસ્તી લાગી. બીજાં સે વર્ષ સુધી પૂર્વમાંથી યુરોપ જનાર સઘળે વેપાર એકલા પોર્ટુગીઝોના તાબામાં રહેવાથી ગોવા શહેર અત્યંત ધનાઢય અને નામાંકિત થયું. એ લાંબા કાળમાં પૃથ્વી ઉપરનાં સર્વ અગ્રગણ્ય શહેરેમાં ગેવાની પહેલી ગણના થતી. ગેવાને લીધે જ આબુકર્ક અને તેને કારભાર ઈતિહાસમાં અમર થયે છે. 10, મલાક્કા ઉપર ચડાઈ (સને ૧૫૧૧).–ગવામાં શાંતિ થયા પછી નાવરના રાજાના ભાઈ મહારરાવને દરસાલ ત્રણ લાખ રૂપીઆ આપવાના બદલામાં આબુકર્ક ગોવા બેટન કારભાર ચલાવવા કરાર કરી આપ્યો, અને પોતે મલાક્કા દ્વીપકલ્પ જીતવાને ઈરાદે લડાયક બારકસે ત્યાંથી હંકારી ગયો. મલાક્કા મસાલાના વેપારનું મુખ્ય નાર્ક હતું. મસાલાના બેટો તથા ચીન જાપાન તરફનો સઘળો વેપાર આ દ્વીપકલ્પના તાબામાં હતો, ખુદ મલાક્કા શહેર એક મુસલમાન સુલતાનની સત્તા હેઠળ હતું, ત્યાંનું અપ્રતિમ બંદર મસાલાના વેપારથી પૈસાદાર થયું હતું, અને ત્યાં ઘણુંખરું સર્વ પ્રાચ્ય રાષ્ટ્રના વેપારી રહેતા હતા. તેમના ટાને નિકાલ કરવા ચાર રાષ્ટ્રના ચાર પ્રતિનિધીની એક સભા નીમવામાં આવી હતી. એ દ્વીપકલ્પ એ આબાદ હતું કે તે “ગેલ્ડન કનીસને નામે
Page #130
--------------------------------------------------------------------------
________________ 113 પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. યુરોપમાં પ્રખ્યાત હતો. સને 1509 માં સીકવેરા નામને પોર્ટુગીઝ વહાણવટી પાંચ જહાજ લઈને અહીં આવ્યું હતું. તે તરફ ગયેલે એ પહેલેજ યુરોપિઅન હેવાથી માલ ભરવાને પ્રયત્ન કરતાં આરબો તેની વિરૂદ્ધ પડ્યા. ઘણું હોંસાતસી પછી સીરા ત્યાંથી નાસી છુટયો તે પહેલાં તેનાં વીસ માણસો મલાક્કાના અમલદારોના હાથમાં સપડાયાં હતાં. તેમના ઉપર મુસલમાની ધર્મ સ્વીકારવા જુલમ થવા લાગે ત્યારે નિનાચતુ (Ninachatu) નામના એક હિંદુ વેપારીએ ગુપ્ત રીતે તેમને મદદ કરી તેમને પત્ર આબુકર્કને પહોંચાડે. આ ઉપરથી આબુક પિતાના કાફલા સાથે મલાક્કા આવ્ય; કેટલાક દિવસની શાબ્દિક તકરાર પછી કેદ થયેલા પોર્ટુગીઝે આબુકર્કને મળ્યા. એમ છતાં તેણે શહેર ઉપર હલ્લો કરી તેને કબજે લીધે. સુલતાન નાસી ગયો, એટલે આબુકકે ત્યાં વસ્તા હિંદુ, જાવાનીઝ, ચીની તથા બ્રહ્મી વેપારીઓને આશ્રય આપી તેમના તરફના પ્રતિનિધિઓનું એક રાજમંડળ સ્થાપ્યું. નિનાચતુ ઉપર વિશેષ મહેરબાની કરી તેને હિંદુઓને આગેવાન બનાવ્યા, જાવાનીઝ લેકને એક મુખ્ય આગેવાન આ સઘળી ગોઠવણની વિરૂદ્ધ હોવાની ખબર મળતાં આબુક તેને અને તેનાં સગાંવહાલાંઓને ઠાર માર્યો. આ પ્રકારનાં કુર કૃત્યને લીધે તેને ત્રાસ ચારે બાજુએ બેઠે. મલાક્કા પોર્ટુગીઝોના તાબામાં આવતાં આરબ મુસલમાનોને સઘળો વેપાર નાશ પામ્યો, અને યુરોપના પશ્ચિમ કિનારાથી તે ચીન જાપાન સુધી કોઈપણ ઠેકાણે તેમનો સ્વીકાર થયો નહીં. એ પછી સુમાત્રા, પેગુ, સિયામ, કાચીન ચાયના વગેરે ઠેકાણેના અધિકારીઓ સાથે આબુકકે મિત્રાચારી કરી, અને મલાક્કામાં મજબૂત કિલ્લે બાંધી તથા રાજ્ય વહિવટનો બંદોબસ્ત કરી સને 1518 માં તે પાછો ફર્યો. એ સમયે ગેવા ઉપર ઘેર પડયો છે ને તે હાથમાંથી જવાની ધાસ્તીમાં છે એવી ખબર તેને મળી. આબુકર્ક હિંદુસ્તાનથી દૂર ઉપડી ગયો છે એવું વિજાપૂરમાં માલમ પડતાં ત્યાંના વજીરે પિોલાદખાન નામના સેનાપતિને ગોવા કબજે લેવા ફરમાવ્યું. હિમચા તથા મલ્હારરાવને પરાભવ થતાં તેઓ નાસી જઈ વિજયનગરમાં ભરાયા. ત્યાં તિમચાનું ખુન થયું, અને મલ્હારરાવને નાવરની
Page #131
--------------------------------------------------------------------------
________________ 114 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ [ભાગ 3 જે. ગાદી મળતાં તે ત્યાં ચાલ્યો ગયો. પછી ગોવાના કિલ્લામાં ભરાઈ બેઠેલા પિગીઝ અમલદારે પલાદખાન ઉપર હલે કર્યો, પણ તેમાં તેને જ પરા" જય થયો અને તે માર્યો ગયો. અવારનવાર થતી ઝપાઝપીથી પિલાદખાન ગવા કબજે કરી શકતું નથી એવું જોઈ વિજયનગરના દરબારે રસુલખાન નામના બીજા એક બહાદુર સરદારને ત્યાં મોકલ્યો. પણ પિલાદખાન અને રસુલખાન વચ્ચે તકરાર થવાથી, રસુલખાને પોર્ટુગીઝની મદદ લઈ પિલાદખાનને ગવામાંથી મારી હઠાવ્યો. પિલાદખાન ત્યાંથી નીકળી ગયા પછી રસુલખાન પોર્ટુગીઝની સામા ઉઠશે. એ સરદાર કિલ્લાને ઘેરો ઘાલતો હતો તેજ વખતે આબુકર્ક મલાક્કાથી આવી પહોંચ્યા, અને પર્ટુગલથી પણ સારી મદદ આવી લાગી. સઘળું લશ્કર એકઠું કરી રસુલખાનની સામા તે લડ્યો અને ગોવા કબજે કર્યું. રસુલખાન સઘળું છોડી દઈ વિજાપૂર પાછો ફર્યો. ગોવામાં જે લેકે એને જઈ મળ્યા હતા તેની આબુકર્કે ઘણી ભયંકર અવદશા કરી. આ બનાવ સને 1512 માં બન્યો. આ પ્રમાણે ગોવાને લીધે અનેક સંકટ પિર્ટુગીઝ ઉપર આવતાં હોવાથી તે છોડી દેવું અને માત્ર વેપાર પુરતી તજવીજ કરવી એવું પિ ગલના રાજા તરફથી આબુકને લખાઈ આવતાં, એણે તેને જે ઉત્તર આપ્યો તેમાં આ ધૂર્ત મુત્સદીએ સ્વદેશીઓનાં સર્વ ધોરણનું સ્પષ્ટરીતે પ્રતિપાદન કર્યું છે. તેણે એવું લખ્યું છે કે “એકલા ગવામાં પોર્ટુગીઝોએ વિજય સંપાદન કરવાથી તેમને અમલ જેટલો દ્રઢ થયો છે તેટલે ગમે તેટલા કાફલા લાવતાં પણ તે નહીં. સમુદ્ર ઉપર આપણી સત્તા બેસવી અત્યંત અવસ્યની છે. જે દરીઆ ઉપર એક પણ હાર થઈ તે હિંદુસ્તાનમાં આપણને ક્ષણભર કોઈ રહેવા દેનાર નથી. આજે ગોવા આપણી પાસે હેવાથી ગમે તેવી સત્તા આપણે ભોગવીએ છીએ. આટલા દિવસ અમે ગેવાનું રક્ષણ કરી તેને ટકાવ કર્યો છે તેથી જ આપણું બળ લેકેએ જોયું છે. ગુજરાત, કૅલિકટ વગેરેના રાજાઓ અમારી સાથે દોસ્તી બાંધવા ઉત્સુક થયા છે. દરીઆ કિનારા ઉપર મજબૂત કિલ્લા બાંધી અનેક થાણુઓ આપણે તાબામાં લીધા સિવાય માત્ર આરમારથી આપણું સંરક્ષણ થવાનું
Page #132
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. 115 નથી. ગેવાની માફક દીવ અને કૅલિકટમાં કિલ્લા બાંધી આપણી મજબૂતી કરવી જોઈએ. આ સઘળી હકીકત જાણ્યા પછી આપણે ગાવા છડી દેવાની બુદ્ધિ પરમેશ્વર આપશે, તે પિર્ટુગીઝ લેકેનું રાજ્ય આ તરફ થાય નહીં એવું તેના મનમાં છે એમ હું સમજીશ. મારા જીવમાં જીવ છે ત્યાં સુધી સ્વરાષ્ટ્રને માટે લડવા હું તૈયાર છું. પણ ફક્ત કુતર્કથી મારે ઉત્સાહ ભંગ કરશે નહીં.' કંઈક આવાજ પ્રકારનો વાદવિવાદ લગભગ ત્રણ વર્ષ બાદ ઈસ્ટ ઈનડીઆ કંપની તથા લાઈવ અને વેલેસ્લી જેવા સરદારે વચ્ચે ચાલ્યો હતો તે ધ્યાનમાં રાખવા જોગ છે. 11, આબુકર્કનું મૃત્યુ તથા તેનું કામકરવાનું ધોરણ - એડન કબજે કરી રાતા સમુદ્રમાંને મુસલમાનોના વેપારને રસ્તે હમેશ માટે બંધ કરવાનું અને તેવું જ એક બીજું મોટું કામ આબુકર્કને કરવાનું હતું, પણ તે તેને હાથે પાર પડયું નહીં. ગોવા, ગેવાને બેટ અને પંછમ એ સઘળાની આસપાસ તેણે એક મજબૂત કેટ બાંધ્યો હતો. કૅલિકટને ઝામરીન મરણ પામતાં તેના પુત્રએ કૅલિકટમાં પોર્ટુગીઝને એક ઘણે મજબૂત કિલ્લે બાંધી આપ્યો. સને 1514 નું વર્ષ આબુકર્કે એ સઘળાની અંતર્થવસ્થા કરવામાં કહાડયા પછી બીજે વર્ષે તેણે ઓર્મઝ ઉપર સ્વારી કરી તે સર કર્યું. એ તેની કારકિર્દીનું છેવટનું કૃત્ય હતું. મંઝથી પાછા ફરતાં તેની પ્રકૃતિ બગડી, અને 1515 ને ડીસેમ્બર માસમાં ગોવાના બંદરમાં દાખલ થતાં તે વહાણ ઉપર મરણ પામ્યો. પહેલાં તેના પ્રેતને ગોવામાં દાટવામાં આવ્યું, પણ સને 1566 માં તેને લિસ્બન લઈ જવામાં આવ્યું હતું. મરણ સમયે તેની વય 63 વર્ષની હતી, અને તેમાંનાં છેલ્લાં છ વર્ષ હિંદુસ્તાનમાં ગયાં હતાં. શર્ય, મુત્સદી ચાતુર્ય, અને એકનિષ્ઠ સ્વરાષ્ટ્રસેવા, ઈત્યાદી ગુણને લીધે આબુકર્કનું નામ પોર્ટુગીઝ ઈતિહાસમાં અમર થઈ ગયું છે. એ પિર્ટુગીઝને સર્વથી માટે અમલદાર હતે. હિંદુસ્તાનમાંના પોર્ટુગીઝ ઈતિહાસનાં મુખ્ય ત્રણ અંગ છે. વ્યાપારવૃદ્ધિ, રાજ્યવિસ્તાર અને ધર્મપ્રસાર. એ ત્રણે અંગને ઉદ્ધવ જુદે જુદે સમયે નિરનિરાળા પ્રકારે થયું હતું. વેપારની કલ્પના વાસ્કો ડી ગામા અને
Page #133
--------------------------------------------------------------------------
________________ 116 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. તેની અગાઉના વહાણવટીઓએ કરી હતી. રાજ્યવિસ્તારની કલ્પના આબુકર્કની હતી. એ પછી ધર્મપ્રસારના વિચારો ઉદ્વવ્યા, અને તેને લીધેજ પિોર્ટુગીઝની સત્તાને લય થયો. વલંદા, અંગ્રેજ વગેરે લેકેના શરૂઆતના વિચાર આમાંની પહેલી બે બાબત ઉપર ઘેરાઈ રહ્યા હતા; ધર્મનું મહત્વ તેમને લાગેલું નહીં. આભેડાના વખત સુધી વેપાર વધારી પોતાની કોઠીઓ સ્થાપવાની ખટપટ ચાલી હતી, પણ કિનારા ઉપરનાં નાકામાં સ્થાને તાબામાં લઈ ત્યાં કિલ્લા વગેરે બાંધી હિંદુસ્તાનમાં પિતાનું રાજ્ય સ્થાપ્યા વિના વેપાર યથાસ્થિત ચાલશે નહીં, એ વિચારને પરિણામે રાજ્યને પાયે નાખવાનું કામ આબુકર્કનું હતું. એ રાજ્યને કંઈક ભાગ અનેક રાજ્યક્રાન્તિમાંથી પસાર થઈ અદ્યાપિ પણ ટકી રહ્યા છે. ખ્રિસ્તી ધર્મને ફેલાવો એશિયામાં કરવાની કલ્પના પહેલવહેલી પોર્ટુગીઝની હતી. સોળમા સૈકામાં ઈગ્લેંડ અને હોલેન્ડે ઉપાડેલાં કામમાં ધર્મને સમાવેશ થયે હતું નહીં. પોર્ટુગીઝને પણ શરૂઆતમાં એ હેતુ નહતો, અને કૅલિકટ વગેરે અન્ય સ્થળે તેમના વેપારને પ્રતિબંધ નડે ન હેત તે કદાચ રાજ્ય સ્થાપનાની પણ તેમને જરૂર પડતે નહીં. આબુકર્કની એવી ખાતરી થઈ હતી કે, જે જગ્યા વેપાર માટે યોગ્ય અને ઉપયુક્ત હોય તે પૂર્ણપણે આપણા તાબામાં હેયા સિવાય વેપાર ચલાવી શકાય નહીં. પિતાને વેપાર વધારવા કાજે પોર્ટુગીઝોએ મુસલમાનોને એકહથ્થી વેપાર નાશ કર્યો. આ આબતમાં તેમણે કરેલું કામ વિશેષ મુશ્કેલ હતું. કારણ તે સમયનાં અપૂર્ણ સાધન વડે હિંદુસ્તાન આવવાને માર્ગ શોધી કહાડ, અને આફ્રિકાથી સુમાત્રા પયેતના વિશાળ પ્રદેશમાંના મુસલમાનેનો ઉછેદ કરવો એ કંઈ નાનું સરખું કામ નહતું. પરંતુ આ સઘળું ખુદ પોર્ટુગલના રાજાએ હાથમાં લીધેલું હોવાથી પાર પડયું. આગળ ઉપર વલંદાઓએ તથા અંગ્રેજોએ ઉપાડેલું કામ કેવળ વ્યક્તિવિષયક ખાનગી કંપનીનું હતું, અને તેમાં રાજાને અથવા આખા દેશને કંઈ લાગતું વળગતું નહોતું. પિગીઝ રાજા ઈમેન્યુઅલને લક્ષમાં ખરી સ્થિતિ બરાબર ઉતરી હતી. મુસલમાનોને વેપાર બંધ કરવા માટે એડન, સેકેટ્ટા,
Page #134
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 4 થું. 3. પર્ટુગીઝ રાજ્યની સ્થાપના. 117 મંઝ, ગેવા, સિલેન, મલાક્કા ઈત્યાદી ઠેકાણું તાબે કરવા માટે તે ઘણે જ આગ્રહી હતા. સુભાગે તે સમયના પરાક્રમી મુસલમાની રાજાએ, રૂમસામને સુલતાન પહેલે સલીમ, ઈજીપ્તને સુલતાન અને ઈરાનને શાહ ઈસ્માઈલ એ સઘળા માંહોમાંહે લડતા હતા. જે તેઓ એકમત હત તે હિંદી મહાસાગરમાં પોર્ટુગીઝ સર્વોપરી થયા હતા નહીં. સર્વ મુસલમાન પોર્ટ ગીઝ સાથે એકજ ધોરણે કદી વર્યા નહીં, અને તેથી જ આબુકર્ક અનેક પ્રસંગે તેમની તરફ ક્રર થયો હતો એમ તેને ચરિત્રકાર કહે છે. મુસલમાનોને વેપાર ડુબાવવા પોર્ટુગીઝોએ ક્રમે ક્રમે અનેક યુક્તિઓ લડાવી પોર્ટુગીઝ અમલદારોની લેખી પરવાનગી વિનાનાં જે વહાણો રાતા સમુદ્ર પાસે વેપાર માટે જતાં આવતાં મળે તેને એકદમ પકડી લૂંટી લેવાને અથવા બાળી નાંખવાને ઉદ્યોગ કેટલાંક વર્ષ ચાલ્યા પછી એવા પરવાના કોઈને આપવા નહીં એ પ્રમાણે કર્યું. ત્રીજી યુક્તિ નાકાંઓ ઉપર કિલ્લા બાંધવાની હતી. આટલે લગી રાજા ઈમૈન્યુઅલ, આલ્પીડા અને આબુક એકમત હતા. પણ એથી અગાડી જઈ હિંદુસ્તાનમાં પોર્ટુગીઝની સત્તા હમેશ માટે રહેવી જોઈએ એવો આગ્રહ કરનાર માત્ર આબુકર્ક હતું. આ અમલ બેસાડવા માટે તેણે નીચેની ચાર ભિન્ન યોજના ઘડી કહાડી હતી:– (1) દરીઆ ઉપરનાં નાકાનાં બંદરે જીતી લેવાં; (2) દેશી સ્ત્રીઓ સાથે પોર્ટુગીઝ પુરૂષનાં લગ્ન કરાવી આપી અમુક પ્રદેશમાં તેમનાં વસાહત કરવાં; (3) કિલ્લા બાંધવા, તથા (4) કેટલાક હિંદી રાજાઓ સાથે તહ કરી તેઓને પિર્ટુગલના માંડળિક બનાવવા. આ પૈકી બીજી યેજના સિવાય બાકીનાનું વિવેચન ઉપર આવ્યું છે. એ ઉપાય કંઈક વિચિત્ર હોવાથી તેનું પરિણામ પણ તેવું જ આવેલું આજે આપણી દ્રષ્ટીએ પડે છે. પિર્ટુગીઝ અને હિંદી એવી બે ભિન્ન પ્રજા વચ્ચે લગ્નને પ્રઘાત પાડી ઉત્પન્ન કરેલી વટલેલ ખ્રિસ્તી પ્રજા જ્યાં ત્યાં ફરતી આપણે જોઈએ છીએ તેની શરૂઆત આબુકર્કેજ કરી છે. આવું બીજી કોઈ પણ યુરોપિઅન પ્રજાએ કર્યું નથી. ગાવા જીત્યા પછી આલ્બકર્ક મુસલમાનોની કતલ કરી ત્યારે તેમની અનાથ વિધવાઓને તેણે પિોર્ટ ગીઝ પુરૂષો સાથે પરણાવી દીધી. આવા લગ્નમાં તે જાતે હાજર રહેતે, અને
Page #135
--------------------------------------------------------------------------
________________ 118 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. ભેટ બક્ષિસ આપી ઉત્તેજન આપત. એની ટુંક કારકિર્દીમાં એણે આવાં ચારસો લગ્ન કરાવી આપ્યાં હતાં. આ પ્રમાણે હિંદુસ્તાનમાં રહેનારી ખ્રિસ્તી પ્રજા ઉત્પન્ન કરી સ્વધર્મને પ્રસાર કરવાની એક નવીન રીત આલ્બકકે અમલમાં મુકી હતી, પણ તેની પછીના અધિકારીઓને એ પસંદ પડી નહોતી. આબુર્કે આવા વિવાહ કરવામાં વધારે સુગમતા કરી આપેલી તે પણ ખ્રિસ્તી ધર્મને પ્રસાર આ દેશમાં જોઈએ તેવો થયો નહીં, એટલા ઉપરથી હિંદુ ધર્મની દ્રઢતા સ્પષ્ટ જણાય છે. દેશીઓની ચાલાકી તથા તીવ્ર બુદ્ધિ આબુક પારખી શક્યો હતો, તેમને માટે તેણે નિશાળે સ્થાપી હતી, અને તેમનું એક લશ્કર પણ તૈયાર કર્યું હતું. હિંદુસ્તાનમાંના રાજ્યકારભારને ખર્ચ અહીંના ઉત્પન્નમાંથી કરવાનો હોવાથી, અહીંની પ્રચલિત ગ્રાય વ્યવસ્થા સ્વીકારી તેણે ગોવા અને મલાક્કામાં ટંકશાળો સ્થાપી ત્યાં પોર્ટુગીઝ રાજાના નામના નવા સિકકા પાડયા. ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટે એણે જે ભારે ખટપટ ઉપાડી હતી તે જોરજુલમથી સ્વધર્મ સ્વીકારવા હિંદી લેકેને ફરજ પાડવાનું જે ઘાતકી કામ પોર્ટુગીઝ અમલમાં હવે પછી થયું, તેની શરૂઆત જ હતી. દેશી રાજાઓને માંહોમાંહેને વેરભાવ પોર્ટ ગીઝોનાં ઉત્કૃષ્ટ જહાજ તથા તપ, તેઓનું અપ્રતિમ શૌર્ય, અને આબુ કર્કનું પિતાનું ડહાપણ એ સઘળાંને લીધે જ પોર્ટુગીઝ અમલ હિંદુસ્તાનમાં ચાલુ થયો હતો. આબુકર્ક મરણ પામે ત્યારે મઝથી સિલેન સુધી સર્વત્ર શાંતિ હતી. ખંભાત, ચલ, ડાભેલ, ગેવા, હોનાવર, ભટકળ, કાનાનુર, કોચીન વગેરે ઠેકાણું તેમજ એ હદમાંના રાજાઓ તથા જમીનદાર સઘળા પિોર્ટગીઝના માંડળિક હોવાથી આરબી સમુદ્ર ઉપર પગીનાં વહાણો બીનહરકત કરતાં હતાં. સિલેનથી મલાઝા પર્વતના કિનારા ઉપરના મોટા મેટા રાજાઓએ પિર્ટુગીઝ સાથે મિત્રાચારીના કેલકરાર કર્યા હતા, ચીન, જાવા અને પેડુના રાજાઓ પણ તેમના સ્નેહી હતા. આ સઘળું કરનાર મહાન આલ્બકકે જ હતોઅને એજ આખા પેર્ટુગીઝ અમલમાં ખરેખર મુત્સદી પુરૂષ થઈ ગયો હતે.
Page #136
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 5 મું.] હિંદુસ્તાનમાં પોર્ટુગીઝનું રાજ્ય 119 : પ્રકરણ 5 મું. હિંદુસ્તાનમાં પોર્ટુગીઝાનું રાજ્ય ( સને 1510-1640. ) 1. આબુક પછીના અધિકારીઓ 2. ન્યુડ કુન્હા (સને 1529-38) | ( સને 1515-1528 ). 3. જૉન ડું અને દીવની પડતી 4. સને 1548 થી 1580 સુધીમાં ( સને 1546 ). આવેલા અધિકારીઓ. 5. સને 1580 થી 1612 સુધીની 6. પિગીઝ અમલનો ઉતરતો કાળ હકીકત. (સને 1612-40 ). 1, આબુકર્ક પછીના અધિકારીઓ (સને ૧૫૧૫-૧૫૨૮).આબુકર્ક જીવતું હતું ત્યારેજ પોર્ટુગીઝ ઈન્ડિઆના ગવર્નર તરીકે આલ્બગિરિઓની નિમણુંક થયેલી હોવાથી તે હિંદમાં આવ્યો હતો. આબગારિઆ કુળવંત હતા, પણ સ્વભાવમાં તે આબુકર્કથી તદન વિરૂદ્ધ હેવાથી તે તરતજ અપ્રિય થયો. ચાલું નીતિ તરછોડી કહાડી નવી વ્યવસ્થા કરેવાની તેની ઈચ્છા હતી પણ તે પૂર્ણ કરી શક્યો નહીં, કેમકે આબુકર્કની રાજ્યવ્યવસ્થા રાજા ઈમૈન્યુઅલને પસંદ પડી હતી. રાતા સમુદ્રમાં મુસલમાનોને સંચાર બંધ કરવાનું મુખ્ય કામ ઈમેન્યુઅલ આબર્ગારિઆને સોંપવાથી સને 1517 ને સુમારે ચાળીસ વહાણો અને 1000 માણસની ફેજ લઈ એ એડન જવા ઉપડયો. પૂર્વે આટલે મોટો પિર્ટ ગીઝ કાલે કદી પણ બહાર પડે નહોતે, છતાં માણસોના આળસ તથા નાખુશીને લીધે આ સ્વારી નિષ્ફળ નિવડી, અને વરસાદ વગેરેના તેફાનથી નુકસાન ખમી તેને પાછા ફરવાની જરૂર પડી. ત્યારબાદ આબર્ગરિઆએ સિલેન જઈ ત્યાંના રાજા પાસે ખંડણી ઉઘરાવી સને 1518 માં ત્યાં એક કિલ્લે બાંધ્યો. સિલેન જીતવાને પોર્ટુગીઝને આ પ્રથમ પ્રયાસ હતે. એજ વર્ષની આખરમાં લપેઝ સેકવીરાની પોર્ટુગીઝ હાકેમ તરીકે નિમણુંક થવાથી આલ્બર્ટારિઆ યુરોપ પાછો ગયે. સેકવીરાએ ત્રણ
Page #137
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. વર્ષ કામ કર્યા પછી એની જગ્યાએ મેનેઝીસ આવ્યો (ઈ. સ. 15211524). આ હાકેમના સમયમાં કંઈ પણ અગત્યને બનાવ બન્યો નહીં. યુરોપમાં રાજા ઈમૈન્યુઅલ સને 1521 માં મરણ પામ્યા. હિંદુસ્તાનમાં પોર્ટુગીઝ રાજ્યને પાયો મજબૂત બેસાડવામાં આ રાજાનું ડહાપણ ઘણું ઉપયોગી થયું હતું. પિતાના કામ માટે યોગ્ય માણસ ચુંટી કહાડી તેમને પડતી અડચણે દૂર કરવાનું, અને હાથમાં લીધેલા કામ માટે પૈસા, માણસ તથા વહાણ જોઈએ તેટલાં પુરાં પાડવાનું ઈમેન્યુઅલે ખંતથી ઉપાડી લેવાથી આ કામમાં તેને પૂર્ણ ફત્તેહ મળી. તેપણુ આવી બાબતને સઘળે યશ તેના બાપ બીજા જૈન રાજાને આપ જોઈએ, કેમકે દૂરના પ્રદેશ શેધી કહાડવાનું વિકટ કામ તેણેજ પાર ઉતાર્યું હતું, અને તેણે તૈયાર કરેલાં માણસની મદદથી જ અગાડી પરાક્રમ થયાં હતાં. રાજા ઈ મેન્યુઅલ પોર્ટુગલમાં ઘણે પ્રિય નહોતો. તે હરેક બાબતમાં સંશયી તથા અનુપકારી હોવા ઉપરાંત પૈસાને લેભી હતું, એટલે હિંદુસ્તાનના વેપારમાંથી થત સઘળો ફાયદે તે પિતે ખાઈ જાત. ઈમેન્યુઅલ પછી તેને છેક ત્રીજો જૈન ગાદીએ આવ્યો. બાપ કરતાં છોકરે ઘણો ચાલાક તથા હોંશીઆર હત, તથા તેને ગુણ અવગુણની પારખ હોવાથી તે ગુણને બદલે વાળ્યા સિવાય કદી રહે નહીં. એમ છતાં ધર્મની બાબતમાં તે દુરાગ્રહી હતા. હિંદુસ્તાનમાં પિતાનું રાજ્ય સ્થાપી વેપાર તથા ઐહિક સંપત્તિ વધારવી એટલેજ તેને ઉદેશ નહોતો, પણ તે દેશના લોકોને ખ્રિસ્તી ધર્મમાં વટાળવાની તેને અત્યંત ઉત્કંઠા હતી. પોર્ટુગલમાં “પવિત્ર ન્યાયાસન” (the Holy Inquisition) સ્થાપી તે દ્વારા લેકે ઉપર પડ ધર્મને ત્રાસ એણે એટલે બધે વધાર્યું કે પ્રજામાં રાજકીય ઉત્સાહ તદન મંદ પડી ગયા. હિંદુસ્તાનમાં લેકને વટાળવાનું નાપસંદ કામ તેણેજ શરૂ કર્યું હતું, અને તેથી જ તેના રાજ્યને પાયો ઘણે નબળો પડ્યો હતો. ત્રીજા જૈન રાજાએ પ્રસિદ્ધ વહાણવટી વાસ્કો ડ ગામાને પોર્ટુગીઝ વાઈસરૉય તરીકે સને ૧પ૨૪ માં હિંદુસ્તાન મેકલ્યો હતો. ગામાએ કરેલાં મહાન કામને લીધે આ અગાઉજ તેનું ગૌરવ વધવું જોઈતું હતું, પણ
Page #138
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 5 મું.] હિંદુસ્તાનમાં પિર્ટુગીઝેનું રાજ્ય. 121 ઇમેન્યુઅલ રાજાની તેના તરફ ઈતરાજી થવાથી તેનાં સઘળાં કામ ઢંકાઈ ગયાં હતાં. જ્યારે હિંદુસ્તાનમાંના પોર્ટુગીઝ અમલદારેએ ઘણુજ સ્વેચ્છાચારી થઈ ઉપરીઓના હુકમે તરછોડી કહાવ્યા, તથા લાંચ લઈ કામ બરાબર કર્યું નહીં ત્યારે ચાલતી ગેરવ્યવસ્થાનો બંદોબસ્ત કરવા ગામાને આ દેશમાં મોકલવામાં આવ્યો. અહીં આવ્યા પછી તે ચલને કિલ્લો જોઈ ગે ગયે. ત્યાંના અધિકારી પસ્તાના વિરૂદ્ધ પુષ્કળ અરજીઓ થવાથી તેને ગામાએ એકદમ બરતરફ કર્યો; પછી કોચીન જઈ ત્યાંના પોર્ટુગીઝ અમલદારને રાજીનામું આપવા ફરજ પાડી. આવાં કૃત્યોથી ગામાને ધાક સારે બેઠે, પણ તે પિતાનું કામ પૂર્ણ કરતાં સુધી જીવ્યા નહીં. તે ઘણે વયોવૃદ્ધ હોવાથી સને ૧૫ર૪ ના ડીસેમ્બર માસમાં મરણ પામે. તેને કોચીનમાં દાટો હતો, પણ પાછળથી સને 1538 માં તેના પ્રેતને પોર્ટુગલ લઈ જવામાં આવ્યું. ગામાને ગુજરી જવા પછી બે વર્ષ સુધી ડૉમ હેનરી ડ મેનેઝીસે ગવર્નર તરીકે કામ કર્યું. તે સને ૧૫ર૬માં મરણ પામ્યો ત્યારે લેપ વાઝડ સેપે ગવર્નર થયો. પરંતુ એની સામે લેકેને બુમાડો ઘણો હતો, રાજ્યમાં અવ્યવસ્થા વધી ગઈ હતી અને કિલ્લા વગેરે બચાવનાં કામોની સ્થિતિ જોઈએ તેવી હતી નહીં. પિર્ટુગીઝ લેકએ વેનિસના વેપારને આડત્રે ફટકો લગાવ્યાથી તેઓ તરફ વેનિશિઅને અપાર ગુસ્સો ઉશ્કેરાયો હતો, અને વેર લેવા તેઓ તુર્કસ્તાનનાં મુસલમાની રાજ્ય સાથે મિત્રાચારી બાંધી, પોર્ટુગીઝને શેહ આપવા મથન કરી રહ્યા હતા. આ બાબતમાં તેઓ કંઈ પણ કરી શકે તે પહેલાં ઈજીપ્ત અને તુર્કસ્તાન વચ્ચે લડાઈ જાગી, યુદ્ધને અંતે ઈજીપ્ત તુર્કસ્તાનના તાબામાં ગયું; તેમ સિરીઆં અને અરેબીઆના મુલકો પણ તે દેશે છતી લીધા. આ ગડબડાટના સમયમાં તુર્ક સુલતાન સલીમ સને ૧પ૨૦ માં ગુજરી ગયો, અને તેને પુત્ર સુલેમાન તખ્તનશીન થયે. એ બાદશાહ ઘણે પરાક્રમ તથા ચાલાક હોવાથી હિંદુસ્તાનને લીધે પોર્ટુગીઝોનું મહત્વ કેટલું અને કેવી રીતે વધી ગયું હતું તે સંપૂર્ણ રીતે તે કળી શક્યો હતો, અને તેથી તેમને પ્રતિકાર કરવા માટે સુવેઝની સંગિભૂમી આગળ તેણે એક
Page #139
--------------------------------------------------------------------------
________________ 122 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. મે કાલે તૈયાર કરાવી સુલેમાન પાછાને તેને સરદાર બનાવ્યો. આ આરમાર ઉપર વેનિસના ખ્રિસ્તી ખલાસીઓ તેમજ તુર્કસ્તાન તથા ઈજીના વહાણવટીઓ પણ હતા. 2, ન્યુને ડ કુહા (સને ૧૫ર૯-૧૫૩૮.)–આ વિકટ પ્રસંગે હિંદુસ્તાનમાં કઈ અક્કલવાન અમલદાર હોવો જોઈએ તેટલા માટે પોર્ટુગીઝ રાજા ત્રીજા જેને ન્યુને ડ કુન્હાને સને 1528 માં પોર્ટુગીઝ ઈન્ડિઆને ગવર્નર નીમી આ તરફ રવાના કર્યો. આબુક પછી આવેલા હાકેમોમાં આ સર્વથી વધુ પરાક્રમી હતો, તેણે હિંદી મહાસાગરમાં અનેક સાહસિક કામ કર્યો હતો, અને સને ૧૫ર 5 માં મોમ્બાસાના રાજાને પરાભવ કરી, તથા ઑર્મઝના રાજા પાસે ખંડણી ઉઘરાવી નામના મેળવી હતી. સને 1529 માં ડ કુહાએ આ દેશમાં આવતાં તરતજ સેપેયને કેદ કરી પોર્ટુગલ મોકલાવી દીધો, જ્યાં તે કેટલાક સમય કેદ ભોગવી હદપાર થયો. કુહાએ સઘળાં થાણાં, કિલ્લા તથા વખારોની સત્વર તપાસ કરી, તથા અધિકારીઓની લુચ્ચાઈ ડાંગાઈ પકડી ગુન્હેગારોને સજા કરી. એ સિવાય વેપાર તથા રાજ્ય વધારવા કાજે એણે પુષ્કળ યત્ન કર્યા. અત્યાર સુધી કેરો માંડલ કિનારા ઉપર સેન્ટ ટમેની ઉત્તરે પોર્ટુગીઝ વેપાર ચાલ નહોતો, તેથી બંગાળાના મુસલમાન અધિકારીઓ સાથે સંધિ કરી તેણે તે પ્રાંત સાથે વેપાર શરૂ કર્યો. ગેવાને જેવું બંગાળાના કિનારા ઉપર પિતાનું એકાદ સ્વતંત્ર બંદર કરવાની કુન્હાની ઘણી ઈચ્છા હતી, પણ તે સફળ થઈ નહીં. ગુજરાતના કિનારા ઉપર પણ પિર્ટુગીઝોનું બંદર નહોતું; ત્યાંથી ઘણે દૂર ઉત્તરમાં ફક્ત ચાલનું થાણું તેમની પાસે હતું. તુર્કસ્તાનમાંથી મુસલમાની આરમાર ગુજરાતના કિનારા ઉપર આવતાં તેને તે તરફ ના મુસલમાની રાજાઓને આશ્રય મળે તે પછી પોર્ટુગીઝને તેમના કામમાં હરકત પડ્યા વિના રહે નહીં, એ ધાસ્તી નિર્મળ કરવાના હેતુથી કુહાએ ગુજરાતમાં એક બંદર મેળવવા ખટપટ ચલાવી. એટલામાં અનુકૂળ તક તેને હાથ લાગી. ગુજરાતના સુલતાન બહાદુરશાહને દિલ્હીના બાદશાહ હુમાયુ સાથે લડાઈ જાગતાં બહાદુરશાહે પોર્ટુગીઝની મદદ માગી, અને બદલામાં
Page #140
--------------------------------------------------------------------------
________________ 3 11. પ્રકરણ 5 મું. હિંદુસ્તાનમાં પિર્ટુગીઝાનું રાજ્ય. 123 વસઈને બેટ તેઓને આપવા જણાવ્યું. એ બેટ તાબામાં લઈ પોર્ટુગીઝેએ ત્યાં એક મજબૂત કિલ્લે ઉભો કર્યો (સને 1534) ત્યારથી વસઈ ઉત્તર તરફનું એક મોટું થાણું થયું, અને ગોવાની માફક આબાદ થતું ચાલ્યું. એવી જ રીતે દમણ, થાણું, તારાપૂર, વાંદરા, માહીમ, મુંબઈ વગેરે ઠેકાણુઓ પિોર્ટુગીઝએ કબજે કર્યો. સને 1535 માં એમણે આપેલી મદદના બદલામાં બહાદુરશાહે કાઠીઆવાડની દક્ષિણે આવેલે દીવને બેટ તેમને બક્ષિસ આપે. ડ કુન્હાએ તરતજ ત્યાં મજબૂત કિલ્લેબંધી કરી. આ પ્રમાણે બહાદુરશાહ અને કુહા વચ્ચે ઘાડી મિત્રાચારી હતી, પણ એક દિવસ કુન્હાની મુલાકાત લઈ બહાદુરશાહ પાછો ફરતા હતા તેવામાં વહાણ ઉપર તેનું એકાએક ખુન થતાં તેના ભત્રિજા ત્રીજા મહમદશાહે ગાદીએ આવી તુર્કસ્તાનના સુલતાન સુલેમાન સાથે તહ કરી પિોર્ટગીઝ સામે શસ્ત્ર ઉપાડયાં. સુલેમાને પાણી માર્ગ અને મહમદશાહે જમીન તરફથી દીવને ઘેરે ઘા તે વખતે કિલ્લાનું બાંધકામ પૂરું થઈ ગયેલું હોવાથી પોર્ટુગીઝને તે ઘણે કામ લાગ્યા. સિત્તેરા નામના પોર્ટુગીઝ અમલદારે દીવને બચાવ ઉત્કૃષ્ટ રીતીએ કર્યો. ઘેરો લાંબો વખત ચાલ્યા પછી પિતાના માંહોમાંહેને વિગ્રહને લીધે મુસલમાનોને તે ઉઠાવવો પડશે, અને દીવ તેમના હાથમાં આવ્યું નહીં. આ ઘેર ચાલતા હતા તે દરમિઆન ડ કુન્હાની જગ્યા ઉપર ગાશિઆ ડ નેરોનાની નિમણુક થઈ (સને 1538). 3 કુન્હા ઘણે કડકપણે વર્તતે હોવાથી તેની સામા અનેક દુશ્મને ઉભા થયા હતા, અને તેઓ તરફથી ગમે તેવી જુઠી વાતે રાજાને કાને પહોંચાડવામાં આવતાં તેને કેદ કરવાને તથા પિર્ટુગલ પાછો મેકલી દેવાનો હુકમ રાજાએ આપો હતો. એ હુકમ અન્વય કુહા સ્વદેશ પાછો ફરતો હતો તેવામાં સને 1539 માં રસ્તામાં જ તેણે પ્રાણ છોડે. એ આબુકર્કના જેવો નિપુણ અને હોંશીઆર હતું, અને એનું સૌથી મોટું કામ દીવા કબજે કરવાનું હતું. 3. જન Uo અને દીવની પડતી (સને ૧૫૪૬).-ગાર્સિઆ નરેના સને 1540 માં ગોવામાં મરણ પામ્યો ત્યાર પછી વાડ ગામાને
Page #141
--------------------------------------------------------------------------
________________ 124 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જ. બીજો પુત્ર સ્ટીફે ડ ગામા ગવર્નર થયો. એણે પિતાની હાકમી દરમિયાન રાતા સમુદ્રમાં એક સફર કરી. સને ૧૫૪રમાં એની જગ્યાએ અકૅન્સ ડ સુઝાએ આવી વિજાપૂરના આદિલશાહ સાથે તહ કરી ગયાની આસપાસ ને મુલક મેળવ્યું. સને 1545 માં ડેમ ન ડ કેસ્ટે ગવર્નર તરીકે હિંદમાં આવ્યા. એ ઘણો સભ્ય તથા પ્રમાણિક હેવાથીજ એને આ જગ્યા મળી હતી. હમણ હિંદુસ્તાન આવતા પર્ટુગીઝ અમલદારે ગમે તે પ્રકારે પિતાનું તળીયું ટાઢું કરવામાં મશગુલ રહેતા; તેઓ સરકારી કામમાં લાંચ ખાતા હેવાથી, તથા ખાનગી વર્તનમાં જુગાર અને બીજાં વ્યસનથી વીંટળાઈ ગયેલા હોવાથી જ્યાં ત્યાં ઘાંટાળો તથા અન્યાય ચાલી રહ્યાં હતાં. આ સઘળી ગેરવ્યવસ્થા દૂર કરવા કૅસ્ટે તૈયાર થઈ આવ્યું હતું. હિંદુસ્તાનમાં નવ વર્ષ લશ્કરી નોકરી કર્યા પછી જોઈએ તેટલે ખાનગી વેપાર કરવાની પોતાની પ્રજાને પરવાનગી મળશે એવું પોર્ટુગલના રાજાએ પહેલેથીજ જાહેર કરેલું હોવાથી આ લાલચને લીધે પુષ્કળ લેકે હિંદુસ્તાન આવતા, અને તેથી જ હમણું અવ્યવસ્થા ઘણી વધી પડી હતી. અમલદારેને પગાર વગેરે કરાવી આપી આ સઘળે અન્યાય કમી કરવા માટે કેસ્ટ્રએ પુષ્કળ પ્રયત્ન કર્યા પણ તેને કંઈ યશ મળ્યો નહીં. કૅસ્ટ્ર હિંદુસ્તાન આવ્યો ત્યારે પોર્ટુગીઝ સામે સઘળા મુસલમાનેએ હથીઆર ઉપાડ્યાં હતા. ખંભાતને સુલતાન મહમુદ તથા તેને મુખ્ય કારભારી ખ્વાજા જાફર દીવ પાછું લેવા ખંતથી મંડયા હતા. જાફર ઘણે અભિમાની પણ ચતુર પુરૂષ હતું. એણે બહારથી પોર્ટુગીઝ સાથે સ્નેહ રાખી અંદરખાનેથી દીવ પાછું મેળવવાના હેતુથી સઘળા મુસલમાનોને એકત્ર કર્યા. એકાદ પોર્ટુગીઝને ભંભેરી તેની પાસે દીવનાં પીવાનાં પાણીમાં ઝેર નંખાવવાની એણે તજવીજ કરી, પણ આ પ્રપંચની પોર્ટુગીઝ લેકને એક મુસલમાન સ્ત્રી મારફત ખબર મળવાથી તેઓએ કાંઈ પણ કરવામાં આવે તે અગાઉ સખ્ત બંદોબસ્ત કર્યો. માસ્કરીના કરીને દીવને મુખ્ય અમલદાર હતા તેણે પણ લડવા માટે સઘળી તૈયારી કરી. તેણે કિલ્લાના દરેક બુરજ ઉપર પિતાના ભરોસાને અક્કેક અમલદાર મુકી તેના હાથ
Page #142
--------------------------------------------------------------------------
________________ 125 પ્રકરણ 5 મું.] હિંદુસ્તાનમાં પોર્ટુગીનું રાજ્ય. નીચે ત્રીસ ત્રીસ માણસે ગોઠવ્યાં. ખ્વાજા જાફરે પ્રથમ સમુદ્ર મારફત દીવ ઉપર હલ્લે કર્યો; પણ તેની પાછળ આવતાં અન્નસામગ્રીથી ભરેલાં ત્રણ વહાણને પિર્ટુગીઝોએ પકડી લીધાં. સામી બાજુએ જમીન ઉપર ખ્વાજા જાફરે એક ઉચે માચડે બાંધી તે ઉપરથી કિલ્લા ઉપર મારે ચલાવ્યું. આ મારાથી પિર્ટુગીઝેની ઘણી ખરાબી થઈ પણ તેઓ ભારે દ્રઢતાથી લડ્યા. સ્ત્રીઓ તથા છોકરાંઓ પણ મરણીઆ થઈ લડાઈમાં ઝીંપલાવતાં. મુસલમાનની તપથી આખા દિવસમાં કિલ્લાને જે ભાગ ટુટતે તે તેઓ રાતના પાછો બાંધી દેતાં. મારાનું કંઈ પણ અસરકારક પરિણામ નહીં આવતું જોઈ જાફરે બીજો એક ઉંચે માચડો બંધાવ્યો, અને તે ઉપરથી દીવ ઉપર મારે ચાલુ રાખ્યો. એક દહાડો કિલ્લામાં પડેલું બાકોરું તે તપાસત હતું તેવામાં પિાર્ટુગીઝ તપને ગેળા ઘણી ઝડપથી આવી તેને વાગતાં આ બહાદુર પુરૂષ તરતજ મરણ પા (તા. ર૬ મી જુન 1546). જાફરને છોકરે રૂમખાન, જે બાપના જેવોજ શુરવીર હતા, તેણે ઘેરાનું કામ આગળ ચલાવ્યું. બેઉ બાજુના લેક જીવ ઉપર આવી લડ્યા. હજાર હજાર માણસો લઈ રૂમખાન જેટલી વાર દરેક બુરજ ઉપર વારાફરતી ધસતો તેટલી વાર અંદરના લેકો ઝનુનથી લડી તેને પાછો હઠાવતા. પણ ઘેરે ઘણે વખત ચાલવાથી ખેરાકી ખુટવા માંડી, અને કિલ્લામાંના માણસની સ્થિતિ ભયંકર થઈ. એમ છતાં તેઓ લડતા હોવાથી અનેક વખત કિલ્લે મુસલમાનોને હાથ જશે એવી ધાસ્તી લાગતી. મુસલમાનેએ પણ સુરંગ તથા તોપને કાતિલ મારે ચલાવ્યો પણ નિરર્થક. પિોર્ટુગીઝનાં કિલ્લામાં 400 માણસો હતાં, તેમાંનાં અડધાં તે પહેલાં મરણ પામ્યાં હતાં, અને બાકીનામાંનાં ઘણું ખરાં ઘાયલ થયાં હતાં. આ બાજુએ મુસલમાનોનાં પાંચ હજાર માણસો માર્યા ગયાં હતાં. થોડા સમયમાં પિર્ટુગીઝોની મદદે બીજું ચાર માણસેનું લશ્કર આવી લાગવાથી, તથા અન્નસામગ્રીથી ભરેલાં મુસલમાનોનાં કેટલાંક જહાજ તેમના હાથમાં સપડાઈ જવાથી તેનામાં નો જુસ્સો આવ્યો. ઘેરે આઠ મહિના ચાલ્યા પછી સને 1546 ના નવેમ્બરમાં ડૉમ ફેએ સો વહાણને મોટે કાફ તૈયાર કરી દીવની મદદે મોકલે. આ
Page #143
--------------------------------------------------------------------------
________________ 126 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કાફલાને મુખી ડેમ લિમા સ્વભાવે ઘણે કુર હોવાથી વસઈ, દમણ, સુરત, હસેટ વગેરે કિનારા ઉપરના પ્રદેશો બાળ, લૂંટતે તથા અનેક રીતે તેને નાશ કરે તે દીવ આગળ આવ્યું. આ કાફલાની સાથે ગવર્નર કે પણ હતો. આ મદદ આવી પહોંચતાં પોર્ટુગીઝ લેકે કિલ્લા બહાર નીકળ્યા, અને જુદી જુદી ટુકડીઓમાં વહેંચાઈ મેદાનમાં પડેલા મુસલમાને ઉપર ટુટી પડ્યા. ત્રણચાર ખુનખાર લડાઈઓ થયા પછી આખરે રૂમખાન તથા તેના અનેક બહાદુર સરદારે લડતાં માર્યા જવાથી મુસલમાનો દીવ આગળથી પાછા હઠયા, અને તેમની તે તથા પુષ્કળ યુદ્ધસામગ્રી પર્ટુગીઝાને મળી. ખંભાતના નવાબે આ પરાજયની હકીકત સાંભળતાંજ પિતાના તાબામાંના અઠ્ઠાવીસ પોર્ટુગીઝ કેદીઓને શિરચ્છેદ કરાવ્યો. મળેલી ફતેહથી જુલાઈ જઈ પોર્ટુગીઝએ ખંભાત, ઘોઘા વગેરે બાળી નાખ્યાં, સુરત સૂર્યું અને નિરપરાધી રૈયતની કતલ કરી પિતાનું કુરપણું બતાવ્યું. કૅસ્ટોએ વિજાપૂરના આદિલશાહ સાથે શરૂ કરેલા યુદ્ધમાં આદિલશાહને પરાભવ થયો, અને ડાભેલ બંદર પોર્ટુગીઝોને મળ્યું. આખરે સને 1547 માં બન્ને વચ્ચે સલાહ થઈ. દીવના વિજયની ખબર યુરોપ પહોંચતાં રાજા તરફથી કંસ્ટેને સાબાશી મળી, અને તેને હિંદમાં પર્ટુગલના વાઈસયની પદ્ધી આપવામાં આવી. કૅસ્ટ સને 1548 માં મરણ પામ્યા. આબુકર્ક પછી થયેલા અનેક ગવર્નરેમાં એ એક મહાન અને પ્રતિષ્ઠિત નર લેખી શકાય. જેવી રીતે આબુકર્ક ગોવા સર કરી ભારે કીર્તિ મેળવી હતી તેવી જ રીતે દીવા કબજે કરી કંસ્ટ્રેએ પિતાની કીર્તિ પોર્ટુગીઝ ઇતિહાસમાં અમર કરી છે. 4. સને 1548 થી 1580 સુધીમાં આવેલા અધિકારીઓકેસ્ટ્રની પછી આવેલા ગવર્નર ગાશિઆ ડ સાએ ગુજરાતના સુલતાન ત્રીજા મહમુદશાહ સાથે સલાહ કરી દીવને કિલ્લે હમેશ માટે પોર્ટુગીઝ સારૂ મેળવ્યો, પણ તેની આસપાસના મુલક સુલતાનના અધિકારમાં રહ્યો. એ અમલદાર સને 1549 માં મરણ પામે એટલે પોર્ટુગલથી અન્સો ડ નોરોના વાઈસરૉય તરીકે આવી પહોંચે તે અરસામાં વસઈને અધિ
Page #144
--------------------------------------------------------------------------
________________ 127 પ્રકરણ 5 મું.] હિંદુસ્તાનમાં પોર્ટુગીઝોનું રાજ્ય કારી જ્યોર્જ કેબ્રલ ગવર્નર થયો. નેરેનાએ સને 1554 સુધી અધિકાર ભોગવ્યું, અને તે દરમિઆન સિલેનમાં પિતાની સત્તા ઘણી વધારી. એની પછી આવેલા કાન્સિસ્કો બારેટોએ સઘળા પિર્ટુગીઝ કિલ્લાની તપાસણું કરી યોગ્ય બંદોબસ્ત કર્યો, કે જેથી પિર્ટુગીઝના ત્રાસની ધાસ્તી અન્ય લેકમાં ઘટી જાય નહીં. એની કારકિર્દીમાં પ્રસિદ્ધ પોર્ટુગીઝ કવી કમોન્સ (Comoens) ગોવામાં પિોર્ટુગીઝ અધિકારીઓએ ચલાવેલા ઉન્મત્તપણું ઉપર એક ટીકારૂપ કવિતા પ્રસિદ્ધ કરવાથી તેને મકામાં હદપાર કરવામાં આવ્યો હતો. એ અરસામાં યુરોપમાં ત્રીજે જોન રાજા મરણ પામે, અને તેને હિણભાગ્ય નાની વયને પિત્ર સબશ્ચિઅને ગાદીએ આવ્યો. પરંતુ રાજ્યનો સઘળો કારભાર મૈયત રાજાની રાણી કેથેરાઈનના હાથમાં રહ્યું. તેણે સને 1558 માં ગાવાના વાઈસરોય તરીકે મોકલેલા કન્ટેન્ટીને ડ બૅગેઝાએ દમણ કબજે કરી ત્યાં એક મજબૂત કિલ્લો બાંધ્યો, તેમજ મલાકા, ઔર્મઝ, સિલેન વગેરે ઠેકાણે લશ્કરી વહાણ મેકલી પિતાની સત્તા કાયમ કરી. વળી જાતે સિલેન જઈ તેણે જાફનાપટ્ટણ નામનું બંદર સર કરી તેને પોર્ટુગીઝનું તે તરફનું મુખ્ય થાણું બનાવ્યું. કૅન્સેન્ટીએ હાથ હેઠળના અમલદારની ગેરવર્તણુક અટકાવવા મહા પ્રયાસ કર્યો. સને 1561 માં ક્રાન્સિસ્કે કૃટિને વાઈસરૉય થયું. તેણે ત્રણ વર્ષ અમલ કર્યા પછી એન્ટોનીઓ ડ નેરેના એની જગ્યાએ આવ્યો (સને 1564). આ સમયે સઘળાં મુસલમાની રાજ્યો વિજયનગરનું હિંદુ રાજ્ય જીતવામાં ગુંથાઈ ગયેલાં હોવાથી પોર્ટુગીઝોને પિતાના કાર્યમાં કંઈ પણ અડચણ આવી નહીં. તેઓએ સિલેનનો આખો ટાપુ કબજે કર્યો, અને બીજાં નાનાં નાનાં બંદરે ઉપર પિતાને અમલ બેસાડ્યો. મુસલ કર્યાની વાત પોર્ટુગીઝ દૂરથી શાંતપણે સાંભળ્યા કરતા હતા. આ પ્રસંગે આબુકર્ક હિંદુસ્તાનમાં હતા તે તે હિંદુ રાજાને મદદ કરી મુસલમાનોને શિરજોર થવા દેતા નહીં. હિંદુ રાજ્યનું સંરક્ષણ કરી આખા દેશમાં પિતાનું રાજ્ય સ્થાપવાની હવે પછીના પિર્ટુગીઝ અમલદારની માફક હાલના સત્તા
Page #145
--------------------------------------------------------------------------
________________ 128 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. ધિકારીઓની ઈચ્છા હોત તો તેઓએ મુસલમાનોને પ્રબળ થવા દીધા હતા નહીં. વિજયનગરના રાજાએ પૂર્વ કિનારા ઉપરના પોર્ટુગીઝના સેન્ટ ટીમે નામના મથક ઉપર એક વખતે હલ્લે કર્યો હતો, ત્યારથી તેની પ્રત્યે પોર્ટુગીઝને અભાવ થયો હતો, અને કદાચ તેથી જ તેને મદદ કરવામાં તેઓ પછાત રહ્યા હશે. સને 1568 માં વાઈસરોય તરીકે આવેલા લુઈ એથેડ (Louis Athaide) ને હિંદુસ્તાન આવતાં જ તાલિકેટની લડાઈનું પહેલું પરિણામ ભેગવવું પડયું. મેળવેલી ફત્તેહથી ફુલાઈ જઈ વિજાપૂરના આદિલશાહે એક લાખ લશ્કર તથા બે હજાર ઉપર હાથી લઈ ગવા ઉપર સ્વારી કરી. આ પ્રસંગે પોર્ટુગીઝ વિરૂધ ઘણુક રાજાઓએ એકત્ર થઈ તેમને આ દેશમાંથી હાંકી કહાડવા મનસુબે કર્યો. સને 1570 માં ગવા ઉપર ઘેરે પડે ત્યારે લડાઈમાં કામ લાગે તેવાં માત્ર 700 માણસે જ તેમાં હોવાથી પાદરી તથા અનેક પરદેશીઓની મદદ લઈ એથે લશ્કરમાં આસરે બે હજાર માણસોની ભરતી કરી. આ નાની અને બીનકેળવાયેલી કેજે દસ મહિના સુધી આદિલશાહના હુમલાની કંઈ દરકાર કરી નહીં તે ઉપરથી પોર્ટુગીઝનાં શૌર્ય તથા દ્રઢનિશ્ચયની વાખવાખી આખા દેશમાં ફેલાઈ ઘેરે નિષ્ફળ જવાથી તથા આખરે આદિલશાહ તથા તેને લશ્કર અત્યંત હેરાન થવાથી તેને મેવા આગળથી ચાલ્યા જવાની જરૂર જણાઈ. આજ સમયે મલાક્કા ચલ અને કૅલિકટ પાસેના શોલેમાંથી પોર્ટુગીઝોએ પિતાના શત્રુ એને મારી હઠાવ્યા. તે પછી એથેડે મલબાર કિનારા ઉપર સ્વારી કરી સઘળા શત્રુઓને પરાજય કર્યો; વિશેષમાં હનાવરના રાજાએ ગોવાના ઘેરામાં આદિલશાહને મદદ કરેલી હોવાથી તેણે હાનાવર શહેર બાળી નાખ્યું, અને ત્યાં ભયંકર કહેર વર્તાવ્યું. સને 1571 માં આવેલા એન્ટનીઓ ડ નેરના પૂર્વે થઈ ગયેલા અધિકારીઓ જેવો હશીઆર તથા ચાલાક નહોતો. આફ્રિકાના કિનારાથી મલાક્કા પર્યતને દરિઆ કિનારાને સઘળો પ્રદેશ એકજ અમલદારના તાબા હેઠળ હોવાથી તેની યોગ્ય વ્યવસ્થા રાખવામાં અડચણ પડવા લાગવાથી પોર્ટુગલ દરબારે આ વિશાળ અધિકાર
Page #146
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 5 મું. ] હિંદુસ્તાનમાં પિટુગીનું રાય, 129 ના ત્રણ કકડા પાડી નાંખ્યા. એડનથી સિલેન સુધીને વલી મુખ્ય પ્રદેશ ગોવાના તાબા હેઠળ મુકી ત્યાંના અમલદારને વાઈસરોયની પદવી આપી. સિલેનથી મલાક્કા સુધીને પૂર્વ તરફનો ભાગ બીજા અધિકારીને સપી તેની બેઠક મલાક્કામાં રાખી, અને આફ્રિકાનો સઘળે પૂર્વ કિનારે ત્રીજા અધિકારીને સેંપી મઝાંબિકમાં તેનું મુખ્ય થાણું બનાવ્યું, મિઝબિકમાં રહેલા અધિકારીએ આફ્રિકાના પૂર્વ તરફના પુષ્કળ મુલકની તપાસણી કરી નવી નવી શોધ ચલાવી. સને 1573 માં એન્ટાનિઓ બેરે ગેવાન અધિકારી થયે ત્યાર પછી ૧પ૭૬ થી ૧પ૭૮ સુધી ડીઓગે ડ મેનેઝીસે કારભાર ચલાવ્યું, અને 1578 થી 1581 સુધી ડોમ એડ બીજી વખત વાઈસરૉય થયો. એથેડ સને 1581 માં ગાવામાંજ મરણ પામે. એને આગલે વર્ષે એટલે 1580 માં યુરોપમાં કૌટુમ્બિક સંબંધને લીધે પોર્ટુગલ તથા સ્પેન એકજ રાજાના અમલ હેઠળ આવવાથી હિંદુસ્તાનમાંના પોર્ટુગીઝ કારભારને જુદું જ વલણ મળ્યું, અને તેને અહીંના ઇતિહાસને પ્રથમ ભાગ પુરે થયો. 5. સૈને 1580 થી ૧૬૧ર સુધીની હકીકત–સ્પેન અને પાર્ટગલના સંયુક્ત મુલકને પહેલે રાજા બીજે ફિલિપ હતો. એણેજ સને 1588 માં ઇંગ્લંડ ઉપર એક અછત આરમાર મોકલી રાણી ઈલીઝાબેથ સાથે લડાઈ કરી હતી, અને હિંદુસ્તાનમાંના સઘળા પિોર્ટુગીઝ અમલદારે પાસેથી પિતે લીધેલું રાજ્યપદ કબૂલ કર્યા વિના સોગન લેવાડ્યા હતા. એની તરફથી નીમાયેલા ગોવાના વાઈસય માસ્કરીનાએ સને 1581 થી 1584 પર્યત કારભાર કર્યો તે દરમિયાન મુસલમાન સામે તેને ચોલ બંદરનું રક્ષણ કરવું પડયું હતું. એની પછી આવેલા વાઈસરૉયના વખતમાં હિંદુસ્તાનમાં કંઈ પણ જાણવા જેવા બનાવો બન્યા નહીં. દમણ, દીવ, વસઈ વગેરે બંદરનું રક્ષણ કરવામાં, સિલેન, મલાક્કા વગેરેમાં સ્થપાયેલાં થાણાને મદદ કરવામાં, તથા એવાં બીજાં અનેક કામમાં વાઈસરોયને વખત નિર્ગમન થતું. આ અરસામાં ડચ વેપારીઓ ધીરે ધીરે હિંદી મહાસાગરમાં આગળ આવવા લાગ્યા, એટલે પોર્ટુગીઝ વેપારમાં પાછળ
Page #147
--------------------------------------------------------------------------
________________ . હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. પડ્યા. સારાંશ, યુદ્ધની ભાંજગડ સિવાય ઐતિહાસિક મહત્વને કંઈ પણ બનાવ આ સમયે બન્યું નહીં. ઈ. સ. 1564 માં એન્ટોનિ નરેના વાઈસરૉય થયો ત્યારથી અન્ય ધર્મના લોકોને જોરજુલમથી ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનું કામ ચાલુ થયું હતું. ગોવાથી જેyઈટ પાદરી સાછી બેટમાં ગયા, અને લશ્કરની મદદથી હિંદુ લેકેનાં મંદીરને નાશ કર્યો ત્યારે હિંદુ લેકે શસ્ત્ર લઈ તેમની સામા થયા, કેટલાંક ખ્રિસ્તી દેવળોને જમીનદસ્ત કર્યા અને ખ્રિસ્તી ઉપદેશક ઉપર ટુટી પડી તેમના પ્રાણ લીધા. આનું વેર લેવા નેરેનાએ સાછી ઉપર ફેજ મોકલી ત્યાંના અસંખ્ય લેકોની કતલ કરી, તથા તેમનાં ઘરબાર બાળી મુકી દેવાલયોનો નાશ કર્યો. આવાં ત્રાસદાયક કૃત્ય પછી પોર્ટુગીઝને જ્યાંત્યાં દેર બેઠે, તેઓએ દરેક પ્રાંતમાં પિતાનાં દેવળો સ્થાપ્યાં, અને પ્રત્યેક ટેકરી ઉપર કેંસ ઉભો કર્યો. સને 1584 માં વાઈસરોયની જગ્યા ઉપર આવેલા ડમ ડુઆર્ટ ડ મેનેઝીસને સઘળા કાળ લડવામાંજ પુરે થયો. તુકે લેકે પિતાને બોયલે વેપાર પાછો મેળવવા પ્રયત્ન કરી રહ્યા હતા એટલે તેમની અને પોર્ટુગીઝ વચ્ચે અનેક ઝગડા થયા, અને તેને નિકાલ કરવામાં મેનેઝીસનો સને 1588 લગીને વખત ગયો. આજ અરસામાં ઈગ્લેંડ અને પેન વચ્ચે તકરાર ઉત્પન્ન થવાથી એક દરીઆઈ લડાઈ થઈ. સને 1588 માં ઉત્કૃષ્ટ માલથી ભરેલું એક પોર્ટુગીઝ જહાજ યુરોપ જતાં રસ્તામાં પ્રસિદ્ધ અંગ્રેજ વહાણવટી ડેકના હાથમાં સપડાયું. તે ઉપરથી તેણે વિચાર્યું કે પોર્ટુગીઝેના જહાજમાં દમ વિનાને માલ હતા, તથા હિંદુસ્તાનમાં તેઓનું પ્રાબલ્ય ધારવામાં આવતું હતું તેટલું વિશેષ નહોતું. એમ છતાં મળેલી લૂંટ ઉપરથી હિંદુસ્તાનની સંપત્તિને કંઈક ખ્યાલ તેને આવ્ય, બીજે જ વર્ષે અંગ્રેજોના હાથમાં આવેલાં એક બીજા પર્ટુગીઝ વહાણમાને માલ ઈગ્લેંડ લઈ જઈ વેચતાં દેઢ લાખ પિંડ ઉત્પન્ન થયા. વેપારી માલ સિવાય વહાણ ઉપર મુલ્યવાન જવાહીર પણ હતાં. આવા દાખલાઓથી હિંદુસ્તાનના વેપાર સંબંધી અંગ્રેજોના મહેડામાં પાણી છુટવા લાગ્યાં. ' * કુઆર્ટ સને 1588 માં મરણ પામતાં ડી સુઝા કુટીને વાઈસરોય
Page #148
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 5 મું. ] હિંદુસ્તાનમાં પોર્ટુગીઝ જ્ય. 13 થયું. તેણે સને 159 સુધી કારભાર કર્યા પછી એની જગ્યાએ મેથીઆસ ડ આબુકર્ક આવ્યો. એને છ વર્ષને અમલ પુરો થતાં 1597 માં કાન્સિસકે ડગામા વાઈસરૉય થશે. એ સર્વ લેકે તરફ ઘણું ઉદ્ધત રીતે વર્તત હતો. વળી હાથમાંની સઘળી જગ્યાએ એણે પિતાનાં ઓળખીતાં માણસોને આપવાથી એની સામા અસંખ્ય ફરીઆદ થઈ હતી. એના સમયમાં મલાક્કા આગળ વલંદા અને પિર્ટુગીઝ વચ્ચે થયેલી ઝપાઝપીમાં વલંદા લેકેને પરાજય થયો હતો. સને 1600 માં સાલડાના નામને પુરૂષ પોર્ટુગલથી ગોવાના વાઈસરૉયની જગ્યા ઉપર નિમાઈ આવવાથી ડ ગામાને સ્વદેશ પાછા ફરવું પડયું. એના અપ્રિય કારભારને લીધે જતી વેળાએ ગોવાના લેક તરફથી એને ઘણે તિરસ્કાર થયો હતો. ' આ સાલડાનાની કારકિર્દીને મુખ્ય બનાવ એ હતું કે એ સમયે ચીન દેશમાં ખ્રિસ્તી ધર્મને પ્રસાર કરવા માટે પોર્ટુગીઝ ધર્મગુરૂઓની એક ટોળી મોકલવામાં આવી હતી. ખાઈબર ઘાટમાં થઈ મધ્ય એશિઆને રસ્તે અનેક સંકટો ભેગવી આ ટેળી પિકીન પહોંચી હતી. આજ વખત પછી ચીન દેશની ખરી માહિતી યુરોપિઅન લેકેને મળવા લાગી. સાલડાનાની પછી સને 1904 માં આલ્ફોન્સ કેસ્ટ વાઈસરૉયના પદ ઉપર આવ્યું, ત્યારે વલંદા લેકેનું પ્રબળ ઘણું વધ્યું હતું, અને મલાક્કાની નજદીક તેઓએ પોર્ટુગીઝ ઉપર વિજય મેળવ્યો હતો. કૅટે સને 1606 માં મલાક્કામાં મરણ પામવાથી ગેવાના આચબિશપ (મુખ્ય પાદરી) મેન્ઝીસે બે વર્ષ લગી વાઈસરોયનું કામ ચલાવ્યું. એ સમયે પર્ટુગીઝ લેકેને વલંદા સાથે મઝાંબિક આગળ લડાઈ થઈ હતી. ત્યારબાદ તાહેરા નામને સખસ વાઈસરૉય થયે, તેના અમલ દરમિયાન પોર્ટુગીઝ તથા અંગ્રેજ વચ્ચે સુરતના બંદરમાં લડાઈ થઈ હતી. એની હકીકત આગળ આવશે. 6 પિગીઝ અમલને ઉતરત કાળ (સને ૧૬૧ર થી ૧૬૪૦).સને ૧૬૧ર માં વાઈસરોય તરીકે નીમાયેલા અજવીના સમયમાં મોગલ બાદશાહનું મકે જનારું એક વહાણ પિર્ટુગીઝોએ સુરતના બંદરમાં પકડવાથી બાદશાહે દમણને ઘેરે ઘાલી પુષ્કળ નુકસાન કર્યું. એ જ પ્રમાણે
Page #149
--------------------------------------------------------------------------
________________ * ડા. 132 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જો. વસઈને પણ ઘેરા પડે ત્યારે પોર્ટુગીઝેને તેની સાથે સને 1615 માં તહ કરવાની જરૂર પડી. આ તહનામામાં એક કલમ એવી દાખલ કરવામાં આવી હતી કે બાદશાહે અંગ્રેજ તેમજ વલંદા લેકને આશ્રય આપવો. નહીં, પરંતુ તેની આ કબૂલાત ક્ષણભંગૂર નિવડી. વેળા પોર્ટુગીઝ અમલની ઘણી નિકૃષ્ટ અવસ્થા થઈ હતી. પોર્ટુગીઝની આસપાસ સઘળી બાજુએ દુશ્મને ઉભા થયા હતા, તેમની હસ્તકના મુલકની અંતરવ્યવસ્થા ઘણી જ બગડી ગઈ હતી; વેપારને અંગે માલ ખરીદ કરવા માટે જે નાણું યુરોપથી આ દેશમાં આવતું તે સઘળું સ્થાનિક અમલદારો રાજ્યના ખર્ચ પેટે વાપરી નાંખતા; ઘણું ખરા અધિકારીઓ સરકારના લેણદાર હતા; તીજોરી ખાલી હતી, અને દેવસ્થાનને સઘળો પૈસે સરકારી કામમાં વપરાઈ જતું હતું. આવી ભયંકર સ્થિતિમાં ચારે તરફથી લડાઈના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે સને 1614 માં યુરોપથી હિંદુસ્તાનના પિોર્ટુગીઝ અમલદારોને એવો હુકમ મળ્યું કે મેટા મેટા સરકારી હેદ્દાઓ લીલામ કરી વેચવા, અને જે ઉત્પન્ન આવે તેમાંથી રાજ્યને ખર્ચ ચલાવે. આ હુકમ અન્વય જુના નોકરોને એકદમ કમી કરવામાં આવ્યા, અને તેમની ખાલી પડેલી જગ્યાઓ જે કઈ વધારે પૈસા આપતું તેને બિનઅડચણે મળવા લાગી. કિલ્લાના મુખ્ય અમલદારની જગ્યા પણ એ જ પ્રમાણે વેચાઈ. ટુંકમાં પિર્ટુગીઝ લેકેની આબાદીને અંત નજીક આવતે જણાય. સને 1618 માં જૈન કુટીને ગોવાના વાઈસરૉય તરીકે આવતાં, અજવીઓને પોર્ટુગલ પાછા ફરવું પડયું. એનાં દુષ્ટ તથા ઘાતકી કૃત્યોને માટે પોર્ટુગીઝ સરકારે એને કેદ કરી અંધારી કોટડીમાં પૂર્યો. કેટલેક દિવસે ચાલેલી તપાસને અંતે અજવીઓની ઘણીજ બેબરૂ થઈ. હિંદુસ્તાનમાં એણે નહીં માની શકાય એવું દુષ્ટપણું ચલાવ્યું હતું. સિલેનમાં વિજય મળતાં તેણે માતાઓ પાસે તેમનાંછોકરાંઓને ઘાણીમાં ઘાલી પીલાવ્યાં હતાં, કેટલાંકને સિપાઈઓ પાસે ભાલાની અણી ઉપર નચાવી તેમનાં દુઃખથી આનંદ મેળવ્યો હતો, અને કેટલાંકને સમુદ્રમાં મગરના ભક્ષ તરીકે ફેંકી દીધાં હતાં.
Page #150
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 5 મું.] હિંદુસ્તાનમાં પોર્ટુગીઝોનું રાજ્ય. કુટીનેના વખતમાં ઈરાન અને ચીન વચ્ચે પુષ્કળ વ્યવહાર વળે. સને 1619 થી 1622 સુધી આબુકર્ક વાઈસરોય તરીકે રહ્યા પછી ૧૬ર૭ લગી કાન્સિસ્કો ડ ગામાએ તેની જગ્યાએ કામ કર્યું. એ દરમિયાન સને 1921 માં યુરેપમાં ત્રીજે ફિલિપ મરણ પામ્ય, અમે ચોથો ફિલિપ ગાદીએ આવ્યો. આ વખતથી સ્પેન દેશની પડતી શરૂ થઈ હતી. પોર્ટુગીઝ લેકેનું નસીબ પણ એવું ઉલટાઈ ગયું કે હિંદુસ્તાન તરફ તેફાનમાં તેમનાં અસંખ્ય વહાણે અને માણસ તથા પુષ્કળ માલ ડુબી ગયાં. પલટાઈ જતી બાજની સર્વ હકીકત ગામાએ પોતાની સરકારને જણાવી, પણ પુનઃ ઉપર આવવાને માર્ગ કેઈને જ નહીં. ગેવા તેમજ ઈતર ઠેકાણે ધર્માધિકારીઓની સંખ્યા સામાન્ય લેકે કરતાં બમણું હોવાથી નવા મઠે બાંધવાનું કામ મોકુફ રાખવાનું ફરમાન યુપથી આવ્યું. બીજી બાજુએ વલંદા તથા અંગ્રેજો પિોર્ટુગીઝની પાછળ પડ્યા, અને ઓર્મઝનું બંદર, જ્યાંથી તેમને વિશેષ ધનપ્રાપ્તિ થતી હતી, તે તેમના હાથમાંથી છીનવી લીધું. આવા કઠણ પ્રસંગે પણ પિટુંબીઝને ખાનગી વેપાર ચાલુજ હતે. લિમ્બનથી પુષ્કળ નિરાશ્રિત છોકરીઓને અહીં મોકલવામાં આવતી, કેમકે રાજ્યના ઠરાવ મુજબ તેમના ધણીઓને સરકારી નોકરી આપવાની હતી. અમુક છોકરીના ધણીને અમુક શહેરના ગવર્નરની જગ્યા મળે એવી વ્યવસ્થા થએલી હોવાથી તે જગ્યા માટે અનેક દાવાદાર આવતા. આવાં સાધનોથી પોર્ટુગીઝ પ્રજાની વૃદ્ધિ કરવાને સરકારને ઉદ્દેશ હતે. કુટીને સને 1628 માં સ્વદેશ ગયો ત્યારે કોચીનના બિશપ બ્રિટએ કેટલીક વખત વાઈસરોય તરીકે કામ કર્યું. તે બીજે જ વર્ષે મરણ પામ્યો ત્યારે તેની જગ્યાએ માઈકલ નરેના આવ્યો. વલંદા તથા અંગ્રેજો ના હિંદુસ્તાનમાં આવવાથી પોર્ટુગીઝને વેપાર સજડ બેસી ગયો હતો તે પાછો ચાલુ કરવાના હેતુથી પિર્ટુગલના રાજાએ એક કંપની સ્થાપન કરી, તેના ભડળ પેટે પોતે પુષ્કળ નાણું આપ્યું, અને મોટા મેટા આસામીઓ પાસે આગ્રહથી તેમાં નાણું ભરાવ્યું, તેમજ હિંદુસ્તાનમાં ગોવા
Page #151
--------------------------------------------------------------------------
________________ 134 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે વગેરે ઠેકાણે લેકેએ વેપારમાં નાણું રેકવું એવો હુકમ કહાડે. પણ આ તરફ કંપનીની મુડીમાં કેઈએ નાણું ભર્યું નહીં એટલે કંપની તરતજ ડુબી ગઈ. નરેનાના પ્રયાસથી પર્ટુગીને અંગ્રેજો સાથે ઘાડી મિત્રાચારી રહી, પણ વલંદ લેકે સાથે તે સંબંધ રહ્યો નહીં. નરેના ઘણે ચકર બુદ્ધિને હતા, એટલે તે સહજમાં પારખી શક્યો હતો કે અન્ય જાતિના દુશ્મને કરતાં આપણાજ લેકે આપણે નાશ વિશેષ કરે છે, અને એ અભિપ્રાય હિમતથી તેણે પિતાના રાજાને લખી મોકલ્યો હતે. વળી ધર્મખાતાના જેyઈટ તેમજ બીજા લોકો તરફથી તેને અત્યંત ત્રાસ પડવા લાગ્યો. તેઓ એના હુકમનો અનાદર કરતા, સરકારી પસા મરજી માફક ઉડાવતા, શત્રુ સાથે મળી અંદરખાનેથી કારસ્તાન રચતા, તથા પોર્ટુગલના રાજાના અમે કંઈ તાબેદાર નથી, એમ ખુલ્લે ખુલ્લું કહેતા, આ દેશમાં આવ્યા પછી પુષ્કળ પોર્ટુગીઝ લેકે સાધુ થઈ રહેતા કે જેથી ગમે તેવાં કાળાં કૃત્ય કરવામાં તેમને અડચણ આવે નહીં. સને 1633 માં કેન્ય લેકે આ તરફ વેપાર અર્થે આવી લાગતાં પોર્ટુગીઝ સત્તાને પ્રચંડ ધ લાગ્યો. એજ અરસામાં મોગલ બાદશાહ શાહજહાને પોર્ટુગીઝે સામે શસ્ત્ર ઉપાડ્યાં. બાદશાહ, આદિલશાહ સાથે લડતે હતું તેવામાં પેઠું ગીએ આદિલશાહને મદદ કરવાથી બાદશાહને ગુસ્સે તેમની પ્રત્યે ઉશ્કેરાયે, એટલે તેણે એક મોટી ફેજ મોકલી બંગાળ પ્રાંતમાંથી સઘળા પોર્ટુગીઝેને હાંકી કહાડ્યા. અંગ્રેજોનાં નામના આશ્રય હેઠળ કદાચ સારો વેપાર ચલાવી શકાશે એવા વિચારથી સને 1935 માં અંગ્રેજોનું લંડન નામનું વહાણ ભાડે લઈ પોર્ટુગીઝએ ચીન દેશ લગી સફર કરી. પણ તે તરફ અંગ્રેજોએ પિતાની વખારે આ પહેલાં ખોલેલી હેવાથી પોર્ટુગીઝનાં આ કૃત્યથી અંગ્રેજોને ઉલટી મદદ મળવા જેવું થયું. એજ વર્ષમાં નરેનાની જગ્યાએ પેડ સિલ્વાની નિમણુક થઈએ વેળા પિોર્ટુગીઝ તીજોરીમાં પૈસા ન હોવાથી રાજ્ય ઉપર મોટું સંકટ આવ્યું. પૂર્વનો સઘળો વેપાર વલંદા લોકોના હાથમાં ગયો હતો તેથી તેમજ
Page #152
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 6 હું] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 135 બીજા કારણેને લીધે પડેલી અનેક અડચણેની સામે બાથ ભીડવા સિલ્લા અશક્ય નીવડ્યા, કેમકે તે અતિશય ગરીબ તથા સાદા સ્વભાવને હતો. તે પિતાના હસ્તકના વેપારનું કંઈ પણ રક્ષણ ન કરી શકવાથી વલદા તેમજ અંગ્રેજોની સત્તા વધતી જ ચાલી. એ સને 1938 માં મરણ પામતાં લિસ્બનથી જન મેન્ઝીસ વાઈસયની જગ્યા ઉપર આવ્યા. સને 1640 ના ડિસેમ્બર માસમાં પોર્ટુગીઝ લેકેએ સ્પેન વિરૂદ્ધ બંડ ઉઠાવી ફરીથી તેઓ સ્વતંત્ર થયા, અને બેગેન્ડાને ડયુક થા જૈન તરીકે તેમનો રાજા થયું. તેણે વલંદા લેકે સાથે મિત્રાચારી કરી પિતાને વેપાર જારી રાખવા પ્રયત્ન આદર્યો, પણ તેમાં તેને જશ મળે નહીં, અને તેને પૂર્વને સઘળે વૈભવ નષ્ટ થા. સિલેન, મલાક્કા, મકાવ એ સઘળાં તેના હાથમાંથી જતાં રહ્યાં. આથી વિશેષ પોર્ટુગીઝોની નિરાળી. હકીકત આપવાનું કંઈ પ્રયોજન નથી, કેમકે તેમના સંબંધની જરૂર પુરતી હકીકત અંગ્રેજોના ઈતિહાસના પ્રકરણમાં આવી જશે. ' ' . . . પ્રકરણ 6 . પ્રકરણ 6 ડું. પોર્ટુગીઝ રાજ્યના ગુણ દોષની ચર્ચા. 1. પોર્ટુગીઝ કારભારનું રણ. 2. પિોર્ટુગીઝોની વેપાર વધારવાની યુક્તિ તથા આરબોની પડતી. એ જ 3. પિોર્ટુગીઝ વેપારની કિફાયત. 4. પિટુગીઝ લોકોનો એશઆરામ. 5. પોર્ટુગીનું કુરપણું. 6. ધર્મમતસંશોધક પદ્ધતિ (Inquisi tion ). . 7. ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટેના 8. પોર્ટુગીઝાની ભૂલને બીજાઓને મળે લે લાભ 1, પોર્ટુગીઝ કારભારનું ધોરણ-હિંદુસ્તાનમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કેવાં કારણોને લીધે થઈ એ ચોથા પ્રકરણમાં આપણે વાંચી ગયા છીએ. પાંચમા પ્રકરણમાં અહીં આવેલા પિર્ટુગીઝ અમલદારેની હકીકતનું તથા તેઓએ કરેલાં મહાન કૃત્યોનું વર્ણન આપવામાં આવ્યું છે. એ વર્ણન પ્રયત્ન ,
Page #153
--------------------------------------------------------------------------
________________ 136 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. કેવળ યુદ્ધાત્મક હેવાથી ઘણુંજ કંટાળા ભરેલું લાગશે તે પણ આગળ આવતી હકીકત સમજવા માટે તે જરૂરનું હોવાથી તેના ઉપર ટીકા રૂપે કેટલુંક વિવેચન આ પ્રકરણમાં કરવાનું છે. આરંભમાં પોર્ટુગીઝ લેકાએ અનેક સંકટ ભેગવ્યાં, તથા અનેક પ્રસંગે વિજય મેળવ્યો. આ પ્રયાસથી વેપાર વધતાં તેમને અતિશય કિફાયત થવા લાગી. વહાણને નિયમિત પ્રવાસ, કયાં કઈ કઈ વસ્તુઓ મળે છે તેની ખાતરીલાયક ખબર અને પોર્ટુગીઝ શસ્ત્રોની અસીમ શક્તિ એ કારણોને લીધે થોડા જ સમયમાં લિઅન શહેર તેમજ આ પર્ટુગલ દેશ અતિશય ધનાઢય થઈ ગયાં. સને 1595 માં વલંદા લેકેએ પૂર્વ તરફ વેપાર શરૂ કર્યો ત્યાં સુધી પર્ટુગલની આ અનન્યવિભક્ત આબાદી ચાલુ રહી. વેપાર તથા પિસા તરફ દેશનું લક્ષ ખેંચાઈ રહેવાથી રાજ્ય કારભાર તરફ દુર્લક્ષ થયું, અને ધનલેભના વમળમાં રાજ્ય વિસ્તારના સઘળા વિચારે ઘસડાઈ ગયા. એશિયાને વેપાર પિર્ટુગલના તાબામાં જવાનું મુખ્ય કારણ તેના દરીઆઈ કાફલાનું બળ હતું. સને 1497 થી 1612 સુધીમાં હિંદુસ્તાનના વેપાર માટે નાનાં મોટાં એકંદર 806 વહાણ ઉપયોગમાં આવ્યાં હતાં એમાંનાં 186 તે સને 1580 થી ૧૬૧ર સુધીના ટુંક સમયમાં આ તરફ આવ્યાં હતાં. એ જુમલે વહાણમાંથી 425 યુરેપ પાછાં ગયાં, 285 એશિયામાં જુદે જુદે ઠેકાણે રહ્યાં, અને 96 ટુટી તથા ડુબી જઈ નાશ પામ્યાં. આ મહાન કાફલાનાં વહાણેનું સરાસરી વજન 100 થી 550 ટન હતું. તેના ઉપર તેપો પણ રાખવામાં આવતી કે જે યુદ્ધ સમયે કામ લાગવા ઉપરાંત વહાણમાં નીરમ તરીકે રહે. પર્ટુગલના કારીગરે પિતાને હુન્નર દેખાડવા માટે મોટાં જહાજ બાંધતા, પણ તે આટલી લાંબી સફરમાં ટકી શકતાં નહીં. સને 1591 લગીનાં બાર વર્ષમાં એવાં બાવીસ રાક્ષસી જહાજ ડુબી નાશ પામ્યાં. આ પ્રમાણે પડતી ખોટ પુરવાને ગોવા અને દમણનાં ઉત્તમ સાગનાં લાકડાંનાં વહાણે પિર્ટુગીએ બાંધ્યાં હતાં. તેમાં 1550 માં બંધાયેલું એંન્ટીના નામનું વહાણ આફ્રિકાની પ્રદક્ષિણા કરી
Page #154
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 6 ટું. ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 137 સારવાર યુરોપ ગયું હતું, અને અનેક તોફાનમાં 25 વર્ષ ટકી રહ્યું હતું. આટલા નાના ફાફલાની મદદથી 15,000 માઈલને કિનારે પોર્ટ ગીઝ લેકે એ કેવી રીતે પોતાના તાબામાં રાખ્યો એ એક મેટો પ્રશ્ન છે. એને ઉત્તર એટલેજ કે યોગ્ય લાગે તે ઠેકાણે તથા અનુકૂળ સમયેજ તેઓ પોતાનાં વહાણો સહિત હë કરતા; વિજય મળતાં તે જગ્યા કબજામાં લઈ ત્યાં લશ્કર ગોઠવી દેતા, અને હારી જતા તે ઝૂરપણુથી લેકને દહેશતમાં નાખી દરીઆ માર્ગ નાસી જઈ ક્ષિતિજ મર્યાદા બહાર નીકળી જતા. એશિયાના કિનારા ઉપરના લેકે આશ્ચર્યચકિત થતા કે આ શત્રુ સમુદ્રમાંથી ગુપ્તપણે ક્યારે આવે છે અને ક્યારે અદશ્ય થાય છે. એમના આવવા જવા બાબત તેઓ કંઈ પણ અનુમાન કરી શકતા નહીં, કેમકે આવું ભયંકર વેર લેનાર તથા શુરવીર શત્રુઓ એશિયાના લેકેએ પૂર્વે કદી અનુભવ્યા હતા નહીં. કિનારે કિનારેજ પોર્ટુગીઝોએ પિતાનાં થાણાં બેસાડેલાં હોવાથી પિાર્ટુગલની પડતી આવતાં તેમના પૂર્વના મુલકનું સંરક્ષણ કરવા માટે ઉપરની થેડી તૈયારી બસ હતી. જ્યાં સુધી તેમના જેવો જ કાફલો લઈ બીજા યુરોપિયન લેકે આ તરફ આવ્યા નહીં ત્યાં સુધી તેઓએ એશિયામાં સરસાઈ ભોગવી, પરંતુ અન્ય પ્રજાનું એ તરફ આગમન થતાં ત્યાંની પોર્ટુગીઝ સત્તા લય પામી. એટલા ઉપરથીજ એમનાં શૌર્ય તથા હુન્નર ઉતરતી પંક્તિનાં હતાં એમ સમજવાનું નથી. સને 1514 માં ઈમેન્યુઅલ રાજાએ રાતા સમુદ્ર તથા ઈરાનના અખાતનાં બંદરોની, તેના એક બીજા વચ્ચેનાં અંતરની, તેમજ ત્યાંનાં વહાણ લાંગરવાની જગ્યાની તપાસ કરવાનો હુકમ આપ્યો, ત્યારથી પિોર્ટુગીઝોની સામુદ્રિક શોધ શરૂ થઈ. એ પછીનાં સો વર્ષમાં તેઓએ ભૂગોળ તથા સમુદ્રને લગતી બાબતે માં પુષ્કળ માહિતી એકઠી કરી. યુદ્ધ સમયે આ માહિતી તેમને ઘણી જ ઉપયોગી થઈ. રાતા સમુદ્રનાં નાકાં ઉપર સિલેનને કિનારે તથા મલાક્કાની સામુદ્રધુની ઉપર કિલ્લેબંધી કરવાથી લંબાણ કિનારા ઉપર દેખરેખ રાખવાનું પર્ટુગીઝને બની આવ્યું. એડન તેમના કબજામાં નહોતું ત્યારે તેઓએ દીવ લીધું. આ નાનું બંદર પણ તેમને ઘણું જ ઉપયોગી નીવડયું.
Page #155
--------------------------------------------------------------------------
________________ 138 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જો. કેમકે રાતા સમુદ્ર તથા ઈરાનના અખાતમાંથી ગમે તે વહાણ હિંદુસ્તાન તરફ આવતું તે તેને અહીં અટકાવી શકાતું. આ પ્રમાણે દીવ, સિલેન અને મલાક્કા પોર્ટુગીઝોના હાથમાં હોવાથી મસાલાને સઘળે વેપાર તેમને હસ્તક ચાલતે. આ અનહદ કમાઈ કરવા માટે પર્ટુગીઝ વીરએ અપ્રતિમ ૌર્ય દાખવ્યું હતું, અને તેમનાં અનેક શર પુરૂષની યુદ્ધકળામાં નિપુણતા ગમે તે ઈતિહાસને શોભા આપે તેવી હતી. પરંતુ પોર્ટુગીઝેન આધાર માત્ર શાર્ય ઉપર નહે. કિનારા ઉપરના પ્રદેશના રાજાની તકરારમાં તથા અન્ય ખટપટમાં હાથ ઘાલી એક બાજુને મદદ કરીને, ગમે તેની સાથે યુદ્ધ અથવા તહ કરીને, તથા એવાં બીજા સાધન વડે પણ તેઓ પોતાને સ્વાર્થ સાધી લેતા. આ તેમના ગુણનું યથાર્થ દર્શન હવે પછીની હકીકત ઉપરથી થશે. બીજાઓની તકરારમાં દાખલ થઈ પિતાને ફાયદો મેળવી લેવાની પદ્ધતિ અન્ય યુરોપિયનોએ પણ ચલાવી હતી. દેશી લંકાની ફેજ તૈયાર કરી, તથા હિંદી રાજાઓની માંહોમાંહેની તકરારમાં ઝીંપલાવી તે મારફત પિતાને ફાયદે કરી લેવાનો ધંધે આદરવાથી પરદેશીઓ હિંદુસ્તાનમાં પિતાનું રાજ્ય સ્થાપી શકશે એ વિચાર પહેલે ડુપ્લેને આવ્યો હતો, એમ ઈતિહાસકારે કહે છે, પણ તેની અગાડી બસ વર્ષ ઉપર પિર્ટુગીઝ લેકેએ આ પ્રયોગ પ્રત્યક્ષ કરી બતાવ્યો હતો. વાસ્તવિક રીતે આ પ્રયોગની અજમાયશ પહેલવહેલી આબુકર્ક કરી એમ કહી શકાય. પરંતુ રાજ્ય પ્રકરણની આ કુંચી શોધી કહાડવાને કંઈ કારણ જ નહોતું. યુરોપિયન લેકે એ એશિયાખંડમાં પગ મુક્યો ત્યારથી જ આ પરિણામ અનિવાર્ય હતું. હિંદુસ્તાનમાં મોગલનું એકછત્રી રાજ્ય સ્થપાયું, તે પૂર્વે પચાસ વર્ષ ઉપર પોર્ટુગીઝો આ દેશમાં આવ્યા ત્યારે જ્યાં ત્યાં અંધાધુંધી ચાલતી હતી, એટલે તેઓની સામા ટક્કર ઝીલી શકે એવો કોઈ પણ સામર્થ્યવાન સત્તાધારી દેશમાં હતો નહીં. આથી પિર્ટ ગીઝાને પોતાને અમલ બેસાડવામાં અડચણ આવી નહીં. ત્યાર બાદ મોગલનું રાજ્ય બસો વર્ષ લગી ચાલ્યું, અને તેની પડતી થતાંજ અંગ્રેજ લેકે રાજ્ય પ્રાપ્તિના કામમાં ગુંથાયા, ત્યારે પિ ગીઝાની માફક તેમને
Page #156
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 6 કું. ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 139 પણ વિજય મળે. આ ઉપરથી કોઈ પણ પ્રદેશમાં સ્થાયી રાજ્યવ્યવસ્થાની કેટલી આવશ્યક્તા છે તે સહજ સમજાશે. 2. પિગીની વેપાર વધારવાની યુક્તિ તથા આરબાની પડતી –જે વેળા પોર્ટુગીઝ હિંદુસ્તાન આવ્યા તે સમયે તેમને માટે ઘણો અનુકૂળ હતે. મેગલનું પ્રબળ રાજ્ય આ દેશમાં સ્થાપન થયું નહોતું, અને જ્યાં ત્યાં ગેરવ્યવસ્થા તથા લુચ્ચાઈ ડોંગાઈ ચાલતાં હતાં. (મુસલમાની રિયાસત જુઓ.) વળી મલબાર કિનારા ઉપર જ્યાં તેઓ પ્રથમ ઉતર્યા હતા તે જગ્યા પણ તેમને માટે સગવડભરેલી હતી. ભૂગોળીક દષ્ટીએ એટલે પ્રદેશ દેશના બાકીના ભાગથી છુટો પડી ગયેલ હોવાથી તેને કોઈ તરફની મદદ નહોતી, અને ત્યાં શું ચાલતું તેની કોઈને પરવા નહોતી. ત્યાં હજારો વર્ષ થયાં પરદેશી વેપારીઓની આવજાવ તથા લેવડદેવડ થતી હોવાથી આ નવા આવેલા પિર્ટુગીઝ વેપારીઓ રાજ્ય મેળવવામાં તથા સ્વધર્મની સ્થાપના કરવામાં સત્વરે કાશે એવું ત્યાંના લેકોને બીલકુલ લાગ્યું નહીં. ખ્રિસ્તી, યહુદી, મુસલમાન વગેરે અનેક પરદેશી વેપારીઓને આપણે ત્યાં આશ્રય આપવાથી આપણને ફાયદેજ મળશે એવી મલબારના લેકેની માન્યતા હોવાથી, પોર્ટુગીઝને કઈ તરફની પણ અડચણ આવી નહીં. એ કિનારા ઉપરનાં સઘળાં રાજ્યો પરદેશીઓ તરફ મમતાથી વર્તતાં, અને તેઓના ધર્મની બાબતમાં હાથ ન ઘાલતાં તેમને ટેકે આપી પિષણ કરતાં. સેન્ટ ટમસ નામને એક ખ્રિસ્તી મિશનરી અન્ય લોકોને સ્વધર્મના સિદ્ધાંત શિખવવાના હેતુથી આખા હિંદુસ્તાનમાં ફરતે હતિ. આખરે સને 68 માં મદ્રાસ આગળ તેને વધ થયે, ત્યારે તેના અનુયાયીઓ પૂર્વ તેમજ પશ્ચિમ કિનારા ઉપર પુષ્કળ થયા હતા. આજ ખ્રિસ્તીઓને રાજકીય હકને લેખ કરી આપવામાં આવ્યો હતે. મલબારમાંના નાયર લોકેની બરોબર સેન્ટ ટેમસ ખ્રિસ્તીઓને ગણવામાં આવતા, અને લશ્કરમાં પણ તેઓ જોડાતા. વિજયનગરના રાજ્યની નોકરીમાં એ ખ્રિસ્તીઓ ઘણા હતા. સને 144 માં વિજયનગરના રાજાનો મુખ્ય પ્રધાન એજ જાતનો
Page #157
--------------------------------------------------------------------------
________________ 140 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. ખ્રિસ્તી હતા. ખ્રિસ્તીઓની માફક મલબારમાં મુસલમાનોનું પણ વિશેષ જેર હતું તે વિશે પાછળ કહેવામાં આવ્યું છે. આ કારણોને લીધે પર્ટુગીઝ કોને મલબારમાં સહેલાઈથી પ્રવેશ થયો, અને તેમના વેપારની આબાદાની થઈ. પહેલી ખેપે તેઓ યુરોપમાં જે માલ લાવ્યા તેમાંથી ખર્ચ કરતાં સાઠગણું આવક થઈ. પિર્ટુગલના રાજા તથા લેકેનું આવું નસીબ ખુલી ગયેલું જોઈ યુરોપનાં અન્ય રાજ્ય ચકિત થઈ ગયાં. પોર્ટુગીઝ સરકારે આ વેપાર જો કે પિતાનાજ તાબામાં રાખ્યું હતું છતાં તેની તરફથી કેટલીક સરતે મરછમાં આવે તે ખ્રિસ્તી પ્રજાને લિઅન આગળ પિતાનાં વહાણો મોકલી વેપાર કરવાની સવળતા કરી આપવામાં આવતી. આ સવળતાને ફાયદે પહેલાં પચાસ વર્ષમાં અંગ્રેજ વેપારીઓએ પુષ્કળ મેળવી લીધે. પોર્ટુગલના રાજાએ બે ચાર વેળા હિંદ તરફ કાફલા રવાના કર્યા પછી તેની એવી ખાતરી થઈ કે મલબાર કિનારા ઉપરનાં પાંચ છ બંદરેમાંથી માલ ભરી યુરોપમાં લાવવાથી વેપાર શાંતપણે ચાલશે. પરંતુ જો એમ નહીં કરતાં માત્ર કેલિકટના મુખ્ય બંદરમાંથી સઘળો વેપાર ચલાવવાનું હોય તે આરબ લેકેનું પ્રાબલ્ય તેડવાની વિશેષ જરૂર છે. આ પૈકી બીજે માર્ગ ઈમૈન્યુઅલ રાજાએ સ્વીકાર્યો. પોર્ટુગીઝ સરદાર કેબલે કોચીનમાં પહેલી વખાર સ્થાપી તેના રક્ષણ માટે રાજાએ વાસ્કો ડ ગામાના હાથ હેઠળ એક કાલે મેક હતે. વાસ્કો ડી ગામાની પહેલી સફર ફકત નવા પ્રદેશ શોધી કહાડવા માટેજ હતી, પણ તેની આ બીજી સફરમાં તેને પિર્ટુગીઝ વેપાર માટે મલબાર કિનારા ઉપર કાયમની ગોઠવણ કરવાની હતી. આ બન્ને કામ તેણે પૂર્ણપણે પાર પાડ્યાં. ઈ. સ. 1502 માં તેણે કૅલિકટ સર કરી આરબના એક આરમારનો નાશ કર્યો, તથા કોચીન, કાનાનુર, કલમ અને ભટકળ એ ચાર બંદરો સાથે વેપાર શરૂ કરી, તેમાંનાં બેમાં પિતાની વખારે ખેલી. આ વખારોના સંરક્ષણાર્થે તેણે કેટલાંક વહાણે અહીં રહેવા દીધાં, અને કાનાનુરની વખારમાં કેટલીક તોપ તથા દારૂગોળો રાખ્યાં. પરંતુ તેના આ સઘળા વિજ્યને પ્રતાપ તેનાં જુલ્મી કુથી
Page #158
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 6 . ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 141 સંપૂર્ણ રીતે ઢંકાઈ ગયો છે. હવે પછીનાં બેત્રણ વર્ષમાં પોર્ટુગીઝ લેકેએ ખુલ્લી રીતે યુદ્ધની તૈયારી કરી આરબેની સત્તાને નાશ કર્યો, અને મલબાર કિનારા ઉપર પોતાને અનુકૂળ પડે તેવી ગોઠવણે કરી. આટલા ટુંક સમયના અરસામાં કોઈ પણ રાજ્ય આ મહાન વિજય મેળવ્યાના દાખલા ઇતિહાસમાં ઘણું નથી. નવીન દેશ શોધી કહાડવા માટે યુરોપમાં જે આનંદ થયો તેમાં ફક્ત પિર્ટુગીઝ રાજ્યની વિલક્ષણ શકિત દુનીઆની જાણમાં આવી. એમના પૂર્વ તરફના સંચારથી માત્ર મુસલમાનનોજ વેપાર બુડે તેમ નહોતું. વેનિસ, જીન વગેરે ભૂમધ્ય સમુદ્ર ઉપરનાં રાજ્યને પણ તેથી સખત ઘેઠે પહોંચે. હિંદમાં પોર્ટુગીઝનું રાજ્ય સ્થપાયાથી એક મોટી નવી જવાબદારી રાજા ઈમૈન્યુઅલને માથે આવી પડી. જે એ રાજ્ય હમેશને માટે રાખવું જ હોય તે ત્યાંની રાજ્યવ્યવસ્વથા દરેક ગવર્નરની મરજી અન્વયે ફેરવવી બીનઉપયોગી છે, અને તે એક વખતે નક્કી કરાવવી જોઈએ એવો વિચાર રાજાને આવવાથી તેણે આભીડાને ગવર્નર તરકે મેકલી તેને સૂચના કરી કે તેણે (1) આફ્રિકાના કિનારા ઉપર મજબૂત કાઠીઓ નાંખી ત્યાં પોર્ટુગીઝની સત્તાને પાયો કાયમ કરવો, (2) મલબાર કિનારા ઉપરનાં બંદરે પિતાના તાબામાં લઈ ત્યાં મજબૂત વખારો ખોલવી, તથા (3) આરબોનું દરીઆઈ બળ રાતા સમુદ્રમાંથી જ નષ્ટ કરવું. હિંદુસ્તાનને વેપાર હાથ કરવા માટે આજ પર્યત જે પ્રયત્ન યુરોપિયન રાજ્યોએ કર્યા તેમાં રાતા સમુદ્રમાં તથા તેના બને કિનારા ઉપરના પ્રદેશમાં મુસલમાને જ સર્વોપરી રહ્યા. પણ ભૂમધ્ય સમુદ્રમાં આખરે સ્પેન અને પર્ટુગલને યશ મળ્યો. આગળ ઉપર આ ઝગડે અરબી સમુદ્રમાં ચાલનાર હતા તેમાં પિતે ટકી શકશે નહીં એવું પિપ તેમજ કેટલાંક ખ્રિસ્તી રાજ્યોને લાગતું હતું. પણ માત્ર ઇમૈન્યુઅલ રાજાને અભિપ્રાય જુદો હતો. તેણે બહાદુરીથી પિતાને પ્રયત્ન જારી રાખ્યો અને આખરે યશ મેળવ્યો. આલ્પીડા તથા તેના પરાક્રમી પુત્રએ આરબી સમુદ્ર ઉપર કરેલા મુસલમાનોના સખત પરાભવ પછી સો વર્ષ લગી એ પિર્ટુગીઝજ બળવાન રહ્યા હતા. એ અરસામાં મુસલમાને ઇજીપ જીતવાના
Page #159
--------------------------------------------------------------------------
________________ 142 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કામમાં રોકાયેલા હોવાથી તેઓને આરબી સમુદ્રમાં આવવાનું ફાવ્યું નહીં. આટલાથીજ ઈમેન્યુઅલ રાજાને સંતોષ થયો નહીં. આરંભેલા આ મહાન કાર્યમાં તેણે વિલક્ષણ ધુર્તતા બતાવી. ઈ. સ. 1500 થી 1505 સુધીનાં પહેલાં પાંચ વર્ષમાં મલબાર કિનારા ઉપરને વેપાર તેના તાબામાં આવ્ય; બીજાં પાંચ વર્ષમાં આરબી સમુદ્ર ઉપર તેને સર્વોપરી સત્તા મળી, અને ત્યાર પછીનાં પાંચ વર્ષમાં આબુકર્કને હાથે પશ્ચિમ કિનારા ઉપર તેનાં રાજ્યને પાયો નંખાયે. આલ્બકકે સને 150 3-4 માં હિંદુસ્તાન તરફ પહેલી સફર કરી. અહીંની સ્થિતિનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી પિર્ટુગલ પાછા ફરતાં તેણે સઘળી હકીકત રાજાને નિવેદન કરી. પુનઃ 1507 માં રાતા સમુદ્રના ટુંકા ઉપરનું મુસલમાન થાણે પોતાના તાબામાં લેવાના હેતુથી એક કાફ લઈ એ આ તરફ આવ્યો. પ્રથમ તેણે સેકેટ્રા કબજે કર્યું. ત્યાં મુખ્ય વસ્તી મુસલમાની હતી; હિંદુસ્તાનમાંની માફક ત્યાં કેટલાક ખ્રિસ્તીઓ પણ હતા. બેટ કબજે કર્યા પછી મુસલમાનોની સઘળી જમીન તેણે ખ્રિસ્તી રહેવાસીઓમાં વહેંચી આપી, તથા તેમને રોમન કેર્થોલિક પંથની દિક્ષા આપી. ઓર્મઝમાં પિતાની હાક બેસાડી આબુકર્ક મલબાર કિનારે આવ્યા. અહીં સને ૧પ૦૯ માં આભીડા પાસેથી તેને ગવર્નરની જગ્યાને હવાલે મળે. આ જગ્યા ઉપર એ છ વર્ષ રહ્યો તે દરમિયાન મલબાર કિનારા ઉપર પર્ટુગીઝ સત્તા બરાબર સ્થાપના થઈ. વાસ્તવિક રીતે આબુકર્ક ફક્ત કિનારા ઉપરના પ્રાંતિ મેળવવા માટે મત નહોતે, તેના સઘળા પ્રયત્ને મુસલમાન સામે હતા. ખ્રિસ્તી અને મુસલમાન ધર્મના લેકે વચ્ચે પૂર્વે જેરૂસલમ માટે જે ઝગડો ચાલ્યો હતો તે જ ઝગડો હમણું એ બેઉ ધર્મના અનુયાયીઓ વચ્ચે હિંદુસ્તાનના વેપાર બાબત ચાલતો હતે. આ ઝગડાની કલ્પના આબુકર્કના મનમાં એવી ખટકી રહીં હતી કે ઈજીપ્તના સુલતાનને પ્રદેશ ઉજજડ કરવાના હેતુથી નાઈલ નદીને પ્રવાહ ફેરવી રાતા સમુદ્રમાં લાવવાની તથા મામાના મહમદ પૈગમ્બરની કબર બેદી કહાડી મુસલમાનને જડમૂળથી ઉખેડી નાખવાની વિલક્ષણ તથા
Page #160
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 6 . ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 143 મુર્ખાઈ ભરેલી યોજનાઓ તેના મનમાં ઘોળાયા કરતી હતી. એમ છતાં હિંદુસ્તાનના કારભાર સંબંધી તેના વિચારો યોગ્ય તથા શક્ય હતા. રાતા સમુદ્ર તથા ઈરાની અખાત ઉપરનાં નાકાં પોર્ટુગલના તાબામાં લેવાં, અને મુસલમાનોને કિનારા ઉપર તથા પૂર્વ સમુદ્રમાં ચાલતે વેપાર બંધ કરે, એ બે મુખ્ય હેતુઓ તેણે બર લાવવાના હતા. ગેના પિતાના કબજામાં લઈ આરબી સમુદ્રમાંથી મુસલમાનોને સંચાર તેણે બંધ કર્યો, એટલે એમેઝ તથા મલાક્કા પોર્ટુગીઝને હાથ જવાથી મુસલમાનોને આ તરફ આવવાને કોઈ માર્ગ રહ્યા નહીં. પોર્ટુગલ સરખું સુમારે દસ લાખ વસ્તીનું એક નાનું ખ્રિસ્તી રાજ્ય આફ્રિકાથી મલાક્કા લગીને સાત આઠ હજાર કેસ લાંબો, તથા આફ્રિકાના દક્ષિણ છેડાથી રાતા સમુદ્ર સુધીને બે હજાર કેસ પહોળો સમુદ્ર તથા તેને લગતે સઘળો કિનારે પોતાના તાબામાં લે, અને સે વર્ષ લગી મુસલમાન સામે ટક્કર ઝીલે એ કંઈનાનુંસુનું કામ નહોતું. દેખાઈતી રીતે ચાલતો આ વેપાર બાબતને ઝગડો ખરું જોતાં બે ધર્મ વચ્ચે હતો. આબુકર્કના મનમાં મુસલમાની ધર્મ નષ્ટ કરી કેર્થોલિક પંથની વૃદ્ધિ કરવાનો વિચાર એક સરખો રમી રહ્યા હતા. મુસલમાનના મનસુબા પણ કંઈક એજ દિશામાં જતા હતા, એટલે હિંદુસ્તાન તથા ઈજીપ્તમાંના તેમના સ્વધર્મીઓ અને સઘળા તુર્ક લેકે આ મોટા ઝગડામાં સામિલ થયા. આબુકર્કનાં મરણ પછી કેટલાંક વર્ષ તુ લેકેએ પિર્ટગીઝની સારી ખબર લીધી. દીવ, મસ્કત, મલાક્કા વગેરે ઠેકાણે તેમના કાફલાઓ પોર્ટુગીઝ સામે લડતા હતા, તેમાં આરબોને વેનિશિઅન લેકેની મદદ હતી; કેમકે આરબોને કેરે આગળને વેપાર બંધ થતાં નિશિઅન લેકેને જે નુકસાન થયું હતું તેનું વેર લેવા મુસલમાનોની મદદથી તેઓ પોર્ટુગીઝોને શેહ આપવાના હતા. સ્વાર્થની વાત આવે છે ત્યારે સ્વજાતિ તથા સ્વધર્મ કેવાં બાજુએ મુકાય છે તેનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. સને 1580 માં સ્પેન અને પોર્ટુગલ એકત્ર થયાં ત્યારે ખ્રિસ્તી લેકેએ મુસલમાન ઉપર સરસાઈ મેળવી. સો વર્ષ ચાલેલા આ ઝગડાને અંતે મારી પાસેથી માગે એટલે હું સર્વ ભિન્નધમાં લેક તથા પૃથ્વી ઉપરના
Page #161
--------------------------------------------------------------------------
________________ 144 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. દૂર દૂરના પ્રદેશે તમારા તાબામાં આપીશ” એવું બાઈબલનું વચન ખરું પડયું હોય એમ યુરોપના લેકે સોળમા સૈકામાં સમજવા લાગ્યા. હિંદુસ્તાનમાં મુસલમાનોનું રાજ્ય સ્થાપન થયું ત્યારે તે લેકે પિતાના ધર્મનો પ્રચાર કરવા આવ્યા હતા, અને તેમ કરવામાં લેકે ઉપર નાના પ્રકારના જુલમ કર્યા હતા એ આપણે મુસલમાનના ઈતિહાસ ઉપરથી જાણીએ છીએ. પણ ખ્રિસ્તી લેકે તેમના જેવા કઠોર હૃદયના નથી અને ધર્મની બાબતમાં લેકે ઉપર જુલમ કરે નહીં એવું જે કઈ કહે તે તેને માટે આપણે એટલું જ કહીશું કે તે તે વેળાનો ઈતિહાસ બરાબર સમજે નથી. ધર્મની બાબત ગુપ્ત રાખી વેપાર તથા સંપત્તિ મેળવવાને હેતુ ખ્રિસ્તી લોકોને પાર પાડવાને હતા. રાજા ઇન્મેન્યુઅલ સને 150 ૦માં કેબલના આરમાર સાથે કેટલાક પાદરીઓને આ દેશમાં મોકલ્યા હતા, અને તેમને નીચે પ્રમાણે સૂચના આપી હતીઃ-મુસલમાને ઉપર તથા અન્ય પરધર્મીઓ ઉપર તલવાર ચલાવવા પહેલાં તેમને ખ્રિસ્તી ધર્મની ગોળીઓ ગળાવવી, અર્થાત્ બાઇબલનો ઉપદેશ કરી એ ધર્મ સ્વીકારવાનું તેમને કહેવું. એ વાત જે તેઓ નાકબૂલ કરે, અને વેપારની આપ લે કરવા ઉત્સુક ન હોય તે જ તેમના ઉપર તલવાર તથા બંદુકની અજમાયશ કરી તેમને નાશ કરવો. ધર્મનું તથા સંસ્કૃતિનું નામ આગળ ધરી યુરોપિઅન રાજ્યએ સર્વ પૃથ્વી ઉપર મોટે દિગ્વિજય ગજાવી મુકે છે, પણ તેમના એ સઘળા પ્રયાસના મૂળમાં કેવળ સ્વાર્થ સમાયેલું હતું એમ હંટર સરખા ઇતિહાસકાર પણ કબૂલ કરે છે. સઘળો વેપાર પિતાના તાબામાં લેવા માટેની પોર્ટુગીઝ લેકની પદ્ધતિ હેઠળ લખ્યા પ્રમાણેની હતી. એકાદ રાજાને અથવા અધિકારીને જીત્યા પછી તેને પોર્ટુગલના રાજાને શરણે લાવી, વખાર તથા કિલ્લા બાંધવાને જગ્યાની બક્ષિસ આપવાની, અને દર સાલ ખંડણી ઉપરાંત ફેજ વગેરેને ખર્ચ આપવાની શરતે, પાર્ટુગીઝ અમલદારે તેની પાસે સામાન્ય રીતે તહનામાં કરાવી લેતા. રાતા સમુદ્રથી મલાક્કા પર્વતના કિનારા ઉપરના સઘળા અધિકારીઓ સાથે આવા પ્રકારનાં તહર્ટુિગીઝોએ કર્યા હતાં. આવાં તહ
Page #162
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 6 ફુ ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 144 નામાંના પરિણામમાં બંદરમાં આવતાં પિર્ટુગીઝ જહાજ ઉપર કર વગેરે માફ થતું અને જકાત પિોર્ટુગલના રાજાને માટે વસુલ લેવામાં આવતી. આ સામાન્ય પ્રકાર હતે છતાં પ્રસંગોપાત તેના અનેક અપવાદ થતા. કૅલિકટને ઝામરીન પ્રબળ હોવાથી તેને તાબે કરતાં પોર્ટુગીઝોને ઘણો વખત લાગ્યો. કાચીનના રાજાને શરૂઆતમાં તેઓએ મીઠાં મીઠાં વચનો આપી આખરે ફસાવ્યા. કલમમાં તેમને ભારે મહેનત પડી નહીં; ઈરાનના અખાતમાં આવેલું એર્મઝ એવી જ રીતે રહેલમાં તેમના તાબામાં આવ્યું, અને એડન ઉપર પણ તેમની થોડી ઘણી સત્તા બેઠી. આ સ્થળ વારાફરતી પોર્ટુગીઝે તથા મુસલમાનોના હાથમાં ગયું હતું. ઉપર કહ્યા પ્રમાણે પશ્ચિમ તરફ મુસલમાનોનું થોડું ઘણું પ્રાબલ્ય હતું. પણ પૂર્વમાં પોર્ટુગીઝને વેપાર સારે ચાલ. મલબાર કિનારા ઉપર મરી તથા સુંઠ તેમને મળવા લાગ્યાં, અને સિલેનની તજ તથા પૂર્વ તરફના દ્વીપકલ્પમાંથી લહેંગ અને જાવંત્રી તેમના હાથમાં આવ્યાં. સને 1564 માં મલાક્કાને સઘળો પ્રદેશ પોર્ટુગીઝની સત્તા હેઠળ હતે. પોર્ટુગીઝોએ દેશી રાજાઓ સાથે કરેલા કાલકરાર આગળ જતાં અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિઆ કંપનીને ઘણું નડ્યા, કેમકે પોર્ટુગીઝને હેરાન કર્યા સિવાય તેઓ પિતાને વ્યવહાર ચાલુ કરી શકતા નહીં. પોર્ટુગીઝોનો સઘળો આધાર દરીઆઈ કાફલા ઉપર હોવાથી દેશી રાજાઓએ લડાયક વહાણો તથા દારૂગેળે રાખવાં નહીં એવી કલમ તેમના દરેક તહમાં રાખવાને તેઓ કાળજી રાખતા. 3. પર્ટુગીઝ વેપારની કિફાયત–હિંદુસ્તાનમાં રાજ્ય સ્થાપી તે નિભાવવાને ખર્ચ ઉપાડવાનું સામર્થ્ય પિોર્ટુગીઝ રાજ્યમાં નહોતું, પણ વેપારમાં તેને અતિશય કિફાયત થતી હોવાથી આવાં કામ કરવાનું તેને બની શક્યું. આ કિફાયતને અંદાજ કહાડવો મુશ્કેલ છે. પોર્ટુગીઝ આરમારને જ ખર્ચ કેટલે હતો તે આપણે જોઈએ. એ વર્ષે 806 વહાણે આ કામ માટે જરૂરનાં હતાં. એક વહાણ બાંધવાને તથા તેના ઉપરના કપ્તાન, ખલાસી વગેરેને એક સફરને ખર્ચ સુમારે 4076 પિંડ એટલે લગભરા
Page #163
--------------------------------------------------------------------------
________________ 146 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. પચાસ હજાર રૂપીઆ થતા. વહાણેની એ સંખ્યામાં હિંદુસ્તાનમાં બધેિલાં તેમજ શત્રુ પાસેથી છીનવી લીધેલાં વહાણોને સમાવેશ થતો નથી. તે જે ગણીએ તે પિર્ટુગીઝ વેપારની સર્વોપરીનાં સે વર્ષમાં એક હજાર વહાણે કામે લાગ્યાં હતાં એવું કહી શકાય. દર સાલ વીસ જહાજ ભરીને માલ પોર્ટુગલમાં આવતો. વાસ્કેડ ગામાની પહેલી સફરથી થએલી આવક ખર્ચના સાઠ પટ જેટલી હતી, તે આપણે ઉપર વાંચી ગયા છીએ. કેબ્રલ સને 1501 માં મસાલા, સુગંધી વસાણાં, ચીનાઈ વાસણ, મોતી તથા જવાહર વગેરે માલ ભરી લાવ્યો હતો. એવી જ મુલ્યવાન વસ્તુઓ દર પે હિંદ તરફથી યુરોપમાં કેટલી ગઈ હશે તેની ગણતરી નથી, પણ દર સફરના હેવાલમાં તેનું કેટલુંક વર્ણન આપણે કરી ગયા છીએ. આ સિવાય બંદરોબંદર જે વેપાર ચાલતે તે જુદો. આ સઘળા વેપારમાં મુખ્ય કિફાયતી માલ અફીણ હતું. એકજ વહાણ મારફત યુરોપમાં જે માલ જતો તેની ઉત્પન્ન સરાસરી આસરે એક લાખ પડ એટલે દસ લાખ રૂપીઆ થતી. આમાં મોતી તથા બીજાં જવાહીર દાખલ કર્યા નથી, કેમકે અસલ યાદી વિના જવાહરની કિમત આંકવી અશક્ય છે. વળી ગવાથી ચીન, જાપાન લગી માલ લઈ જવાનું એક વહાણનું ભાડું 22,500 પૈડ એટલે સવાબે લાખ રૂપીઆ પડતું; અને ગેવાથી ઝાંબિક સુધીના 54,000 રૂપીઆ થતું. આ ઉપરાંત ખાનગી વેપારમાંથી જે નફે મળતે તે જુદે. ચાંચીઆઓની લૂંટથી, તથા અન્ય લેકનાં પકડેલાં વહાણો તથા માલ લીલામ કરી વેચવાથી, જે ઉપજ થતી તેને અડસટ્ટો કહાડવાનું અનુકૂળ નથી. પણ કઈક વહાણના કપ્તાને બે વર્ષના અરસામાં આવા ધંધામાં 11 લાખ રૂપીઆ મેળવ્યાના દાખલા મળી આવે છે. આખા કિનારા ઉપરના પ્રદેશના રાજાઓ તરફથી મળતી ખંડણી, તથા ગેવા, દીવ અને મલાક્કામાંની જકાત એ સઘળાની કુલ ઉપજ દર સાલ બાર લાખ રૂપીઆ હતી. આ સઘળાં સાધન મારફત મળતી નાણાંમાંથી પિર્ટુગલના રાજાને પ્રતિવર્ષ પિતાના હીસ્સાના 22,50,000 રૂપી મળતા. આ ઉપરાંત તેને હિંદુસ્તાનમાંથી દર સાલ સુમારે 15,50,000 રૂપીઆ વસુલ આવતું * આ કરતાં પણ વધુ * આ પુસ્તકમાં પિંડના દસ રૂપિઆને ભાવે આંકડા મુકયા છે. - *
Page #164
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ હું ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. .14 રકમ પોર્ટુગીઝ સરકારને મળવી જોઈતી હતી, પણ અનેક અધિકારીના હાથમાં થઈને વસુલ પસાર થતું હોવાથી તેમાંથી દરેકને ભાગ પડત. પિતાની પ્રજા વેપાર ધંધો કરી ફાયદો મેળવે એવી પર્ટુગીઝ સરકારની ઈચ્છા હતી, પરંતુ એવા ધંધામાં અનેક સંકટો નડતાં હોવાથી તેની મદદ વિના કઈ પણ નવે ઠેકાણે ખાનગી વેપાર શરૂ કરવાનું તેમને માટે અશક્ય હતું. મસાલાના વેપારને ઈજારે દરસાલ સાડાચાર લાખ રૂપીઆ આપવાના કરારથી, અને ઈતર વેપારને 15 લાખ આપવાના કરારથી પિોર્ટુગલના રાજાએ વેપારીએને આપી દીધો હતો. ઉપર કહેલા સાડી બાવીસ લાખમાં આ રકમ ઉમેરતાં પોર્ટુગલના રાજાની બારમાસની આવક 42 લાખ રૂપીઆ થવા જતી, આટલે બધે નફે થ તે સઘળો લશ્કરના કામમાં વપરાઈ જતો. ખાનગી વેપારને સરકાર તરફથી ઉત્તેજન મળતું પણ તેના ઉપર સત્તાધિકારીની દેખરેખને અભાવે વેપારીઓ પિતાને ફાયદો શોધવામાં સરકારનું તથા બીજા લેકેનું મરછમાં આવે તેટલું નુકસાન કરતા. સરકારને માટે જુદે જુદે બંદરેથી માલ ખરીદ કરતી વેળા તેઓ ગમે તેટલે મેં ભાવ આપતા, પણ પિતાને માટે માલ લેવાનું હોય તે લેકે ઉપર જુલમ કરી તેઓ ઘણેજ સસ્ત દરે લેતા. “જ્યાં સુધી કપ્તાન તથા બીજા અધિકારીઓને ખાનગી વેપાર કરવાની છૂટ રહેશે ત્યાં સુધી તમારા ફાયદા ઉપર કોઈ પણ લક્ષ આપશે નહીં.” એવા આશયના પત્ર વારંવાર પોર્ટુગલના રાજાને હિંદુસ્તાનમાંથી મળતા. કેાઈ દરબારમાં પોર્ટુગીઝ વકીલ રાખવામાં આવ્યો તે તે પ્રથમ પિતાનું ગજવું તર કરતા હોવાથી ત્યાં પોર્ટુગીઝ સરકારનું કંઈ પણ વજન પડતું નહીં. વહાણના અમલદારો પણ પિતાને માલ વેચ્યા પછીજ સરકારી માલની વ્યવસ્થા કરતા. સને ૧૫૩૦માં એક કપ્તાને મલબારથી બંગાળ લગી સફર કરી તેટલામાં તેની પિતાની આવક રૂ. 24,500 થઈ પણ સરકારની ફક્ત 780 રૂપીઆ થઈ. આ સમયના પિર્ટગીઝ ઇતિહાસમાં આવા અનેક દાખલાઓ મળી આવે છે. એકાદ સફરમાં નસીબને જેરે કેટલાકને તે એટલે બધે ફાયદે થતું કે તેથી તેમની આખી જીદગીનું દારિદ્ર ધોવાઈ જતું. કઈ કઈ વાર કસુરને માટે એકાદ અમલ
Page #165
--------------------------------------------------------------------------
________________ 148 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જો. દારને પગાર અટકાવવામાં આવે તે બીજી સફરમાં, થએલું નુકસાન તે એવી રીતે વાળી દેતે કે પગાર નહીં મળવા માટે તેને ખોટ અથવા શરમ કરતું તે તેની ઈચ્છા પૂર્ણ કરવા પિગલને રાજા તેને એકાદ સફર ઉપર મોકલી દે. આવી સ્થિતિમાંથી રાજ્યનો જલદી જ નાશ થયો. વેપારમાં ફાયદો મળે છે, અને લડાઈમાં વિનાકારણ ખર્ચ કરવા ઉપરાંત જીવ ખોવાનું જોખમ ખેડવું પડે છે એવો વિચાર દરેકના મનમાં આવવાથી શત્રુ ઉભું થતાં રાજ્યને બંદોબસ્ત કરવા કે તૈયાર થતું નહીં. એ જ પ્રમાણે શરૂઆતને ભપકે ઝાંખો પડતાં હિંદમાં ગવર્નરનું કામ કરવાને કાઈ પણ હિમ્મત કરતું નહીં. ખાનગી વેપાર બંધ કરવા માટે પોર્ટુગીઝ સરકારે થોડા પ્રયત્ન કર્યા હતા નહીં, પણ જેવી રીતે રેતીના બંધમાં પડેલું એક બાકોરું પુરતાં તેમાં બીજું પડે છે તેવી જ સ્થિતિ પિર્ટુગીઝ સરકારની થઈ હતી. લિસ્બનમાંની ઈન્ડિયન કચેરીમાં જે અન્યાય ચાલતે તે અટકાવવા પોર્ટુગીઝ સરકાર અશક્ત હતી તે પછી હિંદુસ્તાનમાં તે શું કરી શકે તેને આપણેજ વિચાર કરી લેવો! સ્પેન અને પાર્ટુગલ એ બને દેશ એકત્ર થયા ત્યારપછી, અથવા સને 1548 માં ડેમ કૅસ્ટે મરણ પામ્યા ત્યારપછી, હિંદુસ્તાનમાંના પોર્ટુગીઝ ની આબાદીને અંત નજીક આવતા લાગ્યો. આબુકર્કના જે કઈ પણ નિયમસર કામ કરનાર અને પરાક્રમી પુરૂષ આ તરફ આવ્યો નહીં, તેમ તેની ભવ્ય કલ્પના અમલમાં મુકી તેણે નાંખેલા પાયા ઉપર મેટી ઇમારત રચવાનું કામ કોઈએ ઉપાડી લીધું નહીં. સને 1595 માં વલંદા લેકેએ પૂર્વના વેપારમાં કાવ્યું, અને પિપે પૃથ્વિના નહીં જણાયલા ભાગની કરી આપેલી વહેંચણીમાં પોર્ટુગીઝોને માટે જે હદ નક્કી કરી હતી તે તેઓએ ઓળંગી, ત્યારથી વેપારમાં પોર્ટુગીઝોની પડતી થતી ગઈ. પિર્ટુગીઝોના હાથમાંથી એશિયાને વેપાર જતા રહેવાનાં બીજાં અનેક કારણે હતાં. પહેલું, સ્પેન અને પિર્ટુગલ એ બન્ને રાજ્યો અને 1580 માં એક રાજાના તાબામાં ગયાં ત્યારે બેઉ દેશને કારભાર જુદે જુદે ચલાવવાનો ઠરાવ થયો હતો. સને 1604 માં ઈંગ્લેંડ અને કાન્સ
Page #166
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 6 હું ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 149 વચ્ચે સલાહ થયા બાદ હાલેન્ડ અને પેન વચ્ચે યુદ્ધ શરૂ થયું, તેમાં હિંદુસ્તાનના વેપારથી જે આવક પર્ટુગલને થતી તે સઘળી પેને ખચી નાંખવા માંડી, એટલે માલ ખરીદવા માટે તેની પાસે નાણું બચ્યું નહીં. બીજું, વલંદા અને અંગ્રેજો પૂર્વ તરફના દરીઆમાં દાખલ થએલા હેવાથી પિર્ટુગીના વેપારને નુકસાન પહોંચવા લાગ્યું. એ નુકસાન અટકાવવાના હેતુથી અંગ્રેજ તથા વલંદા વેપારીઓની માફક પોર્ટુગીઝોએ પણ એક વેપારી સંસ્થા સ્થાપવાને સને 1630 માં પ્રયત્ન કર્યો, પણ તે પાર પડશે નહીં. પાંચ વર્ષ રહીને કરેલે એવો બીજો પ્રયત્ન પણ નિષ્ફળ ગયે. આ પ્રમાણે વેપાર ચાલુ રાખવાની ખુદ સરકારની મહેનત વિફળ ગઈ ત્યારે ખાનગી વેપાર વધારવાના હેતુથી તજ સિવાયની બીજી સઘળી વસ્તુઓને વેપાર યોગ્ય લાગે તેણે કરે એવો હુકમ સને 1642 માં પિર્ટુગીઝ સરકારે કહાડ, અને ફરમાવ્યું કે ધર્મની બાબતમાં વેપારી લેકે ઉપર જુલમ થાય તો પણ તેમની મિલકત જપ્ત કરવી નહીં. એમ છતાં આ સઘળી યુતિઓ કંઈ ઉપગમાં આવી નહીં. સને 1653 ના એક લેખ ઉપરથી માલમ પડે છે કે એ સમયે ગોવામાં જકાતથી કંઈ આવક થઈ નહોતી. સને 1698 માં પૂર્વ વેપાર પુનઃ હાથ કરવાના હેતુથી એક કંપની ગેવામાં સ્થાપવામાં આવી હતી, પણ સને 1701 માં મેમ્બાસા પોર્ટગીઝ લેકેના તાબામાંથી નીકળી જવાથી તે પડી ભાંગી. એવાજ પ્રકારના બીજા અનેક પ્રયત્ન થયા હતા પણ તેનું કંઈ સારું પરિણામ આવ્યું નહીં. સને 156 થી 1767 સુધી કાઉંટ એગા પોર્ટુગીઝ વાઈસરોય હતો તેણે પણ વેપારમાં થયેલું નુકસાન ભરપાઈ કરવા બીજા કેટલાક નિષ્ફળ પ્રયત્ન કર્યા. ( 4 પટેગીઝ લેકેને એશઆરામ –પોર્ટુગીઝને હિંદુસ્તાનમને વૈભવ ક્ષણભંગુર નીવડવાના કારણોમાં ગાવામાંની તથા બીજાં ઠકાણની તેમની રહેણી અગત્યની જગ્યા રોકે છે. - પિોર્ટુગીઝ લેના વખતના ગેવાને વૈભવ હમણું અદ્રશ્ય થઈ ગયો છે,
Page #167
--------------------------------------------------------------------------
________________ 150 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. જુના શહેરનું બંદર નદીના કાંપથી પુરાઈ જવાથી એક નવું શહેર વસાવા વામાં આવ્યું તે અદ્યાપી પંછમ કહેવાય છે. એ શહેરમાં પોર્ટુગીઝ ગવર્નરની બેઠક સને 1759 માં થઈ. જુના ગોવાનો વૈભવ પોર્ટુગીઝની જાહોજલાલીના વખતમાં અપ્રતિમ હતું. દલિઝાબેથ રાણીના અમલમાં લંડનના વેપારીઓ તેને “સેનાનું ગેવા” એ નામથી ઓળખતા. જેણે ગોવા જોયું તેને લિઅન જોવાની જરૂર નથી” એવી પગીઝ ભાષામાં કહેવત છે તે ઉપરથી પણ આપણને તે વખતના ગોવાના વૈભવને ભાસ થાય છે. વેપારથી તે ધનાઢ્ય થવા ઉપરાંત લશ્કરી મથકના ભપકામાં તથા ધર્માધિકારીઓના દમામ તથા ધામધુમમાં ડેલી રહ્યું હતું. લેકે પિતાનું સઘળું કામ ગુલામ પાસે કરાવતા. પ્રતિષ્ઠિત પોર્ટુગીઝ કંઈ ધંધે રોજગાર કરે તથા તેમની સ્ત્રીઓએ ઘરકામ કરવું એ તેમના વિચાર પ્રમાણે યોગ્ય નહતું. લશ્કરની, ધર્મખાતાની અથવા સરકારી નોકરી તથા ડે ઘણો દરીઆ ઉપરને વેપાર ચલાવો એ સિવાય તેઓ સ્વતઃ કંઈ પણ ધંધો કરતા નહીં. લશ્કરી દમામથી ગાજી રહેલાં આ શહેરમાં લોકોને અનેક ઉપયુક્ત ધંધા તરફ તિરસ્કાર છુટવાથી તેઓ આળસુ અને વ્યસનાધીન થઈ ગયા. નિરૂઘમી પુરૂષનાં ટોળાં રસ્તામાં તેમજ જુગારખાનામાં ભટકતાં દેખાતાં. સ્ત્રીઓ પડદામાં રહી સુખચેનમાં પિતાને વખત ગાળતી. જુગારખાનાં ઉપર સરકારને કર મળ એટલે વિના અંકુશે ત્યાં હરેક પ્રકારના મોજશેખ ઉડતા. નાચરંગ, ગાયન, જાદુઈ તથા નટના ખેલ, મજાક ઠઠ્ઠા ઈત્યાદીને ત્યાં સુકાળ હતે. સ્ત્રીઓને પુરૂષો સાથે ભેળવવાની મના હોવાથી તેઓ હેજલમાં રહી ગાયન, રમતગમત, ગપ્પાં મારવાં, મજાક ઠઠ્ઠા ચલાવવા, ગુલામની મશ્કરી કરવી ઈત્યાદી જુદી જુદી જાતની મોજમજાહમાં પિતાને કાળ નિર્ગમન કરતી; અને અસહ્ય તાપને લીધે તેઓ લગભગ અર્ધનગ્ન સ્થિતિમાં પડી રહેતી. ટુંકમાં યુરોપિઅન જનાનખાનાં ગોવામાં નિર્માણ થયાં હતાં. વળી એ સ્ત્રીઓ કપટવિદ્યામાં ઘણી નિપુણ હતી. ઘણીઓને કપટથી લડાવવામાં, અથવા તેમને ઔષધથી બેશુદ્ધ કરી પિતાને પ્રીતિવ્યવહાર યથેચ્છ રીતે ચલાવવામાં તેઓ એટલી તે આગળ વધી હતી કે “ગેવા
Page #168
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 6 હું] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 151 ગીરી” એ શબ્દ અદ્યાપી ઉચ્ચારતાં આપણી સન્મુખ વિષયલંપટ, આળસુ, દુર્વ્યસની વગેરે અનેક પ્રકારના બીભત્સ અર્થ ખડા થાય છે. પ્રાર્થના કરવા દેવળમાં જવાનું હોય તે આ સ્ત્રીઓ મોટે ઠાઠ કરી નીકળતી. તેમના કારબી ભરેલા પિશાક ઉપર હીરા, મોતી, માણેક વગેરે ટાંગેલાં હતાં. ડેકમાં, ઉપલા હાથ તથા કાંડા ઉપર અને કમર ઉપર નાના પ્રકારનાં મુલ્યવાન દાગીના તેઓ પહેરતી, અને માથાથી પગ સુધી અત્યંત બારીક વસ્ત્રને બુર નાંખતી. આવાં વસ્ત્રાભૂષણ ધારણ કરી જરીના મિઆનામાં બેસી પહેરેગીર સાથે તેઓ દેવળે જતી. તેઓ પગે મોજાં પહેરતી નહીં પણ મોતીની મઢેલી સપાટ પહેરતી. એ સપાટની એડી સુમારે છે ઈચ ઉંચી રહેતી. વળી તેઓ ગાલે રંગ લગાડતી. દેવળમાં પહોંચ્યા પછી એક બે નેકરે, તેઓને અંદર ઉંચકી લઈ જતા, કેમકે સપાટની એડીને લીધે તેઓનાથી બીલકુલ ચલાતું નહીં. એમ છતાં દેવળમાં તેઓ ફરતી તે તેમને દસવીસ પગલાં ચાલતાં ઓછામાં ઓછી પંદર મિનિટ લાગતી. આમ ધીમું ચાલવામાં તેઓ સભ્યપણાનું મોટું લક્ષણ સમજતી. પુરૂષને ઠાઠ પણ વિલક્ષણ હતો. તેઓ ગળામાં રૂદ્રાક્ષ વગેરેની માળા ઘાલતા, અને બહાર નીકળતા ત્યારે સુંદર પિોશાક ધારણ કરેલા ગુલામેનાં ટોળાં છત્રી, હથીઆર વગેરે લઈ તેમની સાથે ચાલતાં. સેના ચાંદીએ મઢેલાં ખોગીર, ચાંદીની હીરા જડીત લગામ, ઘંટા, ચિત્રવિચિત્ર રંગના પાવડા વગેરે તેમને ઘડાને સાજ હતો. ગરીબ લેકે પણ અનેક યુકિત કરી ઠાઠમાં શ્રીમંતેની બરોબરી કરતા. એકત્ર રહેતા હોય તેટલા ગરીબ લેકે સઘળા મળીને પિતા વચ્ચે એક ઉચો પિશાક રાખતા, અને પ્રસંગોપાત વારા ફરતી પહેરતા, અને રસ્તામાં જતાં છત્તર ધરવા માટે એકાદ મજુરને રાખી લેતા. આવી રીતે એશઆરામ વધી ગયા પછી ગેવાની પડતીના વખતમાં ત્યાંના લેકેના જે હાલ થયા તે લખી શકાતા નથી. વાર્નિઅર સને 1948 માં લખે છે કે “પૂર્વનાં શ્રીમંત કુટુંબો હાલમાં ભિક્ષા માગવા લાગ્યાં છે તે પણ તેઓએ પિતાને ઠાઠ છો નથી. પિોર્ટુગીઝ સ્ત્રીઓ પાલખીમાં
Page #169
--------------------------------------------------------------------------
________________ ૧૫ર હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. બેસી ભિક્ષા માગવા જાય છે, અને સાથે નેકર ઘરમાં જઈ ભિક્ષા લઈ આવે છે.” જે જે જગ્યાએ પોર્ટુગીઝેએ પિતાનાં રાજ્ય સ્થાપ્યાં હતાં ત્યાં ત્યાં આજ ઠાઠ હસ્તીમાં આવ્યો હતો, અને તેનું પરિણામ પણ તેવું જ આવ્યું હતું. પોર્ટુગીઝ રાષ્ટ્ર નાનું હેવાથી તે દેશથી અહીં જોઈએ તેટલા લેકે આવી શકતા નહીં. શરૂઆતનાં સો બસ વર્ષમાં ઘણું તે આઠ હજાર પાટુંગીઝ હિંદુસ્તાનમાં આવ્યા હશે. અહીં રહી રાજયનો પાયે મજબૂત કરવાનું એટલાં થોડાં માણસ માટે અસંભવિત હતું, તેથી દેશી લેકને થોડી ઘણી કવાયત શીખવી તેમની જ તૈયાર કરવાની જરૂર તેમને પહેલેથી જ જણાવવા લાગી. શરૂઆતમાં થએલી મોટી લડાઈઓમાં દેશી લશ્કર હજાર બે હજારથી વધારે કદી પણ હતું નહીં, પણ ધીમે ધીમે તેની સંખ્યા વધવા માંડી. ઘેડેસ્વારમાં યુરોપિઅન લેકે રહેતા, અને પાયદળમાં દેશીઓને દાખલ કરવામાં આવતા. લશ્કરમાં સધળા અમલદારો પોર્ટુગીઝ હતા; દેશીઓને પણ મોટા ઓદ્ધા મળતા. એ સમયે કવાયતમાં તથા હથીઆર વાપરવામાં દેશીઓ યુરોપિઅને કરતાં કોઈપણ પ્રકારે ઓછા નિપુણ નહોતા. એ વેળા ગુલામોની કિમત ઘણી ઓછી હતી. બંગાળામાં એક પુરૂષના 7 રૂપીઆ (14 શિલિંગ) પડતા, અને સ્ત્રી તરૂણ અને સુંદર હોય તે તેની બમણી કિંમત પડતી. માનવી પ્રાણીની આટલી થેડી કિ મત એ પણ એક વિલક્ષણ બનાવે છે ! ન્યુને ડકુનાએ સને 1530 માં એડન ઉપર સ્વારી કરી ત્યારે તેની સાથે ઘણાંખરાં નાનાં અને હિંદુસ્તાનમાંજ તૈયાર કરેલાં 400 વહાણો, 3600 પોર્ટુગીઝ સિપાઈ, 1460 પિર્ટુગીઝ ખલાસીઓ, 2000 દેશી સિપાઈ, 5000 દેશી ખલાસી તથા 8000 ગુલામો હતા. આવડી મોટી પાર્ટુગીઝ ફોજ અગાઉ કદી પણ બહાર પડી નહતી. પોર્ટુગીઝ લેકે પાયદળમાં નોકરી કરવા નાખુશ હોવાથી પિતાના ભરોસાનાં માણસોની સંખ્યા વધારવા માટે આબુકર્ક વિપિઅન પુરૂષનાં દેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરાવી આપવાની યુક્તિ કરી.
Page #170
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ : હું ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 153 એવાં લગ્ન કરાવી આપનારને બક્ષીસ મળતી અને પરણનાર પુરુષને રાજ્યમાં નેકરી મળતી. આ રીતે વટલે પ્રજા દેશમાં પુષ્કળ વધી, તેને લીધે આવક કરતાં ખર્ચ વધી ગયે, છતાં એ વ્યવસ્થા જારી રાખવા ધર્માધિકારીઓ ઘણુજ આગ્રહી હતા. આ વટલેલ લેકે ગર્વિષ્ટ તડાકા મારનારા અને આળસુ હતા, અને નોકરી આપી તેમનું પિષણ કરવાને ખર્ચ વિનાકારણ સરકારને માથે પડતો. વખત જતાં પોર્ટુગીઝ સરકારને નાણાંની તંગી પડવા લાગી ત્યારે પોર્ટુગીઝે તેમજ તેમની વટલે પ્રજા એક બંડખોર લશ્કર જેવાં થઈ બેઠાં. તેઓ પિતાની બંદુક રાજાઓને વેચતા, અને પેટ ભરવા માટે ગમે તેવું નીચ કૃત્ય કરતાં અચકાતા નહીં. એ લેકે અહરનિશ દ્વાર આગળ આવી ભીખ માગે છે; એટલુંજ જે તેઓ કરતે તે કંઈ હરકત નહોતી, પણ તેઓ આપણે બારણે ન આવતાં મુસલમાનેને બારણે જઈ ભિક્ષા માગે છે, તે કઈ પણ પ્રકારે એવા લેકોને લશ્કરી નોકર ગણી તેમને પગાર ચાલુ કરવો.” આવી સિફારસ સને 1548 માં ગાવાની સરકાર તરફથી પોર્ટુગલના રાજાને કરવામાં આવી હતી, પણ તેમના હાથમાં પૈસા આવતાં તેઓ તરતજ જુગારમાં ઉડાવતા. આ સઘળી હકીકત સને 1580 ની અગાડીની છે. એ વર્ષમાં સ્પેન અને પોર્ટુગલ એકત્ર થતાં પરિણામમાં પિગીઝ રાજ્યને અનેક અડચણો આવી. યુરોપમાં સ્પેનને કરવી પડેલી ભાંજગડને લીધે હિંદુસ્તાનમાંના પિગીઝ રાજ્યની વ્યવસ્થા સારી રહી નહીં. આફ્રિકાથી ગુલામ લાવી દેશમાં ભરવાને પ્રચાર શરૂ થવાથી સઘળો આધાર ગુલામો ઉપર રહેવા માંડયો. પિર્ટુગીઝ પોતે કંઈપણ કામ કરવામાં નાલાયક નીવડ્યા, અને રાજ્યના બંદોબસ્ત સઘળો બોજો દેશી સિપાઈઓને માથે પડે. લિસ્બન અને ગોવાના લશ્કરી અમલદારો કાગળ ઉપર સત્તર હજાર માણસના લશ્કરનો ખર્ચ બતાવી ખરેખર ચાર હજાર માણસો નોકરીમાં રાખતા. આવી અવ્યવસ્થા શરૂ થતાં દેશી સિપાઈઓના હાથમાં જે સત્તા આવી તે લઈ લેવા માટે પોર્ટુગીઝને મહા પ્રયાસ કરવો પડયો. 5, પિગીનું કુરપણું-પરધર્મીઓ તરફ અતિશય દુરપણે
Page #171
--------------------------------------------------------------------------
________________ 154 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. વર્તવામાં પોર્ટુગીઝ લેકે જરા પણ આચકે ખાતા નહીં. પિતાનાં ઘાતકી કયના ટેકામાં તેઓ એટલુંજ કહેતા કે અમારે હિંદીઓ તરફ કર નહીં થવું એવો કંઈ ઠરાવ નથી. આ તેમનાં કુરપણાના ટેકામાં ગમે તેવાં કારણે આપવામાં આવે તો પણ તે ન્યાયી કેમ કહેવાશે ? તેઓ પિતાનાં કૃત્યના સમર્થનમાં જણાવતા કે પોર્ટુગીઝ રાષ્ટ નાનું અને તેના લેકે થેડા એટલે તેમણે એ માર્ગેજ અન્ય લેકે ઉપર પિતાને ત્રાસ બેસાડવો જોઈએ. વાસ્કે ડ ગામાની બીજી સફર પછી આ દેશમાં લેકે પ્રત્યે કર થવું એ પિોર્ટુગીઝ રાજ્યની એક પદ્ધતજ પડી ગઈ. દીવની લડાઈ પછી આભીડાએ હાથમાં સપડાયેલા દુશ્મનના કેદીઓના હાલહવાલ કરી મારી નંખાવ્યા. એક આરબ વહાણ ઉપરના ખલાસીઓને પાસે પોર્ટુગીઝએ આપેલી પરવાનગીને લેખ હતો અને વહાણો તેમની પાસે આવ્યાં ત્યારે સ્વરક્ષણાર્થે તેઓએ હાથ પણ ઉપાડ હતા નહીં, છતાં એક પોર્ટુગીઝ આધકારીએ સઘળા આરબ ખલાસીઓને સઢ વચ્ચે સીવી લઈદરીઆમાં ફેંકી દીધા. કાનાનુરના બંદરમાં પકડાયેલા કેદીઓને આભીડાએ તેને ગળે વહાણમાંથી જમીન ઉપર ઉરાડયા. બીજે એક પ્રસંગે સ્ત્રીઓના દાગીના કહાડી લેવા માટે પોર્ટુગીઝ સિપાઈઓએ તેમના હાથ કાન કાપી નાંખ્યા હતા. કોઈ પણ કાળે આવો ઘાતકી ત્રાસ લોકે ઉપર વરતે જાણવામાં નથી. એશિયાના લેક તરફ હમેશાંજ પટેગીઝો આ પ્રમાણે વર્તતા હોવાથી પ્રત્યેક પ્રસંગનું વર્ણન કરવું મુશ્કેલ છે. વેર લેવાની ઈચ્છાથી જ આ ઘોર કૃત્ય કરવામાં આવતાં નહીં એટલે કેવળ રાજય વ્યવસ્થા માટે તેની જરૂર છે એમ પિર્ટગીઝ અમલદારોને લાગતું. આબુકર્ક એવું કહેતા કે પરધમ લેકોને દયા બતાવવી જીસસ ક્રાઈસ્ટને અપ્રિય હોવાથી આવાં કામ કરવાં એ તેના ઉપર ઉપકાર કરવા જેવું હતું. કેદીઓના નાક કાન કાપવાં, વેદનામાંથી છૂટી મરવાને પાણીમાં ડુબકી મારતા લેકેની પાછળ પડી તેમનાં શરીરના કકડા કરવા, અને તાબામાં આવેલાં શહેરમાંનાં સ્ત્રી છોકરાઓની કતલ કરવી, એવાં કૃત્ય કરનાર આબુકર્ક લેકને દયાનાં પુતળા જેવો લાગત; કારણે તેની અગાઉ થઈ ગયેલા અધિકારીઓએ જે ઘાતકીપણું ચલાવ્યું હતું તેનું
Page #172
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 6 હું ] પેર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 155 વર્ણન પણ થઈ શકતું નથી. ઘાતકી અધિકારીઓના જુલમમાંથી ઈશ્વર આપણને છોડવે એવી કરૂણુજનક પ્રાર્થના કરવા હિંદુ અને મુસલમાન ધર્મના લેકે આબુકર્કની કબર આગળ જતા. પોર્ટુગીઝ લેકને રાજ્ય સ્થાપવું હતું, પણ તે માટે જરૂરનાં માણસ તથા પૈસે તેમની પાસે નહીં હતાં, એટલે એ ખોટ પુરી પાડવાને કુર રીતે તેઓ વર્તતા હતા. 6. ધર્મમતસંશોધક પદ્ધતિ –પેન અને પોર્ટુગલ દેશમાં ભયં. કર પ્રકારને ધર્મચ્છળ ચાલતા હતાલેકને ધર્મની બાબતમાં કેવો મત છે તે તપાસવા તથા તે બાબતમાં ગુન્હેગાર ઠરે તેમને શાસન કરવા ઈકવિઝીશન (Inquisition) નામની એક સંસ્થા સ્થાપવામાં આવી હતી. સોળમા સૈકામાં આખા યુરોપમાં ધર્મ સંબંધી સુધારો શરૂ થવાથી રોમન કેપૅલિક પંથ પાછળ પડી ગયે, ત્યારે રાજા તથા ધર્માધિકારીઓ એ પંથના હોવાથી નવા પંથનો ઉચ્છેદ કરવાની મતલબથી આ ન્યાયમંડળ સ્થાપવામાં આવ્યું હતું. વાસ્તવિકરીતે એને મૂળ ઉદેશ વિધમાં લેકને શાસન કરવાનું હતું, પણ યુરોપમાં એકજ ધર્મના પણ ભિન્ન પંથના લેકે ઉપર પણ એને પ્રયોગ ચાલું થયો હતો. આ શાસનમંડળની સંસ્થા પોર્ટુગીઝ લેકેએ હિંદુસ્તાનમાંના પિતાના રાજ્યમાં શરૂ કરેલી હેવાથી અહીં તેનાથી કેટલે ઘર અનર્થ થયો હતો તે બરાબર સમજવા માટે યુરોપમાં એ સંસ્થાનું વર્તન કેવું હતું તે આપણે જોઈએ. આ અપૂર્વ ન્યાયાધીશી ઉપર કોઈનો પણ વિવાદ ચાલતા નહીં. તેના જાસુસે ગુપ્તપણે દરેક કુટુંબમાં રહી કેને કેવો મત છે તેની બાતમી કહાડતા, અને એ હકીકત ઉપરથી ન્યાયાધીશે લોકોને તેમના મત માટે શિક્ષા કરતા. પ્રત્યક્ષ કૃત્ય માટેજ શિક્ષા કરી શકાય પણ મતને માટે નહીં એવો કાયદાનો મુખ્ય આશય આ ન્યાયાધીશીએ દૂર મુક્યો હતે. માત્ર સંશય ઉપરથી કોઈ જે પકડયો તે તે કેથલિક ધર્મ સ્વીકારવાનું કબૂલ કરે નહીં ત્યાં સુધી ન્યાયાધીશ તરફથી અનેક પ્રકારની વ્યથા તેના ઉપર કરવામાં આવતી, અને કેટલીકવાર તેઓ તેને જીવતે બાળી મુકતા. બે સાક્ષી હેય તે અંધારી કોટડી, ઉપવાસ વગેરેની શિક્ષા કરવાને ન્યાયાધીશો અચકાતા
Page #173
--------------------------------------------------------------------------
________________ 156 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જ. નહીં. વેદના ભગવ્યા પછી પકડાએલે શમ્સ કેલિક પંથ સ્વીકારવાની કબૂલાત આપવાને તૈયાર થાય તે તેની સઘળી માલમત્તા જપ્ત કરવામાં આવતી, અને શરીરમાં કફની પહેરાવી છોડવામાં આવતું. અંધારી કોટડીને પ્રયોગ તેના ઉપર નિષ્ફળ જાય તે તેને અગ્નિકુંડમાં નાંખતા. જે એકજ સાક્ષીદર મળે તે તેના પગમાં લેખંડનાં કડાં ઘાલવામાં આવતાં. આ કામ અંધારી કોટડીમાં થતું. આરોપીને વકીલ કરવા દેવામાં આવતે નહીં, તેમ સાક્ષીઓની જુબાની તેના દેખતાં લેવામાં આવતી નહીં. આરોપી સ્ત્રી હોય, પુરૂષ હાય, કિંવા કુમારિકા હોય, પણ તેને નગ્ન હાલતમાં વાંસની માચી ઉપર સુવાડી પાણી, અગ્નિ, ખીલા, અને નાના તરેહનાં યંત્ર વગેરેથી તેની નસો દબાય તેટલી દબાવવામાં આવતી, તેનાં હાડકાં ભાંગવામાં આવતાં અને જીવ નહીં જાય તેવી સઘળી વ્યથા કરવામાં આવતી. ચાલુ પંદર વર્ષ લગી આવી અસહ્ય વેદના ભોગવેલા આરોપીની અગ્નિકુંડમાં આહુતી આપ્યાના દાખલા મોજુદ છે. કેટલીકવાર શિક્ષા પામેલા અનેક કેદીઓને આવી રીતે ઘણો વખત રાખ્યા પછી તેમની ઘીસ કહાડી અગ્નિકુંડમાં હોમવામાં આવતા. આ પ્રસંગે રાજા, સરદાર દરકદાર ધર્માધિકારીઓ, વગેરે અસંખ્ય લેકે આ દેખાવ જેવા હાજર રહેતા. કેટલીકવાર આરોપીની જીભ મહેડું ઉઘાડતાં બહાર નીકળી નહીં શકે તેવી રીતે બાંધી લઈ તેની આગળ ઉત્તમ પકવાન મુકવામાં આવતાં, અને તેને હાલ જોઈ એકઠા થયેલા અધિકારીઓ આનંદ માનતા. સ્પેનમાંની આ સંસ્થાના પહેલા અધ્યક્ષ ટર્વિમાડા એકલાએ પિતાની અઢાર વર્ષની કારકિર્દીમાં 1,14,401 લેકેને જુદી જુદી તરેહની શિક્ષા કરી અસંખ્ય કુટુંબોને કચડઘાણ કહાડી નાંખ્યો હતો. આવી જ કંઈક પદ્ધતિ હિંદુસ્તાનમાંના લેકેને વટલાવવા માટે પોર્ટુગીઝેએ પિતાના રાજ્યમાં દાખલ કરી હતી. 7. ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટેના પ્રયત્ન–વાઢે ડગામા હિંદુસ્તાન આવ્યો ત્યારે આ દેશના લેકને ખ્રિસ્તી બનાવવાની પર્ટુગીઝ : લેકેને મેટી ઉમેદ હતી. એ લેકે ઘણાખરા ખ્રિસ્તી જ છે એવું તેઓ શરૂઆતમાં સમજતા. મલબાર કિનારા ઉપર નેસ્ટરિઅન ખ્રિસ્તી ઘણાં
Page #174
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 6 હું. ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 157 વર્ષ ઉપર આવી રહ્યા હતા. એમની પછી પોર્ટુગીઝ આવ્યા ત્યારે તેમણે આ સઘળા ખ્રિસ્તીઓને કેચૅલિક ધર્મની દીક્ષા આપવાનો નિશ્ચય કર્યો. સને 1542 માં અત્રે આવેલા ક્રૉન્સિસ ઝેવિઅરે જેyઈટ પંથની સ્થાપના કરી. સને 1560 માં ઇન્કવિઝિશન એટલે ધર્મમતસંશોધન પદ્ધતિ ગેવામાં દાખલ થવાથી અનેક પ્રકારનું ઘાતકીપણું તથા જુલમ ત્યાં શરૂ થયાં, અને તેમાં આરંભમાં આવેલા સેન્ટ ટૉમસ અને નેટોરિઅન ખ્રિ- * સ્તીઓને નાશ થયો. પોર્ટુગીઝોએ પશ્ચિમ કિનારા ઉપર મુંબઈ વસઈ વગેરે ઠેકાણાંઓ લીધાં ત્યારે તેમણે ત્યાંના પુષ્કળ લેકને વટલાવી ખ્રિસ્તી બનાવ્યા, અને ખાસ કરીને બ્રાહ્મણ, પરભુ વગેરે ઉચ્ચ જાતિનાં માણસો ઉપર જુલમ કર્યો. આ ધર્મની લડતનાં કારણે અનેક હતાં. હિંદુસ્તાનમાં ખ્રિસ્તી ધર્મ દાખલ કરવાના તેમના મહાન હેતુને મુખ્ય ઉત્પાદક રાજપુત્ર હેનરી હતે. પિતાની પહેલી તેમજ બીજી સફરમાં વાસ્કો ડ ગામા કેટલાક પાદરીઓ લાવ્યો હતો. સને 1501 માં કેબ્રલ પોતાની સાથે આઠ પાદરીઓ લાવ્યા, કેમકે તેમની મદદથી અહીંના લોકોને એકદમ વટલાવવાને તેનો વિચાર હતા. આ પાદરી કેંન્સિસ્કન પંથના હતા, અને તેમને મુખી કઈબ્રા સ્યુટાને બિશપ હતે. હિંદુસ્તાનમાં આવ્યા પછી એમાંનાં સાત આસામી થોડાજ વખતમાં મરણ પામ્યાં. એ પછી આબુકની સાથે પાંચ પાદરીઓ આવ્યા. સને 1503 માં કચીનને કિલ્લે બંધાયે તથા ગેવા પોર્ટુગીઝને હાથ આવ્યું ત્યારથી એમનું ધર્મપ્રસારનું કામ જોરમાં ચાલ્યું હતું. ગેવાની મસીદ તેડી પાડી પોર્ટુગીઝોએ તે જગ્યાએ પિતાનાં દેવળ બંધાવ્યાં. સને 1517 માં આવેલા લેરે નામના પાદરીએ એક નવું દેવળ બાંધવાની ગોઠવણ કરી. આ પ્રમાણે કેર્થોલિક પંથની સ્થાપના હિંદુસ્તાનમાં થયા બાદ સને 1534 માં એ પંથના મુખ્ય ધર્મગુરૂ રેમના પોપે ગાવામાં બિશપ નામના મુખ્ય અધિકારીની નિમણુક કરી; પૂર્વે બિશપ મદીરા બેટમાં રહેતો હતો અને હિંદુસ્તાનના ધર્માધિકારીઓ તેના તાબામાં હતા. આ નિમણુક પછી જુઓ પૃષ્ઠ 70.
Page #175
--------------------------------------------------------------------------
________________ 158 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. બિશપના ઉપરીપણું હેઠળ કેપ ઑફ ગુડ હોપથી ચીન સુધીના વિસ્તીર્ણ પ્રદેશ આવવાથી તેનું મહત્વ ઘણું વધ્યું. સને 1557 માં સબૈશ્વિન રાજાએ ગોવામાં આચંબિશપ નીમી તેના હાથ નીચે ગેવા, ચીન અને મલાક્કાના ત્રણ બિશપને મુક્યા. આ આચંબિશપે સને 1606 માં પૂર્વના પ્રાઈમેટને ખિતાબ ધારણ કર્યો. આ સિવાય આગળ ઉપર ઘણાક ફેરફાર. થયા પણ તેનું વર્ણન કરવાની આવશ્યકતા નથી. ભૂગોળશાસ્ત્ર તથા વેપારના વિમાં પોર્ટુગીઝ લેકેએ જે પરિશ્રમ ઉઠાવ્યો હતો તેના કરતાં પણ વિશેષ પરિશ્રમ ધર્મની બાબતમાં તેઓએ લીધા હતા. તેમનો મુખ્ય આશય પરધર્મીઓને વટલાવી ખ્રિસ્તી બનાવવાનો હતો, અને એ માટે તેઓએ પિતાથી બનતું કર્યું હતું. મુંબઈ બેટ પોર્ટુગીઝોના તાબામાં આવ્યા પછી ફ્રન્સિસ્કન મિશનરીઓએ ત્યાં રહેતા સર્વાગી વેરાગીઓને વટલાવ્યા, અને મુંબઈ નજદીક આવેલા કેનરી અને મંડપેશ્વરમાંની બુદ્ધ લોકેની ગુફામાં ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના શરૂ કરી. આ કામમાં મુખ્ય ભાગ લેનાર એન્ટોનિઓ પિર્ટીએ એકલા વસઈ પ્રાંતમાં બે વર્ષના અરસામાં ઓછામાં ઓછાં હજાર માણસોને વટલાવ્યાં હતાં. આ કામમાં પોર્ટુગીઝ સરકાર તથા લશ્કરને તેને ટકે હેવાથી તેની આડે આવનાર સખ્ત શિક્ષા પામતું. આ ગુફામાં મુખ્ય ચૈત્ય છે ત્યાં સેન્ટ માઈકલના દેવળની સ્થાપના થઈ હતી, પણ હાલમાં તેની કોઈ પણ નિશાની માલમ પડતી નથી. વસઈ મરાઠાઓએ લીધું ત્યારે તેમણે એ ગકાઓમાંની તેમજ આસપાસના મુલકમાંની ખ્રિસ્તી ધર્મની નિશાનીઓ જડમૂળથી ઉખેડી નાંખી. ખ્રિસ્તી લેકોએ પિતાના અમલમાં કરેલા મૂતખંડનના અવશેષ અદ્યાપિ દ્રષ્ટીએ પડે છે. ફાધર પાર્ટી મંડપેશ્વર આવ્યો ત્યારે ત્યાંના સુમારે પચાસ યોગીઓ એકદમ નાસી ગયા. એ પછી હિંદુ દેવાલમાં ઘુસી જઈ ત્યાં પાર્ટીએ ખ્રિસ્તી દેવળે સ્થાપ્યાં. આગળ જતાં એ જગ્યાએ પિર્ટુગીઝ રાજા ત્રીજા ને વટલેલ લેકેનાં છોકરાઓ માટે એક પાઠશાળા સ્થાપી, અને તેના ખર્ચ પેટે હિંદુ મંદીરની આવક આપી
Page #176
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 6 ટુ ] પિર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. ' દીધી. આ મંદીરનું વચલું દીવાનખાનું 100 હાથ લાંબું અને 30 હાથ પહોળું હતું. ત્યાં પાંચ ખ્રિસ્તી ધર્મગુરૂઓ રહેતા હતા તેમને દરસાલ દોઢ ખાંડી ચેખાની નિમણુક હતી. આમાંનું ઘણુંખરું અનાજ તેઓ ગરીબોમાં વહેંચી દેતા. એ પ્રાંત મરાઠાઓના કબજામાં આવ્યો ત્યારે તેમણે એ પાઠશાળનું મકાન તોડી નાંખી કાટ થાણે લઈ ગયા, અને ખ્રિસ્તી લેકાએ પુરી નાંખેલી અસલની હિંદુ દેવતાઓની મૂતી ખુલ્લી કરી તેની પૂજાઅર્ચા પૂર્વવત ચાલુ કરી. - આ ધર્મપ્રચારના કામમાં આગળ પડતો ભાગ લેનાર પહેલે બિશપ જૈન આબુકર્ક સને 1538 માં આ દેશમાં આવ્યું. તેની સાથે બાબા અને લાગેસ નામના બે કૅન્સિસ્કન પાદરીઓ પણ આવ્યા. એજ પાદરીઓએ પ્રથમ દેશી લેકેના ધર્મને નાશ કર્યો. જન આબુકર્ક હિંદુ સ્તાનમાં પંદર વર્ષ (સને 1538-53) ર તે દરમિયાન ફકત બેવા શહેરમાં જ તેણે 15 દેવળે સ્થાપ્યાં, અને આદિલશાહની મસીદમાં તેણે પોતાનું મુખ્ય દેવળ કર્યું. બીજે અનેક ઠેકાણે પણ આવાજ બનાવો બન્યા હતા. સને 1542 માં ન્સિસ્કન નામને એક જેyઈટ પાદરી પિતાના પંથના પુષ્કળ લેકોને લઈ ગાવામાં આવ્યો હતો. આજ પુરૂષ આગળ જતાં પ્રસિદ્ધિમાં આવેલે સેન્ટ કૅસિસ ઝેવિઅર હતો. એ પછી અનેક પંથના લેકે ગોવામાં આવેલા પણ ત્યાં મુખ્ય ભરતી કૅન્સિસ્કન પંથની થઈ હતી. - ધર્મની બાબતમાં ઉઠાવેલા કામનો આશય પોર્ટુગીઝના વિચાર પ્રમાણે ત્રણ પ્રકારને હ; ખ્રિસ્તી ધર્મની વૃદ્ધિ કરવી, મૂર્તિપુજાનું ખંડન કરવું અને વટલેલા ખ્રિસ્તી લેકને ઉત્કર્ષ કરવો. આ ઉદેશ બર લાવવામાં કંઈક વ્યક્તીની કડક તથા હદ ઉપરાંતની ધર્મશ્રદ્ધાને લીધે લેકે ઉપર કહેર વર્યો અને મૂળ હેતુ પાર પડ્યો નહીં. ઉપર કહેલ આશય પાર પાડવાની સામગ્રી તૈયારજ હતી. ઈમારત જોઈએ તે હિંદુ દેવાલો હતાં; તેનું ઉત્પન્ન આ તરફ ખેંચી લે તે ખર્ચમું નાણું તરતજ મળતું. તેમ છતાં જે ખોટ આવે તે હિંદુને પૈસે લૂંટી લેવામાં કોઈની વ્હીક નહતી. આ પ્રમાણે સેન્ટ પાલ કોલેજ નામની પહેલી સંસ્થા સને 1541
Page #177
--------------------------------------------------------------------------
________________ 160 હિંદુસ્તાનનો અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જો. માં સ્થાપન થઈ. તેમાં કાનડી, દક્ષણી, મલ્યાળી, સિંહાલી, બંગાળી, પેગુ, ચિની, જાપાની વગેરે સર્વ જાતિના વિદ્યાર્થીઓ હતા, અને તેમની સંખ્યા શરૂઆતમાં આસરે ત્રણ હજારની હતી. આ પાઠશાળા ઉપર સને 1548 માં કામાર્ટની નિમણુક થઈ ત્યારે તેને એવું થઈ આવ્યું કે એકદમ આખું હિંદુસ્તાન ખાઈ જાઉં કે ગળી જાઉં, પણ પરધર્મી લકે ઉપર જુલમ કરવાની રાજાની પરવાનગી નહીં હોવાથી, તેવી પરવાનગી મેળવવા સારૂ કોલેજના વ્યવસ્થાપકે એ મુદામ એક ગૃહસ્થને યુરોપ મોકલ્યો. આથી આ કામમાં જરૂર હોય તેટલે અધિકાર તેમને રાજા તરફથી મળે, એટલે જે દેશીઓ ખુશીથી ખ્રિસ્તી ધર્મ નહીં સ્વીકારે તે તેમને જબરદસ્તીથી તેમ કરવા ફરજ પાડવી એવી છૂટ મળી. આ હકીકત ગોવાના લેકેની જાણમાં આવી કે તરતજ હિંદ લેકે શહેર છોડી ચાલ્યા ગયા, ત્યારે પાદરીઓનાં આ કૃત્ય માટે પોર્ટુગીઝ વેપારીઓને ઘણો ક્રોધ ઉત્પન્ન થયા, કેમકે હિંદુઓના જવાથી તેમને વેપાર બેસી ગયા. આ વેળા ગોવાની સેનેટ એટલે મ્યુનિસિપાલિટીએ સને 1546 માં એક પત્ર વાઈસયને લખ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે “અમે માફી માગી એવું કહેવા ઈચ્છા રાખીએ છીએ કે પરધર્મી વેપારી તથા શહેરીઓ વગેરે સર્વ લેકેએ આ કર્જ આપ્યું છે. પણ જ્યારે આપણી પાસેના કેટલાક નવરા ધાર્મિક પુરૂષોએ હિંદુસ્તાનના લકે કંઈ પણ કામના નથી, તેઓને આપણું રાજ્યમાં રહેવા દેવા ઈષ્ટ નથી, તેઓને હદપાર કરવા જોઈએ એવા પ્રકારની સમજુત આપણે રાજાને કરેલી હોવાથી પરિણામ ખરાબ આવવા સંભવ છે.” પરંતુ આ કામમાં ધર્માધિકારીઓના આગ્રહ આગળ ખુદ વાઈ સયનું પણ કંઈ ચાલ્યું નહીં, અને તેને રાજા તરફથી આવેલે હુકમ પ્રસિદ્ધ કરે પડે. એ હુકમનું તાત્પર્ય નીચે પ્રમાણે હતું - 1. આપણું રાજ્યમાં મૂર્તિપૂજા બંધ કરવી એ ખ્રિસ્તી રાજ્યનું કર્તવ્ય છે. 2. આપણા રાજ્યમાં મૂર્તિપૂજકોને પિતાને ધર્માચાર પાળવાની પૂર્ણ છૂટ છે એ જાણી અને અત્યંત ખેદ થાય છે. 3. અમારું એવું ફરમાન છે કે સઘળી મૂર્તિઓ ભાંગી નાંખવી અને મૂર્તિ તૈયાર કરનાર કારીગરોને શિક્ષા કરવી,
Page #178
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 6 હું. ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 161 4. ખ્રિસ્તી ધર્મ સ્વીકારનારને ખાસ હક આપવા, અને તેઓને વેઠે | વગેરે પકડવા નહીં. 5. જકાતની આવકને કંઈક ભાગ વટલેલા લેકેને ચોખા વહેંચી આપવામાં ખર્ચ. 6. પરધર્મી લેક ખ્રિસ્તીઓની મૂર્તિ બનાવે છે તેમને શિક્ષા કરવી. 7. વટલેલા લેકેને ધર્મનું તથા બીજી બાબતનું શિક્ષણ આપવા માટે પાઠશાળા સ્થાપવી, અને તેમાં વિધર્મી લેકને પણ ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ આપવું. 8. વટલેલા લેકેને પ્રેમ આપણું ઉપર રહે માટે મમતાથી તેમની તરફ વર્તવું. (પોર્ટુગલના રાજાને પત્ર તા. 8 માર્ચ સને 1546.) આવા હુકમને લીધે ધર્મગુરૂઓનું કામ સહેલું થઈ ગયું. એ પ્રમાણે અમલ કરવાને વાઈસરોયે રાજ્યમાં સઘળે ઠેકાણે ફરમાન મોકલ્યું, હિંદુએનાં મંદીર જમીનદોસ્ત કરવાનો સપાટે ચલાવ્યો, અને બ્રાહ્મણે સામે થશે એમ ધારી તેમને પિતાને મુલકમાંથી હાંકી કહાડ્યા. રાજા, બિશપ અને વાઈસરોય એ ત્રણમાંથી ગમે તેણે ધર્મપ્રસારના કામમાં લેખી હુકમ આપવાથી જે કામ પુર્વ પ્રત્યેક માણસ કરી શકતું તે હવે રાજ્યનું મુખ્ય કામ થઈ પડયું. બિશપે છડેલા હુકમને આશય નિચે પ્રમાણે હતે - રાજાનો હુકમ સામિલ રાખી ધર્મ ખાતાના સર્વ અધિકારીઓને એવું ફરમાવવામાં આવે છે કે હિંદુ લેકોનાં મંદીરે બાંધેલાં તૈયાર હોય અથવા બંધાતાં હોય તે સઘળાં જમીનદોસ્ત કરવાને તેમને પૂર્ણ અખત્યાર છે, આ હુકમ બજાવે, એવું પરમેશ્વરના નામથી મારું તમને કહેવું છે.” પાદરી પિર્ટી ઘણે વિલક્ષણ માણસ હતો. તેનામાં લશ્કરી જુર અને ધર્માભિમાન હોવાથી તે દીવના ઘેરા વખતે હાથમાં ક્રોસ લઈ સિપાઈઓને લડવાને ઉશ્કેરતો હતો. - મુંબઈમાં કૅન્સિસ્કન પાદરીઓ હમેશ સર્વોપરી હતા. તેમણે અહીંથી વસઈ સુધીમાં અનેક દેવળો ઉભાં કર્યાં હતાં, અને ચલ, સાણી તથા
Page #179
--------------------------------------------------------------------------
________________ ૧ર હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. થાણામાં પણ પોતાની સંસ્થાઓ સ્થાપી હતી. દેવળ બાંધી તેની આવક ચાલુ કરી આપવી, અને તેમાંથી દેવળને તથા વટભેલા લેકેને ખર્ચ ચલાવે એવી તેમની યોજના હતી. ગરીબ નાનાં છોકરાઓ માટે તેઓએ સદાવ્રત બેસાડ્યાં હતાં, તેમાંથી હજારે છોકરાઓ વટલાવવાનું કામ ચાલતું. દુષ્કાળ જેવે પ્રસંગે તેઓ નાચાર છોકરાંઓ વેચાતાં લેતા. આ વેચાણની કિમત વય ઉપર હતી. એક વર્ષના છોકરાની કિંમત પિર્ટુગલમાં એક બકરા જેટલી પડતી ! આ કામ માટે ગામેગામ ફરનારા પાદરીઓના પ્રયાસથી ફક્ત થાણામાંજ ત્રણ વર્ષના અરસામાં છ હજાર છેકરાઓ એકઠાં થયાના દાખલા મોજુદ છે. એક વખત ગોકુળ અષ્ટમીને દીને (ઑગસ્ટ ૧પ૬૪) વસઇની ખાડીમાં હિંદુ લેકે સ્નાન કરવા ગયા હતા, તેમની ઉપર જેઈટ પાદરીઓએ હલ કરી મારામારી કરી હતી. આવા બનાવો વારંવાર બનતા હેવાથી હિંદુઓને ધર્મના આચાર વિચાર પ્રમાણે ચાલવામાં હરકત પડતી. ખ્રિસ્તી પાદરીઓ એશઆરામ અને મોજમઝામાં મશગુલ રહેતા, અને કોઈની પણ તેમને દરકાર હતી નહીં. સધન પોર્ટુગીઝ સ્ત્રી પુરૂષ મરણ વખતે પિતાની સઘળી દેલત દેવળોને અર્પણ કરતાં, એટલે પાદરીઓના હાથમાં ઢગલાબંધ નાણું જમા થવાથી આ સિવાય બીજું પરિણામ આવી જ શકે નહીં એ સ્વાભાવિક છે. ખ્રિસ્તી થઈ ગયેલા હિંદુઓને સ્વધર્મમાં પાછા દાખલ કરવા માટે તે સમયના બ્રાહ્મણોએ અનેક પ્રયત્ન કર્યા હતા. પિતાના અસલ ધર્મમાં આવવા માટે તેઓ એમને ઉપદેશ કરતા એટલું જ નહીં પણ ગે કુળ અષ્ટમી જેવા મોટા મેળાને દિવસે સમુદ્રસ્નાન અથવા ગંગાસ્નાન કરાવી તેમને શુદ્ધ કરતા. આવા પવિત્ર દિવસેએ ગંગાસ્નાન કરવાથી સર્વ પાતકેનું ક્ષાલન થાય છે તેવી રીતે ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાથી થતું નથી એવો શાસ્ત્રાધાર તેઓ સર્વ લેકેને સમજાવતાં. બ્રાહ્મણની આ યુક્તિથી પાદરીઓને ગુસ્સે ઉશ્કેરાયો અને તેમના કામમાં વિક્ષેપ પાડવાના હેતુથી તેઓએ થાણ, વસઈ મુબઈ વગેરે ઠેકાણુના દરીઆ કાંઠે ખડકે ઉપર જ્યાં ત્યાં કેંસ ગોઠવી દીધા. આમ થયા પછી જે જગ્યાએ
Page #180
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ : કું. ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 163 કેંસ નહોતા ત્યાં બ્રાહ્મણેએ મેળા ભર્યા. આખરે ખ્રિસ્તીઓના જુલમથી ત્રાસી જઈ તેઓએ વસઈ પાસેના રાનમાં આવેલું એક એકાંત તળાવ શોધી કહયું, અને ત્યાં કેટલેક વખત સુધી દેહ શુદ્ધીનું કામ ગુપ્તપણે ચલાવ્યું. આ હકીકત અન્ય લેકોના જાણમાં આવતાં પોર્ટુગીઝ સિપાઈઓએ બ્રાહ્મણો ઉપર હલ્લે કરી તેમને ત્યાંથી નસાડી મુક્યા. એ વેળા ખ્રીસ્તી થયેલ પણ પુનઃ હિંદુ ધર્મમાં આવેલ એક વેરાગી નિર્ભયપણે પોર્ટુગીઝોની સામા થયો એટલે તેઓ વધારે ઉશ્કેરાઈ ગયા, અને તેને તેજ જગ્યા ઉપર વધ કર્યો, અને ગાય મારી તેનું માંસ તથા રક્ત તળાવમાં તેમજ આસપાસ નાંખી સઘળું અપવિત્ર કર્યું. (આગસ્ટ ૧પ૬૪). સને 1578 માં જેyઈટ લેકેએ સાષ્ટીમાં બે આખાં ગામ વટલાવ્યાં તેમાં કુલ્લે દસ હજાર માણસોને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર પડે. બીજે વર્ષે વાંદરામાં બે હજાર કેળી લેકે વટલી ગયા. આવી રીતે દરસાલ કેટલા હિંદુઓએ પરધર્મ સ્વીકાર્યો તેની ગણતરી કરવી મુશ્કેલ છે, પરંતુ આવડી મોટી સંખ્યાએ સ્વધર્મ છે છતાં હિંદુધર્મ આજે હસ્તીમાં છે એજ એક આશ્ચર્યની વાત છે. પોર્ટુગીઝોની સત્તા બળવાન હતી ત્યારે ડોમીનિકન, ફેંન્સિસ્કન, જેyઈટ અને સેન્ટ ઑગસ્ટાઈન એવા ચાર પંથના ધર્મગુરૂઓ ગે.વામાં આવી વસ્યા હતા, અને હિંદુ મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાને જાણે વેપાર માંડ્યો હતો. આવાજ કંઈ કામની ખટપટમાં કોમોન્સ (Comoens) નામને પ્રસિદ્ધ પોર્ટુગીઝ કવિ સને ૧૫૫૩માં અહીં આવ્યો હતો. ગોવામાં કેટલાંક વર્ષ રહ્યા પછી તે ચીનમાં આવેલા મકાવ બંદરે ગય; ત્યાંથી સને 1581 માં પાછે ગે આવી તે ચલમાં જાહેર બાંધકામ ખાતાનો ઉપરી થયું હતું. આ પ્રમાણે સોળ વર્ષ પૂર્વમાં રહી તે પાછો યુરોપમાં ગયો. એણે લખેલા ઉત્કૃષ્ટ ગ્રંથે હજી પણ જગદ્રિખ્યાત છે. 8, પોર્ટુગીઝની ભૂલને બીજાઓને મળેલો લાભ –સોળમા સૈકાના પહેલા પચાસ વર્ષમાં પોર્ટુગીઝ એશિયામાં વિશેષ આબાદ થયા હતા. આફ્રિકાના દક્ષિણ છેડાથી જાપાન લગીને સઘળે કિનારે તેમના તાબામાં આવ્યું હતું. વાસ્તવિક રીતે તેમનું સ્વામિત્વ વેપાર ઉપર અવલંબી
Page #181
--------------------------------------------------------------------------
________________ 164 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. રહ્યું હતું. ભૂપ્રદેશ તાબામાં રાખવાની તેમની શક્તિ નહતી, અને વેપાર ઉપર કાબુ મેળવવાની તેમનામાં યોગ્યતા નહોતી. તેઓ ધમધ હતા, અને તે અંગે ગમે તે સાહસ કરતા. સઘળા પરધર્મીઓને તેઓ દુશ્મન સમજતા તથા તેમનામાં ધર્મની બાબત અસહ્ય મોળાપણું, કુરપણું, ભ્રષ્ટતા વગેરે દુર્ગુણ હોય એમ કલ્પના કરતા. તેમના પાદરીઓએ અનેક પ્રકારનો જુલમ આ દેશના વતનીઓ ઉપર વર્તાવ્યો હતો; માત્ર આબુકર્કેજ હિંદુ લેકે સાથે કંઈક નમ્રતાથી વર્તવા શેડે ઘણે પ્રયત્ન કર્યો હતે. ગામા, સોરેઝ, સિકવેરા, મેક્ઝિસ વગેરેનાં કુર કૃત્યોથી સર્વ લેકે બેહોશ થઈ ગયા હતા, અને પરિણામમાં સને 1567 માં પર્ટુગીઝ લેકે વિરૂદ્ધ સઘળાં હિંદી રાજ્યો એકત્ર થયાં હતાં. તેમનામાં એટલું પણ શૌર્ય નહીં હોત તે તેમને ત્યારેજ નાશ થયા હતા. તેમનું વિલક્ષણ શુરવીરપણું એજ તેમને તારીફ કરવા યોગ્ય ગુણ માલમ પડે છે. સને 1558 માં પોર્ટુગલને રાજ ત્રીજે જૈન મરણ પામે અને સબેશ્ચિઅને ગાદી ઉપર આવ્યો. આ સબશ્ચિઅને ગુમાવેલે વૈભવ પાછો મેળવવા બૅગેન્ઝાને સંપૂર્ણ અધિકાર આપી હિંદુસ્તાન મોકલ્યો, પણ તેને હાથે કાંઈ ઘણું કામ થયું નહીં. એક પ્રતિનિધિ સારું કામ કરતે તે તેની પછીના પાંચ જણાઓ તે સઘળું ઉથલાવી નાંખી ઘેટાળ વાળતા. ચોવિસમા વાઈસરોય આધેડે (ઈ. સ. 1567-1571) સારે કારભાર ચલાવ્યું. પણ એ પછીનાં પાંચ વર્ષમાં પાંચ નાલાયક અમલદારે હિંદુસ્તાનમાં આવ્યા. તેઓએ ચલાવેલી અવ્યવસ્થા તથા ગેરબંદોબસ્તને લીધે રાજાને એશિયામાંના રાજ્યની સહીસલામતી માટે ધાસ્તી ઉત્પન્ન થવાથી તેણે આધેડને સને 1579 માં આ દેશમાં પાછો મોકલ્યો. પણ એક વર્ષ રહી તે અહીંજ મરણ પામ્યો. રાજા સશ્ચિઅને એજ વર્ષમાં દેહ છોડી ત્યારે પિોર્ટુગલનું રાજ્ય સ્પેનના રાજા બીજા ફિલિપના હાથમાં ગયું (ઈ. સ. 1850). આ અગત્યના બનાવના પરિણામમાં કે ખુદ પોર્ટુગલનું હિતાહિત જેનાર કેઈજ રહ્યું નહીં, અને સ્પેન દરેક બાબતમાં ચઢી આવું થયું. સને 1640 માં પોર્ટુગલ પુનઃ સ્વતંત્ર થયું ખરું પણ તે વેળા પૂર્વમાં વલંદા
Page #182
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 6 હું. ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 165 તથા અંગ્રેજ પ્રતિસ્પર્ધાઓ ઉભા થયા હતા, અને તેમની સાથે સ્પર્ધા કરવાથી જ તે તરફનું પોર્ટુગલનું રાજ્ય નાશ પામ્યું. સને 1500 થી 1610 સુધીનાં વીસ વર્ષમાં પોર્ટુગીઝો વેપાર અત્યંત આબાદ હાલતમાં હતો. તે સમયે દરેક સફરમાં દેઢસોથી અઢીસો વહાણે વપરાતાં હતાં, પણ હાલમાં લિસ્બનથી ગોવા લગી દર સાલ એક આગબોટની એકજ સફર થાય છે; અને કેપ ઑફ ગુડ હોપથી જાપાન પર્વતના વિશાળ રાજ્ય પૈકી ગેવા, દમણ અને દીવ એ ત્રણજ શહેરો તેમના તાબામાં રહેવા પામ્યાં છે. આ ઉપરથી આવડા મોટા રાજ્યનો કેમ નાશ થયો હતો તે સહજ કપી શકાશે. સને 1580 માં સ્પેન અને પોર્ટુગલ જોડાઈ ગયાં ત્યારે સ્પેન અને ઈગ્લડ વચ્ચે દુશ્મનાવટ હોવાથી બીજા આઠ વર્ષમાં સ્પેનના સઘળા દરઆઈ કાફલાના ચૂરેચૂરા થઈ ગયા. આ યુદ્ધમાં સ્પેને પિોર્ટુગલના વેપારની સઘળી આવક વ્યય કરવાથી હિંદુસ્તાનની સાથે વેપાર ચલાવવા તેની પાસે કાંઈ પણ થાપણ ફાજલ રહી નહીં. સને ૧પ૮૭ માં પોર્ટુગલના એશિયા સાથેના વેપારને સઘળે હક એક કંપનીને વેચવામાં આવ્યો, અને તેથી થયેલું ઉત્પન્ન સ્પેને ચલાવેલા યુદ્ધમાં ખરચાઈ ગયું. આ કંપની વિરૂદ્ધ અધિકારીઓએ પિકાર ઉઠાવ્યાથી કંપનીને વેપાર સારો ચાલ્યો નહીં, અને પરિણામમાં અંગ્રેજ તથા વલંદા કંપનીઓને લાભ થયો. આરંભમાં પૂર્વ તરફ આવેલા પિર્ટુગીઝ અધિકારીઓનો પગાર ઘણોજ છેડે હતો. વાસ્ક ડ ગામા, આબુકર્ક વગેરે પુરૂષો કીર્તિ મેળવવાની આશાએ બહાર પડયા હતા, એટલે તેમને પૈસાની દરકાર હતી નહીં. પરંતુ આ કીર્તિનો લાભ અદ્રશ્ય થતાં પૈસા વગર કામ કરવા કઈ તૈયાર થતું નહીં. શરૂઆતમાં દરિયા ઉપર લૂંટ ચલાવી, જીતેલું શહેર લૂંટી અથવા દેશી રાજા પાસે ખુશીથી અથવા જોરજુલમથી બક્ષિસ મેળવી પોર્ટુગીઝ પિતાનાં ખીસાં ભરતા. ખરું જોતાં આવી રીતે મેળવેલા પૈસા ઉપર રાજા સુદ્ધાનો હક હોવો જોઈએ, પણ તેણે પૂર્વમાં આટલે દૂર ગયેલા આસામીઓના પગાર વધારવાની આનાકાની કરવાથી આ
Page #183
--------------------------------------------------------------------------
________________ 166 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. સઘળા પૈસા તેઓ જ લઈ લેતા. પિોર્ટુગીઝ સિપાઈઓની પણ અત્યંત દુર્દશા થતી. તેમના કપ્તાનને દર મહિને બાર શિલિંગ એટલે છ રૂપીઆ મળતા. તેમાં તેઓને ચોખા અને માંસ ઉપર ગુજરાન ચલાવવું પડતું. પરંતુ એ સમયે પરાક્રમ કરવાથી બક્ષિસ પણ સારી મળતી. અનેક નવીન પ્રદેશ અને બેટો ઉજજડ પડેલા હતા, ત્યાં મરછમાં આવે તે જઈ લડે અને પ્રદેશ કબજે કરે. પૂર્વ તરફના દ્વીપસમુહમાં પણ કંઈ આવી જ રીતને ધંધે ચાલ્યો હતો. આ તેમજ ઉપર કહેલા અન્યાય પર્ટુગીઝ રાજા અટકાવી નહીં શકે તેનું એક ખાસ કારણ છે. પિતાને પિષણ કરવું પડે એવા આનંદી પુરૂષ માટે હિંદુસ્તાનને ઉત્કૃષ્ટ દેશ પોર્ટુગીઝ સરકારને મળ્યો હતે. પર્ટુગલમાં ખેતીનું કામ ગુલામ પાસે કરાવવામાં આવતું તેથી અસંખ્ય ગરીબ લેકે અન્ન વગર ટળવળતા; એ સઘળાને હિંદુસ્તાન મોકલી દેવા એટલે જ માર્ગ દેશની દારિદ્રતા ઓછી કરવાનો હતે. અહીં આવ્યા પછી જે તેઓ મરણને આધિન થાય તે દુઃખમાંથી છુટતા; અગર નસીબને જેરે તેઓ શ્રીમંત થતા તે ઠીક જ હતું. હિંદુસ્તાન જઈ દેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરતાં તેઓને રાજ્યમાં નોકરી મળતી, પણ એવી નેકરીઓ કેટલાને મળે? એમ છતાં જરૂર હોય તે કરતાં ઘણી વધારે જગ્યાઓ પિગીને માટે હતી. હિંદુસ્તાન ઉપર ઉતરી પડેલા આવા લેકેનાં કર્તવ્યને લીધે ખ્રિસ્તી (ફિરંગી) એ શબ્દ તે વેળા કેટલે ભય ઉપજાવતે તે કહેવાની જરૂર નથી. હાથ આવે તે તેઓ લઈને નાસી જતા, અને જોઈએ તેટલે અનાચાર અને કુરપણું કરતા. સને 1550 ના સુમારમાં આ અનાચાર પરાકાષ્ટાએ પહોંચવાથી “ગમે તેમ કરી અમને આ દુઃખમાંથી છેડવો નહીં તે આગળ જતાં અમારી બચવાની આશા નથી ' એવી વિનંતી લેાકો તરફથી પિડુંગલના રાજાને કરવામાં આવી હતી. આજલગીમાં હિંદુસ્તાનમાં યુરોપિયનોએ જે રાજ્ય સ્થાપ્યાં તેમાં પિર્ટુગીઝ રાજ્ય પહેલું હતું. આટલા દૂર દેશના લોકોએ અત્રે આવી રાજ્ય સ્થાપ્યું એ બનાવ પહેલાં તે આશ્ચર્યકારક લાગે છે, પણ ઐતિહાસિક દ્રષ્ટિએ જોતાં આશ્ચર્યનું કારણ રહેતું નથી. આવી હકીકતમાં રાજ્ય સ્થા
Page #184
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ : 3 પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 167 પન કરવું એ એક પ્રકારનો પ્રયોગ છે. પોર્ટુગીઝેને યોગ્ય જણાયું તેવી રીતે પિતાની શક્તિ અનુસાર રાજ્ય સ્થાપવા તેમણે પ્રયત્ન કર્યો. તેમાં કેટલેક પ્રસંગે તેમની ભૂલ થઈ અને કેટલીકવાર તેઓને યશ મળ્યો. એમની પછી આવેલા અંગ્રેજોએ જ્યારે પિતાનું રાજ્ય સ્થાપવા માંડયું ત્યારે પોર્ટુગીઝેને અનુભવ તેમને ઘણો ઉપયોગમાં આવ્યો. પિર્ટુગીઝની જે રીતી તેમને અયોગ્ય જણાઈ તે તેમણે વજર્ય કરી અને જે ઉપયુકત લાગી તે સ્વીકારી. આ બે રાજ્યના વચ્ચેનું અંતર સમજવા માટે પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના સાથે તુલના કરવાથી ઐતિહાસિક વિવેચનને પુષ્કળ મદદ મળશે. પોર્ટુગીઝના રાજ્યમાં ધર્મનું પ્રાબલ્ય વિશેષ હેવાથી જ તેમનું રાજ્ય નાશ પામ્યું એટલે અંગ્રેજોએ તે બાબત છેડી નહીં. તેવી જ રીતે યુરોપિયન પુરૂષ અને દેશી સ્ત્રી વચ્ચે લગ્ન કરાવી આપી એક વટલેલ, પ્રજા ઉત્પન્ન કરવાથી તેમજ એવી રીતે પરણનાર પુરૂષને નોકરી આપવાથી પોર્ટુગીઝને કંઈ પણ ફાયદે નહીં થતાં ઉલટું નુકસાન થયેલું હોવાથી અંગ્રેજોએ તે પણ સ્વીકારી નહીં. પૂર્વને વેપાર કંપનીને આપવાથી ઇંગ્લંડની રાજ્ય પદ્ધતિનું કંઈ પણ વિશિષ્ટ પરિણામ પોર્ટુગીઝની માફક અંગ્રેજોને નડયું નહીં. તેમજ ખાનગી વેપાર પણ તેઓએ એકદમ અટકાવ્ય. વળી ઉપર વર્ણવેલ ર્ટુિગીઝને એશઆરામ અંગ્રેજોએ ચાલવા દીધો નહીં. પિતાનું કામ કરવા ગુલામ મળેલા હોવાથી પિર્ટુગીઝે આનંદ માનતા પણ આખરે તેઓ પોતે કંઈ પણ કામ કરવાને અશક્ત અને નાલાયક થયા. આ સઘળું અંગ્રેજોને અયોગ્ય લાગવાથી તે તેમણે સ્વીકાર્યું નહીં, અને એમાંજ પિતાનું ડહાપણ બતાવ્યું એમ કોણ નહીં કહેશે?
Page #185
--------------------------------------------------------------------------
________________ 168 હિંદુસ્તાનના અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે 1 પ્રકરણ 7 મું. વલંદા લેકેની હકીકત 1. વલંદા લોકોને પર્યક્રમ. 2. પૂર્વના દ્વીપસમુહ ઉપર વલંદાઓને | અમલ. 2. વલંદા લોકોને અંગ્રેજો સાથે ઝગડે. 4. ટેટાનું ભયંકર પરિણામ-એમ્બેચ નામાં અંગ્રેજોની કતલ. 5. વેર લેવા તરફ બેદરકારી. 6. વલંદા લોકોના જુલમની પરાકાષ્ઠા. 7. વલંદાની પડતીનાં કારણે. 8. વલંદા નેકના પગાર. - 1, વલંદા લેકેને પૂર્વક–યુરેપમાં વાયવ્ય દિશાએ સમુદ્ર કાંઠે આવેલા નેધરલેન્ડ દેશને લેકે ડચ અથવા વલંદા કહેવાય છે. આ દેશ લાંબા કાળ સુધી સ્પેનના તાબામાં હતું, પણ એ ઝુંસરી મહાન પરાક્રમ પછી તેડી નાંખી વલંદાઓ સ્વતંત્ર થયા. એઓ વહાણવટાના કામમાં ઘણું નિપુણ હતા. વાસ્તવિકરીતે પૂર્વ તરફના સમુદ્રમાં તેમનો પ્રવેશ અંગ્રેજોની પછી થયો હોત તો પણ તેઓ વેપારના કામમાં તેમની આગળ બહાર પડ્યા હતા. વેનિસ અને આને વેપાર બંધ પડ્યો, અને લિમ્બન શહેર આબાદ થયું, ત્યારે હિંદુસ્તાનથી લિસ્બન આવતા માલ વલંદાઓ પિતાનાં જહાજ મારફત યુરોપખંડના ઉત્તર ભાગને પુરે પાડતા. સને 1580 માં નેધરલેન્ડ દેશ સ્પેનથી સ્વતંત્ર થયું, અને પોર્ટુગલ સ્પેનની રાજ્યમાં જોડાયું, ત્યારે વલંદાઓ ઉપર વેર લેવા માટે સ્પેનના રાજા બીજા ફિલિપે તેમને લિઅન આવતા બંધ કર્યા. પરંતુ આ બંધીને લીધે તેમનું તેજ વધારેને વધારેજ પ્રકાશવા લાગ્યું. સને 1588 માં ઈગ્લડ ઉપર કરેલી સ્વારીને પરિણામે સ્પેનિશ કાફલાને પરાજય થયાની તક જોઈ વલંદા વેપારીઓ સમુદ્ર માર્ગે હિંદુસ્તાન આવવાને બીજો રસ્તો શોધી કહાડવામાં ગુંથાયા. સને 1493 માં નીકળેલાં પિપનાં ફરમાન અવય પોગલ દેશને જે હક મળ્યા હતા તેને બાધ ન આવે તેટલા માટે યુરેપની ઉત્તર તરફથી હિંદુસ્તાન આવવાના માર્ગની
Page #186
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 7 મું. ] વલંદા લેકેની હકીકત. 169 તેઓએ તપાસ કરવા માંડી. સને 1594,95 અને ૯૬માં વિલિઅમ રે. (William Barent) આવા માર્ગની તપાસમાં ત્રણ પ્રયત્ન કર્યો, પણ તે સઘળા વિફલ ગયા, અને તેમાં જ બૅરેંટ મરણ પામે. લિન્સ કોટન નામને એક ડચ વેપારી સત્તર વર્ષની વયે લીમ્બન ગયા હતા, ત્યાં સુમારે બે ત્રણ વર્ષ રહી તે ગોવે આવ્યો. અહીં તે તેર વર્ષ રહ્યા તે દરમિયાન તેણે વેપાર સંબંધી પુષ્કળ માહિતી એકઠી કરી, અને સને ૧૫૯૨માં યુરોપ પાછો આવી ચાર વર્ષ રહી આ માહિતી પુસ્તક દ્વારા પ્રસિદ્ધ કરી. આ પુસ્તક વેપારી તથા વહાણવટીઓને એટલું બધું ઉપયોગી થઈ પડયું કે તેનાં ભાષાંતરે તરતજ સઘળી યુરોપિયન ભાષામાં થય. તેની સલાહથી આમસ્ટર્ડમના વેપારીઓએ સભા ભરી હિંદુસ્તાન તરફ એક કાફેલે રવાના કરવાનો ઠરાવ કર્યો. તે પ્રમાણે કોલિસ હૈટમનની સરદારી હેઠળ સને 1595 માં ચાર વહાણે આફ્રિકાને રસ્તે આ દેશમાં આવ્યાં. અઢી વર્ષે યુરોપ પાછી ફરેલી આ સફરથી વેપારમાં કંઈ ફાયદે થો નહીં, તોપણ એ બાબત આગળ કેમ ચાલવું તે નક્કી થયું. ( આ પ્રમાણે અત્યાર સુધી જે વેપાર પોર્ટુગીઝના એકલાના હાથમાં હતે તેમાં વલંદાઓ ભાગી થયા. વેનિશિઅન, નેઈઝ, તુર્ક વગેરે રાષ્ટ્ર પિતાના વેપારના માર્ગો અત્યંત ગુપ્ત રાખતા, અને તેમાં બીજા કેઇને દાખલ થવા દેતા નહીં. એ ધારણ ઉપર નીકળેલા પિપના ફરમાન અન્વયે પૃથ્વી ઉપર સઘળો મુલક પેન અને પિર્ટુગલ વચ્ચે વહેંચી આપવામાં આવ્યો હતો. પરંતુ સોળમા સૈકાની આખરે આ ગુપ્તપણું ટકવું અશક્ય હતું. પોર્ટુગલના રાજપુત્ર હેનરીની શોધો લેકેની જાણમાં આવી હતી. વલંદા લોકોએ શોધી કહાડેલી છાપવાની કળાની મદદથી ઉત્તમ પ્રકારનાં ભૂગોળનાં પુસ્તક તથા નકશા પ્રસિદ્ધ થયા હતા. એ દ્વારા મળેલી માહિતીને આધારે ઈગ્લેંડ તથા હોલેન્ડમાં પૂર્વ તરફ વેપાર ચલાવ, વાના હેતુથી મોટી મોટી કંપનીઓ સ્થાપન થવા માંડી હતી. ગુપ્તપણાનું તત્વ નાશ થયા પછી જે પ્રદેશમાં જે કાઈ પ્રથમ આવે તે પ્રદેશ તેની માલકીને સમજે, એ સિદ્ધાંતને એશિયાના વેપારની બાબતમાં કેટ
Page #187
--------------------------------------------------------------------------
________________ 170 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. લેક વખત લગી ઉપયોગ થયે. એ તત્વને પિપના હુકમની પુષ્ટિ મળી, તે પણ એ સઘળું કાયમ રહેવું મુશ્કેલ હતું. વખત જતાં જેણે નો પ્રદેશ શોધી કહા હોય અને તે પિતાના બળથી તાબામાં લીધે હેય તેજ તે પિતાને સમજવો એ નિશ્રય ઉત્પન્ન થયે. ટુંકામાં “બળીઆના બે ભાગ " એ ન્યાય અમલમાં આવતાં અનુસાર અંગ્રેજ તથા વલંદાઓએ શરૂઆતમાં પોતાનો પ્રયત્ન ચલાવ્યો. પોર્ટુગીઝ લેકેના સે વર્ષના વેપારમાં લિસ્બન શહેર ઘણું જ આબાદ થયું. હિંદુસ્તાનમાંથી લિઅન આણેલે માલ બીજા દેશોમાં લઈ જઈ ત્યાં વેચવામાં પર્ટુગીઝ વેપારીઓને વલંદાની મદદ લેવી પડતી. ડચ વહાણો લિમ્બનથી સર્વ પ્રકારનું માલ ભરી યુરેપના ઉત્તર ભાગમાં પહોંચાડતાં, એટલે એશિઆ અને યુરોપ વચ્ચે માલ આપ લે કરવાનું કામ ઉપાડી લેવામાં તે શહેર ઘણુંજ આબાદ થયું. હેલેન્ડથી માલ લંડન જતો. એ સમયે હોલેન્ડમાં વેપારની એટલી ધમાલ પડતી કે શેટ નદીમાં દરરોજ પાંચસો વહાણે આવ જા કરતાં. હીટમનના યુરેપ પાછા ફર્યા પછી સને 1598 માં પાંચ ડચ વહણે પૂર્વ તરફ આવ્યાં. તેમની મારફત શિયામાંથી આવેલા માલનું ઉત્પન્ન જોઈ સઘળા દેશે ઉન્મત્ત થઈ ગયા. હૌટમન ફરીથી એકવાર પૂર્વ તરફ આવ્યો પણ ત્યાં તેનું ખુન થયું. સને 1601 સુધીમાં વલંદા લેકેએ એકંદર પંદર સફર કરી અને ઘણુંએક વેપારી કંપનીઓ સ્થાપી. આ સઘળી કંપનીઓને એકઠી કરી ડચ પાર્લામેન્ટ “ડચ ઈસ્ટ ઈન્ડીઆ કંપની ' એ નામની એક મોટી સંસ્થા સ્થાપી. સને 162 કચ સરકારનું આ કામ ઘણું ડહાપણભરેલું હતું, કારણ જે આ સઘળી કંપનીઓ જુદી જુદી રહી હોત તે તેઓ મેટાં શબ્દ સામે ટક્કર ઝીલી શકતે નહીં. આ એકત્ર કંપનીને હિંદુસ્તાનના વેપારને સંપૂર્ણ જા. એકવીસ વર્ષ માટે આપવામાં આવ્યો, અને એ વેપાર માટે જુદી કંપની કહાડવા સામે ડચ સરકારનો પ્રતિબંધ થશે. મુખ્ય કંપની ઉપર ડચ પાર્લામેન્ટની સખ્ત દેખરેખ હતી, અને તેના તરફથી કંપનીને હિસાબ
Page #188
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 7 મું, ] વલંદા લેકેની હકીકત. 171 તથા તેના અમલદારોએ કહાડેલા હુકમો તપાસવામાં આવતા. કંપનીના આગેવાનોએ ત્વરાથી 54 લાખ રૂપિયાનો ભંડોળ એકઠે કર્યો. વેપારને નામે યુદ્ધ કરી સ્પેનને ઉતારી પાડી નુક્સાન કરવાને ડચ સરકારને વિચાર હોવાથી તેણે આ કંપનીને પિતાને નામે યુદ્ધ કિંવા તહ કરવાને અધિકાર આપે. હોલેન્ડ જ્યારે સ્પેનના તાબામાં હતું ત્યારે સ્પેનિશ સરકારે લાખો વલંદાઓના પ્રાણ લીધા હતા તે વલંદાઓ ભૂલી ગયા નહોતા, અને તેનું વેર આ કંપની મારફત લેવાને તેમણે મનસુબે કર્યો હતે. સને 1902 માં ડચ કંપનીએ બૅટમ નજીક પોર્ટુગીઝ પરાજય કરી મસાલાના બેટ તરફ જવાને માર્ગ ખુલ્લો કર્યો. સને 1603 માં તેઓએ ગોવા ઉપર ચડાઈ કરી, અને 16 06 માં ટેગસ નદીમાંથી લિમ્બન ઉપર મારો ચલાવ્યું, અને તે જ વર્ષમાં જીબ્રાલ્ટરના અખાતમાં સ્પેનિશ આરમારને સમૂળ નાશ કર્યો. વળી પૂર્વમાં પિર્ટુગીઝોન મલાક્કા બેટ તેઓએ લીધે, અને જાપાન પર્યત પિતાની સત્તા બેસાડી. એશિયાના વેપારમાં વલંદાઓનો મુખ્ય આધાર મસાલામાં થતા નફા ઉપર હતો તેથી એ વેપાર અન્ય પ્રજાને કરવા દેવો નહીં તેમજ મલાઝા, એઓયના, બાંડા વગેરે મસાલાના બેટમાં બીજા કોઈને પ્રવેશ કરવા દે નહીં એવી ડચ સરકારે પિતાના અધિકારીઓને સખ્ત તાકીદ કરી હતી. 2. પૂર્વના દ્વીપ સમુહ ઉપર વલંદાઓનો અમલ –લિબન અને મલાક જેવાં દૂરનાં બે નાકાં વલંદાઓએ કબજે કર્યા પછી તેમણે એ વિશાળ અંતર દરમિયાન બીજાં મુખ્ય થાણુઓ ઉભાં કર્યા. સને 1619 ના અરસામાં તેમણે જાવા લીધું, અને ત્યાંના મુખ્ય બંદર બટેવિઆમાં કાઠી ઘાલી; સને 1641 માં મલાક્કાની સામુદ્રધુની તથા દ્વીપકલ્પ કબજે કર્યો; સને 1938 થી 1658 સુધી પોર્ટુગીઝ સાથે લડાઈ કરી તેઓએ સિલેન બેટ લીધો, અને સને ૧૬પર માં કેપ ઑફ ગુડ હોપમાં તેઓએ પિતાનું વસાહત ઉભું કર્યું. ટુંકામાં સને 1640 માં પોર્ટુગલ પેનથી સ્વતંત્ર થયું ત્યારે તે દેશની પૂર્વ તરફની સર્વ સત્તા વલંદા લેકોએ પોતાના સ્વાધીનમાં લઈ
Page #189
--------------------------------------------------------------------------
________________ ૧૭ર હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. લીધી હતી. સને 1641 માં વલંદા તથા પર્ટુગીઝ રાજ્યો વચ્ચે સલાહ થતાં વલંદાઓએ જીતેલ સઘળે મુલક તેમની પાસે રહે અને પૂર્વ તરફ ના દરિયામાં બેઉ પ્રજાને સંચાર અપ્રતિહત ચાલે એવું ઠર્યું. આ કામમાં વલંદાઓને ઉદેશ પોર્ટુગીઝ લેકોના ઉદેશ કરતાં કંઈક જુદા જ પ્રકારનો હતો. આરબોનો વેપાર ડુબાવી, ખ્રિસ્તી ધર્મની વૃદ્ધિ કરવી અને નવા પ્રદેશ છતી પિર્ટુગીઝ રાજ્યનો વિસ્તાર લંબાવ એ પોર્ટુગીઝ લેકિનો આશય વલંદા લેકેએ સ્વીકાર્યો નહીં; તેઓની દષ્ટિ માત્ર વેપાર પિતાના હાથમાં લઈ દ્રવ્ય પ્રાપ્ત કરવા તરફ જ ચોંટી રહી હતી. વેપારની જણસે પિતાના હાથમાં રહે, અને અન્ય યુરોપિયન પ્રજાને તે મળે નહીં એટલા પુરતેજ તેઓ કોઈ પણ પ્રદેશ ઉપર પિતાને અમલ સ્થાપતા, અને તેની રાજકીય વ્યવસ્થામાં હાથ ઘાલતા નહીં. તેઓએ ઉપાડેલી સઘળી ધામધુમને મુખ્ય હેતુ એટલોજ હતું કે પૂર્વમાં આવેલા દ્વીપસમુહને હેલેન્ડના ઉપરીપણાં હેઠળ મુક, અને તેમના સિવાય કોઈ પણ યુરોપિયન વેપારીઓને અને વિશેષ કરીને અંગ્રેજોને પિતાની હદમાં આવવા દેવા નહીં. જેમ જેમ આ દ્વીપસમુહ ઉપર તેમની સત્તા દત થતી ગઈ તેમ તેમ તેમને વેપાર વધતો ગયો. પોતાના લાભ સાચવવા માટે તેઓએ કરેલી ગોઠવણ મુજબ દેશી વેપારીઓને માલની ખરીદી તથા વેચાણ કરાવી આપેલી જગ્યાએજ કરવાની, તેમ કાઈ બીજા પ્રદેશને માલ લાવ લઈ જ કરવાની નહીં એવી તાકીદ કરી, અને પિતાના વેપારને નુકસાન પહોંચે તેવાં મસાલાનાં ઝાડ રોપવાની મનાઈ કરી. આ મસાલાને દીપસમુહ ઘણો મટે છે, એમાં ઉત્તર તરફ બેનિઓ અને પશ્ચિમે સુમાત્રા, જાવા, ફલેરિસ, તિમોર વગેરે બેટની હાર આવેલી છે. બોનિઓની પૂર્વ સેલિબીઝને ટાપુ છે, અને તેની પેલમેર મલાક્કા એટલે મસાલાના ટાપુઓ ટર્નેટ, ટાયડોર, બાંડા, એમ્બેયના, પુલ, પુલારૂન, રેjજીન ઈત્યાદી અનેક બેટો છે. એની પણ પૂર્વે આવેલા ન્યૂગિની નામના મેટા ટાપુની અગાડી ફિલિપાઈને બેટની હાર ઉત્તર દક્ષિણ આવેલી છે. સુમાત્રાના વાયવ્ય ખુણ ઉપર મલાકકાની સામુદ્રધુનીના નાકા ઉપર આવેલા
Page #190
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 7 મું. ] વલંદા લેકની હકીકત. 173, એકીન (Achin) બંદરના રાજાને પોર્ટુગીઝ સાથે ઘણું લાંબા વખત સુધી લડવું પડયું હતું. સને 1600 માં તેણે વલંદા લેકની મદદ લીધી ત્યાર પછી સુમાત્રા બેટમાંનાં સઘળાં નાનાં મોટાં રાજ વલદાઓએ ધીમે ધીમે હસ્તગત કરી લીધાં. આ દ્વીપકલ્પના પશ્ચિમ કિનારા ઉપર પોર્ટુગીઝ લેકેનું મલાક્કા નામનું બંદર હતું અને તેની દક્ષિણે પૂર્વ કિનારા ઉપર જેહર નામનું શહેર એક સ્વતંત્ર રાજાના કબજામાં હતું. સને 16 06 માં વલંદાઓએ જોહરના રાજા સાથે દોસ્તી કરી મુલાકા કબજે કરવાને મનસુબો કર્યો, પણ ઘણા લાંબા કાળ પછી, એટલે છેક સને 1641 માં તેમને હેતુ સફળ થયો, અને તે બંદર તેમના સ્વાધીનમાં આવ્યું. મલાક્કાની સામુદ્રધુનીના જેવી સુમાત્રા અને જાવાની વચમાં સુંડા નામની એક બીજી અગત્યની સામુદ્રધુની આવેલી છે. જાવાના ઈશાન કિનારા ઉપરના બૅટમના એક નાના રાજા સાથે સને 1609 માં વલંદાઓએ મિત્રાચારી કરી ધીમે ધીમે જાવા બેટ ઉપર પગ પેસારો કર્યો. બૅટમની પૂર્વે એક ખાડીના કાંઠા ઉપર આવેલું જકાત્રા નામનું નાનું બંદર બૅટમ કરતાં વેપાર માટે વધારે સગવડ ભરેલું છે, એવું જોઈ વલંદાઓએ જુનું શહેર તેડી નાંખી તેજ ઠેકાણે બટેવિઆ નામનું નવું શહેર વસાવ્યું ( સને 1619 ). આ પ્રમાણે પૂર્વ તરફના દ્વીપસમુહમાં દાખલ થવાનાં નાકાં એમના તાબામાં આવ્યા પછી તેમણે અંદરના ભાગમાં આવેલા બેટ ઉપર પોતાની કોઠીઓ ઉભી કરી. ત્યાંના લેકે પોર્ટુગીઝ અમલથી ત્રાસી ગયેલા હોવાથી તેઓ ઘણી ખુશીથી તેમની સાથે જોડાઈ ગયા. આ પ્રમાણે પોર્ટુગીઝ લેકે સામે પિતાનું રક્ષણ કરવા માટે દેશી અધિકારીઓએ વલંદાઓને આશ્રય લેવો એ ડચ સત્તાનું પહેલું પગથીઉં હતું. ટર્નેટના સુલતાન સાથે તહનામું કર્યા પછી જુને કિલ્લે તેડી નાંખી નો બાંધવાનું કામ તેમણે આરંભ્ય. એ બાદ એઓયનાના ટાપુમાં મરછમાં આવે તે ભાવે લહેંગ વેચાતાં લઈ શકાય તેટલા માટે તેમણે ટર્નેટ બેટમાંનાં સઘળાં લહેંગનાં ઝાડ ઉખેડી કહાડયાં. તેમનાં કૃત્યોથી કંટાળી જઈ આખરે સને 1649 માં ટર્નેટના સુલતાને ડચ ગવર્નરને
Page #191
--------------------------------------------------------------------------
________________ 14 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ, [ભાગ 3 જે. પિતાને મુખ્ય પ્રતિનિધિ નીમે. એમ્બેયનાને ઈતિહાસ પણ એજ છે. સને ૧૬૦૦માં ત્યાંના રાજા તથા વલંદા વેપારીઓ વચ્ચે સ્નેહભાવના કેલ કરાર થયા. પાંચ વર્ષ રહીને વલંદાઓને કિલે બાંધવાની પરવાનગી મળતાં ત્યાં હોલેન્ડનું સાર્વભામત્વકાયમ થયું. વળી તેમના સિવાય બીજા કોઈને લહેંગ નહીં વેચવાની કબુલાત રાજ પાસે વલંદાઓએ કરાવી લીધી. આમ કરતાં કરતાં સને 1614 માં એ લેકેએ એ ના ઉપર પિતાની સત્તા કાયમ કરી ત્યાં સઘળે વેપાર પિતાના તાબામાં લીધે, અને ત્યાં પ્રેટેસ્ટંટ ધર્મ સ્થાપવાની, તથા પિતાના કામ માટે મજુર વેઠે પકડવાની પરવાનગી કેલકરારની રૂએ મેળવી. શરૂઆતમાં વલંદા લેકેને અમલ ઘણોજ સુખી નીવડયો હતો. એમની મદદથી પોર્ટુગીઝોએ વર્તાવેલ કેર આપણે દૂર કર્યો છે એવું કેટલેક વખત લગી ત્યાંના લોકોને લાગ્યું. પરંતુ આ શાંતિ ઘણે કાળ ટકી રહી નહીં. વખતના વહેવા સાથે ત્યાંના લેકેને જોરજુલમથી ૫કડી કેદ કરવા, અને મજબૂત બાંધાના લેકે ઉપર જુલમ કરી તેમને ગુલામ બનાવવાનો ધંધે વલંદાઓએ ચલાવવા માંડ્યું, તો પિતાના અધિકારીઓને હિંદુસ્તાનની સાથે અથવા એશિયાના બીજા દેશો સાથે કઈ પણ પ્રકારને વેપાર ધંધો કરતાં અટકાવ્યા. શરૂઆતમાં જોકે તેમની માગણી વેપાર પુરતી જ હતી, પણ પાછળથી અંગ્રેજો સાથે તેમને ઝગડો શરૂ થતાં તેઓએ પિતાને ક્રમ બદલ્યા હતે. 3, વલંદા લોકોને અંગ્રેજો સાથે ઝગડેમસાલાના ટાપુ ઉપર વલંદાઓને કાબુ દ્રઢ થવા લાગે તે સમયે અંગ્રેજો તે તરફ વધતા હોવાથી આ ટાપુઓમાં તેમને દાખલ થતા અટકાવવા વલંદાઓ તરફથી એવાં કારણે આપવામાં આવતાં કે “અમે આ દ્વીપસમુહમાં પ્રથમ પ્રવેશ કર્યો અને દેશી કોને મદદ કરી તહનામાની રૂએ તેમના મુલકની વ્યવસ્થા કરવાની ગોઠવણ કરી માટે અન્ય પ્રજાને તેમાં દાખલ કરવાને તેમને હક નહોતે.” આ તકરાર વિરૂદ્ધ અંગ્રેજોનું કહેવું એવું હતું કે “આ
Page #192
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 7 મું. ] વલંદ લોકોની હકીકત. 175 ટાપુઓ સને 1579 માં પ્રથમ અંગ્રેજ વહાણવટી ડેકે શોધી કહાડયા હતા, એટલે આમતેમ બે ચાર કિલ્લા બાંધવાથી આ પ્રદેશ વલંદાઓના તાબામાં સંપૂર્ણપણે આવી ગયો એમ કરતું નથી, અને તેથી એ મુલક ઉપર બન્ને પ્રજાને હક સરખો રહેવો જોઈએ. ખરું જોતાં આમાંને પહેલે સબબ નિરૂપયોગી છે. અમુક પ્રદેશમાં કેઈએ પ્રથમ પ્રવેશ કર્યો માટે તે તેની માલકીને થયે એવી તકરાર અંગ્રેજોએ કદીપણ કબૂલ કરી નહતી, અને તે વિરૂદ્ધ પોતે સ્વીકારેલી નીતિની પુષ્ટિમાં પોર્ટુગીઝ તથા બીજા લેકે સાથે તેઓ લડતા હતા. પણ પ્રસંગાનુસાર પિતાને ઉપયોગી નીવડે તેવી તકરાર અંગ્રેજો તરફથી આગળ લાવવામાં આવતી. ઉપરનાં બન્ને વિરૂદ્ધ તોને ઉપગ તેમણે અનેક વેળા કર્યો હતો, અને તેને આધારે સરકારી કાગજપત્રમાં ઈસ્ટ ઈન્ડીઆ કંપનીએ પણ પિતાના હક આગળ ધર્યા હતા. આ અનિશ્ચિતપણું અંગ્રેજો અને વલંદાઓની વચ્ચેના વેરનું મૂળ કારણ હતું. યુરોપમાં ઈગ્લેંડ અને હોલેન્ડ વચ્ચે મિત્રાચારી હતી કેમકે બન્ને ટેસ્ટંટ ધર્મના અનુયાયી હતા. ઈ. સ. 1602 માં આ બન્ને દેશના એકત્ર આરમારે પોર્ટુગીઝ લેકને પરાભવ કર્યો હતો. આ સઘળું ખરું હતું, છતાં પણ પૂર્વ તરફના દ્વીપસમુહમાં અંગ્રેજો દાખલ થવાથી વલંદાએને વેપાર ટકવાને નહોતે. અંગ્રેજે છેડે થોડે ભંડોળ એકઠે કરી સફરે નીકળતા, અને બંદરે બંદર ફરી ચડસાચડસીમાં મરછમાં આવે તેટલી કિમત આપી માલ ખરીદતા. આવી વર્તણુક ઉપરથી વલંદાઓ દેશીઓને એવું ભંભેરતા કે આ અંગ્રેજ કેવળ લૂંટારા છે, એ કંઈ વેપારના ઉદેશથી આ તરફ આવ્યા નથી માટે તેમને માલ વેચ નહીં. પણ આથી દેશીઓ લાંબો વખત ફસાયા નહીં. અંગ્રેજ લેકે નિયમિત વખતે આવી ગ્ય કિમતે માલ ખરીદતા એ દેશીઓની જાણમાં હતું. પાછળથી દેશી વેપારીઓને વલંદાઓએ લાંચ આપી તે પણ અંગ્રેજોને વેપાર અટકે નહીં. સને 1603 માં ઇલિઝાબેથ રાણી મરણ પામતી જેમ્સ રાજાએ ગાદી ઉપર આવી સ્પેન સાથે સલાહ કરી, અને પરિણામ માં વલંદા અને અંગ્રેજો વચ્ચે પ્રેમભાવ ઘટી ગયે, ધર્મનાં બંધન
Page #193
--------------------------------------------------------------------------
________________ 176 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ઢીલાં પડ્યાં, અને વેપાર તથા તેમાંથી મેળવવાનો નફે એ સિવાય બીજું કંઈ તેમની નજરે પડયું નહીં. શરૂઆતમાં અંગ્રેજ કંપની ઘણી ગરીબ સ્થિતિમાં હતી. રાણી ઈલીઝાબેથ પછીના રાજા જેસની પદ્ધતિ અનિશ્ચિત હતી, અને વલંદાઓ હમણાંજ સ્વતંત્ર થયેલા હોવાથી તેમની સામે પડી તેમને વેપાર નિર્મળ કરવા મથતા હતા. અંગ્રેજ કંપની થોડી થોડી થાપણ એકઠી કરી સફરે ઉતરી પડતી, પણ વલંદાઓએ સને 16 02 માં એક મહાન રાષ્ટ્રીય કંપની સ્થાપી. તેમના દાખલાનું અનુકરણ કરતાં અંગ્રેજોને બીજાં દસ વર્ષ લાગ્યાં. દ્વીપસમૂહના દેશી રાજાઓની તકરારમાં વલંદાઓની વિરૂદ્ધ તેઓ પડવા લાગ્યા. સુમાત્રાના રાજાને એક અંગ્રેજ સ્ત્રી લાવી આપવાનું અંગ્રેજોએ વચન આપ્યા પ્રમાણે એક છોકરી પસંદ કરવામાં આવી પણ તેનું આગળ શું થયું તેની હકીકત જણાઈ નથી. યુરોપિયન રાજ્ય પ્રકરણમાં પણ ઈગ્લેંડ તથા હોલેન્ડ વચ્ચે ભિન્ન ભાવ ઉત્પન્ન થયો હતો. ભવિષ્ય ભાખી વલંદા સરકારે પીટર બેથ (Pieter Both) નામના એક લાયક ગૃહસ્થને ગવર્નર જનરલ તરીકે આ તરફ મોકલ્યો. તે આઠ વહાણ લઈ સને 1611 માં બૅટમ આવ્યો. ચાર વર્ષમાં તેણે દ્વીપસમૂહનાં સઘળાં અંગભૂતને સંધીની જાળમાં ગુંથી લીધાં, અને જાવાથી મલા સુધીના વલંદા લેકના વેપાર તથા સત્તા સામે ઉભી થતી અડચણો દૂર કરી. પૂર્વના દરીઆમાં વલંદાઓની સત્તા સ્થાપનાર આ પહેલેજ પુરૂષ હતે. સને 1615 માં તે યુરોપ પાછો જતો હતો તે વેળા મોરિશિઅસ બેટ નજદીક તેફાનમાં સપડાઈ જઈ મરણ પામે. પોર્ટુગીઝ લેકને મલબાર કીનારા ઉપર વેપાર ચલાવતાં જે ત્રાસ ખમવો પડે હવે તે વલંદાઓને પૂર્વ દ્વિપસમુહમાં ભેગવવો પડ્યો નહીં તેનું કારણ એ હતું કે ત્યાંના રાજ્યો ઘણાં નાનાં તથા એક બીજાથી અલગ હતાં, તેમજ અંગ્રેજોએ તે તરફ પગ પસાર કરવા દ્રઢ પ્રયત્ન કર્યો હતે નહીં. સને 1610 લગીમાં અંગ્રેજોએ એકંદર સત્તર વહાણ આ તરફ મોકલ્યાં હતાં પણ તે પૈકી એકી વેળા ઘણુ જ થોડાં ગયાં હતાં એથી ઉલટું વલંદા કેનાં
Page #194
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 7 મું. ] વલંદા લેકની હકીકત. 17 સને 1602 સુધીમાં 65 વહાણ ગયાં હતાં, અને ફક્ત સને 1602 થી 1610 સુધીમાં આવેલાં વહાણોની સંખ્યા 69 ઉપર ગઈ હતી. વળી અંગ્રેજ વહાણમાં હથીઆરની તથા લડવૈયાની સંખ્યા ઘણી કમી હતી. વળી અંગ્રેજ કરતાં વલંદાઓમાં દાબ, વ્યવસ્થા અને નીતિ સારાં હતાં. અંગ્રેજ કંપનીએ હેલેન્ડમાં લેકે આગળ પિતાની ફરીદે રજુ કરી પણ તેનું કંઈ સારું પરિણામ આવ્યું નહીં, ત્યારે જે રાજાએ એ ફરીઆદો નિર્મળ કરવા પ્રયત્ન કર્યો. આથી બે જુદા જ પ્રકારની સ્થિતિ ઉપસ્થિત થઈ યુરોપમાં ઈગ્લેંડ અને હોલેન્ડ વચ્ચે સલાહ રહેતી, પણ પૂર્વમાં બેઉની પ્રજા વચ્ચે લડાઈ ચાલતી. બેઉ દેશની સરકાર અત્યંત મહેનત કરી પિતપિતાની પ્રજા વચ્ચે એખલાસ કરાવવા મથતી, પણ તે સઘળું કાગળ ઉપરજ રહેતું, કેમકે સ્પેન તરફને જેમ્સ રાજાનો સ્નેહભાવ હેલેન્ડને પસંદ ૫ડતે નહીં. વળી સ્પેન તથા પોર્ટુગલ સામે લડવામાં હોલેન્ડના લેકે પુષ્કળ નાણું ખર્ચતા તે પ્રમાણે અંગ્રેજો કરવા તૈયાર હતા નહીં. સને 1613 થી 1615 સુધીનાં ત્રણ વર્ષમાં લંડન તથા આમસ્ટમમાં બન્ને દેશના મહાન એલચીઓએ સંધીની ભાંજગડ કરી, પણ તેમની મહેનતનું કંઈ પણ જાણવા જોગ પરિણામ આવ્યું નહીં. આજ વર્ષોમાં મસાલાના ટાપુમાં બાંડા, એઓયના, જાવા ઈત્યાદિ ઠેકાણે બન્ને રાષ્ટ્રના લેકે એકમેકની સામા વક્રદ્રષ્ટીથી જોતા હતા. સને 1617 માં ઇંગ્લંડમાં ખબર આવી હતી કે એ નામાં 40-50 અંગ્રેજો વલંદાઓના કેદખાનામાં ભુખે મરે છે. આવા અનેક ગપાટા ઉડતા, અને બન્ને પ્રજા વચ્ચે અપશબ્દો ભરેલી બેલાચાલી થતી. સને 1614 અને 1615 નાં બે વર્ષમાં જેરાર્ડ રેર્ ડચ ગવર્નર જનરલ હતું. એ પણ બથ જેવો હોંશીઆર અને ચાલાક હોવાથી તેને સંપૂર્ણ અધિકાર મળ્યો હતો. તે અહીં જ મરણ પામ્યા પછી ત્રીજે ગવર્નર જનરલ લોરેન્સ રિઆલ થયો; એણે કિલ્લા વગેરે બાંધી વલંદ લેકેની સત્તા ઘણુ મજબૂત કરી. બીજી તરફ અંગ્રેજોનું પ્રાબલ્ય ધીમે ધીમે વધતું ગયું. સને 1613-16 માં સામાજીક ભડળથી ચલાવેલા વેપારમાં તેમને એટલે બધો ન થયો કે
Page #195
--------------------------------------------------------------------------
________________ 178 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. બીજે જ વર્ષે તેમના 100 પીંડના શેરને ભાવ 207 ઉપર ગયે. તેમનું મહત્વ મસાલાના બેટમાં વિશેષ નહેતું, પરંતુ સર ટૅમસ રેના પરિશ્રમને લીધે હિંદુસ્તાનના પશ્ચિમ કિનારા ઉપર તેમને અમલ સારે બેઠો હતો. આથી સને 1617 થી 20 સુધીનાં ચાર વર્ષ માટે બીજે સામાઈક ભંડોળ એકઠો કરવામાં આવ્યો ત્યારે ધનાઢય લેકેએ ધામધુમ કરી દેઢ કરોડથી વધારે થાપણ ઉભી કરી. પરંતુ એટલી મોટી રકમથી પણ વલંદાઓને નાદ ઉતારવાનું તેમને માટે મુશ્કેલ હતું. ડચ કંપનીની વ્યવસ્થા વલંદા સર કારના તાબામાં હોવાથી તેનાં કામને આખા રાજ્યને ટેકે હતા. અંગ્રેજ કંપનીને સરકારને ટકે નહેતે એટલું જ નહીં પણ આરંભમાં તેણે કકડે કકડે કરેલી સફરેને લીધે, તથા ત્યાર પછી ચાર ચાર વર્ષ માટે જમા કરેલા સામાઈક ભંડોળની મદદથી ઉપડેલી સ્વારીને લીધે તેમની વ્યવસ્થામાં કંઈ પણ સરખાપણું રહ્યું નહોતું. વ્યવસ્થાને આ દેષ અંગ્રેજોને લાંબે વખત નડ્યો હત. ઠરાવેલી મુદતમાં થાય તેટલે ન કરી લેવા પુરતેજ અંગ્રેજ વેપારીઓને શરૂઆતમાં આશય હોવાથી કિલ્લા વગેરે બાંધી કાયમને બંદોબસ્ત કરવાની તેઓ હિમત કરતા નહીં. વળી જેમ્સ રાજાના દરબારમાંના જુદા જુદા પક્ષને ત્રાસ તેમને વેઠવો પડત. જેમ્સ ર્કોટલંડ તેમજ ઇગ્લેંડ એ બન્ને દેશને રાજા હોવાથી તેને ર્કોટલંડમાં સ્થાપન થયેલી વેપારી કંપનીને સને 1517 માં સનદ કરી આપવી પડી. આથી લંડન કંપનીને સ્વાભાવિક રીતે ધાસ્તી ઉત્પન્ન થઈ કેમકે ટેંચ અને અંગ્રેજો વચ્ચે સારા સંબંધ નહે, અને ધર્મ સંબંધમાં તેઓ વલંદાઓને મળતા હતા. સને ૧૬૧૮માં લંડન કંપનીએ. સચ કંપનીને થયેલું નુકસાન ભરી આપવાથી જેમ્સ રાજાએ સ્કેચ કંપનીની સનદ રદ કરી. . . " છે. એશિયામાં સને 1618 માં વલંદા તથા અંગ્રેજો વચ્ચે પાછો એક મેટે ટટ શરૂ થયો. વલંદાઓ અંગ્રેજોને કેદ કરે છે, તેમની કોઠીઓ છીનવી લે છે, બે વહાણે બાળી નાંખી તેમાંના ખલાસીઓને કેદ કર્યા છે એવી અનેક ફરીઆ કંપનીએ જેમ્સ રાજા આગળ કરી ત્યારે ફરીથી
Page #196
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 7 મું. ] વલંદા લેકેની હકીકત. 179 કરારની ભાંજગડ કરવા તથા ફરીઆદને નીકાલ કરવા હેલેન્ડના દસ એલચીઓ સને 1618 માં લંડન આવ્યા. બીજા વર્ષના જુલાઈ માસમાં મુકરર થયેલી તહની સરતમાં મોટે ભાગે વલંદાઓએ સરસાઈ મેળવી. વલંદા લેકે તરફથી અંગ્રેજ કંપનીને દર સાલ આસરે દસ લાખ રૂપીઆ નુકસાન થતું તે તેને ન મળ્યું એટલું જ નહીં પણ ઉલટું પૂર્વ તરફના હીપસમૂહમાં અંગ્રેજને કંઈ પણ હક રહ્યો નહીં. તહની રૂએ એટલુંજ ઠરાવવામાં આવ્યું કે જપ્ત કરેલાં વહાણે તથા માલ જેમાં તેનાં પાછાં આપી દેવાં, બન્નેએ પૂર્વમાં વેપાર ચલાવ તથા પ્રત્યેક કંપનીએ દસ લડાયક વહાણે હમેશ માટે તે તરફ રાખવાં. આ તહની સરત પ્રમાણે વિસ વર્ષ લગી કામ કરવાનું હતું, અને તેની 5 બજાવણી માટે પ્રત્યેક રાષ્ટ્રના ચાર ચાર ગ્રહસ્થાની કન્સિલ નીમાઈ હતી. આવી પ્રતિકુળ સરત, અંગ્રેજોને બીલકુલ પસંદ પડી નહીં, તેમ તેને કંઈ ખાસ ઉપયોગ થયો નહીં. બાંડા અને એમ્બેયનાના લોંગના વેપારમાં અંગ્રેજોને ભાગ હો જોઈએ અને બટેવિઆ નજદીક તેમનું એક મજબૂત થાણું રહેવું જોઈએ એવી અંગ્રેજોની બે મહત્વની માંગણી હતી, પણ સ્વરક્ષણ માટે વલંદાઓ તે સ્વીકારે એમ હતું નહીં. જાવાના મસાલાના વેપારમાં અંગ્રેજોને સરખે હક તેઓએ કબૂલ રાખ્યો હતો, પરંતુ એમ્બેયના અને બાંડા જેવાં મહત્વને ઠેકાણે તેમને હીસ્સો ફક્ત એક તૃતીયાંસજ મંજુર થયો હતો. આ બેટ ઉપર જવાને રસ્તે છેક દક્ષિણ તરફ હોવાથી તે જે અંગ્રેજોના સ્વાધીનમાં જાય તે જાવા, સુમાત્રા વગેરે શહેરોમાંના વલંદાઓને પિતાની સલામતી માટે ધાસ્તી લાગવાથી બાંડા, એયના વગેરે બેટા, અંગ્રેજોને મળે નહીં એવી તેમની સંપૂર્ણ ઈચ્છા હતી. એ સમયે આ દ્વીપ સમૂહમાં બન્ને પ્રજાના કાફલા હતા, અને બન્નેનું લશ્કર લગભગ સરખું જ હતું. - આ સમયે વલંદા સંસ્થાનનું સૂત્ર હમણુની ધામધુમમાં પ્રસિદ્ધ થયેલા કેએન (Coen) નામના એક ઘણું ચાલાક અમલદારના હાથમાં હતું. એને જન્મ સને 1857 માં થયો હતો. નાનપણમાં રોમની એક પ્રસિદ્ધ વેપારી પેઢીમાં શિક્ષણ લઈ તે સને 1907 માં પૂર્વનાં ડચ વસાહત
Page #197
--------------------------------------------------------------------------
________________ 180 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. માં આવી રહ્યો હતો. જાત હોંશીઆરીથી એ થોડા જ વખતમાં બહાર આવ્યો, અને એને 1613 માં બૅટમના પ્રેસિડન્ટની પદવી મળી. ચાર વર્ષ બાદ તેને રાજાના સર્વ હક તથા સત્તા પ્રાપ્ત થવા ઉપરાંત તે સંસ્થાનને ગવર્નર જનરલ થયે. પર્ટુગીઝને આબુર્ક, કેન્ય લોકોને ડુપ્લે અને વલંદાઓને કોએન એ ત્રણે ઐતિહાસિક દ્રષ્ટીએ જેમાં દરેક બાબતમાં એક બીજાને ઘણું મળતા આવે છે. એશિયામાં વલંદાઓનું રાજ્ય સ્થાપવા કેએનની મહત્વાકાંક્ષા ઉશ્કેરાઈ હતી, અને તે ફળીભૂત કરવામાં તેને કંપનીને તથા આખા દેશનો ટેકે હતો. એણે સને 1618 થી 1623 સુધી અને 1627 થી 1629 સુધી ગવર્નર જનરલનો ઓધો ભેગવ્યો, અને જાવા બેટમાં બટેવિઆ નામનું શહેર વસાવી ત્યાં મજબૂત કિલ્લેબંધી કરી. આ તૈયારીઓ ચાલતી હતી એવામાં યુરોપમાં ઈગ્લેંડ અને હેલેન્ડ વચ્ચે સલાહ થયાની ખબર આવી. આ તહનામામાં વ્યક્ત થતા સંદિગ્ધપણને લાભ લઈ કે એને અનેક પ્રકારના બેત લડાવ્યા. કંપનીના સંરક્ષણાર્થ બેઉ પ્રજાનાં વહાણે તે તરફ રહે એવો ઠરાવ હતો, પણ કે એને બેઉ કાફલાને ઉપયોગ સ્વપ્રજાની સત્તા વધારવા માટે કરવા માંડે. આ સઘળા ટંટાના મૂળમાં આ મુલક ઉપર સામ સત્તા એ બે પ્રજામાંથી કોણે ચલાવવી, અને ક્યા દેશને કાયદે ત્યાં અમલમાં મુક એ વિશે મુખ્ય તકરાર હતી. કેએને વલંદાઓની સત્તા સર્વોપરી ગણી હેલેન્ડના કાયદા ચલાવ્યાથી અંગ્રેજોને ઘણે ત્રાસ પડવા લાગે. સને 1619 ના કેલકરારો ફાયદામંદ થવાને બદલે તેનાથી પૂર્વની તકરારોએ વધારે ઉગ્રરૂપ ધારણ કર્યું, એ વાત ઇંગ્લંડમાં પણ જાહેર થઈ ગઈ હતી. 4. કંટાનું ભયંકર પરિણામ–એમ્બેયનામાં અંગ્રેજોની કતલ –સને 1619 ના કરાર થયા ન હતા તે અંગ્રેજોને વલંદા લેકેએ કયારના આ દ્વીપસમૂહમાંથી હાંકી કહાડયા હતા. કોએને પિતાની સરકારને લખ્યું હતું કે “અંગ્રેજ લેકે દ્વીપસમૂહમાંથી સ્વેચ્છાથી ચાલ્યા જવાની અણી ઉપર હતા, પણ આ સધી મારફત તમે તેમને પુનઃ આશ્રય
Page #198
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 7 મું. ] વલંદા લેકેની હકીકત. - 181 આ માટે તેઓએ તમારે આભાર માન જોઈએ.” અંગ્રેજ લેકેની મુખ્ય વસ્તી ઍટમમાં હતી, પણ તેમને ત્યાંથી ખસેડી પિતાની નજર હેઠળ બટેવિઆમાં લાવનાર કેએન હતો. અહીં અંગ્રેજો ઉપર એટલે બધો ત્રાસ પડવા માંડયો કે તેઓમાંના ઘણાખરા કંટાળી જઈ હિંદુસ્તાન પાછા ફર્યા. દેશી રહેવાસીઓ કરતાં પણ એમની સ્થિતિ ઘણી જ ખરાબ તથા દયાજનક હતી. અંગ્રેજ કઠીન કારભારી કલાર્કને કેએને ભરબજારમાં ચાબકાને માર માર્યો હતો, તેનું માંસ ખેંચી કહાડી જખમમાં મીઠું અને આમલી - રાવ્યાં હતાં, અને અંગ્રેજ પહેરેગીરેને આઠ દિવસ અટકાવમાં રાખ્યા હતા. વલંદાઓ જે કંઈ કાયદા અન્વય કરતા તે સઘળું અંગ્રેજોને જુલમ સરખું લાગતું. એમની વિરૂદ્ધ પુરાવો ઉભો કરવા માટે વલંદાઓ દેશી લેકે ઉપર પણ ભયંકર જુલમ કરતા. આવા આવા અનેક પ્રકારના ત્રાસથી કંટાળી જઈ અંગ્રેજોએ આ અસહ્ય દુઃખમાંથી છોડવવા ઈગ્લેંડની સરકારને ઉપરા છાપરી વિનંતિ કરવા માંડી. બાડા, એયના ઈત્યાદિ બેટ ઉપર બન્ને પ્રજાના અધિકારીઓ પિતાને હક આગળ કરતા. સને 1621 માં પલારૂન બેટમાંથી વલંદાઓએ અંગ્રેજોને હાંકી કહાયા, પણ એમ્બેયનાની તેમની વખારને કંઈ હરકત આવી નહીં કેમકે ત્યાને ડચ ગવર્નર હરમન વાન ટુલ્સ (Herman Van Spealt). એક ઘણું નિષ્પક્ષપાત અમલદાર તરીકે વખણાય હતા. સને ૧૬૨૩ના જાનેવારીમાં કેએન યુરેપ ગયો ત્યારે વલંદા અધિકારીઓ ઉપર એણે એવું ફરમાન કહાયું હતું કે, “એયનામાં અંગ્રેજોને બીલકુલ દાખલ થવા દેવા નહીં, અને તેમને શત્રુ ગણી તેમની તરફ કસાઈની માફક વર્તવું પડે તો તે માટે ફિકર કરવી નહીં.” આ વાક્યથી કોએનની ખરી રાજનીતિ સ્પષ્ટ થાય છે. સને 1623 ના આરંભમાં એએયના વગેરે બીજા મસાલાના ટાપુઓ વલંદાના કલ અખત્યારમાં આવ્યા ત્યારે એમનામાં બસો વલંદા અને ત્રણસે ચારસે જાપાનીઝ વગેરે લેકેનું એક લશ્કર હતું, અને બંદરમાં આઠ જહાજ હતાં. અંગ્રેજી વખારમાં અરાઢ અંગ્રેજે હતા, અને તેમની પાસે ત્રણ તલવાર, બે બંદુક તથા અડધો શેર દારૂ હતા. તેઓની મદદે
Page #199
--------------------------------------------------------------------------
________________ 182 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જો. આવી શકે એવા નવ અંગ્રેજો પાસેના બાંડાના ટાપુમાં હતા. આ દ્વીપસમૂહમાં અંગ્રેજોને મુખ્ય પ્રતિનિધિ જાવામાં રહેતે હતો તેણે આ સઘળાએને પિતાના સ્થાનમાંથી નીકળી જવા હુકમ કહા હતા, પણ તે તેમને વેળાસર મળે નહીં. સને 1623 માં તા. 10 મી ફેબ્રુઆરીએ રાતના વલંદા લશ્કરમાંના એક જાપાનીઝ સિપાઈએ વલંદા પહેરેગીરને એકંદર કેટલા પહેરેગીરે છે અને પહેરો ક્યારે બદલાય છે તે વિશે કઈક પુછપરછ કરી. બીજે દિવસે ગવર્નરે તેને આ તપાસ કરવાનું કારણ પુછયું ત્યારે જવાબમાં તેણે એટલું જ કહ્યું કે સહેજ ખબર મેળવવા માટે આ પુછપરછ કરી હતી, તેમાં કાંઈ બીજે હેતું હતું નહીં. ખરું જોતાં એક પહેરેગીરને કેટલે વખત સુધી ફરજ બજાવવી પડે છે તે જાણવા માટે તેણે આ તપાસ કરી હતી. ગવર્નર યુસ્ટને પિતાના ઉપર આવેલા નિષ્પક્ષપાતપણાના આરેપમાંથી છૂટા થવું હતું, એટલે તેણે આવેલી તકનો લાભ લઇ જાપાનીઝ સિપાઈ ઉપર જુલમ કરી તેની પાસેથી અંગ્રેજો વિરૂદ્ધ પુરાવો એક કી, અને તે જ દિવસે જુબાની ઉપર તેની સહી કરાવી લીધી, અગર જે ડચ કાયદા પ્રમાણે કોઈ પાસેથી જબરદસ્તીથી કબુલાત લેવામાં આવે છે તેવી કબૂલાત લીધા પછી વીસ કલાકે તેને તે ફરીથી વાંચી બતાવ્યા પછી તેના ઉપર તેની સહી લેવાનું હતું. આ જાપાનીઝ સિપાઈએ કહેલી હકીકત જાણતા હોય તેવા આઠ નવ જાપાનીઝનાં નામે તેણે અગાઉથી આપેલાં હોવાથી તેમની પાસેથી પણ અંગ્રેજો વિરૂદ્ધ પુરા લેવામાં આવ્યો. જે આવી રીતે પુરા આપવામાં કોઈ આનાકાની કરતા તે તેમને ડામ દેવા અને રડતા કકલતા ઉંચકી તુરંગમાં નાંખવામાં આવતા. આવા જોરજુલમથી મેળવેલી કબૂલાત ઉપરથી એવો ઘાટ ગોઠવવામાં આવ્યો કે એકાદ અંગ્રેજ વહાણ આવી પહોંચે ત્યારે, અથવા ગવર્નર બીજી તરફ રોકાયેલું હોય ત્યારે વલંદાઓના કિલ્લા ઉપર હલ્લે કરી તે સર કરવાને ઉપર કહેલા અરાદ્ધ અંગ્રેજોએ બેસતું વર્ષે સોગન ઉપર ઠરાવ કર્યો હતો, અને એ કામમાં મદદ કરવા જાપાનીઝ સિપાઈઓને ફિતુરી બનાવી ઉશ્કેરવા માટે પ્રાઈસ
Page #200
--------------------------------------------------------------------------
________________ 183 પ્રકરણ 7 મું. ] વલંદા લેકની હકીકત. નામના અંગ્રેજ હજામે વચન આપ્યું હતું. દારૂના ઘેનમાં ગેરકાયદે વર્તન કરવા માટે આ હજામ આ વખતે કેદમાં હતું. 15 મી ફેબ્રુઆરીએ ગવર્નરે તેની જુબાની લઈ ઉપર મુજબની કબૂલાત ઉપર જોરજુલમથી સહી કરાવી લીધી. આ સઘળી હકીકત અંગ્રેજોને માલમ પડી ત્યારે 500 માણસનાં લશ્કર અને 8 વહાણે સામે 18 આસામી કિલ્લે લે એ કેવળ અસંભવિત લાગવાથી તેઓ એ બાબત બેફીકર રહ્યા. તે પણ ડચ ગવર્નરે લીધેલા પુરાવાને ઉપયોગ કરી અંગ્રેજ કારભારી ટેવરસન (Towersen) અને તેની સાથેનાં સત્તર માણસને બેડી પહેરાવી કેદ કર્યા. કાયદેસર તપાસ શરૂ થતાં અંગ્રેજોની વખારમાંથી અથવા કોઈ પણ પાસેથી એક લીટીને પણ પુરા મળે નહીં, ત્યારે પ્રથમ બોમંટ અને જોન્સન નામના બે જણાને વલંદાઓ આગળ લાવ્યા. બેસંટને બહાર દિવાનખાનામાં બેસાડી તેઓ જોન્સનને અંદરની ઓરડીમાં લઈ ગયા. ત્યાંથી જોન્સનનાં આજીજીપૂર્વક કલ્પાંતનો સાદ આવતે બોમંટે સાંભળ્યો. એક કલાક પછી જોન્સન આખા શરીર ઉપર દાઝી ગયેલ અને સોરાઈ ગયેલે બહાર આવ્યો. એડવર્ડ કેલિસે સઘળું કબૂલ કરવાથી તેના ઉપર જુલમ થયો નહીં, પણ તેને પહેલાં તે કેટલુંક દુઃખ ખમવું પડયું હતું, અને વધુ દુઃખ અટકાવવા માટે જ તેણે સર્વ કબૂલ કર્યું હતું. આ પ્રમાણે શરૂ થયેલી ક્રુરતા તથા જંગલીપણું તા. 15 મીથી 23 મી સુધી ચાલ્યાં. જુલમમાંથી બચવા માટે જ લાચાર અંગ્રેજો વલંદાઓ કહેતા તે સઘળું કબૂલ કરતા પણ તરતજ જાહેર કરતા કે “અમે આ બધું ખોટું જ કહ્યું છે. જેન વેલને ચાર વખત વલંદાઓએ ઊંધે માથે લટકાવ્યું, પણ શું કહેવું તે તેને સમજ પડે નહીં, કેમકે તેઓ શું પુરવાર કરવા મથતા હતા તેની તેને ખબર નહોતી. આખરે પહેલા સાક્ષીની જુબાની તેને વાંચી સંભળાવવામાં આવી ત્યારે તેની આંખ ઉઘડી અને તેણે સર્વ બાબતની હા કહી. “મારે શું લખવું અને શું બલવું તે મને કહે કે તે પ્રમાણે હું કરું, એવું પ્રત્યેક અંગ્રેજ કહેતો. * જૈન કલા એટલે તે જુલમ સહન કર્યો કે એ કોઈ ભૂત કીંવા જાદુ
Page #201
--------------------------------------------------------------------------
________________ 184 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ગર હોય એમ વલંદાઓને લાગ્યું. તેના વાળમાં તેણે કંઈ જાદુ ભરી રાખ્યું નથી એની ખાતરી કરવા તેઓએ તેની હજામત કરાવી નાંખી તેના ઉપર ફરીથી પ્રયોગ ચલાવ્યું. તેમણે તેના પગ, હાથ તથા કણ ઉપર અને કાખમાં મીણબત્તીએ ડામ દઈ શરીરમાંનું માંસ બહાર ખેંચી કહાડયું. આ જખમે તેઓ ધેવા દેતા નહીં, તેમ તેના ઉપર ઔષધોપચાર પણ કરતા નહીં, એટલે આખરે તેમાં કીડા પડી સર્વાગે દુર્ગધ ઉઠતી. આવી કુર વર્તણુક ચલાવ્યાનું વલંદા ન્યાયાધીશે કબૂલ કરતા નથી; માત્ર મેઘમમાં છેડે ઘણે જુલમ કર્યાનું જ તેઓ કહે છે. પણ ત્યાં હાજર રહેલાના હોંડામાંથી ખરી હકીકત બીલકુલજ બહાર આવી નથી. પ્રથમ તે તેઓ ગુન્હેગારના હાથ ઉલટાવી નાંખી દરવાજા ઉપર પક્ષીઓની પેઠે તેને લાંબા ટાંગતા, પછી મહેડું ઢંકાઈ જાય તેમ ગરદન લગી રૂમાલ બાંધી તે ઉપર ધીમે ધીમે પાણી નાંખ્યા કરતા. આથી તેમનું શરીર સુજી બે ત્રણ ગણું મોટું થઈ જતું, અને આંખમાંના ડોળા નીકળી પડતા હોય તેમ દેખાતા. ટુંકામાં જીવ ગુંગળાઈ જઈ શરીર ફાટી જવા જેવી ગુ. ગારની સ્થિતિ થતી. વળી તેને ટાંગ્યા પછી તેની હેઠળ દેવતા સળગાવી તેને અસહ્ય દુઃખ દેવામાં આવતું. આવા અસહ્ય તથા ઘાતકી જુલમમાંથી અરાઢ અંગ્રેજોમાંથી કોઈ પણ જીવતું રહેવા પામ્યું નહીં. આવી ભયંકર સ્થિતિમાં અંગ્રેજો હતા ત્યારે સઘળાઓને જાવા ચાલ્યા જવાને આગ્રહ કરનારે પત્ર ત્યાંના પ્રેસિડન્ટ તરફથી આવ્યું. ગવર્નર પ્યુર્ટે કબૂલ કર્યું છે કે આ પત્ર તેના વાંચવામાં આવ્યું હતું તે છતાં પણ તેણે વધુ કેર વર્તાવ્યો. હવે પછીની વ્યવસ્થા ડચ કાયદા પ્રમાણે કરવાની હતી પણ તેમ કંઈ થયું નહીં. વલંદાઓના વકીલે પકડાયેલા ગુન્હેગારને ફાંસીની શિક્ષા કરવા માટે ન્યાયાધીશ પાસે અરજ કરતાં તા. 23 મી ફેબ્રુઆરીએ કેટલાકને છોડી મુકી બાકીનાઓને દેહાંત દંડની શિક્ષા કરવામાં આવી. ખાનગી મસલતથી થયેલી આ ગોઠવણની રૂએ એ સમયે એમ્બેયનામાં નહીં હતા તેવા સઘળા અંગ્રેજોને છોડી દેવામાં આવ્યા. બીજા ત્રણના નામની ચીઠીઓ કહાડી તેમને મરછમાં આવે તેવી સજા કરવા માટે
Page #202
--------------------------------------------------------------------------
________________ 185 પ્રકરણ 7 મું. ] વલંદા લેકની હકીકત. બટેવિઆના ગવર્નર જનરલ પાસે મોકલવામાં આવ્યા. ટૉવરસને પિતાને થયેલા અન્યાય વિશે એક બીલના ખુણા ઉપર લખેલું એક વાક્ય મળી આવ્યું છે. “હું સઘળી રીતે નિરપરાધી છું. પરમેશ્વર મારા શત્રુને ક્ષમા કરે અને મને તમારા કૃપા છત્ર હેઠળ લઈ લે. " આવા બીજા અનેક પુરાવાઓ ગુપ્ત રીતે લખેલા જાહેર થયા છે. તા. 26 મી ફેબ્રુઆરીએ કિલ્લાના દિવાનખાનામાં ટૌવરસનને શિક્ષા મેળવવા માટે લાવ્યા પછી તેને એક ઓરડીમાં પુરવામાં આવ્યું, પણ ત્યાં તેણે કંઈ પણ કબૂલ કર્યું નહીં, બીજા ઘણુકેની પણ એવી અવદશા થયા પછી તે રાતના સઘળાઓને પ્રાર્થના કરવા પરવાનગી આપવામાં આવી. દસ અંગ્રેજ, નવ જાપાનીઝ અને એક પાર્ટુગીઝને શહેરમાં ફેરવી ફાંસીની જગ્યાએ લાવવામાં આવ્યા. તે સ્થળે લેકિનાં એક મોટાં ટોળાં સમક્ષ તે સઘળાને શિરચ્છેદ થયે. બાકીનાઓને બટેવિઆ મોકલી દેવામાં આવ્યા, અને એ પ્રમાણે મસાલાના ટાપુમાં અંગ્રેજોની કારકિદી પુરી થઈ. 5, વેર લેવા તરફ બેદરકારી એઓયનાની કતલ તથા તે ઉપરથી ઉપસ્થિત થયેલા રાજકીય પ્રશ્ન બાબત અંગ્રેજી ભાષામાં એટલા બધા ગ્રંથ તથા લેખ લખવામાં આવ્યા છે, કે યુરોપના રાજકીય ફેરફારમાં આવા નાના પ્રશ્નને આટલું મહત્વ મળ્યું એ સહજ આશ્ચર્ય લાગે છે. એયનાના ભયંકર બનાવનું વેર લેવાનું કામ અનેક કારણોને લીધે ઢીલમાં પડયું. એ હકીક્ત ઈગ્લડ પહોંચતાંજ પંદર મહિના નીકળી ગયા. (મે 1624). પ્રથમ તે કેઈએ કંઈ ખરૂં માન્યું નહીં, પણ જ્યારે પુરાવા સાથે સઘળી બાબત બહાર આવી ત્યારે કંપનીએ એ હકીકત રાજા આગળ મુકી. રાજાએ એકદમ વેર લેવા ઠરાવ કર્યો. પણ એજ પ્રસંગે સ્પેનના રાજા સાથે જેમ્સ રાજાને અણબનાવ થયો હતો, અને હોલેન્ડને એલચી તહ કરવા માટે લંડન આવ્યો હતે. આવા સંજોગોમાં જેમ્સ રાજા તથા તેની કન્સિલે બનેલ બનાવ ભૂલી જઈ વલંદા રાજ્યના એલચી પ્રત્યે સ્નેહ બતાવી તેને ખુશ કર્યો. આથી “રાજા કેવો મેટા મનને છે ! તેણે એમ્બેથનામાં ગુજરેલા ઘાતકીપણા માટે એક શબ્દ પણ કહાડયો નહીં,”
Page #203
--------------------------------------------------------------------------
________________ 186 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. એવી જેમ્સ રાજાની સ્તુતિ કરતે તે સ્વદેશ પાછો ફર્યો. પરંતુ આખી અંગ્રેજ પ્રજા વલંદાઓ વિરૂદ્ધ ખળભળી ઉઠી. તેમના ઉપર વેર લેવા કંપનીએ રાજાને એક અરજી કરી, અને કેટલાકે એ એ સંબંધમાં તેની મુલાકાત લીધી. રાજાએ નાઈલાજ થઈ હોલેન્ડમાંના પિતાના એલચીને વલંદા સરકાર પાસે જવાબ માગવા ફરમાવ્યું, અને જે સંતોષકારક જવાબ નહીં મળે તે મરછમાં આવે તેટલા વલંદાઓને શિરચ્છેદ કરવાની અથવા યુદ્ધ કરવાની ધમકી આપવા જણાવ્યું. આ સંદેશાથી વલંદા સરકાર તત્કાળ તે ગભરાઈ ઉઠી, અને તેણે ગવર્નર યુસ્ટને રાજ્ય ઉપર વિના કારણ સંકટ ઉભું કરવા માટે ઠપકે આપે. એ સઘળું છતાં જેસમાં કેટલું શૌર્ય હતું તે વલંદાઓ સારી પેઠે જાણતા હતા. તે બેલવામાં શૂર પણ કામ કરવામાં વ્હીકણ હતું, એ બાબતથી તેઓ અજ્ઞાન નહતા. એટલે આજે જવાબ આપીએ છીએ, કાલે જવાબ આપીએ છીએ એમ કરી કેટલીક વખત તેઓએ કહાડી નાંખ્યો, અને બટેવિઆમાં રહેલા અંગ્રેજોને સહીસલામત ત્યાંથી રવાના કરી દીધા. આ વાતમાં પાંચ સાત માસ નીકળી ગયા, અને જેમ્સ રાજા, માર્ચ 1625 માં મરણ પામે. એટલામાં એમ્બેયનાની સઘળી બારીક વિગત ઈગ્લેંડમાં સઘળાને હેડે સંભળાવવા લાગી. વરસનની વાત સાંભળી લેકેને અત્યંત ખેદ થયે. ઈ.સ. 1604 માં તે ઈગ્લડ છોડી પરદેશ નીકળ્યું હતું, અને નિરનિરાળી જગ્યાએ અરઢ વર્ષ લગી ઉત્તમ સેવા બજાવી એમ્બેયનામાં માસિક 150 રૂપિઆના પગારે અંગ્રેજ કંપનીનો મોટો પ્રતિનિધિ થયું હતું. તે સ્વભાવે ઘણે ભોળો હોવાથી ડચ ગવર્નર મ્યુસ્ટની સાથે તેણે દસ્તી બાંધી હતી, અને પિતાના ખાનગી વિચારે તેને જણાવતો હતે. એટલું જ કરી દૈવરસન બેસી રહેતે નહીં. મ્યુસ્ટના સુસ્વભાવનાં વખાણ બટેવિઆમાંના અંગ્રેજ પ્રેસિડન્ટને તે વારંવાર લખતે. એક વખત મ્યુસ્ટને અભિનંદનને પત્ર મોકલવા તથા કેટલીક દારૂની બાટલીઓ નજર કરવા તેણે પ્રેસિડન્ટને લખ્યું હતું. તેના જવાબમાં પ્રેસિ
Page #204
--------------------------------------------------------------------------
________________ 187 પ્રકરણ 7 મું. ] વલંદા લેકેની હકીકત. છે પણ અંદરખાનેથી તે ઘણે લુચ્ચ અને ઠગ છે. તેને કંઈ પણ નજરાણું મેકલવાની જરૂરજ નથી. માત્ર તેની મીઠી મીઠી વાતથી તમે ફસાતા નહીં એટલે બસ.” આ પછી બીજે જ મહિને પ્રેસિડન્ટ તરફથી એમનામાંથી નીકળી જવાને હુકમ ટૅવરસનને મળ્યા. હજી પણ તેનું ભોળપણ ચાલુજ હતું; આ સુસ્વભાવી મનુષ્યના આવા ઘાતકી અંત માટે લેકેને દુખ ઉપજે એ સ્વાભાવિક છે. ' ઈગ્લેંડમાં સર્વત્ર એમ્બેયનાની કતલ વિરૂદ્ધ બુમાટે શરૂ થશે, અને લંડનમાં વલંદા લેકેને બહાર કરવામાં પિતાની સહીસલામતી માટે બહીક લાગી. આવી સ્થિતિમાં ચાર્લ્સ ગાદીએ આવ્યો. તેની લાગણી સ્પેન વિરૂદ્ધ હોવાથી હાલેન્ડની મિત્રાચારીની તેને જરૂર જણાઈ. આથી હેલેન્ડમાંના અંગ્રેજ વકીલ સર ડડલી કાર્લટન (Sir Dudley Carlton) ને બે સામસામાં કામે કરવામાં ઘણી મુશ્કેલી નડી, ત્યારે રાજાએ વલંદા સરકારને એયનાના બનાવ માટે જવાબ આપવા દેઢ વર્ષની મહેતલ આપી, અને કંપનીને ગમે તેમ સમજાવી લીધી. આ દેઢ વર્ષમાં ચાર્લ્સ રાજાને પાર્લામેન્ટ સાથે તકરાર થઈ અને ફ્રાન્સ સાથે યુદ્ધ શરૂ થયું, એટલે એઓયનાની બાબત ફરીથી મુલતવી રહી. ડચ સરકારે કેએનને પાછા ગવર્નર જનરલ નીમી પૂર્વ તરફ મક, અને જ્યારે અંગ્રેજોએ જુની બાબતનું તેમને સ્મરણ કરાવ્યું ત્યારે અમે સઘળું કામ ન્યાયની કોર્ટમાં મોકલાવ્યું છે” એવો જવાબ તેમને મળે. આ બાબતને કંઈ પણ નીવેડે આવે એવું લાગ્યું નહીં. રાજા અને પાર્લામેન્ટ વચ્ચેની તકરારે ઉગ્ર રૂપ લીધું, અને કંપનીને કેઈપણ જગ્યાએ દાદ મળી નહીં. ક્ષુલ્લક પ્રશ્નની ભાંજગડમાં વર્ષોનાં વર્ષ નીકળી ગયાં, એટલે એમ્બેયના મુખ્ય ગુન્હેગાર અધિકારી હેલેન્ડ આવ્યો ત્યારે તેને ભારે સત્કાર કરવામાં આવ્યા. એયનાનાં ઘર કૃત્ય માટે ન્યાય મેળવવામાં અંગ્રેજોને જે મુખ્ય નડતર હતી તે તેમની અને વલંદાઓ વચ્ચે સને 1618 માં થયેલી સંધી હતી. દિવાની ફરજદારી દાવા સંબંધી તેમાં એક શબ્દ પણ હતું નહીં, અને
Page #205
--------------------------------------------------------------------------
________________ 188 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. એકંદર રીતે તેની શબ્દરચના ગુંચવણ ભરેલી હતી. બીજું કારણ એ હતું કે અંગ્રેજોને કોઈ પણ બાબતની પુરી માહિતી હતી નહીં. વલંદા લેકે દરેક બાબતમાં સંપૂર્ણ વાકેફગાર હતા. કોનો સ્વભાવ કે છે, કોને કેવી અડચણ છે, કે જવાબ આપવાથી અમુક બાબતમાંથી છટકી જવાશે, એ સઘળું તેઓ યથાસ્થિત સમજતા. વળી વલંદા લેકેની કંપની એજ વલંદા સરકાર અને વલંદા સરકાર એજ આખું રાષ્ટ્ર એવી માન્યતા વલંદાઓની હતી. એથી ઉલટું અંગ્રેજ કંપનીની સ્થિતિ વિચિત્ર હતી, અને ઇંગ્લંડમાં તેને માટે કેઈને પણ કાળજી નહતી. એમ્બેયનાને લગતી હકીકત ઉપરથી રાજકીય બાબતે તે સમયે કેવી રીતે ઉડાવવામાં આવતી એ સહજ જણાશે. યુરોપના કાયદા તથા તેની બજાવણીને આ બાબત સાથે છેડે સંબંધ નથી. લેકે ઉપર જુલમ ગુજરી તેઓ પાસેથી કબૂલાત લેવાનું ધોરણ આખા યુરોપમાં કાયદા અન્વય તે વેળા પ્રચલિત હતું. ઈગ્લેંડ કંઈ એ બાબતમાં અપવાદ રૂપે હતું નહીં. રાજા જેસે અનેક પ્રસંગે આ ધરણને ઉપયોગ કર્યો હતો. વળી તે વખતની વેપારી રીત પ્રમાણે એકજ માણસને વેપાર, લડાઈ ન્યાય વગેરે જાદા જુદાં કામ કરવા પડતાં હોવાથી એક કામમાં ઉપજેલો ગુસ્સો બીજા કામમાં તે બાજુએ મુકે એ સંભવિત નહોતું. ઉપર કહેલી હકીકત સિવાય અન્ય બાબતોમાં પણ ડચ કાયદાને પૂર્ણપણે ભંગ થયો હતો. સઘળા વલંદાઓ જાણતા હતા કે એયનાની ખટપટમાં અંગ્રેજો સંપૂર્ણ રીતે નિરપરાધી છે, તેમનાં દફતરોમાંથી પણ આ બાબત સિદ્ધ થાય છે. સઘળી હકીકતની તુલના કરતાં માલમ પડે છે કે આઈઝેક બુન નામના એમ્બેયનાના ડચ એકાઉન્ટન્ટ (હિસાબી અમલદાર)નું એ સઘળું કાળું કૃત્ય હતું. વેન યુસ્ટને શરૂઆતમાં જોકે અંગ્રેજો વિરૂદ્ધ સંશય પેદા થયો હોય તે પણ તપાસ પછી તે વિશે તેના મનમાં કંઈ વસવસો રહ્યો નહોતે. છતાં એક વખત ઉપાડેલું કામ અટકાવવાની તેનામાં હિમત નહતી. સઘળા અંગ્રેજોને બટેવિઆ રવાના કરવા, તથા પિતાની ખુશીથી એમ્બેયના છોડવા તેઓ તૈયાર છે એ બટેવિઆના પ્રેસિડન્ટને તેના ઉપર આવેલે પત્ર
Page #206
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 7 મું.] વલંદા લેકેની હકીકત. 189 દાબી મુક એટલુંજ તેના દુષ્ટ સ્વભાવની ખાતરી કરવા માટે પુરતું છે. આ બાબતની તપાસમાં અંગ્રેજ ન્યાયાસન આગળ સાક્ષી આપવી પડશે એવી તેને ધાસ્તી લાગવાથી એમ્બેયનામાંનું કામ પૂરું થતાં તે . છુપી રીતે યુરેપ આવતું હતું, પણ પ્રવાસ દરમિઆન રાતા સમુદ્રમાં તે મરણ પામે. એયનાનાં ઘર કૃત્યનું વેર ઈગ્લેંડ તરફથી લેવામાં આવશે એવી આશામાં સઘળા અંગ્રેજે બટેવિઆમાં રહ્યા હતા, પણ આખરે નિરાશ થઈ તેઓએ વલંદાઓ સાથે સંબંધ હમેશને માટે છોડે. 6 વલંદા કેના જુલમની પરાકાષ્ટા–અંગ્રેજો વિરૂદ્ધ ઉપાડેલી ઉક્ત તકરારમાં વલંદાઓના બે મુખ્ય હેતુ પાર પડયા. મસાલાના બેટોમાંથી અંગ્રેજોને પગ નીકળી ગયે, અને બટેવિઆમાં તેમની કંઈ પણ સત્તા રહી નહીં. આ હેતુ બર લાવવા માટે જ તેઓ દુષ્ટપણે વર્યા હતા, એટલે હવે પછી કંઈ પણ અત્યાચાર તેઓએ કર્યો નહીં, અને અંગ્રેજો સાથે પૂર્વની માફક સરળ રીતે વર્તવા લાગ્યા. એમ છતાં બન્ને પ્રજા વચ્ચે ચાલતા વેપારી સંબંધને લીધે સઘળી ખટપટનો અંત એટલેથીજ આવવાને નહે. સને 1626 માં અંગ્રેજ કંપનીએ બટેવિઆમાંની વખાર બંધ કરી, છતાં એમ્બેયનાનાં કૃત્ય માટે વેર લેવાને વિચાર તેમના મનમાં સળવળ્યા કરતે હતે. પહેલા જેમ્સ રાજાને લડાઈ કરવાની ઈચ્છા નહોતી, અને પહેલા ચાર્સ રાજામાં તેમ કરવા સામર્થ્ય નહતું. ચાર્લ્સના શિરચ્છેદ પછી ઇંગ્લેંડનું રાજ્યસૂત્ર એક દ્રઢ મનના પુરૂષના હાથમાં ગયું ત્યારે વલંદા લેકેએ અંગ્રેજોને કંઈક દાદ આપી. સને 1654 માં પાંચ મહિનાના ટુંક વખતની અંદર ક્રોમવેલે સઘળી બાબતને નિકાલ કરી નાંખ્યો. વલંદાઓએ નુકસાનીના સાડાઆઠ લાખ રૂપીઆ અંગ્રેજ કંપનીને આપ્યા, છત્રીસ હજાર રૂપીઆ મરણ પામેલા સખસોના વારસોને મળ્યા, અને પુલારૂન બેટ અંગ્રેજોને સ્વાધીન થયા. આટલું છતાં અંગ્રેજોના મનનો ડાઘ ગયે નહીં. બીજાં સો પચાસ વર્ષમાં આ બેઉ પ્રોટેસ્ટંટ દેશો વચ્ચે મિત્રાચારી ન થવાથી યુરોપના રાજકીય ફેરફારે જુદું જ વલણ લીધું.
Page #207
--------------------------------------------------------------------------
________________ 190 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જ... જો તેમની વચ્ચે સ્નેહભાવ હેત તે કાન્સને ચૌદમે લઈ આટલે શિરજેર થાત નહીં, બીજા ચાર્લ્સ રાજાને કાન્સના દબાયેલા રહેવું પડતું નહીં, અને બીજા જેમ્સ રાજાની ઈગ્લેંડમાં જુલમ કરવાની હીમત ચાલતે નહીં. સને 1988 માં ઈગ્લંડમાં થયેલી રાજ્યક્રાન્તિનું ગુપ્ત કારણ એમ્બેયનાની કતલ હતી. પૂર્વના વેપારના સંબંધમાં વલંદાઓનો જુસ્સો એટલે બધો નિરઅંકુશિત થયું હતું કે તેને લીધે તેમણે ચલાવેલાં ફુર કૃત્યની સરખામણીમાં મલબાર કિનારા ઉપર પોર્ટુગીઝેને ધર્મની બાબતને જુલમ કંઈજ નહોતે એમ કહેવું જોઈએ. સ્પેન, પોર્ટુગલ તથા ઈગ્લેંડ એ સર્વે આ તરફ થોડું ઘણું કુર આચરણ ચલાવ્યું હતું, તોપણ પૂર્વ દ્વીપસમૂહની દલતને ભંડાર વલંદાઓને હાથ લાગવાથી, અને હિંદુસ્તાનના. મેગલ બાદશાહી માફક તે તરફ કઈ મજબુત રાજ્ય ન હોવાથી વલંદાઓને હાથે ભયંકર અનર્થ થયેલ હતું. રાજ્ય હોય તે પૈસા મળે અને પૈસા હોય તે વેપાર થાય, એ સિદ્ધાંત જેમ પોર્ટુગીઝની બાબતમાં અવશ્ય જણાયું હતું, તેમજ વલંદાઓ માટે હતું. પોર્ટુગીઝોના શાણું સરદાર આબુકર્ક પડેલી જરૂર મટાડવા પ્રયત્ન કર્યા પણ તેને પિોર્ટ ગીઝ રાજ્યને ટેકે ન હોવાથી તેને જોઈએ તેવો યશ મળે નહીં. પણ એવા હેતુમાં વલંદા સરદાર કેએનની ઉમેદ પાર પડી, કેમકે તેને આખાં ડચ રાષ્ટ્રને ટેકે હતા. યુરોપમાંથી સ્ત્રી પુરૂષોને પૂર્વમાં લાવી વસાહત વસાવવાની કલ્પના ગમે તેવી સારી હોય તે પણ તે અમલમાં મુકવી અશક્ય હતી એ અનુભવ સિદ્ધ છે. પણ એ વિશે કેએન બરાબર સમજી ગયેલ હોવાથી આ માટે મળે તેટલા મજુરે એકઠા કરવા તેણે મહાન યત્ન કર્યો. તેણે દ્વીપસમૂહના બેટોમાંના લોકોને ગુલામ બનાવ્યા, આફ્રિકા અને એશિયા ખંડમાંથી મળી આવે તેટલા ગુલામોને દ્વીપસમૂહમાં લાવવા તજવીજ કરી, અને ભર દરીએ પકડાય તે લેકેને ત્યાં લાવી રાખ્યા. આ ઉપરથી પોર્ટુગીના અને વલંદાઓના જુલમમાં કેવા પ્રકારને તફાવત હતા તે તરત સમજાશે. પિર્ટુગીઝ લેકે એ માત્ર દેશે જીત્યા, પણ વલંદાઓએ દેશ છતવા ઉપરાંત ત્યાંના લેકેને ગુલામ,
Page #208
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 7 મું. ] વલંદા લેકેની હકીકત. 191 બનાવ્યા. પોર્ટુગીઝ બીજા લોકો પાસે ગુલામ વેચાતા લેતા, ત્યારે વલંદાઓ અન્ય લેકેને ગુલામ બનાવવા માટે મહાસાગરમાં પિતાને કાલે ફરતે રાખતા, અને અસંખ્ય માણસોને એકઠા કરતા. ઉપર કહેલી ત્રીજી યોજના કાંઈક વિશેષ ચમત્કારિક છે. પૂર્વમાં ચીન વગેરે દેશના કિનારા ઉપર હથીઆરબંધ માણસો મોકલી મરજીમાં આવે તેટલા લેકેને પકડી લાવવાની રીત કેટલી નિંદ્ય છે તે કહેવાની જરૂર નથી. આટલા લેકેની મજુરી અને જોઈએ તેટલી જમીન ફેગટ મળવાથી મસાલાનાં ઝાડા રેપી વલંદાઓએ અપરિમિત ફાયદો મેળવી લીધો. જે કોઈ ઠેકાણે અંગ્રેજોની આડખીલી હતી તે તે એમ્બેયનાના બનાવ પછી નીકળી ગઈ હતી. કેઈ પણ પરદેશીને તેઓ એક નાનો રેપ પણ જમીનમાં ઘાલવા દેતા નહીં. એવી અનેક રીતે સઘળા લેક પાસે અથાગ મહેનત કરાવી ઉષ્ણકટિબંધમાંની અતિ ફળદ્રુપ જમીન આ લેકેએ સેંકડો વર્ષ લગી પકવી એ કેટલે ફાયદો અને તેટલા માટે લેકે ઉપર નાહક કેટલે જુલમ ! આટલેથીજ કોએનની યુક્તિઓ અટકી નહોતી. કબજામાં આવેલા બેટમાં વ્યવસ્થિત રાજ્યપદ્ધતિ શરૂ કરી કિનારે કિનારે ચાલતે સઘળો વેપાર તેણે પિતાના હાથમાં લીધે, અને ઠેકઠેકાણે નિયમિત જકાત તથા કર ઠરાવી આફ્રિકા, યુરોપ અને એશિયામાંના ઘણેખરે ઠેકાણેથી જળ માર્ગે માલ લાવવાનું તથા ત્યાં માલ પહોંચતું કરવાનું કામ ઉપાડયું. દ્વીપ સમૂહના મળી ગયેલા રાજ્યમાં તેઓએ થોડે ખર્ચ કીલ્લા વગેરે બાંધી સઘળે મુલક દુશ્મને સામે ટક્કર લે તેવો મજબૂત કર્યો. આથી કરી તે સમયે આ તરફ આવેલા યુરોપિયન મુત્સદીઓના વિચાર પ્રમાણે શરૂઆતમાં થયેલા પોર્ટુગીને આબુકર્ક અને છેવટે આવેલા કેન્યના ડુપ્લે જેવોજ મધ્ય ભાગે આવેલા વલંદાઓને કેએન વિલક્ષણ, ધૂર્ત, ચાલાક તથા દીર્ધદષ્ટિ પુરૂષ હતા. આ ગુણ ઉપરાંત અત્યંત પાષાણહદયી એવું વિશેષણ પણ તેને લગાડવું જોઈએ, કેમકે માણસને ઈજાથી થતાં દુઃખ તરફ એના જેવું બેફીકરું બીજું કંઈ હતું નહીં. આ બેફીકરપણું એણે કાયદેસર ઠરાવ્યું, અને એક વખત એ નીતિ ડચ રાષ્ટ્રમાં દાખલ થયા
Page #209
--------------------------------------------------------------------------
________________ 192 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. પછી બીજાં યુરોપિયન રાજેએ તેને લાભ લીધે અને તે પ્રમાણે વર્તન ચલાવતાં તેઓ પાશ્ચાત્ય લેકે તરફ કેવળ અંધ બની ગયા. આને દાખલો યુરોપમાં થયેલાં ત્રીસ વર્ષના યુદ્ધમાં પ્રત્યક્ષ દેખાઈ આવે છે. પૂર્વ સમુદ્રમાં જે યુરેપિયન પ્રજાઓ દાખલ થઈ હતી તેમાંથી માત્ર વલંદાઓએજ નિયમિત તથા વ્યવસ્થિતપણે કામ કર્યું હતું. પૂર્વના વેપારમાં આખા રાજ્યને ફાયદે હતે એવું એજ લેકે ગણુતા, અને તેથી કરીને જ સ્વાર્થત્યાગ કરી અથવા ગમે તેટલે અન્યાય કરી તે ઉપર ઢાંક પીછેડે કરવા તેઓ તૈયાર હતા. આ ધારણ અંગ્રેજ પ્રજાએ ઉંચકી લીધું નહીં. તેમના દેશની કંપની જીવે છે કે મરી ગઈ તેની પાર્લામેન્ટને પરવા નહોતી, એટલે કે એના જેવાં તેફાની આચરણ કરવા લાઈવ તથા હેરિટંગ્સ સરખા અમલદારેએ હિંમત કરી નહીં ત્યાં સુધી અંગ્રેજે આગળ આવ્યા નહીં. ટુંકાણમાં રાજ્ય સ્થાપવામાં તથા વેપારમાં સર્વોપરી સત્તા મેળવવામાં કેટલે નહીં માની શકાય એ સંતાપ અને કેટલી પાષાણહૃદયી ખટપટ ઉપાડવી પડે છે એટલું જ આપણે આ ઇતિહાસ ઉપરથી અનુમાન કરી શકીએ તે બસ. બાકી હિંદુસ્તાનમાંના અંગ્રેજોનાં કામની ખરી હકીકત મેળવવા આજે આપણને આટલી અડચણ પડે છે તે દૂરના પૂર્વ દ્વીપસમુહમાંના લેકેની દશાને ખરો ઈતિહાસ મળ દુર્લભ છે. નાના નાના બેટો એક બીજાથી અલગ હેવાને લીધે, લેકમાં એક જાતિયપણું અને એકત્ર થવાની શકિત ન હોવાથી તેમજ તેમના અજ્ઞાનપણને લીધે, તેમના ઉપર વલંદા લેકેના અમલમાં જે ભયાનક પ્રસંગ આવી પડયો હતો તેની હકીકત કાગળ ઉપર હોવાનેજ જ્યારે સંભવ નથી તે પછી તે બહાર મુકવાની વાત જ શું? આ ઉદાહરણ ઉપરથી આપણે તેની કલ્પના કરીએ એટલેજ બસ, કેમકે જે બનાવ આપણે સમજી શકતા નથી તે બોજ નહોતે એમ કંઈ નહેતું. 7. વલંદાની પડતીનાં કારણે–આસ્ટ્રેલીઆને મોટે પ્રદેશ વલંદા લેકેએ ધી કહાડી તેને ન્યુ હેલેન્ડ એવું નામ આપ્યું હતું.
Page #210
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 7 મું. ] વલંદા લેકેની હકીકત.. ' 193 સને 1935 માં તેમણે ફસા બેટ પાર્ટુગીઝ પાસેથી કબજે કર્યો; સને 1638 માં સિલેનમાં એ બેઉ પ્રજા વચ્ચે સંગ્રામ શરૂ થયા પછી છેક સને 1658 માં એ બેટ વલંદાઓને મળે. સને 1961 થી 1964 સુધીમાં મલબાર કિનારા ઉપર કલમ, કેચીન, કાનાનુર અને કાંગાનર એમના તાબામાં આવ્યાં. સને 1969 માં સેન્ટ ટમી અને સેલિબીઝ બેટના પશ્ચિમ કિનારા ઉપર મૈકાસર તેમને હસ્તગત થયાં. સને 1682 માં અંગ્રેજો પાસેથી બૅટમ લીધા બાદ સિયામ, ટૅન્કવીન, એમાય વગેરેમની પોતાની કોઠીઓ અંગ્રેજોને ઉઠાવી લેવી પડી. સને 1759 માં વલંદા લેકોએ બંગાળામાંથી અંગ્રેજોને હાંકી કહાડવા જબરો પ્રયત્ન કર્યો પણ કર્નલ ફેડે તેમને ઘણી સખ શિકસ્ત આપ્યા પછી એ બંદોબસ્ત થયો કે બંગાળામાં તેમને 125 થી વધારે માણસનું લશ્કર રહેવા દેવું નહીં. એ બેઉ પ્રજા વચ્ચે અનેક ભાંજગડ થઈ, અને લાંબા યુદ્ધને અંતે જ્યારે વલંદાઓની સત્તા પૂર્વમાંથી નિર્મળ થઈ ત્યારબાદ માત્ર નીચેનાં ઠેકાણાઓ તેમના તાબામાં રહેવા પામ્યાં –જાવા, સુમાત્રા, બાંકા, બોર્નિઓ, સેલિબીઝ, મલાક્કા ઉર્ફે મસાલાના બેટ, તિર ન્યુગિત ઇત્યાદિ. ધીમે ધીમે યુરોપની બીજી દરિયાવધ પ્રજાઓ પૂર્વના વેપારમાં આગળ આવવા લાગી. પહેલાં એશિયાને વેપાર સત્તા તથા શિરજોરીના તત્વ ઉપર ચાલતા હતા, પણ અર્થશાસ્ત્રનાં મૂળતાનું જ્ઞાન થતાં વેપારનાં એ ધોરણમાં ફેરફાર થયો. વલંદાઓએ નવી સ્થિતિ અનુસાર પિતાની વેપાર પદ્ધતિ બદલી નહીં, એટલે પરિણામમાં તેમના હાથમાંથી વેપાર જતે રહ્યો, અને તેની સાથે રાજ્યને પણ ઘણો ખરો ભાગ ગયો. મસાલાના વેપાર માટે વલંદાઓએ પિતાનું મુખ્ય થાણું દૂરના એમ્બેયના બેટમાં કર્યું હતું, પણ એને તે બદલી બટેવિઆમાં આપ્યું ત્યારે મસાલાના વેપારમાં તેમને ખોટ જવા ઉપરાંત તેઓની બદનામી થઈ અને ધીરે ધીરે એકલા મસાલાના વેપાર ઉપર ઉપજીવિકા મેળવવાના દિવસ જતા રહ્યા. યુરેપમાંથી કેન્ચ, જર્મન, અંગ્રેજ વગેરે લેકે કાળ તથા દેશના બદલાતા સંજેગેને અનુસરી રાજકીય અને વેપારી બાબતમાં આગળ આવ્યા તે પણ
Page #211
--------------------------------------------------------------------------
________________ 194 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. વલંદાઓએ પિતાની જુની હઠ છોડી નહીં, અને પોતાના પ્રતિસ્પર્ધઓની પેઠે આગળ વધવાની દરકાર કરી નહીં. યુરોપમાં તેઓ સર્વથી છુટા પડી ગયા હતા. કારણ તેઓએ પિતાની હદમાં પરદેશી વહાણેને આવવા દીધાં નહીં, તેમ રાજ્યમાંની નદી તથા નહેરમાં અન્ય કોને ફરવા દીધા નહીં. આવાં કારણોને લીધે તેમને અનહદ નુકસાન પહોંચ્યું. તેઓ જે જર્મની સાથે જોડાઈ ગયા હતા તે અંગ્રેજે એશિયા ખંડમાં મોટા મુલકના ધણી થઈ બેસત નહીં. વળી ડચ રાષ્ટ્રની પ્રજાની સંખ્યા નાની હતી, અને તેનાં પૂર્વ તરફનાં રાજ્યનો પાયો ઘણોજ ઢીલ હતા. આવા અનેક કારણને લીધે આખરે વલંદાઓ અંગ્રેજો સામે ટકી શક્યા નહીં. તેમની અને અંગ્રેજો વચ્ચે સો પચાસ વર્ષ ચાલેલા ઝગડામાં ઈગ્લેંડને તે વેળા ઘણું ખમવું પડયું હતું તે પણ તેને અંતે જય થા. વલંદાઓના જુલમમાંથી બચી જવા માટે અંગ્રેજોને પૂર્વના દ્વીપસમૂહમાંથી નાસી જવું પડવાથી તેમની દ્રષ્ટી અન્ય દિશા તરફ ફરી, અને તેથી જ તેઓ પિતાનું રાજ્ય હિંદુસ્તાનમાં સ્થાપી શક્યા. એ દેશ તેમના કબજામાં આવતાં સઘળા વેપાર ઉપર તેમને કાબુ થયો. કેઈએ વિપત્તિમાં હડી જવું નહીં; પૈર્ય રાખી આગળ વધતાં આખરે યશપ્રાપ્તિ થયા વિના રહેતી નથી એ અંગ્રેજ તથા વલંદા વચ્ચે ચાલેલા ઝગડાનો મનન કરવા યોગ્ય સાર છે. 8. વલંદા નોકરોના પગાર–વલંદા લોકોએ પૂર્વ તરફના બેમાં જે પદ્ધતિ ઉપર પોતાના વેપારની તથા રાજ્યની વ્યવસ્થા કરી હતી તેનું જ કંઈક અનુકરણ અંગ્રેજ કંપનીએ હિંદુસ્તાનમાં કર્યું હતું. એ વ્યવસ્થા નીચે પ્રમાણે હતી. વલંદાઓના કારભારમાં 13 પ્રકારના નોકર હતા - પ્રકાર. | માસિક પગાર ભથ્થુ નામ. ગીલ્ડર. | ડૉલર 1 કારકુન રાઈટર, સજર પૈકી. ( 9 થી 14 2 | અંડર (હાથ નીચેનો) એસિસ્ટંટ. 20 4 અપર (ઉપરી) એસિસ્ટંટ. | 28 થી 36 4 * ગિલ્ડર=સવા રૂપીએ. + ડેસર ત્રણ રૂપીઆ. જ
Page #212
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 7 મું. ] વલંદા લિકાની હકીકત, ' , 195 પ્રકાર. નામ. માસિક પગાર ભથ્થુ ગીલ્ડર. | ડૉલર. 36 થી 45 50 થી 65 80 થી 120 150 200 અંડર મચેટ. મર્ચન્ટ (વેપારી). અપર મર્ચંટ. કેમેડોર (સ્ટેટ સેક્રેટરી). ડાયરેકટર. ગવર્નર. મેમ્બર એકસ્ટ્રાઓર્ડિનરી કન્સિલ. બટેવિઆની કોન્સિલના મેમ્બર.. 12 | ડાયરેકટર જનરલ, બટેવિઆ, (બીજો). 13 | ગવર્નર જનરલ ઓફ બટેવિઆ. 200 11 350 100 1200 100 200 એમની લશ્કરી નોકરીમાં હેઠળ પ્રમાણે વ્યવસ્થા હતીઃ પ્રકાર, નામ. માસિકપગાર | ભથ્થુ ગિલ્ડર. 150 | ર 0 પ્રાઈવેટ, અંડર એસિસ્ટંટ. સાજે... 28 થી 36 એનસાઈન (અંડર મર્ચંટ પ્રમાણે). 36 થી 45 લેફટનન્ટ (મચંટ પ્રમાણે). 50 થી 65 કેપ્ટન (અપર મર્ચન્ટ પ્રમાણે). 80 થી 120 મેજર (કેડર પ્રમાણે). - આ સિવાય ગવર્નર જનરલને સઘળો કાચ ખર્ચ મળતો. વળી સઘળા કરેને દર મહિને તેમના દરજજા પ્રમાણે દારૂ, મસાલા, તેલ, લાકડાં, ખા, આમલી, મીણબતી વગેરે ચીજો આપવાનો વહિવટ હતો. આ પ્રમાણે કાચું સીધું આપવા ઉપરાંત પ્રત્યેક માણસને તેની સગવડ માટે ઉપર લખ્યા પ્રમાણે ભથું ઠરાવી આપ્યું હતું.
Page #213
--------------------------------------------------------------------------
________________ 196 ' હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. વસાહતનો કાફલાના કરે પણ છ પ્રકારના હતા. અને તેમના પગાર વગેરે લગભગ ઉપરના જેવા જ હતા. પાદરી બે જાતના હતા -એક આજારી માણસોને શુભ્રષક–તેને પગાર ઉપર કહેલા એસિસ્ટંટ જેટલો હતો. અને બીજો પ્રાર્થના કરનાર, તેને પગાર અપર મર્ચટ જેટલે હતો. શસ્ત્રવઘ (સર્જન) ને અપર મચી જેટલું પગાર મળતો. પ્રકરણ 8 મું. ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. સને 1600. 1. અમેરિકા અને પેસિફિક મહા- 2. પહેલી પૃથ્વી પ્રદક્ષિણે. સાગરની શોધ. 3. ઇલિઝાબેથ રાણુને બહાદુર 4. ફાધર સ્ટીફન અને રાલ્ફ ફિચ્ચ. વહાણવટીઓ. 5. કંપની સ્થાપવાને ઉપક્રમ. 6. કંપનીની સભાની પહેલી બેઠક 7. કંપની માટે સનદ મેળવવાની ખટપટ. 8. આ બાબત છુટ વિચાર, 1, અમેરિકા અને પેસિફિક મહાસાગરની શેધ-પંદરમાં સૈકામાં યુરોપમાં અનેક મહત્વના બના બન્યા હતા. કન્ટેન્ટીને પલ તુર્ક લેકેના હાથમાં જવાથી ત્યાંના ગ્રીક તથા લૅટિન પંડિતે પશ્ચિમ તરફના દેશમાં આવ્યા તે અરસામાં છાપવાની કળા શોધી કહાડવામાં આવેલી હોવાથી વિદ્યાને પુનર્જીવન મળ્યું, અને યુરોપમાં એક નવીજ જાગૃતિ ઉત્પન્ન થઈ. સઘળા વિષયોમાં નવા વિચારે તથા નવી શોધ થવા લાગી. નૌકાશાસ્ત્રમાં પોર્ટુગીઝ કેટલા આગળ વધ્યા હતા તે પાછલાં પ્રકરણમાં આપણે જોયું છે. કોલમ્બસે આટલાંટિક મહાસાગરમાં અનેક સફરે કરી પણ તેને અમેરિકાના કિનારાની પાસેના બેટે સિવાય મુખ્ય
Page #214
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. 197 પ્રદેશને પત્તો લાગ્યો નહીં. કપર્નિકસ વગેરે અનેક વિદ્વાન શોધકોને પૃથ્વી ગોળાકાર હોવા વિશેને મત જનસમૂહમાં ખરે મનાતે નહીં. વાસ્કે ડ ગામાને હિંદુસ્તાન આવવાનો સમુદ્ર માર્ગ મળે તે પણ પૃથ્વી ગોળ છે એમ સિદ્ધ થયું નહીં. માત્ર એશિયાના વેપારના લેભમાં પૂર્વ તરફના મસાલાના બેટે પિતાના તાબામાં લેવા અનેક યુરેપિયન પ્રજાને ઉત્કંઠા થઈ. સને 1505 માં પેન દરબારમાં એ બેટે શેધી કહાડવા માટે થયેલી ગોઠવણ મુજબ નીકળેલાં વહાણે દક્ષિણ અમેરિકાનો કેટલેક કિનારે ધી પેન પાછાં ફર્યો. ઇંગ્લંડમાં પણ આ પ્રયત્ન શરૂ થવાથી સાતમા હેનરીએ પોતાના ખલાસીઓને સફરે નીકળવાની સનદ આપી, અને પિર્ટુગીઝ સાથે કંઈ પણ કંટામાં નહીં ઉતરવા તાકીદ કરી. કેલિમ્બસે શોધી કહાડેલા ક્યુબાના ટાપુને કિનારો જાપાનને પૂર્વ ભાગ હશે એવું અંગ્રેજો સમજતા હોવાથી તેઓએ યુરેપના વાયવ્ય ખુણે તરફથી દરીઆ માર્ગે હિંદુસ્તાન જવાની મહેનત કરી. પૃથ્વી ઉપર નહીં જણાયેલો પ્રદેશ પેન તથા પિોર્ટુગલનાં રાજ્યોમાં વહેંચી આપનારાં પિપનાં ફરમાનમાં પૂર્વ અને પશ્ચિમ એ શબ્દો અનેક વેળા વપરાયેલા હતા, પણ તેમાં ઉત્તર દિશા માટે કંઈ પણ કહેલું ન હોવાથી એ બાજુએથી હિંદુસ્તાન જવામાં પિપના હુકમનો અનાદર થશે નહીં, તેમજ પિતાનું કામ સરશે એવું અંગ્રેજ ખલાસીઓ ધારતા. આ સમયે બ્રિસ્ટલ શહેર ઘણું આબાદ હતું, અને દરિયાવર્ધાના કામમાં ત્યાંના વેપારીઓ તથા અન્ય ખલાસીઓ અગ્રગણીય હતા. એમાંના કેબો (Cabot) નામના બે અગ્રેસર વેપારીએને સને 1497 માં સાતમા હેનરીએ મદદ કરી હિંદુસ્તાનને માર્ગ ધી કહાડવા મોકલ્યા. જન કે નોઆને વેપારી હતા, અને લિમ્બનથી મકા લગી મુસાફરી કર્યા બાદ ઇંગ્લંડમાં આવી રહ્યો હતે. હેનરી રાજાના હુકમ અન્વય એ પિતાના છોકરા સબશ્ચિયન સાથે એક વહાણ તથા અરાડ ખલાસી લઈ બ્રિસ્ટલથી નીકળ્યો. એક મહિને ન્યૂફાઉન્ડલેન્ડના કિનારા ઉપર પહોંચતાં તેને લાગ્યું કે તે ચીનને કિનારે આવ્યો હતે. અહીંથી પાછા ફરી કેબેએ પિતાની હકીકત રાજાને નિવેદન કરી, ત્યારે
Page #215
--------------------------------------------------------------------------
________________ 198 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જો. લેકેએ તેને પુષ્કળ માનથી વધાવી લીધું. એ પછી સબેઅિન કેએ અમેરિકા લગી ત્રણ મુસાફરી કરી, અને દરેક વખતે નવા નવા પ્રદેશની શોધ ચલાવી. લેબેડરના કિનારા ઉપર તેને અનેક સંકટ ખમવાં પડ્યાં હતાં. છતાં કેબની આ સઘળી શેધને બરાબર ઉપગ ઈગ્લડે કર્યો નહીં. અમેરિગે વેસ્પચી (Amerigo Vespucci) નામને એક ઈટાલિઅન ગૃહસ્થ જેલમ્બસના કાફલામાં પશ્ચિમ તરફ ઉપડયો હતો, પણ તેની સાથે યુરોપ પાછા ન આવતાં તે નવા હાથ લાગેલા બેટ ઉપર રહી, કિનારે કિનારે ફરી, નવા મુલકે શેધી કહાડતા હતા. એવામાં એક ઠેકાણે મેટાં મેટાં ઝાડ ઉપર ઘર બાંધેલાં એવું એક ગામડું તેના જેવામાં આવ્યું. એ ઝાડે પાણીમાં ઉગેલાં હેવાથી એક ઘરમાંથી બીજા ઘરમાં જવા માટે યુરોપના વેનિસ શહેરની માફક ત્યાં જળમાર્ગ હતા. આ ગામડું નાનું સરખું વેનિસ હશે એમ જાણી અમેરિગેએ તેને વેનિઝુલા નામ આપ્યું. એ નામ અદ્યાપિ પ્રચલિત છે. કલબસના મરણ પછી અમેરિગેએ તથા બીજા ગૃહસ્થોએ નવા મુલકમાં સફર કરી જે શોધ ચલાવી તે ઉપરથી એ સઘળાની ખાતરી થઈ કે જે ભૂમિ તેમને મળી આવી હતી તે કંઈ માર્કોપોલને ચીન દેશ નહોતે, તેમ વાસ્ક ડ ગામાનું હિંદુસ્તાન પણ નહોતું, તે તો એક નવોજ ખંડ હતું. આ અનુમાનની પુષ્ટીમાં અમેરિગેએ ઘણું પ્રમાણ આપ્યાં હતાં. તેને અસલ પત્ર ઈટાલિઅન ભાષામાં હતું. આખા યુરોપની જાણ માટે લૅટિન વગેરે ભાષાઓમાં તેનાં ભાષાંતરે સત્વર થયાં, તે ઉપરથી તેનું કહેવું ખરું હતું એવી સઘળા લેકેની ખાતરી થઈ. અગાઉના લેકેને નહીં જણાય એવો એક નવો ખંડ અમેરિગેના પ્રયાસથી યુરોપની જાણમાં આવ્યો માટે તેના નામ ઉપરથી એ ખંડનું નામ અમેરિકા પડયું. એમ છતાં કેલમ્બસ, કેબ અને અમેરિગે એ સઘળાએ જુદે જુદે વખતે શેધી કહાડેલે પ્રદેશ એકજ હતે એવું સમજતાં લોકોને ઘણે વખત લાગે. એ સમયની દરેક શોધની હકીકત વાંચતાં આપણને આશ્ચર્ય લાગે છે. પૅસિફિક મહાસાગરની હયાતી વિશે યુરોપિયનને બીલકુલ માહિતી નહતી:
Page #216
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. 199 તે ઘણી ચમત્કારિક રીતે તેમના જેવામાં આવ્યો. પંદરમા સૈકાના આરંભથી અમેરિકા ખંડ માટેની ચર્ચા યુરેપમાં શરૂ થઈ હતી, અને એક પછી એક હજાર વહાણ તે તરફ જવા લાગ્યાં હતાં. એક વેળા પેન દેશમાંથી કેટલાક લેકે હેટી બેટમાં વસાહત કરવા માટે ગયા. તેઓ માને બાબેઆ નામને ગૃહસ્થ ત્યાં ગયા પછી થોડા વખતમાં કરજદાર થયો. કરજદાર માણસને દેશમાંથી બહાર જવા દેવા નહીં એવો સ્પેનને કાયદો હોવાથી બાબઆ હેટી બેટની બહાર નીકળી શક્યો નહીં, ત્યારે એક વહાણ ઉપરના ખાલી પીપમાં ભરાઈ બેસી તે ત્યાંથી છટકી ગયે. ભાદરીએ ગયા પછી તે પકડાયો, પણ થોડા દિવસ પછી વહાણ ખડક સાથે અથડાઈ ભાંગી ગયું. આ મુશ્કેલ પ્રસંગે બાબેઆને સાહસિક અને ઉછાંછળો સ્વભાવ તેને ઘણું કામ લાગે. વહાણમાંથી બચેલા લેકેને તે ડેરિઅન નજીક પનામાની સંગિભૂમીના લાંબા કટકા ઉપર આવેલા એક જંગલી લેકના ગામમાં લાવ્યો. અહીં સઘળાઓ વસાહત કરી રહ્યા, અને બાબે તેમને મુખી થયો. એમણે એ મુલકના અસલી રહેવાસીઓ સાથે મિત્રાચારી કરી, સેનાની ખાણ ખોદી તથા બીજું કામ કરી પિતાને નિર્વાહ કર્યો, અને આસપાસના પ્રદેશની શોધ કરવા માંડી. એક દિવસ સ્પેનના બે ગૃહસ્થ સેનું વહેંચી લેતાં લડી પડયા ત્યારે દેશી સેકોના સરદારે તેમને કહ્યું કે “આટલા સેના માટે શું કામ લડે છે ? જે તમારે તેનું જ જોઈતું હોય તે અહીંથી જે દક્ષિણમાં એક મોટો દેશ છે ત્યાં જઈ જોઈએ તેટલું લે. દક્ષિણ બાજુએ એક મેટે દરીઓ આવે છે ત્યાંથી વહાણમાં બેસી એ સુવર્ણમય (53) દેશમાં તમારાથી જવાશે'. દક્ષિણે સમુદ્ર છે એવું સાંભળતાં બાબોઆને અચંબો લાગ્યો. તરતજ કેટલાંક માણસને સાથે લઈ તે નીકળે, અને માર્ગમાં આવતી ઉંચા પર્વતોની હાર ઉપર ઘણી મહેનતથી તે ચો. શિખર ઉપર પહોંચતાં તેની નજરે એક પ્રચંડ મહાસાગર પડે તે સમયે તેને ઉપજેલા અચંબાનું વર્ણન કરવું અશકય છે. ત્યાં ઘૂંટણીએ પડી બાઆએ ઈશ્વરની પ્રાર્થના કરી, અને તે જગ્યાએ પથ્થરને
Page #217
--------------------------------------------------------------------------
________________ 200 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ક્રોસ ઉભો કરી તે પ્રદેશ સ્પેનના રાજાના નામથી પિતાના તાબામાં લીધે. પછી બીજી તરફથી નીચે ઉતરી ખુલ્લી તલવાર લઈ કમરપુર પાણીમાં ઉભા રહી મહાસાગર ઉપર પોતાની સત્તા બેસાડી. આ બનાવ તા. 13 મી સપટેમ્બર 1513 ને દીને થયો. આ શોધને પરિણામે અમેરિકા એક સ્વતંત્ર ખંડ છે, તેની પશ્ચિમે એક મોટો મહાસાગર છે અને તેની પેલી બાજાએ એશિયા ખંડ આવેલું છે એ સઘળું સિદ્ધ થયું. એજ વર્ષમાં સેલિસ નામને એક વહાણવટી શોધ કરતાં રિઓ પ્લેટા નદીમાં દાખલ થઈ ઉપર મુલક જોવા માટે આગળ ગયે, પણ ત્યાંના રહેવાસીઓ એને અને તેના આઠ સાથીઓને કાપી શેકીને ખાઈ ગયા એટલે એ તરફ આગળ વધવાની કોઈની હિંમત ચાલી નહીં. 2. પહેલી પૃથ્વી પ્રદક્ષિણા-મૅગેલન નામના એક પોર્ટુગીઝ ખલાસી આબુક સાથે ગેરવા જઈ ત્યાંથી પૂર્વ તરફના દ્વીપસમૂહમાં પ્રવાસે ફરતો હતો. એ વેળા દેશીઓ સાથે તકરાર થતાં અનેકવાર એણે પિતાની બહાદુરી બતાવી હતી. અહીંથી પર્ટુગલ પાછા ફર્યા પછી તેને લાગ્યું કે જે આપણે પશ્ચિમ દિશામાં આગળ ચાલ્યા જઈએ તો પૂર્વના બેટમાં અવશ્ય પહોંચીએ, કેમકે આટલાંટિક મહાસાગરમાંથી હિંદી મહાસાગરમાં ઉતરવાને કેથેપણ જળમાર્ગ હશે. આ વિચાર પાર પાડવામાં પિર્ટુગલના રાજાએ તેને મદદ કરવા ના પાડી, ત્યારે સ્પેનના રાજાની મદદથી ‘તા. 20 મી સપ્ટેમ્બર 1518 ને રેજે ભાગેલાં ટુટેલાં પાંચ વહાણ તથા 280 માણસે લઈ મેગેલન નીકળે. ત્રણ મહિને બ્રાઝિલ પહોંચ્યા પછી સાથેનાં માણસોએ ઉઠાવેલું બંડ ઘણું ધર્યથી દાબી દઈ તે આગળ વધ્યો. જતાં રસ્તામાં લાફેટા નદીના મુખ આગળ તેણે ધાર્યું કે કદાચ એ નદી મારફતે બીજી તરફ નીકળવાનો માર્ગ હશે. થોડુંક ગયા પછી તેને જણાયું કે આ કંઈ સમુદ્ર નથી પણ નદી છે ત્યારે તે પાછો ફર્યો, અને દક્ષિણ તરફ ચાલ્યો. બાબેઆએ શેાધી કહાડેલા દરીઆમાં દાખલ થવાને તેને વિચાર હતો, એટલે તેજ દિશામાં એણે ચાલ્યા કર્યું. આગળ જતાં ઠંડી ઘણી લાગી, અને વધારે લાંબી મુસાફરી કરવાની કોઈએ હિમત કરી
Page #218
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. 201 નહીં. તેની પાસેની અન્ન સામગ્રી ખુટી જતાં માણસને ચામડાનાં દોરડાં કરડી તેને રસ ગળવાનો વખત આવ્યો. આવાં કષ્ટ વેઠી તે એક સાંકડી સામુદ્રધુનીમાં દાખલ થયો. જમણે હાથ ઉપરને જમીનને ખુણે ઓળંગી આગળ જતાં તા. 28 નવેમ્બર ૧૫ર૦ ને દિવસે તેણે એક મેરા શાંત સમુદ્રમાં પ્રવેશ કર્યો. આટલે વખત તોફાન વગેરે સહન કર્યા પછી એક શાંત દરીઓ મૅગેલનને હાથ લાગવાથી તેણે તેનું નામ પૅસિફિક મહાસાગર આપ્યું. હવે મૅગેલન પાસે ફકત ત્રણજ વહાણ રહ્યાં હતાં, તે લઈ કંઈક ઉત્તર તરફ જઈ ફરીથી તેણે પશ્ચિમ તરફ કૂચ કરી. અઠવાડીઆનાં અઠવાડીઓ અને મહિના પછી મહિના નીકળી ગયા તે પણ તેને જમીન હાથ લાગી નહીં. ચામડાં પાણીમાં પલાળી તે ખાવાની તેને અને તેનાં માણસોને જરૂર પડી. ભુખમરાથી કેટલાંક માણસ મરણ પામ્યાં, છતાં મૅગેલન પિતાના વિચારમાંથી ડગે નહીં. અટ્ટાણું દિવસ પછી તે એક બેટ ઉપર આવી પહોંચ્યો ત્યાં એને તાજાં ફળ તેમજ શાકભાજી મળ્યાં. દસ દિવસની વિશ્રાંતિ બાદ આગળ જતાં રસ્તામાં તેણે બીજા કેટલાક બેટ જોયા, અને તે સ્પેનના રાજાને નામે મૅગેલને પિતાના તાબામાં લીધા. તે વેળાના છ વર્ષના સ્પેનના રાજા ફિલિપના નામ ઉપરથી આ ટાપુઓનું નામ ફિલિપાઈન આઈલન્ડસ પડયું. આ બેટમાં મૅગેલને ચીનાઈ વેપારીઓને મસાલે વગેરે લઈને આવેલા જોયા તે ઉપરથી તેની ખાતરી થઈ કે મસાલાના બેટો હવે નજદીકજ હોવા જોઈએ. મેંગેલન પોતે કંઈ થડે ઉદ્દેગી તથા સંકટ હરી લેનાર નહોતો. આવી મુસાફરીમાં પણ તે પારકાં રાજ્ય લઈ લેવાનું તથા ત્યાંના લેકેને વટલાવી ખ્રિસ્તી કરવાનું કામ કરવા લાગે. એક રાજા પાસે તેણે પેન તરફથી ખંડણી માંગી પણ તે ન મળવાથી 48 માણસે લઈ મૅગેલન કિનારે ઉતર્યો. તેના ઉપર હજારો લેકે ભાલા લઈ ધસી આવ્યા, અને થયેલી ઝપાઝપીમાં લડતાં મૅગેલના માર્યો ગયો (તા. 27 એપ્રિલ સને ૧૫ર૧). એના બે સાથીદાર સેરાને તથા બાઝા ત્યાંથી નીકળી બેનિઓ થઈ એજ વર્ષના નવેમ્બર માસમાં મલાક્કાના મસાલાના ટાપુ આગળ આવી પહોંચ્યા. ત્યાંથી હિંદુસ્તાનના તથા
Page #219
--------------------------------------------------------------------------
________________ 202 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. આફ્રિકાના દક્ષિણ છેડાની પ્રદક્ષિણા કરી તા. 8 મી સપ્ટેમ્બરે તેઓ પેન પહોંચ્યા. મૅગેલનની સાથે ઉપડેલાં પાંચ વહાણે પૈકી વિકટેરીઆ નામનું એકજ વહાણ પૃથ્વીની આ પહેલી પ્રદક્ષિણા કરી પેન પાછું આવ્યું. એ વહાણ અદ્યાપિ એક નવાઈ તરીકે જાળવી રાખવામાં આવ્યું છે. મૅગેલનની આ સફરને લીધે પૃથ્વીના ગોળાકાર વિશે તેમજ તેના એકંદર વિસ્તાર વિશે યુરેપના લેકેને કંઈક ભાન થયું, અને રાજપુત્ર હેનરીએ ઉપાડેલું કામ પાર પડયું. દક્ષિણ અમેરિકાના છેડા ઉપરની સામુધ્ધની હજીપણું મૅગેલનની સામુદ્રધુનીને નામે ઓળખાય છે. પિપના હુકમ અન્વય પોર્ટુગીઝને મળેલું નવીન પ્રદેશનું સ્વામિત્વ સુમારે સો વર્ષ લગી ટકી રહ્યું. એ મુદતમાં એટલે સોળમા સૈકાના અંત લગી પિપના ફરમાન વિરૂદ્ધ વર્તન કરવાની યુરોપિયન રાજ્યની છાતી ચાલી નહીં. પ્રોટેસ્ટંટ ધર્મની સ્થાપના બરાબર થઈ નહીં હતી અને સ્પેનની સત્તા અપરિમિત હતી, ત્યાં સુધી એવી હિંમત કરનાર કઈ હતું નહીં, એટલે પપના હુકમ વિરૂદ્ધ કંઇ પણ આચરણ ન કરતાં વેપાર વધારવાના માર્ગ શોધી કહાડવાના હેતુથી જ અંગ્રેજોએ પિતાના શરૂઆતના પ્રયત્ન કર્યા હતા. નિશિઅન વેપારીઓ મુસલમાનોને મદદ કરી ખુશ્કીને માર્ગે પોર્ટુગીઝ લેકના વેપારમાં આડખીલી નાખતા એ આપણે ઉપર જોયું છે. સને 1521 માં પેન તરફથી મૅગેલને પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને તેની ગેળાકૃતિ વિશે લેકેની ખાતરી કરી ત્યારે પપના હુકમનું ઉલ્લંઘન કર્યા સિવાય પશ્ચિમ દિશામાં પ્રવાસ કરતાં ગમે તે મુલકમાં સ્પેનને લેકેને જવાની સગવડ મળી. આથી સ્પેન તથા પિોર્ટુગલ વચ્ચે મસાલાને બેટ વાસ્તે ઘણો ઝનુની ટંટે થયો. એ તકરારને અંત આણવા અને 1529 માં બન્ને દેશોએ સારાગોઝામાં તહ કરી એવું ઠરાવ્યું કે પોર્ટુગલે સ્પેનના રાજાને સત્તર લાખ રૂપીઆ આપવાના બદલામાં સ્પેને મસાલાના બેટ ઉપરને પિતાને હક છેડી દે. આ બાબત યુરોપમાં કલહ ઉત્પન્ન ન થાય એટલા માટે ઈંગ્લંડના આઠમા હેનરી રાજાને આ કેલકરારમાં સામેલ કરવામાં આવ્યો હતો.
Page #220
--------------------------------------------------------------------------
________________ 203 - પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. સને ૧૫ર૭ માં રૉબર્ટ ચૅને અત્યંત પરિશ્રમ વેઠી વાયવ્ય કોણ તરફથી હિંદુસ્તાન જવાનો માર્ગ શોધવા માટે ફરીથી વહાણો રવાના કર્યા, . પણ તેનું જાણવા જેવું પરિણામ આવ્યું નહીં. તેવી જ રીતે સને 1536 માં હેઅર અને બીજાં સાઠ માણસે બે વહાણ લઈ ન્યૂફાઉન્ડલેન્ડ લગી ગયાં હતાં, પરંતુ ખોરાકની તંગીને લીધે દરેકને વારા ફરતી' ખાવાનું મળતાં સઘળાઓને પાછા ફરવું પડ્યું. એ પછી સને 1553 માં સરહ્યું વિલેબી (Sir Hugh Willoughby) એ એક મહત્વની સફર માટે તૈયારી કરી. એ સફરમાં સબશ્ચિમન કેબો તેની સાથે હતા અને ખર્ચને માટે દરેકે 25 પિંડ આપી એકંદર 6000 પાંડ એકઠા કર્યા હતા. વિલેબી સાથે ત્રણ વહાણે હતાં, અને તેને છઠ્ઠ એડવર્ડ રાજા તરફથી પૂર્વના રાજા ઉપર કાગળ મળ્યા હતા. નવા ઝેબ્લા પહોંચ્યા પછી રશિઆના ઉત્તર ભાગમાં આ વહાણે બરફમાં સપડાઈ ગયાં અને સઘળા લેકે મરણ પામ્યા. એ પછી બે વર્ષ બીજા લેકે તે તરફ ગયા ત્યારે વિલોબીને તથા તેનાં સત્તર માણસોને પિતાપિતાનાં વહાણોમાં બરફમાં ઠરી જઈ મરી ગયેલાં તેમણે જોયાં. વિલેબી કાગળો લઈ રજનીશી લખત પિતાની ખેલીમાં બેઠે હતો. તેના હાથ હેઠળના રિચર્ડ ચૅન્સેલરનું વહાણ વિલેબીનાં વહાણથી દૂર હોવાને લીધે તે જીવવા પામ્યો હતો. તેણે ઈગ્લેંડ પાછા આવ્યા પછી રશિઆના ઉત્તર ભાગમાં થઈ એશિયાખંડ સાથે વેપાર ચલાવનારી એક કંપની ઉભી કરી. આ કંપનીને રાણી મેરીએ સને 1554 માં વેપારની સનદ બક્ષી હતી. મસ્કેવી કંપનીને નામે પ્રસિદ્ધ થયેલી આ કંપની અરાડમા સૈકાની આખર લગી ચાલી હતી. આ કંપનીને જેન્ટીન્સ નામને એક વેપારી સને ૧૫૫૭માં મા ગયો ત્યારે રશિઆના ઝારે તેને મિજબાની આપી હતી. ત્યાંથી આગળ વધી બુખારા જતાં તેને હિંદુસ્તાનના વેપારીઓ મળ્યા. આ એન્કીન્સ ઈગ્લેંડ તથા માર્કો વચ્ચે ફર્યા કરતે હતે. એનાજ પ્રયાસથી રશિઆને કાલે તૈયાર થયે, અને તે દેશને દરીઆ માર્ગને વેપાર વળે. જેન્કીન્સે કહાડેલે માર્ગ ખુશ્કીને હોવાથી પોર્ટુગીઝ સામે અંગ્રેજ ટકી શક્યા નહીં, તેમજ
Page #221
--------------------------------------------------------------------------
________________ 204 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કાસ્પિઅન સમુદ્ર ઉપર ચાંચીઆને તથા વૈલિગા નદી ઉપર લૂટારૂ તારને તેને અતિશય ત્રાસ નડવાથી આ વાયવ્ય કોણના માર્ગથી અંગ્રેજોને એકંદર કંઈ પણ ફાયદે મળે નહીં. 3 ઈલિઝાબેથ રાણુને બહાદુર વહાણવટીઓ –સને 1553 થી 1558 સુધી ઈગ્લેંડની ગાદી ઉપર રાણી મેરી હતી. તે કેર્થોલિક પંથની હતી, અને તેનાં લગ્ન સ્પેનના ફિલિપ રાજા સાથે થયાં હતાં. પિતાના ધણીની મદદથી ઈંગ્લંડમાં કેલિક પંથ પુનઃ સ્થાપવાને રાણી મેરીને વિચાર હતું, પરંતુ સને 1558 માં થયેલાં તેનાં મરણથી મહાન યોજના પડી ભાંગી. એની પછી રાણી ઇલિઝાબેથ ગાદી ઉપર આવી, અને ઈંગ્લંડના ઇતિહાસને જુદા જ પ્રકારનું વલણ મળ્યું. ઈલિઝાબેથને પેટેસ્ટંટ ધર્મનું અનહદ અભિમાન હતું, અને સ્પેનનું ઐશ્વર્ય જોઈ તેને અતિશય વૈશમ્ય લાગ્યું હતું. ધર્મને બચાવ કરવા માટે તથા વેપારને ઉત્તેજન આપી સંપત્તિ મેળવવા માટે સ્પેનની સાથે ખુલ્લી રીતે બહાર પડવું એ જોખમ ભર્યું હતું એમ તેની ખાતરી હોવાથી તેણે પોતે ઇંગ્લંડની પ્રજાને સ્વાવલંબનને માર્ગ બતાવ્યું. રાણી તરફનું પ્રેત્સાહન મળતાંજ ડેક, હોકિન્સ, કૅબિશર, ગિલ્બર્ટ, વગેરે અનેક નામાંકિત વહાણવટીઓ એકદમ પ્રસિદ્ધિમાં આવ્યા, અને દરીઆ ઉપર બહાદુરીનાં કામ કરવા લાગ્યા. ઈંગ્લંડની દરીઆઈ શક્તિનો આરંભ આ સમયે થ એમ યોગ્ય રીતે કહી શકાય. સર કાસિસ ડેક (Sir Francis Drake) નું નામ ઇંગ્લંડના વહાણવટીઓમાં અગ્રગણ્ય છે. આ અને બીજા પ્રખ્યાત વહાણવટીઓ ડેવનશાયર પ્રાંતના વતની હતા. ડેક નાનો હતો ત્યારથી હોલેન્ડ લગી સફરે જતે એટલે તે દેશમાં સ્પેને ચલાવેલા કેરની ખરી હકીકત તેને મળી હતી, અને તે ઉપરથી તે દેશને વેપાર છીનવી લેવા તેણે નિશ્ચય કર્યો હતો. સને 1567 માં જૈન હોકિન્સ અને ડેક થોડાંક વહાણ લઈ અમેરિકા ગયા, ત્યાંથી સોનું, ચાંદી, રત્ન વગેરે લઈ પાછા આવતાં રસ્તામાં સ્પેનના જહાજે તેમને લૂટયા, એટલે એ બેઉ જણ પિતાને જીવ બચાવી મહા મહેનતે સ્વદેશ પાછા ફર્યા. સ્પેનિશ લેકેને તેઓએ હાથ બતાવ્યાથી
Page #222
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 8 મું. ] ઇસ્ટિ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. 205 તેમની પ્રતિષ્ઠા ઈંગ્લંડમાં ઘણી વધી. ફરીથી સને 1574 માં છેક 73 માણસને સાથે લઈ ગુપ્તપણે અમેરિકા ગયે. પનામા સંયોગિભૂમિના પશ્ચિમ કિનારા ઉપર સ્પેનિસ પરથી અપરિમિત સેનું લાવ્યા હતા, અને તે આટલાંટિક મહાસાગરના કિનારા ઉપર આણી સ્પેન લઈ જવાની તૈયારીમાં હતા, એવી બાતમી ડેકને મળતાં તે એકદમ પેનિઅર્ડ ઉપર ટુટી પડશે. પણ એની પાસે ઘણાં ડાં માણસો હોવાથી એની હાર થઈ અને સ્પેનિ એ એને હાંકી મુકો. આ વેળા ડેક ઉપર ભયંકર વાદળ ઘેરાઈ આવ્યું હતું, અને તેની દયાજનક અવસ્થાનું વર્ણન અત્યંત હૃદયદ્રાવક હતું. રેગથી તેનાં પુષ્કળ માણસો મરણ પામ્યાં હતાં, તેનો ભાઈ ગુજરી ગયો હતો, છતાં પણ ન ડગતાં તે સંયોગિભૂમી ઉપરના ડુંગરે ચડયો, અને તેના શિખર ઉપરથી પૅસિફિક મહાસાગર નિહાળી પ્રાર્થના કરી કે તેઓ ઈશ્વર ! આ સમુદ્ર ઉપર મુસાફરી કરવા મને સામર્થ્ય આપ.” આજ લગી સ્પેનની અમેરિકામાંની સત્તા તથા દલિત ગુપ્ત હતી તે હવે પછી જગજાહેર થઈ ઈંગ્લેંડ આવી સને 1577 માં રાણી ઇલિઝાબેથની પરવાનગી લઈ ડેક પૃથ્વીની પ્રદક્ષિણું કરવા નીકળે. એ વખતે તેની વય ફક્ત 32 વર્ષની હતી, પણ તેની હિમત ઘણી વિલક્ષણ હતી. તેના વહાણનું નામ પેલિકન હતું, અને સાથે દેડસ ખલાસીઓ હતા. રસ્તામાં માણસનાં બંડ ફિતુર વગેરે તેફાનોને લીધે એને ઘણું ખમવું પડયું. વાલ્પારેઝેના બંદરમાં તેણે કેટલાંક સ્પેનિશ જહાજો લૂટયાં, અને તે ઉપરની અપાર સંપત્તિ તેના કબજામાં આવી. એ પછી તે અમેરિકાને પશ્ચિમ કિનારે થઈ સૈન ક્રાન્સિસ્ક લગી ગય; ત્યાંથી પશ્ચિમ તરફ વળી તે ફિલિપાઈને બેટોમાં આવ્યો. અહીં અનેક સંકટ સહન કરી તે મસાલાના ટાપુમાં ઉતર્યો, ત્યારે ટર્નેટના રાજાએ લહેંગનો સઘળે પાક અંગ્રેજ આફ્રિકાના દક્ષિણ છેડાનું ચકકર લઈ ઈગ્લડ છોડયા પછી બરાબર ત્રણ વર્ષે પાછો પ્તિમાઉથ બંદરમાં દાખલ થયો. આ પ્રમાણે પૅસિફિક - મહાસાગર ઉપર મુસાફરી કરવાની તેની ઈચ્છા ઈશ્વરે પાર પાડી.
Page #223
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ડેક જે કઈ દ્રવ્ય લાવ્યું હતું તે સઘળું તેણે રાણું ઇલિઝાબેથને ભેટ કરી દીધું. મેંગેલનનાં “વિકટેરીઆ'ની માફક ડ્રેકનું “પેલીકન” જહાજ અદ્યાપિ સંગ્રહસ્થાનમાં છે. “અજાણ્યા ભૂપ્રદેશના આ અથંગ ચોરને રાણીએ “સરને કિતાબ આપે. ડ્રેકના આ સાહસને લીધે સ્પેનને ઐશ્વર્યભાનુ પશ્ચિમ તરફ ઉતરવા લાગ્યા. સ્પેનને રાજા ફિલિપ આ અપમાન મુંગે મહેડે સહન કરે તે નહોતો. પિતે ઉપાડેલાં કામની પુષ્ટિમાં રાણી ઇલિઝાબેથે તેની સાથે એવી તકરાર ઉઠાવી કે હવા અને પાણી પરમેશ્વરે મનુષ્યના ઉપયોગ માટે નિર્માણ કરેલાં હોવાથી બીજાઓને તેને ઉપભેગ કરતાં અટકાવવાને કોઈને પણ હક નથી. આવી તકરાર ફિલિપને રૂચિકર ન થવાથી તેણે પિતાની સઘળી દેલત વ્યય કરી ઇંગ્લંડ જીતવા માટે એક પ્રચંડ કાલે તૈયાર કર્યો. તેમાં તેણે એટલી બધી યુદ્ધ સામગ્રી ભરી હતી કે તેને અછત કાલે” ( Invincible Armada) કહેવામાં આવતું. સને 1588 ના જુલાઈ માસમાં આ કાફલો ઇગ્લિશ ચેનલમાં દાખલ થતાં કંઈક અંગ્રેજ ખલાસીઓની યુક્તિ પ્રયુક્તિને લીધે, તથા કંઈક ભયંકર તેફાનને લીધે તેને સંપૂર્ણ નાશ થયો, સ્પેનના હજારે લેક મૃત્યુ વશ થયા, અને તેના આખા આરમારના ચૂરેચૂરા થઈ ગયા. વાસ્તવિક રીતે અહીંથી જ સ્પેનની પડતીને આરંભ થયેલે કહી શકાય. માર્ટિન ફૅબિશર ( Martin Frobisher)--ઈગ્લેંડના આ પ્રસિદ્ધ ખલાસીને જન્મ સને 1535 માં થયો હતો. એનું સઘળું આયુષ્ય દરીઆ ઉપરજ વ્યય થયું હતું. કેબ અને વિલેબીની માફક એ પણ વાયવ્ય દિશા તરફથી હિંદુસ્તાન જવાને જળમાર્ગ શોધી કહાડવાની ધુનમાં ઘસડાઈ ગયો હતો. આ નજદીકનો રસ્તો જડતાં હિંદુસ્તાનની ધન સંપત્તિ પિતાના હાથમાં લેવાની તેની મનોકામના હતી. ડેકની પેઠે ચાર કરી લુટારા તરીકે નામ કહાડવાનું તેને પસંદ ન હોવાથી ગમે તેવી નવી શોધ કરી કોલમ્બસના જેવી કીર્તિ મેળવવા તે મથતું હતું. આથી લેકે તેને “મૂર્ખને સરદાર કહેતા. પુષ્કળ મહેનત કરી તેણે કેટલુંક નાણું એકઠું
Page #224
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. 27 કર્યું, અને 1576 માં બે જહાજ લઈ તે ઉત્તર ધ્રુવ તરફ જવા નીકળે.' પણ લેબ્રેડરની અગાડી બરફવાળા બેટમાં પુષ્કળ દિવસ ગુમાવી નાસીપાસ થઈ તેને પાછા ફરવું પડ્યું. અહીંથી તે કેટલાક સેનાના પથરા લાવ્યા હતા તે જોઈ લેકોના મોડામાં પાણી છૂટયું એટલે બીજે જ વર્ષે તેઓએ કૅબિશરને નવા પ્રદેશને કબજે લેવા માટેની સઘળી તૈયારી કરી આપી ફરીથી ઉત્તર તરફ મોકલ્યો. પહેલાંની માફક આ સફર પણ નિષ્ફળ ગઈ છતાં લેકેની સેનાચાંદીનાં ગચી મેળવવાની ઉત્કંઠા શાન્ત પડી નહીં. સને 1583 માં કૅબિશરે આણેલા સઘળા પથરામાંથી એક હોંશીઆર કારીગરે સોનું છૂટું પાડયું તે તે ત્રણ વાલ જેટલું પણ નીકળ્યું નહીં. આથી કૅબિશર તથા તેના અનુયાયીઓની સઘળી આશા ભાંગી પડી, અને ત્રણ સફર મળી ખર્ચાયેલા ત્રણ લાખ રૂપિઆ પાણીમાં ગયા. કૅબિશરે પિતાની જાત હિમત ઉપર આ કામ ઉપાડયું હતું પણ તેની સઘળી મહેનત વ્યર્થ જતાં તેના ઉપર અનિવાર્ય સંકટ આવી પડયું. તેને અન્ન તથા દાંત વચ્ચે વેર પડયું; તેના માગનારાઓ તથા તેની સ્ત્રી અને પંદર છોકરાંઓની અવદશા થઈ. સર્વ લેકાએ તેની સામે પૈસા માટે ફરીઆદ કરવાથી તેને 35 વર્ષ કેદખાનું ભોગવવું પડયું. આ પ્રમાણે વાયવ્ય દિશા તરફને રસ્તો શોધવાના અનેક પ્રયત્ન નિષ્ફળ ગયા. સર હંકી ગિલ્બર્ટ (Sir Humphrey Gilbert) તથા સર ઑલ્ટર રાલે (Sir Walter Raleigh), એ બેઉ ડેવનશાયર પ્રાંતમાં રહેતા સાવકા ભાઈ હતા. ઇંગ્લંડમાં ઉત્કૃષ્ટ વહાણવટીઓ હોવા છતાં ત્યાંના લોકો કેવળ લૂટારાને માર્ગ અંગીકાર કરી, બીજા દેશોના રહેવાસી પેઠે નવી શોધ કરે નહીં, તથા નવા પ્રદેશ શોધે નહીં એ બાબત તેમને અત્યંત દુઃખ ઉપજવાથી અમેરિકામાં અંગ્રેજી વસાહત સ્થાપવા માટે તેઓએ રાણી ઇલિઝાબેથને સલાહ આપી. પ્રથમ એ સલાહ તેને પસંદ પડી નહીં કેમકે તે પ્રમાણે અમલ કરતાં દેશમાં પૈસે ન આવતાં ઉલટો ખર્ચ થઈ જાય એમ તેને લાગ્યું. એમ છતાં સને 1578 માં ગિલ્બર્ટ અગીઆર વહાણ તથા પાંચસો માણસે લઈ ન્યૂફાઉન્ડલેન્ડ ગયે, પણ
Page #225
--------------------------------------------------------------------------
________________ 208 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. ત્યાં ગ્ય વ્યવસ્થા ન થવાથી તેને પાછા આવવું પડ્યું. ફરીથી સને ૧૫૮૩માં તેજ ઠેકાણે એ ગયે, પરંતુ પુનરપિ અપયશ મળતાં તે પાછા ફરતે હતા તેવામાં રસ્તામાં વહાણ ભાંગી જવાથી તે ઉપરનાં સઘળાં માણસે સહિત તે દરીઆમાં ડુબી જઈ મરણ પામે. ગિલ્બર્ટ “અંગ્રેજ વસાહતને પિતા' કહેવાય છે. એની પછી સર ઑલ્ટર રાલેએ એ કામ ઉપાડી લીધું. તેણે સને 1584 માં અમેરિકાના એક ઘણું ફળદ્રુપ પ્રદેશ ઉપર પહેલ વહેલું અંગ્રેજ થાણું સ્થાપન કર્યું અને તેને કુમારિકા ઇલિઝાબેથ રાણીના સન્માનાર્થે “વર્જીનિઆ” નામ આપ્યું. આ વસાહત યશસ્વી થતાં ઘણે કાળ નીકળી ગયો. આ જ અરસામાં તંબાકુ અને બટાટા ઈગ્લેંડમાં પ્રથમ રાલે અને હોકિન્સ લાવ્યા એવું કહેવાય છે. આ સિવાય સર રિચર્ડ ગ્રેનવિલ, જૉન ડેવિસ, હેનરી હડસન ઈત્યાદિ ઇંગ્લંડના અનેક બહાદુર વહાણવટીઓએ અસંખ્ય પરાક્રમે કર્યો છે. આ સઘળાથી સ્પેનિશ લેકની સંપૂર્ણ ખાતરી થઈ કે અંગ્રેજે પણ વહાણવટામાં અત્યંત શરા હતા. એમનાં પરાક્રમને પ્રતાપે તેમનાં નામ યુરોપમાં ધીમે ધીમે આગળ આવ્યાં. આ ઉન્નતીનું ઘણુંખરું માન રાણી ઇલિઝાબેથને આપવું જોઈએ. સ્પેનને તેડી પાડવાને મન સાથે નિશ્ચય કરી આ વિલક્ષણ બુદ્ધિવાળી રાણીએ રાષ્ટ્રીય વૃદ્ધિનાં દરેક કામને પિતાને પૂર્ણ ટેકે આ તેથીજ અનેક શૂરવીર પુરૂષ જાહેરમાં આવ્યા. અંતઃકરણમાં ખરી લાગણી હોય તે એકજ માણસ શું કરી શકે છે તે આટલા ઉપરથી વ્યક્ત થાય છે. 4 ફાધર સ્ટીફન (Father Stephen) અને રાલ્ફ ફિચ્ચ (Ralph Fich)–ફિલિપ અને ઇલિઝાબેથ વચ્ચેની તકરારનાં અનેક રૂપાંતરે થતાં હતાં ત્યારે સને 1585 પછીનાં ત્રણ વર્ષમાં જૈન ડેવિસ ત્રણ વખત ઉત્તર તરફ મુસાફરીએ ગયા હતા. સને 1586 માં ટેમસ કેનિશ ઇંગ્લેંડથી નીકળી અમેરિકા થઈ ચીન, મસાલાના બેટે, હિંદુસ્તાન વગેરે ઠેકાણે કિનારે કિનારે ફરી, સ્પેનના તાબાના મુલકમાં બંડ ઉશ્કેરી
Page #226
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 8 મું ] ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની સ્થાપના. 27 તથા પુષ્કળ મહત્વની ખબર મેળવી સને 1588 ના સપટેમ્બર મહિનામાં, એટલે સ્પેનિશ આરમારના પરાભવ પછી બે મહિને સ્વદેશ પાછો ફર્યો. ઉત્તરને માર્ગ શોધવાની ખટપટ છેડી દઈ પોર્ટુગીઝને જ રસ્તે વેપાર ચલાવવાનું અંગ્રેજોના મન ઉપર પ્રથમ ઠસાવનાર કેન્ડિશ હતો. ઇંગ્લંડમાં આ વખતે મોટાં મોટાં જહાજે તૈયાર થતાં હતાં, પણ તેને ઉપયોગ ન થવાથી તે નકામાં પડી રહ્યાં હતાં. નવાં વસાહત સ્થાપવા માટે અંગ્રેજો પાસે જોઈએ તેવી જગ્યા નહતી, કેમકે પિપના હુકમ અન્વયે નવા શોધી કહેડાયેલા મુલકના એકલા માલિક સ્પેન અને પોર્ટુગલનાં રાજ્ય હતાં. ઈંગ્લંડનાં વહાણે આમસ્ટમ લગી જતાં પણ વિચિતજ ભૂમધ્ય સમુદ્રની પૂર્વ હદ સુધી તેઓ પ્રવાસ કરતાં. એમ છતાં પૂર્વ તરફના મસાલા, બનારસનું ઉંચું કાપડ, ઈરાનનું રેશમ, ગેવળકન્ડાના હીરા વગેરે માલ જર્મની તથા હેલેન્ડનાં બંદરોમાંથી ઈગ્લેંડ આવતું હતું. સને 1586 માં સ્પેનના ફિલિપ રાજાએ હોલેન્ડના એન્ટવર્પ શહેરને નાશ કર્યો ત્યારે ત્યાંના વેપારીઓ ઈગ્લેંડ આવી રહ્યા. એ દેશના વણકરો પુષ્કળ માલ તૈયાર કરતા, પણ પરદેશમાં તેને ઉપાડ ન થવાથી તે સઘળો પડી રહે, અને અંગ્રેજ ખલાસીઓ આળસાઈમાં નિશ્ચિંત બેસી રહેતા. ઈગ્લંડની આવી સ્થિતિ હતી ત્યારે કેન્ડિશ પૃથ્વીની પ્રદક્ષિણા કરી પાછો આવ્યો. તેની તરફથી પૂર્વના વેપારની ભરોસાલાયક હકીકત મળતાં લંડનના મુખ્ય મુખ્ય વેપારીઓએ કૅવેન્ડિશની સહાયથી એક અરજી રાણી ઇલિઝાબેથને સાદર કરી. તેના ઉપર ઘણી તકરાર તથા ચર્ચ થયા પછી આખરે પૂર્વના વેપાર માટે સફર કરવાની રાણીએ પરવાનગી આપી, અને તેના ખર્ચ માટે વર્ગણી કરી નાણું ભેગું કરવામાં આવ્યું. આ પ્રમાણે લંડનના સાહસિક વેપારીઓએ કૅપ્ટન રેમંડના ઉપરીપણું હેઠળ ત્રણ વહાણ સને 1591 માં પૂર્વ તરફ રવાના કર્યા. પણ યુરોપની અન્ય પ્રજાને ઈગ્લેંડના વેપારીઓનું આ કામ રૂટ્યું નહીં. વલંદા, કેન્ચ, સ્પેનિશ તથા પોર્ટુગીઝ લેકે ઈગ્લંડની મજાક કરવા લાગ્યા, કેમકે તેમના મત પ્રમાણે અંગ્રેજો દરીઆ ઉપર બીલકુલ ઉપગના હતા નહીં.
Page #227
--------------------------------------------------------------------------
________________ 210 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે અને આવું મોટું સાહસ ઉપાડવા માટે તેઓ નાલાયક હતા. આ પહેલેજ કાફલૈ ગયા પછી ટૅમસ સ્ટીફેન નામના એક અંગ્રેજ ગૃહસ્થ હિંદુસ્તાનના વિપારની પુષ્કળ હકીકત ઈંગ્લંડ લખી મોકલી : ફાધર ટોમસ સ્ટીફન (ઈ.સ. 1569-1619). એને જન્મ ઈગ્લેંડમાં સેલ્સબરી ગામ પાસે સને 1549 માં થયેલ હતું. એને પિતા લંડનને વેપારી હતા, અને તેણે એને નાનપણથી જ ધંધામાં નાંખ્યો હતો. પણ તેમાં એની કંઈ આવડત ન ચાલવાથી તે સફર્ડની ન્યૂ કૉલેજમાં દાખલ થઈ ગ્રેડયુએટ થયા. એ દરમિઆન ટૅટેસ્ટંટ ચળવળ વિરૂદ્ધ અને રોમન કેથલિક પંથની તરફેણમાં એણે અનેક વેળા જુસ્સાદાર તકરાર ચલાવી હતી. તે જ વખતે ચૅમસ પાઉન્ડ (Thomas Pound) નામને એક વિદ્વાન કેથલિક પંથની વૃદ્ધિ માટે મહેનત કરતે હતું તેની સાથે સ્ટીફનને દસ્તી થઈ. પાઉન્ડની વર્તણુક લોકોને નહીં પસંદ પડવાથી તેને માથે કારાગૃહનું સંકટ આવી પડયું, અને તેને ત્રીસ વર્ષ અસહ્ય વેદના ભેગવવી પડી. આ તોફાનમાં સ્ટીફન તેના દુશ્મનની દ્રષ્ટી ચકાવી રોમ નાસી ગયે, અને ત્યાં સોસાયટી ઑફ ઇઝસ એટલે જેનુઈટ નામના પંથમાં દાખલ થશે. આ પંથનું જોર પિડુંગલમાં વિશેષ હેવાથી એ પછી સ્ટીફન લિમ્બન ગયો. તે વેળા ત્યાં હિંદુસ્તાનના લેકને ખ્રિસ્તી ધર્મમાં વટાળવા માટે જબરો પ્રયત્ન થતે જોઈ આવું ધાર્મિક કામ કરવાના ઉદેશથી તેલિબનથી ઉપડી સને 1579 ના અકટોબરમાં ગવે આવ્યો. હિંદુસ્તાનની જમીન ઉપર પગ મુકનાર એજ પહેલે અંગ્રેજ હતું. ગે આવ્યા બાદ સ્ટીફને પ્રવાસની સર્વ હકીકતનો પત્ર પોતાના પિતાને લંડન મેકલ્યો. એ પત્રમાં તેણે હિંદુસ્તાનની સ્થિતિ તથા વેપાર સંબંધી જે ખબર આપી હતી તે ઇંગ્લંડમાં ઘણી ઉપયોગી થઈ પડી. અહીં દેશી લેકને વટાળવાનું કામ પોર્ટુગીઝોએ ઘણું સપાટાબંધ ચલાવ્યું હતું તેમાં ફાધર સ્ટીફને ઘણી અગત્યની મદદ આપી. ગોવેથી તે સાષ્ટી ગયો અને ત્યાં જ પોતાના કામમાં મશગુલ રહી જીંદગી પુરી કરી. સાષ્ટીની તત્કાલીન સ્થિતિ વિશે તેણે એવું લખ્યું છે કે “અહીંના ઘણાખરા હિંદુ લેક શરા તથા પિર્ટુગીઝ લેકેને અંતઃકરણથી
Page #228
--------------------------------------------------------------------------
________________ 211 પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઈનડીઆ કંપનીની સ્થાપના. ધીકારતા હોવાથી તેઓ તરફથી આપણા ધર્મપ્રસારના કામને ધોકે લાગવાને સંભવ છે. પશ્ચિમ કિનારા ઉપરની ઉત્તમ હવા સૂર્યને આલ્હાદદાયક પ્રકાશ, નારીએળીનાં સુંદર વન, બ્રાહ્મણની એક બુદ્ધિ, ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરવાની તેની અનહદ હોંસ તથા હિંદુ લેકેની સુંદર ભાષા ઈત્યાદિથી આકર્ષાઈ ફાધર સ્ટીફન બાકીની જીંદગી અહીંજ પુરી કરવા લેભા, અને સ્વદેશ પાછા ફરવાની તેને ઈચ્છા જ થઈ નહીં. તેણે મરાઠી, ગેવાની, કોકણું, તેમજ સંસ્કૃત ભાષાઓને સારે અભ્યાસ કર્યો, અને તેમાં તે એવો તે દ્રઢતાથી મંડ્યો રહ્યો કે કોકણી ભાષામાં પણ રોમન લિપિમાં “ખ્રિસ્તી પુરાણ” નામને એક કવિતારૂપી ઉત્તમ ગ્રંથ બાઈબલને આધારે તે લખી શકે. તેણે મરાઠી અને કેકણી ભાષાનાં વ્યાકરણે પણ પિોર્ટુગીઝ ભાષામાં લખ્યાં છે. હિંદુસ્તાનની ભાષાનાં પાશ્ચાત્ય સાક્ષરે લખેલાં આ પહેલાંજ વ્યાકરણ હતાં. ન સ્ટીફનને “ખ્રિસ્તીપુરાણના બે ભાગ છે; પહેલો ભાગ જુના કરારને 36 પદને છે, અને બીજો નવા કરારને 50 પદને છે, અને આખા ગ્રંથમાં 110 18 લીટીઓ છે. આ ગ્રંથની પહેલી, બીજી તથા ત્રીજી આવૃત્તિ અનુક્રમે સને 1616, 1648 તથા 1654 માં પ્રસિદ્ધ થઈ હતી. હાલમાં એ ગ્રંથની છાપેલી એક પણ પ્રત મળતી નથી, માત્ર દસબાર સુંદર હસ્તલિખિત પ્રતે કાનડા જીલ્લામાં છે. પાંચપચાસ વર્ષ પૂર્વ મરાઠી જાણ નારા ખ્રિસ્તી લેકમાં આ ગ્રંથ ઘણો જ પ્રિય હતું. તેમનાં દેવળમાં પણ તેની આવૃત્તિ હશે એમ સહજ અનુમાન થાય છે. ટિપુએ કાનડા છલ્લે જીત્યો તે વેળા પ્રત્યેક ખ્રિસ્તી કુટુંબમાંથી આ પુરાણ ગ્રંથની નકલ મળી આવી, પણ તે સઘળી તેણે બાળી નંખાવી હતી. અદ્યાપી જેમની પાસે આ ગ્રંથ રહેવા પામ્યો છે તે તેમને અત્યંત વહાલે અને પ્રિય છે. નમુના તરીકે આ પુરાણ ગ્રંથની કેટલીક શરૂઆતની લીટીઓ હેઠળ ઉતારી છે - ॐ नमो विश्वभर्ता। देवबापा सर्व समर्था / परमेश्वरा सत्यवंता। स्वर्गपृथ्वीचा रचणारा // 1 // तूं रिद्धिसिद्धीचा दातारू / कृपानिधि करूणाकरू / तूं सर्व सुखाचा संग्रहू / आदि अंतू नातुडे // 2 // तूं परमानंद सर्वस्वरूपू / विश्वव्यापकू शानदीपू / तूं सर्व गुणे निर्लेपू
Page #229
--------------------------------------------------------------------------
________________ 212 निर्मळू निर्विकारू स्वामिया // 3 // तूं अदृष्टू तूं आवेक्तू / समदयाळू सर्वप्राप्तू / सर्वज्ञा, सर्वनीतिवंतू। एकूचि देवो तूं // 4 // तूं साक्षात् परमेश्वरू / अनादिसिद्ध अपरंपारू / आदि अनादि अविवासू अमरू / तुझें स्थान त्तिलोकीं // 5 // * ઉપલી લીટીઓ વાંચ્યા પછી તત્સંબંધી સ્ટીફનની પ્રશંસા કરતી વખતે આપણે એટલું યાદ રાખવાનું છે કે તે પરદેશી હેવાથી તેની શબ્દરચનામાં કેટલેક સ્વાભાવિક ફેરફાર છે. કેટલાકના મત પ્રમાણે મૂળ બાઈબલ કરતાં આ પુરાણમાં સ્ટીફને વિશેષ રસ આમેઝ કરેલું હોવાથી, તથા પ્રાચ રૂચીને અનુસરી તેની કાવ્યરચના કરવાથી પરિણામ સારું જ આવ્યું છે. ખ્રિસ્તી ધર્મનાં સઘળાં ત તથા તેમાંની નીતિને ભાગ આ પુરાણમાં ઉત્તમ પ્રકારે દાખલ કરવામાં આવ્યો છે. આ ગ્રંથ ઉપરથી આપણને પાશ્ચાત્ય પ્રજાના ઉદ્યોગની કંઈક કલ્પના થાય છે. રાફ ફિચ્ચ (Ralph Fich) નામને બીજો એક અંગ્રેજ ગ્રહસ્થ ફરતે ફરતે ગેરવે આવ્યો હતો. એને પોર્ટુગીઝોએ કેદ કર્યાની બાતમી સ્ટીફને જ પ્રથમ ઇંગ્લડ મેકલી હતી. ફિચ્ચ સને 1583 માં ખુઠ્ઠી માગ હિંદુસ્તાન જવા સારૂ ઇંગ્લેડથી નીકળ્યો ત્યારે તેને ઈલિઝાબેથ રાણીએ પૂર્વના રાજાઓ ઉપર ભલામણ પત્ર લખી આપ્યા હતા. ભૂમધ્ય સમુદ્રમાં થઈ એશિયાને પશ્ચિમ કિનારે ઉતર્યા બાદ ફિચ્ચ યુટીસ નદીને કાંઠે કાંઠે ઈરાનના અખાત મારફત આર્મઝ આગળ આવ્યા. અહીં પોર્ટુગીઝ કેના દેષને ભેગા થઈ પડતાં તેને તેઓએ કેદ પકડી ગે મોકલી દીધો. કેટલાક દિવસ પછી સ્ટીફનની સિફારસથી તેને છૂટકો છતાં આગ્રા જઈ ફિચ્ચે મેગલ દરબારમાં અકબર બાદશાહની મુલાકાત લીધી. ત્યાંથી બ્રહ્મ * સ્ટીફનના આ ખ્રિસ્તી પુરાણ ઉપર હાલના સબજજ મી. જે. એ. સાલ્ડાના બી. એ. એલએલ. બી. એ વાંચેલે નિબંધ Bombay Catholic Examiner, 1903, માં છપાયે છે તે ઉપરથી આ હકીકત લીધી છે. કવિતા અંગ્રેજી લિપિમાં લખેલી મળી છે.
Page #230
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની સ્થાપના. 213 દેશ, મલાક્કા, મસાલાના બેટ વગેરે ઠેકાણે ફરી પાછો ગેલે આવી તે ઈગ્લેંડ ગયો. આ પ્રવાસમાં ફિચ્ચે પોર્ટુગીઝેના જુલમની તથા પૂર્વના વેપારની ઘણી ઉપયોગી માહિતી એકઠી કરી, અને સ્વદેશ પાછા ફરી ઈંગ્લેંડના લેકેને તે જણાવી. આજે આખા જગતમાં થતી ઉથલપાથલ આપણી હથેલીમાં થતી હોય તેમ આપણે તે સહજમાં જાણીએ છીએ, પણ તે વખતની સ્થિતિ નિરાળીજ હતી. ત્યારે ફિચ્ચ જે એકાદ ગ્રહસ્થ લાંબી મુસાફરી કરી પાછા ફરતે તે તેની હકીકત સાંભળવા માટે લોકોના થકેથોક એકઠાં મળતાં, અને સાહસિક પ્રવાસની વાત ઘણી આસ્થા તથા ઉત્સુકતાથી સાંભળતાં. જે વર્ષે ફિચ્ચ ઈંગ્લેંડ પાછો આવ્ય તેજ વર્ષે રેમંડ ત્યાંથી હિંદુસ્તાન આવ્યો હતો. પણ તેને કંઈ યશ મળે નહીં, કેમકે તેની સાથેનાં બે વહાણમાંનાં સઘળાં માણસે રેગ તથા તેફાનને લીધે મૃત્યુને મુખે જઈ પડયાં હતાં. રેમંડની સાથે એક ત્રીજું વહાણ કૅપ્ટન લંકેસ્ટરના ઉપરીપણા હેઠળ આ દેશમાં આવી ત્યાંથી મલાક્કા જઈ જુદી જુદી જાતને માલ ભરી અનેક સંકટો ભોગવતું સને ૧૫૯૧માં ઈગ્લેંડ પાછું ફર્યું. વેપાર માટે નીકળેલાં અંગ્રેજ વહાણમાં આ પહેલુંજ હતું, કારણ વલંદા લેકે એ એવી સફર હજી કરી નહોતી. લંકેસ્ટર પૂર્વમાંથી ગમે તેટલે થે માલ લાવ્યો પણ આવી શરૂઆતથી પર્ટુગીઝને પિપ તરફથી મળેલા વેપારી ઇજારાનું મહત્વ ઓછું થવા માંડયું. 5, કંપની સ્થાપવાને ઉપકમ-સ્પેનિશ કાફલાના નાશ પછી પ્રટેસ્ટંટ રાષ્ટએ પિપને હુકમ તરછોડી કહાડે એટલું જ નહીં, પણ નવી શોધ કરવાની પદ્ધતિમાં પુષ્કળ ફેરફાર કર્યો. પ્રાચીન તથા મધ્ય કાળમાં વેપારની માહિતી તથા માર્ગ છુપા રાખવાને ધારે પડી ગયો હતો. જે કઈ પિતાના દેશના નકશા વગેરે કહાડી વેચતું તે તેને દેહાંત દંડની શિક્ષા થતી. આએિંટિક સમુદ્ર ઉપરનાં રાજ્યો ઈજીપ્ત વગેરે પૂર્વના બીજા દેશની કંઈ પણ હકીકત આટલાંટિક મહાસાગર ઉપરની પ્રજાની જાણમાં આવવા દેતાં નહીં. સોળમા સૈકામાં આ રીત બદલાઈ ગઈ. પોર્ટુગીઝ રાજપુત્ર
Page #231
--------------------------------------------------------------------------
________________ 214 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ [ભાગ 3 જે. હેનરીએ પોતે કરેલી શોધો ગુપ્ત રાખી નહીં હતી. વળી આ અરસામાં હેલેન્ડમાં છાપવાની અને ધાતુ ઉપર કોતરવાની કળા પ્રસિદ્ધ થયા પછી નકશા જોઈએ તેને મળવા લાગ્યા. ઍન્ટવર્પ, ધ્રુજીસ વગેરે શહેરેમાંના મોટા મોટા નામાંકિત શિલ્પીઓએ પિતાપિતાના કસબાના નકશા તથા હકીકત ઝપાટાબંધ બહાર પાડ્યાં, અને તે સઘળા દેશમાં મળે એવી ગોઠવણ કરી. આ સ્થિતિમાં એક પરિણામ તરીકે વલંદા અને અંગ્રેજ કંપનીઓ હસ્તીમાં આવી હતી એવું કહેવામાં અડચણ નથી. શરૂઆતમાં વેપાર ગુપ્તપણે ચાલો. ત્યારબાદ જેના હાથમાં તે પ્રથમ આવતે તે તેને પિતાનો ગણાત. એવું કેટલેક વખત ચાલ્યા પછી જે પ્રજાથી એટલે વેપાર પિતાના સ્વાધીનમાં રખાતે તેટલે તે રાખતી, એટલે નવી શો કરવાનું અને તે દ્વારા હાથ આવેલા પ્રદેશ ઉપર કાબુ રાખવાનું જેનામાં સામર્થ્ય હેય તેને હક સર્વોપરી ગણાતો. આ છેલ્લાં તત્વ અનુસાર વલંદા અને અંગ્રેજ કંપનીઓએ વેપારના ઈજારાની સ્થાપના કરી હતી, અને તેના જેર ઉપરજ તેઓએ લાંબો વખત લગી સંપત્તિ મેળવી હતી. પર્ટુગીઝ લેકોએ પૂર્વને વેપાર એક હાથ કર્યો હતો, છતાં યુરોપમાં અન્ય પ્રજા તરફ તેઓ કડક નહતા. તેઓ જે માલ પૂર્વમાંથી લિસ્બનમાં લાવતા તે દેશદેશ પહોંચાડવા માટે વલંદા વેપારીઓને જ તેઓ કહેતા. અગાઉ હલેન્ડનું બ્રુસ શહેર પૂર્વના માલનું મુખ્ય ધામ હતું. પરંતુ તેની ખાડી રેતીથી ભરાઈ જતાં તે બંદર નિરૂપયોગી થયું. એટલે પિર્ટુગલના રાજાએ સને 1504 માં એન્ટવર્પ શહેરનું બંદર ખોદી તેને વેપારનું નાકું બનાવ્યું. આ સમયે લિઅન શહેર યુરોપમાં પૂર્વના માલનું મોટું મથક હતું. લંડનને મુખ્ય વેપાર એન્ટવર્પ સાથે ચાલતા; તેને લિમ્બન સાથે કંઈ સંબંધ હતે નહીં. એન્ટવર્પના બંદરમાં દર વર્ષ 92000 વહાણો આવતાં જતાં હતાં. આ શહેર આબાદ થતાં ઈગ્લેંડના વેપારને પુષ્કળ ઉત્તેજન મળ્યું, અને તે પછી જ પિતાનાં વહાણે ઠેઠ પૂર્વ દેશોમાં મેકલી ત્યાનો માલ બારોબાર સ્વદેશ લાવવાની અંગ્રેજ વેપારીઓને સ્ફર્તિ આવી. આ ર્તિને ઇલિઝાબેથ રાણીએ વધારે ઉત્તેજીત કરી ભૂમધ્ય સમુદ્રમાંથી
Page #232
--------------------------------------------------------------------------
________________ 215 પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની સ્થાપના. મેરે છે અને તુર્કસ્તાન સુધી કેટલાક લેકેને વેપાર અર્થે મોકલ્યા. સને 1587 માં ડેકના હાથમાં સપડાયેલા સેન્ટ ફિલિપ નામના એક મોટા સ્પેનિશ જહાજ ઉપરના માલનું ઉત્પન્ન દસ લાખ રૂપીઆ થયું હતું. સર જોન બેરોએ બીજું એક વહાણ સને 1592 માં પકડયું તેના માલની કિમત 15 લાખ રૂપીઆ થઈ. પરંતુ આ પ્રમાણે અંગ્રેજોનું નસીબ ક્વચિતજ ઉઘડતું. સ્પેનના રાજાને હાથે એન્ટવર્ષને નાશ થતાં અંગ્રેજોને પોતાના વેપાર માટે બહાર નીકળ્યા વિના છૂટકે નહોતે, અને તેથી જ સને 1591 માં તેમની પહેલી સફર ઉપાડવામાં આવી હતી. સેન્ટ ફિલિપ જહાજ ઉપર જે કાગળો અંગ્રેજોને મળ્યા તે ઉપરથી પૂર્વના વેપારમાં કેટલો મોટો ફાયદો સમાયેલ હતું તેની ખરી કલ્પના તેમને થઈ, અને બાકીના સધળા માર્ગ છોડી દઈ આફ્રિકાના દક્ષિણ છેડાને રસ્તે વેપાર કરવાનો તેમને નિશ્ચય થયો. એ પછી સને 1592 માં પકડાયેલાં વહાણ ઉપરથી જે કાગળ પત્રે મળ્યા તેને આધારે કંપનીએ પિતાની અરજી રાણી ઇલિઝાબેથને સાદર કરી. પંદરમા સૈકાની આખેરીએ જે ધારણ ઉપર પોર્ટુગીઝ સરકારને તુર્કસ્તાન તથા અન્ય મુસલમાન દેશ વિરૂદ્ધ કામ લેવું પડયું હતું, તેજ પ્રમાણે સોળમા સૈકાની અંતમાં પ્રોટેસ્ટંટ દેશોને કર્થોલિક દેશ વિરૂદ્ધ કરવું પડયું હતું. તોપણ ભૂમધ્ય સમુદ્ર ઉપર સ્પેનની સત્તા ચાલુ હતી. આટલાંટીક મહાસાગર હાથમાંથી છટકી ગમે ત્યારે તેનો બદલો લેવા સ્પેનને વિચાર થયે અને પરિણામમાં અંગ્રેજોની તુક કંપનીને તેને હાથે ઘણું ખમવું પડયું. મસ્કેવી કંપનીને જમીન માર્ગે વેપાર ચલાવવામાં અનહદ ખર્ચ લાગવાથી ભૂમધ્ય સમુદ્રને માર્ગે તુર્કસ્તાનની કિનારા ઉપરથી પૂર્વ તરફને માલ ઈંગ્લડ લાવવા માટે ટકી અને લિવૅટ નામની કંપની સને 1581 માં સ્થાપન થઈ એ કંપનીને હેતુ યુરોપિયન તુર્કસ્તાનમાં થઈ એશિયા ખંડના પશ્ચિમ ભાગમાં વેપાર ચલાવવાનો હતો. ઉત્તર તરફથી હિંદુસ્તાન આવવાને માર્ગ અંગ્રેજોને જડત નહે તેથી સ્પેન અને પર્ટુગલ સાથે લડવાને પ્રસંગ લાવ્યા વિના નિશિઅન વેપારીઓની માફક ખુશ્કી માર્ગે પૂર્વના દેશને માલ ભૂમધ્ય સમુદ્રમાં થઈ યુરોપમાં લાવવાને આ
Page #233
--------------------------------------------------------------------------
________________ 216 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. કંપનીને પ્રયત્ન હતે. ભૂમધ્ય સમુદ્રના પૂર્વ ભાગનું નામ લિવૅટ હેવાથી આ કંપનીને લિઘેંટ કંપની કહેવામાં આવતી. આ કંપનીના વેપારીઓ લિવેંટ સમુદ્રમાં થઈ જમીનને રસ્તે એલે, બગદાદ વગેરે ઠેકાણે જઈ ઇરાની અખાત ઉપર આવેલા પૂર્વ તરફનો માલ ખરીદ કરતા. આ કંપનીની સનદ સને 1593 માં વધારી આપવામાં આવી હતી, તે પણ આફ્રિકાના ઉત્તરના બાબરી લૂટારાઓએ તથા ભૂમધ્ય સમુદ્રમાં ફરતાં ફિલિપનાં વહાણોએ તેને વેપાર જરા પણ ચાલવા દીધો નહીં. કેટલાંક વર્ષ બાદ રશિઆના બાદશાહ પિટર ધી ગ્રેટે પણ પિતાના દેશ સાથે હિંદુસ્તાનનો વેપાર જોડવા પ્રયત્ન કર્યો, અને સને 1717 માં બેકેવિટ (Beckovitz) ને મોકલી અમૂદર્યા નદીના પ્રદેશની તપાસ કરાવી. છ વર્ષ રહી સને ૧૭ર૩ માં બ્રુસને કાર્પિઅન સમુદ્ર ઉપર તેવીજ તપાસ કરવા રવાના કરવામાં આવ્યો હતો. અંગ્રેજ સરકારે પણ 1743 માં જૈન એલ્ટન(John Elton) ને રશિઆના અગ્નિ ભાગમાં મોકલી પિતાને વેપાર વધારવા ખટપટ કરી. પણ એથી રશિઅન સરકારને પિતાને વેપાર બુડવાની હીક લાગવાથી હવે પછી અંગ્રેજોને વેપાર અર્થે રશિઆમાં દાખલ થવાની મનાઈ કરી. લિન્સકેટન નામના વલંદા ખલાસીએ પિર્ટુગીઝ રાજ્યમાં કરેલા પ્રવાસની માહિતીનું જે પુસ્તક છપાવ્યું હતું તેની પ્રસ્તાવનામાં આપેલી કેટલીક હકીકત ઉપરથી ઇંગ્લંડમાં વેપારી જાગૃતિ પ્રબળ થતાં કંપની સ્થાપવાને ઉદ્યોગ ત્યાં શરૂ થયો હતો. લિન્સટન અને ફિચના પૂર્વના પ્રવાસથી અંગ્રેજ અને વલંદા લેકો વચ્ચે એશિયાને વેપાર તાબે કરવા માટે ચડસાચડસી ચાલી. સ્ટેટ્સ જનરલ નામની હોલેન્ડની રાજ્યકારભાર ચલાવનારી સભાએ સ્પેનના ફિલિપનું બળ જેવી રીતે અજમાવી જોયું હતું તેવી રીતે રાણી ઇલિઝાબેથે કરેલું ન હોવાથી વલંદા લેકેની ત્વરાનું અનુકરણ તે કરી શકી નહીં. વળી અંગ્રેજોની ઉપર કહેલી બે કંપનીઓ અત્યારે આગમજ વેપારમાં પડેલી હોવાથી ત્રીજી તરત 1-2 વધારે હકીકત માટે જુઓ અનુક્રમે 54 169 તથા પષ્ટ 212
Page #234
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની સ્થાપના. 217 સ્થપાઈ નહીં. સને ૧પ૯૭ માં કેપ્ટન બેન્જામીન વુડ (Captain Benjamin Wood) ને આખો કાફલે ડુબી જવાથી અંગ્રેજ લકે વિશેષ ગભરાઈ ગયા હતા. છતાં વલંદાઓ ઇંગ્લંડમાંથી વહાણો ખરીદ કરે છે એ વાત સાંભળી તેઓ શરમદા પડયા, અને સને 1589 માં સઘળા વેપારીઓએ પોતપોતાનામાં વર્ગણ કરી ત્રણ લાખ રૂપીઆ એકઠા કર્યા, અને અમારા દેશની આબરૂ રાખી વેપારની વૃદ્ધિ કરવા” રાણીને વિનંતિ કરી. આ વિનંતિના ફળરૂપે અંગ્રેજ ઈસ્ટ ઈનડીઆ કંપની હસ્તીમાં આવી. 6. કંપનીની સભાની પહેલી બેઠક (તા. 24 સપ્ટેમ્બર ૧૫૯૯)-કંપની સ્થાપન કરવાને વેપારીઓએ ઠરાવ કર્યો છતાં તે પ્રમાણે અમલ કરવામાં અનેક અડચણ ઉભી થઈ હતી. કંપનીની વ્યવસ્થા કેવા પ્રકારની રાખવી એ સૌથી અગત્યનો પ્રશ્ન હતો. અત્યાર પહેલાં જે બે પ્રજાએ એશિયાના વેપારમાં ઝોકાવ્યું હતું તેની કામ કરવાની રીત કંઈ જુદા જ પ્રકારની હતી. પોર્ટુગીઝ લેકેને વેપાર સઘળે સરકારના તાબામાં હતું એટલે શરૂઆતનાં રાજ્ય સ્થાપના વગેરેના કામમાં જોકે તેઓ એકદમ આગળ પડયા તોપણ તેમની પદ્ધતિના અનેક દોષોને લીધે તેમને કેટલું અને કેવું નુકસાન થયું તે આપણે ઉપર જોઈ ગયા છીએ. વલંદા લેકેએ વેપાર બાબતની સઘળી સત્તા પિતાના હાથમાં રાખી હતી, પણ તેમની કંપનીના કામકાજ ઉપર વલંદા સરકારની દેખરેખ હેવાથી તેને સઘળા પ્રકારને ટેકે મળતો. ગમે તે દેશ સાથે યુદ્ધ કિંવા તહ કરવાની, ગમે ત્યાં વસાહત સ્થાપવાની, કિલા વગેરે બાંધવાની તથા સિક્કા પાડવાની સત્તા વલંદા કંપનીને આપવામાં આવી હતી. પરંતુ તેને હિસાબ તપાસી તેની પાસેથી જકાત લેવાને અધિકાર વલંદા સરકારે પિતાની પાસે રાખ્યું હતું. સરકારની સત્તા અને ખાનગી સંસ્થાની યોગ્ય વ્યવસ્થા એ બેઉ તત્વના અરસપરસ સંધાનથી વલંદા કંપનીને ઉત્કર્ષ થયે હતા. એ કંપની જેકે અંગ્રેજ કંપની કરતાં બે વર્ષ પછી સ્થાપના થઈ તેપણું બેઉનાં બંધારણ ઘણુ બાબતમાં મળતાં આવે છે. વલંદા લેકેની પદ્ધતિ સ્વીકારવાની તે વેળા ઈગ્લેંડની પરિસ્થિતિ નહોતી. લિવેંટ કંપનીના વેપારીઓ
Page #235
--------------------------------------------------------------------------
________________ 218 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. વિશેષ અનુભવી હતા, અને સ્પેન તથા પોર્ટુગલ સાથે ભરદરીએ લડાઈ કરી દક્ષિણ જળમાર્ગ વેપાર ચલાવવાનું સાહસ ખેડવામાં તેઓએ જ પ્રથમ અગાડી પડતો ભાગ લીધો હતો. રિચર્ડ સ્ટેપર અને ટોમસ સ્મિથ એ બે વેપારીઓ લિવેંટ કંપનીના મૂળ સ્થાપક તથા તેના કામમાં અગ્રેસર ભાગ લેનાર હતા. એમને કંપનીના કામમાં પૈસાનું તેમજ બીજું ઘણું નુકસાન ખમવું પડયું હતું. આગળ જતાં ટૉમસ સ્મિથ ઇસ્ટ ઇન્ડીઆ કપનીને પહેલે ગવર્નર થયો હતો. સને 1599 ના એપ્રિલ માસમાં કંપની સ્થાપવાનું ખરું કામ શરૂ થયું. વર્ગણીના પૈસા એકઠા કરી કંપનીએ મિલ્ડનહૅલ નામના એક સાહસિક ગૃહસ્થને રાણી ઇલિઝાબેથની સહાનુભૂતી સાથે અકબર બાદશાહના દરબારમાં એશિયાના વેપાર માટે ગોઠવણ કરવા રવાના કર્યો. ઈલિઝાબેથ રાણીએ અકબર બાદશાહને એ બાબત એક પત્ર પણ લખ્યું હતું. આ ગ્રહસ્થ બાદશાહની મુલાકાત લઈ ત્રણ વર્ષે ઈગ્લેંડ પાછો આવ્યા, ત્યારે મોગલ બાદશાહના વૈભવ વિશે તથા અનેક બાબતમાં હિંદુસ્તાનની સુધારેલી સ્થિતિ વિશે ભરોસા લાયક હકીકત ઈગ્લેંડમાં પહેલવહેલી મળી, પરંતુ વિનાકારણની અનેક ભાંજગડમાં ગુંથાઈ જવાથી કંપની તરફથી તેને થ જોઈએ તેવો ઉપયોગ થયો નહીં. તા. 22 મી તથા ૨૪મી સપ્ટેમ્બર, 1599, ને દીને ફાઉન્ડર્સ હૈલમાં લંડનના વેપારીઓની પહેલી સભા મળી તેમાં એકદમ ત્રીસ હજાર પીડ એકઠા કરી ઉપાડેલું કામ આગળ ચલાવવાનો ઠરાવ થયો. લંડનમાં જહાજ ખરીદ કરવા આવેલા વલંદા વેપારીઓને અંગ્રેજોએ સ્પષ્ટ જણાવ્યું કે “અમારાં વહાણ અમારે જોઈએ છીએ માટે તમને તે મળવાનાં નથી. આ પ્રમાણે અંગ્રેજોએ વલંદાઓને વહાણુ ખરીદ કરવા ન દીધાં, ત્યારે તેમને આ વેપારીઓની સ્થિતિ કંઈ નિરાળી જ દેખાઈ, અને તેમની ખાતરી થઈ કે તેઓ હવે વેપારમાં તેમની આડે આવ્યા વિના રહેશે નહીં. હમણું લંડન ઘણું આબાદ સ્થિતિમાં હતું. પચાસ વર્ષ અગાઉ ત્યાં એક લાખ રૂપીઆ ઉભા કરવા ઘણું મુશ્કેલ હતું, પણ હાલમાં આ વેપારીઓએ ટુંક સમયમાં
Page #236
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની સ્થાપના. 219 રાણીને છ લાખ રૂપીઆ કરૈ ધીર્યા હતા. ઈતિહાસકાર ફડ લખે છે કે સને 1572 માં આખા ઈંગ્લંડમાં વેપારમાં રોકાયેલાં વહાણેને એકંદર આકાર પ૦,૦૦૦ ટન હતો, અને મોટામાં મોટું વહાણ 250 ટનનું હતું. સને 1588 માં 400 ટનનાં બે ત્રણ વહાણ જ હતાં પણ સને 1599 માં 600 થી 800 ટનનાં પુષ્કળ વહાણે તૈયાર થયાં હતાં, અને 1100 ટનનું એક મોટું વહાણ એ પછી તરતજ બંધાયું.” જર્મનીમાંના હંસ વેપારીઓ આ સમયે ઈગ્લેંડમાં હતા તેમને રાણી ઇલિઝાબેથના હુકમથી બહાર કહાડી મુકવામાં આવ્યા. લગભગ આજ વખતે હંસલીગ (Hanseatic League) નાં શહેરમાં રહેલા અંગ્રેજ વેપારીઓ ધંધે શિખી લંડન પાછા ફર્યા હતા. લંડનના વેપારીઓને રાણી પાસેથી વેપારના ઈજારા બાબત જે ફરમાન જોઈતું હતું તે અંગ્રેજોના બીજા વ્યવહારમાં મેગ્યજ હતું. અમુક કિસબ અથવા વેપાર જે એકાદ ઠરાવેલી કંપનીને સોંપવામાં આવ્યો હોય તે તેમાં બીજા કોઈને હાથ ઘાલવાની પરવાનગી હોવી જોઈએ નહીં. આવા પ્રકારનાં ટેડ ગિલ્ડસ અને ટસ્ટસ એટલે મોટા વેપારી મંડળે પાશ્ચાત્ય દેશોમાં અદ્યાપિ જ્યાં ત્યાં માલમ પડે છે. હજારે અડચણ વેઠી જેઓ હિંદુસ્તાન સાથે વેપાર શરૂ કરે તેને ફાયદો થોડાં વર્ષ પછી અચાનક બીજું કાઈ ખાઈ જાય એ ન્યાયપૂર્વક કહેવાય નહીં તેથીજ પિતે ઉપાડેલા વેપારમાં બીજા કોઈને હાથ ઘાલવા દે નહીં એમ અંગ્રેજ વેપારીઓએ રાણી પાસે માગણી કરી હતી. આ માગણી કબૂલ થતાં કંપનીને વેપાર માટે જે સનદ મળી તે ઠરાવેલી મુદતને અંતે અનેક વાર ચાલુ કરી આપવામાં આવી હતી, અને સને 1858 લગી તેને લાભ કંપનીએ મેળવ્યું હતું. આવા તત્વ ઉપર રચાયેલી કંપની રેગ્યુલેટેડ કંપની” કહેવાતી. જુદાં જુદાં શહેરોમાંનાં ટ્રેડ ગીલ્ડસના ધોરણને વધારે વિસ્તૃત્વ કરવાથી તે રેગ્યુલેટેડ કંપની ની પંક્તિમાં ગણાતાં. આવી કંપનીમાં 1. જુઓ પાનું 45.
Page #237
--------------------------------------------------------------------------
________________ 220 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. જોડાયેલા દરેક માણસને કંપનીના નિયમ અન્વયે કામ કરવાની છૂટ હેવા ઉપરાંત તેને કંપનીના સંરક્ષક છત્રને ફાયદો મળત. આ નિયમ અનુસાર વેપાર કરવાની ઈચ્છા ધરાવનાર પુરૂષ ઠરાવેલી વર્ગણી કંપનીમાં ભરવાથી તેને સભાસદ થઈ શકતો. વળી વેપારી મંડળીઓમાં કેટલેક વખત ફેકટ કામ કરનાર ઉમેદવારો રાખવામાં આવતા, તે જ પ્રમાણે કંપનીમાં દાખલ થયેલા ઉમેદવારો વખત જતાં પિતાની લાયકાત પુરવાર કરી તેના સભાસદ થઈ શકતા. રાજ્ય તરફથી મળેલા આવા પરવાના વિરૂદ્ધ આચરણું કરવું ઘણું જોખમકારક હતું, કેમકે તેને ભંગ કરનાર ભયંકર શિક્ષાને પાત્ર થતું. આ પ્રકારના મતા અથવા ઈજારા આપવાને વહિવટ મરાઠી રાજ્યમાં સર્વત્ર હતા. તે સમયે તાલુકા અથવા પ્રાંતની વસુલ એકઠી કરવાનો ઈજારે લીલામથી વેચવામાં આવતો. અનિયંત્રિત વેપારનું ધારણ આ સમયે ઇંગ્લંડમાં પ્રચલિત થયેલું ન હોવાથી રાણી તરફથી ઈજારે મળવાનું કંપની માટે ઘણું મુશ્કેલ હતું. ઈસ્ટ ઈન્ડીઆ કંપનીએ માગેલા ઈજારામાં હમેશ કરતાં વધારે અડચણ સમાયેલી હતી. તેણે અનેક રીતે વગવસીલાને ઉપયોગ કર્યો, રાણીની તથા તેના મંત્રીઓની વારંવાર ખાનગી મુલાકાત લીધી, પણ તેમને દરેક વખતે નિરાશ થઈ પાછા ફરવું પડયું, કેમકે તેઓ સઘળા સામાન્ય પંક્તિનાં માણસની પેઠે સાદા તથા ભેળા હતા. આ હકીકતમાં તેમની દાદ જલદી લાગી નહીં. લંડનના ફાઉન્ડર્સ હૈલ મધ્યે તા. 24 મી સપ્ટેમ્બરે લૈર્ડ મેયર, સર સ્ટીફન સેમ (Sir Stephen Soame)ના અધ્યક્ષપણા હેઠળ ભરાથલી સભામાં રિચર્ડ સ્ટેપર અને ટમસ મિથે આગેવાન ભાગ લીધે હતે. એમાં કેટલાક નામાંકિત પુરૂષો તેમજ વહાણવટી, સિપાઈ મુસાફર વગેરે અનેક જાતના લેકે હાજર હતા. લંકેસ્ટર, ડેવિસ, પ્રેટિ, ફિચ્ચ, બૅફિન, મિડલ્ટન વગેરે પૂર્વમાં પ્રવાસ કરી આવેલા શખ્તોએ એશિયાની ફળદ્રુપતા તથા ધનસંપત્તિને સભાને આબેહુબ ચિતાર આપો. મુલ્યવાન માલથી છલોછલ ભરેલાં સ્પેનિશ તથા પોર્ટુગીઝ જહાજે તેઓએ વારંવાર ભરદરીએ જોયાં હતાં, અને કેટલાંક ઉપર તેમણે છાપ પણ માર્યો હતે.
Page #238
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 8 મું.] ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની સ્થાપના. 221 એ સઘળાનું તથા હિંદુસ્તાનમાં જઈ કેવા મજશેખ ઉડાવવાના મળશે તેનું ઘણું રમુજી વર્ણન તેઓએ સભામાં કર્યું. નાના પ્રકારના ચેનચાળા તથા હાવભાવથી તેમજ અનેક રીતે વાંકાચુંકાં મહેડાં કરી શબ્દોના ગમે તેવા ઉચ્ચાર વડે પિતાના મનના વિચાર તેઓએ પ્રદર્શિત કર્યા, અને ઘણી કરૂણ ભાષામાં વ્યક્ત કર્યું કે બીજા દેશના લેકે અંગ્રેજોને ચાંચીઆ કહે એ એક મોટું લાંછન છે.” તેઓએ વળી ઉમેર્યું કે પોર્ટુગીઝ, સ્પેનિશ અને વલંદા લેકોએ આટલાં વર્ષમાં ગમે તેટલા પ્રદેશ કબજે કર્યો હોય, તે પણ પૂર્વના દેશને વિસ્તાર તથા ત્યાંની અગાધ સંપત્તિ ધ્યાનમાં લઈએ તે તેમણે હજી સુધી કંઈ પણ મહત્વનું હાથ કર્યું નથી એમ કહેવામાં હરકત નથી.” આવાં ભાષણ થયા બાદ “પ્રાચ્ય વેપારના ઈજારાની સનદ માગી આપણું દેશની આબરૂ રાખવા તથા દેશની દોલત વધારવા” રાણી ઇલિઝાબેથને વિનંતિ કરવાને સર્વાનુમતે ઠરાવ થયો. ભાગીદારો પાસેથી માત્ર વચન અથવા કંઈપણ અવેજ ન લેતાં રોકડા પૈસા લેવાનું સભામાં નક્કી થયું, અને વર્ગણી કરી એકદમ મોટો ભાળ એક કરવામાં આવ્યું. લિવેંટ કંપનીના કામમાં મળેલ અનુભવ ઉપયોગમાં લઈ તેણે કરેલી ભૂલે ફરીથી નહીં કરવાને સઘળાને નિશ્ચય હતો. એ સિવાય કંપનીનું હમેશનું કામ ચલાવવા માટે પંદર ડાયરેકટરની એક વ્યવસ્થાપક મંડળી નીમી સભા બરખાસ્ત થઈ. આ પ્રમાણે રોપાયેલાં બીજમાંથી કેવડું મોટું વૃક્ષ ઉગી નીકળવાનું હતું તેની યત્કિંચિત કલ્પના પણ સભાસદેના મનમાં ઉઠી હશે ? લંડનની ત્રાજવાંવાળી મંડળીના હાથમાં વીસ કેટી માણસનું સ્વામિત્વ, હીરાજડીત સિંહાસનનું આધિપત્ય, અને રોમન બાદશાહી પછી આજ લગી કેઈને પણ નહીં મળેલી બાદશાહી આવશે એ તેઓએ સ્વપને પણ ધાર્યું હશે નહીં! 7. કંપની માટે સનદ મેળવવાની ખટપટ-બીજે દિવસે ડાયરેકટરોએ પિતાની સભા ભરી તેઓ બે શાખામાં વહેંચાઈ ગયા. એક શાખાને પ્રિવિન્સિલ તથા રાણી પાસે કંપનીની અરજી મંજુર કરાવવા માટે સઘળી વ્યવસ્થા કરવાનું કામ સંપાયું, અને બીજીએ વહાણ વગેરે લઈ
Page #239
--------------------------------------------------------------------------
________________ 222 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. પહેલી સફરની સઘળી ગોઠવણ કરવાનું માથે લીધું. પિપના હુકમનું ઉલ્લંઘન કરી દક્ષિણ આફ્રિકાને રસ્તે પૂર્વના વેપારમાં પિર્ટુગીઝની પ્રથમ આડે આવનારા લેકે અંગ્રેજ હતા. વલંદાઓ અંગ્રેજોની પછી પૂર્વ તરફ ગયા હતા, પણ તેઓએ પિપને હુકમ તેડેલ હોવાથી અમને વેપાર કરવાની પરવાનગી આપવામાં કંઈ હરકત નથી, એ મુજબ કંપનીએ પિતાની અરજીમાં લખ્યું હતું. ઇલિઝાબેથ રાણીને વિચાર કંપનીની અરજી એકદમ મંજુર કરવાનો હતો, પણ પ્રિવિ કૌન્સિલ વિરૂદ્ધ પડી, અને તેણે કંપનીનો પ્રયત્ન તેડી પાડો. સ્પેનની સાથે ચાલેલા લાંબા યુદ્ધથી કેન્સિલ કંટાળી જવાથી તે સાથે તહ કરવાના વિચારમાં હતી. વળી રાણીની પ્રકૃતિ ક્ષીણ થતી હતી તેથી સ્પેન સાથે મિત્રાચારી કરવાનું તેને પણ ગ્ય લાગતું હતું, પણ તેમ કરવામાં પોતાને વેપારીઓને નુકસાન કરવા તે કોઈ પણ રીતે તૈયાર નહતી. તા. 16 મી અકબરે કંપનીની કમિટિએ રાણીની મુલાકાત લીધી ત્યારે તેને કંપનીએ ઉપાડેલું કામ ઘણું સ્તુત્ય લાગ્યું, અને તેમની માગણી કબૂલ કરવા અભિવચન આપ્યું. “પ્રિવિ કન્સિલ પાસેથી સફર કરવાની, તથા તેના ખર્ચ માટેના પૈસા પરદેશ લઈ જવાની પરવાનગી મેળવે, તમારે જે હક જોઈએ તે બાબતનો મુસદ તેમની પાસે પસંદ કરાવી લે, એટલે હું મારી મંજુરી આપીશ.” આવા મીઠા મીઠા શબ્દો વડે રાણીએ તક ઉડાવી, અને તેના સુસ્વભાવની તારીફ કરતા કમિટિના સભાસદો પાછા ફર્યા. પણ તેમને ભાગ્યે જ ખબર હતી કે આ પ્રસંગે અંદરથી તે કેટલી ગભરાઈ ગઈ હતી. કેટલેક દિવસે કમિટિ પ્રિવિ કન્સિલ હજુર પિતાની અરજી નિવેદન કરવા ગઈ. ત્યારે તેને ચોખ્ખો જવાબ મળ્યો કે " રાજ્યના કામ આગળ તમારું ખાનગી કામ કંઈ પણ મહત્વનું નથી. સ્પેનના દરબાર સાથે તહ કરવાની ગોઠવણ થાય છે તેમાં તમારા કામથી ખલેલ પહોંચશે.” આવા ઉત્તરથી કમિટિ એકજ નાસીપાસ થઈ ગઈ અને છેવટે એટલે જ સવાલ કર્યો કે ત્યારે અમારે વલંદા કેના ગુલામ થઈ રહેવું કે કેમ? સ્પેન સાથેના તહનામાથી અમને દરસાલ દસ લાખ રૂપીઆ મળવાના છે? આથી પણ કન્સિલ નહીં
Page #240
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 8 મું, ] ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની સ્થાપના. 223 ગતાં “તમારે જોઈએ તે રાણી પાસે મેળો” એટલું કહી ઉઠી ગઈ. આવી સ્થિતિમાં એક વર્ષ લગી પહેલી સફર રવાના કરી નહીં શકાશે એમ પ્રત્યક્ષ જણાયું. કંપનીની ખટપટ સ્પેનના હિતની વિરૂદ્ધ છે એવું પ્રિવિ કન્સિલનું કહેવું ખોટું પુરવાર કરવા સારૂ ડાયરેકટરોએ પુષ્કળ શ્રમ લઈ અનેક ભૂગોલિક માહિતી તેની આગળ રજુ કરી, અને કહ્યું કે “આ વિશાળ જગતમાં સ્પેન અથવા પોર્ટુગલને પ્રવેશ નહીં થયો હોય એવા સેંકડે વિસ્તીર્ણ પ્રદેશે પડેલા છે તે ત્યાં જવાની અમને મનાઈ કરવાની સ્પેનને શી સત્તા છે? કંપનીની અરજી બાબત રાણીએ તેમની સાથે પુષ્કળ વાદવિવાદ ચલાવ્યો, અને સેક્રેટરી ઑલસિંગહામ (Walsingham) ને અરજીમાં વર્ણવેલી હકીકતના ખરાપણું વિશે તપાસ કરવા ફરમાવ્યું. વૅલસિંગહામે યોગ્ય તજસુસ કરી રાણીને જણાવ્યું કે “કંપનીની માગણી ગ્ય છે. જે લિવેંટ કંપનીને તુર્કસ્તાન સાથે વેપાર કરવામાં પેન તરફથી કંઈ અડચણ નડતી નથી, તે તુર્કસ્તાનની માફક બીજા દેશો સાથે અંગ્રેજો વેપાર કરે તે તેમાં તેને શી હરકત હોય ?' ' કંપનીના ઈતિહાસમાં એક વાત ઘણું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. જેવી રીતે કાઈ કામમાં યશ મળતાં તે આગળ ચલાવવામાં આપણે ઉત્તેજીત થઈએ છીએ, તેવી જ રીતે કંપનીને ડગલે ડગલે અપયશ મળતે છતાં પિતાનું કામ દ્રઢતાથી તે આગળ ચલાવવા મથતી. વારંવાર નાસીપાસ થતાં પણ કંપનીના આગેવાને સ્વસ્થ બેઠા નહીં. પ્રિવિ કન્સિલ તરફથી પિતાની અરજી નામંજુર થઈ ત્યારે કંપનીએ કેપ ઑફ ગુડ હોપની પૂર્વે સ્પેનનાં કયાં કયાં સ્થળો છે તેની સંપૂર્ણ હકીકત સ્પેનના કમિશ્નર મારફતે મેળવી આપવા તેમને વિનંતી કરી. પરંતુ સ્પેન તરફથી આવો ખુલાસો મળવાને બીલકુલ સંભવ ન લાગવાથી કંપનીએ સર્વ પ્રકારની માહિતી મેળવી કન્સિલને સાદર કરી. સને ૧૬૦૦માં સ્પેન અને ઈગ્લેંડ વચ્ચેની વિષ્ટિ પુરી થઈ નહીં, અને તેમ થવાની આશા પણ રહી નહીં, ત્યારે તા. 23 મી સપટેમ્બર 1600 ને દીને મળેલી કંપનીની બીજી
Page #241
--------------------------------------------------------------------------
________________ 224 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. સભામાં સત્તર માણસને ડાયરેકટર નીમી વેપાર શરૂ કરવાનું ઠરાવ થયો. ડાયરેકટરએ દરરોજ સભા ભરી 60,000 રૂપીઆનાં ચાર વહાણ વેચાતાં લીધાં, અને પહેલી સફર રવાના કરવા નક્કી કર્યું. રસ્તાના તથા ભજન વગેરેના ખર્ચ માટે બીજા 60,000 રૂપીઆ આપવા તથા લેખંડ, કલઈ અને કાપડ પરદેશમાં વેચવા માટે વહાણ ઉપર ચડાવવા ડાયરેકટરએ નક્કી કર્યું. આ ગોઠવણ થયા પછી કંપનીના ગવર્નરની તથા પહેલી સફરના ઉપરી (Commander)ની નિમણુક કરવા માટે તા. 30 અકબરે ભરાયેલી સભામાં વીસ ડાયરેકટરોની એક વ્યવસ્થાપક સભા મુકરર થઈ. એજ સભામાં ઓલ્ડરમેન ડ્રગ્સ સ્મિથ કંપનીને પહેલે ગર્વનર નીમાયો, અને કેપ્ટન લેંકેસ્ટર સફરનો ઉપરી થયો. એમના હાથ હેઠળ ડેવિસ, મિડલટન વગેરે કેટલાક બાહોશ પુરૂષો મળી એકંદર 480 માણસો સર્વાનુમતે નીમવામાં આવ્યાં. એમાંના 36 ફેકટર્સ (Factors) એટલે હિસાબી કારકુનોને રૂ. 5000 સુધીના જામીન આપવાના હતા. આ સઘળાઓના પગારની બાબતમાં એટલું જ કહેવું બસ છે કે કેપ્ટન ડેવીસને 100 પૈડ પગાર તરીકે તથા જાતનો વેપાર કરવા માટે 200 પિાંડ કર્જ આપ્યા હતા, અને પાછા ફર્યા પછી સફરને નફે 200 ટકા થાય તે 500 પૈડ બક્ષિસ, 300 ટકા થાય તે 1000 પિંડ બક્ષિસ અને 100 ટકા થાય તે 2000 પાંડ બક્ષિસ આપવાને ઠરાવ હતે. તા. 31 મી ડીસેમ્બર 1600 ને દિવસે કંપનીની સનદ ઉપર રાણીની સહી થઈ ત્યારે આ કંપનીમાં 215 સભાસદ હતા, અને અલ એફ કંબલેંડ તેમને અધ્યક્ષ હતો. સનદને મુખ્ય મજકુર આ પ્રમાણે હત આપણું દેશની આબરૂ રાખવા, લેકએ સંપત્તિ મેળવવા, દરિયાઈ સત્તા વધારવા, એટલે ટુંકમાં કાયદાસર વેપાર કરી આપણું દેશને આબાદ કરવાના હેતુથી એક રાષ્ટ્રિય સંસ્થા સ્થાપન કરવામાં આવે છે. આ સંસ્થાને પૂર્વ તરફના પ્રદેશમાં વેપાર કરનારી લંડનના વેપારીઓની કંપની અને ગવર્નર " એવું નામ આપવામાં આવે છે. આ નામ પ્રમાણે તેણે પિતાનું કામ કરવાનું છે.
Page #242
--------------------------------------------------------------------------
________________ 225 પ્રકરણ 8 મું. ] - ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. કંપનીને આપવામાં આવેલા અધિકારને સારાંશ - 1. કંપનીના સભાસદ, તેમના પુખ્ત ઉમરના છોકરાઓ, તેમ તેના નેકર તથા ઉમેદવાર એ સર્વને પંદર વર્ષ લગી પૂર્વના વેપારને ઈજા આપવામાં આવે છે. 2. મેગેલનની સામુદ્રધુની અને કેપ ઑફ ગુડ હેપની વચમાંના એશિયા, આફ્રિકા અને અમેરિકાના ગમે તે દેશ, બંદર અથવા બેટને માલ લાવી કંપનીએ વેપાર ચલાવ. 3. (અ) ઉપર કહેલા દેશમાં જોઈએ તેટલી જમીન વેચાતી લેવાને, (બ) ફરીઆદ માંડવાને, પિતાના ઉપરની ફરીઆદમાં બચાવ કરવાને તથા સિક્કો વાપરવાનો, (ક) પિતાની વ્યવસ્થા કરવા માટે જોઈએ તેવા નિયમ ઘડવાને, તથા (1) અંગ્રેજી કાયદા પ્રમાણે ગુન્હેગારોને દંડની અથવા દેદની શિક્ષા કરવાને, કંપનીને અધિકાર છે. (4) આ સનંદમાં નિર્દિષ્ટ કરેલી કંપની સિવાય બીજા અંગ્રેજો ઉપર જણાવેલા દેશો સાથે વેપાર ચલાવશે તે તેને શિક્ષા થશે. આ ઉપરાંત રાણીએ પોતે કંપનીને કંઈક વિશેષ સરળતા કરી આપી હતી. પહેલી ચાર સફરમાં કંપની વેચવા માટે જે માલ દેશાવર લઈ જાય તે ઉપર નિકાસ જકાત તેણે માફ કરી, અને આયાત જકાત ભરવા માટે 6 થી 12 મહિનાની મહેતલ આપી. પહેલી સફરમાં ત્રણ લાખ રૂપીઆ લગીની ચાંદી અથવા રોકડ નાણું ઈગ્લંડની બહાર લઈ જવાની કંપનીને પરવાનગી હતી, પણ તે પછીની સફરમાં પરદેશ ગયેલું નાણું છ મહિનાની અંદર સ્વદેશ પાછું લાવવાનું ઠરાવ હતો. આને અર્થ એટલે જ કે દેશમાંના પૈસા બહાર ન જવા દેવા માટે તે વેળા અડગ પ્રયત્ન થતા. મોગલ બાદશાહીમાં પણ નાણાં માટે એવાજ નિબંધ હતા. આ સિવાય 500 અંગ્રેજ ખલાસી અને 6 વહાણે જોઈએ ત્યારે કંપનીને મળ્યા કરે એ રાણીએ હુકમ કર્યો હતો. વળી કામકાજ વ્યવસ્થિત રીતે ચાલશે તે ઈજારાની પંદર વર્ષની
Page #243
--------------------------------------------------------------------------
________________ 226 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જો. મુદતમાં વધારો કરી આપવામાં આવશે, અગર તેમાં જે કંઈ ગેરવ્યવસ્થા જણાશે. તે એ મુદત કમી કરવામાં આવશે એવું પણ કર્યું હતું. ', આટલું કર્યા છતાં પણ કેટલીક અડચણ રહી હતી. પહેલી જ સફરની એકંદર ખર્ચને અડસટ્ટો સાત લાખ રૂપીઆ થયો, પણ એટલું નાણું વખતસર વસુલ ન થઈ શકવાથી કામ શરૂ કરવા માટે કેટલાકને પિતાની પદરના પૈસા કહાડવા પડ્યા હતા. આખરે સઘળી તૈયારી સંપૂર્ણ થતાં તા. 13 મી ફેબ્રુઆરી, 1602 ને દિવસે ટેસ નદી છેડી કંપનીનાં વહાણે પૂર્વની પહેલી સફરે ઉપડયાં. 8, આ બાબત સ્કુટ વિચાર–આ પ્રમાણે ઇલિઝાબેથ રાણુના સમયમાં ઈગ્લેંડની નૈકાનયનમાં પ્રગતિ થઈ અને કંપનીની સ્થાપનાથી તેને મરતબે પુષ્કળ વળે. અને અન્ય સહાય કરવાનું એટલે ઘણુ માણસેએ મળી એક નિશ્ચયથી અમુક કામ ઉપાડી તે પાર ઉતારવાનું છેરણ આ પ્રસંગે ઉત્તમ રીતે અમલમાં આવ્યું. હિંદુસ્તાન જેવા દૂર દેશને વેપાર શેડ ડે ખર્ચ કરી એકાદ બે વહાણ મોકલવાથી હાથમાં આવશે નહીં, તે માટે સર્વએ એકત્ર થઈ આખા દેશનો ટેકે મેળવવું જોઈએ, સ્પેનિશ, વલંદા વગેરે અન્ય પ્રજા સાથે વખતોવખત હાથ ચાલાકી કરવી પડે તે ચેડાં માણસોથી કામ સિદ્ધ થાય નહીં, એવી અનેક જાતની ફરીઆ કંપનીના વેપારીએ પિતાની અરજીમાં પ્રથમથી જ કરતા. વળી પ્રત્યેક બાબતમાં કોઈની પણ શરમ અથવા બહીક રાખ્યા વિના કામ કર્યા જવાને આ વેપારીઓનો ઈરાદે હતે. રેકડા પૈસા નહીં ભરતાં જે કંઈ કંઈ માલ અથવા વહાણ આપે છે તે ન લેવાને તેમને સંકલ્પ હતો. સર્વ બાબતમાં હાલની જઈટ સ્ટેક કંપનીના જેવીજ આ કંપની હતી. પણ આગળ જતાં તેનું કામકાજ વધી જશે, અને તેનાં કેટલાંક રૂપાંતરે થશે તેની એ સમયે કોઈને કલ્પના પણ થઈ નહતી. કંપનીને મુખ્ય આધાર ઈજારાની પદ્ધતિ ઉપર રચાયે હતો, એટલે બીજા કોઈને તેના વેપારમાં દાખલ કરવાની તેને છૂટ નહોતી. સઘળાની મદદની જે કામમાં જરૂર હોય ત્યાં વ્યક્તિની સ્વતંત્રતા ભાગ્યેજ જળવાય એ સ્વાભાવિક છે. આમ છતાં પણ વલંદા કંપનીની માફક આ કંપનીમાં આખા અંગ્રેજી
Page #244
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. ' 27 રાષ્ટ્રને સમાવેશ થતું હતું નહીં, પણ તેનું સઘળું સામર્થ્ય રાજ્ય તરફથી મળેલા હક ઉપર અવલંબી રહ્યું હતું. દર ખૂપે વહાણો મોકલવા માટે કંપનીને રાજાની પરવાનગી લેવી પડતી, તેમજ એક બંદરેથી બીજે બંદરે માલ લઈ જવા માટે પણ તેવી મંજુરીની જરૂર હતી. વળી રાજાનાં મરી વેચાયા સિવાય કંપનીએ પિતાનાં મરી વેચવાં નહીં એવો અટકાવ હતે. કંપનીની અંતર્થવસ્થામાં કંઈ બખેડે થાય, કોઈ પિતાની વર્ગણું વેળાસર આપે નહીં, એકાદ સફરમાં મોકલવા માટે ખલાસી, વહાણ અથવા સુતાર મળે નહીં, અથવા જે કાઈ અપયશી કપ્તાન કંઈ કસૂર કરે તે પ્રિવિ કન્સિલ મારફત તે સઘળી બાબતને નિકાલ કરવાને હતે. અર્થાત દરેકે દરેક બાબતમાં કંપની રાજાના હુકમથી બંધાઈ ગયેલી હતી, અને તેનું કામકાજ ચલાવવાને સંપૂર્ણ અધિકાર ફક્ત 24 માણસેના હાથમાં હતું. હાલમાં જેવી રીતે ઠરાવેલા કાયદા અન્વય કે પણ કંપનીને સ્વતંત્ર અધિકાર આપવામાં આવે છે તે પ્રમાણે આ કંપની ને કંઈપણ હક નહતો. અમુક ભાગ વેચાતે લઈ તેમાં દાખલ થવાનો હતો. આરંભમાં એક ભાગની કિમત 200 પાંડ હતી. બીજી સફર વખત તે 100 પાંડ થઈ જતાં નાના નાના ભાગીદારના હાથમાં કંપનીની સત્તા ગઈ. સને 1607 માં ઉપડેલી ત્રીજી સફરમાં 205 ભાગીદારોમાંથી 108 માણસો 200 પાંડની અંદરના ભાગીદારો હતા. આ સ્થિતિ અટકાવવાના હેતુથી 1608 માં કંપનીના પ્રત્યેક ભાગની કિમત 500 પાંડ કરવામાં આવી. એમ છતાં નાની પુંછવાળા માણસે પણ વેપારમાં સામેલ થઈ શકે તે માટે ઘણાઓએ એકઠા થઈ પિતામાંના એકાદ જણને નામે ભાગ લેવાની ગેઠવણ કરી એક ભાગ લેનાર કંપનીના વહિવટમાં એક મત આપી શકતે. પહેલી સફરમાં જમા થયેલ 68,373 પાંડને ભંડળ કંપનીના સભાસદોએ એકઠે કર્યો હતો. દરેક સફરને જમા ખર્ચ જુદો રાખી તેના નફાટોટાને હિસાબ તે સફરને જ ખાતે લખવાનું શરૂઆતથી જ નક્કી થયું
Page #245
--------------------------------------------------------------------------
________________ 228 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. હતું. પણ બીજી સફર જાય તે અગાઉ પહેલી સફરને હિસાબ પુરે થતું નહીં આવેલ માલ વેચવામાં અથવા બીજી ભાંજગડને નિકાલ કરવામાં પુષ્કળ વખત નીકળી જો, એટલે બીજી સફરના ખર્ચની જોગવાઈ પહેલી સભા પિતેજ કરતી, અથવા તેઓ બીજા પાસે એટલે ભંડોળ ઉભો કરાવતા, અને તે સફરમાં જે નફે નુકસાન થાય તે જ તેમને માથે પડત. આવી રીતે જે કઈ વર્ગણી આપતું તે કંપનીનો સભાસદ થતું. ટુંકમાં પહેલી ઈસ્ટ ઈન્ડીઆ કંપની શરૂઆતમાં એકઠા થયેલા એકજ મંડળ ઉપર ચાલી હતી એવું હતું નહીં, માત્ર દરેક સફરનાં નફે નુકસાન જે તે સફરને હિસાબે લખાતાં. એ પ્રમાણે ત્રીજી, એથી, અથવા તે પછીની સફરમાં નવાંજ માણસે પૈસા ભરે તે પહેલી સફરના ભાગીદારોનું શું કામ પડે એ સ્વાભાવિક પ્રશ્ન ઉઠે છે. પણ તેઓ માટે પુષ્કળ કામ હતું. નવી સફર કઈ બાજુએ રવાના કરવી, તેમાં લાગનાર ખર્ચનો અંદાજ કરી વર્ગણીથી રકમ ભેગી કરવી, તેને માટે રાજાની પરવાનગી મેળવવી, સફર માટે વહાણ, માલ વગેરે વેચાતાં લેવાં તથા પાછળથી નફા નુકસાનને હિસાબ કરી વહેંચણી કરી આપવી, વગેરે અનેક પ્રકારનાં કામે તેમને માટે હતાં. કેટલીક વેળા નવા વગણીદારો ન મળે તે પહેલાંનાજ લેકેને ભાગે પડતા પૈસા આપવા પડતા. આ સઘળું કહેવાની મતલબ એ જ છે કે હાલની કંપનીઓના વહિવટ માફક આ કંપનીનું કામ સરળ નહતું. તેમાં વખતે વખત નવા લેકે દાખલ થતા હોવાથી, તથા નવી રકમ ઉમેરાતી હોવાથી, તેમજ દરેક સફરને હિસાબ જુદે રાખવામાં આવતો હોવાથી અનેક ભાંજગડ ઉત્પન્ન થતી. એક સકર ઉપડયા પછી કંપનીના સભાસદોને છેડી વિશ્રાંતિ મળે એટલામાં બીજો કોઈ ગ્રહસ્થ નવી સફરની યોજના કરે તે તેને વિચાર કરવા માટે સભા ભરવામાં આવતી, અને કામ શરૂ થતું. તે સફર માટેનું જાહેરનામું તૈયાર કરી તેને ઉદેશ તથા ખર્ચ અને નફા નુકસાનને અડસદ્દો તેમાં લખવામાં આવતે, અને હાજર હોય તે લેકે મરજી પ્રમાણે તેમાં રકમ ભરતા; પછી જે ચોપડીમાં ઉપલી સઘળી હકીકત લખવામાં આવી હોય તે ચોપડી વગણી એકઠી કરવા માટે અન્ય લેકમાં ફેરવવામાં આવતી.
Page #246
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. 229 આવી રીતે જે પૈસા એકઠા ન થાય તે ફરીથી તે કામ માટે એક ખાસ કમિટિ નીમાતી. કેટલીક વેળા પહેલી સફરનાજ વર્ગણદારોને બીજી સફર માટે નાણું કહાડી આપવાની ફરજ પડતી. ભંડોળ એકઠે થતાં સફરને માટે નિયમે ઘડવાનું તથા રાજાની પરવાનગી મેળવવાનું કામ શરૂ થતું. આ બાદ વર્ગણીદારોની સભા સમક્ષ સઘળું નિવેદન થતું. વર્ગણુદારને “બ્રધર ઑફ ધી કંપની ' ( Brother of the Company) અથવા “પ્રાયટર ઑફ ધી કંપનીઝ સ્ટોક” (Proprietor of the Company's Stock) કહેતા. તેમની વર્તણુકમાંની સૌથી નજીવી બાબત માટે પણ નિયમો થતા. સભામાંથી ગેરહાજર રહેનારાને અથવા સભા બરખાસ્ત થયા પૂર્વે ઉઠી જનારાને આઠ આના, અને સભામાં મેડા આવનારને ચાર આના દંડ થતો. કેટલીક વેળા વર્ગણીદારને તુરંગમાં મોકલવા માટે પ્રિવિ કેન્સિલ પાસથી પરવાનગી મેળવવામાં આવતી. સભામાં કોઈને ત્રણથી વધારે વખત બોલવાની છુટ નહતી. એ નિયમનું ઉલ્લંઘન કરનારને પોણાબે રૂપીઆ દંડ થસે. બીજે બેલત હોય ત્યારે વચમાં બોલનારને અથવા બડબડ કરનારને સવા રૂપીઓ, અને અયોગ્ય વર્તન માટે પાંચ રૂપીઆ દંડ કરવામાં આવતો. સભાસદોને અધ્યક્ષને હુકમ માન્ય કરે પડતે, અને દંડ ન આપનારને કેદની શિક્ષા થતી. દરેક નવી સફરની સઘળી ગોઠવણ કરવા માટે ચાર મુખ્ય વાત જરૂરની હતી. પ્રથમ, રાજાની લેખી પરવાનગી મેળવવી; એ વિશે કરવાની અરજીમાં સફર માટે નિયુક્ત થયેલા ઉપરી અમલદારને સર્વ પ્રકારના અધિકાર આપવા બાબત નિર્દિષ્ટ કરવામાં આવતું. બીજું, સફરના મુખ્ય કામદારોએ શું શું કામ કરવું તેની યાદી નક્કી કરવી. ત્રીજું, લેટર્સ પેટંટ એટલે રાજાની સહી સિક્કાવાળો પરવાનો મેળવવો, કેમકે તે દેશાવરના રાજાઓને બતાવે પડતે; અને ચેથું, એ રાજાઓના ઉપર ઈગ્લેંડના રાજાને સ્વહસ્ત લિખિત પત્ર લે. ઈલિઝાબેથ રાણીએ આ એક પત્ર અહીંના રાજાને આપવા માટે પહેલી
Page #247
--------------------------------------------------------------------------
________________ 230 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. સફરના મુખીને આપે હતે. એ પત્ર અનેક રીતે અગત્યને હોવાથી તેનું ભાષાંતર હેઠળ આપ્યું છે - ફેબ્રુઆરી સને 1600. પરમેશ્વરની કૃપાથી ઈગ્લેંડ, વેલ્સ અને આયરલંડની રાણી ઈલિઝાબેથ તરફથીના મહાન અને પરાક્રમી રાજ્યકર્તા જોગ. | સર્વ શક્તિમાન પ્રભુએ પિતાના અપરિમિત અને અગાધ ડહાપણથી તથા કૃપા દ્રષ્ટિથી આ જગતમાં મનુષ્યના ઉપભોગ માટે અનેક ઉત્તમ વસ્તુ ઉત્પન્ન કરી તેની સર્વત્ર સુવ્યવસ્થા કરી રાખી છે. તે જણસો ગમે તેવી રીતે પેદા થતી હશે, અને કેટલીક આ દેશમાં અને કેટલીક બીજા દેશમાં તૈયાર થતી હશે, તે પણ તે આ પ્રભુના હુકમ અન્વયે પૃથ્વી ઉપરના સઘળા દેશમાં પહોંચે, અને તે મહા પ્રભુનું અપરિમિત ઔદાર્ય જનસમૂહને એક સરખું પ્રાપ્ત થાય, એ તે પ્રભુને ઉદેશ દેખાય છે, જે પ્રદેશમાં અમુક ચીજ પાકતી હોય ત્યાંના લેકેએજ માત્ર તે વાપરવી, અને બીજા દેશોને તે મળે નહીં એ તેને હેતુ જણાતો નથી. એક દેશ બીજા દેશને ઉપયોગી થાય, અને જે એક જગ્યાએ કંઈ વસ્તુ અનહદ પાકે તે તે માટેની બીજા મુલકની જરૂરીઆત તેણે ટાળવી એ ઈશ્વરી ઉદેશ હોવાથી દૂરદૂરના અનેક દેશોમાં વેપારની ધામધુમ ચાલે છે, અને માલની લેવડદેવડ થતાં તેમની વચ્ચે સ્નેહ ભાવ તથા પ્રેમ વધે છે. મહારાજ ! આ ઉપર કહેલા હેતુ સિવાય અમારું એવું સમજવું છે કે કોઈ પરરાજ્યના લેકે વેપારને ઉદ્દેશ મનમાં રાખી સ્નેહ ભાવથી તથા સૌમ્યવૃત્તીથી આપણું દેશમાં આવે તે તેને ઉત્તમ પ્રકારે આદર કરવો. આથીજ અમારા કેટલાક વેપારીઓને આપના દેશમાં આવવાની પરવાનગી આપવાની અમને ઉમેદ થાય છે. આપના દેશમાં વેપારી માલના સેદા ઘણું ઉત્તમ થાય છે એવું અહીં ખાતરી લાયક સાધનેથી જાણવામાં આવ્યાથી, જળમાર્ગનાં અનેક દુર્ધટે સંકટ વેઠી આ વેપારીઓ તમારી તરફ આવે છે. આપના લેકે સાથે વેપારી ધોરણે સેદા કરવાને એટલે અહીંનો માલ તમારા દેશમાં વેચી ત્યાં માલ અહીં વેચવા માટે
Page #248
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. 231 લાવવાને, તેમને ઉદેશ છે. આટલાં સંકટ વેઠી આપના દેશમાં દાખલ થવા જે અર્થે તેમને સ્કૂર્તિ આવી છે તે અર્થે આપ પણ તેમનોગ્ય સત્કાર કરશે, તે બેલવા ચાલવામાં તથા વ્યવહારમાં તેઓ ચોખા અને સભ્ય છે એમ આપને જણાઈ આવશે, અને આપના દેશમાં તેઓના આગમન માટે આપને ખોટું લગાડવાને કારણ રહેશે નહીં. તેવી જ રીતે તેઓ પિતાના વહાણમાં અહીંને જે માલ ભરી લાવે છે તે આપને આપતાં, અને આપની તરફને માલ અહીં લાવતાં એકમેકને જે નિકટને સહવાસ અને વ્યવહાર ચાલુ થશે તે ઉપરથી આપને એમ ઈચ્છા થશે કે તેઓ ફરીથી એવો માલ લઈ આપના દેશમાં આવે. આજ સુધી ફક્ત સ્પેનિશ અને પોર્ટુગીઝ વેપારીઓ અહીને કેટલેક માલ આપના દેશમાં લાવે છે, પણ તેઓ વેપારના સંબંધમાં અમારા વેપારીઓ તથા બીજા લેકેને નાહક સતાવે છે. ખરું જોતાં તેઓ આપના દેશમાં વેપારના ઉદેશથી આવ્યા જ નથી. આપની તરફના સઘળા દેશેના માલિક અને બાદશાહ પિતે છે એમ તેઓ સમજે છે, અને ત્યાંના લેકે પિતાની પ્રજા છે, એવું અહીંના લેકેને તેઓ જાહેર કરી રહ્યા છે; લખાણમાં પણ એવી જ ખુલ્લી રીત તેઓએ અખત્યાર કરી છે. આ અમારા જે લેકે માત્ર વેપારના સૌમ્ય ઉદેશથી આપની તરફ આવે છે તેઓને આપ મહેરબાની કરી આપના દેશમાં દાખલ થવા દેશે, અને આ પહેલા પ્રસંગની ઓળખ ચાલુ રાખી આપની અને અમારી પ્રજા વચ્ચે વેપાર અને સ્નેહની વૃદ્ધિ કરશે, એવી અમને આશા છે. આપની આજ્ઞા હશે તે અમારા કેટલાક વેપારીઓ અહીં પાછા આવી અહીંને માલ ભરી તમારી તરફ લાવે તે પર્યત બાકીનાં માણસો આપનાં કપાછત્ર હેઠળ આપના દેશમાં રહી ત્યાંની ભાષા વગેરે શિખશે, કે જેથી કરી એકમેકના વિચાર તથા રીતરિવાજ એક બીજાની જાણમાં આવ્યાથી નેહની વૃદ્ધિ થતાં ઉભયને હેતુ પાર પડે. : : આપની તથા અમારી વચ્ચે સ્નેહ વૃદ્ધિ પામી વ્યવહારને સ્કૃતિ મળે એ માટે ઉભય પ્રજા વચ્ચે કંઇક કરાર અથવા ઠરાવ કરવાની જરૂર
Page #249
--------------------------------------------------------------------------
________________ 232 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. છે, તેથી આ પત્ર આપની તરફ લાવનાર માણસને અમારી તરફથી સંદેશા ચલાવવાને, તથા ઠરાવ કરવાને અમે સંપૂર્ણ અધિકાર આપે છે. તે ગૃહસ્થ આપની સાથે જે ઠરાવ કરશે તે અમે ઈમાનદારીથી પાળીશું, અને આપ અમારા આ લેકે ઉપર જે મહેરબાની કિંવા ઉપકાર કરશે તેને બદલે અમે અત્યંત આનંદથી વાળીશું. છેલ્લે એટલી જ માગણું છે કે અમારે આ ઉદેશ આપને પસંદ પડયા વિશેને જવાબ આવેલા લેકેને આપશે. આપના જવાબ મેકલવાથી અમારા ઉપર મોટી મહેરબાની થશે, અને અમને અતિશય સંતોષ ઉપજશે.” આ પત્ર ઉપર ટીકાની જરૂર નથી. આવા મીઠા શબ્દથી પાશ્ચાત્ય પ્રજા આ દેશમાં કેવી રીતે દાખલ થઈ તે સહજ જણાશે. | પહેલી સફર ઉપડ્યા પછી ર્જ વેમથ નામના એક વહાણવટીએ કંપનીને અરજી કરી પુછાવ્યું કે “ઉત્તર તરફથી હિંદુસ્તાન જવાને રસ્તે હું શોધી કહાડવા રાજી છું તે એ કામ પિતાને ખર્ચ કંપની હાથમાં લેવા તૈયાર છે કે નહીં ? અને જો ન હોય તે હું સ્વતંત્રપણે માર્ગ શોધી કહાણું તે કેટલાંક વર્ષ સુધી હિંદુસ્તાનના વેપારને ઇજારે મને આપવા કંપની તૈયાર થશે કે નહીં?” આ અરજી ઉપરથી કંપનીએ સભા ભરી પિતાને ખર્ચે તે કામ ઉપાડી લેવાનું ઠરાવ કર્યો, અને ખર્ચ માટે 30,000 રૂપીઆની જોગવાઈ કરી. કેપ્ટન મથને હથીઆર ખરીદવા 1000 રૂપીઆ આપવા, તથા નો માર્ગ શોધી કહાડવામાં તે ફતેહમંદ થાય તે બક્ષિસ તરીકે તેને 5000 રૂપીઆ આપવા, અને જે નિષ્ફળ જાય તે કંઇ આપવું નહીં, એવી મતલબને કંપનીએ તેની સાથે કરાર કર્યો. પરંતુ આથી મસ્કેવી કંપનીના વ્યવહારમાં ખલેલ પહોંચશે એવી તકરાર તેની તરફથી ઉઠાવવામાં આવતાં તેને સંતોષકારક નિકાલ કર્યા બાદ વેમથના કાફલાની સઘળી ગોઠવણ કરવામાં આવી. રાણી ઇલિઝાબેથ તરફને પત્ર તૈયાર થયો, પરંતુ આ સફરને કંઈ પણ ઉપયોગ થયો નહીં, અને ખર્ચના પૈસા નકામા ગયા. આ પછી ઉત્તર તરફ સફર મોકલવાની ભાંજગડમાં કંપની ઘણું પડી નહીં.
Page #250
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. 233 સને ૧૯૦૬માં ન નાઈટે, અને સને 1607-8-9 માં હેનરી હસને ઉત્તર ધ્રુવના પ્રદેશ તરફ સફર કરી; સને 16 12 લગીમાં વિલિઅમ બેફિને તે દિશાને ઘણે પ્રદેશ શોધી કહાડ. સને 1741 માં રશિઅન કેટિન બેહરીગે હાલની બેહરીંગની સામુદ્રધુની શોધી કહાડી. કંપનીની વ્યવસ્થાપક મંડળીમાં ગવર્નર, ડેપ્યુટી ગવર્નર, ટ્રેઝરર અને બીજા 24 માણસે હતાં. આ સઘળા દરસાલ જુલાઈ મહિનામાં બહુમતિથી ચુંટી કહાડવામાં આવતા; જુના સભાસદોને ફરીથી ચુંટાવવામાં હરકત નહતી. એ મંડળીની મદદમાં એક સેક્રેટરી, એક એકાઉન્ટન્ટ અને કેટલાક કારકુન હતા. શરૂઆતમાં જ્યાં સુધી જુદી જુદી સફરનું કામ ચાલતું ત્યાં સુધી વ્યવસ્થાપક સભા સઘળી બાબતમાં મુખત્યાર હતી. વર્ગણીદારના હાથમાં ઘણી સત્તા નહોતી, પણ આસરે પચાસ વર્ષ વીત્યા બાદ આ વ્યવસ્થાપક મંડળીના અધિકારમાં ઘણું ઘટાડો થયે. પ્રત્યેક સફરને હિસાબ જુદો રાખવામાં આવતે, તે પણ ઘણું ખરું એક સફરમાં કામ કરનારાં માણસે જ બીજી સફરમાં રોકવામાં આવતાં, તેવી જ રીતે એક સફરનો માલ તથા ઉત્પન્ન બીજી સફરના હિસાબમાં ગણવામાં આવતે. હિંદુસ્તાનમાં રહેતા લેક ઘણું ખરું બદલાતા નહીં, પણ તેમને ખર્ચ જે તે સફરમાંથી ગણવામાં આવતું. તેઓ સઘળા એક કુટુંબ તરીકે રહેતા, અને તેમના ઉપર કંપનીની દેખરેખ રહેતી. જ્યાં જ્યાં વખાર હોય ત્યાં સઘળા કામદારે એકઠા રહેતા, એકજ ઠેકાણે જમતા, સવાર સાંજ એકઠા થઈ પ્રાર્થના કરતા. અમને ઠરાવેલા વખત પછી રાત્રે બહાર નીકળવાની મનાઈ હતી. ઈસ્ટ ઈન્ડીઆ કંપની તરફથી લખાયેલા શરૂઆતના ઘણું કાગળો આ લેકના વર્તન સંબંધી છે. ગાળાગાળી કરવી નહીં, શરીર સ્વચ્છ રાખવું, ઉપરીઓને માન આપવું તથા તેમનું કહેવું સાંભળવું, પ્રકતી જાળવવી, ચાડી ખાનાર તથા અનીતિને માર્ગે જનારને શિક્ષા થશે, જુગાર બીલકુલ રમવો નહીં, અમર્યાદિત મદ્યપાન તથા મીજબાનીઓ કરવાં નહીં, આવા પ્રકારના ઉપદેશ આ પત્રમાં કરવામાં આવેલા માલમ પડે છે. વેપારની હકીકતની સાથે આવા ખાનગી વર્તણુકના
Page #251
--------------------------------------------------------------------------
________________ 234 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ઉલ્લેખ જોઈ કંપનીને પિતાના નેકરે સાથે કેવો સંબંધ હતું તેનું સહજ અનુમાન થઈ શકશે. “ઈશ્વર ઉપર ભક્તિ રાખો તથા તેની વ્હીક રાખી વર્તી’ આ ઉપદેશ લીટીએ લીટીએ છે. “તમારે પહેરવેશ અને ખાનગી વર્તણુક એવાં રાખવાં કે તેથી ખર્ચ વધારે થાય નહીં, અને વેપારમાં કંઈ અડચણ આવે નહીં; કૅપ્ટન વગેરે લેકોના સન્માનાર્થે બંદુક અથવા તપ કેડી દારૂગેળે વાપરી નાંખો એગ્ય નથી; પોર્ટુગીઝ લેકે પિતાને દારૂગળ આવા કામમાંજ ઉડાવી દે છે એ ધ્યાનમાં રાખવું. ટુંકમાં પોર્ટુગીઝને પગલે નહીં ચાલતાં વલંદા લેકેનું અનુકરણ કરે; તેઓ ઉદ્યાગી તથા સાવધ રહે છે તેવા તમે થાઓ.” આવો ઉપદેશ કંપની તરફથી તેના નેકરને અહરનિશ કરવામાં આવતે, તેમને માટે સારાં સારાં પુસ્તક પણ ઈગ્લેંડથી મેકલવામાં આવતાં. આવી ખંત અને મહેનત ઉપરથીજ કંપનીએ પાછળથી મેળવેલા યશની કલ્પના થઈ શકશે. પ્રકરણ 9 મું. નિયમિત સફરે તથા સર ટોમ્સ રે, (સને 1600-1620) 1. યુરોપિયન કંપનીઓ. 2. અંગ્રેજોની પહેલી નિયમિત સફર. 3. પિગી સાથે પહેલો ઝગડે. 4. ચીન જાપાન તરફ પ્રયન. 5. સર ટાસરેની નિમણુક તથા તેનું 6. મેગલ દરબારની સ્થિતિ, - હિંદ તરફ પ્રયાણ 7. તહનામાને મુસદો તથા તેને લગતી 8, આ ઉધોગથી થયો ફાયદો. ચર્ચા. 9. ઈરાનમાં ખટપટ. 1, યુરેપિઅન કંપનીઓ-યુરોપિયન પ્રજામાંથી પ્રથમ હિંદ આવનાર પોર્ટુગીઝે હતા, પણ તેઓએ વેપાર અર્થે નિયમિત કંપની સ્થાપી નહોતી; તેમને સઘળો વેપાર રાજ્ય તરફથી ચાલ. સને ૧૭પરમાં પર્ટુગીઝ સરકારે હિંદુસ્તાનને વેપાર સર્વને માટે ખુલ્લું મુકો ત્યાં સુધી તેમના
Page #252
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફરે તથા સર ટૅગ્સ રે. 235 હુકમ સિવાય કેઈને આ દેશમાં વેપાર કરવાની પરવાનગી નહતી.વલંદા કંપની સને 1602 માં સ્થપાઈ હતી. ફ્રેન્ચ લેકોની અનેક કંપનીઓ ઉભી થઈ હતી. પહેલી કંપની સને 1904 માં, બીજી સને 1611 માં, ત્રીજી સને 1615 માં, ચોથી સને 1642 માં, અને પાંચમી સને 1644 માં સ્થપાઈ હતી, તેમની છઠ્ઠી અને સર્વથી મોટી કંપની, પૂર્વ અને પશ્ચિમ એમ બેઉ દિશા તરફ વેપાર કરવા માટે સને ૧૬૧૯માં હસ્તીમાં આવી હતી. આ “કંપની ઑફ ધી ઇન્ડીઝ” ને ઈજારે સને 1769 પર્યત અમલમાં રહ્યો. સને 1790 માં કેન્ય સરકારે સર્વને માટે વેપાર ખુલે મુ એટલે આ ઇજારે કાયમને નિર્મળ ગયે. (ડેનમાર્કની પહેલી કંપની સને ૧૬૧ર માં, તથા બીજી 1670 માં સ્થાપન થઈ હતી. સ્કેટલંડમાં સને 16 17 માં “ઔટિશ ઈસ્ટ ઈન્ડીઆ કંપની'સર જેમ્સ કનિંગહામના અગ્રેસરપણું હેઠળ ઉભી થઈ હતી. સને 1695 માં ત્રીજા વિલિઅમ રાજાએ આફ્રિકા તથા ઈડીઝમાં વેપાર કરનારી બીજી એક સ્કૉટ કંપનીને બાવીસ વર્ષની સનદ આપી, પણ તે મુદત પુરી થવા અગાઉ એ કંપની ભાંગી પડી. ઍસ્ટ્રીઆના બાદશાહે “ઍસ્ટેન્ડ કંપની” નામની પૂર્વમાં વેપાર કરનારી એક કંપની સ્થાપવા સને ૧૭૨૩માં પરવાનગી આપી, પણ સને 1784 માં તે કંપનીને અંત આવ્યો. સ્પેનના લોકોએ સને 1733 માં સ્થાપેલી કંપની સને 1808 માં ભાંગી પડી. પ્રશિઅન લોએ સને 1790 માં સ્થાપેલી “એશિયાટીક કંપની' સને 1803 માં નાશ પામી. તેઓએ ઉભી કરેલી “બંગાલ કંપની તરતજ ડુબી ગઈ (સને 1755-56). આ રીતે આ દેશને વેપાર હસ્તગત કરવા કાજે યુરોપમાં સ્થાપન થયેલી અનેક કંપનીઓ ટુંકે અથવા લાંબો કાળ હસ્તી ભોગવી અદ્રશ્ય થઈ હતી. સને 1600 માં સ્થાપન થયેલી અંગ્રેજોની “ઈસ્ટ ઇન્ડીઆ કંપની "
Page #253
--------------------------------------------------------------------------
________________ 236 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. અંત સુધી ટકી રહી, અને હિંદુસ્તાનમાં બ્રિટિશ અમલ સ્થાપવામાં ફહમંદ થઈ. ર. અંગ્રેજોની પહેલી નિયમિત સફર (સને ૧૬૦૦-૧૬૧૨)છેલ્લા પ્રકરણમાં વર્ણવેલી ઇસ્ટ ઇન્ડીઆ કંપનીને વ્યવહારની પદ્ધતિ ધ્યાનમાં લઈએ તે તેના વહિવટની હકીકતના ભાગ પડી ગયેલા જણાય છે. સને 1600 થી 1612 સુધીના પડેલા વિભાગમાં જુદી જુદી સફર ઈંગ્લેંડથી ઉપડતી, અને તે દરેકને હિસાબ નિરાળો રાખવામાં આવતા. પણ વખતસર હિસાબ પુરા કરવાનું તરતજ અશક્ય લાગ્યું. બે જુદી સફરના લેકે એક વેળા હિંદુસ્તાન વગેરે ઠેકાણે આવી પહોંચતા, અને માંહોમાંહે ચડસાચડસીથી વેપાર કરતા. એમ કરવામાં સઘળાને નુકસાન થવા લાગ્યું, ત્યારે આ પદ્ધતિ અટકાવવાની જરૂર જણાઈ. બીજા ભાગમાં એટલે સને ૧૬૧ર થી 1661 સુધી સામાઈક વેપાર, એટલે જઈટ સ્ટોક કંપનીના ધોરણ ઉપર ચાલતા વેપાર, કંપનીએ ચલાવ્યું. આ ધોરણ અન્વય સફરની મુદત ઠરાવવાની નહોતી, અને ગમે તેટલી સફરો થાય તેને હિસાબ એકત્ર કરી આગલા ધોરણને દેષ દૂર કરવાનો આશય હતો. પચાસ વર્ષ લગી ચાલેલ આ પ્રયત્ન પણ સફળ થયો નહીં. કેટલેક વર્ષ સફરની મુદ્દત વધારી પણ કોઈ સફરનો હિસાબ પુરે થાય નહીં, અને સઘળે ઘાંટાળે ચાલ્યા કરે, એટલે એક ઈટ સ્ટોક પુરો કરી બીજે શરૂ કરવાના વિચારને તિલાંજલી આપવી પડી, અને આખરે કંપનીના ભંડળના શેર્સ અથવા ભાગ ઠરાવી તે વેચી નાણું ભેગું કરવાની રીત શરૂ થઈ. એ રીતે આખર સુધી અમલમાં રહી. પહેલી સફર માટે તૈયાર કરેલાં જહાજને ઈંગ્લેંડને કિનારે છેડતાં બે મહિના લાગ્યા. આ સફરમાં એક જહાજ 600 ટનનું અને બાકીનાં ત્રણ 250 થી 300 ટન સુધી હતાં, અને તે ઉપર સઘળાં મળી 480 માણસે હતાં. વળી તે ઉપર રૂપીઆ સાત લાખના વેચવાનો માલ ઉપરાંત રૂપીઆ ત્રણ લાખ સુધીની ચાંદી હતી. રસ્તામાં આફ્રિકાના કિનારા ઉપર આ સફરમાંનાં 105 માણસે રેગથી પીડાઈ મરણ
Page #254
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફરો તથા સર ટૅમ્સ રે. 237 પામ્યાં. સને 1602 ના જુનની પાંચમી તારીખે કૅપ્ટન લેંકેસ્ટર સુમાત્રાની રાજધાની અચીન આગળ આવ્યો. ત્યાંના રાજાને ઇલિઝાબેથ રાણીને પત્ર તથા નજરાણું વગેરે સાદર કરી લંકેસ્ટરે તેની સાથે વેપાર માટે કેલકરાર કર્યો, તે પણ તેને કંઈ માલ મળ્યો નહીં, કારણ કે પોર્ટુગીઝ, વલંદા વગેરે વેપારીઓ સઘળે માલ દબાવી બેઠા હતા. વળી તે જ વર્ષે મરીને પાક સારે ઉતર્યો નહોતો. એટલે નાસીપાસ થઈ તેણે પોર્ટુગીનું એક 900 ટનનું માલથી ભરેલું વહાણ લૂટયું. એ પછી જાવા બેટમાં બૅટમના રાજા સાથે મિત્રાચારી કરી ત્યાં પિતાના વેપારીઓ રાખી લંકેસ્ટર સપ્ટેમ્બર સને 1603 માં ઈંગ્લેંડ પાછો ફર્યો. એ સમયે રાણી ઇલિઝાબેથના મરણની ખબર એણે સાંભળી, અને દેશનો એક મોટે ટકે જ રહેવાથી સઘળાઓ ખિન્ન થયા. ઉઠાવેલી મહેનતના બદલામાં ફેંકેસ્ટરને રાજ્ય તરફથી નાઈટને ખિતાબ મળે, અને તે કંપનીને ડાયરેકટર થયો. સને 1618 માં તે મરણ પામે ત્યાં સુધી તેણે કંપનીની ઘણું સારી સેવા બજાવી. મરી, લોંગ, તજ અને ગુંદર મળી એકંદર દસ લાખ પડને માલ લૈંકેસ્ટર પિતાની સાથે લાવ્યો તે જોઈ કંપનીના લેકના આનંદને પાર રહ્યો નહીં. વહાણમાંથી એ માલ ખાલી કરનારા છ મજુરે ગજવામાં ભરી મસાલે ચેરી ન જાય તે માટે તેમને સારૂ ખીસા વિનાનાં ખાદીનાં કપડાં કંપનીએ તૈયાર કરાવ્યાં હતાં. બૅટમમાં મરીને ભાવ શેરે ચાર આના હતા, પણ ઈગ્લંડમાં તે હમેશ સુમારે સવા રૂપીઓ રહે, અને સને 1599 માં તે તે 3-4 રૂપીઆ લગી ચડે હતો. તે સમયે મસાલાના વેપારમાં આવો અઢળક ફાયદો હતો. સને 1606 માં એ બેયનાના ટાપુમાંથી લીધેલાં 30,000 રૂપીઆનાં લોંગની ઉપજ ઇંગ્લંડમાં સને 1608 માં 3,60,000 રૂપીઆ થઈ હતી. પણ આ ફાયદો હમેશજ થતો એવું કંઈ નહતું. પહેલી સફરનાં વહાણો ઈગ્લેંડ આવ્યાં તે વર્ષ ત્યાં મરકી ચાલતી હતી. એ હંગામમાં એક જ વર્ષમાં એકલા લંડન શહેરમાં 38,138 માણસો મરકીનાં ભેગી થઈ પડ્યાં હતાં એમ કંપનીની હકીકત ઉપરથી માલમ પડે છે.
Page #255
--------------------------------------------------------------------------
________________ 238 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. મરકી નાબુદ થતાં માલ વેચવાની અડચણ પડવા લાગી ત્યારે વર્ગણીદારોએ પિતાના પૈસાના વ્યાજ પેટે થડ ડે માલ વહેંચી લીધો. આ પ્રમાણે સને 1609 સુધી પહેલી સફરને હિસાબ પત્યે નહીં. સઘળે હિસાબ પુરો થયો ત્યારે બે સફર મળી 95 ટકા નફે થયેલે જણાય. પણ આ ફાયદે નવ વર્ષ જેટલી લાંબી મુદત માટે થયેલે ગણીએ તે તે ભારે જણાશે નહીં. પહેલી સફર પુરી થયા પછી કંપની ઘણી કડી સ્થિતિમાં આવી પડી. લેકના પગાર વગેરે આપવા માટે એકદમ સાડા ત્રણ લાખ રૂપીઆ તેને જોઈતા હતા. પણ મરકીમાં માલ વેચાય નહીં, એટલે તેને પૈસાની તાણ પડી. હમેશ છ મોટાં તથા છ નાનાં વહાણે વેપાર માટે ફરતાં રહેવાં જોઈએ એવી કંપનીની સનદમાં એક સરત હતી, અને પ્રતિવર્ષ એક સફર ઉપડશે એવી રાણીની ધારણું હોવાથી આ વેળા કંપનીએ બતાવેલું ઢીલાપણું રાણીને પસંદ પડયું નહીં. પ્રિવિ કન્સિલ પણ એ બાબત દમ મારે નહીં, એટલે સને 1603 માં મહા પ્રયાસ પછી બીજી સફર રવાના કરવા કંપનીને ફરજ પડી. આ વખતે વર્ગણી એકઠી થવામાં અનેક મુશ્કેલીઓ નડી ત્યારે પહેલી સફરના જ ભાગીદારોને તેમણે ધીરેí નાણાના બદલામાં કંઇક અવેજ આપી તેમની જ પાસે ફરીથી નાણું કહેડાવ્યું. પહેલાંનાંજ વહાણે આ સફરમાં સને 1606 ના માર્ચ મહિનામાં કૅપ્ટન મિડલટનના ઉપરીપણા હેઠળ ઉપડયાં. એમાં ફક્ત 11,000 રૂપીઆની કિમતને માલ હતા અને રેકડ પણ ઘણી થડી હતી, એટલે સર્વ બાબતનો વિચાર કરી કંપનીએ બન્ને સફરને હિસાબ એકત્ર કરવા ઠરાવ કર્યો. કેપ્ટન મિડલટને બૅટમમાં બે વહાણ મરીથી ભર્યો, અને બીજાં બે વહાણે ભરાય તેટલાં લોંગ એમ્બેયનામાંથી ખરીદ કર્યો. ટર્નેટના રાજાના તાબાના દરીઆમાં ચાંચી લેકેને અસહ્ય ઉપદ્રવ હોવાનું સાંભળી મિડલટન તે તરફ વળે, અને તેમના ત્રાસમાંથી રાજાને છોડવ્યો. એ કામના બદલામાં તે કૃતજ્ઞ રાજાએ મિડલટન સાથે લેખી કરાર કરી તેને વેપાર માટે સઘળી સરળતા કરી આપી. આ પ્રમાણે દેશી રાજા સાથે સ્નેહયુક્ત સંબંધ રાખી લેખી તહ કરાવી લેવાને ઉદ્યોગ કંપનીએ શરૂઆતથી જ ચલાવ્યું હતું.
Page #256
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફરે તથા સર ટૅમ્સ રે. 239 કંપનીનાં વહાણ ઉપર આવી તહના અનેક મુસદ્દાઓ હમેશ તૈયાર રાખવામાં આવતા. આવી રીતે કાગળ ઉપર તહ કરી આપવામાં દેશી રાજાએને બીલકુલ ધાસ્તી લાગતી નહીં, કેમકે તેમાંના ઠરાની બજાવણી કરવાનું તેમના પિતાના બળ ઉપરજ અવલંબી રહેતું. મિડલટન સને ૧૬૦૬માં ઈગ્લેંડ પાછો ફર્યો ત્યારે રસ્તામાં તેનું એક વહાણ નાશ પામ્યું. જ્યાં અંગ્રેજ લેકે પિતાને ધંધો હીતાં હતાં ચલાવતા ત્યાં વલંદા લેક યાહોમ કાવતા અને ધમધોકાર વેપાર કરતા. તેમને ભંડળ 54 લાખ રૂપીઆ કરતાં વધારે હતું, અને તેમના મોટા મોટા કાફલાઓ હમેશા ફરતા હતા. રાજ્યમાંનું સોનું ચાંદી પરદેશ જાય એ ઈંગ્લંડમાં તેમજ સ્પેન વગેરે અન્ય દેશમાં ઘણું નુકસાનકારક સમજવામાં આવતું, એટલે વલંદાઓની માફક કંપની જોઈએ તેટલું નાણું વેપારમાં રોકી શકતી નહીં. આજ સુધીમાં ઇલિઝાબેથ રાણી મરણ પામી, અને પહેલે જેમ્સ રાજ ગાદી ઉપર આવ્યો. આથી કંપનીની અડચણે ઘણી વધી ગઈ. માઈકલબોર્ન (Michelbourne) કરીને લોર્ડ ટ્રેઝરર બર્લે ( Burleigh) ને દસ્તદાર પહેલેથીજ હિંદુસ્તાનના વેપારને ઈજા માગતા હતા. પણ લંડનના સમગ્ર વેપારીઓની માગણી આગળ રાણી ઇલિઝાબેથે તેના એકલાની અરજી સ્વીકારી નહીં, ત્યારે લૈર્ડ બલેએ કંપનીની વ્યવસ્થાપક મંડળીને માઇકલબેનને સફરને મુખી બનાવવા આગ્રહ કર્યો. મંડળીને આ માગણી રૂચી નહીં, કેમકે તેમના વિચાર પ્રમાણે જે એના જેવો કઈ માણસ સફરમાં હિંદુસ્તાન તરફ જાય છે ત્યાંની સઘળી હકીકત તરતજ દરબારમાં પહોંચે, અને કંપનીના હાથમાં જે કંઈ ખાસ લાભ હોય તે તેમાં દરબારનું હિત આગળ કરવામાં આવે. આનું પરિણામ કંપનીના હિત વિરૂદ્ધ આવવાને સંભવ હોવાથી મંડળીએ બેલનું કહેવું સ્વીકાર્યું નહીં, અને તેને જણાવ્યું કે પારકા “લેકેને પૈસા અમારા હાથમાં હોવાથી તેની વ્યવસ્થા અમારી મરજી માફક થવી જોઈએ. આ વેપારની વાત છે તેથી જેમાં ફાયદો વધારે થાય તેવું કામ કરવું જોઈએ. નજીવી વાતમાં કંટે ઉપસ્થિત કરી તલવાર ઉંચકવાથી કામ થતું નથી.” એ પછી માઈકલબેને કંપનીને એક
Page #257
--------------------------------------------------------------------------
________________ 240 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. વર્ગણીદાર થયો, પણ પહેલી સફર પેટે ઠરાવેલી વણી તેણે ભરી નહીં, એટલે કંપનીએ પટામાંથી તેનું નામ કહાડી નાંખ્યું. ઇલિઝાબેથના મરણ પછી કંપની ઉપર વેર લેવાની તેણે તક સાધી. સને 1604 માં જેમ્સ રાજાએ તેને ખંભાતથી ચીન સુધીના કિનારા ઉપર કંપનીને વેપાર નહીં ચાલતું હોય તે સ્થળે વેપાર કરવાની પરવાનગી આપી, અને કંપની ના ઈજારામાં એક આડખીલી નાંખી. કંઈ પણ વખત યા વિના માઇકલબોર્ન પૂર્વ તરફ ઉપડી ગયો, ટમમાં વલંદાઓ સાથે લ, ચીનનાં વહાણે લૂટયાં, અને અનેક રીતે પૂર્વમાં અંગ્રેજોનું નામ વાયડું કરી સને 1906 માં સ્વદેશ પાછા આવ્યા. આથી પૂર્વના દેશોમાં કંપનીની કંઈ પણ આંટ રહી નહીં, અને પેન તથા પર્ટુગલને ઈંગ્લેંડ સાથે સલાહ થતાં પૂર્વમાંના તે તે દેશના લેકે ઉપર હાથ ચલાવવાનું કંપની માટે અયોગ્ય તથા અગવડ ભર્યું થયું. વળી વલંદાઓ સાથેની કંપનીની સારી વધતી જતી હતી, તેવામાં માઈકલબેને તેમના ઉપર કરેલા હુમલા માટે એમ્બેયનામાં આખરે તેમણે અંગ્રેજો ઉપર સખત વેર લીધું. માઈકલબેન સને 1611 માં મરણ પામે. સને 16 07 માં નીકળેલી ત્રીજી સફરને મુખી કેપ્ટન કોલિંગ (Captain Keeling) હતા. આ સફર મારફત ઈંગ્લેંડ આવેલા મસાલાનું ઉત્પન્ન એટલું બધું થયું કે વર્ગણીદારને સેંકડે ર૩૪ ટકા નફે થયે. આટલા ભારે ફાયદાને લીધેજ કંઇક નિભાવ થયો. બીજે વર્ષે ચોથી સફર માટે બે વહાણ પુરતો જ માલ ખરીદી શકાય એટલે ભંડોળ મહા મુશ્કેલી એ ઉભો થયો, પણ દુર્ભાગ્યે એ બે વહાણ પણ આથી સને 1609 માં ઉપડેલી પાંચમી સફરમાં એક જ વહાણ ઇંગ્લેડથી રવાના થયું. વખતના રહેવા સાથે કંપનીની સ્થિતિ ઘણી જ ખરાબ થઈ ગઈ છતાં દરબારમાં તેમજ શેઠ શાહુકારેમાં વેપારમાં મળતા આટલા મોટા ફાયદામાં ભાગ પડાવવાની ઈચ્છા પ્રદિપ્ત થઈ, અને ખુદ રાજાનું મન પણ એ વિષયમાં પરેવાયું. સને 1609 માં રાજાએ ઈસ્ટ ઈડીઆ કંપનીની સનંદ ફરી ચાલુ કરી આપી તે વેળા સનદ માટે બંધાયેલી પંદર વર્ષની હદ રદ
Page #258
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફર તથા સર ટૅગ્સ રે. 241 થઈ, અને કંપનીને જાશુકની સનદ મળી. પરંતુ તેમાં એવી સરત દાખલ કરવામાં આવી હતી કે જે રાજાને એમ લાગે કે આ વેપારથી રાજ્યને કંઈ પણ ફાયદો થતો નથી તે ત્રણ વર્ષની ચેતવણી બાદ કંપની બંધ કરવાને તે મુખત્યાર રહેશે. આ નવીન સનદની રૂએ રાજાએ સઘળા મોટા મોટા લેકેને કંપનીમાં દાખલ કર્યા. આ પછી સને 1610 માં નીકળેલી દસમી સફરને ઉપરી સર હેનરી મિડલટન હતો. કંપનીએ પિતે એક મોટું વહાણ બાંધ્યું હતું તેનું નામ પાડવાની ક્રિયા કરવા રાજા જાતે હાજર થયા હતા. આ વહાણ જેનું નામ (Trades Increase) વેપારવૃદ્ધિ હતું તે બૅટમ આગળ દુષ્ટ લેકેએ બાળી નાંખ્યું, અને સર હેનરી મિડલટન ત્રણ વર્ષ રહી ત્યાંજ સને 1613 માં મરણ પામે. આ અરસામાં વલંદા તથા પોર્ટુગીઝોએ અંગ્રેજોને હેરાન કરવા માંડયાથી તેઓ સામે ટક્કર ઝીલવા જુદી જુદી સફરનું ધારણ કંપનીએ કહાડી નાંખી જોઈન્ટ સ્ટક કંપની એટલે સામાજીક મંડળની વ્યવસ્થા કરી. સને 1611 તથા 1612 માં ઉપડેલી સફરો માટે ઘણું મોટા પાયા ઉપર તૈયારીઓ થઈ હતી. આ પ્રમાણે શરૂઆતમાં ઉપડેલી એકંદર નવ સફરોને કુલ્લે ભંડોળ 46 લાખ રૂપીઆ હતો, તેમાં 26 વહાણે રોકાયાં હતાં, અને સઘળું મળી રેકેલી રકમ ઉપર 150 થી 250 ટકા નફો થયો હતે. 46 લાખમાંથી 23 લાખ રૂપીઆ વહાણના ખર્ચના તથા માણસોના ખાધાખોરાકીના લાગ્યા હતા, અને બાકીના વેપારમાં રોકાયા હતા. એ મુદતમાં રાજ્યમાંથી 13 લાખ રૂપીઆ રોકડ તથા 6 લાખને માલ દેશાવર ગયો હતો. પહેલી નજરે નફાનો આંકડે આપણને ચકીત કરે છે, પણ તે સમયની અનેક અડચણો ધ્યાનમાં લેતાં તે વિશેષ નહોતે એમ સહજ જણાશે. માલ ખપતે નહીં ત્યારે એક ઈંચ મીણબત્તી બજારમાં બળતી રાખી તે લીલામ કરી વેચવાને રીવાજ પડે; એ મીણબત્તી બળી રહે એટલે લીલામ પુરું થયેલું જાહેર થતું. કેટલીક વખત કંપનીને લેકેને હાથે પગે પડી ભંડોળ એકઠો કરવો પડતો. શરૂઆતની સફર પૂર્વના દ્વીપસમૂહ તરફ ઉપડી હતી, પણ એવામાં ઈગ્લેંડ તથા
Page #259
--------------------------------------------------------------------------
________________ 242 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. સ્પેન અને પોર્ટુગલ વચ્ચે સલાહ થવાથી અંગ્રેજોને તે તરફનાં કેટલાંક થાણાં છોડી દેવાં પડયાં, અને તેઓ વલંદાઓ સામે પિતાને ટકાવ કરી શક્યા નહીં. વાસ્તવિકરીતે અંગ્રેજોને હિંદુસ્તાન સાથે વેપાર કરે જેતે હવે, પણ તે સમયે મસાલાના બેટો સાથેના વેપાર જેટલે તે નફાકારક ગણત નહીં; વળી તેને માટે મોગલ બાદશાહની પરવાનગી મેળવવી પડતી. બાદશાહની સંમતિ મેળવવાના હેતુથી મિલ્ડન વ્હેલ નામના એક ગ્રહસ્થ તેની મુલાકાત લીધી હતી. તે પછી સને 1608 માં કેપ્ટન હોકીન્સ મોગલ દરબારમાં ગયો ત્યારે બાદશાહ તરફથી તેને સારો સત્કાર થયો, અને કંપનીને સુરતમાં વેપાર કરવાની પરવાનગી મળી. બાદશાહે એક ખ્રિસ્તી સ્ત્રી સાથે હૈકીન્સનાં લગ્ન કરાવી આપ્યાં અને તેને પગાર પણ બાંધી આપે. હૈકીન્સને વિચાર સ્વસ્થપણે રહી સંસાર ચલાવવાનો હતો, પણ કંપની તરફથી તે કંઈ પણ મહત્વનું કામ ન કરી શકવાથી, તેમજ દરબારમાં પોર્ટુગીઝનું વજન ભારે હેવાથી, તેના સઘળા પ્રયત્ન નિષ્ફળ ગયા, અને મહા મુશ્કેલીએ સને 1612 માં તેને ખંભાતથી ઈગ્લેંડ ચાલ્યા જવાની જરૂર પડી. બાદશાહની એકંદર સંપત્તિની એક યાદી હકીસે આગ્રામાં તયાર કરી ઈગ્લેંડ મોકલી હતી. એના મરણ પછી એની સ્ત્રીએ એમ્બયનાના ગવર્નર ટોવરસન સાથે લગ્ન કર્યાં. પૂર્વના બેટોમાં જ્યારે અંગ્રેજોને વેપાર જામે નહીં, ત્યારે કંપનીએ સુરતમાં પિતાની કોઠી ઘાલવા યત્ન કર્યો. તે પણ પોર્ટુગીઝ લેકેએ પાર પડવા દીધો નહીં. તેવી જ રીતે છઠ્ઠી સફરમાં સર હેનરી મિડલટને રાતા સમુદ્રમાં દાખલ થઈ વેપાર કરવા મથન કર્યું, પણ તે મહેનત સફળ થઈ નહીં. પછી તે સુરત આવતા હતા ત્યારે બંદરમાં દાખલ થવાને રસ્તે રોકી પોર્ટુગીઝોએ તેને આગળ વધતે અટકાવ્યું. - પશ્ચિમ કિનારા ઉપર સુરત અને ખંભાતમાં વેપાર સારો ચાલશે એવું કંપનીના વેપારીઓને લાગ્યું, કારણ કે સને 1609 માં એન્ટની માએ સુરતથી લખેલા પત્રમાં કંપનીને જણાવ્યું હતું કે “આપણું કાપડ
Page #260
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 9 મું.] નિયમિત સફરે તથા સર ટૅમ્સ રે. 243 તથા સીસું અહીં ઘણું ખપશે, અને લોખંડ એડન તરફ વધારે જશે; ગળી, કસ્તુરી, કૅલિકે, મરી વગેરે જણસે પુષ્કળ મળી શકશે.’ આ ઉપરથી સને 1611 માં કારમાંડલ કિનારા ઉપર કૅપ્ટન હિપોને મછલીપટ્ટણ નજદીક પટ્ટપુલિ આગળ એક વખાર ઉભી કરી. પણ એ તરફ દેશીઓ સાથે ગુપ્ત બેત રચી પિગી અંગ્રેજોનું ખુન કરવા પ્રયત્ન કરતા, અને ગમે તે પ્રદેશમાં, પછી ત્યાં વેપાર હોય કે નહીં, તે પણ તેમને દાખલ થવા દેતા નહીં. જેમ્સ રાજાએ તેમની સાથે સલાહ કરી હતી એટલું જ નહીં પણ પિતાના છોકરાનાં લગ્ન સ્પેનના રાજાની છોકરી સાથે કરવાની ખટપટ ઉપાડી હતી. આટલી વિરૂદ્ધતા છતાં અંગ્રેજ કંપનીને પોર્ટુગીઝ સાથે હિંદુસ્તાનમાં જે ઝઘડો શરૂ થયે તેમાં આખરે કંપનીએ જ સરસાઈ ભેગવી. 3. પર્ટુગીઝ સાથે પહેલે ઝગડે (સને ૧૬૧૨).સને 1611 માં અંગ્રેજ વહાણોને પોર્ટુગીઝ કાફલાએ સુરત આવવા દીધાં નહીં, ત્યારે સમુદ્રમાંજ ઉભા રહી થયે તેટલે સદે તેમણે કર્યો. બીજે વર્ષે (Red Dragoon) રેડ ડ્રગુન નામનું તથા એક બીજું વહાણ લઈ અંગ્રેજ કૅપ્ટન બેસ્ટ સુરતના સુંવાળી બંદરે આવ્યા. અહીં તેને પકડવા માટે તા. 29 મી નવેમ્બરે પોર્ટુગીઝનાં ચાર વહાણ 120 તપ સહિત આવ્યાં. તેની અવ્યવસ્થિત સ્થિતિને લાભ લઈ બેસ્ટે તેના ઉપર હલ્લો કર્યો. બે ત્રણ દિવસમાં 100-125 પોર્ટુગીઝ માર્યા ગયા પછી લડાઈ છુટક છુટક એક મહિના લગી ચાલી. અંગ્રેજ કેપ્ટને ઘણી બહાદુરી તથા હિકમતથી પોર્ટુગીઝના બળવાન કાફલાને નાશ કર્યો. આ પછી કૅપ્ટન બેસ્ટ કંપનીની નોકરીમાં ઉંચી પાયરીએ ચડે, અને સને 1938 સુધી મહત્વનાં કામ કરી સારી આબરૂ મેળવી. અંગ્રેજોને પોર્ટુગીઝ સાથે થયેલી આ પહેલી લડાઈ ઘણી ઉપયોગી નિવડી. મહિના લગી ચાલેલે આ સંગ્રામ મેગલ અધિકારી તથા બીજા લોકેએ ભારે આશ્ચર્યથી જે. આ અગાઉ પોર્ટુગીઝે જમીન ઉપર બેઆબરૂ થયા હતા, અને દરીઆ ઉપર પણ તેમને આવો પરાભવ થતાં તેમનું અભિમાન ઉતર્યું, અને તે વર્ષની તેમની મેળવેલી આબરૂ એક
Page #261
--------------------------------------------------------------------------
________________ 244 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ક્ષણમાં નાશ પામી. કેપ્ટન કેરિજ બાદશાહનું ફરમાન મેળવવા આગ્રા ગયો હતું તે વેળા આ લડાઇની હકીકત સાંભળી જહાંગીર બાદશાહે અંગ્રેજો સાથે વેપારી કેલકરાર કરવાનું એકદમ ફરમાન કહાડયું. વળી કેપ્ટન બેસ્ટ સાથે સુરતના મોગલ અધિકારીઓએ પણ વેપાર બાબત ઠરાવ કર્યો, અને સુરત, ખંભાત, વગેરે ઠેકાણે સેંકડે સાડાત્રણ ટકા જકાત ભરવાની સરત કાઠી ઘાલી તેને વેપાર કરવા પરવાનગી આપી. આ પ્રમાણે અંગ્રેજોના વેપારને કાયદાની સહાયતા મળી, અને તેમને હિંદુસ્તાનની પવિત્ર ભૂમિ ઉપર પગ મુકવાનું સ્થાન મળ્યું. કોઈ પણ કામ આખરે પિતાનાં બળ ઉપર અવલંબી રહે છે, મહેડાના શબ્દ ઉપર કોઈ આધાર રાખતું નથી. જગતને આ અબાધિત ન્યાય આ દેશમાં અંગ્રેજોને પ્રથમ જ અનુભવસિદ્ધ થયે. સુરતમાં કેઠી ઘાલવાથી તથા નિયમિત સફર ઉપાડવાનું ધોરણ મુકી દઈ સામાઈક ભંડોળની પદ્ધતિ સ્વીકારવાથી કંપનીના પહેલા ઉદેશમાં ફેરફાર થયે, અને તેના ઇતિહાસના બીજા ભાગની શરૂઆત થઈ. હૈકિન્સ પછી મેગલ દરબારમાં ગયેલા અનેક અંગ્રેજ વેપારીઓને બાદશાહને ભેટ કરવા કંઈ નજરાણું લઈ જવું પડતું; હાથનાં મોજાં, પાકીટ, ચિ, મેટાં ચપુ, વાગતાં ઘડીઆળ, રેશમી મેજ (સ્ત્રીઓનાં) એવી અનેક ચીજો તેઓ નજર કરતા તે પણ ચાલતું. આ અરસામાં પિર્ટુગીઝ તથા અંગ્રેજો વચ્ચે ખુલ્લી રીતે યુદ્ધ શરૂ થયું હતું. કેપ્ટન ફાઉન્ટન (Downton) નામને એક સાહસિક ગ્રહસ્થ સને 1614 માં આવેલી સફરને મુખી થઈ હિંદુસ્તાન આવ્યો તે વેળા અંગ્રેજોની ખેડ ભુલાવવા ગોવામાં એક મેટે પોર્ટુગીઝ કાલે તૈયાર થતું હતું. ત્યાંના વાઈસરોયે આ કાફલાની સરદારી લીધી હતી, અને તેની પાસે 2600 યુરોપિયન સિપાઈઓ તથા 234 5 હતી. ડાઉન્ટન પાસે માત્ર 400 સિપાઈઓ તથા 80 તાપ હતી. સુરત પાસે તાપી નદીના મુખ આગળ અંદરથી અંગ્રેજો તથા બહારથી પિડું ગીઝ લડાઈની હરોલમાં સજજ થઈ આવ્યા. આ લડાઈના પરિણામ ઉપર અંગ્રેજોને ભાવી અભ્યદય અવલંબી રહેલું હોવાથી ડાઉન્ટને પરમેશ્વરની
Page #262
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફરે તથા સર ટૅમ્સ રે. 245 એક સરખી પ્રાર્થના કરી ફત્તેહ માટે અડગ પ્રયત્ન કર્યો. મહિના સુધી ચાલેલી ઝપાઝપીમાં પોર્ટુગીઝ કાફલાને પુષ્કળ નુકસાન લાગવાથી તેને નાસી જવા જરૂર પડી, અને અંગ્રેજોની નિઃસંશય ફત્તેહ થયેલી જોઈ સુરતના મોગલ સુબેદારે ડાઉન્ટનને માન અકરામથી નવાઝેશ કર્યો. આ પછી ફાઉન્ટન બૅન્ટમ જવા ઉપડે, પણ ત્યાં કંઈ પણ કરી શકે તે પહેલાં તેનું મરણ નીપજયું. ઉક્ત લડાઈથી મલબાર કિનારા ઉપરની યુરોપિયન પ્રજામાં અંગ્રેજોએ સરસાઈ મેળવી. આ પછી બે વર્ષે સને 1616 માં કૅપ્ટન કીલિંગે કૅલિકટ જઈ ઝામરીન સાથે તહ કરી. સને 1622 માં અંગ્રેજોએ પોર્ટુગીઝ લેકને ઈરાની અખાતમાં ઓમેઝન મે બેટ કબજે કરવાથી તે દિશામાંથી પણ તેમને પગ નીકળી ગયો. પશ્ચિમ કિનારા ઉપરનું અંગ્રેજોનું ઉપરીપણું પિાર્ટુગીઝેએ સને 1642 માં થોડું ઘણું કબૂલ કર્યું, પણ 1654 માં ક્રોમવેલ તથા પિર્ટુગલના રાજા ચોથા જૈન વચ્ચે થયેલા કેલકરારથી તે પૂર્ણપણે સ્થાપિત થયું. સુરત આગળ સને 1612 માં કેપ્ટન બેસ્ટે મેળવેલી ફત્તેહથી ઈગ્લંડમાંના કંપનીના વ્યવસ્થાપકોને ઘણી ધીરજ આવી, અને એકદમ ૪ર લાખ રૂપીઆ એકઠા કરી સને 1613 થી 1623 સુધીમાં ચાર સફરે હિંદુસ્તાન તરફ રવાના કરી. દરસાલ સુમારે સાત વહાણે ઈંગ્લેંડથી ઉપયો, અને એ સફરનો સરાસરી ન 87 ટકા જેટલે થયે. પોર્ટુગીઝ અને વલંદાઓને ત્રાસ અંગ્રેજોને ખમવો પડે ન હેત તે એથી પણ વધુ લાભ થત. એક વેળા 90,000 રૂપીઆના માલની કિમત ઈગ્લેંડમાં આઠ લાખ ઉપજી હતી. આ પ્રમાણે પહેલે સામાજીક ભંડોળ ચાર વર્ષની મુદત માટે હતું. એ પછી ઉભા કરેલા બીજા ભંડળમાં એકદમ 1,62,00,400 રૂપીઆ રાજ્યના સઘળા મોટા મોટા 964 ગૃહસ્થ તરફથી ભરવામાં આવ્યા હતા. આ સમયથી ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના વેપારમાં એકંદર અંગ્રેજ રાષ્ટ સામેલ થયું એમ કહેવામાં કંઈ અડચણ નથી. સને 1621 માં કંપની તરફથી પાર્લામેન્ટ હજુર રજુ થયેલા તેના વીસ વર્ષના કામકાજના હેવાલમાં નીચે પ્રમાણે હકીકત આપવામાં આવી હતી -
Page #263
--------------------------------------------------------------------------
________________ 246 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. મોકલેલાં સુરક્ષિત વહાણે. | 86 | ' ડુબી નુકશાની શત્રુના હાથમાં હિંદુસ્તાનમાં સ્ત્ર ગયેલાં. | પામેલાં. ગયેલાં. | માલ ભરે છે. 36 36 ] | 9 | 5 | 11 | [ { 86 ! - રોકડ રકમ મેકને લવામાં આવી ! હેત. રોકડ રકમ ખરે. ખર મોલેલી. માલ મોકલેલે તેની કિમત. કુલ્લે ઈંગ્લંડની બહાર મોકલ્યા. 36 વહાણ ભરી આવેલા માલની, ખરીદીની કિમત એ માલથી * ઈંગ્લંડમાં થયેલી ઉપજ. 8| ૧લાખ રૂ. 61,36,810 |31,92,110 93,28,920 |37,52,880 2,00,46,000 સને 1670 માં સર જોશુઆ ચાઈડે પાર્લામેન્ટને જાહેર કર્યું હતું કે દરેક મજલા ઉપર 60 થી 100 લડાયક સિપાઈઓ અને 30 તપ રહે એવા ત્રણ ત્રણ મજલાવાળાં 25 થી 30 લડાયક વહાણે કંપનીએ રાખેલાં હેવાથી દેશના કાફલામાં મોટું બળ ઉમેરાયું હતું. 4. ચીન જાપાન તરફ પ્રયત્ન–વિલિઅમ એડમ્સ નામને કેન્ટ કાઉન્ટીમાં રહેતા એક અંગ્રેજ પ્રહસ્થ સરકારી વહાણ ઉપર નેકર હતા, તે સને ૧પ૯૮ માં વલંદા કેનાં સફરી વહાણ ઉપર પાયલટ તરીકે આ તરફ આવ્યા. રસ્તામાં તેનું વહાણ બીજાઓથી જુદું પડી ગયું, તેના ઉપર નાં ઘણાં માણસે રોગથી પીડાઈ મરણ પામ્યાં અને વહાણ અથડાતું કુટાતું જાપાનને કિનારે ફિરાડ બંદરે જઈ પહોંચ્યું. જાપાનમાં તે વેળા પોર્ટુગીઝ તથા જેyઈટ લેકે હતા તેમણે એને મારી નાંખવા મનસુબો કર્યો, પણ નસીબને યોગે તે બચી ગયા. જાપાનના બાદશાહ રૂબરૂ તેની તપાસ થયા બાદ તેની ચાલાકી જોઈ બાદશાહે તેને વહાણ બાંધવાનાં કામ ઉપર નોકર રાખે. થોડા જ સમયમાં તેનું મહત્વ વધી ગયું, બાદશાહે તેને જમીન બક્ષિસ આપી, અને તેના હાથ હેઠળ 80-80 મજુરો મુક્યા. સને 1609 માં એ બંદરે જઈ કેટલાક વલંદા લેકેને ચડેલા એડસની સિફારસથી જાપાનમાં વેપાર કરવાની પરવાનગી મળી. આજ
Page #264
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફરે તથા સર ટૅમ્સ રે. 247 વખતે વલંદા લેકે તરફથી એડમ્સને ખબર મળી કે અંગ્રેજ લેકે પણ વેપાર કરવા પૂર્વ તરફ આવ્યા હતા. આ ઉપરથી બૅટમમાંના પિતાને જાતભાઈઓને એડમ્સ ઘણી વિનંતીપૂર્વક કાગળ લખી જાપાનમાં કે વેપાર ચાલે છે તથા શું શું માલ ખપે છે તેની ખબર કરી, અને તેમને ઠેકાણે નથી માટે ત્યાં જઈ વેપાર શરૂ કરવા આગ્રહ કર્યો. આ પત્ર આવવા અગાઉ વલંદા લેકે મારફત એડમ્સની હકીકત ઈંગ્લડ પહોંચી હતી, અને કંપનીને વેપારીઓ જાપાન સાથે વેપારી સંબંધ જોડવા ઉત્સુક થયા હતા. આ ઉપરથી સાતમી સફરમાને એક વેપારી કેપ્ટન સારીસ સને 1613 માં એક જહાજ લઈ ફિરાડે બંદરે ગયો. તેની અને એડમ્સની મુલાકાત થયા પછી બન્નેએ મળી બાદશાહનું મન મનાવી ફિરાડામાં વેપાર કરવાની કંપની માટે પરવાનગી મેળવી. દર સાલ 1000 રૂપીઆના વર્ષાસનથી કંપનીની નોકરી સ્વીકારવાને એડસે કરાર કર્યો, પણ બાદશાહે તેને જાપાન છોડી બહાર જવા ન દીધો, ત્યારે સ્ત્રી છોકરાંઓને મળી આવવાનું તેણે બહાનું કહાડયું. બાદશાહને તેથી પણ સંતોષ ન થયો, અને તેનાં લગ્ન જાપાનમાંજ કરાવી આપ્યાં. એથી તે દેશમાં જ રહી એડમ્સ બે ત્રણ વર્ષ કંપનીની કરી કરી સને 1920 માં મરણ પામ્યો. આ એડમ્સના નામ ઉપરથી ય શહેરમાં એક મહલ્લાનું નામ પાયલટ સ્ટ્રીટ' પડયું છે. એડમ્સના પ્રયાસ છતાં જાપાનમાં કંપનીને વેપાર સારે ચાલ્યો નહીં, પિગીઝ તથા વલંદા લેકોએ અંગ્રેજોને પુષ્કળ હેરાન કર્યા, અને કિનારેથી અંદરના પ્રદેશમાં જઈ વેપાર કરતા સઘળા યુરોપિયનને જાપાનીઝ લેકોએ કાપી નાંખ્યા. કાચીન ચાયનાના રાજ્યમાં વલંદાઓએ માલ ખરીદવામાં ખોટાં નાણું ચલાવી લેકેને સાવ્યા તે ઉપરથી ત્યાંના રાજાએ જાપાનીઝ લેકે મારફત ઉપર પ્રમાણે સઘળાની કતલ કરાવી એવું કહેવાય છે. સને 1616 માં થયેલા જાપાનના બાદશાહના મરણ પછી ગાદીએ આવેલા નવા બાદશાહે અંગ્રેજોને વેપાર કરવા કંઈ પણ સગવડ ન કરી આપવાથી કંપનીના આસરે ચાર
Page #265
--------------------------------------------------------------------------
________________ 248 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. લાખ રૂપીઆ ગટ ગયા, અને તેને જાપાનને વેપાર બંધ કરવા જરૂર પડી (સને 1623). આ પ્રમાણે જાપાન તરફ કરેલા પ્રયત્ન નિર્મળ જતા હતા તે જ પ્રસંગે, એટલે સને 1616 માં, કંપનીએ ચીન સાથે વેપાર કરવા ખટપટ ઉપાડી. આ પહેલાં ઇલિઝાબેથ રાણીએ સને 1596 માં સરૉબર્ટ ડડલે સાથ ચીનના બાદશાહ ઉપર એક પત્ર મોકલ્યો હતો, પણ તેની સાથે ગયેલું કેઈપણ માણસ પાછું ફર્યું નહીં. એ પછી સને 1614 માં કોકસ નામના માણસ સાથે જેમ્સ રાજાએ ચીનના બાદશાહ ઉપર બીજો પત્ર મેકલ્યા ત્યારે તે દેશ સાથે થોડો ઘણો વ્યવહાર શરૂ થયો. - વલંદાઓ જાપાનમાં અઢી વર્ષ થયાં વેપારની ખટપટ કરી રહ્યા હતા, અને ત્યાં ફાયદે મેળવી દ્રઢથવા સારૂ અનેક ઉપાયો જ્યા હતા, પણ તેમાં તેમને કંઈ પણ યશ મળે નહીં. પિતાના દેશમાંથી સોનું ચાંદી બહાર નહીં લઈ જવા જાપાનના બાદશાહે સખત હુકમ કહાડેલે હેવાથી પરદેશી માલ તેના મુલકમાં આવતે બંધ થયા. સને 1635 થી 38 સુધીનાં ચાર વર્ષમાં પિર્ટુગીઝ લેકે બે કરોડ ત્રીસ લાખ રૂપીઆનું સેનું ચાંદી બહાર લઈ ગયા. તેવીજ રીતે સને 1611 થી 1640 સુધીમાં વલંદા લકે બે અબજ ક્યાસી કરોડ રૂપીઆ જાપાનમાંથી ઘસડી ગયા એ લેખી ઉલ્લેખ મળી આવે છે. આટલું બધું નાણું દેશમાંથી બહાર જતું અટકાવવાના હેતુથી જ તસંબંધી બાદશાહે આકરા ઉપાય લીધા હતા. પ. સર ટોમસ રોની નિમણુક તથા તેનું હિંદ તરફ પ્રયાણસામાઈક ભંડોળની પદ્ધતિ સને 1913 માં કંપનીએ શરૂ કર્યા બાદ ઉપડેલી પહેલી સફરને મુખી કૅપ્ટન ડાઉન હતું તે આપણે ઉપર વાંચ્યું છે. તેને ઈગ્લેંડના રાજાએ અન્ય પ્રજા સાથે વિના કારણુ કલેશ નહીં કરવા, તથા તેના કામની વચમાં આવનાર ઉપર વેર લેવા. ઉપરાંત બીજું કંઈ નહીં કરવા, અને મેળવેલી લૂટ સરકારમાં જમે કરાવવા તાકીદ કરી હતી. સને 1614 ના અકબરમાં ડાઉન્ટન સુરત આવ્યા & Rundall's Memories of Japan.
Page #266
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફરે તથા સર ટૅમ્સ રે. 249 ત્યારે ત્યાં ઍલ્ડવર્થ કરીને કંપનીને મુખી હતું. એણે વડેદરા, અમદાવાદ વગેરે શહેરોમાં તેમજ તેની આસપાસના મુલકમાં પ્રવાસ કરી મેળવેલી પુષ્કળ માહિતી ઉપરથી તેને એ અભિપ્રાય બંધાયે હતું કે આ પ્રાંતમાં તૈયાર થતું સુતરાઉ કાપડ ઘણું સાંબું હોવાથી યુરેપમાં તેને ઉપાડ સારો થશે; તેમજ અમદાવાદની સેંઘી ગળીને વેપાર સારો ચાલશે. પણ તેના મત પ્રમાણે એવા વેપારમાં લાખ દેઢ લાખ રૂપીઆ હાથમાં લેવા જોઈએ, અને વેપારના સંરક્ષણાર્થે મેગલ દરબારમાં એક જાશુકને વકીલ હો જોઈએ. એલ્ડવર્થ આ પ્રમાણે દર્શાવેલા સ્પષ્ટ અભિપ્રાયની ઈગ્લેંડમાં યેગ્ય અસર થઈ અને તેમાં સમાયેલા અનહદ ફાયદાને લીધે તે પ્રમાણે અમલ કરવા કંપનીના કારભારીઓ સ્વભાવિક રીતે પ્રેરાયા. આગ્રાના મેગલ દરબારમાં પોર્ટુગીઝોનું વજન વિશેષ હોવાથી ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના વેપારમાં અનેક અડચણ પડતી હોવાથી પ્રત્યક્ષ ઈગ્લડના રાજા તરફને એક વિદ્વાન તથા મેભાદાર વકીલ મોગલ બાદશાહ પાસે ગયા સિવાય વેપાર બરાબર ચાલનાર નથી એવું કંપનીના વ્યવસ્થાપકેને અત્યાર આગમજનું જણાયું હતું, અને એ વિચાર અમલમાં લાવવા માટે ઘણા દિવસો થયાં સંદેશા ચાલતા હતા. જેવી રીતે ઓલ્ડવર્ષે ગુજરાતના વેપાર સંબંધી હકીકત પત્રદ્વારા કંપનીને જણાવતી વખતે એક અંગ્રેજ એલચી મેગલ દરબારમાં મોકલવાની આવશ્યકતા બતાવી હતી તેમાં કેટલાક ચાલાક અંગ્રેજ વેપારીઓના તેવી મતલબના પત્ર ત્યાં ગયા હતા. એ સઘળા ઉપરથી સને 1614 ના સપ્ટેમ્બર મહિનામાં ગવર્નર સર ટોમસ સ્મિથે એ એક એલચી હિંદુસ્તાન મોકલવાની સૂચના કંપનીને કરી; તે ઉપર થયેલી ઘણું તકરારને અંતે એલચી મોકલવાનું નક્કી થયા બાદ કોને મેકલવે તે વિશે કેટલોક વાદવિવાદ થયે, અને આખરે સર ટોમસ રોને એ કામ માથે લેવા વિનંતિ કરવામાં આવી. આ કામ માટે સર ટૅગ્સ રે સર્વ રીતે યોગ્ય હતો. તે તરૂણ, વિદ્વાન, ચંચળ, ઉદ્યોગી, અને દેખાવમાં ભવ્ય હતા, અને તેની ડહાપણ ભરેલી તથા આબરૂદાર વર્તણુકથી સર્વ જાણીતા હતા. તેને જન્મ
Page #267
--------------------------------------------------------------------------
________________ 250 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. સને 1580-81 ના અરસામાં એક સારા કુટુંબમાં થયું હતું, તેના વડીલે સંભાવિત તથા સધન હતા, અને તેને દાદે લંડનને લૉર્ડ મેયર હતું નાનપણમાં સારું શિક્ષણ લીધા બાદ તેને ઇલિઝાબેથ રાણીના માનકરીની કરી મળી હતી, અને જેમ્સ રાજાએ તેને સર નાઈટ બનાવ્યો હતે. જેમ્સના રાજપુત્ર હેનરી તથા પુત્રી ઈલિઝાબેથ સાથે તેને સારો સ્નેહભાવ હતું, અને તેણે રાજપુત્રની મદદથી દક્ષિણ અમેરિકામાં સફર કરી તત્કાલીન સાહસને કેટલેક અનુભવ સંપાદન કર્યો હતો. આ સફર દરમિયાન તેણે એમેઝોન નદીના મૂળ તરફ ઘણે દૂર સુધી પ્રવાસ કર્યો હતો. આ રાજપુત્ર સને ૧૬૧રમાં મરણ પામતાં એનો મોટો આશ્રય જ રહ્યો. સને 1614 માં રે પાર્લામેન્ટમાં દાખલ થયો. જેમ્સ રાજાએ પિતાની હઠીલાઈને લીધે સલાહકાર તરીકે તેને કામમાં લીધો નહીં; એટલે રાજાને ખુશી રાખી રાષ્ટ્રને ઉપયોગી થવું તેને માટે અશક્ય હેવાથી પર રાજ્યમાં એલચી તરીકે જવા સિવાય એને માટે બીજી યોગ્ય નોકરી નહોતી. આવી કરીને સ્વીકાર કર્યા વિના તેને છટકે નહીં, કારણ કે સને 1614 ના અસરામાં તે પૈસા સંબંધી ઘણી તંગ હાલતમાં આવ્યો હતે. તેણે હમણાંજ ગુપ્તપણે લગ્ન કરેલાં હોવાથી તેની મુશ્કેલી ઘણી વધી ગઈ હતી, એટલે મેગલ દરબારમાં ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના એલચીની કરી તેણે એકદમ સ્વીકારી. વાર્ષિક પગાર 600 પિાંડને ઠરાવી તેમાંની નીમે રકમ તેણે કંપનીના વેપારમાં જમે કરાવવી; 500 માર્ક (333 પાંડ ) તેને કપડાં માટે આપવા; જમવા ખાવાના ખર્ચ પેટે 100 પાંડ તેને ઉછીના આપવા; તેની સાથે એક પાદરી તથા એક ડૉકટર કંપનીને ખર્ચ દરસાલ અનુક્રમે 50 અને 24 પાંડને પગારે રાખવા; એ સિવાય નેકર ચાકરના તથા તેનાં કપડાંલત્તા માટે દરસાલ રેને 130 પીડ વધારે મળે; અને જે ભજનનો તેમજ બીજે ખર્ચ મેગલ દરબારમાંથી ન મળે તે કંપનીએ આપ એવો ઠરાવ થયે હતો. એને માત્ર બીજે ખાનગી વેપાર કરવાની છૂટ નહતી. આ ગોઠવણને રાજાની સંમતિ મળી, અને જેમ્સ મેગલ બાદશાહ ઉપર એક પત્ર લખી આપી કેટલીક સૂચના પણ તેને કરી. જેમ્સ
Page #268
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફર તથા સર ટેમ્સ રે. 251 રાજા મોટે ભાગ્યશાળી છે; તેની દરીઆ ઉપરની સત્તા પ્રબળ હોવાથી સઘળા દેશોને તેની બહીક લાગે છે, તેની રૈયત તેની આજ્ઞા પાળવામાં હમેશા તત્પર રહે છે એટલું જ નહીં પણ તેને સર્વ રીતે પોતાના પિતા સમાન લેખે છે.” ઈત્યાદિ અનેક વાત મોગલ બાદશાહના મન ઉપર ઠસાવવા રોને પ્રયત્ન કરવા રાજાએ ખાસ આગ્રહ કર્યો હતે. આ પ્રમાણે સઘળી ગોઠવણ સંપૂર્ણ કરી તા. 2 જી ફેબ્રુઆરી સને 1615 ને દીને સર ટોમસ રે પંદર નોકરેના રસાલા સાથે “લાયન' નામના વહાણમાં ઈગ્લેંડથી નીકળે. પ્રતિકૂળ પવનને લીધે એક મહિના સુધી ઈગ્લેંડના કિનારા ઉપરથી ઘણે દૂર એ જઈ શક્યો નહીં. સુરત પહોંચતાં વિતેલા છ મહિના તેને ઘણું કંટાળા ભરેલા લાગ્યા, કેમકે વહાણ ઉપરના અધિકારી સાથે તેને અણબનાવ થયો હતો. રસ્તામાં કેપ ઑફ ગુડ હેપ, કેમેરે અને સકે બેટ આગળ ના વહાણે લંગર કર્યું હતું. તેને અહીં હિંદુસ્તાનથી પાછું ફરતું એક વહાણ મળતાં તેની તરફથી પૂર્વની ઘણી હકીકત તેને મળી. તા. 18 મી સપ્ટેમ્બર 1615 ને દિવસે એ સુરત પાસે સુંવાળીના બંદરમાં ઉતર્યો તે વેળા એડવર્સ નામને કંપનીને એક એજટ આગ્રામાં મેગલ દરબારમાં હતા. ગુજરાતની સુબાગીરી શાહજાદા ખુર્રમ (પાછળથી થયેલા શાહજહાન) પાસે હોવાથી તેની તરફથી ઝુલશકારખાન ગુજરાતને કારભાર ચલાવતે. મુકરબખાન નામને તેની પહેલાને સુબેદાર દિલ્હીમાં હોવાથી તેની મારફતેજ અંગ્રેજો સાથે મેગલની ભાંજગડ ચાલુ હતી. બાદશાહને પોર્ટુગીઝ લેકે સાથે છેડે વખત અગાઉ જ સમુદ્ર ઉપર સહેજસાજ ઝપાઝપી થયા પછી બન્ને વચ્ચે સલાહ થઈ હતી, અને શાહજાદા તથા બીજા સરદારે સઘળા પિર્ટુગીઝના પક્ષમાં દાખલ હતા. - આવી સ્થિતિમાં રેને મુત્સદ્દીપણુંનું થોડું કામ કરવાનું રહેતું. હિંદુસ્તાનમાં પગ મુકતાજ અનેક અડચણે તેની સામા આવી ઉભી રહી. પ્રથમથી જ એણે પિતાને ભાર રાખી કામ કરવા નિશ્ચય કર્યો કેમકે કંપનીના અગાઉ થઈ ગયેલા અધિકારીઓએ મેગલ દરબારમાં હલકા નોકરોની તથા સિપાઈ, હમાલ વગેરેની ખુશામત કરી પિતાનું કામ સાધ્યું હતું.
Page #269
--------------------------------------------------------------------------
________________ ૨પર હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. તેને આ રીતે પસંદ પડી નહીં. તેણે લાંચ કિંવા નજરાણું આપી સુરતના અધિકારીઓની મરજી સંપાદન કરવા ખટપટ ઉઠાવી નહીં ત્યારે લાંચીઆ અધિકારીઓની તેની પ્રત્યે ખફા મરજી થઈ, અને તેઓએ તેને ત્રાસ આપવા માંડે. આથી તે ધૂર્ત મુત્સદી ડગમગ્યો નહીં, અને કંઈ પણ અપમાન સહન કર્યા વિના તેણે પિતાને ઉદેશ પાર પાડે. સુરતના અધિકારીઓની દરકાર ન કરતાં રે જ્યારે આગ્રા જવા નીકળ્યો ત્યારે તેમણે તેની ખુશામત કરવા શરૂ કરી. આટલાથી જ મોગલ અધિકારીઓ કરતાં અંગ્રેજ એલચીનું ડહાપણ વધારે જણાઈ આવે છે. એક સત્તાધિકારી એલચી તરીકે રોના આ દેશમાં આવવાથી કંપનીની પરિસ્થિતિમાં ઘણો ફેર પડી ગયે. મેગલ દરબાર અને પોર્ટુગીઝ લોકો વચ્ચે જે કોલકરાર થતા હતા તેમાં અંગ્રેજોને મેગલ હદમાં નહીં રહેવા દેવા માટે એક કલમ હતી, અને તે મુજબને હુકમ સુરત આવ્યો પણ હતું. આ ઉપરથી સુરતમાં વખત યા વિના રે ત્વરાથી આગ્રા જવા ઉપડયો. આગ્રામાં એના આગમનની બાતમી મળતાં તેને માટે રસ્તાને પરવાને દરબારમાંથી આવ્યું, અને સુરતના અધિકારીઓને ઠપક મળે. સુરતથી નીકળ્યા પછી બે મહિને તા. 23 મી ડિસેમ્બર સને 1615 ને દીને રે અજમેર પહોંચ્યો. રરતામાં બહરાનપુર આગળ શાહજાદા પઝિને મળી તેણે ત્યાં આગળ વેપારની કેઠી ઘાલવા પરવાનગી મેળવી. અહીં રોને ઘણો સખત તાવ આવ્યો, અને આગ્રા પહોંચ્યો ત્યારે એ ભયંકર માંદગીમાંથી ભાગ્યે જ છૂટે હતો. તા. 10 મી જાનેવારી સને 1616 ને દિવસે એ પહેલવહેલે જહાંગીરના દરબારમાં ગયે. - 6, મેગલ દરબારની સ્થિતિ –જહાંગીર બાદશાહ વિશે રોનું મત ઘણું ઊંચા પ્રકારનું છે. મદ્યપાનથી બાદશાહ અશક્ત અને આળસુ થયે હતું, તે પણ તેનામાં અકબરના ઘણું ગુણે માલમ પડતા હતા. ખાસ કરીને બીજાને ગ્ય સન્માન આપી તેની સાથે અદબથી વર્તવાને મેટે ગુણ જહાંગીરમાં હતું. ઈરાની અથવા તુક એલચીને જેટલો આદર મેગલ દરબારમાં થયો હતો તેના કરતાં પણ વિશેષ સન્માનથી ને
Page #270
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 9 મું.] નિયમિત સફર તથા સર ટૅગ્સ રે. 253 બાદશાહે સત્કાર કર્યો. એની સભ્ય તથા પ્રતિષ્ઠિત વર્તણુકથી બાદશાહના મન ઉપર ઘણી સારી છાપ પડી, અને જે કે તેને ઉદ્દેશ વિશેષ સફળ ન થયો, તે પણ બાદશાહ તેની તરફ કંઈક ખાસ પૂજ્યબુદ્ધિથી જેતે હતે એમાં સંશય નહોતે. રેને ઉદેશ સિદ્ધ ન થવાનું મુખ્ય કારણ એ હતું કે ખુદ બાદશાહના હાથમાં ઘણું સત્તા નહોતી. દરબારમાં બીજા ઘણું લેકે હોવાથી તે સઘળાની મરજી મેળવવાનું એને સહેલું નહોતું. રાણું નૂરજહાન, તેને પિતા ઈતિમાદ–ઉદ–દલા તથા ભાઈ આસફખાન અને આસફખાનની કરી મુતાજમહાલ (ખુર્રમની સ્ત્રી) એ સર્વ રાજ્યકારભારમાં પ્રમુખ હતાં. એમનો હેતુ ખુર્રમની સત્તા વધારી બાદશાહના વડા દીકરા સુલતાન ખુશરૂ અને શાહજાદા પર્વેઝને ઉતારી પાડવાનું હતું. જહાંગીરના મન ઉપર સારી છાપ પડેલી જોઈ એ બીજા કોઈની પરવા કરી નહીં, તેમજ જેઓના હાથમાં ખરી સત્તા હતી તેમનાં વજન તથા ભાગવગની કંઈ પણ તુલના કરી નહીં. વળી તે સઘળાને નજર કરવા યોગ્ય કંઈપણ વસ્તુઓ તેની પાસે હતી નહીં. નૂરજહાન અને તેના ભાઈની દરબારમાં ચાલતી સત્તાને વિચાર કર્યા વિના તેમને કંઈપણ નજરાણું એણે ભેટ કર્યું નહીં. શાહજાદા ખુર્રમ સાથેની પહેલી જ મુલાકાત વેળા એ સુરતના અધિકારીઓના દુર્વર્તન માટે બાદશાહ આગળ ફરીઆદ કર્યાની વાત કહાડી, પણ તે ખુર્રમને પસંદ પડી નહીં. રોનું માનવું એવું છે કે ખુર્રમ ઘણે છડે હતા, અને કદાચ સુરતના કુલફીકારખાને અંગ્રેજો વિરૂદ્ધ તેની આગળ ફરીઆદ કર્યાથી તે ઘણું અભિમાનથી વર્યો હતો. આરંભમાં ખુર્રમે એના સંબંધમાં કંઈ પણ વૈષમ્ય બતાવ્યું નહીં, એટલે તેને પોતાનું કામ સફળ થવાની આશા ઉત્પન્ન થઈ હતી. આ બાબત સૈથી પહેલું કામ પિગીને શિક્ષા કરવાનું હતું. અંગ્રેજો અને તેમની વચ્ચે સને ૧૬૧ર તથા 1615 માં લડાઈ થઈ ગયા પછી એકજ વહાણમાં માલ ભરવાને હેય તો પણ બંદોબસ્ત માટે કંપનીને પિતાને સઘળો કાલે સુરત આગળ રાખવો પડત. ખરું જોતાં ગોવા ઉપર એકદમ હલે કરવાથી સર્વ બાબતની ગોઠવણું પરભારી થઈ જશે એમ અંગ્રેજોને લાગતું, પણ એલચી
Page #271
--------------------------------------------------------------------------
________________ 254 હંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ, [ભાગ 3 જે. તરીકે શાંતિના કામ સારૂ આવેલા સર ટૅમ્સ રે માટે લડાઈ ઉપાડવાનું શક્ય નહોતું, નહીંત પોર્ટુગીઝનો બંદોબસ્ત આપોઆપ થઈ જાત. મેગલે સાથેના કેલકરારે કાયમ થયા પછી અંગ્રેજોને નડતે આ ઉપદ્રવ બંધ પડયો હતો. પિતાને થયેલાં નુકસાન માટે અંગ્રેજ વેપારીઓ પ્રસંગોપાત પોર્ટુગીઝ વહાણે ઉપર હલ્લો કરી તે લૂટતા, છતાં મેગલેએ તેમની વચ્ચેની લડાઈને અંત આણે નહીં એજ જાણે બન્ને પ્રજાની મરજી અનુસાર જ હતું એમ લાગ્યું. એમ છતાં તેમની તકરાર નિવેડે લાવવા માટે ખુર્રમ અને આસફખાને પુષ્કળ પ્રયત્ન કરી જે તોડ કહાડયો તે રેને અનુકૂળ આવ્યો નહીં, ત્યારે બાદશાહને મળી તેણે ફરીઆદ કરી. અંગ્રેજોને હેરાન કરવામાં શાહજાદા ખુર્રમ પણ સામેલ હતા એમ જાણતાં બાદશાહ એકદમ ઉશ્કેરાઈ ગયા, અને તેમને કોણે ત્રાસ આપે તે કહેવા તેને આગ્રહપૂર્વક જણાવ્યું. દુભાષિઆ મારફત એ બાદશાહનો ગુસ્સે શાંત પાડવા પ્રયત્ન કર્યો, પણ તે ફળીભૂત થયે નહીં, અને બાદશાહે ખુર્રમ તથા આસફખાનને ત્યાંજ બેલાવી મંગાવી ભરદરબારમાં ખુર્રમને ઘણે સખત ઠપકો આપે. પોર્ટુગીઝ વકીલ અને રેની વચ્ચે ઘણી તકરાર થયા પછી આખરે આસફખાને વચમાં પડી રોને પિતાની તકરાર લેખી રજુ કરવા જણાવ્યું, અને ટેટ પતાવ્યા. આ રસ્તા રોને ઘણો જ સમાધાનકારક લાગે, કેમકે એક વખત સઘળી વાત કાગળ ઉપર મુકવાથી પિતાને અનુકૂળ આવે તેવા કોલકરારે કરાવી લેવા કંઈ અડચણ નડશે નહીં એમ તેને લાગ્યું. વળી શાહજાદા તેમજ બીજાઓ સાથે વિના કારણે શબ્દની મારામારી કરવાને પ્રસંગ ન લાવતાં જોઈએ ત્યાં કંપની માટે વેપાર કરવાની સામાન્ય પરવાનગી બાદશાહ પાસે મેળવી લેવા તેને વિચાર હો, કે જેથી બાદશાહી ફરમાન સુરતની પેઠે બીજે ઠેકાણે લાગુ પડતાં કંપનીના કામમાં વિક્ષેપ પડે નહીં. વાસ્તવિકરીતે આવું ફરમાન પણ નિષ્ફળ જવાનું હતું કેમકે તે એક વિશિષ્ટ વ્યક્તિ ઉપર હુકમ તરીકે નીકળેલું હોવાથી તે સર્વ અધિ
Page #272
--------------------------------------------------------------------------
________________ 255 પ્રકરણ 9 મું. ] નિયમિત સફર તથા સર ટોમસ રે. કારી ઉપર બંધનકારક નહતું; અને વારંવાર તેની અસર નિર્મળ કરનારા હુકમ નીકળવાથી તે કોઈ પણ રીતે ઉપયોગી થવાનું નહોતું. આ હકીકતમાં બને યુરોપિઅન પ્રજા વચ્ચે રીતસર કેલકરાર કરવાનો જ ઉપાય રે માટે ખુલ્લું હતું. 7. તહનામાને મુસદ્દો તથા તેને લગતી ચર્ચા–આવા પ્રકારનાં તહનામાં તે સમયે યુરોપિયન તુર્કસ્તાન સાથે બીજાં યુરોપિયન રાજ્યોએ કર્યા હતાં. તેવાજ કોઈ તહનામા ઉપરથી રેએ તૈયાર કરેલા મુસદામાં હેઠળ લખ્યા પ્રમાણે કલમે હતી - અંગ્રેજ વેપારીઓને સિંધ, બંગાળા સુદ્ધાં હિંદુસ્તાનના કિનારા ઉપર જોઇએ તે બંદરમાં વેપાર કરવા છૂટ આપવી; રાજ્યમાં બીજી રીતે ચાલુ હોય તે કરતાં અંગ્રેજોના માલ ઉપર વધારે જકાત લેવી નહીં; માલ ખરીદવા તથા વેચવામાં, વખાર, વહાણ તથા ગાડાં ભાડે કરવામાં, જીંદગીની જરૂરીઆત વરતુઓ ચાલુ ભાવે બજારમાંથી ખરીદવામાં અંગ્રેજોને તેમની મરજી માફક વર્તવા દેવા, અને સરકારી અધિકારીઓએ વચ્ચે પડવું નહીં. આ ઉપરાંત મૈયત અંગ્રેજ વેપારીઓની મિલકત સરકારમાં ખાલસા કરવી નહીં, વેપારી કિનારે ઉતરે ત્યારે તેની જડતી લેવી નહીં, બાદશાહને નજર કરવા આણેલી વસ્તુ કિનારા ઉપર ઉઘાડી તપાસવી નહીં, જકાતી નાકા ઉપર માલ પડી રહેવા દેવો નહીં, વગેરે અનેક બાબતે વિશે મુસદામાં કલમો હતી. મોગલ બાદશાહ આ સઘળું કબૂલ કરે તો અંગ્રેજોને નીચેની સરતે પાળવાની હતી:–ઈગ્લેંડના શત્રુ અથવા અંગ્રેજ વહાણને હેરાન કરનાર લેકે સિવાય બીજા દેશની પ્રજાનાં વહાણને અંગ્રેજોએ કનડવાં નહીં; હિંદુસ્તાનમાં રહેનારા અંગ્રેજ વેપારીએએ સભ્યપણે અને શાંતવૃત્તિથી રહેવું; બાદશાહ સારૂ કંઈ અપ્રતિમ વસ્તુઓ પેદા કરવા તેમણે મથન કરવું; બાદશાહ યોગ્ય માગણી કરે તે તેને જોઈએ તે માલ અથવા યુદ્ધસામગ્રી વેચાતી આપવી; અને સધળાની સુલેહ શાંતિને ભંગ કરનાર કોઈ શત્રુ પિદા થાય છે તેને બંદેબસ્ત કરવામાં બાદશાહને મદદ કરવી. આવી સરતે પોર્ટુગીઝો પાળવાને કબૂલ હેય તે તેમની સાથે પણ એવા કેલકરાર કરવા અંગ્રેજોને હરક્ત નથી;
Page #273
--------------------------------------------------------------------------
________________ 256 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. પરંતુ છ મહિનાની અંદર તે લેકે એમ ન કરે તે તેને શત્રુ ગણી તેમની સામે યુદ્ધ કરવા અંગ્રેજોને છૂટ હોવી જોઈએ, અને એ બાબત બાદશાહે કઈ સંશય લેવો નહીં. આવી કલમને મુસદ્દો એ બાદશાહને સાદર કર્યો, એટલે બાદશાહે તે વછર આસફખાનને તે ઉપર વિચાર કરવા આપો. આ ઉપર ટીકા કરવાની જરૂર નથી, કેમકે બેઉ બાજુથી રજુ થયેલી કલમે જોતાં કેવા પ્રકારની બારીકી કયાં છે તે વાંચનારના લક્ષમાં તરતજ આવશે. આસફખાને થોડાક શબ્દને ફેરફાર કરી મુસદો પસંદ કર્યો, અને હવે બાદશાહને સિઝ થવાનો જ બાકી છે એવું તેણે દરબારમાં રોને કહ્યું. એટલામાં સુરતના અધિકારી કુલફીકારખાન વિરૂદ્ધ એ કરેલી ફરીઆદના સંબંધમાં તપાસ કરવા તેને આગ્રા બેલાવવાને હુકમ ગયો હતો. તે અન્વય તે આવી પહોંચ્યા. આવેલા પરદેશી લેકેથી આપણું દેશને ફાયદે છે કે ગેરલાભ તે આ ગ્રહસ્થ ઘણું સારી રીતે જાણત, અને તેની વિરૂદ્ધ ની ફરીઆદ હેવાથી તેણે પિતાની સ્થિતિ તથા અભિપ્રાય દરબારમાં સ્પષ્ટ રીતે જણાવ્યાં. આ વાદવિવાદનું વર્ણન એ પિતાનાં પુસ્તકમાં વિશેષ આપેલું ન હોવાથી આ તહની ભાંજગડની ઉલટ બાજુ તપાસવા માટે પુરતાં સાધન નથી. એમ છતાં આવા કેલકરાર કરવાથી બાદશાહીને નુકસાન થશે એવું ઝુલફીકારખાન મનમાં સારી પેઠે સમજાતું હતું, અને કદાચ તેજ આખરે રોને નડે હશે. બાદશાહ પાસેથી કામને નિકાલ જલદી નહીં થયો, ત્યારે રેએ થડ સારો જલદ દારૂ શાહજાદાને નજર કર્યો, અને તેના કેફની અસરમાં તેની પાસેથી પિતાના કામને નિકાલ કરવા વિનંતિ કરી. ત્યારે ખુલફીકારખાનને દેહદંડની શિક્ષા ન કરતાં બીજી સઘળી બાબતેને સંપૂર્ણપણે સંતોષકારક નિકાલ કરાવી આપવા શાહજાદાએ વચન આપ્યું. થોડા દિવસ પછી બાદશાહ તરફથી બે ફરમાન નીકળ્યાં; એકમાં અંગ્રેજોને સુરતમાં રહેવાની અને ત્યાંથી માંહેલા પ્રદેશમાં પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી હતી, અને બીજામાં સુરતમાં તેમને થયેલું નુકસાન ભરી આપવા ત્યાંના સ્થાનિક અધિકારી ઉપર હુકમ હતા. આ ફરમાન એ તરતજ સુરત મેકલાવ્યાં.
Page #274
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફરે તથા સર ટમ્સ રે. 257 ઝુલફીકારખાન પાસે શી નુકસાની લારી લેવી તે બદલ તકરારમાં એક માસ જતો રહ્યો. હા ના કરતાં તે સત્તર હજાર મામુદી આપવા તૈયાર થયા, પરંતુ એ રકમ રને ઘણી થોડી લાગવાથી તે તેણે સ્વીકારી નહીં. એટલામાં સુરતથી અંગ્રેજ વેપારીઓએ નુકસાનીને મેકલેલે હિસાબ ઓટો છે એમ માલમ પડતાં રેનો ઘણે માનભંગ થયા, અને સત્તર હજાર હાથમાં આવે છે એ ખોટું નહીં એમ તેને લાગ્યું. આસફખાન બહારથી મીઠી મીઠી વાત કરી વખત ઉડાવ અને કઈ પણ બાબતને સત્વર નિકાલ લાવતો નહીં. એ તૈયાર કરેલે મુદ્દે રાષ્ટ્રની પ્રગતિમાં અડચણ રૂપ શંખલું હોય એમ જે કોઈ વાચકને લાગશે તે રેના અપમાન કરતાં આસફખાનના ધૂર્તપણાથી વધારે અજાયબ થશે એમાં સંશય નથી. - ઉત્તરોત્તર રે નિરાશ થતો ગયે; તેની તરફથી વધારે નજરાણું આવતાં બંધ થયેલાં જોઈ બાદશાહની પણ તેના તરફ ઈતરાજી થવા માંડી. ઝુલફીકારખાન ઉપર પડેલા ત્રાસથી શાહજાદો ખુર્રમ પણ રે પ્રત્યે દ્વેષની નજરથી જેતે હતે એટલામાં કેટલાક પોર્ટુગીઝ લેકે ગેથી અનેક ઉત્કૃષ્ટ ચીજો લઈ દરબારમાં આવ્યા, અને આસફખાન વગેરે મોભાવાળા અધિકારીઓને સ્વપક્ષમાં ખેંચી લીધા. આથી મેગલ દરબારમાં અંગ્રેજોનું માન ઘણું ઉતરી ગયું, અને રો ચિંતાતુર થયો. તા. 1 લી જુને આસફખાન તરફથી એને એવી મતલબને પત્ર મળ્યો કે “શાહજાદાની ફરીઆદ ઉપરથી તમારે દરબારમાં જવું નહીં એવી બાદશાહે તાકીદ કરી છે, અને એમ છતાં આ હુકમનું ઉલ્લંઘન કરી તમે જશો તે શાહજાદાના અનુયાયીઓ વેર લેતાં ચુકશે નહીં. આ ઉપરાંત તેને આસફખાને કહેવાડયું કે “ગુલફીકારખાનને શિક્ષા કરાવવાની હઠ છોડી દે તે અમે તમને મદદ કરવા તૈયાર છીએ.” આ ઉપરથી રોએ જવાબમાં કહાવ્યું કે, “કંપનીના પૈસા રસ્તામાં પડ્યા નથી. અમારે આખું જગત ખુલ્લું છે. તમને પૈસા ખવાડી વેપાર કરવામાં અમને કંઈ ફાયદો નથી. બીજા થોડા દિવસ બાદશાહના ઉત્તરની રાહ જોઈ પછી અહીં રહેવું કે સર્વ વેપારીઓ સાથે હિંદુસ્તાનને છેલ્લા રામ રામ કરી સ્વદેશ ચાલ્યા જવું તેને વિચાર કરીશ. એ કહેવું તેને માટે સહેલ
Page #275
--------------------------------------------------------------------------
________________ 258 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. હતું પરંતુ બીજી દિશામાં જવાની અંગ્રેજો માટે તે વેળા જોગવાઈ નહોતી એ તે સારી પેઠે જાણ હતે. . . આવી રીતે એક ઘાના બે કકડા કરવાનો વિચાર રોના મનમાં ઘોળાયા કરતે હો તેવામાં એક અકલ્પિત વાત બની. મુકરબખાન કરીને એક સરદાર અંગ્રેજો વિરૂદ્ધ ઘણી સખત લાગણી ધરાવતો હતે. છતાં તેણે આવે પ્રસંગે તેમની તરફથી કંઈ નજરાણું મેળવવાની આશાએ દરબારમાં રાની ગેરહાજરીનું ખરું કારણ બાદશાહને જણાવ્યું. તરતજ બાદશાહે તેની મારફત રેને ખબર કરી કે “અમે તમને દરબારની બંધી કરી નથી.” પરંતુ આસફખાનને છોડી મુકરબખાન ઉપર ભરોસો મુકવાનું એને પસંદ પડયું નહીં. બીજી તરફ મુકરબખાને ઉપાડેલી ખટપટથી આસફખાન પણ રોને સમજાવી લેવા મહેનત કરવા લાગ્યા. આ સઘળી ખટપટના પરિ. ણામમાં રે તા. 25 મી જુને દરબારમાં પાછો ગમે ત્યારે બાદશાહે તેને પૂર્વની માફક સત્કાર કર્યો, પણ આટલા દિવસ દરબારમાં ન આવવાનું તેને કારણ પુછ્યું નહીં. એ પછી ઝુલફીકારખાન અને શાહજાદા ખુરેમ દક્ષિણમાં લડાઈ ઉપર જતા હેવાથી ઝુલફીકારખાન ઉપરની ફરીઆદની ત્વરાથી તપાસ થવા લાગી. કેટલીક ભાંજગડ પછી તા. 9 મી જુલાઈએ કંઈક નિકાલ થયો, તે પણ ઘણી આનાકાની પછી તા. 5 મી ઑગસ્ટે સંપૂર્ણ પતાવટ થઈ, એવું રેએ પિતાની ડાયરીમાં લખ્યું છે. એણે માગેલી સઘળી જ રકમ તેને મળી હોય એમ જણાતું નથી, છતાં મેગલ દરબારના સર્વશક્તિમાન રાજપુત્રના મિત્રને થોડે ઘણે પણ દંડ આપ પડે, એ અંગ્રેજ એલચીએ છેડે પ્રયત્ન કરેલ કહેવાય નહીં. બીજા અધિકારીઓ ઉપર પણ આની અસર સારી થઈ. શાહજાદા તથા રે વચ્ચે દેખાતે સ્નેહ બંધાય; બાદશાહે તેને સારો સત્કાર કર્યો, અને આસફખાને પણ તેની સાથે દસ્તી કરવા માંડી. આ ભાંજગડ ચાલતી હતી તે દરમિયાન વિલાયતથી આવેલી એક સુંદર તસવીર એ બાદશાહને નજર કરી અને ગર્વ કર્યો, ‘કે આપના દેશમાં એની નકલ ઉતરાવી અને એક ઠેકાણે મુકશે તે પણ આ તસવીર નક્કી
Page #276
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 9 મું.] નિયમિત સફરે તથા સર ટૅમ્સ રે. 259 ઓળખાઈ આવશે.” આ તાણાને ભાવાર્થ એ જ હતો કે હિંદુસ્તાનમાં એવું કામ થઈ શકવાનું જ નથી. આ ઉપરથી બાદશાહે તેની એવી તે આબેહબ નકલે ઉતરાવી કે રે પિતાની તસવીર ઓળખી શક્યો નહીં. બાદશાહે તે નકલે એને ભેટ આપી ઇગ્લેંડ મોકલવા જણાવ્યું, અને ઉમેર્યું કે “તમે ધારો છો તેટલા અમારા લેકો મૂર્ખ નથી. . - કેટલાક દિવસ બાદ વલંદા લેકોનાં વહાણ યુરોપથી સુરત આવી લાંગય. એ લેકને હિંદુસ્તાનમાં પગ પેસારે થવાથી અંગ્રેજોને વેપારમાં ઘણું નુકસાન થનાર હતું, તો પણ તેમની વિરૂદ્ધ તકરાર ઉઠાવવામાં સઘળા લેકને વેપારની સરળતા એક સરખી રહેવી જોઈએ એવો પોર્ટુગીઝ વિરૂદ્ધ એ ઉઠાવેલ મુદો અર્થ વિનાને થઈ પડતું હતું. આથી વલંદાઓ માત્ર મેગલેનાં વહાણે લૂટવાના હેતુથી જ અહીં આવ્યા છે એવું આસફખાનને સમજાવી તેમને પ્રતિકાર કરાવવા એ યત્ન કર્યો, પણ તે ફળીભૂત ન થતાં અંગ્રેજ વેપારીઓને જેવા હક પ્રાપ્ત થયા હતા તેવાજ હક મેગલ દરબાર તરફથી સને 1618 માં વલંદા વેપારીઓને મળ્યા. તહનામાની સરત દરબારમાં રજુ કર્યાને પાંચ મહિના નીકળી ગયા તે પણ તેને કંઈ ઉત્તર આવ્યો નહીં. એવામાં ઈગ્લેંડથી માલ ભરી વહાણ આવે છે એવી ખબર મળતાં રેએ શાહજાદા પાસે ખટપટ કરી તેની તરફથી સુરતના અધિકારી ઉપર તેટલા વખત માટેનો હુકમ મેળવ્યો. જે જે ચીજો વેચવા માટે અંગ્રેજો લાવે તે પ્રથમ શાહજાદાને બતાવી તેમાંથી તેને જોઈએ તેટલી તે પિતાને માટે રાખી લે એવી કબૂલાત રેએ આપવાથી અંગ્રેજોને સુરતમાં વહાણ લાંગરી વેપાર કરવાની છૂટ મળી. સપ્ટેમ્બર માસમાં જહાંગીર બાદશાહને જન્મ દિવસ આગ્રામાં મોટા ઠાઠથી ઉજવવામાં આવ્યું. બાદશાહની સુવર્ણતુલા જેવા ને દરબારમાંથી ખાસ આમંત્રણ ગયું હતું, પણ વખત સમજવામાં ચુક થવાથી એને તે જોવાની તક મળી નહીં. સાંજે પાછું આમંત્રણ આવવાથી રે બાદશાહ પાસે ગયો. એ વેળા બાદશાહ ઉત્તમોત્તમ વસ્ત્રાલંકારથી સજ થયેલ હતો, અને ઉમરાવ લેકે તેની આસપાસ બેઠેલા હતા. મદ્યપ્રાશનને સપાટો ચાલતાં
Page #277
--------------------------------------------------------------------------
________________ 260 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. રે તેમાં સામિલ થઈ ગયો; જે સેનાના પ્યાલામાં તેણે મઘ પ્રાશન કર્યું હતું તે ઢાંકણું સાથે બાદશાહે તેને બક્ષિસ આપ્યું. આ પ્રસંગે જહાંગીર બાદશાહ તરફથી પિતાને અપૂર્વ માન મળેલું જોઈ એ તક સાધી તહ કાયમ કરવા માટે આસફખાનને આગ્રહ કર્યો. તરત તે તેણે આશ્વાસન આપી એને શાંત પાડે, પણ બે દિવસ રહી તહને મુસદો તેના ઉપર પાછો મેકલાવ્યો. એમને કેટલેક મજકુર ખાને પિતાને હાથે ફરી લખી કહાયો હતો અને તેમાંની ઘણી કલમોનાકબૂલ કરી હતી. વિશેષ કરીને આવી સરતે કોલકરાર કરવા બાદશાહના દરજજાને ગ્ય નથી એવું જણાવી આસફખાને રોને ખબર કરી કે સુરતને સંપૂર્ણ અધિકાર શાહજાદા પાસે હોવાથી ત્યાંનું ફરમાન તેમની પાસેથી મેળવી લેવું એટલે બસ; બાકી બંગાળા તથા સિંધ પ્રાંતમાં વેપાર કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. એમ છતાં કેટલીક કલમે પસંદ કરી તે પૂરતા કલાકાર કરવા હોય તે તે ઉપર બાદશાહી સિક્કો કરી આપવામાં હરકત નથી. મેગલ બાદશાહીના આ સમયના ઇતિહાસ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે રાજ્યની લગામ આસફખાન જેવા યોગ્ય મુત્સદીના હાથમાં હેવાથીજ બાદશાહી આબાદ થઈ હતી. એ વખતે અમારા કામમાં સુરતના અધિકારીની દખલ રાખવી નહીં અને તેમના હુકમ અમે ગણકારીશું નહીં, એવી રોની માગણી નાકબૂલ થાય તેમાં કંઈ નવાઈ નહોતી. તહને મુસદો ખાનના હાથમાં જતાં જ તેણે રેને જણાવ્યું હતું કે “તમારી માગણીઓ અયોગ્ય હોવાથી પસંદ થવા જોગ નથી.' આવી તકરારથી મોગલ અધિકારીઓ કંટાળી ગયા હતા; એને લીધે ઉપસ્થિત થયેલે ટટ ગુજરાતમાં જ રાખવાની, તથા તેને બંગાળા તથા સિંધ પ્રાંત તરફ ન લંબાવવાની તેમની ખાસ ઈચ્છા હતી. વળી ઈંગ્લેંડને રાજા મોગલ બાદશાહને બરોબરીઓ હેય એમ તેમને કબૂલ નહતું. એકંદર રીતે જોતાં દૂરદષ્ટિના મોગલ અધિકારીઓના મનમાં ઘણા સચોટ દાવપેચ તથા સંશય ઘર કરી રહ્યા હતા. આસફખાને ઘણું દિવસ સુધી રોને આશામાં અથડાવ્યા કર્યો, પણ તેમાં તેને દેષ નહોતે. રેએ ફરીથી એકવાર ખટપટ કરી ત્યારે પણ ખાને તેને શાહજાદા પાસે મોકલે, એટલે હવેથી શાહજાદા મારફતજ પિતાને હેતુ સિદ્ધ કરવા એ વિચાર કર્યો.
Page #278
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફરે તથા સર ટેમ્સ રે. 261 અકટોબરના અરસામાં ખુર્રમની બદલી દક્ષિણના સુબેદાર તરીકે થઈ અને ત્યાંને કારભાર શાહજાદા પર્વઝ પાસેથી લઈ લેવા હુકમ નીકળે, કારણ પર્વેઝની નિમણુંક બંગાળામાં થઈ હતી. દક્ષિણમાં ઘણી ગડબડ ચાલતી હોવાથી ખુર્રમના કામમાં મદદ કરવા બાદશાહ પિતે તે તરફ જવા નીકળી પ્રથમ અજમેર આવ્યા. એના નીકળવા અગાઉ આગ્રે આવેલા ઈરાનના એલચી હજુરીઆને દમામ તથા તેમણે આણેલાં નજરાણું જોઈ અંગ્રેજ વકીલ ઘણે ફિક્કા પડી ગયો તે પણ તેના ગૌરવમાં કંઈ ન્યૂનતા આવી નહીં. - આ તરફ કૅપ્ટન પેવેલના ઉપરીપણા હેઠળ કેટલાંક જહાજ ઈગ્લેંડથી સુરત આવ્યાં. રસ્તામાં તેમની અને પેર્ટુગીઝ વચ્ચે થયેલી ઝપાઝપીમાં અંગ્રેજોને જય મળ્યાની ખબર એ ઘણીજ ઉત્કંઠાથી મંગલ દરબારમાં જણાવી, તે ઉપરથી બાદશાહે તેને પુછ્યું કે “વહાણમાં અમારે માટે શું નજરાણું આવ્યું છે ?" રેએ ચાલાકીથી જવાબ આપ્યો કે “નજરાણ પુષ્કળ આવ્યાં છે, પરંતુ પેટીઓ બંદર ઉપર ઉઘાડયા વિના અહીં લાવવાની પરવાનગી જોઈએ.” બંદર ઉપર સંપૂર્ણ સત્તા ખુરમની હોવાથી તેની રજા મેળવવા બાદશાહે રેને જણાવી તેની ધારણા પાર પાડી નહીં. આજ અરસામાં મંગલ પાસેથી એકાદ બંદર માંગી લઈ ત્યાં કિલ્લેબંધી કરવાની પરવાનગી મેળવવા રેને ઈંગ્લેડથી હુકમ મળ્યો. આ પેજના પસંદ પડતાં તે પાર ઉતારવા તેણે ખટપટ કરી, શાહજાદાને વિનંતિપૂર્વક જાહેર કર્યું કે પિર્ટુગીઝોને હમણાં જ પરાભવ થયેલ હોવાથી તેઓ પુનઃ અંગ્રેજો તથા દેશીઓનાં વહાણ ઉપર હલે કરશે, માટે જે એક કિલ્લેબંધ બંદર સંપૂર્ણપણે અંગ્રેજોના તાબામાં મુકવામાં આવે તો સઘળા કિનારા ઉપરના તેમજ રાતા સમુદ્રમાં દેશીઓના ચાલતા વેપારનું સંરક્ષણ થાય. આ માગણીને ઉત્તર ધારવા પ્રમાણે નકારમાંજ આવ્યો, અને તેમાં શાહજાદાએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે “અમને તેમજ અમારા વડીલેને તમારી મદદની જરૂર નથી; અમારે માટે તમારે પોર્ટુગીઝ સાથે લડવાની તસ્દી લેવી નહીં, એટલે તમને કિલ્લેબંધી કરવાની જરૂર રહેશે નહીં.” મેગલેને રાજ્યકારભાર કેવી દક્ષતાથી ચાલતું હતું તે ઉપરના કટાક્ષ
Page #279
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. જવાબથી જણાઈ આવે છે. પછી એ એજ વિનંતિ બાદશાહ પાસે રજુ કરવા આસફખાનને કહ્યું, પણ તેણે તેને રોકડ જવાબ આપ્યો કે “અમારે અમારા ધણી આગળ આવું પ્રકરણ ઉઘાડવું કઈપણ પ્રકારે ઈચ્છીત નથી.” . 8, આ ઉદ્યોગથી થયેલે ફાયદે–એક વર્ષ હિંદુસ્તાનમાં રહી પિતે કરેલાં કામ બાબત ઈગ્લેંડ મેકલેલી લંબાણ હકીકતમાં રેએ જણાવ્યું હતું કે - “વેપારના સંબંધની આપની મર્યાદિત ઈચ્છા સફળ થવામાં અડચણ નથી. બાદશાહ આગળ અમારી સારી આંટ બેઠી છે. અને આપને ટેકે ઘણે ઉપયોગી થઈ પડે છે. બરાબરીના સંબંધ ઉપર : બાદશાહ સાથે કાયમના કોલકરાર થવા અશક્ય છે. આપના તરફથી યોગ્ય નજરાણાં ન આવવાથી મારી ગેરઆબરૂ થઈ છે. છતાં મારા અહીં આવ્યાથી કંઈ નહીં તે ઘણો ફાયદો થયો છે. આજ પર્યત અમારી પાસેથી લાંચ નજરાણાં વગેરેમાં ઉપડેલા પૈસા પાછા મળી ગયા હશે, અને તે ઉપરાંત ઘણો ફાયદો મળવાની આશા રહે છે. મેટી યોગ્યતા તથા દરજજાવાળો અંગ્રેજ એલચી આ દરબારમાં રાખવાની આવશ્યકતા જણાતી નથી. અમને માનપાન ઘણું મળે છે; વાસ્તવિક રીતે આ દરબારમાં સઘળું માનપાન છોડી દઈ હાજી હાઇ કરનારા મનુષ્યની જરૂર છે. વાર્ષિક એક હજાર રૂપિઆના પગારે એકાદ દેશી વકીલ રાખવાથી સઘળું કામ થઈ શકશે. મેગલેને મદદ કરવી તથા કિલ્લેબંધી કરી કિનારાનું રક્ષણ કરવું નિરૂપયોગી છે. એથી ખર્ચ માત્ર વધશે, અને તેને કંઈપણ ઉપયોગ થશે નહીં. વિના કારણુ લેભથી પ્રેરાઈ ખર્ચ વધારવામાં શું હાંસલ છે ? વ્યાપાર અને યુદ્ધ એ બન્ને પરસ્પર વિરોધી છે; પોર્ટુગીઝ લેકે એ નાદને લીધે હલકા પડયા છે એ બાબત આપણે સારી પેઠે વિચાર કરવાનો છે. આપણે એક નિયમ કરવો જોઈએ કે નફે મેળવવું હોય તે તે સમુદ્ર ઉપર શાંતપણે વેપાર કરી મેળવવો. કેમકે કઈ વ્યક્તિ તરફથી તકરારનું કારણ ઉપસ્થિત ન કરવામાં આવે તે કિલ્લેબંધી તથા યુદ્ધ કરવાં એ મેટી ભૂલ છે.' નવેમ્બર માસમાં બાદશાહે અજમેરથી નીકળી માંડવગઢ તરફ કૂચ
Page #280
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફરે તથા સર ટમ્સ રે. 263 કરી. રસ્તે ઘણો વિકટ તથા લંબાણું હોવાથી બાદશાહી સ્વારી માર્ચ મહિના સુધી ત્યાં આવી પહોંચી નહીં. અહીંથી નેવું માઈલ દૂર આવેલા બરહાનપુરમાં ખુર્રમની છાવણી હતી. રે સાથે હોવાથી એને એક જુની મસીદમાં રહેવાની જગ્યા મળી હતી. માર્ચથી અકબર સુધી સ્વારી માંડવગઢમાં રહી તે દરમિયાન ઈંગ્લેડથી આવેલાં નજરાણાં એડવર્ડ ટેરીએ ત્યાં લાવી બાદશાહને બતાવ્યાં. રસ્તામાં ટેરી અને શાહજાદા ખુર્રમ વચ્ચે મુલાકાત થતાં શાહજાદાની તેને આગળ જેવા દેવાની મરજી જણાઈ નહીં, પણ બાદશાહને હુકમ ઘણે કડક હોવાથી નાઈલાજ થઈ તેણે નજરાણાંની પેટીઓ અગાંડી જવા દીધી. પેટીઓ આવી લાગતાંજ રને પુછયા વિના બારેબાર બાદશાહે તાબડતોબ તે સઘળી ઉઘડાવી નાંખી, અને તેને માટે હોય કે નહીં પણ તેમાંની સઘળી વસ્તુઓ લઈ લીધી; પેટીમાં બીજા અધિકારીઓને આપવાની ચીજો હતી તે પણ બાદશાહે પતે રાખી. પિતાની ગેરહાજરીમાં પેટીઓ ઉઘાડવાથી રેને અતિશય ગુસ્સો આવ્યો, અને દરબારમાં તેની અને બાદશાહ વચ્ચે સખત બોલાચાલી થઈ. બીજી તરફ ખુર્રમની દક્ષિણમાં પણ મોટી ફતેહ થઈ એટલે તે માંડવગઢ આવ્યા ત્યારે બાદશાહે તેનો સન્માનથી આદર કરી તેને “શાહજહાનને ખીતાબ આપે. બાદશાહ સર્વ રીતે તેને દાબમાં હતા. વારંવાર મળેલી નાસીપાસીથી કંટાળી જઈ રોએ ઇંગ્લંડ પાછા ફરવાની ઈચ્છા દર્શાવી હતી, પણ થોડેક વધારે વખત રહેવા તેને જણાવવામાં આવ્યું હતું. આટલે વખત નૂરજહાન અને શાહજહાન એકજ વિચારના તથા પક્ષના હતા, પણ શાહજહાનના વધતા જતા લાગવગને લીધે દરબારમાં પાછા બે પક્ષ પડી ગયા, ત્યારે પ્રસંગનુસાર વારા ફરતી એક બાજુએ ઢળી તેણે પિતાને નીભાવ કર્યો. " અકબર 1617 ના અંતમાં માંડવગઢ છેડી બાદશાહની સ્વારી અમદાવાદ આવી એટલામાં વિલાયતથી આવેલી જણસો પોતાને માટે મેળવવાની શાહજહાનની ઈછા થવાથી, સુરતથી પેટીઓ આવતાં જ તેના ઉપર તેણે પિતાને સિમે મારી દીધો. પેટી અમદાવાદ આવ્યા પછી એ વીસ દીવસ વાટ જોઈ પણ તે ઉઘાડવાની પરવાનગી આવી નહીં, ત્યારે સિક
Page #281
--------------------------------------------------------------------------
________________ 264 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. તેડી નાંખી એણે પેટીઓ ઉઘાડી. રેનાં આ કૃત્યથી સઘળાને રોષ અતિશય ઉશ્કેરાયે; શાહજહાને બાદશાહ આગળ તે બાબત ફરીઆદ કરી, અને રે લગભગ નજરકેદ રહ્યા. બાદશાહે તેને ખુલ્લેખુલ્લું જણાવ્યું કે તમે સરકારને હુકમ તેડવાથી તમારા ઉપર સઘળે વિશ્વાસ ઉઠી ગયો છે.' રેના સંબંધમાં બાદશાહને ગુસ્સે આ વખતે પ્રથમ જ પ્રદર્શિત થયેલું હોવાથી તેણે પિતાના બચાવમાં અજાણપણે કામ કરવાનું જણાવ્યું હતું. સને 1618 ના ફેબ્રુઆરી માસમાં ઇંગ્લડ મેકલેલી વાર્ષિક હકીકતમાં રે સાફ લખે છે કે " હમેશ માટે કેલકરાર કરવા શક્ય નથી. સમયાનુસાર આપણું વર્તન રહેવું જોઈએ. જરૂર જેગાં ફરમાને હાલ તરત મળેલાં છે, અને કંઈક મેળવવાના બાકી છે. બાદશાહની અરજી એજ કાયદે હોવાથી ધનતૃષ્ણાના જોર ઉપરજ સઘળે વ્યવહાર ચાલે છે. એકંદર લેકેને ન્યાય સારો મળે છે, તેમના ઉપર અમલદાર વર્ગને જુલમ નથી; માત્ર પિતાને જોઈતી ચીજે ગમે તેમ કરી તેઓ મેળવી લે છે. અમને જે હેરાનગતી ભોગવવી પડે છે તે અમારી અવ્યવસ્થાને લીધે જ છે. આ લેકે તરફ ગરીબાઈથી વર્તવામાં લાભ નથી, તેમનાથી અમે કંટાળી ગયા છીએ; તેમનાં સધન બંદરોને નાશ કરી અમે તેમને સઘળે વેપાર કુબાવ્યો છે. અમારે એટલે કરબ તેમના ઉપર બેસશે તેટલું આપણું કામ થશે, જે આપણી માગણીઓ અધિકારીઓ સ્વીકારે નહીં તે દેશી વેપારીઓનાં વહાણ પકડી આપણે આપણું કામ ચલાવવું.” આટલે હદ લગી વાત આવી નહીં પણ પિતે ઉપાડેલું કામ કદી પડતું નહીં મુકવાને રેને અભિપ્રાય હતે. કદાચિત વલંદા લેકે વચમાં પડતાં વળી, કંઈ અવન બનાવ બને એટલી જ તેને માટી ધાસ્તી હતી. એજ વર્ષની શરૂઆતમાં બાદશાહ કેટલાક દિવસ શિકારે ગયો હતા તે દરમિયાન રે બરહાનપુર જઈ આવ્યું. મે માસમાં અમદાવાદમાં ચાલેલી મરકીમાં ત્યાં રહેતા અંગ્રેજોમાંનાં સાત માણસ મરણ પામ્યાં. ઑગસ્ટમાં બાદશાહ અમદાવાદથી આગ્રા જવા નીકળ્યો ત્યારે પાછું મેગલ
Page #282
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફરે તથા સર ટૅમ્સ રે. રાજધાનીમાં જવાનું બીનજરૂરી લાગવાથી એ સ્વદેશ પાછા ફરવાની રજા લીધી. જતી વેળા બાદશાહ પાસેથી જેમ્સ રાજા ઉપર એક પત્ર લખાવી લીધો જેમાં અંગ્રેજ વેપારીઓનો સારે સત્કાર કરવાનું તેણે વચન આપ્યું હતું. શાહજહાનને મળી રોએ સુરત માટે એક ફરમાન મેળવ્યું; તેમાં અનેક બાબતોને ઉલ્લેખ હતો. તે અન્વયે નવાં ઘરે બાંધવાની તથા તે હમેશને માટે ભાડે રાખવાની અંગ્રેજોને મના કરવામાં આવી હતી, અને અંગ્રેજ કંપનીમાંનાં માણસોને હથીઆર વાપરવાને પરવાને આપવાને નહેાતે; પણ રેએ આ બાબત પુષ્કળ પ્રયત્ન કરી, તથા અંગ્રેજો સુરતના લેકેને ત્રાસ આપશે નહીં એવું વચન આપી, હથીઆરના પરવાનાની કલમ ફરમાનમાંથી શાહજાદા પાસે રદ કરાવી. સપ્ટેમ્બર ૧૬૧૮માં એ ફરમાન મળતાં રે સુરત ગયો. ત્યાં ચાર મહિના રહી વહાણ માલથી ભરાયા બાદ સને 1619 ના ફેબ્રુઆરીની તા. 18 મીએ એ વિલાયત જવા ઉપડે, તે તેજ વર્ષના ઑગસ્ટ મહિનાની આખરે લંડન પહોંચ્યો. અહીં તેને ભારે સત્કાર થયો, તેની કામગિરી સઘળાને પસંદ પડી, અને કંપનીએ તેને 15,000 રૂપી. આની રકમ બક્ષિસ આપી. એકંદર એવું માનવામાં આવે છે કે જેનું આ દેશમાં આવવું છેક નિષ્ફળ ગયું નહોતું; ખરું છે કે તેને સંપૂર્ણ યશ મળ્યો નહીં, પણ એમાં તે નાઈલાજ હતો. એના પ્રયાસથી પોર્ટુગીઝ લેકેની બાબતમાં કાયમને બંદોબસ્ત થયો. એક પ્રજા તરીકે અંગ્રેજોની છાપ મેગલ દરબારમાં સારી બેઠી. તેમના તરફ સ્થાનિક અમલદારોને ત્રાસ અટકવાથી જે બી હિંદુરતાનમાં રોપવામાં આવ્યાં હતાં તેનાં મૂળ બાઝવા માટે અવકાશ મળ્યો. પિર્ટુગીઝ વગેરે બીજા લેકે ભળતાજ માર્ગ સ્વીકારતા, ત્યારે અંગ્રેજોએ રે સરખા વજનદાર તથા દ્રઢ વિચારના ગૃહસ્થને ત્રણ ચાર વર્ષ લગી મેગલ દર બારમાં રાખી પિતાની ઈજત ઘણી વધારી. અંગ્રેજ એલચીના ગુણ જહાંગીર અને શાહજહાન ઘણું સારી રીતે પારખી શક્યા હતા. ટુંકમાં જે મહાન અંગ્રેજ પુરૂષોએ પિતાના અનેક ગુણોને લીધે હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્યની ઈમારત ઉભી કરી હતી તેમાં સર ટૅમસ રે અગ્રસ્થાને હતા તેની બરાબરી
Page #283
--------------------------------------------------------------------------
________________ 266 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કરી શકે એવા કેટલાક પુરૂષ થયા હતા, પણ તેનાથી શ્રેષ્ઠ કઈ પણ થયું નહતું એ ઈતિહાસકારોને સામાન્ય મત છે. એની રોજનીશી તથા પ વાંચવાથી મોગલ બાદશાહીની તત્કાલીન સ્થિતિને આબેહુબ ચિતાર આપણી આગળ ખડો થાય છે. તે સમયના પાશ્ચાત્ય ગ્રંથકારમાં એના લેખની કિમત વિશેષ અંકાય છે. સુરત સિવાય ઈરાન અને રાતા સમુદ્ર ઉપરનાં બંદરમાં અંગ્રેજોને વેપાર વધારવા માટે પણ રેએ અથાગ મહેનત કરી હતી. હિંદુસ્તાનમાંથી ગયા પછી એ બીજાં ઘણું મેટાં મેટાં કામે કર્યો. બે વર્ષ પાર્લામેન્ટના મેમ્બર તરીકે રહ્યા પછી સને 1621 માં કન્ટેન્ટીને પલમાં સુલતાનના દરબારમાં એલચી તરીકે તેની નીમણુંક થઈ. આ જગ્યા ઉપર તેણે ઘણું ઉત્કૃષ્ટ કામ કર્યું. અહીં ઘણી નાખુશી છતાં સને 1628 લગી રહ્યા પછી રોએ સ્વીડન અને પિલેન્ડ વચ્ચેના કેલકરાર ઠરાવવામાં મધ્યસ્થ તરીકે કામ કર્યું. શરૂઆતમાં ચાર્લ્સ રાજાએ તેને સારી આદર કર્યો, પણ ભિન્ન વિચારને લીધે તેને પિતાના કામમાં લીધે નહીં, છતાં પણ બીજા પાંચ દસ વર્ષ લગી એણે અનેક ઉપયોગી કામ કર્યા. સને ૧૬૪રમાં રાજા અને પાર્લામેન્ટ વચ્ચે થયેલા યુદ્ધમાં તેણે ઘણી મહેનત કરી. તેને અભિપ્રાય લેક તરફ હતા, પણ રાજા ઉપર ખુલ્લી રીતે શસ્ત્ર ઉંચકનાર પ્રત્યે તેને તિરસ્કાર હ. રે સને 1644 ના નવેમ્બર માસની 6 ઠી તારીખે મરણ પામે. 8 ઇરાનમાં ખટપટ-ઇલિઝાબેથના પત્ર લઈ કેટલાક વેપારીઓ હિંદુસ્તાન અને ચીનની માફક ઈરાનમાં પણ ગયા હતા. સર એન્ટની શર્લે (Sir Antony Shirlay) એ સને 1599 માં શાહ અબ્બાસ હતી. એન્ટનીને ભાઈ સર રોબર્ટ શેલે ઘણી વખત લગી એ દેશમાં જઈ રહ્યો હતો. તેને ઇરાનના શાહે પિતાના એલચી તરીકે સને 167 માં ઇંગ્લેંડ સાથે મિત્રાચારી કરવા માટે મેક હતે. ઈસ્ટ ઈન્ડીઆ કંપનીએ ઈરાન સાથે વેપાર શરૂ કરવા પુષ્કળ ખટપટ કરી પણ તે પાર
Page #284
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 9 મું. ] નિયમિત સફરે તથા સર ટૅમ્સ રે. 267 પડી નહીં. સુરતથી કંપનીના એક ગૃહસ્થ કૅપ્ટન કેરિજે સ્ટીલ નામના એક વેપારીને પત્ર આપી ઈરાન મોકલ્યો હતો. તે પ્રથમ જાસ્ક આગળ ઉતરી ત્યાંથી રાજધાની ઈસ્પહાન ગયો ત્યારે તેને સારે સત્કાર થયો. શર્લીએ તેને ખબર કરી કે તુર્કસ્તાન અને ઇરાન વચ્ચે યુદ્ધ ચાલતું હોવાથી ઈરાનનું રેશમ તુર્કસ્તાનની હદમાં થઈને યુરોપમાં જતું અટક્યું છે, માટે સુરતથી આ માલ યુરેપમાં લઈ જવાની તક સારી છે. વળી યુરોપમાં કાપડ વગેરે પુષ્કળ માલ ઈરાનમાં ઉપડી જશે. આ ઉપરથી સુરતના વેપારીઓએ 20,000 રૂપીઆને માલ ખરીદી જાસ્ક રવાના કર્યો. પણ સર ટોમસ રે સુરત આવ્યા ત્યારે તેને ઇરાનમાં વેપાર ચલાવવા માટે કરેલી ખટપટ પસંદ પડી નહીં. આગ્રેથી પાછા ફર્યા પછી પણ તેણે આ વેપાર અટકાવવા મહેનત કરી, અને માલ ભરી જાસ્ક ગયેલાં વહાણે ભૂલથી તે બંદરમાં ચાલ્યાં ગયાં છે એવું તેણે ઇરાનના શાહને લખી મોકલ્યું. બીજી તરફથી સર બર્ટ એ કંપની સાથે લુચ્ચાઈ કરી પોતાનું ગજવું તર કરવા મનસુબો કર્યો. પણ પાછળથી કંપની તરફથી કંઈ સારો ન મળશે નહીં એમ ધારી શર્લીએ ઈરાન અને સ્પેન વચ્ચે સલાહ કરાવી વેપાર ચલાવવા માટે જોગવાઈ કરાવી આપી, અને શાહની સંમતિ લઈ એ પેન ગયો. તેની ગેરહાજરી દરમિયાન કંપનીના ઇસ્પહાનમાંના પ્રતિનિધિ નાકે (Connock) એને ઉઘાડે પાડવાના ઈરાદાથી તેણે રચેલી બાજી વિશે શાહને લખી જણાવ્યું, અને તેની સંમતિથી પિર્ટુગીઝના તાબામાંને ઓર્મઝને ટાપુ એકદમ કબજે કરવા સુરતના અંગ્રેજ અમલદારને લખ્યું. સુરતમાં તે વખતે સર ટોમસ ર હતો, તેને આ નવી હકીકત સાંભળી પિતાનો વિચાર ફેરવો પડ્યો. આ સઘળી ખટપટને લીધે શર્ત અને સ્પેનનો વકીલ ઈરાનમાં દાખલ થયા ત્યારે કંપનીની સંપુર્ણ તૈયારી થઈ હતી. કનાક જાતે હોંશીઆર તથા ચાલાક હોવાથી શાહે સાથે તહ વગેરે કરવા સર્વ રીતે લાયક હતું. સને 1620 માં કંપનીના આરમારે પિર્ટુગીઝ કાફલાનો પરાભવ કરી પિત્તાનો માલ ઈરાનના બંદરમાં ઉતાર્યો, એટલામાં પિર્ટુગીઝ લોકોએ શાહ સામે શસ્ત્ર
Page #285
--------------------------------------------------------------------------
________________ 28 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ઉપાડવાથી તેણે અંગ્રેજોની મદદ માંગી. શાહની માગણું સ્વીકારી પિતાના માલ ઉપર જકાત માફ કરવાના કરારથી અંગ્રેજોએ મેઝ લેવામાં શાહને મદદ કરી. સને 1622 માં આ મદદથી શાહે એ બેટ પિટું. ગીઝ પાસેથી જીતી લીધે, ત્યારે અંગ્રેજોને પુષ્કળ પૈસા મળવા ઉપરાંત ગંબરૂન (Gombroon ) માં માલ ઉતારવાની પરવાનગી તથા જકાતની માફી, તેમજ ઈરાનમાં ગમે ત્યાં રેશમ ખરીદવાની તેમને પરવાનગી મળી. પાછળ અંગ્રેજ લેકે ર્મઝ બેટ પિતાના તાબામાં લેવાને વિચાર કરવા લાગ્યા, પણ તે શાહે બીલકુલ પસંદ કર્યો નહીં. આણી તરફ કંપનીને જે લૂટ મળી હતી તે સઘળી જેમ્સ રાજાએ તેની પાસેથી છીનવી લીધી. જેમ્સના મરણ બાદ સને 1626 માં શલે જે હજી જીવતે હવે તે ઈરાનને એલચી થઈ રાજા ચાર્સ પાસે આવ્યો, અને ઘણી ભાંજગડ કરી પણ નિર્થક. આખરે 1928 માં ઇરાન પાછો ફરી તે મરણ પામ્યો. શાહે આપેલા ફરમાનને ઉપયોગ થઈ શકે નહીં ત્યારે સઘળે સરંજામ લઈ ત્યાંથી ઉચાળા ભરવા કંપનીનો વિચાર હતો, પણ શાહે તેમને ફરીથી સજાવી ત્યાં રાખ્યા. આ પછી વલંદા લેકેએ અંગ્રેજોને ઈરાનમાંથી હાંકી કહાડવાને ઉદ્યોગ ચલાવ્યું પણ તે સફળ થયો નહીં. કેટલોક વખત પછી શાહ અબ્બાસ મરણ પામ્યો, અને શાહ સુરી ઈરાનના તખ્ત ઉપર આવ્યો. એણે દર સાલ 15,000 રૂપીઆની કિમતને માલ નજરાણાં તરીકે સાદર કરવાની સરતે કંપનીને ઈરાનમાં વેપાર કરવાની છૂટ આપી, અને વલંદાઓને ત્યાં દાખલ થતા અટકાવ્યા. સને 1637 માં કંપનીનાં પુષ્કળ માણસ રોગથી એ દેશમાં મરણ પામ્યાં. વિલિઅમ ગિબ્સન નામને કંપનીને પ્રતિનિધિ ઈસ્પહાનમાં હતા તેણે બેઈમાન થઈ વલંદા લેકેને 1,20,000 રૂપીઆ ઉછીના આપી તેમને વેપાર ઈરાનમાં શરૂ કરાવ્યો. ગિબ્સન સને 1937 માં મરણ પામ્યો તેપણ એ પછી ઈરાનમાં કંપનીને વેપાર સારો ચાલ્યા નહીં.
Page #286
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 10 મું] સામાઈક ભંડોળની પદ્ધતિ તથા તત્સંબંધી મુશ્કેલી. 229 પ્રકરણ 10 મું. સામાઇક ભડળની પદ્ધત તથા તત્સંબંધી મુશ્કેલી (સને 1614-1658) 1. રાજા પહેલા ચાર્લ્સ તથા કંપની. 2. સુરતની કોઠી. 3. મદ્રાસની ઉત્પત્તિ. 4. બંગાળામાં અંગ્રેજ કેડીની શરૂઆત. 5. વેલે કરેલી વ્યવસ્થા, 6. નેકર પગારાના તથા અંતર્થવસ્થા. 7. ખાનગી વેપાર. 1, રાજા પહેલે ચા તથા કંપની–પ્રાગ્ય દેશો સાથે વેપાર ચલાવવાના હેતુથી કંપનીને ઉદય થયા પછી એઓયનામાં બનેલા ભયંકર બનાવ લગી કંપનીનું લક્ષ હિંદુસ્તાન તરફ ગયું જ નહોતું. એ ટાપુમાં થયેલી અંગ્રેજોની કતલને લીધે મસાલાના બેટમાને પિતાને વ્યવહાર બંધ કરવાની જરૂર પડી ત્યારે કંપનીએ આ દેશ તરફ કંઈક વિશેષ લક્ષ આપવા માંડયું. હવે પછી તેના વેપારીઓએ કેવા સંજોગો વચ્ચે તથા કેવા પ્રકારનું કામ કર્યું તે સમજવા માટે તે સમયની ઈગ્લેંડની રાજકીય સ્થિતિ કેવી હતી, અને કંપનીના કામકાજ ઉપર તેની અસર કેવી થઈ એ જાણવાની ખાસ જરૂર છે. સને 1625 માં રાજા પહેલે જેમ્સ મરણ પામતાં તેને પુત્ર પહેલો ચાર્લ્સ ઈગ્લંડની ગાદી ઉપર આવ્યા. પિતાનું રાજ્ય ધોરણ ચાર્જ રાજાએ વધારે જોરથી આગળ ચલાવ્યું. રાજા જાણે ઈશ્વરરૂપ હોય અને તેનું કહેવું લેકેએ મુંગે મહેડે માન્ય કરવું જોઈએ એવું તેનું ધારવું હેવાથી, પાર્લામેન્ટ સાથે તેને અણબનાવ થયે, અને આખરે તકરારે ઉગ્ર રૂપ ધારણ કર્યું. રાજપક્ષ તથા પ્રજાપક્ષ વચ્ચે ખુલ્લી રીતે થયેલાં યુદ્ધમાં પ્રજાપક્ષને જય મળ્યો, અને ચાર્લ્સ રાજાને સને 1649 માં દેહાન્ત શિક્ષા ભોગવવી પડી. ઈગ્લંડની આવી સ્થિતિ થતાં જાપાન તરફ શરૂ કરેલે વેપાર છોડી દઈ કંપનીના વેપારીઓ તે દેશમાંથી જીવ લઈ નાસી ગયા; એ બેયનાની કતલને લીધે મસાલાના ટાપુઓમાંથી તેમને નીકળી જવું પડયું; દુઃખની ભયંકર
Page #287
--------------------------------------------------------------------------
________________ ર૭૦ . હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જો. વેદના ભેગવી જાવા બેટને છેલ્લી સલામ કરી ત્યાંથી જતા રહેવાની તેમને ફરજ પડી; અને લગભગ એજ અરસામાં હિંદુસ્તાનના પૂર્વ અને પશ્ચિમ કિનારા ઉપર પણ તેમને નાના પ્રકારની અડચણ વેઠવી પડી. આવી હકીકતમાં કંપનીને ઈગ્લેંડમાં પણ બીલકુલ નીરાંત નહોતી. વિશેષમાં તેની આંટ ઘણી ઓછી થઈ ગઈ હતી, અને તેના સે પંડના શેરને ભાવ એંસી પણ ઉપજતે નહોતા. કરજને બેજે મનસ્વીપણે વધારી મુકેલે હોવાથી તેને કઈ વધારે નાણું ધીરતું નહીં. ડાયરેકટરમાં મહામહે ફાટપુટ તથા વિરોધ હતાં. આ કંપની ઈગ્લેંડનાં માણસો તથા ઈગ્લેંડના પૈસા પરદેશમાં લઈ જઈ ડુબાવે છે એવો પ્રચલિત થયેલો સામાન્ય વિચાર કંપનીને નુકશાનકારક હોવાથી તે દૂર કરવા તેની તરફથી અનેક ગ્રહસ્થોએ પુષ્કળ મહેનત કરી પણ તે સઘળી તે વખતે તે વ્યર્થ ગઈ. આવા સંકટ સમયે રાજા તરફથી કંપનીને જે મદદ મળવી જોઈએ તે મળી નહીં, અને ઉલટું તેના વિરોધીઓને રાજાને ટેકે મળવા લાગે. કઠે પ્રાણ આવી ગયો હોય તેવી સ્થિતિમાં કંપનીના ડાયરેક્ટરેએ સને 1928 માં પાર્લામેન્ટ રૂબરૂ પિતાનું સઘળું દુઃખ નિવેદન કર્યું. “આ વેપાર રાષ્ટ્રને જોખમકારક છે કે કેમ તે વિશે બારીક તપાસ કરવા, તપાસ અંતે તે જે હાનિકારક ઠરાવવામાં આવે તે ખુશીથી તે બંધ કરાવવા, પણ જે નફાકારક જણાય તો તેને સ્પષ્ટરીતે મદદ કરવા કંપનીએ પાર્લામેન્ટને આજીજીપૂર્વક વિનંતિ કરી. આ ઉપરથી તેની ગંભીર સ્થિતિનું કંઇક આપણને ભાન થાય છે. અને વિશેષમાં તે વેળાના વેપારી ધરણનું અને ભાવી ઉદયનું દિગ્દર્શન થાય છે. કંપની વિરૂદ્ધ સામાન્ય પ્રજાને એવો આક્ષેપ હતો કે તેના વેપારના નાદમાં તણાઈ હજારો લેક ભયંકર સમુદ્ર ખેડી મૃત્યુના મોંમાં જતા હોવાથી રાષ્ટ્ર બળહીન થતું જતું હતું. આ બાબત કંપનીને સ્પષ્ટ ઉત્તર એ હતો કે તેણે ઉપાડેલા કામને લીધે રાજ્યને કે પ્રજાને કાંઈ પણ નુકસાન થવાને બદલે ઉલટે ફાયદેજ હતું. તેના વેપારને લીધે ઈગ્લેંડના વહાણવટીઓ નીકાશાસ્ત્રમાં તથા દરીઆવધ કામમાં તૈયાર થતા હતા, અને દુશ્મન ચડી આવતાં તેનાં વહાણે, ખલાસીઓ તથા અન્ય સામગ્રી
Page #288
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 10 મું. સામાઈક ભંડળની પદ્ધત તથા તત્સંબંધી મુશ્કેલી. ર૭૧ દેશને અતિશય ઉપયોગી થઈ પડવાની હતી. રાજ્યમાંથી પૈસો કંપની બહાર લઈ જઈ પરદેશમાં ઉડાવે છે એ આક્ષેપના જવાબમાં તેનું કહેવું એવું હતું કે, કંપની રાષ્ટ્રના પૈસા બીલકુલ ડુબાવ્યા વિના હિંદુસ્તાનને માલ ઈંગ્લડ લાવી તથા યુરોપના જુદા જુદા દેશોમાં કફાયત ભાવે વેચી દેશને મેટો ફાયદો કરી આપતી હતી. વળી તેના ધાકથી વલંદા લેકે મર્યાદામાં રહ્યા હતા, નહીંતર ઈંગ્લેંડને સઘળો વેપાર તેઓ હાથ કરી જતે. આ પ્રમાણે રાજાને તથા લેકીને અનેક રીતે પોતે કેવી રીતે કામ લાગે છે તે કંપનીએ જાહેર કર્યું. ' આ સંબંધમાં રાજાની વર્તણુક કેવળ આપમતલબી હતી. આ કંપની તેિજ સ્થાપના કરી હતી, અને પિતાના હુકમાનુસાર તે ચાલતી હતી એમ તે સમજતો હોવાથી કંપની પ્રત્યે એક પ્રકારનું મમત્વ તે બતાવતા. સઘળા વેપારને ઇજારે એકલી કંપનીના હાથમાં આપે એ કંઈ નાની વાત નહોતી. આવા ઇજારાને લીધે રાજ્યમાં જકાતનું ઉત્પન્ન વધે, પણ તે ઉપરાંત રાજા તથા તેની આસપાસના દરબારીઓને ખુશ રાખવા માટે કંપનીને હમેશ લાંચ આપવાની ફરજ પડતી. વખત જતાં આવી રીતે આપવાની રકમ અનહદ વધી ગઈ અને રાજા કંપની પાસે તે નાણું માંગવા લાગ્યો. આ માગણી સ્વીકાર્યા સિવાય કંપનીને છટકો નહોતે, કેમકે વારંવાર પરરાજે સાથે થતા ટામાં તેને રાજાની મદદ ઘણું કામ લાગતી. વળી જેમ્સ રાજા તરફથી કોઈ પણ વેળા અમર્યા દિત માગણી ન થતી હોવાથી આવી રીતે થેડા ઘણું પિસા કંપનીને આપવા પડતા તેમાં કંઈ વિશેષ નહોતું. પણ ચાર્જ રાજા હમેશાંજ મુશ્કેલીમાં હેવાથી કંપની પાસે પૈસા એકાવવા તેણે સઘળી શરમ છેડી દીધી. સને 1628 માં તેણે તેની પાસે એક લાખ રૂપીઆ ઉછીના માગ્યા, પણ તે ન મળવાથી કંપનીના શત્રુ વલંદાઓ પાસે તેણે ત્રણ લાખ રૂપીઆ લીધા, અને તેમ કરી તે પ્રજાને ફાયદે કરી આપી સ્વદેશી કંપનીનું નુકસાન કર્યું. સને 1640 માં રાજાએ ફરીથી કંપની પાસે પૈસાની માગણી કરી, ત્યારે તેની પાસે રોકડ સિલક કંઈજ ન હોવાથી વેચાયા વિના પડી
Page #289
--------------------------------------------------------------------------
________________ 272 - હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. રહેલાં સાડા છ લાખ રૂપીઆની કિમતનાં ભરી દેઢ લાખ માટે રાજાએ ખરીદી લીધા અને પિતે બજારમાં વેચ્યાં. આ સિવાય કંપનીને હેરાન કરવાના અન્ય માર્ગ રાજા પાસે પુષ્કળ હતા. જેમ્સ રાજાએ તેને વેપારને જાશુકનો ઈજારો આપ્યો હતો, પણ સનદમાં એક કલમ એવી હતી કે જે એ વેપાર દેશને નુકસાનકારક નિવડે તે ત્રણ વર્ષની ચેતવણી આપી તે બંધ કરાવવાનો અધિકાર રાજાને છે. અર્થાત આ વેપારથી દેશને નુકસાન થાય છે કે નહીં તેને નિર્ણય કરવાનું એકલા રાજાની મરજી ઉપર અવલંબી રહેલું હોવાથી તથા તેની આસપાસના દરબારી મંડળને ખુશ રાખવા કંપનીને વારંવાર જરૂર પડતી. રાજાની મરજીનાં માણસને ઈરાન, હિંદુસ્તાન વગેરે ઠેકાણે ફેરવી લાવવાનું, તથા તેમને કંપનીના વેપારની સ્થિતિથી માહિતગાર બનાવવાનું કામ કંપનીને કરવું પડતું. આવે વખતે અનેક વેપારીઓ પૈસાના જોર ઉપર કંપની સામે ટક્કર ઝીલવા તૈયાર થયા હતા. સને 1935 માં કેન, પિંડર અને પટર નામના ત્રણ ધનાઢ્ય વેપારીઓએ એકમત થઈ કંપનીને વેપાર ડુબાવવા મસલત કરી. તેઓએ મોટી મોટી રકમ રાજાને વ્યાજે ધીરેલી હોવાથી તેમણે તેને પિતાના પક્ષમાં લીધે, અને તેની પાસેથી વેપારની સનદ મેળવી. પણ તેમ કરતાં રાજાએ કંપનીની સનદ રદ કરી નહીં એજ તેના ઉપર માટી મહેરબાની હતી. રાજાનાં આ કૃત્યથી અતિશય ઘાંટાળે ઉત્પન્ન થયે, અને હિંદુસ્તાન, ચીન વગેરે દેશમાં કંપનીના મેભાને માટે ધોકે લાગ્યો. કંપનીના ઉત્કર્ષ વિશે પ્રત્યક્ષ રીતે રાજા મીઠી મીઠી વાતે કરતે, પરંતુ તેનાં અંતસ્થ કર્યો તેની વિરૂદ્ધ હોવાથી તેમજ ગમે તેવી તકરારને નિવેડે રાજા તરફથી વેળાસર ન થતું હોવાથી તેને ત્યાગ કરી પાર્લામેન્ટ પાસેથી દાદ મેળવવા કંપનીના ડાયરેકટરેએ નિશ્ચય કર્યો (સ. 1641). પરંતુ ત્યાં તેમની કંઈ દાદ લાગી નહીં, કારણ પાર્લામેન્ટ કંપનીને રાજાના પક્ષની ગણતી હતી. આવાં સંકટમાંથી છૂટવાને કંઇ પણ ઉપાય જોયો નહીં. ત્યારે ધીમે ધીમે વેપાર આટોપી લઈ આખરે તે બંધ કરવાને તેમણે ઠરાવ કર્યો, અને તે પ્રમાણે સને ૧૬૪૮માં હિંદુસ્તાનમાની સાત વખારે ઉપાડી લેવા નક્કી થયું. વાસ્તવિક રીતે કંપની રાજાના
Page #290
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 10 મું] સામાઈ ભંડોળની પદ્ધતિ તથા તત્સંબંધી મુશ્કેલી. 273 પક્ષની જ હતી, પણ રાજાએ તેની રાજનિષ્ઠા તરફ ધ્યાન આપવાનું રહેતું. આ બાબત રાજાની તરફેણમાં એટલું તે કહેવું જોઈએ કે તેણે કહાડેલા હુકમ માટે તે જાતે કેટલે જવાબદાર હતો અને તેના સલાહકાર કેટલા જવાબ દાર હતા એ નક્કીપણે હાલ કહી શકાતું નથી. ધારવામાં આવે છે તેટલું તે જાતે દુષ્ટ નહોતું. પણ તેની તે છડી, અનિશ્ચિત અને સ્વછંદી વર્તણુકને લીધે જેવી રીતે લેકેએ તેના ઉપર શસ્ત્ર ઉપાડ્યાં હતાં, તેજ પ્રમાણે વેપારના કામમાં કંપની પણ તેની સામા પડી હતી એમ કહેવામાં હરકત નથી. સર્વ રીતે જોતાં ચાર્લ્સ રાજા ફાંસીએ ચડે ત્યારે કંપની છેકજ પાયમાલ થઈ ગઈ હતી. 2. સુરતની કેઠી–હિંદુસ્તાનમાં માત્ર કંપનીના વેપારીઓ નિરાશ થયા નહતા. શરૂઆતમાં તેમની વખારનું ઘેરણ કેવળ વેપાર ઉપર અવલંબી રહ્યું નહોતું. પશ્ચિમ કિનારા ઉપરજ સઘળી પરદેશી વેપારની ધામધુમ ચાલતી; તે કિનારે પોર્ટુગીઝ લેકે ફરી વળેલા હોવાથી તેમની સામા ટકાવ કરવા માટે કંપનીના વેપારીઓને હિંદુસ્તાનના રાજ્યકર્તાની મદદની જરૂર હતી. આ કારણથી એ કિનારા ઉપર કંપનીએ મેગલેના મુખ્ય શહેર સુરતમાં પ્રથમ કોઠી ઘાલી. પ્રાચીન કાળથી એ શહેર વેપારનું મુખ્ય નાયું હતું, અને તેની પાસેનું સુંવાળીનું બંદર વહાણ માટે સગવડ ભર્યું હતું. સુરતમાં વેપાર ચલાવવા માટે મેગલ બાદશાહ તરફથી છૂટ મેળવવા કેપ્ટન હેંકિન્સ તથા સર ટોમસ રે ઈગ્લેંડથી એલચી તરીકે આગ્રાના દરબારમાં આવ્યા હતા તેમની હકીકત આપણે ઉપર વાંચી ગયા છીએ. અહીં પણ વલંદા લેકેએ અંગ્રેજોની પુઠ પકડવાનું છોડયું નહીં, પરંતુ મેગલ રાજ્યને બંબસ્ત સારી હોવાથી તેમનાથી અંગ્રેજોને કંઈ પણ નુકસાન થયું નહીં. યુરોપિયન લેકમાં અંગ્રેજ, વલંદા, પોર્ટુગીઝ વગેરે જુદી જુદી પ્રજા છે, અને તેમને વ્યવહાર પૃથક છે, એ વાત મેગલ અધિકારીઓને આરંભમાં બરાબર જાણતી ન હોવાથી કઈક વેળા વલંદા કેના અપરાધ માટે અંગ્રેજોને શાસન ભેગવવું પડતું. પણ થોડા જ સમયમાં આ પ્રકાર બંધ થયે. અંગ્રેજો વખતે વખત
Page #291
--------------------------------------------------------------------------
________________ ૨જ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જો. જકાતનું ભરણું કરતા, અને કેઈની આડે જતા નહીં. વળી ઈરાની અખાત તથા પશ્ચિમ કિનારા ઉપર પિગીનું તેફાન દાબી દેવામાં તેઓ મેગલેને ઘણું ઉપયોગી થતા હોવાથી પશ્ચિમે દરીઆની હદના બંદોબસ્તમાં અંગ્રેજ કફલે આપણને ઘણો મદદગાર થઈ પડશે એવું મેગેને લાગ્યું. સને 1928 માં શાહજહાન બાદશાહે પિાર્ટુગીઝ લેકે જયાં મળે ત્યાં તેમને શિક્ષા કરવાની પરવાનગી અંગ્રેજોને આપી. બીજેજ વર્ષે સુંવાળી આગળ અંગ્રેજ તથા પર્ટુગીઝ વહાણો વચ્ચે મેટી લડાઈ થઈ તેમાં બન્ને પક્ષ સરખા ઉતર્યા, તે પણ અંગ્રેજોની શ્રેષ્ઠતા કાયમ રહી. સને 1630 માં ઈગ્લેંડ તથા પોર્ટુગલ વચ્ચે મેડીડ આગળ થયેલા તહનામાની રૂએ એવું કર્યું હતું કે બેઉ દેશની પ્રજાએ પૂર્વ તરફના દેશે. સાથે શાંત રીતે વેપાર કરે. પરંતુ આવા કાગળ ઉપરના ઠરાવથી મનુષ્યના વ્યવહારનું બંધારણ થયું હતું તે પછી જગતની સ્થિતિ નિરાળીજ થાત. એટલું તે ખરું હતું કે અંગ્રેજોને લીધે જકાતનું ઉત્પન્ન મેળવવામાં, અને બીજા શત્રુને બંદેબસ્ત કરવામાં મેગલ સરકારને ઘણે ફાયદો થયો હતે એમ તેઓ સમજતા. એ સમયે મોગલ બાદશાહની સત્તા સમુદ્ર ઉપર બરાબર ચાલતી નહીં. દરીઆ ઉપરના બંદોબસ્ત માટે, અને મકકે જતા યાત્રાળુઓનાં વહાણનાં સંરક્ષણ માટે મેગલ સરકારે જેવી રીતે જંજીરામાં હબસીઓનું થાણું વસાવ્યું હતું તેવી રીતે સુરતમાંના અંગ્રેજો આપણને ઉપયોગી થશે એવું તેમનું માનવું હતું. આ વેળા શાહજહાન બાદશાહની શાંત કારકિર્દી શરૂ થતી હતી, અને હિંદુસ્તાનમાં સર્વ પ્રકારની આબાદી હતી. એશિયા ખંડના સઘળા ભાગમાં અનેક તરેહને માલે સુરત બંદરમાં થઈને હિંદુસ્તાનમાં દાખલ થતા. મચ્છલિપદણ, બહરાનપુર અને આગ્રા સાથે એ શહેરને મુખ્ય વ્યવહાર ચાલતે હોવાથી માલથી ભરેલાં અસંખ્ય ગાડાઓ તથા મોટી મોટી વણઝારો સુરત જવાના રસ્તા ઉપર સર્વકાળ ફરતાં માલમ પડતાં. રાજ્યમાંના ઉત્કૃષ્ટ બંદોબસ્તને લીધે વેપાર તથા દલિત વૃદ્ધિ પામ્યાં. મેસમ વખતે પરદેશી વેપારીઓ સુરતમાં એટલા બધા એકઠા થતા કે તેમને રહેવા
Page #292
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 10 મું] સામાઈક ભંડળની પદ્ધતિ તથા તત્સંબંધી મુશ્કેલી. ર૭૫ માટે જગ્યા પણ મળતી નહીં. અંગ્રેજોના મુખ્ય કામદાર એક પછી એક ઘણું હોંશીઆર આવતા ગયા, અને હેનરી લડે વગેરે કેટલાક શોધક બુદ્ધિના ગૃહસ્થાએ હિંદુઓના રીતરીવાજ તથા ધર્મ સંસ્કાર વગેરે અનેક બાબતેની માહિતી એકઠી કરવા મહા પ્રયાસ કર્યો. પાછળના અંગ્રેજ રાજ્યકર્તાઓને આ માહિતી ઘણી ઉપયોગી થઈ પડી. ભારી રાજય સ્થાપનાની આ એક પ્રકારની જાણે તૈયારી જ હતી. પોર્ટુગીઝ લેકેએ હિંદુસ્તાનમાં પિતાનું રાજ્ય સ્થાપતી વેળા આવી કંઈ પણ તૈયારી કરી નહીં. સુરતમાં ચાલતા ધમધોકાર વેપાર વિશે કંપનીને ખબર હોવાથી તેણે ત્યાંના પ્રેસિડન્ટને આ તરફના સઘળા અંગ્રેજો ઉપર અધિકાર ચલાવવાની સત્તા આપી હતી. સને 1930 માં ગુજરાતમાં પડેલા ભયંકર દુકાળમાં અસંખ્ય માણસો મુ; સુંવાળીમાં 260 ઘરે હતાં તેમાંથી માત્ર 11 જ આ સપાટામાંથી બચવા પામ્યાં, એમ સને 1631 માં એક વલંદા વેપારીએ લખ્યું હતું. સુરતના રસ્તાઓમાં પ્રેતના ઢગલા પડતા; અને એકંદર ત્રીસ હજાર લેક દુકાળમાં મરણ પામ્યાં હતાં. પાછળથી ફાટી નીકળેલા રેગમાં અંગ્રેજ પ્રેસિડન્ટ તેમજ ઘણું વેપારીઓ મરણ પામ્યા, છતાં તેમને વેપાર ચાલુજ હતું. સુરત કંપનીનું મુખ્ય થાણું થવાથી તેના તાબાનાં સઘળાં વહાણોનો ઉપયોગ ત્યાં થવા લાગ્યો. હિંદુ સ્તાનમાં કંપનીનાં વીસ પચીસ વહાણે જુદે જુદે બંદરે ફરતાં હતાં. સને 1628 ને એક દાખલે એ મળી આવે છે કે છેલ્લાં બાર વર્ષમાં બંદરના વેપાર માટે અંગ્રેજોનાં પ૭ વહાણે રોકાયેલાં હતાં, અને તેમને કુલ્લે આકાર 26,600 ટન હતું. આ વહાણે ભરવા માટે રોકડ તથા માલ મળી કંપનીના 1,14,54,420 રૂપીઆ બહાર આવ્યા; અને 28,96,430 રૂપીઆ તેણે હિંદુસ્તાનમાં વ્યાજે લીધા, એટલે કલે 1,43,50,850 રૂપીઆ ખર્ચ થયે. આ વહાણે સિવાય સુરતના બાગના બંદોબસ્ત માટે છ છ તોપવાળાં વહાણોને એક નાને કાલે હતું. આ *Lord's Account of Surat hi yearl odesloveliello stes quid આપેલું કહેવાય છે. પણ એ પુસ્તક હાલ ઉપલબ્ધ નથી.
Page #293
--------------------------------------------------------------------------
________________ 27 . હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. પછી દેસવહાણ સને 1615 માં કેપ્ટન ડાઉટનની સરદારી હેઠળ લડાઈ માં ઉતર્યા હતા, અને તેમાંનાં ચાર સને ૧૬રર માં ઈરાનના અખાતમાંથી પોર્ટુગીઝને હાંકી કહાડવા માટે વપરાયાં હતાં. પોર્ટુગીઝ જહાજે કરતાં અંગ્રેજોનાં જહાજે ઘણું સારા હતાં. હિંદુસ્તાનમાં અંગ્રેજ આરમારની શરૂઆત આવી રીતે થઈ હતી. સને ૧૯૩૫માં અંગ્રેજ પ્રેસિડન્ટ તથા ગેવાના વાઈસરોય વચ્ચે થયેલા વેપાર સંબંધી કેલકરારની રૂએ. બનેને વહાણ ભરી માલ લેવાની સગવડ મળી. આવી રીતે હિંદુસ્તાનમાં કંપનીના વેપારીઓ સ્વસ્થ બેસી ન રહેતાં અડગ પ્રયત્ન કરતા હોવાથી પહેલા ચાર્લ્સ રાજાની નુકસાનકારક રાજ્યનીતિ સામે કંપની ટકી હતી. - કંપનીને વેપાર ધમધોકાર ચાલતો જોઈ અંગ્રેજ વેપારીઓ નિવૃત્ત થઈ બેસી રહ્યા નહોતા. તેમને ખાનગી વેપાર ઘણે ભારે હતો, અને વખત આવે પદરના પૈસા ખર્ચે વિકટ કામ માથે ઉપાડવા તેઓ સમર્થ હતા. વલંદા વેપારીઓ અંગ્રેજોથી ઘણું અદેખાતા. તેઓ પિતાના કરતાં ઘણું કુશળ છે એવી વલંદાઓની ખાતરી હતી, અને તેઓ સાથે મિત્રાચારી રાખી વેપાર ચલાવવામાં મોટો ફાયદે સમાયેલું છે એવું તેઓ પિતાની સરકારને વારંવાર જણવતા; પણ તેમના બુમારા પ્રત્યે કેઈએ લક્ષ આપ્યું નહીં. ચાર્લ્સ રાજાએ કેટેને ઉભી કરેલી કંપનીને હિંદુસ્તાનમાં વેપાર કરવાની સનદ આપવાથી તેના વેપારીઓએ આ દેશમાં આવી ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની વખારો ઉપર સરસાઈ ભેગવવા માંડી. તેમણે રાતા સમુદ્રમાં મેગલનાં યાત્રાળુ વહાણે લૂટયાં તે માટે સુરતના પ્રેસિડન્ટ તથા બીજા માણસોને મેગલેએ એકદમ કેદમાં પુર્યા; પણ 1,70,000 રૂપીઆ દંડ ભરતાં તે સધળાને છૂટકારે છે. કેર્ટન કંપનીના કેપ્ટન હેડલે (Captain Weddell) રાજાપુરમાં પિતાની કઠી ઘાલી. તેને વહિવટ ઘણે વખત લગી સારો ચાલ્યો હતો. સને 1939 માં સુરતના પ્રેસિડન્ટ વચમાં પડી મેગલ બાદશાહ તથા પર્ટુગીઝો વચ્ચે તહ કરાવી આપી.
Page #294
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 10 મું. સામાઈક ભંડળની પદ્ધત તથા સંબંધી મુશ્કેલી: 277 અંગ્રેજ પ્રેસિડેન્ટનાં આ સઘળાં કૃત્યે આપણને એટલું જ સુચવે છે કે સુરતમાંથીજ અંગ્રેજોની સત્તાને આરંભ થયો હતો. ટોમસ રેસ્ટેલ [(1925-31) અને વિલિઅમ મેથ્થૌલ્ડ વગેરે સુરતના અધિકારીઓ કંપનીના સુભાગ્યે ઘણું સારા હતા. તેમણે કંપનીની પ્રતિષ્ઠા જાળવી રાખી; અને બાદશાહ આગળ પિતાને મે હેઠે પડવા દીધો નહીં. પૈસાની લેવડદેવડ, ચાંચી લેકને બંદોબસ્ત, અને મકે જનારા યાત્રાળુઓની ધમાલ એ ત્રણે કામને લીધે સુરતનું મહત્વ વધ્યું, અને બીજા રાષ્ટ્રની વતી મોગલ બાદશાહ સાથે મધ્યસ્થ તરીકે કામ કરવા જેટલું અંગ્રેજ વેપારીઓમાં જેમ આવ્યું. સને 1657 માં સુરતના પ્રેસિડન્ટના તાબા હેઠળના સઘળા વેપારી મુલકને એક પ્રેસિડન્સી તરીકે ગણવાને કંપનીએ ઠરાવ કર્યો. સને 1629 થી સને 1934 સુધીમાં કંપનીના વેપારમાં 36 વહાણે વપરાયાં હતાં; એ પૈકી “વિલિઅમ” નામનાં વહાણ ઉપર -160 ખલાસીઓ હતા. એમાંનાં આઠ વહાણે એ પાંચ વર્ષમાં નવાં બંધાયાં હતાં; એ સમયે 600-700 ટન આકારનાં વહાણ બાંધવામાં 50 થી 60 હજાર રૂપીઆ ખર્ચ થતો. સને 1633 માં હિંદુસ્તાનમાંની સઘળી અંગ્રેજ વખારે મળી 100 વેપારીઓ ( factors) કામ કરતા હતા; એમાંના 48 રોગથી આ દેશમાંજ મરણ પામ્યા હતા. પાછળથી વધી ગયેલ ખર્ચ કમી કરવાના હેતુથી કંપનીનાં માણસોને પગાર ઘણે કાપી નાંખવામાં આવ્યા, તે પણ ઈગ્લંડમાં કંપની કેટલેક ધર્માદા ખર્ચ કરતી હતી તે તેણે ઓછો કર્યો નહીં. ગરીબને અન્ન તથા ભિક્ષા આપવાનું, હૉસ્પિટલ વગેરે સંસ્થાઓમાં વર્ગણું ભરવાનું તથા એવાજ બીજા કામે કરવાનું કંપનીએ ચાલુ રાખ્યું હતું. કેટલીક વાર ઈગ્લંડમાં તેને માલ ચોરાઈ જતું હતું. સને 1934 માં ચાર મજારોએ મરીનું ભરેલું એક પિતું ચોર્યું હતું, અને ખીસામાં ભરેલાં મરી ખાતાં મજુર પકડાઈ ગયા હતા. એવી જ રીતે હિંદુસ્તાનથી આવતી કાપડની ગાંસડીઓમાંથી પણ અનેક વેળા ચેરી થતી. . .
Page #295
--------------------------------------------------------------------------
________________ ર૭૮ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. કેનની કંપનીને પહેલી સફરમાં જે કે સારે ફાયદે મળ્યો હતે તેપણ તે ઈસ્ટ ઈન્ડીઆ કંપની સામે ટક્કર ઝીલી શકી નહીં. વલંદા લેકે તરફથી તેનાં વહાણેને અતિશય હેરાનગતી પહોંચતી પણ સ્વરક્ષણના સાધનને અભાવે કેર્ટનની કંપની ઈસ્ટ ઈન્ડીઆ કંપની સાથે પડેલા વિગ્રહ બાબત કંઈપણ તેડ કહાડવા અથવા તે તેમાં જોડાઈ જવા તૈયાર થઈ રાજાને પણ જેવી ઈસ્ટ ઈડીઆ કંપની તરફથી પ્રાપ્તિ હતી તેવી કેન તરફથી ન હોવાથી તે તેના પ્રત્યે નાખુશ થયું હતું. ત્યારબાદ સને 1639 માં રાજાએ પૂર્વના વેપારની બરાબર તપાસ કરી ખરી હકીકત જાહેર કરવા માટે એક કમિટિ નીમી. તે કમિટિએ કરેલી તપાસ ઉપરથી રાજાએ કેનની સનદ રદ કરી, અને ઈસ્ટ ઈનડીઆ કંપનીને ન ભંડળ ઉભો કરવા પરવાનગી આપી. આવેલી અડચણ ગમે તેમ કરી રાજા નિભાવી લેતો; પણ આખરે તેને સને 1649 માં અંત આવ્યો. સને 1643 માં ઈગ્લંડમાં કંપનીના ગવર્નર તરીકે વિલિઅમ કોકેન (William Cokayn) ની એક ડેપ્યુટી ગવર્નર તરીકે વિલિઅમ મેāલ્ડ (William Methwold) ની નિમણુંક થઈ. મેāા ઘણે ચાલાક તથા હોંશીઆર હતા, હિંદુસ્તાનના વેપારની તેને સંપૂર્ણ માહિતી હતી, અને ત્યાંથી ધનાઢય થઈ તે ઈંગ્લેંડ પાછો ફર્યો હતો. એ પ્રથમ સને 1615 માં સુરત આવ્યા પછી વેપારની માહિતી મેળવતે આખા હિંદુસ્તાનમાં ફિ. ગેવળકન્ડાની હીરાની ખાણની વાત એણેજ પ્રથમ પ્રસિદ્ધ કરી. સને 1631 થી 37 સુધી એ સુરતને પ્રેસિડન્ટ હતા તે દરમિયાન કંપનીને વેપાર તેણે ઘણો સારો ચલાવ્યો. બંગાળા પ્રાંતમાં વખાર ખલવાનું પ્રત્સાહન કંપનીને એણેજ આપ્યું હતું. ટુંકાણમાં ઇંગ્લંડમાં કંપનીની સ્થિતિ માઠી થતાં મેāલ્ડ સરખા ગૃહસ્થોએ હિંદુસ્તાનમાં તેને વધારે કે આપી સજીવન કરી હતી. આવી રીતે અંગ્રેજ વેપારીઓ અનેક ખટપટ કરવામાં નિરંતર મશગુલ રહેતા. ચાર્લ્સ રાજા હૈયાત હતું ત્યારે અને તેને શિરચ્છેદ થયા
Page #296
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 10 મું] સામાજીક ભંડળની પદ્ધતિ તથા તત્સંબંધી મુશ્કેલી. ર૯ પછી પણ કેટલીક વખત સુધી કંપનીને ખુલ્લી રીતે પિતાના વિચાર દર્શાવવાની મનાઈ હતી. જ્યારે કયો પક્ષ સર્વોપરી થશે અને કોના હાથમાં આપણી મુડી જશે એને કંઈ પણ ભાસ અગાડીથી ન પડતો હોવાથી પ્રત્યેક વ્યવહારમાં તેને સાવચેતીથી વર્તવું પડતું, અને કઈ પણ પક્ષ ગુસ્સે ન થાય એવી ભાષા વાપરવાની ફરજ પડતી. આ સમયે હિંદુસ્તાન આવેલા કેટલાક પત્રે ઉપર શરૂઆતમાં “વાંચીને બાળી નાખવા એ પ્રમાણે સ્પષ્ટ સૂચના હતી. આ રીતે અનેક પ બળી ગયેલા હોવાથી તેમાંને મજકુર જાણવાને આજે આપણી પાસે કંઈ સાધન નથી. એટલું તે ખરું કે અંગ્રેજ લેકેએ પિતાના રાજાને ફાંસી દીધાની બાતમી ઈરાન, હિંદુસ્તાન વગેરે ઠેકાણે પહોંચી હતી અને તેથી તેમને માટે અન્ય પ્રજાને કંઈક વિરૂદ્ધ અભિપ્રાય બંધાયું હતું. આ વિચાર અંગ્રેજોને કેટલીકવાર નડે એ જણાવવાની જરૂર નથી. - 3. મદ્રાસની ઉત્પત્તિ (સં. ૧૯૩૯).–કેરે માંડલ કિનારા ઉપર અંગ્રેજોની વ્યવસ્થા એગ્ય રીતે ચાલી નહીં તેનું કારણ એ હતું કે તે તરફ મોગલ બાદશાહની સત્તા સ્થાપન થયેલી ન હોવાથી નાનાં નાનાં રાજ્ય માંહોમાંહે લડયા કરતાં હતાં. સને 1535 માં તાલિકાટાની લડાઈમાં વિજય નગરના રાજ્યને અંત આવ્યાથી પૂર્વ કિનારા ઉપર ગવળકોન્ડાના કુતબશાહી રાજાઓને અમલ શરૂ થયો હતો. મદ્રાસની ઉત્તરે 23 માઈલ ઉપર પુલિકટ આગળ વલંદા લેકનું થાણું હતું. એ પુલિકટનાને સરખે બેટ છે અને તે 1609 માં વલંદાઓએ કબજે કર્યો હતે. સને 1611 માં અંગ્રેજોની સાતમી સફર વેળા કંપનીનાં વહાણેએ તે કબજે કરવા પ્રયત્ન કરેલે, પણ વલંદાઓની સામા તેમનું કંઈ ફાવ્યું નહીં, ત્યારે એની ઉત્તરે પેટપુળી આગળ કેપ્ટન હિને (captain Hippon) અંગ્રેજોની કોઠી ઘાલી (ઑગસ્ટ 1611). પેટ્ટપુળી એ હાલનું કૃષ્ણા જિલ્લામાં આવેલું નિજામપટ્ટણ શહેર છે. સને 1620 માં ઈગ્લેંડ અને હોલેન્ડ વચ્ચે સલાહ થવાથી વલંદાઓએ પુલિકટમાં અંગ્રેજોને વેપાર કરવાની છૂટ આપી; પણ એઓયનાની કતલ પછી એ શહેર પણ તજી દેવાની તેમને ફરજ પડી, પેટ્ટપુળીને વેપાર કેટલેક વખત ધીમે
Page #297
--------------------------------------------------------------------------
________________ 280 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. ધીમે ચા પણ ત્યાંની ખરાબ હવાને લીધે તે પણ અંગ્રેજોને છોડી દેવું પડયું. એમ છતાં સને 1633 માં અંગ્રેજોએ ફરીથી ત્યાં પિતાની વખાર સ્થાપી હતી. આવી રીતે ગમે તેમ કરી અહીં અંગ્રેજો રહેતા, પણ સને ૧૯૮૭માં કંપનીના હુકમાનુસાર એ વસાહત સદંતર કહાડી નાખવામાં આવ્યું. - કૃષ્ણ નદીના આ બંદરમાં અંગ્રેજોને નિભાવ થશે નહીં એમ જાણી કેપ્ટન હિપને એજ નદીને ઉત્તર તરે આવેલા મચ્છલિપટ્ટણ માં જઈ સને 1911 માં એક કાઠી ઘાલી. અહીં કાપડ પુષ્કળ મળે એમ હતું, અને અહીંથી અનેક બંદરો માટે નિરનિરાળા પ્રકાર માલ રવાના થતું હોવાથી વેપારના નિકાસ માટે સઘળી સગવડ હતી. ગેવળકેડાના હીરા અને માણેક તથા દેશના બીજા ભાગમાં તૈયાર થતાં સુંદર વસ્ત્રને પરદેશમાં મેટે ખપ થત હતો; તેમજ પૂર્વ તરફના બેટોમાંથી આવતું સોનું, રૂ, લેબાન વગેરે માલને મચ્છલિપણમાં ઉપાડ થતો. સને 1627 માં બટેવિઆના વેપારીઓએ ઈગ્લેંડમાં કંપનીને લખી જણાવ્યું હતું કે જો તમે દર સાલ પોણા સાત લાખ રૂપીઆ મચ્છલિપટ્ટણમાં રોકડ મેકલી તેનું કાપડ ખરીદી બટેવિઆમાં વેચો તે તેટલી પંછથી સાડાતેર લાખ જેટલો ભારે નફે થવાનો સંભવ છે.” સુરતમાં કેઠી ઘાલી અંગ્રેજોએ જેવી રીતે પોર્ટુગીઝને પશ્ચિમ કિનારાને વેપાર છીનવી લીધે હવે તે પ્રમાણે મચ્છલિપટ્ટણની અંગ્રેજ વખારને લીધે તેમને પૂર્વ કિનારા ઉપર સઘળો વેપાર દબાયો હતો. એમ છતાં આ અગત્યનું બંદર અંગ્રેજો પિતાના એકલાના કબજામાં રાખી શક્યાં નહીં, કારણ તેમને એ બંદર માટે વલંદાઓ સાથે ઘણી ચડસાચડસી થઈ હતી. સને 1613 માં કિનારાના મુલકના દેશી અધિકારી પાસેથી અંગ્રેજ વેપારીઓએ સુવર્ણ પત્ર ઉપર વેપાર કરવા પરવાને લખાવી લીધું હતું. સને 1619 ના એક લેખ ઉપરથી જણાય છે કે મચ્છલિપટ્ટણની કઠીને વ્યવહાર થોડા ખર્ચે ઘણું ઉત્તમ પ્રકારને ચાલતું હતું. ઘેડા જ સમયમાં વલંદાઓએ અંગ્રેજોને એટલા હેરાન કર્યા કે ત્યાંના કેટલાક અંગ્રેજ વેપારીઓ નાસી
Page #298
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 10 મું] સામાઈક ભંડોળની પદ્ધત તથા તત્સંબંધી મુશ્કેલી. 281 જઈ આમંગામમાં જઈ રહ્યા (સને 1628). એમ છતાં મચ્છલિપટ્ટણ માટેની અંગ્રેજોની આશા છેક જ નષ્ટ થઈ ન હતી. સને 1630 ના સુરતના દુકાળની અસર મચ્છલિપટ્ટણમાં ઘણી સખત જણાઈ. ભુખે મરતા લેકે ફાડી ખાશે એવી બીકથી મુસાફરી કરવી દુર્ઘટ થઈ હતી, અને વણકર વગેરે બીજા અસંખ્ય ધંધાદારીઓ માર્યા ગયા હતા. સને 1632 માં અંગ્રેજોએ ગેવળકન્ડાના કુતબશાહી રાજા પાસેથી મચ્છલિપટ્ટણની વખાને પરવાને સુવર્ણ પત્ર ઉપર લખાવી લીધે તેના બદલામાં અંગ્રેજોએ ઇરાનના ઘેડા લાવી શાહને વેચવા કબૂલ કર્યું. આ પ્રમાણે મચ્છલિપટ્ટણમાં અંગ્રેજોએ શરૂ કરેલ વેપાર અદ્યાપિ ચાલુ છે. સને 1923 માં આમગામમાં અંગ્રેજોએ પહેલી કાઠી ઘાલી, અને ત્યાં તેપ વગેરે મુકી વલંદાઓ સામે પોતાનો બચાવ કરવા માંડે. વખત જતાં અહીં માલ બરાબર નહીં મળવાથી તેમને આ જગ્યા પણ છેડવી પડી. આર્માગામના મુખ્ય વેપારી કાન્સિસ ડે (Francis Day) એ વલંદા લેકેને ત્રાસ મટાડવાના હેતુથી પુલિકટની દક્ષિણે મદ્રાસમાં નવું વસાહત સ્થાપવા ઠરાવ્યું. ત્યાં બંદર ઘણું સારું હતું, અને નજદીકના સેટ મેમાંના પર્ટુગીઝની તેને મદદ મળવાની હતી. વિજયનગરના રાજ્યની પડતી પછી ત્યાંનું રાજ્ય કુટુંબ મદ્રાસની નૈરૂત્યે સુમારે 70 માઈલ ઉપર આવેલા ચંદ્રગિરિ નગરમાં જઈ વસ્યું હતું. આમગામ તથા મચ્છલિપટ્ટણમાં વિલંદાઓ સામે અંગ્રેજ વેપારીઓ ટકી શકવાથી નહીં કાન્સિસ ડે આ ચંદ્રગિરિના નાયક પાસે ગયો (સને 1639 ઑગસ્ટ તા. 27) ત્યારે શ્રીરંગરાય નાયકે તેને સારો સત્કાર કર્યો. નાયકની હસ્તકના મુલકમાં અંગ્રેજો માટે વેપારની સોઈ સારી હોવાની તથા મછલિપટ્ટણ કરતાં 40 ટકા સસ્તો માલ ત્યાં મળતા હોવાની ડેની ખાતરી થવાથી શ્રીરંગરાય નાયક પાસેથી કેટલાક હક મેળવવા તેણે તજવીજ કરી. શ્રીરંગરાયે ડેની માગણી તરતજ સ્વીકારી, અને વર્ષ પુરૂ થાય તે અગાઉ પિતાના તાબામાંની કેટલીક જગ્યા તથા
Page #299
--------------------------------------------------------------------------
________________ 282 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. ત્યાં કિલ્લેબંધી કરવાની પરવાનગી તેણે અંગ્રેજોને આપી. શ્રીરંગરાયના મૈયત પિતા ચન્નાપાના સ્મારક તરીકે નવા શહેરનું નામ ચન્નાપટ્ટણ પાડવાની શ્રીરંગરાયે અંગ્રેજો પાસેથી કબુલાત મેળવી હતી. કેટલાક એતદેશીય લેકે મદ્રાસને હજી ચાપટ્ટણ તરીકે ઓળખે છે. મદ્રેશ્વર નામના એક પુરાતન રાજાના નામ ઉપરથી મદ્રાસ નામ પડેલું હશે એવું અનુમાન થાય છે. ચંદ્રગિરિ નાયક નિરાશ્રિત હતું, એટલે અંગ્રેજ પિતાના મુલકમાં કિલ્લેબંધી કરશે તે વખત આવે તેમની તરફથી પિતાને બચાવ થઈ શકશે એવા હેતુથી તેણે ગ્રેજ કંપનીને આશ્રય આગે હતે. અરાજક સ્થિતિનું પરિણામ દેશને કેટલું ભયંકર થાય છે એનાં અનેક ઉદાહરણોમાંનું આ એક છે. મચ્છલિપટ્ટણમાં અંગ્રેજોને ટકાવ નહીં થવાનું કારણ એ હતું કે ત્યાં કુતબશાહ રાજાને અમલ જોરમાં હતો. સુરતમાં પણ અંગ્રેજોની તેવી સ્થિતિ હતી. પણ મદ્રાસમાં તેઓ તેવી કંઈ પણ વ્હીક વગર રહી શક્યા. શ્રીરંગરાય પાસેથી ઉપર કહેલે કરાર કરાવી લઈ ડે તરતજ મચ્છલિપટ્ટણ ગયો; ત્યાંના મુખ્ય અમલદાર કેગનને ડેના વિચાર પસંદ પડયા, પરંતુ તેની પાસે પૈસા ન હોવાથી ડેએ નાણું વ્યાજે કહાડી કિલ્લાનું કામ શરૂ કર્યું (ફેબ્રુઆરી, 1640). તા. ર૩ મી એપ્રિલે એટલે સેન્ટ જર્જન પુન્ય દિવસે કેટ પુરો થવાથી એ કિલ્લાનું નામ ફેર્ટ સેન્ટ જર્જ પાડવામાં આવ્યું. થોડા જ વખતમાં વણકર વગેરે લોકેાનાં 400 કુટુંબો કિલ્લાના બહારના ભાગમાં આવી વસ્યાં, એ ઉપરથી અંદરનો ભાગ વહાઈટ ટાઉન (ગોરાઓનું શહેર) તરીકે ઓળખાવવા લાગ્યો, અને બહારના ભાગનું નામ બ્લેક ટાઉન (કાળાનું શહેર) પડ્યું. કિલ્લા ઉપર દસ હજાર પગેડા એટલે સુમારે 35,500 રૂપીઆ ખર્ચ થયો તે પણ પુષ્કળ કામ બાકી હતું. શરૂઆતમાં કિલ્લાના સંરક્ષણાર્થે આસરે 35 અંગ્રેજો તથા તેટલાજ દેશીઓ રાખવામાં આવ્યા હતા. ડે સને 1642 માં ઇંગ્લેંડ ગયે ત્યારે મચ્છલિપટ્ટણમાંના અંગ્રેજો મદ્રાસમાં આવી રહ્યા. કંપનીના હુકમ વિના કરેલું આ કામ ઈલંમાં પસંદ પડયું નહીં.
Page #300
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 10 મું.] સામાઈ ભંડળની પદ્ધતિ તથા તત્સંબંધી મુશ્કેલી. 283 ત્યાંની તે વેળાની ડામાડોળ સ્થિતિ ધ્યાનમાં લઈએ તે આવા નુકસાનકારક કામમાં ખર્ચ કરવાની કંપનીની તાકાત નહતી એમ સહજ જણાશે. આ માટે સુરતના પ્રેસિડન્ટને ઠપકો મળે ત્યારે તેણે તે વિશે પિતાની અજ્ઞાનતા જાહેર કરી, પણ મદ્રાસને કિલ્લે ઘણો ઉપયોગી થઈ પડશે એ તેણે મત આપ્યો. આ બાબત તપાસ કરવા માટે કોર્ટ ઓફ ડાયરેકટરો તરફથી નીમાયેલી કમિટિએ સને ૧૬૪પના મે માસની 13 મી તારીખે એ અભિપ્રાય આપો કે પાસે પૈસા ન હતા છતાં આવું ખર્ચાળ કામ ઉપાડવું એ મેટી ભૂલ હતી, તે પણ કંપની પાસે વહેલે મેડે કંઈક ભંડોળ જમે થતાં આ કિલ્લાને ઘણો સારે ઉપયોગ થઈ શકશે; આ કામમાં કોઈ એકજ માણસને અપરાધી ઠરાવી શકાતું નથી; અપરાધી ગણુએ તે તે ડે હતો, પણ તે અત્યાર આગમજ કંપનીની નેકરીમાંથી નીકળી ગયા હતા, અને કિલ્લાનું કામ પૂરું થઈ ગયું હતું, એટલે બનેલા બનાવ એક વેળા મન ઉપર લીધેલું કામ ઉપરી અધિકારીઓના હુકમની રાહ ન જોતાં કેવી રીતે સંપૂર્ણ રીતે પાર પાડે છે એ ધ્યાનમાં રાખવા જેગ છે. આબુકર્ક, કલાઈવ વગેરે પુરૂષોની પણ રીત આવી જ હતી. વાસ્તવિક રીતે હિંદુસ્તાનમાંનું અંગ્રેજી રાજ્ય વરિષ્ઠ અધિકારીઓના હુકમના અનાદરને લીધેજ સ્થાપન થયું છે; હુકમ યોગ્ય રીતે બજાવવાની તજવીજ કરવાથી તે કદી પણ સ્થપાયું હેત નહીં. આ પ્રમાણે મદ્રાસની સ્થાપના થઈ અને પૂર્વ કિનારા ઉપર કંપની નો વ્યવહાર મક્કમ રીતે ચાલુ થયો. મદ્રાસ પાસે આવેલા સેંટ થેમેનાં પિોર્ટુગીઝ સાથે અંગ્રેજોને સારી મિત્રાચારી હતી. એટલે થેડાજવખતમાં અહીં અંગ્રેજોની સત્તા જામી ગઈ. શરૂઆતમાં આ વસાહત બૅટમના તાબા હેઠળ હતું, પણ સને 1653 માં મદ્રાસ પ્રેસિડેન્સિ તરીકે તે સ્વતંત્ર થયું. આ વસાહત અંગ્રેજોની બીજી વખાર કરતાં ભિન્ન પ્રકારનું હતું, કારણ કે અહીં સેટ થેમ્સ નજદીક કિનારે કિનારે છ માઈલ લાંબે અને એક માઈલ પહોળો જમીનને કકડે કાયમનો કંપનીના તાબામાં
Page #301
--------------------------------------------------------------------------
________________ 284 હિંદુસ્તાનનાં અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જો. આવવાથી આ થાણું ઉભું થયું હતું. દેશના બીજા ભાગમાં તેમની માત્ર વખારોજ હતી. સને 1645 માં ગોવળકોન્ડાના કુતબશાહી રાજા પાસેથી મદ્રાસની સનદ કંપનીએ મેળવી. યુરોપમાં ક્રોવેલે વલંદાઓ સાથે આ થાણું બાબત લડાઈ કરી બંદોબસ્ત કર્યો. સને 1657 માં મદ્રાસના કામકાજની ગ્ય વ્યવસ્થા થઈ ત્યારથી આ શહેર આબાદ થતું ગયું છે. - 4, બંગાળામાં અંગ્રેજ કેઠીની શરૂઆત–સુરત અને મદ્રાસ કરતાં બંગાળાની સ્થિતિ કંઈક જુદા જ પ્રકારની હતી. એ પ્રાંત મગની રાજધાનીથી ઘણે દૂર પડે હોવાથી ત્યાંના અધિકારીઓ ઘણાખરા સ્વતંત્ર હતા. ગુજરાતમાં સુરત ઉપર જેવી રીતે બાદશાહનું પ્રત્યક્ષ લક્ષ રહેતું હતું તેવું બંગાળા ઉપર નહોતું. એવું કહેવાય છે કે ગ્રેબિઅલ બાઉટન (Gabriel Boughton) નામને એક અંગ્રેજ શસ્ત્રવૈદ્ય સને 1636 માં બાદશાહના આમંત્રણને માન આપી સુરતથી આગ્રે ગયે હતું. ત્યાં એક રાજકન્યા દાઝી ગઈ હતી તેને બાઉટને ઉપચાર કરી સારી કરી. એ માટે પિતે ફી ન લેતાં તેણે કંપની માટે બંગાળા પ્રાંતમાં બિનજકાતી વેપાર કરવાની પરવાનગી મેળવી. પણ આ વાત ખરી હોય એમ જણાતું નથી. બંગાળામાં વેપાર કરવાનો પરવાનો મેળવવા માટે સર ટોમસ રોના વખતથી અંગ્રેજ વેપારીઓ મથતા હતા એ ખરું, પણ બંગાળ તરફ પ્રથમ પગપેસારો કરનારાં મચ્છલિપટ્ટણની અંગ્રેજ કોઠીનાં માણસે હતાં. તેમણે સને 1533 માં કાર્ટરાઈટ (Cartwright) વગેરે કેટલાક વેપારીએને મહા નદીમાં થઈ એરિસા પ્રાંતમાં મોકલ્યા હતા. તેઓ પ્રથમ હરિષ પૂર આગળ ઉતર્યા. ત્યાંના હિંદુ કારભારીએ તેમને આશ્રય આપી તેમને કટકના મુસલમાન નવાબ પાસે મોકલ્યા. કિનારા ઉપરના નાના મેગલ અધિકારી, વરિષ્ઠ સુબેદાર તથા મુખ્ય બાદશાહ એઓ વચ્ચે ફરક આરંભમાં અંગ્રેજ ગૃહસ્થ બરાબર સમજતા ન હોવાથી તેઓએ સઘળાને રાજાની સંજ્ઞા આપેલી તેમના અનેક લેખ ઉપરથી માલમ પડે છે. એરિસાનો નવાબે ખરું જોતાં બંગાળાના સુબેદારના તાબામાં હતો; તે પણ તેણે અંગ્રેજ વેપારીઓને સત્કાર કરી તેમની મુલાકાત લીધી, ત્યાં
Page #302
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 10 મું] સામાઈ ભંડોળની પદ્ધતિ તથા તસબંધી મુશ્કેલી. 285 દરબારમાં પર્ટુગીઝ વેપારીઓ સાથે કાર્ટરાઈટને સખત તકરાર થઈ તેમાં કાર્ટરાઈટ ઘણું જંગલીપણાથી વર્યો. આથી તેને ધાક બેઠે, અને ઓરિસાના અધિકારીઓએ તેને પિતાના પ્રાંતમાં જમીન વેચાતી લઈ કાઠી ધાલવાની તથા વહાણ બાંધવાની પરવાનગી આપી (સને 1633), અને જતી વેળા તેને વિદાયગીરીને માન તરીકે મિજબાની પણ આપી હતી. અંગ્રેજોએ તરતજ હરિહરપૂર તથા બાલાસરમાં વખારે ઉઘાડી, અને સને 1633 ના જુલાઈ મહિનામાં ઇંગ્લેંડથી આવેલે માલ ત્યાં ઉતાર્યો. પણ એ માલ ત્યાં ખપે નહીં. ચોમાસામાં તાવથી હેરાન થઈ અંગ્રેજોનાં ઘણું માણો ગુજરી ગયાં. આ સંકટમાં તેઓ ફસાયેલા હતા તેવામાં એક તરફથી પોર્ટુગીઝોએ તથા બીજી તરફથી વલંદાનાં વહાણેએ તેમના ઉપર હલ્લે ચલાવ્યું. “આ નુકસાનકારક પ્રસંગ માથે હરી લેવાની આપણને જરૂર નથી' એવું ઇગ્લેંડમાં કંપનીને તેમજ અહીં મચ્છલિપટ્ટણના અધિકારીઓને પણ લાગ્યું. સને 1641 માં બાલારને વેપાર છોડી દેવાને ઈગ્લેંડથી હુકમ આવ્યું. પણ એજ સમયે ક્રાન્સિસ ડે મદ્રાસથી બાલાસેર ગયે, અને ત્યાંની સઘળી હકીકત જોઈ એ વખાર બંધ નહીં કરવા ઠરાવ કર્યો. આથી આખર નિકાલ માટે આ પ્રશ્ન ફરીથી ઈંગ્લંડ રવાના થયે પણ સને 165 સુધી તેનું કંઈ પણ નિરાકરણ થયું નહીં. એ વર્ષમાં ડાયરેકટરોએ બંગાળામાં વખાર રાખવાની જરૂર જેવાથી કંપનીએ બાલાસરને મધ્યસ્થાન રાખી ત્યાંથી વિલાયતને માલ હુગલીમાં વેચવા માટે મેકલવાની ગેઠવણ કરી. એ વર્ષ પૂર્વે હુગલી આગળ પિર્ટુગીઝ લકોએ પિતાની કાઠી ઘાલી હતી પણ તેમણે કરેલી કિલ્લેબંધી વગેરે શાહજહાનને પસંદ ન પડવાથી તેણે સને 1632 માં પોર્ટુગીઝ થાણાને નાશ કર્યો હતે. હુગલીની નીચે થોડે અંતરે ચિનસુરામાં વલંદાઓનું થાણું હતું. મેગલેનાં વહાણ માટે બંગાળ પ્રાંતમાં હુગલી મુખ્ય બંદર હવાથી ડાયરેકટરના હુકમ અન્વય સને ૧૬પ૦ માં કંપનીએ બાદશાહના અમલદારો પાસે એ ઠેકાણે વેપાર કરવાને પરવાનો મેળવ્યા. સને 1632 થી આ પ્રદેશમાં નારાયણ નામને એક હિંદુ
Page #303
--------------------------------------------------------------------------
________________ 286 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ગ્રહસ્થ અંગ્રેજોને મદદ કરતે હ; તેને ફસાવવા માટે અંગ્રેજોના શત્રુઓએ અનેક પ્રયત્ન કર્યો તે પણ તે ઈમાનદાર રહ્યા, અને તેણેજ હુગલીની વખાર બાબત તેમને સર્વ તરેહની મદદ કરી. વળી ઉપર કહેલ શસ્ત્ર બાઉટન આ સમયે બંગાળાના સુબેદાર શાહજાદા સુજા પાસે હતો, તેણે સુજા માટે કરેલાં કામના બદલામાં શાહજાદાએ કંપનીને બંગાળામાં બિનજકાતી વેપાર ચલાવવાની પરવાનગી આપી. આ માટે કંપનીને 3,000 રૂપીઆ નજરાણું ભરવું પડયું. ટુંકાણમાં સને 1651 થી આખા બંગાળ પ્રાંતમાં અંગ્રેજોને વેપાર ચાલુ થયો, અને બાલાસર, પિપળી, હુગલી, કાસીમબઝાર, પટના વગેરે ઠેકાણે તેમણે પિતાની કેડી ઘાલી વેપારની શરૂઆત કરી. પણ આટલા મોટા વિસ્તાર ઉપર કંપનીનાં મૂડીભર માણસને ફરી વળવું અશક્ય હતું. પડતી મુશ્કેલીઓ ધ્યાનમાં લઈ છ સાત વર્ષમાં મદ્રાસની કોન્સિલે બંગાળામાંની વખારો બંધ કરવા ઠરાવ્યું. કંપનીના વહિવટમાં ચાલતી ગેરવ્યવસ્થાને અંત આણવા સને 1657 માં કૅમલે એક ઉત્તમ વ્યવસ્થા રચી. હિંદુસ્તાનમાંના અંગ્રેજ વેપારીઓની વર્તણુક ઘણી અનિયમીત હોવાથી કંપનીને ફાયદો ન વિચારતાં તેઓ પિતાનાં ખીસાં ભરતા. આને અટકાવ કરવા માટે તેણે પ્રત્યેક વખાર માટે નિયમ બાંધ્યા; દરેક વખારમાં એક મુખી, ત્રણ મદદનીશ તથા બીજા હાથ હેઠળના લેકે રાખવાની ગોઠવણ કરી; અને સુરતમાં મુખ્ય અધિકારી રાખી તેના તાબામાં મદ્રાસ તથા મદ્રાસની હસ્તક હુગ લીની વખાર મુકવા તુર્ત વેળા બંદોબસ્ત કર્યો. આ સઘળું મહત્વનું કામ આટોપી તથા કંપનીને કામમાં નવું જેમ ઉમેરી અને તેની સઘળી વ્યવસ્થા પૂર્ણ કરી કૅમલ સને 1658 માં મરણ પામે. અહીં એ જ વર્ષમાં શાહજહાન બાદશાહ આજારી પડે, અને તેની કારકિર્દીને અંત આવ્યું. સને 1658 પછીનાં સો વર્ષ લગી અંગ્રેજે કેવળ વેપારી સે વર્ષમાં એટલે સને 1858 માં તે પૂર્ણ કર્યું. આ હકીકતમાં આ ત્રણ સન ખાસ યાદ રાખવા જોગ છે.
Page #304
--------------------------------------------------------------------------
________________ 5. વેલે કરેલી વ્યવસ્થા (સને 1657) –ઈગ્લેંડમાં થયેલી રાજ્યક્રાતિને લીધે કંપનીને ઘણે ત્રાસ ભોગવવો પડતો હતો. ચાર્લ્સ રાજાના મૃત્યુ પછી રાજચિહ તરીકે જે કંઈ કંપની પાસે હતું તે સઘળું તેને નાશ કરવું પડ્યું. તેવી જ રીતે સને 1660 માં ઈંગ્લેડની ગાદી ઉપર બીજો ચાર્જ રાજા આવતાં વચગાળાનાં પ્રજાસત્તાક રાજ્યની નિશાનીઓ પણ કંપનીને નાશ કરવી પડી. ટુંકમાં વખત આવે તેમ તેને વર્તવાનું હતું. કૉવેલને સર્વ ઉદ્યોગ અંગ્રેજ લેકે ઉત્કર્ષ માટે હતું, અને કંપનીનું તેણે હમેશ માટે હિત કર્યું હતું. વેપાર એ રાષ્ટ્રના અભ્યદયનું મુખ્ય અંગ છે, અને તે વધારવા માટે રાજ્ય કર્તાએ મહેનત કરવી જોઈએ એ તત્વ કૅવેલ પૂર્ણ રીતે જાણતા હતા. વલંદા લેકેએ કંપનીને ઘેરી લીધી છે, તથા પર્ટુગીઝે તેને હેરાન કરે છે એ બરાબર તે ધ્યાનમાં ઉતર્યું હતું. સ્વપ્રજા સારૂ પૂર્વને વેપાર ખુલ્લું મુકવામાં આવશે એવી સરત તેણે પોર્ટુગલ જોડે કરેલા કેલકરારમાં દાખલ કરાવી હતી, અને એયનાની કતલ માટે વલંદા લોકોને ઘણી ભારે શિક્ષા કરી હતી; કંપનીની અંતર્થવસ્થા સુધારી સામાઈક ભંડોળની પદ્ધત કંપનીના ઉદય માટે સર્વોત્તમ ઠરાવી હતી. આ સઘળાને કાયદાનું રૂપ આપવા માટે વેલે કંપનીને સને 1657 માં નવી સનદ કરી આપી. આથી લેકેને ધીરજ આવી, અને કંઈ પણ વ્હીક રાખ્યા વિના તેઓએ પિતાના પૈસા કંપનીને ધીર્યા. ક્રોમવેલના આ ઉપક્રમને લીધેજ પછીનાં બે વર્ષ લગી રાજ્ય સ્થાપનાનું પ્રચંડ કામ કંપની ઉપાડી શકી હતી. ક્રોવેલને તથા કંપનીને જન્મ એક જ વર્ષમાં થયે હતું (સને 1599). કંપનીએ સને 1628 માં પાર્લામેન્ટ પાસેથી પ્રથમ દાદ માગી, અને તેજ વર્ષે કૅલ પાર્લામેન્ટમાં દાખલ થયા ત્યારથી સને 1949 પર્યત કંપનીની ઘણી માઠી હાલત થઈ તે દરમિયાન, અને મુખ્યત્વે કરીને 1642 થી 1649 સુધી ચાલેલા બન્ને પક્ષ વચ્ચેના યુદ્ધમાં કંપનીને ઘણું ખમવું પડયું હતું. આવી સ્થિતિમાં કંપનીના નોકરે હિંદુસ્તાનને વેપાર મહામુશ્કેલીઓ પણ ચલાવી શકયા એજ ખાસ મનન કરવા જોગ છે.
Page #305
--------------------------------------------------------------------------
________________ 28 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ક્રોવેલના હાથમાં રાજ્યસૂત્ર આવતાં જ તેણે સર્વ હકીકતની બારીકાઈથી તપાસ કરી. વેપાર એ રાજ્યને હિતકર્તા છે એ તેને અભિપ્રાય થયે, ત્યારે હિંદુસ્તાનને વેપાર અંગ્રેજોના કબજામાં લેવા માટે કેવા ઉપાયો યોજવા જોઈએ તેનો વિચાર કરતાં કંપનીને જ મદદ કરવાનું વધારે યે છે એવી તેની ખાતરી થઈ. કંપની વિશે તેના મનમાં કંઈ પણ પક્ષપાત નહોતો. અન્ય દેશોમાં તથા દરીઆ ઉપર ઈગ્લેંડના કાફલાનું મહત્વ વધારવા માટે તેણે નેવિગેશન ઍકટ (સને 1651) વગેરે અનેક મહત્વના ઉપાય યોજ્યા. વલંદા લેકે વિરૂદ્ધ કંપનીના પત્રો પાર્લામેન્ટ પાસે જતા હતા; તેઓએ કંપનીને છેલ્લાં વીસ વર્ષમાં બે કરોડ રૂપીઆનું નુકસાન કર્યું હતું એવી તેની મુખ્ય ફરીઆદ હતી. માત્ર કંપનીની તરફેણ કરી વલંદા રાજ્ય વિરૂદ્ધ એકદમ યુદ્ધ શરૂ ન કરતાં બીજાં કારણે મળવા પછી જ પેલે વલંદા લેકે ઉપર સખ્ત વેર લીધું. યુદ્ધને અંતે સને 16 54 માં હોલેન્ડે ઇગ્લેંડ સાથે કરેલા કેલકરારમાં કંપનીને થયેલી નુકસાની ભરપાઈ કરવાની મુખ્ય સરતની રૂએ વલંદા લકોએ આસરે નવ લાખ રૂપીઆ કંપનીને આપ્યા, તથા પુલરૂન બેટ જાશુકનો અંગ્રેજોને મળ્યો. બાર વર્ષ અગાઉ એટલે સને ૧૬૪ર માં વલંદા પાસેથી પાંચ લાખ રૂપીઆ લઈ સઘળો ટો પતાવવા કંપની તૈયાર હતી. પણ તે વખતે તેઓ એ તુંડાઈથી એ માગણી ઉડાવી પિતાના જ પગમાં કુહાડો માર્યો. આ પ્રમાણે વલંદાઓને બંદેબરત કર્યા બાદ ફૈલે પિર્ટુગલ સામે ફરીઆદ શરૂ કરી; ઈંગ્લંડની તપનાં મહેડાં તેમની તરફ ફરતાંજ પોર્ટુગીઝ દબાઈ ગયા, અને હિંદુસ્તાનમાં અંગ્રેજોની આડે નહીં જવાની કબુલાત આપી તહ કરી. આ સઘળા કામના બદલામાં ક્રૌપેલે કંપની પાસેથી વ્યાજે કહાડેલા છ લાખ રૂપીઆ રાષ્ટ્રના કામમાં વાપરી દેશનું કર્જ ફેડી દીધું. કંપનીની અંતર્થવસ્થા વિશે વિચાર કરતાં ક્રૉવેલને માલમ પડયું કે ઈસ્ટ ઈન્ડીઆ કંપની સિવાય કોર્ટનની કંપની તથા લંડન અને બ્રિસ્ટલ વગેરે ઠેકાણના વેપારીઓ હિંદુસ્તાનના વેપાર માટે માંહોમાંહે
Page #306
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 10 મું] સામાઈક ભંડોળની પદ્ધતિ તથા તત્સંબંધી મુશ્કેલી. 289 વઢતા હતા. સને 1650 માં ઈસ્ટ ઈન્ડીઆ કંપની સાથે ન જોડાઈ જવાથી કંપનીને પહેલાં ભંડોળ મળ્યો નહી, કારણ કે એકલી કંપનીના હાથમાં સઘળા વેપારને મકતો રહે એ અઢળક પૈસાવાળા વેપારીઓને પસંદ નહેતું. ખરું જોતાં ખુલ્લે અગર અનિયંત્રિત વેપાર અને નિયંત્રિત વેપાર એ બનને વચ્ચે આજની માફક તે વેળાએ પણ કંટે ચાલુ હતા. સંધળો વેપાર એકલી કંપનીના હાથમાં રહે અને તેમાં બીજાઓને ભાગ મળે નહીં એવું કંપનીનું કહેવું હતું. વિરૂદ્ધ મત ધરાવનારાને વર્ગ ઘણે મોટે અને લાગવગ ધરાવનારે હતે. સને 1654 માં આ પ્રશ્ન આખર નિકાલ માટે ક્રોવેલ આગળ આવ્યા ત્યારે તેણે વિચાર કર્યો કે હિંદુસ્તાનને વેપાર આખી પ્રજા માટે ખુલ્લું મુકવામાં આવે તે પોતાના કાફલાથી તેનું રક્ષણ કરવાને ઇગ્લડે તૈયાર રહેવું જોઈએ; પરંતુ યુરોપનાં રાજ્યો સાથે બાથ ભીડવા જેટલું સામર્થ્ય અંગ્રેજોના અંગમાં નહોતું, એ તે પક જાણતું હેવાથી તેણે વેપારને મકતે કંપની પાસે જ રહેવા દીધે; પણ જે બીજા કોઈને ધંધામાં પડવું હોય તે તેને માટે કંઈ સરળતા કરી આપી. આટલું થતાં પણ કંપનીના સભાસદમાં ભેદ રહ્ય; એક પક્ષનું કહેવું એવું હતું કે ખુદ કંપનીએ સામાઈક ભાળથી વેપાર ચલાવો, જ્યારે બીજાને વિચાર એવો હતો કે જે કોઈએ સંસ્થાને સભાસદ થાય તેને પિતાને વેપાર ખાનગી રીતે કેટલાક નિયમને અનુસરી ચલાવવા પરવાનગી આપવી. બીજા પંથના વ્યવહારને નિયમબદ્ધ વ્યાપાર (Regulated System) કહી શકાય. આ સઘળાનું તાત્પર્ય એ જ હતું કે કંપનીની વ્યવસ્થા કેવી હોવી જોઈએ એ મેટ ને મુખ્ય સવાલ હતો. આ પ્રશ્ન ક્રૉન્ચેલે અભિપ્રાય માટે કોન્સિલ ઑફ સ્ટેટ તરફ મોકલ્યો. એ બાબત પુષ્કળ વિચાર કરતાં “કંપની” એ સંજ્ઞાની વ્યાખ્યા કરવામાં કન્સિલને મુશ્કેલી નડી. ફાયદાની વાત હોય ત્યાં દરેક જણ કંપનીના સભાસદ હેવાને દાવો કરે, પણ ખેટ વખતે પ્રત્યેક આસામી કાને હાથ દેતે. આવી સ્થિતિમાં કોન્વેલના સમયમાં પાર્લામેન્ટનું મહત્વ ઘટી જવાથી રાજ્યનો કારભાર ચલાવવા માટે “ઊન્સિલ ઑફ ટેટનામનું એક મિત્રમંડળ નીમવામાં આવ્યું હતું.
Page #307
--------------------------------------------------------------------------
________________ ર૯૦ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. કામને પાર આવે નહીં; બે વર્ષ વિતી ગયાં તે પણ કન્સિલના હાથમાંથી કંપનીના કારભાર બાબતને નિકાલ થયો નહીં, ત્યારે થાકીને કંપનીએ એક છેલ્લી અરજી ક્રોવેલને સાદર કરી. તે અરજી ઉપર સ્વહસતે એક તાકીદને હુકમ લખી ઊન્સિલને એક નાની કમિટિ નીમી આ બાબત જલદીથી નિકાલ કરવા તેણે આગ્રહ કર્યો. આ કમિટિમાં તેણે પોતાની તરફનાંજ સઘળાં માણસ નીમ્યાં. એમાં કર્નલ ફિલિપ જોન્સ કરીને ક્રોવેલની પ્રીતિ ધરાવતે તથા ભરેસા લાયક એક ગૃહસ્થ હોતે તેણેજ સઘળું તૈયાર કરી દોઢ મહિનાની અંદર કમિટિ પાસે ઠરાવ કરાવ્યો, કે આ વેપાર એકલી કંપનીએજ સામાજીક ભંડોળની પદ્ધત ઉપર ચલાવો. એ રીતસર પ્રકરણ હુકમ માટે ક્રોવેલ આગળ આવ્યું, તે અગાઉ ઈગ્લડના વેપાર બાબત તેણે પુષ્કળ વિચાર કર્યો હતે. સ્વદેશને વેપાર ભવિષ્યમાં સારી સ્થિતિમાં આણવાની યોજના ઘડી કહાડી તેણે પ્રથમ સને 1651 માં નેવિગેશન એકટ નામને કાયદે પસાર કરાવ્યું હતું. આ કાયદા અન્વય એવું ઠરાવવામાં આવ્યું હતું કે ઈગ્લેંડના કિનારા ઉપર ઉતરનારો માલ અંગ્રેજ વહાણમાંજ આવો જોઈએ; પરદેશી વહાણેને ત્યાં આવવા દેવા નહીં. આ કાયદાને લીધેજ હોલેન્ડ સાથે ઇંગ્લંડને યુદ્ધ થયું હતું. સ્પેનનાં કર્થોલિક રાષ્ટ્ર સાથે પણ લડવામાં ક્રોવેલને ઉદેશ વેપારજ હતો; પર્ટુગલ પાસેથી તેણે વેપાર બાબત કેલકરાર કરાવી લીધા હતા. આ સઘળું કરવામાં દુનીઆના કોઈ પણ ભાગમાં આવેલા દરીઆ ઉપર બિનહરકતે ઈગ્લેંડની સત્તા ચાલે એવી તેની ઈચ્છા હતી. એશિયા ખંડના સમુદ્રમાં મોટો કાફલા રાખવા જેટલી શક્તિ અંગ્રેજ પ્રજામાં ન હોવાથી ત્યાંને વેપાર અન્ય પ્રજાઓ માટે ખુલ્લું મુકવો શક્ય નહોતું. એવી હકીકતમાં સામાઈક ભંડોળની પદ્ધતિ ઉપર કંપનીએ વેપાર કર કે કંપનીના સભાસદોએ ઠરાવેલા નિયમાનુસાર ખાનગી રીતે પૃથકપણે વેપાર ચલાવો એ બે વાત પૈકી ક્રોવેલે પહેલી જ પસંદ કરી હતી. જુદા જુદા ભંડળથી વેપાર કરવાના પુષ્કળ પ્રયત્ન થયા, પણ અનેક અડચણોને લીધે તે છોડી દેવા પડયા. તે વેળાની સામાઈક મંડળની રીત પણ હમણુના જેવી નહતી. ત્યારે
Page #308
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 10 મું] સામાજીક ભંડોળની પદ્ધત તથા તત્સંબંધી મુશ્કેલી. ર૯૧ કેટલાક માણસો સામાજીક ભંડોળ એકત્ર કરી બે ચાર વર્ષ વેપાર કરતા, અને તે મુદતની આખરે સઘળો વેપાર આટોપી લઈ પિતપતાની રકમ ના નુકસાની સાથે લઈ લેતા. તે સમયની પદ્ધતિને પરિણામે પડતી મુશ્કેલીઓથી કંટાળી જઈ કંપની બંધ કરવાને ઠરાવ થતે, પણ Èવેલે તા. 19 મી અકબર સને 1656 માં કોન્સિલ ઑફ સ્ટેટની સંમતિ લઈ એક નવી સનદ કંપનીને કરી આપી. થોડાજ કાળમાં બીજો ચાર્જ રાજ ગાદીએ આવતાં પિતાની રાજ્યનિષ્ઠા જાહેર કરવા તેણે કૅપેલે આપેલી સનદ રદ કરી, તે પણ દેશના ઈતિહાસમાં એ સનદ એક મહત્વની જગ્યા રોકે છે. અગાઉની સઘળી સનદેમાને સારે સારો ભાગ તેણે આ સનદમાં ઉતારી લીધો હતો, અને તે ઉપરાંત કંપનીની સગવડ માટે કેટલીક નવી કલમો દાખલ કરી હતી. પચાસ રૂપીઆની રકમ ભરનાર સભાસદ તરીકે જોડાઈ શકે એવે નો નિયમ કંપની તરફથી ઘડાયો. ઠરાવેલી મુદતના સામાઈક ભાળની પદ્ધતિ રદ કરી પ્રથમ સાત વર્ષે અને ત્યાર પછી દર ત્રણ વર્ષે કંપનીના વેપારને હિસાબ બંધ કરે, અને કોઈને પિતાનો ભંડોળ લઈ લેવો હોય તે તેમ કરવાની સગવડ રાખી. કૅપ્ટેલની આ સઘળી નવી વ્યવસ્થાથી ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના કામને જાશુકને માટે સ્થિરતા મળી. - આ વ્યવસ્થાની રૂએ 73,97,280 રૂપીઆની નવી વગણી ઠરાવવામાં આવી. ઓછામાં ઓછી વર્ગણું 1000 રૂપીઆની હતી. 5,000 રૂપીઆ ભરનારાને એક મત મળતે તથા 10,000 રૂપીઆ ભરનારાને કમિટિમાં નીમાવવાનો હક રહે. એકથી વધારે માણસોએ મળી પાંચ હજાર રૂપીઆ એકઠા કરી એકના નામ ઉપર તે રકમ કંપનીમાં જમા કરાવવાની સવડ હતી. કોર્ટ ઓફ ડાયરેકટર્સ કરીને કંપનીની વ્યવસ્થાપક સભામાં પૂર્વની માફક એક ગવર્નર, એક ડેપ્યુટી ગવર્નર, એક ખજાનચી તથા 24 સભાસદે હતા. આ પ્રમાણે ક્રોવેલની સનદની રૂએ નિર્માણ થયેલી કંપનીએ પહેલાના ભાગીદાર હસ્તકની આવક, માલ, જમીન, મકાને, કિલા વગેરે બે લાખ રૂપીઆ માટે ખરીદી લીધાં. આ વ્યવસ્થા ચાલુ થતાં ખાનગી વેપાર કરનારને શિક્ષા કરવાનું કર્યું હતું. ગવર્નરે તથા ડેપ્યુટી
Page #309
--------------------------------------------------------------------------
________________ રહર હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જો. ગવર્નરે લાગલગાટ બે વર્ષથી વધારે વખત કામ કરવું નહીં; ચોવીસ ડાયરેકટરમાંથી દર વર્ષે આઠ જણુએ પિતાને એ છોડ અને તેને બદલે તેટલાજ નવા માણસોની નિમણુંક કરવી; ગમે તે સબબસર ભાગીદારને પૈસાને બદલે કા માલ ન આપતાં સર્વ વ્યવહાર રેકડથી ચલાવે; એવા બીજા ઘણું નિયમે થયા હતા. સુરત તથા પશ્ચિમ કિનારા ઉપરનાં બીજ વસાહત, ફર્ટ સેન્ટ જ્યોર્જ, મદ્રાસ તથા બંગાળાના કિનારાનાં વસાહત, બૅટમ તથા તેના તાબાનાં જમ્બી, બેકાર અને પુરૂન, ઈરાનના અખાતમાં ગેબરૂન, એટલી જગ્યા નવી કંપનીને બે લાખ રૂપીઆમાં મળી ગઈ. તે વેળાની સ્થિતિને વિચાર કરતાં આ કિમત ઓછી લેખી શકાય નહીં. ન ભંડળ હાથમાં આવતાં સને 1658 ના જાનેવારી માસમાં કંપનીએ વેપાર ચલાવવાનાં કુલ્લે સત્તર ઠેકાણું મુકરર કયા; અને એ કામમાં હશીઆર હોય તેવા એકાણું નવા માણસેને હિંદુસ્તાનમાં જુદી જુદી જગ્યાએ મોકલી આપ્યા. કૅમ્પલે કરેલાં કામે ઉથલાવી નાંખવાના તેના પછી થયેલા રાજાઓની કારકિર્દીમાં અનેક પ્રયત્ન થયા, તે પણ પૂર્વ તરફને વેપાર એ રાષ્ટ્રના જીવનનો મુખ્ય આધાર છે એ સિદ્ધાંત ધ્યાનમાં રાખી તેણે કંપનીને પુનર્જન્મ આપે તથા દેશનું કોટિ કલ્યાણું કર્યું એ વાત નિર્વિવાદ છે. કૅપેલે ઈગ્લેંડને કાફેલે મજબૂત કર્યો, રેમન કેથેંલિક રાજ્યનું જોર નરમ પાડયું તથા હેલેન્ડ જેવાં પ્રોટેસ્ટંટ રાજ્યને ગર્વ ઉતાર્યો, એથી જ સ્પેન અને હોલેન્ડની સત્તા હવે પછી ઓછી થઈ ગઈ અને અંગ્રેજી રાજ્યની વૃદ્ધી થઈ. આ હવે પછીના ઈતિહાસ ઉપરથી બરાબર દેખાઈ આવશે.* * ટીપ–આ અને બીજું પ્રકરણોમાં ઇગ્લેંડના રાજાના સંબંધની કેટલીક હકીક્ત અવારનવાર આવતી હોવાથી તે દેશને ઇતિહાસ ન જાણનારા વાચકોને નીચેનાં નામે ઉપયેગી થઈ પડશે. ખરું જોતાં ઇડને ઈતિહાસ માહિતી હશે તે જ કંપનીના આ વખતના ઇતિહાસનું મર્મ સમજી શકાશે. રાણી ઇલિઝાબેથ સ. 1558-1603. એની કારકિર્દીમાં ઇસ્ટ ઈન્ડીઆ કંપની સ્થાપના થઈ. રાન પહેલા જેરસ, સ. 1603-1025.
Page #310
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 10 મું] સામાઈક ભંડોળની પદ્ધતિ તથા તત્સંબંધી મુશ્કેલી. ર૯૩ ૬કંપનીના કરોના પગાર તથા અંતર્થવસ્થા ઉપર વર્ણવેલી અનેક અડચણે છતાં કંપની કેવી રીતે ચાલુ રહી એ માટે આશ્ચર્ય થવાનું કારણ નથી. તેનું જીવિત્વ પૈસા તથા વેપાર ઉપરજ અવલંબી રહ્યું નહોતું. કંપનીના ગવર્નર, ડેપ્યુટી ગવર્નર અને ચોવીસ ડાયરેકટરે જ્યાં સુધી કાયદા અન્વયે હૈયાતી ભગવે છે ત્યાં સુધી કંપની પણ હૈયાત છે એમ ગણવાનું છે. વળી ગવર્નર. સારે હોય તે કંપનીનું સઘળું કામ ઉપાડી લઈ તેને લેકની નજરમાં હલકી પડવા દે નહીં. સામાન્યરીતે ગવર્નર ઉપર કામને બે વિશેષ હતો. ડાયરેકટરોની દર સભામાં હાજરી આપવી, પાર્લામેન્ટમાં કંપની તરફથી જવાબ આપવા, નવી વર્ગણી એકઠી કરવી, માલની ખરીદી તથા વેચાણ કરવાં, દરેક ભંડળને હિસાબ બંધ કરી નફે નુકસાન નક્કી કરવું, રાજદરબારમાં હાજર રહી ત્યાં થતા અનેક વિચારે ઉપર લક્ષ રાખવું એટલું કામ ગવર્નરને માટે થોડું નહોતું; સિવાય પૈસા ટકાની બાબતમાં અત્યંત નિસ્પૃહી રહી પાર્લામેન્ટમાં પિતાને ભો જાળવવા માટે તેને પ્રયત્ન કરવા પડે તે જુદા. શરૂઆતમાં આ સઘળું કામ નિયમિત રીતે કરવા સારૂ કંપની ત્રણ બાહોશ ગવર્નર મેળવવામાં ભાગ્યશાળી થઈ હતી. સને 1600-1621 સુધી સર ટોમસ સ્મિથ, સને 1624-1637 સુધી સર મોરિસ અબટ તથા સને 1643-1658 સુધી વિલિઅમ કેકેન કંપનીના ગવર્નર હતા, અને એમણે સઘળું કામ આરંભમાં ઉપાડી લીધું હતું. સર ટૅમસ સ્મિથની હકીકત આપણે આજ પ્રકરણમાં આગળ વાંચી ગયા છીએ. સર મેરિસ ઍબટને પિતા કાપડના વેપારી હતા, અને એને જન્મ સને 1635 માં થયો હતો. ઇસ્ટ ઇન્ડીઆ કંપનીના કામકાજમાં તે શરૂઆતથી પડયો હતે; પણ તે રાજા પહેલે ચાર્લ્સ, સ. 1925-1649. એને પાર્લામેન્ટ શિરચ્છેદ કર્યો. ઍલિવર વેલ, સ. 1649-1658 એ રાજા નહતો પણ એણે લેકા તરફથી કારભાર કર્યો હતો. - રાજા બીજે ચાર્લ્સ, સ. 1660-1685. રાજા બીજે જેમ્સ, સ. 1985-168. છે. ત્રીજો વિલિઅમ, સ. 1688-1702. રાણી ઍન, સ. 1702-1714. >> પહેલો જ્યોર્જ, સ. 1714-1727. રાજા બીજે જ્યોર્જ, 1727-1760. ', ત્રીજે જર્જ, સ. 1760-1820. રાજા ચોથો જ્યોર્જ, 1820-1830. . , જે વિલિઅમ, સને 1830-1837. રાણી વિકટેરીઆ, 1837-1901.
Page #311
--------------------------------------------------------------------------
________________ ર૯૪ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ઉપરાંત તુક કંપની તથા વાયવ્ય કોણમાંથી માર્ગ શોધી કહાડવા ઉભી થયેલી અનેક કંપનીઓ વગેરેમાં તે હમેશ આગળ પડતે ભાગ લેતે. ડાયરેકટરેની સભામાં ઘણે વખત કામ કર્યા પછી તે સને 1615 માં ડેપ્યુટી ગવનર થયે. તેને ભાઈ પણ તેના જેવો જ ઉદ્યોગી અને સાહસિક હતે. સને 1924 થી 1937 સુધી કંપનીનો વહિવટ ચલાવી તે 73 મે વર્ષે લંડનને લૉર્ડ મેયર થયે. એને કારભાર ઘણુઓને પસંદ પડે નહીં; રાજા તથા પ્રજા બન્નેને ખુશ રાખવાનું કઠણ કામ કરતાં અનેક વેળા તે કંટાળી જતો, અને હાથમાં લીધેલું કામ છોડી દેવા તૈયાર થતે પણ કંપનીને તેના વિના બીલકુલ ચાલતું નહીં; સઘળાં પક્ષોને રીઝવી પિતાનું કામ દક્ષતાથી કહાડી લેનારે બીજો યોગ્ય અમલદાર કંપનીને ક્યાંથી મળવાને હતે? ગમે તેમ કરી મોરિસે કંપનીનું રસીયું ગાડું ઘણે વખત લગી હંકાર્યો કર્યું. વિલિઅમ કેકેન પણ મોરિસ ઍબટની માફક હોંશીઆર તથા સર્વ વાતથી વાકેફગાર હતો. સને 1628 માં ડાયરેકટરેની સભામાં દાખલ થઈ તે સને 1639 માં ડેપ્યુટી ગવર્નર, અને સને 1643 માં ગવર્નર થયો. એના અમલમાં રાજા, પાર્લામેન્ટ તથા બીજા પક્ષદારો તરફથી કંપની ઉપર નાના તરેહના હુમલા થયા, તે પણ ડગમગ્યા વિના તે પિતાના કામમાં મંડયા રશે, અને આખરે વેલ પાસેથી કંપનીનાં કામની વ્યવસ્થા કરાવી લીધી. આમાંજ તેની ખરી કરામત દેખાઈ આવે છે. કોકેન વિલિઅમ મેથ્વોલ્ડ તરફની સારી મદદ હતી. આ મેશ્વોલ્ડ વિશે આપણે અગાડી કંઈ વાંચી ગયા છીએ. સને 1615 માં એણે કંપનીના વેપારી તરીકે સુરત આવી આખા હિંદુસ્તાનની મુસાફરી કરી, અને સર્વ ઠેકાણાના વેપારની ઉત્કૃષ્ટ માહિતી ભેગી કરી. સાત વર્ષ લગી સુરતના પ્રેસિડન્ટ તરીકે કામ કર્યું તે દરમિયાન તેણે લખેલા પત્રોથી ઈંગ્લંડમાંના કારભારીઓને પુષ્કળ ધીરજ આવી. મદ્રાસમાં તથા બંગાળાના કિનારા ઉપર કાઠીઓ સ્થાપવાનો અભિપ્રાય તેણેજ દર્શાવ્યું હતું. એ ઈંગ્લેંડ પાછો ફર્યો ત્યારે એશિયામાંથી અપાર સંપત્તિ તે લઈ ગયો હતે. ખરું જોતાં હિંદુસ્તાનમાં ચાલતી વેપારની ધામધુમ જાતે જઈ તેમાં પિતાના લેકોને
Page #312
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 10 મું] સામાઈક ભંડળની પદ્ધત તથા તત્સંબંધી મુશ્કેલી. ર૮પ નાંખવાની આગ્રહપૂર્વક ખટપટ કરનાર આ પહેલે જ મહાન પુરૂષ હતે. મેમ્બેલ્ડ સને 1653 માં ગુજરી ગયે. આ પ્રમાણે કંપનીનાં પહેલાં 60 વર્ષ દરમિયાન ઉપર કહેલા ત્રણે - ચાર માણસેએ તેનું કામ ઘણું બહાદુરીથી તથા ચાલાકીથી આટોપ્યું હતું. કૅમ્પલની નવી વ્યવસ્થાને લીધે કંપનીના હાથમાં સઘળે મંડળ કાયમને આવવાથી નાણુની ભીડ દૂર થઈ એટલે ગવર્નરનું મહત્વ વિશેષ રહ્યું નહીં. ગવર્નર અને ડેપ્યુટી ગવર્નર બે વર્ષથી વધારે પિતાની જગ્યા રાખી શકતા ન હોવાથી તેમજ દરસાલ આઠ ડાયરેકટરો બદલાતા હોવાથી નફો નુકસાનનું સરવાયું કહાડવાની ભાંજગડ રહી નહતી. - ગવર્નર, ડેપ્યુટી ગવર્નર તેમજ ડાયરેકટરેને શરૂઆતમાં કાંઈ પણ પગાર મળતે નહીં, પણ તેમનું કામ જોઈ બક્ષિસ આપવાને વહિવટ હતો. આ બક્ષિસ બંધ કરવાને સવાલ કૅન્વેલના વખતમાં નીકળ્યા હતા, પણ મરિસ ઍબટે તે ઉડાવી દીધા હતા. કૅપ્ટેલની વ્યવસ્થાને અનુસરીને ઉપરનાં માણસો સિવાય કંપનીના બાકીના સઘળા અધિકારીઓને પગાર હેઠળ પ્રમાણે ઠરાવવામાં આવ્યો હતે - એદ્ધાનું નામ, વાર્ષિક પગાર. 0 2200 રૂપીઆ. 8 0 0 1500 1500 0 0 - 0 - 0 એકાઉન્ટન્ટ જનરલ. એકાઉન્ટન્ટ જનરલના એસિસ્ટન્ટ. પત્ર લેખક અને કાપડના કોઠારને મુખી. તીજોરીને મુખી. તીજોરીને એસિસ્ટન્ટ. સુરા ખારની કઠારનો મુખી. વહાણોને તપાસણી કામદાર. ખલાસીઓને પગાર આપનાર કારકુન. મુખ્ય જમાદાર (સિપાઈ તથા હમાલેન). મરીના કોઠારનો મુખી. સેલિસિટર (વકીલ). ગળીના કોઠારને મુખી. 500 300 300 1400 200
Page #313
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. કંપનીને કારભાર કેવી રીતે ચાલતું હતું તે બાબત અગાડી વિવેચન કરવામાં આવ્યું છે. ખરી ઈસ્ટ ઈન્ડીઆ કંપની એટલે સને 1600 માં સ્થાપન થયેલી કંપની જ આખર લગી ટકી રહી એવું કંઈ નહતું. જુદે જુદે વખતે અનેક કંપનીઓ ઉભી થઈ હતી, તે સઘળાને અંતર્ભાવ એકજ સંસ્થામાં મળી જઈ આખરે ઈસ્ટ ઈનડીઆ કંપનીનું નામ પ્રચારમાં આવ્યું. એ પ્રમાણે આ સંસ્થામાં વખતોવખત થયેલા રૂપાંતરનું વર્ણન યોગ્ય સ્થાને આવશે. કંપનીના ભંડોળના ભાગીદારોને પ્રોફાયટર ઑફ ધી કંપનીઝ ક” તથા તેમની સભાને “કેર્ટ ઓફ પ્રાપાયટર્સ' કહેતા.નામને સઘળે અધિકાર આ કેર્ટ પાસે હતો, અને તે પૈકી બહુમતે ચુંટી કહેડાયેલા ચોવીસ આસામીઓની બનેલી “કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ” અર્થાત્ વ્યવસ્થાપક સભા કાએ કારભાર ચલાવતી. “કેર્ટ ઓફ ડાયરેકટર્સ' ના સભાસદે દરસાલ નવા ચુંટી કહાડવામાં આવતા, અને “કેર્ટ ઑફ પ્રોપાયટર્સની સભા વર્ષમાં ચાર વેળા માર્ચ, જુન, સપ્ટેમ્બર અને ડિસેમ્બર માસમાં ભરાતી. કંપનીના ભંડોળમાં વીસ હજાર રૂપીઆ ભરનારને વ્યવસ્થાપક સભામાં ચુંટી કહેડાથવાને અધિકાર હતે. ડાયરેકટરોને બદલવાના હોય ત્યારે “કોર્ટ ઓફ bપાયટર્સ'ની બે સભા ભરાતી, અને તેમાં બહુમતીથી કામ ચાલતું. પ્રત્યેક ડાયરેક્ટરને વાર્ષિક ત્રણ હજાર તથા તેમના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ દરેકને પાંચ હજાર રૂપીઆ પગાર મળતો. કામના વિભાગ પાડી નાંખી નીચે પ્રમાણે ડાયરેક્ટરોની ચાર પેટા કમિટિ નીમવામાં આવી હતી - (1) સ્ટેન્ડીંગ કમિટિ, એટલે હમેશનું કામ કરનારી મંડળી. (2) સીક્રેટ પિલિટિકલ કમિટિ, એટલે દરબારમાં ચાલતા ગુપ્ત કામ ઉપર દેખરેખ રાખનારી મંડળી. આ મંડળી પાર્લામેન્ટ સને 1748 માં ખાસ નીમી હતી. કંપની યુદ્ધ કિંવા તહ કરે તેમાં ઈંગ્વનું હિતા સમાયેલું હોવાથી આવા વ્યવહાર ઉપર દેખરેખ રાખી પાર્લામેન્ટ અને પ્રધાન મંડળને જોઈતી બાતમી તથા મદદ આપવાનું કામ આ કમિટિ કરતી.
Page #314
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 10 મું] સામાઈક ભંડળની પદ્ધત તથા તત્સંબંધી મુશ્કેલી. 297 (3) સીક્રેટ કમર્શિઅલ કમિટિ, એટલે ગુપ્ત વેપારી કામ જેનાર મંડળી. એ સને 1815 માં સ્થાપન થઈ હતી. (4) કમિટિ ઑફ બાઈ-લોઝ, એટલે નિયમ ઘડનારી મંડળી. આ પૈકી પહેલી એટલે સ્ટેન્ડીંગ કમિટિના બાર પેટા વિભાગ હતા, તે નીચે પ્રમાણે (અ) પત્ર વ્યવહારની કમિટિ–આ કમિટિનું કામ અતિશય મહત્વનું હતું. પરમુલકમાંથી આવેલા કાગળ તથા સામાનની યાદી વાંચી તે સઘળાને ગ્ય નિકાલ કરવાનું, નેકરની ફરીઆદને નિકાલ કરવાનું, નેકરની નિમણુક કરવાનું, ઈત્યાદી કામ આ કમિટિ પાસે હતું. (બ) દિવાની દાવાની કમિટિ–કંપનીના વ્યવહારમાં લાવવા પડતા દાવાનું કામ આ કમિટિ કરતી. (ક) લશ્કરના લેકેને મદદ કરનારી કમિટિએ સને 1770 માં લાઈવ સ્થાપી હતી. તેનું કામ લશ્કરમાંના અનાથ લેકીને અથવા તેમની વિધવાને યોગ્ય મદદ આપી તેમની સંભાળ લેવાનું હતું. (3) ટ્રેઝરી કમિટિ–એની પાસે નાણુનું તથા ખતપત્રો વગેરેનું કામ હતું. સિવિલ કૅલેજ કમિટિ—એ ઘણું પાછળથી નીમાઈ હતી. હિંદુસ્તાન આવનારા અમલદારોને યોગ્ય શિક્ષણ આપવાનું કામ આ કમિટિ કરતી. ઈન્ડીઅન સિવિલ સર્વિસની આ શરૂઆત ગણી શકાય. (ફ) લાઈબ્રેરી કમિટિ–કંપનીની આબાદી પછી એ કમિટિ નીમાઈ હતી. (ગ) ખરીદી તથા વખારની કમિટિ-કંપનીના વેપારનું એટલે માલ વેચવા લેવાનું કામ આ કમિટિ કરતી. (જ) હિસાબી કમિટિ–સઘળા પ્રકારના હિસાબ રાખવા માટે આ કમિટિ હતી. - (ન) હમ કમિટિ– સ્થાનિક સવાલેનું નિરાકરણ કરવાનું કામ આ કમિટિ બજાવતી.
Page #315
--------------------------------------------------------------------------
________________ 298 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જો. (5) લશ્કરી શિક્ષણ કમિટિ. (બ) નૌકા કમિટિ એની પાસે વહાણને લગતી દરેક બાબતની વ્યવસ્થા કરવાનું કામ હતું. () ખાનગી વેપારની કમિટિ–કંપનીના નામ હેઠળ કંપનીના માણસો તરફથી ચલાવવામાં આવતા ખાનગી વેપાર ઉપર આ કમિટિ દેખરેખ રાખતી. કંપનીની નોકરીમાં રહેવા ઈચ્છનાર શખ્સનું નામ કોર્ટની રૂબરૂ એકાદ સભાસદ તરફથી મુકવામાં આવતું; ત્યાં તે સ્વીકારવામાં આવતાં તેને નોકરી માટે કંપનીને રીતસર અરજી કરવી પડતી. પછી એવા ઉમેદવારેની પરીક્ષા લેવા માટે હિસાબી કમિટિને લખવામાં આવતું; ત્યાં પાસ થયેલા ઉમેદવારેને કોર્ટ ઓફ ડાયરેકટર્સના સભાસદોની બહુમતીથી નોકરીમાં લેવામાં આવતા. એવી વખતે પ્રત્યેક સભાસદ પિતાને મત કાગળ ઉપર લખી તે કાગળ એક પેટીમાં નાંખતે, અને એ રીતે એકઠા થયેલા મતની ગણત્રી થતી; કઈ કઈ વાર હાથ ઉંચા કરી મત લેવાને પણ પ્રચાર હતું. એ પછી જે ગ્રહસ્થની નિમણુક મંજુર થઈ હોય તેને ડાયરેકટરે રૂબરૂ ઈમાનદારીથી વર્તવાના સોગન લેવા પડતા, અને જામીન રજુ કરવા પડતા. હિંદુસ્તાનમાં ઘણુંખરૂં ત્રણ પ્રકારના નેકર હતા; વેપારી (મચંટ), દુકાનદાર ફેક્ટર) અને કારકુન (રાઈટર). એ ઉપરાંત કેટલાક નાના છોકરાઓને ઉમેદવાર તરીકે લેવામાં આવતા; તેઓ સાત વર્ષ લગી એક નિષ્ઠાથી ઉમેદવારી કરે છે તેમને કાયમની કરી મળતી. કારકુન એટલે રાઈટરને વાર્ષિક પગાર 100 રૂપીઆ મળતું, અને તેને 5000 રૂપિઆના જાતમુચરકા આપવા પડતા. ત્રણ વર્ષ દુકાનદારી કર્યા બાદ તેને વરિષ્ઠ દુકાનદાર તરીકે નીમવામાં આવો, અને બીજાં ત્રણ વર્ષ બાદ તે વેપારી એટલે મર્ચંટની પદવી ઉપર જતો, એવા વેપારીને જ વખારના મુખીની જગ્યા મળતી, જેને વાર્ષિક પગાર 400 રૂપીઆ હતે. આવી રીતે ઠરાવેલા પગાર ઉપરાંત સઘળાં માણસને રહેવાની જગ્યા તથા જમવાખાવાનું કંપનીને ખર્ચે મળતું. સને 1960
Page #316
--------------------------------------------------------------------------
________________ પ્રેસિડન્ટ. * * 8 0 0, 1000 પ્રકરણ 10 મું. સામાઈક ભંડળની પદ્ધતિ તથા તત્સંબંધી મુશ્કેલી. ર૯૯ લગી કંપનીની નોકરીમાં દુકાનદાર અને વેપારી એવા બેજ વર્ગ હતા. રાઈટરને વર્ગ પાછળથી ઉભું કરવામાં આવ્યું હતું. સને 1735 માં દુકાનદારને વર્ગ કમી કરવામાં આવ્યો. પ્રેસિડન્ટને 50,000 રૂપીઆના જાત મુચરકા આપવા પડતા, અને તેને અડધે પગાર નોકરી પુરી થતાં સુધી સિલકમાં રાખવામાં આવતે; નેકરી પુરી થએ ઈગ્લેંડ પાછા ફર્યા પછી જાતે હાજર થતાં એ રકમ તેને મળતી. આથી કંપનીની વિરૂદ્ધ વર્તન ચલાવવાની ભાગ્યે જ કોઈ હિમત કરતે. સુરતના કામદારોને પગાર હેઠળ લખ્યા પ્રમાણે હતા - હે. વાર્ષિક પગાર. 5000 રૂપીઆ. એકાઉન્ટન્ટ. ... * 1500 જનરલ પર્સર (તીજોરી કામદાર )... કાંઠા ઉપરને મુખી. સેક્રેટરી. * .. *** .. ** 400 ,, પાંચ ફેકટર્સ. પ્રત્યેકને ... .. 300 >> રાઈટર. * . * * . * * 200 છે *** . *** .. * 1000 , રહેવાની જગ્યા તથા ભેજન ફેગટ મળે. હિંદુસ્તાનમાં ઈસ્ટ ઈન્ડીઆ કંપનીને પ્રેસિડન્ટ મોટે આબરૂદાર ગ્રહસ્થ ગણતે. ઈગ્લડ પાછા ફર્યા પછી પણ ઘણુંખરું તેને તેટલું જ માન મળતું; કદાચિત ન મળતું તે તેની પાસેના દ્રવ્યના જોરે જોઈએ તેટલું ઐશ્વર્ય તે મેળવી શકતો. સુરત અને મદ્રાસના પ્રેસિડન્ટની બે જગ્યા મોટી ગણાતી; તેની તરતજ નીચે મુંબઈના ડેપ્યુટી ગવર્નરની તથા ઈરાનના એજંટની જગ્યા હતી. મુંબઈની જગ્યા ભારે વિશ્વાસની લેખાતી, પણ ઈરાનની જગ્યા પૈસાની પ્રાપ્તિ માટે ઉત્તમ હતી. કંપનીના નેકરે બહુમતીથી ચુંટી કહલાતા; પણ ખાસ કરીને સુરતને પ્રેસિડન્ટ ચુંટી કહાડવા માટે કંપનીને વિશેષ ખબરદારી રાખવી પડતી. 8 0 0 0 0 પાદરી. 0
Page #317
--------------------------------------------------------------------------
________________ 300 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. ઈગ્લેંડ કરતાં હિંદુસ્તાનમાંના નોકરેને ઓછે પગાર મળતો. દાખલા તરીકે વિલાયતમાં ઈડીઆ હાઉસમાંના ચીફ એકાઉન્ટન્ટને વાર્ષિક પગાર 2200 રૂપીઆને હતા, ત્યારે સુરતના એકાઉન્ટન્ટને 1500 રૂપીઆ મળતા; ઈગ્લેંડમાંના તીજોરી કામદારને 1500 રૂપીઆ, અને સુરતના કામદારને 1000 રૂપીઆ; ઈગ્લેંડમાંના રાઈટર તથા કાપડને દુકાનના મુખીને 1500 રૂપીઆ મળતા પણું સુરતના તેવાજ અધિકારીને માત્ર 700 મળતા. હિંદુસ્તાનમાં ખર્ચ ઓછો થતે ખરો પણ તેમ કંપનીના અમલદારની જવાબદારી વિશેષ રહેતી. હિંદુસ્તાનમાં કામ કરનારાને વધારે પગાર આપવાને ઠરાવ ઘણું વર્ષ પછી અમલમાં આવ્યું. ક્રોવેલની સનદ પછી થયેલી નવીન વ્યવસ્થામાં સુરતના પ્રેસિડન્ટના હાથ હેઠળ સેળ કરેનું મહેકમ વાર્ષિક 11,100 રૂપીઆને ખર્ચે રાખવામાં આવ્યું, અને મદ્રાસ તથા બૅટમની દરેક વખારમાં 2000 રૂપીઆનું મેહેકમ રખાયું; બીજા સામાન્ય વસાહત માટે 1000 રૂપિઆનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો. એ સિવાય ભોજન તથા રહેવાની જગ્યા સઘળા નેકને કંપનીને ખર્ચ મળતાં. સઘળાઓ એકી વેળા એકજ ટેબલ ઉપર ભોજન લેતા. પ્રેસિડન્ટને વર્ષને પગાર પ૦૦૦ રૂપીઆ હતે. તે ઉપરાંત ભજન ખર્ચ માટે માણસ દીઠ વર્ષના 200 રૂપીઆ પ્રમાણે બાર માણસના 2400 રૂપીઆ તથા કિરકેળ ખર્ચ માટે 2600 રૂપીઆ તેને મળતા. પ્રેસિડન્ટના હાથ હેઠળના ત્રણ કન્સિલને જુદા ઘરમાં સ્વતંત્ર રહેવાની પરવાનગી હતી. નેકરોને મળતા પગાર ઉપરાંત તેમના ઉત્તેજનાથે વેપારમાં કંઈક હિસ્સો તેમને માટે રાખવામાં આવતું, અને કઈ કઈ વેળા ના માંથી પણ તેમને ભાગ મળતો. કંપનીને નેકર ખાનગી વેપાર કરે તે ઠરાવેલી રકમ સુધીનજ વેપાર કરવાની તેને છૂટ હતી. દાખલા તરીકે સને 1600 માં કે'ટનને 1000 રૂપીઆ સાલી આણું મળતું ત્યારે તેને 2000 રૂપીઆ સુધીનો આગવો વેપાર ખેડવાની પરવાનગી હતી; અને પ્રત્યેક સફર માટે ઉભા કરેલા ભંડોળ કરતાં દુપટ અથવા પાંચપટ કાયદે થાય તે પાંચથી વીસ હજાર લગી નફાને ભાગ તેને મળત.
Page #318
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 10 મું] સામાઈક ભંડોળની પદ્ધતિ તથા તત્સંબંધી મુશ્કેલી. 301 જ પોતાના નોકરો સદાચરણથી વર્તે એ વિશે હિંદુસ્તાનમાં કંપની તરફ થી વિશેષ કાળજી લેવામાં આવતી હતી. નેકરે માટે પ્રાર્થનામંદીરો બંધાયાં હતાં. વિલાયતથી સફર નીકળતી વેળા ઈશ્વરની આરાધના કરવામાં આવતી, અને સફર સુખરૂપ પાછી ફરતાં આભારપ્રદર્શક પ્રાર્થના થતી. હિંદુસ્તાન વગેરે ઠેકાણે રહેનારાં કંપનીનાં માણસો માટે પુસ્તકે તથા પાદરીઓ મેકલવામાં આવતા. સને 1623 માં પીટેડ લા હેલે, અને સને ૧૯૩૮માં મંડેસ્લેએ સુરતની અંગ્રેજી વખાર પ્રત્યક્ષ જોઈ નેકરેની વર્તણુક તથા સદાચરણ માટે અનુકુળ અભિપ્રાય પ્રદર્શિત કર્યો હતે. દર દેશમાં આવી પડવાથી અને ઘણું દુઃખ ઉપજતું; તેઓ દારૂ પીતા, પણ હિંદુસ્તાનની હવામાં તે અનુકૂળ પડતો નહીં. કેટલાક વેપારીઓ ઘણું ચાલાક, તીવ્ર બુદ્ધિના તથા હોંશીઆર તેમજ લડવામાં કુશળ હતા. તોપણ તેમના કેટલાક દુરાચાર માટે કંપનીને હમેશ ધાસ્તી લાગતી. અમર્યાદ મદ્યપાન, ઉદ્ધામપણું મુલ્યવાન દાગીના તથા કારાબી કપડાં પહેરવાની હોંસ, રાતે બહાર ભટકવું, દેવલમાંથી પ્રાર્થના સમયે ગેરહાજર રહેવું, ઇત્યાદિ કેટલાક અવગુણ તેમનામાં હતા. પણ એ કરતાં તેમનામાં સૌથી મોટો દુર્ગણ જુગાર હતા. એ લતમાં ઘણું માણસ પાયમાલ થઈ ગયા હતા. બે ત્રણ વર્ષને પગાર એક બે કલાકમાં ઉડાવી નાંખવો એ તેમને માટે મોટી વાત નહોતી. એકજ રાત્રીમાં એક ગ્રહસ્થ 10,000 રૂપીઆ ખેયાના દાખલા મળી આવે છે. આવાં વ્યસન માટે શિક્ષા કરવામાં કંપનીના અધિકારીઓ આગળ પાછળ જોતા નહીં. પોર્ટુગીઝના અમલમાં જુગારખાનાં કાયદા અન્વય ચાલુ હતાં, અને તેમાંથી સરકારને આવક થતી. પણ આ રીત અંગ્રેજોએ સ્વીકારી નહીં. એ બંધ કરવા માટે સુરતના પ્રેસિડન્ટને હમેશ ધુર્તપણે કામ લેવું પડતું હતું. વખતસર વખારમાં ન આવનારને તથા રાત્રે બહાર ભટકનારને વીસ રૂપીઆ એટલે સવા મહિનાને પગાર દંડ આપ પડત. પ્રાર્થનામાંથી ગેરહાજર રહેનારને રવીવાર માટે અઢી રૂપીઆ અને બીજા દિવસ માટે સવા રૂપી દંડ થત; સેગન ખાવા માટે આઠ આના અને દારૂ પીવા માટે સવા રૂપી દંડ થતા; પારકી
Page #319
--------------------------------------------------------------------------
________________ 32 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જો. માણસને ગાળ દેનારને તથા તેમની સાથે મારામારી કરનારને બે દિવસ સખત મજુરીની કેદ ભોગવવી પડતી. વખારની વ્યવસ્થા એક કુટુંબ સરખી હતી. કુટુંબના મુખ્ય માણસ જેવો વખારને પ્રેસિડન્ટ હતા. નેકરનાં સારા નરસાં કામે લખવા માટે બે જુદી ચોપડીઓ વખારમાં રાખવામાં આવતી. મદ્યપાનથી હિંદુસ્તાનમાં અંગ્રેજો વહેલા મરતા. વારંવાર ફાટી નીકળતા અનેક રોગોથી પણ કંપનીના હજારે લેકે મરણ પામતા. આ સમયે દર પાંચ વર્ષે સરાસરી એક ચતુર્થીશ લેક મરતા એમ કહેવાય છે. ૭ખાનગી વેપાર-ઉપર કહ્યા પ્રમાણે પગાર સિવાય બીજી રીતે પૈસા મેળવવાની સવળતા કંપનીનાં સઘળાં માણસને આરંભથીજ કરી આપવામાં આવી હતી. પરંતુ આનું પરિણામ ધારવા કરતાં ઘણું જ ઉલટું આવ્યું. પગાર માત્ર એક આધાર તરીકે લેખી આસપાસ હાથ માર અને પૈસા કમાવવા એવો અભિપ્રાય સઘળા વેપારીઓને થયે હતે. કંપનીની હસ્તીની શરૂઆતનાં બાર વર્ષ પૃથક ભંડોળની પદ્ધત ચાલું હતી ત્યાં સુધી આ ખાનગી વેપાર મર્યાદામાં રહ્યો હત; સામાઈક ભંડળની પદ્ધતિ અમલમાં આવતાં જ એ વેપારને સુમાર રહ્યો નહીં. પહેલા વહેલાં દરેક વહાણ ઇંગ્લેંડ પાછું ફરતું એટલે તપાસણી કામદાર ડેવરના બંદરમાં જઈ કંપનીના માલની તથા લેકેના ખાનગી માલની નેંધ કરતે; પણ સામાઈક પદ્ધતિને લીધે આ તપાસણી બંધ પડતાં ખાનગી વેપાર એકદમ અનહદ વધી ગયે. કઈ કઈ જણસને ખાનગી રીતે લેકેએ વેપાર ચલાવો તેની યાદી કરવામાં આવી; પણ આ વેપારથી કંપનીને પુષ્કળ નુકસાન લાગવાથી કાયદા રૂએ તે બંધ કરાવવા કંપનીએ ફરીઆદ કરી. પહેલા ચાર્લ્સ રાજાએ આ બાબતમાં કંઈક સખતીના ઉપાય લીધા હતા. પણ કંપનીની સ્થિતિ ઘણી કઢંગી થઈ પડતાં એ સર્વ ઇલાજ બીનજરૂરી થઈ પડયા. સને 1601 માં મરી વગેરેને પાક એકઠે કરવાના હેતથી કેટલાંક માણસે પૂર્વ તરફના પ્રદેશમાં રહ્યાં હતાં તેઓની સંખ્યામાં ઉમેરે થતાં સને 1930 માં તેઓ 140 ધનવાન વેપારીઓ બન્યા. આ સમયે કંપનીના કામકાજમાં કેટલું અવ્યવસ્થિતપણું ચાલતું હતું તેને આ સ્પષ્ટ પુરાવો છે
Page #320
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 10 મું.] સામાઈ ભંડેળની પદ્ધતિ તથા તત્સંબંધી મુશ્કેલી. 303 1. ઈગ્લેંડમાં એક ભંડોળને હિસાબ પુરે કરી તે સફરને અંગે રાખેલા કરે તથા ખરીદેલે સરસામાન બીજા ભંડોળના માલિકને સેંપવામાં આવતું હોવાથી હિંદુસ્તાનમાં આવેલા માણસોના શેઠ ત્યાંને ત્યાં બદલાતા; અને તેમના મહેમાંહેના કલહને લીધે હિંદમાંના કરોનું ફાવી જતું. નવા ભંડોળવાળા ગમે તેમ કરી પિતાનાં વહાણે માલથી ભરી પાછા સ્વદેશ તરફ વિદાય થતા, પણ તેમના અહીં રહેતા નોકરે નકામા બેસી રહેતા, અને તેમના ઉપર કોઈની દેખરેખ નહોતી. પાછળથી કંપનીને ભંડોળ મળતું અટકી પડતાં દર સાલ નવી સફરે ઉપડતી બંધ થઈ ત્યારે આ દેશમાંનાં માણસોએ નકામો વખત ન ગુમાવતાં નિરાળજ પંથ લીધે, અને અહીં જુદાં જુદાં બંદરને સ્થાનિક વેપાર શરૂ કર્યો. કંપનીનાં જે દસવીસ વહાણે હિંદી મહાસાગરમાં રહેતાં તે લઈ આ લેકેએ પર્ટ. ગીની માફક પિતાનાં ખીસાં તર કરવાને રસ્તે લીધે. કંપનીના ડાયરેકટર તેમને દંડ કરતા તે તે મુંગે મહેડે ભરી પિતાને ધંધે તેઓ ચલાવ્યા જતા. સને 1935 માં અંગ્રેજો તથા પોર્ટુગીઝો જોડાઈ જવાથી બન્નેને વેપાર સારે ચાલ્યો. ઈંગ્લેંડ અને હોલેન્ડ વચ્ચે તકરાર હોવા છતાં ખાનગી રીતે અંગ્રેજ તેમજ વલંદા વેપારીઓને ધંધો એક સરખે ચાલતું હતું. ઇંગ્લંડના કેટલાક લેકે આ ગેરરીતી તરફ ઢાંકપીછોડે કરતા કેમકે પિતાની હિંદુસ્તાનમાં નિમણુક થતાં એજ રીતી સ્વીકારવી પડે તેવી આશામાં તેઓ તેને નિષેધ કરતા નહીં. ચાર્લ્સ રાજાને ફાંસી દેવામાં આવી ત્યારે અને તે પછી કેટલેક વખત લગી સઘળે વેપાર આખા દેશને માટે ખુલ્લો હોવો જોઈએ એમ લેકેએ આગ્રહપૂર્વક જણાવ્યું હતું. એ વખતે પણ ખાનગી વેપારીઓ ઘણું જોર ઉપર આવ્યા હતા. કંપની પાસે પિતાને વેપાર ચલાવવા પુરતે ભંડળ ન હેય તે લેકેએ પિતાની મરજી પ્રમાણે કેમ નહીં ચાલવું એવી ચર્ચા ચાલુ થઈ હતી. એને ફાયદો અહીંનાં માણસોને મળતાં ખાનગી વેપાર કરવાને તેમને હક છે એમ દરેક જણ સમજવા લાગ્યું. જે કઈ વેપારીએ ઈગ્લેંડથી માલ લઈ આ દેશમાં આવતા તેમના પ્રતિનિધિ તરીકે
Page #321
--------------------------------------------------------------------------
________________ 304 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. અહીંના લેકે તેમને મદદ કરતા અને પિતાનું ખીસું ભરતા. આ પ્રકાર 150 વર્ષ લગી ચાલુ હતે. પિર્ટુગીઝ અને વલંદા રાજ્યની જે ફરીઆદ હતી તે જ અનિષ્ટ પ્રકાર ઈગ્લેંડમાં પણ ચાલુ હોવાથી લગભગ દોઢ સદી લગી કંપનીના ડાયરેકટરેએ બની શકે તેટલા ઈલાજ લીધા. શરૂઆતમાં કંપનીના કરોના પગાર નાના હોવાથી તેમને પુરત બદલે આપવાના હેતુથી ખાનગી વેપાર ચલાવવાની સરળતા તેમને કરી આપવામાં આવી હતી, અને તે ઉપરથી જ આ ગેરરીતી જન્મ પામી હતી. પિર્ટુગીઝ લેકે લડાયક વહાણો લઈ પિતાને પેલું કામ છોડી દઈ ખાનગી વેપાર કરવા લાગ્યા હતા. એક વેળા પિર્ટુગીઝ કાફલા ઉપરના અમલદારે એક સરકારી વહાણમાં ભરી શકાય તેના કરતાં બમણો ખાનગી માલ ભરવાથી તે ડુબી ગયું ત્યારે બીજા વહાણમાં પોતાને માલ ભર્યો. બીજા એકે ખાનગી વેપારમાં પતે 24,500 રૂપીઆ મેળવ્યા, અને તે જ સદામાં રાજાના નામથી 780 રૂપીઆ લીધા. આવું કામ અંગ્રેજોએ કર્યું નહોતું. પહેલાં 60 વર્ષમાં વેપારમાં અપાર સંપત્તિ મેળવી બેજ અંગ્રેજો ઈગ્લેંડ પાછા આવ્યાના દાખલા મળે છે, પણ તેમનું અનુકરણ કરી ચાલનારા લેકેને અટકાવવાનું સામર્થ્ય તે વેળા અધિકારીઓમાં નહોતું બૅટમમાં અંગ્રેજ એજન્ટે હાથ નીચેનાં માણસોને ખાનગી વેપાર બંધ કરવાનો પ્રયત્ન કરતાં તેમના હાથમાં તે સપડાઈ ગયો અને બધી ખાને પ. હિંદુસ્તાનમાંની વખારે માટે કંપનીનાં વહાણે રહેતાં તે ઉપરાંત ઈગ્લેંડ તથા હિંદુસ્તાનની વચમાં ફરતાં વહાણ પણ ઘણુ હતાં. સને 1600 પછીનાં પહેલાં પાંચ દસ વર્ષમાં જુનાં વહાણો વેચાતાં લઈ - કંપનીએ કામ ચલાવ્યું, અને વહાણ દુરસ્ત કરવા માટે રાજ્યના આરમારા ખાતામાંથી એક ગેદી તેણે ભાડે રાખી. પરંતુ યુરોપનાં વહાણે હિંદુસ્તાનની સફર માટે નિરૂપયેગી જણાતાં સને 1607 માં કંપનીએ પિતે વહાણ બાંધવાની શરૂઆત કરી. એ કામ માટે લંડન નજદીક ડેટફર્ડમાં તેણે એક ગેદી. ભાડે રાખી. સને 1608 માં જેમ્સ રાજાએ જાતે આવી કંપનીનાં પહેલાં બે વહાણ ચાલુ કર્યા હતાં. વહાણ બાંધવા માટે સરકાર
Page #322
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 10 મું] સામાજીક ભંડોળની પદ્ધત તથા તત્સંબંધી મુશ્કેલી. 305 માંથી કંપનીને દર ટન દીઠ પાંચ શિલિંગ એટલે અઢી રૂપીઆ ઉત્તેજન તરીકે મળતા. આવી રીતે સારાં મજબૂત વહાણે બાંધવામાં આવ્યાં ત્યારે જ પોર્ટુગીઝ તથા વલંદાઓ સામે કંપની ટકી શકી. પણ આ વહાણે બાંધવાને ખરચ ઘણો ભારે પડવાથી તેમજ પહેલા ચાર્સ રાજાના સમયમાં કંપનીની સ્થિતિ ઘણી માઠી થઈ જવાથી, એ કામ પડતું મુકવાની તેને ફરજ પડી, અને અગાઉ માફક લેકનાં વહાણે ભાડે લઈ વેપાર કરવાનું પુનઃ ચાલુ કર્યું, પેલે કંપનીની વ્યવસ્થામાં સુધારો કર્યા પછી આ પદ્ધતિમાં પણ અનેક ઉપયુક્ત ફેરફાર કરવામાં આવ્યા હતા. આરંભમાં કંપનીને સઘળો વ્યવહાર ગુપ્તપણે ચાલ. સઘળે હિસાબ છુપે રાખી વેપાર કેવો ચાલ્યો છે તે લેકોને નહીં જાણવા દેવાની પુરતી કાળજી રાખવામાં આવતી. વળી વેપારના કામમાં એટલી ભાંજગડ ઉત્પન્ન થતી કે તે વેળાના હિસાબની પદ્ધતિને લીધે તેને નિકાલ થતે નહીં. એકાદ વહાણુ ભરી આણેલા માલ ઉપર કોની માલકી હેય, અથવા હિંદુસ્તાનમાં અમુક કરજ આપવાનું છે તે તે કારણે આપવું, એવા પ્રશ્નને. નિકાલ સુદ્ધાં હિસાબના કાગળ ઉપરથી થઈ શકતે નહીં. અંગ્રેજોના વેપારની રીત વલંદાઓ કરતાં સારી હતી, અને અંગ્રેજ કંપનીમાં દરેકને વધારે અધિકાર હતા. તે સમયમાં ઈંગ્લડમાં થયેલી રાજ્યક્રાન્તિનું પરિણામ કંપનીના વેપાર ઉપર વિલક્ષણ થયું હતું. કૅવેલના મરણની ખબર સુરત પહોંચતાં સઘળા અંગ્રેજોએ ઠરાવ કર્યો કે હિંદુસ્તાનથી પાછા ફરતાં સઘળાં વહાણેએ સાથે થઈ જવું; સેન્ટ હેલીના પહોંચતાં સુધી ઈગ્લંડની સ્થિતિની ખબર ન મળે તે વહાણોએ એકદમ ઇંગ્લંડ નહીં જતાં કિનારે. કિનારે ખબર મેળવતાં આગળ વધવું અને પ્રસંગ પ્રમાણે વર્તવું.
Page #323
--------------------------------------------------------------------------
________________ 306 [ભાગ 3 જે. હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. પ્રકરણ 11 મું. મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી, - ( સને 1958-1688.) 1. મુંબઈની સ્થાપના. . 2. મુંબઈના પહેલા ત્રણ ગવર્નર. 3. કંપનીના નેકરેની રહેણી. 4. વેપારની આબાદી. 1, મુંબઈની સ્થાપના (સને ૧૬૬૮)–નાના નાના ટાપુઓના સમૂહને બનેલે મુંબઈ બેટ મોગલેના અમલ પૂર્વે ગુજરાતના સુલતાનના તાબામાં હતું. પશ્ચિમ કિનારા ઉપર પિોર્ટુગીઝ લોકો યુદ્ધ પ્રસંગે આવતા ત્યારે વારંવાર આ બેટ ઉપર ઉતરતા, કેમકે અહીં વહાણે માટે અનુકૂળ પડે તેવી પુષ્કળ જગ્યાઓ હતી. એ વેળા મુંબઈ બેટ વસઈ સંસ્થાનને લગતો હોવાથી સને ૧પ૩૪ માં તે પણ વસઈની સાથે પોર્ટુગીઝના તાબામાં ગયો ત્યારે તેમણે આ બેટમાંની સઘળી જમીન ઠરાવેલે દરે જુદા જુદા લેકામાં વહેંચી આપી. તે વખતે એ બેટની ઉપજ 1700 રૂપીઆ હતી, અને લેક સંખ્યા દસ હજાર હતી. પોર્ટુગીઝ, દેશી ખ્રિસ્તી, ચેડા બ્રાહ્મણ, પરભુ, કાળી, ભંડારી, કણબી, કોકણું મુસલમાન ઈત્યાદિ જાતિના લોકો તે વખતે મુંબઈમાં રહેતા હતા; પારસીઓ પાછળથી આવી વસ્યા હતા. પોર્ટુગીઝોએ અહીં ખ્રિસ્તી ધર્મને પ્રસાર એકે સપાટે કરવા માટે અડગ પ્રયત્ન કર્યો હતે; પરંતુ જે એ ભાંજગડમાં ન પડતાં તેઓએ માત્ર વેપારના કામ માટે આ બેટને સદુપયોગ કર્યો હોત તો તેમની સત્તા જે ઝડપથી નાશ પામી તેમ થાત નહીં. ધર્માધાપણાના હોમાં તણાઈ તેઓએ આખો બેટ પિતાનાં દેવળથી ભરી નાંખ્યો હતો, અને પાદરીઓની સત્તા સર્વત્ર જામતાં તેમના હાથમાંથી કંઈ પણ બચવા પામ્યું નહીં. હિંદુ તથા મુસલમાનોને અનેક રીતે જેઝુઈટ પંથના લેકે એ હેરાન કર્યા. આવાં કારણોને લીધે પોર્ટુગીઝ અમલમાં મુંબઈ આબાદ થયું નહીં. * પાનું 123 મું જુઓ.
Page #324
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 11 મું.] મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 307 એમ છતાં પોતે સ્થાપવા ધારેલા સ્વરાજ્યના રક્ષણ માટે આ બેટ ઘણેજ ઉપયુક્ત છે એમ પોર્ટુગીઝ સમજી શક્યા હતા, અને અંગ્રેજો મૂળથી જ તે લેવાને માટે લેભી બન્યા હતા. સને 1960 માં જેમ્સ રાજાના થયેલા શિરચ્છેદ પછી તેને દીકરે બીજે ચાર્લ્સ ઈગ્લેડની ગાદીએ આવ્યો ત્યારે આખા દેશને અગાધ પ્રેમ તેની પ્રત્યે ઉશ્કેરાયો હતો. આ પ્રેમવમળમાં જનસમૂહની સાથે કંપની પણ તણાઈ હતી, અને રાજાને દેવના જેવી ભક્તિથી પૂજવા લાગી હતી. કંપની તરફથી તેને વારંવાર મોટી ભેટ સોગાદો મળવા ઉપરાંત પ્રસંગેપાત કજે નાણું મળતું. આ પ્રમાણે ચાર્લ્સ રાજાને મળેલા કુલ્લે સત્તર લાખ રૂપીઆના બદલામાં તે કંપનીને વખતોવખત સહાય કરી તેની અડચણો દૂર કરતો. તેણે પિતાની કારકિર્દીમાં આપેલી એકંદર પાંચ સનદેની રૂએ કંપનીને પુષ્કળ ન અધિકાર મળ્યો હતો. ચાર્સ રાજા તખ્તનશીન થયો ત્યારે વેપાર કરવા સિવાય બીજી સત્તા કંપની પાસે હતી નહીં. પણ સ્વતંત્ર સિક્કા પાડવાન, કિલ્લા બાંધી આસપાસના મુલકના લેકે ઉપર હકમત ચલાવવાને, યુરોપિયન તેમજ દેશી લશ્કર ઉભું કરવાને, દારૂગેળા વગેરે યુદ્ધ સામગ્રી તથા જરૂર પડે તેટલા લેકોને ઈગ્લંડમાંથી પરદેશ લઈ જવાને, બહારના દેશમાં યુદ્ધ કરવાનો તથા પારા સાથે તહ કરી નવીન સંબંધ જોડવા વગેરેને અધિકાર, જે હમેશ રાજા તેિજ ભોગવી શકત તે સઘળે તેણે કંપનીને આવે, એ સિવાય પોર્ટુગીઝ, વલંદા વગેરે પરદેશી શત્રુઓને તેમજ કંપનીના હિત વિરૂદ્ધ કામ કરનારા અનેક અંગ્રેજ ગ્રહસ્થોને દબાવવામાં રાજા સાથે સંબંધ કંપનીને ઘણે ઉપયોગી નીવડ્યો. એથી ઉલટું જ્યારે રાજા મુશ્કેલીમાં આવી પડે ત્યારે તેને કંપનીને ખપ પડત. હોલેન્ડ વિરૂદ્ધ ઉઠાવેલી ખટપટમાં બીજા ચાર્લ્સ રાજાને મુખ્ય આધાર કાન્સ ઉપર હતો. પરંતુ ઈગ્લેંડને ફ્રાન્સ જેવા રોમન કેથ્રેલિક રાષ્ટ્રને સ્નેહ પ્રતિકૂળ હોવાથી તેને પ્રોટેસ્ટંટ ધર્મી વલંદાઓની મૈત્રીની ખાસ જરૂર હતી. ચાર્લ્સ રાજા અંદરખાનેથી પ્રોટેસ્ટંટ ધર્મની સામા હોવાથી કાન્સના રાજા સાથે તેણે ગુસપણે ગોઠડી રાખી હતી. આ કામમાં કંપની
Page #325
--------------------------------------------------------------------------
________________ 308 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ [ભાગ 3 જે. ની વૃત્તિ પણ રાજાના જેવી જ હતી. એયનાની કતલ પછી વલંદાઓ તરફ તેનું ઝનુની વેર ઉકળી રહ્યું હતું, અને અંગ્રેજોની કતલ તેના મનમાં હજી સુધી એક સરખી સાલ્યા કરતી હતી. આ ઉપરથી કંઈ પણ બાબતની પરવા કર્યા વિના કંપની દરેક વિષય રાજાની અનુયાયી થઈ તે માટે તેને ઈનસાફ મળ્યા વગર રહ્યો નહીં. બીજા ચાર્લ્સ રાજાનાં શરૂઆતનાં કામે ક્રોવેલે કરેલી ગોઠવણને ઉથલાવી પાડવાના પ્રત્યક્ષ હેતુથી ઉપાડવામાં આવેલાં હેવાથી તેણે સને 1961 માં ક્રોવેલની સનદ રદ કરી, અને ઈલિઝાબેથ તથા પહેલા જેમ્સ રાજાએ આપેલી સનદોને ઘેરણે કંપનીને નવી સનદ કરી આપી. એમ છતાં ભાષામાં ફેરફાર કરવા ઉપરાંત ક્રોવેલે કરેલી વ્યવસ્થા ચાર્લ્સ તેડી શક્યા નહીં. પોતે બક્ષેલી સનદની રૂએ રાજાએ કંપનીના વ્યવસ્થાપકોમાં પિતાની મરજીનાં કેટલાંક માણસો દાખલ કર્યો, અને તેમને માટે માન્યાર્થ સંબંધન છૂટથી ઉપયોગ કર્યો. વળી કૅમ્પલે કંપની ને દરેક સફરમાં ત્રણ લાખ રૂપીઆ લગીની રોકડ રકમ ઇંગ્લંડની બહાર લઈ જવાની પરવાનગી આપી હતી તે હદ વધારી રાજાએ પાંચ લાખ રૂપીઆની કરી આપી. વલંદાઓ સાથેની ચાલુ તકરારને ઉગ્રરૂપ આપનાર કારણે ચેડાં નહોતાં. ચાર્લ્સ રાજાના ભાઈ જેસે આફ્રિકાના કિનારા ઉપર વેપાર કરવાના હેતુથી નવી કંપની સ્થાપવાથી અંગ્રેજોને વલંદાઓ તરફને ત્રાસ નડવા લાગે. અહીં પોર્ટુગીઝ લેકેને પણ તેમની તરફને ઉપદ્રવ નડતે હતું, એટલે પડતી અડચણે દૂર કરવા માટે તેમણે અંગ્રેજોને આશ્રય લીધે. આમ કરવામાં તેમનો આશય ઘણો ઉંડે હતે. કારણ જે પશ્ચિમ કિનારા ઉપર પણ અંગ્રેજોને પગડે જામે તે ત્યાંથી વલંદાઓને પ્રતિકાર કરવા માં પિતાને એ પ્રજાની મદદ મળશે પણ તેમને આશા હતી, અને તેથી તા. 23 મી જુન સને 1661 ને દીને પગલના રાજાએ બીજા ચાર્લ્સ રાજા સાથે લંડન મુકામે તહનામું કર્યું. એની રૂએ પોર્ટુગલના રાજાની કરી કેથેરાઈનને ચાર્લ્સ સાથે પરણાવવાનું તથા ભેટ તરીકે મુંબઈ અને આજુબાજુના ટાપુઓ ચાર્લ્સને આપવાનું કહ્યું. આ પછી પૂર્વ
Page #326
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 11 મું. મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 309 તરફના વેપારના સંબંધમાં વલંદા તથા અંગ્રેજો વચ્ચે ફરીથી જે યુદ્ધ શરૂ થયું (સ. ૧૬૬પ-૬૭) તેમાં પાર્લામેન્ટ પાણીની માફક પૈસે ખરએ તે પણ ઈગ્લેંડને યશ મળ્યો નહીં. હિંદુસ્તાનમાં તે વેળાએ મેગલ બાદશાહ ઔરંગજેબે ઉભય પ્રજાને લડવાની મનાઈ કરવાથી અંગ્રેજો બચી ગયા, નહીંતર અહીં પણ તેમની કંપની ઉખડી જતે. મોગલ સત્તાની હદની બહાર ના પ્રદેશમાં વલંદાઓ સર્વોપરી હોવાથી તેઓએ કૅલિકટ, કાચીન, પુલરૂન વગેરે કબજે કર્યા. આ ઉપરથી અંગ્રેજો અને તેમની વચ્ચે યુદ્ધ શરૂ થાય તે અગાઉ, મસાલાના ટાપુઓમાં જેવી આપણી હાલત થઈ તેવીજ હિંદુસ્તાનમાં પણ થશે કે શું એવી સુરતમાંની અંગ્રેજ કઠીના પ્રેસિડન્ટને ધાસ્તી પડી. પણ એ બેઉ પ્રજા વચ્ચે યુરોપમાં ચાલેલાં યુદ્ધને સને 1967 માં બ્રેડા આગળ થયેલા કેલકરારથી અંત આવ્યો. એ કરારની રૂએ પૂર્વમાંના દ્વીપસમૂહ ઉપર સઘળે ઠેકાણે વલંદાઓનું ઉપરીપણું મંજુર થયું. આ મુજબ ચાર્લ્સ રાજાને અપજશ થવાથી તે ગભરાઈ ગયે. મુંબઈ બેટ તેને નકામો પડે, ભેટ મળતાં તે તાબે લેવા માટે સને 1662 માં તેણે પાંચ વહાણોમાં ચારસો અંગ્રેજો મોકલ્યા હતા, પણ અનેક રોગોથી પીડાઈ તેમને મોટો ભાગ મરણ પામવાથી, ત્રણ વર્ષે માત્ર 97 આદમીઓ મુંબઈમાં ઉતર્યા. એના વહિવટ માટે પાંચ વર્ષમાં રાજાએ ત્રણ ગવર્નર મેકલ્યા, પણ તે ત્રણે નાલાયક, તકરારી તથા આપમતલબી નીકળ્યા. | મુંબઈ બેટ અને ટાપુ એ સંજ્ઞામાં થાણુ તથા સાષ્ટીને સમાવેશ થતો કે નહીં, એ બાબત પોર્ટુગીઝ અને અંગ્રેજો વચ્ચે તકરાર ઉપસ્થિત થઈ હતી, છતાં પણ એ પ્રાંત તે વેળા અંગ્રેજોના તાબામાં આવ્યા નહોતા. માત્ર મુંબઈ બેટ ચાર્લ્સ રાજાને મળે, પણ તેને કંઈ ઉપગ થયે નહીં અને વિના કારણે તે ઉપર તેને ભારે ખરચ કરવો પડતો. સુરતના અંગ્રેજ અને ગેવાના પિર્ટુગીઝ વચ્ચે વિના કારણે વિરોધ થવાથી મરાઠા તથા મોગલની સ્વારીઓ સામે પોતાનો બચાવ કરવાનું બન્નેને મુશ્કેલ લાગ્યું. આથી મુંબઈની નડતર કહાડી નાખવાનું રાજાના મનમાં આવતાં કંપનીને મુંબઈ જોઈતું હોય તે લેવા કહ્યું કંપનીને ડોળ એ ટાપુ ઉપરજ
Page #327
--------------------------------------------------------------------------
________________ 310 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ, [ ભાગ 3 જે. હતે. શિવાજીએ સુરત લૂટયું ત્યારથી અંગ્રેજોને પિતાના બચાવ માટે ધાસ્તી પડી હતી. મોગલે તરફથી તેમને જોઈએ તે આશ્રય મળતે નહીં, અને અનેક શત્રુ સામે લડવામાં તેમની શક્તિને હદપાર વ્યય થતું. આવી હકીકતમાં સુરત છોડી મુંબઈ જવાથી સઘળા ત્રાસમાંથી છૂટકે થશે એવું કંપનીના અમલદારને લાગ્યું. વળી તેમને સહજ જણાયું કે મુંબઈમાં બંદરની યોગ્ય વ્યવસ્થા કરવાથી કિનારા ઉપર તેમજ પરદેશમાં કંપનીની હાક વાગશે, વલંદા તથા પોર્ટુગીઝે ઉપર નજર રાખવા માટે તથા પશ્ચિમ કિનારા ઉપરના બંદરના મહેમાહેના વેપાર માટે અંગ્રેજ વેપારીઓને તે જગ્યા ઘણુ સગવડભરી થઈ પડશે, અને એ ટાપુ મોગલ રાજ્યની હદની બહાર હોવાથી ત્યાં જરૂરની કિલ્લેબંધી કરી બચાવનાં બાંધકામ ઉભાં કરવાનું કંપનીને અનુકૂળ પડશે. મુંબઈ બેટ મેળવવા માટે સને 1626 થી કંપનીને પ્રયત્ન ચાલુ હતે; સુરતની કન્સિલ માટેનાં વહાણ વસઈમાં બંધાતાં હતાં; અને ૧૬૫ર-પ૩ માં મુંબઈ તથા વસઈ પોર્ટુગીઝ પાસેથી વેચાતાં લેવા કંપની મહેનત કરતી હતી. પણ સને 1666 માં જ્યારે ચાર્લ્સ રાજાએ એ બેટ વેચાતે લેવા કંપનીને કહ્યું ત્યારે ઓછી કિંમતમાં પડાવી લેવાની મતલબથી “મુંબઈને અમને કંઈ ખપ નથી, તે માટે અમને નકામ ખરચ કરવો પડે માટે અમારે તે જોઈએ નહીં” એવું જુદું કહેણ તેણે રાજાને મોકલ્યું. કેટલીક વિછી પછી આખરે દર વર્ષે દસ પડ એટલે 100 રૂપીઆ ભાડા તરીકે રાજાને આપવાના કરારથી મુંબઈ બેટ સને 1668 માં તા. 23 મી સપ્ટેમ્બરે કંપનીના સ્વાધીનમાં આવ્યો. રાજાને આ બાબતને હુકમ સુરતના અધિકારીને તા.૧ લી સપ્ટેમ્બર 1668 ને દીને મળતાં ત્યાંના ગવર્નર કન્ડને ગુડિઅર (Goodyer) તથા સર સ્ટેનશમ માસ્ટરને મુંબઈ મોકલી ગેરી (Gary) પાસેથી બેટને કબજો મેળવ્યા. એ પછી ઍકસેન્ડને મુંબઈ આવી કામની વ્યવસ્થા માટે નવા નિયમે કરી તેને અમલ કરવા માટે એક અધિકારી ની. એ પછી તરતજ એ મરણ પામવાથી વધુ વ્યવસ્થા કરવાનું છેઅરને માથે
Page #328
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 11 મું] મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 311 પડ્યું. મુંબઈનું બંદર ઉત્કૃષ્ટ છે, અને તેના ઉપર આપણી સત્તા હેવાથી ત્યાં મેગલેને ઉપદ્રવ થશે નહીં એવા અનેક ફાયદા કંપનીના અમલદારોને તરતજ જણાવવા લાગ્યા. સુરતને પ્રેસિડન્ટ ઍજીઅર મુંબઈને ગવર્નર તથા કમાન્ડર-ઈન-ચીફ થયે ત્યારે તેણે તે સ્થળ સુધારવા માટે અનેક ઉપાયો કર્યા. એણે પિ ગીઓએ બાંધેલી ધર્મજાળ તેડી નાંખી, વેપારીઓને કામધંધા માટે સગવડ કરી આપી, રાજ્યકારભારની વ્યવસ્થા કરી, ટંકશાળ બાંધી અને કિલ્લેબંધી કરવાની યોજના ઘડી કહાડી. સને 1666 ની ભયંકર આગમાં લંડન શહેરને નાશ થવા પછી તે ફરીથી બાંધવા માટે જે નકશા તથા નિયમે તૈયાર થયા હતા તેની નકલે કંપનીના ડાયરેકટરેએ મુંબઈ શહેર બાંધવા માટે હિંદુસ્તાન મોકલી હતી. રાજા તરફના જે કંઈ થડા અંગ્રેજો અહીં હતા તેમાંથી શહેરનાં સંરક્ષણ માટે એક લશ્કર ઉભું કરવામાં આવ્યું હતું. એ અંગ્રેજોને કેટલીક સતે મુંબઈમાં ઘરબાર કરી રહેવાની પરવાનગી આપવામાં આવી હતી. એ સિવાય મુંબઈની વસ્તી વધારવા માટે ઈગ્લેડથી વીસ નિર્વ્યસની સ્ત્રીઓ લાવી ગ્રંટેસ્ટંટ ધર્મના અંગ્રેજપુરૂષો સાથે તેમનાં લગ્ન કરાવી આપવાનું નક્કી થયું હતું. ત્રણ વર્ષમાં મુંબઈની વસ્તી ઘણી વધી. અહીં રહી ડુક્કર તથા કબુતર પાળવાને ઘણું અંગ્રેજોને શોખ લાગ્યો હતો. શરૂઆતનાં એક બે વર્ષને પગાર આંગ ઉપર આપી કંપનીએ કેટલાક કારીગરેને મુંબઈ લાવવાને બંદોબસ્ત કર્યો, તેવી જ રીતે બહાર ગામના વણકરેને ખાસ મુંબઈ બોલાવી તેમની પાસેથી પિતાના હસ્તકના કોઠારમાંથી રૂ આપી કાપડ વણવી લેવાની ગોઠવણ કરી ગવામાં વણતાં પગનાં મોજાનો ખપ ઈંગ્લડમાં સાર થતો હોવાથી તે કામ જાણનારા લોકોને મુંબઈ લાવ્યા; સુરતના શ્રીમંત વાણી અને વેપારીઓને ખાસ સરળતા કરી આપી ત્યાં વસવાટ કરવાની ગેઠવણ કરી. એ લેકમાં દીવને નીમ પારેખ અગ્રેસર હતું. તે પ્રથમ આવ્યું ત્યારે કઈ પણ તેને ત્રાસ દે નહીં તથા તેના વેપાર, ધર્મ તથા વ્યવહારમાં કઈ આડે આવે નહીં તે બાબત કંપનીએ તેને લેખી જામીનગીરી આપી હતી.
Page #329
--------------------------------------------------------------------------
________________ 2 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. આ પ્રમાણે સર્વ રીતે મુંબઈ સુધારવા માટે કંપનીએ ઝપાટાબંધ પ્રયત્ન કર્યા. સુરતના દેશી વેપારીઓ મુંબઈ જવા કબુલ નહોતા, કેમકે ત્યાંના પ્રેસિડન્ટ ઉપર તેમને ભરોસો નહોતે. ઈગ્લેંડથી કંપનીની મુખ્ય કેર્ટ મારફત સંરક્ષણનું અભિવચન મળે નહીં ત્યાં સુધી મુંબઈ જવાની તેઓ ના પાડતા. એ બેટની હવા પણ તે વખતે અતિશય ખરાબ હતી. જ્યાંત્યાં લેકે ખુજળીથી પીડાતા અને મહામારી તથા તાવથી ટપાટપ મરતા. પાંચ વર્ષોમાં 500 માંથી 400 યુરોપિઅને ગુજરી ગયા હતા, અને સને 1675 ના ચાર મહિનામાં 100 અંગ્રેજ સિપાઈઓ મરણને શરણ થયા હતા. આથી ત્યાં કામ ઉપર જવાને કઈ હિંમત કરતું નહીં. પેટમાં દુઃખવાનું, મરડે અને તાવ એ મુખ્ય વિકાર હતા; પણ આ સઘળા રે યુરોપિયન વસ્તીમાં જોરથી ફાટી નીકળવાનાં કારણ તેમની અમર્યાદ દારૂ પીવાની લત તથા વ્યભિચાર હતાં. જીઅરનાં મરણ પછી ઉપસ્થિત થયેલા મહેમાંહેના કલહ, યુદ્ધ, અહીંના વેપાર માટે જુદી જુદી કંપનીઓની તકરાર અને મેગલ, મરાઠા, અગ્રે, જંજીરાના સીધી, આરબ ઈત્યાદિ લેકોએ કરેલા ઉપદ્રવ એ સઘળાંને લીધે હવે પછીનાં પચાસ વર્ષમાં મુંબઈની અતિશય દુર્દશા થઈ અને તેને પરિણામે સને 1718 માં મુંબઈની સેકસંખ્યા 60,000 થી 16,000 જેટલી ઘટી ગઈ. મુંબઈમાં જ્યાં ત્યાં કાદવ હત; કલાબાથી માહિમ લગી નાના નાના સાત બેટ હતા. હાલની પાયધુની આગળ એક ખાડી હતી તેમાં પગ ભીના થયા વિના મુંબાદેવીનાં દર્શણ કરવા જવાનું નહીં, તેથી તે જગ્યાનું નામ પાયધૂની પડયું. તેવી જ રીતે ઉમરખાડી, ભીંડીબજાર વગેરે લેજો પાણીમાં હતો; અને હમણાના કામાટીપુરામાં તે વખતે હેડીઓ ફરતી. સને 1675 માં મુંબઈનું એકંદર ઉત્પન્ન સુમારે એક લાખ રૂપીઆ હતું. મુંબઈની વસાહત સંબંધી બે શબ્દ લખવા જરૂરના છે. હિંદુસ્તાનમાં ઈગ્લેંડના પ્રત્યક્ષ સ્વામિત્વ હેઠળ આવેલું પહેલું ઠેકાણું મુંબઈ છે. બીજાં કેટલાંક થાણુંઓ કંપનીના તાબામાં હતાં પણ ત્યાંની સત્તા ઘણું ખરું દેશી રાજાઓની મરજી ઉપર અવલંબી રહી હતી. ઔરંગજેબ બાદશાહે તે વેળ
Page #330
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 11 મું મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 313 આ યુરોપિયન લેકેની હીલચાલ તરફ કંઈ પણ લક્ષ આપ્યું નહીં, ઉલટું બાદશાહનું મુખપણું હિંદુસ્તાનની રાજ્યક્રાન્તિનું કેવી રીતે કારણ થઈ પડ્યું તેનું ઉત્કૃષ્ટ ચિત્ર આ મુંબઈના વૃત્તાંતથી દેખાઈ આવે છે. ઔરંગજેબ સરખા શાણું, અક્કલબાજ અને આટલાં મોટાં રાજ્યના માલીકે પોર્ટુગીઝ, વલંદા તથા અંગ્રેજોને પિતાના કિનારા ઉપર બીનઅડચણે ઉતરવા દીધા, . તેમની મૂળ શક્તિ કેવી છે, તેમના માંહોમાંહેના દાવપેચ કેવા છે, તેમણે ઉપાડેલા ઉદ્યોગનું પરિણામ શું આવશે એ સઘળું સમજવાનો પ્રયત્ન કરવાનું બાજુએ રાખી તેમના કામ પ્રત્યે તદન અખાડા કર્યા એજ તેની મોટામાં મોટી ભૂલ હતી. આરમાર બાબત વિચાર કરીએ તે આરએ સે વર્ષ સુધી પોર્ટુગીઝ સાથે પિતાના કાફલાની મદદથી બાથ ભીડી હતી. એ મુસલમાન જાતભાઈનાં પરાક્રમની વાત ઔરંગજેબ બાદશાહને ખબર ન હોય એ સંભવિત લાગતું નથી. આરબોને મોગલ બાદશાહે પૈસાની તેમજ બીજી મદદ કરી હોત તો પોર્ટુગીઝ વગેરે પશ્ચિમાત્ય પ્રજાને પોતાના કાફલાથી બંદોબસ્ત કરવાનું તેને માટે અશક્ય થતે નહીં. એ વાત બાજુએ રાખીએ તો પણ વિજાપુર અને ગવળોન્ડાનાં મુસલમાની રાજ્યોને નાશ કરી, પૂર્વ તથા પશ્ચિમ કિનારા ઉપર યુરોપિયન લોકોને જે થોડે ઘણે ધાક હતું તે ઔરંગજેબે નિર્મૂળ કર્યો. પોર્ટુગીઝ લેકેએ અંગ્રેજોને મુંબઈ બેટ આપ્યા પછી તેઓ પિતાને કાફેલે ઉમે કરી તથા બીજી રીતે તે ટાપુને કિલ્લેબંધી કરી પશ્ચિમ કિનારા ઉપર પિતાને પાયો મજબૂત કરતા હતા, અને તેથી કરીને સુરત વગેરે અગત્યનાં શહેરોમાંના મેગલ સત્તાધિકારીઓને તેઓ જાણે ધમકાવતા, એ સઘળું બાદશાહ પચીસ વર્ષ દક્ષિણમાં રહેલું હોવાથી તેનાથી જોઈ શકાય તેમ હતું. પરંતુ તેને કંઈ પણ પ્રતિકાર કરવા કરતાં ઉલટો તેમને પોતે કેટલીક સવળતા કરી આપી ઉત્તેજન આપતે. | મુંબઈમાં ઠામ પડયા પછી ત્યાંથી ઠેઠ ઈંગ્લડ લગી કિનારે કિનારે પિતાને રસ્તે સહિસલામત રાખવા માટે અંગ્રેજોએ ઉપાડેલે ઉદ્યોગ તેમની ધૂર્તતાની સાક્ષી પુરે છે. આફ્રિકાના દક્ષિણ છેડા પર આવેલ કેપ ઑફ
Page #331
--------------------------------------------------------------------------
________________ 314 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ગુડ હોપને મુલક પ્રથમ પોર્ટુગીઝના તાબામાં હતું, તે સને ૧૬પર માં વલંદા લેકેએ કબજે કર્યો. સને 1603 માં કેપ્ટન લંકેસ્ટર સેન્ટ હેલીનાના ટાપુ ઉપર ઉતર્યો હતો પણ તે સને 1645 માં વલંદા લેકેએ હસ્તગત કર્યો. ત્યાં વસાહત સ્થાપવાને એ લેકેએ સાત વર્ષ લગી પ્રયત્ન કર્યો. તેમનું પણ કંઈ ન વળતાં ત્યાંથી નિરાશ થઈ સઘળા કેપના મુલકમાં જઈ રહ્યા એ પછી અનેક વેળા વલંદા તથા અંગ્રેજો વચ્ચે ઝપાઝપી થયા બાદ આખરે સને 1673 માં સેન્ટ હેલીના અંગ્રેજોને મળ્યું. મુંબઈની માફક એ ટાપુને સર્વ અધિકાર રાજાએ કંપનીને સ્વાધીન કર્યો, અને એ બન્ને ઠેકાણાં ઇંગ્લંડના અગ્નિ કોણ ઉપરના કેટ કાઉન્ટીમાં નામનાં દાખલ કરવામાં આવ્યાં. અંગ્રેજ વહાણો માટે સેન્ટ હેલીના અડધે રસ્તે ઉતારો લેવાની જગ્યા થઈ. કેપને મુલક અંગ્રેજોના હાથમાં આવતાં કેટલેક કાળ નીકળી ગયો ( સને 1806 ). બીજા ચાર્લ્સ રાજાને કંપનીને સારે ટેકે હતો, અને કંપની પણ પૂર્ણપણે તેની મરજી અન્વયે ચાલતી હતી. તે પણ અન્ય કારણોને લીધે કંપનીના કારભારમાં પુષ્કળ બખેડા થયા. કૅપેલે કરેલી વ્યવસ્થા પ્રમાણે તેની તરફથી યુરિટન પંથનાં ઘણાં માણસો હિંદુસ્તાન મોકલવામાં આવ્યાં હતાં. બીજે ચાર્સ ગાદીએ આવતાં બાજી ફેરવાઈ ગઈ, અને રાજાએ ધીમે ધીમે પિતાના કામદારે મોકલવા માંડ્યા; એમ કરી યુરિટન અનુયાયીઓએ ઉપાડેલા કામને નિષ્ફળ ઉતારવાને તેને હેતુ હતો. કાન્સ અને હેલેન્ડ સાથે ચાર્લ્સ રાજાએ જે પ્રકારને વ્યવહાર ચલાવ્યું હતું તે અંગ્રેજ પ્રજાને પસંદ નહોતું. છતાં માંહોમાંહે લડાઈ ન કરતાં બન્ને પક્ષે ગમે તેમ કરી સલાહસંપથી રહ્યા. કંપનીના ગવર્નરે બે વર્ષથી વધારે વખત કામ ઉપર નહીં રહેવું એ નવો નિયમ અમલમાં મુકાતાં કંપનીના કારભારમાં અવ્ય વસ્થા ઉત્પન્ન થઈ અને તેની અસર મુખ્ય કરીને મુંબઈ તથા સેન્ટ સને 1668 માં મુંબઈ બેટ કંપનીના તાબામાં આવ્યો ત્યારે ત્યાંની અંગ્રેજ ફેજના સરદાર કુકે બખેડે કર્યો હતો. એ પછી સને 1674 માં
Page #332
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 11 મું.] મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 315 સઘળા અંગ્રેજ સિપાઈઓએ બંડ ઉઠાવ્યું હતું, પણ બંડખેરોને સખત શિક્ષા થતાં તે દબાઈ ગયું. સને 1683 માં રિચર્ડ ગ્વિન નામના કાફલા ઉપરના એક અધિકારીએ મુંબઈના ડેપ્યુટી ગવર્નરને કેદ કરી સઘળે કારભાર પિતાના હાથમાં લીધે, અને નામે જાહેરનામું કહાડયું કે તે રાજાનું માન રાખી બંડખોર લેકોને ગ્ય શાસન કરશે. આવી રીતે એક વર્ષ લગી તેણે મરછમાં આવે તેમ તોફાન કરવાથી કંપનીને અધિકાર નાશ પામતે હતો કે શું એમ સર્વ કોઈને લાગ્યું. સુરતના પ્રેસિડન્ટને પણ કેદમાં પુરવાને કેંગ્વિન વિચાર કરતો હતો એટલામાં ચાર્લ્સ રાજાએ પિતાની સહીને હુકમ મોકલી તેને કેદ પકડાવ્યો, પણ પાછળથી તેને માફી આપી છોડી મુકવામાં આવ્યો. મદ્રાસમાં પણ આવું તેફાન સને 1665 પછીનાં ત્રણ વર્ષ ચાલું હતું. સેન્ટ હેલીનામાં સને 1673 થી સને 1684 સુધી અનેક પ્રકારનાં તેફાને અંગ્રેજ રહેવાસીઓમાં તથા ત્યાંના અધિકારીઓમાં થયાં હતાં, આવી ગડબડાટના સમયમાં સને 1685 માં બીજે ચાર્જ રાજા મરણ પામે, અને તેને ભાઈ બીજે જેમ્સ ગાદી ઉપર આવ્યો ત્યારે બંડખેરોને સખત શિક્ષા કરવામાં આવી. 2. મુંબઈના પહેલા ત્રણ ગવર્નર–અંગ્રેજોએ મુંબઈમાં નવું થાણું કરી ત્યાંને બંદોબસ્ત કર્યો. એ વાત વલંદા લેકોને રૂચી નહીં. આ પ્રમાણે મુલક કબજે કરવાની પદ્ધતિ તેમણેજ માત્ર સ્વીકારી હતી. અદ્યાપી શરૂઆતમાં કંપનીને નડેલી અનેક અડચણો છતાં તે વેળા હિંદુસ્તાનમાં આવેલા બે ત્રણ અધિકારીઓનાં ડહાપણ તથા બીજા ઉત્તમ ગુણોને લીધે કંપની ટકી રહી હતી. નવીન સંજોગોને લઈને તેના અમલદારોને રાજય કરવાને કસબ શિખવો પડ્યો અને તેઓ તે પૂર્ણ રીતે શિખ્યા. સને 1662 થી 1690 સુધી સુરતને કારભાર ત્રણ પ્રેસિડન્ટોએ ચલાવ્યા હત–સર જ્યોર્જ સેન્ડન (Sir George Oxenden), જીરાલ્ડ 110747 (Gerald Aungier) 242 242 MA 211423 (Sir John Child) સર જ્યોર્જ સેન્ડન—એને જન્મ સને 1920 માં હતો. ક્રોમવેલના વખતમાં એ કંપનીની નોકરીમાં દાખલ થયે અને બીજા
Page #333
--------------------------------------------------------------------------
________________ 316 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ચાર્લ્સના રાજ્યારોહણ પછી તેને સરને ખિતાબ તથા સુરતના પેસિડન્ટની જગ્યા મળી (સને 1662). તેના વાર્ષિક 8000 રૂપીઆના પગાર ઉપરાંત, 2000 બક્ષિસ તરીકે આપવાના કર્યા હતા. તે સુરત આવ્યા ત્યારે શિવાજીને ઉદય થવા માંડયો હતો. સને 1664 માં તેણે સુરત ઉપર સ્વારી કરી ત્યારે સેન્ડને અંગ્રેજ કઠીનું સંરક્ષણ કરવાથી ઔરંગજેબ બાદશાહે તેને બહુ માનપૂર્વક પોશાક આપ્યો, અને કંપની તરફથી પણ તેને બક્ષિસ મળી. એણે સને ૧૬૬૮માં મુંબઈ બેટ તાબામાં લઈ ત્યાં દિવાની તથા લશ્કરી કાયદા દાખલ કરી સઘળી બાબતને યોગ્ય બંદોબસ્ત કર્યો. તે ઘણે ધીટ તથા ચાલાક હતા, આ દેશમાં અંગ્રેજી રાજ્યની સ્થાપના કરવામાં તેણે ઘણી મદદ કરી હતી, અને ઈસ્ટ ઈનડીઆ કંપનીનું લશ્કર ઉભું કરવામાં તેણે અગ્રેસર ભાગ લીધો હતો. તે સને 1668 માં સુરતમાંજ મરણું પામ્યા હતા; એની કબર ત્યાં અદ્યાપિ છે. મુંબઈબેટ કંપનીના કબજામાં આવ્યા પછી ત્યાંવહાણ બાંધવાનું મોટું કારખાનું કહાડવાને કંપનીને વિચાર હતું, અને બે વહાણે તૈયાર કરવાનો કસેન્ડનને હુકમ પણ મળ્યો હતો. પરંતુ ધ્રોલના નેવિગેશન એકટ પરદેશમાંથી ઈગ્લેંડ આવતો માલ ઈ લંડમાં તૈયાર થયેલાં વહાણમાંજ આવવો જોઈએ એ પ્રતિબંધ હોવાથી, મુંબઈમાં વહાણ બાંધવાનો વિચાર ત્યાગ કરવામાં આવ્યો. એના પછી રાલ્ડ જીયેરે સને ૧૬૬૯થી સને 1977 સુધી સુરતના પ્રેસિડન્ટને અધિકાર ભોગવ્યો. એ મુંબઈને ખરો સ્થાપક હતે; એણેજ મુંબઈને વહાણોનું તેમજ વેપારનું મુખ્ય બંદર બનાવ્યું, અને ત્યાં કિલ્લેબંધી કરી વખારને બચાવ કરવા પગલાં ભર્યા. તેણે મુંબઈનાં સઘળા રહેવાસીઓને શહેરના સંરક્ષણાર્થે લડવાની ફરજ પાડી હતી અને બ્રાહ્મણ તથા વાણીઆઓ જાતે લડાઈમાં ઉતરવાનું પસંદ નહીં કરતા હોવાથી તેમને માટે કંઈક રકમ કંપનીમાં ભરવાની ગોઠવણ કરી હતી. એ પ્રમાણે 600 દેશી તથા 400 યુરોપિયન સિપાઈઓનું લશ્કર તૈયાર કરી એક અંગ્રેજ સેનાધિપતીને તેના ઉપર દેખરેખ રાખવા મુકવામાં આવ્યો હતો. એ સેનાધિપતીને કૌન્સિલમાં સભાસદ થવાને હક
Page #334
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 11 મું. મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 317 પણ હતા. સને 1673 માં વલંદાઓએ મુંબઈ ઉપર હલ્લો કર્યો ત્યારે આ પ્રમાણે થયેલી લશ્કરી વ્યવસ્થાની કસોટી થઈઅહીંની સઘળી બાબતની સંપૂર્ણ તૈયારીથી ગભરાઈ જઈ વલંદાઓ નાસી ગયા. આંજીયરે કંપનીની ટંકશાળમાં નાણું પાડવા માંડ્યાથી તેને ઘણો ફાયદો થયો. મેગલ અને બીજા અધિકારીઓએ તેને એવાં નાણું કેમ પાડવા દીધાં તે સમજણ પડતી નથી. મુંબઈ બેટ ઉપર અંગ્રેજોને અમલ હતે ખરે તે પણ ત્યાં પર મુલકનાં નાણું પાડવાને તેમને અધિકાર પહોંચતું નહીં. છતાં મોગલ સરકારે તેમને એ માટે લેખી પરવાનગી આપેલી જણાય છે. ઉત્પન્નના અંદાજ ઉપર આંજીયરે જમીનને કર કરાવી આપે તે મળી મુંબઈની કુલ્લે આવક 16,660 રૂપીઆ હતી. દેશી વેપારીઓ તથા કારીગરોને ખાસ સવળતા કરી આપી મુંબઈ બોલાવવામાં આંજીયરે પ્રયાસ કર્યો અને તેમના ઉપર ધર્મ સંબંધી જુલમ કરવામાં નહીં આવે તથા તેની વધથી તેમની લાગણી નહીં દુઃખવવાની ગોઠવણ કરી. દેશીઓ પિતપોતાની જાતિની પંચ નીમી પિતાની તકરારનો નિવેડે લાવે એ બાબત આંજીયરે કંપનીના ઉપરી અધિકારીઓની પરવાનગી મેળવી હતી. તેણે મુંબઈની હવા સુધારવા અનેક પ્રયત્ન કર્યા તથા રોગના ઉપચાર માટે દવાખાનાં ઉઘાડ્યાં, પ્રાર્થના કરવા માટે એક મોટું દેવળ બાંધ્યું, અને ફેજદારી તથા દિવાની કાર્ટ સ્થાપી. તે વખતે મુંબઈને વિશેષ ત્રાસ આરબ તરફને હત; તેમનાં વહાણ આખા પશ્ચિમ કિનારા ઉપર પાંચ પાંચ માઈલને અંતરે ફરતાં હેવાથી તેઓ યુરોપિયન વહાણે ઉપર ગમે ત્યારે ઉતરી પડતા. વાસ્તવિક રીતે આરબી સમુદ્ર ઉપર આરબોનીજ સત્તા અનાદિકાળથી હતી એ તેના નામ ઉપરથી ખુલ્લું દેખાય છે. આ સમુદ્રમાં બીજા કોઈને દાખલ કરવા તેઓ ખુશી નહેતા, તેઓએ સ્વરક્ષણ માટે હજાર વર્ષ લગી કરેલા ઝનુની યુદ્ધને ઈતિહાસ મળતું નથી. જો તે હાથ લાગ્યો હતો તે તેમનાં શૌર્ય, સાહસ વગેરે ઉત્તમોત્તમ ગુણનાં અનેક અપ્રતિમ ઉદાહરણ આપણને મળત. આ આરબેને ઈતિહાસકાર ચાંચીઆનું નામ આપી અરબી સમુદ્ર ઉપર યુરેપિયન પ્રજાની સત્તા પૂર્વાપાર હેય એમ બતાવે છે. મુંબઈ અંગ્રેજોએ કબજે કર્યું એ
Page #335
--------------------------------------------------------------------------
________________ 318 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. આરબેને પસંદ પડયું નહીં. અનેક વેળા તેમણે કરેલા હુમલા સામે અંગ્રેજ તપ વડે શહેરનું રક્ષણ કરવામાં આવ્યું હતું. શિવાજીના લૂટારૂ લશ્કરની હેરાનગતીથી અંગ્રેજોનો બચાવ કરવાના હેતુથી સને 1674 માં જ્યોર્જ કસેન્ડનના છોકરા હેનરી એકસેન્ડનને આંજીયરે રાયગઢ મેકલી શિવાજી સાથે તહ કરી હતી. એની રૂએ શિવાજીએ અંગ્રેજોને પશ્ચિમ કિનારા ઉપર વેપારી વખાર ઉઘાડવાની તથા માલની ખરીદી તથા વેચાણ કરવાની પરવાનગી આપી; અને વિલાયતથી આવતા માલ ઉપર અઢી ટકાની જકાત ઠરાવી. એ સિવાય મોગલ આરમારને મુખી જંજીરાને સીધી દરસાલ ચોમાસામાં મુંબઈ આવી રહે અને મરાઠાઓ સામે લડતો. તેની સાથે પણ આંજીયરે મિત્રાચારી રાખી હતી. હિંદુ લોકોના ધર્મ તથા રીતરીવાજની એણે ઘણુ માહિતી મેળવી ત્યારે તેમની જાતિભેદને લાભ લઈ અંગ્રેજી રાજ્ય વધારવામાં બાધ નડશે નહીં એ તે સહજ જોઈ શક્યો, અને તે પ્રમાણે તેણે પ્રયત્ન પણ શરૂ કર્યો. દેશી જ્ઞાતોને કંઈક રાજકીય હક આપી તેમને પિતાના અધિકાર હેઠળ મુકવાને તેને વિચાર હતા, પણ તે પ્રમાણે અમલ કરવા કંપનીએ તુર્તવેળા મંજુર કર્યું નહીં. આ પ્રમાણે થયેલા સુધારા તથા શાંતિને લીધે થોડા જ સમયમાં મુંબઈની વસ્તી 10,000 ઉપરથી 60,000 થઈ વસૂલ ત્રણ ગણું વધ્યું, અને ધીમે ધીમે સુરતનું મહત્વ ઓછું થતાં એ શહેર આબાદ થવા લાગ્યું. સુરત છોડી અંગ્રેજોએ કાયમને માટે મુંબઈ જઈ રહેવું એવો આંજીયરને અભિપ્રાય હતો, પણ તેને વિલાયતથી અનુમોદન મળ્યું નહીં. ઍકસેન્ડનની પેઠે આંજીયર પણ સને 1677 માં સુરતમાં જ ગુજરી ગયો. પશ્ચિમ કિનારા ઉપર અંગ્રેજોની સત્તા કાયમ કરનારો આ પહેલે પુરૂષ હતો. તેની મહત્તાનું વર્ણન શબ્દથી થઈ શકતું નથી” એ પ્રમાણે કન્સિલે લખ્યું છે. તેના એક લેખ ઉપરથી તેની દુરદર્શી કુશળતા વ્યક્ત થાય છે. “દેશી સત્તાધીશોને કાગળ ઉપર ધમકી આપવી ઉપયોગી નથી. હાથમાં તલવાર લઈ વેપાર ચલાવવો જોઈએ.” “પરમેશ્વરની તમારા ઉપર મેટી મહેરબાની હેય એમ દેખાય છે. બીજી કોઈ પણ યુરોપિયન પ્રજા
Page #336
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 11 મું. મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 319 કરતાં તમારે પાયો હિંદુસ્તાનમાં વધારે મજબૂત થયો છે એમાં કંઈ સંશય નથી” એ પ્રમાણે તેણે કંપનીને પત્રદ્વારા જણાવ્યું હતું. એની પછી સને 1677-82 સુધી રોટી કંપનીને પ્રેસિડન્ટ હતો.એ હકણ હોવાથી ચાલતી અંધાધુંધીથી દબાઈ ગયો હતો. આ સ્થિતિનો લાભ લઈ મુંબઈમાં જુદા જુદા અનેક સત્તાધીશોએ પિતાનાં સ્થાન કર્યા. મરાઠા તથા સીધીઓ લડવા લાગ્યા, કેનરી તથા અંદેરીના બે કિલ્લા તે બનેએ કબજે કર્યો; અને થોડો વખત મુંબઈમાં અંગ્રેજોને આસરે લાગશે નહીં એમ જણાવવા લાગ્યું. પણ તેમને સારે નસીબે સને 1982 માં સર જૉન ચાઈલ્ડ પ્રેસિડન્ટ તરીકે હિંદુસ્તાન આવ્યો, તેણે કંપનીનું કામ ધીરજથી ઉપાડી લઈ ચાલતી અવ્યવસ્થા દૂર કરી. સ૨ જોશુઆ ચાઈલ્ડ અને સર જોન ચાઈલ્ડ એ બને પરાક્રમી ભાર ચલાવ્યો હતો. સર જોશુઆ ઇંગ્લંડમાં કંપનીનો ગવર્નર હતો. તે વખતે ન ચાઈલ્ડ સુરતના પ્રેસિડન્ટ હતા. એમને પિત્રાઈ ભાઈ ઘણો વખત રાજાપુરની વખારમાં હતો ત્યારે ને ત્યાં રહી દેશમાં ચાલતી સઘળી ધામધુમ જોઈ લીધી હતી, અને મરાઠાઓને મુખ્ય હેતુ શો હતે તે પણ તે સમજી ગયો હતો. સને 1682 માં તેને સુરતના પ્રેસિડન્ટનો એક્કે મળ્યો, ત્યારે પિતાની હોંશીઆરી તથા હિમતથી પ્રેરાઈ ગમે તે થાય તે પણ હાથમાં શસ્ત્ર લઈ પિતાની સત્તા વધારવાને તેણે સંકલ્પ કર્યો. તેના આ કામમાં જનને તેના ભાઈ જોશુઆ તરફના સંપૂર્ણ ટેકો હતો. પ્રથમ કંપનીના હુકમનો અનાદર કરી ખાનગી વેપાર કરનારાને એણે સખત શિક્ષા કરી તેમનો ધંધે છોડાવ્યો. બીજી તરફ ઔરંગજેબ બાદશાહની સત્તા દીનપરદીને નરમ પડવા માંડી, મરાઠાઓ સાથે લડવા માટે તે જાતે દક્ષિણમાં આવ્યો ત્યારે સુરતમાં મેગલાઈ અમલ ઢીલું પડે હતો. આથી સુરતનું થાણું છોડી મુંબઈમાં કંપનીનું મુખ્ય ધામ કરવા સર જોન ચાઈલ્ડ આગ્રહપૂર્વક કંપનીને જણાવ્યું. ઈગ્લેંડમાં તેના ભાઈએ ગવર્નર તરીકે ડાયરેકટરોને સઘળી હકીક્ત સમજાવી ચાઈલ્ડના વિચારને અનુમોદન આ
Page #337
--------------------------------------------------------------------------
________________ 320 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જો. પવા તેમની પાસે ઠરાવ કરાવ્યો. એ હુકમ અન્વય સને 1686 માં અંગ્રેજોએ સુરત છેડયું, અને મુંબઈના બંદોબસ્ત તેમજ બચાવ માટે આરમાર તથા બીજી યુદ્ધસામગ્રી તૈયાર કરવા માટે જરૂરને ખરચ કરવાની કંપનીએ પરવાનગી આપી. આજ અરસામાં મરાઠા છાવણીમાં પણ અવ્યસ્થા શરૂ થઈ એ ધ્યાનમાં રાખવાનું છે. શિવાજી મરણ પામ્યા હતા, અને તેનો છોકરો સંભાજી તેના પિતાએ સ્થાપેલી મહાન સત્તા સંભાળવાને બીલકુલ નાલાયક હતે. વળી ઔરંગજેબ જાતે તેની છાતી ઉપર આવી બેઠેલ હોવાથી બીજી તરફ નજર ફેરવવાનું તેને ફાવ્યું નહીં. આ સ્થિતિ લક્ષમાં રાખી તેને લાભ લેવાનું કામ સર જોને ઉપાડ્યું. તેણે આ વખતે કરેલી સઘળી વ્યવસ્થા તત્કાલીન પરિસ્થિતિને લાભ લેવા માટે જ યોજાયેલી માલમ પડે છે. 3. કંપનીના નેકરની રહેણી-કૅપેલે કંપનીના વહિવટની કરેલી ગવણ પછી સુરતમાંના અંગ્રેજ વેપારીઓની રહેણી સુધરતાં તેઓ સુખી જીંદગી ગુજારવા લાગ્યા. આરમારને માટે કેટલાક સુંવાળીમાં બંગલા બાંધી રહ્યા હતા. વિલાયતથી વહાણ આવે ત્યારે એ બંદરનો દેખાવ ઘણે સુશોભિત થતું. એ વેળા લેકે બે પૈડાંની તથા ચાર પૈડાંની બળદની ગાડીઓ વાપરતા; અંદર પગ લાંબા કરી બેસવાની જગ્યા ન હોવાથી પલાંઠી વાળી બેસવું પડતું; ગાડીમાં બેસવા માટે રંગ બેરંગી કાપડની ગાદીઓ હતી. ગાડીની સાથે સિપાઈઓનાં ટોળાં ચાલતાં ત્યારે સ્વારીની નક ખુબીદાર થતી. સુરતના પ્રેસિડન્ટની સ્વારી મેટા ઠાઠથી નીકળતી; સાથે નગારખાનું, રણસીંગડાં વગેરે વાજીવાળા તથા સામાન સજેલા ઘેડા રહેતા; તેમજ છત્રી, ચમ્મર તથા પંખાવાળા ઉપરાંત પાલખીની બન્ને બાજુએ યુરોપિયન સિપાઈઓની હાર ચાલતી. મુંબઈના ડેપ્યુટી ગવર્નરને ઠાઠ પણ લગભગ તેજ હતો. મદ્રાસના પ્રેસિડન્ટની શહામત સુરતના અમલદાર જેવીજ હતી. તેની પાસે 300 દેશી સિપાઈઓ રહેતા અને જરૂર પડતાં બીજા 1500 માણસે તૈયાર રહેતાં. આ સિવાય કન્સિલર વગેરે અધિકારીઓ
Page #338
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 11 મું. મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 321 ઘોડા ઉપર નીકળતા, અને સ્ત્રીમંડલ પાલખીમાં બેસતું. પ્રેસિડન્ટની તહેનાતની સામગ્રી ઘણી મોટી હતી. અસંખ્ય હાથી, ઘોડા, પાલખી તેમજ ઑકટર, શસ્ત્રવૈદ્ય, ઉપાધ્યા, નોકર વગેરે પુષ્કળ માણસે તેની પાસે રહેતાં. ભાજન વેળા વાજીંત્રના સુસ્વર નીકળતા, દરેક પદાર્થ રસેડામાંથી બહાર આવતાં રણસીંગડું ઝુકાતું, અને સાથે ચાંદીની છડીવાળો પદાર હમેશ રહે. બંગલાને ઉપલે મજલેથી પ્રેસિડન્ટની સ્વારી નીચે આવતાં સલામી થતી. કેટલીકવાર તે ઘોડા ઉપર અથવા ઘેડાની ગાડીમાં ફરવા નીકળતો. પ્રેસિડન્ટને આવો ઠાઠ જોઈ તથા તેને આવી મોજશેખ ઉડાવવાની મળતી હોવાથી તેની જગ્યા માટે કંપનીને નેકરમાં સખત ખેંચતાણ થતી એ કહેવાની જરૂર નથી. સુરતના પ્રેસિડન્ટ સર જોન ચાઈલ્ડના ગુણાનુવાદ કંપનીએ પાર્લામેન્ટને સને 1688 માં સાદર કરેલી એક અરજીમાં નીચે પ્રમાણે ગાયા હતા–એ ગૃહસ્થ આજે પાંત્રીસ વર્ષ થયાં હિંદુસ્તાનમાં છે, અને એ દરમિયાન એક પણ વખતે ઈગ્લેંડ આવ્યું નથી; તેનું ડહાપણ, પૈર્ય, પ્રમાણિકપણું અને નિર્વ્યસનતા સઘળાને જાણીતાં . તેને હિંદુસ્તાનમાં સર્વ જાતના લકો માન આપે છે, કેમકે શત્રના સગુણો પારખી કહાડવામાં હિંદુઓ હમેશા તત્પર રહે છે. સર જૉન ચાઈલ્ડ ઔરંગજેબ બાદશાહ સાથે એવી હોંશીઆરીથી યુદ્ધ કર્યું કે મોગલનાં સઘળાં જહાજ તેના હાથમાં સપડાઈ ગયાં તે પણ બન્ને બાજુથી રક્તનું એક ટીપું પણ પડયું નહીં. ચાઈલ્ડના હાથમાં પકડાયેલાં શત્રુનાં માણસોને પાછાં રવાના કરતી વેળા તેમને કપડાંલત્તાં તથા પૈસાથી નવાઝી એટલા તે ખુશ કર્યા કે તેમણે ચાઈલ્ડ તેમજ અંગ્રેજો માટે બાદશાહ પાસે ભલામણ કરી તેમના માર્ગમાં આડે ન આવવા સમજાવ્યો.” આ વાક્યમાં પુષ્કળ ગર્ભિત અર્થ રહેલ છે તેનું સ્પષ્ટીકરણ આગળ થશે. સુરતની કઠી મેગલ અધિકારી પાસે નામને ભાડે રાખેલા એક ભવ્ય મકાનમાં હતી. આ મકાન વખતોવખત તેના થયેલા જીર્ણોદ્ધાર છતાં હજી તેની અસલ જગ્યાએ છે, અને તેના ઉપર લૈર્ડ કર્ઝનના ઈન્ડીઅને મૅન્યુમેન્ટસ એકટના ઠરાવની રૂએ સરકાર તરફથી એક તકતી પણ
Page #339
--------------------------------------------------------------------------
________________ ૩રર હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જ. મુકવામાં આવી છે. કાઠીને બંગલ પથ્થરને બાંધેલે, મજબૂત અને સુંદર હતું. તેને એક ભાગમાં કચેરી વગેરેની ગોઠવણ હતી, અને ઉપલે ભાગ પ્રેસિડન્ટને રહેવા માટે જુદો કહા હતા. બંગલાની આસપાસ ફરતી અગાસી હતી, લાકડાં ઉપર નકસીનું કતરકામ કરેલું હતું; નાના પ્રકારની વસ્તુઓથી બંગલાને શણગારવામાં આવ્યા હતા, અને ચિત્રવિચિત્ર પક્ષી તથા પ્રાણીઓની આકૃતિ ઠેકઠેકાણે મુકવામાં આવી હતી. કચેરીનું કામ ઘણું ખરું સવારના દસથી બાર સુધી અને સાંજના ચારથી કઈ કઈવાર મેડી રાત લગી ચાલતું. મકાનના છેક નીચેના ભાગમાં માલ ભરવામાં આવતો. કાપણી વખતે લેકેની આવ જા ઘણું ભારે થતી, એ વેળા વખારની હદમાં અતિશય ગડબડાટ તથા શેરબકોર થતું. દરેક માણસ પોતાની સ્થિતિ પ્રમાણે સ્વમાન જાળવા પ્રયત્ન કરો. કંપનીના સઘળા અમલદારોને દેશી ભાષા શીખવવા માટે એક મુનશી રાખવામાં આવતું, છતાં અહીંની ભાષા ઘણાને આવડતી નહીં, એટલે તેમને ઇંગ્લેડથી ઠપકો મળત. બહાર ગામની નાની વખારમાં જે માણસને મોકલવામાં આવ્યાં હતાં તે નિશાળનાં છોકરાઓ જેવાં આળસુ તથા રમતીઆળ હતા અને ધ્યાન દઈ બીલકુલ કામ કરતાં નહીં. આથી તેમને વારંવાર ઈગ્લેંડથી દંડની શિક્ષા ફરમાવત્રામાં આવતી. આવી રીતે એકઠા થયેલી દંડની રકમ જુદી રાખી તેને કોઈ સાર્વજનિક કામમાં ઉપયોગ થતું. સુરતમાંની અંગ્રેજ તેમજ વલંદા લેકેની કબરે જેવાથી તેમની જીંદગીને વૈભવ તથા ઠાઠમાઠનો કંઈક વિચાર આપણને આવી શકે છે. આ ખ્રિસ્તી લેકેએ મુસલમાન અમલદારોના આડંબરની આબેહુબ નકલ કરી હતી. એ લેકીને મોટો ઠાઠ કરી નકામો ખર્ચ નહીં વધારવા માટે વારંવાર ઈગ્લેંડથી તાકીદ થતી પણ તે સઘળી નિષ્ફળ જતી. મંડેલે નામના પ્રવાસીએ સુરતની એ સમયની જાહોજલાલીનું વર્ણન નીચે પ્રમાણે કર્યું છે - તાપી નદીના બન્ને કાંઠા ઉપર સુંદર બાગ હતા, અને તેમાં મોટાં અને ભવ્ય મકાને આવી રહ્યાં હતાં. આ હવેલીઓને ખુલ્લો સફેદ રંગ આસપાસના લીલા કુંજર બાગમાં ઘણે ખીલી નીકળતું હતું. વહાણ
Page #340
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 11 મું. મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 32 પરથી ઉતર્યા બાદ અમે પ્રથમ જકાતતપાસણી માટે મુસલમાન સુબાના મકાન આગળના કસ્ટમ હાઉસમાં ગયા. ત્યાં અમારા જેવા યુરોપથી આવેલા ઉતારૂઓ પાસે જે કંઈ સામાન હોય તેમાંથી જોઈએ તેવો માલ અધિકારીઓ વેચાતે માગતા. જે ખાનગી વસ્તુ હોય તો તે તેને આપવીજ પડતી; એમ છતાં તે વિશે ખરી હકીકત કહીએ તે તે ઘણીવાર પાછી મળતી. આ વસ્તુઓ જોવા માટે મોગલ સુબેદાર જાતે ત્યાં આવે છે. યુરોપના વેપારીઓ નાના તરેહની જણસે ખાનગી જણાવી દાણચોરીથી લઈ જાય છે, અને પાછળથી મરછમાં આવે તે કિંમતે વેચે છે તેથી જકાત અધિકારીઓને ઘણા સાવધ રહેવું પડે છે.” મંડેસ્લે બંદર ઉપર ઉતરી તેને માટે આવેલી બે સફેદ બળદની ગાડીમાં બેસી પ્રેસિડન્ટને ત્યાં ગયો. અહીં પ્રેસિડન્ટ તેની તરફ ઘણું સ્નેહ ભાવથી વર્યો, અને તેને પોતાને ઘેર રાખી તેની યોગ્ય આગતાસ્વાગતા કરી. વખારની વ્યવસ્થા તથા ત્યાંને કરબ ઘણું ઉત્તમ પ્રકારનાં હતાં, અને સઘળા નોકરીને પ્રેસિડન્ટનો ભારે ધાક હતો. તે વેળા ચાહ પીવાને વહિવટ દેશીઓ ઉપરાંત અંગ્રેજ તેમ વલંદાઓમાં પણ હતું. મંડેલેને અંગ્રેજી ન આવડતું હોવાથી બીજાઓ સાથે વાત કરવામાં તેને ઘણી અડચણ પડી. એ સુરતથી અમદાવાદ ગયે ત્યારે આરબખાન નામને હશીઆર મેગલ સુબે ત્યાં અમલ ચલાવતું હતું. તેની વય સુમારે સાઠ વર્ષની હતી, અને તેની મિલકત દસ કરોડ રૂપીઆની અંકાતી હતી. તેની એક સ્વરૂપવાન છોકરીને બાદશાહના બીજા છોકરા સુજા સાથે પરણાવવામાં આવી હતી. મંડેલે હિંદમાં આવ્યો તે અગાઉ તરતજ એ લગ્ન થયાં હતાં. છોકરી સાસરે ગઈ ત્યારે આરબખાને તેની સાથે વીસ હાથી, એક હજાર ઘેડા, તથા નિરનિરાળી જણસોથી ભરેલાં છ હજાર ગાડાં બાદશાહને નજરાણું તરીકે મેકલ્યાં હતાં. અમદાવાદના સુબેદારની કચેરીમાં પાંચસે નેકર હતા અને તેના ખાનગી ચાકરની સંખ્યા ચારસોની હતી. એ સઘળા તેને ઘેરજ જમતા. સુબેદારના ઘરને ખરચ દર મહિને સુમારે બાર તેર હજાર રૂપિઆને હતા, અને એ ઉપરાંત તેના ખાનગી પાંચસે ઘોડા તથા
Page #341
--------------------------------------------------------------------------
________________ 324 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. પચાસ હાથીને ખરચ હતો; તેના નેકર ચાકરેને પિશાક ઘણે મુલ્યવાન હતે, તે પણ સુબેદાર પોતે ઘણે સાદે રહતે. મંડેલેએ જ્યારે એ સુબેદારની મુલાકાત લીધી ત્યારે તે તેની તરફ ઘણી અદબથી વર્યો હતો, અને તેને ખાના ઉપર તેડી તેને સત્કાર કર્યા હતા. આ આરબખાન ઘણા કુર અને કડક સ્વભાવને હતે. કંપનીની મુખ્ય વખાર સુરતમાં આવેલી હોવાથી એ શહેરની જાહોજલાલી આ સમયે અવર્ણનીય હતી. કંપનીના અમલદારોએ લખેલાં એ શહેરનાં વર્ણન વાંચી આપણે ચકિત થઈએ છીએ અને બસો વર્ષમાં મુંબઈની ચડતીથી એ પુરાતન શહેરની કેવી અવદશા થઈ એ કળી શકતા નથી. અહીં અનેક દેશી વેપારીઓ કંપનીના આડતીઆ તરીકે કામ કરતા અને તેમને સઘળી જાતનાં વેચાણ તથા ખરીદ ઉપર સેંકડે બે ટકા દલાલી મળતી. સુરતની આસપાસ કાપડને મે વેપાર ચાલત. વરસાદની શરૂઆતમાં કંપનીના અમલદારો ગામેગામ ફરી વેચાતું લીધેલું સુતર વણકરોને હેચી આપતા કે માસાં બાદ વિલાયત મોકલવા માટે જોઈતું કાપડ તૈયાર થાય. આના જેવી દરેક વખારની ચાર શાખા હતી. પહેલી હિસાબી શાખા. તેમાં એકાઉન્ટન્ટની સહી થયેલ કેઈ હિસાબ પ્રેસિડન્ટ આગળ રજુ થયા વિના તથા તેની ઉપર તેની સહી થયા વિના તીજોરીમાંથી પૈસા અપાતા નહીં. બીજી શાખા માલના ભંડારની હતી. ખરીદી તથા વેચાણ ની નેંધ રાખવાનું કામ ભંડારના ઉપરીનું હતું. ત્રીજી શાખામાં વહાણને લગતું કામ થતું, અને તેના ઉપરીને પર્સર કહેતા. તે માલની નેંધ તપાસી તે પ્રમાણેને માલ વહાણ ઉપર ચડાવવાનું તથા ત્યાંથી ઉતારવાનું કામ કરતે. છેલ્લી અને એથી શાખા સેક્રેટરીની હતી. તેનું કામ સધળા પ્રકારને પત્રવ્યવહાર ચલાવી, કન્સિલની સભાની હકીકત નોંધવાનું અને અગત્યના કાગળ ઉપર કંપનીને સિકકે મારવાનું હતું. સને 1668 માં પ્રત્યેક અંગ્રેજ વખારમાંના કંપનીના નેકરનાં વર્તન બાબત દસ નિયમે ઠરાવવામાં આવ્યા, અને તેની નકલે સઘળે મેકલી દરેક વખારમાં જાહેર જગ્યાએ ચટાડવામાં આવી. અંગ્રેજોના
Page #342
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 11 મું. મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 325 બાઇબલમાં એવીજ દસ આજ્ઞાઓ પરમેશ્વરે લોકોને આપેલી છે તે ઉપરથી આ આજ્ઞાની વખારમાં ઘણી જ ટેળ થતી. આ બાબતમાં સર જોન ચાઈલ્ડ હેઠળના મજકુરને પત્ર ઈગ્લડ લખ્યો હતે “કંપનીએ આજ્ઞા આપી છે પણ તેના ઉલ્લંઘન માટે સઘળી બાબતમાં શિક્ષા ઠરાવી નથી. આજ લગી પ્રેસિડન્ટ તથા તેની કૅન્સિલે વખારના બંદોબસ્ત માટે ઘડેલા નિયમ અન્વયે અપરાધીઓને શિક્ષા કરવાનું નક્કી થયેલું છે. વ્યભિચાર કરનારને તથા પ્રાર્થનામાંથી ગેરહાજર રહેનારને સખત શિક્ષા કરવામાં આવે છે; મારા મત પ્રમાણે કંપનીની આજ્ઞા કરતાં આ નિયમ ઉત્તમ પ્રકારે ૫ળાય છે. પ્રાર્થનામાં હાજર નહીં રહેનારને રવિવારે અઢી રૂપીઆ તથા આડે દહાડે સવા રૂપીઓ દંડ થાય છે. દારૂ પી દેશીઓને ગાળ દેવા માટે ગુન્હેગારને બેડી પહેરાવી આખો દિવસ વખારના મુખ્ય દરવાજા ઉપર બેસાડી રાખવામાં આવે છે, અને રાતના થાંભલા સાથે અંદરના ભાગમાં બાંધી રાખવામાં આવે છે. પ્રેસિડન્ટની રજા વિના વખારની બહાર જનારને વીસ રૂપીઆ દંડ થાય છે. આ શિક્ષા વારંવાર કરવામાં આવે છે, અને કઈ પણ ગુન્હેગાર સજામાંથી છટકવા પામતું નથી. વળી પ્રેસિડન્ટની રીતભાત ઘણી ઉત્તમ હોવાથી અમારી વખાર એવી અત્યુત્કૃષ્ટ સ્થિતિમાં છે, કે તેને કેાઈ કોલેજ અથવા મઠની ઉપમા આપી શકાય, કારણ કે અહીં વ્યાખ્યાને તેમજ વાદવિવાદ પણ ચાલે છે. ઇતિહાસ, નીતિ, આત્મસંયમન, વેપાર, દ્રવ્ય પ્રાપ્તિ, ઈત્યાદિ વિષય ઉપર વારંવાર અહીં ચર્ચા થાય છે. દરરોજ સવારે વખારના દરવાજા ઉઘાડવા પહેલાં અમે પ્રાર્થના કરીએ છીએ, અને રાતના દરવાજા બંધ કરવા પછી 8 અને 9 ની વચમાં ફરીથી ઈશ્વરપ્રાર્થના કરીએ છીએ. રવિવારે દિવસમાં બે વખત પ્રાર્થના થાય છે અને પાદરી ઉપદેશ કરે છે. એકંદર રીતે ધર્મના નિયમ અમે એક નિષ્ઠાથી પાળીએ છીએ. કેટલાંક ટાણને દિવસે અમે સમારંભ કરીએ છીએ, અને અપવાસને દિવસે અપવાસ પણ કરીએ છીએ. ક્રિસ્ટમસ, ઇસ્ટર અને વિટસન્ટાઈડ એ અમારા મોટા તહેવાર છે; તે દહાડે પ્રાર્થના અને મિજબાની થાય છે. એ દિવસોમાં અમે સઘળું સરકારી કામ બંધ રાખીએ
Page #343
--------------------------------------------------------------------------
________________ ૩ર૬ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. છીએ, અને મકાન ઉડાવીએ છીએ તેની બહારના સઘળા લેકોને ખબર હોય છે. ગન પાઉડર પ્લેટ’નો દિવસ, તા. 5 મી નવેમ્બર, રાજાની જન્મગાંઠને દિવસ, તા. 29 મી મે, પણ અમારા મેજના દહાડા છે. લેટ, ગુડફ્રાઈડે અને પહેલા ચાટર્સની ફાંસીને દિવસ (તા. 30 જાનેવારી) એ અમારા અપવાસના દહાડા છે. પ્રેસિડન્ટ વગેરે કેટલાક લેકે દર શુક્રવારે પણ અપવાસ કરે છે. અપવાસને દહાડે ફક્ત માછલી ખાવી, પણ માંસ લેવું નહીં એવી રોમન સંપ્રદાયની આજ્ઞા અમે પાળતા નથી. એ દિવસે જોઈએ તેથી પણ થોડું અમે ખાઈએ છીએ; અને આખો દહાડો કંઈપણું ન ખાતાં રાતના થડો ખોરાક લઈ પ્રાર્થના કરી સુઈ જઈએ છીએ. આ ઉપરથી સહજ જણાશે કે અમારું વર્તન તમને લાગે છે તેટલું નિંદક નથી. અમે ધર્મબંધને તરછોડી નાંખ્યાં નથી, પણ પવિત્ર આચરણ કરીએ છીએ; આપની મરછમાં આવે તે આ હકીકત કંપની રૂબરૂ મુકવી. મુંબઈ તા. 18 જાનેવારી સને 1672. ન ચાઇલ્ડ.” ચાઈલ્ડનું આ કહેવું ખરું હેય તે પણ હિંદુસ્તાનની વખારમાં પુષ્કળ અનાચાર ચાલતો હતો એવું અનેક માણસોનું કહેવું છે. જે કઈ દુરાગ્રહી તે તે કંપનીના કારભારમાંથી દૂર થઈ પિતાને સ્વતંત્ર પંથ લે. એવા બંડખેરો તરફથી કંપનીને ઘણો ત્રાસ પડતો. સને 1967 માં કંપનીએ ઇંગ્લેડથી પિતાના નોકરેનાં છોકરાંઓને શીખવવા માટે પિતાને ખર્ચ શિક્ષકને મદ્રાસ મોકલ્યા હતા. હિંદુસ્તાનમાં આવી હજારે માણસે મરતાં તો પણ અંગ્રેજો પિતાનું ધૈર્ય છોડતા નહીં, અને હાથ ધરેલું કામ ઘણી જ બૈર્યતાથી ચલાવતા એજ તેમનું મોટું ભૂષણ છે. કાયર કહે છે કે “ઝાડને ઉખેડી નાખી કેઈ ભળતી જ જગ્યાએ રોપ્યું હોય તેવી અમારી સ્થિતિ છે. 500 લેક અહીં આવે તેમાંથી 100 જવવા પામતા નથી. એ સોમાંથી પચીસને દ્રવ્યને લાભ થયો કે નિરાંત અને એમાંના દસમાંને એક સ્વદેશ પાછો પોતે તે ઘણું જ થયું.' તે વેળા વ્યભિચાર તથા મદ્યપાનના અવગુણે ઇંગ્લંડમાં બે હદ વધી ગયા હતા. રાજા બીજો ચાર્જ પડે એ વ્યસનના પુતળારૂપ થયો હતો, !*
Page #344
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ ૧૧મું મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 327 અને તેને અનુવાદ આ દેશમાં થયા વિના રહે નહીં. લેકે ઉપર જુલમ કરે, લાંચ ખાવી, સ્વધર્મની નિંદા કરવી, બીજાઓ ઉપર વિનાકારણ પ્રતિબંધ મુકવા, બંડ ઉઠાવવાં, વગેરે આપે વારંવાર કંપનીના કરે. ઉપર આવતા; દારૂ પી તેફાન કરવાનું તે હમેશ ચાલુજ હતું. આવા તેફાનીઓને કાબુમાં રાખવાનું કામ અતિશય મુશ્કેલ હતું. તે સમયની સ્ત્રીઓ પણ પુરૂષની માફક વ્યસનાધીન થઈ હતી. સેન્ટ હેલીનામાં લાવી રાખેલા ગુલામ કામ બરાબર નહીં કરતા હોવાથી તેમને માટે તેમની જાતની સ્ત્રીઓ વહાણ ભરી લાવવામાં આવી ત્યારે જ તેઓ શાંત પડી કામ કરવા લાગ્યા. તેજ પ્રમાણે કંપનીએ પિતાના સોલેજ માટે તથા બીજા નોકરો માટે ઈશ્વથી સ્ત્રીઓ મોકલવાની તજવીજ કરી. પણ એવી સ્ત્રીઓના ઉદરનિર્વાહનાં સાધને પુરતાં ન હોવાથી, તેમજ સઘળાનાં લગ્ન થવાં મુશ્કેલ હેવાથી, સ્વદેશથી સાથે આણેલી સદાચરણની અલ્પ પુંજી ખપી જતાં તેઓને પેટને માટે આડે રસ્તે ઉતરવાની જરૂર પડતી. તેમનાં ધર્મવિરૂદ્ધ અને નીતિભ્રષ્ટ વર્તન સુધારવા માટે જીયરે પુષ્કળ મહેનત કરી પણ તેને કંઈ ઉપયોગ થયો નહીં. બીજા ચાર્લ્સ રાજાના શેખન સ્વભાવ સમજવાને કંઈક ખ્યાલ આવે તે માટે સને 1683 માં વિલાયતથી આવેલા એક પત્રનો ઉતારો હેઠળ આવે છે - . રાજાની અમને એવી આજ્ઞા થઈ છે કે હિંદુસ્તાનમાંથી એક અતિશય ઠીંગણે સત્તર અરાઢ વર્ષને સીધી પુરૂષ અને ચૌદ ચૌદ વર્ષની બે સીધી છોકરીઓ પ્રાપ્ત કરી મોકલી આપવી. તેઓ બની શકે તેટલાં તંદુરસ્ત અને ખુબસુરત હોવાં જોઈએ. યોગ્ય વ્યવસ્થાથી તેમને વહાણ ઉપર ચડાવી તેમની ઉત્તમ પ્રકારની કાળજી લેવા માટે કપ્તાનને તાકીદ કરવી. ખાસ કરીને માર્ગમાં ખલાસીઓ છોકરીઓનું પાતિવ્રત્ય ભ્રષ્ટ કરે નહીં એની બરાબર તજવીજ રાખવી. રસ્તામાં તેમના ખાવા પીવાની તેમજ કપડાંલત્તાની યોગ્ય વ્યવસ્થા કરવી; અને દેશના રીવાજ મુજબ હાથે પગે વગેરે અન્ય જગ્યાએ પહેરવાના સઘળી જાતના બેટા દાગીના તેમને પહેરાવી મોકલવા” માણસને જાનવરની માફક સોદા કરવાને પ્રઘાત તે વખતે કેટલે હવે તે આ ઉપરથી દેખાઈ આવે છે.
Page #345
--------------------------------------------------------------------------
________________ 328 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 બે ક વેપારની આબાદી–ખરું જોતાં કંપનીના વેપારને પરશત્રુ તરફથી ઘણો ઉપદ્રવ નડતે નહીં, પણ અનેક અંગ્રેજ વેપારીઓ કંપનીના ઈજારાને અનાદર કરી વેપાર અને સમુદ્ર સર્વને માટે એક સરખાં ખુલ્લાં હોવાં જોઈએ એ ધોરણ ઉપર પિતાને વેપાર ચલાવતા. આ પીડાને બંદેબસ્ત કંપનીને હાથે કદી થયો નહીં. રાજાની મદદથી અથવા અન્ય ઉપ થી એ ત્રાસ કઈક વેળા મતે, તે પણ ફરીથી તરતજ સ્થિતિ તેવીને તેવી થતી. એમ છતાં બીજા ચાર્લ્સ અને જેમ્સ રાજાઓના અમલમાં આવા બંડખોરોને સારો બંદોબસ્ત થયો હતો. જેસે પિતાને ઘણો પૈસે આ ધંધામાં નાંખ્યું હતું એટલે પિતાના હિત માટે તે બંડખોરોને શિક્ષા કરવા હમેશા તત્પર રહે. સને 1960 પછીનાં પચીસ ત્રીસ વર્ષમાં કંપનીને વેપાર ઘણેજ ધમધોકાર ચાલ્યો હતે. ઈંગ્લંડમાં જ્યાં ત્યાં લેકમાં સુંદર રેશમી કાપડના અને એશઆરામના શેખ શરૂ થયા હતા, અને ગરીબાઈ તથા વ્હીકણપણના દિવસે જતા રહેલા જણાતા હતા. પુષ્કળ મરી મસાલાવાળાં ભેજનમાં લેકને ગમત પડવા લાગી હતી. સર થોમસ મને (Sir Thomas Munn) ઇંગ્લંડના આ વેપારની યોગ્યતા નીચેના શબ્દોમાં વર્ણવી છેપરદેશ સાથેના અમારા વેપારમાંથી રાજાને મેટું વસુલ ઉત્પન્ન થાય છે, દેશની આંટ વધે છે, લેકને સારે ઉદ્યોગ મળે છે, કળાશલ્યમાં તેઓ આગળ વધે છે, અમારી જરૂરીઆત પુરી પડે છે, ગરીબને પેટ ભરવાનાં સાધન મળે છે, જમીનની ફળદ્રુપતા વધે છે, રાષ્ટ્રીય ખલાસીઓની શાળા , ઉભી થાય છે, રાજ્યના સંરક્ષણ માટેના કોટ કિલ્લા આપોઆપ ખડા થાય છે, પૈસાને ઝરો સદૈવ વહ્યા કરે છે, અમારાં યુદ્ધને ખર્ચ નીકળે છે, અને શત્રના હુમલા દબાઈ જઈ બીજાં અનેક કામ આ એકલા વેપારને લીધે જ પાર પડે છે.* સને 1663-64 માં રાજાના ભાઈ જેસે વેસ્ટ ઈન્ડીઆ બેટમાં *Sir Thomas Munn's England's Treasure by Foreign Trade, 1664.
Page #346
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 12 મું] મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 329 ઉદ્યોગ ચલાવવાના વિચારથી એક કંપની ઉભી કરી રાજા પાસેથી તેને માટે સનદ મેળવી. આ કંપનીનું મુખ્ય કામ આફ્રિકાના પશ્ચિમ કિનારા ઉપરથી ગુલામે પકડી તેમને જેમેકામાં કામે લગાડવાનું હતું. પણ એવી રીતે ગુલામ પકડવા એ પણ એક જાતનો વેપાર હોવાથી અને આફ્રિકાના સઘળા વેપારને મત ઈસ્ટ ઈનડીઆ કંપનીને આપેલે હેવાથી, આ બાબતમાં રાજાએ ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની આફ્રિકા પુરતી સનદ રદ કરી જેમ્સની કંપનીને આપી, ત્યારે એ કિનારા ઉપરનું પિતાનું સઘળું કામ કંપનીએ બંધ કર્યું, અને માલ તથા માણસો આ નવી કંપનીને આપી દીધાં. ગુલામના વેપારમાં કંપનીને અતિશય ફાયદો હતો. આમ પકડી આણેલા ગુલામોથી સુરતના રસ્તા હમેશ ભરાયેલા લાગતા હતા. - આ આબાદીના વખતમાં દરસાલ ઈગ્લેંડથી બેથી ત્રીસ લાખ મણ માલ સુરત આવતો. હિંદુસ્તાનમાંનું રૂ ઇંગ્લડ મોકલવા માટે અંગ્રેજોએ અસીમ મહેનત ઉપાડી હતી. પહેલાં રૂની ગાંસડીઓ બાંધવામાં આવતી નહોતી તેથી તેમણે ગાંસડી બાંધવાનાં યંત્રે હિંદુસ્તાનમાં લાવી જુદે જુદે ઠેકાણે મુક્યાં અને ત્યાં સઘળું રૂ એકઠું કરી તેની ગાંસડી બાંધી ઈંગ્લેંડ રવાના કરવા લાગ્યા. સને 1670 માં કેરમાંડલ કિનારા ઉપર કંપનીને વેપાર ઘણેજ ધમધોકાર ચાલો. તે તરફ વલંદા લેકનો ઉપદ્રવ ઝાઝો ન હોવાથી તે વર્ષમાં તેમણે સોળ લાખ રૂપીઆનું સેનું તથા ચાંદી મદ્રાસ મોકલી નાણાં પડાવી માલ ખરીદ કર્યો. કંપનીના સઘળા નેકરને એકજ જાતનાં એટલે યુનિફોર્મ કપડાં વાપરવાં પડતાં, કેમકે તેથી દેશીઓનાં મન ઉપર સારી છાપ બેસતાં પિતાનાં માણસને વક્કર જળવાઈ રહેશે એમ કંપનીને લાગતું. બંગાળા પ્રાંતમાં આવેલા હુગલીમાં સુરાખારને વેપાર ઘણો ચાલતા. સને 1673 માં પ્રથમ બંગાળામાંથી કઇક ઉત્તમ રેશમી કાપડ વિલાયત ગયું ત્યારે કંપનીની સભામાં તેની તપાસ થતાં જણાયું કે એ બારીક
Page #347
--------------------------------------------------------------------------
________________ 330 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. રેશમી કાપડ અતિશય સુંદર, હલકું અને બેસુમાર સસ્તું હતું, માત્ર કેટલાકના રંગ સારા નહોતા; આ રંગમાં છેડે સુધારે કરવાથી એ કાપડના વેપારમાં ઘણે ફાયદે થશે એમ જણાયાથી કંપનીએ કેટલાક રંગારાઓને ઈગ્લેંડથી આ દેશમાં મેકલ્યા, અને હિંદુસ્તાનમાંના પિતાના વેપારીઓને સખત તાકીદ કરી કે “રંગવાનું કામ ઘણું ગુપ્ત રીતે ચલાવવું અને તે દેશીઓને શીખવવું નહીં.” સને 1668 માં ચાલેલા વેપારનું અનુમાન નીચેના આંકડા ઉપરથી સહજ થઈ શકશે - વહાણોની સંખ્યા. તેમાં ઈંગ્લેડથી માલ આવ્યો તેની કિમત રૂ. સુરતમાં ઉતર્યા 3 7,50,000 કેરે માંડલ કિનારે ,, 4 9,00,000 ઉપરના વહાણમાંથી - બંગાળામાં ), 0 2,40,000 બૅટમમાં , 0 એટલે કુલ્લે એક સાલમાં પહેલાં 19,90,000 રૂપીઆ તથા પાછળથી 1,30,000 રૂપીઆને માલ ઇંગ્લેડથી આ દેશમાં આવ્યો હતે. ઈગ્લંડમાંથી પૂર્વની માફક આ વખતે પણ મોટા બરનું કાપડ (Broad cloths), કલઈ, જસત, પારે, સિસું, સોનું અને રૂપું હિંદુસ્તાનમાં આવતાં; અને બદલામાં મરી મસાલા, રેશમી કાપડ, કૅલિકે, રેશમી કાપડ, સુરોખાર એ જણસો ત્યાં જતી. હિંદુસ્તાનમાં અમુક વસ્તુને બજાર ભાવ શું છે અને ત્યાં કઈ વસ્તુ વિશેષ ખપશે તે અગાઉથી જાણવાનું અશક્ય હોવાથી સોનું તથા ચાંદી બહાર મોકલવામાં જ કંપનીને કિફાયત થતી. બીજા ચાર્લ્સ રાજાની કારકિર્દીમાં કંપનીને વેપાર કેટલી આબાદ સ્થિતિમાં હતું તે નીચેના કાઠા ઉપરથી જણાશે - 1,00,000
Page #348
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 11 મું.] મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 331 માલ ખરીદવા માટે કંપનીએ હિંદુસ્તાન મોકલેલું સોનું તથા ચાંદી. 16 67-68 1668-69 16 69-70 1670-71 1671-72 1672-73 1673-74 12,86,050 રૂપીઆ. 16,23,940 18,74,580 18,61,490 18,64,200 13,13,000 18,29,830 ઇંગ્લેડથી બહાર ગયેલા આ અવેજના તેમજ વેચવા માટે મોકલવામાં આવેલા માલ ઉપરની જકાતના ઈગ્લેંડના રાજાને દર સાલ 3,50,000 રૂપીઆ કંપની તરફથી મળતા. એ સિવાય પ્રતિ વર્ષ વહાણો બાંધવા માટે કંપની તરફથી દસ લાખ રૂપીઆ ખર્ચ થતા તે પણ મજુરીના રૂપમાં અંગ્રેજોને મળતા, અને પૂર્વ તરફને સઘળો માલ સસ્ત દરે તેમને મળતા તે જુદું. જે એ માલ બીજા દેશોમાંથી ઈંગ્લડ આવ્યો હતો તે તે પેટે ઉપર કહેલી સોનાચાંદીની અવેજ કરતાં ઘણી મોટી રકમ ઈગ્લેંડમાંથી બહાર ગઈ હત. આવી મોટી આવક ઈસ્ટ ઈન્ડીઆ કંપની તરફથી રાજ્યને થતી તે ઉપરાંત કંપનીની પરવાનગીથી બીજા હજારે વેપારીઓ ખાનગી રીતે વેપાર કરી નાના પ્રકારની જણસે પૂર્વમાંથી યુરોપમાં લાવતા. સને 1674-75 ની સાલમાં કંપની હિંદુસ્તાનમાંથી 11,00,000 રૂપીઆને માલ અને 32,00,000 રૂપિઆનું સોનું તથા ચાંદી ઈગ્લેંડ લઈ ગઈ હતી. રંગીત તથા રેશમી કાપડ, કાચું રેશમ, મરી, સુરોખાર, ગળી, મસાલા, ઔષધ વગેરે વસ્તુઓની ભારે નિકાસ થતી. ઉપર કહેલા 11 લાખ રૂપીઆના માલની કિમત ત્યાં 86 લાખ રૂપીઆ ઉપજી હતી. એ કિમત મોટી દેખાય છે તેમ તે માટે ખર્ચ પણ પુષ્કળ થતા. પ્રવાસ
Page #349
--------------------------------------------------------------------------
________________ ૩૩ર હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ને ખર્ચ અને તેમાં સંસવાં પડતાં સંકટો જબરદસ્ત હતાં તેમજ જકાત પેટ પણ ભારે રકમ આપવી પડતી. વળી હિંદુસ્તાનની વખારના સંરક્ષણ માટે તથા દેશી રાજાઓ સાથે ભાંજગડ કરવામાં આસરે છ લાખ રૂપીઆ દરસાલ ઉપડતા. એમ છતાં કંપનીના શેરનો ભાવ જે સને 1670 માં 70 હતા તે સને 1675 માં સેંકડે 245 ઉપર ગયા હતા. સને 1657 માં કૅમ્પલે કંપનીના વહિવટ માટે કરેલી ગોઠવણ પછી એ સંસ્થાને જોઈએ તેટલું નાણું મળવા લાગ્યું, અને વેપારમાં પુષ્કળ ન થવા માંડે. સને 1961 માં એના શેરનો ભાવ 92 થી 94 હતે. તે સને 1665 માં વલંદાઓ સાથે યુદ્ધ શરૂ થતાં એકદમ 70 લગી ગગડી ગયો. ચાર વર્ષ પછી ફાયદો થતાં આ ભાવ 130 લગી ચડ્યો. એ પછી દર ત્રણ વર્ષે કંપનીના વેપારને હિસાબ બંધ કરી ભાગીદારોનાં નાણું તેમને પાછાં સ્વાધીન કરવામાં આવતાં. એ પ્રમાણે શેરનાં વેચાણ તથા ખરીદી ચલાવી હમણુની ઈન્ટ સ્ટોક સંસ્થાની તે સમયે શરૂઆત થતી હતી. આ સામાઈક ભંડેળની પદ્ધતિને ફાયદે પ્રથમ મેળવનાર ઇંગ્લંડમાં ઈસ્ટ ઈન્ડીઆ કંપની હતી. બીજા ચાર્સ રાજાના સમયમાં એમાં નાણું રેકવા જેવો બીજે કંઈ પણ ફાયદાકારક ધંધો લેકે માટે નહોતા. સને 1977 માં શેરનો ભાવ 245 થયો, અને બીજાં ચાર વર્ષમાં 280 ઉપર ગયે. સને 1682 ના જાનેવારી માસમાં સેંકડે દેઢસો ટકા લેખે ભાગીદારોને નફે વહેચી આપવામાં આવ્યો હતો. આ પ્રમાણે થયેલા ભારે નફાને પરિણામે સને 1658 માં કંપનીએ ઉભો કરેલે 35,98,910 રૂપીઆનો ભંડોળ લેકેને પાછા મળવા ઉપરાંત તેટલી જ રકમ કંપની પાસે રહી. એલિન (Evelyin) લખે છે કે “સને ૧૬પ૭ માં સે પૈડનો શેર 250 પૈડ માટે મેં ખરીદ્યો હતો તે સને 1982 માં 750 પૈડ માટે વેચે.” એટલે પચીસ વર્ષમાં મૂળ ભંડોળ પાછો મળવા ઉપરાંત તેને 500 પિંડ ન થયો હતો. આ નફે સને 1683 માં પરાકાષ્ટાએ પહોંચે કેમકે ત્યારે 100 પાંડના શેરને ભાવ 35. પાંડ થયો હતો, અને કઈ કઈ વેળા તે 500 પાંડ ઉપર જ હતે. માલની ખરીદી તથા વેચાણ ઉપર થત આ નફે મનન
Page #350
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 11 મું.] મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 333 કરવા યોગ્ય છે. સને 1675 માં 43 લાખ રૂપીઆને માલ કંપની ઇંગ્લડમાંથી ઉપાડી ગઈ તેના બદલામાં હિંદુસ્તાનમાંથી જે માલ પાછો આવ્યો તે વેચતાં 86 લાખ રૂપીઆ ઉત્પન્ન થયા. એ સિવાય કંપનીની સંમતિથી ચાલેલા ખાનગી વેપારનો નફે થયો તે જુદો. એજ વર્ષમાં તેને ખર્ચ 15 લાખ થયો, અને 30 લાખ રૂપીઆ ઉપજ થઈ એટલે એક સાલમાં કંપનીએ 58 લાખ ખર્ચ કર્યા અને પ૮ લાખ રૂપીઆ નફો મેળવ્યો. સને 1664 માં કંપનીએ ત્રણ વેચાણ મળી 1 કરોડ 80 લાખ રૂપીઆ મેળવ્યા તેથી આખા દેશને અડધો વેપાર એલી કંપનીએ સ્વાહા કર્યો હતો એવું બુમરાણ ઈગ્લેંડમાં થઈ રહ્યું. સને 1657 થી 1691 સુધીનાં 34 વર્ષમાં સેંકડે 840 રૂપીઆ ભાગીદારોને નફાના મળ્યા હતા, એટલે સરાસરી દર વર્ષે તેમને 25 ટકા ન થયા હતા. સને 1676 થી 1685 સુધીનાં 9 વર્ષમાં કંપનીએ 96 લાખ રૂપીઆને નફે કર્યો હતો. આ સઘળે નફે માત્ર વર્ગણીથી એકઠા થયેલા ભંડોળ ઉપરજ નહેતા, પણ કરજે કહાડેલાં નાણુથી કંપની વેપાર ચલાવતી તે સઘળી રકમ સુદ્ધાં એકંદર ન ગણ્યો છે. સને 1681 માં વેપાર માટે કંપનીએ પપ લાખ 2 થી 6 ટકાની તરીખે લીધા હતા. ઈગ્લંડમાં કંપનીને મક્તા વિરૂદ્ધ ફરીઆદ ઉઠાવનારા પુષ્કળ લેકે હતા પરંતુ જોશુઆ ચાઈલ્ડ તે સઘળાને શાંત પાડયા હતા. તેણે સને 1681 માં જાહેર કર્યું હતું કે –“કંપનીના વેપારને લીધે ઇંગ્લંડના રાજાને વર્ષે છ લાખ રૂપીઆ ફક્ત જકાતનાજ મળે છે. સુમારે છ સાત લાખને માલ દેશાવર જાય છે. ઈસ્ટ ઈન્ડીઆ કંપનીને વેપાર ચાલતું ન હોત તે આટલે બધો માલ અહીંથી ચડત નહીં, અને વલંદા તથા ફ્રેન્ચ વેપારી એજ પૂર્વમાં ખપત માલ અહીંથી નિકાસ કર્યો હોત.” આવો રે અને કડક ઉત્તર બહાર પડતાં ઉપરની ફરીઆદ કેટલેક અંશે બંધ પડી હતી. ખરું જોતાં કંપની પોતાના ઈજારામાં ઘણી સખત નહોતી; તેની સંમતિથી ગમે તે માણસને ખાનગી વહાણો એકલી વેપાર કરવાની છૂટ હતી, પણ કેટલીક વસ્તુઓની ખરીદી તથા વેચાણ એના સિવાય બીજાથી
Page #351
--------------------------------------------------------------------------
________________ 334 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે થઈ શકતાં નહીં. આ બાબતમાં થતી ફરીઆદ બંધ કરવાના હેતુથી રાજાએ કંપનીને ફરીથી એક સનદ આપી; પણ એ રીતે લેકે હક ડુબાવવાને રાજાને અધિકાર નથી એવી તકરાર ઉપર કંપની વિરૂદ્ધ કોર્ટમાં દાવા મંડાયા–“રાજાને અધિકાર વિરૂદ્ધ હિંદુસ્તાનને વેપાર” એ નામે આ મુકરદમાએ ઘણી ગડબડાટ મચાવી. જેમ્સના મુખ્ય ન્યાયાધિશ જેકીઝે આ મુકરદમે રાજાની તરફેણમાં ચુકવ્યો, અને કેટલાકને શિક્ષા થતાં લેકને કંપનીની ઘણી દહેશત લાગી. જેમ્સ રાજાની એકંદર કારકિર્દી ઈગ્લેંડને જેટલી નુકસાનકારક હતી તેટલી જ તે કંપનીને હિતકારી હતી. રાજાને સઘળો અધિકાર સંપૂર્ણપણે કંપનીને મળ્યો હતે તે ઉપરાંત તેને બી. જાની જરૂર નહોતી. સને 1685 માં કંપનીની આબાદી પરાકાષ્ટાએ પહોંચી હતી. રાજા પોતે કંપનીને મોટો ભાગીદાર (શેર હોલ્ડર) હો તોપણ તેને એક સાધારણ ભાગીદાર કરતાં વિશેષ હક નહોતા. આ તરફ પુષ્કળ ઠેકાણે કંપનીના તાબામાંના મુલક ઉપર મુલકી, દિવાની, લશ્કરી વગેરે સર્વ અધિકાર કંપની ચલાવતી હતી. તેને નાણું પાડવાની સત્તા હતી, તેમજ યુદ્ધ તથા સલાહ કરવાને કુલ અખત્યાર હતે. એ અધિકાર બજાવવાને રાજાના કામદારો હમેશા તત્પર હતા. વાસ્તવિક રીતે જોતાં એ એક મુઠી ભર વેપારીઓની સભા નહોતી, પણ રાજાના જેવી સઘળી સત્તા ચલાવનાર એક મેટી મંડળી હતી, અને તેને વહિવટ ઘણે કડક તથા નિયમિતરીતે ચાલતું હતું. ખુદ લંડનમાં હાઈ એકસચેન્જ (High Exchange) કરીને આખા દેશની લેવડદેવડની એક મોટી સંસ્થા હતી તેનાથી ઉતરતી પંક્તીની જ ઈસ્ટ ઈન્ડીઆ હાઉસ એટલે કંપનીની પેઢીની યોગ્યતા હતી. કંપનીની સભામાં એકાદ મહત્વને સવાલ નિકાલ માટે આવતે તે પ્રસંગે હજારે પ્રેક્ષકે આતુરતાથી સભાનું કામકાજ નિહાળવા એકઠા થતા. સર જોશુઆ ચાઈલ્ડ જેવા હોંશીઆર અમલદારે કંપનીના વહિવટની વ્યવસ્થા ઘણું ઉત્તમ પ્રકારની કરી, અને વધી ગયેલી નિરર્થક લખાપડી તથા બીજાં કામને અટકાવ કર્યો. પૂર્વ તરફથી વહાણમાં
Page #352
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 11 મું.] મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 335 આવતે સઘળો માલ લીલામથી વેચી નાંખવામાં આવતું. આ લીલામમાં કંપનીના ભાગીદારોજ માત્ર માંગણી કરી શકતા. માલ આવતાં કોર્ટની સભા ભરાતી, અને તેમાં એક ઇંચ લાંબી મીણબત્તી સળગાવી મુકવામાં આવતી. તે કકડે બળી રહે તે પહેલાં જેની માગણી વધારે આવે તેને નામે માલ ચડાવી આપવામાં આવતું. દર બે ત્રણ વર્ષે નવી વર્ગનું એકઠી કરી તેને હિસાબ જુદો રાખવાને વહિવટ હોવાથી ઉત્તરોત્તર આ પૃથક વર્ગણીની સંખ્યા વધી જતાં, પ્રત્યેકનો નફે નુકસાન વહેંચવાનું કામ ધણુંજ મુશ્કેલ થવા લાગ્યું. વળી નફો રોકડ વહેંચાતો નહીં પણ તે પેટે માલ આપવામાં આવતો. દાખલા તરીકે સને 1641 માં 25 ટકાની વહેંચણી નક્કી થતાં 9 રેસમ, 3 કાપડ અને 2 લોંગ એ રીતે નફો વહેંચાયો હતો. આથી ઘણેજ ઘેટાળ ઉત્પન્ન થતું. . ' ડૉ. કાયર સને 1973 થી 1680 ના અરસામાં સુરત આવ્યો હતો તે કંપનીના વેપાર વિશે લખે છે કે, “સુરતથી કંપનીનાં વહાણો કાપડ ભરી બૅટમ જાય છે. ત્યાં કાપડ વેચી ડચ ડૉલર્સ લે છે અને આગળ ચીન જઈ ત્યાં સાકર, ચાહ, ચીનાઈ તથા લાખનાં વાસણ, પાર અને તાંબુ વગેરે માલ લાવે છે; રસ્તામાં સુમાત્રા આગળ અનાજને બદલે હાથીદાંત લે છે; ઈરાનથી ઔષધ અને ઉન, મેખાથી કરી, અમદાવાદથી રેશમી કાપડ અને સેનેરી નકસીવાળી તલવાર, આગ્રાથી ગળી અને કાપડ, પશ્ચિમ કિનારેથી મસાલા, મરી, અફીણ સુરેખાર, ઈત્યાદિ વસ્તુઓ ભરી લાવે છે.” 1 સુરતના જકાત અધિકારીઓ તરફથી કંપનીના નેકરને અત્યંત ત્રાસ પડતો પણું એજ સંબંધમાં યુરોપને પ્રવાસ આજે પણ કેટલે ત્રાસદાયક છે તે જેણે જોયું છે તેને તે વખતને ત્રાસ નિર્જીવ લાગશે. કોઈ પણ ઈસમ અથવા વહાણ બંદરમાં આવતાં તેની જડતી લેવાતી; રાતનાં આવેલાં વહાણને બીજા દહાડા સુધી એમને એમ પડી રહેવું પડતું. એ જડતીમાં દરેકને પુષ્કળ ત્રાસ પડત; વહાણ તથા સામાન ઉપર પહેરો મુકવામાં આવતું, અને પ્રત્યેક ઉતારૂને બેટની ફીને એક રૂપીઓ આપવો
Page #353
--------------------------------------------------------------------------
________________ 336 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. પડત. જડતીનું કામ પૂરું થયા સિવાય નવા આવેલા ઉતારૂઓને અહીંના : લેકે સાથે ભાષણ પણ કરવા દેવામાં આવતું નહીં, તેમની આસપાસ લાંબા સેટવાળા સિપાઈએ ખડા થઈ જતા; દરેક ઉતારૂનું નામ લખી તથા તેની સાથેના સામાનની નેંધ કરી તેના ચાંદી ઉપર સેંકડે અઢી ટકા અને બીજા ઉપર પાંચ ટકા લેખે જકાત લેવાતી. કોટનાં બોરીઓ ઉપર પણ એ પ્રમાણે જકાત હતી. સુરતના અધિકારીઓની કઈ પણ કારણે ઈતિરાજી થતાં એ ઉપદ્રવની સમાજ રહેતી નહીં. એમ છતાં યુરોપિયન સ્ત્રીઓની જડતી લેવાતી નહીં. આપણે પ્રસંગોપાત જોઈ ગયા છીએ કે ધીમે ધીમે કંપનીને વેપાર આબાદ થતાં તેને હિંદુસ્તાનમાં રાજાના સઘળા હકે પ્રાપ્ત થયા હતા. સિકકા પાડવા, કર નાંખવા, કિલ્લા બાંધવા, લશ્કર ઉભું કરવું અને યુદ્ધ અથવા તહ કરવાં એ સઘળું કરવાનો અધિકાર રાજાને જ હોય છે, પણ તે સઘળા કંપનીને મળ્યા હતા. એ હક તેને કેની તરફથી મળ્યા, રાજાએ આપ્યા હોય તે તેને તેમ કરવાને અધિકાર છે કે નહીં, પાર્લામેન્ટ તેના ઉપર દાબ કેમ ન રાખે, વગેરે અનેક પ્રશ્નને કંપનીના વ્યવહારમાં ઉભા થાય છે. પહેલા ચાર્લ્સ રાજાના અમલમાં એ વેપાર ઘણે ઓછો થઈ જવાથી લોકોએ તે તરફ કંઈ લક્ષ આપ્યું નહીં. બીજા ચાર્લ્સ રાજાની કારકિર્દીમાં તેને રાજય ગાદી તરફથી પુષ્કળ ટેકે મળત હેવાથી પાર્લામેન્ટ કંપનીના કામમાં હાથ ઘાલી શકી નહીં. પરંતુ બીજા જેસના સમયમાં ખુદ રાજાને અધિકાર પાર્લામેન્ટ લઈ લેવાથી કંપની પણ તેના કાબુ હેઠળ ગઈ. આ કેવી રીતે થયું તે જાણવા જેવું છે. “ઈસ્ટ ઈન્ડીઆ કંપનીને ફાયદે થવાનું કારણ એ છે કે જે જગ્યા તેના તાબામાં આવી તે ઉપર તેણે ઉત્તમ પ્રકારની કિલ્લેબંધી કરી અને ત્યાં આજુબાજુને વેપાર તણાઈ આવે એવી દરેક તજવીજ રાખી, માલ તૈયાર કરવાનાં કારખાનાં ખેલ્યાં અને વણકર, ગરીબ અને શ્રીમંત લોકોને તેની હદમાં આવી રહેવા સમજાવ્યા. અહીં આવી વસનારા તરફ કંપનીનાં માણસે ગ્ય રીતે વર્તતાં, અને તેમના ધર્મસંબંધી વિચારમાં આડે આવતાં નહીં;
Page #354
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 11 મું] મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 37 પરધર્મના ઘરમાં કોઈ દાખલ થતું નહીં, અને તેઓ તેમને તેમના આચાર” વિચારે પ્રમાણે ચાલવા દેતા, ખ્રિસ્તી ધર્મ બીજા ઉપર જુલમથી. સાવવા યત્ન કરતા નહીં, અને અગ્ય કામ કરવાનું કોને કહેતા નહીં. અન્ય લેકનાં વહાણે પોતાના બંદરોમાં કંપની આવવા દેતી, પિતાનાં વહાણવડે બંદરમાંનાં સઘળાં જહાજ તથા માલનું રક્ષણ કરતી, અને વખારમાં ઉત્પન્ન થતા માલ ઉપર આરંભમાં જકાત લેતી નહીં. તેણે પોતાના સિક્કા પાડ્યા; ન્યાયાધિશ સ્થાપી; વસાહતમાં રહેનારા લેકના જાનમાલનું યોગ્ય રક્ષણ કર્યું. સને 1685 થી 1690 સુધી અન્ય લોકો સાથે યુદ્ધ કરી જોયું, પણ તેમાં તેને યશ મળ્યો નહીં. આ પ્રમાણે બીજી યુરેપિઅન પ્રજા કરતાં અંગ્રેજોનો ક્રમ નિરાળો હતો. જે વાત માટે તેઓએ જુલમ વર્તાવ્યો તે આ લકેએ કરી જ નહીં અને તેથી તેમને અમલ પીડાકારી તથા અપ્રિય થયો નહીં. સને 1672 અગાઉ કંપનીની નાણું સંબંધી સઘળી લેવડદેવડ ઍલ્ડરમૅન બ્લેકવેલ મારફત ચાલતી. એ સદ્ધર અને નામાંકિત પેઢીમાં સને 1670 માં કંપનીને નામે 2,37,000 રૂપીઆ જમે હતા. કંપનીના શેરનો ભાવ પણ આ વર્ષે એટલે સને 1672 માં અગાઉ નહીં થયો હોય તેટલો થયેલ, તથા તેના ભંડોળ જેટલી ઉપજ તેને એક વર્ષમાં મળેલી એ ઉપરથી તેની આંટ કેટલી વધી હતી તે સહજ સમજાશે. સઘળા ભાગીદારોની સંખ્યા 80 થી વધારે નહોતી, અને તેમાંના માત્ર દસેક જણાજ સર્વ વહિવટ ચલાવતા. સને 1750 માં એ ભાગીદારોની સંખ્યા 500 થઈ તે સને 1780 માં 2000 ઉપર ગઈ હતી. ચોવીસ ડાયરેકટરની સભા સઘળો કારભાર ચલાવવા માટે મુખત્યાર હતી. સર જોશુઆ ચાઈલ્ડ કંપનીને ગવર્નર હતા ત્યારે સને 1685 માં ભંડળનો ત્રીજો ભાગ તેના એકલાનો હતો. આ કડક સ્વભાવના અમલદારે હિંદુસ્તાનમાંના સર્વ કરો ઉપર પિતાને ધાક બેસાડયો હતે. ‘તમારા પત્રની ભાષા ઉદ્ધત છે, અર્થ શુદ્ધ નીકળતો નથી, તમે વેળાસર જવાબ મોકલતા નથી, અને અમારે હુકમ બજાવતા નથી, એને અર્થ શું ? અમે તમારા ઉપરી છતાં અમારી બરાબરી કરવા તમો યત્ન કરે છે, અને એથી જ કદાચિત તમારી કન્સિલ
Page #355
--------------------------------------------------------------------------
________________ 338 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. માં પુનઃ ફેરફાર કરવાની જરૂર પડશે. આ સઘળું લક્ષમાં રાખી અમને તેમ કરવા ફરજ પાડશો નહીં તથા આ પત્રની નમ્ર ભાષા છેડી દેવા અમને પ્રવૃત્ત કરશે નહીં એવી આશા છે.” આ રીતે સર જોશુઆ ચાઈ હને પત્ર તે સમયની સ્થિતિને કંઈક ખ્યાલ આપે છે. હિંદુસ્તાનના અમલદારોને ઈંગ્લેડથી હુકમ આવે પણ તેને તેઓ અનેક કારણે બતાવી અનાદર કરે એવું હમેશ થતું. સો વર્ષ પછી થયેલા ફેકસ અને પિટના ઈડીઆ બીલને મુદો આ સ્થિતિ સુધારવાનું હતું. એમ છતાં વિલાયતથી આવતા હુકમ જે સ્થાનિક અધિકારીઓએ અક્ષરસઃ પાળ્યા હતા તે અંગ્રેજો આ રાજ્ય મેળવી શકતે નહીં એવો કેટલાકને અભિપ્રાય છે. સને 1615 માં સર ટોમસ રોએ કંપનીના વેપારની કરેલી ગોઠવણ પછીનાં 70 વર્ષ આ સ્થિતિ ચાલુ હતી, પણ પાછળથી રાની પદ્ધતિ બદલી નાંખી કંપનીએ ઔરંગજેબ બાદશાહ સાથે યુદ્ધ ચલાવ્યું, અને તેમાં લગભગ 40 લાખ રૂપીઆ ઉડાવી નાંખ્યા. એ ઉપરાંત વેપાર બંધ પડવાથી કંપનીને એક કરોડનું નુકસાન થયું. આ દેશમાં લશ્કરી ખર્ચ વધ્યો; ઈગ્લડમાં થયેલી રાજ્યકાન્તિને લીધે કંપનીના કામમાં ઘણા જ ઘાંટાળો ઉત્પન્ન થયે. આ કારણને લીધે કંપનીની આંટ ઉતરી ગઈ અને સને 1683 માં તેના શેરને ભાવ 500 પેડ હતું તે સને 1692 માં 190 પૈડ સુધી ગગડી ગયા. હિંદુસ્તાન, ચીન વગેરે અનેક દેશમાંની આબાદીનું પરિણામ યુરોપના વેપાર ઉપર અતિશય થયું હતું એમ ઘણા વિદ્વાનોએ સિદ્ધ કર્યું છે. હિંદુસ્તાનમાં વરસાદની તંગીને લીધે દુષ્કાળ પડી ધાન્યના ભાવમાં એકદમ ફરક પડી જતા તે તરત જ તેનું પરિણામ ઈંગ્લંડના વેપાર ઉપર થયા વિના રહેતું નહીં એ આજ બસ વર્ષને અનુભવ છે. સારાંશમાં દુનીઆનાં મોટાં મોટાં વેપારી શહેરમાં એકદમ થયેલી ચળવળ અથવા રાજ્યક્રાન્તિનું કારણભૂત હિંદુસ્તાન એટલે તે દેશને વેપાર હતો એવો કેટલાક વિદ્વાનોને મત છે.* * Birdwood's Report of the Old Records of the India Office તથા ટીપ પૃ. 90.
Page #356
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 11 મું. મુંબઈની સ્થાપન અને કંપનીની આબાદી. . 339 ઢાકાની મલમલ –ઢાકામાં અનેક તરેહની ઉત્તમ મલમલ ઘણું અસલના વખતથી બનતી હતી, જેવી કે સાદી, ચેકડીવાળી, પટાવાળી, દાણાદાર, વેલબુટ્ટીની વગેરે. એમાંની સાદી અપ્રતિમ હતી. એ રોમન બાદશાહની પૂર્વે બેબિલેનિયન અને એસિરિયન કાળમાં પણ મશહુર હતી. સને 1660-70 ના અરસામાં આ મલમલ ઈસ્ટ ઈડીઆ કંપની મારફત પ્રથમ ઈગ્લંડમાં આવી. એ વખતે ઢાકાથી દર વર્ષે દસ લાખ રૂપીઆની કિમતની મલમલ હિંદુસ્તાનમાંથી બહાર જતી. કંપનીના વેપારીએ તે ઈગ્લડ લાવ્યા ત્યારથી ત્યાં પણ તેને ખપ વિશેષ થવા લાગ્યો. સને 1785 માં રૂ કાંતવાનું યંત્ર ઇંગ્લંડના નોટિંગહામ પ્રાંતમાં વાપરવામાં આવ્યાથી આ વેપારને ધકે લાગ્યો. બે વર્ષ રહી અહીંના જાડા નમુના પ્રમાણેનાં કાપડના પાંચ લાખ તાકા ઈગ્લેંડમાં તૈયાર થયા ત્યારે અહીંને માલ ત્યાં જ અટકાવવા માટે કાપડ તૈયાર કરાવનારાઓએ સખત બુમાટે ઉઠાવી કાપડ ઉપર 75 ટકા જેટલી આયાત જકાત બેસાડવાની સરકારને ફરજ પાડી. આથી ઢાકાને વેપાર ધીમે ધીમે દબાતે ગયો. સને 1787 માં જ્યારે 30 લાખ રૂપીઆ માલ ઈગ્લેંડ ગયો ત્યારે સને 1807 માં ફક્ત 8 લાખને, સને 1813 માં 3 લાખને ગયો; અને સને 1817 માં તો એ વેપાર તદન અટકી પડ્યો, ત્યારે કંપનીએ પિતાની વખાર ઢાક્કામાંથી ઉપાડી લીધી. ઉપર કહેલી કાપડ ઉપરની 75 ટકાની જકાત સને 1825 માં કમી કરી 10 ટકાની ઠરાવવામાં આવી તે પણ ઢાક્કાની મલમલને વેપાર ફરીથી તરી આવ્યો નહીં. કેમકે ઇંગ્લંડમાં યંત્ર ઉપર તૈયાર થયેલું બારીક સુતર હિંદુસ્તાનમાં આવવા લાગ્યું હતું અને તેને ખપ વિશેષ થતું હતું. સને 1827 માં 30 લાખ પાંડનું અંગ્રેજી સુતર હિંદુસ્તાનમાં આવ્યું હતું તે વધીને સને 1837 માં 66 લાખ જેટલું થયું હતું. આથી ઢાકાની ઉંચી મલમલ માટે જોઈતું દેશી સુતર આ દેશમાં નીકળતું બંધ થઈ ગયું. આવી રીતે મલમલના વેપારમાં અત્યંત આબાદ થયેલું ઢાકા શહેર તદ્દન નાશ પામ્યું. ઢાકા પ્રમાણે હિંદુસ્તાનમાંની સઘળી અસલની સધન પેઢીઓની દુર્દશા થઈ છે. ઈગ્લેંડના નોટિંગ હામ, ગ્લાસગો વગેરે શહેરને આબાદ કરવા માટે અંગ્રેજોએ હિંદુસ્તાનનું
Page #357
--------------------------------------------------------------------------
________________ 340 * હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. હિત સહેજે પણ લક્ષમાં લીધું નહીં. કંપનીના જાહેરજલાલીના વખતમાં આ દેશને વેપાર પુષ્કળ વધ્યો હતે, કેટલીક વસ્તુઓ નવી તૈયાર થવા માંડી હતી, અને ઈંગ્લેંડથી આવતું ઉત્તમ પ્રકારનું ગરમ કાપડ ફલેનલ વગેરે જોઈ અહીંના કારીગરે તેવાં કાપડ તૈયાર કરવા લાગ્યા હતા. આ હકીકતમાં સરે બર્ડવુડના મત પ્રમાણે હિંદુસ્તાનનું ધન કંપની નહીં ઇંગ્લંડની સરકાર લઈ ગઈ હતી. સત્તરમા સૈકાના અંતમાં અને અરાઠમા સૈકાની શરૂઆતમાં હિંદુસ્તાનના વેપાર તરફ અંગ્રેજોએ વિશેષ લક્ષ દોડાવ્યું હતું. કંપનીને થતા ભારે નફાથી સઘળા લેકના મહેડામાં પાણી છૂટવું, અને તેના મક્તા તરફ લક્ષ ન આપતાં ખાનગી રીતે વહાણ રવાના કરી વેપાર ચલાવનારાઓની સંખ્યા બેસુમાર વધી ગઈ. આ લેકેને પાયરેટસ (Pirates) કિંવા ઈન્ટરલેપર્સ ( Interlopers ) એટલે ચાંચીઆની સંજ્ઞા ગ્રંથકારેએ આપી છે. સને 1708 માં બે કંપનીઓ જોડાઈ ગઈ છતાં આ ચાંચીને દર બંધ પડે નહીં. અરાઢમા સૈકામાં ઈંગ્લેંડને ઘણે ખરો કાળ યુરોપનાં બીજાં રાજ્યો સાથે મોટાં મોટાં યુદ્ધ કરવામાં ગયો. આ યુદ્ધના ખર્ચ પેટે રાજ્ય તરફથી કંપની પાસે મોટી મોટી રકમ વ્યાજે લેવામાં આવી હતી, એટલે કંપનીની સનદ રદ કરવાનું અથવા ચાંચી લેકેને ત્રાસ અટકાવવાનું ઈગ્લડ સરકારે મન પર લીધું નહીં. કંપનીને લીધે રાજ્યને મોટો ફાયદો થતો હતો. તેની નોકરીમાં જે લેકે જોડાયા હતા તેમનાં મરણ બાદ તેમના છોકરાને નોકરી આપી અગર અન્ય રીતે તેમની વિધવા તથા છોકરાઓની સંભાળ લેવા કંપની તરફથી પ્રયત્ન થતા. આવી રીતે પિષણ થતા લોકોની સંખ્યા ઈગ્લંડમાં મોટી હતી. સને 1689 પછી જુની કંપની બંધ કરવા સામે વિરૂદ્ધતા બતાવવામાં આવી ત્યારે એવી વિધવા તથા છોકરાઓએ પાર્લામેન્ટને તેમ નહીં કરવા પ્રાર્થના કરી હતી. તે સમયની ઈંગ્લંડની સઘળી આબાદી વેપાર ઉપર અવલંબી રહી હતી, અને તે વેપારને મોટે હિસ્સો હિંદુસ્તાન વગેરે ઠેકાણે કંપનીના હાથમાં હતો.* Cunningham's Growth of England's Commerce.
Page #358
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 11 મું.] મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 341 વેપારમાં પડેલી કેઈ સંસ્થાએ પિતાની વ્યવસ્થા તથા વહિવટ કેવી રીતે બદલ્યા કરવાં તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના ઈતિહાસ ઉપરથી આપણને મળે છે. શરૂઆતનાં સો વર્ષમાં રાજ્યમાંથી નાણું અને માણસે પરદેશ ઘસડી લઈ જવાને કંપની ઉપર આક્ષેપ હતો; તે દૂર કરવા માટે અને તે વિના કારણને છે એવું લેક સમક્ષ પ્રત્યક્ષ પુરવાર કરવા સારૂ કંપનીને ઘણી મહેનત કરવી પડી. એ પછી અરાઢમા સૈકાના આરંભમાં કંપની વિરૂદ્ધ બીજીજ ફરીઆદ શરૂ થઈ. હિંદુસ્તાનમાં વણાયેલાં ઉત્તમ રેશમી અને સુતરાઉ કાપડ ઈગ્લડ લાવી કંપનીએ સસ્ત દરે વેચવાથી ત્યાંના કારીગરે નકામા થઈ ગયા અને એક રીતે આથી તેમના પેટ ઉપર પગ મુકાય. હિંદુસ્તાનના બારીક કાપડનો ખપ ઈગ્લંડમાં એટલે થવા લાગ્યું હતું કે ગરીબ ચાકરડીએથી મોટા મોટા સરદારે સુદ્ધાં કેઈને પણ એ કાપડ વિના ચાલતું નહીં. લેકેના શરીર ઉપર, ઘર સામાનના શણગારમાં અને ઓરડાઓ સુશોભિત કરવામાં જ્યાં જુઓ ત્યાં એ કાપડ નજરે પડતું. વિલાયતથી કેટલાક કુશળ વણકરે, રંગારા વગેરેને હિંદુસ્તાન લાવી તેમની મારફત દેશી કારીગરોને હુન્નર શીખવી ઈગ્લડમાં ખપત માલ અહીં તૈયાર કરાવી કંપની લઈ જતી. આથી છેડા વેપારીઓને મોટો નફે થત એ ખરું, પણ તેમ કરવામાં હજારે અંગ્રેજ કારીગરની અવદશા થઈ. આ હકીકત નિર્દિષ્ટ કરવા માટે નીચ શહેરમાંથી પાર્લામેન્ટને અસંખ્ય અરજીએ થઈ ત્યારે સને 170 0 માં પાર્લામેન્ટ કાયદા અન્વય એવું ઠરાવ્યું કે કંપનીએ હિંદુસ્તાનનું કાપડ ઈગ્લેંડમાં વેચવું નહીં, પણ તે યુરોપના બીજા દેશમાં લઈ જઈ વેચવામાં હરકત નહોતી. આ ઠરાવથી ઈંગ્લંડના કારીગરોનું સંરક્ષણ થયું અને થોડા વખતમાં તેમને બુમાટે બંધ પડે. હિંદુસ્તાનના સંબંધમાં વેપારી દ્રષ્ટીએ જોતાં કંપનીનાં આ કૃત્યથી આપણા દેશને ઘણું નુકસાન થયું નહોતું; પણ આગળ જતાં જ્યારે યંત્રને ઉપયોગ થવા માંડે, અને હિંદુસ્તાનમાં ઉત્પન્ન થતા કાચો માલ ઈરલંડ લઈ જઈ ત્યાં યંત્રની મદદથી આ દેશમાં ખપત માલ તૈયાર કરી કંપની અહીં લાવવા લાગી ત્યારે પાર્લામેન્ટની માફક આપણા દેશના કારીગરનું
Page #359
--------------------------------------------------------------------------
________________ 342 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. સંરક્ષણ કરવા માટે કઈ જોખમદાર સંસ્થા ન હોવાથી આપણું લેકેને વેપાર ડુબે અને અસંખ્ય લેકે દરિદ્ર અવસ્થામાં આવી પડયા. આ સમયે સાકર, રેશમ અને સુરેખાર બંગાળામાં પુષ્કળ અને સસ્તાં મળતાં અને તેમાંથી કંપનીને મેટી કિફાયત થતી, હવાથી તે સર્વ વસ્તુ ગમે તે ભાવે પણ ખરીદ કરવા કંપનીની તાકીદ હતી. જો કે આ વેપારથી ઘણે મેટે નફે થતે તે પણ તેને શરૂઆતમાં ઘણી અડચણે વેઠવી પડતી. અનેક સંકટ આવવા છતાં અહીંનાં માણસને ધીરજ નહીં છોડી ફરી ફરીને યત્ન કરવા ઈંગ્લેડથી આગ્રહ થવાથી આખરે તેમને જશ મળે. સને 1658 ના અરસામાં કંપનીએ બંગાળામાંના પિતાના નેકરેની સંખ્યા બેવડી કરી, નાકરેની ગેરવર્તણુક અટકાવી, અને તેમને પગાર વધાર્યો. શાહજહાનની માંદગીથી તેના કુટુંબમાં કલેષ થયે તે પણ અંગ્રેજો સ્વસ્થ ચિત્ત રાખી પિતાનું કામ કર્યા ગયા. સને 1961 માં બીજા ચાર્સ રાજાએ આપેલી નવી સનદની રૂએ ખ્રિસ્તી સિવાય બીજા લેકે સાથે યુદ્ધ કરી પોતાને વેપાર વધારવાની કંપનીને સત્તા મળી. મદ્રાસના પ્રેસિડન્ટ પાસે બંગાળાને અધિકાર હતું ત્યારે સર એડવર્ડ વિંટરની ખાતરી થઈ હતી કે, “શાંત રહી હાજી હાજી કરવાથી આપણે વેપાર વધવાને નથી. જો કેાઈ મોગલ અધિકારી જકાત માંગે તે તેના ઉપર એકદમ શસ્ત્ર ઉંચકી તેમની સામે થઈ વેપાર ચલાવે.” તે વેળા ઔરંગજેબનો અમલ શરૂ થતું હતું, અને પ્રખ્યાત મીર જીલ્લા બંગાળાને કારભારી હતી. અંગ્રેજોએ તેને કંઈ છે આંગળી કરવાથી તે શસ્ત્ર લઈ તેમની સામે ઉઠે ત્યારે વિંટરને પિતાની સ્થિતિનું ભાન થયું, અને કંપનીને તેને પાછો બોલાવી લેવા જરૂર પડી. એમ છતાં વેપાર ચાલ્યા કરો અને તેમાંથી અસીમ નફે અંગ્રેજોને મળ્યા કરતો. વિંટરે ગંગા નદીની તથા તેનાં પાણીની ઉંડાઈની બારીક તપાસ કરી હતી, અને નદી માર્ગે માલ લઈ જઈ બંગાળાને સ્થાનિક વેપાર પણ પિતાના કબજામાં લીધે હતું. આથી દેશી અને વિદેશી વેપારીઓ વચ્ચે સખત હસાતુંસી ચાલી.
Page #360
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 11 મું.] મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 343 મીર જુમ્યા પછી થયેલા બંગાળાના કારભારી શઈસ્તખાને પોતાના પ્રાંતને ઉત્કૃષ્ટ દેબસ્ત કરી કંપનીને મળેલા ફરમાનથી વેપારીઓને નુકસાન થાય નહીં એવા પ્રયત્ન કર્યા. સને 1676 માં સરસ્ટ્રેમ માસ્ટરની નિમણુંક બંગાળામાં થઈ હતી. અગાઉ તે સુરતમાં હતું, અને સને 1670 માં શિવાજીની સ્વારીને પ્રસંગે લેકેના જાનમાલના રક્ષણ માટે કરેલી મહેનતથી તેની પ્રતિષ્ઠામાં વધારે થયું હતું. એ બાદ તે સ્વદેશ ગયું હતું, પણ ત્યાં તેને હુકમ મળતાં સને 1676 માં તે હિંદુસ્તાન પાછો આવ્યો. કંપનીના વહિવટને સુરતને હિસાબ વગેરે તપાસી, કામ કરવાની પદ્ધતિ સુધારવાનું, તથા પરદેશથી આવેલે માલ કિફાયતથી કેવી રીતે ખપે, હિંદમાંથી લાવેલા માલને દર ઇંગ્લંડમાં કેવી રીતે સારે ઉપજે, કંપનીના નરેની બગડેલી નીતિ તથા રહેણી સુધારવા માટે કેવા ઉપાય લેવા, તેઓમાં થતા અનેક તરેહના બખેડા કેવી રીતે મટાડવા, એ સઘળી બાબત યોગ્ય તપાસ કરી ઈંગ્લંડ રીપેર્ટ કરવાનું કામ તેને સોંપવામાં આવ્યું હતું. આ હુકમની રૂએ મોકલેલી હકીકત ઉપરથી તે સમયની ઘણું સારી માહિતી મળે છે. બંગાળામાં હુગલી અને કાસીમ બજારમાં અંગ્રેજોની પહેલવહેલી કાઠીઓ થઈ હતી, ત્યાં તેઓ પિતાને ઘણે માલ લાવી વેચતા. ત્રીજી કેઠી બાલાસરમાં હતી. સર ટ્રેન્સમ માસ્ટર હુબલીમાં પહેલે આવ્યો ત્યારે તેનાં જહાજની આસપાસ માછલી વેચવા માટે અસંખ્ય નાની હોડીઓ વીંટળાઈ વળી હતી; કેમકે ત્યાં માછલી એટલી સોંઘી હતી કે એક આનામાં દસ માણસનું પેટ ભરાય તેટલી મળતી. હુગલીમાં વેપારની સગવડ ઘણી હતી એ માસ્ટર જોઈ શક્યા હતા. ત્યાં રેશમ, સાકર, અફીણ, ચેખા, ઘઉં, તેલ, ઘી, અંબાડાં અને સણુ એ જણસો મોટા જથ્થામાં આવતી, અને આસપાસના મુલકમાં વણકરની વસ્તી પણું મટી હતી. અંગ્રેજી વખારમાં હમેશ એક દેશી દુભાષીઓ રહેત; તેના હાથમાં
Page #361
--------------------------------------------------------------------------
________________ 344 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. સઘળા સદા કરવાનું હોવાથી તેની મહત્તા ઘણી હતી. આસપાસના પ્રદેશમાં ફરી કંપની માટે માલ ખરીદવાનું તેનું મુખ્ય કામ હતું. તેને જામીન આપવા પડતા, અને સધળી જાતના સોદા ઉપર તેને ત્રણ ટકા મળતા. કેટલીક વેળા આસપાસના વેપારીઓ માલના નમુના લઈવખારમાં આવતા, અને સેદા નક્કી થતાં તેમને કંપનીના અમલદાર તરફથી જકાતની માફી પરવાને મળતું. આવા પરવાનાની રૂએ અંગ્રેજ વખારમાંથી વેચવા માટે બહાર પડતા માલ ઉપર, અને બહારથી ખરીદ કરેલા અને વખારમાં આવતા માલ ઉપર, જકાત લેવામાં આવતી નહીં. આ સમયે હિંદુસ્તાન આવતા અંગ્રેજે હમણાની માફક દેશીઓથી દૂર રહેતા નહીં, કારણ તેમ કરવાથી તેમને અહીં સ્થાન મળવાનું મુશ્કેલ હતું. તેઓ છૂટથી લેકમાં ભેળાતા અને ઘણુંખરૂં અહીંની રીતભાત પાળતા અને જમીન ઉપર બેસી જમતા. સુરતમાંના કંપનીના કરોની સામાન્ય રહેણી વિરૂદ્ધ દેશીઓને પિકાર ઉઠાવવાને કંઈ કારણ નહોતું; પણ એ બાબતમાં બંગાળામાં ઢીલાપણું તથા અવ્યવસ્થા હતાં. ત્યાંના અંગ્રેજો વિશે શસ્તખાન વારંવાર કહેતો કે તેમના જેવા દુષ્ટ, તકરારી, અને જુઠા લોકો બીજા કોઈ નહતા.” સર હેનરી કુલ લખે છે કે, “આ સમયમાં તેમનાં નિંદ્ય વર્તન ઉપરથી આગળ જતાં તેઓ સારું નામ મેળવશે અને તેમાંથી એલ્ફિન્સ્ટન, મરો, માલ્કમ, લોરેન્સ જેવા કૃત્વવાન પુરૂષો ઉત્પન્ન થશે એવું કઈને પણ લાગતું નહીં.” માંહોમાંહે જ્યારે એ લેકે ગાળાગાળી કરે અને ગેરવર્તણુક ચલાવે ત્યારે દેશી વેપારીઓ પ્રત્યે તેમની વર્તણુક ભયંકર અને ત્રાસદાયક હોવી જોઈએ. તેમના હાથમાં દેશી વેપારી સપડાયે તે તેની પાસે કંપનીને માલ મોઘે ભાવે પણ વેચાતે લેવાડવા માટે, અને પિતાને માલ અતિશય સતે દરે કંપનીને આપવા માટે હરેક રીતે તેને કનડતા અને તેની પુંઠ પકડતા; સેદે નક્કી થાય નહીં ત્યાં સુધી તેને છુટ મુકતા નહીં, અને બજાર ભાવની પણ તેને ખબર પડવા દેતા નહીં. વખારમાં અંગ્રેજોના ખાનાના ટેબલ ઉપર હરરહની વસ્તુઓ હમેશ
Page #362
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 12 મું.] . રાજ્ય સ્થાપનાને લેભ. (૩૪પ પુષ્કળ આવતી. શાક, ફળફળાદિ, શિકાર, માછલી ઈત્યાદિ ભેજનના પદાર્થ સસ્તા અને પુષ્કળ મળતા. દરેક વખારની પાસેના નોકરેના રહેવાનાં ઘરની બાજુમાં મોટા બાગ હતા, અને ત્યાં શાકભાજી વગેરે પુષ્કળ થતું. કપડાંલત્તાં પણ તેમને જોઈએ તેટલા સોંઘાં મળતાં. સને 1699 માં બંગાળા પ્રાંતમાંની સઘળી વખારની એક સ્વતંત્ર પ્રેસિડન્સી એટલે ઈલાકે બનાવવામાં આવ્યો, અને ચાર્લ્સ આયર (Charles Eyre) તેને પહેલે ગવર્નર થયે. પ્રકરણ 12 મું. રાજ્ય સ્થાપનાને લેભ. | (સને 1688 ) 1. ધમધોકાર વેપારનું પરિણામ. 2. રાજકીય પરિસ્થિતિ. 3. કલકત્તાની સ્થાપના. 4. ઔરંગજેબ સાથે યુદ્ધ. 5. મદ્રાસની સ્થિતિ. ૧ધમધોકાર વેપારનું પરિણામ –વ્યક્તિનાં અને રાષ્ટ્રનાં ચરિત્રમાં આબેહુબ સમાનતા છે એનું એક ઉત્તમ ઉદાહરણ કંપનીના આ સમયના કામમાંથી મળી આવે છે. પ્રથમ કંપની ગરીબ હતી ત્યાં સુધી તે દેશી અધિકારીઓની મરજી સંભાળતી હતી. ક્રોવેલની વ્યવસ્થા પછીનાં દસવીસ વર્ષમાં તેને જે આબાદી પ્રાપ્ત થઈ તેથી પૂર્વની મર્યાદામાં રહેવાનું તેને યોગ્ય લાગ્યું નહીં, પણ રાજ્ય સ્થાપના તરફ તેનું લક્ષ દેરાયું. એ કેવી રીતે બન્યું તે હવે આપણે જોવાનું છે. કૅપેલે વલંદા રાજ્યને તેડી પાડી કંપનીના વેપારની સુવ્યવસ્થા કરી આપ્યા પછીનાં પચીસ વર્ષમાં એ સંસ્થા અતિશય આબાદ થઈ પોર્ટુગીઝ લેકેની સત્તાનો લય થતાં વલંદાઓ પણ મંદ પડી ગયા હતા.
Page #363
--------------------------------------------------------------------------
________________ 346 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે એ સ્થિતિમાં વેપાર ઉદ્યોગ થડે બાજુએ મુકી, તેનાં નામ હેઠળ રાજ્યપ્રાપ્તિને વિચાર કરવાનું બની શકશે, અને યોગ્ય પ્રયત્ન કરવામાં આવે તે તે સિદ્ધ પણ થાય એવાં સ્વમાં કંપનીના આ દેશમાંના કેટલાક અધિકારીઓને આવવા લાગ્યાં. મુંબઈ જેવી સ્વતંત્ર જગ્યા તેમના તાબામાં આવ્યા પછી માહમાંહે લડતા દેશી સત્તાધિકારીઓની વચ્ચે પડી પિતાને અંતિમ હેતુ સાધી લેવાની કંપનીને સારી સવડ મળી. રાજ્ય સ્થાપનાને પહેલો વિચાર કરનારાઓ સેન્ડન, ઐયર અને ચાઈલ્ડ હતા, અને એ કામમાં તેઓએ આગળ પડતે ભાગ લીધે હતો. તે સમયની રાજકીય પરિસ્થિતિનું સારું અવલેકન તેમણે કર્યું હતું; અંગ્રેજ કાફલાનું ખરું બળ તેઓ જાણતા હતા. મોગલ બાદશાહ દ્રઢતાથી રાજ્યની ધુળધાણું કરવા મંડ્યો હતો તે તેઓએ બરાબર જોયું હતું. ચાઈલ્ડ ઉતાવળ કરી બાદશાહ સાથે બાથ ભીડી જોઈ હતી. પણ એ સઘળું છતાં તે વેળાની કંપનીની વધતી જતી સત્તાની, અને ઔરંગજેબનાં મંદ પડતાં સામર્થ્યની તુલના કરવી કેવળ અંસભવિત વાત હતી. ઔરંગજેબે અંગ્રેજોને સહેજમાં હરાવ્યા હતા, છતાં તેઓ શિક્ષાને લાયક નથી એમ સમજી તેમના તરફ તેણે દયા બતાવી હતી. એજ અરસામાં ચાઈલ્ડ મરણ પામવાથી કંપની નિર્વિઘે પિતાનું કામ કરી શકી. આ સઘળું સમજવા માટે મુંબઈ ની વ્યવસ્થા, બંગાળના સુબેદાર શરૂખાનનું અંગ્રેજો તરફ વર્તન અને ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના મનસુબા ઈત્યાદિ એકમેકમાં ગુંથાયેલી અનેક બાબતે લક્ષમાં લેવી જોઈએ. આમાંજ એક બીજા મહત્વના પ્રશ્નનું નિરાકરણ સમાયેલું છે. હિંદુસ્તાન આપણે જીતી શકીશું એ વાત પ્રથમ ડુપ્લેએ ખુલ્લી કરવાની અને તેથી જ સને 1650 ના સુમારમાં અંગ્રેજ તેમજ કેન્ય બને એ કામ તરફ પ્રેરાયાની સામાન્ય માન્યતા ભૂલભરેલી છે. મરાઠાઓ જ્યારે નવું રાજ્ય સ્થાપે છે ત્યારે આપણાથી તેમ કેમ નહીં બને? બાદશાહના સુબેદારે બંગાળા વગેરે ઠેકાણે સ્વતંત્ર કારભાર ચલાવે છે તે આપણે તેને લાભ કેમ નહીં લેવો? એવા પ્રશ્ન શિવાજીના વખતમાંજ વિચારવંત અને દૂરદ્રષ્ટિ અંગ્રેજોના મનમાં ઘોળાયા કરતા હતા.
Page #364
--------------------------------------------------------------------------
________________ 347 પ્રકરણ 12 મું.] રાજ્ય સ્થાપનાનો લોભ. પોર્ટુગીઝએ આ પ્રયોગ તે પહેલાને સિદ્ધ કરી બતાવ્યું હતું. આવી ખરી સ્થિતિ છતાં કંપનીએ સને 1750 સુધી શાંતપણે વેપાર ચલાવ્યા કર્યો, અને ત્યારબાદ તેનું લક્ષ રાજ્ય મેળવવા તરફ ગયું એ કહેવું ભૂલ ભરેલું લખી શકાય, | લાઈવની પૂર્વે 75 વર્ષ ઉપર આ કામમાં કંપનીની ધામધુમ ચાલુ હતી, પણ તેનું સારું પરિણામ આવ્યું નહીં એટલે કલાઈવની ફતેહ એજ અંગ્રેજોને હિંદુસ્તાનમાંના રાજ્યનું પહેલું પગથીયું હોય એમ સ્વાભાવિક રીતે ગણાયું. સને 1677 માં જીયર ગુજરી જવાથી પ્રેસિડન્ટને અધિકાર રેટના હાથમાં કેટલેક વખત રહ્યો. તે વેપારના કામમાં કુશળ હતો; પરંતુ મેગલ અને મરાઠા સાથે યુક્તિ લડાવી પિતાની મતલબ સાધી લેવા જેટલે તે ચાલાક નહીં હોવાથી ઇતિહાસકારોએ તેની તરફ તિરસ્કાર જાહેર કર્યો છે. પણ ખરું જોતાં દેશીઓના માહોમાંહેના ઝગડામાં નહીં પડવાનો તેને વિલાયતથી મળેલ હુકમ અક્ષરસઃ પાળવાને તેણે પ્રયત્ન કર્યો, અને તેથી જ તેને બીલકુલ યશ મળે નહીં. તેની પછી જૉન ચાઈલ્ડની પ્રેસિડન્ટના એદ્ધા ઉપર નિમણુક થતાં કંપનીના કારભારમાં તેજી આવી. કંપનીના તાબામાં હવે થોડું ઘણું લશ્કર તૈયાર થયું હતું. જીયર અને ચાઈડે એની વ્યવસ્થા તરફ વિશેષ લક્ષ આપ્યું હતું, કેમકે તેમના મનમાં રાજ્ય સ્થાપનાના વિચારે રમ્યા કરતા હતા. આ સંબંધમાં કંપનીના હુકમમાં હમેશ નીચેનું વાક્ય હતું. “અમે આપણું સંરક્ષણ માટે તેમજ વેપાર વધારવા માટે લશ્કર રાખીએ છીએ; નકામું યુદ્ધ કરી વિજય સંપાદન કરવાનો લોભ અમારે જોઈએ નહીં. એમ છતાં સ્વરક્ષણને સવાલ કંઈ નાને નહે, અને તેટલા ઉપરજ જીયર અને ચાઈલ્ડ ઈમારત ખડી કરી હતી. સ્વસંરક્ષણ માટે માત્ર લશ્કર રાખવાથી સઘળી ફરજ અદા થઈ નહોતી, પણ આ દેશમાં આવતા પ્રત્યેક અંગ્રેજે લશ્કરી કામ કરવા તૈયાર રહેવું જોઈએ એવો કંપનીને ઠરાવ હતું, અને તેને લીધેજ અનેક કલમબહાદુર પુરૂષો તલવારબહાદુર પણ થયા હતા.
Page #365
--------------------------------------------------------------------------
________________ 348 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. ૨રાજકીય પરિસ્થિતિ–બંગાળામાંની અંગ્રેજ વખાર વિશેની કેટલીક હકીકત આપણે દસમા પ્રકરણના ચોથા વિભાગમાં વાંચી ગયા છીએ. સને 1659 માં એ પ્રાંતને વહિવટ ચલાવવા ઔરંગજેબ બાદશાહે પ્રસિદ્ધ મીર જીલ્લાની સુબેદાર તરીકે નિમણુક કરી. એ ઘણે હોંશીઆર અને દક્ષ હતે. હુગલીમાંના કંપનીના પ્રતિનિધિએ પિતાની માંગણી પેટે ગંગા નદી ઉપર ફરતી એક દેશી વેપારીની હોડી પકડવાની ખબર પહેચતાં કંપનીના અમલદારે ઉપર તે ઘણે ગુસ્સે થયો, અને તેમની હુગલીની વખાર બંધ કરી બંગાળામાંથી તેમને હાંકી કહાડવાની ધમકી આપી. અંગ્રેજ પ્રતિનિધિએ આ બાબત સુરત લખી મોકલતાં ત્યાંથી તેનાં કર્યાં માટે તેને ઠપકે મળે, અને જપ્ત કરેલી હેડી તેના માલિકને સ્વાધીન કરવા તાકીદ થઈ “એટલું કરતાં પણ સુબેદાર શાંત પડે નહીં તે સર્વએ બંગાળા પ્રાંત છેડી નીકળી આવવાની તૈયારી કરવી.” “મેગલ અધિકારીઓ વિશે ઘણું સાવધ રહેવું; તેમની મીઠી વાણી ઉપર વિશ્વાસ મુકશે. નહીં. તેમના મનમાં જ્યારે કંઈ ભયંકર મનસુબા થતા હશે ત્યારે જ તેઓ બહારથી વિશેષ ભલાઈ બતાવે છે. " આ પ્રમાણે સુરતના અધિકારીએ બંગાળાના તેના ગોઠીઆઓને સલાહ આપી હતી પણ આ પછી તરતજ એટલે સને ૧૯૬૩માં મીર જીલ્લાના થયેલા મરણથી આ પ્રકરણને અંત આવ્યો, અને ઈસ્તખાન બંગાળાનો સુબેદાર થયો. મુંબઈ બેટ સ્વતંત્ર રીતે અંગ્રેજોને મળે એટલે તેઓએ ત્યાં પિતાને બંદોબસ્ત કરવા માંડે એ મોગલેને બીલકુલજ પસંદ પડ્યું નહીં; અને એ વખતથીજ તેમના મનમાં એઓ પ્રત્યે વસવસો પેદા થયે. મુંબઈમાં રહેતા અંગ્રેજેમાં બે પક્ષ હતા. એક ઈંગ્લંડના રાજાને અને બીજે કંપનીને. રાજાના પક્ષનાં કેટલાંક માણસો મોગલે સાથે જંગલીપણે વલ્ય તે માટે બાદશાહે કંપનીને જ જવાબદાર ગણું, કેમકે અંગ્રેજોમાં આવા બે પક્ષ હતા એ દેશી અધિકારીઓ જાણી શકે એમ નહોતું. કંપનીનું વર્તન સામદામનું હતું. આજીયર જેવા પુરૂષે રાજ્ય સ્થાપવાની લાંબી લાંબી વાતે વિલાયત લખી મોકલતા, તે ત્યાંના ઉપરી અમલદારોને
Page #366
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 12 મું.] રાજ્ય સ્થાપનાને લેભ. 349 ખરી લાગતી નહીં. એ વેળા પણ હિંદુસ્તાનનું રાજ્ય તેમના હાથમાં હતું, પણ તે માટે પ્રયત્ન કરવા જોગી જરૂરની સામગ્રી તેમની પાસે નહોતી. બ્રુસ લખે છે કે, " શિવાજી અથવા મેગલ સાથે પ્રેસિડને કેવા પ્રકાર વ્યવહાર રાખવે તેનું ધોરણ નક્કી કરવાનું છોડી દઈ ઉલટું “સાવધગિરીથી વર્તવું, ટંટે ઉપસ્થિત કરે નહીં” એવા મજકુરના હુકમ કંપની પિતાના અધિકારીઓને મોકલતી; આથી કરીને પ્રેસિડન્ટની અડચણ દૂર થતી નહીં. ઈગ્લંડમાંના અધિકારીઓને હિંદુસ્તાનના વ્યવહારની ખરી કલ્પના આવતી નહીં, એટલે આ દેશમાંના નેકરની અડચણે તેઓ સમજી શકતા નહીં, અને તેમના લખેલા પત્રોથી, હિંદુસ્તાનમાં કંઈ કામ થતું નહી."* ઔરંગજેબ દક્ષિણમાં ઉતરી પડે ત્યારથી મેગલ, મરાઠા, સીધી, તેમજ વિજાપુર અને ગેવળકન્ડાના રાજાઓ એ સઘળાના એકત્ર ત્રાસદાયક પ્રયાસને લીધે દક્ષિણને મુલક ઉજજડ થવાથી અંગ્રેજોના વેપારને પણ છેકે લાગ્યા હતા. સુરતની વખારને દસ લાખ રૂપીઆ દેવું થયું હતું, તે વખતે વધારે ખર્ચ કરી મુંબઈમાં કિલ્લા વગેરે બાંધવા કંપની તૈયાર નહોતી. આ કામને માટે સુરતની કન્સિલ તરફથી 50 લાખ રૂપીઆની માંગણી ઈગ્લેંડ ગઈ હતી પણ તે ત્યાં સ્વીકારવામાં આવી નહીં. એમ છતાં કંપનીના વિચારમાં ધીમે ધીમે ફરક પડતે ગયો હતો, એના એક પત્રમાં હેઠળને મજકુર છે. મી. હિગિન્સનને અમે એકદમ મોટી જગ્યા આપી તે માટે તમારે શક લાવવા કારણ નથી. હિગિન્સનને માટે અમારા મનમાં પક્ષપાત નથી,તેમ તેને માટે કોઈએ અમારા ઉપરસિફારસ લગાડી નથી. પ્રત્યક્ષ તેના મનમાં પણ આ જગ્યા લેવા કંઈ અભિલાષા નથી. વળી આ નિમણુકથી બીજા કોઈને હક ડુબાવી તેને અપમાન કરવાની અમારી ઈચ્છા નથી. આ નિમણુક અમે ખરેખર દેશહિતના વિચારથી જ કરી છે. મી. હિગિન્સન વિદ્વાન છે; લૅટિન અને ગ્રીક ભાષા તે જાણે છે; ઈતિહાસની તેને માહિતી છે, અને જાતે બુદ્ધિવાન હોવાથી કંપનીને કારભાર ચલાવવા તથા રાજકીય ઉથલપાથલ સમજવા માટે તે યોગ્ય પુરૂષ છે. અમને * Bruce's Annals of British Commerces
Page #367
--------------------------------------------------------------------------
________________ 350 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જો. દુનીઆને જે અનુભવ મળ્યો છે તે ઉપરથી અમારું સમજવું છે કે આવું કામ કરનારાને દેશના કાયદા કાનુન તથા રીતભાતની માહિતી હોવી જોઈએ, કેમકે ત્યારે જ તે પરદેશી રાજા સાથે તહ, યુદ્ધ કિંવા વેપારનાં કામ યોગ્ય રીતે કરી શકે. માત્ર નાનપણથી સઘળી જીંદગી હિંદુસ્તાનમાં ગાળવાથી, ત્યાંની ભાષા શીખવામાં લાંબો કાળ વ્યય કરવાથી, અથવા વેપારની ઉથલપાથલ સમજવાથી આવા કામ માટે જોઈતી દક્ષતા મળી હોય એમ ધારી શકાતું નથી. ફેર્ટ સેન્ટ જ્યોર્જમાં ડેપ્યુટી ગવર્નર તરીકે કામ કરનારને ઉપરના સઘળા ગુણની જરૂર છે ખરી, પણ તેના કરતાં પણ વધારે વિદ્વતાની હવે જરૂર છે. અમે જ્યારે માત્ર વેપાર પાછળ રોકાયા હતા ત્યારે આ ગુણ કદાચિત યોગ્ય લાગતું, પણ હાલમાં અમારા મહાન પ્રતાપી રાજાએ અમારા ઉપર મહેરબાની કરી સનદ વગેરે આપી અમારી સત્તા અને અમારા અધિકાર વધારી આપ્યાં છે. હવે હિંદુસ્તાનમાં રાજાની યોગ્યતા અમને મળી છે, એટલે વલંદા લોકોની માફક અમને પિતાને બચાવ કરવાની, સ્નેહીઓને મદદ કરવાની તથા શત્રુઓને શિક્ષા કરવાની સત્તા પ્રાપ્ત થઈ છે.” સને 1686 ના સુમારમાં લખાયેલા આ પત્ર ઉપરથી કંપનીની મહત્વાકાંક્ષા તે વેળા કેટલી હતી તે સ્પષ્ટ દેખાઈ આવે છે. સર જોન ચાઈલ્ડ મુંબઈને અધિકારની લગામ હાથમાં લીધી ત્યારથી કંપનીને સદ્ધર બનાવવા તરફ અમલદારેનું વિશેષ લક્ષ હતું. સુરત ઉપર મરાઠાઓ વારંવાર ઉતરી આવવાથી ત્યાંની મેગલ સત્તા ઢીલી પડી ગઈ હતી. બીજી તરફ કર્નાટક અને મદ્રાસની સ્થિતિ પણ એવી જ હતી. એથી કરીને વહાણેની સંખ્યા વધારી તથા તે ઉપર તેપ વગેરે ગોઠવી પિતાનાં રક્ષણ માટે યોગ્ય ઉપાય કરવાનું કંપનીને અવશ્યનું હતું. આ ઉપાય ધીમે ધીમે અમલમાં આવ્યું. સુરત છોડી અંગ્રેજે મુંબઈ ગયા; પૂર્વ કિનારે બંગાળા પ્રાંતમાં ભારે અથડામણ પછી તેમને હાથે કલકત્તાની સ્થાપના થઈ મદ્રાસની હકીકત પણ તેવીજ હતી. આ સ્થિતિની અસર ઈગ્લડ લગી પહોંચી હતી. કોર્ટ ઑફ ડાયરેકટરએ સને 1684 માં અનિશ્ચિતપણું ત્યાગ કરી ફેજ કિલ્લા અને લડાયક જહાજની મદદથી મુંબઈ વગેરે બીજાં ઠેકાણમાંની પિતાની સત્તા
Page #368
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 12 મું. ] -રાજ્ય સ્થાપનાને લાભ. 351 મજબૂત કરવાનું ઠરાવ કર્યો. એમ છતાં ખર્ચ ઘણે નહીં કરે અને વેપારને લેભ છોડ નહીં એ બાબત તેમને મત પહેલાં જેજ દ્રઢ રહ્યો હતું. પરંતુ સુરત છેડી મુંબઈ આવ્યા પછી નવીન પ્રકાર ઉદ્વવ્યા. ત્યાં અંગ્રેજોને મેગલનો આશ્રય નહીં મળવાથી તેમણે પિતાને બંદોબસ્ત કરવું નહીંતર હિંદુસ્તાન છોડી ચાલ્યા જવું એ પ્રશ્ન તેમની આગળ ખડે થયો. બંગાળામાં શસ્તિખાન સાથે તેમને ઝગડો શરૂ થતાં ત્યાં પણ તેમણે શસ્ત્ર ધારણ કરવાં નહીં તે બંગાળામાંથી ચાલતા થવું એવો પ્રસંગ આવ્યો. સને ૧૬૧૬માં સર ટૅમસ રેએ વહિવટની પદ્ધત ઠરાવી ત્યારથી 70 વર્ષ લગી તે તેણે દેરી આપેલી હદમાં કંપનીનું કામ ચાલ્યું. રે લખે છે કે, “યુદ્ધ અને વેપાર એ પરસ્પર વિરૂદ્ધ છે. તમને મારું આગ્રહપૂર્વક કહેવું છે કે તમારે સમુદ્ર સિવાય બીજે ઠેકાણે યુદ્ધ કરવું નહીં; ત્યાં પણ તમને વિજય મળશે એમ ખાતરી નથી, લશ્કર વધારી પોર્ટુગલે આપણે નાશ કર્યો હતો, છતાં ત્યાંના રાજાને હિંદુસ્તાનમાંથી કંઈ પણ ફાયદો મળ્યો નહીં એ ધ્યાનમાં રાખવું. વલંદા લોકોએ તલવારના ઘેર ઉપર ખેતી કરવા માંડી એ પણ ભૂલ હતી. કારણ ખેતીમાને સઘળો ફાયદે નકરોના પગારમાં પુરે થઈ જાય છે. માટે જે તમારે ફાયદે મેળવવો હોય તે સમુદ્ર ઉપર શાંતપણે વેપાર કરી મેળવો. લશ્કર વધારી યુદ્ધપ્રસંગે ઉપસ્થિત કરવામાં નિઃસંશય હાનિ થશે.” મેગલ બાદશાહીના સંબંધમાં રેએ કરેલું અનુમાન યોગ્ય જ હતું. જે કંઈ કરવું હોય તે પ્રત્યક્ષ મેગલ બાદશાહ સાથે બંદેબસ્ત કરી કરવું વચમાંનાં માણસને ગણકારવાં નહીં. પરંતુ આ સિદ્ધાંત પ્રમાણે મેગલ રાજ્યની બહાર કંપનીએ કેવી રીતે ચાલવું? પૂર્વ કિનારા ઉપર મેગલેની સત્તા નાશ થતાં પિતાનાં રક્ષણ અર્થે કિલ્લા વગેરે બાંધવાની તેણે પિતાના નેકરેને રજા આપી નહીં એનું પરિણામ વખતના વહેવા સાથ ઘાતક નિવડયું. દેશમાને બદેબસ્ત ઢીલે પડતાં ગમે તેણે ધસી આવી અંગ્રેજોને ગભરાવી તેમની વખારો લૂટવા માંડી, તે પણ કંપની ચેતી નહીં. મદ્રાસમાં કિલ્લેબંધી ઉપર ખર્ચ કરવા માટે કેટલાક પ્રેસિડન્ટ બરતરફ કરવામાં આવ્યા હતા;
Page #369
--------------------------------------------------------------------------
________________ ૩૫ર હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જો. મુંબઈમાં પણ શરૂઆતમાં તેજ સ્થિતિ હતી. સીધી અને મરાઠાઓના કાફલા એ બંદરમાં વિના અડચણે દર વર્ષે દાખલ થતા તેમને પ્રતિકાર કરવા જેટલું સામર્થ્ય ત્યાંના અધિકારીઓમાં નહોતું. બંગાળામાંના અંગ્રેજોની સ્થિતિ આ કરતાં સારી નહોતી, એટલે સઘળી તરફથી ભય તેમની સામે ડેકી કરી રહ્યો હતો, અને તેમને ગાંસડ પિટલાં ઉઠાવી હિંદુસ્તાનમાંથી ચાલ્યા જવાને જ માર્ગ ખુલ્લે હતે. સને 1963 માં મીર જીલ્લા મરણ પામતાં બંગાળાને કારભાર શસ્તખાનના હાથમાં આવ્યું. એ મેગલ રાજ્યકુટુંબને પુરૂષ હતું, અને દરબારમાં એનું વજન વિશેષ હતું. બંગાળામાં તેનો અધિકાર પૂર્ણપણે સ્વતંત્ર હતો એમ કહેવામાં હરકત નથી. એને જન્મ સને 1608 માં થયો હતો; અને એ જહાંગીરના વજીર અને નૂરજહાંનના બાપ, ઈતિમાદેદેલાને પાત્ર અને આસફખાનને છોકરે તે હ; એટલે શાહજહાનની રાણું મુમતાઝમહાલને ભાઈ અને ઔરંગજેબને મા થતું. આસફખાનનાં મરણ બાદ કેટલોક વખત એણે શાહજહાનના વજીર તરીકે કામ કર્યું હતું. મુરાદ અને ઔરંગજેબ એ બેઉને લઈતખાનની ભત્રીજીઓ આપી હતી. દારા શેખને નાશ કરી તેણે આરજેબનો સ્નેહ સંપાદન કયો હતે. (મુસલમાની રિયાસત જુઓ). એ કેટલેક વખત ગુજરાતને સુબેદાર હતે. અને ત્યાર પછી શિવાજીની સામે લડવા ગયા હતા. એમાં એને યશ નહીં મળે ત્યારે સને 1663 માં તેની નિમણુક બંગાળામાં થઈ જ્યાં તેણે 25 વર્ષ કારભાર ચલાવ્યો. ગેવળકોન્ડાના યુદ્ધમાં એ રંગજેબને સેનાપતિ હત (સને 1686). તે સને 1684 માં મરણ પામ્યા ત્યારે તેની ઉમર 86 વર્ષની હતી. આવા મેટા સરદારને બંગાળાને સંપૂર્ણ કારભાર સંપવામાં મેગલ બાદશાહે કંઈ વિશેષ કર્યું નહોતું. એ પ્રાંતમાં અંગ્રેજોએ વેપારની જે શરૂ આત કરી હતી તે શસ્તખાનના વિચાર પ્રમાણે અનુકૂળ નહતી. સને 1674 માં મદ્રાસના પ્રેસિડન્ટ સર એડવર્ડ વિન્ટરે ( Sir Edward Winter ) ત્યાંના બંદરને બંદોબસ્ત કરવા માટે ઘણી મહેનત કરી,
Page #370
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 12 મું.] રાજ્ય સ્થાપનાને લેભ. 353 પણ કંપનીએ તેને પાછો બેલાવી લીધે. મદ્રાસની પાસેનું સેન્ટ મે ન્ય લેકેએ કબજે કરવાથી અંગ્રેજોની ગભરામણને પાર રહ્યો નહીં. સને 1677 માં શિવાજીએ કર્નાટક ઉપર સ્વારી કરી ત્યારે તેઓ એકજ ગભરાઈ ગયા હતા. તે વેળા મદ્રાસ પ્રેસિડન્ટ સર સ્ટેશમ માસ્ટર તે શહેરની મજબૂત કિલ્લેબંધીમાં વધારો કરતા હતા, છતાં મરાઠાઓને ગેવળકન્યાનું રાજ્ય ઔરંગજેબે કબજે કરવાથી મદ્રાસના અંગ્રેજોને કંઈક ધીરજ આવી. શિવાજી તરફથી તેમને સ્વાભાવિક રીતે કેટલીક દહેશત ઉપજી હતી, અને તેના જેવો જ તેને છોકરા સંભાજી લાયક અને શક્તિવાન નીકળ્યો હેત તે ઇતિહાસનું સ્વરૂપ કેવું બદલાઈ જતે એ વિચારવાયેગ્ય છે. માસ્ટરે અત્યંત મહેનત લઈ મદ્રાસને મજબત કર્યું; લેક પાસે નાણું ઉઘરાવી એક મંદીર બંધાવ્યું. પુનામાલીના લિંગાપા નાયકે મદ્રાસને ઘેરે ઘા, પણ એમાંથી અંગ્રેજો છુટયા નહીં એટલામાં ઔરંગજેબે દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. બાદશાહના ફરમાનથી કામ થશે, કિલ્લેબંધી કરવાની જરૂર નથી, એવું કંપની હજી પણ કહેતી. પરંતુ જ્યારે સર્વ તરફથી ઘેરાઈ ગયેલા સર માસ્ટરે આ હુકમને મક્કમ રીતે અનાદર કર્યો ત્યારે કંપનીએ તેને પણ પાછા બોલાવી લીધો. ( સને 1981). સને 1650 માં શાહજાદા સુજાના હાથમાં બંગાળાની સુબેદારી હતી; તેણે તે પ્રાંતમાંથી માલ લઈ જવાની તથા ત્યાં લાવવાની, અને બિનજકાતે વેચાણ તથા ખરીદી કરવાની પરવાનગી અંગ્રેજોને આપી હતી. સને 1664 માં શસ્તખાન બંગાળામાં આવ્યો ત્યાં સુધી આ વ્યવસ્થા નિર્વિને ચાલી હતી. નો સુબેદાર ઘણો કડક હેવા છતાં તેણે કંઈ નજરાણું લઈ આ પરવાને પુનઃ ચાલુ કરી આવ્યો હતો. પરંતુ આગળ જતાં તેના મનમાં આ બાબત વસવસો પેદા થતાં તેણે સને 1672 માં અંગ્રેજોની સુરેખાર ભરેલી હોડી એકદમ અટકાવી; અને બીજા દેશી વેપારીઓની પેઠે જકાત ભરવા તથા સુબેદાર તરફથી શત્રુ સામે લડવા માટે પિતાનું લશ્કર મેકલવા તેમને હુકમ કર્યો. પાંચ વર્ષ લગી આ ઘેટાળો ચાલ્યા પછી સને
Page #371
--------------------------------------------------------------------------
________________ 354 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે, 1677 માં મદ્રાસના પ્રેસિડન્ટ સુબેદારને લખી જણાવ્યું કે, “જો આ ન જુલમ આપના તરફથી બંધ ન થશે તે બંગાળા પ્રાંત છોડી અમારે ચાલ્યા જવું પડશે.” આ ધમકીને અર્થ એટલે જ થઈ શકે કે જે અંગ્રેજો બંગાળામાંથી ખસી જાય તે સુબેદારને તેમના વિના ચાલશે નહીં. તે જ વર્ષમાં થોડા દિવસ શઈસ્તખાનની બદલી થવાથી એકવીસ હજાર રૂપીઆ દંડ ભરી નવા સુબેદાર પાસેથી બંગાળામાં જકાતની મારી અને વેપારની પરવાનગી અંગ્રેજોએ મેળવી. પરંતુ સને 1679 માં શસ્તખાન બંગાળામાં પાછા આવ્યા ત્યારે ફરીથી તે ત્રાસ આપશે એ બહીકે તેમણે બાદશાહનું નવું ફરમાન મેળવ્યું. એમાં માત્ર સુરતમાંજ એમની પાસેથી જકાત લેવી પણ બીજે ઠેકાણે લેવી નહીં એવો હુકમ બાદશાહે કર્યો હતો (સને 1680). આ હુકમ હુગલી પહોંચતાં અંગ્રેજોએ પિતાને આનંદ પ્રદર્શિત કરવા માટે 300 તપની સલામી આપી. પણ એ તોપના અવાજે ભાગ્યેજ બંધ પડયા એટલામાં બાદશાહના હુકમની કિમત કેટલી હતી તે સુબેદારે તરતજ તેમને બતાવી આપી. બંગાળાને વેપાર ઘણે નફાકારક હોવાથી, આ પ્રમાણે મળેલાં બાદશાહી ફરમાનનાં જેર ઉપર કંપનીએ ઉત્સાહથી પ્રેરાઈ બંગાળાની વખારો મદ્રાસથી સ્વતંત્ર બનાવી દીધી, અને હુગલીમાં બંદોબસ્ત જાળવવા માટે 20 અંગ્રેજ સિપાઈઓ મોકલ્યા. પરંતુ સુબેદારે સુરોખાર વેચાતા લેવા અંગ્રેજોને મના કરી. સુરેખાર લેનારા તેમના પ્રતિનિધિને તેણે કેદમાં પુર્યો, અને ફરમાનમાં ઉલ્લેખ સંશયાત્મક હેવાના કારણે તેમની સઘળી ખરીદી તથા વેચાણ ઉપર 3 ટકા જકાત નાંખી. આ જકાત નાંખવાનું બીજું ખાસ કારણ એ હતું કે અહીં થેડી કિમતે ખરીદેલ સુરેખાર અંગ્રેજો વિલાયત લઈ જઈ ત્યાં તેને દારૂગોળો બનાવી લડાઇના કામમાં લેતા. જકાત કેટલી બેસાડી હતી તેને પ્રશ્ન નથી; જે થોડી હોય તે તેના બહાના હેઠળ કંપનીને હેરાન કરવાની મંગલ અધિકારીઓને જોઈએ તેટલી સરળતા પડે એ સ્વાભાવિક છે. આ જકાત નાંખવાનું મુખ્ય કારણ એજ હતું કે અંગ્રેજો મંગલેના તાબામાં છે અને એ પરતંત્રતા તેઓએ ભુલવી જોઈએ નહીં, એવી ઈસ્તખાનની ખાસ ઇચ્છા
Page #372
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ ૧ર મું. ] રાજ્ય સ્થાપનાને લેભ. 355 હતી. બીજી યુરોપિયન પ્રજાની વખારો સમુદ્રની ઘણી નજદીક હતી; પણ અંગ્રેજોએ બાદશાહનાં ફરમાન ઉપર ભરોસો રાખી હુગલી શહેરમાં પિતાની કોઠી ઘાલી હતી. એ ઠેકાણું તદન સહીસલામત ન લાગવાથી હુગલી નદીના કાંઠા ઉપરના માલ ઉતારવાના ઘાટ પર શેડી કિલ્લેબંધી કરવાની પરવાનગી અંગ્રેજ પ્રતિનિધીએ સુબેદાર પાસે માંગી (સને 1685). આ પરવાનગી નહી આપતાં એ લેકે ઉદ્ધામપણે વર્તી આપણું હુકમો તેડે છે એવી ફરીઆદ તેણે બાદશાહને કરી. કંપનીનાં વહાણે માલ ન મળવાથી ખાલી પાછાં ફર્યા, અને બંગાળામાં બીજા વેપાર પણ સ્થાનિક અધિકારીની મરજી ઉપર અવલંબી રહેવા લાગ્યો. આથી એમણે બંગાળા પ્રાંત છેડી જો કે મોગલ સાથે ખુલ્લી રીતે લડવું એ અગત્યના સવાલનું નિરાકરણ કરવાનું કંપનીને માથે આવી પડયું. આ તરફ મુંબઈમાં સર જોન ચાઈલ્ડ લડાઈની જ વાત કરતે હતે. સને 1684 ના તેના એક પત્રમાં હેઠળ પ્રમાણે મજકુર છે– મેગલે સાથે તકરાર કરવાનો પ્રસંગ આવતાં હું શું કરીશ તે કહી શકતા નથી. આજ લગી થયા તેટલા ઉપાયો કર્યા; દરરોજ અમારું અપમાન તથા અવદશા થાય છે તેની સીમા નથી. આથી થવાનું હોય તે થાય, પણ એકવાર મેગલને હાથ બતાવી જોવાનો ઘણો વિચાર થાય છે..હમણું ચાલતી ગડબડાટમાં આપણે નિભાવ કરવાની, તેમજ આપણા રાજાની તેમજ દેશની ગયેલી સઘળી આબરૂ પાછી મેળવવાની ઈચ્છા હોય તે બાદશાહ સાથેજ બાથ ભીડવી જોઈએ.’ જમીન ઉપરના યુદ્ધમાં અંગ્રેજો ટકી શકશે નહીં એ ચાઈલ્ડ જાણતા હતા, પણ સમુદ્ર ઉપર મોગલનાં યાત્રાળુ વહાણોની બરાબર ખબર તેઓ લઈ શકશે એ તે સારી પેઠે સમજતો હતો; અને અત્યાર પહેલાં તેવા પ્રકારની ભાષા કાગળપત્રમાં તે વાપરવા લાગ્યો હતે. એ સઘળી ફરીઆદ ઇંગ્લંડમાં કંપનીના કાન ઉપર આવતાં હિંદુસ્તાનમાં અંગ્રેજોએ શું કરવું તે વિશે ઘણી તકરાર ચાલી. જેવી રીતે આ દેશમાં સર જોન ચાઈલ્ડ મેગલ સામે લડવા ઉત્સુક બન્યા હતા તેવીજ
Page #373
--------------------------------------------------------------------------
________________ - 35 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. રીતે તેને ભાઈ સર જોશુઆ ચાઈલ્ડ ઈગ્લેંડમાં કંપનીના ગવર્નરના એદ્ધા ઉપર હેવાથી લડાઈ કરવા આતુર હતું. સર જેગુઆને આગ્રહથી કોર્ટ ઑફ ડાયરેકટર્સ મેગલ બાદશાહ સાથે યુદ્ધ કરી કંપનીને તારવવા પિતાના નેકરેને હુકમ કર્યો. હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્ય સ્થાપનાને ખરે આરંભ અહીંથી થયેલે કહેવાય. કારણ 70 વર્ષ ઉપર સર ટોમસ એ દેરી આપેલી મર્યાદા ઓળંગી કંપનીએ હવે પિતાનો માર્ગ બદલ્યો. મદ્રાસમાં કિલ્લે બાંધવાની પરવાનગી આ પહેલાં સને 1985 માં અંગ્રેજોને મળી હતી, અને બંગાળામાંની વખારની સલામતી માટે ગોઠવણ કરવા હુકમ પણ આવ્યો હતો. મેગલની સામે થવામાં કંપનીએ કરેલા નિશ્ચયને જેમ્સ રાજા તરફથી અનુમોદન મળ્યું હતું. રાજાની મોટી રકમ કંપનીમાં ગુંચવાયેલી હોવાથી તેણે જહાજ, માણસ, પૈસા વગેરેની જોઈતી મદદ એકદમ કંપનીને આપવાથી ખરચ માટે કંપનીના હાથમાં જરૂરી નાણું આવ્યું. યોગ્ય તૈયારી પછી કૅપ્ટન નિકોલસનની સરદારી હેઠળ છ પાયદળ ટુકડી અને દસ લડાયક વહાણ ઈગ્લડથી બંગાળા જવા રવાના થયાં. એ લશ્કરમાં હિંદી વખારનાં માણસો જોડાવવાનાં હતાં. “પશ્ચિમ તરફના દરીઆમાં મોગલેનાં યાત્રાળુ વહાણે પકડવા પછી બંગાળામાંથી સઘળાં માણસો એકઠાં કરી પૂર્વ સરહદ ઉપર આવેલું ચિત્તગામ કબજે કરવું, અને ત્યાં એક ટંકશાળ ખેલવી; પછી ગંગાના મુખમાં દાખલ થઈ ઢાકા જઈ ત્યાં સુબેદારના મકાન ઉપર હલ્લે કરી તેની પાસેથી જોઈએ તેવું તહનામું કરાવી લેવું. આટલું કર્યા પછી સિયામના રાજાને શિક્ષા કરી મુંબઈની પાસેનાં સાષ્ટી અને થાણું પટગીઝો સાથે યુદ્ધ કરી લેવાં.” આ પ્રમાણે આ સ્વારીના અમલદારોને ઈંગ્લેડથી સ્પષ્ટ હુકમ મળ્યો હતો. આ સઘળું કામ આટોપવું કંપની માટે કેટલું અશક્ય હતું તેને ઈગ્લેંડના જુસ્સેદાર અધિકારીઓએ વિચાર કરેલે જતા નથી. મુંબઈજ્યાં, *ઈસ્ટ ઈડીઆ કંપનીમાં રાજાને જે ભડળ હતું તેના નફા ઉપર ઇંગ્લંડમાંથી હદપાર થયાબાદ બાકીનું આયુષ્ય તેણે પુરું કર્યું. કાન્સમાં નાસી જતી વખતે 70,000 રૂપીઆને પિતાને ભાગ તેણે વેચી નાખ્યું હતું.
Page #374
--------------------------------------------------------------------------
________________ 357 ચિત્તગામ કયાં, મેગની સત્તા કેટલી, ઈત્યાદી બાબતમાં તેઓ આટલા બધા અજ્ઞાત હોય એ આશ્ચર્યકારક છે. અર્થાત ઉપરને એક પણ વિચાર પાર પડયો નહીં એટલું જ નહીં, પણ અન્ય ઉપાયોથી બાદશાહની મરજી અંગ્રેજોએ મેળવી લીધી હોત નહીં તે હિંદુસ્તાનને ઈતિહાસ આજે તદનજ બદલાઈ ગયો હોત. 3. કલકત્તાની સ્થાપના-મોગલ સાથે ચાલેલા આ યુદ્ધ દરમિયાન કલકત્તાની સ્થાપનાને આરંભ થયો હતો. અંગ્રેજોના સુભાગ્યે બંગાળામાં આ વેળા જોબ ચાર્લોક (Job Charnock) નામના ધૂર્ત ગ્રહસ્થના ત્રણ વર્ષ પછી કાસીમબજારની સિલમાં 200 રૂપીઆને પગારે તેની નિમણુક થઈ હતી, અને સને 1664 માં બંગાળાની મુખ્ય જગ્યા તેને મળી હતી. સોળ વર્ષ પટનામાં રહી તેણે દેશસ્થિતિનું સારું નિરીક્ષણ કર્યું હતું. કેટલીક વેળા તેને નવાબના હાથની ચાબુક ખાવી પડેલી અને કેદમાં : પણ જવું પડેલું. આજ અરસામાં ઔરંગજેબના રાજ્યમાં ચાલતી અવ્યવસ્થાને લાભ લઈ સ્થાનિક અમલદારો મરજી માફક વર્તવા લાગ્યા હતા. એક હિંદુ બાઈ સતી થવા જતી હતી તેને ચાનેકે સિપાઈ મોકલી પકડી મંગાવી તેની સાથે લગ્ન કર્યો, અને દેશી રીત પ્રમાણે તેની સાથે રહેવા લાગ્યો. તે બાઈને સંતતિ થઈ તે પણ તેણે ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાનું કબૂલ કર્યું નહીં, પણ ઉલટો ચાલેંકેને પિતાના ધર્મ તરફ વાળ્યો. આ ઉપરથી એણે ખ્રિસ્તી ધર્મ છેડી દીધે એમ કેટલાકનું કહેવું છે પણ તે મળતા પુરાવા ઉપરથી ખરું લાગતું નથી એમ હંટર સાહેબ લખે છે. કલકત્તામાં એની કબર છે તે ઉપરથી તે મરણ સમયે ખ્રિસ્તી ધર્મને અનુયાયી હતો એમ ખુલ્લું જણાય છે. સને 1681 માં બંગાળાની વખારે મદ્રાસના હાકેમથી સ્વતંત્ર કરવામાં આવી ત્યારે કાસીમબજારની મુખ્ય જગ્યા મેળવવા ચાર્નેકને અપેક્ષા થઈ હતી; પણ બે વખત તેની આશા ભંગ થઈદેશી વેપારીઓએ ચાખેંકની સામે વખારને હિસાબે તહેણાની ફરીઆદ માંડી મોગલ અધિકારી પાસેથી હુકમનામાં મેળવ્યાં ત્યારે એણે જવાબ આપ્યો કે “અન્યાયી અને
Page #375
--------------------------------------------------------------------------
________________ 358 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ભ્રષ્ટ અધિકારીઓનાં હુકમનામાં હું પાળતા નથી.” સને ૧૯૮૫માં એને હુગલીની મુખ્ય જગ્યા મળી ત્યારે કાસીમ બજારની વખારના ઘેરામાં તે સપડાયેલો હતો; પણ યુક્તિથી તેમાંથી છટકી જઈ તે હુગલી આવ્યો. એ પછી સુબેદારે આ શહેર ઉપર લશ્કર મોકલી તેને ઘેરે ઘાલ્યો ત્યારે અંગ્રેજોને અન્ન ખેરાકી મેળવવાની અડચણ પડી. તા. 28 મી અકબર અને 1686 ને દીને લડાઈ શરૂ થતાં, બજારમાં ગયેલા અંગ્રેજોને મોગલોએ કાપી નાંખ્યા. ચાનક પિતાનાં માણસે લઈ માર્યા ગયેલા અંગ્રેજોનાં પ્રેત ઉચકી લાવવા ગયા પણ ઘણી સખત લડાઈ પછી જ તે પોતાનાં કામમાં ફત્તેહમંદ થયે. એની પાસે 400 માણસો હતાં, છતાં મોગલ સામે ટકી શકવાનું અશક્ય જણાતાં એણે સઘળાં માણસે તથા સામાન હોડીમાં ચડાવી દીધાં, અને હુગલી નદીના મુખે તરફ 27 માઈલ દૂર આવેલી એક જગ્યાએ સર્વને લઈ ગયો. એ સ્થાન લડાઈને માટે એગ્ય જણાતાં ચાલેંકે ત્યાં પિતાને વાસ્તે કિલ્લેબંધી કરી. અહીંથી સમુદ્ર 70 માઈલ દૂર હતો, અને નદીના વાંકમાં મોટાં મોટાં વહાણ આવવા માટે સારી સેઈ હતી. અહીં જ પૂર્વે પોર્ટુગીઝ લેકે પિતાને માલ ઉતારી બંગાળામાં વેપાર કરતા. એ ઠેકાણું ની આસપાસ બે ત્રણ ગામડાં હતાં તેમાંથી એકનું નામ સુતનત્તી હોટ એટલે સુતરનું બજાર હતું. નદીમાં આવતી રેલ તથા બન્ને કાંઠા ઉપરનાં વિસ્તીર્ણ ભાઠાને લીધે એ જગ્યા મનુષ્ય વસ્તી માટે મેગ્ય છે એવું કેઈને પણ લાગ્યું નહીં; કારણ અહીં અગાઉ નદી હશે પણ પાછળથી તે ખસી જતાં આ પ્રદેશ થયું હતું એમ સામાન્ય માન્યતા છે. નદીના કિનારા ઉપર આવેલાં કાળી દેવીનાં મંદીર પાસે નદીમાંથી ઉપર આવવાના ઘાટ છે તેને કાળીઘાટ કહે છે. આ કિનારા ઉપર સને 1987 ના જાનેવારીમાં ચાને કે કેટલાંક ઝુપડાં ઉભાં કર્યો ત્યારે જ વાસ્તવિક રીતે કલકત્તા શહેરને પાયે નંખાયેલ ગણી શકાય. અહીં પણ મેગલેને હલ્લે આવવાથી ચાનક પિતાને સઘળે સરંજામ તથા માણસે લઈ દરીઆ તરફ ઉતરી પ. એમ છતાં લડાઈ ચાલુજ રહી; રોગ અને લડાઈમાં તેનાં પુષ્કળ માણસે મુ તે પણ મદદની આશામાં તેણે માણસને ટકાવી
Page #376
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ ૧ર મું.] રાજ્ય સ્થાપનાને લોભ. 359 રાખ્યાં. આખરે સન 1687 ના જુનની 4 થી તારીખે તહનામાની સર નકકી કરી એનાં માણસો મોગલેને તાબે ગયાં. પછી સપ્ટેમ્બરમાં કાલીઘાટ આવી તેણે ફરીથી ત્યાં પિતાનું થાણું સ્થાપ્યું. ચાનકના આ કામ માટે તેને કેઈએ શાબાશી આપી નહીં, પણ ઉલટું મૂર્ખની માફક ભળતેજ, ઠેકાણે બેસી રહી કંપનીને નુકસાનમાં ઉતારવા માટે તેને ઠપકો મળે. સને 1688 માં ઝુપડાં વગેરે બાંધી એ સ્થીર થ હતો એટલામાં ઈગ્લેડથી કૅપ્ટને હાથ આવી પહોંચ્યા, અને કંપનીનાં માણસે સુબેદારના તાબામાં કેદમાં હતાં છતાં તેણે ચિત્તગામ જીતવાની તૈયારી કરી. એ શહેર આરાકાનના રાજાના અખત્યારમાં હતું. એને બોબસ્ત ઉત્તમ હોવાથી અંગ્રેજો ને પ્રયત્ન નિષ્ફળ ગયે, અને પુષ્કળ માણસે પડ્યા પછી કંપનીનાં લડાયક વહાણે ચાર્લોકની સાથે ખાલી મદ્રાસ પાછાં ફર્યા. ૪કંપની અને ઔરંગજેબ વચ્ચે યુદ્ધ (સ. 1987-90) બને ચાઈલ્ડ બંધુઓએ કરેલાં કામની કેટલીક વિગત અગાડી આવી ગઈ છે. તેમણે સ્વદેશની નોકરી કરતાં પોતાનો પણ પુકળ ફાયદો કરી લીધો હતે. એમ કહેવાય છે કે સર જોશુઆ ચાઈલ્ડ પિતાના અમલમાં વીસ લાખ રૂપીઆની પુંછ એકઠી કરી હતી. તેના ભાઈ સર જૉન ચાઈલ્ડનું કંપનીના અધિકારમાં ઘણું માન હતું. પણ તેણે ઘણું શત્રુઓ ઉભા કર્યા હતા, અને 60 વર્ષ પછી થયેલા કલાઈવની માફક અમુક કામ કરવાનું મન ઉપર લેતાં તેને ન્યાયાખ્યાય તથા તેની યોગ્ય અથવા અયોગ્યતા જોવાની તે તસ્દી લેતે નહીં. પિતાનાં સાહસિક અને મતલબી કૃત્યોથી કંપનીનું કર્જ તેણે ફીટાડી દીધું અને ઉલટો મોટો નકે કરી બતાવ્યો. આ બેઉ ભાઈઓની એકત્ર લાગવગને લીધે અહીં જોઈએ તેટલો જુલમ અને ત્રાસ કરવા કંપનીએ પિતાના નેકરને સંપૂર્ણ છૂટ આપી. પ્રત્યક્ષ મેગલ બાદશાહ ઉપર શસ્ત્ર ઉગામવા પહેલાં તેઓએ સિયામ, બૅટમ વગેરે ઠેકાણુના નાના નાના રાજાઓ ઉપર ગમે તેવાં કારણ શોધી લડાઈ કરી પિતાની શક્તિ અજમાવી હતી. ઇંગ્લંડમાં કંપનીએ રાજાને વિનંતિ કરી કેટલુંક લશ્કર હિંદુસ્તાન મોકલવા તજવીજ કરી; અને
Page #377
--------------------------------------------------------------------------
________________ 36. હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. પિતાની સઘળી તૈયારી અતિશય ગુપ્ત રીતે ચલાવી. ચાઈલ્વે વિના કારણે સુરતના મેગલ અધિકારી સામે તકરાર ઉઠાવી, અને અનેક બાબતમાં તેનું અપમાન કર્યું. આ વિશે તેણે કંપનીને જણાવ્યું હતું કે “યુદ્ધની સઘળી જવાબદારી મારા ઉપર નાંખો. યશ નહી મળે તે મને આગળ કરી તમારા હુકમ સિવાય કામ કર્યાનું જાહેર કરવું; યશ આવે તે તેને સઘળે લાભ તમને જ મળવાનું છે.” ટુકમાં, વેપાર માટે બીજા ઉપર અવલંબી રહેવાની જરૂર પડે નહીં, અને સઘળી કુંચી આપણું હાથમાં આવે તે જ આ વ્યવહાર ચાલે એવી તેની સલાહ હતી. આ યુદ્ધ કંઈ બંગાળાની હદમાંજ સમાઈ રહ્યું નહોતું. સર જોન ચાઈડે મેગલેનાં યાત્રાળુ જહાજ પકડયાં ત્યારે બાદશાહે ગુસ્સાના આવેશમાં અંગ્રેજોને આખા રાજ્યમાંથી હાંકી મુકવાને હુકમ કહાડ. સુરત, મચ્છલિપટ્ટણ, વિશાખાપટ્ટણ વગેરે ઠેકાણુની અંગ્રેજ વખારે મેગલ અધિકારીઓએ કબજે કરી; મુંબઈ તરફ સીધીને કાલે રવાના થયે; અને બંગાળામાંથી અંગ્રેજો નાસી છૂટયા. આ હકીકતમાં જન ચાઈડે ફ્રેન્ચ અને વલંદા લોકેની મદદ મેળવવાની ખટપટ કરી પણ તે નિષ્ફળ ગઈ. સને 1987 ના મે મહિનામાં અંગ્રેજોએ મુંબઈથી પિતાનાં વહાણો મુદામ મોકલી મોખા, બસર, વગેરે બંદરમાંથી પાંચ સાત મોગલ જહાજે પકડી મંગાવ્યાં; અને તેમનાં જે કાંઈ વહાણે મુંબઈમાં હતાં તે ચાઈલ્ડ સ્વાધીનમાં લીધાં. સુરતને મોગલ અધિકારી આ કાવાદાવા સમયે નહીં. આ કાઈ ઉશૃંખલા અંગ્રેજ ગ્રહસ્થનું કામ હશે અને તેમાં કંપનીના મુખ્ય અધિકારીઓ સામિલ નહીં હશે એમ ધારી તેણે આ બનાવ અંગ્રેજ અમલદારના કાન ઉપર આ. એટલામાં તેની બદલી થતાં નવા સુબાએ ડિસેમ્બર 1688 માં ખુલ્લી રીતે અંગ્રેજો સામે યુદ્ધ શરૂ કર્યું, સુરતની વખાર જપ્ત કરી, અને ચાઈલ્ડને જીવતે પકડી લાવનારને મોટું ઈનામ આપવાનું જાહેર કર્યું. આ સાંભળી અંગ્રેજોને પણ શર છૂટયું. તેઓએ બેધડક મેગલ વહાણે ઉપર અને દેશી વેપારીઓ ઉપર હલ્લ શરૂ કર્યો, અને મેગલનાં 40 જહાજ પકડયાં. એમ છતાં ચાઈલ્ડ બાદશાહને કાલા
Page #378
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 12 મું.] રાજ્ય સ્થાપનાને લોભ. કાલા પત્ર લખી છેતરતે હતે. “જે સવાઈ' નામનું એક મોટું મેગલ જહાજ તેનાં માણસોએએ પકડયું ત્યારે ઔરંગજેબ તેમની સઘળી લુચ્ચાઈ સમજી ગયે. તેણે સુરતમાંના સઘળા અંગ્રેજોને પકડી કેદ કર્યા, અને બેડી પહેરાવી રસ્તે રસ્તે ફેરવ્યા. સુમારે ત્રણ વર્ષ સુધી આ લેકે સુરતમાં કેદ રહ્યા. તે વેળાના તેમની દુર્દશાના દયાજનક પત્ર વાંચવા લાયક છે. આ પ્રમાણે બાદશાહે સહેજ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ચાઈલ્ડ ગભરાઈ ગયો. જ્યાં ત્યાં અંગ્રેજોને પાછળ હઠવું પડવાથી સઘળા લકે એના ઉપર ગુસ્સે થયા; તેના હાથ હેઠળનાં માણસે તેનું સાંભળતાં નહીં; પોર્ટુગીઝે પણ તેની વિરૂધ થયા. મુંબઈનો બચાવ કેવી રીતે કરવો તેની તેને ધાસ્તી પડી એટલે બહારના યુદ્ધ બાબતનું તેનું સઘળું અભિમાન જતું રહ્યું તે કહેવાની જરૂર નથી, “બંગાળા તથા મદ્રાસના અંગ્રેજે મને મદદ કરતા નથી, મારે એકલાએ શું કરવું” એવી રીતે તે કંપનીનાં કાલાંવાલાં કરવા લાગ્યો. એટલામાં સને 1689 ના ફેબ્રુઆરી માસમાં મોગલ કાફલાને મુખી જંજીરાને સીધી યાકુબખાન 55,000 માણસે લઈ મુંબઈ ઉપર ઉતરી પડયો. મધ્યરાત્રે એકદમ ઘેરે આવવા સાથે કિલ્લામાંથી ત્રણ તે પુરી તે સાંભળી યુરોપિયન અને દેશી લોકે સ્ત્રી છોકરાંઓ સાથે લઈ ગભરાટમાં નાસવા લાગ્યા. સવારમાં સીધીએ મજગામનો કબજો લઈ ત્યાં તોપખાનું ઉભું કર્યું, અને માહીમને કિલ્લો હસ્તગત કર્યો. ત્રીજે દિવસે નાની લડાઈ થતાં કિલ્લા સિવાય બાકીને સઘળો બેટ સીધીએ પિતાના તાબામાં લીધે અને આખું મારું ત્યાં રહ્યો, એટલે ચાઈલ્ડને શરણે ગયા વિના છૂટકે થયો નહીં. અત્યંત માનભંગ સ્થિતિમાં તેણે ક્ષમા માગવા માટે પિતાના બે અંગ્રેજ વકીલોને બાદશાહ પાસે મોકલ્યા. “પીઠ ઉપર હાથ બાંધી માથું નીચું ઘાલી તેઓ બાદશાહ પાસે આવ્યા.” ઔરંગજેબના મનમાં અંગ્રેજ વેપારીઓને દેશમાંથી હાંકી કહાડવાનું બીલકુલ નહેતું. તેમના વેપારથી રાજ્યને મોટો ફાયદો થતે જાણી તથા તેમને થયેલું અપમાન પુરતું ગણી કેટલીક શરતે તેણે એ વકીલેનું કહેવું માન્ય કર્યું, અને તેમની પાસેથી કબૂલાત મેળવી કે મેગલ અધિકારીઓનું તેમજ હિંદુ
Page #379
--------------------------------------------------------------------------
________________ 362 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. સ્તાનની રૈયતનું તેમને હાથે જે જે નુકસાન થયું હોય તે અંગ્રેજોએ ભરી આપવું અને ચાઈલ્વે આ દેશમાં રહેવું નહીં. અંગ્રેજોએ હિંદુસ્તાનમાં પગ મુક્યો ત્યારથી અત્યાર સુધીમાં આવું અપમાન તેમને કદીપણ સહન કરવું પડેલું નહીં. ફરમાનની ભાષા ઉપરથી સ્પષ્ટ જણાય છે કે અંગ્રેજોને એક સ્વતંત્ર રાજ્યના લેક તરીકે નહીં ગણતાં ક્ષમા કરેલા ગુન્હેગાર હોય તેવી રીતે બાદશાહ તેમની તરફ વર્યો હતો. આ યુદ્ધમાં કંપનીને 40 લાખ રૂપીઆ ખરચું થવા ઉપરાંત આખા અંગ્રેજ રાષ્ટ્રનું માન ખંડીત થવાથી ઈંગ્લંડના લેકે કંપની વિરૂદ્ધ ખળભળી ઉઠયા, અને તેથી જ આગળ જતાં બીજી કંપની ઉભી કરવાના કામને ઉત્તેજન મળ્યું. આ સઘળું ચાઈલ્ડના તેફાની સ્વભાવનું પરિણામ હતું. સને ૧૬૯૦ના ફેબ્રુઆરીમાં એ મહાન નર મરણ પામ્યો. બાદશાહની સ્થિતિ આ વેળા ઘણીજ વિચિત્ર થઈ હતી. મરાઠા સામે લડીને તે થાક હત; તેમને જીતવાના આવેશમાં કંપનીનાં કામ તરફ લક્ષ આપવાની તેને સવડ મળી નહોતી. અંગ્રેજોને દબાવવા માટે જરૂરને કાલે તેની પાસે નહોતે; છતાં તેમને ગમે ત્યારે કચડી શકીશું, તેમને આપણે આગળ શું ભાર છે ”એ વિચારમાં તે મગરૂર રહતે. વળી તેમના વેપારથી બાદશાહને મોટી રકમ મળતી હતી, એટલે તેમને હાંકી કહાડી હમણાજ ઉભી થયેલી પૈસાની અડચણ વધારવી તેને ગ્ય લાગી નહીં. એ ઉપરાંત અંગ્રેજોને કાફલો બાદશાહના ઉપયોગમાં આવતે અને તેને તેના શત્રુઓને ધાક હતિ. સીધી તેમજ અંગ્રેજોનો કાલે પિતાની મદદે હોવાથી મરાઠાઓની દરકાર રાખવાનું તેને કારણ નહોતું. વળી અંગ્રેજોની શક્તિ આરમારમાં છે, અને પિતાની પાસે તેવું સાધન ન હોવાથી તેમને સંપૂર્ણ રીતે પરાજ્ય કરવાનું તેને માટે શક્ય નહોતું એ તે સમજતું હતું. બાદશાહને અંગ્રેજો પ્રત્યે કદી અભાવ નહ; પણ ઉલટું તેમને જોઈતી સવળતા કરી આપી તેમને ઉત્કર્ષ થાય અને મોગલ રાજ્યમાં તેઓ સુખચેનમાં રહે એવી તેની ઈચ્છા હતી. આથી કરીને શસ્તખાન જેવા અનુભવી સુબેદાર તરફથી તેમની વિરૂદ્ધ થતી ફરીઆદ ઉપર બાદશાહ લક્ષ આપતે નહીં, પણ પિતાનાજ અમલદારોને ઠપકે આપતે. ખરું જોતાં જે ચાઈલ્ડ બાદશાહનાં યાત્રાળુ
Page #380
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 12 મું.] રાજ્ય સ્થાપનાને લેભ. વહાણે પકડી તેનું ધર્માધપણું ઉશ્કેર્યું ન હતા તે સઘળું ચેડામાંજ પતી જતે. અન્ય મેગલ અધિકારીઓની અંગ્રેજો સામે સખત લાગણી ઉશ્કેરાયેલી હોવા છતાં બાદશાહની આજ્ઞા વિરૂદ્ધ જવા કઈ હિંમત કરી શકતું નહીં. શસ્તખાન ઘણે ચાલાક હત; તે અંગ્રેજોને પૂર્ણ રીતે ઓળખતે હતો, પણ વૃદ્ધ હેવાથી તે જાતે કંઈ કરી શક્યો નહીં. વળી બંગાળા પ્રાંતની બહાર તેને અધિકાર નહોતે, અને બાદશાહે દુરાગ્રહથી હાથમાં લીધેલું કામ અધુરૂં નાખી બીજી ભાંજગડ ઉપસ્થિત કરવા તેને બાદશાહની મંજુરી મળી નહોતી. આ સઘળાં કારણોને લીધે ચાઈલ્ડ માંગેલી માફી કબલ કરી બાદશાહે તા. 27 મી ફેબ્રુઆરી સને 1690 ને દીને નીચે પ્રમાણેનું ફરમાન અંગ્રેજ વકીલને આપ્યું. “અમારા સર્વ અપરાધની ક્ષમા કરવી, અમે દોઢ લાખ રૂપીઆ દંડ આપવા તૈયાર છીએ, અમારે જપ્ત કરેલે માલ અમને સ્વાધીન કરે, ફરીથી એવું હલકટ કામ અમે કરીશું નહીં” એવા પ્રકારની વિનંતિ સઘળા અંગ્રેજોએ શરણે આવી અત્યંત નમ્રતાપૂર્વક અમારી આગળ કરી છે. એ તેમની વિનંતિ માન્ય કરી બાદશાહ તેમને વેપારનો પરવાને પુનઃ આપે છે અને ફરમાવે છે કે મિ. ચાઈલ્ડને આવું બેઈમાન કામ કરવા સારૂ ઈસ્ટ ઈનડીઆ કંપનીએ નોકરીમાંથી કહાડી મુકો.” આ ફરમાન નીકળવા પહેલાં ત્રણ અઠવાડીઆં ઉપર ચાઈલ્ડ મરણ પામ્યો હતો. આ નવીન ફરમાનની નકલ બંગાળાના સુબેદારને મોકલવામાં આવી હતી, પણ ત્યાં જકાતના સવાલ ઉપર વિરોધ ઉત્પન્ન થયેલું હોવાથી ચાકે તેને નિકાલ સુબેદાર પાસેથી કરી લીધું. અગાઉની માફક પ્રતિવર્ષ ત્રણ હજાર રૂપિીઆ ભરી, જકાત નહીં આપતાં આયાત અને નિકાસ વેપાર ખુશીથી જોઈએ તેટલ કરવાની સુબેદારની મંજૂરી મેળવી ચાનક બંગાળામાં ગયો. તે વખતે સુબેદાર તરીકે અલીમર્દીનખાનને છોકરો ઈબ્રાહિમખાન નોજ આવેલો હતો; તેને પોતાની કારકિર્દીના આરંભમાં જ અંગ્રેજ કેદીઓને છોડી દેવાનું શુભ કામ કરતાં આનંદ થયો હતો. એણે બંગાળામાં અંગ્રેજોને યોગ્ય વ્યવસ્થા કરી આપી ત્યારે રવિવાર તા. 24 મી ઓગસ્ટ સને 169 ને
Page #381
--------------------------------------------------------------------------
________________ 364 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ [ભાગ 3 જે. દીને તેઓ કાલીઘાટ પર પાછા આવ્યા. ત્યાં અહેરાત્ર વરસાદ પડતું હોવાથી અંગ્રેજ લેકની મરજી મંગલ હદમાં આવેલા હુગલી શહેરમાં જવાની હતી; પણ પિતાનાં વહાણે ઉપરની તેપને આશ્રય છોડી દૂર જવાનું વૃદ્ધ ચાનકને ધાસ્તી ભર્યું લાગવાથી તેણે ત્યાંજ નવું થાણું વસાવ્યું. આ કામ પાર પાડતાં થયેલાં બે વર્ષ દરમિયાન અંગ્રેજોને ભારે સંકટ વેઠવું પડયું હતું. પરંતુ એક વખત ત્યાં થોડાં બચાવનાં કામ ઉભાં થતાં કંપનીની તેપને લીધે અન્ય લેકેને પણ એ જગ્યા સુરક્ષિત લાગી, અને તેથી કરીને વેપાર તથા લેકેની ત્યાં જે ધમાલ શરૂ થઈ તે આજ સુધી ચાલ્યા કરે છે, અને કલકત્તા હિંદુસ્તાનમાં પહેલી પંક્તિનું રાજધાનીનું શહેર બન્યું છે. કાલીઘાટ ઉપર ઝુપડાં નંખાયા પછી દસ વર્ષમાં કલકત્તાને વિસ્તાર વધવા માંડ્યો. પિતાના પ્રયત્નનું આ શુભ પરિણામ આવેલું જોયા બાદ તા. 10 મી જાન્યુઆરી સને 1693 ને રોજ ચાનકે કલકત્તામાં પિતાને દેહ છોડે. તેણે કરેલાં દેખાઈતી રીતે નજીવાં પણ ખરું જોતાં મહત્વનાં કામની ખરી કિમત બહાર પડતાં ઘણું દિવસ લાગ્યા, પરંતુ એટલું તે ખરું છે કે બંગાળા પ્રાંતમાં કંપનીને વેપાર કરવાની ઈચ્છા હોય કે નહીં તે પણ ચાનકની હઠને લીધેજ કલકત્તા શહેર સ્થપાયું હતું. શસ્તખાન પછી સુમારે દસ વર્ષ લગી બંગાળાના કારભાર ઉપર કઈ લાયક પુરૂષ આવ્યો નહીં. સને 1702 માં મુર્શિદકુલ્લીખાનની નિમશુક થઈ તે પહેલાં અંગ્રેજોએ પિતાનું કામ આટોપી લીધું હતું. સને 1698 માં રહિમખાન નામના એક અફઘાને બંગાળામાં ઉઠાવેલું બંડ દાબી દેવામાં અધિકારીઓ નિષ્ફળ જવાથી અણધાર્યા તેફાનો વખત તેઓ અંગ્રેજ તથા કેન્ચ લેકેનું કેવી રીતે રક્ષણ કરી શકશે એ બાબત સ્વાભાવિક પ્રશ્ન ઉઠયો. આથી “તમે તમારે બંદેબસ્ત જોઈએ તે કરી લે, કિલ્લા બાંધે અથવા જોઈએ તે કરે” એવું સુબેદાર તરફથી યુરોપિયન લેઓને કહેવામાં આવતાં જાણે તેઓ આવાં કહેણની રાહ જોતા હોય તેમ તેઓ પિતા પિતાની વખારની આસપાસ કિલ્લા બાંધવા મંડી પડ્યા. આવી રીતે અંગ્રેજોએ કલકત્તામાં બાંધેલા કિલ્લાનું નામ ઈગ્લેંડના રાજાના નામ ઉપરથી
Page #382
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ ૧ર મું.] રાજ્ય સ્થાપનાને લેભ. ફેર્ટ વિલિઅમ પાડયું (સને 1698). ઘણું વર્ષ લગી કિલ્લેબંધી કરવાની યુરોપિયનને મનાઈ હતી તે આ પ્રમાણે રદ થઈ ગઈ, પણ એનું પરિ. ણામ બંગાળાના નવાબને પ્રાણઘાતક નિવડયું તે હવે આપણે જોઈશું. સને 1658 માં ઔરંગજેબ ગાદીએ આવ્યું ત્યારથી સને 1983 સુધીનાં 25 વર્ષ તેને રાજ્યને કારભાર યોગ્ય રીતે ચાલે. તે વેળા રાજ્યના છેક દૂરના ભાગમાં પણ તેની સત્તા માન્ય હોવાથી તેનાં ફરમાન પ્રમાણે વેપાર કરી પિતાને નફે કરી લેવાનું અંગ્રેજોને બની આવ્યું. કંપની માટે પુષ્કળ આબાદીને આ સમય હતે. પણ સને 1683 માં બાદશાહે દક્ષિણમાં મરાઠા ઉપર સ્વારી કરી ત્યારથી તે યુદ્ધમાં ગુંથાઈ જવાથી તેને કારભાર અવ્યવસ્થિત થયો, તેની હકુમત ઢીલી પડી, અને પ્રાંતિક અમલદારે પિતાની મરજી માફક વર્તવા લાગ્યા. આથી અંગ્રેજોને કેઈ એકજ ધણી રહ્યો નહીં. પ્રત્યેક અધિકારીને લાંચ આપી તેનું મહોરું બંધ કરતાં કંપનીને ભારે નુકસાન થવા લાગ્યું ત્યારે જ પડતી હેરાનગતીમાંથી છૂટવા માટે યાત્રાળુ જહાજોને હેરાન કરી અંગ્રેજ લેકે ખુદ બાદશાહને જાણે ધમકા વવા લાગ્યા. મોગલ બાદશાહીની ઉતરતી કળા અને કંપનીની ચઢતી કળા એજ અરસામાં ઇંગ્લંડમાં સર્વ પ્રકારની ગ્ય વ્યવસ્થા થતાં કંપનીની સ્થિતિ મજબૂત થઈ ત્યારે મેગલ બાદશાહી લથડી પડી, અને હિંદુસ્તાનનું રાજ્ય જે કઈ બળવાન હોય તેના હાથમાં જતું હતું એમ સર્વ કોઈને લાગવા માંડયું. બાદશાહ દક્ષિણમાં રહેવાથી તેના રાજ્યને બંદેબસ્ત ઢીલું પડી ગયો, અને નવાં જીતેલાં વિજાપૂર તથા ગોવળકેડાના પ્રાંતમાં તેને અમલ જાયે નહીં. વળી દૂર દૂરના કિનારા ઉપર તેને કાબુ નરમ પડે, આ નવા છતાયેલા પ્રદેશના અમલદારે અને બાદશાહના અસલ શત્રુ મરાઠાઓ તેના ઉપર વેર લેવા માટે કંપનીના મદદગાર થયા; એથી કંપનીને પિતાની કિલ્લેબંધી ગ્ય રીતે પરીપૂર્ણ કરવામાં અડચણ આવી નહીં. કંપનીને સુભાગે તે વેળા યુરેપમાં કાન્સ અને હોલેન્ડ વચ્ચે યુદ્ધ ચાલતું હોવાથી એ બન્ને દેશની પ્રજા તરફથી હિંદુસ્તાનમાં અંગ્રેજોને
Page #383
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અવાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે કંઈપણ પ્રતિબંધ નડશે નહીં. ટુંકમાં કાન્સના લુઈ અને હિંદુસ્તાનના ઔરંગજેબ બાદશાહ તરફથી આ દેશમાં અંગ્રેજી રાજ્યને પાયે મજબૂત કરવામાં આડકત્રી પરંતુ સંપૂર્ણ મદદ મળી હતી. ઉપરની અંગ્રેજ-મોગલ તકરારની બીજી બાજુની હકીકત વાંચતાં અંદરનું રહસ્ય જણાઈ આવશે. “જકાતની માફી’ એ શબ્દ ઘણું સાદા દેખાય છે, પણ તેને લીધે સઘળી જાતને વેપાર માફીદારોના હાથમાં ગયે હતું. બંગાળામાં આ જકાત વિશેને રંટ સે વર્ષ લગી ચાલ્યો હતે. સને 1756-57 માં નવાબ સુરાજઉદ-દૌલાને, અને સને 1763 માં મીર કાસમને અંગ્રેજો સાથે થયેલા યુદ્ધનું કારણ આ જકાતજ હતી. શઈસ્તખાન આ પ્રશ્નનું મહત્વ સમજતે હતે છતાં પણ ખુદ બાદશાહના ફરમાનને માન આપવાની તેને ફરજ પડી. આ બાબતમાં જહાંગીર અને શાહજહાનના સમયમાં કંપનીને જે સવળતા મળી નહીં તે સઘળી ઔરંગજેબ બાદશાહ ના અમલમાં તેને મળી. મીઠું, મરચાં, સોપારી, તંબાકુ વગેરે ગરીબ લોકોના રેજના નિર્વાહની વસ્તુઓને તેમજ હિંદુસ્તાનમાં પાકતી તથા ત્યાંજ ખપનારી જણને વેપાર સુદ્ધાં જકાતની માફીને લીધે અંગ્રેજોના હાથમાં ગયો. ઔરંગજેબે આપેલી આ પરવાનગીને પરિણામે સો વર્ષ સુધી બંગાળાના સુબેદારને અસહ્ય બોજો ખમવો પડે હતે. આખરે મીર કાસમે સઘળી જકાત માફ કરી તેટલાથી પણ સતિષ નહીં પામતાં અંગ્રેજોએ લડાઈ કરી બંગાળા પ્રાંત પિતાના કબજામાં લીધો. સારાંશમાં આ જકાતની તકરારને લીધે અંગ્રેજી રાજ્યને પ્રવેશ આ દેશમાં થયો. આ સઘળી હકીકત અંગ્રેજ ગ્રંથકારેની છે; સામી બાજીનું કહેવું શું હતું અને શસ્તખાનની તકરાર અંગ્રેજો વિરૂદ્ધ કેવા પ્રકારની હતી તેને ખુલાસે તેમણે ન આપેલ હોવાથી ઐતિહાસિક દ્રષ્ટિએ આ પ્રશ્નનું વિવેચન સંપૂર્ણ રીતે સમજાતું નથી. સન 1688 માં થયેલા અનુભવ પછી કંપનીએ કેટલીક બાબત લક્ષમાં રાખી. પહેલું તે જમીન ઉપર મોગલે સામે હાથ અજમાવવા તેને માટે અશક્ય હતું; બીજું મકકે જતાં યાત્રાળુ વહાણને હેરાન કરવાથી તથા
Page #384
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 12 મું. ] રાજ્ય સ્થાપનાને લેભ. 317 કાફલાની મદદથી મોટાં મોટાં વેપારી બંદરની નાકેબંધી કરવાથી મોગલો કેટલેક અંશે કાબૂમાં આવશે એમ તેને લાગ્યું. ત્રીજું કિલ્લેબંધી કર્યા સિવાય તથા લશ્કર રાખ્યા સિવાય પારકાં રાજ્યમાં વખારને નિભાવ થઈ શકશે નહીં. એટલે જ્યાં વેપાર ચલાવવાનું હોય ત્યાં પિતાના રક્ષણ માટેની તજવીજ પહેલેથી જ કરવી જોઈએ એમ તેમને નિશ્ચય થયે. એમ છતાં વખારનાં રક્ષણ માટે કરવાનાં બચાવનાં કામે માટે ખરચ કાણે ભરપાઈ કરે એ મોટો સવાલ હતે. કંપનીને રાજ્ય લેવું નહોતું એટલે બચાવ માટે કિલ્લેબંધી કરવા તે ના પાડતી. એવી અડચણ ઉભી થતાં સર જોશુઆ ચાઈલ્વે વલંદા બ્લોકની પદ્ધતિ સ્વીકારી. જે ઠેકાણે એવાં કામ કરવાની જરૂર જણાય ત્યાંના લેકે ઉપર કર નાંખી ખરચ ની જોગવાઈ કરવાની અને પરભા નાણું ઉભું કરવાની યુક્તિ એણે શોધી કહાડી. “વેપાર અને વસુલાત” એ ઉત્પન્નની બે બાબતો સને 1684 પછી શરૂ થઈ. એશિયાખંડમાં બીજા કેઈ પણ રાજ્ય કરતાં અમારી હદમાં રહેનારા લેકે વધારે સુરક્ષિત અને કોઈ પણ જાતની ધાસ્તી રહિત હેવાથી એ સુરક્ષિતપણાની કિમત તેમની પાસેથી વસુલ કરવી જોઈએ.” એવો કંપનીએ ઠરાવ કર્યો. સને 1688 માં મદ્રાસમાં મ્યુનિસિપાલીટી સ્થાપવામાં આવી અને તેમાં સર્વ લેકેના પ્રતિનિધી બોલાવવાનું ઠર્યું. આ નવી સંસ્થામાં દિવાની અને લશ્કરી અમલનું ઉત્તમ રીતે જોડાણ કરી વસુલાતની એવી પદ્ધતિ નકકી કરવી કે તે નમુના ઉપર આગળ જતાં મજબૂત અને કાયમનું રાજ્ય હિંદુસ્તાનમાં અંગ્રેજોને સુભાગ્યે સ્થાપવાને બની આવે. અમારી સાથે જે સારે સંબંધ રાખે તેમના ઉપર જુલમ કરવાની અમારી ઈચ્છા નથી. યોગ્ય” અને “ઢ” એ બે શબ્દમાં અમારા હેતુનું રહસ્ય રહેલું છે. અમારે વેપાર વધારવાની અમારી ઈચ્છા છે ખરી, પણ તે પ્રમાણે દરેક ઠેકાણુનું વસુલાત વધારવા માટે તમારે ઉદ્યોગ કરવો જોઈએ. અમારા વેપારમાં અનેક વિન આવે છે પણ વસુલાત શરૂ થઈ ગઈ હોય તે અમારી સત્તાને ધકકે આવે નહીં, અને તેથી કરીને જ હિંદુસ્તાનમાં અમારું રાજ્ય કાયમ થશે. એમ નહીં થાય તે
Page #385
--------------------------------------------------------------------------
________________ જતાં રાજે કળા તેથી તેની આવે છેકામ 368 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. અમે માત્ર ચાંચીઆ વેપારી છીએ એમ સમજીશું. વલંદા લેકેએ આજ માર્ગ સ્વીકાર્યો છે. વેપાર કરતાં દસ ઘણું લક્ષ તેઓ રાજ્ય તરફ આપે છે, અને તેથીજ મસાલાના ટાપુ તથા જાપાનમાં તેઓ સરસાઈ ભોગવે છે.” રોએ ઠરાવી આપેલી પદ્ધતિ છેડી દઈ કંપનીએ આ નવી રાહને ખુલ્લી રીતે અંગીકાર કર્યો. ઈગ્લંડમાં સને 1989 માં મોટી રાજ્યક્રાન્તિ થઈ તેજ માફક કંપનીના વહિવટમાં પણ તે વર્ષે એક મોટો ફેરફાર થયો. આ વખતથી કંપનીને આગળ જતાં રાજ્ય સ્થાપવાનાં સ્વપ્નમાં આવવા લાગ્યાં. એ સ્વપ્નાં તેજ સમયે ઔરંગજેબ કળી શકે નહીં. એ બહારથી સર્વોપરી સત્તા ભોગવતે જણું હતું, પણ અંદરખાનેથી તેની બાદશાહીમાં ધીરે પણ સચોટ ફેરફાર થતા હતા તે આ ઠેકાણે સ્પષ્ટ જણાઈ આવે છે. કામમાં ઔરંગજેબ બાદશાહ જહાંગીર અને શાહજહાન બને કરતાં વધારે ચાલાક અને હોંશીઆર હતા, પણ દુરાગ્રહથી તેણે પોતાના રાજ્યનું, વંશનું અને દેશનું હમેશ માટે નુકસાન કર્યું હતું. ' કંપની તથા ઔરંગજેબ વચ્ચે ચાલેલા ઉપર વર્ણવેલા ઝગડામાં બાદશાહ આટલે બેફીકર અને નિષ્કાળજી દેખાય છે એ કંઇક આશ્ચર્યજનક છે. વિસ્તીર્ણ રાજ્યના ખુણેખાંચરામાં બનતા બનાવની બાતમી વિદ્યુતવેગે જે બાદશાહને મળતી, અને સરકારી બાબતમાં પણ જેના હુકમનું યત્કિંચિત ઉલ્લંઘન થઈ શક્યું નહીં, તે ધૂર્ત અને ચાલાક પુરૂષ યુરોપિયનેની યુક્તિઓ સવેળા સમજી શક્યો નહીં એ માટે સ્વાભાવિક રીતે ખેદ થાય છે. યુરોપિયન લેકે કિનારા ઉપર તે વેળાનાં પાંચદસ અપ્રસિદ્ધ ઠેકાણે આવી વસ્યા હતા. બાદશાહ તેમને કેઈપણ બાબતમાં યોગ્ય ગણતે નહીં. પણ દરીઆ ઉપર નાકેબંધી કરી તેઓ પાછળથી એના ઉપર ચડી બેસશે એ તે બીલકુલજ સમજ્યો નહીં; પણ ઉલટ તે અંગ્રેજોને પિતાના ખાસ ઉપયોગનાં માણસ તરીકે ગણતે. સુરત તથા બંગાળાના બાદશાહી અમલદારે યુરોપિયનનાં કૃત્યે બાદશાહ રૂબરૂ ખુલ્લાં કરી આપતા, પણ તેમનાં વાજબી કહેણને પુષ્ટી આપવાનું છેડી દઈ બાદશાહ તેમને ધમકાવતે હતે.
Page #386
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 12 મું] રાજ્ય સ્થાપનાને લેભ. પડતીના વખતમાં ડાહ્યા માણસની પણ અક્કલ બહેર મારી જાય છે તેનું આ ઉદાહરણ છે. ઈ. સ. 1701 માં ઔરંગજેબ ફરીથી પરદેશીઓ ઉપર ગુસ્સે થઈ ગયો, અને તેણે સઘળા અંગ્રેજોને દેશમાંથી બહાર કહાડવા હુકમ આપ્યો. આવા કડક હુકમ માટે અંગ્રેજે પોતે જ જોખમદાર હતા. દરસાલ બાદશાહનું વહાણ સુરતથી મક્કા અને જી વગેરે માટે પુષ્કળ માલ ભરી મોખા બંદરે જતું. સને 1701 માં તે જહાજ પાછું ફરતું હતું ત્યારે તેના ઉપર સોનું ચાંદી મળી પર લાખ રૂપીઆ અવેજ હતું. વહાણને કપ્તાન ઈબ્રાહિમખાન હતો, અને તેની પાસે 80 તાપ, 400 બંદુક અને બીજા હથીઆરે હતાં. એ જહાજ મોખાથી નીકળી સુરત તરફ આવતું હતું, ત્યારે આઠ નવ દિવસે તેને એક નાનું સરખું અંગ્રેજ વહાણ મળ્યું. ઉભય વચ્ચે લડાઈ થતાં અંગ્રેજોએ મેગલનું વહાણ પકડયું, તે ઉપરનાં સઘળાં માણસોને કેદ કર્યો અને સઘળો ખજાનો લૂંટી લીધો. આ વર્તમાન બાદશાહને પહોંચતાં તેનો ગુસ્સો હદપાર ઉશ્કેરાઈ ગયો, અને તેણે સુરત, મુંબઈ વગેરે ઠેકાણેથી તેમને હાંકી મુકવાનો હુકમ કહાડો. બાદશાહના ગુસ્સાનું બીજું કારણ એ હતું કે અંગ્રેજોએ ટંકશાળ સ્થાપી પિતાનાં નાણાં પાડવા માંડયાં હતાં. આ તકરારનો નિવેડો આણવા સારૂ ખાફીખાન મુંબઈ ગયો ત્યારે તેને કંપની તરફથી એવો જવાબ મળ્યો કે જે લેકેએ વહાણ લૂટયું હતું તેઓ કંપનીની નોકરીમાં નહોતા, અને જેઓ બરતરફ થયા હતા તેઓજ આવો ધંધો લઈ બેઠા હતા. એકંદર રીતે પોર્ટુગીઝ, વલંદા અને અંગ્રેજ એ સઘળાનાં એકત્ર વર્તનથી મોગલ બાદશાહીને કેવું નુકસાન થતું હતું તેને વિચાર ઉપરની હકીકતથી વાચકવર્ગ કરી શકશે. પ, મદ્રાસની સ્થિતિ –અદ્યાપિ કંપનીની મુખ્ય કેઠી પશ્ચિમ કિનારા ઉપર હોવાથી, અને બંગાળાની વખારે મદ્રાસથી સ્વતંત્ર થયેલી હોવાથી, જ્યારે ઔરંગજેબનું લક્ષ સુરત અને કલકત્તા તરફ લાગેલું હતું ત્યારે મદ્રાસની કોઠીના અમલદારે શાંત રીતે ઉપયુક્ત કામ કર્યા જતા હતા. આ કાઠીની વ્યવસ્થા ઘણે અંશે સુરત વગેરેમાં ચાલતી ગોઠવણ સરખી જ હતી.મદ્રાસની સ્થાપના પછી ત્યાં આવેલા મુખ્ય ગવર્નરે નીચે પ્રમાણે હતા - * જુઓ પ્રકરણ 10 મું વિભાગ 3 જે.
Page #387
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. સર વિલિઅમ લેગહોને સને 1670-1677. સ્ટ્રેન્સમ માસ્ટર , 1677-1683. વિલિઅમ ગિઈ * 1683-1698. મિસ પિટ 1698-1708. કૅલેટ + 1717-1720. સર વિલિઅમ લેગહોર્નના સમયમાં મદ્રાસની સ્થિતિ ઘણી ભયભીત થઈ હતી. તેની દક્ષિણે આવેલું સેન્ટ મેનું બંદર કેજો કાફલાએ કબજે કરવાથી તે પાછું લેવા માટે ગવળકન્ડાન સેનાપતિ બાબા સાહેબ મેટું લશ્કર લઈ પૂર્વ કિનારા પર આવ્યો. ફ્રેન્ચ સાથે લડવામાં અંગ્રેજોએ તેને મદદ નહીં કરવાથી બાબા સાહેબ ઘણો ગુસ્સે થય પણ જાતે કંઈ ન કરી શકવાથી દેઢ વર્ષ નકામું ગયું, અને તે દરમિયાન કેન્ચ લોકેએ બચાવનાં કામે ઉભાં કર્યા તેથી સેન્ટ મે બાબા સાહેબના હાથમાં આવ્યું નહીં. એ વખતે મદ્રાસને કિલ્લે સેન્ટ ટીમે જેટલે મજબત નહોતે, એટલે શત્રુના હાથમાં સપડાયા કરતાં મદ્રાસ એમને એમ અચાનક છોડી દેવાને કંઈક વેળા અંગ્રેજોએ વિચાર કર્યો. એ પછી સને 1674 માં વલંદા લોકોએ કેન્ચ લેકે પાસથી સેન્ટ ટમે છીનવી લીધું, અને વખતે મદ્રાસ પણ તેઓ કબજે કરતે, પણ એટલામાં યુરોપમાં ઇંગ્લેંડ અને હેલન્ડ વચ્ચે સલાહ થયાની બાતમી મળતાં વલંદાઓ તેમ કરતાં અટક્યા, અને મદ્રાસના અંગ્રેજોના જીવમાં જીવ આવ્યો. અહીં અંગ્રેજો નીતિપૂર્વક રહે તેટલા માટે લેગહોને કેટલાક નિયમ ઠરાવ્યા હતા, અને સઘળી જાતના ગુન્હા માટે શિક્ષા પણ નિર્માણ કરી હતી. એમ છતાં લેકેની નીતિ સંતોષકારક નહતી. ટંટા અને મારામારી માત્ર દારૂની દુકાન તથા બજારમાંજ થતાં એવું કંઈ નહતું પણ ભર કન્સિલમાં સુદ્ધાં વારંવાર તોફાન થતાં. મદ્રાસમાં પેટિક વોર્નર નામનો એક પાદરી હતી તે લખે છે (તા. 31 જાનેવારી, સને 1676) કે ડાયરેકટર મહારાજ, આપ ધર્માભિમાની હેઈ, આપના મનમાં ઈશ્વર માટે પુજ્યબુદ્ધિ છે એમ હું સમજું છું; પણ
Page #388
--------------------------------------------------------------------------
________________ 371 પ્રકરણ 12 મું. રાજ્ય સ્થાપનાને લેભ. આપના દેશ બંધુઓ અહીં હિંદુસ્તાનમાં એવાં નિંદ્ય આચરણ કરે છે કે તે આપના કાને ઉપર આવતાં આપને તે બાબત સંતાપ થયા વિના રહેશે નહીં. મદ્યપાન અને ભ્રષ્ટતા આ લેકમાં એટલાં ચાલે છે કે તેનું વર્ણન સાંભળી આપનાં રૂઆં ઉભાં થઈ જશે. આ સઘળું ખુલે દિવસે ચાલતું હોવા છતાં તે માટે એ લેકેને યત્કિંચિત શરમ આવતી નથી. દારૂ, જુગાર અને વ્યભિચારને લીધે આ લકે આપનું કેટલું નુકસાન કરે છે તેનું વર્ણન કરવું અશક્ય છે.” સિંગાપા કરીને ગોળકેડાની નોકરીમાં એક લશ્કરી અમલદાર હતો. તેણે મદ્રાસ ઉપર સ્વારી કરી ચાર મહિના સુધી અંગ્રેજોને હેરાન કર્યા અને તેને સઘળો વેપાર બંધ પાડે. આખરે નાઈલાજ થઈ ત્રીસહજાર રૂપીઆ દંડ ભરી લિંગાપાના ત્રાસમાંથી અંગ્રેજ છૂટ્યા. સને 1679 માં શિવાજી કર્ણાટકમાંથી પાછા ફરતાં મદ્રાસ આવ્યો ત્યારે અંગ્રેજોએ બસે અઢીસેને સામાન તેને નજરાણું તરીકે ભેટ કર્યો. મદ્રાસની આસપાસના દેશી લોકોને પકડી પરદેશ લઈ જઈ તેમને ગુલામ તરીકે વેચવાને ચાલતો રીવાજ અટકાવવા માટે ત્યાંના અધિકારીઓ પ્રયત્ન કરતા હતા (સને 1683). આ ધંધે મુખ્યત્વે કરી વલંદા અને પોર્ટુગીઝ લકે ચલાવતા, અને તે અટકાવવા માટે મેગલ બાદશાહે પણ ચાલુ પ્રયત્ન કર્યા હતા. કોલેટના સમયમાં મદ્રાસના અંગ્રેજ લેકે પાસે પુષ્કળ ગુલામ હતા. ઘણાઓએ સ્ત્રીઓને ગુલામ તરીકે રાખી હતી. આવા સંબંધથી થયેલી સંતતિ માટે બે ધર્માદા શાળાઓ કહાડવામાં આવી હતી. કંપનીના મદ્રાસના દફતરમાં આ ગુલામ બાબત ઘણું જાણવાજોગ માહિતી આપેલી છે. સને ૧૯૮૭માં ઔરંગજેબે ગવળકોના કબજે કરવાથી તે તરફ અંગ્રેજો ઉપર પડતે ત્રાસ ઘણો ઘટી ગયો, કેમકે તેમને ધમકાવી શકે તેવી માત્ર મેગલની જ સત્તા હતી. ઝુલફીકારખાને જંજીને ઘેરે ઘાલ્યો તે વેળા મેગલ લશ્કરને દારૂગોળો વગેરે લડાઈને સામાન કંપનીએ મદ્રાસમાંથી પુરે પાડયું હતું. ઘણી વખત મરાઠાઓ તરફથી પરાભવ પામી મેગલ અમલ
Page #389
--------------------------------------------------------------------------
________________ ૩૭ર હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. દારા પિતાનાં લશ્કર સહિત મદ્રાસમાં અંગ્રેજોના આશ્રય હેઠળ આવી રહેતા. જીજીના ઘેરામાં મરાઠાઓએ મેગલ ફેજને એવી બારીક હાલતમાં આણી નાખી હતી કે રાજારામ અને તેના સરદારોને જરા પણ હેરાન નહીં કરવા માટે અંગ્રેજોને પિતાના નેકરને તાકીદ કરવી પડી હતી. ઝુલકારખાને અંગ્રેજો પાસે સાડાત્રણ લાખ રૂપીઆ વ્યાજે માંગ્યા હતા, પણું કંપની તેની માગણી સ્વીકારી શકી નહીં. છંછ પડયા પછી 40,000 રૂપીઆ ભરી ઝુલણીકાર મારફતે અંગ્રેજોએ બાદશાહ પાસેથી વેપારની સનદ મેળવી. આવી રીતે અનેક વખતે સ્થાનિક અધિકારીઓને લાંચ રૂશવતથી દબાવી અંગ્રેજો પિતાને બચાવ કરતા અથવા કામ કહાડી લેતા. મદ્રાસની દક્ષિણે આવેલા નાગાપટણની આસપાસને છેડે પ્રદેશ છત્રપતિ રાજારામ પાસેથી ખરીદી લઈ અંગ્રેજોએ કેર્ટ સેન્ટ ડેવિડ નામનો નવો કિલ્લે બાંધ્યો. પ્રકરણ 13 મું. . નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે ટિો. 1 ચાંચી આપણને ધંધે. 2. નવી કંપનીની સ્થાપના 3. બે કંપનીઓ વચ્ચે હિંદુસ્તાનમાં વિધિ. 4. સર વિલિઅમનૅરિસની દરમિઆનગિરી. પ. બે કંપનીનાં જોડાણ માટે ભાંજગડ. 6. સંમેલન અને તેનું પરિણામ 7. ભાવી રાજ્ય સ્થાપનાની સિદ્ધતા. ચાંચી આપણને ધંધ–હિંદુસ્તાનના વેપારમાં કપનીને કાલ્પનિક પ્રાપ્તિ થતાં ઈગ્લેંડના લેકેના મનમાં તે બાબત મટી શંકા ઉત્પન્ન થઈ. ભાગીદારોનાં નાણાં પુરતાં આપી દેવાયાં તે પણ શેરને ભાવ 500 પડ રહે તે ઉપરથી કંપની લૂંટ ચલાવે છે કે શું એમ અંગ્રેજ પ્રજાને લાગવા માંડયું. સને 1665 માં લંડનમાં ભયંકર મરકીના સપાટામાં હજારો માણસ મરણ પામ્યાં, અને બીજે વર્ષે નાશકારક અગ્નિપ્રલયથી લેકનું પુષ્કળ નુકસાન થયું. પરંતુ કંપનીને આ ઈશ્વરી કેપની કંઈ પણ અસર
Page #390
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 13 મુંનિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે ટટ. 373 લાગી નહીં, અને તેની આબાદી કાયમ જ રહી. આથી તેની સામા અનેક શત્રુઓ ઉત્પન્ન થયા. પણ બીજા ચાર્લ્સ તેમજ બીજા જેમ્સ રાજાના અમલમાં કંપનીને રાજ્યને સારે ટેકે હોવાથી શત્રુઓનું કંઈ ચાલ્યું નહીં. કંપનીએ કંઈક નરમ પડી મરજીમાં આવે તેને પિતાના આશ્રય હેઠળ વેપાર કરવાની સવળતા કરી આપી કેટલાકને સમજાવી લીધા, તેથી તેમજ પોતાના નોકરને પણ ખાનગી વેપાર ચલાવવા છૂટ આપવાથી પુષ્કળ અંગ્રેજોએ આ દેશમાં આવી મુંબઈ મદ્રાસ વગેરે ઠેકાણે ખાનગી વેપાર કરવા માંડયો. આ પછી કેટલેક વખત કંપનીના શત્રુ ઓનાં હેડાં બંધ થયાં; પણ આ ખાનગી વેપારની નોંધ રાખવાનું અને તે ઉપર દેખરેખ રાખવાનું કંપનીને ઘણું કઠણ પડવા લાગ્યું. વળી હિંદુસ્તાનમાંના તેના વ્યવસ્થાપકોમાં અનુક્રમે જોશુઆ ચાઈલ્ડ અને ટૅમસ પૈપિલનના મુખપણા હેઠળ બે પક્ષ પડી ગયા હતા. ચાઈલ્ડનું કહેવું એવું હતું કે સઘળો વેપાર કંપની જેવી એક સંસ્થાનાજ તાબામાં હવે જોઈએ. પણ પૈપિલેનના વિચાર પ્રમાણે વેપાર સઘળા માટે એક સરખો ખુલ્લે હેવો જોઈએ, અને રાજાને તે ઉપર અટકાવ નાંખવાને અધિકાર નહોતે. રાજાની કૃપાથી આપણે ગમે તે કરી શકીશું એવી ચાઈલ્ડની હિમત હતી; પણ કંપનીમાં આખા દેશનો સમાવેશ કરી વેપારમાંથી થતે ફાયદે સર્વને સરખે હિસ્સ મેળવવા દેવાની ખટપટ ઍપિલને ઉપાડી હતી. આખરે મોટા મોટા અધિકારીઓને પૈસા વગેરેની લાંચ આપી ચાઈલ્ડ પોતાને મત કંપની પાસે સિદ્ધ કરાવ્યો. તે પોતે તે ઘણેજ ધનાઢ્ય થયું હતું. સને 1983 માં તેણે પિતાની છોકરી ડયુક આફ બેફના છોકરા સાથે પરણાવી તે વેળા પાંચ લાખ રૂપીઆ પહેરામણીમાં આપ્યા હતા; સને 1692 બીજી છોકરીનાં લગ્ન વખતે પહેરામણીમાં ચાર લાખ રૂપીઆ આપ્યાની ગપ ઉડી હતી. તેને છોકરે સર રિચર્ડ ચાઈલ્ડ અલ થયે હતો, અને તેણે બૅન્ટેડને બાગ (Banstead Park) વેચાત લઈ ત્યાં અખરોટનાં ઝાડ રેપી મચ્છીખાનું બાંધવામાં વીસ લાખ રૂપીઆ ખર્ચ કર્યો હતો. આ પ્રમાણે ચાઈલ્ડના પક્ષની સરસાઈ થતાં પેપિલોનના અનુ
Page #391
--------------------------------------------------------------------------
________________ 374 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. યાયીઓને સખત શિક્ષા ખમવી પડી, અને તે કેટલેક વખત લગી કંઈ પણ કરવા અશક્ત થયો. પંપિલેન પિતે ઇંગ્લંડમાંથી નાસી જઈ હેલેન્ડમાં યુટ્રેચ શહેરમાં ભરાયે. ચાઈલ્ડની અડચણો આ પ્રમાણે દૂર થતાં તેણે પિતાને અભિપ્રાય પુરવાર કરી આપવા દ્રઢ નિશ્ચય કર્યો, અને એ કામમાં હિંદુસ્તાનમાંના તેના ભાઈ તરફની મદદ મેળવી. અહીં કંપનીને મત રદ કરાવવા પાપલેનના પક્ષને ઉદ્યોગ ચાલુજ હતું. રાતા સમુદ્રના બને કિનારા ઉપરના પ્રદેશમાં તુક કંપની નામનું એક મંડળ ઘણું દિવસે થયાં વેપાર કરતું હતું. તેણે સને 1682 માં કેપ ઓફ ગુડ હેપને માર્ગ રાતા સમુદ્રમાં માલ લાવવાની પરવાનગી રાજા પાસેથી માંગી. આ પરવાનગી મેળવવી એટલે ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના મકતાને આડક સપાટ લગાવ એ ખુલ્લું હોવાથી એ બાબત પુષ્કળ ખટપટ થઈ, અને આખરે રાજાએ તુક કંપનીની માંગણીને અસ્વીકાર કર્યો. આ પ્રમાણે બહારના વેપારના સવાલનો નિવેડે આવતાં એ કંપનીએ પિતાને હેતુ બર લાવવા નવીજ યુક્તિ કરી. ઈસ્ટ ઈડીઆ કંપનીના હક વિરૂદ્ધ જે લેકે વેપાર કરતા હોય તેમનાં વહાણે અને માલ પકડી કંપનીએ સ્વાધીન લેવાં, અને એ બાબતમાં ઉપસ્થિત થતી તકરારના નિરાકરણ માટે તેણે એક આરમર કોર્ટ સ્થાપવી, એવું ફરમાન રાજાએ સને 1983 માં આપ્યું હતું. આ હુકમ આપવાને રાજાને અધિકાર નથી એવું કંપનીના વિરૂદ્ધ પક્ષે જાહેર કરી થોમસ સડિસ (ThomasSandys) નામના ગ્રહસ્થ મારફત એ બાબત ન્યાયાધીશી આગળ દાવારૂપે આણી, કેમકે સૅન્ડિસનાં વહાણે કંપનીએ પકડયાં હતાં. આ દાવો ઇંગ્લંડના લૈર્ડ ચીફ જસ્ટિસ જેક્રિસ આગળ એક વર્ષ સુધી ચા બને પક્ષે પિતાનું જોર અજમાવવામાં કંઈ બાકી રાખ્યું નહીં. એક બાજુએ રાજા તથા કંપની હતાં, અને તેમની સામી બાજુએ કંપનીના મક્તા વિરૂદ્ધ પિકાર ઉઠાવનારા વેપારીઓ હતા. ઈગ્લેંડમાંના તે સમયના નામાંકિત કાયદા પંડીતે આ દાવામાં સામિલ થયા હતા, અને તેને એક મોટું ઐતિહાસિક રૂપ મળ્યું હતું. નિયંત્રિત વેપાર અને અનિયંત્રિત વેપાર વચ્ચે આગળ જતાં થયેલાં મહાન યુદ્ધને આ માત્ર પૂર્વરંગ હતા. રાજ
Page #392
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 13 મું] નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે ટટે. 375 પક્ષને મુખ્ય વકીલ હોલ્ટ હતું, અને લેકપક્ષ તરફથી સર જ્યોર્જ ટ્રેબી હતે. હોલ્ટની તકરાર એવી હતી કે કોઈ પણ અંગ્રેજને રાજાની પર વાનગીનું ઉલ્લંઘન કરી પરધમી રાષ્ટ્ર સાથે વેપાર કરવાને અધિકાર નહોતે, કારણ કે ઈંગ્લડના રાજા અને પરદેશના રાજા વચ્ચે થયેલા પ્રત્યક્ષ કેલકરારની રૂએ આ વેપાર શરૂ થયેલ હોવાથી રાજ જેને પરવાનગી આપે તેજ આ વેપાર કરી શકે. પિતાના અધિકાર અન્વયે રાજાએ આ વેપાર કંપનીને સોંપેલ હોવાથી બીજાઓને તેની વચ્ચે પડવાનો અધિકાર નથી. આ સામે ઉલટ પક્ષનું કહેવું એવું હતું કે, “ત્રીજા એડવર્ડ રાજાએ (સને 13271377) સમુદ્ર સર્વ પ્રકારના વેપાર માટે ખુલ્લે છે એવો ઠરાવ કરેલો હોવાથી ઈસ્ટ ઈડીઆ કંપનીને વેપારી મકતે આપતાં બીજાઓને સમુદ્ર ઉપર છે૭ સંચાર કરવાને હક છીનવી લેવાને ઈલિઝાબેથ રાણીને અધિકાર નહે, અને તે જ પ્રમાણે ચાર્જ રાજા પણ એ બાબતમાં દખલ કરવા અશક્ત હતે. પરધર્મીઓ સાથે રાજાની પરવાનગી વિના લેકેને વેપાર કરવાનો અધિકાર નથી એ કહેવું મૂર્ખાઈ ભરેલું છે. તુર્ક અને વલંદા લેકે ખ્રિસ્તીઓ સાથે વેપાર કરી પિતાના દાવા ન્યાયાધીશીમાં લાવે છે. ઇંગ્લંડના રાજાએ પરદેશના રાજા સાથે વેપાર બાબત તહ કરી તે પછી તેને ફાયદો આખા દેશને મળવો જોઈએ; અમુક વ્યક્તિનેજ તેને લાભ મળે, અને બીજાઓ તેમાંથી દૂર રહે એવો ભેદ રાખવા તેને સત્તા નથી. વળી કંપની કંઈ દ્રશ્ય વસ્તુ નથી. આપ તેને વ્યવહાર ફક્ત વ્યક્તિમાંજ થઈ શકે છે, અને લેણદાર દેણદારને ઓળખી શકે છે. પરંતુ આ કંપનીની સ્થિતિ તેવી નથી. તેને જીવ નથી, તેમ દેહ પણ નથી. તેની સત્તા આખા સમુદ્ર ઉપર ચાલતી કહેવાય છે, પણ નજર કરીએ તે કેથે દેખાતી નથી. જે આવી કંપની બીજા અંગ્રેજોને ધંધા રોજગાર કરતી અટકાવે તે આખા દેશને વેપાર વધારવા માટે તે સ્થાપન થઈ છે એમ કેમ કહી શકાય ?" આ પ્રમાણે અનેક વિદ્વાન ધારા શાસ્ત્રીઓનાં ભાષણ થયા પછી આખરે ચીફ જસ્ટિસ જેફિસે કંપનીની તરફેણમાં ચુકાદે આએ. જેક્રિસ રાજાના દબાણમાં હોવાથી આ સિવાય બીજો
Page #393
--------------------------------------------------------------------------
________________ 376 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જો. નિકાલ થે શક્ય નહોતું, પણ આ ચુકાદાથી તેમાં સમાયબ્રા મહત્વના સવાલ ઉપર ગ્ય ચર્ચા થઈ હતી. અસર જોશુઆ ચાઈલ્ડના હાથમાં આ ચુકાદો આવતાં તેણે કંપનીના વેપારમાં દાખલ કરનારા માણસોને તાબડતોબ બંદોબસ્ત કર્યો, પણ તેથી વેપારનું ખુલ્લું સ્વરૂપ જતું રહી તેને ચેરી તથા ચાંચી આપણાનું સ્વરૂપ પ્રાપ્ત થયું. આ પ્રમાણે શરૂ થયેલે ચાંચી આપણનો ધંધે ઘણું દિવસ સુધી ચાલ્યું, અને તેમાં કિડ (Kidd), એવરી (Avory) વગેરે અનેક ચાંચીઆઓ નામાંકિત થયા, તેઓ માડાગાસ્કર વગેરે ઠેકાણે રહી કંપનીનાં જતાં આવતાં વહાણ ઉપર હલ્લો કરી તેને લૂંટતા, આથી મોટા અફાટ પ્રદેશ ઉપર ખાનગી વેપાર બંધ કરવાનું કેટલું અશક્ય હતું તે સહજ જણાઈ આવ્યું. કંપનીની નોકરીમાંથી બરતરફ થયેલા લેકે કંઈ પણ અડચણ વિના આ ધંધો કરતા, લંડનના કેટલાક વેપારીઓ મારફત નાણાની તેમજ બીજી મદદ મેળવતા, અને હિંદુસ્તાનમાંના રાજાઓ સાથે સંબંધ રાખતા. આ દેશના પૂર્વ કિનારા ઉપર આવા લોકોએ કંપની વિરૂદ્ધ પિતાનાં વસાહત સ્થાપ્યાં હતાં. ચૅમસ પિટ નામને એક પ્રહસ્થ સને 1674 માં બાલાસેરમાં આવી રહ્યો, અને અગીઆર વર્ષ લગી ઈરાનથી બંગાળા પર્યતના કિનારા ઉપર વેપાર ચલાવી ધનાઢય થયો. કંપનીની ધમકી તેણે પત કરી નહીં, અને તેને પકડવા માટે થયેલા અનેક પ્રયત્ન નિષ્ફળ ગયા. એનાં કર્યો વિરૂદ્ધ કંપનીએ મેગલ સુબેદાર રૂબરૂ ફરીઆદ કરી, પણ પિટે લાંચ આપી તેનું મહેડું બંધ કર્યું. 1683 માં પિટ અઢળક દેલત લઈ ઇગ્લેંડ પાછો ફરતા હતા ત્યારે તેની સામા નીકળેલા વૅરંટની રૂએ તે કંપનીના હાથમાં પકડાઈ ગયો. પિતાના છુટકારા માટે તેને ચાર લાખના જામીન આપવા પડયા હતા. તેની ઉપર ચાર વર્ષ લગી દા ચાલ્યા બાદ સને 1989 માં તેને 6000 રૂપીઆના દંડની શિક્ષા થઈ. એ પછી તરતજ તે પાર્લામેન્ટમાં દાખલ થયે, અને ત્યારથી ખુલ્લી રીતે કંપનીની વિરૂદ્ધ પડી તેને વેપારી ઇજા તેડવા માટે ખટપટ કરી. સને 1693 માં તે પાર્લામેન્ટને સભાસદ હતા ત્યારે ફરી એકવાર તે હિંદુસ્તાન
Page #394
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 13 મું.] નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે ટટે. 377 આવી ગયે. પણ એજ અરસામાં બીજાં અનેક કારણને લીધે પિતાની સ્થિતિ ભયભીત થવાથી કંપનીએ પિતાના શત્રુઓને મેળવી લીધા, અને પિટને સને 1697 માં મદ્રાસના પ્રેસિડન્ટના ઓદ્ધા ઉપર નિ. અગીઆર વર્ષ આ જગ્યાને કારભાર ભેગવી તેણે પિતાનાં તેમજ કંપનીનાં ગજવાં ભરવામાં કઈ બાકી રાખ્યું નહીં. સને 1709 માં અપાર સંપત્તિ લઈ તે ઈગ્લેંડ પાછો ગય; ત્યાં એણે એક હીરે 13 લાખ રૂપિઆની કિમતે વેચ્યા હતા. એ “પિટ હરેજ્યારે ટ્રાન્સના રાજાએ સને 1791 માં ખરીદ્યો ત્યારે તેની કિમત 48 લાખ રૂપીઆ અંકાઈ હતી. 2, નવી કંપનીની સ્થાપના–પાછલાં પ્રકરણમાં આપણે જોઈ ગયા તે પ્રમાણે કંપનીની અસીમ આબાદીએ તેની સામાં અસંખ્ય દુશ્મન ઉભા કર્યા હતા. સને 1657 માં એકઠી કરેલી વર્ગણી ઉપરજ પછીનાં ત્રીસ વર્ષ વેપાર ચાલેલે હેવાથી કંપનીમાં નવા સભાસદ દાખલ થઈ શક્યા નહીં; તેની હસ્તકનો સઘળો વેપાર આસરે 80 આસામીઓના તાબામાં રહ્યા, અને તેમાંથી ફક્ત પાંચ દસ જણાઓએ પિતાની મુખત્યારી ઉપર સઘળો કારભાર ચલાવ્યું. આ ઘેટાળો અટકાવવા માટે અનેક ચર્ચા અને ફરીઆદો થઈ. મુઠીભર માણસો પિતાની મરજીમાં આવે તેટલું નાણું કજ કહાડી વેપાર ચલાવે, અને જોઈએ તેટલે ફાયદો મેળવે એ અત્યંત નિદ્ય વાત હતી; એથી રાજ્યનું ભયંકર નુકસાન થાય છે; રાજ્યની દેલત પરદેશ ઘસડાઈ જાય એ દેશને જ ઘાતક છે. એવી અનેક ફરીઆદો કંપનીની હસ્તીનાં પહેલાં પચાસ વર્ષમાં સંભળાઈ હતી. એ પછીનાં ૫ચાસ વર્ષ દરમિઆન ગણતરી માણસેના હાથમાં રાષ્ટ્રને સઘળો વેપાર રહે એ રાજ્યને નુકસાનકારક છે એવી તકરાર તેના દુશ્મનોએ ઉઠાવી હતી. સર જોશુઆ ચાઈલ્ડ, જેની તરફેણમાં કંપનીના 80 મત હતા તે, ગમે તેવા ખોટા ગપાટા ઉડાવી પૈસા મેળવવા તજવીજ કરે છે. કંપનીનાં વહાણો દરીઆમાં ડુબી ગયાં એવી નાપાયાદાર ખબરને લીધે શેરને ભાવ ઉતારી નાંખી તે કમાઈ કરી લે છે. કેઈક દિવસ ચાઈલ્ડને પ્રતિનિધી એકાએક શેર બજારમાં આવી, નિસાસે નાંખી ઘણું દુઃખમાં
Page #395
--------------------------------------------------------------------------
________________ 378 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જો આવી પડે હોય એમ બતાવવાને ટૅગ કરે છે, અને હિંદુસ્તાનમાંથી ખેદકારક ખબર આવેલી હોવાથી સર જોશુઆ ચાઈલ્ડ જોઈએ તે કિમતે પિતાના શેર વેચવા તૈયાર છે એમ કહે છે. આથી હેહાકાર થતાં લેકે પિતાના શેર તાબડતોબ વેચી નાંખે છે એટલામાં બીજી તરફથી ચાઈલ્ડના છુપા અનુયાયીઓ બજારમાં આવી તેજ શેર ખરીદી લે છે. આ પ્રમાણે તે એક લાખના શેર સેંકડે 4-5 ટકા બેટ ખાઈવેચી નાંખે છે, અને તરતજ 10-12 ટકાને નફે તે દસ લાખ રૂપીઆના શેર ખરીદી લે છે. આવી ફરીઆદો સર ચાઈલ્ડ વિરૂદ્ધ અનેક વાર ઉઠી હતી. કંપની સામે બીજી ફરીઆદ એવી હતી, કે રેશમી, સુતરાઉ અને ગરમ કાપડ પરદેશથી ઈંગ્લડમાં આયાત કરી તેણે અંગ્રેજ કારીગના ધંધાને નાશ કર્યો હતે. આ ફરીઆદ સરકારને કાને નાંખવામાં આવી, પણ જેમ્સ રાજાની સહાયતાના જોર ઉપર ચાઈલ્ડ તે બાબત કંઈ પણ દાદ આપી નહીં, ઉલટું સને 1686 માં તેણે સર્વ પ્રકારના અધિકારની સનદ રાજા પાસેથી મેળવી લીધી. વળી કંપનીને દરેક રીતે મદદ કરવા રાજાએ પિતાના સઘળા અધિકારીઓને હુકમ આપવાથી ચાઈલ્ડને ઘણું અભિમાન આવ્યું. કંપની આ અગાઉ એક નાની વેપારી મંડળી હતી, પણ હવે તે હિંદુસ્તાનમાં રાજાનો અધિકાર ધામધુમથી ચલાવે છે એવી મગરૂરી તેણે બતાવી. આ વાતને બે વર્ષ થયાં નહીં એટલામાં ઇંગ્લંડમાં રાજ્યક્રાનિત થતાં સઘળું બદલાઈ ગયું. જેમ્સ પિતાના શેરે વેચી નાંખી ફ્રાન્સમાં જઈ બેઠે. જેક્રિસે તુરંગમાં પડતાં આત્મઘાત કર્યો; અને પાર્લામેન્ટ કંપની વિરૂદ્ધ ઉઠી રહેલા કોલાહલ બાબત તજસુસ કરવા તૈયાર થઈ. કંપનીના કારભારીઓએ આ સમયે રચેલી બાજીનું ઉત્કૃષ્ટ વર્ણન મેકોલેના ઈતિહાસમાં આપ્યું છે. આ વખતની તેની યુકિતપ્રયુક્તિમાંજ હિંદુસ્તાનનું રાજ્ય જીતવાની અને તે ટકાવી રાખવાની શકિત બીજા સે દેઢસો વર્ષમાં કંપનીને કેવી રીતે પ્રાપ્ત થઈ તેનું રહસ્ય સમાયેલું છે. સને 1688 ની રાજ્યક્રાન્તિ અગાઉ પાર્લામેન્ટ કંપનીને કામકાજ ઉપર ઘણું લક્ષ આપ્યું નહોતું. પણ હવે સઘળું શાંત થતાં સને 1989
Page #396
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 13 મું.] નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે . 379 માં કંપની વિરૂદ્ધની સધી ફરીઆદો ન્યાયાધીશીમાંથી પાર્લામેન્ટ રૂબરૂ આવી. તપાસ ઉપરથી અગાઉની વર્ગણી બંધ કરી નવી કંપની સ્થાપન કરવા, અને તેને વહિવટ શરૂ થાય ત્યાં સુધી ઈસ્ટ ઇન્ડીઆ કંપનીએ વેપાર ચલાવવા સને 1690 માં ઠરાવ કરવાથી કંપનીના વિરૂદ્ધ પક્ષે એકદમ મોટે ભંડોળ ઉભો કરી બીજે જ વર્ષે એક નવી કંપની સ્થાપી. આ કંપની પોતાની સભા સ્કિનર્સ હૈલ (Skinners Hall) માં ભરતી , અને તેમાં જુની કંપનીને કો વિરોધી પંપિલોન અગ્રસ્થાને હતે. પાર્લામેન્ટ કંપનીને ભંડળ દેઢ કરોડ રૂપીઆ જેટલું વધારી, તથા કોઈ પણ એક સખસે પણ લાખ કરતાં વધારે કિમતના શેર લેવા નહીં એવો નિબંધ મુકી, બને કંપનીને જોડી દેવા પ્રયત્ન કર્યો. પણ એ વાત જુની કંપનીને પસંદ પડી નહીં. આ બાબત ચાઈડે પોતાની હઠ છોડી નહીં ત્યારે જુની કંપની રદ કરી નવી કંપનીને સઘળો વેપાર સોંપવા માટે હાઉસ ઓફ કૅમન્સે રાજાને માગણી કરી. રાજાએ પણ બન્ને કંપનીને એકત્ર કરવા મહેનત કરી, પણ ચાઈલ્ડના આગ્રહને લીધે કંઈ પણ સિદ્ધ થયું નહીં ત્યારે કંપનીને ત્રણ વર્ષની મુદત આપી પછી તે બંધ કરવાને ઠરાવ થો (સ. 1693). આ વિચાર અમલમાં મુકાય તે પહેલાં ચાઈલ્વે દરબારીઓને લાંચ આપી પ્રધાન મંડળ મારફત પૂર્વના સઘળા હક સાથે 21 વર્ષની મુદતની નવી સનદ ઈસ્ટ ઈન્ડીઆ કંપની માટે મેળવી લીધી. એ સનદની રૂએ ન ભડળ પણ કરેડને રાખી એક માણસે એક લાખથી વધારે કિમતના શેરે લેવા નહીં, અને કંપનીની સભામાં તેને દસથી વધારે મત આપવાનો અધિકાર આપે નહીં એ ઠરાવ થયો હતે. પાર્લામેન્ટને આ હકીકત અરૂચિકર થતાં, તેણે કેટલીક ફરીઆદોની તપાસ કરી હિંદુસ્તાનને વેપાર જોઈએ તેણે કરો એ હુકમ કહાયે. આથી રાજાના હક ઉપર તરાપ પડી. ચાઈડે આપેલી રૂશવત બાબત પણ પાર્લામેન્ટે તપાસ કરી પરંતુ પિતાને બદલે બીજા માણસને આગળ કરી ચાઈલ્ડ છટકી ગયે. એટલામાં સ્કોટલેન્ડમાં ઉભી થયેલી નવી કંપનીએ હિંદુસ્તાન સાથે વેપાર શરૂ કર્યો, પણ તેની અવદશા થતાં ડા સમયમાં
Page #397
--------------------------------------------------------------------------
________________ 380 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. તે ભાંગી પડી. હજી પાર્લામેન્ટમાં ચાલતે બન્ને કંપનીને પરસ્પર વિરોધ અટકે નહે. સને 1697 માં ત્રણ હજાર વણકરેએ ચાઈલ્ડના ઘરપર હલ્લો કરી કંપનીને પ્રજાને લૂટયો. બીજે વર્ષે જેમ્સ રાજાને વ્યાજે નાણું જોઈતું હોવાથી ઈસ્ટ ઇન્ડીઆ કંપનીએ 70 લાખ રૂપીઆ 4 ટકાને વ્યાજે ધીરવા માગણી કરી; તેની સામા બીજી કંપનીએ બે કરોડ રૂપીઆ 8 ટકાને વ્યાજે રાજાને આપવા પિતાની ખુશી બતાવી. તેજ વર્ષમાં નવીન કંપની સ્થાપન કરવા માટે કાયદે પાર્લામેન્ટ પસાર કર્યો, અને તેજ કંપનીની માગણી રાજાએ સ્વીકારી. આવી રીતે કંપની પાસેથી વ્યાજે નાણાં લઈ અથવા નજરાણું લઈ તેને જરૂરના હક આપવાને વહિવટ અગાઉના વખતથી ચાલુ હતું એ આપણે પાછળ જોયું છે. આ નવી કંપનીએ બે કરોડ રૂપીઆ રાજાને ધીરવા, અને બીજા બે કરોડનું ભંડોળ ઉભો કરી હિંદુસ્તાન વગેરે દેશ સાથે વેપાર ચલાવવો, ગમે તે અંગ્રેજને કિંવા પર મુલકના માણસને કંપનીના શેર લેવામાં અડચણ નાંખવી નહીં, ધીરેલી રકમના વ્યાજમાં મીઠું, મરી વગેરે કેટલીક જણ ઉપર કંપનીને જકાતની માફી મળે અને ત્રણ વર્ષ બાદ જાની કંપની વેપાર કરતી અટકે, એ પ્રમાણે ઠરાવ થયો હતે. આ કંપનીનું નામ "The English Company Trading to the East Indies' 214914i 24loj હતું, અને દેવું ફીટે ત્યાં સુધી તેની સનદની મુદત હતી. આ નવી કંપનીમાં 31 લાખના શેર એકલી જુની કંપનીએ લીધા, અને ત્રણ દિવસમાં બે કરોડનું ભંડોળ જમે થયે, એટલા ઉપરથી આ વેપારના નફા ઉપર લેકેને કેટલો ભરેસે હવે તે જાહેર થાય છે. રાજા વિલિઅમની આ સનદ ઘણી વિસ્તારથી લખેલી છે, અને તેમાં હિંદુસ્તાનના વેપાર માટે ચાલેલી સઘળી ભાંજગડને ઇતિહાસ આપવામાં આવ્યો છે. જુની કંપનીનું અનુકરણ કરી રાજાએ નવી કંપનીને કારભાર ચોવીસ સભાસદની કમિટિને સોંપે, અને તેમને ડાયરેકટરની પદવી આપી. લીલામ મીણબત્તી બાળી કરવાં, 500 ટન સુરોખાર ખરીદભાવે સરકારને પુરે પાડવો, હિસાબના ચેપડા સઘળાને જોવા માટે ખુલ્લા રાખવા, પ્રત્યેક પાંચ હજારના શેર લેનારા નવ આસા
Page #398
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 13 મું.] નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે ટટ. 381 મીની માગણું ઉપરથી સમગ્ર કાર્ટની સભા અવશ્ય ભરવી જ જોઈએ, દરેક વહાણ તેમજ વસાહતમાં નિદાન એક પાદરી રાખો, કંપનીના કરોને પિોર્ટુગીઝ અને હિંદુસ્તાનની ભાષા શીખવાની ફરજ પાડવી, ઈત્યાદિ અનેક કલમે આ નવી સનદમાં હતી. ઈગ્લિશ કંપની સ્થાપન થતાં ઈસ્ટ ઈન્ડીઆના ભાવ એકદમ ગગડી ગયા, અને 33-40 પર જઈ અટક્યા તેપણ તે ડગમગી નહીં. નવી સંસ્થાને વેપારને અનુભવ ન હોવાથી બને કંપનીઓ કોઈ પણ દિવસ જરૂર એકત્ર થશે એવી તેની અગાઉથી જ માન્યતા હતી; અને એ પ્રમાણે ધીરજથી વર્તવા જુની કંપની પિતાના હિંદમાંના નેકરને વારંવાર લખતી હતી. તેના એક પત્રમાં હેઠળનો મજકુર મળી આવે છે. આપણાં ઘૂંટણ જકડાઈ ગયાં છે, અને આ નવાં બાળકે આગળ આપણે નમતા નથી. શરૂઆતમાં એવું કહેવામાં આવતું કે ચારે દિશા તરફ આપણને નુકસાન થતું હોવાથી આપણે નાશ નજદીક હતે. છતાં આપણી હિમત ઉપર આપણે તરી પાર ઉતર્યા છીએ; અને પહેલાં નાણું ગુમાવ્યું છતાં વધારે રકમ ધંધામાં નાંખી વેપાર ચલાવ્યું. એવું આજ પર્યત આપણને કેઈએ કહ્યું નથી. આ ઉપરથી આપણું સ્થિતિ જણાઈ આવશે; માટે આવા સંકટ સમયે આપણે બીલકુલ ગભરાતા નથી એવું દુનીઆને બતાવવું. તેફાનથી ઝાડ ઉથલાઈ પડતાં નથી, માત્ર તેનાં પાંદડાં જરા હાલે છે, અને તેનાં મૂળ વધારે મકકમ થાય છે એવી આપણું સ્થિતિ છે. આવી અડચણને લીધે આપણું કામને વધારે મજબૂતી મળે છે એમાં સંશય નથી.” એમ છતાં કંપનીની મુશ્કેલીઓ થતી નહોતી. સરકારને ધીરવા પુરતું નાણું એકદમ એકઠું થઈ ગયું, પણ વેપાર માટે જોઈત ભડોળ મળ્યો નહીં; અને જે ડી ઘણી રકમ આવી તેનાથી મક્કમપણે વેપાર ચલાવવો શક્ય નહોતું. આવી હકીકતમાં નવી કંપનીએ પિતાને વેપાર જુની સંસ્થા સાથે જોડી દેવા ઠરાવ કર્યો પણ જુનીએ તે વિચાર માન્ય કયોં નહીં. ત્રણ વર્ષની મુદત વીત્યાબાદ પિતાની સ્થિતિ કેવી થશે તે બાબત તેને ઘણી ધાસ્તી હતી, અને તે દૂર કરવાના હેતુથી સપ્ટેમ્બર 1701 થી
Page #399
--------------------------------------------------------------------------
________________ 382 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. એ કંપની બંધ ન કરતાં તેમની તેમ તેને ચાલુ રાખવા દેવા પાર્લામેન્ટને અરજી કરી, અને તે જ વેળા નવી કંપનીએ બન્નેને વેપાર જોડી દેવાને ઠરાવ કર્યો. માર્ચ ૧૯૯૯માં ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની માગણું પાર્લામેન્ટ તરફથી નામંજુર થતાં બેઉ કંપનીએ ઐક્ય કરવાની મતલબથી ખટપટ ચલાવી. આખરે દરેક કંપનીના સાત પ્રતિનિધીઓની બનેલી સભાએ ઐક્ય કરવાનું રણ નક્કી કરી રીપોર્ટ કરવા ઠરાવ થશે. સને 1699 ના માર્ચથી ડીસેમ્બર લગી આ બાબત અનેક વિવેચન થયાં પણ કંઈ નિશ્ચયાત્મક પરિણામ આવ્યું નહીં. સને 1700 માં પિતાને ધંધે બંધ નહીં પાડવા માટે ઈસ્ટ ઈન્ડીઆ કંપનીએ કરેલી અરજી પાર્લામેન્ટ મંજુર કરવાથી તેને ઘણી ધીરજ આવી. કેટલેક દિવસે રાજા તરફથી આ ઠરાવને અનુમોદન મળતાં શેરને ભાવ જે અગાઉ 70 હતા તે વધી 149 થયો. આથી ઈગ્લિશ કંપનીની ધીરજ ઘટી ગઈ, અને બેઉ સંસ્થાની ઐક્યતાનાં ચિહ અદ્રશ્ય થઈ ગયાં. - 3, બે કંપનીઓ વચ્ચે હિંદુસ્તાનમાં વિરોધ–હિંદુસ્તાનમાં ઇગ્લિશ કંપનીએ ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની પદ્ધતિ સ્વીકારી હતી. જુની કંપનીએ કહાડી મુકેલા જુઠા અને નાલાયક લેકને નવી કંપનીએ નોકરીમાં રાખવાથી બન્ને વચ્ચે કલહ ઉત્પન્ન થયો. ઇગ્લિશ કંપનીનાં માણસાએ હિંદુસ્તાનમાંના સઘળા અંગ્રેજો ઉપર હકુમત ચલાવવા માંડી, પણ ઈસ્ટ ઇન્ડીઆ કંપનીના નેકરોએ સને 1701 સુધીની ઠરાવેલી મુદત પુરી થતાં લગી તેમના હુકમ માન્ય કર્યા નહીં. આ તકરાર મુખ્યત્વે કરીને મુંબઈ, મદ્રાસ અને બંગાળામાં ચાલી હતી. એ ત્રણે ઠેકાણે નવી કંપનીના જે પ્રેસિડન્ટ હતા તે સર્વ ઈસ્ટ ઈન્ડીઆ કંપનીમાં મૂર્ખ ઠરી બરતરફ થયા હતા, અને તેઓએ જ પિતાના શેઠેનું ખરેખર નુકસાન કર્યું હતું. તેઓને રાજાના સલાહકાર (King's counsel) ની વિશિષ્ટ પદવી આપવામાં આવેલી હેવાથી તેઓ આ દેશમાંના જુના અને નવા સઘળા નેકરે ઉપર પિતાને અમલ ચલાવવા લાગ્યા હતા. પરંતુ જુની કંપનીની મુદત સને 1701 માં પુરી થાય તે પહેલાં આ પ્રમાણે પિતાની હકુમત શરૂ કરી એકમેટી
Page #400
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 13 મું. નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે ટ. 383 ભૂલ કરી હતી. વાસ્તવિક રીતે વેપાર ઉપર લક્ષ રાખી તેમને ઇસ્ટ ઈડીઆ કંપનીની આડે જવા જરૂર નહોતી. ‘અમને પાર્લામેન્ટ નીમી આ દેશમાં મોકલ્યા છે. અમારા સન્માનાર્થે હથીઆર નમાવવાં જોઈએ, અને સઘળાઓએ અમારા હુકમ પાળવાનું વચન આપવું જોઇએ, એવાં અભિમાનથી ભરેલાં વચનોમાંજ તેઓએ પિતાનું કર્તવ્ય માન્યું. છતાં તેમની પાસે પૈસા તેમજ ફેજ હતાં નહીં, અને કામ પણ નહોતું એટલે ઈસ્ટ ઇન્ડીઆ કંપનીનાં માણસોએ તેમના હુકમે તરછોડી કહાડી તેમની અવદશા કરી એમાં કંઈ વિશેષ મહતું. ઈગ્લિશ કંપનીના ડાયરેકટરોને પોતાના નોકરેનું ઉદ્ધામપણું પસંદ પડયું નહીં. આજ અરસામાં મેગલ અને મરાઠાઓ મુંબઈની આસપાસ ભમતા હેવાથી ઘણું કટોકટીના વખતે ઈસ્ટ ઈન્ડીઆ કંપનીને અધિકારી સર જન ગેયર (Sir John Gayer) ઘણું કષ્ટ વેઠી તેઓના હુમલા સામે મુંબઈનું સંરક્ષણ કરતું હતું. દરીઆ ઉપર પણ સઘળી જાતનાં લૂટારૂ વહાણો મુંબઈ બંદરમાં ધસી આવી વારંવાર ધાડ પાડતાં; અને 50 વર્ષ પછી કલાઈ મરાઠાઓના કાફલાને દબાવ્યા નહીં ત્યાં સુધી મુંબઈની સ્થિતિ ઘણીજ જોખમકારક રહી. પિતે ચારે તરફથી ઘેરાયેલો હોવાથી તેમજ માંહમાંહેની ફાટફુટને લીધે કંટાળી જવાથી સર ગેયરે સને 1699 માં પિતાના એદ્ધાનું રાજીનામું સાદર કર્યું, પરંતુ કંપનીએ તે માન્ય કર્યું નહીં. ઉલટી હિંદુસ્તાનમાં એવી બાતમી આવી કે, ઈસ્ટ ઈનડીઆ કંપનીનાં કૃષ્ણ કૃત્ય રાજાની જાણમાં આવતાં તેણે તે એકદમ બંધ કરી છે, અને ઇગ્લિશ કંપનીની યોગ્ય રીતે સ્થાપના કરી છે. આ ખબરને અનુસરી ઈગ્લિશ કંપની તરફથી સર નિકોલસ વેઈટ (Sir Nicholas Waite) સને 1700 માં મુંબઈને પ્રેસિડન્ટ થઈ આવ્યું. એ ઘણે ઉદ્દામ અને મૂર્ખ હતું. તેને સુરતમાંના ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના અધિકારીઓ તરફથી કંઈ પણ આદરસત્કાર નહીં મળે ત્યારે તેણે પોતાનાં માણસો મોકલી માનની વ્યવસ્થા કરાવી. એટલામાં સુરતના મેગલ સુબેદારે તેને જણાવ્યું કે “ઈંગ્લંડના રાજાએ તમને આ દેશમાં મોકલ્યા હોય તે પણ અહીં વેપાર ચલાવવા
Page #401
--------------------------------------------------------------------------
________________ 384 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. માટે અમારા બાદશાહનું ફરમાન તમે મેળવો નહીં ત્યાં સુધી અમે માત્ર જુની કંપનીને જ માન્ય આપીશું, અને તેમાં તમારે દખલ કરી તેફાન કરવાનું કારણ નથી.” આવી રીતે મહામહે તકરાર કરી બને ઈલિશ કંપની વચ્ચેને વિરોધ હિંદુસ્તાનના લેકીને જાહેર કરવો એ ઠીક નહીં એ પ્રમાણે ગેયરે સર વેઈટને અનેક રીતે સમજાવ્યો, પણ તેણે કંઈ પણ વાત કાને ધરી નહીં. તેણે મોગલ બાદશાહને કંઈ પણ વિચાર કર્યા વિના જણાવ્યું કે, “ઈસ્ટ ઈન્ડીઆ કંપની ચાર અને લુટારૂ હેવાથી તેનાં કામને બાદશાહી મંજુરી મળવી જોઈએ નહીં. આથી ઔરંગજેબને પિત્તો એકદમ ઉછળે. મકકે જતાં વહાણને અદ્યાપિ પુષ્કળ ત્રાસ નડે હવાથી અંગ્રેજો ચાંચીને ધંધો કરતા હતા અને તેઓ જ લુટારા હતા એમ સમજી બાદશાહે ઇસ્ટ ઇન્ડીઆ કંપનીને માલ પકડી નેકરેને કેદ કરવા પ્રાંતપ્રાંતના અધિકારીઓને લઈ તાકીદ કરીને સર જોન ગેયર પિતાની સ્ત્રી વેઈટ સાથે ભાંજગડ કરવા મુંબઈથી સુરત ગયો હતો તેવામાં ઉક્ત હુકમ અન્વયે ત્યાં પહોંચતાં જ મોગલેએ તેને કેદ કરી બંધીખાનામાં નાંખ્યો. આવી સ્થિતિમાં તેને ઘણું વર્ષ કહાડવાં પડ્યાં હતાં. બંગાળામાં પણ આજ સ્થિતિ હતી. ત્યાં ઇસ્ટ ઇન્ડીઆ કંપનીને અધિકારી જોન બીઅર્ડ (John Beard) હતા, અને ઇગ્લિશ કંપનીને વહિવટ સર એડવર્ડ લિટલટન (Sir Edward Littleton) પાસે હ. સને 1682 માં ઇસ્ટ ઇન્ડીઆ કંપનીની નોકરીમાંથી બરતરફ થયેલે આ લિટલટન ઘણે ઉદ્ધત અને પિતાનું ખીસું તર કરી ગમે તેનું બગાડવામાં આનાકાની કરનાર નહોતો. તેના તાબામાં તેના જેવાજ સ્વભાવના અને બરતરફ થયેલાં માણસો કંપનીએ મોકલ્યાં હતાં. મહિના પંદર દિવસમાં જ કંપની લિટલટનનાં કૃત્યોથી કંટાળી ગઈ; પણ પાર્લામેન્ટમાં તેને માટે વસિલે હોવાથી તેને કંઈ પણ નુકસાન થયું નહીં. ઇસ્ટ ઇન્ડીઆ કંપનીને ફેર્ટ વિલિઅમને ગવર્નર જેન બીઅડ ઘણે હોંશીઆર અને નિયમિત રીતે કામ કરનાર હતા. બંગાળામાં પહોંચ્યા પૂર્વે લિટલટને બીઅને ગભરાવવા એક સંદેશે મેક હતો.
Page #402
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 13 મું.] નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે ટંટ. 385 ઈગ્લેંડમાં ઇસ્ટ ઇન્ડીઆ કંપનીનીજ સત્તા ગમે તેટલી નરમ પડી ગઈ હતી તે પણ હિંદુસ્તાનમાં તેનો અધિકાર કેટલે મે હતો તેની લિટલાનને કલ્પના પણ નહોતી. આવતાં વાર જ ઇસ્ટ ઇન્ડીઆ કંપનીના કરે પિતાની જગ્યા પટાપટ ખાલી કરી તેને સોંપશે એવી તેને આશા હતી. વળી કંપનીની જગ્યાએ આવ્યા પછી તેણે કરેલું કરજ આપવું નહીં પણ સઘળો નફે લઈ લેવા આપણે મુખત્યાર છીએ એ ઠરાવ તેણે કર્યો હતો. પરંતુ બી લિટલટનના ગભરાવવાથી દબાઈ નહીં જતાં તેના પત્રને જવાબ પણ વાળ્યો નહીં, અને વિશેષમાં તેને હુકમ કાઈએ માન્ય કરે નહીં એવું પિતાના અમલદારોને જણાવવા એક જાહેરનામું કહાડયું. આથી લિટલટન ઘણું ઉશ્કેરાઈ ગયો, પણ તે કંઈ કરી શક્યો નહીં. તેની સાથેનાં ઘણુંખરાં માણસ મરી જવાથી આપોઆપ તેનો ગર્વ ઉતરી ગયે. બાદશાહના ફરમાનની નકલો તેને જોઈતી હતી તે પણ બીઅડે આપી નહીં. મદ્રાસમાં જૈન પિટ અને થોમસ પિટની આવીજ જોડી હતી. થોમસ પિટ વિશે આપણે અગાડી વાંચી ગયા છીએ; તેજ આ વેળાએ ફર્ટ સેન્ટ જેને ગવર્નર હતે. જન પિટ તેને કુટુંબી હતે. સને 1699 ને જુલાઈ માસમાં તે મદ્રાસ આવ્યું ત્યારે ચૅમસે તેને સલામી નહીં આપવાથી તેને મિજાજ બગડી ગયે. બીઅર્સની માફક થોમસે પણ પિતાના નોકરને હુકમ ફરમાવી જૈનની સત્તા નહીં સ્વીકારવા જણાવ્યું હતું, પરંતુ તેની પણ ફજેતી થતાં ગુસ્સાના આવેશમાં તરફડીઆ મારી આખરે તે સ્વસ્થ બેઠે. ૪સર વિલિઅમ નરિસની દરમિયાનગિરી (સને ૧૯૯૯૧૭૦૨)-સને 1698 માં ઇગ્લિશ ટ્રેડીંગ કંપનીની સ્થાપના વખતે પાર્લામેન્ટ કરેલા ઠરાવમાં એક કલમ એવી હતી કે, મેગલ દરબારમાં કંપનીના વેપાર બાબત યોગ્ય વ્યવસ્થા કરવા માટે ઇંગ્લંડના એક પ્રતિનિધિને તેણે પિતાને ખરચે આગ્રામાં રાખવો, કે જેથી કિલ્લા વગેરે બાંધી લશ્કર રાખવાનું પ્રયોજન રહે નહીં. પહેલાં આ બાબત કંઈક વિરૂદ્ધતા બતાવવામાં આવી, પણ આખરે નવી કંપનીની સ્થાપના પછી પ્રતિનિધિ
Page #403
--------------------------------------------------------------------------
________________ 386 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. મોકલવાનું નકકી થતાં લિવરપુલ વિભાગ તરફથી પાર્લામેન્ટમાં બીરાજતા વિલિઅમ નૅરિસ ( William Norris) ને “સર” ને ખિતાબ આપી વાર્ષિક 20,000 રૂપીઓને પગારે અહીં મોકલવામાં આવ્યો. તેની સાથે એક સેક્રેટરી, એક શસ્ત્રવૈદ્ય, એક ઉપાધ્યા તથા મોટે રસાલો હતો, અને સઘળાને ઉચે પોશાક આપવામાં આવ્યો હતો. ઈસ્ટ ઈડીઆ કંપની ને આ ગેઠવણું રૂચી નહીં એટલે તેણે પણ પિતાને પ્રતિનિધિ મોકલવા ઠરાવ કર્યો પરંતુ તે પ્રમાણે કંઈ અમલ થયો નહીં. સર નૌરિસ સને 1699 ના સપ્ટેમ્બર માસમાં હિંદુસ્તાન આવ્યો ત્યારે તેણે કયે બંદરે ઉતરવું એ બાબત પ્રશ્ન ઉઠયો હતો પરંતુ જન પિટ વિના કારણે કરેલા વિશેષ આગ્રહથી તે છેવટે મચ્છલિપટ્ટણમાં ઉતર્યો. મોગલ બાદશાહ તે વેળા મહારાષ્ટ્રમાં હોવાથી તેની મુલાકાત લેવા માટે મુંબઈ ઉતરવું તેને માટે સગવડ ભર્યું હતું. કારણ દેશમાં ચાલતી લડાઇને લીધે થઈ રહેલા ગડબડાટમાં મચ્છલિપટ્ટણથી પગરસ્તે મહારાષ્ટ્ર લગી આવવું ઘણું કઠણ હતું. પણ નરિસને ઠાઠમાઠ કરવાની ઘણી હોંસ હતી; સંપૂર્ણ રસાલ સાથે લીધા વિના તે કદી બહાર નીકળતા નહીં; વખત વિચારી વર્તવાની બુદ્ધિ તેનામાં નહોતી. આગ્રહ કયારે કરે અને ક્યારે નહીં તે જેટલું સ્પષ્ટ સર ટેમસ રે સમજતા હતા તેટલું એ સમજતો હતા નહીં. પરંતુ તેના વિચાર પ્રમાણે સ્વારીની તજવીજ જોન પિટને હાથે ન થવાથી તેની તૈયારીમાં કેટલાક મહિના નીકળી ગયા. એટલામાં સર નિકેલસ વેઈટ તરફથી તેને સુરત બેલાવવા માટે ઉપરાચાપરી પત્રો આવવાથી સર નૅરિસ ત્યાં જવા નીકળ્યો. સાધારણ રીતે આ મુસાફરીને દેડ મહિને તે પણ ઠાઠમાઠથી જતાં તેને ત્રણ મહિના લાગવાથી સને 1700 ના ડીસેમ્બરમાં સુરત પહોંચ્યો. જાનેવારી માસમાં મોટા રસાલા સહિત તે બાદશાહને મળવા ગયા. ઔરંગજેબ એ વખતે મરાઠાઓને પન્નાળાનો કિલ્લો કબજે કરતો હતો એટલે નૌરિસ બાદશાહના દીવાન આસદખાન પાસે બ્રહ્મપુર ગયે. ત્યાં વાજાં વગાડતાં મોટી સ્વારી સાથે દીવાનની ભેટ લેવા તેણે આગ્રહ ધરવાથી આસદખાને તેની મુલાકાત લેવા ના પાડી એટલે તે પન્નાળા તરફ વળ્યો. ત્યાં બાદશાહે તા. ૨૮મી એપ્રિલે
Page #404
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 13 મું.] નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે . 387 તેને રૂબરૂમાં મુલાકાત આપી. સુદૈવથી બાદશાહે તેની સઘળી હઠ ચાલવા દીધી, અને તરતજ ત્રણે ઈલાકામાં વેપાર કરવા માટે ફરમાન આપવાનું કબૂલ કર્યું. પરંતુ એ ફરમાન તૈયાર થતાં અનેક અડચણો ઉપસ્થિત થઈ. યુરોપિઅન પ્રજાને આ દેશમાં વેપાર કરવાનું ફરમાન આપતાં ઔરંગજેબે તેમાં એક એવી સરત દાખલ કરી હતી કે પશ્ચિમ કિનારા ઉપરથી મકે જતાં મુસલમાન યાત્રાળુઓનાં વહાણેનું તેમણે સંરક્ષણ કરી ચાંચી લેકને ઉપદ્રવ તેને નડે નહીં એમ કરવું. આ સરત અન્વયે કામ કરવા માટે દરેક પ્રજા વાસ્તે અમુક હદ બાદશાહે ઠરાવી હતી, અને તે ગોઠવણ મુજબ સુરતથી રાતા સમુદ્ર સુધી વલંદા લેકએ, ઈરાની અખાત ઉપર ફ્રેન્ચ લેકોએ અને દક્ષિણ કિનારા ઉપર અંગ્રેજ લેકાએ પહેરે મુકવાનો હતો. આ પહેરાનું કામ અત્યાર સુધી બરાબર નહીં ચાલવાથી, અને તેને લીધે યાત્રાળુઓને ઘણે ત્રાસ પડવાથી બાદશાહ ગુસ્સે થઈ ગયો હતો. એજ સંધીમાં સુરતથી સર નિકેલસ વેઈટ બાદશાહને જણાવ્યું હતું કે જે અંગ્રેજોને સુરતમાં વેપારની સવળતા કરી આપવામાં આવે તે મુસલમાન યાત્રાળુઓનાં વહાણેનું સર્વ ઠેકાણે રક્ષણ કરવા તેઓ તૈયાર હતા. બાદશાહને આથી વધારે શું જોઈએ? તેણે એકદમ આ વાત કબુલ કરી તેવા પ્રકારનું ફરમાન કહાડવા હુકમ કર્યો. પણ નૈરિસને એવું ફરમાન જોઈતું નહોતું. વેઇટે કબલ કરેલી ગોઠવણ તેને ના કબૂલ હતી; તેને યાત્રાળુઓનું રક્ષણ કરવાની કબૂલાત આપ્યા સિવાય વેપારની સવળતા મેળવવી હતી. આ બાબત વેઈટ સાથે તે ચડભડી પડવાથી પરવાનગી મેળવવાના કામમાં ઢીલ પડી. યાત્રાળુઓનું રક્ષણ કરવાની ફરજ અંગ્રેજોને માથેજ નાંખવા વલંદા લેકે પણ આતુર હતા. એ હકીકતમાં જાણી જોઈને સઘળું જોખમ એકલી પિતાની કંપની ઉપર વહોરી લેવા નરિસની ઈચ્છા નહોતી, અને કદાચ એવી ગોઠવણ તેણે કબૂલ કરી હતી તે તે અમલમાં મુકવા તે જાતે અશક્ય હતું. તે પોતાની સાથે ચાર લડાયક વહાણ લાવ્યો હતો, પણ તે ઉપરના અધિકારીઓ અને તેની વચ્ચે અણબનાવ થવાથી તેઓ તેને હુકમ માન્ય કરતા નહીં. આવી રીતે પડેલી ઢીલનો લાભ લઈ ઈસ્ટ ઈન્ડીઆ કંપનીને પ્રતિનિધિ
Page #405
--------------------------------------------------------------------------
________________ 388 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. દરબારમાં લાંચ વગેરે આપી નૌરિસને હેતુ ઉડાવવા ખટપટ કરી રહ્યો હતો. આ સ્થિતિમાં બાદશાહે તેને ખુલ્લે ખુલ્લું જણાવ્યું કે યાત્રાળુઓનું રક્ષણ કરવાનું કબૂલ કરે, નહીં તે ઇંગ્લંડનો રસ્તો લે.” આ ઉત્તર સાંભળી નરિસે યાકુળવ્યાકુળ થઈ જઈ સ્વદેશ પાછા ફરવાનો વિચાર કર્યો. બ્રહ્મપુરમાં પચાસ હજાર મેગલ લશ્કરે તેના ઉપર ઘેરે ઘાલવાથી છોકરવાદીપણમાં તે પિતાની પાસેની ચાર તે સજ કરી યુદ્ધ કરવા તૈયાર થશે. આ પ્રમાણે અડી મહિના ગયા પછી મેગલ સરદારને શરણે જઈ તેણે પિતાને છુટકારો મેળવ્યો, અને હાથ હલાવતે સને 1702 ના માર્ચ મહિનામાં તે સુરત પાછો ફર્યો. અહીં તેની અને વેઈટ વચ્ચે ચાલેલી તકરારે ઉગ્ર સ્વરૂપ લીધું, અને ઉપાડેલું કામ ફસામણમાં નાંખવા માટે તેઓ એક બીજાને દેષ દેવા લાગ્યા. ખરું જોતાં નરિસનું કામ વિચિત્ર હતું. તેનામાં સર ટેમસ રોની હોંશીઆરી નહોતી, એટલે એ સ્પષ્ટ હતું. વિના કારણે તેની વકિલાતને સાત લાખ રૂપિઆનો ખર્ચ ઇંગ્લિશ કંપનીને માથે પડશે. લગભગ આજ અરસામાં પાર્લામેન્ટ ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની મુદ્દત વધારી આપ્યાની ખબર નરિસને મળતાં તે તદ્દન ઉત્સાહભંગ થઈ ગયે, અને તેણે ઈગ્લેંડ જવાનો નિશ્ચય કર્યો. તેને કંપનીનું વહાણ નહીં મળ્યું ત્યારે એક ખાનગી વેપારી વહાણ ઉપર તે સ્વદેશ જવા નીકળ્યો, પણ રસ્તામાં સને 1702 ના અકટોબર માસમાં સેન્ટ હેલીના આગળ તે મરણ પામ્યા. ઈસ્ટ ઈડીઆ કંપનીના અડગ પ્રયત્ન, ઈગ્લિશ કંપનીના અધિકારીઓના માંહોમાંહેના ટંટા અને ખટપટ, ઈત્યાદિથી બાદશાહ અંગ્રેજોની બાબતમાં સંશયાત્મક થઈ ઘણો ચીરડાઈ ગયો. સઘળે ઠેકાણેથી તેમને માલ પકડી માણસને કેદમાં નાંખ્યાં. બંગાળામાં અને મદ્રાસના કિનારા ઉપર પણ તેમજ થયું. કર્નાટકના નવાબે મદ્રાસ ઉપર સ્વારી કરી અને થોમસ પિટને ઘેર્યો. પિટે ત્રણ મહિના સુધી ઘણું શૌર્ય બતાવી પિતાનું રક્ષણ કર્યું, એટલામાં ઈસ્ટ ઈન્ડીઆ કંપનીએ ધીમે ધીમે સરસાઈ મેળવી પિતાની સ્થિતિ સુધારી નાંખી. - પ. બે કંપનીના જોડાણ માટે ભાંજગડ–આવે સંકટ સમયે પાર્લામેન્ટ અને કંપનીને જોડી દેવાની કરેલી તજવીજને લીધે જ હિંદુસ્તાન
Page #406
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 13 મું.] નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે . 389 માં અંગ્રેજી અમલ કાયમ રહ્યો. સને 1701 ને આરંભમાં પાર્લામેન્ટની નવી ચુંટણી થતી હતી તે પ્રસંગને લાભ લઈ બન્ને કંપનીએ લાંચ, વગવસિલો, મીજબાની અને સતત પ્રયત્ન ઈત્યાદી ઉપાયે કરી પિતાની તરફનાં માણસે પાર્લામેન્ટમાં મોકલવા એટલી તે જબરદસ્ત ખટપટ ઉપાડી કે ડાહ્યા અને ત્રાહિત લેકો કહેવા લાગ્યા કે જે બને કંપનીઓને અટકાવવામાં નહીં આવશે તે રાજ્યને માટે કંઈ પણ શુભ પરિણામ આવશે નહીં. એમ છતાં નવી પાર્લામેન્ટમાં આ વેપારના પ્રશ્ન ઉપર વિચાર કરવાને ગ્ય હોય એવા પુષ્કળ સભાસદ ચુંટાઈ આવ્યા, પણ ખુદ રાજાનું લક્ષ આ વેપાર તરફ નહોતું. ફ્રાન્સના રાજા ચૌદમા લુઈનું પ્રબળ ઘણું વધ્યું હતું, અને તેને દબાવવાના હેતુથી કાન્સ સાથે યુદ્ધ શરૂ કરવાને રંગ આવ્યો હતો. એથી કરીને બન્ને કંપનીઓને એકત્ર કરી વારંવાર થતી તકરારને અંત લાવવા રાજાએ એક જાલીમ હુકમ કહાડ્યો; અને પાલમેન્ટમાંની તેની ચર્ચા બંધ કરી. સને 1701 ના એપ્રિલ માસમાં દરેક કંપનીના સાત સાત પ્રતિનિધિઓ આ બાબત નિકાલ કરવા બેઠા. એક વર્ષ લગી નાના તરેહની તકરાર અને ચર્ચા ચાલી એટલામાં ઈગ્લેંડ અને કાન્સ વચ્ચે લડાઈ જાગવાને પ્રસંગ આવ્યું. સને 1702 ના એપ્રિલમાં કંપનીઓનું સંમેલન કરવાનો ઠરાવ રાજાને સાદર કરવામાં આવ્યો. એ દરમિયાન રાજા ત્રીજો વિલિઅમ મરણ પામ્યો, અને રાણી એન તખ્તનશીન થઈ. તેણે જુલાઈ 1702 માં આ ઠરાવ મંજુર કર્યો અને તેને બે વેપારી કંપનીઓ તથા ઈગ્લંડની રાણી વચ્ચે થયેલા કેલકરારનું રૂપ આપવામાં આવ્યું. તેમાં નીચે મુજબ ઠરાવવામાં આવ્યું હતું - 1. આ નવી કંપનીને “હિંદુસ્તાન સાથે વેપાર કરનારા અંગ્રેજોની સંયુક્ત મંડળી” (The United Company of Merchants of England Trading to the East Indies) એવું નામ આપવામાં આવ્યું. 2. પ્રત્યેક કંપનીએ બાર ડાયરેકટરો નીમવા, અને એ ચોવીસ ગ્રહસ્થાએ ઇંગ્લંડમાં રહી કંપનીના સઘળા કાચા કારભાર ઉપર દેખરેખ
Page #407
--------------------------------------------------------------------------
________________ 30. . હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જો. રાખવી. તેમણે અંગ્રેજી માલની હદ ઠરાવી સરખે ભાગે બેઉ કંપનીને વહેંચી આપવો. 3. સાત વર્ષની મુદતમાં અગાઉની સઘળી લેવડદેવડ બંધ કરવી, અને તે પછી બને કંપનીનો વેપાર અને અદ્યાપિ મેળવેલી સઘળી સનદે તથા હક નવી કંપનીએ વાપરવા. ' . ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના તાબામાંની ઈમારત, કિલ્લા વગેરેની કિમત 33 લાખ રૂપીઆ, અને ઈગ્લિશ કંપનીના હસ્તકની ઈમારતની 7 લાખ રૂપીઆ ઠરાવવામાં આવી. આ પ્રમાણે સઘળો વ્યવહાર ઉકેલવામાં આવ્યો. - આ ઠરાવની ખબર હિંદુસ્તાનમાં આવી, પણ કેવળ કાગળ ઉપરની તાકીદથી અહીને વેપાર એકદમ બંધ કરવા જેવો નહોતો. ઈગ્લેંડમાં પણ પાંચ સાત વર્ષ લગી સંયુક્ત ડાયરેકટર ઉપરાંત દરેક કંપનીના 24. ડાયરેકટરો પિતાપિતાની સભા ભરી હિંદુસ્તાનમાં હુકમો મોકલ્યા કરતા હોવાથી ત્રણ નિરનિરાળા પ્રકારના હુકમો આ દેશમાં આવતા. આ ઘંટાળો સને 1708 સુધી ચાલ્યો. ઈંગ્લિશ કંપનીના જે અધિકારીઓ નાલાયક હતા તે સઘળાને કહાડી મુકવામાં આવ્યા, અને “રાજાના સલાહકાર” (King's Counsel)ની તેમને મળેલી પદવી છીનવી લેવામાં આવી. સુરતમાં મેગલેને હાથે કેદ પકડાયેલા સર જોન ગેયરને મુંબઈના મુખ્ય પ્રેસિડન્ટની જગ્યા આપવામાં આવી, અને નિકેલસ વેઈટને તેના તાબામાં સુરતમાં નીમવામાં આવ્યો. પણ દુષ્ટ વેઈટે આ હુકમે લેખ્યા નહીં, મેગલ અધિકારીઓને લાંચ વગેરે આપી બીજા છ વર્ષ લગી ગેયરને કેદમાં સડવા દીધો, અને પોતે મરછ માફક દુર્વર્તન ચલાવવા લાગ્યું. તેની સ્ત્રી ઇગ્લડમાં હૈયાત છતાં તેણે હિંદુસ્તાનમાં પિતાની ભત્રીજી સાથે લગ્ન કર્યા. આખરે કંપનીએ વિલાયતથી તાકીદને હુકમ મેકલી તેને કેદમાં નંખાવ્યો, અને સર જૉન ગેયરને છોડવ્યો (સ. 1710). આ દુર્ભાગ્ય ગ્રહસ્થ ઈંગ્લડ પાછા ફરતા હતા તેવામાં રસ્તામાં ફ્રેન્ચ લડાયક વહાણેએ તેને પકડી કેદ કર્યો, અને એજ સ્થિતિમાં સને 1731 માં તેને કાળ થયા. જી.
Page #408
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 13 મું.] નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે ટે. 392 થરના સમયનાં શિષ્ટાચાર અને અંગ્રેજોને ત્રાસ, અને સને 1700 પછીનાં દસ વર્ષમાં થયેલી તેમની બદનામી એ સર્વને એકંદર વિચાર કરીએ તે માંહમાંહેના કલહને લીધે તેમની સત્તા કેટલી નરમ પડી ગઈ હતી તે દેખાઈ આવે છે. મદ્રાસમાં થૉમસ પિટના ડહાપણને લીધે અને ન પિટના સને 1703 માં થયેલાં મરણને લીધે તે ઇલાકામાં મુંબઈ જેવો ઘંટાળો થયો નહીં. બંગાળામાં જૉન બીઅર્ડ સને 1705 માં, અને લિટલટન સને 1707 માં મરણ પામ્યા તે સાથે ત્યાંની તકરારને પણ અંત આવ્યો. એકંદર અંગ્રેજ વેપારીઓની માઠી અવસ્થા ઈગ્લેંડને સુભાગે યોગ્ય વખતે થઈ હતી. સન 1700 પૂર્વે ઔરંગજેબની સત્તા પૂર જોરમાં હતી તે વખતે જીયર અને ચાઈલ્ડ જેવા હોંશીઆર અને દ્રઢ પુરૂષો અધિકાર ઉપર નહોત, કિંવા બીજા ચાર્લ્સ તેમજ બીજા જેમ્સ રાજાએ કંપનીને ઉત્તમ પ્રકારની સહાયતા આપી નહત, તે અંગ્રેજો હિંદુસ્તાનમાંથી કયારના અદ્રશ્ય થઈ ગયા હતા. તેવીજ રીતે સને 1713 માં થયેલાં યુટેકટનાં તહનામા પછી ફ્રાન્સની સત્તા વધી ત્યારે જો કંપનીની અંતર્થવસ્થામાં ઉપરના સરખો ડંગો ચાલુ રહ્યો હોત તે ફ્રેન્ચ લોકોએ અંગ્રેજ કંપનીને તરતજ ઉડાવી દીધી હોત. કાન્સ સામે ટક્કર ઝીલવાનો પ્રસંગ આવે તે પહેલાં કંપનીની અવદશા પુરી થઈ હતી, તેની સ્થિતિ મજબૂત થયે તેમના અંગભૂતની મહેમાંહેની ફાટફટ અટકી પડી હતી, અને તેથી જ હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્ય સ્થાપવાને પ્રસંગ અનુકૂળ આવ્ય; નહીં પોર્ટુગીઝ, વલંદા અને ફ્રેન્ચની માફક તેઓ પણ છેવટે આ દેશમાંથી અદ્રશ્ય થઈ ગયા હતા. 6. સમેલન અને તેનું પરિણામ–સને 1702 માં થયેલા ઠરાવ પ્રમાણે બન્ને કંપનીનું સંપૂર્ણ ઐકય ન થવાથી અને તેઓ એક બીજા સામે સંશય લેતા હોવાથી સને 1708 માં રાજ્યના મુખ્ય પ્રધાન અર્લ ઑફ ગેડૉલિફને કંઈક ધમકી આપી તથા કંઈક સમજાત કરી તેમનું સંમેલન કરવાના હેતુથી પાર્લામેન્ટમાં એક મુસદો રજુ કર્યો. એ કંઈ પણ ભાંજગડ વિના પસાર થયે, અને તેને રાણી એનનું અનુમોદન મળ્યું. એ મુસદાને
Page #409
--------------------------------------------------------------------------
________________ ૩૯ર હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. ગોડૉલ્ફિનને ચુકાદો ( Godolphin's award) કહે છે અને તે તા. ર૯ મી સપ્ટેમ્બર 1708 ને દીને આપવામાં આવ્યો હતો. તેમાંની મુખ્ય કલમ પ્રમાણે (1) કંપનીએ અંગ્રેજ સરકારને એક કરોડ વીસ લાખ રૂપીઆ પાંચ ટકાને વ્યાજે ધીરવાના હતા. આથી પૂર્વનું અને હમણાનું મળી કુલ્લે 3 કરોડ વીસ લાખ રૂપીઆનું સરકારી કરજ થયું હતું; (2) કંપનીની સનદ સને 1711 પછી ત્રણ વર્ષની મુદતની ચેતવણી બાદ રદ થવાને પાત્ર હતી, તે મુદત સને 1726 સુધી વધારવામાં આવી હતી; (3) બને કંપની વચ્ચેની તકરાર નિકાલ ગોડેફિને કરવો અને તે બંનેએ માન્ય કરે એમ કર્યું હતું. ( આ પ્રમાણે કંપનીના ઈતિહાસનો એક વિભાગ પર થે, અને તેના કામને એક જુદી જ દિશામાં પ્રકૃત્તિ મળી. છેલ્લાં વીસ વર્ષમાં કંપની ઉપર જે અસંખ્ય આક્ષેપ કરવામાં આવ્યા હતા તેને લીધે તેનું સ્વાર્થીપણું અને સંકુચિત દૃષ્ટી જતાં રહી તેના ઉદ્યોગનો વિસ્તાર વધ્યો હતો. સર્વ લેકીને તેમાં દાખલ થઈ વેપાર કરવાની સગવડ મળી હતી, અને વેપાર ધંધામાં પૈસા રોકવાને પુષ્કળ લેકે તૈયાર થયા હતા. પરંતુ પૈસા હોય ત્યાં વેપાર ચલાવવાની બુદ્ધિ પણ હોય એવું સાધારણ રીતે બનતું નથી. વેપારની ખરી પદ્ધત થાડાને જ બરાબર માહિત હોય છે, અને તેથી રોકેલી સઘળી રકમની વ્યવસ્થા તેમના હાથમાં હોય તેજ વેપાર બરાબર ચાલે છે. આવી રીતે ઘણાના પૈસાથી છેડાએ વેપાર કરવાની પદ્ધત જોઈન્ટ સ્ટક પદ્ધત કહેવાય છે. અદ્યાપિ સ્વતંત્ર ધંધો ઉપાડનારા ઘણા કસાઈ પડ્યા હતા, પણ વેપારની એ રીત હવે બંધ પડતાં આખા ઈગ્લેંડને ટેકે એટલે નાણું, ઉદ્યોગ, આરમાર અને આંટ કંપનીની મદદે આવવાથી હિંદુસ્તાનમાં રાજ્ય સ્થાપવાની યોગ્યતા તેને મળી. નિયંત્રિત તથા અનિયંત્રિત વેપાર વચ્ચે શરૂ થયેલા વિરોધનો યોગ્ય વિચાર કરનારા ઍડમ સ્મીથ જેવા અર્થશાસ્ત્ર છેડા જ વખતમાં ઉત્પન્ન થયા. સને 1708 પછીનાં ત્રીસ ચાળીસ વર્ષ કંપનીને કારભાર શાંત પણે ચાલ્યો. આ સમયથી સને 1746 માં અંગ્રેજોને ફ્રેન્ચ લેકે સાથે હિંદુસ્તાનમાં યુદ્ધ શરૂ થયું ત્યાં સુધી કંપનીને વહિવટ કેવી રીતે ચાલતું હતું તેની કેઈએ દરકાર પણ લીધી
Page #410
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 13 મું.] નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે ટે. 193 નહોતી. આ શાંતિના કાળમાં તેને વેપારમાં અઢળક ફાયદો થયો હશે. સને 1600 થી સને 1708 પતના કાળને કંપનીના સંબંધમાં “વખારને કાળ” કહી શકાય, કારણ કે એ 100 વર્ષમાં કંપનીનું ઘણુંખરું લક્ષ વખારે સ્થાપી વેપાર ચલાવવામાં પરોવાયું હતું. પણ તે સાથે કિલ્લા બાંધવા, લશ્કર રાખવાં, જરૂર પ્રમાણે સંગ્રામ કરો અને હિંદુસ્તાનમાં બને તેટલે પ્રદેશ કબજે કરી તે ઉપર પિતાને અમલ બેસાડવો એ અનિવાર્ય છે એવી અંગ્રેજ પ્રજાની ખાતરી થતાં તે કામમાં કંપનીને મદદ કરવા આખો દેશ તૈયાર થયો. આ કારણે કંપનીના વહિવટનાં શરૂઆતનાં 108 વર્ષને માટે વિભાગ ધ્યાનમાં રાખવા જોગ છે. 7, ભાવી રાજ્ય સ્થાપનાની સિદ્ધતા,સને 1690 માં ઔરંગજેમાં અને કંપની વચ્ચે સજુમતી થયા પછી પણ કંપનીના વેપારમાં વધારેને વિધારે અડચણો આવવા લાગી. તેની વખારોની આસપાસ જાશુકની લડાઈઓ થવા લાગી, યુરોપિયન ચાંચીઆઓનો ઉપદ્રવ વધે, અને કેન્ચ તથા વલંદા લેકેએ તેને વધારે નુકસાન કરવા માંડયું. આવી મુશ્કેલીઓને લીધે દેશી અધિકારીઓ ઉપર અવલંબી ન રહેતાં પિતાને બચાવ કરવાને ઉ૫. ક્રમ કંપનીએ ઉપાડો. હિંદુસ્તાનની રાજ્યવ્યવસ્થા નિયમિત ચાલી હેત તે આ નવી તૈયારીઓ કરવા તેને જરૂર પડત નહીં, અને એજ મુદે તેની તે સમયની લખાપડીમાં મુખ્યત્વે કરીને જણાઈ આવે છે. સને 1690 પછી ઔરંગજેબ બાદશાહની મુશ્કેલીઓ પણ વધવા લાગી. મુસલ"માન તથા મરાઠાઓનાં લશ્કરથી તથા તેમની વચ્ચે ચાલતાં યુદ્ધને લીધે હિંદુસ્તાનના દ્વિપકલ્પને સમગ્ર ભાગ ઘેરાઈ ગયો. વળી બાદશાહ વાવૃદ્ધ થયો હોવાથી આ સર્વ ગડબડાટનું શું પરિણામ આવે છે તે જોવા સઘળા આતુર બની રહ્યા. આવી પરિસ્થિતિને લીધે સ્વભાવિક રીતે હિંદુસ્તાનમાં પિતાનું રાજ્ય સ્થાપી શકવાની કંપનીને બ્રમણું આવવા લાગી. આ પ્રયોગ કંઈ નવો નહોતે. વલંદા લોકોએ પૂર્વદ્વિપ સમૂહમાં પિતાનું રાજ્ય સ્થાપ્યું હતું, તેમ પોર્ટુગીઝોનું રાજ્ય પણ આ દેશમાં થયું હતું. આ સમયના વેપાર તથા * મુસલમાની અને મરાઠી રિયાસતમાંના ઔરંગજેબ વિશેનું પ્રકરણ જુઓ
Page #411
--------------------------------------------------------------------------
________________ 394 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. રાજ્ય સ્થાપના વિષે સર ચાર્લ્સ ડેવનાન્ટ (Sir Charles Dowenant) અને લીબેન્ટીસ (Leibnitz) કરેલાં ઉત્તમ વિવેચન વાંચવાથી હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્ય સ્થપાયા બાબત કંઈ આશ્ચર્ય લાગશે નહીં. ડેવનાન્ટ કહે છે કે, જેના હાથમાં અહીંને વેપાર તેજ આ ભૂપ્રદેશને માલિક; હિંદુસ્તાન ઉપરને આપણે કાબુ હેજ ઓછો છતાં આપણે વેપાર બેસી જશે, અને તેમ થતાં કાફેલે નાશ પામશે. કાફલે જતાં રાજ્યને પણ અંત આવેલ લેખી શકાશે. હિંદુસ્તાનના વેપારને લીધે જોઈએ તે પ્રજા સાથે આપણે લડી શકીશું.” અદ્યાપિ અંગ્રેજોનું રાજ્ય આજ તત્વ ઉપર ચાલ્યું છે. લીબેન્ટીસ ફ્રેન્ચ ગૃહસ્થ હતો; તેણે કાન્સના રાજા ચૌદમા લઈને જણાવ્યું હતું કે, યુરોપમાં વલંદા લોકો સાથે યુદ્ધ કરવાથી તેઓ દબાવવાના નથી. તેમની સઘળી શક્તિ પૂર્વના વેપાર ઉપર અવલંબી રહી છે. માટે પ્રથમ ઈજીપ્ત દેશ છતી વલંદા કિના વેપાર અને કાફલાના મૂળનો નાશ કરો ત્યારે જ તેઓ યુરોપમાં નરમ પડશે એટલું જ નહીં, પણ આપણાથી એશિયા ખંડમાં મેટું રાજ્ય મેળવી શકાશે.” કેટલાક ગ્રંથકારોએ હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્ય સ્થાપન થયાને એક અદ્ભત બનાવ ગણે છે તે ઉપરની હકીકતથી મિથ્યા માલમ પડ્યા વિના રહેશે નહીં. એમાં કંઈ પણ વિલક્ષણ થયું નહોતું. બેચાર નાની વેપારી કાઠીઓ ઉપરથી એક કલ્પના બહારનું રાજ્ય નિર્માણ થયું નહોતું. એક રાષ્ટને બીજું રાષ્ટ્ર જીતવા માટે પૂર્વનાં સાધનો હતાં, એટલે સીકંદર અથવા સીઝરની માફક મેટાં લશ્કર લઈ તેમણે વિજય મેળવવાને હતો. પણ એના કરતાં વધારે સગવડ ભર્યું, વધારે પ્રચંડ, પણ પ્રત્યક્ષ જણાઈ ન આવતું સાધન વેપારનું હતું. વેપારમાંજ રાજ્યપ્રાપ્તિનાં મૂળ હોય છે એ ઘણએને માલમ ન હોવાથી તેમને અંગ્રેજી રાજ્ય વિસ્તારને બનાવ અજાયબી ભરેલું લાગે છે. અંગ્રેજોની વખારે થોડી હતી પણ તે દેશનાં અગ્રસ્થાને ઉપર હતી. ત્યાં વેપાર ધમધોકાર ચાલતે, અને ત્યાં કાફલાના જોરે પૂર્વ તરફના એકંદર વેપારનું સંરક્ષણ કરવાનું અંગ્રેજોને અનુકૂળ હતું. વેપાર ઉપર ધનપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ ઉપર આરમાર અને આરમાર ઉપર વેપાર એવાં પરસ્પર અવલંબી રહેલાં કારણો હતાં, પણ તેમાં નેપોલિયન અથવા
Page #412
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 13 મું] નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે . 395 સીઝર જેવા યોદ્ધાઓએ રાજ્ય જીતવાના કામમાં જે કરામત વાપરી હતી તેના કરતાં વિશેષ ચાલાકી અને હોંશીઆરી જરૂરનાં હતાં. અંગ્રેજી રાજ્યની બાબતમાં કંઈ પણ અપૂર્વ હતું તે તે આજ હતું. અગાઉ લશ્કરના જોરથી જે કામ થતું તે હવે કાફલાથી થવા લાગ્યું, એટલેજ ફરક હતે. આરમાર તથા વેપારની શક્તિ કેટલી છે તે પ્રથમ લેકને નિર્દિષ્ટ થયેલી નહીં એટલે જાણે આકાશમાંથી અચાનક એક ફળ મેડામાં આવી પડે તે પ્રમાણે હિંદુસ્તાનનું રાજ્ય અકલ્પિત અને અનાયાસે અંગ્રેજોના હાથમાં આવી પડવાની તેઓ વાત કરે છે, પરંતુ તે સર્વ રીતે મિથ્થા તથા ખોટી છે. ઈસ્ટ ઈડીઆ કંપનીએ સે પચાસ વર્ષમાં પિતાને વેપાર છેડે થોડો વધાર્યો. એટલે તેમાં તેમને ધીમે ધીમે વધારે કિફાયત થતી ગઈ; પૈસા મળતાં તેમનું જોર અને શક્તિ વધ્યાં; અને એ શકિત ઉપર તેણે ભવિષ્યના રાજ્યને પાયે ધીરે ધીરે મક્કમ રીતે ઉભો કર્યો. આ કંપનીઓનું અંતઃસ્વરૂપ તપાસવાથી તેઓ રાજ્યમાં ફેરફાર કરનારી સ્વતંત્ર સંસ્થા હોય એમ જણાશે, કેમકે એવીજ સંસ્થાએ અમેરિકા તેમજ આફ્રિકામાં નવાં રાજ્ય નિર્માણ કર્યા છે. આફ્રિકાના કિનારાથી જાપાનના કિનારા સુધીના ભૂજળ પ્રદેશના વિસ્તિર્ણ વ્યાપારપયોગી પટાને પૂર્વ તરફનો ભાગ વલંદા લોકોએ રોક્યો અને પશ્ચિમ તરફને ભાગ અંગ્રેજોએ રાખ્યો. પણ એવી રીતે પડેલા વિભાગને કાયમ થતાં ઘણો કાળ નીકળી ગયો, અને છેક ઓગણીસમી સદીમાં એ ગોઠવણ હમેશને માટે નક્કી થઈઆ ખટપટ કરવામાં પાક્ષિમાન્ય પ્રજાઓએ એક મોટી યુક્તિ એવી કરી હતી કે આ દેશમાં જે કંઈ વસાહતના થાણું, વખારો, અને સંસ્થાને તેઓ મેળવતા તે પિત. પિતાના યુરોપિયન રાજાઓને નામે લેતા. દેશી રાજાની હકુમત હેઠળ પિતે છે, અને પિતાના રાજા સાથે કંઈ પણ સંબંધ નથી એવો સ્વતંત્ર વિચાર તેમણે કદી પણ જાહેર કર્યો નહોતે. હાલમાં પણ અંગ્રેજ, જર્મન કિંવા ફ્રેન્ચ લેક ચીન, જાપાન, અથવા સિયામમાં આગગાડી બાંધવાનું, ખાણનું અથવા બીજું કઈ પણ સાર્વજનિક કામ પિતાના યુરોપિયન સત્તાધીશેને નામે કરે છે, તે તે દેશના એલચીઓ મારફત તેમનું સંરક્ષણ થાય છે, અને તેમને પરદેશમાં યત્કિંચિત પણ ઉપદ્રવ નડે છે તે યુરોપમાંની સરકાર મારફત તેમને દાદ મળે છે. આથી જ તેમનો ઉદ્યોગ સહજમાં પાર પડે છે.
Page #413
--------------------------------------------------------------------------
________________ 396 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ ] પ્રકરણ 14 મું. ફ્રેન્ચ લેકની હકીકત, ઈ. સ. 1740 સુધી. 1. કેચઅને અંગ્રેજ લોકોનાં કામ વચ્ચે ફરક. 2. શરૂઆતના પ્રયત્ન. 3. માર્ટિન અને પિન્ડીચેરીની સ્થાપના. 4. લેન્ધર, લાબુરડને, ડુપ્લે અને ડુમાસ 1, ફ્રેન્ચ અને અંગ્રેજ લેકનાં કામ વચ્ચે ફરક –અંગ્રેજ પેઠે ફેન્ચ લેકાએ પણ પૂર્વને વેપાર કબજે લેવા પુષ્કળ પ્રયત્ન કર્યા હતા. પોર્ટુગલ અને સ્પેનના ખલાસીઓને દુનીઆના સઘળા ભાગમાં નવા નવા પ્રદેશે તાબે કરતા જોઈ કેન્ચ લેકેને પણ મુલકગિરી ઉપર નીકળવાની અપેક્ષા થવા લાગી. તે વેળાના ફ્રેન્ચ ગ્રંથે પરદેશની માહિતી તથા વેપારથી દેશને થનારા ફાયદા વિશેનાં વિવેચનથી ભરપૂર છે. એમ છતાં ઈગ્લેંડ અને હેલેન્ડમાં સને 1600 ના અરસામાં જેવી રીતે વેપારી કંપનીઓ સ્થાપના થઈ તેવી ફ્રાન્સમાં થઈ નહીં. સને 1624 માં નામાંકિત ધર્મોપાસક કાર્ડિનલ રિશેલ્યુ કાન્સને મુખ્ય પ્રધાન થયું. એ દ્ધા ઉપર તે ઘણે વખત રહ્યો તે દરમિયાન તેણે દૂર દેશમાં જઈ વસાહત કરવા માટે નવા નવા ઉદ્યોગ ઉપાડ્યા. અંગ્રેજો તથા વલંદાઓએ આરંભેલા કામમાં અને ફ્રેન્ચ લેકોના તે સમયના કામમાં ફરક એટલેજ હતું કે પરદેશમાં પિતાના રાજ્યમાં દાખલ કરવાનો ટ્રેન્ચ લેકને મુખ્ય ઉદ્દેશ હતો અને તેમ કરી સ્પેનની વધતી જતી આબાદી કમી કરી પિતાને ફાયદો મેળવી લેવાની તેમની યોજના હતી. અર્થત, સ્પેનની સત્તા વધતી અટકાવવાના કામમાં ઇગ્લેંડ, હોલેન્ડ અને કાન્સ એકત્ર થઈ ગયાં હતાં. પરદેશમાં ખ્રિસ્તી ધર્મ વધારવાને વિચાર તત્કાલીન કેન્ચ લેકેને ઘણો જ અનુકૂળ થઈ પડ્યો હતો. તેમણે પુષ્કળ નાણું એકઠું કરી ટોળાં બંધ મિશનરી લોકોને અમેરિકા
Page #414
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 14 મું] કન્ય લોકોની હકીકત. 397 વગેરે ઠેકાણે મોકલ્યા હતા. ઉત્તર અમેરિકામાં જેઈટ લેકની વિશેષ ભરતી તેમણેજ કરી હતી. આ કામમાં તેમને ફ્રેન્ચ સરકારને સંપૂર્ણ ટેકે હતું, પરંતુ વેપારીઓને સરકારી અધિકારીઓને દાબ અસહ્ય લાગતું હતું છતાં ફ્રાન્સની સરકારે લેકેના હાથમાં કંઈ પણ સત્તા રહેવા દીધી નહીં. ખરું જોતાં વેપાર જેવું કામ કાજ સંભાળવું જોઈએ. એમાં સરકારની દખલથી સર્વને નુકસાન જ થાય છે. ઈંગ્લંડમાં વેપારની બાબતમાં સરકારે લેકને સંપૂર્ણ સ્વતંત્રતા આપવાથી તેમને વેપાર ધમધોકાર ચાલ્યો હતો. કાન્સની રીત એથી ઉલટી જ હતી; વેપારમાં સરકારનો ભાગ મુખ્ય હત; નાણું સરકારનું હતું, અને અધિકારીઓ પણ તેમાં ગુંચવાયેલા હતા. મેટી જગ્યાઓની નિમણુક સરકારી અધિકારીઓ પિતતામાં વહેંચી લેતા હતા. કંપનીના સભાસદોમાં તથા વ્યવસ્થાપકેમાં દરબારી માણસો પુષ્કળ હતાં. કાર્ડિનલ રિશેલ્યુની આ વ્યવસ્થા લેકેને રૂચી નહીં. ધર્મપ્રસારની બાબત પણ તેમના વિચારને અનુકૂળ નહતી. રૂ અને માર્સેલના વેપારીઓએ સરકાર આગળ અનેક જાતની ફરીઆદો કરી, પણ તેનું કેઇએ સાંભળ્યું નહીં. એમ છતાં રિશેલ્યુએ ઉપાડેલા કામનું કંઈ જાણવા જેવું પરિણામ આવ્યું નહીં. શરૂઆતમાં કરેલી કેટલીક વેપારી સફરેને લીધે કેન્ચ લેકેનો માર્ગ સુલભ થવા સિવાય બીજો કંઈ પણ વિશેષ લાભ થયો નહીં. એ ઉપરથી જ તે સમયના ફ્રેન્ચ અને અંગ્રેજ લોકોના ઉપક્રમમાં કેટલેક ખુલ્લે ભેદ જણાઈ આવે છે. લેકેએ સ્થાપેલી અંગ્રેજ કંપનીને રાજાને ટેકે માત્ર નામને જ હતો. પણ ફ્રાન્સમ રાજાએ પૂર્વના વેપાર માટે કંપની સ્થાપી હતી. અંગ્રેજોએ પોતાના નિયમ અને વ્યવસ્થા પિતાની મરજી માફક તથા સગવડ ભરેલાં કરી લીધાં હતાં પણ કેન્ય કંપનીના નિયમ સરકારે ઠરાવી આપ્યા હતા. અંગ્રેજ વેપારી પૃથ્વી ઉપર ગમે ત્યાં સ્વેચ્છાથી ફરતો હતો, અને જોઈએ તે સાહસ ખેડતો હતે. ફ્રેન્ચ વેપારીથી સરકારે દેરી આપેલી રેખા બહાર પગ મુકાતા નહીં. કાન્સમાં મહાન રાજા ચૌદમે લઈ રાજ્ય કરતા હતા ત્યારે તેના પ્રસિદ્ધ દીવાન કે બટે યુરોપની બહાર ફેન્ચ રાજ્ય વધારવા અનેક ઉપાયો
Page #415
--------------------------------------------------------------------------
________________ 398 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. કર્યા. સને 1614 માં તેણે બે કંપનીઓ સ્થાપીઃ એક ઈસ્ટ ઈન્ડીઆમાં વેપાર ચલાવવા માટે, અને બીજી વેસ્ટ ઈન્ડીઆમાં એવાજ કામ માટે. અંગ્રેજ અને વલંદા કંપનીઓ પેઠે આ કેન્ય કંપનીઓને પણ મેટા અધિકાર આપવામાં આવ્યા હતા. પરંતુ કાન્સના રાજ્યકારભારમાં રાજા કરે તે કાયદે એવો પ્રકાર ચાલુ હોવાથી લેકે પિતાનો ભંડોળ કંપનીમાં નાંખવાને બહાર આવતા નહીં. દેવલમાં પ્રાર્થના વખતે પણ પાદરીઓ આ કંપનીઓમાં નાણું રોકવા લેકને ઉપદેશ કરતા છતાં રકમ એકઠી કરવામાં અસાધારણું મુશ્કેલી નડી. વેસ્ટ ઇન્ડીઆ કંપની દસ વર્ષમાં જ બંધ કરવી પડી. ઈસ્ટ ઇન્ડીઆ કંપનીનું કામ કેટલાક સમય ચાલુ રહ્યું હતું. માડાગાસ્કરને બેટ જીતી તેને ફ્રાન્સના અમલ હેઠળ મુકવાનું આ કંપનીને ફરમાવવામાં આવતાં તે નુકસાનમાં ઉતરી પડી, પણ મૂળ હેતુ પાર પડે નહીં. યુરોપમાં કાન્સ અને હોલેન્ડ વચ્ચે ચાલતા યુદ્ધની અસર આ કંપનીને પહોંચી, કેમકે ઘણું ખરું તે યુદ્ધનું એક કારણ પૂર્વ તરફના વેપાર બાબત આ બે વચ્ચે ચાલતી રાષ્ટ્ર સ્પર્ધા હતી. સને 1702 થી 1713 સુધી અંગ્રેજ અને ફ્રેન્ચ લોકો વચ્ચે પણ યુરોપમાં દારૂણુ યુદ્ધ ચાલ્યું હતું. સને 1713 માં યુટેકટના તહનામાથી આ યુદ્ધને અંત આવતાં કેન્ચ કંપની આબાદ થવા લાગી. 25 વર્ષમાં તેને વેપાર એટલો તે ધમધકાર ચાલ્યો કે સો વર્ષના ઉદ્યાગ પછી અંગ્રેજોએ જે ન મેળવ્યો હતો તેટલે ફ્રેન્ચ કંપનીએ 25 વર્ષમાં કર્યો. માહી, પિન્ડીચેરી અને ચંદ્રનગર એ અંગ્રેજોનાં મુંબઈ મદ્રાસ અને કલકત્તા જેવાં ફ્રેન્ચ સંસ્થાન થયાં. લેવૈર, ડુમાસ અને ડુપ્લે જેવા હોંશીઆર અને ઉગી અમલદારે એક પછી એક હિંદુસ્તાનમાં આવ્યા, અને તેમણે દરેક બાબતમાં અલ્પકાળમાં અંગ્રેજોની બરાબરી કરી એટલે સને 1740 ના સુમારમાં ઈગ્લેંડ અને કાન્સ વચ્ચે યુરોપની પશ્ચિમ તેમજ પૂર્વ તરફના બન્ને ભાગમાં જબરદસ્ત સ્પર્ધા અને ચડસાચડસી ઉત્પન્ન થયાં. પશ્ચિમ તરફની સ્પર્ધા વસાહત માટે હતી, અને તેને નિકાલ અમેરિકામાં થવાનો હત; પૂર્વ તરફની સ્પર્ધા વેપાર માટે હતી, અને તેને નિકાલ હિંદુસ્તાનમાં થવાને હતે.
Page #416
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 14 મું] દૈન્ય લોકોની હકીકત. 399 આવી રીતે જે કે બન્ને દેશો અનેક રીતે એક સરખા દેખાતા હતા. તે પણ તેમનાં મૂળનાં રાષ્ટ્રીય સ્વભાવ અને ધોરણે કાયમ હતાં. જો કંપનીને રાજાએ મેટી રકમ વ્યાજે ધીરી હતી, પણ એથી ઉલટું ઈગ્લેંડમાં ત્યાંની સરકારને કંપની પાસે વ્યાજે નાણું લેવું પડયું હતું. સને 1750 માં એ કરજ આસરે સાડાચાર કરોડ રૂપીઆનું થયું હતું. ફ્રેન્ચ કંપનીના અધિ. કારીઓ સરકારે નીમેલા હોવાથી કેવળ લાગવગ તથા સીફારસથી આગળ વધ્યા હતા. પણ અંગ્રેજ વેપારીઓ જાતે હિમતનાં કામ કરી ગ્ય પદવીએ ચહયા હતા. સને 1715 માં ફ્રાન્સને રાજા ચૌદમો લુઈ મરણ પામતાં પંદરમો લુઈ ગાદીએ આવ્યું. તે સદા એશઆરામમાં નિમગ્ન રહેલો હોવાથી કારભારીઓ મનમાં આવે તેમ અમલ ચલાવવા લાગ્યા હતા. આ સઘળો તફાવત ધ્યાનમાં રાખવાથી આ ઝગડાનાં છેવટે પરિણામ યોગ્ય રીતે સમજવામાં મુશ્કેલી નડશે નહીં. આ બન્ને દેશ વચ્ચેના ટંટાએ દક્ષિણ હિંદુસ્તાનમાંજ ઉગ્ર સ્વરૂપ કેમ ધારણ કર્યું તે સમજવા માટે હિંદુસ્તાનની તત્કાલીન સ્થિતિ ધ્યાનમાં રાખવાની છે. પશ્ચિમ કિનારા ઉપર મરાઠાઓને અમલ ઘણો જાજવલ્યમાન હતો. બંગાળામાં પણ નવાબનો અમલ કડક હોવાથી તે પરદેશીઓને પિતાની હદમાં તોફાન કરવા દેવાની વિરૂદ્ધ હતું. બાકી રહેલા પૂર્વના કમાન્ડલ કિનારા ઉપર સર્વત્ર ઘંટાળો એકઠો થયો હતે. નિઝામ તથા સતારા અને તાંજોરના મરાઠાઓ તેમજ આર્કટના નવાબ વગેરે અનેક સત્તાધીશે તે પ્રદેશ ઉપર પિતાને હક હોવાને દાવો કરતા હતા, એટલે આ પરદેશી પ્રજાઓને પ્રથમ એક બીજા ઉપર શસ્ત્ર ઉગામવા માટે આ પ્રદેશ અનેક રીતે સગવડ ભર્યો તથા અનુકૂળ લાગે. હિંદુસ્તાનની સ્થિતિ ગમે તેવી હોય તો પણ ઈગ્લેંડ અને ફ્રાન્સ વચ્ચેની તકરારનો આખર નિકાલ જેવી રીતે યુરોપમાં અને અમેરિકામાં થયો તેજ ધોરણ ઉપર હિંદુસ્તાનમાં પણ થવો જોઈએ એવી અટકળ કરવામાં કંઈ હરકત નથી. 2. શરૂઆતના પ્રયત્ન –પોર્ટુગીઝ, વલંદા અને અંગ્રેજ લેકે
Page #417
--------------------------------------------------------------------------
________________ 400 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જ. વેપારના આશયથી આ દેશમાં આવ્યા હતા તે જ પ્રમાણે ફ્રેન્ચ પણ આવ્યાઃ હતા. સઘળાની પછી તેઓ આવ્યા તે પણ ટુંક સમયમાં તેઓએ ઘણું કર્યું હતું. વલંદા અને અંગ્રેજોના કરતાં તેમનું માન પૂર્વમાં જે કે હમણા ઘણું ઓછું છે તે પણ તેમનામાં હોંશીઆરી કિંવા શાર્ય ઓછાં હતાં એમ નહોતું. વલંદા અને અંગ્રેજ પ્રજાની પેઠે ફ્રેન્ચ લોકોને યુરોપમાં હેરાનગતી વેઠવી પડી નહતી; છતાં તેઓ સ્થાનિક ભાંજગડમાં ગુંચવાયેલા હેવાથી પરદેશના વેપાર તરફ શરૂઆતમાં તેમણે ઘણું લક્ષ ફેરવ્યું નહોતું. હવે પછીની હકીકત સમજવા સારૂ કાન્સના કેટલાક પ્રસિદ્ધ રાજાઓની વંશાવળી અહીં આપવામાં આવી છે - અગીઆરમો લુઈ સને 1461-1483. આઠમે ચાર્લ્સ સને 1483-1489. બાર લુઈ સને 1489-1515. પહેલે કાન્સિસ સને 1515-1547. બીજે હેનરી સને 1547-1559. બીજે ક્રાન્સિસ સને 15591560. ચાર્લ્સ સને 1560-1574. ત્રીજે હેનરી સને 1574-1589. ચોથે હેનરી સને 1589-1610. તેર લુઈ સને 1610-1643. ચિદમો લઈ સને 1643-1715.+ પંદરમ લુઈ સને 1715-1774. સોળ લુઈ સને 1774-1789. સને 1789 માં કાન્સ દેશમાં થયેલી રાજ્યક્રાન્તિ સુપ્રસિદ્ધ છે. સને 1503 માં રૂ શહેરના વેપારીઓએ વેપાર માટે બે વહાણ તૈયાર કરી પૂર્વ તરફ રવાના કર્યા, પણ તે રસ્તામાંજ ગુમ થઈ ગયાં. તે પછી રાજા ક્રાન્સિસે સને 1537 માં તથા 1543 માં જાહેરનામાં કહાડી લેકને પરદેશ સાથે. વેપાર કરવા ઘણું ઉત્તેજન આપ્યું, પણ + ઔરંગજેબને સમકાલીન
Page #418
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 14 મું.] ફ્રેન્ચ લકેની હકીક્ત. 401 તે ઉપયોગી નીવડયું નહીં. સને 1578 માં ત્રીજા હેનરીએ એવું જ એક જાહેરનામું કહાડયું તે પણ નિરર્થક ગયું. પણ ચેથા હેનરીની કારકિર્દીમાં રાજ્યમાં શાંતિ હોવાથી તેને આ વિષય તરફ વધારે લક્ષ આપવા બની. આવ્યું. તા. 1 લી જુન સને 1604 માં એક ફ્રેન્ચ કંપની સ્થાપન થઈ અને તેને રાજા તરફથી પંદર વર્ષ લગી વેપાર કરવાની પરવાનગી મળી. આખરે આ કામમાં તકરાર ઉત્પન્ન થતાં કાંઈ પણ નિષ્પન્ન થયું નહીં. સને 1615 માં તેરમા લુઈએ પહેલી કંપનીના કેટલાક વેપારીઓને એકઠા કરી નવી સનદ આપી. આ નવી સંસ્થાએ પિતાનું કામ તરતજ ઉપાડી લઈ, બે વહાણ તૈયાર કરી તેને ચાલાક કપ્તાનોને સોંપી પૂર્વ તરફ રવાના કર્યા. એમાંનું એક વહાણ નાશ પામ્યું છતાં એકંદર આ સફરને ઘણો ફાયદો થયો. સને 1619 માં ફરીથી ત્રણ જહાજે પૂર્વ તરફ મસાલાના બેટમાં જઈ પુષ્કળ કિફાયત કરી પાછા ફર્યા. આ બેઉ સફરના મુખી કેપ્ટન બેલિએને વલંદા તરફથી પુષ્કળ ત્રાસ ખમવો પડે હતો. સને 1642 માં પ્રસિદ્ધ ફ્રેન્ચ મુસદ્ધી રિશેલ્યુએ આ કામ મન ઉપર લઈ “હિંદુસ્તાનની કંપની” એ નામે એક નવી સંસ્થા સ્થાપી. એની મુદત વીસ વર્ષની ઠરાવવામાં આવી હતી. આ કંપનીએ પ્રથમ માડાગાસ્કર બેટમાં પિતાનું થાણું ઉભું કર્યું. યુરોપ અને હિંદુસ્તાન વચ્ચે અર્ધ માગે પિતાની સત્તાની જગ્યા રાખવા સઘળી યુરોપિયન પ્રજા વિચાર કરતી હતી, અને તેજ વિચાર કેન્ચ લેકેને પણ યોગ્ય લાગવાથી માડાગાસ્કરને કબજે લેવા તેમણે ત્રીસ વર્ષ સુધી પુષ્કળ પ્રયત્ન કર્યા. પણ ત્યાંના લોકોને આ પરદેશી લેકે સમાગમ પસંદ ન પડવાથી તેઓએ હર પ્રયત્ન તે જગ્યા છોડવાની તેમને ફરજ પાડી. એ પછી સને 1643 માં ચૌદમે લુઈ ફ્રાન્સની ગાદીએ આવ્યા. તેને મુખ્ય પ્રધાન પ્રસિદ્ધ કેલિબર્ટ હતો. એણે દેશને કારભાર ઉત્તમ રીતે ચલાવ્યાથી કેન્ચ ઈતિહાસમાં તેની કીર્તિ ઘણી ભારે છે. રાજ્યની વસુલ, ઉદ્યોગ ધંધે, વેપાર અને આરમાર એ સઘળી બાબતમાં નવીન યોજના કરી તેણે કાન્સને આબાદ કર્યું. આરમારની સગવડ માટે
Page #419
--------------------------------------------------------------------------
________________ 402 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કિલ્લા તથા બંદરે બાંધી તેણે સે નવાં લડાયક વહાણે તૈયાર કર્યા. પૂર્વ તરફના વેપારને નફે કેલિબર્ટ સમજતો હતો, એટલે અંગ્રેજોની પદ્ધતિનું અનુકરણ કરી તેણે ફ્રેન્ચ કંપનીને હિંદુસ્તાનના વેપાર માટે પચાસ વર્ષને મક કરી આપે. કંપની પાસે કર ન લેતાં પહેલાં દસ વર્ષમાં જે નુકસાન થાય તે ભરી આપવાની તથા સરકારમાંથી તેને હરેક પ્રકારની સહાયતા મેળવવાની કેલિબર્ટી ગોઠવણ કરી આપી. તેણે કંપનીને ભંડળ 60 લાખ રૂપીઆને ઠરાવી તેના પાંચમા હિસ્સાની રકમ સરકારમાંથી આપી. આ પ્રમાણે સરકારે અગ્ર ભાગ લેવાથી તાલેવંત લેકેએ પણ વેપારના કામમાં લક્ષ આપી મહેનત કરવા માંડી. નવી કંપનીએ પિતાને ઉદ્યોગ શરૂ કર્યો, તેપણ લેકએ માડાગાસ્કર છોડી દેવાની હિંમત કરી નહીં. અર્થાત, પહેલેથી જ ભૂલ થતાં અગાઉની માફક નુકસાન થયું. ત્યાંની નુકસાનકારક હવા, ખરાબ જમીન તથા મૂળ વતનીઓને વેરભાવ એ ત્રણ કારણોને લીધે તેમને ઘણું જોખમ તથા દુઃખ વેઠવાં પડ્યાં. સને 162 માં માડાગાસ્કરના વતનીઓએ કંપનીનાં પુષ્કળ માણસેની કતલ કરી ત્યારે તે બેટ છોડી ફ્રેન્ચ લેકે હિંદુસ્તાન તરફ વળ્યા, અને કેટલાક લેકે પાસે આવેલા બુબેંન નામના ટાપુમાં જઈ રહ્યા. તે બે અદ્યાપિ ફ્રાન્સના તાબામાં છે. સને 16 માં ફ્રાન્સિસ કેરૉન (Francois Caron) નામના એક ચંચળ ગ્રહસ્થનાં ઉપરીપણું હેઠળ કેન્ય કંપનીએ કેટલાંક વહાણ હિંદુસ્તાન મેકલ્યાં. આ કેન જાતે ડચ હતું, અને વલંદા કંપનીમાં પ્રથમ હલકી કરી સ્વીકારી મટી ગ્યતાએ ચડે હતે. જાપાન જઈ ત્યાંની ભાષા શીખી તેણે ડચ કંપનીને ઘણો ફાયદો કરી આપે હતે. પણ પાછળથી અણબનાવ થવાથી નોકરી છોડી તે કેન્ય પ્રધાન કેલિબર્ટ પાસે આવ્યા. કેલિબર્ટે તેને હાથ પકડે, અને કેન્ચ વેપારનો મુખ્ય અધિકાર તેને આપી હિંદુસ્તાન મોકલ્યો. તે સને 1967 માં કાન્સથી નીકળી રસ્તામાં માડાગાસ્કરની દુઃખદ સ્થિતિ જોઈ કે ચીન થઈ સુરત આવ્યો. ત્યાં સને 1668 માં એણે ફ્રેન્ચની પહેલી કાઠી ઘાલી, અને મિલનસાર વર્તણુંક
Page #420
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 14 મું] દૈન્ય લોકોની હકીક્ત, 403. ચલાવી શરૂઆતમાં જ કંપનીને સારે નફે કરી આપો. કેરૉનના હાથ હેઠળ મકરા નામને ઇસ્પાનને એક ગ્રહસ્થ હતા, તે ગવળકન્યા જઈ સુલતાનને મળ્યો, અને વલંદા તથા અંગ્રેજોએ તેના માર્ગમાં પુષ્કળ અડચણે નાંખી છતાં પણ તેની પાસેથી જકાતની માફી તથા પૂર્વ કિનારા ઉપર વેપાર કરવાની પરવાનગી મેળવી. બીજે વર્ષે એટલે સને 1668 માં તેણે મચ્છલિપટ્ટણમાં વખાર ઉભી કરી. ફ્રેન્ચ લેકોના સ્વભાવમાં મુખ્ય દોષ એ હતો કે તેઓ માંહોમાંહે એક બીજાની અદેખાઈ તથા દ્વેષ કરતા, અને એથી જ હરેક બાબતમાં કાન્સને ભારે ખમવું પડયું હતું. ઉપર વર્ણવેલા કામમાં પણ એ દોષ બહાર પડયા વિના રહ્યો નહીં. કેરોન અને મકરા વચ્ચે તકરાર થતાં તેમણે એક બીજા સામે કેન્ય સરકાર આગળ ફરીઆદ કરી. આવા વિરોધ છતાં કેરૉન પિતાનું કામ કર્યો જતો હતો. હિંદુસ્તાનમાં પિતાની સત્તાની એકાદ જગ્યા હોવી જોઈએ એવા ઉદ્દેશથી એણે મદ્રાસની દક્ષિણે વલંદા કેના તાબામાંનું સેન્ટ ટૉમે કબજે લીધું. એમ છતાં બીજે ઠેકાણે ફ્રેન્ચ લેકને થયેલાં સઘળાં નુકસાનને દોષ કેરૉન ઉપર આવ્યો, અને તેને ફ્રેન્ચ સરકારે પાછો બોલાવી લીધો. સ્વદેશ પાછા ફરતાં લિમ્બન નજદીક તેનું વહાણ ભાંગી ગયું અને તે મરણ પામ્યો (સને 1674). 3, માર્ટિન અને પેન્ડીચેરીની સ્થાપના. (૧૬૭૪–૧૭૦૬)કેરોને સેન્ટ ટોમે લીધું ત્યારે તેની સત્તા હેઠળ ક્રાન્સિસ માર્ટિન નામનો એક હોંશીઆર ગ્રહસ્થ હતે. તે શરૂઆતમાં વલંદા કંપનીમાં નેકર હતા ત્યાંથી નીકળી જઈ પાછળથી ફ્રેન્ચ કંપનીમાં દાખલ થયે હતો. તેના ઉપર કેરૉનને પૂર્ણ વિશ્વાસ હતું, અને સઘળાને તે ઘણે પ્રિય હતે. સેન્ટ ટૉમે પિતાના કબજામાં રહેશે કે નહીં એ વ્હીકથી તેણે ગવળકોન્ડાના કુતુબશાહી રાજા પાસેથી પૂર્વ કિનારા ઉપર થોડી જગ્યા વેચાતી લીધી. એ પછી ડાજ વખતમાં વલંદા લેકના એક મેટા કાફલાએ આવી સેન્ટ ટૉમેને કબજે લીધે તે વખતે જે ફ્રેન્ચ લેકે જીવતા છટકવા પામ્યા તે આ નવી વેચાતી લીધેલી જમીન ઉપર ચાલ્યા ગયા. એ ઠેકાણે માર્ટિને વસાવેલું શહેર પુલિચેરી ઉર્ફે પિન્ડીચેરી હતું (૧૯૭૫).અહીં માર્ટિને સઘળી વ્યવસ્થા
Page #421
--------------------------------------------------------------------------
________________ 44. હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ઉત્તમ પ્રકારની કરી. એ જાતે અત્યંત મિલનસાર હવાથી દેશીઓ તરફ ઘણી સભ્યતાથી વર્તતે. આથી પિડીચેરીમાં ધમધોકાર વેપાર શરૂ થયે, અને કેન્ય કંપનીને પુષ્કળ નફો થવા લાગ્યો. સને 1677 માં શિવાજીએ કર્નાટક ઉપર સ્વારી કરી ત્યારે માર્ટિને તેને નજરાણું આપી સંતુષ્ટ કર્યો, અને તેની પાસેથી પિન્ડીચેરીમાં વેપાર કરવાને પરવાને મેળવ્યો (સને 1677). એ પછીનાં સુમારે પંદર વર્ષ લગી તે ઠેકાણે ફ્રેન્ચ લેકેએ શાંત રીતે પોતાને વેપાર ચલાવી શહેરને તથા કંપનીને અત્યંત આબાદ કર્યા. પણ સને 1692 માં તેમની અને વલંદા વચ્ચે યુરોપમાં યુદ્ધ શરૂ થતાં હિંદી મહાસાગરમાંના વલંદા આરમારે સને 1703 માં પેન્ડીચેરી હસ્તગત કર્યું. એ શહેર ચાર વર્ષ વલંદાઓના કબજામાં રહેવા પછી રીઝવીકના કેલકરારની રૂએ પાછું ફ્રેન્ચ લેકેને કબજે ગયું. આટલા વખતની મહેનતથી ટકાવી રાખેલું શહેર અન્ય પ્રજાના હાથમાં જતાં માર્ટિન તદન નિરાશ થઈ ગયું હતું. પણ કેન્ચ લેકે સઘળી તરફથી સંકટમાં ઘેરાઈ ગયા હતા તે વખતે આટલું શહેર પણ તેમને આખરે પાછું મળ્યું એનું માન માર્ટિનને જ ઘટે છે. તે અત્યંત નિસ્પૃહી અને એકનિક દેશભક્ત હતે. દેશ કલ્યાણના આવેશમાં તે પિતાની જાતને પણ તુચ્છકારી કહાડતા હતા, અને તેથીજ વલંદા પાસેથી પિન્ડીચેરી પાછું મળતાં તેણે તેને નવું સ્વરૂપ આપવા ભારે મહેનત ઉઠાવી હતી. છે. સુરતની વખારમાં વિશેષ ફાયદે નહીં મળવાથી સને 1700 ના સુમારમાં તે જગ્યા ફ્રેન્ચ લેકએ છેડી દીધી. તેમને ત્યાંના દેશી વેપારીરીઓનું પુષ્કળ કરજ થયું હતું, તે તેમણે અદા નહીં કરવાથી તેમની આટને ભારે ધકે લાગ્યો, તેમના ઉપર વિશ્વાસ ઉઠી ગયો, અને તેમના વેપારને પણ નુકસાન પહોંચ્યું. આ હકીકત જોઈ માર્ટિને ફરીથી પિન્ડીચેરીને કારભાર પિતાના હાથમાં લીધો, ત્યારે સુરતમાંનું સઘળું દેવું પતાવી દીધું કે જેથી ફ્રેન્ચ ઉપર લેકેને વિશ્વાસ બેસે. મચ્છલિપટ્ટણની વખાર પુષ્કળ આબાદ સ્થિતિમાં હતી. સને 1688 માં ફ્રેન્ચ લેકેએ બંગાળામાં હુગલી નદીના કિનારા ઉપરનું ચંદ્રનગર શહેર ઔરંગજેબ પાસેથી ખરીદી
Page #422
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 14 મું.] ફ્રેન્ચ લોકોની હકીકત. લઈ ત્યાં પિતાને વેપાર શરૂ કર્યો હતો. ધીમે ધીમે તે શહેર આબાદ થતું ગયું. જેમ ત્યાંની વસ્તી અને અગત્યતા વધતાં ગયાં તેમ રેન્ચ લેકને ત્યાં બચાવનાં સાધનો રાખવા જરૂર જણુતાં તેમણે એક કિલ્લો બાંધે, એ શહેર પિન્ડીચેરીને તાબે હતું. સને 1693 માં વલંદા લોકોએ પિન્ડીચેરી લીધું ત્યારે માર્ટિન ફ્રાન્સ ચાલ્યો ગયો. ત્યાં ફ્રેન્ચ સરકારે તેને ઉત્તમ પ્રકારે સત્કાર કર્યો. પિતાની હાજરીને લાભ લઈ તેણે પિન્ડીચેરીના તેમજ આખા હિંદુસ્તાનના વેપાર નું મહત્વ સરકારને સમજાવ્યું. એ ઉપરથી વિગ્રહને અંતે તહ થતાં ન્ય લકે એ પિન્ડીચેરી વલંદા પાસેથી પાછું મેળવ્યું. એ પછી, એ શહેરની સુધારણું સપાટાબંધ થઈ. સાર્વજનિક રસ્તા, મોટી મોટી ઈમારતે, બંદરમાં વેપારની આવજા માટેની પૂરતી સગવડ વગેરેની તજવીજ પ્રથમ માર્ટિને શરૂ કરી. ત્યાંના કાયદા તથા વ્યવસ્થા ઉત્તમ હોવાથી ઘણું દેશીઓ ત્યાં જઈ રહેવાને લલચાયા. સને 1706 માં ત્યાંની વસ્તી 40,000 ની હતી. સને 1697 માં એ શહેર હિંદુસ્તાનમાંનાં સઘળાં કેન્ય સંસ્થાનની રાજધાની થઈ, અને માર્ટિનને ડાયરેકટર જનરલ ઑફ કન્ય એફેર્સ ઈન ઈન્ડીઆને માનવંત ઓદ્ધો મળે. આ જગ્યા ઉપર તે તા. 30 મી. ડિસેમ્બર 1706 ને રોજે મરણ પામે ત્યાં સુધી રહ્યો. તેની પાસે કામ કરનારા અનેક લોકોએ પોતાનાં ખીસાં ભર્યા હતાં, પણ તે જાતે પ્રમાણિકપણે વર્તી પૈસાની બાબતમાં બેફિકર રહેવાથી તે કંઈપણ એકઠું કરી શક્યો નહીં. એના પરિશ્રમથી એના મરણ સમયે હિંદુસ્તાનનાં સઘળાં દરબારમાં, તેમજ દેશીઓમાં ફ્રેન્ચ લોકેની કીર્તિની સારી છાપ બેઠી હતી. જાતે બડે જાવ ન રહેતાં માર્ટિન અને તેનાં માણસે હિંદુસ્તાનના રાજા રજવાડાઓને સારી રીતે માન આપતા; અને તેમની રીતભાત તુચ્છકારી નહીં કહાડતાંબને ત્યાં સુધી પોતે પણ હિંદી રીવાજો પાળતા. એની એગ્ય વ્યવસ્થાને કારણે જ આગળ ઉપર ડુપ્લે હિંદુસ્તાનમાં ફ્રેન્ચ સત્તા પ્રબળ કરી. શકે, અને બીજી યુરોપિયન પ્રજા કરતાં તેમને મોભો અને હાક. જ્યાં ત્યાં બેઠાં. આસપાસના મુલકના રાજાઓ ખુશીથી પિડીચેરીમાં
Page #423
--------------------------------------------------------------------------
________________ 406 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. આવતા, અને કેચના પરણું તરીકે રહી તેમની સાથે મિત્રાચારી કરતા. ઉભય વચ્ચે ઈર્ષા કે કપટની લાગણી કદી ઉત્પન્ન થતી નહીં. અનેક દેશી ગ્રહસ્થ પિતાના ટંટાને નિકાલ તેમની મારફત કરાવતા, અને તેમને પિતાના યજમાન અથવા માલિક ગણતા. ફેન્ચનું રાજ્ય હિંદુસ્તાનમાં સ્થાયી કેમ ન રહ્યું તેનાં કારણે હવે પછી આપણે જાણીશું, પણ આરંભમાં માર્ટિને કરેલું ઉપક્રમ ઉત્તમ હતું, અને તેને માટે કેન્ય પ્રજાએ તેને ધન્યવાદ આપવો જોઈએ એમાં સંશય નથી.. 4. લેન્થર, લાબુરડને, ડુપ્લે અને ડમાસ -(1) લેન્થર (સને 1726-1735). સને 16 64 માં ચૌદમા લુઈએ કેન્ય કંપનીને આપેલી પચાસ વર્ષની સનદની મુદત સને 1714 માં એટલે માર્ટિનનાં મરણ પછી આઠ વર્ષે રદ થનાર હતી. એટલી મુદતમાં તેને કંઈ વિશેષ લાભ મળે નહતો, એટલે ખાનગી વેપારીઓને પિતાની જવાબદારી ઉપર જોઈએ તેવો વેપાર કરવાની પરવાનગી તેની તરફથી ઘણાને આપવામાં આવી હતી. આવા ઉપાયોથી પણ કંપની ટકી શકી નહીં. તેનું કરજ વધતું ગયું. યુરેપથી વહાણ અને માલ આવતાં બંધ થવાથી પિડીચેરીની આબાદી રહી નહીં. પણ કેન્યને સુભાગે માર્ટિનનાં મરણ બાદ થોડા વખતમાં ઔરંગજેબ બાદશાહને કાળ થવાથી મોગલ બાદશાહીમાં જે ગડબડાટ થઈ રહ્યો તેને સણસણુટ પિન્ડીચેરી લગી પહોંચ્યો નહીં. સઘળાં પક્ષ સાથે કેન્ચ લેકેની મિત્રાચારી ટકી રહી હતી. સને 1715 માં એમના રાજા તરફથી કંપનીને બીજા દસ વર્ષની મુદત મળી. એજ વર્ષમાં રાજા ચૌદમે લુઈ મરણ પામે. કાને ચૌદમે લુઈ અને હિંદુસ્તાનને ઔરંગજેબ એ બેઉ ઘણી ખરી બાબતમાં સરખા હતા. લુઈ સને 1643 માં બાળપણમાં ગાઈએ આવ્યો હતો, અને તેણે 72 વર્ષ રાજ્ય કર્યું હતું. એ દરમિયાન તેણે પિતાની જબરદસ્ત મહત્વાકાંક્ષાને જોરે આખું યુરોપ હચમચાવી મુક્યું, અને અંતકાળે કરજ, દુઃખ, પરાભવ ઈત્યાદી અનેક કષ્ટ વેઠી તે અવદશામાં મરણ પામે. ખાસ કરીને એના અમલ દરમિયાન કેન્યા સરકાર અતિશય મુશ્કેલીમાં આવી પડી હતી. એ મુશ્કેલીમાંથી નીકળ
Page #424
--------------------------------------------------------------------------
________________ 407 પ્રકરણ 14 મું.] કેન્ચ લેકોની હકીકત. વા માટે જે ઉપાયે જવામાં આવ્યા હતા તે અમલમાં મુકવાને કેટલાક ચાલાક ફ્રેન્ચ ગ્રહસ્થ હિંદુસ્તાન આવ્યા હતા તેમની પૂર્વ હકીકત અહીં આપવી અસ્થાને લાગશે નહીં. માર્ટિનની પછી પિન્ડીચેરીમાં નીમાયેલા નાના મેટા અધિકારીઓમાં લેન્થર (Lenoir) હોંશીઆર, ઉઘોગી, દઢનિશ્ચયી અને વેપારના કામમાં અત્યંત પ્રવીણ હતા. તેણે દેશી વેપારીઓની સહાયતાથી કંપનીને વેપાર ચલાવી ઘણો ફાયદો કર્યો હતા. સને 1723 માં ફ્રેન્ચ સરકારે કંપની સાથે ઘણો ખરો સંબંધ તેડી નાંખે, અને તેને સંપૂર્ણ સ્વતંત્રતા આપી. આ પછી તરતજ કંપનીએ મોટે ભડળ એકઠો કર્યો, અને કેટલાંક વહાણે હિંદુસ્તાન રવાના કર્યા, ત્યારે બલિએ ( Beauvallier) લેન્થરની જગ્યાએ ફ્રેન્ચ ગવનર થઈ આવ્યો. એણે ત્રણ વર્ષ કંપનીને વેપાર ધમધોકાર ચલાવ્યા પછી સને 1726 માં લેવૅરની નિમણુક ફરીથી એની જગ્યા ઉપર થઈ એ પછી દર સાલ દસ વીસ લાખની કિમતને માલ કેન્ય વહાણમાં યુરોપ જવા લાગ્યો, પિન્ડીચેરીની આબાદી વધતી ચાલી, અને વસ્તી પણ વધી, ત્યારે શહેરના બચાવ માટે આસપાસ એક કોટ બાંધવામાં આવ્યા તેમજ અંદરના ભાગને સુધારવા અર્થે બાગ, રસ્તા, સગવડભર્યા બંદર વગેરેની યોજના થઈ પિન્ડીચેરીમાં મુખ્ય અધિકારી ગવર્નર હતા, અને તેની મદદમાં વધતામાં વધતા પાંચ સભાસદની એક કોન્સિલ હતી. એમના હાથમાં સઘળો અધિકાર હતા. એમને નીમવાની તથા કહાડી મુકવાની સંપૂર્ણ સત્તા કંપનીને હતી, અને રાજા તે બાબતમાં વચ્ચે પડી શકતો નહીં. ગવર્નરની સ્વારી મોટા ઠાઠથી બહાર નીકળતી. એકંદર શાંત રીતે વેપાર ઉદ્યોગ વધારવાની તક પિન્ડીચેરીના અમલદારને મળી, પણ તે ઘણો વખત ટકી નહી. એમ છતાં બીજાં પાંચ પચાસ વર્ષ આવી જાહેરજલાલીમાં પસાર થયાં હોત તે પિડીચેરીમાં ફ્રેન્ચની સત્તા હમેશને માટે સ્થપાયા વિના રહત નહિ. (2) લાબુરાને (સને ૧૭૨૫-૪૮).–સને 175 માં પિન્ડીચેરીના ગવર્નરે માહી બંદરને કબજે લેવા માટે લડાયક વહાણે મેકલ્યાં હતાં. એ
Page #425
--------------------------------------------------------------------------
________________ 408 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. ભિાગ 3 જે. બંદર મલબાર કિનારા ઉપર તલેચરીની દક્ષિણે એક દેશી રાજાના તાબામાં હતું. સુરત છોડયા પછી પશ્ચિમ કિનારાના દક્ષિણ છેડા સુધી પોતાની સત્તાનું કોઈપણું બંદર ન હોવાથી ફ્રેન્ચ લેકેને ઘણી અગવડ પડતી; અને તેથી દરેક પ્રયત્ન કરી એવું એકાદ ઠેકાણું મેળવવા પ્રેન્ટ કંપની તરફથી પિન્ડીચેરીના ગવર્નરને એક સરખો આગ્રહ થતો હતો. તદનુસાર માહી કબજે કરવા આવેલાં વહાણે ઉપર બર્ડ ફ્રાન્સિસ ડ લાબુરડને (Bertrand Francis La Bardormans) નામને એક ગૃહસ્થ હતું. એને જન્મ સેન્ટ મેલે ( St. Malo)માં સને 1699 માં થયો હતો. દસ વર્ષની ઉમરે તે વહાણમાં દૂર પ્રદેશો લગી સફરે નીકળ્યો હતો, અને દક્ષિણ મહા સાગરમાં તેમજ પૂર્વ તરફ ફિલિપાઇન બેટ સુધી તેણે પ્રવાસ કર્યો હતો. તેણે અભ્યાસ કરી કંઈક જ્ઞાન પણ સંપાદન કર્યું હતું. સને 1716-17 માં ઉત્તર સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર લગી ગયો હતો. એ પછી બે વર્ષ રહી ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની નોકરી સ્વીકારી તે સુરત આવ્યો. અહીં પિતાની હોંશીઆરીને જેરે તે તરતજ અગત્યના ઓઠા ઉપર ગયો, પણ કેટલેક વખત હિંદુસ્તાનમાં રહી તે કાન્સ પાછો ફર્યો, ત્યાં નેવલ એન્જનિઅરીંગને અભ્યાસ કરી તે પિન્ડીચેરી આવ્યો ત્યારે ઉપર કહ્યા પ્રમાણે માહી હસ્તગત કરવા ઉપડેલી સ્વારીમાં તેની નિમણુક થઈ, અને તેની જ હોંશીઆરીથી તે શહેર કેન્ચ લેકેના કબજામાં આવ્યું. (3) જોસેફ ક્રાન્સિસ લે (Joseph Francis Dupleix)લાખુરડની માફક કન્ય કંપનીની નોકરીમાં એ પુરૂષ એટલે તે પ્રસિદ્ધિમાં આવ્યો કે કન્ય ઈતિહાસમાં તેનું નામ અમર થઈ ગયું છે. એ કાન્સ દેશમાં સને 1997 માં જન્મ્યો હતો. તેનો બાપ તાલેવંત હોવાથી કેન્ય ઈસ્ટ ઇન્ડીઆ કંપનીમાં એક ડાયરેકટર હતે. જોસેફને નાનપણથી ગણિતન ઘણો શોખ હોવાથી તેના પિતાએ તેને સને 1714 માં સમુદ્રના પ્રવાસે મેકલ્યો, અને પરિણામે આટલાંટિક અને હિંદી મહાસાગરમાં મુસાફરી કરી તે ઘણો હોંશીઆર થયો. દરીઓ ઉપર સાહસ કરવાની તેને ઘણી હોંસ થઈ અને અસીમ મહત્વાકાંક્ષાનાં ચિન્હ તેનામાં દેખાવા લાગ્યાં. તેના પિતાના
Page #426
--------------------------------------------------------------------------
________________ 409 પ્રકરણ 14 મું.] કેન્ચ લોકેની હકીકત. લાગવગથી તે પિન્ડીચેરીની કન્સિલને પહેલે એટલે લશ્કરી સભાસદ થઈ આ દેશમાં સને 1720 માં આવ્યું. એજ વખતે પેન્ડીચેરીને વેપાર મંદ પડે હતું એટલે મનમાં ઘોળાયા કરતા દ્રવ્ય મેળવવાના વિચારે અમલમાં મુકવાની ડુપ્લેને સારી તક મળી. યુરોપ અને હિંદુસ્તાન વચ્ચેના વેપારમાં સારો નફ નહીં થવાથી તેણે હિંદુસ્તાનના કિનારા ઉપરનો વેપાર હાથમાં લીધે. આ ધંધામાં કંપની નહીં પડે એવા હેતુથી ખાનગી વેપારીએને તે ચલાવવા તેણે ઉત્તેજન આપ્યું, અને પોતે પણ તેમાં મોટી રકમ રેકી. એમાં તેને ઘણે યશ મળવાથી સઘળા લકે તેની પાછળ ગાંડા થઈ ગયા હતા, અને થોડા જ વખતમાં પિન્ડીચેરીનું બંદર સઘળી જાતને માલ દક્ષિણ હિંદુસ્તાનમાં પુરો પાડનારું મોટું ધામ થયું હતું. એમ છતાં ડુપ્લેનું વર્તન કાન્સમાંના ડાયરેકટરોને પસંદ પડયું નહીં, એટલે તેને સને 1726 માં એ કામ ઉપરથી ખસેડવામાં આવ્યું. પરંતુ પોતાની વર્તણુક બાબતની ખરી હકીકત લખી મોકલ્યા પછી ડુપ્લેને ચાર વર્ષે યેગ્ય ન્યાય મળે, અને સને 1730 માં ચંદ્રનગરના મુખ્ય અધિકારી તરીકે તેની નિમણુક થઈ. સને 1676 માં ચંદ્રનગર વસાવવામાં આવ્યું ત્યારથી તેના ઉપર કેઈએ વિશેષ લક્ષ નહીં આપવાથી તે અત્યંત મંદ સ્થિતિમાં પડી રહ્યું હતું. સને 1688 માં ત્યાં એક નાને કિલ્લો બાંધવામાં આવ્યો, તોપણ ત્યાં કોઈપણ જાતને ઉદ્યોગ ધંધો ચાલતે નહે. આ હકીકતમાં એ શહેરને વેપાર વધારવાની મતલબથી ડુપ્લેની સને 1731 માં ત્યાં મુદામ નિમણુક કરવામાં આવી. અહીં પુષ્કળ કામ કરવાનું હતું અને તે ઉપાડી લેવાની તેનામાં હિમ્મત હતી એ તે સારી પેઠે જાણતા હતે. એણે એકદમ વહાણ વેચાતાં લઈ માલ ભરવાનું શરૂ કર્યું, અને ગામે ગામના વેપારીઓને એકઠા કરી વેપાર ઉપાડયો. હાથ હેઠળનાં માણસેને તેણે યોગ્ય પ્રત્સાહન આપ્યું, કેટલાકને વેપાર ચલાવવા પૈસા ધીર્યા અને કેટલાકને પિતાના ભાગીદાર પણ બનાવ્યા. આ પ્રમાણે તેણે એકદમ વેપાર ચલાવવા ધામધુમ કરી મુકવાથી બંગાળાને માલ સુરત, બસરા, જા, મેખા
Page #427
--------------------------------------------------------------------------
________________ 410 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ઈત્યાદિ શહેરમાં જવા લાગ્યું. દેશી રાજાઓ સાથે મૈત્રી કરી ડુપ્લેએ પિતાના કામમાં હરેક પ્રકારની મદદ મેળવી. આ શ્રમને લીધે ચેડાંજ વર્ષમાં ચંદ્રનગરને વૈભવ સર્વત્ર ફેલાયાથી કાન્સમાં કંપનીના સભાસદેને અત્યંત આનંદ થયો. લોકે ડુપ્લેની તારીફ કરી તેને ધન્યવાદ આપવા લાગ્યા. સને 1731 થી 1741 લગીનાં દસ વર્ષમાં ચંદ્રનગરની સ્થિતિમાં અસાધારણ ફેરફાર થઈ ગયે, અને ડુલેને ખાનગી વેપાર પુષ્કળ વધવાથી તે પણ પૈસાવાળો થયો. (4) ડમાસ–સને 1735 માં લેવૅરને કારભાર પુરો થતાં તેની જગ્યાએ બેન્ચેટ ડુમાસ (M. Benoit Dumas) ની નિમણુક થઈ એ ઘણે ચાલાક અને હોંશીઆર હતો. એ જુની કેન્ય કપનીને નોકર હતો, અને સને 1713 માં સત્તર વર્ષની ઉમરે પિડીચેરી આવ્યો હતે. પાંચ વર્ષમાં તે સુપ્રિમ કન્સિલને મેમ્બર થયા, અને 1721 માં એટર્ની જનરલની જગ્યા ઉપર ગયો. એ પછી કેટલાંક વર્ષ બુબેનના ગવર્નરને એઠે ભગવ્યા બાદ એ પિડીચેરીમાં કેચ કંપનીને મુખ્ય અમલદાર થઈ આવ્યું. તે નિયમિત કામ કરનાર તથા સ્વદેશાભિમાની હત, દેશીઓના રીતરીવાજ સંપૂર્ણ સમજ હતું અને ગમે તેમ કરી કાન્સની સત્તા વધારવા માટે તે અતિશય મહેનત કરતા હતા. શાંત રીતે તથા ધીરજથી પિતાને ઉદ્દેશ પાર પાડવા તે ઉત્સુક હતો. કર્નાટકના નવાબ દસ્તઅલી સાથે એને ઘાડી મિત્રાચારી હતી, અને તેની મારફતે મોગલ બાદશાહ મહમદશાહ પાસેથી પિન્ડીચેરીમાં નાણું પાડવાની પરવાનગી તેણે મેળવી હતી. એ નાણું સોનાચાંદીનું હતું, અને મેગલ સિક્કાની માફક તેની એક તરફ મોગલ બાદશાહનું ડોકું તથા બીજી તરફ નામ છાપેલું હતું. આ પરવાનગીથી પિન્ડીચેરી અત્યંત આબાદ થયું. યુરોપમાંથી સેનું ચાંદી લાવી અહીં તેના સિક્કા પાડી તે વડે વેપાર ચલાવી ફ્રેન્ચ લેકએ દરસાલ બે લાખ રૂપીઆ ન કર્યો. હવે પછીના બનાવમાં આ કેન્ચ પ્રહસ્થ વિશે આપણે વધારે જાણીશું.
Page #428
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 15 મું. 411 411 કર્નાટકની રંગભૂમી ઉપર તૈયારી. પ્રકરણ 15 મું. માટેની તૈયારી કરો મિત્રાચારી & અને નીયમી ઈલાકમાંના કર્નાટકની રંગભૂમી ઉપર તૈયારી. ઈ. સ. 1739-1744. 1. યુદ્ધ માટેની તૈયારી. 2. મોગલ બાદશાહીમાં કર્નાટકની વ્યવસ્થા. 3. ચંદા સાહેબ અને ફ્રેન્ચ વચ્ચે મિત્રાચારી. 4. મરાઠાઓની કર્નાટક ઉપર સ્વારી. 5. રાહુજી અને ફ્રેન્ચ વચ્ચે પત્રવ્યવહાર. 6. ડુપ્લે અને કર્નાટકમાં ગડબડાટ. 1. યુદ્ધ માટેની તૈયારી ગોડેફિને ભાંજગડ કરી ઈગ્લંડમાંના વિરૂદ્ધ પક્ષનું સમાધાન કરવાથી એશિયા ખંડમાં રાજ્ય મેળવવા માટે ઈસ્ટ ઈન્ડીઆ કંપની એક પ્રચંડ સંસ્થા નિર્માણ થઈ. આ વેળા લંડન શહેર સંપત્તિમાં ડોલી રહ્યું હતું, અને ત્યાંની અપાર દેલતને ટેકે અંગ્રેજ કંપનીને મળવા લાગ્યો હતો. આખા ઇંગ્લંડના વહાણવટીઓ તેને મદદ આપવા તત્પર હતા. બળવાન બ્રિટીશ સરકારની તેને સહાયતા હતી; સરકારના કારભારીઓ ઘણા ખરા ધનાઢય વેપારીઓના હાથમાં હતા. કંપનીનું મુખ્ય સ્થાન લંડનમાં હતું, અને કિલ્લેબંધી કરેલા વસાહતનાં અસંખ્ય થાણું દૂરના પ્રદેશમાં ઠામઠામ હતાં; વેપારના સંરક્ષણ માટે એક મહાન કાલે તૈયાર હતા, અને હિંદુસ્તાનમાં મરજી માફક વહિવટ કરવાને સનદની રૂએ તેને અધિકાર મળેલ હતું. આ પ્રમાણે અનેક રીતે પિતાની સ્થિતિ અનુકૂળ હોવાથી માંહોમાંહે લડતા મેગલ અધિકારીઓ વચ્ચે ઝપલાવવા કંપની શક્તિવાન થઈ તેમાં કંઈ નવાઈ નહોતી. લંડનથી હિંદુસ્તાન દૂર હોવાથી કંપનીને કેટલીક રીતે નુકસાન હતું તેમ બીજી રીતે તેને ફાયદો પણ હતા. પાંચ હજાર કેસના અંતરને લીધે જ યુરોપિયન રાજ્યોના વારંવારના પરસ્પર તેમજ સ્થાનિક વિરોધમાં આ દેશ અફળાતે નહીં, તેમજ તેને લગતે કોઈ પણ પ્રશ્ન યુરોપના રાજકીય ક્ષિતિજમાં દાખલ થવા પામતે નહીં. સતરમા સૈકામાં આખું યુરોપ અનેક પ્રકારના ઝગડામાં એટલું તે ગુંચવાઈ ગયું હતું કે હિંદુસ્તાન તેનાથી ઘણે અંતરે હેવાને
Page #429
--------------------------------------------------------------------------
________________ 412 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે લીધે જ તેમાં સપડાઈ જતાં બચી ગયું, અને કંપની પોતાની મરજી માફક વતી શકી. વળી અહીંનાં નિરનિરાળાં પક્ષોને પિતાના ટામાં અંગ્રેજ તથા ફ્રેન્ચ જેવા ત્રાહિત લેકે ઘણું ઉપયોગી લાગવાથી તેઓએ નિર્ભયપણે તેમને આશ્રય આપે. યુટ્રેકટના તહનામાં પછીનાં પચીસ ત્રીસ વર્ષમાં ફ્રેન્ચ અને અંગ્રેજ કંપનીને જે સ્વસ્થતા મળી તેમાં તેની સ્થિતિ અત્યંત આબાદ થઈ, અને પરિણામમાં ઉભય સંસ્થાને એક બીજા પ્રત્યે જબરદસ્ત ઈષ ઉત્પન્ન થઈ યુરોપમાં ઇંગ્લેંડ અને કાન્સ વચ્ચે વિગ્રહ ચાલતું હોવાથી તેની અસર હિંદુસ્તાનમાં જણાવવા લાગી. સને 1743 પછીનાં વીસ વર્ષમાં યુરોપમાં જે પ્રમાણે ઈંગ્લડ અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું તેજ માફક હિંદુસ્તાનમાં અંગ્રેજ અને ફ્રેન્ચ કંપનીઓ વચ્ચે ભારે લડાઈ થઈ હતી, અને તેમાં અનેક દેશી સત્તાધીશો સામેલ થયા હતા. આ ઝગડાને અંતે ફ્રાન્સના હાથમાંથી પૂર્વ તરફના મુલક ઉપર સઘળે કાબુ જતો રહ્યો. અને અંગ્રેજોએ વિજયી થઈ પિતાની સત્તા દ્રઢ કરી. આગળ કહેલે અંગ્રેજ તથા કેન્ય લોકોની આબાદીને સમય તેજ મેગલ બાદશાહીની પડતીને કાળ હતા. ઔરંગજેબ બાદશાહ સને 1707 માં મરણ પામે ત્યારે તેનું રાજ્ય ભયંકર સ્થિતિમાં આવી પડ્યું હતું. રાજ્યમાં જ્યાં ત્યાં અવ્યવસ્થા અને ગેરબંદેબસ્ત હતાં; મરાઠા વગેરે અન્ય શત્રુઓ પ્રબળ થયા હતા. સર્વને ધાકમાં રાખી અનેક મહાન મેગલ બાદશાહે જે વિસ્તીર્ણ રાજ્ય સંપાદન કર્યું હતું તેને સંભાળી શકે એ કોઈપણ કર્તવ્યવાન પુરૂષ ઔરંગજેબની પાછળ થયા નહીં, એટલે મળેલી તકનો લાભ લઈ રાજધાનીથી દૂર પડેલા જુદા જુદા પ્રાંતના સુબેદાર તથા નવાબો રાજ્યને માટે લડી મરવા લાગ્યા. જે કાઈને લશ્કરની મદદ મળતી તે પિતાની હસ્તકના મુલક માટે બીજાઓ સામે લડતા. પ્રજામાં કંઈપણ દમ ન રહેલું હોવાથી તેને જે કોઈ ઝુકાવતું તેમ તે ઝુકાવવા તૈયાર થતી. આ સંજોગોમાં કેઈ યશસ્વી પુરૂષ આ અંધાધુંધીને અંત આણી દેશમાં શાંતિ ફેલાવે એવી સર્વ કેઈની ઈચ્છા થવા લાગી.
Page #430
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 15 મું. કર્નાટકની રંગભૂમી ઉપર તૈયારી. 43 - મોગલ બાદશાહીની પડતીન કાળમાં નિઝામ-ઉલ-મુલ્ક, અસંખ્ય મરાઠા સરદાર, તેમજ અંગ્રેજ ફેન્ચ વગેરે અનેક લોકો આ દેશમાં પોતાનું રાજ્ય પ્રાપ્ત કરવા ઉત્સુક બન્યા હતા, અને પિતાને હેતુ બર લાવવા સઘળા એકસરખા મથન કરતા હતા. આવી રીતે ઉદ્યોગ કરનારા પૈકી કેટલાક તે ઉપાડેલાં કામ માટે દેખાઈતી રીતે અશક્ત હતા, કેટલાકએ પિતાની ધારણું પાર ઉતારવા અસાધારણ ઉતાવળ કરી હતી, તથા કેટલાકોની પિતાની જ અંતર્થ્યવસ્થા સંતોષકારક નહોતી. અંગ્રેજ સરખા તીવ બુદ્ધિવાળા લેકે દેશમાં થતા ફેરફારનું બારીકાઈથી નિરીક્ષણ કરી તટસ્થ વૃત્તિ બતાવતા હતા. જે કોઈ ઉતાવળ અથવા ભૂલ કરશે તેમને તેમના કામનું ફળ આપોઆપ મળશે, તથા લડાઈમાં નિસત્વ થશે એમ સમજી આવેલ પ્રસંગ ઉડાવી, તેઓ યોગ્ય તકની રાહ જોતા બેઠા. આવાં કામમાં એક પ્રકારને દ્રઢ નિશ્ચય તથા હિંમત જરૂરનાં હોવાથી મરાઠા જેવા બહાદર લડવૈયાઓનું તે તરફ પ્રથમ લક્ષ ગયું. પહેલા બાજીરાવ પેશ્વાએ દેશની ખરી પરિસ્થિતિ તરતજ જાણી લીધી, અને મોગલ બાદશાહીનાં સઘળાં અંગભૂતો ઉપર એકદમ હલ્લે કરવાની શરૂઆત કરી. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર એમ ચારે દિશામાં ધસી જઈ મોગલ પ્રદેશ જીતી લેવાનું કામ તેણે આરંભ્ય એમની દક્ષિણ તરફની સ્વારીની સરદારી રાઘજી ભેંસલે ઉ રઘનાથરાવ પાસે હતી. તેને અને ફ્રેન્ચ લોકોને સંબંધ કેવા પ્રકારને થયે હતા તે હવે પછીની હકીકત ઉપરથી જણાઈ આવશે; તેમાં એમ સ્પષ્ટ માલમ પડશે કે યુરોપિયન લેકીને મુખ્ય આધાર કાફલા ઉપર હતા. શત્રુના આઘાતથી વિશેષ નુકસાન ન ખમતાં, બારીક પ્રસંગ આવતાં આરમારની મદદથી નાસી છૂટવાની તેમને અનુકુળતા હતી. પરદેશીપણું જેવી રીતે કેટલેક પ્રસંગે નુકસાનકારક નીવડે છે, તેમ તે કઈ કઈ વેળા ફાયદેશર પણ થાય છે. દેશી સત્તાધિકારીઓ પરસ્પર વૈમનસ્યમાં ગુંથાઈ જવાથી, યુરોપિયન લેકેનું પરદેશીપણું કંઈક અંશે તેમને નફાકારક થઈ પડયું. હવે પછીની હકીક્ત ઉપરથી બીજી એક વાત એવી પણ સિદ્ધ
Page #431
--------------------------------------------------------------------------
________________ 414 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. થશે કે હિંદુસ્તાનમાં રાજ્ય સ્થાપન કરવામાં અંગ્રેજો કરતાં કેન્ચ લેકેએ આગળ પડતે ભાગ લીધે હતા, અને તેમાં તેમની તિવ્ર બુદ્ધિને ઉપયોગ થયો હતે. ખરી પરિસ્થિતિ ફ્રેન્ચ લેકે એ ઓળખી લીધી હતી, અને તદનુસાર ઉદ્યોગ પણ તેમણેજ શરૂ કર્યો હતો. એ પછી અંગ્રેજોએ ફેન્ચ લેકેને પરાભવ કરી તેમણે ઉપાડેલું કામ પાર પાડયું. 2. મેગલ બાદશાહીમાં કર્નાટકની વ્યવસ્થા, મેગલ અમલમાં આખા રાજ્યના મોટા મેટા વિભાગો કરવામાં આવ્યા હતા, અને દરેકને સુબાગિરી એવી સંજ્ઞા આપવામાં આવી હતી; સુબાગિરીના મુખ્ય અમલદારને સુબેદાર કહેતા. સુબાગિરીના પેટા ભાગો ઉપરના અમલદારને નવાબ કહેવામાં આવતા. આ નવાબ સુબેદારના હાથ હેઠળ હોવાથી, હાલની રાજ્યપદ્ધતિના કલેકટરની બરાબર તેમને ઓબ્ધો ગણી શકાય. સુબેદાર તથા નવાબની નિમણુક ખુદ બાદશાહ તરફથી થતી; પરંતુ રાજધાનીનું શહેર દૂર હેવાથી, કોઈ મુશ્કેલ પ્રસંગે રાજ્યકારભાર અડી નહીં રહે તે માટે તાબડતોબ નવાબની નિમણુક કરવાનો અધિકાર સુબાને હતે. આવી રીતે થયેલી નિમણુક માટે પાછળથી બાદશાહની મંજુરી મેળવવાની જરૂર હતી. મોગલ અમલમાં આ વ્યવસ્થા યોગ્ય રીતે પ્રચલિત હોવાથી કોઈ પણ અમલદાર તેની વિરૂદ્ધ થતાં તે બાબતની વ્યવસ્થા બાદશાહ રૂબરૂ સત્વર થતી. પણ ઔરંગજેબના અમલની અંતમાં તથા તેના મરણ બાદ રાજ્યમાં અંધાધુંધી શરૂ થવાથી, સુબેદાર તેમજ નવાબ મરજી પ્રમાણે પિતાપિતાની નિમણુક કરવા લાગ્યા; અને નવાબે મરણ સમયે પિતાના પુત્ર અગર નજદીકના સગાને પિતાની જગ્યા ઉપર નીમ એ પ્રઘાત શરૂ થયો. કેટલીકવાર આવી નિમણુક મંજુરી માટે બાદશાહ પાસે સાદર થતી, પણ ખુદ બાદશાહ અમલદારોના હાથમાં પુતળાં સમાન હોવાથી દરેક ગોઠવણ મંજુર કર્યા વિના તેને છૂટકે નહે. આપણું તરફ મરાઠી અમલની પડતીન કાળમાં જેવી રીતે પેશ્વાઈને પોશાક સતારાના છત્રપતિ તરફથી જેને જોઈએ તેને મળવા લાગ્યું હતું, તેવી જ કઈક ગેરવ્યવસ્થા મેગલ બાદશાહીમાં શરૂ થઈ હતી.
Page #432
--------------------------------------------------------------------------
________________ ' પ્રકરણ 15 મું. કર્નાટકની રંગભૂમી ઉપર તૈયારી. 415 બાદશાહીના બીજા પ્રાંતની માફક દક્ષિણની સુબાગિરીની હદ નિશ્ચિય થઈ નહતી. વળી દક્ષિણ દેશ એટલે હિંદુસ્તાનના દ્વીપકલ્પના મધ્યભાગ કાયમને મેગલેએ કદી છો નહોતો. તે હસ્તગત કરવા માટે અકબરના વખતથી પ્રત્યેક બાદશાહે સ્વારી કરી હતી, અને છેવટે ઔરંગજેબે એ હેતુ બર લાવવામાંજ પિતાને પ્રાણ ને હ. વળકેન્ડા અને વિજાપુરનાં રાજ્ય તેણે જીત્યાં હતાં, અને તેમને મુલક દક્ષિણની છ સુબાગિરીમાં સામેલ કર્યો હતો, તે પણ મહારાષ્ટ્રની પેલી તરફને પ્રદેશ જેને કર્નાટક કહે છે તે તથા મરાઠાઓના કબજામાંને મહારાષ્ટ્ર પ્રાંત છતવાનું કામ ઔરંગજેબનાં મરણ સમયે શરૂ થયું હતું. ટ્રિચિનાપલી, તાજેર તથા મહૈસુરમાં જે સ્વતંત્ર રાજ્ય હતાં તેમની ઉત્તર તથા પૂર્વ તરફના મુલકને સામાન્ય રીતે કર્નાટક કહેવામાં આવે છે. આર્કટ આ પ્રદેશના મધ્યભાગમાં હોવાથી તેની રાજધાનીનું શહેર હતું. આ પ્રાંતની જાદી સુબાગિરી ઔરંગજેબે કદી સ્થાપી હતી નહીં, કેમકે એક સુબાગિરીમાં સમાવી શકાય એટલે દક્ષિણનો સંબંધ પ્રદેશ તે કદી જીતી શક્યો હતો નહીં. આ કારણથી દક્ષિણને જે કંઈ મુલક મેગલેને હસ્તક આવ્યો એટલે તે તરફના બીજા પ્રાંતમાં સમાવી દેવામાં આવ્યો હતો. આવાજ કઈ કારણોને લીધે હૈદરાબાદના નિઝામ આર્કટના નવાબ ઉપર પિતાની હકુમત ચલાવવાનો દાવો કરતે, અને આ માની લીધેલા હકને લીધે જ હવે પછીની અનેક ભાંજગડે ઉપસ્થિત થઈ હતી. આરંભમાં આ પ્રાંત જીતવામાં ઔરંગજેબને સેનાપતિ ઝુલફીકારખાન મુખ્ય હોવાથી તેને જ બાદશાહે કેટલોક વખત આર્કટના નવાબ પદ ઉપર આરૂઢ કર્યો. પાછળથી જ્યારે તે બાદશાહ સાથે મહારાષ્ટ્રમાં આવ્યો ત્યારે તેની કર્ણાટકની જગ્યા ઉપર દાઉદખાન પન્નીની નિમણુક કરવામાં આવી હતી. સને 1706 માં દાઉદખાન મહારાષ્ટ્ર ગયો ત્યારે તેણે પિતાને અધિકાર સાદત-ઉલ્લાખાનને સેં; પાછળથી બાદશાહે આ નિમણુક કાયમની કરી આપી હતી. આ પ્રાંતનો કારભાર સાદત-ઉલ્લાએ સને 1710 થી 1732 સુધી ભારે ડહાપણથી ચલાવ્યું. તેને કોઈ વારસ ન હોવાથી મરણ સમયે તેણે પિતાના
Page #433
--------------------------------------------------------------------------
________________ 416 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ભાઈના છોકરા દોસ્તઅલ્લીને દત્તક લઈ તેને કરનાટકને કારભાર સોંપ્યો. સાદત-ઉલ્લા સને 1732 માં મરણ પામ્યો. - દસ્તઅલીની નિમણુક દક્ષિણના સુબા નિઝામ-ઉલ-મુલ્કને પસંદ પડી નહીં, કેમકે સઘળા દક્ષિણ પ્રાંતને પોતે સુબો હેવાથી કર્ણાટકના નવાબની નિમણુક તેની સંમતીથી થવી જોઈએ એમ તે માનતે હતો. આથી તેણે દસ્તઅલ્લી સામે વાંધો લીધો. દિલ્હીમાં નિઝામને લાગવગ ભારે હેવાથી સ્તઅલ્લીની નિમણુક એગ્ય રીતે દરબારમાંથી મંજુર થઈ નહીં. આ દસ્તઅલીને બે છોકરી અને એક છોકરો નામે સફદર અલી એમ ત્રણ છોકરાં હતાં. છોકરીઓનાં લગ્ન મુર્તઝાઅલ્લી અને ચંદા સાહેબ સાથે થયાં હતાં, અને ચંદા સાહેબ કર્ણાટકના નવાબના દિવાન તરીકે કામ કરતે હતે. આ પ્રકરણમાં વર્ણવેલી ભાંજગડ બરાબર સમજવા માટે કર્નાટકના નવાબની વંશાવળી ઉપયોગી થઈ પડશે - નવાબ સાદત–ઉલ્લા. (સને 1710-1732) દેતઅલ્લી (સને 1732-40). બાકરઅલી (વેલેરને કારભારી). સરૂદરઅલી. હસનઅલી. છોકરી છોકરી= મુર્તઝાએલી. =મુર્તઝા અલ્લી ચંદા સાહેબ. સૈયદ મહમદ. 3. ચંદા સાહેબ અને ફ્રેન્ચ વચ્ચે મિત્રાચારી –ચંદા સાહેબ એક ગરીબ કુટુંબને પણ શીઆર, સાહસિક અને અત્યંત મહત્વાકાંક્ષી પુરૂષ હતું, અને નવાબના જમાઈ થવા પછી તેની મહત્તા પુષ્કળ વધી હતી. તેના અનેક પ્રતિસ્પર્ધીઓ હવાથી પ્રથમથી જ કોઈની સહાય લેવાના
Page #434
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 15 મું.] કર્નાટકની રંગભૂમિ ઉપર તૈયારી. 417 હેતુથી તેણે ફ્રેન્ચ લેકને આશ્રય સ્વીકાર્યો હતો. એઓ પણ પિતાની સત્તા વધારવાના નાદમાં મશગુલ હોવાથી બેઉને એક બીજાના આશ્રયની જરૂર હતી. ચંદાસાહેબ વારંવાર પિડીચેરી જતો ત્યારે ડુમાસ અને બીજા અધિકારીઓ તરફથી તેને સારે સત્કાર થ. કર્નાટકને મોટો ભાગ મુસલમાની અમલ હેઠળ હતો. આર્કટ, શિરે, કડાપા, કરનુલ અને સાવાનુર એ પાંચ ઠેકાણે નવાબ અતિ સામથ્યવાન હતો; ઢીચીનાપલી તથા તાંજોરમાં સ્વતંત્ર હિંદુ રાજ્ય પૂર જેરમાં ચાલતાં હતાં. સને 176 માં ટીચીના પિલીને રાજા મરણ પામતાં તેના વારસોમાં ગાદીને માટે ઉત્પન્ન થયેલા ટામાં મૈયત રાજાની રાણી એક બાજુએ હેવાથી, તેને મદદ કરવા માટે નવાબ દસ્તઅલ્લીએ પિતાના જમાઈ ચંદા સાહેબને કેજ સહિત તે તરફ રવાના કર્યો. એણે રાણી તેમજ બીજા સઘળા વારસોને બાજુએ મુકી પોતે જ તે શહેરને કબજે લીધે, અને ત્યાંને કારભાર ચલાવવા માંડે. આ સ્થિતિમાં તેને ફ્રેન્ચ લેકે સાથે વધારે ઘાડે સંબંધ બાંધવા અનેક તક મળી, અને તેમાં તાજેરના રાજાના તાબામાં આવેલું પૂર્વ કિનારા ઉપરનું બંદર એણે મોટી યુક્તિથી કેન્ચ લેકીને મેળવી આપ્યું. આ હકીકત નીચે પ્રમાણે બની. તાજેરને પહેલે રાજા, શિવાજીને સાવકે ભાઈ બૅકેજી મરણ પામ્યા પછી તેને છોકરે તુકારાવ કેટલાંક વર્ષ રાજ્ય કરી સને 1738 માં ગુજરી ગયો. એને ત્રણ છોકરા હતાઃ બે ઔરંસ, બાબા સાહેબ અને શાહુજી, તથા ત્રીજે અનારસ પ્રતાપસિંહ. તુકાળ પછી બાબા સાહેબ તાજેરની ગાદીએ આવ્યો, પણ તે થોડા જ વખતમાં મરણ પામે. તેને કંઈ સંતતી ન હોવાથી તેના ભાઈ શાહુજીએ રાજ્યસન લીધું; પણ સઘળી સત્તા લશ્કરી અધિકારી સયદખાનના હાથમાં હોવાથી શાહુજીને તે ટેકે આપે એમ નહોતું. સૈયદખાને સિધોજી નામના બીજા એક ગૃહસ્થની આણ ફેરવતાં, શાહુજી નાસી જઈ પિન્ડીચેરી નજદીક ચિદંબરમમાં ભરાયો, અને ત્યાંથી ફ્રેન્ચ લેકોની મદદ માગી. ફ્રેન્ચ લેકે જે તેને તાજેતરની ગાદી મેળવી આપે તે પૂર્વ કિનારા ઉપરનું કારિકલનું બંદર, તેની પાસે
Page #435
--------------------------------------------------------------------------
________________ 48 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કરકનગઢી નામને મજબૂત કિલ્લે તથા કેટલાંક ગામે કાયમનાં તેમને સપુરદ કરવાનું શાહુજીએ કબૂલ કર્યું. આવી રીતે આવી મળેલી સંધિ કુમારે જવા દીધી નહીં. તેણે તરતજ શસ્ત્રથી સંપૂર્ણ રીતે સજ થયેલી ફેજ તથા બે તાજેરની ગાદીએ બેસાડવાનું હતું. બીજી તરફ શાહુજીની કંઈ જુદા પ્રકારની ખટપટ ચાલુ હતી, અને તેની અંતે તેણે સૈયદખાનને વશ કરી તેની મદદથી તાજેરની ગાદી મેળવી, અને ફ્રેન્ચ લેકને કારિકલનું બંદર આપવા ના પાડી. આથી હાથમાં આવેલે દાવ જતે રહેલ જોઈ માસ નાસીપાસ થયો; છતાં શાહુજી સાથે ખુલ્લી રીતે લડવા તે હિમત કરી શકે નહીં. પરંતુ ફ્રેન્ચ લેકેને ખુશ કરવાની આ સંધિ ચંદા સાહેબને આયતી મળી આવવાથી તેણે જાતે કારિકલનું બંદર છતી તેમને સોંપવા માટે તે તરફ લશ્કર રવાના કર્યું, શાહુજીએ બચાવ માટે પિતાની ફેજ મોકલી, પણ તે ત્યાં જઈ પહોંચે તે પહેલાં ફ્રેન્ચ લશ્કરે કારિકલ હસ્તગત કરી લેવાથી શાહુજી નિરૂપાય થઈ અગાઉ કરેલા કરાર પ્રમાણે અમલ કરવા તૈયાર થયે. એટલામાં તેના હાથમાંથી ગાદી જતી રહી, અને પ્રતાપસિંહે રાજ્યપદ ધારણ કરી ચિદંબરમને કરાર પાર પાડવા માથે લીધું. આથી કરી કારિકલ, કરકનગઢી તથા પૂર્વ કિનારા ઉપરને સુમારે રૂ ૩૦થી 40,000 ની વસુલાત પ્રદેશ ફ્રેન્ચ લોકોને મળ્યો (સને 1741). ૪મરાઠાઓની કર્નાટક ઉપર સ્વારી–ચંદા સાહેબ કીચનાપિલીમાં રહેવા લાગવાથી તેની જગ્યા ઉપર નવાબે મીર આસદને દિવાન તરીકે ની. મીર આસદ પોતાની વિરૂદ્ધ ખટપટ કરે છે એવું સાંભળી ચંદા સાહેબે ચીને પેલીમાં પિતાના બચાવ માટે સર્વ પ્રકારની મજબૂતી કરી, અને મદુરા તથા દિંડીગલમાં પોતાના બે ભાઈઓ બડા સાહેબ તથા સાદિક સાહેબને ગોઠવી દીધા. આ પ્રમાણે કર્નાટકમાં મુસલમાની રાજ્યની વૃદ્ધિ થતી જોઈ તાંજોર અને મહેસુરના હિંદુ રાજાઓના મનમાં કંઈક વસવસે પેદા થશે. બીજી તરફ ખુદ નિઝામને પણ કર્નાટકના નવાબની વધેલી સત્તા પસંદ પડી નહીં. નિઝામ પિતે દિલ્હીમાં રોકાયેલા હોવાથી
Page #436
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 15 મું.] કર્નાટકની રંગભૂમી ઉપર તૈયારી. 418 મરાઠાઓ સાથે સંધાન કરી તેમને કર્નાટક ઉપર સ્વારી કરવાને ઉશ્કેર્યા. આ પ્રાંત જીતવો એ મરાઠાઓના કાર્યક્રમને એક ભાગ હેવાથી શાહ મહારાજના હુકમ અનુસાર રાઘુ ભેસલેએ પચાસ હજાર ચુંટી કહાડેલા લશ્કર સાથે તે ઉપર સ્વારી કરી ( સને 1739). તે વેળા કર્નાટકને નવાબ દસ્તઅલ્લી હતું, અને તેને છોકરે સફદરઅલ્લી તથા જમાઈ ચંદા સાહેબ ટ્રીચીનાપલીમાં પિતાને અમલ બેસાડવાના કામમાં રોકાયા હતા. રાઘુજીની સામે થવા માટે તેમને દસ્તઅલ્લીએ જોર જુલમથી પાછા બેલાવ્યા, પણ ચંદા સાહેબને મૂળ ઉદ્દેશ સ્વાર્થી હોવાથી તે તાબડતોબ આવ્યું નહીં. એટલામાં રાધુજીએ દસ્તઅલ્લીને રણક્ષેત્ર ઉપર ઘેરી તેના ઉપર સખત હુમલો કર્યો. દસ્તઅલ્લી જીવ ઉપર આવી ઝનુનથી લો, પણ નિરૂપાય થઈ તે અને તેને છેક હસનઅલ્લી સંગ્રામમાં માર્યા ગયા, દિવાન મીર આસદ કેદ પકડાયે, તથા રાજ્યને મોટા મોટા અધિકારીઓ મરાઠાને હાથે કપાઈ મુ. આ લડાઈ દલચરીની ખીણમાં તા. 20 મી મે સને 1739 ને દીને થઈ હતી. નવાબના આવા પરાભવથી આખા કર્નાટકમાં કેર વત્યો. આ પહેલાં મરાઠાઓએ સર્વ હિંદુસ્તાન પોતાના પગ હેઠળ છુંદી માર્યું હતું એટલે હવે કઈ પણ તેઓની સામે ટકી શકશે નહીં એમ સર્વ કેઈને લાગવા માડયું. સફદરઅલ્લી પિતાના રક્ષણાર્થે વેલેરના કિલ્લામાં ભરાઈ બેઠે. જે થયું તે એક રીતે સારું થયું એમ ગણી ચંદા સાહેબ ટ્રીચીનાલીમાં સ્વસ્થ બેસી રહ્યો. પરંતુ આ બેઉ જણએ પિતાનું કુટુંબ, જવાહીર વગેરે સઘળું પડીચેરી મેકલવાથી ત્યાંના ગવર્નર ડુમાસને પિતાની સલામતી માટે ધાસ્તી પેઠી. રાતદિવસ મહેનત કરી તેણે પડીચેરીના બચાવમાં કામ પુરાં કર્યા, અને અન્નસામગ્રી તથા દારૂગોળાની ભરતી કરી. નવાબના કુટુંબ સિવાય બીજા પણ પુષ્કળ લેકે આસપાસના પ્રદેશમાંથી તેને આશ્રયે જઈ પડયા. નવાબ દેતઅલીની સ્ત્રી, છોકરાં વગેરે તા. 25 મી મેને દિને પિન્ડીચેરી આવ્યાં ત્યારે તેમને અંદર આશ્રય આપવો કે નહીં એ બાબત ડુમાસને માટે વિચાર પડે. નવાબનું કુટુંબ તથા ધનદોલત કેચના તાબામાં છે એમ મરાઠાઓની જાણમાં આવતાં તેઓ પિન્ડીચેરી
Page #437
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ઉપર આવ્યા વિના રહેશે નહીં. જો તેમને આશ્રય આપવામાં નહીં આવે તે આટલા દિવસના સ્નેહ ઉપર પાછું ફરે, અને ફ્રેન્ચ લેકેની તેમનાં કૃતાપણું માટે લોકોમાં ફજેતી ઉડે તે જુદી. આવી મુશ્કેલીમાં સપડાઈ જતાં ડમાસે તાબડતોબ કન્સિલની સલાહ લઈ નવાબનાં કુટુંબને પિન્ડીચેરીમાં દાખલ કરવાનો નિશ્ચય કર્યો; અને જાતે કિલ્લાના દરવાજા ઉઘાડી મોટા સન્માનથી તેમને અંદર લીધાં, અને તેપની સલામી આપી તેમને રહેવાની સેઈ કરી આપી. થોડા દિવસ બાદ ચંદાસાહેબનાં સ્ત્રી છોકરાંઓ આવ્યાં તેમને માટે પણ માસે કેન્ય સંરથાનમાં વ્યવસ્થા કરી. પિલી તરફ મરાઠાએએ આર્કટ લીધું, પણ નવાબની સઘળી સંપત્તિ પિન્ડીચેરીમાં મોકલાવી. દીધેલી હેવાથી તેમના હાથમાં કંઈ પણ આવ્યું નહીં એટલે તેઓ ઘણું ગુસ્સે થઈ ગયા, અને આગળ શું કરવું તેના વિચારમાં પડયા. નવાબ દસ્તઅલીને કારભારી મીર આસદ તેમના કબજામાં હતું. તે ચંદા સાહેબને કટ્ટો વેરી હોવાથી તેનું એકલપેટાપણું તે બરાબર સમજતું હતું, એટલે ચંદા સાહેબને છેડી દઈ મરાઠાઓ સાથે નવાબને સલાહ કરાવવાના હેતુથી રાઘુજી સાથે તેણે સંદેશા ચલાવ્યા. રાધુજીએ તેનું કહેવું માન્ય કરી તેને બંધનમાંથી મુક્ત કર્યો, અને તેને મધ્યસ્થ રાખી ઑગસ્ટ સને 1740 માં સફદરઅલી સાથે તહ કરી. એની રૂએ એવું કહ્યું હતું કે મરાઠાઓએ સફદરઅલ્લીને કર્નાટકના નવાબ તરીકે કબૂલ રાખવો, તેણે મરાઠાઓને એક કરોડ રૂપીઆ હફતે હફતે આપવા, અને પૂર્વ કિનારા ઉપરના હિંદુ રાજાને જે મુલક સને 1736 પછી બીજાઓએ જીતી લીધો હોય તે જેને તેને પાછો આપો. એ પછીની કલમ તાજેરના તાબામાંના કારિકલ માટે હતી, અને છેલ્લી બે કલમે ગુપ્ત રાખવામાં આવી હતી. આ તહનામાંની સરત ઉપરથી ફ્રેન્ચ લોકોની મતલબ શું હતી તે મરાઠાઓએ પૂર્ણપણે ઓળખી લીધી હતી, અને તે પાર પાડવા માટે તેઓ મથતા હતા એ ખુલ્યું હતું. - 5, રાધુજી અને ફ્રેન્ચ વચ્ચેને પત્રવ્યવહાર –કેન્ચ લેકેએ પૂર્વ કિનારા ઉપર રાજ્ય સ્થાપનાની શરૂઆત કરી અને નવાબના કુટુંબને
Page #438
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 15 મું.] કર્નાટકની રંગભૂમી ઉપર તૈયારી. 421 તેમની દોલત સહિત આશ્રય આપે એ વાત સાધુજીને રૂચી નહીં. તેણે તરતજ એક પત્ર એ બાબત ફ્રેન્ચ ગવર્નરને મોકલ્યા; તેમાં મી. મેલીસને આપેલે કેટલેક ઉતારો આ પ્રમાણે છે અમારા મહારાજાએ તમને પિન્ડીચેરીમાં રહેવાની પરવાનગી આપ્યાને 40 વર્ષ થઈ ગયાં. હાલમાં અમારું લશ્કર આ બાજુએ આવેલું છે છતાં તમારી તરફથી કંઈ પણ ખબર આવી નહીં. તમે અમારી દસ્તીને પાત્ર છે; અમારા શબ્દો કદી ઉથાપશો નહીં અને આપના કરાર બરાબર પાળશો એવી અમારી ખાતરી હતી. તેથી જ તમને મહારાજાએ આ મુલકમાં રહેવા દીધા હતા. એ માટે દરસાલ ખંડણી આપવાનું તમે કબૂલ કરેલું છતાં અદ્યાપિ પર્યત કંઈ પણ ભરણું કર્યું નહીં, તેથી આખરે મહારાજાને પિતાનું લશ્કર આ તરફ મોકલવા ફરજ પડી. અહીંના મુસલમાન લે કે ગર્વથી અતિ ફુલાઈ ગયા હતા. તેમની ખબર આ લશ્કરે ઠીક લીધી છે એ વર્તમાન તમને મળ્યા હશે; અમારે એ વિષે વધુ જણાવવાની જરૂર નથી. હમણું છંછ તથા ટીચીનાપલીના કિલ્લા લઈ તેમને બંદોબસ્ત કરવાને તેમજ કિનારા ઉપર રહેતા યુરોપિયન લોકો પાસેથી ખંડણી વસુલ કરવાને અમને હુકમ થયો છે. એ હુકમ અમલમાં મુકવાનું અમને જરૂરનું છે. તમારી વર્તણુક તથા મહારાજાએ તમારા ઉપર કરેલી મહેરબાની ધ્યાનમાં લેતાં એ ખંડણી તમે નહીં ભરે એ યંગ્ય કહેવાય નહીં. અમે તમારા ઉપર મહેરબાની કરીએ તેના બ્લામાં તમે અમારી વિરૂદ્ધ વર્તન ચલાવો છે. તમે મુસલમાનોને તમારી જગ્યામાં આશ્રય આપે એ શું યોગ્ય છે? વળી ચિનાપલી અને તાંજોરમાંની લતની પેટીઓ, હાથી, ઘોડા, જવાહર વગેરે જે કંઈ હાથ લાગ્યું તે સઘળું, કુટુંબનાં માણસે તથા છેકરા હૈયાં સુદ્ધાં ચંદાસાહેબે પિન્ડીચેરીમાં લાવી તમારી પાસે રાખ્યાં એ શું બરાબર કહેવાય ? જે તમારે અમારી સાથે મિત્રાચારીને * abstract translation from the French original in the archives of the Company of the Indies as given by Malleson.
Page #439
--------------------------------------------------------------------------
________________ કરર હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કબીલા સાથે તમે અમારે હવાલે કરવી. એ સઘળું તાબામાં લેવા માટે સ્વાર મોકલ્યા છે. આ કહેણ તમે નહીં સ્વીકારશે તે જબરદસ્તીથી એ સઘળું લેવાની અમને જરૂર પડશે, અને ચાલીસ વર્ષ લગી નહીં ભરેલી . ખંડણી પણ જોરજુલમથી લઈશું. વસઈની સ્થિતિ શી થઈ હતી તે તમે સાંભળી જ હશે. હમણા અમારી પાસે અહીં મોટી ફેજ હોવાથી તેને ખર્ચ ચાલો જોઈએ. સીધી રીતે તમે અમારી માગણી કબૂલ ન કરે તે તમારી પાસે કેવી રીતે અમારી માગણી વસુલ કરવી એ અમે જાણીએ છીએ. થોડાજ દિવસમાં અમારે કાફેલે પણ અહીં દાખલ થનાર છે, માટે આ પ્રકરણને નિકાલ સત્વર થાય તે સારું. આ પત્રમાં માંગ્યા પ્રમાણે ચંદાસાહેબનું કુટુંબ તથા હૈયાં છોકરાં તેમજ હાથી, ઘેડા, જવાહર વગેરે સઘળું તાબડતોબ અમારી તરફ મેકલી આપશો એવી આશા છે.” માસે મોકલેલા આ પત્રના જવાબમાંથી નીચે ઉતારો બસ થશે - મહારાજાને ખંડણી આપવાનું અમે કબુલ કરેલું હોવા છતાં ચાલીસ વર્ષ લગી કંઈભરણું કર્યું નહીં એમ તમે કહે છે, પણ કેન્ય પ્રજા ઉપર આજ લગી કદી પણ કેઈએ ખંડણી બેસાડી નથી. મેં ખંડણી આપવાનું કબૂલ કર્યું છે એવું જો કાન્સને રાજા જાણે છે તે તરત જ મારું ડોકું ઉડાવી દે. અહીંના રાજાએ અમને સમુદ્રકાંઠા ઉપર રેતીમાં કિલ્લા તથા શહેર બાંધવાની પરવાનગી આપી, ત્યારે દેશી લેકેના ધર્મ તથા દેવાલયોને કઈ પણ પ્રકારને ઉપદ્રવ કરે નહીં એટલીજ સરત અમે કબુલ કરી હતી; અને એ સરત અમે અંતઃકરણપૂર્વક પાળીએ છીએ. એટલાજ માટે તમારાં લશ્કરને આ તરફ આવવાની જરૂર નહોતી. છંછ અને ટીચીનાપલીના કિલ્લા હસ્તગત કરવાને તમને હુકમ મળેલ હેવાનું તમે જાણો છે, પણ જ્યાં સુધી આપણી વચ્ચે વેરભાવ ઉત્પન્ન થયે નથી ત્યાં સુધી એ બાબત અમને હરકત નથી. આ પ્રાંતમાં જેટલા મોગલ અધિકારીઓ આવી ગયા છે તેઓ સઘળાએ અમે કેજો સાથે સ્વમાનથી દસ્તી રાખી છે. તેઓએ અમારા ઉપર અનેક ઉપકાર કર્યા છે, અને આ સ્નેહને લીધે જ નવાબ સ્તઅલ્લીના કુટુંબને આશ્રય આપવાનું અમને અવશ્ય છે.
Page #440
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 15 મું. કર્નાટકની રંગભૂમી ઉપર તૈયારી. જરા અમારા દરવાજા બંધ કરી તેમને બહાર ભટકતાં રાખવાં એ અમને ઠીક લાગે કે? જેને પિતાને માટે કંઈ પણ અભિમાન હેય તે એવું કદી પણ કરશે નહીં. ચંદા સાહેબની સ્ત્રી, તેની મા તથા ભાઈ સાથે અહીં આવી છે, પણ બાકીનાં સઘળાં માણસે આર્કટમાં રહેલાં છે. આ બાઈને તેના છોકરા તથા તેની સંપત્તિ સાથે તમારા સ્વારના હવાલામાં સોંપવા તમે લખો છો. તમે બહાદુર તથા મોટા મનના સરદાર લેવાથી આવું નિંદ્ય કૃત્ય મારી પાસે કરાવી મારે માટે તમારા મનમાં કેવો અભિપ્રાય બંધાય તે તમે સહજ સમજી શકશે. ચંદા સાહેબની સ્ત્રી કેજો રાજાના રક્ષણ હેઠળ પિડીચેરીમાં છે અને હિંદુસ્તાનમાં એકેએક ફ્રેન્ચ ગૃહસ્થ ઠાર થયા સિવાય તે તમારા હાથમાં આવનાર નથી. તમારી માગણી ના કબૂલ થતાં તમે જાતે સઘળાં લશ્કર સહિત પન્ડીચેરી આવવા જણાવે છે, તે અહીં તમારે એગ્ય સત્કાર કરવા સારૂ સંપૂર્ણ તૈયારી અમે કરીએ છીએ. સર્વ જગતમાં શરીર તરીકે વખણાયેલા સિપાઈએ અમારી પાસે છે; તેઓ ઉપર અન્યાયથી હલ્લો કરનારની ખબર કેવી રીતે લેવી તે તેઓ સારી પેઠે સમજે છે, એ તમે સહજ જાણી શકશે. પરમેશ્વરની સત્તા આગળ મેટાં મોટાં લશ્કર સુદ્ધાં તૃણવત હેય છે. એ પરમેશ્વર ઉપર અમારે પૂર્ણ ભરોસો હોવાથી તે અમને સંપૂર્ણ યશ બક્ષસે એવી આશા છે. વસઈની હકીકત અમે જાણીએ છીએ, પણ તે વિષે કહેવાનું એટલું જ કે તેને બચાવ કેન્ય લકે કરતા રહેતા.' (સ. 1740). આ પત્રવ્યવહાર ચાલુ હતા તેવામાં સફદરઅલ્લીએ મરાઠાઓ સાથે કરેલા તહનામાંની ગુપ્ત કલમોની માહિતી કુમારને મળતાં તેણે ઝપાટાબંધ યુદ્ધની તૈયારી કરી. તેણે 1200 યુરોપિયન તથા 5000 મુસલમાન લશ્કરને કવાયત શીખવી તૈયાર કર્યું. હિંદુસ્તાનમાં કવાયતી કેજની આ શરૂઆત જ હતી. વળી તેણે સર્વ પ્રકારની સામગ્રી શહેરમાં ભરી, અને કાફલાનાં માણસને પણ જમીન ઉપરની યુદ્ધકળા શીખવી. એટલામાં નવાબ સદરઅલ્લી પિન્ડીચેરી આવ્યો, અને પિતાની માને મળી તુમાસને અત્યંત આભાર માન્ય. આ વેળા તેની સાથે ચંદા સાહેબ
Page #441
--------------------------------------------------------------------------
________________ 424 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. પણ આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કિનારા ઉપર દસ હજાર રૂપિઆની ઉત્પને મુલક સફદરઅલ્લીએ ફ્રેન્ચ લેકને જુદે પાડી આપે, અને એ માટે દિલ્હીના બાદશાહનું ફરમાન પણ મેળવ્યું. કેટલાક દિવસ પેન્ડીચેરીમાં રહ્યા પછી સફદરઅલ્લી પોતાની માને લઈ આર્કટ ગયે, અને ચંદા સાહેબ શ્રીચીનાપિલી તરફ રવાના થયો, પણ તેનાં સ્ત્રી છોકરાઓ ફેન્ચ સંસ્થાનમાં રહ્યાં. પિન્ડીચેરીથી પાછા ફર્યા બાદ ચંદા સાહેબે સ્વરક્ષણની તજવીજ છોડી દઈ પિતાના ભાઈ બડા સાહેબને વધારે મુલક હસ્તગત કરવા માટે મદુરા મેક. બડા સાહેબ તથા ચંદા સાહેબને છુટા પડેલા જોઈ રાઘુએ એકદમ ટીચીનાપલીને ઘેરો ઘાલ્યો. ચંદા સાહેબ ઘણી ઝનુનથી તેની સામે લડે. બડા સાહેબને તાબડતોબ પાછો બોલાવવા ગયેલા કહેણ પ્રમાણે તે આવી ચંદા સાહેબને મળે તે પૂર્વે રાધુજીએ તેની સામા વીસ હજાર લશ્કર મોકલ્યું. નાઈલાજ થઈ લડતાં બડા સાહેબ લડાઈમાં પડયો અને તેની ફેજ ગભરાટમાં પડી વિખરાઈ ગઈ. બડા સાહેબના પ્રેતને રાધુજીએ મેટા ઠઠથી ચંદા સાહેબને મોકલી આપ્યું. ટીચીનાપલીને ઘેરો તા. 15 મી ડીસેમ્બરથી ત્રણ મહિના સુધી ચાલ્યા બાદ તા. 21 મી માર્ચ સને 1741 ને દીને ચંદાસાહેબે નિરૂપાય થઈ કિલે મરાઠાઓને સ્વાધીન કર્યો, અને પોતે પણ તેમને શરણે ગયો. ચંદા સાહેબને કેદ કરી રાહુજીએ સતાર મોકલે, અને મુરારરાવ ઘોર પડેના હાથ હેઠળ ચૌદ હજાર માણસો આપી કર્નાટકને વહિવટ ચલાવવવાનું કામ તેને સેપ્યું. ચંદાસાહેબને પકડ્યા પછી રાધુજીએ * પૂર્વે રાજારામ મહારાજના સમયમાં સંતાજી ઘર પડેનું ખુન થયા પછી તેના પત્ર શિજીએ સૈન્ય એકઠું કરી કર્નાટકમાં લૂંટ ચલાવી, અને ગુટી, ગજેદ્રગઢ, અને સંપૂરના કિલ્લા તથા તેની આસપાસને પ્રદેશ કબજે કરી ત્યાં એક સ્વતંત્ર સંસ્થાના સ્થાપ્યું. કોઈની પણ મદદ વિના પરમુલકમાં તલવારને જેરે મેળવેલું આ નાનું સંસ્થાન ઘરપડેએ ઉત્તમ રીતે સંભાળી રાખ્યું, અને કૃષ્ણ નદીથી રામેશ્વર પર્યત સઘળાં રાજ્ય ઉપર પિતાની હાક બેસાડી, એટલા ઉપરથી તેનું પરાક્રમ વ્યક્ત થાય છે. શિધજીને પુત્ર મુરારાવ ઘણા જ પ્રખ્યાતીમાં આવ્યા. કર્ણાટકમાં કેથે પણ લડાઈને પ્રસંગ ઉપસ્થિત થતાં બે પક્ષમાંના એક પક્ષ તરફ મુરારાવ નહીં હોય એમ ભાગ્યેજ બનતું. તેનું સૈન્ય છે પણ અત્યંત વ્યવસ્થિત હતું. અંગ્રેજોને અનેક વેળા સહાય કરવા માટે તેમણે મુરારરાવની સ્તુતિ કરી છે. (ખરેકૃત ઐતિહાસિક લેખ ભા. 2. )
Page #442
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 15 મું] કર્નાટકની રંગભૂમી ઉપર તૈયારી કરપ કેન્ચ લેકે ઉપર ખંડણી માટે તગાદે કરવા માંડે. પાછલી બાકી પેટે સાઠ લાખ રૂપીઆ આપવાની હવે પછી દર સાલ ખંડણી ભરવાનું વચન આપવાની તથા ચંદા સાહેબનાં સ્ત્રી છોકરાઓને પિતાને સ્વાધીન કરવાની તેણે ડુમાસને માગણી કરી. ડુમાસે કંઈ દાદ ન દેતાં બુનથી એકદમ વધારે મદદ મેળવવા ગોઠવણ કરી. રાઘુજીએ 16000 ફોજ પૂર્વ કિનારા ઉપર મોકલી, પણ તેથી કેન્ય લોકોને કંઈ ઈજા પોંચી નહીં. એજ વખતે રાધુજીએ બીજી કેજ માહી ઉપર રવાના કરી, અને પિતાના વકીલને પિડીચેરીમાં રૂબરૂ સંદેશા ચલાવવા મેકલ્યો. કુમારે આ વકીલને ઉત્તમ પ્રકારે સત્કાર કરી પિતાનાં સઘળાં બચાવનાં કામો તેને બતાવ્યાં, અને પાછા ફરતી વેળા રાધુજી ભલેને નજર કરવા માટે પ્રાન્સના ઉત્કૃષ્ટ દારૂની દસ બાટલીઓ તેની સાથે મોકલી. તે દારૂ રાધુજીની સ્ત્રીને એટલે તે પસંદ પડશે કે તેના આગ્રહને આધીન થઈ રાધુજીએ બીજી દસ બાટલી ડુમાસ પાસે મંગાવી. તેણે જવાબમાં ત્રીસ બાટલીઓ સાથે સલમાલિકનો પત્ર મોકલવાથી વખત જતાં ઉભય વચ્ચે સ્નેહભાવ ઉત્પન્ન થયો. પિડીચેરીને કંઈ પણ નુકસાન નહીં પહોંચાડવા રાઘુએ પિતાની ફેજને તાકીદ કરી, અને અગાઉની સઘળી માગણીઓ છેડી દઈ તે માહી તરફ નીકળી ગયો. 6, ડુપ્લે અને કર્ણાટકમાં ગડબડાટ-ફેન્ચ ગવર્નર ડુમાસ એક ચાલાક અને હોંશી આર અધિકારી હતા, અને તેના અમલમાં ફ્રેન્ચ સત્તા અને લાગવગ પુષ્કળ વધ્યાં હતાં. એવી જ રીતે પ્લેને ચંદ્રનગરને કારભાર લેકેને સારે પસંદ પડયો હતો. તેણે ત્યાં કંપનીને પુષ્કળ ફાયદો કરી આપી પોતે પણ અતિશય સંપત્તિ મેળવી હતી. સને 1741 માં માસને કારભાર પુરે થતાં તે સ્વદેશ પાછો ફર્યો. ત્યારે ફુલેની નિમણુક પિન્ડીચેરીમાં થવાથી તે વર્ષના કટોબર માસમાં એણે ત્યાં આવી વહિવટ કરવા માંડેમાસે રાધુજી સાથે જે સખત ભાષા વાપરી વિરૂદ્ધ વર્તન દાખવ્યું હતું તેથી મુસલમાન દરબારમાં ફ્રેન્ચ લેકિની મોટી વાહવાહ થઈ રહી હતી. નિઝામ-ઉલ-મુલ્ક માસની વર્તણુકની પત્રકારો સ્તુતિ
Page #443
--------------------------------------------------------------------------
________________ કર૬ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ જે. કરી, સફદરઅલ્લએ તેને અનેક મુલ્યવાન વસ્તુ નજર કરી; દિલ્હીના બાદશાહ મહમદશાહે તેને સ્વતંત્ર નવાબ બનાવી સાડાચાર હજાર સ્વારોની સરદારી આપી, અને એ નિમણુક પિન્ડીચેરીના ગવર્નર પાસે હમેશની રહે એવું ઠરાવ્યું. સારાંશમાં, બાદશાહ, તેના સુબેદાર, તથા તેના તાબાને કર્નાટકને નવાબ એ સઘળા કેટલા નિ:સત્વ થયા હતા, અને સ્વરક્ષણને માટે ગમે તેને આશ્રય લેવા માટે કેવા તત્પર હતા, એ આ ઉપરથી સ્પષ્ટ દેખાય છે. બે વર્ષના રાજ્યભગવટા પછી શુરવીર મુસલમાનમાં આટલો મેં ફરક પડી ગયો હતે. આગળ ગમે તે થાય પણ હાલનું સંકટ ટાળવા માટે તેમની બુદ્ધિ સંકોચાઈ ગઈ હતી. હવે પછી મરાઠાઓ કરતાં પણ યુરોપિઅન લેકે સર્વોપરી થશે એમ તેમને બીલકુલ લાગ્યું નહીં, એ તેમની બુદ્ધિની સીમા દાખવે છે. ન્ડિીચેરીમાં મેટા ઠાઠમાઠથી રહેવા લાગે. હરેક પ્રકારનાં વૈભવચિન્હ ધારણ કરી તેણે પોતાની હાક ચારે દિશામાં બેસાડી. ચંદ્રનગરની કેન્સિલના એક સભાસદ મી. વિન્સેન્ટનાં મરણ બાદ તેની વિધવા સાથે એણે સને ૧૭૪૧માં લગ્ન કર્યો. આ બાઈ હિંદુસ્તાનમાં જન્મેલી હોવાથી તેને વિદ્યાભ્યાસ અહીં જ થયે હતે. તે મહાન બુદ્ધિશાળી અને ધીટ સ્વભાવની હતી, અને તે દેશી ભાષામાં સંપૂર્ણ રીતે પ્રવીણ હતી. આથી તત્કાલીન રાજકીય બાબતમાં સલાહકાર તરીકે લેને તે ઘણી ઉપયોગી થઈ પડી. આ બેઉ જણુએ એક બીજાની સલાહથી આગળ જતાં કઈક ભારે રાજનીતિ ઉપાડી હતી. ફુલેએ પેન્ડીચેરીમાં વહિવટ શરૂ કર્યો ત્યારે મરાઠાઓની સ્વારીને લીધે કર્નાટકની ભારે દુર્દશા થઈ હતી. નવાબ સફદરઅલી ચંદા સાહેબની જાળમાંથી છુટયો હતો, પણ નિઝામ તેના ઉપર હકુમત ચલાવવા આતુર બન્યો હતે. એનું કહેવું એવું હતું કે આર્કટનો નવાબ તેને તાબેદાર હોવાથી તેણે હૈદરાબાદ દરબારને ખંડણી આપવી જોઇએ. નવાબ દિલ્હીના બાદશાહ સિવાય બીજા કેઈની સત્તા કબૂલ રાખવાને ના પાડતે, કેમકે બીજા સત્તાધીશેની માફક તે પણ અનુકૂળ આવે તેટલી સ્વતંત્ર સત્તા
Page #444
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 15 મું] કર્નાટકની રંગભૂમી ઉપર તૈયારી. ૪ર૭ સ્થાપવામાં ગુંથાયેલો હતો. તેની પાસે સંપત્તિ પુષ્કળ હતી, પણ નિઝામને ખંડણી આપવાની તેને બીલકુલ મરજી ન હોવાથી ગમે તે કારણે તેને ઉડાવવા તે મહેનત કરતે. બીજી તરફથી એ ખંડણી ભરવાને નિમિત્તે નવાબે તાબાના જમીનદાર પાસે પૈસા કહેડાવવા સપાટો ચલાવ્યો એટલે તે લોકોમાં અપ્રિય થતાં તેની વિરૂદ્ધ ગુપ્ત કારસ્તાને ચાલવા લાગ્યાં. આ તોફાનમાં સ્તઅલ્લીને બીજે જમાઈ મુર્તઝાઅલ્લી સામેલ થયા હતા, કેમકે તેની અને સફદરઅલ્લી વચ્ચે અણબનાવ હતો. સફદરઅલ્લીના દુશ્મને વસુલાત ભરવામાં સામા થવાથી રાજ્યની ઉપજ વખતસર જમા થઈ નહીં, અને નિઝામને જોઈતી હતી તેવી અવ્યવસ્થા શરૂ થઈ. આ અંધાધુંધીના સમયમાં સને 1742 માં લેર આગળ મુર્તઝાઅલીએ સફદરઅલ્લીનું ખૂન કર્યું, અને તેમાંના એકે મુરારરાવ ઘેર પડે તથા અંગ્રેજોની મદદ વડે મુર્તઝાઅલ્લીને આર્કટમાંથી હાંકી કહાડયો, અને સફદરઅલીના અલ્પવયના પુત્ર સૈયદ મહમદખાનને નવાબની ગાદી ઉપર બેસાડ્યો (સને 1742 ). આ ઘેટાળો ચાલુ થતાં કર્ણાટકમાં પિતાને અમલ બેસાડવાની સારી તક આવેલી જોઈ વૃદ્ધ નિઝામે મોટી ફેજ સાથે સને 1743 માં દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. એ વેળા એની સાથે 80,000 સ્વાર તથા બે લાખ પાયદળ હતું એમ કહેવાય છે. આવડાં મોટાં લશ્કર વડે સપાટાબંધ સર્વને પરાભવ કરી તેણે બંડખોરને દાબી દીધા. મુરારરાવના નીકળી જવાથી ટીચીનાપેલી સહજમાં તેના હાથમાં આવ્યું. નિઝામની આ સ્વારીમાં બનેલે એકજ બનાવ જાણવાથી તે સમયની દેશસ્થિતિ કેવી હતી તે બરાબર સમજાશે. ઔરંગજેબનાં મરણ પછી ઠેકઠેકાણેના અધિકારીઓ સ્વતંત્ર થઈ પિતાને નવાબ કહેવાડતા હતા. એક દિવસ નિઝામે દરબાર ભર્યું તો તેમાં તેની મુલાકાતે એક પછી એક અરાડ નવાબો આવ્યાનું ચોપદારે જાહેર કર્યું ત્યારે નિઝામે ગુસ્સામાં જણાવ્યું કે “આજ પર્યત હું એમ સમજતું હતું કે દક્ષિણમાં છ સુબાગિરીના અધિકાર તથા નવાબની પદવીને માટે હું એકલેજ હતી, પણ હવે માલમ પડે છે કે જ્યાં ત્યાં નવાબ ઉભરાઈ જાય છે. હવે પછી કોઈ પણ નવાબ તરીકે
Page #445
--------------------------------------------------------------------------
________________ 428 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. દરબારમાં આવશે તે તેને મુશ્કેટોટ બાંધી ચાબકને માર મારવામાં આવશે.” કર્નાટક પ્રાંતને બંદેબસ્ત કરી, નિઝામેઆર્કટના નવાબની ગાદી ઉપર અવરૂદીન નામના એક પિતાના માણસને એપ્રિલ સને 1744 માં બેસાડો. અન્વરૂદીનને પિતા ઔરંગજેબ આગળ કુરાન પઢતે હત; આ વસીલાને લીધે તેને પ્રથમ પાંચની મસબ મળી હતી. પછી તે નિઝામ-ઉલ-મુલ્કના બાપ પાસે ગુજરાતમાં રહ્યો હતે; અહીંથી નિઝામ પાસે આવી તેના હાથ હેઠળ અનેક જગ્યા ઉપર એણે કામ કર્યું હતું. નિઝામે કર્નાટક ઉપર સ્વારી કરી ત્યારે અન્વરૂદીન ગવળોન્ડામાં મુખ્ય સત્તાધીકારી હતું. જ્યારે નિઝામના હાથમાં કર્નાટકને મુલક આવ્યો ત્યારે ત્યાંને બંદેબસ્ત જાળવવા આ પુરૂષ ગ્ય છે, અને તે પોતાના ભરોસાને તથા શરીર અને અનુભવી છે એમ જાણી નિઝામે તેને આર્કટની નવાબગિરી સેંપી, અને કર્નાટકને પ્રાંત પિતાના તાબામાં આવ્યો છે એમ સર્વ લેકેને જાહેર કર્યું. પરંતુ અન્વરૂદીનને કારભાર લોકોને રૂએ નહીં. તે અતિશય વૃદ્ધ હતો. સાદતઉલ્લાના કુટુંબીઓએ ત્રીસ વર્ષ નવાબગિરીને કારભાર કર્યો હતું, અને રૈયતને માટે કાળજી રાખી પ્રાંતની આબાદાની વધારી હતી તેથી લેકેની તે કુટુંબ ઉપર ભક્તિ હતી. નિઝામે સફદરઅલ્લીને છોકરાની વતી અવરૂદીનને કારભાર સોંપ્યો હતે. સફદરઅલ્લીના છોકરા સૈયદ મહમદનું ઘેડા જ વખતમાં કંઈક લગ્ન પ્રસંગે ખુન થયું. આ ખુન મુર્તઝાઅલ્લીએજ કર્યું એમ લેકવાયકા હતી; વળી એવું પણ કહેવાય છે કે મુર્તઝાઅલી અને અન્વરૂદીને મળી જઈ સૈયદ મહમદને ઠાર કર્યો હતો. ગમે તેમ હેય પણ સૈયદ મહમદના નાશ પછી નિઝામે અવરૂદીનને નવાબની ગાદી ઉપર કાયમ કર્યો. આ પ્રમાણે કર્નાટકની વ્યવસ્થા કરી નિઝામ પિતાના મુલક તરફ પાછો ફર્યો, અને કર્ણાટકમાં અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે યુદ્ધ શરૂ થયું. (3 2 ) જ -
Page #446
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 16 મું.]. કર્નાટકમાં પહેલું યુદ્ધ. * પ્રકરણ 16 મું. કર્નાટકમાં પહેલું યુદ્ધ - ઈ. સ. 1764-48. 1. અંગ્રેજ અને ફ્રેન્ચ લેકે વચ્ચે યુદ્ધ. 2. બુનમાં લાબુનેને કારભાર 3. મદ્રાસનું લાબુ’નેને શરણે થવું અને 4. સેન્ટ ટૉમેની લડાઈ. લાબુનેને અંત. 5. યુદ્ધનું છેવટ. 6. નિષ્કર્ષ. 1, અંગ્રેજ અને ફ્રેન્ચ લેકે વચ્ચે યુદ્ધ - અતિશય મહત્વાકાંક્ષી હોવાથી રાજ્ય મેળવવા માટે ચાલતી ખેચતાણમાં પિતાને લાગે સાધી લેવાની તેને અત્યંત ઉત્કંઠા થઈ. હિંદુસ્તાનમાં કેજો રાજ્ય સ્થાપવા માટે પિતે એગ્ય અને સમર્થ છે એમ તેને સ્વાભાવિક રીતે લાગ્યું. સને 1739 માં યુરોપમાં ઈગ્લેંડ અને સ્પેન વચ્ચે ચાલેલાં યુદ્ધનું મુખ્ય કારણ વેપાર અને વસાહત માટે તે બે દેશ વચ્ચેની સ્પર્ધા હતી. ધીમે ધીમે આ યુદ્ધમાં ફ્રાન્સ સામેલ થશે એવો રંગ દેખાતાં ડુપ્લેએ પિતાની સર્વ તૈયારી કરી રાખી, પણ ફેન્ચ સરકારે હિંદુસ્તાનના અંગ્રેજો સામે દુશ્મનાવટ જાહેર કરવાનો હુકમ ન મોકલાવતાં ખર્ચ કમી કરવા સખત તાકીદ કરવાથી ડુપ્લે ઘણી કઢંગી સ્થિતિમાં આવી પડ્યો. એમ છતાં અધિકારીઓના હુકમ બાજુએ રાખી તેણે પડીચેરી ઉપરનાં બચાવનાં કામે મજબૂત કર્યો. આ કામ માટે આગળ જતાં એને શાબાશી મળી. - ' સને 1744 માં કાસે ઈંગ્લેન્ડ સામે ખુલ્લી રીતે શસ્ત્ર ઉપાડ્યાં. આ યુદ્ધને " સ્ટ્રીઆના વારસા બાબતનું યુદ્ધ” (War of the Austrian succession) એમ કરી કહે છે. એકાદ ગાદીના વારસા માટે ટંટ ઉપસ્થિત થતાં કોઈ પણ દેશે ખાલી લાભ મેળવી લે નહીં એ યુરોપિયન રાષ્ટ્રમાં એક પ્રતિબંધ હતા. તદનુસાર આ યુદ્ધની શરૂઆત દેખાઈતી રીતે થઈ હતી, પણ તેનું ખરું કારણ વેપાર, દેલત અને વસાહતના સંબંધમાં પાશ્ચાત્ય પ્રજા વચ્ચે ચાલી ચડસાચડસી હતી. ઇંગ્લેંડ
Page #447
--------------------------------------------------------------------------
________________ 430 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. અને ફ્રાન્સને રાજ્ય વિસ્તાર યુરોપમાં પૂર્વ તેમજ પશ્ચિમ તરફ હોવાથી આ યુદ્ધની અસર બન્ને રાજ્યમાં સઘળે જણાઈ યુદ્ધના આરંભમાં ફ્રેન્ચ આરમાર અને કિલ્લાઓની સ્થિતિ સંતોષકારક નહોતી; પણ એ વિષયમાં અંગ્રેજો સંપૂર્ણ રીતે તૈયાર હોવાથી તેઓ જેર ઉપર આવ્યા. લડાઈ જાહેર થતાં એક મોટે અંગ્રેજ કાલે ફ્રેન્ચ લેકેના વેપારને નુકસાન પહોંચાડવાના હેતુથી આ તરફ આવવા માટે ઈગ્લેંડથી ઉપડયું હતું. કાન્સમાં કાફલે તૈયાર નહીં હોવાથી ફ્રેન્ચ સરકારે કેટલાંક વહાણે અહીં મેકલવા વિચાર કર્યો, પણ તે વખતસર તૈયાર થઈ નીકળી શક્યાં નહીં. આથી ગમે તે રીતે અંગ્રેજો સાથે મિત્રાચારી રાખી યુદ્ધ પ્રસંગ ઉડાવવા માટે કેન્ય કંપનીએ કુલેને ફરમાવ્યું. ડુપ્લેને વિચાર પણ તેજ હતા, પરંતુ તે પ્રમાણે અમલ કર શક્ય નહેતું એ તે સમયની હિંદુસ્તાનની પરિસ્થિતિ ઉપરથી સંપૂર્ણ રીતે તે જાણ હતું. આ દેશમાં ફ્રેન્ચ લેકોની કમતૈયારીથી અંગ્રેજો માહિતગાર હોવાથી લડાઈ કરવા તેઓ ખાસ ઉસુક હતા. મદ્રાસના ગવર્નર મિ. કૅસને પત્ર લખી ફુલેએ યુદ્ધ ન કરવા વિનંતી કરી, ત્યારે તેણે જવાબ વાળ્યું કે, ઇંગ્લેડથી લડાઈ કરવા બાબત હુકમ આવેલું હોવાથી એમાં હું નાઈલાજ છું.” આથી નાસીપાસ થઈ ફુલેએ આર્કટના નવાબ અવરૂદીનને સમજાવ્યું કે “આપણું દસ્તી ઘણું લાંબા કાળની હોવાથી એક યુરોપિયન પ્રજા બીજી પ્રજા સામે આપના મુલકમાં લડાઈ ચલાવે એ યોગ્ય નહીં, અને તેવો જે કોઈ બનાવ બને તે આપે અવશ્ય તે અટકાવવો જોઈએ.” આ રસ્તે અન્વરૂદીનને પસંદ પડવાથી તેણે અંગ્રેજ તેમજ કેન્ય અધિકારીઓને યુદ્ધ કરવાની સખત મનાઈ કરી, અને તેથી જ આવા બારીક પ્રસંગે ફ્રેન્ચ લેકેને નાશ થતો અટકે. : 2, બુબનમાં લાબુનેને કારભાર –કેન્ચ સરદાર લાબુનિએ સને 1725 માં માહી કબજે કર્યું એ આપણે ઉપર વાંચી ગયા છીએ. એ પછી ત્રણ ચાર વર્ષ પિતાની હિમત ઉપર હિંદી મહાસાગરમાં વેપાર કર્યા પછી તેણે કેટલેક વખત ગેવાન પોર્ટુગીઝ સરકારની નેકરી કરી
Page #448
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 16 મું.] કર્ણાટકમાં પહેલું યુદ્ધ 431 સને 1733 માં તે કાન્સ પાછો ફર્યો. બે વર્ષ રહી સને 1735 માં તેની બુબનના કારભારી તરીકે નિમણુક થઈ માડાગાસ્કર, બુન, અને આઇલ ઓફ ફ્રાન્સ નામના આફ્રિકાના પૂર્વ કિનારા ઉપર આવેલા ત્રણ બેટે કેન્યના તાબામાં હોવાનું આગળ કહેવામાં આવ્યું છે. એમને માડાગાસ્કર ઘણેખરે છેડી દેવા સરખો હત; આઈલ ઑફ ફ્રાન્સમાં તેમનું મુખ્ય થાણું હતું, અને તેની રાજધાની સેન્ટ લુઈ નામનાં બંદરમાં હતી. આ બેટમાં સને 1719 માં કૉફી, તથા સાબુખાનાં ઝાડ તથા શેરડી રેપવાની ફ્રેન્ચ લેકાએ શરૂઆત કરવાથી ત્યાંનું ઉત્પન્ન તથા વેપાર પુષ્કળ વધ્યાં. સને 1721 માં ત્યાં એક મોટું કેન્ય વસાહત સ્થપાયું, અને સને 1723 માં ત્યાંના વહિવટ માટે એક ગવર્નર અને કેન્સિલની નિમણુક થઈ. સને 1735 માં અહીંના પહેલા ગવર્નર ડુમાસની બદલી પિન્ડીચેરી થતાં લાબુને સેન્ટ લુઈને ગવર્નર તરીકે આવ્યા. આ બેટની જમીન ફળદ્રુપ, હવા માફકસર અને બંદરની સેઈ યોગ્ય હોવાથી તેનું મહત્વ તરતજ વધી ગયું. લાબુને ત્યાંનાં મોટાં મેટાં જંગલો તેડાવી નંખાવ્યાં, ત્યાં અનેક ઠેકાણેથી આવેલા નિરનિરાળી જાતના તેમજ દેશના પુષ્કળ લેકે હતા તેમને યોગ્ય રીતે તૈયાર કરી તથા જીવતડ મહેનત કરી તેણે બેટની સ્થિતિ અત્યંત સુધારી. ખેતી, કલાકેશલ્ય અને લશ્કરી કામ એ ત્રણ બાબતમાં કોને પાવરધા કરી તેણે વહાણ બાંધવાને ઉદ્યોગ આરંભે, અને એ જ પ્રમાણે બીજા બેટ બુબનમાં પણ પુષ્કળ સુધારે કરી વસ્તી વધારી. લાબુને આ સઘળું કરતે હવે તેમાં તેને કંઈ પણ અંતસ્થ હેતુ સમાચલે હતે એમ તેના શત્રુઓએ ફ્રાન્સમાં બુમાટે ચલાવ્યો. સને 1740 માં તે પિતાનું કામ છેડી ફ્રાન્સ ગમે ત્યારે તેણે સઘળા લેકની ખાતરી કરી દુશ્મનેનાં મહેડાં બંધ કર્યો, એટલે દરબારમાં સુદ્ધાં તેનાં કામ માટે તેમજ કલ્પનાશક્તિ માટે તેની વાહવા થઈ. તે વેળા ફલ્યુઅરી (Fleury) જાન્સને મુખ્ય પ્રધાન હતો. તે જાતે નકામે હેવાથી શાંતિ જાળવી રાખવા સિવાય બીજા કંઈ પણ રાજકીય કામમાં તે માથું મારી શકે ન, કાન્સ ગયા પછી
Page #449
--------------------------------------------------------------------------
________________ 42 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. લાબુનેને સઘળી હકીકત જોતાં તરતજ લાગ્યું કે ઇંગ્લેંડ અને કાન્સ વચ્ચે યુદ્ધ થવાની અણી પર મામલે આવ્યું હતું. સ્વદેશ તરફથી એ યુદ્ધમાં ઉતરી અંગ્રેજોને ગર્વ ઉતારવાને વિચાર આવતાં દરબારની અને લેકેની મદદથી સઘળી તૈયારી કરી એક મેટે કાફ લઈ તે પૂર્વ તરફ આવવા નીકળ્યો. તેના વિચાર પ્રમાણે ચાલવામાં તેને કેન્ય સરકારને ટકે મળે છે તે આ યુદ્ધનું પરિણામ જુદુંજ આવત. પણ તે સમયે કાન્સને રાજા, ત્યાંના રાજ્યદ્વારી પુરૂષો અને રાજ્યપદ્ધતિ એટલાં નકામાં થઈ ગયાં હતાં કે તેવી સ્થિતિમાં દેશ આબાદ થવો મુશ્કેલ હતું. લાબુડને કાન્સને કિનારે છેડી આગળ ગયો નહીં એટલામાં તેના દુશ્મને એ ન્ય સરકાર મારફત સઘળાં વહાણે પાછાં ફેરવવા હુકમ મેકલાવ્યો. પ્રધાન ફલ્યુઅરીએ આ હુકમ આપે ત્યારે તેની વય 80 વર્ષની હતી. લાબુને આઈલ ઑફ ફ્રાન્સ આવી પહોંચ્યો એટલામાં પાછળથી આ હુકમ આવ્યો ત્યારે તેના મનની સ્થિતિ કેવી થઈ હશે તે સહજ કલ્પી શકાશે. અંગ્રેજોને સઘળો વેપાર કુબાવવાને સંકલ્પ કરી નીકળેલા લાબુડનેની આથી સઘળી આશા ભંગ થઈ ગઈ અને ગમે તેવો પણ મુખ્ય પ્રધાન તરફથી નીકળેલો હુકમ માન્ય કરી તેણે સઘળાં ફ્રેન્ચ વહાણે સ્વદેશ પાછાં રવાના કર્યા. એ પછી લગભગ વર્ષ છ મહિના જીવતડ મહેનત કરી તથા અનેક ઉપાય લઈ તેણે પાંચ છ નવાં વહાણો તૈયાર કર્યો. એટલામાં યુદ્ધ શરૂ થઈ ગયું, અને કોમેડેર બાનેફેન્ચ વેપારને નાશ કરવાને તાગડે ર. આ અપમાન લાબુનેને મુંગે મહેડે સહન કરવું પડયું પણ એટલામાં આરમારની મદદ લઈ હિંદુસ્તાન આવવા માટે ડુપ્લે તરફથી તાકીદનું કહેણ આવતાં સંકટ સમયે તેનું ખરું ધીટપણું વ્યક્ત થયું. કોઈ પણ રીતે ડગમગ્યા વિના તેણે હરેક રીતે જહાજ તૈયાર કરી તે ઉપર સઘળી સામગ્રી ભરી. એજ અરસામાં કાન્સથી કેટલાંક વહાણે હમેશ આવતાં તે અને આ નવાં તૈયાર થયેલાં વહાણને મેટે કાલે સને 1746 ના આરંભમાં કોરમાન્ડલ કિનારા ઉપર આવી લાગ્યો. તેની સામા થવાને કોમેડર પેટને અંગ્રેજ કાફલે લઈ આવતું હતું તેવામાં એક દિવસ બેઉ
Page #450
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 16 મું.] કર્ણાટકમાં પહેલું યુદ્ધ. 433 કાફલા સામસામા આવી ગયાં, પણ બીજે દીને કૅડર પેટન ફ્રેન્ચની નજર ચુકાવી ચાલતે થે. લાબુનેને તેની પાછળ જવાનું તેમજ મદ્રાસ ઉપર હલે કરવાનું યોગ્ય ન લાગતાં તે પેન્ડીચેરી આવ્યો. અહીં ડુપ્લેને મળી બનેએ આગળ ઉપર કેવી રીતે કામ લેવું તે બાબત ઠરાવ કરવાનો હતો. 3. મદ્રાસનું લાબુનેને શરણે થવું અને લાબુંનેને અત (સ. 1746) –લાબુને અને ડુપ્લે બન્ને સાહસિક, મહત્વાકાંક્ષી અને મુશ્કેલ પ્રસંગે ચાલાકી તથા દ્રઢતાથી વર્તનાર હતા, પણ બનેને હકુમત ચલાવવાની ચેટક લાગેલી હોવાથી બીજાઓના હુકમનો અમલ કરવા તેઓ ઈજાર નહતા. બન્નેએ અત્યાર સુધી સ્વતંત્રપણે વર્તી પરાક્રમ કરી બતાવ્યાં હતાં, પણ હવે પ્રસંગ જુદે જ હતે. એકજ ઠેકાણે બન્નેની હકુમત ચાલવી અશક્ય હતી, અને બેમાંથી એક પણ તાબેદાર સ્થિતિમાં રહેનારે નહોતે. લાબુને સેન્ટ લુઇમાં સ્વતંત્ર અધિકાર ભગવતે હતો, છતાં પિન્ડીચેરીના ગવર્નર તથા કન્સિલની તેના ઉપર સત્તા હતી. યુરોપમાં જાગેલી લડાઈને લાભ લઈ અંગ્રેજોને હિંદુસ્તાનમાંથી નસાડવા માટે મદ્રાસ ઉપર હલ્લો કરી તે શહેર કબજે કરવા માટે બને જણાએ એકમતિથી ઠરાવ કર્યો. આ વખતે ડુપ્લેએ માન અપમાનની સઘળી વાત બાજુએ રાખી લાબુનેને મનેભાવથી મદદ કરવા કબૂલ કર્યું, અને એ સાહસનું સધળું માન લાબુનેને મળે એવી તેને ખાતરી આપી. હમણુને પ્રસંગે મદ્રાસ કબજે લેવું એ બન્નેને અગત્યનું લાગ્યું અને તે હેતુથી રચેલી યુતિ સિદ્ધ કરવા તેમને દ્રઢ વિચાર થયો, પણ મદ્રાસ ઉપર હલ્લે લઈ જવાને બારીક પ્રસંગ નજદીક આવ્યો ત્યારે લાબુનેએ ફાંફાં મારવા માંડયાં અને નહીં સબબના સબબ કહાડી નક્કી થયેલા ઠરાવ પ્રમાણે અમલ કરવામાં કાલ્પનિક મુશ્કેલીઓ ઉભી કરી. એવામાં મદ્રાસ ઉપર જવાને ઢગ કરતા નીકળેલ લાબુડને અચાનક અંગ્રેજ વહાણની નજરે પડતાં કેન્યની ધાસ્તીથી ગભરાઈ તેઓ નાસી ગયાં. પણ લાબુનેએ તેજ વખતે મદ્રાસ તરફ કૂચ કરવાનું છોડી દઈ પિન્ડીચેરી પાછા ફરવાનું મુનાસબ વિચાર્યું. આમ કરવાનું કારણ અન્યના હુકમ અન્વયે ચાલવાનું તેને અપમાન
Page #451
--------------------------------------------------------------------------
________________ 434 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ભરેલું લાગવાનું માનવામાં આવે છે. આખરે ઘણીજ આનાકાની પછી સપ્ટેમ્બર, 1746 માં તે મદ્રાસ ઉપર ગયે. મદ્રાસના ફેર્ટ સેન્ટ જ્યોર્જના કિલ્લા ઉપરાંત કમાન્ડલ કિનારા ઉપર પેન્ડીચેરીથી સેળ માઈલ દક્ષિણે કડલેર પાસે ફેર્ટ સેન્ટ ડેવિડ અને પિટનેમાં તેમજ પેદપુળી, મલિપટ્ટણ, મેદાપુળમ અને વિશાખાપટ્ટણમાં અંગ્રેજ વસાહત હતાં. સને 1744 માં મદ્રાસના ગવર્નરના ઓઢા ઉપર આવેલ મિ. મોર્સ (Morse) પૂર્વે વેપારી હતા, અને સ્વભાવે અત્યંત સાદે તથા શાંત હતે. સાહસ એ શબ્દજ તેને ખબર નહેતા, અને રાજકીય ધારણ પણ તેનામાં કઈ નહતું. તે વેળાના રાજ્યકારી પુરૂષની ગ્યતા તત્તકાલીન સ્થિતિ ઉપરથી માપી શકાતી નથી એ અગ્રેજી ઈતિહાસને માટે દેવ છે. પાછળનાં સે દોઢસો વર્ષમાં થયેલા ફેરફારની દ્રષ્ટીએ આગળનો ઈતિહાસ લખવાનું આપણે મથન કરીએ છીએ. જે ગ્રહ વરિષ્ટને હુકમ બરાબર પાળી ગમે તેવી ભાંજગડમાં પડતા નહીં તે ઘણું વ્હીકણું અને નકામા ગણાતા; અને જેઓ ખાલી ધામધુમ મચાવી ગડબડાટ કરી મુકતા, અને પિતાને તેમજ પિતાના દેશને વિનાકારણ ઘેટાળામાં નાંખતા તેઓ સાહસિક, શૂરવીર અને મહાન ઠરતા. આ ચમત્કાર આ ઈતિહાસમાં ડગલે ડગલે જણાઈ આવશે. સને 1744 માં જ્યારે ડુપ્લેએ યુદ્ધ ન કરવા માટે મને વિનવ્યા ત્યારે તેણે ખસુસ યુદ્ધ કરવાને હુકમ મળ્યાનું જાહેર કર્યું, પણ તેની સઘળી તૈયારી છતાં કર્નાટકના નવાબે તેને લડવા દીધું નહીં. પછી મદ્રાસને ફ્રેન્ચ લેક તરફથી કઈ પણ નુકસાન પહોંચવાને સંભવ નથી એમ તેને લાગતાં ત્યાંની તૈયારી અને બંબસ્ત ઢીલાં પડી ગયાં. થોડા વખત પછી લાબુઈને મદ્રાસ ઉપર હલ્લો લાવે છે એવી ખબર આવી ત્યારે ત્યાં એકદમ ગડબડાટ થઈ રહ્યો. ગવર્નર મેર્સ નવાબને પહેલાંની પેઠે લડાઈ અટકાવવા વિનંતી કરી, પણ એ વિનંતી સાથે મોકલવાનાં નજરાણું તેણે નહીં મેકલવાથી તે માન્ય કરવા નવાબે સાફ ના પાડી. કેન્ચ લેકેએ પણ અંગ્રેજો વિરૂદ્ધ ખટપટ ચલાવી હતી. તા. 15 મી સપ્ટેમ્બરે લાબુને કાફલા સહિત મદ્રાસ આવી
Page #452
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 16 મું. ] કર્નાટકમાં પહેલું યુદ્ધ 435 પહોંચે. અંગ્રેજ કાફલો તે વખતે બંગાળા તરફ ગયેલ હોવાથી અંગ્રેજી કોઠી પિતાને બચાવ કરવા અશક્ત નિવડી. પાંચ દિવસની થેડી ઘણી ઝપાઝપી પછી મદ્રાસ શહેર અને કિલ્લે ફ્રેન્ચ લેકેના હાથમાં ગયાં, અને ત્યાંના સઘળા અંગ્રેજે તેમના હાથમાં સપડાઈ ગયો. હવે મદ્રાસની બાબતમાં કેવી રીતે કામ લેવું એ વિકટ પ્રશ્ન ઉપર લાબુને તથા ડુપ્લે વચ્ચે તકરાર શરૂ થઈ અને ઉભય વચ્ચે લાંબો પત્રવ્યવહાર ચાલ્ય. લાભુડનેને વિચાર દંડ લઈ મદ્રાસ અંગ્રેજોને પાછું સોંપવાને હતું, પણ ડુપ્લેને તે હમેશને માટે કેન્યના તાબામાં રાખવું હતું. આ ભાંજગડ ચાલતી હતી તેવામાં આર્કટના નવાબે યુદ્ધ બંધ કરવા માટે ડુપ્લેને સખત હુકમ આપે ત્યારે તેની સાથે મળી જઈ ડુપ્લેએ એમ નક્કી કર્યું કે અંગ્રેજોને જે મુલક છતાય તે તેણે નવાબને હવાલે કરે, અને વિશેષમાં જણાવ્યું કે “અમને રાજ્ય સ્થાપવાની કંઈ પણ અપેક્ષા નથી; આમ કરી અમારે માત્ર અંગ્રેજોની ખેડ ભુલાવવી છે. આ ઠરાવ પ્રમાણે મદ્રાસ નવાબને સોંપવાનું હોવાથી લાબુને અંગ્રેજોને તે પાછું આપી શક્યો નહીં એટલે હમણાથીજ તેણે ઘણી સ્વતંત્ર રીતે વર્તી ગવર્નર અને કન્સિલના હુકમ તુચ્છકારી કહાડયા. મદ્રાસને નિકાલ કરવા ત્રણ માર્ગ ખુલ્લા હતાઃ તે થાણું કેન્ચ લેકએ તેિજ લઈ લેવું, ત્યાંના કિલ્લા વગેરે જમીનદોસ્ત કરવા, અથવા માટે દંડ લઈ અંગ્રેજોને હવાલે કરવું. લાબુનેના મત પ્રમાણે જે યુદ્ધ પુરું થતાં મદ્રાસ અંગ્રેજોને પાછું આપવું પડે તે હમણું તેને કબજે લેવો નકામે હતો; વળી ત્યારે કિલ્લે જમીન દોસ્ત કર્યો તે તે પાછો બાંધવાને અંગ્રેજોને વિલંબ અને વધારે ખરચ લાગવાને નથી. આ કારણથી ભારે દંડ લઈ શહેર છોડી દેવું એજ ઉત્તમ માર્ગ હતા. એ વિરૂદ્ધ ડુપ્લેનું કહેવું એવું હતું કે “આપણે અંગ્રેજોને હિંદુસ્તાનમાંથી હાંકી કહાડવા છે. આજ પર્યત તેમના ત્રાસને લીધે પિન્ડીચેરીને બચાવ કરવામાં કેટલે ખરચ અને હેરાનગતી જોગવવાં પડ્યાં છે તે મશહૂર છે. પિડીચેરીની નજદીકમાં મદ્રાસ સરખું અંગ્રેજોનું મુખ્ય થાણું ટકવા દેવાથી કેન્સ લેકે પિતાના હેતુમાં કદી પણ પાર પડશે નહીં.
Page #453
--------------------------------------------------------------------------
________________ 4% હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. વળી નવાબને આપેલા વચને શું ઉપગનાં છે? તે વચન પળાયાં નહીં તે એકદમ મોટી ફોજ લઈ પિન્ડીચેરી ઉપર ઉતરી પડતાં તેને વખત લાગશે નહીં. માત્ર પૈસા લેવાથી પણ શું ફાયદો ? અંગ્રેજો નાણું એકદમ આપવાને નથી; તેઓ તે હમણું હુંડી આપશે, અને જો એ હુંડી પાછળથી સ્વી. કારાઈ નહીં તે આપણે શું કરી શકીશું. કાલે તેમને કાફલે આવી પહોંઓ, અને તેઓને જય મળે તે તેઓ અગાડી કરેલા કરાર પાળવાના નથી. માટે મદ્રાસ આપણું તાબામાં લેવું એજ યોગ્ય છે.” ડુપ્લેને આ સંકલ્પ કોન્સિલને પસંદ પડવાથી તે પ્રમાણે અમલ કરવા લાબુનેને હુકમ ગયે. ડુપ્લેએ તેને અનેક રીતે વિનવ્યા, પગે પડે, સ્વદેશાભિમાન તથા સ્વરાજ્યની વાત કરી પણ લાબુનેએ પિતાને મમત છોડે નહીં. એવું કહેવાય છે કે અંગ્રેજો તરફથી તેને થેડી ઘણી લાંચ મળવાની હતી , તેથી તેણે કેઇનું કહ્યું ગણકાર્યું નહીં, અને નજીવા સ્વાર્થ માટે રાષ્ટ્રહિતને ઘાત કર્યો. તેણે આ પ્રમાણે કન્સિલના હુકમનો અનાદર કર્યો. ત્યારે તેને બાજુએ મુકી પિતાના હુકમની બજાવણી કરવા માટે ડુલેએ પિતાના તરફથી છ પ્રતિનિધિઓ મદ્રાસ મોકલ્યા. ફેજ અને આરમારની મદદથી લિાબુનેએ તેમને કેદમાં પુર્યા, અને સાડાચાર લાખ રૂપીઆ દંડ લઈ મદ્રાસ અંગ્રેજોને પાછું આપવા કરાર લખી આપે. આ વિકટ પ્રસંગે હવે શું કરવું તે ડુપ્લેને સૂઝયું નહીં. કાન્સથી હુકમ મંગાવવા વખત નહેત; લશ્કરી બળ સઘળું લાબુનેના હાથમાં હતું. આવી રીતે કુલે સાથે તકરાર થવાથી લાખુનેને પણ આગળ શું કરવું તેને વિચાર પડે. કેમકે કંઈ પણ અવનવું થતાં તેને મદ્રાસ છોડવું પડયું તે ડુપ્લેના હાથમાં સઘળો કારભાર આવશે એ મેટી ધારતી હતી. આથી ગમે તેવાં કારણ શોધી લાબુનેએ ડુ પ્લે સાથે તકરાર કરવા માંડી, પણ ડુપ્લેએ અચાનક તેની સાથે વિરોધ કરવાનું છેડી દીધું. આમ કેટલાક દિવસ વીતી ગયા પછી તા. 13 મી અકટોબરની રાતે મદ્રાસના દરીઆમાં એકાએક ભયંકર તેફાન થઈ આવ્યું, અને તે પૂરજોશમાં બેત્રણ દિવસ હુંકાયું તેમાં ફ્રેન્ચ કેનાં ઘણું વહાણ ના પામવાથી લાબુને લાચારીથી પોતાનાં ભાંગેલાં ટુટેલાં વહાણ સહિત પેન્ડીચેરી
Page #454
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 16 મું. ] કર્નાટકમાં પહેલું યુદ્ધ. 37 આવ્યો. ત્યાં તેની અને ડુપ્લે વચ્ચે મુલાકાત થઈ નહીં, તે પણ બીજાઓની મારફત ઉભય વચ્ચે ઘણી સખત બેલાચાલી થવા પછી, લાબુડને હિંદુસ્તાનથી નીકળી તા. 10 ડીસેમ્બર સને 1746 ને દિને પિર્ટ લુઈ આવ્યું. અહીં તેની જગ્યા ઉપર બીજા માણસની નિમણુક થયેલી હોવાથી અને વહિવટ સઘળે તેને સોંપાયેલો હોવાથી, પિતાની સઘળી હકીક્ત કેન્ચ સરકાર રૂબરૂ નિવેદન કરવાની મતલબથી લાબુડને સ્વદેશ જવા નીકળ્યા, પણ રસ્તામાં આફ્રિકાના પશ્ચિમ કિનારા ઉપર અંગ્રેજ વહાણોએ તેને પકડી કેદ કર્યો અને ઈગ્લેંડ લઈ ગયાં. અત્યાર અંગઉ એણે કરેલા ઉપકારના બદલામાં અંગ્રેજ કંપની તથા સરકારે તેને સારે સત્કાર કર્યો, અને કેટલેક દિવસે તેને કાન્સ મોકલી દીધે. - કાન્સમાં સઘળા લેકે તેની સામા હતા. શત્રુઓ સાથે મળી જેવા માટે તેમજ સરકારના હુકમ અમાન્ય કરવા માટે તેને ત્રણ વર્ષની શિક્ષા થઈ, અને તે બૅસ્ટિલની સુરંગમાં પડ્યો. અહીં તેને તેની સ્ત્રી તથા છોકરાંઓને મળવા દેવામાં આવતાં નહીં તેમજ તેને લખવા વાંચવા માટે પુસ્તક વગેરે પણ મળતાં નહીં. એમ છતાં ભાતનાં ઓસામણમાં રૂમાલ બળી તે ઉપર કાફીના રંગવતી તાંબાનાં નાણુની લેખણ બનાવી તેણે પિતાનું ચરિત્ર લખ્યું. પાછળથી એ પ્રસિદ્ધ થતાં ડુપ્લેને ઘણું બાધક થઈ પડયું. તુરંગમાંથી છૂટયા પછી તરતજ સને 1753 ના સપ્ટેમ્બર માસની 9 મી તારીખે એ નામાંકિત ફ્રેન્ચ સરદાર મરણ પામે. તે 4, સેન્ટ ટમેની લડાઈ. ( સને 1746 )–લાબુનેના જવા પછી મદ્રાસને વહિવટ ડુપ્લેએ ચલાવ્યું. એ શહેર અંગ્રેજોને પાછું આપવાનું નહોતું; તે નવાબને આપવું પડે તે અંગ્રેજોએ બાંધેલાં કિલ્લા વગેરે બચાવ નાં કામો તેડી પાડવાને તેને વિચાર હતું, અને કાન્સથી પણ તેજ હુકમ આવ્યું હતું. લાબુને એ અંગ્રેજોને આપેલા વચન પ્રમાણે અમલ કરે. વાનું ઘણું મુશ્કેલ હતું. મદ્રાસ ફેન્ચ લોકોના હાથમાં આવ્યાને મહિને થઈ ગયો છતાં તે નવાબને હવાલે કરવામાં ન આવવાથી અન્વરૂદીનને ગુસ્સો ઉશ્કેરાયે. ડુપ્લે અને લાબુને વચ્ચેને ટે માત્ર તેને ફસાવવા
Page #455
--------------------------------------------------------------------------
________________ 438 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. માટે જ હતે એમ તેને સંશય આવ્યો તે બેટો નહોતે. જેમ જેમ દિવસ જવા લાગ્યા તેમ તેમ નવાબને ગુસ્સો વધ્યો. “આ ફ્રેન્ચ લેકે કરે છે શું? એક વખત તેઓ આપણી આજ્ઞા માન્ય કરે છે, બીજી વખત આપણું વિરૂદ્ધ થવા ચુકતા નથી. એકવાર એમની ખેડ ભુલાવવી જોઈએ. તેમની પાસે ગમે તેટલી જ હશે તે પણ તેમનું એક માણસ તે આપણાં વસ, એવડી મોટી જ તેમની સામાં આપણે મોકલી શકીશું. તેમની સત્તા સમુદ્રકાંઠા ઉપર બે ત્રણ ઠેકાણે છે પણ આપણે આખા કર્નાટકના માલિક છીએ, માટે આપણી સાથે કરેલા કરાર પાળવાનું તેમને એક વખત શીખવવું જોઇએ.” નવાબે આ પ્રમાણે વિચાર કરી લાબડને પાસેથી મદ્રાસને હવાલો ડુપ્લેને મળે તે પૂર્વે એક નાનું લશ્કર તે તરફ મેકલાવ્યું, અને તેની મદદે બીજું 10,000 માણસનું લશ્કર તેના વડીલ પુત્ર માઝખાનની સરદારી હેઠળ તૈયાર રાખ્યું. | લાબુડને હિંદુસ્તાનથી નીકળી ગયું કે તરતજ એ લશ્કર મદ્રાસ આવી લાગ્યું. એક તરફથી લાબુનેએ દંડની રકમ ભરેથી મદ્રાસ અંગ્રેજો સેંપવા ઠરાવ કર્યો હતે; બીજી તરફ નવાબ તે શહેર લેવા તૈયાર થઈ આવ્યો હતો. આવી સ્થિતિમાં નવાબને મદ્રાસ નહીં આપ્યું અને ત્યાંના કિલ્લા વગેરેને નાશ નહીં કર્યો તે તેના હાથમાં ફ્રેન્ચ વિરૂદ્ધ એક મેટું શસ્ત્ર આપવા બરાબર થશે એમ હુસેને લાગ્યું. વળી નવાબનું લશ્કર પાસે હોવાથી તેમની નજર હેઠળ કિલ્લા વગેરે જમીન દેસ્ત કરવા એ સ્વાભાવિક રીતે તેમને અરૂચિકર લાગે. આ મુશ્કેલ પ્રસંગે ડુલેનું ડહાપણ તથા તેને દ્રઢ નિશ્ચય ઉત્તમ રીતે ઉપગમાં આવ્યાં. પહેલાં નવાબને સમજાવી સંતોષકારક રીતે તેના મનનું સમાધાન કરવું, અને તે પ્રયત્ન નિષ્ફળ જાય તે ગમે તેવું જોખમ વેઠી તેની સાથે લડાઈ કરવી એ ડુપ્લેએ ઠરાવ કર્યો. એ ઉપરથી તેણે મદ્રાસમાંના કેન્ય અધિકારીઓને કેઈપણ પ્રકારે નવાબનાં માણસને નહીં છંછેડવા, અને પ્રસંગ આવે બચાવ કરવાની તજવીજ રાખવા ફરમાવ્યું. મદ્રાસમાં ફ્રેન્ચનાં સુમારે 600 યુરોપિયન અને તેટલાં જ દેશી માણસે યુરોપિયન રીતે કવાયત શીખેલાં
Page #456
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 16 મું. ] કર્નાટકમાં પહેલું યુદ્ધ. 48 હતાં, તે સઘળાંને કિલ્લામાં લઈ ફેન્ચ અધિકારીઓએ બચાવની તૈયારી કરી. માફઝખાને ઘેરે ઘાલી તેમને અતિશય હેરાન કરવાથી તેમજ - જે ઝરામાંથી તેમને પાણી મળતું હતું તે તેણે પિતાના કબજામાં લઈ લેવાથી, મુસલમાની ફેજ ઉપર એકદમ છાપ મારી તેનામાં ભંગાણ પાડી. નીકળી જવા સિવાય કેન્ચ લશ્કર માટે બીજો માર્ગ રહે નહીં. તા. ૨છે. નવેમ્બર, સને 1746 ને દીને ક્રન્ચનાં 400 માણસે બે હલકી તપ લઈ દુશ્મન ઉપર હલ્લો કરી ઝરે તાબામાં લેવા વહેલી સવારમાં નીકળ્યા. આ લેકે ઘણા થોડા હશે એમ સમજી ઘોડેસ્વાર લશ્કર વડે. ધસારો કરી તેમને કચડી નાંખવાના વિચારથી મોગલ ફોજ તૈયાર થઈ મુસલમાનોએ ફેન્ચની તપ જોઈ નહતી, એટલે જેવા તેઓ તેપના ગેળાની હદમાં આવ્યા કે તરતજ *ન્ચની તે તેમની ઉપર ચાલુ થઈ પહેલેજ મારે કેટલાક સ્વારો પડયા ત્યારે ક્ષણવાર થોભી ધીરેથી એકઠા થઈ મુસલમાને આગળ આવ્યા. પણ પંદર મીનીટ સુધી ચાલેલા તપના એક સરખા મારાથી તેઓ ગભરાઈ ગયા; આશ્ચર્ય અને વ્હીકથી ચકિત થતાં તેઓને કંઈ ભાન રહ્યું નહીં, અને સઘળા ગભરાટમાં નાસવા લાગ્યા. તેમને મેદાન ઉપર રહેલો સઘળો લશ્કરી સરંજામ કેન્યના કબજામાં આવ્યા; આ ઝપાઝપીમાં તેમણે એકંદર 70 માણસ ખોયાં. પેલી તરફ ડુપ્લે કંઈ સ્વસ્થ બેઠે નહોતે. નવાબની ફેજ મદ્રાસ ઉપર આવેલી જેઈ સામી બાજુએથી તેને દબાવવા માટે પરાડસ (Paradis) નામના એક ચાલાક અને શૂરવીર ફ્રેન્ચ અમલદારની સરદારી હેઠળ સુમારે એક હજાર માણસને તેણે પિન્ડીચેરી તરફથી નવાબના મુલકમાં થઈને મદ્રાસ તરફ રવાના કર્યા. તેમને આગળ વધતાં તેમજ મદ્રાસના કિલ્લામાંનાં લશ્કર સાથે મળી જતાં અટકાવવાના હેતુથી માક્રુઝખાન સેન્ટ ટૉમે આગળ તેમની સામે થયે. અહીં તેનાં લશ્કરનું મુખ્ય સ્થાન હતું, અને તેની અને પરાડીસની વરચે અડીઆર નામની નદી હતી. તા. 4 થી નવેમ્બર, સને 1746 ને દીને પરાડીસ આ નદી ઓળંગી સામી બાજુએ જનાર હતે. નદીની ઉત્તર તીરે મુસલમાનની 10,000 જ પડેલી હતી અને
Page #457
--------------------------------------------------------------------------
________________ 40 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3. જે. તેનાં સંરક્ષણ માટે મેટું તોપખાનું પણ હતું. દક્ષિણ તીરે પડેલા પરાડીસ પાસે તેપ નહોતી, પણ જાતે ઘણે શરીર અને હિમતવાન યોદ્ધા હેવાથી મુસલમાનોની હરેલ તેડી નીકળી જવાનો તેણે નિશ્ચય કર્યો, અને શત્રુઓની તપ સામા લશ્કર સહિત નદી ઓળંગી મુસલમાનો ઉપર બંદુકનો મારો ચલાવ્યો. આમ થતાં ગભરાઈ જઈ તેઓ સેન્ટ મે શહેરમાં ઘુસી ગયા, અને ત્યાંનાં બચાવનાં કામના આશ્રય હેઠળ લડવા તૈયાર થયા. પરાડીસે તેમની પાછળ આવી મોહલ્લામાં એકઠાં થયેલાં મુસલમાની લશ્કર ઉપર કર્યા ગેળી બહાર કે તરતજ તેઓ પાછા નાસવા લાગ્યા. પણ ભીડમાં છટકી જવાનો માર્ગ તેમને મળ્યો નહીં, અને તેમનાં અસંખ્ય માણસે કપાઈ ગયાં. એટલામાં થયેલી ઝપાઝપીની વાત સાંભળી . મદ્રાસની કન્ય ફેજ તેમની સામા આવી. આથી મુસલમાન લશ્કરની સ્થિતિ ઘણીજ ભયંકર થઈ. માઝખાન અત્યાર આગમજ નીકળી નાઠે હતા, અને હવે તેનું લશ્કર રસ્તે મળતાં ગમે તે દિશાએ ગભરાટમાં નાસી જઈ આર્કટ તરફ ગયું. આ પ્રમાણે પરાડીસ તથા મદ્રાસની ફેજ જોડાઈ જવાથી કેન્ચ લેકેને મેટો જય મળ્યો, અને એક ભારે સંકટમાંથી તેઓ બચી ગયા. ઐતિહાસિક દ્રષ્ટીએ સેન્ટ ટમેની લડાઈનું મહત્વ ઘણું છે. કેમકે આજ ઠેકાણે યુદ્ધની શિસ્ત અને કવાયત શીખેલું યુરોપિયન અને દેશી લશ્કર બીન કવાયતી લશ્કર સામે હિંદુસ્તાનની ભૂમી ઉપર આવ્યું હતું. આવાં સાધારણ પરિણામ ઉપરથી દેશીઓના મનમાં પિતાની મહત્તા કેટલી ભારે છે તે આ વેપારી યુરોપિયનને બરાબર માલમ પડયું; અને હિંદુસ્તાનમાં પિતાનું રાજ્ય સ્થાપવાનું બની આવશે એવી પહેલી દ્રશ્યકલ્પના તેમના મગજમાં એકદમ આવી. દેશી રાજ્ય ગમે તેવું મોટું હોય અને તેનું લશ્કર ગમે તેટલું હોય તે પણ પિતાનું સામર્થ્ય તેમનાથી અધિક છે એમ ફ્રેન્ચ લોકો બરાબર સમજવા લાગ્યા. અત્યાર લગી દેશી રાજ્યનાં દરબાર સાથે મિત્રાચારી કરવા ફ્રેન્ચ અધિકારીઓ ઘણી આતુર હતા. માર્ટિન, ડમાસ અને ડુપ્લેએ ઘણેજ પરિશ્રમ વેઠી અહીંના રાજાએને સ્નેહ સંપાદન કર્યો હતો. પણ મદ્રાસની મદદે એક લશ્કર મોકલવા
Page #458
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 16 મું. ] કર્નાટકમાં પહેલું યુદ્ધ. " 41 જેવા એક ક્ષુલ્લક પ્રસંગે આ સઘળું ક્ષણમાં ફેરવી નાંખ્યું. નવાબના પગ આગળ ઘૂંટણીએ પડી વિનંતી કરવાને વખત યુરોપિયને માટે જાતે રહ્યો, અને તેજ નવાબ ડુપ્લેના હાથમાં એક રમકડાં જેવો થઈ રહ્યો. હવેથી યુરોપિયન લેકની જનાઓ બદલાઈ ગઈ તેઓ વેપાર છેડી રાજ્યપદ મેળવવા માટેના ઝગડામાં દાખલ થવા લાગ્યા. દરેક બાબતમાં ફાયદો તેમનાંજ પક્ષમાં હોવાથી હિંદુસ્તાનમાં યુરોપિયનેમાંથી કેન્ચ કે અંગ્રેજ સર્વોપરી સત્તા ભોગવશે એ પ્રશ્ન બને પ્રજાની શક્તિ ઉપર અવલંબી રહ્યો હત; પણ હવે આ દેશમાં તેમનું રાજ્ય થશે એ ભવિષ્ય નિર્વિવાદ સિદ્ધ થયું. આ નવા ફેરફારનું સઘળું માન ફ્રેન્ચ લેકેને ઘટે છે. 5, યુદ્ધનું છેવટ–આ વિજયથી ડુપ્લેની અડચણે નાશ પામી, અને લાબુનેએ જે ઘેટાળ વાળ્યો હતો તેમાંથી તેને છુટકારો થયો. નવાબે જાતે કેન્ચ સાથે યુદ્ધ કરવાથી મદ્રાસ તેને સોંપવા બાબત થયેલા ઠરાવને અમલ કરવાની ફરજ પ્લે ઉપરથી જતી રહી. વળી તે શહેર લાબુનેના કરાર પ્રમાણે અંગ્રેજોને આપવાનું હતું, પણ તેને ડુલે અને કેન્સિલની સંમતિ ન હોવાથી તે કરાર પ્રમાણે ચાલવાની આવશ્યકતા રહી નહોતી; એટલે પરાડીસને મદ્રાસને લશ્કરી ગવર્નર નીમી ડુપ્લેએ તે શહેર કેન્ય રાજ્ય માં સામીલ કરવામાં આવ્યા બાબતનું જાહેરનામું કહાવું, અને ઘણુંખરા અંગ્રેજોને લડાઈના કેદી તરીકે પેન્ડીચેરી લઈ ગયો. આ વેળા કેટલાક અંગ્રેજો નાસી સેન્ટ ડેવિડના કિલ્લામાં ભરાયા તે વખતે ત્યાં રબર્ટ કલાઈવ હતું. એ કિલ્લો પિડીચેરીની દક્ષિણે સુમારે 12 માઈલ ઉપર. છે, અને ત્યાંથી બે માઈલ ઉપર કડલોર શહેર છે. આ સઘળી જગ્યા અને 1691 માં અંગ્રેજોએ પ્રથમ વેચાતી લઈ ત્યાં પિતાનું થાણું કર્યું હતું, અને ધીમે ધીમે તેના બદબસ્તની ગોઠવણ કરી હતી. મદ્રાસ ફેન્ચ લેકાના હાથમાં પડ્યા પછી અંગ્રેજોએ પિતાનું મુખ્ય થાણું અહીં કર્યું, અને હર પ્રયત્નથી તેનો બચાવ કરવા નિશ્ચય કર્યો. ફર્ટ સેન્ટ ડેવિડના કિલ્લાની જગ્યા અંગ્રેજોના હાથમાંથી લઈ લેવાય તો તે બાજુએથી સંપૂર્ણ રીતે અદ્રશ્ય થઈ જાય એમ ડુપ્લેને જણાયાથી તે મેળવવા માટે તેણે
Page #459
--------------------------------------------------------------------------
________________ 442 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3. ખંતથી મહેનત કરવા માંડી. એ કામ માટે તેણે પરાડીસને પેન્ડીચેરી બેલાવ્યો. તે પ્રમાણે ડીસેમ્બર મહિનામાં ત્રણ માણસો તથા ખજાને લઈ જ હતા એવામાં માફઝખાને છુપાઈ રહી તેના ઉપર હલ્લે કર્યો. પણ તેમાંથી પિતાને બચાવ કરી તે પિન્ડીચેરી આવ્યું. અહીં ફર્ટ સેન્ટ ડેવિડ ઉપર સ્વારી કરવાની સઘળી તૈયારીઓ થઈ રહી હતી, અને તેમાં પરાડીસને જ મોકલવા ડુપ્લેને આગ્રહ હતો. પણ જનરલ બ્યુરી પિન્ડીચેરીને મુખ્ય સેનાપતિ હતા તેને છોડી દઈ પરાડીસને સઘળું કામ સોંપવા કોન્સિલ કબૂલ થઈ નહીં, ત્યારે સ્વારીના ઉપરી તરીકે જનરલ બ્યુરીને જ મેકલવામાં આવ્યું. તેણે પિડીચેરીથી નીકળી અંગ્રેજોના કિલા નજદીક પિતાનું મુખ્ય સ્થાને રાખી વિશ્રાંતિ લેવા પડાવ નાંખે. અંગ્રેજો પાસે 300 યુરોપિયન સેલજરો તથા કવાયત શીખી તૈયાર થયેલા 1000 દેશી સિપાઈઓ હતા. વળી તેમણે નવાબને નેહ સંપાદન કરી, ઉભયે મળી ફ્રેન્ચ લેકે ઉપર એકદમ બન્ને બાજુએથી હલ્લો લઈ જવાનો મનસુબ કર્યો હતો. જે આ વખતે પાડીસ ફેન્ચ લશ્કરને મુખી હેત તે તેને ખચિત જય મળતું. પરંતુ બ્યુરી વૃદ્ધ અને અકુશળ હતું, અને શત્રુના મુલકમાં પિતાની સલામતી માટે તદન બેફીકર હતું. તેની ઉપર નવાબની જે આવી એકાએક હલે કરવાથી તેને જીવ લઈ નાસવાની ફરજ પડી, અને તેને ઘણે સરંજામ અંગ્રેજોના હાથમાં ગયે. એમ છતાં આ ઝપાઝપીમાં નવાબનાં બે હજાર માણસ માર્યા ગયાં. એ પછી એક તરફથી નવાબને સેહ પહોંચાડવાનો વિચાર કરી, ડુપ્લેએ અંદરખાનેથી સલાહ કરવા ખટપટ ચલાવી. એ ખટપટ ફળીભૂત થતાં નવાબની તરફથી માઝખાને ફ્રેન્ચ સાથે તહ કરી અંગ્રેજોને પક્ષ છોડી દેવા કબૂલ કર્યું, આ થયા પછી પ્લેએ પરાડીસને કડલેર અને ફેર્ટ સેન્ટ ડેવિડ કબજે કરવા મેક. (માર્ચ સને 1747). પરંતુ એ દરમિયાન અંગ્રેજ માટે યુરોપથી મેજર ઑરેન્સની સરદારી હેઠળ એક મોટું લશ્કર આવી પહોંચવાથી ડુપ્લેને પિન્ડીચેરીમાં પિતાની સલામતી વાતે ધાસ્તી લાગી. એ શહેર ઉપર હલ્લે આવવાની લ્હીથી પરાડસને તેણે પાછે બેલાવી
Page #460
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 16 મું.] કર્નાટકમાં પહેલું યુદ્ધ. 443 લીધે, અને બુર્બોન તથા સેન્ટ લુઈથી પણ મદદ મગાવી. હવે ડુપ્લે સમક્ષ પિડીચેરીનું સંરક્ષણ કરવાને એક વિકટ પ્રશ્ન ખડે થયો હતો. સને 1748 માં એડમીરલ બેન્કેવન (Admiral Boscawen) નાં ઉપરીપણું હેઠળ મદ્રાસ અને પેન્ડીચેરી કબજે કરવા માટે એક મોટો કાલે આવવાથી અંગ્રેજોએ પાછલાં શહેર ઉપર ઘેરે ઘાલ્યો, પણ તેમાં તેને એક સરખે નાશ થયો. “લડાઈની ગડબડાટમાં પિન્ડીચેરીના કિલ્લામાંના દારૂના ભંડારમાં આગ લાગવાથી કિલ્લે ઉડી ગયે, અને તેમાં પરાડીસ હાર થયે. આથી કેન્ચ લેકેને મોટું નુકસાન થયું, તે પણ ફુલેએ મોટી ધૂર્તતા બતાવી અંગ્રેજોને પૂર્ણ પરાજય કર્યો. અને તેમને ઘેરે ઉઠાવી પાછા ફરવાની જરૂર પાડી (તા. 27 મી અકબર, 1748). આ પછી લડાઈ માટે નવી સામગ્રી ભેગી કરી બન્ને યુરોપિયન પ્રજા ઝનુન ઉપર આવી એકબીજાને પ્રાણ લેવા તૈયાર થઈ. પરંતુ એટલામાં યુરોપમાં થયેલા એઈ લા શાપેલના તહનામાની રૂએ અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચેનું યુદ્ધ બંધ પાડવાને હુકમ આવ્યો, (જાનેવારી 1749). આ તહનામાના ઠરાવ મુજબ એકબીજાને જીતેલો મુલક જેને તેને પરત આપવાનું હોવાથી મદ્રાસ શહેર અંગ્રેજોને સ્વાધીન કરવાની ડુપ્લેને ફરજ પડી. સ્વાભાવિક રીતે આ ગોઠવણ તેને ઘણું ભારે લાગી, કેમકે એથી આટલા દિવસની એની છવડ મહેનત ફેગટ ગઈ. વળી પૈસા ખરચી વધારે મજબૂત કરેલું ત્યાંનું થાણું તેના હાથમાંથી જતું રહે અને વિશેષમાં અંગ્રેજોને હિંદુસ્તાનમાંથી હાંકી મુકવાને તેને મરથ ભંગ થાય એના જેવું મરણપ્રાય દુઃખ તેને બીજું કેવું હેય? પિન્ડીચેરીનું સંરક્ષણ કરવામાં ડુપ્લેએ જે હોંશીઆરી અને યોગ્યતા બતાવ્યાં હતાં તે અપ્રતિમ હતાં. - 6, નિષ્કર્ષ–આ પ્રમાણે પાંચ વર્ષ લડાઈ ચાલ્યા પછી અસલ સ્થિતિમાં અને પ્રજાઓ મુકાઈ ફરક એટલો જ પડે કે આ લડાઈ અગાઉ અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે તીવ્ર વેર નહોતું તે મદ્રાસને લીધે તેમજ પિડીચેરીના હલ્લાને લીધે અતિશય વધી ગયું, અને સ્થિતિ એવી થઈ કે બંનેમાંથી એકનો નાશ થયા વિના એ વેર અટકશે નહીં એમ સર્વ
Page #461
--------------------------------------------------------------------------
________________ 444 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. - [ ભાગ 3 જે. કેઇને લાગ્યું. સેન્ટ મેની લડાઈ પછી ડુપ્લેના મનમાં ભાવી વિજ્યનાં દિવ્ય સ્વમાં આવવા લાગ્યાં હતાં. વળી ઉક્ત યુદ્ધમાં બન્ને પ્રજાનાં લશ્કરની સંખ્યા તેમની શક્તિ બહાર વધી જવાથી શાંતિના સમયમાં તેને મેં ખરચ ઉપાડવાનું તેમનામાં સામર્થ્ય નહોતું તેમ તેમના ઉપરી તરફને તે વિશે હુકમ પણ નહોતે. અર્થાત આ લશ્કર ટકાવી રાખવાનું કામ શોધી કહાડવાનું બને કંપનીના અમલદારને માથે આવ્યું. આજ લગી તેમણે હાથમાં ત્રાજવાં લઈવેપાર ચલાવ્યું હતું, પણ હવે તે છેડી દઈ તેને બદલે તલવાર લીધી હતી, એટલે દેશી રાજાઓ તેમની તરફની મદદની અપેક્ષા રાખી તેમને વિધ વિધ રીતે વિનવવા લાગ્યા હતા. અંગ્રેજ અને ફ્રેન્ચ હવે તાબેદાર મટી બરેબરીઆ થયા હતા, પરંતુ ઈંગ્લંડમાંની ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના અધિકારીઓને આ સઘળી હકીકત બરાબર સમજતાં ઘણે કાળ વ્યતીત થયે. તહનામું થયા પછી તેમને લાગ્યું હતું કે હવે બંને પ્રજા પૂર્વ વેપાર અગાઉની માફક ચાલુ કરી અરસપરસ સ્નેહભાવથી વર્તશે. પણ તેમની આ ધારણું ખેતી હતી. હિંદુસ્તાનમાંના તેમના અને ફ્રેન્ચ કંપનીના પ્રતિનિધિઓનાં મનમાં રાજ્ય સ્થાપનાની જે કલ્પના ઉદ્ભવી હતી તે તેમને સ્વસ્થ બેસવા દેનાર નહોતી. ઉપલાં યુદ્ધ પછી ડુપ્લેની ચાલાકી તેમજ કામ કરવાની રીત વિશે દેશીઓના મનમાં સારા વિચાર આવ્યા હતા, તેને લાભ લઈ હિંદુસ્તાનમાં ફ્રેન્ચ રાજ્ય સ્થાપનાનો ઉદ્યોગ તેણે ઉપાડ્યું. એમાં આખરે ફસાયે. તેમાં ડુપ્લે નાઈલાજ હતે. હિંદુસ્તાનથી કાન્સ લગને ફ્રેન્ચ વહાણના સંચારને માર્ગ અંગ્રેજોની માફક નિર્ભય નહોતે, એટલે પાયે મજબૂત બેઠેલે ન હોવાથી રાજ્યની ઈમારત ક્યારે ગબડી પડશે એ વાત ડુપ્લેના લક્ષમાં આવી નહીં, અને તેજ પ્રમાણે આગળ પણ થયું. લાબુનેએ એ હકમ માન્ય કર્યો હોત તે અંગ્રેજ કાફલા સાથે છેવટ સુધી તેને ટક્કર ઝીલવી પડતે નહીં. દેશને આરમારને કેટલે મેટો આધાર હતું એ વાત લેકેને સમજતાં પુષ્કળ વખત લાગે. મદ્રાસ સરખું એકાદ થાણું હસ્તગત થવાથી
Page #462
--------------------------------------------------------------------------
________________ 445. પ્રકરણ 16 મું.] કર્નાટકમાં પહેલું યુદ્ધ. ડુપ્લેને કંઈ મેટો ફાયદો નહોતે. આરમાર સિવાય લશ્કરને કોઈની મદદ મળે નહીં, અને યુદ્ધનો માર્ગ* મૂળબિંદુથી લડાઈના આખર ટુંકા લગી એક સરખો પિતાના તાબામાં હોવો જોઈએ એ બાબત ડુપ્લેના લક્ષમાં રહી નહીં એ તેની એક મોટી ગફલતી ગણી શકાય. વાસ્તવિક રીતે , હિંદુસ્તાનમાંની સત્તાનાં મૂળ યુરોપમાં મજબૂત બેઠેલાં હોવાં જોઈએ. ત્યાં મૂળ પાયો સહજ પણ ડગમગતાં અહીંનું રાજ્ય એકદમ ગબડી પડે એ ઉપરનાં યુદ્ધને નિષ્કર્ષ ઐતિહાસિક અભ્યાસથી મન ઉપર ઇસ્યા વિના રહેતું નથી. યુરોપિયન પ્રજાનાં આરમારની યોગ્યતા કેવી હતી, અને દરેકની શક્તિ તથા બળ કેવાં હતાં એજ ડુપ્લેને ખબર નહોતી. યુરોપમાં થયેલાં દારૂણયુદ્ધને પરિણામે કાન્સને કાફલે ઘણખરે નાશ પામ્યો હતો, અને ઈગ્લેંડને કાફલ પુષ્કળ જેર ઉપર આવ્યા હતા. એ સંગ્રામમાં કાન્સ હોલેન્ડને કચડી નાંખ્યું ખરું, પણ તેથી ઇંગ્લંડને એક શત્રુ અચાનક કમી થઈ ગયે. વળી ઈંગ્લેંડનું દરીઆઈ બળ વધી જતાં કાન્સનો સઘળો વેપાર નાશ પામે, અને જો કંપનીને પિતાની હસ્તી માટે ધાસ્તી ઉ૫જી. આમ થવાથી કંપનીની વ્યવસ્થા સુધારવા માટે ફ્રેન્ચ સરકારે નવા અધિકારીઓની નિમણુક કરી પણ તેથી ઘાંટાળો વિશેષ થશે. કેન્ચ કંપની ગરીબ થતાં કરજમાં ડુબી ગઈ હતી. કાન્સની પણ લગભગ તેવી જ સ્થિતિ હતી. ઈગ્લડ વેપારમાં સધન થયું હતું, અને તેને કાફલો પણ અત્યંત પ્રબળ અને તૈયાર હતો. અંગ્રેજ ઈસ્ટ ઇન્ડીઆ કંપની પિતાનો વહિવટ અત્યંત સ્વતંત્ર રીતે ચલાવી સરકારની બહુ દરકાર રાખતી નહીં. ઉલટી ઈંગ્લંડની સરકાર ઘણે અંશે તેના ઉપર અવલંબી રહી હતી. કેન્ય કંપનીની સ્થિતિ આથી તદન ઉલટી હતી. કેચ લેકે બુદ્ધિમાન અને શરા હતા, પરંતુ કાન્સના રાજાઓના જુલમ હેઠળ કચડાઈ જવાથી તેઓની ઘણી અવદશા થઈ હતી. અંગ્રેજોને કારભાર જંગલમાં સ્વેચ્છાથી ફલિતાં એક પ્રચંડ વૃક્ષની પેઠે સઢ અને પ્રબળ થતા જતા હતા. સ્વતંત્ર સંસ્થાને લીધે રાષ્ટ્રને ભાગ્યદય કે થાય છે, અને તેથી ઉલટું લેકોની સંસ્થાને * Line of Communicaticn.
Page #463
--------------------------------------------------------------------------
________________ 446 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. સરકારના જુલમ હેઠળ દાબી દેવાથી રાષ્ટ્રને કેવો નાશ થાય છે એ આ વેળાના અંગ્રેજ-કેન્યના ઈતિહાસ ઉપરથી સારી રીતે વ્યક્ત થાય છે. - હિંદુસ્તાનમાં રહી ફુલે આ સઘળું સમજી શક્યો નહીં એમાં નવાઈ નથી. બીજાઓ પણ એનાથી વધારે સારી રીતે સમજી શક્યા નહેતા એટલે તેને લાગ્યું કે થોડી ઘણી કવાયત લીધેલી જ રાખી દેશી રાજાઓના દરબારમાં પોતાને મેળે જાળવ્યો તે સહજમાં રાજ્ય સ્થાપન કરી શકાશે. આ તેની ભૂલભરેલી સમજણ આખરે નુકસાનકારક નીવડી. પિતે સ્વદેશાભિમાનનું અને સ્વદેશહિતનું મહાન કાર્ય કરતા હતા છતાં લેકેની તેના પ્રત્યે સહાનુભૂતિ તથા આદર નહતો એ જોઈપુને આશ્ચર્ય લાગત. પણ ખરી હકીકત જુદા જ પ્રકારની હતી. ફ્રેન્ચ લેકની સાંપત્તિક સ્થિતિ અતિશય નબળી પડી ગયેલી હોવાથી કેન્ય સરકાર તરફથી તે કંઈ પણ સહાય મળી નહીં. પણ આરંભના વિજયથી તે અને બીજા કેન્ચ ગ્રહ એટલા બધા ચકિત થઈ ગયા હતા કે ખરી સ્થિતિ કેઈન ધ્યાનમાં રહી નહીં. પ્રકરણ 17 મું. કર્ણાટકમાં બીજું યુદ્ધ સને 1748-1754. 1. હિંદીઓના કલહમાં અંગ્રેજોનું ઝપલાવવું. 2. મુઝફરજંગ અને ચંદા સાહેબ વચ્ચે ઐક્યતા. - 3. બે તડ અને ફ્રેન્ચ લોકેને વિજય. 4. ડુપ્લેની પિકળ મનોકામના. 5. ક્લાઈવની પૂર્વ હકીક્ત. 6. આર્કટને ઘેરે. . 7. ચંદા સાહેબનું છેવટ. 1, હિંદીઓના કલહમાં અંગ્રેજોનું ઝીંપલાવવું—બે રાષ્ટ્ર અગર પક્ષ વચ્ચે યુદ્ધ કે ટંટે થાય ત્યારે આરંભમાં તેને કંઈ પણ નિરાળી સંજ્ઞા આપવામાં આવતી નથી. વળી અમુક એક યુદ્ધ કરવું અને તે અમુક
Page #464
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 17 મું. ] કર્ણાટકમાં બીજું યુદ્ધ. 447 રીતે અમુક મુદતમાં પુરું કરવું એવું અગાડીથી નિર્ધાર કરી કઈ યુદ્ધ કરતું નથી. યુદ્ધ થઈ ગયા પછી તેને ઐતિહાસિક સંબંધ જોડવામાં આવે છે, અને એમ કરવા માટે ઇતિહાસકાર વખતના જુદા જુદા ભાગ ઠરાવી તે દરમિયાન ચાલેલાં યુદ્ધને પહેલું યુદ્ધ, બીજું યુદ્ધ એવાં નિરાળાં નામ આપે છે. એવી જ રીતે આ કર્નાટકના યુદ્ધનું છે. ખરું કહીએ તે સને 1744 માં અંગ્રેજ ફ્રેન્ચ લેકાએ લડાઈ શરૂ કરી તે હિંદુસ્તાનમાંથી દેજો સત્તા અદ્રશ્ય થઈ જઈ સને 1763 માં પેરિસના કેલકરાર થયા ત્યાં સુધી થડે ઘણે અંશે ચાલુ હતી. પણ તેમાં બે વખતે થોડો થોડે ખાળો પડ્યો હતે. એક વખત સને 1748 માં. અને બીજી વખત સને 1754 માં. આ પ્રમાણે કર્નાટકમાં ચાલેલા યુદ્ધના ત્રણ વિભાગ પડે છે. પહેલે સને 1744 થી 1748 સુધીને,બીજે સને 1749 થી 154 સુધીન, તથા છેલ્લે અને ત્રીજે સને 1756 થી 1763 સુધીને. આ ત્રણ વિભાગને અનુક્રમે કર્નાટકમાં પહેલું, બીજું, અને ત્રીજું યુદ્ધ એવાં સાદાં નામ આપવા યોગ્ય લાગે છે. પહેલા અને ત્રીજા વિભાગમાં અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે યુરોપમાં પણ યુદ્ધ ચાલ્યું હતું; બીજા વિભાગમાં ઝગડે આ દેશમાં જ ચાલ્યો હતો, પણ યુરોપમાં શાંતિ હોવાથી ઈંગ્લેંડ અને ફ્રાન્સને તે પસંદ પડે નહીં. એથી કરી કેટલાક લેખકે આ બીજાં યુદ્ધને નહીં ગણતાં કર્નાટકમાં પહેલું યુદ્ધ સને 1744 થી 1748 લગી થયેલું ગણી, બીજું યુદ્ધ સને 1756 થી 1763 સુધીનું ગણે છે, અને મધ્ય વિભાગના ઝગડાને અંગ્રેજ અને ન્ય કંપનીઓ વચ્ચે મહામહેને ઝગડો એવું નામ આપે છે. આપણુને એ ભેદ રાખવાને કારણ નહીં હોવાથી ત્રણે યુદ્ધને કર્નાટકમાં પહેલું, બીજું અને ત્રીજું યુદ્ધ એવાં નામ આપવામાં આવ્યાં છે. પહેલાં યુદ્ધમાં અંગ્રેજ તેમજ ફ્રેન્ચ લેકેએ લશ્કરી ખર્ચ પુષ્કળ વધારી મુક્યો હતો તે તહ થયા બાદ ઉપાડવાનું તેમનામાં સામર્થ્ય ન હોવાથી એ ખર્ચ બહારે બહાર કઢાડવાની તેમણે તજવીજ કરવા માંડી. તેમની આસપાસના હિંદી રાજાઓમાં ઝગડા થયા કરતા હોવાથી તેમની તરફથી આ યુરોપિયન વેપારીઓને મદદની જે માંગણી કરવામાં આવી તે
Page #465
--------------------------------------------------------------------------
________________ 448 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. તેમને અનુકૂળજ પડી. અહીને ખર્ચ કમી કરવા માટે યુરોપથી વારંવાર લખાઈ આવતું હોવાથી, દેશી રાજાઓ તરફથી આવેલી મદદની માગણી કબુલ કરવાની તક મળવા બાબત ડુપ્લેએ પિતાની સરકારને લખી જણવ્યું. એમ છતાં દેશી રાજ્યના કારભારમાં ખુલ્લી રીતે હાથ ઘાલવાનું પ્રથમ અંગ્રેજોએ શરૂ કર્યું હતું. - તારનાં મરાઠી રાજ્યની ગાદી ઉપર શાહુજીને હક છતાં તેના નાના ભાઈ પ્રતાપસિંહે તે ગાદી છીનવી લીધી હતી અને શાહુજી ભટકત ફરતે હ. પ્રતાપસિંહે લેકનાં મન જીતી લીધાં હતાં પણ શાહુજી તરફ કોઈની પ્રીતિ નહોતી. દસ વર્ષ વીતી ગયાં તો પણ શાહુજીએ ગાદી મેળવવાનો પિતાને પ્રયત્ન છોડ્યું નહીં. પિતાને ફાયદો મેળવી રાજ્યનું ગમે તેવું નુકસાન કરવા તે તૈયાર થયા. છેલ્લા પ્રકરણમાં વર્ણવેલે અંગ્રેજ ફ્રેન્ચ વચ્ચે યુદ્ધ પ્રસંગ જોઈ તેમની મદદ મળે તે પિતાનો હેતુ પાર પડે એમ સમજી તેણે સને 1749 માં અંગ્રેજોની મદદ માંગી, કેમકે પ્રતાપસિંહને પહેલેથી જ ફ્રેન્ચ લેક સાથે મિત્રાચારી હતી. એ મદદના બદલામાં શાહુજીએ અંગ્રેજોને દેવીકેટા શહેર તથા આસપાસના પ્રદેશ તેમજ સ્વારીને ખર્ચ આપવા કબૂલ કર્યું. સને 1749 ના એપ્રિલમાં 430 યુરોપિયન અને એક હજાર દેશી સિપાઈની ફેજ કેપ્ટન કેપની સરદારી હેઠળ શાહુજીની મદદે આવી, અને દેવીકેટ સર કરવા માટે કેટલેક કાફલો ત્યાં મોકલવામાં આવ્યો. કેપ્ટન કોપ તાંજોરની નજદીક આવી લાગતાં પ્રતાપસિંહનું લશ્કર તેની સામે લડવા નીકળી આવ્યું. તેની આગળ પિતે ટકી નહીં શકશે એમ ધારી કેપ્ટન કો૫ દેવીકેટા તરફ પાછો , પણ ત્યાં અંગ્રેજ કાલે તેની નજરે ન પડવાથી તે સેન્ટ ડેવીડના કિલ્લા તરફ નીકળી ગયે. વાસ્તવિક રીતે અંગ્રેજોને મુખ્ય હેતુ દેવીકેટ મેળવવાને હતો અને શાહુજી નો તેમને વિશેષ પરવા નહતી. એ પછી દેવીકોટા લેવા માટે મેજર લેરેન્સની સરદારી હેઠળ આવેલા અંગ્રેજોની બીજી ફોજ સામે પ્રતાપસિંહે કેટલોક વખત સુધી પિતાનો બચાવ કર્યો. પણ એટલામાં ચંદાસાહેબ તાજેર કળ, જે કરવા આવે છે એવું લાગતું દેવીકેટ અંગ્રેજોને આપી
Page #466
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 17 મું. ] કર્ણાટકમાં બીજું યુદ્ધ. 449 પ્રતાપસિંહ તારને બચાવ કરવા ઝડપથી ગયે. આથી અંગ્રેજોએ શાહુજીને પક્ષ છોડી દીધો. પ્રતાપસિને દર સાલ 4000 રૂપીઆને મુસા આપી મદ્રાસમાં પિતાની દેખરેખ હેઠળ રાખે, અને ચંદા સાહેબ તાંજોર ઉપર હુમલે કરે તે તેને મદદ કરવા કબૂલ કર્યું. આ પ્રમાણે દેશી રાજાઓની મદદે પોતાની ફેજ મોકલવાનો રીવાજ અંગ્રેજોએ શરૂ કર્યો. આ અગાઉ એમણે તેમજ કેન્ચ લેકએ હિંદીઓને મદદ કરી હતી, પણ તે સમયે તેમની વચ્ચે ખુલ્લું યુદ્ધ ચાલતું હોવાથી તેમ કરવામાં તેઓએ કંઈ ગેરરીતી ચલાવી હતી એમ કહી શકાય નહીં. આ પરદેશી લકોને દેશી રાજાઓએ પિતાની હદમાં જાહેર રીતે લડવા દીધા એજ તેમની મોટી ભૂલ હતી. તથાપિ એટલું તે લક્ષમાં રાખવું જોઈએ કે આ વેળા કર્ણાટકમાં મેગલેની સત્તા છેકજ નષ્ટ થઈ ગઈ હતી, અને જે તે રાજ્ય મેળવવા મથન કરી રહ્યું હતું. એ સ્થિતિમાં યુરોપિયન લોકોને પિતાપિતાને કાલે ઘણે ઉપયોગી થયો, કારણ પિન્ડીચેરી અને મદ્રાસમાં તે વડેજ ઉભય પ્રજાને બચાવ થતો હતે. યુરોપમાં ઇંગ્લેંડ અને ફ્રાન્સ વચ્ચે સલાહ થતાં હિંદુસ્તાનમાંની પ્રતિસ્પર્ધી કંપનીઓથી ખુલ્લી રીતે લડાઈ ચલાવાતી નહીં, એટલે આસપાસ ચાલતા ઝગડાને લાભ લઈ એક બીજા સામે ચડસાચડસી કરી અને તેમ આગળ વધવાનું તેમને માટે યોગ્ય હતું. તેમનાં લશ્કરને ખર્ચ આપી પિતાના કામમાં તેનો ઉપયોગ કરવા અનેક દેશી રાજાઓ ઉત્સુક હતા. એમાં કેટલાક આસામીઓ કેવળ સ્વપરાક્રમ ઉપર નસીબ અજમાવવાની રાહ જોતા; કેટલાકને રાજ્ય ઉપર હક હતું છતાં તે મેળવવા તેમના હાથમાં જોર નહોતું; કેટલાકે વિસ્તિર્ણ પ્રદેશ દબાવી બેઠા હતા, અને એ સિવાય મરાઠાઓ અને મુસલમાન સરદારે આખા પ્રદેશ ઉપર ભટકયા કરતા હતા. આ સ્થિતિમાં થોડો વખત પાડોસમાં રહેતા યુરોપિયનોની મદદ લેવાથી દેશ કે પ્રજા ઉપર આખરે શું પરિણામ આવશે તેની કોઈને પણ દરકાર નહતી. પરંતુ આવાં તેડાથી યુરોપિયનેને તે આજ લાભ મળતો. લશ્કરને ખર્ચ નીકળે, દુશ્મને સાથે ઝપાઝપી કરી મનમાંને દાવ સાધવાની
Page #467
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. તિક મળે, પૈસાની તેમજ થોડા ઘણું પ્રદેશની પ્રાપ્તિ થાય, વેપારની સિવળતા વધે, વગેરે અનેક ફાયદાઓ સહેલાઈથી મળતા હોવાથી યુરોપિકને પિતાને થતી માંગણીઓ સ્વીકારવાને શું કામ આનાકાની કરે? તારની તકરારમાં અંગ્રેજોએ પ્રથમ હાથ ઘાલ્ય તે આવીજ કંઈક મતલબથી હતો. તેમાં તેમને બરાબર યશ મળે નહીં પણ ઉલટું બેવડું તકસાન થયું. એક તે તેમના ધારવા જેવો ફાયદો થયો નહીં, અને બીજું આવા કામમાં તેમણે શરૂઆત કરવાથી તેમને પગલે ચાલવામાં કંઈ હરકત હોય એમ જણાવવા ડુપ્લેને કારણ મળ્યું, અને એજ સબબ ઉપર હિંદુસ્તાનમાં ફ્રેન્ચ સત્તા સ્થાપવાનું કામ તેણે ઉપાડયું - - હૈદ્રાબાદના પહેલા નિઝામ આસફજાહનાં મરણથી ડુપ્લેને જોઈતી તક મળી. આસફ જાહના મજબૂત અમલને અંત આવતાં તેના મુલકમાં તેમજ કર્નાટકમાં સર્વત્ર બખેડા થયા. નાના તરેહનાં યુદ્ધ, સંતલસ, ખુન, લડાઈ ઘેરા તથા નાના મોટા સંગ્રામને લીધે દક્ષિણ હિંદુસ્તાનમાં જે ગડબડાટ થઈ રહી તેને ઈતિહાસકારોએ કર્નાટકનું યુદ્ધ એવું સામાન્ય નામ આપ્યું છે. આ ભાંજગડમાં દાખલ થઈ પહેલાં કર્નાટકમાં અને પછી ધીમે ધીમે હૈદ્રાબાદમાં પિતાની લાગવગ બેસાડ્યા પછી, દક્ષિણમાં ફ્રેન્ચ સત્તા કાયમ કરવાને પ્લેને વિચાર હતે. કાન્સ પાછા ફરતાં આ બાબત તેના ઉપર કામ ચાલ્યું ત્યારે પિતાના બચાવમાં તેણે એવું પ્રતિપાદન કર્યું કે “હિંદુ સ્તાનની તે કાળની સ્થિતિમાં તટસ્થ વૃત્ત ધારણ કરવાનું અશક્ય હતું. જે મેં દેશીઓને મદદ કરી ન હતી તે અંગ્રેજો કરતે, અને તેમ કરી તેઓ સર્વોપરી થયા હેત.” સને 1748 ના તહનામાંથી તકરાર મટવાની જે અપેક્ષા અંગ્રેજ કંપનીએ રાખી હતી તે ખોટી ઠરી; ઉલટી ડુપ્લેના ઉપલા ઉપક્રમને લીધે પહેલા કરતાં વધારે ઝનુની તકરારે ઉપસ્થિત થઈએકવાર ડુપ્લેએ ચંદા સાહેબ અને મુઝફફરજંગને મદદ કરી એટલે તેમના સામા પક્ષને મદદ કરવાનું અંગ્રેજો માટે અનિવાર્ય હતું. “ફ્રેન્ચ લેકેએ અમારાં વસાહતને ઉચ્છેદ કરવા માંડે છે, મોટા મોટા પ્રદેશે તેમણે પિતાની સત્તા હેઠળ લીધા છે, અને અમને એવી રીતે ઘેરી લીધા છે કે આપના તરફથી
Page #468
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 17 મું. ] કર્ણાટકમાં બીજું યુદ્ધ. ૪પ૧ જલદી મદદ ન આવશે તે અમને નિર્વાહનાં સાધાન મેળવવાને પણ અડચણ પડશે એવો મજકુર અંગ્રેજોએ ઈંગ્લંડ લખી મોકલ્યો. બેઉ પાશ્ચાત્ય પ્રજાનાં લશ્કર કર્ણાટકમાં લડતાં હતાં ત્યારે મદ્રાસ અને પિડીચેરી વચ્ચે ઘણી તિક્ષણ અને તીવ્ર ભાષામાં પત્ર વ્યવહાર ચાલતો હવે આવે પ્રસંગે કલાઈવની યુતિથી અંગ્રેજોને બચાવ થયો; તેણે આર્કટ ઉપર હલ્લો કરવાથી બાજી ફેરવાઈ ગઈ. આ સઘળી હકીકત હવે વિસ્તારથી કહેવાની છે. : * 2. મુઝફરજંગ અને ચંદા સાહેબ વચ્ચે એકયતા–સને ૧૭૪૮માં વૃદ્ધ નિઝામ-ઉલ-મુલ્ક આસફજાહ મરણ પામે તેને છ છોકરા હતા તે નીચે પ્રમાણે - સફજાહ. * - ગાઝીઉદીન નાસીરજંગ છોકરી સલાબત જંગ નિઝામઅલ્લી મહમદશરીફ, પીરમંગલ. | (બસાલત જંગ) , એમાંના પહેલા બે સગા ભાઈઓ હતા અને બાકીના સાવકા હતા. વડીલ પુત્ર ગાઝીઉદ્દીન દિલ્હીમાં વઝીરની જગ્યા ઉપર હતા, અને બીજે નાસીરજંગ પિતાનાં મરણ સમયે તેમની પાસે હતો. પરંતુ પિતાને તે અપ્રિય હોવાથી વૃદ્ધ નિઝામે પિતાની છોકરીના છોકરા મુઝફરજંગને પિતાની પછી હૈદ્રાબાદની ગાદી આપવાનું ઠરાવ્યું હતું, અને એ વ્યવસ્થાને બાદશાહે અનુમોદન આપ્યું હતું. નિઝામના બાકીના છોકરાઓ આ વેળાએ વિશેષ પ્રસિદ્ધિમાં આવ્યા નહોતા. નિઝામનાં મરણ સમયે મુઝફરજંગ વિજાપૂરના સુબાના ઓધા ઉપર હતા એટલે તે સંધિનો લાભ લઈ નાસીરજેગે લશ્કરના સરદારને મેળવી લઈ તેની મદદવડે દક્ષિણની સુબેદારી પિતાના તાબામાં લીધી. આ પ્રમાણે મુઝફફરજંગ પિતાની ધારણમાં નિરાશ થવાથી મરાઠાની મદદ મેળવવા તે સતારા ગયો. ત્યાં માજી નવાબ દસ્તઅલ્લીને જમાઈ ચંદાસાહેબ કેદમાં હતું તેની અને મુઝફરજંગ વચ્ચે મુલાકાત થઈ ચંદાસાહેબમાં પિતાના ટકારા માટે દંડ આપવાની શક્તિ ન હોવાથી તે
Page #469
--------------------------------------------------------------------------
________________ ૪પર હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. ઘણાં વર્ષ થયાં સતારામાં પડી રહ્યો હતો. ઈતિહાસકાર ઓર્મ (Orme) કહે છે કે હિંદુસ્તાનના રાજાઓ ઘણું કંજુસ હતા; કેદમાં ગમે તેટલાં સંકટ સહન કરતા પણ દંડ ભરી છૂટતા નહીં. ચંદા સાહેબ પાસે દંડ આપવાને પૈસા નહીં હતા એવું કંઈ નહોતું પણ તે હાથમાંથી છૂટવ્યાજ નહીં, અને તેથી છ સાત વર્ષ તેણે કેદમાં કહાળ્યાં. ચંદાસાહેબની સ્થિતિ તપાસતાં ર્મનું આ કહેવું સંભવનીય લાગતું નથી. ગમે તેમ હોય પણ સતારામાં મુઝફર જંગ અને ચંદાસાહેબ એ બન્ને સરખી સ્થિતિના ગ્રહસ્થાએ છુપી મસલત કરી મરાઠાઓની મદદથી પિતપતાના હક પાછા મેળવવા નિશ્ચય કર્યો. પરંતુ પિતાના વેરી મરાઠાઓની મદદથી ઉક્ત હેતુ પાર પાડવાનું ચંદાસાહેબને એગ્ય લાગ્યું. નહીં, તેથી તેણે સઘળી હકીકત ડુપ્લે આગળ રજુ કરવાની ગોઠવણ સૂચવી. પિન્ડીચેરીમાં રહેતી ચંદા સાહેબની સ્ત્રીને ડુપ્લેની સ્ત્રી સાથે સ્નેહ હતું તેની મારફત આ વિશેના સંદેશા ચાલવા માંડ્યા. ડુપ્લે આવી તકની રાહ જ જેતે હતે, કેમકે ગમે તે રીતે દક્ષિણ હિંદુસ્તાનમાં પિતાને અમલ સ્થાપવા માટે તે અતિશય આતુર બન્યો હિતે. તદનુસાર તેણે તરતજ ચંદા સાહેબને મરાઠાઓના હાથમાંથી છૂટકારો મેળવી લેવા જણાવ્યું, અને વિશેષમાં તેમની મદદ નહીં સ્વીકારવા આગ્રહ કર્યો. ચંદા સાહેબના છૂટકા માટે સાત લાખ રૂપીઆ દંડ ભરવાની જામીનગિરી ડુપ્લેએ પતે આપવા પેશ્વાના દરબારમાં જાહેર કર્યું. આ જામીનગિરી કબૂલ કરી મરાઠાઓએ ચંદા સાહેબને છેડી મુક, અને સને 1748 ના આરંભમાં બંદેબસ્ત માટે ત્રણ હજાર સ્વાર આપી તેને સ્વદેશ તરફ રવાના કર્યો. અનેક ઠેકાણે યુદ્ધ કરતો તથા લશ્કર એક કરતે ચંદા સાહેબ કર્નાટકમાં આવી તુરતજ લેને મળે, અને એ ઠરાવ કર્યો કે પેન્ડીચેરીમાંનાં બે હજાર દેશી લશ્કરને ખર્ચ આપવાના બદલામાં તે ફેજ ઉપરાંત 400 યુરોપિયન સેલજરે ડુપ્લેએ તેની મદદે આપવા, અને એ ખર્ચ પેટે ચંદાસાહેબે પિન્ડીચેરીને લગતા કેટલેક મુલક ફ્રેન્ચ લેકને જાશુકને આપી દેવો. આ ઠરાવ માત્ર અંગ્રેજોએ આગળ ઉપર ઉભાં કરેલાં સાઘકારી લશ્કર (subsidiary
Page #470
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 17 મું. ] કર્નાટકમાં બીજું યુદ્ધ 453 armies) ની શરૂઆત જ હતી એમ સુજ્ઞ વાચકોને જણાયા વિના રહેશે નહીં. ફુલેએ આપેલી ફેજ ઉપરાંત ચંદા સાહેબે છ હજાર માણસે એકઠાં કર્યાં હતાં, અને મુઝફફરજંગ ત્રીસ હજારનું મેટું લશ્કર લઈ તેને આવી મળ્યો હતો. કેન્ચ ફેજને ઉપરી ડેટીલ (d' Auteuil) હતું. આ સઘળું લશ્કર દમલચેરીના ઘાટમાં દાખલ થયું ત્યારે તેને ખબર મળી કે અનવરૂદ્દીન વીસ હજાર લશ્કર લઈ તેની સામે ધસી આવતો હતો. આ વખતે અનવરૂદીન અંબુરમાં પડેલે હતો એટલે ત્યાં સુધી જવાને ચંદા સાહેબને હરકત પડી નહીં. તા. 3 જી ઑગસ્ટ, સને 1749 ને દીને ડેટીલે અનવરૂદીન ઉપર હલ્લે કર્યો પણ લડાઈમાં તે જખમી થવાથી તેનાં માણસે નાસવા લાગ્યાં. આ પ્રસંગે ડેટીલના હાથ હેઠળના ખુસી (Bussy) નામક કેચ અમલદારે પાછાં ફરતાં માણસને ધીરજ આપી ફરીથી લડાઈ શરૂ કરી. થોડે વખત ઘણું ઝનુની સંગ્રામ થયા બાદ અનવરૂદીન માર્યો ગયો. એ વેળા તેની વય 107 વર્ષની હતી એમ કહેવાય છે. એને એક છોકરો માક્રૂઝખાન ચંદા સાહેબના હાથમાં સપડાયા, પણ બીજો મહમદઅલ્લી નાસી ગયા. વિજયી ચંદા સાહેબ અને મુઝફફરજંગ રાજધાની આર્કિટમાં દાખલ થયા એટલે આખો કર્નાટક પ્રાંત તેમના તાબામાં આવ્યો. અહીં મુઝફરજંગે દક્ષિણના સુબેદારની પદવી ધારણ કરી ચંદા . સાહેબને કર્નાટકની નવાબી આપી. ત્યારબાદ બન્નેએ પિન્ડીચેરી જઈ ડુપ્લેને અત્યંત આભાર માન્ય. તેણે પણ તેમને ભારે સત્કાર કર્યો અને લેકે ઉપર છાપ બેસાડવા માટે મેટ સમારંભ કરી સઘળાને લશ્કર તથા કાફલાને ભારે ઠાઠ બતાવ્યો, કેમકે દેશીઓના મનમાં પિતાનું વજન વધારવાની તક ડુપ્લે કદી પણ ગુમાવતે નહીં. ચંદા સાહેબે પણ તેને અનંત ઉપકાર માન્યો, અને પિતે કરેલા ઉપકારના બદલામાં ડુપ્લેને પિન્ડીચેરી પાસેનાં 81 ગામની રાજ્યસત્તા હમેશને માટે સોંપી દીધી. એ પછી મુઝફરજંગ પિતાનાં 50 હજાર લશ્કર સહિત પિન્ડીચેરીથી નીકળી ગયો, પણ ચંદા સાહેબ આગળને વિચાર કરવા ત્યાં જ રહ્યું. કર્નાટક એના તાબામાં આવ્યું હતું, તે પણ
Page #471
--------------------------------------------------------------------------
________________ 454 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. જ્યાં સુધી અનવરૂદીનને છોકરો મહમદઅલ્લી છૂટે રહે ત્યાં સુધી એનાથી સ્વસ્થપણે બેસી શકાશે નહીં એમ ડુપ્લેને લાગ્યું. અંબુથી નાસી મહમદઅલી ટ્રીચીનાપલીમાં ભરાયા હતા, કેમકે એ શહેરને બંદેબસ્ત ઘણું ઉત્તમ પ્રકારને હતા. સુબેદાર નાસીરજંગ મેટાં લશ્કર સાથે કર્નાટક ઉપર આવે છે એવી બાતમી મળતાં ડુપ્લેએ ચંદા સાહેબને એકદમ ટ્રચિનાપલી જઈ તે કબજે લેવા આગ્રહ કર્યો. આ બનાવ બનતા હતા તેજ વખતે અંગ્રેજોએ પ્રતાપસિંહ પાસે દેવીકેટ મેળવ્યું, અને તે પછી તર- તજ અંબુરની લડાઈની હકીકત તેમની જાણમાં આવતાં તેઓ ચંદા * સાહેબને પક્ષ લે કે મહમદઅલ્લીને મદદ કરવી એ બાબત વિચારમાં પડયા. પણ પેન્ડીચેરીમાં ડુપ્લેએ ચંદાસાહેબને સઘળી ગોઠવણ કરી આપી હતી; પિતાની ગાંઠના એક લાખ રૂપીઆ તેને વ્યાજે આપી બીજાઓ પાસેથી બે લાખ રૂપીઆ અપાવ્યા હતા, અને એ ઉપરાંત ડયુકિન (Duquesne) ની સરદારી હેઠળ 800 યુરોપિયન અને 300 આફ્રિકન લશ્કર તૈયાર કરી આપ્યું હતું. સર્વ તૈયારી થયા પછી ચંદા સાહેબ ટીચીનાપલી આવવા નીકળ્યો. ડુપ્લેએ સઘળી તજવીજ કરી આપી ખરી પણ તે પ્રમાણે અમલ કરી ઉપાડેલે હેતુ પાર પાડવાનું કામ બીજાના હાથમાં હતું. ચંદા સાહેબના હાથમાં આવેલી રકમ તેણે અને મુઝફરજંગે મળી ભળતીજ બાબતમાં વાપરી નાંખી, અને અડધે રસ્તે આવ્યા પછી નાણાંની તંગીને લીધે ટીચીનાપલી ઉપર જવાનું મુકી દઈ તે તાંજોરના રાજા પાસેથી પૈસા ઓકાવવાની મતલબથી તે તરફ વળ્યો. અહીં આવી ચંદા સાહેબે રાજા પાસે ખંડણીની માંગણી કરી. આ જુદા જ પ્રકારનું સંકટ જોઈ રાજાએ ફાંફાં મારવા માંડયાં, અને ગમે તે કારણે પૈસા ન આપતાં નાસીરજંગ તથા અંગ્રેજોને આગ્રહપૂર્વક સંદેશા મોકલી તેમની પાસેથી મદદ માંગી. અંગ્રેજોએ મહમદઅલ્લી માટે થોડી મદદ મેકલી હતી, તેમાંનાં વીસ માણસને તાંજોરમેકલ્યાં. ચંદા સાહેબની સુસ્તી જોઈ ડુપ્લે યાકુળવ્યાકુળ થઈ ગ, અને તાંજોરના લેભમાં ચંદા સાહેબ સઘળું ગુમાવતા હતા કે શું એમ તેને લાગ્યું. તેણે યુકિનને તાકીદને હુકમ મકલી, તાંજરના રાજાને
Page #472
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 17 મું. ] કર્નાટકમાં બીજું યુદ્ધ. " ભયંકર ધમકી આપી, પૈસા વસુલ કરી એકદમ ઢીચીનાપોલી જવા ફરમાવ્યું. આ ઉપરથી ડયુકિને તાંજોરને કિલ્લે સર કર્યો કે તરત પ્રતાપસિંહ શરણે આવ્યા, અને સાત લાખ રૂપીઆ આપવા કબૂલ થયે; એ ઉપરાંત તેણે ન્ય લશ્કરને બે લાખ રૂપીઆ ઈનામ તથા ફ્રેન્ચ સરકારને 81 ગામ બક્ષિસ આપવા કહ્યું. પણ આ પૈસા આપવામાં તે દિવસે કહાડવા લાગે; કઈ વેળા દાગીના, કેઈ વેળા વાસણ ઈત્યાદિ થોડે થેડે સામાને મોકલી પૈસા ભરવાના બહાનાં કહાડ હતું, કેમકે ખરું જોતાં તે નાસીરજંગ અથવા અંગ્રેજોની તેની મદદે આવી પહોંચવાની રાહ જોતા હતા, કે જેથી તેના ઉપરનું સંકટ ટળે. 3. બે તડ અને ફ્રેન્ચ લેકને વિજય–એટલામાં નાસીરજંગ મેટાં લશ્કર સહિત કર્નાટક ઉપર ઉતરવાની બાતમી મળતાં ચંદા સાહેબ અને મુઝફરજંગનું લશ્કર ગભરાટમાં પિતાના સરદારને છોડી નાસવા લાગ્યું, અને ફ્રેન્ચ ફેજ પિન્ડીચેરી પાછી ફરી. નાસીરજંગ આર્કટ ઉપર આવ્યો ત્યારે તેને મુરારરાવ ઘોરપડે દસ હજાર લશ્કર સહિત મળે, અને 600 અંગ્રેજ સોલજરે મેજર લોરેન્સની સરદારી હેઠળ તેમની મદદૈ આવ્યા. આ પ્રમાણે ફુલેએ રચેલી યુકિત ટુટી ગઈ અને તે મુશ્કેલીમાં આવી પડે. આવા કટોકટીને સમયે ફેન્ચ લશ્કરમાંના અધિકારીઓએ બડ કરવાથી ડેટિલને પિન્ડીચેરી પાછા આવવું પડયું. રસ્તામાં મુરારરાવ ઘર પડેએ તેની પુઠ પકડી. એમાંથી ગમે તેમ બચી જઈ કેન્ય લશ્કર સલામત નીકળી ગયું તેની સાથે ચંદા સાહેબ પણ ચાલ્યો ગયો. પછાડી રહેલા મુઝફરજંગને નાસીરજંગે પકડો અને બેડી પહેરાવી સખત કેદમાં નાખ્યો. આથી નાસીરજંગ દક્ષિણની સુબેદારીને માલિક થયો, અને તેણે તરતજ મહમદઅલીને આર્કટના નવાબપદ ઉપર તથા મુઝફરજંગ, ચંદાસાહેબ અને ફ્રેન્ચ એમ પ્રત્યક્ષ બે પક્ષ પડી ગયા. મુઝફફરજંગ અને ચંદા સાહેબે હાથ આવેલી સોના જેવી તક ગુમાવી એટલે ડુપ્લે અત્યંત નિરાશ થઈ ગયો અને તેની યુક્તિ પ્રયુકિતઓ ઉડી
Page #473
--------------------------------------------------------------------------
________________ પ૬ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જ. ગયા જેવી લાગી. એમ છતાં ડરી નહી જતાં હિંમતથી તેણે પોતાને ઉદ્યોગ સપાટાબંધ આગળ ચલાવ્યા. પ્રથમ શત્રુની વ્હીકથી નાસી આવેલા કેન્ચ લશ્કરને શિક્ષા કરી તથા તેની ફજેતી ઉડાવી તેની યોગ્ય ગોઠવણ કરી, અને તે મળે નવું જોમ ઉત્પન્ન કર્યું. બીજી તરફ પિતાનાં મનની ધાસ્તી બહાર ન જણાવતાં ડુપ્લેએ નાસીરજંગ સાથે સલાહ કરવા પ્રયત્ન ચલાવ્યું, જાણે પિતાને જય મળ્યો હોય તેમ તહ કરવાને પોતાના પ્રતિનિધિને તેની પાસે મોકલ્યો, અને તેના તાબાના અનેક સરદારને અંદર ખાનેથી ફેડી પિતાના પક્ષમાં લીધા. આવી રીતે તેણે પિતાની સઘળી તૈયારી કરવાને વખત મેળવ્યો. નાસીરજંગ તેની રચેલી યુક્તિમાં ફસાયા નહીં પણ તેણે લડવાનો નિશ્ચય ચાલુ રાખ્યો; એમ છતાં તેનાં સ્વસ્થપણું તથા સુસ્તીને લીધે પ્લેને પોતાની બાજી રચવામાં ફત્તેહ મળી. તા. 12 એપ્રિલ, સને 15 ને દીને રાતે કેન્ચ લશ્કરે મુરારરાવ ઘોરપડેની છાવણી ઉપર ગુપ્ત રીતે હલ્લો કરી 1200 મરાઠાઓને કાપી નાંખ્યા અને સવાર પહેલાં તે પિન્ડીચેરી પાછું ફર્યું. આટલાથીજ નાસીરજંગ ગભરાઈ જઈ આર્કટ ગયે. ફ્રેન્ચ લોકો ઉપર વેર લેવા માટે તેણે મછલીપટ્ટણનું થાણું કબજે કરાવ્યું, પણ હુલેએ આરમાર મેકલી તરતજ તે પાછું લીધું. થડા દિવસ પછી મહમદઅલ્લીને દહેશત આપવાની મતલબથી તેની છાવણ પાસેનું તિરૂવાદી નામનું થાણું ડુપ્લેએ ડેટિલને મોકલી પિતાના તાબામાં લીધું. તે હસ્તગત કરવા અંગ્રેજ અને મહમદઅલ્લીએ. પુષ્કળ યત્ન કર્યા પણ તે ફહિમંદ થયા નહીં. હવે અંગ્રેજોએ ખુલ્લી રીતે નાસીરજંગ અને મહમદઅલ્લીને પક્ષ લીધું હતું અને તે તેડવા માટે ડુપ્લે અતિશય મથન કરતે હતે. નાસીરજંગને વધારે દહેશતમાં નાંખવા માટે તેના તાબાને છંછને મજબૂત કિલ્લે ડુપ્લેએ બુસીને મોકલી સર કરાવ્યો. શિવાજી અને ઔરંગજેબના વખતથી આ કિલ્લે લેવા માટે અનેક પ્રયત્ન થયા હતા અને તે આખા દક્ષિણ હિંદુસ્તાનમાં અતિશય મજબૂત કિલ્લે ગણતે હતે. તે એકદમ જીતી લેવાથી બુસીનું શૈર્ય પ્રગટ થયું અને ફ્રેન્ચ લેકની હાક વાગી.
Page #474
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 17 મું. ] કર્નાટકમાં બીજું યુદ્ધ. 457 હવે પછીની હકીકતમાં બુસીનું નામ અગ્રસ્થાને આવવાનું હોવાથી તેની વિશેની કેટલીક હકીકત અહીં જણાવવી અસ્થાને લેખાશે નહીં. એને જન્મ ફ્રાન્સમાં સને ૧૭૧૮માં થયો હતો, અને લાબુને ગવર્નર હતે તે સમયે તે સેન્ટ લઈ આવ્યો હતો. સને 1746 માં તે લાબુનેની સાથે પિન્ડીચેરી આવ્યો ત્યારથી તે હિંદુસ્તાનમાં જ રહ્યા. અહીં ડુપ્લેની સાથે રહેવાને અનેકવાર તેને પ્રસંગ મળવાથી એકમેકના ગુણની પરીક્ષા કરવાની તેમને તક મળી, અને તેમના મનમાં એક બીજાને માટે પુજ્યબુદ્ધિ ઉત્પન્ન થઈ. આગળ જતાં બન્નેએ સાથે મળી રવરાછના હિતનાં અનેક કામ કર્યા. અંજીને કિલ્લે સર કરવામાં બુસીનું ખરું શર જાહેર થતાં, હિંદુસ્તાનમાંનાં દેશી દરબારોમાં ફ્રેન્ચ લેકોની દહેશત લાગી, અને તેઓ હવે સર્વ હિંદુસ્તાનનું રાજ્ય કબજે કરે છે કે શું એમ છેડે વખત સઘળાને લાગ્યું. નાસીરજંગે ગભરાટમાં કેન્ચ સાથે મિત્રાચારી કરવાનો વિચાર કરવા માંડે; પણ મુઝફફરજંગને કેદમાંથી છોડી તેના છોકરાને નવાબગિરી આપવાનું વચન તે આપે નહીં ત્યાં સુધી ફ્રેન્ચ સાથે તહ થવી મુશ્કેલ હતી. નાસીરજંગને એ વાત કબલ ન હોવાથી લડાઈ સિવાય તેને માટે બીજે માગે હતો નહીં. આવી રીતે લડવાને પ્રસંગ આવે તે અગાઉ ડુપ્લેએ અંદર ખાનેથી કારસ્તાન કરી નાસીરજંગના તાબાના ઘણું મરાઠા અને મુસલમાન સરદારોને ફેડી મુઝફરજંગના પક્ષમાં વાળી લીધા હતા. નાસીરજંગ સદા એશઆરામમાં નિમગ્ન રહેતે, અને હાથ હેઠળના સરદાર પ્રત્યે ઉદારપણાથી નહીં વર્તતાં કેન્ચ સાથે સલાહ કરવા તરફ દુર્લક્ષ કરો. આ રીત સરદારને પ્રતિકૂળ પડતાં ડુપ્લે અને મુઝફફરજંગની ઉશ્કેરણીથી તેમનાં મન અસ્વસ્થ થયાં, અને તેઓ નાસીરજંગને નાશ કરવા ઉઘુક્ત થયા. આથી નાસીરજંગ ફ્રેન્ચ સાથે સલાહ ન કરતાં લડાઈ કરવાનો હુકમ આપે તેજ વખતે તેને છોડી જઈ વિરૂદ્ધ પક્ષમાં મળી જવાને ગુપ્ત ઠરાવ તેઓએ કર્યો હતે. આ ભેદ તેમણે ગમે તેટલે છુપે રાખ્યો તે પણ નાસીરજંગ પિતાની સ્થિતિ ઘણુંખરી સમજતો હતે. લડાઈનાં વિલક્ષણ પરિણામની વ્હીકે તેણે ડુપ્લેનું કહેવું કબૂલ કરવાને ઠરાવ કરી તેવા આશયને પત્ર
Page #475
--------------------------------------------------------------------------
________________ 58. હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. પિન્ડીચેરી મોકલ્યા, અને તહની સરતે નકકી કરવા પિતાના ત્રણ વકીલને પૂર્ણ અધિકાર આપી રવાના કર્યા. તેઓ પિન્ડીચેરી પહોંચે તે પૂર્વે અહીં લડાઈ શરૂ થઈ હતી. નાસીરજંગની છાવણી જંજીથી થોડે અંતરે હતી, અને છીછમાં ફ્રેન્ચ ફેજ લા કુશ (M. de La Touche) ની સરદારી હેઠળ તૈયાર હતી. ફિતુરી થયેલા સરદાર તરફથી સૂચના મળતાં નાસીરજંગ ઉપર હલ્લો કરવાને તેને હુકમ હતા. ઉપર કહેલે પત્ર નાસીરજંગે ડુપ્લેને મોકલ્યો હતે છતાં લા ટુશને આવી સૂચના મળતાં તે એકદમ નીકળી ફેજ ઉપર જઈ પડશે. નાસીરજંગ તૈયાર નહેતે છતાં પણ આ કૃતજ્ઞતાથી ગુસ્સે થઈ તેણે લડવામાં બાકી રાખ્યું નહીં; સરદારે ફિતુરી થયા ન હતા તે તેને ખચિત જય મળત. લડાઈ શરૂ થતાં જ તેના હાથ હેઠળના ફિતુરી પઠાણ સરદારે, મહેસુરને રાજ અને મરાઠાઓ વીસ હજાર ફેજ સહિત કેન્ચ નિશાન ઉરાડતા લડાઈની હરોલમાંથી નીકળી ગયા, ત્યારે નાસીરજંગ હાથી ઉપર બેસી આ ફિતુરીઓને અટકાવવા માટે જાતે લડાઈમાં ઉતર્યો. અને પાસેના બીજા હાથી ઉપર મુઝફફરજંગને બેસાડો. કડાપાના નવાબને પિતાની સામા આવતાં જોઈ નાસીરજંગે તેની આવી કૃતજ્ઞતા માટે સખત ઠપકો આપ્યો કે તરતજ ગુસ્સાના આવેશમાં નવાબે નાસીરજંગને ગેળી મારી ઠાર કર્યો અને તેનું ડેલું કાપી મુઝફફરજંગ આગળ રજુ કરી તેને પ્રણુમ કર્યા. આ હકીકતની ખબર લા ટુશને મળતાં તેણે મુસીને મુઝફરજંગ પાસે મોકલી તેને આદર કર્યો. સંધ્યાકાળે લડાઈ અટકતાં લા ટુશ પિતે મુઝફરજંગને મળે, અને તેને દક્ષિણના સુબેદાર તરીકે સન્માન આપ્યું (ડીસેમ્બર 1750). “હમણાની મદદ માટે હું પ્લેને તેમજ સર્વ કેન્ચ લેકને અત્યંત આભારી છું; તમારી સલાહ સિવાય હું કંઈ પણ કરીશ નહીં' એવી ડુપ્લેની ખાતરી કરનાર સદેશ તેણે લા ટુશ મારફત પિડીચેરી મેક, અને પાછળથી તરતજ પોતે પણ ત્યાં જઈ પહોંચ્યા. આ લડાઈ પેન્ડીચેરી પહોંચતાં ત્યાં અસાધારણ આનંદ, ઉલ્લાસ, અને આશ્ચર્ય પ્રસરી
Page #476
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 17 મું. ] કર્નાટકમાં બીજું યુદ્ધ. 459 રહ્યાં, અને દરેકને વિચાર આવ્યો કે 800 કેન્ચ સિપાઈ તથા તેણે તૈયાર કરેલી 3000 દેશી ફોજના જેર ઉપર સાડાત્રણ કરોડની વસતી ઉપર રાજ્ય કરનાર અધિકારી નીમવાની ફ્રેન્ચ લેકેને તક મળી એના કરતાં બીજું કોઈ પણ મોટું પરાક્રમ હોઈ શકે નહીં. “આટલે મોટે અધિકારી આપણું સન્માન કરે, આપણું પરાક્રમ આગળ પિતાની કિમત ગણે નહીં, અને હવે પછી તે આપણે સલાહ પ્રમાણે ચાલનાર હેવાથી સાડાત્રણ કરોડની વસતીના ખરા રાજ્યકર્તા આપણે પોતેજ’ એ કલ્પનાથી ડુપ્લે, તેના તાબાના અમલદાર, અને સિપાઈઓ અત્યંત ચકિત થઈ ગયા. સને 1674 માં પેન્ડીચેરીની સ્થાપના થયા પછી પણ તે વર્ષમાં ફ્રેન્ચ લેકેએ આટલું મોટું પરાક્રમ કરવાથી દેશી લોકોને તેમના સ્વાર્થત્યાગ તથા સ્વાર્થનિરપેક્ષતા બાબત આશ્ચર્ય લાગ્યું, અને સર્વ કેએ તેમની મહેરબાની મેળવવા પ્રયત્ન કર્યો. આવા આનંદ સાગરમાં ડુલે ઝેલા ખાતે હતો તે સમયે તા. 27 મી ડીસેમ્બર 1750 ને દીને મુઝફફરજંગ પિતે પિડીચેરીમાં આવી લાગવાથી તેના આનંદને પાર રહ્યો નહીં. ડુપ્લે જાણે ત્રાતા, અન્નદાતા, દેવાધિદેવ હેય તેમ આ નવા સુબેદારે તેને માનથી નવાજેશ કર્યો. નાસીરજંગનાં સઘળાં ધનદોલત, જરજવાહર, સોનું ચાંદી વગેરે મુઝફફરજંગે ડુપ્લેને અર્પણ કર્યો ત્યારે તેની નિરપેક્ષતાને પાર રહ્યો. નહીં અને તેણે કહ્યું કે, “મારે કંઈ જોઈએ નહીં, હું એને સ્પર્શ સુદ્ધાં કરનાર નથી; તમારું કામ થયું, અને મારે હાથે તમારા દેશને ઉદ્ધાર થયે એથી જ હું પિતાને કૃતકૃત્ય થયેલ માનું છું.” આવાં મધુર ભાષણથી દેશીઓની પ્રીતિ સંપાદન કરવાનું માન ભાવી ડુપ્લેને શીખવવાની જરૂર નહોતી. આ કામમાં તે સંપૂર્ણ રીતે કાબેલ હોવાથી દેશીઓનાં મનની વાત જાણી લેવાની શક્તિ તેના એકલાનામાંજ હતી એમ તે સમજાતે હતો, તેથી તેણે પિતાને અર્પણ થયલી સઘળી દેલત મુઝફરજંગ અને તેના સાહ્યકારી નવાબ વચ્ચે સરખે ભાગે વહેચી લેવા ફરમાવ્યું. આવી રીતે સઘળાનાં મન મેળવી લીધા પછી ડુપ્લેએ માટે દરબાર ભરી મુઝફ્ફરજંગને દક્ષિણના સુબેદારનું પદ ધારણ કરાવ્યું. આ દરબારને ઠોઠ અવર્ણનીય તથા
Page #477
--------------------------------------------------------------------------
________________ 46. હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. અવિસ્મરણીય હતો. મુઝફરજંગને અગ્રસ્થાને બેસાડી ડુપ્લે તેની પાસે બેઠે. તેણે અને ઈતર સરદાએ સુબેદારને નજરાણું કર્યા પછી સુબેદારે ભાષણ કરી આ પ્રમાણે બક્ષિસ આપી. “અમે દક્ષિણના સુબેદાર મુઝફરજંગે અમારા મિત્ર પુણેને કૃષ્ણ નદીની દક્ષિણના મહૈસુર સુદ્ધાં સઘળા પ્રાંતની નવાબગિરી બક્ષિસ કરી છે; તે ઉપરાંત વાલડેર (Valdaur) ને કિલ્લો અને તેની આસપાસને એક લાખની આવકને પ્રદેશ જાગીર તરીકે તેમને આપવામાં આવે છે. તેને “સતહજારી " મનસબ તથા મસ્યાકૃતિવાળું મેગલ નિશાન અર્પણ કર્યું છે, અને પિન્ડીચેરીનું નાણું કર્નાટકમાં ચાલે એવું ફરમાવવામાં આવે છે. મચ્છલિપટ્ટણ, યુનાન, કેરિકલ વગેરેને સઘળા પ્રદેશ કન્ય કંપનીની સત્તા હેઠળ હેય એમ સમજવું. ડુપ્લેની સંમતિ વિના અમે એક તરણું સરખું પણ અહીંથી તહીં ખસેડનાર નથી એવી અમે તેને ખાતરી આપીએ છીએ.’ આના ઉત્તરમાં ફુલેએ પિતાના સ્વભાવ તથા પ્રસંગને અનુસરતું વર્તન ચલાવ્યું. ચંદા સાહેબને સુબેદાર આગળ લઈ જઈ તેણે જાહેર કર્યું કે અમારા ઘણા દિવસના મિત્ર આજ પર્યત અનેક વિપત્તિ ભોગવે છે. કર્નાટકની નવાબગિરીના નામધારી માલિક આપે અમને કર્યા છે પણ તે ઉપર ખરે હક આ ચંદા સાહેબને છે. તેની આજ સુધીની ઈમાનદારી તથા મહેનતના બદલામાં ખરી બક્ષિસ તેને મળવી જોઈએ.” ડુપ્લેના આ ઔદાર્યથી દેશીઓનાં મન ઉપર કેવી અસર થઈ હશે તેને વિચાર સહજ આવશે. તેની સર્વત્ર વાહવા બેલાઈ અને તેને માટે સર્વના મન ઉપર ઉત્કૃષ્ટ છાપ બેઠી. ઉપર કહેલી બક્ષિસ સિવાય મુઝફરજંગે ડુપ્લેને પાંચ લાખ રૂપીઆ ફ્રેન્ચ લશ્કરમાં વહેંચી આપવા માટે આપ્યા. વળી તેને ફ્રેન્ચ કંપનીનું દેવું હતું તેમાંથી પાંચ લાખ રૂપીઆ આપી દઈ બાકીની રકમ માટે જામીનગિરી આપી. આ સઘળા ઉપરાંત કેન્ય કંપનીને દરસાલ ચાર લાખની વસુલ ઉત્પન્ન કરનાર મુલક મળ્યો હતો. આ વિજયનું ચિરકાલીન સ્મારક ઉભું કરવાના હેતુથી જે ઠેકાણે મુઝફરજંગને જય મળ્યો હતો તે જગ્યા ઉપર ડુપ્લેએ એક શહેર વસાવી તેને ડુપ્લે ફતેહબાદ એવું નામ આપ્યું, અને ત્યાં એક વિજયસ્થંભ ઉભો કરી તે ઉપર કેન્ચ લેકનાં પરાક્રમ કોતરાવ્યાં.
Page #478
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 17 મું. ] કર્નાટકમાં બીજું યુદ્ધ. - 4, ડુપ્લેની ખાલી મનકામના–આટલું થયા છતાં પણ મુલકમાં શાંતિ પ્રસરી નહોતી. મહમદઅલ્લી પછાડા માર્યા કરતે હતે. નાસીરજંગનાં મૃત્યુથી નિરાશ થઈ તે ટ્રીચીનાપલીમાં જઈ રહ્યા હતા. અંગ્રેજોએ પણ તેને ત્યાગ કર્યો ત્યારે પિતાના પિતાની સઘળી મિલકત આપી દેવાના બદલામાં દક્ષિણની સુબાગિરીમાં કેથે પણ એકાદ મનસબ તેને આપવામાં આવે તે નવાબગિરી ઉપરથી પોતાને હક છોડી દેવા તે તૈયાર છે, એ સંદેશ ડુપ્લે મારફતે નવા સુબા મુઝફફરજંગને તેણે મોકલાવ્યો. આ વિચાર મહમદઅલ્લીએ રાજા વકોજી મારફત ડુપ્લેને જણવ્યો હતો. ડુપ્લેને તે સર્વ રીતે અનુકૂળ લાગતાં એવી વ્યવસ્થાથી કર્નાટકને ટટ હમેશને માટે મટવાની આશા ઉપર તેણે વકેજીને પાછો મોકલી પિતાની સંમતિ મહમદઅલ્લીને જ/વી. પેન્ડીચેરીમાં પિતાનું કામ પૂરું થવાથી મુઝફફરજંગ પિતાની ઔરંગાબાદ જવા નીકળે. માર્ગમાં કઈ દુશ્મન આવે તે તેની સામે પિતાનું સંરક્ષણ કરવા માટે તેણે એક ફ્રેન્ચ ફેજ સાથે લીધી, અને તેને ખર્ચ આપવા કબૂલ થયો. ડુપ્લેને તે એ જોઈતું જ હતું. આ પેજને લીધે સુબેદાર ઉપર પિતાને સેહ રાખી આખા દક્ષિણ હિંદુસ્તાનનું રાજ્ય કરવાનું મળશે એવી તેને આશા હતી. માત્ર આ સાહ્યકારી લશ્કરની શરૂઆત હતી, અને તે દુર્બળ રાજ્યને પ્રબળના સામસામાં બરાબર પકડી રાખવા માટેની જાળ હતી. ડુપ્લેએ બુસીના ઉપરીપણું હેઠળ 300 ફ્રેન્ચ અને 200 દેશી સિપાઈઓ મુકી તેને મુઝફરજંગની સાથે મેકલ્યો. મહમદઅલ્લી દો કરે, અને કંઈ મુશ્કેલ પ્રસંગ આવી પડે તે બુસી પાસે સંરક્ષણનું કંઈ પણ સાધન નહેતું એ બાબત ડુપ્લેને કંઈ પણ વિચાર આવ્યા નહીં. તા. 7 મી જાનેવારી, સને 1751 ને દીને મુઝફફરજંગ પાન્ડીચેરીથી નીકળે. બાવીસ દિવસ પછી તે કડાપાના નવાબની હદમાં દાખલ થયે. એ નવાબ મુઝફફરજંગના લશ્કરમાંજ હતો, પણ તે તથા કર્નલ અને સાવાનુરના નવાબ મળી ગુપ્ત કારસ્તાન કરતા હતા તેની મુઝફફરજંગને ખબર નહતી. એક
Page #479
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. દિવસે સુબેદારની ફેજ તથા કડીપાના નવાબની ફેજ વચ્ચે કંઈક નવા કારણથી દ્રો ઉપસ્થિત થયે, પણ ખરું જોતાં તે રચેલા ભેદને આરંભજ હતો. નવાબનાં માણસોએ સુબેદારની પછવાડેના જનાનખાનાની તહેનાતમાં રહેલી ટુકડી ઉપર હલે કર્યો. આથી સુબેદાર ગુસ્સે થયા, અને નવાબને શિક્ષા કરવા બુસીને જણાવ્યું. આ બાબતને ઉગ્રરૂપ લેતું અટકાવવા માટે બુસીએ સમાધાન કરવા પ્રયત્ન કર્યો, પરંતુ ત્રણે નવાબ બંડખર થઈ વધારે બખેડ કરવા લાગ્યા. એકદમ ગુસ્સાના આવેશમાં બુસીની મદદની રાહ ન જોતાં મુઝફફરજંગે નવાબે ઉપર હલે કર્યો, ત્યારે ઘણી ઝનુની અને ખૂનરેજી ભરેલી ઝપાઝપી થઈ ખુસી ત્વરાથી આવી પહોંચતાં લડાઇની ગડબડમાં સાવનૂરને નવાબ રણમાં પડયો, અને કડીપાને નવાબ જખમી થવાથી તેને તેનાં માણસો ઉંચકી લઈ ગયાં. આ મુખ્ય બંડખેર જીવતે છટકી જાય એ મુઝફફરજંગને પસંદ ન પડતાં તે તેની પાછળ ધો. એટલામાં કર્નલને નવાબ તેની આડે આ બન્ને હાથે હાથ થઈ જતાં કર્નલના નવાબે મુઝફફરજંગને ભાલાથી ઠાર કર્યો, તે જોઈ મુઝફરજંગનાં માણસેએ નવાબને પણ સ્વધામ પહોંચાડે. ( આ પ્રમાણે મુઝફરજંગ પડવાથી ભયંકર ઘેટાળો થયો, તે પણ બુસીનું ડહાપણું અને વખત સાચવી લેવાની કળા જબરાં હતાં. તેણે ધીરજથી સઘળું શાંત પાડી નિઝામ નાસીરજંગને ભાઈ સલાબતજંગ જે આ સ્વારી. માં કેદમાં પડેલે હતો તેને છોડી સુબેદારી ઉપર દાખલ કર્યો, અને જાણે કંઈ પણ અડચણ આવી ન હોય તેમ સઘળી વ્યવસ્થા કરી તે આગળ ચાલ્યો. સલાબત અંગે ફ્રેન્ચ લેકે સાથે થયેલા અગાઉના સઘળા કરાર મજુર રાખ્યા, અને વિશેષમાં તેમને કેટલાંક પરગણુઓ બક્ષિસ આપ્યાં. આગળ જતાં તેણે કર્નલને કિલ્લે જમીનદોસ્ત કર્યો, અને પેશ્વા બાલાજી બાજીરાવે તેને બે લાખ રૂપીઆ આપી મરાઠાઓની અડચણ દૂર કરી. હૈદ્રાબાદમાં થોડા દિવસ રહ્યા પછી સ્વારી તા. 9 મીએ ઔરંગાબાદમાં દાખલ થઈ, અને ત્યાં સલાબતજંગને યથાવિધિ દક્ષિણના સુબેદારને પિશાક આપવામાં આવ્યો.
Page #480
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 17 મું. ] કર્નાટકમાં બીજું યુદ્ધ. 463 આ પ્રમાણે કેન્યની સત્તા તથા યુક્તિ પરાકાષ્ટાએ પહોંચી. મુઠીભર કવાયતી લશ્કરની મદદથી સાડાત્રણ કરોડ વસ્તીને પ્રદેશ તેઓએ જોતજોતામાં પિતાના તાબામાં લીધું હતું, અને તેઓ ધારતે તે કર્નાટક સુદ્ધાને સઘળો પ્રદેશ ફ્રેન્ચ સત્તા હેઠળ આણી શકતે. પણ તુર્ત વેળા તેમ નહીં કરતાં દેશી રાજાઓને મે જાળવી રાખવાનું ડુપ્લેને યોગ્ય લાગ્યું. મહમદઅલીને લગભગ સમજાવી લેવામાં આવ્યો હતો. આ બાબત અંગ્રેજોને વૈષમ્ય લાગ્યું હોય તો પણ તેમને વચમાં પડવાને કારણ નહોતું, કેમકે તેમની મદદ માંગવાને કઈ તૈયાર હતું નહીં. એમ છતાં અંગ્રેજોને હિંદુસ્તાનમાંથી કાંટે કહાડવા ડુપ્લે અતિ તત્પર હતે; એઈ લાશાપેલના કેલકરારથી તેના હાથ બંધાઈ ગયેલા હોવાથી તેમને ચાલતી ધમાધમીમાં વચ્ચે આવવાને અવકાશજ મળે નહીં એવી ડુપ્લેની યુક્તિ હતી, અને તે ઘણુંખરી પાર પડ્યા જેવી જ હતી. . એ દરમિયાન ડુપ્લે પિન્ડીચેરીમાં બેઠો બેઠે શેત્રજનાં મેહરાની માફક કર્નાટકમાં દક્ષિણના સત્તાધીશોને ફેરવતા હતા. તે દાવ જીતી ગયા હોય તેમ ઘણુંખરાઓને તેમજ તેને પણ ક્ષણભર લાગ્યું. આ દાવ આગળ કેવી રીતે અને ક્યારે પુરે થયો તે જોવાને પ્રસંગ આવે છે. તુર્ત એટલું તે ખરું કે આ દુનીઆની વ્યવસ્થા કરવાને પ્રત્યક્ષ પરમેશ્વરને પણ વખત અને સ્વસ્થતા જોઈએ છે, પણ ડુપ્લેએ તે મોટા મોટા પ્રદેશના રાજકીય ફેરફાર ક્ષણવારમાં કરી નાંખ્યા. રાષ્ટ્રીય ફેરફાર પાર પાડવામાં વખત લાગે છે; અને રાષ્ટ્રની તેમજ સમાજની હીલચાલ સમજવા તથા કેવા બનાવો બને છે તે જાણવા વખત લાગે છે. કલ્પનાની ઝડપ કરતાં આપણું અક્કલ વધારે વેગથી જાય છે એ હુસેના લક્ષમાં રહ્યું નહીં. ડુપ્લેના રાષ્ટ્રબંધુ નેપોલિયનની પણ આગળ ઉપર આવી જ સ્થિતિ થઈ હતી એમ ઈતિહાસ કહે છે. એકદમ જોરથી કુદકે મારી સઘળું સ્વાહ કરનારાને આખરે કંઈજ મળતું નથી એ વ્યવહારિક ન્યાય દેશને પણ લાગુ પડે છે એ ઉપરનાં ઉદાહરણથી આપણને જણાય છે. ધીરજ, ગાંભીર્ય તથા શાંત વિચાર આગળ ઉતાવળ અને દોડધામ કંઈ કામ લાગતાં નથી. એક નાની
Page #481
--------------------------------------------------------------------------
________________ 414 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. ભૂલને લીધે સઘળી બાળ ઉલટાઈ ગઈ એમ જે આગળ જતાં હમેશાં ડુપ્લેને લાગતું હતું તે ખરું નહોતું. * ઉપરની હકીકત ઉપરથી તે સમયની સ્થિતિની ઘણી સારી માહિતી મળશે. વચમાંનાં રાજ્ય તુટવાથી દેશની કેવી ધુળધાણું થાય છે તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. દેશમાં કોઈને પિતાની સ્થિરતા માટે ક્ષણને પણ ભરોસો નહોતે અને સઘળાને જીવ તાળવે ટાંગેલા હતા, એવી પરિસ્થિતિમાં કુહે જેવાનું ફાવ્યું. તે જે એમ ધારતું હતું કે પિતે અત્યંત નિઃસ્વાર્થ બુદ્ધિથી તથા દેશીઓનું હિત કરવાના વિચારથી સઘળું કરતો હતો તે તે ખાલી ભ્રમણાજ હતી. મેંલીસનના કહેવા મુજબ આવી યુક્તિથી દેશીઓનાં મન ઉપર ડુપલેએ પિતા માટે સારી છાપ બેસાડી હતી, પણ આ દેશના લોકે તે વેળા એટલા બધા મુર્ખ અને નાદાન નહતા. કઈ પણ માણસ ગમે તેવું વર્તન કરે તે પણ તે હમેશાં બીજાનું સારું કરવા માટે કરે છે એમ તે સમજે છે; તેને હાથે બીજાનું ખરાબ થાય છે એમ તે કદી કહેતા જ નથી. એ ન્યાય મુજબ વિચાર કરતાં આપણને લાગે છે કે આટલી ખટપટ ન કરતાં હે પિતાના વેપારને વળગી રહ્યા હતા તે તેણે પિતાના દેશને વધારે ફાયદો કર્યો હોત એમાં સંશય નથી. મહમદઅલ્લી હજી ટ્રીચીનાપેલીમાં હતે. અગાઉના ઠરાવ પ્રમાણે તેની સમજુત થઈ સર્વ ભાંજગડ જલદી મટી જશે એવી ડુપ્લેને આશા હતી; પણ ગમે તેવાં કારણ આગળ કરી મહમદઅલ્લી પિતાની યુક્તિ પાર પાડવા ફાંફાં મારવા લાગ્યો. અંદરખાનેથી તેણે અંગ્રેજોની મદદ મેળવવા જેરમાં ખટપટ ચલાવી, અને તેમને સ્પષ્ટ જણાવ્યું કે “મારે પક્ષ તે તમારે જ પક્ષ છે; મારા નાશ થવાની સાથે તમારે પણ હિંદુસ્તાનમાંથી હમેશને માટે નીકળી જવું પડશે એમ જાણજે.” મહમદઅલ્લીએ પિતાની ખટપટનું આશાવંત પરિણામ આવતું જઈ પોતે ટ્રીચીનાપલી છોડી દેવા તૈયાર નથી એમ ડુપ્લેને ખુલ્લી રીતે જણાવ્યું. આવો જવાબ મળતાં કર્નાટક હસ્તગત કરવામાં મહમદઅલ્લી તરફની પડતી અડચણ દૂર કરવા માટે તેણે પુનઃ યુદ્ધની તૈયારી કરી. ચંદા સાહેબની સાત આઠ હજાર ફેજની
Page #482
--------------------------------------------------------------------------
________________ 465 પ્રકરણ 17 મું. કર્ણાટકમાં બીજું યુદ્ધ મદદે ચારસો યુરોપિયન સિપાઈઓને મોકલી ડાટિલને તે સાથે મીચીનાપિલી કબજે કરવા રવાના કરવામાં આવ્યો (માર્ચ 1751). ડુપ્લેને આ પ્રમાણે વિજયી થતા જોઈ અંગ્રેજો સ્વાભાવિકરીતે ધાસ્તીમાં પડ્યા, કર્નાટકની નવાબગિરી એના તાબામાં આવે છે તે અંગ્રેજોને આ દેશમાંથી હાંકી કહાડ્યા વિના રહે નહીં. એ ભય સામે સ્વસંરક્ષણ કરવાની જરૂર હોય તે તેમણે મહમદઅલ્લીને બને તેટલી સહાય કરવી જોઈએ એવા વિચારથી તેમણે કેપ્ટન કેપની સરદારી હેઠળ 280 યુરોપિયન અને 300 દેશી લશ્કર મહમદઅલ્લીને ઘેરામાંથી છેડવવા ટીચીનાપલી તરફ મોકલ્યું; અને કૅપ્ટન છે જેનના હાથ હેઠળ 600 યુરોપિયન અને 1000 દેશી સિપાઈઓની બીજી જ ટીચીનાપલીની આસપાસ રહી નવાબના પક્ષને ટેકો આપવા માટે રવાના કરી. જીજેનની સાથે રોબર્ટ કલાઈવ હતો. ટીચીનાપલીની ઉત્તરે 40 માઈલ ઉપરનું વલકડા (Volcondah) નું મજબૂત શહેર ચંદા સાહેબ સર કરવાની તૈયારીમાં છે એમ સાંભળી અંગ્રેજ લશ્કરે તે દિશામાં કચ કરી (જુલાઈ 1751 ). ત્યાંના અધિકારીએ કોઈને પણ શહેરમાં દાખલ થવા દીધા નહીં, અને કર્નાટકનો જે કોઈ નવાબ કરે તેને તે સોંપવા જણાવ્યું. આ ઉપરથી અંગ્રેજોએ તે ઉપર હલ્લે કર્યો, પણ સામી બાજુએથી રેન્ચ લેકે તેમની વિરૂદ્ધ પડ્યા કે તરત ત્યાંથી તેઓ નાસી ગયા. આ પ્રસંગે કેન્ચ લશ્કરે અંગ્રેજોની પુઠ પકડી હોત તે સઘળા તેના હાથમાં સપડાઈ જતે, અને વધુ યુદ્ધ બંધ પડત. પણ કેન્ચ સેનાપતિ ડોટિલ ઘુંટણનાં દરદથી હેરાન હોવાથી કામ કરવા અસમર્થ હત; તેમજ ચંદા સાહેબનાં કેટલાંક માણસોએ બંડ ઉઠાવવાથી તે અંગ્રેજોની પુઠ પકડવા માટે અશક્ત હતા. આવી રીતે અંગ્રેજોને સાશન કરવાની અમુલ્ય તક ફ્રેન્ચ લોકોના હાથમાંથી જતી રહી. એમ છતાં કંઈ પણ વખત બોલ્યા વિના ચંદા સાહેબ અને ફ્રેન્ચ ફેજે મળી ટીચીનાપલીને ઘેરો ઘાલ્ય, અને કાવેરી નદીમાં શ્રીરંગ નામને બેટ હસ્તગત કર્યો. આજ અરસામાં ડોટિલ ભયંકર માંદગીને લીધે પિન્ડીચેરી ચાલ્યા ગયે, અને તેનું કામ હૈ નામના ગ્રહસ્થ કરવા માંડયું. લૈ યુદ્ધકળામાં તદન નાલાયક અને વ્હીકણ હતા; પણ કેન્ય સરકારમાં તેને લાગવગ સારે હોવાથી તેને સઘળું કામ સેપ્યા
Page #483
--------------------------------------------------------------------------
________________ 466 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. સિવાય છૂટકે નહે. એને બદલે બીજો કોઈ હોંશીઆર ગ્રહસ્થ કેન્ય કંપની પાસે હેત તે આ લડાઈનું પરિણામ જુદુંજ આવ્યું હેત. એકદમ બહાદરીથી હલે કરી ફ્રેન્ચ લેકેએ ટીચીનાપલી કબજે કર્યું હેત તે સઘળી બાબતને નિવેડે આવત. કેન્ચ લશ્કરના ઉપરી તરીકે તેં જે નાલાયક ગ્રહસ્થ હતું ત્યારે અંગ્રેજોને સુભાગ્યે તેમની તરફથી એક અત્યંત સાહસિક અને હોંશીઆર રહસ્થ બહાર આવ્યો. એ રોબર્ટ ક્લાઈવ ડુપ્લેની માફક હિમતવાન, બહાદૂર અને યુદ્ધકળામાં સંપૂર્ણ રીતે પ્રવીણ હતા. ડુપ્લેનામાં એક ખેડ એટલી જ હતી કે તેને યુદ્ધકળાની કંઈ ખબર નહતી, અને સેનાપતિ તરીકે તે નકામે હતા. તે દૂરથી સઘળી તજવીજ કરી આપ, અને અત્યંત વિકટ પ્રસંગે પણ ડગમગ્યા વિના શું કરવું તે ઉત્કૃષ્ટ રીતે સૂચવતે. પરંતુ તેની સૂચનાને અમલ કરવાનું કામ બીજા પાસે હોવાથી તેને દરેક પ્રસંગે બીજા ઉપર આધાર રાખવાનો હતે. કલાઈવ અને પ્લે વચ્ચે મોટો તફાવત આજ છે; કલાઈવ જાતે રણમાં ઉતરવા સમર્થ હતું, પણ ડુપ્લેનામાં તેવી શક્તિ નહતી. પિતે લડાઇનાં મેદાનમાં જવાથી પ્રસંગનુસાર યુક્તિ શોધી કહાડવા માટે કલાઈવને બીજા ઉપર અવલંબી રહેવાની જરૂર નહોતી, પણ ડુપ્લે તેમ કરવા અશક્ત હતે. 5. લાઈવની પૂર્વ હકીકત–હવે પછીના બનાવો વર્ણવવા પહેલાં હિંદુસ્તાનના ઈતિહાસમાં આ સમયે અગત્યને ભાગ લેનારા પુરૂષ રબર્ટ કલાઈવની પૂર્વ હકીકત અત્રે આપવી અસ્થાને લાગશે નહીં. ઈગ્લેંડના શ્રાપશાયર કાઉંટીમાં માર્કેટ ડ્રેટનના નાના ગામડામાં તા. 29 મી સપ્ટેમ્બર, સને 1725 ને દીને રબર્ટ લાઈવ જ હતો. તેર ભાઈ બહેનમાં તે સર્વથી વડીલ હતું. એને પિતા વકીલને ધંધે ચલાવી ઉદરનિર્વાહ કરતે હતો. નાનપણથી જ રોબર્ટ સાહસિક, ઉતાવળીઓ અને અવિચારી હત; મારામારી કર્યા વિના તેને એક પણ દિવસ જ નહીં. બચપણમાં બે ત્રણ વર્ષ તે પિતાની માસીને ત્યાં રહ્યા હતા ત્યારે તેણે સઘળાંની સ્થિતિ ઘણી દયાજનક કરી મુકી હતી. જ્યાં જ્યાં તેને નિશાળે મેક્લવામાં આવે ત્યાં ત્યાં તે નાના પ્રકારનાં ફાન તથા તકરાર
Page #484
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 17 મું.] કર્નાટકમાં બીજું યુદ્ધ, 417 કરતા. અભ્યાસ તરફ તેણે કંઈ પણ લક્ષ આપ્યું નહીં. હમેશાં તે કંઈ તફાન મસ્તીના કામમાં ગુંથાયેલો રહે છે. તેની વિરૂદ્ધ પડવાની કોઈની હિમત ચાલતી નહીં. તેની ચાલાકી, ચંચળતા તથા સાહસ જેમાં કેટલાકને એમ લાગતું કે નસીબને જેરે યોગ્ય પ્રસંગ આવ્યો છે તેમાં કલાઈવ કંઈ વિલક્ષણ કૃત્ય કરી ઈતિહાસમાં નામ કહાડશે. તે મોટો થતો ગયો તેમ તેમ તેનાં માબાપની ચિંતા વિશેષ વધવા માંડી, કેમકે તે વિદ્યારહીત હતે. આથી તેને કંઈ પણ દાબમાં રાખવાના વિચારથી તેમણે તેને ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની નોકરીમાં એક કારકુનની જગ્યા અપાવી. સને 1743 માં અરાઢમે વર્ષે તે મદ્રાસ જવા ઇગ્લેંડથી નીકળ્યો. તે તેના રાઈટરની જગ્યા કેટલી ત્રાસદાયક હતી તેની વાચકને કંઈક કલ્પના હશે. તેમાં કલાઈવ સરખા તેફાની માણસને આખો દિવસ ટેબલ ઉપર બેસી આંકડા ગણતાં કેટલો કંટાળો આવ્યો હશે તે કહેવાની જરૂર રહેતી નથી. વેપારીને લાયકને એક પણ ગુણ તેનામાં નહોતે, અને વેપારનું કામ આવડ્યા સિવાય પૈસા મેળવવાનું રાઈટરને કંઈ પણ સાધન નહોતું. ઈગ્લેંડથી નીકળ્યા પછી આ દેશમાં આવતાં તેને એક વર્ષ લાગ્યું. પાસે ખર્ચ માટે કંઈ મળે નહીં, કેઈ તેને સ્નેહી સેબતી પણ નહીં એવી વિપત્તિમાં તેણે મદ્રાસમાં કામ શરૂ કર્યું. મિલનસારપણાને અભાવે કઈ તેની સાથે વાતચીત કરતું ન હોવાથી તે એકલવાયા જેવો રહેતો હતે. તેની જિંદગીને જે ભાગ તેણે મદ્રાસમાં ગાળ્યો હતે તે વિપત્તિથી ભરપૂર હતો. થોડા જ વખતમાં અતિશય દુઃખથી કંટાળી જઈ તથા નિરાશ થઈ તેણે સ્વદેશ પાછા ફરવાનો વિચાર કર્યો. “સ્વદેશ છોડ્યા પછી મારે એક પણ દિવસ આનંદમાં ગયે નથી” એવું તેણે આ વેળાના એક પત્રમાં લખ્યું છે. પીસ્તલ કેડી પ્રાણ ત્યાગ કરવાને પણ તેણે પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં તે નિષ્ફળ થયો ત્યારે તે એટલુંજ બેલ્યો કે, “મારે પ્રાણ જતો નથી તે ઉપરથી માલમ પડે છે કે આ દુનીઆમાં મારી જીંદગીનું કંઈ પણ પ્રયોજન છે.” સરકારી કામમાં તે ઉપરીઓની દરકાર રાખતે નહીં, એટલે ત્યાં પણ તે નિશ્ચિત નહે. લાચારીએ ગમે તેમ કરી તે પિતાને વખત કહાડતો હતે. મદ્રાસના ગવર્નર મી. મૅર્સે તેને પોતાની પાસે બેલાવી
Page #485
--------------------------------------------------------------------------
________________ 468 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. જોઈએ તે પુસ્તક વાંચવા પરવાનગી આપી. સને 1746 માં ફ્રેન્ચ લેએ મદ્રાસને કબજે લીધો ત્યારે ફેર્ટ સેન્ટ ડેવિડમાં નાસી આવેલાં અંગ્રેજ મંડળમાં લાઈવ પણ હતા. એ મુસલમાની વેષ ધારણ કરી મદ્રાસમાંથી નાસી ગયા હતા. આ વખતે તેને કંઈ પણ ખાસ કામ કરવાનું નહીં હોવાથી તે પાનાં રમવામાં પોતાને વખત ગુમાવતે. પછીથી જ્યારે ફ્રેન્ચ લેકેએ ફેર્ટ સેન્ટ ડેવિડ ઉપર હુમલે કર્યો ત્યારે ત્યાં અંગ્રેજ ફેજ ઘણી થડી હોવાથી સઘળા લેકને હથીઆર ઉપાડવાં પડયાં, એટલે લાઈવને મરજી માફકનું કામ મળ્યું, અને સર્વના એકત્ર પ્રયત્નથી શ્રેન્ચ લેકોને ફેર્ટ સેન્ટ ડેવિડ આગળથી પાછા હઠવું પડયું. એ પછી અંગ્રેજોએ પિડીચેરીને વેરે ઘાલ્યો ત્યારે ક્લાઈવે ત્યાં હાજર હતા, અને એણે કરેલા મોટાં પરાક્રમથી અંગ્રેજ સેનાપતિ મેજર લોરેન્સને એના ગુણની પરીક્ષા કરવાની તક મળી. દેવીકોટા કબજે કરવા માટે ગયેલી અંગ્રેજ સ્વારીમાં લાઈવને લેફટનન્ટની પદવી આપવામાં આવી હતી. તે શહેર હસ્તગત કર્યા પછી તેને લશ્કરની તજવીજ રાખવાનું કામ સોંપવામાં આવ્યું. આવી રીતે મળેલી તકને લાભ લઈ તે હિંદુસ્તાનની પરિસ્થિતિ બારીકાઈથી તપાસતો હતો. દેશી લશ્કર, યુરોપિયન પ્રજાએ કરેલાં ચિત્તાકર્ષક કામે, ઈત્યાદિ જેવાથી તેને મોટા મોટા વિચારે આવવા લાગ્યા હતા. પિન્ડીચેરીના ઘેરા વખતે બહાદૂરી ભરેલાં અનેક કામો તેણે કર્યા હતાં; દેવીકેટામાં પણ તક મળતાં જોખમ ખેડવાને તે ચુક્યો નહોતો. કેપ્ટન જીજેનનાં છકરવાદીપણુથી નિષ્ફળ ગયેલા હલ્લામાં તે લશ્કરી સરંજામ પુરું પાડવાનાં કામ ઉપર હતું. એ વખતે પિતાનાં માણસને ધીરજ આપવા તેણે પુષ્કળ મહેનત કરી પણ તે ફળીભૂત થઈ નહીં. જેનની ગોઠવણ તેને બીલકુલ પસંદ પડી નહીં એટલે પિતાનું કામ છેડી ગવર્નરને મળવા તે કેર્ટ સેન્ટ ડેવિડ ગયો. તે વખતે મી. મૅર્સની જગ્યાએ ગવર્નર સૌંડર્સ (Saunders ) તરત જ આવેલો હતો. સઘળી તરફથી આવી પડેલા બારીક પ્રસંગે ચાલાકીથી કામ કરવાનું હોવાથી કલાઈવે તેની આગળ સઘળી હકીકત જાહેર કરી. ટીચીનાપલીમાં સપડાયેલા મહમદઅલ્લીને મદદ મેકલવાની અતિશય જરૂર હતી, કેમકે જે
Page #486
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 17 મું.] કર્નાટકમાં બીજું યુદ્ધ. 469 તેને ચંદા સાહેબના હાથમાંથી છોડવવામાં ન આવે તે અંગ્રેજે ઘણું મુશ્કેલીમાં આવ્યા વિના રહે નહીં. એટલામાં ઈંગ્લેડથી ડી મદદ આવી પહોંચતાં સાડસે 80 યુરોપિયન અને 300 દેશી સિપાઈની ફેજ જુલાઈ સને 1751 માં ટ્રીચીનાપલી તરફ મેકલી. આ વેળા મેજર લોરેન્સ તબીએત સુધારવા માટે ઇંગ્લેંડ ગયેલો હોવાથી આ ફેજમાં મી. પિગટની સાથે કલાઈવ પણ ગયા હતા. થડા દિવસ પછી આવી બીજી એક જ સડસે ટીચીનાપલી મોકલી. એ સમયે ક્લાઈવે પિતાની પહેલી જગ્યા છોડી દઈ કંપનીના લશ્કરમાં કેપ્ટનની જગ્યા કાયમની સ્વીકારી હતી. ટીચીનાપલી પહોંચ્યા પછી ત્યાંની સઘળી અવ્યવસ્થા એની નજરમાં આવી. જના ઉપરી છે જેન અને કોપ બને નાલાયક હતા, મહમદઅલ્લી તદન નાસીપાસ થઈ ગયું હતું, દુશ્મનનું લશ્કર ઘણું તાજું અને ઉત્સાહી હતું, અને તેની સાથે 900 ફ્રેન્ચ સિપાઈઓ સઘળી રીતે તૈયાર થઈ આવ્યા હતા. મહમદઅલ્લી પાસે પૈસા નહોતા, લશ્કર પગાર માટે બુમ મારતું હતું, એવી ભયંકર સ્થિતિમાં ટ્રીચીનાલીને ઘેરે ઉઠાવવાનું અંગ્રેજો માટે મુશ્કેલ હતું એટલું જ નહીં પણ સઘળી તરફથી તેમને નાશ થવાનું નકકી જ લાગતું. આ સ્થિતિ જોઈ કલાઈવની ખાતરી થઈ કે સહજ પણ ડગમગવાથી સ્થિતિ ફેરવાઈ જશે, મહમદઅલ્લી છૂટશે નહીં; જે તેને છેડવી અને લેકેને ગર્વ ઉતારજ હોય તો અંગ્રેજોએ બીજે જ ઠેકાણે જઈ સઘળી વ્યવસ્થા બદલી નાંખવી જોઈએ. આ વિચાર આવતાં તે ફર્ટમેન્ટ ડેવિડ પાછો ફર્યો, અને મનમાં રચેલો બેત ગવર્નર સાડર્સ તેમજ બીજા કન્સિલરને જણાવ્યો. ક્લાઈવના વિચાર પ્રમાણે દુશ્મન સાથે માત્ર પોતાના બચાવ અર્થે લડાઈ કરવાથી કંઈ વળવાનું નહતું, એટલે હિમતથી તેના મુલકમાં દાખલ થઈ ત્યાં ગડબડાટ મચાવી તેમને હંફાવવા જોઈએ. આ કામ ભારે સાહસથી ભરેલું હતું અને તે પાર ઉતારવા માટે એક ચંચળ, સાહસિક, હિંમતવાન અને સખત હૈયાના માણસની જરૂર હતી. જે હેતુ ફળીભૂત થયો તે તે ઠીક જ નહીંતર અંગ્રેજે નુકસાનમાં ગરકાવ થઈ જાય એવો વિલક્ષણ પ્રયત્ન લાવે મનમાં ઉપાડ્યો હતે. નેપલીઅન સરખા મેટા દ્ધાઓએ પણ આવી જ
Page #487
--------------------------------------------------------------------------
________________ 470 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. યુક્તિ અનેક વેળા કરી હતી. પરંતુ આ કલ્પના કલાઈવની જ હતી, અને તે જોખમદાર અધિકારીઓને જણાવી, અને થોડી મહેનતે તે પાર પાડવાની સઘળી જવાબદારી તેણે પિતાને માથે લીધી હતી. હમણાની મહેનત સઘળી નિરૂપયોગી હોવાની તેમજ તેમાંથી કંઈપણ લાભ નહીં મળવાની તેણે સડસની ખાતરી કરી. ચંદા સાહેબની સઘળી શક્તિ ટીચીનાપલીના ઘેરામાં રેકાયેલી છે, અને નવાબની રાજધાની આર્કટ અરક્ષિત સ્થિતિમાં પડયું છે તે આવેલી તકનો લાભ લઈ તે શહેરનો કબજે લેવાથી દુશ્મન ગભરાટમાં પડશે અને તેને ટીચીનાપલીને ઘેરે ઉઠાવવાને વિલંબ લાગશે નહીં એવી યુક્તિ તેણે સઘળાને સમજાવી. ચાલાક અને ચંચળ મનના સંડર્સને આ યુક્તિ પસંદ પડી, અને ગમે તેમ કરી તે અમલમાં મુકવા માટે સઘળી તૈયારી તેણે એકદમ કરી આપી. કલાઈવ ફેર્ટ સેન્ડ ડેવિડથી મદ્રાસ ગયે, અને લશ્કર તૈયાર કરી 300 દેશી તથા 200 યુરોપિઅન સિપાઈ સાથે લઈ સને 1751 ના સપ્ટેમ્બરની 6 ઠી તારીખે મદ્રાસથી આર્કટ ઉપર જવા નીકળે. ' ' 6, આર્કટને ઘેરે (સપ્ટેમ્બર, સને 1751 ).–આર્કટ શહેરની વસ્તી એક લાખ માણસની હતી, અને ત્યાંના નાના કિલ્લા ઉપર 1000 દેશી સિપાઈઓ તથા તપખાના માટે બે ત્રણ ફ્રેન્ચ માણસે હતાં. રસ્તામાં એક દિવસ કાંચીવરમ (કજીવરમ) આગળ વિશ્રાંતિ લઈ તા. 11 મી સપ્ટેમ્બરે કલાઈવ આર્કટ પહોંચ્યો. તે દહાડે સખત ગાજવીજ સાથેના ભારે વરસાદથી તે ઘણે હેરાન થે, આવા વરસાદની દરકાર ન કરતાં લાઈવ પિતાના ઉપર ધસ્યો આવે છે એમ સાંભળતાંજ આર્કટમાંની ફેજ નાસી ગઈ. જે તેણે ધીરજ રાખી હોત તે ચંદા સાહેબે મેકલેલી મદદ તેને આવી મળતું. પણ તેના ગભરાઈને નીકળી જવાથી વગર મહેનતે લાઇવે કિલ્લામાં પ્રવેશ કર્યો, અને શહેર તાબામાં લીધું. કિલ્લામાંથી આઠ તોપ તથા દારૂગોળે તેને મળ્યો. કદાચ તે કિલ્લામાં ઘેરાઈ જાય તે બચાવનાં સાધન તરીકે કલાઈવે અન્ન સામગ્રીની તેમજ બીજી સઘળી તજવીજ કરી. આ ખબર હુલેને મળી પણ એથી તે બીલકુલ ગભરાયો
Page #488
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 17 મું.] કર્ણાટકમાં બીજું યુદ્ધ 71 નહીં. આર્કિટ તરફ લક્ષ ન આપતાં ટ્રીચીનાપલી કબજે કરવાનું કામ બને તેટલા જોરથી તથા ત્વરાથી ચલાવવા તેણે લ અને ચંદા સાહેબને આગ્રહ પૂર્વક તાકીદ કરી. આ યુક્તિ એ બેઉ જણએ તાબડતોબ અમલમાં મુકી હેત તે કલાઈવનું કંઈ પણ ચાલતા નહીં. પણ ચંદા સાહેબે તેમ નહીં કરતાં પિતાની ફેજમાંથી 3000 માણસો છૂટાં પાડી તેના છોકરા રાજા સાહેબની સરદારી હેઠળ આર્કટ તરફ રવાના કર્યો. કલાઇવ આર્કટ સર કર્યાની બાતમી ટીચીનાપેલીમાં મળતાં મહમદઅલ્લીને ધીરજ આવી; ત્રાહત પક્ષનાં માણસે મહમદઅલ્લીને આવી મળવા લાગ્યાં; અને રાજા સાહેબને હાથે શું પરાક્રમ થાય છે તે જોવા સઘળા આતુર બન્યા. બીજી તરફ લોએ ગમે તેવાં બહાનાં કહાડી ટીચીનાપોલી ઉપર હલ્લે કર્યો નહીં, અને અત્યંત સુસ્તી બતાવી પિતાનું અને કેન્યનું સર્વસ્વ નુકસાન કર્યું. આવો નાલાયક અમલદાર ડુપ્લેને મળ્યો. એજ તેનું દુર્દેવ માની શકાય. રાજા સાહેબે આર્કટને ઘેરે ઘાલે તેમાં કલાઈવ અને તેનાં મુઠીભર માણસો ફસાઈ ગયાં. આ પ્રસંગે લાઈવનાં નાનકડાં પણ બહાર લશ્કરે ઘણું શૌર્યથી પિતાને બચાવ કરી શત્રુને કંઈ પણ મચક આપી નહીં. અનેક વેળા શત્રુના મારામાંથી કલાઈવ નસીબને જે બચી ગયે. કેટલીક વેળા તેની પાસે ઉભેલાં માણસો ગોળીથી વિંધાઈ ગયાં પણ તેને કંઈ ઈજા થઈ નહીં. રાજા સાહેબની તેપના મારાથી કિલ્લાના કેટને ઘણે ભાગ ટુટી પડે, અને જે જરા વધારે ઝનુનથી તેણે હુમલે જારી રાખે હેત તે કલાઈવને પરાજય થયા વિના રહેતા નહીં. પણ રાજા સાહેબની ઢીલથી કલાઈવને પિતાને બંદેબસ્ત કરવાની તક મળી. કેટમાં ભંગાણ પડતાંને વાર રાજા સાહેબે તેના ઉપર હુમલે કે નહીં, પણ રાકી ખુટી જશે એટલે અંગ્રેજે તરત તાબે થશે તેની રાહ જોતે બેઠે. કલાઈવ પિતાના બચાવ માટે દરેક પ્રયત્ન કરતો હતો. તેણે જાસુસે તેમજ દેશી લેકને પિતાના પક્ષમાં ખેંચી લીધા હતા, એટલે દુશ્મન તરફની સઘળી ખબર તેને ગુપ્તપણે મળ્યા કરતી. આમ કલાઈવ બહાદૂરીથી પિતાને બચાવ કરી શકતે હેવાથી તેને માટે દુશ્મનને પણ ઉંચે મત
Page #489
--------------------------------------------------------------------------
________________ ૪૭રે હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. બંધાયો. એટલામાં ઈંગ્લેડથી આવી પહોંચેલાં લશ્કરને સેડર્સ કલાઈવની મદદે મોકલ્યું. મુરારરાવ ઘેર પડે પિતાની મદદે આવે છે એમ જાણતાં રાજા સાહેબે કલાઈવને શરણે આવવા સંદેશ મોકલ્યો. આ કહેણ કલાઈવે ફીટકારી કહાડવાથી મેહરમને દિવસે અચાનક હલ્લો કરી કિલ્લાને કબજે લેવા રાજા સાહેબે તજવીજ કરી. પણ આ ગોઠવણની સંપૂર્ણ ખબર કલાઈવને અગાઉથી મળી. રાજા સાહેબે વારંવાર ઝનુની હુમલા કર્યા પણ અંદરના લેકેએ હિમતથી સામે થઈ તેને પાછી વાળ્યો. આ ઝપાઝપીમાં રાજા સાહેબનાં 400 માણસે માર્યા ગયાં. એક વખત પહેલા જ પ્રયત્નમાં લેકે પાછા હઠી જાય તે ફરીથી તેવો પ્રયત્ન કરવા દેશી લશ્કર ઉતાવળથી હિમત કરતું નહીં એ અનુભવ અંગ્રેજોના આ સમયના ઇતિહાસમાંથી અનેક વેળા થાય છે. દેશી ફેજને વારંવાર પરાભવ થવાનું કારણ અંગ્રેજ ગ્રંથકારના મત પ્રમાણે આજ હતું. રાજા સાહેબની પણ આવી જ અવસ્થા થઈ અને આખરે કંઈ પણ નહીં કરી શકવાથી તા. 24 મી નવેમ્બરે ઘેરો ઉઠાવી ચાલ્યા જવાની તેને ફરજ પડી. આર્કટના ઘેરા જેવા અનેક બનાવો અંગ્રેજ લેખકે સ્વદેશનાં ભૂષણ અર્થે અતિશય ખીલવીને વર્ણવે છે, પણ સાધારણ રીતે વિજયી માણસનાં ગીત ગાઈ વખાણ કરવાં એ મનુષ્યનો ધર્મ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ દરેક બનાવનું સમતલપણું જળવાતું નથી, કેમકે વિરૂદ્ધપક્ષ તરફની જોઈએ તેટલી સંપૂર્ણ હકીકત વાચકે આગળ આવતી નથી. આર્કટના ઘેરા વખતે જેવી રીતે કલાઈવની હીલચાલની બારીક ખબરે આપણને મળે છે તેમ રાજા સાહેબની સ્થિતિ કેવી હતી, તેની અડચણે કેવા પ્રકારની હતી, તેની હીલચાલ શી હતી, તે બાબત પણ આપણને ખરી હકીકત જાણવી જોઈએ, નહીં તે સઘળું વર્ણન એકતફ થાય છે, એ વાચકોએ આ પ્રસંગે તેમજ હવે પછીના એવાજ પ્રસંગે યાદ રાખવું જોઈએ. બીજો એક મુદ્દો એ છે કે દરેક પ્રસંગે દેશીઓ સર્વ પ્રકારની ગુપ્ત બાતમી પરદેશીઓને આપતા હતા એથી સામાન્ય રીતે આ દેશના લેકેમાં દેશ માટેનું અભિમાન વિશેષ દેખાઈ આવતું નથી એ ખુલ્લું છે.
Page #490
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 17 મું.] કર્નાટકમાં બીજું યુદ્ધ. 473 વળી ટીચીનાપલીને ઘેરે ચાલુ હતું ત્યારે અત્યંત બારીક પ્રસંગે મહેસુર, ગુટી, તાંજોર, પુડુકાટ વગેરેના અનેક સત્તાધીશો બે પરદેશી પ્રજા વચ્ચેના ઝગડાને તમાશો જોતા આસપાસ ઉભા રહ્યા હતા; બેમાંથી વિજયી કેણ થાય છે તેની સ્વસ્થપણે રાહ જોઈ બેઠા હતા. જે વિજયી થાય તેને પક્ષ સ્વીકારવાની અપેક્ષા રાખતા હતા; પણ પિતાનામાં શક્તિ હોવા છતાં આ પરદેશી લકે આપણું મુલકમાં શું કામ લડે છે તેને તેમણે વિચાર પણ કર્યો નહીં, તે પછી તેમને પ્રતિકાર કરવાની વાત તે ક્યાંજ. તે વેળા મેટામોટાઓનાં મનની સ્થિતિ પણ આવી ભયંકર અને શોચનીય થઈ હતી. એમ આ પ્રસંગની હકીકત ઉપરથી દેખાય છે. આર્કટને ઘેરો હિંદુસ્તાનમાં અંગ્રેજોના ઈતિહાસનો પહેલો મહાન બનાવ હોવાથી અંગ્રેજી ઇતિહાસમાં તેની ખ્યાતિ વિશેષ છે. આ બનાવે હવે પછી થનારાં યુદ્ધ તથા રાજકીય ફેરફારનું સ્વરૂપ તદન બદલી નાંખ્યું. કેન્ય લેકે નબળા પડવા લાગ્યા, તેમ અંગ્રેજો જેરપર આવ્યા. ઉપરી અમલદાર અંગ્રેજ હોય તો તેને હુકમ અક્ષરશઃ પાળી છવની પરવા કર્યા વિના દેશી લશ્કર જોઈએ તેવું મુશ્કેલ કામ કરવાને અચકાતું નહીં, એ હિંદુસ્તાનના વતનીઓના મોટા ગુણની પહેલી પરીક્ષા આર્કટમાં થઈ અને ત્યારથી આજ લગી એ પિતાનો અમુલ્ય ગુણ હરેક પ્રસંગે તેઓ પ્રગટ કરે છે. આ ગુણને ફાયદો મેળવી અંગ્રેજોએ હિંદુસ્તાનનું રાજ્ય સ્થાપ્યું અને એજ ગુણ ઉપર આજે તેઓ તેનું રક્ષણ કરે છે. ગમે તેવા અણીને પ્રસંગે પણ હિંદુસ્તાનની ફેજ પિતાનાં કર્તવ્યથી પરામુખ થઈ નહીં. લડાઈને નિકાલ માત્ર લશ્કરની સંખ્યા ઉપર અવલંબી રહે તે નથી; લશ્કરી કવાયત અને દ્રઢ નિશ્ચય એ બે ગુણેથી ગમે તેવું પરાક્રમ કરવા બની આવે છે, એ વિચાર દેશી લેકનાં મન ઉપર આર્કટ આગળ પહેલી વાર હસ્યો અને ત્યાંજ અંગ્રેજ અધિકારીઓને પ્રથમ જાહેર થયે. એ વિચાર કલાઈવના લક્ષમાં આવતાં જ તેણે તેને ઉપયોગ કર્યો, અને હવે પછીને પ્રસંગે અંગ્રેજ સેનાપતિએ તથા રાજ્યકારી પુરૂષોએ તેજ યુક્તિને ઉપયોગ કર્યો. ટુંકમાં અંગ્રેજ રાજ્યને જન્મ આર્કટમાં થયે એમ કહેવાનો હરકત નથી.
Page #491
--------------------------------------------------------------------------
________________ 474 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. તા. 4 થી અકબર, સને 1751 ને દીને રાજા સાહેબે આર્કટને ઘેરે ઘાલ્યો અને તા. 25 મી નવેમ્બરે તે ઉઠાડો ત્યાં સુધીના 50 દિવસમાં કિલ્લામાંનાં અંગ્રેજ લશ્કરને અનેક તરેહનાં સંકટ ભોગવવાં પડયાં. તેમની ખોરાકી પુરી થઈ તેમનાં ઘણું માણસે મરણ પામ્યાં છતાં તેમની સાથેના દેશી સિપાઈઓએ અંગ્રેજો પ્રત્યે અત્યંત પ્રેમ બતા; રાંધેલા ભાત, યુરોપિયનેને આપી પિતે માત્ર ધાણુ ઉપર રહ્યા. આવી રીતે તેમણે કરેલી સહાય હમેશ માટે સ્મરણીય છે. ઘેરે ઉઠતાંજ યુદ્ધની બાજી બદલાઈ ગઈ તેવે પ્રસંગે ચાલાકીથી તેમજ ચંચળાઈથી કામ કરનારા ઘણું ઉપયોગી થઈ પડે છે, તેમ કલાઈવે રાજા સાહેબને વિશ્રાંતિ આપી નહીં. તેણે તેની પુઠ પકડી એટલે પ્લેને મોટી ચિંતા ઉત્પન્ન થઈ તેને આશા હતી કે ટીચીનાપલી સર થતાં લગી રાજા સાહેબ કલાઈવને ગમે તેમ કરી અટકાવી રાખશે, પણ તે આશા ફેગટ ગઈ. કલાઈ છૂટે થતાંજ તે શિરજોર થયો, અને જ્યાં ત્યાં દુશ્મનને નાશ કરવાના કામમાં રોકાયો. આ લડાઈથી ઉત્તર આર્કટ પ્રાંત કલાઈવના તાબામાં આવ્યો. 7, ચદા સાહેબનું છેવટન્દ્રીચીનાપલીના ઘેરાનું કામ સમાધાનકારક ચાલ્યું નહીં. એક પછી એક નવી યુક્તિઓ બતાવી ચંદા સાહેબને હિમત આપવા સિવાય ડુપ્લે વધારે કંઈજ કરી શકે નહીં. લૅના હાથમાં આવેલી અમુલ્ય તક તેણે ફેગટ ગુમાવી. ઘેરામાં સપડાયેલા અંગ્રેજ સેનાપતિ કોપ અને જેનામાંથી કોપને ગળી વાગી તે મુઓ છતાં જેન કંઈપણુ ગડબડ નહીં કરતાં શાંત બેસી રહ્યા. લૌનાં મુખપણને લીધે મહૈસુરનું લશ્કર તેમજ મરાઠા વગેરે લોકે કેન્યની વિરૂદ્ધ થઈ ગયા. કેન્ચ સેનાપતિના આળસમાં તેને આયતી મળેલી મદદ તેની પાસેથી જતી રહી ત્યારે કલાઈવની મદદે પુષ્કળ લશ્કર આવ્યું. આથી તેને આર્કટનો યોગ્ય બચાવ કરવાનું તથા રાજા સાહેબની પુઠ પકડી અરણી આગળ તેને સખત હરાવવાનું ફાવ્યું. સને 1751 ની આખરે કલાઈવ ફેર્ટ સેન્ટ ડેવિડ ગો અને ત્યાંથી ટ્રચિનાપલીમાં ઘેરાયેલા મહમદઅલીને છોડવવા જવાને હતો, એટલામાં અરણી આગળ રાજા સાહેબને પરાભવ થવાથી તથા
Page #492
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 17 મું.] કર્નાટકમાં બીજું યુદ્ધ. 475 તેનું લશ્કર વીખેરાઈ જવાથી તે નાસી પેન્ડીચેરીમાં ભરાયે. અહીં બન્નેએ વિચાર કરી આર્કટ પ્રાંત અંગ્રેજોના હાથમાંથી પાછો મેળવવા નક્કી કર્યું. કેન્ચની મદદ લઈ રાજા સાહેબ અનેક ઠેકાણાં કબજે કરતે મદ્રાસ ઉપર આવ્યો. આ વખતે જે તેણે એ શહેર ઉપર હુમલો કર્યો હેત તે સઘળી બાબતને નિકાલ આવતે, કેમકે બચાવ માટે અંગ્રેજ લશ્કર ત્યાં બીલકુલ નહેતું. રાજા સાહેબે તેમ કર્યું નહીં, પણ આર્કટ પ્રાંતમાં દાખલ થઈ કલાઈ કરેલી સઘળી ગોઠવણ ઉલટાવી નાંખી. આ હકીકત લાઈવને મળતાંજ તે ફરીથી થોડું લશ્કર લઈ તેની પુઠે લાગ્યું. રસ્તામાં કાંચીવરમ તાબે કરી તે આગળ જતા હતા એવામાં રસ્તામાં કાવેરીપાક નામનાં ગામ આગળ રાજા સાહેબની અને ફ્રેન્ચની ફેજ તેની સામા આવી (તા. 23 મી ફેબ્રુઆરી, ૧૭પર). આ ઠેકાણે અંગ્રેજ ફેજ ઘણું નાની હોવાથી કલાઈવની સ્થિતિ ભયંકર થઈ. આર્કટના ઘેરા કરતાં પણ અહીં પ્રસંગ બારીક હતું. જય ન મળ્યો તે આખા દેશને સંહાર થાય એ વખત હતું, છતાં કલાઈવે પોતાના સ્વભાવને અનુસરી સાહસ ઉપાડ્યું. લડાઈ ચાલુ હતી તેવામાં તેણે થોડાં માણસને બીજેજ રસ્તે ફ્રેન્ચનાં પખાનાની પાછલી બાજુએ મેકલ્યાં. તેમણે બહાદૂરીથી તેને કબજે લીધો અને લાઈવ ફત્તેહમંદ થયો. પરિણામ ઉપરથી આ લડાઈનું મહત્વ ઈતિહાસકાર મોટું માને છે. હિંદુસ્તાનમાં અંગ્રેજોની સત્તા થશે કે કેન્યની, તેને ખરે નિકાલ આ લડાઈથી થયો; લાઈવનાં કામની સઘળી કુંચી તેના સાહસમાંજ હતી એ પણ અહીં નિર્દિષ્ટ થયું. . કલાઈવ આર્કટ થઈ ફેર્ટ સેન્ટ ડેવિડ ગયો ત્યારે રસ્તામાં તેણે ડુપ્લેએ વસાવેલું નવું શહેર તથા ઉભા કરેલા વિજયથંભને નાશ કર્યો. તા. ૨૫મી માર્ચ, સને 1752 ને રોજે તે મદ્રાસથી નીકળ્યો એટલામાં ઈગ્લેડથી મેજર ઑરેન્સ હિંદુસ્તાન પાછો ફર્યો, અને લશ્કરના સેનાપતિને ઓધો. લીધે. એ વખતે તેની પાસે 400 યુરોપિયન અને 1100 દેશી સિપાઈઓ તેમજ 8 તપ હતી. ડુપ્લેએ મહેનત કરી લોને સઘળા પ્રકારની મદદ મોકલી પણ તેને કંઈ ઉપયોગ થયો નહીં. તેની બેદરકારીથી આસપાસના
Page #493
--------------------------------------------------------------------------
________________ 476 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. સઘળા કે કેન્ય અને ચંદા સાહેબને પક્ષ છોડી દઈ અંગ્રેજ અને મહમદઅલીની છાવણીમાં ચાલ્યા ગયા. લૌએ મેજર લોરેન્સને અટકાવવા પ્રયત્ન કર્યો પણ તેમાં તે નિષ્ફળ જવાથી અંગ્રેજ લશ્કર મહમદઅલ્લીને જઈ મળ્યું. આ વર્તમાનથી ડુપ્લે નિરાશામાં ગરકાવ થઈ ગયે, તેની સઘળી મનોકામના રસાતળ ગઈ સર્વ પ્રકારે તે નાઈલાજ થયે અને આગળ કેમ અને શું કરવું એ બાબત નક્કી કરવાનું તેને માટે મુશ્કેલ થયું. એમ છતાં હઠી નહીં જતાં બની શકી તેવી તજવીજ તેણે ચલાવી ડેટિલને લૅની મદદે રવાના કર્યો. ડેટિલ અનુભવી હતો પણ વયને લીધે તેમજ વ્યાધીની પીડાને લીધે તેનામાં શકિત રહી નહોતી. લૌએ ઘેરે ઉઠાવી નીકળી જવાને બદલે મુર્ણપણમાં કાવેરી નદીમાં આવેલા શ્રીરંગ બેટમાં ફેજ સહિત છાવણું નાંખી. અહીં તે અંગ્રેજોના હાથમાં બરાબર પડે કેમકે તેમણે તરતજ આવી તેને ઘેર્યો. ચંદા સાહેબને લોની યુક્તિ પસંદ પડી નહીં, પણ ગમે તે થાય તે પણ પિતાના દેત કેન્ચ જ્યાં જાય ત્યાં જવાને તેણે નિશ્ચય કર્યો, અને તેથી જ આગળ જતાં તેની જીંદગી જોખમમાં આવી. ડુપ્લેની સૂચના અન્વયે ડેટિલ બૅની મદદે જતો હતો તેને કલાઈવે રસ્તામાં અટકાવ્યો અને તેનો પરાભવ કર્યો તેથી તે લૈને સહાય કરવા જઈ શક્યા નહીં. શ્રીરંગ બેટમાં ફસાઈ પડવાથી ચંદા સાહેબ અને હૈની અવદશા થઈ, અને તેમને દુશ્મનને શરણે જવા સિવાય બીજે માર્ગ રહ્યા નહીં. માત્ર ફ્રેન્ચ લશ્કર અંગ્રેજોને તાબે ગયું હતું તે હરક્ત નહતી, કેમકે ઈંગ્લેંડ અને ફ્રાન્સ વચ્ચે યુરોપમાં શાંતિ હોવાથી કેન્યા લેકેને કેદ કરવાનું અંગ્રેજોથી બને એમ નહતું. એમ છતાં ચંદા સાહેબને નાશ પાસે આવતે જણાય. તે જે મહમદઅલીના હાથમાં આવ્યો તે એ તેને મારી નાંખ્યાવિના છોડશે નહીં એ નક્કી હતું. આ હકીકતમાં ચંદા સાહેબને બચાવ કરવાની ચિંતા હૈને થવાથી તેણે તાંજોરના સેનાપતિ મંકેજીને પૈસા આપી ચંદા સાહેબને શ્રીરંગમાંથી સહિસલામત બહાર કહાડી કોઈ સુરક્ષિત જગ્યાએ લઈ જવા ગોઠવણ કરી. મંકોજીએ ઠરાવેલી રકમ લેવાના બદલામાં ચંદા સાહેબને દુશ્મનોના હાથમાંથી બચાવી લેવા સોગન ખાધા. આ પ્રમાણે ચંદા સાહેબ
Page #494
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 17 મું.] કર્નાટકમાં બીજું યુદ્ધ. પાલખીમાં બેસી મકાજીની છાવણીમાં આવ્યો કે તરત એકદમ તેને બેડી ઠેકવામાં આવી. બીજે દિવસે ચાર મુખ્ય રાજ્યના પ્રતિનિધિની મળેલી સભામાં એને વિષે વિચાર ચલાવવામાં આવ્યો ત્યારે મેજર લોરેન્સ હાજર હતા. પહેલે દિને કંઈ પણ નિકાલ થયે નહીં. લોરેન્સ ચંદ સાહેબને પોતાના તાબામાં લઈ એકાદ સંસ્થાનમાં કેદ રાખવા તૈયાર હતો. પણ એ વિચાર અન્ય સભાસદેને પ્રતિકૂળ લાગતાં બીજે દિવસે લેરેન્સ કાને હાથ મુક્યા અને એ બાબત વચ્ચે પડવા ના પાડી, એટલે તેજ દહાડે (તા. 3 જી જુન 1752) મંકેજીના હુકમથી ચંદા સાહેબનું ડે ઉડાવી નાંખી મહમદઅલ્લીને રવાના કરવામાં આવ્યું. બીજી તરફ લો અને ફ્રેન્ચ ફેજ અંગ્રેજોને શરણે આવી, પણ મહમદઅલ્લીની વિરૂદ્ધ નહીં લડવાની કબુલાત આપવાથી તેઓ છુટયા. આ પ્રમાણે તા. 13 મી જુન, 1753 ને જે 785 યુરોપિયન સિપાઈ, 35 અમલદાર અને 2000 દેશી સિપાઈઓ અંગ્રેજોને તાબે થયા. અંગ્રેજોને 41 ફેન્ચ તેપ મળી. નાલાયક માણસના હાથમાં લડાઈને મેદાન ઉપર સંપૂર્ણ અધિકાર હોવાથી કેન્ચ સત્તાને ઘાતક નિવડે એવું ખરાબ પરિણામ આવ્યું. એ માટે ડુપ્લેને કંઈ પણ દોષ આપવામાં આવતું નથી તેમ તેણે રચેલી બાજી અયોગ્ય હતી એમ પણ ઠરતું નથી. અત્યંત બારીક પ્રસંગે તેણે અપ્રતિમ ધૈર્ય અને દ્રઢનિશ્ચય દાખવ્યાં એજ તેનું ભુષણ છે. એ જાતે સેનાપતિનું કામ કરવાને લાયક ન હોવાથી તેને બીજાના ઉપર આધાર રાખવો પડતે હવે એજ ભેદ ધ્યાનમાં રાખીએ તે સર્વ વાત સ્પષ્ટ થઈ જાય છે. આટલું થયા છતાં પણ ડુપ્લે જાતે ડગે નહીં; પણ અંગ્રેજ જેવા વિરૂદ્ધ પક્ષને જય મળવાથી ફ્રેન્ચ છાવણીમાં કંટા તથા તકરાર ઉત્પન્ન થયાં. સઘળી તરફથી નાસીપાસ થવાથી ડુપ્લેએ હવે બીજીજ બાજી રચી. તાજેરને રાજા, મહૈસુરને રાજા અને મરાઠાઓ મહમદઅલ્લીના મળતીઆ હતા, તેમની વચ્ચે ફુટ પડાવી શત્રુનું જોર કમી કરવાને ઉદ્યોગ તેણે ઉપાડ્યો. એ હેતુ સિદ્ધ થતાં મહમદઅલ્લીના સાથીદારે તેને છોડી ચાલતા થયા. એટલામાં ડુપ્લેને યુરોપથી મદદ આવી મળતાં તેણે અંગ્રેજોને એક બે
Page #495
--------------------------------------------------------------------------
________________ 478 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. ઠેકાણે પરાજય કર્યો, અને ટ્રાચીન પોલી અંગ્રેજોના હાથમાં ગયું તે પછીના બે માસની અંદર ડુપ્લેએ પિતાનું સઘળું જોર અજમાવવા પ્રયત્ન કર્યો. આ અરસામાં કર્નાટકને નવાબ નીમવા માટે સલાબતજંગ તરફથી ડુપ્લેને હુકમ મળતાં ચંદા સાહેબના છોકરા રાજા સાહેબને તે અધિકાર સોંપવા તેણે વિચાર કર્યો. પણ આ મુશ્કેલ કામ માથે લેવા રાજા સાહેબનાખુશ હોવાથી ચંદા સાહેબના સાડ મુર્તઝાઅલ્લીને તે જગ્યા આપવામાં આવી. આથી મેજર લૈરેન્સ, જે આ વખતે માંદા હતા, તે ચીરડાઈ ગયે, અને તેણે એકદમ પેન્ડીચેરી તરફ કૂચ કરી. માર્ગમાં બહર આગળ ઉભયપક્ષ વચ્ચે એક ઝનુની તથા સખત લડાઈ થઈ તેમાં અંગ્રેજોને જ મળે, અને જો સેનાપતિ કજીન ( Kerjean) બસ માણસો સાથે અંગ્રેજોના હાથમાં સપડાય. અંગ્રેજોનાં માત્ર 80 માણસે આ લડાઈમાં મરણ પામ્યાં. તેમની છત છતાં મરાઠા તથા મહેસુરવાળાઓ ખુલ્લી રીતે તેમને છોડી કેન્ચ લેકેને જઈ મળ્યા. બીજી તરફ લાઈવે કેવેલંગ અને સિંગલપટના બે કિલ્લા સર કર્યા. પણ એ પછી તરતજ એની તબીએત બગડી આવવાથી તે ઇંગ્લંડ ચાલ્યો ગયો (ફેબ્રુઆરી, સને 1763 ). વિલાયત જતા પહેલાં મદ્રાસમાં તેના એક સ્નેહીની બેન મિસ માસ્કલિન કરીને હતી તેની સાથે એણે લગ્ન કર્યા અને તેને પિતાની સાથે લઈ ગયો. છેલ્લાં બેચાર વર્ષની ધામધુમમાં તેણે બે લાખ રૂપીઆ પેદા કર્યા હતા. આ વિગ્રહમાં જે કે ડુપ્લેનું અભિમાન ઉતર્યું હતું તે પણ તેના લાગવગ કે મહત્વને કંઈ ઘણે ભારે ધકે લાગ્યો નહતા. તેનાં સઘળાં કામ માટે ફ્રેન્ચ કંપનીએ તેને ઘણી સાબાશી આપી હતી. ખરું જોતાં અંગ્રેજ કંપની કરતાં એથે હિંસે પણ કેન્ય કંપનીની આયપત નહતી, અને અંગ્રેજો માફક ફ્રેન્ચને પૈસાની તેમજ બીજી મદદ બીલકુલ મળતી નહીં. વળી ડુલેને કર્નાટકનું રાજ્ય પ્રાપ્ત થયેલું હોવાથી તેને કઈ બાબત ન્યૂનતા ન હશે એમ ધારી ફ્રેન્ચ કંપનીએ તેને કંઈ પણ મદદ મેકલી નહીં. કાન્સના રાજ્યકારી પુરૂષોનું માનવું એવું હતું કે વખત જતાં આખા હિંદુસ્તાનનું રાજ્યપદ તેમના સ્વદેશ બંધુઓના હાથમાં આવશે. જે એવી આશા
Page #496
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 17 મું.] કર્ણાટકમાં બીજું યુદ્ધ. noue તેમને ઉત્પન્ન થઈ હતી તે ડુપ્લેને તેમણે આ પ્રસંગે સારી મદદ કરવી જોઈતી હતી. સને 1751 માં બે ત્રણ હજાર ફ્રેન્ચ લેકે પેન્ડીચેરી આવ્યા હોત તે સહજમાં સર્વ કામ આટોપી લેવાતે; અને એમ કરવા ન્ય સરકાર કંઈ અસમર્થ નહતી. પણ ફુલેને રાજ્ય મળવાની માન્યતા ઉપર હમેશની કરેલી મદદ પણ તેને માટે આવી નહીં, અને તેં સરખા નકામા અમલદારને હાથે તેને કામ લેવું પડયું. જે અનેક અડચણેમાં ડુપ્લે આ સમયે ઘેરાઈ ગયા હતા તે છતાં તેણે જે કામ ઉઠાવ્યું હતું તે માટે તેના અંગ્રેજ દુશ્મને પણ તેની પ્રસંશા કરે છે. મેજર હૈોરેન્સ કહે છે કે, “ડુપ્લેનું ધૈર્ય ઉતાવળથી ખપી જાય તેવું નહતું. પિતાની શક્તિને અનુકૂળ લાગે તે વખતે તે નિભાવી લે તે; તેનું મગજ શાંત હોવાથી અતિશય વિચારવંત હતું.” સ્વદેશનાં હિત માટે તેણે ઓછામાં ઓછા 14 લાખ રૂપીઆ પિતાની ગાંઠના ખરચી નાંખ્યા હતા, સ્વદેશ આગળ પિતાનાં હિતની તેને દરકાર નહોતી. સંકટ સમયે તેની ધીરજ અપ્રતિમ હતી. સામાવાળાનાં મન ઉપર અમુક બાબત એકદમ છાપ બેસાડી શકતે, અને તેથી જ અંગ્રેજો મહમદઅલ્લીને તેની પાસે બહુ જવા દેતા નહીં. એને પણ ફુલેએ લખી જણાવ્યું હતું કે “મારે મુખત્યાર ન હોવાથી મારા હાથ બંધનમાં છે. એક તરફ ડુપ્લેની મનકામના પાર પડવાની અણી ઉપર હતી તે જ બારીક પ્રસંગે અંગ્રેજો તરફથી કલાઇવ જેવા અદ્વિત્ય પુરૂષનું તેની સામા પડવું થયું એ તેની ગ્રહ દશાનોજ યોગ હોય અથવા ઈગ્લેંડના સુદેવનું જોર હેય. કર્નાટકમાં જેકે ન્ય લોકોને પુષ્કળ નુકસાન થયું હતું તે પણ નિઝામના દરબારમાં બુસીએ ફ્રેન્ચ મહત્વ ઉત્તમ રીતે સ્થાપન કર્યું હતું. મહમદઅલ્લી કરતાં ચંદા સાહેબ ઘણે કર્તુત્વવાન હતા. તે શરે તેમ ડાહ્યા હતા, અને અનવરૂદ્દીન કરતાં પણ તે ચડીઆત હત. વાસ્તવિકરીતે કર્નાટકની નવાબગિરી તેનેજ મળવી જોઈતી હતી. હમણું જે વિગ્રહ ચાલતું હતું તે એ પ્રાંતમાં યોગ્ય નવાબ બેસાડવા માટે નહેતા, પણ અંગ્રેજ અને કેન્દ્રમાંથી એ પ્રાંત કોણ લે તે માટે હો, મહમદ
Page #497
--------------------------------------------------------------------------
________________ 480 હિંદુરતાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જો. અલ્લીને આગળ કરી ચંદા સાહેબની વિરૂદ્ધ પડવામાં અંગ્રેજોએ જેવી રીતે પિતાનું હિત જોયું હતું તેમ ફ્રેન્ચ લોકેએ સામા પક્ષને મદદ કરવામાં કર્યું હતું નહીં. તેમની ઈચ્છા માત્ર પોતાના અનુયાયીઓને આગળ પાડી તેમની સગવડ સાચવવાની હતી. મહમદઅલ્લીને પક્ષ લેવામાં અંગ્રેજોએ કંઈ વિચાર કર્યો નહોત; એ પાછળથી કેવો નીકળે, અને પિતાના મદદગાર પ્રત્યે કેવી રીતે વર્યો એ પ્રસંગાનુસાર વિદિત થશે. પ્રકરણ 18 મું. કેચ, નિઝામ અને મરાઠા 51-57. 1. નિઝામના દરબારમાં બુસીને લાગવગ 2. મરાઠાઓને અંતિમ હેતુ. 3. ડુપ્લેના કારભારને અંત. 4. ગેહુ અને ડિલેરી. 5. ડુપ્લેની રાજનીતિ. 1 નિઝામના દરબારમાં બુસીને લાગવગ (સને 1751-53).- સલાબત જંગને નિઝામની ગાદીએ બેસાડી બુસી ઔરંગાબાદમાં દાખલ થયા હતા તે આપણે ઉપર વાંચી ગયા છીએ. સલાબતજંગ મિયત નિઝામને ત્રીજો છોકો હતા, અને તેને મોટે ભાઈ ગાઝીઉદ્દીન દિલ્હીમાં દીવાનપદ ઉપર હતે. નાસીરજંગને નિઝામી મળેલી જોઈ ગાઝીઉદીન ખુશ હતે; પણ નાસીરજંગ અને મુઝફરજંગ બનેને નાશ થતાં સલાબત જંગ આગળ નીકળી આવ્યું, અને નિઝામ દરબારમાં ફ્રેન્યનું ઉપરીપણું સ્થાપન થયું. એ મરાઠાઓના વિચારને અનુકૂળ નહતું. પશ્ચિમ કિનારા ઉપર પોર્ટુગીઝ અમલ જેમને તેમ હતા, એટલામાં પૂર્વ કિનારા ઉપર અને મરાઠા રાજ્યની સરહદ ઉપર બીજું યુરોપિયન રાજ્ય થાય એ તેઓ સહન કરી શકે તેમ નહોતું. નિઝામની ઉત્તર સરહદ ઉપર ભોંસલે અને પશ્ચિમ તરફ પેશ્વા હેવાથી એ બન્નેને ફ્રેન્ચ સત્તા વિરૂદ્ધ કંઈક શક પેદા થાય એ
Page #498
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 18 મું.] કેન્સ, નિઝામ અને મરાઠા. 481 વાભાવિક હતું. આ સમયે મરાઠાઓ હિંદુ પાદશાહી સ્થાપવામાં રોકાયેલા હતા, અને એ પ્રયત્ન સિદ્ધ કરવા બાલાજીરાવ પેશ્વા સઘળી તરફથી અથાગ મહેનત તથા પ્રયત્ન કરતા હતા. દિલ્હીમાં ગાઝીઉદીન મરાઠાઓની સહાયતાથીજ કારભાર ચલાવતા હોવાથી ઉભય વચ્ચે સ્નેહ હતો. એને લાભ લઈ પેશ્વાએ ગાઝીઉદીનને ઉશ્કેર્યો અને દક્ષિણમાં આવી નિઝામશાહી હસ્તગત કરવા સલાહ આપી. આ બાબતની મસલત મરાઠા સરદાર મહારરાવ હલકરની મારફતે ચાલ્યા પછી દક્ષિણ તરફ પ્રયાણ કરવાને ગાઝીઉદીનનો વિચાર નક્કી થયે. આજ અરસામાં તેની સામા નજીબખાન રહીલાએ મોટું કારસ્તાન ઉપાડ્યું હતું. અહમદશાહ અબદલ્લીને હિંદુસ્તાન બેલાવી, ગાઝીઉદ્દીનને લીધે દિલ્હીમાં જામેલા મરાઠાઓના લાગવગને તેડવાને નજીબખાનને ઉદ્દેશ હતિ. આ તેફાન નિર્મળ કરવામાં ગાઝીઉદીને ઘણું દિવસ ભાગ્યા પછી દિલ્હીને એગ્ય બંદોબસ્ત કરી તે મરાઠાઓની મદદ લઈ સને ૧૭પર ના સપ્ટેમ્બરમાં ઔરંગાબાદ આવી પહોંચ્યો. એ વખતે તેની સાથે દેઢ લાખ માણસની જ હતી. દિલ્હીમાંને મરાઠા લાગવગ તેડવાને રહીલા વગેરે અફઘાનોએ તગાડે રચેલો હોવાથી ફ્રેન્ચ લોકોને દક્ષિણમાં પગપેસારો કરતા અટકાવવાને મરાઠાઓને પ્રયત્ન કરતા હતા. પરંતુ તે પૂર્વ દક્ષિણમાં બુસીએ શું શું કર્યું હતું તે જાણવું જોઈએ. ડાં માણસો સાથે બુસી નિઝામને લઈ અનેક અડચણે વેઠત ઔરંગાબાદ આ એટલાથીજ આસપાસના પ્રદેશ ઉપર તેને ત્રાસ બેઠે. ટુંક સમયમાં તે નિઝામને એક કુટુંબી થઈ પડે, કેમકે એના સિવાય નિઝામને એક ક્ષણભર પણ ચાલતું નહીં. તેણે ઔરંગાબાદના કિલ્લામાં જ એક બાજુએ પિતાની ફેજને રહેવાનું સ્થાન આપ્યું, અને સઘળા ટંટાને આખર નિકાલ લશ્કરના જોર ઉપરજ થવાનો છે એ ખુસી બરાબર સમજતે હેવાથી તેણે પિતાની છાવણીમાં સર્વોત્તમ પ્રકારને બંદેબસ્ત કર્યો. લશ્કરની આસપાસ તોપ વગેરે મુકી દઈ તેણે પોતાનાં માણસોને અણી વખતે તૈયાર થઈ બહાર પડી શકે એવી સ્થિતિમાં રાખ્યાં હતાં. જેમાં અતિશય સખત નિયમોને અમલ થતું હોવાથી મદ્યપાન, તકરાર વગેરે સઘળું બંધ હતું
Page #499
--------------------------------------------------------------------------
________________ 482 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. અને ફ્રેન્ચ છાવણી એક અતિ સુરક્ષિત જગ્યા તરીકે ઓળખાવવા લાગી હતી. નિઝામ જાતે વ્યસની તથા અશક્ત હોવાથી તેના ઉપર પિતાને અમલ ચલાવી મોટી યુતિથી ખુસીએ રાજ્યને સઘળો કારભાર પિતાના હાથમાં લીધે. એ માટે લેકેને કંઈ શક જાય નહીં તે હેતુથી તેણે કઈ પણ પ્રકારની શેખી બતાવી નહીં, અને પિતાની સત્તા જાહેરમાં જણાવવા દીધી નહીં. વળી પિતાનું લશ્કર નિઝામની છાતી ઉપર બેઠેલું છે તેવું તેને કદી લાગવા દીધું નહીં. જાણે પિતે કંઈજ વિસાતમાં ન હોય પણ ખરું જોતાં તેની સંમતિ વિના પાંદડું પણ હાલે નહીં એવી ઉત્તમ વ્યવસ્થા બુસીએ કરી. ડુપ્લે સાથે અગાઉથી મસલત કરી આ સઘળી ગઠવણ માટે તેમજ અન્ય બાબત માટે તેણે ઠરાવ કર્યો હતે. બુરી પાસે લશ્કરી સામર્થ હતું, અને પ્રસંગ આવે તે સામર્થને ઉપયોગ કરી પિતાનું કામ પાર પાડવાની ઈચ્છા તેના મનમાં થતી હતી. આ પ્રમાણે સઘળું અનુકૂળ હેવાથી ફ્રેન્ચ લેકેને આ દેશમાં પિતાનું રાજ્ય સ્થાપવામાં કોણ અટકાવી શકનાર હતું ? “કર્નાટક તે હાથમાં છેજ અને દક્ષિણના રાજ્ય ઉપર આપણી સત્તા ચાલતી હોવાથી અહીંથી દિલ્હી ઉપર કુદકે મારતાં શે વિલંબ થશે એ મનોરથ ડુપ્લે અને બુસીનાં મગજમાં રમવા લાગ્યો. બુસી ઔરંગાબાદમાં સ્થાયી પડયો હતો. તે કંઈ માત્ર નિઝામના સંરક્ષણ માટે નહે, પણ કર્નાટકમાં ડુપ્લેએ બેસાડેલા ફ્રેન્ચ લાગવગને આગળ વધારવા માટે હતે. નવાબને કેન્ય ફોજ સિવાય ચાલવાનું નથી, અને તેમને લાગવગ નવાબ વિના કાયમ રહેનાર નથી, એવી રીતે બન્ને બાજુ પરસ્પર અવલંબી રહેલી હોવાથી બુસી અને ડુપ્લેની દક્ષિણ હિંદુસ્તાનમાં આ સમયે હાક વાગી રહી હતી. આ મેટે ફાયદો પુણેની નજર આગળ હેવાથીજ બુસીને હમેશને માટે પિતાની પાસેથી દૂર મેકલવા તેને જરૂર પડી. અંગ્રેજો તેની પાસમાં હતા છતાં પિન્ડીચેરીના બચાવને બંદેબસ્ત ઢલે પાડી ડુપ્લેએ બુસીને ઔરંગાબાદ મોકલવાની મેટી ભૂલ કરી હતી, એમ વિગ્રહનાં આવેલાં પરિણામ ઉપરથી લાગવાને સંભવ છે. તે પણ શરૂઆતની પરિસ્થિતિ ઉપરથી ડુલે તદન નિર્ભય હતો.
Page #500
--------------------------------------------------------------------------
________________ 483 પ્રકરણ 18 મું.] કેન્સ, નિઝામ અને મરાઠા. ઑરેન્સ ઇંગ્લંડમાં હત; કલાઈવની ગ્યતા બહાર દેખાઈ આવી નહોતી, અને ડુપ્લેએ રચેલી બાજી ઘણીખરી ફત્તેહમંદ નિવડી હતી. કલાઈવ જેવો અનુપમ પુરૂષ આ વેળા અંગ્રેજો તરફથી નીકળી આવ્યો ન હતા તે ડુપ્લેએ કેન્ચ સત્તાને પાયે હિંદમાં મજબૂત કર્યો હતો એમ હજુ પણ કેટલાક લેકે માને છે. પરંતુ મહાન પુરૂષોની પણ વિચાર શક્તિ એવે પ્રસંગે એકજ બાજુએ એટલી તે જેરમાં દેરાઈ જાય છે કે તેઓ પિતાનાં કૃત્યની ઉલટ બાજુ જઈ શકતા નથી એ એક સામાન્ય માનવી ધર્મ છે, અને તેને અનુસરીને જ ફુલેએ આગળ પાછળ કંઈ પણ વિચાર ન કરતાં ભાવી વૈભવની ધુનમાં પિતાની મૂળ શક્તિ હીણ કરી અને બુસી સરખા લડવૈયાને પિન્ડીચેરીથી દૂર કહાળ્યો. આને લીધે જ ડુપ્લેને પુષ્કળ નુકસાન થયું હતું; બાકી નિઝામ દરબારમાં ફ્રેન્ચ અમલ બેસાડવા માટે બુસી જેવો લાયક પુરૂષ તેને મળતું નહીં. ઔરંગાબાદમાં તેણે પગ મુક તેજ દિવસથી યુતિ પ્રયુકિતથી તેણે પિતાનું વજન અતિશય વધાર્યું, કેન્યની સહાયતા વિના તેને ક્ષણભર પણ ચાલશે નહીં એવી સલાબતજંગની પકકી ખાતરી કરી, અને તેની આસપાસના દીવાન વગેરે અધિકારી મંડળમાં પિતાની તરફનાં માણસો રાખી સઘળી સત્તા પિતાના હાથમાં ખેંચી લીધી. આવી ગઠવણ ચાલતી હતી તેવામાં ગાઝીઉદીન મરાઠાઓની સાથે નિઝામની સામા ધસતે આવતું હતું એવી ખબર ઔરંગાબાદમાં આવી. ઉત્તરમાંથી દેઢ લાખ અને પશ્ચિમ તરફથી પેશ્વાની એક લાખ ફેજ નિઝામના રાજ્ય ઉપર ઉતરી આવતી સાંભળી બુસી બીલકુલ ડગે નહીં, પણ તેમની સામે થઈ કવાયત શીખેલું કેન્ચ લશ્કર મરાઠાઓને કેટલું ભારે પડે છે તે ખુલ્લી રીતે દુનીઆને જાહેર કરવા તેણે નિશ્ચય કર્યો. તે નિઝામને લઈ ઔરંગાબાદથી બેદર આગળ આવ્યું, અને પુણું ઉપર સ્વારી કરવાની તૈયારી કરી. આથી બાલાજીરાવ પેશ્વાને પિતાની સલામતી માટે ધાસ્તી પડી, અને બુસીને બેદર છેડી પુણું ઉપર આવતા અટકાવવા માટે તે નીકળ્યો. ફ્રેન્ચ અને મરાઠાઓ વચ્ચેની આ પહેલ.
Page #501
--------------------------------------------------------------------------
________________ 484 હિંદુરતાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે વહેલી ઝપાઝપી હતી. પેશ્વા પાસે ચુંટી કહાડેલું ચાળીસ હજાર ઘોડેસ્વાર લશ્કર હતું, અને બાકીનું પુણાના બચાવ માટે તેણે પાછળ રાખ્યું હતું. બુસીએ તપને મારો ચલાવ્યો તે સામે મરાઠા સ્વારે ચાલાકીથી આગળ ધસ્યા. પણ તેપના ઉપરાચાપરી આવતા ગોળા સહન નહીં કરી શકવાથી તેઓ પાછા ફરી નાસી ગયા ( નવેમ્બર ૧ષ્પ૧). પાણીપતનાં યુદ્ધ પૂર્વે મરાઠાઓ તપખાનાને ઘણે ઉપયોગ કરતા નહીં કેમકે તેમનાં અસાધારણું ઝડપથી ભટકવામાં ભારે પખાનું અડચણ રૂપજ હતું. આ સમયે મરાઠાઓમાં બે પક્ષ હતા. તારાબાઈ અને પેશ્વા વચ્ચે વિધ હેવાથી પેશ્વાને નાશ કરવા માટે તારાબાઈએ નિઝામને પુણા ઉપર સ્વારી કરવા ઉશ્કેર્યો હતો. એ ઉપરથી નિઝામની છાવણીમાં ભંગાણ પડાવવાના હેતુથી પેશ્વાએ એવો ગપાટ ચલાવ્યો કે બુસી નિઝામનું રાજ્ય છીનવી લેવા ખટપટ કરી રહ્યા હતા. આવાં અંતસ્થ કારસ્તાને ચાલુ હતાં, તે વખતે મરાઠાઓની પુઠ પકડી કુકડી નદી ઉપર પેશ્વાની છાવણી હતી ત્યાં બુસી એકદમ આવી પહોંચે. એક દિવસે ચંદ્રગ્રહણ હોવાથી રાતે પેશ્વાનાં માણસો સ્નાન તથા પુજા કરવામાં નિમગ્ન હતાં ત્યારે બુસીએ એકાએક તોપખાનું લાવી તેમના ઉપર મારો ચલાવ્યો કે તરત જ મરાઠાઓ સ્વાર થઈ છવ લઈ નાઠા. એમ છતાં આ વખતે મરાઠાઓને ઘણું નુકસાન થયું નહીં. બીજે દિને બુસીએ તગામ ઉપર હલ્લે કરી શહેરને નાશ કર્યો. તા. 27 મી નવેમ્બરે રાણોજી શિંદે તથા તેના છોકરા દત્તાજી અને મહાદજી તેમજ કેહેર ત્રિબક એકબોટે એ સઘળાએ મળી બુસી ઉપર હલ્લો કયો, તેમાં પણ મરાઠાઓને યશ મળે નહીં, તે પણ એકબોટેનાં વિલક્ષણ પરાક્રમને લીધે તેમનો સદંતર નાશ થતો અટક્યો; એકબાટને આ વેળાએ “ફાંકડે” ને ખિતાબ મળ્યો. બીજે દિવસે ભિમા નદી ઉપરનું કેરેગામ બુસીએ કબજે કરવાથી તે હવે પુણથી વીસ માઈલજ દૂર રહ્યો હતું. બુસીના મનમાં હજી આગળ વધી લડવાનો વિચાર હતા પણ સલાબતજંગને તે પસંદ પડે નહીં, કારણકે દિલ્હીથી ધસી આવતા ગાઝીઉદીનને હરાવવા તે યાકુળવ્યાકુળ થતું હતું. ગાઝીઉદીન પણ ત્વરાથી
Page #502
--------------------------------------------------------------------------
________________ 485 પ્રકરણ 18 મું.] કેન્સ, નિઝામ અને મરાઠા. દક્ષિણ તરફ આવે છે એવી બાતમી મળતાં, તેમજ અહીં સમાધાન કરવા માટે મરાઠાઓ તૈયાર હેવાથી, તેમની સરત માન્ય કરી બુસી અને નિઝામ ગોવળકેડા તરફ પાછા ફર્યા. એ પછી નિઝામના દીવાન રાજા રઘુનાથદાસનું ખુન થવાથી સલાબત જંગે બુસીની સલાહથી સૈયદ લશ્કરખાનને પિતાને દીવાન બનાવ્યું. પણ લશ્કરખાન રધુનાથદાસના જે કેન્યને દેસ્ત નહોતે. હરેક બહાને તેમને પિતાનાં રાજ્યમાંથી હાંકી કહાડવાની તેની અંદરખાનેની ખટપટ હતી, અને એ હેતુ બર લાવવા તે મરાઠાઓ તથા અંગ્રેજો સાથે કાવાદાવા ચલાવતો હતો. પરંતુ બહારથી ભુસી પ્રત્યે તેણે એ પ્રેમ દાખવ્યો, કે તેની મીઠી વાણીમાં લુબ્ધ થઈ તેને જ દીવાન તરીકે નીમવા બુસીએ નિઝામને સુચના કરી. ગાઝીઉદ્દીન સપ્ટેમ્બર ૧૭પર માં ઔરંગાબાદ આવી પહોંચ્યા, તેણે મરાઠાઓને પુષ્કળ મુલક આપવાની કબૂલાત આપી પિતાના પક્ષમાં આવવા લલચાવ્યા. આ ભાંજગડ ચાલતી હતી તેવામાં નિઝામ-ઉલ-મુલ્કની બીજી સ્ત્રી, નિઝામઅલ્લીની મા, જે ઔરંગાબાદમાં રહેતી હતી, તેણે ગાઝીઉદ્દીનને પિતાને ત્યાં મિજબાનીમાં બેલાવી રાકમાં ઝેર આપી મારી નાંખ્યો. આ પ્રમાણે સલાબતજંગને પણ નાશ કરી પિતાના છોકરાને નિઝામી અપાવવાને તેને આશય હતો. ગાઝીઉદ્દીનનાં મરણથી સલાબત જંગનો એક શત્રુ ઓછો થયે, અને તેણે મરાઠાઓ સાથે તહ કરી એટલે તેઓ પણ દૂર થયા. આ કેલકરારથી તાપી અને ગોદાવરી વચ્ચેનો પ્રદેશ મરાઠાઓને મળે, અને ભોંસલેએ વેણગંગાની પિલીમેર જવું નહીં એમ ઠર્યું. આ મુજબ વ્યવસ્થા કરી નિઝામ અને બુસી સને ૧૭પ૩ ના આરંભમાં હૈદ્રાબાદ આવ્યા. એ શહેર આગળ જતાં નિઝામની રાજધાની થયું. 2, મરાઠાઓને અંતિમ હેતુ–કર્નાટકમાં તથા મહારાષ્ટ્રમાં આ સમયે ચાલેલા અંગ્રેજ ફ્રેન્ચ વ્યવહારમાં મરાઠાઓએ તેમજ તેમને રાજ્યકારભાર ચલાવનાર પેશ્વાએ આગળ પડતો ભાગ લીધેલ હેવાથી, તેમના . રાજ્યકારભારનું રહસ્ય સમજ્યા સિવાય અંગ્રેજ કેન્ચ વચ્ચેના અનેક
Page #503
--------------------------------------------------------------------------
________________ 486 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. પ્રસંગે આપણે સ્પષ્ટ રીતે જાણી શકીશું નહીં. આ વ્યવહારમાં વિશેષ ગુંચવાડે ઉતપન્ન થવાનું કારણ એજ હતું કે મરાઠાઓના નિરનિરાળા સરદારો જુદે જુદે પ્રકારે રાજ્ય પ્રાપ્તી માટે ખેંચતાણ કરી રહ્યા હતા. નિઝામના અને કર્નાટકના વ્યવહારમાં નાગપુરને ભોંસલે તથા પેશ્વાને સંબંધ વિશેષ હતા. છત્રપતિ શાહુનાં મરણ બાદ નિઝામનું સઘળું રાજ્ય છીનવી લેવાને બાલાજી પેશ્વાએ ઉપક્રમ ઉપાડ્યો હતો. નાસીરજંગ તથા મુઝફફરજંગની તપાસ રાખવા માટે તેણે પોતાના લશ્કરી સરદારે મુકી દીધા હતા. નિઝામના દરબારમાં રહેતા પેશ્વાઈ વકીલની મારફત ત્યાં થતી દરેક હીલચાલની બાતમી તાબડતોબ પેશ્વાને મળતી હતી.* સને 1751 ના જાનેવારી માસમાં સલાબત જંગને નિઝામગિરી મળી તેજ અરસામાં પેશ્વાએ તેના રાજ્ય ઉપર સ્વારી કરી, પરંતુ તારાબાઈ અને ગાયકવાડનાં કારસ્તાને લીધે અડધું કામ મુકી તેને ત્યાંથી પાછા ફરવું પડયું. એ પછી ખુસીની સલાહથી નિઝામે પેશ્વા સામે યુદ્ધ ચલાવ્યું. ઉત્તર હિંદુસ્તાનમાંથી આવતા પેશ્વાને ખજાન નિઝામે લૂટ. અને પુણું ઉપર હુમલે લાવવાના હેતુથી તે પિતાનાં રાજ્યની હદ છોડી બહાર નીકળ્યો. નિઝામને દીવાન રામદાસપંત ઉ રાજા રઘુનાથદાસ તે વેળાએ સર્વ સૂત્ર હલાવતું હતું, અને બુસી તથા તેની વચ્ચે અક્ય હતું. ઉપર કહ્યા પ્રમાણે નવેમ્બર માસમાં ગ્રહણને દિવસે કુકડી નદી ઉપર પેશ્વા ઉપર હલે કરી નિઝામ કરેગામ લગી આવી પહોંચ્યા, ત્યારે પેશ્વાએ રાબા દાદા, શિંદે, હોલકર અને બીજા અનેક સરદારને લઈ નિઝામના રાજ્યમાં વર્ષ છે મહિના સુધી ઝનુની લડાઈ ચલાવી, અને તેનાં રાજ્યનો મોટો ભાગ ખુંચવી લીધો. આજ યુદ્ધમાં સને ૧૭૫ર ના એપ્રિલ માસમાં રામદાસપંતનું ખૂન થયું હતું. ડિસેમ્બરમાં ભાલકી મુકામે લડાઈથતાં મરાઠા સરદારેએ નિઝામને સઘળી બાજુએથી ઘેર્યો. એ પછી થયેલાં તહનામાની રૂએ નિઝામે પિતાનાં રાજ્યમાંના એક સંબંધ પ્રાંતની સુબાગિરી પેશ્વાને હમેશ માટે * આ મજકુરના કેટલાક પત્ર ર. રાજવાડેના ઐતિહાસિક નિબંધના પહેલા ભાગમાં છાપેલા છે.
Page #504
--------------------------------------------------------------------------
________________ 487 પ્રકરણ 18 મું.] , નિઝામ અને મરાઠા. આપી. મરાઠાઓના જમાવ આગળ બુસીનું કંઈ પણ ચાલ્યું નહીં. સલાબતજંગ તદ્દન બહીકણુ તથા અશક્ત હતું, અને બુસીએ તેને સઘળી રીતે ઘેરી લીધેલો હોવાથી તેજ કરે તે નિઝામ દરબારમાં થાય એ સ્થિતિ હતી. આ પ્રકાર પ્રત્યક્ષ નિઝામને તથા તેના સરદારને દુસહ લાગતે હતું, અને બુસીને દૂર કરવાના પ્રયત્ન નિઝામ દરબારમાં ચાલુ થયા હતા. એને વધેલે લાગવગ પેશ્વાને પણ નુકસાનકારક હતા, એટલે તે પણ તેને દક્ષિણમાંથી હાંકી કહાડવાના ઉદ્યોગમાં આગળ જતાં સામીલ થયો. આવાં કારણોને લીધે મહારાષ્ટ્રમાં અંગ્રેજોને પ્રવેશ આવકારદાયક થયે. બુસીને મરાઠાઓનો ત્રાસ ભારે હતા. પેશ્વાનાં મુત્સદ્દીપણું આગળ તેને હમેશાં નમવું પડતું હતું. તે પણ લાલીએ બુસીને કર્નાટકમાં બેલાવી લીધો ન હોત, તે ફ્રેન્ચનું રાજ્ય હિંદુસ્તાનમાં કાયમ થવાને ઘણો સંભવ હતે. ભાલકીનાં તહ પછીનાં બે વર્ષમાં બુસીએ સલાબતજંગને સંપૂર્ણ રીતે પિતાના કાબુમાં લીધે હતો. ઉત્તર હિંદુસ્તાનમાંના ઘણું રાજા રજવાડાઓ સાથે તેની ભાંજગડ ચાલુ હતી, અને નિઝામનો સઘળો વ્યવહાર તેની મારફતજ ચાલતું હતું. આમ કરવામાં તેનો મુખ્ય હેતુ નિઝામને હલકે પાડવાને હતે. પેશ્વાએ પણ તેજ બેત રચેલો હોવાથી તેને ઘણું નુકસાન પહોંચ્યું. આ બાબત નિઝામે ડુપ્લે આગળ અનેક ફરીઆદ કરી, પણ તેણે કંઈ પણ મન ઉપર લીધું નહીં. બુસી અને નાના સાહેબ પેશ્વા વચ્ચે સારે સ્નેહભાવ હોવાથી બેઉની ખટપટને લીધે દક્ષિણમાં મોગલનું રાજ્ય બુડતું હતું એમ મુસલમાનોને પણ લાગતું. શાહુ છત્રપતિનાં મરણ પછીનાં દસ વર્ષમાં સર્વ હિંદુસ્તાન ઉપર ફરી વળવા માટે મરાઠાઓએ જે મહાન યોજના ઉપાડી હતી તેમાંજ “આખો દક્ષિણનો પ્રદેશ છુટા કરવાને 'પેશ્વાને મનસુબ સમાયેલું હતું. સલાબત જંગનાં કુટુંબમાં ભાઈઓ ભાઈ વચ્ચે કલહ હતો. શાહ નવાજખાન જેવા રાજદ્રોહી મુસલમાન તથા જાનબા નિબાલકર સરખા લુચ્ચા મરાઠા સરદાર તેના દરબારમાં રહેતા હતા. ભુખ્યાં વરૂની માફક સત્તાને માટે તરફડીઆ મારતા બુસી જેવા માણસના હાથમાં રાજ્યનું મુખ્ય સૂત્ર હતું. આ સઘળાં કારણોને લીધે
Page #505
--------------------------------------------------------------------------
________________ - 488 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. નિઝામનું રાજ્ય નાશ થવાની અણી ઉપર આવ્યું તેમાં કઈ નવાઈ નહોતી. પરંતુ બુસીને હૈદ્રાબાદમાંથી કહાડવાની બુદ્ધિ સલાબતજંગને સુઝવાથી તે બચી ગયે, નહીંતે પેશ્વા તથા બુસીએ સંતલસ કરી સલાબતપંગને ઉડાવ્યો હત. વળી પાણીપતનાં મેદાન ઉપર મરાઠાઓને ચૂરેચરે થયો નહીં હોત તે કદાચ અંગ્રેજ તથા ફ્રેન્ચ લેકે હિંદુસ્તાનમાં ટકી શકતે નહીં, અને કલાઈવનાં કારસ્તાને માટે જગ્યા રહેતી નહીં. શાહુ છત્રપતિનાં મરણ પછી જેમ જેમ પાણીપતનું યુદ્ધ પાસે આવતું જાય છે તેમ તેમ મરાઠી રાજ્યની કીર્તિમાં વધારે થતું જાય છે, અને એ કીર્તિધ્વજ કયાં અટકે છે એ જોવા પ્રેક્ષકોની મનવૃત્તિ અત્યંત ઉત્કંઠીત થાય છે, ત્યારે એકદમ પાણીપત ઉપર મરાઠાઓને સદંતર નાશ થઈ સઘળું અટકી પડે છે. અહમદશાહ અબદલ્લીએ મરાઠાઓને ઘાણ કહાડી નાંખ્યો નહત, તે પણ તેમના રાજ્યકારભારમાંના સાંપત્તિક દેપને લીધે તેમજ રાજ્યની મજબૂતી વધારવાના અનેક ઉપાયો તરફ દુર્લક્ષ કરવાને લીધે પરદેશીઓને પ્રવેશ હિંદુસ્તાનમાં કેવળ અનિવાર્ય હતો એવું તે કાળનું અવલોકન કરનારાઓને ઐતિહાસિક દૃષ્ટિએ લાગ્યું હતું. પાણીપતનાં યુદ્ધથી તફાવત માત્ર એટલે જ પડ્યો કે અંગ્રેજોને આ દેશમાં આગળ વધતાં અટકાવનાર કોઈ રહ્યું નહીં અને ચારે દિશા તેમને માટે એકદમ મોકળી થઈ ગઈ. આ પુસ્તકમાં નમૂદ કરેલા કર્નાટકના તથા મહારાષ્ટ્રના એકંદર બનાવો ઉપરથી એટલું તે સ્પષ્ટ થાય છે કે દેશી રાજ્યકર્તાઓના દરબારમાં અગ્રેજ ફ્રેન્યની સલાહ સિવાય એક પાંદડુ પણ હાલી શકતું નહીં; અને અરસપરસને ભરેસે તથા સ્નેહ અદશ્ય થઈ જતાં, આ પરદેશી લેકેનું રાજ્ય આ દેશમાં કાયમ થાય તે સારું એવી રાજા તેમજ રૈયતનાં મનની સ્થિતિ થયેલી હેવાથી આગળ ઉપર શું પરિણામ આવશે તેનાં ચિન્હ અગાડીથી જ જણાવવા લાગ્યાં હતાં. બુસી આ પ્રમાણે રોકાયેલું હતું ત્યારે પડતી અડચણમાંથી કેમ છટકી જવું એ માટે તે ડુપ્લે સાથે પત્રવ્યવહાર ચલાવતા હતા. કર્નાટકમાં ફ્રેન્ચ લેકોની અવદશા થતી જતી જોઈ તેને અકળામણ થવા માંડી હતી,
Page #506
--------------------------------------------------------------------------
________________ 489 પ્રકરણ 18 મું.] કેચ, નિઝામ અને મરાઠા. પણ નિઝામશાહીમાંનું પિતાનું કામ છોડી દઈ ડુપ્લેની મદદે જવાનું તેને અનુકૂળ નહેતું. એમ છતાં કર્નાટકની નવાબગિરી ડુપ્લેને સોંપવા હુકમ નિઝામ પાસેથી મેળવી તેણે પિન્ડીચેરી રવાના કર્યો. સને 1753 ના આરંભમાં નિઝામના રાજ્યની સઘળી વ્યવસ્થા થઈ ગઈ હોય એમ બુસીને લાગ્યું, પણ ખરી સ્થિતિ કંઈ વિચિત્રજ હતી. એવામાં એકાએક તે અતિશય ભયંકર માંદગીમાં સપડાઈ ગયે, અને સઘળું કામ છોડી વિશ્રાંતિ લેવા માટે મચ્છલિપટ્ટણ જવાની તેને ફરજ પડી. એ વખતે ગૃપિલ (Goupil) નામના તેના હાથ હેઠળના ઈસમને નિઝામ દરબારનું સઘળું કામ સોંપવામાં આવ્યું. આ ગ્રહસ્થ ઘણેજ સાદો તથા તત્કાલીન યોજનાઓ સમજવા તદ્દન અસમર્થ હતું. આથી સૈયદ લશ્કરખાનને કારસ્તાને ઉઠાવવા અવકાશ મળે. ગૃપિલનાં ઢીલાપણાને લીધે લશ્કરનો સઘળે બંદોબસ્ત નરમ પડી ગયે, અને સૈયદ લશ્કરખાને તેને વખતસર પગાર નહીં આપવાથી તેઓ બંડ ઉઠાવવા પ્રવૃત્ત થયા. તેણે અનેક કારણે કેન્ય લશ્કરના વિભાગ પાડી દરેકને જુદે જુદે ઠેકાણે રવાના કરી દીધા. આ પ્રમાણે સઘળું અવ્યવસ્થિત થતાં સૈયદ લશ્કરખાન નિઝામને લઈ ઔરંગાબાદ ચાલ્યો ગયો કે જેથી એટલે દૂર દુશ્મને સામે તેનું સંરક્ષણ કરવા જવા માટે કેન્ચ લશ્કર અશક્ત નિવડે. આવી રીતે કેન્ચ લેકને પિતાની નજદીકમાંથી વિખેરી નાંખી લશ્કરખાને અંગ્રેજો સાથે સંધાન કરી તેમનાં લશ્કરને પોતાની મદદે આવવા આમંત્રણ કર્યું. તેની રૂએ સને 1753 ની આખરે અંગ્રેજ જે દક્ષિણમાં જવું એવું ઠર્યું હતું. આ બાબત અંગ્રેજોને લશ્કરખાને લખેલે એક પત્ર ફેન્યના હાથમાં પડતાં તે ડુપ્લેને મળ્યો ત્યારે તેને સઘળી હકીકત વ્યક્ત થઈ. કંઈપણ વખત યા વિના તેણે પત્રદ્વારા બુસીને સઘળી હકીક્ત જણાવી, અને તેને ગમે તેમ કરી મચ્છલિપટ્ટણ છેડી તાબડતોબ દક્ષિણ તરફ જવા આગ્રહ કર્યો. બુસીની પ્રકૃતિ બરાબર સુધરી નહતી છતાં પણ તેમને તેમ તે નીકળે, સઘળું ફ્રેન્ચ લશ્કર એકત્ર કર્યું અને બનતી ત્વરાથી ઔરંગાબાદ તરફ પ્રયાણ કર્યું. ત્યાં તેની અને નિઝામ વચ્ચે મુલાકાત થઈ, સૈયદ લશ્કરખાને તેને ખરી ખોટી કંઈ પણ ખબર આપી નહીં,
Page #507
--------------------------------------------------------------------------
________________ 490 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. પણ આજીજીપૂર્વક બુરી પાસે આવી તેની મરજી માફક કરવા કબૂલ થયા. આ તકને લાભ લઈ બુસીએ નિઝામ સાથે તા. ૪થી ડિસેમ્બર, સને 1753 ને દીને નવું તહનામું કર્યું, અને લશ્કરના ખર્ચ પેટે ઉત્તર સરકારને ઉત્કૃષ્ટ પ્રાંત પિતાના તાબામાં લઈ લીધે. આ પ્રાંતનું વાર્ષિક ઉત્પન્ન 40 લાખ રૂપીઆ હતું, અને આ વિસ્તીર્ણ મુલક ફ્રેન્ચના કબજામાં આવવાથી 470 માઈલના સમુદ્ર કિનારા ઉપર તેમની સત્તા લંબાઈ અને ગંજામ, ચિકાકેલ, વિજયનગર, વિશાખાપટ્ટણ, કેરિંગા, યુનાન, મચ્છલિપટ્ટણ, એલોર, નિઝામપટ્ટણ, વગેરે તે પ્રદેશનાં મોટાં શહેરે તેમને મળ્યાં. ટુંકમાં આ વેળા કર્નાટકમાં ફ્રેન્ચ લેકેને જે ભારે નુકસાન થયું હતું તે ઉપર પ્રમાણે ભરપાઈ થઈ જવા ઉપરાંત તેમને ઘણો ફાયદો થશે. કેલકરાર થતાંજ બુસીએ હૈડી ફેજ તથા કેટલાક અમલદાર મોકલી આ નવો પ્રાંત પિતાના તાબામાં લીધું અને ત્યાંને કારભાર શરૂ કર્યો. આ વાત સયદ લશ્કરખાનને બીલકુલ પસંદ પડી નહીં, કારણ એથી તેને રચેલે સઘળો બેત ઉલટાઈ ગયે, કેન્ચ લેક અતિશય પ્રબળ થયા, અને આ નિઝામશાહીને મુલક તેઓ હસ્તગત કરશે કે શું એવો રંગ દેખાવા લાગ્યો. આ દરમિયાન નાના તરેહના પ્રયત્ન કરી ફ્રેન્ચ પ્રાબલ્ય કમી કરવા તે મથન કરી રહ્યો હતો, પરંતુ બુસી આગળ તેનું કંઈ પણ ચાલ્યું નહીં, અને નિઝામની તેના ઉપર ઇતરાજી થતાં, તેણે રાજીનામું આપી નોકરી છોડી દીધી. એની પછી શાહ નવાજખાન નામને એક ગરજમતલબી ગ્રહસ્થ દીવાનપદ ઉપર આવ્ય; તેણે બુસી સાથે મિત્રાચારી રાખી રાજ્યની સઘળી વ્યવસ્થા કેન્ચ તંત્ર અનુસાર ચલાવી. એમ છતાં ફ્રેન્ચ લેકને લાગવગ વધેલા જોઈ ભોંસલે તથા બીજા મરાઠા સરદારોને અનેક પ્રકારની અકળામણ થઈ અને તે નિર્મળ કરવા માટે તેમણે સતત પ્રયત્ન ચલાવ્યું. એટલામાં નિઝામને લઈ બુસી હૈદ્રાબાદ ગ, અને ત્યાં બે મહિના રહી મચ્છલિપટ્ટણ તરફના પ્રદેશની વ્યવસ્થા કરવા માટે જુન, 1754 માં તે તરફ ચાલ્યા ગયે. બુસીના જતા પહેલાં નિઝામે દરબાર ભરી આપ અમને છોડી ચાલ્યા જાઓ નહીં, તમારા
Page #508
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 18 મું.] કેન્સ, નિઝામ અને મરાઠા. 491 સિવાય અમને ક્ષણભર ચાલવાનું નથી' એવી તેને આગ્રહપૂર્વક વિનંતી કરી. આ ઉપરથી સલાબતર્જગને આધાર ફ્રેન્ચ લેકે ઉપર કેટલે હતો તે સ્પષ્ટ થાય છે. 3, ડુપ્લેના કારભારને અંત (સને ૧૭૫૪)–સને ૧૭પર ના આખર સુધીનાં ડુપ્લેનાં કૃત્યોની હકીકત અગાડી આપવામાં આવી છે. સને 1753 માં બુસી પિતાનાં રાજ્યને માટે મુલક કબજે કરતા હતા, ત્યારે ડુપ્લે અનેક સંકટ સેસ ટ્રીચીનાપલી કબજે કરવાની ખટપટમાં ગુંથાયે હતે. કલાઈવ યુરેપ ચાલ્યો ગયો હતો, અને કાન્સથી લા ટુશની સરદારી હેઠળ ડુપ્લે માટે મોટી મદદ આવતી હતી. લા ટુશે પૂર્વે આ તરફ પરાક્રમ કરી અનુભવ મેળવ્યો હતો, પરંતુ ડુપ્લેનાં દુર્ભાગ્યે જે જહાજ ઉપર તે આવતું હતું તેને સમુદ્રમાં આગ લાગવાથી તે ઉપરનાં સઘળાં માણસે સુદ્ધાં તે બળી ભસ્મ થયું (સને ૧૭પર). આથી અંગ્રેજોની સર્વોપરી સત્તા કાયમ રહી, અને તેના સેનાપતિ મેજર લૈરેન્સને સ્પરતા આવી. મરાઠાના સરદાર મુરારરાવ ઘેર પડે તથા મહેસુરના કારભારી નંદરાજને ડુપ્લેએ વશ કરી લઈ ટ્રચિનાપલી સર કરવાનું કામ ઉપાડયું હતું. કેન્ચ સેનાપતિ મેસિન (Maissin) તથા બીજા મરાઠા સરદારેએ મળી મેજર લોરેન્સની ફોજને ખોરાકી વગેરે મળતી અટકાવી તેના ઉપર છાપે ભારી તેને હેરાન કરવાનો ઉપક્રમ શરૂ કર્યો. આ પ્રમાણે ત્રણ મહિના ઑરેન્સ અતિશય હેરાન થયો. ટીચીનાપલી કબજે કરવાને ફ્રેન્ચ લેકેને પ્રયત્ન એક સરખે ચાલુ હત; મરાઠાઓની તથા મહેસુરની ફેજે શ્રીરંગ કબજે કર્યું હતું. ટીચીનાલીને બચાવ કરનાર અંગ્રેજ અમલદાર ડેલ્ટને શ્રીરંગ ઉપર હલ્લો કર્યો. પણ તેમાં તેને કંઈ યશ મળ્યો નહીં. ડેલ્ટનની યુદ્ધસામગ્રી ખપી જતાં ઑરેન્સ તેની મદદે આવ્યો. તેની સામા ડુપ્લેએ પિડીચેરીથી જુદીજ લેજ રવાના કરી. વચમાં વચમાં મરાઠાઓએ અંગ્રેજોને શિકસ્ત આપ્યા પછી બેઉ લશ્કરની છાવણી ટીચીનાપલીની પાડોસમાં આવી પડી અને તેમની વચ્ચે જે નાની મોટી અનેક લડાઈઓ થઈ તેમાં ઘણુંખરું કેન્ચ
Page #509
--------------------------------------------------------------------------
________________ 492 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. લકને પરાભવ થતો ગયો. આ ઝપાઝપીમાં લોરેન્સ ઘણું બહાદૂરી તથા ચાલાકી દાખવ્યાં હતાં, અને છેવટની લડાઈમાં અસંખ્ય કન્ય લેકે તેના હાથમાં કેદ પકડાયા હતા. આ પ્રમાણે એક સરખો પરાજય થવાથી ફ્રેન્ચ લશ્કરની હિમત ખપી ગઈ. ઝઘડે એક વર્ષ ચાલ્યો છતાં ટીચીનાપલી સર થયું નહીં ત્યારે અંગ્રેજોની સામા થવાનું છોડી દઈ તેમની સાથે તહ કરવાની ડુપ્લેને ઈચ્છા થઈ. યુરોપથી પણ યુદ્ધ બંધ પાડવાનું તેને જણાવવામાં આવ્યું હતું. અસિમ ખર્ચને લીધે કંપની બુમરાણ કરતી હતી, અને ડુપ્લેના શત્રુઓએ મળેલી તકને લાભ લઈ તેની વિરૂદ્ધ પિકાર ઉઠાવ્યા હતા. પિતાના દેશને કંઈ પણ ફાયદો ન થતાં એની રૂચી અનુસાર વર્તન કરવાથી વેપારને ભારે નુકસાન થયું હતું એમ ફ્રેન્ચ કંપનીને લાગવા માંડયું. ડુપ્લેએ ઉપાડેલી યોજના અને આ દેશના રાજકીય વાતાવરણમાં થતા ફેરફાર બરાબર સમજવામાં નહીં આવવાથી ગમે તે લાભદાયી કે નુકસાનકારક પ્રસંગ આવતાં તેમના મનમાં ચળવિચળ થતી હતી. છતાં આવાં છુટક છુટક યુદ્ધથી પિતાનો હેતુ બર આવશે નહીં એમ ડુપ્લેને જણાયાથી, ઘેડા દિવસની વિશ્રાંતિ બાદ દેશી રજવાડાઓ સાથે નવાં કારસ્તાને રચી અંગ્રેજોને પરાભવ કરવાનો તેણે મનસુબો કર્યો. બુસીએ પણ તેને એ બાબત અનુમોદન આપ્યું. નિઝામના દરબારમાં જેકે એનું વજન વિશેષ હતું છતાં તે લાંબે કાળ ટકી શકશે નહીં એમ તે પ્રત્યક્ષ રીતે સમજતો હતો. એથી ગમે તેમ કરી અંગ્રેજો સાથે તહ કરવા તે ડુપ્લેને આગ્રહ કર્યા કરતું હતું. એ બેઉ વચ્ચે ઘાડી મિત્રાચારી બંધાઈ હતી, અને પરિણામે બુસીને દત્તક લેવા પ્લેને વિચાર થયો હતો અને બુસીને પણ તે વાત કબૂલ હતી. પણ કરવા ધારેલા તમાં કર્નાટકને નવાબ કેણુ થાય એ પ્રશ્ન મુખ્ય હોવાથી તે ઉપર અંગ્રેજ ફેન્ચનું એકમત થવા સંભવ નહોતે. અંગ્રેજો મહમદઅલ્લીને નવાબપદ માટે આગળ કરતા, ત્યારે ડુપ્લે પિતે નવાબ થવા માગતો હતે. ડુપ્લેએ ફરીથી એકવાર ચીનાપલી હસ્તગત કરવા પ્રયત્ન આદર્યો, તે માટે નવું લશ્કર તથા નવા સરદારો મોકલ્યા, પણ નસીબને ખેલ
Page #510
--------------------------------------------------------------------------
________________ 493 પ્રકરણ 18 મું.] કેન્સ, નિઝામ અને મરાઠા. એવો કંઈક વિચિત્ર હતું કે ટ્રીચીનાપલી આગળ કેન્ય લોકોને બિલકુલ જશ મળતું નહીં. આખરે નાઈલાજ થઈ ડુ પ્લેએ મદ્રાસના ગવર્નર સાડર્સને તહ કરવા માટે વિનંતી કરી, અને વલંદા લેકેના સદ્રાસ (Sadras) નામના મથકે બન્ને બાજુના વકીલો કલકરારની ભાંજગડ કરવા મળ્યા (તા. 30 મી ડીસેમ્બર, સને 1753). ડુપ્લેએ તકરારી સવાલે બાજુએ રાખ્યા, પણ મહમદઅલ્લીને બીજે ઓધે અપાવી યુદ્ધનો સઘળો ખર્ચ કરવાને ડુપ્લેનો આશય હતે. એ તેને હેતુ અંગ્રેજોનાં લક્ષ બહાર રહ્યો નહીં. આ પ્રમાણે પુષ્કળ ભાંજગડ થઈ પણ તકરારનું કંઈ નિરાકરણ થયું નહીં એટલે બને પક્ષના વકીલે પોતપોતાને સ્થાને પાછા ફર્યા. ડુપ્લેએ આ વખતે ઘણું મોટી ભૂલ કરી હતી. ગમે તેમ કરી કેલકરાર કરવાનું તેને માટે આ સમયે લાભદાયી હતું. જે ફ્રેન્ચ લેકો મહમદઅલીને નવાબ તરીકે સ્વીકારે તે અન્ય બાબતમાં તેમના કહેવા પ્રમાણે કરવા લૅરેન્સ તૈયાર હતે. એવે પ્રસંગે શેડો કાળ મહમદઅલી કર્ણાટકના મસનદ ઉપર આરૂઢ થતે તે પાછળથી તેને પોતાના પક્ષમાં ખેંચી લેતાં અથવા તેને જીતી લેતાં કંઈ ડુપ્લેને આવડતું નહોતું એવું કંઈ નહતું. અનેક પ્રસંગે મોટાં જાય છે, કે આખરે હઠીલાઈમાં તેઓ પિતાનું સર્વસ્વ નુકસાન કરે છે. આવાં અસંખ્ય ઉદાહરણો મળી આવે છે. ડુપ્લેના દેશબંધુ પ્રસિદ્ધ નેપોલિયન બેનાપાર્ટની આગળ ઉપર એવીજ અવસ્થા થઈ હતી તે જગજાહેર બીના છે. આવી કંઈક હઠમાં ડુપ્લેએ પિતાનું સર્વસ્વ ખોયું. વિછી ભાંગી પડતાં ડુપ્લેને અંગ્રેજોએ અકળાવવા માંડે અને તેને ઘણી સખત રીતે ઘેર્યો. યુદ્ધ કેટલોક વખત ટક ટુટક ચાલ્યું પણ તેમાંથી કંઈ પણ વિશેષ નિષ્પન્ન થયું નહીં, ઉલટા મરાઠાઓ તથા તાંજોર અને મહૈસુર વગેરેના રાજાઓ કેન્ચને પક્ષ છોડી દેવાને વિચાર કરવા લાગ્યા. બીજી તરફથી બે વર્ષમાં ફ્રેન્ચ લેકેને પૈસે તથા વખત નાહકનાં વ્યય થવા સાથે ડુપ્લેને દરેક ઠેકાણે પરાજય થવાથી તેની વિરૂદ્ધ ફ્રાન્સમાં
Page #511
--------------------------------------------------------------------------
________________ 494 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. પણ સાથે એને વિશ્વાસ હોય છે એ ભારે કચવાટ થરૂ થ હતા. પરિણામમાં તેના ઉપરથી દેશીઓને વિશ્વાસ ઉઠી ગયો એટલું જ નહીં પણ ‘ન્ય સરકાર પણ તેનાથી કંટાળી ગઈ આવા માણસના દુશ્મનો ઘણું હોય છે એટલે તેઓએ પણ આવેલી તકનો લાભ લઈ ડુપ્લેને પાછો બોલાવી લેવા ડાયરેકટરને ભંભેર્યા. કંપનીને મળતું સરકારી ટકે છે થતા પિતાના વહિવટની ખરી સ્થિતિ છુપાવી રાખવા ડુને જરૂર લાગી હતી; પરંતુ હિંદુસ્તાનમાં કંપનીને દસ લાખ રૂપીઆનું કરજ થયાનું જ્યારે ફ્રાન્સમાં જાહેર થયું ત્યારે તેને કામગીરી ઉપરથી પાછો બોલાવી લેવાનો ઠરાવ થયો. આમ થવાનું બીજું કારણ એ હતું કે આ દેશમાંના અંગ્રેજોએ તેની વિરૂદ્ધ પુષ્કળ ફરીઆદ પિતાની સરકારને લખી મોકલી હતી. “ઈસ્ટ ઈન્ડીઆ કંપનીને વેપાર એ આખા અંગ્રેજ રાષ્ટ્રને વેપાર છે. કૃષ્ણ નદીની દક્ષિણ તરફને સઘળે પ્રદેશ પિતાના તાબામાં લેવાને ડુપ્લેને હેતુ હેવાથી, તે હિંદુસ્તાનમાંથી જાય નહીં તે આપણું તેમજ એકંદર અંગ્રેજ રાષ્ટનું અતિશય નુકસાન થશે. માટે ખુદ ફ્રેન્ચ સરકાર સાથે ખટપટ કરી ડુપ્લેને પાછો બોલાવી લેવાની તજવીજ કરવી.” આ ઉપરથી અંગ્રેજ સરકારે ફ્રાન્સ સાથે સંદેશા ચલાવ્યા હતા. ફ્રેન્ચ લેકોને તે સમયે પૈસાની તાણ હોવાથી, તેઓની યુદ્ધ કરવાની હોંસ મંદ પડી ગઈ હતી. આથી બન્ને દેશોએ અગાઉની વેપારી વ્યવસ્થા શરૂ કરી દેશીઓને માંહોમાંહેની તકરારમાં મદદ કરવાનું છેડી દેવાનો બેઉ સરકારે ઠરાવ કરવાથી કેન્ટ કંપની તરફથી અંગ્રેજો સાથે ભાંજગડ કરી હિંદુસ્તાનમાંના ટંટાનો નિકાલ કરવા માટે તેણે પિતાના પ્રતિનિધિને લંડન મેકલ્યો. ત્યાં અંગ્રેજ કંપનીને એકજ આગ્રહ હતું કે “સર્વ ટંટાનું મૂળ પુણે હોવાથી તેને પાછો બોલાવી લેવા સિવાય હિંદુસ્તાનમાં શાંતિ થવી શક્ય નથી. અનહદ મહત્વાકાંક્ષાના જેમમાં તે સઘળાઓને લડાવી મારતો હતો.” ખરું જોતાં દુશ્મને તરફથી આવો આરોપ થયેલ હોવાથી કેન્ય કંપનીને તે કબૂલ કરવાને કંઈ કારણ નહોતું. વળી ડુપ્લે સ્વદેશનું હિત સંભાળતા હતા કે સ્વાર્થી થઈ પોતાની સ્થિતિ મજબૂત કરતા હતા તેને કંપનીએ પિતે વિચાર કરવાનું હતું. શત્રુ તરફથી આવેલી
Page #512
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 18 મું.] કેન્ય, નિઝામ અને મરાઠા. ૪૯પ સૂચના પિતાનાં અહિતની હશે એવી શંકા સુદ્ધાં ફ્રેન્ચ વકીલને આવી નહીં. અંગ્રેજ વકીલેએ સત્યતાને ડેળ ચડાવી જે કંઈ વાત હિમતથી પ્રતિપાદન કરી તે સઘળી ફ્રેન્ચ લેકેને ખરી લાગી. કેન્ચ વિચારમાં આ ફેરફાર કંઈ એકદમ થયે નહોતે ધીમે ધીમે પ્રસંગ અનુસાર રાષ્ટ્રીય મત બદલાઈ ગયો હતું. આ સંદેશા ચાલતા હતા તેવામાં હિંદુસ્તાનમાં તહ થયાની ખબર ડુપ્લે તરફથી આવી હેત, એટલે, મદ્રાસ આગળ ચાલેલી તકરારમાં મહમદઅલ્લી વિષેને અંગ્રેજોને આગ્રહ કબૂલ કરી ડુપ્લેએ સંધિ કરી હતી તે ભવિષ્યનાં સઘળાં સંકટ ટળી જાત, અને તેને પાછો બોલાવવાની જરૂર રહેતી નહીં. વળી બે વર્ષ દેશમાં શાનિત રહેવાથી સામ્રાજ્ય સ્થાપવાને વિચાર પરિપકવ કરી તે પાર પાડવાને ફુલેને વખત મળત. કર્નાટકના બદલામાં ઉત્તર સરકારને પ્રાંત ડુપ્લેને મળતાં, બુસીએ તે તાબામાં લીધે હેત તે બે વર્ષ ત્યાંની યોગ્ય વ્યવસ્થા કર્યા પછી બંગાળ પ્રાંત કબજે કરવામાં તેને અડચણ પડતે નહીં. કલકત્તાની અધારી કેટરીના બનાવ પછી સુરાજ-ઉદ-દૈલાએ કેન્ચ લેકની મદદ માંગી હતી, તે વેળા ઉત્તર સરકારમાંથી ફેન્ચ લશ્કર સહેલાઈથી મોકલી શકાતે. એમ થતાં પ્લાસીની લડાઈનું પરિણામ કંઈ નિરાળુંજ આવતે, અને કદાચિત કલકત્તાને બદલે ચંદ્રનગર આબાદ થતાં ફ્રેન્ચ લેકેનું રાજ્ય હિંદુસ્તાનમાં સ્થપાયું હતું. પણ આ સઘળા સંજોગે ડુપ્લેની હઠને લીધે બગડ્યા એમ કહેવું પડે છે. એટલું છતાં લંડનમાં ચાલેલા સંદેશાને પરિણામે રેન્ચ વકીલે ડુપ્લેને એકદમ પાછો બોલાવી લેવા કબૂલ કર્યું નહીં. ત્યાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે અંગ્રેજ તથા કેન્ચ તરફને અકેક અધિકારી હિંદુસ્તાન મેલ, અને તે બેઉએ મળી સઘળા પ્રશ્નને નિકાલ કરે. એ પ્રમાણે ફ્રેન્ચ કંપનીએ ગેદે ( M. Godeheu) ને હિંદુસ્તાન મોકલ્યો, પણ અંગ્રેજોએ યુક્તિ કરી નવા માણસને ન મોકલતાં સેંડર્સને એ બાબત સર્વ અધિકાર આવે. આમ થવાથી ડુપ્લેને પક્ષ તદ્દન નરમ પડી ગયો. દે પૂર્વે ચંદ્રનગરમાં રહ્યો હતો, ત્યારે તેણે ડુપ્લે સાથે અત્યંત વિશ્વાસુપણુથી વતી
Page #513
--------------------------------------------------------------------------
________________ 496 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. તેની મરજી સંપાદન કરી હતી. પરંતુ તેનું અંતઃકરણ દુષ્ટ હોવાથી તે ડુપ્લેને નાશ કરવાની તક જેતે હતે. આવેલી તકને લાભ લઈ કેદ કરી કાન્સ પાછો મેકલવાને તેણે ઘાટ રચ્યો, પણ એ વિચારને ડાયરેકટરેએ અનુમતી આપી નહીં. તા. 1 લી ઓગસ્ટ સને 1754 ને દીને ગેદેદનું વહાણ પિડીચેરીના બંદરમાં દાખલ થયું. એને સરળ૫ણે સઘળી વાત સમજાવી હિંદુસ્તાનમાંથી નીકળી જવાની ડુપ્લેને આશા હતી. પણ જ્યારે ગોદેદ્રને મળવા તે વહાણ ઉપર ગયે, ત્યારે તેને અત્યંત તિરસ્કાર થવાથી તેની મૂળ મતલબ માટે તેને સંશય આવવા માંડે. ગેદેદના ઉતરવા બાદ બીજે દીને, એટલે તા. 2 જી ઑગસ્ટે ડુપ્લેએ ફ્રેન્ચ સંસ્થાનને સઘળો કારભાર તેને હવાલે કર્યો. આટલે વખત અનહદ કષ્ટ વેઠી એક નિષ્ઠાથી સ્વરાષ્ટ્રની સેવા કરવાનું આવું પરિણામ આવતું જોઈ તેને અત્યંત દુઃખ ઉપર્યું. ગદેએ તેના કારભારનાં છિદ્ર બહાર પાડવા સારૂ અસાધારણ ખટપટ ઉપાડી, પણ તેની વિરૂદ્ધ કંઈ પણ પ્રાપ્ત થયું નહીં. સરકારી પૈસાની ઉચાપત થઈ હોય તે તે શેધી કહાડવા તેણે સઘળો હિસાબ બારીકાઈથી તપાસે, પણ તેમાં સરકારી નાણું તફરકે થયાનું કંઈ નિશાન નહીં મળતાં, ઉલટું ડુપ્લેના ખાનગી પૈસા કંપનીના દફતરમાં જમે થયેલા માલમ પડ્યા. ડુપ્લે આ પૈસા માટે માગણી કરે તે તેને હેરાન કરવા ઉપાડેલી જના નિષ્ફળ જાય એ વ્હીકે ગેÈદૂએ હિસાબ તપાસવાનું છોડી દીધું. કોઈ પણ રીતે ડુપ્લે પિતાના સાણસામાં સપડાતું નથી એમ વ્યક્ત થતાં, છેવટે તેને ધમકી આપી હિંદુસ્તાનમાંથી હાંકી કહાડવાનો, તથા કંપની ઉપર નીકળતા 24 થી 28 લાખ રૂપીઆમાંથી તેને એક બદામ પણ નહીં મળવા દેવાને ગદેએ નિશ્ચય કર્યો, અને તે પ્રમાણે અમલ કર્યો. ડુપ્લેના આ કહેણ માટે ગોદેદએ એક અક્ષર પણ કાન્સ લખી જણાવ્યું નહીં. એણે કર્નાટકમાં અનેક લેકીને નાણું કરજે આપી તેમને મુલક પિતાના તાબામાં લીધું હતું, એ મલકની વસુલાત સીધીરીતે હુસેને આપી હતી તે તેનું દેવું ફીટી જાત, પણ તેમ નહીં કરતાં ગેદેએ તે સઘળો મુલક કંપનીને હોય તેમ ગણી દીધો. પનીએ ફ્રાન્સથી ડુપ્લેને માટે બે લાખની હુંડી
Page #514
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 18 મું.] કેન્સ, નિઝામ અને મરાઠા. : 497 મોકલી હતી તેના પૈસા પણ ગે દેએ તેને આપ્યા નહીં. ડુપ્લેને બીજાઓનું પુષ્કળ દેવું આપવાનું હતું, કેમકે તેના એકલાના ભરોસા ઉપર હજારે વ્યવહાર ચાલ્યા કરતા હતા. એ કરજ પતાવવા સારૂ ડુપ્લે પાસે કંઈ પણ નાણું નહતું, અને ગદેએ તેના લહેણું વિશે કંઈ નિકાલ કહાડે નહીં. આવી વિપત્તિમાં હિંદુસ્તાનને છેલ્લી સલામ કરી તા. 24 મી અકબરે સ્વદેશ પાછા જવા માટે ડુપ્લે નીકળે ત્યારે દરેક ફ્રેન્ચ ગ્રહસ્થને તેમજ અસંખ્ય હિંદીઓને ભારે ખેદ થયે. - ફેન્ચ સરકારની ખરી ઈચ્છા ડુપ્લે પાછું આવે એવી નહતી, અને તે પ્રમાણે તેણે હુકમ પણ મેકલ્યા હતા. પણ એ હુકમ હિંદુસ્તાન પહોંચે તે અગાઉ ડુપ્લે નીકળી ગયા હોવાથી એ બાબત કંઈ પ્રશ્ન રહ્યું નહીં. છતાં એના હિંદુસ્તાનથી પાછા ફરવાને લીધે રાષ્ટ્રને ભારે નુકસાન થયું એમ સર્વ કેઈને લાગ્યું. કાન્સમાં આવ્યા પછી શરૂઆતમાં તેને સારો સત્કાર થયો, પણ પાછળથી ગેદેએ અંગ્રેજો સાથે અનિયમિત તહ કરી એણે મેળવેલું સઘળું ગુમાવી દીધું એટલે તેની પ્રતિકા ઘટી ગઈ. હવે તેની પાસેથી કશું મળવાનું નથી એ વિચારથી સઘળાઓએ તેની વિરૂદ્ધ થઈ તેની દાદ લીધી નહીં, તેમજ તેની પૈસાની માગણી મન ઉપર ધરી નહીં. દેણદારએ સામા થઈ તેને ખુબ સતા; બુસી સુદ્ધાં આ કરજદારનાં ટોળામાં ભળ્યો. મરણના ત્રણ મહિના અગાઉ તેનું ઘર પણ જપ્ત થયું. “સ્વદેશના ફાયદા માટે મેં મારી જુવાની, મારી ધનદેલત અને મારું સર્વ જીવિત ખરચી નાંખ્યું, મારા ઉપર ભરોસો રાખી મારા અનેક સગાં સ્નેહીઓ મારી પેઠેજ ગરીબ થયાં, એમ છતાં હું આજે અત્યંત વિપત્તિકાળમાં સડું છુંમારાં દેવાંની રકમ મેં સઘળા અધિકારીઓને જાહેર કરી પણ મારી દાદ કઈ લેતું નથી; મેં કરેલા કામે સઘળાને બેટાં લાગે છે, અને મારી માગણીઓ બાળણ તુલ્ય ગણવામાં આવે છે. અત્યંત હલકટ મનુષ્ય તરફ પણ કદી કાઈ આવી રીતે વર્યું હશે નહીં. મને આજે અતિશય વિપત્તિ પડે છે, ઘરમાં જે કંઈ થોડું ઘણું હતું તે સર્વ સરકારે જપ્ત કર્યું છે, મારે તુરંગમાં જવાને વાર ન આવે તે હેતુથી
Page #515
--------------------------------------------------------------------------
________________ 498 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. હું બારણે બારણે મદદ માગતે ફરું છું.” આવા ઉગારે મરણના ત્રણ દિવસ અગાઉ ડુપ્લેના હેડામાંથી નીકળતા હતા. જેણે સ્વરાષ્ટ્રની આટલી મોટી સેવા કરી, તેના તરફ ફ્રેન્ચ સરકારે આ પ્રમાણે વર્તવાનું યોગ્ય હતું? દૈવગતિ વિચિત્ર છે ! આવાં અનેક સંકટ વેઠતે ડુપ્લે તા. 10 મી નવેમ્બર, સને 1764 ને દીને મરણ પામો. સરકારે અધિકારના જોર ઉપર આ ન્યાય કર્યો છતાં ઇતિહાસકારો ખરી હકીકત પ્રસિદ્ધ કરી શકતા નથી. કલાઈવ, વૈર્ન હેસ્ટીંગ્સ તથા વેલેસ્લી જેવા પુરૂષોને ઈતિહાસમાં મેટાં સ્થાન આપવામાં આવ્યાં છે, ત્યારે તેના બાબરીઆ તરીકે પ્લેને કંઈક માન મળવું એગ્ય છે. ઉપાડેલા બેતમાં તે ફસાઈ ગયો તેથી જ તેની નિંદા કરવી વાજબી નથી. તેના અપયશને દોષ આખા ફ્રેન્ચ રાષ્ટ્ર ઉપર છે, નહીં કે તેના એકલાના ઉપર. સ્વદેશથી પાંચ હજાર કેસને અંતરે જઈ ઘેડાક અંગ્રેજોએ હિંદુસ્તાનને વિસ્તીર્ણ રાજ્ય મેળવ્યું એ માટે આશ્ચર્યચકિત થઈ અંગ્રેજ ગ્રંથકાર દેશબંધુઓનાં ગીત ગાવામાં મશગુલ થાય છે, પણ આ પરાક્રમનું ખરું શ્રેય કોઈને પણ જે આપવાનું હોય તે તે ડુપ્લેનેજ આપવું જોઈએ. પિતાની વિલક્ષણ કપના પ્રમાણે પ્રથમ ફુલેએ પ્રત્યક્ષ અમલ કરી બતાવ્યો હતા, અને તેણે દર્શાવેલ માર્ગ સુધારી અંગ્રેજોએ ઉત્કર્ષ કર્યો હતો. મૂળ કલ્પના ડુપ્લેની હતી, એ કામની શરૂઆત તેણેજ કરી હતી, અને પહેલે વિજય પણ તેણેજ મેળવ્યો હતો, એ વાત સર્વ વિચારવંત અંગ્રેજો પણું કબૂલ કરે છે. આવું મહાન કાર્ય ઉપાડવાની કેન્ય રાજ્યની યોગ્યતા તે સમયે નહોતી. તે વખતના કેન્ય રાજ્યકર્તા અદૂરદર્શી, વ્હીકણ તથા વ્યસની હતા; સદ્વર્તન, ધર્મિષ્ટપણું, સત્ય ઈત્યાદી મહાન ગુણેની ત્યાં અવગણના થતી. એથીજ ડુપ્લેની યોજના પડી ભાંગી, અને તેજ અંગ્રેજોએ ઉપાડી લઈ પાર પાડી, એ આગળ આવતી હકીકત ઉપરથી સહજ જણાઈ આવશે. 4. દેહ અને ડિલેરી (સને 1754-1758). આટલી નામોશી થતાં પણ ડુપ્લેએ પિતાના મત પ્રમાણેની સઘળી વ્યવસ્થા કાગળ ઉપર
Page #516
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 18 મું. કેન્ય, નિઝામ અને મરાઠા. 499 ટપકાવી ગેદેને હવાલે કરી હતી, અને ફ્રેન્ચ સત્તા કાયમ બેસાડવા માટે કર્નાટકમાં તેમજ બીજે ઠેકાણે કેવી યેજના કરવી જોઈએ, તે સઘળું સ્પષ્ટ જણાવ્યું હતું. વળી અંગ્રેજોની મદદે એડમિરલ વૅટસનની સરદારી હેઠળ એક મેટી ફોજ આવી પહોંચે તે અગાઉ કર્નાટકને બંદે બસ્ત પુરે કરવા માટે ડુપ્લેએ આગ્રહપૂર્વક ગેદેને સૂચના કરી હતી. તેણે એમાંનું કંઈ પણ નહીં કરતાં, માત્ર અંગ્રેજ ગવર્નર સૌડર્સ સાથે તહનામાના સંદેશા ચાલુ કર્યા. ડુપ્લેના જવાથી અંગ્રેજોને અતિશય સંતોષ થયો હતો, અને તેમણે દેશીઓનાં મન ફ્રેન્ચ લેકની નાલેશીથી ભરવા માંડ્યાં હતાં. આથી ફ્રેન્ચ લોકેના અનુયાયીઓ શરમીંદા પડી ગયા. સલાબતજંગને વિશ્વાસ બુસી ઉપરથી ઉઠવા લાગે; મુરારરાવ ઘોર પડે તથા મહેસુરનો રાજા ફ્રેન્ચને પક્ષ છોડવા તૈયાર થયા. જુદા જુદા ઠેકાણુના ફ્રેન્ચ અધિકારીઓને પિતાનાં કામે કરવામાં અડચણ જણાવવા લાગી, અને ભવિષ્યમાં શું કરવું તે બાબત તેઓ વિચાર કરવા લાગ્યા. ટીચીનાપલી આગળ યુદ્ધ ચાલતું હતું, પણ ત્યાં મદદ મોકલવાની ગદેએ કંઈ તજવીજ કરી નહીં ત્યારે અંગ્રેજોએ તે શેહેર સંપૂર્ણ રીતે કબજે કર્યું અને ત્યાંની ગ્ય વ્યવસ્થા કરી. ગમે તે રીતે તહ કરવાને અને ડુપ્લેએ ઉપાડેલાં સઘળાં કામ ઉલટાવી નાંખવાનેજ ગેદેને ઉદ્દેશ હતો. આ વાતથી સંડર્સ માહિત હેવાથી તેણે પિતાનાં સંસ્થાનને સઘળી રીતે ફાયદો મેળવી લીધો. સને 1754 ના અકટોબર માસમાં કેલકરાર માટે સંદેશા ચાલુ થતાં બે મહિનામાં હેઠળ પ્રમાણેની સરતે નક્કી થઈ - અંગ્રેજ તથા ફેન્સ કંપનીઓએ દેશી રજવાડામાંથી મેળવેલો માનમરતબે છોડી દે, હવે પછી તેમના મહેમાહેના કલહમાં બીલકુલ દખલ કરવી નહીં, મદ્રાસ, ફર્ટ સેન્ટ ઝેવિડ અને દેવીકેટ અંગ્રેજો પાસે રહે, અને પિન્ડીચેરી તથા નિઝામપટ્ટણ કેન્યના કબજામાં રહે; ઉત્તર સરકારને પ્રાંત બન્ને સંસ્થાએ સરખે હિસ્સે વહેંચી લે. આ ઉપરાંત કેલકરારમાં પુષ્કળ કલમો હતી, પણ મહમદઅલ્લીની બાબતમાં કંઈ પણ ઉલ્લેખ નહે. આને અર્થ એ થયો કે મહમદઅલ્લીને વિના તકરારે કર્નાટકને કબજે મળી ગયે, ડુપ્લેને શ્રમ ફોગટ જતાં અંગ્રેજોને ઉત્કર્ષ થયે, અને
Page #517
--------------------------------------------------------------------------
________________ 500 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે ઉત્તર સરકાર પ્રાંત કેન્ય લોકોના હાથમાંથી છટકાવવાનું સુલભ થયું. ફ્રેન્ચ સત્તાને આના કરતાં વધારે લાંછન લાગવાનું બાકી રહ્યું નહતું. દેશઓનાં મનમાં તેમને વિષે જે પૂજ્યભાવ તથા ધાસ્તી હતાં તે સઘળાં ક્ષણવાર નાશ પામ્યાં. આવે વખતે અંગ્રેજ ગવર્નર સાડર્સ પણ મહાન યુક્તિ બાજ મુત્સદ્દી નિવડવાથી અંગ્રેજોને સર્વોપરી થતાં વિલંબ લાગ્યો નહીં. તેણે ગદેદને ચેડા જ વખતમાં ખરે કરવાથી બીજી કંઈ વ્યવસ્થા કરવાને આ દેશમાં તે ઘણા દિવસ રહ્યો નહીં. સુમારે છ મહિનાના વહિવટ પછી સને 1755 ન ફેબ્રુઆરીમાં તે કાન્સ પાછો ફર્યો, અને મેં. ડિલેરી (M. Duval de Leyrit) ની તેની જગ્યાએ નિમણુંક થઈ. ગેદેદના જવાથી સઘળી ફેન્ચ પ્રજાને સંતોષ ઉપજે કેમકે ફરીથી થોડો વખત ડુપ્લે હિંદુસ્તાન પાછા આવે છે એવી ખબર આવી હતી. પિન્ડીચેરી આવવા અગાઉ ડિલેરી માહીમાં હોવાથી ડુપ્લેનું કામ તેની નજર બહાર નહોતું. સને 1745 થી ચંદ્રનગરને કારભાર તેના હાથમાં હતું. તેને વેપારની માહિતી સારી હતી, પણ તેનામાં હિંમત અને દૃઢ નિશ્ચય ન હોવાથી તેને વહિવટ કેન્ય રાજ્યને કંઈ ફાયદેમંદ નિવડ્યો નહીં. તહનામાં ઉપર સહી થતાં અંગ્રેજોએ પ્રત્યેક કલમ તેડવાને આરંભ કર્યો. તેઓએ મહમદઅલ્લીને મદદ મકલી, અને દેશી રાજાઓના કારભારમાં માથું મારી મરજીમાં આવે તેમ ગડબડ કરવા માંડી. તેમને અટકાવનાર કાઈ રહ્યું નહોતું; શ્રેન્ચ લેકેની શાબ્દિક સૂચના પ્રત્યે લક્ષ આપવાનું કારણ નહેતું, કારણ તેમનામાંથી કલકરાર અમલમાં મુકાવવાની શક્તિ અદ્રશ્ય થઈ ગઈ હતી. દેશીઓની તકરારમાં વચ્ચે નહીં પડવાની કલમ નિરૂપયોગી થઈ હતી, કેમકે બન્ને પ્રજાના હાથ અહીંના વ્યવહારમાં એટલા બધા અકડાઈ ગયા હતા કે તે બચી કહાડવા તેમને માટે અશક્ય હતું, એમ છતાં ગેદે એ કરેલું મૂર્ણપણું ડિલેરી તરતજ સમજી ગયો હતો, એટલે તહનામું મંજુરી માટે યુરોપ મોકલ્યું હતું તેને જવાબ શું આવે છે તેની રાહ જે તે કેટલીક વખત તે સ્વસ્થ રહ્યો; છતાં ઉત્તર તરફ તેને લશ્કર મોકલવું પડવું, વળી નિઝામના દરબારમાં બુસીને લાગવગ સારો જામેલ હતો તે
Page #518
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 18 મું] 501 અંગ્રેજોને યોગ્ય લાગ્યું નહીં. સને 1755 ના અકટોબરમાં કલાઈવ ઇંગ્લેડથી મુંબઈ આવી પહોંચ્યા, અને તેણે પશ્ચિમ કિનારા ઉપર આગ્રેને વિજયદુર્ગને કિલ્લે પેશ્વાની મદદથી સર કર્યો. અહીં અંગ્રેજોને પુષ્કળ નાણું તેમજ પશ્ચિમ કિનારા ઉપર એક આશ્રય લેવાની જગ્યા મળી. (સને 1756). આ કામ પૂર્ણ થતાં લાઈવ અને વૈટસન દેજો સંસ્થાનની ખબર લેવા મદ્રાસ આવ્યા એટલામાં કલકત્તાની અંધારી કોટડીમાં અંગ્રેજો ઉપર વર્તલા જુલમની બાતમી આવતાં, હતી તેટલી સઘળી કેજ તથા કાફ લઈ એ બેઉ જણે એક ખુલ્કી માર્ગ તથા બીજે દરિયા માર્ગ, કલકત્તા તરફ ઉપડ્યા. સને 1756 ના મે મહિનામાં યુરોપમાં ઇંગ્લેડ અને ફ્રાન્સ વચ્ચે શા થયેલાની સાત વર્ષના વિગ્રહ” (Seven years' war) ને પરિણામે ઈગ્લેંડને ભારે ઉત્કર્ષ થયે, અને ફ્રાન્સ અધમ અવસ્થાએ જઈ પડયું. એવું જ પરિણામ હિંદુસ્તાનમાં પણ આવ્યા વિના રહ્યું નહીં. યુરોપમાં લડાઈ જાગવાની બાતમી આ દેશમાં મળતાં કાન્સનું સર્વોપરીપણું પાછું મેળવવા ડિલેરીએ મોટો પ્રયત્ન ઉપાડો. અગાઉના અનુભવવાળો ડોટિલ પિડીચેરી હતો તેને તેણે લશ્કરને ઉપરી બના; પણ તે સવળી તરફથી નાસીપાસ થયેલ હોવાથી તેનામાં ઉત્સાહ અને તાકાત બીલકુલ રહ્યાં નહતાં. તકરારનું મૂળ ટીચીનાપેલી હોવાથી કેન્ચ ફેજ સને 1757 ના મે મહિનામાં ત્યાં આગળ આવી. અંગ્રેજોને સરદાર કૅલિડ ( Calliand) ડટિલને ફસાવી ચીન પોલીની મદદે નીકળી જવાથી દિલને હાર ખાઈ પેન્ડીચેરી પાછા ફરવાની જરૂર પડી. એ પછી સોબિને ( M. Saubinet) ની સરદારી હેઠળ ફ્રેન્ચ લશ્કર કર્નાટકમાં દાખલ થયું, અને અનેક ઠેકાણાં હસ્તગત કરી વારંવાર અંગ્રેજોને પરાભવ કર્યો. આ પ્રમાણે કર્ણાટકમાં યુદ્ધ ચાલતું હતું તેવામાં કાન્સથી કાઉન્ટ લાલી (Count Lally) ના હાથ નીચે એક મોટો કાફલે સને 1758 ના એપ્રિલ માસમાં ફ્રેન્ચ સત્તા ફરીથી આ દેશમાં સ્થાપન કરી અંગ્રેજોને હાંકી કહાડવા માટે પિન્ડીચેરી આવ્યો. એ વખતે આર્કટ, વેલેર, કેંજીવરમ,
Page #519
--------------------------------------------------------------------------
________________ 502 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ચિંગલપટ અને ડીવાશ કેન્યના તાબામાં હતાં, અને અંગ્રેજો મદ્રાસ અને ટીચીનાપલીમાં ઘેરાઈ ગયા હતા. 5. ડુપ્લેના કારભાર ઉપર વિવેચન –ગદેએ મુર્ખાઈ ભરેલા કેલકરાર કરવાથી હિંદુસ્તાનમાં ફ્રેન્ચ સત્તાની અવદશા થઈ અને ફુલેએ કરાવી આપેલી પદ્ધતિ છેડી દેવામાં કેન્ય સરકારે પિતાનું વ્હીકણપણું તથા ટુંકી દષ્ટિ પ્રદર્શિત કર્યા, એવી સામાન્ય સમજ હેવાથી, હમણાના કેટલાક ફેન્ચ લેખકે એમ પ્રતિપાદન કરે છે કે, યશ મેળવવાના ઘણું બારીક પ્રસંગે કેન્ચ સરકારે ડુપ્લેના પ્રચંડ ઉદ્યોગને તરછોડી કહા, તેના જેવા વિચારવંત, સાહસિક તથા સ્વરાજ્ય હિતચિંતક પુરૂષને અડચણને વખતે ફસાવ્યા, અને ખરું જોતાં તેને તેડી પાડી અંગ્રેજોએ હિંદુસ્તાનમાં પિતાનું રાજ્ય સ્થાપ્યું. હિંદુસ્તાનના ઈતિહાસકાર જેમ્સ મીલનું કહેવું એવું છે કે, “લશ્કરી કવાયત શીખેલા યુરોપિયને આગળ દેશી લશ્કર ટકી શકવાનું નહોતું, અને આ લશ્કરી કવાયત અહીંના લેકેને સહજ શીખવી શકાશે એ બે મહત્વની શોધ ફ્રેન્ચ લેકેએ કરી હતી. બીજા ગ્રંથકારેએ મીલના વિચારને અનુવાદ કર્યો છે, અને કેન્ચ સરકારે બતાવેલી બેદરકારી વગેરે ડુસેના અપયશનાં કારણો હોય તેમ વર્ણન કર્યું છે. ડું વિચારશીલ, દૂરદષ્ટિ તેમજ સાહસિક હતો એમાં સંશય નથી, પણ તેના હાથ હેઠળ બુસી સિવાય બીજો કોઈ પણ લાયક પુરૂષ હતે નહીં. અંગ્રેજો પાસે તે સમયે બુસીની બરાબરી કરી શકે તેવા કલાઈવ અને હૈરેન્સ હતા. પણ બુસી પિતાને માનમરતબ તથા સંપત્તિ વધારવામાં ગુંથાયલે હેવાથી, ડુપ્લે તથા લાલીએ ચલાવેલા રાષ્ટ્રીય ઝગડામાં તેનું ચિત્ત નહતું. લશ્કરી કવાયત શીખવી તૈયાર કરેલી દેશી ફેજ પ્રથમ ડુપ્લેએ જ ઉપયોગમાં લીધી હતી, કિનારે છોડી દેશના માંહેલા ભાગમાં પ્રથમ તેણેજ લશ્કર રવાના કર્યું હતું, અને મેગલ બાદશાહીની પડતીની વાત પાશ્ચાત્ય પ્રજાને તેણેજ જાહેર કરી હતી. આ સઘળું ખરૂં હોય તે પણ, અમુક અમુક વિષયમાં નવી શો ડુપ્ટેએ કરેલી એમ જયારે કહેવામાં આવે છે, ત્યારે અહીંની યુદ્ધ પદ્ધતિની અને
Page #520
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 18 મું.] કેન્ય, નિઝામ અને મરાઠા. 507 રાજકીય પરિસ્થિતિની કલ્પના તે લેખકને નહોતી એમ કહેવું પડે છે. પાશ્ચાત્ય પ્રજાની લશ્કરી કવાયત સામાન્ય રીતે પૂર્વમાં અગાઉ કદી દાખલ થઈ નહોતી. હિંદુસ્તાનની સુષ્ટ સ્થિતિ ભિન્ન પ્રકારની હોવાથી, એશિયા ખંડના બીજા દેશે કરતાં આ દેશ પરદેશી હુમલાને માટે વધારે સગવડ ભયોં હતું. પ્રાચીનકાળમાં દેશ સંરક્ષણનું કામ ક્ષત્રિઓના હાથમાં હતું. પરંતુ અર્વાચીન કાળમાં જોઈએ તે મધ્ય એશિયામાંથી જ્યારે જ્યારે દુશ્મનનાં મોટાં મેતાં ઝુંડ આ દેશ ઉપર ઉતરી આવ્યાં ત્યારે ત્યારે તેમને પ્રતિકાર દેશી સેજથી થયે નહીં એમ ઈતિહાસ સાક્ષી પુરે છે. પ્રત્યેક રાજા પાસે લશ્કર હતું ખરું પણ તે માત્ર ભાડુતી હતું, અને તેને રાષ્ટ્રનું કે દેશનું અભિમાન બીલકુલ નહતું. ઔરંગજેબનું લશ્કર હિંદુસ્તાનના પ્રમાણમાં સારી રીતે તૈયાર થયેલું હતું, પરંતુ તે જ વેળા (સને 1702-12) યુરોપમાં ચાલેલા “સ્પેનિશ વારસા’ ના વિગ્રહમાંના એકાદ ફ્રેન્ચ સેનાપતીએ એ આખા લશ્કરને ક્ષણ માત્રમાં ફડો ઉડાવી દીધા હતા. આ દેશના સેનાધિપતિઓએ યુરોપિયન ક્વાયત જોઈ નહતી, અને એ જોવાને પ્રસંગ ડુપ્લેના સમય અગાઉ હિંદુસ્તાનમાં આવ્યા નહોતે, એટલે કેઈપણ યુરોપિથન સેનાપતિને દેશી લશ્કરની આ ખામી તરતજ જણાઈ આવે એ સ્વાભાવિક છે. મેગલેના લશ્કરમાં થોડા ઘણું યુરોપિયને સેનાનાયક તરીકે હમેશાં રહેતા, પરંતુ તેમણે પિતાની ફેજ યુરોપિયન પદ્ધતિ ઉપર તૈયાર કરવી એવી કે પણ જના મોગલ બાદશાહે કરી નહીં. ફુલેએ ઉપાડેલા સંગ્રામ જોયા પછી આ દેશમાંના ઘણાખરા સત્તાધીશોને વાયતનું મહત્વ જણાયું, અને યુરોપિયન લેકોને નોકરીમાં રાખી તેમની મારફતે પિતાનાં લશ્કરને કવાયત શીખવવાની તેમણે શરૂઆત કરી. આ ઉપરથી નવીન શોધ કરવાનું માન જે કોઈને પણ આપવાનું હોય તે તે દેશીઓને જ આપવું જોઈએ. યુરેપિયનેને એ બાબત અગાઉથી ખબર હેવાથી ડુપ્લેએ નવી શોધ કરી એવું કહી શકાતું નથી. ખરે મહત્વને પ્રશ્ન એ જ હતો કે ડુપ્લે જેવા સ્વદેશાભિમાની અને અલવાન પુરૂષને કેમ યશ મળે નહીં. કેન્ય સરકારે તેમજ તાબાનાં
Page #521
--------------------------------------------------------------------------
________________ 504 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. માણસોએ ડુપ્લેને બરાબર સહાય કરી હોત તે હિંદુસ્તાનમાં અંગ્રેજોનું રાજા ન થતાં કેજો રાજ્ય સ્થપાયું હેત એવું જેઓ પ્રતિપાદન કરે છે તેઓને તત્કાલીન ઐતિહાસિક પરિસ્થિતિની સંપૂર્ણ માહિતી નહોતી એમ લાગે છે. મહત્વના રાજદ્વારી ફેરફારે એક નવી લડાઇનાં પરિણામ ઉપર, કટોકટીને પ્રસંગે થયેલી એકાદ ભૂલ ઉપર, અથવા આકસ્મિક કારણો ઉપર અવલંબી રહે છે એમ કહેવું ઐતિહાસિક દૃષ્ટિની અવગણના કરવા બરાબર છે. મહાન માધવરાવ પેશ્વાનું અકાળ મરણ, નારાયણરાવ પેશ્વાનું ખુન અથવા નાના ફડનવિસના મૃત્યુ ઈત્યાદી કારણને લીધે મરાઠાઓનું રાજ્ય લય પામ્યું, કિંવા કેઈએક કારણને લીધે પાણપતના મેદાન ઉપર મરાઠાઓનો પરાજય થયો, એ કહેવું દેશના ઇતિહાસનું સાસ્ત્ર અધ્યયન કરનારને ખરું લાગશે નહીં. ડુપ્લેની યોજના પાર કેમ પડી નહીં એ સમજવા માટે કાન્સ તથા ઇંગ્લંડની તે વખતની પરિ. સ્થિતિનું બરાબર અવલોકન કરવું જોઈએ. કેન્ય સરકારે ડુપ્લેને પાછો લાવી લેવાથી જ આ દેશમાંની તેમની સત્તાની પડતી આવી અને તેથી જ અંગ્રેજો સર્વોપરી થયા એ કહેવું પણ ખરું નથી. કર્ણાટકના બીજા વિગ્રહનું કંઈ જાણવા જોગ પરિણામ આવ્યું નહીં. ડુપણે અવારનવાર ફત્તેહમંદ થયો તેનું કારણ એ જ હતું કે અંગ્રેજ અને જો વચ્ચે લડાઈ જાહેર ન થયેલી હોવાથી તે પિતાને સગવડ પડતી જગ્યાએ સંગ્રામ ચલાવતો હતો. બન્ને પ્રજા વચ્ચે ખુલ્લું યુદ્ધ ચાલતું હેત તે અંગ્રેજ કાફલાએ ફ્રેન્ચ લેકોને તરતજ નાશ કર્યો હતો. એવીજ કંઈ દશા લાલીને ભોગવવી પડી હતી. પુણેની બાજી ફસાઈ ગઈ તેનું કારણ તેની આ કામ માટેની હોંશીઆરી ઓછી હતી એમ નહતું, પરંતુ ઈગ્લેંડના પ્રમાણમાં કાન્સની એકંદર શકિત તે વેળા ઘણી કમી હતી તે હતું. વેપારની સવળતા માટે દેશી અધિકારીઓની મરજી ઉપર અવલંબી રહેવું ગ્ય ન જણાયાથી દેશીઓને હરાવી કહાડી આપણે આપણું રાજ્ય સ્થાપવું જોઇએ અને ત્યારે જ આપણે વેપાર બરાબર ચાલે એમ હુલે માનતા હતા; અને જે અંગ્રેજો આડે આવ્યા ન હતા તે કદાચિત એ વિચાર ફળીભૂત થાત. હિંદુસ્તાનના
Page #522
--------------------------------------------------------------------------
________________ 505 પ્રકરણ 18 મું] કેચ, નિઝામ અને મરાઠા. લકોની માફક વતી તેમના કાઠમાઠ તથા એશઆરામ ડુપ્લેએ સ્વીકાર્યા, અને એવા ઠાઠમાઠથી દેશીઓને આપણે દબાવી શકીશું, અને બીજા નવાબની માફક આપણે પણ એક નવાબ બની જઈશું, એ પુણેની માત્ર ભ્રમણ હતી, અને તે જ તેની મોટી રાજકીય ભૂલ હતી. ડુપ્લેને કર્નાટકની નવાબગિરી મળેલી જોઈ અંગ્રેજે કદી શાંત બેસતે નહીં અને ઈગ્લંડના કાફલાને સંપૂર્ણ નાશ થયા વિના અંગ્રેજોને પણ હિંદુસ્તાનમાંથી કદી નીકળી શકતે નહીં. લોરેન્સે પણ ડુપ્લે માટે એજ અભિપ્રાય દર્શાવ્યો છે. “ડુણે હિંદુસ્તાનમાં છે ત્યાં સુધી તહ થવી શક્ય નથી. આટલી બધી એકસરખી હારથી ગમે તેની આંખ ઉઘડે પણ ડુપ્લેને કંઈ અસર થઈ નહીં. પિતાને તે કર્નાટકને રાજા માને છે, અને પિતાનાં અભિમાન આગળ બીજાની તે પરવા રાખતો નથી.’ લોરેન્સ ડુપ્લેને પ્રતિપક્ષી હતું તે પણ તેના કહેવામાં ઘણું સચ્ચાઈ છે. આ બે પ્રજાના ઝગડાનું જે આખર પરિણામ આવ્યું તે ફેરવવાને ડુપ્લેનામાં સામર્થ્ય નહતું. ઈંગ્લેંડ વિરૂદ્ધ જે જે વિચારે પાર પાડવા તેણે મનસુબો કર્યો હતો, તે સઘળા વિચારોનું નિર્મળ કહાડવા અંગ્રેજોએ તેની વિરૂદ્ધ મથન કર્યું. આ સઘળું ખરું છે છતાં આ નાના પણ તીવ્ર ઝગડામાં ડુપ્લે સર્વીશે મુખ્ય હતે એમાં સંશય નથી. હિંદુસ્તાનમાં પિતાનું રાજ્ય સ્થાપન કરી શકાશે એવી અજમાયશ એની અગાઉ કેટલાકેએ કરી હતી. સને 1754 માં અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે કલકરાર થયા તે વેળા લશ્કરી બાબતમાં બેઉની સ્થિતિ સરખી હતી. પરંતુ કેન્યના તાબામાં વધારે મુલક હોવાથી દેશી દરબારમાં તેમનું વજન વધારે હતું. એમ છતાં ફ્રેન્ચ તેમની સત્તા આ દેશમાંથી નિર્મળ થવા માટે તેને દોષ દેવાને કારણ નથી. ડુપ્લેના ચાર વર્ષના જબરદસ્ત ઉઘોગથી કેન્ય લોકોને કંઈ પણ પ્રત્યક્ષ ફાયદે થયો નહોતે. ખર્ચ અઢળક વધી ગયો હતો, અને કર્જ પુષ્કળ થયું હતું. અંગ્રેજોનું અભિમાન ઉતર્યું હતું તે પણ તેમને જાણવા જે પરાજય થયો નહતું. તેમની સંપત્તિક સ્થિતિ સારી હતી. ડુપ્લેને હિંદુસ્તાનમાંથી બોલાવી લેવા માટે યુરોપમાં અંગ્રેજ સરકાર તરફથી કાન્સ
Page #523
--------------------------------------------------------------------------
________________ 506 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ઉપર તગ થતો હતો. અંગ્રેજોને આ દેશમાં સઘળે વેપાર ડુબવાને પ્રસંગ આવતાં બે કંપનીના ઝગડામાં આખું ઇંગ્લંડ તરતજ સામીલ થશે, અને કેન્ય આરમાર નિઃશક્ત થયેલું હોવાથી, અંગ્રેજ કાફલે સહજમાં તેને નાશ કરશે એ વાત કેન્ય સરકાર સમજતી હતી. આથી ડુપ્લેને પાછો બોલાવવાની અને કર્નાટકનું નવાબપદ મહમદઅલ્લીને આપવાની અતિ નુકસાનકારક બાબતે કબુલ કરી કેન્ય સરકારે તહનામું કર્યું, અને આવી પડેલા મુશ્કેલ પ્રસંગમાંથી કળે કરી પિતાના હાથ ખેંચી લીધા. આ સઘળી હકીકત ધ્યાનમાં લેતાં ડુપ્લેન ફસી પડવાને આરોપ ન્ય સરકાર ઉપર નાખી શકાશે નહીં. આ સિવાય કેન્ય સરકારને નાણુની ભારે ભીડ હતી. અનેક યુક્તિ કરી ગમે તેમ તે પિતાને નિભાવ કરતી હતી, તેવામાં હિંદુ સ્તાનમાં યુદ્ધ ચલાવતી કંપનીને પૈસા પુરા પાડવાનું સાધન તેની પાસે નહેતું. એની આંટ ઘણી ઘટી ગઈ હતી, અને એણે જે દેવાળું કહાવું હેત તે સરકારને ભારે ધક્કો લાગતું. રાજ્યસત્તા હાથમાં આવ્યા સિવાય વેપાર ચલાવી શકાવવાને નથી એ ડુપ્લેને વિચાર જો કે નિઃસંશય ખરે હતા, તો પણ તે આ સમયે કાન્સ અને ઇંગ્લંડમાં લોકમાન્ય થયો નહોતે. વેપારી કંપનીએ વેપારજ કરે અને તેણે રાજ્ય મેળવવાને લેભ કરે નહીં એવો મત તે વેળાના નામાંકિત ફેન્ચ મુત્સદ્દીએને હોવાથી તેઓ એકસરખી રીતે તે તેના મન ઉપર હસાવતા હતા. આ અભિપ્રાય સર્વમાન્ય થતાં ફુલેને મુદ્દે કેન્ય સરકારે સ્વીકાર્યો નહીં. તેમણે એને પાછા બોલાવ્યો ન હોત તો પણ આ ઝગડાનું આખર પરિણામ ઘણું જુદું આવત નહીં. રાજ્યની ઈમારત આટલી નબળી ભીંત ઉપર ખડી કરી શકાતી નથી. થોડાક ભાડુતી સિપાઇઓ ઉપર અથવા દેશી રાજાઓની નિષ્ઠા ઉપર ઘણે ભરોસે રાખી શકાય નહીં એ વાત, હમણાની માફક, તે વેળા પણ નિર્વિવાદ હતી, અને તેથી જ કુને મરથ નિષ્ફળ થયે તેમાં કંઈ આશ્ચર્ય નથી. એને હેતુ પાર પાડવા માટે ન્ય કાલે મજબત હવા ઉપરાંત ઠેઠ યુરેપ સુધી તેને સંચાર
Page #524
--------------------------------------------------------------------------
________________ 507 પ્રકરણ 18 મું. રેન્ચ, નિઝામ અને મરાઠા. અબાધિત હોવો જોઈએ. સને 1748 માં ફ્રેન્ચ કાફલાને નાશ થઈ ગયા હતા, અને સને 1755 માં અંગ્રેજ કેન્ય કાફલાની તુલના કરી જોતાં માલમ પડશે કે અંગ્રેજ આરમાર એ બેમાં વધારે મજબૂત હતો. હિંદુસ્તાનમાં કઈ પ્રજાનું રાજ્ય કાયમ થશે એ પ્રશ્નની મૂળ કુંચી આરમારની શક્તિમાં હતી. એ શક્તિ અજમાવી જેવા કેન્ય સરકારે કંઈ ઓછા પછાડા માર્યા નહતા. સને 1756 માં અંગ્રેજ કેન્ય વચ્ચે જે યુદ્ધ સર્વ પૃથ્વી ઉપર શરૂ થયું, તેમાં બન્ને પ્રજાએ બને તેટલી મહેનત કરી પિતપોતાના કાફલાની શક્તિ અજમાવી જોઈ. એ યુદ્ધમાં ફ્રેન્ચ આરમારના થયેલા નાશમાંથી કેન્ય રાજ્ય હજી પણ બહાર નીકળી શક્યું નથી. સારાંશમાં, ડુપ્લેને પાછો બોલાવવાથી નહીં પણ જે આરમારમાં અંગ્રેજો સામે ટક્કર ઝીલવાનું સામર્થ્ય નહાવાથી હિંદુસ્તાનમાં ફ્રેન્ચ રાજ્ય સ્થાપન થયું નહીં. યુરોપમાં ફ્રેન્ચ કાફલાને નાશ થતાં પણ ડુપ્લેને અહીંને ઉપક્રમ સિદ્ધ થયો હતો કે નહીં એ એક અન્ય દૃષ્ટિથી જોતાં વિચારવા યોગ્ય પ્રશ્ન છે. અરઢમા સૈકામાં દક્ષિણના નિઝામ અગર અયોધ્યાના વઝીરની માફક, પરદેશના સાહસિક પુરૂષો હિંદુસ્તાનમાં આવી રાજ્ય મેળવતા હતા તેમ ડુપ્લેએ સ્થાપેલું સંસ્થાન એક વખત મજબુત થતાં, આરંભમાં ફ્રેન્ચ રાષ્ટ્ર તરફથી તેને મદદ નહીં મળતે તે પણ તે અહીં રાજ્ય સ્થાપી શકતે; અને એકવાર ડુપ્લેને પગ ઠામ થતાં કેન્ય સરકારે તેને ટકે આપ્યો હત, એ એક સંભવનીય મુદ્દો લાયલના વિવેચન વિરૂદ્ધ ઉભો કરવા જેવો છે. એ બાબત જીજ્ઞાસુના વધુ વિવેચન માટે છોડી દેવી ઈષ્ટ છે. * Lyall's British Dominion in India.
Page #525
--------------------------------------------------------------------------
________________ 508 [ ભાગ 3 જે. હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. પ્રકરણ 19 મું. કર્નાટકમાં ત્રીજું યુદ્ધ.. સને 1756-63. 1. વિજયદુર્ગ કિલ્લાનું સર થવું. 2. બુસી, નિઝામ અને ઉત્તર સરકાર પ્રાંત. 3. કાઉન્ટલાલીનું આગમન અને તેની અડચણે.૪. લાલી અને અંગ્રેજો વચ્ચે સંગ્રામ. 5. લાલીના અપયશનું અવેલેક્સ. 6. કેન્યની પડતી ઉપર વિવેચત. 1. વિજયદુર્ગ કિલ્લાનું સર થવું (સને ૧૭પ૬ )–સતારામાં શાહૂ મહારાજ ગાદીએ આવ્યો ત્યારથી રાજ્યમાં બે પક્ષ પડી ગયા હતા એક શાને અને બીજો તારા બાઈને. ઘણાખરા મરાઠા સરદારે આ બે પક્ષમાંના ગમે તે એકમાં જોડાઈ ગયા હતા. શાહુને મુખ્ય આધાર પેશ્વાનો હતો, તેમ તારાબાઈને મુખ્ય ટેકે ગ્રેન હતું, અને તેથી જ પેશ્વા અને અંગ્રે વચ્ચે સુમારે પચાસ વર્ષ સુધી એક સરખો વેરભાવ ચાલ્યો હતો. શાહના મરણ બાદ રાજ્યની સર્વ સત્તા પેશ્વાના હાથમાં જવાથી તારાબાઈના પક્ષને વધારે ઝનુન ચડ્યું. આ પક્ષને એકવાર તોડવાથી, મહારાષ્ટ્રમાં પિતાને પાયે મજબુત થતાં હિંદુસ્તાનમાં રાજ્ય વિસ્તારવાને મનોરથ ફળીભૂત કરવાનું ઠીક ફાવશે એમ પેશ્વાને લાગવાથી તેણે અગ્રેને પરાજય કરવા સારૂં સને 1756 માં એક લશ્કર રવાના કર્યું. ખરું જોતાં આંચે મરાઠી આરમારને મુખ્ય અધિકારી હતી અને દરીઆવધ ખાતામાં તેનું માન વિશેષ હતું. આરઓના કાફલાને પિડુગીઝ લોકોએ નાશ કર્યા પછી, હિંદુસ્તાનમાં કાફલાની સત્તા કાયમ રાખવા માટે જે કંઈ પણ શરવીર પુરૂષો બહાર પડ્યા હોય તે તે આ આંગ્રેજ હતા. મરાઠી કાફલા ઉપર અગ્રેની નિમણુક છત્રપતિ શિવાજીએ કરી હતી, અને મરાઠી રાજ્યમાં આગળ જતાં કુટુંબ કલેશ ઉત્પન્ન થયે ન હોત, અને મરાઠાઓએ પિતાના આરમારની શક્તિ અબાધિત રાખવાની તજવીજ કરી હત, તે અંગેની મારફત પાશ્ચાત્ય પ્રજાઓને કદાચિત વખતસર અટકાવ થઈ શક્યો હોત,
Page #526
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 19 મું. ] કર્નાટકમાં ત્રીજું યુદ્ધ. 509 મોગલ બાદશાહની પડતીના કાળમાં બીજાઓની પેઠે અંગે પણ પિતાનું રાજ્ય વિસ્તારી, પિતાના કુટુંબીઓને માટે કાયમની રાજગાદી સ્થાપવાના કામમાં રોકાયે હતા એ ખરું; પણ શિધ, હલકર, ઘેર પડે, ભોંસલે વગેરે સરદારે હિંદુસ્તાનના નિરનિરાળા ભાગમાં સ્વપરાક્રમને જેરે રાજ્યને વિસ્તાર વધારી પિતાપિતાનાં કુટુંબની આબરૂ વધારતા હતા, ત્યારે આગ્રેને પશ્ચિમ કિનારા ઉપર મુલક હસ્તગત કરવા અવકાશ મળે એ શક્ય નહેતું. તારાબાઈના પક્ષમાં દાખલ થવાથી તેને પેશ્વા તરફથી કંઈ પણ મદદ મળતી નહેતી. કાફલાની ગ્ય વ્યવસ્થા રાખવા માટે નાણું જોઈએ, અને તે આરમારને જેરે વેપાર કિંવા રાજ્ય વધાર્યા સિવાય મળે નહીં. પરંતુ વેપાર તરફ અંગેનું કંઈ લક્ષ નહેતું, બલકે વેપાર કરવા માટે તેનું અસ્તિત્વજ નહોતું. પશ્ચિમ કિનારાના બંદેબસ્તનું કામ તેની પાસે હતું, અને તે યોગ્ય રીતે બર લાવવા માટે રાજ્ય વધારવાનું તેને માટે જરૂરનું હતું. એમ છતાં એનો મુલક પુણા સતારાની નજદીક હોવાથી રાજ્યના વિસ્તાર માટે તેને અવકાશ નહોતો. આ પ્રમાણે અંગ્રે પિતે બંધાઈ ગયા હતા તે પુરતું ન હોય તેમ ગમે તે ઉપાય કરી તેને અને તેની સાથે મરાઠાએનાં દરીઆઈ બળને નાશ કરવાની બુદ્ધિ પેશ્વાને સુઝી. આ કામમાં અંગ્રેજોની મદદ લેવાને પેશ્વાએ આનાકાની કરી નહીં. મુંબઈમાં તેમની સત્તા સારી જામી હતી, પરંતુ પેશ્વાના ધાકને લીધે મદ્રાસ અથવા બંગાળાની માફક મુકરર થયેલી હદની બહાર નીકળવાનું તેમને સગવડ ભર્યું નહોતું. પેશ્વાને ખુશ રાખી તેઓ પિતાને બને તેટલે લાગ સાધી લેતા હતા. સને 1750 માં મુંબઈના ગવર્નર તરીકે આવેલા રીચર્ડ બુર્શિયરે (Richard Bouchir) પેશ્વાને લાડ લડાવી તેની જોડે ઘાડી મિત્રાચારી કરી હતી. પશ્ચિમ કિનારા ઉપર અંગ્રેજોના સ્વતંત્ર સંચારમાં અગ્રે તરફથી પ્રતિબંધ નડતા હોવાથી વચમાંથી તેને કાંટે નીકળે તે સમુળગે કહાડી નાંખવાને તેમણે અંગ્રેજોએ ઘણે વખત થયાં વિચાર કર્યો હતે. અર્થાત આ બાબતમાં અંગ્રેજોને અને પેશ્વાને ઉદ્દેશ એકજ લેવાથી પેશ્વાના કેકણના કારભારી રામાજી મહાદેવે (બીવલકરને પૂર્વજ?) મુબઈ જઈ આગ્રેને નાશ
Page #527
--------------------------------------------------------------------------
________________ 510 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કરવા માટે પેશ્વાની વતી અંગ્રેજો સાથે કલકરાર કર્યા. અંગેના કિલ્લા વિજયદુર્ગ અને સુવર્ણદુર્ગ ઉભય પક્ષે જીત્યા પછી તે પેશ્વાને મળે, એને નાશ થયા પછી પશ્ચિમ કિનારા ઉપર અંગ્રેજોની સત્તા રહે, લૂટ સઘળી પિસ્થાને મળે, અને બાણકોટ, હિમતગઢ અને નજીકનાં પાંચ ગામે હમેશ માટે અંગ્રેજોને મળે, એવા પ્રકારને કરાર તેમની અને પેશ્વા વચ્ચે થયો (માર્ચ સને 1755). આ તહના મુખ્ય આશય અન્વયે પશ્ચિમ કિનારા ઉપર બંદેબસ્ત રાખવાનું કામ પેશ્વાએ અંગ્રેજોને સોંપ્યું, પણ એથી તેણે પિતાની સ્વાતંત્રતાને કેટલું નુકસાન પહોંચાડયું તેને વિચાર વાચકને આવશે. એના તાબામાંના અનેક કિલ્લાઓ પૈકી સુવર્ણદુર્ગ અને વિજયદુર્ગ વિશેષ મજબૂત અને પ્રસિદ્ધ હતા. વિજયદુર્ગને મુસલમાને ઘેરીઆ કરીને કહે છે. સને 1755 ના માર્ચ મહિનાની 22 મી તારીખે કૅમેડોર જેમ્સ ચાર નાનાં જહાજ લઈ મુંબઈથી નીકળે, અને તેણે પંદર દિવસની અંદર સુવર્ણદુર્ગના કિલ્લાને કબજે લીધે. તેની સાથેની પેશ્વાની કેજ મુલક જીતતી રત્નાગિરી લગી નીકળી ગઈ, પણ માસું નજદીક હોવાથી વિજ્યદુર્ગ જીતવાનું કામ પડતું મુકી કોમેડર જેમ્સ મુંબઈ પાછો ફર્યો, અને પેશ્વાની ફરજ પિતાને સ્થાને ગઈ. વરસાદના દિવસોમાં ઇંગ્લંડથી ઘણું મોટું લશ્કર એડમિરલ વૅટસન અને કર્નલ કલાઈવની સરદારી હેઠળ મુંબઈ આવી પહોંચ્યું. દક્ષિણમાં નિઝામના દરબારમાં ફ્રેન્ચ લાગવગ અતિશય વધ્યો હતો, અને ત્યાં બુસી ઘર કરી રહેતું હતું. તેને ધાક માત્ર નિઝામને નહીં પણ પેશ્વા સુદ્ધાને લાગતું હતું, અને તેને ત્યાંથી કહેડાવી મુકવા માટે પેશ્વાના હર પ્રયત્ન ચાલુ હતા. અંગ્રેજોને પણ એજ જોઈતું હતું; અને બુસીને એક વખત દૂર કરવાથી કર્નાટકની માફક નિઝામના દરબારમાં પણ પિતાને અમલ બેસશે એમ તેમને લાગતું હતું. આ કામને માટેજ ઈગ્લથી મટી જ આવી હતી, અને મહારાષ્ટ્રમાં જવા કાજે તે મુંબઈ ઉતરી હતી. પણ અહીં આવી પહોંચતાં મદ્રાસમાં અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે તહ થયાની બાતમી કલાઇવને મળી, તેથી મુંબઈથી નિઝામના રાજ્ય તરફ જવાને વિચાર તેને માંડી વાળો પડે
Page #528
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 19 મું. ] કર્નાટકમાં ત્રીજું યુદ્ધ. 511 આટલાં મેટાં લશ્કરને મુંબઈમાં નકામું રાખવું અગર કંઈ કામ કર્યા વિના પરત રવાના કરવું અંગ્રેજોને ઈષ્ટ જણાયું નહીં. ઉપાડી લેવા સરખા કામની તપાસ કરતાં કલાઈવને મરાઠા સાથે થયેલા તહના તથા તેની રૂએ વિજયદુર્ગને કિલ્લો કબજે કરવાનું બાકી છે એવા સમાચાર મળતાં, આઇસે યુરોપિયન અને એક હજાર દેશી લશ્કર વહાણ ઉપર ચડાવી કલાઇવ અને વૈટસન વિજયદુર્ગ તરફ રવાના થયા. બીજી તરફથી પેશ્વાની જ ખંજી માણકરનાં ઉપરીપણા હેઠળ અને મુલકમાં દાખલ થઈ રામાજીપંતની સલાહથી પ્રદેશ હસ્તગત કરતી હતી. બે બાજુથી આવી તૈયારી થતી જોઈ તુલાજી આંચે પિતાના બચાવ માટે રામાજીપત પાસે આવ્યો, અને સલાહની ભાંજગડ કરવા માંડી. આ પ્રમાણે પેશ્વા તથા આંચે વચ્ચે સલાહ થાય તે વિજયદુર્ગને લાભ હાથમાંથી જતો રહેશે એમ અંગ્રેજોને લાગ્યું; અને પિતાની સલાહ વિના મરાઠાઓએ તુલાજી સાથે સંદેશા ચલાવ. વામાં પેશ્વાએ અગાઉ કરેલા કરાર તેડ્યાનું નિમિત્ત કહાડી તેઓ એક દમ વિજયદુર્ગ ઉપર આવ્યા. વટસને સમુદ્રમાંથી અને કલાઈવે જમીન માર્ગ કિલ્લાને ઘેરે ઘાલ્યો. આ હકીકત સામાજીની જાણમાં આવતાં અંગ્રેજો પાસે ઘેરે ઉઠાવવા તેણે પુષ્કળ પ્રયત્ન કર્યા, પણ તેમાંથી કંઈ નિષ્પન્ન થયું નહીં, અને અંગ્રેજોએ કિલે સર કરી ઓના કાફલાને બાળી નાંખે. કિલ્લામાંથી દસ લાખ રૂપીઆ અવેજ મળે તે એકલા અંગ્રેજોએ લઈ લીધે (ફેબ્રુઆરી સને ૧૭પ૬). કિલ્લે સર થતાં કરારની રૂએ પેશ્વાને તે હવાલે કરવાનો હતો, પણ ગમે તેમ બહાનાં કહાડી અંગ્રેજોએ પિતે તે રાખી લીધે. મરાઠાઓના વ્યવહારમાં તેમણે દખલ કરવાને આ પહેલે પ્રસંગ હતા. આ ઉપરથી મરાઠાઓની રાજનીતિ વિષે નાના પ્રકારના પ્રશ્ન ઉદ્ભવે છે પણ તેને વિચાર બ્રિટિશ રિયાસતમાં કરવાની જરૂર નથી. 2. બુસી, નિઝામ અને ઉત્તર સરકાર પ્રાંતા–બુસી મચ્છલીપણ જઈ ત્યાંના મુલકની વ્યવસ્થા કરતું હતું એ ઉપર કહેવામાં આવ્યું છે. તે સને 1754 ના અંતમાં ત્યાંનું કામ આપી ગેદેહૂના
Page #529
--------------------------------------------------------------------------
________________ 512 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. હુકમ પ્રમાણે પાછ હૈદ્રાબાદ ગયે. પણ ગેદેદની અનીતિ અને અપલક્ષણનું પરિણામ નિઝામના દરબારમાં જણાઈ જવાથી કેન્ચ લેકેનાં વચન ઉપરથી લેકેને ભરોસો ઉઠી ગયો. ખુદ નિઝામે બુસીને કહી સંભળાવ્યું હતું કે “કર્નાટકને અધિકારી મહમદઅલી અંગ્રેજોની સહાયથી સર્વોપરી થયે છે, અને કન્યનું નામ જયાં ત્યાં ડુબે છે, આજલગી ફ્રેન્ચ લેકાએ મારા ઉપર અનેક ઉપકાર કર્યા છે તે મારી સ્મરણમાં છે, પણ હવે પછી અમને મદદ કરવાને તેઓમાં સામર્થ્ય અને ઈચ્છા બને રહ્યાં નથી.' બુસીએ નિઝામને પુષ્કળ સમજાવ્યું, પણ તેનું કંઈ મન માન્યું નહીં. આ પછી નિઝામે હેરાર ઉપર કરેલી સ્વારીમાં બુસીએ તેને સારી મદદ કરી, પણ ત્યાંથી પાછા ફરતાં વઝીર શાહ નવાજખાને બુસી વિરૂદ્ધ તેફાન ઉઠાવી તેને નિઝામની નેકરીમાંથી કમી કરાવ્યું. બુસીને નિઝામ દરબારમાંથી હાંકી કહેડાવવાની પેશ્વાની ખટપટ આ પ્રમાણે ફતેહમંદ ઉતરતાં બુસીને પિતાનાં સઘળાં કેન્ય માણસે સાથે રાજ્ય છોડી ચાલ્યા જવાને લેખી હુકમ નિઝામે આપ્યો, અને મદ્રાસથી અંગ્રેજોની મદદ માંગવાનો પત્ર મોકલ્યો (. સને 1756). આ ઉપરથી અંગ્રેજ લશ્કર નિઝામની મદદે જવા ઉપડવાનું હતું, પણ કલકત્તામાં અંધારી કોટડીનું તોફાન ઉઠવાથી તેને એકદમ તે તરફ જવું પડયું. ઉપલા હુકમથી બુસી કંઈ ડગે નહીં. બાલાજીરાવ પેશ્વા તેને નેકરીમાં રાખવા તૈયાર હતા, પણ સુબેદારના હુકમને અનાદર નહીં કરવાના વિચારથી તે હૈદ્રાબાદ ગયે અને ચાર મિનાર નામના બાગમાં પડાવ નાંખે.” તેની મદદે પિડીચેરીથી મુખ્ય અમલદાર લૅની સરદારી હેઠળ લશ્કર આવતું હતું. રસ્તામાં અનેક સંકટ ખમી દુશ્મની સામે થઈ હૈદ્રાબાદ આવી તે બુસીને મળે એટલે તે જોર ઉપર આવ્યા, નિઝામે તેને પુનઃ પિતાની નેકરીમાં લીધે, અને સઘળો વ્યવહાર અગાઉની માફક ચલાવવા માંડ્યો આ ભાંજગડમાં ગુમાવેલા બાર છ મહિના બુસીને મળ્યા હોત, અને પિન્ડીચેરીને વહિવટ ડુપ્લે સરખા ચાલાક પુરૂષના હાથમાં હેત, તે અંગ્રેજોને હિંદુસ્તાનમાંથી સમૂળગે ઉચ્છેદ કરવાની ફ્રેન્ચ લેકેને સારી તક મળી હોત. મદ્રાસનું સઘળું
Page #530
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 19 મું. ] કર્ણાટકમાં ત્રીજું યુદ્ધ. 513 લશ્કર કલકત્તે ગયું હતું, અને ત્યાં બંગાળાના નવાબે અંગ્રેજોને ફડ ઉડાવવાને રંગ જમાવ્યો હતો સને 1756 માં નિઝામ દરબારમાં પિતાને લાગવગ બરાબર બેસતા બુસી થોડું લશ્કર લઈ ઉત્તર સરકાર પ્રાંતમાં ગયે, તે ત્યાં તેને નવાબ સુરાજ-ઉદ-દલાની મદદે જવા માટે આગ્રહપૂર્વક કહેણ મળ્યું. એટલામાં ચંદ્રનગર અંગ્રેજોને હાથ જવાની ખબર બુસીને મળી. તરતજ તેણે અંગ્રેજોના ઉત્તર સરકારના પ્રાંતમાંનું વિશાખાપટ્ટણનું ઘણું આબાદ થાણું હલે કરી કબજે કર્યું (સને 1757). પણ એ કામ પાર પડે તે પહેલાં નિઝામના દરબારમાં ઘંટાળો ઉપસ્થિત થવાથી ખુસીને ત્વરાથી ઔરંગાબાદ જવું પડયું. નિઝામ સલાબત જંગના બને ભાઈ બાલાજંગ અને નિઝામઅલ્લી તથા દીવાન શાહ નવાજખાન એ સઘળાએ એકત્ર થઈ નાના તરેહનાં કારસ્તાને ઉપાડ્યાં, રાજ્યમાં બખેડો કર્યો, અને મરાઠાઓની મદદ વડે ફ્રેન્ચ લોકોને હાંકી કહાડવા તજવીજ કરી. આથી સલાબત અંગે ગભરાઈ ઉઠી ખુસીને પાછા બોલાવ્યો. એણે આવી બખેડે જડમૂળથી ઉખેડી નાખ્યો, અને દરબારમાં અગાઉના જેવી વ્યવસ્થા ચાલુ કરી. આ પછી લાલી તરફથી આગ્રહપૂર્વક તેડું આવતાં તેને નાઈલાજે અહીંથી પિડીચેરી જવું પડ્યું. વાસ્તવિક રીતે ખુસી નિઝામને નેકર હતું, અને તેને લાલીને હુકમ માનવાની જરૂર નહેતી; પણ પિતાની બહાદૂરીથી પ્રેરાઈ સ્વરાષ્ટ્રહનું પાતક તેણે પિતાને માથે લીધું નહીં. હૈદ્રાબાદથી નીકળતી વેળા બુસીએ કૌનલેન્સના (Confians) હાથ હેઠળ પિતાનું કેટલુંક લશ્કર દક્ષિણમાં રાખ્યું. ઉત્તર સરકાર પ્રાંત તરફ ખુસીની પુઠ થતાં વિશાખાપટ્ટણના રાજા આનંદરાજે ફ્રેન્ચ લેકેને હાંકી મુકી શહેર હસ્તગત કર્યું, અને તેમની સામે પિતાને બચાવ કરવા બંગાળામાંથી કલાઈવની મદદ માગી. આ વખતે પ્લાસીની લડાઈ થઈ ગઈ હતી, અને લાઈવ કંઈ ખાસ કામમાં કાયલ નહે. ઉત્તર સરકારમાંના જમીનદારે ફ્રેન્ચ અમલની અવગણના કરી સ્વતંત્ર થવા લાગતા હતા તે સંધિને લાભ લઈ લાઈવ કોન્સિલની
Page #531
--------------------------------------------------------------------------
________________ 524 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. સલાહ વિરૂદ્ધ બંગાળામાંથી કર્નલ ફેડને પાંચસો યુરોપિયન અને બે હજાર દેશી ફોજ આપી, આનંદરાજને મદદ કરી ઉત્તર સરકારને કબજે લેવા મેક. લાલીએ પણ તેની સામા થવાને કૌનલેન્સને સત્વર રવાના કર્યો. પણ આ કામથી અણુવાકેફ હોવાથી તે કંઈ વિશેષ કરી શક્યા નહીં; સને 157 ના ડીસેમ્બર માસમાં કે કોનલેન્સને હરાવ્યું, એટલે કોનલેન્સ મછલીપટ્ટણ તરફ ગયો, અને ત્યાંથી નિઝામ સલાબતને પિતાની મદદે બોલાવ્યા. તેની તરફનું કંઈ પણ લશ્કર આવી મળે તે અગાઉ કર્નલ કે વીજળીક વરાથી ઉત્તર સરકારમાં પ્રવેશ કર્યો, અને જમીનદારની સહાયતાથી સર્વ પ્રાંત કબજે લઈ રાજમહેન્દ્રી તથા મછલીપટ્ટણનાં બે કિલ્લે. બંધ શહેર હસ્તગત કર્યા. કનકસેન્સ પિતાનાં માણસો સાથે ફેર્ડની શરણે ગયે, એટલામાં સલાબતજંગ આવી પહોંચ્યો; પરંતુ કેન્ચ તરફથી પિતાને બચાવ યોગ્ય રીતે થતું નથી એમ તેને જણાતાં તેણે તેમની દસ્તી કાયમને માટે છોડી દીધી, અને અંગ્રજેને પિતાના રાજ્યમાં આમંત્રણ કર્યું. આ વિજયને લીધે અંગ્રેજોની સત્તા સઘળે ઠેકાણે જણાવવા લાગી. સલાબત જેગે કર્નલ ફર્ડ સાથે તહ કરી, રાજમહેન્દ્રી, મછલીપટ્ટણ અને આસપાસને ચાર લાખની આવકવાળે પ્રદેશ અંગ્રેજોને કહાડી આપ્યાં, અને ફ્રેન્ચ લોકોએ કૃષ્ણ નદીની ઉત્તરે વેપારી થાણું સ્થાપવાં નહીં, અને તેમને નિઝામે પિતાની નોકરીમાં રાખવા નહીં એ ઠરાવ થશે. આ પ્રમાણે આટલાં વર્ષ અતિશય ખટપટ કરી નિઝામને દરબારમાં બુસીએ જમાવેલે કેન્ય લાગવગ એક ક્ષણમાં અદ્રશ્ય થઈ ગયે. આ ઝગડે ઉત્તર સરકારમાં ચાલુ હતા તેવામાં કલાઈવે બંગાળામાં ચંદ્રનગરનું કેન્ચ થાણું કબજે કર્યું તેની હકીકત 21 મા પ્રકરણમાં આવશે. 3, કાઉન્ટ લાલીનું આગમન અને તેની અડચણે –સને 1756 માં યુરોપમાં ઇંગ્લેંડ અને ફ્રાન્સ વચ્ચે શરૂ થયેલાં સાત વર્ષનાં યુદ્ધનું પરાવર્તન હિંદુસ્તાનમાં થયું અને પરિણામમાં જે વિગ્રહ થયે તેને કર્નાટકનું ત્રીજું યુદ્ધ' કહે છે. એ યુદ્ધને કેટલાક અંગ્રેજ કેન્ય વચ્ચેનું બીજું યુદ્ધ પણ કહે છે.
Page #532
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 19 મું.] કર્ણાટકમાં ત્રીજું યુદ્ધ. પ૧૫ - યુરોપના અનેક દેશના લોકે અમેરિકામાં વસાહત કરી રહેતા હતા. તેમાં ઇંગ્લેંડ અને કાન્સના લેકે પુષ્કળ હેવાથી ત્યાંનાં થાણું ઉપર એ બે દેશમાંથી કેને અમલ ચાલે એ બાબત ટટે ઉપસ્થિત થતાં, સને 156 ના અરસામાં બન્ને પ્રજા વચ્ચે લડાઈ જાગવાનો પ્રસંગ દેખાય. બીજી તરફથી યુરોપમાં પ્રશિયાને પરાક્રમી બાદશાહ કેડીક ધી ગ્રેટ રાજ્યને વિસ્તાર વધારવાના લેભમાં પડોસમાં આવેલા સ્ત્રીઓની રાણ મેરિયા શેરીસાને મુલક ઈ કરવાની તૈયારી કરતે હતે. બચાવમાં કેડીક સાથે લડવા માટે મેરિયાએ અનેક રાજાની મદદ મેળવી, ત્યારે કાન્સ તેના પક્ષમાં જોડાયું. ઈગ્લેંડના રાજાની માલીકીનું હેનેવરનું સંસ્થાન પ્રશિયાની હદમાં હોવાથી તેને બચાવ કરવાના હેતુથી તેણે કેડીકને પક્ષ લીધે. આ યુદ્ધમાં જમીન ઉપર કેક સામે અને સમુદ્ર ઉપર અંગ્રેજોના કાફલા સામે લડવામાં કાન્સ કંઈક ઉતાવળ કરી. હિંદુસ્તાનમાં ગેએ કરેલા તહનામાની રૂએ અંગ્રેજ અને ફ્રેન્ચ કંપની વચ્ચેના ટંટાને જોઇએ તેવો નિકાલ થયો નહીં. યુરોપમાં યુદ્ધ શરૂ થતાં તેની અસર અહીં જણાવવા લાગી, તો પણ અંગ્રેજ લશ્કર લાઈવની સાથે બંગાળામાં ગયેલું હોવાથી, કર્ણાટકમાં એકદમ લડાઈ શરૂ થઈ નહીં. એમ છતાં ફ્રેન્ચ લોકોએ અંગ્રેજોનાં સંસ્થાન ઉપર છાપ મારવાને ઉદ્યોગ ઉપાડે. ટીચીનાપલી અદ્યાપિ અંગ્રેજોના તાબામાં હતું, અને ત્યાંની સંરક્ષક ફાજને વડે કૅપ્ટન કેલિડ હતો. સને 1757 ના એપ્રિલ માસમાં કૅલિડે મદુરા કબજે લેવા પ્રયત્ન કર્યો, પણ તેમાં તે નિષ્ફળ થયે. મરાઠા સરદારે કર્નાટકમાં આવી પિતાને વાર્ષિક હક ઉઘરાવતા હતા, અને ત્યાંથી નિઝામની સત્તા અદ્રશ્ય થઈ હતી. આ અગત્યના સંગ્રામમાં ફ્રેન્ચ તરફથી મુખ્ય ભાગ લેનાર લાલીને જન્મ સને 1707 માં થયો હતો. નાનપણથી તેને કાળ યુદ્ધ સંગ્રામમાં ગયા હતા, અને તેણે અનેક મોટાં મોટાં પરાક્રમો કર્યા હતાં. કેન્ચ દરબારમાં તેની ખ્યાતિ ઘણી હતી, અને તેણે રાજાની સારી મહેરબાની સંપાદન કરી હતી. તે અતિશય સાહસિક, શરીર અને દૃઢનિશ્ચયી તરીકે વખણાય હતે. ગમે તેવા સંકટને તે ગણકારતે નહીં. અંગ્રેજો વિરૂદ્ધ
Page #533
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. તેના મનમાં અત્યંત દેષ ભરાયલે હેવાથી તેમને અમેરિકા તેમજ હિંદુસ્તાનમાંથી હાંકી કહાડવા જોઈએ એવો તેને મત હતો. ડુપ્લેને બોલાવી લીધા પછી ફ્રેન્ચ સરકારે સર્વ બાબતને વિચાર કરી હિંદુસ્તાનમાં કેવા પ્રકારની ગોઠવણ કરવી તેને નિશ્ચય કર્યો હતે; અને તે પ્રમાણે અમલ કરવા લાલીને કેટલીક તાકીદ કરી હતી. ફ્રેન્ચ સત્તા સ્થાપવાને ઉપક્રમ બીલકુલ કરે નહીં, કિનારે છોડી દેશના માંહેલા ભાગમાં જવું નહીં, દેશીઓની વઢવાડમાં પડવું નહીં, અને અંગ્રેજોનાં કિનારા ઉપરનાં કિલ્લેબંધ સંસ્થાને કબજે કરવાં, તેમને વેપાર સર્વસ્વ ડુબાવો એવા હુકમો લઈ લાલી દ્વાન્સથી નીકળ્યું હતું. આથી કરી ખર્ચ વધ્યા વિના પૈસાની બાબતમાં થતું નુકસાન ભરપાઈ થશે એમ મેન્ય સરકાર માનતી હતી. શરૂ થતાં ફ્રેન્ચ સરકારે લાલીને લશ્કરને ઉપરી બનાવી કેટલુંક લશ્કર તથા કાફલે લઈ હિંદુસ્તાન જવા રવાના કર્યો. આરંભમાં જેટલી જ લાલી સાથે આવવાનું કર્યું હતું તેટલી પાછળથી આવી શકી નહીં. ક્રાસની તે સમયની સ્થિતિને વિચાર કરતાં એમ લાગે છે કે ફેન્ચ સસ્કારે હિંદુસ્તાન અને અમેરિકામાં અંગ્રેજો સાથે લડાઈ કરી તેના કરતાં એકજ ઠેકાણે પિતાનું બળ જમાવી યુદ્ધ કર્યું હોત તો પરિણામમાં તેને ફાયદો થતે. અનેક પ્રકારની અડચણને લીધે લાલીને કાન્સથી નીકળતાં વિલંબ લાગે. એની સાથે ઘણું બહાદૂર અને નામાંકિત કેન્ચ સરદારો આ દેશમાં આવ્યા, પણ તે સઘળાઓમાં જોઈએ તે એજ્યભાવ નહોતે. ખુદ લાલી બુદ્ધિમાન અને ચંચળ હતું, અને ગમે તે કામ મારફાડ કરી પાર પાડતે; પણ સ્વભાવે તે અતિશય ઉતાવળો હતે. હિંદુસ્તાનમાં ચાલતા વ્યવહારની તેને બીલકુલ માહિતી નહોતી. સઘળા સ્થાનિક કેન્ચ અધિકારીઓ લાંચીઆ, અરાજનિક અને વ્હીકણ હેવાથી તેના કહેવા ઉપર લક્ષ ન આપતાં, યેગ્ય લાગે તે વ્યવસ્થા મક્કમપણે કરવાને કેન્ય સરકારને તેને ખાસ હુકમ હતા. માત્ર બુસી માટે ફ્રાન્સમાં સારો અભિપ્રાય હતે. લાલીને સર્વ અધિકાર આપવામાં આવ્યું હતું છતાં ગવર્નર ડીલેરી અને તેની કેન્સિલની સત્તામાં કંઈ ફેરફાર થશે નહે, લાલીને હાથ હેઠળને અડધે કાલે આસરે છે
Page #534
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 19 મું.] કર્નાટકમાં ત્રીજું યુદ્ધ. 517 મહિના અગાઉ નીકળી સને ૧૭પ૭ ના સપ્ટેમ્બરમાં પેન્ડીચેરી આવ્યું તે પછી બીજા વર્ષના એપ્રિલ માસમાં લાલી આવ્યા તે અગાઉ ડીલેરીએ પ્રથમની ફેજને ઉપયોગ કર્યો હોત તે એ પ્રાંતમાં તે વેળાએ અંગ્રેજોનું કંઈ પણ લશ્કર ન હોવાથી કેન્ચ સત્તા કાયમ થતાં મદ્રાસ અને ફર્ટસેન્ટ ડેવિટ તે સહેલાઈથી કબજે કરી શકતે. લાલીની સાથે આવેલા કાફલામાં કાઉન્ટ ડાશે (d' Ache) નામને એક વિચિત્ર હસ્થ હત; તેની નિમણુંક લાલીના વડપણ હેઠળ ન થયેલી હોવાથી તે મનમાનતી રીતે વર્યો, તેણે લાલીની સલાહ ગણકારી નહીં, અને તેને લીધે આખરે સ્વદેશને ભારે નુકસાન કર્યું. પ્રથમથી જ પિન્ડીચેરીના અધિકારીઓ માટે લાલીને અભિપ્રાય સારો નહોતે, અને એ સઘળાઓને સુધારી શિક્ષા કરવા માટે પોતે આવ્યું છે એમ તે સમજતે હેવાથી તેને કોઈ સાથે બન્યું નહીં. કોઈ સલાહ આપતું તે તે કપટથી આપી હશે એમ ધારી તેને તે સ્વીકાર કરતે નહીં. તેનાં આવાં કૃત્યથી કંટાળી કેઈએ ખરી ઉત્કંઠાથી તેને મદદ કરી નહીં. “આપણું શૌર્યને બ લાગે, આપણે રાષ્ટ્રદ્રોહી ગણાઈએ પણ લાલીની ખોડ ભુલાવવી” એવો બેત તેની ઉદામ વર્તણુકને લીધે ઉશ્કેરાઈ જઈ અનેક ફ્રેન્ચ ગૃહસ્થાએ ર હતે. ઉપરથી હેઠળ સુધીના સઘળાઓનાં મનમાં આવા મૂર્ખાઈ ભરેલા વિચારે દાખલ થયા હતા. કિનારો ઉપર ઉતરતાં લાલીએ મદ્રાસ અને ફેર્ટ સેન્ટ ડેવિડ લેવાને ઠરાવ કર્યો, પરંતુ સઘળું વ્યર્થ હતું. ડિલેરી તરફની કંઈ તૈયારી નહતી, દુશ્મન તરફ ની કંઈ બાતમી નહતી; ત્રીજોરી ખાલી પડી હતી, માર્ગ બતાવી શકે તેવાં માણસે નહેતાં; આટલું છતાં લાલીને મદદ કરવાની ઈચ્છા જોઈએ તે કોઈને નહોતી. લાલીએ ગાંઠના પૈસા ખચીં બની શકે તેટલી તૈયારી કરી. અંગ્રેજ કાલે ડાશેની પછી ત્રણ મહિને નીકળી તેની પહેલાં સવા મહિના અગાઉ અહીં દાખલ થયો હતે. માર્ગમાં નાગાપટ્ટણ આગળ બને સામસામા થતાં થયેલી ઝપાઝપીમાં ડાશેને ભારે નુકસાન પહોંચ્યું. તા. 1 લી મે, સને 1758 ને દીને લાલી પિન્ડીચેરીથી નીકળી કડલોર ગયો, અને
Page #535
--------------------------------------------------------------------------
________________ 518 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ચોથે દિવસે તેણે તે શહેર હસ્તગત કર્યું. અહીંથી ફેર્ટ સેન્ટ ડેવિડ ઉપર તેને જવું હતું, પણ તેની પાસે સૈન્યને માટે જોઈતી ધાન્ય સામગ્રી હતી નહીં, તેમ સામાન લઈ જવા માટે ગાડાં પણ નહોતાં, છતાં અન્ય મુલકમાં દાખલ થઈ મળી આવે તેવાં માણસને પકડી કામે લગાડવા એણે ઠરાવ કર્યો. એ પ્રમાણે અમલ કરવાથી તથા લુટથી જે કંઈ હાથ આવે તે લેવાનું શરૂ કરવાથી દેશી લે કે તેની વિરૂદ્ધ ખળભળી ઉઠયા અને તેને સઘળી તરફથી ઘેરી લીધે. આથી તે અત્યંત મુશ્કેલ સ્થિતિમાં આવ્યો, છતાં ગમે તેવી અડચણાની દરકાર કરે તે તે નહોતો. પ્રસંગોપાત જે સુઝે તે પ્રમાણે અમલ કરી તેણે પોતાનું કામ ચલાવ્યું. તા. 16 મી મેએ તેણે ફોર્ટ સેન્ટ ડેવિડ ઉપર તેપને મારો ચલાવ્યો, અને થોડા જ દિવસમાં તે સર કરી શકાશે એમ તેને લાગ્યું. એટલામાં પેન્ડીચેરી ઉપર અંગ્રેજ કાફલો આવી પહોંચ્યાની, અને ફ્રેન્ચ સિપાઈઓ કામ કરવા ના પાડી પગારને વાતે હઠ લઈ બેસી રહેવાની, તેને ખબર મળી. લાલી ત્વરાથી પિડીચેરી ગયે, અને સ્વતઃના પૈસાથી ફેજને સમજાવી લીધી. ફર્ટ સેન્ટ ડેવિડ ઉપર પાછા ફરી તા. 2 જી જુનને દિવસે તેણે કિલ્લે કબજે કર્યો, અને પછી તરતજ દેવીકોટા લીધું. એટલામાં ડાશે કાફલા સહિત કેર્ટ સેન્ટ ડેવિડ આગળ આવી લાગ્યું. તેને લાલીએ પુષ્કળ વિનવી મદ્રાસ ઉપર હલે લઈ જવામાં મદદ કરવા જણાવ્યું. ડાશે તેમ કરવા લઈ પાછો ફરીશ.” એ પ્રમાણે 600 માણસે સહિત કાલે લઈ તે ઉપડી ગયો તે પૂર્વે તેણે વેપારી વહાણોને બચાવ બરાબર કર્યો નહીં. એની નજર ચુકાવી અંગ્રેજ વહાણે પુષ્કળ પૈસા તથા સામાન સાથે મદ્રાસ પહોંચ્યાં. લાલીને પણ મદ્રાસ તરફ કૂચ કરવી હતી, પરંતુ ખર્ચ માટે તેની પાસે કંઈ ન હોવાથી તાંજોર ઉપર સ્વારી કરી પૈસા કહેડાવવાની સલાહ તેને કોન્સિલ તરફથી મળી. છપન્ન લાખ રૂપીઆ આપવા માટે તારના રાજાએ ફુલેને જે દસ્તાવેજ લખી આપે તે તેની બજવણી કરવાની આ યુક્તિ હતી. લાલીને કેન્સિલનાં ફરમાન મુજબ કરવાનું યોગ્ય
Page #536
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 19 મું.] કર્નાટકમાં ત્રીજું યુદ્ધ. . 519 લાગ્યું નહીં તે પણ નાઈલાજ થઈ તેને તેમ કરવાની ફરજ પડી. તાજેર જતાં રસ્તામાં લાલીએ મંદીરે અને ગામો લૂખ્યાં. લોકોને તેની સ્વારીની એટલી બધી ધાસ્તી લાગી કે સઘળા તેને રસ્તે ચુકાવી આ પ્રદેશમાં નીકળી ગયા, એટલે તેને સઘળા પ્રાંત ઉજજડ અને વેરાન જણાયો.. તા. 8 મી જુલાઈએ તે તાંજોર પહોંચ્યો કે રાજાને પિતાની સલામતી માટે દહેશત પડી, અને પાંચ લાખ રૂપીઆ આપવા કબુલ થયો. પણ લાલીના ઉતાવળા અને અધીરા સ્વભાવને લીધે સઘળું બગડી ગયું. જરા વિજય મળ્યા બાદ રાજાને તેનાં સઘળાં માણસો સહિત કેદ કરી સેન્ટ. લુઈ લઈ જવાની કંઈક નિષ્ફરપણે આવેલી ધમકીથી રાજા પ્રતાપસીંગ ગુસ્સે થઈ ગયે, અને ગમે તે થાય તે પણ ફ્રેન્ચ લેકેને હાથ બતાવવા તેણે નિશ્ચય કર્યો. તાંજોર ઉપર ફ્રેન્ચ તપને મારે શરૂ થવાની અણી ઉપર હતે એવામાં કારિકલ અને પિન્ડીચેરી સર કરવા અંગ્રેજ ફેજ આવી લાગવાની બાતમી લાલીને મળી, એટલે ગમે તે પ્રકારે જીવ બચાવી તાંજોર છેડી પિન્ડીચેરી જવાની તેને જરૂર પડી. પાછા ફરતાં તાંજોરનાં માણસેએ તેને એટલે ત્રાસ આપો કે એક વખત તે જાતે તેમના હાથમાં સપડાઈ જવાની અણી ઉપર હતા, પણ તેમાંથી તે બચી ગયો. તેને ત્રણ મોટી તપમાં ખીલા મારી રસ્તામાં છોડી દેવાની જરૂર પડી. આ પ્રમાણે દરીઓ ઉપર ડાશે અને જમીન ઉપર લાલી દુશ્મનને હાથે માર ખાતા પિન્ડીચેરી આવ્યા, છતાં ડાશે લાલીને મદદ કરવા કબલ થયો નહીં. માત્ર એક ડચ વહાણ ને પકડી લાવ્ય; તે ઉપરનું નાણું અને બીજી સામગ્રી લઈ લાલી એકદમ. મદ્રાસ તરફ રવાના થયો, રસ્તામાં તેને બુસી મળે. બુસીના કહેવા પ્રમાણે તે વર્યો હોત તો સઘળાને ફાયદો થાત, પણ બેઉ વચ્ચે માત્ર નામની મિત્રાચારી હોવાથી બુસી જે કંઈ કહે તે કંઈ પણ મતલબથી કહેતા હશે એમ લાલીને લાગતું. બુરી પાસે અઢળક દલિત હવાની લાલીને ખબર હતી, પણ આ પૈસા તેણે અન્યાયથી મેળવ્યો હશે એવું તે માનતે હેવાથી બુસીની સલાહની તે અવગણના કરવા લાગે. આથી બને વચ્ચે ઈર્જા ઉત્પન્ન થતાં બુસીએ અંતઃકરણથી લાલીને સહાય કરી
Page #537
--------------------------------------------------------------------------
________________ 520 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. નહીં. એમ છતાં આખર પર્યત રાજનિષ્ઠાની લાગણીનું ઉલ્લંઘન કરી યત્કિંચિત કૃત્ય બુસીએ કર્યું નહીં, એ તેનું ભૂષણ છે. બુસીને નિઝામના દરબારમાંથી બેલાવી લેવાથી લાલીને કંઈ પણ પ્રત્યક્ષ ફાયદો થયો નહીં, પણ ત્યાં રહી પૈસાની તેમજ બીજી મદદ તે કરી શકે તે તે જોગવાઈ જતી રહી. લેકેની આજીજી નહીં કરતાં સર્વેએ એક ઠેકાણે મળી અંગ્રેજો ઉપર અચાનક હલે લઈ જવાના વિચારથી લાલીએ ખુસીને બોલાવી મંગાવ્યો હતે. લાલી તરફનું કહેણ મળતાં બુસી મેટી મુશ્કેલીમાં પડ્યો. હૈદ્રાબાદ છેડી જવાથી નિઝામ દરબારમાંને કેન્ય લાગવગ એકદમ અદ્રશ્ય થઈ જવાની ધાસ્તી હતી; તેમ એ ન કરે તે લાલીને પરાજ્ય થતાં તેની અસર હૈદ્રાબાદમાં તેને જણાયા વિના રહે નહીં, અને હુકમ તેડવાને દેશ માથે આવે તે જુદે. હૈદ્રાબાદમાં રહી નાણાંની અને લશ્કરની મનમાનતી મદદ મેળવી શકાય તેટલી મદદ થેડી ફોજ સહિત લાલીને જઈ મળવાથી મેળવી શકાય નહીં એ તે સારી પેઠેમ સમજતું હતું. તેના આ વિચારે બરાબર હતા, પણ હૈદ્રાબાદ દૂર હોવાથી ત્યાંથી મેકલેલી મદદ સહીસલામત લાલીને પહોંચવામાં અનેક અડચણ પડવાને સંભવ હતો, એટલે બુસીના જાતે જઈ લાલીને મળવાથી કંઈ બેઠું થયું હોય એમ કહી શકાય નહીં. ક, લાલી અને અંગ્રેજો વચ્ચે સંગ્રામ (સને ૧૭પ૦-૬૧).– મદ્રાસ ઉપર હુમલો કરવાની સઘળી વ્યવસ્થા બુસીને સોંપવાને સર્વ તરફ થી થયેલે આગ્રહ લાલીએ ગણુકાય નહીં, પણ બુસીએ સર્વનાં મન પિતાની વિરૂદ્ધ ઉશ્કેર્યા હોય એ તેને સંશય આવ્યો. નવેમ્બર સને 1758 ના આરંભમાં સાત આઠ હજાર માણસે લઈ લાલી, બુસીને લઈ મદ્રાસ જવા નીકળ્યા. રસ્તામાં આર્કટ કબજે કરી તેણે રાજાસાહેબને કર્નાટકની નવાબગિરી આપી. મદ્રાસમાં એ વેળા પાંચ હજાર અંગ્રેજ ફેજ હતી. પિંગટ (Lord Pigott) જે હશીઆર ગ્રહસ્થ ત્યાંને ગવર્નર હતું, અને અનુભવી કર્નલ ઑરેન્સ પાસે લશ્કરનું વડપણ હતું. અંગ્રેજોનું ચિંગલપટ્ટનું
Page #538
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 19 મું.] કર્નાટકમાં ત્રીજું યુદ્ધ. 521 સંસ્થાન કેન્ચ લેકે હસ્તગત કરી શક્યા તેથી અંગ્રેજોને બહારથી મદદ મેળવવાની સગવડ મળી. તા. 13 મી ડીસેમ્બરે મદ્રાસના કિલ્લા બહારને બ્લેક ટાઉન (Black Toun) નામને દેશીઓનો વિભાગ લાલીના હાથમાં આવ્યું. આ શહેરમાં રહેતા દેશી વેપારીઓ પુષ્કળ તાલેવંત હતા તે સઘળાને લૂટી ફ્રેન્ચ લશ્કરે સુમારે સાત લાખ રૂપિઆને જ મેળવ્યો. પણ લશ્કરની અવ્યવસ્થાને લીધે આ મોટી રકમમાંથી માત્ર 25-30 હજાર રૂપીઆ સરકારી ત્રીજોરીમાં જમે થયા. પિન્ડીચેરીના અધિકારીઓના માંહોમાંહેના સંશયાત્મક વર્તનથી લશ્કરી વ્યવસ્થા એટલી ખરાબ થઈ ગઈ હતી કે આજીજીપૂર્વક વિનંતી કરી તેમની પાસે કામ કહડાવવાની લાલીને જરૂર પડતી. તા. 14 મી ડીસેમ્બરે મદ્રાસ આગળ અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે ઘણજ ઝનુની લડાઈ શરૂ થઈ, તેમાં લાલીનાં લશ્કરે બહાદૂરીથી લડી અંગ્રેજોને સખત માર માર્યો, અને તેને કદાચ હરાવતે, પરંતુ બુસીએ આપતી વેળાએ આપવી જોઈએ તેવી સહાય નહીં આપવાથી, અંગ્રેજો છટકી જઈ કિલ્લામાં ભરાઈ બેઠા. કેન્ય લોકોએ મદ્રાસના સેન્ટ જેના કિલ્લાને ઘેરે ઘા તેમાં પણ જોઈએ તેવી ચાલાકી તેઓ બતાવી શક્યા નહીં. લાલીનાં માણસે બ્લેક ટાઉનની લૂટ પચાવી પાડવામાં અને અનેક તરેહના અનાચાર કરવામાં મશગુલ હતા, એટલે તાર વગેરે ઈતર પ્રાંતના લેકને ઉશ્કેરી અંગ્રેજોએ તેને હેરાન કરવા માંડયો. વળી બસ કેન્ચ સિપાઈઓ સ્વરાષ્ટ્રને દેહ કરી અંગ્રેજોને જઈ મળ્યા હતા, તેઓ વારંવાર કિલ્લા ઉપર આવી પિતાના મળતીઆઓને અંગ્રેજોને મળી જઈ પિતાનું કલ્યાણ કરવા, અને વિના કારણે જીવ જોખમમાં ન નાંખવા આગ્રહ કરતા. એમ છતાં તા. 2 જી જાનેવારી, સને 1759 થી દોઢ મહિના સુધી લાલીએ તેને મારે ચલાવી કિલ્લો લેવા મહાન પ્રયત્ન કર્યો. કિલ્લાની દીવાલમાં ભંગાણ પડતાં એકદમ અંદર દાખલ થવાને તેણે મનસુબે કર્યો, પણ તેના અમલદારો તથા માણસોએ આગળ પગ મુકવાને હિમત કરી નહીં. તા. 16 મી ફેબ્રુઆરીએ એડમિરલ પિકક (Admiral Pocock) મોટે કાફલો લઈ અંગ્રેજોને મદદ કરવા આવી પહોંચતાં લાલીની આંખ
Page #539
--------------------------------------------------------------------------
________________ 522 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ઉઘડી. જીવ બચાવી કેવી રીતે પાછા ફરવું, અને પિન્ડીચેરીને બચાવ કેવી રીતે કરવો એ એક મોટો પ્રશ્ન તેની રૂબરૂખડો થયે. દારૂગોળ તથા અન્નસામગ્રી ખુટી ગયાં હતાં; 3 ફ્રેન્ચ સિપાઈઓ જખમી થઈ પડેલા હતા તેમને લઈ લાલીથી જવાય તેમ નહોતું, એટલે તેમને પાછળ મુકી ઘેરે ઉઠાવી સેન્ટ ટામેને રસ્તે તે પિડીચેરી આવ્યું. મદ્રાસથી ઉપડતાં પહેલાં એણે જખમી માણસેની કાળજીપૂર્વક સારવાર કરવા અંગ્રેજ ગવર્નરને એક વિનંતી પત્ર લખ્યું હતું. આ પ્રમાણે હિંદુસ્તાનમાંથી અંગ્રેજોને હાંકી કહાડવાને મેટા ઈરાદે કરી અહીં આવેલા લાલીને તેમને જેમને તેમ રહેવા દઈ ચાલ્યા જવાની ફરજ પડી. આ અપયશ માટે સઘળે ઠપકે એને શીર નાંખવામાં આવે છે. લાલી દુરાગ્રહી અને હઠીલે હો એ ખરું, પણ તેનું વર્તન આખર સુધી સૂર પુરૂષને શોભા આપે તેવું અને અત્યંત રાજનિષ્ઠ હતું. તેની સાથેનાં બીજાં માણસો સ્વાર્થભમાં તણાઈ સ્વદેશની ઘાત કરવા પ્રેરાયેલા છેવાથી આ અપયશને મેટ દેશ તેમને માથે પડે છે. મદ્રાસથી નીકળી લાલી કેંજીવરમ, આર્કટ વગેરે ઠેકાણે થોડે ઘણે બંદોબસ્ત કરી પિડીચેરી આવ્યો. અહીં ડિલેરી અને કેન્સિલ સાથે તેને મોટી તકરાર થઈ. બીજી તરફ અંગ્રેજોએ જે થાણું કબજે કરી ત્યાંનાં લશ્કરને પેન્ડીચેરી તરફ હાંકી કહાડવું, તેપણ લાલીએ પિતાની ધીરજ છોડી નહીં; હરેક તરેહના યત્ન કરી તે પિતાને બચાવ કર્યો હતો. તેના હાથ હેઠળના સઘળા માણસે વિફર્યા હતા, તેઓએ ખુલ્લી રીતે બંડ ઉ. ઠાવ્યું હતું, અને તેમાં કેટલાક શત્રુને જઈ મળતા હતા. આવી સઘળી મુશ્કેલીઓમાંથી લાલી યુક્તિથી છટકતો હતે. એટલામાં ડાશેને ફ્રેન્ચ કાફલો પેર્ટ લુઈથી પેન્ડીચેરી આવતું હતું ત્યારે રસ્તામાં ફેર્ટ સેન્ટ ડેવિડ નજીકના દરીઆમાં તે અને એડમીરલ પિકૅકને કાફલો સામસામા આવી જતાં એક ઝનુની લડાઈ થઈ અને ઉભય પક્ષને પુષ્કળ નુકસાન પહોંચ્યું. આ ઝપાઝપીમાં પશે જખમી થયો, અને અંધારું થતાં તે પિતાનાં વહાણ લઈ પેન્ડીચેરી આવ્યો; સાથે લાવેલે ચારપાંચ લાખ રૂપીઆને અવેજ ત્યાં આપી તરતજ તે પાર્ટ લુઈ તરફ રવાના છે. આ વખતે લાલી ઘણે
Page #540
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 19 મું.] કર્નાટકમાં ત્રીજું યુદ્ધ. પર૩ આજારી હતો. તેણે ડિલેરી અને બુસીને કાશે પાસે મોકલી અહીં રહેવા માટે આગ્રહપૂર્વક વિનંતી કરાવી, પણ ડાશે કબુલ થયે નહીં. અંગ્રેજોએ અતિશય મોટું લશ્કર એકઠું કરી ફ્રેન્ચ લેકની પુઠ પકડી, વાંડીશ મુકામે સને 1759 ના સપ્ટેમ્બરની 29 મી તારીખે એક સખત ઝપાઝપી થઈ અને અંગ્રેજોનો પરાજય થયે. લાલી આજારી હેવાથી આ જયને ફાયદે તે લઈ શકે નહીં. આ વેળા અંગ્રેજ લશ્કરમાં અનેક શુરવીર પુરૂષ હતા તેમાં કર્નલ આયર કુટ (Col. Eyre Coote) વિશેષ નામાંકિત અને બહાદુર હતો. આ જીત પછી ફ્રેન્ચ લશ્કરમાં ફરીથી ઉઠેલું બંડ દબાવતાં લાલીને ઘણી મહેનત પડી. એ અરસામાં બુસીએ આર્કટ જઈ કેટલુંક અનાજ અને નાણું એકઠું કર્યું. આ રીતે સને 1758 તું વર્ષ ખલાસ થયું. સને 1760 ને છેવટને ઝનુની ઝગડે શરૂ થતાં લાલીએ મેટી ભૂલ કરી ફેજના બે ભાગ કર્યા. એક ભાગ તેણે ટીચીના પિલી તરફ મોકલ્ય, અને બીજે પિતાની સાથે લઈ તે અંગ્રેજોની સામા ગયો. આર્કટ આગળ તેને બુસી મળ્યો. આપણે જાતે લડાઈને પ્રસંગ નહીં આણતાં સ્વરક્ષણ કરી બેસી રહેવાની બુસીની સલાહ લાલીના ઉતાવળીઆ સ્વભાવને રૂચી નહીં, અને અંગ્રેજોએ લીધેલું વાંડીશ પાછું મેળવવા તે ઉપ. તા. 16 જાનેવારી, સને 1760 ને દીને આ ઠેકાણે છેવટની અને મોટી ભયંકર લડાઈ થઈ. બન્ને બાજુએ મોટા મોટા સરદારે હાજર હતા અને બન્ને પક્ષે લડવામાં બહાદૂરી બતાવી હતી. લડાઈ પૂર જોશમાં ચાલતી હતી તેવામાં બુસીને ઘડાને ગાળી લાગતાં તે પડે અને શત્રુઓના હાથમાં સપડાઈ ગયો. ફ્રેન્ચ લશ્કર પિતાની હાર થતી જોઈ પેન્ડીચેરી તરફ નાસી ગયું. આ લડાઈમાં અંગ્રેજ સેનાપતિ કુટે અત્યંત બહાદુરી તથા ચાલાકી બતાવી ભારે ખ્યાતિ મેળવી. વાંકીવંશની લડાઈથી આ દેશમાંના અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચેના યુદ્ધનો અંત આવ્યો. એ બે પ્રજામાંથી હિંદુસ્તાનનું સ્વામિત્વ કેના હાથમાં રહેશે એ પ્રશ્નનું હમેશ માટે નિરાકરણ થઈ ગયું, અને માર્ટિન, માસ, ડુપ્લે ઈત્યાદી નામાંકિત ફ્રેન્ચ ગ્રહસ્થાએ
Page #541
--------------------------------------------------------------------------
________________ 524 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. હિંદુસ્તાનમાં રાજ્ય સ્થાપવા માટે કરેલા પ્રયત્નને અંત આવ્યો. વાંડીૉશની લડાઈ પછી એક પછી એક ફ્રેન્ચ સંસ્થાન અંગ્રેજોએ કબજે કર્યા પછી આખરે પિન્ડીચેરીને વારો આવ્યો. અંગ્રેજોને ઈંગ્લેડથી વહાણ અને માણસની મોટી મદદ આવી મળી હતી, પણ ફ્રેન્ચ લેકોને કઈ તરફની મદદ નહતી. ચાર છ મહિના મેરી બહાદૂરીથી લાલીએ પિન્ડીચેરીને બચાવ કર્યો. આખરે દારૂગોળો તથા અન્નસામગ્રી ખુટતાં નિરૂપાય થઈ લાલીને શત્રુને શરણે જવા ફરજ પડી (તા. 15 જાનેવારી, 1761). આ પ્રસંગે લાલી અને તેના સિપાઈઓ જીવ ઉપર આવી લડતા હતા. લાલી પિતે તથા તેના હાથ હેઠળના કેટલાક ફેન્ચ માણસો લડવામાં મમતી રહ્યા, અને આખર પર્યત શરવીર સિપાઈઓને યોગ્ય થાય તેવું વર્તન કર્યું; શરણે જવાનો વખત આવતાં કેટલાક રાજદ્રોહી ફ્રેન્ચ સોજો ઘણીજ બેશરમ રીતે વર્યા હતા તે ઈતિહાસમાં જાહેર છે. પિન્ડીચેરીને કબજે લીધા પછી અંગ્રેજોએ તેની કિલ્લેબંધી જમીનદોસ્ત કરી હતી. અંગ્રેજોએ લાલીને મદ્રાસથી ઇગ્લેંડ મોકલાવી દીધું. ત્યાં અંગ્રેજો વિરૂદ્ધ દેવભાવ નહીં બતાવવાના તેમજ બીજી અનેક બાબતના સોગન લીધા પછી એને છુટકે છે અને તે સ્વદેશ પાછો ફર્યો. અહીં પણ તેને શાંત બેસવાનું નહતું. હિંદુસ્તાનમાં જેવી રીતે અનેક શત્રુઓ તેની સામા કપટ કરતા હતા તેમ ફ્રાન્સમાં પણ થયું. તેણે જેમ જેમ શત્રુને નિષેધ કરી સ્વકૃત્યનું સમર્થન કર્યું તેમ તેમ તેના શત્રુઓ જોર પર આવ્યા, અને સર્વેએ એક મત થઈ તેની વિરૂદ્ધ ફરીઆદ ઉઠાવી. આ સઘળાનું પરિણામ ઘણું ભયંકર આવ્યું. પરંતુ પિતે નિરપરાધી છે એ વિચાર ઉપર દ્રઢ રહી જે થાય તે ભગવાને પણ નાસી નહીં જવાનો તેણે નિશ્ચય કર્યો. દેશદ્રોહને મુકદમ તેના ઉપર ત્રણ વર્ષ ચાલ્યા પછી આખરે ન્યાયાધીશોએ તેને ફાંસીની શિક્ષા ફરમાવી, અને તે તા. 9 મી મે 1766 ને દીને અમલમાં મુકાઈ આવી દુઃખદાયક રીતે આ શર પુરૂષને અંત આવ્યો. ફ્રેન્ચ રાજ્યની તે સમયની સ્થિતિ કેવી ખરાબ હતી તે આ ઉપરથી ખુલ્લું દેખાય છે. લાલીને તેનાં કૃત્યને માટે
Page #542
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 19 મું] કર્નાટકમાં ત્રીજું યુદ્ધ. 525 દેહાન્ત દંડની શિક્ષા ભેગવવી પડી એ ખરું, પણ જે અસંખ્ય લેકેએ તેને કંઈ પણ ટેકે આયો નહીં અને ખુલ્લી રીતે રાજદ્રહ કર્યો તેની કેઇએ તપાસ સુદ્ધાં કરી નહીં, એ ફ્રાન્સની ન્યાયી બુદ્ધિ! બુસી પણ સ્વદેશ ગયે. તેણે અઢળક દલિત એકઠી કરી હતી તે ઉપર ઘણે વખત તેણે મોજમજાહ ઉડાવી, અને વીસ વર્ષ પછી સને 1781 માં ફરીથી ફ્રેન્ચ સૈન્યનું આધિપત્ય સ્વીકારી તે કર્નાટક આવ્યો; પણ તે કંઈ કરી શકે તે અગાઉ તેનું મરણ થયું. આ પ્રમાણે ફ્રેન્ચ દેશભકતએ હિંદુસ્તાનમાં દેશની સત્તા સ્થાપવા માટે ઉપાડેલે ઉપક્રમ નિષ્ફળ ગયે. ફ્રેન્ચ કંપનીનું પ્રયોજન ન રહેવાથી સરકારે સને 1768 માં તે બંધ કરી. પિડીચેરીને કબજે લીધા બાદ અંગ્રેજોએ અંજી, થીયાગઢ વગેરે જોનાં અસંખ્ય સંસ્થાને તાબે કરી લેવાથી કેટલાક ફ્રેન્ચ સિપાઈઓ નાસી જઈ હૈદરઅલ્લીની નોકરીમાં જોડાયા. સને 1763 માં પારીસ આગળ તહનામું થતાં પિડીચેરી, કારીકલ, માહી વગેરે કેટલીક જગ્યાઓ ફેન્ચ લેકોને પાછી મળી, જે અદ્યાપી તેમની પાસે છે. આ પછી તેમણે પોતાનું રાજ્ય હિંદુસ્તાનમાં સ્થાપવા ફરીથી કંઈક પ્રયત્ન કર્યો, પણ તેમને યશ ન મળવાથી વાંડીશની લડાઈથીજ ફ્રેન્ચ લેકને હિંદુસ્તાનમાં ઇતિહાસ પુરે થયો એમ કહી શકાય. 5, લાલીના અપયશનું અવલોકન –આ યુદ્ધમાં લાલીને કેમ યશ મળે નહીં તેને આપણે વિચાર કરીએ. ઝનુનથી, કુશળતાથી તથા ઝપાટાબંધ અંગ્રેજો સામે લડી તેમને નાશ કરવાનું મુખ્ય કામ લાલીનું હતું, પણ એ ત્રણે બાબતમાં કેન્ચ લોકોએ અનેક ભૂલે કરી હતી. પહેલાં લાલી જાતે બહાદુર અને સાહસ ખેડવામાં તત્પર હતું છતાં તે સેનાપતિના કામ માટે લાયક નહે. હિંદુસ્તાન આવવાને તેની નિમણુંક કરવામાં આવી તે અગાઉ તેની નાલાયકી એક કેન્ય પ્રધાને કબુલ કરી હતી. તે અત્યંત તામસી, ઉતાવળો, હઠીલે અને હેલી હતે. શિક્ષા કરવામાં તે અતિશય કડક હતું, અને મહેડામાંથી કહાડેલા શબ્દો પાછા ખેંચતે નહીં. કોઈની સહજ ભૂલ થતાં અથવા તેની તરફ વિરોધ બતાવતાં
Page #543
--------------------------------------------------------------------------
________________ પર૬ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. તે તરતજ મેઘગર્જનાની પેઠે ગાજી ઉઠતે. તેના આવા સ્વભાવને લીધે તાબાના માણસે તેને અંતઃકરણ પૂર્વક મદદ કરતા નહીં, પણ દૂરથી તેની ફજેતી થતી જોઈ આનંદ માનતા, અને ગમે તેટલું નુકસાન થાય તો પણ લાલીનું માનભંગ કરવામાં મોટી આબરૂ મેળવી હોય તેમ ગણતા. લાલીના આ સ્વભાવને લીધે જ કેન્ય સત્તાને ભારે ધક્કો પહોંચતાં તે આ દેશમાંથી નિર્મળ થઈ સેનાપતિમાં જાતિ કૌશલ્ય કેટલું જોઈએ, અને તે શોધવા માટે ઉપરી અધિકારીઓએ કેવા પ્રકારની દક્ષતા વાપરવી જોઈએ તે આ ઉપરથી વ્યક્ત થાય છે. મરાઠાઓના ઈતિહાસમાં પણ એવાં ઉદાહરણ પુષ્કળ મળી આવે છે. એમ છતાં લાલીની ફેજ અતિ ઉત્કૃષ્ટ હતી, અને તે જે એક વર્ષ પહેલાં અહીં આવી હતી તે એનું કામ ઘણું ખરું પાર પડત. હિંદુસ્તાનમાં લશ્કર મોકલવાનો ઠરાવ ક્રન્ય સરકારે 1755 માં કર્યો, અને તે અનવયે સને 1756 માં યુદ્ધ શરૂ થતાંજ કાન્સથી તે નીકળી શક્યું હોત તે અંગ્રેજોની મુશ્કેલીને પ્રસંગે તે આ દેશમાં આવી પહોંચત. એ વર્ષના જુન માસમાં નવાબે અંગ્રેજોને બંગાળામાંથી હાંકી કહાડ્યા હતા, અને અકટોબરમાં મદ્રાસનું સઘળું લશ્કર લઈ કલાઈવ તે પ્રાંતમાં ગયો હતો. આવે વખતે અંગ્રેજોએ જેવી ચાલાકી બતાવી તેવી ફ્રેન્ચ લોકે બતાવી શક્યા નહીં. હુકમ મળવા બાદ કંઈ પણ વખત ગુમાવ્યા વિના લાલી ટ્રાન્સથી નીકળી પડ્યો હતો તે સને 1757 ના આરંભમાં તે પિડીચરી પહોંચી શકત. વખતે આવી લાલીએ કિનારા ઉપરથી અને બુસીએ હૈદ્રાબાદ તરફથી મદ્રાસમાંના અંગ્રેજો પર સંપ્ત હુમલો કર્યો હોત તે આ થકવી નાંખનારા તેમજ કંટાળા ભરેલા ઝગડાને અંત તાબડતોબ આવી જાત. લાલીએ ગુમાવેલે વખત અંગ્રેજોને અનુકૂળ પડે. તે પૂર્વ કિનારા ઉપર આવી લાગે તે પહેલાં તેઓએ બંગાળામાં પોતાની સત્તા બેસાડી હતી, અને નાણુંની તેમજ માણસની પુષ્કળ મદદ તેમને મળી હતી. બંગાળામાંથી કલા કેન્ચ લેકેને હાંકી મુક્યા હતા, અને કર્નલ ફોર્ડને મોકલી દક્ષિણમાં તેમને ઘેર્યા હતા. મલિપટ્ટણનું ઉત્તમ બંદર કેન્યના
Page #544
--------------------------------------------------------------------------
________________ 57. પ્રકરણ 19 મું.] કર્નાટકમાં ત્રીજું યુદ્ધ હાથમાંથી ફર્ડ લઈ લેવાથી બુસીને મળનારી મદદ જતી રહી, નિઝામના દરબારમાં તેની બેઆબરૂ થઈ અને દક્ષિણમાંથી કેન્યને પગ કાયમને નીકળ્યો. આ સઘળું નકામો વિલંબ કરવાનું જ પરિણામ હતું. | લાલીના સ્વભાવને લીધેજ ડાશેએ તેને મદદ કરી નહીં, તેણે અહીંના લેકેની તેમજ પ્રદેશની ખબર મેળવવા તજવીજ કરી નહીં, અને મળેલી માહિતી તરછેડી કહાડી હતી, ખર્ચ ખુટવાથી અકળાઈ જઈ ગમે તેવાં કર્યો તે કરવા લાગે. આ સ્થિતિમાં અંગ્રેજોના કાફલાએ ફ્રેન્ચ વહાણોને નાશ કર્યો ત્યારે હૈદ્રાબાદથી બુસીને એકદમ બોલાવી મંગાવવા તેને જરૂર પડી. તેની સાથે લાલીએ રેગ્ય વર્તણુક ચલાવી હતી તે હરકત નહતી. પણ તેનું અપમાન થતાં લાલીને સઘળો આધાર જતો રહ્યો. ભારે મુશ્કેલીઓથી તે ઘેરાઈ ગયા, તેના હાથમાં બચાવનું એક પણ સાધન રહ્યું નહીં; માણસે વિફર્યા હતાં. લશ્કરને તેના ઉપર અવિશ્વાસ હતો. આવા સંકટમાં અકળાઈ જઈ તેણે મદ્રાસ ઉપર હુમલે કર્યો; એમાં તેને કંઈ ફતેહ મળી નહીં. પિન્ડીચેરીમાં સર્વત્ર ઉદાસીનતા અને નિરાશાની છાયા પ્રસરી રહી, અને આખરે વાંડીવૉશની લડાઈએ સઘળી વાતનો અંત આણ્યો. 6 ફ્રેન્ચની પડતી ઉપર વિવેચન-સને 1761 માં પિન્ડીચેરી અંગ્રેજોને શરણે જતાં આ બે પાશ્ચાત્ય પ્રજા વચ્ચેના હિંદુસ્તાનમાંનાં યુદ્ધને અંત આવ્યો. સને 1725 થી સને 1769 માં ફ્રેન્ચ કંપની બંધ પડી તે દરમિયાનનાં ચાળીસ વર્ષમાં 37 કરોડ 60 લાખ કાંક એકલે સુમારે વીસ કરોડ રૂપીઆ ફ્રેન્ચ સરકારે હિંદુસ્તાનમાં વેપાર કરવા માટે કંપનીને વ્યાજે ધીર્યા હતા. એ રકમમાંથી લગભગ દસ કરોડ રૂપીઆ નુકસાન થયું હતું. એ ખેટ માટેની જે કચાટ પાછળથી રહી તેજ માત્ર આ સઘળા. પ્રચંડ પ્રયાસને ફાયદે કાન્સને થયે એમ વંટેર જણાવે છે. સને 1763 ના પારીસના તહનામાની રૂએ અગાઉનાં બે ચાર સંસ્થાને કેન્યના તાબામાં આવ્યાં ખરાં, પણ એ ઠેકાણે કિલ્લેબંધી કરવાની તેમજ લશ્કર રાખવાની મનાઈ હોવાથી ફ્રેન્ચ સત્તાને સદંતર નાશ થયેલ લેખી શકાય. યુદ્ધ માટે કિંવા વેપાર માટે કિનારા ઉપર તટબંધી કરેલી જગ્યા
Page #545
--------------------------------------------------------------------------
________________ પ૨૮ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. જોઈએ, અને યુરોપિયન આરમારથી તેને બચાવ કરવો જોઈએ, પણ એ બન્ને બાબતમાં ફ્રેન્ચ લેકે પાસે અનુકૂળ સાધન નહોતાં. એકાદ બે વ્યક્તિના નાલાયકપણાને લીધે ફ્રાન્સને હિંદુસ્તાનમાં ખમવું પડયું હતું તે તે માટે જોગવાઈ કરવાનું કંઈ મુશ્કેલ નહતું, પરંતુ એ ઉપરાંત બીજાં અસંખ્ય સામાન્ય અને પ્રબળ કારણે હતાં. એક અર્વાચીન ફ્રેન્ચ લેખકના વિચાર પ્રમાણે અન્ય સરકારે આપેલા હુકમે લાલીએ બાજુ મુક્યા હેત, અને તેની રાજનીતિ સ્વીકારી બુસીની સલાહ માન્ય કરી હોત તે હિંદી બાદશાહીને મુગટ આજે વીકટોરીઆ રાણીને માથા ઉપર બીરાજતે નહીં. આવું પ્રતિપાદન કરવું એ ઘણું જોખમ ભરેલું છે. કુલેની કલ્પના શક્તિ અને બુસીની હોંશીઆરી ગમે તેટલી હોય છતાં તેમની વ્યવસ્થાને સઘળો આધાર દેશી રાજાઓના દરબાર માં પિતાને લાગવગ ચાલુ રાખવા ઉપર, એટલે પિતાની હીલચાલની તેમજ વ્યવહારની મર્યાદા બને તેટલી વધારવા ઉપર હતા. હિંદુસ્તાનના રાજાઓ ઉપર લશ્કરી કરબ બેસાડી રાજ્યવિસ્તાર કરવાનું તેમને માટે શક્ય હતું, પણ એથી રાજ્યને મૂળ પાયો તૈયાર થઈ શકતો નથી. આજે પણ એવી કંઈક સ્થિતિ આપણને દૃષ્ટિગોચર થાય છે. પિતાના મુલકની સરહદ ઉપરના તેમજ તેની આસપાસના સત્તાધીશોના પ્રદેશમાં દખલ કરી અંગ્રેજોએ પિતાનું રાજ્ય વધાર્યું અને હજી પણ વધારે છે. એ અંગ્રેજી રાજ્યને મૂળ પાયે અને તેને મુખ્ય આધારસ્થંભ યુરોપમાં છે. જ્યાં સુધી યુરોપમાં સમર્થ છે, ત્યાં સુધી આ રાજ્યવિસ્તારને અડચણ આવવાની નથી. રાજ્યના આવા વિસ્તારને લીધે રાષ્ટ્રીય આરમારને પુષ્ટિ મળે છે એને ઈનકાર થઈ શકતું નથી. આ ન્યાય તત્કાલીન ફ્રેન્ચ રાજ્યને બરાબર લાગુ પડે છે. મૂળમાંજ જ્યારે કેન્ચ રાજ્ય શક્તિહીન હતું, તે હિંદુસ્તાનમાંના બેચાર રજવાડાઓ સાથે યુક્તિથી કિંવા જબરાઈથી કરેલ સ્નેહ સંબંધ શું ઉપગને હતે? હિંદમાંથી અંગ્રેજોને બહાર કહાડવાનું કામ કેન્ચ માટે અશક્ય હતું. લાલીની જગ્યાએ ફુલે અથવા બીજા કઈ દિવ્ય પુરૂષની
Page #546
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 19 મું. ] કર્ણાટકમાં ત્રીજું યુદ્ધ. 529 નિમણુક થઈ હતી તે પણ, તે સમયની પરિસ્થિતિનું ઐતિહાસિક દષ્ટિએ અવકન કરતાં, એ કામ તેમને માટે અતિ દુર્ધટ માલમ પડે છે. કેન્સ સત્તાની પડતી આકસ્મિક, કાલ્પનિક અથવા દૈવિક કારણોને લીધે થઈ હતી એ જેમનો અભિપ્રાય હોય તેમણે ઇતિહાસનું અધ્યયન કરવાની જરૂર નથી. આ ફેરફાર માનવી શકિતથી ઉત્પન્ન થાય છે અને તેને આધાર માનવી બુદ્ધિ ઉપર હોય છે એમ સમજનારાને જ એ અધ્યયન ઉપયેગી થાય છે. ફ્રેન્ચ સરકારે પ્લેને અણુ વખતે બેલાવી લેવાથી, લાખુને અને ડાશેના પિતાનાં વહાણ લઈ એકદમ ચાલ્યા જવાથી, અથવા લાલીના ઉતાવળીઆ તથા હઠીલા સ્વભાવને લીધે, અગર એવાંજ બીજાં કારણને લીધે હિંદુસ્તાનમાંથી ફ્રેન્ચ સત્તા અદ્રશ્ય થઈ એવું કંઈ નહતું. આ કારણોનું પરિણામ થોડા વખતનું હેય, પણ આખરનું પરિણામ એ કારણથી ખાસ કરી બદલાઈ શકતે નહીં. બીજા કેટલાક લેખકે એવું પ્રતિપાદન કરે છે કે દૂરના પ્રદેશમાં જઈ મોટાં મોટાં રાજકીય પરાક્રમ કરવાની અક્કલ તથા સાહસ ફ્રાન્સમાં ન હોવાથી તેની સત્તા હિંદુસ્તાનમાં સ્થાપન થઈ નહીં. એ કહેવું પણ ઉપરના જેવું જ અપ્રાજક છે. સાહસ, કલ્પનાશક્તિ ઈત્યાદી ગુણમાં કાન્સ અન્ય દેશો કરતાં બીલકુલ ઉતરતું નહોતું. સત્તરમા અને અઢારમા સૈકામાં અમેરિકા અને એશિયા ખંડમાં ફ્રેન્ચ લોકેએ અનેક ડહાપણ ભરેલાં તેમજ સાહસિક કામો કર્યા છે. પરંતુ ફ્રેન્ચ રાષ્ટ્રની ન્યુનતા બીજી બાબતેમાં હતી. પંદરમા લુઈની કારકિર્દીમાં ડાન્સને કારભાર ડહાપણથી ચલાવવામાં આવ્યો નહોત; રાજ્યમાંના મોટા મેટા બનાવો ચાલાક પ્રધાને મારફત નહીં, પણ રાજાની મરજી સંપાદન કરેલી રખાય તથા મસ્કરાઓ મારફત થતા. અઢારમા સૈકામાં કેન્ચ સત્તાને નાશ થવાનાં બીજાં અનેક કારણે છે તે સર્વ અહીં આપવાનું પ્રયોજન નથી. “સાત વર્ષનાં યુદ્ધમાં કાન્સને હિંદુસ્તાનમાં જ અપયશ મળે એમ નહોતું, પણ એજ યુદ્ધમાં ઉત્તર અમેરિકામાંનાં તથા આફ્રિકામાંનાં સઘળાં વસાહત તેના હાથમાંથી જતાં રહ્યાં, ઉત્કૃષ્ટ વેસ્ટ ઈન્ડીઆના ટાપુએ તેને છોડી દેવા પડ્યા,
Page #547
--------------------------------------------------------------------------
________________ 530 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. જર્મનીમાં તેની પુરી ફજેતી થઈ સમુદ્ર ઉપર જ્યાં ત્યાં તેણે હાર ખાધી. આ યુદ્ધમાં કાન્સને આ સઘળાં પરિણમે ભેગવવાં પડ્યાં તે પછી હિંદુસ્તાનમાંની ફ્રેન્ચ સત્તા માત્ર લાલીની કમઅક્કલને લીધે અથવા ડુપ્લેને પાછે બેલાવી લેવાને લીધે નાશ પામી એમ કેમ કહી શકાય? હવે આ યુદ્ધમાં ફ્રેન્ચ લેકને પરાજ્ય થવાનાં અને અંગ્રેજોને યશ મળવાનાં ખાસ કારણે ક્યાં હતાં તે આપણે જોઈએ. બંગાળાના નવાબને પરાભવ થતાં (1) બંગાળ પ્રાંત અંગ્રેજોને મળવાથી પૈસા, લશ્કર વગેરે યુદ્ધની સર્વ સામગ્રી તેમને આતી તૈયાર મળી, અને યુદ્ધ કરવા માટે બહાર જવાની સત્તા આપનારી જગ્યા ઉત્પન્ન થઈ આવી સ્વસત્તાની ફ્રેન્ચ લેકોની જગ્યા મેરીશીઅસ હતી, પણ તે દૂર હોવા ઉપરાંત બંગાળ પ્રાંત જેટલી સમૃદ્ધિ નહોતી. (2) બીજી મુખ્ય બાબત એ હતી કે સુભાગ્યે અંગ્રેજોને કલાઈવ સરખે અદ્વિતીય પુરૂષ મળ્યો હતો. ફ્રેન્ચ સરદાર લાલી પ્રત્યેક બાબતમાં લાઈવ કરતાં ઉતરતો હતો. આ તાત્કાલિક કારણે થયાં; પણ ફ્રેન્ચ શક્તિ નિર્મળ થવાનાં સામાન્ય કારણ હેઠળ પ્રમાણે હતાં–(૩) ફેન્ચ ઈસ્ટ ઈડીઆ કંપનીની સાંપરિક સ્થિતિ ઘણી ખરાબ હતી; (4) યુરોપમાં તેમજ હિંદુસ્તાનમાં તેને કારભાર વ્યવસ્થિત ચાલતું નહોતું; (5). યુરોપમાંના રાજ્યકારભારની સગવડ માટે હિંદુસ્તાનમાંના વેપાર તથા વસાહતને દુરૂપયોગ કરવામાં આવતા. (6) ફ્રાન્સના કાફલાની સત્તા અદશ્ય થઈ જવાથી તે દૂરના પ્રદેશોનું રક્ષણ કરવામાં અશક્ય નીવડયું; અને (7) અંગ્રેજ રાયે આ ઝગડામાં અંતઃકરણપૂર્વક તથા ઉલ્લાસથી લક્ષ ઘાલ્યું. તેમની તરફથી યુદ્ધનું સુત્ર હલાવનારા ગૃહસ્થો ઘણું હોંશીઆર હતા, તેમના યુદ્ધ ખાતાના મુખ્ય વિલિઅમ પિટ જેવા ચાલાક માણસે આજ સુધીમાં ઘણું થડા ઉત્પન્ન થયા છે. દેશમાંના સાહસિક અને હિમતવાન લેકેને સારે ટેકો આપી તેમની મારફત રાજ્યનું કામ ઉત્તમ પ્રકારે પિટે કરાવી લીધું. બીજી તરફ ફ્રાન્સના રાજા પંદરમાં લુઈની તથા તેના નીતિભ્રષ્ટ સલાહકારોની તુલના પિટ સાથે કેવી રીતે થઈ શકે? બેઉ દેશ વચ્ચેને આ ભેદ ધ્યાનમાં રાખવા જોગ છે. (8) ઉભય દેશનાં શિક્ષણમાં તેમજ પ્રગતિમાં
Page #548
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 19 મું. ] કર્ણાટકમાં ત્રીજું યુદ્ધ 53 ફ્રાન્સની અવદશાનું પ્રરાવર્તન થાય છે. ઉપરાચાપરી અપયશ મળવાથી દૂરના પ્રદેશમાં વસાહત સ્થાપી રાજ્ય વધારવાનું યંગ્ય છે કે નહીં એ પ્રશ્ન ફ્રાન્સમાં આગળ આવ્યો. મેંટેશ્ય જેવા વિદ્વાને પ્રતિપાદન કર્યું હતું કે દેશમાંનાં સારાં સારાં માણસો આવા કામમાં બહાર દેશાવર જવાથી દેશનું મોટું નુકસાન થાય છે. એ પછી વૉટરે પણ એવા જ વિચારે જાહેર કર્યા. અન્ય દેશોમાં જઈ વસાહત કરવા વિરૂદ્ધ તેને અભિપ્રાય હેવાથી તે સ્પષ્ટ રીતે કહેવા લાગ્યો કે કેનેડાને પ્રાંત હાથમાંથી જ રહ્યો એથી કાન્સને મેટ ફાયદો થશે. બરફવાળા અને નિરૂપયોગી પ્રદેશ સારૂ જીવ એવાથી શું હાંસલ થાય? પારીસ અને લંડનના લેકની મોજમજાહ માટે કૉફી, તપખીર અને મસાલા આણવાના કામમાં કન્ય પ્રજાનું રક્ત શું કામ ખરચવું? એ પછી થયેલ રૂસે એશઆરામ અને તે સમયના સુધારાને ખરે વેરી હત. ફ્રાન્સમાં ધર્માધિકારીઓને અસીમ લાગવગ હતા, તે જડમૂળથી ઉખેડી નાંખવા માટે વોટેર અને રૂ જેવા પુરૂષોએ અથાગ પ્રયત્ન કર્યા. આ પ્રકારનાં શિક્ષણને પરિણામે પારકા મુલકમાં વસાહત અને રાજ્ય સ્થાપના કરવા વિરૂદ્ધ વિચારવંત ફ્રેન્ચ પુરૂષનો અભિપ્રાય બંધાયો હતે. એથી ઉલટું ઈગ્લંડમાં ધર્મની બાબતની તકરારે બંધ પડી, લેકમાં વિચારસ્વાતંત્રતાને અને દરેક પ્રકારનો સુધારો કરવાની કલ્પનાને ફેલાવો થવા લાગ્યો હતો. વ્યાપારની વૃદ્ધિ માટે વિચારસ્વાતંત્ર અવશ્ય જરૂરનું છે. ફાવે ત્યાં ભટકવું, જોઈએ તે ખાવું, જરૂર પડે તેવા આચાર વિચાર રાખવા, એવા પ્રકારની સામાજીક, ધાર્મિક અને નૈતિક સ્વતંત્રતા લેકમાં હયા સિવાય તેમને હાથે વેપાર જેવાં કામો પાર પડી શકે નહીં. ઇંગ્લંડમાં આ પ્રકારના નવીન વિચાર શરૂ થવાથી તેના વેપાર તથા રાજ્યને અસીમ વૃદ્ધિ મળી. આ જાતની વિચારસ્વાતંત્રતા પર્ટુગલ, સ્પેન અથવા ફ્રાન્સમાં તે વખતે ઉત્પન્ન ન થયેલી હોવાથી તે તે દેશના વ્યાપારદ્ધિના તેમજ રાજ્ય વિસ્તારના પ્રયત્ન સિદ્ધ થયા નહીં. ઇંગ્લંડમાં સામાજીક, ધાર્મિક વગેરે બાબતમાં અપ્રોજક બંધનેમાંથી વિચારી અને વિદ્વાન લોકોનાં મન મુક્ત થવાથી, તેમનામાં ચોક્કસ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થઈ હતી, અને સગવડ
Page #549
--------------------------------------------------------------------------
________________ 532 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. ભરેલું તથા ઉપયોગી હોય તે કરવામાં કેઈને અડચણ કરવી નહીં, એવો વિચાર સામાન્ય રીતે આખા દેશમાં પ્રચલિત થયા હતા,” એવું ઈગ્લેંડને વિધાન ઇતિહાસકાર લેકી પ્રતિપાદન કરે છે. આવા વિચારસ્વાતંત્રને ગતિ મળતાં, અઢારમા સૈકાના મધ્ય ભાગમાં વેપાર તથા રાજ્ય વૃદ્ધિના કામમાં અંગ્રેજોએ ઝકાવ્યું, અને તે સર્વ રીતે ફત્તેહમંદ થયા. પાર્ટગલ તથા પેને આ ઉદ્યોગ શરૂ કર્યો, ત્યારે ઉપરના વિચારસ્વાતંત્રતાને અભાવે તે ઉદ્યોગ આખરે નિષ્ફળ ગયો. ફ્રાન્સની સ્થિતિ સઘળી રીતે સ્પેન પોર્ટુગલ સરખી નહોતી તે પણ ઘણી ખરી બાબતમાં તેને મળતી આવતી હતી. કાન્સમાં ધર્મખાતાંને કાબુ બીજી રાષ્ટ્રીય ચળવળ ઉપર પુષ્કળ હતે. કર્નાટકમાં લાલી ઝનુનથી લડતે હતું ત્યારે તેને ઉતારી પાડી ટ્રાન્સની રાજકીય શકિતને હાની પહોંચાડવા માટે પેન્ડીચેરીમાં જેyઈટ પાદરી લાહુરના મહાન પ્રયત્ન ચાલુ હતા. તાત્પર્ય કે અમુક એક ધર્મ સંબંધી દુરાગ્રહ પાર પાડવા માટે રાષ્ટ્રની બીજી બાબતમાં ઉપયોગ માં આવતું સામર્થ્ય હીન કરવા ધર્મ ખાતાનાં માણસો હમેશા તત્પર હતાં. પાશ્ચાત્ય પ્રજા અન્ય દેશોમાં દાખલ થઈ ત્યારે પરદેશી લેકને જેરજુલમથી ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાને તેમણે સપાટો ચલાવ્યો. ધર્મ સંબંધી આ દુરાગ્રહ મનમાંથી જાતે રહેતાં મુત્સદ્દી લેકને વ્યવહાર નિર્વિધને ચાલે છે; એવી સ્વતંત્રતા વિના તેમનાં કામ પાર ઉતરી શકતાં નથી. અંગ્રેજોને હિંદુસ્તાનમાં પિતાના ધાર્મિક જુસ્સાને મૂળથીજ દબાણમાં રાખ પડ્યો હતું. અંગ્રેજ ઈસ્ટ ઈન્ડીઆ કંપનીએ ઉપાડેલે ઉદ્યોગ હિંદુસ્તાનમાં ફળીભૂત થવાનાં જે નૈતિક કારણો હતાં તેમાં અંગ્રેજોના મનમાંના વ્યવહારિક વિચારો અને ધાર્મિક દુરાગ્રહને અભાવ એ બે પ્રબળ હતાં. કર્નાટકમાં અંગ્રેજ સેન્ચ વચ્ચે જે ત્રણ ઝગડા થયા તેમાંના પહેલા અને બીજામાં બેઉ પક્ષ ઘણુંખરા બરાબરજ હતા. બીજામાં કદાચિત ફ્રેન્ચ સત્તા થેડી ઘણી જોર ઉપર હતી એમ કહી શકાય. ત્રીજા અને છેલ્લા ઝગડામાં ફ્રાન્સની આ દેશમાંની સત્તાને નાશ થયો, અને એ પછી કાન્સ પિતાનું માથું ફરીથી ઉંચું કરી શક્યું નહીં. વીસ વર્ષ પછી સને
Page #550
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 19 મું.] કર્ણાટકમાં ત્રીજું યુદ્ધ 533 1781 માં તેણે હિંદુસ્તાન તરફ કાફેલે મોકલી ગુમાવેલે વૈભવ પાછો મેળવવા પ્રયત્ન કર્યો. એ કાફલાને મુખ્ય અધિપતિ સન (Suffren) અત્યંત કુશળ અને અદ્વિતીય પુરૂષ હતો, છતાં હિંદી કિનારા ઉપર સ્વસત્તાનું એક પણ મજબૂત ઠેકાણું કાન્સના હાથમાં ન હોવાથી તે કંઈ મહત્વનું કામ કરી શક્યો નહીં. એ વેળા સર્વ બાજુથી શત્રુઓ ઈગ્લંડની સામા ઉઠ્યા હતા છતાં તેણે તે સઘળાની સામા યુક્તિથી પિતાને બચાવ કર્યો, અને ફ્રાન્સને યશ મળ્યો નહીં. આથી સને 1763 નું વર્ષ હિંદુસ્તાનને લગતા પાશ્ચાત્ય પ્રજાના ઈતિહાસમાં વિશેષ સ્મરણય છે. તે વર્ષથી ઇંગ્લંડના સઘળા યુરોપિયન પ્રતિસ્પર્ધીઓ નાશ પામી તિપિતાને સ્થાને સ્વસ્થ બેસી ગયા અને ઇંગ્લંડની સત્તા નિષ્કટેક થઈ યુરોપિયન શત્રુઓ દૂર થવાથી ઇંગ્લંડને અહીં દેશી રાજાઓના સાથે બાથ ભીડવાની રહી. સને 1763 પછી જે ઝગડા દેશી અને અંગ્રેજ વચ્ચે ઉઠવાને હવે તેમાં યશ કોને મળશે એ બાબત સંશય રાખવાને કારણ નહતું, અને અનેક સુજ્ઞ પુરૂષોએ તેનું અચુક ભવિષ્ય અગાડીથી ભાખ્યું હતું. પ્રકરણ 20 મું. સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા સને 1756. 1. બગાળાના નવાબ. 2. અલિવદ્યખાન. 3. જકાત મારીને દુરૂપયેગ. 4. સુરાજ-ઉદ-દૌલાને ગુસ્સે ઉશ્કેરવાનાં કારણે. 5. કાસીમ બજારની વખારની પડતી. 6. કલકત્તામાંથી અંગ્રેજોને ઉઠાવ. 7. બ્લેક હોલ” ઉર્ફે અંધારી કોટડીને બનાવ.૮. અંગ્રેજોએ કલકત્તા પાછું મેળવ્યું. 1, બંગાળાના નવાબ (સ. 1701-42) –બંગાળામાં અંગ્રેજોનાં સંસ્થાન કેવી રીતે સ્થાપન થયાં તેની હકીકત 10 મા પ્રકરણના 4 થા * આ તથા એની પછીનાં પ્રકરણમાંની માહિતી સમજવામાં નીચેનાં ભૂગલિક સ્થાને ધ્યાનમાં રાખવાં જોઈએ. ભાગીરથી પટનાથી અગ્નિકોણમાં વહે છે તેને રાજ
Page #551
--------------------------------------------------------------------------
________________ 534 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. વિભાગમાં તેમજ 12 માં પ્રકરણના 3 જા તથા 4 થા વિભાગમાં આવી ગઈ છે. હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્યની સ્થાપનાની શરૂઆત બંગાળામાં થઈ અને એ પ્રાંત પ્રથમ તેમના કબજામાં આવવાથી ભવિષ્યમાં રાજ્યવિસ્તાર કરવાનું તેમને સામર્થ મળ્યું. આ કારણને લીધે બંગાળામાં અંગ્રેજોને દેશી અધિકારીઓ સાથે સંબંધ કેવી રીતે બંધાતે ગયે તે જાણવું અવશ્ય છે. લાંબા કાળ સુધી આ પ્રાંતમાં પરરાજ્ય હતું. તેરમા સૈકાના પ્રથમ અર્ધ ભાગમાં બંગાળ પ્રાંત મુસલમાનોના તાબામાં ગયે, ત્યારપછી પાંચ વર્ષ થઈ ગયાં છતાં તેમને કાબુ ઢીલે પડ્યો હતે નહીં. મેગલ બાદશાહના અમલમાં એ પ્રાંતને વહિવટ ચલાવવા માટે બાદશાહ પિતાને સુબેદાર મેકલ. ઔરંગજેબના મરણ બાદ એ સુબેદાર સ્વતંત્ર થયે, અને તેને અધિકાર વંશપરંપરાનો થયો. ઉપર કહેલા પાંચ વર્ષના કાળમાં બહારના નવા મુસલમાને દેશમાં પુષ્કળ આવ્યા, તથાપિ અહીં હિંદીઓની ભરતી વિશેષ રહી અને હજી પણ છે. મુખ્ય અધિકારી મુસલમાન હતું છતાં હાલની માફક તે સમયે પણ સઘળો કા કારભાર હિંદી નાકરોના હાથમાં હતું. લશ્કરમાં હિંદુઓની સંખ્યા વિશેષ હતી; હિસાબનું કામ તથા વેપાર એ સર્વ હિંદુ માટે નિર્માણ થયેલાં હતાં. અમીચંદ અને નગરશેઠ ઉ જગતશેઠ વગેરે ધનાઢય વેપારીઓને લાગવગ રાજ્યમાં અસીમ હેવાથી, તેમની સંમતિ વિના એક પાંદડું પણ હાલી શકતું નહીં. એમ છતાં સામાન્ય જનસમુહને રાજકીય ફેરફારની પરવા નહોતી. સાધારણ રીતે હિંદુઓ નિર્વ્યસની, આદરશીલ અને ધાર્મિક હતા. સ્ત્રીઓ ભારે મમતાળુ અને પતિનિષ્ઠ હતી. તેમના સામાજીક, ધાર્મિક મહાલની નીચે એક ફાટે કરે છે. તેને હુગલી નદી કહે છે. આ નદી ઘણીખરી દક્ષિણ તરફ વહેતી હોવાથી કલકત્તાની નીચે સમુદ્રને મળે છે. એને કાંઠે મુર્શિદાબાદ, કાસીમબજાર, પ્લાસી, ખટવા, હુગલી, ચિનસુરા, ચંદ્રનગર, કલક્તા અને તેના મુખ આગળ કુટા કરીને શહેરે છે. ઉપર ભાગીરથીને કાંઠે બકસાર, પટના, મેંગીર, ભાગલપૂર, રાજમહાલ તથા ઘેરીઆ છે, અને એ સઘળાં હુગલીને ફાંટે નીકળે છે તે પહેલાં સામસામી બાજુએ આવેલાં છે.
Page #552
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 20 મું.] સુરાજઉદ-દૌલા અને બંગાળા. 535 અને ઔદ્યોગિક વિષયોમાં રાજ્યકર્તા તરફથી ઉપદ્રવ થતું ન હોવાથી તેઓ ઘણુંખરું પરરાજ્યની બાબતમાં બેફીકર હતા. તે સમયને એક અંગ્રેજ ગ્રહસ્થ લખે છે કે “અમે પાશ્ચાત્ય લેકનાં મન વિકારવશ હેવાથી સુખદુઃખના પ્રચંડ ફેરફારે અમને ભોગવવા પડે છે, તેવું હિંદુસ્તાનમાં થતું નથી. નાનપણમાં લગ્ન થવાથી રંડીબાજી તથા લંપટ૫ણામાં લેકે સપડાતા નથી. ધર્મને લીધે સમાધાનવૃત્તિનું પોષણ થતું હોવાથી મહત્વાકાંક્ષા, હોંસાતસી ઈત્યાદિ દુઃખદ લાગણીઓ તેમનામાં રતી નથી; તેમને મદ્યપાનની ખબર ન હોવાથી તત્સંબંધી તથા સ્ત્રીવિષયક દુરાચાર તેમનામાં ઉદ્ભવતા નથી. આ સઘળાનું એક ઉલટ પરિણામ એવું દેખાય છે કે પાશ્ચાત્ય પ્રજા પ્રમાણે દોડધામ, ચંચળતા, ઇર્ષા ઈત્યાદિ માનસિક શક્તિઓ હિંદુમાં તીવ્ર થતી નથી. તેમની સાદી રહેણી તથા દેશની ઉષ્ણ હવાને લીધે તીવ્ર શક્તિને અવરોધ થતે તેમજ તેમની દ્રષ્ટિ અંકેશમાં રહેવાથી ઐહિક બાબતમાં તેમનામાં સંકડે વર્ષ થયાં કંઈ ફરક પડેલે દેખાતું નથી.' - પાંચ વર્ષના મુસલમાની અમલ દરમિયાન આ સ્થિતિમાં ભાગ્યે જ ફેરફાર થયા હતા. એ લાંબા કાળમાં હિંદુઓ રાજ્યનિક હતા, અને તેમના ઉપર કોઈ પણ પ્રકારને જુલમ થતું નહીં. હીલ સાહેબ કહે છે કે, અઢારમા સૈકાના પ્રથમ અર્ધ ભાગમાં બંગાળાના ખેતીકારની સ્થિતિ, ફ્રાન્સ અથવા જર્મનીના ખેડુતોના પ્રમાણમાં ઘણી સારી હતી.” મોગલ બાદશાહીના પડતીના કાળમાં મહારાષ્ટ્રની પેઠે બંગાળામાં પણ હિંદુઓનાં મન મુસલમાન સામા ઉશ્કેરાયાં હતાં, અને ઘણું લેકોના મનમાં સ્વરાજ્યના વિચારે ઘોળાતા હતા. સુરાજ-ઉદ-દલાની કારકિર્દીમાં હિંદુ લોકેને આ ગુસ્સે પુષ્કળ વધી ગયો હતો. વેપાર તથા ઉદ્યોગ ધંધે હિંદુઓના હાથમાં હોવાથી, અને અંગ્રેજ, કેન્ચ તથા વલંદા લેકે કેવળ વેપાર ચલાવતા હોવાથી, આ પાશ્ચાત્ય પ્રજાને * Scrofton's Reflections on the Gvernment of Hindustan in Hill's Bengal P. XXI.
Page #553
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. સઘળે વ્યવહાર બહુધા હિંદુઓ સાથે ચાલતે. વેપારને પરવાનો મેળવવા પુરતી જ તેમને મુસલમાન અધિકારીઓની જરૂર પડતી. કલકત્તા, ચંદ્રનગર અને ચિનસુરામાં અનુક્રમે અંગ્રેજ, ફેન્ચ અને વલંદાઓનાં મોટાં સંસ્થાન હેવાથી તે શહેરે સારી આબાદી ભોગવતાં હતાં. ત્યાંના સારા બંદોબસ્તને લીધે સુરાજ-ઉદ-દૌલાની વ્હીકથી પુષ્કળ હિંદુ વેપારીઓ પિતાને માલ અને દેલત યુરેપિયનની હદમાં લઈ જઈ મુકતા હતા. ઔરંગજેબની આખર અવસ્થા સુધી બંગાળાને વહિવટ વ્યવસ્થિતપણે ચાલ્યો હતે. સને 1696 માં બાદશાહે પિતાના પિત્ર અજીમ–ઉજ્ઞાનને બંગાળાને કારભાર હતે. 1701 માં મુર્શિદકુલ્લીખાનની નવાબ અજીમ–ઉસ્થાનના હાથ હેઠળ બંગાળાના દીવાન તરીકે નિમણુંક થઈ. એ અસલ બ્રાહ્મણ હતે પણ પાછળથી વટલી ગયો હતો. એને અજીમ–ઉક્શાન સાથે બનાવ રહ્યો નહીં. અજીમ–ઉજ્ઞાન પૈસાને મોટો ભી હતું, તેની મેહેરબાની મેળવી અંગ્રેજોએ તેને નજરાણું વગેરે આપી ખુશ કર્યો, અને તેની પાસેથી બંગાળામાં સુતનટ્ટી, ગોવિંદપુર અને કાલીકોટ નામનાં ત્રણ ગામડાં ખરીદ કર્યા (સ. 1698). એ માટે દરસાલ 1195 રૂપીઆ અંગ્રેજોને જમીન મેહેસુલ તરીકે ભરવા પડતા હોવાથી આ ખરીદીથી તેઓને જમીનદારની પદ્ધી પ્રાપ્ત થઈ. બીજા જમીનદારે માફક લેકેને દંડ કરી, ફટકા મારી, કેદમાં પુરી, તેમજ બીજી અનેક રીતે એમણે તે ગામ ઉપર પિતાને અમલ ચલાવ્યો. પણ આ વાત હુગલીના મોગલ અધિકારીને પસંદ નહીં પડવાથી એમની વિરૂદ્ધ તેણે ફરીઆદ કરી. ફરીથી અંગ્રેજોએ અજીમઉસ્થાનનું મહેણું દાબવાથી આ ફરીઆદ નકામી ગઈ, અને ધીરેધીરે કલકત્તા આબાદ થતું ગયું. એ વેળા બંગાળાનું મુખ્ય થાણું ઢાકામાં હતું, પણ મુર્શિદકુલ્લીખાન અહીંથી મુસદાબાદ ચાલ્યો ગયો હતે. એ જગ્યા પ્રાંતના મધ્ય ભાગમાં હોવાથી થઈ પડશે, રાજ્યકારભાર માટે સગવડ ભરેલી તથા લશ્કરી બંબસ્ત રાખવા તથા વસુલાત એકઠી કરવામાં તે જગ્યા અત્યંત અનુકૂળ પડશે એમ જાણી, મુર્શિદકુલ્લી ખાને ત્યાં બનાવી, રાજધાની કરી, સને 1704 માં
Page #554
--------------------------------------------------------------------------
________________ 537 પ્રકરણ 20 મું. સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. તે શહેરનું અસલ નામ બદલી તેણે પિતાના નામ ઉપરથી મુર્શિદાબાદ નામ આપ્યું. સને 1713 માં મુર્શિદની સુબેદારની જગ્યાએ નિમણુક થતાં આખા પ્રાંતને મુખ્ય કારભાર તેની પાસે આવ્યા. અંગ્રેજ જેવા પરદેશી વેપારીઓ તેના કારભારનાં લક્ષણ જાણી ગયા હતા. સને 1706 માં તેમને કાસીમબજારમાં કઠી ઘાલવા પરવાનગી આપી તે માટે તેણે પચીસ હજાર રૂપીઆ લીધા. બહારથી આણેલી ચાંદીનાં નાણું મુર્શિદાબાદની ટંકશાળમાં પાડી લેવા માટે આ વખાર અંગ્રેજોએ મુદામ તે શહેર ની પાસે રાખી હતી. સને 1713 માં મુર્શિદકુલીને અંગ્રેજો ઉપર ઘણે જુલમ થવા લાગે ત્યારે તેમણે પિતાના વકીલને દિલ્હી મોકલી બાદશાહ પાસેથી નવું ફરમાન મેળવ્યું, તે આગળ કહેવામાં આવ્યું છે. એ ફરમાન સને 1717 માં સુબેદારને ત્યાં રજુ થયું. પરંતુ તેનો અર્થ મુર્શિદકુલ્લીખાને અંગ્રેજોને ફાયદો થાય તેવી રીતે કર્યો નહીં. છતાં તેણે કરીને અંગ્રેજોના વેપારને મોગલ કાયદાને આશ્રય મળવા ઉપરાંત ફ્રેન્ચ અને વલંદા કરતાં તેમને પુષ્કળ સવળતા મળી. મુર્શિદકુલ્લીખાને જમાબંધીમાં પુષ્કળ ફેરફાર કરવાથી બાદશાહની આવક વધી, પણ હિંદુઓ ઉપર તેને અમલ અતિ દુસહ નીવડ્યો. પિતાની રાજધાનીમાંનાં સઘળાં દેહેરાં એણે પાડી નાખ્યાં. જગત શેઠ કરીને એક ધનાઢથે વેપારી કુટુંબ એનાજ સમયમાં મુર્શિદાબાદમાં ઉદય પામ્યું હતું. આ કુટુંબને સ્થાપક માણેકચંદ નામને એક જૈન વેપારી હતું. તેના ભત્રીજા ફોહચંદને ત્યાંની મુખ્ય સરકારી પેઢીને સર્વ અધિકાર તથા જગતશેઠને ખીતાબ મળ્યો. માણેકચંદ સને 1732 માં તથા ફતેહચંદ સને 1744 માં મરણ પામ્યા પછી ફતેહચંદના બે પત્ર શેઠ મહતાબરીયે તથા મહારાજા સ્વરૂપચંદે ખ્યાતિ મેળવી. એમને વિષે વધુ હકીકત આગળ આવશે. જગતશેઠ પાસે સરકારી તીજોરીને કારભાર હોવાથી, તેમજ સરકારની સઘળી લેવડ દેવડ તેનીજ મારફતે ચાલતી હેવાથી, વેપારમાં તેને સારો ફાયદો થતો. વાર્ષિક નિદાન ચાળીસ લાખને ખે નફે તેને મળતે. મુર્શિદકુલ્લીખાન સર્વ બાબતમાં કુશળ અને
Page #555
--------------------------------------------------------------------------
________________ 538 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. પહોંચેલે હતો, તેણે પ્રાંતમાં ઉત્કૃષ્ટ દેબસ્ત રાખી વસુલ પુષ્કળ વધાર્યું; તેથી લશ્કર વગેરેને સઘળો ખર્ચ કાપતાં દરસાલ દસ લાખથી વધારે રકમ તે દિલ્હી રવાના કરે. નવાબ મુર્શિદકુલ્લીખાન સને 1725 માં મરણ પામ્યા પછી બંગાળાને કારભાર તેના જમાઈ સુજાખાનના હાથમાં આવ્યા. એના અમલમાં બે અફઘાન સરદારે હાજી અહમદ અને અલિવદ્દખાન રાજ્યકારભારમાં પ્રમુખ બન્યા. સને 1739 માં અવિર્દીખાનને બહાર પ્રાંતને કારભાર મળ્યો. સનઉદ્દીન નામના એના પિતરાઈ ભાઈ સાથે અલિવદખાનની કરી પરણી હતી, તેને પેટે થયેલે મહમદ પાછળથી સુરાજ-ઉદ-દૌલા તરીકે પ્રસિદ્ધીમાં આવ્યા. મહમદ ઉપર અલિવદખાનની પુષ્કળ મહેરબાની હતી. સુજાખાને ચૌદ વર્ષ શાંતપણે પિતાનો વહિવટ ચલાવી સને 1739 માં દેહ છોડી, ત્યારે નવાબગિરીનું કામ તેના પુત્ર સરાજખાનને સોંપાયું, અને પ્રાંતને સઘળો કારભાર હાજી અહમદ અને અલિવદખાન પાસે રહ્યા. સરાજખાન વ્યસનમાં નિમગ્ન રહેતું હોવાથી અલિવદખાન રાજયનાં કામમાં મુખ્યાર થશે. પાછળથી સર્કરાજખાન સામે બંડ ઉઠાવી અલિવદખાને તેને સને 1741 માં લડાઈમાં મારી નાખ્યો, અને તેની પાસેથી મળી આવેલી આસરે એક કરોડ રોકડ અને તેટલી જ કિમતનું જવાહર દિલ્હી મેકલી બાદશાહને ખુશ કર્યો, એટલે બાદશાહે તેને બંગાળાના નવાબપદ ઉપર કાયમ કર્યો. 2, અલિવદખાન (સ. ૧૭૪૨-૫૬).--અલિવદ ખાનના અમલમાં મરાઠાઓએ બંગાળ ઉપર સ્વારી શરૂ કરી. આ સ્વારીઓ દશ વર્ષ લગી ઉપરાચાપરી ચાલી હતી. રાઘુછ ભોંસલે અને તેના દીવાન ભાસ્કરપતને પ્રથમ અલિવદખાન સામે લડવા માટે મૈયત નવાબનાં માણસોએ મદદમાં લાવ્યા હતા. એ ઉપરથી ભેંસલેની જ સને 1742 માં બંગાળામાં દાખલ થઈ અલિવદખાનને પરાભવ કરી મુર્શિદાબાદમાંથી સુમારે અઢી કરોડ રૂપીઆનો અવેજ લઈ ગઈ ફરીથી સને 1744 માં ભાસ્કરપતે બંગાળા ઉપર સ્વારી કરી ત્યારે અલિવર્દીએ યુક્તિથી તેનું ખૂન કરાવ્યું. આ ખુનનું વેર લેવા
Page #556
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 20 મું.] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 538 રાહુજીએ બંગાળા ઉપર એક સરખી ચડાઈ કરી. અલિવદખાનને એટલો હેરાન કયો, કે સને 1751 માં ઓરિસા પ્રાંત મરાઠાઓને કાયમને આપી તથા વાર્ષિક બાર લાખની ખંડણી કબુલ કરી, ગમે તેમ કરી તેને પિતાને બચાવ કરવો પડ્યો. આ પ્રમાણે મરાઠાઓને ઠંડા પાડ્યા પછી અલિવદખાને પાંચ વર્ષ શાંતિમાં ગુજાર્યો, પણ એ દરમિયાન સુરાજઉદ-દૌલાને લાગવગ ઘણો વધી ગયે. હવે પછીની મારામારી બરાબર સમજવા માટે સુરાજઉદ-દૌલાના કુટુંબની હેઠળ આપેલી વંશાવળી ઉપયોગી થઈ પડશે મીરઝા મહમદ. હાજી અહમદ. મૃ. 1747, અલિવદખાન. પુત્રી શાહખાનમ નવાબ. મૃ. 1756. =મીરજાફરઅલ્લીખાન નવાબ, સ. 172-60 મીરાન મૃ. 1760. 1. નવાઝીસ મહમદ 2. સૈયદ મહમદ 3. રૈન–ઉદીન ઉ શાહમત જંગ ઉર્ફ સીકત જંગ અહમદ ઉર્ફે ઢાકાને કારભારી. પુર્નિયાનો કારભારી, કૈર્બત જંગ, ૫મૃ. 1755. મૃ. 1747. ટણને કારભારી. 1. ઘસીટા બેગમ. 3. અમીનાબેગમ. આ ત્રણે પુત્રીના લગ્ન અનુક્રમે હાજી અહમદના ત્રણ પુત્ર સાથે થયાં હતાં. મીરઝા મહમદ ઉર્ફે ફઝલકુલ્લીખાન, મીરઝાં મહાદી. સુરાજ-ઉદ-દૌલા, નવાબ સ. 1756-57. માના બાપના લાડમાં ઉછરેલો હેવાથી સુરાજઉદ-દૌલાને સ્વભાવ ઘણે લેહરી બન્યા હતા. વળી તેનામાં કેટલાંક દુર્બસને પ્રવેશ થવાથી લેકેની બીલકુલ ભક્તિ તેમના ઉપર નહતી. કેટલાક મુસલમાન ગ્રંથકારે જણાવે છે કે તેનું મન ઠેકાણે નહેતું. એની આ સ્થિતિ જોઈ અલિવઈખાનના મુખમાંથી એવા ઉદ્દગારો બહાર પડાયા હતા કે આના હાથમાં કારભાર આવ્યો તે દેશમાં કંઈક અવનવી ઉથલપાથલ થયા વિના રહેશે નહીં.
Page #557
--------------------------------------------------------------------------
________________ 540 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. મરણ અગાઉ અલિવદખાને સુરાજ-ઉદ-દૌલા પાસે સેગન લેવાડ્યા હતા કે “હું દારૂને હાથ લગાડીશ નહીં.” એ સોગન તેણે અક્ષરશ: પાળ્યા હતા. અલિવદખાનનાં મરણ પહેલાં અનેક સંકટો ઉત્પન્ન થવાથી સુરાજઉદ-દૌલા સિવાય બંગાળાને કારભાર ચલાવવા બીજે કઈ લાયક ઈસમ બચ્યો નહીં. દિલ્હીની બાદશાહી મરણ પથારીએ પડેલી હતી. બંગાળામાં સુરાજને દાદ અને ઝેન-ઉદીનને બાપ હાજી અહમદ સ. 1747 માં મરણ પામ્યા. નવાઝીસ મહમદ તથા તેને દત્તકપુત્ર ફઝલકુલ્લીખાન એ બને 5 પુરૂષો હતા, પણ તેઓ સને 1755 અગાઉ આ દુનીઆમાંથી ચાલ્યા ગયા હતા. પિતાના બીજા સઘળા પ્રતિસ્પર્ધીઓને સુરાજે નાશ કર્યો હતો. આ બનાવો બનતા હતા ત્યારે પાશ્ચાત્ય વેપારીઓ શાંત રીતે પિતાનું કામ કર્યા જતા હતા. અલિવદ્દખાનનું મરણ નિપજતાં રા જ્યની ઈમારત તરતજ જમીન દેસ્ત થશે એમ તેઓ માનતા હોવાથી તેઓ અનેક તર્કવિતર્ક તિપિતાની સરકારને લખી મોકલતા હતા. સુરાજઉદ-દૌલાને નવાબગિરી મળે એ અંગ્રેજોને અશક્ય લાગતું હતું. માત્ર થોડાં વર્ષ અગાઉ અફઘાનિસ્તાનને અમીર અબદુલ રહેમાન મરણ પામ્યો ત્યારે તે તરફ તેફાન ફાટી ઉઠવાની યુરોપિયન પ્રજાએ અટકળ કરી હતી, તેવાજ કંઈક ગપાટા તે સમયે બંગાળમાં ચાલવાથી પાશ્ચાત્ય વેપારી ઉપર આ ઉÚખલ સુરાજ-ઉદ-દૌલા ચીરડાઈ ગયે. આવી મુશ્કેલીમાં રાજ્યમાં કંઈક વજનદાર ગૃહસ્થ બેઉ જગત શેઠ હેવાથી તેમને ભક્તિભાવ અલિવર્દી તરફ વિશેષ હતે. સેનાપતિ મીર જાફર અલ્લીખાનના હાથ હેઠળ મુખ્ય અમલદાર રાયદુર્લભ નામને હિંદુ ગ્રહસ્થ ' હતા. આ બેઉ જણની બહાદુરીનાં ઘણાં વખાણ થતાં હતાં. આ સઘ ળાઓ પાસેથી સુરાજ-ઉદ-દૌલાને મદદ કરવાનું અલિવદખાને વચન લીધું; તેમજ તેણે ઘસીટ બેગમ અને સુરાજ વચ્ચે સલાહ કરાવવા માટે પુષ્કળ પ્રયત્ન કર્યા, પણ તે ફોહમંદ થયા નહીં. એમ છતાં સઘળી બાબતનું નિરાકરણ કરી અલિવદખાન સને 1756 ના એપ્રિલ માસની 10 મી તારીખે મરણ પામે. એ વેળા એની વય 82 વર્ષની હતી. અંગ્રેજ ગ્રંથ
Page #558
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 20 મું, ] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 541 કાર ઓર્મ લખે છે કે, “અલિવદખાન સાર્વજનિક કામમાં હશીઆર હતા પણ ખાનગી વર્તનમાં તે અત્યંત વ્હીકણું હતું, તેનામાં કઈ પણ પ્રકારનું વ્યસન નહોતું, અને તેના એક પત્નિવૃતને કદી ભંગ થયો હતે નહીં.” અલિવદખાનને કારભાર અંગ્રેજોને પસંદ પડ્યો નહીં. એ તેમની સાથે અન્યાયથી કદી વત્ય નહોતે, એમ તેઓ પોતે કબૂલ કરે છે; પરંતુ મુકરર થયેલા કરાર અક્ષરશઃ અમલમાં મુકાવવા તે દક્ષ હોવાથી તેનાં કડકપણાને લીધે તેઓ નાખુશ હતા. મરાઠાઓના હલ્લા આવતા હતા ત્યારે કલકત્તાને કિલ્લેબંધ કરવાને તેણે અંગ્રેજોને છૂટ આપી હતી એટલે તેઓએ “મરાઠાખાડી” પિતાના કિલ્લાની આસપાસ બાંધી. આ લકે સાથે લડવામાં ખાનને ભારે ખર્ચ થઈ જવાથી અને તેમ કરવામાં અંગ્રેજોનું પણ સંરક્ષણ થયેલું હોવાથી સને 1744-45 માં તેણે અંગ્રેજો પાસેથી સાડાત્રણ લાખ રૂપીઆ લીધા. એ સિવાય અલિવદખાને તેમને વિશેષ ત્રાસ આપ્યો નહીં, છતાં બાદશાહને સંપૂર્ણ અધિકાર પિતા પાસે હોય તેમ તે વર્તતે હતો. કિલ્લા બાંધી તથા લશ્કરમાં વધારો કરી અંગ્રેજે પિતાના બચાવની તજવીજ કરવા લાગતા કે તુરત નવાબ તરફથી તેમને પ્રતિબંધ થતે, કેમકે ખોટી સવળતા કરી આપવાથી તેઓ એની ઉપર ચડી બેઠા વિના રહેશે નહીં એમ તે પૂર્ણપણે જાણતા હતા. નવાબ તેમને વારંવાર જણાવતે કે, “તમે વેપારીઓને કિલ્લા બાંધવાનું શું કામ ? તમારું રક્ષણ કરનારે હું છું; તમારે ધાસ્તી રાખવાને કારણ નથી. દક્ષિણ હિંદુસ્તાનમાં અંગ્રેજ તથા ફ્રેન્ચ લોકેએ મોટું મંગલ ઉઠાવ્યું હતું અને દેશી રાજાઓને પુતળાં માફક નચાવ્યા હતા તેની તેને સઘળી માહિતી હતી. અગ્રેને ઘેરીઆને કિલ્લો ક્લાઈવે સર કર્યો તે પણ નવાબને પસંદ પડવું નહીં. આવા બનાવો પિતાની હદમાં ન થવા પામે એવી તેની ઈચ્છા હેવાથી તે કેવી રીતે પાર પાડવી એ વિચાર તેના મનમાં ઘેળાયા કરતે હતે. અંગ્રેજોને તેણે એકદમ હાંકી કહાડ્યો નહીં, એનું કારણ એ હતું કે વેપારના કામમાં તેઓ ઘણું ઉપયોગી થઈ પડશે એમ તે સમજતો હતે. પરંતુ પ્રસંગ આવતાં તે પિતાને હક્ક પૂર્ણપણે બજાવવા અચકાતે નહીં.
Page #559
--------------------------------------------------------------------------
________________ પર હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ [ભાગ 3 જે, સને 1749 માં અંગ્રેજોએ કંઈ ઉશ્કેરણી કરી ત્યારે નુકસાન ભરપાઈ થાય ત્યાં સુધી તેમને સઘળો વેપાર તેણે બંધ કર્યો, કે તરતજ તેઓ શરણે આવ્યા. ઉભય વચ્ચે હમેશ અદેખાઈ થતી. અંગ્રેજોને એમ લાગતું કે “નવાબ આપણું ઉપર વિના કારણે જુલમ કરે છે, સને 1717 માં ફરૂખશીઅર બાદશાહે આપેલાં ફરમાનની કલમે તે બરાબર પાળતું નથી, અને કલમને અર્થ મરજીમાં આવે તેમ પિતાના ફાયદાને કરે છે.'' એના જવાબમાં નવાબનું કહેવું એવું હતું કે, “અંગ્રેજોને ઘણી સગવડતા કરી આપવામાં આવી છે; તેટલાથી સંતોષ માની તેઓ સ્વસ્થ બેસી રહેતા નથી, પણ મળેલી સવળતાને દુરૂપયોગ કરી દેશી વેપારીઓનું તેમજ આખા રાજ્યનું નુકસાન કરે છે.” મરછમાં આવે તે નવાબને હેરાન કરતું અને અંગ્રેજોને આશ્રય લેતું. આવા બનાવો વારંવાર બનતા હોવાથી નવાબ સ્વાભાવિક રીતે ગુસ્સે થ. 3. જકાત માફીને દુરૂપયેગા,–સને 1615 માં સર ટોમ્સ એ મેગલ બાદશાહ પાસે વેપારની સવળતા મેળવવા ઉપાડેલી ખટપટ સે વર્ષ લગી તેમની તેમ ચાલુ હતી. એ માટેનું જાશુકનું અને ઉપયોગી ફરમાન સને 1716 માં ફરૂખશીઅર બાદશાહના અમલની અંધાધુંધીમાં અંગ્રેજોને મળ્યું. આ વખતના નામધારી બાદશાહે પડતી બાદશાહી સંભાળવા મહેનત કરતા હતા. બહાદૂરશાહની અને જહાંદારશાહની સત્તા બરાબર જામી નહીં, એટલે સઘળા દુશ્મનનાં મહેડાં બંધ કરી પિતાને બચાવ કરવાને ફરૂખશીઅરે વિચાર કર્યો. આજ અરસામાં તેણે મરાઠાઓને ચોથાઈને અને સરદેશમુખીને હક આપે, અને અંગ્રેજો પાસેથી દરસાલ લેવાની રકમ કરાવી આયાત અને નિકાસ વેપારની સંપૂર્ણ છૂટ તેમને આપી. નક્કી કરેલી જકાત ભરી હિંદુસ્તાનમાં વેપાર કરવાની પરવાનગી મેગલ બાદશાહે સર્વ પ્રકારના લેકેને આપી હતી. જકાતની માફી અથવા વેપારને મતે અમુક એકજ પ્રજાને કદી આપવામાં આવ્યો નહોતે. આ સ્થિતિ ઔરંગજેબના અમલના અંત સુધી ચાલી. તેનું મરણ થતાં
Page #560
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 20 મું.] સુરજ-ઉદ-દૌલા અને બંગાળા. 543 રાજ્યમાં ચાલેલી ગેરરીતીને પરિણામે પરદેશી વેપારીઓ ઉપર જુલમ થવા માંડ્યા, ત્યારે અંગ્રેજોએ પિતાના બે વકીલ ન સર્મન (John Surman) અને કોગી સરહૌડ (Cogee Serhoud)ને સને 1715 માં દિલ્હીમાં ફરૂખશીઅર બાદશાહ પાસે મોકલ્યા. અંગ્રેજ વેપાર માટે જાથકની યોગ્ય વ્યવસ્થા કરાવી લેવાને તેમને હુકમ હતું. આ પ્રયત્ન ફોહમંદ થતાં મેગલ રાજ્યમાં અંગ્રેજોને કેટલીક સરતે બાદશાહે હમેશ માટે જકાતની માફી કરી આપી. જકાત માફીના આ પહેલા ફરમાનને હેતુ એ હતું કે, “અંગ્રેજોએ સુરતમાં કોઠી ઘાલી ત્યારથી કઈ વેળા સાડાત્રણ ટકા, કેાઈ વેળા અઢી ટકા અને કઈ વેળા ત્રણ ટકા પ્રમાણે જકાત જુદા જુદા બાદશાહે તેમના ઉપર નાંખી હતી. સ્થાનિક અમલદારોના ત્રાસને લીધે તેઓએ સુરતની વખાર આજ ત્રણ વર્ષ થયાં બંધ કરી છે. બહાર અને ઓરિસા પ્રાંતમાં તેમને જકાત આપવી પડતી નથી. બંગાળામાં દરસાલ તેઓ ત્રણ હજારની રકમ ઉધડ આપે છે. આવો ભિન્ન પ્રકાર બંધ કરી પિતાની પાસેથી એક ઠરાવેલી રકમ લઈ આખા રાજ્યમાં એક સામાન્ય કાયદે ઠરાવી આપવાની અંગ્રેજોની માગણી છે. સબબ એવું ઠરાવવામાં આવે છે કે સુરતમાં તેમની પાસેથી પેશકશ તરીકે દસ હજાર રૂપિઆ લેવા, અને તેમને મરછમાં આવે ત્યાં જકાત ભર્યા સિવાય વેપાર કરવાની સંપૂર્ણ છૂટ આપવી. નવી વખાર ઉઘાડવામાં તથા માલની ખરીદી અને વેચાણ કરવામાં રાજ્યના અધિકારીઓએ તેમને મદદ કરવી; ચેરી થાય તે ચોરેને પકડી શિક્ષા માં તેમને કોઈએ હેરાન ન કરતાં, યોગ્ય વ્યવહાર ચાલ્યો હોય તેમ નિકાલ કરે; વિના કારણે જુલમ કરે નહીં. આ ફરમાનની એકજ પ્રત તેમની પાસે હોવાથી તેની નકલ નિરનિરાળે ઠેકાણે તેઓ બતાવે તે અમારા અધિકારીઓએ માન્ય કરવી. અંગ્રેજોમાંના કોઈએ કંઈ ઉશ્કેરણી કરવા માટે તેને પરભારી શિક્ષા નહીં કરતાં તે ઠેકાણુના મુખ્ય અંગ્રેજ
Page #561
--------------------------------------------------------------------------
________________ 544 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ત્યારે તેમને ચાળીસ વીઘાં જમીન મફત આપવી,” (તા. 6 જાનેવારી સને 1717 ). આ ફરમાન કેટલું મોઘમ અને વ્યાપક છે તે સહજ દેખાઈ આવે છે. કઈ કઈ જણ ઉપર જકાત માફ હતી તે જુદા જુદા ઠેકાણુના અમલદારોની જાણ માટે અંગ્રેજોને મુખ્ય અધિકારી પિતાની સહી સાથેના કાગળ ઉપર લખી વેપારીઓને આપતે. એ કાગળ જેને દસ્તક કહેતા તેમાં અંગ્રેજી અને ફારસી ભાષામાં જણસનાં નામ લખાતાં અને તે ક્યાંથી ક્યાં જવાની છે તે બતાવાતું. વખત જતાં આવા દસ્તકે ખાનગી વેપારીઓને તેમજ આ દેશમાં પાકેલા અને અહીંજ ખપનારા હરેક પ્રકારના માલ માટે આપવામાં આવ્યા. આરંભમાં આ જકાતમાફીથી વિશેષ નુકસાન થયું નહીં, પણ સઘળા ખાનગી વેપારીઓને સુદ્ધાં એવી માફી મળતાં દેશી વેપારીઓનું અસીમ નુકસાન થવા લાગ્યું. ઉપરનાં ફરમાનની રૂએ સ્થાનિક અમલદારેની મરજી તથા ધુનને લીધે અંગ્રેજોને જે ત્રાસ પહોચતે તે બંધ થયો. પિતાના બચાવ માટે મોગલ બાદશાહે આ પ્રમાણે મરાઠાઓને તેમજ અંગ્રેજોને કાયમના હક બક્ષિસ આપ્યા. આ ફરમાનને દુરૂપયોગ કરી દેશમાને સઘળે વેપાર અંગ્રેજોને બુડાવતા જોઈ મુર્શિદકુલ્લીખાન અને અલિવદખાન જેવા નવાબને પુષ્કળ વૈષમ્ય લાગ્યું, અને ફરમાનની સરને અનુસરી બને તેટલી ખેંચતાણ કરી પિતાના વેપારનું રક્ષણ કરવાને તેમણે પ્રયત્ન કર્યો. આ ઝગડાએ સુરાજ-ઉદ-દૌલાના સમયમાં ઉગ્ર રૂપ ધારણ કર્યું. ફરૂખશીઅર બાદશાહે અંગ્રેજોને જે જકાતની માફી આપી હતી તેને અનુસરીને તેઓ દસ્તક આપતા. હિંદુસ્તાનમાંથી બહાર જતી અમુક જણસોના સંબંધમાં જ માત્ર આ માફી બક્ષવામાં આવી હતી. દસ્તકમાંની આ મર્યાદા છેડી કંપનીના વેપારીઓ નિકાસ કિંવા આયાત માલને વેપાર જકાત ભર્યા સિવાય કરવા લાગ્યા. વળી કંપનીને નામે માલ વેચનારા ગમે તે માણસ માટે જકાતની માફી માગવા લાગ્યા, અને કંપનીના અમલદારે આ દસ્તક મરજીમાં આવે તેને આપવા લાગ્યા, જકાતનાં નાક ઉપર
Page #562
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 20 મું.] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 545 દસ્તક બતાવતાં અધિકારી તે માલ બીનજકાતે જવા દેતે. ધીમે ધીમે આ અનિષ્ટ પ્રકાર એટલે હદ સુધી વધ્યો કે કેટલાક બનાવટી દસ્તકે રજુ થવા લાગ્યા. આથી દેશીઓને સઘળે વેપાર નાશ પામે, અને બંગાળાનું ઉત્પન્ન છેકજ ઘટી ગયું. આ હકીકત માટે નવાબે અંગ્રેજોના કાન ઉઘાડવા ઘણું પ્રયત્ન કર્યા પણ સઘળું નિષ્ફળ ગયું. આ જકાત માફીના સંબંધમાં કંઈ પણ તકરાર થતી તે નવાબના અધિકારીઓને થંડી ઘણું લાંચ આપી અંગ્રેજે પિતાનું કામ કર્યા જતા. આ યુક્તિને તેમણે ડગલે ડગલે ઉપયોગ કર્યો છે, એમ કંપનીને તે વેળાને પત્રવ્યવહાર સાક્ષી પુરે છે. હુગલીને કેજદાર, ઢાકાને નાયબ તથા ખુદ સુબેદારની ગાદીને ભવિષ્યને હકદાર એ સઘળાને વખતેવખત સંતુષ્ટ કરી કંપનીના વેપારીઓ પોતાને નિભાવ કરી લેતા. વખતના કહેવા સાથે આ અનીતિ અતિશય વધી ગઈ અલિવદખાન નવાબપદ ઉપર હતું ત્યાં સુધી આ કંટાએ ઉગ્રરૂપ ધારણ કર્યું નહીં. તે ચાલાક હોવાથી તુરતાતુરત સર્વ ટંટાને ગ્ય નિકાલ કરતે, પણ લાંચખાઉ કામદારો ઉપર આધાર રાખી સ્વસ્થ બેસતે નહીં. અંગ્રેજોની ભૂલ સાબીત થાય છે તે તેમને શિક્ષા કરવાને વિલંબ કરતે નહીં. એમ છતાં મરાઠાઓ સાથે લડવામાં તેને ઘણેખરે વખત વ્યય થવાથી અંગ્રેજોની સાથેની તકરારને કંઈ પણ આખર નિકાલ તે કરી શક્યો નહીં. અંગ્રેજ વેપારીને દસ્તકને દુરૂપયોગ કરી ધીમે ધીમે પોતાની સત્તા વધારતે જોઈ તેને ઘણે ઉદ્વેગ થયે હતે. મી. હૈāલ કહે છે કે, મરણ સમયે તેણે પિતાના પાત્રને છેવટને સંદેશો એ કહ્યું હતું કે, “આ અંગ્રેજોની લશ્કરી શક્તિ ગમે તેમ કરી તમારે તેડવી.” અંગ્રેજોની આ લશ્કરી શક્તિ ધીરે ધીરે વધતી ગઈ હતી. શરૂઆત માં વખાર તથા ત્યાંના માલની સંભાળ લેવા માટે તેમણે ચેડાં થીઆરબંધ માણસો મુક્યાં. પ્રસંગોપાત એક નાની હથીઆરબંધ ટુકડી તેઓએ ઉભી કરી. પાછળથી ચાલેલી ધામધુમના વખતમાં નવાબને અંગ્રેજોનું સંરક્ષણ કરવાનું કઠણ લાગ્યાથી તેમને સ્વરક્ષણ માટે લશ્કરી બંદોબસ્ત
Page #563
--------------------------------------------------------------------------
________________ પ૪૬ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કરી લેવાની પરવાનગી આપવાની નવાબને જરૂર પડી. આટલું મેળવીને તેઓ સ્વસ્થ બેઠા નહીં. તેમણે કલકત્તામાં ફેર્ટ વિલિયમને કિલ્લે બાંધે, કાસીમબઝારની વખારની કિલ્લેબંધી કરી, મરાઠા ખાડી દુરસ્ત કરી અને કવાયત શીખવી તેઓએ પિતાનાં લશ્કર તૈયાર કર્યો, તોપ તથા બંદુકથી તેઓ સજ થયા, અને કાન્સ સાથે યુદ્ધ કરવાનો પ્રસંગ આવશે એ સબબ ઉપર બંદરમાં કાયમને કાલે રાખે. કર્નાટકમાં પણ તેમની શક્તિ વધેલી હતી. આ સઘળું થતું જોઈ નવાબ અલિવદખાનને ભારે ધાસ્તી ઉપજી હતી, પરંતુ તે દૂર કરવા તે જીવ્યા નહીં. માત્ર મરણ સમયે ભવિષ્યમાં કેવાં કૃત્ય કરવાં તે તેણે પિતાના પાત્રને જણાવ્યું. , એ અરસામાં બંગાળાના અંગ્રેજોની સ્થિતિ કંઈ વિલક્ષણ થતી હતી. નવાબ તરફથી તેઓને ધમકીના પત્ર તેમને મનસુબે જેમ બને તેમ લશ્કરી દેબસ્ત વધારવા માટે થતું હતું, પણ ઈગ્લેંડની સરકાર તરફથી તેમને વારંવાર તે માટે ઠપકે આવતું હતું. “નવાબની મારફત તમારો બચાવ કરી લે; પિતાને લશ્કરી બંદોબસ્ત કરવાના લોભમાં પડતા નહીં,” એ સ્પષ્ટ હુકમ તેમને મળ્યો હતો. આ હુકમને ખુલ્લી રીતે અનાદર કરવાની તેમનામાં હિમત નહતી, છતાં બને તેટલે પિતાના બચાવ માટે બંબસ્ત તેમણે કર્યો. દ્વિઅર્થી મુત્સદ્દીપણું લડાવી પિતાનું કામ કહાડી લેવાને તેમને ઈરાદે હતો. આ મુત્સદ્દીપણું પૂર્વમાં હેય કિંવા પશ્ચિમમાં હોય તો પણ તત્કાલીન વ્યક્ત થતી પરિસ્થિતિમાં તે અનિવાર્ય હોય એમ તેઓ સમજતા.* અંગ્રેજોના માલ ઉપર જકાત માફ હતી; પણ મરછમાં આવે તેવા સ્વજાતિના માણસને અથવા દેશી વેપારીને જકાત મારીના દસ્તક તેઓ આપતા, એથી નવાબનું જકાત ઉત્પન્ન ઘણું ખરું નાશ પામ્યું હતું, દેશીઓને વેપાર નિર્મળ થયા હતા, અને તેમણે પિતાની હદમાં કેટલાક કર બેસાડ્યા હતા. એ સઘળું નવાબને કેમ રૂચે? સને ૧૭૧૭નું ફરૂખશીઅરનું ફરમાન વાંચી જોતાં તે ઘણું વિચિત્ર જણાય * Plassey by Akshay Kumar Mitter, Modern Review, July 1997.
Page #564
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 20 મું. ] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 547. છે. પૂર્વના બાદશાહને કરબ એ વખતે ચાલુ હેત તે આવું ફરમાન નિકળવા પામતે નહીં; છતાં આટલી મોઘમ અને ઉદાર કલમથી અંગ્રેજોને સંતોષ થયો નહીં. આ સઘળા ઉપરથી ખરૂં કહીએ તે અંગ્રેજ તથા નવાબ વચ્ચે ઝપાઝપી થવાની સર્વ સામગ્રી સુરાજઉદ-દૌલાના ગાદીએ બેઠા અગાઉ તૈયાર થઈ હતી. ખુદ અંગ્રેજોને પણ એ માટે વસવસે થયા કરતે હેવાથી એક વખત ઝપાઝપી થાય તે સારું એમ તેમને લાગતું. સને 1752 માં થયેલા ઓર્મનાં લખાણ ઉપરથીજ આ સઘળું પુરવાર થાય છે. બિચારા વલંદા અને ફ્રેન્ચ લેકેની સ્થિતિ કંઈક નિરાળા પ્રકારની હતી. તેમને બાદશાહ તરફથી કંઈ ફરમાન મળ્યાં હતાં નહીં, વલંદા લેકે વેપાર સિવાય બીજા કોઈ પણ નાદમાં પડ્યા નહતા; ફ્રેન્ચ લેકની સત્તા ઘણું હતી, અને તેમને એકંદર વ્યવહાર દેશીઓને પ્રિય હતે. બંગાળાની આવી સ્થિતિ હતી ત્યારે અલીવર્દીખાન મરણ પામે. એ વેળા ભવિષ્યમાં જે રાજ્યક્રાન્તિ થવાની હતી અને જેને સુરાજ-ઉદ-દૌલા કારણરૂપે હતા એમ ઈતિહાસકારે લખે છે, તે રાજ્યક્રાન્તિની સઘળી તૈયારી અગાઉથી જ થઈ ચુકી હતી. સુરાજ-ઉલ-દૌલા માત્ર નામનોજ કારણરૂપ હતો. સઘળી તરફથી કલાઈવ જેવા નિરંકુશ પુરૂષના આવવાની જ રાહ જોવાતી હતી. 4 સુરાજ-ઉદ-દૌલાને ગુસ્સો ઉશકેરવાનાં કારણે નવાબ અલિવદખાન મરણ પામતાં તેના વારસામાં બંગાળાની ગાદી માટે ટે થયો. તેની ત્રણ છોકરીનાં લગ્ન તેના ભાઈના ત્રણ છોકરાઓ સાથે થયાં હતાં. એ જમાઈઓને તેણે નિરનિરાળા પ્રાંતમાં મેટા એદ્ધાઓ આપ્યા હતા.+ મરણ સમયે સુરાજઉદ-દૌલાને દત્તક લઈ તેને અલિવદખાને નવાબગિરી સુપ્રત કરી હતી પણ તેનું મરણ નીપજતાં તેના પૌત્ર માંહોમાંહે વઢવા લાગ્યા. તેઓ મળેલા કારભારથી ગબર થયા હતા, અને * બંગાળામાં થયેલી રાજ્યક્રાનિત તથા તે વેળાનાં કાવત્રાને અંગ્રેજોને પત્ર વ્યવહાર સરકાર મારફત પ્રસિદ્ધ થયો છે તે ઉપરથી આ પ્રકરણમાંને મજકુર લખ9141 2410341 9. Hill's Bengal Records, 1757, Vols 1-3. + વંશાવળી જુઓ. (પૃષ્ઠ-૫૩૯).
Page #565
--------------------------------------------------------------------------
________________ 548 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. તેમને કોઈ પણ વેળા કેવા પ્રકારને દગે સુરાજ-ઉદ-દેલા દેશે તેને ભરોસે નહોતું. તેમની પાસે બહાર બહાર જે વસુલ જમા થતું હતું તેને બરાબર હિસાબ તેમની પાસેથી મળતું નહીં; વળી તેમણે કરેલા સંચય ઉપર સુરાજને ડાળે હતો. આ કૌટુંબિક કલહને લીધે અંગ્રેજ જેવા પરદેશી વેપારીઓને વખતને અનુસરી વર્તવું પડતું. જે અધિકાર ઉપર આવે તેની મરજી સંપાદન કરવાની તેમને જરૂર હતી; એમ છતાં તેને અધિકાર ક્યારે બંધ પડશે અને બીજો કે, તેની જગ્યા લેશે એ બાબતનિયમ ન હોવાથી બીજા હકદારને ખીજવવાનું અંગ્રેજોને એગ્ય લાગતું નહીં. ખુલ્લી રીતે તેઓ સુરાજ તરફ ભલી નિછા બતાવતા, પણ બીજાઓ સાથે અંદરખાનેની મસલતે ચલાવતા હતા. એ વાત નવાબની જાણમાં આવતાં તે ગુસ્સે થયો. નવાસિઝ મહમદ મરણ પામે ત્યારે કાકાને કારભાર તેની સ્ત્રી ઘસીટા બેગમ પાસે આવ્યા, અને રાજવલ્લભ નામને હિંદુ પ્રહસ્થ તેને મુખ્ય કારભારી . એને સરકારી હિસાબની તપાસણી કરાવવા માટે સુરાજ-ઉદ-દૌલાએ મુર્શિદાબાદ બોલાવ્યો, પણ હિસાબ બરાબર રજુ નહીં કરવાથી નવાબે તેને અટકાવમાં મુક્યા. રાજવલ્લભ પાસે પુષ્કળ પૈસે હતા, અને આમ કરી તેની પાસેથી તે કહેડાવવા નવાબને વિચાર હોવો જોઈએ. આ હકીકતમાં પિતાની લત સંભાળવાની રાજવલ્લભને મુશ્કેલી નડી, એટલે તેણે પિતાના પુત્ર કિસનદાસને દેલતને મોટો ભાગ સોંપી કલકત મેક. ઢાકામાં અંગ્રેજોની વખાર હોવાથી તેમના વેપારીઓને રાજવલ્લભ તરફથી પુષ્કળ મદદ મળી હતી, સબબ તેની અડચણને વખતે તેને સહાય કરવાની અંગ્રેજોની ફરજ હતી, અને તેથી જ તેમણે તેની દલત પિતાના તાબામાં રાખી તેના કુટુંબને આશ્રય આપે. કિસનદાસની સ્ત્રીને પ્રસુતિકાળ નજદીક હોવાથી કાસીમ બજારની વખારના મુખ્ય અધિકારી વેટસની સીફારસથી અંગ્રેજોએ એને કલકત્તામાં અમીચંદના ઘરમાં રહેવાની જગ્યા આપી. જાસુસ મારફત આ સઘળું નવાબની જાણમાં આવ્યું. જેના ઉપર પિતાની અવકૃપા થયેલી તેવા ગહસ્થને તથા તેનાં કુટુંબને અંગ્રેજોએ આ
Page #566
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 20 મું. ] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. - 549 પ્રમાણે આશ્રય આપેલો જોઈ તે ચીરડાઈ ગયો. એજ અરસામાં ઘસીટા બેગમ, સંતજંગ વગેરે સાથે અંગ્રેજોને ગુપ્ત પત્ર વ્યવહાર ચાલતું હોવાથી પિતાની વિરૂદ્ધ તેઓ ખટપટ કરે છે એમ તેને લાગ્યું. બંગાળામાં આ બનાવ બનતા હતા ત્યારે યુરોપમાં ઇંગ્લેંડ અને ફ્રાન્સ વચ્ચે થડા વખતમાં લડાઈ જાગી ઉઠવાની ખબર હિંદુસ્તાનમાંના અંગ્રેજ ફ્રેન્ચ લોકોને મળી, અને પિતપતાનાં સંસ્થાનની દુરસ્તી કરી ગ્ય વ્યવસ્થા કરવા માટે ઉભય પ્રજાને હુકમ મળ્યો. આ ઉપરથી નદીની બાજુએથી કિલ્લેબંધી કરી તેઓએ પિતાની વખારને બંદેબસ્ત ક્યો. અલિવર્દીખાન આ વેળા જીવતે હેત તે તે એમને પિતાની હદમાં લડવા દેતા નહીં. પરંતુ તેના મરણ બાદ નવાબનું વજન તેટલું રહેવાનું નથી અને આપણને મરજી માફક વર્તવાનું બનશે એમ યુરેપિયને સમજતા હતા. પિતાના ઉપર કેાઈને સંશય આવે નહીં તેવા હેતુથી તેઓ એક બીજા ઉપર નવાબ વિરૂદ્ધ ઉશ્કેરણી કરવાને આરેપ મુકતા. આ વિચાર અને બેત ખુલ્લી રીતે ચાલતા હોવાથી તે સઘળા નવાબને કાને પહોંચ્યા એટલે તેનું અંતઃકરણ અતિશય વ્યગ્ર થયું, અને બન્ને પાશ્ચાત્ય વેપારીઓ માટે તેને ઘણી ચીડ આવી. અંગ્રેજો ઉપર નજર રાખવા સારૂ નવાબે મીનાપુરના કારભારી રાજારામને મુદ્દામ કલકત્તે મોકલ્યા. કાસીમબજારની વખારને મુખ્ય અમલદાર વેટસ ઘણે ચાલાક, સાહસિક, તથા કાવત્રાંખોર હતા, અને તે નવાબના દરબારની તથા હીલચાલની બાતમી હમેશાં તાબડતોબ કલકત્તે લખી મોકલતે હતે. વળી દરેક બાબતમાં આગળ શું કરવું એ પ્રશ્ન કલકત્તા કૌન્સિલ રૂબરૂ આવતાં તેઓ પ્રથમ વેટસની સલાહ લઈ તેના વિચાર મુજબ કામ કરતા. એક તરફ એ ગૃહસ્થ નવાબના દરબારમાં અંગ્રેજોને જાસુસ હતો, અને બીજી તરફથી તે નવાબને ત્યાં તેમને વકીલ હતે એમ કહી શકાય. નવાબને ગુસ્સો આપણું તરફ ઉશ્કેરે છે એવી બાતમી વેટલે કલકત્તામાં ગવર્નર ડેકને લખી જણાવી, અને કિસનદાસને અંગ્રેજી હદમાંથી હાંકી કહાડવા માટે આગ્રહપૂર્વક વિનંતિ કરી. આ સલાહ માન્ય નહીં
Page #567
--------------------------------------------------------------------------
________________ 550 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જો. કરતાં ઉલટું રાજારામ જેવા કલકત્તામાં રહેલા નવાબના અનેક બાતમીદારને કે અટકાવમાં નાંખ્યા. સુરાજ-ઉદ-દૌલાના હાથમાં અધિકાર આવતાં જ પ્રથમ ઘસીટ બેગમની સઘળી સંપત્તિ તેણે ખેંચી લેવાથી તેને કરબ જ્યાં ત્યાં સારે બેઠે. એ પછી તેણે પિતામહના વખતના કામદારોને કહાડી મુકી તેની જગ્યાએ નવાની નિમણુક કરી, અને જે કંઈ નવી કિલ્લેબંધી કરવામાં આવી હોય તે તેડી પાડવા માટે અંગ્રેજોને તેમજ ફ્રેન્ચ લેકેને હુકમ કર્યો. આ બાબતમાં ફ્રેન્ચ લેકેએ તેને સમજાવી લીધે પણ અંગ્રેજો વિરૂધ પડ્યા. " કલકત્તાની કિલ્લેબંધી કરી છે તે તમેએ હુકમ વિરૂદ્ધ કર્યું છે, એમ કરવા અગાઉ અમારી પરવાનગી મેળવવી જોઈએ એવું સ્પષ્ટ રીતે જાહેર કરવા માટે નવાબે પિતાના વકીલને અંગ્રેજો પાસે મેક. આ વકીલનું કહેવું નહીં ગણાકારી તેમણે તેને પિતાની હદમાંથી બહાર કહા, કારણ કે કાસીમબજારની વખારના મી. વેટસે તેમને જણાવ્યું હતું કે “સુરાજ-ઉદ-દલાની નિમણુક કાયમની ન હોવાથી ઘસીટી બેગમનો પુત્ર થોડાજ વખતમાં નવાબ થવાને સંભવ છે.” | સુરાજ-ઉદ-દૌલાએ કહાડેલા હુકમને આશય એ હતો કે, “હાલમાં અંગ્રેજોનું વર્તન દુઃસહ થયું છે. કલકત્તા નજદીક નવી કિલ્લેબંધી તેઓ કરે છે છતાં તે માટે તેઓએ અમારી પરવાનગી મેળવી નહીં, તેમજ અમને તે બાબત કંઈ જણાવ્યું પણ નહીં. આ બનાવ દુર્લક્ષ કરવા જેવો નથી. કારણ એ કેવળ વેપારી છે, અને વેપારી તરીકે જ તેઓ રહે તે તેઓ અમને અનુકૂળ છે. આ દેશનું રાજ્યસુત્ર અમારા હાથમાં હોવાથી અમે એમ ફરમાવીએ છીએ કે તેમણે ઉભી કરેલી નવી કિલ્લેબંધી એકદમ પાડી નાંખવી.” આ હુકમ વેટલેજ પ્રથમ કલકત્તે જણાવ્યું, અને સાથે નવાબની ડામાડોળ સ્થિતિ જાહેર કરવાથી કોન્સિલે નવાબના વકીલનું મોટું અપમાન કરી તેને કહાડી મુક્યો, અને વેટસને લખી જણાવ્યું કે “નવાબ સાથે પત્ર વ્યવહાર રાખી આપણને કંઈ નુકસાન થાય નહીં એવી તજવીજ કરવી.' આ ઉપરથી અંગ્રેજોનું વર્તન જાણી બુજીને અકસ હતું એમ ખુલ્લું થાય છે. આ સઘળું મેં વર્ણવ્યું છે.
Page #568
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 20 મું.] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 551. રાજારામને ભાઈ નારાયણદાસ નવાબ તરફથી ખબર મેળવવા કલકરે ગમે તે વેળા ગવર્નર ક અને અમીચંદ વચ્ચે કંઈક ભિન્નભાવ થયો હતા. અમીચંદ અને નારાયણદાસ ડેકને મળવા ગયા ત્યારે નારાયણદાસે આણેલા નવાબના પત્રને અસ્વીકાર કરી કે નારાયણદાસને પિતાની હદમાંથી બહાર કાઢ્યો, અને કિલ્લેબંધીની બાબતમાં પિતાની જોખમદારી ઉપર કૌન્સિલની સલાહ વિના નવાબને જવાબ મોકલ્યો. એ જવાબ હાલમાં મળી આવતો નથી; એમ છતાં ડેકનું આગળ ઉપર એવું કહેવું થયું હતું કે અંગ્રેજો આજ સે વર્ષ થયાં અહીં વેપાર કરે છે, તેમને માટે સંશય લેવાનું કંઈ કારણ નથી. નવી કિલ્લેબંધી કંઈ પણ કરવામાં આવી નથી. ફ્રેન્ચ લેકે સાથે યુદ્ધ થવાનો સંભવ હોવાથી માત્ર જુનાં બાંધકામનાં ડાગળડુગળ પુર્યા છે.” આ વિચિત્ર ઉત્તર વાંચી નવાબને ગુસ્સો આવ્યો, અને તેણે કહ્યું કે “મારા રાજ્યમાં ઝગડા કરનાર એ કોણ? તેમના ઉપર પરદેશી હુમલે આવે તે તેમનું રક્ષણ કરવાને અમારામાં સામર્થ નથી કે શું ?" ઉપરના પત્રની સાથે જ પોતાના વકીલ નારાયણદાસને કેદમાં પુરવાની ખબર નવાબને મળી, એટલે તરત જ સઘળી યુરોપિયન પ્રજાને બંગાળાની બહાર કહાડવાને તેણે નિશ્ચય કર્યો, અને પ્રથમ અંગ્રેજો સાથે લડાઈ કરવાનું ઠરાવ્યું. આ પ્રમાણે અંગ્રેજોની બાબતમાં નવાબનું ઝનુન ઉશ્કેરાવવાના અનેક કારણે મળ્યાં. તેમને વેપારમાં પુષ્કળ સવળતા મળે એવું ફરમાન મળેલું હેવાથી, તેમજ નવાબને કારભાર જેટલે દુર્બળ, તેટલી જ તેમને વધારે સગવડતા મળતી હોવાથી તેઓના મનમાં નવાબની સત્તાને અંત લાવવાનો વિચાર ચાલતું હતું. એ બાબત અલિવદખાનને પણ ખબર હેવાથી તેણે મરણ અગાઉ કરેલા ઉપદેશ અન્વય આ તાજા દમવાળા તરૂણે તે ઉપદેશ એકદમ અમલમાં મુકવાની તૈયારી ચલાવી. આ વાસ્તવિકરીતે ભાવી રાજ્યક્રાન્તિની તૈયારી લેખી શકાયે, આ સિવાય બીજાં અનેક તાત્કાલિક કારણે ઉપસ્થિત થયાં હતાં, અને તેનું સ્વરૂપ ઉપર વર્ણવાયું છે. અંગ્રેજોની વખાર જેવાની નવાબને ઈચ્છા હતી, પણ તેઓએ તેને તે બતાવી નહીં, કેમકે તેઓ
Page #569
--------------------------------------------------------------------------
________________ પપર હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. પિતાની વખારમાં કોઈને દાખલ થવા દેતા નહીં. બંગાળામાંના ફ્રેન્ચ અમલદાર લૉએ પણ આવું જ વર્ણન આપ્યું છે. અંગ્રેજો ભારે ઠાઠથી રહેતા અને તેમની કલકત્તાની કોઠી ઘણી આબાદ સ્થિતિમાં હતી, એટલે તેમની પાસે પુષ્કળ સંપત્તિ છે એમ નવાબ સમજો અને તક મળતાં તે લઈ લેવા તેને મનસુબે હતે. ખુદ સુરાજ-ઉદ-દલાના લેખમાં આ કંટાનાં કારણે એવાં નમુદ કર્યો છે કે - 1. સ્થાનિક કાયદાને અનાદર કરી અંગ્રેજોએ નવી કિલ્લે- બંધી કરી છે. 2. ફરમાનેને દુરૂપયોગ કરી તેમણે વેપારમાં ભળતીજ વર્ત શુંક ચલાવી છે. . નવાબ પિતાના કારભારીઓ પાસે હિસાબ માંગે છે તે નહીં આપતાં કારભારી તેમની પાસે નાસી જાય અને તેને તેઓ આશ્રય આપે છે. આ ત્રીજા કારણના સંબંધમાં સુરાજ-ઉદ-દૌલાએ ગવર્નર ડેક માટે ભારે ગુસ્સાથી ભરેલા ઉગારે કહાડ્યા છે. અંગ્રેજોએ ખાડી બાંધી છે તે ભરી કહાડી, તટબધી તોડી પાડી, મુર્શિદકુલ્લીખાનના વખતમાં ચાલુ હતા તે વેપાર હમણું ચલાવો; એ પ્રમાણે જે તેઓ નહીં કરે તે કંઈ પણ કારણ સાંભળ્યા વિના અમારા દેશમાંથી તેમને હાંકી મુકીશું.” નવાબની પરવાનગી લીધા વિના અંગ્રેજોએ કિલ્લેબંધી કરી હતી એ તેમનાજ લેખ ઉપરથી સિદ્ધ થાય છે. ફરમાનમાં આપેલી નહીં હોય તેવી વેપારી સગવડતા તેઓ ભગવતા એ પણ તેઓને કબલ છે. કિસનદાસના સંબંધમાં અંગ્રેજોનું ધારવું એવું હતું કે નવા નવાબની સત્તા રાજ્યમાં જામ્યા પછી તે માટે વિચાર કરવામાં આવશે. કારણ કદાચિત નવાબના પ્રતિસ્પધીઓ બંડ કરે તે બન્ને બાજુ ઉપર આધાર રાખી યોગ્ય જણાય તેમ વર્તવા તેમને વિચાર હતો. નવાબને આ સ્થિતિ રાજ્યને જડમૂળથી ઉખેડી નાંખવા જેવી લાગી એમાં નવાઈ નહતી. આ સઘળું ખરું હોય છતાં તે
Page #570
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 20 મું. ] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 553 માટે નવાબને આટલા બધા ગુસ્સે થવાનું તેમજ આટલા સમ ઈલાજ લેવાનું કારણ નહોતું એમ અંગ્રેજોનું કહેવું છે. નવાબના જુલમથી ત્રાસી ગયેલા હિંદીઓ ઉકત બનાવો ઘણી ઉત્સુકતાથી જોતા હતા. 5. કાસીમબજારની વખારની પડતી (જુન 1 લી, સને ૧૭૫૬)–ઉપરના બનાવો બનતા હતા ત્યારે સુરાજ-ઉદ-દૌલા મુર્શિદાબાદની ઉત્તરે ત્રણ માઈલ ઉપર રાજમહાલમાં હતા. અહીંથી તેણે બે હુકમ કહાવ્યા. પહેલે કાસીમબજારમાંની અંગ્રેજી વખાર કબજે લેવાને, અને બીજે કલકત્તાના અંગ્રેજોને નાસી જવાને માર્ગ બંધ કરવા માટે તથા નીચેથી બીજી મદદ તેમને મળતી અટકાવવા માટે દરીઆ તરફ નદી કિનારે આવેલું તેમનું મકબાનું થાણું હસ્તગત કરવાને. કાસીમબજારની વખારને મુખ્ય અધિકાર ભોગવનાર તથા અહીંના વહિવટથી સારી રીતે વાકેફગાર થયેલા મી. વેટસની ઉમ્મર આ વખતે 38 વર્ષની હતી. નવાબનાં ફરમાન મુજબ તા. 24 મી મે, સને ૧૭પ૬ ને દીને તેને સેનાપતિ મીરઝા ઉમરબેગ લશ્કર લઈ કાસીમ બજારની વખાર ઉપર આવ્યો. ઉમરબેગને ખુદ નવાબનાં મનના વિચારો માલમ ન હેવાથી તેણે અંગ્રેજ, વલંદા તથા કેન્ય ત્રણેની વખારને ઘેરો ઘાલ્યા, પણું વેટસને અનસામગ્રી વગેરે મેળવવામાં કંઈ પ્રતિબંધ કર્યો નહીં. આ ઉપરથી વેટસને લાગ્યું કે આ સઘળી ધામધુમ માત્ર પૈસા કહેડાવવા માટે હતી. પણ વળતે દિને વલંદા તથા કેન્ચ વખારો પડતી મુકી સઘળી ફાજ અંગ્રેજો ઉપર આવી ત્યારે વેટસ ગભરાયો, અને કલકત્તેથી એકદમ મદદ મંગાવી. તેણે નવાબ સાથે સલાહ સંપથી વર્તવા ગવર્નરને જદીવ્યું; તે પ્રમાણે કન્સિલે કલકત્તા નવાબને પત્ર લખ્યું પણ તે તેને પહોંચ્યો નહીં, અને વેટસને ખબર કરી કે “વધારે મદદ મેકલી શકાતી નથી. તમારી પાસે જે માણસો છે તેટલાથી ચોમાસા સુધી સહેલાઈથી નિભાવ થશે.” એ પત્ર વેટસને પણ મળ્યો નહીં. એટલામાં અહીં વેટસ ઘણી જ ભયંકર મુશ્કેલીથી ઘેરાઈ પડ્યો હતો. તેની પાસે ફક્ત 50 માણસો હતા, અને તેમાંના માત્ર અડધાજ યુરોપિયન હતા; તપ તદ્દન નિરૂપયોગી હતી. આ હકીકતમાં લડાઈમાં તેને ટકાવ થવાને નહોતે, અને તેમાં યશ ન મળ્યો તે
Page #571
--------------------------------------------------------------------------
________________ 554 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કંપની તરફથી તેને ઠપકે મળશે, એમ ધાસ્તી હતી. એની સાથે એની સ્ત્રી હતી, અને તેને પ્રસુતિ સમય સમીપ હેવાથી તે નવાબના સ્વાધીનમાં જવાની વાટ જેતે હતે. તા. 1 લી જાને સુરાજ-ઉદ-દૌલા મુર્શિદાબાદ આવ્યો, તરતજ પિતાના સેનાપતિ રાયદુર્લભને કાસીમબજારને કિલ્લે લેવા મેક, અને પોતે પણ તેની પાછળ નીકળે. રાયદુર્લભે વેટસને નવાબની મુલાકાતે બેલા, ત્યારે સઘળાની સલાહ પ્રમાણે તે ત્યાં ગયે. પણ નવાબે તેને ત્યાં કેદ કર્યો, અને બીજા કેટલાંક માણસે પણ કેદમાં પુરાયાં. બાકીનાં માણસે નાસી જવાથી કિલ્લે નવાબના હાથમાં ગયે. આ પરિણામ માટે લેકે વેટસને દોષ કહાડે છે, પણ ઘણુકનું કહેવું એવું છે કે કિલ્લે સહજમાં નવાબને હસ્તગત થાય એવો હતો. તા. 5 મી જુને વેટસને સાથે લઈ નવાબ કલકત્તે જવા નીકળ્યા. રસ્તામાં કાસીમબજારમાંની તેપ તથા દારૂગોળો તેણે પોતાની સાથે લીધાં, પણ એ સિવાય વખારમાંથી તેણે કંઈ લીધું નહીં. વેટસની ખટપટ ગટ ગઈ, અને નવાબે લશ્કર મોકલી કાસમ બજારની વખારને ઘેરે ઘા એ સાંભળી કલકત્તાની કૌન્સિલ ગભરાઈ ઉઠી. ગમે તેવી સરતે કબૂલ કરી નવાબને સમજાવી લેવા તેમણે વેટસને લખ્યું, તેથી તેણે હેઠળ લખેલી સરતે નવાબને કરાર લખી આપે - (1) કલકત્તાના કિલ્લામાં પેરીન્સ આગળ બાંધેલો બુરજ તેડી પાડવો; (2) નવાબના તાબાના લેકે કલકત્તામાં નાસી આવે તેને આશ્રય નહીં આપવાં પાછા મેકલી દેવા; (3) છેલ્લાં કેટલાંક વર્ષમાં કંપનીએ લેકેને કેવા દસ્તક આપ્યા છે તેને હિસાબ આપવો; (4) અયોગ્ય દસ્તક આપ્યાનું પુરવાર થાય છે તે માટે નુકસાની ભરી આપવી, અને (5) હૉવેલને કલકત્તામાં જમાબંધીને અધિકાર આપેલ હોવાથી નવાબની રૈયતને નુકસાન થાય છે, સબબ તે અધિકાર કહાડી નાંખો. આ સરતે સઘળી રીતે યોગ્ય હતી, પણ એથી અયોગ્ય માર્ગ પૈસા મેળવવાની અંગ્રેજોને બંધી થવાની હતી. એ કારણસર ઉક્ત કરાર કાગળ ઉપરજ રહ્યો અને તે પ્રમાણે અંગ્રેજે કદી વર્યા નહીં. ઉલટા તેઓ નવાબને અનેક રીતે
Page #572
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 20 મું.] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 555 ખીજવવા લાગ્યા. નવાબને આથી ઘણું બેટું લાગ્યું, અને દાદાએ ડું કેલે કાનમંત્ર તેને બરાબર યાદ આવ્યો. એ મંત્ર તેના મનમાં રાત દિવસ ઘેળાવા લાગ્યા, અને ઉપર પ્રમાણે લખી આપેલા કરારને અંગ્રેજ પાસે અમલ કરાવવાને તેણે નિશ્ચય કર્યો. તરતજ લશ્કર લઈ તેણે કલકત્તા ઉપર સ્વારી કરી. એ વખતે તેની સામા થવાની અંગ્રેજોની તાકાત ન હોવાથી ઢાકા, જગદિઆ, બાલાસર વગેરે ઠેકાણાની વખારના અમલદારેને બને તેટલે અવેજ સાથે લઈ વખાર છોડી નીકળી જવા કેન્સિલે જણાવ્યું. આ તરફ કેટલાક સાહુકારની મારફત નવાબ સાથે તેમણે સંદેશા ચલાવ્યા, અને ગમે તેમ કરી “ઉપરના કરારનામામાંથી આપણને મુક્ત કરે, અને લાંચ લઈ નવાબ પાછો જાય, " એવી ખટપટ અંગ્રેજોએ ઉપાડી. 6, કલકત્તામાંથી અંગ્રેજોને ઉઠાવ ( જુન ૧૭૫૬).–સુરાજઉદ-દૌલા કલકત્તા ઉપર ઘણીજ ત્વરાથી આવ્યો. એક સાઠ માઈલનું અંતર આટલાં લશ્કરસહિત ભર ઉનાળામાં રસ્તા પણ મળે નહીં એવા ભાગમાંથી તેણે અગીઆર દિવસમાં કાપ્યું. વલંદા તથા કેન્ચ લોકોની મદદ મેળવવા તેણે પ્રયત્ન કર્યો, પણ તે સફળ થયો નહીં. કોઈ તેને મહેડે અંગ્રેજોની લડાઈ કરતું તે તે ચીરડાઈ ઉઠતે. એમ છતાં ઉપર કહેલી સરત અંગ્રેજોએ કબુલ કરી હોત તે તેમની કબુલાત લઈ તે પાછો ફરત. કેન્ચ લેકેની પણ ખાતરી થઈ હતી કે નવાબ અંગ્રેજોથી ઘણેજ હીતે હતે. મુર્શિદાબાદમાં ખ્વાજા વાજીદ કરીને એક મોટો સાહુકાર હતે તેની મારફતે અંગ્રેજો સાથે સલાહ કરવાને તેણે પ્રયત્ન કર્યો હતે. તે વેળા પણ કાસીમબજારની ટપાલ કલકત્તામાં સત્તાવીસ કલાકમાં આવતી હોવાથી બીજી તારીખના વેટસને પત્ર વળતે દિવસે કલકત્તામાં આવ્યા. ખ્વાજા વાજીદે સલાહ કરાવવાનો ઉપક્રમ પંદરમી સોળમી તારીખે ઉપાડે, પણ તેમ કરવામાં થયેલી ઢીલથી લશ્કર પાછું બેલાવી લેવાનું નવાબ માટે અશકય હતું. કાસીમબજાર નવાબને હાથ જવાની ખબર તા. 7 મી જુને કલકત્તે પહોંચી. આણી તરફ કલકત્તા ઊન્સિલે તા. 20 મી મેથી પિતાને બંદે બસ્ત કરવાની તથા લશ્કરની વ્યવસ્થા કરવાની તૈયારી ચલાવી હતી. વલંદા તથા
Page #573
--------------------------------------------------------------------------
________________ 556 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જો. કેન્ચ લેકેને તેણે મદદે બોલાવ્યા, તથા આ પ્રસંગ સઘળા યુરોપિયને ઉપર આવી પડ્યો છે, અને સર્વેએ એકત્ર થઈ તેનું નિવારણ કરવું જોઈએ એમ તેમણે આગ્રહપૂર્વક જાહેર કર્યું. વલંદાઓએ પિતાની હમેશની વેપારી મર્યાદા છેડવાની સાફ ના પાડી, અને કેન્ચ લેકેએ જોકે બહારથી સહાનુભૂતિ બતાવી, તો પણ પ્રસંગ આવતાં તમે અમારા કિલ્લામાં આવી રહે” એટલું કહેવા કરતાં વધારે તેમણે કંઈ કર્યું નહીં. કેન્ચ લેકેએ નવાબને કંઈક દારૂગોળો આપ્યો હતે એમ અંગ્રેજો કહે છે, પણ તે વાત કેન્ચ નાકબૂલ કરે છે. અંગ્રેજોએ કલકત્તાના બચાવની જે નવી ગઠવણ કરી હતી તે ઘણું સારી નહોતી. સાતમી તારીખે ખ્વાજા વાજીદને પત્ર તેના દીવાન શિબ બાબુ સાથે કલકતે આવ્ય; તેને મજકુર એવો હતો કે, - નવાબને ચીડવવાનું સઘળું કામ અમીચંદે કર્યું છે.” ગવર્નરે ઉત્તર વાળી નવાબની સમજુત કરવાનો પ્રયત્ન કર્યો. આણી તરફથી બચાવનાં કામે ઉત્કૃષ્ટ છે એમ બતાવવા અંગ્રેજોએ પંદર સિપાઈઓને મોકલી કલકત્તાની હેઠળ સુખસાગરમાં ભારે ગડબડ મચાવવા માંડી. આનું પરિણામ એ આવ્યું કે નવાબના લશ્કરે તેમને ખાધાખોરાકી પહોંચતી બંધ કરી. તા. 11 મીએ લશ્કરની ગણત્રી કરતાં અંગ્રેજોનાં કુલ્લે પાંચસે પંદર માણસો માલમ પડવાં; એમાંની અડધી સંખ્યા યુરોપિયનેની હતી. તેપ સારી નહતી; તેને વ્યવસ્થિત રીતે ગઠવવામાં મહેનત પડે તેમ હતું. દારૂ હતો પણ તે ઘણે ખરો હવાઈ જવાથી નિરૂપગી થયે હો. કલકત્તા શહેરના ત્રણ ભાગ હતાઃ પહેલે જ્યાં વખાર વગેરે હતાં તે કેર્ટ વિલિઅમને કિલ્લે, બીજે યુરોપિયન વસ્તીને ભાગ, અને ત્રીજો દેશીઓની વસ્તીને ભાગ. છેલ્લા બે ભાગ છોડી દઈ માત્ર કિલ્લાને બચાવ કરવાને અંગ્રેજોએ ઠરાવ કર્યો. કલકત્તાનાં ઘણું ખરા વેપારીઓ તથા લેકે પિતાની ધનદોલત તથા કુટુંબને બહારગામ મકલી પિતાને બચાવ કરવામાં રોકાયા હતા. ગોવિંદરામ મિત્ર નામને એક કલકત્તાને ગૃહસ્થ અંગ્રેજો ત એકસરખી ખટપટ કરતો હતો. નવાબ કલકત્તા તરફ જતા હતા ત્યારે વેટસ તેની સાથે હતા. તેને તા. 12 મીને પત્ર એવી મતલબને આવ્યો કે, “ડેક દંડ ભરશે
Page #574
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 20 મું.] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 557 તથા નવાબની માગણી કબુલ કરશે, તે હજી પણ પિતાને ઉપક્રમ છોડી દઈ નવાબ પાછો જશે.' જવાબમાં કેન્સિલે જણાવ્યું કે, " કાસીમબજાર આગળ થયેલું અપમાન બસ છે. હવે પછી નવાબનું મન મનાવવાનું અમને બીલકુલ પસંદ નથી.” ખરું તે એ હતું, કે પિતે કલકત્તાને બચાવ સહેલાઈથી કરી શકશે એમ છેક મગરૂર થતો હતો. અંગ્રેજોને જે કંઈ બહીક હતી તે માત્ર નવાબના તપખાનાની હતી, કેમકે તેમાં પિર્ટુગીઝ તથા ફ્રેન્ચ લેકો હતા. તે પખાના ઉપરના આ લેકનાં મન પાદરીઓની મારફતે બગાડવાને અંગ્રેજોએ પ્રયત્ન કર્યો, પરંતુ તે સફળ થશે નહીં. અંગ્રેજો એમ માનતા હતા કે અન્ય લેકના કહેવા ઉપરથી નવાબનું મન ઉશ્કેરાઈ ગયું હતું. તેમની અને નવાબ વચ્ચે મધ્યસ્થ તરીકે સંદેશા ચલાવનારાં બેજ માણસો હતાં, એક ખ્વાજા વાજીદ તથા બીજે અમીચંદ. એ બેઉ મેટા વજનદાર વેપારીઓ હતા, અને બેઉ માટે નિષ્કારણ એઓને સંશય આવ્યો હતે. તા. 1 મીએ અંગ્રેજોએ અમીચંદને ઘેર કાજ મોકલી તેને પકડી મંગાવી કિલ્લામાં પૂર્યો તેમજ કિસનદાસ કદાચિત નાસી જાય એ વ્હીકે તેને પણ પકડી મંગાવ્યો. એ બે જણું થાકી ઝપાઝપી થતાં રક્તપાત થયા વિના શરણે આવ્યા નહીં. અમીચંદને અંગ્રેજોએ કેદમાં નાંખે એ ખ્વાજા વાજીદને પસંદ પડવું નહીં. તા. 16 મી જુને નવાબ કલકત્તે આવી પહોંચ્યું, અને અમીચંદના બાગમાં ઉતર્યો. અમીચંદ કેદ પકડાવાથી તેનાં સઘળાં માણસો અંગ્રેજો તરક નારાજ થયેલાં હેવાથી, અને તેમણે કલકત્તા વિષેની ઉપયુકત માહિતી નવાબને આપી. તા. 17 મી જુને નવાબનું સઘળું લશ્કર ત્યાં આવી પહોંચ્યું; તે જ દિવસે અંગ્રેજો પાસેથી એક હજાર મજુરે નેકરી છોડી નીકળી ગયા. વળી અંગ્રેજી લશ્કરનાં માણસનાં સ્ત્રી છોકરાઓ જેઓ અત્યાર લગી શહેર બહાર હતાં તે હવે ત્યાં કિલ્લામાં ઘુસવાથી ભારે ગડબડ થઈરહી! તા. 18 મીએ લડાઈ શરૂ થઈ તે દહાડે અંગ્રેજોની તપે નવાબની ફરજમાં ભારે ત્રાસ વર્તાવ્યો, તે પણ સંધ્યાકાળે તેમને પિતાનાં તપખાનાની જગ્યા છોડી પાછળ હઠવું પડયું. પહેલા દિવસની આ ઝપાઝપીથી અંગ્રેજોની મગરૂરી પુષ્કળ ઉતરી.
Page #575
--------------------------------------------------------------------------
________________ 558 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ [ભાગ 3 જે. એ દિને રાતના હવે પછી શું કરવું એને વિચાર કરવા કિલ્લામાં કોન્સિલ ભેગી મળી. ઘણાં માણસે જખમી થયાં હતાં, અન્નસામગ્રી હતી પણ ખોરાક તૈયાર કરનાર કોઈ નહોતું. અધિકારીઓના હુકમ તાબાના લેકે પાળતા નહીં તેથી કિલ્લાને આગ લગાડી નદીમાંથી વહાણ મારફત નાસી જવાનું નક્કી થયું. નાણુંની કોથળીઓ તેમજ કેટલાક સામાન વહાણ ઉપર ચડાવવામાં આવ્યો. અધિકારી વર્ગને આ વિચાર ચાલતું હતું તેવામાં એકદમ તેપને એક ગેળો તેમની સામા આવી પડ્યો કે તેની સાથે જ સઘળાંનાં મન વિચળ થયાં. તેમનામાં હવેલ કરીને એક ગૃહસ્થ હતે તેણે અમીચંદને મળી નવાબ પાસે જઈ ગમે તે રીતે નિકાલ કરવાની તેને વિનંતિ કરી. અમીચંદ પહેલેથી જ ગુસ્સે થઈ ગયો હતો તેથી તેમજ કદાચિત નવાબ આપણે સંદેશ સાંભળશે નહીં એમ ધારી તેણે એ વાત કાન ઉપર લીધી નહીં. તા. 19 મીએ સહવારે દશ વાગત ગવર્નર ડેકને માલમ પડયું કે દારૂગોળાની સિલ્લક બીલકુલ રહી નહોતી. આ વાતની સ્ત્રીમંડળમાં જાણ થતાં તેમણે વહાણ તરફ દેડ મુકી. આ ગડબડમાં ઘક્કામુકી થતાં એક માણસે ડુબી ગયાં. એટલામાં કિલ્લામાંથી બેટ ઉપર ચડવાનું નાકું કબજે કરવાને નવાબનાં માણસો આવે છે એમ ખબર આવી. આથી ગડબડાટને પાર રહ્યો નહીં, ગવર્નર ડેક દી મૂઢ બની ગયે; તેિજ પાછળ રહી એકલે નવાબના હાથમાં સપડાશે તથા નવાબને છે પિતાના ઉપર વિશેષ છે એવું તેને ખુલ્લું જણાવવા લાગ્યું. ઘણા દિવસની અથાગ મહેનત તથા ઉજાગરાથી તે થાકી ગયા હતા. આવી મુશ્કેલીમાં ગમે તેમ કરી આખરે ભુસ્કે મારી તે વહાણ ઉપર ચડ. વહાણે નદીનાં મુખ તરફ લઈ જઈ ઉભાં રાખવામાં આવ્યાં હતાં. પાછળ રહેલા લેકને બચાવવા માટે તે પાછાં લાવવાં જોઈએ પણ ખલાસીઓએ તેમ કરવા હિમત કરી નહીં, અને તેમનામાં ધીરજવાળે એક પણ માણસ ન હોવાથી પાછા ફરવાને વિચાર છેડી દઈ સઘળાઓ વહાણ હંકારી નીકળી ગયા. સારાંશ, કેટલાંક માણસને પાછળ મુકી પિતાને જીવ બચાવવા માટે અત્યંત અધીરા થઈ અંગ્રેજો આ પ્રમાણે નાસી ગયા એથી તેમના નામ ઉપર
Page #576
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 20 મું.] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 559 નામોશી આવી છે. વહાણે નદીમાં ઘણે દૂર ઉતરી એક દિવસ વ્યાં; ત્યાંથી આગળ વધી તા. 26 મી જુને તેઓ દરીઆ કિનારે કુલ્ટા આગળ આવી પહોંચ્યાં. આ ઠેકાણે વલંદા લોકોએ તેમને આશ્રય આપવાથી તેમને બચાવ થયો. નવાબનું તપખાનું સારી સ્થિતિમાં હોત તો અંગ્રેજોનું એક પણ વહાણું સુરક્ષિતપણે નાસી જઈ શકતે નહીં. અહીં આ યુદ્ધરૂપી નાટકને પહેલે અંક સમાપ્ત થયે. ૭“બ્લેક હેલ? ઉ અંધારી કેટરીને બનાવ (રવિવાર તા. 20 મી જુન, ૧૭૫૬)-પાછળ રહેલાં અંગ્રેજ મંડળની કેવી અવદશા થઈ તે હવે આપણે જોઈએ. ક વહાણે લઈ નીકળી ગયાની ખબર મળતાં એ મંડળમાં મેટો હાહાકાર થઈ રહ્યો. ગુસ્સાના આવેશમાં તેઓ છેક ગાંડા જેવા બની ગયા. તે પણ પ્રસંગ ઘણે બારીક હેવાથી મનનો ગુસ્સે દબાવી આગળ શું કરવું તેને વિચાર કરવાની તેમને ફરજ પડી. પિોર્ટુગીઝ તથા આમિનિયને મળી લડવાને ગ્ય 170 માણસે રહ્યાં હતાં, તે સઘળાં ડેકના ચાલ્યા જવા પછી એકઠાં થયાં, અને તેમણે ક તથા બીજા કૌન્સિલોને કામ ઉપરથી દૂર કરી હૉવેલને મુખ્ય અમલદાર નીમે. હૉવેલ કોન્સિલને ઘણો જાને સભાસદ હોવા ઉપરાંત કલકત્તાને જમીનદાર એટલે મેજીસ્ટ્રેટ હતો તેથી તેને સર્વ લોકે બાબત સારી માહિતી હતી. પણ તે જાતે બેદરકાર હોવાથી કોઈને તે પસંદ પડતે નહીં, છતાં તેને જ સઘળાએ તુર્ત વેળા ગવર્નરની પદ્ધી આપી. પહેલાં તે સર્વાનુમતે જીવ બચાવી નાસી જવાનો ઠરાવ થયો, પણ મિસ નામનું વહાણ જે પાછળ રહ્યું હતું તે તેમને મળી શક્યું નહીં. આથી સર્વ માણસે બહારનાં ઘર છોડી દઈ કિલ્લામાં જમા થયા, અને કંઈ થાય તે મરણ પર્યત લડી કિલ્લાને બચાવ કરવાને હૉલ્ટેલે નિશ્ચય કર્યો. બીજી તરફથી તેણે વહાણે પાછાં બેલાવવાને વાવટે ચડાવ્યો, પણ તેનું કંઈ ફળ નિપજ્યું નહીં. તા. 19 મીએ કિલ્લાની આસપાસનાં ઘરમાંથી નવાબનાં લશ્કરે બંદુકે છોડી અંદરનાં માણસોને ઘણું હેરાન કર્યા. રાતે તે ઘરમાં આગ લાગવાથી જ્યાં ત્યાં ભયંકર દેખાવો જણાયા. હેરાન થયેલા લેકે નાઈલાજ થઈ ગમે
Page #577
--------------------------------------------------------------------------
________________ 560 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. તે ઘરમાં દાખલ થઈ મરજી માફક મદ્યપાન કરવા લાગ્યા. રાતના 56 આસામીઓ અંગ્રેજોને પક્ષ છોડી નવાબને જઈ મળ્યા; એમાંના ઘણાખરા વલંદાઓ હતા. રવિવાર તા. 20 મી જુનને દિવસ ઉગતાં નવાબને મારે વધારે સખત આવવા લાગ્યો, કિલ્લાનાં માણની દાણાદાણ થવા માંડી; એક બુરજ ઉપર અંગ્રેજોનાં 40 માણસે જમા થયાં, દારૂગે સઘળે ખપી ગયે, શત્રુને શરણે જવાને સઘળાઓ હૈલની આજીજી કરવા લાગ્યા, પણ તેણે તે માન્ય કરી નહીં. બપોર થતાં અંગ્રેજોનાં કુલ્લે 25 માણસ મુઆ અને 70 જખમી થઈ પડ્યાં. તોપખાનાં આગળ ફક્ત 14 માસે જ રહ્યાં. સહવારનાજ હોલ્વલે કેદમાં પડેલા અમીચંદની મુલાકાત લીધી, અને તેને નવાબની મરજી સંપાદન કરેલા અમલદાર માણેકચંદને પત્ર લખી અંગ્રેજો તરફથી સંદેશા ચલાવવા કહ્યું. અમીચંદને આ પત્ર સવારમાં જ ગયે. બેરિના બે વાગતાં કિલ્લાની સામેના એક ઘરમાંથી એક માણસ લેકેને ખુન નહીં કરવા તથા લડવાનું બંધ કરવા જણાવતે હતે. હેલે કિલ્લામાંથી તેને જે ત્યારે “લડાઈ બંધ કરશો તે તહ કરીશું' એ ઉત્તર તેને મળ્યો. આ પરિણામ અમીચંદના પત્રનું હશે એમ સમજી હેલે લડાઈ બંધ કરી. એ પછી ચાર વાગતે નવાબની ફેજ કિલ્લામાં દાખલ થઈ. તેમને અટકાવનારાઓને આ જે કાપી નાંખ્યા ત્યારે ગમે તે કરતાં મરણ સમય સુકાવાતો નથી એમ જોઈ હોલ્વલે લડાઈ કરી મરવાને નિશ્ચય કર્યો. એટલામાં નવાબને એક અધિકારી આવી પહોંચતાં તેની આગળ શસ્ત્ર મુકી સઘળા તેને સ્વાધીન થયા. આ પછી હવેલે કેટ ઉપર ચડી સામી બાજુ ઉપર બેઠેલા નવાબને સલામ કરી. નવાબે તેની સલામ સ્વીકારી એટલે લડાઈ તહબ થઈ અને ફાલતુ લેકે સુદ્ધાં સઘળા શરણે થયા. નવાબ પાલખીમાં બેસી કિલ્લામાં ફર્યો. હેલના હાથ બાંધી તેને નવાબની હજુરમાં લાવ્યા ત્યારે નવાબે તેના હાથ છોડાવ્યા, અને “તમને ઈજા થશે નહીંએવું વચન આપ્યું. “અમે અહિંના અધિકારી છીએ, અમારા ઉપર તમારે શ ચલાવવાં જોઈતાં નહોતાં. વળી અહિંનાં મોટાં
Page #578
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 20 મું] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. મેટાં કારખાનાં તથા સુંદર ઘરે તમે બાળી નાંખ્યાં, એ ઘણું ખરું થયું.' આ પ્રમાણે નવાબે પિતાને સંતાપ જાહેર કર્યો. આટલું થયા પછી કિલાની બહાર વેડરબર્નનાં ઘરમાં નવાબે મુકામ કર્યો. તેણે પોર્ટુગીઝ અને આર્ટિનિયનને બહાર જવા દીધા, તેમ બીજા કેટલાક યુરોપિયને લાગ ફાવ્યો તેમ નીકળી ગયા. નવાબની જે યુરોપિયનનાં ઘર લૂટયાં, પણ તેમને બીજે કાંઈ ત્રાસ આપ્યો નહીં. સઘળાઓ અંગ્રેજોને પ્રજાને શોધવામાં તથા રાત્રીની તજવીજ કરવામાં ગુંથાયા હતા એવામાં કેટલાક યુરોપિયન સોજો દારૂ પી દંગ કરવા લાગ્યા, અને ગડબડમાં તેમણે નવાબનાં કેટલાંક માણસને ઠાર માર્યા. આ હકીક્ત નવાબને કાને જતાં તેણે જણુવ્યું કે, “આટલા યુરોપિયનને આખી રાત છુટા રાખવા સલાહ ભરેલું નથી, તેઓ મરજીમાં આવે તે દંગ કરશે, માટે તોફાનીઓને અટકાવમાં રાખવાની જગ્યા હોય તે જેવી, અને ત્યાં આખી રાત તેમને બંદોબસ્તથી રાખવા.’ વાસ્તવિકરીતે આ હુકમ ફક્ત તોફાનીઓ માટેજ હોવાથી, તે સધળાઓને એક સરખે લાગુ પાડવાને નહોતે એમ દેખાય છે. પણ નવાબના અમલદારે અંગ્રેજો સામે ઉશ્કેરાઈ ગયા હતા. આખો દિવસ તેમની સાથે લડવામાં તેમનાં સુમારે સાત હજાર માણસો મુ હતાં, એટલે ગુસ્સાના આવેશમાં તેમણે સઘળાને એક નાની કોટડીમાં ખેંચી ખેંચીને ભર્યા. આ ખેલી 18 પુટ લાંબી અને 18 ફુટ પહોળી હતી, અને તેમાં દંગાખોર કેદીઓને પુરવાનો પ્રઘાત હતો. રાતના મસાલ લઈ અધિકારીઓએ કિલ્લામાંની ઓરડીઓ તપાસવા માંડી ત્યારે આટલી એકજ ખોલી તેમને મજબૂત માલમ પડી. તેમની પાસે કુલ્લે 146 કેદીઓ હતા, તેમાં એક સ્ત્રી તથા બાકીના સઘળા પુરૂષ હતા. પ્રત્યેક આસામીને આસરે 2-3 ચોરસ ફુટ એટલે 1 ફૂટ ના ઈચ લાંબી તથા તેટલીજ પહેાળી જગ્યા મળી શકે, એટલે આ ખોલીને વિસ્તાર હતો. સાંજના આઠથી સહવારના છ વાગતા સુધી આ ખોલીમાં 146 માણસો પુરાઈ રહ્યાં. એ ઓરડીમાં ફક્ત એક નાની ગજીઆવાળી બારી હતી. જુન મહિનાના સખત ગરમીના દિવસે આ લેકેની કેવી ભયંકર દશા થઈ હશે તેનું વર્ણન સાંભળી શરીર
Page #579
--------------------------------------------------------------------------
________________ 562 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. ઉપરનાં રૂવાં ઉભાં થયા વિના રહેતાં નથી. કેદી લેકના પ્રાણ ગુંગળાઈ જતાં તેઓ ગાંડા જેવા થઈ ગયા; તેઓએ એક બીજાના પગ આગળ ટુટી પડી અતિશય ગડબડ મચાવી. પહેરાવાળા પાસે પાણી માગતાં ઘણી મહેનતે થોડુંક પાણી બારીના ગજમાંથી તેમને મળ્યું. તે ઉપર એકદમ સધળા એવા ટુટી પડ્યા કે બે ચાર ટીપાં પણ પાણી પણ દરેકને મળ્યું નહીં. “અમને ડુચા મારી ઠાર કરે, નહીં તે નવાબને કહી અમને છૂટા કરે” વગેરે અનેક વિનવણ તેઓએ કર્યો પણ તે તરફ કેઈએ લક્ષ આપ્યું નહીં. “નવાબની ઉંઘ ખલેલ કરી શકાતી નથી” એટલેજ જવાબ પહેરાવાળાએ આવે, અને પિતે આ લેકોની હાલત જોઈ મજાહ મારતા સ્વસ્થ બેસી રહ્યા. આ બનાવનું બારીક વર્ણન હૈલે આપ્યું છે તે વાંચતાં બંગાળામાંના આ પ્રકરણ માટે મનમાં તિરસ્કાર ઉપજે છે. સવાર પડતાં 146 માંથી ફક્ત 23 આસામી અધમુઆ થયેલાં બહાર આવ્યા, તેમાં પેલી એક બાઈ જીવતી હતી. અંગ્રેજોએ કિલ્લામાં પુષ્કળ પૈસા દાટી મુક્યા છે એવી ખબર નવાબને ઘણા દિવસ થયાં મળી હતી, અને એ પૈસો મેળવવા તેની મેટી આકાંક્ષા હતી. અતિશય મહેનત પછી તેને અંગ્રેજ તીજોરીમાંથી ફક્ત પચાસ હજાર રૂપિઆને અવેજ મળ્યો, એટલે સવાર થતાં જ તેણે હેલ્વેલને પિતાની મુલાકાતે બેલા. હોલે પિતાને એ બાબત કંઈ પણ ખબર હેવાને ઈનકાર કરવાથી તેને તથા બીજા બે આસામીઓને નવાબે મીરમદન નામના પિતાના અધિકારીના હવાલામાં સેવા. બહુધા આ સઘળું અમીચંદના કહેવા ઉપરથીજ થયું હશે, કારણ અમીચંદ અને કિસનદાસ બને હવે કેદમાંથી છૂટી નવાબના મેટા માનીતા થઈ પડવા હતા, અને નવાબે તેમને પિશાક વગેરે આપી ખુશ કર્યા હતા. મીરમદન આ કેદીઓને એક બળદની ગાડીમાં ઘાલી અમીચંદના બાગમાં લઈ ગયા. ત્યાં એક દિવસ રાખ્યા બાદ તેમને સખત તાપમાં ચલાવતા ગોદીને નાકે લાવવામાં આવ્યા. એટલામાં તેમને સર્વાગે ગરમીથી ગોડ ફૂટી નીકળ્યાં. તા. ૨૪મીએ ઘણું કરીને નવાબના હુકમ અન્વયે તેમને વહાણ
Page #580
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 20 મું.] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 563 ઉપર ચડાવી મુર્શિદાબાદ મેકલવામાં આવ્યા. તેઓ ત્યાં તા. 7 મી જુલાઈ એ પહોંચ્યા, અને નવાબ પણ તા. 11 મીએ આવી લાગે. તા. 16 મીએ તેમની મુલાકાત લીધી ત્યારે તેમની ભયંકર દુર્દશા જોઈ નવાબનું કઠેર હદય પણ પીગળ્યું. તરત જ તેણે બેડી તેડી પાડી તેમને છૂટા કર્યા, અને “તેમને છોડી દેવા, અને જોઈએ ત્યાં જવા દેવા, અને રસ્તામાં કોઈ તેમને હેરાન કરે નહીં એવી તજવીજ કરવા " સ્પષ્ટ હુકમ તેણે પિતાના અધિકારીઓને આપે. હજી તેમને કેદમાં રાખવાથી છુપાવેલે અવેજ કેથેથી પણ તેઓ બતાવશે માટે તેમને અત્યારમાં છોડી નહીં દેવાનું ઘણાકાએ નવાબને સૂચવ્યું, પણ તેણે તે બીલકુલ માન્યું નહીં. આ પ્રમાણે છૂટકે થતાં તે ત્રણે જણું વલંદાઓની ટંકશાળમાં ગયા. અહીં કેટલાક દિવસ આરામ લઈ તેઓ હુગલી નદી માર્ગે પુટામાં રહેલા બાકીના અંગ્રેજોને તા. 12-13 મી ઓગસ્ટે આવી મળ્યા. - તા. 21 મી જુને સવારે કિલ્લામાંથી ઉપરના ત્રણ અંગ્રેજો સિવાય બીજે 20 માણસે જીવતાં પકડાયાં તેમને નવાબે છેડી મુક્યા પછી તેણે કલકત્તા શહેર કબજે કરી તેને અલીનગર એવું નામ આપ્યું, અને ત્યાં એક નવી મસીદ બાંધી. છૂટેલા લેકમાંથી જેઓ પગે ચાલવા સમર્થ હતા, તેટલા ચાલતા આવી નદીમાં ઉભા રહેલાં વહાણમાંના અંગ્રેજોને મળ્યા. તેમની દુર્દશા જોઈને પણ ડેક વગેરેના મનમાં નવાબ ઉપર ચડાઈ લઈ જવાને વિચાર આવ્યો નહીં. આ વ્હીકણપણું માટે તેને અતિશય ઠપકે આપવામાં આવે છે. બાકીના જે લેકે કિલ્લામાં રહ્યા હતા, તેમને અમીચંદ તથા બીજા અનેક દેશી ગ્રહસ્થાએ સારી મદદ કરી. વળી જખમી થયેલાં ઘણું માણસો ચદ્રનગર આવી ફ્રેન્ચ લેકને આશ્રય લઈ રહ્યા. આ દુઃખદાયક બનાવમાં અંગ્રેજોનાં એકંદર આસરે ત્રણસો માણસો માર્યા ગયાં. કલકત્તામાં અંગ્રેજોનું મુખ્ય થાણું હતું, તે પ્રમાણે બાલાસર, ટાકા વગેરે ઠેકાણે તેમનાં વસાહતનાં સંસ્થાન હતાં, તે સુદ્ધાં નવાબે સ્વાધીનમાં લીધાં, એટલે ત્યાંની પ્રજા રક્ષણ અર્થે જ્યાં ત્યાં નીકળી ગઈ. એમાંથી
Page #581
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જો. બે ત્રણ ખુબસુરત અંગ્રેજ સ્ત્રીઓ નવાબના હાથમાં સપડાઈ હતી, પણ તેમને સુરાજે પિતાની પાસે નહીં રાખતાં છોડી દીધી. ઢાકાની વખારમાંથી કડ તથા માલ મળી ચૌદ લાખનો અવેજ તેને મળે. આ બનાવને લીધે અંગ્રેજોને એકંદર નુકસાન સુમારે પંચાણું લાખનું થયું હોય એમ અડસટ્ટો કરવામાં આવ્યો છે. એ સિવાય તેમને વેપાર અટકી પડ્યો એ જુદું. ખાનગી વેપારીઓને બે કરોડનું નુકસાન થયાનું કલાઈવે ઈગ્લડ લખી મે કહ્યું હતું. કલકત્તાના કિલ્લામાંથી નવાબને ઉપર કહેલા પચાસ હજાર સિવાય બીજું કંઈ પણ મળ્યું નહીં. આ સઘળી ગડબડમાં અંગ્રેજોનાં સ્ત્રી છોકરાઓને બીલકુલ ત્રાસ પહોંચ્યો નહીં, અને તેમનાં પુષ્કળ સ્ત્રી છોકરાંઓ મરણ પામ્યાના લેખ ખોટા કરે છે. અંધારી કોટડીના આ પ્રકરણ માટે નાના પ્રકારના તર્કવિતર્ક થાય છે, છતાં અદ્યાપિ ખરી હકીકત લેકે સારી પેઠે સમજી શક્યા નથી, એ ઉપરથી તે સંબંધી સર્વ પક્ષનાં મન કેવાં અને કેટલાં ઉશ્કેરાઈ ગયાં હતાં એ વ્યક્ત થાય છે. બનેલી હકીકત ખરી છે એમ કે મળી આવેલા પુરાવાથી નિઃસંશય સાબીત થાય છે, તો પણ તેમાં કેટલાક અંગ્રેજ લેખકએ આ બાબતમાં તવારીખના સત્યમાં નાટકના ઠાઠનું સ્વરૂપ દાખલ કર્યું છે એમાં સંશય નથી. કોઈ પણ બીનાને ખોટું મહત્વ આપવાથી ઐતિહાસિક સત્ય દબાઈ જાય છે તથા કાર્યકારણભાવ અદશ્ય થાય છે, એમ લઈ મેલ જેવા વિદ્વાન ગ્રંથકાર પિતાના ટીકાગ્રંથમાં લખે છે, તેવુંજ કંઈ આ અંધારી કેટરીના બનાવના સંબંધમાં બન્યું હોય એમ લાગે છે. આ પછી કલાઈવ જેવા અંગ્રેજોએ જે કંઈ પણ મહત્વ વિનાનાં કામે કર્યા, તથા અમાનુષ અપહારબુદ્ધિ પ્રગટ કરી તેનું સમર્થન કરવા માટે અંગ્રેજ લેખકે આ બનાવનું અતિશયોક્તિ ભરેલું વર્ણન આપે છે, અને પાછળથી થયેલા બનાવો ન્યાયી હતા એમ બતાવવાને અથાગ મહેનત કરે છે એમ લાગ્યા વિના રહેતું નથી. એકંદર હકીકતને શાંત મને વિચાર કરતાં આ બનાવ અંગ્રેજોએ જાણી જોઈને પિતાના ઉપર વહેરી લીધું હતું એમ કહેવું પડે છે. દરેક બાબતમાં તેમણે નવાબને વિનાકારણું ખીજવ
Page #582
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 20 મું.] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 565 લાગણી બતાવતા હોય, તે પણ નવાબની તથા તેની વચ્ચે સહજમાં કલકત્તામાં સલાહ થઈ ગઈ. એ ઉપરથી પણ કિસનદાસને અંગ્રેજોની કરણી પસંદ પડી ન હોય એમ સ્પષ્ટ થાય છે. વળી અમીચંદને તેમણે વિના કારણે કેદ કર્યો હતે. નવાબ બંગાળાને રાજ્યકારભાર ચલાવતા હતા ત્યારે દરેક બાબતમાં તેની અવગણના કરવાનો અંગ્રેજોએ પ્રયત્ન કરવાથી કલકત્તા ઉપર સ્વારી કરવાની તેને જરૂર પડી. તેમણે યોગ્ય માર્ગે રંટ પતાવવાની ઈચ્છા દર્શાવી હતી તે તેમને દેશમાંથી હાંકી કહાડવાનો વિચાર નવાબને બીલકુલ સુઝતે નહીં. વળી કર્નાટકની માફક આ પરદેશી લોકોની મદદ સિવાય ખુદ આપણી સત્તા જોખમ રહીત નથી એ તે જાણતા હતા. નવાબ કલકત્તામાં આવી પહોંચ્યા પછી પણ અંગ્રેજોએ તેને સમજાવી લેવાનું અનુચિત ધાર્યું હત, તે કંઈ પણ નિકાલ કરી, વલંદા તથા કેન્ય લોકોને તેણે જેમ જીવતા જવા દીધા હતા તેમ એમને પણ જવા દેત. રાજ્યને માલિક હું પિત છું, અંગ્રેજોએ શિરજોર થઈ મારા ઉપર હકુમત ચલાવવી નહીં, એટલું જ જાહેર કરી પાછા ફરવાની નવાબની ઈચ્છા હતી. પરંતુ કલકત્તે આવતાંવાર જ્યારે અંગ્રેજોએ તેની સામે શસ્ત્ર ઉપડ્યાં, ત્યારે તે નાઈલાજ થશે. બે દિવસ લડાઈ ચાલી તેમાં અસંખ્ય પ્રાણની હાની તથા બીજું ભારે નુકસાન થવાથી, નવાબના કરતાં તેના સરદાર તથા સિપાઈઓ અંગ્રેજો ઉપર વિશેષ ગુસ્સે થયા. કેટલાક અંગ્રેજો નાસી જવા પછી પણ હલ તથા બીજા પાછળ રહેલાં માણસોએ લડાઈ બંધ કરી નહીં. સર્જના તેઓને નવાબની રૂબરૂમાં અભણવામાં આવ્યા ત્યારે તેમના ઉપર વેર લેવાની અથવા તેમને હેરાન કરવાની ઈચછા હેત તેમને એકદમ કાપી નાંખવાને તે હુકમ આપતું. એમણે દારૂ પી તેફાન કર્યું ન હતું તે તેમને અટકાવમાં રાખવાને પણ પ્રસંગ કદાચજ આવત, અને બીજે દીને તેણે જેમ બીજાઓને મરજી પ્રમાણે જવું હોય ત્યાં જવા દીધા, તેમ કદાચિત વેટસ, હૈધેલ વગેરે મુખ્ય મુખ્ય માણસને પિતાના કબજામાં રાખી બાકીનાઓને છોડી દીધા હતા. સ્ત્રી છોકરાઓને તે અડક્યો પણ નથી એટલા ઉપરથી તેના મનમાં વેરભાવ નહોતે એ
Page #583
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. સ્પષ્ટ થાય છે. પરંતુ કેદ થયા પછી પણ અંગ્રેજોએ બહારની મગરૂરી બતાવવાનો પ્રયત્ન કરવાથી તા. 20 મી જુનની રાતને ભયંકર પ્રસંગે તેમણે પિતા ઉપર વહેરી લીધે એમ કહી શકાય. નવાબના અધિકારીઓએ આ કામમાં વધારે દક્ષતા રાખવી જોઈતી હતી, પણ આખો દિવસ લડવામાં તેમનાં પાંચ સાત હજાર માણસો માર્યા ગયાં હતાં, અને રાતના જે તે સુવાની તથા ખાવાપીવાની તજવીજમાં રોકાવાથી, રાતોરાત ગમે તેમ આ ફાનીઓને બંદોબસ્તમાં રાખવા તથા અજવાળું થયા પછી બીજે વિચાર કરવાનું દરેક જણ ગ્ય માનતું હતું. વળી તેમને કબજામાં રાખવા લાયક જગ્યા સહજમાં કેમ મળે? મસાલે લઈ જગ્યા જોઈ તેમાં મજબૂત દેખાઈ તે ખાલી તેઓએ પસંદ કરી. ખુલ્લામાં અંગ્રેજો છ મહિના રહ્યા, તે દરમિયાન ત્યાંથી તેમને હાંકી કહાડવાનું નવાબથી બને તેમ હતું, પણ તેણે તેમ કર્યું નહીં એ ઉપરથી પણ તેમને પિતાના રાજ્યમાંથી બહાર કહાડવાને નવાબને વિચાર બીલકુલ નહેતે એમ સિદ્ધ થાય છે. વેર લેવાનું તેના મનમાં હેત તે તેમ કરવાની તેનામાં શક્તિ તથા સવડ બને હતાં. અંગ્રેજો લડીને નાસી ગયા હતા તે કલકત્તા નવાબના હાથમાં જાત નહીં, અને માલમતાનું જે નુકસાન થયું તે થાત નહીં. મુકરર થયેલા કરાર પ્રમાણે તેઓ ચાલે એટલી જ નવાબની ઈચ્છા હતી; જે તેઓ એમ વર્યા હતા તે કલાઈવના ખરાબ કામને ટેકે મળત નહીં અને હવે પછીની રાજ્યકાન્તિ આટલી ઝડપથી થઈ ન હેત. 8. કલકત્તા અંગ્રેજોએ પાછું મેળવ્યું (તા. 2 જી જાનેવારી, ૧૭૫૭)-કલકત્તા પાછું મેળવવા માટે અંગ્રેજોએ શી તજવીજ કરી તે હવે આપણે જોઈએ. છેક તથા કન્સિલરો પૂલ્ટામાં આવ્યા પછી તરતજ તેમણે કલકત્તા પડવાની હકીકત મદ્રાસ મોકલી, અને એ ખબર હાલ ઇંગ્લંડ મેકલવી નહીં; કિલ્લે પાછો સર કર્યા પછી બેઉ હકીકત સામટી જણાવવામાં આવશે. આથી આ પ્રસંગની હકીકત હિંદુસ્તાનની બહાર કેઈએ મોકલી જ નહીં. આ સંબંધમાં હૉલ્વલે મોકલેલા બે ત્રણ પત્ર ઉપલબ્ધ છે. તેને પહેલે પત્ર જુલાઈ તા. 18 મીને, બીજે ઑગસ્ટનો તથા ત્રીજો
Page #584
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 20 મું.] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 567 નવેમ્બરને છે. આ ત્રણ પત્ર તેમજ એવા બીજા પુત્ર ઉપરથી આ બનાવની ઉપર કહેલી હકીકત ભરોસા લાયક ઠરે છે. હાલમાં બંગાળી ભાષામાં “સુરાજઉદ-દૌલા' નામનું પુસ્તક પ્રસિદ્ધ થયું છે તેમાં “અંધારી કોટડી'ની સઘળી હકીકત બનાવટી હેવાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, પણ તે ખરું લાગતું નથી. કલકત્તાનાં સરકારી દફતરની ચારવણું કરી તે સમયને સઘળે પત્રવ્યવહાર હિંદુસ્તાન સરકારના હુકમ અન્વયે મી. હીલે છપાવ્યો છે, તે વાંચવાથી “અંધારી કોટડી' ને બનાવ ખરે હોવા વિષે શક રહેશે નહીં. એ બનાવ તા. 20 મી જુને બન્યો, ત્યાર પછી 18 મી જુલાઈ સુધી એટલે સુમારે એક મહિના લગી હૉલ્વલે તે માટે કંઈ લખ્યું નહીં, તેટલાજ કારણથી એ બનાવ ખોટે ઠરતે નથી. હૉલની પ્રકૃતિ સારી ન હોવાથી તેમજ પત્ર લખવાનાં સાધને ન મળવાથી તેણે આ હકીકત તરત લખી મોકલી નહીં હશે. વળી મુસલમાન ઈતિહાસકાર એ વિષે કંઈ લખતા નથી તેટલા ઉપરથી પણ તે ખોટું માની શકાતું નથી. કલકત્તાની હકીકત મદ્રાસ તા. 16 મી ઑગસ્ટ, ઈ. સ. 1756 ને રોજે, તથા લંડન તા. 12 મી જુન 1757 ને દીને પહોંચી. લંડન ગયેલી બાતમી, પારીસ તથા આયર્લેન્ડમાં ગયેલા ખાનગી પત્રો ઉપરથી મળી હતી. લંડનમાં મળેલી ખબર ઉપરથી એકદમ હાહાકાર થાય નહીં તથા વેપારી લેવડદેવડ ઘોટાળામાં પડે નહીં એ હેતુથી અધિકારીઓ ઘણી સાવચેતીથી વર્યા. કલકત્તા પરત લીધાની વાત તેઓએ ફેલાવી, અને આ ભાંજગડમાં કંપનીને ઘણું નુકસાન થયું નથી એમ બાપકાર જાહેર કર્યું. ડેક તથા બીજા કેટલાક માણસોને પાછાં બોલાવી લેવા સિવાય તેમણે કઈને કઈ પણ પ્રકારની શિક્ષા કરી નહીં, તેમ એ બનાવ માટે વિશેષ તપાસ પણ કરી નહીં. થોડા જ વખતમાં સઘળો ટે મટી જવાથી તથા મીરજાફર પાસેથી જોઈએ તેટલા પૈસા કહેડાવવામાં આવ્યાથી સઘળા પક્ષની સમજુત થઈ મદ્રાસથી મદદ આવતાં આપણે છટકે થશે એમ કુલ્ટામાં રહેલા અંગ્રેજોને લાગતું હતું, પણ તેમ ન થવાથી તેમની ઘણી અવદશા થઈ. મદ્રાસમાં આ ખબર પહોંચવાથી જે ગભરામણ થયું તેને લીધે આગળ
Page #585
--------------------------------------------------------------------------
________________ 568 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. શું કરવું તેનું કેઈને ભાન રહ્યું નહીં. મદ્રાસ કન્સિલના સભાસદ એ આ પ્રસંગનું વર્ણન આપ્યું છે. મેકોલે કહે છે કે મદ્રાસમાં “કલકત્તેથી ખબર આવ્યા પછી ઉડતાળીસ કલાકની અંદર મદદ મેકલવાને ઠરાવ થયો.” આમ કહેવા માટે એની પાસે છે આધાર હતો તે કોણ જાણે. ખરું જોતાં કન્સિલમાં બે મહીના તકરાર તથા વિવેચન થયાં ત્યારે મદદ રવાના કરવાને નિશ્ચય થયો હતો. કલકત્તા હાથમાં આવવાથી નવાબ પુષ્કળ પુલાઈ ગયા હતા. વિજયના જોમમાં અગાડીને બંદેબસ્ત નહીં કરતાં પિતાના ઘમંડપણામાં બેફીકર રહ્યો. વહિવટની વ્યવસ્થા કરવાનું તેણે માણેકચંદને સોંપ્યું. છુટામાં અંગ્રેજો વહાણ ઉપર રહેતા હતા તેમને તેણે હાંકી મુક્યા નહીં, એટલે ત્યાંથી ભવિષ્યના સંગ્રામની તજવીજ તેઓ સહજ કરી શક્યા. આવા હીચકારા લેકેથી શું પરાક્રમ થવાનાં છે? એ ભારે દંડ આપી શરણે આવશે એમ તેઓ ધારતા હતા. “વરસાદ પુરે થતાંજ અમે સરસામાન લઈ મદ્રાસ ચાલ્યા જઈશું” એવી અફવા લેકમાં ચલાવી તૂર્તવેળા તેઓ ઉલ્ટામાં નિશ્ચિંત રહ્યા. કેન્યા અને વલંદા લેકે આ સઘળે તમારો સ્વસ્થપણે જોયા કરતા હતા, તેમને અંગ્રેજોને આમ નાસી જતા જોઈ આનંદજ થશે, કારણ એથી વેપારમાં તેમને એક પ્રતિસ્પધી બહાર બહાર નાશ પામે તેઓ માનતા. જુનની 14 મી તારીખે કલકત્તા છોડી નવાબ હુગલી ગયા. ત્યાં વલંદાઓ પાસેથી સાડાચાર લાખ તથા કેન્ય પાસેથી સાડા ત્રણ લાખ રૂપીઆ તેણે કિલ્લા બાંધવા માટેના દંડ તરીકે લીધા. આથી વિશેષ તેમને ત્રાસ આપવામાં તેમજ હાંકી કહાડવામાં તે રોકાયો નહીં. એ પછી તેણે વેટસ અને કેલેટને કેદમાંથી છુટા કીધા, અને પિતે તા. 11 મી જુલાઈએ મુર્શિદાબાદ આવી પહોંચે. અહીંથી આ સર્વ પરાક્રમની હકીકત તેણે બાદશાહને લખી મોકલી. " એટલામાં નવાબના સાવકાભાઈ સાક્તજંગે બંડ કર્યું. રાજમહાલ આગળ નવાબ અને તેની વચ્ચે લડાઈ થતાં સેંકતજંગ માય ગયે. (તા.
Page #586
--------------------------------------------------------------------------
________________ 569 પ્રકરણ 20 મું.] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 16 અકટોબર) મુર્શિદાબાદ પાછા ફર્યા પછી નવાબે પિતાની લત ગણું જોઈ તે જડ જવાહર બાદ કરતાં તે કુલ્લે 68 કરોડ રૂપીઆ થઈ એમ એક ઠેકાણે નોંધ થયેલી મળી આવે છે. ડેક અને તેને કાફલો તા. 26 મી જુને ફટામાં દાખલ થયો. અહીં તેમને વલંદા લેકાએ અન્નસામગ્રી વગેરે પુરું પાડ્યું, પણ ફ્રેન્ચ તરફથી કંઈ મદદ મળી નહીં. તેઓને વહાણ ઉપર ખુલ્લી હવામાં તાપ તથા વરસાદ ખાતાં પડી રહેવું પડયું. વળી ગરમી ઘણી સખત હોવાથી તેઓ ઘણાજ હેરાન થયા. આવી સ્થિતિમાં તેમનાં મન શાંત નહતાં; બનેલા બનાવને દેષ એક બીજા ઉપર ઢળી પાડી, એક બીજાની ખોડ કહાડવામાં તેઓ મશગુલ રહેતા. આ સ્થિતિમાં તેઓ છુટામાં શું કામ પડી રહ્યા તે સમજાતું નથી. ધીમે ધીમે આસપાસના દેશી લેકે પાસેથી તેમને ધાન્ય વગેરે મળવા લાગ્યું. બીજે ઠેકાણેથી નાસી આવેલા માણસે પણ તેમને અહીં મળ્યાં. એ પછી તેમણે નવાબના દરબારમાંના મુખ્ય અમલદારને એક પત્ર વેટસની મારફતે મોકલાવ્યા, પરંતુ તેને કંઈ ઉપયોગ થયો નહીં. કુલ્ટામાં ડેકની સત્તા કોઈ પણ અંગ્રેજ કબૂલ કરતે નહીં. પહેલો ગવર્નર તથા કૌન્સિલર તે પોતે જ છે એમ તે કહે, પણ તેનું કહેવું કોઈ સાંભળતું નહીં. તા. 13 મી જુલાઈએ મૅનિંગહમ અને લેબમને તેણે મદ્રાસ મોકલ્યા, અને કલકત્તાની સઘળી હકીકત જણાવી હવે પછી શું કરવું તેને વિચાર કરવા વિનંતિ કરી. આ ગ્રહ તા. 12 મી ઑગસ્ટે વિશાખાપટ્ટણ આવ્યા. તેમના જવા પહેલાં મદ્રાસમાં ખબર પહોંચવાથી મેજર કીપેટ્રીક બસો માણસે લઈ દરીઆ માર્ગ તા. 31 મી જુલાઈએ કુલ્ટા આગળ આવી પહોંચ્યા. તા. 13 મી ઑગસ્ટ લગીમાં વેટસ, હૈધેલ વગેરે કન્સિલનાં સઘળાં માણસો અહીં એકઠાં થયાં ત્યારે જ એકંદર શું બન્યું તેની ખરી હકીકત સાંભળતાં સઘળાની આંખ ઉઘડી. કીપેટ્રીકના આવવાથી વિશેષ ફાયદો થયો નહીં. તેની સાથે આવેલાં તેમજ બીજાં ઘણું માણસે કુલ્ટાના સખત તાપમાં આજારી પડ્યાં, તેથી એક વહાણને દવાખાના તરીકે જ જુદું રાખવું પડ્યું. સઘળાઓના
Page #587
--------------------------------------------------------------------------
________________ 570 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. એકત્ર થવા પછી કન્સિલને કારભાર અગાઉ માફક ચાલવા લાગ્યો. તેમણે નવાબને ડાહ્યા ડાહ્યા કાગળો લખ્યા પણ પિતે વેર લેવાની તજવીજ કરતા હતા તેની તેને ખબર પડવા દીધી નહીં. તા. 25 મી ઓકટોબરે બલરામગઢનું થાણું તેમણે કબજે કર્યું, અને ત્યાં સઘળે વહિવટ પિતાના હાથમાં લઈ કારભાર શરૂ કર્યો. એ થાણું ખુલ્ટાથી થોડેક દુર બાલાસરનજીક પૂર્વ કિનારા ઉપર છે. આ વેળા વૅન હેસ્ટીંગ્સ મુર્શિદાબાદમાં હતો એટલે તે ત્યાંની સઘળી હકીક્ત લખી મેકલતે હતે; પરંતુ તા. 10 મી અકબરે નવાબે તેને હાંકી કહાળ્યો એટલે તે તરફની બાતમી મળતી બંધ થઈ. આથી હવે પછીના કામની તજવીજ કરવામાં ઘણું દિવસ નીકળી ગયા. ડીસેમ્બર માસમાં ઇંગ્લેંડથી આવેલા હુકમ અવય સઘળો કારભાર તથા વ્યવસ્થા કરવા માટે એક નવી સિલેકટ કમિટી નીમવામાં આવી, તેમાં ક, વેટસ, ફલેચર, મેડૅિમ અને હૈધેલ હતા. આ કમિટી હસ્તીમાં આવતાં પૂર્વની કન્સિલ બંધ પડી. બંગાળ પ્રાંત છતી સઘળી રાજ્યક્રાન્તિ પાર ઉતારવાનું કામ આ કમિટીએ જ કર્યું. કૅરીન ડીપાર્ટમેન્ટ (Foreign Department) એટલે પરરાજ્ય સંબંધી ખાતું, એ નામની હિંદુસ્તાન સરકારની એક સાખા આસિલેકટ કમિટીમાંથીજ બનાવવામાં આવી. બંગાળા ઉપર સંકટ આવવાની ખબર મદ્રાસમાં મળતાંજ મેજર કીધેટીક થોડાં માણસે લઈ $ટા આવ્યો તે ઉપર જણાવવામાં આવ્યું છે, પણ માંદગીના સબબે બત્રીસ માણસ મરણ પામ્યાં. કાસીમબજારની વખાર હાથમાંથી ગયાની બાતમી તા. 3 જી ઑગસ્ટે તથા કલકત્તા પડવાની બાતમી તા. 17 મી ઓગસ્ટે મદ્રાસમાં મળી. ત્યાં અનુભવી લૉરેન્સ સેનાપતિ હતા, પણ તે શરીરે ઘણે અશક્ત હત; ગવર્નર પિગટ લડવૈયો નહતે; એડમીરલ વૉટસન કાફલાને મુખી હતું, પણ તે કંપનીને નોકર નહતે; તે તે ઈંગ્લડ સરકારનો હિંદુસ્તાનમાં રહેતા કાફલાનો સરદાર હતા. વરસાદના દિવસ હેવાથી મદદ મોકલવાની એકદમ ઉતાવળ નહીં કરવી એમ વૉટસનનું તેમ બીજાઓનું કહેવું હતું. આજ અરસામાં યુરોપમાં ઇંગ્લંડ તથા કાન્સ વચ્ચે યુદ્ધ શરૂ થવાને રંગ જામ્યો હતો, અને તેથી
Page #588
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 20 મું. ] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 571 ઇંગ્લેડથી હિંદુસ્તાનમાં મદદ આવતી હતી. તા. 19 મી સપ્ટેમ્બરે ઇગ્લેંડથી બે વહાણો આવી પહોંચતાં, કર્નલ લાઈવ તથા એડમીરલ ટસનને બંગાળામાં મોકલવાનો ઠરાવ થયો. લાઈવ કંપનીનો નેકર હોવા ઉપરાંત ઈગ્લેંડ સરકારના લશ્કરમાં તેની નિમણુક થઈ હતી. આથી મદ્રાસમાં રહેતી કંપનીની તેમજ સરકારની બને ફેજનું ઉપરીપણું સ્વીકારવાને કલાઈવ યોગ્ય હતે. એકંદર ઘણું મોટું લશ્કર બંગાળા તરફ રવાના થયું, એમાં છ યુરોપિયન હતા. તા. 16 મી અકટોમ્બર સને 1756 ને રેજે વૈટિસનનાં વહાણ મદ્રાસથી ઉપડ્યાં. “નવાબ સાથે નકામે રંટ કરવો નહીં, સલાહ કરી વેપાર શરૂ કરે " એવા આશયના સફારસ પત્રો મદ્રાસમાંના અંગ્રેજોએ નિઝામ તથા આર્કટના નવાબ પાસેથી લઈ કલાઈવની સાથે મોકલ્યા હતા, અને બંગાળા પ્રાંતમાં કંપનીના વહિવટની કાયમની સુવ્યવસ્થા કરવાનો નિશ્ચય કર્યો હતો. આ કામમાં યશ મળ્યા વિના રહેશે નહીં એમ સઘળાની ખાતરી હતી. લાલી મદ્રાસ આવી પહોંચે તે અગાઉ સર્વ કામ ફતેહ કરી કલાઇવ મદ્રાસ પાછો આવે એવી ત્યાં સર્વની ઈચ્છા હતી. આ લશ્કરને હુગલી પહોંચતાં દેઢ મહિને લાગ્યો. તા. 13 મી ડીસેમ્બરે વૅટસન, ડેક અને હલની મુલાકાત થઈ અને બે દિવસ રહી તા. 15 મીએ કલાઈવે નવાબ સાથે પત્ર વ્યવહાર શરૂ કર્યો. એમાં નવાબ સામા યુદ્ધ કરવાને અંગ્રેજને આશય જાહેર થયે, કેમકે વૈટસન અને કલાઈવે તેને લખેલા પત્ર સખત ધમકીના હતા. નવાબે આ પત્રોને કંઈ જવાબ વાળ્યો નહીં. વહાણોને નદીમાંથી અગાડી લઈ જવાનો માર્ગ દેખાડનાર કે માહિતગાર અંગ્રેજો પાસે નહોતું. તેમનાં ઘણું માણસો માંદગીને બીછાને પડેલાં હતાં અને કેટલાકને ટાઢીઓ તાવ આવતું હતું. એમ છતાં આ વહાણો થોડે ઉપર ગયાં એટલે અચાનક નવાબની ફેજમાંથી બે માઈલના ટપ્પાને ભાગ નીકળી આવ્યો. અહીં ઉભય વચ્ચે ઝપાઝપી થઈ તેમાં બનેને ભારે નુકસાન થયું. કલકત્તામાં રહેતે નવાબને અધિકારી માણેકચંદ બંદુકને અવાજ સાંભળતાંજ મુર્શિદાબાદ નાસી ગયો. તા. 2 જી જાનેવારીએ કલકત્તાને ફેર્ટ વિલિઅમને કિલ્લે વધુ મહેનત
Page #589
--------------------------------------------------------------------------
________________ 572 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જ. વિના અંગ્રેજોના તાબામાં આવ્યો. એ દિવસે વૅટસને જાતે એ કિલ્લે કેક તથા કન્સિલના હવાલામાં સો. આ વેળાએ અંગ્રેજોમાં નાના પ્રકારની તકરાર તથા અંદરખાનેના કલહ ચાલુ હતાં; કલાઈવ સર્વને અપ્રિય થઈ પડ્યો હત; હોલ અને તેની વચ્ચે અણબનાવ હતું, અને વાસન સરકારી નોકર અને કલાઈવ કંપનીને નોકર હોવાથી બન્ને વચ્ચે ચડસાચડસી ચાલતી હતી. કલકત્તાનું થાણું અંગ્રેજોના તાબામાં આવ્યું ત્યારે ત્યાંની સઘળી મોટી મોટી ઇમારત તથા બચાવનાં કામો પડી ગયાં હતાં. ઘરમાને સામાન, બારીઓ, દરવાજા વગેરે કહાડી લઈ નવાબનાં માણસોએ બળતણ તરીકે વાપર્યા હતાં. શહેરને દેશીઓની વસ્તીવાળો ભાગ અંગ્રેજ તેમ નવાબ બનેએ બાળે હતો, અને ઘણુંક ઘર લુટી તેનો નાશ કર્યો હતે. એમ છતાં અંગ્રેજો પુટ્ટામાં જે અવદશા ભોગવતા હતા તેના કરતાં કલકત્તા તેમને વધારે આરામીઅતની જગ્યા લાગી, અને એક મહિનાની અંદર સઘળાએ ત્યાં પોતાની વ્યવસ્થા કરી લીધી. ધનધાન્યની સમૃદ્ધિ હોવાથી પુનઃ સર્વની અગાઉ માફક મેજમજાહ ચાલવા માંડી. નવાબ સાથે થયેલી ઝપાઝપીમાં જેમ કંપનીનું નુકસાન થયું તેમ પ્રત્યેક માણસનું થોડું ઘણું ખાનગી નુકસાન થયું હતું, તે નવાબ પાસે ભરી લેવા માટે દરેકની હઠ ચાલુ હતી. આ હાને પરિણામે જ આગળ જતાં મીરજાફર પાસેથી દરેક માણસે મરજીમાં આવે તેમ પૈસા કહેડાવવાનું શરૂ કર્યું હતું. તા. 3 જી જાનેવારીએ કિલ્લો અંગ્રેજોના તાબામાં આવ્યું કે તર. તજ તેમણે નવાબ સાથે યુદ્ધ શરૂ કરવાનું જાહેરનામું કહાડયું. આ જાહે. રનામામાં નવાબે કરેલી ઉશ્કેરણીનું વર્ણન હતું, તથા જે કોઈ નવાબને પક્ષ છોડી તેમને આવી મળે તેમનું સંરક્ષણ કરવાનું અભિવચન આપવામાં આવ્યું હતું. વળી તેઓ પોતાનાં બચાવનાં કામો મજબૂત કરવા લાગ્યા, અને નદીમાંથી લડાઈ કરતાં આગળ વધી નવાબનું હુગલીનું થાણું કબજે કરવા માટે તા. 8 મી જાનેવારીએ નીકળેલી ફોજે ત્યાં કિલ્લે સર કર્યો, અને જતાં આવતાં નદીના કાંઠા ઉપરનાં તથા તેની પેલી મેરના પ્રદેશમાંનાં
Page #590
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 20 મું.] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. પ૭૩ અનેક ઠેકાણું બાળી નાશ કર્યો. આ વખતે અંગ્રેજોએ વલંદા કેની વખારો. સુદ્ધાં લૂટી હતી. તા. 18 મીએ નવાબના સઘળા કિલ્લા તથા અનાજના પાક બાળી અંગ્રેજ ફેજ કલકત્ત પાછી ફરી. આથી કરી અગાઉના વ્હીકણ અંગ્રેજો તેઓ નહોતા એવી લેકેની ખાતરી થઈ તથા તેમનાં વહાણ ઉપરની ભયંકર તોપની ભારે દહેશત તેમનામાં ઉપજી. અંગ્રેજોના દેશી સિપાઈઓ પણ પિતાના અંગ્રેજ મળતીઆના જેવાં જ પરાક્રમ કરતા હતા, અને કલાઈવને સઘળો આધાર તેમના ઉપર હતા. નવાબને આ ખબર મળતાં તે મુર્શિદાબાદથી નીકળી દક્ષિણ તરફ વળે. તેની ફરજ બીલકુલ તેના કહેવામાં નહતી, એટલે કેન્ચ તથા વલંદા સાથે સ્નેહ જોડવા માટે તેણે અંદરખાનેથી કારસ્તાન ચલાવ્યાં. કલાઈવની સાથે પણ તહ કરવાના હેતુથી તેણે પત્રવ્યવહાર શરૂ કર્યો. આ કામ માટે ફ્રેન્ચના બે વકીલો કલકત્તા કૌન્સિલ પાસે આવ્યા, ત્યારે કૌન્સિલે હેઠળની સરતે તહ કરવા જણાવ્યું–(૧) અંગ્રેજોને થયેલું સઘળું નુકસાન ભરી આપવું, (2) બંગાળ પ્રાંતમાં તેમને સઘળો વ્યવહાર અગાઉ પેઠે ચાલવા દેવો, (3) તેમને પિતાની મરજી માફક પિતાનાં સંસ્થાનને કિલ્લેબંધી કરવા દેવી, અને (4) કલકત્તામાં પિતાની એક ટંકશાળ બાંધવાની તેમને પરવાનગી આપવી. આ સરત એટલી કડક છે, કે જાણે અંગ્રેજોએ નવાબનો પરાભવ કર્યો હોય, એમ એના ઉપરથી દેખાય છે. એમ છતાં પહેલી ત્રણ સરતે નવાબે કબૂલ કરી, અને એથી ટંકશાળની બાબત પિતાના અધિકારની નથી, તેને માટે બાદશાહની પરવાનગી જોઈએ એમ જાહેર કર્યું. તે પણ ગમે તેવાં કારણે કહાડી કલાઈવે તહના સંદેશા તરછેડી કહાડ્યા, કેમકે લડવાની ઈંતેજારી તેને વિશેષ હોવાથી તેને તહ કરવી નહતી. પેલીમેર નવાબ પણ ગુસ્સે થઈ ગયો હતે ફરીથી એકવાર અંગ્રેજોને માર મારવાના ઉદ્દેશથી તે ફેબ્રુઆરીની શરૂઆતમાં કલકત્તા ઉપર ચડી આવ્યો, અને અમીચંદના બાગમાં છાવણી નાખી પડશે. રરતામાં હુગલીથી નવાબે નીચેને પત્ર અંગ્રેજોને લખ્યો. “તમે હુગલી શહેર કબજે કરી લૂટયું છે, અને અમારી રૈયત સાથે લડાઈ કરી વેપાર
Page #591
--------------------------------------------------------------------------
________________ 574 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જ. ની સરતનો ભંગ કર્યો છે. સબબ અમે મુર્શિદાબાદથી હુગલી આગળ આવેલા હોવાથી હવે નદી ઉતરી તમારી છાવણ ઉપર હલ્લે કરનાર છીએ. પણ તે પહેલાં સલાહના સંદેશા ચલાવી તમારે વેપાર પૂર્વવત્ ચાલુ કરે. હેય તે તે બાબત વિચાર ચલાવવા વકીલ મોકલવા.' કલાઈવને વિચાર તહ કરવાને નહોતે, એમ છતાં તહનામાં માટે વિચાર ચલાવવા અંગ્રેજ વકીલ આવ્યું, તે પણ બન્ને પક્ષ લડવા માટે ઉત્સુક હોવાથી તહ ન કરતાં, તા. 5 મી ફેબ્રુઆરી સને 1757 ને દીને કલાઈવ તથા નવાબ વચ્ચે એક ઘણી સખત લડાઈ થઈ એમાં ઉભય પક્ષનાં પુષ્કળ માણસે માર્યા ગયાં. જેટલી ખૂનરેજી અહીં ચાલી તેટલી લાસીની લડાઈમાં પણ થઈ નહતી. આ લડાઈ થયા બાદ બંને પક્ષ વચ્ચે તહની સરતો ઠરી, અને તેઓએ સહી સિક્કાવાળા કરારના દસ્તાવેજ એક બીજાને કરી આપ્યા હતા. 9 ફેબ્રુઆરી, સ. 1757). એ કરારની રૂએ ઉપર કહેલી અંગ્રેજોની સઘળી માગણીઓ નવાબે કબુલ કરી. આ અલીનગરનું તહનામું કહેવાય છે. વાસ્તવિક રીતે આ ટંટાને અંત અહીંજ આવવો જોઈતું હતું, પણ અંગ્રેજોના મનમાં અતિશય વસવસો હોવાથી તેમ થયું નહીં. નવાબે તેમનું નુકસાન ભરી આપવાની એક કલમ હતી, પણ તેમાં લેકેના ખાનગી નુકસાન બાબત કંઈ ઉલેખ નહતો. અંગ્રેજોની ધન તૃષ્ણ હદપાર હેવાથી, અને દરેક જણ પિતાનું ખીસું તર કરવાની ઉતાવળમાં પડેલું હોવાથી કરારની શરતે બરાબર પાળવાનું તેમના મનમાં બીલકુલ નહોતું. તેમાં વળી ખુદ કલાઈવની મહત્વાકાંક્ષાની મર્યાદાજ નહોતી. તેને બીજા સઘળા સાથે અણબનાવ હોવાથી કેવળ સ્વછંદી રીતે મરજી માફક વર્તવાને તે ઉત્સુક્ત થે. આ સમયે તેણે પિતાના પિતાને લખેલા પત્ર વાંચવાથી તેની મહત્વાકાંક્ષા તથા હેતુ વિશે ખાતરી થાય છે. છે,
Page #592
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 21 મું. ] પલાસી–બંગાળામાં અંગ્રેજી અમલ. 575 પ્રકરણ 21 મું. પ્લાસી-બંગાળામાં અંગ્રેજી અમલ, સને 1757-1760. 1. ચંદ્રનગરનું અંગ્રેજોને હાથ જવું. 2. નવાબને પદભ્રષ્ટ કરવાની ગોઠવણ 3. પ્લાસીની લડાઈ (તા. 23 જુન, 1757). 4. પ્લાસી તથા અંગ્રેજોના સુભાગ્યની ચર્ચા. 5. અંગ્રેજોના વિજય તથા દેશીઓની દુર્બ 6. મીરજાફરને ઉદ્વેગ. લતા વિશે વિવેચન. 1, ચંદ્રનગરનું અંગ્રેજોને હાથ જવું (માર્ચ ૧૭૫૭).–બંગાળામાંનું કામ પૂરું થતાં કલાઈવે ત્યાંથી પાછા ફરવું જોઈતું હતું, પણ હમણું અંગ્રેજ ફ્રેન્ચ વચ્ચેનું યુદ્ધ શરૂ થવાથી ચંદ્રનગરમાંથી ફ્રેન્ચ લેકેને ઉઠાવ ન થાય તે પાછળથી તેઓ કેવા ઘોટાળા કરે તેને નિયમ ન હોવાથી ઉઠાવેલી મહેનત સઘળી ફોગટ જવાની વ્હીકે તે ત્યાં રહ્યો. ઉપર કહ્યા પ્રમાણે નવાબ સાથે તહ થઈ તે પણ તે ઘણે વખત ટકશે એમ લાઈવને ભરોસો નહતો. નવાબની એકંદર પરિસ્થિતિને તેને જે અનુભવ થયો હતે તે ઉપરથી થોડે પ્રયત્ન કરવાથી સમગ્ર બંગાળા પ્રાંત અંગ્રેજોના કબજામાં આવશે એમ તેણે અટકળ કરી હતી. આથી ફ્રેન્ચ સાથે લડાઈ શરૂ થયાની ખબર આવી હતી, અને મદ્રાસમાં બીલકુલ લશ્કર નથી એ તેને માહિત હતું છતાં હિંમત કરી બંગાળામાંજ રહેવાને તેણે નિશ્ચય કર્યો. અહીં રહીને જ એ વધારે સારું કામ કરી શકો. કાન્સ સાથે ઇંગ્લંડને લડાઈ જાહેર થયાની બાતમી મળી ગયેલી હેવાથી એકદમ બંગાળામાંનું કેન્ય સંસ્થાન ચંદ્રનગર કબજે કરવાને વિચાર કલાઈવના મનમાં આવ્યું. વાસ્તવિક રીતે નવાબ સાથે ચાલેલી તકરારમાં ફ્રેન્ચ લેકેએ અંગ્રેજો વિરૂદ્ધ કંઈ પણ કૃત્ય કર્યું નહતું; ઉલટું તેઓ તેમને ઉપયોગી થઈ પડ્યા હતા. સને 1741 માં ડુપ્લે કાન્સ પાછો ફર્યો ત્યાર પછી ચંદ્રનગરની આબાદી ઓછી થવા લાગી હતી. હમણાં સને 1756 માં ત્યાં રેનોટ નામને ફ્રેન્ચ લેકેને મુખ્ય કારભારી હતે.
Page #593
--------------------------------------------------------------------------
________________ 576 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. તેની પાસે લશ્કરમાં ફક્ત 150 યુરોપિયન તથા 300 દેશાઓજ હતા. એટલે એક તરફથી અંગ્રેજ તથા બીજી તરફથી નવાબ સાથે ગમે તેમ કરી ને રાખી રેનલ્ટ પિતાનો બચાવ કરતો હતો. નવાબે કલકત્તા ઉપર સ્વારી કરી તે વેળા અંગ્રેજોએ કેન્યની મદદ માંગી હતી પણ તે તેમણે આપી નહીં, પણ અંગ્રેજોને ચંદ્રનગરમાં આશ્રય આપવાને રેનબે કબૂલ કર્યું હતું. એટલામાં યુરેપમાં ઈગ્લેંડ અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ શરૂ થવાની ખબર સુરતથી સને ૧૭પ૬ ના ડીસેમ્બર માસમાં કલકત્તામાં મળી. રેર્નોલ્ટની નાની ફોજ વ્યવસ્થિત હતી તેમજ ચંદ્રનગર કિલો ઘણો મજબૂત હતો. એમ છતાં અંગ્રેજો સાથે સ્નેહ કરવાને તેણે વિચાર કર્યો, અને તેનો સ્વીકાર કરવાને કલાઈ પ્રથમ કબૂલ કર્યું. જાનેવારી સને 1757 ના આરંભમાં કલાઈવ અને વૈટસન કલકત્તેથી હુગલી આવ્યા ત્યારે ત્યાં તેમને ફ્રેન્ચ વકીલ મળે. તહનામા સંબંધી તેમની વચ્ચે વાતચીત થઈ પણ કંઈ નિષ્પન્ન થયું નહીં. તેમણે એકદમ યુદ્ધ શરૂ કર્યું હોત, પણ બનેને એક બીજાની વ્હીક હતી. નવાબ સાથે થયેલા કરારમાં એવી એક કલમ હતી કે જેઓ અંગ્રેજોના દસ્ત અથવા શત્રુ હોય તેને નવાબે પિતાના દોસ્ત અથવા શત્રુ ગણવા. તહ કરી નવાબ કલકત્તથી પાછો ફર્યો ત્યારે ચંદ્રનગરના ફ્રેન્ચ લેકે સાથે મિત્રાચારી કરી અંગ્રેજોને કરી આપેલી સવળતા તેમને પણ કરી આપી નવાબ રાજધાનીમાં ગયે. આ પ્રસંગે નવાબ તથા કેન્ચ વચ્ચે કંઈ ગુપ્ત ઠરાવ થયો હતે એમ અંગ્રેજોને લાગવાથી તેમના મનમાં હેમ આવ્યા, અને તેથી એ બે પાશ્ચાત્ય પ્રજા વચ્ચે સ્નેહ બંધાવવાનું મુશ્કેલ થઈ પડવું. નવાબ સાથે અંગ્રેજોને સલાહ થઈ ત્યારથી તેમણે પિતાના વકીલ તરીકે મી. ડેટસને નવાબના દરબારમાં ગોઠવ્યો હતો. એની સાથે અમીચંદ પણ અંગ્રેજો તરફથી રહેતો હોવાથી તે જ અંદરખાનેથી સઘળાં કારસ્તાની વદ અંગ્રેજોને આપતો હતો. એવી જ રીતે ફ્રેન્ચ લોકોના વકીલ તરીકે લો મુશિબાદમાં રહેતે. અંગ્રેજ કેન્ય વચ્ચે તહ કર્યું નહીં એટલે તેમની વચ્ચે લડાઈ જાગવાનું નિશ્ચિત થતાં ફ્રેન્ચ લેકોને મદદ કરવા માટે નવાબે પિતાની ફેજ રવાના કરી. આથી અંગ્રેજો ઘણું
Page #594
--------------------------------------------------------------------------
________________ 577 પ્રકરણ 21 મું. ] પલાસી બંગાળામાં અંગ્રેજી અમલ. ગુસ્સે થયા. આ વેળા એકેએક પક્ષનાં મનની સ્થિતિ એવી તે ઘેટાળા ભરેલી થઈ હતી કે તેમાંથી ખરે પ્રકાર શોધી કહાડવાનું કામ મુશ્કેલ લાગે છે. જે તે પિતાની મતલબ કેવી રીતે સાધી શકાય તે જોતું હતું, અને ભવિષ્યમાં કંઈપણ ભયંકર બનાવ બન્યા વિના રહેશે નહીં તથા હમણાની ઉદ્ધીપ્ત, ઉત્કંઠિત તથા સંસયગ્રસ્ત અવસ્થા ઘણું દિવસ ટકી શકશે નહીં એ દરેક આશામી સમજતો હતો. નવાબ ઘણું સખત સાણસામાં સપડાયો હતો. બાદશાહ બંગાળા ઉપર ચડી આવે છે એવી ખબર મળવાથી તે પટના જવા નીકળ્યો, અને કલાઈને લશ્કર સહિત પિતાની મદદે : આવવા આમંત્રણ કર્યું. કલાઈવને એ જ જોઈતું હતું, એટલે તે નવાબની મદદે જવા માટે નીકળ્યો, અને પત્રદ્વારા તેને જણાવ્યું કે, આપણે બન્ને પટના જઈએ તે આપણી પાછળ ફ્રેન્ચ સરખા શત્રુને એમનાએમ રહેવા દેવા ગ્ય નથી. માટે પહેલાં ફ્રેન્ચ લેકેનો સારો બોબસ્ત કરી હું પાછળથી આવું છું.” આજ અરસામાં અંગ્રેજોની મદદે ઈગ્લેંડથી ઘણું નવું લશ્કર આવી પહોંચ્યું, અને ગમે તેવાં સંકટ આવી પડે તો પણ ટકી શકાય એવી તેમની સ્થિતિ થઈ કલાઈવના સાહસિક ગુણે સર્વત્ર વખણાયેલા છે. એકાદ મુશ્કેલ પ્રસંગ આવી પડતાં તેનું મન અત્યંત યાકુળવ્યાકુળ થઈ જતું. તેની અંદગીના સઘળા મેટા બને એવા સાહસિકપણથી જ પાર પડ્યા છે. અણીને વખતે તેણે જાત હિંમત ઉપર મનને નિશ્ચય કરી પરાક્રમ કર્યું હેય એવું કદી બન્યું નથી. અંગ્રેજોનું ઘણુંખરું લશ્કર બંગાળામાં આવવાથી, આ વેળા જે ફ્રેન્ચ યોદ્ધા બુસી પિતાની ફેજ લઈ નિઝામના દરબારમાંથી મદ્રાસ ઉપર આવ્યો હોત, તે તે તરફને સઘળો મુલક તેના હાથમાં જઈ પડત એમ કલાઈવની પણ ખાતરી હતી. એમ છતાં તા. 24 મી માર્ચે તે ફેજસહ ચંદ્રનગર આવ્યું. આ પ્રસંગે નવાબ તરફથી ફેન્સને કંઈ પણ મદદ આવી નહીં; ઉલટા તેમની આસપાસના અમલદારો અંગ્રેજોને જઈ મળ્યા. એ પછી નદીમાં થઈને વોટસનનાં વહાણો આવ્યાં તેને તે ઉપરના એક ફીતુરી થયેલા ફ્રેન્ચ બંદરમાં આવવાને માર્ગ દેખાડશે. આના
Page #595
--------------------------------------------------------------------------
________________ પ૭૮ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. પરિણામમાં તા. 23 મી માર્ચે ચંદ્રનગર અંગ્રેજોના હવાલામાં આવ્યું. આ પ્રસંગે વૉટસનનાં વહાણે આવી પહોંચ્યાં ન હોત તે કલાઈવને સંપૂર્ણ નાશ થાત. આ ઝપાઝપીમાં જેટલાં ન્ય લેકોનાં માણસ પડ્યાં તેટલાં જ અંગ્રેજોનાં પડ્યાં. રેનૉલ્ટ સુદ્ધાં સઘળા ફ્રેન્ચ લડવૈયાઓને અંગ્રેજોએ કલકત્તા લઈ જઈ કેદમાં પુર્યા, અને બાકીનાને છોડી મુક્યા. અલીનગરના તહ અન્વય ફ્રેન્ચ સાથે આવા પ્રકારનું યુદ્ધ કરવાની મનાઈ હતી. નવાબે અંગ્રેજોને આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે “અમારા મુલકમાં આવી લડાઈ ચલાવવાની નથી; તમે સલાહ કરી ફ્રેન્ચ સાથે કાયમની મિત્રાચારી બાંધે.” પણ વટસને આ કહેવું બીલકુલ ગણકાર્યું નહીં, અને ચંદ્રનગર ઉપર સ્વારી કરી. તેને આગળ વધતા અટકાવવા માટે નંદકુમાર નવાબની ફેજ લઈ આવ્યો. ફ્રેન્ચ લેકેને મદદ કરવાને તેને હુકમ હતું, પણ તે પ્રમાણે નહીં વર્તતાં તે કેજસહિત બાજુએ ખસી ગયે, અને તેમ કરી અંગ્રેજોને ચંદ્રનગર કબજે કરવાનું સહેલું કરી આપ્યું. આ કામ લાંચને જોરે થયું હતું. કલાઈવ જણાવે છે કે “કલકત્તાના ધનવાન વેપારી અમીચંદને કંપની ઉપર હમેશનો ઉપકાર થયો છે. હુગલીના સેનાપતિ દીવાન નંદકુમારની આપણને મદદ મળી તે અમીચંદને લીધે હતી. અમીચંદની સલાહ માની નંદકુમાર જે પિતાનું લશ્કર લઈ બાજુએ ગો ન હોત તે ચંદ્રનગર આપણું હાથમાં આવતે નહીં.” આ અમીચંદને ઉપકાર કલાઈવે આગળ કેવી રીતે કે તે જગજાહેર છે. ચંદ્રનગર અંગ્રેજોને કબજે જતાં બંગાળામાં ફ્રેન્ચની સત્તા ટુરી, અને નવાબને શિક્ષા કરવાનું અંગ્રેજોને સુલભ થયું. વળી તેમને પુષ્કળ યુદ્ધસામગ્રી આયતી મળી. અહીં ફ્રેન્ચનો વેપાર ઘણો સારો ચાલતે હેવાથી પિડીચેરીને જે મદદ મળતી હતી તે હવેથી બંધ થઈ અને પરિણામમાં તે શહેરનું મહત્વ ઘટી ગયું. ચંદ્રનગર સર થયાની બાતમી ઈગ્લેંડમાં મળતાં કંપનીના શેરના ભાવ એકદમ સંકડે 12 ટકા ચડી ગયા. એ પછી કલાઇવ પિતાનાં લશ્કર સહિત ચંદ્રનગરમાં બે મહિના લગી છાવણું નાંખી પડી રહ્યો.
Page #596
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 21 મું.] પ્લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. પ૭૯ 2. નવાબને પદભ્રષ્ટ કરવાની ગોઠવણ (મે, ૧૫૭)–ચંદ્રનગર પડતાં નવાબને ભયંકર ધાસ્તી પડી, અને કલાઈવ એકદમ મુર્શિદાબાદ ઉપર ચડી આવે છે કે કેમ એમ તેને લાગ્યું. નાના તરેહના પત્ર લખી તેણે કલાઈવને સમજાવવા માંડ્યો. “બાદશાહનું લશ્કર પાછું ગયું છે તેથી હવે અમારી મદદે આવવાને તમને કારણ નથી,” એમ પણ તેણે લખી જણાવ્યું. કલાઈવ તેવાજ જવાબ મેકલી પિતાને માટે નવાબના મનમાં કંઈ સંશય રહે નહીં એવી મીઠી મીઠી વાત કરી તેને ભૂલાવામાં નાંખી વખત લેતે હતિ. તા. ૯મી ફેબ્રુઆરીએ તહનામું થયા પછી અંગ્રેજોની માંગણું એક સરખી વધતી જ ચાલી હતી. સરતને ભળતા જ અર્થ ઉઠાવી તેઓએ નવાબને ઘેરી લેવા માંડ્યું હતું, તથા તેને મરજી માફક અર્થ કરી તેના અધિકારીઓને શિક્ષા કરવા લાગ્યા હતા. નવાબની રૈયતનું જે કરજ અંગ્રેજોએ આપવું જોઈતું હતું તે તેઓએ આપ્યું નહીં. તેમની મુલાકાત નવાબે નજરાણું લીધા સિવાય તથા વિલંબ વિના લેવી, કલકત્તા લગી તેણે પિતાની ફેજ લાવવી નહીં, ઈત્યાદી અનેક તરેહની માંગણીઓ એમણે કરી હતી, કેમકે તેમને પ્રતિનિધિ વેટસ મોટે ધૂર્ત તથા સ્વાર્થસાધુ હતું. આ પ્રકારની ગમે તેવી માગણીઓ ખુદ ૉટસનને પણ પસંદ નહોતી, પણ સઘળું સુત્ર કલાઈવ એકલે હલાવતાં રહેવાથી તે આ બાબતમાં લાચાર હતા. નકામા બેસવાને કંટાળે આવવાથી ગમે તેવાં ન્હાનાં કહાડી, ત્વરાથી સઘળું સ્વાહા કરવાના વિચારમાં કલાઈવ મગ્ન થયો હતો. નવાબના મુલકમાં ઠેકઠેકાણે કેન્ચ લેકેની વખારે હતી તે સઘળી જપ્ત કરી પિતાને સ્વાધીન કરવા એણે નવાબને માગણી કરી. નવાબે તે કબુલ કરી નહીં, અને ફ્રેન્ચ કેડીઓને નાશ થયા પછી બાદશાહને વસુલનું નુકસાન થાય છે એવું સબળ કારણ જણાવ્યું. આ પ્રસંગે ખુદ નવાબના દરબારમાં વેટસ અને લૈ વચ્ચે જબરદસ્ત ખેંચતાણ ચાલુ થઈ મરજીમાં આવે તે રીતે દરબારનાં માણસોને તેઓ પિતાની તરફ ખેંચવા લાગ્યા. હુગલીમાને નવાબને સેનાપતિ નંદકુમાર માટે પ્રતિષ્ઠિત ગ્રહસ્થ હોતે તે તથા અમીચંદ અંગ્રેજોના પક્ષમાં હતા. વેટસ
Page #597
--------------------------------------------------------------------------
________________ 580 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે, અને લો વચ્ચેની તકરારે ઉગ્રરૂપ ધારણ કરતાં લૈને દરબારમાંથી ચાલ્યા જવાની ફરજ પડી. પટના જતી વેળા તેણે નવાબને ધમકી આપી કે “સાવધ રહેજો, હવે તમારી અને મારી મુલાકાત થવી શક્ય નથી.” આ કહેવાની છુટકે નથી. આ વેળા પટનાના કારભારી રામનારાયણે ઊંને સર્વ બાબતની તજવીજ કરી આપી હતી. તેના ચાલ્યા જવા બાદ મુર્શિદાબાદમાં સઘળી અરજક સ્થિતિ શરૂ થઈ. લેકેએ આવી પોતપોતાના હેતુ અનુસાર નવાબને નાના પ્રકારની બાતમીઓ આપવાને લીધે તથા પિતાના ઉતાવળીઆ સ્વભાવને લીધે તે તદન બેબાકળો થઈ ગયો. લેકે અનેક તર્ક કરવા લાગ્યા, અને આગળ જતાં કંઈ પણ ભયંકર બનાવ બનશે એવા દરેક જણને વિચાર આવવા લાગ્યા. જગતશેઠ તથા અંગ્રેજો વચ્ચેના અણબનાવનું કારણ એ હતું કે શેઠ ન્ય લોકો સાથે મળી ગયો હતે. તે ધનાઢય હોવાથી નવાબ તેને માટે શકમંદ હતું, અને તેને પણ નવાબની વ્હીક હતી. આથી તે અંગ્રેજોના પક્ષમાં દાખલ થવાની અપેક્ષા કરવા લાગ્યો. નવાબ પાસેથી ભારે માંગ. ણીઓ કરવાને તે અંગ્રેજોને ઉશ્કેરતું હતું, અને બીજી તરફથી તે માંગણીઓ ધુતકારી કહાડવાની સલાહ નવાબને આપતે. નવાબે નુકસાની પેટે અંગ્રેજે. ને ત્રીસ લાખ રૂપીઆ આપ્યા, પણ તેટલાથી તેઓ તૃપ્ત થયા નહીં. એ ઉપરાંત તહની કલમોમાંની કેટલીક બાબતોમાં લાઈવે નવાબ સાથે તકરાર ઉઠાવી. આખા બંગાળા પ્રાંતમાં કંપનીના વેપાર સારૂ આપવાની પરવાના તથા બીજી કેટલીક બાબતોની તેણે નવાબને ધમકી આપી માંગણી કરી. થોડાજ વખતમાં બુસી પિતાની મદદે આવી પહોંચશે એ આશા ઉપર તેણે આ માંગણી પ્રત્યે બીલકુલ લક્ષ આપ્યું નહીં. તા. 20 મી એપ્રિલે તેણે વેટસને દરબારમાંથી હાંકી કહાળ્યો ત્યારે દરબારમાંના વજનદાર ગૃહસ્થાની સલાહ ઉપરથી નવાબને પદભ્રષ્ટ કરવાને તે વિચાર કરવા લાગે. રાજયમાં ફેરફાર કરવાનું શક્ય તેમજ જરૂરનું છે એમ તેણે કલાઈવને લખી જણાવ્યું, અને સૂચના કરી કે “આપણું લશ્કરની ક્યારે જરૂર પડશે તે નક્કી નથી, માટે લશ્કર તૈયાર રાખવું.
Page #598
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 21 મું.] પ્લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. 581 ચંદ્રનગરના પડવા સાથ નવાબ તથા ન્ય વચ્ચે સ્નેહ જોડાયો હતો, અને બુસી તેની મદદે આવતું હોવાની વાત ચાલતી હતી. વળી લાલી મદ્રાસ ઉપર સ્વારી લાવનાર હતા ત્યારે મદ્રાસ જવું કે બંગાળામાં જ રહેવું એ મુશ્કેલીમાં લાઈવ પડ્યા હતા. એવામાં નવાબને પદભ્રષ્ટ કરવાનો તેનાજ સરદારે એ ઘડેલે ઘાટ તેના જાણવામાં આવ્યો, અને તે જ પ્રમાણે તાબડતોબ અમલ કરવાની તેણે તજવીજ ચલાવી. આણી તરફ સુરાજઉદ-દેલા એકલે પડી ગયું હતું, તથા તે અનેક અડચણોથી ઘેરાઈ ગયે હતો. તેના તાબાના સઘળા અધિકારીઓ ફીતુરી બની તેને ગાદી ઉપરથી ઉઠાડી મુકવા ઉત્સુક થયા હતા. આથી ફ્રેન્ચ લેકેની મદદ લઈ અંગ્રેજો સાથે લડવા, અથવા અંગ્રેજોને મેળવી લેવા સિવાય અન્ય ઉપાય તેને માટે રહ્યા નહતો. આવી હકીકતમાં તેણે કેન્યને છેડી દઈ અંગ્રેજો સાથે સલાહ કરી. તે એકલે અને અસહાય હતે તે પણ તેની જ ઉત્તમ પ્રકારની હતી. એમ છતાં લશ્કરના અધિકારીઓએ ફીતુર ઉઠાવી અંગ્રેજોની મદદથી મીરજાફરને ગાદીએ બેસાડવાને ઉદ્યોગ ચલાવ્યો. મીરજાફરે અંગ્રેજો સાથે ગુમ તહનામું કર્યું, અને એ બાબત એટલી તે છૂપી રાખી છે તે વિશે કોઈને પણ ખબર પડી નહીં. સઘળી વણ કલાઈવે કલકત્તામાં તથા વેટસે મુર્શિદાબાદમાં રહી ચલાવી, પરંતુ વેટસની હીલચાલ ઉપર નવાબના જાસુસે તપાસ રાખતા હેવાથી, કલકત્તાના ધનાઢ્ય તથા પ્રતિષ્ઠિત વેપારી અમીચંદની તેણે મદદ લીધી. પ્રસંગ આવતાં તહ તથા સેગન સઘળું બાજુએ મુકવામાં આવે છે, તે પ્રમાણે અલિનગરનાં તહનામા પછી ત્રણ મહિનામાં જ અંગ્રેજોએ નવાબને ગાદીએથી ઉઠાડી મુકવાન ઘાટ ઘડે. પણ એ ગઠવણ ખુલ્લી રીતે પાર પડવી શક્ય ન હોવાથી કલાઈવે મીઠી મીઠી ભાષામાં પત્ર લખી નવાબને ખુશ રાખે, અને ચાલતા કપટ વિષે તેના મનમાં કંઈ પણ સંશય આવવા દિધે નહીં. જે ટપાલવાળે આ પત્ર લઈ જતો હતો તેની જ પાસે વેટસ ઉપર લાઈવન હેઠળના મજકુરને પત્ર હત–મીરજાફરને કહેવું કે બ્લીવું નહીં. પાંચ હજાર શુરવીર માણસે લઈ હું તમને આવી મળું છું.
Page #599
--------------------------------------------------------------------------
________________ 582 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. હું રાતને દિવસ બનાવી આવ્યા વિના રહીશ નહીં, અને પ્રાણ જતાં પણ તમને છોડીશ નહીં.” આ બાબત વિષે વહીલર લખે છે કે, “આ સઘળા કેલકરારે ખરું જેમાં મોટી રાજ્યક્રાતિની પૂર્વે કરેલાં તહ છે. અંગ્રે. જેને જોઈએ તે માગવું એવી તેમની શક્તિ હોવાથી, નવાબ મીરજાફર જોઈએ તે આપવા તૈયાર હતે. ના કહેવાની તેની શક્તિ જ ક્યાં હતી?"* જગતશેઠ વગેરે મંડળે મીરજાફરને નવાબપદ ઉપર સ્થાપવાનું કાવત્રુ રચ્યું હતું, ત્યારે અંગ્રેજો કરારનો અનાદર કરી બંગાળા ઉપર ચડી આવવાને વિચાર કરે છે એવી બાતમી સુરાજઉદ-દૌલાને ચારે તરફથી મળવા લાગી, એટલે મીરજાફરને તેણે પ્લાસી આગળ અંગ્રેજોને સેહ બતાવવા માટે મોકલ્યો. અંગ્રેજોએ મીરજાફરને પક્ષ ધર્યો, કેમકે નવાબના મનમાં તહ પાળવાને વિચાર ન હોવાથી, તે ફ્રેન્ચ વગેરેની મદદથી કરારે તરછોડી નાંખવાની તક જેતે હતું, અને સઘળા લેકે તેનાથી કંટાળેલા હોવાથી રાજ્યમાં ફેરફાર થવાનું નિશ્ચિત હતું, તે પ્રસંગે નવા થતા નવાબ સાથે પહેલેથી જ સંધાન રાખવાનું કલાઈવને અવશ્ય લાગ્યું. આ બાબત તેણે સિલેકટ કમિટીની સમજુત કરી તથા તેની પરવાનગી લઈ મીરજાફરને મદદ કરવાની શરતે લખી જણાવી. મુ. દાબાદના અમીચંદ અને વેટસ આ કાવત્રામાં સામીલ હતા. પણ વેટસને તેના ઉપર વિશ્વાસ નહે, અને જગતશેઠ તથા અમીચંદ વચ્ચે અણબનાવ હોવાથી બંને જણે પિતાની મતલબ સાધવા ઉત્સુક થયા હતા. આ વેળા પ્રત્યેક માણસ પોતાના કાવાદાવા એવી ચાલાકીથી ચલાવતા હતા કે દરેકને અંતસ્થ હેતુ બહાર પડવાનું અશક્ય હતું; અને તે જાણવાનું કંઈ અર્થનું રહેતું. મીરજાફરને અંગ્રેજો નવાબપદ મેળવી આપે તે તેણે તેમને ઉપકાર કેવી રીતે કે એ માટે લેખી ઠરાવ ઘટસનની મારફત નક્કી થતું હતું. અમીચંદ મારફત કદાચ આ સઘળી હકીકત ફુટી જવાની અંગ્રેજોને ધાસ્તી લાગવાથી, આ ઠરાવ ગુપ્ત રાખવા માટે અમીચંદ ત્રીસ લાખ રૂપીઆ માંગવા લાગ્યો. પરંતુ આવી * Wheeler's Early Records of British India.
Page #600
--------------------------------------------------------------------------
________________ 583 પ્રકરણ 21 મું. ] પ્લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. અડચણોની દરકાર રાખે એવો લાઈવ નહે. અમીચંદને સહેજમાં ફસાવવાને તેણે નિશ્ચય કર્યો. આ ઠરાવ લખવા માટે એક કેરા કાગળ ઉપર મીરજાફરની સહી લઈ તે તેણે વેટસને કલકત્તે મોકલ્યા, અને તેમાં અમીચંદ માટે જોઈએ તે કલમ દાખલ કરવા જણાવ્યું. પિતાના કામમાં અમીચંદ અડચણ નાંખતે હલે એ કલાઈવથી સહન નહીં થઈ શકવાથી તેને અચાનક ફસાવવાની તેણે એક ચમત્કારિક ગોઠવણ કરી. અમીચંદના હાથમાં સર્વની મુડી હોવાથી તે જે આ સઘળે ગુપ્ત બેત નવાબને જણાવે તે ભયંકર પરિણામ આવ્યા સિવાય રહે નહીં. આથી તેને શાંત પાડી આખરે કરી, એક સફેદ તથા એક લાલ કાગળ ઉપર લખી, અને તેમાં અમીચંદને ત્રીસ લાખ રૂપીઆ આપવાની કલમ લાલ કાગળમાં દાખલ કરી, પણ સફેદમાંથી તે બાતલ રાખી. સફેદ કાગળ ઉપર ઠરાવ ખરો તથા લાલ ઉપરને ખોટો એવી યોજના લાઈવ રાખી હતી. સફેદ કાગળ ઉપર સર્વ અંગ્રેજ અધિકારીઓએ સહી કરી, પરંતુ રાતા કાગળ ઉપર એડમીરલ ઘટસને સહી સિકકે કરવા ના પાડી ત્યારે કલાઈવના હુકમ અનુસાર લ્યુસિંગટને તે કાગળ ઉપર તેની બનાવટી સહી કરી, આવી રીતે તૈયાર થયેલો લાલ કાગળ અમીચંદને બતાવી તેની સમજુત કરવામાં આવી. ખોટો દસ્તાવેજ તૈયાર કરે તથા તે ઉપર બનાવટી સહી કરવી એ બે ઘોર પાપ કલાઈ કર્યા તે પણ તે માટે તે કદી પણ શરમાયો કરીશ.” પણ એ સમર્થન તેને જાતભાઈઓને પસંદ પડયું નહીં. મીલ, મેલીસન જેવા ગ્રંથકારેએ તેને આ નિંદ્ય વર્તન ઉપર પુષ્કળ ટીકા કરી છે. અંગ્રેજી રાજ્યને પાયો આવી રાજનીતિ ઉપર રચવામાં આવ્યો હતો એથી વધારે ટીકા આ બાબત ઉપર કરવાની આવશ્યકતા જણાતી નથી. અમીચંદના મનમાં અંગ્રેજોના સત્યાગ્રહી ગુણો ઉપર મોટે ભરોસો હતે. નવાબને તેમની વર્તણુક માટે વહેમ આવતાં અમીચંદે તેને જણાવ્યું, “હું આજ ચાળીસ વર્ષ થયા અંગ્રેજોના આશ્રય હેઠળ રહ્યો છું. એટલા
Page #601
--------------------------------------------------------------------------
________________ 584. હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જો. વખતમાં તેમણે પિતાનું વચન તેડવાને એક પણ દાખલે બન્યું નથી. ઈગ્લેંડમાં કઈક ઉપર ખોટું બોલવાને અપરાધ સાબીત થતાં તેની અપ્રતિષ્ઠા થાય છે.” આ વિષે નવાબ આગળ અમીચંદે બ્રાહ્મણને પગે હાથ મુકી સેગન ખાધા. આ રીતે તેની સમજુત થવાથી નવાબ અંગ્રેજોના સંબંધમાં તદન નિશ્ચિંત રહ્યો. ફ્રેન્ચ તથા બીજા લેક અંગ્રેજે વિષે નાના પ્રકારનાં કાવતરાં રચતા હતા, પણ નવાબે તે તરફ લક્ષ આપ્યું નહીં, અને મીરજાફરને પ્લાસીથી પાછો બોલાવી લીધો. મે મહિનામાં કરારની સઘળી ગોઠવણે સંપૂર્ણ થઈ. મીરજાફર તથા અંગ્રેજો વચ્ચે થયેલા ઠરાવની મુખ્ય કલમો હેઠળ પ્રમાણે હતીઃ-(૧) સુરાજ-ઉદ-દૌલાએ અંગ્રેજોને આપેલા સર્વ હક તથા સવળતા મીરજાફરે કબૂલ કરી અંગ્રેજો સાથે હરએક રીતે દસ્તી રાખવી. (2) ફ્રેન્ચ લોકોને બંગાળામાંથી હાંકી કહાડી તેમની સઘળી માલમતા અંગ્રેજે. ને આપવી; તથા નુકસાની બદલ મીરજાફરે કંપનીને એક કરોડ, કલકત્તાના યુરોપિયન રહેવાસીઓને પચાસ લાખ, હિંદુ રહેવાસીઓને વીસ લાખ, આિિનયન વેપારીઓને સાત લાખ તથા અમીચંદને વીસ લાખ આપવા. (3) કલકત્તાની ખાડી બહાર સઘળી બાજુએ છ યાર્ડને, તથા કલકત્તાથી હેઠળ કિનારા સુધીને સઘળો, પ્રદેશ મીરજાફરે કંપનીને આપો. (4) મીરજાફરના બચાવ સારૂ અંગ્રેજ જ રહે ત્યારે તેને સઘળો ખર્ચ તેણે આપ, અને બદલામાં સર્વ શત્રુ સામે તેમણે તેનું રક્ષણ કરવું. આ પ્રમાણે મીરજાફર સાથે કરવામાં આવેલા ગુપ્ત તહનામાની રૂએ અંગ્રેજોને પુષ્કળ ફાયદો થવાનું હતું. આ તહનામું પાર પાડવા માટે એક સાક્ષીની જરૂર હતી. એવા સાક્ષીના દેખતાં કુરાન ઉપર હાથ મુકી તહની કબૂલાત મીરજાફર પાસેથી મેળવવાની કલાઈવ તરફથી વેટસને તાકીદ થઈ હતી. પરંતુ મુર્શિદાબાદમાં આ તહ ઉપર કબલાત લેવામાં કેટલી કેટલી અડચણે આવશે એ કલાઈવને ખબર નહતી. મીરજાફરને માટે નવાબને સંશય આવવાથી તેની સઘળી હીલચાલે ઉપર સખત દેખરેખ હતી, અને વેટસ ઉપર પણ તેવો જ પહેરો હતો. એક દિવસ વેટસ એક
Page #602
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 21 મું.] પ્લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. 585 જનાની મ્યાનમાં બેસી મીરજાફરના જનાનખાનામાં ગયા. ત્યાં મીરજાફરે કરાર ઉપર પિતે સહી કરી, અને " જીવમાં જીવ છે ત્યાં સુધી આ કરાર હું પાળીશ, એ બાબત ઈશ્વર અને પેગંબર સાક્ષી છે.” એમ લખી આપ્યું. એ પછી શિકારે જવાનું નિમિત્ત કહાડી તા. 12 મી જુનને દીને વેટસ મુર્શિદાબાદથી નીકળ્યો. તા. ૧૪મીએ કલાઈવને આવી મળે, અને અમીચંદ પણ તે અરસામાં કલકત્તે આવી પહોંચ્યા. તરતજ વેટસ નાસી ગયાની બાતમી નવાબને મળી, અને સઘળા બનાવના મૂળમાં મીરજાફર હેવાની તેની ખાતરી થઈ. પરંતુ મીરજાફરને એકદમ નેકરી ઉપરથી દૂર કરવાનું મુલતવી રાખી, ઉલટી તેની વિનવણું કરી પિતાને સંપૂર્ણ રીતે મદદ કરવાનું નવાબે તેની પાસેથી વચન લીધું. ભાવી સંકટને ઇસારે લૅએ અનેક પ્રકારે નવાબને પહોંચાડ્યો હતે; પણ ઈશ્વરેચ્છા બળવાન છે એ ન્યાયને અનુસરી નવાબે કંઈ પણ વિશેષ સાવચેતી રાખી નહીં. પરંતુ અંગ્રેજોનું જુઠાણું તે બરાબર સમજી ગયો. “તમેએ કરારને અનાદર કર્યો છે " એવું તેણે કલાઈવ તથા વૉટસનને લખી મે કહ્યું, અને પિતે 50,000 લશ્કર લઈ પ્લાસી તરફ કુચ કરવા માંડી. 3. પ્લાસીની લડાઈ ( તા. 23 જુન, ૧૭૫૭).–ઉપર કહેલ ગુપ્ત કરાર સહીસિકકા સાથનો તૈયાર થઈ અંગ્રેજોના હાથમાં પડતાં લાઇવે હવે પછી કરવાનું કામ ઉપાડયું. શરૂઆતથી આખર લગી તેનાં મનની ગુંચવણ ચાલુ હતી, કોઈને પણ તેને ભરોસો નહોતો, અને કાયમન નિશ્ચય તરીકે તેણે કંઈ પણ કદી ઠરાવ્યું નહોતું. મીરજાફરને તે અત્યંત ધીરજ આપતા હતા, છતાં તેને પિતાને બીલકુલ ધીરજ નહેતી. કલકત્તેથી પ્લાસી લગીના શત્રુના તાબાના મુલકમાંથી તેને પોતાનું લશ્કર લઈ જવાનું હતું; માર્ગમાં હુગલી, અગ્રદ્વીપ, ખટવા ઈત્યાદિ ઠેકાણે નવાબની ફેજનાં થાણું હતાં. આ ઠેકાણના નવાબના અધિકારીઓને અમીચંદ મારફત પિતાના પક્ષમાં મેળવી લેવાના હતા, અને તેમના બોલવામાં કેટલું ખરાપણું છે તેની અજમાયશ કરવાની હતી. જ્યારે કયાં વિશ્વાસ ઘાત થશે તેને નિયમ નહોતે. દરેક ઠેકાણે જુહે હલ્લો કરી શત્રુને
Page #603
--------------------------------------------------------------------------
________________ 586 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. બ્દીવડાવવાના હતા. ખુદ મીરજાફરને તથા તેના સાથીઓને સુદ્ધાં તેને ભરેસે નહે. આ સઘળી અડચણો સામે ટક્કર ઝીલી લાસીની રણભૂમી ઉપર તેને જવાનું હતું. રચેલે બેત ટુટે તે એક પણ માણસ જીવતે પાછો આવી શકવાને નથી એમ પણ તે સમજતો હતો. એની પાસે ઘોડેસ્વાર ફરજ બીલકુલ ન હોવાથી, તેણે બર્દવાનના રાજા પાસેથી સ્વારની એક ટુકડી મદદમાં લીધી. વળી તેણે ખટવા આગળ ખાસ સભા ભરી સઘળાઓની સલાહ લીધી. આ સમયે નિરાકરણ માટે મુખ્ય પ્રશ્ન એજ હતા કે અંગ્રેજોએ એકદમ ભાગીરથી ઉતરી નવાબની ફેજ ઉપર હલે કરે અથવા આગળ શું બને છે તે ઉપર નજર રાખી સ્તબ્ધ બેસી રહેવું. આવા પ્રકામી મસલતમાં વયે નાના હોય તેને મત પ્રથમ લેવાય છે, અને તે પછી વૃદ્ધ પુરૂષોને મત લેવાય છે તે પ્રમાણે કલાઈવે પિતાને અભિપ્રાય પ્રથમ જાહેર કર્યો. એ વિચાર મીરજાફરને આપેલી સલાહની વિરૂદ્ધ હતો. એકદમ હલ્લો કરી જવું નહીં, શું થાય છે તે જોતાં અહીંજ થોભવું એ આ વખતે કલાઈવને મત હતો. એના અનુમોદનમાં બીજા અગીઆર અમલદારોના મત પડ્યા. મેજર આયર કુટને મત દુશ્મન ઉપર એકદમ હલ્લો લઈ જવાનું હતું, અને એ વિચારનાં બીજાં પાંચ આસામીઓ હતાં. એ પછી મીરજાફરને પત્ર આવવાથી કલાઈવે પિતાને વિચાર ફેરવ્યું અને હલ્લો એકદમ કરવાનો નિશ્ચય કર્યો. એના લશ્કરમાં 350 અંગ્રેજ પાયદળ અને તોપખાનાનાં માણસો હતાં, અને એમાંનાં 50 માણસો કાફલા ઉપરનાં હતાં. એ ઉપરાંત 2100 દેશી સિપાઇઓ તથા કેટલાક પિર્ટુગીઝ હતા. સઘળા મળી 3000 માણસો કલાઈ પાસે હતાં. મીરજાફરને પાંચ હજાર લશ્કર લાવવાનું એણે વચન આપ્યું હતું પણ તેટલું લશ્કર તે એકઠું કરી શકે નહીં. તેની પાસે ફક્ત છે તેપ હતી. પ્લાસી ગામ હુગલી નદીને પૂર્વ તીરે આવેલું છે. આ જગ્યાએ એક વિસ્તીર્ણ મેદાન ઉપર ખાખરનાં પુષ્કળ ઝાડે આવેલાં હોવાથી તેનું નામ પલાસી' પડયું છે. તા. 13 મી જુને નવાબના આવેલા પત્રને જવાબ મોકલી લાઈવ પિતાનાં લશ્કર સહિત મુર્શિદાબાદ આવવા નીકળ્યો. છ
Page #604
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 21 સે. પ્લાસી બંગાળામાં અંગ્રેજી અમલ , 587 દિવસ રહી તા. 19 મીએ તેણે ખટવાનું થાણું કબજે કર્યું. આ મજબૂત જગ્યા એને ઘણી ઉપયોગી થઈ પડી કેમકે તે વેળા વર્ષાઋતુ શરૂ થતી હતી, અને લેકોને અનેક સંકટો ભેગવવાં પડતાં હતાં. મીરજાફરને દમ કયાં સુધી ચાલે છે એ માટે લાઇવને કંઈ પણ કલ્પના નહેતી. તા. 22 મીએ સવારમાં એની જ ખટવાથી નીકળી સંધ્યાકાળે પલાસીમાં લક્ષબાગ નામની આંબાવાડીમાં આવી પહોંચી. અહીં આશ્રયની જગ્યા સારી હોવાથી નવાબની તેપને મારે અંગ્રેજોને લાગે એમ નહતું. તેની પાસે ચાળીસ તપ, પંદર હજાર સ્વાર, તથા ત્રીસ હજાર પાયદળ લશ્કર હતું. લાસી આગળ આવ્યા પછી પિતા ઉપર એક મહાન પ્રસંગ આવી પડ્યા હોય એમ લાઈવને લાગ્યું, આખી રાત ચાલી તેનાં માણસ થાકી ગયાં હતાં; સવારનાજ તેમને મુકામ પ્લાસીની આંબાવાડીમાં થયો હતો. સૂર્યોદય થતાં નવાબનું લશ્કર પણ ત્યાં આવી લાગ્યું. એ ફેજના મુખ્ય છ અમલદાર હતા, અને તેમાંના મીરમદન, મેહનલાલ તથા કેપ્ટન સિન્ડે (Captain Sinfray) નવાબના હુકમ પ્રમાણે વર્તતા હતા. મીરજાફર, યારલતીફ તથા રાયદુર્લભ એ ત્રણે ફીતુરી બની ખાલી શોભા આપવા માટે આવ્યા હોય એવું તેમનું વર્તન હતું. નવાબનું આખું લશ્કર આંબાવાડી આવ્યું હોત તો અંગ્રેજોનું એક પણ માણસ જીવતું રહેત નહીં. પહેલા ત્રણ સરદારેએ તેમના ઉપર એક ઝનુની હુમલે કર્યો. કલાઈવ તથા અમીચંદ વચ્ચે આ વેળાએ ચાલેલે એક સંવાદ એક મુસલમાન ઇતિહાસકારે આપ્યો છે. દુશ્મન તરફને હુમલે આવતાં કલાઈ અમીચંદને જણાવ્યું. ‘અમને તમે ઠીક ફસાવ્યા છે ! તમે કહેતા હતા કે નવાબની ફેજ લડશે નહીં એવો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પછી આ શું ? હવે અમારે નિભાવ કેમ થશે ?" નવાબની પચાસ તેપને મારે અંગ્રેજો ઉપર એવો તે સખત ચા કે બચાવ માટે નદીના ભાઠામાં ઉંચા કાંઠાના રક્ષણ હેઠળ તેઓને આવી રહેવું પડયું. નજદીકમાં શિકારીની એક ઝુંપડી હતી તેમાં કલાઇવે પિતાને મુકામ રાખેઃ અહીં રાત્રીના શ્રમને લીધે કલાઇવ ઉંઘી ગયું હતું એમ કહેવાય છે.
Page #605
--------------------------------------------------------------------------
________________ 588 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. ત્રીજે પહેરે મીરમદનને ગળી વાગતાં તે પડ્યો કે તરતજ આસપાસનાં ફીતુરી મંડળે જ પાછી બેલાવી મુર્શિદાબાદ ચાલ્યા જવાની નવાબને સલાહ આપી. નવાબે તરતજ તે પ્રમાણે હુકમ છેડતાં અવ્યવસ્થા થઈ અને એક હુમલામાંજ અંગ્રેજોને અનાયાસે જય મળે. પલાસીની લડાઈ ની ગણના હિંદુસ્તાનના ઈતિહાસમાં થયેલી નિશ્ચિત પરિણામવાની લડાઇઓમાં પ્રમુખપદે થાય છે. લડાઈમાં નવાબનાં પાંચસો માણસો માર્યા ગયાં, અને અંગ્રેજોનાં બાવીસ પડ્યાં તથા પચાસ જખમી થયાં. પ્લાસીના મેદાનમાં આવેલાં ઉભય પક્ષ વચ્ચે કંઈપણ જાણવાજોગ લડાઈ થઈ નહોતી એમ ખુદ કલાઈવે કબલ કર્યું છે. “આ લડાઈમાં ઘણો થોડો રક્તપાત થવાનું કારણ એ હતું કે એક તે નદીના ઉંચા કાંઠાને અમને આશ્રય હતે. તથા બીજી એકે નવાબની ફોજ મન મુકીને લડી નહીં.” વળી નવાબના લશ્કરમાં એક બીજા ઉપર બીલકુલ વિશ્વાસ નહતો. મીરજાફર, રાયદુર્લભ તથા યારલતીફ સહજ પણ લડ્યા નહીં અને મઝા જેતા દૂર ઉભા રહ્યા હતા. તેઓએ જે મન ઉપર લીધું હેત તે તેમને ગમે તે એક જણ અંગ્રેજોની ઘણી સખત ખબર લઈ શકત. વળી નવાબે ગભરાઈ જઈ એકાએક નાસવા માંડ્યું ન હોત તો પણ તેને હેતુ પાર પડત. સવારથી જ તેને અપસુકન થયા હતા, તેને જીવ ઠેકાણે નહોતે, અને હવે હિમત રહેશે નહીં એમ તેને લાગ્યું હતું. શાંત પણે મન કબજામાં રાખી તે બેસી રહ્યા હેત તે તેને વ્હીવાને કંઈ કારણ નહતું, પણ મીરમદન પડતાંજ તે સઘળી રીતે નાહિંમત થઈ ગયો. તેણે તરતજ મીરજાફરને બોલાવ્ય, પિતાની પાઘડી કહાડી તેના હાથમાં મુકી, અને ઘણી આજીજીથી તે કહેવા લાગ્યો કે “મારી તેમજ આ રાજ્યની સંભાળ રાખવાનું કામ હવે સર્વસ્વ તમારું છે.” આ શબ્દની મીરજાફર ઉપર ભારે અસર થઈ, અને તેથીજ ખુલ્લી રીતે અંગ્રેજો સાથે નહીં ભેળાતાં તે બાજુએ રહ્યો હતો, મીરજાફર તથા રાયદુર્લભને સ્વસ્થ ઉભેલા જોઈ હવે પિતાને બચાવ થશે નહીં એમ સમજી નવાબ ઉંટ ઉપર સ્વાર થઈ નાસી ગયો. મુર્શિદાબાદ આવ્યા પછી સુરાજ-ઉદ-દૌલા ગભરાઈ ગયો; તેની કોઈએ દરકાર કરી નહીં. જનાના
Page #606
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 21 મું.] લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. પ૮૯ ખાનામાંની સ્ત્રીઓને વિલાપ સાંભળી તેને હવે શું કરવું તે સૂઝયું નહીં. લઇ જવાય તેટલા દરદાગિના હાથી ઉપર લાધી તે વેશ બદલી પિતાની એક વહાલી સ્ત્રી તથા એક વિશ્વાસુ નોકરને સાથે લઈ હડીમાં બેસી પટના ગયે, કેમકે ત્યાં ફ્રેન્ચ ગ્રહસ્થ હૈ મળશે એવી તેને આશા હતી. તેની હોડી રાત દિવસ એક સરખો નેવું માઈલને પ્રવાસ કરી છઠે દિવસે રાજમહાલ આવી પહોંચી. અહીં કાંઠા ઉપર કંઈક વિશ્રાંતિ લેવા તે ઉતર્યો એટલે દાનાશાહ નામના એક ફકીરે તેને ઓળખે, અને મીરજાફરના ભાઈ મીરદાઉદના સ્વાધીનમાં તેને આપે. મુર્શિદાબાદ તરફ આવતે હત તેને તેફાનને લીધે એક બે કલાક મોડું થયું ન હેત તે તે સુરાજઉદ-દૌલાને રાજમહાલમાં મળી શકતે. સુરાજ-ઉદ-દલાએ ઉપર કહેલા દાનાશાહ ફકીરના કાન એક વર્ષ અગાઉ કપાવ્યા હતા તેનું વેર વાળવાનું તે ફકીર આ પ્રસંગે ચુક્યો નહીં. મીરદાઉદે નવાબને પકડી મુર્શિદાબાદ મેક. તા. 2 જી જુલાઈએ તેને મીરજાફર રૂબરૂ લાવવામાં આવ્યો તે વેળાને દેખાવ અત્યંત હૃદયદ્રાવક હતો. પિતાને જીવ બચાવવા માટે સુરાજે મીરજાફરની અનેક પ્રકારે વિનવણી કરી. પણ મીરજાફરને છોકરે મીરાન આડો પડે, અને તેને એક રાત પિતાના તાબામાં માગી લીધે. પછી શું થયું તે કહેવાની જરૂર નથી પણ તેજ રાતના સુરાજનું ખુન થયું. વળતે દિવસે તેના શરીરના ટુકડા હાથી ઉપર નાંખી લેકેને બતાવવામાં આવ્યા. દેવનો ખેલ વિચિત્ર છે ! લડાઈને બીજે દિવસે, એટલે, તા. 24 મીએ સવારમાં કલાઈવે મીરજાફર પાસે જઈ તેને નવાબ તરીકે સંબોધી તેનું અભિનંદન કર્યું, અને તેને એકદમ મુર્શિદાબાદ જવા કહ્યું. તે પ્રમાણે તે જ દિવસે નીકળી મીરજાફર સંધ્યાકાળે મુર્શિદાબાદ પહોંચ્યા. નવાબના મનસૂરગંજ નામના વાડામાં તેણે પિતાને મુકામ રાખે. કલાઈવ પણ તરતજ નીકળ્યો. બીજે દિને મદનાપુરમાં મુકામ કરી, ત્યાંથી વેટસને મીરજાફર પાસે મોકલી ઠરાવ્યા મુજબ સઘળા લેકની બક્ષિસની રકમ આપવા માટે માંગણી કરાવી. એ રકમ કુલ્લે સુમારે બે કરોડ વીસ લાખ થવા જતી હતી, પણ ખજાનામાં
Page #607
--------------------------------------------------------------------------
________________ 59 0 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. એકંદર અવેજ દોઢ કરોડથી વધુ નહી, બલકે તેથી પણ ઓછો હતે. આથી મીરજાફર ગભરાઈ ગયો, અને શું કરવું તે તેને સુઝયું નહીં, ત્યારે રાયદુર્લભ તથા જગતશેઠે એવો તેડ કહા કે તેણે હાલ તરત અડધી રકમ રોકડ તથા અવેજ મળી ભરી આપવી તથા બાકીની નિમ્મા ભાગની રકમ ત્રણ હફતે ત્રણ વર્ષમાં પુરી કરે. આવો ઠરાવ નકકી થતાં કલાઇવ જાતે મુર્શિદાબાદ આવી મુરાદાબાગના વાડામાં ઉતર્યો. એ પછી દરબાર ભરી ભારે ઠાઠમાઠથી મીરજાફરે નવાબપદ ધારણ કર્યું. છેલ્લે નવાબ પિતે નાસી ગયે હતો એટલે મીરજાફર અનાયાસે ગાદી ઉપર ચડી બેઠે. તેની વિરૂદ્ધ કેઈએ તકરાર કરી નહીં. એજ વખતે અફઘાનિસ્તાનને અહમદશાહ અબદલ્લી દિલ્હીને કબજે લઈ બેઠે હતો, એટલે બંગાળાની આ ભાંજગડમાં માથું મારવાનું દિલ્હીના બાદશાહને ફાવ્યું નહીં. એમ છતાં આ બનાવ બાદશાહને બીલકુલ પસંદ પડશે નહેાતે, અને એ પછી પિતાની હકુમત ચાલુ કરવા માટે તેણે બંગાળા ઉપર અનેક સ્વારીઓ કરી હતી. મીરજાફર બંગાળાની ગાદી ઉપર નવાબ તરીકે સ્થાપન થયે એટલે સઘળી તરફથી તેના ખજાના ઉપર ધાડ પડવા લાગી. ખજાનામાં ચાળીસ કરોડની અવેજ છે એમ લોકો માનતા હતા, પણ ખરું જોતાં દેઢ કરોડ થાય તે મેટું નસીબ ! નવાબની ફેજને પગાર ચડી ગયું હતું તે આપવાની જરૂર હતી. વળી અંગ્રેજોની તરત વેળાની માંગણી ભારે હતી, એટલે સરાસરી નિખ્ખા ભાગની સઘળી સંપત્તિ મોટા આડંબરથી ત્રણ હોડીઓમાં ભરી કલકત્ત આણવામાં આવી. વાસ્તવિક કોને કેટલીક રકમ મળી તેની બરાબર અટકળ કરી શકાતી નથી. કલાઈવને અડસટ્ટ એવો છે કે પ્રત્યેક અંગ્રેજને નિદાન ત્રીસ હજાર રૂપીઆ મળ્યા. આ પૈસાની વહેંચણી માટે ઈગ્લેંડમાં મોટો વાદવિવાદ શરૂ થયે, છતાં તે કરેલું કામ બેઠું હતું એમ તેને કદી પણ લાગ્યું નહીં. આ પૂર્વે અંગ્રેજો માટે દેશીઓનાં મનમાં જે પુજ્યબુદ્ધિ હતી તે સઘળી કલાઈવનાં આ કૃત્યથી સદંતર નાશ પામી, અને તેઓ આપણું શરીરની તથા માલ
Page #608
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 21 મું. ] લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. 59 મતાની સંભાળ કરવા માટે આવે છે એવું જે સામાન્ય જનસમૂહનું માનવું હતું તે ક્ષણમાત્રમાં ઉડી ગયું. મીરજાફરને બંગાળાનો નવાબ બનાવવા માટે તથા એવા બીજા પ્રસંગો ઉપર અંગ્રેજોએ જે ભારે રકમે બક્ષિસ તરીકે અથવા નુકસાની પેટે મેળવી હતી તેને કંઈક ખ્યાલ વાચકવર્ગને આપવા માટે સને 1873 માં હિંદુસ્તાનના કારભારની તપાસ કરવા માટે નીમાયેલી પાર્લામેન્ટની સિલેકટ કમિટીના રીપોર્ટમાં બક્ષિસના જે આંકડા આપવામાં આવ્યા છે તેનું અહીં તારણ કરવું અસ્થાને ગણશે નહીંસ. 1757 માં મીરજાફરના નવાબપદઉપર આવવાને પ્રસંગે રૂ. 1,26,10,750 સ. 1760 માં મીર કાસમના. ... ... રૂ. 20,02,690 સ. 1763 માં પુનઃ મીરજાફરના. ... ... રૂ. 3,74,990 સ. 1764 માં મનરેનાં કુટુંબ તથા ફેજ મળી. રૂ. 8,28,880 સ. 1765 માં નવીન નવાબના રાજ્યારોહણ પ્રસંગે. રૂ. 13,93,570 સ. 1765 માં કારગેંકને. ... ... ... રૂ. 9,09,990 કુલ્લે વહેંચાયેલી રકમ. રૂ. 2,21,20,870. આ સર્વ રકમની ઈસમવાર તપસીલ આપવામાં આવી છે, તે અહીં આપવાનું પ્રયોજન નથી. ફક્ત ઉદાહરણ માટે પહેલી રકમની તપસીલ અત્રે આપી છે. ગવર્નર ડેકને. ... ... ... *** 2, 3,15,000 કલાઈવને ... . . . રૂ. 23,40,000 સિલેકટ કમિટીના સભાસદ તરીકે, રૂ. 2,80,000 સેનાપતિ તરીકે. . *** રૂ. 2,00,000 ખાનગી બક્ષિસ તરીકે. . રૂ. 18,60,000 વેટસને... ... .. ... ... રૂ. 10,40,000 સિલેકટ કમિટીના સભાસદ તરીકે. રૂ. 2,40,000 ખાનગી બક્ષિસ તરીકે. .રૂ. 8,00,000 કિલ્પથીકને, , , રૂ. 6,07,500
Page #609
--------------------------------------------------------------------------
________________ પર હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ, [ભાગે કે જે. સેનાપતિ તરીકે. ... ... રૂ. 2,70,000 ખાનગી બક્ષિસ તરીકે. . રૂ. 3,37,500 મનંગ્સામ અને બેચર દરેકને રૂ. 2,70,000... રૂ. 5,40,000 કૌન્સિલના છ સભાસદ દરેકને એક લાખ રૂ. 6,00,000 વૉલ્સને... . . . . રૂ. 5,82,500 ફટનને. .. * 2,25,000 લ્યુશિંગટનને * * * રૂ. 58,250 ગ્રાંટને. ... રૂ. 1,12,500 લશ્કર તથા આરમાર મળીને. . 60,00,000 કુલે. રૂ. 1,26,10,750. અંગ્રેજોએ પિતાને થયેલું નુકસાન ભરપાઈ કરી લીધું તે માટે નીચેની રકમની નોંધ દાખલ થઈ છે. સ. 1757 માં મીર જાફર પાસેથી ભરપાઈ કરેલી રૂ. 2,15,00,000 ઈસ્ટ ઈન્ડીઆ કંપની માટે. રૂ. 1,20,00,000 યુરોપિયન નેકર માટે રૂ. 60,00,000 આર્ભિનિયન નોકરી માટે રૂ. 10,00,000 હિંદી નોકરી માટે. રૂ. 25,00,000 સ. 1760 માં મીરકાસમે કંપનીને ભરપાઈ કરેલી રૂ. 16,25,000 સ. 1763 માં મીરજાફરે.... .. . રૂ. 37,50,000 સ. 1763 માં યુરોપિયન તથા દેશી નોકરોને રૂ. 60,00,000 સુજા-ઉદ-દૌલા પાસેથી ભરપાઈ. . રૂ. 58,33,330 કુલ્લે નુકસાન પેટે. રૂ. 3,87,08,30 કુલે બક્ષિસ. .. રૂ. 2,21,20,870 કુલ્લે નુકસાનને બદલે. રૂ. 3,87,08,330 એકંદર. રૂ. 6,08,29,200 આ પ્રમાણે છ કરોડની રોકડ રકમ અંગ્રેજોએ બંગાળામાંથી લીધી છે.
Page #610
--------------------------------------------------------------------------
________________ 53 પ્રકરણ 21 મું.] પ્લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. મીરજાફર ગાદી ઉપર ગોઠવાયે ત્યાર પછી અમીચંદને ફસાવવા માટેનાં નાટકને છેવટને અંક શરૂ થયું. મીરજાફરનું દરબાર પુરૂં થતાં લાઈવે તેની પાસે જઈ જાહેર કર્યું કે “રાતે કાગળ ખેટે છે, તમને કંઈપણ મળનાર નથી.” આ શબ્દ સાંભળતાં પિતાના માથા ઉપર આકાશ ટુરી પડયું હોય તેમ અમીચંદ બેશુદ્ધ થઈ પડશે. ત્યાંથી નેકરેએ ઉંચકી તેને પાલખીમાં બેસાડો. ઘેર ગયા પછી તે ગાંડા જેવો થઈ ગયે. કેટલાક દિવસ બાદ લાઈવની તથા તેની મુલાકાત થતાં કલાઈવે તેને તીર્થયાત્રાએ જવાનું કહ્યું, તે પ્રમાણે તે તીર્થયાત્રાએ ગયો, પણ તેવી જ ભૂમિષ્ટ સ્થિતિમાં તે અઢાર માસ રહી મરણ પામે. રાતે કાગળ કે કેમ થયે એ વિષે તેણે કલાઈવને પુછયું હોત તે તેને શું ઉત્તર મળતે? આવી રીતે ખોટો દસ્તાવેજ બનાવી અમીચંદને ફસાવવાને ઉપક્રમ કરવાની કલાઈવને કંઈ પણ જરૂર નહતી. બે કરોડ ગયા તેમાં બીજા વીસ લાખ જાતે તે તેમાં ક્લાઈવને કંઈ નુકસાન ન હતું, તેમ તેના પૈસા પણ જતા હતા. એમ છતાં જ્યારે લાઈવે આ કામ ઉપાડ ને તેને આખર લગી ચીવટાઈથી તે વળગી રહ્યો તેથી તેને દુષ્ટ સ્વભાવ વ્યક્ત થાય છે. આવાં દુર્વર્તન માટે અનેક અંગ્રેજ ગ્રંથકારેએ કલાઈવ ઉપર સખત ટીકા કરી છે. અમીચદે અંગ્રેજો વિરૂદ્ધ કંઈ પણ ખટપટ ચલાવી નહોતી; ઉલટું તેમની બાજી પાર ઉતારવામાં તે ઘણો ઉપયોગી નીવડ્યો હતો. રાજ્યક્રાન્તિ થયા બાદ પ્રત્યેક અંગ્રેજ અમલદારે લીધેલી રકમ જોતાં અમીચંદના વીસ લાખ કંઈજ વીસાતમાં નહેતા એમ કહેવું પડે છે. આવી મેટી રાજ્યક્રાન્તિ સહજમાં કેવી રીતે પાર ઉતરી. શકી તેનાં કારણે આગળ તપાસવામાં આવશે. પરંતુ હાલ જાણવું અવશ્યનું થઈ પડશે કે નવાબને હાથે તેના સ્વભાવને લીધે જે અનેક ચુકે થઈ હતી તેમાં પૈસા સંબંધી મુશ્કેલીઓ ઉમેરે કર્યો હતો. તેનું રાજ્ય છે કે સધન હતું, તેપણું નાણું સંબંધી સઘળી વ્યવસ્થા સાહુકારેના હાથમાં હોવાથી તેને હમેશાં મરજી ઉપર અવલંબી રહેવું પડતું. સાહુકાર વિફરતા તે તેમની સામા તેનું કંઈ ચાલતું નહીં. તે સમયની એકંદર પરિસ્થિતિને લીધે કહે,
Page #611
--------------------------------------------------------------------------
________________ પ૯૪ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ કે જે. અગર ખુદ નવાબનાં મૂર્ણપણને લીધે કહે, પણ નવાબને સઘળો આધાર અન્ય પુરૂષો ઉપર હતે. પ્રત્યેક બાબત પિતાના હાથમાં રાખી, પિતાની બુદ્ધિ અનુસાર તથા જવાબદારી ઉપર તેણે સઘળું કામ કર્યું હતું તે બીજાને હાથે ફસાઈ પડવાને પ્રસંગ તેને આવ્યો ન હોત. આ બાબતમાં શિવાજી, અહમદશાહ અબદલી અથવા હૈદરઅલીને કારભાર વિશેષ અનુકરણીય લાગે છે. સ્વાવલંબનને ટેકે ભારે છે. હિંદુસ્તાનમાં અંગ્રેજ લોક રાજ્ય સ્થાપતા ગયા તેને લગતા નિરનિરાળા બનાવો એકંદરે ધ્યાનમાં લેતાં માલમ પડશે કે મરાઠા તથા સીખ લેકે અંગ્રેજો સાથે ખુલ્લી રીતે લડતાં પરાજય પામ્યા પછી જ તેમના અંગ્રેજોના તાબામાં ગયા હતા, પણ બંગાળા, અયોધ્યા તથા કર્ણાટકના નવાબો તેમજ ખુદ મેગલ બાદશાહ કેવળ યુક્તિથી, પિતાની દુર્બળતા તથા ભેળપણમાં તેમને હાથે ફસાઈ પડ્યા હતા. જે અફઘાન, મેગલ, પઠાણ વગેરે શુરવીર મુસલમાનેએ મહાન પરાક્રમ કરી આ દેશમાં રાજ્ય સંપાદન કર્યા હતાં તે હવે તદ્દન નિર્માલ્ય થઈ પરદેશીઓના હાથમાં સપડાયા હતા. આ મુસલમાનની અગાઉની તેમજ હાલની સ્થિતિમાં કેટલે મોટો તફાવત પડી ગયો છે ! એકંદર વિચાર કરતાં અંગ્રેજની તલવાર કરતાં તેનાં મુત્સદ્દીપણને લીધે જ આ રાજ્ય ઘણે અંશે તેમને પ્રાપ્ત થયું છે. 4. પ્લાસી તથા અંગ્રેજોના સુભાગ્યની ચર્ચા–રાજ્યમાં ફેરફાર કરનારી હિંદુસ્તાનમાં જે કેટલીક લડાઈઓ થઈ તેમાં પ્લાસીની લડાઈ ની અગ્રસ્થાને ગણના થાય છે. આ લડાઈથી કલકત્તાની અંધારી કોટડીનું વેર અંગ્રેજોએ લીધું, તથા તલવારના જોર ઉપર તેમાં જીત મેળવી એમ સામાન્ય રીતે પાશ્ચાત્ય ગ્રંથકારો લખે છે. પરંતુ આ અભિપ્રાય ભૂલ ભરેલો છે. તેનાં પરિણામ વિષે મતભેદ હોઈ શકે, પણ તેમાં અંગ્રેજોને જે જ મળ્યો તે માત્ર લેખણનાં જેર ઉપર હતા, નહીં કે તલવારના. લસીનાં મેદાન ઉપરની તલવારબહાદરી માટે 38 મી પલટણને હિંદુસ્તાનના લશ્કરમાં પહેલું માન મળે છે, અને બીજાઓને પણ તે પ્રમાણે માન આપવામાં આવે છે, તે સઘળું ફેગટ છે. એ લડાઈમાં હથીઆરને ઉપગ ઘણે છેડે
Page #612
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 21 મું.] પ્લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. 55 થયો હતે. અને જે કંઈ થયું તે યુદ્ધનીતિ અનુસાર થયું નહીં. એટલું નિર્વિવાદ છે કે પ્લાસીની લડાઈથી હિંદુસ્તાનમાં મુસલમાની રાજ્યને અંત આવતાં બ્રિટિશ રિયાસતને આરંભ થયો. આ દ્રષ્ટીએ અવલોકન કરતાં પ્લાસીનું મહત્વ અસીમ છે. આ યુદ્ધથી અનેક બાબતોનો નિકાલ થયે. લાઇવને હાથે હિંદુસ્તાનમાં બ્રિટિશ રાજ્યને પાયે મજબૂત , અને હિંદી રાજ્યકર્તાઓ પાસેથી પિતાનું કામ કહાડી લેવાને અંગ્રેજોને અવકાશ મળે. હિંદી પ્રજાની દુર્બળતા તથા તેના સ્વભાવના દેવ તેમની નજરે સ્પષ્ટપણે પડ્યા હતા. અચાનક થયેલાં એકાદ મહાન કૃત્યથી આ દેશના લોકો ગુંચવાઈ જાય છે, અને તેમનાં મન ઉપર અમુક બાબતનું પરિણામ સત્વર થાય છે, ઈત્યાદિ હવે સઘળું પ્રગટ થયું હતું. હિંદુસ્તાનમાં રાજ્ય સ્થાપન કરતાં અંગ્રેજોને બે શત્રુ મળ્યા હતા. એક યુરોપિયન તથા બીજા દેશીઓ. એમાંથી “સાત વર્ષનાં યુદ્ધ” ને અંતે યુરોપિયન શત્રુને નિકાલ આવી ગયું, પરંતુ દેશીઓની વિરૂદ્ધતા નિર્મૂળ કરી અહીં કાયમનું રાજ્ય સ્થાપતાં તેમને સુમારે સો વર્ષ લાગ્યાં. સને 1757 ની તાસીની લડાઈથી આ રાજ્ય સ્થાપનાની શરૂઆત ગણુતા, ત્યારથી સો વર્ષે એટલે સને 1857 માં આ કામની સમાપ્તિ થઈ એમ કહી શકાય. એ સો વર્ષમાંનાં પહેલાં પચાસ વર્ષમાં રાજ્ય સ્થાપનાનું કામ સમાપ્ત થયું, અને તે પછીનાં પચાસ વર્ષમાં આખા દેશ ઉપર તે રાજ્ય એકછત્રી, અખંડ તથા દ્રઢ થયું. અંગ્રેજોનું આ પરાક્રમ અકલ્પ હેવાથી તે આટલી સુલભ રીતીએ પાર પડવું એ માટે કેઈને પણ આશ્ચર્ય લાગે. યુરોપ ખંડના વાયવ્ય ખુણ ઉપરના નાના બેટમાં બેસી જ્યારે અંગ્રેજ લેકે પિતાનાં આ પરાક્રમના સ્વરૂપ ઉપર મનન કરે છે ત્યારે સ્વાભાવિક રીતે તે માટે તેમનામાં ધન્યવાદની લાગણી ફુરી આવે છે, કેમકે દુનીઆના ઇતિહાસમાં આ બનાવ કદી બન્યો નથી. નવીન રાજ્ય જીતવાના જે સામાન્ય ઉપાય પ્રચારમાં છે, તે સઘળા આ પ્રસંગે બાજુએ રહ્યા હતા. એકાદ અણધારી રીતે કેઈનું નસીબ ઉઘડી જાય છે તેમ કોઈના
Page #613
--------------------------------------------------------------------------
________________ 59 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. ધ્યાનમાં કે મનમાં ન હોય તેવો બનાવ આ અંગ્રેજી રાજ્ય સ્થાપના થયે એમ માનવું સાહજીક છે. સીલીકૃત “ઈંગ્લડ દેશના વિસ્તાર ના પુસ્તકમાં એવાજ વિચારનો અનુવાદ કરવામાં આવ્યો છે. ઐતિહાસિક દ્રષ્ટીએ જોતાં આ સમજ સર્વથા ભૂલ ભરેલી છે. યુદ્ધ કલામાં વધારે પ્રવીણ લેકે તરફથી આ દેશ સહજમાં જીતવામાં આવ્યા છે, અને પાછલે ઈતિહાસ તપાસતાં અનેક વેળા પરદેશી લેકેએ તે જીતી લીધાનું માલુમ પડે છે. બાબરે બાર હજાર ફોજ સહિત આ દેશ ઉપર સ્વારી કરી, અને ઈબ્રાહીમ લેદીનાં એક લાખ લશ્કરને પાણીપત્તનાં મેદાનમાં હરાવી મોગલ બાદશાહીની સ્થાપના કરી. ખરું જોતાં અંગ્રેજોની શક્તિ આગળ બાબરની શકિત કંઈજ નહતી એમ કહેવામાં હરકત નથી, અને બાબરે હરાવેલી ફેજ જેવડી મોટી ફેજ અંગ્રેજોની સામે કદી જ આવી નહોતી. માત્ર પંજાબના સીખ લેકે સાથે જ એમને કેટલીક ઝનુની લડાઈઓ થઈ હતી, તે બાદ કરીએ તે તેમને અહીં ખાસ કરીને લડવાને ખરેખર પ્રસંગ આવ્યાજ નહોતે. એમ કહી શકાય. ટુંકામાં બાબરે તથા બીજાઓએ જે આ દેશ સહજમાં છ હતિ તે અરાઢમા સૈકામાં મોગલ બાદશાહી ડગમગવા લાગી ત્યારે હવે બીજે કોઈપણ આવી આ દેશ છો, કદાચિત અહીં વેપાર અર્થે આવેલા પાશ્ચાત્ય પ્રજાઓમાંની એકાદ પ્રજા આ દેશની માલીક થશે એવો સંશય પુષ્કળ વિચારી પુરૂષોના મનમાં આવવા લાગ્યો હતે. પ્રસિદ્ધ ન્ય પ્રવાસી બનિયર ઔરંગજેબ પાસે આવ્યો હતો, તેણે હિંદુસ્તાન દેશ સહેલાઈથી જીતી શકાશે એમ ભવિષ્ય ભાખ્યું હતું. અને જણાવ્યું હતું કે “ફ્રાન્સને એકાદ સેનાપતિ વીસ હજાર લશ્કર સહિત આ દેશ તરત જીતી લેશે.” કર્નલ જેમ્સ મિલ નામને એક અંગ્રેજ ગ્રહસ્થ વિસ વર્ષ લગી હિંદુસ્તાનમાં હતું, તેણે બંગાળ પ્રાંત જીતવાની યુક્તિ સ્ટિઆના બાદશાહને સને 1746 માં લખી જણાવી હતી. બે કરોડ વસુલાતને બંગાળ પ્રાંત કઈ ભળતાજ નવાબે દબાવી બેઠે છે તે સમુદ્રની બાજુએથી સહજમાં Seeley's Expansion of England.
Page #614
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 21 મું.] લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. 597 ખુંચવી લેવાશે, એવો તેને મત હેવાથી તે તત્કાલીન સ્થિતિનાં ખરાં કારણો સર્વોત્તમ સમજી ગયો હતો, અને હવે પછી શું બની શકશે તેનું અચુક ભવિષ્ય જોયું હતું એમ માનવા કારણ મળે છે. તેવી જ રીતે એક વેળા એ પ્રદેશ અંગ્રેજોને હાથ આવતાં આખો દેશ ધીમે ધીમે તેમના તાબામાં જશે, એ વાત તદ્દન અનિવાર્ય બની તેમાં પણ કંઈ આશ્ચર્યચકિત થવા જેવું નથી, કેમકે એ વિચાર પણ તે વેળા અનેકના મનમાં પૂર્ણપણે રમી રહ્યો હતે. 5. અંગ્રેજોના વિજય તથા દેશીઓની દુર્બળતા વિષે વિવેચનપ્લાસીની લડાઈથી હિંદુસ્તાનમાં અંગ્રેજી બાદશાહીને ઉદય થયો. ઈસ્ટ ઈન્ડીઆ કંપનીએ જાહેર રીતે હિંદી સત્તાધીકારીઓની સામા થવાને આ પહેલે પ્રસંગ હોવાથી તે વેળા દેશીઓનાં લશ્કરની વ્યવસ્થા કેવી હતી, અને અંગ્રેજોને આવી સુલભ રીતે પ્લાસીનાં મેદાનમાં જ કેમ મળે એ પ્રશ્નને જરા બારીકાઈથી વિચાર કરે જરૂર છે. અરાઢમા સૈકામાં અંગ્રેજોએ દેશીઓ સાથે લડવાને ઉપક્રમ શરૂ કર્યો ત્યારે હિંદી લશ્કર ઘણુંજ અવ્યવસ્થિત હતું, અને રાજ્યકર્તા પણ અકુશળ હતા. આ કારણથી જ અંગ્રેજોને સહજ જય મળતે ગયે. આ દેશ સધન અને સુસ્થિતિમાં હતો પણ તેના રાજ્યાઁ દુર્બળ તથા વ્હીકણ હતા. વળી અંગ્રેજોને પ્રવેશ સમુદ્રની બાજુએથી અને રાજધાનીથી અતિશય દૂર આવેલા બંગાળા જેવા પ્રાંતમાં પ્રથમ થયો હતો. બાદશાહીની મૂળ સત્તા નરમ પડવાથી રાજ્યના દૂરદૂરના પ્રદેશ તદ્દન નિરાધાર થઈ પડ્યા હતા. બંગાળાના લેકે દેશના અન્ય ભાગે કરતાં યુદ્ધ કળામાં ઘણુંજ ઉતરતા હતા, અને સુરાજઉદ-દૌલાને કારભાર પ્રજાને સુખકર નો, તેથી પણ અંગ્રેજોને પુષ્કળ ફાયદો થશે. ઔરંગજેબનાં મરણ બાદ મંગલ લશ્કર શાંત બેડું નહતું, તેપણું તેના જે કાબેલ સેનાધિપતિ આ વેળા જીવતે હેત તે તેની સામા અંગ્રેજો ટકી શકત કે નહીં. એ એક પ્રશ્ન છે. કેમકે થોડાં વર્ષ પછી હૈદરઅલી અથવા મરાઠાઓની સામા થવાને અંગ્રેજોને પ્રસંગ આવતાં તેમને નિભાવ થઈ શકે નહોતું. આથી પ્લાસીની લડાઈને અપયશ
Page #615
--------------------------------------------------------------------------
________________ 598 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. સુરાજ-ઉદ-દેલાને તેના દુબળ અને અકુશળ કારભારને લીધે ખમ પ એમ કહેવું પડે છે. આરંભમાં થયેલા સંગ્રામમાં અંગ્રેજોને જય મળતે ગયો તે આવા કારણને લીધે હતું. એમની સામા થતી ફોજ માત્ર ભાડુતી હતી, તેને પિતાના શેઠ ઉપર નિછા નહોતી. આવાં ભાડુતી લશ્કરે તે વેળા સહજ જમા કરી શકાતાં કેમકે તેફાની, લુટારૂ તથા પેટ સારૂ ભટકતા આ દેશના અગર બહારના હજારે લેકથી આખો દેશ ઉભરાઈ ગયો હતે. પગાર મળે તેટલે વખત તે લેકે જોઈએ તેની નોકરી કરતા. યુરોપિયનેની તેમને મારો યથાસ્થિત રીતે તેમના ઉપર આવવા લાગે એટલે તે સામે તેઓ ટકાવ કરી શક્યા નહીં. એવાં લશ્કરના ઉપરી અમલદારે પણ ધણીને હુકમ નહીં માનતા, પ્રસંગ મળે તે પ્રમાણે શત્રુ સાથે મિત્રાચારી કરી સ્વાર્થ સાધવાને ઉત્સુક રહેતા. આવી ફાજની તથા તે ઉપરના અમલદારોની તેના માલિકને હમેશ મેટી ધાસ્તી રહેતી, કારણ એ ક્યારે ગળું કાપશે તેને નિયમ નહોતે. ભાડુતી સિપાઈઓને એકઠા કરી અનેક ધૂર્ત તથા સાહસિક પુરૂષો હિંદુસ્તાનમાં અરાતમા સૈકામાં નિરનિરાળા પ્રાંતમાં પિતાની રાજ્યસત્તા સ્થાપતા હતા. બંગાળાને નવાબ, અયોધ્યાને વઝીર, હૈસુરને હૈદરઅલી, દક્ષિણને નિઝામ એ સર્વ આવી જ રીતે ભાડુતી સિપાઈઓનાં ટોળાં એકઠાં કરી તે ધામધુમના વખતમાં ઉદય પામ્યા હતા. એ વખતના સઘળા અફઘાન સરદારોમાં અહમદશા અબદલ્લી આ પ્રકારનાં કામમાં સર્વ રીતે પ્રવીણ હતું એમ માલમ પડે છે. આ ઝગડામાં યુરોપિયન લેકે સામેલ થતાંજ અફઘાનને ધંધો ડુબતે હોય તેમ લાગવા માંડયું. શાસ્ત્ર રીતી અનુસાર યુદ્ધકળાનું શિક્ષણ મળેલા યુરેપિયને આગળ આ ભાડુતી લશ્કરનો નિભાવ લાગે નહીં. સર્વએ મળી વ્યવસ્થિતપણે પહેલેથી સઘળી બારીક બાબતો નક્કી કરી અવ્વલથી આખર લગી ઠરાવેલું કામ બિનચૂક કર્યા જવાની સુધરેલી યુદ્ધ પદ્ધતિ યુરોપિયને આ દેશમાં લાવ્યા તે અવ્યવસ્થિત, અશિક્ષિત અને ભાડુતી સિપાઈઓ કેવી રીતે ટકી શકે ? એજ પ્રકાર કર્નાટકમાં તથા બંગાળામાં અંગ્રેજ, કેન્યા અને દેશી ફોજ વચ્ચેના યુદ્ધમાં જાહેર
Page #616
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 21 મું.] લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. પલ્સ થયો હતો. યુરોપિયને જરા સખત મારો ચલાવતા તે તરતજ આ ભાડુતી લશ્કર રણક્ષેત્ર છોડી નાસી જતું, કારણ એક નાના પગાર માટે પ્રાણ આપવાને કોણ તૈયાર થાય ? આવી સ્થિતિમાં આ દેશમાં જે કોઈ લડવૈયા લેકે હતા તે સઘળા યુરોપિયનની બાજુએ આવી લડવા લાગ્યા. તેમની તરફથી વખતસર પગાર મળતા, અને તેમને લડાઈમાં જયે મળવાની ખાતરી હતી એટલું જ નહીં પણ સંગ્રામ વખતે બરાબર યુરોપિયનની માફક સર્વની આગળ રહી તેઓ લડતા હેવાથી તેમનું માન જળવાતું હતું. ક્ષત્રિય અથવા લડવૈયા વર્ગ કરીને આ દેશમાં હમેશા એક મોટે ભટકતે લોકસમુદાય હતો. આ વર્ગની સંખ્યા વીસ લાખની હશે એવો કેટલાકેએ અડસટ્ટ કહાડ્યો છે. તેમને લડવાની તક મળી અને તે માટે પગાર મળ્યો એટલે તેમને સંતોષ થત: પણ તેઓ કોને માટે લડે છે અને તેમાંથી તેમને શું મળવાનું છે એ વિચાર તેમનાં અંતઃકરણમાં ઘણે આવતે નહીં. આજ વર્ગના લકેમાંથી યુરોપિયનોએ અને વિશેષ કરીને અંગ્રેજોએ પિતાનાં લશ્કર ઉભાં કર્યા હતાં. તે સમયે એક દોઢ મહિનાના અરસામાં જોઈએ તેટલું પાયદળ લશ્કર અને ઉત્કૃષ્ટ સ્વારે જમા કરી શકાતા એવો ઉલ્લેખ મળી આવે છે. મધ્ય એશિયામાંથી અફઘાન લેકનાં ઝુંડનાં ઝુંડ આવતાં અને તેઓ જુદા જુદા પ્રાંતના લશ્કરમાં કરી રહેતા. યુરોપિયનની ફેજમાં આરંભમાં તેઓ ઘણું નહેતા, કેમકે ઉદ્દામ અને મૂર્ખ અફઘાને કરતાં તેમને આ દેશમાંના નરમ સ્વભાવના, વિશ્વાસુ અને સાદા હિંદુઓ પાયદળમાં વધારે અનુકૂળ પડતા. સો વર્ષ લગી આ હિંદુ પાયદળે અંગ્રેજોની નોકરી સર્વોત્તમ રીતે બજાવી છે. તોપખાના ઉપરના લોકોએ પણ પોતાનું કામ યથાગ્ય કર્યું છે, અને થોડા યુરેપિયનની દેખરેખ હેઠળ દેશી કે જે અંગ્રેજો કરતાં આજ સુધી અત્યંત મહત્વનાં કામ કર્યા છે. આ ઉપરથી અંગ્રેજોને શરૂઆતમાં જય કેમ મળતો ગયો એ વ્યક્ત થશે. તેમના શરૂઆતના સંગ્રામ કિનારે કિનારે થયા. એ પછી પ્રથમ બંગાળ પ્રાંત તેમણે છે. ત્યાંને નવાબ અગાઉથી જ અપ્રિય અને પરદેશી હતા, અને તેનું લશ્કર કેવળ ભાડુતી તથા વિફરેલું હતું. અફઘાન
Page #617
--------------------------------------------------------------------------
________________ 600 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ [ભાગ 3 જે. તથા મરાઠા સ્વારેને લીધે આ દેશ હેરાન હતું, અને ખેતી તથા વેપાર ઘણી જ અધમ અવસ્થાએ પહોંચ્યાં હતાં. આથી અંગ્રેજોને કિનારા ઉપરના પ્રદેશમાં સહેલાઈથી જય મળતે ગયે. પરંતુ આ પ્રકાર લાંબે વખત ટક્યો નહીં. જેમ જેમ પ્રદેશ છતતાં તેઓ અંદરના ભાગમાં દાખલ થતા ગયા તેમ તેમ તેમની ગતિ ધીમી પડી ગઈમરાઠાઓએ તેમને દ્રઢ રીતે અટકાવ્યા હતા, કેમકે તેમની જ બીજાઓની માફક ભાડુતી નહતી, તેમનામાં રાષ્ટ્રય અભિમાન ઘણું જાગૃત પામ્યું હતું, અને રાજ્યકારભારમાં પણ તેઓ કુશળ હતા. અંગ્રેજોએ બંગાળાને કબજે લીધે તે જ વખતે મરાઠાઓ હિંદુ ' કિસ્તાનના ઘણાખરા ભાગ ઉપર ફરી વળ્યા હતા અને પિતાનું સામ્રાજ્ય સ્થાપવાના વિચારમાં મશગુલ હતા. તેઓનાં આ કત્યને અંગ્રેજોને આયતેજ ફાયદો મળે. મહૈસુરના રાજા, નિઝામ અને ખુદ મોગલ બાદશાહ તથા તેના પ્રાંતકાંતના નવાબને મરાઠાઓએ હેરાન કરી મુકવાથી અંગ્રેજોને તે કામ કરવાની જરૂર રહી નહીં. તેઓ વચમાં આવ્યા ન હતા તે હિંદુસ્તાનમાં મરાઠાઓનું રાજ્ય થવાના સઘળા સંજોગે અનુકૂળ બન્યા હતા. અંગ્રેજોનું એ સુભાગ્ય હતું કે આરંભમાં મરાઠાઓ સાથે લડવાને તેમને પ્રસંગ આવ્યો નહીં, અને જ્યારે તેવો વખત આવ્યું, ત્યારે તેમનું રાજ્ય કંઈક સ્થિર હેઈ તેમની શક્તિ પણ વધી હતી. હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્ય સ્થાપવામાં જે કોઈએ પણ સખત વિરૂદ્ધતા બતાવી હોય તે તે મરાઠાઓ જ હતા, અને આ દેશમાં અંગ્રેજોને ઝનુની લડાઈઓ તેમની સાથેજ થઈ હતી. આટલા ઉપરથી સુદેવના માની લીધેલા જોરથી અંગ્રેજોને હિંદુસ્તાનનું રાજ્ય મળી ગયું, અગર હિંદુસ્તાનના લોકોએ જાતે રહી આ દેશ છતી અંગ્રેજોને હવાલે કર્યો, એમ કહેવું ખરું નથી. કેટલાકે એમ પ્રતિપાદન કરે છે કે હિંદુસ્તાનના ખરા ક્ષત્રિય અથવા લડવૈયા લેકે અંગ્રેજો સાથે કદી સામેલ થયા નહોતા; ચેર, રામેશી, ઘરબાર વિનાના પેટ માટે ભટકતા ફરતા અને હલકા વર્ગના લેકને પિતાની નોકરીમાં રાખી તેમણે આ દેશ જી. હ, પણ આ કામમાં હિંદુસ્તાનના ખરા યોદ્ધાઓ તેમની
Page #618
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 21 મું.] લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. 601 સાથે જોડાયા નહતા. આ કહેવું ખરું છે કે ખોટું તે નક્કી કરવા અંગ્રે. જેની ફેજના જાતવાર આંકડા તપાસી જેવા જોઈએ. એમ છતાં કેટલાંક સ્પષ્ટ પ્રમાણે ઉપરથી ઉપરનું કહેવું ખોટું કરે છે. નીચ જાતિના લોકોને નોકરીમાં રાખી અંગ્રેજોએ આ દેશ જીતવાનું એક વખત ખરું માનીએ તે પણ તેમની સામે અહીંના લશ્કરી ધંધાના લકે સ્વદેશનું રક્ષણ કરવા બહાર પડ્યા નહીં એ નિર્વિવાદ છે. જે તેમણે પિતાના દેશનું રક્ષણ કર્યું હેત તે દકાચ અંગ્રેજોના તાબામાં આ દેશ ગયો હત નહીં. વળી મુસલમાનોએ આ દેશમાં પ્રવેશ કર્યો તે વખત પછીને, બલકે તેની પહેલાંને, ઈતિહાસ અવલોકતાં અહીંને લેકોમાં રાષ્ટ્રીય અભિમાન બીલકુલ હતું નહીં એમ કહેવું પડે છે. પરદેશી લો કે એક સરખા દેશ ઉપર ચડી આવતા હતા, પણ સ્વરાટ્ટાભિમાનને અભાવે તેમને અટકાવ કરવા તેઓ બહાર પડ્યા નહીં. એક પ્રકારનું પ્રાંતિક અભિમાન આપણા લેકમાં હતું પણ તે એટલું તે સંકુચિત હતું કે એક પ્રાંત બીજા પ્રાંતને કદી મદદ સુદ્ધાં કરી નહોતી. ઉલટું તેની વિરૂદ્ધ શત્રુને મદદ કર્યાના દાખલા મળી આવે છે. રજપુત તથા મરાઠાઓ છુટા છુટા મુસલમાન સામે લડયા, પણ તે બન્ને કઈ પરદેશી શત્રુ સામે લડવામાં કદી એકઠા થયા નહીં. રજપુત મરાઠાઓને પિતાના શત્રુજ સમજતા. અંગ્રેજ મરાઠાઓનાં યુદ્ધ થયાં ત્યારે પુષ્કળ રજપુતે અંગ્રેજોને જઈ મળ્યા હતા. કહેવાની મતલબ કે અદ્યાપિ હિંદુઓને સ્વભાવ પ્રાંતિક તથા એકલપેટે, એટલે અત્યંત આકુંચિત તથા અનુદાર છે. વિસ્તૃત, ઉદાર, અને એકરાષ્ટ્રીય સમદ્રષ્ટિ આપણું લેકમાં ન હોવાથી આખા દેશને કેટલું ખમવું પડયું છે એ આપણે એકંદર ઈતિહાસ ઉપરથી આપણને ઉત્તમ રીતે દેખાઈ આવે છે. ડૅટલન્ડના હાઈન્ડર્સ અને લેલેંડર્સની વચ્ચે ઘણું દિવસ વિરોધ રહેવા બાદ બન્નેનું હિત એકજ છે એમ તેમને માલમ પડતાં તરતજ તેઓ એકત્ર થઈ ગયા હતા. નર્મન લેકેએ ઇગ્લડ દેશ છો ત્યારે સેકસન પ્રજા સાથે શરૂઆતમાં તેમને અત્યંત વેરભાવ રહેવા પછી સો દેઢ વર્ષમાં બન્નેનું ઐક્ય થઈ ગયું. અર્થાત કઈ બે જાતિ વચ્ચે પ્રેમ ઉત્પન્ન
Page #619
--------------------------------------------------------------------------
________________ 602 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જો. થવા માટે બેઉનું હિત એકજ છે એમ તેઓની ખાતરી થવી જોઈએ, હિતાર્થ એક હે એ સ્વરાટ્ટાભિમાનનું એક મૂખ્ય અંગ છે. 6, મીરજાફરને ઉદ્વેગ, પ્લાસીની લડાઈથી બંગાળામાં રાજ્યકાન્તિ થતાં અંગ્રેજોની અડચણે મટી જશે એમ સર્વનું માનવું હતું, પણ તેમ બન્યું નહીં. મીરજાફર રાજ્ય કરવાને નાલાયક હતા. ભાંગ પી તે અહરનિશ સુખ ચેનમાં પડી રહે, અને શરીર ઉપર દાગીના પહેરી એશઆરામમાં નિમગ્ન રહે. એના પુત્ર મીરાને પિતાનાં કુરપણને પરાકાષ્ટાએ પહોંચાડયું હતું. આથી મીરજાફર સામા જ્યાં ત્યાં અસંતોષ અને ફરીઆદ ઉન્ન થયાં. તેની પાસે પૈસા બીલકુલ નહોતા; દરબારમાં સઘળા સરદારે નાખુશ થયા હતા. એક બાજુએ દ્રવ્યથી ભરેલાં સેંકડે વહાણે કલકત્તા તરફ હંકારતાં હતાં ત્યારે બીજી બાજુએ મીરજાફરને ખર્ચવાને પૈસા નહતા એ જોઈ ઘણું લેકેને તેનાં કૃત્ય માટે ગુસ્સો આવ્યો. તેનાં વ્હીકણપણાની હદ ન રહેવાથી કલાઈવનાં દુદુ' ને નામે સઘળા તેની મશ્કરી કરવા લાગ્યા. અગાઉ અંગ્રેજ લેકે નવાબ પાસે આજીજી કરતા આવતા હતા, પણ હવે તેઓ તેના શેઠ થઈ બેઠા હતા, અને નવાબને તેમનું મન મનાવવું પડતું હતું. વર્ષ બે વર્ષના ટુંક સમયમાં પિતાની નજર આગળ આ ફેરફાર થયેલો જોઈ સઘળાઓને મીરજાફર પ્રત્યે ઘણું મહીડ આવી. મીરજાફર જાતે પણ અગ્રેજોને ક્યાં ચાહ હ ! અનેક રીતે તેમની મગરૂરી તેડવાને તેણે પ્રયત્ન આરંભે હતો; પણ કઈ યુક્તિ ફળીભૂત ન થવાથી ફરીથી મુંગે મહાડે કલાઈવને શરણે જવાની તેને ફરજ પડી હતી. વળી એણે પિતાના આમ વર્ગના મનનું સમાધાન કરવા માટે અગાઉના ઘણાખરા કામદારોને નેકરી ઉપરથી કહાડી મુકી પિતાના સગા સંબંધીઓને તેમની જગ્યાએ દાખલ કર્યા હતા તેથી પણ તે અપ્રિય થયા હતા. ઉપલા વર્ગના લેકેની જ્યારે આવી સ્થિતિ થઈ હતી ત્યારે બીચારા હલકા વર્ગના ખેડુત વગેરે જાતિઓની કેવી અવદશા થઈ હશે તેની કલ્પના કરી શકાશે. ગાદીએ બેઠા પછી બે મહિનામાં મહા મહેનતે મીરજાફરે એક કરોડ પાંચ લાખનું પહેલું ભરણું અંગ્રેજોને કર્યું. એથી પહેલાજ હફતામાંથી સુમારે
Page #620
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 21 મું.] પ્લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. છ લાખ આપવાના બાકી રહ્યા. મીરજાફરને નવાબગિરી મળી ખરી પણ તીજોરી તદ્દન ખાલી માલમ પડવાથી તે ભારે મુશ્કેલીમાં આવી પડ્યો. ફક્ત અંગ્રેજોને સમજાવી લેવામાં જ ખજાને ખાલી થઈ જવાથી તેના અનેક દેશી સાથીદારોને આપવા માટે તેની પાસે કંઈ પણ રહ્યું નહીં. મને નવાબગિરી મળશે તે હું તમને બક્ષિસ આપીશ” એમ તેણે પુષ્કળ લેકેને વચન આપ્યાં હતાં, પણ હવે તેમને થોડું ઘણું આપી કઈ રીતે સમજાવી લેવા અશક્ત હતા. પ્રથમ અંગ્રેજોની મદદ લેવાનું તેને સારું લાગ્યું, પણ હવે સઘળી સત્તા તેમના હાથમાં જવાથી તે નચાવશે તેમ નાચવું પડશે તથા તેમના હાથમાંથી છુટવાને માર્ગ મળશે નહીં એ વિચાર તેના મનમાં આવતાં તેના ઉદ્દેગને પાર રહ્યો નહીં. પૈસા કહડાવવા માટે થયેલા જુલમથી લેકે તેઓ ખળભળી ઉઠ્યા, રાજા દુર્લભરાય નેકરીમાંથી છુટે થઈ ઘેર બેઠે, પ્રાંતે પ્રાંતના અધિકારીઓ બંડ કરવા લાગ્યા. આવી મુશ્કેલીઓમાં ફરીથી તેને મદદ માટે કલાઇવ પાસે માંગણી કરવી પડી. કલાઈવને એ તે જોઇતું જ હતું. કારણુ બંગાળાને કારભાર સર્વ રીતે પોતાની મરજી અનુસાર ચાલે તેવી યોજના તેને કરવી હતી. મીરજાફર તરફની માગણી થતાં આયર કુટની સરદારી હેઠળ કલાઈવે તેને માટે ફોજ રવાના કરી. લૉની પુઠ પકડી કુટ પટના ગયે, કેમકે ત્યાં કારભારી રામનારાયણ મીરજાફરના હુકમને અનાદર કરવા લાગ્યું હતું. કેટલાક દિવસ પછી કલાઈવ પિતે લશ્કર લઈ આવ્યા, અને મીરજાફરને લઈ ઉપર રાજમહાલ ગ. વળી મીરજાફરને મુશ્કેલીમાં પડેલે જોઈ કલાઈવે પાછલી બાકી આપી દેવા તેના ઉપર એકદમ તગાદે કર્યો, ત્યારે મીરજાફરે બીજે કરાર કરી કલકત્તાની દક્ષિણ તરફને સવા બે લાખ પાંડની ઉત્પનને મુલક તેણે કંપનીને સ્વાધીન કર્યો, (જાનેવારી સને 1758). એ પછી મીરજાફર અને લાઈવ પટના ગયા. અહીં ચાલતા સુરોખારના મોટા વેપારને મત દરસાલ લીલામથી વેચવામાં આવતે તે મને હવે કાયમને કંપનીને આપવાની કલાઇવે માંગણી કરી. હાલના સંજોગોમાં એ માંગણી કબૂલ કરવાની
Page #621
--------------------------------------------------------------------------
________________ 104 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ [ભાગ 3 જે. મીરજાફરને જરૂર પડવાથી બહાર પ્રાંતને સુરાખારને સઘળે વેપાર જાથુકને અંગ્રેજોના હાથમાં આવ્યો. એ પછી આ સઘળું મંડળ પટનામાં ત્રણ ચાર મહિના રહ્યું. અહીં મીરજાફરને નવાબપદ ઉપર કાયમ કરવા માટેનું તેમજ લાઈવને છ હજારની મનસબગિરી આપવા માટેનું બાદશાહનું ફરમાન આવ્યું, ત્યારે ભારે ઠાઠ તથા સમારંભ કરવામાં આવ્યા. આ સઘળી વ્યવસ્થા સંપૂર્ણ કરી લાઈવ કલકત્તે સને 1758 ના મે માસમાં પાછો ફર્યો ત્યારે કાસીમજાર આગળ તેણે પિતાના લશ્કરને ટે. ભાગ ગઠવી દીધ. મીરજાફરે કંપનીને જે જાગીર આયાનું આગળ કહેવામાં આવ્યું છે તે વાર્ષિક ઉત્પન્ન કંપનીને સુમારે વીસ લાખ રૂપીઆ આવતું, અને તેમાંથી ત્રણ લાખ નવાબને જમીન મહેસુલ તરીકે ભરવા પડતા. આ સિવાય બાદશાહે લાઈવને મનસબ આપવાથી તે અમીર બન્યા હતા. આ મનસીબના બદલામાં તેણે છ હજાર પાયદળ તથા પાંચ હજાર સ્વાર રાખવાના હતા અને તેના ખરચ પેટે બાદશાહ તરફથી તેને નિમણુક મળવાની હતી. કલાઈવે કંઈ પણ લશ્કર રાખ્યું નહીં, છતાં મીરજાફર પાસેથી નિમણુક માગી. જવાબમાં પૈસા નથી એમ મીરજાફર કહી શકે નહીં. ત્યારે કંપનીની જાગીરના વસુલમાંથી દર સાલ જે ત્રણ લાખ રૂપીઆ નવાબને આપવાના હતા તે પરભાર્યા કંપની તરફથી કલાઈવને મળે એવી ગોઠવણ મીરજાફરે કરી આપી. આ ત્રણ લાખની નિમણુક માટે આગળ જતાં કંપની અને લાઈવ વચ્ચે મેટે 8 ઉપસ્થિત થયો હતે. કલકત્તે આવ્યા પછી લાવે ત્યાંના કિલ્લાની ઉત્તમ પ્રકારની દુરરતી કરી હમેશ માટે યોગ્ય બંદોબસ્ત કર્યો. પ્રેસિડન્ટની જગ્યા ઉપર તેની નિમણુક થઈ હતી. એટલામાં કાઉન્ટ લાલી મટી ફોજ લઈ પિડીચેરી આવવાથી, તેને કર્નાટક તરફ સત્વર જવા માટે આમંત્રણ થયું. પરંતુ મોગલ બાદશાહીમાં નાના તરેહની ભાંજગડો ચાલુ હતી, અહમદશાહ તે અબદલ્લી અને મરાઠાઓના ઝગડાએ ઉગ્રરૂપ ધારણ કર્યું હતું, અને ગમે વખતે શું બનશે તે નક્કી નહોતું. બંગાળામાં સર્વત્ર અસ્વસ્થતા હતી.
Page #622
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 21 મું.] બ્રાસી બંગાળામાં અંગ્રેજી અમલ. 605 સને 1758 માં બાદશાહના પુત્ર શાહજાદા અલીગેહરે બંગાળ પ્રાંત ઉપર સ્વારી કરી ત્યારે તેને અયોધ્યાના વઝીર તથા ફ્રેન્ચ ગ્રહસ્થ બૅની મદદ હતી. લે આ વખતે ભારે ખટપટ કરી મેગલ બાદશાહીમાં પડેલાં ભંગાણને સમારવાનો પ્રયત્ન કરતા હતા, પણ તેને કંઈ યશ મળ્યો નહીં. સઘળા લેકે અંદરખાનેથી અંગ્રેજો વિરૂદ્ધ કારસ્તાન રચતા. તેમના કબજામાંથી છુટવા માટે મીરજાફરે મરાઠાઓને બંગાળા ઉપર સ્વારી લાવવા તેડું કર્યું. આવી સ્થિતિમાં લાઈવને બંગાળ પ્રાંત છોડી જવાનું શક્ય નહોતું. જો તે ગયે હોત તે ઉપાડેલે સઘળે શ્રમ વ્યર્થ જાત. એથી તેણે કર્નલ ફેડને ઉત્તર સરકારને પ્રાંત જીતવા મોકલ્યો. એ બાબતની હકીકત આગળ આવી ગઈ છે. શાહજાદાએ મીરજાફર ઉપર સ્વારી કરી ત્યારે તેને મદદ કરવા માટે એપ્રિલ 1759 માં કલાઈવ પટના ગયા; પણ તે આવે છે એમ સાંભળતાંજ શાહજાદે ત્યાંથી નીકળી ના. આ કામના બદલામાં મીરજાફરે લાઈવને ઉપર કહેલી ત્રણ લાખની બક્ષિસ આપી હતી. અંગ્રેજોની આ વધતી જતી આબાદીથી ચીનસુરામાં વલંદા લેકેને ભારે આશ્ચર્ય લાગ્યું. તેમનું સર્વોપરીપણું ઘટાડવા માટે નવાબે વલંદા લોકો સાથે ગુપ્ત રીતે સંબંધ રાખ્યો હતો, અને પરિણામમાં જાવા બેટમાંની તેમની મુખ્ય રાજધાની બટેવિઆથી ડચ આરમાર હિંદુસ્તાન આવી અંગ્રેજોને આ દેશમાંથી હાંકી કહાડવાનું હતું. આ સઘળે બેત ખાનગી રીતે રચાયે હતા, પણ લાઇવ ઘણે સાવધ હતા. આ પ્રમાણે થયેલી ગોઠવણુ મુજબ સને 1759 ના અકટોબરમાં સાત ડચ વહાણે લશ્કર લઈ હુગલી નદીમાં દાખલ થયાં ત્યારે તેમને હાંકી કહાડવા માટે ક્લાઈવે મીરજાફરને ઘણી સખત તાકીદ કરી. ' મીરજાફર હુગલી ગમે ત્યાં તેની અને વલંદા લેકે વચ્ચે મુલાકાત થઈ. આ વેળા કલાઈવ પાસે ઘણું લશ્કર મહેતું છતાં તે ડગમગે નહીં; ચેડા જ વખતમાં કર્નલ ફેર્ડ અને કેપ્ટન નેકસ (Knox) તેને આવી મળ્યા. વલંદાઓએ લડાઈ શરૂ કરી, ત્યારે કલાઇવે હાથ * પ્રકરણ 9 મું, વિભાગ 2 ને જુએ
Page #623
--------------------------------------------------------------------------
________________ 606 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 2 જે. હેઠળના કેટલાક ચાલાક અમલદારની મદદથી જમીન ઉપર તેમજ પાણીમાં તેમને પરાજય કર્યો અંગ્રેજોના હારવાની નવાબ વાટ જેતે હવે, પરંતુ તેમને જય થયેલો સાંભળી તે નિરાશ થઈ ગયો. કલાઈયે વલંદા લોકો સાથે કાયમને કરાર કરી તેઓ ફરીથી માથું ઉંચકી ન શકે એવી વ્યવસ્થા કરી. આટલું કામ કર્યા પછી તેનું મન સ્વસ્થ થતાં. હવે પિતાનું કામ થઈ રહેલું જાણું વિશ્રાંતિ લેવા માટે ઈગ્લેંડ જવાને તે વિચાર કરવા લાગે. કલાઈવે ઑન્સિટાર્ટ (Vansittart ) પિતાને અધિકાર અને લશ્કરની સરદારી કેલિડને આપી. મીરજાફર સાથે એ લોકોની ઓળખાણ કરાવી તેણે તેની રજા લીધી ત્યારે પિતાને મોટો આધાર જાય છે એમ નવાબને લાગ્યું. સને 1760 ના ફેબ્રુઆરી માસમાં કલાઇવ ઈંગ્લંડ જવા ઉપડ્યો. પ્રકરણ રર મું. બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ, સને 176 0-176 5. 1. મીરકાસમની નવાબપદ ઉપર થાપના. 2. મીરકાસમને અંગ્રેજો સાથે ટે. 3. મીરકાસમ તથા અંગ્રેજો વચ્ચે યુદ્ધ. 4. રાજ સીતાપરાય. 5. ક્લાઈવને ઇગ્લેંડમાં માનપૂર્વક સત્કાર. 1. સ્પેન્સરે કરેલી નવાનવાબની નિમણુક 7. રાજ્યકાન્તિનાં પ્રત્યક્ષ પરિણામ. 1. મીરકાસમની નવાબપદ ઉપર સ્થાપના સને 159 ના ફેબ્રુઆરીમાં લાઈવ ઈગ્લેંડ ગયે ત્યારે બંગાળાને કારભાર પિતાની પાછળ ઘન્સિટાઈને સોંપવા માટે તેણે સફારસ કરી હતી. એ સૂચના ઈગ્લેંડથી મંજુર થઈ આવતાં લગી બંગાળાને વહિવટ તૂર્ત વેળા હલ્વેલને સોંપવામાં આવ્યું હતું. સુરાજ-ઉદ-દૌલાને હાથે અંધારી કોટડીમાં પુરાયેલા આ હેલ્વલે સુમારે દેઢ વર્ષ વહિવટ ચલાવી સને 1760 ના જુલાઈ માસમાં વૅન્સિટાર્ટને હવાલે કર્યો. હવેલ અને મીરજાફર વચ્ચે
Page #624
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 22 મું.] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. 607 બીલકુલ બનાવ ન હોવાથી મીરજાફરને ગાદીએથી ઉઠાડી મુકવાને ઉપક્રમ હૈલે ચલાવ્યું હતું તેમાં તે સહજમાં પાર પડ્યો હતો, પણ એટલામાં દિલ્હીના બાદશાહનું ખુન થતાં શાહજાદે અલીગેહર શાહઆલમ નામ ધારણ કરી બાદશાહ થયો. શરૂઆતમાં જ તેણે હાથમાંથી ગયેલે બંગાળ પ્રાંત પાછો મેળવવા માટે અયોધ્યાના વઝીર સુજા-ઉદ-દૈલાની મદદથી સ્વારી કરી. આવી સ્વારીઓ રહેલી મોડી થયા વિના રહેશે નહીં એમ કલાઈવ મૂળથી માનતે હેવાથી તેણે તે માટે તજવીજ કરી રાખી હતી. કર્નલ કૅલિડ તથા મીરજાફરને છેક મીરાન બને કેજ લઈ બાદશાહ સામે લડવા આવ્યા. પટનામાં રામનારાયણ કરી નવાબને કારભારી હતી તે પ્રથમ બાદશાહની સામા થયો, પરંતુ તેને પરાજય થતાં પટના શહેર બાદશાહના હાથમાં પડવાની અણી ઉપર હતું, એટલામાં કૅલિૉડ તથા મીરન આવી પહોંચ્યા, પણ એમને ચુકાવી બાદશાહ આગળ નીકળી ગયું. એણે મરાઠાઓ સાથે સંધાન કરી મદદ માંગી હતી, પણ તેઓ આ પ્રસંગે પાણપત્તના યુદ્ધમાં ગુંથાયેલા હેવાથી તેઓને બાદશાહની મદદે આવવાનું અનુકૂળ પડયું નહીં. એ પછી કેલિડ ફરીથી બાદશાહની આડે આવવાથી બાદશાહ મુર્શિદાબાદથી પાછા ફર્યો અને પટનાને ઘેરે ઘાલ્યો. એ વખતે કેન્ય ગ્રહસ્થ હૈ તથા પુર્નિઆનો નવાબ તેની મદદે આવ્યા હતા. સામી તરફ કેપ્ટન નૌકસની સરદારી હેઠળ બીજી એક અંગ્રેજ ફેજ કૅલિડની મદદે આવી, એટલે બાદશાહ પરાભવ પામી પાછો ફર્યો. તેની પુઠ પકડી અંગ્રેજ લશ્કર ધસતું હતું તેવામાં એક રાતે મીરાનના તુંબ ઉપર વીજળી પડવાથી તે મરણ પામે. મીરાનના ગુજરી જવાથી નવાબના કારભારમાં ભાંજગડ ઉપસ્થિત થઈ. આથી એમ ઠરતું નથી કે તે એક ઉત્તમ પુરૂષ હતા. ઉલટું તે સ્વભાવે અત્યંત દુષ્ટ તથા બેઈમાની હત; મનુષ્ય સ્વભાવના સર્વ કંઈ દુર્ગણે તેનામાં હતા. તે ધીટ નહીં પણ ઉતાવળે, કંઈ પણ ફાયદો ન હોય છતાં વિશ્વાસઘાત કરનારે, લેભી તેમજ ઉડાઉ, તથા અત્યંત વ્યસની અને અનુપકારી હતે. આવા ગ્રહસ્થનાં મરણથી કેનેજ નુકસાન ન હતું.
Page #625
--------------------------------------------------------------------------
________________ 608 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ, [ ભાગ જે. એમ છતાં એથી મીરજાફર પછી નવાબ કોણ થશે એ પ્રશ્ન ઉત્પન્ન થયે. નવાબ વ્યસની તથા મહારોગથી પીડાતા હો, તથા તેને બીજો પુત્ર નાની ઉમરને હતે. આવી હકીકતમાં ભવિષ્યની વ્યવસ્થા કરવાની જોખમ દારી અંગ્રેજો ઉપર આવી પડી, કારણ પ્લાસીની લડાઈ પછી તેમની સલાહ વિના નવાબના દરબારમાં એક પાંદડું પણ હાલી શકતું નહીં. એટલામાં કલકત વૉન્સિટાર્ટ ગવર્નર તરીકે કારભાર ચલાવવા લાગે. તેણે હવે પછી શું કરવું તે નકકી કરવા માટે કેલિડને પિતા પાસે બેલા. એણે થોડે વખત અગાઉ બાદશાહ સાથે નહિ માટે જે સંદેશા ચલાવ્યા હતા તે ઉપરથી એટલું તે દેખાઈ આવ્યું હતું કે નવાબ બંગાળા પ્રાંતને સંપૂર્ણ માલિક હેવાનું આજપર્યત જે સમજવામાં આવતું હતું તે ખુદ કંપનીને નુકસાનકારક હતું. નવાબ માત્ર હાથ હેઠળ અમલદાર હતા, અને તેજ દરજજ ઉપર તેને આણી મુકવો જોઈએ એમ વિચાર નક્કી થતાં, તે પ્રમાણે ગોઠવણ કરવાની હતી. એટલામાં મુર્શિદાબાદથી મીરમહમદ કાસીમખાન ઉર્ફે મીરકાસીમ તરફથી સંદેશા ચલાવવા એક એલચી અંગ્રેજો પાસે આવ્યા. આ મીરકાસીમ મીરજાફરને જમાઈ હતા, અને તે ઘણે મગરૂર તથા ધૂર્ત હતા. તેની વય ચાળીસ વર્ષની હતી. છેલ્લાં બેચાર વર્ષમાં મુસલમાની અમલની જે દુર્દશા થઈ હતી તે તેણે લક્ષપૂર્વક અવલોકન કરી હતી, અને યથાશકિત ખટપટ કરી નવાબની સત્તા ફરીથી સ્થાપન કરવાને તેને વિચાર સુઝો હતે. ફેજને પગાર ન મળવાથી તેણે કરેલે ગિલ્લો એણે મટાડ્યું હતું. એ પછી કલકત્તાના અધિકારીઓને લાંચ આપી પિતાને અનુકૂળ પડે તેવી વ્યવસ્થા કરવા માટે તે કલકત્તે ગયે. ત્યાં અંગ્રેજો સાથે તેણે એવો ઠરાવ કર્યો કે (1) મીરજાફરે સર્વ કારભાર છોડી દઈ મીરકાસીમને હવાલે કરો, અને તેના મૃત્યુ પછી મીરકાસમને નવાબગિરી મળે; (2) મીરકાસમ તથા અંગ્રેજ વચ્ચે કાયમની દસ્તી થતાં અંગ્રેજ લશ્કરે તેને મદદ કરવી; (3) આ મદદના બદલામાં તથા લશ્કરના ખરચ પેટે બરદ્વાન, ચીતાગાગ અને મિદનાપુરનાં પરગણાં હમેશ માટે અંગ્રેજોને સોંપી આપવાં; (4) ત્રણ વર્ષ પર્યત
Page #626
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 22 મું. ] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. 6 09 સિલહટ પ્રાંતને ચુને નવાબે અંગ્રેજોને લેવા દેવા, અને (5) હેઠળની રકમે બક્ષિસ તરીકે આપવીઃ-વન્સિટાઈને પાંચ લાખ રૂપીઆ, બે લાખ સત્તર હજાર હવેલને, સમ્મર તથા મેગાર એ દરેકને અઢી લાખ; કર્નલ કૅલિડને બે લાખ, અને બીજા બે ઇસમેને પ્રત્યેકને એક લાખ ત્રીસ હજાર. સપ્ટેમ્બર, તા. 27 મી સને 1760 આ ઠરાવ કરી મીરકાસમ મુર્શિદાબાદ ગયે, અને તેની પછી બે દિવસ રહી વૅસિટાર્ટ પણ ત્યાં આવ્યો. બન્નેએ મળી મીરજાફરને પેન્શન આપી કલકત્તે આપ્યો, અને મીરકાસમ નવાબ બની ગયે. આ રીતે રાજ્યક્રાન્તિ પાર ઉતરતાં અંગ્રેજોનાં ખીસાં ભરવાની પ્લાસીના સમયની પડેલી પદ્ધતિ પુનઃ ઉપયોગમાં આવી. ઉપરની હકીકતની ઈંગ્લંડમાં જાણ થતાં લાંચ લેવા માટે કોન્સિલના ત્રણે સભાસદે હૉવેલ, સમ્મર તથા મેકગાયરને નોકરી ઉપરથી બરતરફ કરવામાં આવ્યા, અને તેમની જગ્યાએ એલિસ, સ્મિથ, વહરલસ્ટ તથા વૈર્ન હેસ્ટિંગ્સ સભાસદ થયા. આથી કૌન્સિલમાં વન્સિટાર્ટને પક્ષ દબાઈ ગયે, કારણ વૉર્ન હેસ્ટિંગ્સજ માત્ર તેના પક્ષને હતું, અને બાકીના સઘળા તેના વિરોધી હતા. બંગાળાની આ નવીન રાજ્યક્રાતિ કેવળ પૈસાને લોભે અંગ્રેજોએ કરી હતી. “આ સર્વ વ્યવહાર અંગ્રેજોને માટે અત્યંત બેઈમાની તથા લાંછનકારક છે. એથી કંપનીની કંઈ પણ નવી સગવડ સચવાવાની નહતી. બંગાળાને ખરે માલિક-દિલ્હીને બાદશાહ–પિતાને અમલ તે પ્રાંતમાં બેસાડવાનો પ્રયત્ન કરતે હતા, તેવામાં અંગ્રેજોએ ત્યાંનું નવાભપદ એકના હાથમાંથી છીનવી લઈ લાંચ લઈ, બીજા બીનહકદારને વેચ્યું. પિતાને ફાયદો મેળવી લેતાં કંપનીને ફાયદો કરીએ છીએ એ તેમણે ટૅગ કર્યો. જેઓને પૈસા મળ્યા નહીં તેઓ બીજાઓની વિરૂદ્ધ પડ્યા અને કન્સિલમાં ભારે ટિ શરૂ થશે. આજે આ બનાવને સે વર્ષ થઈ ગયાં છે ત્યારે શાંત મને તે વિષે વિચાર કરતાં, તે વેળા કંપનીના અમલદારેએ બાદશાહને પક્ષ કેમ ધવો નહીં તે સમજાતું નથી. બાદશાહ તકરારી મુલાકને ખરે માલિક હતા, અને કંપની તેની પાસેથી નવાબ કરતાં પુષ્કળ
Page #627
--------------------------------------------------------------------------
________________ 610 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ફાયદો કરી લઈ શકત.* મીરજાફર ભારે કષ્ટ વેઠી કલકત્તે આવી રહ્યો. આવાં બેઈમાનપણું માટે ઘણું સખત ગુસ્સા સિવાય તેના મનમાં બીજું કંઈ પણ નહતું. વૅન્સિટાર્ટ પિતે કંઈ ખરાબ નહોતે. વ્હીલર કહે છે કે તેણે લાંચમાને પિતાને હિસ્સો લીધો નહોતે. તેના વિચાર યુગ હતા, તથા ન્યાય કરવાની તેની ઈચ્છા હતી, પણ પિતાના વિચારની કન્સિલ ઉપર છાપ બેસાડવાની તેનામાં હિમત નહોતી, તેની બહુમતીને તે અનાદર કરી શકતે નહીં, અને સર્વ હકીકત ઇંગ્લંડ લખી મેલી હુકમ મંગાવવા જેટલો અવકાશ નહોતે. નવાબગિરી મળતાંજ મીરકાસમે અંગ્રેજોનું અગાઉનું સઘળું કરજ એકદમ પગાર કર્યું, અને નવા કરાર પ્રમાણેની સઘળી માંગણીઓનું દેણ પતાવ્યું. લશ્કરનો ચડી ગયેલ પગાર આપી પિતાનાં માણસને તેણે સંતુષ્ટ કર્યા. એવામાં બાદશાહે પુનરપિ બંગાળ ઉપર સ્વારી કર્યાની બાતમી આવવાથી મેજર કક્નકની મદદ મેળવી મીરકાસમ ઉત્તર તરફ ગયે, અને તેમણે ચેડા જ વખતમાં બાદશાહને હરાવ્યો. આ પ્રસંગે લૈં તથા તેના ન્ય સાથીદારે અંગ્રેજોના હાથમાં સપડાયા. બાદશાહને આવી રીતે પરાજય થતાં તેને પિતાના કામમાં ઉપયોગ કરી લેવાનું અંગ્રેજોના મનમાં આવવાથી મેજર કર્નકે બાદશાહને મળી તેને પટના આવવા સમજાવ્યુંઅહીં તેણે બાદશાહને ખીતાબ ધારણ કર્યો; એમ છતાં કોઈ પણ પિતાને લઈ જઈ દિલ્હીના તખ્ત ઉપર સુરક્ષિત બેસાડે એવી તેની ઈચ્છા હતી. પટનામાં અંગ્રેજો પાસે આવવાને તેને ઉદ્દેશ આજ હતે. અહીંની તેમની વખારને તેઓએ અનેક રીતે શણગારી મધ્ય ભાગે જમવાના ટેબલ ઉપર એક તખ્ત તૈયાર કર્યું, અને શાહઆલમને મેટ. સમારંભ કરી તે ઉપર બેસાડ્યો. મીરકાસમે આવી તેને એક હજાર એક મહેરનું નજરાણું કર્યું. હિંદુસ્તાનની મહાન બાદશાહીના માલિકને તખ્ત ઉપર બેસાડવા માટે અંગ્રેજોને ક્ષણભર ધન્યતા લાગી, શાહઆલમ પાસેથી મીરકાસમને નવાબપદ ઉપર કાયમ કરવાનું ફરમાન તેમણે મેળવ્યું, અને ..Meadows Taylor. - - - - - - -
Page #628
--------------------------------------------------------------------------
________________ 611 પ્રકરણ 22 મું.] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. તેના બદલામાં મીરકાસમે દરસાલ બંગાળામાંથી છવીસ લાખનું વસુલ બાદશાહને ભરવાની કબૂલાત આપી. આ બાબત જે કંઈક ચમત્કાર છે તે એટલો જ છે કે જે પ્રાંતમાંથી અલિવદખાને પ્રત્યેક વર્ષ એક કરોડ રૂપીઆનું વસુલ બાદશાહને આપ્યું હતું તે પ્રાંતમાંથી વાર્ષિક છવીસ લાખ મળવાથી ઘણું મળ્યું હોય એમ શાહઆલમને લાગ્યું. બરદવાન, ચીતાગાંગ, અને મદનાપુર પિતાને આપેલાં હતાં તે માટે અંગ્રેજોએ બાદશાહનું ફરમાન માગ્યું, પરંતુ તે પ્રાંતનું વસુલ દરસાલ બાદશાહી તીજોરીમાં અંગ્રેજો આપે તે તેમની માંગણું કબૂલ કરવાનું જ્યારે તેણે જણાવ્યું ત્યારે તેઓ નિરાશ થયા. વળી શાહઆલમે પિતાને દિલ્હી પહોંચાડવા માટે અંગ્રેજોને આગ્રહ કર્યો, પણ અત્યારથી આવા ભગીરથ પ્રયત્ન ઉપાડવા માટે તેઓ હિંમત કરી શક્યા નહીં. વિશેષમાં બાદશાહે અંગ્રેજોને બંગાળાની દિવાની આપવા જાહેર કર્યું, પણ મીરકાસમ સાથે ટટ થવાની હી કે વન્સિટાર્ગે તેને સ્વીકાર કર્યો નહીં. - 2, મીરકાસમને અંગ્રેજો સાથે ટો:–મીરકાસમ ભારે અભિમાની પુરૂષ હતું એમ આગળ કહેવામાં આવ્યું છે. તેનામાં સુરાજઉદ-દૌલાના જેવી હિમત હતી, અને નિશ્ચય તથા ધૂર્તતા એ ગુણ વધારે હતા. સને 1761 ના જુન માસમાં બાદશાહની સાથે ચાલેલી ભાંજગડમાંથી મોકળા થતાં જ તેણે અંગ્રેજોનું ઉપરીપણું કહાડી નાંખી નવાબની પૂર્વની સ્વતંત્રતા મેળવવા પ્રયત્ન ચલાવ્યો. અંગ્રેજોને અનુકૂળ હોય તેવા પણ પિતાની વિરૂદ્ધના જે અમલદારે રાજ્યમાં હતા તેને ગમે તે સબબે, કિંવા તેમના ઉપર ગમે તેવા આરોપ મુકી તે દૂર કરવા લાગે, અને તેમની જગ્યાએ પિતાના ભરોસાના અને પ્રસંગ પડતાં દ્રઢતાથી કામ કરનારા ઈસમે તેણે નીમ્યા. મુર્શિદાબાદ શહેર કલકત્તાની પાસે હોવાને લીધે ત્યાં નવાબ ઉપર અંગ્રેજોને સેહ સહેલાઈથી બેસી શકે એમ હોવાથી અહીંથી સુમારે ત્રણ માઈલ આવેલા ગીરના મજબૂત શહેરમાં તેણે પિતાનું થાણું કર્યું, અને ત્યાં કિલ્લેબંધી કરી પિતાને બદબસ્ત પાકે કર્યો. રૈયત પાસેથી સખતાઈથી તે વસુલ ઉઘરાવવા લાગ્યો, તેણે પિતાને ખર્ચ કમી કર્યો,
Page #629
--------------------------------------------------------------------------
________________ 612 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. જમીનદારો પાસેથી ચડી ગયેલી મહેસુલ એકઠી કરી, લશ્કરમાંનાં સઘળાં નકામાં માણસને કહાડી મુકી ફ્રેન્ચ, જર્મન, આિિનયન વગેરે અનેક લેકેને નેકરી રાખી ફેજમાં યુરોપિયન પદ્ધતિ ઉપર સુધારણા કરી. આ કામમાં આભેંસ પ્રાંતના ક્રેકો-જર્મન જાતિને રેનાડ (Reinhard) નામને ઈસમ તેને ઘણો ઉપયોગી થઈ પડ્યો. એણે લેના હાથ હેઠળ લશ્કરી તાલીમ લીધી હતી, અને દેઢ વર્ષની અંદર અનેક વેળા અંગ્રેજો તથા કેન્ચની નેકરીની અદલાબદલી કરી હતી. તેના કદરૂપા ચહેરાને લીધે તેને “બર” (Sombre) ના અંગ્રેજી નામથી લેકે ઓળખતા હતા. પાછળથી “સેંબર” શબ્દનું હિંદુસ્તાની રૂ૫ “સમરૂ થયું, અને એ નામે એ ગ્રહસ્થ પ્રસિદ્ધિમાં આવ્યો. એની સુચના તથા સલાહ અનુસાર મીરકાસમે એક ઉત્કૃષ્ટ ફેજ તૈયાર કરી, અને તોપ બનાવવાનું કારખાનું ઉઘાડી તે ઉત્તમ પ્રકારની તોપ તૈયાર કરવા લાગે. પટનાના કારભારી રામનારાયણે અંગ્રેજોની મહેરબાની મેળવી હતી, અને અનેક વિકટ પ્રસંગે તેમને પક્ષ તેણે સંભાળ્યો હતો. આ હકીકતમાં તેના ઉપર મીરકાસમને ડળે હેવાથી રામનારાયણે અંગ્રેજોની મદદ માંગી, પરંતુ તે તેને મળી નહીં એટલે મીરકાસમે તેની સઘળી સંપત્તિ છીનવી લીધી. આવી રીતે ચાલતા અંગ્રેજ તથા મીરકાસમ વચ્ચેના ટંટાને ઉગ્રરૂપ આપવામાં જકાતની માફીએ સહાનુભૂતિ આપી. આ જકાત માફીને ઇતિહાસ વખતે વખત આગળ આપવામાં આવ્યું છે. પ્રથમ એ માફી કંપનીના પરદેશ જતા તથા ત્યાંથી આવતા માલ માટે હતી, પરંતુ પાછળથી અહીંના ઘણું ખાનગી વેપારીઓને માફીને દસ્તક નામનો પરવાને અંગ્રેજો આપવા લાગ્યા. તેમણે આ દસ્તકને વહિવટ દેશમાંના સ્થાનિક વેપારને પણ લાગુ કરવાથી બંગાળા પ્રાંતમાંના ઘણાખરા નદી માર્ગે ચાલતા વેપારમાંથી ઠેકઠેકાણાનાં નાકા ઉપર પૂર્વે નવાબને મોટું ઉત્પન્ન મળતું તે હવે બંધ પડયું હતું, અને તેને તેમજ દેશી વેપારીઓને સર્વ રીતે નુકસાન થયું હતું. કરેલા હુકમ પ્રમાણે અંગ્રેજો વર્તે છે તે કરાર પાર પાડવાને નવાબ તૈયાર હતું, પણ તેમને પૈસાને એટલે બધે લેભ લાગ્યું હતું કે ઉપર કહેલા
Page #630
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 22 મું.] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. 613 દસ્તકે સુદ્ધાં તેઓ પૈસા લઈ વેચવા લાગ્યા. વખત જતાં લેકે આવાં દસ્તકે બનાવટી કરવા તથા વેચવા લાગવાથી સઘળા ઘોટાળે બહાર પડ્યું. આ પ્રસંગે અંગ્રેજોના હિંદી ગુમાસ્તાઓ પિતાના શેઠને નામે મરજીમાં આવે તેટલે જુલમ કરવા લાગ્યા. જે લેકેને કેડે પહેરવાને એક પંચીયું સુદ્ધાં મેળવવાની મુશ્કેલી પડતી તેઓ અંગ્રેજ સિપાઈઓને પિશાક સજી તેમનાં નિશાન તથા દસ્તક લોકોને બતાવી નવાબના રાજ્યમાં ફરવા લાગ્યા, અને તેના અધિકારીઓને ધમકાવી તથા તેમના હુકમ કાને નહીં ધરી, લેકે ઉપર જુલમ કરી મન માને તેમ માલની ખરીદી કરવા લાગ્યા. એક તરફથી પ્રજાને અને બીજી તરફથી પિતાના શેઠને આ પ્રમાણે ફસાવી તેઓ પિતાનાં ખીસાં ભરતા હતા. રાજ્યમાં નવાબના અમલદારેની હકમત બંધ પડી, અને રૈયતની નજરમાં નવાબને અધિકાર માત્ર બાળચેષ્ટાની પંક્તિએ ઉતરી પડ્યા (Bolt). આ સ્થિતિને પરિણામે દેશી વેપારીઓને ધંધો સમૂળ બેઠે; નવાબને જકાતમાંથી મળતું ઉત્પન્ન બીલકુલ બંધ પડ્યું. તેણે કન્સિલને આ વાત જણાવી તેને સમજાવી લેવા મથન કર્યું, પણ તેની તરફ કેઈએ લક્ષ આપ્યું નહીં; વૅન્સિટાર્ટ તથા હેસ્ટિંગ્સ તેની ફરિયાદ દૂર કરવા બન્યો તેટલે પ્રયત્ન કર્યો, પણ ન્સિલના બીજા સભાસદોએ તેમનું કહેવું ગણકાર્યું નહીં. નવાબને રૂબરૂ મળી આ બાબત વિચાર કરવા માટે વસિટાર્ટ સને 1763 ના જાને વારીમાં મૅગીર ગયે, ત્યારે બન્ને વચ્ચે વાતચીત થતાં નવાબે એમ ઠરાવ્યું કે “અંગ્રેજોએ સર્વ પ્રકારના દેશી માલ ઉપર સેંકડે નવ ટકા જકાત આપવી, દેશી વેપારીઓએ પચીસ ટકા આપવી અને વખારના મુખ્ય પ્રતિનિધિની સહી સિવાય અંગ્રેજોએ દસ્તક આપવા નહીં. " અગ્રેજો આ સરત પાળશે એવી નવાબને ખાતરી નહોતી, પણ “એકવાર છેવટના ઉપાય તરીકે આ વાત હું કબૂલ કરું છું, પણ જે અંગ્રેજોએ પિતાને કરાર નહીં પાળે તે અમે સર્વને જકાત માફ કરીશું, અને તે પછી દેશી તથા અંગ્રેજ વેપારીઓ એક સરખા થઈ જશે,' એમ નવાબે વૅન્સિટાટને સ્પષ્ટપણે જણુવ્યું. એમ છતાં કલકત્તાના અંગ્રેજોને આ ઉપાય રૂઓ
Page #631
--------------------------------------------------------------------------
________________ 14 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. નહીં. દેશી લેકેની કંઈ કિમત જ નહીં હોય એમ તેઓએ જણુવ્યું કે “અમે એક પે પણ જકાત આપનાર નથી. અમારા ઉપર જકાત નાંખનાર નવાબ કાણું થાય છે?” અહીં નવાબે નકકી થયેલો ઠરાવ રાજ્યમાં જાહેર કરી તે અમલમાં લાવવા વિષે સખત હુકમ છોડ્યા, પણ એક મહિનામાંજ તે સમજી ગયો કે કલકત્તા કન્સિલે તે કરાર મંજુર રાખે નહીં. આથી નવાબે તરતજ નિશ્ચય કરી સઘળા પ્રાંતમાં સર્વને જકાતની માફી બક્ષિ, કારણ કે તેને લાગ્યું કે “આપણું સર્વસ્વ નુકસાન થાય તે ખમાય, પણ આ રીતે મહેણું બંધ કરી મુગે માર નહીં જોઈએ.’ આ કંટાના મૂળમાંજ ઉભય પક્ષને સાલનારું એક તત્વ દાખલ થયું હતું. નવાબ પિતાને બંગાળાનો સ્વતંત્ર અધિકારી સમજાતે હતા, અને ઘણું થાય તે પિતાના ઉપર બાદશાહની હકુમત ચાલે એમ ઈચ્છતે. એથી ઉલટું અંગ્રેજોને એમ લાગતું કે નવાબને તેમણે અધિકાર ઉપર બેસાડેલ હેવાથી તેણે તેમના હુકમમાં રહેવું જોઈએ. આવી સ્થિતિમાં સર્વને માટે નવાબે જકાત માફ કર્યાનું સાંભળી કલકત્તા કન્સિલને પગથી માથા સુધી ગુસ્સો લાગ્યું. અને તેણે જાહેર કર્યું કે “આવી માફી આપવાને તેને અધિકાર નથી, અને એમ કરી તેણે અમને ખુલ્લી રીતે યુદ્ધ કરવા આમંત્રણ કર્યું છે.” વૉન્સિટાર્ટ સિલને એકદમ આટલી ઉતાવળ નહીં કરવાને આગ્રહ ધરવાથી તેણે નવાબ સાથે ભાંજગડ કરવા માટે બે માણસને માંગીર મોકલ્યાં. એમાંને અમિઆટ ઘણો ચાલાક તથા હિમતવાન ગૃહસ્થ હતે. મોંગીરમાં આવી લાગતાં તેમને માલમ પડયું કે નવાબ પિતાને હુકમ પાછો ખેંચી લેવા તૈયાર નહોતે. તેનું કહેવું એવું હતું કે, “ભાંજગડ કરવા સરખું આ બાબતમાં કંઈ નથી; મેં કરેલે હુકમ યથાયોગ્ય છે.' એમ છતાં તેણે અંગ્રેજ વકીલેનો ભારે માનથી સત્કાર કર્યો, અને તેમને મીજબાની તથા બક્ષિસ આપી. સુરાજ-ઉદ-દૌલાના સમયને બનાવ સ્મરણમાં રાખી, કદાચ તેઓ પોતાના અધિકારીઓ સાથે ગુપ્ત રીતે મળી જાય એ હકથી નવાબે તેમના ઉપર સખત તપાસ રાખી, વળી જગતશેઠના બે સગાઓને પકડી તેણે મગર મેકલ્યા, અને હમણાની સર્વ
Page #632
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 22 મું.] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. 615 હકીકતની બાતમી અયોધ્યાના વઝીરને તેમજ બાદશાહને જણાવી ભાવી સંકટ વખતે તૈયાર રહેવા સૂચના આપી. સારાંશ એ કે, મીરકાસમ મેટે ધૂર્ત પુરૂષ હેવાથી અંગ્રેજોએ તેનું રાજ્ય લઈ લીધું છે એ જાણું, એકવાર છેવટને પ્રયત્ન કરી મુસલમાની અમલ કાયમ કરવાના હેતુથી તેણે ખટપટ કરી. અંગ્રેજોના કાવાદાવા સમજી જઈ તેમને પરાજય કરનાર છેલ્લે મુસલમાન સરદાર એજ હતે. વૅન હેસ્ટિંગ્સ ખુલ્લે ખુલ્લું જણાવ્યું કે નવાબને પિતાની સૈયતનું સુખદુઃખ તપાસવાનો પૂર્ણ અખત્યાર છે, “તે પછી તેને જકાત માફ કરવાને અધિકાર નથી એમ કેમ કહી શકાય ? તેની સાથે યુદ્ધ કરવાથી તે કંઈ પિતાને હુકમ ખેંચી લઈ શકનાર નથી.” આના જવાબમાં કૅન્સિલને બીજા સભાસદોએ હેસ્ટિંગ્સને કહ્યું કે “તમને નવાબને એટલે બધો પક્ષ ખેંચવાનું કેમ યોગ્ય લાગે છે? એમ બોલવું નવાબના વકીલનેજ શેભે.” આ તકરારમાં કન્સિલમાં મારામારી થઈ તે પણ તેણે પિતાને વિચાર ફેરવ્યો નહીં. બીજી તરફથી અંગ્રેજોની બાંકીપૂરની વખારના મુખી તરીકે એલીસ નામને એક ઉદ્ધામ ગ્રહસ્થ હતા તેણે યુદ્ધની તૈયારી ચલાવી, કેમકે પટના ઉપર મુદ્દામ હલ્લે લઈ જવાને તેણે વિચાર કર્યો હતું. આ હકીકત નવાબની જાણમાં આવી તે જ વખતે દારૂગેળાથી ભરેલાં કેટલાંક વહાણે કલકત્તેથી બાંકીપૂર આવતાં હતાં તેને તેણે મેંગીર આગળ અટકાવ્યાં અને બાંકીપૂરના અંગ્રેજોને કંટે કરવા નહીં દેતાં પટના રવાના કરવા કોસિલને જણાવ્યું. કલકત્તાવાળાઓએ તેના લખાણની કંઈ દરકાર કરી નહીં એટલું જ નહીં પણ ઉલટું બહારના અંગ્રેજોએ નવાબના અધિકારીઓને પકડી ઉપરાચાપરી કલકત્ત મોકલવા માંડ્યા. એ પછી અંગ્રેજોએ અમિઆટને માંગીરથી પાછો બેલાવી લીધો. આ હુકમ એલીસને પટનામાં મળે. એલીસ અને અમિઆટ વચ્ચે પત્રવ્યવહાર ચાલુ હતો તે ઉપરથી એલીસને માલમ પડયું હતું કે અમિઆટના કલકત્તે પહોંચ્યા પછી તરતજ અંગ્રેજો નવાબ સાથે યુદ્ધ શરૂ કરશે. બાંકીપૂરમાં તેમની વખાર હતી,
Page #633
--------------------------------------------------------------------------
________________ 616 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. અને ભાગીરથીની પેલીમેર પટના શહેર હતું. યુદ્ધ શરૂ થતાં પટનાથી નવાબની ફેજ આવી બાંકીપૂર તરતજ કબજે કરશે એવી એલીસને વ્હીક લાગવાથી પેટના કબજે કરી ત્યાંના મજબૂત કિલામાં પિતાના બચાવ માટે બંબસ્ત કરી લેવાને એલીસે નિશ્ચય કર્યો, અને તદનુસાર તેણે તા. 25 મી જુન, 1763 ને રોજે તે શહેર ઉપર હલ્લો કર્યો. આ વેળા રામનારાયણે ત્યાં નહે. અંગ્રેજોએ તેને પિતાના આશ્રયમાંથી દૂર કરતાં નવાબે તેને પકડી ઠાર મારી ગંગા નદીમાં ફેંકી દીધો હતે, કેમકે પિતાની વિરૂદ્ધ અંગ્રેજો સાથે ગુપ્તપણે કારસ્તાને કરવાને નવાબને તેના ઉપર શક હતા. રામનારાયણની આવી અવસ્થા થયેલી જોઈ નવાબનાં બીજાં માણસો ઉપર સારે ધાક બે, અને તેઓ સઘળા ચુપ રહ્યા. પટના શહેર હસ્તગત થયું, તે પણ કિલ્લે અંગ્રેજોના હાથમાં આવ્યું નહીં. એમના દેશી સિપાઈ પટનાનું બજાર લૂટતા હતા, અને યુરોપિયન સેલર દારૂ પી નિશામાં ચકચુર પડી રહ્યા હતા, એવામાં નવાબનું નાસી ગયેલું લશ્કર માંગીરથી મદદ મેળવી પાછું ફર્યું, અને તેણે સહજમાં શહેરને કબજે લીધો. આમ થવાથી અંગ્રેજે ચમકી ઉઠ્યા, અને ગભરાટમાં વહાણુમાં બેસી નાસવા લાગ્યા. તેમને નવાબની જે નદી તરફથી પણ અટકાવ્યા ત્યારે કેટલાક લડતાં માર્યા ગયા, અને બાકીના જેઓ શાંત રીતે સ્વાધીન થયા તેમને મેંગીર મોકલવામાં આવ્યા. બીજી તરફથી નવાબે કાસીમબજારની વખારને કબજે લઈ ત્યાંના અંગ્રેજોને કેદ કરી માંગીર આક્યા. આ પ્રમાણે પિતાને વિજય થયેલે જઈનવાબને આનંદ થયે, અને પકડાય તેટલા અંગ્રેજોને કેદ કરી મેંગીર મેકલી આપવા આખા રાજ્યમાં જાહેરનામાં કહાડ્યાં. એજ અરસામાં અમિટ કલકત્તે જતે તે તેને કાસીમબજાર આગળ અટકાવી નવાબના અધિકારીઓએ વહાણ પરથી કિનારે બોલાવ્યા. તે પ્રમાણે તે નહીં આવ્યો એટલે નવાબનાં માણસોએ ગેળીબાર શરૂ કરી તેનાં વહાણ ઉપર ચડી ગયા. આથી અમિઆ બે હાથમાં પીસ્તોલ લઈ કિનારા ઉપર ઉતર્યો, એટલે સર્વ કે તેના ઉપર ટુટી પડ્યા, અને તેના ટુકડે ટુકડા કરી નાંખ્યા. આ બાતમી કલકત્તે પહોંચતાં સઘળાઓ અતિશય ઉશ્કેરાઈ ગયા,
Page #634
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 22 મું] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. 617 નવાબ ઉપર એકદમ વેર લેવા માટે કોન્સિલના સભાસદોએ આગ્રહ કર્યો, પરંતુ વન્સિટાર્ટ અણુવ્યું કે એલીસ વગેરે બીજે માણસે નવાબના હાથમાં સપડાયેલા છે તેમને છોડાવી લાવવા સુધી તેમની સાથે સલુકાઈથી સંદેશા ચલાવવા. બીજાઓને આ વિચાર પસંદ નહીં પડવાથી મીરકાસમ ઉપર વેર લેવાને તેમણે નિશ્ચય કર્યો. મહારોગથી પીડાતે મીરજાફર પાસેજ હોવાથી તેઓ તેની પાસે ગયા, અને નવાબપદ તેને આપ્યાનું જાહેર કર્યું. મીરજાફરને પિતાનું નસીબ આમ ઉઘડી જવાથી અતિશય આનંદ થયે, અને તેણે નિસલની સઘળી માંગણીઓ કબુલ કરી. અંગ્રેજોને તથા તેના સઘળા નેકરને થયેલું સઘળું નુકસાન ભરી આપવાનું, મીરકાસમ સાથેના યુદ્ધને ખર્ચ ભરપાઈ કરવાનું, જકાતના સંબંધમાં મીરકાસમે કરેલે હુકમ રદ કરી અગાઉ માફક સ્થાનિક માલ ઉપર અંગ્રેજ વેપારીઓને માફી બક્ષિ દેશીઓ પાસે જકાત લેવાનું, ઈત્યાદી બાબતે મીરજાફરે કબૂલ કરી. એ બાદ અંગ્રેજ લશ્કર મીરજાફરને લઈ મુર્શિદાબાદથી નીકળ્યું. અંગ્રેજો પાસે આ વેળા કૅપ્ટન નૈસ અને મેજર એડમ્સ કરીને બે હોંશીઆર સેનાપતિઓ હતા. 3. મીરકાસમ અને અંગ્રેજ વચ્ચે યુદ્ધ (સને 1763-64) - મીરકાસમે સઘળી બાબતેને ખુલાસે કલકત્તે લખી મોકલ્યો, અને થયેલી ઉશ્કેરણ માટે અંગ્રેજોને જ જોખમદાર ગણ્યા. વળી બક્ષિસ આપેલાં બરહાન વગેરે ત્રણ પરગણું તેણે પરત માંગી પિતાને થયેલી નુકસાની તેમની પાસેથી ભરી લેવાની માંગણી કરી. જવાબમાં અંગ્રેજોએ લડાઈ શરૂ કરી. તેમનું અને નવાબનું લશ્કર ખટવા આગળ સામસામા થઈ જતાં નવાબને પરાજય થયો (તા. 19 જુલાઈ 1763). બીજી લડાઈ ઘેરીઆ આગળ થઈ, ત્યાં પણ મીરકાસમ હારી ગયો, અને તેની તપ અંગ્રેજોના હાથમાં પડી. આ હકીકત સાંભળી નવાબ ઘણે ગુસ્સે થઈ ગયે, અને પિતાનાં ઘણાં માણસો અંદરખાનેથી અંગ્રેજોને મળેલાં હોવાને સંશય લઈ તેણે ઉપર કહ્યા પ્રમાણે રામનારાયણને ગંગા નદીમાં ફેંકી દીધો. મુર્શિદાબાદના બન્ને નગરશેઠ માંગીરમાં હતા તેમને તથા રાજા રાયદુર્લભને સર્વ
Page #635
--------------------------------------------------------------------------
________________ 628 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કુટુંબ સહિત તેણે ઠાર માર્યા. અંગ્રેજ ફોજ ત્વરાથી ગીર તરફ આવતી હતી તેવામાં માર્ગમાં રાજમહાલના ડુંગરમાં ઉધનવા નામના નાળા આગળ બીજી એક ઝનુની લડાઈ થઈ અને તેમાં પણ તેને વિજય મળે. આગળ વધતાં મગર શહેર અંગ્રેજોના હાથમાં આવ્યું, પણ તેઓ અહીં આવી લાગે તે અગાઉ સઘળા અંગ્રેજ કેદીઓને સાથે લઈ મીરકાસમ પટના તરફ ઉપડી ગયે. અહીં માંગીર પડવાની ખબર મળતાં વારજ સઘળા અંગ્રેજ કેદીઓને ઠાર મારવાને તેણે સમરૂને હુકમ કર્યો. આ કેદીઓને પટનામાં અલિવદના ભાઈ હાજી મહમદના વચમાં એકવાળા મોટા વાડામાં રાખવામાં આવ્યા હતા. તેમની પાસે જમવાના છરી કાંટા હતા તે મીજબાની સારૂ જઈએ છીએ એમ ભૂલથાપ આપી સમરૂ તેમની પાસેથી કહેડાવી લઈ ગયો. બીજે દીને નવાબનાં લશ્કરે વાડાને ઘેરે ઘાલ્યો. એલીસ, હે અને લ્યુશિંગટન એ ત્રણ જણને સમરૂએ પ્રથમ બહાર બોલાવ્યા. તેઓ બહાર આવતાં જ તેમનું ખુન થયું. એ પછી નવાબના સિપાઈઓ છાપરા ઉપર ચડી ગયા, અને તેઓએ અંદરના લકે ઉપર ગોળીને વરસાદ વરસાવવા માંડ્યો. કેદીઓએ જે હાથમાં આવ્યું તે સિપાઈઓના ઉપર નાંખી લડાઈ શરૂ કરી, ત્યારે એ હથીઆર વિનાના લેકે ઉપર ગેળીબાર કરવાનું નવાબના સિપાઈએ ના પાડી, અને જણાવ્યું કે “અમે સિપાઈ છીએ, ખુની નથી.” એ સાંભળી સમરૂને ગુસ્સો આવ્યો, અને તેણે પિતાને હાથે મુખ્ય મુખ્ય તકરારી માણસને ને મારી નાંખ્યા. આથી બાકીનાઓ દબાઈ ગયા, અને તેમણે નિઃશસ્ત્રી અંગ્રેજ કેદીઓ ઉપર ગેળા છોડી સર્વને પ્રાણ લીધે ( તા. 5 અકબર, 1763). આ કતલમાં સુમારે દેજો માણસોનો વધ થયે, તેથી કલકત્તાની અંધારી કોટડીના બનાવ કરતાં આ બનાવે વધારે શેચનીય છે, આવાં કર કૃત્યથી અંગ્રેજો શરણે આવશે એવી નવાબને આશા હતી, પણ તે પાર પડી નહીં, ઉલટું તેઓએ હવે પૂરેપૂરું વેર લેવાનો ઠરાવ કર્યો. નવેમ્બર માસમાં તેમણે પટના શહેર કબજે કર્યું, એટલે મીરકાસમ ઘણીખરી વસ્તુઓ લઈ સહકુટુંબ અયોધ્યાના વઝીર પાસે નાસી ગયો. તેની સાથે
Page #636
--------------------------------------------------------------------------
________________ 619 પ્રકરણ 22 મું.] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. સમરૂ પણ હતા. ત્યાં બાદશાહ, વઝીર તથા મીરકાસમે મસલત ચલાવી બંગાળા પ્રાંત અંગ્રેજો પાસેથી જીતી લેવાનું ઠરાવ કર્યો. પટનામાં રહેલી અંગ્રેજ ફેજ પિતાના અમલદારે વિરૂદ્ધ અસંતુષ્ટ બની હતી, કેમકે આજ સુધી લડાઈમાં કહિ મળતાં તેમને મોટાં મોટાં ઇનામો તથા લૂંટ મળતાં હતાં તે આ વેળા ન મળવાથી પગાર કરતાં વિશેષ કંઈ પણ વામાં તેમને ભારે સંકટ વેઠવાં પડ્યાં હતાં. આથી તેઓનાં મન ચળવિચળ થતાં સામી પક્ષ સાથે મળી જવાને તેઓ વિચાર કરવા લાગ્યા. આ ઉપરથી મેજર હેકટર મનરે વધારાનું લશ્કર લઈ કલકત્તેથી પટના આવ્યો, અને મુખ્ય માણસને સખત શિક્ષા કરી લશ્કરની યે વ્યવસ્થા કરી. એમ કરવામાં ચાર પાંચ માસ નીકળી ગયા, અને ઉપરનાં ત્રણ જણને યુદ્ધની તૈયારી કરવાને જોઈએ તેવો અવકાશ મળ્યો. તેમણે સને 1764 ના એપ્રિલમાં પટના ઉપર સ્વારી કરી. અહીં થયેલી લડાઈમાં કંઈપણ આખર નિકાલ ન થવાથી તેઓને વરસાદને લીધે પાછા ફરવું પડયું. સપ્ટેમ્બરમાં વરસાદ બંધ પડતાં મનરેએ વઝીરના મુલક ઉપર સ્વારી કરી. તા. 23 મી અકબરે બકસર આગળ છેવટની એક ઝનુની લડાઈ થઈ અને અંગ્રેજોને જય મળ્યો. પ્લાસીની લડાઈ માફક આ લડાઈનું મહત્વ પણ વિશેષ છે. આ લડાઈથી મુસલમાની સત્તા કાયમની ટુટી, અને પૂર્વ હિંદુસ્તાનમાં અંગ્રેજોનું ઉપરીપણું સ્થાપન થયું. એ પછી મનરેએ વઝીરની રાજધાની લખને શહેર ઉપર સ્વારી કરી, ત્યારે વઝીર નાસી રેહલખંડમાં ભરાયા, અને બાદશાહ અંગ્રેજોના સ્વાધીનમાં આવ્યા. હમણાનાં સઘળાં બચાવ કરી લીધો. વઝીરે રોહીલ તથા મરાઠાઓની મદદ મેળવવા ખટ ચલાવ્યા. પરંતુ મીરકાસમ અને સમરૂ તેમને સ્વાધીન થયા સિવાય તેમણે તેના કહેવા ઉપર લક્ષ આપ્યું નહીં. મીરકાસમ નાસી વાયવ્ય દિશા તરફ ય તે ત્યાંજ ભયંકર વેદના ખમી મરણ પામ્યા. સમરૂ વઝીરની પાસે હતું પણ તે અંગ્રેજોના હાથમાં આવ્યું નહીં. વઝીર તેને અંગ્રેજોને
Page #637
--------------------------------------------------------------------------
________________ 120 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. હવાલે કરી દેશે એમ તેની જાણમાં આવતાં તે કેટલુંક લશ્કર ભેગું કરી ભરતપૂરને જાટ રાજા પાસે ગયો અને ત્યાં નોકરીએ રહ્યો. અહીં લાંબો વખત તેને ફાવ્યું નહીં, એટલે તે વખતે દિલ્હીમાં કારભાર ચલાવતા રેહીલા સરદાર નજીબ-ઉદ-દૌલા પાસે જઈ તેણે બાદશાહની નોકરી સ્વીકારી. અહીં તેણે એક વેશ્યા સાથે લગ્ન કર્યો. એ બાઈ આગળ જતાં બેગમ સમરૂને નામે પ્રસિદ્ધિમાં આવી. બાદશાહની નોકરીમાં સમરૂ ઘણો આબાદ થયે, તેણે પુષ્કળ સંપત્તિ મેળવી અને તેને સિરાણું પ્રાંતની જાગીર પ્રાપ્ત થઈ. સને 1778 માં તેનું મરણ થતાં તેની સઘળી દેલત અને જાગીર બેગમ સમરૂને મળી. 4. રાજા સીતાપરાય –આજ અરસામાં રાજા સતાપરાય નામને એક હિંદુ ગ્રહસ્થ પ્રસિદ્ધિમાં આવ્યું. તે પ્રથમ દિલ્હીમાં કારકુની કરતે હ, પણ ધૂર્તતા તથા વિશાળ અને ચાલાક બુદ્ધિને લીધે જુદા જુદા પક્ષે વચ્ચે ભાંજગડ તથા વકીલાત કરવાનું કામ સ્વીકારી તે યોગ્ય પદવીએ ચડ્યા. આવા ગુણવાળા અનેક હિંદુ ગ્રહ મુસલમાનોના ત્રાસમાંથી મુક્ત થઈ આ ધામધુમીના વખતમાં જાતિ અક્કલથી પ્રસિદ્ધિમાં આવતા હતા. અંગ્રેજોની ધર્તતાથી ચકિત થઈ તેઓને મદદ કરવાને સીતાપરાયે ઠરાવ કર્યો. પ્રસંગાનુસાર તેમણે એને રાજાને ખીતાબ આપી સુજા-ઉદ-દૌલા સાથે તહના કેલકરાર કરવા માટે મોકલ્યો હતે. વઝીરના પક્ષમાં બનારસને રાજા બળવંતસિંગ કરીને તે તેને તે પક્ષમાંથી લલચાવી સીતાપરાયે અંગ્રેજોને મિત્ર બનાવ્યા. બળવંતસિંગની માફક વઝીરના પ્રદેશમાં જે મોટા મોટા હિંદુ જમીનદારે હતા તે સર્વનાં મન મનાવી તેમને ધીમે ધીમે અંગ્રેજોના પક્ષમાં તે આણવા લાગ્યો. આવી ખટપટને લીધે અંગ્રેજોને તે ઘણા પ્રિય થઈ પડશે. તેનીજ સલાહથી તેમણે વઝીરના મુલકને મોટે ભાગ કબજે લઈ તે ઉપર પિતાના અધિકારીઓ નીમ્યા, અને તેનો સઘળો કારભાર સીતાપરાય તથા બળવંતસિંગને સોંપે. એમ છતાં નવાબ તથા વઝીરના અંગ્રેજો સાથેના કેલકરાર નક્કી નહીં થવાથી તેમણે મરાઠા અને રેહીલાની મદદ મેળવી. રેહલા પ્રત્યક્ષ લડાઈમાં સામેલ થયા નહીં, પણ મરાઠા સરદાર મલ્હારરાવે
Page #638
--------------------------------------------------------------------------
________________ " કારિબ વામકુમ. 21 પ્રકરણ 22 મું.] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. હેલકર તેમની સાથે લડવા આવ્યો. હેલકર શુરવીર હતા, પણ તે વ્યુહ રચનામાં ગોઠવાઈ લડનારે ન હેવાથી, તેમજ અંગ્રેજોની તપ આગળ તેને કંઈ ઈલાજ નહીં ચાલવાથી તે નીકળી ગયા. પરિણામમાં સીતાપરાયે વઝીરને સમજાવી પચાસ લાખ રૂપીઆ દંડ ભરી અંગ્રેજોને શરણે જવાની અને તેમણે એ દંડ લઈ નવાબને મુલક તેને પાછો આપી ત્યાંથી નીકળી જવાની તજવીજ કરી. આ અરસામાં ગવર્નર લૅન્સિટાર્ટે પિતાને એધે છે અને તે જગ્યાને કારભાર સ્પેન્સર પાસે આવ્યા. બાદશાહ અંગ્રેજોના તાબામાં હેવાથી પિતાને દિલ્હી લઈ જઈ મેગલ મસનદ ઉપર બેસાડવા માટે તે તેમની વિનંતિ કર્યા કરતે હતે. આ વેળા નજીબ-ઉદ-દૌલા દિલ્હીને સઘળે કારભાર ચલાવતા હતા. એટલે અંગ્રેજો અયોધ્યા પ્રાંત વઝીર પાસેથી લઈ તેને આપે તે બાદશાહને દિલ્હી લઈ જવાના કામમાં તેમને મદદ કરવા નજીબઉદ-દૌલા તૈયાર હતું, અને તે મુજબ તેની ખટપટ ચાલુ હતી. આ નવી ગોઠવણ સ્પેન્સરને પસંદ પડી, અને ઈંગ્લેંડથી તેને ટકે મળ્યો હોત તે તેજ વખતે બંગાળાની માફક દિલ્હીની બાદશાહી પણ અંગ્રેજોના કબજામાં આવત. પણ આ ગુંચવણ ભરેલા અને મુશ્કેલ સાહસમાં લેકેની સહાય ક્યાં લગી મળશે એની અંગ્રેજોને ખાતરી ન હોવાથી, તેમજ કલકત્તાથી દિલ્હી સુધીને લાંબે પ્રદેશ તાબામાં લેવા પુરતું દૈવત તે વેળા તેમનામાં ન હોવાથી, જો કે તેમ કરવા માટે તેમના હેડામાં પાણી છૂટવું હતું, પણ એ પ્રયત્ન તેમણે હાથ ધર્યો નહીં. 5. કલાઈવને ઇંડમાં માનપૂર્વક સત્કાર (સને 176 - ૧૭૬૪)-સને 1760 માં બીજી વખત કલાઈવ ઈગ્લેંડ ગયે ત્યારે તે પિતાની સાથે અપાર સંપત્તિ લઈ ગયે હતે. નવાબ તરફથી તેને એકંદર સુમારે ત્રીસ લાખ રૂપિઆને અવેજ મળ્યું હતું તે ઉપરાંત જાગીરનું ઉત્પન્ન દર સાલ અઢીથી પિણું ત્રણ લાખ તેને મળતું; એ સિવાય કર્નટકમાં તેણે મેળવેલું દ્રવ્ય હતું તે જુદું. ઇંગ્લડ પહોંચ્યા પછી આટલી સંપત્તિ હાથમાં આવ્યાથી પિતાના અંતઃકરણને ખરે મને રથ પૂર્ણ કરવાનો વિચાર
Page #639
--------------------------------------------------------------------------
________________ 622 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. તેણે માર્ગમાં જ કરવા માંડ્યું હતું. સ્વદેશ પાછા ફરતાં ઑર્ડની પદવી મેળવવાની તેને અપેક્ષા થઈ હતી, પણ તે તરત ફળીભૂત થઈ નહીં. રાજાએ તથા ડાયરેકટરોએ તેને સારે સત્કાર કર્યો ખરે, તો પણ તેણે મોકલેલા કેટલાક પત્રમાંની ભાષા માટે પ્રધાન મંડળ તેમજ ડાયરેકટરે ખરેખર ગુસ્સે થયા હતા. ઘણે કાળ વિત્યાબાદ તેને આયરલંડના એક લૈર્ડની પદવી મળી, પણ તેથી તેને હાઉસ ઑફ લેડર્સમાં બેસવાને હક પ્રાપ્ત થશે નહીં. હિંદુસ્તાનમાંથી નીકળ્યા પૂર્વે લાઈવે બે પત્ર ઇંગ્લંડ મોકલ્યા હતા, તેમને એક ડાયરેકટરની કોર્ટ ઉપર હતું, અને બીજો મુખ્ય પ્રધાન પિટ માટે હતે. એ બેઉમાં બંગાળામાં ઉત્પન્ન થયેલા ઘેટાળાનું વર્ણન આપવામાં આવ્યું હતું, અને વિશેષમાં દેશી સત્તાધીશેના કારભારને અંત આવેલ હોવાથી હવે આખા બંગાળ પ્રાંતનું રાજ્ય ઈંગ્લંડના રાજાએ એકદમ પિતાના હાથમાં લેવું જોઈએ એવી સૂચના કરવામાં આવી હતી. આને એક રીતે એવો અર્થ થતું હતું કે ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના અધિકારીઓ અહીંને કારભાર ચલાવવાને નાલાયક તથા અસમર્થ હતા. આ કારણથી સઘળા ડાયરેક્ટર ક્લાઈવે ઉપર ચીરડાઈ ગયા. હિંદુસ્તાનનાં રાજ્યની મટી જોખમદારી હોરી લેવા પિટ તૈયાર નહોતે. કદાચિત તેમ કરવાથી પુષ્કળ મુશ્કેલીઓ દૂર થાત, પણ એ વિચાર સંપૂર્ણ રીતે ફળીભૂત થવામાં હજી સે વર્ષને વિલંબ હતે. ટુંકમાં કલાઈવના પત્રનું વિપરીત પરિણામ આવતાં તેની વિરૂદ્ધ વજનદાર લેકનાં મન ઉશ્કેરાઈ ગયાં હતાં. ડાયરેકટરોએ કલકત્તે એવો સ્પષ્ટ હુકમ મોકલ્યો હતો કે એને મળેલી જાગીર ઉપર તેને કંઈ પણ ખાસ હક ન હોવાથી ભવિષ્યમાં તેનું ઉત્પન્ન તેને ન આપતાં આજ પર્યત તેને પહોંચેલી રકમ પરત લેવાની તજવીજ કરવી. આ માટે ક્લાઈવે કંપની ઉપર ન્યાયની અદાલતમાં ફરીઆદ કરી, અને એ બાબત આગળ ઘણી લંબાઈ હેત, પણ બંગાળામાં ગડબડાટ શરૂ થતાં ત્યાંને બદબસ્ત કરવા માટે એને ફરીથી હિંદુસ્તાન મોકલવાને ડાયરેક્ટરોએ વિચાર ચલાવ્યું. આથી કેટલાક દિવસ પછી તેમને કલાઈવની પુઠ છોડી દેવી પડી. સને 1761 માં તેણે હાઉસ ઑફ કૉમન્સમાં પ્રવેશ કર્યો ત્યારે લઈ
Page #640
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 22 મું.] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. ન્યુટના પ્રધાન મંડળ વિરૂદ્ધ તે ઘણે સખત હતે. વળી તે ગ્રેવૂિલને અનુયાયી હોવાથી એના લાગવગથી પ્રેન્વિલના પક્ષને ઘણું મજબૂતી મળી. એ વેળા ડાયરેકટરેની કોઈને અધ્યક્ષ લૈરેન્સ સુલીવાન હૈ ન્યુટના પક્ષને હતે. હિંદુસ્તાનમાં પુષ્કળ દિવસ રહ્યા બાદ તે સને 1758 માં કંપનીને પ્રેસિડન્ટ થયો હતો. સ્વભાવે નિસ્પૃહી અને પિતાને અભિપ્રાય ખુલ્લી રીતે દેખાડનારે હોવાથી તે લેકેને સામાન્ય રીતે પસંદ પડતે નહીં. દરેક બાબત ઉપર લાંબો વિચાર કરી સર્વના હિતની વ્યવસ્થા કરવા માટે તે આગ્રહી હતે. લાસીની લડાઈ પછી કંપનીના કારભારમાં જે અવ્યવસ્થા ઉત્પન્ન થઈ તે દૂર કરી તેને યોગ્ય રીતી ઉપર મુકવાને તેણે મથન કર્યું હતું. હિંદુસ્તાનની દરેક બાબતનું તેને સારું જ્ઞાન હોવાથી તેની આગળ કોઈની લટપટ ચાલતી નહીં. તેણે “યુદ્ધની ગુપ્ત કમિટી” એ નામે એક નવું મંડળ સ્થાપ્યું હતું. હિંદમાંના સઘળા મેટા મેટા અધિકારીઓ સાથે તેને પત્રવ્યવહાર ચાલુ હોવાથી તે પ્રત્યેક બાબત ઉપર આગ્રહી હુકમ મોકલો. જોકે તેની મહેરબાની મેળવવા માટે આતુર હતા, અને તેના ઠપકાની તેમને વ્હીક હતી. એકંદર સુલીવાને કંપનીના વહિવટમાં પિતાનું નામ પ્રસિદ્ધિમાં આપ્યું છે. આરંભમાં તેની અને લાઈવ વચ્ચે સારી મિત્રાચારી હતી, પણ બન્ને સરખી રીતે કર્તુત્વવાન અને આગ્રહી હોવાથી તે લાંબે વખત ટકી નહીં. ક્લાઈવની જાગીર સંબંધી, તેમજ બીજી અનેક બાબતમાં જે કંટા પાછળથી ઉત્પન્ન થયા તે ઘણુંખરા સુલીવાને ઉશ્કેર્યા હતા. સને ૧૭૭ર માં કંપનીના કારભાર બાબત થયેલી ભાંજગડમાં મુખ્ય ભાગ તેણેજ લીધે હતો. સને 1763 માં લૉર્ડ બ્યુટનું પ્રધાનમંડળ સત્તા ઉપરથી ઉતરતાં પ્રેન્વિલ મુખ્ય પ્રધાન થયે, ત્યારે કલાઈવે સુલીવાનને ઉતારી પાડવા માટે ઘણી મહેનત કરી, પણ તેમાં તેને યશ મળે નહીં. સુલીવાન ફરીથી દ્ધા ઉપર આવતાં કલાઈવ ઉપર વેર લેવા માટે તેની જાગીર છીનવી લેવાને ઉદ્યોગ તેણે આરંભ્યો. આટલે લગી વાત આવનાં બન્ને વચ્ચે ચકમક ઉડવાની અણી પર મામલો આવ્યો હતો એટલામાં મીરકાસમ
Page #641
--------------------------------------------------------------------------
________________ 624 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. અને અંગ્રેજો વચ્ચે અણબનાવ થવાની ખબર આવવાથી કંપનીના ભંડેરળમાં શેર લેનારા લોકોનાં મન અવ્યવસ્થિત થયાં. મીરકાસમને દાવ ખરો હતા, અને તે ઘણો શૂરવીર તથા ચાલાક હેવાથી બંગાળામાં અંગ્રેજે ટકી શકે છે કે નહીં એવી ચિંતા ક્ષણભર ઉત્પન્ન થઈ. અડચણને પ્રસંગે ત્વરાથી નિશ્ચય કરી ગ્ય પુરૂષને વ્યવસ્થા કરવાનું કામ સોંપવાને અંગ્રેજોને સામાન્ય વહિવટ અનેક વેળા દેખાઈ આવે છે તે પ્રમાણે આ પ્રસંગે કંપનીના ભાગીદારએ, પાર્લામેન્ટના સભાસદોએ, અને સામાન્ય લોકે સુદ્ધાં તરતજ લાઈવ તરફ આંગળી કરી. ડાયરેકટરોએ વિના ઘોંધાટે તેની જાગીર તેને પાછી આપી તથા હિંદુસ્તાનના કારભારને સંપૂર્ણ હક બક્ષિ તેને હિંદ પાછા જવાની વિનંતિ કરવાનો ઠરાવ કર્યો. તે અહીં આવવાને ઘણે ખુશી નહોતું. તેને સઘળો આધાર હાથ હેઠળના કેટલાક શુરવીર સિપાઈઓ ઉપર હતો. કર્નલ ફર્ડ અને કૅલિઆડ તેમજ બીજા ઓએ અનેક પરાક્રમો કરવાથી હિંદુસ્તાનમાં અંગ્રેજો સરસાઈ ભગવતા થયા હતા. આવાં માણસોને ઉત્તેજન આપી આગળ વધારે આપવા માટે કલાઈવે ઇગ્લેંડ સિફારસ લખી મોકલી હતી, છતાં તે તરફ કોઈએ લક્ષ આપ્યું નહોતું. આથી કંપનીનાં લશ્કરમાંનાં ઘણું ખરાં માણસ નારાજ થયાં હતાં, અને લશ્કરી લેકની મદદ સિવાય ગમે તેવું કામ પાર પડવાનું રહેતું એ લાઈવ જાણતે હતે. એમ છતાં સુલીવાનને અધ્યક્ષપણાં ઉપરથી દૂર કરવામાં આવે તે હિંદુસ્તાન જવાનું તેણે કબૂલ કર્યું. તે પ્રમાણે કંપનીએ સુલીવાનને કારભાર ઉપરથી ઉઠાડે, અને કલાઈવની જાગીર દસ વર્ષ લગી તેની પાસે રહેવા દેવાને ઠરાવ કર્યો. “બંગાળાના ગવર્નર, પ્રેસિડેન્ટ અને કમાન્ડર-ઇન-ચીફને અધિકાર આપી તથા બીજા ચાર માણસોની એક સિલેક્ટ કમિટી નીમી કંપનીએ કલાઈવને અહીં મોકલ્યો. બંગાળામાંની કન્સિલનો અધિકાર છીનવી લઈ ગ્ય જણાય તે વહિવટ કરવાને આ સિલેકટ કમિટીને પૂર્ણ સત્તા આપવામાં આવી હતી. આવી તૈયારીથી તા. 4 થી જુન, 1764 ને દીને કલાઈવ આ દેશમાં આવવા ઇંગ્લેડથી નીકળે તે તા. 3 જી મે, 1765 ને રોજે કલકત્ત આવી પહોંચ્યો.
Page #642
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 22 મું. ] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. 25 દસ્પેન્સરે કરેલી નવા નવાબની નિમણુંક–કલકત્તે આવતાં ક્લાઈવ માર્ગમાં થોડા દિવસ મદ્રાસમાં થોભે હતા. અહીં તેને મીરકાસમને પરાજય થયાની, મીરજાફર મરણ પામ્યાની તથા સુજા-ઉદ-દૌલા અંગ્રેજોને શરણે આવ્યાની ખબર મળી. આ ઉપરથી હવે પછી બંગાળાની શી વ્યવસ્થા કરવી તે વિષે મદ્રાસથી કલકત્ત જતાં વાટમાં તેણે નક્કી વિચાર કરી રાખ્યા. કલકત્તા ઉતરતાં જ અંગ્રેજોનું નામ જ્યાં ત્યાં હલકું પડી ગયેલું તેને માલમ પડયું. સર્વ પ્રકારની અડચણોથી તથા કલકત્તા કેન્સિલની પૈસા માટેની ચાંપતી ઉઘરાણીથી મીરજાફર અકળાઈ ગયો હતો. લાસીની લડાઈ અગાઉ પિતાના શેઠ તરફ બેઈમાન થઈ તેણે અંગ્રેજોની મૈત્રી સંપાદન કરી, પણ તેથી તેને કંઈ પણ ફાયદો ન થતાં સર્વત્ર તેની બેઆબરૂ થઈ, અને અનેક સંકટો તેના ઉપર આવી પડ્યાં તે જુદાં. આખરે મીરકાસમને ગાદીએથી ઉઠાડી ફરીથી તેણે અંગ્રેજો સાથે નવા કરાર કરી અનાયાસે જતી રહેલી નવાબગિરી પિતાને માથે હેરી લીધી તેથી પણ તેનું માન ઘટી ગયું. અંગ્રેજોના બંગાળામાં દાખલ થવા પહેલાં જે પ્રાંત ધનાઢય અને સુખી હેવા ઉપરાંત મોગલ બાદશાહીના મુખ્ય આધાર સ્થંભ તરીકે જાણીત હતે તેની છેલ્લાં આઠ વર્ષમાં ભયંકર દુર્દશા થયેલી જોઈ સઘળા લેકેએ મીરજાફરને તે માટે જોખમદાર ગણું ઠપકો આપે ત્યારે જીવવા કરતાં મરવું બહેતર છે એમ તેને લાગ્યું! મીરજાફર મરણ પામે ત્યારે પૈસા ઓકાવવાની ફરીથી તક પ્રાપ્ત થઈ હોય એમ કલકત્તાના અંગ્રેજોને લાગ્યું. અહીંની યોગ્ય વ્યવસ્થા કરવા માટે પૂર્ણ અધિકાર સહિત લાઈવના આવવાની તેમને ખબર હતી. વળી ‘નો નવાબ નહીં નીમતાં બંગાળાની દીવાની એટલે વસુલાતની સઘળી વ્યવસ્થા તમે તમારા તાબામાં લે’ એ પ્રમાણે બાદશાહ આગ્રહપૂર્વક અંગ્રેજોને કહેતે હતો, અને મીરજાફરના કુટુંબને બંગાળાની ગાદી ઉપરથી દૂર રાખવા સમજાવતા હતા. આ હકીકતમાં નવો નવાબ નીમવા કંઈ પણ ઉતાવળ નહોતી. એ નિમણુક કર્યા વિના આખા પ્રાંતની દીવાની અંગ્રેજોએ હાથ કરી હતી તે લેકેને હેરાન કરનારા બે પક્ષ પૈકી એક
Page #643
--------------------------------------------------------------------------
________________ 626 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. કમી થાત, પણ એમ ઉતાવળ કર્યા વિના ખીસાં કેમ ભરાય? આથી કલાઈવના આવવા અગાઉ કેન્સિલે ન નવાબ બેસાડવાનું કામ ભારે ઉતાવળમાં આટોપી લીધું. ગાદી માટે મીરજાફરને અઢાર વર્ષની વયને નજમ-ઉદ-દૌલા નામનો પુત્ર તથા તેના સગા મીરાનને છ વર્ષને પુત્ર એમ બે હકદાર હતા. પૂર્વ વહિવટને અનુસરી એ નિમણુક કલકત્તા કેન્સિલેજ કરવાની હતી. સ્પેન્સર કૌન્સિલને પ્રેસિડન્ટ હતું, અને તેની સાથે બીજા પંદર સભાસદ હતા. એ સર્વનું લક્ષ ફક્ત એક જ વાત એટલે, પૈસા મેળવવા તરફ હતું; બંગાળ પ્રાંતના રાજ્યકારભારની પરવા કાઈજ નહોતી. આ હકીકત છ વર્ષના છોકરાને ગાદીએ બેસાડવામાં આવે તે તેની પાસેથી બક્ષિસ કેવી રીતે કહેડાવી શકાય ? ઉલટું તે વચે આવે ત્યાં સુધી તેને કારભાર સંભાળવો પડે અને પૈએ પૈને હિસાબ આપવો પડે (Mill). આથી અઢાર વર્ષને નજમ-ઉદ-દૌલાને નવાબ બનાવવામાં આવે તેજ આપણું કાર્ય થાય એમ મનમાં વિચાર કરી કૌન્સિલે તેને જ ગાદી ઉપર બેસાડ્યા. મીરજાફર સાથે કલાઈ નવાબપદ માટે ગુપ્ત ઠરાવ કર્યો ત્યારે અમીચંદ સરખા દેશી મધ્યસ્થી તેને જરૂર લાગી હતી; પણ તે પછીનાં સાત વર્ષમાં આવી દરમિયાનગિરીનાં કામમાં અંગ્રેજો જાતે ઘણુંજ નિપુણ થયા હતા. જૉન્સ્ટન નામને એક ગૃહસ્થ કૌન્સિલમાં હતું, તેના ભાઈએ નજમઉદ-દૌલા સાથે કરાર કરી સઘળી બાબતને નિકાલ કર્યો. નજમ-ઉદદૌલાને કારભારી મહમદ રીઝાખાન ઘણે હોંશીઆર અને પ્રસંગનુસાર વર્તનાર હતું. આ મહમદ રીઝાખાન સાથે જોન્સ્ટને મસલત ચલાવી કરારની સર કરી તે નવાબ થયો. નવીન નવાબે એકંદર વીસ લાખ રૂપીઆ જુદા જુદા અંગ્રેજોને બક્ષિસ આપવા, અને સઘળે કારભાર મહમદ રીઝાખાને ચલાવે એમ ઠરાવ થયો. તા. 25 મી ફેબ્રુઆરીએ ઠરાવ પૂર્ણ થઈ અમલમાં આવતાં નજમા-ઉદ-દૌલાએ સુબાગિરી ધારણ કરી. આ વ્યવસ્થા થયેલી જોઈ લાઈવને અતિશય ગુસ્સો ઉપ. મીરજાફરના મરણના તેર દિવસ અગાઉ ઇંગ્લેડથી એ હુકમ આવ્યો હતો, કે કંપનીના કરો પૈકી કોઈએ નજરાણું અથવા બક્ષિસ લેવાં નહીં. આ
Page #644
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 22 મું.] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. 27 હુકમ કલકત્તામાંના અમલદારોએ છુપાવી રાખે, અને નવા નવાબ પાસે અઢળક નાણું કહેડાવ્યું. કલાઈવે તેમને પુછયું ત્યારે પૈસા લેવાનું મેરી શેખાઇથી કબૂલ કરતાં તેમને શરમ લાગી નહીં. આ પૈસા તેઓએ લીધા તેમણેજ આઠ ટકાને વ્યાજે કંપનીને રકમ ધરી હતી. એ બાબત ખાસ નવાઈ એજ હતી કે નેકરેએ બક્ષિસ તરીકે પૈસા કહેડાવવા અને તેજ પૈસા જબર વ્યાજે કંપનીને કરજે આપવા. પણ કલાઈવ વૅન્સિટાર્ટની માફક સહજમાં દબાઈ જાય તે નહતો. પહેલે જ દિવસે કન્સિલની બેઠકમાં સભાસદોએ મળતાંજ કુતક ચલાવવા માંડ્યાં એટલે “તમે સર્વ રીતે મુખત્યાર છે” એમ ક્લાઈવે તેમને સ્પષ્ટપણે જણાવ્યું. એ પછી તરત જ તેણે પિતાની સિલેકટ કમિટીની સ્થાપના કરી, અને અગાઉની કન્સિલ તહકુબ રાખી. આ કમિટીમાં કાબેંક, હરસ્ટ, સાઈકસ અને સખ્તર એ બીજા બે વિશેષ કર્તૃત્વવાન ન હોવાથી લાઈવ પિતાનું ધાર્યું કર્યો ગયો. પ્રથમમાં નવીન નવાબને ગાદીએ બેસાડતાં લેવાયેલી લાંચને પ્રશ્ન નીકળ્યો. મીરજાફરને ગાદીએ બેસાડતાં તમે જે કર્યું હતું તે કરતાં વધારે ખરાબ અમે કર્યું નથી.” ક્લાઈવે જવાબ આપ્યો કે “તે વેળા તે વાત કાયદેસર હતી, પણ હવે કાયદાની રૂએ તેને અટકાવ કરવામાં આવ્યો છે. વળી તે સમયે બંગાળામાં અસીમ દેલત હતી, પણ હવે આખે દેશ દિન અવસ્થામાં આવી પડ્યો છે. નવાબ પાસેથી વારંવાર લાંચ લઈ આપણેજ લકોને અવદશામાં ઉતાર્યા છે. વળી, સુરાજ-ઉદ-દૈલાને ગાદીએથી ઉઠાડી તેની જગ્યાએ મીરજાફરને બેસાડવાનું કામ આ દેશના વત્નીઓએ કર્યું હતું, અને અંગ્રેજોએ માત્ર છુપી રીતે તેમને મદદ કરી હતી, પણ હમણાનું કામ પિતાનું જ હોય એમ અંગ્રેજોએ ખુલ્લી રીતે વર્યો છે. છેવટનું આ વચન કહાડતાં કલાઈવને અમીચંદ કેમ યાદ આવ્યા નહીં તે સમજાતું નથી. તેણે વળી એમ કહ્યું કે “મીરજાફરને પદભ્રષ્ટ કરી મીરકાસમને નવાબ બનાવવાનું
Page #645
--------------------------------------------------------------------------
________________ 128 હિંદુસ્તાનનો અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. કંઈપણ પ્રયજન નહોતું. એમ છતાં મીરકાસમને ગાદી સોંપ્યા પછી તેની સાથે કરેલ ટે તદન અપ્રયોજક અને અન્યાયી હતીઅગાઉ બનાવ ગમે તે હતું છતાં ફરીથી થોડા જ વખતમાં નવા નવાબને ગાદીએ બેસાડવાની ઉતાવળ કરવાનું શું પ્રયોજન હતું ? નવાબગિરી લીલામથી વેચી ઉત્પન્ન થયેલી રકમ ખીસામાંજ નાંખવા સિવાય બીજું કંઈ કામ હતું?” કલાઇવને ચાંપીને ઉત્તર આપવાની કોઈએ હિંમત કરી નહીં. તેને ઉત્તર સાંભળવાજ નહોતે. ૭આ રાજકાન્તિનાં પ્રત્યક્ષ પરીણામ–પ્લાસીની લડાઈમાં અંગ્રેજોને ઉપક્રમ પાર પડતાં તેમની ધનતૃષ્ણ એટલી તે તીવ્ર થઈ કે તે આવેશમાં તેઓ ઉપરાચાપરી રાજ્યકાનિત કરવા લાગ્યા. એક નવાબને ઉઠાડી બીજા નવાબને તેની જગ્યાએ સ્થાપન કરવાને જાણે તેઓએ વેપારજ ચલાવ્યું. મીરજાફર પાસેથી વધારે ધન પ્રાપ્ત કરવાની આશા દેખાઈ નહીં ત્યારે ત્રણ વર્ષમાં તેને કહાડી મુકી મીરકાસમને તેમણે નવાબ બનાવ્યા, અને મીરજાફરને કલકત્તે લાવી રાખે. મીરકાસમ સાથે તા. 27 મી સપ્ટેમ્બર 1760 ને રોજે થયેલાં પહેલાં તહનામાની રૂએ સુમારે સાઠ લાખની વાર્ષિક ઉત્પન્નનાં બરહાન, ચિતાગાગ અને મદનાપૂરનાં ત્રણ પરગણાં કંપનીએ લીધાં, અને શાહજાદાને બંગાળામાં રહેવા દેવો નહીં એવી એક ખાસ કલમ તેમાં દાખલ કરી. મીરકાસમ પણ અંગ્રેજોને થોડાજ વખતમાં અપ્રિય થયા. સ્વતંત્ર થવાની તેની ઈચ્છા દેખાઈ આવતાં તેને ગાદીએથી ઉઠાડી મુકવાને ઉદ્યોગ તેમણે આરંભે. પરંતુ તે ઘણે દ્રઢ અને અભિમાની હેવાથી યુદ્ધ કર્યા સિવાય એ કામ પાર પડયું નહીં. તેને લડાઈમાં હરાવી ફરીથી મીરજાફરને અંગ્રેજોએ નવાબ બનાવ્યું. તરતજ બે તહ નવાં થયાં, એક તા. 10 મી જુલાઈ, ૧૭૬૩નું અને બીજું તા. 16 મી સપ્ટેમ્બર 1764 નું. આ તહની રૂએ પૂર્વ બક્ષિસ થયેલા સઘળા હક કાયમ થયા, નવાબ અંગ્રેજોને વધુ તાબેદાર થયો, અને કંપનીએ પિતાના એક અમલદારને જાશુકને તે દરબારમાં ગોઠવી દીધો. આથી દરબારની હીલચાલ અંગ્રેજોને જાણવામાં આવતાં તેના ઉપર તેમનું
Page #646
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 22 મું.] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. ર૯ સખત દબાણ ચાલ્યું. મીરજાફર તા. 5 મી ફેબ્રુઆરી ૧૭૬પને દીને મરણું પામ્યો ત્યારે ભવિષ્યની ગોઠવણ કરવામાં નવાબના હાથપગ વધારેજ બાંધી લેવાનો તેમણે પ્રયત્ન કર્યો. આ કામ માટે કલકત્તેથી એક કમિશન મુર્શિદાબાદ ગયું, અને તેણે મીરજાફરના વડીલ પુત્ર નજમ-ઉદ-દૌલાને નવાબ બનાવ્યું. પિતાના વખતના સઘળા જુના મોટા મોટા કામદાર તથા સલાહકારોને તેને કહાડી મુકવા પડયા, અને તેમને બદલે અંગ્રેજોએ પિતાની તરફના બીજા અમલદાર નીમી આપ્યા. મુખ્ય દીવાનને તેમણે કેદ કરી કલકત રવાના કર્યો. પરંતુ આ સઘળી ગઠવણથી નવાબની સઘળી સ્વતંત્રાને નાશ થે, તેના હાથમાં કેજ રહી નહીં, અને પિતાના અમલદારે નીમવાની પણ સત્તા તેની પાસેથી જતી રહી. આ તહનામું તા. 25 મી ફેબ્રુઆરી ૧૭૬પ ને રોજે થયું તે અવશ્ય વાંચવા જેવું છે. આવી રીતે નવાબની ગાદી ઉપર નવી નિમણુંક કરતી વેળા દર ખૂપે અંગ્રેજ અધિકારીઓએ નવાબ પાસેથી બને તેટલા પૈસા કહેડાવ્યા હતા. આટલું થઈ ગયા પછી લાઈવ હિંદુસ્તાન આવી પહોંચ્યો. તેણે આ નવાબગિરી બાબતને આખો સવાલ પુનઃ ઉપાડી નો ઉપયાય શરૂ કર્યો. અગાઉ થયેલા સઘળા કરારે હરેક રીતે કાયદેસર હોવાથી તે બાજુએ મુકવાની અગર રદ કરવાની વાત લાઈવની મરજીની નહોતી. તથાપિ પિતાને યોગ્ય લાગે તે કરવાને તેને અધિકાર હેય એવી રીતે તેણે આ ઉપક્રમ ઉપાડે હતે. જુલાઈ 1765 માં એણે નજમ–ઉદ-દૌલાને નવાબપદ ઉપરથી ઉઠાડી તેને વાર્ષિક ત્રેપન લાખની નિમણુંક કરી આપી, અને બાદશાહ પાસેથી દિવાની મેળવી તેને દરસાલ છવીસ લાખ આપવાનો ઠરાવ કર્યો. એ ઠરાવ કેટલો અન્યાયી છે તે વાંચવાથી સહજ માલમ પડે છે. તે બદલ પ્રત્યક્ષ કલાઈવનાજ એવા ઉદ્ગાર છે કે, “અત્યાર લગી નવાબ ઉપર બીન હરકતે અનેક તરેહને જુલમ ગુજારવાથી આપણે લોભ અનહદ વધે છે, એમ તેને લાગ્યા વિના રહેશે નહીં. તેના ઉપર આપણે હમેશને ધાક રહેશે તે જ તે આપણું સાથે નમ્ર રીતે વર્તશે. બંગાળાના સઘળા નવાબેએ તેમજ આર્કટના નવાબે પણ આપણી સત્તા ઉરાડી મુકવા
Page #647
--------------------------------------------------------------------------
________________ 630 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. માટે બન્યા તેટલા પ્રયત્ન કર્યા છે. જ્યાં સુધી આપણું લશ્કરને દાબ મજબૂત છે ત્યાં સુધી આપણે આ ખેલ નીભશે. નહીં તે યુરોપિયનેને નમી ચાલવાને તેને શું કારણ છે? બંગાળાને હાલને તરૂણ નવાબ વ્યસની અને દુર્બળ છે; આસપાસનાં માણસોની ઉશ્કેરણીથી તે ક્યારે શું કરશે તે કળી શકાતું નથી, અને તેથી જ તેના હાથમાં યત્કિંચિત અધિકાર મુકો બીલકુલ ઉપયોગી નથી. પ્રાંતની મહેસુલ તથા ફેજ એ બન્ને બાબતે સંપૂર્ણપણે આપણું હાથમાં રાખવી જોઈએ. એ વિશે સહજ પણ દુર્લક્ષ કરવાથી આપણને અહીંથી નીકળી જવું પડશે.” કલાઈના ઉદ્ગાર ઉપરથી તે વખતના બનાવો ખુલ્લી રીતે જાહેર થાય છે. સન 1765 ના જુલાઈ મહિનામાં તેણે નવાબને 53 લાખની નિમણુંક બાંધી આપી, અને ત્રણ મહિના રહી તે ઘટાડી બેતાળીસ લાખ કરી. બીચારા નજમ-ઉદદૌલાએ પંદર મહિના કારભાર કરી તા. 28 મી મે, 1766 ને દીને દેહ છોડી. એની પછી તેને ભાઈ સૈફ-ઉદ-દેલા નવાબ થયો ત્યારે તેની નિમણુક છત્રીસ લાખ ઠરાવવામાં આવી. ચાર વર્ષ પછી આ સંક-ઉદ-દૌલા 1770 ના માર્ગની તા. 10 મીએ ગુજરી જતાં તેના નાના ભાઈ મુબારક-ઉદ-દૈલાને અંગ્રેજોએ બત્રીસ લાખની નિમણુક બાંધી આપી, પણ ડાયરેકટરોએ એકદમ તે સેળ લાખ જેટલી ઘટાડી દીધી, અને તેવી જ રીતે તેના દીવાન મહમદ રીઝાખાનની નવ લાખની નિમણુંક પાંચ લાખની કરી. “આ મુબારકને પણ દુનીઆમાંથી થોડાજ વખતમાં ગાંસડા બાંધવા પડશે, અને તેના મરણ પછી ગજશાળામાંથી એકાદ મોટા હાથીને નવાબની જગ્યા ઉપર બેસાડયે તે તે પણ ચાલી શકે એમ છે; કેમકે ભપકાજ બતાવવાનું હોય તે હાથીના જેવું બીજું કઈ પ્રાણ તે કામ માટે યોગ્ય નથી; તેનું આયુષ્ય લાંબું હોય છે, તેને તાબામાં લાવતાં ઘણી મુશ્કેલી પડતી નથી; અને માનવી નવાબ કરતાં તેને ખર્ચ પણ ઘણું કમી આવશે.* * Bolt's considerations,
Page #648
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 23 મું.] કલાઈવની રાજ્યવ્યવસ્થા. 631 પ્રકરણ 23 મું. કલાઇવની રાજ્યવ્યવસ્થા, સને 1765-1766, 1. કલાઈવને માલમ પડેલ ઘોટાળો. 2. દેશની પરિસ્થિતિનું સમાચન. 3. કલાઈ કરેલી વ્યવસ્થા. 4. બંગાળાની દીવાની અને ડબલ-ગવર્નમેન્ટ, 5. અંગ્રેજ લશ્કરનું બંડ. 1, કલાઇવને માલમ પડેલે ઘોટાળા, -બ્લાસીની લડાઈ પછી બંગાળાના કારભારમાં વખતોવખત થતા ગયલે ફેરફાર ધ્યાનમાં રાખી રાજ્યની કાયમની વ્યવસ્થા ઠરાવવાનું કામ સહેલું નહોતું. સમુદ્ર માર્ગ હિંદુસ્તાનમાં દાખલ થઈ ત્યાં રાજ્ય સ્થાપવાને નવીન પ્રયોગ અંગ્રેજ લેકે કરી બતાવતા હતા, પરંતુ તે પ્રમાણે કંઈ નિશ્ચયપૂર્વક અમલ થતાં તેમને ઘણી અડચણ નડી એમાં કંઈ નવાઈ નહતી. ખરું કહીએ તે પ્લાસીની લડાઈ બાદ બંગાળામાં અંગ્રેજોની સંમતિ વિના એક પાંદડું પણ હાલી શકતું નહીં, તોપણ વેપાર ધંધાને બુરખ કહાડી નાંખી ખુલ્લી રીતે સઘળું રાજ્ય તાબામાં લેવાનું તેમને માટે શક્ય નહોતું, તેમજ હમણે તેમની ઈચ્છા પણ નહતી. એક તરફથી દેશી સત્તાધીશોનું માન જાળવી, બીજી તરફથી તેમને પિતાની મુઠીમાં રાખવા એવાં બે વિરૂદ્ધ કામે તેમને કરવાનાં હતાં. આ સ્થિતિમાં રાજ્યકારભાર અવ્યવસ્થિત તથા અનિયમિત થાય તેમાં કંઈ વિશેષ નહેતું. વળી નવાબની તીજારી જોવાઈ ગઈ હતી. કર્નાટકના યુદ્ધમાં મદદ કરવા માટે બંગાળામાંથી નાણું મેકલવું પડેલું હોવાથી કંપનીને સંચય પણું ખલાસ થયો હતો. બંગાળામાં રહેલું છ હજાર માણસનું લશ્કર નવાબનું સંરક્ષણ કરવા સમર્થ હતું, પણ તે પિતાની ફેજને રજા આપવા ખુશી નહે. આ ફેજને વખતસર પગાર નહીં મળવાથી તે હમેશાં બંડખોર વૃત્તિમાં મચેલી રહેતી. રાજ્યના જમીનદારે પણ તેફાની થયા હતા, પશ્ચિમ તરફથી મરાઠાઓ હલ્લો લાવતા હતા, અને ખુદ શાહજાદા પિતાને . અધિકાર બેસાડવા માટે નવાબના મુલક ઉપર ભમ્યા કરતો હતો. બીજી
Page #649
--------------------------------------------------------------------------
________________ 632 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. તરફ અંગ્રેજ કંપનીને પિતાની આંટ જાળવી રાખવા માટે નિયમિત રકમ ઇંગ્લંડ મોકલવી પડતી હતી, અને એ નાણું ઉભું કરવા માટે બંગાળાને સઘળો સ્થાનિક વેપાર હાથ કરવાની તેને જરૂર પડી હતી. આવી રીતે એક તરફથી સઘળો વેપાર સ્વાહા કરવાથી તથા બીજી તરફ દેશના સર્વ રાજ્યકારભારની જવાબદારી પિતાને માથે હોરી લેવાથી, જે અપૂર્વ ઘોટાળે ઉત્પન્ન થયો તેથી બંગાળામાં કોઈ પણ બાબતમાં ટકી શકવાનું તેમને માટે દુર્લભ થયું. સને 1760 થી 1766 પર્વતનાં છ વર્ષમાં અંગ્રેજનાં નામ ઉપર ભયંકર અને અક્ષમ્ય ટીલી લાગી છે. તે સમયે એમની પાસે કઈ પણ બહાદૂર અને ચાલાક માણસ નહોતો, જે કોઈ હતા તે અનુભવન્ય તથા નાલાયક હતા. બંગાળાને કારભાર હાથમાં લીધા સિવાય દેશમાં વ્યવસ્થા થનાર નથી એવું સને 1759 માં લાઈવે પિટને લખી મોકલ્યું હતું, તથા એ પ્રમાણે વ્યવસ્થા ન કરવાથી ઘેટાળ ઉત્પન્ન થયા વગર રહેશે નહીં એ પણ તે સમજતા હતા. તેના ઈગ્લેંડ ગયા પછી થયેલા ગેરબંદોબસ્તનું વર્ણન અગાઉ આવી ગયું છે. તેમાં વળી કલકત્તાની કોન્સિલમાં એકવાક્યતા ન હોવાથી દરેક બાબતમાં ગુસ્સા ભરેલી તકરાર ચાલતી. હમણાં બંગાળામાં કઈ પણ જોખમદાર અધિકારી નહોતે; અંગ્રેજ ફેજ નિરનિરાળે ઠેકાણે રહી પ્રાંતનું રક્ષણ કરતી હતી, કેમકે તે ફેજને પગાર આપી રાજ્યકારભાર ચલાવવાની જવાબદારી નવાબને માથે હતી. તે બે તરફથી મુશ્કેલીમાં સપડાય હતે; હાથ હેઠળના લોકે નારાજ હતા, અને અંગ્રેજ કંપની હાંકી કહાડશે એવી તેને ધાસ્તી હતી. આ દેશમાં આવતા અંગ્રેજ લેકે બીજી ભાંજગડમાં નહીં પડતાં પિતાનું ગજવું ભરી ચાલતા થતા. જે કાઈ અહીં રહેતા, તેઓને નહીં જનસમાજની શરમ હતી, કે નહીં કાયદાની આડકાઠી નડતી. તેઓ વેપારનાં બહાના હેઠળ આખા પ્રાંતમાં મરછમાં આવે તે પ્રમાણે ખુશીથી અને વિના અડચણે લુંટ ચલાવતા. ધનતૃષ્ણ અને તે પૂર્ણ કરવાને સુલભ ઉપાય નજદીક * Sir Alfred Lyall,
Page #650
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 23 મું.] કલાઈવની રાજ્યવ્યવસ્થા. 633 હેવાથી ખરાં ખેટાને કંઈ વિચાર તેમને આવ્યો નહીં અને તેઓ વરિષ્ઠ અમલદારોના હુકમને પ્રત્યક્ષ અનાદર કરવા લાગ્યા. આવી અમર્યાદ લૂટ ચાલતાં રાજ્યકારભાર અટકી પડ્યો, અને કંપની તેમજ નવાબ બેઉની અત્યંત અવદશા થઈ પ્રેસિડન્ટ મીરકાસમને ગાદીએથી ઉઠાડી મીરજાફરને નવાબ બનાવ્યો તેથી વિશેષ સુધારે થવાનું શક્ય નહોતું. અંગ્રેજોએ ખાનગી વેપારને જે નુકસાન પહોંચાડયું હતું, અને દેશમાં ચાલતે સ્થાનિક વેપાર પિતાના હાથમાં લઈ જકાત માફીના નામ હેઠળ જે અત્યંત અનુચિત વર્તન શરૂ કર્યું હતું તેને નિષેધ લાયેલ સરખા ન્યાયી તથા વિદ્વાન લેખકે પૂર જોસથી કર્યો છે. પટનાની કતલ ઉતાવળીઆ અંગ્રેજોનાં મૂઈ ભરેલાં કૃત્યનું પરિણામ હતું. સને 1735 માં મીરજાફર મરણ પામતાં ને નવાબ બેસાડવાની ભાંજગડ મટી ગઈ અને એજ અરસામાં કલાઈવ આ દેશમાં પાછા ફરી રાજ્યની નવી વ્યવસ્થા કરી. એમ છતાં બંગાળા પ્રાંતમાં હમેશની શાંતિ પ્રસરતાં ઘણો કાળ વ્યય થઈ ગયો. - 2. દેશની પરિસ્થિતિનું સમાલોચન–ક્લાઈવના આ દેશમાં આગમન પ્રસંગે અહીંની સ્થિતિ કેવી હતી તે તપાસવી અવશ્ય છે. ઔરંગજેબનાં મરણ પછીનાં પચાસ સાઠ વર્ષમાં ઉત્તર હિંદુસ્તાનની સ્થિતિ કેવી થઈ હતી તેની કંઈક માહિતી વાચકને પાછલાં પ્રકરણમાંથી મળી હશે. મુસલમાન રિયાસતમાં તેનું વિશેષ વર્ણન આપેલું છે. પંજાબ, દિલ્હી, આગ્રા, દોઆબ, અયોધ્યા, અલાહબાદ અને ત્યારપછી બનારસથી નીચે પટના થઈ કલકત્તા સુધીને એકંદર પ્રદેશ ઉપરથી હેઠળ લગી સપાટ અને ખુલ્લે છે. તેમાં અનેક નદીઓ હેવાથી લશ્કરને ફરવા માટે સઘળી સંગવડતા મળે છે. આ પ્રદેશને દેશના માંહેના ભાગના બંડખેર તરફથી તેમજ પરદેશીઓ તરફથી હમેશાં ત્રાસ ખમવો પડ્યો હતો, અને ઔરંગજેબ બાદશાહના મરણ બાદ તેમાં વિલક્ષણ પ્રકારને ગડબડાટ મચી રહ્યો હતે. બસ વર્ષના જુલમી અમલમાંથી ચાલતી અંધાધુધી બંધ પાડી દેશમાં શાંતિ કરવાને સમર્થ એ કોઈ સ્થાનિક સરદાર બચવા પામ્યો નહોતો. દક્ષિણમાંથી મરાઠાઓના અને ઉત્તરેથી અફઘાનેના એક સરખા હુમલા આ
Page #651
--------------------------------------------------------------------------
________________ 634 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જો. પ્રદેશ ઉપર આવ્યા હતા. મોગલ બાદશાહ માત્ર નામનેજ રહ્યો હતો, અને તેની સત્તાનાં ઓઠાં હેઠળ અનેક બેઈમાન અધિકારીઓ તથા મહત્વાકાંક્ષી સરદારો મરછમાં આવે તેટલે જુલમ વરસાવતા હતા, અને જે તે સ્વતંત્ર રાજ્ય સ્થાપી તેની મર્યાદા બને તેટલી લંબાવવામાં ગુંથાયેલા હતા. નિઝામે જેવી રીતે દક્ષિણમાં સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું તે માફક અયોધ્યા પ્રાંતમાં એક અફઘાન સરદારે પિતાની સત્તા બેસાડી હતી. તેણે કેટલેક વખત દિલ્હીના બાદશાહના વઝીર તરીકે કારભાર કરેલું હોવાથી તે હજી પણ પિતાને વઝીર તરીકે ઓળખાવતે હતો. ગંગા જમનાની વચમાં આવેલા હીલ ખંડ નામના મુલકનો કબજો રેહીલા અફઘાનોએ લીધો હતો. આ અફઘાનમાં નજીબખાન રેહલા મુખ્ય હતું. ભરતપુરમાં સુરજમલ જાટે સ્વતંત્ર રાજ્ય ઉભું કર્યું હતું; પંજાબમાં ગયેલા સુબેદારે ત્યાં પિતાનો અમલ બેસાડ્યો હતો. ટુંકમાં તે સમયે જેના શરીરમાં વિશેષ જુસે તથા જે. કોઈ વિશેષ પરાક્રમ કરી બતાવતું તે તરતજ આગળ આવતું. પૈસા કિંવા આંટ હોય તે બાદશાહ પાસેથી જોઈએ તે પ્રાંતને કારભાર સહજમાં મેળવી શકાતે. બાદશાહનું ફરમાન મેળવી એકાદ પ્રાંતનો કારભાર હાથમાં લેવા પછી, ત્યાંની પ્રજાને ધાકમાં રાખી તેમની પાસેથી નિયમિતપણે વસુલ એકઠું કરવાનું મુશ્કેલ કામ જે કઈ સારી રીતે બનાવી શકે તેની છાપ સર્વ કઈ ઉપર બેસતી. એથી ઉલટું જે કઈ પ્રાંતમાંને એકાદ માણસ બળવાન થઈ જાય તો તેની પહેલાનાનું કંઈ નામ નિશાન રહેતું નહીં, અને બીજાને અધિકારી જયજયકાર થતો. અંગ્રેજી રાજ્ય સ્થિર થયા પછી જમીનના હકની તપાસ કરી વસુલાતની વ્યવસ્થા ઠરાવવામાં આવી, તે વેળા પાછલી અંધાધુંધી તથા બંડખોરપણુના અવશેષ તથા પુરાવા બહાર આવ્યા તે ઉપરથી તે સમયની અરાજકર્તાની કંઈક અટકળ આપણે બાંધી શકીએ છીએ. પ્લાસીની લડાઈ પછી અંગ્રેજો પિતાની સત્તા બંગાળામાં સ્થાન પન કરતા હતા, ત્યારે બીજી તરફ મરાઠાઓ દેશના ઘણાખરા ભાગ ઉપર ફરી વળ્યા હતા. એમનાં પરાક્રમ મુસલમાને સહન ન કરી શકવાથી
Page #652
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 23 મું.] લાઈવની રાજ્યવ્યવસ્થા. 635 તેઓએ અહમદશા અબદલ્લીને હિંદુસ્તાનમાં બેલાવ્યો હતો. મરાઠા વિરૂદ્ધ ચાલેલા આ કારસ્તાનમાં નજીબખાન રેહીલાએ મુખ્ય ભાગ લીધો હતા. બેઉ પ્રજા વચ્ચે આ ઝગડો ત્રણ ચાર વર્ષ ઘણું ઝનુનથી ચાલ્યા બાદ આખરે પાણીપત્તના મેદાન ઉપર મરાઠાઓએ અહમદશા અબદલ્લીને હાથે સખત માર ખાધે, પણ તેથી મુસલમાનોને ઈચ્છિત લાભ થે નહીં, કેમકે તેમને છેવટના સંગ્રામમાં જય મળ્યો તે પણ લાંબા કાળ સુધી ચાલેલા આ ઘનઘોર યુદ્ધમાં ઉભય પક્ષને સરખી રીતે નાશ થયા હતા, અને તેથી જ અંગ્રેજોને પિતાનું રાજ્ય સ્થાપવામાં 5 સવળતા મળી હતી. પાણીપત્તની લડાઈમાં અહમદશા અબદલ્લી વિજયી થયો. તોપણ રાજ્ય સ્થાપન કરવા જેટલી તેનામાં શક્તિ રહી નહોતી. તેનું રાજ્ય થયું હોત તે અંગ્રેજોના કામમાં વિક્ષેપ પડવાનો વિશેષ સંભવ હતો. તેમને સુભાગ્યે, જે દસ વર્ષમાં મરાઠા અને મુસલમાને એક બીજા સાથે લડી નિ:સત્વ થયા, તેજ દસ વર્ષમાં એટલે સને 1757 થી 1767 સુધી તેમને પિતાનાં રાજ્યની શરૂઆત કરવા માટે યોગ્ય તક મળી. પાણીપતના સંગ્રામનું આ એક અપ્રત્યક્ષ પારણામ હતું. આથી તે ઐતિહાસિક રણક્ષેત્ર ઉપર મુસલમાનેને મળેલા જય માટે ગર્વ લેવા કંઈ ખરું કારણ નહતું એમ જણાઈ આવશે. અહમદશા અબદલ્લીએ માત્ર પંજાબ પ્રાંત પિતાના અફઘાનિસ્તાનમાંના રાજ્ય સાથે જોડી દીધું હેત પણ આ દેશને હવે પછીને ઇતિહાસ ઘણે અંશે બદલાઈ જાત. અહમદશાના પાછા ફરવાથી ઉત્તર હિંદુસ્તાનને ઉપર કહેલ સઘળો પ્રદેશ કોઈ પણ જોખમદાર સત્તાધીશ ના દેરથી છૂટો થઈ ગયે, કેમકે દિલ્હીને નામધારી બાદશાહ, અયોધ્યાને વ્હીકણુ વઝીર અને બંગાળાને નિઃસવ નવાબ એટલાજ કંઈક મહત્વના દેશી અધિકારીઓ બાકી રહ્યા હતા. આ અધિકારીઓને પિતપતાને સ્થાને ચુપ બેસાડવા જેટલું સામર્થ્ય અંગ્રેજોમાં હતું એમાં કંઈ નવાઈ નહતી. આટલું છતાં પણ મરાઠાઓ સર્વોપરી થઈ અંગ્રેજોને અડચણરૂપ થઈ પડતું. તેમના ખાસ દેની ગણના નહીં કરીએ તે પણ તેમના કામમાં Sir Alfred Syall.
Page #653
--------------------------------------------------------------------------
________________ 636 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. ઉત્તર હિંદુસ્તાનને મુસલમાનોની તેમજ રજપૂત તથા બીજી હિંદુ જાતેની કંઈ પણ સહાનુભૂતિ નહોતી. બાજીરાવે આખા દેશમાં મરાઠા સ્વારી મોકલવાનું શરૂ કર્યું ત્યારથી ઉત્તરના રજપૂત લેક તેમનાથી અતિશય કાંપતા હતા. એથી ઉલટું અંગ્રેજોએ દેશી પ્રજા તરફ વિનય તથા મધુર ભાવ દર્શાવ્યાથી અંગ્રેજ અને મરાઠામાંથી જે કઈ આ દેશમાં સર્વોપરી થવાનું હોય તે અંગ્રેજો વધારે અનુકૂળ થઈ પડશે. એવો અભિપ્રાય અહીંના લેકેને થયો હતો. આ મત અંગ્રેજોને ઘણો ઉપયોગી નીવડે. કલાઈવના ઇંગ્લંડ જવા પછી બંગાળામાં જે અનેક ફેરફાર અંગ્રેજો સહેલાઈથી કરી શકયા તેનું કારણ એજ હતું. જેઓને મરાઠાને અમલ જેય નહોતે, અને જેઓ પહેલેથી જ જુલમી મુસલમાનોથી ત્રાસી ગયા હતા તે સઘળાને અંગ્રેજ અનેક રીતે અનુકૂળ પડ્યા. બંગાળામાં દરેક હિંદુ જમીનદાર અને શાહુકાર, તથા નવાબની મરજી ઉપર અવલંબી રહેલી મંડળી સિવાય બાકીના ઘણાખરા મુસલમાને તેમના મળતીઆ થયા હતા. જગતશેઠ, રામનારાયણ, સીતાપરાય, ઇત્યાદિ કર્તુત્વવાન પુરૂષનું તે વેળાનું વર્તન લક્ષમાં લેતાં ઉપલાં લખાણની સત્યતા જાહેર થાય છે. મુસલમાનોમાં થોડો ઘણો લાગવગ માત્ર અયોધ્યાના વઝીરને રહ્યો હતો. ત્રણ ચાર વખત બંગાળા ઉપર કરેલી સ્વારીમાં તેને અપયશ મળતાં તે પણ અંગ્રેજોને શરણે આવ્યો. મેગલ બાદશાહને કોઈને આધાર ન રહેવાથી તે તેમને આશ્રયે ગયો હતો. આવી સ્થિતિમાં લાઈવ ત્રીજી વખત હિંદુસ્તાન આવ્યું. પરિસ્થિતિ ઓળખી લેવાની બુદ્ધિ, તે જાણ્યા પછી પ્રસંગને અનુસાર કર્તવ્ય કરવાનો નિશ્ચય કરી તે પ્રમાણે અમલ કરવાની બહાદુરી, અને સ્વરાષ્ટ્ર તેમજ પિતાને ફાયદો મેળવી લેવાની આતુરતા, એ ત્રણ ગુણના જોર ઉપર લાઈવે અહીં આવી શું કર્યું હશે તેની કલ્પના થઈ શકશે. બંગાળાનું રાજ્ય એકદમ તાબામાં લેવાને તેને હુકમ નહોતું. એમ છતાં આવેલ મુલક હાથમાંથી જવા દેવા તે ખુશી ન હોવાથી, જાતે એ પ્રાંતને કબજે લેવાને પણ તે વિશે ઈગ્લેડથી ઠપકે નહીં આવે એવી કંઈક તજવીજ કરવાને તેણે કંઈ પ્રયત્ન કર્યો. વળી આજ લગી જે કંઈ થયું તે થયું પણ હવે પછી એકંદર નેકરમંડળનું
Page #654
--------------------------------------------------------------------------
________________ 137 પ્રકરણ 23 મું. ] ક્લાઈવની રાજ્યવ્યવસ્થા. લાંચી આપણું, અને વરિષ્ઠ અધિકારીઓના હુકમને બાજુએ મુકી મનમાં આવે તેવી વર્તણુક ચલાવવાની ખોટી ટેવ, એ કંપનીના કારભારના ખાસ દેષ દૂર કરવા ક્લાઈવે નિશ્ચય કર્યો. એ દેષ સત્વર નાશ કરવામાં ન આવે તે થોડા જ સમયમાં અન્ય રાજ્યોની પેઠે અંગ્રેજોનું રાજ્ય અદશ્ય થઈ જશે એમ સારી પેઠે જાણતો હતો. 3, ક્લાઈવે કરેલી વ્યવસ્થા–બંગાળા, બહાર, અને રીસા એ ત્રણે પ્રાંતને કારભાર કંપનીના તાબામાં લેવાને કલાઈવે નિશ્ચય કર્યો હતો. તેના અભિપ્રાય પ્રમાણે અગાઉ થયેલી વ્યવસ્થા બદલી નાંખી મુખ્ય હકુમત અંગ્રેજોના હાથમાં રાખવાની હતી, એટલે વસુલાત સંબંધી તેમજ લશ્કરી હકુમત સર્વથા પિતાના હાથમાં રાખી, યુદ્ધ કિંવા તહ કરવાની તેમજ લશ્કરની હીલચાલ બાબતની સઘળી સત્તા કંપનીના અમલદારેને સોંપવાને તેણે મન સાથે ઠરાવ કર્યો હતો. બાદશાહની સત્તાને અનાદર કરી ખુલ્લી રીતે સઘળા પ્રાંતને કારભાર કંપનીના હસ્તકમાં લેવાની તેને પરવાનગી નહોતી, પણ નવાબને તેના સ્થાન ઉપર બેસાડી મુકવાને હતું. બાદશાહ અને વઝીર બને અલાહબાદ હતા ત્યાં તેમને મળવા જવા સારૂ તા. 25 મી જુને કલાઈવ કલકત્તેથી નીકળ્યો. બકસરની લડાઈ પછી અયોધ્યાને ઘણેખરે મુલક અંગ્રેજોએ જીતેલે હેવાથી, બાદશાહને આશા હતી કે તેઓ તેને દિલ્હી લઈ જઈ મોગલ તખ્ત ઉપર બેસાડશે. કલાઇવ પ્રથમ મુર્શિદાબાદ ગયે, અને ત્યાંના નવાબને સમજાવી તેની પાસે બાદશાહને કારભાર કંપનીને સોંપવાની કબુલાત લીધી. અગાઉ દરેક પ્રાંતમાં નિઝામ અને દીવાન એવા બે અધિકારીઓ બાદશાહ તરફથી નીમવામાં આવતા હતા. પ્રાંતને લશ્કરી દેબસ્ત, ન્યાય, કાયદા તથા પોલીસ એ સઘળી બાબતે નિઝામને સોંપવામાં આવતી. વસૂલાતની સઘળી વ્યવસ્થા દીવાન પાસે રહેતી. એમાંથી નિઝામનાં કામો પૈકી લશ્કરી તથા દીવાની બાબતે કંપનીના તાબામાં આપી, ન્યાય તથા કાયદાની બજાવણીનું કામ નિઝામે એટલે હલના નવાબે જવું, એ પ્રમાણે ગોઠવણ કરવા કલાઈ નવાબને સૂચના કરી. તેમ કરવા નવાબ કબૂલ થયો નહીં, ત્યારે કલાઈવે
Page #655
--------------------------------------------------------------------------
________________ 638 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. તેને સમજાવ્યો કે તમે જો સઘળો કારભાર તમારા હાથમાં રાખશે તે તમારા જાત ખર્ચને માટે પણ તમારી પાસે પૈસા રહેશે નહીં, અને અદ્યાપિ જે પ્રમાણે નાણું સંબંધી ઘેટાળો થયો હતો તેમ થતાં વધારે અવ્યવસ્થા થશે; તેમ ન કરતાં અંગ્રેજોને વહિવટ ઑપવામાં આવે તે તમારા ઉપર વિશેષ જવાબદારી પડશે નહીં અને ઉલટું ત્રેપન લાખની રકમ વિનાઅડચણે તમને મળ્યા કરશે.” આ કહેવાની યોગ્ય અસર થઈ, અને નવાબની સમજૂત થતાં તે પિતાનાં લશ્કરને વિખેરી રજા આપવા તૈયાર થયો. આટલું કરી લાઈવ પટના થઈ બનારસ ગયો. અહીં વઝીર સુજાઉદ-દૌલા અને કાનૉક સાથે તેની મુલાકાત થતાં તેઓ સઘળા અલાહબાદ ગયા, કેમકે બાદશાહને મુકામ તે વખતે ત્યાં હતા. બંગાળ પ્રાંત અંગ્રેજોના હાથમાં આવ્યા પછી કંપનીના મુલકની વાવ્ય સરહદ ક્યાં અટકાવવી તે કલાઈવને માટે એક મેટે પ્રશ્ન હતું. બાદશાહને મદદ કરવા માટે દિલ્હી જવું તે પછી કલકત્તાથી દિલ્હી સુધીને સઘળો પ્રદેશ સંભાળવાની લશ્કરી જવાબદારી સ્વીકારવી જોઈએ. એ જવાબદારી કંઈ નાની નહતી. વળી અફઘાન અને મરાઠાઓ મુગા બેઠા નહોતા. તેઓ તૈયાર થઈ અંગ્રેજો સાથે લડવા આવે તે યુદ્ધ ક્યાં સુધી લંબાય અને તેનું પરિણામ કેવું અનિષ્ટ આવે એની કલ્પના સહજ કરી શકાશે. કલકત્તાના મૂળ પાયાની સંભાળ રાખી ત્યાંથી દિલ્હી સુધીના લંબાણ પ્રદેશ ઉપર લશ્કરી કબજે રાખ એ ઘણું જ મુશ્કેલ કામ હતું. વળી વઝીરને મુલક સહેલાઈથી કંપનીના તાબામાં આવ્યો તે તે ઉપરને અંગ્રેજ કાબુ રેહીલા અફઘાનને પસંદ પડશે નહીં. તેમજ સુજા-ઉદ-દૌલાએ મરાઠા તથા અફઘાને સાથે ઐક્ય કરી તેમની વિરૂદ્ધ પડે તે તેમનાં એકત્ર બળ સામે અંગ્રેજે ટકી શકે નહી, ટુંકામાં બંગાળ પ્રાંતની બહાર જઈ આખા હિંદુસ્તાનમાંના વિરોધીઓ સાથે લડવાની આ સમયે કંપનીની જરાપણ શક્તિ નહોતી એમ કોઈપણ કબુલ કરશે. રાજ્ય મેળવવાના નાદમાં લાગેલા અનેક મહત્વાકાંક્ષી લોકોની આવીજ ચુકે વારંવાર થાય છે. પિતાને મૂળ પાયો મજબૂત કરી છેડા પ્રદેશની ઉત્તમ પ્રકારની વ્યવસ્થા કરવી, અને આજુ
Page #656
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 23 મું.] કલાઈવની રાજ્યવ્યવસ્થા. બાજુના મુલક કરતાં પોતાની રાજ્યવ્યવસ્થા ઉત્તમ પ્રકારની છે એવી રૈયતની સામાન્ય રીતે ખાતરી કરવી એમાંજ નવીન રાજ્યકર્તાની હોંશીઆરી હમેશાં દેખાઈ આવે છે. આ બાબતમાં મરાઠા અને અંગ્રેજ જેવી મહત્વાકાંક્ષી પ્રજાએ ઉપાડેલા ઉદ્યોગની તુલના કરી જોતાં, એ તુલના મોરંજક જણાઈ આવ્યા વિના રહેશે નહીં. આ સમયે પોતાના હાથ ખેંચી પકડી કલાઇવે ઉત્તમ પ્રકારની ધૂર્તતા વ્યક્ત કરી હતી. અંગ્રેજોએ પિતાનું હવે પછીનું કામ બહુજ ધીમેથી તથા સાવધપણે ઉપાડયું; એક પગ બરાબર ઠામ પડ્યા સિવાય તેમણે બીજો પગ કદી પણ ઉપાડ નહીં, અને તેથી જ આખા હિંદુસ્તાનને પોતાના કાબૂમાં લેતાં તેમને પણ વર્ષ થયાં. લૉર્ડ ડેલહૌસી જેવાએ કંઈક ઉતાવળાં પગલાં ભર્યા ખરાં પણ તરતજ તેને અટકાવવાનો પ્રયત્ન થયે. અંગ્રેજ અમલના આરંભમાં તેમનું ધૂર્ત વર્તન તથા લેકનાં મન સંતુષ્ટ કરવાની તેમની ઈચ્છાને લીધે તેમના રાજ્યની સ્થાપના ઘણી સહેલી થઈ હતી તેમાં સંશય નથી. પેશ્વાએ રાજ્ય સ્થાપનાના કામમાં આમાંની ઘણી બાબતોની અવગણના કરી હતી એમ વિચારી મનુષ્યોને અવશ્ય જણાશે. ઉપર વર્ણવેલાં કારણોને લઈને બહાર પ્રાંતની પેલીમેર પગ નહીં મુકતાં સુજા-ઉદ-દૈલા સાથે મિત્રાચારી રાખી તેને પિતાના મુલકની વાયવ્ય સરહદ ઉપર એક આશ્રિત તરીકે રાખવાનું કલાઈવને ઇષ્ટ જણાવ્યું અને તેણે સૂચવેલી ઘણીખરી સરતો વઝીરે કબૂલ રાખી. બનારસની નૈઋત્યે સુમારે વીસ માઈલ ઉપર ભાગીરથીને દક્ષિણ તીરે આવેલ ચુનારગઢનો કિલ્લો અંગ્રેજોએ લેવો. કાર અને અલાહબાદનાં પરગણું બાદશાહને આપવાં, યુદ્ધના ખર્ચ પેટે પચાસ લાખ રૂપીઆ અંગ્રેજોને આપવા, મીરકાસમ અને સમરૂને પિતાના રાજ્યમાંથી હાંકી કહાડવા. આ સઘળી માંગણું વઝીરે માન્ય કરી. પરંતુ તેના રાજ્યમાં કઠી ઉઘાડી વેપાર ચલાવવાની કલાઈ માગેલી પરવાનગી આપવાને તેણે સાફ ના પાડી. તેણે કહ્યું કે “તમને બંગાળામાં કાઠી ઘાલવાની પરવાનગી નવાબે આપી; પછી તેની અને તમારી વચ્ચે ટટે થતાં આજે તમે એક બીજાથી
Page #657
--------------------------------------------------------------------------
________________ 140 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કેટલા દૂર ના છે તેને વિચાર કરે. મારા રાજ્યમાં તમારી વખારે આવતાં મારી પણ અવસ્થા તેવી જ થશે.” આ તીર્ણ જવાબ મળતાં કલાઈવે પોતાનો મુદ્દો છોડી દીધો. પરમુલકમાં વખાર ઉઘાડી તે મુલક કબજે કરવાની યુક્તિની હદ હવે અંગ્રેજે કુદાવી ગયા હતા, એટલે બીજાનો મુલક લેવામાં તે યુક્તિ ઉપર અવલંબન કરવાની તેને જરૂર રહી નહોતી, એ બીચારે વઝીર સમજી શકે નહીં. ઉપર કહેલી સરત ઉપરાંત વઝીર અને કલાઈવ વચ્ચે એવો પણ ઠરાવ થયો હતો કે જરૂર પ્રસંગે તેમણે એક બીજાને મદદ કરવી, અને વઝીરને લશ્કરની જરૂર લાગતાં ખર્ચ લઈ અંગ્રેજોએ પિતાનું લશ્કર તેની મદદે મોકલવું. આ ગોઠવણ અન્વય અલાહબાદ, ચુનાગઢ અને બાંકીપૂરમાં તેમણે પિતાની ફેજને એકએક ભાગ ગોઠવી દીધે. વઝીરની સાથે આ પ્રમાણે કલકરાર થતાં લાઈવે તરતજ બાદશાહ પાસે હેઠળ લખ્યા પ્રમાણે કબૂલાત કરાવી લીધી –બાદશાહે બંગાળા, બહાર અને ઓરીસાના ત્રણ પ્રાંતની દીવાની, એટલે ત્યાંની વસુલાત એકઠી કરવાને હક અંગ્રેજોને આપવો, અને એના બદલામાં તેમણે બાદશાહને દરસાલ છવીસ લાખ રૂપીઆ આપવા, તથા વઝીર તરફથી મળેલા કરા અને અલાહબાદ પ્રાંતનું રક્ષણ બાદશાહ વતી તેમણે કરવું. કલાવે એવો અંદાજ કહા હતા કે દીવાની મેળવેલા ઉપરના ત્રણ પ્રાંતની વાર્ષિક વસુલ સુમારે ચાર કરોડ હોવાથી તે વધી થડા જ સમયમાં પાંચ કરોડ ઉપર જશે. તેમાંથી નવાબને ત્રેપન લાખ અને બાદશાહને છવીસલાખ આપતાં, અને લશ્કર તથા નેકરના ખર્ચ માટે એક કરોડ બાદ કરતાં, કંપનીને બાર મહિને ચેખો ફાયદે દોઢથી બે કરોડનો થશે. ઉક્ત વ્યવસ્થા અત્યંત જરૂરી અને કંપનીના ફાયદાની છે, બીજી કોઈપણ રીતે તેના કારભારમાં શાંતિ પ્રાપ્ત થવાની નથી, તથા નેકર લેકેની ભ્રષ્ટતા કમી થવાની નથી, એવા પ્રકારને મજકુર તા. 30 સપ્ટેમ્બર, સન 1765 ના પત્રમાં કલાઈવે ઈગ્લડ લખી મોકલ્યો હતે. મેલીસીન કહે છે કે, “આઠ વર્ષમાં જ પ્લાસીની લડાઇનું આ પરિણામ આવ્યું. મીરજાફરને પિતાના
Page #658
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 23 મું.] કલાઈવની રાજ્યવ્યવસ્થા. * શેઠ તરફ વિશ્વાસઘાતી થવા માટે યથાયોગ્ય શિક્ષા થઈ.” અલાહબાદથી બનારસ જઈ કલાઈવે લશ્કરને બોબસ્ત કર્યો તે બાબત હવે પછી કહેવામાં આવશે. બનારસથી કલકત્તે જઈ નોકરીના લાંચી આપણને અટકાવ કરવાના હેતુથી એણે કેટલાક ઉપાય કર્યા. સને 1766 ના એપ્રિલમાં એ પાછો કલકત્તેથી નીકળી મુર્શિદાબાદ ગયે, અને નવા મળેલા પ્રાંતની વસુલ કેવી રીતે અને કેટલી લેવી તે વિષે બંદોબસ્ત કર્યો. આ હિંદુસ્તાનમાં થયેલું પહેલું રેવેન્યુ સેટલમેન્ટ હતું. મુર્શિદાબાદમાં દરબાર ભરાયું તે વેળા મૈયત નવાબ મીરજાફરે પોતાના મૃત્યુપત્રમાં કલાઈવને પાંચ લાખ રૂપીઆ બક્ષિસ તરીકે આપવાનું નવાબે જાહેર કર્યું. આ વર્તમાન સાંભળી તે ભારે વિમાસણમાં પડ્યો. આ નાણું સ્વીકારવાથી લાંચ વગેરે ન લેવાના નિયમનું પોતેજ ઉલ્લંઘન કરે છે એમ થાય; નહીં લે તો લક્ષમી ચાલે કરવા આવે ત્યારે હોવું ધેવા જવા બરાબર થાય. આ મુશ્કેલી ગમે તેમ દૂર કરી કલાઈવે તે રકમ લીધી, તે વડે એક નવું ફંડ ઉભું કર્યું, અને કંપનીના લશ્કરમાંનું જે કઈ માણસ લડાઈમાં, અગર હવાને લીધે પ્રવૃત્તિ બગડવાથી, કામ કરવા અસમર્થ થાય તેને તેમાંથી મદદ કરવાની યોજના રચી. આ ફંડને સો વર્ષ નિભાવ થયો હતો, અને તેને કંપનીનાં માણસોને સારો ફાયદો મળ્યો હતો. સને 1858 માં કંપનીનું રાજ્ય અંગ્રેજ સરકારે પિતાના હાથમાં લીધું, ત્યારે કલાઈવના વારસેએ ફરીઆદ કરી આ રકમ પિતે લઈ લીધી. - તા. 29 મી મે, 1766 ને દીને નવાબ નજમ-ઉદ-દૌલા બેહેસ્તનશીન થયો. કલાઈવે કરેલી વ્યવસ્થાને લીધે નવાબના હાથમાં સત્તા અથવા દ્રવ્ય કંઈ રહ્યું નહોતું તે વખતે મરહુમ નવાબને સોળ વર્ષની ઉમ્મરને ભાઈ સૈફ-ઉદ-દૌલા નવાબપદ ઉપર દાખલ થયો. આ તકનો લાભ લઈ કલાઈવે તેની નિમણુંક ત્રેપન લાખ ઉપરથી બેતાળીસ લાખ જેટલી ઘટાડી નાંખી. આવી રીતે નવા નવાબને ગાદીએ બેસાડતાં નિમણુંક ઓછી કરવાનો આ દાખલ કંપનીએ સારી પેઠે લક્ષમાં રાખ્યો હતો, કેમકે સને 1770 માં એ રકમ બત્રીસ લાખ ઠરાવવામાં આવી, અને સને 1793 માં તે રકમ
Page #659
--------------------------------------------------------------------------
________________ 142 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. સોળ લાખ જેટલી ઘટી ગઈ. આ સોળ લાખ સુમારે સે વર્ષ લગી નવાબના કુટુંબને ચાલુ મળ્યા કર્યા તે માટે કેટલાક અંગ્રેજ ગ્રંથકારોને ભારે આશ્ચર્ય ઉપજે છે. આટલી રક્સમાંથી એક ઉત્કૃષ્ટ યુનિવર્સિટી સ્થાપાઈ હોત તે આળસુ અને સ્વછંદી નવાબને મોજશોખમાં એ નાણું ઉડાવી દેવાને અવકાશ મળતે નહીં, એમ વ્હીલર (Wheeler ) જેવા કેટલાક લેખકે પિતાને અભિપ્રાય જાહેર છે. નવાબના સોળ લાખમાં યુનિવર્સિટી ચલાવી શકાત એ ખરું, પરંતુ કંપનીએ દરસાલ બે કરોડ જેટલે ફાયદે બંગાળામાંથી મેળવ્ય, તે રકમ જે આ દેશના લોકોના ઉપયોગમાટે વ્યય થઈ હોત તે બંગાળાના પ્રત્યેક શહેરમાં યુનિવર્સિટી સ્થાપી શકાતે તેને તેઓએ ભાગ્યે જ વિચાર કર્યો છે. વસુલાત ભેગી કરવા માટે લાઈવે નવાબનાજ અગાઉના નોકરોને કાયમ રાખ્યા, પણ તેમના ઉપર દેખરેખ રાખવા માટે કેટલાક અંગ્રેજ અધિકારીઓની નિમણુક કરી. આ પ્રમાણે તેણે કરેલી વ્યવસ્થા જાશુકની હેય તેમ તેને લાગ્યું. બંગાળ પ્રાંતની બહાર નીકળવું નહીં, અને વધારે મુલક કબજે કરવાનો વિચાર રાખે નહીં, એવો અભિપ્રાય એણે આગ્રહપૂર્વક ઈગ્લંડમાં કંપનીના અધિકારીઓને જણાવ્યો હતો, પણ તે દસ વર્ષ પણ નીભી શક્યો નહીં. આ ગોઠવણથી હિંદુસ્તાનને કારભાર વ્યવસ્થિત રીતે ચાલતાં કંપનીને અતિશય ફાયદો થશે એવી તેની ધારણું હતી. તે જે પાર પડી હતી તે કંપનીની સાંપત્તિક સ્થિતિ આખી પૃથ્વી ઉપર અપૂર્વ થઈ જાત. તેને વેપાર ચીન દેશ સાથે પણ ચાલતું હોવાથી, તેના સઘળા વેપાર માટે જરૂરને ભંડોળ આ દેશમાંથી જ મેળવી શકાય તે ઈંગ્લેંડથી લાવી અને વેચવામાં આવતા માલનાં સઘળાં ઉત્પન્ન જેટલો ચેખો ફાયદો થાય. આ સ્થિતિ લાંબા વખત સુધી તદન ગુપ્ત રાખવામાં આવી હતી, અને અહીંથી રવાના થતા પત્રોમાં લોકોને નહીં સમજ પડે તેવા અનેક હિંદી શબ્દો વાપરવામાં આવ્યાથી ઈંગ્લંડમાં કંપનીની બહારનાં માણસને અહીંની ખરી હકીકતની ખબર પડી નહીં. 4. બંગાળાની દીવાની અને ડબલ ગવર્નમેન્ટ-મેગલ બાદશાહની રાજ્યવ્યવસ્થામાં પ્રત્યેક નવાબની સાથે એક દીવાનની નિમ
Page #660
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 23 મું.] કેલાઈવની રાજ્યવ્યવસ્થા. 643 ણુંક કરવામાં આવતી, અને તેને રાજ્યની વસુલાત ભેગી કરવાનું કામ સોંપાતું. ખરું જોતાં દીવાન નવાબથી સ્વતંત્ર હ. વખત જતાં નવાબ સ્વતંત્ર થયો ત્યારે તેણે પોતે વસુલાતનું કામ જોવા માંડવાથી રાજ્યમાં દીવાનની જરૂર રહી નહીં. શરૂઆતમાં દીવાને આખી સુબાગિરીની વસુલાતને હિસાબ બાદશાહને સાદર કરવાનું હતું. પરંતુ રાજ્યમાં અવ્યવસ્થા થતાં દીવાન અને નવાબ એ બેઉએ એકત્ર થઈ બાદશાહને હિસાબ આપવાનું બંધ કર્યું; અને તેઓ જો કે જાતે રૈયત ઉપર દબાણ ચલાવી સઘળું વસુલ મોટું કરતા તે પણ અનેક કારણોથી વસુલ આવ્યું નથી એમ બાદશાહને જણાવતા. આવાં કારણોને લીધે બંગાળાની દીવાનીનું કામ કંપનીએ સ્વીકારવા માટે બાદશાહ શાહઆલમનો ઘણું દિવસનો આગ્રહ હતું, પણ દેશીઓના કારભારમાં દાખલ કરવાનું આરંભમાં કલકત્તામાં તેમજ ઇંગ્લંડમાંના કંપનીના અધિકારીઓને યોગ્ય લાગ્યું નહીં. એમ છતાં કલાઈવને આ ઠરાવ નહીં રૂચતાં તેણે બાદશાહ પાસેથી બંગાળાની દીવાની કંપનીને નામે પિતાના હાથમાં લીધી, અને તેમ કરવા માટે નીચેનાં કારણે દર્શાવ્યાં-નવાબનાં અને આપણાં માણસો વચ્ચે ભારે અદેખાઈ ઉત્પન્ન થઈ છે, અને કામદારોની નીતિ અત્યંત ભ્રષ્ટ થઈ છે. આથી સંપૂર્ણ વિચાર પછી અમે એવા ઠરાવ ઉપર આવ્યા છીએ કે આખા બંગાળા ઈલાકાની દીવાની આપણે લીધી હોય તો આ અંધાધુંધી દૂર થશે, અને આપણું સત્તા અને આપણું રાજ્ય કાયમ થતાં, આપણને ત્રાસ દેવાનું સાધન નવાબના હાથમાં રહેશે નહીં. એકજ ઠેકાણે બેની હકુમત ચાલવી અશકય છે. નવાબે મુખ્ય સત્તાધીશ થવું અગર આપણે થવું. આ બે પૈકી આપણું ફાયદાની વાત કઈ છે તે ખુલ્લું દેખાય છે. ( તા. 30 સપ્ટેમ્બર સને 1765). આથી કરી એક સમૃદ્ધ અને પ્રબળ રાજ્યના આપણે ધણી થયા છીએ એ લક્ષમાં રાખવું. હવે આપણે દીવાન નહીં પણ ખુદ માલિક થયા છીએ.' આ પ્રમાણે કલાઈવે રાજ્ય અને વેપારનો હેતુ સાધી લીધે. આ બાબતમાં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે બંગાળાના દીવાનની નિમણુંક અત્યાર આગમજ બંધ પડી હતી, અને જે બાદશાહે તે નિમણુંક
Page #661
--------------------------------------------------------------------------
________________ 644 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જો. અંગ્રેજોને સોંપી તેને તે પ્રમાણે કરવાની સત્તા નહતી. વળી જેમણે બાદશાહની બક્ષિસ સ્વીકારી હતી તેમણેજ બીજી બાબતમાં તેની સત્તા માન્ય કરી નહોતી. આ સઘળી ખટપટ કલાઈવની પિતાની હતી, અને તેમ કરી તેણે આ દેશના લોકોની આંખમાં તેમજ ઈગ્લેંડના તેના ઉપરી સત્તાધીશેની આંખમાં ધુળ નાંખી હતી. અહીંના સત્તાધીશોની બાબતમાં પ્રસંગોપાત તેઓ ઉપયોગી થઈ પડશે એવો ભાવ અંગ્રેજો જાહેર કરે છે. સને 1762 માં કંપની વિરૂદ્ધ વલંદા લેકેની ફરીઆદ આવી ત્યારે ઈગ્લેંડમાંના ડાયરેકટરેએ રાજાને જણાવ્યું હતું કે “બંગાળાને નવાબ એ જ ખરો માલીક છે. બાદશાહનું કંઈ ઠેકાણું નથી, અને તેની હકુમત બંગાળ પ્રાંત ઉપર બીલકુલ નથી.” વળી બાદશાહની દરકાર ન રાખતાં નવાબ મીરજાફર પાસેથી અંગ્રેજોએ મરજીમાં આવે તેવા ઠરાવ કરાવી લીધા હતા. બંગાળ સાથે બાદશાહને સંબંધ આગળ કરવામાં આવતે તે વલંદા લેકેની ફરીઆદને ઉત્તર દઈ શકતે નહીં. કલાઈ પણ ઈગ્લંડમાં એજ અભિપ્રાય આપ્યો હતો. પરંતુ પાછળથી નાબ અને અંગ્રેજો વચ્ચેનો સંબંધ બગડવાથી, અને હિંદુસ્તાન પાછા ફરતાં બાદશાહ પાસેથી દીવાની હક મેળવવા કલાઈવે નિશ્ચય કરવાથી, તેણે પિતાને અભિપ્રાય બદલ્યો, અને નવાબને કંઈ પણ હક નહોતે, માત્ર બાદશાહ કરે તે ખરું એમ તે કહેવા લાગ્યો હતો. ખરું કહીએ તે આ સઘળા ઠરાવો તેમજ સર્વ રાજ્યક્રાતિ તરવારના જોર ઉપર થયાં છે, તેમાં ન્યાયાખ્યાયનો કંઈ પણ વિચાર કરવામાં આવ્યો નથી. કંપનીની સઘળી માંગણીઓ સ્વીકારી તેને જોઈએ તેટલું આપી દે એવા નવાબ અને બાદશાહ નાદાન નહતા. અંગ્રેજોને પિતે પચાવી પાડેલા મુલકની હકીકત જેમ બને તેમ છુપાવવાની હોવાથી નવાબ અથવા બાદશાહ પાસેથી તેઓ ગમે તેવા ઠરાવ કરાવી લેતા હતા. જે બાદશાહ કિંવા નવાબને રાજ્યપદ ઉપર તેઓ બેસાડતા તેવા પાસેથીજ આવા ઠરાવ કરાવી લેવામાં આવતા. વળી આવી રીતે પ્રપંચ રમવામાં કલાઈવના મનમાં બીજો એક અંતસ્થ હેતુ હોવો જોઈએ. તેને ત્રણ લાખની
Page #662
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 23 મું.] લાઈવની રાજ્યવ્યવસ્થા. ૬૪પ. જાગીર મળેલી હતી, અને સ્વદેશ પાછા ફર્યા બાદ આ રકમ કંપની મારફત ઘેર બેઠાં તેને ચાલુ મળ્યા કરે એવી તેની ઈચ્છા હતી. તેના અનેક શત્રુ હતા, અને આ જાગીર તેને પચવા નહીં દેવા માટે તેઓ મથન કરી રહ્યા હતા. કંપનીને વિચાર પણ આ જાગીરનું ઉત્પન્ન તેને આપવાને નહોતે. હિંદુસ્તાનમાં કલાઈવ માત્ર નેકર હોવાથી તેણે ઉપાડેલાં કામથી થયેલો નફે કંપનીને મળવો જોઈએ. તેમાં તેને ખાનગી સંબંધ હોય નહીં એટલે તેને કંઈ પણ આપવું નહીં એમ કંપનીએ ઠરાવ કર્યો હતો. પણ એથી ઉલટું પિતાની જાગીરની આવક વિના અડચણે પિતાને મળ્યા કરે અને તેમાં બીજે કેઈ વાધ લાવે નહીં એવી તજવીજ અગાઉથી કરી મુકવા ક્લાઈવને વિચાર હતે. આ હેતુથી જ તેણે સને 1765 માં હિંદુસ્તાન આવતાં બાદશાહની સર્વોપરી સત્તા કબૂલ કરી, તેની પાસેથી કંપનીને માટે દીવાની તથા પિતાને માટે જાગીર મેળવી, અને તત્સંબંધી સ્વતંત્ર લેખી ઠરાવ કરાવી લીધા. પરંતુ તેની આ વ્યવસ્થાથી કંઈપણ ફાયદો ન થતાં અનેક નવીન ભાંજ ગડે ઉત્પન્ન થઈ અને કંપનીને નાણું સંબંધી નુકસાન ખમવું પડવું એમ ઘણુંક લેખકોનો અભિપ્રાય છે. * * બંગાળામાં શરૂ થયેલી આ રાજ્યવ્યવસ્થાને કેટલાક તરફથી ડબલ–ગવર્નમેન્ટ " એટલે " બેવડી રાજ્યવ્યવસ્થા " એવી સંજ્ઞા આપવામાં આવે છે, કેમકે લશ્કર અને વસુલ એ બે બાબતોની જવાબદારી અંગ્રેજોએ પિતાની પાસે રાખી હતી, અને ન્યાયપૂર્વક ટંટાને નિકાલ કરી રૈયતનું રક્ષણ કરવાનું કામ નવાબે માથે લીધું હતું. આવી રીતે વહેંચાયેલી સત્તાને લીધે દેશ ઉપર ભવિષ્યમાં ભયંકર અનર્થ ગુજર્યા, અને રૈયતની સ્થિતિ ઘણી કફોડી થઈ પડી. જ્યાં સુધી અંગ્રેજોને વસુલાત નિર્વિને આવતી ત્યાં સુધી અધિકારીઓ રૈયત ઉપર કેવો જુલમ કરે છે તે તરફ તેઓ લક્ષ આપતા નહીં. આવાં પરિણામ માટે કલાઈવ - ઉપર કેટલી જવાબદારી આવે છે એ એક મોટો સવાલ છે. બંગાળ પ્રાંત અંગ્રેજોએ એકદમ પિતાના તાબામાં લેવાની તેની સૂચના ઉપલા અધિકારી. * W. Bolt's Considerations on Indian Affairs Ch. VI.
Page #663
--------------------------------------------------------------------------
________________ 646 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. એ માન્ય કરી નહીં. મીરકાસમના વખતમાં અંગ્રેજોએ ઘેટાળો. કરવાથી ગડબડાટ થઈ રહી, ત્યારે દેશીઓના કારભારમાં દખલ નહીં કરવા કંપની તરફથી તાકીદ થઈ થતી. એ ઉપરથી પટનામાં સીતાપરાય તથા મુર્શિદાબાદમાં મહમદ રીઝાખાનને સઘળો વહિવટ ચલાવવા કલાઈવે નીમ્યા, અને એ બેઉ ઠેકાણે અંગ્રેજ રેસિડન્ટ મુકી તેમની મારફતે ઉત્પન્ન એકઠું કરવા ગોઠવણ કરી. પણ પ્રાંતની વસુલ લેનારા ઉપર રેયતની સંભાળ રાખવાની જવાબદારી છે એ વાત કલાઈવે લક્ષમાં રાખી નહીં. ગામે ગામ મુસલમાન જમીનદાર હતા તેઓ રૈયત પાસેથી વસુલ ભેગી કરી પટના તથા મુર્શિદાબાદની તીજોરીમાં ભરતા. આ જમીનદારો પાસેજ ફોજદારી ન્યાયાધીશને અધિકાર રહે અને દરેક બાબતમાં છેવટને વિવાદ નવાબ રૂબરૂ થ; પણ લાઈવની વ્યવસ્થાની રૂએ ખુદ નવાબની મહત્તા ઘટી જવાથી રૈયતને વિવાદ કરવાનું કંઈપણ ઠેકાણું રહ્યું નહીં. મહમદ રીઝાખાન અને સીતાપરાય એ બન્ને પિત પિતાના હસ્તકના મુલકના નમુનેદાર ગૃહસ્થ હતા. ખાન ભારે મજાસી તથા ડોળઘાલુ હતો, પણ સીતાપરાય ધૂર્ત, ઉઘોગી અને અંદરથી લુચ્ચો હતે. એક વખતે એક અંગ્રેજ વકીલ સીતાપરાયનો કારભાર કેવો ચાલે છે તેની તપાસ કરવા સારૂ પટના ગયો, ત્યારે સીતાપરાયના શત્રુઓ પુષ્કળ હેવાથી, તેમણે અંગ્રેજ વકીલને મળી તેની વિરૂદ્ધની સઘળી કરી તેને કહેવાનો મનસ કર્યો. સીતાપરાય તે વકીલને લેવા સામે ગયે, અને તેને પિતાના હાથી ઉપર બેસાડી શહેરમાં ફેરો. સર્વ હિસાબની તેમજ બીજી બાબતની તપાસ વેળાએ તેણે શાંતપણે સઘળા પ્રશ્નના ઘણું ચોખા ઉત્તર આપ્યા, અને તકરારી કાગળો રજુ કરી પિતાનાં વર્તનનું વાજબીપણું સિદ્ધ કરી બતાવ્યું. કંઈ પણ આનાકાની અથવા છુપામણી ન કરતાં સરળ અને સ્પષ્ટ જવાબ આપવાથી તેના પ્રમાણિકપણે તેમજ ડહાપણ વિશે અંગ્રેજ વકીલની ખાતરી થઈ અને તેના મનની સઘળી શંકા દૂર થતાં તે સીતાપરાય તરફ મોટી મિત્રાચારીથી અને સન્માનથી વર્તવા લાગે. પ્રજા તરફ સીતાપરાયની વર્તણુંક ઘણી ડહાપણ ભરેલી હોવાથી તે શત્રુને કનડ્યા વિના પિતાનું ધાર્યું
Page #664
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 23 મું.] કલાઈવની રાજ્યવ્યવસ્થા. 647 કર્યો જ હતું. તે પિતાના કામમાં અતિશય નિયમિત હતું એટલે પુષ્કળ કામ આવી પડતાં તે કંટાળતે નહીં. કોઈપણ પ્રતિષ્ઠિત ગ્રહસ્થ પટનામાં આવતા તેને સીતાપરાય તરફથી સત્કાર થયા વિના રહેતે નહીં. તેને ખર્ચ ભારે હતો એટલે જોઈતું નાણું ઉભું કરવામાં કેટલીક વેળા તેની તરફથી અન્યાય થતો. અંગ્રેજોને તે સદા ખુશ રાખતા, અને તેમની તરફ હમેશાં અતિશય પુજ્ય બુદ્ધિથી જેતે. આ દેશમાં હિંદુ તથા અંગ્રેજો શરૂઆતમાં કેવા સમાગમમાં આવતા, અને ત્યાર પછી સુમારે સે વર્ષ સુધી તેમને સંબંધ કે સંતોષકારક ચાલે તેનું કંઈક અનુમાન આ હકીક્ત ઉપરથી બાંધી શકાશે. હિંદુ લેકે મોટા કતૃત્વવાન હતા, એટલે અંગ્રેજોએ તેમને પિતાના કામ માટે ઉપયોગ કરી લીધો. તેમજ અંગ્રેજો મોટા ભાગ્યશાળી, સાચા તથા પિતાનું હિત જોડનારા હતા એમ હિંદુઓ સમજતા, અને તેથી જ બન્ને પક્ષ વચ્ચે સે વર્ષ લગી મિત્રાચારી ટકી રહી. મહમદ રીઝાખાનને માટે ગુલામ હુસેન નામના ઈતિહાસકારે - ખરાબ અભિપ્રાય દર્શાવ્યો છે, છતાં તેણે સીતાપરાયના ગુણ ઉપર પ્રમાણે વર્ણવ્યા છે. - પ. બંગાળામાં અંગ્રેજ લશ્કરનું બંડ–બંગાળામાં યુદ્ધ પ્રસંગ શરૂ થતાં અંગ્રેજોએ તે તરફ લશ્કર ગોઠવી દીધું હતું અને તેને પગાર ઠરાવી પણ મૂળસ્થાન છોડી આ લશ્કરને બહારના પ્રદેશમાં જવું પડતું ત્યારે તેને પગાર થડે હોવાથી, બહારની કામગિરી માટે દરરોજની કરાવેલી રકમ પ્રમાણે દરેક માણસને વધારાનું ભથ્થુ મળે એવો પ્રઘાત પડ્યો હતો. એ આપણે પાછળ પ્રકરણોમાં વાંચી ગયા છીએ. મીરજાફર બંગાળાનો નવાબ થયો ત્યાર પછી તેની મદદે જે અંગ્રેજ ફેજ આવી તેને સંતુષ્ટ કરવાના હેતુથી કલકત્તા કૌન્સિલની મંજુરીથી લશ્કરને બેવડું ભથ્થુ આપવામાં આવ્યું. આમ કેટલોક વખતે ચાલ્યા પછી મીરકાસમે લશ્કરના ખર્ચ પેટે બરહાન વગેરે ત્રણ પરગણાં અંગ્રેજોને સ્વાધીન કર્યો ત્યારે અંગ્રેજ ફેજના પગાર તથા ભથ્થુ કંપનીની તીજોરીમાંથી આપવામાં આવ્યાં. આ વાત ઇંગ્લંડમાં કંપનીના અધિકારીઓની
Page #665
--------------------------------------------------------------------------
________________ 648 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ [ભાગ 3 જે. જાણમાં આવતાં તેમણે બેવડું ભથું બંધ કરી આખા લશ્કરને ઠરાવેલું એકપટ ભથ્થુ આપવાને હુકમ કર્યો. પણ તે પ્રમાણે કલકત્તા કેન્સિલે અમલ નહીં કરતાં તેમ કરવામાં અનેક હરકતો ઉપસ્થિત થશે એમ ઇગ્લેંડ લખી મેકહ્યું. કલાઈવ અને તેની સિલેકટ કમિટી અહીં આવી ત્યારે તેમણે લશ્કરનું બેવડું ભણું બંધ કરી એકપટ ભથ્થુ આપવા માટે તાકીદને હુકમ કહા. આવા હુકમ આપવામાં કાર્ડ ઓફ ડાયરેકટર્સની હમેશાં એક ભૂલ એ થતી કે અહીંની ખરી હકીક્ત તેમની જાણમાં બરાબર આવતી નહીં, અને પહેલ કહેલાં જે બાજુ ઉપર તેઓ ઢળતા તેજ તેઓ હઠથી આખર લગી પકડી રાખતા. ભથ્થાની બાબતમાં પણ તેવું જ કંઈક થયું હતું. અહીં લશ્કર મીરકાસમ સામા લડતું હતું, ખુદ બાદશાહ અને વઝીર સાથે અંગ્રેજો લડાઈમાં ઉતરવાની તૈયારીમાં હતા તે વખતે બેવડું ભવ્યું બંધ કરવા માટે ઇગ્લેડથી હુકમ આવ્યું હતું. બકસરની લડાઈ હમણાજ થઈ ગયેલી હોવાથી આ હુકમ પ્રમાણે અમલ કરવાનું અશક્ય હતું; થડા વખતમાં લાઈવ હિંદુસ્તાન આવનાર હોવાથી કલકત્તા કૌન્સિલે એ કામ તેને માટે રહેવા દીધું. લેકિની ફરીઆદ તરછોડી કહાડવાને કલાઈવને સ્વભાવ ન હેવાથી, તા. 1 લી જાન્યુઆરી, સને 176 6 થી તેણે એવું ફરમાવ્યું કે મૂળ સ્થાન ઉપર લશ્કર હોય ત્યારે તેમાંના સર્વ પ્રકારના નેકરેને સરકારમાંથી રહેવાની જગ્યા મફત આપવી, પણ કઈ ભથ્થુ આપવું નહીં. મેંગીર અને પટનામાં લશ્કરને અડધું ભથ્થુ મળે, ત્યાંથી આગળ જતાં પુરું ભથ્થુ અને માત્ર અલાહબાદમાં રાખેલી લશ્કરની ટુકડીને બેવડું ભથ્થુ આપવું. આ હુકમ બહાર પડતાં લશ્કરમાં અસંતોષ ઉત્પન્ન થયે, તે પણ લેકે એકદમ ઉશ્કેરાઈ ગયા નહીં. તેમણે સરકારને અરજી મારફત પિતાની સઘળી અડચણો વિદિત કરી, પણ કલાઈવે તે ઉપર વિચાર ચલાવવા ના પાડી. લશ્કરના ઉપલા વર્ગના અમલદારને મીઠાના વેપારમાં ભાગ લેવાથી ભથ્થાનું વેપાર તેમજ ભથ્થુ બને જવાથી ઘણું ગુસ્સે થઈ ગયા. આ અસંતોષ તરતજ બીજી ટુકડીઓમાં પ્રસર્યો. આજ અરસામાં મરાઠાઓએ ઉત્તર
Page #666
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 23 મું.] લાઈવની રાજ્યવ્યવસ્થા. 49 હિંદુસ્તાનમાં સ્વારી કરેલી હતી, એટલે એકત્ર થઈ નેકરીનું રાજીનામું આપવાથી સરકાર આપણી માગણી કબૂલ કરશે એમ સઘળાએ ધાર્યું, આ હેતુથી તેઓએ છૂપાં મંડળો ઉભાં કર્યા, અને સઘળાઓએ સોગન લઈ એક બીજાનું રક્ષણ કરવા અને પિતાને ગુપ્ત હેતુ બહાર નહીં પાડવાને ઠરાવ કર્યો. સઘળાએ મળી એક મોટું ફંડ જમા કર્યું. આ રકમમાંથી માણસોને થતું નુકસાન ભરી આપવાનું હતું. ચાર મહિના લગી આ બેત ગુપ્ત રીતે ચાલુ રહ્યો, તે પણ લાઈવને તે વિશે કંઈપણ ખબર મળી નહીં. સને 1766 ના એપ્રિલ માસમાં તે મુર્શિદાબાદમાં હતું ત્યારે મેંગીર અને પટનાના અધિકારીઓ તરફથી તેને જણાવવામાં આવ્યું કે અગાઉનું બેવડું ભથું ન મળવાથી લશ્કરના અમલદારે મે મહિનાના આરંભથી પિતાની નોકરી છોડી દેવાના છે. આ વેળા કલાઈવને માથે ઘણે વિકટ પ્રસંગ આવ્યું હતું એમ છતાં ગમે તેવી ભયંકર અડચણાની દરકાર ન રાખતાં તેણે જે અપ્રતિમ ધૈર્ય દાખવ્યું તેથી તેને આખા દેશ તરફથી અતિશય સન્માન મળ્યું. તેણે પ્રથમ આ બંડના અગ્રેસરે શોધી કહાડયા, અને તેમને એકદમ મારી નાંખવાનો ઠરાવ કર્યો. એમ કરવા પહેલાં તેમની જગ્યા લઈ શકે તેવાં બીજો આદમી એણે તૈયાર કર્યા, અને મદ્રાસથી નવાં માણસે મંગાવ્યાં. મુર્શિદાબાદ અને કલકત્તાનાં માણસોને સમજાવી લઈ તેમને કામ ઉપર લગાડી દીધાં; પણ મેગીર, બાંકીપુર અને અલાહબાદમાં સમજાવટનું કંઈ ફળ નિપજયું નહીં. ત્યાં ઘણાખરાઓએ ઠરાવ પ્રમાણે નોકરી છોડી દીધી. બાંકીપુરમાં લશ્કરને મુખ્ય અધિકારી બાર્કર હતો, અને મોંગીરમાં ફલેચર હતો. બાર્કરે મુખ્ય બંડખોરને પકડી કલકત્ત મોકલાવી દીધા, એટલામાં કલાઈવ જાતે મેંગીર ગયો, અને ત્યાંની દેશી ફેજની મદદ વડે અગ્રેસર બંડખેરેને પકડી કલકત્તા તરફ મોકલ્યા, અને પિતે પટના ગયે. ત્યાં પણ આ પ્રમાણે બંડ દાબી દઈ તે આગળ જનાર હતો, પણ એટલામાં અલાહબાદનું બંડ દબાઈ જવાની બાતમી મળતાં તે કેટલાક દિવસ પટના માંજ રહ્યો. કલકત્તે મોકલાવેલાં માણસે તરફથી પિતાનાં કામને પસ્તાવો બતાવનારી અરજી આવી ત્યારે તેણે કેટલાકને બરતરફ કર્યા, કેટલાકને
Page #667
--------------------------------------------------------------------------
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. પાયરી ઉતારી નેકરી આપી, અને ફરીથી બંડ થાય નહીં તે અર્થે નોકરી, ના નવીન નિયમો ઠરાવ્યા. વિશેષમાં તેણે કેટલાકને પકડી ઈંગ્લંડ ચડાવી દીધા. બેડરના મુખી સર રોબર્ટ ફલેચરને નોકરી ઉપરથી દૂર કર્યો. અને ત્વરાથી સઘળું તેફાન દાબી દીધું. પ્રકરણ 24 મું. બ્રિટિશ રાજ્યની સ્થાપનાનો આરંભ, સને 1767-1773. 1. વેપારની તથા રાજ્યકારભારની 2. મીઠું તંબાકુ અને મારીને નવો અવદશા. ઈજારો. 3. કલાઈવનું ઈગ્લેંડ પાછા ફરવું, તેની હેરાનગતી તથા તેનું મરણ. 4. હિંદુસ્તાનમાંના કારભારની તપાસ, પ. રેગ્યુલેટિંગ એંટ (સને 1773) 6. વસુલાતના તથા વેપારના કેટલાક આંકડા. 1વેપારની તથા રાજ્યકારભારની અવદશા–ઈસ્ટ ઈન્ડીઆ કંપનીએ અહીંના સઘળા વેપારને ઈજારે પિતાના હાથમાં રાખ્યો હતો, અને યુરોપમાંથી બીજી કોઈ આ દેશમાં આવી સ્વતંત્ર રીતે વેપાર કરવા માંડતું તે તેને તેની તરફથી પ્રતિબંધ કરવામાં આવતું. તેના કરે અગર ખાનગી વેપારીઓ ઠરાવેલી રકમ ભરતા તે તેમને ધંધે ચલાવવા પરવાનો આપવામાં આવતું, અને તે ફરમાવે તેટલેજ ઠેકાણે વેપાર કરવાની તેમને છટ મળતી. કંપનીના તાબામાં રાજ્યની લગામ આવી ત્યાં સુધી આ ગોઠવણ વિના હરકત ચાલી. પણ બંગાળાને કબજે તેને મળતાં રાજ્યકારભાર અને વેપાર એ બેઉ બાબતમાં અત્યંત ઘોટાળો થયો, અને બન્ને એકબીજાને નડતરરૂપે જણાવવાં લાગ્યાં. કંપની તરફથી મરજીમાં આવે તે માણસને વેપાર જબરાઈથી બંધ કરાવવામાં આવ્યો હતો, અને દેશને સઘળે કારભાર પિતાના હાથમાં લેવાની તેને ઈચ્છા થઈ હતી. માત્ર મેટાં મોટાં બંદરમાંજ નહીં, પણ દેશના દૂર સુધીના માંહેલા ભાગનાં ગામડાઓમાંથી કીસબી અને કારીગર લેકે પાસે સર્વ પ્રકારને
Page #668
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાનો આરંભ. 651 તૈયાર થયેલે માલ તેણે સખતીથી વેચાતે લેવા માંડ્યો એટલે કારીગરોની અવદશા થઈ. દંડ કરવો, કેદમાં નાંખવા, ફટકા મારવા, જોરજુલમથી રોકડ રકમ માટે દસ્તાવેજ લખાવી લેવા, વગેરે અનેક તરેહથી વણકર ઉપર જુલમ થવાથી ઘણાખરા કારીગરોએ અને ખાસ કરીને વણકરોએ પિતાને વંધે છેડી દીધું. આથી દેશને જે નુકસાન થયું છે તેની કલ્પના કરી શકાતી નથી. કંપનીના વેપારીઓ માલનું વેચાણ અને ખરીદી કેવા ધોરણે ચલાવતા એ બાબત ટુંકમાં જણાવતાં અહીંના લેકે ઉપર કેવો જુલમ વર્તતો હતો તે ધ્યાનમાં આવશે. અનેક ઠેકાણે કંપનીની વખારે હતી, અને મુખ્ય વખારોની શાખારૂપી બીજી નાની વખારો હતી. વખારમાં એક મુખ્ય એજંટ અને તેના હાથ હેઠળ કામના પ્રમાણમાં બીજા અંગ્રેજ વેપારીઓ રહેતા. પ્રત્યેક વખારમાં એક વાણીઓ રહે અને તેની મારફતે દેશી લોક સાથેને અંગ્રેજોને વેપાર ચાલ. દુભાશીઆના કામ અને ઉપરાંત તેને હિસાબ, દલાલી, પૈસાની લેવડદેવડ વગેરે સઘળું કામ કરવું પડતું. વખારમાં મુખ્ય સેક્રેટરી તરીકે આ વાણીઓ રહે, અને તેની મારફતે કારકુન, સિપાઈ, મજુર, ભઈ, મસાલચી વગેરે સર્વ પ્રકારના નોકર રાખવામાં આવતા, અને તેમનાં વર્તન માટે તેજ જવાબદાર રહેતે. બીજા અનેક વ્યવહારે તેની મારફત ચાલતા. વખારના મુખ્ય અધિકારી દેશી ભાષાથી અજ્ઞાન હોવાથી, કોઈને કંઈપણ કામ હોય તો તે વાણી અને વચમાં રાખ્યા સિવાય થઈ શકતું નહીં. આથી વાણીઆનું મહત્ત્વ કેટલું હતું તેની સહજ કલ્પના કરી શકાશે. લોકોએ તૈયાર કરેલે માલ એક કરવા માટે, અને બહારથી આવેલે માલ વેચવા માટે માસિક પગાર ઠરાવી આ વાણુઓના હાથ હેઠળ કેટલાક ગુમાસ્તા નીમવામાં આવતા. એક ગુમાસ્ત, એક કારકુન, એક ખજાનચી, કેટલાક સિપાઈઓ અને વરતણીઆની ટોળીઓ ગામેગામ જતી. એવી દરેક ટેળીને વખારના મુખ્ય અધિકારી તરફથી પરવાનો આપવામાં આવતું, અને તેમાં સ્થાનીક અમલદારને આ ટોળીઓના કામમાં હરકત નહીં નાખતાં તેમને દરેક પ્રકારની
Page #669
--------------------------------------------------------------------------
________________ પર હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. મદદ કરવા સૂચના કરવામાં આવતી. મુસાફરીએ જતી વેળા જરૂર જેટલી રકમ આ ટોળીવાળાઓ પોતાની સાથે રાખતા, અને જે ગામમાં વણકરોનું કામ વિશેષ ચાલતું હોય ત્યાં જઈ ઉતરતા. દલાલ તથા વણકરને એકઠા કરી વણકરોને અમુક મુદ્દતમાં અમુક કામ કરી આપવાની સરતે કેટલુંક નાણું તેઓ આગ ઉપર ધીરતા, અને તે બદલ તેઓ પાસે લેખી કરાર કરાવી લેતા. આ વેળા ગુમાસ્તા અને દલાલે પિતાના ફાયદા સારૂ વણકરો સાથે ફાવે તે પ્રકારને છળ રમતા. કોઈ પણ બાબતની વણકરો ના પાડી શકતા નહીં, અને લાગત ખરચનું નાણું લઈ કામ કરવાની તેમને ફરજ પડતી. વળી પિતાને માલ બીજા કોઈને તેઓ વેચી શકતા નહીં. તેમણે તૈયાર કરેલે માલ એકાદ વખારમાં એક કર્યા બાદ સગવડ પ્રમાણે સઘળા વણકરને જમા કરી માલની કિમત ઠરાવવામાં આવતી, ત્યારે ગુમાસ્તા તેમજ દલાલ વણકરોને સર્વસ્વ નીચવી લઈ પિતાનાં ખીસાં તર કરતા. ખુલ્લી રીતે બજારમાં જે માલની કિમત વણકરેને એક રૂપીઓ મળતી તેવાજ માલ માટે કંપની પાસેથી ઘણું થાય તે આઠ આના તેના હાથમાં આવતા. આ હકીકતમાં માલની કિમત બરાબર ઉપજાવવા માટે વણકર લેકે ગુપ્તપણે પિતાને માલ ફ્રેન્ચ, વલંદા વગેરે લેકના ગુમાસ્તાઓને વેચી દેતા. આથી અંગ્રેજના ગુમાસ્તાઓ ગુસ્સે થઈ વણકરે ઉપર પહેરે મુકતા અને સાળ ઉપરથીજ કાપડ કાપી લેતા. પરિણામમાં વણકર લેકેની કેટલી અવદશા થઈ હશે તે વિચારી લેવું. અલિવદખાન જ્યાં સુધી નવાબપદ ઉપર હતો ત્યાં સુધી તો વણકરોને બચાવ તેના તરફથી થતો. તેમના ઉપર કોઈપણ પ્રકારને દાબ નહેવાથી, બજારમાં ખુલ્લી રીતે પિતાને માલ ગમે તેને વેચી પૈસા ઉભા કરવાની તેમને છટ હતી, અને તેથી તેઓ પિતાને જોઈએ તેટલે ભંડોળ એકઠો કરી શકતા. સુરાજ-ઉદ-દૌલાને અમલ બંધ પડતાં કંપનીને હાથમાં સત્તા આવી ત્યારે ઉપર કહ્યા પ્રમાણે ગામે ગામ ફરી તેના વેપારીઓએ લેકમાં છટે હાથે નાણું વેરવા માંડ્યાથી વણકરોને ધધ પુખે અને તેઓ લાચાર અવસ્થામાં આવી પડ્યા. પાંચ દસ વર્ષમાં કંપનીને જુલમ લેકે ઉપર એટલે
Page #670
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 24 મું. ] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 653 બેસુમાર વો, કે પિતાને માલ ખાનગી રીતે વેચવા માટે વણકરોને, અથવા તેમને મદદ કરવા માટે દલાલને કંપનીનાં માણસે બેડી ઠેકી તુરંગમાં નાખતા અને હાથ મુચરકા લખાવી લેતા. તેઓ દંડ ભરવાને અશક્ત હોય તે તેમને સઘળે માલ આ વેપારીઓ જપ્ત કરતા. રેશમના તાર કહાડનારા હલકી વર્ણના લેકે ઉપર પણ એજ જુલમ થતા. આ તાર તેઓ અંગુઠાવડે કહાડતા હોવાથી, શિક્ષા તરીકે કંપની તરફથી તેમના અંગુઠા કાપી નાંખવામાં આવતાં. તેઓ હંમેશ માટે પિતાને ધંધે. ચલાવવામાં નિરૂપયોગી થતા. સને 1765 માં કલાઈવની નવી વ્યવસ્થા અમલમાં આવી ત્યારે આ અન્યાય હદપાર વધ્યો. મીઠું, તંબાકુ, અને સોપારીને ખાસ ઈજારો ઠરાવી દેશમાં ઉત્પન્ન થતો સઘળો માલ કંપનીએ ખરીદી લઈ મરછમાં આવે તે દરે વેચવાની ક્લાઈવે કરેલી ગોઠવણ બાબત ઉપર વિવેચન કર્યું છે. આથી એક તરફ સરકારની આવક જતી રહી, અને લોકોના નિર્વાહની ચીજો મોંઘી થતાં તે મેળવવા તેમને ભારે કિમત આપવી પડી. મીઠાના કરને લીધે જે હેરાનગતી ખમવી પડી છે તે આપણ સર્વને માહિત છે. રૂના વેપારની પણ એવી જ કંઈક અવદશા થઈ. બંગાળામાંનો ઠેકઠેકાણાનો સઘળે વેપાર, તેમજ હિંદુસ્થાનના અને એશિયા ખંડના બીજા ભાગના કિનારા ઉપરને સધળે વેપાર અંગ્રેજોના તાબામાં જતાં દેશી વેપારીઓએ અહીંને માલ વેચાતે લેવો નહીં, અથવા એક જગ્યાને માલ બીજી જગ્યાએ લઈ જઈવેચે નહીં એવો સખત બંદોબસ્ત કરવામાં આવ્યું. આ ગોઠવણની રૂએ ગમે તેટલી કિંમત આપતાં દેશમાં તૈયાર થયેલે માલ અંગ્રેજો સિવાય બીજા કોઈને મળતો બંધ થયો. હજારો વર્ષથી એશિયા ખંડના સર્વ ભાગમાંથી વેપારીઓનાં ટોળે ટોળાં હિંદુસ્તાનમાં જુદે જુદે ઠેકાણે ઉતરી પડતાં અને છૂટથી વેપાર કરતાં તેઓ હવે બંગાળામાં પગ મુકી શક્યાં નહીં. વળી પુષ્કળ ખેટાં નાણું પ્રજાના વપરાશમાં આવ્યાં. અંગ્રેજોને સિક્કા પાડવાને અધિકાર મળ્યો હતું, અને આ સિક્કાનાં વજન અને કિમત ઠરાવી આપવામાં આવ્યાં હતાં. હિંદુસ્તાનની મેહરને ભાવ ઘણું ખરું સોનાચાંદીની કિંમત ઉપર
Page #671
--------------------------------------------------------------------------
________________ 654 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. આધાર રાખત, પણ અંગ્રેજોની મેહરમાં ઓછું અને હલકી જાતનું તેનું આવવાથી વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું. આવાં કારણોને લીધે બંગાળામાં થતા અનર્થ તરફ ઈગ્લેંડના રાજ્યદ્વારી પુરૂષનું લક્ષ ખેંચાયું, અને આ દેશના વહિવટમાં થોડે ઘણે સુધારો કરવાની શરૂઆત થઈ ખરું જોતાં આ સઘળું અરાજક સ્થિતિનું પરિણામ હતું. બંગાળામાં કોઈ જોખમદાર સત્તાધીશ નહે. મૂળ માલીકને નાશ થતાં કેઈનવીન માલીક ર્યો નહોતો. કલાઈવ જેવો સાહસિક માણસ પોતાની મરજી માફક વ્યવસ્થા કરતો હતો, અને એમ કરવામાં ઉપરીઓના હુકમને અનાદર થતો, અને ન્યાયાખ્યાયને કંઈ વિચાર થતો નહીં. આ વરિષ્ઠ અધિકારીઓ, એટલે ઈંગ્લંડમાંના કંપનીના ડાયરેકટરોમાં પણ કેટલીક અવ્યવસ્થા હતી. અહીં પૈસા મેળવી સધન થઈ ગયેલા બે ચાર આસામીએ આ મંડળમાં અગાડી પડતો ભાગ લઈ મનમાં આવે તેમ કારભાર કરતા. આવા બીન જોખમદાર માણસેના હાથમાં ચાર પાંચ કરોડની વસ્તીવાળા પ્રાંતનો વહિવટ ચલાવવાનો અધિકાર હતો. ઇંગ્લંડમાં તેમજ હિંદુસ્તાનમાં કામ કરનારા સઘળા નેકરોની નિમણુક, તથા કાફલા, લશ્કરી તેમજ દીવાની ઈત્યાદી ખાતાંની સઘળી વ્યવસ્થા તેમના હાથમાં હતી. આટલે ભારે અધિકાર તેમની પાસે હોવાથી કોઈ પણ બાબતમાં બેદરકાર રહેવું એ તેમને માટે સલામતી ભરેલું નહોતું. કંપનીને ભંડોળ સંપૂર્ણ રીતે તેમના તાબામાં હોવાથી નાની નોકરીમાંનાં સઘળાં માણસનું નસીબ તેમની મરજી ઉપર લટકી રહ્યું હતું. આ દુ:સહ પ્રકાર ઉત્તરોત્તર વધત ચાલ્યો હતો, તે આવાં મંડળ તરફથી નીકળેલા હુકમ પાંચ હજાર માઈલને અંતરે કેવી રીતે પળાઈ શકે ? કલાઈવે પિતાની મરજી પ્રમાણે ચલાવેલા કારભારમાં હજારો અન્યાય થયા, પણ તેમાંના એકની દાદ ઈબ્લડ પહોંચી નહીં. વળી કંપનીને ઈગ્લેંડમાં એક વિલક્ષણ અધિકાર મળ્યો હતો. યુરોપમાંથી જે કઈ વેપારી આ દેશમાં આવી કંપનીનો પરવાનો મેળવ્યા વિના વેપાર ઉપાડે, અગર ગમે તે પ્રકારની ચળવળ શરૂ કરી હિંદુસ્તાનમાં કે ઇંગ્લંડમાં ચાલેલા અન્યાય ઉઘાડો પાડવાનો પ્રયત્ન કરે તે તેને દંડ કર
Page #672
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 655 વાની, કેદમાં પુરવાની, અથવા જોરજુલમથી વહાણ ઉપર ચડાવી યુરેપ તરફ રવાના કરવાની સત્તા અહીંના અમલદારને આપવામાં આવી હતી. આથી જે કઈ અહીંથી પત્ર મેકલી, અથવા અહીંના અન્યાય વિશેનું પુસ્તક પ્રસિદ્ધ કરી, ઈગ્લંડમાં લેકમત જાગૃત કરવા પ્રયત્ન કરતું તે તેના ઉપર ભયંકર જુલમ વરસતે. હિંદુસ્તાનમાં તેની લેવડ દેવડ ચાલતી હોય તે કંપનીના વિરોધને લીધે તેને તેમાં ભારે નુકસાન ખમવું પડતું. કંપનીના નેકરને પિતાની ક્ષેમકુશળતાના સમાચાર સિવાય બીજી કંઈપણ હકીકત ઇંગ્લંડમાં પત્રદ્વાર જણાવવાની મનાઈ હતી. જેઓ નોકરીમાં ન હોય અને પિતાની જવાબદારી ઉપર આ દેશમાં આવ્યા હોય તેમનું પણ કંપની આગળ કંઈ ચાલતું નહીં. આવા ગ્રહસ્થાએ ઇંગ્લંડમાં પુસ્તકદ્વારા તે સમયને ભયંકર જુલમ ઉઘાડો પાડ્યો છે, તે ઉપરથી તત્કાલીન સ્થિતિને આબેહુબ ચિતાર આપણી દ્રષ્ટીએ પડે છે. તે વખતે થતા અન્યાયની બાબતમાં નામાંકિત અંગ્રેજ વકીલેએ અને ધારાશાસ્ત્રીઓએ પિતાના અભિપ્રાય આપ્યા છે તે પણ ઉપલબ્ધ છે. મૂળ કંપનીની સ્થાપના વેપાર માટે થઈ હતી. પણ તેના નોકરોએ વેપાર છેડી રાજ્ય મેળવવાનો લોભ કરવાથી બન્ને કામો બગાડયાં હતાં. ખાનગી વેપાર ઉત્તેજીત થતાં કંપનીના વેપારની કોઈએ પર કરી નહીં. રાજ્યનું વસુલ અહીંને અહીં આંધળા ખર્ચમાં વ્યય થવા માંડયું અને કંપની દેવામાં ડુબતી ગઈ. કેઈ અન્યાય કરતું તો તેને બરતરફ કરવામાં આવતું, પણ આ શિક્ષા કોઈને ભારે પડતી નહીં. કારણ થોડા વખત મરજી માફક ધંધે કરી નાણું ભેગું થતાં ઇંગ્લંડ જઈ કોઈની પણ વ્હીક રાખ્યા વિના મોજ મજાહ ઉડાવવાનું તેમને મળતું. હિંદુસ્તાનમાં ન્યાયનું ધોરણ નવાબની મરજી ઉપર અવલંબી રહ્યું હતું. અંગ્રેજે તરફની સૂચના મળતાં વાજબી ગેરવાજબીપણને કંઈપણ વિચાર કર્યા વિના નવાબ તરફથી તેને અમલ કરવામાં આવતું. આવી રીતે સઘળે અન્યાય કઈ જાણી જોઈને કરતું નહીં તે પણ તેનું મૂળ કારણ ઇગ્લેંડમાંની કંપનીના ડાયરેકટરેની સભાનું અનિયમિત પણું હતું. કેર્ટ ઓફ
Page #673
--------------------------------------------------------------------------
________________ 656 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. પ્રાયટર્સ વારંવાર બદલાતી હોવાથી હિંદુસ્તાન માટે એક કાયમની પદ્ધતિ ઠરાવી આપવા કાજે કઈપણ જોખમદાર નહોતું. ઘણી ગડબડ થાય તે ત્યાંથી થોડી તપાસ થતી, પણ તેમને હાથે જાથનો બંદોબસ્ત થવું મુશ્કેલ હતું. આ અન્યાય બંધ કરવા માટે કેટલાક તરફથી જુદા જુદા ઉપાયે સૂચવવામાં આવ્યા હતા. ઇંગ્લંડના રાજાએ બંગાળાનું રાજ્ય પિતાના તાબામાં લઈ લેવું થતા પાર્લામેન્ટ સઘળી વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવી, એવો એક મુખ્ય ઉપાય સૂચવાયો હતો. બીજા ઉપાય તરીકે હિંદુસ્તાનને વેપાર સર્વ કોઈ માટે ખુલ્લું મુકવાનું હતું. આ વેપારમાં હિંદી લોકોને બીજાઓની માફક છુટ મળતાં તેમની પાસેની ગુપ્ત પડી રહેલી અઢળક દેલત ફરતી થશે અને તેથી કરી ઉભય રાષ્ટ્રને ફાયદો થશે એવી સૂચના થઈ હતી. વળી ન્યાયના કામમાં કંપનીએ ગડબડ કરવી નહીં. કોઈને ગેરકાયદે પકડી કેદ અથવા હદપાર કરવા નહીં, વેપાર સઘળા માટે ખુલ્લું મુક, અને હિંદુસ્તાનમાં જઈ વસવા માટે દરેક અંગ્રેજને પરવાનગી આપવી, એવી એક યોજના હતી. આવી કંઈ કાયમની યોજના કરવામાં આવતાં હિંદુસ્તાનનું રાજ્ય એકંદર બ્રિટિશ સામ્રાજ્યના મુગટ ઉપરનું રત્ન થશે, અને તેથી બ્રિટિશ રાજયની સત્તા અને સંપત્તિ વધશે એવી મતલબનું લખાણ સને ૧૭૭ર માં બેટસ (Bolts) નામના ગૃહસ્થ પ્રસિદ્ધ કર્યું હતું. 2, મીઠું, તંબાકુ અને સોપારીને નવો ઇજારે-કંપનીના નેકરને પગાર ટુંકે હેવાથી આ દેશમાં કિનારે કિનારે થોડે ઘણે ખાનગી વેપાર ચલાવવાની પરવાનગી તેમને કંપની તરફથી મળી હતી. કંપનીનાં 300-400 ટનનાં મોટાં વહાણે હમેશાં વપરાસમાં રહેતાં પણ આસરે 100 ટન આકારનાં નાનાં વહાણે ઘણું હોવાથી તેમાંનાં કેટલાંક ચીનથી ઈરાન સુધી ફરતાં, અને બાકીનાં નકામાં પડી રહેતાં તે આ નેકરને ભાડે આપી કંઈક ફાયદે મેળવવાનો ઠરાવ કંપનીએ સને 1710 ના અરસામાં કર્યો હતો. વેપાર વધતાં આ ખાનગી વેપાર માટે ફરીઆદ કરવાનું કોઈને કારણું રહ્યું નહીં. આ પ્રમાણે
Page #674
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 657 સુરાજ-ઉદ-દૌલાના અમલ સુધી ચાલ્યા કર્યું, અને તે પછીની કેટલીક હકીક્ત ઉપર આવી ગઈ છે. મીરકાસમના વખતમાં આ ખાનગી વેપારનું તેફાન અસહ્ય થઈ પડવાથી તે બંધ કરવાને લાઈવને હુકમ મળ્યો હતે. “લાંચ અગર બક્ષિસ લેવી નહીં' એવી મતલબનું કરારનામું દરેક નેકર પાસે લખાવી લેવા મળેલી સૂચનાનુસાર લાઈવ અમલ કરી સઘળા નેકરે પાસે કરાર કરાવી લીધા, અને પુષ્કળ નવા સુધારા અથાગ મહેનતે દાખલ કર્યા. મીરકાસમ સાથે થયેલા યુદ્ધનું મૂળ કારણ કંપનીના નેકરેનું એકલપેટાપણું જ હતું. ખાનગી વેપાર ચલાવવાને ઢોંગ કરી તેઓએ નવાબને ફસાવ્યો હતો, અને કંપનીને એક પેની પણ પ્રાપ્તિ થવા દીધી હતી નહીં. સઘળાઓએ પિતાપિતાના ફાયદા તરફ લક્ષ રાખવાથી કંપનીને હમેશનો વેપાર અટકી પડે હતે. ખાનગી વેપારના ટામાં ખપની મુખ્ય ત્રણ જણ મીઠું, તંબાકુ અને સોપારી માટે તકરાર હતી. આ વસ્તુઓ હમેશ વાપરની હોવાથી તેમાંથી નવાબને જકાત રૂપે ભારે આવક મળતી. પણ અંગ્રેજ વેપારીઓ ગામે ગામ ફરી જકાતની માફીને લીધે અન્ય વેપારીઓ કરતાં તે વધારે સસ્તી વેચવા લાગવાથી દેશીઓને વેપાર કુખે, અને નવાબની આવક અદ્રશ્ય થઈ બે ચાર વર્ષમાં ઘણુંખરા અંગ્રેજોએ જન્મોજન્મ ચાલે એટલી દેલત ભેગી કરી. પરિણામમાં તેઓ એટલા તે લોભી બન્યા કે નવાબ સાથે યુદ્ધ કરી કંપનીને નાશ કરવાને તૈયાર થયા; કેમકે યુદ્ધમાં મીરકાસમને જય મળે તે બંગાળામાંથી કંપનીને પગ નીકળી જાય એવો પ્રસંગ આવ્યો હતે. આવા લાંચખાઉ અને લૂટારૂ નેકરે સાથે કલાઈવને હમણા લડવાનું હતું. તેમને ટુંકા પગારને લીધે ખાનગી વેપારની જે સવળતા તેમને મળી હતી તેથી બે ચાર વર્ષમાં તેઓ વિફરી ગયા હતા, આને જે એકજ ઉપાય હતો તે પ્રમાણે કલાઈવે નેકરોના પગાર વધારી ખાનગી વેપાર બંધ કરાવવાની સૂચના કરી, પણ કેર્ટ ઑફ ડાયરેકટર્સને તે રૂચી નહીં. કલાઈવની હીકમતથી ત્રાજવાને બદલે રાજદંડ તેમના હાથમાં આવી પડે છે એ વાત ઈગ્લેંડમાં કંપનીના મન ઉપર હજી સ્પષ્ટ રીતે ઠસી હતી નહીં, અને તેથી જ
Page #675
--------------------------------------------------------------------------
________________ 658 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. પગાર વધારવા જેવો યોગ્ય ઉપાય તેઓએ મંજુર કર્યો નહીં. આથી કલાઈવના હાથ બંધાઈ ગયા. તેના વિચાર પ્રમાણે ખાનગી વેપાર બંધ કર્યા વિના અહીંને કારભાર સુધરી શકવાને નથી,પણ એ વેપાર અટકાવવા ઉપરિ અધિકારીઓની પરવાનગી નહાતી એટલે આવી પડેલી મુશ્કેલીમાંથી નીકળવા તેણે બીજા ઉપાય યોજ્યા. એ પણ નિષ્ફળ જવાથી પૂર્વને ઘેટાળો કમી થયે નહીં. હિંદુસ્તાનમાંની અવ્યવસ્થા માટે વધારેજ બૂમાટે થશે. કેટલેક વખત બાદ આ અવ્યવસ્થા માટે પાર્લામેન્ટ તરફથી તપાસ થઈ હિંદુસ્તાનના કારભાર તરફ વધારે લક્ષ અપાવવા લાગ્યું, છતાં આ ખાનગી વેપાર બંધ પડતાં ઘણે વખત નીકળી ગયો. પ્રથમ ક્લાઈવે જકાતની માફીના પરવાનાનું ખોખું તૈયાર કરી અમલદરેએજ તે આપવા માટે હુકમ કહાડે, અને તેમ કરી ગમે તેણે પરવાને આપવાને વહિવટ બંધ કર્યો. તેણે કરેલી બીજી અનેક તજવીજેને પરિણામે કંપનીના તેમજ ખાનગી વેપાર ઉપર સરકારની દેખરેખ નક્કી થઈ ખાનગી વેપાર માટેની નવી ગઠવણની રૂએ મીઠું, તંબાકુ અને સોપારીને વેપાર કંપનીના નેકરેએ ચલાવવાનું હતું, અને તેમાં સઘળાએ મળી બત્રીસ લાખ ભંડળ એક કરવાનું હતું. આ ભંડોળ ઉપર દરસાલ સેંકડે પચાસથી સે ટકા નફે થશે એવી અટકળ હતી. આ રકમને અમુક સંખ્યાના ભાગમાં વહેંચી દઈ દરેક અમલદારે પિતતાના દરજ્જા પ્રમાણે કેટલા ભાગ લેવા તે કલાઇવે નિર્દિષ્ટ કર્યું, અને ભાગીદારને પહેલે, બીજો અને ત્રીજે એવા ત્રણ વર્ગ પાડ્યા. આ યોજનાથી દરેક કન્સિલરને બાર મહિને ઓછામાં ઓછે સત્તર હજારને નફે થવાની તેણે ગણત્રી કરી હતી. ઉપલી ત્રણે ચીજોનો મકતે ઠરાવવામાં આવ્યાથી સરકારે પરવાનગી આપેલા માણસે સિવાય બીજા કેઈથી તે પકાવી તેમ વેચી શકાતી નહીં; તૈયાર થયેલે માલ વેપારી ભાવે એકદમ વેચાતે લે, અને તે નક્કી કરેલે ઠેકાણે અમુક દરે લેકેને વેચો એ નિબંધ હતું. આ કામ માટે સઘળા ખાનગી વેપારીઓની એક સામાઈક મંડળી ક્લાઈવે બનાવી, અને તેને “કમિટી ઓફ ટેડ” એવું નામ આપ્યું. ઈજારાને લીધે
Page #676
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 19 મીઠું અતિશય મેવું થવાથી રૈયત ઉપર વિના કારણે ભારે કર પો. સામાન્ય રીતે સઘળી સાધારણ ખપની વસ્તુઓ ઉપર ભારે કર મુકાવાથી અર્થશાસ્ત્રીની દ્રષ્ટીએ જોતાં આ દેશને માટે અન્યાય થયો હતો. આ સંસ્થામાં ભાગ ધરાવનારા ગ્રહસ્થ કંઈ પણ નહીં કરતાં આનંદમાં ઘેર બેઠાં દરવર્ષે સોએ સે ટકા નફે મેળવે એ આ દેશની પ્રજાના સંબંધમાં કઈ દ્રષ્ટીએ ન્યાયી. ગણાય. બત્રીસ લાખને ઉભે કરેલે ભંડોળ તે સમયના ધનાઢ્ય લકેએ જમા કરેલી સંપત્તિના પ્રમાણમાં છેક જ ન હતું, અને કોઈ પણ તવંગર પિતાના હાથના મેલ તરીકે એટલી રકમ કહાડી નાખતાં અચકાય એમ નહોતું. કલાઈવે નીમેલી ઉપરની મંડળીમાં વેપારના કામ ઉપર તપાસ રાખવાની કંઈ પણ ગોઠવણ નહોતી. મીરકાસમના વખતમાં જકાત માડીના પરવાનાથી રૈયત ઉપર થયેલે ભયંકર જુલમ અટકાવવાના હેતુથી કલાઈવે જે વ્યવસ્થા કરી હતી તેથી સ્થિતિ સુધરી કે બગડી તે હવે પછીની હકીકતથી પુરવાર થશે. એ મુશ્કેલીમાં હતું એ ખરું, પણ તેણે એક પત્રમાં જણાવ્યું હતું કે, બહાર બુમાટે કર્યા વિના કંપનીના નોકરોને ફાયદે કરેજ હેય તે મીઠાના વેપાર ઉપર પ્રતિબંધ મુકવા સિવાય બીજે ઉપાય નથી. આથી નિર્વિવાદ એટલું તે ઠરે છે કે જાહેરમાં અમાટે નહીં થાય એવી રીતે પિતાનું કામ સાધવાની તેની ઈચ્છા હતી. તેણે ઉક્ત ગોઠવણ નવાબની મારફતે અમલમાં મુકી. “અમે અમારી હદમાં પાકતું સઘળું મીઠું નવી નીમાયેલી કમિટીને વેચીશું બીજા કેઈને વેચીશું નહીં” એવા પ્રકારને કરાર લખી આપવા માટે તેણે નવાબ મારફત પ્રાંતમાં હુકમ મોકલી સઘળા જમીનદારોને કલકત્ત બેલાવી મંગાવ્યા. જે નવાબને લાઈવે ઉઠાડી મુક્યો હતો તેને જ વખત આવે તે પોતાના ઉપયોગમાં કેવી રીતે લેતે તે આ ઉપરથી જાહેર થાય છે. લકે પાસે લખાવી લીધેલા અનેક કરાર બેટસે પિતાના પુસ્તકમાં આપ્યા છે. મીરકાસમના વખતમાં ખાનગી વેપારને નિમિત્તે અંગ્રેજ વેપારીઓના ગુમાસ્તા ગામેગામ ફરી લેકે ઉપર જે જુલમ કરતા હતા તે અટકાવવાને ઉપાડેલી યોજના તદનજ નિષ્ફળ ગઈ. ગામડામાં ફરતા દલાલેએ મરજી માફક વર્તવા માંડયું, અને
Page #677
--------------------------------------------------------------------------
________________ 660 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કલાઈવે અગાઉના અનિયમિતપણાને ઉત્તેજન આપ્યું હોય તેમ જણાવવા લાગ્યું. વળી ટુંકા ભડાળ ઉપર જે અનહદ ફાયદે ભાગીદારે મેળવતા તે ઉપરથી પ્રજા તરફની વર્તણુક વિશે આપણને અનુમાન કરવાને કારણ મળે છે. નફામાં કલાઈવ એકલાને હિસ્સો બે લાખ રૂપીઆને હતે. ટૂંકમાં એક જાતને વેપાર બંધ કરી એણે બીજી જાતને વેપાર શરૂ કર્યો, અને જે બાબત અન્ય લોકોને તે દેશ દેતે હતું તેને જ તે ભેગા થઈ પડ્યો. કોર્ટ ઑફ ડાયરેકટર્સને આ યોજના પસંદ પડી નહીં, અને તેમણે સને 1766 ના ફેબ્રુઆરીમાં એ વ્યવસ્થા એકદમ બંધ કરવા હિંદુસ્તાનમાંના અધિકારીઓને તાકીદ કરી, અને એ પ્રમાણે અમલ કરવાની લેકને ખબર આપી, કોર્ટના હુકમનો ફારસીમાં તરજુમો કરાવી નવાબને મોકલવા જણાવ્યું. તમે રાજ્યકારભારની ગમે તેવી વ્યવસ્થા કરી , અથવા ગમે તેવી અડચણે ઉદ્વવી હોય તે પણ તમે ઠરાવેલે મીઠું, તંબાકુ અને સોપારીને ઈજારે અમે કબૂલ કરતા નથી * આવી મનાઈ વારંવાર ઇંગ્લેંડથી આવતી, પણ જવાબમાં કલાઈવ અનેક કારણે દર્શાવી હુકમ ઉઠાવવા તજવીજ કરતે. આ નવી વ્યવસ્થાથી લોકોની આબાદી વધવાનું તેણે ડાયરેકટર્સને આ સમયે જણાવ્યું હતું. “મારા ઉપર આપને ભારે હશે તેજ સૂચવેલી વ્યવસ્થા આપે મંજુર કરવી. એ વ્યવસ્થા અગાઉથી જ અમલમાં આવેલી હોવાથી તે એકદમ બંધ કરવામાં અનેક અડચણ નડશે. એમ છતાં આપ જે હુકમ ફરમાવશો તે અમે માન્ય કરીશું.’ આવાં કારણે જણાવી ક્લાઈવ પિતાના વરિષ્ટના હુકમનો અનાદર કેવી રીતે કરતે તે સહજ જણાશે. બીજે વર્ષે આ વેપારમાં રોકાયેલા 24 લાખ ઉપર 19 લાખ ન થયે, અને તેમાં કલાઈવનો હિસ્સો દેઢ લાખનો થયો હતે. વેપારની આ નવીન પદ્ધતિથી અનેક ભાંજગડે તથા ટંટા ઉપસ્થિત થયા. કઈ પણ જણસને ઈજારો કરવાથી તેમાં જુદાણાને ઉત્તેજન મળતું. લોકેએ ચેરી કરી મીઠું વેચવા વગેરેના અનેક જાતના ગુન્હા દરજ થવા લાગ્યા, એટલે તેના નિકાલ માટે એક નવી ન્યાયાધીશી સ્થપાઈ. આ * Bolts.
Page #678
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 661 સંસ્થાની રૂબરૂ દરેક તરેહની ત્રાસદાયક ફરીઆદ અને મુશ્કેલ સવાલ આવતા. આ બેઠવણુ કરતી વેળા કલાઈવે ઈંગ્લડ લખી જણાવ્યું હતું કે “મેગલેના અમલમાં મીઠું, તંબાકુ વગેરે જણના મકતા આપવાને ધારે પડેલે હોવાથી આપણે કંઈનવી વ્યવસ્થા ઉત્પન્ન કરી નથી, પણ ચાલતી આવેલી પદ્ધતિસર કામ કરીએ છીએ, અને લેકે ઉપર કંઈ જુલમ કરતા નથી.” આ વેપારમાં સને 1766 અને 1767 ને બે વર્ષમાં માત્ર સાઠ અંગ્રેજ ભાગીદારના ફાયદા માટે નવાબની સત્તા હેઠળની રમતને ભરવા પડતા કરમાં સત્તર લાખ રૂપીઆ બે વચ્ચે હતા, એ હિસાબ પૂર્ણ તપાસ પછી મી. બેસ્ટસે પિતાના પુસ્તકમાં પ્રસિદ્ધ કર્યો છે. આ ત્રણ વસ્તુના ઈજારાને લીધે બંગાળા પ્રાંત જે લાચાર અવસ્થામાં આવી પડે તે દશા મીરકાસમના સમયમાં પણ તેને ખમવી પડી નહતી, એવું સિલેકટ કમિટીની તપાસ ઉપરથી પુરવાર થયું છે. મી. બેલ્ટસના કહેવા મુજબ આ વેપાર બંધ કરવાને ઈંગ્લેડથી સખતાઈને જે હુકમ આવ્યું હતું તે નહીં ગણકારતાં, તે ચાલુ રાખવાને અને વરિષ્ઠ સાથેની તકરારમાં ગમે તે નુકસાન ખમવું પડે તે સઘળાઓએ વહેચી લેવાને ગુપ્ત ઠરાવ કલાઇવ કર્યો હતે. - નોકરે લાંચ આપણું અટકાવવાના પ્રયત્ન –ઉપર પ્રમાણે ખાનગી વેપારની વ્યવસ્થા કર્યા પછી કલકત્તા કન્સિલની સુધારણની બાબત લાઈવે સિલેકટ કમિટી રૂબરૂ રજુ કરી. કેન્સિલમાં તે વખતે એક અધ્યક્ષ અને સોળ સભાસદ હતા. આ સભાસદેને જુદા જુદા પ્રાંતની એજન્સીનું કામ કરવું પડતું હોવાથી કલકત્તામાં તેમાંના ફક્ત સાત આઠ માણસો હાજર રહેતા. કઈ એજન્ટ પિતાના વહિવટમાં ગમે તેવું ભળતું કામ કરી કન્સિલ પાસે તે મંજુર કરાવી લે તે તેને ખાનગી વેપાર ચલાવવાની અને પૈસા ખાવાની જોઈએ તેવી સવળતા હતી. આથી એજન્ટમાં કૃત્ય ઉપર કેન્સિલની જેવી દેખરેખ જોઈએ તેવી રહેતી નહીં. કલાઈ આ બેઠવણમાં ફેરફાર કરી એજન્ટને કન્સિલમાં બેસતા બંધ કર્યા. કન્સિલના બાર સભાસદ ઠરાવી તેમણે બીજું કંઈ પણ કામ કરવું નહીં,
Page #679
--------------------------------------------------------------------------
________________ 162 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ફક્ત સેનાપતિએ પિતાનું લશ્કરી કામ સંભાળવું એવું નક્કી થયું. આ ગઠવણથી કલાઈવ વિરૂદ્ધ ભારે દુશ્મનાવટ ઉત્પન્ન થઈ. તેના શત્રુઓએ તેની સામા કેવા કાવા દાવા રચ્યા તે પ્રસંગોપાત કહેવામાં આવશે. આ કર્યા પછી કંપનીના કારભારમાં જે અનિયમિતપણું તથા લાંચીઆ પણું વધી ગયા હતાં તેની તપાસ કરી ચાલતી ગેરરીતી અટકાવવાની કલાઈવે શરૂઆત કરી. લાંચી આપણું એટલું વધી ગયું હતું કે નેક નાના તરેહને જુલમ કરી લેકે પાસેથી પૈસા કહેડાવવા અચકાતા નહીં. ઉદાહરણ તરીકે, બરહાન પરગણું અંગ્રેજોને મળ્યું હતું. ત્યાંના રાજાના દરબારમાં સલાહકાર કન્સિલ સહિત એક અંગ્રેજ વકીલ રહે. આ સભાસદેને કંપની તરફથી પગાર મળતે તે ઉપરાંત બરહાનના રાજા પાસેથી તેઓ દર સાલ બક્ષિસ તરીકે એંશી હજાર રૂપીઆ કહેડાવતા. પ્રાંતનું વસુલ રાજા ઉઘરાવતે તેમાંથી ઠરાવેલી રકમ કંપનીને આપી બાકીનું પિતાના ગુજરાન માટે રાખો. તેમાં કારભારી મંડળનો ભાગ હતે. મિદનાપૂર, ચીતાગાગ વગેરે અન્ય પ્રાંતની સ્થિતિ પણ આવી જ હતી. આ બાબત ડાયરેકટરે તરફથી સખતીના ઉપાયો લેવા વારંવાર હુકમ આવતા હતા. આ નાલેશી અટકાવવા માટે કેવા ઈલાજે લેવા તેને વિચાર કરવા માટે નવાબ નજમ-ઉદ-દૈલાના દીવાન મહમદ રીઝાખાન, કલાઈવના જુના મિત્ર રાજા દુર્લભરાય, અને જગતશેઠ એ સર્વને કલાઈવે મુર્શિદાબાદથી કલકત્તા બોલાવ્યા. અહીં મસલત ચાલતાં એ નિંદ્ય પ્રકાર કલાઈવને કાને આવ્યા કે તેણે તરતજ કલકત્તા કન્સિલના બે ચાર સભાસદને નેકરી ઉપરથી દૂર કર્યો, અને બીજા કેટલાકને કમી કરી તેમની જગ્યાએ મદ્રાસથી માણસે બેલાવ્યાં. આથી કલાઇવ વિરૂદ્ધ ભયંકર બુમાટે ઉઠે. તેના સઘળા શત્રુઓએ એકત્ર થઈ પિતાનું એક મંડળ સ્થાપ્યું, અને તેની તેમજ તેના પક્ષનાં કોઈ પણ માણસ સાથે કંઈ પણ પ્રકારને સંબંધ નહીં રાખવાને ઠરાવ કર્યો. નવાબ નજમ-ઉદ-દૌલા તદ્દન નાલાયક હેવાથી કલાઈવના વિચાર પ્રમાણે ગોઠવણ કરવામાં ભારે મુશ્કેલી નડી. તેના દીવાન મહમત રીઝાખાન માટે પણ કલાઈવને અભિપ્રાય સારો નહે. નવાબ
Page #680
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 24 મું. ] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 663 પાસે નંદકુમાર કરીને એક બીજે ગ્રહસ્થ હતે. કલાઈ ચંદ્રનગરને કબજે લીધે તે વેળા સુરાજ-ઉદ-દૌલા એ ફ્રેન્ચ લેકેની મદદે હુગલી તસ્ક જે ફેજ જોકલી હતી તેને એ નંદકુમાર વડે હતે. મીરજાફર બીજી વાર બંગાળાને નવાબ થયો ત્યારે તેને વહિવટએજ નંદકુમાર ચલાવતા હતા. મીરજાફરના મરણ પછી નવાબના કારભારમાં નંદકુમાર અને મહમદ રીઝાખાન મુખ્ય હતા. રીઝાખાન કરતાં નંદકુમાર કારભાર ચલાવવા વધારે ગ્ય છે એ કારનકને મત હતે. કલાઈવે તેની સૂચના નામંજુર કરી રીઝાખાનને રાજ્યની લગામ સંપી રાજા દુર્લભરાય અને જગતસિંહને તેની મદદમાં આપ્યા એમ છતાં નેકરોની લાંચ તથા બક્ષિસ સંબંધ કલાઈવને પ્રયત્ન ઘણો ફતેહમંદ નીવડે નહીં. ઈંગ્લેડથી તેની સાથે આવેલા સિલેકટ કમિટીના સભાસદ સુદ્ધાં તેની વિરૂદ્ધ ખટપટ કરવા લાગ્યા. ખાનગી વેપાર અટકાવી નેકના પગાર વધારવાની સૂચના રદ થવાથી તે બીજી કાયમની કંઈ પણ વ્યવસ્થા કરી શક્યો નહીં. અંગ્રેજોને કપાળે ચુંટેલી કાળી ટીલી જોઈ નાંખવા તેણે પ્રચંડ પ્રયત્ન ઉપાડ્યા, પણ તે સહેલાઈથી ફળીભૂત થનાર નહતા. તેની સામાં ઉઠેલા અસંખ્ય દુશ્મનોએ ઈગ્લેંડમાં એટલું બુમરાણું કરી મુકયું કે ડાયરેકટરેએ સુદ્ધાં તેના વિચારને અનુમોદન આપ્યું નહીં. અત્યાર લગી કલા અનેક સાહસિક જનાઓ સહજમાં પાર પાડી હતી, પણ બંગાળાના નેકરેની નીતિ સુધારવા સરખું બીજું મુશ્કેલ કામ તેને માથે પડયું નહોતું. તેના પ્રયત્નનું સંતોષકારક પરિણામ આવ્યું નહીં તેપણુ ઈંગ્લેંડ પાછા ફર્યા બાદ વૈરભાવથી તે પાર પાડવા તેણે ભારે ખટપટ ઉપાડી હતી. મીઠાં વગેરેને જે ન મળે ક્લાઈવે ઠરાવ્યા હતા તે ફક્ત બે વર્ષ ચાલ્યો. ઈગ્લેંડથી આવેલા સખત હુકમ અન્વય તે રદ કરવામાં આવ્યો ત્યારે તેને બદલે બંગાળ પ્રાંતની કુલ વસુલાતમાંથી સેંકડે અઢી ટકા પ્રમાણે જે રકમ થાય તે નોકરીમાં વહેંચી આપવાને ઠરાવ થયો. આનું પરિણામ ક્લાઈવે ભવિષ્ય ભાખ્યું હતું તેમજ આવ્યું. જોકેએ ખાનગી વેપાર છોડો નહીં, અને કંપનીને અઢી ટકાનું નુકસાન થયું. આ કારણોને લીધે પાંચ વર્ષમાં કંપનીને એકંદર દોઢ કરોડ રૂપીઆની ખેટ ગઈ
Page #681
--------------------------------------------------------------------------
________________ 164 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. ૩ક્લાઈવનું ઇગ્લેંડ પાછા ફરવું, તેની હેરાનગતી અને તેનું મરણ, (સને ૧૭૬૭)–ઉપર વર્ણવેલાં કામ સિવાય લાઈવે બીજી અસંખ્ય બાબતમાં માથું મારી અંગ્રેજી રાજનીતિ સુધારવા માટે મહેનત કરી. નવી મળેલી રાજસત્તાને લીધે ઉદ્ધવેલા નવીન પ્રશ્નોને તેણે સતપકારક ખુલાસે કર્યો, લશ્કરમાં દેશી પલટણે ઉભી કરી, દેશી પિલીસની સ્થાપના કરી, અને લશ્કરમાં બળ ફાટી ઉઠે નહીં તે અર્થ ઘણું સખત નિયમ ઘડ્યા. કામના આવા અસહ્ય બેજા હેઠળ તેને બીલકુલ વિશ્રાંતિ નહીં મળવાથી સને 1765 માં ઉપરી અધિકારીઓને પિતાની પ્રકૃતિ સારી ન ચાલતી હોવાને સબબે કામ ઉપરથી છેડવવા તેણે વિનંતિ કરી. આ પત્રને માર્ચ 1766 ને જવાબ કલાઈવને છેક ડીસેમ્બરમાં મળે, તેમાં ડાયરેક્ટરેએ તેના કામ બાબત ભારે સ્તુતિ કરી હતી, અને જણાવ્યું હતું કે “તમે દરેક બાબતમાં કંપનીના ખરા હિત માટે એટલી દક્ષતા દાખવી છે, હરેક ભાંજગડનો નિકાલ એટલી ઝડપથી કર્યો છે, અને જ્યાં ત્યાં શાંતિ અને વ્યવસ્થા એટલી ત્વરાથી કર્યો છે કે તે માટે તમારી જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી. ગમે તેમ કરી બીજું એક વર્ષ હિંદુસ્તાનમાં રહી હાથ ધરેલાં કામ આટોપી નાખશે તે અમારા ઉપર મેટો ઉપકાર થશે. આ પત્રની પ્રત્યેક લીટીમાં એટલે વિનય અને આજીજી દર્શાવવામાં આવ્યાં છે કે કઈ પણ કલાઈવને માટે ધન્યવાદના ઉદ્દગારે કહાડ્યા વિના રહેશે નહીં. આ પત્ર કલાઈવને મળે ત્યારે ઉપાડેલાં ઘણુંખરાં કામ પુરાં થઈ ગયાં હતાં, અને તે વેળાની પરિસ્થિતિ જોતાં વધારે કરવાનું તેને માટે શક્ય નહોતું. આ વેળાના કારભારમાં જેવી રીતે તેણે કેટલાકની દુશ્મનાવટ બહેરી લીધી હતી, તેમ તેણે ઘણુકેના ગુણની પરીક્ષા કરી તેમને આગળ આણ્યા હતા, અને તેથી હવે પછીના કારભારને પુષ્ટી મળી હતી. હિંદુસ્તાન છેડી જવા પહેલાં તેણે લખેલા છેવટના લેખમાં ભવિષ્યનાં રાજ્યકારભારનું ધેરણ નમુદ કર્યું હતું, અને તેમાં આગ્રહથી જણાવ્યું હતું કે “માત્ર હુકમ કરી બેસી રહેવાથી કંઈ કામ થશે નહીં, પણ તે ઢતાથી અમલમાં મુકાવો જોઈએ.” વળી તેણે તાકીદ કરી હતી કે
Page #682
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 665 દીલ્હીના નામને બાદશાહ તથા તેજ બંગાળાને નવાબ અંગ્રેજોને ઘણું ઉપયેગી થઈ પડવાને સંભવ હોવાથી તેમને નાશ કરે નહીં. એ લેખમાં મરાઠાઓ સાથે સલુકાઈ ભરેલા કેલ કરવાની, નાગપુરના રાજાને દરસાલ ચૂંથાઈ હની ખંડણી ભરવા છતાં કાબુ હેઠળ રાખવાની, તેણે ઈચ્છા જાહેર કરી હતી. અહીં આવ્યા બાદ જે સિલેકટ કમિટી તેણે નીમી હતી તેજ તેણે કાયમ રાખી, અને તેમાં કેટલાક સત્ય પુરૂષને દાખલ કર્યા. તા. ર૯, જાનેવારી, 1767 ને દીને ક્લાઈવ બ્રિટાનિઆ વહાણ ઉપર સ્વાર થઈ સ્વદેશ પાછો ફર્યો, અને તેની જગ્યાએ ગવર્નર તરીકે વર્લસ્ટ (Vereist) ની નિમણુંક થઈ. | લાઈવ રસ્તામાં હતા તે સમયે ઈગ્લંડમાં કેવા બનાવો બન્યા તે તરફ આપણે લક્ષ ફેરવીએ. એ હિંદુસ્તાનમાં હતા ત્યારે તેને દસ્તા મી. રૂસ ડાયરેકટરેને અધ્યક્ષ હેવાથી તેની વિરૂદ્ધ કંઈ પણ ખટપટ ચાલી શકી નહીં. તેના કારભારની જે વાખાવાની વારંવાર ઈગ્લેંડમાં થતી તેણે કરી કંપનીના ભાગીદારેએ અતિશય દ્રવ્યલાભની આશા બાંધી હતી. પરંતુ પૂર્વની અંધાધુંધીને કારણે તેમજ નવા વધેલા ખર્ચને લીધે એ ફાયદો એકદમ થી મુશ્કેલ હત; લાઈવની વ્યવસ્થાનું પ્રત્યક્ષ પરિણામ નીપજતાં ઘણે કાળ લાગવાને હતે. વળી બંગાળાની વ્યવસ્થા અમલમાં આવતાં મદ્રાસ તરફ મુશ્કેલીઓ ઉભી થઈ હતી. નવાબ મહમદઅલ્લીને મોટી રકમ વ્યાજે આપવાથી, નવી કિલ્લેબંધી કરવાથી, અને કેન્સ કેદીઓને નિર્વાહ કરવાથી મદ્રાસની તીજોરી ખાલી થઈ ગઈ હતી. સને. 1762-63 માં ફિલિપાઈન બેટમાંનું મનીલા શહેર કબજે કરવાનું કામ કંપની તરફથી મદ્રાસના અધિકારીઓને સોંપવામાં આવેલું હોવાથી તે જ પણું ખર્ચ પુષ્કળ વધી ગયું હતું. જીતેલું શહેર સ્પેનને પાછું આપી દેવાની મને ફરજ પડી હતી. મદ્રાસના ખર્ચ માટે કલકત્તાથી નાણું મંગાવવું પડતું, છતાં ઈગ્લેંડમાં કંપનીએ સને 1766 માં પિતાના ભંડોળ ઉપરને નફાને દર, જે પહેલાં 6 ટકા હતું, તે વધારી 10 કર્યો હતો, અને બીજે વર્ષે ૧રા ટકા કર્યો હતે. આ સઘળું મુખ્ય પ્રધાન, ડયુક ઑફ ઍટન, સહન
Page #683
--------------------------------------------------------------------------
________________ 666 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ન કરી શકવાથી, કોઈ પણ વખતે નફે 10 ટકાથી વધુ નહીં આપવાનું, અને હિંદુસ્તાનમાં રાજ્ય પ્રાપ્ત કરવા માટે દરસાલ 50 લાખ રૂપીઆ સરકારમાં ભરવાનું કંપની પાસે નક્કી કરાવ્યું. આ ગોઠવણથી કંપનીના ભાગીદારે નારાજ થયા, અને તેમાં કલાઈવના શત્રુઓએ તેલ રેડયું. હિંદુસ્તાનમાં રહી ધનાઢ્ય થયેલા પણ કલાઈવે નેકરીમાંથી બરતરફ કરેલા, પુષ્કળ પુરૂએ ઈગ્લેંડ જઈ કંપનીના શેર વેચાતા લઈ તેની વિરૂદ્ધ ઘણું મત મેળવ્યા. તા. 14 મી જુલાઈ સને 1767 ને દીને કલાઈવ ઈંગ્લડ પહોંચ્યો. શરૂઆતમાં તેને સારો સત્કાર થયો, રાજારાણીએ સન્માનથી તેની મુલાકાત સ્વીકારી, કેર્ટ ઓફ ડાયરેકટરોએ ખાસ સભા ભરી તેને અભિનંદન આપ્યું, અને પાયટર્સની સામાન્ય સભાએ તેની જાગીર અગાઉ ઠરેલી મુદત કરતાં બીજા દસ વર્ષ વધારે તેની પાસે રહે એવી મતલબને સર્વાનુમતે ઠરાવ કર્યો. આ જાગીરની વાત આગળ આણી, પાંચ કરોડ ઉત્પનનું નવું રાજ્ય તેણે મેળવ્યું હતું તેને ઉલ્લેખ સભામાં કોઈએ નહીં કરવાથી લાઈવના મગરૂર સ્વભાવને ભારે ખટકે લાગ્યો. પિતે કરેલાં મહાન પરાક્રમની યોગ્યતા વિરૂદ્ધ પક્ષ ન સમજી શકવાથી આ પ્રમાણે તેણે કર્યું હશે એમ તેને લાગ્યું. છતાં ખટપટ નહીં કરતાં તે સ્વસ્થ બેઠે હેત તે તેને માટે સારું હતું, પણ તેમ બેસવાથી તેને ચેન પડવાનું નહતું. ધીમે ધીમે લેકેને તેના દેષ દેખાવા લાગ્યા. ખુદ તેનું કામ ન હોય છતાં બીજાઓએ કરેલાં દુષ્ક લોકે તેને માથે ઢળવા લાગ્યા. મેકોલેના જણાવ્યા મુજબ, “કલાઈવ સર્વ દુર્ગુણનું કેવળ પુતળું હોય એમ લેકે સમજવા લાગ્યા. એ સંતાનને પ્રત્યક્ષ અવતાર હોય એવા ઉગારો અનેક પુરૂષને મોડેથી નીકળેલા અમે સાંભળ્યા છે. જોન્સન લાઈવને માટે એવી જ ભાષા વાપરે છે. સરે પરગણુમાં લાઈવે બાંધેલા મકાનની ભીંત ઘણી જ જાડી હેવાથી ત્યાંના ખેડુતે સુદ્ધાં એમ કહેતા કે કઈ ભૂત આવી પિતાને અચાનક ઉંચકી જાય એ વ્હીકે તેણે ભૂતને અંદર આવતું અટકાવવા માટે દીવાલ જાડી રાખી છે'.
Page #684
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 667 સને 1758 ના જાનેવારીમાં કુટુંબ સહિત લાઈવ હવાફેર કરવા કાન્સ ગયો. થોડા વખતમાં તબીએતસુધારીઇગ્લેંડના રાજ્યકારભારમાં દાખલ થઈ હિંદુસ્તાનની નેકરી બનાવવા માટે પાછા આવવાની તેને મોટી ઉમેદ હતી. એના વિના એ દેશનો કારભાર બરાબર ચાલવાનો નથી એમ તે સમજતો હતો. “હિંદુસ્તાનના વહિવટ માટે રાજાએ મારી સલાહ પુછી છે, ડાયરેકટેરેનું મારા સિવાય ક્ષણભર ચાલવાનું નથી એવા ઉદગારો તેના પત્રમાંથી મળી આવે છે. હવે પછીનાં કામની ચિંતા કરવા કરતાં તબીત સુધારવામાં મંડ્યા રહેવાનું તેને માટે હાલને પ્રસંગે વધારે યોગ્ય હતું, છતાં આઠ મહિના બહાર રહી તે ઈગ્લેંડ પાછો ફર્યો. એટલામાં પાર્લામેન્ટની નવી ચુંટણી થતાં, તે અને તેના સગા સ્નેહીઓ મળી છ જણું હાઉસ ઓફ કૅમન્સના સભાસદ ચુંટાયા. એજ અરસામાં તેના શત્રુઓએ તેની પુઠ પકડી; સર રૉબર્ટ ફલેચરે એની વિરૂદ્ધ એક ચોપડી પ્રસિદ્ધ કરી. સને 1770 માં કલાઈવને પક્ષપાતી મુખ્ય પ્રધાન જે ગ્રેન્વિલ મરણ પામે. લૉર્ડ નૉર્થ પ્રધાન પદ ઉપર આવ્યો ત્યારે કલાઈવ તથા તેના સબતીઓ કઈ પક્ષમાં દાખલ નહીં થવાથી તેમની કેાઈએ ગણના કરી નહીં. આવી રીતે અપમાન થવાથી કલાઈવનું મગજ ફરવા લાગ્યું. જે મનુષ્યએ માટે અધિકાર ભેગવ્યો હોય તે, તે અધિકાર જવા પછી, લેકે સાથે કર જોડીને વર્તવા તૈયાર થતું નથી. “કરે તે હુકમ, નહીં તે કાંઈ નહીં, એવી તેના મગજની સ્થિતિ હતી. આપણું કહેલું સરકારે નહીં સાંભળવાથી હિંદુસ્તાનનું રાજ્ય ખચિત હાથમાંથી જતું રહેશે એમ તેને લાગતું હોવાથી, અને આટલા દિવસની ઉઠાવેલી ખટપટ તે નિષ્ફળ ગયેલી માનતે હેવાથી એના જેવા હઠીલા પુરૂષને કેવી રીતે ચેન પડે? એવામાં હિંદુસ્તાનમાંથી નિરાશી ભરેલી હકીકત આવવા માંડી. હૈદરઅલીએ મદ્રાસ ઉપર સ્વારી કરી ત્યાંના અંગ્રેજોને ત્રાહે ત્રાહે પિકરાવી પછી છોડયા,એટલે લાઈવની સામા પડેલા પક્ષને જેર આવ્યું. તેને કેઈએ કોઈ બાબતમાં પુછ્યું નહીં. સને ૧૭૭૨માં પાર્લામેન્ટ ન્ટની બેઠક શરૂ થવાની હતી તે ટાંકણે કેર્ટ ઓફ ડાયરેકટર્સ તરફથી કલાઈવને એક પત્ર મળ્યો, જેમાં તેના ઉપર એ આરોપ મુકવામાં
Page #685
--------------------------------------------------------------------------
________________ 668 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. આવ્યો હતો કે હિંદુસ્તાનથી મળેલી ખબર ઉપરથી કંપનીના કારભારમાં ભારે અવ્યવસ્થા થવાનું કારણ તે પિતજ હતું, અને એ બાબતમાં તેને શો જવાબ હતું તે તાબડતોબ લખી મોકલવા તેને જણાવવામાં આવ્યું હતું. આધાર તથા પુરાવાના સઘળા કાગળ એ પત્ર સાથે આવેલા હોવાથી કેવા પ્રકારનું વાદળ તેના માથા ઉપર ભમતું હતું તેની તેને સહજ કલ્પના આવી. કલાઈ એક ટુંકા પણ સખત જવાબ મોકલ્ય, અને તેમાં ખાસ મુદ્દો એ ઉભો કર્યો કે “મારાં અપકૃત્ય બહાર આવતાં સાડાચાર વર્ષ કેમ લાગ્યાં ?" તા. 22 મી જાનેવારી 1772 ને દીને પાર્લામેન્ટની બેઠક શરૂ થઈ તે વેળા રાજાના ભાષણમાં હિંદુસ્તાનના કારભાર માટે નવો કાયદો ઘડવાને ઉલ્લેખ હતે. કલાઈવને લાગ્યું કે હવે તેના કહેવા પ્રમાણે સઘળું કામ થશે. તેને શત્રુ સંલિવાન ડાયરેકટરની સભાને ઉપાધ્યક્ષ હોવા ઉપરાંત પાર્લામેન્ટને સભાસદ હતું. એણે તા. 30 મી માર્ચ આ દેશના રાજ્ય કારભાર સંબંધી કાયદાનો મુસદ્દો રજુ કર્યો. તેમાં દાખલ કરેલા સુધારા ઘણું ઉપયોગી હતા, અને કેટલાક કલાઈવેજ સૂચવેલા હતા. પરંતુ સંલિવાને તે વેળા કરેલા ભાષણમાં તેની પ્રસંશારૂપે કંઈ કહેવામાં આવ્યું નહીં પણ ઉલટું તેની નિંદાથી જ તે ભરવામાં આવ્યું હતું. કરેને શિક્ષા કરવાનો અધિકાર ડાયરેકટરને ન હોવાને લીધે જ આવી અવ્યવસ્થા થાય છે, એવો સલિવાનના ભાષણનો મુખ્ય આશય હતે. કલાઈવે તેને જવાબ વાળી પિતાનાં સઘળાં કૃત્યનું એવું ઉત્તમ સમર્થન કર્યું કે સઘળા સભાસદેનાં મન ઉપર તેને માટે અતિ ઉત્તમ છાપ પડી. એટલું કરીને જે તે સ્વસ્થ બેઠે હતા તે તેનું કામ સરતે પ્રત્યક્ષ યુદ્ધમાં તે ગમે તે કુશળ હોય તે પણ વાગ્યુદ્ધના દાવપેચમાં તે પ્રવીણ ન હોવાથી શત્રુ સામા પિતાને વિજય કે વગાડવાની આ યોગ્ય તક આવી છે એમ સમજી, તેણે બીજું ભાષણ કરી કેર્ટ ઑફ ડાયરેકટર્સના એકંદર કારભારના વાવટા ઉડાવ્યા, અને ગુસ્સાને આવેશમાં પ્રતિપાદન કર્યું, કે આવી બીનઅનુભવી કંપનીના અને હિંદુસ્તાન વિષે તદ્દન અજ્ઞાન વેપારીઓના હાથમાં જ્યાં સુધી આ વ્યવસ્થા છે, ત્યાં સુધી હિંદુસ્તાનને વહિવટ કદી સુધરવાને નથી. એ ભાષણમાં તેણે
Page #686
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 669 ઇંગ્લંડની સરકારની પણ ઘણું સખત ઝાટકણી કરી. તેણે જાહેર કર્યું કે, સરકારે યોગ્ય વખતે પિતાનું કર્તવ્ય કર્યું હતું, તે આજે આ વાદવિવાદમાં પાર્લામેન્ટને વખત નકામે જતે નહીં. આ અપ્રાજક તથા અનવિશ્યક હલ્લાને લીધે કલાઈવે કંપનીના એકેએક સભાસદોની જ નહીં પણ સરકારી પક્ષનાં માણસોની પણ દુશ્મનાવટ પિતા ઉપર હેરી લીધી. વાત ગમે તેવી ખરી હોય તે પણ અધિકારથી સજ થયેલા ગ્રહસ્થને તે જણાવતી વખતે ઘણુ ચાલાકી રાખવી પડે છે. કોઈને પણ પોતાની ભૂલ સાંભળવા ગમતું નથી. - એ દિવસથી કલાઈવની હેરાનગતી શરૂ થઈ. મેકોલેની ઉત્તમ લેખણથી લખાયલો ગાળોથી ભરેલો લેખ કલાઈવનાં હવે પછીનાં વર્તન ઉપર થી સૂચવાયે હશે. સલિવાનનું બીલ પસાર કરવા પહેલાં પાર્લામેન્ટ હિંદુસ્તાનના વહિવટની તપાસ કરવા માટે એક કમિટી નીમી. જુદાં જુદાં માણસેએ અઢળક દેલત કવી રીતે પેદા કરી હતી તે બાબત આ કમિટીએ પ્રથમ તપાસ ચલાવી સને 1757 થી કલાઇવનાં સઘળાં કામની તેણે તપાસ લીધી. સઘળાને ડોળો એના ઉપર હેવાથી એ તપાસણી ઘણી સખત અને બારીકઈથી ચાલી. પ્રત્યેક બાબતમાં તેને કંઈ અંતસ્થ સ્વાર્થને હેતુ હતું, એવું બતાવવાને તેના શત્રુઓએ પ્રયત્ન કર્યા. કમિટીના ઘણું ખરા સભ્યો લાઈવના વિરોધી હોવાથી, તેના શત્રજ ન્યાયાધીશ થયા હતા એમ કહેવામાં હરકત નથી. તેણે અત્યંત ધીરજથી તથા ગંભીરાઈથી દરેક કામમાં ઉત્તમ પ્રકારને બચાવ કર્યો. આખરે કમિટીનો રીપોર્ટ છપાઈ પાર્લામેન્ટ આગળ તેમજ પ્રજા આગળ રજુ થતાં લાઈવનાં અને બીજાઓનાં અપકૃત્યે જાહેરમાં આવ્યાં, અને તેની સાથેજ કેર્ટ એક ડાયરેકટર્સ રાજ્ય કારભાર ચલાવવા અત્યંત નાલાયક છે એવી સઘળાની ખાતરી થઈ. કલાઇવ વિષે કંઈ નવી વાત પ્રસિદ્ધીમાં આવી નહીં જે વાત તેણે જાતે અગાઉ લેકીને જણાવી હતી તે જ સઘળી બહાર આવતાં જાણકાર લેકને તેને માટે સારો અભિપ્રાય થયો. રાજાએ સુહા તેઓ સત્કાર કરી તેને “નાઈટ ઓફ ધી બાથ” ને કાબ આપો, સને
Page #687
--------------------------------------------------------------------------
________________ 67. હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ, [ભાગ 3 જે. 1773 માં પાર્લામેન્ટની બેઠક ફરીથી શરૂ થતાં મુખ્ય પ્રધાન જોર્ડ થે હિંદુસ્તાનના કારભારની તપાસ કરવા માટે બીજી બે કમિટીઓ નીમી. આ સઘળી તજસુસને પરિણામે વધારે ને વધારે ઘેટાળા બહાર આવ્યા. આખરે પાર્લામેન્ટ આગળ એવો ઠરાવ મુકાયો કે, બંગાળ પ્રાંતમાંથી કંપનીએ તથા તેના નેકરોએ પુષ્કળ દેલત સરકારી લશ્કરને ઉપયોગ કરી મેળવેલી હેવાથી તે સઘળી સરકારમાં જમે થવી જોઈએ. આ ઠરાવ કમિટીના અધ્યક્ષ કર્નલ બર્ગેઈને ( Col, Bargoyne) રજુ કર્યો, અને તેની પુષ્ટીમાં કરેલાં ભાષણમાં કલાઈવનાં દરેક કૃત્ય ઉપર વિવેચન કર્યું. કલાઈવે તેને ઘણો સખત જવાબ આપ્યો. છતાં તે ઠરાવ મંજુર થયો એ પછી બર્ગેઈને બીજે ઠરાવ રજુ કરી ક્લાઈવે જુદે જુદે વખતે મળી એકંદર વીસ લાખ રૂપિઆની લાંચ લઈ સરકાર વિરુદ્ધ ગુન્હો કર્યો છે એવું તેહમત તેના ઉપર મુકયું. એને પણ કલાઇવે ઘણી તિક્ષણ ભાષામાં જવાબ આપી પિતાના દુશ્મનની દાણદાણ કરી. પુષ્કળ વાદવિવાદ થયા બાદ બગેઈનને ઠરાવ રદ થયે, અને કલાઈવને હાથે ભૂલે થઈ હેય છતાં “રોબર્ટ ઑર્ડ લાઈવે આપણું દેશની ભારે અને સ્તુત્ય સેવા બજાવી છે” એ નવો ઠરાવ પાર્લામેન્ટ પસાર કર્યો. આ પ્રમાણે આ તિક્ષણ અને લાંબા કામ ચાલેલાં વાગ્યુદ્ધને અંત આવ્યો. પણ આ યુદ્ધમાં ક્લાઈવને પિતાને દેહ અર્પણ કરવો પડશે. તેની પ્રકૃતિ પહેલેથી જ બગડી હતી, તેમાં પાર્લામેન્ટમાં ચાલેલાં પ્રકરણે તેના મનના ઉદ્વેગમાં ઉમેરે કર્યો. અને તે નાસીપાસ તથા ઉદાસ થઈ ગયે. તબીએત અતિશય બગડતાં હવા ફેર માટે તે કાન્સ ગયો, પણ ત્યાં કંઈ ગુણ ને જણાવવાથી તે પાછો ફર્યો. જ્યાં ત્યાં તેની ફજેતી થયેલી હોવાથી તેને ઘણું દુઃખ ઉપર્યું, અને તેનું મન ક્ષણવાર પણ સ્વસ્થ રહ્યું નહીં. આવી સ્થિતિમાં તા. 22 નવેમ્બર,સને 1774 ને રોજે તેણે આત્મહત્યા કરી. કલાઈવનાં ચરિત્રની હમણા સુધી જે હકીકત આવી ગઈ છે તે ઉપરથી તેની એકંદર ગ્યતા વિશે જેને તેને પિતાનું અનુમાન બાંધવાનું અનુકૂળ પડશે. તેની યોગ્યતા માટે સામસામા અભિપ્રાયો ઉચ્ચારાયેલા
Page #688
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 24 મું] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ ક૭૧ છે. હિંદુસ્તાનમાં તેણે અંગ્રેજોનું રાજ્ય સ્થાપન કરેલું હોવાથી અંગ્રેજો તેને પુષ્કળ માન આપે તેમાં નવાઈ નથી; આ દેશના લેકેનાં રાજ્ય તેણે લઈ લીધાં તેથી અહીંના લેકે તેને તુચ્છકારી કહાડે તેમાં પણ કંઈ વિશેષ નથી. એક પક્ષ તેનાં ભારે વખાણ કરે અને વિરૂદ્ધ પક્ષ તેને દોષ દે, એ બને વિચારો સ્વાભાવિક હોવા ઉપરાંત તેમાં કંઈક વિલક્ષણ વિકાર ભેળા હોય એમ દ્રષ્ટિગોચર થાય છે. આવા અને વિકાર દૂર રાખી ઐતિહાસિક સત્ય શોધી કહાડવું જરૂરનું છે. એક જણે બીજાનું રાજ્ય લીધું તેમાં ખરું જોતાં કેઇની પ્રશંસા કરવા કે દોષ દેવા જેવું કંઈ નથી. જેને પિતાનું રાજ્ય રાખતાં આવડતું નથી તેની પાસેથી લેવાનું જેનામાં સામર્થ્ય હોય તે તે લેશે, એ એક પ્રકારને જગતને વ્યવહાર છે; જ્યાં સુધી તે સરળ માર્ગે ચાલ્યા કરે છે ત્યાં સુધી તેમાં આશ્ચર્ય થવાનું કારણ નથી. અંગ્રેજોએ જ હિંદુસ્તાનનું રાજ્ય લીધું એવું નથી. તેમની અગાડી અનેક પ્રજાએ એ રાજ્ય જીતી લીધું છે. યુરોપમાં એક પ્રજાએ બીજી પ્રજાનું રાજ્ય લેવાના અનેક બનાવો બન્યા છે. પરંતુ જેવી રીતે યુદ્ધના કેટલાક નિયમો નીતિશાસ્ત્રને અનુસરી ઘડવામાં આવ્યા છે તેવા કંઈક નિયમો એક બીજાનું રાજ્ય લેવા માટે કર્યા છે. એ નિયમો પાળી જે કઈ પિતાનું કામ પાર ઉતારે છે તેના લોકો વખાણ કરે છે; જેઓ તેને બાજુએ મુકી વર્તે છે તેઓને દેશ કહાડવામાં આવે છે. ખોટું બોલવું, ખોટા દસ્તાવેજ કરવા, વિશ્વાસઘાત કરી બીજાઓને ફસાવવા એ ઉપરના નિયમની વિરૂદ્ધ છે. આ ગેરરીતીને કલાઈવે પ્રસંગોપાત ડે ઘણે ઉપયોગ કરવાથી એ લકે તેને દેષ દે છે; તેના જાતભાઈઓએજ તેને ઠપકે આપે છે. એના વખતમાં ડુપ્લે હિંદુસ્તાનમાં ફ્રેન્ચ રાજ્ય સ્થાપન કરતા હતા, પરંતુ તેને વિષે અહીંના લોકોના મનમાં જે પૂજ્યભાવ હતો તે કલાઈવને માટે નહોતે. ડુપ્લેન શબ્દ ઉપર લેકને ઘણે ભરોસે હો તે કલા ઈવના બેલવા ઉપર નહે, અને એ કારણથી જ કલાઇવને દોષ કહાડવામાં આવે છે. કલાઇવ અલૌકિક બુદ્ધિવાળે પુરૂષ હતો એમાં સંશય નહીં. આ બુદ્ધિના જેર ઉપર તેણે અનેક મહાન કૃત્યે સહજમાં પાર ઉતાર્યા. પણ એમાં પટનું
Page #689
--------------------------------------------------------------------------
________________ ૬૭ર હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જો. તત્વ તેણે ઉમેર્યું ન હતું તે તેની ગણના મહાન પુરૂષોની પંક્તીમાં અવશ્ય થતું. વિદ્યાનો સંસ્કાર તેને થયેલ ન હોવાથી તેને અશિક્ષિત અને જંગલી ગણી તેની હૈયાતીમાંજ તેની જાતના લેકે સુદ્ધાં ઘણું માન આપતા નહીં. જાતિ બાંધ તેને ભારે તિરસ્કાર કેમ કરે છે, અને કાન્સ દેશ જેટલા વિસ્તીર્ણ પ્રદેશનું રાજ્ય સ્વદેશને મેળવી આપ્યું છતાં તેની કિમત અંકાતી નથી એ માટે પાર્લામેન્ટમાં તેમજ અન્ય ઠેકાણે ભાષણ કરતી વેળા કલાઈવે પિતાનું આશ્ચર્ય પ્રગટ કર્યું છે, પણ પિતાની ઉલટી બાજુ તેનાથી દેખાઈજ નહોતી. નીતિતત્વસંબંધી તે અત્યંત બેફીકર હોવાથી તેની નજર માત્ર પરિણામ ઉપરજ હતી. રાજ્ય મળ્યું, પછી તે કેવી રીતે મળ્યું એ વિચારવાનું શું પ્રયોજન, એમ તેને લાગતું. વાસ્તવિક રીતે હિંદુસ્તાનનું રાજ્ય અંગ્રેજોના હાથમાં જશે એ વાત ઠરી ચુક્યા જેવી હતી. ફરક માત્ર પાંચ દસ વર્ષને હતે. કલાઈવે નીતિતત્વ બાજુએ મુકી ઉતાવળ ન કરી હતી તે પણ સરળ ઉપાયથી હિંદુસ્તાનનું રાજ્ય આખરે અંગ્રેજોના કબજામાં જાતે, અને ક્લાઈવની વિલક્ષણ વ્યવસ્થાથી પાછળથી જે ઘેટાળે ઉત્પન્ન થયા તે કદાચિત થાત નહીં. લાઈવને હમેશાં મોટા ફેરફારો કરવાની ભારે હોંસ હતી. સ્વસ્થ બેસી રહેવાથી તેને ચેન પડતું નહીં. તેની કંઈ પણ ગડબડાટ હર નિશ ચાલુ રહેતી. અડચણ અગર સંકટ આવતાં તે મેટી યુક્તિથી તેમાંથી તે છટકી જ. પિતે કરે તે જ ખરું, પિતાના વિચાર મુજબ સઘળાએ ચાલવું, એવી તેની આકાંક્ષા હેવાથી, એ આકાંક્ષાના જોર ઉપર મુશ્કેલ પ્રસંગે તેણે જય મેળવ્યો હતો. હિંદુસ્તાનને કારભાર આટોપી ઇંગ્લંડ પાછા ગયા બાદ લે કે તેને દોષ દેવા લાગ્યા ત્યારે તેને જીંદગી દુસહ થઈ પડી. પાર્લામેન્ટના ન્યાયાસન આગળ તેણે પિતાની કીર્તિ જાળવવા કરેલા પ્રયત્ન નિષ્ફળ જવાથી, અને આત્મ હત્યા કરી પિતાના દુઃખને અંત આણ પ. મેલીસને જણાવે છે કે “મહાન વિજયી થવાની તેનામાં ગ્યતા હતી, પણ તેની અનીતિભરેલી વર્તણુકને લીધે તે સઘળી ફગટ ગઈ.' એ સઘળું છતાં હિંદુસ્તાનમાં અંગ્રેજોનું રાજ્ય સ્થાપન કરનારે પહેલ પુરૂષ કલાઈવ હતે.
Page #690
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ.' 673 4. હિંદુસ્તાનના કારભારની તપાસ-ક્લાઈવે કરેલી ગોઠવણ મુજબ કંપનીના હાથમાં બંગાળાની હકુમત આવી. હવે નવાબના બે દીવાને સઘળું વસુલ કંપનીની તીજોરીમાં જમે કરવા લાગ્યા હતા, છતાં અંગ્રેજોએ કાચા કારભારમાં પડવું નહીં એવી તેમને ઈગ્લેંડથી સખત તાકીદ હતી. કલાઇવ પછી બંગાળાના ગવર્નર તરીકે આવેલા વર્લસ્ટે સને 1772 માં તે જગ્યા છોડવાથી કાર્ટર ગવર્નર થયે, તેની પછી બે વર્ષ રહી સને 1772 માં વન હેસ્ટીંગ્સ બંગાળાને કારભાર હાથમાં લીધે. એને ચાલુ વ્યવસ્થા પસંદ પડી નહીં. વસુલાત કંપનીને મળતું પણ મુલકને સઘળો કારભાર નવાબના તાબામાં રહેવાથી રૈયતની, પ્રદેશની તેમજ વેપારની અવદશા થઈ, મુલક વેરાન થયો, ખેતી નાશ પામી, અને વેપારને ભારે ધકે લાગે. દેશમાંથી સઘળે પૈસે બહાર જવાથી નાણું દ્રષ્ટિએ પડતું બંધ થયું; નવાબના અધિકારીઓને કોઈ પુછનાર ન હોવાથી તેની પ્રજા ઉપર જુલમ કરવા લાગ્યા, છતાં લેકેની ફરીઆદ ઉપર નવાબે લક્ષ આપ્યું નહીં. વર્લસ્ટે તપાસણી કામદાર નીમ્યા પણ તેને કંઈ ઉપગ થયે નહિં. આ સઘળી હકીકત પાર્લામેન્ટને કાને પહોંચી. આ અગાઉ હિંદુસ્તાનમાં શું ચાલે છે તે જોવાને પ્રસંગ તે સભાને મળે નહે. કંપનીએ દેશી રાજાઓની સત્તા બને તેટલી છીનવી લેવાનો પ્રયત્ન કર્યો હતા. પરંતુ તેનાં સઘળાં કામે માત્ર વેપાર માટે જ થાય છે અથવા થતાં હશે એવું ઇગ્લડ સરકાર સમજતી હેવાથી, તે પ્રમાણેના હુકમે તેના તરફથી આ દેશમાં આવતા. હિંદુસ્તાનની તે સમયની પરિસ્થિતિમાં એમ બનવું શક્ય ન હોવાનું કલાઈવ સરખા પુરૂષોએ અનેક વેળા ઈંગ્લંડની સરકારને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું; તે પણ હિંદુસ્તાનનું રાજ્ય પિતાના સ્વાધીનમાં લીધા સિવાય છૂટકે નથી, માત્ર વેપારને જેરે સઘળું કામ થવાનું નથી, એ બીના પાર્લામેન્ટનાં મન ઉપર ઠસાવતાં પાંચ સાત વર્ષ નીકળી ગયાં. એ દરમિયાન પાર્લામેન્ટ અનેક તપાસ કરી, તથા અહીંના કારભાર માટે પુષ્કળ ચર્ચા ચલાવી છેવટે સન 1773 માં હિંદુસ્તાનના વહિવટ માટે પહેલે કાયદો પસાર કર્યો. આ બાબતની સવિસ્તર હકીકત આપણે જોઈએ.
Page #691
--------------------------------------------------------------------------
________________ 674 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. સામાન્ય રીતે ઈગ્લેંડમાં સરકારનું વલણ એવું હોય છે, કે એ પિતાને વ્યવહાર મરજી પ્રમાણે ચલાવે, અને ગમે તે થાય તે પણ પોતે તેમાં દખલ કરવી નહીં. આ વખતે રાજ્યકારભારમાં તેમજ ધર્મ સંબંધી બાબતમાં ઇંગ્લંડની પ્રજાની સ્વતંત્રતાની હદ વ્યવસ્થિતપણે નિર્માણ થઈ હતી. એવી સ્થિતિમાં લેકેને પાંચ હજાર માઈલને અંતરે પડેલા તથા હરેક રીતે અત્યંત ભિન્ન પ્રકારના દેશના કારભારની વ્યવસ્થા કરવાની હતી. આથી આરંભમાં તેમના તરફથી ઘણી ચુકે કરવામાં આવી એમાં નવાઈ નહતી. કાન્સ જેટલા વિસ્તિર્ણ અને સધન બંગાળા પ્રાંત કંપનીના તાબામાં આવ્યા હતું, ત્યાંની દોલત મરજી માફક ઉડાવવાનું કામ મુઠીભર વેપારીઓના હાથમાં હતું, એ વાત પાર્લામેન્ટમાં માન્ય થઈ નહીં. કારભાર નિયમિત ચાલે તે લાઈવના અડસટ્ટા પ્રમાણે સઘળો ખર્ચ બાદ જતાં કંપનીને દેઢથી પણ બે કરોડ રૂપીઆ સુધી વાર્ષિક ન થાય. આથી કંપનીના હેમાં પાણી છૂટયું, અને તેના શેરને ભાવ 262 થયો. કંપની પિતાના ભાગીદારોને અગાઉ દરસાલ સંકડે છ ટકા લગી નકે આપતી તે હવે પંદર ટકા જેટલું વધારવાને ડાયરેકટરોએ ઠરાવ કર્યો, અને સને 16 67 માં તેણે સેંકડે 12aa. ટકાની વહેંચણી જાહેર કરી. હિંદમાંથી અપરંપાર સંપત્તિ મેળવી ઈગ્લેંડ પાછા ફરેલા લેકે પૈસાને જેરે પાર્લામેન્ટમાં દાખલ થવા લાગ્યા. ને દેશના લેકે દેવામાં ગરકાવ થઈ ગયેલા છે તે બંગાળાની અઢળક દેવતમાંથી એ કરજ ફીટાડવા, તથા પ્રજાની સાંપત્તિક સ્થિતિ સુધારવા બાબતની સૂચના પાલન મેન્ટમાંના તેમજ તેની બહારના મેટા સંભાવિત ગૃહસ્થા તરફથી થવા લાગી. એ વાત સરકારને અનુકૂળ લાગી. તેનું કરજ પુષ્કળ વધી ગયું હતું, કંપનીની સનદની મુદત વધારી આપતી વેળા તેની પાસેથી વ્યાજે રકમ લેવાને તેને ક્રમ પૂર્વની માફક ચાલુ હતું. સને 1698 માં આઠ ટકાને વ્યાજે વીસ લાખ પાંડ તેણે કંપની પાસેથી લીધા હતા; ફરીથી સને 1702 માં બીજા દસ લાખ વ્યાજે લીધા હતા. સને 1730 માં ચાર લાખ, તથા સને 1744 માં કંપનીની સનદ વધારી આપતી વેળા બીજા દસ લાખ પાંડ સેંકડે ત્રણ ટકાને વ્યાજે લેવામાં આવ્યા હતા. આ
Page #692
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 675 સવળું દેવું સને 1750 માં બેતાળીસ લાખ પડ જેટલું થયું, અને એ રકમ ઉપર ત્રણ ટકા લેખે વ્યાજ આપવું એમ કર્યું. સને 1793 માં દેશના એકંદર કરજમાં કંપનીનું દેવું પણ સામીલ કરવામાં આવ્યું. ટુંકમાં, કંપની જ્યારે આટલો મોટો નફે કરે છે તે તેના ફાયદાને કંઈક ભાગ આપણને મળવો જોઈએ, અને સનદની મુદ્દત થોડી થોડી વધારવાથી આ ફાયદે વારંવાર મળ્યા કરશે, એવો વિચાર ઇંગ્લડ સરકારના મનમાં આવ્યો. હિંદુસ્તાનની સંપત્તિવડે ઈગ્લડની મુશ્કેલીઓ દૂર કરવાને સઘળા મુત્સદ્દીઓને હેતુ હતો. આ સઘળું કંપનીને રૂગ્યું નહીં, છતાં સરકાર તરફથી પૈસાની માગણ થતાં સને 1766 માં તેણે મુગે મહેઓ દર સાલ ચાર લાખ પાંડ કેવળ નફા તરીકે આપવા કબૂલ કર્યું. પરંતુ પાછળથી તપાસ થતાં સને 1773 માં એવું માલુમ પડયું કે કંપનીને હિંદુસ્તાનમાં ખર્ચ સને 1765 માં વાર્ષિક સત્તર લાખ હતા તે સાત વર્ષમાં એક કરેડ સત્તર લાખ રૂપીઆ થયો હતો, અને તે જ વખતે ચાર લાખ પિડ નફાના, જકાતનું ઉત્પન્ન, ચાહ ઉપરની જકાતની છૂટ વગેરે મળી દર સાલ સુમારે બે કરોડ રૂપીઆ કંપની પાસથી ઈંગ્લડ સરકારને મળતા હતા. કંપનીએ અહીં ગમે તેવો અન્યાય કરી પૈસા મેળવ્યા હોય તે પણ તેને કેટલોક ભાગ ઈંગ્લડ સરકારને મળ્યા હતા. ટૂંકમાં, કંપનીને હિંદુ સ્તાનમાં કારભાર કરવા દેવાની ચોખ્ખી પરવાનગી માટે સરકારને પિતાના હકની રકમ ભરપૂર મળતી ગઈ. સને 1767 પછી કંપનીએ હિંદુસ્તાનમાંના પિતાના વેપારની પદ્ધતિ બદલી. અત્યાર અગાઉ તે ઈલથી ભંડોળ લાવી તે વડે અહીં માલ ખરીદ કરતી. પરંતુ બંગાળ પ્રાંતમાંથી આવતી વસુલાત તેને વાપરવા મળવાથી તેણે ઈગ્લેંડથી જુદું નાણું મંગાવવાનું બંધ કર્યું. બર્ક કહે છે કે, “બીજા દેશમાં વેપારથી રાજાને આવક થાય છે, પણ બંગાળામાં કંપનીએ એ વિપરીત પ્રકાર ચલાવ્યો છે કે રાજ્યના વસુલમાંથી તેણે વેપાર શરૂ કર્યો છે.” આ વ્યવસ્થાથી ઘાંટાળા ઉત્પન્ન થયા. લાઈવ હતો તે પર્વત તેને કરબ ઘણે
Page #693
--------------------------------------------------------------------------
________________ 176 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કડક રહ્યા. પરંતુ હિંદુસ્તાન તરફ તેની પીઠ ફરતાં અંધાધુંધી પુન: ચાલુ થઈ સરકારી પૈસા ઉડવા લાગ્યા; પનીના કરોને ખાનગી વેપાર ચાલુ રહ્યા. વિશેષમાં કર્નાટકમાં હૈદરઅલ્લી સાથેના યુદ્ધમાં પુષ્કળ નાણું ખરચાયું. સને 1770 માં બંગાળામાં ભયંકર દુષ્કાળ પડવાથી મુલક વેરાન થયો, અને તેમાં એકંદર લોક સંખ્યામાંથી સેંકડે પાંત્રીસ અને ખેડુત વર્ગમાંથી સંકડે પચાસ ટકા જેટલા લેકે મરણ આધીન થયા. ઇંગ્લંડમાં કંપનીના ડાયરેકટરે દર સાલ બદલાતા હોવાથી પક્ષપાત તથા મહેમાંહેના અણબનાવે ઉગ્રરૂપ લીધું. આ સઘળું છતાં પાર્લામેન્ટનું લક્ષ આ સ્થિતિ તરફ દોરાયું નહીં. પાછળથી કંપનીએ જણાવ્યું કે દરસાલ નફાના 40 લાખ રૂપીઆ સરકારને ભરવાની શક્તિ તેનામાં નહેવાથી સરકારે તેને કેટલુંક નાણું ધીરવું જોઈએ. અર્થત કંપની પાસે નાણું મેળવવાનું બાજુએ રહ્યું, અને ઉલટું કંપનીને પાર્લામેન્ટ પાસે પૈસા માગવાની જરૂર પડી. આમ થતાં પાર્લામેન્ટની તથા પ્રધાન મંડળની નજર ખુલી. કંપનીએ દેવાળું કહાડેલું જોઈ તેમને અચંબો લાગ્યો, અને એકદમ કંઈ રામબાણ ઉપાય કર્યા સિવાય છુટકો નથી એવી તેમની ખાતરી થઈ. આ વખતે ઈંગ્લડ સરકારની સ્થિતિ ઘણી કઢંગી થઈ હતી. છેલ્લાં યુદ્ધને અંતે પુષ્કળ નો પ્રદેશ તેમના તાબામાં આવ્યું હતું, પણ તેની વ્યવસ્થા કેવી રીતે ચલાવવી તે વિશે કંઈપણું ઠરાવ થયેનહે. પરદેશી લેકે પિતાના તાબા હેઠળ આવ્યા તેની જવાબદારી સમજવાનું ઈગ્લંડને હજી શીખવાનું હતું. આટલે લાંબે અંતરે ભિન્ન જાતિ તથા ધર્મના લેકે ઉપર રાજ્ય ચલાવવાના દાખલા ઈતિહાસમાંથી મળી શકે એમ નહોતું. સને 1763 પછી આ પ્રશ્ન તરફ ઇંગ્લડ સરકારનું લક્ષ ગયું; અને નાના સરખા વેપારી મંડળના હાથમાં રાજ્ય સુત્ર રહેવા દેવા યોગ્ય નથી એવી તેની ધીમે ધીમે ખાતરી થઈ. દરેક દિશામાંથી બુમાટે થતાં પાર્લામેન્ટને કંપનીની ભાંજગડમાં પડવું પડયું. કંપની જાતે પૈસા સંબંધી મુશ્કેલીમાં સપડાયેલી હોવાથી,” “અમારી વ્યવસ્થામાં શું કામ હાથ ઘાલે છે” એવું કહેવાની તેનામાં હિંમત રહી નહતી. અમે દિલ્હીને બાદશાહને જવાબદાર છીએ, તેને અમે જવાબ આપશું,
Page #694
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 24 મું] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 677 તમને અમારે કારભાર તપાસવાને અખત્યાર નથી,” એવું લાઈવે નક્કી કરેલું ધોરણ સ્વીકારી, પાર્લામેન્ટને નહીં ગણકારવાને કંપનીએ પ્રયત્ન કર્યો, પણ તે નિષ્ફળ ગયો. બંગાળામાં તેનું લશ્કર અગીઆર હજાર હતું, તેને ખર્ચ હદપાર વધતાં વેપાર માટે પૈસા બચી શકયા નહીં, અને પરિણામે શેરના ભાવ ઉતરી ગયા અને કંઈ પણ ભયંકર પ્રસંગ નજીક આવે છે એમ તેને પણ લાગ્યું. સને 1767 પછી પાર્લામેન્ટમાં તેમજ કંપનીની સાધારણ સભાઓમાં તેના વહિવટ બાબત સખત વાદવિવાદ શરૂ થયું. એમાં ખરું કહીએ તે ખરી સ્થિતિ ઓળખી તથા ગ્ય વિચાર કરી બેલનારા ઘણું ચેડા માણસો હતા. પરિણામમાં સભાઓમાં અતિશય તેફાન થતું તથા વારંવાર મારામારીને પ્રસંગ પણ આવતે. તે વર્ષમાં કલાઈવની જાગીર બાબત એક નાને નાટક પ્રસિદ્ધ થયો હતો, તેમાં કાલ્પનિક નામે આપી આ સભાની ખુબ મશ્કરી કરવામાં આવી હતી. જાત ઉપર જોખમદારી ન હોવાથી ગમે તેવું બબડયા તે ચાલ્યું એવી સ્થિતિ આ સભાની થઈ હતી. આથીજ લૉર્ડ નોર્થના કાયદા અન્વય જનરલ કેટેને અધિકાર સંમેચવામાં આવ્યો હતા. ચેધમ કામ કરવાને ગ્ય હેત તે તેણે કંપનીને સારી વ્યવસ્થા કરી આપી હત. આ વ્યવસ્થા કેવી રીતે કરવી તે કઈને પણ સુઝે નહીં. પ્રત્યેકના વિચારો જુદા હેવાથી દરેકના મત પ્રમાણે કંઈને કંઈ યોગ્ય જણાતું. મેલેએ આ ઘેટાળાનું હાસ્યજનક વર્ણન આવ્યું છે. " આ કંપની એક વિલક્ષણ ધીમુખી રાક્ષસણું દેખાય છે. એશિયા ખંડમાં તે રાજપદ ભોગવે છે; યુરોપમાં પ્રજાજન સિવાય કોઇને તેનું મહત્વ જણાતું નથી. કોઈ પણ ન્યાયાધીશ મારફત કાયદા અન્વય તેને અંત લાવી શકાય એમ નથી.” સને ૧૭૬૯માં પાર્લામેન્ટમાં કંપનીના વહિવટ બાબત ચાલેલી તકરારમાં એવું દેખાઈ આવ્યું કે, ભંડળ ઉપર વાજબી લાગે તેટલે નફે લઈ જે બાકી રહે તે સરકારમાં જમે કરાવવું એવો સરકારને મનસુબે હતે. તે સાલમાં કંપનીની હિંદુસ્તાનમાંની તથા ઇગ્લેંડમાંની કુલે માલમતાની કિમત
Page #695
--------------------------------------------------------------------------
________________ 178 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. આંકવામાં આવતાં તે સુમારે 15 કરેડ થઈ હતી, અને તેને 8 કરોડનું દેવું હતું. ભંડોળ છૂટું લઈએ તે તે સુમારે ત્રણ કરોડ થવા જતું હતું અને તેના ઉપર વાર્ષિક નફો સવા કરોડ જેટલો થતું હતું. અર્થાત કંપની પિતાનો વેપારધંધે વેચી નાંખતા તે તેને આસરે 15 કરોડ રૂપીઆ ઉપજ્યા હોત. એમ છતાં તે પિતાની સ્થિતિ ઘણી સારી લાગી નહીં. રાજ્યની ફેંસરી માથે હેરી લીધા પછી આપણું નુકસાન થતું જાય છે, એટલે રાજ્યની ભાંજગડમાં નહીં પડતાં માત્ર વેપાર ચાલુ રાખવાથી તેમાં આપણને અતિશય ફાયદે થશે એમ સામાન્ય રીતે ભાગીદારોને અભિપ્રાય થે હતા. સને 1768 ના જુન માસમાં સલીવાનની કોર્ટ ઓફ ડાયરેકટર્સમાં ફરીથી નિમણુક થઈ એજ અરસામાં આર્કટના નવાબે પિતાના ઉપર કંપનીએ કરેલે જુલમ પાર્લામેન્ટને જાહેર કરવા એક વકીલને ઈંગ્લડ મોકલ્યો. તેણે પ્રધાન મંડળને એકઠું કરી કંપનીના રાજ્યકારભાર વિરૂદ્ધ પુષ્કળ ચળવળ કરી, તે ઉપરથી કંપનીના કારભારમાં હાથ ઘાલવાને ઇંગ્લંડની સરકારે ઠરાવ કર્યો. આ નિશ્ચય સ્વતંત્રપણે કામ કરતી પુષ્કળ સંસ્થાને રૂએ નહીં, કેમકે એથી તેમને પિતાની સ્વતંત્રતા નષ્ટ થવાનો ભય ઉપ. ઈગ્લેંડમાં તે વખતે એવી જોખમદાર સંસ્થા બે હતી. એક ઈસ્ટ ઈન્ડીઆ કંપની અને બીજી લંડનની મ્યુનિસિપાલીટી. આ મ્યુનિસિપાલીટીએ ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના કારભારમાં દખલ નહીં કરવા સરકારને અરજી કરી તેથી સરકાર ઉપર મેટી જોખમદારી આવી પડી. સને 1769 માં અમેરિકામાં આયાત થતી ચાહ ઉપર અંગ્રેજ સરકારે કરી નાંખ્યો કેમકે એવી રીતે કર બેસાડ્યા વિના તે ખર્ચ નીકળતે નહીં. આ કર અમેરિકાવાસીઓએ માન્ય કર્યો નહીં. અમેરિકામાં આયાત થતી ચાહને ઘણોખરો વેપાર ઈસ્ટ ઈનડીઆ કંપનીના હાથમાં હતો. ઉપરની તકરારને પરિણામે સને 1773 માં 1 કરેડ 70 લાખ રતલ ચાહ કંપનીની અમેરિકાની વખારોમાં વેચાયા વિનાની પડી રહી હતી. જે એમ ન બન્યું હોત અને ચાહ સઘળી વેચાઈ ગઈ હતી તે કંપનીને વ્યાજે
Page #696
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 679 નાણું લેવાની ફરજ પડતે નહીં. અમેરિકન લેકેએ ચાહને બહિષ્કાર કરવાથી તે વેચાઈ નહીં, ત્યારે કંપનીએ અમેરિકાનાં જુદાં જુદાં શહેરોમાં છુપી રીતે પિતાના એજંટ મોકલી ચાહ વેચવા માટે ભારે પ્રયત્ન કર્યો, કારણ કે ચાહ વેચાય તે ઇંગ્લંડમાંથી બહાર લઈ જતાં જે કર તેના ઉપર આપવો પડતે તે સરકારે કંપનીને માફ કર્યો હતો. આથી અગાઉના કરતાં ઘણેજ સસ્ત દરે ચાહ વેચવા કંપની તૈયાર થઈ બહિષ્કારની બાબતમાં કેટલાક ઘણું નિગ્રહી હતા, પણ જે ડાકનું વર્તન અનિશ્ચિત હતું. તેમને પોતાના તરફ વાળી લઈ તેમની મારફતે કંપનીએ ચોરી છુપીથી ચાહ વેચવાનો આરંભ કર્યો. આ કામમાં પડેલા અનિશ્ચિત લોકોને ભારે કમાઈ થવા લાગી. થોડા વખત બાદ કંપની ખુલ્લી રીતે ચાહવેચવા લાગી ત્યારે હાથ આવેલી કમાઈ એકદમ જતી રહેવાની છુપી રીતે ચાહ વેચનારાને ધાસ્તી ઉપજવાથી તેઓ પણ પહેલાના બહિષ્કારવાદીઓ સાથે મળી ગયા. આવા વિચારનાં સુમારે 50 માણસોએ સન 1773 ના ડીસે મ્બર મહિનામાં બેસ્ટનનાં બંદરમાં પડેલાં ચાહનાં ભરેલાં કંપનીનાં ત્રણ વહાણે ઉપર ચડી તે ઉપરની 342 પેટીઓ સમુદ્રમાં નાખી દીધી. આ બનાવ બીજાં બે ત્રણ બંદરોમાં પણ બનવાથી ઈંગ્લડ અને તેનાં અમેરિકન વસાહત વચ્ચે યુદ્ધ શરું થયું અને તેની અંતે અમેરિકાનાં સંસ્થાન ઈંગ્લેંડથી સ્વતંત્ર થયાં. ટુંકાણમાં, અમેરિકાને સ્વતંત્રતા મેળવી આપવામાં આપણું હિંદુસ્તાનને વેપાર એક રીતે કારણભૂત થયો એમ કહેવામાં હરકત નથી. ઉપર કહ્યા પ્રમાણે ચાહ ન વેચવાથી કંપનીને ભારે ખોટ આવી. હિંદુસ્તાનને સઘળો વેપાર બેઠે હતે, લાંચખાઉ અમલદારોને લીધે વસુલાત ઓછું થયું હતું અને તેમાં દુષ્કાળ ઉમેરો કર્યો હતો. સને 1771 માં પડેલા ભયંકર દુકાળમાં લાખો માણસોને નાશ થયો અને રાજ્યની આવક કંઈ પણ થઈ નહીં, ત્યારે કંપનીની અવસ્થા ઘણુજ માઠી થઈ. વળી દરસાલ અનેક ગ્રહસ્થને લક્ષાધીશ થઈ હિંદુસ્તાનથી ઈગ્લેંડ આવતા જોઈ ત્યાંના લોકોને કંપનીના વહિવટ માટે અતિશય ગુસ્સે ઉપજ્યા. ધાન્યના દુકાળથી પડેલા સંકટમાં નાણુના દુકાળે ઉમેરે કર્યો. સને 1767 થી 1770 સુધીનાં ત્રણ વર્ષમાં 5 કરોડ રૂપીઆની ચાંદી બંગાળા
Page #697
--------------------------------------------------------------------------
________________ 680 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. માંથી નિકાસ થઈ, અને ફક્ત 50 લાખની ચાંદી આયાત થવાથી એ પ્રાંતમાં નાણાને મેટો દુકાળ પડે. રૂપીઆની કિંમત વધી અગાઉ બે શીલીંગ હતી તે અઢી શીલીંગ ઉપર ગઈ. બંગાળ પ્રાંતમાંથી જે આવક થતી તે સઘળી પિતાનાં વહાણ ઉપર ભરી કંપની ચીન દેશમાં માલ ખરીદવા માટે રવાના કરતી તેથી પણ નાણુની તંગી વધી. અગાઉ કંપની માલ ખરીદવા માટે ઈંગ્લેડથી રેકડ નાણું આણતી પણ તેને બદલે હવે બંગાળાના રાજ્યમાંથી મળતી આવક તે પિતાના ભંડળ તરીકે વાપરવા લાગવાથી આ પરિણામ આવ્યું એમ સહજ જણાશે. બાદશાહને ખંડણી ભરવાને તેમજ નોકરોના પગાર આપવાને પણ પૈસા સિલકમાં રહેતા નહીં. આથી હિંદુસ્તાનની સંપત્તિને ઝરે કદી અટકનાર નથી એમ અંગ્રેજો સમજતા હતા તે સમજુત હવે નષ્ટ થઇ. નાણાની આ તાણને લીધે વોર્ન હેસ્ટીસના અમલમાં ઘણે ઘેટાળો થયો. આવી સ્થિતિમાં કંપનીએ પ્રધાન મંડળ પાસે નાણાની ઉઘરાણી કરવાથી સને 1772 ના જાનેવારીમાં એ બાબત પાર્લામેન્ટ રૂબરૂ આવી. તરતજ પાર્લામેન્ટે તપાસ ચલાવવા માટે બે કમિટી નીમી. આજ સુધી એ મંડળે એકાદ ઠરાવ પસાર કરવા સિવાય કંપનીના કારભારમાં વિશેષ દખલ કરી નહોતી. " કંપનીના કારભારમાં હાથ ઘાલવાને આપણને અધિકાર નથી' એમ પાર્લામેન્ટ પણ પહેલાં કહેતી હતી. સને ૧૭૬ર માં ફ્રેન્ચ સરકારે હિંદુસ્તાનમાંનાં પિતાનાં સંસ્થાને પાછી માગ્યાં ત્યારે પાર્લામેન્ટે તેને એજ જવાબ આપે હતે. બર્ક નામના નામાંકિત વિદ્વાન મુત્સદ્દીને પણ ઉપરના જેવો જ અભિપ્રાય હતો. પાર્લામેને આ વખતે જે તપાસ કરી તે કંઈ કાયદાએ તેના ઉપર નાખેલી જવાબદારી ઓળખીને અથવા હિંદુસ્તાનના લેકેની ફરીઆદ ઉપરથી કરી હતી એવું નહોતું. ગમે તેમ કરી કંપની ઉપર પિતાની સેહ બેસાડી પૈસા કહેડાવવા પુરતેજ તેને હેતું હતું, એમ બર્ક કહે છે. આ વાત ખરી જ હતી. કંપની તરફથી સરકારને જે પૈસા મળે તેના બદલામાં તેને કંઈ ફાયદે કરી આપવાના ઈરાદાથી તેને અમેરિકામાં વેચાવવાની ચાહ
Page #698
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 681 ઉપર પાર્લામેન્ટ જકાત માફ કરી હતી. મુખ્ય પ્રધાન હૈ નોર્થનું પાર્લામેન્ટમાં ભારે વજન હતું, પણ તે કંપનીને પ્રતિકૂળ હેવાથી તથા કમિટીને રીપોર્ટ તેની વિરૂદ્ધ આવ્યાથી પાર્લામેન્ટ એવો ઠરાવ કર્યો કે, કંપનીએ હિંદુસ્તાનમાં લશ્કરની મદદથી અગર પરદેશી રાજા સાથે તહ કરી જે કંઈ મેળવ્યું હોય તે ઉપર સંપૂર્ણ માલિકી અંગ્રેજ સરકારની છે. - 5 રેગ્યુલેટીંગ એકટ (સન 1773) –સને 1773 માં પાર્લામેન્ટ બે કાયદા ઘડ્યા, અને તેને રાજાની સંમતિ મળતાં પ્રસિદ્ધ કર્યા. એમને પહેલે કાયદે, જો નોર્થને રેગ્યુલેટીંગ એકટ એ નામે પ્રસિદ્ધ છે. એ કાયદે તા. 1 લી અકટોબર સને 1773 ને દીને ઇંગ્લંડમાં જાહેર થયો, અને હિંદુસ્તાનમાં તા. 1 લી ઓગસ્ટ સને 1774 ને દિવસે અમલમાં આવ્યા. અગાઉં કલકત્તામાં એક પ્રેસિડન્ટ તથા બાર સભાસદની એક કૅન્સિલ હતી, તેને બદલે આ કાયદાની રૂએ એક ગવર્નર તથા ચાર માણસોની એક મદદનીશ કન્સિલ નીમવામાં આવી. એ ચાર સભાસદો પાસે બીજું કંઈ કામ હોવું જોઈએ નહીં, અને તેમની નિમણુક પ્રથમ પાર્લામેન્ટ કરવી, અને તે પાંચ વર્ષ ચાલુ રહે એમ ઠર્યું. હવે પછી એ સભાસદોની નિમણુક ડાયરેક્ટરોએ પ્રધાન મંડળની મંજુરીથી કરવાની હતી. આ પાંચ જણાએ મળી બહુમતીથી બંગાળા ઈલાકાને દીવાની, મુલકી, લશ્કરી વગેરે સઘળો વહિવટ ચલાવવાને હતો. યુદ્ધ તથા તહ કરવાની બાબતમાં મદ્રાસ અને મુંબઈ ઉપર કલકત્તા કૌન્સિની હકુમત ચાલે એમ કરેલું હોવાથી કલકત્તાના ગવર્નરને ગવર્નર જનરલ'ની પદવી આપવામાં આવી હતી. કૌન્સિલમાં ગવર્નર જનરલને સ્વતંત્ર મત નહોતે, પણ કઈ બાબતમાં સમાન મત થતાં તેને વિશેષ મત આપવાનો અધિકાર હતું. આ સર્વ અમલદારોએ કેર્ટ ઑફ ડાયરેકટર્સના હુકમ પાળવાના હતા. ચોવીસ ડાયરેકટર દર સાલ નવા ચુંટી કહડાતા હતા, તે વ્યવસ્થા બદલી, એવું ઠરાવવામાં આવ્યું હતું કે દર વર્ષે છ છ ડાયરેકટરેની ચુંટણી થાય, અને તેઓ ચાર વર્ષ અધિકાર ભોગવે. અગાઉ કંપનીની સામાન્ય સભામાં 500 પાંડને ભેળ ધરાવનારને એક મત હતો. કોઈ પણ એકથી વધારે મત આપવાને અધિકાર નહોતે. એને બદલે હવે એક હજાર પાંડવાળાને એક મત, ત્રણ હજારવાળાને બે
Page #699
--------------------------------------------------------------------------
________________ 682 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. મત, છ હજારવાળાને ત્રણ મત અને દસ હજારવાળાને ચાર મત આપવાને અધિકાર મળે; ચારથી વધારે મત કેઈને આપવામાં આવ્યા નહતા. હિસાબી તથા રાજ્યકારભાર સંબંધી દરેક બાબતનો પત્રવ્યવહાર હિંદુસ્તાન માંથી ઈંગ્લડ આવી પહોંચ્યા પછી વૈદ દિવસની અંદર તે પ્રધાન મંડળ આગળ રજુ કરવાની ફરજ આ કાયદા અન્વયે ડાયરેકટરોને માથે નાખવામાં આવી હતી. કંપનીના તાબાની કલકત્તામાં એક મેયરની કોર્ટ હતી તેને બદલે ન્યાયની એક સુપ્રિમ કોર્ટ સ્થાપી તેમાંના એક મુખ્ય ન્યાયાધીશ તથા ત્રણ બીજા ન્યાયાધીશ ઈંગ્લડમાંથી નીમાયેલા હેવા જોઇએ એમ નકકી થયું. વળી એમ પણ કર્યું હતું કે તેમને અખત્યાર દિવાની, જદારી, વગેરે દરેક બાબતમાં ગવર્નર જનરલ તથા કાન્સિલના સભાસદ સિવાય બીજા સઘળા લેકે ઉપર ચાલે. કંપનીના રાજ્યમાં લશ્કરના તેમજ બીજી કોઈ પણ જાતના નેકરે આ દેશના વતનીઓ પાસેથી કંઈ પણ બક્ષિસ લેવી નહીં, કિંવા ખાનગી વેપાર કરવો નહીં એવો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. રેગ્યુલેટીંગ એકટની આ મુખ્ય કલમે હતી. એ કાયદાની રૂએ ગવર્નર જનરલને વાર્ષિક પગાર અઢી લાખ રૂપીઆ તથા પ્રત્યેક કોન્સિલરનો એંશી હજાર રૂપીઆ કર્યો હતો. બીજા કાયદા અન્વય પાર્લામેન્ટ કંપનીને ચૌદ લાખ પાંડ વ્યાજે આપવાનું તથા કરજ ફીટે ત્યાં સુધી કંપનીએ સેંકડે છ ટકાથી વધારે નફો નહીં લેવાનું ઠર્યું. આ કાયદાની રૂએ હિંદુસ્તાનમાંના કંપનીના રાજ્યકારભાર ઉપર પાર્લામેન્ટને અખત્યાર મળે, તોપણુ રાજ્યની માલકી કંપની પાસે જ રહી. હિંદુસ્તાનને કારભાર કન્સિલની બહુમતીથી ચલાવવાનો હતો, એટલે કોઈ પણ અગત્યને પ્રસંગે એકજ શખસની અવિભાજ્ય હકુમત બિનતકરારે ચાલે નહીં એવી ગોઠવણ રાખવામાં આવી હતી. પરંતુ એક માણસના હાથમાં એ સંપૂર્ણ અધિકાર આપ્યા સિવાય રાજ્ય ટકી શકવાનું નહતું. કાયદા ઘડવાના અધિકારની તથા હમેશને રાજ્યકારભાર ચલાવવાના અધિકારની વિભાગણી થઈ નહોતી. ગવર્નર જનરલે કરેલા
Page #700
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 24 મું] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 183 કાયદા ન્યાયાધીશેએ પાળવા જ જોઈએ એવો ઠરાવ નહતો, તેમજ રાજ્યને માલીક કંપની કે રાજા એ સવાલનું નિરાકરણ થયું નહોતું. આથી આગળ જતાં અનેક ઘાંટાળા ઉત્પન્ન થયા, એટલે આ નવીન ન્યાયાધીશીથી લેકેને ફાયદે મળવાને બદલે તેમના ઉપર પુષ્કળ જુલમ વરસ્ય. એમ છતાં આ નવા કાયદાની રૂએ અંગ્રેજી રાજ્યના વ્યવસ્થિત કારભારની પહેલી શરૂઆત થઈ, પણ એ સિવાય બીજે કંઈ ફાયદો થયો નહીં. સને 1708 માં કંપનીની સનદની મુદત સને 1726 સુધી વધારી આપવામાં આવી હતી. એ પછી સને 1726 માં પહેલા જ્યોર્જ રાજાએ એ મુદ્દત વધારી, અને મદ્રાસ, મુંબઈ તથા કલકત્તામાં મ્યુનિસિપાલીટી સ્થાપન કરી તેને માટે કાયદા તથા નિયમ તૈયાર કરવાની પરવાનગી કંપનીને આપી. સને 1730 માં એ મુદત સને 1769 લગી ફરીથી વધારવામાં આવી. સને 1744 માં ઇંગ્લેડને ફ્રાન્સ સાથે લડાઈ શરૂ થઈ ત્યારે સરકારને નાણુની જરૂર હોવાથી કંપનીએ મેટી રકમ ધીરી પિતાની સનદની મુદત બીજાં ચૌદ વર્ષ એટલે સને 1769 થી સને 1783 સુધી વધરાવી લીધી. એ મુદ્દતને અંતે સને 1783 માં પાર્લામેન્ટ કંપનીની સનદમાં દસ વર્ષને ઉમેરે કોં; અને તે પછી એટલે સને 1793 માં દર વીસ વર્ષે કંપનીના વેપારની તપાસ પાર્લામેન્ટ કરવી એવું કર્યું. ત્યારથી સને 1793, 1817, 1837 તથા 1453 માં કંપનીના વેપારની તથા સનદની ' પાર્લામેન્ટમાં તપાસ થઈ હતી. સને 1858 માં કંપની બંધ પડી. ઇંગ્લંડમાં કંપની તથા સરકાર વચ્ચેનો સંબંધ કેવા પ્રકારનો રહે, અને કંપનીના કારભારમાં હાથ ઘાલવાને સરકારને ક્યાં સુધીને અધિકાર મળે, એ બે પ્રશ્નને ઘણે વખત લગી નિકાલ ન થયો હોવાથી પુષ્કળ ઘેટાળે ઉત્પન્ન થયા હતા. ઉપરના રેગ્યુલેટીંગ એકટથી એ સઘળાને સમૂળો નાશ થયો નહીં પણ તેથી ઉભય પક્ષનું સમાધાન થતાં ચાલુ કામ વ્યવસ્થિ તપણે કરવા માટે બન્નેને એક મત થયું હતું. આ ઘેટાળો ઘણો લાંબો કાળ ચાલ્યો હતે. એક પણ પ્રશ્ન ઉપસ્થિત થતાં અગાઉના સર્વ અધિકારીઓ તે પિતાના અંગ ઉપરથી ઉડાવી વખત કહાડતા. આ કાયદાથી તેમ થતું બંધ
Page #701
--------------------------------------------------------------------------
________________ 684 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. પડયું અને કંપનીના વહિવટને ન માર્ગ મળે. આ ગોઠવણ સામે કંપ નીનાં માણસોએ ગમે તેટલે બુમાટે ક્ય, પણ રાજા તથા પ્રધાને પિતાને હક સ્થાપન કરવામાં પાછા હઠક્યા નહીં. હવે પછી કંપનીના કારભારની મરજી માફક વ્યવસ્થા કરવાની પાર્લામેન્ટને સત્તા છે એમ સિદ્ધ થયું. કંપનીની સ્થાપના વેપાર માટે થઈ હતી, જ્યારે વેપાર કરતાં તેને રાજ્ય પ્રાપ્ત થયું ત્યારે પિતાના અધિકારની હદ તે કુદાવી ગઈ. આથી કંપનીએ મેળવેલું રાજ્ય ઇંગ્લંડ સરકારનું છે, અને તે બરાબર ચાલે છે કે નહીં તે જોવાનું કામ તેનું છે, એમ આ કાયદાથી સાબીત થયું. આ સિવાય ઉક્ત કાયદાની પ્રત્યક્ષ કલમે ઘણી ઉપયોગી થઈ નહીં. અનુભવ ઉપરથી તે ઘણીખરી બદલવી પડી હતી. એમ છતાં હિંદુસ્તાનના રાજ્ય સંબંધમાં ઈગ્લડ સરકારે કરેલા આ પહેલા કાયદાની લેગ્યતા ઉપર કહેલાં કારણોને લીધે પુરવાર થાય છે. એડમંડ બર્ક આ કાયદાની વિરૂદ્ધ હતે. હિંદુસ્તાનનું રાજ્ય હાથમાં આવતાં ઇંગ્લંડના રાજાની સત્તા અતિશય વધશે, તેને પૈસાની પ્રાપ્તિ થતાં તે પાર્લામેન્ટને ગણકારશે નહીં, પૈસાના જોર ઉપર તથા નિમણુંક કરવાની સત્તા હાથમાં આવતાં, રાજા તથા પ્રધાનમંડળ લેકે ઉપર જુલમ કરી પિતાની સત્તા કાયમ રાખી શકશે, અને તેમ થતાં પાર્લામેન્ટની સ્વતંત્રતાને ધકે લાગશે એવું તે મહાન નરનું કહેવું હતું. - નવા કાયદા પ્રમાણે બંગાળના ગવર્નર વૈર્ન હેસ્ટીંગ્સની ગવર્નર જનરલની જગ્યાએ નિમણુક થઈ જનરલ કલેવરીંગ (Clavering), મૅન્સન ( Monson) તથા ફિલિપ ફેન્સિસ ( Philip Francis ) એ ત્રણ હિંદુસ્તાનમાંજ હતે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે સર ઇલીજા ઈમ્પી ( Sir Elijah Impey ) al, 1411 Hz (Le Maistre ), હાઈડ ( Hyde), તથા ચેમ્બર્સ (Chambers)ની બીજા ન્યાયાધીશ તરીકે, નિમણુક થઈ હતી. 6 વસુલાતના તથા વેપારના કેટલાક આકડા– 1. સને 1766 થી 1773 સુધીનાં આઠ વર્ષમાં કંપનીએ ઈંગ્લંડની બહાર માલ મોકલ્યા તેની
Page #702
--------------------------------------------------------------------------
________________ 685 પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. દરસાલ સરાસરી કિમત (પાંડના 10 રૂપિઆને ભાવે ) માલ રૂ. 55,03,930 તથા રોકડ ચાંદી સેનું રૂ. 12,12,390 મળી એકંદર રૂ. 67,17,320 2. સને 1770-1773 નાં ચાર વર્ષમાં કંપનીએ બહારથી ઈંગ્લંડમાં આણેલા માલની દરસાલની . સરાસરી કિમત ( ખરીદ ભાવે ) ... ... રૂ. 1,57,38,560 3. સને 1768 થી 1773 સુધીનાં છ વર્ષમાં ઇંગ્લંડમાં માલના થયેલાં વેચાણનું સરાસરી વાર્ષિક ઉત્પન્ન *** * રૂ. 3,42,33,970 4. સને 1772 માં કંપનીનાં બહાર રોકાયેલાં વહાણે 55 તથા તેને આકાર ... ટન 38,836 વહાણો ઇંગ્લંડમાં રહેલાં 30 ને આકાર ટન 32,000 કુલે 85 વહાણને આકાર ... ટન 71,836 5. સને 1666 થી 72 દરમિયાન ભાગીદારોને દરસાલ વહેંચી આપેલે સરાસરી નફે સંકડે. 11 ટકા. 6. સને 1772-73 તથા તે પછીનાં બીજાં કેટલાંક વર્ષ લગી સેંકડે નફે * 6 ટકા. 7. સને 1774 માં બંગાળ ઇલાકાનું વજુલે ... રૂ. 2,48,14,040 એમાંથી કુલ્લે મુલકી તથા લશ્કરી ખર્ચ રૂ. 1,48,84,350 બાકી ચોખ્ખો નફે . . * રૂ. 99,29,690 8. સને 1774 માં મદ્રાસ ઇલાકાનું વસૂલ ... રૂ. 52,47, 20 આર્કટ અને તાંજોરની ખંડણું ... ... રૂ. 36,25,450 એ મળી મદ્રાસનું કુલ્લે વસૂલ ... ... રૂ. 88,73,070 તેમાંથી ખર્ચ . .. . રૂ. 81,49,920 મુલકી રૂ. 5,11,040 લશ્કરી રૂ. 67,71,140 બાંધકામ રૂ. 8,67,740
Page #703
--------------------------------------------------------------------------
________________ 686 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ખર્ચ બાદ જતાં ચેખે નફે . * રૂ. 11,76,180 9. સન 1774 માં મુંબઈનું એકંદર વસૂલ ... રૂ. 21,91,630 , , ને ખર્ચ . રૂ. 34,73,870 બાકી ખોટ .. .. રૂ. 23,82,240 10. બંગાળા તથા મુંબઈની સિલકમાંથી મુંબઈની - ખોટ બાદ કરતાં બાકી * રૂ. 87,23,30 11. લશ્કર બંગાળાનું, સને 174 માં, માણસે 27,000 મદ્રાસનું, સને 1772 માં, , ... 19,975 છે , મુંબઈનું, સને 1774 માં, ઇ . 6,400 53,375 એમાંનાં આસરે ત્રણ ચતુર્થાશ દેશીઓ તથા એક ચતુશ યુરેપિયન હતા.
Page #704
--------------------------------------------------------------------------
________________ સુચી. આ સૂચીના નીચે પ્રમાણે ચાર ભાગ કર્યા છે - 1. પુરૂષ તથા વ્યક્તિનાં નામની નેંધ. 2. મુખ્ય શહેર, નદી, પર્વત વગેરેનાં નામની નોંધ. 3. રાષ્ટ્ર અગર લેકાનાં નામની નોંધ. . 4. મુખ્ય વિષયોની નેંધ. 1 પુરૂષ તથા વ્યક્તિનાં નામની નોંધ અજવીડ-૧૩૧. [ આદિલશાહ-૧૧૧, 112, 124, અજીમ-ઉજ્ઞાન-પ૩૬. 126, 128, 134. અત્તર ખ્વાજા (આર્મઝન)–૧૭ | આયર, સર ચાર્લસ-૩૪૫. અવરૂદ્દીન-૪૨૮,૪૩૦, 437-453. આરબખાન–૩૨૩. અર્ફોન્સ ડે નરેના-૧૨૬. આલબર્ગારીઆ (પોર્ટુગીઝ ગવર્નર)અફૉન્સ ડ સુઝા–૧૨૪. 119. અબદુલ રઝાક, પ્રવાસી–૭૫. આબુકર્ક, સેડ (. ગવઅબ્બાસ (ઈરાનને શાહ)-૨૬૬. નર)૧૦૨, 105-118. ઉદેશ, ૧૦૮.ગેવાવિશે એને મત-૧૧૪, અભિસાર–૧૭. 138, 143-143, 154, 164, અમિચંદ-૫૫૭, 578, 582-83,. 191. 593. આબુકર્ક, ક્રાન્સિસકે ડ-૧૦૨. અમિઆટ–૬૧૪–૧૬. | મેથીઆસ ડ–૧૩૧. અમીર હુસેન (ઈજીપ્ત)-૧૦૪. આભીડા, કાન્સિસકે (5. ગવર્નર)અમેરિગે વેસ્પચી, વહાણવટી-૧૯૮, 103-6, 154. અર્દેશીર (આર્ટીકસરસિસ)-૩૦. આસદખાન–૩૮૬. અલિવદખાન-પ૩૮, 540. આસફખાન (વઝીર)-૨૫૩-૫૪, અહમદશાહ અબદલ્લી-૬૩૫. 352, 450-51. અશોક-૨૬, 60. અંગ્રે–૫૦૮. . આઈસાબેલા (સ્પેન)-૮૬. | ઈતિમાદ-ઉદ્-દૌલા-૨૫૩, ૩૫ર,
Page #705
--------------------------------------------------------------------------
________________ 688 . સૂચી. ઈબ્રાહિમખાન-૩૬૩, 369. અબટ, સર મોરિસ–ર૯૭. ઈમેન્યુઅલ-૮૮, 103, 116, ઓર્મ-૪૫ર. 120, 141. ઓલ્ડવર્થ-૨૪૯. ઈલીઝાબેથ,(ઇંગ્લડ)-૧૨૯, 175, કસેન્ડન-૩૧૦, 315, 346. 204, 214, 216, 218, 222, ઑગસ્ટસ–૨૯. 229, 237, 250, ૩૭પ. ઓરેલિઅન–૩૧. ઈલીઝાબેથ (કેસ્ટાઈલ)-૭૮. અલ્ફોન્સ કેસ્ટ-૧૩૧. ઈલીઝાબેથ (સ્પેન)–૫૧. આલ્ફોન્સ પાંચમે-૮૧, 83. ઈસ્માઈલ (ઈરાનને શાહ)-૧૧૭. એલફેન્સ, હેનરી-૭૯. ઈસ્માઈલ (વિજાપૂર)–૧૧૨. જીઅર,(મુંબઈને ગવર્નર-૩૧૧-૧૨ એકબાટે, કેહેર વિંબક–૪૮૪. 316-19, 346-47, 390-91 એડવર્ડ છો-૨૦૩. ફીસ-૧૦, , ત્રીજે-૩૮, ક૭૫. ઔરંગજેબ-૩૦૯, 342, 384-87 , પહેલો-૭૯. 391. એડવડર્સ–૨૫૧. કડીપાને નવાબ-૪૫૮, 461. એન (ઇંગ્લંડ)-૩૮૯. કમેન્સ, પોર્ટુગીઝ કવિ-૧ર૭. 163. એન્ટોનિઓ ડ નરેના-૧૨૭, 130. એન્ટોનિઓ બેરેટો-૧૨૯. કજીન, (ફેન્ચ સેનાપતિ)-૪૭૮ એપેલેનિઅસ ટાએનિઅસ–૧૪. કલાઈવ રેબ-૩૮૩, 441, 465, એબ્રહામ–૧૨. 480, 501, 50,57, 65. એરિસ્ટોટલ–૨૩. કલાર્ક (બટેવિઆને કારભારી) 181. એરીઅન-૯, 24, 29. કિલઓપેટ્રા–૨૯. એલીસ-૬૧૫. કલેમન્ટ, સાતમે પિપ-૩૭. એલેકઝાન્ડર, સિકંદર જુએ. કાર્ટર-૬૭૩. એલેકઝાન્ડર છઠ્ઠા પોપ-૮૩, 87. | કાર્ટરાઈટ–૨૮૪. એલેકિસસ મેનેસિસ-૭ કાલૅટન, સર ડડલી–૧૮૭. એટન, જેન–૨૧૬. કાસમ ખ્વાજા-૧૦૧, એવરી-૩૭૬. કિડ-૩૭૬. એવેલિન-૩૩૨. કીલિંગ, કૅપ્ટન–૨૪૦, 245. ઍડમ સ્મીથ-૩૯૨.. કીસનદાસ-૫૪૮-૪૯, 565. ઍડમ્સ, વિલિઅમ, કેપ્ટન-૨૪૬. | કુક, કેપ્ટન–૩૧૪,
Page #706
--------------------------------------------------------------------------
________________ સૂચી. કુટ, આયર–પર૩, ક્રોમવેલ, ઓલીવર-૨૪૫. કેગ્વિન (અંગ્રેજ વેપારી )-315. | ખલીફ ઉમર-૩૩, - - કેથેરાઈન (પોર્ટુગલની રાણું)-૧૨૭. | ખાફીખાન–૩૬૮. કેથેરાઇન (પે. ના રાજની છોકરી)- ખુર્રમ-૨૫૧-૫૮, 261. 3-8, ખુશરૂ-૨૫૩. કે, વહાણવટી-૧૦૭. ગાજી-ઉદ-દીન-૪૫૧, 480, 481. કે, સબે અન-૨૦૩, ગાર્સિઆ ડ નેરોના-૧૨૩ કેબ્રલ, જ્યોર્જ-૧૭ ગાશિઆ ડે સા-૧૨૬ કેબલ, પે-૮૫-૪૭, 148, 14, ગિઓવાની-૩૭, કેરિજ, કૅપ્ટન-૨૪૪, 267. ગિફ, વિલિઅમ-૩૭૦. કેરોન, ક્રાન્સિસ-૪૦૨-૩. ગિલબર્ટ, સર હંકી–૨૦૭-૮. ડ -501, 607. ગેયર, સર જોન-૩૮૩-૮૪, 340, ફોટરાસ–૧૮, 20 ગેરી-૩૧૦. કેવડશ, જોન-૨૦૮-૮. ગ્રેનાવલ, સર રિચર્ડ-૨૦૮ કેસ્ટી-૧૪૮. ગોડૅહિને-૩૪૧. કોઈનાસ–૧૮. ગદેહુ-૪૫, 486, 48. કે એન–૧૭૦-૮૦, 190-91. ચંદ્રગુપ્ત-૨૪, બીજે 26. કોકેન, વિલિઅમ-૨૭૮, 283-85. ચંદા સાહેબ-૪૧૬, 448, 455, કોગન-૨૮૨. 471-77. ચાઈલ્ડ, સર જોશુઆ–૨૪૬, 319, કોનોક–૨૬૭. કેપ, કેપ્ટન-૪૪૮, 465. 333, 337, 356, 35, 373, 376-80, કેપનિંકમ૧૪૪. ચાઇ૯૫, સર જોન-૩૧૮, 34, 350, કોરિઆ (પોર્ટુગીઝ)-૧૦૧. 355, 358, 381. કોર્ટન-ર૭૨, 276. ચાઈલ્ડ, સર રિચર્ડ-૩૭૩. કાલઅટૅ-૩૮૭, 401-2. ચાર્લોક, જેબ, 357-35e. કોલમ્બસ-૫૦, 84-87, 186. ચાલુકય-૬૦. કોલિન્સ, એડવર્ડ-૧૮૩. ચાર્લ્સ, પહેલો–૧૮૪, 268, 276. કવિલો-૮૪. ચાર્સ, બીજે-૩૨૬-૨૭, 342, 373, કોકસ૨૪૮. 375, ૩૮૧કૌસ્ટંન્ટીને 3 બ્રગેન્ઝા-૧૨૭, ચિનાપા, ચંદ્રગિરીને નાયક-૨૮૨. કલેટ-૩૭૦. ચરમાણુ રાજા-૬૮. કસ્મા-૩૭. ચેન્સલર, રિચર્ડ-૨૦૩, કૅમેસ-૪૯, જગત શેઠ-૫૩૭, 582.
Page #707
--------------------------------------------------------------------------
________________ 600 સૂચી. જસ્ટિનિઅન–૩૧. ડાઈમેકસ-૨૪. જાફર વાજા-૧૨૫. ડાઉટન, કૅપ્ટન–૨૪૪, 248, 276. જેન, કૅપ્ટન-૪૬૫. ડાયાનિશિએસ-૨૬. જેડીઝ-૩૩૪, 374-75, 378. ડાશે, કાઉન્ટ-૫૦૭, જેમ્સ કોમોડર-૫૧૦. ડાંટી-૩૮. જેમ્સ, પહેલે, (ઇંગ્લેડ)–૧૭૫, 178, ડિલેરી-૪૮૮, 500. 185, 26, 307. ડીઆગ ડ મેનેઝિસ-૧૨૮. જેમ્સ, બીજે, (ઈંગ્લડ)૧૦, 240,ii ડીઆગ ડીઆસ-૮૮. 248, 250, 307, 334, 356, | ડીઆસ બાર્થેલેમે-૮૫. _373, 378, 380, 341. ડી સૂઝા કુટી-૧૩૦. જેન્સ, ફિલિપ-૨૦૦, ફુટે-૭૮,. જૈન ઑફ ઘૌન્ટ (યુક ઓફ વેકે. | ડુઆર્ટ ડ મેનેઝિસ-૧૩૦, સ્ટર)–૭૪. ડુપ્લે-૩૪૫, 348, 406, 426, જોન કેન્ટે-૧૨૩-૧૨૪. 433, 443-500. જન, ચે-૧૩૫, 245. ડુમાસ-૩૮૮, 410. ન, ત્રીજો-૧૦, 127. ડેનિસ (પોર્ટુગલ)-૭, જોન પહેલો (જન ધી ગ્રેટ’–છટ. 3, કાન્સિસ-૨૮૧, 285. જૈન, પીટ-૩૮૫-૮૬. ડેરીઅસ-૨૩. 30. જન, પ્રેસ્ટર-૮૪. ડેવનાન્ટ, સર ચાર્લ્સ-૩૮૪. જૈન, બીજે-૮૨, 84, 88. ડેવિડ (યહુદીરાજા)–૧૧. જોન્સન–૧૮૩. ડેવિસ, જોન-૨૦૮, 220, 224 ઝામોરિન (સામુરી)-૭૦ 76, 81, ડ્રેક, સર ક્રાન્સિસ-૧૩૦, 175, 108. _204-6 ઝુલફીકારખાન૨૫૧, 371-2. ડ્રેક, ગવર્નર-૫૫૮. ઝેવિઅર, કાન્સિસ-૧૫૭. ડટીલ-૪૫૩,૪૫૫,૪૬૫,૪૭૬,૫૦૧ ટેરી, એડર્વા–૨૬૩. ડમ એથે-૧૨૮. ટેવર્નિઅર-૧૫૧. ડૉમ લિમા–૧૨૬. ટ્રેબી, સર જે-૩૭૫. તરીક, આરબ સરદાર-૭, ટેલેમી, ફિલાડેલ્ફસ-૨૫. તારાબાઈ–૫૦૮. ટાવર્સને-૧૮૩, 185-87, 242. તાહારા–૧૩૧. ડડલે, સર રોબર્ટ-૨૪૮. તિમચા-૪૮, 10, 113. ડનકન, જેનાધન-૬, ૭ર. ત્રિમ્પારા-૬, 101 ડિનેવા–ટ9. તૈમુરલંગ-૪૭, 50, ડયુકિત-૪૫૪. ન, રોબર્ટ-૨૩,
Page #708
--------------------------------------------------------------------------
________________ સૂચી. દાઉદખાન પી–૪૧૫. પારીક-૧૦૨. દાવને-૮૮. પાંડય-૨૭. દોસ્તઅલી–૪૧૬, 420, 451. પિગટ-૪૬૮, 520. નજમ–ઉદ-દૌલા-૬૨૬-૨૭, 628. [ પિટ, થોમસ, મદ્રાસનો ગવર્નર-૭૭૦, નજીબ-ઉદ-દૌલા-૬૨૧. 376-37. 385. 381. નજીબખાન-૬૩૪. પિટર-૪૧. નબુકેડનગર-૮. ' | પિટર ધી ગ્રેટ-૨૧૬, નરસિંગરાવ,વિજયનગરને રાજા–૧૦૮ પિંડર-ર૭૨.. નંદકુમાર-૫૮૮. પીર મોગલ-૪૫૧ન્યુને ! કુના-૧૨૨. પિટન કોમોડર-૪૩૩, નાઈટે, જેન–૨૩૩. પેરિક, વૈર્નર-૩૭૦. નારાયણ, ચિસુરાને વેપારી–૨૮૫. નારાયણદાસ-પપ૧. પરૂઝી-૩૮. નાસીરજંગ-૪૫૧-૫૮, 480. પિમાળ-૬૦. નિઆર્કસ-૧૫, 21. પવા-૮૪. નિકલસન, કેપ્ટન. 356. પૅવેલ, કૅટન-૨૬૧. નિકેનેર–૧૬. પૈપિલેન–૩૩-૪, 378. નિકેયા-૧૬. પિમ્પી–૨૮. નિકોલસ, પાંચમો-૮૩, 87. પિરસ–૧૪. 16. નિઝામ-ઉલ-મુલ્ક-૪૫૧. પિોર્ટર-ર૭ર. નિનાચતુ-૧૧૩. પર્ટી, પાદરી–૧૫૮, 161 નિમ પારેખ-૩૧૧. પિલાદખાન–૧૧૩, નિબાલકર, જાનબા-૪૮૭, પિલો ડ ગામા-૮૮. નૂર જહાન-૨૫૩, પ્રતાપસંગ (તાંજોર)-૪૪૮-૪૮. નેપોલિઅન-૩૮૪. પ્રાઈસ-૧૮૨. નૌકસ-કેપ્ટન પ્રેટિ, વહાણવટી–૨૨૦. નારિસ, સર વિલિઅમ-૩૭૨, 3- | પ્તિની–૨૭, 30. 85-88. ફર્ડનાન્ડ (એરેગોનને રાજા)-૭૮. પરેડીસ-૪૩૮. ફરનાન્ડિા-૭૪, પડકાસ–૧૬. ફલ્યુઅરી-૪૩૧. પવિઝ-૨૫૨, 261. ફલેચર, સર રોબર્ટ–૬૫૦, 67, પરીઝ-ટર. ફાહિઆ (ચિનાઈ મુસાફર-૬૦ પાઉન્ડ, થોમસ-૨૧૦. ક્રાન્સિસકે કુટીને-૧૨૭,
Page #709
--------------------------------------------------------------------------
________________ 692 સૂચી. કાન્સિસકે ડ ગામ૧૩૧, 164. બેસ્ટ, કૅપ્ટન-૨૪૩. ક્રાન્સિસકો બેરેટ-૧૨૭. બેહરીંગ, કૅપ્ટન–૨૩૩. કાયર, 326-335. ઍફીન, વિલિઅમ–૨૨૦ 233. ઉચ્ચ, રાજ-૨૦૮,૨૧૨-૧૩, 216, L બૅરેટ, વિલિઅમ–૧૬૮. 220, બૅરે, સર જૉન-૨૧૫. ફિલિપ, ચોથે-૧૩૩. બ્લેકવેલ, ઓલ્ડરમેન–૨૩૭, ફિલિપત્રી (સ્પેન-૭૮, 133,206 | બાથ, પીટર, ડચ ગવર્નર–૧૭૬. , બીજો (સ્પેન પોર્ટુગલ-૧૨૯. | બાફ, ડયુક ઑફ-૩૮૩, ફિલિંગ્સ, (સિકંદરને સરદાર-૨૦. | બોબીઝા-૧૦૧ ફેર, સેમેટિકસ-૮. બામટ-૧૮૩ ફોર્ડ, કર્નલ-૧૮૩. બેવલિએ-૪૦૭. બીશર. માર્ટિન-૨૦૬-૦૮. બાસ્કેવન, એડમીરલ-૪૪૩. બર્લે, લોર્ડ ટેઝરર-૨૩૮. ભાસ્કર, રવિવર્મા-૬૪. બલવંતસિંગ (બનારસ)-૬૨૦. મનરો, સર હેકટર-૧૬, 619, બહાદુરશાહ (ગુજરાતનાં સુલતાન)- મનવિક્રમ સામુરી–૭૬, 122, મરીનો મેન્યુડો-૪૬. બાઉટન, ગેબ્રિઅલ–૨૮૪. મકરા-૪૦૨. બાબાસાહેબ, ગાવલોડને સનાપતિ- મલિક આયાઝ-૧૦૪. 370. મલિક-ઇન્ત-દિનાર-૬૮. બાર્ડ–૩૮. મલ્હારરાવ ( ગોવાને કારભારી )બાર્થેલામાં ડીઆસ–૮૩, 45. | 112-13. બાબેંઝા (પો. વહાણવટી)–૮૬, 2013 મહમદઅલી (કર્નાટકને નવાબ)બાબોઆ (સ્પે. વહાણવટી)–૧૯, 453-54, 458, 463-64, ૪૬૮બાલાજી બાજીરાવ-૪૬૨, 483. 71, 4 , 512. બીઅંર્ડ, જૈન-૩૮૪, 86, 381, | મહમદઅલી (નાયર)-૬૪, બ્રિટ–૧૭૩. મહમદ બેગડો-૧૦૫. બુશિયર રિચર્ડ–૫૦૪, મહમદ (માલિક ખ્વાજા)-૯૯. બુસી-૪૫૩, 456, 480, 486, મહમદ શરીફ-૪૫૧. 500, 510. મહમદશાહ(ગુજરાતનો સુલતાન) 123, મ્યુરી, જનરલ–૪૪૨. મહમુદ (ખંભાતને સુલતાન)-૧ર૪. છુટસ-૨૮, મંકોજી-૪૭૬. બન, આઈઝેક-૧૮૮. મંડે -322, બ્રુસ-૩૪૮. માઈકલ નરના–૧૩૩. બેકાવિટ-૨૧૬, માઈકલબોર્ન-૨૩૮.
Page #710
--------------------------------------------------------------------------
________________ 62 સૂચી. માણેકચંદ–૫૩૭. મૈાર્ય બાદશાહ-૨૬. માની, ઈરાની ધર્મસુધારક-૩૧. યાકુબખાન-૩૬૧. ભાડુઝખાન-૪૩૮-૩૦, 442,453. | યુલ, સર હેનરી-૩૪૪. ભાર સોપાર–૬૪. યુસુફ આદિલશાહ-૧૧૧૧૧. માકપોલે-૪૬-૪૮, 74. | યુસુફ ગુગ–૧૧૦. માર્ટિન-૪૦૩-૬. રઘુછ ભોંસલે-પ૩૮. માલી, એન્ટની-૨૪૨. રઘુનાથદાસ, જુઓ રામદાસ ત. ભાસ્કરીના–૧૨૪, 128, રસુલખાન, વિજાપૂરને સરદાર-૧૧૪, માસ્ટર, સર ટ્રેન્સમ-૩૪૩, 323, રહિમખાન–૩૬૪. 370, રાણેજી શિંદે-૪૮૪. ' મિડલ્ટન, કેપ્ટન-૨૦,૨૨૪, 238, રાજારામ-૩૭૧, 548, 241. રાજાસાહેબ–૭૧. મિલ્ડનહૅલ–૨૧૮, 242. રામદાસપંત-૪૮૫-૮૬, મીરકાસમ–૬૧૭, રામનારાયણ-૬૦૭, 616-17. મીરજાફર-૫૪૦, 582, 580. રામસે, પ્રોફેસર-પ૬. મીરજુમલા-૩૪૨, 348, ૩૫ર. રાય દુર્લભ-૫૪૦, 554, મીરાન–૬૦૭. રાલે, સર વોલ્ટર-૫૬. ભીલ, જેમ્સ-૫૨. રાષ્ટ્રકુટ-૬૦, 44. મુકરબખાન–૨૫૧,૨૫૮. રિઆલ, લોરેન્સ-ડચ ગવર્નર, 177. મુજફફરજંગ-૪૫૦–૬૨. રિચર્ડ કેવિન–૩૧૫. મુન-પર. રીઝખાન, મહમદ-૬૨૬, મુરારરાવ ઘોરપડે-૪૫૫-૫૬, 472. રીશેલ્યુ 37-401. મુખ્તાજમહાલ ( ખુર્રમની સ્ત્રી )- | રૂબુકી–૪૬-૪૭. 253, ૩૫ર. રૂયીખાન 125-26. મુર્તઝાઅલ્લી-૧૬, 478. સ, અધ્યક્ષ–૬૬૫. મુશિંદકુલ્લીખાન-૩૬૪, 537. રેન્ટ, જેરાર્ડ–19. મેકોલે-૩૭૮. રેનૌટ-૫૭૫-૭૬. મગાસ્થનીસ-૨૪, રેડ, કૅટન–૨૦૮, 213. મેોલ્ડ, કેપ્ટન–૨૭૭-૭૮. રૅટેલ, ટોમસ-૨૭૭. મેનેઝીસ, ડેમ હેનરી ડ, ગવર્નર)- રાલ્ટ-૩૧૮, 347. 120-21. રે, સર ટોમસ-૧૭૮, 244-66, મેરી, ઇંગ્લંડની રાણી–૨૦૩૪. 273, 386, 388, 542. મેલીસન-૪૬૪. લાટુશ-૪૫૮. મૌર્સ-૪૩૪, 467. | લાબુને–૬૬, 406, 430-433-37.
Page #711
--------------------------------------------------------------------------
________________ 644 સૂચી. લાલી, કાઉન્ટ–૫૦૧, પીપ. || વેલ, જેન૧૮૩. લાહુર-૫૩૨, વેમથ, કેપ્ટન-૨૩૨. લિઓ, પોપ–૩૭. વૈટિસન, એડમીરલ-૫૦૧,૫૧૦,૫૭૨, લિટલટન, સર એડવર્ડ-૩૮૪-૮૫ 576, 3810 વૈસ્ટિાર્ટ–૬૦૦, 621. લિન્સકટન-૧૬૮ 216. વૈર્ન હેસ્ટીંગ્સ-૧૦૮, 615, 673. સિંગાપા નાયક-૩૫૩, 31. વલસિંગહામ–૨૨૩ બેન્ટીસ-૩૮૪. સદરઅલ્લી–૪૧, 423, 426. લઈ એથે-૧૨૮, 164. સફેન–૫૩૩. લુઈ 14-384,384, 387, 38. સબેશ્ચિએન-૧૨૭, 164. લઈ 15 મો-૩૦, 401. સમરૂ-૬૧૮. લેગહન, સર વિલિઅમ-૩૭૦. સલાબત જંગ-૪૬૨, 478, 480, લેન્ચેસ્ટર, કૅપ્ટન-૨૧૩, 220, 224, સલીમરૂમસામને સુલતાન–૧૧૭. 237, 314. સલીમશાહ, તુર્ક બાદશાહ-૫૦, 53, લેન્થોર-૩૮૮, 407. 121. લોપેઝ સેક્વીરા-૧૧૮. સલીવાન–૬૨૩, 668. લ, ફ્રેન્ચ સેનાપતી–૪૬૫, ૪૭૧,૪૧૭પ.. સંભાજી-૩૨૩, 353. લેરેન્સ, મેજર-૪૪૮, 455, 468, | -30, 475, 505. સાતુલા-૪૧૫. લૉરેન્સો-૩૭. સારીસ, કેટ-૨૪૭. લોર્ડ હેનરી, સુરતને ગવર્નર-ર૭૫. | સાડાના–૧૦૨, 131. વકોજી-૪૧૭, 461, સિકંદર (એલેકઝાન્ડર)-૮, 9, 11, વહરલસ્ટ–૬૦૮, 13-24, 394. વાઓ ડ ગામા-૭, 51, 88-85, | સિકવેરા–૧૧૩, 165. _87-101, 120, 146, 156. | સિઝર,જુલિએસ-૮,૨૮,૩૮૪-૮૫. વિન્ટર, સર એડવર્ડ-૩૪૨, ૩પર. સિતાપરાય-૬૨૦ 64. વિલિઅમ, ત્રીજે-૩૮૦, 384, સિરા-૧૨૩. વીરરાઘવ ચક્રવર્તી–૬૪. સિલાસ્ટીસ-૧૦. વિલોબી, સર હ્યુ-૨૭૩. સુજા-૩૨૩, 353 વડ, કૅટન બેન્જામીન-૨૧૭. સુરાજ-ઉદ-દૌલા-પ૩૬,૫૪૭,૫૫૦, વેઈટ, સર નીલસ-૩૮૩, 384, 560-63.. , 386-88, સુલેમાન, તુર્ક સુલતાન)-૧૨૧. વેટસપપર-૫૪, 582. સેટસ, ચોથો-૮૩. વેડલ, કેપ્ટનર૭૬. સેન્ટ ટામાસ-૭૦, 13.
Page #712
--------------------------------------------------------------------------
________________ સૂચી. સેન્ટ લુઈ-૪૭. શાહજહા-૭૪, ૩૪ર. સેરાને-૨૦૧. શાહુજી-૪૪૮-૪૯, 508. સેલ્યુકસ-૧૪. શિવાજી-૩૬૩, 404, સૈડિસ, થોમસ-૩૭૪, શ્રીરંગરાય, ચંદ્રગિરિને નાયક-૨૮૧. સે-ટ૮. હડસન, હેનરી–૨૦૮, 233. સેબિન-૫૦૧. હાને (કાર્બેજ)-૨૬. સોમ, સર સ્ટીફન-૨૨૦ હાહુબલ-૭૮. સોરે–૧૬૪. હિરિન્સસ-૩૪૮. સેલિસ-૨૦૦. હિપાન, કેપ્ટન-૨૩૪, 278, સેપિયો, લોપ વાઝ ડ-૧૨૧-૧૨૨. હિપાલસ-૨૮: સેન્ડર્સ-૪૬૮-૬૮, 498-500. હિફેસ્ટીઅન–૧૬, 18. સોલોમન–૧૧, 13. હિરામ–૧૨ સૈયદ લશ્કરખાન–૪૪૫, 488-80. હીરોડટસ-૮. સ્થાણુરવિગુપ્ત-૬૪. હુમાયુ-૧૨૨. સ્ટીફને, ફાધર ટોમસ-૨૦૪, ૧૦૧ર. હીઅન–૫૦. સ્ટીફે ડ ગામા-૧૨૪. હેમિલ્ટન, કેપ્ટન–૭૧. સ્ટીલ, વેપારી–૨૬૭ હેનરી, આઠમા (ઈગ્લડ)-૨૦૨. સ્ટેપર, રિચર્ડ-૨૧૮, 220. હેનરી, આકસેન્ડન-૩૧૮. સ્ટેબલ-૮, 24, 30. , ત્રીજે-૪૦૧ યુલ્સ, હરમન પૅન-૧૮૧-૮૪, 186, , ચોથે-૦૧સ્પેન્સ-૨૧, 25-26. સાતમ (ઇંગ્લે)–૧૯૦. સ્મિથ, વિન્સેન્ટ ઇતિહાસકાર)–૧૫ હેનરી, રાજપુત્ર (પોર્ટુગલ)-૭૯-૮૦. સ્મિથ, સર ટોમસ, 218, 220, 82-214. 224, 249, 243. હોમર-૮. શસ્તખાન–૩૪૩, 348, 354. હૈકીન્સ, કૅપ્ટન-૨૪૨. શરલે, સર એન્ટની–૨૬૬-૬૮. હૈકીન્સ, જોન-૨૦૪, 273 , સર રૉબર્ટ-૨૬૬-૬૮. હેલવેલ-૫૪૬ 558, 606. શંકરાચાર્ય-૬૧. હેલ્ટ-૩૭૫ શાપુરી (સાપાર)-૩૦. હૈોટમન, કેલિએસ-૧૮-૧૭. ર મુખ્ય શહેર, નદી, પર્વત વગેરેનાં નામની નેંધ, અકાબાનું અખાત–૧૧–૧૨. અટક, જુઓ તક્ષશિલા. અંગે જા–૧૦૬. અડીઆર-૪૩૮. એજદીપ-૧૦૪. અંબર-૪૫૩.
Page #713
--------------------------------------------------------------------------
________________ સૂચી. અમદાવાદ-૧૦૪, 25 એલેકઝાન્ડ્રીઆ, 14, 25, 34, અમચ્છી-૩૬. 43, 52. અમેરિકા-૨૧, 148, 385, 386, એલેપ-૪૪, પર. 388, એકસસ-૫. અમૂદર્યા-૨૧૬, ઍગ્સબર્ગ-૪૫. અરણી–૪૭૪. ફીર–૧૨. અસિને બંદર–૨૫. આર્મઝ-૮૪, 107, 115, 133, આફ્રિકા-૩૮૫. 145, 267. આમસ્ટર્ડમ-૧૭૭ ઔરંગાબાદ-૪૬૨. આર્કટ-૩૪૪, ૪૫૦,૪૭૦,૪૭૪,૬ર૦. હિંદ ઉ ઉંદ-૧૭. આરબી સમુદ્ર-૭. કંદહાર-પ૫. આર્માગામ–૨૮૧. કડર-૪૪૧, 442, 517. આરાબેલા-૨૩. કર્નાટક-૩૮૮, 406, 418, 425, આલ્ગોઆને ઉપસાગર-૮૫, કલ-૪૬૧. આસ્કલન-૪, કબુબા-૧૪૭, ઇજીપ્ત અથવા મિસર દેશ-૭, 10,384. કલકત્તા-૩૫૮, 388, 501, 555. ઇઝજીબર-૧ર. કાંચી-૬૦. ઇડામ-૫. કાનાનુર-૧૮, 84, 104, 183. ઈરાન–૩૭૬. કાફી-૫૦, ઇરાની અખાત-૭, 274, 387, કાબુલ-૫૫. ઈલાથ–૧૨. | કારીકલ-૪૧૮, 420, 460, ઇસ્પહાન-૨૬૭. કાર્યેજ-૯, 10, 78. ઉધનવાની લડાઈ-૬૧૮, કાવેરીપાક-૪૭૫. એઈલાશાપેલ-૪૪૩, 463. કાસારગેડ-૬૮. એકર-૫. કાલ્પી અને સમુદ્ર-૫, 204, એકીન–૧૭૩, કાસીમ બઝાર-૨૮૬, 343, 537, એઝોર-૮૧, 87. 546, 553, એન્ટવર્ષ-૪૬, 208, 214. કાળો સમુદ્ર-૫, 6. એંટીઓક–૩૫. ક્રિમીઆ૬. એ યના-૧૭૪, 177, 179, કિહવા-૧૦૪. 180, 237. કિવર્લેન ઉર્ફે કલમ-૬૪, 68, 100, એમેઝોન-૨૫૦. 145. એમૈય–૧૪૩. કેન્ટન (કતાન)-૩૭. એરેગન–૧૪૩. કેપ ઑફ ગુડ હોપ-૮૬, 314.
Page #714
--------------------------------------------------------------------------
________________ સૂચી. કેરલ-જુઓ મલબાર. ચિંગલપટ-૪૭૮, કેરી–૫૫, 47. ચિતાગાગ-૬૨૨, કૅલિકટ–૫૧, 63, 70, 74, 84, ચિત્તશામ-૩૫૬, 358, 88,48, 28, ચિસુરા-૨૮૫. કેસ્ટાઈલ-૭૮. ચીન-જાપાન, 5, 6, 24624 કોંગો-૮૩. ચાલ-૧૦૪, 128. કેચીન-૭૦, 75, 76, 86, 193, જંજીરા-૨૭૪. 216. જકાત્રા-૧૭૩. ડુંગલુર (કાનાનુર)-૬૦, 68, 143, જાફનાપટ્ટણ-૧૨૭ કોન્ટેટીને પલ-૬,૩૪, 35, 30, જાલા-૧૭૨. 40, 43, 47, 50, 55, 184. જાસ્ક-૨૬૭, કોહેસ-૨૫, 28. જીજી-૩૭૧, 456, 458. કેમેરે-૨૫૧. જીઆ-૪૦ 44. કરેગામ-૪૮૪, જુલિઓપોલિસ-૨૮, કેવેલંગ-૪૭૮ જેરૂસલમ-૧૨, 40, કલમ-વિલન જુઓ. જેહાર–૧૭૩. કેલન-૪૫. ટર્નેટ–૧૭૩, 205. ખંભાત-૧૦૧, 242, ટાયર-૫, 7, 11, 12, 35. ખટવાની લડાઈ-૬૧૭, રાશિસ-૧૨, ખાઈબરઘાટ–૧૪, 131. ટિફિલસ–પ. ખાડીમા-૫ ટીબેટ–૧૭. ગરસપા-૧૧૧૦ શ્રીચીનાપલી-૪૧૭, 454, ૪૬૪ગેલાબંદર-૨૮, 65, 474. ગોવલકોન્ડા-૨૭૮, 27, 313, | ટેલિચરી-૬૨. 356 371, 403. | ટાન્કવીન–૧૪૩, ગોબરૂન-૨૬૮. ડમાસ્કસ-૫, 12, 43, 44. ગેવા-૮૪, 10-111, 136. . | ડાન્યુબ-૬. ઘેરીઆ-૬૧૭, | ડાભોલ-૨૮, 126. ઘોઘા-૮૫. ડુપ્લેન્ફતેહ-આબાદ-૪૬૧, 475. ચંદ્રગિરી-૨૮૧. ડેટફર્ડ-૩૦૪. ચંદ્રનગર–૩૪૮, 404, 517, ડેરિઅન–૧૮. 575, 578. તળેગામ-૪૮૪. ચનાપટ્ટણ-મદ્રાસ જુઓ 282. તક્ષશિલા-૧૪, 16, 17. ચિંબીની ખીણ-૫૭. તાંજોર-૩૮૮, 17, 448,
Page #715
--------------------------------------------------------------------------
________________ સૂચી તાડમુર ઉર્ફે પાલમરા-૫, 12,27, પેસીફીક મહાસાગરની શોધ-૧૮૮ તારાપુર-૨૩, 201, તાલીકેટ–૧૦૮, 279, પિન્ડીચરી-૩૮૮, 406, 418, તિમોર-૧૭૨. [444, ૪૪છે. તિરૂનાવાયી–૬૦, ૭ર. પિર્ટ લુઈ–૪૩૭, તિરૂવાદી-૪૫૬. | લાસી–૫૪૮,૫૮૮. ત્રાવણકર-૬૦, ફલાન્સ-૩૭. થાણુ-૧૨૩, ફલોરિસ–૧૭૨, થિઓડશિઆ-5. ફિરેડા બંદર (જાપાન)-૨૪૬. દમણ૧૩૬. ફીલીપાઈન બેટ-૨૦૧.. દમલચેરી ઉ અંબર-૪૫૩, ફોર્ટ વિલિઅમ-૩૮૪. 546, 571. દેવીકેટા-૪૪૮, 49, 518. ફોર્ટ સેન્ટ ડેવિડ–૪૪૧, 442, દીવ-૧૨૩. 488, 518. નનની ભૂશિર-૮, કોર્ટ સેન્ટ જ્યોર્જ-૩૮૫, 434, નાઈલ નદી–૧૪. 521, નાગાપટણ–૪૭ર. ફાર્મોસા-૧૮૩. નાતાલ-૮૮. બકસરની લડાઈ–૧૦. નાનકીન–૩૨, બગદાદ–૧, 4. નવાઝેમબલા-૨૦૪. બંગાળા-૩૭૬, 382, 284, 388, પંજીમ–૧૧૦, 150. 31. 388 પટના-૨૮૬, 607, 618. બટેવિ-૧૮૧, 173 178. પટલ-૨૦, બરાવાન–૬૬૨. પનામાની સંગીભમિ-૧૯, બનિસ-૨૫, 28. પાણીપતની લડાઈ–૬૩૫. બરહાનપુર–૨૩. પાલમાયરા-જુઓ તાડમુર. બસરા-૮, 33. પીસા-૩૬, બહુર–૪૩૮, 478. પુલારૂન–૧૮૧. બાકુ-૫. પિકીન–૪૮,૫૫, 131. બાંકીપુર-૬૧૫. પિગુ-૧૧૩. બાટમ–૫. પેટ પુલિ (નિજામપટ્ટણ)-૨૪૩, 26. બ્રાઝીલ-૨૦૦. પિરા-૪૩. બા -174. પેરીસના કોલકરાર-૪૪૭ બાબલમાંડબ-૧૨, પરૂ-૧૦, બાલાસાર–૨૮૫, 343, પેલેસ્ટાઇન-૫. બ્રિસ્ટલ–૧૮૬.
Page #716
--------------------------------------------------------------------------
________________ સૂચી. બુખારી-૪, | મીલાન–૪૦, બુર્બોન–૪૩૦, 443. મુંબઈ–૧૨૩, 373, 382, 383, બુજીસ-૨૧૪. * 384, 386, 380, 301, 388 બેટીઆ-૧૬, મુર્શિદાબાદ-પ૩૭, 637, 638, મૈકાસર–૧૮૩. બૅટમ-૧૩૧, 143, 237. મીસ-૨૫. બેન્ડસ્ટેન્ડ બાગ-ર૭૩. બેબીલોન-૨૧, 64. મોઝાંબિક-૮૮, 128, મોમ્બાસા-૧૦૪, 148, બેરૂટ-૪૪. મેરી–૧૦૬, 125. બ્લેકટાઉન (મદ્રાસ)-૨૮૨, મોસ્કે-૧૦૩. બોકફેલી–૧૮. બજાડાર-૮૧. યુક્રેટ-૩૭૪, 301 રાજાપુર-૨૭૬. બેનિ–૧૭૨, 201, રાતા સમુદ્ર-૩૭૪, 387, બોસ્ફરસ-૫૦, રાબા-૧૨, ભટકળ-૪૮. ભરૂચ-૨૪, રિઓલેટા નદી-૨૦૦૦ ભૂમધ્ય સમુદ્ર-9, રૂમશામ–૧૧૭, ભક્કા-૩૩, 35, 40, 384, 183. લકન–૬૧૮. સિંગલુર-૬૮. લાલેટા-૨૦૦, મછલીપટ્ટણ–૨૮૦, 386,456,514. લામિના-૮૩. ભદ્રાસ-ર૭૮, 282, 373, 382, લિઅન–૫૧, 12, 136. 385, 388, 388, 403, 435, | લુબેક-૪૫. 436, 438, 443, 488, પર૧. વડોદરા-૨૪, મદીરા-૮૧. વર્ડની ભૂશિર-૮૧, 87. મદુરા-૨૭, વસઈ-૧૨૩, મલબાર-૫૬, ૭પ. | હાઈટ ટાઉન, મદ્રાસ-૨૮૨, મલાક્કા-૧૧૨, 172, વાંડીāશ–પર૩. મલિન્દ-૮૮. વાતાપી (બદામી) 60. વાંદરા૧૨૩. મસ્કત-૧૦૭. માડાગાસ્કર-૮૪, 376, 388, | વાલડરની કિલ્લો -460, 401-402. વિજયદુર્ગ (ઘેરીયા-૫૦૧, 508, માહીમ-૧૨૩. માંડવગઢ-૨૬૨, વિજયનગરનું રાજ્ય-૭૫, 98, 108, મીદનાપુર–૧૨. 278. * 510.
Page #717
--------------------------------------------------------------------------
________________ સૂચી. વિન્ડસરનું તાહનામું-૭૮, સુરત-૨૪૨, 387, 384, 386. વિશાખાપટ્ટણ-૫૧૩. 387,388, 380. વેનીઝુલા૧૮૮. સુવર્ણદુર્ગ-૫૧૦. વેનિસ-૩૮–૩૮, 51, 84. સુંવાળી–૨૪૩, 244, 251, 320. વિલકોંડા-૪૬૫. સેન્ટ જ્યોર્જ-૨૮૨. વિલગા નદી–૨૦૪. સેન્ટ મે-૩૨, 143, 323, 370, સતારા-૩૮૮, ૪૪ર. 403, 438, 440. સારાગાઝા-૨૦૨, સેન્ટ લુઈ-૪૩૩, 443. સાÖઆ૫૦. સેન્ટ હેલીના-૩, 314, 388. સાવાનુર-૪૬૧. સેન્ટાઝ-૮૫. સાષ્ટીબેટ-૧૩૦. સલિબિંક બેટ-૧૮૭, સિઆમ-૧૧૩, 103, 356, સોફાલા-૧૨, 84. સિડન–૫. 11. સ્પટા-૮૦, સિારઆ-૪, 6. ઝનું અખાત–૧૧. સિલોન-૧૦૪, 11, 11, 143, શહર (અરબસ્તાન)-૬૮. સીરાલીઓન-૮૩. શ્રીરંગબેટ-૪૬૪, 476. કટ૧. સુડાની સામુદ્રધુની–૧૭૩. હસનઅબદાલ-૧૬, સુમાત્રા-૧૧૩, 172. હૈદરાબાદ-૪૫૦, 3 રાષ્ટ્ર અગર લેકેનાં નામની નેધ. આરબ મુસલમાન–૧૦, 32, જનો વિજય, પટ૭, વધુમાટે આગળ 34-35, ૫ર, 53, 56-5, જુઓ ઇસ્ટ ઇંડિઆ કંપની. 67, 10,74, 88, 81,96, 28, ડચ–૧૩૪–૧૩૫.પૂર્વક્રમ,૧૬૦–૧૭૦. 103, 104, 106, 107-113, પિર્ટુગીઝની સલાહ, ૧૭-૧૭ર. 11, 17, 312-318. ! રાજ્ય વિસ્તાર,૧૭૧-૧૭૪.એઓઇટાલીનાં પ્રજાસત્તાક સંસ્થાન- યુનાની કતલ, 180-185. જુલ૩૬–૪૦, મની પરાકાષ્ટા, ૧૮૮-૧૯ર. પુર્વઅંગ્રેજ-અનુકૂળ ભૂસ્થિતિ 3-4 વૈર્ય અને દીપસમુહ, 182. પડતીનાં કારણો. પ્રસંગાનુસાર બુદ્ધિ 183-84; બહા- ૧૮૨–૧૮૪.નોકરને પગાર, 184. દુર વહાણવટીઓ 204-208. પિોર્ટ જાપાન તરફ પ્રયત્ન 248, તકરાર, ગીઝને અનુભવ, 165-166. શરૂ- રૂ૦૮.બંગાળામાં યુદ્ધ, 605. આતના પ્રયત્ન, 196-187. જળ- તુર્ક મુસલમાન-૪૯, 53, 122, માર્ગ,ર૩૦. રાજા, 243; હિંદુસ્તાન 128, 143-144. જીતવા વિશેનું આશ્ચર્ય, 384. એ. નાયર લોક-૧૦, 12, 6.
Page #718
--------------------------------------------------------------------------
________________ 78 સૂચી. પોટૅગીઝ-પર-પ૬, 74-76, રાજા, શઆરામ, 148, ભુલ, 163-17. 77, 118, 126, 133, 135, | અંગ્રેજોને ઝગડે, 243-145. એ 138, 147, 141. ઉદય, 77-78, | ગ્રેજોને આશ્રય અને સલાહ, 27382, 84,86, 84, 104. હિંદુસ્તા- | 285 અને 373. નમાં પોર્ટુગીઝનો ઇતિહાસ, 115 | ફિનિશિયન-૭, 10, 11. ધર્મ પ્રસાર, 115, 116, 121, ફ્રેન્ચ લોકો-૩૦૬. અંગ્રેજ અને કે 128, 156-163. હિંદુસ્તાનમાં | ન્ય વચ્ચે ફરક, 386. વેપાર, 387. પિોર્ટુગીઝ રાજ્યને વિસ્તાર, 114. | રાજા, 400, અંગ્રેજ જેડે યુદ્ધ, રાજ્ય વ્યવસ્થા, 130. વેપારને | 411 વિજય, 455. અંત, 124. ઉતરતી કળા, 131- ' મરાઠા-૩૩, દોષ, 634. 134. અવ્યવસ્થા, 131. રાજ્યકા- મલબારમાના મુસલમાન-૬૭– રભારનું ધોરણ 135-138. આર| 70, માર, 136-137. શૌર્ય, 138. વ્યા- યાહદી–૧૧. "ાર, 138, 145, 14-144. એ- | રેમન લેાકે-૨૬-૩૦, 138. મુખ્ય વિષયેની નેંધ, આરમાર–૧૩૬, 101, 23,245- | ભંડોળની પદ્ધત, 241. સુરતની 246, 270, 272, 312-314, કેડી 273, કરજ, સંકટ,૨૭૧-૭૨. 318, 444, ક્રોમવેલે કરેલી વ્યવસ્થા,૨૮૬-૨૪૨, ઇસ્ટ ઈન્ડીઆ કંપની (અંગ્રેજ)- | કોર્ટન કંપની સાથેનું જોડાણ, 288. સ્થાપના, પ્રકરણ 8 મું. સ્થાપવાને નવી સનદ અને નિયમો, 281-292. ઉપક્રમ, 213. પહેલી બેઠક, 217- કરેને પગાર તથા અંતર્થ્યવસ્થા, 221. રેગ્યુલેટેડ કંપની,૨૧૮. સનદ 283-302. રૂપાંતર, 286. રચના, મેળવવાની ખટપટ, 221-226. 286-288, પગાર, 285, 248. સનદરૂએ મળેલી સત્તા, 224- નિમણુક, 288. ખર્ચ, 249-300. 226. ઉગની ચર્ચા 226 ભંડે- | નિતિ તથા રહેણી, 301. ખાનગી ળના શેર, 227-22. પહેલી પગાર, 302-305. મુંબઈની સ્થા સફર, 226-227, 236-238. પના, 306-315. મળેલી ખાસ નકર લોકની રહેણી, 233. સત્તા, 307. નેકર લેકેની રહેણી, નિયમિત સફર, 236, 242-246, 320, 321, 325. નિતિ અને બીજી અને ત્રીજી સફર, 22-241. નિયમ, 325. વ્યવસ્થા, 343. પાંચમી અને છઠ્ઠી સફર, 242. ઠાઠ, 320-321. ભાષા, 322. પિર્ટુગીઝ સાથેનો ઝગડે, 243, દંડ, 322, 325. વખારમાં ચાલતા સુરતની લડાઈ, 244 સામાઇક | અનાચાર, 32, અધિકાર, 336.
Page #719
--------------------------------------------------------------------------
________________ સૂચી. ફાયદા થવાનાં કારણો, 336. કંપની, 25, 374, મસ્કેવી કંપની, વિરૂદ્ધ તકરાર, 337. જકાત તપા- 207, 215 તર્ક કંપની, 374. સણ, 366, કારીગર, 346. રાજ્ય લિવેન્ટ કંપની, 215-216, 217, સ્થાપવાની ઈચ્છા, 367-368. ફેન્ટ કંપની, 235. કર્ટન કંપની, ઔરંગજેબ સાથે યુદ્ધ, 35-368. | 276-278, 288. કોઈ લગી ગએલે ખાનગી વેપારી કફાયત, દર વગેરે (વેપાર સબંધી) ટ, 373. નવી વિરૂદ્ધ કંપનીની 43, 147, 145-148, 163 સ્થાપના, 377. બેઉ કંપની વચ્ચે 164. નફો નુકસાન, વહાણની હિંદુસ્તાનમાં વિરોધ, 382. બેઉ સંખ્યા, 236-43. પહેલી સફરની કંપનીનાં જોડાણ માટે ભાંજગડ, કિફાયત, 237-238, 245-46. 388, સંમેલન, 388381, ગેડી- નાણાની કિફાયત, 247, 275- ફિનને ચુકાદ, 382. રાજ્ય સ્થા 27, 281, 300, 02-305. પવાની સિદ્ધતા, 33. હિંદુસ્તાન આબાદી, 328-340. દરિદ્રતાનું જીતવાને હેતુ, 384, કંપનીની સારી કારણ, 341-342. બક્ષિસ વગેરે, સ્થિતિ,૪૧૧. અંગ્રેજ ફ્રેન્ચયુદ્ધ,૪૨૮. ૫૮૮-પ૮ર. દીવાનીની કિફાયત, કંપનીની સનદ, 221-226, 230, 640, 64-143. નવા મકતાની 242, 307, 342, 374, 280, | કિફાયત, 660, ૬૬૧,૬૬૬.વેપાર 384, 381. વેપારી ભાલ એકઠો | તથા રાજકારભારના આંકડા, 185. કરે, 368-38. ખરીદી અને ખ્રિસ્તી ધર્મને પ્રસાર–૧૧૫, વેચાણ, 366, 651. જકાત ભારી, 111, 121, 128, 15-163. 454, 455. અંગ્રેજ લેકની ફતેહ, | કસેડસ અથવા ધર્મયુદ્ધ-૮, 547. સાંપરિક સ્થિતિ, 643. કંપ• 35, 40, 47. નીને અધિકાર અને જુલમ,૬૫૪. | ગુલામ કે વેપાર-નિગ્રો, વણકર લેકની દુરદશા, 65-653. વગેરે 61, 81, 152, 181, ૩૨૮મીઠું, તંબાકુ, સોપારીને નવા 328. ભક્ત, 65. પાર્લામેન્ટની તપાસ ચાહને વેપાર અને અમેરિકાઅને નવી વ્યવસ્થા, 661, 673 678-79. 678, કરજ અને આયપત, 674- { ચાંચીઆ-૮૯-૯૦, 348, 37280. બે કાયદા, 1681-84. સનદ 376. અને મુદત, 674, 683. ચિત્રકળા–૨૫૮-૨૫. કંપની-પાર્ટુગીઝ, 134-135. ડચ ઈસ્ટ ઇન્ડીઆ કંપની, 235. એ- જકાત તપાસણી–૩૩૫, 34, શિઆટીક કંપની, 235. ઍસ્ટેન્ડ 353-354, 366. કંપની, 235. સ્કોટિશ ઇસ્ટ ઇન્ડીઆ જકાત માફી–૫૪૨, 612,
Page #720
--------------------------------------------------------------------------
________________ સુચી. 542 જાત્રા-૪૬. પશ્ચિમાત્ય કવાયત-૫૦૩. ટેડ ગીલ્ડસ અથવા વેપારી સંઘ-૨૧૮ પિપનું ફરમાન (પરદેશની વહેંચણી ડબલ ભથ્થુ–૧૪૫. 1 બદલ)-૮૩-૮૬-૮૭. ઢાકાની મલમલ–૩૩૮. ' | પ્રાગ્ય પ્રશ્નોની કરચી–૫૪. તુલના–અંગ્રજ અને પોર્ટુગીઝની બાદશાહનું ફરમાન-પ૩૪-૫૩૮, 115-116, 176-177. ડચ અને | ડાd તમામું- 308. પિોર્ટુગીઝની, 171-174, 188, મરકી, લંડનમાં-૨૩૮,૩૭ર. 182. અંગ્રેજ ઇસ્ટ ઈન્ડીઆ કંપની મહામખ સમારંભ–૭૧. નાતથા મોગલનોકરની ૩ર૦-૩ર૭.| મેડી તહનામુ–૨૭૪. અંગ્રેજ અને ડચ કંપનીની, 217 મુંબઈને ઘેર-૩૬૧. 218, અંગ્રેજ અને ફ્રેન્ચના ઉદ્યોગ રેગ્યુલેટીંગ એકટ-૬૮૧-૮૨. ની ૩૬-૩૪૮.વિલાયતી અને દેશી | દોષ અને પરિણામ-૬૮૩-૮૪. ફેજની, 43-441. કુલે અને રાજ્યકાન્તિનાં પ્રત્યક્ષ પરિણામકલાઈવની, 46-470. 628. તૈનાતિજ-૪૫, 453, 461. રેશમ–૫-૬, 28-28, દસ્તક–૫૪૨, 612. લંડનતહનામું-૩૦૮. દુકાળ, ગુજરાતમાં-૨૭૫. વકીલ (અંગ્રેજ તરફથી હિંદુસ્તા છે. સુરતમાં, 281. સ્તાનમાં આવેલા )-ભિલ્ડનહોલ દીવાની અને નિઝામી-૬૩૭-૬૪ર. ! 216-217 કેપ્ટન હૈોકિન્સ, 242. ધર્મમતસંશોધક પદ્ધતિ ( ઈનકવી. કેપ્ટન કેરિજ, 244. સર ટેમ્સ રે ઝીશન–૧૫૫. 248. સરજન બાઉટન, 284. સર વિલિઅમને રીસ, 385. જે સમન નેવીગેશન એકટ–૨૮૮, 280. અને કેગી સરહદ, 543. નાણું–પોન્ડીચેરી 410, ખાટુંનાણું | વખાર–૪૪–૪૫. 653, નાણુની તંગી. નકર લેકેને લાંચ અને બક્ષિસ વટવેલી પ્રજાની ઉત્પત્તિ–૧૧૬, જ ! 118, ૧૫ર–૫૩, 166-67. વગેરે-૬૬૧. પહેલી 6, 282. નોકાશાસ, રાજ પુત્ર હેનરી-૭૮. | વણકર લેકેની હાડમારીપહેલી પૃથ્વી-પ્રદક્ષિણા 200. | ૬૫ર-પ૩,
Page #721
--------------------------------------------------------------------------
________________ 704 સૂચી. વસાહત-૪૪-૪૫, 190, 2017. વેપારની જણસ–૭-૮, 44, વેપાર-ધનસંપન્નતાનું બીજ 1-4. * 55-56, કૅલિકટની, 84-80, 87, યુરોપ અશિઆમાંના પ્રાચીન વેપા- ૧૪પ-૧૪૯, 20, 236-237, રના રાજમાર્ગ, 4-6. પ્રાચી- 242-243, 21-72, 280, ન ઇતિહાસ, 6, વણજાર, 5. 328-331, 334-335, 342, વેનીસની આબાદી, 51. યુ | રાપની નાકાબંધી, 48. લેવડ | સામાઇક ભડાળની પદ્ધતિ દેવડ, આપલે, 5-86. પિોર્ટુગીઝને ઇલાજ ને તેની કમાઈ, 138, 288-281,332, સંકટ,૨૬૮૩૦૫ ૧૬૩-૧છે. સ્થિત્યંતરની જરૂર 311, 334, 381-383. 143-194. ખાનગી વેપાર, 302. સુરતની કઠી-૩ર૧-૩૨૩. ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની આબાદી,! સુરત પ્રેસીડેન્સી–૨૭૭. 23. નિયમિત અને અનિયમિત સુરેખાર–ર૦૫, 351, 354. વેપાર વચ્ચે ઝગડે, પ્રકરણ 13 મું 174-382. વેપારને ભાલ એકઠા ! કરે, 386-387. ખરીદી અને ક. 5 મી. પટ૭. સ્વદેશહિ, છરવેચાણ, ૬૫૦-૬૫ર. વેપાર ખુલ્લે 473, રાષ્ટ્રીય વૃદ્ધીનું કારણ, પરસ્ટમુક,૬૫૫-૬૫૬, ચાહને વેપાર ! 533. અને અમેરિકા, 678-80. | હંસ સંધ-૪૫-પર, 218. છRી .
Page #722
--------------------------------------------------------------------------
_