________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
૧૫૨
પ્રભાવના કરીને પણ ધર્મમાં જોડવા :
લાડવા પતાસા દ્વારાએ પણ દવા પાવી. આપણે પ્રભાવના પેંડા લાડવા, નાળિયેર પતાસાની પ્રભાવના કરીને પણ ધર્મીમાં જોડવા, પણ આવી રીતે જોડાય તે દરદનું ભયંકરપણું સમજ્યા નથી. પછી એ સમજતા થયા કે એના એ વગર લાડવાએ દવા લેવાને. એ ખીજાને લાડવા આપનાર થશે. ખીજા છેકરાને દવા વખતે પતાસુ આપશે એ પતાસાને લીધે ઉપાશ્રયે આવેલા લાડવા માટે પાસા-સામાયિક કરનારા, એ સમજણા થાય છે ત્યારે પોતે લાડવા જમાડી પાસા કરાવે છે. લાડવા માટે પતાસા માટે દવા લે છે, માટે લાડવા અને દવા પણ ન જોઈએ. લાડવા છેડાવે તે ઠીક પણ દવા છેડાવે તે શત્રુ ગણાય કે નહિં? દવા લેનારને રેાકનાર પરમ શત્રુ છે, પણ કાઈ પ્રકારે મિત્ર નથી. લાડવાની લાલચે પાસાદિક થાય તે ખા ને ધર્મ રોકનાર મોટો શત્રુ છે. વગર પતાસે કે વગર લાડવે દવા લે તે સારી વાત છે, પણ પતાસું રોકવા પહેલા દવા રોકી દે છે. અહીં દ્રવ્યથી થતી ક્રિયા કરનાર છે!કરાને અણસમજણવાળા કહીશું પણુ અણુસમજણમાં બાળકપણામાં જે પતાસાની કે લાડવાની લાલચે દવા લે તે રાકવા જેવી નથી. આથી દ્રવ્યક્રિયા રોકવા જેવી નથી. જો કે લાલચ રાવા જેવી છે પણ સમજણેા થશે એટલે દવાને અગે લાડવા કે પતાસું નહીં માગે, સમજણા થયા કે તમને વગર ખખરે દવા પી જશે, તેમ દ્રવ્યક્રિયામાં રાકાણ ન કર્યું. તે આગળ જતાં પૌલિને ત્યાગ કરવા પૂર્વક ભાવથી ધર્મ ક્રિયા કરવાવાળા થશે. સમજણા થશે ત્યારે આ પ્રમાણે કરશે, પણ તે પહેલાં અણુસમજણુ દશામાં ગ થવાના ચાકકસ, અને પતાસા આપવા પડશે તે પણ ચાકકસ. અનાદિકાળની આસક્તિ ઓછી થવાથી ધરૂપી ઔષધમાં જોડાયા તે સમજુ છોકરા પતાસુ` કે લાડવા નહીં માગે, તેમ આ જીવ દ્રવ્ય-અનુષ્ઠાનમાં પ્રવતે લે છે. પણ સમજણવાળા થશે ત્યારે સ્વતંત્ર ધર્મની ઢવામાં જોડાશે, માટે પરાણે કે લાલચે બુદ્ધિ કરાવવી પડે પણ હિતબુદ્ધિથી પ્રવર્તાવેલી છે. માતા-પિતા ભાઈએ દવા રોવડાવીને પાય, બીજા બાળકની દયા ખાય, મૂર્ખ લેાકેા એ ઘડી ગોંધી રાખ્યા, નકામા પુરી રાખ્યા, કખજે કર્યાં એ દેખે પણ દવા અને હિતબુદ્ધિદાઝને દેખતા નથી. તેમ તીર્થંકરની જગત પર જે ભાવયા અને ભાવઢવા તે અજ્ઞાની લેાકે દેખતા નથી. જેમ હેાકરાને બહેકાવે કહે કે માં ફાડીશ નહીં,