Page #1
--------------------------------------------------------------------------
________________
ZIKEKEKEKEJIKKEIKEIKEIKSIKEIKEIKSHR
આનંદ-હેમ-ગ્રંથમાળા પુષ્પ ૧૫ મું
શ્રી આરામોદ્ધારક પ્રવચન શ્રેણી
૫૪ પ્રવચનોનો પ્રથમ વિભાગ
SKEJKENK SIKEIKEKEKETIKAIKENIKEKEKXIKEKEKEKEKEKEZAKE
NKEIKEIKEIKEIKEIKEIKEIKEIKXXIKEIKEIKEIKIKEKAIKEIKSIKAKEKAL
પ્રવચનકાર :
આગદ્ધારક આચાર્ય શ્રી આનન્દસાગર સુરીશ્વરજી મ.
અવતરણકાર તથા સંપાદક
આ. શ્રી હેમસાગર સૂરિજી મહારાજ
SKEIKAIKEKEJIKEIKEIKEIKEIKEIKEIKKEK
Page #2
--------------------------------------------------------------------------
________________
DIKEIKEIKEIKNIKEIKEIKNIKEIKSIKEIKEIKER
આનંદ-હેમ-ગ્રંથમાળા પુષ્ય ૧૫ મું
થી આગમોદ્ધારક પ્રવચન શ્રેણી
૫૪ પ્રવચનને પ્રથમ વિભાગ
SIKEIKSIK SIKEIKSIKAIIKEIKSIKEIKEIKJIKXNIKEKEKEIKEIKSIKEIKEIKK
JIKEIKEIKEIKEIKSIK SIKEIKEIKETIKETKEIKXXIIKEIKNIKNIKENIK NIKEIKETIK AIR
પ્રવચનકાર :–
આગમારક આચાર્ય શ્રી આનન્દસાગર સૂરીશ્વરજી મ.
અવતરણકાર તથા સંપાદક
આ. શ્રી હેમસાગર સૂરિજી મહારાજ
SIKEIKEHKEJIKESIKEIKEIKEIKEIKEIKEIKEIKSIL
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક :
આનંદ-હેમગ્રન્થમાળા વતી ધનજીભાઇ દેવચંદ ઝવેરી ૫૦-૫૪મીઝા સ્ટ્રીટ, મુંબઇ, ૩ ચન્દ્રકાંત સાર્કરભાઇ ઝવેરી ૩૧-૩૩, ખારાકુવા, ત્રીજે માળે, મુંબઇ, ૨
પ્રથમ આવૃત્તિ : નકુલ ૧૦૦૧
વીર સં. ૨૪૯૫, વિ. સ. ૨૦૨૫ ઈ. સ. ૧૯૬૯
પ્રાપ્તિ સ્થાન—
શેઠ મેાતીશા જૈન ટેમ્પલ એન્ડ રીલીજીયસ ચેરીટી ટ્રસ્ટ, મોતીશાલેન, ભાયખાલા મુંબઇ ૨૪, ડી. ડી.
તથા પ્રકાશકા~~~
મુદ્રક
આશા પ્રિન્ટસ થૈ કુમાર સી. શાહ
૧૦૮, કેશવજી નાયક રોડ,
મુંબઈ ૯.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન
અમોને જણાવતાં અતિ હર્ષ થાય છે કે–અમારી આનંદ-હેમ ગ્રન્થમાલાએ સર્વજનપ્રિય પ્રાકૃત કુવલયમાલા મહાકથા, સમરાદિત્ય મહાકથા, સંસ્કૃત વિવરણ યોગશાસ્ત્રનાં ગૂર્જરાનુવાદના મહાગ્રન્થો સંપાદન કર્યા. અત્યારે શીલાંકાચાર્ય રચિત પ્રા. ચઉપજ મહાપરિસચરિયને ગૂર્જરનુવાદ છપાઈ રહેલ છે, જે ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે. વચમાં મહેસાણામાં સં. ૧૮૮૦ ના ચાતુર્માસમાં પ, પૂ. આગમોદ્ધારક આ. શ્રીઆનંદસાગર સુરીશ્વરજીએ આપેલા ૫૪ પ્રવચની શ્રેણી રૂપ ૧લો વિભાગ ૧૫ મા પ્રત્થરત્ન તરીકે પ્રગટ કરતાં અમો અત્યંત હર્ષ અનુભવીએ છીએ.
મુંબઈ ભાયખાલા શેઠ મોતીશા જૈન દેરાસર અને ધાર્મિક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને કાર્યવાહક સુરતના પ્રસિદ્ધ ઝવેરી કુટુંબના શ્રાદ્ધવર્ય જ્ઞાનોપાસક દેવ-ગુરુ ભક્તિકારક પ્રવીણભાઈ અમરચંદ ઝવેરી વખતે વખત વંદન અને જ્ઞાનચર્ચા માટે આવતા હતા. કેટલાક વર્ષો પહેલાનાં આગમોદ્ધારકશ્રીના મારા અવતરણ કરેલા અને તેના આધારે પ્રેસ કેપીઓ કરાવેલા પ્રવચને પિતે સ્વાધ્યાય વાંચન મનન કરવા લઈ ગયા અને મોટી સંખ્યાના પ્રવચનના પાના હોવા છતાં નિરંતર કલાકોના કલાકો સુધી તાત્વિક વિષયના વાંચન સ્વાધ્યાયમાં રસિક હોવાથી સમગ્ર લખેલા પ્રવચનના અવતરણે તેઓ ટૂંક સમયમાં વાંચી ગયા અને વાંચીને ઘણા પ્રભાવિત થયા. એટલું જ નહિં પણ આવા તાત્તિક આગમ શાસ્ત્રોના ભાવગર્ભિત પ્રવચનો મુદ્રિત કરાવી ભાવિને તેમના જ્ઞાનને લાભ મળે તેવા શુભાશયથી અવતરણે સંશોધન કરી પેર પાડી વાચવા લાયક તૈયાર પુસ્તકો પ્રસિદ્ધ થાય તો અમારા દેરાસરના ટ્રસ્ટના જ્ઞાનખાતા તરફથી પણ તેમાં સહકાર આપીશું. તેમના પ્રયત્નથી તેમની કમિટીમાં પણ આ કાર્ય માટે નિર્ણય લેવામાં આવ્યો અને કાર્યારંભ કર્યો. અને આજે કાર્ય પૂર્ણ પણ થયું.
આગમકારક પ્રવન શ્રેણી પ્રથમ વિભાગ તૈયાર કર્યો, તેમાં પ્રવચનો બે વિભાગ રૂપે યોજાએલા છે. પ્રથમના ૧૧ પ્રવચનો વિષષ્ઠીના એક શ્લોક ઉપર આપેલા છે, ૧૨-૫૪ સુધીના બીજા વિભાગમાં ધર્મરત્ન પ્રકરણ ગ્રંથના આધારે આપેલા છે. ૧૧ પ્રવચન છપાયા પછી તેના ટાઈપિ વાંચતા બહુ નાના જણાવાથી ૧૨ મા પ્રવચનથી ટાઈપિ બદલાવી નંખાવ્યા છે, જે વાચક–વૃન્દ સહેલાઈથી
Page #5
--------------------------------------------------------------------------
________________
વાંચી શકે. પ્રવચનકાર આગમોદ્ધારક માટે આ જ પહેલા તેમના અપાયેલા અનેક પ્રવચનોના પુસ્તકો-સામયિકે છપાયા છે, તેથી અહીં વિશેષ વિવેચન ન કરતાં તેમના પ્રવચને વાંચીને વાચક્ષ્મણ તેમની આગમ-શાસ્ત્ર ગર્ભિત પ્રવચન શક્તિ, પદાર્થનિરુપણ પટુતા, યચિત દૃષ્ટાંત આપવા પૂર્વક પદાર્થનું હાર્દ સમજાવવાની શક્તિ અપ્રતિમ છે, એવી પ્રતીતિ શાસ્ત્ર અને મધ્યસ્થ દષ્ટિવાળા દરેકને જરૂર થવાની જ.
આ પ્રવચન શ્રેણીના પ્રકાશન અને સંપાદન કાર્યમાં સંપૂર્ણ કે આંશિક સહકાર આપનાર, અવતરણકારક-સંપાદક આગમહારશ્રીજીના શિષ્ય ૫. પૂ. આ. ભ. શ્રી હેમસાગર સૂરિજી મહારાજ, મુફ રીડીંગ કરી આપનાર ૫. પૂ. મુનિરાજ શ્રી મનોજ્ઞસાગરજી મ. આર્થિક સહકાર આપનાર અને તેનાં પ્રેરક મોતીશા શેઠ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શુદ્ધિપત્રક તૈયાર કરી આપનાર સુશ્રાદ્ધવર્ય હીરજીભાઈ ગાલા અને પરોક્ષપણે પણ જે કઈ એ તન મન ધનથી સહકાર આપ્યો હોય તે સર્વેનો હાર્દિક ઉપકાર માની નિવેદન પૂર્ણ કરીએ છીએ.
લી. આનંદ-હેમ-ગ્રન્થમાળા વતી
પ્રકાશકે.
Page #6
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય કિંચિત્
अणुयोगधारक-ज्ञानवृद्धभ्यो नम :
અનંત દુઃખસ્વરૂપ, દુ:ખફલ, દુઃખપરંપરાવાળા આ અનાદિ અનંત સંસાર અટવીમાં અટવાતા અનેકાનેક નિ ભોગવતાં ભોગવતાં આ જીવને અપરિમિત કાળ પસાર થયો. છતાં હજુ આ જીવને સંસાર સમુદ્રને પાર ન દેખાય. કેઈક તેવી અનુકૂળ ભવિતવ્યા યોગે પંચેન્દ્રિય મનુષ્યત્વાદિક ધર્મસામગ્રી મેળવવા ભાગ્યશાળી બને. ઉત્તમ સામગ્રી મેળવવા ભાગ્યશાળી બન્યા છતાં વાસ્તવિક કલ્યાણમાર્ગની પ્રાપ્તિ જિનવચન શ્રવણ થયા વગર થઈ શકતી નથી. ગણધર ગૌતમસ્વામીના પદે વિરાજમાન નય, નિક્ષેપા, ઉત્સર્ગ, અપવાદ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને યથાસ્થાને યોજવા પૂર્વક મોક્ષમાર્ગને અનુસરતી પ્રભુવાણીને પરંપરાથી ટકાવનાર હોય તે આચાર્ય ભગવંતે છે. આ નિર્ચન્જ પ્રભુશાસનમાં આવા અનેક પ્રભાવિક મહાઆચાર્ય ભગવંત અને મહાપુરુષો થઈ ગયા છે, જેના સમાગમ અને જેની આગમાદિ શાસ્ત્રગર્ભિત મોક્ષમાર્ગને સમજાવનારી વાણી શ્રવણ કરવા દ્વારા અનેક આત્માઓએ ભવ નિતાર કરાવનાર સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યક્ત્વ, માર્ગાનુસારીપણું, બોધિબીજાદિક પ્રાપ્ત કર્યા. ચાલુ વર્તમાન કાળમાં પણ આગમના અજોડ અભ્યાસી તેના જ્ઞાનને પ્રચારટકાવ-વધારો કરનાર, આગદ્ધારક બહુકૃતઘર, આગમને આરસની શિલાઓ અને તામ્રપત્રમાં પ્રથમ વખત કોતરાવનાર, આગમ સાહિત્યનો સર્વાગી વિકાસ કરનાર આચાર્યશ્રી આનંદસાગર સુરીશ્વરજીનું સ્થાન જૈન જૈનેતર જગતમાં જાણીતું અને પરં વિશ્વસનીય મનાયું છે.
સં. ૧૮૮૦ની સાલમાં મૂર્તિપૂજક શ્રમણસંઘનું મહાસંમેલન રાજનગરમાં મળ્યું હતું જેમાં અનેક વિવાદોનું સર્વમાન્ય શાસ્ત્રાનુસારી નિરાકરણ કરી ઠરાવ પસાર કરાવી સંમેલન પાર ઉતારવામાં જેમનું અગ્રસ્થાન હતું. તે સંમેલન પૂર્ણ થયા પછી ઘણા વર્ષોની મહેસાણાના સોના આગેવાનોની વિનંતિથી ત્યાં ચતુર્માસ , ત્યારે તેમના પ્રવચન શ્રવણ સમયે તેના અવતરણ કર્યા હતા. તે સમયે કલ્પના પણ ન હતી કે આ અવતરણે પુસ્તકને આકાર લેશે. અવતરણની ફરી શાહીથી નકલ કરાવી હતી પણ ૩૫ વરસથી તે નકલો અનામત પડી રહી હતી.
Page #7
--------------------------------------------------------------------------
________________
સં. ૨૦૨૩ની સાલનું મારું મતુર્માસ મુંબઈ ભાયખલા મોતીશા શેઠના ઉધાનમાં થયું. ત્યારે ત્યાંના કાર્યશીલ મેનેજિંગ ટ્રસ્ટીએ મને સામેથી પ્રવચને પ્રસિદ્ધ કરાવવા અનુરોધ કરી પિતે સક્રિયપણે સારો સહકાર આપ્યો. જેના યોગે મારા અનુવાદના કાર્યો ગૌણ કરી આ કાર્ય હસ્તગત કર્યું. પ્રવચનના અવતરણ કરવા, તેના કરતાં પણ વાંચોગ્ય વિભાગો પાડવા, હેડીંગ કરવા પ્રવચનકારના અને શાસ્ત્રના આશય વિરુદ્ધ કંઈ ક્ષતિ ન રહે તેની તકેદારી રાખવી, અવતરણ કરતાં કોઈ સંબંધ તૂટી ગયા હોય તે વક્તાના આશયાનુકૂલ જોડી દેવા, તે કાળને અનુલક્ષીને કહેલ વર્તમાનકાળમાં અસંગત હકીકત–ચર્ચા સ્થાનોમાં વપરાએલ શબ્દોનું સંશોધન, કઠિન સ્થાનોની સુગમતા આવી ઇત્યાદિક પરી જવાબદારી સંપાદકની હોય છે. મારા ક્ષયોપશમ અનુસાર ત્રણ ત્રણ વખત વાંચી સુધારી પ્રેસમાં મેક્સવેલ અને મુદ્દે પણ ત્રણ ત્રણ વખત વાંચી સુધાર્યા છે. છપાવતા કાના રેક માત્ર હસ્વ ઈકારને ઉપલે ભાગ વગેરે ઉડી ગયા હોય તે વાચકે સ્વયં સુધારી લેવા. તે સિવાયનું શુદ્ધિપત્રક આપેલ છે, તે તે પ્રમાણે પ્રથમ શુદ્ધ કરી વાંચવા ભલામણ છે.
ગોડીજી પાર્શ્વનાથ જૈન દહેરાસર )
પાયધુની, મુંબઈ-૩. સં. ૨૦૨૫. ૨. સુ. ૧૧. 0
આ. હેમસાગરસૂરિ
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૧ લાની
અ નુ * મ ણ કા
પ્રવચન ૧૩ – સિદ્ધોનું એક સમયનુ સુખ કેટલું –૧. સંસારનાં સસ્થાનકે અશાશ્વતા છે, સંસારનાં ભાગવેલાં સુખા દરેક વખતે નવા લાગેર. કાળજું હતું જ કયારે ?, વિષયા ઝેરીબરી સમાન છે–૩. મેાક્ષની ઈચ્છા કયારે થાય ?-૪. સર્વદર્શનવાળાને માક્ષની ઈચ્છા થાય છે, ભવ્યપણુ જાણવાનું લક્ષણ, સિધ્ધાચલતીના મહિમા-પ. શંકા થાય તેટલા માત્રમાં મેાક્ષ આપવા કેમ બંધાયા ?–૬. નમો અરિહંતાણુ પ્રદ કયારે ખેલી શકે ?-૭. ધર્મની સાનુકૂળ સામગ્રીમાં ધર્મ નહીં કરેા પછી પ્રતિકૂળતામાં તે। શાના જ કરા –૮. સાધુએ પાસે ધર્મ સિવાય બીજી વાત ન હોય, કાજળ અને કોલસાના બદલામાં કાહિ-૯.
પ્રવચન ૨ જુ-૧૧, જન્મ્યા પછીના આપણા ઈતિહાસ, વર વગરની જાન જેવા આપણા કરાતા ધર્મ–૧૨. જૈનશાસન રાકડિયુ છે–૧૩. રુના ધાડા તોલવાના કાંટાથી મેાતી ન તેાળાય-૧૪, સતી કરા સમાન છતાં મૂળનાયક કેમ ?-૧૫, નિન નિંદામાં, ધનવાન ગર્વમાં નબળા પડે, વ્યવહાર અને આચારની દરકારી અને પરિણતિની બેદરકારી, શાસનમાં એક્લા પરિણામ પણ નકામા, તેની સાથે વ્યવહારની આવશ્યકતા−૧૬. ધર્મગુરુ અને નાટકિયાનો તફાવત ૧૭.
પ્રવચન ૩જુ – ૧૯, મહાપુરુષોનાં ચરિત્રાના સ્મરણુ એ નિત્યકરણી, પરિણામ ચડાવવા માટે ઉત્તમ આલંબન પકડવા-૧૯. ગાર અને કાટપીટિયાના કાર્ય, આદિત્યયશાની દૃઢતા–૨૦. જે દેશના ઈતિહાસ ઉજ્જવલ તેની કીર્તિ ઉજ્જવલ-૨૨. વનસમયે અવગુણનાં વનને સ્થાન નથી–૨૩. જીભના સ્વાદ ખાતર અનંત જીવોને નાશ-૨૪.
પ્રવચન ૪ છું – સાધુએ પરાલી હોતા નથી-૨૫. અનાજ અને ચામડાના વેપારીની વિચારણા-૨૬. પ્લાટ ખરીદવાની શરતે, દૃષ્ટાંતને ઉપનય– ૨૭. મ્યુનિસિપાલિટિની મેલાની ગાડી જેવું શરીર-૨૮. પોતાના દેહની રક્ષા પછી સર્વ સબંધો, દાખલ થએલાને દુઃખ–ર૯, ભૂલના ભડકા નહીં શમાવે
Page #9
--------------------------------------------------------------------------
________________
તે ચાર ગણે થશે–૨૮. સમજુ કેદી કેદ મજબૂત ન બનાવે, છાશમાં માખણ જાય ને વહુ ફુવડ ગણાય-૩૦. જિંદગીના વેપારમાં મેળવ્યું શું?–૩૧. સામાયિકને લાભ-૩ર. સાધુઓને નિર્જરા સંચે સતત ચાલુ-૩૨. વિષય અંગે જાનવર અને મનુષ્ય-ગતિની જવાબદારી-૩૩. હિતની પ્રાપ્તિ અને પાપને નાશ–૩૪.
પ્રવચન ૫ મું - ધર્મકથાનુયોગની અસર અને જરૂરીઆત-૩૫. વિધિ-હેતુદષ્ટાંતના વાક્યો અનુક્રમે વધારે અસર કરનાર થાય. ત્રણ અનુયોગમાં આદર્શ નથી, જ્યારે ધર્મકથાનુયોગમાં આદર્શ છે, સ્થાપનાચાર્ય વગર વ્યાખ્યાન કરે તે તેમાં પ્રાયશ્ચિત કેમ ?–૩૭. દુષ્ટ ભાવિકોને ઉપકાર-૩૮. ઈન્દ્ર મહારાજાએ સંગમને નિવારણ કેમ ન કર્યો –૪૦. હિતબુદ્ધિવાળા ધર્મોપદેશકને એકાંત લાભ-૪૧. સત્ય બોલવાનું વ્રત ન કહેતાં જૂઠ ન બોલવાનું વ્રત કેમ કહ્યું ?-૪૨. એવા કોઈ ગુણ કે ગુણ નથી જેને દુર્જન, દૂષિત ન કરે-૪૩.
પ્રવથન ડું - વિહવાયા જેવો ધર્મ-૪૫. ઈશ્વર અને અવતાર, નિર્મલમાંથી મલિનતામાં જાય તેને ઈશ્વર કેમ કહેવાય –૪૭. નિર્વિકારી સુદર્શન શેઠ-૪૮. ઉત્તમ આલંબને પકડવા, ઋષભ-દેવના પ્રથમ ભવની અજ્ઞાનતા-૪૮. કઈ પણ પ્રકારે અવસ્થા-ઉચિત ધર્મમાં જેડ–૫૦. બાલ-મધ્યમ-બુધને ગુરુ ક્યા લક્ષણથી ઓળખે ?-૫૧. તીર્થ કર-ગણધર નામકર્મ કોણ બાંધે ?–૫૩. પ્રકારાન્તરે બાલાદિકને ધર્મનું જ્ઞાન-૫૪.
પ્રવચન ૭ મું - ૫૦. એકચિત્તિયા બે મિત્રો-૫૭. પિતાનું ગાય તે નય ને પારકું તેડે તો નયાભાસ, ત્રણે અનુયોગે ધર્મકથાનુયોગ પૂર્વક હેય-૫૮. સ્ત્રીનું મહાબંધન–૫૮. સ્ત્રી માટેના પરાભવ સ્થાને ૬૦. બળતું ઘર છે. કૃષ્ણાર્પણ કરો-૬૧. જાણકારને જકડે અને વિદ્વાનને વીધે તે મોહ, જઠરાગ્નિની સગડી-૬૨. આ ફસા ભાઈ આ ફસા-૬૩.
પ્રવચન ૮મું- બચ્ચાઓને આહારજ્ઞા, તમને પરિગ્રહ સંજ્ઞા-૬૪. આંખ સરખી આત્માની ખોડ-૬૫. સ્વમના સાપ જેટલા પાપને ડર નથી, જે પાપને ડર નથી તે સમક્તિી કેમ કહેવાય છે, ઘાતી અને અધાતી પાપને ડર કોને હોય?-૬૬.સમક્તિીઓ સમજવા છતાં અમલ કેમ કરી શકતા નથી ?–૬૭. માર્ગ ભૂલેલાને ઠેકાણે આવતા કેટલે સમય જોઈએ ?, દ્રવ્ય વગર ભાવમાં આવી શકે નહિં-૬૮. સમર્થ ગ્રંથકાર ચરિત્ર કેમ રચતા હશે ?-૬૮. શયંભવ સરખા ચૌદપૂર્વીએ ધર્મ સમજાવતા દેવતાના નમસ્કારની લાલચ કેમ બતાવી –૭૦. કંધવાળાને સાપને ડેડે કુંધ ભાગે-૭૧.
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯મું- ૭૨. ઝાડ સાક્ષી પૂરી ગયું-૭૩. જીવ નિત્ય છે-૭૫. મનુષ્યપણાની પેઢીમાં જમે કરેલી પુણ્યની ત્રણ રકમ-૭૬. કુંભારણે સ્વભાવથી પાડેલી બોલવાની ટેવ-૭૮. છએ કાયના આધારે મનુષ્ય જીવન ટકે-૭૮. દાન દેવું અને દાન રુચિને તફાવત-૮૦.
પ્રવચન ૧૦મું- લોકિક અને લૌકત્તર આસ્તિક્ય-૮૨. દશ પ્રકારના દ્રવ્યપ્રાણ, સર્વ તમારું, હુકમ હમારે એવી જીવની પરાધીન દશા-૮૩. રૈયત કરતા લશ્કર વધારે હેય-૮૪. આત્માની પરાધીનતાની પરાકાષ્ટા-૮૫. આત્માના નિર્મલ આઠ ટુચક પ્રદેશો-૮૬. વાણી અને ગાશીયાની તરવાર જેવો ધર્મ-૮૭. જીવ શબ્દની વ્યુત્પત્તિ, હિન્દુ શબ્દની વ્યુત્પત્તિ અર્થાતું ચારે ગતિમાં ફરનારે-૮૮. જિંદગીની જહેમત પલકારામાં પલાયન-૮૪. વગર જોખમે માલ ખાનાર કુટુંબીઓ. સમ્યકત્વના છ સ્થાનકો માને ત્યારે સાચે જૈન–૪૦. - પ્રવચન ૧૧મું- બાળક માન-આબરૂની કિંમત ન સમજે તેમ તમે મોક્ષ સમજી ન શકો-૮૨. ખણી ખસ કોની મટી ? સિદ્ધોને સુખ શું ?-૮૩. નાટક-સિનેમાના થિયેટરો પાસે ધર્મસ્થાનકો કેટલા અને બદીસ્થાને કેટલા ? ૪૪. જાણવા છતાં સિદ્ધપણાનું સુખ બીજાને કહી શકાતું નથી-૪૫. ધર્મની વ્યાખ્યાઓ-૯૬.
પ્રવચન ૧૨મું- ૪૭. મોક્ષની નિસરણી-ઇટ. ઔદયિકભાવનું મનુષ્યપણું કેમ પ્રશંર્યું ?–૧૦૦. બળવાન સાથે ભાગીદારી તે ગુલામીનું ખત-૧૦૧. ઊંટના ૧૮ અંગ વાંકાં છતાં રણની મુસાફરીમાં તે ઉપયોગી-૧ ૩. અલ વગરનાને અધિકાર ન અપાય-૧૦૪.
પ્રવચન ૧૩મું- ૧૦૭. મનુષ્યપણું મેળવવાના કારણો–૧૮. સ્વભાવે પાતળા કક્ષા-૧૦. અખંડ પેઢી-૧૧૦. મનુષ્યપણું હારી જાય તે મૂળ મુડી ટકાવી રાખનાર રાંડરાંડ બાઈ કરતાં નપાવટ-૧૧૨. સીમંધર સ્વામી પાસે ધર્મ કરીશું-૧૧૪. ચિંતામણી રત્ન ફેંકી દીધું–૧૧૫.
પ્રવચન ૧૪ મું - ૧૧૬. વિષયોની સંજ્ઞા વિકેન્દ્રિય અને પશુઓને પણ છે-૧૧૭. ઝળતું ભવિષ્ય કોનું?–૧૧૮. સમકિતી ત્રણ કાળને વિચાર કરે-૧૨૦. ભાડૂતી ઘર-૧૨૧. પેટા ભાડૂત ક્યા?–૧૨૨. જે દિવસે કંટાળે તે દિવસે નીકળી જાય–૧ર૩. ભવિતવ્યતાના ભરોસે ન રહેતાં હવે ઉધમ કરો-૧૨૪.
પવન ૧૫ મું – ૧૨૫. ચૌદપૂર્વી—ચારજ્ઞાની સરખા અનંતર ભવમાં એકેન્દ્રિયનિગોદમાં ઉતરી જાય-૧૨૬. કેટલા કાળના અંતરે મનુષ્યપણું પામ્યા –
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૨૭. ઉપયોગ કરી ન જાણે તે હાંસીપાત્ર બને-૧૨૮. ધર્મને રત્નની ઉપમા કેમ આપી ? શ્રાવકના ૩૫, ૨૧, ૩ ગુણોનો સમન્વય૧૨, તુચ્છતા ત્યાગે તે ગંભીરતા મેળવે-૧૩૨. કંડોલિક શ્રાવક અને ગોશાલદેવનો સંવાદ-૧૩૩. ભવિતવ્યતા અને ઉધમ-૧૩૪.
- પ્રવચન ૨૬ મું - ૧૩૫. ચૌદમૂવ સરખા માટે એકેન્દ્રિયનાં દ્વાર બંધ નથી–૧૩૬. ધર્મમાં ધનબુદ્ધિ એ સમ્યક્ત્વનું પ્રમમ પગથિયું–૧૩છે. તેમાં પરમાર્થ બુદ્ધિ એ બીજું પગથિયું-૧૪૦. બૌદ્ધો અને જૈનાચાર્યોને વિવાદ-૧૪૧. પારસીઓ અહીં કેમ આવ્યા ? સ્વત્વ ટકાવવા સાધુપણું લેવું-૧૪૨. દીક્ષિતપુત્રને માતાની હિતશિક્ષા-૧૪૩. ભરતની પરમાર્થ બુદ્ધિ-૧૪૪. ધર્મ સિવાય જગતમાં સર્વ અનર્થ કરનાર છે એ સમ્યક્ત્વનું ત્રીજું પગથિયું–૧૪૫.
પ્રવચન ૧૭મું- ૧૪૬. અનાદિ માનવાનું પ્રબલ સાધન-1319. જન્મ કર્મની પરંપરા-૧૪૮. અત્યારે સંસાર પાર પામવા શું કરવું ?–૧૪. જન્મને
અંગે ધિક્કાર વરસે ૧૫૦. પ્રભાવના કરીને પણ ધર્મમાં જોડવા-ઉપર. દિવ્ય-પ્રવૃત્તિ ભાવ લાવનાર છે,-ધર્મ બળાત્કારથી કરાવાય ?–૧૫૩, કેસરનું તિલક એટલે જૈનધર્મનું બોર્ડ–૧૫૪.
પ્રવચન ૧૮મું- પાપનાં ફળમાં આંતરે કેમ ?–૧૫૬. કર્મોદયમાં અબાધા કાળ-૧૫૮. સ્વભાવમાં સવાલને અવકાશ નથી–૫૮. અનાદિની તૈજસભઠ્ઠી-૧૬૧. દૂધ દેખાય છે, ડાંગ દેખાતી નથી–૧૬૩.
પ્રવચન ૧૯મું-તીર્થકરની વાણી સાંભળનારને મારી ભાષામાં કહે છેએમ થાય-૧૬૪. તીર્થકરની વાણીનો અતિશય–૧૪૫. ધર્મ પ્રવૃત્તિનો કાળ કેટલો ?, કુટુંબીઓને એકરાર-૧૬૬. બાપ દેખાડ નહિંતર શ્રાદ્ધ કર, નરકમાં સમકિતીને વધારે વેદના-૧૬૭. દેવે વિબુધ કે ગાંડા ?, એ બલા પગે વળગી છે-૧૬૮. દેવોને ઈચ્છા સાથે મનોરથ ફળે, નિશાળીયાની લખેલી હુંડી જેવી દેવતાઓના સમ્યક્ત્વ અને જ્ઞાન છે-૧૭૦. ફક્ત મનુષ્યગતિમાં વહીવટી નામું છે-૧૭૧. પિતાની મિલકતને વહીવટ કરવાનો હક કોને ? ૧૭ર.
પ્રવચન ૨૦ મું- માવ્વાને પાણી વગરના સ્થાન, તેમ ગૃહસ્થને સ્થાવરની અહિંસા અકળાવનારી છે–૧૭૪. ભિક્ષા કોણ માગી શકે ?–૧૭૫ ફાટયા દેનારા અને ફેગટિયા લેનારા દુર્લભ, કલ્યાણકારી ભક્તિ કરનાર ભાગવત ભક્ત–૧૭૬. ગૃહસ્થના પરિચયની વિચિત્ર સ્થિતિ, મુધાદાયી કરતાં મુધાળવી દુર્લભ છે-૧૭૮. આજના દાતારની સ્થિતિ–૧૭૭, છરણશેઠની સ્થિતિ અને ભાવના-૧૮૦. સર્વસંપન્કરી ભિક્ષા, ગૃહસ્થને ભિક્ષા નથી–૧૮૨.
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧મુ’– ધર્મરત્ન માટે ત્રણ ગતિ નકામી-૧૮૩, ક્ષાયિગુણા મનુષ્યતિમાં જ ઉત્પન્ન થાય-૧૮૪, મગરુખીથી ખેલાતે સંસારી શબ્દ–૧૮૫. પુણ્યશાળીને મરણુ એ મહોત્સવ છે–૧૮૬, ધર્મરત્ન એ બાજુ કામ કરનાર–૧૮૭. સાધુ સંસારી છતાં તેને સ ંસારી કેમ નથી કહેવાતા ?-૧૮૮. અનિષ્ટહરણ કરનાર ધર્મ-૧૮૯. સ્વરૂપે સર્વ આત્મા કેવલ જ્ઞાનાદિકવાળા છે–૧૯૦.
પ્રવચન ૨૨ મું- ૧૯૧. ખાવાનું ન મળે તે ખાજાના ભુક્કો ખાય–૧૯ર. અનેકમાં આપણે જ કેમ અપૂર્વ વસ્તુ મેળવી ?, કીમતી પદાર્થનું રક્ષણ સાવચેતીથી કરવાનું હોય-૧૯૩. સુદેવમાં ૧૮ દોષો ન હોય–૧૪, ૧૮ દોષરહિત બધા દેવ ન કહેવાય–૧૯૫. દિગંબરાની વિચિત્ર માન્યતા-૧૯૬. તેરાપથીના પ્રકાર૧૯૭. દિગમ્બર શબ્દથી જ વસ્રની સિદ્ધિ, ૪૫ આગમમાં શ્વેતાંબર શબ્દ નથી– ૧૯૮. મરતી ઘેાડીનું મૂલ્ય ઉપજાવી લેવું-૧૯૯,
પ્રવચન ૨૩મું– નિશાળીયાનું નામું આંકડે બરાબર પણ આશામીએ નકામું–૨૦૦, સમ્યગ્દર્શનનું આસ્તિકય લક્ષણ–૨૦૧. અધિકરણ સિધ્ધાંત–૨ ૦૩. ચાર સ્થાનક અભવ્ય પણ માને–૨૪. આસ્તિકતાનું પાંચમું અને છઠ્ઠું સ્થાનક, ભવ્ય-અભવ્યની વિચારણા-૨૦૫. આભિહિક મિથ્યાત્વ અભવ્યને હાય ?–૨૦૬. જૈનના આસ્તિક કયારે ?–૨૦૮. નિવેદ–૨૦૯. અક્ષુદ્રતાનો પ્રથમ ગુણ–૨૧૦.
પ્રવચન ૨૪મું- ૨૧૩. જીકે ધેર જેસા વધામણા તેસી પાક–૨૧૪. ઈન્દ્રિયાના હડકવા–૨૧૫, સ્ત્રીએની ગંભીરતા–૨૧૭, તલવારથી તણખલા કાપવાના ન હોય, સજ્જને શિખામણે; દુર્જને દંડે ડાહ્યા થાય-૨૧૮. ચૌદરત્ના કરતાં ધર્મરત્નની અધિકતા–૨૧૯,
પ્રવચન ૨૫મું-૨૨૦. ધન એ અનર્થનું મૂળ–૨૨૧૮ રેતીની રમત સરખું આપણું મનુષ્યપણુ, રજા અને રાજીનામું કાને કહેવાય ?-૨૨૪. મરતા નથી કે માચો મેલતા નથી–૨૨૫, ટાપલે ધર–૨૨૬. ત્રણ ગતિમાંથી સાથે કંઈ લઈ જઈ શકાતુ નથી–૨૨૮.
પ્રવચન ૨૬ મું – અંત સમયે નમા રેહતાણું કાને યાદ આવે ?–૨૩૦ સંસ્કારાની મહત્તા-૨૩૧. ભવ્યત્વ પરિપકવ કરવાનાં સાધનો, ચાર શરણુ–૨૩૨. દુષ્કૃત-નિંદન, શત્રુ તરફ ધિક્કારની લાગણી કેવી હોય ?–૨૩૩, સુકૃત અનુમાન૨૩૫, ઉપભ્રંણા કાની કરાય ?–૩૩૭. ગુણુ અનુમાદના વખતે અવગુણુ ધ્યાનમાં લેવાના ન હોય-૨૩૮. સત્કૃત્ય કરતા તેની અનુમોદના બળવાન-૨૩૯.
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રવચન ૨૭ મું – ૨૪૦. અપૂર્વ ધર્મ ખાતર આનથી સત્યાગ કરીએ છીએ-૨૪૧. આ ભવનું સુખ રુશિયાના રુખલ માફક રાવડાવનાર થશે-૨૪૨, સદ્દર ધર્મ એક-૨૪૩. આંધળા વણે તે વાછરડા ચાવે, અન્ય મતામાં પ આત્માનું અનાદિપણું માનેલું છે-૨૪૪, માલ માલિકીના કે માગેલા છે ?-૨૪૫. જૈનાની દયાને દૂષિત કરનારા-૨૪૬, અન્યોએ કરેલી પેાતાના દેવની સ્તુતિમાં કલ્યાણના અવકાશ કયા ?-૨૪૭. દરેક આર્ય દાનાદિ ચાર ધર્મ એક યા બીજા પ્રકારે કરે છે-૨૪૮,
પ્રવચન ૨૮ મું – ૨૪૯. જિનેશ્વર-કેવલીઓએ કરેલા નહીં પણ કહેલા ધર્મ-૨૫૧. દીવાએ હીરા બતાવ્યા પણ બનાવ્યેા નથી--સ્પર. માયાને અંગે સુખ–દુ:ખની માનસિક લાગણી–૨૫૩, અજવાળાએ કાંટાથી બચાવ્યા–૨૫૪. વધારે અકસાસ કરવા લાયક કોણ ?–૨૫૫. પ્રાર્મિક ગણાતી સંસ્થાના ઉદ્દેશ અને પરિણામેાર૫૬. સતીની સંસ્થામાં વેશ્યાને વાસીદું કાઢવા ન રખાય, ભરત મહારાજાની ભાવના-૨૫૭. ઝઘેરી અને ખારીમાં મૂખ કાણુ ?૨૫૯,
પ્રવચન ૨૯મું-ચક્રવર્તીને ભાજી માટે ભીખ માંગવી પડે-૨૬૦. શરીરમાં રહેલી નાડીઓ રાગે આદિત રૂપી છતાં જાણી શકાતા નથી-૨૬૧. કેવલીઓને જાણવા માટે ઈન્દ્રિયા રૂપી લાલાની જરૂર નથી-૨૬૨. જાતમાં જયાત મળે તેમ સિદ્દો . એક્બીજામાં અવગાહીને રહે–૨૬૩. આત્મામાં રહેલ કેવલજ્ઞાન બતાવનાર મહાપુરુષ અને તે સમયના આનદ કેવા ? ૨૪૪. છઠ્ઠા-સાતમા ગુણુ– સ્થાનક કરતા પ્રથમ સમ્યકત્વપ્રાપ્તિ સમયની અધિક નિર્જરા-૨૬૫. મોટા ગુન્હાવાળા કેસે સરકારી વકીલા તૈયાર કરે-૨૬. શ્રોતાને અર્ધી બનાવવા જોઈ એ–૨૬૭. પાણી માફક વચન બુદ્ધિથી ગાળીને ખેલવું જોઈ એ-૨૬૮. જિનેશ્વરની વાણી હિતકાંરી જ હોય. અહિત લાગે તે મૌન રાખે-ર૬૯.
પ્રવચન ૩૦ મુ’– ભવિતવ્યતા અને ઉધમમાં મુખ્યતા કાની ?–૨૭૦. પઢમં નાળ તો ત્યા–એ વાકયના ૫૨મા સમજો–૨૭૨. ક્રિયામાં ઉપયાગી થાય તેવું જ્ઞાન પ્રશસ્યુ છે-ર૭૩, અનતી વખત દ્રવ્યચારિત્ર આવ્યા પછી ભાવચારિત્ર આવે–૨૭૪, અનતી વખત દ્રવ્યચારિત્ર આવ્યું તે કેવી રીતે માનવું ?-- ૨૭૫. આશ્ચય કાને કહેવાય ?, લક્ષ્મીની ત્રણ ગતિ-૨૭૬, જ્ઞાન મેળવતા મિનિટ અને ભાવચારિત્ર અનંતા ભવની મહેનતે મળે-૨૭૭. જ્ઞાનીની નિશ્રાએ અજ્ઞાની પણ તેના સરખું ફળ મેળવે–૨૭૮. ભવિતવ્યતાને ભરેશાન રાખતા હવે ઉદ્યમ કરા–૨૭૯.
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૧ મું– વિચાર સૂત્ર આત્મા કોને કહેવાય ?–૨૮૦. સમ્યકત્વ એટલે એ કાયની શ્રધ્ધા-૨૮૨. છકાયના જીવો જાણવા માટે નહિ પણ બચાવવા માટે પ્રરૂપ્યા છે–૨૮૪. ત્રણ સંજ્ઞાઓ-૨૮૫. શાસ્ત્રકાર વિચારવાળા કોને કહે છે ?–૨૮૬.
પ્રવચન ૩૨ મું – બીજા કર ન્યાયે આત્માદિકનું અનાદિપણું – ૨૮૮. શરીરમાં સુખ-દુઃખ અનુભવનાર જુદી વ્યક્તિ છે-૨૮૦. વકીલોના ધંધા-૨૮૧. મુખત્યારનામું રદ કરાવો–૨૮૪. જવાબદાર-જોખમદાર આત્મા, કર્મપુદ્ગલને સ્વભાવ–૨૮૫. ફળ આપનાર ઈશ્વર કે પિતાનાં કર્મ–૨૮૪.
પ્રવચન ૩૩મું-સદ્ગતિ મેળવવી એ પોતાના પ્રયત્નને આધીન છે-ર૮૭. કજીયાલાલ શરીર-૩૦૦. કૂતરાના ભ્રમવાળું સુખ-૩૦૧. એક પદાર્થમાં ઈષ્ટઅનિષ્ટપણે લાગણીને આધીન છે-૩૦૨. પરોપકારી વકીલ, મુનીમની શાહકારી કયાં સુધી ?–૩૦૩. ધર્મરત્ન અને ચિંતામણિરત્નમાં અધિક કોણ?-૩૦૫. ધર્મને રત્નની ઉપમા કેમ આપી ?–૩૦૬. પ્રભુને સિંહ-હાથી-કમળની ઉપમાઓ કેગ આપી ? ઉપમાના અવગુણ ગ્રહણ ન કરવા-૩૦૭.
પ્રવચન ૩૪મું –સંસાર-ચકડોળ-૩૦૮. બળવાન સાથે મંત્રી તે ગુલામી સમજવી-૩૧૦. પારકા પાડોશી સાથે પ્રીતિ કરનાર વહુ જે અજ્ઞાની આત્મા૩૧૨. પોલીસ–દાદા સરખું શરીર–૩૧૩. કિંમતી વસ્તુની નકલો ઘણી હોય–૩૧૫.
પ્રવચન ૩૫મું-કાંટા ચૂરવા કરતાં મૂળમાંથી બાવળીયા ઉખેડી બાળી નાખો. નિરંતર સળગતી સંસારી આત્માની તેજસ-સગડી-૩૧૭. પુણ્યની ચેરી કરનાર સંપત્તિઓ-૩૧૮. નિકાચિત કહેવાનો હક કોને ?–૩૨૦. પુણ્યથી મળનારી ચીજના પચ્ચક્ખાણ-૩૨૧. ગૃહસ્થ કે અન્યલિંગે સિદ્ધિ કોણ મેળવે ?-૩૨૨. સંપત્તિ ફસાવનાર, વિપત્તિ પાપ નાશ કરનાર છે-૩૨૫.
પ્રવચન ૩મું-૩ર૭. મત્યુનો પંજે કયાંય ખાલી જતો નથી, આપણા પ્રજાજનને મારનાર કોણ?-૩૨૮. સત્તાધીશોથી કમને હલ્લો રોકી શકાતો નથી, ટેટીયા પાસે ન્યાય કરાવ્યો-૩૨૮. કાચા કુંભ જે મનુષ્યભવ–૩૩૦. મનુષ્ય
Page #15
--------------------------------------------------------------------------
________________
મરીને મનુષ્ય જ થાય તે નિયમ નથી–૩૩૧. બે અનંતાના પ્રયત્ન મળેલું બારીક શરીર, મહાકમાણીનું
સ્થાને નિર્ભય–૩૩૨. સ્થાન મનુષ્યભય-૩૩૪.
પ્રવચન ૩૭ મું –ઉધમ માટે ઉપદેશ કેમ ?-૩૩૭. પાતળા કષાય કોને કહેવાય ?–૩૩. તાવ અને ક્રોધની કેટલીક સમાનતા-૩૪૦. સવારે પાદશાહ જેનારને ફાંસી-૩૪૧. વગર નિમિત્તે નાગ પણ કરતા નથી-૩૪૨. પિતાની ફસામણ પિતે જ ઊભી કરે છે–૩૪૪. શેઠના લાભનું પરિણામ-૩૪૫.
પ્રવચન ૩૮મું- પુદ્ગલનું વ્યાઘાત વગરનું સૂક્ષ્મપણું-૩૪૮. જ્ઞાનપૂર્વક હિંસા વર્જને તે અહિંસા-૩૪૮. સૂકમ એકેન્દ્રિય જીવો પાપ ન કરવા છતાં કેમ પાપથી બંધાય છે ?–૩૫૦. પ્રતિજ્ઞા ન કરે તે ટીપાઈ જશો-૩૫ર. સીધા દૂધ ન પીશો તે વાંકા મૂતર પીશે – ૩૫૪. બાઈઓ કરતાં બેવકૂફ, પચ્ચક્ખાણ ન લે તે પાપી, તોડે તે મહાપાપી ", તે ક્યારે બોલાય ?-- ૩૫૫.
પ્રવચન ૩૯ મું–વારસદારોને વારસો શાને આપે છે ? –૩૫૭. દાનાદિજ્ઞાનાદિ ધર્મો વિનાશી કે અવિનાશી ?-૩૫૮. સિદ્ધો ચરિત્તી કે અચરિત્તી-૩૫૮. સિદ્ધોને ચારિત્રગુણ કેવા સ્વરૂપવાળ હોય ?-૩૬૦. સંવરહિત કરેલો તપ લાભ કરે-૩૬૧. ગુણરૂપ ધર્મ અવિનાશી છે–૩૬૨. દેવામાં રાજી ક્યારે ?-૩૬૩.
પ્રવચન ૪૦ મું–બીજા દર્શનવાળા પણ આડકતરા નવે તો માને છે-૩૬૬. આત્મા સમાન છતાં અરિહતિ અને ગુરુઓ પૂજ્ય કેમ ? ૩૬૮. ગુરુ અને દેવની સેવા ક્યાં સુધી કરવાની ? “કેવલીને વંદન કરે” એવા પ્રેરણાવચન એ આશાતના છે-૩૭૧. વજસ્વામીને વૈરાગ્ય કેમ થયો?-૩૭૩.
પ્રવચન ૪૧ મું–દુર્જનના નુકશાનના ડરે સજજનને ઉપદેશ બંધ કરાતે નથી-૩૭૭. દુર્જનને દુઃખ થાય તે પણ ધર્મ નિરૂપણીય જ છે- ૩૭૮. વીજળીના ઝબકારામાં મોતી પરોવી લે-૩૮૦. મનુષ્યપણાની એક મિનિટની કિંમત કેટલી ? -૩૮૧. ધર્મરત્નની કિંમત શાના આધારે કરવી?-૩૮૨. અનર્થ હરણરૂપ ગુણપ્રધાન રત્ન–૩૮૩, અનાર્ય રાજા ધર્મરત્ન પા -૩૮૪.
પ્રવચન ૪૨ મું–૩૮૫. જૈન શાસન જુગારી અને શાહુકાર કોણ? -૩૮૬. પ્રભુદેશના સફલ ક્યારે ગણી ? -૩૮૮. પ્રથમ દેશના ટૂંકાવી કેમ ? -૩૮૮. સીધી વાતને અવળી ઘટાવી ચેડા કરનારા, ગણધરની ગેરહાજરીમાં
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૩
નિરુપણ નિરર્થક જાય-૩૯૦. તીર્થંકરા પુણ્યના પ્રતિષ્ઠાત કેમ કરતા નથી ? -૩૯૧. કલિકાળમાં કલ્પવૃક્ષ ૩૯૩.
પ્રવચન ૪૩ મુ—૩૯૬. અરણિકા પુત્ર આચાર્યની પાપભીરુતા-૩૯૮. જવાનું ત૫-૩૯૯. કાય કારણને જવાવે છે–૪૦૦, જયા છે ત્યાં જ્ઞાન-દર્શન છે-૪૦૧. મનુષ્યપણા સુધી ઊંચે આવ્યા તે કાને આભારી –૪૦૨. ગાંડા હાથીને હટાવવા માટે કૂતરા ઉપયેગી-૪૦૪.
પ્રવચન ૪૪મું—૪૦૫. સિંહ અને કૂતરાના સ્વભાવ સાથે કૈાની સમાનતા ? -૪૦૬. ઉપદેશને અધિકાર કાને ?-૪૦૮. વડાને કેમ ઉપદેશ માટે માલ્યા ? -૪૦૯. દીક્ષા આપવાની કે લેવાની ?–૪૧૦. અવળા અક્ષર સવળા વાંચવા માટે ગાઠવ્યા હતા–૪૧૨, મદકષાયની પાડેલી ટેવ આયુબધ વખતે કામ લાગશે તે માટે બ્રાહ્મણીનું દ્રષ્ટાંત-૪૧૩.
પ્રવચન ૪૫ મું -નવકુંકરીની ૨મત સરખા ધર્મ-૪૧૫. મારા કુંડાળામાં રહી સધ કરવાની છૂટ, ૪૧૭. પાંચ અને છની પંચાત-૪૧૮. મેહરાજાની લડાઈ નું સ્થાન–૪૧૯. ઈષ્ટને અનિષ્ટ, અનિષ્ટને ઈષ્ટ ગણવા—આ જ ગ્રન્થીભેદ. -૪૨૧.૧૧ મા પ્રાણુ અનુ અનર્થપણું કયારે સંભળાય ?–૪૨૨.
પ્રવચન ૪૬મું—આપણી ઊંટ વિધા-૪૨૪. જાતિસ્મરણ સમયે પાપ– પરિઙ્ગાર બુદ્ધિ જુદી જ હાય-૪૫. કુમારના ૩૬ હજારના વેપાર-૪ર૬. શુદ્ધ ઉપદેશની દુર્લભતા-૪૨૭. પુણ્ય કરતાં પાપમાં ૨હેલે એક ગુણ-૪૨૯. બાળક લખેાટીને રડે પણુ લાખને ન ગણે-૪૩૦. ધર્મ જ રત્ન એ બુદ્ધુ કયારે આવે –૪૩૧.
પ્રવચન ૪૯ મું—૪૩૩. એ પ્રકારના રીપોટા, આરભાષ્ઠિમાં જોડેલું મનુષ્યપણું ગાંડાના હાથમાં આવેલી તરવાર માફક પોતાના અંગને છેદનાર થાય છે-૪૩૫. ચોથા આરામાં જાગતા સરદાર શન ફરતા હતા-૪૩૬. પાંચમા આરામાં પ્રભુવચન ખાતર સર્વસ્વ સમર્પણું, પૂર્વકાલના મહાજન અને જ્ઞાતિના બંધારણા-૪૩૮. આજે વૈરાગ્યની મુશ્કેલી-૪૩૯. પરણનારની જવાબદારી, અઈ મત્તા મુનિ–૪૪૧. કઢિયારાની દીક્ષા અને તેની સ્થિરતા-૪૪૨.
પ્રવચન ૪૮ મું—૪૪૪. જીવનનું રક્ષણ કરવું એટલે શુ ?–૪૪૫. જીવ મરી જાય છતાં પાપ કેમ ન લાગે ?–૪૪૮. મહાવ્રત અને ચારિત્રમાં તફાવત– ૪૪૯, કયા ગુણવાળા ધમ પામે ?, કેટલાક ગુણાનું સ્પષ્ટીકરણ-૪૫૧.
પ્રવચન ૪૯મુ—૪૫૪. તમારી માલિકી કેટલી ?, જીવનુ શેખચલ્લીપણુ -૪૫૬. સૂત્રકાર કયાંય ૨૧ ગુણે કેમ જાવલા નથી ? ૪૫૭, ૧૮ દોષના અભાવથી જ સુદેવ માન્યા નથી-૪૫૯, અક્ષુદ્રતાની મર્યાદા ૪૬૧.
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રવચન ૫૭ મું–અનાદિની તેજસ-સગડી-૪૬૩. ધર્મ ઉત્તમ છે તેને પૂરા-૪૬૪. ઉપદેશના અધિકારી કોણ? ૪૬૫. શાસ્ત્રો ક્રોધ કરવાની આજ્ઞા નહિં કરે-૬૭. વૈમાનિક સિવાય બીજે આરાધક જાય નહિ-૪૬૮. પત્થર અને વીતરાગને સમાન માનનાર દુર્જન–૪૬૮.
પ્રવચન ૫૧ મું-૪૭૦. કહેણી-રહેણીની સમાનતા માત્ર મનુષ્યગતિમાં જ હેય-૪૭૧. ભાવચારિત્ર ક્યારે આવે ?-૪૭૩. આચાર મેળવવાની મુશ્કેલી–૪૭૪. કરણીનું સંપૂર્ણ ફળ મેળવ્યા પછી જ કથની–૪૭૫. અધિક ગુણની અનુમોદના અને ઉલ્લાસ-૪૭૭ કરણીની પરાકાષ્ટાએ માત્ર મનુષ્યગતિમાં જ પહોંચાય, ઔદયિક-ભાવવાળી મનુષ્યગતિ કેમ વખાણી? -૪૭૮.
- પ્રવચન પર મું-ન્યાયાવિક, વૈશેષિક, અને જૈન-દર્શનના મોક્ષના કારણો કયા –૪૮૭, ઇન્દ્રની ઋદ્ધિને શી રીતે તિરસ્કારશો?-૪૮૨. છ મહિના પહેલાં અવનના ચિહ્નો જણાય-૪૮૩. ધર્મનું ઉપાદાન કારણ કઈ ગતિમાં?–૪૮૪. જેને ઘેર જેવા વધામણા તેને ઘેર તેવી પિક-૪૮૫. ગંભીરતા ગુણ વગર દાન, શીલ, તપ, મૂર્તિપૂજા, ગુરુભક્તિ આદિ ધર્મ કેવી રીતે ગણાય –૪૮૬. - પ્રવચન ૫૩ મું–કમ ભગવટાને અંગે શંકા-૪૮૮. કર્મ બે પ્રકારે ભોગવાય–૪૮૭. ક્ષય-ક્ષયોપશમ અને ઉપશમભાવની દષ્ટાન્ત દ્વારા સમજણ, ઔદયિક ભાવનું મનુષ્યપણું કેમ પ્રશસ્યું? ૪૮૦. કઈ ધારણાથી તીર્થકર નામ બાંધ્યું?-૪૪૧. ઔદયિક ત્રણ પ્રકૃતિઓ પ્રશસ્ત કેમ ગણી? ગાંડાના હાથમાં આવેલી તલવાર સરખી ઓયિક મનુષ્યપ્રકૃતિ–૪૮૨. શક્તિસંપન્ન આત્મા–૪૮૭. આત્મદષ્ટિ વગરનાને પૂર્ણફલ આપનાર ધર્મક્રિયા-હ૪. બીજી ગતિમાં ધર્મ પામી શકાતો નથી-૪૮૫. શાસ્ત્રકારોએ વિચારવાળા કેને ગણ્યા છે?-૪૮૬.
પ્રવચન ૫૪ મું–ઉપાદાન કારણને બદલે સમવાયકારણ માનવામાં રહેલા દોષ-૪૮૮. લૂંટાય કોણ?—૫૦૦ મનુષ્યપણાને છેલ્લી ટોચ કેમ માની ?–૫૦૧. શેષકર્મો કયાં ભગવાય અને ક્ષય કરાય ?–પ૦૨. સંવર કરવાની તાકાત કઈ ગતિમાં ૧, સંતે ઉછેરેલ સાપ પણ ડંખ મારે-પ૦૩, સંવર વગર નિર્જરા અશક્ય–૫૦૪. સાગર-સમાધાન-૫૦૭ થી ૨૧૧. વ્યાજભક્ષણના દેષથી બચે અને બચાવો-૫૧૨.
અનુક્રમણિકા સમાપ્ત
Page #18
--------------------------------------------------------------------------
________________
પત્ર પક્તિ અશુદ્ધિ શુદ્ધિ
પત્ર પક્તિ અશુદ્ધિ
ર
૯ તમે
તમને
હર
૨૯ પરીક્ષાના
૫
૧૯ માગવવાળા
માગવાવાળે
૧૧૯
૧
ર
૨
તેડલે
તાડતા
૧૩૪
૧૩
આશ્રય, કોણે આસવ,ક્રાણુ ૧૪૫
*'
ટ
૧૦
૧૧
૨૩
૨૮
૩૧
૩૪
,,
,,
३७
૫૭
૫
૬૧
૬૯
૧૩
શ્રી આગમાહારક પ્રવચન શ્રેણી વિભાગ ૧ લાનુ
શુદ્ધિપત્રક
७७
૧૮
૧૯ ભગના
૧૮ મુદ્
૫ પુરુ ષત્રિ
ર
જન
૧૬ ભાપવાનું
૨૧ કર્યો, કયે
૧૦ શ્રેણી
.
૧૨ વિધાતા
19
૩૦
ભવના
બુધ
પુરુષ રિત્ર ૧પર
જૈન
આપવાનું
કા, કર્યાં
ઘણી
વિધાતા
33
૩૦
૧ તા પણ તા
૨૭ રાય
હાય
છ સમ્યગ્દષ્ટિએ
૨ તે છે
ક્રોધ
.
છે તે
ક્રાડ
૨૩
૧૫૦ ૨૩
૧૨
دو
"1
૨૫
૨૪ સમસરની સમવસરણની ૨૭૦ ૨૮ ભવિતવ્ય
ચારી ચેરી ચાર ચારી
૨૭૬ ૮ સ્ત્રીપણે ન
२७७
૨ અગલ
અજ્ઞાન
૧૯૨
11
ધારે
થા
ફે કા
આ તે
२०
પૌલિને
૧૬ -૧૮ ખજાનો
૨૫ તેરાપંથી દિ
વિચારા જ
ભવિતવ્યા
૧૯૭
૨૫૯
૯ માનમારા
૨૬૩ ૨૦- ૨૩ હિસાબે
93
૨૭૮
७
૨૮૫ ૩૧ કાલિકી
२८४
રસિયાય
૩૦૦ ૧૦ ♦ પણાન
૧૭
અડ
શુદ્ધિ
પરીક્ષા
વિચાર
ભવિતવ્યતા
પ્રધાને
માટે
ફે કે,
અહાને
પૌદ્ગલિકને
ખાજાનો
॰ દિગંબરના
માનનારા
હિસાબે
ભવિતવ્યતા
સ્ત્રીપણે
અલગ
અજ્ઞાની
દીર્ઘકાલિકી
સિવાય
.
પણાનાં
અહિં
Page #19
--------------------------------------------------------------------------
________________
પત્ર પંક્તિ અશુદ્ધિ શુદ્ધિ પત્ર પંક્તિ અશુદ્ધિ શુદ્ધિ ૩૦૨ ૨૪ ધાએ ધારાએ ૩૮૫ ૧૭ ધર્મસ્ત ધર્મરત્ન ૩૦૩ ૧૦ જગનમાં જગતમાં ૩૦૩ ૧૪ તિર્યચને તિર્યચનું શરીર ૩૮૦ વીતરાગને વીતરાગનો
+ ૧૫ કબૂલ પણ કબૂલ, ૩૮૧ ૨૭ તીર્થ તીર્થ કરો ૩૦૪ ૨૨ દાનતાના દાનતના , ૨૮ પ્રતિહાર્ય પ્રતિહાર્યો ,, ર૮ કનાર કરનાર ૩ર ૬ એક
એક જણ , ૩૧ ચાંડાલમાં ચંડાળમાં , ૮ ઘડે
ઘડો ૩૦૭ ૨૫ રત્ન જેમ રતની જેમ ૪૧૩ ૮ પાતાળ પાતળા ૩૧૧ ૨૫ ઈચ્છા ન હોય ઈચ્છા હોય , ૧૦ પાતાળા
, ૨૮ શત્રુને શત્રુને ૪ર૦ ૩ સાગરેપ સાગરોપમ ૩૧૨ ૯ પડોશી પડોશીને ૪૪ર ૧ ભણવા ભણેલા ૩૧૫ ૧૮ દોડી હરીફાઈથી દોડી ૪૪૭ ૩ હિંસમાંથી હિંસામાંથી ૩૧૬ ૨૪ ઉભો રહે ઉભા રહે ૪૫૪ ૫ જોડાય જોડાય ૩૧૮ ૮ ઝુંપડામાં ઝુંપડીમાં ૪૫૫ ૧૮ જણાવવનું જણાવવાનું ૩૩૨ ૧ એડચણ અડચણ ૪૫ ૨૩ જૂનીને નવીને ૩૪૩ ૪ જમાઈ જમે ૪૭૩ ૧૪ જિનેશ્વરની જિનેશ્વરની ૩૪૫ ૧૭ ડહાડા દહાડા ૪૭૪ ૧૨- ૧૩ વિતરાગ તે તે વીતરાગ ૩૪૭ ૨૧ પાતાલા પાતળા ૪૭૫ ૧૭ શેઠ ૩૫૫ ૮ મૌકડાને માંકડાને , ૧૮ ર્તિકર તિર્થંકર ૩૭૨ ૧૯ નીકવાના નીકળવાના ૪૭૬ ૨૭ જ્ઞા
૪૮૦ ૫ લાપશકિ ક્ષાપશર્મિક
ગાંઠ
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્રી શત્રુંજય ઉપર મોતીશા શેઠની ટ્રક, મુંબઈ ભાયખલામાં મેટા ઉદ્યાન સહિત જિનમન્દિર અને અગાશી માં તીથની " સ્થાપના કરનાર મુંબઈ શ્રી જૈનસંઘને અનેક ધમ સ્થાનકે
સમર્પણ કરનાર શાહ સોદાગર સુશ્રાદ્ભવય, શેઠ . મે તો શા આ મી ચં દ
Page #21
--------------------------------------------------------------------------
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમોÇારક પ્રવચન શ્રેણી
પ્રવચન ૧૩
સ. ૧૯૯૦ અષાડ સુદ ૬ ખીજી મહેસાણા
धर्मो मंगलमुत्कृष्टं धर्मः धर्मः संसारकांतारोल्लंघने
स्वर्गापवर्गदः । मार्गदेशकः ॥ १ ॥
સિદ્ધોનું એક સમયનું સુખ કેટલ' ?
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન કલિકાલ સર્વશ હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપગાર માટે ‘ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર’ નામને ગ્રંથ રચતાં થકાં પ્રથમ તે રચવાનો હેતુ બતાવે છે કે માત્મનાં મુળીર્તન ૬ નિ:શ્રેયણાસ્પદ એટલે કે મહાત્માઓનાં ગુણાનું કીર્તન એ કલ્યાણ અને મેક્ષનું સ્થાન પ્રાપ્ત કરાવનાર છે. અને તેટલા જ માટે હું આ ચરિત્ર કરું છું. આ ઉપરોકત વાકયમાં હિ શબ્દ નિશ્ચયવાચી હોવાથી મહાપુરૂષોનું કીર્તન જ મોક્ષનું ધામ છે. એમ કહી પ્રકરણની અપેક્ષાએ ચરિત્રની ઉત્તમતા બતાવી છે. તથા ઉત્તમ ક્શન કરવાલાયક પણ તેજ છે. તેમ બતાવવામાં આવ્યું છે. દ્રવ્યાનુયોગ ચરણકરણાનુયોગ અને ગણિતાનુયોગ એ પણ તાજ ફાયદો કરે કે તેના નિરૂપણ કરનારા ઉપર ભરોસા હોય તો. આથી એ પણ સૂચન કર્યું કે આ જીવે અનંતીવાર દ્રવ્યાનુયોગ ચરણ કરણાનુયોગનું નિરૂપણ કર્યું, યાવત ચરણકરણ આદર્યા પણ બધું છાર ઉપર લીંપણ સરખું થયું. કારણ એટલું જ કે તેના નિરૂપણ કરનાર તીર્થંકર દેવ તથા તેમનાથી ત્રિપદીપામી તે તે સૂત્રને રચનાર ગણધર ભગવંત ઉપર વિશ્વાસ, ભકિત તથા બહુમાન આવ્યા નહિ. એમના કથન અનુસાર ચારિત્ર લેવાનું, કષાયો દમવાનું, અને મહાવ્રત પાલન કરવાનું જે બન્યું તે તેમના ઉપર ભરોસા હતો તોજ બન્યું. પણ એ ભરોસા છતાં વાસ્તવિક ભરોસા થયા નહોતા. અને તેથી જ પોતે જણાવ્યું કે, સર્વકાલના સર્વાર્થસિદ્ધ નામે અનુત્તર વિમાનવાસી દેવતાઓના સુખા એકઠા કરીએ, તેને અનંતી વખત વર્ગ કરીએ. ત્યારે કહો કે એ સુખ કેટલું વધ્યું? પણ અહિં તે તે સુખને સિદ્ધમહારાજના એક સમયના સુખ જેટલું પણ નથી એ બતાવવામાં આવ્યું છે. જો આ તીર્થ કરદેવ તથા ગણધર ભગવાનની પ્રરૂપણા મગજમાં ઉતરી હોય તો દેવલોકની ઈચ્છા રહે નહિ.
Page #23
--------------------------------------------------------------------------
________________
૨
પ્રવચન ૧લું
સ'સારના સર્વ સ્થાનકે અશાશ્વતા છે.
નાના બાલકને કલ્લી તથા બરફી બે વાનાં એક સાથે આપીએ તો તેમાં કઈ વસ્તુ તરફ તેનું મન આકર્ષાશે? કહો કે કલ્લી તરફ નહિ, કારણ કે તે બંને વસ્તુ તેમના ધ્યાનમાં બરાબર બેઠી નથી. તેવીજ રીતે ધર્મથી દેવલાક તથા માા એ બંને વાના મળતા હતા છતાં આ જીવે મેાાની દરકાર કરી નથી કારણ કે વાસ્તવિક જ્ઞાનના અભાવે ખરી વસ્તુ મેાક્ષની ઈચ્છા તજીને દેવલાકના સુખની ઈચ્છા આ જીવે અજ્ઞાનીની પેઠે કરી છે. બચ્ચાંને કોઈ કલ્લી કીમતી કહે તો પણ બચ્ચાંને તે મગજમાં ન ઉતરે. તેને કલ્લી આપો ને બરફી ખેંચી લો તો બચ્ચું રડવા માંડશે. તેવી જ રીતે છેકરા પાસે આવેલા બારાં તમારે ફૂંકાવવા મુશ્કેલ પડે. તમે અહીં જે જીવાને કેવળ પૌદ્ગલિક રાગ થયો છે તેવા જીવાને અનંતા સુખને દેવાવાળી, સર્વકાલ આત્માના ગુણને અવ્યાબાધ રાખનારી મેાા જેવી ઉત્તમ ચીજ રુચતી નથી. બરફી, બાર વિગેરે ચીજ ખાધી ને ઉકરડે જવાની એવી ચીજ છે. તેવી જ રીતે આ સંસારમાં પણ ચાહે તે સ્થાન મળે પણ તે અંતે અશાશ્વત છે. અર્થાત અનિત્ય છે. કહયું છે કે‘સર્વાનું ટાળfખસારયાળિ' દુન્યવી સર્વ સ્થાના અશાશ્વતા યાને અનિત્ય છે. કદાચ સર્વાર્થ સિદ્ધ નામે અનુત્તર વિમાનવાસી જે દેવો તેત્રીસ સાગરોપમ સુધીની સ્થિતિવાલા છે ને તેટલા કાળ જ્યાં સુખ જ ભોગવવાનું છે, તેનું સ્થાન લઈએ તો તે પણ અનિત્ય છે. કારણ કે ત્યાંથી મનુષ્ય ભવમાં આવ્યા સિવાય શાશ્વતા સુખનું ધામ મોક્ષ પ્રાપ્ત થઈ શકતું નથી. ચૌદ રાજલોકમાં એવું એક પણ સ્થાન નથી જયાં જીવને શાશ્વતું સુખ જ રહ્યા કરે. અર્થાત નિત્ય રહેવાવાળું હોય. એથી સરવાળે શૂન્ય જેવાં ચૌદરાજ લાકનાં સ્થાન છે. સંસારના ભોગવેલા સુખા દરેક વખતે નવા લાગે.
ΟΥ
સરવાળે એકડો રહે તેવું સ્થાન સંસારમાં એક પણ ન મળે. શૂન્યતાવાળા સ્થાન જાણ્યા. અનુભવ્યા છતાં પણ જગતમાં એના એ સુખ નવા લાગે. જેવાં કે વિષયો આ જીવે અનંતી વખત અનુભવ્યા. દેવલાકને મનુષ્યના સુખા અનંતી વખત અનુભવ્યા છતાં અત્યારે નવા લાગે છે. વળી વિચારો કે આ જીવે જીંદગીથી આદિન સુધી કેટલી વખત ખાધું છે? કહો કે હજાર વખત. હજારો વખત ખાધા છતાં એક દિવસ ઉપવાસ કરો ત્યારે પારણે કેવું લાગે છે? જાણે જીંદગીમાં ખાધું જ નથી. આ જીવને સ્વભાવ જ વિચિત્ર છે કે અનંતી વખત અનુભવે તો પણ નવુંને નવું જ લાગે. અહિં આ જીવને એક ને એક ચીજ વારંવાર આવે તો નવાઈ જેવી લાગે છે. તે પ્રમાણે શાસ્રકારનું કથન જો બરાબર વિચારે કે સંસારના સુખવાળી ચીજ અનંતી વખત મળી ને ગઈ તો પણ પૌદ્ગલિક સુખમાં હજુ આ જીવ રાચ્યા માચ્યો રહે છે. જગતમાં એક વખત સંબંધ કરે વિખૂટો પડે. પછી બીજી, ત્રીજી વખત સંબંધ કરતાં વિચાર કરે. જયારે એક બે વખત છૂટો પડે
Page #24
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી તેથી ચિત્ત આવું થાય તે અનંતી વખત આ જીવ તાળી દઈ છૂટો પડયો છે એમ અનંતીવાર ભેળ થયો ને છૂટો પડ્યો ને ચોરાશી લાખ યોનિમાં ભ્રમણ જેવી જ હાલત રહી છતાં આ જીવ ચેતતું નથી, કહો કે કાળજું જ ઠેકાણે નથી. કાળજું શીયાળીયું ખાઈ ગયું છે. કાળજુ હતું જ કયારે ?
એવું બન્યું છે કે એક શિયાળ છે. એટલામાં વાઘ ત્યાં આવી ચડયો, ને ખાઉં ખા કરવા લાગ્યો. શીયાળે દેખ્યું કે વાઘ ખાઈ જશે. તેથી શિયાળે કહયું કે–આટલું નાનું છઉં, મને ખાઈશ તો કાંઈ તારું પેટ નહિ ભરાય, એ કરતાં તેને બીજું ભક્ષ્ય લાવી દઉં- એમ કહી શિયાળ તો નિકળી ગયું. આગળ જતાં ગધેડું ચરી રહયું છે. દુર્બળ શરીરવાળો છે તેથી તે કહેવા લાગ્યો કે : “હું તો દુબળો છે. હા મારા બીજા મામા ને તો ખબર પડે – એમ કહી ગધેડો ભાગી ગયો. પછી વાઘ બારોબાર તડાકો કર્યો. ત્યાં ગધેડાના મામા જેવા બીજા પ્રાણીને જોયું. તેણે કહયું કે ચૂપ રહેજો. બોલશે નહિ. તે પાછો ગધેડા પાસે ગયો. ગધેડા કહયું : કેમ દેખું? કેવો જોરદાર તે હતો? તેમ તમારે થવું જોઈએ. તે વાતથી વાઘને ખોટું લાગ્યું ને તડાકો કર્યો હતો તેમ ન કર્યો. શિયાળે કહયું કે તમને મળવા હાથ લાંબો કર્યો. તે તમે ભાગી કેમ આવ્યા? રીંછે વાઘને મારી નાખ્યો. આપણને વચમાં કાંઈ મળવું જોઈએ, વિશ્વાસઘાત કરી માર્યો છે માટે આપણે પાપી છીએ. માટે ચાલો આપણે સ્નાન કરી પવિત્ર થઈએ. શીયાળ નજીકમાં ખાબોચીયામાં ગયો. પેલે નદીએ દૂર ગયો. ને શીયાળ કાળજાં ખાઈ ગયો. શીયાળને કહે, કાળાં? શીયાળ કહે હતું જ ક્યારે? જો કાળજાં હવે તો તમારો મેમાન થતે ખરો? આ વ્યવહારિક દૃષ્ટાંત ઉપરથી એ સમજવાનું કે આ જીવને અનંત વાર સંસારિક દ્ધિ મળીને ગઈ, ધક્કો મારીને ચાલી ગઈ. પાછા તેને જ વળગીએ ખરા કે? ખરેખર વિચારીએ તે આપણે કાળજા વગરના છીએ. એક બે વખત કોઈ ભરોસો દઈ જાય પછી તેને દેખીએ તે શું કરીએ? કહો કે તેને ભરોસો ન રાખીએ. તેમ અનંતા જન્મ સંસારિક સુખના ભરોસે ગયા. વિષયે ઝેરી બરફી સમાન છે.
તીર્થકરોએ તથા ગણધર ભગવતેએ સ્પષ્ટ જણાવ્યું છે કે આ ઝેરી બરફી તો કુતરાના કામની. જેમ કુતરો મીઠી બરફી ખાઈ જાય ને પછી ટાંટિયા ઘસે, તેમ આ વિષયો પણ ઝેરી બરફી સમાન છે. ખાતાં પ્રથમ તે મીઠા લાગે પણ પછી ટાંટિયા ઘસીને મરવાનું. સાંસારિક સુખની આવી સ્થિતિને તીર્થકરાદિકોએ જણાવી, છતાં તે આ જીવને લક્ષ્યમાં આવ્યું નહિ. તેનું કારણ એક જ કે હજુ તિર્થંકર મહારાજ ઉપર ભરોસો થયો નથી. બચ્ચાની મરજી બરફી લેવાની હેય પણ માતા ઉપર ભરોસો હેય. માતા તરફ ઢળેલ
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧લું હોય તે લઈ શકે. માતા બરફી લેવાની ના પાડે તે બડું પણ માતાના ભરોસે બરફી છોડી શકે છે. આમ છે છતાં આ જીવ તીર્થકર મહારાજના ભરોસે વિષયો છોડી શકતો નથી. જે તીર્થકર મહારાજ ઉપર ભરોસો હોય તે વિષયો છોડી દે. છોકરું એનું પીરાલ સમજતું નથી પણ માના ભરોસે વગર સમજણે પણ બરફી છોડી કલ્લી પકડી લે છે. તેવી જ રીતે આપણે તીર્થકર ભગવાનના તથા ગણધર મહારાજના ભરોસે વિષયોને છોડી દઈએ તે પણ લાભ જ છે. આપણને હજુ તીર્થકરાદિક ઉપર જોઈએ તેવો ભરોસો બેઠો નથી. કેમ ભરોસો નથી બેઠો? તેના ઉત્તરમાં સમજવાનું કે આપણે એમના ગુણને, એમની પવિત્રતાને, અને એમનાં પરોપકારિપણાને અંગે ધ્યાન પૂરું દીધું નથી, એમના કહેવાની ખાતર પણ વિષય છોડી મોક્ષ તરફ પ્રયાણ કર્યું હોત તો સંસાર ભ્રમણા મટી જતે એ ચેકસ વાત છે.
મોક્ષની ઈચ્છા કયારે થાય ?
વળી એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે “મનથી મોતીના ચેક પુર્યા કંઈ વળે નહિ.” પણ જૈન શાસન એવું પ્રભાવિક છે કે તમે મનથી ચોક પૂરો તેટલું મનથી સાક્ષાત આપે. તમે મનમાં ચિતો. આ વાત ધ્યાનમાં લેશો ત્યારે જે શાસ્ત્રકારે જણાવ્યું કે એશને વિચાર કોને હોય? તેના ઉત્તરમાં સમજવાનું કે મોક્ષે જવાવાળાને જ હોય, બસ મા જવાનો વિચાર કરો એટલું જ કામ. અમને મોક્ષ મળે એટલો વિચાર કરે એટલે જૈનશાસન મોક્ષ આપવા બંધાયું છે. આ વાત સીધા શબ્દોમાં કહી છે પણ માનવું શી રીતે? કારણ કે મનમાં મેતીના ચેક પુરવામાં કાચું કોણ રાખે? પણ મહાનુભાવ! મનમાં ખેતીના ચેક પૂરે કેણ? મોતી સમજે તો ચેક પૂરે. મેતીની કિંમત ન સમજે તે મેતીના ચેક પૂરે ખરો? માટે મેતીને જાણે માને અને ખેતીને માગે તેને જ મતીની કલ્પના છે. જે જાણે નહિ, જાણ્યા છતાં માને નહિ, માને છતાં માંગે નહિ, તેવાને મેતીની કલ્પના આવે ખરી? તેમ મેણા માગે કોણ? તે કે મેકા જાણે, એ છે એમ માને, એ વધુ શ્રેષ્ઠ છે, માટે મને મળવા જોઈએ તેમ ધારે, તેજ મોક્ષને મળી શકે છે. તે સિવાય જે જીવ મોક્ષને જાણતા નથી, માન પણ નથી, તે સ્વપ્નમાં પણ શા માગે ખરો? મેક્ષ જાણે, માને અને એ ઈષ્ટ ગણે તેજ મેક્ષ મળો એમ માને. આ વાતને જ્યારે લક્ષમાં લેશો ત્યારે જ શાસ્ત્રકારોએ કહયું છે તેમ “છેલ્લા પુદ્ગલ પરાવર્ત સિવાય મેળવવાને વિચાર થાય નહિ” એ વાત સમજી શકાશે.
સાથsfજ જન્મ કુત્રિવત્ત વિ 'એ કથનથી સમજાશે, મોક્ષ મેળવવાને ઉદ્યમ, ત્યાગ, તપસ્યા કરવી એ તો દૂર રાખો પણ, મને મોક્ષ મળે એ આશય પણ એક પુદગલ પરાવથી વધારે સંસાર હોય તે થાય નહિ. અર્થાત મોક્ષ મેળવવાની જેને ઈચ્છા થઈ તેને એક પુલ પરાવર્તથી વધારે સંસાર હેય નહિં.
Page #26
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી પ્રશ્ન- સર્વદર્શનવાળાને મોક્ષની ઈચ્છા થાય છે?
ઉત્તર:– મે મેળવવાની ઈચ્છાથી ગુંસાઈ, સંન્યાસી વિગેરે પણ અમને એમ મળો એમ ઈચ્છા કરી તેઓ પણ મોક્ષના ભાગીદાર થાય તેમાં અડચણ શી છે? આ તમારું કહેવું ઠીક છે. પણ મૂળ વાતમાં જરા આવો. મને વિચાર આવો, મેક્ષની ઈચ્છા થવી, તે એક પુલ પરાવર્તથી વધારે સંસાર ન હોય તેજ બને. આ તે (જૈનદર્શન પાસે) મા માગ્યો એટલે તેને મેળવી આપવાને બંધાય છે. જેમ હુંડી, ૨-૩-૪ માસની મુદતની હોય છે તે તે મુદત પુરી થયે પાકે છે, તેમ મનથી ખેતીના ચેક પુરનારને મુદત તે વધારે રહેવાની. ને તે મુદત પૂરી થયે બેકારૂપી નાણું પ્રાપ્ત થવાનું. તે મુદત કેટલી? તે કે એક પુદ્ગલ પરાવર્તની મુદત
ભવ્યપણું જાણવાનું લક્ષણ
આ ઉપરથી શાસ્ત્રકારનું કથન ઉંડા ઉતરીને વિચારવા જેવું છે કે માની શંકા કરે તેને મારે કેમ આપો. જૈન શાસનની સ્થિતિ વિચારો. બારીક દૃષ્ટિથી જ્યારે વિચારશે ત્યારે જ તમને તે માલુમ પડશે. અન્યથા નહિ. શાસ્ત્રકાર કહે છે કે: રામચી મા-સ્વસ્થ રામાવત અર્થાત જે જીવ અભવ્ય હોય છે તે જીવને હું ભવ્ય છું કે અભવ્ય છું એ શંકા પણ નથી થતી. તેથી જ શાસ્ત્રમાં કહયું કે હું ભવ્ય છું કે આભવ્ય છું એવી શંકા થાય તે ભવ્ય છે. ભવ્ય અભવ્યની આ વાત વિચારવાથી માની શંકા થાય તે પણ મેક્ષ માગવવાળો છે એ બારીકીથી સમજવાનું છે, તે જૈન શાસન મેક્ષ આપવા બંધાએલું છે. શ્રી સિદ્ધાચલજી તીર્થને મહિમા
પ્રશ્ન- સિદ્ધાચલને દેખે તે ભવ્ય હોય?
ઉત્તર:- જેને સિદ્ધાચલ તીર્થના મહિમા પ્રત્યે બહુમાન છે તેને તે ખટકતો નથી. મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશાં તીર્થકર હોય તે કેમ ખટકતું નથી? તે કહો કે શાસ્ત્રકારે જે કહયું તે આપણે કહયું છે. ક્ષેત્રના મહિમાએ ભદ્રપણું મલે તેમાં વધારે શું? જે સિદ્ધાચલતીર્થ કેવળ જ્ઞાન પામેલા ભાવ તીર્થકરથી વધારે મહિમાવાળું છે એમ ઋષભદેવજી ભગવાન પોતે ભાવતીર્થકર કેવળીપણામાં ફરમાવે છે કે “આ કોત્ર અધિક છે.” બન્યું એવું કે ભગવાન રક્ષભદેવજી સિદ્ધાચલજી ઉપર સમવસર્યા. તેઓ વિહાર કરે છે એટલે પુંડરિક સ્વામી પણ વિહાર કરવા લાગ્યા ત્યારે ક્ષભદેવજી ભગવાન કહે છે કે હે પુંડરિક! તું વિહારનાકર. અહીં આ ક્ષેત્રના પ્રભાવે પરિવારવાળા એવા તમને કેવળ શાન થશે. જયારે
ષભદેવ ભગવાન પોતે એમ કહે છે કે આ જગ્યાએ ક્ષેત્રના પ્રભાવે તને અને તારા પરિવારને કેવળ શાન થશે ત્યાં ક્ષેત્રને મહિમા માનતા આંચકો લાગે? સિદ્ધાચલ ઉપર
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧લું ક્ષેત્રને મહિમા છે. મૂર્તિને તેટલો મહિમા નથી. અઢીદ્વીપમાં એક એક કાંકરે અનંતા સિદ્ધો થયા છે, તે સિદ્ધાચલમાં શું વધારે સિધ્યા છે? પણ જે અપેક્ષાએ અકીકીપમાં કાંકરે કાંકરે અનંતા સિધ્યા તે કરતાં પણ અહીં અનંતગુણા સિદ્ધિ પામ્યા છે. વીશતીર્થકરો સમેત શિખરજી ઉપર મોક્ષે ગયા. અષ્ટાપદ પર્વત ઉપર એક તીર્થકર મોકો ગયા. પણ સિદ્ધાચલ ઉપર કઈ તીર્થકર ભુજાબલે તે મોક્ષે ગયા નથી તે પછી તીર્થકરો મે ગયા એ સ્થાન સર્વોત્તમ માનવું કે, તીર્થ કરો મોક્ષે નથી ગયા એ સ્થાન સર્વોત્તમ માનવું? બીજા તીર્થો ઉપર તીર્થકરો મેક્ષે ગયા તે ભૂજબળથી ક્ષે ગયા. પણ સિદ્ધાચલ ઉપર જે મોક્ષે ગયા તે ક્ષેત્રબળે મોક્ષે ગયા. ભૂજબળે ગયા તે સ્થાન તીર્થ તરિકે આદરવાલાયક છે પણ આપણા આત્માને ક્ષેત્ર બળવાળું સ્થાન વધારે લંબન ભૂત છે. ક્ષભદેવજી ભગવાનપુંડરિક સ્વામીને પોતાની પાસેથી છૂટા પાડી, સિદ્ધાચલજીમાં રોકે છે. કારણ ક્ષેત્ર મહાપ્રભાવવાળું છે ને ત્યાં તેમનું કલ્યાણ ભગવાને દેખેલું છે, તેથી તે પછી આવા પ્રભાવવાળું સિદ્ધાચલ જેવું તીર્થ દેખે તે ભવ્ય કહેવાય તેમાં ખાટું શું છે? મોક્ષ મળે એવી ઈચ્છાવાલાને જ્યારે એક પુદગલ પરવર્તમાં મોક્ષ આપે. તે વાત તે ઠીક પણ “મોક્ષ મળશે કે નહિ?' એવી શંકા થાય તેને પણ મોક્ષ આપવા જૈન શાસન બંધાયું છે.
પ્રશ્ન- શંકા થાય તેટલા માત્રમાં મેક્ષ આપવા કેમ બંધાયા?
ઉત્તર- અભવ્યજીવને હું ભવ્ય છું કે અભય છે એવી શંકા પણ ન થાય. માટે શંકા થાય તે ભવ્ય. વહેલો મોડો તે મોક્ષને અધિકારી છે. તેથી તેને મિક્ષ કોઈક સ્થિતિ પફવકાળે પણ મલશે તેમ જાણવું. તમને કદાચ એવી શંકા થશે કે- માની શંકા, એ શું મોક્ષનું જાણપણું અને મોક્ષની માન્યતા થવાવાળી ચીજ છે? તેના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે હા, શંકા થવી તે પણ તે વસ્તુને આપવાવાળી ચીજ છે. દૃષ્ટાંત તરીકે સાપ છે કે? આવી શંકા કોને થાય? સાપ એ વસ્તુ જગતમાં છે એમ જાણતામાનતા હો તે સાપ છે કે નહિ? એવી શંકા ઉદ્ ભવે. નાના બાળકને સાપની શંકા થાય? કહો કે નહિ, કેમકે તેને તે વસ્તુનું જાણપણું નથી. માટે જે મનુષ્ય જે પદાર્થ જાણેપછી માને, પછી ઈષ્ટ અનિષ્ટ બેમાંથી એક કોટિમાં નાખે, સાપની શંકા થાય ત્યારે મેટા માણસને પરસેવો છૂટે છે. તેવી રીતે જે વસ્તુને જાણે, માને અને ઈષ્ટ ગણે તે તેની શંકામાં કાળજું ફલી જાય. બીજાં દૃષ્ટાંત એ છે કે જંગલ ગયા હો, પહાડ હોય, તેમાંથી હીરા માણેક નીકળતા હોય, તેમાં વળી ચાંદની રાત હોય ને લાલ અકીક પત્થર ઉપર ચંદ્રનું અજવાળું પડતું હોય, ચકમક થાય તે વખત માણેક લેવા માટે ફલી જાય ત્યાં માણેક મળવાને અંગે શંકા થાય છે, તેથી ઈષ્ટ વસ્તુ જાણી હોય તે તેને અંગે શંકા થતા આનંદથી ફલી જવાય. તેવી રીતે અહીં પણ ભવ્યપણું ને અભવ્યપણું એ બે
Page #28
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી વતું પાણી હોય તેને જ હું ભવ્ય છું કે ભવ્ય એવી શંકા થાય. પણ જાણ્યા છતાં માનવું નહીં. જેમ મૃગતૃષ્ણાનું પાણી પાયું પણ માન્યું નથી, તે તેની શંકાને અવકાશ નથી. માટે શંકા કયારે થાય કે પ્રથમ જાણે, પછી માને; માન્યા પછી ઈષ્ટ અનિષ્ટ ગણાય. તેમ મા જાય ત્યારે ભવ્યાભવ્યપણું જાણ્યું, ત્યાર પછી જ તેની માન્યતા થઈ ને તે વખતે અભવ્યપણાને અનિષ્ટ ગયું ને ભવ્યપણાને ઈષ્ટ ગયું. અને તેથી જ શંકા થઈ કે હું અભવ્ય તે નહિ ઉં? જ્યારે એવી શંકા થાય ત્યારે શાસ્ત્રકાર તેને જરૂર ભવ્ય કહે છે.
મનથી ખેતીના ચેક પૂરે તેને મેતી દેવા પણ મોતીની શંકા કરે તેને પણ ખેતી દેવા. એ તે મોક્ષને મહિમા વધારે એટલું જ કે બીજાં કાંઈ? શંકામાત્રથી મળી જાય તે પછી બીજે જોઈએ શું? પણ “વે દીન કબ કે મીયા કે પરમે જુતીયાં' તે કહેવત પ્રમાણે વિચારો કે વીશ કલાક વિષયોમાં લીન હોય ત્યાં એ તરફ ધ્યાન જાય કયારે? તેવે ટાઈમે મને વિચાર ને ઈષ્ટ મેળવવાની ઈચ્છા અર્થાત તેની શંકા પણ થાય કયાંથી? આ જીવ સંસારમાં કાંઈક વધ્યો હોય તો અનુક્રમે અમુક અમુક મેળવવાની ઈચ્છા થાય છે. પ્રથમ સાંસારિક સુખની ઈચ્છા. પછી તે મેળવવાની ઈચ્છા. ત્રીજી વળી આબરૂ માટે. ખાવાપીવા માટે વળી પૂજા કરે તે આવતા ભવે દેવલોક મળે તે માટે. વળી રાજા મહારાજા થવા માટે ધર્મકરણી કરનારો હોય તેને તેની ઈચ્છા થાય? નમે અરિહંતાણું પદ કયારે બોલી શકે?
આ જીવ ભગવાનના કિલ્લા પાસે આવ્યો છે એમ જાણે. નહિતર વીતરાગ કથિત ધર્મકરણી પામે નહિ, ચાહે ભવ્ય મિથ્યાદૃષ્ટિ દેવલોકની ઈચ્છાએ અથવા રાજા મહારાજા થવાની ઈચ્છાએ દ્રવ્યથી ધર્મકરણી કરે તેને મેહનીયની ૭૦ કોડાકોડીમાંથી ૬૦ કોડાકોડી ખપી ગયેલી હોય. મેહનીયની સીત્તેર કોડાકોડીમાંથી ૬૯ કોડાગડી ગએલી ન હોય ત્યાં સુધી ધર્મના કિલ્લા પાસે જીવ ન હેય. અભવ્ય દેવલોકની ઈચ્છાએ ચારિત્ર લે છે. તે ઓગા
તેર કોકાકોડિ ખપાવ્યા વગર “નમે અરિહંતાણં' પદ પણ બોલતું નથી. જો કે તે ભવ્યને મેમની ઈચ્છા નથી પણ દેવલોકની ઈચ્છાના કારણે પણ ઓગણોતેર કોડાકોડિ કર્મસ્થિતિ તેડયા વગર “નમે અરિહંતાણ” બોલનારો થતું નથી. અર્થાત તેટલી સ્થિતિ ખપાવે ત્યારે જ દેવક પણ મળે છે. કદાચ તમે એમ કહેશે કે ભવ્યને ભાવના તે છે નહિ, માત્ર ક્રિયા જ છે. તે તેના ઉત્તરમાં સમજો કે એક જાનવર જેમ ગાય શુકનમાં આવે છે. તે ગાયને શુકન દેવાની ભાવના ક્યાં છે? તેવી જ રીતે બીલાડીને અપશુકન કરવાની ઈચ્છા હતી નથી. તેમાં ગાય સામે આવે ત્યારે ઉલ્લાસ થાય છે. તે ગાયનું સવાભાવિક રીતિએ ગમન વખતે આવવું. તે એકને ચાંલ્લો મેળવી દે છે. એકને હેતને શબ્દ કરે છે. તે અહીં ભગવાન તીર્થકરના શરણે આત્મકલ્યાણની ઈચ્છાએ અગર
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧ લું પૌદ ગલિક બુદ્ધિએ આવે. જે કોઈ આવે છે તે ઓગણોતેર કોડાકોડિ મેહનીય કર્મની સ્થિતિ તેડલો જ આવે છે. અભવ્ય જીવો ગ્રંથી સુધી અનંતી વખત આવી જાય. જે કોઈ જિનેશ્વર મહારાજના શાસ્ત્રમાં કહેલી નવકારથી માંડી ઉત્કૃષ્ટ ચારિત્રની ક્રિયા કરનાર હોય તે મેહનીયની ઓગણોતેર કોડાકોડિ ખપાવનાર છે. તેટલી સ્થિતિને ખપાવીને આવ્યો છે. આગળ ઘટાડો વધારો તે સ્થિતિમાં થાય પણ તે વખતે તેટલી સ્થિતિ ખપાવીને આવ્યા છે. અન્ય ઈચ્છાએ કે માની ઈચ્છાએ જીવ લુકમ થાય તે આ ધર્મની પ્રાપ્તિથી જ બને આ ઉપરથી એ વાત દઢ સમજો કે પ્રથમ જીનેશ્વર તથા ગણધર ભગવંતના વચન ઉપર ભરોસો આવ્યો હોય, મોક્ષ મેળવવા માટે તે જીવી તલપાપડ થઈ ગયો હોય. અનંતી વખત મા સાંભલ્યો છે. જાયો છે, નિરૂપણ કર્યું છે છતાં હજા આ જીવને તેને રસ આવ્યો નથી. દુધપાકના કડાઈમાં કડછે સેંકડો વખત ફરે છતાં તેને રસ કડછાને આવતો નથી. કડછો તે માત્ર પીરસનાર, તે તે પઈભાર પણ સ્વાદ લેનારો નહિ. બીજા ખાનાર હજારો સંતોષ પામે. પણ કડછાને રતીભાર સ્વાદ નહિ. તેમ આ જીવ કડછાની જેમ કાયામાંથી બધાને પીરસે. પોતે સ્વાદ ન લે. અનંતીવખત આ જીવ કડછા જેવો રહ્યો. પણ હજુ આપણે કડછામાંથી નીકલ્યા છીએ કે નહિ તે ધ્યાનમાં લ્યો. ધર્મની સાનુકૂળ સામગ્રીમાં ધર્મ નહીં કરો, પછી પ્રતિકૂળતામાં તે શાના જ કરો ?
જીવ-અજીવ, પુન્ય, પાપ, આાવ સંવર તેને કોણ નથી જાણતું? ઘણે ભાગે બધા જાણે છે. તે છતાં વખાણમાંથી ઉઠો ને પ્રભાવનામાં પતાસું મળે તે મેમાં મૂકો. તેને જે પ્રભાવ ગર ચમત્કાર દેખો તેવો ચમત્કાર અહીં થાય છે? પતાસું ખાતી વખત રસનાને આ વિષય છે. સંસારમાં ડૂબાડી નાંખનાર છે. ફુરિય ક્ષય દવય ઇંદ્રિય કષાય અદ્યત સેંકડો વખત બોલ્યા પણ વિષય ભોગવતી વખતે તેના આશ્રવના જ્ઞાન સંબંધી આ જીવને લેવાદેવા નથી. તમે વિચાર કરો કે એક દહાડો પણ આ જીવને આશ્રવ સંવરને ભાસ થયો? શવને અંગે અનિષ્ટતાના વિચારો અને સંવરને અંગે ઈષ્ટતાના વિચારો ન આવે ત્યાં સુધી નવતત્વની ગાથાઓ બોલી જાવ તેમાં કાંઈ વળે નહિ. તે તે કડછો ફરે તેની પેઠે નકામું છે. રતીભરને સ્વાદ લેવા નથી. નહિતર ઇંદ્રિયના વિષયો તથા મિથ્યાત્વ ને અવિરતિ વખતે આ જીવથી ઝબકાતું નથી અને બોલાય છે તે તે માત્ર કડછા ફરે છે તેની જેમજ નકામું માને. વર્તમાનકાળમાં જીવ આ કડછાની પેઠે ફરી રહ્યો છે, તે પછી ભૂતકાળમાં કડછા પેઠે ફર્યો હોય તેમાં તો નવાઈ જ શી? અત્યારે સાનુકૂળ સામગ્રીમાં આ દશા તે સામગ્રી વગરના ભાવમાં શી દશા હશે? આપણે ઝવેરીના ઘર ખાલી બેઠા તેમાં કુંકે રમાય છે. ઝવેરીનું ઘર ઝાલનાર કુંકે રમે તે શાસ્ત્રોક્ત જે તથા પ્રકારને તીર્થકર ગણધર ઉપર રસ ચોંટ જોઈએ તે રસ હજુ વળગ્યો નથી.
Page #30
--------------------------------------------------------------------------
________________
આગામેઢાકક પ્રવચન શ્રેણી સાધુઓ પાસે ધર્મ સિવાય બીજી વાત ન હોય
મહાપુર, કઈ સ્થિતિવાલા છે તે ખ્યાલમાં છે. મહાપુરુષનું વર્તન ધ્યાનમાં લો. તે તેમના દ્રવ્યાનુયોગ ગણિતાનુયોગને ચરણ—કરણાનુયોગ તમને ફાયદો કરશે. હવે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ તેટલા માટે જ કહે છે કે આ ધન્ના સાર્થવાહનું ચરિત્ર ઉપરના બતાવેલ કારણોને લઈને જ હું કહું છું. તે ધન્ના સાર્થવાહ માફી માગવા આચાર્ય પાસે ગયા છે. જેમ તળાવની પાસે આવેલો ઠંડા પવનને પામે. ચાહે નાહવા ધોવા કે હગવા મુતરવા તળાવ પાસે આવ્યો હોય તો પણ તે ઠંડો પવન પામે. તેમ અહીં મહાભાગ્યશાળી એવો તે જીવ ધર્મઘોષસૂરિ પાસે આવ્યો હોય, ભલે પછી તે માફી માગવા આવ્યો હોય તે તેની પણ દરકાર નથી. સાચા વેપારીને ત્યાં ખોટો રૂપિયો હોય તે ત્યાં જ દાટી દે. ખોટો રૂપિયો કોથળીમાં ઘા ન પાલવે. તેમ સાધુ મહાત્માને ત્યાં ધર્મરહિત ચીજ ન પાલવે. શા હુકારને ત્યાં વગર કામે ખેટો રૂપિયો ન પાલવે. ખીલ મારી કાણો કરી દેવો પડે. એવી રીતે સાધુ મહાત્માને આ માણસ મારી ભકિતવાળે છે કે રૂચિવાળે છે કે આદરવાળે છે તેને વિચાર કર્યો ન પાલવે. માત્ર અહીં તો ધર્મના સાચા રૂપિયા સિવાય બીજો ઉપદેશ દેવાને નથી. લંડનબેંક મેનેજર બીજી બેંકની વાત ન કરે તેમ આ ધર્મ ભવાંતરની બેંક છે. તે ભવાંતરની બેંકમાં જે નાણું મૂકો તે જોઈએ ત્યારે મલે. તે ધર્મની અંદર કરેલી પ્રવૃત્તિ જોઈએ ત્યાં ફળદેવાવાળી થાય. બેંકમાં તમારું ખાતું ન હોય તે પરદેશમાં તો જે બેંકમાં નાણું મૂક્યું હોય તેજ બેંકમાંથી મળે. આવું કોટિધ્વજની બેન્કમાં ન હોય. ત્યાંથી તે બીજા ભવમાં કાંઈ ન મળે. અહીંના આ ભવાના મેટ્રિપતિ તે પરભવના કોડિયાપતિ. આ તો જેઓ મેળવવાની બુદ્ધિએ. ધર્મ કરતાં હોય તેને માટે. કેડને છોકરો જતો કરવો ને પેટના છોકરાની આશા રાખવી, આ ભવની આશા છોડવી ને આવતા ભવની આશા રાખવી તેવું કરો છો. અરે! તમે વિચારો કે વ્યાજે રૂપિયા આપે છે તે કઈ સ્થિતિએ? કેડને જાય ને પેટની આશાએ કે કે નહિ? રોકડા આપી ઉધાર લખે તે કેડના આપી પેટની આશા રાખીએ છીએ તેમજ કે નહિ? “કમાવાની આશાએ રોકડ મૂડી ખરચી માલ લેવાય છે, નહિતર એના વિના નિભાવ નથી” અહીં સ્થિતિ શી છે? તે વિચાશે. કાજળમાંથી કોહિનૂર મળવાને, તે છતાં કોહિનૂર ન મેળવીએ નિર્ભાગી. કાજળ અને કોલસાના બદલામાં કેહિનૂર
એક રાજ્યમાં ખૂબ ધૂળ છે. હવે શું કરવું? જે મુસાફર જય તેને ફરજીયાત મણ મધૂળ લઈ જવાની ફરજ પાડવી. આગળદરિયાને કાંઠો. ચીકણા કાદવની જમીનવાળાએ દેખ્યું કે ત્યાં માણસ બેસાડયો છે કે અહીં જે ધૂળ નાખે તેને શહેરમાં સેનાની ચિઠ્ઠી લખી આપવી. જેટલી ધૂળ નાખે તેટલું સોનું મળે, કલમની જગ્યાવાળાએ સેનાની
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રવચન ૧ લું ચિઠ્ઠી આપવાની કહી. અહી સેનાની કિંમત આપે છે તે આગળ વધારે કંઈક મળશે. કેટલાકે “આવતો લાભ લીધો, ખેડૂત ટેકરે ને ખાડે પણ ખેતી કરે. ઓછો વરસાદ હોય તે ખાડે પાકે અને વરસાદ વધારે આવે તે ખાડે ખેતી કોહાઈ જાય, તે ટેકરા પર ખેતી કરે. કેટલાકે અર્ધી ધૂળ વેચી. જ્યાં આગળ દરિયાને કાંઠે ગયા તે અહીં માણસને ભાર પરાણે વેચાય તે છે. ધૂળ ફેંકી દો. તે પાણીમાં ફેંકી દેવી પડી. સેનાની ચિઠ્ઠી હતી તે તેને અપી. અધી કિંમત મળી. હવે જેને આખી દરિયામાં ફેંકી દેવી પડી તેની શી વલે? પુરી ચિઠ્ઠી મલે તેને આનંદ છે? આ ભવમાં કર્મરાજાએ આ શરીરરૂપી માટી વળગાડી છે. દરેક માટી લઈ આવવાનું છે. ધરમરાજાની કલમની દુકાન છે. ત્યાં સેનાની ચિઠ્ઠી લઈ લીધી. કેટલાક વાણીઆ અરધું ધરમ કરો અરધું કરમ કરો. કેટલકો ધરમ એટલે ધતીંગ માની આખી થેલી દરિયામાં ફેંકી, હવે પરભવને પાર પહોંચ્યા. વિચાર કરીએ તે ધર્મ જે છે તે કાજળ સાટે, કોલસા સાટે કોહિનૂર છે. લેવાવાળાનું નસીબ જોઈએ. અહીં જ ધર્મને છોડી જેમ અશિક્ષિત મનુષ્ય સાપને દેખે ત્યાંથી નાસે, ગારૂડી વિદ્યાવાળા સાપને ગળે વીંટે તે પણ ભય નહિ. તેમ અહીં જે મમતા પૂર્વકની મળેલી રિદ્ધિ, કુટુંબ, માલમત્તા એ અશિક્ષિતને સાપ પણ નિર્મમત્વભાવે મળેલી શ્રદ્ધ તે મદારીને સાપ, તેથી ચક્રવર્તી થાય ને ત ભવ મેકો જાય. ફસામણ ઓછી ન હતી. પણ મદારીને ગળે એટલે સાપ ઉખેડતાં વાર નહીં. તેમ જે ત્યાગ બુદ્ધિથી કરેલ ધર્મ એને અંગે જે રિદ્ધિસિદ્ધિ મળે તે મદારીના સાપ જેવી. તેથી સાકરની માખમીઠાશ લે અને ભય વખતે ઉડી જતાં વાર નહીં. આવા ધર્મનું સ્વરૂપ બાળક મધ્યય ને બુધ પુરષોને જાણવા યોગ્ય કેવી રીતે થાય તે અગે વર્તમાન
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨ જુ
સં. ૧૯૯૦ અસાડ સુદ ૯
શાસકાર મહારાજા કલિકાલ સર્વશ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય સૂરિજી ધર્મોપદેશ કરતાં થકા આગલ જણાવી ગયા કે-મહાપુરુષોના ગુણનું કીર્તન તે કલ્યાણ અને મોક્ષનું ધામ છે. તેટલા જ કારણસર હું પણ ત્રિષષ્ટીશલાકા પુરુષચત્રિ કરું છું. તે ચરિત્રમાં યાવત ધના સાર્થવાહ ધર્મઘોષસૂરિપાસે ગયા છે. ધર્મઘોષસૂરિને કહે છે કે મારે દાન દેવાને સમય આવ્યો છે. દાન દેનાર ગ્રાહકની સ્થિતિને વિચાર કરે છે. તેવી જ રીતે ધર્મશેષ સૂરિ ધનાસાર્થવાહની સ્થિતિને વિચાર કરે છે. દાન દેનારા દાન લેનારને પલ્લો-પાત્ર કેમ છે તેને વિનાર કરે છે. દેનારે દીધું, લેનારે લીધું પણ પલ્લો જાણે જ છે. જેમ કાણા પલ્લામાં લેવાવાળો લેતો હોય ત્યારે દાતારે દ્રવ્યના સંકોચને અંગે નહીં પણ દ્રવ્યના નાશ અંગે વિચાર કરવાની જરૂર છે. દાતારે દેતા થતા યાચકની સ્થિતિ અને પાત્ર તપાસવું જોઈએ. જો ન તપાસે તે દાતારનું દીધેલું દાન વ્યર્થ થઈ જાય. તેમ અહીં ધર્મઘોષસૂરિજી વિચારે છે કે દેવાનું શું? અને કોને દેવું? તે લાયક છે કે નહિ? અને દઉં છું તે વસ્તુ બરોબર રહેશે કે નહિ? ઝવેરીને ત્યાં ૫-૫૦-૫૦૦–૧૮૦૦-૫૦,૦૦૦ નું નંગ મલશે ત્યાં ચીભડાં, કારેલાં કે ભીંડાનું શાક નહિ મલે તેમ અહીં મુનિ મહારાજ પાસે આવેલ મનુષ્ય સામાન્ય, મધ્યમ યા તો વિશેષ કોઈપણ રીતે ધર્મ પામશે. અધર્મને અવકાશ નથી. કારણ ઝવેરી પાસે ઝવેરાત સિવાય બીજું નથી તેમ મુનિ મહારાજ ઉપાધ્યાય આચાર્ય, ગણધર કે તીર્થંકર પાસે ધર્મ સિવાય બીજી ચીજ દેવાની હોતી નથી.
આ વાત તે જગતમાં પ્રસિદ્ધ છે કે કોણ કઈ વસ્તુ દે. જે માણસ પાસે જે વસ્તુ વિદ્યમાન હેય તેજ દે. તે મુનિ મહારાજાઓ આચાર્યાદિકની પાસે અધર્મ છે નહિ તે દે ક્યાંથી? આરંભ પરિગ્રહ વિષય કષાયની બુદ્ધિ છે નહિ તે ઘ કયાંથી? હેય જ નહિ તે દે કયાંથી! તેમની પાસે એક જ ચીજ દેવાની છે. કઈ? તે કે ધર્મની, ધર્મ સિવાય મુનિરાજો પાસે બીજી ચીજ નથી.
હીરાનું તેજ અને મોતીનું પાણી અગ્નિ અને વરસાદના પાણી સાથે ન મપાય. ઝવેરાતના હિસાબે ઝવેરીની કિંમત. કોળી નાળી ઝવેરાતનું તત્વ ન સમજે કોળીએ નંગ લઈ જવા માંડયું. દીવાસળી જેટલું પણ અજવાળું નથી અને આ ઝવેરી તે નંગના તેજને સૂર્ય જેવું તેજ કહે છે. એક ઝવેરી હતી. તેણે મેતી લીધું. બોલ્યો કે પાણીને દરિયો છે. તેની પાસે કોળીએ કપડું ભીંજાવા માંડયું. ભીનું ન થયું. જે હીરાના તેજને
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨ જુ
૧૨
અગ્નિના તેજથી માપવા જાય છે, વળી ખેતીના પાણીને વરસાદના પાણી સાથે માપવા જાય, તેને ઝવેરી જુઠ્ઠો તથા લુચ્ચો લાગે, તેમ અહીં પણ જે મનુષ્ય ધર્મની કિંમત આરંભાદિકની દૃષ્ટિથી લેવા જાય તેવાને ધર્મ હબગ લાગે. જે બાહ્ય પુદ્ગલની વિષયાદિકની દૃષ્ટિથી ધર્મ જોવા જાય તેવાને ધર્મ હું બગ લાગે. ભીલને હીરાનું તેજ ને મોતીનું પાણી એ કહેનાર લુચ્ચો લાગે. તેમ અહીં પણ જેઓ પૌદ્ગલિક દૃષ્ટિએ સમાજની દૃષ્ટિએ યા જગતની દૃષ્ટિએ ધર્મ જોવા જાય તેવાંને ધર્મ હબગ લાગે તેમાં નવાઈ નથી. આર ભાદિકને માગે વળગેલાને ધર્મને સમજાવનાર ન ગમે તેમાં નવાઈ નથી. માતીની કિંમત જુદી જાતના પાણીને અંગે છે. હીરાની કિંમત જુદી જાતના તેજને અંગે છે. નહિ કે અગ્નિના તેજને અંગે, તેમ ધર્મની કિંમત આત્મકલ્યાણને અંગે છે. આત્મકલ્યાણ તરફ દૃષ્ટિ ગઈ નથી, ઉત્તમ દશા વિચારી નથી. તે મેળવવાની ભાવના થઈ નથી. તેવા માટે ધર્મ ચીજ નકામી છે.
જન્મ્યા પછીના આપણા ઇતિહાસ
જન્મ્યા ત્યાંથી તે મરણ પામ્યા ત્યાં સુધી બહારના વિચાર કર્યા. આખી જિંદગીના ઈતિહાસ ક્રમ તપાસો. તેમાં આત્મા ક્યા ટાઈમે તપાસ્યો તે વિચારો. જન્મ્યા ત્યારે ખાવાપીવામાં, છેકરા સાથે રમવામાં, નિશાળમાં, વેપારમાં, બાયડીમાં, છેકરામાં, શરીરમાં જેમ જેમ મેટા થતા ગયા તેમ તેમ તપાસતા ગયા. પણ ધર્મને તે હજ સંભાળ્યો જ નથી. મરણને દેખનાર ૧૦૦ ટકા છે. જેમ પાણીમાં ડૂબેલા હજી જીવતા છે, પણ હું કોણ છું? તે કેમ ડૂબ્યો? અત્યારે મારી શી વલે છે? કેમ પાણીથી બહાર નીકળવું? નીકળું તો કયો ફાયદો છે? તે વિચાર ડૂબતાને આવતો નથી. ડૂબેલો જે જીવતો છે તેને કયો વિચાર આવે, તેને વર્તમાન તથા ભવિષ્યની સ્થિતિનું ભાન નથી. જેમ નદી, તલાવ કે દરિયામાં ડૂબેલા જીવને પોતાની સ્થિતિનું અર્થાત ઉગરવાથી ઉદય છે તેનું મુદ્દલ ભાન નથી. તેમ સંસારના અજ્ઞાન પ્રવાહમાં આપણે ડૂબેલા છીએ. મારી સુંદર સ્થિતિ કઈ હોવી જોઈએ તે માંહેલું કંઈ પણ ભાન નથી. આ વસ્તુ પાણીમાં ડૂબેલા જીવની સ્થિતિ વિચારીએ તે ધ્યાન આવે. જેમ જ્ઞાનના પ્રવાહમાં તણાઈ ડૂબી ગયેલા તેથી તેને પોતાનો ખ્યાલ નથી અને તેથી મરણ સુધી ધર્મને સંભાળતો નથી.
વર વગરની જાન જેવા આપણા કરાતા ધ
અરે! ધર્મ કરનારાને અંગે વિચારીએ તો વર વિનાની જાન. આથી ધર્મ કરનારાને ઉતારી પાડવા માંગતો નથી, પણ તેને સાવચેત કરવા માગું છું. વર વિનાની જાનની મશ્કરી સાંભળો તો જાન બંધ કરતા નથી, પણ વરને સાચવો છે. તેમ ધર્મ કરનારાને અંગે તેવી સ્થિતિ થઈ છે. એક જગા પર સદ્ગૃહસ્થી જાનમાં વરને લઈને નીકળ્યા. પહેલા કાળમાં જ્યાં વેવાઈનું ગામ આવે તે તેને બે પાંચ ગાઉનું અંતર રહે ત્યારે
Page #34
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી
૧૩
બેલે ને બળદોને દોડાવી મૂકે તેવે ટાઈમે વચમાં ચાહે તે આવી જાય. આમ દોડાવીએ તેમાં વરને બેસવાનું ખુલ્લું હોય છે. બીજા બધાને પકડવાનું હોય છે. વરની વહેલ ખુલ્લી હોય છે. દોડતા દોડતાં વહેલમાંથી વર પડી ગયે. ને વહેલ બરોબર વેવાઈના માંડવે આવી, ત્યાં વેવાણ કંકાવટી લઈને ઊભી છે. વહેલમાં દેખે તે વર દેખાતો નથી. તેવે વખતે બેલે દોડાવવા વાળાની કિંમત શી? વર વિનાની જાનમાં બળદો દોડાવવામાં આવ્યા, તેમ આપણે ધર્મ કરવાવાળા થયા છીએ, છતાં વર વિનાની જનવાળા જેવાં છીએ. જૈન શાસન કડિયું છે
દેરામાં જઈએ છીએ ત્યાં ખુદ ભગવાનના શરણે રહ્યા છીએ ત્યાં ઉતાવળથી અંબાલાલભાઈએ પખાલ કરી, અંગલુહણું કર્યું હોય ત્યાં ભીખાભાઈ આવી સેવા કરી છે તે શું થયું? એણે પણ ભગવાનને પૂજ્યા છેને? મારી મહેનત બધી ધૂળ ગઈ. મહેનત પર પાણી ફેરવ્યું. એણે પૂજા કરી તેથી તારી પૂજા ધૂળ થઈને? શું ધારીને કરેલું? એક બીજા શ્રાવકે પૂજા કરી લીધી તેમાં તારી મહેનત પર પાણી ફરી વજું કે? મહેનત કરતાં તું સમજ્યો ન હતે. નહીંતર જૈન શાસન તે રોકડિયું છે. માલ જોઈએ તે હેય તે સેકડામાં કરોડોને વેપાર થાય. કોર્ટ સ્ટોપ,રેલ્વે, પેસ્ટમાં રોકડિયું ખાતું. કલેક્ટર વાઈસ શેય જાય તે પણ વેપાર રોકડિયો. સમયને ઉધારો નથી. એક સમયને ઉધારો કરે તે જ માલીના મતમાં જાય. માટે સમજો કે મહાવીર ભગવંતના મતમાં રોકડિયો બંધ છે. આથી કેટલાક ન સમજવાવાળા આપણા લોકો કહે છે કે આમાં ફરક શો? માને કરે તથા રે રે કહ્યું તેમાં ફરક શો પડી ગયો? મહાવીર ભગવંત કહે છે કે કરવા માંડયું ત્યારથી કર્યું કહીએ ને જમાલી કહે છે કે કર્યા પછી કહ્યું એમ કહીએ. એમાં શું ફરક પડી ગયો? એક જરા વાતમાં આટલી પંચાત શી? કુટુંબમાં, દેશમાં, સંઘમાં ને સાધુ સાધ્વીઓમાં એક આટલા વચનમાં જ કલેશ. મહાવીર ભગવાન ના રે બેલનારા અને માલી રે રે એ પ્રમાણે બોલનારા. જમાલી કે જે ભગવાનના જમાઈ થતા હતા. એક બાજુ ભાણેજને સંબંધ. આવા કુટુંબના સંબંધમાં પણ એક વચનની ખાતર લાત મારી હશે તે કઈ સ્થિતિએ? જે આવી રીતે બે બાજા સંબંધવાળે છતાં સત્ય, સિદ્ધાન્ત ખાતર આ પ્રમાણે ભગવાને જમાલીને મિથ્યાત્વી કહ્યો. એક અપેક્ષાએ વિચારીએ તે જમાલિને પ્રભાવ કેટલો? મહાવીર ભગવાન ત્રણ શાનવાળા છતાં તેમની સાથે દીક્ષા લેનાર કોઈ નહિ, જ્યારે જમાલી સાથે પાંચ રાજકુમારો દીક્ષા લેનારા, એટલું જ નહિ પણ ભગવાન તીર્થકર છતાં પિતાના ઘરમાં સુગંધ ન ફેલાવી શક્યા. પોતાની સ્ત્રી જશોદાને સાધુપણું પમાડી ન શક્યા. કેવળી થયા છતાં જે કાર્ય ન થયું તે કર્મ જમાલિએ પોતે પોતાની સ્ત્રી જે
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રવચન ૨ જુ - દીક્ષા લીધી ને કર્યું. હજાર કન્યા સાથે દિક્ષિત થએલી, પ્રિયદર્શના ૫૦૦ કુમાર સાથે દિક્ષિત થએલ જમાલિની છાયા કેટલી પડી હશે? રૂના ધોકડા તોલવાના કાંટાથી મતી ન તેલાય.
છતાં એક જ વચનની ખાતર શાસન બહાર. સ્થૂળ દૃષ્ટિથી તપાસે તો લોકોને જમાલિનું વચન ખરું લાગે. કરવા માંડયું તેમાં તે વિકલ્પ-પુરું થાય કે ન પણ થાય. અને જમાલિનું વચન વાંધા વગરનું લાગે. ને ભગવાનનું વચન ઉપલક દૃષ્ટિથી ખોટું લાગે. વિચારો કે અહીંથી મુંબાઈ ગયા. વચમાં ગોટાળા છે. વચમાં સુરત પણ ઉતરી પડે પણ મુંબાઈ પહોંચ્યો ને કાગળ આવ્યો તેમાં ગોટાળો નથી. તેમ કરતાં કર્યું કહેવું. તેમાં ગોટાળો છે ને કર્યા પછી કર્યું કહેવું તેમાં ગટાળે નથી. એ અપેક્ષાએ જમાલિનું વચન ટંકશાળી ને ભગવાનનું વચન ગેટાળાવાળું લાગે છે. આ બધું વ્યવહારિક દૃષ્ટિએ તપાસે તો લાગે. પણ ધોકડા તળવાના કાંટાએ મતી તળવા જાય તે શું થાય? તેમ આપણે દુનિયાની સ્થૂળ બુદ્ધિ લઈને જ્ઞાનીના વચન તપાસીએ તે કડા તળવાના કાંટે મેતી તળીયે છીએ.
આ સ્થળે વિચાર કરો. કરવા માંડયું ત્યારે થયું નથી, તે પણ આત્માના પરિણામ સુંદર થયા. હવે બગડવા માંડયા. પૂરા બગડયા નથી. વખતે પાપ બાંધ્યું તે વખતે પરિણામ બગડ્યા છે. બગડયામાંથી સુધરવા માંડયા તે વખતે સુધરવા માંડ્યા. હવે જમાલિના મતે વિચારીએ તો પરિણામ બગડવા માંડયા તે વખતે નિર્જરા થવી જોઈએ. બગડેલા વખતે નિર્જરા થવી જોઈએ. પૂરા બગડી જાય ત્યારે બગડયા કહો. એને નિર્મલ પરિણામ વખતે નિર્જરા માનવી, મલિન પરિણામ વખતે બંધ માનવો મુશ્કેલ પડે, એટલું જ નહિ, એક સમયમાં બે ભાગ ન માને તે છે કે શી રીતે કહેવાય?
મrછે તે માની શકાય. સમય જેવા બારીક કાલની અપેક્ષાએ સમયને વિભાગ લઈએ તે કરવા માંડીએ તે જ સમયે કર્યું ગણાય. નિર્જરાના પરિણામ થવા માંડયા કે સંવર થવા લાગે. કર્મ બંધ થવા માંડે કે બંધ થયો. આ ઉપરથી મહાવીર મહારાજના મુદ્દાએ રોકડિયો વેપાર, જે સમયે જેવા પરિણામ તે સમયે તેવો જ બંધ કે નિર્જરી
થાય,
जं जं समयं जीवो आविसइ जेण जेण भावेण ।
सो तम्मि तम्मि समये सुहासुहं बंधए कम्भ ॥ २४ ॥ ઉપદેશમાળામાં ધર્મદાસ ગણિનું આ વચન છે. જે જીવ જે સમયમાં, જે ભાવમાં પ્રવેશ કરે તે જીવ તે સમયમાં શુભ કે અશુભ કર્મ બાંધે. શુભ બંધમાંથી અશુભબંધમાં આવે તો શુભ બંધમાંથી અશુભ બંધમાં આવો તે તેવો તેવો બંધ તે સમયે પડે. અહીં ઉધારિયો વેપાર નથી. રોકડિયો વેપાર છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી
ઝવેરાતના કાંટે ઝવેરાત તળો, ઘોડાના કાંટે ઝવેરાત ન તળે. માટે જમાલિના મતે ઉધારિયા ખાનું છે. બેટા વડા થાવ, પરણાવીશું, અહીં તેમ નથી. અહીં તે તરત દાન મહા પુણ્ય: જે સમયે જેવા પરિણામ તેજ સમયે તે બંધ ને નિર્જરા સમય માત્રને વેપાર રોકડિયો ગણવાવાળાને તે પૂજા કરતાં અસંખ્યાત સમય થયા તેમાં શુભ બાંધ્યા હતા તે મારી કરણીમાં ધૂળ પડી ને પૂજા ઉપર પાણી ફેરવ્યું. એમ માનવું તે શી રીતે? પખાલ અંગલૂણાં વખતે નિર્જરા ગણતો નથી. પખાલ અંગકૂણાં વખતે નિર્જરા ન માનતે હોય તો પૂજા કરી તેમાં ધૂળ શી રીતે કરી? ધૂળ આવી કયાંથી? પેટ જ ફાટેલું છે. ફાટેલા પેટમાં, ખાધેલામાં પણ ધૂળ આવે, તેમ અહીં જે નિર્જરા, પુન્યબંધ પખાલ કરીને તે મેળવ્યો તેમાં ધૂળ કયાંથી મળી? સર્વ તીર્થકર સમાન છતાં મૂળ નાયક કેમ ?
બીજી બાજુ વિચાર કરવામાં આવે તો આ ભગવાન તે વીશે સરખા છે તેમાં વળી મૂળનાયક શ્યા? એ સમજો. ચોવીશ તીર્થકરો સરખા છે. તેમાં ફેરફાર નહિ. કોઈ દેરાસરમાં આદીશ્વર મૂળનાયક તો કોઈ જગ્યાએ પાર્શ્વનાથ ભગવાન મૂળનાયક, તો આવી રીતે શા કારણે તેને મુદ્દો પણ વિચારવા જેવો છે. તે જ ઉડી દૃષ્ટિથી વિચારો તો સમજાઈ જશે. ચોવીશ ભગવાન એક સરખા છતાં મૂળનાયક વિગેરે કહીએ છીએ તો ચોવીશ ભગવાનમાં નાયક કે સેવકપણું નથી. તે તો આપણી કલ્પનાનું છે. ૨૪ સરખા છે તે એક નાયક ને બીજા અમસ્થા, આ શા માટે? જે કોઈ ભવ્ય જીવ દેરાસરમાં પેસે, પહેલવહેલા એ ભગવાનનાં દર્શન થાય, પ્રથમ જે ભગવાનનાં દર્શન થાય તેને મૂળ નાયક કહીએ ને તેથી પહેલાં નંબરને આંગી પૂજાને સામાન ત્યાં ચડાવીએ. ભવ્યના ઉલ્લાસને
અંગે સરખા પૂજ્યો હોવા છતાં પહેલા મૂળનાયકને પૂજ્ય ગણ્યા. મૂળ નાયક શાને અંગે કશ્યા? તે કે ભવ્યના ભાવોલ્લાસને અંગે. આ સ્થિતિને અંગે અમુક માણસ આપણી વચમાં પૂજા કરી ગયો. તેના ભાવેલ્લાસમાં ભડકો કયાં મૂકયો? ભવ્યના ભાવેલ્લાસને અંગે નાયકપણું કહ્યું. વીશમાં સરખી સામગ્રી ન વહેંચતાં ભવ્યના ભાવોલ્લાસમાં બીજા પૂજા કરી જાય તેમાં પાણી ફેરવ્યું, ધૂળ મેળવ્યું, આ શી રીતે કહો છો? વર ખાડામાં પડી જાય, જાન ચાલી છે. પણ વર વગરની જાન છે તેમ ન હોય તો આ માણસ આ ધરમમાં વધારે કેમ જોડાય? એ વિચાર કેમ ન આવે. પૂજારી કહે કે ભાઈ લે આ હલચાવેને તમે ફલ ચડાવ્યા. તેમાં તમને ભાલ્લાસ થયો તેમ બીજાની પાસે પૂજા કરાવે તેમાં પણ ભાવોલ્લાસ રહેવો જોઈએ. પણ પેલો મારા માર્ગમાં વચમાં કેમ આવે? એવા શુદ્ર વિચાર સ્વરૂપ-શાતાને ન હોય, વરરાજા તૈયાર હોય ત્યાં બીજા વિચારો ન આવે. તે તે વર જો ખાડામાં પડી ગયું છે તેને અંગે વિકલ્પ આવે. તેમ ભાવોલ્લાસ વખતે બીજ વિચારો નહીં થવા જોઈએ. તેવે ટાઈમે કર્મના પશમની દૃષ્ટિ કયાં ગઈ?
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રવચન રજુ ને તીર્થકર ભગવાનની પૂજાથી કર્મની નિર્જરાની દૃષ્ટિ ક્યાં ગઈ? જેમ પૂજા માટે કહેવું તેમ બધા ધર્મકાર્યમાં સમજી લેવું જોઈએ. નિર્ધન નિંદામાં, ધનવાન ગર્વમાં નબળે પડે.
ચૈત્યવંદનમાં સામાયિકમાં કે પ્રતિક્રમણમાં થાય કે વંદિત્તાને આદેશ ન મળે છે? મલ્યો તે કેવું ફક્કડ બોલ્યો, ન મલ્યામાં ને મલ્યામાં બંનેમાં કુટાઓ છે. ટાઓ છો. અકર્મીના પડિયા કાંણા દેશ મા તે અભિમાનમાં ને ન મલ્યો તે કલેશમાં. એવે વખતે રક્ષણ શી રીતે? એક જ વસ્તુ છે. વર ખાડામાં પડી ગયો છે. જે નિર્જરાની આત્મ કલ્યાણની દૃષ્ટિ હોય તે તે બધે સીધું છે. તમે પૂજા કરી તે ઉલ્લાસ ને બીજાએ પૂજા કરી તે ઉલ્લાસ. પણ તે કયારે? નિશાન હોય તો આપણે તે નિશાન ચૂકીએ છીએ. નિર્ધન માણસ હેય. જીર્ણોદ્ધાર ન કરી શકે. મૂર્તિ ન ભરાવી શકે. તેવાને અનુમોદનાથી લાભ લેવાને રહે. કરનારની નિંદા કરે તે નિર્ધન નિંદામાં નબળો પડે ને ધનવાળે ગર્વમાં નબળો પડે. દશા કઈ જગો પર સુધરે! સાધ્ય વગર આ જીવ ભૂલી જાય છે. એટલે એજ કે કર્મિના પડિયા કાંણા. વ્યવહાર અને આચારની દરકારી અને પરિણતિની બેદરકારી
તત્વ એ છે કે દેનાર મુશ્કેલ ને કદાચ દાતારને જોબ મલ્યો ને દેનાર પાસે વસ્તુ હાજર છે. એ વખતે પડિયે કાંણો નિકળે તે શું? તેમ મનુષ્યક્ષેત્ર આર્યકુળ, શરીરાદિ બધું મલી ગયું છે. નિર્જરા કરવાના કારણે બધા મલ્યા છે. સંજોગ બધા મલી ગયા છે. આવી જગા પર જો તારું જાય તો પછી અકર્મિના પડિયા કાંણા. ત્રિલોકના નાથને જોગ મળે. તું પણ તેની પાસે આવી ચડયો એવા વખતે ક્રોધના કાણા પાડે છે. માનથી મરડી નાખે છે પણ આર્મી હાથે પડિયો કાંણો નહિ કરે. તેના નસીબે કાણે આવે તે વાત જુદી. માણસ પોતે કાણું ન પાડે. એવા આપણે અકમ છીએ. આપણા ભિક્ષાના ભાજનમાં હાથે કરી કાણાં પાડીએ છીએ. કરણ એક જ, ધર્મ કરનારાઓને પણ વર વગરની જાન જેવું થયું છે. વર ખાડામાં પડયો છે તેની કોઈને દરકાર નથી. તેમ અહીં પરિણામની કોઈને દરકાર નથી. આપણે ખરેખર વિચારીએ તે માલુમ પડશે કે ક્રિયા વ્યવહાર ને આચારની દરકાર રાખી રહ્યા છીએ. પણ વર તરિકે આત્માની પરિણતિની દરકાર નથી. એક્લા વરને તપાસનારા ને જનને નહિ તપાસનારા કન્યા વગર પાછા ફરશે. અહીં વ્યવહારની જરૂર જ છે. શાસનમાં એકલા પરિણામ પણ નકામા તેની સાથે વ્યવહારની આવશ્યકતા
એકલા પરિણામ. શાસનમાં ઊભા રહેવા લાયક નથી. ભરત મહારાજા સરખા ક્ષભદેવ ભગવાનના પુત્ર ચકવતી ને ઈંદ્રના ગોઠિયા, કેમ કે ઈંદ્રને તથા ભરત મહારાજને
Page #38
--------------------------------------------------------------------------
________________
પૂ. ધ્યાનસ્થ સ્વર્ગત આગમ દ્ધારક આચાર્યશ્રીઆનન્દસાગર સૂરીશ્વરજી મ.
૧૯૩૧
જન્મ | દીક્ષા પંન્યાસ પદ આચાર્ય પદ ૧૯૪૭
૧૯૬૦ ૧૯૭૪ અષાડ વદ ૦)) મહા સુદ ૫ જેઠ સુદ ૧૦ વૈશાખ સુદ ૧૦ કપડવંજ લીંબડી અમદાવાદ સુરત
સ્વર્ગવાસ ૨૦૦૬ વૈશાખ વદ ૫ સુરત.
Page #39
--------------------------------------------------------------------------
________________
૫. પૂ. આગમ દ્ધારક આચાર્યશ્રી આનન્દસાગરસૂરીશ્વરજી મ. ના શિષ્યા
પૂજ્ય આચાર્ય શ્રી હેમસાગરસૂરિજી
Page #40
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
૧૭
ભાઈબંધી છે તે છતાં પણ આરીસા ભુવનમાં કેવળ શાન પામેલા. આ કેવળ અજાણ્યું નથી. ઈંદ્ર જાણ્યું છે. તેવી લેશ્યાદ્રારાએ કેવળજ્ઞાન ઈંદ્ર જાણ્યું. પરમેશ્વરના પુત્ર ઘરગથ્થુ ગોઠીયા. ચક્રવર્તી આરીસા ભુવનમાં કેવળજ્ઞાન પામેલા તે આશ્ચર્યની વાત છે. તે કેવળ શાન જાણી ઈંદ્ર આવ્યા છે, છતાં વંદન નમસ્કાર નહીં કર્યું. તમે દીક્ષા લ્યો પછી વંદન કરું. કેવળજ્ઞાનીને કઈ દીા લેવડાવે છે? વ્યવહાર ત્યાગરૂપ દિક્ષા. કેવળશાન પામ્યા પછી પણ વ્યવહારની જરૂર ખરી, તો પછી કેવળશાન પામ્યા પહેલાં વ્યવહાર ત્યાગની કેટલી જરૂર પડે તે વિચારી લ્યો. દીક્ષા લ્યો પછી વંદન કરૂં. આ ઉપરથી વ્યવહાર ક્રિયાની કિંમત ઘટાડાતી નથી પણ વ્યવહારને વળગો ને પરિણામ છેડો તે પાલવનું નથી. રેલ્વે ડાબા પાસે ધસે તે પાલવતું નથી. એકલા જમણા પાસે ધસે તો પણ કામનું નથી. અહીં વ્યવહાર અને ક્રિયાના પાટાને ખસેડી નાખે તે પાલવતું નથી.
અહીં તો બે પાટા ઉપર બરોબર ચાલે તો અકસ્માત નથી. તેમ વ્યવહાર લાપી પરિ ણામને પાટે ચાલ્યો જાય અગર ઉલટું ચાલે તે બન્ને અકસ્માત છે. અહીં બંનેએ પાટા ઉપર ચાલવું જોઈએ. પણ આપણી દશા તો એવી છે કે દાતાર મળ્યો છે. દાન દે છે. આપણે ભટકતા ભિખારી દાતાર---ભગવાન પાસે હાજર થયા છીએ. અભિમાન, ઈર્ષ્યા, અજ્ઞાનતાથી કરેલી ધકરણી હારી જવાય છે.
આપણે આકર્મી માં શિરોમણિ કે આપણા પડિયા આપણે જ કાંણા કરીએ છીએ. નહીંતર આપણી ધરમકરણી ઉપર અનુમેદના કેમ થતી નથી? પખાલ ગલુહણાને વાર હોય તો બહાર વાત કરવા ઊભા રહીએ. રખે પખાલ ગલૂહણાં કરવા પડશે. ને કદાચ પખાલ ગલુહણાની ગાઠીયે વાર કરી હોય તો તેની ધૂળ કાઢી નાખીયે ને ઠપકો દઈએ કે કેમ હજા પખાલ કરી નથી? વિગેરે તેવે ટાઈમે તમા ક્રોધ કરો છે. હાય, હાય, મારે પખાલ જાતે કરવી પડશે; જેમની પૂજાને અંગે ઈંદ્રો પડાપડી કરે છે તે તમાને વેઠ લાગે છે. પૂજા પ્રતિક્રમણ વખતે ઘીની બોલી કરે છે તો તે બોલીની કિંમત શી? શા માટે ઘી બોલ્યા ? ભકિતથી બાલ્યા કે દેખાવ માટે બાલ્યા? વગર પૈસે મળેલી ભકિત વીખેરી નાંખે તો પૈસા ખરચી પરાણે લે તો તેમાં કારણ શું? તે માટે કહેવું પડે છે કે આપણા હાથે ધર્મકરણી થાય છે પણ અભિમાન ઈર્ષ્યા ને અજ્ઞાનતાથી કરીને તે હારી જાઓ છે. માટે પાત્રને તૈયાર કરો. વસ્તુની દુર્લભતા અને લેનારની લાયકાતનું ભાન કરાવવું જોઈએ. અહીં ભાન કરાવવા માટે ધર્મઘોષસૂરિ પોતાની પાસેની વસ્તુ દે છે. ધ ગુરુ અને નાટકિયાના તફાવત
વકીલની દુકાને વકીલાતનું પાટીયું ચોડાય. દાકતરને ત્યાં અમુક દાકતર અમુક વસ્તુના સ્પેશીયાલીસ્ટ તેમ પ્રથમ બોર્ડ ચડાવે છે. તેમ અહીં ધર્મદાતા પાપનો રોગ મટાડનાર
Page #41
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨ જુ
૧૮
દાકતર છીએ. ધર્મની દવા લેવી હોય તેણે અહીં આવવું એનેજ આ સાધુવેશ—ધર્મદાનના અધિકાર. જે વખતે આચાર્ય અને ગુરૂએ ચારિત્ર આપ્યું છે તે વખતે કહ્યુ છે કે આપ્યું છે તે બરોબર સાચવી રાખજે. બીજાને પણ આપજે, મોટા ગુણોએ વધજે, સાધુવેષ આપતી વખતે ગુરુઓ આવા કરાર કર્યો છે. જેથી અહીં જણાવે છે કે ધર્મના સ્પેશીયાલીસ્ટ માટે ધર્મ સિવાય બીજી બાબત જોઇતી હોય તો અહીં આવશેા નહિ. દાકતરને ત્યાં જઇ કાયદા પૂછે તે શું કહે? તેમ વકીલને ત્યાં જઇ હ્રાયની દવા માંગો તો શું કહે, ભણ્યા છે કે નહિ? બહાર બાર્ડ દેખ્યું હતું કે નહિ ? અહીં આ વેષ, આ બોર્ડ ધર્મ. ધર્મ એજ સાધુનું બોર્ડ. જે કોઇને ધર્મ સંબંધી જાણવું હોય ધર્મ વધારવો હોય, તેને અહીં આવવાનું નિમંત્રણ છે. તે સિવાય અર્થના પ્રશ્નો કામના પ્રશ્નો અહીં કાઢે તે બોર્ડને ન વાંચનાર સરખા મૂર્ખ છે. સનંદ મળે ત્યારે જ બોર્ડ ચડાવાય. અમને આ વેષ રૂપી સનંદ આપેલી છે. આ વાત લક્ષ્યમાં આવશે ત્યારે સ્વયં ાિ: એટલે કે દેશના દેવાવાળાએ પોતે પાપના પરિહાર કરેલા હોવા જોઇએ, નહિંતર નાટકયો છે. નાટકયા અને ધર્મગુરુમાં ફરક એટલો જ કે નાટકિયો ત્યાગધર્મની વાતો શાંતિની વાતા લહેકાવી કરે છે. તે તેમને રોવડાવે તેવી વાતો કરે છે, પણ ગુરુમાં ફરક છે. નાટકિયા પેતે ધર્મ કે ત્યાગ કરતા નથી માત્ર બીજાને કહે છે, ત્યારે ગુરુ પતે ત્યાગના કરનારા ધમ્મો બિળવત્તોથષનફળા હેયલ્લો । એટલે ધર્મ આચરનાર ધર્મ કહી શકે છે. એ ધર્મને જિનેશ્વરે કહેલા છે. જેમ શહેનશાહી ઢંઢેરો દરેક પેપરમાં આવે છતાં શહેરની સત્તા થાય ત્યારે એ ઢઢેરા શેરીને વાંચવાના હકક. જિનેશ્વર મહારાજને ઢંઢેરો. જગતમાં જાહેર, સર્વને માનવાની છૂટ પણ નિરૂપણ કરવાવાળા શેરિફ જોઇએ. શેરિફ અકકલવાળા તે સાથે ખજાનાવાલા જોઇએ. એકલી અકકલ કે ખજાના પર શેરિફ પણું હોતું નથી, તેમ અહીં ત્યાગ ને શાન બંન્ને જોઈએ. ત્યાગ અને શાન બન્ને વાળો ઝબ્બાને ધરાવનારો, નિશીથ સૂત્ર જાણકાર સાધુ જોઈએ. તે અપેક્ષાએ ધર્મઘોષસૂરિ જણાવે છે કે મારી પાસે ધર્મ સિવાય બીજી ચીજ દેવાની નથી. તમે બધી જોગવાઈ પામ્યા છે. તમે લાયક આદમી છે. તમને આ ધર્મ આપું છું. પોતે આપે છે એ ધર્મ આપવાની પોતાની લાયકાતે લેનારની પણ લાયકાત જોઈએ. આ કારણસર ધર્મ ઉત્કૃષ્ટ મંગલ કહયું છે.
卐
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રવચન રજુ
સં. ૧૯૯૦ના અસાડ જીદ્દી ૧૦ મહેસાણા
મહાપુરૂષોનાં ચારિત્રાનાં સ્મરણુ એ નિત્ય કરણી
શાસ્ત્રકાર મહારાજા કલિકાલ સર્વશ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવાન ત્રિષષ્ઠીશલાકા પુરુષ ચરિત્ર રચતા મહાત્માઓના ગુણાનું કીર્તન એ કલ્યાણ અને માાનું ધામ છે. તે માટે આદીશ્વર ભગવાનનું ચરિત્ર રચવામાં આવ્યું છે. ક્થાનુયોગમાં કથા એટલે કાંઈ નહિ તેમ કહેનારા ભૂલ કરે છે. દેશના ઈતિહાસ યુવકો માટે લાહિ તપાવનાર તથા તેજ રાખનાર છે. તેમ ધાર્મિક પુરુષોને ઈતિહાસ ધાર્મિક યુવકને તેજ કરનાર છે. અહિં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ તથા ચરણકરણાનુયોગ સામાન્ય છે છતાં જેનો ઈતિહાસ જેવા તેજ હોય, શૌર્ય ભરેલા હોય તે વંશવાલા, દેશવાળા પોતાના લોહિને સતેજ રાખી શકે છે. જે ધર્મ માગે ચઢેલા હોય તે દ્રવ્યાનુયોગ જાણવાવાળા હોય, તેમ ધર્મકથાનુયોગમાં ચારિત્રની પ્રાપ્તિ વિગેરે સર્વ હકીકતો હોય છે. જે દેશના ઈતિહાસ ઉજજવળ હોય તે દેશના યુવકો કેવા ઉજજવળ હોય છે તે વિચારો. તેમ જે ધર્મશાસ્ત્રમાં કથા ઉજજવળ હોય, કથાના નાયક શૌર્ય દેખાડનાર હોય, આત્મા ઉજજવળ કરનાર હોય તો તે સાંભળનારા પોતાના આત્માને ઉજવળ કરી શકે છે. હરિભદ્રસૂરિજીએ જણાવ્યું કે સ્વાધ્યાય-અર્થ ચિંતવન કર્યા પછી મહાપુરુષોનાં ચરિત્રો યાદ કરવા. આ નિત્ય કરણી બતાવી. મહાપુરુષનાં ચરિત્રને યાદ કરવા તે સાધુની નિત્યકરણી. તે પછી સામાન્ય વર્ગને માટે તે નિત્ય કરણી હોય તેમાં નવાઈ જ શું? તમારે પ્રતિક્રમણામાં સવારે ભરહેસર બાહુબલી સજઝાય રાખેલી છે. તે મહાપુરુષનાં ચરિત્રો ખ્યાલ લાવવા માટે. શાહુકારીને દરેક સારી ગણનારા હોય, છતાં જેણે પોતાની પાસે મિલકત રાખી પાટીયું ફેરવી નાખ્યું હોય તે શાહુકારીને સારી ગણનાર કઈ સ્થિતિમાં જાય? જેણે મિલકત ખાનગી રાખી પાટીયું ફેરવ્યું હોય તેવા બે પાંચ બની ગયા હોય તેના ઉપર ધ્યાન રાખે તો તેની દશા કઈ થાય? એ જગાએ ઘરને પોતાના પહેરવાના લુગડાને વેચી બાયડી છેકરાનાં ઘરેણાં વેચી, દેવું આપ્યું હોય તે વિચારવામાં આવે તે શું થાય? પિરણામ ચડાવવા માટે ઉત્તમ આલંબન પકડવા
શિથિલતાના આલંબન ગ્રહવાવાળા મંદ સંવેગી હોય છે. અર્થાત જેના સંવેગમાં મંદતા હોય તેજ મનુષ્ય શિથિલ સાધુના દૃષ્ટાંતો ખ્યાલમાં લાવે, પણ જે તીવ્ર સંવેગવાળા હોય તે તે જે યતાએ પરિસહ તથા ઉપસર્ગમાં જીવ ખાયા પણ ધર્મથી ચલાયમાન ન થયા તેવાનાં દૃષ્ટાંત ખ્યાલમાં રાખે. આથી ભવ-સંવેગ થવો, ટકવા તથા ફળ
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૦
પ્રવચન ૩ જુ
મેળવવું તે તીવ્ર સંવેગવાળાના દૃષ્ટાંતને આભારી છે. સંવેગમાં ઓછાશ-મંદતા થવી દુર્ગતિગામી થવું તે શિથિલ આલંબનને વશ છે. શાહુકારનું ધ્યાન શાહુકારીમાં ખ્યાલ રાખે. સારા માણસને કહીએ કે તને આ શોભતું નથી. દેવાળીયાનું ઓઠુંદેવાનું તને શોભતું નથી. પતિતોનું દૃષ્ટાંત દેવું કેમ શોભશે? નાના છોકરા ઉંચી દૃષ્ટીએ ઉતરે છે. છતાં નાના કરાની નીચી દૃષ્ટિએ ન ઉતરે તે પગથી પકડી ઉંચે મોંએ ઉતરવાનું બને. પણ નાના કે મોટામાં નીચે મોઢું રાખી ચઢાનું નથી. ઉચ્ચ આલંબન લે તો પરિણામ ચઢે, નીચું આલંબન લે તો પરિણામ ઉતરે.
ગાર અને કાટપીડિયાનાં કાર્યો
જો તમારા આત્માને ચડાવવા માગતા હો તો પહેલાનાં, વર્તમાનનાં ઉત્તમ પુરુષોના દૃષ્ટાંતો ગોખી રાખો. ગાર બનો પણ કાટપીટીયા ન બનો. ગારને ત્યાં જન્મ્યાની તથા લગ્નની ‘નોંધ’ મળે ને કાપિટિયાને ત્યાં મડદાંની નોંધ મલે. આજકાલ બે વર્ગ છે. એક ગાર તરીકે કામ કરેછે. ને એક કાટપટિયા તરીકે કામ કરે છે. ઓચ્છવ ઉજમણા દિક્ષા પદવીઓ વિગેરેની નોંધ એક વર્ગ રાખે છે, જ્યારે બીજો વર્ગ ઝઘડાની તથા પતિતેની નોંધ રાખે છે. ઉજમણા વિગેરેના ઝઘડા થયા હોય તેની નોંધ રાખે છે. કેટલાક ગાર તરીકે કામ કરી ઉન્નત્તિના કાર્યો કરી તેની નોંધ રાખે છે. એમ ગારને ઘેર આનંદ શામાં ? કોઈને ત્યાં જન્મ થાય કે લગ્ન થાય તેમાં, ને કાટપિટિયાને આનંદ થેમાં? કોઈને ઘેર મરણ થયું હોય તેમાં, તેમ ઉત્તમ પુરુષને આનંદ શેમાં? કોઈ માર્ગમાં વધે, ચઢે, આત્માનું કલ્યાણ કરે તેમાં ને નીચ પુરુષોને આનંદ જેમાં ? તો કે પિતાની નોંધમાં, ઝઘડામાં. વરઘોડા આદિની નોંધ સાચી ખોટી આપવી, ખોટી જાહેરખબરો આપવી, તેમાં એ બધા કાટપિટિયાના ધંધા કરનાર બરાબર સમજવા, શાસનમાં ગાર તરીકે શાસન પા કામ કરે છે. આપણા આત્માને ગાર પક્ષમાં લઈ જવા છે કે કાટપિટિયામાં? જે જે ઉત્તમ દેશિવરતિ સમ્યકત્વ મહાકષ્ટથી પળાય તેવી સર્વવિરતિ લઈ તેને ટકાવી રાખે, યાવત મેક્ષા સુધી પહોંચે તેવાના આલંબન લે તે ગોર પક્ષમાં ગણાય. કેશવે રાત્રિ ભાજનનો નિયમ લઈ પાલ્યો, સહન કર્યું, ઘર છેડવું પડયું તો પણ મજબુત રહ્યો ને અંતે ઢળી ગયો.
આ પક્ષ કાટપિટિયા પામાં ગણાય. કાટપિટિયા એ શબ્દ લખવાની જરૂર ન પડે. જે પતિતા હોય તેના આલંબન લઈએ તો કાટપટિયા પક્ષ. ઉત્તમ પુરુષો આવા પક્ષમાં દાખલ ન થાય. ગાર પામાં દાખલ થાય. શાના આધારે ? તો કે ઉત્તમ એવી ધર્મકથાઓ સાંભળે.
આદિત્યયશાની દૃઢતા
એક પૌષધ સાચવવા માટે પાતાનો જીવ કુરબાન કરવા આદિત્યયશા તૈયાર થયા. ઈંદ્ર પ્રશંસા કરી ત્યારે રંભા-ઉર્વશી આદીશ્વર ભગવાનના દેરાસરમાં સ્તુતિ કરે છે. આદિત્યયશા પૂજા કરી બહાર નીકલ્યા. તમે કુંવારી છે કે પરણેલી ? તેઓ કહેવા
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૧
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી લાગી કે કુંવારી છીએ. મંત્રી દ્રારાએ માગણી કરી. અમારા રાજ સાથે પરણશે? અમારે પરણવું છે પણ વર કે જોઈએ છીએ? હે મંત્રિ! સાંભળે. અમારા કહ્યામાં રહે તે વર જોઈએ છીએ. માટે તમારો રાજા અમારા કહ્યા પ્રમાણે કરશે? રાજા કહે છે કે ઉત્તમ કુલવાલા ઉત્તમ વાણી બોલે તે ઉત્તમ કાર્ય બાળકનું હોય કે બાપનું હોય તે માનવામાં હરકત નહીં, કબુલ છે. ક્ષભદેવ ભગવાનની સાક્ષીએ તમારી કબુલાત થાય છે તેને અંગે લગન કબુલ કરીએ છીએ. ઉત્તમ કુલવાળાને અંગે, રાજને કબુલાત કર્યાને કેટલાક દહાડા થયા. ૧૩મે દહાડે બહાર ટેલ ફરી, કાલે ચૌદશ છે. ભગવાનના શાસનમાં ધર્મ આરાધનને પવિત્ર દિવસ છે. માટે તે દિવસે સૌ કોઈ ધર્મની આરાધના કરજો. મહારાજ આમ આખા શહેરને સાવચેત કરે છે. રાણીઓ (દેવીઓ) પૂછે છે કે આ શાની ટેલ પડે છે? ઉત્તર મળે છે કે ભગવાનનાં તીર્થમાં ચૌદશ પર્વને દિવસ છે તે માટે તે દિવસ સર્વેએ ધર્મ આરાધનામાં કાઢવો. આત્માની પવિત્રતા કરનાર તે દિવસ જાણવો. ડૂબતા માણસને સમુદ્રમાં તરવા માટે જેમ પાટિયું મળે તેમ સંસારમાં ડૂબતાને આ પાટિયા સમાન છે. આનું નામ આંગળી ચીંધ્યાનું પુણ્ય. ને તેને અંગે ટેલ ફરે છે. રાણીઓ પૂછે છે કે તમે કરવાના છે? આદિત્યયશા કહે છે કે પારકાને પાટિયું બતાવે ને પોતે ડૂબત રહે એવો કયો મૂર્ખ હોય? પાસેનું પાટિયું પોતે ડૂબતો હોય તે ન લે, ને બીજાને બતાવે તે કેમ બને? તમે વચન આપ્યું છે કે તમારા કહ્યા પ્રમાણે ચાલીશું તે તમારે પસહ ન થાય. હવે વિચારો કે આ જગોએ વચન રાખવું કે પ્રતિજ્ઞા પાળવી. સૂર્યયશાને કહેવું પડ્યું કે હું જાણતો હતો, કે તમે ઉત્તમ ફળની છો તેથી ઉત્તમત્તા ઘણી કરશે. તે જગો પર કોહિનૂરની ગેએ કોલસો નીકળી ગયો. એક પસહ રોકવા માંડયો. તેટલામાં માનિતી રાણીઓને માટે મેઢ કહેવામાં બાકી ન રાખી. એક વખત માની લ્યો કે આ શબ્દો કેમ નીકલ્યા હશે? જેને માનિતા રાણીઓ તરીકે રાખે છે, એવાને પણ ધર્મ વિરુદ્ધ વચન કાઢતી વખતે, કોહિનૂરને બદલે કોલસે નીકળ્યો તેમ કહી નાખે છે. તે કહી નાખે છે તે વખત અંત:કરણ કઈ દશામાં હશે? પરીક્ષા કરવા આવેલી છે. તેને આગળ ચઢવું છે. તમે કરેલી પ્રતિજ્ઞા યાદ કરો. ક્યાં આગળ પ્રતિજ્ઞા કરી છે? તે વિચારે દેવીઓ કહે છે કે ક્ષભદેવ ભગવાનનું મંદિર તેડી તે સાક્ષીને અભાવ થાય. આ વચન જ્યાં કહે છે ત્યાં રાજા મૂચ્છ પામે છે. આ વખત આદિત્યયશા સરખે રાજા વચન સાંભળી મુછ પામતે હશે તે વખતે તેના આત્માની કઈ દશા હશે? તેના ચાકરો શીત ઉપચાર કરે છે. ધ્યાન આવે છે. ત્યાં કહેવા લાગે છે કે અમારા કુળમાં કયાંથી આવી? મારા કુળમાં આનું આવવું મહાપાપને ઉદય. જેમને દેવગુરૂ તથા ધર્મ એ ત્રણને અંગે પ્રતિકુળતા હોય તેવી તમો મારા કુળમાં કયાંથી આવી? આવાના ફળમાં વાસ હોય તેનું જીવવું નકામું છે, મારી પ્રતિક્ષા યાવત જીવ માટે એટલે જીવું ત્યાં સુધીને માટે છે ને? પરભવ માટે તે નથી ને? ગળું કાપી મરવું બહેતર પણ આવાનું સાંભળવું
Page #45
--------------------------------------------------------------------------
________________
२२
પ્રવચન ૩ જુ કે ભાવધર્મના લેપક થવું તે પાલવતું નથી. આ તો દેવાંગના છે પણ સ્ત્રી નથી. એક પૌષધને અંગે આટલી દઢતા. ધર્મના પ્રસંગે પ્રતિજ્ઞા આ ભવની, ધર્મ ભવભવની ચીજ. પ્રતિજ્ઞા પાલન કરવી જોઈએ પણ ધર્મથી લગીર ખસાય નહીં. આ વસ્તુ જેના હૃદયમાં રમે તેને અંત:કરણમાં ધર્મને અંગે કેટલો ઉલ્લાસ થાય?
જે દેશનો ઈતિહાસ ઉજજવલ તેની કીર્તિ ઉજજવલ
તમારા લોહીને ધર્મમાં તે જ રાખવું હોય તે ધર્મીષ્ટોના દૃષ્ટાંતે લ્યો. અને તે ધર્મના ગેરને દૃષ્ટાંત લેવા સૂઝે. નંદિણ આદ્રકુમાર તથા સિંહ ગુફાવાસી મુનિ પતિત થયા હતા. આ બધી નેધો ધમ શું કામ કરે? આમાં આત્માને કહ્યું સન્માર્ગનું ઉત્તેજન મળ્યું, કહો કે કાટપિટિયાની નેધ. બે નોંધ વાંચીએ, દેખીએ ખરા પણ યાદ કઈ રાખીએ. આલંબન કયું લઈએ? નીચી દૃષ્ટિએ ચડવાનું નહિ બને. ચઢવું હોય તે દૃષ્ટિ ઊંચી જઈશે. તેમ આપણા આત્માને ઉન્નત કરવો હોય તથા શુદ્ધ માર્ગો રાખવય, પરિષહ તથા ઉપસર્ગમાં આત્માને દઢ રાખવું હોય તે ગેરની નોંધ કે ધર્મકથાનુયોગ યાદ રાખવો પડશે. એ તમારા આત્માને ચઢાવવાની નિસરણી છે. ઈતિહાસ જેમ ઉપયોગી છે. સામાન્યથી કહેવાય છે કે જે દેશને ઈતિહાસ ઉજળો તે દેશના લોકો ઉજવળ કીર્તિ મેળવી શકે. તે ઈતિહાસ શી ચીજ? મનુષ્યના વર્તને દેશના ઉદ્ધાર માટે અગર તે રક્ષણ માટે હોવા જોઈએ. તમારે પહેલાના પુરુષની જરૂર છે તે જેમને ધર્મની વૃદ્ધિ કરવી છે તેવાને મહાપુરુષનાં ચરિત્ર કે ઈતિહાસ હૃદયમાં આલેખવા પડે તો તેમાં નવાઈ શું છે? જો દેશને બગાડવો હોય તે ઈતિહાસ બગાડવો, અમુક પક્ષની બહાદુરી, અમુકની નિર્બળતા જણાવવી. આવી રીતે ખેટા બેટા ઈતિહાસ લખી દેશના લોહી ઠંડા કરવામાં આવે તો આજકાલના છાપાઓ ખોટી હકીકત લખી તમારા લોહીને ઠંડું કરે તેમાં નવાઈ શી? દુનિયાદારીની અપેક્ષાએ કહું છું, ધાર્મિક દૃષ્ટિથી આ કહેતો નથી, પણ બાળીને રાખેડા કરવો જોઈએ. છોકરાના હાથ અપવિત્ર કરવા ન જોઈએ. તેવા ઈતિહાસ કે ને છોકરાને ઝેર સમાન છે. વિચારો કે બચ્ચાને ઝેર કેમ અપાય? જુઠા ઈતિહાસ તેજ વાંચે કે જે પોતાના બાળકને અધમ બનાવવા માંગતા હોય. જે ઉન્નત્તિના અર્થિઓ છે તેઓ પતિતના ઈતિહાસને વાંચવા ઈચ્છતા નથી. સાંભળવા પણ ઈચ્છા કરતા નથી. એક વખત સાચી બનેલી વાત વિકૃત કરી છેટા રૂપમાં ચીતરી હોય, વિપરીત કરીને જે વિખેરવી એ કામ કોનું? અને વાંચવાનું કોણે? સાચા મરણની નોંધ પણ કાપિટિયાને ત્યાં હોય. પણ જેનેવિવાહ લગ્ન કરવા હોય તે તે ગેરને ત્યાં જન્મપત્રીજોવા જાય. એવી જ રીતે જેણે આત્માની ઉન્નતિ કરવી હોય તેણે ઉંચા દાખલા લેવા જોઈએ. અવળું સમજાવવાની નેધ ક્યાં હોય? સવળાની નોંધસારું જાણ્યા છતાં આત્મામાં ટકતું નથી. ટુંકી વાત એટલી જ લેવાની કે પતિતના દૃષ્ટાંતે લેવાથી કઈ દશામાં આવવાનું થાય. અને
Page #46
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી ચઢતાના દૃષ્ટાંતે લેવાથી આત્માની કેવી ઉચ્ચ દશા પ્રાપ્ત થાય છે તે જ અત્રે વિચારવા જેવું છે.
મેવાડને અંગે પ્રતાપસિંહ રાણાને ઈતિહાસ શીખવા, અમરસીંગને કેમ ન શીખવ્યો? કહો કે મેવાડનું જેણે લુણ ખાધું છે; નિર્વાહ ગણ્યો છે, વળી જેણે મેવાડની ઉન્નત્તિમાં પિતાની ઉન્નતિ ગણી છે તે પ્રતાપસિંહને દાખલો લેશે. તેવી જ રીતે ઉદાયનના દાખલા જ ધર્મો ધ્યાનમાં લે. ઈતિહાસ શબ્દથી ધર્મકથાનુયોગ. ધર્મિઓને ઈતિહાસ ઝાંખો પડે નબળો પડે તો ધર્મિષ્ઠો નબળા પડે, ઝાંખા પડે, ધર્મીઓનું શૌર્ય ઉજવળ૫ણું તે ધર્મસ્થાની ઉજવળતા અને શૌર્યતા ઉપર છે. એટલા માટે મહારૂખાનું ગુણકીર્તન કરવાનું કહયું છે. જેમ જેમ ધાર્મિકની કથા સારી તેમ તેમ ધર્મ કરનારને ઉલ્લાસ સારો થાય. વસ્તુપાલ ને તેજપાલને યાદ કરીએ છીએ, વિમળશા વગેરેના કર્તવ્યોને ઈતિહાસ શ્રવણ થાય છે. ને તે વખતે અનુભવ જુદો જ થાય. આથી મહાપુરુષોનાં ગુણ કીર્તન, કલ્યાણ તથા મોક્ષના હેતુભૂત છે એમ જણાવી હેમચંદ્રાચાર્ય મહારાજા પણ ત્રિષષ્ઠીશલાકા પુરુષ ચરિત્ર રચવાના પોતાના કાર્યને સહેતુક બતાવે છે. વર્ણન સમયે અવગુણ વર્ણનને સ્થાન નથી
વિચારો કે મહાપુરુષો સર્વશ નથી થયા ત્યાં સુધી શું દુર્ગણ નહિ હેય? દશ વૈકાલિકમાં વૈયાવચ્ચને અંગે ભરત અને બાહુબલિનું દૃષ્ટાંત દેવાય છે. પણ તેમાં અગીતાર્થ પણું હતું. પીઠ અને મહાપીઠને જેવું ગીતાર્થપણું હતું તેવું તેમાં ન હતું, છતાં તેમનું અગીતાર્થપણું વર્ણવ્યું નથી. કસ્તુરી અને કાજળના રંગમાં ફરક નથી. કસ્તુરીને કાળો રંગ વર્ણવા નથી. તેની સુગંધ વર્ણવાશે. રાંદ્રનું સંચળપણું કોઈ વર્ણવે છે? ચંદ્રનું સૌમ્યપણું વર્ણવ્યું. વિદ્યમાન દોષો પણ જેને પોતાને આત્મા ઉલ્લસિત કરવો છે તેને તે શોધવા કામના નથી. ચંદ્રને ચંચળપણે તથા કસ્તુરીને કૃષ્ણવર્ણ છે એ વર્ણન શાસ્ત્રકાર નથી કરતાં પણ તેની ગંધ ગુણના વર્ણન આવે છે. અમુક માણસ કાળે કસ્તુરી જેવો છે એમ કોઈને કહ્યો? વર્ણનના પ્રસંગમાં આવા ગુણેને સ્થાન નથી. દાંતને દાંતની જોડે (માંસ પેઢાનું) લાલાશ વર્ણવે તે કવિ નહિ. આંખમાં સફેદાઈ છે છતાં આંખની સફેદાઈ વર્ણવે તે કવિ નહિ. વિદ્યમાન વસ્તુના વર્ણનમાં અવગુણને સ્થાન નથી. તે આથી દઢ થાય છે. જેને સુવિહિત માર્ગે જવું છે તેણે તે માર્ગની દઢતા થવાના દૃષ્ટાંતે લેવા. આ કુમાર-નંદિણના દૃષ્ટાંત ધ્યાનમાં રાખે તે મંદસંવેગી થાય. આ ઉપરથી પિતાની ઉન્નતિ ચાહનારનું કર્તવ્ય એ છે કે ઉન્નતિ તરફ લ પહોંચાડે. અવનતિના માર્ગો છાંડવા માટે છે. ખુદ ભગવાન મહાવીર મહારાજને તીર્થકરને ગુણ. વીશાનની આરાધનાને ગુણ ગાઈએ છીએ પણ નીચ નેત્ર કેમ બાંધ્યું તે ગાઈએ છીએ? તે અપેક્ષાએ ધર્મકથાનુયોગ શું કામ કરે છે? કેવી કષ્ટદશામાં આત્માની ઉન્નતિને વધારી. આ વસ્તુઓ એજ જણાવે છે કે ઈતિહાસમાં પણ ઉજવળ ગુણ બતાવાય.
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૪
પ્રવચન ૩ જુ
મુશ્કેલીથી કરેલા કાર્યો ઈતિહાસમાં જણાવાય છે. આટલા માટે ધર્મકથા ઉપયોગી છે. ચંદનનો સ્વભાવ છે કે બાળનાર કાપનાર કે ઘસનારને સુગંધ આપવી
તેનું ઉપયોગીપણું જણાવી ધર્મઘોષસૂરિ ઉપદેશ આપે છે. ત્યાં ધન્ના સાર્થવાહ આવેલ છે. જે મનુષ્ય ગુનેગાર બન્યો છે, છતાં આવા વિશ્વાસ દઈ ભંગ કરનાર ચાર મહિના સુધી ખબર નહિ લેનારો તે ઉપર ધ્યાન નહીં દેતાં જેમ ચંદન અગ્નિને બાળે છે, કરવત તેને વહેરે છે, અને કેટલાઓ તેને ઘસે છે, એ ત્રણ વસ્તુ ન દેખતા પોતા પસે ભરેલી સુગંધ જ આપે. અહીં ધર્મઘોષસૂરિ વિશ્વાસઘાત કરનાર આવ્યો છે. ખબર નહીં લેનારો આવ્યા છે તે જોતા નથી. જેમ ચંદન અગ્નિ, કરવત કે ઓરસીયાને ન દેખે, માત્ર પોતાની સુગંધ ઝળકાવે, તેમ ધર્મઘાષસૂરિ પોતામાં રહેલું બહાર કાઢે. અને કહે છે કે ભાઈ મારી પાસે તે આ ધર્મ છે, બીજી ચીજ નથી. કાછીયાને ત્યાં માતી ન મલે. તેમ ઝવેરીને ત્યાં ચીભડું ન મલે, તેમ મારે ત્યાં એક જ વસ્તુ છે, ધર્મ. એ સિવાય બીજી ચીજ નથી. ઝવેરાતને વેપારી ઝવેરી બને. ઝવેરાતની ઉત્તમતાને! ખ્યાલ કરે તેમ ધર્મઘોષસૂરિ ધર્મના ઝવેરી બન્યા છે તેથી ધર્મની ઉત્તમતાને જ ખ્યાલ કરે.
આ જગતમાં સર્વ જીવો સુખની ઈચ્છા કરે છે. તે ઈચ્છા સ્વાભાવિક ચીજ છે. બીજી ઈચ્છાઓ કૃત્રિમ એટલે એના સાધન તરીકે. એક વાત એ સમજજો કે દેવા–લેવાના કાટલા જુદા રાખે તે ઈમાનદાર ન કહેવાય. તેવી રીતે હે જીવ! સુખદુ:ખને ત્રાજવે તારા કૃત્યને તોલતી વખતે કાટલા જુદા ન કરીશ. હે જીવ! જેવું તને સુખ વહાલું છે તેમ જગતના તમામ જીવોને સુખ જ વહાલું છે. દુ:ખ વહાલું નથી. અર્થાત દુ:ખ અળખામણું છે.
જીભના સ્વાદુ ખાતર અનંત જીવાના નાશ
અનંતકાયનું શાક કર્યું. ખાધું ગળેથી નીચે ઉતરે ત્યાં સુધી સંતોષ. તમે જો સામે ચાટલું રાખી માંમા જુઓ તો ઊલટી થાય. એક ક્ષણિક સંતોષની ખાતર અનંતાનંત જીવોને કચ્ચરઘાણ. એક સાયના અગ્રભાગ ઉપર લીધેલા કંદમૂળમાં જે જીવો છે તે જીવા સંખ્યામાં એટલા બધા છે કે તમામ, નારકી, દેવતા, મનુષ્યો, પક્ષીઓ, જાનવરો પ્રત્યેક વનસ્પતિકાય વિગેરે બધા ભેળા કરો તે કરતાં સાયના એક અગ્રભાગ ઉપર અનંતગુણ જીવા શાસ્ત્રકારો બતાવે છે. ગાજરિયા, શકરિયા, બટાકા, સૂરણ એ બધા કંદમૂળ જ કહેવાય.
રોગીને ટાઢ ખાય તો વાયુ કરે, ઉનું લોહી પાડે. તે ચમકો છે તેમ વધારે જીવા સાંભળીએ તો ચમકા છે. આટલા જીવા તેમાં રહ્યા શી રીતે? જીવા સ્વરૂપે અરૂપી છે. ચંદ્રમાને કેટલા મનુષ્ય દેખે છે? તે ચંદ્ર ઉપર બધાની દૃષ્ટિ શી રીતે રહી? દૃષ્ટિ એક બારીક ચીજ છે, તે એકેન્દ્રિયની અવગાહના પણ બારીક છે. તે છતાં સોયની અણી
Page #48
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
૨૫
ઉપર એક બે દીવાઓના અજવાળાની જેમ લાખ દીવાનું અજવાળું. એમ બધા દીપકના જુદા જુદા અજવાળા છે. સોયની અણી ઉપર લાખાભે ભાગ કર્યા? જુદા જુદા અજવાળા છે તેમ નિગોદના જીવો માનવાની અડચણ શી રીતે? માત્ર આ ચાર આંગળની લુચ્ચી દલાલણ જીભ, વેપારી અને ઘરાક વચ્ચે કઈ વાંધો નથી. વચમાં આડખીલી જીભ કરે છે. વેપારીને દલાલણ અધર રાખે. ઘરાકને ભૂખ્યો રાખે. જો દલાલણનું ચાલે તે ભાણામાં હતું—ભૂખ હતી પણ વચમાં ભૂખે મારનાર જીભ. પાતાનું પાષણ થાય તો સાદો થવા દે. એ દલાલણના પ્રતાપે અનંતા જીવો માનવા મુશ્કેલ પડે છે. અનંતા જીવોને સંહાર એક ક્ષણના સુખને માટે, તો લેવા દેવાના કાટલા કયા? દલાલણે તે કાટલા જુદા કરાવ્યા. તુલના કરી હોય તો હાસ્ય સ્થિતિઓ ન કરે. જયાં આત્મા પેાતાના સુખ અને દુ:ખને બીજાના સુખદુ:ખ સરખા કાંટે તોળે નહિ ત્યાં સુધી સુખને રસ્તે જઈ શકતો નથી. ધર્મ કોનું નામ? સ્વ અને પરના કાંટા સરખા કરાવનાર, જુઠી માપ ખસેડનાર ધર્મ માટે લાયક છે. આવી રીતે ધર્મોષસૂરિ ધનાસાર્થવાહને ધર્મનાજ ઉપદેશ આપી રહ્યા છે. વળી તે ધર્મનું સ્વરૂપ કેવા પ્રકારનું છે તે અગે.
✩
પ્રવચન કર્યું અસાડ સુદી ૧૧ – રવિવાર
સાધુએ પરાવલ’ખી હેાતા નથી
શાસ્ત્રકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ ત્રિષષ્ઠીશલાકા પુરુષ ચરિત્ર રચતાં થકાં જણાવી ગયા કે મહાપુરૂષોના ગુણાનું કીર્તન એ કલ્યાણ અને મોક્ષનું ધામ છે. આ હેતુએજ આદીશ્વર ભગવાન વિગેરે ત્રેસઠ સલાકા પુરુષોનું ચરિત્ર હું કરૂ છું. તે ચરિત્રમાં ગઇ કાલે જણાવ્યા મુજબ ધર્મઘોષ સૂરિ ધનાસાર્થવાહને ઉપદેશ આપે છે. ધર્મોપદેશ દેતાં યાવત્ ચોમાસું પૂર્ણ થવા આવ્યું છે. સાથમાં આવવા માટે તેમને વિનંતિ કરવામાં આવી છે તથા આપ સરવેની સંભાળ હું લઇશ. વિગેરે કહીને સાથમાં આવવા વિનંતિ કરી હતી. તેની અતિઆગ્રહભરી વિનંતિથી ધર્મઘોષસૂરિ સાથમાં પધારેલા છે. પણ ધર્મઘોષસૂરિ અને તેના ગચ્છના શી રીતે નિર્વાહ ચાલે છે તેની બીલકુલ ખબર લીધી નથી. સાર્થમાં લોકો પણ મૂળીયા ખાંડી ખાવા લાગ્યા છે. ઝાડ પાંદડા ખાવા લાગ્યા છે. લાકડાંઓ તથા પાંદડાં ખવાય તેવા સાર્થમાં ગચ્છ સહિત આચાર્યનો નિર્વાહ શી રીતે થાય ? તેવે વખતે પણ સાર્થવાહે પોતાની કબુલાત પાળી નથી. આ જગા પર આચાર્યની સ્થિતિના વિચાર કરીએ તો ગંભીરતાની
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪થું
હદ આવી ગઈ. આવી વખતે જંગલમાં લાવનાર ખબર ન લે તે શું થાય? પણ તે ક્યારે? મારો નિર્વાહ ફલાણો કરનાર છે તેમ થાય ત્યારે. ઊંડી અસર દેખે તો પરાવલબનતા પણ સાધુ ધર્મને અંગે હોતી નથી.
लभ्यते लम्यते साधुः, साधुरेष न लभ्यते ।
अलब्धे तपसो वृध्धिः लभते ज्ञानखं पद ॥ સાધુને આહારાદિક મળ્યું તે સારૂં. જેવું મળ્યું તે સારૂં. તેવી જ રીતે ન મળે તે પણ સારું, નહિં મલે તપની વૃદ્ધિ વિચારે, મળે છે તેથી શાન સંપદા મેળવે છે. ઉપરોકત શ્લોકમાં સાધુ મુનિરાજે મિક્ષત્કૃિતિને વિચાર કરેલ હોય તેને અંગે કહેવું છે કે મળ્યું તે સારૂં. જેવું મળે તે સારું. ને તેવી જ રીતે ન મળે તો પણ સારું. હવે પ્રથમ મળે તે સારૂં. ત્યાં સ્વાભાવિક. ત્યાં નિશ્ચય ન કહ્યો પણ ન મળે ત્યાં સાધુવ કહી એવકાર કહ્યો. તે કહીને એમ જણાવ્યું કે ન મળે તે પણ સારું જ છે. એક પદાર્થ પરસ્પર વિરોધી હોય તો તેમાં સારું કેમ હોય? તે તેને માટે જણાવવાનું કે, ચામડીયામાં સારૂં ગયું.
અનાજ અને ચામડાના વેપારીની વિચારણા
એમ બન્યું કે કોઈ ગામમાંથી ચામડીયો અને અનાજને વેપારી બે નીકલ્યા. તે વખતે સાથે જનાર ત્રીજા મનુષ્ય વેપારીની સોબત કરી. પાછા વળતી વખતે સબત ચામડીયાની કરી. જતાં અનાજવાળાની સેબત કરી. આવતા વેપારીની સેબત કરી હોત તો આબરૂ જામત, વાત ખરી. બાહ્યદ્રષ્ટિથી આવતી વખતે વેપારીની સબત જરૂર લાગી પણ દાનત વખતે વિચાર કરે તે ચામડીયાની દાનતા સારી છે. જતી વખતે વિચાર કરીએ તે વેપારી મનમાં એમ વિચારતો હતો કે સુકાળ હોય અનાજ સસ્તુ હોય તે સારૂં. ચામડીયો જતી વખતે શું વિચારતે હતે? કે ઢેરો મરી ગયા હોય. દુકાળ હોય તે ચામડું સસ્તુ મલે. સારું હોય તેવો વિચાર વેપારીને, ચામડીયાની દાનત ખરાબ હતી પણ આવતી વખતે વેપારીની એ ઇચ્છા હતી કે વરસાદ ચાર દહાડા ખેંચે તે માલમાં લાભ મળે. ચામડીઓ દેખે કે હવે મરણ બંધ થઈ જાય. ઢોરો ન મરે તો ભાવ આવે. આ ઉપરથી આવતી વખતે ચામડીયાની દાનત સારી હતી. પ્રાણી લોભને વખતે ચિતવન કેવા પ્રકારનું કરે છે તે વિચારો? કણીઆને ખરાબ ગણીએ છીએ તેનું કારણ? તેનું ચિતવન ખરાબ છે. તેની તાકાત હોય તે આવતા વરસાદને રોકે. આવી દાનતે જ્યાં હોય ત્યાં આત્માની કેવી સ્થિતિ હોય? હલકા વેપારને શાસ્ત્રમાં વર્જવાનું કહ્યું ને હલકા વેપારીની સાથે લેવડદેવડ ન રાખવાનું કહ્યું તેનું આજ કારણ.
Page #50
--------------------------------------------------------------------------
________________
આગમાદ્વારક પ્રવચન શ્રેણી
૨૭
હવે આપણે મૂળ વાતમાં આવીએ વેપાર ચામડાનો હલકો છતાં દાનત ઉત્તમ કે જાનવરો ન મરે તો સારું. એક જ વસ્તુમાં અમુક અપેક્ષાએ સારા નરસાપણું છે, તેમ સાધુ ગોચરી જતાં, આહાર મલવામાં અને ન મલવામાં સારાપણું વિચારે છે ને તે માટે જ આહારાદિ નહિ મલે તો તપની વૃદ્ધિ થાશે તેમ ચિંતવે. કેમ? તે જરા ઉંડા ઉતરીને વિચારો કે આ શરીર કઈ સ્થિતિનું ? ઝેરનો કીડો તે સાકરમાં આનંદ ન પામે, ઝેરમાં આનંદ પામે, તેમ આ જીવ શરીરના કીડા થઈ ગયા છે. આનું સ્વરૂપ વિચારે તો ધર્માદા ખાતે પણ આ શરીરને કોઈ ન લ્યે, તેમ આ લીધું છે.
પ્લાટ ખરીદવાની શરત
એક નવું શહેર વસાવવાનું હતું. તેથી ત્યાં પ્લોટ પાડયાં અને પછી પ્લાટ પાડયા વિગેરે જાહેરાત કરી પ્લેટો નીચેની શરતે લઈ શકાય. એ શરતા એવા પ્રકારની હતી કે તે પ્લોટ કોઈથી લઈ શકાય નહિ, તેમ અહીં આગળ પણ શરત કરી છે. જો એ શરતો વિચારીએ તો એ શરતોને આપણે કબુલ કરી છે તેનો અમલ પણ કરીએ છીએ. એવી શરતો પ્લાટ માટે લખી હોય તો એક પ્લોટ કોઈથી લઈ શકાય ? અર્થાત્ નલઈ શકાય ધારો કે એક પ્લાટ નીચે એવી શરત લખી હોય કે પ્લેટનું બધું ભાડું જેટલા વર્ષ રાખવા હોય તેટલા વર્ષનું ભાડું પહેલેથી ભરી દેવું. ૧૦૦ વર્ષ રાખવું હોય તે ૨૦૦ રૂપીઆ ભાડાના ઠરાવ્યા હેય તા ૨૦૦૦૦ રૂ. પહેલાથી ભરી દેવા. ને આ નીચે બતાવેલ નકશા પ્રમાણે જ મકાન બનાવવું. ભાડાના રૂપિયા પહેલા અને મકાન નીચે બતાવ્યા પ્રમાણે જ બનાવવું. એ મકાનમાં ચાહે તો મિલકત હોય કે ન હોય તો પણ તેની વૃદ્ધિ કરવી જ જોઈએ. વરસે વરસે આટલું મકાન વધારવું જ જોઈએ. તેના રક્ષણ માટે આટલા બંદોબસ્ત કરવો જ જોઈએ. આ બધામાં જો કંઈ ચૂક થાય તો આપેલું ભાડુ તેમાંથી દંડ કરી વસુલ કરી લેવું. ને એ દંડ કેટલા કરવા, તે અમારી મરજી પ્રમાણે કરીશું. તે દંડની તમને ખબર આપવામાં નહીં આવે. જે વખતે રકમ પૂરી થશે તે વખતે સીપાઈ તમારે ત્યાં આવશે તે વખતે તમારે કાંઈ મિલકત ન લેવાની. ભાઈભાંડુ કોઈને સંભારવા નહિ. સીપાઈ સીસ્કારી કરે તે સાથે મેલી નીકળવું પડશે. અને તાજા કલમ નીચે પ્રમાણે છે. અમારો સીપાઈ આવે ત્યારે ચાહે તે ભાડું આપવા માંડો તે કંઈ ચાલશે નહિ. હવે વિચાર કરી કહો કે આ શરતેઓ ભાડે કોણ રાખે? એ મકાન અમારી માલિકીનું તેમાં જે મિલકત કુટુંબ હોય તે ઉપર તમારી માલિકી રહેશે નહિ. આવેશ પ્લાટ હાય તો કેટલું ભાડું આવે? કહો જોઈએ. કહેવું જ પડશે કે એક પણ પ્લોટ ખપે નહિ.
દૃષ્ટાંતના ઉપનય
એવી જ રીતે હવે અહીં વિચારો કે કર્મરાજાએ આ મનુષ્યભવનો પ્લાટ આપ્યો છે. પેલી શરત એ કે જેટલા વરસ રાખવા હોય તેનું ભાડું પહેલા ભરી ઘો. પુણ્ય કરી આયુષ્ય
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રવચન કર્થે બાંધ્યું તે વખતે ભાડામાં અન્ય ભરી દીધું. પહેલાં ભાડું આપી દીધું. પ્લોટનો કબજો લેવા પહેલાં ભાડું આપ્યું. આવું શરીર આપણે બનાવવું પડે. તેટલું જ આયુષ્ય કર્મ તથા ગતિ નામકર્મ ત્યાં આપણે લાવી રાખો. બાકી તમારું શરીર નામકર્મ હોય તેથી શરીર બાંધો, બાંધ્યા પછી સમયે સમયે વધારો. પહેલ વહેલાં આવીએ ત્યારે અંગુલના અસંખ્યાતમેં ભાગે શરીર. જન્મીએ ત્યારે વેંતના, એમાંથી વધારો કરવાને રક્ષણ માટે પ્રયત્ન કરવાને, સ્વપ્નમાં સાપ દેખીએ તે ચમકીએ એ રક્ષણ માટે કે બીજાં કાંઈ ? એટલી રક્ષાની ચિંતા વધારો કરવો રહાણ કરવું એને જે વિરોધ કરનાર તેને વૈરી ગણવા. રક્ષણ કરનાર
બતવાળા ગણવા. તેમાં દોડિયે. ઉન્માદ કરીએ તે બારેબાર જમા કરી છે. આપણને ખબર ન પડવા છે. એ ખબર ન દેતાં (મૂળ રકમની ખબર ન દેતાં) કેટલાક વર્ષનું આયુષ્ય કેટલું લખ્યું તે પણ ન સમજીએ. અંતે ખલાસ થયું. જ્યાં રોકીદાર આવ્યો કે નિકળો. તે વખતે દેવું કર્યું હોય. આ મકાનને અંગે જે વેર વિગેરે ઊઠાવ્યા હોય તેને કંઈ લેવા દેવા નહીં. ચાહે તેવું બળ ને આબરૂ હોય તો પણ એકલા જ ચાલી નીકળવાનું. આવી શરતવાળું મકાન આપણું ભાડૂતી શરીર તેમાં શું જોઈને રાચ્ચા માગ્યા રહો છો? જે પ્લોટ બીજો ધર્મદે પે-મફત આપે તે પણ ન લે. જેમાં ભવિષ્યની મિલકત ખવાઈ જાય. ભવિષ્યનું કુટુંબ જાય. માલિકી જાય તેવું કોણ ? ભાડું ત્યારે ભરપેટે ખાપવાનું તેવું આ મકાન મળ્યું છે. એટલું જ નહિ પણ આવી ભયંકર શરત. મ્યુનિસિપાલિટિની મેલાની ગાડી જેવું શરીર
મકાન ચણવાની સામગ્રી કેવી મલે છે? તેને ચિંતવે તે ભયંકર મ્યુનિસિપાલિટીની મેલાની ગાડી હોય તેમાં ઉપરનું પતરું ફક્કડ. મને હરતા પતરાની પણ ઢાંકણું ખોલ્યું તે નાશી ભાગી જાય. આ શરીરમાં ચામડીરૂપી પતરૂ તેની જ મનેહરતા છે. ઢાકણું ખેલે તે કેવી ચીતરી ચડે છે. ચકી આવે, હવે વિચાશે. અંદર માલ તે આવો ગંદો તથા સડેલ ભર્યો છે. તેવા શરીરને અંગે મમત્વ રાખવામાં આવે છે. પાપ કરવામાં આવે છે. વળી તેને અંગે ધર્મથી દૂર રહેવામાં આવે છે. તે તે ચીજ કેવી છે તેને વિચાર અવશ્ય કરો. પાણીને પિશાબ, આહારને નિહાર, હવાને દુર્ગધમય બનાવનાર એવું આ શરીર શું કરે છે? તે વિચારો. ગમે તે સુંદર કીંમતી ખેરાક ગયો, તે પણ વિષ્ટારૂપે થાય છે. માટે આ તો માલને બગાડવાનું કારખાનું છે. દુનિયામાં સુધારવાના કારખાના હોય પણ આ તે સારી વસ્તુને ઉલટી બગાડે તેવો સંચે. ગટર આગલ પાણી સાફ કરવાના ફીલ્ટરના કારખાના હોય છે તેમ ચાહે તેવી ચીજ બગાડવી હોય તે માટે આ સંચે છે. પાણી અને હવા કીમતી ચીજ પણ પાણીને પેસાબ કરનાર આ કારખાનું, હવાને ઝેરી બનાવનાર, શરણ કે આ ‘જીવ ચોકખી હવા લે છે ને કાઢે છે ઝેરી હવા હવાને ઝેરી કરી પાણીને પેસાબ કર્યો. પવિત્ર એવા ખેરાકની વિષ્ટા બનાવી. એ માત્ર ઉપર આ ચામડીરૂપી પડદો છે, તેથી કાંઈક સારું દેખાય છે. શહેરમાં મેલાની ગાડી ઉપર ટીનના પતરા મનહર દેખાય છે, પણ
Page #52
--------------------------------------------------------------------------
________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી
અંદર મેલું છે આવી શરતે લીધેલા લોટ તથા આવા સ્વરૂપનું મકાન છે તો પછી શાના ઉપર મોહી પડે છે? હવે તેના ફળ ઉપર જઈએ. પિતાના દેહની રક્ષા પછી સર્વ સંબંધ
તમને જગતમાં વધારેમાં વધારે મમતા શાના ઉપર છે? કોઈને માતા ઉપર, કોઈને પૈસા ઉપર, કોઈને છોકરા ઉપર તે કોઈને બાયડી ઉપર. જેમ બાદશાહે વાંદરીને ખાલી કુવામાં નાંખી હતી. એણે કોશ નાંખ્યો ત્યાં વાંદરીએ બચ્ચાંને હાથમાં લીધું. દેખ બીરબલ? કૈસા બચ્ચા પ્યારા હૈ. બાદશાહે કહયું કે બધું મારા-તારાનું છે તે માત્ર કહેવાનું છે. જ્યાં બીજો કોશ નાખે ત્યાં નાખ બચ્ચાને પાણીમાં ને પોતાનો બચાવ કર્યો. સાલીએ બચ્ચાને ડાલ દીધા. પોતાના જાનની પછી બધું છે. કહેવામાં તે મારા પ્રાણ કરતાં વધારે વહાલી છે. સર્વ કઈને વહાલામાં વહાલી ચીજ પ્રાણ, સ્ત્રી, પુત્ર, માતા–પીતા, ભાઈ ભાંડુ તે બધાની રક્ષા એ પોતાના જીવ તથા દેહની રક્ષા પછી. આ જીવની રક્ષામાં ખામી હોય તો કિંમત એકની નથી. મેહરાજાએ મેલનું ભરેલું મકાન કેવી શરતેએ સોંપ્યું છે છતાં તેમાં મૂંઝાયા છીએ. શરીર ઉપર રાગ કરી શા માટે પાપ બાંધો છે. દાખલ થયેલાને દુઃખ
એક વાત ધ્યાનમાં રાખ. આ સંસારના બધા દુ:ખે શાને લીધે છે? કોના કારણથી? શરીરના કારણથી, શરીર જેવી ચીજ ન હોય તો કોઈ જગેએ દુઃખનું સ્થાન નથી. એકીલાને દુઃખ નહીં. દાખલ થયેલાને દુ:ખ, અગ્નિ ધમણમાં હોય ત્યારે કોઈ ઘાણ મારનું નથી. પણ અરિન લોઢામાં પેસે છે ત્યાં ધડાધડ ઘાણ પડે છે. અગ્નિ લઢામાં પૈઠો કે ઘાણ માથે પડયા. તેમ આ મેહ રાજાના ઘરમાં પેઠો કે ઘાણ પડે છે. આકાશ બધે છે છતાં કોઈને આશ્રય કરતું નથી. તે કોઈ તેને ટીપતું નથી. આકાશની માફક આધાર વિનાને થાય તે કોઈ જાતની પીડા ન થાય. તે આવા દુ:ખના કારણમાં તું રાગ ધરે છે શી રીતે? ચારે ગતિના દુઃખે દલાલ આ શરીર છે. આકાશને કોઈએ પણ ઘાણ માર્યા નહીં કારણ તે કોઈમાં ભળતું કે દાખલ થતું નથી. અગ્નિને પણ કોઈ ઘાણ મારતા નહિ પણ તે અગ્નિ લેહમાં ભલ્યો તે માર ખાધો. તેમ આ આત્મા નિરંજન નિરાકાર જયોતિ સ્વરૂપી છે. પણ આ મેહ રાજાના મેલા મકાનમાં મહાલવા માંડયો ત્યાં શું થાય? ભૂલને ભડકે નહીં શમા ત ચાર ગણે થશે
આ દુ:ખનું કારણ શરીર તેમાં આવી ફસાયા, આવી ફસાયા. આવી ભરાણા ભાઈ, ભૂલ થઈ એટલે ભડકો છે જ. એ ભડકો મટવાને છે જ. માલિકી કરવા જશે તે ગણે ભડકો થશે. માટે તે વેઠી લ્યો. એક વખત જતાં કોઈકે માર્ગમાં મુકેલી વસ્તુને પગ લગાડયો. કેમ ભાઈ?જોઈને ચાલ, એના બદલે શું છે? એમ કહે કે, ભાન છે કે નહિ? વચમાં કેમ નાખી છે? ત્યારે કહેવું પડે કે તારે આંખે છે કે નહિ? એને મગજ ચૂકી આગળ
Page #53
--------------------------------------------------------------------------
________________
પ્રવચન કર્યું જવું પડે. જો ભૂલને ભડકો ત્યાંજ શમાવ્યો હતે તો? ભૂલને ભડકો શમાવી દઈએ તે એટલા થી જ શમી જાય ને આગળ વધે તો ચઉગુણો થાય. ભૂલના ભડકાને સહી લે. તેમ આપણે આ શરીરમાં દાખલ થવાની ભૂલ કરી છે કે આ શરતથી શરીર પ્લેટ લઈ લીધો. એ ભૂલ કરી છે પણ ભૂલ કરી એટલે ભડકો છે જ પણ ભૂલ ને સહી લ્યો. સમજુ કેદી કેદ મજબૂત ન બનાવે
હવે તો દુ:ખથી ડરે છે કે નહિ? જો તું કહે કે દુ:ખથી ડરું છું. તેમ કહેતો હોય તે નવા લોટ ખરીદ કરવા બંધ કર, એક પ્લાનમાં અનુભવ કરી લીધો હવે નવા પ્લાન ગળે ન પડે તે ધ્યાનમાં રાખ. નવા શરીર ન કરવાં પડે બીજા શરીરમાં કેદ ન થવું પડે તે ધ્યાનમાં રાખ. પણ આપણે કેદ મજબુત કરનારા છીએ. એ કેદ કે રૂપ લાગી નથી. આ શરીર જેલખાનું છે. કેદી જેમ જેલખાનાને છોડી ન જઈ શકે. જેલખાનું સળગી જાય તે કદી સળગી જાય. આપણે કોઈને પકડયો? શરીર પકડ્યું છે પણ સાથે આત્મા પણ ખેંચાય છે, આત્મા છૂટો પડી શકતો નથી. ઘરધણી હોય તો તે પણ ઘરમાં ભય લાગે ત્યારે નીકળી પડે. ભયન લાગે ત્યારે દાખલ થાય, તેમ આ શરીર ઘર હોય તે તે સારું પણ આતે કેદખાનું છે, કે જેમાં પોતાની મરજીએ પેસવાનું કે નિકળવાનું નથી. તેને ઘર કોણ કહે? જેની અંદર પારકા હૂકમે પેસવાનું રહેવાનું તથા નિકળવાનું છે. તે કેદજ કહેવાય. કોરટે કહેલી મુદત સુધી જેલમાં રહેવાનું દાખલ થવાનું અને છૂટવાનું. તેને જ કેદ કહેવાય છે. તેમ અહીં કર્મરાજાના ઓર્ડરે શરીરમાં દાખલ થવાનું રહેવાનું અને બહાર નીકળવાનું. આવી રીતે સ્વરૂપ દૃષ્ટિએ યાતે તત્ત્વદૃષ્ટિએ વિચારીએ તે આ શરીર તે કેદખાનું તથા અશુચિનું કારખાનું છે. પુણ્યના પોટલા આપી લીધેલું છતાં ભૂલને ભડકો થવાને, ચાહે આ ભવે કે પાછલે ભવે. ભૂલને ભડકો થવાને. જો આ જીવ દુ:ખથી ડરતો હોય તે નવા પ્લાન કેમ ખરીદે છે? દુ:ખથી ન ડરતા છે તે આ પ્લાનનું ચાહે તે થાય તેની ચિંતા ન કરો.
છાશમાં માખણ જાય ને વહુ કુવડ ગણાય
પહેલા ભવે કર્મો બાંધ્યા તેનાથી કર્મ ભોગવીએ અને આધ્યાન કરી નવા કર્મ ઊભા કરીએ તે ભગવ્યા તે ગયા કયાં? ભગવ્યા એ વટામણમાં ગયા. અટામણમાં હોય તે કામ લાગે. આ તે વટામણ. હું તને ખુવાર મેલવું તું મને શું દઈશ? આનું નામ વટામણ. બીજા ભાવો માટે જ્યારે દુ:ખે ઊભા કર્યા તે આ દુ:ખેવૈદ્યા તેનું શું? માટે જો તું દુઃખથી ડરતો હોય તે આવેલા દુ:ખ વટામણમાં ન જવા દે. અને વળી જો દુ:ખથી તું ડરતે હોય તે પાપ કરી નવા દુઃખને નેતરું ન દે. અત્યારે આવી પડેલા દુ:ખેથી ડરે છે શા માટે? કહે કેનાલ માટે, તે ઉધમ શાને કરે છે? કહે કે દુઃખ કાઢવાને નહિ પણ નવા દુ:ખ
Page #54
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી
૩૧ વહોરી લેવાને. માટે જો દુ:ખથી ડરતા હો તે નવા દુ:જે ઊભા થાય છે તેથી સાવચેત થા. આ જીવની એવી વિચિત્ર દશા છે કે એને પૂછવામાં આવે કે તું દુ:ખથી ડરે છે કે નહિ? તે હા કહેશે. આવા દુ:ખના કારણભૂત મકાન એવા મકાન (શરીર)નું પેષણ કરવા માટે ખોરાક લેવો કે બીજું કાંઈ? અમે એટલે સાધુ મહાત્મા. એ મકાનના પોષણ માટે ખોરાક લેતા નથી. ગળે પડેલા મકાનને દુરસ્ત રાખી ભાડું ઉપજાવી ભારે થતા બચવું. એવી રીતે આ મકાન દુરસ્ત કેટલા માટે રાખવું? ભાડું ઉપજાવવા સારૂં. ભાડું કર્મથી આપે ત્યાં કુરતીનું ખરચ, ભાડું સારૂં ન આવે તો દુરસ્તીનું ખરચ કોઈ કરતું નથી. આ રહેવાનું મકાન નથી. પણ ભાડું ખાવાનું મકાન છે. આ મકાન વાપરવાનું નથી, પણ ભાડે આપી ભાર ઓછો કરવાનું છે. આ મકાનની કિંમત કેટલી આપી છે? તે વિચાર! પાંચ હજારની મુડી નથી ને પચાસ હજારનું મકાન લીધું છે, તેમાં પહેળો થઈ પડી રહે તે પાલવે ખરું? એક ક્ષણ પણ મનુષ્ય આયુષ્ય મેળવવાની તાકાદ નથી. તે ક્ષણની કિંમત કેટલી છે? જગતમાં તેને કોઈ આવી તારી જીંદગી ધૂળ મળી એમ કહે તો તેને ખાસડું મારવા આવે. જીંદગી ધૂળના હિસાબમાં મળે તો સારું. કેમ? આ દુનિયાએ બધી વસ્તુની કિંમત કરી છે. ઘી, તેલ ઢોળાય તે અરરર થાય. સરાખડા કે ઉસમાંથી કોઈ બે મુઠા ફેંકી ઘો તે ચીડાય. દુકાને કાળી શાહી ઉપર નાખવા કાળી રેત રાખીએ છીએ, તેમાંશી બે મુઠા ફેકી દ્યો તે લડવા માંડી. કિંમત આ બધી વસ્તુઓની છે પણ આ જીંદગીની કીંમત નથી. તમારી જીંદગીની કીંમત ગણે. ધૂળના નુકશાનથી જે ચાનક થાય છે તે પ્રમાણે આ જીંદગીના નુકશાનમાંચાનક લાગે તો કીંમત ગણાય. નુકશાન સાથે ચાનક લાગે તો કિંમત ગણાય. દહાડાના વીસ કલાક ચાલ્યા ગયા, દહાડો પૂરો થયો. તેની કિંમત શી મેળવી? ચોવીસ કલાક ગયા તેમાં કિંમત મેળવવા કર્યો ઉદ્યમ કયો? ધૂળ રાખડી રેતીના નુકશાન માટે ચાનક ચડે. અને કલાકના કલાક ચાલ્યા ગયા. તેની ચાનક નથી. છતાં ધૂળ કરતાં હલકી જિદગી. ધૂળ ઓછી થાય તે ચમકાય છે, પણ અહીં કે વેપલો માંડયો છે તે વિચારો જિંદગીના વેપારમાં મેળવ્યું શું?
એક શેઠને છોકરો છત્રીસ હજાર રૂપિયા લઈ પરદેશ ગયો. નવા શેઠ તરીકે ગયો, નવા સંબતીયા મળી ગયા. સેબતીને વહીવટ સોંપી દીધું. બે વરસ ગયા એટલે મારે વહિવટ છે એટલું બોલતાં શીખ્યો. દશ પંદર વર્ષ ગયા એટલે ગામને માણસ આવ્યો. તેને ઉત્તર આપ્યો કે પેઢી ચલતી હૈ, ફલાણાને વહીવટ સોંપ્યો છે. સરવૈયું તપાસ્યું? તે તરફ અમે નીઘા પણ કરી નથી. જોખમદારી તમે રાખે છે, તેને તમે જોતા નથી. જેની જોખમદારી આપણે માથે છે તે જોઈએ
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૨
પ્રવચન ૪થું કેમ નહિ? ચેપડા ખેલ્યા. આઠ હજાર ધીર્યા હતા તે આશામીનું નામ નીશાન નથી. સત્તર અઢાર હજાર રૂપિયા ધીરેલા છે. રોજ મુલાકાત લઈ જાય, વાતચીત પણ કરી જાય, પણ રૂપિયા જેટલા નળીયા પણ તેને ઘેર નથી. હવે શું કરવું? દશ હજાર રૂપિયા છે તેનું નામ તપાસ્યું બધા શાહુકારમાં, માગે તે તરત મલે પણ દશા એવી છે કે એક એક ગામમાં એકેક રૂપીઓ છે. એમ દશ હજાર છે. મુનીમ રાખી ખર્ચ કરે તો તે રકમ મળે તેમ છે. એક રૂપિયો ખરચે તો એક રૂપીઓ મલે. આ વેપારીની વલે શી? પણ એને બાપની મૂડી હતી. તેથી નિરાંત હતી. પણ આપણે વધારેમાં વધારે આજે એક વર્ષનું આયુષ્ય. છત્રીસ હજાર દહાડા. જ્યાં અઢાર વીશ વર્ષ થયાં હોય ત્યાં પરભવને વિચાર નહિ. પણ અઢાર વશ વર્ષે વિચાર આવે તે પહેલાં સાત આઠ હજાર દહાડા ગયા, તે તે ગયાજ અને પચાસ વર્ષ પછીને અંગે જે દહાડા તે દેખવાના માત્ર, કમાણીના નહિ. પછી શાનાભ્યાસ, ચારિત્રની તીવ્રતા કરવાના કે શાસનનું કામ શું કરવાના? કહો કે દહાડા દેખવાના પણ કામ કરવાના નહીં. વચલા દશ હજાર રહ્યા. ૨૦ થી ૫૦ ની ઉમર વચ્ચે ૩૦ વરસ તેમાં એક સાથે બે દહાડા લેવા માગે તે મળે નહીં. એક દહાડો જાય અને એક દહાડે આવે. શાહુકારને ઘેર દશ હજાર નાણું છે. ગામમાં દશ હજાર રૂપિયા છે. એક ખર તો એક લે. કાળી રેતી ધૂળને વિચાર થાય છે, પણ આ જિંદગી કેમ ચાલી જાય છે. તેનું ફળ શું મેળવવું જોઈએ તેને વિચાર નથી.
જયાં સુધી તારી જિંદગી ધૂળમાં મળી નથી, ત્યાં સુધી આ શરીરની કિંમત કેમ કરતો નથી? સામયિકનો લાભ
આ મનુષ્ય ભવની એક મિનિટ એ દેવતાના બેજોડ પલ્યોપમ જેટલી છે. એક મિનિટમાંથી બે પલ્યોપમ દેવતાના આયુષ્યના સહજે લઈ શકશે. બાર વ્રતની પૂજામાં સામાયિકવ્રતની પૂજામાં પણ તે અધિકાર આવે છે. સામાયિક ૪૮ મિનિટની, તેમાં દેવતાના ૯૨૫૯૨૫૯૨૫ પલ્યોપમ તમે મેળવી શકો. લગભગ બેજોડ પલ્યોપમસરખી તમારી જિંદગીની એક મિનિટ. આ દેશવિરતિની સામાયિક, એક મિનિટમાં આટલી મોટી કીંમત મેળવી આપે છે. કીંમતી ચીજની કીંમત લેવાની વેચવાવાલા ઉપર રાખે છે. કુતરાના હાથમાં કોહિનૂર આવે તે કીમત કોડીની પણ નહિ. આપણા હાથમાં આવી મનુષ્ય જિંદગી આવી છતાં પણ કોહીનૂરને ઓળખે તે કિંમત કરાવેને? સાધુઓને નિર્જરા સંચે સતત ચાલુ - સાધુ મહાત્માએ એજ રાખ્યું છે. સં ગોઠવી દીધું. પછી સંચા ઉપર ધ્યાન રાખવું જોઈએ. સાધુઓએ આ શરીરને નિર્જરાના સંચા તરીકે ગોઠવી દીધું છે. આશ્રવ અને બંધના કારણો છોડી દીધા છે, નિર્જરને પકડી લીધી છે. સં ચાહે ઊંચે જાય છે પણ
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪થું
૩૩
વણાટ થતું જાય. નિર્જરાના કામમાં લગાડી દીધું છે તેથી શરીર ઊંચું થાય કે નીચું થાય તે પણ નિર્જરા થાય. ત્યાં ધર્મઘોષ સૂરિ વિચારે છે કે અમે આ મેહરાજાએ વળગાડેલું મકાન તેમાં મહાલીએ એવા નથી. હવે તો વૃદિધ: એટલે આ શરીરને ખેરાક નહિ મળે તે તપસ્યા, તપસ્યા એ પણ નિર્જરાનું સાધન. કદી ખેરાક મળ્યો તે પષણ નથી. આ શરીરને પોષણ ન મળે તે તપસ્યા દ્વારાએ નિર્જા અને ૪ જ્ઞાનસંપર: મળ્યું તે શાન ધ્યાન દ્વારા નિર્જરા. આવી રીતે જેણે આ કાયાને કસવા માટે નિર્જરાની કારગત કળા લગાડી દીધી છે, તેને પર આશ્રિત રહેવાપણું નથી. આવી સ્થિતિમાં ધમઘોષસૂરિને ધનાસાર્થવાહ મારી ખબર ન લીધી તે વિચારવાને વખત ન આવે. પરાવલંબી જીવન રાખે, તેને એ વિચાર આવે. પરાવલંબી જીવન હોય તેને ખબર ન લીધી એવો વિચાર આવે. મારે તો નિર્જરાની કલામાં કાયાનું કારખાનું ચાલી રહયું છે. આથી ધર્મઘોષ સૂરીજીને એટલું પણ કહેવું ન પડ્યું કે અમારો બીજેથી નિભાવ થતો હતો. ઝવેરી માલ વેચવા જાય તે ખાવાપીવાની ચિંતા ન કરે. સીધી ગાંસડી બોલે. ખાવાનું કોઈ કહે તે તેને કહે કે શું અમે ખાવાપીવા આવ્યા છીએ? એમ કહે. ખાવાનું તો છે જ પણ આ માલ લાવ્યા તેને ખુલાસો કરને? વેપારી વકરે કરે તેની કીંમત છે. ધર્મઘોષસૂરિએ બીજી વાત ન કરતાં સીધું કહી દીધું કે મૂળ ચીજ ધર્મ છે. સીધો ધરમ ન માને તેણે વિચારવું જોઈએ કે જીવન કોણે આપ્યું છે? પાંચ ઇંદ્રિયો કોણે આપી છે? મનુષ્યનું આયુષ્ય જેનાથી મળ્યું છે, તેને અંગે તે કંઈક કર. આટલું ખાધું, આટલું પીધું, આટલું ફળ ભોગવ્યું હવે તે માટે તે કંઈક કર! દૂધ અને ફળની ખાધા પહેલાં કમત અપાતી નથી. છતાં એટલા સીધા છે તે ખાધા પછી તે કિંમત આપે! આટલું મનુષ્ય જીવન ભોગવ્યું, મનુષ્ય ગતિ અનુભવી, તે સારું લાગ્યું તે કિંમત ધરી દે. ખરાબ લાગી તે કહે કે હું ઢર ન થયો તે ખોટું થયું તો કહે કે ખાધા પછી કિંમત આપતાં કાળજી કેમ કોતરાય છે? મનુષ્યની ગતિ, મનુષ્યનાં આયુષ્ય તથા ઈદ્રિયો અનુભવી તે હવે તેની કિંમત દેતાં કેમ અચકાય છે? વિષયે અંગે જાનવર અને મનુષ્ય ગતિની જવાબદારી
અથવા તો વિધાતાને શાપ દેવો જોઈએ કે તારૂ નખોદ જાય, કે હેવિધાતા! તેં મને મનુષ્યપણું આપ્યું. જેઓ ઇંદ્રિયોના વિષયો માટે વલખા મારનાર હોય તે વિધાતાને શ્રાપ દે કે તેં મને શા માટે મનુષ્યપણું આપ્યું? અહીં બધી ચીજ ઘી, જાનવરમાં એકેએક ચીજ ઘી અને સુલભ. એક સ્પર્શ ઈંદ્રિયને અનુક્રમ લ્યો. બાયડીની આખી પલોજણ શા માટે? સ્પર્શ ઈદ્રિયના વિષય માટે. સ્પર્શ ઈદ્રિયનું સ્ત્રીનું સુખ જાનવરને છે. વગર પલજણે પણ સુખ મળે છે. કુતરાને કુતરીના પોષણને ભાર ખરો? વગર મહેનતે મલીદા ખાવાના છે. ને અહીં મનુષ્યભવમાં તે માર ખાઈને બરડે રંગાઈ જાય ત્યારે મલી
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૪
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી દાનું નામ છે. કેટલાક એમ કહે છે કે આણે સાધુપણું લીધું તે શું સમજે છે? હિંસાદિક ન કરવા તેમાં જોખમનું કામ કર્યું છે તે સમજાવવું છે પણ તારી જોખમદારી તે સમજાવ. પરણ્યાને પચીસ વર્ષ થયા હોય તેવાઓ પણ પરણ્યાની જોખમદારી સમજ્યા નથી. રાજ્યની જેલના કેદી છે. જે મનુષ્ય બાયડીના ભરણ પોષણમાં ખામી કરે તે બાયડી ફરિયાદ કરે. તેમાં ફી ખરચવાની નહિ. તમને વગર ફીએ કેદમાં મોકલ્યા. સાક્ષી લાવવાના તે ભથ્થુ આપવાનું નહીં. હુકમનામું કરે તે બજાવણમાં પૈસો પણ ભરવાને નહિ. મહિને થાય ને ન ભરો તે સીધા કેદખાનામાં લઈ જાય. બીજે મહિને આપો તે ઠીક, નહિ તે જિંદગી સુધી તેને છેડો નહિ. આવું પરણનારા કેટલા સમજયા છે? હગતી લેવા જાઓ છો તે જિંદગી સુધીની હેડ છે તેવું કેટલા સમજ્યા? સાધુપણું લે તેમાં ભરણ પોષણની ફરિયાદ હોય નહીં. જે ઘણી દીક્ષા લે તેના છૂટાછેડા થયા સમજવા. મતલબ એ હતી કે મનુષ્યપણાની મોકાણ કે હગતી લેવા જતા જિંદગી સુધી કેદમાં સડવાનું, તે કરતાં જાનવર થયા હતે ? માટે વિઘાતાને શ્રાપ આપ કે તારું નખેદ જાય કે તે અમોને અહીં મૂક્યા. એટલું જ નહિ પણ મનુષ્ય તરીકે મેકલ્યા તે પણ ખરાબીએ મોકલ્યા. નવ મહિના ઉધે મસ્તકે લટકાવ્યા, ત્યારે મનુષ્ય થયા. ગાય, ભેંસ, કૂતરી વિગેરે જાનવરમાં ઊંધે મસ્તકે ગર્ભ નથી. આ પ્રમાણે સ્પર્શન ઈંદ્રિયના વિષયો માટે સમજવું. હવે રસના ઈંદ્રિય તેના વિષયો પણ મોંઘા. કીડી, મંકોડી માખીઓના કુટુંબ મફત પેટ ભરી લે છે. આપણે ભૂખના ભાગ જેટલું પણ ન લાવી શકીએ, એ વાંક મનુષ્ય થયા તેને. કીડી મંકોડી થયા હતા તે આ ચિંતા મટી જાતે. આ બધી ચિંતા પણ માણસાઈને લીધે કરવી પડે છે. એ પ્રમાણે પ્રાણ ઈદ્રિયને અંગે તમે બગીચામાં જાવ તો નાગી તલવારના પહેરા. ભમરા
ઓને કોઈ રોકે છે? દરબારને અંગે તમે જિંદગી સુધી રાણી જોવા ન પામ્યા. ચકલાને કબુતરો માટે છૂટ, તે મેઘવારી મનુષ્યને, જાનવરને તે બધું સેધું છેને? વિષય તરફ લક્ષ હોય. કામ એજ તત્ત્વ હોય તેવાને વિધાતાએ મનુષ્ય નકામા બનાવ્યા પણ, વિઘાતાને આશીર્વાદ કોણ આપે? ધર્મને કર્તવ્ય તરીકે મનુષ્ય જિંદગીમાં ગણે તેજ જેઓ ધર્મને રસ્તે જાય તે પોતાના પહેલાના નશીબને આશીર્વાદ દઈ શકે. વિષયોની ઈચ્છાવાળા મનુબ જીંદગીના વિઘાતાને શ્રાપ ઘો. હિતની પ્રાપ્તિ અને પાપને નાશ
ધરમમાં રાચનારો મનુષ્ય જિંદગીને આશીર્વાદ દે છે. આંબાના ઝાડના ઘણા રૂપિયા ને લીંબડાના વૃક્ષના તેટલા નહીં. તેનું કારણ? ફળ દ્વારા એ કિંમત છે. તેમ મનુષ્યપણાની કીંમત કીંમતી ફળ દ્વારા જ છે. ધર્મ એ જ ફળ છે. ફળ કેમ ગયું? દરેક મનુષ્પો હિતની પ્રાપ્તિ ઈ છે, પાપ નાશ ઈચ્છે. સામાન્ય ભીલ, કોળી વગેરે લઈએ તે પણ પાપને નાશ અને હિતની પ્રાપ્તિ થવી તે સમજે. દીક્ષા લેનાર વખતે શું સમજે? પણ એટલું સમજ્યો એટલે દીક્ષાને લાયક થઈ ગયો! શાંભવસૂરી, ચૌદપૂવ એમણે
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫મું
૩૫ મનકને દીક્ષા આપી તે માટે ક્યા શબ્દો ઉચ્ચારાયા? જેને લુચ્ચા-ધૂર્ત સાધુ ઉપાડી ગયા છે, તેમાં કોઈને શંકા થઈ શકે? પ્રતા ધૂર્તરાષા: એમ કેમ કીધું? લુચ્ચા સાધુ એમ હેમચંદ્રાચાર્યે પણ ચેકખા શબ્દો મૂક્યા છે. નિરાધાર સ્થિતિવાળી બ્રાહ્મણીને આ સંકલ્પ થાય તેમાં તે નવાઈ નથી. જેના હૃદયમાં વાસ્તવિક વસ્તુને દ્રોપ ન હોય તે આ શબ્દો ન કહે. તે મનકને દીક્ષાના માર્ગે લાવનાર એ શબ્દો થયા. એ શબ્દોથી બાપ પાસે જવાનું મન થયું. મને ઠગીને બાળક નીકળ્યો. તેની દીક્ષા થયા પછી શય્યભવસૂરિ શું ભણાવે છે? હિતની પ્રાપ્તિ અને પાપને નાશ. તેથી પહેલું પદ ધબ્બો મંહમુવિધા ગોખાવ્યું. બીજું કાંઈ ગેખાવ્યું નહિ. સાધુપણું લીધા પછી આપણે તે ગોખવું પડે છે. આપણી ભાષા જુદી છે. આપણી નવી ભાષા છે. અભ્યાસ કરવાની ભાષા છે. મનક મુનિને માતૃભાષા છે. તે દેશમાં પ્રચલિત ભાષામાં શીખે છે. કહે કે ધર્મ એ મોટી ચીજ. છોકરાને આપણે શીખવીએ તેમ ઘો મંત્રમુકિયા શીખાવ્યું. કહે સાધુપણું લીધા પછી ધર્મ એ મોટી ચીજ એમ ગોખાવવું પડ્યું તે શીખેલું ગોખેલું શું? એ જ અહીં કહે છે. બાળક, મધ્યમ અને પંડિતએ બધાને માટે ધો સંપર્ક કુવિચારું એ શ્લોકમાં ધર્મનું લક્ષણ બતાવ્યું છે. હવે સંસારરૂપી સમુદ્ર ઉલ્લંઘન કરવા માગે છે. તે તે ધર્મનું લક્ષણ સમજી કેવી રીતે સંસારને તરો તથા બાળ, મધ્યમ અને પંડિત એ ત્રણેને ધર્મનું લક્ષણ શી રીતે ઘટે તે વગેરે અગે વર્તમાન.
પ્રવચન પમું સંવત ૧૯૦ ના અસાડ સુદી ૧૨ સોમવાર ધર્મકથાનુગની અસર અને જરૂરીઆત
શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવાન ભવ્ય જીવેના ઉપગારને માટે ત્રિષષ્ઠી સલાકા પુરષચરિત્ર રચતાં થકાં જણાવી ગયા કે હું ત્રિષષ્ઠિસલાક પુરૂષનું ચરિત્ર શા માટે કરું છું? તો કે મહાપુરૂષનું ગુણકીર્તન એ સ્વર્ગ અને મેક્ષનું ધામ છે. તેથી તે ઉત્તમ પુરુષના ચરિત્રને જ કરું છું. વ્યાકરણ, ન્યાયના ગ્રંથ શું રચવાના નથી? તેથી નવરો થયો છું અને તેથી આ રચના કરું છું, એમ નહિ. મને રચના કરવાની ટેવ પડી છે. વ્યાકરણન્યાયના ગ્રંથ તે થઈ ગયા છે. હાલમાં તેનું કશું કામ નથી. માટે આચરિત્ર કરું છું તેમ નહિ. આદત પડી છે માટે કરું છું તેમ પણ નહિ. કદાચ ગ્રંથ રચવાની ટેવ પડી હોય તે પણ નકામા ગ્રંથની રચના કરવી તેમ પણ નહિ. તે કયા મુદાથી કરે છું? તે કે મહાપુરૂનું વર્તન કથન કરવું તે કલ્યાણ અને મોક્ષનું ધામ છે તેથી કરું
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૬
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી છું. તેઓના ચરિત્રો કહેવાનું વિચારવા, સંભળાવવા. ને તે ઉપરથી આત્માની પાસે અરિસે ખડો કર. તે માટે મહાપુરૂષના ચરિત્રનું કીર્તન અવશ્ય જરૂરી છે ને તે દ્વારાએ આ જીવને કલ્યાણ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સેંકડો વખત એક આદમીને શિખામણ દેવાથી જે અસર ન કરે તે દલીલથી સમજાવવાથી અસર કરે. એક વખત પણ બરોબર દષ્ટાંત આપી સમજાવો કે તે વસ્તુ ઠસી જાય અને તેની અસર સામાના હૃદયમાં જબરજસ્ત થાય. આ ઉપરથી એમ કહેવામાં આવ્યું કે શિખામણ કરતાં દલીલ વધી, દલીલ કરતાં દાખલો વધ્યો. આ વાત અનુભવ સિદ્ધ છે. અહીં દ્રવ્યાનુયોગ શિખામણની વાત તરીકે જાણો અને ગણિતાનુયોગ દલીલ તરીકે, પણ જે ચરણકરણાનુયોગની મુખ્યતાવાળો ધર્મકથાનુયોગ એ દાખલો પોતાના અનુભવથી જોવાશે કે શિખામણના વાકય કરતાં દલીલનું વાકય અને તે કરતાં પણ દૃષ્ટાંત વધારે અસર કરે છે. દૃષ્ટાંતના સ્થાનને મજબૂત ગણતા હોય તે શાસ્ત્રોમાં ધર્મ કથાનુયોગને મજબૂત ગણ્યા વગર રહે નહિ.
ન્યાયની રીતિએ ન્યાય છણીએ તે પણ દૃષ્ટાંતમાં જઈ ઊભું રહેવું પડે. જંગલમાં ગયા, ધુમાડો દેખાયો તો ત્યાં અગ્નિ હોવો જોઈએ. એમ ન્યાયની યુકિતથી કહીએ પણ રડાની વાત ધ્યાનમાં ન આવે તો? જ્યાં ધૂમ હોય ત્યાં અગ્નિ હય, જેમ રસડામાં, રસોડાની વાત ખ્યાલ ન આવી હોય તે, અગ્નિ અને ધૂમાડો દેખ્યા છતાં સિદ્ધ કરી શકીએ નહિ. નાના બચ્ચાં ધૂમાડા દેખે અને આપણે ધૂમાડા જોઈએ તેમાં ફરક શો? તમને કેમ ખ્યાલ આવ્યો કે અહિં અરિન છે. હેતુનું શાન સરખું છતાં પણ બને જણાએ હેતુ સરખો જાયો છતાં પણ એકને સાધ્ય માલમ પડયું ને એકને સાધ્ય માલમ ન પડ્યું. દૃષ્ટાંત વડે વ્યક્તિને ખ્યાલ આવ્યો. તેને સાધ્યનું જ્ઞાન થયું. પણ જે મેટાઓ ધૂમાડો દેખવાની સાથે રસોડામાં અગ્નિ હોય તો ધૂમાડો થાય છે. આ બધા રસેડાને ખ્યાલ કરે તે અહીં અગ્નિ છે તે ધૂમાડો છે. એમ જાણી શકે તે હેતુ દ્રારાએ સાધ્યની સિદ્ધિ દૃષ્ટાંત દ્વારા થાય છે. આ વાત સાંભળીને કેટલાકના મનમાં એમ આવશે કે બીજાઓને દૃષ્ટાંત ન મળે તેવા હેતુ જે નકામા ગણ્યા છે તે વ્યાજબી છે. પૂરેપૂરા સમજુ હોય તેને દૃષ્ટાંત ન હોય તે પણ જાણવામાં અડચણ આવતી નથી. અને વળી બધી જગોએ કાંઈ દૃષ્ટાંત હોય તેવો કોઈ નિયમ નથી. એનું દૃષ્ટાંત જ નહિ. આવા પ્રકારના વિશિષ્ટ ચિન્હવાળી હોવાથી આ દાબડી મારી છે એમાં દૃષ્ટાંત શું લેવું? અનેક વસ્તુ હોય ત્યાં દૃષ્ટાંતને સ્થાન છે પણ એક વસ્તુ હોય ત્યાં દૃષ્ટાંત શું આપવું? સર્વ કર્મરહિત સર્વ સુખવાળી ચીજ કઈ? કે જેનું દૃષ્ટાંત દેવું. તે જ્યાં એક જ વ્યકિતને અંગે વાત કરવી હોય ત્યાં દૃષ્ટાંત ન પણ હોય. તેથી હેતુ ખેટો થત નથી. તેથી જયાં એક જ વ્યકિત હોય ત્યાં દૃષ્ટાંત પણ હોય અગર સમજુ હોય ત્યાં દૃષ્ટાંત ન હોય, પણ મંદ બુદ્ધિ હોય અગર પહેલ વહેલા સમજવા માગતા હોય તેવાને દાંતની જરૂર રહે. તેવાને દૃષ્ટાંત વગર વધુ વસ્તુ સમજવામાં આવતી નથી.
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫ મું
વિધિ હેતુ દૃષ્ટાંતના વાકયેા અનુક્રમે વધારે અસર કરનાર થાય.
અહીં પણ જે આત્મકલ્યાણ—એ કરવાની શકયતા, સર્વ કર્મરહિત મોક્ષે જાય, તો કોઈ ગયા? તો જવાય છે. આ રસ્તે જવાય એમ માનીએ અને એ રસ્તે જવાના પ્રયત્ન કરીએ, ને કોઈ ગયો એમ માલુમ ન પડે તે આત્મા ઉલ્લાસમાં ન આવે. સેંકડો શિખામણનાં વાકયો કરતાં એક દલીલનું વાકય અસર કરે અને તે કરતાં વળી એક દૃષ્ટાંત વધારે અસર કરે. વિધિ, હેતુ અને દૃષ્ટાંતના વાકયો, અનુક્રમે જબરજસ્ત અસર કરનારા છે. દ્રવ્યાનુયોગમાં વર્ગણા-કર્મ બાંધવાના, તે રોકવાના, તે તોડવાના અને આત્માના ગુણો વિગેરે જણાવ્યું. સિદ્ધ થઈ શકે તે જણાવ્યા છતાં કોઈએ કર્મ બંધ રોકયો? સર્વગુણને કોઈએ પ્રગટ કર્યા અને સિદ્ધિ દશા મેળવી? એનું સમાધાન ક્યારે? તોકે એવું દૃષ્ટાંત બતાવો ત્યારે.
૩૦
ત્રણ અનુયાગમાં આદર્શ નથી, જ્યારે ધર્મકથાનુયોગમાં આદર્શે છે
બીજી બાજુ દ્રવ્યાનુયોગ ગણિતાનુયોગ અને ચરણકરણાનુયોગનો આદર્શ નથી પણ ધર્મકથાનુયોગના જબરજસ્ત આદર્શ છે. સિદ્ધાચળ ઉપર જઈ કયા આદર્શ ધરો? તો કે ભગવાન ઋષભદેવજીના ગણધર પુંડરિક સ્વામી પાંચ ક્રોડ મુનિરાજ સાથે મોકો ગયા. ‘તને આ ક્ષેત્રના પ્રભાવથી અને તારા પરિવારને પણ આ ક્ષેત્રના પ્રભાવથી કેવળ શાન થશે.’ આવા ભગવાનના વાકયથી પુંડરિક સ્વામી સિદ્ધાચળ ઉપર જ રહ્યા ને ત્યાંજ અણુસણ કરી માહા પામ્યા. ચાહે ગિરનાર શિખરજી, ચંપાપુરી જેવા તીર્થો પણ એ બધા આદર્શો શાના! ધર્મસ્થાનુયોગના આદર્શો છે. ધર્મકથાનુયોગમાં બીજા અનુયોગના અધિકાર ભલે આવી જાય. પણ મુખ્યતાઓ આદર્શ કોના ? તમામ તીર્થસ્થાનોના આદર્શ કયો ? સ્થાપનાચાય વગર વ્યાખ્યાન કરે તેમાં પ્રાયશ્ચિત્ત કેમ ?
અરે આપણે સ્થાપનાજી વચમાં પધરાવ્યા શા માટે? કહો કે ધર્મકથાના આદર્શ છે. શી રીતે? તીર્થ ંકર મહારાજાઓ જેમ સમવસરણમાં બેસે છે, તેમ સમવસરણની કલ્પના કરી, નીચે જમીનનું તળિયું, પહેલા ગઢ, બીજો ગઢ અને ત્રીજો ગઢ. સમવસરણની કલ્પના કર્યા સિવાય વ્યાખ્યાન દેવાના હક નથી. સમસરણની સ્થાપના કર્યા વગર વ્યાખ્યાન દેતા પ્રાયશ્ચિત્ત. કયા મુદ્દાથી આચાર્ય ભગવાનને વચમાં પધરાવ્યા છે? તથા ત્રણ બાજોઠ વિગેરે હાલમાં જે રાખવામાં આવે છે તે કયા મુદ્દાથી તે જરા વિચારો. સમવસરણની સ્થિતિ અહીં મેળવી છે. ને તેને અંગે જ વચમાં સ્થાપનાચાર્ય પધરાવવા પડે છે, ને વચમાં ગઢની કલ્પના તરીકે બાજોઠ ગોઠવવામાં આવે છે.
હવે મૂળ વાતમાં આવે. દરેક વ્યાખ્યાનની વખતે વચમાં સ્થાપનાચાર્ય પધરાવી આદર્શ ખડો કરાતો હોય તો ધર્મક્ક્ષાનુયોગનો, પછી તેની અંતર્ગત ચરણ કરણાનુયોગા ભલે હોય પણ આદર્શ તરીકે રચના તો કેવળ ધર્મસ્થાનુયોગની, સમવસરણ રચાયું તેને
Page #61
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી
૩૮
આદર્શ, એમનું કેવળજ્ઞાન, તેના આદર્શ શું? કંઈ નહિ. પ્રશસ્તોત્રનો આદર્શ પરિસંહ તથા ઉપસર્ગ સહન કરો તેના આદર્શ શા? જગતમાં આદર્શ તરીકે જો કોઈ પણ વસ્તુ ઉપગાર કરે તો તે ધર્મકથાનુયોગ. આ કારણથી શાસ્ત્રકાર એ કહે છે કે મહાપુરુષોનું કીર્તન એ કલ્યાણ અને મોક્ષનું ધામ છે તે તે ધર્મ કથાનુયોગમાં જ છે.
દુષ્ટ ભાવિકાના ઉપકાર
ઋષભદેવ ભગવાનના પૂર્વ ભવનો જીવ ધનાસાર્થવાહ કે જે સાથ લઈને નીકળ્યા છે. સાથમાં ધર્મઘષસૂરિજી આદિ પરિવાર રહેલા છે. તેઓની સંભાળ લેવાની કબૂલાત છતાં સંભાળ કે તજવીજ સચવાતી નથી. સાથમાં ખાવાના પણ સાંસા પડેલા છે. લોકો ઝાડના મૂળીયા તથા પાંદડાથી પેટ ભરે છે. કંદમૂળ ખાઈને લોકો પેટ ભરે છે. આવે વખતે ધનાસાર્થવાહને વિચાર આવે છે કે જેઓને ફળ, ઝાડ તથા પાંદડાનો સ્પર્શ કરવા નથી, તેવાનું શું થતું હશે ? કેટલાક દુષ્ટ ભાવિકો દુષ્ટ અને ભાવિક બન્ને કહું છું, તે કેમ? તે આગળ જાઓ. સાધુઓને કંઈક ઉપસર્ગ થાય તો મહારાજને નિર્જરા થાય છે તેમ કહે. વળી નિર્જરાથી કર્માય પણ થાય તેમ કહે. તે ભાવિકપણું ખરું પણ તે ભાવિકપણ પોતાના આત્માને ઉપયોગી છે કે પારકાને ઉપયોગી છે? સંગમદેવે ઉપસર્ગ કર્યા ત્યારે ઈંદ્રે તેને દુષ્ટ પાપી કહ્યો, ને સંગમે ઉપસર્ગ કર્યા ત્યારે ભગવાનને કર્મની નિર્જરા થઈ. એવા ઉપસર્ગ ન કર્યા હતે. તો ભગવાનના નિકાચિતકર્મ કાં તૂટતે? સંગમે નિકાચિત કર્મ તેડાવ્યા માટે તેને આખા સંઘમાં આગેવાન ગણવા જોઈએ. સંગમદેવતા જેવી ભગવાન મહાવીર મહારાજને ઉપકારક વ્યક્તિ નથી. દુષ્ટભાવિક આ વસ્તુ બોલી શકે. આખા જગતમાં સાચો ઉપકાર કરનાર વ્યકિત સંગમદેવતા કે જેણે નિકાચિત કર્મો તોડાવ્યા. આપણે દેવગુરૂ ધર્મનું આરાધન કરીએ તો નિકાચિત ત્રુટે કે ન પણ તુટે પણ સંગમે નિકાચિત કર્મ તાડાવ્યા. સામાન્ય કર્રાયથી દેવાદિના ઉપગાર કરનાર માનીએ નિકાચિત કર્મ તોડાવનારના ઉપગાર કેમ ન માનવો? સંગમ આવા ઉપકારક છતાં દુર્ગતિઓ કેમ ગયા?
અન્ય અપેક્ષાઓ પ્રવર્તે લાને ઉપકારક માનવા બંધાએલા છે. દૃષ્ટાંત તરીકે અત્રે તમને ધર્મ સંભલાવીએ છીએ. તમારે ઉપગાર માનવાનો નહિં. અમે અમારા કલ્યાણ માટે સંભળાવીએ તો તેમાં તમારે ઉપગાર શું કરવા માનવે ! શેઠને ઘેર નોકરી કરીએ. એને ખપ હતો ને આપણને રાખ્યા. તેમાં ઉપગાર શા માટે માનવો ? મા સ્થિતિમાં જઈએ તો શેઠ કે ગુરૂ કે માબાપના ઉપગારનું સ્થાન નથી. માબાપે આપણને બોલાવ્યા નથી. કહો કે એમના માહના ઉદયે પ્રવૃત્તિ કરવા લાગ્યા (ગયા) તેમાં સાહજીક આપણી ઉત્પત્તિ થઈ. જન્મ્યા પછી આપણા તરીકે પાલણ પાષણ કર્યું નથી. મારા તરીકે પાલણ પોષણ કર્યું છે, એ તો જ્યાં જણે ત્યારથી ગણે છે. પારકી જણી આવી કે પૃથગ થવાનો છે. આવું જાણ્યા છતાં પણ મારો ને મારાપણાને અંગે પોષણ કરે. એક આપણા ખૂદ
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫મું
૩૯
ઘરનો જણેલા છે.કરો ખાળે આપીએ છીએ, પછી પાંચ લાખની મુડી હોય, ને ત્રણ છોકરા હોય તો પેલા ખાળે આપેલા પચીસ હજાર માગે તો પણ ન આપો. છોકરા તરીકે પોષણ નથી પણ પોતાના માહને લીધે પાષણ કરે છે. તો આ સ્થિતિ વિચારીએ તો માબાપનો ઉપગાર માનવાનો રહે નહિ. પણ સજજન પુરૂષે એ જોવાનું નથી. એનાથી મારો ઉપગાર થયો છે કે નહિ એ જોવે તેમજ દેવ ગુરુ. શેઠ અને માબાપનો ઉપગાર માનવાનો રહેશે. અમે તો લગીર બહાર રખડતા હતા. તો અહીં ભણાવશે કે સામાયિક કરાવશે અને પોતે માહાની દોરી મેળવી લેશે. માટે અમારા આટલા ઉપગારથી તેમણે ઉલ્ટો અમારો ઉપગાર માનવા જોઈએ. શેઠને અંગે વિચારીએ તો અમે કહેતા હતા કે એમના વેપાર ચાલ્યો, તો શેઠે નાકરનો ઉપગાર માનવો જોઈએ. તેમ માબાપને અંગે પણ અમે જન્મ્યા ન હતે તો વાંઝિયા ગણાત. એમનું નામ રહયું. માબાપે અને શેઠે છોકરા અને નેકરને ઉપગાર માનવો. આ ઈતિહાસ દુષ્ટ ભાવિકનો થયો. સંગમદેવતા આટલા બધા નિર્જરા કરાવનાર, નિકાચિતકર્મના ફ્રાય કરાવનાર, આરાધ્ય હોવા જોઈએ. સમળે માથું મઢાવીને એ નામ સંગમદેવતાની પરીક્ષામાં પાસ થયા તો મળ્યું. ડેપ્યુટી સંગમદેવતાને ? આ બધું દુષ્ટ ભાવિકને ગે કહયું. ગણાય ભાવિક પણ હોય દુષ્ટ. મહાવીરને મોટું નામ આપનારને માટે ઈંદ્ર દુષ્ટ, પાપી, માં દેખવા લાયક નહીં વિગેરે કહયું. નિર્જરા કરાવનારને દુષ્ટ પાપીષ્ટ કેમ કહેવાય! મહાવીર મહારાજને ઉત્તમ નિર્જરાના કારણમાં જોડી આપનારને દુષ્ટ પાપી કેમ કહેવાય? પણ તેને પાપી અને દુષ્ટ કહેનાર ઈંદ્રને ભગવાનને ઉત્તમ ભકત અને સમકિત ગણ્યો. તે કેમ ? તે જરા
વિચાર કરો.
ભગવાન મહાવીર મહારાજા સંગમના એક બાજુ ઉપકાર ગણી શકે. આવું સાધન ન મળ્યું હતે તો નિર્જરા કયાંથી થતુ? પણ બીજાઓ તે જયારે તે સંગમને જાણે ત્યારે ધિક્કાર કર્યા વગર રહે નહિ. કારણ? એ સંગમની ધારણા અધમાધમ, ધર્મથી ચલાયમાન કરવાની, મહાવીરના જીવ જાય તો પણ પ્રતિશા તોડાવું, પ્રતિશાથી ન ખસે તે ચૂરી નાંખું, મેરુ પર્વત પણ ચૂરો થાય તેવી શીલા અને ચક્ર મૂકી, ભગવાનના ચૂરો કરવા વિચાર કર્યો. જીવન લેવા તરીકેની સજા કરી ચૂકયો. પરીક્ષાએ જીવન લેવાની આ સંગમે કરેલી પ્રવૃત્તિ જાણનારો સંગમને ધિક્કાર કર્યા વગર રહે નહિ. જો દુષ્ટ ભાવિકપણુ ન હોય તો અહીં સંગમ ઉપસર્ગ કરી રહ્યો હોય, પછી દુષ્ટ ભાવિક વિચાર કરે કે તા મહાવીર મહારાજને નિર્જરાનું કારણ થયો વિગેરે, તે અજ્ઞાની તથા ધર્માદ્ધાથી રહિત હોય તે જ કહી શકે.
વરસાદની ઋતુ હોય, તે ખાતર મહારાજ ગોચરી જઈ ન શકયા હોય, તેવે ટાઈમે સમજુ ભાવિક શું વિચાર કરે ? અરે હું સંજમમાં વિઘ્નભૂત થયો, મહારાજનો તો ધર્મ છે કે સહન કરે, એમ દુષ્ટ ભાવિકબોલે. આ તો એક સામાન્ય વાત છે. આ સ્થળે મુનિરાજ
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૦.
આગોદ્ધારક પ્રવચન શ્રેણી પોતે એ વિચારે કે ફરસના હશે તેમ બનશે. વરસાદ રહેશે તે ગોચરી જઈશું, ને વરસાદ નહીં રહે તે જ્ઞાન ધ્યાન કરીશું. આમ તો આપણે તપસ્યા કરતા ન હતા પણ આજે તપસ્યાને વખત અણધાર્યો મળ્યો. વળી આ સ્થળે શ્રાવક શું વિચારે? તે તપાસે, અરે હું કેવો નિભંગી કે સાધુ મહાત્માને મને લાભ ન મળ્યો, આમ સમજુ આવક વિચારે. ઈંદ્ર મહારાજે ભગવાનની કરેલી પ્રશંસા નહીં સહન કરી શકવાથી ભગવાનને ઉપસર્ગ કરવા જે સ્થળે ભગવાન રહ્યા છે ત્યાં સંગમદેવતા દેવલોકમાંથી ગયો અને ઘોર એવા વીશ ઉપસર્ગ કર્યા. તેવા ઘર ઉપસર્ગથી પણ પ્રભુ ચલાયમાન ન થયા અને પિતાને હેતુ પાર ન પડો, એટલે વિલખે વદને પાછો સંગમદેવતા દેવલોકમાં આવ્યો. આ ઉપસર્ગ થયા તેટલીવાર ઈદ્ર મહારાજ તે નાટક વિગેરે બંધ કરી, લમણે હાથ મૂકી, ચિતામાં બેસી રહ્યા છે. એ કાંઈ સંગમ જેવા દુષ્ટ ભાવિક ન હતા. પૂજય ભગવાન ઉપર ઉપસર્ગ થતા હોવાથી તેનું કાળજાં કપાઈ જાય છે. તેથી સંગમ વિલખે મુખે દેવલોકમાં પાછો આવ્યો ત્યારે પણ ઈંદ્ર મહારાજે દેવતાઓને એજ કહયું છે કે એ દુષ્ટ, પાપી, ચંડાળ, સંગમદેવ આવે છે, તેનું મે પણ જોવા લાયક નથી. તેણે આપણા સ્વામીને આવી કદના કરી છે માટે તેને દેવલોકમાંથી હાંકી કાઢો. એવિગેરે ઈંદ્ર જે કહ્યું તે ભગવાન ઉપર ઇંદ્ર મહારાજની કેટલી શ્રદ્ધા છે તે સૂચવે છે. તેથી જ સંગમને દુષ્ટ પાપી કહેનાર તે ઈંદ્રને પણ સમકિતી કહ્યા. તેમ અહીં ધર્મઘોષસૂરિ સાથમાં આવેલા છે તેની સાર સંભાળ ધનાસાર્થવાહે કાંઈપણ લીધી નથી. પણ તે દુષ્ટ ભાવિક ન હતે. જો તે દુષ્ટ ભાવિક હતે તે તેના મનમાં આ કાર્યથી થએલ પશ્ચાતાપ કદી થતે નહિ.
પ્રશ્ન : ઈંદ્ર મહારાજે સંગમને નિવારણ કેમ ન કર્યો?
ઉત્તર : આ વાત જરા ઉંડા ઉતરીને વિચારો કે સંગમ ભગવાન પાસે શા કારણથી આવ્યો છે? કહે કે ઈંદ્રની પ્રશંસામાં અવિશ્વાસ આવવાથી. તમે દાગીના ઉપર સીક્કો માશે કે આ તે સે ટચનું સેનું છે, પછી પથરા-કસોટી ઉપર તેને કોઈ ઘસે તે તમારાથી તેને પરીક્ષા કરતાં રોકાય ખરો? કહો કે નહીં જ. તેમ ઈંદ્ર મહારાજે ભગવાનની પ્રશંસા કરી કે અત્યારે ભગવાન એવા ધ્યાનસ્થ છે કે તેને ધ્યાનથી ચલાયમાન કરવાને ઈંદ્રનરેન્દ્ર પણ શકિતમાન નથી. આવી રીતે ઈંદ્ર કરેલી પ્રશંસા સાંભળી તેના ઉપર અવિશ્વાસી એવો સંગમ ભગવાનને ઉપસર્ગ કરવા આવ્યો ને ઉપસર્ગ કર્યા. તેથી ઈંદ્ર પોતે પશ્ચાતાપ કર્યો કે અરે, ભગવાનને જે આ ઉપસર્ગ થયા, તેમાં કારણ મારી કરેલી પ્રશંસા છે. છાપ માર્યા પછી તેને કસેટી ઉપર કોઈ ઘસે તે છાપ મારનારથી ના ન બેલાય, તેને અગ્નિમાં નાખે કે કાનસ લગાડે તે પણ ન બોલાય. બેલે તે બેઈમાન ગણાય. તેમ તે ટાઈમે ઈંદ્રમહારાજ ભગવાનને ઉપસર્ગ કરવા જતાં સંગમ દેવને કાંઈ પણ કરતે તે ઈંદ્ર મહારાજની ઈમાનદારી ઉડી જાત. અને મહાવીર સ્વામી ભગવાનની પ્રશંસા પણ ઊડી જાત. એ વખત તો છ મહિના સહન કર્યા સિવાય છૂટકો નહિ.
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫ મું
૪૧ હવે આપણે ચાલુ અધિકારમાં આવીએ. ધર્મઘોષસૂરિને સાથમાં લાવેલ, ધનાસાર્થવાહને માટે હવે વિચાર કરીએ. જે તે દુષ્ટ ભાવિક હતું તે, ધનાસાર્થવાહ એમ વિચાર કરત કે હું ધર્મષસૂરિજી મહારાજને સાથમાં નહીં લાવ્યો હતે તે, તેઓ કર્મની નિર્જરા શી રીતે કરી શકત. પણ ધનાસાર્થવાહ તે ન હતું. તે તે ઉત્તમ સમજી શ્રાવક હતો. વળી પણ ધનાસાર્થવાહ જે દુષ્ટ ભાવિક હતું તે આ પ્રમાણે વિચારતા કે ધનભાગ્ય મારા જો મેં કબુલાત આપી નહતે ને તેઓને માટે મેં માવજત કરી હતે, તે આટલી કર્મની નિર્જરા તેમને થતું નહિ. માટે ધનભાગ્ય મારા કે મારે લીધે આટલી કર્મની નિર્જરા તેઓને થઈ. આમ પણ ધનાસાર્થવાહે વિચાર્યું નથી તેથી તે ઉત્તમ પુરૂષ હતો તે સિદ્ધ થાય છે. હિતબુદ્ધિવાળા ધર્મના ઉપદેશકને એકાંત લાભ
વળી આ સ્થળે કોઈ વધારે દંભી હોય તે, કેવા ખરાબ વિચારો કરે તે જરા તપાસે. તીર્થકર મહારાજની મૂર્તિ આપણને સંસારથી પાર ઉતારે છે અને શાસન પ્રગટ કર્યું તેને આબેહૂબ ચિતાર છે તેથી તેમની મૂર્તિને પરોપગારી માનીએ તે કેમ મનાય? કેમ કે જે નુકશાન વેઠીને ફાયદો કરે તે અત્યંત ઉપગારી થાય, તે પછી તીર્થક, ગણધરો, આચાર્યો, ઉપાધ્યાય, કે મુનિરાજ કેવી રીતે ઉપગારી કહી શકાય? તેઓ કો ફાયદો કરે છે?
શેઠ અને મુનિમ તાપણી તાપે છે, તેમાં શેઠ કહે છે કે અરે મુનિમ! આમાંથી એક તણખે તારી ને મારી બન્નેની દાઢીમાં ઉડે તે પહેલાં કોની દાઢી બચાવે? મુનિમ કહે સાહેબ? પહેલાં આપની દાઢી બુઝવું. પંદર દહાડા થયા ને બીજો મુનિમ આવ્યો. એવીજ રીતિએ, મુનિમને સવાલ કર્યો ત્યારે તે બહુ ચાલાક હતા. તેણે ચાલાકીમાં બે લહક્કા મારી પહેલાં તમારી દાઢી બૂઝાવું પછી મારી બૂઝાવું એમ તે બોલ્યો નહિ, ને જણાવી દીધું કે મારે બેટા શબ્દો બેલી લ્હાવો લે નથી. અત્યારે બોલેલા વખત આવે તે પ્રમાણે કરતા નથી. સળગવાને પ્રસંગ આવે તે વખતે હાથ પોતાની દાઢી તરફ જ જાય. શેઠ સમજી ગયા કે આ મનુષ્ય ખરો છે. ઉત્તર દેવા પહેલાં તેનું સ્વરૂપ સમજનારો છે. તીર્થકર-ગણધર રચા-ઉપાધ્યાય સાધુ વિગેરે બે લહરકા પોતાના મારે છે, પછી બીજાને બૂઝાવે છે. જીવોના ઉપગારની બુદ્ધિએ ધર્મોપદેશ દેવાવાળે વકતા તેને એકાંતથી નિર્જ થાય છે. એમાં પછી શ્રોતાઓને ધર્મોપદેશ લાગે કે ન લાગે. બધા શ્રોતાઓ હિતથી સાંભળે તે પણ બધાને ફાયદો થાય તેવો નિયમ નથી. આથી પોતાના બે લહરકા મારી લીધા. તેમ આ જગતમાં પોતાના બે લહરકા મારી દેવાવાળા છે. તીર્થકર નામ કર્મ બાંધ્યું છે તે તેડવા માટે ઉપદેશ આપે છે, તે તીર્થકરો કહેવાય છે. ગણધર નામકર્મ બાંધ્યું છે તે તેડવા માટે ગણધરો ઉપદેશ આપે છે, આ બધાજ ઉપગાર કરે છે તે પહેલાં પોતાના બે લહરકા મારી લે છે. પોતાને નુકશાન થાય તો પણ બીજાને તારે એવા વિશેષ ઉપગારી તેઓ કહેવાય છે. સંગમને અંગે વિચારીએ કે પોતાના આત્માને ડૂબાડી ભગવાનને તાર્યા
Page #65
--------------------------------------------------------------------------
________________
ક
૪૨
આગોદ્ધારક પ્રવચન શ્રેણી તેમ ધનાસાર્થવાહે દુષિત થઈ વિશ્વાસઘાતી થઈ, બેદરકાર થઈ પોતાના આત્માને ડૂબાડી ધર્મઘોષસૂરિ તાર્યા. આવા વિચારો દુષ્ટ ભાવિકોને આવે. પિતાના કપેલા નહીં પણ શાસ્ત્રમાં કહેલા લેકવિરૂદ્ધ માનવા
જેમ કવિરૂદ્ધને ત્યાગ કરવો એટલે લોકવિરુદ્ધ કોનું નામ? તે કે આજે આપણને માનીતું ન હોય તે લોકવિરુદ્ધ એ તેને આ કરીએ છીએ. પણ લોકવિરુદ્ધની વ્યાખ્યા પંચાશકમાં શ્રીમાન હરિભદ્ર સૂરીજીએ કરેલી છે તેમાં તમારી મરજીએ માની ન હોય તે લક વિરુદ્ધ એવો અર્થ કર્યો નથી. તમારા હિસાબે તે મયણાસુંદરીએ લકવિરુદ્ધ કર્યું કહેવાય? મયણાસુંદરીએ તમારા હિસાબે ધર્મની અને આચાર્યની હેલણા કરી છે પણ હો વિન અધમવા ર૬ ઢોવિધ એટલે લોકોમાં જે વિરૂદ્ધ અધર્મ, અનીતિ, જૂઠ, ચેરી,પરસ્ત્રીગમન, ઈત્યાદિકનું આચરવું તે લોકવિરુદ્ધને સાચો અર્થ છે. કોઈની પણ નિંદા કરવી એને લેક વિરુદ્ધ કહેનારા તમારું માનીતું ન હોય તે લોકવિરુદ્ધ, એ કવિરુદ્ધ શબ્દનો અર્થ કરવામાં પહેલે નંબરે આવે છે. એકલી જોળી સાઈડ ન જોવી. બ્લેક સાઈડ પણ જોવી જોઈએ. જેમને કાળી સાઈડ જોવી છે તો તેમને લેક વિરુદ્ધ બોલવાને પણ અધિકાર નથી. આથી કોઈની પણ નિંદા કરવી નહિ, તેને લેકવિરુદ્ધ એવો અર્થ કાઢી શકાય નહિ. મહાસાહસ પક્ષી ઝાડ ઉપર બેસે ને “સાહસ ન કરો એમ બોલે. વાઘ શિકાર કરી સૂઈ ગયો હોય પછી માંસની કણી ખાવા વાઘના મોમાં માંસ ખાવા જાય, તેને ત્યાં એમ કહે કે કોઈએ સાહસ ન કરવું તેને અર્થ શો? ધીઠ્ઠાઈને પૂરો નમુને છે, તેમ બ્લેક સાઈડના ખાનામાં બોંકનાર લોક વિરુદ્ધ શબ્દ શી રીતે બોલી શકે? કેટલાક એમ કહે છે કે આપણે તે જેવું હોય તેવું કહેનારા, પણ શાસ્ત્રકાર જેવું હોય તેવું કહેવું એમ કહેતા નથી. જરા વિચાર કરો કે જો એમ હોય તે કેવળ જ્ઞાનીએ કેટલાનું કહેવું? જેટલાનું ન કહયું તેટલાને દોષ લાગ્યો. આ માણસ તે લુચ્ચો છે. તેવી રીતે સે લુચ્ચા માણસમાંની જેની લુચ્ચાઈ ન કહી તેનું પાપ કેવળીને લાગ્યુંને? સત્ય બોલવાનું વ્રત ન કહેતા જૂઠ ન બોલવાનું વ્રત કેમ કહ્યું?
શાસકારોએ સત્યનામનું વ્રત નથી રાખ્યું, તો તમે આ સ્થળે પૂછશો કે કયા નામનું વ્રત રાખ્યું છે? તેના ઉત્તરમાં સમજે કે જૂઠું ન બોલવાનું વ્રત રાખ્યું છે તે ધ્યાન રાખજો. એમાં ફરક શો? જરા અક્કલથી ઊંડા ઊતરીને વિચાર કરો. સાચું બોલવું તેને અર્થ એ કે જે જે સાચું હોય તે બેલવું. એક માણસ આલયણ લેવા આવ્યો પછી તેની ખાનગી વાત પણ ન કહું તે હું જૂઠોને? કેમ? તે કે કોઈ પૂછે તે સાચું હોય તે બોલી દેવું. પણ એવું વ્રત હોય જ નહિ. કોઈપણ મત પ્રમાણે તેવું હોઈ શકે નહિ. દેવળમાં રવિવારે પ્રાર્થના કરવા જાય ત્યારે પાદરીને Father ફાધર કહે છે. અઠવાડિયામાં જે પાપકર્યું હોય તે પાપ, પાદરીની ઘૂંટણીએ બેસીને કહી દે છે. તે ઉપર ફરીયાદી થઈ હોય તે ફાધરને સાક્ષીમાં ન લવાય. કદાચ એમ કહે કે અમારા ધર્મની રૂએ એમાં સાક્ષી પૂરી
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫ મું
૪૩ શકતા નથી. સાચું બોલવું જ, આ નિયમ રાખીએ તે ધબડકો વળે. હવે દુનિયામાં ચાલીએ, સાચું બોલવાનું હોતું જ નથી. કેવળ શાની પણ સાચું જ બોલે એવું નથી. આનું નામ સૂરજમલ અને આંખે ચશમા હોય તે સૂરજમલ કહેશે કે નહિ? વાંઝણીનું નામ કુલવઈન હોય તે તેને કેવળી શું નામ લઈ બેલાવે? વ્યવહારથી પણ સત્ય નહીં. જે સાચાનું સ્વરૂપ, સત્યભાષા, વ્યવહારભાષા જાણતા નથી તેમ આમંત્રણ નિમંત્રણ, પૃચ્છનામાં વ્યવહાર, ત્યાં સત્ય અસત્યને સંબંધ નથી. તેથી સત્ય બોલવું એ વ્રત ન રાખ્યું. બોલવું ત્યારે સત્ય બોલવું એ પણ નહીં. બોલે ત્યારે પણ સત્ય નથી. માટે બીજા મહાવ્રતનું નામ મૃષાવાદ વિરમણ-જૂઠું ન બોલવું, તેમ રાખ્યું. સત્યને રાંગે કે વ્યવહારને અંગે પ્રતિબંધ નહિ. આ બધા કારણેથી બીજા વ્રતનું નામ મૃષાવાદ વિરમણ રાખ્યું. ડુંગરો બળે છે તથા ઘડા કરે છે. આ ભાષા બોલીએ છીએ ત્યારે વસ્તુત: તે ઘાસ બળે છે ને પાણી ઝરે છે, છતાં વ્યવહારમાં ડુંગરો બળે છે તથા ઘડા ઝરે છે એમ બેલવાને વ્યવહાર હોવાથી વ્યવહાર ભાષા જુઠી ગણી નથી. સર્વાસ રે રિના સર્વની નિશ્ચનિંદા તેમાં ગુણી મનુષ્યની પણ નિંદા એ અર્થ કાઢે ને તે પ્રમાણે વર્તે છે તે બીજા વ્રતને ત્યાગી કહેવાય છે? એવા કેઈ ગુણ કે ગુણ નથી જેને દુર્જન દૂષિત ન કરે
જગતમાં એવો કોઈ ગુણ નથી કે જેને જગતમાં દુર્જન પુરૂષ દૂષિત ન કરે. ક્ષમાં રાખે તે કહે કે બાયલો છે. નિરભિમાનપણું રાખે તો કહે કે ભાન કયાં છે? લોભ ન કરે તે ઉદારતાવાળાને ઉડાઉ કહેતા વાર લગાડતા નથી. ગુસ્સે ન કરે તે બાયલે કહેતા વાર લાગતી નથી. ૨નાવી રીતે દુર્જને ક્ષમા વિગેરે ગુણને પણ દૂષિત કર્યા વગર રહેતા નથી. આજે સમાજમાં કામ લાગે તે સાધુ. સમાજમાંથી ખસી ગયા તે દેષ રૂપ. જેણે આરંભ પરિગ્રહથી છૂટવા માટે પિતાપણું છોડયું છે તેવા સાધુમહાત્માઓને પણ દુર્જને દુષિત કરે છે. ગુરમિધામફિ નિંદા ગુણ કરીને સમૃદ્ધ (મોટા) એવાની પણ નિંદા અત્યંત લોકવિરુદ્ધ છે. પુરૂષની આપત્તિ વખતે સંતોષ માનવો તે લેકવિરુદ્ધ, ઈંદ્ર મહારાજ સંગમદેવના વખતે સંતોષ માને તો લોકવિરુદ્ધ. ધનાસાર્થવાહ એ કહે છે કે આપણામાં તાકાત હોય ને સાધુની આપત્તિને પ્રતિકાર ન કરીએ તે મોટો દોષ છે. આ હિસાબે ઈંદ્ર મહારાજને સંગમદેવને બહિષ્કાર કરવો પડ્યો. લુહાશદિક કે જે ભગવંતને ઘાણ લઈ મારવા દોડયો હતો તેને પ્રાણાંત શિક્ષા કરી, તે પણ તમારા મતે તે લોક વિરુદ્ધને?
પ્રશ્ન:- આ વખતે ઈંદ્ર તેના ઉપર દયા ચિંતવવી જોઈએને?
ઉત્તર:- આવેશમાં આ જીવ આવે તે વખતે રહી શકાતું નથી. લોકવિરુદ્ધની અપેક્ષાએ છતિ શકિતએ આપત્તિને પ્રતિકાર ન કરે તે લોકવિરુદ્ધ છે એમ જાણી સંગમને દેશ પાર કર્યો એમ ગણો. જેમ નમુચિએ ચક્રવર્તીને ઓર્ડર લીધો તે વખતે તેને મુશ્કેલી પડી છે તેમ સૌ ધર્મ ઈંદ્ર સંગમને સૌધર્મદેવલથી બહાર નીકળે એમ કહયું, તેથી મુશ્કેલી
Page #67
--------------------------------------------------------------------------
________________
४४
આગદ્ધારક પ્રવચન શ્રેણું તો પડી છે. પછી તે દેવને દેવલોકમાં રહેવાનું સ્થાન ન રહયું. જેમાં સરકાર દેશપાર કરે તો? અંદામાન ટાપુમાં કે નહિ? કહો કે દેશના વ્યવહારની બહાર. એમ સંગમદેવને દેવલોકની બહાર કર્યો એટલે હવે તે રહે છે કયાં? દક્ષિણ બાજને તિર્જી અને દેવલોકની બહાર મેરૂ પર્વતની ચૂલિકામાં રહે છે, અને તે સ્થાન ધર્મેન્દ્રની અપેક્ષાએ અંદામાન કહેવાય. દેવતાની અપેક્ષાએ મેરની ચૂલિકા પણ એવી સ્થિતિમાં છે. આ શિક્ષા શાને અંગે કરી ? કહો કે સાધુને હેરાન કરનારને સજા ન કરું તે લોકવિરુદ્ધ છે. આ વ્યાખ્યા પંચાશકમાં હરિભદ્રસૂરિજીએ જણાવી છે તે ખ્યાલમાં લઈએ ત્યારે બધું માલુમ પડે છે.
ધર્મ ઘોષસૂરિની આપત્તિકાળે ધનાસાર્થવાહનું કાળજું જરૂર બળે છે અને સૂરિજી પાસે આવે છે ને પોતાના અપરાધની ક્ષમા યાચે છે, કારણ અપરાધ જાણ્યાને બદલે, ઓછામાં ઓછો માફી માગવાને હવે જોઈએ. તેમ ધનાસાર્થવાહ પણ અપરાધને અપરાધ તરીકે જાણે છે, ને તે જાણતો થયો હોવાથી જ ધર્મઘોષસૂરિજી પાસે આવે છે ને પિતાના અપરાધની ક્ષમા યાચે છે.
સંગમદેવ છ મહિના સુધી મહાવીર ભગવાનને ઉપસર્ગ કરે છે, છતાં પણ સંગમદેવ જતાં મહાવીરસ્વામી ભગવાનની આંખમાં દયાનાં આંસુ આવે છે. કેટલી બધી દયા? અપરાધી જીવ ઉપર પણ કામા! અરે, આ બિચારા જીવનું શું? આવો વિચાર અપરાધીના જીવ ઉપર આવ્યો, કારણ? ભગવાન દયાના દરિયા હતા. ક્રોધની કણી પણ ભગવાનમાં ન હતી. તેવી જ રીતે ધર્મઘોષસૂરિ પાસે જ્યારે ધનાસાર્થવાહ આવે છે ત્યારે તેના ઉપર જરા પણ ગુસ્સે સૂરિ મહારાજે કર્યો હતો. કોધને છાંટો પણ નહિ. ઉઘરાણીએ ગએલે વ્યાપારી ખાવાપીવાની વાતમાં ન ખૂંદાય, ખૂંદાયો તે મૂવો. તેમ અહીં ધર્મઘોષસૂરિજી ધનાસાર્થવાહના સ્વરૂપ ઉપર, આજીજી ઉપર કે માફી ઉપર જાય એટલે કે તેની પાસે તે બધું કરાવવા મથે તે ખૂદાઈ જાય. તેથી તેમણે ચકખી વાત કરી કે હે મહાનુભાવ! સંસારમાં આપત્તિ યાને દુ:ખો ભરેલા જ છે. તથા અજ્ઞાનપણું ભરેલું છે તેમાંથી પાર ઉતારનાર માત્ર ધર્મ જ છે. તેટલા જ માટે જ્ઞાનીઓએ ધો મંદાજિત કહી ધર્મને મંગલ કહયું છે. તે પણ ઉત્કૃષ્ટ મંગલ કહેવાય છે. પાપને ભડકાવનાર હોય તે ધર્મ જ છે. જા ભવની અપેક્ષાએ અને પરભવની અપેક્ષાએ ધર્મ જ સુખાવહ છે. મા એ વસ્તુ કુટુંબ આપી શકતું નથી. આયંદે–ભાવી જીંદગીમાં જો સ્વર્ગ અને મોક્ષ દેનારી ચીજ કોઈ હોય તે તે ધર્મ જ છે. સ્વર્ગ ક્રિયા દ્વારા આપે છે. સ્વતંત્ર આપતું નથી, પણ પુન્ય દ્વારા સ્વર્ગ આપે છે. ભૂલા પડેલા માર્ગે ચઢીએ તે શહેર ન આવે. જંગલમાં ચાલવું પડે. માર્ગે આવ્યા પછી આગળ વધવું પડે. આ ધર્મદ્રારાએ સ્વર્ગ અથવા રાજ્ય દ્ધિ વિગેરે જે કાંઈ મળ્યું હોય તે સીધા રસ્તા તરીકે છે. તેમજ વળી આગળ પુન્યમાં વધો તે મેક્ષ તૈયાર જ છે. માટે સંસારરૂપી જંગલને ઉલ્લંઘન કરાવનાર અને સ્વર્ગ અને મેક્ષને દેવાવાળો આ ધર્મ છે. આવી રીતે ધર્મના ત્રણ સ્વરૂપ બતાવ્યા. હવે કોને કે ઉપદેશ દેવાય તે વિગેરે અધિકાર આગળ કહેવામાં અાવશે.
Page #68
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૬ ડું
૪૫
પ્રવચન ૬૭
સંવત ૧૯૦ અષાડ સુદી ૧૩ શાસ્ત્રકાર મહારાજ કલિકાલ સર્વશ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવાન જણાવી ગયા કે મહાત્મનાં મુળજીતન હિ એથોરિયારં એટલે કે મહાત્મા પુરૂષોના ગુણોનું કીર્તન એ કલ્યાણ તથા મોક્ષનું સ્થાન છે. મહાપુરૂષને વંદન, તેમનું કીર્તન, સત્કાર, સન્માન તે બધાનું જે ફળ તે બધાનો આધાર તેમના ચરિત્રો સાંભળી તેના અંગે થએલી શ્રદ્ધાને આભારી છે. તેમના પૂજન, વંદન તથા આરાધનમાં જે ફળ કહેવાય છે તે પૂજય પુરૂષોના ગુણો, ચરિત્રો તથા વર્તને સાંભળ્યા હોય તે તે પ્રમાણે બહુમાનાદિક થાય. જે પ્રમાણે આદર તે પ્રમાણે નિર્જરાદિક પ્રાપ્ત થાય છે. આદર બહુમાન એ તેના ગુણોના શાન ઉપર આધાર રાખે છે. નાના છોકરાના હાથમાં આવેલ હીરે દુર્લભ યાને મેઘો ને કીમતી છે પણ તે બાર પેટે જાય તેવો છે. તેને કીમત પૂર્વક ગ્રહણ ન લેવાથી ગ્રહણ કરેલ છત બે પેટે ચાલ્યો જાય. તેમ જેઓએ તીર્થકર આદિ મહાપુરૂષોનાં ચરિત્રો સાંભળ્યાં નથી, ગુણ જાણ્યા નથી, તેવારોને તીર્થકર ભગવાનની ગુરૂમહારાજની, દયાલક્ષણ ધર્મની પ્રાપ્તિ થયેલી હોય તે પણ તે નજીવી વાતમાં ચાલી જાય છે. વહવાયા જેવો ધર્મ - દુનીયાનું સ્વાભાવિક સામાન્ય સુખ મળતું હોય તો ધર્મ છોડી દે છે. કિંચિત માત્ર દુ:ખ ટળતું હોય તો ધર્મ છોડી દે છે. આપણે પણ એવા જ છીએ. એક વખત ઝાડે જંગલ વધારે જવું પડે તે પૂજા નહીં થાય. પેટમાં જરા દુ:ખવા આવ્યું તે પડિકમણું સામાયિક નહીં થાય, ઘેર જરા વિવાહાદિકાર્ય આવ્યું તે આજે દહેરે-ઉપાશ્રયે નહીં જવાય. કેમ? ફૂરસદ મળી ન હતી. કારણ કે ઘેર લગ્ન હતા. આ વાક્ય-વચનમાં ખોટું નથી, પણ એ વાક્ય ધિક્કારને લાયક છે. એટલે એનો અર્થ આપણે એમ કરી બેઠા છીએ કે દેવનું આરાધન ફરસદ મળે તે કરવાનું. ફરસદ લઈને કરવાનું નહિ? પ્રતિક્રમણ માટે તથા જિનેશ્વર દેવના આરાધના માટે ફરસદ લેવાની નહિ. તે તેની કીંમત આપણે કેટલી ગણી તે વિચારો. ફરસદ ન મળે તે ફરસદ કાઢવા તૈયાર નથી. તેથી આ જિનેશ્વર દેવ આદિકનું આરાધન આપણે આલતું ફાલતું ગણી કાઢયું છે. એટલે ફરસદ મળે તે કરી લેવું, નહીંતર કંઈ નહિં. નાતમાં જમણ હોય ત્યારે વહવાયાને અંગે રસપતી વખતે આપણે કહીએ છીએ ને કે વધ્યું નથી. વધે તો આપીએ ને? આમ વહવાયાને ઉડાઉ જવાબ આપીએ છીએ, તેવી જ રીતે ઉપરને દેવગુરૂની ભકિત કરવાને તમારો જવાબ પણ ઉડાઉ છે. બાયડી, ધન, કુટુંબ, માલમિલકત એ નાતીલાને માટે ખૂટયું તે ન ઘાણ વો પડે. નાતીલાને વળ્યું નથી માટે નહીં આપીએ એમ કહેવાતું નથી, કારણ ત્યાં
Page #69
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી
ફરજ છે. ને વહેવાયાને તે વધ્યું હોય તે પણ વધ્યું નથી એમ કહી દેવાય છે. વીલે મોઢ બિચારા પાછા જાય. તેમ દેવગુરૂ અને ધર્મ આપણે માટે વહવહીયા. એને માટે ફરસદ લેવાતી નથી. નાતીલા માટે ઉધારે લાવી દેવું કરી નવો ઘાણ કરવો પડે. આ ઉપરથી દેવ, ગુરૂ અને ધર્મની આરાધના આપણે નાતીલા જેવી, ફરજીયાત ગણી નથી. વહવાયા જેવી ગણી છે. મેજ આવે તે દેવાય, તેમ દેવાદિકની આરાધના અમુલ્ય છતાં ભવભવ ભમતાં પણ દુર્લભ. આત્માનું આ ભવ પર ભવ શ્રેયસ્ કરનાર છતાં આપણે હાથે સંસારી બોરની કિંમતમાં ધમરાધના ચાલ્યું જાય છે. હીરો કીંમતી ઊંચી જાતને પણ નાનો છોકરો બેર પેટે દઈ દે. તેમ આ જીવ દેવાદિકની આરાધના વખતે ફરસદ નથી. એટલે તે વહવાયાની કિંમતને ધર્મ છે એમ માની તેની ઉપર ધ્યાન દેતું નથી. નાતીલાને કાંઈ વધ્યું નથી એમ કહેવાય? કેમ? તે કે ઈજજત જાય. ને આ ઠેકાણે દેવ ગુરૂ ધર્મની બાબતમાં ફરસદ નથી એમ કહેનારની ઈજજત નથી જતી શું? આ ઉપરથી વાર્તાવમાં વહવાયાની લાઈનમાં આપણે દેવાદિકને મૂકયા છે. મોઢે બોલે કે ન બોલો પણ તે જણાઈ આવે છે. શાને લીધે? જેમ હીરાને અંગે છોકરાની અજ્ઞાનતા અને બેરોને અંગે લાલચ છે તેમ આપણે પણ દેવ-ગુરૂનું આરાધન કીંમતી છે, કરણીય છે, તેમ માન્યું નથી. કરવું જોઈએ તેમ પણ આપણે હજુ માન્યું નથી, આપણી તે કરવાની ફરજ છે તેમ હજુ બરોબર આપણે સમજ્યા નથી. તે ધર્મ વિગેરે ચીજ ભવભવ સુધારનાર છે. અવ્યાબાધ સુખને આપનાર છે, એવી જ ખરા અંત:કરણથી તેના ઉપર ધારણા હવે તો તે કરવામાં આપણને આદર કેમ ન થતે? નાતમાં પણ જે મોટા કુળના કે શેઠ શાહુકારો વિગેરે હોય છે તેને આવો ભાઈ, બેસ વિગેરે કહી આદર સત્કાર કરવો પડે છે. તે તેને માટે આદર કરીએ છીએ અને દેવ ગુરૂ તથા ધર્મની જે કીંમત છે તે ધ્યાનમાં આવતી નથી. હીરા માટે નાના છોકરાને જેમ બને છે તેમ આપણે પણ દેવ ગુરૂ ધર્મ માટે બને છે. આપણને શરીર, બાયડી, છોકરા, ધન, માલ, કુટુંબ તથા હાટ હવેલીનું ઊંચ૫ણું ભાસ્યું છે, પણ દેવનું ગુરૂનું કે ધર્મનું ઉચ્ચતરપણું હૃદયમાં ઉતર્યું નથી. આપણને દેવ ગુરૂ ધર્મની ઉત્તમ સામગ્રી આવી મળી તે નાના છોકરાને જેમ બે બેર પેટે હીરો તેમ ચાલી જાય છે. તેથી જ દેવાદિકના કાર્ય માટે ફરસદ નથી વિગેરે બાનાં કઢાય છે, તેના પ્રત્યે અનાદર કરાય છે. તેમનાં ગુણો, તેમની આજ્ઞા વિગેરે
ધ્યાનમાં લેવાતા નથી. છોકરાના હાથમાં છ ઘડી હીરો રહ્યો પણ બેરાં મળ્યાં એટલે બે મિનિટમાં હીરો આપી દે છે, તેમ આપણે પચાસ સાંઠ વર્ષ સુધી ધર્મ આરાધના કરીએ પણ લગીર પ્રસંગ આવે તે તરત તેને ફેંકી દઈએ છીએ. અસારને સાર ગયું અને સારને અસાર ગયું. જે તેમ ન ગયું હતું તે આપણી આ દશા થાત નહિં. તેમના ગુણ તેનાથી થતા ફાયદા વિગેરે મગજમાં યથાસ્થિતિ પણે લઈ શક્યા નહીં. તેથી જ આપણી તેના પ્રત્યે બેદરકારી છે. શ્રેષ્ઠ શલાકા પુરૂષ ચરિત્રમાં પણ પથમ વર્ણન કરવા લાયક હોય
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૬૬
४७ તે તે ઝષભદેવ ભગવાન. કારણ કે તેઓ આ અવસર્પિણીને અંગે પહેલવહેલા ધર્મપ્રવર્તક થયા છે. તીર્થની સ્થાપના પણ તેઓએ જ પ્રથમ કરી છે, વળી આ અવસર્પિણીમાં પ્રથમ દાન ધર્મ પ્રવર્તાવનાર પણ તેઓ જ થયા છે, તેથી ૬૩ ઉત્તમ પુરુષમાં ૨૪ તીર્થકરો૧૨ ચક્રવર્તી-વાસુદેવ-૯ પ્રતિ વાસુદેવ-૯ બળદેવ થયા છે, પણ તે સર્વમાં આ અવસર્પિણીમાં પ્રથમ ધર્મ પ્રવર્તાવનાર ક્ષભદેવ થયા છે માટે તેમનું ચરિત્ર પ્રથમ કહું છું.
વળી આદર હંમેશાં ગુણોને અંગે છે. ગુણરાએ જો કે વીશે તીર્થકરોનું પૂજન થઈ ગયું છે. વળી એક વાત બીજી એ કે આપણે પોતે હાલ જે કે મહાવીર મહારાજના શાસનમાં છીએ. પણ પહેલવહેલા આપણને પણ માર્ગમાં પ્રવર્તવાપણું થયું હોય તે ઋષભ દેવજી ભગવાનથી, એમ બારીક દૃષ્ટિથી તપાસતાં માલુમ પડશે. કારણ–આ પૃથ્વી ઉપર જ્યારે ધર્મ નહોતે ત્યારે પ્રથમ ક્ષભદેવજી ભગવાને ધર્મ પ્રવર્તાવ્યો, ત્યાર પછી જીવે ધર્મમાં જોડાયા, માટે તે અપેક્ષાએ પણ પરંપરાએ ક્ષભદેવજી ભગવાન આપણને પ્રથમ ધર્મમાં જોડનાર ગણાય. વળી ક્ષભદેવજીના સમવસરણમાં ભરત ચક્રવર્તીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં પણ મરીચિના ભવમાં તે વખતે રહેલા ભગવાન મહાવીર સ્વામી વીશમાં તીર્થકર થશે તેમ ષભદેવજી ભગવાને કહેલ હતા, તેથી પણ આપણે મહાવીર સ્વામી ભગવાનને જાણી શક્યા. આ બધો વિચાર કરતાં સર્વના મૂળ તરીકે શ્લભદેવજી ભગવાન થયા માટે તેમના ચરિત્રને પ્રથમ વર્ણન કરવાની જરૂર છે. ઈશ્વર અને અવતાર
અન્ય મતવાળાનો અને આપણે બન્ને વસ્તુ માનીએ છીએ. ઈશ્વર અને અવતાર બીજાઓ માને છે અને આપણે પણ માનીએ છીએ તેમાં ફરક છે. એ લોકો ઈશ્વરમાંથી અવતાર ઊભો કરે છે ને આપણે અવતારમાંથી ઈશ્વર માનીએ છીએ. આમાં યોગ્ય શું તે કહો. ઈશ્વરમાંથી અવતાર ઊભું કરવાવાળા નિરંજન નિરાકાર, જયોતિ સ્વરૂપ આત્મા એ પણ અવતાર લે છે. તેને અંગે તેઓ ઈશ્વરમાંથી અવતાર લે છે, તેમ માને છે અને આપણે આઠ કર્મથી પાઓલ, સંસારમાં રઝળતે, જન્મ, જરા, મરણની જાળમાં ફસાએલો એ આત્મા પણ તપ વિગેરે કરવાથી નિર્મળ થાય છે ને શુદ્ધ થઈ પિતાનું સ્વરૂપે પ્રગટ કરે છે. આ પ્રમાણે માનતા હોવાથી અવતાર લઈ ઈશ્વર થાય છે તેમ આપણે કહીએ છીએ. નિર્મળમાંથી મલિનતામાં જાય તેને ઈશ્વર કેમ કહેવાય?
હવે વિચાર કરો કે દરેક આરાધના કરનાર માણસ શા માટે આરાધના કરે છે? નિર્મળ થવા કે મલિન થવા? તે જેણે મલિનમાંથી નિર્મળ થવું હોય તેણે આદર્શ માટે કયો પુરૂષ લેવો જોઈએ? કહો કે મલિનમાંથી નિર્મળ થએલો એ પુરૂષ આદર્શ તરીકે લેવો પડે. પણ નિર્મળમાંથી મલિન થએલા પુરૂષનું આલંબન લેવામાં આવે તો? આ આત્મા કઈ
Page #71
--------------------------------------------------------------------------
________________
૪૮
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી સ્થિતિએ આવે? એમાં આલંબન બધું મલિન, નિરંજન નિરાકારીમાંથી અવતારી થાય. કહેવાય સર્વશકિતમાન, પણ નવ મહિના માતાના પેટમાં રહેવું પડે, ઉંધે મસ્તકે લટકવું પડે. નિર્મળમાંથી મલિન થવાનું સારું માનીએ તે પછી સોના સાંઠ કરે, તેને પણ બાહોશી આપવી જોઈએ, તેમ ઈશ્વરમાંથી અવતારીપણું માનીએ તે નિર્મળમાંથી મલિન થવા બરોબર છે. આ ઠેકાણે સમજુ હોય તે તે શરમાઈ જાય. નિર્મળ એવી ઈશ્વર સ્થિતિમાંથી એટલે કે આત્મ સ્થિતિમાંથી ખસી જગતના કેદખાનામાં આવવું તે કાંઈ સારું ગણાય? અરે, કેદખાનામાં પણ જે વસ્તુ ન હોય તેવી ખરાબ સ્થિતિમાં આવવું તે કઈ રીતિએ સારું ગણાય તે તમે પોતે જ વિચારી જુઓ.
વિચાર કરો કે કેદખાનામાં પણ વિષ્ઠા, મૂત્ર, કચરો ન હોય તેવા વિષ્ઠા અને મૂત્રવાળા ખરાબ સ્થાનમાં આવવું પડે અને નવ મહિના સુધી ઊંધે મસ્તકે લટકવું પડે. કહે આવા ઈશ્વરની મહત્તા કેટલી ઘટી કે વધી? કહો કે ઘટી. આ ઈશ્વર કમાયો કે ખોયું? આ સ્થિતિએ ઈશ્વરાવતાર માનવો એ જૈનેને પાલવતું નથી. આવી રીતે મૂળ વસ્તુને બેવાવાળા નિર્મળતામાંથી મલિનતામાં આવવાવાળા જાણી જોઈને દુર્ગધી સ્થાનમાં રહેવાવાળા તેને જેને ઈશ્વર માનવા તૈયાર નથી. તેઓ તો હા કર્મને આધીન હોવાથી તેઓને ગર્ભમાં ઉપજવું પડે છે તથા ગર્ભમાં રહેવું પડે છે, તે તેવાઓને આરાધન શી રીતે કરી શકાય? અર્થાત તેવી વ્યકિતઓને ઈશ્વર તરીકે મનાય નહિ. પ્રશ્ન : જગતના ઉદ્ધાર માટે એટલા દુ:ખ વેઠે છે ને?
ઉત્તર–ઊઠો રે મુરારી! ગેપીઓના ચીર કોણ ખેંચશે.” સવારના પહેરમાં જ આવું બોલશે. કંસને ઘાણ કાઢવા તથા જાદવકુળને નાશ કરવા અવતર્યા. પાપીઓના નાશ કરવા અવતર્યા. પાપીઓને જન્માવી તેઓના નાશ કરવા અવતર્યા. તેમાં પોતાનું સચ્ચિદાનંદપણું છોડવું પડયું. ગોપીઓ તળાવમાં નહાવા ગએલી છે, તેવે વખતે તેઓના ચીર પહેરવાના વસ પર લઈ આડ પર ચઢી જાય છે. ઝાડ પર ચઢી મેરલી વગાડે છે. સ્ત્રીઓ નાનપણે નહાય છે ત્યાં જવું, મેરલી વગાડવી, કહે ભાઈ! આ કઈ દુનિયાદારીની ઉચ્ચ સ્થિતિ? કલાલની દુકાને દૂધ પીએ તે પણ દારૂડીઓ કહેવાય.
પ્રશ્ન- તેઓ તે (કૃષ્ણ ભગવાન) તો નિર્વિકારી હતા. વગર ઈચ્છાએ ભેગવતા હતા.
ઉત્તર – નિવિકારી તે નહીં જ, વિકાર ઈચ્છા વગરને હોતું નથી. તેમને લીલાને પડદો છે. નિર્વિકારી સુદર્શન શેઠ
એમનાં કરતાં તે સુદર્શન શેઠ નિર્વિકારી સારા હતા. કારણ? રાજાની રાણી અનેરમા કે જેમનું રૂપ જોઈ મોહિત થઈ છે, તેમને ચલાયમાન કરવા તેણીએ ઘણા ઉપસર્ગો કર્યા
Page #72
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૬૩ છતાં પણ સુદર્શન શેઠ ચલાયમાન ન થયા. છેવટે પિતાનું વ્રત સાચવવા હું નપુંસક છું– એમ પણ કહી દીધું. રાણીને પણ તે વખતે ખાત્રી થઈ છે કે આવા એકાંતમાં પણ મારા સરખી ઉપસર્ગ કરનારી હોવા છતાં વિકારી ન થયો તે ખરેખર નપુંસક જ હશે. પછી અમુક ટાઈમે મેળા પ્રસંગે સુદર્શન શેઠના પુત્રો જોયા. રાણીએ સખીઓને પૂછયું, આ કોના પુત્રે? તેણે કહયું–તે તે સુદર્શન શેઠના પુત્ર છે. રાણીએ કહ્યું–તે તે નપુંસક છે ને? સખીઓ કહે છે કે એ ભ્રમ તમને થયો કયાંથી? તને ખરેખર તેણે છેતરી લાગે છે? આવી રીતે ઘરમાં રહ્યા છતાં તેવાને નિર્વિકાર કહીએ તો ચાલે પણ પ્રત્યક્ષ ચાળા ચટકા કરવા પછી નિર્વિકારીપણું કહેવું તે ઘટતું નથી. ઉત્તમ આલંબને પકડવા - હવે આપણે મૂળ વાતમાં આવો. ઈશ્વર નિરંજન નિરાકાર જયોતિ સ્વરૂપી થઈ, ને પછી ગર્ભાવાસના દુ:ખ ઈશ્વર શા માટે લે છે? અને તેવાના આલંબને આપણે કરવાનું શું? અર્થાત તેવા આલંબનથી તે પોતાનું પણ ખવાપણું છે. માટે મલિનમાંથી નિર્મળ થએલ, શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરેલ હોય તેવાઓના આલંબને આપણે પણ શુદ્ધ થઈ શકીએ, તેથી આલંબન તેવાઓનું લેવું ઈષ્ટ ગણાય.
હવે બન્નેના બને આલંબનતપાસી લે. જેમાં મલિનમાંથી નિર્મળ થવાના આલંબન. આલંબન કર્યું સારું ગણવું જોઈએ? મલિનમાંથી નિર્મળ થવાને માટે હંમેશાં નિર્મળ આરીસો જોઈએ. સતી થવું હોય તે જો વેશ્યાનું આલંબન લે તો તેનું સતીત્વ ક્યાં સુધી ટકી શકવાનું? નિર્મળમાંથી મલિન થનાર આત્માની હર્નિશ અધોગતિ થયા વિના રહે નહિ. વેશ્યા છતાં પણ સતીની મૂર્તિ રાખી, સતીના ચરણમાં શરણ માનનારી હોય તો કોઈક વખત સતીની સડક ઉપર જાય. આ જીવ મલિન છે તેમાંથી નિર્મળ થવા માંગે છે તે તે માટે આદર્શ કેવો લેવો જોઈએ? મલિનમાંથી નિર્મળ થયેલાનાં ચરિત્રો ધ્યાનમાં લે તે જ નિર્મળ થઈ શકે. ભાષભદેવના પ્રથમ ભવની અજ્ઞાનતા
આ અપેક્ષાએ દરેક તીર્થકરની આરાધના કરવાવાળાઓએ એમની મલિન દશા કેવી હતી? અને હવે નિર્મળ કેવી રીતે થયા તથા કેટલા નિર્મળ થયા, એ વિગેરે તપાસવું જોઈએ, આ બધી હકીકત કહેવાથી ચરિત્ર કર્તા પુરૂષ એ કહે છે કે તે ઉત્તમ પુરૂ
નાં ચરિત્રો જ જીવને ઉપગારી છે. અને તે ચરિત્રોમાં પ્રથમ ક્ષભદેવજીનું ચરિત્ર હું કહું છું. અહીં ધનસાર્થવાહને ભવ તે ક્ષભદેવજીને પ્રથમ ભવ. તેઓના તેર ભવે થયા છે. તેમાં પહેલે ભવ તે હવે તપાસીએ. કહે કે આપણી અપેક્ષાએ બુડથલ. આ કહીને હું તેમની અવજ્ઞા કરતા નથી પણ પ્રથમ ભાવમાં કેવા પ્રકારની તેમની મલિન દશા
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૦.
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી હતી તે જણાવવા માટે કહું છું. તેઓને સંઘયાત્રા કરવાનું નથી સૂઝયું પણ સાથ લઈ જવાનું, વળી સાથમાં વેપાર કરવા કરાવવાનું, સાથે આવતા હોય તેને વાહન ભથ્થુ વિગેરે આપવાનું, એમ તેના રક્ષણનું સૂઝયું છે, કે જે તેના સ્વાર્થને આધીન છે. તેમાં ધર્મ ભકિત જણાતી નથી, તો આમ સ્વાર્થ હોય, ત્યાં પૈસા ખરચાય છે પણ ધર્માની ભકિતમાં સે ખરચાતો નથી. સંઘયાત્રામાં ધમઓની ભકિત કેટલી થાય છે તે વિચારો? તે કરવાનું મન થતું નથી. ધર્મઘોષસૂરિજી જેવા મહાન ગુણી આત્મા સાથમાં આવ્યા છે તેની ભકિત કરવાનું મન આ ધનાસાર્થવાહને થતું નથી અને તેથી કેમ આવ્યા છો? એમ મહાપુરૂષને પૂછે છે. હવે વિચારો કે આ જીવ કેવો ખાલી હશે? ધર્મવાસનાનું બિંદુ પણ નથી, એટલું જ નહિ પણ આચાર્ય બેઠા છે ત્યાં કેરીઓ ભેટ લેવાય છે. આચાર્ય બેઠા છતાં કેરીઓ ભેટ લેવાનું કામ કરે છે તેમાં આચાર્યને આદર કેટલે? બીજી બાજુ આચાર્યને આદર કરે છે કે મહારાજ કેરીઓ લેશે? કેટલો બધો અજ્ઞાની પુરુષ? કેરીનું ભેગું લેવાય છે છતાં આચાર્યને કેરી લ્યો એમ કહે છે. પોતાની અપેક્ષાએ તે ભલે સારું ગણે પણ આચાર્યની અપેક્ષાએ જોવા જાઓ તો તેમને અનાદર જ થએલે ગણાય. કોઈ પણ પ્રકારે અવસ્થા ઉચિત ધર્મ માં જોડવો
વાસ્તવિક રીતિએ આચાર્યને કેરીનું લેવાનું કહેવું તે કેટલી અશાનતા છે! સાથે ચાલ્યો, રસ્તામાં ગચ્છ કે આચાર્યની ખબર લીધી નથી. આવી દશામાં ચોમાસું રહ્યા છે. જ્યાં અનાજની પણ મુશ્કેલી, મૂળીયા, પાંદડાં, ફળ અને ફલથી નિર્વાહ કરવાને વખત તેવા વખતમાં વિશ્વાસ આપેલ છે. જેને આચાર જાગ્યો છે, તેવાની ખબર લીધી નથી. આ પુરૂષ મલિનતામાં કેટલો છે? આવી મલિનતાવાળો માણસ કે જેને આચાર્યનું ઘેર આવવું કાંઈ હિસાબમાં નથી. આચાર્યો સાથમાં આવવા કહયું તેમાં કાંઈ નહિ. આવી દશાને મનુષ્ય પણ જો તે ભગવાન ઋષભદેવજી થયા. અર્થાત કોઈ પણ જીવ પોતે નાસીપાસ થાય તેણે આ ઝષભદેવજીનાં ચરિત્રો યાને વર્તને ધ્યાનમાં લેવા કે જેથી નાસીપાસ ન થવાય. ચાર મહિનાને અંતે શ્રી ધર્મઘોષસૂરીજી પાસે તે આવે છે. છોકરો વીશ વર્ષને હોય તો તેને એમ કહે કે કોઠલામાંથી લઈ લે ૧૦ વર્ષને હોય તો પીરસે, ચાર વરસનો હોય તે કટકા કરી આપે, ને બાળક હોય તે ધવડાવે. તરવમાત્ર પુત્રના પોષણ ઉપર. અર્થાત જે જીવ જે હોય તે રીતે પોષવો તે માબાપનું કામ છે. તેવી રીતે અહીં પણ ધર્મઘોષસૂરિજીનું એક જ કાર્ય, ને તે એ કે જે જીવ જે હેય તેને ગમે તે રસ્તે ધર્મમાં ઉતારવો. બાળક, મધ્યમ કે પંડિતને લાયક ધર્મ કહેવો. છોકરા આગળ ચિત્રની ચકચકાટી વખાણ છો. રેખાઓ વખાણતા નથી કારણ તેને ચિત્ર કે છાપથી રાજી કરે છે. એનાથી આગળ રંગબેરંગીપણું. એનાથી આગળ આગમ. ને મોટો પુરૂષ હોય તે આ ફલાણા રાજ કુમાર છે ઈત્યાદિ અવસ્થા રૂપે સમજાવો છો. એક જ છબી છતાં
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૬ ઠ્ઠું
૫૧
છોકરા આગળ છાપનું વર્ણન, ચકચકાટીથી માંડીને રેખાનું આગળનું ને મોટો હોય તો માલીકના ગુણવર્ણન વડે. વર્ણન કરી તેને સમજાવવામાં આવે છે. તેમ ધર્મોપદેશ દેનાર ધર્મઘોષસૂરિજીને પણ એક જ કાર્ય છે, કે કોઈપણ જીવને ધર્મમાં જોડવો. પણ ધર્મોપદેશ સાંભળનારા કેટલાક બાળ હોય. અત્રે બાળક એટલે નાની ઉંમરવાળા એવો અર્થ ન સમજશે. ત્યારે ધર્મમાં બાળકપણું કોને કહેવું? તે જણાવે છે:
બાલ-મધ્યમ--બુધ-ગુરુને કયા લક્ષણથી ઓળખે ?
વાજ: પતિ દિગમ્ બાળક હ ંમેશાં લિ ંગને એટલે ચિન્હને જુએ છે. બાહ્ય તપસ્યા કે આચારને દેખે તે બાળક. તપસ્યા, ત્યાગ, લોચ, વિહાર, અભિગ્રહ વિગેરે વસ્તુ ગુરૂમાં દેખે ને તે દ્વારાઓ ગુરૂની પરીક્ષા કરે તે બાળક. તથા પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિમાં કેમ છે, તે દ્વારાએ ગુરૂને દેખે તે મધ્યમ બુદ્ધિવાળા સમજવા. એટલે અષ્ટ પ્રવચન માતાના પાલન દ્રારાએ ગુરૂને માને તે મધ્યમ બુદ્ધિવાળા કહ્યો. પણ બુધ કયારે ? તો કે શાસ્ત્રમાં લખાએલા અક્ષરો દ્રારા જેનું જીવન હોય તે તપાસી માને તે બુધ જાણવો. જે કોઈ જિનેશ્વર ભગવાનની આજ્ઞાને માને તેજ ગુરૂ, તેના વચન પ્રમાણે જ વર્તે, ને આશાથી બાહેર હોય તો ગુરૂ નહિં, એમ માનનારને બુધ કહેવાય. ગુરૂ તત્ત્વને અંગે આ ત્રણ ચીજ બાળ–મધ્યમ ને બુધ બતાવી, જેમ છાપમાં ત્રણ વાના હતા—ચળકાટ, રેખા ને મૂળ પુરૂષની સ્થિતિ, તેમ ગુરૂમાં ત્રણે વાના હોય. પછી બાળક ભલે જુદું જુદું દેખે. ગુરૂમાં ત્યાગપણું અષ્ટ પ્રવચન માતાનું પાલનપણું અને સિદ્ધાંતમાં પ્રવીણપણું જોઈએ. ગુરૂમાં આ ત્રણમાંથી એકેની ઓછાશ ન પાલવે. જેમ ગુરૂમાં તેમ જિનેશ્વરમાં પણ બાળક બાળકની અપેક્ષાઓ તથા મધ્યમ અને બુધ પોતપોતાની અપેક્ષાએ દેખશે. અષ્ટ પ્રાતિહાર્ય તથા ચોત્રીશ અતિશયો બાળકને જીનેશ્વર ભગવાન સમજવા માટે બસ
છે.
આ ઠેકાણે એક વાત લક્ષ્યમાં લેવા જેવી છે તે તે એ કે દીગમ્બરો એમ કહે છે કે અમે તો નિર ંજન, નિરાકાર, વીતરાગ, ભગવાનને જ માનીએ, તેવા ભગવાનને વળી આંગી, આખા તથા બીજા પ્રકારની શોભાના આકાર વિગેરે કરવાની શી જરૂર છે? તો તેઓને આપણે એમ પૂછી શકીએ કે સામાન્ય કેવળી અને વીતરાગ ભગવંત તે બેમાં ફ્રક શે? કારણ વીતરાગપણુ બન્નેમાં સરખું છે. તમારા મતે તો તીર્થંકર ભગવંતને ઠોકરે મારી સામાન્ય કેવળીને પૂજવા જોઇએ. કારણ કે સામાન્ય કેવળી નિરૂપાધિક છે, દેવતાના અમૂલ્ય છત્ર ચામરથી તિર્થંકરપણાને બાધ નથી. તો પછી ગીઓ વિગેરે રચવાથી શું વીતરાગપણું તેમાંથી ખસી ગયું ? અને તે આંગી વિગેરે તો ગૃહસ્થી પોતાના ભાવની વૃદ્ધિ માટે રચે છે. વીતરાગ ભગવંતને તે આગી રચો યા ન
રચો તે માટે કાંઇ છે નહિ.
Page #75
--------------------------------------------------------------------------
________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી
વળી જગતમાં કોઈ જીવ આંખવાળો લેશે તે માલૂમ પડશે કે શરીરના રંગ કરતાં આંખને રંગ જાદો છે. આંખ તથા શરીરને રંગ શેરડીમાં એક સરખો હેય છે. જેમાં પણ ચઉરિંદ્રિય તથા ચિંદ્રિય જીવ લ્યો, તે માલુમ પડશે કે આંખ અને શરીરને રંગ એક હેય નહિ, તેથી સિદ્ધ થાય છે કે ભાવની વૃદ્ધિ માટે દ્રવ્ય આકૃતિની જરૂર છે, ને તેમાં પણ જે જે અવયવો જેવા જેવા રૂપે હોય તેવી આકૃતિની ખાસ જરૂર છે. આ પ્રમાણેને આકાર હોય તે તે ભાવવૃદ્ધિમાં કારણરૂપે થાય છે. માત્ર એક ચક્ષના આકારની જરૂર નથી એમ માની લઈ બીજ આકારને રાખવો ને નિરજન નિરાકારી ભગવાન જ પૂજ્ય છે તેમ કહેવું તે જરા વિચારણીય છે. કારણ કે ભગવાન નિરંજન નિરાકારી છે તેમાં કોઈ ના પાડતું નથી, પણ ભાવવૃદ્ધિ માટે દ્રવ્ય આલંબનની જરૂર હોઈને વીતરાગની પ્રતિકૃતિ-પ્રતિમા દેરાસરમાં બેસારવામાં આવે છે ને તેને જોઈ ભવ્ય ભાવુક આત્મકલ્યાણ સાધી શકે છે. આથી મૂર્તિમાં આંખને સ્થાને આંખ તથા બીજો પણ શરીરને રંગ જેવા પ્રકારને હતો તે કરો જોઈએ. બાલજીવો હંમેશાં બહિરની રચના જોઈ પ્રતિબોધ પામે છે. શરીર અને ચક્ષુને વર્ણભેદ દરેકને હોય તેથી મૂર્તિમાં ચક્ષુની જરૂર
એક મનુષ્યની મૂર્તિ બનાવવી હોય તેમાં પણ આંખ અને શરીરને વર્ણ જુદો કરવું પડશે, નહીંતર મૂર્તિ યાને પૂતળી આંધળી છે તેમ લોકો કહેશે. ઉપરના કથનથી એ કહેવાનું કે વીતરાગની પૂજા કરીએ છીએ તેમાં તે વીતરાગ બાળકને એળખાવવા હોય તે, તેને બાહ્ય આકૃતિથી ઓળખાવાય છે, તેથી ભામંડળ વિગેરેની રચના આવશ્યક છે. જન્માભિષેક વખતે પણ પ્રભુને વસ્ત્ર અને ઘરેણાં હોય છે. વળી અષ્ટ મહાપ્રાતિહાર્યથી જિનેશ્વરનું જિનેશ્વરપણ, બાળકો ઓળખી શકે છે, તે માટે પ્રતિહાર્યાદિકની રચના તથા ચેત્રીશ અતિશયુકત શરીરની સુંદર પ્રતિકૃતિવાળી જિનેશ્વરની મૂર્તિથી બાળક પ્રતિબોધ પામે છે. એટલા કારણસર તે બાદ વીતરાગ ભગવંતને કરવામાં આવે છે, તેમ સમજવું. | મધ્યમ બુદ્ધિવાળાને, વીતરાગતા અને સર્વજ્ઞતાથી બંધ થાય છે. સ્ત્રી દિકના સંસર્ગથી રહિત હથિયાર આદિક શસ્ત્રથી રહિત દૂષણ વિનાની વીતરાગની મૂર્તિ દેખવાથી મધ્યમ બુદ્ધિવાળાને વીતરાગપણાનું ભાન થાય છે, તેને માટે શાન થવાનું આ સબળ કારણ કહેવામાં આવે છે. પંડિતે વીતરાગાદિ સ્વરૂપ દ્વારા ભગવંતને જાણે
બુધ એટલે પંડિત બુદ્ધિવાળા તો વીતરાગનું પ્રથમથી જ સ્વરૂપ હૃદયમાં ઉતારે છે કે જે વીતરાગ દેએ પ્રથમથી જ એવો સંકલ્પ કરેલ હોય છે કે “જો હવે ભુજ શકિત એસી, સવિ જીવ કરૂં શાસનરસી.” જો મારી શકિત હોય તો સર્વ જીવોને જૈન શાસનના રસિક બનાવી દઉં. આવી ભાવદયા જગત ભરના તમામ જીવો ઉપર જેને હોય છે તે વીતરાગ ભગવાન છે. શાસન એટલે ત્યાગ ધર્મ. જગતના
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૬ ઠું
૫૩ સર્વ જીવોને ત્યાગ ધર્મવાળા કરૂં એવી જે ભાવદયાવાળા હોય તે જ તિર્થકર છે. સાચા પૂજ્ય પુરૂષ છે. ત્યાગધર્મમાં આદર સત્કારવાળા સર્વ જીવોને કરવા તે ભાવદયા છે. અથવા નિર્ગથ પ્રવચનમાં સર્વ જીવોને રાગી કરવા તે ભાવદયા; ભગવાન તે ભાવદયાના સાગર હેય છે. પૂર્વભવમાં તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું છે. એવા તીર્થકર ભગવાન યા કેવળી ભગવાન વીતરાગપણામાં ઉપર પ્રમાણે શાસ્ત્રોકત સ્વરૂપવાળા હોય છે એવું બુધ એટલે પંડિત બુદ્ધિવાળા જાણે છે ને તેથી તેઓને વીતરાગના સ્વરૂપનું ભાન થાય છે.
આવા સ્વરૂપવાળા તીર્થકર ભગવાન જ્યારે કેવળી થઈ દેવતાએ રચેલા સમવસરણમાં બિરાજે છે ને ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, તે બાર પર્ષદામાં ધર્મદેશના આપે છે તે ટાઇમે તે દેશના અમોઘ ગુણવાળી હોઇને દેશના સાંભળવા વાળા કે ભવ્ય જીવે તેવે ટાઈમે સમ્યકત્વ પામે છે. કઈ દેશવિરતિ અંગીકાર કરે છે, ને કોઇ ભવ્ય પ્રાણીઓ સર્વ વિરતિ અંગીકાર કરે છે. એમ ઉત્તમ જ્ઞાની ભગવંતનું સ્વરૂપ હોય છે. તેવા શાની ભગવાનની દેશના ખાલી જતી નથી અને કદાચ કોઇ અનંતાકાલે તે પણ બનાવ બને એટલે કે તેવા શાની તીર્થકર ભગવાનની પણ દેશના ખાલી જાય છે તેને શાસ્ત્રમાં આશ્ચર્ય તરીકે વર્ણન કરવામાં આવેલ
છે.
તીર્થંકર-ગણધર નામ કમ કેણ બાંધે?
આ ઉપરથી પંડિત પુરૂષ તીર્થ કર૫ કઈ અપેક્ષાએ વિચારે તે જણાવવામાં આવ્યું. “સમસ્ત જગતને તારૂં, એવી ભાવનાવાળા તીર્થકો થાય છે. માત્ર કુટુંબને જ ત્યાગ ધર્મમાં લાવવાની ભાવનાવાળા ગણધર મહારાજ થાય છે. અને “મારા પિતાના આત્માને તારું એવી ભાવનાવાળા અંતગડ કેવળી થાય છે. આ બધું સ્વરૂપ પંડિત વિચારે ને તેથી વીતરાગ દેવને ઓળખે કે જેણે ભવાંતરમાં આવા કષ્ટો વેઠયાં તે શા માટે ? તો કે જગતના ઉદ્ધાર માટે. જેઓએ પ્રથમના ભવેમાં જે તપસ્યા અને ત્યાગ વિગેરે કર્યા તે કેવળ જગતના ઉદ્ધારને માટે. આમ કરીને જેઓએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું છે, તે પ્રમાણે બુધ એટલે પંડિતો તેના સ્વરૂપને વિચારી તેની માન્યતાવાળા થાય છે.
કે તીર્થકર નામકર્મ એ બીજા ચાર અઘાતીયા કર્મ ખપાવીને મેણા થાય તેમાં આડું આવવાવાળું છે, છતાં જગતના ઉદ્ધારની જ એક અભિલાષા તીવ્ર હોવાને કાણે જેઓએ તે ઉપાર્જન કરી તે કરી બતાવ્યું ને પછી અઘાતીયા કર્મ ખપાવી પોતે કૃતકૃત્ય થઈ પોતાના આત્માને પણ ઉદ્ધાર કર્યો–એવા ભગવાન હોય છે તેમ પંડિત વિચારે. વળી પણ પંડિત પુરૂષ તે તીર્થકરદેવનું સ્વરૂપ આ પ્રમાણે વિચારે કે–તીર્થકર થઈ દેવતાને પૂજ્ય બન્યા તેમ નહીં પણ જગત માત્રના ઉદ્ધારનું
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૪
આગમે!દ્ધારક પ્રવચન શ્રેણી
લક્ષ્ય રાખી ચારિત્ર્ય લઈ પરિસહ ઉપસર્ગ સહન કરી કેવળજ્ઞાન ઉપાર્જન કરી, ગણધરો પાસે શાસ્ત્રો રચાવી, મોક્ષમાર્ગ બતાવ્યો તે દુનિયા માટે તે રસ્તા ખુલ્લા કર્યો એમ સર્વશતા સાથે વીતરાગતાને માને છે. તેથીજ તીર્થ કરપણ કહેવાય છે, ને તેના અંગે દેવપણ શું કહેવાય છે, ને તે દેવમાં પ્રાતિહાર્ય વિગેરેથી બાળકને બાધ થાય છે. મધ્યમને તેના સવિસ્તરતાનું ભાન થાય છે ને પંડિતો ઉપરોકત પ્રમાણે વિશેષ સ્વરૂપથી તે તીર્થંકર દેવને સમજી શકે છે.
સમજદારને પણ સમજાવવા એમ કહેવામાં
આ ઉપરથી બાળક, મધ્યમ અને આવ્યું. જેમ માતા ૨૨ વર્ષનાને, આઠ વર્ષનાને, ૪ વર્ષનાને તથા બે વર્ષના બાળકને પણ પોષે છે, તેમ ગુરુ મહારાજ પણ બાળક, મધ્યમ અને પંડિત એ સર્વને ધર્મથી પોષણ કરે છે. દેવતત્ત્વમાં બાળક, મધ્યમ ને પંડિત એ ત્રણેને સમજી શકે તેમ ત્રણેને લાયક સામગ્રી છે ને તે અપેક્ષાએ ત્રણ ભેદ પાડયા છે. તેવી જ રીતે અહીં ધર્માષ સૂરિ પણ બાળક, મધ્યમ અને પંડિત એ ત્રણે વર્ગને ધર્મ સમજાવે છે. નાના બાળક દેવલાક કે મોક્ષ એ ન સમજે, તેને તે પ્રથમ ભણાવવું જોઇએ. શાંભવ સૂરિએ પણ આ હેતુથી જ પ્રથમ થમો મંગમુકિ વિગેરે ભણાવ્યું. પણ ધર્મનું ફળ શું? તેનો હેતુ શો? અને તેનું વિસ્તારથી સ્વરૂપ શું ? તે પ્રથમ ન સમજાવ્યું. ત્યારે કહો કે શય્યભવ સૂરિએ મનમુનિને બચ્ચાપણાની રીતિએ પ્રથમ ધર્મ સમજાવ્યો. પ્રકારાન્તરે બાલાદિકને ધર્મનું જ્ઞાન
ધર્મથી મોટું કલ્યાણ થાય છે, પાપથી બચાવનાર તે ધર્મ, હિતની પ્રાપ્તિ કરાવનાર તે ધર્મ, મને સંસારથી ગાળે તે ધર્મ, જીવને. ધર્મ એ મેક્ષ પમાડનાર છે. ઉત્કૃષ્ટ ભાવમંગળ જો કોઇ હોય તો તે ધર્મ જ છે. આવી રીતે બાળકોને લાયક ધર્મનું સ્વરૂપ તે તે સુત્રા ભણાવીને સમજાવ્યું. મધ્યમ બુદ્ધિએ પહોંચેલા ધર્મ એ મંગલ છે તેમ કહેવાથી મંગલ શબ્દમાં મુંઝાય તે ન હોય તે માટે તેને ધર્મનું સ્વરૂપ સમજાવવા માટે સ્વર્ગાપવર્નર: એમ કહ્યુ, એટલે કે ધર્મ એ સ્વર્ગ અને મોક્ષને દેવાવાળા છે. આમ ફળ બતાડવા રૂપે તેને ધર્મ સમજાવવામાં આવ્યો છે. સામાન્ય રીતિએ મધ્યમ બુદ્ધિવાળા ચાર ગતિ સમજવાવાળા હોય છે. તેમાં સ્વર્ગ એ પુન્યસ્થાન તરીકેની ગતિ છે અને તેથી પણ ઉત્તરોત્તર ઉત્તમ પાંચમીતિ જે મેક્ષ, તે પણ લે!કોત્તર પુણ્યથી પ્રાપ્ત થાય છે. આમ સ્વર્ગ તથા મેાક્ષ આપવાને ધર્મ એજ સમર્થ છે. જેમ ખેતી કરનાર ખેડૂતને અનાજ એ સાધ્ય છે ત્યારે ઘાસ પ્રાપ્ય છે. ઘાસ માટે ધાન્ય વાળું છું એમ ખેડૂત બોલે તો તે મૂર્ખ ગણાય છે અને અનાજ વાવેલું છે તેની સાથે ઘાસ તો વાવેતર વિના પણ થવાનું જ છે. માટે અનાજથી ઘાસ અને ધાન્ય બન્ને થવાના છે. તેમ ધર્મની અપેક્ષાએ મોક્ષ એ સાધ્ય છે અને દેવલાક એ પ્રાપ્ય છે. જેમ ઘાસ પ્રાપ્ય હતું તેમ અહીં દેવલોક એ પ્રાપ્ય છે. એટલે કે ધર્મ
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૬ ટું
૫૫ રૂપ વાવેતરથી થાય છે, તેની સાથે દેવલોક તો અવશ્ય પ્રાપ્ત થાય જ. અર્થાત મેક્ષરૂપી ધાન્યની અપેક્ષાએ દેવલોક રૂપ ઘાસ તો એની મેળાએ જ નિપજવાનું છે. એમ ધર્મનું સ્વરૂપ સમજવી મધ્યમ બુદ્ધિવાળાને તેમાં જોડવામાં આવે છે.
જેમ ખેડૂત એ ધાન્યને સાધ્ય ન ગણતાં ઘાસને સાધ્ય ગણે તે મૂર્ખ કહેવાય. તેમ આ જીવ પણ મશ્ન એ સાધ્ય ન ગણે ને દેવકને જ સાધ્ય માને છે તે પણ ખેડૂતની પેઠે મૂર્ણ સમજવો. તેથી આ જીવને મુખ્ય સાધ્ય તરીકે મોક્ષ છે. મેક્ષા બહારની કોઈ ચીજ નથી. તેથી ધર્મ એ સર્વોત્કૃષ્ટ ફળ મોક્ષને જ્યારે આવે છે ત્યારે તેનાથી નીચેના ફળ તરીકે ગણાતા સ્વર્ગને તો આપે જ તેમાં નવાઈ શું? આવી સમજણ મધ્યમ બુદ્ધિવાળાને આવવી જોઈએ.
હવે બુધ એટલે પાંડિત. તેને ધર્મ કઈ રીતિએ સમજાવે છે તે જરા જુઓ:કે જેમ વટેમાર્ગ જોડેને વળાવ ગામ લાવી દેતા નથી. રસ્તો પકડી લાવતો નથી પણ અનુકુળ રકતે લઇ જઇ વચમાં આવતું જંગલ ઉલ્લંઘન કરાવી તે વળાવો ગામ નજીક લાવી મૂકે છે, તેમ અહીં ધર્મ એ મોક્ષરૂપ નગરના વટેમાર્ગ તરીકે નીકળેલા જીવને વળાવીયા તરીકે છે એટલે કે ધર્મના ખજાનામાં મોક્ષ ભરેલ નથી પણ મોક્ષ એ આત્મ સ્વરૂપ છે. ને તેવા મોક્ષના સ્વરૂપને પ્રાપ્ત કરવામાં આ આત્માને સંસારરૂપ જંગલ નડે છે. (આડું આવે છે, તેમાં ધર્મ એ અવળે માર્ગે ન જવા દેતાં સીધે રસ્તે લઈ જાય છે માટે ધર્મ એ મોક્ષમાર્ગમાં જતાં જીવને વળાવા તરીકે છે. આ પ્રમાણે પાંડિતને ધર્મનું સ્વરૂપ સમજાવવામાં આવે છે.
વળી પણ કહે છે કે જેમ વટેમાર્ગુને જવા લાયક શહેર સ્થિર છે તેમ અહીં મોક્ષરૂપ નગર તે પણ સ્થિર છે. વટેમાર્ગ તે શહેરમાં જવા ઇરછે છે, વચમાં વાટ આવે છે. જેમ સંસારી વટેમાર્ગુને વચમાં ગાડી, રણ રૂપ જંગલ નડે છે તેમ મોક્ષના વટેમાર્ગુને સંસારરૂપ ટવી નડે છે. ત્યાંથી પાર ઉતારી મોક્ષના નગરમાં ધર્મ લઇ જાય છે. આડો રસ્તો આવતાં સાવચેત કરી સીધી સડકે લઇ જનાર એક ધર્મ છે. આપણે સંસારરૂપી મેટા જંગલમાં પડેલા છીએ પણ તેને ઓળંગવાની આપણી એકલાની તાકાત નથી, જેથી સાથે વાટમાં ભોમીયો જોઇએ-તે ભેમીયા તરીકે ધર્મ છે. તે ધર્મરૂપ ભોમીયો આપણને વિષમ વાડમાંથી પાર ઉતારી મોક્ષનગર પ્રત્યે લઈ જાય છે. આ પ્રમાણે પંડિતને વિસ્તારથી ધર્મનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. આવી રીતિએ બાળક, મધ્યમ અને પંડિત ત્રણેને સમજાવી શકાય તેવા ઉપદેશથી ધર્મઘોષ સૂરિજી ધર્મનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. મૂળગ્રંથકર્તા હેમચંદ્ર સૂરિજી ત્રણે જગા પર ધર્મ શબ્દ ઉચ્ચારી ધર્મઘોષ સૂરિજી દ્વારા ધનાસાર્થવાહને ધર્મ ઉપદેશ અપાવ્યો અને તેથી કલ્યાણ ને મોક્ષની પ્રાપ્ત થાય છે, એ ધર્મ સિદ્ધ થયો.
આ સાંભળી જેઓ ધર્મ કરવામાં પ્રવૃત્તિવાળા થશે તે જીવો આ ભવ અને પરભવની વાંદર કલ્યાણ મંગલિકમાળા પ્રાપ્ત કરી ઉત્તરોત્તર મા સુખને વિશે વિરાજમાન થશે.
Page #79
--------------------------------------------------------------------------
________________
૫૬.
આગોદ્ધારક પ્રવચન શ્રેણી
પ્રવચન ૭મું સંવત ૧૯૯૦ અસાડ સુદી ૨ શુક્રવાર શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ જણાવી ગયા કે મહાત્મા પુરૂષોના ગુણોનું કીર્તન એ કલ્યાણ અને પ્રેક્ષનું ધામ છે. હિ શબ્દ નિશ્ચય અર્થમાં જોડીએ, નિશ્ચય કઈ બાજુ કરવો તે કર્તાની મરજી ઉપર આધાર રાખે છે. તે અપેક્ષાએ મહાત્મા પુરૂષોનું કીર્તન જ કલ્યાણ અને કાનું ધામ છે. જેમ દુનિયાદારીનું એક દ્રષ્ટાંત લઈએ ‘મહાજન જ શાહુકાર છે,” ને “મહાજન શાહુકાર જ છે.' મહાજન શાહુકાર હોય છે જ. પહેલામાં શો અર્થ થાર્ય કે જગતમાં મહાજન સિવાય બીજો શાહુકાર નથી. બીજાઓને ભલે ખોટું લાગે પણ મહાજન સિવાય બીજો કોઈ શાહુકાર નથી. ‘મહાજન શાહુકાર જ છે એને અઈ મહાજનમાં બધે શાહુકારી રહી. મહાજનમાં અપ્રમાણકતા હેય નહીં, બીજામાં પ્રમાણિકતા હેય કે ન પણ હય, મહાજનમાં કોઈ પણ બીજી સ્થિતિ તે નથી. મહાજનમાં શાહુકારપણાની શંકા તે બીજામાં ઉડી ગઈ. “મહાજન શાહુકાર હોય છે. ત્યાં મહાજનમાં બધા પ્રમાણિક નથી. મહાજનમાં કેટલાક કેટલાક પ્રમાણિક હોય છે, શાહુકારીને અસંભવ નથી. તેમ પહેલામાં બીજામાં શાહુકારી નથી, બીજામાં મહાજનમાં કોઈ અપ્રમાણિક નથી, ત્રીજામાં શાહુકારી નથી એમ નહીં. જુદું વકતવ્ય ધ્યાનમાં લ્યો. જયારે મહાત્માઓનું કિર્તન તે કલ્યાણ અને મોક્ષનું ધામ છે ત્યારે મહાત્માને વ્યવછંદ થયો. નાનાં થrs મ પાપીઓની કથાઓથી પણ સર્યું, અર્થાત પાપીની વાત પણ ન કરવી. તિરસ્કારની દ્રષ્ટિથી વાત કરશો. જે વાત પહેલાં તિરસ્કારથી કરી છે તે વાત પ્રસંગે તમેજ અમલ કરવા તૈયાર થશે. પાપીઓની વાતથી પણ સર્યું. એક વખતની વાતને સંસ્કાર, પ્રસંગ એ વાત આગળ આવે. આપત્તિમાં આવડત આગળ આવે, પાપીની વાત તિરસ્કારની નજરથી કરી હોય, પણ પ્રસંગે એ આગળ આવીને ઉભી રહેમાટે પાનાં જથયાગ ૩ પાપીની કથાથી સર્યું. તે કીર્તન તે હોય જ શાનું? પાપીનું કર્તન કલ્યાણ કરનારું હોય જ નહીં. ચાલું, પ્રસંગ મહાત્માના ગુણ કીર્તનનું, પાપીની કથાના વ્યવચ્છેદને આ પ્રસંગ નથી. મહાત્માઓનું જ કીર્તન કલ્યાણદિનું ધામ છે. આ અર્થ ન કર, પણ મહાત્માઓનું કીર્તન જ મોક્ષનું ધામ છે એ અર્થ વ્યાજબી છે. આમ કહી સ્પષ્ટ જણાવે છે કેગુણ જાણુને અને વગર જાણ્યા સત્કાર સન્માનાદિ થાય તેમાં ઘણે આંતરો છે.
મહાત્માઓની સેવા જય, ભકિત, આદર, સત્કાર કરે. જો તેમના વર્તન, આચરણ તરફ બહુમાન ન હોય તે તે બધાની કિંમત નથી. કારણ કંઈ? કેમ
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૭ મે
૫૭
નહિ? ગુણ જાણીને જે સત્કાર કે સન્માન થાય અને જાણ્યા વગર સત્કાર–સન્માન થાય તેમાં લાખ ગાડાને ફરક છે, કૃષણ મહારાજે અઢાર હજાર સાધુને વંદન કર્યું તેવુંજ વીરા શાલવીએ વંદન કર્યું હતું. તે બન્નેના સત્કાર–સન્માન-ભકિત, બહુમાનમાં કોઈ જાતને ફરક ન હતો, કયો ફરક હતો ? કહો કે મહાત્માન કીર્તનને ફરક મહાત્માના વર્તન ઉપર બહુમાન આદર રાગ ન હતે. કૃષ્ણ કરે છે માટે મારે કરવુંઅનુસરવું પણ ૨ કલ્યાણને માર્ગ છે માટે હું એ માગે હું જઉં એ ધ્યેય વીરાને નથી.
પ્રશ્ન –દાકતરની દવા ઔષધ લઈએ, ઔષધમાં શું છે? કેમ બન્યું છે તે આપણને માલમ નથી, છતાં જે દવા દાકતર આપે તે અજ્ઞાની છતાં લઇએ છીએ, તેમ વડા પ્રધાનને શહેનશાહ સરખાને કરવું પડે, તમારે અમુક રાક લે, અમુક ન લે, ત્યાં ચાહે જેવી દુનીયાદારીની અક્કલ કે સત્તા હોય, પણ દાકતર કે વૈદ પાસે હેતુ યુકિત લગાડવા જતા નથી, ત્યાં આ દવા કેમ બની વિગેરે પૂછાતું નથી. દવા બનાવવાની રીતિ જાણ્યા સિવાય, દવાના પથ્ય કુપગ્ય જાણ્યા સિવાય વૈદ દાકતરના કહેવા પ્રમાણે કરવાથી ફાયદો થાય છે, તેમ સમ્યગ દર્શનાદિ શી ચીજ છે તે આપણે જાણવાની જરૂર નથી, પણ આપણે જિનેશ્વરને વૈદ–દાકતર માની તેમણે સમ્યગ દર્શનાદિની ચીજ દવા આપી. આશ્રવ છેડવા, સંવર આદરવો તે એમ કરવાથી ચાલે કે નહિ? એમના કહેવાથી આદરીએ તે ફાયદો થાય કે નહિ, અર્થાત મહાત્માઓનું કીર્તન ન હેય તો પણ ભકત-સન્માન–સત્કાર આદરીએ તે ફાયદો થાય કે નહિ? અર્થાત મહાત્માઓનું કીર્તન ન હોય તે પણ ભકિત-સન્માન-સત્કાર કાયદો કેમ ન કરે ?
ઉત્તર – જગતમાં દેખીએ છીએ કે દ્રવ્ય–વસ્તુ દ્રવ્યનું કામ કરે છે પણ ભાવનું કામ ભાવ જ કરે છે. શરીર દ્રવ્ય હોવાથી તેના રોગે દ્રવ્યથી નાશ પામે છે. વિદ્યા ભણાવવી હોય તો વિદ્યા ભણવામાં ભણનારનું લક્ષ્ય જોઈએ તેમાં બીજનું કર્યું કામ ન લાગે, દવા અણસમજમાં કામ કરે પણ અભ્યાસ એ કોઈને નાખેલે, પાઈ દીધેલ, ઘળી દીધેલ વિદ્યામાં કામ ન લાગે. વિદ્યા એ જીવની ચીજ છે. તે કોઇની પાઈ દીધેલી કામ લાગતી નથી. તેમ આત્માનું કલ્યાણ કરવામાં કલ્યાણ બુદ્ધિ વગર કાર્ય થઇ શકે નહિં. આ વાત ચાલુ અંગે જણાવી. હવે બીજી બાજુ જઇએ, કલ્યાણ વગર જે કરવામાં આવે તે શું નકામી?
એકચિત્તિયા બે મિત્રે
બે ચાર છે ચોરી કરવા જાય છે. ઘરમાંથી નિકળ્યા, બહાર જાય છે, ત્યાં સાધુ દેખવામાં આવ્યા, એકને શકુનમાં મુંડી ક્યાંથી મળ્યો તેમ થયું, તે એકને મંગળકારી થયું. ગયા બન્ને ચોરી કરી ધન લાવ્યા, જીંદગી બન્નેની પૂરી થઇ, ચેરી ચોરી કરવા જાય
Page #81
--------------------------------------------------------------------------
________________
આગમાદ્વારક પ્રવચન શ્રેણી
૫૮
છે તો પણ દયાના પ્રસંગમાં પ્રાણ પણ કદાચિત આપી દે છે. દ્રઢ પ્રહારીએ ઘા કર્યો પણ ગર્ભ તરફડવા લાગ્યો ત્યારે દયા આવી. બન્ને પેલા ચારો ફેર અવતાર પામ્યા. બાળપણમાં બેંકને ગમે તે બીજાને પણ ગમે. એકને ન ગમે તે બીજાને પણ ન ગમે. તેથી તેમનું નામ એકચિત્તિયા પાડયું. એક ચિત્તપણું–સરખા મનવાળા એવું નામ પાડ્યું. કોઈ પ્રસંગે શાની મહાત્મા પધાર્યા છે. લોકો ત્યાં જવા લાગ્યા. કુતૂહલ એવી ચીજ છે કે ત્યાં સાધ્ય ચિંતવવાનો અવકાશ નથી. આ બન્ને જણ પણ કૂતૂહલથી ત્યાં ચાલ્યા. એક સાંભળે ત્યારે બીજાને પણ કુતૂહલથી એ જ વિચાર થાય, કહેવું ન પડે કે કે ચાલા સાથે જ પગ ઉપડે. ત્યાં જ્ઞાનીની વાણી સાંભળી એકને પ્રતિબોધ થયા, બીજાને પ્રતિબોધ ન થયો, એકને ઉલ્લાસ થયો, બીજાને ઉલ્લાસ ન થયા ત્યારે તેણે વિચાર્યું કે ઉલ્લાસમાં ફેર કેમ પડયો ? શાનીને પૂછ્યું કે અમે એકત્તિયા તરીકે પ્રસિદ્ધ થયા ને અહીં ફેર કેમ ? ત્યારે શાનીએ કહ્યું કે પહેલા ભવમાં એક મુનિને જોઇ અપમંગલ ધાયું હતું ને એક જણાએ મુનિને જોઇ મંગળ ધાર્યું હતું. મંગળ ધારનારને ફાયદો થયો, આમ બીજા ભવમાં આટલું કામ કરી દે છે, આટલું ધારે છે, તે બીજા ભવમાં આખા પ્રતિબોધ કરાવી દે છે. સંસ્કારની અપેક્ષાએ સજજના સંસર્ગમાં ફાયદો કરે છે. તેમ ધર્મ સંસ્કાર તો ફાયદો જરૂર કરે છે, પણ અહીં ફળની અપેક્ષાએ અત્યારે વિચાર કરીએ છીએ. મહાત્માના સત્કારાદિ કરવામાં આવે પણ ગુણા તરફ લક્ષ ખેંચાયું ન હોય ત્યાં સુધી મુખ્ય ફળ મળી શકે નહિં, માટે મહાત્માઓના કીર્તન એટલે મહાત્માઓના ચરિત્રો- વર્તના ઉત્તમત્તા મનમાં લાવવી એજ કલ્યાણ અને માનું ધામ છે. આમ અર્થ કર્યો ત્યારે મોટો વાંધો આવ્યો. પોતાનું ગાય તા નથ ને પારકુ' તોડે તા નયામાર
ત્રણે અનુયાગે ધર્મ કથાનુયાગપૂર્ણાંક હાય.
નય હોય તો જૈનદર્શન, નયાભાસ થયો એટલે મિથ્યાત્વ. આ સ્થિતિએ મહાત્માઆનું જ કીર્તન જ કલ્યાણનું ધામ છે. આથી ધર્મકથાનુયોગ જ કલ્યાણ અને મોક્ષનું ધામ થાય તો દ્રવ્યાનુયોગ વિગેરે ત્રણ અનુયોગ કલ્યાણનું ધામ ન રહ્યા, અંકુરો જ છોડવો ઉભા કરે, એ અંકુરાથી જ વૃક્ષ થાય, આમાં સ્કંધ ને ડાળ ડાળીઓને કાઢી નાખ્યા નથી. એટલું ચોકકસ કે અંકુરા પૂર્વક જ સ્કંધ, ડાળ અને ડાળીઓ હોય આદિકારણ હોવાથી અંકુરો એજ બીજનું કારણ, અંકુરા વગર બીજ હોય નહીં. ફોતરા વગેરે થવાના પણ મૂળ કારણ અંકુર પછી થતા કાર્યોને અવાંતર કારણો હોવા છતાં વિવક્ષા ન કરીએ તો આદ્ય કારણને મુખ્ય કારણ તરીકે લઇ શકીએ, કુરાને મૂળ કારણ ગણવાથી થડિયું ડાળ – ડાળી એ બધા ચાલ્યા જતા નથી પણ એ અંકુરા પર આધાર રાખે છે. એમ ધર્મકથાનુયોગ જ કલ્યાણમાનું ધામ છે. એમ કહેવાથી બીજા ત્રણ
Page #82
--------------------------------------------------------------------------
________________
૫૯
પ્રવચન મુ
યોગા કલ્યાણ–માનાં ધામ નથી એમ સમજવું નહીં, પણ અંકુરાને જેમ બીજનું કારણ. કહીએ તેમ બીજા યોગા પણ પર પગએ કલ્યાણ-મોહાનાં ધામ છે. આ ઉપરથી ડાળ – ડાળીને ખસેડતા નથી, પણ એનું કારણ પણ આજ. એમ અહીં મહાત્માઓનું કીર્તન મા અને કલ્યાણનું ધામ છે. આથી દ્રવ્યાનુયોગ – ગણિતાનુયોગ કે ચરણકરણાનુયોગને કાઢી નાખ્યા નથી. ત્રણે યોગ કથાનુયોગથીજ શરૂ થાય છે.
થડ
ww
ક્ષેત્ર સમાસ તથા કમ્મપયડી આદિ દ્રવ્યાનુયોગના વિષયમાં આવે છે. પ્રથમ જિનેશ્વરોને નમસ્કાર કરવા પડે છે એમ મહાપુરૂષોનું કીર્તન એ અસલી અંકુરો છે. એ અંકુરાથી ફળ છે, એમ અહીં મહાપુરૂષોનું કીર્તન એજ અંકુરા તરીકે કુરાપૂર્વકજ ડાળ−ડાળી થડ, હોય તેમ અહીં પણ દ્રવ્યાનુયોગ ગણિતાનુંયોગ ને ચરણ કરણાનુયોગ એ ત્રણે ધર્મકથાનુંયોગ પૂર્વક હોય પણ બધામાં મહાત્માનું કીર્તન ચાલુ જ હાય જેને મંગલાચરણ -કહીએ છીએ.
સૂચળપડ્યું વીજું શા માટે કહે છે ? મિરું પીલિળે એ પદ શા માટે ? કહે કે દ્રવ્યાનુયોગ તથા ગણિતાનુયોગ વિગેરેની સફળતા મહાત્માના કીર્તન ઉપર આધાર રાખે છે. એ દ્રવ્યોની ઉપર ભરોસા શાને અંગે? મહાપુરૂષે કહ્યુ તેથી ભરોસો રાખીએ છીએ, મુંબઈથી તાર આવ્યો, હર્ષના કે શોકનઃ સમાચાર છે, પણ તાર ઓફીસના ભરોસાથી માને છે.. માસ્તરના ભરોસા ઉપર માને છે, તેમ અહીં આપણે કર્મ દેખતા નથી, જાણતા નથી પણ મહાપુરૂષના ભરોસા ઉપર માનીએ છીએ. તેમ ગણિતાનુયોગમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્રો થી રીતે માનવા ? અસંખ્યાત જ્યોતિષીઓ દેવલાકો ચારનિકાયના તે પણ તેમના વચનથી માનવાના. દ્રવ્યાનુયોગમાં જીવ માનવા કર્મ માનવા, ન માનવા તે વાત ઠીક છે પણ ચરણકરણાનુયોગ તેમાં કાયા કપાવાની. આ સાચું, આ ખાટું, આ માન્યતા દ્રવ્યાનુયોગમાં પણ ચરણ કરણાનુયોગમાં ચાલી દેખાડવું તે કરૂં પડે છે. જે કુટુંબ કબીલા જી ંદગીથી મારો મારો કર્યો હોય, હજારો પાપ કરી પોપ્યા હય, હેરાન થઇ સાચવ્યો હોય, તેને શત્રુ ગણી નીકળવું, ફાયદા કરનાર નથી એ તરીકે છેડે. ધનમાલ વિગેરે ફાયદો નથી કરનાર, એટલા માટે છેાડતા નથી. પણ ડૂબાડી દેનાર છે માટે છેડે છે. વૈરાગ્યવાળાને માટે એકજ શ્લોક બસ છે.
दारा परिभव कारा, बन्धु जनो य बंधनं ।
સ્ત્રીનું મહાબંધન
સ્ત્રી-ગૃહિણી પરણે તો ઘર મંડાયું, મરી ગઇ તો ઘર ભાંગ્યું. એ આવી તો ઘર મંડાયું, તો તું કોણ ? તું કયા હિસાબમાં ? મંડાયું એટલે શોભાયું, તો કદાચિત કર્મ સંજોગે તેનું આયુષ્ય ટૂંકું હોય તો મરી જાય તો ઘર ભાંગ્યું. ત્યાં શું કહીશ ?
Page #83
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી તું તો નહીં ને? પારકી આવે તે ઘર મંડાયું ને જાય ત્યારે ભાંગ્યું, આ કયા હિસાબે તું તે ઘરમાં નહીં ને ?તને ખુલ્લા શબ્દોમાં કહી દે છે. પોતે સ્ત્રીના રાગમાં છે તેથી મંડાયું તે પણ વિચાર કરતો નથી. તારી કિંમત શામાં? એથી મંડાય છે ને એ જાય તે ઘર ભાંગે એટલે હું તે કંઇ નહિને ? પણ એ વિચાર નથી આવતો કે મારે ઘેરથી આવશે, પોતે ઘર ગણે તો એજ આવી રીતે પતે દેખે છે, તેથી મમત્વ કરે છે, સરકારની કે ફોજદારની બેડી જેટલી નથી બાંધતી, તેટલી આ સ્ત્રી રૂપી બેડી બાંધે છે. કહ્યા વગર બહાર જાવ તે ગુનો કર્યો ગણાય. રજા સિવાય બહાર પણ ન જવાય. સરકાર અઢાર વર્ષ પછી સ્વતંત્રતા આપે છે. અહીં ડચકા ખાય ત્યાં પણ સ્વતંત્રતા નહિ. કહ્યા વગર તમે ગયા કેમ? પાંચ પૈસા ખરચ કર્યા છે એમ કહે કે શું ધાર્યું છે? પૂછવું તો હતું? હું હકદાર છું, મને પૂછયા સિવાય તમારાથી બને કેમ? માટે તમે પૂછયા વગર કર્યું તે તમારો ગુન્હો છે. સરકારમાં અઢાર વર્ષથી સ્વતંત્રતા પણ ઘરની દેવીથી સ્વતંત્ર કયારે? દુનિયાદારીથી ઉંડા ઉતરી વિચારીએ તે સાત પેઢીની આબરૂની કિંમત, પોતાના બાપદાદાની આબરૂની કિંમત, એ આબરૂ કન્યાને છેડે બાંધેલી સમજવી, આ સારી ચાલી તો તે કાંઈ નહિં ને આડી ચાલી તો મુશ્કેલી.
સ્ત્રી માટેના પરાભવસ્થાને
આટલું થયા છતાં આપણને ન સૂઝે પણ યથાસ્થિતિ દ્રષ્ટિના ચશ્મા આવે તેને વાસ્તવિક સૂઝે. દારા (સ્ત્રી) પરાભવનું એટલે અવનતિનું સ્થાન છે. રાજા દેશ પર રાજ્ય કરે પણ રાણી આગળ શંક. રાજા રાજ્યને માલિક પણ રાણીને માલિક રાજા નહિં. હાથમાં હાય સાંભરે નહિં. તે ઘેર આવે છે ત્યારે જે તમારી દશા થાય છે તે યાદ કરો તે બસ છે. ઘૂંકે છે પછી તમે પડદો કરે છે, પણ એ તે થુંકે છે. તમે કોઇના ઉપર શું તો કરો. આ તે સાક્ષાત શું શું થાય ત્યારે તે તારણે દાખલ થાય. તમારું નાક મરડે, આ કઈ રીતે ઓચ્છવ અને સારું ગયું તે સમજાવે. વાત એક જ કે તા-સ્વાર્થી રોષા ન ઘરાત રાગી અને સ્વાર્થી માણસ દોષને દેખતે નથી. પરણવામાં તલપાપડ થએલા મનુષ્યો પોતાની દશા દેખતા નથી. આ તે નકટો થઈ ઉભે એટલે વેવાણ માતાને, માસીને, બેનને બધાને ગાળો આપવા લાગે, એ વખતે સમતાથી સાંભળે, એક રૂંવાડું ઉભું થતું નથી. થુંકે, નાક ખેંચે છે, ચાહે તે મા, માસી, બેન, ફઈ, બધાને સરખી રીતે બોલે છે, છતાં ભલે મારા કકડા થાય, ભલે મારી મા વિગેરે બધા ઉકરડે બેસે પણ મારે લાડી તે લેવી છે. સ્વાથી થયો એટલે દોષો દેખાતો નથી. આટલા અપમાન તથા તિરસ્કાર વેઠીને જે ઘેર આવે તેને હૈડાને હાર કેવી રીતે દેખો છો? કાયદો, કુટુંબથી સ્વતંત્ર થાઓ તે પણ દેવીથી સ્વતંત્ર થતા નથી. સ્ત્રી એજ પરાભવનું સ્થાનક
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૭ મું બળતું ઘર તે કૃષ્ણાર્પણ કરો
બંધુજને બંધન, બીજાં બંધને શરીરના પરાક્રમથી તૂટી શકે છે, પણ આ બંધુનું બંધન તેડવું ઘણું મુશ્કેલ છે. છોડીને જવું છે, હું અને એ કોઈ કાળે મળવાના નથી, આવું નકકી થયું છે. મરણ વખતે હવે અમે મળવાના નથી, આ બધું જાણે છે, છતાં પણ બળતું ખોયડું કૃષ્ણાર્પણ થતું નથી. રાજીનામું દઈ નીકળે તે સાજાં ઘર કૃષ્ણાર્પણ. આ તે બળીને ખાખ થયું હવે તો કૃષ્ણાર્પણ કર. દાકતર – વૈદ – કુટુંબીઓ પોતે સમજી ગયા છે, કે મરવાના છીએ. હવે તે સિરે સિરે કર, આના જેવું બંધન કયું? કે મરતાં પણ આ બંધન ગુટતા નથી. લાકડાના સેઢાના બીજા બંધન તોડી શકાય પણ આ બંધને મરતાં મજબુત થાય. છોકરો બજારમાં જતો હતો, પડયો, વાગ્યું, રેયો ન રોયો, જયાં માબાપે દેખ્યો એટલે રોવા મંડી જય, શું થયું? એ વખતે પિક મૂકે છોકરો સમજતો હતો કે બજારમાં રોઉં તો બાપ સાંભળે! કોઈ સાંભળે ત્યાં રૂવે ન સાંભળે તે છોકરો પણ રોતે નથી. મરી ગયાની મોકાણ કોને સંભળાવીએ છીએ? મરનાર તે સાંભળતો નથી. છોકરી રડે તે ઘેર સૂતક નહીં છતાં કાળા કક્ષાઇ જાય છે. એ રૂવે. આવ્યા હોય તેને સંભળાવે. જીવ જન્મ્યો ત્યારે જજમેન્ટ આપ્યું છે. રોવું ચાહે ઉભા પગે કે આડે પગે જઉ તે પણ રોજો.
સંસારમાંથી ત્યાગ કરી ઉમે પગે જાઉં તે પણ એને છોડીને જવું તે પણ રોજો. આડે પગે મરી જાઉં તે પણ રોજો. મર્યાની બેકાણના સમાચાર મળ્યા તો રોવા માંડયું મરનારની પાછળ જે મોકાણ માંડે, કાળજામાં ખૂબ લાગ્યું હોય, રોઇને આંખ ખૂવે પણ પેલો સાંભળતો નથી. આથી છોકરા કરતાએ આપણે ગયા. છોકરો તે સાંભળનાર છે ત્યાં રહે છે. તમે પેલો સાંભળતો નથી તેની આગળ પણ રહે
૩vજે રિત જંગલમાં રોયા તે શું વળે? નિરૂપાય વસ્તુમાં રેવું શું? એવા મેહમાં મુંઝાઈ ગયા છીએ કે જેમાં દાખીએ, દાઝીએ, દવા હોય તો પણ લગાડવી નથી તેમ અહીં પણ એ સ્થિતિ છે કે જાણીએ છીએ કે મર્યો, એ સાંભળતા નથી, જો નથી, પાછો આવવાને નથી. રોયા કંઇ વળવાનું નથી પણ દુનીયાની ટેવ પડી છે કે નકામા પણ રોવું તે ખરૂં. ડુંગળીની ટેવ છે કે માણસ હોય તે પણ દુર્ગધ ફેલાવે ને ન ોય તે પણ દુર્ગધિ ફેલાવે. તેમ મળવાનું છે કે નહિ, તે જોવું નહિં. ધમાલ મચાવવી એટલો જ ધંધો. મરતાં પણ બળેલું બેડું કૃષ્ણાર્પણ કરતા નથી. એટલું પણ થાય છે? મર્યા પછી પણ સંતોષ વળતો નથી. દરેક જીવ જાદા છે. દરેકના કર્મો પણ જુદા જુદા છે. દરેકના કર્મ પ્રમાણે જન્મ-મરણ થાય છે. મારા અને તેના કર્મ જુદા છે. કર્મને અનુસારેજ પરભવમાં પણ ઉત્પત્તિ થાય છે. આ બધી મેહની
Page #85
--------------------------------------------------------------------------
________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી દશા છે. લોઢાની બેડી એ બેડી નથી. ખરેખર બેડી હોય તે કુટુંબીઓને મમત્વ ભાવ એજ મહા બેડી છે. આ બધું શાને અંગે? એઠું ખાય તે મીઠાના માટે. સ્ત્રીને આવી રીતે તિરસ્કારનું સ્થાન સમજે છે. જાણકારને જકડે અને વિદ્વાનને વીંધે તે મોહ
આબરૂ એ રાખે તો રહે, એ કાઢે તો જાય, કુટુંબીઓ આ સ્થિતિમાં છે. પણ ઝેર ચડ્યું હોય તે જગ્યા જાએ નહિં, એ તે ઉકરડે હોય તે ઉકરડો, ખાડો ખાડી ગમે ત્યાં પડે છે. આ પણ નાક કપાવે છે. શું શું થાય છે. કાં તે વચનથી વિંધવાનું, મા, બેન, માસી, કોઈ બધાને ભંડાવે છે. બધું છતાં નકામાં ચાલ્યા જવાના ને રોવડાવાના. ખાતર માથે દીવો હોય તે પગ બગડતે તે બચે. આ તે ક્ષયને માટે કુટુંબીઓને સંબંધ, આમ પરાભવમાં રહેવું, બેડીમાં જકડાઇ રહેવું, સમજે છે છતાં કેમ શાણે નથી રહે ? મેહ એટલે હીસ્ટીરીયા, ફેફરું, ચકીનું દરદ હોય, જે વખતે દરદ ન હોય ત્યારે ડાહ્યો. જાણકાર પણ દરદ ચડયું એટલે ભાન નહીં, ડહાપણને જાણપણું બધું ધૂળ ભેળું, જાણનારને પણ જકડી નાખે છે. વિદ્વાનને પણ વીંધી નાખે છે. તેમ અહીં જાણકારને જકડે ને વિદ્વાનને વધે તે મેહ જ્ઞાનાતિ મોતીતિ રાઘવજનાત્ જાણતા એવા પ્રાણીને પણ મુંઝાવે તે મેહ કહેવાય છે. મરકી ઘણે ભાગે ડાહ્યાને હોય છે, જેને મગજની મારી નથી તેમને મરકીના દરદ ઘણે ભાગે હોતા નથી. કાયાની મજુરી વાળાને મરકીનું દરદ હોતું નથી. જાણકારને કહે છે. વિદ્વાનને વિંધે છે. જેમાં સ્ત્રી તેમ હ પણ જાણકારને મુંઝાવે છે. તેમાં પણને અર્થ શો ? મેહ-મદિશ જાણનારને પણ તાણે છે. એ વિચારો તમને મુંઝવે છે. જે સ્ત્રી વિષયને વિચાર ન કરે તેને મુંઝારો થાય ખરો? જાણે છે કે હુંવિધાઇશ, જકડાઇશ, છતાં વિચારને વમળમાં વહે છે. કેમ? જઠરાગ્નિની સગડી
તાજીયાને દહાડો છે, સરઘસ નિકળ્યું છે, મુસલમાને એક વિદુરને પકડયો, ધાઉસણ કરવા સાથે લઇ ગયો. ધાર્યું હતું દુકાને જવાનું, તેમ આ જીવને ધારણામાં ધાડ પડી. પ્રથમ આ જીવ માતાની કુક્ષિમાં આવ્યો, તે વખતે સ્વપ્ન પણ શરીર બાંધવાને કે ઇંદ્રિય બાંધવાને વિચાર ન હતો. વિચારથી વંધ્ય હતા, એકજ વિચાર હતો. માતાની કુખમાં આવ્યો ત્યાં શરીર, ઇંદ્રિયો કે વિષયો માટે વિચાર્યું ન હતું. માત્ર ખાવું. જ્યાં સગડી જોડે હોય ત્યાં ભણ્ય ખાળે છે, અગ્નિ ભણ્ય ખળ્યા જ કરે છે, જેમ અગ્નિ કુદી કુદીને ભય પકડે છે. જાળ વાંકી, થઇ લાકડાને પકડે છે. હદમાં હોય તે જાળ લાંબી થઇ દાઘને પકડે છે. અગ્નિ છેટે રહેલા દાહ્યને પકડે છે. પાસે મહું તે ભસ્મ કર્યા વગર રહે નહિ. આપણે સગડીને છેડે લઈને ફરીએ છીએ. જઠરાગ્નિ એ સગડી છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૭મું
આ ફસા ભાઈ આ ફસા
આ વાત ખ્યાલમાં રાખશો તે જીવ અનાદિને માનવું પડશે. અગ્નિને બાળવાને સ્વભાવ છે. તેથી બાળવાનું મળે તોજ અગ્નિ ટકે, બાળવાનું ન મળે તે બુઝાઈ જાય. ટકાવ દાહ્ય મળે ત્યાં સુધી જ, એ સ્વભાવે વિચારો તે આ જઠરાગ્નિ પણ તેજ છે. બાળવાનું મળે તો જ ટકે, બાળવાનું ન મળે તો ન ટકે. અત્યારે રાગ્નિ દેખીએ છીએ માટે કઈ દિવસથી બાળવાનું ચાલુ છે. બળતા વગરને કોઈ દિવસ ખાલી નથી. આથી અનાદિ છે. ખાવું એટલે માંકડા ભાઇએ ગાગરમાં હાથ નાંખ્યો. બેરાની મુઠી ભરી એટલે ચીચી કરી ચકકર મારવા પડયા. તેમ આ જીવને ખોરાકની ખંત-ઈચ્છા થઈ એટલે એને રસને લોએ વળગ્યો, મળ નિકળી ગયો પણ રસ વળગ્યો, એમાંથી શરીર, એમાંથી ઇંદ્રિય પણ થઈ એટલે વિષયો પણ વળગ્યા. તેના સાધને વળગ્યા. ખરાકના ખાડામાં પડયા તે ખળભળી ઉઠયા અને ગળે પંચાત વળગી. વાણી ડાહ્યો કે ફરજ પડી તે આફસા ભાઈ આફસા, ધાઉસણ ન કહ્યું વાણીયો મુસલમાનના કાબુમાં આવી ગયો. છુટકો ન રહ્યો ત્યાં કરવું પડ્યું પણ ત્યાં વચન વિચારમાં સાવચેત, તેથી આફસા ભાઇ અફસા. ખેરાકના ખાડામાં ફસાયો છું, લગીર બકરાને અડો તે બે બે કરે. આ મનુષ્ય મેં મેં કરે. મનુષ્યમાં મમ્મી એટલે મેં મેં કરે. મેં કહ્યું મારું આ, માલીક હું, આ ખેરાકના ખાડામાં ફસાયો તેથી મેં મેંની બૂમ મારતાં શીખ્યો. મુસલમાને મારીને મનાવ્યું તે ન માન્યું. ખાડામાં ખળભળી તું રાકના ખાડામાં ખળભળી ગયો, ફસાયો તેથી મેં મેં કરવા માંડયું. બધાનું કારણ વિષય, વિષયમાં લેપાયો એટલે સ્ત્રી-કુટુંબ બંધન-બેડરૂપ ન લાગ્યા. માટે વિષમ વિષયો એટલે ગરેલીનું ઝેર, સડાવી સડાવી મારે છે, ને સાપનું ઝેર તત્કાલ મારે છે. આ વિષયનું વિષ ગાળી ગાળી મારનારું છે, આ દૃષ્ટિ થાય તે આત્મા કર્મ તેના ફળ આત્માના ગુણો ને તેના આવરણને સમજી શકે. આ બધું સમજવામાં સાધન મહાપુરૂષના વચને છે. તેમાં પણ વિશેષ કારણભૂત મહાત્માનું ગુણકીર્તન. આ ત્રણે અયોગ મહાપુરૂની પ્રમાણિકતા ને તેમના વર્તન ઉપર આધાર રાખે છે. મહાત્માઓનું ગુણકીર્તન, કલ્યાણ અને મોક્ષનું ધામ છે. એમનું કીર્તન, ચરિત્ર, વહન, વચને, તેનું મનન કરવું તે કલ્યાણ અને મેક્ષનું ધામ છે. આથી કરીને નિષષ્ઠી સલાકા પુરૂષના ચરિત્રમાં આદીશ્વર ભગવાનને આદી ભવ ને તેમાં ધર્મ ઘોષસૂરિ કેવી રીતે ઉપદેશ આપે છે તે અવમાન.
Page #87
--------------------------------------------------------------------------
________________
६४
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી
પ્રવચન ૮મું સંવત ૧૯૦ અસાડ સુદી ૩ શનીવાર, મહેસાણું धर्मो मंगलमुत्कृष्टं धर्मः स्वर्गापवर्गदः ।
ધર્મ: સંસાન્તાનોને મારા / ૨ // શાસ્ત્રકાર મહારાજ હેમચંદ્રાચાર્ય ત્રિષષ્ઠી સલાકાપુરૂષ ચરિત્ર રચતાં થકાં આગળ જણાવી ગયા કે મહાત્માનું કીર્તન તે જ કલ્યાણ અને મોક્ષનું ધામ છે. તે વાતને નકકી કરતાં દ્રવ્યાનુયોગ ગણિતાનુયોગ તથા ચરણકરણાનુયોગ એ ત્રણે ઉપર ફટકો મારવો પડે છે. એક પંડિત તમને જીવ વિચાર નવતત્વ ભણાવે, નવતત્વને જેવી રીતે તમે જાણો તે કરતાં પંડિત સવાયું જાણે છે. પછી એ સમકિતી કેમ નહીં? દ્રવ્યાનુયોગમાં તમારામાં અને પંડિતમાં ફરક કયો? ઉલટું પંડિત વધારે જાણે છે. ગણિતનુયોગ તરીકે ક્ષેત્ર કાળની પ્રશસ્તતા જોષીએ પાસે વધારે માલુમ પડે છે. તેમાં જો સમ્યકત્વનું બીજ રાખીએ તો તમારા કરતાં જોશી અને માળી વધારે જાણે છે. દ્રવ્ય ચારિત્રના અનંતમા ભાગે ભાવચારિત્ર હોય
આપણે અનંતીવખત દ્રવ્ય ચારિત્ર લીધા પછી સમ્યકત્વ કેમ ન થયું? જગતમાં ભાવચારિત્ર તે દ્રવ્ય ચારિત્રને અનંત ભાગ હોય, એક જીવની અપેક્ષાએ ભાવચારિત્ર દ્રવ્યચારિત્રના અનંતમે ભાગે. સર્વ જીવોની અપેક્ષાએ પણ તેમ જ ભાવચારિત્ર સામાન્ય રીતિએ આઠ ભાવ આવે. નિર્યુકિતકાર સમવાર વરિરો એમ કહે છે. જે ભાવ ચારિત્રને અંગે આઠ ભવ ગણાવે છે ત્યારે દ્રવ્ય ચારિત્રને અંગે સર્વ જીવને અનંતી વખત ગ્રેવેયકમાં ઉત્પાત થયો. જે સિદ્ધ થયા તેઓએ અનંતી વખત દ્રવ્યચારિત્ર લીધું ત્યારે ભાવ ચારિત્ર આવ્યું. આજ વાતની અપેક્ષાએ હરિભદ્ર સૂરિજીએ પંચવસ્તુમાં દ્રવ્યચારિત્રને ભાવચારિત્રનું કારણ ગયું. હરિભદ્રસૂરિના મુદ્દા પ્રમાણે નિસરણીના ૧૦૦ પગથીયા છે, તે ૧૦૦ ઓળંગ્યાજ મેડો આવવાને. ભાવચારિત્રની પ્રાપ્તિ માટે દ્રવ્યચારિત્ર પગથીયા છે, અનંતી વખતે દ્રવ્ય ચારિત્રો આવી જાય ત્યારે જ ભાવ ચારિત્ર આવે, ખેડવાથી ખેતી થાય, પછી વાવવામાં ભૂલ થઈ હોય તે ન ઊગે. વાવવામાં ભૂલ થાય તેથી અનાજ ન ઊગે. તેથી ખેડવામાં ભૂલ નથી. તેમ માની ઇચ્છા ન થઈ હોય, જડ ચેતનને વિભાગ ને ધ્યાનમાં લીધી હેય. બચ્ચાંએ નથી ગુણને સમજતા કે નથી કંચનને સમજતા. બચ્ચાઓને આહાર સંજ્ઞા, તમને પરિગ્રહ સંજ્ઞા
નાના બચ્ચાંઓને લોઢા ની કે ચાંદીની સળી આપ. હીરા મોતી આપે તો પણ માં, લાકડાનું ચુંબડીમું આપે તે પણ એમાં, એને એકજ સંશ, બીજી
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૮મું એને સંશા નથી. ખાઉં ખાઉં ને ખાઉં–આરી દેખાડે તેપણ બચકું ભરવા જાય. દેખવાનું નહીં, એકજ સંજ્ઞા છે. આખા જગતમાં જે છે તે ખાવાની ચીજ છે. ખાવા સિવાય બીજા કામની કોઈ ચીજ તેને મન નથી. એક રસના વિષય હોવાથી તેને આખું જગત રસના વિષય, આપણને પુદ્ગલની મમતા એજ વિષય, બચ્ચાને એકલી ખાવાની સંજ્ઞા તેમ તમને પગલ પરિગ્રહની સંશા, પૌલિક ભાવની સંજ્ઞા, એ સંશા હોવાથી છ વરસને થાય તે પણ મિલકત કે મહાજન એ કલ્પનામાં પણ નથી. આબરૂની તેને કલ્પના નથી. આપણને આ અનાદિ આત્મા અનંતકાળ સુધી તેમાં રહ્યો. હજુ મારું શું તે સમજ્યો નથી. છોકરો માત્ર ખાવાનું સમજે છે તેમ આ યુગલની મમતા સમજે છે. કરવા ગયો આહાર, તેમાંથી શરીર, ઇંદ્રિ, વિષયો ચોંટયા–વળગ્યા. અખો કહે –“વસ્તુ પામવા ગયો નવી પણ પેટ પયા લે ભેગવી.’ આ દશામાં આત્મા શું-એ તપાસવા તૈયાર નથી. આંખ સરખી આત્માની ખોડ
આંખ છે. એ આંખ જિંદગીનું જવાહર છે. આંખ એ કીંમતી પણ આંખમાં મોટો એક અવગુણ રહેલો છે. ખ અને આત્મા અખિલ વિશ્વને વિલેકે, પણ પોતાને પારખે નહીં. થાંભલાદિક બધા જગતને જાએ પણ આંખ પિતાને ન જુએ એવી જાતને આત્મા; આત્મા-હાટ, હવેલી, શરીરની બધી ચિંતા કરે પણ એવીશ ક્લાકમાં હું કોણ? મારી શી સ્થિતિ ને દશા કઈ એ ક્યારે જોયું? આવી સમજણની સ્થિતિમાં આ ભવ જાય તે અણસમજમાં અનંતા ભવ જાય તેમાં નવાઈ શી? આર્યક્ષેત્ર વિગેરે અનુકૂળ દશામાં ઉચ્ચદશામાં પણ આત્મા આત્માને ઓળખતા નથી તે નીચ દશામાં આત્મા, આત્માને શી રીતે ઓળખે ? આત્મા અનાદિ કાળથી રખડે છે કેમ ? મધળો જોતા કેમ નથી? આંધળે કહ્યો એટલે જોતા જ નથી એ પ્રશ્ન રહેતો નથી. તેમ અવળે માર્ગે મહાલત આ આત્મા રખડે છે કેમ ? એ પ્રશ્ન જ કેમ હોય? અભણ ઉકેલતો કેમ નથી ? તારા પ્રશ્નમાં જ તારે ઉત્તર આવી ગયો, પછી અભણ ઉકેલતે નથી એ પ્રશ્નને અવકાશ નથી. તેમ આવી પલિક દશામાં રાચનાર પાલિક વસ્તુમાં મમતા હોવાથી રખડે એમાં પ્રશ્ન જ નથી. આ આત્માને ન જાણનાર આત્મા અનાદિથી રખડે એમાં પ્રશ્ન જ ન હોય. પ્રશ્ન કર્યાં હોય? આત્માનું અવલોકન કરનાર કેમ અટવાય છે? પાપને ખરાબ ને પુન્ય ને સારૂ. આશ્રવ બંધ હય, સંવર નિર્ભર આદરણીય માને. મેમની ઈચ્છા છે એવો આત્મા અટવાય છે કેમ? ચોકખી આંખવાળ અટવાય તેમાં વિચાર. જન્મથી મરણ સુધી દેખીએ તે આંખ અન્યનું અવલોકન કરે, પણ પોતાનું અવલોકન કરતી નથી. તેમ આત્મા આખું જીવન, આહાર, શરીર, ઈદ્રિ, ને તેના સાધનેને દેખે છે. આત્માને આત્માએ દેખ્યો નથી. ગુલામ પાસે
Page #89
--------------------------------------------------------------------------
________________
૬૬.
આગદ્ધારક પ્રવચન શ્રેણી મિલકત કેટલી? ગુલામ છે પછી મિલકતને સવાલ શાને? જન્મથી મરણ સુધી પુદ્ગલમાં જ પ્રવર્તે છે, પછી આત્માનું અવલોકન ન કરનાર રખડે છે કેમ ? આ પ્રશ્ન જ ન હેય. નવાઈ તે ત્યાં છે કે અવલોકન કરનાર રખડે છે. નવતત્વ જાણ્યા-માન્યા છતાં રખડે છે તે નવાઇ છે. સ્વમના સાપ જેટલું પાપને ડર નથી
આત્માનું અવલંબન કરનાર કેમ રખડે છે? અહીં જે ધર્મિષ્ઠો હશે તે આત્મ નિદા કરશે, કેટલાક બીજા રતાવાળા પણ હોય છે. સમકિતીની શુદ્ધ પ્રવૃત્તિવાળાની બેદણીનિંદા કરનાર પણ હોય છે. અંદર શ્રદ્ધા તેને નથી. જો અંદર શ્રદ્ધા હોય તો આ થાય કેમ? માંથી માત્ર વાત કરે છે. પાપને ડર લાગ્યો હોય તો પાપ કરે શાથી? સ્વપ્નમાં પણ સાપના મેમાં અંગૂઠો નાખ્યો? જો સાપને ડર છે, આ વાત સમકિતીએ સિધી પરણાવવાની છે. જેવો સાપને ડર તેવો પાપને ડર. સાપ શરીરને મારે છે. પાપ આત્માને મારે છે. પાપને ડર બનાવટી કૃત્રિમ દેખાડવાનું છે. આ વાત સમકિતીએ પોતે વિચારવાની છે. સુતા છીએ. સ્વપ્નમાં છેટે સાપ નીકળતો દેખે, તે સાથે કેમ થાય છે? સાપ આવ્યો, વીંટાયો, બે આંટા માર્યા. ત્યાં ભયંકરતા ભાસે છે, હવે જાગ્યા. સાપ નથી છતાં છાતીએ હાથ મૂકો. સ્વરમાં, શબ્દમાં અને કાળજામાં ત્રણેમાં તપાસ કરો. કાળજામાં કેટલું કોતરાયું છે, સ્વરમાં, શબ્દમાં કેટલો ફેરફાર થયો છે, એજ જગા પર સ્વપ્નમાં દેવગુરુની આશાતના કરી, જાગ્યો, સ્વપ્ન છે, તે વખતે કાળજે કાંઇ થાય છે ? સ્વાભાવિક કંઈ નથી. કોઈને વાત કરતાં મારે આવું સ્વપ્ન આવ્યું એમ કતરાઈને કૃત્રિમ શબ્દ બોલે છે, પણ કાળજું કપાયું નથી. સમકિતીને એ વિચારવાનું છે, કે હજુ પાપને મને ભય થયો નથી.
પ્રશ્ન:- જે પાપને ડર નથી તે સમકિતી કેમ કહેવાય?
ઉત્તર:- દુનિયામાં વિવેકવાળા મનુષ્ય માત્ર પાપથી ડરે, વૈષ્ણવ, શૈ, કીશ્ચીયને, મુસલમાને, યાહુદીઓ પાપથી નથી ડરતા તેમ નહીં કહી શકો. એ પાપથી ડરે છે. તમે પણ પાપથી ડરો છે, પણ સમકિતી જે પાપથી ડરે છે, તમે અને મિથ્યાત્વી જે પાપથી ડરો છો તેમાં ફરક છે. ઘાતી અને અઘાતી પાપને ડર કેને હોય ?
તમે અને મિથ્યાત્વીઓ પાપથી ડરો છો તે અઘાતી પાપથી ડરો છો, અશાતાવેદનીય, અશાતાને ઉદય થાય, દુ:ખ, પીડા, રોગાદિક આપત્તિ આવે તેનાથી ડો, નારકીનું–તિર્મચનું આયુષ્ય તેથી ડરો છો, નીચ ગેત્રથી ડરો છો, હલકો શબ્દ કોઇ કહી જાય તે સહન થતું નથી. અઘાતીના પાપથી, મિથ્યાત્વીએ અને આપણે પણ તેનાથી રાત દિવસ ડરીએ છીએ. અઘાતિનાં પાપો એટલે શું? ઉંડા ઉતરીએ તે દેવ
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૮મું
६७ લોકના દલાલ-અઘાતિ પાપને ઉદય એટલે દેવલોક અપાવનાર દેવલોકના કારણે ગણાવતા વગર ઈચ્છાએ શુધા- તૃષા, બ્રહ્મચર્ય, અસ્નાન, પરિસહ-ઉપસર્ગ સહન કરવા, શીત-તાપસહન કરવા તેનું ફળ શું? આ ઘાતિના પાપે એ તે દેવલોકના કારણે તેથી આપણે ડરીએ છીએ. પાડોશીને ઘેરે પિક તેની પંચાત, પણ પોતાનું ઘર સળગી જાય તે જોવું પણ નહીં. ‘કાજીની કૂતરી મરી જાય તો આખું ગામ આભડવા આવે. કાજી મરી જાય તે કાળો કુતરો પણ નહીં. જેને પ્રભાવ પુલમાં પડે તેવા કર્મની આપણે પંચાત. વેદનીય, આયુષ્ય, નામ તથા ગોત્રને પ્રભાવ પુલમાં પડે એવા પાપની આપણે પંચાત. આત્માને આખે અવળે નાખે તેની આપણને પંચાત નથી. ચણા જેટલા ભાગમાં ફોલ્લી થાય તે ધમપછાડા. આત્માને સમયે સમયે અનંતા શાનાવરણીય કર્મ બંધાય છે, તેમાં પરિવર્તન થાય છે તે સમજે છે કે નહિ ? તે તેના ધમપછાડા કેટલા થયા? પુલમાં આટલે ભય, ચિંતા તે આત્માના પરિવર્તનમાં કેટલું લેવું જોઈએ? પાપથી ડરો છો એટલે દેવલોકના દલાલી કરનાર દુ:ખોથી ડરો છો, આત્માને આરપાર વિંધનાર એવા પાપથી ડરતા નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, તથા અંતરાય એ ચાર ઘાતી કર્મ બંધાય છે તેને વિચાર આવે છે? ઘાતી અઘાતીને વિભાગ સમજ્યા નથી. જ્ઞાનાવરણીયદિ ચ્યાર તે ઘાતિ અને સીધા આત્માની સામે તીર તાકનારા છે. પુલ ઉપર પારધી આવે તેને વિચાર છે, પાપથી ડરવુંડરવું એમ બધા પોકારે છે, પાપથી ડર ન હોય તેમ બોલનાર કોઈ નથી પણ તે ડર કેવળ અઘાતિક માં છે. પાપ શબ્દ કહેવા સાથે તેનું લક્ષ્ય સરખું નથી. આત્માને ગુણ આવી રીતે અવરાય છે, એ પાપ લક્ષ્યમાં પણ નથી. હજુ સુધી સમકિતી બરોબર થયો નથી. પાપકાર્યોથી પાપને ડર અનંત ગુણો હોવો જોઇએ, તે સરખાવટમાં પણ ડર આવ્યો નથી. સમકિતીએ આ રીતે વિચાર કરવાને છે, પણ આ સાંભળી ઉદ્ધતએ વિશા કરવા તૈયાર થવું નહીં. પાપને ડર છે. આટલો ડર પણ જેને ન હોય તે અશાની, ઉન્માર્ગે ચઢેલા ઉદ્ધતો બીજને ઉન્માર્ગે ચઢાવવાની ફીકર કરવામાં પડે છે. પિતાનું નાક કપાયાથી બીજાને પણ નાક કાપવા દે. બીજી બાજુ એ વાત જોવી. સમકિતીઓ સમજવા છતાં અમલ કેમ કરી શકતા નથી?
ખસવાળો મનુષ્ય સ્વપ્ન પણ દુઃખને ઇચ્છવાવાળે નથી, ખણવામાં બાર વાગવાના છે તે જાણે છે. ખણ્યા સાથે લોહી નીકળશે, બળતરા ઉઠશે તે જાણે છે પણ જે ચળ ઉભી થાય છે તે ભાનને ભૂલાવી દે છે. તેથી ખણનારો, ખસની દશા જાણતો નથી, માનતો નથી, એમ કહી શકાય નહિ. જાણે છે, માને છે, ન ખણવા લાયક માને છે, બળાપો રહે છે, છતાં આ ચળ શારીરિક વિકાર એને સમજુ સહન કરે. સમાજમાં ખામી હોય, સહન શકિતમાં ખામી હોય તે સહન ન કરી શકે તેથી એ સમજતો નથી, જાણતો નથી, માનતો નથી, એ કહી શકાય નહીં. એમ સમ્યકત્વના ઘરને અંગે ઘાતિ અઘાતિ
Page #91
--------------------------------------------------------------------------
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી આમ, સંવર, આદિ બધાનું સ્વરૂપ જાણે પણ જોડે ચારિત્ર મોહનીયના ચક્રાવામાં પડી જાય તે જાણ્યું ગયું બધું ધૂળમાં. બધા રોજ સાંભળીએ છીએ, બીજાને સમજાવીએ છીએ કે પાણીમાં બાચક ભર્યું શું થાય? આ કોણ નથી જાણતું, માનતું, છતાં નદીમાં જતા ઇએ, લગીર પાણીમાં આવી જાવ તે વખતે કાઉસ્સગ્ન ધ્યાનમાં હાથ કેટલા રહે છે? શામાં બાચકા ભર્યા ? ૫૦-૬૦ વરસ સુધી “પાણીમાં બાચકા ભર્યા, કંઈ ન વળે” તે બોલતે હતે. અત્યારે શું કરવા માંડયું? જીંદગીની ચાહનામાં ચડે તે વખતે ૭૦ વરસની સાન સુકાઈ ગઈ, ૫૦ની પંડિતાઈ પાણી થઈ ગઇ, જીંદગીના મમત્વભાવથી, જીવવાની ઇચ્છાથી ૫૦ની પંડિતાઈ પાણી થઈ ગઈ તે અહીં ચારિત્ર બેહનીયન ઉદય થાય ત્યાં સમ્યકત્વીઓ આદરી ન શકે તેમાં નવાઈ નથી.
આવી રીતે ઘાતિ અને અઘાતિને વિભાગ જેને માલુમ નથી, અનંતી વખત ત્યાગી થયા, સાધુપણા લીધા, તેમાં માનું બીજ વાવ્યું નહીં તે ઉગે ક્યાંથી? અનંતકળને વ્યવહારરાશીને જીવ એકકે એવો નથી, કે જેણે અનંતી વખતે દ્રવ્ય ચારિત્ર ન લીધા હેય. છોકરો છ વખત ગેખે, આવડે નહિ, પણ જ્યારે આવડે ત્યારે છ વખત ગેખવાના પ્રતાપે. લાખ લીટા કર્યા પછી આખીરમાં એકડો. આ જીવને અનાદિકાળથી પુલની પલેજમાં પરાયણતા હોય તે એકદમ શી રીતે છોડે? પહેલી આત્મકલ્યાણની બુદ્ધિ વગર પણ અઠવાડીયા, મહીનાએ, કાઢવા જોઇએ. બી. એ. માં બે વરસ રાખવા પડે છે. માર્ગ ભૂલેલાને ઠેકાણે આવતા તેટલે જ સમય લાગે
આ અનંતકાળની જડ ઉખેડવી તેને અભ્યાસ કાળ કેટલો? અનાદિકાળની જડ ઉખેડવામાં અનતે અભ્યાસ જોઇએ. મિથ્યાત્વ કર્મબંધન કયારનું? અનંતાપુદ્ગલ પરાવર્તનથી થએલ બગાડે છે. જેમાં હાથના કરેલા હૈયે વાગે છે. સુધારવા માટે પણ તેટલો સમય લાગે. અનંતા પુદ્ગલ પરાવર્તથી આ આત્મા ભૂલે પડે છે. ભૂલા પડયાને જેટલો વખત તેટલો વખત ઠેકાણે આવતા થાય. અવળે માર્ગે ચઢીને જેટલો વખત કાઢે તેટલો વખત સવળે માર્ગે આવતા જોઈએ. દ્રવ્ય વગર ભાવમાં આવી શકે નહીં
આ દ્રવ્ય ચારિત્ર આત્માની અપેક્ષાએ તેનું ફળ કંઈ નથી પણ અવળે માર્ગ આ મટી ગયો. વિષયાનંદ જે જડ ઘાલીને આત્મામાં બેઠો હતો, તે દ્રવ્ય ચારિત્રને લીધે ભવાભિનંદીપણું ચાલ્યું ગયું. દ્રવ્ય ચારિત્ર પણ એવી ચીજ છે કે જે ભવભવ સુધી સાથે રહે છે. ભાવચારિત્ર તે રહે. મહાવીર મહારાજના ચરિત્રમાં મરીચિના ભવમાં ત્યાગી થયા, જ્યાં દેવલોકથી મનુષ્યમાં આવ્યા ત્યાં ત્યાગી; ભલે પછી સંન્યાસી. ત્યાગી, દ્રવ્યત્યાગને પણ સંસ્કાર લાંબો ચાલે છે. વગર ઉપગે તે
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૮મું તેમનું કામ કરે છે. દાદરાના પગથીયા ચઢતા બધાએ ઉપયોગ રાખ્યું છે? “અણસમજમાં પણ પડેલી ટેવ એ આગળ આવે.” આશાનપણામાં પડેવી ટેવ આગળ આવે તે પછી વિચારપૂર્વક ધારીને કરેલો ત્યાગ તે કેમ આગળ નહીં આવે? હરિભદ્રસૂરીજીએ જણાવ્યું કે, ભાવચારિત્રમાં કોણ આવે? અમુક વખત અભ્યાસ કર્યો હોય, ટર્મ ભરી હોય, તેજ પરીક્ષામાં બેસે, દ્રવ્યચારિત્ર ન લીધા હોય તે ભાવચારિત્રમાં આવી શકે નહિ. ભાવચારિત્રના સાધન તરીકે દ્રવ્યચારિત્ર હોય. આથી ચરણકરણાનું ગ, આ જીવે અનંતી વખત કર્યો, અભવ્ય, મિથ્યાદ્રષ્ટિએ યાવત સમ્ય દષ્ટિએ અનંતી વખતે દ્રવ્ય ચરણ-કરણાનુયોગ કર્યો. સમર્થ ગ્રંથકાર ચરિત્રે કેમ રચતા હશે?
ધર્મસ્થાનુયોગ એ મોક્ષનું સ્થાન, ધામ, ધર્મકથાનુયોગ પણ અનંતી વખત આ જીવને આવ્યા પણ તેમાં મહાત્માનું કીર્તન, અંત:કરણથી તેમના ગુણેનું બહુમાન, અનુદના તે પ્રાપ્તિ માટેની ઉત્કંઠા આવવી જોઈએ તે આવી નથી. તેમના ભકિત, સન્માન યાવત તેમના ચરિત્રના બહુમાનથી કીર્તન તે વાવ મોક્ષ ઘ છે. અત્યાર સુધી વ્યાખ્યા કરી તે અવધારણામાં થઈ પણ એ શબ્દ કયા અર્થમાં લેવો? અવધારણમાં કેમ લેવો? અવધારણમાં મહાપુરૂષનું કીર્તન જ કલ્યાણ અને મોક્ષનું ધામ છે. આ વ્યાખ્યા કોની અપેક્ષાએ? હવે હેતુમાં વ્યાખ્યા કરાય છે. હેમચંદ્રાચાર્ય મહારાજની અપેક્ષાએ થાય છે. તેમને પ્રશ્ન કર્યો કે તમારા જેવા સમર્થે રાજરાણીના ટાયલા કરવાના હેય? પ્રૌઢ ગ્રંથકરનારને કથાઓ કરવાની હોય? હેમચંદ્રમહારાજ ત્યાં કહેવા લાગ્યા કે દિ દેત-વ્યસ્માત જે કારણથી હિ શબ્દ હેતુમાં છે. હું પંડિતાઇ દેખાડવા માટે કે લોકોને ખુશ કરવાને અર્થ નથી. હું ફકત કલ્યાણ અને
ક્ષને અર્થી છું, ને તે ધર્મસ્થાનુયોગથી થાય છે, તેથી કહું છું. વ્યાકરણ, ન્યાય, કોષ, કાવ્ય, તે સઘળા કલ્યાણ અને મોક્ષા માટે કર્યા, તેમ અહીં ત્રિષષ્ઠી સલાકા પુરુષના ચરિત્રનું વિધાન તે પણ કલ્યાણ અને એમના અર્થે જ છે. ચંદનને ઘસાય તે ઉપયોગ માટે અને બળાય તે ઉપયોગ માટે. વહેરાય તે ઉપયોગ માટે તેમ કલ્યાણ અને મા એજ તત્વ. ચાહે ન્યાય, કાવ્ય, કોષના ગ્રંથ કરૂં તે બધું કલ્યાણ અને મોક્ષ માટે વિધાન છે. આથી મહાપુરુષના ચરિત્રે, વર્તનના ગુણ ગાવાએ જે માટે કલ્યાણ અને માનું ધામ છે, તે માટે ત્રિષષ્ઠી સલાકા પુરુષ ચરિત્ર કહું છું. હેમચંદ્રાચાર્ય મહારાજની અપેક્ષાએ હિ શબ્દ હેતુમાં પ્રકરણની અપેક્ષાએ હિ શબ્દ નિશ્ચય અર્થમાં જાણ. નિશ્ચય અર્થમાં લીધું તે ત્રણ અનુગ ઉડી ગયા. બીજથી ઝાડ થાય તેમ થડ, ડાળ, ડાળીઓ ઉડી જતા નથી. મહાપુરુષોનું કીર્તન કલ્યાણ અને એનું ધામ છે. તે કીર્તનદ્રારાએ પ્રમાણિકતા પાણીને કરાવાતા ત્રણ અનુયોગો ઉડી જતા નથી. થડ, અંકુરાપૂર્વક, ડાળ-ડાળી અંકુરાપૂર્વક જ,
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૦
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી તેમ દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણ-કરણાનુયોગ તે મહાત્માઓના ગુણકીર્તનપૂર્વક. અંકૂરા તરીકે અસલી જડ મહાત્માનું કીર્તન, તેમાં ક્ષભદેવજીના ચરિત્રમાં ધનાસાર્થવાહને ધર્મઘોષસૂરિ ઉપદેશ આપે છે. તેમાં પ્રથમ વાકય કયું કહે છે ? નાના બચ્ચાઓ ભેદ પ્રભેદ ન જાણે. ઘડો જાણે, લાકડાને હો, કે ટટ્ટ હો અગર અરબસ્તાનને હો, માત્ર ઘોડો જાણે. તેમ ધર્મમાં પ્રવર્તેલા બાળકો, કલ્યાણ થશે, સારૂં થશે, કલ્યાણ અને સારૂ એ શબ્દ માત્ર સમજે. જે મગ જે પાણીથી ચડે તેનું આંધણ મેલવું, ચડે તે જોવું. ખારૂં મીઠું પાણી ન જોવું. પાણી ન જોવાય પણ ચડવાનું જોવાય, તેમ પ્રતિબોધ કરનારે કઈ સમજણ દઉં છું, તે જોવાનું છે. કયે રસ્તે સમજાવું? તેજ ધર્મને ઉપાય કે જે રસ્તે ધર્મને પ્રતિબોધ થાય. જે જીવ જેવી રીતે સમજે તેને તેવી રીતે સમજાવવો. તે તે ઉસૂત્રથી સમજે તે ઉસૂત્રથી સમજાવ? સમજાવવું કોનું નામ? માર્ગને ઉન્માર્ગ તરીકે સમજાવે તે સમજાવવું કહેલ નથી. સમાવવા પ્રયત્ન કરવો પણ સમજે-માર્ગમાં આવે તેવી રીતે સમજાવવા, આ વાત એક બાજુ રાખો. શĀભવ સરખા ચૌદપૂવીએ ધર્મ સમજાવતા દેવતાના નમસ્કારની લાલચ કેમ બતાવી ?
ઘરનો મંગાઈ મુવિ આ ગાથા કોણ બોલે છે? ચૌદપૂર્વધારી શäભવસૂરિ થયા તેઓ આ ગાથા બોલે છે. અણસમજુ કહી શકે કે ચૌદ પૂર્વધારી થઈ નખેદ કાઢયું, આ વચન તેમને શોભતું નથી. કેમ નથી શોભતું? પ્રભુદાસ! બેચરદાસ પંડિત) દીક્ષા લ્યો. રાજા મહારાજા તમને વાંદશે. મહારાજ ફોસલાવે છે, લલચાવે છે. તેમ લાગે છે કે નહિ? તમે દીક્ષા લ્યો તે રાજામહારાજા ધન્ય ભાગ્ય કહેશે. આજકાલના અલ્પશો માટે વાક્ય ખરાબ ગણાય તો શ્રુતકેવલિને આ વાક્ય બોલવું કેમ શોભે? વાવ નમંતિ,
ધ તથા મit જેનું ધર્મમાં હંમેશા ચિત્ત છે તેને દેવતાઓ પણ નમે છે. દેવતાના નામે ફેલાવે છે, મે મેળવશો એ ખરું ફળ, તેની તો છાયા નહીં. જેનું ધરમમાં હંમેશાં મન છે તેને દેવતા પણ નમસ્કાર કરે છે, શ્રુતકેવલિ લાલચો આપે, ભરમાવવાના વચને કહે, આઠ વરસને મનક નામે જે તેને પુત્ર છે તેને કહે છે કે બેટા! ધરમમાં મન રાખીએ તે દેવતાઓ નમસ્કાર કરે છે. આવી વાતેથી છોકરાઓને છેતરપીંડી કરવાની આ ગાથા કે બીજું કાંઈ? દુર્ગતિને નાશ, સદ્ગતિ ધારણની વાત નહીં. આત્માનું સ્વરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્ર તે રૂપ નહીં કહેતાં અહિંસા, સંજમ, તપને ધર્મ કહ્યો. અનંતાકાલ જે કુથલી કરી તેને તે કુથલી અહીં કરી. તેવી રીતે છોકરાઓ દેવતાના નામે છેતરાય તેવાને દેવતા હંમેશા વંદના કરે. જે દ્રવ્યક્રિયા અનાદિકાળથી કરી તે પણ અહીં જણાવી. આવો શ્રુતકેવલીએ ધર્મોપદેશ દીધો, છોકરાને ચળકાટ વાળી છબી આપે છોકરાની સમજણ ચકચકાટમાં છે. તે સરૂપચંદ ભાઈ ઘરડા થયા તે પણ છોકરાને રમાડતા. છોકરાના જેવા થઈ રમાડે છે. ૭૦ વરસને ડેસો છોકરો રમાડે ત્યારે એની
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૧
પ્રવચન ૮મું લાયકાત પ્રમાણે રમાડે છે. અમથો ડચકારા કરે તે ગાંડો ગણાય પણ છોકરો રમાડતી વખતે ડચકારા કરે તેજ ડાહ્યો ગણાય. તે ત્યાં ભકતામર પ્રણતર એ લેક બેલવા મંડે છે? છોકરાની યોગ્યતા લેશે એટલે અહીં સમજણ પડશે, માને મૂકીને, કુટુંબને કકળાવીને આઠ વરસને છોકરો નાસી ભાગી આવ્યો છે. માતાના પેટમાં હતો ત્યારે શવ્યાંભવે દીક્ષા લીધી છે. બેજીવયાતી મા છતાં સાધુપણું લીધું હશે, તે પ્રસંગ સમજો. સબ સબકી સંભાળો મેં મેરી ફોડતા હૂં, એમ ન રાખ્યું હોત તો મારમાર્થ ર૪ – આત્મા માટે સર્વ તજવું. તેની દરકાર ન કરવી. શયંભવ સૂરિએ આત્માનું શ્રેય કરવાનું વિચાર્યું, તે વખતે ગર્ભવતી સ્ત્રીને વિચાર ન કર્યો. રાજગૃહીમાં પ્રતિબોધ પામ્યા, ઘર બાયડી કયાં છે, તે તપાસ્યું નથી. હવે આ છોકરો ગર્ભમાં છે, લોકો બધા કચકચાટ કરી રહ્યા છે. ગુણકાર અને ટીકાકાર લખે છે કે-આ છોકરાવાળી બાયડીને જાવાન અવસ્થામાં મેલી ચાલી ગયા, ગર્ભમાં મનાક માલુમ પડે છે. નવ મહિના ગયા. અનુક્રમે જન્મ થયો. ગર્ભ વખતે ચિંતવેલા શબ્દ ઉપરથી “મનમાં એવું તે પુત્રનું નામ રાખ્યું. પછી છોકરાએ માતાને પૂછયું કે મારા બાપ કયાં છે? લુચ્ચા સાધુઓ ભરમાવી ભગાડી ગયા. શર્માભવસૂરિના ચરિત્રમાં આજ શબ્દો હેમચંદ્રાચાર્ય જણાવે છે. એ બ્રાહ્મણીને એ શબ્દ શેભતા હતા. આજે શ્રાવિકાઓ બોલે છે, ગુરુજીએ મનસુખભાઈને ભેળવ્યા છે. કુંધવાળાને સાપને કુંફાડે કુંધ ભાગે
પેલી શર્યાભવની સ્ત્રી નવ વરસે, લુચ્ચા સાધુઓ ભરમાવી ભગાડી ગયા. આ બળતરામાં બોલાએલા બેલે–વચને છતાં પણ મુંધવાળાને સાપને પુંફાડા કંધ ભાંગે,’ આઠ વરસના મનક બચ્ચાંને માએ તો શબ્દ એવા કહ્યા કે લુચ્ચા સાધુઓ ભરમાવી– ભગાડી ગયા, છતાં એને તો મારે સાધુ થવું છે આવા વિચારો પ્રગટ્યા. આઠ વરસને છતાં માયકાંગળો નહીં, આઠ વરસને છોકરો માને, કુટુંબને છેતરી ૬૦ કોશ ચાલી ગયો. પરદેશ જનાર ગાડામાં આજીજી કરી ગયે. ચંપાનગરીમાં શાંભવ સૂરિ પાસે પહોંચ્યો. શર્માભવસૂરિને માલમ પણ નથી કે આ મારો છોકરો છે. મહારાજ ! શય્યભવને ઓળખો છો? એમ પૂછે છે. તે પૂછે છે કે તું અહીં કેમ આવ્યો? ને તું કોણ છે? તે બાળક કહે છે કે હું રાજગૃહમાં રહું છું. હું શયયંભવને છોકરો છું. મારી દીક્ષા લેવાની ઈચ્છા છે. ગુરુએ કહયું, હું પોતે જ શાંભવ છું. મારી પાસે દીક્ષા લે. તે પછી ઉપાશ્રયે તેમની પાસે રહે છે. અનુક્રમે તેને દીક્ષા આપી. શય્યભવસૂરિ ૧૪ પૂવ છે. પુત્રનું આયુષ્ય છે મહિનાનું છે. નથી પૂછયું તેની માને કે તેના દાદાને. પુત્રને ઉદ્ધાર શી રીતે કરે? તે વિચારીને દશ વૈકાલિક સૂત્ર બનાવ્યું. તેને પ્રથમ પાદ “ધર્મો મંગલ મુકિકઠું ખરું કલ્યાણ ધર્મમાં છે. સારૂં ઉંચામાં ઉંચું મંગલ ધર્મ, બાળક આટલું જ સમજે. છોકરાને ચળકાટી બતાવી તેમ અહીં શખંભવ સૂરિ ચૌદપૂવ હતા છતાં છોકરાને કઈ રીતે ધર્મમાં લાવવા તે વિચાર કરીને કહયું કે સારામાં સારી ચીજ તેનું નામ ધર્મ. તેને દ્રવ્ય ભાવવિગેરે ભેદો શી
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૨
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી રીતે સમજાવવા? પછી બીજી પાટી ગેખાવી, ત્યારે હિંસાનો તો તે ધર્મ અહિંસા, સંજમને પરૂપ છે, એટલે દયા પાળવી, મન તથા ઇંદ્રિયને દમન કરવું ને તપસ્યા કરવી, તે ધર્મ છે આમ કહે છે પણ પ્રથમથી જ તેને સમ્યગ દર્શનાદિનું સ્વરૂપ નથી સમજાવતા, આશ્રવ કે સંવર પ્રથમ તેને નથી સમજાવતાં, ને તે ધર્મનું ફળ બતાવતાં શું કહે છે કે, દેવા વિ « નમસંતિ, જલ્સ ધખે સયા મણ. જેનું મન હંમેશાં ધરમમાં હોય તેને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. બાળકને હંમેશા સીધી વાત તુરતજ ગળે ઉતરી જાય. બાળક ઉંમર દેખીને ધર્મમાં લાવવા, તેને પણ ધરમમાં ચોક્કસ લાવવો પણ કયા રસ્તે તેને ધરમમાં લાવી તેને પરભવ કે પુન્ય પાપની સાબિતીમાં કાંઈ નહીં. તેમ ધર્મઘોષસૂરિ ધના સાર્થવાહને પહેલાં બધો મંગલમુકિકઠું” બાળજીવને મંગલ શી ચીજ છે, મંગળના ભેદ વિગેરે જણાવી, મધ્યમ બુદ્ધિ અને બુધને અંગે ધર્મનું લક્ષાણ કયું બતાવ્યું તે અંગે વર્તમાન.
પ્રવચન ૯મું મહેસાણા, અષાડ સુદી ૪, રવિવાર, ૧૯૯૦ શાસકાર મહારાજા કલિકાલ સર્વણ શ્રીમાન હેમચંદ્રાચાર્ય મહારાજા ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્રગ્રંથને રચતાથકા કહે છે કે મહાત્મનાં કુળવાર્તi દિયોનિ થવાના મહાત્મા પુરુષોનાં ગુણનું કીર્તન તે કલ્યાણ અને મોક્ષનું ધામ છે. હિ શબ્દનો અર્થ અવધારણા માં લઈ, નિશ્ચય અર્થ પણ લઈ તેને માટે હેતુ તથા અવધારણા અર્થ ઘટાવ્યો. હેમાચાર્ય મહારાજની અપેક્ષાએ પ્રકરણથી હિ શબ્દ હેતુમાં લગાડયો. તેથી ચાહે જેટલી પ્રવૃત્તિ દ્રવ્યાનુયોગમાં, ગણિતાનુયોગમાં કે ચરણકરણાનુયોગમાં કરવામાં આવે પણ તેમાં જો ધર્મકથાનુયોગને રસ ન હોય તે સર્વ નિષ્ફળ જાય. અભવ્ય મિથ્યાદ્રષ્ટિ, તથા દુર્ભવ્ય જીવ દ્રવ્યથી સાધુપણામાં હેય તે વખતે દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ તથા ચરણકરણાનુયોગની જરૂર હોય છે, કારણ કે દ્રવ્યાનુયોગ વગર જીવ અજવાદિ વસ્તુને સમજે નહિ. જો તે ન સમજે તે દેવલોક મેળવે છે તે ખ્યાલ જ કયાંથી હોય? આસ્તિક બને તેને દેવક મેળવવાને હેય, આસિતક કોને કહીએ? અતિ પરલોકાદિ મતિરસ્ય સ આસિતક: પરલોક વગેરે છે એવી બુદ્ધિ જેને હેય તેને આસ્તિક કહીએ. જે દેવલોકન, પરભવને, પુન્ય પાપને માને તે આસ્તિક જ હોય. આસિતક થયા વગર આ માન્યતા થઈ શકતી નથી. નાસ્તિક ભવ્ય હોય તેમ અભવ્ય નાસિતક હેય તેવો નિયમ નથી. ચાલુ અધિકારમાં દેવલોક માટે સાધુપણું લીધું છે તેણે જીવતત્વ જરૂર માનેલો હોય, નહિતર પરભવ દેવક શાને? એક વાત ધ્યાનમાં રાખવાની કે સમ્યકત્વના સ્થાન તરીકે કહેવાનું અસ્તિય જાદુ છે ને જગતમાં કહેવાતું આસ્તિકપણું જુદું છે. જગતમાં કહેવાતું આરિતક્ય જીવ,
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯મું
૭૩
પરભવ, પુન્ય, પાપ, વિગેરે માન્યતાવાળું ભવ્યને પણ આવી જાય, પણ સમ્યકત્વના સ્થાન તરીકે જે આસિતકય તે છે આસ્તિયે ધ્યાનમાં લ્યો. જીવની સિદ્ધિ
અસ્થિ નીરો જીવ છે. એવી પ્રથમ માન્યતા થાય, સમજી શકીએ છીએ કે મેં સાંભળ્યું, મેં જોયું, મેં આપ્યું, મેં ફરસ્યું, આમાં મેં એમ કહેનાર કોણ? પાંચે ઈદ્રિય સિવાયને કોઈ મેં છે, જેને અંગે મેં કહીએ છીએ, કદાચ કહીશું કે તે મન છે. મેં તરીકે કદાચ મન લઈએ પણ તે નહીં લેવાય, મેં વિચાર્યું, મારા વિચારો ત્યાં મન જુદું પડયું. એટલું જ નહિં પણ વિચાર, શ્રવણ, દર્શન, પ્રાણન, સ્પર્શન, રસન એ છ વાનાં કરનાર કોઈ પદાર્થ હોવો જોઈએ. અન્યના વિષયમાં અન્યની દખલગીરી કેમ? મેં સાંભળ્યું, તે જીભ સાંભળતી નથી. મેં જોયું, બોલનાર જીભ પણ જીભ જોતી નથી. મેં ફરમ્યું. જીભ ફરસે છે? આ પાંચ પેઢીને હિસાબ એક જગાએ ન રહેતા હોય તે મારે નુકશાન અને ફાયદો એમ કહી શકાય નહિ.એક શેઠની છ જગા પરદુકાન હોય, શેઠ એક માલિક હેવાથી કોઈ પણ એક દુકાને થત ફાયદો કે નુકશાન થાય તો મને નુકશાન થયું કે મને ફાયદો થશે એમ કહી શકે, પેઢીએ એક કંપનીની હોય તો, મજીયારાની એ પેઢીઓ ન હોય તો કલકત્તામાં થએલી કમાઈ મુંબાઇમાં બેઠેલ કેમ કહી શકે કે હું કમાયો? ત્યારે જ કહી શકે કે જ્યાં એ સર્વ પેઢીઓ એક માલિકીની હોય. એક માલિકીની પેઢી અહીં જીભ બોલે છે. મેં સાંભળ્યું, મેં જોયું, મેં ફરહ્યું, મેં વિચાર્યું, મેં સંધ્યું, જીભમાં સાંભળવાની જોવાની કે વિચારવાની તાકાત નથી તો જીભ કેમ બોલે છે? આ બધાને અંગે કોઇક માલિક છે, એમ કબુલ કરવું પડશે. જો જીભથી જુદો માલિક ન હોય તો અર્થાત જીભ સ્વતંત્ર માલિક હોય તો તેને બોલવાને હકક નથી. મેં સાંભળ્યું, જોયું, સુંબું વિચાર્યું, તે બોલવાને હકક જીભને નથી, તેવી રીતે વાઘ આવ્યો, સાંભળ્યું કાને, નાસવાની તૈયારી પગ કેમ કરે છે? પગે કયારે સાંભળ્યું કે પગ દોડવા તૈયાર થયા. આખા શરીરના ઈજીનમાં અંદર ઈજનેર છે. આથી જીવ છે એમ માનવું જ પડે. પાચ ઈંદ્રિય અને છઠા મનથી જુદો એવો એક પદાર્થ અંદર રહેલો છે. આને અંગે શાસ્ત્રકારોએ જે જેવો હોય તેને તેવી રીતે બનાવવું. નાસિતક જીવ નથી એમ કહેતો હતો, તેની સામે એવો મનુષ્ય આવ્યો કે તપાવેલું લોઢું પકડી ચાંપવા માંડયું. તો ફટ ખસ્ય. જીવ નથી, એમ કહેતો હતો પણ જીવ માન્ય, સાબિત થયું કે તું જીવ માને છે. મેથીના કહે છે, પણ અંદરથી જીવ માને છે. ઝાડ સાક્ષી પૂરી ગયું
એક વાણીયાના ગરાસીયા પાસે ૫૦૦ રૂપીઆ વ્યાજ ચડતા થઈ ગયા. વાણીયાને ચટપટ થઈ, ઉઘરાણી કરે, લડે - ગરાસીયો ટુંકારો સહન ન કરે પણ કરે શું? “કયા કરે નર બંકડા કે થેલી કા મેં સંકડા.' ઘણું લાગે, બળી જાય, પણ કોથળી ખાલી છે. કોઇક વખત
Page #97
--------------------------------------------------------------------------
________________
આગમેાદ્ધારક પ્રવચન શ્રેણી
ગરાસીયા બહાર ગયો છે, ત્યાં ધાડ પડી. એકલા ઝૂઝયો, ધાડ પાછી વાળી. ગામ લાકે તેને પાંચસો રૂપીઆ ઇનામ આપ્યા. રૂપીઆ લઇને આવે છે, ત્યાં વાણીયો બહાર મળ્યો. વાણીયાને ખબર નથી કે ૫૦૦ તેની પાસે છે. પણ શેઠ, સાહુકાર, વેપારીના રીવાજ છે કે મળે ત્યારે ટકોર કરે, ઝાડે જંગલ જતા હોય તો પણ ઉઘરાણી કરે. વરસાદ વરસતો હોય, શેઠ દેખે કે કાંઇ મળવાનું નથી, પણ શેઠ એક આંટો ખવડાવે, આવો ઉઘરાણીના રીવાજ છે. દેવું તાજું કરવું. વાણીયો કહે, કેમ ? મારા રૂપીઆ ? પેલા કહે કે લે ભાઇ. આ તારા રૂપિયા. વાણી વિચારમાં પડયો કે મારશે કે ઝૂડશે, પણ પેલા ગરાસીયાએ તે ખરેખરા ઝાડ નીચે બેસીને રૂા. ૫૦૦ ગણી આપ્યા. ભાર ઉતરી ગયો. ગરાસીયા પોતાને ઠેકાણે ગયો. દસ્તાવેજ ફડાવ્યો નથી. હવે વાણીયે શું કર્યું ? કેમ ઠાકરડા ! દેવા લેવાની વાત નથી. વાણીયો દેખે છે. આ રસ્તે, થોડી મુદત થઇ એટલે વળી કહેવા લાગ્યો, કેમ ઠાકરડા ! વિચાર કરશે કાંઇ ? શું એક વખત લેણદેણ થઇ તા ફરી દેણ લેણ ન કરવી ? હવે તો કાંઇ કાળજાં કુણુ થાય તો સારૂ છે. શું છે, ભાઇ! ૫૦૦ની રકમ બોલે છે. ચેાપડામાં ૫૦૦ની રકમ તમારે નામે બોલે છે. પેલા વાણીઆએ ગરાસીયાને કહ્યુ, ખાવાનો રોટલો મળે નહિ તો એક સાથે પ૦૦ આપ્યા શી રીતે ? કાયદો સત્યને શોધતા નથી પણ સાબિતીને શોધે છે, સાબિતી તેની પાસે છે નહિ. વાણીયે ફરીયાદ કરી. આવી રીતે રૂપીઆ લે છે તે પાછા આપતો નથી. સીધા રૂપી આપતો નથી. આવી રીતે હજુ જિંદગી કાઢવી છે, કોઇ ફેર ધીરશે નહીં. ગરાસીયા કહે છે કે ૫૦૦ દેવાના હતા તે કબુલ પણ તેને રૂા. પાંચસા મે’ આપ્યા છે. એકી કલમે ૫૦૦ આપ્યા તે શી રીતે માનવું? પેલા બિચારાએ સાચે સાચું કહી આપ્યું કે જંગલમાં ગણી આપ્યા છે, પણ દીવાને તદ્દન ખોટું માન્યું. હજુ ઘેર કે દુકાને અથવા બીજાને ઘેર આપ્યા હોય તો માની શકાય કે આપ્યા પણ જં ગલમાં, વાણીએ એકલા હોય. છેવટે વળાવા તા હોવા જોઇએ. સાક્ષી લાવવી પડે એટલે વળાવા ન હતા.
૭૪
આ તા રાજને ઠગવા બેઠો છે. અકકલવાળા રાજના કર્મચારીઓ, બોલે કાં અને બહેકાવે કયાં ? દીવાને કહી દીધું કે રાજમાં પાલ નહીં ચાલે. પારકાના નાણાં નહીં ડૂબાડાય, હા વિચાર કર. બપારે દીવાને ઘેર બોલાવ્યો. સાચે સાચું બોલ. પગરખા કે ધોતીયા લાવવા હોય તો કોઇ મને ધીરે એમ નથી. લાણે ગામ ધાડમાં મદદ કરી. જોર દેવું પડયું તેથી ખુશી થઇ. તેણે મને રૂા. ૫૦૦-- આપ્યા હતા, તે મેં વાણીઆને રસ્તામાં મળવાથી તરત ગણી આપ્યા. સાચી વાત, પણ શાહુકારે સખ્યું તેનું કેમ કાપવું ? તેનું ખાતું છે. દસ્તાવેજ છે. સહી છે. ખાતામાં ઉધર્યા છે, ખાતું ચાલ્યું છે. વળતી એક રકમ નથી, મેં પણ રકમ જન્મે કરાવી નથી. આ માણસ સાચો છે પણ સાચાની સાબિતી આની પાસે નથી. ગણીને તો આપ્યા હશે ને ? બેઠા તા હશાને ? બેઠા હતા કયાં ? પેલા ઝાડ નીચે. લાણા ઝાડની નીચે બેઠા હતા. આ બધું જજે સાંભળી તેને વિદાય કર્યો. બીજે દહાડે વાણીયા તથા ગરાસીયા આવ્યો. કેમ ગરાશીયા ! હવે વિચાર્યું કે નહિ ? શાહુકારના રૂપી ભરી દે,
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯ મું
૭૫
નહીંતર આવી સ્થિતિમાં કોઇ નહીં ધીરે. તે તારૂં ને તારી બાયડી છોકરાનું થશે શું? બધા ન આપે તે કાંધે કાંધ આપીશ? એમ કહે પેલે ગરાશીયો ન્યાયકોર્ટમાં સર્વની સમક્ષ કહેવા લાગ્યો કે, સાહેબ મેં રૂપીઆ ૫૦૦ આપી દીધા છે. તો વાણીયો શું જૂઠું બોલે છે? જજે સવાલ કર્યો. વાણીયો પણ કહેવા લાગ્યો કે કયાં આપ્યા છે? આકાશમાં તો નથી આપ્યા ને? આપ્યા છે, જંગલમાં ઝાડ નીચે, પેલા ગરાસીયાએ જવાબ દીધો. આખી સભા મશ્કરી માને છે. ચીથરેહાલ દશા છે એવા માણસે જંગલમાં રૂા. ૫૦૦- એક સામટા આપ્યા છે એમ કહે છે કે તે શી રીતે મનાય? જજે હુકમ કર્યો, અરે સીપાઇ! તેની જોડે જા. એ ઝાડ બતાવે છે તે ઝાડ છે કે ગપ છે? આમ કહી આખી સભા, ગરાસીયો, સીપાઇઓ વિચાર કરે છે કે દીવાનજી દીવાના થયા જણાય છે. ઝાડ જોવા મેકલે તેમાં વળવાનું શું? જ્યાં સીપાઇ જાય છે, ત્યાં ઝાડને કહેજે કે અહીં સાક્ષી પૂરવા આવે, તેમ તેને ભલામણ કરી. હવે પૂરેપૂરો દીવાને થયો, બીજું તો બેલાય નહીં, સીપાઈએ પૂછયું કે ઝાડ સાક્ષી પુરવા ન આવે તે ? હુકમનો અનાદર કરે તો સજાને હુકમ આપે. જે પ્રજા જે જગા પર રહે તેના માલિકના તાબામાં તેને રહેવું પડે. માણસ તાબામાં રહે તે ઝાડ શું ગણતરીનું કે હુકમ ન માને, જોકે ખરો કેમ નથી આવતું? સીપાઇએ દેખ્યું કે ચક્કર ખાવા દે ને. ઝાડ પાસે ગયા, વાર પણ લાગી, દીવાન બીજા કામમાં જોડાયો, અરધો કલાક, પોણો કલાક થ, શેઠજી! હજુ કેમ ન આવ્યા ? ગરાસીયો ને સીપાઈ બાને ઘેર બેસી ગયા જણાય છે. તમે ને હું બેટી થઈએ છીએ. શાહુકારે કહી દીધું કે ઝાડ છેટું છે, દીવાને લખવા માંડ્યું. દોઢ કલાકે બને આવ્યા. કેમ? ઝાડ બતાવ્યું, ઝાડન આવ્યું, આપને હુકમ એટલે જવું પડ્યું, ઝાડ આવીને સાક્ષી પૂરી ગયું, શાહુકાર કહે છે કે અહીં બેઠો છું, ઝાડ ક્યાં આવ્યું છે? દીવાન ચીડાયો. કેમ શેઠજી! રાજને રમાડવા માંગો છો, બોલો ઝાડ તળે તમે મળ્યા હતા કે નહિ? એ કયું ઝાડ કહેવા માંગે છે, તેની તમને શી માલમ? કહે કે ૫૦૦ રૂપી લીધા છે. પણ દસ્તાવેજ તમે તેને પાછી સોંપ્યો નથી એ વાત કબુલ કરો.
જીવ નિત્ય છે
જેમ ગરાસીયાને અંગે, શાહુકારી માટે, ઝાડ જાતે સાક્ષી પૂરી ગયું તેમ જીવ નથી, પણ તપેલો સળીયે અડકાવવા માંડે ત્યાં જીવની સાબિતી થઇ ગઇ. જો જીવ ન હતો તે કેમ ચમકયા? આ અગ્નિ, આ બાળનાર અડકે તે બળે, તેથી વેદના થાય તેથી ખસવું જોઇએ, આ બધું જીવ વગર કોણે જોયું? કહો કે જીવ છે. તો અન્યના વિષયમાં અન્યની દખલગીરી હોવાથી તેમજ સુખદુ:ખના કારણોનું ભાન હોઈ દુ:ખથી ખસવાનું ને સુખના કારણો તરફ ઘસવાનું હોવાથી જીવ માન્યા વગર છૂટકો નથી. કદાચ જીવ માની લે કે માના પેટમાં જીવ ઉત્પન્ન થયો, મરણ થશે, ત્યારે જીવ મરી જશે, આમ માને તે અડચણ શી? કરિશ વીવો નિવો જીવ નિત્ય છે, જીવ કે માનવાને?
Page #99
--------------------------------------------------------------------------
________________
७६
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી
આ જીવ છે, એટલું જ નહિ પણ “જીવ નિત્ય છે આ જગા પર વિચારવાનું કે જગતમાં જે ચીજે છે તે બધી અનિત્ય છે. નિત્ય હોય તે આ જીવ એક જ છે. મેળવ્યું તે મેલવા માટે
આ ઉપર લક્ષ્મ જાય તે માલમ થાય કે મેળવ્યું તે મેલવા માટે. ચાહે ધન, કુટુંબ કે શરીર, જે મેળવો તે મેલવા માટે મેળવો છો. ચાર ચીજ, કંચન, કામિની, કુટુંબ અને કાયા. આ ચાર સિવાય પાંચમી ચીજ મેળવતા નથી પણ એ મેળવાય છે તે મેલવા માટે. જયારે પાછળથી લાવ્યા તેથી તે અહીંથી લઈ જવાના કયાંથી? નથી પરભવથી લાવ્યા, પરભવમાં નથી લઈ જવાના, તો મેળવ્યું એ ખેલવા માટે. નાગો મનુષ્ય સટ ટા બજારમાં ગયો. કમાયો તો ઘેર લઈ આવવાનું છે. એવે તે આપવાનું શું છે? તેમ આપણે નાગા આવ્યા હતા. લઈ જવાય તે ઠીક, ન લઈ જવાયું તો નાગાનું ગયું શું? જો બજારમાંથી લઈ ગયા તે ઠીક, નહીંતર હતુંશું? નાગાને સટ્ટા બજારમાં ખાવાનું નથી. નાગાને સટ્ટા બજારમાં વાંધો છે? કમાયા તે ગાંઠે બાંધવું છે ને એવું તો દેવું છે કોને? નાગો મેળવે એટલું ગાંઠે બાંધે છે. ખોયું તે ગયું શું? એને ઘરનું કંઈ દેવું નથી. સટ્ટા બજારમાં કમાઈને સામટું ખૂવે તે એનું હતું શું કે જવાનું શું-એમ અહીં મેળવીને મેલી દેવું પડે તેની ફકર નથી, નાગો સટ્ટાબજારમાં પ-૨૫ હજાર કમાયો, અરે પાયમાલ થઇશ, અરે લઈને આવ્યો તો શું કે જશે તે શું? તેમ આ જીવને ગયાને ડર કયારે આવે? લઈને આવ્યો હોય તો. એને મળે, તો મજા કરવી છે, ને જાય તે, હો કયાં પૈસો? મનુષ્યપણુની પેઢીમાં જમે કરેલી પુણ્યની ત્રણ રકમ
જેમ નાગો કહ્યો તે નાગ આવ્યો હતો તો સારું હતું પણ અહીં મોટી પંચાત છે. પેલા ભવમાંથી મનુષ્યપણાની ગતિ, મનુષ્યનું આયુષ્ય, પાંચ ઈદ્રિયો વિગેરે માલ લાવ્યો છે. ઈંદ્રોને ભંડાર લાગે છે એ બધો અહીં સટ્ટા બજારમાં પાયમાલ થવા બેઠો છે. પૂંજીની પાંખે લાવવા માટે બેઠો છે. પહેલા ભવનું પુણ્ય અહીં લાવ્યા છે, અહીંથી પણ પૂંજી લઈ જઈશું ને? જે પૂંજી ન વધારી શકે તે છેવટે લાવ્યો છે તેટલી તે કાયમ રાખજે, બોલવામાં વાંધો નથી. જીભમાં હાડકું નથી કે આડુંઅવળું બોલે તે ગોદો વાગે. મિલકત માટે દરેક મનુષ્ય વિચારવું જોઈએ કે, આ પુરાંત લઈને મેં પેઢી માંડી છે. મનુષ્યપણાની પેઢી પુરાંતથી માંડી છે. પથઈઈ તણુકસાઓ, દાણઈ મજિગમ ગુણ અ આ ત્રણ રકમ પ્રકૃતિએ અલ્પ કષાય, દાનરૂચિને મધ્યમ ગુણવાળે તે પુરાંતમાં હતી, તેથી પેઢી મંડાઈ છે. કોઈ દુકાન માંડે, સાસરાના ૫૦૦લાવે, મામાના ૫૦૦ લાવે, કાકાના ૫૦૦ લાવે, તેમ આ જીવે ત્રણે ઠેકાણેથી રકમ લાવી પેઢી શરૂ કરી છે. હવે દરેક મનુષ્ય-ત્રણની પુરાંતથી પેઢી શરૂ કરે છે, તો તે પેઢીના વેપારીએ પિતાની પેઢીને પુરાંતને પુરેપુરો ખ્યાલ રાખવું જોઈએ. પહેલી પુરાંત એ છે કે સ્વભાવે પાતળા કષાય. આ પુરાંત તમે મેલી
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫ મું
૭૭
રાખી છે. તેને પડછો ? તમને ખબર હશે કે જેને અફીણનું વ્યસન પડે તેને જમવા બોલાવે, પાંચ પકવાન દૂધપાક પુરી જમાડે તે ધૂળ, તેને ગમ્મત ક્યારે પડે કે કશુંબે નિકળે તે કલ્લોલ. તે ન હોય તો પાંચે પકવાન, દૂધપાક પુરી બધું નકામું. આથી જેને જે ટેવ પડે તે સ્થાનને રાજીપો હોય, અહીં તીવ્ર કોધની ટેવ હોય તેને કયાં જવાનું હોય? જયાં તીવ્ર ક્રોધ હોય ત્યાં જવાનું હોય. જ્યાં આખે જન્મારો મારે મારી ચાલતી હોય ત્યાં, ક્રોધની ટેવવાળાને સ્વાભાવિક ટેવ ય, સાપને તથા વાઘ સિંહ વિગેરેને દૂર ગણીએ છીએ. એ પણ કોઈને ગુન્હ દેખે ત્યાં પોતાની બધી સત્તા અજમાવશે. નાને છોકરો ગાયને અડપલું કરે તો શીંગડું મારે, તેને બાળક સમજતું નથી. ગાયને ખ્યાલ નથી. જાનવરની સ્થિતિ એ છે કે ગુનેગારના ગજા તપાસ્યા સિવાય સજાને અમલ કરે છે. જાનવર માત્રમાં આ સ્થિતિ છે. હવે આપણે અહીં તપાસો, મનુષ્યપણામાં ગુન્હેગારની સ્થિતિ ન તપાસે ને સત્તાને કોયડો ચલાવે તેની સ્થિતિ ભવિષ્યમાં શી? તે જીવ જન્મીને ખાવી જગા પર ઉપજે તેમાં નવાઈ શી?
શાનીને આમાં પૂછવું પડે તેવું નથી. મનુષ્ય અને જાનવર કેટલાક એવા હોય છે કે ગુન્હેગાર ઉપર સત્તા અજમાવતા નથી. બધી ગાયો કે કૂતરા-મારનાર, કરડનાર હોતા નથી. જેને પાછું એ જાતિમાં જન્મવું નથી તેને એ સ્વભાવ હોય ક્યાંથી? પહેલા ભવની પુરાંત ઉડી ગઈ છે. હવે જનવરની ગતિની પુરાંત દાખલ થઈ છે. એક વચન શીખામણનું કહયું ત્યાં ચાર આંખ. હવે નવું દેવું લઈ બેઠો. મનુષ્યપણાની પુરાંત હાજર હોય તે ચાહે જેટલું કહે, તો પણ કપાય ન કરવો, એક જ ખ્યાલ રહે. તાવને તે કોણ મેકલે? પણ અહીં શું થાય છે? ક્ષણિક કાધના ફળ
તાવમાં શરીર ઉકળે, આંખ લાલ થાયભોજનરૂચિ ઓછી થાય. આ બધા ચિન્હો પણ જીવને ક્રોધ વખતે થાય છે. તે તાવને તેવું કહ્યું કે નહિ? કેટલીક વખત પાણી પાવ તે ઠંડું પડશે એમ કહેવામાં આવે છે. એને પાણી પણ ભાવે નહિ, આ ગણાતે તાવ, એ તો ચામડીને તાવ, પણ આ કોધ જે છે તે આત્માને તાવ. પેલા તાવને માટે કવીનાઈનની શીશીઓ પૈસા ખરચી લાવવી પડે છે, મ્યુનિસિપાલિટી તે શીશીઓ મફત આપતી નથી. આ મેલેરીયા તાવની ગેળીઓ પૈસા ખરચી રખાય છે પણ આ ક્રોધરૂપી તાવની દવા વગર પૈસાની મળે છે તે રખાતી નથી, ગળીઓ ભરી છે. બાટલા ભર્યા છે, પણ તાવ આવે ત્યારે બાટલા ફૂટી જાય છે. તાવ જાય ત્યારે બાટલા ખડા થાય છે, આ કમનસિબીને છેડો ક્યાં લાવવો? વિચારો “કો કોડ પૂરવ તણું સંજમફળ જાય.” આ ગોળી કોની પાસે નથી? ક્ષણવારના કોધમાં ક્રોધ પૂરવનું સંયમનું ફળ ચાલ્યું જાય આ વચન રૂપી ગાળી કોની પાસે નથી? છતાં ગોળી તાવ ન ચડે ત્યાં સુધી, તાવ ચડે ત્યારે ગળી ગેપ થઈ જાય છે. ગુસ્સો આવે ત્યારે એ ગેબી કયારે ખ્યાલમાં લાવે છે? ક્રોધ
Page #101
--------------------------------------------------------------------------
________________
૭૮
આગમે દ્ધારક પ્રવચન શ્રેણી જાય, મેં કોધ કર્યો. કોડ પૂરવનું સંમે તપ જાય એ બધું પછી યાદ કરે છે. ક્રોધને અંગે સમજી શકીએ છીએ, કે એક સાધુ પંચમહાત પાલનારા, મા ખમણ કરનારા, અષ્ટ પ્રવચન માતા ધારણ કરનારા, તીર્થકરના વચન આરાધના માટે જિંદગી અર્પણ કરનારા એવા મહાપુરુષ એક ક્ષણિક ક્રોધના પ્રતાપમાં કઈ દશામાં આવે છે, તીર્થકરને કેમ મારું? જિંદગી જેને માટે અર્પણ કરી હતી, જેની આરાધના માટે કાયા ગણી ને હતી, કુટુંબ ગયું ન હતું, તેવા મહાપુરુષને મારવામાં મેટાઈ માનનારો, ઘાતકીપણે મારવામાં દૃષ્ટિની જવાલા મેલી સલગાવી મેલવાને વિચાર તીર્થકર મહારાજ માટે કરે, તેના સિવાય બીજું ઘાતકીપણું કર્યું?
ગોશાલે મૂકેલી તેજલેશ્યા જે ખરાબ ગણીએ છીએ તે જ ખરાબી અહીં છે. તીર્થકરને ઘાતકી રીતે મારવા તૈયાર થનારો, ન મર્યા તેને અફસેસ કરનાર, એક વખત બે વખત દૃષ્ટિ મેલી તે પણ તીર્થકર મરતા નથી. મારી નાખવાના વિચારમાં છાશ રહેતી નથી. તેથી કાળો નાગ તીર્થકરને ડંખે છે. જે તીર્થકરના વચનની ખાતર દુનિયા વિષય કપાય શરીરની મમતા છોડી, તેમના વચનને આધારે પાંચ મહાવ્રતાદિક બધું કરી રહ્યો હતો. આવા મહાપુરુષ તીર્થ કરને મારવા તૈયાર થાય છે, ન મર્યાને પશ્ચાતાપ કરે છે, ને છેલ્લો મારવાને ઉપાય કરે છે. આ ઉથલો ક્ષણિક ક્રોધને, શિષ્ય આવવાનું કહ્યું ત્યારે ક્રોધ કર્યો, દેડકી આલાવો એમ કહ્યું ત્યાં મારવા દોડ્યો તેમાં કાળ કરી ગયો તેનું આ પરિણામ. એક ક્ષણિક ક્રોધ મહાવ્રતને મૂળથી નાશ કરે છે, આઠ પ્રવચન માતાની મોકાણ કરી દે છે. આવી ક્ષણિક ક્રોધની દશા. આ ગાળી ક્રોધને તાવ ન ચડે ત્યાં સુધી, તાવ ચડે એટલે ગોળી ગેપ.
શાહુકારને ચોરે બે વેલ મારી અને પોલીસે બે બેલ મારી, તેમાં ફેસલામાં ફરક રહે. કાયદો મારવાની છૂટ આપતા નથી. તેમ વીતરાગ પરમાત્મા કોઈ દિવસ ક્રોધ કરવાની છૂટ આપશે નહિ. પોલીસ પોતાની પ્રકૃતિમાં જાય, ત્યાં સ્વાર્થ નથી. લુચ્ચાએ લગાવી હોય તે? તેમ કર્મ બંધનમાં ફરક પડી જાય. કાયદામાં ગુનહેગારને હાથ લગાડવાને નહીં. તેમ વીતરાગ શાસનમાં ક્રોધ કરવાની આજ્ઞા નહીં. પરીણામ તરફ વિચારીએ ત્યારે પાંચ મહાવ્રત મૂળથી ઉખડી ગયા. આરંભાદિના ત્યાગ નકામા થયા. આઠ પ્રવચન માતાની માન્યતા મૂળથી ખસી ગઈ. તીર્થકરની આરાધના કરી તે નિષ્ફળ ગઈ. આ ક્ષણિક ક્રોધનું પરિણામ. આ વિચારરૂપી ગોળી મળી છે. પણ તાવ આવે ત્યારે ગોળી ગેપ. તાવ જાય ત્યારે ગોળી મળે તે શું કામની? કુંભારણે સ્વભાવથી પાડેલી બેલવાની ટેવ
અહીં વિચારવું કે પૂરાંતમાં પલ કેટલી પડી છે, સ્વભાવે પાતળા કષાય કયારે કુંભારણ ગધેડી ઉપર માટીના વાસણ ભરીને જંગલમાં આવી રહી છે. ભર ઉનાળામાં જંગલમાંથી
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯મું
૭૯ આવે છે. ગધેડીને પણ તડકો લાગે છે, ગધેડી ધીમે ધીમે ચાલે છે, કુંભારણને ક્રોધ ચડે છે. ડફણું ઠોકતાને “ચાલ બેન ચાલ! સામેથી કોઈ આવતો હશે, આ શું? બેન બોલે છે ને ડફણું મારે છે. ઝાડ આવ્યું. બેટી થઈશ પણ મને જવાબ આપ. ડફણ ક્રોધ વગર મરાય નહીં, ને ચાલ બેન ચાલ તે શી રીતે? કુંભાણ કહે છે કે બજારમાં જઈશ ત્યારે ઠાકરડી આવશે, કટકટ કરશે, હાંલ્લું ગમશે ત્યારે કિંમત કરવામાં કાયર કરી નાંખશે, બે પૈસાના વેપારમાં મારી આ દશા. એમાં જો રાંડ–કભારા. તારી મા મરે, આટલી ટેવ અહીં પડે છે. ત્યાં ઘરાક પાસે એ શબ્દો નીકળે તે શું થાય? આજકાલ રાંડ-કભારજા તમારા સંતાન માટે વાપરો છો, મૂઈ વગેરે કોને માટે આવા હલકા શબ્દો વાપરો છો? ગાંડાના હાથમાં તરવાર આવી પછી ફેરવતો જાય તે વચમાં કોણ આવશે તેને તેને ખ્યાલ ન હેય. કોના ઉપર ફેરવશે, તેની દરકાર નથી, તેમ તમને મોંમાં એક ચાર આંગળની જીભરૂપી તરવાર પ્રાપ્ત થઈ, એટલે ગમે તેના ઉપર ચલાવો છે. છોકરી હોય તે કરી. ક્રોધમાં કુટુંબ ઉપર કરવત ફરી વળે છે. ક્રોધ કોના ઉપર કેર વર્તાવે છે તેનું ભાને નથી. ક્રોધના છાકમાં તેનું ભાન રહેતું નથી. એકકું ભારણ કહે છે કે જીભરૂપે કુરકૃપાણને ચાહે જેની પર ચલાવું તો મારી શી વલે થાય? માટે આ ગધેડી ચાલતી નથી. તડકો ચડવો છે, ભૂખ તરસ લાગી છે, તેથી ચાલ બેન ચાલે એમ કહું છું. આ આદતજ પાડી દેવામાં આવે તો વગર ઉપયોગે પણ એજ શબ્દો બોલાય. આવી આદતથી ક્રોધાદિક પાતળા પાડવા જોઈએ, વિચાર કરવો પડે તેમ નહીં. સ્વભાવે કપાયે પહેલા ભવમાં પાતળા કર્યા છે તે પુરાંતમાં છે. મનુષ્યપણામાં આવ્યા કયારે? જ્યારે કષાય પાતળા કર્યા ત્યારે, મનુષ્યની પેઢીમાં પ્રથમ પૂરાંત સ્વભાવે પાતળા કષાય, જેટલા પાતળા કપાય સ્વભાવે ન હોય તેની પહેલી રકમમાં પોલ. સ્વભાવે પાતળા કપાય શું કરે? કોઈકે ઓર્ડર લખી આપ્યો, જાવ આખું રાજ્ય તમને આપ્યું પણ અમલમાં મેલવાની વાકાત ચીઠી લેનારમાં જોઈએ. તેમ અહીં આયુષ્ય કર્મો તમને મનુષ્યના આયુષ્યની ચીઠી આપી, પાતળા કપાય રાખ્યા, તેના પેટે તેને અમલ કરવામાં તમારામાં પરાક્રમ જોઈએ. જગતમાં પારકી આશાએ આયુષ્યને વહેનારા કેવળ પુરુષ છે. છએ કાયના આધારે મનુષ્ય જીવન ટકે
પૃથ્વીકાય તમારાથી જીવે કે તમે પૃથ્વીકાયને જીવાડી કહે તમે પૃથ્વીકાયના દેવાદાર. પાણી તમારાથી જીવે કે તમારાથી અગ્નિ જીવે? હવા અગ્નિ ને વનસ્પતિમાં પણ સમજો ઢોર-ઢાંખરથી તમે કે તે તમારાથી જીવે? દેવાળીયો દેવાળું કાઢવું હોય તે જે આવે તેનું જમે માંડે. દેવાવાલો ભૂલે એમ પાટીયું ફેરવવાની દાનતવાલાને પૃથ્વી, અપ, વાયુ, અગ્નિ, વનસ્પતિ તથા ત્રસકાય એ છએ કાયને ઉપકાર જમે માંડવામાં વાંધો નથી. દેવા કેને છે? આપણે આખા જગતના દરેક પદાર્થોના દેવદાર, એના આધારે આપણું જીવન તપાસો, આપણે આધારે કોનું જીવન છે? બીજ આધાર તરીકે ન રહે તો આપણું
Page #103
--------------------------------------------------------------------------
________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી
જીવન કેટલો વખત ટકે? કહે ત્યારે જીવન આયુષ્યને અંગે મથું છતાં તેને અમલ, જીવ નનું વહેલું, ટકવું, એ આ સાધને ઉપર આધાર રાખે છે. પ્રકૃતિએ પાતળા કપાયથી મનુષ્ય જીવન મળ્યું પણ તેનું ટકવું અન્ય સંયોગ પર આધાર રાખે છે તે કયાંથી મળે? પહેલાં ભવમાં તમે દાનરુચિવાળા બન્યા હતા. દાન દેવું અને દાન રુચિને તફાવત
દાન દેનાર અને દાનચિવાલાને અંગે ફરક છે. જો દાન દેનાર ઉપર રાખીએ તે માલદાર હોય તે થે. આથી માલદાર છે કે ન હે પણ દાનની રુચિવાળો હોવો જોઈએ. દેરાસરમાં કારણસર ટીપ કરે. પ્રભુદાસે ૫૦ ભર્યા, ભીખાભાઈ ધારે કે મારે ૫૦ ભરવા પડશે. તો પહેલેથી મારે આમ છે, મારે ખરચ થયું છે. જ્યાં ધરમનું કાર્ય આવે ત્યારે કકળાટ કરવો, આ દાનરૂચિ નથી. ત્રણસો ઘરમાં ખરચ થયો તે અહીં કેમ ન આપવા?
આ વિચાર ભાગ્યવાનને સૂઝે, ખાસડા મારીને લઈ જશે તો આ સોનાને કોદાળે વાવું કેમ નહીં? ધર્મિષ્ઠ દાન રુચિવાળે તે બચ્યામાંથી બાચકો ભરે. દાનરૂચિ ન હોય તો કોહાઈ ગયેલાની કથની ધરમના કાર્યમાં કથે છે. પેલા બિચારા સંઘનું કામ કરવા આવ્યા હોય તેના પગ કેડ, ગળું બધા સરખા કરી દે છે. મારો વિચાર જ નથી એમ કહી દ્યો. શ્રીફળ શબ્દ પહેલા બોલાય નહીં, પહેલાં જાયફળ બોલી નાખે. એમ કરતાં કરતાં કંઈ નથી કરવું તો લ્યો ત્યારે ૧૧ માંડો. પરોપગાર કર્યો. ચાર આવનાર ઉપર પરોપગાર કર્યો, એમ કહેતાં તમારાં આટલા તો બીજા શું માંડશે? છેવટે ૩૧ નક્કી થયા. છેવટે ટીપ ભરાવનાર ગયા એટલે ૨૦ બચ્યા તો હાથ; ૨૦ બચ્યા, ૩૧ માં પલ્લો છૂટયો. આવાનું શું થયું, આમાં મેળવો કેટલું? બધા ધરમના કામ તમે જ કરો છે, કોઈ દેવલોકમાંથી કરવા આવતું નથી, પણ તમે મેળવે છેકેટલું તેને દાખલો લઉં છું. પૈસા આપીને મેળવે છે કેટલું તે તપાસો. “ખુદા એગા તો સહી, લેકિન હગાહગાકે દેએગા” તમારી પૂરાંતની રકમ કઈ? દાનરુચિ પેલો ૫૧ કહે ત્યારે ધર્મ ઉપર દાનરુચિવાળો ૫વા કહે. આમાં માત્રને ફરક છે પણ ભાવનામાં ફેર હોવાથી દાન ચિવાળો હેય તે આમ બોલે. દાનરૂચિ ઝળકી. તમને સંસ્કાર પડી ગયા છે, નહીંતર સાધુને રોટલા ભારી પડી જતે. દાન સંસ્કાર જ્ઞાનાભ્યાસ, પુસ્તકો પ્રભાવનાઓ પાંજરાપોળ દેરાસરો પાઠશાળાઓના ખર્ચા ભારે લાગે છે. હલકું કદી લાગે તો વિવાહમાં લાલા લાખ, તો સવા લાખ, ત્યાં આમ બેલાય છે. લીટી ભેળ લહરકો. ધરમના સીધા રસ્તે આત્માનું શું કરવા સારી નાખે છે? ઉંધા રસ્તે ખરચવામાં ઉદારના દીકરા બની જાય છે, દાનરૂચિ એ ગુણ સમજો ન હોવાથી મનુષ્યપણાની પુરાંત પાયમાલ થાય છે. જીવનની સાધના તરીકે દાનરૂચિ પાતળા કષાય કામ લાગ્યા છે. છતાં માણસાઈ લાવવી તે માટે ત્રીજી પૂરાંત છે. મનુષ્ય કોણ જીવી શકે? માણસાઈ કોણ મેળવી શકે? મધ્યમ ગુણવાળો માણસાઈ કેળવી શકે, આ ત્રણ પુરાતે પિતાની પેઢીમાં પડી છે. આ ત્રણ પુરતથી આ પેઢી માંડી છે. અત્યારે
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯મું
-
~
પુરાંત કેટલી છે તે તપાસ્યું? પુરાંતમાં પલ મેલીને માલ મેળવ્યો છે. કંચનઆદિ ચારને માલ મેળવ્યો છે. આ મેળવ્યું તે મેલવાનું જ છે. સાથે લઈ જવાનું નથી. આ ભવનું મેળવેલું મેલીને જ જવાના છો. પહેલા ભવમાં મેળવેલું તે મેલીને આવ્યા છીએ. સારું લઈને શું ખાવ્યા હતા? પણ મેલો થેલો પણ ખાસડા ખાતા એ ન મેલ. હાય ગયું,
એરરર મેલવું પડે છે. આરર ઓય ઓય કરી મેલે તે કરતાં વોસિરે સિરે કર. હસતાએ પણ, રોતાએ પરોણો તે રોઈને શા માટે સાચવવો? તમે રોવો કે હશે તો પણ મેલવાનું છે. ડાહ્યો હો નૈ હસતા જ સિરે કરને. જો મેલવું છે તો હસતા શા માટે ન મેલવું?
૧૯૧૪ ની લડાઈમાં બહાદુરીથી પાછા હઠીએ છીએ એમ હાંક્યું. એમ મેલતા તે બહાદુરી કર. લકરને રક્ષણ કરવા પૂર્વક પાછા હઠ તે માનસર પાછા હઠયા, તે પણ બહાદૂરી. તે પ્રાણથી મેલને વગર પ્રાણ ગુંથાઈ જશે તેમાં શું? એમ આત્માના પરિણામની ધારા ન બગડે તેવી રીતે છેડ. નહીં તો પરિણામની ધાર બગડશે તે તે રીતે પણ છૂટવાનું તો છેજ. જે મેળવ્યું તે મેલવાનું છે. જો મેળવ્યું તે મેલવાનું છે તો તેમાંથી મારગ કરી લે. પણ મારગ કોણ કરે? આ શરીર ભાડૂતી ઘર છે. આ જીવને માલિક સમજે. અર્થાત જવ નિત્ય છે ને તે સિવાય બધું અનિત્ય છે, એ સમજનારો મેળવેલું મેલતા મારગ પકડી લે. આ આસ્તિકતાનું બીજું સ્થાનક, ચોમાસામાં અળસીયા માફક આ જીવ પુણ્યથી ઉભરાઈ જાય. પણ પુન્યની પિચાશે પદાર્થો નાશ પામી જાય છે પણ જીવ નાશ પામતો નથી. માટે આત્મા નિત્ય છે. આ વિચાર કર્યા. આચાર વિચાર બીજા છે, જીવ કર્મ કરે છે, કર્મ ભોગવે છે, મક્ષ છે, મોક્ષના ઉપાય છે. આ છ વિચાર કરે તે આસિતક. આ છ વિચારો સમ્યકત્ત્વના આસ્તિકતાના છે. પરભવ દેવલોકાદિ માનનાર તે દુનિયાદારીની અપેક્ષાએ અનંતી વખતે તે આસ્તિક થયે. છતાં મહાપુરુષ તરફ કીર્તન વંદન સત્કારાદિ કરી ગુણના બહુમાનના રસ્તે ન આવ્ય, માટે મહાત્માઓના કીર્તન તેજ કલ્યાણ અને મોક્ષનું ધામ છે એ રહસ્ય જાણવું. અને તે હેતુથી જ હેમચંદ્રાચાર્ય પણ ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર કહે બાળક મધ્યમ તથા બુધ જનાં લક્ષણ શું હોઈ શકે તે આગળ કહેશે.
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૨
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી
પ્રવચન ૧મું
સંવત ૧૯૦ અસાડ સુદી ૫ સેમવાર લૌકિક અને લકત્તર આસ્તિય
શાસ્ત્રકાર મહારાજ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ ૬૩ શલાકાપુરુષ ચરિત્ર કરતાં થકાં આગળ જણાવી ગયા કે મહાપુરુષનું કીર્તન તેજ કલ્યાણ અને મોક્ષનું છે. આમ હિ શબ્દને નિશ્ચય અર્થ કરી જણાવી ગયા. આથી દ્રવ્યાનુયોગ, ગણિતયોગ તથા ચરણકરણાનુયોગ એ ત્રણ અનુયોગે આ જીવે અનંતી વખત કર્યા, કારણ એ છે કે શાસ્ત્રકાર સ્પષ્ટ કહે છે કે, દરેક વ્યવહાર રાશિવાળા જીવે અનંતી વખત દ્રવ્યચારિત્ર લીધા છે. જ્યારે ચારિત્ર દ્રવ્યથી ગ્રહણ કરે ત્યારે જીવાદિક તત્વો સહેજે માનવામાં આવે. જીવ ન માને તે દેવલોકની ઈચ્છા પુણ્યનું માનવું નરકને ડર પાપને ભય હોઈ શકે નહિ. જ્યારે જીવાદિક પદાર્થોની શ્રદ્ધા થઈ હોય ત્યારે અનંતી વખતે દ્રવ્ય ચરિત્ર લીધા, ત્યારે જીવાદિક આઠ પદાર્થોની શ્રદ્ધા થએલી હતી જ, નહીંતર દેવલોકની અભિલાષા થઈ ન હોય તે વગર ઉત્કૃષ્ટ ચારિત્રનું આચરણ થઈ શકે નહિ. તે ન થયું તે નવરૈવેયક સુધી જવાનું થાય નહીં, અનંતી વખત નવ ગ્રંયકે આ જીવે ઉત્કૃષ્ટ ચારિત્રના પ્રતાપે જઈ આવ્યો છે. ઉત્કૃષ્ટચારિત્ર પાળ્યું કેમ હશે? મોક્ષની લાગણી નથી. જો મોક્ષની લાગણી હોય તે સંભવિત છે કે ઉત્કૃષ્ટ ચારિત્ર પાલે. જે વખતે કેવળજ્ઞાની વિદ્યમાન હતા, સમર્થ પર વિદ્યમાન હતા, તેવા વખતે જે ચારિત્ર આચરાતું હોય તે મોક્ષના લાયકનું ચારિત્ર. જે કાળે આચરાતું હોય તે કાળે તેવા દીક્ષિત થનારાં ક્યા ચારિત્રમાં રહે? મોક્ષ થત હોય તે વખત અને મોક્ષ પામનારાના વખતમાં સારામાં સારું ચારિત્ર કેવું આચરે? જે ચારિત્ર આચરાય તે તે મેશના લાયકનું. હંમેશાં એકાસણાની, પર્વતથિએ ઉપવાસની તપસ્યા કરે એવા સમુદાયમાં દીક્ષા લેનારો એકાસણા ઉપવાસ કરે. ચારિત્ર લેવાવાળો સમુદાયની પદ્ધતિને પહેલેથી વિચારે છે. જે કાળે જે સમુદાયમાં જે પદ્ધતિનું ચારિત્ર પળાતું હોય તેવું ચારિત્ર પાળે. એ કાળમાં મકાના લાયકના ચારિત્ર પળાતા હતા. તે વખતે બીજી ઈચ્છાવાળા પણ ચારિત્ર છે તેવું જ ઉત્કૃષ્ટ પાળતા. તીર્થકરોના વખતમાં આ જીવે કઈ વખત ચરિત્ર લીધા છે. તે ઉપરથી કહે કે એવા ઉત્કૃષ્ટ ચારિત્ર અનંતી વખત આવી ગયા. તે વખતે જીવાદિક તત્વની દ્રવ્ય ક્ષેત્રની વ્યાખ્યા કરી હતી. ખરી વાત એ છે કે
Page #106
--------------------------------------------------------------------------
________________
૮૩
પ્રવચન ૧૦ મું આસ્તિકતા થયા વગર એ આવતું નથી. પણ એ લૌકિક આસ્તિય, પરભવ પુણ્ય પાપ માનવા એ લૌકિક આસ્તિકાય છે. જેના મતનું આસ્તિકા છ વરનું માનવાથી આવે છે. પ્રથમ જીવ છે. આ પક્ષ વિચારીએ તે જગતમાત્રમાં બધા કહેશે કે જીવે છે. નાસિતક કદાચ જીવ નથી એમ કહેશે. જીવને નિષેધ કરનાર કોઈ નથી. પણ નાસ્તિક જીવ નથી અને મોક્ષ નથી એમ કહેશે તો શું માનવું? નાતિક જીવ માને છે અને તે નિષેધ પણ કરે છે. નીતીતિ વીવઃ વર્તમાનકાળે જીવિતને ધારણ કરનાર તે જીવ. આમ જીવિતને ધારણ કરનાર લઈએ તે પ્રમાણે જીવ લઈએ તે નાસ્તિક પણ આડો આવતો નથી. તેથી પાંચ ભૂતથી જીવ ઉત્પન્ન થાય છે તેને અંગે તેનું કહેવું એમ છે કે વિજ્ઞાનવર સેમ્યો भूतेभ्यः समुत्पद्यते तान्यैव विनश्यति, न प्रेत्य संशाऽस्तिीति से पांच ભૂતથી ઉત્પન્ન થાય છે ને તેમાં જ એની મેળે નાશ પામે છે. જે ઉત્પન્ન થયું તે નથી એમ કેમ બોલાય? માટે એણે જીવ છે એમ માન્યું. વાસ્તવિક રીતે જે આપણે જીવ માનીએ છીએ તેવો જીવ તે માનતો નથી. જો આપણે એણે માનેલ જીવ માનીએ તે જડ જીવનમાં જોડાઈએ. આપણે બે પ્રકારના પ્રાણ માનીએ છીએ. દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ.
દસ પ્રકારના દ્રવ્યપ્રાણ
દ્રવ્યપ્રાણ એ જડ પ્રાણ છે. શ્રોત્ર, ચક્ષુ, ધાણ રસના, સ્પન ઈદ્રિયના પુદ્ગલે, મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ અને આયુષ્ય તે પુદ્ગલના ઘરના. જીવના ઘરનું દશમાંથી શું? આ દશ પ્રાણ નાસ્તિક પણ માનશે. જે જતના આપણે કરીએ છીએ તે જડજીવનની. આપણને ભય જડજીવનના નાશને લાગે છે. પાડોશીને ઘરે મરે તેની મેકાણ માટી મંડાય. જે આત્મજીવન તેનું લક્ષ્ય જ નથી. શાનદર્શન ચારિત્ર આત્માનું જીવન તેનું લક્ષ્ય નથી. એમાં શું ઘટયું વધ્યું કે કઈ જીવની દશા છે તેનું શક્ય જ નથી. રાતદિવસ આ જડ જીવનના જતનનું જ લક્ષ્ય છે. એ દશ પ્રાણને જ સર્વકાળ વિચાર કરે. સર્વ તમારૂં, હુકમ હમારે એવી જીવની પરાધીન દશા
તમે હજુ આત્મજીવન ઓળખ્યું જ નથી. આત્મજીવનને ઓળખ્યું હોય તે કેવી ઉદાસીનતા રહે. એક ચક્રવર્તી છ ખંડને, ૧૪ રત્નને, નવનિધાન માલિક છે. તેને શાક બદલે બે પૈસા મેળવવા હોય તો ભીખ માંગવી પડે તો તેની ચિંતાને પાર રહે
Page #107
--------------------------------------------------------------------------
________________
૪
આગમાદ્વારક પ્રવચન શ્રેણી
ખરો? છ ખંડ પૃથ્વીના માલિક ચૌદ રત્નનો પ્રભુ, નવનધાનનો નેતા તે શાકને બદલે
બે પૈસા જેઈએ તો આખા ગામમાં ભટકે પણ ન મલે. તે વખતે તેના મનની દશા કઈ ? તે ચક્રવર્તી ને જે ગુલામી નથી તે આપણે છે. ચક્રવર્તીની ઋદ્ધિને અને બે પૈસાને આંતરૂ સંખ્યાનું. આપણા આત્માનું કેવળ, અને અત્યારે થતું મતિ, શ્રુત તેમાં કેટલું આંતરૂં ? આત્મા સ્વાભાવિક કેવળજ્ઞાનને! ધણી, સિદ્ધને જોડીયે. તે મતિજ્ઞાન મેળવવામાં જિંદગીઓ ગુજારે અને ચારે બાજુ ભટકે તે પોતાની દશા યાદ કરે તે શી દશા થાય ? ગાંડો હોય તો બે પૈસાના મૂળા લાવી ખાય તો ખુશ થાય, પણ મગજ ઠેકાણે હોય તો બળાપાનો પાર નહીં. તેમ આપણે કેવળશાનના ધણી, આપણે મતિ શ્રુત માટે ભટકીએ છીએ. મતિ શ્રુત પણ કેવું? વર્તમાન રાજયોમાં મરી જવું એ ગુલામી કરતાં ઘણું ઉત્તમ છે. તે જગા પર આપણે બે પૈસા જેટલા મતિજ્ઞાનને મેળવવા જિંદગીઓ સુધી ગુલામી કરવાની. આત્મા સમજે છે કે હું માલિક છું. જે પેઢી ઉપર રિસીવર નીમાયા તે પેઢીના માલિક પણ ગુલામ, અહીં રિસીવર નીમાઈ ગયા છે. ભલે પોતે પોતાના માલિક ગણે. પણ રિસીવર નીમાયા પછી માલિક એ મર્યો માલિક, રિસીવરની સહી વગર પેાતાની મુડી પણ મળે નહીં. પોતાની સહી પણ ન ચાલે.
રિસીવરના તાબામાં ગયેલી મિલકતને માલીક છતાં મડદું, આપણે માટે પણ કર્મરાજાએ આ પાંચ રિસીવરો નીમ્યા તેને તાબે ચાલવાનું. શબ્દ સાંભળવા તે કાનની મહેરબાની ઉપર આધાર. ચાખવું, જોવું, સ્પર્શ જાણવા, સુંઘવું, તે બધું ઈંદ્રિયોની મહેરબાની ઉપર આધાર. ૫ પુદ્ગલામાંથી પાસ થાય તે તમને મળે. કાનને માલિક આત્મા, ઈંદ્રિયોના આધાર ઉપર તમારે શાન થવાનું. ચૈતન્યને! વ્યવહાર આત્માના નામે ચાલે. શાન આત્માનું, માલિક આત્મા પણ સબ તુમેરા હુકમ હમેરા–એમ શાનને! માલિક, શાન કરનાર વધારનાર પોતે પણ હુકમ તેને નહીં. રિસીવરમાં પણ વડીલાપાર્જીત મિલકત ઉપર રિસીવર નીમાય. સ્વાપાર્જિત મિલકત હોય તે રિસીવર નીમાતા નથી. પણ અહીં તે સ્વાપાર્જિત ડિલાપાર્જ ત બધી મિલકત રિસીવરોએ કબજે કરી છે, ચેતના આત્માનો સ્વભાવ, ચેતના એ આત્માની વડીલોપાર્જિ ત કે સ્વોપર્જિત કહે છતાં બન્ને રિસીવરના તાબામાં, રૈયત કરતા લશ્કર વધારે હોય ?
જગતમાં બધા દેશના રાજયા તપાસે. એવું જુલ્મી, એકે રાજ્ય નથી, કે જેમાં રૈયત કરતાં લશ્કર વધારે હોય, રૈયતની સંખ્યા કરતાં લશ્કર વધારે હોય તેવું રાજ્ય કોઈ
Page #108
--------------------------------------------------------------------------
________________
૮૫
પ્રવચન ૧૦ મું નથી. અહીંઆ કર્મરાજનું રાજ્ય એવું જબરજસ્ત છે કે આત્માના એક પ્રદેશે અનંતાનંત કર્મવર્ગણાના પુલ છે. જીવ શું જોઈને ઉંચું માથું કરે છે? એક પ્રજા પાછળ એક સીપાઈ રાખવામાં આવે તો પ્રજા માથું ઉંચું ન કરી શકે. તે આ એક જીવની પાછળ અનંતા. અહીં રક્ષણ કરનારા ભક્ષણ કરનારા પણ નીકળે. હંમેશાં લશ્કરને ફોડે કોણ? માલદાર દેશ. માલદાર દેશ ન હોય તે લશ્કર ફડી શકે નહિ. જે દેશને તાબે રાખવો હોય તેને માલદાર આપણા દ્વારાએ રાખો. આત્માની પરાધીનતાની પરાકાષ્ટા
આજકાલ નવી સૃષ્ટિમાં લોન લેકોને કબજામાં રાખવાને રસ્તે. અબજો રૂપિયાની લેન લીધી. તે લેન રાખનારા એજ વિચાર રાખે કે રાજા અમર રહો. દીકરી દઈને નખેદ જવાનું કોઈ ઈચ્છે નહીં. જમાઈનું હું કોઈ ઈચ્છે છે? તેમ લેનમાં પૈસા રોકનાર રાજ્યનું સ્વપ્ન પણ હું ઈચ્છે નહિ. અમર તપમાંજ રહે. પહેલાં તે માલદાર બનવા ન દે. માલ હોય તે રાજીખુશીથી આપણે કબજે સેંપી જાય તે રાખવો. તે રાજ્યને ખસવાને વખત નહીં આવે. આત્મપ્રદેશે અનંતા ચેકીદારો રોક્યા પછી, માલ લીધો કબજામાં, આત્માને માલ શાન, દર્શન, ચારિત્ર, આ ત્રણ તમારી મિલકત. એક બેંક કાઢી દીધી. તેમાં અનામત તરીકે મૂકો. તમે દેખો કે રક્ષણ થાય છે. તેમ તમારી જ્ઞાનાદિકની મિલકત પુલ બેંકના કબજામાં મૂકાવી દીધી. તમને જ્ઞાન દર્શન ચારિત્ર પગલ બેંકમાંથી મળે તેટલી મિલકત કબજે લઈ લીધી. જયાં લશ્કરીઓ વાંહે કરી દીધા ત્યાં આત્માનું શું ચાલે? રિસીવર તરીકે ઈન્દ્રિયોને ગોઠવી દીધી. જ્યારે જોઈએ ત્યારે સહી કરાવીને લ્યો. તે કરતાં વધારે જુલમ કર્મરાજાએ કર્યો છે. તમારા દેશની પેદાશ ઉત્પત્તિ પણ તમારા હાથમાં નહીં. આટલા દેશો છે. આટલા રાજયો છે. પણ દેશની ઉત્પત્તિ તે તો જજાની માલિકીની હય, સોનું આદિ ઉત્પત્તિ ચીજ પોતાની માલિકીની હોય.
યુને આખા દેશનું અનાજ બાળી નાંખ્યું પણ એમાં એને ગુન્હો નથી. જે દેશ જે ઉત્પન્ન કરે તેના માલિક તે પ્રજા હોવી જ જોઈએ. પણ આ કર્મકટકમાં આત્માને શાન ઉત્પન્ન કરવું તેમાં પણ પરાધીનતા, શબ્દ, રૂપ, રસ, ગંધ કે સ્પર્શનું જ્ઞાન ઉત્પન કરવું તેમાં પણ પરાધીનતા. કાયા પુદ્ગલને પિડ તેની ઉત્પત્તિ તેમાં પોતાને પગદંડો. ચક્રવર્તીને છ ખંડ, ચૌદ રત્ન, નવ નિધાન ચાલ્યા જાય, બે પૈસા માટે ભીખ માગે.
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૬
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી તેની જેટલી ચિંતા ન હોય તે કરતાં અનંતગુણી ચિંતા આત્માની હેય. હંસિદ્ધ સરખે, મારી રિદ્ધિ, એ ઈન્દ્રિયો અને પુદગલને આધીન? આ દશાનો વિચાર કરીને આવે? જે જીવ પુદ્ગલ જીવન જીવે તેને એ વિચાર આવે. ડ–જીવનવાળા એ વિચાર ન કરે, દશ પ્રાણવાળાને એ વિચાર આવતો નથી.
આત્માના નિર્મલ આઠ ટુચક પ્રદેશ
આટલું કર્મરાજાએ કર્યા છતાં, આદમી નવા નવા વિચારો કરે ! પણ કુદરતના ગર્ભમાં કઈ જાદુ જ હોય, ચક્રવર્તીએ પિતાના વંશમાં ચક્રવત થાય, તે વિચારમાં બાકી ન રાખે, છતાં તેનું ચિંતવ્યું કામ નથી લાજતું. કુદરત કંઈ જુદું જ કરે છે. તેમ આત્માના પ્રદેશ પર અનંતી કર્મ વણાની ચકી રાખી છે. આત્માનું સામાન્યજ્ઞાન પણ ઈદ્રિયને આધીન કર્યું છે, કુદરત જાદું જ વિચારે છે. કુદરતે આત્માના આઠ પ્રદેશ સિદ્ધ સરખા રાખ્યા છે. નાભિના ચક તરીકેના જે આઠ પ્રદેશ તે હંમેશાં નિર્મળ. તેની પાછળ એક કર્મ સીપાઈ નહિ–સ્વતંત્ર. એ કુદરતે આઠ પ્રદેશની રાખેલી સ્વચ્છતા, સ્વતંત્રતા. આખા અસંખ્યાતા પ્રદેશમાં અસ્વસ્થતા, અસ્વચ્છતા સમગ્ર આત્મ પ્રદેશમાં આવે છે. જે આઠ પ્રદેશને કર્મ લાગી જાય, પુદગલાધીન થઈ જાય તે જીવ ગણાય જ નહીં. તો તે અજીવ જ થઈ જાય. આઠ પ્રદેશો કર્મથી રહિત છે. તેની ઉત્પત્તિ ઇંદ્રિયના તાબામાં નથી. આટલો પણ સ્વતંત્ર દેશ, આખા મુલકને સ્વતંત્ર કરી શકે છે. આઠ પ્રદેશ સ્વતંત્ર, સ્વચ્છ અને અસંખ્યાતા આત્મપ્રદેશને સ્વતંત્ર અને સ્વચ્છ કરી શકે છે. પણ નીતિને નિયમ છે કે કોઈ પણ કાર્ય થાય છે તેમ થઈ જતું નથી, પણ કારણ મેળવ્યા જ થાય. કારણમાં પણ તેનું પોતાનું કારણ જોઈએ. દડો કરવો હોય તે સુતરથી બને. કાપડ બનાવવું હોય ને માટી લાવે તો? માટીથી કપડે કે કોકડીથી ઘડો ન બને. બીજા કારણો કારણ ન બને. ખુદ કારણથી કાર્યની સિદ્ધિ થાય છે. બીજા કારણોથી કાર્યની સિદ્ધિ ન થાય. માટે કાર્યની ઈચ્છાવાળાએ યોગ્ય કારણ મેળવવા જોઈએ. મેક્ષના કારણો ચાર કહેલાં છે. ચત્તાકર મંviા મનુષ્યપણું વિગેરે ચચ્ચાર કારણો મળી ગયા છે. કામ થઈ જશે પણ કારણ ક્રિયામાં જોડાય તે કાર્ય કરે, કારણ વ્યાપારમાં ન આવે તે પડ્યું પડયું કારણ કાર્ય કરી દે નહિં. મનુષ્યપણું મળી ગયું એટલે મે ન મળી જાય. શેઠની તરવાર કાર્ય કરનાર ન થાય.
Page #110
--------------------------------------------------------------------------
________________
૮૭
પ્રવચન ૧૦ મું વાણી અને ગરાશિયાની તરવાર જે ધર્મ
એક શેઠને ત્યાં ગરાસિયાની આવડ જાવડ. તેની સાથે લેણદેણ રહ્યા કરતી. ગરાસિયા એક વખતે પરગામ જવાને હશે, ત્યારે ગરાસિયો તરવાર લઈ શેઠને ઘેર આવ્યો. શેઠે પૂછયું–આ શું છે? ગરાસિયાએ કહયું કે, તલવાર છે, આનાથી ચાર ચક્કડ ખાઈ જાય, ધાડપાડુઓ ભાગી જાય, શત્રુ શરમાઈ જાય. તે શેઠે કહયું કે મને એક આપ. ગરાસિયો કહેવા લાગ્યો, સાહેબ હમણાં ગામ જાઉં છું. આવીશ ત્યારે આપીશ. ગામ જઈ આવ્યો. પછી શેઠને તરવાર આપી. એક વખત શેને ગામ જવાનું થયું. શેઠે તરવાર બાંધી. નખેદ ગયું હેય તેમ રજપૂતે દેખ્યું. શેઠ શમશેર સજી સુભટ બન્યા છે પણ ગળું કપાવશે ને નામ મારું વગોવશે. ગરાસિયા બહારવટીયાને વેશ લઈ, પાછળથી જંગલમાં શેઠ સામે આવ્યો. ઊંહ બોલે તો ઓળખાઈ જાય એટલે બુકાની બાંધી છે. પેલાએ બહારવટીયાને લીધે છે. તરવાર મારી પાસે છે ને આવ્યો કેમ? પણ તેને ખબર નહીં હોય કે મારી પાસે તલવાર છે. પણ ગરાસિયાએ ઘોદો માર્યો, મારે નથી. શેઠે મ્યાનમાંથી તરવાર કાઢી. ભૈયપર મૂકી. “તારા બાપને ઘેર કરતી હોય તેમ કર. શેઠજીની શમશેર શું સાધે? એ તે ખેલાવવાવાળો જોઈએ. શમશેર કામ સાથે, પણ ખેલાડી બને ત્યારે. તેમ ત્રણ લોકના નાથ, અનંતા લોકોને મેક્ષ આપનાર, તેમણે આગમ આપણા હાથમાં આપ્યું. મેક્ષની નિસરણીરૂપી મનુષ્યનું શરીર આપણા કાબુમાં છે. અનંત જીવોને ઉન્માર્ગે થી ખસેડી સન્માર્ગે લાવનાર ત્રણ લોકો નાથ આપણો ધણી છે. રજપૂતને શમશેર મળી હતી તેમ શેઠને પણ શમશેર મળી હતી. પણ આપણને તરવાર તારા બાપને ઘેર કરતી હતી તેમ કર, તેના જેવી દશા. દેશમાં ગયા. ભગવાનને કહે છે કે તમે તર્યા અમને તારો.
પ્રશ્ન: ભાવના ન ભાવવી?
ઉત્તર- પેલાડી બનવું અર્થાત જિનેશ્વર મહારાજની આગળ જે પ્રાર્થના સ્તુતિ કરીએ છીએ તે ભૂલેલા ભાનને ઠેકાણે લાવવા માટે. પણ સાધ્ય સિદ્ધ કરવા માટે ખેલાડી બનીએ ત્યારે કાર્યની સિદ્ધિ થાય. ખેલાડીપણું કર્યા વગર તરવાર બાપાના ઘરનું કામ નહીં કરે, છોકરાની વહુ પાસે કામ કરાવવામાં સાસુ સસરા પાસે સત્તા જોઈશે, કામ કરનારી મળી છે પણ સત્તા જોઈએ નહીંતર મચે બેસવા તૈયાર છે. હાથે પગે મેંદી મૂકવા તૈયાર છે. મળેલા સાધનને શેઠની શમશેર તરીકે રાખો તે સાધ્યસિદ્ધિ નહીં થાય. પણ રજપૂત રણે ચડી રમે તે તરવાર કામ કરે. તેમ આત્મા રણાંગણમાં પડે તે વખતે,
Page #111
--------------------------------------------------------------------------
________________
८८
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી
જિનેશ્વર, આગમ તથા શરીર બધાં કામ કરે. શેઠની શમશેર એમ કહ્યા કાંટો નહીં કાઢે, તેમ આ એક્ષના સાધન મલ્યા પણ મને દેજો તેમ કહેવાથી કાંઈ ન વળે, જજાએ તે તે સાધને ઉપયોગી થશે. કર્મશત્રુ સાથે લડવા માંડે ત્યાં ઉપયોગી થાય, આત્મા કરમ કટકની સામા કેડ બાંધી કુદ્યા વગર સાધ્ય સિદ્ધિ થવાની નથી. અહીં આત્મજીવન જીવનારો આત્મદશા દેખી શકે છે. જેણે આત્મજીવનને ઓળખું નથી, માત્ર જડજીવનને ઓળખી રહ્યો છે તે દિશા જ ભૂલી ગયો છે, એ જડજીવનમાં સર્ણકાળ જીવ્યો, પરી, રસન, પ્રાણાદિકથી ત્રણ બળથી, એ જડ જીવને હંમેશા જીવ્યો, પણ જીવજીવનથી જીવી જાણો. જીવ શબ્દની વ્યુત્પત્તિ
કુદરતે નિર્મલ આઠ પ્રદેશ મારે માટે રાખ્યા છે તેના નમુનાથી મારે બધું તૈયાર કરવાનું છે, એ પ્લાન દેખી બધે રચના કરવાની છે. જે જીવન જીવે તેટલા માટે જ્ઞાતિ તિ જીવ: જીવે તે જીવ. એવા જીવને માનવાનું કોઈ ના કહેતું નથી. કયા જીવનનાં ના પાડે છે, આ જડ જીવનના જીવનની અપેક્ષાએ જીવ માનવા તૈયાર છે. જીવન અપેક્ષાએ જીવ માનવા તૈયાર નથી. તેથી ઘણી જગો પર જીવ શબ્દની વ્યુત્પત્તિ કેવી કરીએ છીએ. અનીવાત નીતિ રીતિથતિ તિ ની જે ભૂતકાળમાં જીવનને ધારણ કરનાર, વર્તમાનમાં તથા ભવિષ્યમાં જીવનને ધારણ કરનારો, આવો જીવ ‘નાસ્તિકને માનવ પાલવ નથી. હિન્દુ શબ્દની વ્યુત્પત્તિ અર્થાત્ ચારે ગતિમાં ફરનારા
પરલોકથી આવેલે પરલોક જવાવાળો જીવ નાસ્તિકને માન્યો પાલવ નથી. તેથી નાસ્તિકોને કોરાણે ખસેડયા, તેથી તે નામ ધારણ કર્યું કે હિન્દુ. તમને બીજાઓ કાફર કહે છે તેના ધર્માભિમાનને લીધે. તમે હિન્દુપણું ધરાવો છો, તે ધર્માભિમાનને લીધે. કેટલાક તો હિંદુસ્તાનમાં જન્મેલાને હિંદુ માને છે. હિંદુસ્તાનની બહાર થયેલા યહૂદી' મુસલમાન તથા ક્રિશ્ચિયને કઈ સ્થિતિના છે? આગલે ભવ નહીં માને, આ ભવમાં જે કરે, મરી જવાના, ઘરમાં રહી જવાના, જ્યારે ન્યાય દિવસ–કયામતને દિવસ આવશે ત્યારે બધાને ખુદા ખડા કરી ન્યાય કરશે. પછી કેટલાકને દગમાં ને કેટલાકને બેરતામાં કલશે ? પછી પૂછો કે તેમાંથી નીકળશે જ્યારે? એ નીકળવાની વાત કરો તો તમે કાફર. એક વખતના સત્કૃત્યથી બેસ્ત મલ્યું. પછી તેને છેડો જ નહીં. તેમાંથી નીકળવાની વાત કરશે
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦ મું
૮૯
તો કાકુર. તમે હિન્દુ ખ્રિસ્તુતે મવાત્ મવાન્તાં કૃતિ દ્દિન્તુ જીવ એક ભવથી બીજામાં, બીજાથી ત્રીજામાં, ત્રીજાથી ચોથામાં એમ ફરે. એવા આત્માને તમે માનનારા, હિન્દુ એટલે ચારે ગતિમાં ફરનારા એવા આત્મા માને તે હિન્દુ. આમ માના ત્યારે બિચારા તમને કાફર ન કહે તો શું કહે? જે આસ્તિક શબ્દ શાસ્ત્રમાં વપરાય છે તે માટે લેકોમાં હિન્દુ શબ્દ વપરાય છે. આથી જગતની દૃષ્ટિએ હિંદુપણું ને દર્શનકારોની રીતિએ આસ્તકપશુ માનનારો જીવ જીવાદ આઠ વસ્તુ તત્વને માનનારો છે. એ માનનાર હોવાથી જીવ માન્યો તેને નિત્ય માન્યો એટલે નક્કી કર્યું, કે જીવ મુસાફરી, અહીં મુસાફરી માટે આવ્યો છે.
જિંદગીની જહેમત પલકારામાં પલાયન
વચમાં બાદશાહનો મહેલ હશે ત્યાં જતાં જતાં સાંઈ-ફકીરે પડાવ કર્યા, સીપાઈ આવ્યો. કયું સાંઈ! ઈધર કયા ડેરા લગાયા ! ઈધર સે ચલે જાવ, સાંઈ ! ઈધર સે જાકે સરામે (ધર્મશાલામે) ડેરા લગાવો. સાંઈ કહેને લગે કે હમ તો યહાં હી ડેરા લગાયગા. સીપાઈયે જઈને બાદશાહને જણાવ્યું કે એક સાંય આયા હૈ. યહાં ડેરા લગાયા હૈ. જેમ મુસાફીરીમાં ચડેલા મુસાફીર જંગો જંગો પર ધર્મશાળામાં ઊતર્યો એટલે ઓરડી મારી પણ નીકલ્યા પછી માલિકી નથી, આપણે અહીં વસ્યા, આપણી ઓરડી, આખા સંસાર ધરમશાલા છે. બાપુકી મિલકત નથી, માની લ્યો કે બાપુકી પણ આ સૂઝે કોને? ધરમશાલામાં ઉતરેલા મુસાફર ધક્કામુક્કી કરે તો લાજવા જેવું છે, ખરેખર ધરમશાલા સમજ્યા જ નથી. ધરમશાલા સમજે તો મુસાફરો ધક્કામુક્કો કરે નહિ, પણ ધરમશાલા સમજે કયારે ? જીવ નિત્ય છે, કુટુંબ, શરીર, ધન, અનિત્ય છે. જો જીવ નિત્ય સમજે તો મેળવ્યું તે મેલવા માટે, આ આત્માને નિત્ય અને શરીરને મુસાફરખાનું ન સમજે તેએ બુદ્ધિ આવે નહ. એ છતાં મેળવેલું મેલવું પડે તો મૂંઝાવાનું નથી. શાહૂકાર એક હાથ ચાંદીને ને એક હાથ સાનાના ભરીને દાનમાં જાતે ખરચે તેને અફસોસ નહીં. પણ શાહૂકારનું નાક કપાઈ જાય તો? વેપારમાં આવક જાવક બધું સહન કરી શકે પણ નાક કપાય તે શાહૂકારને પાલવે નહ. તેમ જન્મ જન્મ જિંદગીને જહેમતે જોડેલી ચીજ પલકના પલકારામાં પલાયન કરી જવાની. આ શરીર જન્મથી માંડી બનાવવા, પોષવા સાચવવા માંડયું છે. તે જિંદગીના છેડા સુધી સાચવશે ટકાવશે,, નભાવશે, પલકના પલ
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૦
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
કારામાં પલાયન થવાનું. સરવાળે શૂન્યાં. જિંદગીની મહેનતે મેળવેલું. પલકમાં નાશ પામવાનું. સરવાળામાં શું રહેવાનું. ખાસડા ખાવાના ઉભા રાખ્યા છે.
વગર જોખમે માલ ખાનાર કુટુંબીએ
આ શરીર ધન કુટુંબને અંગે જે અઢાર પાપો આચર્યા, જે મિથ્યાત્વો સેવ્યા, કષાયો કર્યા, તે બધાનું શું થવાનું? માલ ખાય માલિક, જોડીદારને માથે જીતીયા, એવા વેપારમાં ભાગીદાર થવા કેટલા તૈયાર છે? લાભ થાય તો લખપતિનો, ટોટો આવે તે ભાગીદારને, એવી કંપનીમાં ભાગીદાર થાઓ છે.? તો આખું જીવન એવી કંપનીમાં કેમ ભાગીદારીમાં ગુમાવાય છે? મિત્ર છેકરાને કહે છે કે બાપને શું આપે છે ? ખાહડું મારીને ભાગ લઉં, તમારી મિલકતના હકદાર ખાહડું મારી લેનાર,તમારી નજર તળે ત્રણ છેકરા હાય, લાખ રૂપીઆ હોય, એકને ૬૦ હજાર ને બીજાને ૨૦-૨૦ હજાર આપા તા દરબારે દોડે. માલિક એ, હકદાર એ તે આપણું શું ? પાપ બાંધ્યું તે. તમારા ઘરમાં દસ માણસ હોય એક શાક સમારે, લોહી નીકળે, આંગળી કપાય તા એકની, ચોરી કરી આવે તે હકકદાર કોણ ? આખું કુટુંબ જેમ ચોરી કરવા જાય, ખૂની ખૂન કરે તેમાં જે મેળવે તેનું માલિક આખું કુટુંબ, ફાંસી માત્ર ખૂન કરનારને થાય. શાક સમારનાર વેદના ભાગવે છે પણ ખાનારાઓ કંઇ વેદના ભોગવવા આવતા નથી. જયાં પ્રત્યક્ષ અનુભવો છે કે કરનારો જ કોહાય છે. ખાનારને કોહાવાનું થતુંજ નથી. આખા જન્મારામાં વિષયાદિકની પ્રવૃત્તિ કરીને મેળવા તેમાં તે ખાનારા છે. કેટલાક શેર દલાલા તારવણી કરનારા હોય છે. મલીદો ખાનારા હોય છે. વગર જોખમે . મલીદો ખાઇ જાય છે. તેમ આ તમારા સંબંધીઓ વગર જોખમે . મલીદો ખાનારા મળ્યા છે. જોખમ ખાવાનું તમારે. ખાવા મળેલા જોખમદારી વહારવાના નહીં. જોખમદારી તમારા માથે . તે। મેળવ્યું તે મેલવું પડે તેટલુંજ નહિ, માર ખાવાના માથે રાખીને મેલવું પડે, આ વિચાર કોને આવે ?
સમ્યકત્વના છ સ્થાનક માને ત્યારે સાચા જૈત
જે ‘ આ જીવને નિત્ય માને ' શરીરને મુસાફરખાનું માને માટે આ જીવ નિત્ય છે. એ બીજું સ્થાનક, જીવ–જીવનનું જોર વધારે તેને મરણ–જનમને ભય નથી. જડ જીવનનું જોર ધરાવે તેને મરણ જનમને ભય છે. ‘ કર્મને પોતે કરે છે.’ અને ‘ પોતે જ કરમ ભાગવે છે' આ વૈષ્ણવા સેવા માને છે પણ આગમની વાતો માનવી મુશ્કેલીવાળી
.
'
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦ મું
૯૧
છે. ‘માક્ષ છે’ આ માન્યતા થવી મુશ્કેલ છે. સદ્ગતિ દુર્ગંત અનુમાનથી સરજાય પણ આત્માના મેશને અંગે સમજવાનું સ્થાન નથી.
સાત આઠ દશ વરસનો છેકરો ખાવા પીવા ઓઢવામાં સમજે, રૂપિયામાં ન સમજે, મહોરમાં ન સમજે, આબરૂમાં ન સમજે, એને દુધે ખાવાનું સમજેલા હોવાથી અકકલ બડી કે ભેંસ તો ખાવાની સંશા હોવાથી આબરૂમાં તત્વ નથી. તમારે લગીર આબરૂ વધે તો માતા, ઘટે તો સૂકાવા માંડો છે. તમારે મોક્ષતત્વ સમજવું હોય તો છેકરાને આબરૂનું તત્વ સમજાવો પછી અમે તમને મોક્ષનું તત્ત્વ સમજાવીએ. આબરૂ એવો વિષય છે કે તે છેકરાની અવસ્થામાં ખ્યાલ આવે નહીં. તેમ મેઢા, આત્મિય વિષયો ઈંદ્રિયોના ખ્યાલવાળાને તે વિષયનો ખ્યાલ આવે નહીં. માહાનો ખ્યાલ આવવા મુશ્કેલ છે. માના અર્થ થાય ત્યારે જ જૈનધર્મમાં આવ્યો ગણાય. તેટલાથી સરનું નથી, ‘મોક્ષનો ઉપાય માને' આવી રીતે મહા માનનારો અનંતાભવ સુધી આ જવ થયો નહીં. એ નહીં થએલા હોવાથી ત્રણ અનુયોગની વ્યાખ્યા કરી તે બધી નકામી ગઇ. કારણ ? ધર્મકથાનુંયોગ હૃદયમાં આવ્યો ન હોતા, તેથી જે તીર્થકરો ઉપર બહુમાન વીતરાગપણું ધ્યાનમાં આવવું જોઇએ, તે દશા આવી નહીં, હવે તે કેવી રીતે સમજવશે તે આગળ જણાવવામાં આવશે.
Page #115
--------------------------------------------------------------------------
________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી
પ્રવચન ૧૧ મું
સંવત ૧૯૯૦ અસાડ સુદી ૬ મંગળવાર
શાસ્ત્રકાર મજા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા ત્રણ અલગ કલ્યાણ અને માનું ધામ છતાં એકલા ધર્મકથાનુંયોગને કલ્યાણ અને મોક્ષનું ધામ કહ્યો. જવદિકની શ્રદ્ધા મેક્ષ સિવાય આઠ તત્વની શ્રદ્ધા અનંતી વખત થઈ છે. આથી દેવલોકની પ્રાપ્તિ માટે આ જીવે અનંતી વખત ચારિત્ર લીધા. તેના પ્રતાપે નવયક સુધી પહં. જાદિક ન માન્યા હોત તો પરભવ દેવલોકાદિક માનવાના ન હોત અને દુષ્કરણી કરતા નહીં. દ્રવ્યાનું યોગમાં આઠ તત્વે માનેલા છે. અને વ્યાખ્યા કરતી વખતે નવતત્વની વ્યાખ્યા અનંતી વખત કરી છે. ચરણ કરણાનુયોગ તેની રીતિ અનંતી વખત ૨૯માં મેલે છતાં આ જીવનું કાર્ય ન થયું. કારણ દેવલોકાદિકની પ્રાપ્તિ માટે જે ચારિત્ર કરવામાં આવ્યું તે જિનેશ્વરની સર્વાશે પ્રમાણિકતા માની નહીં. જો સર્વાશે પ્રમાણિકતા માની હોત તો મેલ સાધ્ય થાત. મોક્ષ સિવાય બીજું સાધ્ય તેને ન હોય. બાળક માન-આબરૂની કિંમત ન સમજે તેમ તમે મેક્ષ સમજી ન શકે
નાના બચ્ચાને માનની કિંમત હોતી નથી. માન શી ચીજ ? તેમ આ સંસારી જીવ, તેઓ પરીક્ષા કરે, તપાસે પણ તેને ચમા ક્યા? ચશમા સ્પ-રસ્તન પ્રાણ કોત્ર ચહ્યું એ ઈદ્રિયો સિવાય તેને બીજો ચ નથી. તે તપાસે તો વિષયોદરા. વાત્ર રસદાર ચીજ, સુગંધી ચીજ, તે બધાનું તપાસવું ઈદ્રિયો દ્વારાએ. ઇંદ્રિય સિવાય બીજા દ્વારા જ્ઞાન કરવાની બીજી તાકાત બાળકમાં નથી. તેમ સંસારી જીવ જે જાણે તપાસે તે ઇંદ્રિયો દ્રારાએ. જ્યાં ઇંદ્રિયોને વિષય નહીં, ત્યાં બાળક અને ગે ન સમજે. આબરૂ મીઠી કે ખારી, સુગંધી કે દુર્ગધી? તેમ બાળક પૂછે તો શું જવાબ આપો? કહો બાળકને શી રીતે આબરૂનો વિષય સમજાવો? નાનાં બચ્ચાંને આબરૂની રિથતિ સમજાવવી મુશ્કેલ. આબરૂ જાણવાનું જ્ઞાન પણ બચ્ચા ધરાવતા નથી. તેમ આત્માના સ્વરૂપનું જ્ઞાન કેમ કરવું તે આપણે જાણતા નથી. પેલા કાળા ધોળા સુગંધ દુર્ગધ ખારા મીઠા પદાર્થમાં બાળક સમજે છે. તેમ આપણે ખાવું પીવું હરવું ફરવું નાટક સીનેમાં રેડીયો મને રંજન તે સિવાય સમજતા નથી. જે મેરામાં ન ખાવું, નથી પીવું, નથી હરવું, નથી ફરવું, નથી કોઇ વાત કે વિનોદ કરનાર મિત્ર, તેવા મેક્ષમાં છે શું? બાળકની આગળ આબરની વાત કરો તે બાળક તમને એમ કહે કે આબરૂ ગળી લાગે ખરી? કારણ? એવું કેમ બોલે છે. તેને પરિણા કરવાના દ્વાર એજ છે. સુંવાળું છું, મીઠું એમાં જ છે. આપણે પણ સુખની પરીક્ષાના કરવાના દ્વાર કયા પકડયા છે.? એ દ્રારાએ રિ બિના ની પરીક્ષા કરવી છે. તમે આબરૂને ખાવાના પદાર્થની જેમ પરીક્ષા કરી ઘો તો આપણે માની રહ્યા
Page #116
--------------------------------------------------------------------------
________________
૯૩
પ્રવચન ૧૧મું કરાવી દઈએ. પણ એમના સુખની પરીક્ષા તે દ્વારા થઇ શકતી નથી. પ્રથમ તો વિચારવાની જરૂર છે કે ખાવું એ સુખ છે.? જે ખાવાને સુખ માનીએ તો આડો હાથ દેવો ન જોઇએ, એ સુખ છે તે ધરાયા પછી આડો હાથ કેમ દવે? જે ખાડો પૂર તે ખાડાના દુ:ખનો પ્રતિકાર કર્યો, ભૂખના દુ:ખનો અભાવ તેને સુખ માન્યું. તરસ મટી ગઈ પછી પાણી ન પીએ કેમ?? તો કહે. વૃષાની બળતરા મટાડવી તેને તમે સુખ ગયું. ખરેખર ખાવામાં પીવામાં સુખ છે. ખાવા પીવા મંડો, આટકો નહીં. શરીરમાં તાપ ઠંડો ન થયો ત્યાં સુધી પીવામાં સુખ ગણાયું. ખણ ખાસ કેની મટી?
તમને ખાવાથી પીવાથી સંતોષ થયો હવે ખાવું પીવું દુ:ખ લાગ્યું. જેને કોઠો ખાલી નથી. શરીરમાં ભૂખ તરસ તાપ નથી, તેને ખાવું દુ:ખ છે. જેને અંદર ખાલી નથી તેવાને ખાવું એ દુ:ખરૂપ, પીવું એ પણ દુ:ખરૂપ. કેટલાક કહે છે કે મોક્ષમાં બાયડીઓ નથી, રતિ નથી. આ જગતમાં વૈદ્યની કે દાકટરની દુકાને ખસ મટાડવાની દવા હોય છે, પણ ખસ કરવાની દવા હોતી નથી. તેવી દવા કેમ નથી રાખતા? જેને ખસ થાય એને ખણતા જે રમૂજ આવે તેવી રમૂજ તમને આવવાની છે? તે ખસ ન થાય તેટલા બધા કમભાગી? કેમ કમભાગી નહિ? તો ખસ ખણવાવાળ, ખસની પીડાવાળો ખણવાની જ આવે તે વખત તે કહે કે તમે કમભાગી છે. મને સુખ થાય છે. સારી ચામડીવાળાને ખણવાની મેજ મળતી નથી, માટે ખસવાળાએ બધાને કમનસીબ ગણવા જોઈએ. કહે. ખસ વિકાર રૂપ હોવાથી એ વિકારને દૂર કરવો રહ્યો. પણ મનથી માને કે હું વિકાર દૂર કરું છું પણ ખસ ખણવી તે ખટ દૂર કરવાને રસ્તો નથી. ખણી ખસ કોને મટી? પરિણામ વિચારો! ખસ ખણતા રોકે તો ચીડીયાં થાય છે. ખસ ખણવામાં કેટલી મોજ આવતી હશે કે તમને ચીડીયા કરે છે. જો કે આ બધી મૂર્ખતા છે, ખસ ખણનારો એમ ગણે કે આ મારા શત્રુ છે. ખણતા રોકનારને વિરોધી ગણે. વિકારને એને વલેપાત નથી. વલૂરવામાં વકરશે, તે વખતે સ્વપ્નમાં પણ ખ્યાલ આવતો નથી. ખસવાળાની અપેક્ષા વગર ખસવાળા નિભંગી ખરા કે? ખસ થઇ ન હોય તેને ખણવાની રમૂજ ન આવે તેમ આપણે મેહના વિકારથી વલૂરવામાં શ્રેય માન્યું. તેમાં રોકે તેં ચાર આંખે કરશું, પણ વલૂર્યા પછી પરિણામમાં શું? સિદ્ધોને સુખ શું?
તેમ આ જીવને મેહને ઉદય થાય તે વખતે પરિણામ શું થાય? તેનું પરિણામ જાણે છે, પણ અહીં વિસરાઈ જાય છે. જે મોક્ષદશા સિદ્ધિદશા પામેલા તેમને બાયડી છોકરા નથીતિમને કંઇ નહીં. ખસવાળે આવું બેલ નથી. આપણે મૂર્ખ શિરોમણિ એવા કે એક તો વિકારમાં પડીએ અને વિકાર ન હોય, તેને કંઈ નહીં એમ કહીએ. આ મેહાધીન જીવો મેહની ખસમાં આનંદ માને અને સિદ્ધિના જીવોને એ ખસ
Page #117
--------------------------------------------------------------------------
________________
૯૪
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
નથી તે। એને કંઇ નથી. હવે કદાચ એમ કહેશો કે ભૂખ - તરસ નથી, તેથી ખાવા પીવાનું કંઇ નથી. હવે કદાચ એમ કહેશેા કે ભૂખ તરસ નથી. તેથી ખાવા પીવાનું ન હાય, સ્ત્રીની ઇચ્છા ન હોય પણ તેમને સુખ શું? શાસ્ર દ્રષ્ટિએ સમાધાન આપું તે પહેલાં નાટક છે તે દુનીયાને ભેળી કરે છે.
નાટકના થિયેટર પાસે ધમસ્થાના કેટલા અને બદ્રીસ્થાના કેટલા ?
દુનીયામાં ખૂણે ખાચરે જે બદી હોય તે નાટકમાં હોય, નાટક તો દુનીયાના આરીસા છે. આરીસામાં જેવું હોય તેવું દેખાય. દુનીયામાં હોય તેવું દેખાય. ધર્મ અધર્મ ન્યાય અન્યાય બન્ને નાટકમાં દેખાય. લગીર લક્ષ્ય દેવાની જરૂર છે. નાટકના થીએટર પાસે ચાવાળાની તે કંદોઇની દુકાન હોય છે કે તેની પાસે દેરા અપાસરા હોય છે? ત્યાં આવનારા ચા નાસ્તા જૂગારના તથા રંડીબાજીના ખપી હોય છે. તેને રાજી કરવા માટે આ ઉભું થએલું છે. હવે તેમાં શું હશે ? જગતમાં નાટક આરીસા છે તેથી ધર્મ-ધર્મ બન્ને હેય પણ કયા મનુષ્યો માટે આ નાટક ? દુનીયામાં તમામ બદીનું સ્થાન નાટક. તે સ્થાનમાં તમે જાઓ છે. ત્યાં જવાવાળા એટલું જરૂર જાણે છે કે આ જુઠું છે. ભજવી બતાવવાનું છે. ભજવી બતાવવામાં આવશે એટલે વસ્તુતાએ નથી. જે જોવા જાએ છે તે જાહું બદીનું સ્થાન છે. તે જોવું તે ઉજાગરો વેઠીને ખરી બદીની પાર્ટી બાર અને એક પછી. બાર એક વાગ્યા પહેલાં સારી પાર્ટી નહીં આવે. ઉજાગરો વેઠ્યા છતાં રૂપિઆ ખરચીને વળી બીજે દહાડે ધંધા ઓછા થાય, ધંધાને ધકકો વાગે રૂપિઆ ખરચાય, ઉજાગરો થાય, બદીઓ વધે એવી જગા પર કર્યું સુખ ધાર્યું કે પૈસા ખરચી નાટક જોયા ? માત્ર જોવાનું અમૂકની જાઢી હકીકત. આટલા દુ:ખમાં તમે સુખ માન્યું તો જેને ત્રણ કાળના સર્વ બનાવનું દરેક સમયે દેખાવું થાય તેને આનંદ કેટલા હોવા જોઇએ. દેવતાઈ નાટકમાં એક નાટકમાં બે હજાર વર્ષ નીકળી જાય. તેવા સર્વનાટકો સમયે સમયે દેખાય તેને સુખ કેટલું હોવું જોઇએ. સાચા બનાવો સર્વકાળના દેવતાઇ નાટકો જેની આગળ નાચી રહ્યા હોય તો તેના સુખને પાર કર્યો ? કહ્ય. એક ચશ્મા તમને લગાડે, તે અહીં બેઠા તાર’ગા જુઓ તો તમને કેટલો આનંદ ! ૨૦-૨૫ ગાઉ છેટેની ચીજ દેખાય છે તે આનંદ થાય, તે દરેક સમયે લોકાલાક દેખાય તેને આનંદનો પાર કયો ?
આ તમારી અપેક્ષાએ
હવે શાસ્ત્રની રીતિએ આવીએ. જેમ આત્મા શાન સ્વભાવગંત છે, તે શાન શાનાવરણીયે રોકયું, તેથી શાન રોકાયું છે. શાન સ્વભાવ હોવાથી અનંત શાન સ્વભાવ છે. તેમ આત્માને સુખ સ્વભાવ હોવાથી અનંત સુખવાલા જ આત્મા છે. કદાચ એમ થશે કે, આત્માના શાન સ્વભાવને શાનાવરણીય રોકે છે. દર્શન સ્વભાવને દર્શનાવરણીય રોકે છે. વીતરાગતા ને મોહનીય કર્મ રોકે છે. અનંતવીર્ય ગુણને અંતરાય કર્મ રોકે છે. પણ
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧ મું
૯૫
ચારમાંથી એક કર્મ આત્માના અનંતા સુખ ગુણને ઘાત કરનાર નથી, માટે આત્માને સુખસ્વભાવ હોય તેમ મનાય નહીં. જો કોઈ રોકનાર હોય તો તે પાંચ ઘાતી કરમ માનવા જોઇએ, તો સુખાવરણીય કર્મ જુદું માનવું જોઈએ. પણ સુખાવણીય કર્મ તો માનતા નથી, તે કહો કે, આત્માને સુખ સ્વભાવ નથી. જગતમાં સાધન એ શકિતને રોકનાર નથી પણ સાધન સાધનના પ્રમાણમાં શકિત ખીલવે છે. એકના હાથમાં સેય આપી, સેયનું સાધન મળ્યું તે કામ કરે તો સેય જેટલું, તરવાર જેટલું કામ કરવાની તાકાત સેયમાં નથી. જેના હાથમાં સેય આવે, છરી આવે તેટલીજ શકિત ફેરવી શકે તો સમય એ શકિતને રોકનારી ચીજ નથી. એ મદદ કરનારી ચીજ છે. તે મદદ પણ તેટલામાં જ કરે કે પોતાના શાયકનું કામ થતું હોય. તેમ શાતાવેદનીય પુલો તે મદદ કરનારા છે. સુખમાં સહાય કરનારાં છે. પણ શાતા વેદનીયમાં તાકાત હોય તેટલી સહાય આપે. લાગેલા શાતાવેદનીય કેટલું સુખ ભોગવાવે? જેટલી શાતા વેદનીયની તાકાત હોય તેટલું વેદાવે પણ સંય પણ મુદ્દલ ન હોય તેમ મુદ્દલ શાતાદનીય ન હોય તે સુખ મુદ્દલ નહીં ને ? વાત ખરી પણ પણ આપણે પગલિકમાં નથી જતા, આત્મીય સુખમાં આવીએ છીએ. દ્રષ્ટાંત ફેરવીએ ચમા ઘાલીએ, કાચમાં જેટલી તાકાત તેટલું દેખીએ, આંખનો દેખવાને સ્વભાવ તેમ, આત્માને સુખનો સ્વભાવ રોકાણ કરી પોતા જેટલું જ દેખાડે. આત્માના સ્વભાવનું સુખ દવા દે નહીં. છોકરાને ઠેલણીયા ગાડી હોય તે છોકરો ગાડીના હિસાબમાંજ ચાલે. ઠેલણીયા ગાડી ગતિમાં મદદ કરનારી છે પણ દોડ કરવાને લાયક નથી, તેમ આ શાતાવેદનીયના પુદગલો ઠેલણીયા ગાડી પેઠે સંસારિક સુખમાં મદદ કરનાર છે, પણ આત્માના સ્વાભાવિક સુખ ભગવતી વખતે ઠેલણીયા ગાડી મદદ કરતી નથી. એસ્થિતિએ આત્માનું અનંતુ શાન દર્શન વીર્ય સુખ છે, આ રજીસ્ટર છે. કોઇ કાળે પણ શાનમાં લેશમાત્ર ઓછાશ થાય નહીં. દર્શનમાં કોઈ કાળે, વીતરાગતામાં રજ પણ ઓછું થાય નહીં. અનંતા સુખમાં સહેજ પણ ન્યુનતા થાય નહીં. આ બધાને રજીસ્ટર કરવાનું કોઈ સ્થાન હોય તો તે ક્ષ સ્થાન જ છે. મનુષ્યપણામાં કેવળજ્ઞાની રહે તે આઠ વર્ષ ઉણા કોડ પૂર્વ વરસ સુધી અગર જધન્યથી અંતમૂહૂર્ત સુધી. સર્વકાળ માટે રહેવાની તાકાત અહીં નથી. તે કેવળ સિદ્ધપણામાં રજીષ્ટર કરવાનું છે, આમ પણ મનાવતા અને સુખ મનાવતા મહેનત પડે છે. જાણવા છતાં સિધ્ધપણાનું સુખ બીજાને કહી શકાતું નથી - બે છોકરીઓ હતી, બાર ચૌદ વરસની થઇ, ઘરમાં લગનની વાત થઈ, બે બેનપણી એકમેક જેવી, માબાપ પરણાવવાની વાત કરે છે. પરણવામાં થાય શું, માટે પહેલી પરણે તેણે પતિ સાથે અનુભવેલા સુખની વાત કહેવી, સાસરે ગઈ,પાછી મળી પણ બોલી શકતી નથી. એકજ દિવસમાં લુચ્ચી અને જુદી થઈ ગઈ? કહે શું? કુંવારી કુંવરીની વાત સાચી છતાં લુચ્ચી લાગી. અનુભવ ન હોવાથી તેમ સંસારી જીવ ઈંદ્રિયો દ્વારા થતા શાનરૂપી
Page #119
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી સુખ મેળવનાર તેની આગળ કેવળજ્ઞાની માની વાત કરે તો ગળે શી તે ઉતરે? એનંતી વખતે આ જીવ ચારિત્ર પામ્યો અને માનું સુખ ન માનવામાં રખડયો. દેવલોક માન્યા, તે માટે ચારિત્રો પાળ્યા, પણ મોક્ષનું સુખ ન માન્યું, તે ન માનવાથી અનંતા ચારિત્ર કર્યા પણ રખડ. આમાં અસલી એક વસ્તુ–મોક્ષની શ્રદ્ધા આવી હતે તો અનંતા ચારિત્ર નકામા જાત નહીં. મહાપુરુષોએ જે જણાવ્યું કે, સર્વાર્થ સિદ્ધ સર્વ કાળનું સુખ એકઠું કરીએ તેના અનંતા વખત વર્ગ કરીએ તનુ વતેનું સુખ સિદ્ધ દશાનાં સુખનું માપ પામવા માટે સર્વાર્થસિદ્ધનું સુખ એકઠું કરી અનંતી વખતવર્તીત કરે. જે હિસાબ આવે તે સિદ્ધ ભગવંતના એક સભ્યના સુખની બરોબર આવે નહીં, આટલું બધું સુખ પણ માનવાનું મહાપુરુષની પ્રમાણિકતા ઉપર. તેમ આ જ કાના સુખની સ્થિતિ વીતરાગના વચન ઉપર સમજવાની, તે ન સમજે તે અનંતી વખત ચારિત્ર લીધા તે પણ ચકકરમાંથી નિકળે નહીં. જીવાદિકની વ્યાખ્યા, સાધનોની વ્યા, અનંતી વખત કરી, ચારિશ્નો અતી વખત પાળ્યા પણ સંસારમાંથી કાઢનાર ન થયા. એકજ ખામી રહી કે મહા પુરુષના વચન ઉપર પૂરો ભરોસે થયો નહીં. તે શાથી આવે? મહાપુ ના જે વર્તને ગુણે સર્વશપણાની દશા ખ્યાલમાં રાખી મહાપુરુષોનું કીર્તન કરે તો કલ્યાણ અને મેક્ષનું ધામ થાય. તેથી હેમચંદ્રચાર્ય મહારાજે આ બાળ ગપાળા યાવત વિદ્વાને પણ તે જરૂરી છે એમ કહ્યું. ગણધર મહારાજા સરખા એક અંતર્મુહૂર્તમાં રૌદ પૂર્વ નાહવાવાળાએવા પણ પ્રથમાનુગ કેમ કરે છે.? ચરિત્રો કેમ ગુંથે છે. તેઓ પણ તેના કારણ માં તેજ જણાવે છે કે મહાપુરુષનું કીર્તન એજ કલ્યાણ અને માનું ધામ છે. ધર્મની વ્યાખ્યાઓ
ધર્મઘોષસૂરિક કહે છે કે દુ:ખથી કંટાળો છો કે નહિ? વળી તમે સુખને ઈચ્છા છે? કેરી આંબાસિવાય નહીં મળે. જો દુ:ખ દૂર કરવા માંગતા હે ને સુખની પ્રાપ્તિ કરવા માંગતા હું તો એકજ ધર્મસ્થાન છે. દુર્ગતિમાં પડતા અને ધારણ કરી રાખે તે ધર્મ કહેવાય. એ જીવને શુભ સ્થાને મૂકે એવો જે કોઈ પદાર્થ છે તે ધર્મ કહેવાય છે. એ ધર્મ દુર્ગતિ નિવારી સદ્ગતિમાં મેલે. કોઈ જગા પર ધર્મની વ્યાખ્યા કરી છે ને તે ધર્મ અહિંસા સંજમ તથા તપ રૂપ કહ્યો છે. કોઈ જગા પર ધર્મની વ્યાખ્યા એમ કરવામાં આવી છે કે અવિરૂદ્ધ કેવળી ભગવંતના વચન અનુસારે કરાતી ક્રિયા તેનું નામ ધર્મ, આવી રીતે ધર્મની વ્યાખ્યા કરી છે તે હવે ધર્મ કહેવો કોને? હેતુ સ્વરૂપ અને ફળ એ ત્રણ કરાએ યા તો ત્રણની અપેક્ષાએ ધર્મ તપાસવાને છે. ધર્મ એ સ્વર્ગ અને મકા દેનારો છે. ધર્મ એ સંસાર રૂપી અરયને ઓળંગવામાં માર્ગદર્શક છે, ને ઉત્કૃષ્ટ મંગળ તરીકે સ્વર્ગ ને મેશ દેનાર ધર્મ, માર્ગદર્શક તરીકે ધર્મ, એમાં હેતુ સ્વરૂપ અને ફળ શી રીતે સમજવા તે વિગેરે અધિકાર પ્રસંગે જણાવવામાં આવશે.
Page #120
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨ મું
૯૭
શ્રી ધર્મરત્ન પ્રકરણ વિષયક પ્રવચન
પ્રવચન ૧૨ મું સં. ૧૯૦, અખાડ વદી ૨, શનિવાર भवजलहिम्मि अपारे दुलहं मणुयत्तणंवि जंतूणं ।
तत्थवि अणत्थहरणं दुलहं सद्धम्मवररयणं ।। વહીવટ કરવાનો અધિકાર કેને સંપાય?
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શાંતિસૂરીશ્વરજી મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપગાર માટે ધર્મરત્ન નામના પ્રકરણને બનાવતા પ્રથમ જણાવે છે કે હે જીવ! પ્રાપ્ત થએલ વસ્તુનું સ્વરૂપ પ્રથમ ધ્યાનમાં લે. બજારમાં ગયેલે માણસ હાથમાં રહેલી થેલી ન સાચવી શકે, થેલીમાં કેટલું છે તે ન જાણે, તેને બજારમાં ઉભા રહેવાનો હક નથી. નાણું કેટલું કિંમતી છે તે સમજનારાને બજારમાં ઊભા રહેવાને હક છે. તેની સાથે લેવડદેવડ કરવાને હક છે. નાણાની કિંમત સમજતો નથી તેવાની સાથે લેવડદેવડ કરવી તે ર૬ બાતલ છે, તમારે દસબાર-ચૌદ વરસને છોકરો હાથમાં સોનું-ચાંદી કે મોતી લઈને કોઈની દુકાને જાય, વાત કરે તે દુકાનદાર માર્યો જાય, તે લેવડદેવડની વાત શી? પરિણામ એ થાય કે રૂપિયા જાય અને માલ પાછો આપવો પડે. કિંમત દઈ માલ , પાછળથી વાલી કે બાપ આવે, કોરટમાં ઠસડી જાય તે તમારી કિંમતને ભાગ જાય, માલ જાય અને ટકાના બને. કારણ? હું શું કર્યું હતું? સોનીએ સોનું કે ચાંદી જેહતું તે કહ્યું હતું. ભાવ પ્રમાણે જ દાગીને લીધે છે. કોની સાથે લેવડદેવડ કરી છે? નાની ઉંમરનો છોકરે બજાર ભાવે ઘર લખી આપે તો? આથી સમજે કે જેને નાણુની, દાગીનાની, સોનાની, ચાંદીની, નોટ-લેનની પ્રાપ્તિ થઈ છે છતાં કિંમત નથી, તેવા સાથે લેવડદેવડ કરવાને વ્યવહાર કરવો એ પણ શાહુકારને ઉચિત નથી. કારણ? વસ્તુની કિંમત સમજવા લાયક થયો નથી. મળેલી વસ્તુની કિંમત સમજ્યો નથી, માટે તેની સાથે તેને વ્યવહાર કરવો નહિં. વ્યવહાર કરે તે માર્યો જાય. આને અર્થ અવળે ન લેશે. કેટલાક અજ્ઞાની કહે છે કે તેને તે હેય નહિં. એ છોકરા પાસે દાગીને હોય, તે પણ એની પાસેથી દાગીને લેવાને તમને
Page #121
--------------------------------------------------------------------------
________________
૯૮
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
ન કરાય.
હક નથી. તેા અજ્ઞાની ધરમકરણી કરે તે સમજતા નથી. તેને રોકવાને તમને હક નથી. નથી સમજતે માટે ઝુંટવી લ્યેા તે તેવા તમને હક નથી. અજ્ઞાની જીવ પુન્ય–પાપ સમજતા નથી, તેથી પ્રાપ્ત થએલી ધરમકરણી લૂટવાને તમને હક નથી. એમ જે બિચારા જીવાદિક પદ્મા ન જાણે તેની ધર્મકરણી બંધ કરવાના તમને હક નથી. અગીતાર્થને સ્વતંત્ર હક નથી, પણ તેને લુટવાના તમને હક નથી. આપણને મળેલી વસ્તુની કિંમત આપણે પિછાણી છે કે નહિ? આપણને ખીજુ કાંઈ નહિં પણ આ મનુષ્યપણારૂપી મળેલા દાગીના, હીરા, મળેલી મિલક્ત એની કિંમત આપણે પિછાણી છે કે નહિ ? જેના હાથમાં હીરા કે કાંઈપણ આવેલુ હાય પણ કિંમત ન જાણે તે વ્યવહાર તેમ આપણા હાથમાં આ મનુષ્યભવરૂપી દાગીના છે મિલકતમાં નગ છે. તેની કિંમત આપણે શુ આંકી ? તે ન જાણીએ ત્યાં સુધી માણસાઈના વ્યવહારને લાયક નથી, ત્યાં મેતી, ચાંદી, સેાનું, હીરે હાય પણ તેની કિંમત જેમ બાળક જાણતા નથી. તેથી તેની સાથે લેવડ-દેવડ કરે તે તમે। મૂર્ખા અનેા. તેમ આપણને મનુષ્યપણાની કિંમત સમાઈ ન હોય તે આપણને માણસ કહે તે। મૂર્ખ કહેવાય. આપણી સાથે મનુષ્યપણાના વ્યવહાર કરે તે મુર્ખ ગણાય. મનુષ્યપણાની મુશ્કેલી આપણે ન વિચારીએ તેા મનુષ્ય કહે તે મુર્ખ. મળેલી વસ્તુની કિંમત જાણે તે મનુષ્ય. વ્યવહાર માટે ઉપયેગી સમજણ માલિકને હાય. ૧૨ વરસના છેકરા આખી મિલકતના માલિક હોય તેની સાથે વ્યવહાર ન કરાય. તેને ઘેર રહેલા મુનીમ માલિક નથી પણ તેની સાથે લેવડ-દેવડ કરાશે. વ્યવહારમાં વહીવટને પ્રધાનતા મળે છે. જોખમદાર તે છે.કરે છે. રીસીવર અગર મુનીમને જાય તે। જોશીના ને મરે તે। મેચીના.’ જવાબદારી મુનીમની પણુ ગયું તે છેકરાનું, વ્યવહાર સમજદારી સાથે સબધ રાખે છે. જોખમદારી માલિકી સાથે સઅધ રાખે છે. જોખમદારીમાંથી આપણે ખસી શકીએ તેમ નથી. એ જવાબદાર ન હાવાથી ઘરના માલિક છતાં મગજ ઠેકાણે ન હેાય તે તેના દસ્તાવેજ ખાટા ઠરે અને તમે ફૈસાઈ જાવ. વિચાર ! માલિકી છતાં સમજણુ ન હોવાને લીધે વ્યવહાર કરનાર ફસાય.
(
આપણે મનુષ્યપણાના માલિક છતાં તેના ઉપયોગને સમજીએ નહિ તે આપણને વ્યવહાર કરવાના હક નથી. માણસાઈ બાબતનેા કેાઈ વ્યવહાર કરે તે તે સજાપાત્ર. મનુષ્યપણાની દુર્લભતા-શ્રેષ્ઠતા
Page #122
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨ મું આપણા મગજમાં આવે નહિ ત્યાં સુધી માણસાઈનો વ્યવહાર કરનાર શિક્ષાપાત્ર. માલિક છતાં અણસમજુ હોય તે સરકાર રીસીવર નીમી દે છે અને માલિકને ફરજિયાત રીસીવરના કબજામાં રાખવું પડે છે. મેટા સ્ટેટમાં અધિકારીઓ નીમવામાં આવે છે. મોટા રાજ્ય પોતાની વ્યવસ્થા ન કરી શકે, કિમત સમયે પણ વ્યવસ્થા બરાબર ન કરે તે એડમીનિસ્ટ્રેટ નીમાય છે. વ્યવસ્થા સુંદર ન થાય તે માલિક છતાં વહીવટ કરવાનો હક મળે નહિ. આ વાત લક્ષ્યમાં લઈશું તે માલમ પડશે કે કેટલાક દાઢારંગા તદન ગાંડા નહીં, કઈક ડાહ્યા અને કંઈક ગાંડા. કેટલાક ડાહ્યા સરકારને અરજી કરી સરકારને પિતાની મિલકત સેપે છે. કેટલાક રાજ્યો કે ગૃહસ્થો મારી મિલકત મારાથી સંભાળતી નથી માટે તેને વહીવટ થ જોઈશે. કિંમત તથા દુર્લભતા સમયે છે પણ વહીવટ કરી શકતું નથી. દાઢારંગા એવું કરે છે તો આ આપણે આત્મા કે સમજ. મોક્ષની નિસરણી
આ મનુષ્યભવ મેક્ષની નિસરણી મલી. હજુ નિસરણ વગર મેડે કુદકે મારી ચડવાવાળા મળે પણ અનંતકાળની અપેક્ષાએ વિચારીએ તો આશ્ચર્ય તરીકે પણ આ નિસરણી સિવાય કોઈ મોક્ષને મેડે ચડ્યો નથી. અનંતકાળ ગયા, વર્તમાનમાં મેક્ષ પણ થાય છે પણ મનુષ્યભવ સિવાય કોઈ મેલે ગયે નથી. આનું નામ શું? તે કે મોક્ષની નિસરણી. આટલા માટે જ શાસ્ત્રકારોએ મનુષ્યપણાને વખાણ્યું છે. શાસ્ત્રોમાં રારિ virળ ચાર મોક્ષના પરમ અગે છે તેમ કહ્યું છે. તેમાં સુસ્ટ માધુણત્ત એટલે દુર્લભ એવું પ્રથમ મનુષ્યપણું જણાવ્યું. સુદે વજુ મryણે એ હે ગૌતમ ! મનુષ્યભવ ખરેખર મળવો બહુ મુશ્કેલ છે. એક અમુક પક્ષને ઝંડે લઈને ફરતા હોય એવા બીજા પક્ષ તરફ ઢળી જાય તો બેઈમાન કહેવો પડે, તેમ તીર્થકર મહારાજા બેઈમાન થયા. તીર્થકર મહારાજા ઝંડે ત્રણને ચે. કરમના ક્ષય, ઉપશમન, ક્ષયોપશમને. તીર્થકરના ઝંડાનો એકજ શબ્દ. કર્મનાશ, કૃષ્ણને અગે ગરૂડ, હનુમાનને અંગે ધ્વજમાં વાંદરે, એમને વજમાં અમુક ચિહ્નો તેમ તીર્થકરના વાવટામાં કર્મનાશ એ જ ચિહ્ન. આ વાત ખ્યાલમાં રાખશે ત્યારે જેમ કૃષ્ણને ગરૂડવિજ કહીને ગરૂડ દ્વારા શ્રીકૃષ્ણને ઓળખાવ્યા. અર્જુનને ધ્વજમાં વાંદરે હોવાથી કપિધ્વજ તરીકે અર્જુનને ઓળખાવવામાં આવ્યા.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૦
આગમેદ્ધારક પ્રવચન શ્રેણું તેમ તીર્થકર ભગવાનને કર્મનાશ વજ તરીકે ઓળખીએ છીએ તે આપણને હજુ લક્ષમાં આવતું નથી. તેમ જિદંતાળ એટલે કમરૂપીશત્રુઓને હણનારાઓને નમસ્કાર હો. અરિહંતના પિતા-માતાનું આમાં નામ નહીં, ફક્ત કર્મશત્રુ હણનાર તરીકે નમસ્કાર એ એમને વજ. અનાદિકાળના વર્તમાન અને ભવિષ્યકાળમાં થનાર તીર્થકરને વાવટે કર્મનાશ એજ છે. જે શહેનશાહત તેને વાવટે ધૂળમાં રગદોળાઈ જાય તે જીવતી શહેનશાહત મરી જાય, તેમ જૈન શાશનમાં કર્મક્ષયનો મુદ્દો ખસી જાય તે જૈન શાસન ધૂળમાં મળી જાય. જેઓએ અનાદિકાળથી આ વાવટો ફરકાવ્યું છે તેથી જ વિશ્વમાં વિખ્યાત થનાર તે થઈ બેઠા છે. આ મનુષ્યપણને વખાણવા લાગ્યા પણ મનુષ્યપણું એ કર્મના નાશની ચીજ નથી પણ કર્મના ઉદયની ચીજ છે. મનુષ્યગતિ આયુષ્ય, ઔદ્યારિક શરીર અંગોપાંગ વિગેરે બધા કર્મો કહેલા છે. તેના લીધે થતા અવનવા બનાવે તેના પક્ષમાં તીર્થકર જોડાયા; તે ઉદયમાં અથડાઈ પડ્યા. શાસ્ત્રોનું શ્રવણ શ્રદ્ધા મિથ્યાત્વમોહના નાશથી થવાવાળા છે, તેથી તેની પ્રશંસા કરો તેમાં ખોટું નથી. મનુષ્યપણું એ કર્મનાશની નિશ્રાએ થએલ નથી પણ કર્મના ઉદયને લીધે થયેલું છે. શાસ્ત્રનું શ્રવણ” રાખ્યું છે પણ મનુષ્યપણું વખાણ્યું, એટલે “કરમના નાશને મુદો ઉડી ગયે. ચંડકૌશિક કોધથી ડર્યો અને તે કારણે પ્રતિબંધ થયો. તમે જે વાવટે કર્મનાશ નાશ–નાશ કહો છે, તેમાં કઈ વખત ઉદય પણ ખરે, નમો અરિહંતાણું હતું ત્યાં નમો ઉદયાણું બેલો. ઔદયિક ભાવનું મનુષ્ય પણું કેમ પ્રશસ્યું?
મનુષ્યપણને મનુષ્યપણુની અપેક્ષાએ વખાણ્યું નથી. શાસ્ત્રશ્રવણ શ્રદ્ધા સંયમમાં વીર્યપણાની અપેક્ષાએ વખાણ્યું છે. જેટલા શ્રદ્ધાવાળા શાસ્ત્ર શ્રવણવાળા સંયમમાં વીર્યવાળા તે બધાની તે રૂપે અનમેદના. તેથી તમો ચરિત્તસ્ત ક્ષાપશમિક ભાવના સંયમવીર્યની સંયમ વીર્યરૂપે અનુમોદના છે. તો હુ જ વીશસ્થાનક તપમાં શ્રતને ધૃતરૂપે નમસ્કાર કરીએ છીએ પણ વીશસ્થાનકમાં નો ગજુમરણ એમ લીધું નહી, શ્રવણરૂપે શ્રવણ અનુમોદનીય, શ્રદ્ધા રૂપે શ્રદ્ધા અનુમોદનીય પણ મનુષ્યપણું તે રૂપ અનુમોદના નથી. એ તે કર્મનાશના કારણ તરીકે અનુમોદનીય છે, એ માત્ર કર્મનાશમાં સાધન બને છે તેથી અનમેદનીય છે. તીર્થંકર મહારાજ સરખાને ભેદક રાજ્યનીતિ અખત્યાર કરવી પડી. તીર્થકર મહારાજ જણાવે છે હું અથવા કઈ પણ
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨ મું
- ૧૦૧
સ્વતંત્ર કર્મ હણવા સમર્થ છીએ નહીં. અમે ભેદક નીતિએ કર્મને ભેદી શકીએ છીએ. ભેદનીતિ સિવાય કર્મ હણવાની કોઈની તાકાત નથી. કર્મ રાજાના પુન્ય અને પાપ એવા બે છોકરા છે. એકેક પક્ષમાં ન રહેતે કઈ દિવસ એકેકે કરમનો જીવ નાશ કરી શકે નહીં. હવે પક્ષમાં કોને લેવો? મનુષ્યના બે જણ વિરોધી હોય. બે ભાઈ સામસામે લડતાં હોય તે પક્ષમાં કોને લેવે સારે? અને નબળે-નઠારે એને પક્ષમાં લઈએ તે પરિણામ શું આવે? જતે દહાડે શેકવું પડે, તેમ સબળના પક્ષમાં રહીએ તે ‘બળવાન સાથે મિત્રતા તે ગુલામીનું ખત.” દોસ્તીનું નાનું ગુલામીમાં છેડે આણે. ભાગીદારીમાં પણ આવતા લાભમાં અંગારા લેવા પડે. એને ભાગમાં આપતાં આપતાં મુશ્કેલી પડે? શાથી? તે કે બળવાન સાથે ભાગીદારી કરી તેથી. બળવાન સાથે ભાગીદારી તે ગુલામીનું ખત
સરકારે પહેલા બધા સાથે મિત્રતા કરી હતી. દેસ્ટ ઓફ લંડન છતાં દસ્ત ક્યાં છે? જે કોઈ સમજતું હોય કે અમે મિત્ર છીએ તો તે ભૂલ છે. સાર્વભૌમ સરકાર જે વિચારે તેને અનુકૂળ રહેવું જોઈએ. બળવાન સાથે ભાગીદારી તે ગુલામીનું ખત. તેમ અહીં સારે અને નબળે જોઈ તેને પક્ષ કર. એવાનો પક્ષ કરીએ કે જેથી ભવિષ્યમાં આપણે ઉદય રહે. તેથી તીર્થકર મહારાજા પહોંચેલ બુટ્ટી કે જેથી પુણ્યને પક્ષ કર્યો તે સારે છે. પુન્યના ટાંટીયા પાપ છે. પુન્ય બાંધતાં પણ કષાયની પરિણતિ જરૂરી. સ્થિતિબંધ-એક સમયથી વધારે સ્થિતિ બાંધવી હોય તે કષાય જોઈએ. કષાય વગર પુન્યની સ્થિતિ પણ ન બંધાય. પુન્યના પગ પાપમાં રહ્યા. આને અંગે વિચારશે તે સારા અને નબળા તેને શરણ આપીએ તો આપણે બેઈએ નહીં. નબળે એટલે ખરાબ નહીં પણ નિર્બળ. સારા અને નિર્બળ તે પુન્યને પક્ષ. બંધમાં ઉદયમાં સારો પણ નિર્બળ. એ બિચારો આવે તે પાપના મેં સામું જુવે. કેમ ભાઈ આવું? પાપ મદદ કરે તે પુન્ય આવે. નબળે-નિર્બળ, સારો હોય તેને પક્ષે કરવામાં અડચણ ન આવે. તે પક્ષને અંગે–પુન્યના ક્ષયને અંગે એક પણ કિયા ન બતાવી. નહીંતર જેવું પાપ તેવું પુન્ય મોક્ષમાં નડે છે. જેવું પાપ નડતર તેમ પુન્ય પણ મેક્ષમાં નડતર છે. બનને બેડીઓ તો છે, તે પક્ષપાત કેમ કર્યો? પાપ કરમના નાશ માટે કેમ કહ્યું? વાવાજે રામ વિઘાચઠ્ઠrg પાપ કરમના નાશ કરવાને અર્થે–આવું શા માટે બતાવ્યું. જેમ પાપને
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૨
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી માટે કહ્યું તેમ પુન્યવાળો તિરસ્કારપાત્ર શબ્દ ન ગણાયે, જે પાપ શબ્દ ગણાય. એક પણ જગે પર પુન્યદષ્ટિને હલકી નથી ગણતા. કેઈપણ જગે પર પુન્યને ક્ષય કરવા માટે તીર્થકર મહારાજાએ ન જણાવ્યું. આથી ભેદક રાજનીતિ પકડી પુન્યને પડખે પકડી પાપને પક્ષના કર્યો. એક જ મુતરની કુડીના બે કકડા છે. સારી અને નિર્બળ એવો પુન્યને પક્ષ તેને પડખે લીધે. પડખે લઈને સલેપાટ કાપવો હોય તે લોઢાની કરવત જોઈએ. લાકડું કે મોટે પાટડે હોય તે છીણી કામ નહીં લાગે. પાપના સલે પાટને કાપવા માટે પુન્યની કરવત આગળ મેલવાની જરૂર, તે મુદ્દાએ પાપને ક્ષય, પાપનો ઉદય પાપી જણાવ્યું, પણ પુન્ય બંધાઈ જવાને ડર ન બતાવ્યું, એને પક્ષમાં લીધું છે. એ પુણ્ય દ્વારા મોક્ષ સુધીનું કામ લીધું છે. એથી મનુષ્યપણું અને પંચદ્રિયપણું મેક્ષે જવા સુધી રાખ્યું છે. એ હથીયારને લોઢા તરીકે કેઈ નથી માનતું, હથીયાર તરીકે માને છે. ઉદયના પ્રતાપે સારું નથી ગયું. કર્મનાશનું સાધન છે, તેને પ્રતાપે મનુષ્યપણું સારૂં ગયું છે. મોક્ષ ને સર કરી દે હીરાને તાબામાં કરી ઘે. હીરાને બેર પેટે આપી તે લેનાર શાહુકાર છતાં ચાર ગણીએ. આપણને મોક્ષની નિસરણી મળેલી છે. મોક્ષ મેળવી આપનાર મોટો પદાર્થ મળેલ તેને જાનવરની સ્થિતિમાં મૂકો. પાંચ ઈન્દ્રિયના વિષયની સ્થિતિ, કાવ્યકારો તેને પશુકડા કહે છે. જાનવરની કીડાએ કીંમતમાં આને વટાવી દ્યો છે. તમને ખરેખર કહેવું પડે છે કે મનુષ્યપણું હરામીથી મલ્યું છે, નહીંતર આવી રીતે પશુકડામાં વટાવી ન નાખે. બાપકમાઈ વાળાને પૈસાની કિંમત ન હોય. આપણને હરામીનું મનુષ્યપણું આવેલું ગયું છે. કાંત બાપકમાઈનું મનુષ્યપણું આવેલું છે. ચાહે તે કારણથી મેક્ષની નિસરણરૂપી મનુષ્યપણુ શાના પેટે હારી જઈએ છીએ? આને વહીવટ કરવાની આપણને સમજણ આવી નથી. આની ઉપર એડમિનીસ્ટેટ નીમ્યા વગર આ મિલક્તની વ્યવસ્થા થઈ શકે નહિ, તે માટે ગુહરં સ્વસ્થ તોતિ પોતાનામાં અમુક સમજણ ન આવે ત્યાં સુધી રીસીવરના તાબામાં રહી આગળ વધવું જોઈએ. આ આત્માએ મનુષ્યપણાની વ્યવસ્થામાં માથું મારવનો હક ન રાખવે. ગુરૂ રીસીવરના તાબામાં રહી આગળ વધવાને ઉદ્યમ કરો. આની વચમાં વહીવટમાં માથું મારે તે નાલાયક ગણાય. રીસીવરના હુકમમાં ન રહે, સામે પડે તે ફજદારી ગુન્હ ગણાય છે, તેમ અહીં જ્યાં સુધી
Page #126
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨ મું
૧૦૩ મનુષ્યપણાની કિંમત ઓળખી નથી, તેની દુર્લભતા કે સદુપયોગ જાણે નથી, ત્યાં સુધી વહીવટી ઉપગ કરવાને આપણને હક નથી. રીસીવરના તાબામાં રહી આગળ વધવાને હક છે. પણ એ બધું મનુષ્યપણુ મધું સમજાય ત્યારે, મુકેલી સમજાય ત્યારે જ માથું ખસેડે. અહીં આ જીવ મિલકતનો માલિક છતાં પણ સમજે કે માથું મારવામાં મુશ્કેલી છે. જરા ભૂલ થઈ તે બાર વાગી જવાના. માટે પ્રથમ મિલકત જે મનુષ્યપણું તેની કિંમત સમજે. લાકડાની કિંમત વધારે નથી. લાકડાના પાટીયાની કિંમત વધારે નથી. પણ તેની બનેલી હાડી તથા તેનું પાટીયું દરિયામાં ડૂબતી વખતે મળે તે વખતે તેની કિંમત જુદી છે. તેની કિંમત તે સમયે તે જીવ જ જાણે જગત તેની કિંમત નહીં જાણે. એની કિંમત ડૂબનાર જ જાણે. દુનિયા એની કિંમત ૨૫-૫૦ રૂપીઆ જાણે.
ઉંટના ૧૮ અંગ વાંકાં છતાં રણની મુસાફરીમાં તે ઉપયોગી
જગતની અપેક્ષાએ ચામડીની કિંમત કેટલી ? કિંમત નથી પણ ઉલો તિરસ્કાર છે. જાનવરની ચામડી હોય તે કિંમત, મનુષ્યનું મડદું આંગણામાં પડયું હોય તે શી દશા ? જાનવરને અંગે અંગે પૈસા આપી આપીને લઈ જાય છે. મનુષ્યની ચામડીની કે હાડકાંની કિંમત નથી. જાનવરના હાડકાં પણ કિંમતવાળા. જ્યાં ચામડા-હાડકાંની કિંમત નથી ત્યાં બીજું શું? જાનવરની વિષ્ઠા તથા મૂત્ર પણ કામ લાગે મરતું મરતું માલિકને કાંઈક ન્યાલ કરી જાય અને આ મરતું મરતું પણ મારતું જાય. જાનવર મરતું ન્યાલ કરતું જાય ને, આ મરતું મારતું જાય. તેમાં ધાગાપંથીઓ–બ્રાહ્મણને ધોકે વાગે તે ખાપણનું ખર્ચ પુરું ન થાય તે પણ સેજની તૈયારી થાય. બારમું તેરમું તથા વરસી કરવી પડે. છેવટે વરસે વરસ શરદ કરવા પડે. આવી દશા છતાં પણ આને ઊંચું ગયું, શાના અંગે? એક જગતની વાત ધ્યાનમાં . ઊંટના અઢારે વાંકા પણ રણમાં રંગ રાખે. રેતીનું રણ હોય ત્યાં ઊંટ રંગ રાખે. ઘોડા, હાથી, ગાય, બળદ, ભેંસ એફકે રણમાં કામના નહીં, તેમ આ મનુષ્ય દેહને કોઈ ધર્માદે પણ ન ભે, આવું ઘર તમને આપ્યું હોય તે તેનું કામ કર્યુ? સુંદર અન્નની વિષા, નિર્મલ પાણુનો પિસાબ અને સારી હવાને ઝેરી કરે. આ ત્રણ સિવાય શું કરે છે? અરે ઊંટ પાણીને પાણી તરીકે રાખે છે. આપણે પાણીને પિસાબ બનાવનારા, પાંચ પક
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૪
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી
વાનને વિષ્ઠા બનાવનારા, હવા ગમે તેવી સારી હેાય તેને ઝેરી બનાવનારા. કહા આપણે અઢારે અગે વાંકાં. ઉત્પન્ન થાય ત્યારે ખરાખમાં, નવ મહીના ઉધે મસ્તકે લટકે ત્યારે જન્મે. જાનવરને તેમ નથી. તેમના ગર્ભાશયા તીર્છા છે. નિર્ભીગી એક મનુષ્ય કે જેને જન્મસ્થાન ( ગર્ભાશય ) ઉધામુખે છે. ઉંધામુખે લટકવાનુ' બીજા જાનવરને ગર્ભાવાસ રા, ૩, ગા મહીના, મનુષ્યને નવ મહિના જોઈએ. લટકે ત્યારે જન્મ મળે. મર્યા પછી પાણીના પિસાખ વિગેરે. પણ રાખ્યું કે મેલ્યુ પેસાતું નથી. નથી લીધું પાસાતું. નથી રાખ્યું કે મેલ્યું પેાસાતું. ઉંટને ચરવા આપા, ખાવા-પીવા આપે તે બગડે. તેને બાંગડવાની ટેવ પડી હોય છે. પણ બગડવામાંથી ઉપયાગ કરી લેવા તે ઉસ્તાદનુ કામ છે. એમ આ શરીર ઉત્પન્ન થાય, ત્યારે અવળે રસ્તે ચાલનારું, છેડતી વખતે વાપરતી વખતે ઉલટુ' ચાલન રું પણ સુંદર ઉપયોગ કરે તેા સારુ વડે.
અક્કલ વગરનાને અધિકાર ન અપાય
પાદશાહ આગળ સાળેા રહે છે. દિવાન ખાઈજાતિના નિયમ છે કે, ‘ માલ ખાય માટીના ને ગુણગાય વીરાના ' એને ભાઈ નામ પડયું ત્યાં સાસરીયાની આખી મિલક્ત, તેમાં દિયર જેઠ ન હેાય તે પિયર જાય. પિતરાઈમાં કોઇ નિરાધાર હોય તે પાંચ પૈસા મળે નહી. પિતરાઈના બાપદાદાની ઉપાજેલી હાય. પિયરના પોષક તે પિતરાઈના શાષક ' એવીને લાવીને બેસાડી હૈાય ત્યાં શું થાય ? અહી' બાદશાહ છે પણ મારા ભાઈનું કંઈ થતું નથી. રાજ પાદશાહના જીવ ખાય. કાંઇ સૂઝે છે ? તે સુધરેલા શબ્દ છે. તમે આંધળા છે. ભાન છે કે નહી? એટલે ગાંડા. કરવુ શું છે ? આટલું રાજ્ય છે. એકાદ અધિકાર મારા ભાઈના હાથમાં જાય તે અડચણ શી ? રાજ્યમાં પેાલ ઘૂસે તે મુલ પણ મારા ભાઈને અધિકાર મળવા જોઈએ, રાજા સમજે છે કે અહીંનું કુળ શેાભાવવા રાણી લાગ્યે છું પણ કલંધર પેદા કરવા નથી લાવ્યા. ‘ સાચું સગી માને ન ગમે. ' રાજ પાદશાહને રાણી કહે છે. મૂર્ખા તલવાર ઉગામે, અક્કલવાળા કલમ ઉપાડે. મૂર્ખાની તલવારથી બે પાંચ મરે. અકલવાળા કલમ ચલાવે તા કટકસેના ઉડાવે. પાદશાહે કલમ ચલાવી. એવાં સગાસ’'ધીને અધિકાર આપવા હાય તા ખીજા રાજ્યાની મેાબતમાં રાખે. કુંવર કુંવરીના વિવાહમાં, પેાશાક લઇ જવામાં, અકકલ વગરના અગતાને રાખે. પણ મેામતના
ܕ
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રવચન
૧૦૫
કામમાં રાખ્યા છતાં અકકલની પરીક્ષા કરવી પડે. રાણી ફેરમ જોડે બેઠી છે. હીરાની ડબ્બીમાં ધૂળ ભરી–બંધ કરી સાળાને બોલાવ્ય. રસાલા લે કે અમુક બાદશાહકું નજરાણા લેકર જાવ. રસાલે દીધે. સાળો ગ. પહેલેથી ખબર અપાવી. પેલા સામે ગયા, પેશ્વાઈ કરી, આવ્યા ત્યાં દરબાર ભર્યો, ભેટ ધરી. ડબ્બીને હીરા જડેલા છે. હાથમાં લીધી. ખોલ. ખોલવા જાય છે. ધૂળ ભરાવાથી ઉઘડતા મુશ્કેલી પડી. ઉઘડી, એક્રમ ધૂળ ઉડી. દાઢીમાં, મૂછોમાં, નાકે ધૂળ લાગી. બેઅદમી ! અમારી હાંસી કીયા, કેધ ચડ, ધમધમ્યા, સાળો ચટક કરી નાસી ગ. ઘેડે બેસી દોડી રાજ્યમાં દોડી આવ્યા. રસાલા કીધર? ગુસ્સે હો ગયા. મેં બંદા, તે ચલ આયા. દુસરાકી કમબખ્તી હો જાવે. જાણું જોઈને મારવા બદલ મેક હતું. મહાઘાતકી પાસે ધૂળ લઈ મોકલે તો જીવતો શી રીતે આવે ? કહેવડાવેલ કે જીવતો રાખજે. અધિકાર દે હોય તો દેજે. અંતે બેન તે એનીને. રાણી કહે મારે ત્યાં શા માટે મકા ? અધિકાર કે અકકલ રાખેલ રહે કે દીધેલો રહે ! ધૂળમાં અકકલનું સ્થાન નીકલ્યું. ચાહે જેટલી રાણી કરી પણ બહેન એની. બીજી એના એ નમુનાની ફેરમ રાણીના દેખતાં તેવી ડબ્બી દીવાનને આપી. અમુક બાદશાહને આપી આવજે. દિવાન નીકલ્યો, પહેલા કાસદ આગ મોકલ્યો. ગફલત થઈ છે, પહેલાની બધી વાત ઉડી ગઈ છે. ગયે સામા લેવા આવ્યા. દરબાર ભર્યો. ફેર ધૂળ, હવે દીવાન ઝટ ઉઠીને રાજાને પગે પડ્યો. તાબેદાર ખડા હૈ, આપને અપમાન માલમ હો તે સેવક હાજર હૈ, આપકા તાબામાં હું, લેકિન કુછ સુન લીજીએજી, બાલીએ. ચિત્ત શાંત છે તે મેં છૂ. જયાં ઉલટી થતી હવે ત્યાં દવા નકામી હોગી. આપ શાંત હે જાવ તો કહું. વાત એમ છે કે અમારા પાદશાહ ખુદાની ખીજમતમાં હરદમ હાજર રહેતા હે. રાજ્યમાં બી ઇતેજામ ન કરતા હૈ, નિરંતર ખુદાકી બંદગી કરતા હે. ખુદા ખુદા કરતા હૈ. મધરાતકી વખત ખુદા હાજર હો ગયા. બે કલાક સુધી ખુદાને વાત કીયા, જ્યાં ખુદા ખડા હતા ત્યાં સબ રેત-ધૂળ લેકે ફેરકું શાહજાદાકુ દીઈ. પછી પરમ સ્નેહીને એ ચીજ ભેજી નહીં. વહેંચી ગઈ તેમાંથી લે લેકે અંગત આદમીકું દેવા કે લીયે સાળા કું ભેઝા. વાત એ હુઆ કિ છભાન ચાલી નહિં ને બાત સમજી શકાઈ નહીં. હમકું ખુલાસા કરને કે લીયે ભેઝા હે, આપ દંડ દીજીએ, હમ તૈયાર છે. શિરપાવ
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૬
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી દેના પડા. ફરમકું સભાકી વચ્ચે સુંઘાડી. મતલબ એ છે કે અક્કલવાલા ધૂળ; ધમધોકાર પ્રભાવિત કરતા હૈ.
કહેવાનું તત્વ એ છે કે અક્કલવાળા ધૂળને પણ કિંમતી ગણાવે તો આ શરીર કે જે મોક્ષની નિસરણી તુલ્ય છે તેની વ્યવસ્થા ન કરી શકીએ? રીસીવર કે ઍડમીનીસ્ટ્રેટ નીમી ઉપગ ન કરી શકીએ તો? મિલક્તની મહત્તા સમજ્યા વગર વ્યવસ્થા કરી ન શકીએ તો આપણે પાગલ ગણાઈએ. એથી દરિયામાં જેમ એક લાકડાની કિંમત છે તેમ આ સંસાર સમુદ્રમાં હાડકાંની ચામડાની સંસાર સમુદ્ર પાર ઉતરવાને અંગે કિમત છે. અપાર આ સંસાર સમુદ્રમાં અનંતા પુગલ પરાવર્તન થયા અને થશે, જ્યારે ત્યારે નાવડીના નાવિક બનીને નિમક થઈશું ત્યારે જ પાર આવવાને, નહીંતર દરિયાને કાંઠે મળી શકવાને નથી. આવા સમુદ્રમાં શાસ્ત્ર શ્રવણ શ્રદ્ધા સંયમ-વીર્ય દુર્લભ છે. તેમ મનુષ્યપણુ પણ દુર્લભ છે. જીવ માત્રને માટે આ નિયમ છે. આ વિચારશો ત્યારે આઠમા દેવલોક સુધી ગએલે દેવતા મનુષ્યપણાના ફાંફાં મારે છે. ત્યાંથી મારીને તિર્યંચ પણ થાય. નવ, દશમ, અગીઆરમે બારમે દેવલોક હોય ત્યાં મનુષ્યપણું રજીસ્ટર, બીજા સુધી એકેન્દ્રીયપણામાં પણ ઉતરી જવાનું થાય. નિયમિત ૯–૧૦–૧૧–૧૨ માં દેવલોકમાં મનુષ્ય જ જાય તે ચોકકસ. તિય ત્યાં જતા નથી. મનુષ્યપણામાં પણ નિયમિત આવી શકે તે ૯ – ૧૦ – ૧૧ ને ૧૨ મે દેવલેક, નવગ્રેવેયક તથા અનુત્તરમાંથી આવી શકે.
દેવતાને જે ચીજ મુશ્કેલ તે આપણને મળી, તેની કિંમત ન ગણું શકીએ તો આપણા જેવો કોઈ ભૂખે નહીં. આ કારણથી જ જીવમાત્રને મનુષ્ય પણ મળવું તે ઘણું દુર્લભ છે. વળી તેમાં દુઃખને નાશ કરનાર એવું સદ્દધર્મરૂપી રત્ન મળવું મુશ્કેલ હોય તેમાં તે નવાઈ જ શી? આ બન્ને દુર્લભ વસ્તુ આપણને સાંપડી છે. તે તેને સદુપયેગ કેમ થાય તે વિચારવાની તમારી ફરજ છે એમ સમજી જે કઈ ભવ્યજી પિતાની ફરજ સમજી ધર્મ કરશે તે આ ભવ પરભવ કલ્યાણ મંગલિક માલાને પ્રાપ્ત કરી મોક્ષ સુખને વિષે બિરાજમાન થશે,
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩ મું
પ્રવચન ૧૩મું
મેસાણા—રવિવાર ૧૯૯૦ અસાડ વદી ૩. વિ
जह चिंतामणिरयणं सुलहं न हु होइ तुच्छविहवाणं । गुणविभववज्जियाणं जियाण तह धम्मरयणं पि ॥
૧૦૭
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન્ શાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં થકાં આગળ જણાવી ગયા કે આ સૌંસાર સમુદ્રમાં આ જીવ અનાદિકાળથી રખડે છે. તેમાં મનુષ્યભવ મેળવવા મુશ્કેલ હતા. જગતમાં કાંતે જે ચીજની ઉત્પત્તિ મુશ્કેલ હાય તે ચીજ મળવી મુશ્કેલ હાય. અથવા જે ચીજ પરાધીન હાય તે તેની પાસેથી મળવી મુશ્કેલ થાય. અથવા કેાઈ આડે આવે તે તે ચીજ મળવી મુશ્કેલ બને છે. આપણે તે ચીજ મેળવીએ તેમાં ખીજાને અડચણ હોય તે તે વસ્તુ મેળવવી મુશ્કેલ કહી શકાય છે. મનુષ્યપણું પ્રાપ્ત કરવામાં આ ત્રણમાંથી કઈ મુશ્કેલ નથી, તે મનુષ્યપણું મેળવવું મુશ્કેલ છે એમ કેમ કહ્યું ? મનુષ્યપણાની ઉત્પત્તિ જુગુપ્સા તરીકે નહિ પણ સ્વરૂપે વીર્ય અને રુધિરના બિન્દુથી. જે એક રુધિર અને વીર્યના બિન્દુથી ઉત્પન્ન થવાવાળી ચીજ તેમાં મુશ્કેલી શી ? તેમ જ મનુષ્યપણું કોઈને આધીન નથી. જેઆ જગ પરમેશ્વરને માને તેમને એ હાય કે પરમેશ્વરની મરજીને આધીન હાય તે મુશ્કેલ હાય, તેમાં પણ એવા પારકાના હાથમાં છે કે જેને મળવુ નથી, દેખવુ' નથી એવાના હાથમાંથી વસ્તુ મળવી મુશ્કેલ એમાં નવાઈ નથી. એ અપેક્ષાએ એક દરિદ્ર મનુષ્યે રાજાને કહ્યું હતું કે બધા તને દેખે છે, તું કેાઈને દેખતા નથી. બધા તારી પાસે આશા કરી આવે છે. ટગર ટગર અધા તને જુએ છે. તું કેાઇના ઉપર નિધા કરતા નથી. અહી પણ પરમેશ્વરને અગે એ દશા છે. આખુ જગત પરમેશ્વર તરફ જુએ છે પણ પરમેશ્વર ફાઈના તરફે જોતા નથી. જે દેશમાં ટપાલી મનુષ્ય ન જતા હાય, જાવડ આવડ ન હેાય, તેવા દેશથી માલ મગાવવે હાય તા ? તેમ અહીં પરમેશ્વર આધીન મનુષ્યપણું હોય તે ! પરમેશ્વર પાસે કેાઈને જવાનુ નહીં, એ પરમેશ્વર પાસેથી મનુષ્યપણુ· શી રીતે મેળવવું ? પણ તેવું જૈનમતમાં નથી. જો તેમ મનુષ્યપણું મળતું હેતે તે જગતમાં કાઈ પણુ
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૮
આગમે દ્ધારક પ્રવચન શ્રેણી જીવને મનુષ્યપણા સિવાય ન રાખતે. પરમેશ્વરને બધા ઉપર ઉપકાર ષ્ટિ હેવાથી બધાને સારી સ્થિતિમાં રાખત. પણ પરમેશ્વરનું આપેલું મનુષ્યપણું ન રહ્યું. તેમ જ આપણે મનુષ્યપણું મેળવીએ તે બીજાને અડચણ નથી. પરાધીનતા કે બીજાને અડચણ પડતી હોય તો તે મેળવવી મુશ્કેલ પડે. પણ મનુષ્યપણાને અંગે ઉપર કહેલ ત્રણ બાબતેમાંથી કંઈ પણ કારણ નથી, છતાં મનુષ્યપણું મુશ્કેલ કેમ? લંગડો, બહેરો, મુંગે, આંધળા, ઉન્માર્ગ છોડી માગે આવે તેમાં માર્ગ મુશ્કેલ નથી, પરાધીનતા નથી, વિન્ન કરનાર નથી તે તેવાને માર્ગ હાથ આવવામાં મુશ્કેલી કેમ છે? જો કે વસ્તુની મુશ્કેલી નથી. પરાધીન નથી, વિઘકરનાર નથી, છતાં માર્ગે આવવાની સામગ્રી તેની પાસે નથી. ઉન્માર્ગમાંથી માર્ગમાં પગ હોય તો જ માગે આવે. એ મનુષ્યપણું કે જેની ઉત્પત્તિમાં મુશ્કેલી નથી, પરાધીનતા નથી, બીજાને વિન્ન કરનાર નથી, તે મુશ્કેલી કેમ? ફક્ત એક જ કારણ કે સામગ્રીને અભાવ. મનુષ્યપણું મેળવવાનાં કારણો
આગળ હી આવ્યો છું કે કઈ પણ જીવ મનુષ્યપણુમાં આવે તેણે પહેલા ભવમાં ત્રણ વસ્તુ મેળવી હોય તે જ મનુષ્યપણામાં આવી શકે. તે ત્રણ વસ્તુ કઈ?
पयइ अ तणुकसाओ दाणरुइ मज्झिमगुणो अ।।
એટલે કે કે સ્વભાવથી જ અલ્પકષાયી હોય ને દાન આપવાની રુચિવાળ હોય, તે તથા મધ્યમ ગુણવાળો હોય તે જીવ મનુષ્યપણું મેળવી શકે છે. સ્વભાવે પાતલા કષાય, દાનરુચિપણું, લજજા, દાક્ષિણ્યતા વિગેરે મધ્યમ ગુણ હોવા જોઈએ. આ ત્રણ ચીજ જેની પાસે હોય તે મનુષ્યપણામાં દાખલ થાય. આ ત્રણ ચીજ ટકાવી રાખીએ તે રાંડરાંડને અવતાર, બિચારી રાંડરાંડ પાસે, ૫, ૧૦, ૧૫ હજારની મિલક્ત હોય, વ્યાજે મૂકે, મુડીનું રક્ષણ કરી, વ્યાજમાંથી નિભાવ કરે, મિલક્તમાં વધારો કરે, ખરચ કાઢે. તે મરદ હોય તેટલી મિલકતમાંથી વ્યાજમાંથી નિર્વાહ કરે તો રાંડરાંડ. આપણે આ ત્રણ રકમ રાખી મેલીએ. પ્રકૃતિએ પાતળા કષાયપણું, દાનરુચિપણું અને મધ્યમ ગુણ. આ ત્રણ વસ્તુ રાખી મેલીએ તે રાંડરાંડમાં ગણાઈએ. હવે ત્રણમાં ખુટકે આવે તો કુળમાં કલંધર. બાપની મુડી સાફ કરવા મંડે તે કલંધર. આ ત્રણ ચીજમાં ખામી આવે તે કુળમાં કલંધર પાક્યા કે બીજુ કાઈ ?
Page #132
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩ મું
સ્વભાવે પાતળા કષાયે
સ્વભાવે પાતલા કષાય-આત્માની હાજરી લીધી કે કેમ છું? પાતળા કષાયમાં છું કે નહિં? જ્યાં પાતલા કષાય ન હોય તે આપણું મિલક્તમાં ખામી છે. કેધ, માન, માયા, લોભ પાતલા હોવા જોઈએ. બનાવટી નહીં. ક્રોધાદિ બનાવટી પાતલા થાય છે, પણ તેવા નહિં, સ્વભાવિક પાતલા હોય. સુબાને તમને ધકકો લાગે. ઉલટું આપણે માફી માગીએ તે આપણે સમતાના દરિયા કે નહિં? એક જ કારણ,
તે તળાઈ જઈશ, માટે જ કૃત્રિમ કષાયનું પાતળાપણું છે, પણ એ સ્વભાવિક સમતા નથી. ગરીબને ધકક વાગ્યે હોય અને ભાઈ તને વાગ્યું તો નથી ને ? સ્વભાવિક પાતલા કષાય કહેવાય. દુર્બળ ઉપર દુશ્મનાવટ કઈ છેડી? સામાને બળવાન દેખી ગાય બનાય છે? દુર્બળ પાસે ગાય કયાં બન્યા ? અહીં જે કષાય પાતળે થય તે સ્વભાવે પાતલે નથી.
તેમ તમારું અભિમાન એટલું પાતલું થયું છે કે તે જોગીશ્વરને પણ થવું મુશ્કેલ. કાપડનો વેપારી હોય. ભીલ, કેળી સરખે કાપડ લેવા આવ્ય, ભાવ કહ્યો, શેઠજી ! સાચું બોલે. એને અર્થ તમે જુઠાબેલા છો. તમારા ઉપર ભરોસે નથી. માટે સાચું બેલે કહે છે. તે વખતે આંખ કેની ઊંચી થઈ ? અરે ભાઈ ! તારી આગળ ખોટું બલું? અભિમાન ક્યાં છે? ગળી ગયું છે. વિચારો, બજાર વચ્ચે દુકાન પર જ ઠરાવે છે. તમે સાચા નથી એમ ચોક્ખું કહે છે. તે છતાં તમે એને પાછા ભાઈ કહે છે. પ્રતીતિ કરાવવા જાઓ છે. અભિમાન હોય તે આ બને ખરું? એક બે આનાના પૈસા ખાતર અભિમાન કેટલું દાબી દીધું ? અહીં ધમષ્ટ પાસેથી વચન સંભળાતું નથી. હિતૈષી પાસેથી જે વચન સંભળાતું નથી તે વચન કેની નાની પાસેથી સાંભળો છે. બે પૈસા મેળવવા માટે અભિમાન ગર્લ્ડ, ટાલ્યું છે, પણ તેવા અભિમાન ગાળવાથી મનુષ્ય પણું મળી જાય નહીં, કારણ સ્વભાવે અભિમાન ટાળ્યું નથી.
એમ કપટ પણ જ્યાં અક્કલવાળો ઉડતા પક્ષી તપાસે એવે હોય તે પણ તમારી પાસે કપટ નહીં કરું. શાના સરળ? પકડી પાડશે માટે સરલ બને છે. સ્વભાવિક કપટ રહિતપણું નથી. એ તે સામાની બદ્ધિને પ્રભાવ કે તેથી સિધા રહે છે. લેભમાં આ ધન ખરચીએ, ધીરીએ ત્યારે બધા જાય છે. તે ધીરે છે તો તેને
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૦
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી છો છો રાત્રે મોનો નારા: લક્ષ્મીનું દાન, ભોગ અને છેવટે નાશ તો છે જ. તેથી દાન ઘો, ભગવટ કરે, નહીંતર નાશ તે છે જ, દસ હજાર ધીર્યા. વેપાર છે ત્યાં લગી વ્યાજ આપે છે. પણ દુકાનદાર બીજે રસ્તે નીકલ્યો દાનત બગડે તે વખત વ્યાજ તથા રકમ બને ન મળે. હાથે ન તે ખરચાઈ. બીજાએ ખરચા મીલના શેરે, બેન્કના શૈર, રાજ્યની લેને લીધી. તેમાં પાંચ હજારના પાંચસો થઈ ગયા. હવે શું થયું? ધકે વાગ્યે. હાથે ખરચ્યા? તારા હાથે ન ખરચ્યા તે પેલાએ ખરચ્યા, દાન, ભોગ પછી નાશ ન હતું તો લાખો વરસો સુધી જે લેઉ લેઉ કરી રહ્યો છે તે દુનિયામાં ધન સમાતે ક્યાં? દાન ભોગ સાથે નાશ ન હતું તે જગતમાં ધન સમાત જ નહીં. દરેક પેઢીએ નાશ વગરનો એક રૂપીઓ બાકી રાખ્યું હતું તે અત્યારે દરેકના હાથમાં લાખો હતે. કહો નાશ વગરનો રહેતો જ નથી. ફક્ત એટલું જ કે આપણું હાથે દાન ન થાય. પારકા હાથે થાય. ૧૦૦ના ૫૦] થઈ ગયા છે. લોનના પારકા ખરચે, આપણે ખૂટે. એક ભૂલ, એ વિચાર કરે કે જે આપણી મિલકત છે તે ઉપર રજીસ્ટર નથી. જેમાં સરવાળે નાશ દેખે છે, તેમાં ખરચી શકતો નથી. કોઈ જગે પર ધીરીએ છીએ તે લાખના ૬૦ હજાર આવે છે. તો શું થયું ? સ્થિતિ આવી વિચિત્ર છે. હવે દષ્ટાંતમાં આવે. તમે ઉડાઉડ વખતે વ્યાજ ડબલ આવે તે પણ વ્યાજે ધીરતા નથી. તે વ્યાજને લેભ જીને? નથી જોઈતું વ્યાજ, વ્યાજ ઘેર ગયું. શું થયું? પણ નાશના ભયે લેભ જીત્યો છે. ભયથી કેધાદિક જીતીએ તેથી પાતલા કષાય ગણાય નહિં. અને તેથી મનુષ્યપણું ન મલે. તેથી સ્વભાવિક–કુદરતી પાતલા કષાયે હોય ત્યારે મનુષ્યપણાનું કારણ સાચવી રાખીએ. પાતલા કષાય રાખ્યા તો મૂળ મૂડી રહી. તેવી જ રીતે દાનરુચિ-છોકરાને લાખ, પણે લાખ, અડધો લાખ આપો તેમાં કઈ જાતને ફરક નથી. એ ઉપગાર નથી માનતો પણ હક માને છે. એ જગપર લખી આપેલું એ છે કે આગલથી ભૂંસી નાખવાનું ચાલે છે. પાંચ, છ પેઢીના નામ યાદ કરે છે. દરેક ભુસતા ચાલ્યા આવે છે. છતાં અખંડ પેઢી રહે એ આપણને સૂઝતું નથી. અખંડ પેઢી
વસ્તુપાલ, વિમળશા, તેજપાલની પેઢી અખંડ, ધર્મના કાર્યો ક્ય તેની પેઢી અખંડ. શું તેવા બીજા પ્રધાને નહીં થયા હોય? પછી તે
Page #134
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩ મું
૧૧૧
ભુંસાતી પેઢીના પ્રધાન છે? આપણે ભુંસાતી પેઢીના માલીક છીએ. આપણે આપણી પાંચમી પેઢી ભુસીએ. આપણા છોકરા એની પાંચમી પેઢી ભુ'સશે. નામધારી કયાં છે ? ભગવાન મહાવીર મહારાજ વખતે લાખા કુટુંબે હતાં અને રાજ્યા હતાં તેમનાં નામ ક્યાં છે ? ફૂંકત ગૌતમસ્વામી અને મહાવીર મહારાજાના નામ અખંડ છે. કલિકાલ સર્વજ્ઞ હેમચદ્રાચાર્ય મહારાજાના વખતે કરોડો નામ હતા, ક્યાં છે તે નામ ? બીજી બાજુ વિમળશા સરખા વિચાર કર. વિમળશાએ દૈવી આરાધી, પ્રસન્ન થઈ, એક દેર્ એક છેાકરા આપ, મેવાના નહીં મળે, એક મળશે. માટે તું કહે તે આપુ. ત્યાં વિમળશા કહે છે કે કેાહીનૂર છેડી કાયલે કેણુ માગે મંદિર છેાડી એટ માગવા તેમાં વળે શું? વિચારે છેકરાના સાટે છોકરાને છેાડી મદિર માગ્યું હશે તેનું અંતઃકરણ કઈ સ્થિતિનું હશે ? એક જ કહેતા કે છેકરા થઈને શું કરશે ? જો એ છેકરા સારા કામ કરશે એમ ધારીએ તે આપણા હાથે સારા કામ ન કરવા ? સારા નહીં કરે એમ ધારીએ તેા જન્મ આપવે શા માટે? આ સ્થિતિએ હતી. તે જગે પર મારૂ નામ એ પણ રાખતા આવડતું નથી. લેાકેા ગાય તેવું તું કર. આપણું નામ આપણે જોઈએ. ખીજો આપણું નામ જુએ તે નામવારી આચાર્યનું લીસ્ટ હેાય તે હેમચન્દ્ર મહારાજનું નામ છે કે નહિ ? શ્રીમન્તાના નામ નીકળ્યા હૈાય તે ૮ મેાતીશા’શેઠનું નામ છે કે નહિ ? મતના નામ નીકળ્યા હાય તે મહાવીરનું નામ છે કે નહીં ? તારૂ નામ તું દેખે, તેનું નામ કે વંશની નામવારી કે નામાવલી નથી. કયારે અને ? ખીજો જ્યારે આપણું નામ દેખે તે। નામવારી તરીકે દેખતા હૈ। તા ૭ મી પેઢીવાલા પણુ, તમને ન ભૂલે. તમે છેાકરાને ૧-૨ લાખ આપી જાએ તે એક એ પેઢીમાં ખલાસ. ચાલુ જમાનામાં દેવચંદ લાલુભાઈવાળાને ૨૦-૨૫ લાખની મિલકત હતી. પુસ્તક ઉદ્ધારમાં એક લાખ કાઢી નાખ્યા તે દેવચંદ લાલભાઈ રહી ગયા. હવે પેઢી કે લાખ કાંઈ ન મળે. એક લાખનાં પુસ્તક છપાઈ ગયા, હજુ લાખ કાયમ રહ્યા. કેસર સુખડ, સુરતમાં હાઈસ્કુલ ખાતે નગીનભાઈ ઘેલાએ કાઢ્યા તે રહી ગયા. બાકી ૮-૧૦ લાખમાંથી કાંઈ નહીં મળે. ગોકળ મૂલચંદ્રે કર્યાં તે કામ થયા. મણીભાઈએ ન કર્યો. ત્યારે જે ઉત્તમ કાર્ય કર્યું તે આત્માના કલ્યાણને અર્થ અને સંઘના લાભાર્થે થયું ને તેની નામવારી રહી. છોકરા હકની રૂએ એ લેશે તે નામવારીમાં ઉપકાર કે ક્લ્યાણુ કશું રહેતું નથી. એકને પાંચ હજાર
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૨
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
આપી રસ્તે ચડાવા અને છેકરાને પાંચ લાખ આપે તે આ એમાં આશીર્વાદ કાણુ આપે છે તે જુઓ. છેકરાને તેા આપે તેા કહેશે કે મારે હક છે. ન આપે તે નથી કહેતા કે તમે સ્વેચ્છાએ ખર્ચી શકે છે. તેમ તમા હુથી લેનારને આપવા તૈયાર છે પણ ક્લ્યાણુ કે ઉપગાર થાય એ રસ્તે આપવા તૈયાર નથી. છેાકરાને ભરણ પાષણ ખાતર આપે તે વાત જુદી છે.
પ્રશ્ન– પરભવના દેણા લેણાના સંબંધ હોય ત્યારે પિતા-પુત્ર થાય છે ને ?
પ્રત્યુત્તર એ ગાંડાઈ છે. આપણે ખરચવા તૈયાર થાએ પછી લેણાં-દેણાનું નામ લ્યા. એક લાખ જુદા કાઢ્યા. ખીજાને ઘેર અમુક ખાતે રાખવા નક્કી કર્યાં. આપ્યા. એટલામાં મરી ગયે. નક્કી કરતાં વાર લાગી, એટલામાં ચાલ્યા ગયા. તેા કાયદાની રૂએ પાછા મલી ગયા તેા લેણાદેણીના સંબંધ ગણાય. ખરી વાત તે એ છે કે સ્વભાવે લેાભનુ પાતલાપણું થયું નથી. હવે ખીજાભવે મનુષ્ય ક્યા હિસાબે થવાના ?
જો મનુષ્યપણું હારી જાય તા મૂળ મુડી ટકાવી રાખનાર રાંડીરાડ બાઈ કરતાં મનુષ્ય નપાવટ
સ્વભાવે કષાયાનું પાતલપણું જોઈશે. તે વગર મનુષ્ય થઈ શકે નહિં તે રાખીએ તેા રાંડીરાંડની ગણતરીમાં રાંડીરાંડ વ્યાજ ઉપજાવી પેટ ભરે, મૂળ રકમ કાયમ રહેવા દે. મરદ ખરચ કાઢે ને મૂળ મુડી વધારે. આપણે દેવગતિ લઈએ તે મરદમાં. એમાંથી ન્યૂન કરીએ તે કાળીપલટનમાં–રાંડીરાંડમાં, પહેલાં તે મનુષ્યપણું મળ્યું ટકી રહે એટલું જ માત્ર કરે તે ઘણું જ છે. આ ચાર ક્રમ સાચવે. આટલું સાંભળે, સમજો, વસ્તુ તરીકે માનેા છતાં પણુ કષાય પાતા રાખવા મુશ્કેલ પડે. તે સાંભળે કે માને નહી, તેવાઓને કષાય પાતલા કેમ રહી શકે ? તે વિચારે. અત્યારે સામગ્રીથી સાંભળે છે, સમજો છે, માને છે પણ ખરા. પણ પાતલા-કષાય રાખવાના પ્રસંગ વખતે મુશ્કેલ છે, તેા જ્યાં નથી સાંભળવાનું, જાણવાનું, માનવાનુ, તે જગાએ કષાયા પાતલા કેમ રહ્યા હશે ? આ વિચારશેા તે મુશ્કેલ આપે આપ લાગશે. ખરેખર અનાદિથી રખડતા જીવને મનુષ્યપણું. મળવું મુશ્કેલ છે. એ મળી ગયું; મળ્યું છતાં પણ જગતમાં નિયમ છે કે મળેલી વસ્તુને
Page #136
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩ મું
૧૧૩. ઉપયોગ કરી શકે તે મળી બરાબર પણ ઉપયોગ ન થાય તે? ખાજાના કાણના વિચારમાં–કડાઈયાનું ઘી આખું બળી ગયું, તેમ આપણે આમ કરીએ કે આમ કરીએ તેમ વિચાર કરતાં ચાલ્યા જઈશું. આપણે વિચારમાં ને વિચારમાં ચાલ્યા ગયા તે તે વખતે શું થાય? કાલે કરીશ, આવતે વર્ષે કરીશ. તારા હાથમાં જિદગીનો ક ભોસ છે ? જે કાલે કરવાને વિચાર છે તે આજે કર. આપણે રકમ લખવી છે જમેની, ઉધાર બાજુ લખાઈ તે બેવડું નુકસાન. ભૂલે તે એકવડું નુકસાન, અવળું લખે તો બેવડું નુકસાન. એ ન તપાસીએ, લખાયું છે કે નહીં તે જોવાનું. તેમ શાસ્ત્રની શિખામણ કાળજામાં ઉતરી છે, ક્ષણનો ભરોસે નથી. છોકરો સમજુ ન હોય ને પરણાવી દે, હોય તો એમ કહે કે ભાઈ આવતી કાલ કોણે દીઠી છે ? એ ભરોસો પલકનો નહીં. પહોરની કોણે દેખી છે? માટે કર્યું તે કામ. આમ તે પાપના પોટલા બાંધવામાં આ વાક્ય બરાબર ગોઠવી રાખ્યું છે. કે
કર્યું છે કામ. ભજ્યા સો રામ.” શાસ્ત્રકારે કહેલ અનિત્યપણું સમજ્યા પણ પાપના પોટલા બાંધવામાં સમજ્યા. નિર્જરામાં સમજ્યા નથી. સંસારના નાટકમાં જીવ્યા મર્યાની ભાવના આવી ગઈ. પણ ચૌદશ છે. પિસહ કરવો હોય તો આવતી કાલે ચૌદશ છે. આવતી ચૌદશે વાત.
ત્યાં પણ જાણે કે રખે બંધાઈ જાઉં. આપણે ઘર લેવું છે. ઘરમાં વખતે વાંધો વળગી જાય નહીં. ત્યાં ક્ષણને ભરોસો નથી–એમ અનિત્યતા ત્યાં છે. શાસ્ત્રની રકમ બરાબર રાખી છે. પણ કોઈના ખાતાની કેઈના ખાતામાં જમા કરે છે. જે કાલે કરવાનું છે તે આજે ઉતાવળ કરી કરે. આ ધરમને અંગે કહે છે, ત્યારે આપણે પાપમાં ઉતાવળ કરી આજ કરીએ છીએ. આપણે ખાજાનાં કાણના વિચારમાં કડાઈયા બાળીએ છીએ. મળેલી વસ્તુનો સદુપયોગ કેમ થાય તેને વિચાર આવતે નથી. આત્માનું કલ્યાણ ચામડાં હાડકાંથી થાય તેવું છે. મુતરની કોથળી ને વિષ્કાની કોડી રૂપે શરીર છે. તેવા શરીરથી પુન્ય નથી થતું? તે બીજે શી રીતે કરીશ? ક્ષણમાં એ શરીરની સ્થિતિને ભરોસો નથી. અણુભસાવાળી ચીજમાંથી ભરોસાવાળી ચીજ લઈ શકતા નથી. વિરતિ પચ્ચક્ખાણ વિગેરે કચરા પેટે કેહિનૂર મળે છે. મળેલા કચરાને સદુપયોગ કરી લે. ચાહે જેટલું શરીરને પાપે પિષે, પણ અંતે છે રાખો . એ સિવાય બીજુ હોય તે જે જે. જગતમાં છેવટમાં
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૪
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી કઈ હોય તે તું પોતે જાણે છે, નિશ્ચય છે, દષ્ટાંતે છે. છતાં કાળજામાં કઈ નથી આવતું, તે કાળજું છે કે નહિ? જેમાં અંતે રાખોડો છે એવાથી સત્કાર્ય ન કરી શકે તે બીજી વખતે કયે સદુપગ કરી શકીશ? ઉકરડામાંથી રતન કઢાય છે ત્યાં તૈયાર નથી થતો તે ડુંગરા બેદી શું કાઢવાને? કુંડામાં કોહિનૂર. સીમંધરસ્વામી પાસે ઘર્મ કરીશું:
રાષભદેવજીની વખતે દરિયામાં કેહિનૂર હતો, અત્યારે કુંડામાં છે. અષભદેવજી વખતે અખંડ ચારિત્ર કેડપૂરવ સુધી પાલે. કેડ પૂરવ સુધી ચારિત્ર પાલે ત્યારે અખંડ ચારિત્ર કહેવાય. તેની આગળ આજકાલનું ૫–૧૦-૨૫ વર્ષનું ચારિત્ર કયાં? ૮૪ લાખને ૮૪ લાખે ગુણીએ ત્યારે ૧ પૂરવ. આપણે મહાવિદેહમાં જઈશું ત્યારે ધર્મ કરીશું, પણ ત્યાં ૮૪ લાખ પૂર્વ નામ સાંભળી નાશી જશે. એક ૫-૨૫ વરસની વાતમાં બાળક બુટ્ટાનાં ભેદ પાડવા પડે છે, તે લાખ ચોરાસીમાં કેટલા ભેદ પાડશો? ખાઈ પીઈને ઉતરશે ત્યારે વાત. ખાઈ પીઈને ઉતર્યા હોય તેને કરવાનું, તે મંદિર સ્વામી પાસે ૮૪ લાખ પૂર્વની વાતમાં શી રીતે કરશો? કહે કે આપણને પ્રાપ્ત થએલી ચીજને સદુપયોગ કરવાનો વિચાર આવતો નથી. કેટલીય વખત એ શબ્દ પ્રચલિત થયે છે કે મહાવિદેહ ક્ષેત્ર મળે તે કામ થાય. થોડામાં કામ સરે છે. જાતિસ્મરણવાળાને તે કામનું છે. કમજાતવાળાને જાતિસ્મરણ કામનું નથી. ષપુરુષ ચારિત્રમાં એક નાસ્તિક મનુષ્ય નાસ્તિકપણું પ્રવર્તાવ્યું છે. કેટલાક ભવોથી કઈક ભવમાં નાસ્તિક છે. ત્યાં ચાર જ્ઞાની મહાત્મા આવ્યા છે. તેણે કહ્યું કે આવી રીતે આટલા ભવોથી નાસ્તિક થયા. હવે તે કંઈક કર. એમ કહેતા જાતિસ્મરણ જ્ઞાન થયું. ઉઠ ઉઠ કોણ જાણે, આ એવો જાદુ છે કે કહ્યું તે જોવા લાગે. વધારે વખત બેસીશ તે ઠગાઈ જઈશું. ઉપદેશકની ધૂર્તતા માને છે. જાતવાલા થઈએ તે શાસ્ત્ર બસ છે. તે વખત તીર્થકરને માનીશું તે તેમના વચનો માનીશું ને? અત્યારે ન માનીએ તે તે વખતે કેમ માનીશું? ગે શાલા જમાલી મહાવીર વખતે થયા હતા. મંદીરસ્વામી કે મહાવીર સ્વામી મળે પણ શ્રદ્ધા વિના કોઈ વળે નહિં. જે ૫૦ વરસ ચારિત્ર આરાધ્યું તે ઝપાટા બંધ કેવળજ્ઞાન આવે. કુંડામાં રત્ન છતાં લેવાતું નથી. જ્યાં ઓલામાં પગ, ચૂલામાં
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩ મું
૧૧૫ માથું એવી દશામાં વૈરાગ્ય નથી આવતો. અત્યારે માથું ઊડીને શીરા ખાવાના છે, તેમાં વૈરાગ્ય નથી, તે દેવતાઈ સિદ્ધિ મળે તે વખતે શું થશે? શાલિભદ્રજીની માફક દેવતાઈ રિદ્ધિ આવતી હોય તો ધરમને ધક્કો મારશે. વધારે કાળ ધરમ થાય તે આત્મા અને જગતનું કલ્યાણ થશે. મહાવિદેહમાં પણ દરીયા તરફ મેં રાખે તે ઘડે ભરાય? અહીં ગ્યતા મેળવી હશે તે ત્યાં તીર્થકર મહારાજ પાસે ધર્મારાધના કરવાના,
ચિંતામણિ રત્ન ફેંકી દીધું :
એક ઝવેરીપુત્ર રત્નની પરીક્ષા શીખે. ચિંતામણિનું લક્ષણ શીખ્યો ત્યારે આ બીજા બધા રત્ન કાંકરા છે એમ માલુમ પડ્યું. ચિંતામાણી રત્નની શોધમાં નીકળી પડ્યો, ચારે બાજુ ફર્યો. ફરતાં ફરતાં કેટલાક કાળ નીકળી ગયો. કઈ ગામ પાસે આવ્યું, તળાવ પાસે બેઠે છે. ગામ જવું છે, ત્યાં રબારી પાસે બકરી છે. તે બકરીના ગળે ચિંતામણી રત્ન છે. આ વખત પેલાને હર્ષ કેટલે થયો હશે તે વિચારો. અચાનક ચિંતામણી દે. રબારીને કહ્યું કે મને આ આપ. જાત રબારીની પિતે ઉપગમાં ન બચે તે બીજાને ઉપયોગમાં આપી શકે નહિં. ના જ
હી, પછી શેઠપુત્રે વિચાર્યું કે મારા ઉપયોગમાં ન આવે પણ તેના ઉપયોગમાં આવે તેમ કરૂં. તેને સાફ કરી પાટલા ઉપર મેલી પૂજા કરવી, ધૂપ, દીપ, વિગેરે કરી તેની સન્મુખ અમ કરી ચેાથે દહાડે સવારે જે માગીએ તે મળે. શેઠપુત્ર તેની પાછળ ચા, વિચાર્યું કે નિભંગીયાના હાથમાં રહેશે નહિ. જંગલમાંથી ઘરે પાછો આવે છે. ગામ છેટું છે. કાંતે તું વાત કર, ને કાંતે હું વાત કરૂ, તે તું હંકારે દે એમ રબારી ચિંતામણને કહે છે. ચિંતામણું વાત કરતું નથી. તે વાત કહેવા માંડી. પેલે હુંકારે દેતા નથી. પણ દહાડા ત્રણ જ આડા છે. ચોથે દહાડે માગું તે આપવું પડશે. આગળ ચાલ્ય. ખરેખર તું ચિંતામણિ જ છે. ચિંતા એ જ મણિ, તેથી જ્યારથી મારા હાથમાં તું આવ્યું છે ત્યારથી ચિંતા ચિંતા ને ચિંતા. ખરેખર તું ચિંતા કરાવનાર મણિ. ઈચ્છિત દેનાર નહીં, પણ વાણીયે માગ્યું તે આપ્યું નહીં માટે વાણિયાએ હેરાન કરવાને રસ્તે કર્યો. તું આવ્યું તેનું આ પરિણામ એમ કરી ચિંતામણિ ફેકી દીધું. રબારીએ હુંકારાની આશા કરી તેમ આપણે આ શરીર, ખાવું, પીવું તેના ઉપગનું
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૬
આગમ દ્વારક પ્રવચન શ્રેણી રાખ્યું. તેના કામમાં આવે તે સારું નહીંતર નકામું. આ માંસની કોથલી. હાડકાના ટેકા તરીકે નસાથી સંધાએલી કોથલી ઉપયોગમાં લઈ ધર્મ સરખી અપૂર્વ ચીજ મેળવી શકીએ તેવું છે. પણ રબારીને નસીબ નથી કે ચિંતામણીની આરાધના સૂઝે. આપણે પણ રબારીના જ ભાઈ છીએ. શાસ્ત્રમાં ભૂત કહેલા છે. ન જડતાં હોય તે શાસ્ત્રમાં જેવાની જરૂર નથી. આપણું સામું જુઓ તે ભૂતને નમૂને તરત દેખાશે. જેની નશીબદારી હોતી નથી તેને ચિંતામણિ રત્ન મળતું નથી. મલ્યું હોય તે પણ તેવાઓને સાધના નહી આવડવાથી કાર્ય થઈ શકતું નથી. તેમ આ જીવ પણ ગુણવાળે તે જોઈએ. પણ જેનામાં ગુણરૂપી વૈભવ નથી તેને ધર્મ-રત્ન મળવું ઘણું મુશ્કેલ છે. હવે ધર્મ રત્ન મેળવવા માટે ઉદ્યમ આખા કુટુંબ માટે કરે જ્યારે બને? તેને માટે ક્યા ગુણો જોઈએ, તે ગુણોથી ધર્મરૂપી રત્નની પ્રાપ્તિ કેમ થઈ શકે તે વિગેરે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૪મું અષાડ વદી અને સોમવાર, મહેસાણા.
इगवीसगुणसमेओ जोगो एयस्स जिणमए भणिओ। . तदुवज्जणमि पढम ता जइयव्वं जओ भणियं ॥
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શાંતિસૂરીશ્વરજી મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપકારને માટે, ધર્મરત્ન પ્રકરણ નામના ગ્રંથને કરતાં થકાં આગળ જણાવી ગયા કે ભાગ્યહીનને ચિંતામણી રત્ન મળવું મુશ્કેલ છે. કર્થચિત્ તે રત્ન મળી જાય પણ તેને ટકાવ થે ઘણે મુશ્કેલ છે. રિદ્ધિમાન કૂળમાં જન્મ થવો મુશ્કેલ, તે થયાં છતાં લાંબ જીવન અને ત્રાદ્ધિ ટકવી એ વધારે મુશ્કેલ છે. તેવી રીતે પ્રથમ તે ધર્મ પ્રાપ્ત થવા મુશ્કેલ, કારણ ધર્મ સુંદર ચીજ તે તેની પ્રાપ્તિમાં મુશ્કેલી કેમ? ખરેખર વિચાર કરીએ તો પ્રાપ્તિની મુશ્કેલીમાં જ સારાપણું હેય. તેમ અહીં એકેન્દ્રિયંથી માંડી પંચેન્દ્રિય સુધીના જ બધા જન્મ, મરણ, ભવ ધારણ કરે છે પણ ધર્મ સાંભળનારા બાદ કરીએ તે સર્વ જીવનું જીવન વિચારો. તમારે ઘેર ગાય-ભેંસ અવતર્યા
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૪ મું
૧૧૭
તેને ગયા જન્મને કે આવતા જન્મને વિચાર નથી. ગાય હોય, ભેંસ હોય, ઘેાડી હોય, બળદ હોય, પણ કોઈને ગયા કે આવતા ભવના વિચાર નથી. આ કારણથી તે બધાને સત્તી-અસંજ્ઞી-ગણવામાં આવે છે. સ જ્ઞીપ‘ચેદ્રિય જાનવર તમારે ઘેર આવ્યું છે તેને ગયા ભવને કે આવતા ભવને વિચાર નથી. તે ચોરેન્દ્રિય સુધીનાને અસ”ની પચેન્દ્રિય જીવાને તે એ વિચાર ક્યાંથી હેાય ? એ જીવાને જે વિચાર હોય તે તે ભવપૂરતા જ હોય. તે ભવની અંદર, ખાવું, પીવું, જવું, આવવું, તેના વિચાર હોય પણ ગયા કે આવતા ભવના વિચાર નથી. આ કારણથી તેને અસંજ્ઞી ગણ્યા છે. સામાન્ય રીતે વિચાર હોય તે સન્ની અને જેને વિચાર ન હોય તે અસ'ની. શાસ્ત્રકાર કહે છે કે વિચાર કચેા કામના !
વિષયાની સંજ્ઞા વિલેન્દ્રિયા અને પશુને પણ છે :
શેઠ રાજ દાતણ કરવા બેસે. સામે ગાય બેસે છે. ગાયના શિંગડામાં પેસી નીકળી શકે કે નહીં? એમ વિચાર કરતાં છ મહિના થયા. એક દિવસ શેઠે કછેટા મારી માથું ઘાલ્યું, ગાય ચમકીને ઊભી થઈ. શેઠ હા હા કરવા લાગ્યા. શેઠ ? કાંઈ વિચાર કરવા હતા ને ? અરે મેં છ મહિના સુધી વિચાર કર્યાં છે. વગર વિચાર્યે નથી કર્યું. જે વિચાર અવળા પરિણામ લાવે તે વિચાર છ મહિના સુધી કરાય તે તે કરનારની મૂર્ખતા ગણાય. જેવી રીતે શેઠિયાએ છ મહિના સુધી ગાયના શિંગડામાં પેસવાના વિચાર કર્યાં, તેમ આપણે ભવેાભવ વિચાર કર્યાં. એક પણ ભવ વિચાર વગરના નથી કર્યાં. અસ`જ્ઞી જીવામાં પણ એકેન્દ્રિયમાંએ શાસ્ત્રકારાએ ચાર સત્તા માનેલી છે. અહીં વેલેા વાગ્યે છે. વેલે! વાડ તરફ ચાલ્યું જાય છે. એઘ સંજ્ઞા છે. ત્રાડ તરફે વેલે ચાલ્યા જાય છે. એમ વિકલેન્દ્રિયને અગે પણ તેમને પાતપેાતાની સંજ્ઞા છે. અહીં પતાસું મૃત્યુ. કીડીનુ ઘર જો કે આધું છે. કીડીએ આવી. પતાસું લઈ ગઈ. કહેા વિચાર ન હોતે તે શી રીતે આવીને લઈ ગઈ ? વિષયાને અગે મનુષ્ય કરતાં જાનવર જબરજસ્ત સંજ્ઞાવાળા હોય છે. સાકરના ગાંગડા મુઠ્ઠીમાં રાખો. મનુષ્યને ખખર નહીં પડે, કીડીને તરત ખખર પડશે. પેાલીસ ન પહાંચે ને કીડી પહોંચે. ગુના કીડીથી પકડાય છે. ધીના કુલ્લા ચાર ચારી ગયા, પણ મૂકવા ક્યાં ? નાની ચીજ નથી. ચાર પણ જખરા. પાસે નદીમાં ઘરે તેમાં કુલ્લા નાખ્યા.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૮
આગોદ્ધારક પ્રવચન શ્રેણી સવારમાં ચોરીની બૂમ પડી. પોલીસ ચારે બાજુ ફરી. પત્તો ન ખાધે, તેવામાં એ ઘરને કાંઠે ઝાડ ઊગેલું, કીડીઓ ઝાડ પર ચઢે છે. ઠેઠ છેડા સુધી જાય, વાયરાથી કીડીઓ નીચે નમી પડી જાય છે. પોલીસે વિચાર કર્યો કે અહીં કુલા છે. અંદર માણસે ઉતરી કુલા કાઢી લીધા. કીડીને તરત માલમ પડી. કુતરા અજાણ્યા સ્થાનમાં એક વખત ગયા તે ભુલા ન પડે. તમે દસ વખત જવાં છતાં ભુલા પડી જાય છે. એને સંજ્ઞા ગણે છે. આ બધી વિષયની સંજ્ઞાઓ છે. સ્થાવરોને ઘસંજ્ઞા, વિકલેન્દ્રી તથા અસંજ્ઞી પંચેન્દ્રિયને હેતુવાદોપદેશિકી સંજ્ઞા, શરીરના પોષક વિષયો તેની સંજ્ઞા, દીવેલ પર કેટલી કીડી આવે છે? ઘી પર કેમ આવે છે? કહે એને અનુકૂળ વિષય ક? પ્રતિકૂળ વિષય કર્યો, તે સમજવાની, જાણવાની તાકાત છે. તેથી અનુકૂળ વિષે પકડે છે. મસાણમાં રાખેડાના લાડવા ઉપર કીડીઓ ચઢે છે? વિષયની અપેક્ષાએ દેરાવું એ તે જાનવર પણ દોરાય છે. તાત્કાલિક વિષયે માટે વિચારો કરવા તે વિકલેન્દ્રિયમાં અને ઢોરઢાંખરમાં પણ છે. ઉંદર બેચાર ફસાયા દેખે તો સાવચેત થઈ જાય. આ જીવ અનંતાને ફસાએલા દેખે તે પણ ઝંપલાય, કારણ એક જ ને તે એ કે, એ વિકલેન્દ્રિય જીને, જાનવરને વિષય કરતાં વિમાસણ વધારે છે. ભવિષ્યની વિમાસણ વધારે છે. આ જીવને ભવિષ્યની વિમાસણ જ નથી. શાસ્ત્રકહે છે કે જેને ભૂત-ભવિષ્યના ભવને વિચાર નથી, તેને અસંસી એટલે વિચાર શૂન્ય ગણવા, વગર વિચારનો અવિચારી કહે. જેને ભૂત અને ભવિષ્યના ભવના વિચાર આવ્યું નથી તે વગર વિચારને. ગણધર મહારાજાએ જીનેશ્વર દેવ પાસેથી તત્વ મેળવ્યું. વૈરાગ્ય થયે સાધુપણું લીધાં પછી પેલા ગણેશ ત્યાં માંડ્યાં? કયાં?
અહીં કેટલાકને આ સંજ્ઞા હેતી નથી. પૂર્વ દિશામાંથી કે પશ્ચિમમાંથી કે ઉત્તર દિશામાંથી કે દક્ષિણ દિશામાંથી હું આવ્યો છું, હું અહીંને આત્મા નથી. અહીં તે આ છું. અસલને વતની હોય તેને વેટ આપવાને હક છે. તેમ આ જીવે વિચારવું જોઈએ કે, આ ભવને વતની નથી. અહીંથી પરલોકમાં કાણું થઈશ તે પણ માલમ નથી. પહેલા ભવને કે ભવિષ્યના ભવને વિચાર નથી. તેને વર્તમાનને વિચાર હોય જ ક્યાંથી? વિચાર કરે છે? આ જીવને જે ધર્મ સંજ્ઞા ન મલી હોય, સમ્યકત્વવાળો ન થયો હોય તેને ચાર જ વિચાર હોય. આહાર, શરીર, વિષય અને તેના સાધનો, આ ચાર
Page #142
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૪ મું
૧૧૯ વિચાર સિવાય પાંચમે વિચારી જ નથી. આ ઉપરથી જગતમાં માત્ર દષ્ટિ કરી લે. એક ઈન્દ્રિયવાલા, બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિયવાલા લ્યો. તેઓ પણ ઉપર કહેલ આહારદિક ચારના જ વિચારવાલા, આપણે મનુષ્ય થયા તે પણ ક્યા વિચારે છે, આહારાદિ સિવાય બીજે કયે વિચાર આવે છે? આત્માને વિચાર કઈ ગતિમાં ? આ બધામાં આહારાદિના હરદમ વિચારો ચાલી રહ્યા છે, તેની પ્રાપ્તિ થાય ત્યારે જ પરમાનંદ પ્રયત્ન, સાધ્ય, સિદ્ધિ ત્રણે આ ચાર વસ્તુમાં જ રહી છે. તમારે ત્યાં જમ્મુ, તે જાનવર ગાય, ઘેડે, બળદ હોય, તે તમારે ઉત્તમ ઘેર છે. રબારીના ઘરની ગાય હેય, ભીલની ગાય હેય, કે વાણિયાની ગાય હોય. તેમાં ફરક કર્યો ? કરવાનું કેટલું ? ચારે ચર, મહેનત કરવી, દૂધ દેવું, આખી જિંદગી એજ. તેમ આપણે પણ આપણે કુટુંબમાં જમ્યા ગ્રાસ આચ્છાદન ખોરાક લેવા, લુગડાં લેવાં અને કમાઈ કરવી, જાનવર મરી જાય તે બહાર ફેંકી દેશે. આપણે મરીએ તે બાળી દેવાના, ફરક કર્યો? જાનવર અને ધમહીન મનુષ્યના અવતારમાં ફેરક ક? શાસ્ત્રકાર કહે છે કે ઘણો ફરક છે. જેઓ ધર્મહીન મનુષ્યપણે જમ્યા અને જાનવરપણે ન જમ્યા, તેમાં જાનવરનું ભાગ્ય છે. જાનવરનું ભાગ્ય ન હોત અને ધરમહીન માણસો જાનવર થયા હોત તે જાનવરને ચારે પૂરે તેમને ન મળત. ઘાસ મેવું મળત. તેથી સુકા સાથે લીલું બળી જાત, માટે તેનું નસીબ છે કે આ બધા જાનવર ન થયા. આ ઘટના કરી. ઝળકતું ભવિષ્ય કેવું?
તત્વદષ્ટિએ વિચાર કરતાં શાસ્ત્રકાર કહે છે કે મનુષ્ય કરતાં જાનવર થયા હતા તે સારું હતું. એક લક્ષાધિપતિ છતાં સટેડી અને ઉડાઉ છે, એક દેવાદાર છે પણ વેપારી અને ખેલાડી છે. રૂપિયા ધીરે કેને? આને દેવું છતાં લાત મારી દેવું વાળે તે છે. આ કુંકમાં કુકી નાખે તેવો છે, આપણે કુંકમાં ફેંકી દેનાર, જાનવર લાત મારી પિતાના ખર્ચે ચલાવે છે તેથી જાનવર ખેલાડી છે, જેટલું છે તેટલું જેટલે વખત ભગવે તેટલે વખત પાપ તુટે; જાનવરની ગતિમાં ર થકે પાપ તેડે, આપણે મનુષ્યની ગતિમાં રહ્યા છતાં પુન્યને સળગાવી દેનારા, એ પાપ સળગાવનારા, આપણે પુન્યને ઢગલો સળગાનારા, અધિક કેણ? એક રૂની ગાંસડી બાળે છે, એક ઉકરડાને કચરે બાળે છે તેમ જાનવરના ભવમાં પહેલા ભાનાં પાપ ભેગવીને
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૦
આગમ દ્વારક પ્રવચન શ્રેણી તેડે છે. આપણે પહેલા ભવના પુ તેડીએ છીએ, શાસ્ત્રકાર પરમાર્થ દષ્ટિએ બીજું કહે છે કે જાનવર શાહકારીમાં વધે છે. આપણે દેણદારીમાં વધીએ છીએ, નશીબ આત્માએ કરેલી ચીજ છે. જાનવર જળતા ભવિષ્યવાળું છે. જ્યારે મનુષ્ય મંદ ભવિષ્યવાળે છે. કેમ ? જાનવરને અકામ નિર્જરાના સાધને ડગલે પગલે છે. ક્ષુધા તાપ, ટાઢ સહન કરવાથી ઊંચગતિ મેળવવા લાયક છે. મનુષ્ય “હું અને મારૂં” -એમ મમતામાં મરી પડે છે. બકરામાં બખે છે. મનુષ્યમાં મમ્મ છે. તેથી મેં મેં બોલે છે. મનુષ્ય એ મારૂં હું એને, એ મારા, જતી વખતે જાનવરને જોવાનું રહેતું નથી અને આ (મનુષ્ય) ડોળા કાઢી જુએ છે. મા, બાયડી, છેક, છોકરી, ભાઈ ભાંડુ તરફ આંખ ફાડી જુએ છે. એ કરતાં બકરા સારા કે નહીં? ઝળકતું ભવિષ્ય કેનું ગણવું? મનુષ્ય જીવનમાં આ દશા તે પછી ક્યા જીવનમાં સુધરવાને ? સમકિતી ત્રણે કાળનો વિચાર કરે :
આચારાંગમાં જણાવ્યું કે, આત્માને ખેળવાવાળા ઘણુ થોડા છે. વિચારશે તે માલુમ પડશે કે આ જીવને ધર્મવાસને કેટલી મુશ્કેલ છે ? વગર શીખેલાની વાસના કેમ બેસે ? આહારાદિની વાસના અનાદિથી ભરેલી છે. આત્માની અન્વેષણ ક્યારે કરી ? હવે મનુષ્યભવ મધે ત્યાં આત્માની અન્વેષણ નહીં થાય તે ક્યારે થવાની? અપૂર્વ મળેલે વખત આત્માની ખોજમાં નહીં જાય તે પછી ક્યારે અને કેમ મેળવશે? આ વખતને દુરુપયોગ થાય તો ખરેખર નદીમાં તણાઈ રહ્યો છે, પૂર આવ્યું છે, વાદળમાં ચંદ્ર ચમક, વાદળ વિખૂટું પડયું. તણાતો મનુષ્ય ચંદ્રમાં ચિત્ત ક્યારે ચોંટાડે? તે એક નદીના પૂરમાં તણાઈ રહેલાનું ચંદ્રમામાં ચિત્ત ચોંટતું નથી, તો અનાદિથી સંસાર સમુદ્રમાં તણાઈ રહેલ વિષયમાં વલખા શી રીતે મારે છે ? ભાન ખસી ગયું છે. અહીં જેનું ભાન ઠેકાણે હોય, ભાન ખસેલું ન હોય, તે અનાદિકાળના આહારાદિમાં પિક નહિં મેલે. સમજે છે કે- અનાદિકાળથી તેમાં પોક મેલતે આવ્યો છું. મરેલ પાછળ આખું જગત પેક મૂકે છે, તે પણ કઈ મરેલે પાછો આવતું નથી. તેમ આ પાંચની પંચાત કરું તો પણ આહારાદિ મારા થવાના નથી. આહાર શરીર, ઈન્દ્રિય, વિષયો અને તેના સાધને તેની પિક નકામી છે, તે માટે પ્રથમ તો નિર્ભાગીને બુદ્ધિમાન, ઋદ્ધિમાનના કૂલમાં અવતરવું મુશ્કેલ, આત્માને ખળ કરવાની ખડકીમાં પેસવું મુશ્કેલ છતાં અનાદિકાળના ભટક્તા
Page #144
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૪ મું
૧૨૧ ભટક્તા ભવિતવ્યતાના ભરોસે સુકુળમાં પેસી ગયા, પૂરમાં તણાતા મનુષ્યને ભવિતવ્યતા મેગે લાકડું હાથમાં આવ્યું, તે લાકડાને છોડી દે તેને કે ગણ ? તેમ કોઈક ભવિતવ્યતાના યોગે આત્માને ઓળખવાને, ભૂત-ભવિષ્યનો વિચાર કરવાને અવકાશ મળે છે. દેવ, ગુરુ, ધર્મની જોગવાઈ મળી છે. તેને અંગે ત્રણે ભવનો વિચાર કરવાનો અવસર મળ્યો છે. તે માટે શાસ્ત્રકાર કહે છે કે માર્ગે ચડેલા સમકિતી કેણ? ભૂત-ભવિષ્ય, અને વર્તમાનકાળને વિચાર કરે છે, જેને આ સંજ્ઞા હોય, આ વિચાર હોય, હું અહીંનો વતની નથી પણ ઉત્પન્ન થવાવાળો છું, અહીંથી આગળ ચલતી પકડનો છું. કૂળમાં વસ્યા તે ભાડૂતી વસ્યા છીએ.
ભાડૂતી ઘર :
આહાર, શરીર, ઇદ્રિય, વિષયે તેનાં સાધને તે ભાડાના ઘરનું ફરનીચર છે, ભાડાના ઘરનું ફરનીચર મનને ખુશ કરી દે પણ તેમાં વળે કઈ નહીં, આ શરીર તે ભાડાનું ઘર પણ જેટલું ફરનીચરવાળું ઘર તેટલું વધારે ભાડું બેસવાનું, તેમ અહીં જેટલું સારે આહાર, શરીર, ઈન્દ્રિ, વિષ, ને તેના સાધને, તેટલું વધારે પુન્ય ખવાવાનું છે. પૈસાની કમાઈ ન હોય અને ઊંચા નંબરનું ફરનીચરવાળું મકાન ભાડે રાખો તે શું થાય? પુરજા–લેન ફેરવાયા છે, પુરજા લે છે, તેની વયે શી? એમ અહીં ક્ષણે ક્ષણે, કોઈક વખત કેને, અભિમાનનો, માયાનો અને લોભના પુરજા, શ્રેત્ર, ચક્ષુ, ઘાણ, રસના, સ્પર્શના, આરંભના પુરજા ઉપરાઉપરી જમે માંડ્યા જાય છે.
જ્યાં ફરનીચરથી ભરેલું ભવન (ઘર) ભાડે રાખ્યું છે, કેડીની કમાઈ નથી, અને ઉપરાઉપરી પુરજા જમે મંડાય ત્યાં દશા શી થવાની? તે સમજે કેણ? છકેલાને બીજુ ન સૂઝે, તે તે તેમાં પણ આનંદ પામે. લાલા સાહેબ બની બહાર ફેરે તેવા છેકેલા સિવાય બીજું કોઈ ન નીકલે. આ જીવ પણ અત્યારે છકેલો છે. એટલું મોટું ભાડું ભર્યું જાય છે, પુરજા લખે જાય છે, તે કઈ કમાણી ઉપર ? તેને વિચાર છે? તે વિચાર હોય તે વિચારવાળે, નહિતર છકેલે. વિચાર કરો કે આપણે છાક ઉતર્યો છે કે નહિં? મકાન બાંધી મુદતનું ભાડે રાખ્યું છે. તેનું ભાડું ભયે જ છૂટકે છે, આ (શરીર) તે બાંધી મુદતનું મકાન છે. મોંઘા ભાડાનું છે. આ પુન્ય તે ખાવાનું જ. આહાર, શરીર,
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૨
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી ઈન્દ્રિ, વિષ, અને તેના સાધનને અગે દરેક ક્ષણે પુન્ય ખાવાનું જ. પણ શાણું મેંઘા ભાવનું ભવ્ય ભવન, ભારે પડે તે પેટા ભાડુત ઊભા કરી ભાડું હલકું કરે. માથે દેવું ન પડે તેમ આ સરતી, ભાડે લીધેલું ભવ્ય ભવન (શરીર) તેનું શું થાય ?
પિટા ભાડૂત કયા?
આહારને ઉપયોગ, દયા, દાનમાં, શરીરનો ઉપયોગ શીલ રક્ષામાં કરે, ઇન્દ્રિયને ધર્મની વૃદ્ધિમાં, સુપાત્રદાન, અભયદાન ને અનુકંપાદાનમાં ઉપગ કરે તો પેટા ભાડુતો ઉભા કર્યા. પેટા ભા ડુતે ઘણું સમજાવીને લાવવા પડે છે. એ પોતાની ગરજે આવે છે છતાં ફનીચર અને બીજી સગવડની વાત કરી પેટા ભાડૂત લાવે છે. એ સ્વાભાવિક થાય તેવા નથી, દયા, દાન, શીલ, ભાવનાને પેટા ભાડૂત તરીકે ખડા કરો તે કઈક જખમ ઉતરે, આવું સરતી ભવ્ય ભાડૂતી ઘર લઈને ગળે રાખે તેને જે મૂખ ક ? ડાહ્યા હોય તે પેટ ભાડૂત ઊભા કરે. આ શરતી ઘરનું ભાડું ઉભું કરવા ચોવીસ કલાક પ્રયત્ન કરે જઈએ. આરંભ પરિગ્રહમાં સાવચેતી રાખવા નથી કહેતો, પણ સંવરની કરણી કરી પૂરજા હલકા કરી નાંખો અને દાન, શીલ, તપ કરી ભાડું હલકું કરી નાખે. મનુષ્યપણું મહ્યું છતાં સદુપયોગ કરી શકે કેણ? હીરા મોતી, સેનું ખોવાય તેને વિચાર કરો પણ જિંદગી ખોવાય તેને વિચાર કરતા નથી. કઈ પણ વસ્તુ ખવાય ત્યારે તેને શોધવા માટે ધૂળ ભેળી કરીને ચાળ પણ આખું જીવન ખવાય તેનું કાંઈ ? તેને
ક્યાં ખેળ્યું? મેતીને દાણે કે હીરાને ટૂકડે બળે છે તે આને કઈ ખેળીશ? કાલે સવારે સૂર્યોદય થયે તે વખતે મનુષ્ય પણું હતું તેમાં આજે સૂર્યોદય થયો તેમાં એટલું ઓછું થયું. માં જાણે કે દીકરો ૬-૭-૮ વરસ થયો પણ પચાસ વર્ષ જીવવાનો હતો તે હવે બેતાલીસ રહ્યા તે ક્યાં જાણે છે? જીવવાનો હતો તેમાં ઓછું થયું. જીદગી ઘટ્યામાં અફસોસ નથી. સરતી મકાન રાખેલું છે, પણ પેટા ભાડુત કરી . શરત પુરી થશે ત્યારે પેટા ભાડૂત કરવા છે. છેલ્લી અવસ્થાએ ધર્માદો કરવા તૈયાર થઈએ છીએ. ધવા, ખાંડવા, દળવાના પચ્ચખાણ, મરતી વખતે ભાડું શું ઉતારીશ? ખાલી મકાન કરતી વખતે કર્યો ભાડૂત આવશે. જ્યાં વીમો પણ ન ઉતારે તેવી દશામાં પેટાભાડૂત ક્યાંથી ખડા થવાના? પણ ભાડુ ચડે ત્યાંથી પેટા ભાડૂત
Page #146
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૪ મું
૧૨૩ ઊભા કરવા જોઈએ તે સુઝતું નથી, મકાન માથે પડયું તે પિટા ભાડૂત ઊભા કરવા. જે દિવસે સંસારથી કંટાળે તે દિવસે નીકળી જાવ
શ્રુતિકાએ પણ લખ્યું છે કે જે દિવસે સંસારને કંટાળે થાય તે દિવસે નીકળી જા. ચાહે તે આશ્રમ હોય, માથે પડેલા મકાનના પેટા ભાડૂત ખડા કરવામાં આળસ હાય નહીં. તેમ આ મનુષ્ય ભવ, કુટુંબ, આહારાદિ તથા ફરનીચરે ભરેલું મકાન માથે પડેલું છે. હવે પેટા ભાડૂત કરી ભાડું ઉતારો તે જ કલ્યાણ છે. આ વિચાર કોને ? કંઈક શાણ બને તેને. શાણા ન હોય તેને આ વિચાર આવે જ નહિં. તેવી રીતે આ અનાદિકાળથી મકાનના ભાડા ભરતો જ આવ્યા અને બુધવારી થતો આવ્યો છે, પણ આ સ્થાન તને એવું મળ્યું છે કે શાહુકાર રહેવા માગે તે રહી શકે તેમ છે. દેવાળિયાની પરંપરામાં શાહુકાર થવાની મુશ્કેલી છે. સવડ મળી છતાં તેને લાભ લે ઘણો મુશ્કેલ છે. એ માટે જેમ ચિંતામણિ રત્ન મળવું મુશ્કેલ છે, વળી ટકવું વધારે મુશ્કેલ છે. જગતમાં નિયમ છે કે મેળવવાનું મિનિટમાં જાળવવાનું જિંગીઓએ. તમે બજારમાંથી પાંચ લાખને એક નીલેસ લીધો ને તે ઘેર આવી બાયડીને આપે. મન્ય મિનિટમાં પણ જાળવવાને જિંદગી સુધી. માટે મેળવવામાં મહેનત મિનિટોની પણ જાળવવામાં જિંદગીની મહેનત, તેમ ચિંતામણિ રત્ન મેળવવાનું મિનિટમાં પણ જાળવવાનું જિંદગીના ભેગે. અહીં ( આ સંસારમાં) નિર્ભાગીયાને એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિમાં પણ ધર્મને વિચાર જ આવતું નથી. ધર્મરત્ન મળવાનું જ નથી. અહીં આર્યક્ષેત્ર આદિ મલ્યા ત્યારે ધર્મરત્ન મેળવવાની તાકાત આવી. મનુષ્યભવ, આર્યક્ષેત્ર ઉત્તમકૃળ-જાતિ દેવાદિની જોગવાઈ, શ્રવણ શ્રદ્ધા એ બધું ઉત્તરોત્તર મુશ્કેલ છે. એક જગાએ લેટરી કાઢી. પહેલી બધી સામટી પછી એક લાખે એક ટકટ નીકળે તે બીજા રેલરમાં. એમાં એક પુજારે એક તેમાંથી નિકળેલી ૧૦૦ તેમાંથી ૧૦ તેમાંથી પાએ એક, તે પાંચમાંથી એક ટીકીટ નીકળે તે કેટલે નશીબદાર હોય ત્યારે નિકળે. તેમ આપણે અનંતકાયના જીવ એકેન્દ્રિય તેની સાથે આપણી ટીકીટ હતી. તે અનંતામાંથી આપણે એક નિકળ્યા. તે પંચેન્દ્રિયમાંથી મનુષ્યની ટીકીટ, તેમાંથી આયક્ષેત્રની, તેમાંથી પંચેન્દ્રિય સંપૂર્ણપણાની, તેમાંથી દેવ ગુરુની જોગવાઈની, પછી શાસ્ત્ર શ્રવણની
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૪
આગમ દ્ધારક પ્રવચન શ્રેણું ટીકીટ, તેવાર પછી શ્રદ્ધાની ટીકીટ મળી. ચિંતામણિ રત્ન જેટલું મુશ્કેલ નથી, તેથી અનંત ગુણી મહેનત મનુષ્યપણા માટે તથા ધર્મશ્રદ્ધા થવા માટે કહેલી છે. રેલરને વિચાર હજુ આવ્યો નથી. ઇંદ્રપણું, ચક્રવર્તીપણું પણ તેની આગળ સહેલું છે, પણ જિનેશ્વરના ધર્મનું શ્રવણ મુશ્કેલ છે. કેટલા રેલમાંથી પાસ થયા ત્યારે અહીં આવ્યા છે. તે વિચારી જો. સહેજે માલુમ પડશે કે આપણે મનુષ્ય ભવમાં કેટલી ચડિયાતી હદે આવ્યા છીએ. ભવિતવ્યતાના ભરોસે ન રહેતા હવે ઉદ્યમ કરે :
જેટલો ઊંચે ચડ્યો હોય તે જ પડતો પછડાય. આપણે જેટલા ઊંચા ચડ્યા, સાવચેતી ન રાખી તે જોરથી પછડાવાના. હવે તે ચડી ગયા પણ સાવચેતીથી ઊભા રહો. પડે નહીં તે જ તમારા માટે રસ્ત છે. તે માટે ચિંતામણિ રત્ન મળવું નિર્માગીને મુશ્કેલ છે. અહીં ભવિષ્યમાં આ સન્ન મોક્ષગામી ન હોય તેવાને ધર્મરત્ન પામવું પણ મુશ્કેલ છે. આ ધર્મરત્ન મેળવ્યું મેળવાય કે ભવિતવ્યતા મેળવી દે છે? ભવિતવ્યતાએ દરેક વખતે ટીકીટ કઢાવી છે; ઈશ્વરે દાંત આપ્યા છે તે ચાવણું પણ આપશે, પણ એ તે ખોટાં ફાંફાં મારવાનું છે. આટલી મુશ્કેલી ભવિતવ્યતાએ પાસ કરાવી તે હવે પણ ભવિતવ્યતા જ પાસ કરાવશે. બંનેમાં દયાની પણ કંઈક મર્યાદા છે. ગળે ઉતારવા માટે ઊભી રહેતી નથી. મા લાવી ઘે પછી પોતાને ચાવી ગળે ઉતારવું પડે છે. તેમ ભવિતવ્યતાએ અહીં લગી લાવી નાખ્યા હવે તમારી ફરજ. જાંબુના ઝાડ ઉપર માણસ ચડ્યો, પડી ગયે. ત્યાં ધબકારાથી જાંબુ છાતી ઉપર પડયું છે. ખેતરની પેલી બાજુ ઊંટવાળો જાય છે. અહીં આવ, બૂમ મારી, કેમ ભાઈ શું કામ છે? છાતી ઉપર જાંબુ છે તે મોંમાં મૂક. આળસુના પાદશાહ, તારે અહીં મેલવું હતું તે કઠણ પડયું, ઊંટ પરથી મારે ઉતરવું પડયું. ઊંટને ત્યાં વગર ભરોસે મૂકવું પડ્યું. ત્યારે ઊંટવાલાને કહે છે કે હાથે પગે મેંદી દીધેલી કહે તેને અર્થશે? તેમ આપણે ઉદ્યમ કરી શકીએ તેવી સ્થિતિમાં છીએ, તે ભવિતવ્યતા કરશે. જે શાસકારે ભવિતવ્યતાનું સ્વરૂપ જણાવે છે. એ જ શાસ્ત્રકારે આ જગે પર ભવિતવ્યતાના ભરોસે ભુલા ન પડે. હવે ધર્મરત્નની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરો. તેના સાધનો મેળવે. તે કેવી રીતે મેળવાય અને તે સફળ કેવી રીતે થાય તે અગ્રે.
Page #148
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૫ મું
૧૨૫
૧૨૫
પ્રવચન ૧૫ મું
૧૯૯૦ અસાડ વદી ૬ મંગળ મેસાણુ. इगवीसगुण समेओ जोगो एयस्स जिणमए भणिओ । तदुवज्जणमि पढमं ता जइयव्वं जओ भणियं ॥
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શાંતિસૂરીજી મહારાજા ભવ્ય પ્રાણીએના ઉપકારને માટે ધર્મરત્ન પ્રકરણ નામના ગ્રંથને રચતા થકાં પ્રથમ જણાવી ગયા કે આ સંસાર સમુદ્રમાં પહેલાં તે મનુષ્યભવની પ્રાપ્તિ થવી તે દુર્લભ છે. આ મનુષ્ય ભવ સામગ્રીની મુશ્કેલીવાલે નથી, પરાધીનતાવાળો નથી. બીજાને વિક્ત હોય તેથી કેઈ અંતરાય કરતું નથી, તે મુશ્કેલ કેમ? કલ્પના કરીએ કે બાજરીનું બી હોય. ધાન થાય, અંકુરો થાય. કેડે વરસ સુધી ધાન થાય તેમાં નવાઈ નથી, નવાઈ ત્યાં છે કે બાજરીમાંથી બીજે પદાર્થ બન અસંભવિત તેમ એકેન્દ્રિયપણુમાં આ જીવ રખડે. તેમાં એકેન્દ્રિય મટી એકેન્દ્રિય થાય તેમાં આશ્ચર્ય નથી. પુદગલને સ્વભાવ મૂળ ઉપાદાન કારણ હોવાથી એની પરંપરા ચાલે પણ એકેન્દ્રિપણુ કે બેઈન્દ્રિપણુ તે આત્માને અંગે છે. પણ એને એવોજ આત્મા કેમ થાય ? એને સંગ એકેન્દ્રિયપણાને લાયકના હેવાથી તેના પરિણમવાવાળે છે. પરિણતિ આધારે કર્મબન્ધ ને તે આધારે ભવાંતર, તે એકેન્દ્રિયને સંગે કેવા હોય? એકેન્દ્રિયપણાને લાયક સગોમાંથી પંચેન્દ્રિયપણું કે બેઈન્દ્રિયપણું પ્રગટાવવું ઘણું મુશ્કેલ છે. તે માટે કાયસ્થિતિ કહી. નિગદમાં અનંતી ઉત્સર્પિણી સુધી જન્મ તથા મરે, અહીં જ્યાં આવ્યા છે ત્યાં સાવચેત થાવ. નહીંતર નિગેદમાં ઉતર્યા તે દશા શી થશે? મનુષ્યપણું પામી એકેન્દ્રિયપણામાં ગયા તે અનંતી ઉત્સર્પિણી તથા અવસર્પિણ સુધી નીકળવાને પત્તે નહીં ખાય; કાયસ્થિતિને વિચાર કરીએ તો આ જીવ લથડ્યો તે શું થશે, કાંઠે આવેલું લાકડું ધક્કો વાગ્યે ને ફેર પાણીના પ્રવાહમાં ગયું તે લાકડાને પત્તો કયાં? કાંઠે આવતા સામે ધક્કો લાગ્યો. પ્રવાહમાં પડી ગયું તે લાકડાને પત્તે નહીં. એમ આ જીવ પણ કઈ કર્મના સંગે ભવિતવ્યતાના જોરે મનુષ્ય ગતિ સુધી આવી ગયે, ને જે ઉતરી નિગોદમાં ગયે તો દશા શી થશે ? એકેન્દ્રિયની કાયથિતિ વિચારીએ તો મનુષ્યપણાની
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૬
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
મુશ્કેલીમાં માલુમ પડશે. હે ગૌતમ ? એકેન્દ્રિયપણામાં-કે નિગેાદમાં ગયા તે અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી ત્યાં રહેવાના મહાન પુરુષ સરખાને આ વાત જણાવવામાં આવે, તદ્ભવ માક્ષે જવાવાલા ગણધર તેને ભગવાન જણાવે છે કે- જો અહીંથી નિગોદમાં ગયે તા અનતિ ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી જન્મ-મરણ કરવાં પડશે. ચૌદપૂર્વી-ચ૨ જ્ઞાની સરખા અનંતર ભવમાં એકેન્દ્રિ—નિગેાદમાં ઊતરી જાય
મતિ-શ્રુત-અવિધ ને મનઃ પવ-ઋજુમતિ નામનું મનઃ પવજ્ઞાન થાય. આને ધણી પણ અનતરભવમાં નિાદમાં જાય. ચૌદપૂર્વી જે એક પૂર્વ મહાવિદેહના હાથી જેટલી શાહી હાય તેા લખાય. ખીજું–ર ત્રીજું–૪ ચેાથું–૮ યાવત્ ૧૬૩૮૩ હાથી જેટલી શાહી ચૌદ પૂ લખવામાં જોઈએ. એનાથી લખાય તેટલું જ્ઞાન ધારણ કરનાર એ પણ ખીજા જ ભવમાં નિગેાદમાં ઉતરી જાય. મેક્ષનાં આંગણામાં પેઠેલા, વીતરાગપણુ પામનારા, ૧૧ મા ગુણઠાણે ચઢેલા તેવા જીવે જોડલા ભવમાં નિગોદમાં, ઉપશમ શ્રેણીવાળા, ચૌ પૂર્વી તથા ચાર જ્ઞાની એવા પણ પડે તે નિગોદમાં ઉતરી જાય, તે આપણી શી દશા ? આ ઉત્સાહ તેડવા કહ્યું નથી. રાજાને ઘેરે તિજોરી લુંટાઈ સાંભળી કાઈ ઘરનું કાંઈ ફેંકી દે છે ? રાજાના ઘરની લુંટ સાંભળી, ભેાંય ખાદી દાટીને આપણી મિલકતનું રક્ષણ કરીએ છીએ. અર્થાત રક્ષણની બુદ્ધિ વધારે કરીએ છીએ પણ નાસીપાસ થતા નથી. ચાર જ્ઞાની, ચૌદપૂર્વી, આહારક શરીર, ઉપશમ શ્રેણિવાળા પતિત થાય તે સાંભળી આપણે સાવચેત થવાની જરૂર છે. કર્મ પરાક્રમ સાંભળી સાવચેત થવા માટે કહ્યું છે. નહિં કે નિર્માલ્ય થવા માટે. તીર્થંકર મહારાજે ભવ્યપ્રાણીને માગે ચઢાવવાની ધારણા રાખી છે, નહીં કે માથી વિમુખ કરવામાં. ત આનું ફળ માર્ગે ચડવામાં આવવું જોઈ એ. આવા જીવ પતિત થયે તે એકેન્દ્રિયપણામાં રખડી રખડી અનતકાળે મનુષ્યપણુ મેળવી શકે. મહાવીરને જીવ મરીચિના ભવમાં ચારિત્ર પામી ત્યાગવાળા થયા. વચમાં રખડયા તા અસખ્ય ભત્ર સ્થાવરના કરવા પડયા. સત્તાવીસ ભવ મેટા ગણીએ છીએ. નાના ભવ સહિત સત્તાવીસ ભવ હાય તે મરીચિ અને મહાવીરના લવનું આંતર્ ́ ક્રોડાકાડ સાંગરાપમ છે. ૨૭ ભવમાં એક એક ભવનું આયુષ્ય કેવી રીતે ગણશે ? ૩૩ સાગરાપમ કદાચ દરેક ભવના ગણા ૮૦૦-૯૦૦ સાગરોપમ આવી જાય. અહી′ ૩૩ સાગરાપમવાળા ખીજે ભવે
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૫ મું
૧૨૭ ૩૩ સાગરેપમવાળે હેય નહીં. સર્વાર્થસિદ્ધ વિમાનના કે કઈ પણ દેવતા મરી ફરી દેવતા થતાં નથી, નારકી મરીને તરત જ નારકી થતાં નથી. તે ૨૭ એ મેટા ભવ છે. કોડાકોડ સાગરોપમમાં બાકીને બધે કાળ સ્થાવરપણામાં રખડવું પડયું તો આપણે કેને ભરોસે? આપણે માટે એ બારણું બંધ થયું છે એમ માનવું? સામાન્ય કડીવાળે કોટિધ્વજ થાય એ કેઈક વખત બને છે, કે વરસોમાં તપાસીએ તે કઈક દષ્ટાંત મળી આવશે. કેટલા કાળના અંતરે મનુષ્યપણું પામ્યા?
એકેન્દ્રિયમાં પડયા પછી બેઈન્દ્રિયમાં આવે તે પણ તેવું મુશ્કેલ છે. તે મુશ્કેલીઓ પાસ કરે, પાછું મનુષ્યપણાનું સાધન મેળવે. સાધન ન મળે તે મનુષ્યપણું મળે તેવું નથી. અનંત ઉત્સપિણીની કાયસ્થિતિ પૂરી થઈ એટલે બહાર કાઢવું જ પડે. જેઓ પુન્યપ્રકૃતિ બાંધે એવા એકેન્દ્રિયપણમાં મનુષ્યપણાને લાયક કર્મ બાંધવા ઘણું મુશ્કેલ છે? મનુષ્યપણાના તેવા કર્મ બાંધવાં મુશ્કેલ તે એકેન્દ્રિયપણામાં મનુષ્યપણાના કર્મ શી રીતે બાંધવાને? જ્યાં જાણવામાં માનવામાં કરવાની ઈચ્છા છે તેવી જગે પર તેવા કર્મ બંધાતા નથી, તે ત્યાં સંભવ શી રીતે? આથી અનંતી ઉત્સપિણી કેમ ચાલી જાય છે તે વિચારજો. એ સૂક્ષ્મ નિગેદમાં જે કાયસ્થિતિ છે, તેમાં મનુષ્યપણાને લાયક પુણ્યોપાર્જન ઘણું મુશ્કેલ છે. આવી કાયસ્થિતિઓ અનતી વખત ઓલંધી, આવી આવીને અથડાયે. આ પહેલ વહેલે આવ્યું છે એમ નથી. તે તેમાં કાંઈ ભાન આવવું જોઈએ. જે જગે પર આપણને ભાન આવવું જોઈએ જે જગ પર આપણને કાંઠે વાગ્યે, મહીને ખાટલો ભોગ. બીજી વખત ત્યાં જતાં કેટલાં સાવચેત રહીએ છીએ. તે અનંતી વખત કાંટા લાગ્યા, ખાટલે પડયા તે કેમ સાવચેત થતાં નથી? જે અનંતી વખત આવી ગયું તે મનુષ્યપણું પામવું સહેલું છે. મનુષ્યપણું અનંતી વખત આવી ગયું છતાં પામવું સહેલું નથી. અનંતા અનંતકાળને આંતરે આવેલું છે. અનંતા કાળ સુધી આ જીવ ભટ છે. બાકી મનુષ્યપણું ઘણું અનંતા કાળને આંતરે આવેલું છે. આવી રીતે મહા મુશ્કેલીથી મનુષ્ય ભવ મળે છે. તે તલવારથી તણખલું કાપ્યું તેમાં બહાદૂરી કોણ બને છે? તેમ આ મનુષ્ય ભવ ઉત્તમ મળી ગયો. તરવાર રક્ષણ માટે, શત્રુ હઠાવવા માટે. તેવી તરવારથી તણખલું કાપી નાખ્યું તેમાં બહાદૂરી નથી. તેમ આ મનુષ્યપણાથી મે જમજાહ
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૮
આગમે દ્ધારક પ્રવચન શ્રેણી ભેગવી તે જાનવરના ભાવમાં પણ મજમજાહ કરી શકાતે. મનુષ્યપણામાં વધારે શું કર્યું? તરવારથી શત્રુ હઠાવી મન મલકાવાય. મનુષ્યભવથી મેહની કર્મ સામે મેદાનમાં પડી હ હઠાવાય તે મલકાવાનું. મેહને હફા નહીં, મેજમજાહ માની લીધી તે મલકાવાનું નથી. માટે મનુષ્યપણું મહામુશ્કેલીથી અનંતા ભવને આંતરે મળવાવાળું, તેવું મનુષ્યપણું મળી ગયું. મળેલાનો ઉપયોગ કર્યો? ઉપયોગ કરી ન જાણે તે હાંસીપાત્ર બને :
ઉપયોગ કરી ન જાણે તે હાંસી પામે છે. પટેલની વસતિવાળું શહેર, પાદશાહની રાજધાની છે.પાદશાહે પટેલને ભેગા કર્યા. મેટા પટેલને છોકરે સભામાં આવ્યો છે. અત્તર પાન ક્ય. તેમાં બધાને અત્તર આપ્યું. પટેલને છોકરાએ ચાયું. પાદશાહે માનથી બોલાવ્યા તે વખતે અવળું કરે તે બોલાય નહીં. જુલમ કર્યો. મનમાં સમજ્યા. બીજે મેલાવો થયે તેમાં મેટા પટેલ આવ્યા છે, પટેલ ! તમારે છેક અક્કલ પહોંચાડતે નથી. તે દિવસે સુંઘવાનું અત્તર ચાટી ગયે. પટેલ કહે છે કે તે ગાંડ ઘેર લાવ્યું હતું તે પેટલામાં ચેપડીને ખાત. પટેલને અત્તર ચાટવાનું કે રોટલામાં ખાવાનું લાગે. મળેલી ચીજને ઉપયોગ કેમ કરો તે ખબર નથી. ખરેખર હાંસીપાત્ર થયા. તેમાં મળેલી આ ચીજો તેને ઉપયોગ ન કરીએ તે આપણે સિદ્ધોને હાંસીપાત્ર થઈએ.
આ મનુષ્યભવ મોક્ષની ઓફિસ તેમાં જઈને મેળવવાનું શું તેનું ધ્યાન નથી. મેક્ષની ઓફિસમાં જમજામાં કુચા માગીએ છીએ. જે સર્વકાળનું અનંત જ્ઞાનાદિ ચતુષ્ક સુખ આપે તેવી આ ઓફિસમાં આવીને શાન સદે કરીએ છીએ?
આ મનુષ્મપણું પ્રાપ્ત થયા છતાં અનર્થને નાશ કરનાર ધર્મરત્ન મળવું ઘણુ મુશ્કેલ છે. મોક્ષની ઓફિસ છતાં અરજી દેવાવાલે ભૂલે ત્યાં કલાર્કો શું કરે? એમ આ જીવ આ ઓફિસમાં આવ્ય, કલાકે બધા તૈયાર છે. ઇન્દ્રિય બધી કલાર્ક સમાન છે તે તૈયાર છે, પણ મોક્ષની અરજી તે કામ લાગે. તમારે અરજી જાજરૂ સાફ કરવાની આપવી છે. આ ઓફિસમાં આ કલાર્કો પાસે કચરાપેટીની અરજી કરીએ છીએ, પણ મિલક્તની અરજીઓ કરતા નથી. કલાર્કોને મોક્ષના કાર્યો સિવાય બીજે છુટવા ન દો. અરજી સાફ કરો. ઇદ્રિ રૂપી કલાર્કો જાગ્રત છે, તે અરજી સાફ રીતે કરે. જે સમજતે હોય કે અરજીમાં
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૨૯
પ્રવચન ૧૫મું શું લખાય? પણ અરજીમાં સમજ ન હોય તે તમારા મનને દરવા માટે કામ કરવા માટે તમે લાયક બનાવે. ઘર્મને રત્નની ઉપમા કેમ આપી?
અનાજનો દાણે મોટો હોય પણ ખેડ કર્યા વગરની જમીન પર નાખીએ તો તેમાં ધાન્યની નિષ્પત્તિ ન થાય, તેમ આત્મામાં ધર્મરૂપી બીજ ચેકખું પડે છતાં આત્મા ખેડા ન હોય તે ધરમ બીજ તે ફાયદે નહીં કરે. માટે ધર્મ ગ્રહણ કરે હેય, ધર્મરત્નને લાયક થવું હોય તે જેમ ત્યાં ખેતર તેમ અહીં ૨૧ ગુણ શ્રાવકના ઉપાર્જન કરવા જોઈએ. આ ધર્મ એ એક રત્ન છે. જગતમાં રત્નને કીંમતી ગણવામાં આવે છે. કીંમતી કેમ ગણવામાં આવે છે? ઢેખાળાને નળીયાને કીમતી કેમ નથી ગણતા ? સામાન્ય રીતે ચાર સ્થાયી ગુણવાન વસ્તુ એ વધારે કીંમતી હોય, રત્ન તે ચીરસ્થાયી અને અધિક ગુણવાન તેથી જ ચરસ્થાયી તેથી જ ધર્મને રત્ન તરીકે ગણીએ છીએ. સાગરોપમે સુધી કેડીકેડ સાગરોપમ સુધી આપણને જવાબ દે. તીર્થકર નામકર્મ એક વખત બાંધેલું હોય તો અંતઃકોટાકોટિ સાગરેપમ સુધી જવાબ દેનારી ચીજ, એટલું જ નહિ પણ ગુણવાલી ચીજ છે. આત્માને ઉન્નતિ તરફ લઈ જાય, તેની હયાતિમાં અવનતિમાં જવાનું ન થાય. તેથી ધર્મને રત્નની ઉપમા આપી, ચાહે તેવું સંકટ રત્ન ટાળે. લાખોનું દેવું એક રત્ન ટાળે. તેમ અસંખ્યાત ભનાં કર્મો ધર્મ ક્ષય કરી નાખે. ક્રોડાકૅડ સાગરેપમ સુધી ઉન્નતિના રસ્તે જોડતે હોવાથી ધર્મને રત્ન ગમ્યું. ધર્મરત્ન અનર્થને હરે. ધર્મની પ્રાપ્તિ કરાવે. મળે કોને? એગ્યને. ધર્મરત્નને
ગ્ય કેણ? એકવીસ શ્રાવકના ગુણે કરી સહિત હોય તે જ ધર્મરત્નને લાયક છે. ૩૫, ૨, ૩ ગુણનો સમન્વય
૨૧ ગુણ જણાવ્યા પહેલાં વિચાર કરવો પડશે. કોઈ જગો પર માર્ગાનુસારીના ૩૫ ગુણે બતાવીને અથવા કઈ જગ પર શ્રાવકના ૨૧ ગુણ બતાવીને ધર્મની લાયકાત કહેવાય છે. તે લાયકાત ક્યાં સમજવી ? યેગશાસ્ત્રને અનુસારે ૩૫ ગુણવાળે ધર્મને લાયક ગણાય. અહીં ૨૧ શ્રાવકના ગુણે સહિત હોય તે ધર્મને ચગ્ય જણાવ્યું અને
Page #153
--------------------------------------------------------------------------
________________
ક કંકા
૧૩૦
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી લલિત વિસ્તરા નામના ગ્રંથમાં તો ધર્મને અથી હય, સમર્થ, શાસ્ત્રથી અનિષિદ્ધ, મૈચાદિ ભાવનાવાળો હોય, જેને શાસ્ત્રકારે નિષેધ ન કર્યો હોય તે તમામ એગ્ય સમજવા. આ ત્રણમાંથી ઉધમ કેને માટે કરે ? સામાન્ય શંકા પડી જાય તો વસ્તુ ન બગાડવી. એના વિવેચનથી પણ વસ્તુ સમજવી. પણ સંશય થવાથી વસ્તુ ઉથલાવી ન નાંખવી. હમારે ઉદ્યમ કરે કોને માટે ? યથારૂચિ. ચાહે ૩૫ ગુણો માટે, ચાહે ૨૧ ગુણ માટે કે ચાહે એથી વગેરે ત્રણ માટે ઉદ્યમ કર, તે માટે અમારે અડચણ નથી. જ્યારે ૩૫ માનુસારી ગુણવાળો હોય તે જ ધર્મને લાયક થાય, ૨૧ ગુણવા લાયક થાય. તો તે ૩૫ કે ૨૧ ગુણે ન હોય તો તેણે ધર્મને માટે ઉદ્યમ ન કરે ? ૨૧ ગુણે આવ્યા વગર ધર્મ આવતો નથી તે પછી ૩૫ આવ્યા વગર ધર્મને માટે જે ઉદ્યમ કરે છે, તેઓ ભૂલ કરે છે–તેમ માની લે. તે માનવા મન થતું નથી એવા વિમવઃ પૈસે ન્યાયથી પેદા કરેલ હોય તે ધર્મને લાયક હોય, અહીં એક જ વ્રત હોય તે દેશવિરતિ ધર્મ છે. તેને પણ ધર્મો અને ધર્મ ગણ્યા. માતા પિતાને પૂજક ધર્મ પામે અને કેણિક સરખે પણ ધર્મ પામે છે. અભિચિ કે જે ઉદાયનો પુત્ર હલાહલ ઉદાયન ઉપર શ્રેષ છે. પિતાના કાર્યને નિંદી રહ્યો છે, છતાં ધર્મ પામે છે. ચેર તથા વેશ્યા પણ ધર્મ પામી છે, તો ૩૫ ગુણવાળો ધર્મને લાયક હોય તો અવગુણવાળા પણ ધર્મને પામ્યા છે. તે તે વગરનાને ધર્મ ન ગયે, તેમ નહીં મનાય. પંચેન્દ્રિય સંપૂર્ણ હેય નહીં, સારા રૂપવાળો ન હોય તે ધર્મ ન કરે. ચંડકેશિયા સરખા ધર્મ પામ્યા, તે તે નિયમ કયાં રહ્યો? વાત એ છે કે-૩૫ માર્ગાનુસારીના અને ૨૧ ધર્મ રતનને લાયકના ગુણની વ્યવસ્થા કરવાની જરૂર છે. તે ન હોય તે ધર્મ આવે છે તે તેની જરૂર શી? પણ તે વિચારનું સમાધાન સહેલું છે. ૩૫ ગુણો કહ્યા તે તમારા કુળમાં અત્યારે ગુરુમહારાજને જેગ ન હોય તે ધર્મ પેસાડવા માટે, લાયકાત પેસાડવી હોય તે ૩૫ ગુણો કેળવવા, તેથી સદગુરૂને જેગ મળે તે તરત રસ્તે આવી જશે. આખા કુટુંબને સંસ્કારિત કરવું તે માટે ૩૫ ગુણોની જરૂર અને પિતાના આત્માને માટે ૨૧ ગુણે તૈયાર રાખજે, તે તૈયાર રાખેલ હશે તો સંજોગ મળશે કે તરત ધર્મરત્ન મળી જશે. ખેતર ખેડી વાવી તૈયાર રાખેલું હેય તો વરસાદ વર કે મહેલાત ખીલી નીકળે. એમ લુગડાને
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્રવચને ૧૫મું
૧૩૧ ધઈ ચોકખું કરી ખટાશવાળું કરી નાખ્યું. જ્યાં રંગને ચમકો દીધો કે રંગ ચોંટયે, તેમ ધર્મને એક વખત સંસ્કાર થાય તો જિંદગી સુધી કુટુંબમાંથી ધર્મના સંસ્કાર ન જાય. તેવા પિતાને તથા કુટુંબને ધર્મ માટે તૈયાર કરવા હોય તો પિતા માટે ૨૧ ગુણ, કુટુંબમાટે ૩૫ ગુણની જરૂર છે. ધર્મ પામતી વખતે ત્રણ ગુણને નિયમ, ગ્રહણ કરતી વખતે ઈચ્છા હોવી જોઈએ, છતાં અસમર્થ હોય તે? આંધળે અણગારપણની ઈચ્છા કરે, તે માટે કહ્યું કે સમર્થ હોય, તાકાતદાર હોય, અર્થે હોય, પણ જાસુસ તરીકે હોય તો, તેનો નિષેધ કરેલ ન હોય તો તરત ધર્મ પામી શકે. ધર્મપ્રાપ્તિ વખતે ત્રણ ત્રણ ગુણ જોઈએ, પિતાને ધર્મ પામતી વખતે લાયક બનેલો હોય, અને કુટુંબમાં ૩૫ ગુણે હોવા જોઈએ. ૨૧ આત્મા માટે, ૩૫ કુટુંબ માટે, ત્રણ ધર્મ ગ્રહણ કરતી વખતે. હવે ૩૫ માર્ગાનુસારીના ગુણ ન હોય તે કુટુંબમાં ધર્મ ન આવે? ચક્રવતિના ચર્મરત્નના પ્રભાવે સવારે વાવ્યું ને સાંજે અનાજ તૈયાર થાય, પણ સારી રીતે વાવવું હોય તેણે ખેડ કરી તૈયાર કરવું જોઈએ. આવેલા ધર્મને ખસેડવા માટે ૨૧-૩૫ ગુણ નથી. ગુણબીજ ન પણ મળ્યું હોય તો મળે ત્યારે મજબૂત થાય. તે કુટુંબમાં ૩૫ ને આત્માને ૨૧ ગુણની જરૂર અને લેતી વખતે ત્રણ ત્રણ ગુણની જરૂર. અર્થાત ૩૫-કે ૨૧-ગુણ ન હોય તો પણ ધર્મ પામે તેમાં આશ્ચર્ય નથી. જગતની અપેક્ષાએ તમારો ધર્મ કથંચિત્ છે. કેટલીક વખતે નિંદા કરે છે કે, પ્રાપ્ત થએલું રતન નિષ્કામ બનાવી દે છે, કે ૨૧-કે ૩૫ ગુણ આવ્યા નથી ને ધર્મ કરવા નીકળે છે. ધર્મ છોડવવા માટે ૨૧ કે ૩૫ ગુણો જણાવ્યા નથી. માર્ગાનુસારીના ગુણો ન આવે તો વ્રત પચ્ચખાણું ન હોય, તેમ કહી કેટલાક વ્રત પચ્ચખાણ છોડાવે છે. જિનેશ્વરના ધર્મની પ્રાપ્તિ ન થઈ હોય તેવાને મર્દાનુસારીના ગુણ હોય તે કાળાંતરે જરૂર ધર્મપ્રાપ્તિ કરશે. જેઓ કંઈ પણ સમજ્યા નથી તેવાને દેશવિરતિ કે સર્વવિરતિ પ્રાપ્ત થઈ છે. શું રેહિરાણીયે ચોર માર્ગાનુસારી હતો? તે ધર્મ કેમ થયે. કમઠ તાપસ સમ્યકત્વ કેમ પાપે ? તીર્થકરને ઉપસર્ગ કરવા તે શું માર્ગાનુસારીપણું હશે ? આ તો ગુરુની જોગવાઈ મળી નથી તેવા કુટુંબને ૩૫-ગુણવાળું કરવું, વિરુદ્ધ કંઈપણ થતું હોય તો રોકી દેવું, ધર્મને રત્ન માન્યું હોય તો શ્રાદ્ધવિધિ તથા
ગશાસ્ત્રના ભાષાંતર ઘણાના ઘરમાં હોય છે, પણ તેને આ જીવ ગરજી નથી. ગરજી હોય તો બીજાને પૂછે. મારા આત્માને કે કુટુંબને સંસ્કારી
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૨
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
કેમ રાખું તે હજુ ગરજ જાગી નથી. ૨૧ ગુણ્ણા આત્મા માટે જ છે શા ઉપરથી સમજવું ?
તુચ્છતા ત્યાગે તા ગંભીરતા મેળવે :
જો ધર્મની ઈચ્છા હોય તો ૨૧–ગુરુ ઉપાર્જન કરવા તારે પ્રયત્ન કરવા જોઈએ. એકમાંથી નાણાં લેવાં પહેલાં નાણાં ભરવાની કાથળી શીવડાવવીએ છીએ, પછી નાણાં લેવા જઈએ છીએ. તેમ ધર્મની ઈચ્છાવાળાએ ધર્મરત્ન લેવા પહેલાં ગુણરૂપી કાથળી તૈયાર કરવાની જરૂર છે. તે ૨૧ ગુણુનું ઉપાર્જન શી રીતે ? એના વિરુદ્ધને પરિહાર કરવા અને અને અનુકૂળ રસ્તો લેવે જેથી ગુણ આવે. પ્રથમ તુચ્છતા ન હોય તો તેનું રક્ષણ કરવું, સ્વભાવ તેવે! હોય તો ખસેડતા જાવ, આપેઆપ અક્રૂરપણું આવી જશે. કથળી તૈયાર કરી નાખેલાં નાણાં રસ્તામાં લૂંટાઈ નહીં જાય, તેમ લાયક બનાવી ધર્મરૂપી નાણું ભરશે તો ટકશે. કાણી કાથળીમાં જે નાણુ· ભરીએ તે આપણે ભરીએ પણ નીચે ગયું છે. આપણી માલિકીમાં રહેતુ નથી. તેમ આ આત્મા ગુણવાળા ન બને તો ધર્મરત્ન આવી જાય તો પણ ટકે નહી. તેવા ફાયદા નહીં કરે. એ જ કોણિક કે જે તીર્થંકરના સામૈયા કરનારા છતાં મહાવીર ભગવાનના મેઢ ચક્રવતી થવા ગયા કે ? ચક્રવતી નથી. ચક્રવતી ને તા ૧૪ રત્ન હાય-એમ ભગવાને કહ્યું. ત્યારે કૃત્રિમ રત્ન બનાવે છે. એક ખાજુ ભક્તિ, સામૈયા કરનારા મનુષ્ય, અસ્થિમજજાને રાગ છે તેવેા મનુષ્ય ગભીરતા ન હાવાથી કઈ દશામાં આવે છે ? તુચ્છતા છે. બસ હું આવે! નહીં? ભગવાન ચક્રવર્તીપણાની ના કહે છે તા પણ તે માનતા નથી. ને બનાવટી ૧૪ રત્ન ઉભા કરે છે. આવે! જીવ ૨૧ ગુણ ન હેાવાથી રખડી પડે છે. તેમ અભિચ પુત્ર મહાવીર ભગવાન પાસે ૧૨ વ્રત ઉચ્ચરે છે. મરતી વખતે સલેખના (અણુસણુ) કરે છે, છતાં પિતાના વિવેકને ધિક્કારનાર તેવા બારવ્રત ધારી હાવા છતાં મરીને હલકા દેવ થાય છે. સલેખણાવાળા છતાં ગંભીરતાની ખામીને લીધે હલકા દેવ મને છે. પિતાના વિવેક સાચવવા જોઈએ એમ સજ્ઞ ભગવાન ખરાખર સમજાવે છે. તે ગુણુ ન આવવાના પરિણામે કાણિકને છઠ્ઠી નારકીએ જવું પડયુ. મહાવીરની ભક્તિ વિષે તથા તેમના સામૈયા વિષે જેને દાખલા દેવાય કે ના જોળિય એટલે જેમ કેાણિકે મહાવીર ભગવાનનુ' સામૈયુ* કર્યું' તેમ ખીજાએ પણ ભક્તિથી
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૫ મું
૧૩૩ કરવું. આ કેણિક પ્રકૃતિની તુચ્છતાને લીધે તેને તીર્થકર ભગવાનનું વચન ગળે ઊતરતું નથી. મહારાજ કહે છે પણ ગળે ઊતરતું નથી. તે આજકાલ કહેવાય છે. આ શબ્દ શાને લીધે? પ્રકૃતિની તુચ્છતા હવાથી, યુક્તિ પુર સર કહેલા શબ્દો ગળે કેમ નથી કરતા ? તુચ્છતાની ગરમી વ્યાપી ગઈ છે. ભગવાન તરફ આટલું માન તથા ભક્તિ પણ તુચ્છતાની ગરમીને લીધે સર્વજ્ઞ ભગવાનનું વચન ગળે ઊતરતું નથી. જે તે ઊતરી ગયું હોત તો કૃત્રિમરને બનાવવાની જરૂર ન પડત. ખંડે સાધવા માટે વૈતાઢયે જવું ન પડત. તથા છઠ્ઠી નારકીએ જવું ન પડત. બાર વ્રત પાલનાર અભિચિ એક પ્રકૃતિની તુચ્છતાને લીધે કઈ સ્થિતિ પામે છે? આથી તિજોરીમાંથી નાણું લાવવા પહેલાં કોથળી તૈયાર કરવી. તે ચીજ તેની મેળે આવવાવાલી નથી. ભવિતવ્યતા હશે તે આવશે. મહાવીર મહારાજના મતમાં રહેલા કેટલાક ગોશાળાની છત્રછાયામાં જાય છે. ઉદ્યમની બેદરકારી કરવી ઉદ્યમ કરવા તૈયાર ન થવું ને ભવિતવ્યતા માનવી, તે શાળાની માન્યતા છે.
કુંડલિક શ્રાવક અને ગેસાલદેવનો સંવાદ :
મહાવીર ભગવાનની માન્યતા એ છે કે કિયા, બળ, વીર્ય પુરુષકાર પરાકેમ છે, માટે ઉદ્યમ કરવો એ ફરજ છે. આ જગો પર દશ શ્રાવકમાંથી કુંડલિક શ્રાવકનું દષ્ટાંત . મધ્યાહ્નને વખત છે. મધ્યાહે શ્રાવક દુકાન પર જેક ખાય છે. ઘરાક હેતા નથી. તે શ્રાવકે શું દેખતા હતા કે અત્યારે ઉપાધિની નડતર નથી માટે નિરૂપાધિક પણાનું કામ કરૂં. જ્યારે જ્યારે નવરો થાય ત્યારે સામાયિક એ. અર્થાત્ એ શ્રાવક ઉપાધિ ન હોય ત્યારે ધરમ કરી લેતા. આપણે પુરસદ મળે તે ધરમ કરૂં. ધરમ માટે પુરસદ કાઢવા આપણે તૈયાર નથી. તેણે તે અશેકવાડીમાં જઈ ઉત્તરાસંગ વીંટી શીલા પર મેલી ભગવાનના સ્મરણમાં લીન થવા માંડયું. તે ગે શાળાનો દેવતા આવે છે. શ્રાવકને કહે છે કે, તું ગોશાળાને ચેક મત કેમ નથી માનતે? ગશાળાને મત સીધે છે. મહાવીરને મત તે વાંકે છે. શાળા કહે છે કે થવાનું હોય તે થાય છે. મહાવીર કહે છે કે ઉદ્યમ કરે. ઉંદર ઉદ્યમ કરે તે કરડિયે કોતરે પણ અંદરથી નાગ નીકળે તો? ઉંદરે શું કર્યું? ભવિતવ્યતા અવળી હતી તે તેજ ઉમે ઉલટું મત
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૪
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી થયું. માટે ગોશાળાની માન્યતા સાચી છે કે થવાનું હોય તે જ થાય છે. મહાવીર મહારાજ ઉદ્યમ કહે છે, બળ–વીર્ય–પરાક્રમ કરવું એ મહાવીર મહારાજને મત જાણ.
ભવિતવ્યતા અને ઉદ્યમ :
અહીં દેવતા સામે કહે છે કે ગોશાળાને મત બધે રહે છે ને મહાવીરનો મત કેટલીક જગાએ ખસી જાય છે. શ્રાવક તેને કહે છે કે તું કેણ છે? તે કહે! હું દેવતા, ત્યારે શ્રાવકે કહ્યું કે તું જ દેવતા કેમ? બધા જ દેવતા કેમ નહિ? ભવિતવ્યતા બધાની કેમ નહિ ? દેવતાપણાનો ઉદ્યમ કર્યો ત્યારે તે દેવ થયે ને? ભવિતવ્યતા ઉદ્યમ વગરની થતી હોય તે લાવ. બધામાં ભવિતવ્યતા કેમ નથી? બધાની ભવિનવ્યતા દેવ થવાની કેમ નહિ? જેનામાં દેવપણાને લાયક ઉદ્યમ થવાને છે ત્યાં ભવિતવ્યતા કહેવી પડી. બધામાં ઉદ્યમ થવાને નથી અને બધાને દેવલેક થવાનો નથી માટે ભવિતવ્યા કહેવી પડી. ઉધમ વગર શેકો પાપડ ભાંગતો નથી. ભવિતવ્યતા ભવિષ્યકાળ. ઉધમ એ વર્તમાનકાળ. ભવિતવ્યતા એ કંઈ થયેલી ચીજ નથી, થવાની બાકી છે. ભવિતવ્યતા–ભવિષ્યની ચીજ નથી બની તે ઉદ્યમને લાવશે ક્યાંથી? ઉંદરનું દૃષ્ટાંત દીધું. તે ભલા. કરંડિયે ન ખોતર્યો હોય તે નાગ નીકળે ખરો ? કરંડિચે કાપ્યા વગર નાગ કેમ ન નીકળે? આથી ઉદ્યમ વગર ભવિતવ્યતા ભાગ ભજવતી નથી. ભવિતવ્યતા–એટલે બાયલાપણું. થવાનું હશે તે થશે. ઉદ્યમ એટલે મરદાનગી. હું બાયેલ છું એમ બેલતા ખરાબ દેખાતું હોય તે ભવિતવ્યતા બેલી દેવું. ભવિતવ્યતા એટલે થનાર તે વગર કારણે નહીં. માટે પેલો શ્રાવક ગોશાળાના દેવને કહે છે કે તું એકલો દેવતા થયે તેનું શું કારણ? બીજાઓ દેવ કેમ ન થયા ? આવી રીતે શ્રાવકે ગોશાળાના દેવતાને કહ્યું. દેવતા નિરૂત્તર થયે. ભવિતવ્યતા કરીને જે ભવાઈ કરી તે ગશાળાના મતમાં છાજે, જૈનમતમાં તે જિનેશ્વરે કહેલા રસ્તે ઉદ્યમ કરે. કર્મ છે, બળ છે. વીર્ય છે, પુરષ્કાર પરાક્રમ છે, આ માનીશું તે તીર્થકરેએ દીધેલા ઉપદેશ ગ્ય થશે. તીર્થકર ભગવાને પિતાને ઉદ્યમ કરી ઉપદેશ દીધો કે ભવિતવ્યતાએ ધક્કો માર્યો, શ્રવણ કરીએ, સમજીએ, મનન કરીએ, ગ્રહણ કરવા તૈયાર થઈએ, તે આપણા ઉદ્યમે. તે મહાવીરના મતમાં ભવિતવ્યતાને સ્થાન નથી ને? તે
Page #158
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬ મું
૧૩૫ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે ભવિતવ્યતાને સ્થાન છે. પણ કયાં? એકેન્દ્રિયપણામાં જાઓ ત્યાં કાંઈ સાધન નથી. તેમાંથી નીકળવામાં ભવિતવ્યતા એ સાધન છે. ભવિતવ્યતા અનંતા જેમાં અમુકનું નીકળવાનું થાય, અમુક જીના પરિણામ સુધરે, અપકર્મ બંધને ઘણું ને ઘણું નિર્જરા ધણું. સો સાધન સડી ગયા હોય ત્યાં ભવિતવ્યતા ઊભી કરે. આટલા માટે પ્રથમ તે ૨૧ તથા ૩૫. ગુણે ઉપાર્જન કરવા માટે ઉદ્યમ કરે. કે જેથી ઉત્તરોત્તર કલ્યાણમાંગલિક માલાની પ્રાપ્તિ થાય.
પ્રવચન ૧૬ મું મેસાણ–૧૯૦. અસાડ વદી ૭ બુધવાર તા. ૧-૭–૩૪.
धम्मरयणस्स जुग्गो अखुद्दो रूवषं पयइसोमो । लोगप्पिओ अकूरो भीरू असढो सुदक्खिन्नो ॥
શાસ્ત્રકાર મહારાજા શ્રી શાંતિસૂરિશ્વરજી મહારાજ ધર્મરત્ન પ્રકરણ ગ્રંથ બનાવતાં આગળ જણાવી ગયા કે સંસારમાં મનુષ્યભવની પ્રાપ્તિ થવી તે દુર્લભ છે. મનુષ્યપણાને લાયક કર્મો કેણ બાંધે? પ્રકૃતિએ પાતલા કષાયવાળો દાન આપવાની રૂચિવાળા, અને મધ્યમ ગુણવાળે હેય તે મનુષ્યપણાને લાયક કર્મો બાંધે. તે પ્રમાણે મનુષ્ય થયા, આય ક્ષેત્ર, ઉત્તમકુળ સુજાતિ, સંપૂર્ણ ઇન્દ્રિયે વગેરે પામ્યા, દેવગુરુની જોગવાઈ પણ પામ્યા. જે પગથિયા ચડવાના હતા તેમાંથી ઘણા ચડાઈ ગયા છે. હવે થોડા ચઢવાના બાકી છે. એમાં જે ચૂકીએ તો ફેર નીચે જઈએ. પડવા માંડે ત્યારે અટકવું મુશ્કેલ. ચઢતાં જગે જગે એ અટકાય, ઉતરવાનું હોય તે પણ પગ હાથમાં રહેતા નથી. સિદ્ધાચલમાં ઉતરવા ધારીએ તે પણ ધીમા પગ પડતા નથી. તે પડવામાં રોકાણ કયાંથી હોય? તેથી જેટલા ચડ્યા તેની ઉપર ચઢવાનો ઉદ્યમ ન થયું અને પડશે તે પત્ત નહીં રહે. દેવગુરૂની જોગવાઈ તથા ધર્મશ્રવણ મલ્યું. તે મલ્યા છતાં પાતલા કષાય, દાનરૂચિ અને મધ્યમ ગુણ લાવવા કેટલા મુશ્કેલ પડે છે ? અવગુણ આવવા સહેલા છે પણ ગુણ આવવા મુશ્કેલ છે. આ સ્થિતિ લાવવી મુશ્કેલ છે તે પહેલાં
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૬
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી કેમ સહેલી થઈ હશે? મનુષ્યપણું તમારે પારકા પાસેથી લેવાનું નથી. ઉત્પત્તિમાં વિધ્ધ કરનાર કોઈ નથી, પણ તેના સાધનભૂત કર્મો ઉપાર્જન કરવા મુશ્કેલ છે. મનુષ્ય સંજ્ઞી પંચેન્દ્રિય લેવાથી આગળના ભવને વિચાર કરી શકે, બીજી જાતેમાં તે વિચાર કરવાની તાકાત નથી. મનુષ્યમાં પણ ધર્મ પામ્યા તેઓને આગળના ભવને વિચાર, આવી મુશ્કેલી વિચારવાળાને અંગે છે, તો વિચાર વગરનાની શી દશા? અકામ નિર્જરાએ કેટલું મનુષ્યપણું મળે? વિચાર વગર એવી અકામ નિર્જરા થવી જોઈએ જેથી મનુષ્યપણુ પામે. વિચારવાલાને મુશ્કેલ છે તે વિચાર વગરનાને કેટલી અકામ નિર્જરા થાય ત્યારે મનુષ્યપણું મળે. ચૌદપૂર્વે સરખા માટે એકેન્દ્રિપણાના દ્વાર બંધ નથી :
મનુષ્યપણુમાં બીજા કેટલાએ દુઃખ વેઠે. ખરાબ બંધ ન થાય, શુભ બંધ થાય. બેરે, લેલે, લંગડો, બોબડે, ગાંડે ભૂલો પડેલો માગે આવી જાય ક્યારે તેમાંથી કઈક માગે આવી જાય. તેમ એકેન્દ્રિય અનંતા હોય તેમાંથી કેઈક નીકળવાવાળો થાય. સૂક્ષમ એકેન્દ્રિયમાંથી નીકળી કઈક બાદર એકેન્દ્રિયમાં આવ્યા. જે બારણેથી તલાવમાં પાછું આવે છે તે જવા માટે બારણું ખુલ્યું જ છે. એકેન્દ્રિય બાદરપણું પામે, તેમાંથી બે ઇન્દ્રિયમાં એકદમ ચાલ્યો જતો નથી. તેને સૂમનું પણ બારણું ખુલ્લું જ છે. આત્મા બધે પરિણામવાલે છે. બાહ્યશક્તિ ઓછી છે. એક ચુપચાપ બેસી રહ્યો. માણસાઈ છે. પણ જ્યારે મનુષ્યપણામાં આવે ત્યારે તે અકામનિર્જરા થાય ત્યારે જ આવે. અનંતકાળ રખડો. અત્યારે અ૫બંધ, બહુ નિર્જરા કેમ થઈ? તે કે ભવિતવ્યતાથી. મનુષ્યપણું પામવું મુશ્કેલ કેટલું? સૂફમમાંથી બાદરમાં આવ્યા છતાં પણ કુકર્મ કરીને મારવાનું છે અને ઘરમાં પણ પેસવાનું છે. તેમ બાદરમાં આવેલ ત્રસમાં આવી જ જાય તે નિયમ નથી. અસંખ્યાતી ઉત્સર્પિણી સુધી ત્યાં રખડે, પાછો સૂક્ષ્મમાં ચાલ્યો જાય, એમ ચક્કર મારતા મારતા કેઈક વખત નીકળી ગયા ત્યારે પૃથ્વી કાયમાં આવી ગયે, ત્યાં બને દ્વાર ખુલ્લાં જ છે. જ્યાં મનુષ્યપણુમાં એકેન્દ્રિયના દ્વાર બંધ થયા નથી. ચારજ્ઞાન પામે છતાં ચૌદપૂર્વી થાય તે પણ આહારક શરીરવાળો, ઉપશમ શ્રેણિએ ચઢે તે પણ એકેન્દ્રિય પણાના
Page #160
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬ મું
૧૩૭
દ્વાર ખધ નથી તેા સૂક્ષ્મમાંથી બાદરમાં આવ્યા તેને દ્વાર મધ હાય જ ક્યાંથી ? કાઈક ભવિતવ્યતાના ચાગ હાય ત્યારે ત્રસકામાં આવ્યા, તેમાં એ ઈન્દ્રિયમાં આવ્યેા. ત્યાં સૂક્ષ્મ ખદર નિગેાદમાં ન જાય તેમ નહીં? કઈ વખત ત્યાંથી અહીં ને અહીંના ત્યાં જાય. આવી રીતે રખડતા રખડતા ી ત્રસપણામાં તેઈન્દ્રિયમાં સંખ્યાતા વરસ રખડ્યો, પાછા ત્યાં જાય. અનુક્રમ કરવા પડે તેવેા નિયમ નથી. અના િવનસ્પતિમાંથી નીકળી મન્દેવીમાતા થયા. આ ભૂલભૂલામીમાંથી નીકળતા મુશ્કેલી કેટલી છે ? તેમાંથી મનુષ્યપણામાં આવ્યા. અનતાએ એક ચિઠ્ઠી પછી અસંખ્યાતાએ એક ચિઠ્ઠી. પછી સખ્યાતાએ એક ચિઠ્ઠી, તે પાસ થવી કેટલી મુશ્કેલ પડે, તેમાંથી આપણી આ ચિઠ્ઠી છેલ્લી પાસ થઈ, તે ચિઠ્ઠી પાસ થવી મુશ્કેલ તેમ સંસારની સ્થિતિ દેખતાં મનુષ્યપણું પામવું મુશ્કેલ છે. શાસ્ત્રકારો દશ દષ્ટાંત ઈ મનુષ્યપણુ દુર્લભ કહે છે, તેમાં નવાઈ નથી. આવી કાયસ્થિતિ હાય અને દુર્લભ કહે તેમાં નવાઈ નથી. કાલા છે।કરાના હાથમાં કાહિનૂર આવ્યેા, અણુસમજુ છે।કરાના હાથમાં હીરા શા કામમાં લાગવાને ? ટીચવાના. આપણી મિલકત કેમ રફેદફે થાય છે તેને વિચાર નથી. કુકાને વિચાર છે. આ જિંદગીમાં પુણ્ય કેટલું થયું તેના વિચાર નથી. માટે આ સંસારમાં આ જીવ અનાદિકાળથી રખડ્યો તેમાં મુશ્કેલ મનુષ્યપણું મળી ગયું છતાં પણ ધર્મરત્ન મળવું એ વધારે મુશ્કેલ છે.
ધમાં ધનબુદ્ધિ એ સમ્યકત્વનું પ્રથમ પગથિયું :
દરેક મનુષ્ય વસ્તુની પ્રાપ્તિ કરે તેમાં વિદ્મ વિનાશના પ્રથમ વિચાર કરે, દીવે। સળગાવતા પહેલા પવનના ઝપાટા ન આવે તે જોવું જોઈએ, વસ્તુ ઉત્પન્ન કરવા પહેલાં વિશ્ન દૂર કરવાને પ્રથમ વિચાર કરીએ. હવે મનુષ્યપણાથી નીચે ન ઉતરીએ તેવી ગેરટી કાણુ આપે ? ધન કુટુંબ શરીર પેાતાના આત્મા પણ ગેરટી દે નહીં. જો આ જીવ મનુષ્યપણાની ઊંચી હદે ચઢ્યો તેની ગેરટી ધર્મ જ દેશે. ધમ સિવાય નીચે ન પડવાની તથા ઊંચે ચઢવાની ગેરટી આપનાર ખીજુ` કેાઈ નથી. એ માટે શાસ્ત્રકારે ધર્મરત્ન ’ એમ કહ્યું. દ્રુતિ આદિના અનીને હરનાર પણ ધર્મ છે. હવે આ ધરત્ન તમામ અનĆને હરનાર, દુર્ગતિને દૂર કરનાર, સદ્ગતિને સમર્પનાર છે.
"
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૮
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી
ધર્મને રત્ન કહ્યું તે એક જ કારણે છે. છોકરો પૂછે બાપા બાપા દરિયે કેવડે? તે શું કહે. જે વસ્તુમાં એ સમજે તે વસ્તુથી જ તેને સમજાવો પડે, પણ આપણે આટલે કહેવાથી આપણે મૂર્ખ ઠરતા નથી. શ્રોતાને મગજમાં એ રસ્તે જ ઉતરવાનું છે ૨૦૦૦ માઈલ કહો તે છોકરે ન સમજે. તેમ અહીં આ જગતમાં ઊચામાં ઊંચો પદાર્થ ગણા હોય તે રત્ન. રત્ન જેવી બીજી ઉત્તમ ચીજ ગણવામાં આવી નથી. નરરત્ન, અશ્વરત્ન, ગજરત્ન. ઉત્તમ ચીજને રત્ન કહેવામાં આવે છે. ઉત્તમોત્તમને માટે રત્ન શબ્દ વપરાય છે. પણ ધર્મરત્નને અર્થ શી રીતે કરે? ધર્મ એ રૂપી રત્ન-ધર્મ એ જ રત્ન, કહેવું શું? એમ ફરક છે પડે? જે પહેલવહેલે માર્ગમાં પ્રવેશ કરનાર,નાના બચ્ચાંઓ નિશાળમાં જાય, નિશાળમાં બેસે પણ ચિત્ત કયાં છે? રમતમાં, રમત ને તત્ત્વ ગણનારે હાઈ માસ્તરને શું કહેવું પડે છે કે રમતમાં જેવું ચિત્ત રાખે છે તેવું અભ્યાસમાં રાખ. માસ્તર બન્ને સરખા ગણતું નથી. પણ છોકરાને રમતમાં તત્ત્વ લાગ્યું છે તેવી તત્વદષ્ટિ અહીં કર. પહેલ વહેલા માર્ગમાં પ્રવેશ કરતા હોય, પહેલ વહેલા આત્માના કલ્યાણની આકાંક્ષાવાળા થયા હોય, તેમણે “ધર્મો ધનબુદ્ધિ” ધન ઉપર જે બુદ્ધિ, એવી ધર્મ ઉપર બુદ્ધિ રાખે, આત્માને ભસે ખુદને પિતાને નથી. રાતના સ્વપ્નમાં બે હજાર રૂપીઆ લઈ ગયે, જાગ્યો, નથી લઈ ગયો પણ પેટી લે ત્યારે નિરાંત વળે છે. આત્માને પણ ભરોસો નથી. જોયા પછી સંતેષ વળે છે. જે ધન ઉપર આટલી મમતા ચૂંટેલી છે, તેવી રીતે આ ધર્મની અંદર બુદ્ધિ થવી જોઈએ, આ પ્રથમ પગથિયું. તે માટે શાસ્ત્રકારોએ જણાવ્યું કે મે નિથ gવથ અ નિગ્રંથ પ્રવચન એજ આત્માને તારનાર છે. જૈનશાસનમાં “સવિ જીવ કરૂં શાસનરસી, ઐસી ભાવદયા દિલ ઉલ્લસી” એવી ભાવના જોઈએ, શાસન એટલે સર્વ વિરતિ, તે માટે આ નિથ પ્રવચન ત્યાગમય પ્રવચન, નિર્ચન્થનું જ ઉત્પન્ન કરેલું ચલાવેલું અને ચાલતું એવું પ્રવચન–શાસન તેમાં અર્થ બુદ્ધિ થાય. આ નિર્ચન્થ પ્રવચનમાં જેટલી ધનમાં પ્રીતિ તેટલી ધર્મને અંગે પ્રીતિ થવી જોઈએ. ને જેટલી ધન જવાથી અપ્રીતિ થાય તેટલી જ બલ્ક તેથી વધારે ધર્મ જવાથી અપ્રીતિ થાય. બેની સરખાવટ. જેવી ધન ઉપર બુદ્ધિ તેવી જ ધર્મ ઉપર બુદ્ધિ. ધન પર રાગ તે ધર્મ પર
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬મું
૧૩૯ રાગ. ધન વધારવાની ઈચ્છા, તેમ ધર્મ વધારવાની ઇચ્છા. આ હોય તે પ્રથમ પગથિયું, પ્રથમ પગથિયામાં આ બુદ્ધિ તે ત્યાગધર્મ. જેવી ધનમાં બુદ્ધિ તેવી ત્યાગમાં બુદ્ધિ ધન મળવાથી ખુશ, તેમ ત્યાગ મળવાથી ખુશ. ધનની ખામીથી અફસોસ તેમ ધર્મની ખામીથી અફસોસ. હજુ બીજા ત્રીજા પગથિયા બાકી છે, પહેલાં પગથિયામાં આવે. અંબાલાલને રાત્રિ ભેજનની બાધા આપી તે આજ અમને મહારાજે બાંધ્યા. વિચારે કે મગજ કઈ જગે પર જાય છે? બંધમાંથી બચાવ્યા તે શબ્દ કયારે નીકલ્યો? વાત ખરી છે. એણે બંધમાંથી બચવા તરીકે લીધું જ નથી. સાધુએ વાત કાઢી ત્યાં આ વાત છેડી દે તે ઠીક, છતાં બારીઓ છૂટી કેમ રાખુ? બારીઓની છૂટી પણ સાધુએ દેખ્યું કે સ્વારીના ઘડા નહીં તે કુંતલના ઘેડા, તે વરઘોડામાં શેભા માટેના જ, બીજા કામમાં ન આવે. સાચે આરબ નહીં તે પુતલું આરબસઈ. આરબ શેઠને ત્યાં નેકરી કરવા આવ્યો. નેકરી મિલેગી? શેઠને રોકીદારને ખપ હતે. ક્યા પગાર લેઓગે? પગારની વાત પહેલાં મેરી દો બાત સાંભળે. જીસ વખત આપકે વહાં ધાડ પડે, લુંટારૂં આવે, નુકશાની હવે, ઊસ વખત હમેરી નોકરી નહીં. જીદગીકા ભય વખત નોકરી ન ગણવી. આવા આરબને રાખી કર શું ? જે જંગમ સ્થાવર મિલક્તના જોખમ વખતે તૈયાર નથી. તેવાને કરવું શું? છૂટ માગનારો આરબ નોકરીમાં રાખવા લાયક થાય નહીં. ભય વખતે બચાવ માટે આરબ રખાય છે. ને ભય વખતે મારી નોકરી ન ગણવી તેવાને નોકરી રાખતા નથી. તેમ આપણે ધર્મની સ્થિતિ એવી રાખી છે. આ જીવ બે વાતમાં ધર્મ રહિત બને છે. કાંતે રાગના પ્રસંગમાં ને કાંતે શ્રેષના પ્રસંગમાં. કાંતે હર્ષના પ્રસંગમાં કાંતો શેકના પ્રસંગમાં. આપત્તિ પ્રસંગે ધર્મ નહીં તે ધર્મ લીધે શા માટે? કારણસર છુટી. કારણુ બે હેય, હર્ષનું ને કાંતે શોનું. બે કારણમાં ધર્મ સાથે મારે સંબંધ નહીં. એ ધરમ શું દળદર ફીટે? હર્ષ અને શેક એ બન્ને પ્રસંગોમાં આ આત્મા લેપાય. લેપ હોય તે વખતે છૂટ. જે હર્ષ અને અફસોસ, આ આત્માને ધ્રુજાવે તેવા પ્રસંગે વખતે ધર્મ સાથે છૂટાછેડા. એ ધર્મ આપણું શું કામ કરે? કારણે છૂટી. એને અર્થ શું ? આથી ધરમની કિંમત ધ્યાનમાં આવી નથી. બાકી કારણ શા કારણ બાયડીઓને, મરદને કારણે શા? આપણી સ્થિતિ એ થઈ છે કે વ્રત,
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૦
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી પચ્ચખાણ,નિયમ એથી જેમ છેક હાઉથી ડરે તેમ ડરે, શબ્દ એ જ, લાગણું એજ, વાત નીકળે ત્યારે ચારે બાજુ ચિત્ત ફરે. છૂટી મેળવી તેટલી પિતાની બહાદુરી ગણે. હશિયારી ગણે. હશિયારીમાં છૂટી લેવાની રહી ગઈ તે ફસાયે. તે વખતે છૂટી ખ્યાલમાં ન લીધી. છૂટી ન રાખી તે ફસાયે ગણે. આ સ્થિતિએ ધર્મ રાખવામાં આવે તે ધર્મની કિંમત કેટલી ગણે? વેપારી સોદો બતાવે તે સોદામાંથી છટકે કેમ તે વિચાર આવે છે ? હજુ ધર્મમાં પ્રથમ પગથિયું આવ્યું નથી. તાત્કાલિક લાભને લાભ ગણ્યા, તે ભવિષ્યના લાભને ન સમજ્યને? માટે ધર્મ ધનબુદ્ધિ, ધનબુદ્ધિ જેટલી જ ધર્મબુધિ કર. ધનના કારણે તરફ ધવાય છે તેટલા ધર્મના કારણે તરફ ધાયા ? હજુ પ્રથમ પગથિયું મુકેલ છે. ધન અને ધર્મને સરખાવ. પહેલાં અર્થની બુદ્ધિમાં આવ. અરે એમાં જેટલે રાગ-પ્રીતિ, લાગણી છે તેટલી તે ધરમમાં રાખ.
ધર્મમાં પરમાર્થ બુદ્ધિ એ બીજું પગથિયું
બીજુ “રમ” હમેશા જગતમાં જે જેને બનાવનાર તેની કિંમત. તેથી ઘડા કરતાં કુંભારની વધારે કિંમત છે. અનાજ મળે રૂપિયાથી, રૂપિયાથી મહોર, મહોરથી મેતી, મોતીથી રત્નો મળે, પણ રત્નો શાથી મળે? જેટલા તોલા અનાજ હોય તેટલા તેલા કઈ મેતી આપતું નથી, જેનાથી જે જે મળતું હોય તે મૂળ વસ્તુ કરતાં વધારે કિંમતી હોય, રત્ન શાથી મળે ? રત્ન મળવામાં કોણ કારણ? મહેરને મેળવી આપનાર રૂપિયા. તેમ રત્નને મેળવી આપનાર જે ચીજ, તે ચીજ કેટલી કિંમતી હોવી જોઈએ. કવતિના ૧૪ રત્ન પણ ૧૪ રત્ન મેળવી આપનાર કેશુ? ધર્મ સર્વ રત્ન મેળવી આપનાર છે. હવે અત્યંતર વિચારો. જગતનાં રત્ન બધા ભેળા કરી દ્યો તે એક પણ ઈન્દ્રિય નહીં થાય, પાંચ ઈન્દ્રિય રત્નો તેમ જ વિચાર શક્તિ જે દેવતા પણ ન આપી શકે, મનુષ્ય જીવન કેને આભારી? પાંચ ઈન્દ્રિય તથા વિચાર શક્તિ લાવી આપનાર ધર્મ જ છે. માટે પરમાર્થ ધર્મથી જ સહ કાંઈ આવી મલે છે. ઘરડી ગાયને દૂધ દેવાની ફરજ નહીં, ઘરડે ઘડે પણ સવારી માટે બંધ. જાનવરેને અંગે ઘડપણ થાય ત્યારે ઘરડમાં પડવાનું ન હોય, પરાધીન પણ વૃદ્ધ દશામાં વિસામે બે. મનુષ્ય સ્વાધીન જિંદગીવાળે. હું
Page #164
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬ મું
૧૪૧
પણ ઘરડમાં પડું તે સ્વાધીન શા કામના ? તારો પુત્ર સપુત, વેપારમાં ખેલાડી, ભાગ્યશાળી, ખહાદુર છે. તું ધન રાખી મૂકીશ તે એ કહેશે કે મારા હાથ આખા છે. એ ન આપી ગયા તે મારામાં કમાવાની તાકાત છે. એવી સ્થિતિવાળાને માટે ધન સ’ચીને શું કરવાનું ? તું ભાગ્યશાળી ને તમારી છેકરા નિર્ભાગી નાના છે? કરાનું શું થશે તે રામ વગરના છેકરા માને છે ? એનામાં રામ–ધૈવત હિંમત છે. એનામાં રામ–અક્કલ, આવડત નથી તેા ચાહે જેટલું સ`કેાચી કજુસાઈ કરીશ તેા મીંયા ચારે મુઢીથી અલ્લા ચારે ઉંટે ઉંટે.' તું આમ ગયા કે એક વરસમાં ખલાસ. કુપુત્ર માટે ધન ખંચી શું કરવાના ? પણ આવા પ્રકારની સમજણની સ્થિતિ કેાઈ દહાડો આવતી નથી. ડચકાની વખત પણ એ મુઠ્ઠીએ ભરી લે. અજ્ઞાનતાથી જાનવર કરતાંએ ખરાબ સ્થિતિ. હું ચાહે જેટલા ઉદ્યમ કરી, લક્ષ્મી, મકાન વસાણું છતાં શેર અનાજ ને સાડા ત્રણ હાથ જગ્યા, એક જોડી લુગડાના માલિક છું. આ સિવાય મારા ભાગવટાનું કશું નથી. તે આ કોના માટે? શેઠે પેાતાના ખરચ માટે મિલકત રાખી બીજી મિલક્ત પુત્રાને સોંપી દીધી. પછી પુત્ર અજ્ઞાનતાથી વિચિત્ર વિચારે કરે છે. હવે શેઠ પાસે કંઈ વધારે નથી. શેઠનેા વિનય-ભક્તિ બધ કર્યાં, શેઠની દરકાર કરીએ તેા હવે શું દેવાના ? ખાનગી મિલક્ત હાય તે ડાસાએ દેવાનું આપી દીધું છે. આપણને ધર્મે અહીં સુધી લાવી નાખ્યા છે. ઉપભાગ બધાનેા કરીએ છીએ ને ધરમ શું દેવાને છે ? ડાસાએ આખી મિલકત ધરમથી લીધી છે. આપણે અપૂર્વ ચીજો, પાંચ ઈન્દ્રિયા, મનુષ્યપણું, વિચારશક્તિ બધું લઈ લીધું છે પછી ધરમ શું દેવાના છે ? તે કહીએ તેા કેવા કહેવાઈએ ? સેાદામાં સરાઈ જવું કબૂલ કરીએ પણ ધરમને સરખા કાંટે રાખ્યા નથી. ધરમમાં ધનબુધ્ધિ આવી નથી, ધનબુદ્ધિ આવી તે પરમાર્થ બુધ્ધિ ક્યારે આવે? ધરમ માટે જીવન, કુટુંબ, ખાયડી, ધન, છોકરા વગેરે અણુ કરી ઘે. કારણ કે તે બધું ધરમથી છે.
બૌદ્ધ અને જૈનાચાર્યંના વાવવાદ :
દૃષ્ટાંત તરીકે કાઠિયાવાડમાં બૌધ્ધ અને જૈનેાની વસતિમાં વાદવિવાદ ચાલતા. જૈનના તથા મૌદ્ધના આચાર્યાં વાદવિવાદ કરવા બેઠા તેમાં એવી પ્રતિજ્ઞા કે જે હારે તે સાર છેડે. ભવિતવ્યતાના જોગે જૈના
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૨
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી ચાર્ય હારી ગયા. જેનાચાર્યો સોરઠ છોડી ભરૂચ તરફ આવ્યા. સેરઠમાં રહેનારા તમામ જેને સોરઠ છોડી ચાલ્યા ગયા. ધરમની લાગણી, એક આચાર્ય હારી ગયા તે કહેતાં ન આવડયું કે એમણે પ્રતિજ્ઞા કરી હતી, અમારે શું? જે પ્રાચીનકાળમાં જાહેરજલાલીની વખત હતી; તે દેશ છોડતી વખત કેમ છુટ હશે? આ તે જુને ઈતિહાસ કહ્યો, હવે નવામાં આવે. પારસીઓ અહીં કેમ આવ્યા છે?
પારસીઓ મુસલમાન તથા અંગ્રેજોની માફક દેશ તાબે કરવા નથી આવ્યા. પારસીઓ અહીં આવ્યા તે વેપાર કે દેશ માટે નથી આવ્યા. ઈરાનમાં ધર્મને ધક્કો લાગ્યો ત્યારે ધરમ સાચવવા માટે અહીં આવ્યા છે. ઈરાનની સાહ્યબીને તિલાંજલિ આપી અહીં આવ્યા. પારસીઓને જ્યાં જ્યાં દસ્તાવેજ કરવા પડ્યા તે કબૂલ કર્યા તે ધરમની ખાતર. કુકાં સાટે કોહિનૂર જવા દે? કેણ? અજ્ઞાની સિવાય ન જવા દે. ફાની દુનિયા માટે આત્મા હંમેશાં સ્વાધીન. આ ભવ પરભવ કલ્યાણ કરવા માટે ધર્મ, ખરે અર્થ જ આ, પરમાર્થ જ આ, બીજા બધા ગૌણ, મિક્તનું રક્ષણ, ધર્મનું રક્ષણ થયા પછી. બાયડી કુટુંબ છોકરા એ બધું ધરમ પછી. આનું નામ વરમદે એ બીજું પગથિયું ભવોભવને સાથી ધર્મને દેખે, અપૂર્વ વસ્તુ અર્પણ કરનાર એક ધર્મને જ દેખે તે પરમાર્થ. સ્વત્વ ટકાવવા સાધુપણું લેવું:
ભરત મહારાજા ૯૮ ભાઈઓને દૂત મોકલે છે. કાંતો હુકમ માને ને કાંતે રાજ્ય છોડી દો. ૯૮ ભાઈઓ ભરતના એટલા વચનને ભયંકર ગણી આ વખત બીજો રસ્તો નથી, નિતારક માત્ર ઋષભદેવજી ભગવાન છે તેમની પાસે જાય છે. સ્થિતિ કઈ છે? ભરતને હુકમ માન કે યુદ્ધ કરવું? ૯૮ એક સરખા છે. પણ ભાઈ સાથે યુદ્ધ કરવું. પિતાને જણાવ્યા વગર યુદ્ધ કરીશું તે અનુચિત ગણાશે અને હુકમ માનવે તે તે બને જ નહીં. ઋષભદેવજી ભગવાનને સવાલ કર્યો કે ભારત સાથે યુદ્ધ કરવું કે તેની આજ્ઞા માનવી? ત્યાં ભગવાન કહે છે કે “સ્વત્ત્વ જાળવવા સાધુપણું લેવું, એટલે રાજ્ય છોડી નીકળી ગયા. યુદ્ધ કર્યા, આજ્ઞા માન્યા સ્વત્વ જળવાવાનું નથી.
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬ મું
૧૪૩ મુer તીઃ ઃ કૃષ્ણને ત્રીજો માર્ગ, પૂછયું કંઈને ઉત્તર ત્રીજો જ મ છતાં ૯૮ પુત્ર રાજ્યના માલિકે એવા ક્રોધે ધમધમેલા ૯૮ના ઉપર એ હુકમ મનાવા જાય તે ૯૮ ને કેમ સહન થાય? એવું લાગ્યું છે ને ભગવાનને સવાલ પૂછે છે ત્યાં ત્રીજે જ રસ્તે બતાવે છે. સ્વત્વ બચાવવા સાધુપણું લેવું સારું છે. તેઓએ પણ કહ્યું કે તે તે અમેને આપે, એક પ્રભુની આજ્ઞા વહાલી છે. તેમાં મોટાભાઈની આજ્ઞા કે જૈન દેવતાને પૂજ્ય છે, જેણે છ ખંડ સાધ્યા છે, મોટાભાઈ છે, તેવાની આજ્ઞા જેને માનવી નથી એ કઈ સ્થિતિને આત્મા હશે. આજ્ઞા માનવી તે મગજ ફેરવી નાખે છે. તેવા મગજવાળા ઋષભદેવજી ભગવાન જે ત્રીજો રસ્તો બતાવે છે તે કબૂલ કરે છે, ૯૮ ભાઈઓ ભરત ચક્રવતીની આજ્ઞા કબૂલ ન કરતાં ભગવાન પાસે સાધુપણું લઈ લે છે. રાષભદેવજી ભગવાન તેઓને દીક્ષા આપે છે. સામાયિક તમે લે ત્યારે ઉચ્ચરાવીએ છીએ. વ્રત પચ્ચખાણમાં એ જ નિયમ રાખે છે કે, એ પોતે કહે કે સર્વ વિરતિ સામાયિક ઉચ્ચરાવો ત્યારે ઉશ્ચરાવે. અમે ઉચ્ચવાનું નથી કહેતા. એ પોતે કહે છે કે તમે ઉચરો, ઘો. અમે લે એમ નથી કહેતા, પણ ૯૮ પત્રોમાં ભગવાન કહે છે કે લે. એ આ બે સલાહ માગવા આવ્યા હતા. ઉપદેશ સાંભળવા આવ્યા ન હતા. સામાન્ય સલાહ પિતાજી પાસે લેવા ગયા હતા. યુદ્ધ કે આજ્ઞા, એ બેમાંથી કેઈ સલાહ આપશે? જે આપશે તે માનીશું–આવું ધારી પિતાજી પાસે ગયા હતા. સર્વથા સાધુપણું તેની મનમાં કલ્પના પણ ન હતી. અહીં સાધુ પાસે જઈશું તે ધર્મ પામીશું. એવી વગર કલ્પનાએ આવ્યા છે. છતાં કાષભદેવજી ભગવાન પોતાના પુત્રને ત્રીજુ કાર્ય જ ફરમાવે છે. દીક્ષિત પુત્રને માતાની હિતશિક્ષા
આપણે તે છોકરી સાધુ થયે હોય, છોકરે કે છોકરી દીક્ષા લેતા હોય તે સાધુપણું લીધું હોય તે પણ આપણા ઘેર પાછો લઈ જવા માટે પ્રયત્ન કરીએ છીએ, મણિવિજયજી (સાગરજી મ.ના મોટાભાઈ)એ દીક્ષા લીધી, બદરખે ગયા. ડેસી કહે બેમાંથી એક ધરમમાં જાય તેમાં અડચણ શી? માં ત્યાં આવી છે, જોકે ભેળા થયા, ત્યાં આગળ વંદના કરી. કહ્યું કે મને કહેવું તે હતું? બેમાંથી
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૪
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી
એક છેકરા ધરમમાં જાય તેમાં અડચણ શી? સાધુપણું લીધું તે પાળજે, સાધુ હતા કુતૂહળી, આ બધું શીખજો, તમારા માખા પે છેકરા દીક્ષા લેવા જાય ત્યારે આવી રીતે કહેવાનું શીખજો. લેાકેા તમાસે જોવા આવ્યા હતા. એક સાધ્વી કહે છે કે મારા છોકર આવા ગયા હૈાય તે મારી છાતી ફાટી જાય. આ ઠીક છે, ક્દી મેહના આવેશે હું મેલું પણ તમે (સાધ્વી) મહાવીરને વેષ લજાવા છે કે ખીજુ કઈ ? હાથ પગ હળવા થયા. એટલે નીકલ્યા જણાએ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સ`સાર છેડયેા છે, સ`સારને દાવાનળ ગણી નીકળેલા તેવાને પણ આવી દશા રહે તે વેષના ખાલી પલટા જ છે. તે ૯૮ને ઋષભદેવજી ભગવાને દીક્ષાના ઉપદેશ આપ્યા તે કેટલી દયાબુદ્ધિ હશે ? સાચીયા માનતા હૈ। ને દીક્ષામાં હાતા પહેલાં પેાતાની દયા કરો. દીક્ષા એ સાચી દયા હાય તા ાતે તેના પહેલા અમલ કરા, દીક્ષા સાચી ન હેાય તેા ખીજાને ન ફસાવા,
ભરતની પરમાર્થ બુદ્ધિ
ઋષભદેવજીના પેાતાના પુત્રા સલાહ પૂછવા આવ્યા. તેમાં સલાહ ખીજી જ આપી. પોતે મુડાયા હતા તેા ખીજાને મુંડીયા કરે તે તેમાં નવાઈ શું? સજ્જન દુનાનું ટોળું વધારે નહીં. સજ્જન સજ્જનપણું વધારવામાં સકાચ રાખે તેા ? ભરત મહારાજાને કઈ દશામાં રહેવું ? ભાઇઓ પાસે આજ્ઞા મનાવવી, તે પણ રાજના સાટે. તે વચને તેના અઠ્ઠાણુ ભાઈએ દીક્ષા લ્યે છે. દુનિયામાં ઊભા ક્યાં રહેવું? અરે એના રાજ્ય તારે લઇ લેવા છે ? તારા ભાઈ પર હુકમ કરવા ગયા. દુનિયા આમ મેણુા મારે. ભરત મહારાજાએ દ્દતથી સાંભળ્યું કે એ ૯૮ ભાઈએ તે સાધુ થઈ ગયા. ભાળ કાઢવા પણ ન આવ્યા. સીધુ ક્રૃતથી સાંભળ્યું કે અણુ એ દીક્ષિત થયા, આપણે દુનિયાની લાજે કાકા, સસરા, મા, માસીખા વિગેરે લાગે છે, તે। દુનીયાની લાજ ભરત ચક્રવર્તીને ભેળવતી નથી. ભલે પિતા હાય કે ગમે તે હાય. મારા દેશમાં ન જોઈએ, ૯૮ ભાઇએએ એકી સાથે આ રસ્તા પકડી લીધે, એ ઋષભદેવજી ભગવાનને માનવા શી રીતે? કયે કાળજેથી ઋષભદેવજી ભગવાન ઉપર ભકિત ઉલ્લુસે ? ભાઈ આને ભગાડી લીધા. પેાતાના પૌત્રાના કેઈને લીધા ? એ કુટુંબ કેવું કળે. ઘરનું નખાદ કાઢવા ખેડા. ઘર માંહે એ વિચાર નહીં આવ્યા હોય ? તેમના
Page #168
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૬ મું
૧૪૫ ઉપર ભક્તિ કયા અંતઃકરણથી થઈ હશે ? કૅલેરાનો રોગ ચાલતો હોય. કુટુંબ કોલેરામાં સપડાયું હોય. સારે દાદર આવ્યો હોય, એક બે ચારને સારા કરે તો ત્રધારે આનંદ થાય. કેલેરામાં સપડાએલા કુટુંબને બચાવનાર દાકતર કુટુંબના માલિકને ઘણું જ વહાલ લાગે, બચાવનાર ભગવાન; બુદ્ધિ આવે તે પોતે સન્માન કરે, સાજા કરનારની લાધા જ કરે. જેઓ ભવને ન તર્યા તે કમભાગી. કોલેરામાંથી સાજા થયા તે ભાગ્યશાળી. એ દશામાં છે તેથી જ ભગવાનનું બહુમાન કરે છે. ભરત મહારાજ ઝાષભદેવજીની પાછળ ગાંડા ઘેલા થઈને ફરે છે. નહીંતર ૯૮ ભાઈઓ છોકરા તથા પૌત્રોને લઈ ગયા છે, પણ પોતે ધર્મ પરમાર્થ ગણે છે. પાદશાહ માને પ્રભુ રાજ્ય સોંપી જાત્રા ગયા છે. પ્રધારે રજા ચિઠ્ઠી લખી કે રેજ માએ આમ કર્યું. પાદશાહે છ મહિને ઉત્તર લખી દીધો કે તમામ રાજ્ય, આખો દેશ, મારું જીવન એક ત્રાજવામાં ને મારી માનું આસું એક જ ત્રાજવામાં. આ કાગળ આવ્યા પછી પ્રધાન શું કરે? તેમ અહીં ત્રણ લેકનું રાજય ઈન્દ્ર રાજાપણું એક બાજુ અને ધર્મને બદામ જેટલું ભાગ એક બાજુ. એ ધારણ થઈ હોય તે બીજે પગથીએ.
ધર્મ સિવાય જગતમાં સર્વ અનર્થ કરનાર છે એ સમ્યકત્વનું ત્રીજુ પગથીયું
ધર્મ એ પરમાર્થ. એ છતાં પણ ડોઘલ-બેમાં પગ રાખનાર દુભાષિયે ત્યારે જે કરે એમ કહ્યું એટલે ધર્મ સિવાય બાકીનું છે અનર્થ કરનાર એ ત્રીજું પગથીયું. ત્રણ તાવ સિવાયની જે કાંઈ ચીજે તે બધી જુલમગાર એનું નામ ત્રીજુ પગથીયું છે. સમ્યકત્રમાં પ્રથમ પગથીયું અર્થ, બીજુ પરમાર્થ, ત્રીજું શેષ અનર્થ, એ સ્થિતિમાં અહીં ધર્મરત્ન કહે છે. માર્ગમાં પેસનારા થાટે ધર્મરૂપી ધનમાં રત્નબુદ્ધિ. ત્રીજે પગથીએ આવ્યું હોય તે આ સમજે છે. પહેલા પગથીયામાં ધર્મ એ જ રત્ન છે એમ સમજે, આગળ બીજામાં પણ એ જ પ્રમાણે ત્રીજામાં ધર્મને રત્ન સાથે સરખાવવાનો નથી. ૨૧ ગુણને ઉપદેશ કેને દેવાય છે? હજુ અર્થ કે પરમાર્થમાં નથી આવ્યા તેવાને આ ઉપદેશ છે. હવે ધર્મરત્ન કોણ મેળવી શકે તે વિચારીએ.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૬
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી
પ્રવચન ૧૭મું ૧૯૯૦ અષાડવદી ૮. ગુરુ તા. ૨-૭-૩૪ મહેસાણા. શાસ્ત્રકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજા. ભવ્ય પ્રાણીઓના ઉપગારમાટે ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતા થકાં જણાવી ગયા કે–આ સંસારમાં આ જીવ અનાદિકાળથી રખડી રહ્યો છે. કદાચ એમ શંકા થશે કે આ જીવને આ ભવ અને જન્મની વાતનો ખ્યાલ નથી તે અનાદિને ખ્યાલ કયાંથી આવે ? માટે અનાદિની વાત છેડી દ્યો. સીધે ધર્મોપદેશ આપે. અનાદિની વાત અમારી પાસે કરવી તે ભેંસ આગળ ભાગવત છે. ગર્ભમાં નવ મહીના રહ્યા પણ તે વાતને સ્પષ્ટ ખ્યાલ નથી. જેવી રીતે સમજણની અવસ્થામાં વિંછી આદિ બીજી વસ્તુને ખ્યાલ આવે છે તેમ નવ મહિનાની ગર્ભની દશાને સમજણી દશામાં ખ્યાલ આવ્યું હતું, તો ફેર ગર્ભમાં ન આવું તેને રસ્તે શોધત. કોઈને કહેવું ન પડત કે જન્મ જરા મરણના દુઃખને નાશ કરવા પ્રયત્ન કરો. પોતાની મેળે જ તેવા રસ્તાઓ બંધ કરવા પ્રયત્ન કરતે. જે આપણને ખ્યાલ હોત તો ધર્મ ઘડી પણ છોડી ન શકીએ અને પાપમાં લગીર પણ પ્રવૃત્તિ ન કરત. ગર્ભની અવસ્થામાં મતભેદ નથી. બીજાએ ઈશ્વર માન્ય, કીશ્ચિયનેએ ઈશ્વર મા, તેણે બાપ ન મા પણ મેરી નામની માતા માની. માને શા માટે માનવી પડી ? કારણ કે ગર્ભમાં રહ્યા વગર જન્મ થતો નથી. ઈશ્વર તરીકે માતાને ગર્ભમાં રહેવું પડે છે અને જન્મ લેવું પડે છે. ગર્ભ સિવાય કે જન્મ સિવાય એકે મત ઈશ્વરને માનતો નથી. ગર્ભમાં ઈશ્વરે પોતામાટે શક્તિનો ઉપયોગ કર હતો કે નવ મહિના ઉંધે મસ્તકે લટકાવું ન પડે. આપણે મનુષ્ય થવાના ત્યારે ફેર નવ મહિના ગર્ભમાં રહેવું પડશે. સમુછમને સમજણ નથી પણ જન્મને અંગે દુઃખસ્થિતિ તે ખરી. શરીર તૈયાર કરવું તેમાં દુઃખસ્થિતિ તે છે જ. ગર્ભમાં રહ્યા તે જાણીએ છીએ. જન્મ પામ્યા છીએ પણ તે વખતને ખ્યાલ -સ્મરણ આપણને નથી. માતાનું દૂધ પીધું છે, ધૂળમાં આળેચ્યા છીએ પણ આ અવસ્થાઓને મને ખ્યાલ નથી, તો પછી ગયા ભવની વાત છે તે ખ્યાલમાં હોય જ ક્યાંથી ? જે ગયા ભવની વાત ખ્યાલમાં ન હોય તે અનાદિકાળની વાત કરો તે તે સમજણમાં આવે જ શી રીતે ? માટે અનાદિની વાત અમારી પાસે કરે તે
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭ મું
૧૪૭
મહેરા આગળ ગીત ’ જેવી છે. તેમ જે અમે આ જન્મની, ગયા ભવની વાતના ખ્યાલ ન કરી શકીએ, તેવા આગળ અનાદિની વાતા કરવી તે શુ કામ આવે? વાત ખરી પણ તે તારી વાત અમારે ઉપયાગી છે. અનાહિના જન્મ મરણુ કર્યાં તેને ખ્યાલ મને હાવા જોઈએ ને.
અનાદિ માનવાનું પ્રબલ સાધન
વકીલખ' કહે છે છતાં અસીલને તે તેને ખ્યાલ પણ નથી. મરી ગયેલા પેાતાના કેસ ચલાવવા આવતા નથી પણ સરકારી વકીલને કેસ ચલાવવા પડે છે. જેમ મરી ગએલા સનુષ્ય પાતાના કેસ ચલાવવા આવતા નથી તેા સરકારી વકીલ કેસ ચલાવે છે. તેમ આપણે અજ્ઞાની છીએ, નથી સમજતા તે જ્ઞાની પુરૂષા સમજાવે છે, મરેલાની હકીકત સરકારને સિદ્ધ કરવી પડે છે. અનાદિના આપણા જન્મ મરણા આપણને ખ્યાલમાં નથી પણ આ દુન્યવી વકીલની જેમ જગતના વકીલ-જ્ઞાનીગુરુ આપણને અનાદિના ખ્યાલ લાવે છે, ખ્યાલ ન લેવા હોય તેના રસ્તા નથી. કેટલીક વસ્તુ ન દેખીએ પણ અનુમાનથી જાણી શકીએ છીએ. ગાંડાપણાને આપણને અનુભવ ન છતાં ગાંડાને ગાંડો અનુમાનથી જાણી શકીએ છીએ. જાણીએ છીએ કે અગ્નિ વગર ધૂમાડા હાય નહીં, તેા ધૂમાડા દેખી અગ્નિના ખ્યાલ આવે. ભલે સ્પર્શી રસન ઘાણુ શ્રેાત્રથી અગ્નિ જણાતા નથી પણુ અનુમાનથી અગ્નિ જણાય છે. કારણ કે જેમ અનુમાનથી અગ્નિ કહી શકીએ છીએ તેમ આપણી પાસે એક પ્રબળ સાધન અનાદિ માનવાનું છે. એક હાથમાં ઘઉંના દાણા લઈએ, આ ઘઉંના દાણા દેખીએ છીએ, ક્યા ખેડૂતે વાવ્યા ? ક્યા ખેતરમાં તે ઊગ્યા, તે આપણે જાણતાં નથી પણ અંકુરા વગર દાણા હોય નહીં અને અંકુર ખીજ વગર હાય નહીં. હવે એ ખેડુત ખેતર મજુરને કારાણે રાખા પણ આ ખીજ દેખીએ છીએ તે માટે 'કુર હતા, તેમ પહેલા ખીજ હતું તે અંકુરા વગર ન થાય તેા ખીજ હતું એમ ઠેઠ અનાદિ સુધી જવું પડશે. પરસ્પર કાર્ય કારણ ભાવ રહેલા છે. એક વાત નક્કી થઈ કે ખીજ વગર અંકુર અને અંકુર વગર ખીજ ન થાય તે મળ્યું, એટલે પ્રથમ અંકુર કે પ્રથમ ખીજ હતુ. તેવા નિયમ કરી શકાય નહીં, પ્રથમ ખીજ માનવા જોઈએ તેા અંકુરા વગર ખીજ હાય નહીં, તે માનવું પડે કે સતત ચાલ્યા કરે હવે આ ખીજ અને અકુર એકે દેખ્યા નથી, માત્ર એક દાણા દેખીએ છીએ. એની
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૮
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી ઉત્પત્તિ શક્તિ દેખીએ તે અનાદિની માનવી પડે, આપોઆપ બીજ અકુર પરંપરાની અનાદિ માનવી પડે. પહેલા બીજ કે અકુર કોઈને પણ કહી શકાતા નથી. વસ્તુ છે એમ માનવું પડે તે ઠેઠથી અનાદિથી કહેવું પડે. બીજ અંકુરને અંગે ધાન્ય દેખવાથી માનવું પડે, તેમ આપણે પ્રત્યક્ષથી આત્મા અનાદિને છે તે માનવું પડે? જન્મ અને કર્મની પરંપરા
ચાલુ પિતાને જન્મ દરેકને પ્રત્યક્ષ છે. ચાલુ જન્મ પ્રત્યક્ષ છે તે શાને લીધે જન્મ થયે? કર્મને લીધે, કર્મ ન હોય તો જન્મ ક્યાંથી? જીવ મરી સીધે કટિવજને ઘેર જનમે. માકુભાઈ મનસુખભાઈ કેડ ક્યારે પેદા કરવા ગયા? સીધા વગર મહેનતે કેડ ક્યાંથી મલ્યા? એવી રીતે એક નિગી માતાને પેટે જન્મ્યા, નિગી થયે. એક રેગી માતાને પેટે આવ્યા તે રોગી થયો. તેમાં પેલો નિરોગી કે રેગી કરવા આવ્યો ન હતે. એક દરિદ્ર, એક ધનાઢ્યને ઘેર ઉપ. કર્મ ચીજ ન માનીએ તે આ બધું વિચાર ! પેલે જન્મથી મજમજામાં, બીજે જન્મથી ધૂળમાં ઉછરે છે, તો કર્મ માનવું પડશે. આ જન્મ એક દાણાંની માફક પ્રત્યક્ષ છે. દાણા ઉપર આગળ ચાલ્યા તે અંકુર વગર કે બીજ વગર અંકુર હેય નહીં, તેમ જન્મ કર્મ વગર હોય નહીં, તે કર્મ કયારે હોય ? ચાહે માનસિક વાચિક કે કાયિક સુંદર કે અસુંદર પ્રવૃત્તિ હોય ત્યારે જ કર્મ બંધાય, એ સિવાય કર્મ બંધાય તે લાકડા, લાઢા, આકાશને સર્વ કર્મ લાગી જાય. જે કર્મ બાંધેલા તે વખતે માનસિક, વાચિક કે કાયિક ત્રણ પ્રવૃત્તિઓ માનવી પડે. મન વગરના કાયા વચનવાળા જ હોય છે. વચન અને મન વગરના કાયાવાળા જ હોય છે, પણ કાયા વગરના કોઈ જીવ હેતા નથી. આથી મન અને વચન અને કાયાને આધારે જ છે. કાયગે કરી વચન અને ભાષાના મુદ્દગલે ગ્રહણ થાય છે. વચન અને મન પહેલા કાયમ માનવાની જરૂર છે. શરીર પછી ભાષા અને મન પર્યાપ્તિ માની છે. પર્યાપ્તિના હિસાબે, જગતના દેખવાના હિસાબે, શાસ્ત્રકારે કહ્યું તે હિસાબે, કાયા સર્વને હોય છે, તો કાયજોગ જન્મ વગર હોય નહીં, જન્મનું કારણ કર્મ, કર્મનું કારણ જન્મ, તેનું કારણ કમ; કાંતે કર્મ વગર જન્મ થાય છે અગર જન્મ વગર કર્મ બંધાય છે. તેમ માનવું પડે. જ્યારે કર્મ વગર જન્મ, જન્મ વગર કર્મ
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૪૯
પ્રવચન ૧૭ મું ન માનીએ તે બીજ-અંકૂર પરસ્પર કાર્ય–કારણ ભાવે હતા, તેમ કમ–જન્મ પણ કાર્ય-કારણ ભાવે પરસ્પર રહેલા છે. તેમાં એકબીજા વગર હાઈ ન શકે, તેમાં પ્રથમ કર્મ કે પ્રથમ જન્મ ન માની શકાય. તે તે અનાદિની પરંપરા માનવી પડે, જન્મ પ્રત્યક્ષ સિદ્ધ છે, તે જન્મ-કર્મ. એ પરંપરા આપણે અનાદિની માનવી જ પડે.
અત્યારે સંસાર પાર પામવા શું કરવું?
આ જીવ અનાદિન છે એ મનાવવા માટે આ પંચાત છે ને ? પણ એનું અમારે કશું કામ નથી. અત્યારે શું કરવું? તે બતાવે. બે મુસાફરો જંગલમાં ગયા છે. ત્યાં કૂવામાં છોક ડૂબતે જે. ત્યાં કેમ પડે? કયા ગામને છે? કેમ નીક ? કેમ પડે? તે વિચારવાનું નથી. સીધે કાઢી લેવું જોઈએ. ચાહે જેમ હોય, અત્યારે જીવને સંસારથી પાર ઉતરવાનો છે. આદિની પંચાત શી? દવાની કિંમત દરદની પીડા પાછળ છે. દરદ જેવું પીડા કરનાર હોય તે પાછળ દવાની કિંમત છે. સામાન્ય કાંટો કાઢવા પાછળ કોઈ કેડ રૂપીઆ ખરચતું નથી. દરદની પીડા માલમ પડે તે જ દવાની કિંમત છે. દરદની પીડા માલમ ન પડે તે દવાની કિંમત હોતી નથી. નાના છોકરાને ક્ષય થયે, કઈ વૈદ એક પૈસામાં દવા આપે પણ દવાની પડીકી ન લે. બેરાં લાવવા માટે ધ્યાન રાખ્યું છે, કારણ ક્ષયનું દરદ એના ખ્યાલમાં નથી. બોરાં પર લાગેલી લાગણી છોડી દઈ, પિસો ખરચી ક્ષય મટાડવાની દવા છોકરે લે નહીં.
તમે હજાર પિસા ખરચી દવા કરે છે તો એ કેમ નથી લેત? અજ્ઞાનતા હોવાથી બાળક દવા લેતો નથી. કહેવાનું કે દરદની ભયંકરતા ન લાગે તે દવાની કિંમત સુઝે નહીં. તેમ અહીં આ જીવ અનાદિથી જન્મ અને કર્મની જકડમાં આવેલો છે, તે ખ્યાલમાં ન આવે તે જન્મ-કર્મ નાશ કરવાનો વિચાર જ ન આવે, જેને ખ્યાલ નથી, મછિત થએલે છે, તેને ચાહે તેટલું વાગ્યું હોય પણ તે વખતે બેભાન હોવાથી ખબર નથી, તેમ સંસારના મેહમાં મૂર્શિત થએલો માનવી બે ભાન છે, પોતાના દરદને દેખતે નથી. અનાદિના દરદને દેખતે નથી. દરદને ન દેખે તે દરદનું ભયંકરપણું શું જાણે? તે ન જાણે તે દવા અને દાક્તરની કિંમત કેવી રીતે પિછાણે? એટલી ચિંતા ઓછી
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૦
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી પણ જિંદગીને નાશ થાય તે ભયંકર ન ગણવાથી કે પાપને ભયંકર ન ગણીએ પણ તેટલા માત્રથી દરદને અંગે થતું ભયંકર નુકશાન ચાલ્યું જતું નથી, આપણે મોહથી સંસારમાં મૂછિત દશા પામ્યા, મૂછ આવવાથી કમની ભયંકરતા ચાલી જતી નથી. સિંહ આવ્યું ત્યારે સસલાએ આંખ મીંચી દીધી, તેથી ગરદન પકડવાની બંધ થવાની છે? આપણે કર્મ જાણીએ નહીં, વિચારીએ નહીં તેથી કરી કમ રાજા દુષ્ટ ગતિઓમાં લઈ જવાનું બંધ કરશે ખરું? તેમ આ જીવ અજ્ઞાન રહે, મેહ મૂછિત રહે, કમને વિચાર ન કરે તે કર્મનું ભયંકરપણું ચાલ્યું જવાનું નથી. જન્મને અંગે ધિકકાર વરસે ?
માણસાઈ હોય તે, પ્રથમ જન્મને અંગે ધિકકાર વરસે. યાદ રાખજે ! ઊંધે માથે લટકાવીશ કહ્યું કે, અહીં ઊંધે માથે અંધારી કોટડીમાં લટકાવીશ, વધારે તોફાની કેદીને અંધારી કોટડીમાં રખાય છે. તેની આગળ મહેમાંહે વધારે હલકી શરત બકો તે, પગ નીચેથી નીકળી જઈશ. સ્ત્રી જાતિના પગ નીચેથી નીકળવું, તેવું થયા છતાં તને શરમ ન આવે તે તેને કહેવાનું નથી. આ બધું કરાવે કર્મ. તું કર્મને ન દેખે, ન ગણે, ન માને, તેટલા માત્રથી કર્મનું ભયંકરપણું ચાલ્યું જશે? આંધળા થયા એર-સર્પ કરડો મટી ગયે? તેમ કર્મ ન માનીએ, આવતી દુર્ગતિ-નરક ન માનીએ તેટલા માત્રથી કમ–નરક-દુર્ગતિ ચાલી ન જાય. આંધળાને સાપ ન કરડે તે નિયમ નથી, તે માનવું જ જોઈએ કે કર્મનું ભયંકરપણું ન વિચારીએ તે, તેટલા માત્રથી બચવાના નથી. તે તે તેનું કાર્ય ભજવશે જ. દેખતે માણસ સાપ દૂર ફેકે આંધળા દેખે નહીં તે ઉલટો ફસાય, બચવા લાગી હોય તે પણ અંધ બચે નહીં. કર્મના કારણે જાણી દેખીને ખસે, કર્મ કેમ બંધાય તે જાણે નહીં. જેમ અંધ સને ન દેખે તે તેટલાથી અંધ અક્ષય થતો નથી. આપણે પણ કમ તેના વિઘાતક ન જાણીએ તે તેથી કાંઈ કર્મની ભયંકરતાથી મુક્ત થતા નથી. દેખતો સર્પથી દૂર જાય કે દૂર ફેકે, તેમ અહીં કર્મ જાણે અને માને તે જ કર્મના કારણેથી બચી જાય, પણ કોઈ જાણે નહીં, તે કર્મના કારણોથી બચે નહીં. માટે કર્મ જાણવાની જરૂર. તે જાણવાથી અનાદિની જન્મ-કર્મની પરંપરા ખ્યાલમાં આવે.
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭ મું
૧૫૧
તાવ બેચાર દહાડા લાગલગાટ આવે તે ઘર ઘાલ્યું, લાગ. દસ બાર મહિના આવે તો ક્ષયમાં પેઠા, ત્યારે બાર અને છ મહિનાના તાવની અંદર ક્ષયને ડર લાગે છે, તે આ કષાય અનાદિ કાળથી આત્માને તપાવી રહ્યો છે, તો તે અનાદિના કર્મને ડર કેમ ન લાગે? અર્થાત્ એનું ભયંકરપણું ખ્યાલમાં આવી જાય. છ મહિનાને ચામડાને તાવ ધ્રાસ્કો, કીકીયારી પડાવે તે આત્માના તાવ માટે કેમ કાંઈ નથી થતું ? આ જન્મ કર્મની પરંપરા અનાદિની છે. એમ ખ્યાલમાં ન આવે તે તે દરદ મટાડવા માટે તલપાપડ થવાય જ નહિં. એક મહિનાની ચરી પાળ, છાતીમાં ફેફસાં બગડયાં છે. તેલને પડછાયે ન જશે. મરચાં પણ ન ખાશે રસોડામાં બધા માટે રસોઈ થાય છે પણ આપણે મળી દાળ ખાઈએ છીએ. આ બધા ખાય તે હું કેમ ન ખાઊં? એમ કેમ નથી ખાતા? દરદનું ભયંકરપણું ખ્યાલમાં હોય છે તેથી તેમ જન્મ-કર્મ અનાદિના લાગેલા છે, કષાયને તા૫ અનાદિને આત્માને હેરાન કરી રહ્યો છે. ત્યાંથી નિગોદમાં ગયા કે શ્રોત્ર-ચક્ષુ, ઘાણ, રસના-ઈન્દ્રિય શક્તિને નાશ, એટલે શરીરને તાપ ક્ષય કરી પેલાને મસાણમાં મેકલે, તેમ કષાયને તાપ આને એકેન્દ્રિયમાં મેલે. જેઓ દરદનું ભયંકરપણું ન જાણે, તેઓ ડોકટર કે વૈદ પરેજી બતાવે તેને ગાળ દે. દવા આપી હોય તે પણ ઢળી નાખે. કારણ? દરદની ભયંકરતા ખ્યાલમાં આવી નથી. ઘેર ખાવા ન આપે તે બહાર જઈ કુપચ્ચે ખાઈ આવે. દરદનું ભયંકરપણું ન ભાસ્યું હોય તે દવા દેનારને દબાવવા જાય, દવા દૂર ફેંકી દે, પથ્ય પળાવનારને પરમ શત્રુ દેખે. જિનેશ્વર મહારાજ આપણા ડૉકટર તે વહાલા ક્યારે લાગે? ભયંકર દરદ દેખે તો, છોકરા વૈદ ડોકટરને દેખી નાસતા ફરે છે, તેમ આ જીવ કર્મ–જન્મને ભયંકર ન સમજનારા જિનેશ્વરનું નામ સાંભળી ભાગી જાય છે, નાના છોકરાને વેલણ ઘાલી દવા પાવી પડે છે. આપણને ઘોદાવી ઘોદાવી પરાણે દહેરે ઉપાશ્રયે લઈ જવા પડે છે. સામાયિક કરાવવી પડે છે. જેમ બાળકને ઢીંચણ નીચે દાબી દવા પીવી પડે તેમ જે કર્મનું ભયંકરપણુ સમજ્યા નથી તેવાને ભાઈ–બાપુ! કહી લલચાવી, સમજાવી લજવાવી પતાસું આપી દવા પવાય તેમ તમને ધર્મ કરાવે પડે છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
૧૫૨
પ્રભાવના કરીને પણ ધર્મમાં જોડવા :
લાડવા પતાસા દ્વારાએ પણ દવા પાવી. આપણે પ્રભાવના પેંડા લાડવા, નાળિયેર પતાસાની પ્રભાવના કરીને પણ ધર્મીમાં જોડવા, પણ આવી રીતે જોડાય તે દરદનું ભયંકરપણું સમજ્યા નથી. પછી એ સમજતા થયા કે એના એ વગર લાડવાએ દવા લેવાને. એ ખીજાને લાડવા આપનાર થશે. ખીજા છેકરાને દવા વખતે પતાસુ આપશે એ પતાસાને લીધે ઉપાશ્રયે આવેલા લાડવા માટે પાસા-સામાયિક કરનારા, એ સમજણા થાય છે ત્યારે પોતે લાડવા જમાડી પાસા કરાવે છે. લાડવા માટે પતાસા માટે દવા લે છે, માટે લાડવા અને દવા પણ ન જોઈએ. લાડવા છેડાવે તે ઠીક પણ દવા છેડાવે તે શત્રુ ગણાય કે નહિં? દવા લેનારને રેાકનાર પરમ શત્રુ છે, પણ કાઈ પ્રકારે મિત્ર નથી. લાડવાની લાલચે પાસાદિક થાય તે ખા ને ધર્મ રોકનાર મોટો શત્રુ છે. વગર પતાસે કે વગર લાડવે દવા લે તે સારી વાત છે, પણ પતાસું રોકવા પહેલા દવા રોકી દે છે. અહીં દ્રવ્યથી થતી ક્રિયા કરનાર છે!કરાને અણસમજણવાળા કહીશું પણુ અણુસમજણમાં બાળકપણામાં જે પતાસાની કે લાડવાની લાલચે દવા લે તે રાકવા જેવી નથી. આથી દ્રવ્યક્રિયા રોકવા જેવી નથી. જો કે લાલચ રાવા જેવી છે પણ સમજણેા થશે એટલે દવાને અગે લાડવા કે પતાસું નહીં માગે, સમજણા થયા કે તમને વગર ખખરે દવા પી જશે, તેમ દ્રવ્યક્રિયામાં રાકાણ ન કર્યું. તે આગળ જતાં પૌલિને ત્યાગ કરવા પૂર્વક ભાવથી ધર્મ ક્રિયા કરવાવાળા થશે. સમજણા થશે ત્યારે આ પ્રમાણે કરશે, પણ તે પહેલાં અણુસમજણુ દશામાં ગ થવાના ચાકકસ, અને પતાસા આપવા પડશે તે પણ ચાકકસ. અનાદિકાળની આસક્તિ ઓછી થવાથી ધરૂપી ઔષધમાં જોડાયા તે સમજુ છોકરા પતાસુ` કે લાડવા નહીં માગે, તેમ આ જીવ દ્રવ્ય-અનુષ્ઠાનમાં પ્રવતે લે છે. પણ સમજણવાળા થશે ત્યારે સ્વતંત્ર ધર્મની ઢવામાં જોડાશે, માટે પરાણે કે લાલચે બુદ્ધિ કરાવવી પડે પણ હિતબુદ્ધિથી પ્રવર્તાવેલી છે. માતા-પિતા ભાઈએ દવા રોવડાવીને પાય, બીજા બાળકની દયા ખાય, મૂર્ખ લેાકેા એ ઘડી ગોંધી રાખ્યા, નકામા પુરી રાખ્યા, કખજે કર્યાં એ દેખે પણ દવા અને હિતબુદ્ધિદાઝને દેખતા નથી. તેમ તીર્થંકરની જગત પર જે ભાવયા અને ભાવઢવા તે અજ્ઞાની લેાકે દેખતા નથી. જેમ હેાકરાને બહેકાવે કહે કે માં ફાડીશ નહીં,
Page #176
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૭ મું
૧૫૩
વેલણ ઘાલે, વેવણ ઘાલે તેા વેલણ પકડી લેજે. છેકરા ઉપર માખાપ બળાત્કાર કરતા હતા તેના રસ્તો બતાવ્યેા. છોકરાના હિત માટે જ છે ને ? છેકરાને વેલણ ન ઘાલે તેથી નિરાંત ગણે છે, પણ દરદનું દુઃખ વિચાર્યું? દુર્ગતિમાં ક્યાં રખડશે તેને વિચાર કર્યાં? બ્રાહ્ય પ્રવૃત્તિ દેખી જે બચ્ચાંને રોકવાનું, ખચકા ભરવાનુ શીખવે તે ખચ્ચા મરી જાય કે ખીજુ કાંઇ ? દ્રવ્યથી થએલી પ્રવૃત્તિ ભાવ લાવનારી છે. પ્રશ્ન : ધર્મ અળાત્કારથી કરાવાય ?
<
ઉત્તર : એક શેઠ ઘણા જ ધર્મિષ્ઠ હતા. તે શેઠ છતાં દેવતાના છોકરા ાયલા' એ કહેવત અનુસારે દેવતા બૂઝે તે કાયલા હાય, તેમ તેને નાના છેાકરો ધરમથી દૂર હતા. તેને ઘણું સમજાવ્યા, પુસ્તકે વાંચવા આપ્યા, ગુરુ પાસે લઈ ગયા, તે પણ કઈ અસર નહિ. ખાપ જૈની હતા, વિચાર્યું કે જેની પાસે જે હેાય તે વસ્તુ વારસામાં ન આપે ને બાળકના ધર્મ જીવનને નાશ કરે તે તે બચ્ચાએને ગુન્હેગાર છે. પત્થરના પુંજીપતિ એ પુત્રને પત્થર આપે. આત્માના હીરાના માલિક અમૂલ્ય હીરા આપે, તેમ આ છોકરો મારા કુળમાં આવ્યા ને મારા વારસા ન લે તે કામનું શું ? રેાડા અને પત્થરના વારસે મિથ્યાત્વીના કુળમાં પણ મળતે. તેમાં કુળમાં જન્મી વધારે શુ મેળવ્યું ? એ પત્થર તથા લાકડાના વારસા ખીજે પણુ હતાં. તે અહીં વધારે શુ? આત્માની અવ્યાબાધ પઢવીને વારસા દેતા જઉં. ખીજા બધા વારસા લખેલા દેવાય છે, પણ આ વારસે મહેનતથી દેવાય છે. મહેનત ઘણી કરી, અરરર ! મારા વારસે। નાશ પામશે. જેના છોકરા ધર્મી ન થયા, તેનું ધરમમાંથી નામ ગયું, રાતદિવસ કામ ધરમમાં જ, તે ધરમવાલે! ન થયે તેા તેની સલાહ કેઈ ન લે, માટે જો ધર્મિષ્ઠ હાય તેણે નામ રાખવા ખાતર છેકરાને ધર્મિષ્ઠ અનાવવા જોઈએ. નામ રાખવાના પ્રયત્નમાં પ્રવાઁ જ નથી. ધરમની ખાબતમાં કોઈ નહાય તે! ફલાણાભાઈને ખખર ઘો કે મહારાજ આવ્યા છે, પણ તે તે બહાર નીકળતા નથી, માટે તેને ક્હીને શુ કામ છે? માટે ધર્મી સંસ્થાઓના નામ રાખવા-ટકાવવા માટે પણ ધર્મી માબાપ સતાનામાં સંસ્કાર પાડે
હવે પહેલા ભવે ભરોસેસ રાખી જન્મ લીધા છે. ચક્રવતીનું રાજ્ય તમારા કુળમાં જન્મવા કરતાં ઓછું ગણ્યું. હેમચંદ્રાચાર્ય મહારાજે એટલા જ માટે કહ્યું કે—
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૪
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
जैनधर्मविनिर्मुक्तो मा भूवं चक्रवर्त्यपि । स्यां चेटो दरिद्रोऽपि जिनधर्माधिवासितः ॥ १ ॥
આવતા ભવમાં જૈનધર્મથી રહિત એવા ચક્રવર્તીના મૂળમાં પણ હાલ તા હું નકામો, જૈનમૂળમાં જન્મ લઊં ને દાસપણું મળે તે પણ તેને સારૂ ગણુ. દિરદ્ર અવસ્થા થાય તેને પણ શેચ ન કરું. આવી ધારણાએ આપણે ત્યાં આવેલેા જીવ તે આપણે ત્યાં જૈન ધરમ ન પામે તે શરમ આવે ? કઈ માણસ આપણે ભરોસે આવેલા હાય તેનું આપણે કામ ન કરીએ તે તે ગ્લાનિ પામે છે. અમે જૈન તરીકે જાહેર થયા તે દ્વારાએ તમેએ તેને ભરસે આપેલે છે. કેટલી ધારણાએ તે તમારે ત્યાં આવ્યા? ચક્રવર્તીની ઋદ્ધિની ઇચ્છા છે।ડી તમારા ગોત્રના મનસુબા કર્યાં. જ્યાં ચક્રવર્તીપણું હોય, ત્યાં ધર્મ ન હોય તેવું ધર્મરહિત ચક્રવર્તીપણું પણ જોઈતું નથી, પણ ધર્મ હોય ત્યાં દરિદ્ર પશુ હોય તે પણ જન્મવુ છે, આથી ચક્રવર્તી બધા અધર્મી કે બધા દરદ્રી ધર્માં નથી માન્યા, પણ ઉપરની ભાવના માટે એ વચન છે કે ઉત્તમ જીવ હેાય તે પ્રથમ ધર્મને પસંદ કરે.
કેસરનું તિલક એટલે જૈન ધર્મનું ખેાર્ડ :
હવે આપણે ચાલુ અધિકારમાં આવીએ. આપણા કુળમાં આવનારા બાળક દવાખાના આગળ દાક્તરનું પાટિયું દેખે ત્યાં દવાના ભરોસે દાખલ થાય. તમારૂ આ બે, જૈનધર્મનું આ-કેસરનું તિલક, વકીલાત કરવાવાળે વકીલાતના આથી શરમાય નહિં એ ન લગાવે તે કઈ સ્થિતિ ગણીએ ? તેમ જૈની થઈ કેસરના ચાંલ્લા ન કરે તે કઈ સ્થિતિ કહેવાય ? આરસીયા જેવા કપાળ રહે તેની સ્થિતિ કઈ ? કેટલાક એમ માને છે કે પૂજા કરીએ તે ચાંલ્લા કરવા, પણ તે માન્યતા નકામી છે. પૂજા કરે કે ન કરે તેપણ ચાંલ્લા કરવા જોઈએ. જૈન છું તે તરીકે આ રાખવું જોઇએ. આપણા બચ્ચાએ નક્કી કરી અહીં આવ્યા છે. કે ચક્રવર્તીની ઋદ્ધિને લાત મારી તમારા કુળમાં આવ્યા, તેના બદલે કા? વકીલ થઈ બચાવ ન કરે, દાક્તર થઈ દવા ન આપે તે ? આપણા બેમાં આવી ધરમ ન પામે તે તેને માટે આપણને શરમાવા જેવું છે. આવું વિચારી શેઠે છેાકરાને ધી અનાવવા તનતાડ મહેનત કરી. ભાવઔષધ એવી ચીજ છે કે, દલીલ કરે, દાખલા દે, તે। પણ પારમાર્થિક અસર આત્મા ઉલ્લાસવાળે
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૫
પ્રવચન ૧૭ મું થાય તે જ કામ લાગે. છેવટે કાંઈ ન વળ્યું ત્યારે ઘરનું બારણું તેડાવ્યું. મોટું બારણું હતું તે નાનું બારણું કર્યું, અહીં ધરમની વાતમાં બારણું નાનું કર્યું, તેને સંબંધ શે ? એટલે આમ નીચે જેવું પડે, નીચે પડી ઊંચે જાય તે દષ્ટિ ઊંચે જાય. તેવી જગે પર જિનેશ્વરની પ્રતિમા ગોઠવી. આ અરુચિ–બળાત્કાર ગણો, આદર સત્કાર નથી. દેવ તરીકે માનતો નથી, તેવી જગે પર બારણું નીચું કરી પ્રતિમા મેલીને પણ પરાણે દર્શન થાય તેમ કર્યું. કેટલાક મગશેળીયા જેવા હોય. મગશેળીયો ફટકવા લાગ્યો કે કેઈની તાકાત નથી કે તેને ઓછો કરે. પુષ્કલાવ મેઘ વરસે તે અંદર ધૂળમાં દબાઈ ગયો. પેલે મેઘ ચાલ્યા ગયે એટલે બહાર નીકળ્યે, ભેદાય નહીં, ભિજાયે નહીં અને ઉલટી મશ્કરી કરી કે કેમ છે? આમ કેટલાક ધરમની રુચિવાળા થાય નહીં, ઉપાય કરનારની ધરમ પમાડવાના પ્રયત્ન કરનારની હાંસી કરે, આવા હોય તે મગરોળીયા. મશ્કરી કરી ઝળક્તા થાય બાપ આટલો પ્રયત્ન કરે પણ બંદા માને તેવા નથી. અહીં કશું બાકી રહ્યું નથી. શ્રાવકના કુળમાં આવ્યો હતો. વૈમાનિક દેવતાની સ્થિતિ મેળવી શકે તેવું હતું, છતાં જાનવર થયો. અઢીદ્વીપનું જાનવર હિતે તે કામનું, અસંખ્યાત જે જન ઉપર જળમાં માછલું થયે. શ્રાવકને ઘેર આવેલે આ સ્થિતિ રહેવાથી સ્વયંભૂ-સમુદ્રમાં માછલું થયે. છતાં ભગવાનની પ્રતિમાના આકારનું ત્યાં તેણે માછલું દેખ્યું. કારણ? નળીયાકાર વલયાકાર છોડી બધા આકારના માછલા હોય છે. આવું કાંઈક મેં દેખ્યું છે. તે વિચારવાથી જાતિસ્મરણ જ્ઞાન થયું. બાપે ધર્મ પમાડવા કરેલું બધું યાદ આવ્યું. ધર્મ સંભળાવેલ બધે યાદ આવ્યું. તે સમજ અણસણ કરી દેવલોકે ગયે, આથી દ્રવ્ય-અનુષ્ઠાન કઈ દિવસ છોડવું નહિ. દ્રવ્ય અનુષ્ઠાન–ક્રિયા-ધર્મ રોકવાનો નથી પણ અવગુણને ભાગ રોકવાનો છે. ઉધરસના માટે બીડી છોડવા માગે તે પચખાણ આપવા કે નહિ? દ્રવ્યથી કરે છે તે પચખાણ કરાવવા કે નહિ? દ્રવ્યથી પચખાણ કરાવનારા એ ભાવમાં આવશે તે માટે પણ પરચખાણ કરે તે કરાવવા; દ્રવ્યને સુધારવાનું આગળ સ્થાન છે.
છોકરો રોગી થયે તે નિરોગી કરવાનું સ્થાન છે, પણ મારી નાખવાનું સ્થાન નથી. બળાત્કારે કે લાલચે દવા પાવી પડે પણ સમજમાં આવે ત્યારે કડવી દવા આપોઆપ ખાઈ જવાનો. તેમ અહીં અનાદિન-જન્મ-કર્મ વળગ્યા છે, કષાયનો તાપ વળગેલ છે, અનાદિ
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૬
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી કાળને સમ્યગ્દર્શનાદિ ઘવાઈ ગયા છે, તે સમજે ને તીર્થકરરૂપી દાક્તરના શરણે જવામાં શરમાય નહીં. સમજુ તે કહેવાય કે જે દરદ બરોબર સમજે છે. તે દુનિયા ન દેખે પણ મારે અહીં શું કરવું તે દેખે. જેણે પિતાનો આત્મા ક્ષય રોગવાળે જા, તે તો જિનેશ્વર ભગવાનરૂપી વૈદ જે દવા બતાવે તે રસ્તે ચાલે. તે દુનિયા કરે તે દેખે નહીં, પથ્ય તરફ દૃષ્ટિ દે નહિં. પિતાના જ્ઞાનદર્શનાદિક ગુણે પ્રગટ કરવા માટે ધર્મરૂપી રત્નને પકડી લે. ધર્મ એ જ રત્ન છે–એમ સમજે. તે સિવાય બીજી કીંમતી ચીજ જગતભરમાં નથી આ ધર્મ કઈ સ્થિતિએ આવે અને ૨૧ શ્રાવકના ગુણો તે કઈ રીતિએ ઉપાર્જન કરવા તે વગેરે અધિકાર આગળ જણાવવામાં આવશે.
વ્યાખ્યાનને સારાંશ – ૧. જન્મ-કર્મ-અનાદિના છે. ૨. શ્રાવક કુખમાં ભરોસે આવ્યા તે ધર્મ વારસો લઈને જાય તે સારું. ૩. બળાત્કારે કે લાલચ આપીને પણ દવા પવાય છે. તેમ લાલચ આપીને પણ બાળકને ધર્મમાં જોડવો સારે છે.
પ્રવચન ૧૮મું
૧૯૯૦ અષાડ વદી ૧૦, શુક્ર, મહેસાણા પાપના ફળમાં આંતરે કેમ ?
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શાંતિસૂરીશ્વરજી ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને કરતાં આગળ જણાવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિકાળથી રખડે છે. અનાદિકાળથી તેને ધર્મ સૂઝ નથી, ધર્મ કોને સૂઝે છે ? ધર્મ એવી ચીજ નથી કે દુનિયાદારીને સામાન્ય વ્યવહાર રેકાઈ જાય. અનાજ વગર લોકો ભૂખે મરે, લુગડાં વગર ટાઢે મરે, તેમ ધર્મ વગર બાહ્ય વર્તનમાં અડચણ પડતી નથી. તેથી તે બાબતનો વિચાર આવવો મુશ્કેલ પડે છે. જે પદાર્થ વગર અડચણ પડતી હોય તેને અંગે વિચાર આવે, પણ ધર્મ એ પદાર્થ છે કે તેના વગર અડચણ પડતી નથી. ધર્મને અંગે વૃદ્ધિ ન દેખાય તેમ બાહ્ય સંગમાં ધર્મથી ખામી પણ ન દેખાય. કેટલાકે ઈશ્વરે કરેલું આ જગત માને છે. તેમને કહી શકીએ કે ઈશ્વર જૂઠું બોલનારને તરત
Page #180
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮મું
૧૫૭ મુંગે કરે. તે ચારી, જૂઠ-આ દુનીયામાં કેઈ કરે નહિં, તેમ જૂઠ બોલે નહિં, ચેરી કરે કે હાથ ઊડી જાય તે કઈ ચોરી કરે નહીં. પણ અધર્મ કે પાપ તત્કાલ નુકશાન કરતું નથી. આપણે આ સવાલ તેમને પૂછી શકીએ. અન્યાય કે ન્યાય સાથે શિક્ષા અને શિરપાવ રાખવો જોઈએ. અન્યાય કરે કયા ભવમાં ? ને ફળ કયા ભવમાં આવે છે ? ઈશ્વરને જગકર્તા ન માને તે આંતરું કહ્યું છે, તેમાં કઈ સવાલ ન હોય. ઈશ્વરને જગકર્તા માનીએ તે જે આંતરું રાખ્યું છે તેને અંગે સવાલ કરી શકીએ, ઈશ્વરે જગત કર્યું તે પાપ જોડે તેની શિક્ષા રાખવી જોઈએ. ગુન્હા જોડે સજા રહે તે ગુન્હા ઓછા થાય. બીજાને મારવા જાય તે પોતે મરે, જૂઠું બોલે કે જીભ પકડાઈ જાય, ચોરી કરે કે હાથ પકડાઈ જાય. આમ રાખ્યું હતું તો કઈ પણ પાપ ન કરત. ખૂનીને મારી નાખે. એક વસતિ ઓછી થઈ. એને મારી નાખવો જેથી બીજાને નહીં મારે, પાપની શિક્ષા તત્કાળ રાખીએ તે બીજી વખત ગુન્હ ન કરે. ઈશ્વરે જ્યારે જગત્ કર્યું ત્યારે પાપ અને તેના ફળ વચ્ચે આંતરું રાખવું ન હતું. સરકાર તે જ વખતે શિક્ષા કરે છે. આપણને એ સવાલ નહીં નડે. આપણે પાપનું ફળ પાપના સ્વભાવે અને કાલાંતરે થાય છે એમ માનીએ છીએ. બચપણમાં પડી ગયે તેને પંદર દહાડે આરામ થયે. દસ બાર વરસના છોકરાને ૪૦-૪૫ વરસ સુધી કોઈ પીડા નથી. જ્યાં ૫૫-૬૦ની ઉંમર થાય કે કળવા લાગે. વૈદ દાક્તરને બીજું કંઈ ન લાગે, તે નાનપણમાં લાગેલું છે તેથી કળે છે. હવે વચલા કાળમાં વાગેલું ક્યાં ગયું? કહેવું પડશે કે જુવાનીને અંગે લેહીમાં જેર હોવાથી કળતર થઈ નહીં. જ્યારે જુવાની ગઈ તે લેહીનું જોર ગયું ત્યારે કળતર ઊભી થઈ. આ વાત સમજશે કે કરમની વાત તરત સમજાશે. અત્યારે હિંસા કરી, જૂઠું બોલ્યા, ચેરી કરી, પાપ થયું પણ તે ભેગવવા પહેલા પહેલા ભવનું પુન્યનું જેર હજુ ચાલે છે. પહેલા ભવે બાંધેલું મનુષ્યપણું આયુષ્ય શરીર તે પુણ્ય ટકે છે, તેમ પહેલા ભવની બાંધેલી પુણ્યપ્રકૃતિ આગળ, નવી બાંધેલી પાપ પ્રકૃતિનું જોર જણાય નહીં. પણ જુવાનીનું જોર ઘટી જાય ત્યારે દુઃખાવો ઊભો થાય. આ ભવના કરમ ભેગવાઈ જાય, ત્યારે તે પાપને જેર કરવાને વખત આવે, “જેવું લેણું તેવું કાંધું લાખ રૂપીઆનું લેણુ હોય તે કાંધામાં મુદત ૨-૪ મહિનાની હોય. લેણું નાનું તો આંતરૂં નાનું મેટું લેણું હોય તે રકમ મટી ને આંતરું પણ હું હેય.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૮
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
મેદિયમાં અબાધા કાળ :
અહીં પણ જે તીવ્ર પુણ્ય હાય તેના આંતરે લાંબે, તીવ્ર પાપને પણ આંતરા લાંખા હાય, અબાધાકાળ એટલે કર્મ આંધ્યા છતાં તેટલે ટાઈમ વચમાં ભાગવવું ન પડે; તેથી અબાધા કાળ વચમાં માનવા પડે છે. તેમાં એ નિયમ કે જેવી લાંખી સ્થિતિ તેવે લાંબા અબાધા કાળ હોય છે. પાચ કાડાકેાડિ સાગરે પમ હોય તે ૫ હજાર વર્ષના અખાધાકાળ હાય છે. એક કેડાર્કાડિ સાગરોપમે એક સે વર્ષને અખાધાકાળ ગણાય છે એટલે તેટલી સ્થિતિનું બાંધેલું ક એકસે વર્ષ પછી ઉદ્દયમાં આવે છે. જેમ લાંબી સ્થિતિ તેમ અખાધા કાળ પણ લાંબા જાણવા. લેણાના પ્રમાણમાં જ આંતરૂ હાય, એક લાખ રૂપીઆ લેણા હાય તે। ચાર ચાર આનાના કાંધા કાઈ કરતુ નથી, ૨-૫ હજારના જ કાંધા ત્યાં કરાય છે, અને તે પણ દરરોજ આપવાના ન હેાય. વચમાં માટે આંતરી હેાય છે. અહીં પુણ્ય-પાપના હિસાબે જેમ તીવ્ર પુણ્ય-પાપ તેમ આંતરૂં વધારે. મુખ્ય સ્વભાવે અખાધાકાળ પછી સંક્રમણ કરી નાખે તેા ભલે વહેલું ભાગવાય, કાંધાના હિસાબે અનુક્રમે મળે પણ લાખ રૂપિ ને પાંચ હજારના કાંધા ` હાય ને જલદી જોઈએ તે રકમ લઈ આવે છે, એ વાત તે આ; બીજી બાજુ ધ્યાનમાં રાખવાનુ` છે કે પુરુ ભરાય ત્યારે ભાગવવાના વખત આવે. એક પાપ થયું છતાં ખીજું પાપ ત્રીજુ પાપ એમ સેંકડો પાપે ભેળા થાય ત્યારે એકી સાથે ભાગવવાના વખત આવે, નહીંતર ગતિને લાયક નહીં થાય. ત્રણ પાપ ન થયા હોય તે, પહેલા પાપમાં હાંસના પ્રસંગ ન હાય. તેવા તીવ્ર પાપના અધ્યવસાયથી સે‘કડા વખત પાપનાં કાર્ય કરે ત્યારે ભાગવવાને વખત આવે, તેમ પુણ્યમાં પણ સમજવું. જેને કર્મના સ્વભાવ માનવા છે, તે અધર્મ અટકાવતા કેમ નથી ? ધર્મ કરી દેતા કેમ નથી. ઈશ્વર ો માને છે તેને તે પ્રથમ રાકવાની જરૂર છે. એને કમ ના સ્વભાવ માને તેને પાપ રોકવાની જરૂર નથી. પણ પુણ્યના સ્વભાવ ન માનતા હોય તેને તત્કાલ ફળ દેશે તે સેંકડા પુણ્યવાળા જાગશે. દેરામાં એક પૈસા મેલા તા બહાર આવે તે દસ પૈસા મળે. તા તરત પૈસેા મેલવા જાય. ઉલટા પૈસા મૂકનારને રોકવા પડે. પ્રત્યક્ષ ફળ ધર્મનું થતું હાય તા આપે।આપ ધરમમાં પ્રવર્તે. તેથી તેા ઈશ્વરે પાપને દૂર કરવા માટે કે પાપથી બચાવવા માટે કે ધરમની પ્રવૃત્તિ કરવા માટે જગત નથી કર્યું ત્યારે પુણ્યની
Page #182
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮ મું
૧૫૯
દરકાર વગર પાપની દરકાર વગર ઈશ્વરે જગત કર્યું એમ હાંયે જ જાય છે.
સ્વભાવમાં સવાલને અવકાશ નથી :
જ્યાં ઈશ્વર જગતકર્તા ન માનતા કર્મને સ્વભાવ માળે, કઈ વસ્તનો સ્વભાવ માનીએ પછી તેનું પર્યવસાન હેતું નથી. પાણી તરસ મટાડે તેનું કારણ ? તપાવેલું તેનું પીએ તે તરસ મટાડે કે નહિં ? પાણીને તરસ મટાડવાને સ્વભાવ છે, સ્વભાવમાં સવાલને અવકાશ નથી. કરમનો તેવો સ્વભાવ હોય તે બંધાય અને તત્કાલ ફળ આવે જ નહિં, બીજ વાવ્યા સાથે વનસ્પતિ તૈયાર થતી નથી. નહીંતર જગતમાં કઈ ભૂખ્યું મરત નહીં. તત્કાળ ફળ થતા હોય તો કઈ ભૂખે મરે નહિ. વચમાં ટાઈમ જોઈએ. અનાજને પરિપક્વ દશા થતા વખત જોઈએ. રંધાતા ટાઈમ જોઈએ જ. તેમ કમને પણ ફળ દેતા અમુક ટાઈમ જોઈએ. થોડું રાંધવું હોય તો થોડે ટાઈમ ને વધારે રાંધવું હોય તે વધારે ટાઈમ જોઈએ. જુવાર-કઠોળ-ઘઉં કેટલા દિવસે તૈયાર થાય છે ? બાહ્ય પદાર્થોને પરિપક્વ થવામાં ટાઈમ જોઈએ પણ બાંધેલા કરમને પણ ફળ દેવાને-પરિપક્વ થવાને ટાઈમ જોઈએ. અમુક દહાડે જ પાકે તે નિયમ નથી. અહીં કર્મના સ્વભાવે છે કે અમુક મુદતે અમુક કર્મ ઉદય આવે. શુભ કે અશુભ કર્મ બંધાય તે કાળાંતરે પાકવાવાળું છે. આથી ધર્મથી અધર્મથી દુનિયાદારીના સયાગેમાં સારાપણું કે ખરાબી તરત થતી નથી. પણ કર્મના સ્વભાવ કાળાંતરે ફળવાનો છે. રાયણ વાવી પણ એક સો વર્ષે ફળે. આંબો વાવ્યો તો પાંચ વરસે ફેળે. તેમ પુણ્ય-પાપને સ્વભાવ કાળાંતરે ફળવાન છે. તત્કાળ ફળવાને સ્વભાવ ન હોવાથી પુણ્ય કરીએ કે તરત દુનિયાદારીના સંગની અસર માફક ફળ થતું નથી તેથી બિનજરૂરી ચીજ ધર્મ ગણું છે. ધર્મ કરવાથી કાંઈ હાજતે પૂરી પડે છે ? પાપ કરવાથી કાઈ હાજતોને અડચણો આવે છે ? પુણ્ય કરવાથી હાજતમાં સુધારો થતો નથી ને ન કરવાથી બગાડે થતું નથી. તેમ પાપથી પણું હાજતેમાં અડચણ થતી નથી, તેથી ધમ 'બિનજરૂરી લાગે છે. આ જ કારણથી આત્મા અનાદિકાળથી ધર્મ વગરને રહ્યો છે, ધર્મ જે હાજત પૂરી પાડનાર હતું, પાપ સીધી રીતિએ હાજતોમાં નુકશાન કરનાર હોતે, તે ધર્મ તરફ દોડી જતે ને પાપથી નાસી જતે.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૦
આગદ્ધારક પ્રવચન શ્રેણી પ્રશ્ન-દુનિયામાં જહું બોલવાથી તથા ચોરી કરવાથી વિશ્વાસ ઊડી જાય છે. તે તરત નુકશાન ફાયદે દેખીએ છીએ. તે તે કેમ ?
ઉત્તર : જેમ કોરટમાં જુગતું જૂઠું બોલે, યુક્તિસર જૂઠું બોલે, ગુને થાય તેની ફિકર નહિ, સાબિતીએ ગુન્હાને દંડ છે. જગતમાં દંડ ગુન્હાનો નથી, સાબિત ગુન્હાને દંડ થાય છે. જૂઠું બોલવું પણ શાહુકારી દેખાડવી પડી. પાપ હાજતમાં નથી નડતું. ગુન્હાની સજા ક્યારે ? સાબિત થાય ત્યારે-બિલાડી ઉંદર ઉપર ત્રાપ મારે તે તેને ખોટું કરેલું લાગતું નથી, કારણ તેને અહિંસા વસી નથી. જાનવર ખેતરમાં ફેલી ખાય છે, પણ પાપ સમજતું નથીપાપ પોકારે કેણ ? જે ધમ અને પાપ સમજે તે ને ? આતે દુનિયાદારીની વાત કરી. ધાર્મિક લાઈનમાં ઝાડ પાણી પીએ તે પણ હિંસા માનીએ. આપણું બચ્ચું ચીભડા ચાવી ખાય તેને હિંસાની રૂંવાડે પણ પના નથી. આપણે મોટાને પણ તે કલ્પના આવતી નથી, તેમ અજ્ઞાનથી જવું બોલાય છે. વાગ્યા છે દસ ને દેખ્યા અગિયાર તે રૂંવાડે પણ તે જૂઠાને ડંખ નથી, એક રૂંવાડે પણ શંકા નથી. લીલલની અજ્ઞાનતા હોય, તેમાં જીવ માનતા નથી. તે લીલ ઉપર ચાલે છે તેને હિંસાને ડર હોતો નથી. વાઘને શિકાર કરતાં મનમાં શું થાય? કઈ જ નહિં. અંતઃકરણમાં ધર્મ અધમ જાણે તેને, સત્યમાં ધર્મ ને અસત્યમાં અધર્મ માને તેને અંતઃકરણમાં ડંખે.
પ્રશ્ન : એ બેમાં કરમને બંધ કોને વિશેષ ?
ઉત્તર : અધ્યવસાય ઉપર તેને આધાર છે. અજ્ઞાન એ પાપ છે. બચાવ ગણ્યા નથી. કાયદામાં કાયદો નથી જાણતા તે અજ્ઞાન બચાવ નથી. તેમ જૈનશાસ્ત્રમાં અજ્ઞાન એ બચાવ નથી. ફકત કરમમાં ફેર પડે. પેલે એમ માને કે પાપને ત્યાગ લેવાતો નથી, શું કરું? એટલે સમ્યગદષ્ટિ જીવ મુખ્યતાએ પાપથી દૂર રહે; પણ તેવા બધા વિરતિવાળા ન હોય તે પણ પાપ કરે તે અ૫ બંધ હોય. તમે દેવ-ગુરુ-ધર્મ માન્યા પછી તમારો ગુન્હો ઓછો છે એમ નહિં. અર્પણ સમજવાવાળા ધન આપે તો પાપ ઓછા કરનારા થાય છે તેમ નહીં, પણ લેખાતા નથી. જે પાપ ઓછું કરવાનું–થવાનું માનીએ છીએ તે દેવ-ગુરુ-ધર્મ માન્યા તેથી નહીં, પાપથી નિરપેક્ષ નથી
Page #184
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮ મું
૧૬૧ થ, પણ પાપ થાય છે, તે ખોટું છે. તે પાપ તરીકે વસ્યું છે, માટે પાપ ઓછું છે. ઘર લૂંટે અનાજ લૂટે તેને સજા, ઘેરા હલ્લા વખતે
ગ્ય કિમત આપ્યા છતાં માલ ન આપે તે માલ લૂંટી લે તે ગુન્હેગાર નહીં. કારણ દાનત લૂંટવાની ન હતી, દાનત વેચાતી લેવાની હતી. દાનત સર્વવિરતિ કરવાની હતી, પણ ઘેરાઈ ગયે તેથી સર્વ વિરતિ કરતું નથી, તેથી મન કચવાતું રહે, તેથી અલ્પબંધ છે. કચવાતું મન કોનું રહે? જે ધર્મ-અધમ માનતો હોય. તેને, ધર્મઅધર્મ જાણતો નથી તેવાને કચવાટ હેત નથી.
સાચું બોલનારની શાખ પડે છે. તેથી ધંધાની જમાવટ થાય છે. જે જૂઠાની શાખ પડે તે વાત કરવા પણ માગતા નથી. તે ધરમે જરૂરી હાજતમાં સહાય કરી. પાપે જરૂરી હાજતમાં નુકશાન કર્યું, તે ધર્મ ફાયદે કે નુકશાન તત્કાળ નથી કરતો તે કેમ? આ વાત વ્યવહારિક પણ હજારે સાચાજૂઠા કરતો હોય પણ દુનિયામાં જાહેર થયા ન હોય તે કંઈ ફાયદો કે નુકશાન કરતું નથી, દુનિયાદારીની છાયા છે. અનાદિની તેજસ ભઠ્ઠી
અનાદિ કાળથી આપણે ચાર વસ્તુ ચેય તરીકે રાખી છે. કેઈ પણ ભવ હોય ત્યાં મુખ્યતાએ એક જ વરતુ. “ અખો વસ્તુ પામવા ગયે નવું પણ પેટે પડયું એટલે ભેગવવું પડ્યું.” મુખ્યતાએ લક્ષ ખાવાનું હતું. કારણ દરેક જીવ સાથે એકત ભી છે તે ખાઉં ખાઉં કરે છે. અગ્નિનો ભડકે જે હોય તે લેવા માંડે. અહીં સળગતી ભઠ્ઠી છે, તેજસ શરીર એ સળગતી ભફી આત્મા સાથે જ છે. તે કદી બૂઝાતી જ નથી. અગ્નિ કઈ દહાડે લાકડા-ઈધણોથી સંતોષ પામતો નથી, તેમ આ તૈજસ અગ્નિ -જઠરાગ્નિ જગતના સર્વ પુદ્ગલેને પરિણમાવી ગયો તે પણ શાંતિ નથી. પેલાના સામટા લાગેલા પગલે હવાથી ચાલે છે, અગ્નિ તે સળગે જ છે એ ભઠ્ઠી જોડે હોવાથી જ્યાં પહેલ વહેલો જાય ત્યાં પહેલાં ભીમાં કોલસા નાખે, પ્રથમ જે ગતિમાં આવે ત્યારે “ તિષા” તૈજસે કરી આહાર કરે, આહાર કર્યો. એટલે “વસ્તુ પામવા ગયે નવી, પેટ પડયા લે ભોગવી” આહાર કર્યો એ પુદગલેથી શરીર વળગ્યું. વળો લો, આહાર ન કર્યો હોત તે જીવને લે ૧૧
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૨
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી ન વળગત, આહાર કરતી વખતે શરીર બનાવું તેમ ધારણા ન હતી. કલસે-આહાર પડે કે લે (શરીર) થયું. શરીર થયું કે ઈન્દ્રિ ફૂટી, ઈન્દ્રિયે થઈ કે વિષયે પકડવા માંડયા, વિષયે પકડવા માંડયા ત્યાં સાધનો લેવા પડયા, ચાર હાજત થઈ, પછી વિષયેના સાધનેની પંચાતમાં પડે.
- આહાર, શરીર, ઇન્દ્રિ અને વિષયે તેની પંચાતમાં પડશે, આ જન્મારે તેમાં ગયે. વિષયનાં સાધનોની પચાનમાં ધર્મ કરવાથી સવડતા ને પાપ કરવાથી પથરો અગવડતા નથી—એમ જાણ્યું, ત્યાં ધર્મ કરવાની દરકાર રહે શાની ? ગયે ભવ કે આવતે ભવ એ બે સમજે ત્યારે ધર્મ મદદગાર સમજાય. ધર્મ જાણનાર જવાને કારણે મૂકે. બાકીના મનુષ્ય કે જાનવર જે. તેને સ્વપ્નમાં પણ આવતા ભવને વિચાર આવતું નથી. ગણધર મહારાજને શાસ્ત્રો બનાવતાં પ્રથમ એ જ કહેવું પડયું. પ્રથમમાં પ્રથમ સૂત્રમાં એ કહ્યું, આચારાંગના પ્રથમ શ્રુત સ્કંધમાં , પ્રથમ અધ્યયનમાં, પ્રથમ ઉદ્દેશમાં પ્રથમ સૂત્ર છે.
કેટલાકને આ જ્ઞાન જ નથી કે હું કઈ ભવમાંથી આવી ઉત્પન્ન થે છું. મારે અહીંથી જવાનું છે તેનો ખ્યાલ નથી. સંસ્કાર વગરના બધા જીવ, જાનવરો સર્વ આ ભવ તરફે દષ્ટિ કરવાવાળા પણ નથી. આપણે દષ્ટિ કરવાવાળામાં પણ કેવળ ઉપાશ્રયના પગથિયે ચડીએ તેને પ્રભાવ છે. અહીં લીલી જમીન કરી છે. આ ઉપર સૂર્યનો તાપ આવે તે બધે સૂર્ય દેખાય, આ લીલે રંગ સ્વતંત્ર લીલો રંગ નથી. અહીંથી ઊઠે પછી હતા એના એ જ. લીલી આભા બધે મારી એમ દહેરા ઉપાશ્રયમાં દાખલ થઈએ. તે વખતે જિનેશ્વર તથા ગુરુને ચિંતો તેમાં ધરમના રંગે તેની છાયા આપણા પર પડે, ત્યારે જન્મ-મરણના દુઃખે ક્યારે મટવાના ? આ ભાવના માત્ર દેવ ગુરુની છાયાને રંગ છે, જ્યાં દહેરા ઉપશ્રયમાંથી બહાર નીકળી તપાસીએ તો એક જ શબ્દ પકડી રાખે કે હું અહીં ભાડૂતી, પાપ શબ્દ પાપ કરતી વખતે ભાડુતી મનમાં આવે તો પાપ નહિ કરે, અહીં આસ્તિક નાસ્તિક બે ભેદ પડશે. એક વસ્તુ ચોકકસ છે, બન્ને મેલવાનું ચોક્કસ કબૂલ કરશે. જે મેળો ચાહે ધન-કુટુંબ-શરીર-સ્ત્રી–પુત્ર કઈ પણ મન્યા હોય તે બધું મેલવાનું છે. વિચારે આસ્તિક કે નાસ્તિક આ
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૮મું
૧૬૩ બાબતમાં એક જ છે, મેલવાની બાબતમાં એક જ છે, તેમાં બે મત નથી. ભાડૂતી પણામાં બે મત થશે પણ મેલવામાં બે મત નથી. બહાર નીકળી હરતા ફરતા આ શબ્દ યાદ રહે છે કે મેળવેલું મેલવાનું છે? મેળવવાનું યાદ દરેક વખતે રહે છે.
દૂધ દેખાય છે ડાંગ દેખાતી નથીઃ
બિલાડે દૂધ બરફી તરફ ધ્યાન દે છે પણ ડાંગ તરફ ધ્યાન દેતે નથી, તેમ આ જીવ મેળવવાનું દેખે છે, મેલવાનું દેખાતું નથી. ભીંતમાં લીલી છાયા પડે પણ તે લીલો રંગ થએલો નથી. ઉપાશ્રયમાં બોલાય છે કે મેલવાનું છે. ઘેર તે પાપ કરતાં યાદ આવે છે? મેળવ્યું તે મેલવા માટે જ. તમે જે કંઈ મેળવે તે મેલવા માટે જ. એને જગતનો રિવાજ પડી ગયે, પણ આપવા માટે પણ મેળવી શકાય છે. આ જીવ એવો વિચિત્ર છે કે જાનવર ચારો ચરે, બચ્ચાનું શું ? એને વિચાર જાનવરને ચારામાં હોય નહીં. તેમ આપણે મેળવવા બેઠા છીએ, તેમાં જે નથી રહેવાનું, જે મેલવાનું છે તેમાં ચિત્ત ખેંચ્યું છે, તેથી રાખવાનું કયું ? તેને વિચાર આવતો નથી. અંતઃકરણથી ઉત્કૃષ્ટ ભાવથી કાચી બે ઘડીમાં એટલું મેળવે તે અનંતાકાળ જાય તો પણ તે ખૂટે નહીં. જેમ માતા મરદેવીએ મેળવ્યું. બે ઘડીમાં પહેલે ગુણઠાણેથી ચૌદમે ગુણઠાણે. ત્યાં જે વીતરાગતા-કેવળજ્ઞાન મેળવ્યું તે કઈ દહાડો મેલવાનું નહિં માટે એવું અનંતકાળ સુધી જોડે રહે તેવું મેળવે. જે મેળવીએ છીએ તે મેલવું પડે તેવું મેળવીએ છીએ, પણ મેલવું ન પડે તેવું મેળવવું તે વિચાર થતો નથી. આપણે પાંચની પંચાયતમાં પડયા છીએ. “પંચાતીયાના છોકરા ભૂખે મરે” અહીં આ પાંચની પંચાયતમાં પડે તેથી મેલી દેવાનું જ મેળવે છે. રહી શકે તેવું મેળવતા આવડતું નથી. એવું શું ? તે કે ધર્મરત્ન એ માટે ધર્મ મેળવ્યો તે મેળવ્યે જ મેલવો જ ન પડે, ધર્મ અવિનાશી ચીજ છે. ધર્મથી કંઈ પડી ગયા ધર્મના અધમી થયા, ચૌદ પૂર્વીઓ પણ ધર્મથી પતિત થઈને નિગોદમાં ગયા, તે તમે જ કહો છો. તે જેડે અવિનાશી ચીજ ધર્મ છેતે કહો છો તે શી રીતે ? હવે ધર્મ કેવી રીતે અવિનાશી છે. તે આગળ જણાવાશે.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૪
આગમ દ્વારક પ્રવચન શ્રેણી
પ્રવચન ૧૯ભું
સંવત ૧૯૯૦. અષાડ વદી ૧૧. શનિ
શાસકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં થકાં આગળ જણાવી ગયા કે આ જીવ અનાદિકાળથી સંસારમાં રખડી રહ્યો છે. તેમાં પ્રથમ મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ હતી. ચોરાશી લાખ જીવાનિમાં ચૌદ લાખ ગઈ. સીત્તેર લાખમાં તે મળતું હતું ને ? મનુષ્યભવમાં વધારે શું છે કે તે દુર્લભ છે. ચોરાશી લાખ જીવાયોનિમાં ધર્મરત્વનું સ્થાન હોય તો કેવળ મનુષ્યભવમાં જ છે. બીજી યોનિ ધર્મને લાયક નથી. ઉત્પત્તિ સ્થાનમાં વર્ણ-ગંધરસસ્પર્શ કરી ફરક પડે તે સ્થાન. મનુષ્યભવની મુશ્કેલી જણાવવાનું કારણ એ છે કે ધર્મરત્નની બીજે સ્થાને પ્રાપ્તિ નથી. તિયા-નારકીમાં ધર્મરત્ન પ્રાપ્ત ન થાય તે વ્યાજબી પણ દેવતામાં ધર્મરત્ન કેમ ન મળે? તિર્યંચગતિ–પરાધીનતાનું સ્થાન, રાત્રિભોજનનો ત્યાગ કરવો હોય પણ માલિક રાત્રિના જ ચારે મૂકતા હોય તે શું કરે ? રાત્રિભજનો ત્યાગ કેવી રીતે કરે? આપણે ભેજનમાં સ્વાધીન છીએ, તે રાત્રિભેજન આદિને ત્યાગ કરી શકીએ છીએ. પરાધીન દશામાં છેડી શકાતું નથી. કંદમૂળ, લીલોતરી, રાત્રિભોજન, કશું પરાધીનતામાં છેડી શકતા નથી. આમ તિર્યંચ ગતિમાં પરાધીનતા તે સાથે વધારે સુધાવાળી તિર્યંચગતિ. બીજું પોતાને વિચાર જણાવી શકવાની સ્થિતિ નહીં. આ બધાં કારણોથી તિર્યંચ ગતિમાં ધર્મ મળ મુશ્કેલ. %ી સમવસરણથી સાંભળે, માને પણ આદરવાનું ન બને. ત્યાં ૧૦૦ હાથ ભર્યું પણ એક તસુ ફાડયું નહીં, તે વેપાર કેટલે થવાને? લાભ કેટલ થવાનો? ૧૦૦ હાથ ભરે. તસુ ફાડે નહિં તે લાભ ન થાય. તેમ ભાગ્ય વેગે તિર્યંચ તીર્થ કરની વાણી સાંભળી જાય. તીર્થકરની વાણી સાંભળનારને મારી ભાષામાં કહે છે એમ થાય
ભગવાનની વાણી નીકળે છે તે દેવતાઓ સાંભળે છે કે મારી ભાષામાં કહે છે તેમ થાય, જંગલીએ તિય સાંભળતી વખતે–એમ સમજે કે મારી ભાષામાં જ ભગવાન કહે છે. આ અતિશય તિર્થકરનો છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૯ મું
૧૬૫
તીર્થકરની વાણીને અતિશય
બીજા સામાન્ય કેવળજ્ઞાની અને તીર્થકર કેવળજ્ઞાની એ બે કેવળજ્ઞાનીઓના જ્ઞાનમાં કશે ફરક નથી. જેમ તીર્થકર મહારાજ, દેવતાને દેવતાઈ ભાષા, જંગલીઓને જંગલી ભાષા, તીર્થંચને તીર્થ ચિની ભાષામાં સમજાવે છે, તે બીજા કેવળી તેવી ભાષા કેમ નથી કહેતા ? બીજા બોલે તે તીર્થકરની વાણુને અતિશય કેમ કહેવાય? એકલા તીર્થકરને જ એ અતિશય છે. પિતાપિતાની ભાષાપણે પરિણામે તે શબ્દ કેવળીઓ જાણે છે, કેવળી છતાં કેમ નથી કહેતાં? આ શંકા સાહજિક છે, પણ શંકાના સમાધાનને અંગે ભાષાના પરિણમનની જરૂર છે. કઈ વખતે કઈ શંકા થાય તેમાં વતાનું જ્ઞાન કામ ન લાગે, સમાધાનમાં વકતાનું જ્ઞાન કામ લાગે. ઉપદેશકનું જ્ઞાન શંકાકારેના સમાધાનમાં, પણ શંકા ઉઠવામાં વકતાનું જ્ઞાન કામ ન લાગે. શંકાકારોના જેવા સંગ હોય તેવી જ તેને શંકા હોય. ઝવેરાતના વેપારીને ઝવેરાતની શંકા હોય, સોનાના વેપારીને સોનાની શંકા હોય, કાપડિયાને જગન્નાથી કે મલમલની શંકા હોય, ઉત્પન્ન થએલી શંકાના સમાધાનમાં કેવળજ્ઞાની શંકા સમાધાન બંને જાણે. કહે કે કેવળજ્ઞાની મહારાજ શંકા-સમાધાન જાણે પણ શંકા કઈ થવી તે તેમના હાથમાં નથી. જ્યારે અહીં તો તીર્થકરને અતિશય એ વિચિત્ર કે જે શબ્દ તીર્થકર બેલવાના હેય, તેવી જ શંકા શ્રોતાને થાય, તીર્થંકરના નીકળતા વચનમાંથી શંકા થાય.
એક ભીલ હતો. તેને ત્રણ સ્ત્રીઓ હતી, એક જણુએ કહ્યું કે મને તરસ લાગી છે. બીજીએ કહ્યું કે-ગાયન સાંભળવું છે. ત્રીજીએ કહ્યું કેમાંસ ખાવું છે. ત્રણે જુદી ચીજ છે ને? ભીલે ઉત્તર દીધું કે નીિ. આ એક જ ઉત્તરમાં એમ જણાવ્યું કે-રેવર નથી, સ્વર નથી, તેમ બાણ નથી. ત્રણેના પ્રશ્નને એક જ શબ્દમાં ઉત્તર આપે. તો એ શબ્દ બોલવાનું હોય તે વખતે પેલીને પાણીની જ શંકા થાય. પેલીને ગાયનની જ ઈચ્છા હોય, ને પેલીને ખોરાકની જ ઈચ્છા હોય, આ અતિશય કેવળીને આધીન નથી. જે શંકા શ્રોતાને થાય તે તીર્થકરના વચન નીકળે તેવી જ શંકા થાય. તેવી જ શંકા ઉઠાવી તે તીર્થકર નામ કમને અતિશય છે. તેવા વખતમાં કદી જઈ ચડયા તે પ્રતિબંધ પામીએ.
Page #189
--------------------------------------------------------------------------
________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી ઘર્મપ્રવૃત્તિને કાળ કેટલો?
એક કડાકેડ સાગરોપમના વખતમાં તીર્થકરને ટાઈમ. કડાકેડ સાગરોપમ સિવાયને ટાઈમ તીર્થકર વગરને. દરિયામાં સાથ બોળી, કેટલું પાણી આવ્યું? જે પાણી આવ્યું તેના કરતાં ધર્મની પ્રવૃત્તિને વખત અને તીર્થકરને કાળ, તેમને લાભ મળવો તે દરિયામાં ય બળે તેટલો ટાઈમ. દરિયે-તીર્થકર વગરને ટાઈમ, સાય પર પાણી લાગ્યું તે તીર્થકરની હયાતીને ટાઈમ, તેમ મનુષ્ય માટે કડાકડી સાગરોપમ સુધી લાભને, કેવળી કે તીર્થકર ન હોય તો પણ શાસન પ્રવર્તે. મનુષ્યને ધર્મપ્રાપ્તિ માટે કેડાર્કોડ સાગરોપમનો આખે ટાઈમ ને જાનવર માટે સોય જેટલે ટાઈમ. ધર્મશ્રવણ અને માનવાને ટાઈમ સેય જેટલો, તે પણ તીર્થંકર મહારાજના ટાઇમમાં હોય તે, તેમાં તે જાનવર તેટલી હદમાં આવી ચડ્યું હોય, સાંભળે, જાણે, માને છતાં પરાધીન એટલે કરી ન શકે. પરાધીનતાના વખતમાં ન બને તે માનીએ.
કુટુંબીઓને એકરાર
હવે નારકી ભવને વિચાર કરીએ. અહીં સારા શરીરે ધર્મની મુશ્કેલી તો ત્યાં રૂંવાડે રૂંવાડે પીત્તજવર હોય, ત્યાં તપસ્યાને તડાકે કયાં લાગે? સારા શરીરે તપસ્યાની મુશ્કેલી ત્યાં નારકીમાં જે અનંતગુણો જવર ત્યાં આગળ શી રીતે તપાસ્યાનું નામ લેવાય ? એક વાત ચોક્કસ છે; સહન કરવાનું નસીબમાં લખાયેલું છે. હું કેટલીકવાર કહું છું કે કુટુંબીઓએ જ એટલે કકળાટ લખેલે જ છે. આડે પગે જાય કે ઊભે પગે જાય તો પણ તેમને કકળાટ કરવાને એકરાર છે. ઊભા પગે જાય તે સમાચાર પણ આવે. જેને અંગે કકળાટ કરો તે દેખતો નથી, જાણતો નથી, જોવામાં નથી છતાં કકળાટની તમને ટેવ પડી છે. વગર દેખી વસ્તુ માગે, તેને કકળાટ કરે તો છોકરાને ટેવ પડી ગણીએ છીએ. તેને અંગે જુએ તે રૂવે પણ છોકરો કંકાસિ છે, તેને ટેવ છે, એમ માનીએ છીએ, તેમ જેને દેખીએ નહીં, જોઈએ નહીં, પોતે આપણને જે નથી, એવાને અંગે હાઈ દઝ કરીએ છીએ, કારણું-લખત કરી આપ્યું છે કે તારે અંગે એક વખત કકળાટ કરીશું. ઊભા પગે જઈશ તો કકળાટ કરશું, આડે પગે જઈશ તો પણ કકળાટ કરીશું, જે વસ્તુ મળવાની નથી તેને અંગે કકળાટ શા કામને?
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૬૭
પ્રવચન ૧૯મું છોકરાને પણ કહીએ છીએ કે રેવા દે, જે કૂટવું–રેવું રેખતો નથી, એ મરી ગએલે સાંભળતો નથી, તો કૃટ છે, છો શા માટે? એકરાર છે કે મારે રેવું કૂટવું. ગમે તેમ જાય તો પણ હવે એ સ્થિતિમાં અહીં જન્મ લીધે એને અંગે કરાર, તેમ નારકીમાં જન્મ લેતા એક કરાર, અનંતગુણી ભૂખ તરસ, અનંતગુણી વેદના, તાઢ, તડકો તાપ એ વેઠવાને એકરાર. જ્યાં કરાર થએલો છે ત્યાં બીજે કરાર નથી. કુટુંબીઓ રેવાને કરાર રાખે છે. વ્રત પચ્ચખાણ કરવાના
સ્વાધીન છે, અહીં સ્વાધીનતામાં તપ કરી સ્વેચ્છાએ દુઃખ ભેળવીએ છીએ. ત્યાં પરાધીનતામાં અનંતુ દુઃખ ભેગવવાનું જ છે. બાપ દેખાડ નહીંતર શ્રાદ્ધ કર :
અહીં વ્રત પચ્ચખાણ કરી શરીરનું દુઃખ ભોગવે, નહીંતર ત્યાં પરાણે અનંતગણું છે તે ભોગવો, આ ભોગવે કે પિલું ભેગ. સ્વાધીનપણે, રાત્રિભેજનનો, લીલેતરીને કંદમૂળને ત્યાગ કરી શકતો નથી, એ નકકી કર્યું તો પછી એ નરકનું દુઃખ લખેલું જ છે. બાપ દેખાડ; નહીંતર શ્રાદ્ધ કર. એમ આ ભવમાં સહન કર, નહીંતર નરકમાં સહન કરવાનું જ છે, અહીં સહનશક્તિ, દેવ ગુરુની જોગવાઈ સાધમિકને સંગ એવી વખતે તપસ્યા કરતા મુકેલ તો જ્યાં અનંતગુણ સુધા, તરસ, ટાઢ તડકે ત્યાં શી રીતે કરી શકવાના ? નરકમાં સમકિતીને વધારે વેદના
અહીં ૧૦૦ વરસ ધરમથી ચૂકી જાવ તો ત્યાં સાગરોપમ સુધી ભેગવવાનું. ત્યાં એવી સ્થિતિ છે કે વ્રત પચ્ચખાણ સ્મરણમાં પણ નહીં લેવાય. સમકિતી હશે તો પણ વેલે ભુંડી શાસ્ત્રોમાં લખે છે કે નારકીમાં સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ હોય? તો કે હેય. વેદના વધારે કોને? સમક્તિીને તો સમ્યગ્દર્શન નારકીમાં પણ હેરાન કરે છે. વાત ખરી પણ જગતમાં આબરૂની અડચણ કોને? સમજુને. આખલાને આબરૂની અડચણ કેટલી? માટે આખલા બનવું સારું ગણે છે? તો અહીં સમકિતીને વધારે વેદના સાંભળી સમક્તિીપણું ખરાબ શી રીતે ? તમે દેખો છો કે માલ ન લીધો હોય કે નફો ન થાય તે બળતરા ન થાય, પણ માલ લીધે એ માલ પાણી મૂલે ફેંકી દીધે, બીજાને અઢળક એ માલની કિંમત આવી દેખી, પણ એમ માને કે જાનેવારીમાં માલ લીધે ને ફેબ્રુઆરીમાં ફૂપે,
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૮
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી માર્ચમાં મેં થય, તેવાને શું થાય? તેમ બજારમાં ન આવે તેને કંઈ છે? સમ્યગ્દષ્ટિ માલ પી ને ફેંકી દીધે. મનુષ્યપણું પામે હતે. મોક્ષની નિસરણી મેળવી હતી, તે વિષય કષાયમાં ફેંકી દીધી. ત્યાં નરકમાં દેખે કે મોક્ષની નિસરણી ગઈ ત્યાં પશ્ચાતાપ થશે કે અરરર આ મનુષ્યભવ નકામે ગયે, આમ પશ્ચાતાપ બળાપ હાય હાય રે મનુષ્યપણું ગયું. “વાંઝણીને મોકાણ માંડવાની ન હોય, જનેતાને છાતી કૂટવાની હોય તે જનેતાને છાતી કૂટતી દેખી વાંઝણી નિરાંતે બેસી રહે. લાલ સાડલે પહેરેલો હોય. કાળા સાડલે વાંઝણીને ન હોય, તેમ અહીં સમ્યગ્દષ્ટિને પશ્ચાતાપ થાય, તે કાંઠે આવેલ હોય તેથી. મિથ્યાષ્ટિ રખડતો હોય તો પણ પશ્ચાતાપ ન થાય. અહીં ચૂક્યા તે ત્યાં બળીને ખાખ થવાના. ત્યાં બળીને ખાખ થવું ન પડે માટે અહીં ચેતો. સ્વાધીનતા કે પરાધીનતાએ બેમાંથી એક વખત ભેગવવાનું એ તો લખાવેલું જ છે. દેવે વિબુ કે ગાંડા?
એવી નારકીની સ્થિતિમાં ધર્મ ક્યાંથી? માટે તિર્યંચન ભામાં ધર્મ ન હોય, નારકીના ભાવમાં ધર્મ ન હોય, પણ દેવતાના ભવોમાં ધર્મ કેમ ન હોય? તે શક્તિવાળા પુન્યશાલી તે ધારે તે કરી શકે. તેમને તીર્થકરનું દર્શન હાથમાં, આપણે તીર્થકરનું દર્શન હાથમાં નથી. જેને ઉત્તમ પુરુષોને જેગ મેળવવો હાથમાં હોય તેને ધરમ મળવો મુશ્કેલ શી રીતે ? દેવતા ધાર્યો સંજોગ મેળવી શકે છે, વાત ખરી, મહાનુભાવ! સિહમાં આળસ ન હોય તો જગતમાં જીવવા કઈ ન પામે, એ આળસુ હોય સૂતો રહે, શિકારે જાય, હમણાં લઉં છું એમ સેંકડે શિકાર નીકળી જાય. તાકાત છે પણ જોડે તત્પરતા જોઈએ, તાકાત હોય પણ તત્પરતા ન હોય તે કામ શું લાગે ? દેવતામાં તાકાત બરોબર પણ ખાટલે મોટી ખોડ કે ચોથે પાસે નથી. માંચો સુંદર પણ ચોથો પાયો ન હોય તે એ સૂવા બેસવા કામ ન લાગે. તેમ દેવતામાં મોટી ખેડ કે તે ગાંડા છે. દેવતાને વિબુધ કહ્યા છે ને? ગાંડા કેમ કહેલા છે તે સમજો, આ જગતમાં ગાંડા અને ડાહ્યામાં ફરક કેટલે ? એ બલા પગે વળગી છે
એક શ્રીમંત શેઠ હતો પણ તે એમ ધારતો કે મારે એકલા
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૯ મું
૧૬૯
શેઠ રહેવું. કુટુ અને શેઠ થવાની જરૂર નથી. જે કામને શેઠિયામાં લાવતા નથી, તે શેઠ કુટુબને શેઠાઇમાં રાખતા નથી. પેાતે જાય તે વખતે શેઠાઈ લઈ જાય છે. જણેલાને જોડવાના એ ચાકકસ. છેાકરા જન્મ્યા તે। વહુ બહારથી લાવવાના. વહુ દાઢા રંગી આવી તેા શેઠાઇમાં સડો પેસવાનેા છે. છેાકરીને પારકે ઘેર માલવાના, ત્યાં શેઠાઈ ન હાય તે છેાકરીને છેતરા ખાંડવા મેકલે. કાંતે વહુ છેતરા ખાંડે. કુલીન છોકરી વહુ તરીકે ન આવી તે શું થવાનું? ના ફાતીયા. કુલીનને ઘેર તમારી છેાકરી ન ગઈ તેતા શું થવાનું ? ‘જે શેઠ કામમાં શેઠાઇ લાવતા નથી તેની કુટુંબમાં શેઠાઈ રહેવાની નથી ’ પેલા દેખે કે કામને શેઠ બનાવીશ તે મારી શેઠ તરીકે ખ્યાતિ નહીં થાય. કાઈ ને કેડીની મદદ કરતા નથી. જે જમીનમાં આંખે ઊગે છે તે જમીન કીંમતી બને છે. જમીનમાં ઘઉં, ડાંગર, થાય તે તેને આકર કીતિ હાય. જે કુટુંબમાં આપણે ઉત્પન્ન થયા, તે કુટુબની કિંમત ન વધે, એકલી આપણી કિ’મત વધી તેમાં વન્યું શું ? એમ આપણે જે કુટુંબમાં ઉત્પન્ન થયા તેની કિમત ન થઇ તા વધ્યા કામના શા? તેને મારા જેવા ખીજે કાઈ નહીં. તેવી સ્થિતિમાં કાઈ કુટુબી સાધારણ દશામાં આળ્યેા. તાણતા તાણતા વેલા થડે આવે; દુઃખી પ્રથમ દૃષ્ટિ કુટુંબ તરફ્ કરે, સંબંધી પાસે જ મદદ લેવા જાય. તેમ ધારી મારા કુટુંબના શેડ પાસે જાઉં, છેટેથી આવતા દેખ્યો, જરૂર કંઇ મદદ માટે આવતા જણાય છે. પાદળા પડે તેા ધુળ લેશે પશુ લેાઢાનું પતરૂ’મેલેા કે લેાઢાના પતરામાં પણ પેાળા મૂકતા જાય. પેલાએ વિચાર્યું કે તેને મળીએ જ નહીં. આવતા દેખ્યા કે એહીને સૂઈ ગયા. ત્યાં પેલાને ખબર નથી કે મને દેખીને સૂતા છે. શેઠ સૂતા છે એમ કહ્યું, પણ આવેલા નસીબના પાતલે, દાનતને પાતલે નહીં અહી' બેઠા કરતાં ઊઠીને શેઠની ખરદાસ કરૂં પગ દાબવા લાગ્યા, પગ ચાંપે છે. નાકર શેઠને હમેશા સૂવે ત્યારે પગ દાબે છે. તેથી શેઠ સમજ્યા કે નેકર પગ દાબે છે, એ રીતે જ શેઠને પગ દાબે છે. અંદર ઢાંકેલુ છે, પેલે ખેલતા નથી એટલે નેાકર ધારી મેલે છે કે ખલા ગઈ? આ મને જાણી સૂતા જણાય છે, આપે એમ લાગતુ નથી, એ અલા તે પગે વળગી છે, શેઠની બે આખરૂ થઈ, દેવુ પડે માટે સૂવાને ઢોંગ કર્યા હતા. ત્યારે પણ ગુન્હાના ખદલે ગુસ્સામાં આવે પણ નિર્ભાગીને ક્ષમામાં બદલે ન વળે, એને ગુસ્સા આવ્યા, બેઠા થયેા, અરે તારામાં અને મૂર્ખમાં ફેરક કેટલેા ?
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૦
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી પેલાએ પૈસા ન આપવાનો નિર્ણય કર્યો હતો. કહ્યું કે એક વેંતને ચાર આંગળને મારામાં ને મૂર્ખમાં ફરક છે. અર્થાત્ વસ્તુ ન હાયને માગવા જાય તે મૂરખ કે કામ ન કરે તે મૂરખ ? પણ શાણે હતો, એક વેંત ચાર આગળ કહી દીધું, એમ દુનિયામાં ડાહ્યા અને ગાંડામાં આંતરૂં કેટલું? કંઈ નહીં. વિચાર ઉપર વિચાર કરે તે ડાહ્યા ને વિચાર ઉપર વિચાર ન કરે તે ગાંડે, વિચાર સાથે વર્તન કરે તે ગાંડો, વિચાર આવ્યા ઉપર વિચાર કરી વર્તન કરે તે ડાહ્ય. પેસાબની હાજત થઈ, અહીં ન થાય, એમ જાણે નીચે જઈ પેસાબ કરે તે ડા, પેસાબના વિચાર સાથે અહીં જ પેસાબ કરે તે ગાંડે. ડાહ્યા અને ગાંડામાં ફરક જ આટલે. દેવોને ઇચ્છા સાથે માથે ફળે :
આ હિસાબે દેવતા બધા ગાંડામાં, તમે બેલે છે કે રેરાનાં વંછી દેવતાઓની ઈચ્છાથી જ કામ થાય. ઈચ્છા અને કામ વચ્ચે આંતરૂં નહીં, ઈચ્છા સાથે કામ થાય. વિચાર સાથે વર્તનવાળા દેવ છે, આપણે વિચાર અને સાથે પ્રયત્ન કરીએ ત્યારે કામ થાય. તેમને વિચાર અને વર્તન વચ્ચે આંતરૂં નથી. તે દેવતાઓ ચારિત્રની અપેક્ષાએ ગાંડા છે. જેને વિચાર ઉપર વિચાર કરવાનો વખત છે તે માટે મનુષ્ય ધર્મવાળા બની શકે છે, ને દેવતા ધર્મવાળા બની શકતા નથી. વીતરાગને જન્મવાનું હોય નહીં કે જે જન્મ લે, દેવતામાં વીતરાગ કેઈ હાય નહીં, રાગવાળા જન્મે તો #પશમ ભાવે જન્મે છે, તે દેવતામાં વધારેમાં વધારે ક્ષયપશામક ભાવવાળો હજુ જમે, મેહનીયના ક્ષાયિક ભાવવાળ જમે નહિ. ત્યાં ક્ષાપશમિક ભાવમાં પ્રદેશ ઉદય જરૂર છે. તે ઉછાળા જરૂર મારે, મનુષ્યના ઉછાળા જરૂર રોકાવાના દેવતાના ઉછાળા રોકાવાના નહીં. દેવતામાં ઔદયિક ભાવ હોવાથી ઉછાળા સાથે વર્તન થાય, તેથી દેવતાને ચારિત્ર આવે નહીં. વિકલપને દબાવવાને વખત મનુષ્યને છે. દેવતાઓ વિકલ્પને નિષ્ફળ કરી શકે નહીં, માટે તેમને ધર્મયત્ન નથી. આથી નારકી દેવતા અને તિર્યંચના ભવમાં ધર્મરત્ન નથી. ધર્મરત્ન હોય તે કેવળ મનુષ્યના ભવમાં. નિશાળીયાની લખેલી હૂંડી જેવા દેના સમ્યકત્વ-જ્ઞાન છે.
હવે સમ્યગદર્શન જ્ઞાન ચારે ગતિમાં છે તે ચારે ગતિમાં મેક્ષ કેમ નહીં? નિશાળમાં શીખવે છે. હજારોની હુંડીઓ લેણદેણનું નામું
Page #194
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૯ મું
૧૭૧
લખાવે છે. તેની ફરિયાદ કેમાં નાંધાવા તો શું વળે ? એમાં હુકમનામું કે ફરિયાદ ચાલે નહિ, સમ્યગ્દર્શન અને જ્ઞાન મેાક્ષની અપેક્ષાએ છોકરાના નામા જેવા છે. શીખવાની જરૂર છે પણ કારટના હિસામે તે નામાની કિંમત નથી. તેમાં ફરિયાદી, હુકમનામું કે બજાવણી થતી નથી. કેવળ મનમાં તત્વ આ છે. તે સમજે, લેવાનું નહી', તા છેકરાનું નામું થયું. લાખ ઉધાર, પચાસહજાર જમા, સમજવાનું પણ વહીવટ કરવાને નહી.. વહીવટ વગરનું છેાકરાનું નામું, તેમ આશ્રવનું જ્ઞાન, સંવરનું જ્ઞાન, પણ સવર આદરવાની વાત નહીં, કે આશ્રવ છેડવાની વાત નહીં. સમ્યગદર્શન, જ્ઞાન એ માત્ર છેકરાનું નામું છે. જોખમદારી નહી.. એવું નામું તમારા ચાપડામાં છેાકરાને લખવા દ્યો છે ? જેમ માન્યતા જાણપણું ખરેાખર પણ વહીવટ વગરનું. છેકરા હિસાબ લખે તે સાચા તેમ સભ્યષ્ટિ બધા તત્વા ખરાખર માને, સહે, પણ વહીવટ વગરના. એ નામાં ખાટાં નહી કહેવાય. વહીવટ વગરના કહેવાશે. પેઢીએ તૈયાર થએલાને જ બેસાડાય. એ નકામું નથી કરવું પણુ વહીવટ વગરનું છે—એમ દેવતાની, તિર્યંચની, અને નારકી ગતિમાં, સમ્યગ઼જ્ઞાન-દન છે. એ એ છતાં અનાદ્ઘિકાળથી અત્યાર સુધીમાં કઈ એ ત્રણ ગતિમાંથી મેાક્ષે ગયા નથી. જતા નથી, અને જવાના નથી. છેાકરાને નામાં શિખવે છે ત્યાં સુધી એકે દીવાનીમાં કે ગણતરીમાં નહી' આવે.
ફકત મનુષ્ય ગતિમાં વહીવટી નામું છે
ત્રણ ગતિમાં વહીવટીજ્ઞાન અને ચારિત્ર નથી. છેકરાનું નામું સમજણપૂર્ણાંકનું સાચું પણુ વહીવટી નહીં. તેમ ત્રણે ગતિના જ્ઞાન સમ્યકત્વ સાચા ને જરૂરી છતાં વહીવટી નહીં, વહીવટી કયા ? મેાક્ષની નિસરણી મનુષ્યપણું, તેમાં આવી જે જ્ઞાન-સમ્યકત્વ આવે ત્યાં વહીવટ થઈ શકે. બંધ આસવ-છેડવા લાયક છેાડી શકે, નિજ રા આદરી શકે, આ દુકાન પર બેઠા એટલે વહીવટી નામું થયુ. તેમ મનુષ્યગતિમાં આવે ત્યારે વહીવટી જ્ઞાન-સમ્યકત્વ કહેવાય, એટલા કારણથી ધરત્ન માટે મનુષ્યપણુ લાયક છે. દેવતામાં ગણધર કેવળી કે તી ́કર કેમ ન થાય ? ત્યાં વહીવટ છે જ નહિ. ત્યાં શીખવણી નામુ છે. હેય ઉપાદેય માન્ય પણ આચરી શકતા નથી. તેથી કહેા કે વહીવટના નામામાં રકમ સાચી કે તૂટી તેના નિય
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૨
આગમ દ્વારક પ્રવચન શ્રેણી કર્યો જ છૂટકે. તેમ દેવતા, તિર્યંચ અને નારકી ત્રણે ગતિમાં શીખવવાનું નામું છે, પણ મનુષ્યગતિમાં વહીવટી નામું છે. આમાં જોખમદારી છે. તીર્થકર કેવળી ગણધર ચૌદપૂર્વી યાવત્ સાધુ થાય તે પણ મનુષ્યમાં. આથી મેલ અને તેને માર્ગ મનુષ્યમાં જ થાય. અને તેથી મોક્ષની નિસરણ મનુષ્યપણું જ છે. આજ કારણથી ધર્મરત્નને ઉપદેશ આપતા અપાર સંસાર સમુદ્રમાં મનુષ્યપણું પામવું દુર્લભ છે. આમાં ધર્મરત્નનું સ્વરૂપ કેવું છે? મનુષ્યપણું દુર્લભ છે એ વિગેરે કહીને શી મતલબ હતી ? ધર્મની પ્રાપ્તિ મનુષ્યપણામાં હેવાથી તેની દુર્લભતા જણાવી તે મનુષ્યપણે આપણને મળી ગયું, પણ બચ્ચાના હાથમાં આવેલો હીરો ચાટવા જ કામ લાગે, કારણ બાળકને સ્વભાવ ચાટવાને છે. એમ આપણે જે દેખીએ તે પાંચ ઇન્દ્રિયના વિષયે. છોકરાને હીરાની કિંમત ઉપગની નથી કે ખબર નથી. તેમ આપણે મનુષ્યપણાની કિંમત તથા ઉપગ સમજતા નથી. માત્ર પાંચ ઈન્દ્રિયના વિષયમાં જ સમજીએ છીએ.
પિતાની મિલકતને વહીવટ કરવાને હક કેને?
જે મિલકતને બરોબર સમજી શકે નહિં, સદુપગ કરી શકે નહિં, તેવાને વહીવટ સોંપાય નહીં. તેને વહીવટ સરકાર કરે છે. કેટલાક વહીવટ જાતે સેપે, કેટલાક ન સેપે તે પ્રજાકીય મનુષ્ય ગેરવ્યવસ્થા થતી દેખી ફરિયાદ કરે, તેમાં દુર્વ્યવસ્થા થાય તે રીસીવર નીમી દે. આ ફરિયાદ કરવાને હક દરેક પ્રજાજનને છે. આમાં જ્યાં સદુપયોગ ન થાય, દુરૂપયોગ થાય તો ? આ મનુષ્યપણાની મિલકતની કિંમત જાણી હોય તો બોલે. દુર્લભતા, જાણી હોય તે બોલો. કહો કે હજુ મનુષ્યભવની દુર્લભતા તમારા મનમાં આવી નથી, એ નથી આવી તે તેને વહીવટ કરવાનો તમને હક નથી. તેમ આને સદુપયોગ કર્યો ? છોકરો હીરો ચાટે ટીચે તે સદુપયોગ નથી. છોકરે હીરો ટચે તેથી સદુપયોગ થયો ન ગણાય. તેમ મનુષ્યના ભવદ્વારાએ પાંચ ઈન્દ્રિયના-વિષયમાં ઉપયોગ કરીએ તો સદુપયોગ ન ગણાય. બજારશાહી કિંમતે વેચાય તો સદુપયોગ ગણાય. તેવી સ્થિતિમાં સમજુંનું કાર્ય છે કે તે મિલકત સત્તાધીશોને સોંપી દેવી. આપણે પણ સેંપીએ છીએ. પૌષધ લ્યો છે, પડિકમણું કરે ત્યારે “બહુવેલ સંદિસાહ? બહુવેલ કરશું” એ આદેશ માગે છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૦ મું
૧૭૩
એટલે તમારા કહ્યા સિવાય, આંખ, નસે, શ્વાસ, નિમેષ જેવાં કાર્યાં જેમાં વારવાર પૂછી શકતા નથી, તેની છૂટ આપે! બાકીના કાચેમાં આદેશ માગીને કાર્ય કરવાનું, ચાલુ કાર્યમાં રીસીવરની જરૂર નથી. રીસીવરે નિયત કર્યો હોય તેમાં માસિક ખર્ચો કર્યાં હાય, તેના હિસામની જરૂર નથી, તેમ શ્વાસ, આદિમાં છૂટી લઈ લીધી. બાકીના સવ કાર્યો તેના આધીન. માત્રુ કે ઠલ્લે જાવ તે આદેશ લઈને જાવ છે, કારણુ રીસીવર નીમ્યા છે. મિલકતના સદુપયેાગ કરી ન શકીએ તે રીસીવરને તાબે કરવી જોઈએ. એના વહીવટ ન જાણતા હાઈએ તો ભય કર નુકશાન થઈ પડે, તેમ ભવ સમુદ્રમાં આ મનુષ્યપણુ દુભ, મેાક્ષ મેળવી દે એવું કિંમતી, તેનેા સદુપયેાગ આશ્રવને બંધ કરવામાં ને સંવરને આદરવામાં છે. હવે બધા રીસીવરને આધીન સવિરતિ યે ત્યારે મને, તો સદુપયેાગ તો શીખેા. આ મનુષ્યભવરૂપી ચિંતામણી રત્નના સદુપયોગ ધરત્ન મેળવવાનો છે. દુનિયામાં અનર્થા ભરેલાં છે, તે દરેક ક્ષણે આવવા તૈયાર છે, જંગલમાં જંગલી જાનવરાના ભય છે. હરણ કરવું હાય તો તેનું સાધન રાખવું જોઈએ. અહીં શિકારી જાનવર ચારે બાજુ રહેલા છે. તેનાથી બચાવ કરનાર ધમ છે. ક્રોધ, માન માયા, લેાભ ભયકર હલેા કરવાવાળી જાનવરની જાત તારી પાછળ પડેલી છે. તેમાંથી બચાવી લે તા માત્ર એક જ ચીજ છે, શિકારી જાનવરથી ખચવા માટે અગ્નિ એક જ બચાવ. ચાકીદાર તાપણી કરી બેસે, તેમ અહીં જગલી જાનવર ને અંદરના જાનવરો અને શિકારીથી બચવું હોય તે। . ધરત્ન મેળવા. સારી ગણાએલી ચીજ ઈચ્છામાત્રથી મળતી નથી. પણ ઉપાયે કે સાધનાથી મળે છે. તેમ ધમ રત્ન સારું ગણાયું, તે ઈચ્છામાત્રથી સાંપડતું નથી. તેના સાધનાથી ધ`રત્ન સાંપડે છે, હવે તે સાધના કયા તે આગળ બતાવવામાં આવશે.
卐
પ્રવચન ૨૦ મુ
સ. ૧૯૯૦ અષાડ વદી પ્રથમ ૧૨, ૨વિવાર
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શાંતિસૂરિશ્વરજી મહારાજ ધર્મરત્ન પ્રકરણ ગ્રંથમાં આગળ જણાવી ગયા કે ધ રત્નને મેળવવાની લાયકાત આપણામાં આવી નથી. ધ રત્ન કાણુ મેળવી શકે ? કેવળ મનુષ્ય.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૪
આગમે દ્ધારક પ્રવચન શ્રેણી
મનુષ્ય સિવાય દેવતા, તિય`ચ કે નરકગતિ. આ ત્રણે ગતિમાં પાંચ ઇંદ્રિયે સંપૂર્ણ અને મનવાલા છતાં પણ ધર્મરત્ન મેળવવાને લાયક નથી, કેટલીક વખત આપણે કહીએ છીએ કે, ઘેર બેઠા કયાં ધર્માં નથી થતા ? જો ઘેર બેઠા ધર્મ થતા હોય તે। દેવતા-નારકીમાં માત્ર સમ્યગજ્ઞાન-દર્શન છે, વિરતિનું નામ નિશાન નથી. પણ તિર્યંચની ગતિમાં વિરતિ થઈ શકે છે, શ્રાવકે વિરતિ કરી શકે તેમ, તિય ચા પણ વિરતિ કરી શકે છે. કારણ જે વખતે તીથ કર સરખા જ્ઞાનીએ વિદ્યમાન હોય ત્યારે તેમની દેશના સાંભળી અણુવ્રતવાળા થઈ શકે, અવિદ્યમાન હેાય ત્યારે, સ્વયંભુ સમુદ્રમાં રહેલા મત્સ્યા, પ્રતિમાના આકારના મત્સ્યા દેખી જાતિ સ્મરણથી પૂર્વક્રિયા દેખી સમ્યકત્વ પામે છે. કેટલાક તિય ચે. દેશવિરતિ પણ અંગીકાર કરે છે ને તેથી તિય અને દેશવિરતિ ગુઠાણું માનવામાં આવે છે. પણ તે સર્વથી વિરતિવાળા ન હોવાને લીધે તે ગતિમાં સાધુપણું ન હેાવાને લીધે તેમાં મેક્ષમાગ છૂટો હાતા નથી. મેાક્ષમાર્ગ તે ત્યાં બંધ જ છે. તિય ચા એકલા દેશ થકી પચ્ચખાણ કરે છે તેમ નહી.
પાપના
જેમ માછલાને પાણી વગરનું સ્થાન, તેમ ગૃહસ્થને સ્થાવરની અહિંસા અકળાવનાર થાય
શ્રાવકે વ્રત લ્યે ત્યારે સમજે છે કે, સહિંસા એ પાપ છે, છતાં મારાથી પૃથ્વી, પાણી, વાયુ અને વનસ્પતિની હિંસા છે।ડી શકાતી નથી. કેમ ? તો કે જેમ પાણીમાં રહેલું માધ્યુ પાણીના સંઘટ્ટાને વ શકે જ નહિં, તેવી રીતે ગૃહસ્થપણામાં રહેલા પાંચકાયની હિંસા વઈ શકે નહિં, માછલાના આધાર પાણી, રહેવાનુ, ચાલવાનુ, ઉંચે નીચે આવવા જવાનું પાણીથી, માછલાને સજંગાપર પાણી પાણી, પાણી વગરની જગ્યા ઉલટી અકળાવનાર. જેમ માછલાને પાણી વગરની જગ્યા અકળાવનાર, તેમ સ્થાવરની અહિંસા ગૃહસ્થને અકળાવનાર; માટી, મીઠું, પાણી, અગ્નિ, વનસ્પતિ કે વાયરા સિવાય વ્યવહાર શી રીતે કરવા ? જેમ માછલાને પાણી સિવાય અકળામણ, તેમ ગૃહસ્થાને સ્થાવરની વિરતિ કરવી એ અકળામણ. આ વાત ઊંડી સમજશે તો સમજાશે કે-શાસ્ત્રકારે સાધુને ભિક્ષાવૃત્તિ કેમ કહી ? સાંભળવા આવે તેની પાસેથી ચપટી ચપટી લેટ માંગી લેવે, રાંધેલાની ભિક્ષાવૃત્તિ કરવી તે કરતાં કારાની ભિક્ષાવૃત્તિ કરે. કોરાની ભિક્ષા કરે તો મીઠું
Page #198
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૦ મું
૧૭૫ મરચું પાણી અગ્નિ સળગાવવો એ બધું કરવું પડે, ભિક્ષાવૃત્તિ ન હોય તો છકાયની હિંસા રોકી ન શકીએ. તેમ ગુડસ્થને ભિક્ષાવૃત્તિ નથી તે સ્વાભાવિક છે. પિષધ લે તો પણ ગૃહસ્થને ભિક્ષાવૃત્તિ નથી. કુટુંબને પ્રથમથી જ સાવચેત કરી રાખે, અથવા ઘેર જાય, ગૃહસ્થને અનુમોદનની બંધી નથી, ચાહે જેમ હોય તેમ શ્રાવકને ભિક્ષાવૃત્તિ ખપતી નથી. દરિદ્ર, અંધ, પાંગળો હોય તેવા શ્રાવકને ભિક્ષાવૃત્તિ ખપતી નથી. ત્રણ પ્રકારે ભિક્ષા કહી છે- ૧. સર્વસંપકરી, ૨.પરષબ્રી, ૩. વૃત્તિભિક્ષા. ભિક્ષા કેણ માગી શકે?
પ્રથમ તો માગવાને હક- પારકાની ચીજ મળે એ વિચારવાનો હક છે ? મને આપે એ વિચારવાને હક છે? એ હક તેને જ મળે કે જેણે પિતે છોડયું હોય, તમારો ઘેડો બાંધી રાખો ને પારકો ઘેડ ગામ જવા માટે લેવા આવે તો? અને જેને ઘેર ન હોય તે માગવા આવે તો આપ છો. તેમ જે પરિગ્રહ રાખવાવાળા છે, આરંભના ત્યાગી નથી, તેવાને માગવાને હક નથી. જેણે આરંભાદિક ત્યાગ કર્યા છે, રાખવું બંધ કર્યું છે, કુક્ષી સંબલ રાખ્યું છે, કેટલાક જાનવર બાકીનું રાખી મૂકે છે. પણ જાનવર ખાય તેટલું ખાય બાકીનું સંઘરી રાખે છે, માટે તેમ નહીં, પણ પંખીની ઉપમા આપે છે. યતિ હોય, સંનિધિ રાખવાનો નિષેધ હોય, બીજા દહાડા માટે રાખે નહીં, તેવાને માગવાને હક છે. આ પાપારંભને પિતે ત્યાગ કર્યો છે. રાત્રે રાખવાને ત્યાગ છે, એ છતાં ધ્યાન, અધ્યયન, સ્વાધ્યાય, વિનય વૈયાવચ્ચ સમિતિ ગુપ્તિપાલન આદિ કરવાનું તે માટે ભિક્ષાની જરૂર છે. એવો છતાં ગુરુ આજ્ઞા બહાર હોય તેને સર્વ સંપન્કરી ભિક્ષા નથી. કારણ છ-અમ–દસમદવાલસ–મા ખમણ-પાલખમણ વિગેરે કરી નિર્વાહ કરતો હોય અને ગુરુમહારાજની આજ્ઞામાં ન હોય તો અનંત-સંસારી છે. હવે ગુરુની આજ્ઞા માનતો હોય છતાં પણ પાંચ મહાવ્રતવાળો, ધાનાદિક કરનારો હોય, આજ્ઞામાં છતાં અંદર પિલું હોય તો ? અભવ્યમિથ્યાદ્રષ્ટિઓ દિક્ષિત થતા હતા તે પંચમહાવ્રતાદિક કરતા હતા, પણ આ ભિક્ષા કરું છું તે પ્રથમ નંબરે ગૃહસ્થીના ઉપગાર માટે, બીજા નંબરે દેહ ઉપગાર માટે, આ ગાડા નીચે ચાલે ને બધે ભાર મારા ઉપર–એવી વાત કરવી છે. દાન લેવું છે, સુધા પોતાને શમાવવી છે, આહાર છ કારણે
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૬
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી લેવા જણાવ્યું છે. ૧. સુધા વેદના શમાવવા માટે, ૨. ગુરુ વેયાવચ્ચ કરવા માટે, ૩. ઈર્ષા સમિતિ સાચવવા માટે, ૪. ભૂખ્યો તે કદાચ કરી શકે તો પણ આર્તરૌદ્રના પરિહારરૂપી સંયમ માટે, પ. પ્રાણધારણાર્થે, ૬. ધર્મજાગરિકા માટે. આ જ કારણે આહાર લેવાના જણાવ્યા છે, આહાર માટે તમારા માટે નિકોશાક એવા શબ્દ લખે. ખુદ તમારું પ્રયોજન જ જણાવો પણ વચમાં ગૃહસ્થને શું કરવા નાખે છે? પણ આ દેહને ઉપગાર કરનાર આહાર.. ફેગટિયા દેનારા અને ગટિયા લેનાર દુર્લભ
' એટલે ભેળપણે ભાવથી આહાર દેનાર, ફોગટ દેનાર મળે તો જ લેવાનો છે. ફેગટ દેનારો મળે તે લેવાને છે. તે ઘરનું અનાજ, ઘરના લાડુ, પેંડા, સે મફત કેણ દે? મફત તમને દે તો બધાને દેતો નથી તો જરૂર મફત નથી. મફત એટલે જેમાં દુનિયાદારીને કંઈ પણ સ્વાર્થ નહીં. કલ્યાણ માટે ભલે ઈચ્છા રાખે. દુનિયાદારીના કારણે ન આપે તેવો સુધારફ હોય, તેની પાસેથી આહાર લેવાનો છે. તે માટે દશ વૈકાલિકમાં કહ્યું છે કે મુધા-ગટ દેવાવાલા મુશ્કેલ, તે કરતાં મુધા લેવાવાળા મુશ્કેલ છે. આત્મકલ્યાણ સિવાય બીજી કંઈ પણ ભાવના કે વાસના ન હોય ને આપે તો મુશ્કેલ છે. મહારાજ ભણાવે છે, વખાણ વાંચે છે માટે આપે, તમારે ઘેર ગોચરી આવ્યા, આ મહારાજ વખાણ વાંરવાવાળા છે માટે વહોરાવ્યું. જેને ઘેર ગેચરી જઈએ એ જે આ ધારણા રાખે તો એ સુધાદાઈ ન થાય. તેવી પણ ધારણ ન જોઈએ, માત્ર મહાવ્રત કે સર્વ વિરતિમાં મદદગાર થાય. એમાં ગીતાર્થને પાત્ર ને અગીતાર્થને અપાત્ર કહે તેમ નથી. માટે સાધુતા માત્ર પાત્રતા, ગૃહસ્થ એ અપેક્ષા ન રાખે તો સુધારૂ પણ સાધુને તો હંમેશા સુધારા પણું હોય, તો તેને અંગે મુધાનીd કેમ રહ્યા ? ત્યાં પણ કામ છે. અનાદિકાળને સ્વભાવ છે. જે જેની સાથે પરિચયમાં આવ્યા, જે તેની પંચાયતમાં પડશે. તેની દરકાર-ચિંતા કંઈ થઈ જાય તો મુધાની પણું મટી જાય. માટે સુધારા મુધાનીવી દુર્લભ પણું છે. આ ગાથામાં હરિભદ્ર સૂરિજીએ કથા કહી છે. કલ્યાણકારી ભક્તિ કરનાર ભાગવત ભક્ત
એક ભાગવત સન્યાસી હતો. તેણે એક ભગતને કહ્યું કે મારી સારવાર
Page #200
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૦ મું
૧૭૭ કરે તો અહીં ચોમાસું રહ, ભગત સમજ હતો. તે કહેવા લાગ્યું કે ધનભાગ્ય હમારા, ખુશીથી રહો, એકવાત ખ્યાલ રાખો કે જ્યાં સુધી કલ્યાણ માટે સેવા થશે ત્યાં સુધી કરીશ. સંતની સેવા હમેશા કલ્યાણ માટે હૈય, સંન્યાસી ચોમાસું રહ્યા..... ભગત-ભક્તિ કરે છે. ૧૫ દહાડા મહિને થયો, પરિચય થયે. તેના છોકરા, છોકરી, ઘોડા-ગાયને પણ ઓળખતા શિખે. કોઈક વખત તેને ઘોડો ચેરે ઉપાડી ગયા. ચોરે ચકર હોય છે. ચોરીનો માલ અદ્ધર લટકાવ. ગળે ન વળગાડ, આશામી ઘેર બેસે, ખળવાનું બંધ કરે પછી ગળે વળગાડવો. તપાસ થયા પછી મુદત થયા પછી માલ ઘેર લાવે, બીજી વસ્તુ દાટી દેવાય, ઘેડાનું શું કરવું? પેલાએ ઘોડા વાંસની જાળમાં બાંધી દીધે. અહીં સવારે શેઠને માલમ પડી. ખેળ કરાવી, તપાસે પણ જાળમાં કોણ તપાસે? બીજે દહાડે સ્નાન-જંગલ માટે સંન્યાસી બહાર નીકલ્યા. ત્યાં લોકોની આવડ જાવડ વગરની જગ્યાએ જાય, તેમાં જૈનના સાધુને લીલોતરીને વિચાર પણ તેને માત્ર એકાંત જોઈએ. જાળ તરફ ગયો. હા ! આ શેઠનો ઘોડે, અંગુછો કાઢી ગોળ દડે કરી ઝાડ નીચે મૂકી દીધે. સંન્યાસી ઘેર આવ્યા. અરે ભગત ! હેમેરા અંગુછા ઉધર રહ ગયા. જાળીવાળું ઠેકાણું બતાવ્યું. શેઠે માણસને મેકલ્ય, જા બાવાજીનો અંગુછો લઈ આવ, માણસ ગ, અંગુ લીધે. સુથારનું મન બાવળીયે, ખેતર કેઈનું, બાવળ કેઈનું. આનું પાટડું મોડું થાય, છતાં પાટડે ઠીક થાય, સુથારનો ધંધો એ દ્વારાએ
ભાદિ કરવાના તેથી જ્યાં એ ચીજ દેખે ત્યાં તે જ યાદ આવે. તેને ઘેડાની દષ્ટિ આવે, ત્યાં જાળીમાં ઘોડે દેખે. ઘોડા પર બેસી અંગુ છો લઈ આવ્યો. જાળીમાંથી અંગુ છો લાવ્યો. વાંસની જાળી હતી, તેને કયાંથી મ? ત્યાં જ અંગુઠો પડેલો તેમ તેણે કહ્યું. ભગતે દેખ્યું કે આ અંગુઠો પડેલો નથી, માટે મહારાજે ઘડે મને જણાવવા માટે કર્યું લાગે છે. પોતે મોઢે કહી શકે નહિ, માટે ઘડો મને જણાવવા માટે કર્યું. સંન્યાસી સાહેબ ! હવે પધારે. કેમ? અત્યાર સુધી હું મુધા સારુ હતા. નિષ્કામ ભક્તિ હતી, તે હવે સકામ ભક્તિ થાય. માટે હવે આપની જરૂર નથી, જેમ ભગત મુધ રાફુ હતો, પોતાને ઇચ્છા ન હતી, સંન્યાસી ખોળી લાવ્યું તેમાં મહારાજ પ્રત્યે બેરાજી થયો. જેને એ વિચાર ન હોય તે પધારો એમ કહે ખરો ? છેવટે ભક્તિનું
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૮
આગદ્ધારક પ્રવચન શ્રેણી ફળ કહે પણ એ કઈ દશામાં હશે કે હવે પધારો એમ ચોખું કહી દીધું. ઘોડાની જે ફિકર ન હતી તે કરતાં મહાપુરુષ લેપાયા તેની ફિકર થઈ. આ સ્થિતિએ દાન દેવાનું તેનું નામ સુધારા. ગૃહસ્થના પરિચયની વિચિત્ર સ્થિતિ
તમારે ઘેર છોકરાને તાવ આવ્યો હોય કેમ? રીતિમાં આવે, આપણે કરીએ છીએ એ વાત છોડી ધો. મુધારી પણામાં વાંધો છે ? નહીંતર ચાહે તે સ્થિતિ જગતની હા, નાટક થઈ રહ્યું છે, કેઈ કે. પાઠ કાઢે. તેમાં તારે શું? પણ જીવની વિચિત્ર સ્થિતિને લીધે ભગત ખબર રાખવાનું કહેતા નથી તો પણ પરિચયની સ્થિતિ ખેંચે છે. સુધા પણું ગયું. દુનિયાદારીના લાભની દરકાર વગર જે લેવુંઆપવું તે મુધાર૬ મુધાળવી છે. પરિચય એવી વિચિત્ર ચીજ છે, કે તેને ઘેર છોકરો આવ્ય, ઠીક થયું. આખા સંસારની અસંજમની અનુમોદના ગળે વળગાડી. શું લેવાદેવા હતા ? તેમણે પરભવને સંબંધ બાંયો હશે તો ત્યાં જન્મે. ગૃહસ્થપણુમાં એક ઘર રેવાનું હતું, હવે ૧૧ ઘર પકડયા. શાથી? મુનીવીપણું બરાબર નથી. જન્મ-મરણ થાવ, દુનીયાના સ્વભાવ છે તે ચાલ્યા કરે છે. શાતાઅશાતા બાંધ્યા છે તે તે પ્રમાણે ભેગવવાને, તેમાં કરમના નાટક યાદ ન લાવતા આ વસ્તુ આવે છે તે ખામી છે. ખામીને ખામી ન સમજે તો માગ સમજ્યા નથી. મુઘાદાયી કરતાં મુઘાવી દુર્લભ છે
મુધા-ફેગટ દેવાવાળા દુર્લભ છે તે કરતાં મુધા-ફોગટ જીવવાવાળાં નાગાપુગા સમજે છે. તે દુનિયાદારીની આશા ન રાખે તે મુધાદાઈ સહેલું છે પણ મુધાજીવી ઘણું મુશ્કેલ છે. મહારાજ ભણાવે છે, વખાણ વાંચે છે, એ લાઈન સારી હોવાથી દાનને અંગે સારી હતી પણ આ મુનિ મહારાજ તે ઘરની ગાંઠ ખાઈ ધંધો કરે છે. ગૃહસ્થના વ્યાપારમાં ચિત્ત લગાડવાનું તે સાધુપણાને શૂન્ય બનાવનાર છે, છતાં ચાલુ અધિકારમાં ગૃહસ્થપણું તેમાં પ્રથમ મુલાદાઈપણું હોય, તેથી ગૃહસ્થનું કલ્યાણ પહેલું, અને સાધુને ગેચરી લઈ સ્વાધ્યાય આદિ કરે ત્યારે મુધાજીવીપણું છે. મુધાદાઈ પણું હશે તો કલ્યાણ છે. Jડધે સુધા દેવાને વિચાર કર્યો ત્યાંથી કલ્યાણજીરણ શેઠે દાણે પણ
Page #202
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૦ મું
૧૭૯ દીધે નથી, છતાં બારમે દેવલોક બો. શાના પ્રતાપે? એક મુધાદાઈને પ્રતાપે. આપણે બારમો દેવલોક દેખીએ છીએ, પણ એ કમ દેખજે. ચોમાસાને બીજે દહાડે ભગવાન પાસે ગયા, બાર વાગ્યા સુધી બેઠા. ભિક્ષા માટે ભગવાન ની કન્યા નહીં. મહારાજ કાઉસિગ્ન ધ્યાનમાં શબ્દ બોલતા નથી, સામું જોતા નથી, તૈયારી નથી કરતા, પિતે પૂછતા નથી કે ઉપવાસ છે કે ખાવાનું પણ મહાપુરૂષને ધ્યાનમાં વિશ્ન થાય માટે એ ન પૂછાય. ત્રીજો પહોર ખતમ થયો એટલે ઉપવાસ જણાય છે. બીજે દહાડે ૧-૨-૩ વાગ્યા સુધી ન નીકળ્યા તો છઠ્ઠું જણાય છે. ત્રીજે દહાડે વિચારે છે. ખરી ખૂબી અહીં દેખવાની છે. તે બોલતા નથી વાતચીત કરતા નથી. ગોચરી ટાઈમે નથી નીકળ્યા તો ઉપવાસ હશે. એમ ૧-૨-૩-૪ દિવસ સુધી સ્થિરતાથી બેસી રહે છે. “શરણ શેઠજી ભાવના ભારે મહાવીર પ્રભુ ઘેર આવે.” એમ આપણે સહુ બોલીએ છીએ, પણ વાત લક્ષ્યમાં આવી? રેજ બેલે નહીં, ચાલે નહીં અને ગોચરી પધારે એ ભાવનાએ કેમ બેસી રહેવાય? એમ ચાર મહિના સુધી દરરોજ સ્થિરતા કરી. એમ
માસી પૂરી થઈ. હવે જરૂર પારણું કરશે. કાઉસ્સગ્ગ પાર્યો. તે દિવસે પાર્યો તેથી આજે ગોચરી કરશે એમ જીરણશેઠ વિચારે છે. મહાવીર મહારાજા ચાર જ્ઞાનવાળા છે. ભાવના જાણે તે સ્વાભાવિક છે. આમ જીરણશેઠ ચાર મહિનાની ભાવના ભાવવાવાલે જાણે, તેણે ભાવનાથી બારમા દેવલોકનું આયુષ્ય બાંધ્યું. આજના દાતારની સ્થિતિ
આજકાલ અશન, કંબલ, પાત્ર બધા દુષિત લે તેવી સ્થિતિ ઊભી કરી છે. હું શુદ્ધ લઉં જઉં છું તેમાં અતિશયોક્તિ લાગે છે. પદ્ધતિ કેવી કરી દીધી છે તે વિચારો. અમુકના ઘરે છોકરો, વહુ, માણસ કેટલા ? ફલાણે ત્રણ રોટલી ખાય છે–એમ ગણીને ચૌદ રોટલી જોઈએ તેટલે આટે બાંધે. તેમાં વાસી રહે કયાં ને કુત્તા ખાય કયાં? તમને અનુભવ નહીં હોય પણ પોસહ લે તે આજ ફલાણું નથી આવવાના એમ કહી ફટ પાંચ જેટલી ઓછી કરે, હવે કહો. સાધુને આ ખ્યાલ આવતો નથી તેથી દોષિત ગેચરી લેવાય છે, મહેમાન જમવા કદાચ ન આવે તો મારૂં રાંધ્યું બગાડયું એમ કહે. ગણતરી બંધ રંધાય છે. પછી કહો અરધી રોટલી લઈએ તો અંતરાય. નવી કરો તો પશ્ચાતુકર્મ. તો-તી–તુંના માપનું હતું.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૦
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી પહેલા કાળમાં દરેક ઘરમાં ભાત પાણી પ્રચૂર વધેલા જ હાય. ત્યાં શુદ્ધ ગોચરીને વખત રહેતો. અનુકંપા-મહેમાન સમાવાને વખત છે, અહીં અનુકંપા મહેમાન કે શુદ્ધને વખત ક્યાંથી લાવવો? હવે પાણીમાં ચાલીયે. પ્રાચીનકાળમાં ગાયના ગોકુળ ઉપર રિદ્ધિ ગણાતી. ફલાણશેઠને આટલા ગોકુળ; દસ હજાર ગાયનું એક ગોકુળ તે ગોકુળવાળાને ઘેર જોઈએ તેટલું ગરમ પાણી હોય, કારણ? છાસમાં નાખવા, ગળી સાફ કરવા ઉનું પાણી જોઈએ. જાનવરને ધોવા માટે ઊના પાણું હોય, પાંચ-સાત હાંડા તે તૈયાર હોય, પછી તેમાં દષિતને સંભવ નથી. પણ અહીં તમારે ઉનું પાણી પીવું મુશ્કેલ, પાડોશી પાણી માંગે તો પાણું પીવા જેટલું છે ત્યાં શું થાય ? કેઈ એકાસણું કરવા આવ્યું હોય તો પહેલેથી કહેવું હતુને? વધારે ઉકાળત.
ખાદિમ. સ્વાદિમને સાધુએ ઉપયોગ કરવાનું નથી, પણ કદાચ જરૂર પણ પડે. પણ મહેમાન આવે ત્યારે ફલાણું દુકાનેથી લઈ આવો ! તેમ કહે છે. ગૃહસ્થીના ઘરમાં અગાઉ બધી વસ્તુ સૂઝતી મળતી હતી.
હવે વસ્ત્ર પાત્રને અંગે વિચારીએ. તમારે ત્યાં માટીના લાકડાના કે તુંબડાના પાત્ર પણ ન રહ્યાં, કપડાને અંગે તમારે કોરવાળા કપડા કરી દીધા. જે પ્રાચીન કાળમાં આખો પહેરવેશ કામ લાગતો હતો. ૫૦ વરસ પહેલાં કેર કઈ? તે સમજો. કસબી કોરે ચેડેલી હોય કે જે કામ પડે ત્યારે ઉખેલી નંખાય તેવી. તે જગપર આજે બાઈઓને તથા ભાઈઓને ફેન્સી કેર છાપેલી વિગેરે જોઈએ છીએ. તો તે વસ્ત્રદાનની શદ્ધિ શી રીતે સચવાય તે વિચારે. આવી રીતે અશન, પાન, ખાદીમ, સ્વાદીમ, વસ્ત્ર, પાત્ર વિગેરેમાં દોષને સંભવ આજકાલ વિશેષ જોવાય છે, તેથી સાધુઓને તે તે વસ્તુઓ નિર્દુષણ મળવી મુશ્કેલ કરી દીધી છે. જીરણ શેઠની સ્થિતિ અને ભાવના
પ્રાચીન કાલમાં જીરણ શેઠનું બગડ્યું ન હતું? પેલા મૌનદષ્ટિ કરે, જેવા આવ્યા તેવા પાછા જાય, ચાર મહિના સુધી જાય તે કેમ ટકાતું હશે? આજકાલ તો અહીં વંદન કરવા આવ્યા. તે વખતે મહારાજ સામું ન
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૦ મું
૧૮૧ જુએ તો મહારાજ અભિમાની છે. એમ કહી ઘો છો, શ્રેણિકે પ્રસન્નરાજર્ષિને વંદન કર્યું. પ્રસન્નચંદ્રરાજષિએ સામું ન જોયું તો અહો કેવા ધ્યાનમાં મગ્ન છે-તેમ ધ્યાનનું અનુમોદન કર્યું. શ્રેણિક સરખા રાજાએ સંધ્યાકાળે પોતાની નગરીમાં આવેલા પ્રસન્નચંદ્રરાજર્ષિને વંદન કર્યું ને તેણે સામું ન જોયું તો તે તરફ અનુમોદના કરી. આપણે વંદન કરવા જઈએ ને મહારાજે સામું ન જોયું હોય તો મહારાજને ન્યાલ કરવા જઈએ છીએ. વસ્તુસ્થિતિ કેમ લક્ષ્યમાં આવતી નથી? વિચાર કરો ! જીરણ શેઠ ચાર ચાર મહિના સુધી આંટા ખાય છે, બેસે છે, ભગવંત સામું જુવે નહિં; વાત પણ નહીં, પણ તે પારણાની તૈયારી દેખી ઘેર ગયે. મહાવીર ભગવાનને ચાર જ્ઞાન પર તેને ભરોસો હતો. પરિણામ સંપૂર્ણ ભગવાને જાણ્યા છે. ગોચરી જાય છે છતાં મહાવીર મહારાજે નવીન શેઠને ત્યાં પારણું કર્યું–તેમ સાંભળ્યું છે. આ વખતે શું થાય ? મહારાજને બોલાવવા આવ્યા, તમારે ત્યાં ન આવ્યા ને બીજે ગયા તો તમને તે વખતે કેમ થાય છે? તે વિચારો ને છરણ શેઠની હકીકત વિચારે. મન:પર્યવજ્ઞાની ઉપગ મેલે તો તે જાણી શકે. જીરણ શેઠનું ઘર કયાં તે જ્ઞાનથી જોવાની જરૂર નથી. ઉપગ મૂકવાની જરૂર નથી એ મુધાદાઈ છે કે કેમ ? તે સાધુએ જોવાનું નથી. નવે શેઠ મુધાદાઈ ન હતો તેથી તેને દ્રવ્યવૃષ્ટિને જ માત્ર લાભ છે. બીજે લાભ નથી. અહીં મહાવીર ભગવાન નિરપેક્ષતાથી નીકળ્યા છે. પારણું થઈ ગયું. ચાહે ત્યાં જવાય, ચાહે ત્યાં પારણું થાય, છતાં આ સ્થિતિ છે. જીરણ શેઠની ભાવના સમયે દેવદુંદુભિ વાગી. છરણ શેઠે સાંભળી. મહાવીર મહારાજ, મહારાજ નહીં—એમ જી રણશેઠના મનમાં આવ્યું ન હતું. પારણું થઈ ગયું સાંભળ્યું તો જ્ઞાની મહાપુરુષો ભાવ જાણું શકતા હતા તેમ વિચાર્યું, આપણામાં ને જીરણ શેઠમાં કેટલો તફાવત છે, તે આ કહેલી હકીકત ઉપરથી વિચારી લેજે. આપણે એક વખત આપણું ધાર્યું ન થયું તો કેવા મહારાજના વિરુદ્ધ થઈએ છીએ? મહારાજે આટલુંએ ન માન્યું. પરિણતિઓ કયાં રહે છે તે તપાસો, આપણે છાછરી સ્થિતિઓ થાય છે. અહીં ત્રણ ત્રણ પહેર સુધી ચાર મહિના તક મુંગા બેસી રહેવું. તેઓ જ્ઞાની હતા તેથી પૂછવાનું ન હતું. સીધા જઈ શકે તેવા હતા. કુતરાનું નાક એવું જબરૂ હોય કે અજાણ્યા ભાતુ મૂકે તો પણ કુતરૂં સીધું ત્યાં ચાલ્યું આવે. નાકથી તરત માલમ પડે, આ દષ્ટાંતથી સમજવાનું કે ભગવાનને
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૨
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી જ્ઞાન હતું છતાં તેને ઘેર ન ગયા, અમે તો ઘર માલમ નથી એમ કહીએ. ભગવાનને તેમ ન હતું, પણ સાચા ભગતને કાંઈ ન લાગે, એને તો એક જ કે મારી ફરજ ભકિતની છે. સર્વસંપન્કરી ભિક્ષા
મુધાજીવી મુધાદાયકે નિષ્કામ વૃત્તિવાળા મુશ્કેલ, કદી એ મળી જાય તો પણ મુધાજીવીપણું મળવું મુશ્કેલ. પહેલે લાભ મુધા દાઈ મેળવે, મુધાજીવી પછી મેળવે, તે કારણથી ઝહી દરવાજા એટલે ગૃહસ્થના ઉપગાર માટે તીર્થકર મહારાજે ભિક્ષાવૃત્તિ કહેલી છે. આવા પવિત્ર આશયથી ભિક્ષા ફરે તો સર્વસંપત કરી ભિક્ષા જાણવી. ગૃહસ્થને ભિક્ષા નથી
દીક્ષા લીધી. દીક્ષાના આચાર ટલ્લે મૂકી ફરે તે પૌરૂષશ્રી, બીજું કંઈ કામ ન થઈ શકે તેવા અપંગ ભિક્ષા માગે તો વૃત્તિ ભિક્ષા. હવે પૌષધવાળા ભિક્ષા માગે તો કઈ ભિક્ષા માટે ગૃહસ્થને યાચના ક૫તી નથી, તો પછી માગવાનો અધિકાર તેને જ છે કે જે ઘર ત્યાગ કરી નીકલ્યા છે. શ્રાવકની બાર પ્રતિમા છે તેમાં અગીઆરમી પ્રતિમામાં ભિક્ષા કહેલી છે. તે પિતાના કુટુંબમાંથી ભિક્ષા કહેલી છે પણ બહાર નહીં, કહેવા કેઈ આવે તો સાધર્મિક ભકિતમાં ગણાય, પણ યાચના નથી.
ગૃહસ્થપાયું માછલા સાથે જળને સંબંધ તેમ છે કાયના કૂટાના સંબંધવાળું છે. તિર્યએ સર્વવિરતિ પામી શકતા નથી તો તેમને મોક્ષ નથી માટે મનુષ્યપણામાં તે સર્વ વિરતિ રૂપ ધર્મ છે. તિર્યંચને ભવાંતરમાં દેશ વિરતિ હય, જાતિ સ્મરણ થાય ત્યારે પચ્ચખાણ કરી લે ખરે ૧૧-વ્રત તિર્યંચમાં માન. ગૃહસ્થપણામાં જેમ ધર્મ તેમ તિર્યંચમાં પણ ધર્મ છે તેમ માનવું જોઈશે. તિર્યંચમાં સર્વ વિરતિરૂપ ધર્મ નથી. આથી સંસારમાં મનુષ્યઘણું દુર્લભ છે. મનુષ્યપણમાં તે ધર્મરત્નની પ્રાપ્તિ તેની વૃદ્ધિ તથા તેનું સંપૂર્ણ ફળ મેળવી શકાય છે, તે માટે તે મનુષ્યપણાની દુર્લભતા જાણાવી. તે તમને મળ્યું છે. હવે ધર્મરત્ન માટે કર્યો પ્રયત્ન કરે તે શ્રાવકના ૨૧ ગુણ કયા તે વગેરે અધિકાર અગ્રે બતાવવામાં આવશે
Page #206
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧ મું
૧૮૩
w
પ્રવચન ૨૧ મું
સં. ૧૯૯૦ અષાઢ વદી બીજી ૧૨ સેમ ઘર્મરત્ન માટે ત્રણ ગતિ નકામી
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શાંતિસૂરીશ્વરજી મહારાજ ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને કરતાં કથા આગળ જણાવી ગયા કે આ અપાર સંસાર સમુદ્રમાં મનુષ્ય ભવની પ્રાપ્તિ જ દુર્લભ છે, અહીં શંકા કરી ગયા કે આ ગ્રંથમાં ધર્મરત્નનું નિરૂપણ કરવું છે, તો ધર્મરત્નની યોગ્યતાને નિર્ણય કરવા ૨૧ ગુણ કહેવા વ્યાજબી હતા. વચમાં મનુષ્ય ભવની દુર્લભતા લાવવાની જરૂર ન હતી, પણ ચારે ગતિમાં ધર્મરત્નને લાયક કેઈપણ ગતિ હોય તો કેવળ મનુષ્યની જ ગતિ છે. બીજી ત્રણ ગતિમાં સમ્યગ્દર્શન કે જ્ઞાન એ બે જ રહેલા છે ને તે મોક્ષમાં ઉપયોગી છે. સમ્યગદર્શન અને જ્ઞાન વગર કેઈપણ ચારિત્રવાલે મોક્ષે જ નથી. તેથી ચારિત્રની માફક સમ્યગદર્શન અને જ્ઞાન ઉપયોગી છે, નિરૂપયેગી નથી, છતાં તેને લાયક નારકી તિર્યંચ અને દેવતા છે. એ કબૂલ્યું ચાવત્ તિર્યંચની ગતિમાં દેશવિરતિ રૂપ પાંચમું ગુણઠાણું નક્કી કરે છે, તિર્યંચગતિમાં જ્ઞાન દર્શન અને દેશ વિરતિ કબૂલ કરો તે એ ત્રણમાં ધર્મ કેમ ન માનવે? જે જરૂર ન હતી તો અહીં અપાર સમુદ્રમાં મનુષ્યભવ દુર્લભ છે, એ કહેવું અપ્રાસંગિક હતું. ધર્મરનને એકલા મનુષ્ય સાથે સંબંધ નથી, સમ્યગજ્ઞાન, દર્શન પણ ધર્મરત્નનો એક ભાગ છે. દેશવિરતિ તિર્યંચ ગતિમાં હોય, એ પણ ધર્મરત્નનો અંશ છે, માટે મનુષ્ય માત્રની દુર્લભતા ન રહી, આ શંકાના સમાધાનમાં ઈશારો કર્યો હતો. છેકરો સ્કૂલમાં નામું શીખે, રકમો સાચી ઉતારે, પણ નામું ખોટું ઉતારે હજાર-પાંચસો બેંતાલીસ, સુડતાલીસ, વિગેરે જમે ઉધારમાં મેળવવાની બરોબર, પણ જેને ખાતે જમે કર્યા હોય કે ઉધાર્યા હોય તેમાં આપવા લેવાના હોતા નથી. જોખમદારી કે જવાબદારી એ લેતો નથી. શીલક સરવાળે સાચું હોય, આંકડે, રકમ સાચી પણ નામું શીખવા તરીકે હોવાથી ખોટું, તેમ દેવતા, નારકી, તિર્યંચમાં નામું આંકડા બરોબર પણ નામે બરાબર નથી. એમ નારકી, દેવતાની ગતિમાં, સમ્યગદર્શન અને જ્ઞાન છે, પણ વૃત્તિની જોખમદારી, જવાબદારી બની શકતી નથી. આશ્રવ
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૪
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી છોડવા લાયક ગણે, પણ એકે આશ્રવ છોડે નહીં, સંધર આદરવા લાયક ગણે પણ એકે સંવર આદરે નહિં. સમ્યગદર્શન જ્ઞાન–ચારિત્રને મેક્ષના કારણ માને પણ આદરે નહીં, હિસાબથી સાચું પણ આશામીની અપેક્ષાએ છે. માત્ર શ્રદ્ધા અને જાણવાની અપેક્ષાએ સાચું પણ આદરવાની અપેક્ષાએ સાચાપણું નથી. માટે તે ત્રણ ગતિ છેડી અને માત્ર મનુષ્યગતિ જ ધર્મરત્ન મેળવવા માટે કામની કહી.
ક્ષાવિક ગુણે મનુષ્ય ગતિમાં જ ઉત્પન્ન થાય
જ્યાં રાંધવા માંડયું અને રંધાયું નહીં, ત્યાં બાયડી રઈ કરી ઊઠી; એમ બેલે નહિં. જ્યારે રસોઈ પૂરી થાય ત્યારે પૂરી ગણાય. તેમ સમ્યગદર્શન, જ્ઞાન–ત્રણ ગતિમાં જે થાય તે અધુરા કેમ? સમ્યગદર્શનમાં મોક્ષને માર્ગ ક્યો? ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયોપશમિક તો ક્ષાયિકનું કારણ, મોક્ષની પ્રાતિ ક્ષાયિક ગુણોથી થાય. ક્ષાયિક સમ્યકત્વ ચારે ગતિમાંથી માત્ર મનુષ્ય ગતિમાં જ થાય, અહીંથી લઈને બીજે જાય, જે કે નારકી, દેવતામાં ક્ષાયિક હોય, પણ તે એની ઉપાર્જન કરેલી મિલકત નહીં. વડીલોપાર્જિત મિલકત હોય તેમાં અને ભુજ પાર્જિત મિલકત હોય તેમાં ફેર પડે છે. તેમ દેવતા નારકીમાં ક્ષાયિક સમ્યકત્વ હોય છે પણ તે મનુષ્યભવનું ઉપાર્જન કરેલું હોય છે. મનુષ્યભવ સિવાય ક્ષાયિક સમ્યકત્વ થતું નથી. પહેલે જ પાયે ક્ષાયિક સમ્યગદર્શનને, તે ત્રણ ગતિમાં થતું નથી, હોતો નથી એમ નથી કહેતા. તિર્યંચ ગતિમાં હોતું નથી. આપણે તત્વ કેટલું ? જે મૂળ પાયે ક્ષાયિક મનુષ્યગતિ સિવાય બીજે બનતો નથી, પણ બીજે હોય છે ખરે, પણ કેવળજ્ઞાન રૂપી પાય તે મનુષ્યપણા સિવાય બીજે હોય નહીં. કેવળજ્ઞાન એ આત્માનો ધર્મ છે. તે ગમે ત્યાં આત્મા હોય ત્યાં પોતાનો ધર્મ પ્રગટ કરે તેમાં અડચણ શી? દીવો જ્યાં હોય ત્યાં અજવાળું કરે ચાહે મેડે હોય, ચાહે ભેંયતળીયે હોય કે ભેંયરામાં હોય, દીવાને સ્વભાવ અજવાળું કરવાનો છે, તેથી જ્યાં હોય ત્યાં અજવાળું કરે, તેમ આત્મા કેવય સ્વરૂપ છે, ગમે ત્યાં અજવાળું કરે, પણ વાદળામાં ઢંકાયેલે સૂર્ય શું કરે ? દીવાને સ્વભાવ ઉદ્યોતમય પણ આગળનું કમાડ ન ઉઘડે તો શું થાય? કમાડ ઉઘાડવા જોઈએ, વાદલા વિખેરવા વાયરે જોઈએ. તેમ આત્માને સ્વભાવ કૈવલ્યમય છે, ચારે ગતિમાં સરખો આત્મા છે,
Page #208
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૦ મું
૧૮૫
પણ લાગેલા ક તોડવાની તાકાત મનુષ્ય ભવ સિવાય બીજા ભવમાં છે નહિં. કેવળજ્ઞાન અવરાયેલું છે. કેવળજ્ઞાનાવરણીય કર્મ ખપાવવાની તાકાત જે ભવમાં હોય તે ભવમાં ચાખ્ખુ બહાર પડે. પવન જોસભેર ચાલે ત્યાં વાદળાં ખસી જાય, ત્યાં ઉદ્યોત થાય. અહીં પણ આત્મા શુધ્ધ ચિદાનંદ કૈવલ્ય સ્વરૂપ થતાં જ્ઞાનાવરણીય રૂપી વાદળા લાગેલા છે તેને ખસેડવાનાં સાધના યાં હોય ત્યાં જ્ઞાનાવરણીય કર્મના નશ થાય અને કેવળજ્ઞાન થાય. વાદળાં ન ખસે તો સૂર્યના તડકા પડે નહીં. કમાડ ન ઉઘાડાય તો ઉદ્યોત સ્વભાવ છતાં અજવાળું પડે નહિં. નારકી—દેવતા–તિર્યંચમાં આત્મા જ્યેાતિ સ્વરૂપ છે, પણ ત્રણ ગતિમાં જ્ઞાનાવરણીય દૂર કરવાનું સાધન નથી, અહીં જ્ઞાનાવરણીય દૂર કરવાનું સાધન કયું? વીતરાગપણું, યથાખ્યાત ચારિત્ર તે તો દૂર રહ્યું, પણ ચારિત્ર નામ પણ દેવતા નારકી કે તિય ચ ગતિમાં નથી, એ નહીં હોવાથી દેવતા નારકી અને તિયચ ગતિમાં ધમ રત્નની સંપૂર્ણ પ્રાપ્તિ થઈ શકતી નથી, તેથી મનુષ્યભવમાં જ તેની પ્રાપ્તિ છે.
મગરુબીથી ખેાલાતા સંસારી શબ્દ
આ અપાર સ*સાર સમુદ્રની અંદર, ભવમુદ્ર, સ`સાર સમુદ્ર એટલે જન્મ, મરણ, જરા, કરવાનુ જ ખાતું. સસાર શખ્સ એલીએ છીએ; પણ તેના વિચાર આવતો નથી, નાના છોકરા ગાંડા કે ડાહ્યો ન સમજતો હોય તો કહીએ કે તું ગાંડ છું. એમ ખેલ તો અ વિચાર વગર મેલી દે, તેમ આપણે ભવ-સસાર ખેાલીએ છીએ. પણ તેના અર્ધાં વિચાર્યું નથી. કોઈને રખડેલ કે રખડુ' કહે તો કજીયેા થાય. તો સંસાર શબ્દના અર્થ રખડતો, ભમતો, ભટકતો, અમે સંસારી છીએ-એમ ઘણીવાર કહો છે, આ શબ્દો ખેલાતા જાણે મગરૂબી થાય છે. પણુ અને ખ્યાલ નથી કર્યાં, તેથી આ શબ્દો ખેલાય છે, ગાંડાપણાના, ભટકતો છું, રખડતો છું, એવા એકરાર કાણુ કરે ? બાળક બાળકપણું હલકું સમજતો હોય તો, બાળક પણ તેના એકરાર કરવા તૈયાર ન થાય. તેમ સંસાર-શબ્દના અર્થમાં વિચાર કર્યો હોય તો પેાતાની જીભે એ કહેવા તૈયાર નહીં થાય. તમે સંસારીપણાની ભૂલ સમજ્યા હૈ। તો ભૂલના પાકાર કરતાં વિચાર આવવે જોઈ એ. ભૂલનો એકરાર કરતાં કાળજુ ધડકે છે ખરું? તેમ સંસાર શબ્દને
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૬
આગદ્વાર પ્રવચન શ્રેણી ભાવાર્થ વિચાર કર્યા વગર બેલાય છે, રખડઉ ને રખડઉ કહે તો બચાવ કરવા ઊભું થાય છે, પણ પિતે રખડઉ ઠારવા માગે એવું નહીં બને, અહી પિતે રખડઉ કહે છે. પુણ્યશાળીને મરણ એ મહોત્સવ છે :
ફ” ધાતુને અર્થ સરકવું, લપસી પડવું, ખસવું, “સ” અત્યંત, એક મૂર્ખ નહીં પણ મૂર્ખને શેખર, તેમ અત્યંત સરકવું, અનાદિકાળથી જેમાં સરક્યા કરવાનું છે. જે જે સ્થાનકેથી તમે ગયા ત્યાંથી, ત્યાંથી ખસ્યા, તેમાં દલાલ ઘેર-ઘેર ભટકે. તેને રખડલ ન કહીએ, કારણ કંઈક મેળવે છે. કાંઈ પણ મેળવી લાવે તો રખડઉ ન કહેવાય. જે ભવભવથી કંઈ કઈ લેતો હોત તો રખડેલ ન કહેવાત, આ તે મેળવે એ મેલે, ભવોભવ નીકળે ત્યારે બધું મેલે. “મીંયા ચારે મુઠ્ઠી મુઠ્ઠી, અલા ઉઠાવે ઉંટે.” આપણે જે મહેનત કરી મેળવ્યું તે મૂકવાનું પલકારામાં, દરેક ભવે શું કર્યું? કો એ ભવ છે કે જેમાં મેળવી મેલ્યું નથી. મેળવતા, મેળવતા ચાલ્યા જાય છે. ખાલી આવે છે તો ખાલી ફરનારને રખડતો-ભટકતો જ કહેવાય. દરેક ભવમાં આહાર કરી શરીર બાંધ્યું. ઈદ્રિાએ આપણને વધાર્યા, પાળ્યા, પિષણ કર્યા. કયા ભવમાં શરીર તથા ઇંદ્રિયનું પિષણ નથી કર્યું ? આનું પિોષણ કર્યા વગરને એકપણ ભવ નથી, તેમ એકપણ ભવમાંથી મેલ્યા વગર નીકળે નથી. શરીરાદિ દરેક ભવે મળ્યું અને મેલું, કસ્તુરીની દલાલીમાં કંઈ ન કમાએ તો સુગંધીની મેજ તો કરી, અમે કંઈ ન મેળવ્યું પણ ત્યાં ભવમાં મોજ તો કરીને, તેમ મેળવી મેલ્યું પણ તેટલે ટાઈમ મેં જ તે કરીને જે મેળવેલું મેલ્યું તેમાં પાછળ અડચણ ન હોય તો ઠીક પણ મેળવેલું મેલ્યું પણ ખાસડા ખાતા મેલ્યું, એક પણ વખત હાય હાય કર્યા વગર મેલ્યું છે? સિરે સિરે કહ્યું છે ? મેળવેલું મળ્યું તે પણ ખાસડા ખાતા મેલ્યું છે. મરણ પુન્યશાળીને પણ ઓચ્છવ છે. ગરીબના છોકરાને રાજગાદીને અધિકાર લેવા મહેલમાં જવું એમાં અફસોસ હોય નહીં, આ મનુષ્ય ગતિ કે તિર્યંચ ગતિમાંથી દેવતાની ગતિમાં જવાનું છે. તેમાં અફસોસ હેતો નથી. મને સારી ગતિ મળવાની છે, મેં પાપ કર્યું નથી, સારૂ કામ કર્યું છે. ફેજદાર આવે ત્યારે ચોરની છાતિ ધડકે છે,
બતવાલાને હર્ષ થાય છે. પુન્યના પવિત્ર કાર્યો કર્યા છે તેમને
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૮૭
પ્રવચન ૨૧ મું આનંદ આવે છે, આખી જિંદગી તપાસતાં સત્કાર્ય થયા નથી. દુષ્કાર્ય થએલા છે તો તરૂપી સિપાઈ આવે તો છાતી કેમ ન ધડકે? એમ સિરે સિરે કરી ઓચ્છવ સહિત કયારે છોડયું? દરેક વખતે ખાસડા ખાધા છે. ભાડુતીધર લીધું અને કોરટમાં નુકશાની કરવી પડી. તો જે ભવ અનુભવીએ છીએ તેમાં આપણી પુન્યાઇ ખવાય જાય છે, મરતી વખતે પાછલા મકાણ પછી માંડે પણ પેલી મેંકાણ આપણે મરનાર કરીએ, કઈ પ્રકારે બચું, અરરર-પાછળનાનું શું થશે, હું કંઈ ગતિમાં જઈશ, મેં ઘણા પાપ કર્યો છેઆવી રીતે દરેક ભવમાં ભમતો આવ્યો. તો ભમતો, રખડતો, ભટકતો ન કહેવો તો કે કહેવો ? ઘર્મરત્ન બે બાજુ કાર્ય કરનાર
સંસાર રખડવાનું સ્થાન છે. તેમ નહીં પણ અત્યંત સાર છે જેમાં એવો અર્થ છે, સમ્યગ અર્થ હવે તો શું ન બને? સમ્યગ્દર્શન કહીએ પણ સંજ્ઞાન કે સંદર્શન કે સંચારિત્ર નથી કહેતા. સં. ઉપસર્ગ ધાતુના ગે હોય તે રૂ ધાતુને સં ઉપસર્ગ લાગવાને, તેથી અત્યંત ભટકવાનું-એવો જ અર્થ થાય. કહેવાનું તત્ત્વ એ કે સંસાર શબ્દ આપણી સ્થિતિ જાણવાને બસ છે. હું ભટકતો ભૂત જંગલમાં ભૂલા પડ્યા હોઈએ ને કેઈને હું ભૂલે પડેલે છું એમ કહીએ છીએ તેમ જિનેશ્વર આગળ હ સંસારી રખડતો છું, તેને જન્મ વારંવાર લેતા લેતા મનુષ્યને જન્મ મળ મુશ્કેલ હતો. તે જન્મ મલી ગયેલ છે, છતાં નાના બચ્ચાના હાથમાં આવેલ હીરે કાંતો ટીચવા, કાં તો ચાટવા કામ લાગે, તેમ આપણા હાથમાં આવેલે મનુષ્યભવ ચિંતામણિરત્ન સમાન છતાં કયા કામમાં લાગે છે? પેલા બાળકને નેત્ર કે રસના ઈન્દ્રિય પ્રબળ, આપણે પાંચે ઈન્દ્રિયે પ્રબળ, તો પાંચમાં કામ લાગે છે, આ જીવ ચિંતામણિ રત્ન સરખા આ ભવનો સદુપયોગ કરવા તૈયાર થતો નથી. માટે આ ભાવ મળવો મુશ્કેલ હતો એટલું જ નહીં પણ આ સંસારમાં ધર્મરત્ન પામવું અત્યંત મુશ્કેલ છે. તલવાર શત્રુને નાશ કરે ને આપણું રક્ષણ કરે, તેમ આ ધર્મરત્ન બેધારી તરવાર બે બાજુ કાર્ય કરે, ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટિને નાશ કરે. એક ઘામાં બે કામ કરે, તેમાં પણ શાસ્ત્રકાર કહે છે કે ઈષટપ્રાપ્તિ એ આત્માની સ્વાભાવિક ચીજ છે. ઈષ્ટની
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૮
આગમેદ્ધાર પ્રવચન શ્રેણી પ્રાપ્તિ આપોઆપ થઈ જશે, આશ્રવ અટકવાથી–પાપ રેકાયું તો પુન્ય તૈયાર છે કેમ? વિચારો જેણે મહાવ્રત લીધું, તેને દેવકની ઈચ્છા નથી. દેવતાના આયુષ્યની ઈચ્છા નથી, છતાં તે બંધાઈ જાય, તેથી સરાગસંયમ છે, તે દેવતાનું આયુષ્ય બંધાવનાર છે. નારકી કે તિર્યંચ ગતિ રોકાઈ એટલે આપોઆપ દેવતાઈ ગતિ આવવાની. કેવળી પુન્યબંધ માટે પ્રવર્તતા નથી, અશુભ ગ રેકાયા એટલે આપોઆપ પુન્યનું આવવું થાય. સ્થિતિ ઓછી અને રસ અનંતગુણો છે. પાપનાં કારણે રોકાયા તે પુન્યનાં કારણે એની મેળે ખડા થવાના. રસબંધમાં શુભને રસ તીવ્ર થાય. તે જેમ કષાયની શુદ્ધિ તેમ તીવ્ર શુભરસ. ટૂંકાણમાં આવે, જે અનિષ્ટ દૂર કરી શક્યા તો ઈષ્ટ આપોઆપ મળી જાય; જે આત્માને આવરણને દૂર ક્યો તો આત્માના ગુણોને પ્રગટ કરવામાં મહેનત પડતી નથી. કેવળ જ્ઞાનાદિક ગુણો હાજર જ છે, શાસ્ત્રકારે અહીં એક જ ગુણ લીધે. અનર્થહરણ કરનાર એવું સદ્ધર્મરત્ન તે મુકેલ છે, અનર્થનું હરણ થયું તો ઈષ્ટની પ્રાપ્તિ ઊભી જ છે. ખસેડયા ત્યાં સદ્દગતિ ઊભી જ છે. દુર્ગતિના કારણે કિયા તો સગતિ ઊભી જ છે. જેણે સંસારના કારણે ક્યા દુર્ગતિ રેકી તેણે સદ્ગતિ મેળવી. સાધુ સંસારી છતાં તેને સંસારી કેમ નથી કહેવાતા ?
સાધુ ખરી રીતે મિક્ષ નથી પામ્યા ત્યાં સુધી સંસારી છે, છતાં તમે સાધુને સંસારી કહેતા નથી. સાધુ પોતે પણ હું સંસારી છું, એમ કહેતા નથી. ગૃહસ્થને સંસારી વ્યવહાર કરે છે, તેવા મનુષ્યગતિ-જાતિવાળ શરીરવાલા કેવળજ્ઞાન નહીં પામેલા છતાં સાધુને સંસારી કહેતા નથી. કારણ એક જ. શત્રુનું લશ્કર ક્યાં સુધી ?
જ્યાં સુધી શત્રુના હાથમાં હથિયાર હોય ત્યાં સુધી, હથિયાર પડાવ્યા પછી એ કેદી, હથિયારની પેઠે કર્મરાજાના સંસારના હથિયારે તે સાધુઓએ મેલાવી દીધા. હવે સંસારના તાબાના નહીં, પણ સંસાર એની આગળ કેદી જે. હથિયાર કયા તે ધ્યાનમાં બે ચાહે જે શૂરવીર યેલ્વે સાધન વગર પિતાની બહાદુરીને શરમાવનારો થાય. તેથી જ પહેલવહેલાં રાજ્ય હથિયાર મેલાવી દે છે. હથિયાર મેલાવી દીધા પછી મેં મેં કરે તેમાં કંઈ વળે નહિં, સંખ્યામાં મોટી પ્રજા હોય પણ હથિયાર વગરની પ્રજા બેકડાના મતે મરે, તેમ કર્મરાજા,
Page #212
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૧ મું
૧૮૯ આખા જગતમાં પિતાની હાક વગાડી રહ્યો છે. પણ હથિયાર મેલાવ્યા કે કર્મરાજા કરૂણ દશામાં આવે છે. કયા હથિયારે? અહીં ૧૮ પાપસ્થાનકમાં પાંચ પાપસ્થાનક સિવાય એકલા તેરથી કંઈ વળતું નથી, કેધ ચડે, ખબરદાર ! હિંસા ન કરે તો? અભિમાન આવ્યું. જૂઠું ન બોલો તો, હિંસાદિક પાંચ કર્મરાજાના હથિયાર છે, પાપસ્થાનકોને પ્રવર્તાવવા માટે એ બારાં છે, આ પાંચ બંધ થયા તે, બારૂ બંધ થયું હોય તો એ લશ્કર ધૂળ ખાય છે. આ હિંસાદિક પાંચ કર્મરાજાને આવવાનું બારું છે, એ પાંચ જુલમ કરવાના હથિયારો છે. એ પાંચ બંધ થાય તો પેલા બધા પાપસ્થાનકો નિરૂપાય છે. એક પણ પ્રવર્તિ શકે નહિં. તેથી હિંસાદિક પાંચના પચ્ચખાણ કહ્યા અને બાકીનાને વિવેક કહ્યો, તેનાં પચ્ચખાણું નહીં. પચ્ચખાણને અંગે તેમાં તત્વ છે જ નહિ. પાંચના પચ્ચખાણ કર્યા તેણે કર્મરાજા પાસેથી હથિયાર છંટાવી લીધા, તેથી કર્મરાજાનું ત્યાં જેર ચાલે નહીં. તેથી કર્મના તાબામાંથી નીકળી ગયે. પાંચ પચ્ચખાણ કરે ત્યારે, ૩મનાર-નિરાશ-એમ કહે છે. આશ્રવના ૪૨ ભેદમાંથી પાંચ આશ્રવ બંધ કર્યા, પાંચ અવ્રતના પચ્ચખાણ કર્યા એટલે ૧૨ અવિરતિ બંધ થવાની, કારણ કે એ કરમના હથિયાર હોવાથી. એ પાંચ જેણે પડાવી નાખ્યા તે કર્મના તાબામાંથી નીકળી ગયે તેથી સંસારી કહેતા નથી. હવે ભટકવાનું બંધ માટે પાંચ આશ્રવ ત્યાગ કરેલા હોવાથી સંસારી કહેતા નથી. પણ સમ્યગ્દર્શન કે જ્ઞાન હોય અને હિંસાદિક પાંચ હથિયાર મૂકાવ્યા ન હોય તેને સંસારી કહીએ છીએ. અનિષ્ટ હરણ કરનાર ઘર્મ
અનિષ્ટ હરણ થયું કે મોક્ષની તૈયારી, માટે અહીં અનિષ્ટને હરણ કરનાર કહ્યું. જો કે ઈષ્ટની પ્રાપ્તિ આપોઆપ થવાની છે, માટે ધર્મરત્નનો ખરે પ્રભાવ અનિષ્ટ હરણ થવામાં જણાવ્યું. તે મનુષ્યપણું પામ્યા, છતાં અનર્થ હરણ કરનાર ધર્મરત્ન પ્રાપ્ત થવું બહુ મુશ્કેલ છે. અહીં જે ધર્મરત્ન છે એ લ્યો લ્યો કર્યા કેઈ લેવા તૈયાર નહીં થાય પણ સુંદરપણું જણાવવામાં આવે તો વગર કહ્યા આપોઆપ લેવા તૈયાર થાય છે. આથી જૈન શાસનમાં એકલી વિધિ દ્વારાએ પ્રવર્તિ નથી.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૦
આગદ્વાર પ્રવચન શ્રેણી કરો એ દ્વારા પ્રવતિ કરાવતા નથી. ઈષ્ટ સાધન જણાવી પ્રવૃત્તિ કરાવે, અનિષ્ટ સાધન જણાવી નિવૃત્તિ કરાવે, દાન, શીલ, તપને ભાવ કરે એમ કહેવાની જેટલી જરૂર નથી, તેટલી જરૂર તેના ફળ દેખાડવાની છે. હિંસાદિકથી જે ફળ મળે તે દેખાડી તેની નિવૃત્તિ કરાવાય છે. ફળ દેખાડી પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવે છે, ધર્મરત્ન થે એમ નથી કહેતા, આ ધર્મરત્ન અનર્થને હરણ કરનારું છે. જે તમારે અનર્થને નાશ કરે હોય તો ધર્મની જરૂર છે. જગતમાં કિંમતીપણું સમયે કે લાલચ થઈ, કિંમતીપણું ન સમજે તો લેતો નથી. લેવામાં કિમતીપણું કારણ, તેમ અહીં ભવ્ય જીવે ગ્રહણ કરવા લાયક હોય તે શું બતાવવાનું? ઈષ્ટ પ્રાપ્તિનું કારણ અથવા તો અનિષ્ટ નિવારણના નામે ગ્રહણ કરાવે છે, આત્માના સ્વરૂપની અપેક્ષાએ ઈષ્ટ પ્રાપ્તિ કઈ ચીજ નથી.
દી તૈયાર છે અજવાળા માટે માત્ર બારણું આ ડું છે. તેને દીવાસળી, કેડિયા, દીવેલ, દીવેટની જરૂર નથી, કમાડ ખેલ્યું કે અજવાળું, તેમ આત્માના સ્વભાવે દર્શનજ્ઞાનનું ક્ષાયિકપણું, વીતરાગપણું વિગેરે પ્રગટ થાય. સ્વરૂપે સર્વ આત્મા કેવલ જ્ઞાનાદિકવાળા છે :
ચાહે અભવ્યને, મિથ્યાત્વને કે નિગોદને આત્મા હોય, એક પણ આત્મા એ નથી કે જેને સત્તાથી કેવલજ્ઞાન, દર્શન કે વીતરાગપણું નથી. જેવું સિદ્ધમાં તેવું નિગોદીયામાં અભવ્યમાં કે મિથ્યાષ્ટિમાં છે. તો સિદ્ધ અને નિગોદીયા સરખા ખાણમાંથી સોનું નીકળ્યું તેની લગડી કરી. તે સેનું રેતમાં ભળેલું છે. સોનું તેની જાત એક, જાતમાં ફરક નથી, ફરક માત્ર પેલામાં માટી કે ઈતર ધાતુ ભળેલી છે, આ લગડીમાં માટી ભળેલી નથી. સિદ્ધનો આત્મા કરમના કચરાથી ભળે નથી. ને આ આત્મા કરમના કચરાથી ભળેલ છે. જેમ જાતથી સોનામાં ફરક નથી, તેમ સિદ્ધ અને નિગદના આત્માની જાતમાં ફરક નથી. કદાચ કહેશે કે ભવ્યના આત્મા કેઈ દહાડે સિદ્ધિ પામશે તેથી તેમાં કેવળ છે–એમ માનીએ પણ જાતિ ભવ્ય કે અભવ્યના આત્મામાં તે પ્રગટ થવાનું નથી, તો છે એમ કેમ માનવું ? ભલા જે મેક્ષે જવાના નથી તેને અંગે જણાવવાનું કે જ્યાં ત્રપણું જ કઈ વખત પામતા નથી તેવાને માટે તેમાં અનંત-જ્ઞાન-દર્શન–ચારિત્ર માની શકે નહીં ?
Page #214
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨ મું
૧૯૧ ચાહે જાતિભવ્ય હોય અભવ્ય હોય કે નિગોદનો આત્મા હોય, દરેક આત્મા કેવલ્યજ્ઞાન વીતરાગ સ્વરૂપ જ છે.
તેમાં નવું શાથી? અભવ્યને કેવલજ્ઞાનવરણીય, માનીશ કે નહિ? અભવ્યને જ્ઞાનાવરણીયની ચાર પ્રકૃતિ માનીશ કે પાંચ ? તો કે પાંચ જરૂર માનવી પડશે. તેમ દર્શનાવરણયમાં કેવલ દર્શનાવરણીય માને મેહનીયને અંગે સમ્યકત્વ વિગેરે માને, તો કેવળજ્ઞાનાવરણીય છે, નહિ તી રોકશે કોને? કેવળ સ્વભાવ માનીએ તો જ કેવળ રોકાયું મનાશે. અપ્રત્યાખ્યાન કષાયે પ્રત્યાખ્યાનને રોકયું. કયાં ? સંજવલન કષાયે વીતરાગપણું કર્યું. કયાં? જે વીતરાગપણું નથી તો કર્યું ક્યાં? માટે અભવ્ય આત્માપણ કેવળજ્ઞાન – દર્શન વીતરાગતા
સ્વરૂપે છે.
દરિયાના તલે પડેલી સેનાની ખાણ, તે સોના તેને ઘાટ-ઘડામણ નહીં તેમ અભવ્યના આત્મામાં સ્વરૂપે કેવળજ્ઞાન રહ્યા છતાં તે કર્મ ખસવાના નથી અને પ્રગટ થવાના નથી. તે છતાં સ્વરૂપે છે એમ કહેવું પડશે. આથી આત્માનો સ્વભાવ-કેવળજ્ઞાન, દર્શન-વ્રત, પચ્ચખાણ, વિતરાગપણું તો આત્માને નવું પામવાનું નથી. માત્ર આવરણ ખસેડવાની જરૂર છે. માટે સત્ય ધર્મરૂપી રત્ન–અનર્થ હરણ કરનાર તિ પામવું મુશ્કેલ છે. હવે તેનું કંઈ સાધન ? કેટલાક સાધન સ્વભાવ અને લાયકાત પર આધાર રાખે છે. કોલેજમાં ઊંટ, ગધેડા મોકલી આપે તો પ્રોફેસર શું કરે ? એ ત્યાં બાર વરસ રહે તો પણ કંઈ ન વળે, તો પ્રોફેસરની દાનત ખરાબ છે ? ના, કંઈક તો પાત્ર જોઈએ. પ્રોફેસર શિક્ષણ આપવા માગે તેમાં શિક્ષણ લેનારની લાયકાત જોઈએ. તેમ ધર્મરત્ન મેળવવામાં પણ લાયકાત જોઈએ. તે કઈ લાયકાત? તો કે ૨૧ ગુણોની. તે ગુણોથી લાયકાત કેમ આવે છે તે વિગેરે અધિકાર આગળ જણાવવામાં આવશે.
પ્રવચન ૨૨ મું
અષાડ વદી ૧૩ મંગળવાર શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શાંતિસૂરીશ્વરજી મહારાજ ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં થકાં આગળ જણાવી ગયા કે-આ અપાર સંસાર
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૨
આગમેદ્વાર પ્રવચન શ્રેણું સમુદ્રની અંદર મનુષ્ય ભવની પ્રાસિ થવી બહ દુર્લભ છે. કાલે કહી ગયા કે ધર્મનું સ્વરૂપ ધર્મને લાયક ગુણો બતાવે તે પ્રતિજ્ઞાનુસાર હતું. પણ મનુષ્ય જન્મની દુર્લભતા જણાવવાની જરૂર શી હતી? અનર્થ હરણ કરનાર ધર્મરત્ન મળવું દુર્લભ છે એ પ્રકરણને અંગે બેલવું વ્યાજબી હતું. પણ સંસાર સમુદ્રમાં મનુષ્યપણું દુર્લભ છે. આ હકીકત કહેવાની જરૂર ન હતી. કારણ પ્રથમ કહી આવ્યા છે કે ધર્મરત્નના અર્થી જીવોને કંઈક ઉપદેશ આપું છું, તો પછી મનુષ્ય ભવ અને ભવ સમુદ્રને અંગે સંબંધ શું હતો ? જેથી પહેલાં રામાણિ િરૂપરે એ પદ કહ્યું? વાત ખરી, એટલા માટે જ કવિ શબ્દ મૂક છે, મને શખથી મનુષ્યપણું નવું પામવાનું નથી, પ્રાપ્ત થએલું છે, પણ પ્રાપ્ત થએલાની કિંમત બતાવીએ છીએ. અર્થાત્ સામાન્ય દૃષ્ટાંત કહ્યું હતું. ખાવાનું ન મળે તે ખાજાને ભુક્કો ખાય
પાદશાહે પૂછ્યું કે આ દૂબળે દુર્બળ કેમ? તો ઉત્તર આપ્યો કે તેને ખાવાનું મળતું નથી. પાદશાહે કહ્યું કે ખાવાનું ન મળે તો ખજાને ભૂકે ખાય. પાદશાહે સાચું કહ્યું પણ પિતાની અપેક્ષાએ સાચું છે. કેમ? તો કે એને ખાજાને ભૂકે ફેંકી દેવાની ચીજ, બાળપણથી ખાનદાનીમાં ઉછર્યો છે, તેથી ખજાનો ભૂકે એણે ખાધો નથી. મહેમાન આખે લાડ ખાવાના નથી પણ આ પીરસે પડે છે. કકડા પીરસાતા નથી. કારણ એ જ કે ઉચિતતા એ હતી કે અખંડ વસ્તુ આપવી. તેમ પાદશાહ ખાજાના કકડા કરી ખાય, આખું ખાનું કઈ ખાતું નથી, છતાં ભાણમાં આખું ખાજુ અખંડ પીરસાય. ખાતાં જે ભૂકે પડે તે લે નહીં. પાદશાહની અપેક્ષાએ ખાજાનો ભૂકો ફેંકી દેવાની ચીજ, તેથી પાદશાહ પિતાની અપેક્ષાએ સાચું જ કહે છે, કે ન મળે તો ખાજાને ભૂકે ખાય. પણ પિતાની દષ્ટિ ન રાખતાં આખા જગતની દૃષ્ટિએ જએ તો ખાજાના ભુક્કાની દુર્લભતા માલમ પડે. જ્યારથી સમજ થયે ત્યારે ખાજાનો ભૂકે એ કંઈ ચીજ જ નહીં. પણ જગતની દષ્ટિએ જુએ તો ખાજાનો ભૂકે દુર્લભ માલમ પડે. જ્યારથી સમજણ થયા ત્યારથી મનુષ્યપણાનું ખેળીયું જોઈએ છીએ, આ જીવ પણ જ્યારથી સમજણું થયું ત્યારથી શરીરને જ દેખે છે. તેથી આ
Page #216
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨ મું
૧૯૩ આત્માની કિંમત નથી વસી પણ તે ક્યાં સુધી? જેમ પિતાની સ્થિતિને અંગે વિચારે ત્યાં સુધી જ ખાજાની કીંમત નથી, પણ જગતની સ્થિતિની અપેક્ષાએ વિચારે તે ખાજાનો ભૂકો મળવો મુશ્કેલ દેખો પણ મુશ્કેલ કાપણે પોતાની વર્તમાન દષ્ટિએ દેખીએ ત્યારે મળેલા મનુષ્યપણાની દુર્લભતા માલમ નહીં પડે. સમજણ સાથે બળીયુ મળેલું હોવાથી આપણને આપણી દષ્ટિએ માલૂમ પડવાની નહીં, પણ જગતની દષ્ટિએ માલમ પડે ત્યારે દુર્લભતા સમજે, ઘઉંનું કે ઘીનું નામ સાંભળવાનું નથી, તેવાને ખાજાની દુર્લભતા કેટલી તે માલમ પડે, તો આ ભવની દુભતા કેટલી તે માલમ પડશે. અનેકમાં આપણે જ કેમ અપૂર્વ વસ્તુ મેળવી?
આપણે પણ જીવ છીએ, ઝાડના ફળ, ફૂલ વગેરે પણ જીવ છે. આપણે અહીં કેમ આવ્યા? તે ત્યાં કેમ ઉત્પન્ન થયા ? કહો કે આપણે કંઈપણ પુન્ય કરેલા, તે પુન્ય સહેજે બને તેવા હોય તે તે જીવોને પણ પુન્ય થઈ ગયા હતે, તે જીવોએ પુન્ય નથી કર્યો, તેથી તે ઝાડ વગેરેમાં ગયા, તે આપણે તેથી વધારે અને મુશ્કેલીવાલા પુન્ય કર્યા ત્યારે અહીં આવ્યા છીએ. સર્વ જીવોના પ્રયત્નથી જે ચીજ ન બની તે પહેલા ભવના પુન્યથી બની ગઈ, અસંખ્યતા બે ઇંદ્રિયવાળા, તેઈદ્રિયવાળા ચઉરિંદ્ર, સમુદ્ધિમ મનુષ્ય, અનંત નિગોદીયા જે વસ્તુ મેળવી શક્યા નથી તેવી વસ્તુ આપણે પૂર્વના પુન્યથી મેળવી શક્યા છીએ, જે અનંતાને ન મળી, અસંખ્યતાને ન મળી તે આપણે નશીબથી મેળવી શક્યા. જેમ પાદશાહે લાખો અને કરોડના મનુષ્યના નશીબ કરતાં ચડીયાતુ નશીબ મેળવ્યું, ત્યારે જ પાદશાહ થયા, લાખે કરોડોના માલિકરૂપે રાજા થયા, તેમ અસંખ્યાત છે વડે જે નશીબ ન મેળવાયું તે નશીબ આપણે મેળવ્યું છે. આ ચડતી સ્થિતિ નવી કરવાની નથી, કૃત શri નાસ્તિ સિદ્ધ વસ્તુને કરવાની હોતી નથી, તેથી તે બાબતને ઉપદેશ કરવાની જરૂર નથી. તે મનુષ્યપણાનો ઉપદેશ કરેલ નથી. મનુષ્યપણું તને મળ્યું છે, મળેલું છે તે અનંતા જીવોની પુન્યની રાશિ કરતા અત્યંત ચડિયાતી પુન્યની રાશી થઈ ત્યારે મનુષ્યપણું મળેલું છે. કમતી પદાર્થનું રક્ષણ સાવચેતીથી કરવાનું હોય
આવું મનુષ્યપણું મળ્યું, તે શાક લાવી જેટલું જતન કરીએ, ૧૩
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૪
આગમે દ્ધારક પ્રવચન શ્રેણી વળી તે કરતાં ચાંદી, સોનું-ઝવેરાતની વધારે સાવચેતી કરીએ, મેંધી વસ્તુનું રક્ષણ પૂરા પ્રયત્નથી કરીએ. જે વસ્તુનું રક્ષણ અશક્ય છે, ચાહે તે કરે, આ વસ્તુનું રક્ષણ છે જ નહીં, ચાહે તીર્થકર, ગણધર, કે કેવળીની તાકાત મેળવે તો પણ આ વસ્તુનું (શરીરાદિનું) રક્ષણ નથી, તીર્થકરોની પણ જિંદગી પૂરી થઈ, અર્થાત્ આ મનુષ્ય જીવન એવી ચીજ છે કે તે રાખી શકાય તેવી ચીજ નથી, જે મુશ્કેલીથી મળી, કીંમતી છે, રાખી રહે તેવી નથી તે તેનું શું કરવું? નદીમાં ચોમાસામાં આવેલું પૂરતું પાણી કીંમતી છે, પણ રાખેલું રહે તેવું નથી, તેની વ્યવસ્થા નહેર બેદી કરી લેવી પડે. એ તે દરિયા તરફ ચાલ્યું જ જવાનું છે. સુદેવમાં ૧૮ દોષ ન હોય
તેમ મનુષ્યજીવન દુર્લભ છતાં ચાલ્યું જવાનું છે, તીર્થકર, ગણધર, કેવળીએ મન:પર્યવ જ્ઞાનીઓની જિંદગી અમર રહેવા પામી નથી. આથી દિગંમ્બરમાં અને આપણું વેતાંબરોમાં ફરક પડે છે, આપણે દેવને માનતા શું જણાવ્યું? કે દેવપણું ન જોઈએ એટલે જેને દેવ માનીએ તેમાં કુદેવના લક્ષણો હોવા ન જોઈએ, ના જો મથકાન, ઈત્યાદિક કુદેવના લક્ષણે તે લક્ષણો શું દેવમાં ન જોઈએ? આ અઢાર દૂષણો ન હોય તે સુદેવ એમ નહીં. ત્યારે સુદેવમાં આ અઢાર દૂષણો ન હોય. કુદેવ સાથે વ્યાપેલા અઢાર દો તે અઢાર દેશે સુદેવમાં ન હોય, મહાવીર મહારાજામાં સર્વજ્ઞપણું વીતરાગપણું હતું, સરાગીપણું છદ્મસ્થપણું ન હતું, જે જે વીતરાગ જે જે સર્વજ્ઞા તે બધા મહાવીર નહીં, સરાગીપણું અને છસ્થપણાનો અભાવ તે દેવપણું નહીં, જે જે સર્વજ્ઞ જે જે વીતરાગ તે બધા મહાવીર નહીં પણ મહાવીરમાં સર્વજ્ઞાપણું અને વીતરાગપણું ખરું, છદ્મસ્થપણું અને સરાગીપણાને અભાવ, તે મહાવીરમાં છે. રાગવાળા અમારા દેવ ન હોય, બ્રહ્મા, મહાદેવ હરકેઈ હાય, રાગાદિક એ કુદેવનું ચિહ્ન છે. અને સુદેવમાં રાગાદિક ન હોય, પણ જ્યાં જ્યાં રાગાદિક ન હોય ત્યાં સુદેવપણું છે એમ નહીં. પછી જેટલા વીતરાગે કેવળીયો, બધા દેવ થઈ જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં શૈત્ય છે ત્યાં ધૂમાભાવ છે, ત્યાં બધે શૈત્ય છે એ નિયમ નથી, અગ્નિ છે ત્યાં ધૂમાભાવ નિયમિત નથી. ત્યાં ધુમાડે હોય. તા કહો કે અગ્નિ અભાવ કે ધૂમાભાવ એ
Page #218
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨ મું
૧૫ શૈત્યને અગે લ્હી શકીએ કે શૈત્ય છે ત્યાં અગ્નિ અને ધૂમાભાવ છે, પણ જ્યાં ધૂમાભાવ ત્યાં શૈત્ય છે એ નિયમ નહીં. જળ છે ત્યાં અગ્નિ-ધૂમનો અભાવ છે. ચંદ્રકાન્ત અગ્નિવાલનને પ્રતિબંધક થાય છે. અહીં કેટલા પૂરતું છે, જ્યાં અગ્નિ ધૂમાભાવ છે ત્યાં જળ છે, શૈત્ય છે એમ નહીં કહી શકીએ. જળમાં અને શૈત્યમાં અગ્નિ ધૂમાભાવ છે. તેમ અહીં ૧૮ દેષને અભાવ, દેવત્વ છે ત્યાં છે. જ્યાં ૧૮ દોષને અભાવ ત્યાં દેવત્વ હોય કે ન હોય. ૧૮ દેષ નાશ પામ્યા, તે દેવને દેવ તરીકે માનું છું. સિદ્ધ ને દેવાધિદેવ માનીએ છીએ. ૧૧મે ગુણઠાણેથી આગલ બધામાં ૧૮ દેષને અભાવ છે.
કુદેવમાં આ અપલક્ષણ છે. સામાન્ય રીતે જગતનું દષ્ટાંત છે. વ્યવહારિક પ્રમાણિક આદમી જુગાર ખેલનાર ન હોય, જુગાર ખેલે તે અપ્રમાણિક, તેથી જુગાર ન ખેલે તે બધા પ્રમાણિક નહીં, જુગાર ન બેલે અને ચોરી કરે તો? જુગાર ખેલ તે અપ્રમાણિકપણું કરનાર છે. ૧૮ દષહિત બધા દેવ ન કહેવાય
જુગારની બદી અપ્રમાણિકમાં હેય, પ્રમાણિકમાં બદી ન હોય તે ચોકકસ, પ્રમાણિકમાં જુગાર ન હોય તે ચોકકસ. તેમ અજ્ઞાન, ક્રોધ, માન, વગેરે હોય તે કુદેવ કહેવાય, તે અપલક્ષણો સુદેવમાં હોય નહીં. પણ તે ન હોવા માત્રથી સુદેવપણું થઈ જાય નહીં. તીર્થકર મહારાજામાં ૧૮ દેષમાંથી એક પણ દોષ હોય નહીં. એક પણ દોષ હોય તો કુદેવ, અઢાર અપલક્ષણોમાંથી એક પણ અપલક્ષણ સુદેવમાં ન હોય. તેથી અઢાર દોષ ન હોય ત્યાં સુદેવપણું છે એમ નહીં, આથી કુદેવને ઓળખાવનાર અઢાર અપલક્ષણે રાખ્યાં, તે દોષ તીર્થકર ભગવાનમાં હોય નહીં, એ માટે આપણે કુદેવના અઢાર અપલક્ષણો જણાવી એ દ્વારા દેવનું લક્ષણ જણાવ્યું. ખાનદાનીમાં બેઈમાનીપણું ન હોય તે ચોક્કસ. તેમ બેઈમાની ન હોય તે બધા ખાનદાન છે એમ નહીં. અષ્ટાપદથી આવતા પંદરસો તાપસ કેવળી થયા. તેમાં અઢારમાંથી એક પણ અપલક્ષણ ન હતું, તેથી તેમને તીર્થકર નહીં કહીશું. સુદેવમાં અપલક્ષણ ન હોય તે જરૂર, તેથી તેમને તીર્થકર નહીં કહીશું. કુદેવના ૧૮ અપલક્ષણ-દે નાશ પામ્યા છે જેમના તે દેવાધિદેવને નમસ્કાર કરું છું. કુદેવનાં અપલક્ષણેનો અભાવ ગમકદેવપણાના ઓળખાવનાર નહીં, આપણે જે મનુષ્યને જે પ્રોજન
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૬
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી હોય, તેટલા પૂરતું તેને ઓળખાવીએ જગતમાં કુદેવ તરફ દેરવાયેલા હોય તેને જણાવવા માટે અઢાર દોષે જણાવ્યા. દિગંબરોની વિચિત્ર માન્યતા
દિગંબરોએ ઊંડા ઉતરીએ તે જેમ મનુષ્ય અફીણ ખાઈને ઠંડા પવનની લહેરમાં સુતે હોય, બાપ–દીકરો બને સુતા હોય, બાપને ખણજ આવે તે છોકરાને ખણે, પછી મારી ચેળ કેમ નથી મટતી? તે અફીણના નશામાં દારૂના ઘેનમાં સુતેલે પારકે બરડે ખણે, પિતાને બરડાની ચેળ મટાડવા માગે તે માટે નહીં, તેમ મિથ્યાત્વમાં માચેલા, કદાગ્રહમાં રાચેલા હોવાથી સિદ્ધ ભગવંતના ચિહ્નો ત્યાં લાવી મૂકે છે.
કેવળી સર્વજ્ઞ આહાર ન કરે, તેથી તરશ-ભૂખ ન હોય જેને એ કેવળીએ. તે વિવાદની વાતમાં આપણાથી બોલાય નહીં, પણ નિર્ણય કરી શકીએ તેમ છીએ. બાયડીએ જાણે છે કે પર્યાપ્તિમાં પ્રથમ પર્યાપ્તિ કઈ? શરીર પર્યાપ્તિ, તે આહાર વગર છે? આહાર ન લે તે શરીરને વખત કયાં છે ? જ્યાં સુધી જીવન ત્યાં સુધી આહાર ન કરે તે શરીર કયાંથી વધવાનું ? ત્રણ ચાર મહિનાના ઉપવાસ કર્યા પછી પડી જાય તેનું કારણ? તેજસને સ્વભાવ કે નવું જોઈએ, ખાધું એ તે હજમ. જેમ અગ્નિએ રાખોડે કર્યો તે રાખોડો મણેબંધ હોય, પણ કેલસો નહીં. ન આહાર આવે એ જ કોલસો, જને રાખોડે કામ ન લાગે. ગતિ અને આયુષ્યમાં તે ત્યાં સુધી શરીર માનવું પડશે. શરીર એટલે તેને બે રાક જોઈશે. ૯ વરસે કેવળ જ્ઞાન થાય, પછી ઝાડ પૂરવનું આયુષ્ય છે, તે ત્યાં સુધી અણાહારી રહેશે ? એમણે તીર્થકરના અતિશયમાં ભોજન નથી, તેથી બાકીના કેવલીને આહાર કરવાનું રહેશે. એમણે એ અતિશય માન્ય તે સાબિત થયું કે સામાન્ય કેવલીને આહાર લેવો પડે છે. સામાન્ય નિયમ છે કે તૈજસ-જઠરાગ્નિ બાળ્યા સિવાય નહીં રહે. લે અને બાળે. જ્યાં સુધી જીવન આયુષ્ય, શરીર ત્યાં સુધી આહાર માનવો પડશે. એ વાત રહેવા દે નવી વાત છે. બે આશામી તળાવ પર ન્હાવા ગયા, એકની પાસે ઘરેણુ રહેવા દીધું. પેલે કહે લાવ મારૂં છે, તારૂં નથી, નહીં મારૂં છે. હવે એને નિકાલ કયાં આવે? ચપડે.
ક્યાં ક્યારે લીધું તે બતાવે, એણે પિતાના મત પ્રમાણે કહ્યું કે, આહાર નહીં માનીએ, જોડે માની લીધું છે કે જન્મ, મરણ, દેષ મા, અઢાર
Page #220
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨મું
૧૯૭
દોષમાં જન્મ-મરણના દોષ માન્યા? અહીં પકડાયા. પ્રથમ એ વિચારવાનું કે જન્મ વગર કોઈ હોતું નથી. લક્ષણ પદાર્થ વખતે જોઈએ. વર્તમાનને અ ંગે જોઈએ તે વર્તમાનમાં જન્મના આખા જગતને અભાવ છે. અભાવની અપેક્ષાએ તીર્થંકરને પણ જન્મ છે. તે ભવની અપેક્ષાએ જન્મ વગરના સિદ્ધ મહારાજ અને મરણુ લીધું એટલે ઘાણ વળી ગયેા. મરણ કર્યુ ન હેાય ? આ ભવનું કે આવતા ભવનું ? આ ભવનું મરણ તીર્થંકરને ગયું નથી. નિર્વાણુ ક્લ્યાણુક માને છે, જન્મ-મરણના અભાવ, તે સિદ્ધનું લક્ષણ છે, નહીં કે દેવનુ", તેથી સિધ્ધપણામાં શરીર ન હોય તેથી ખારાક, પાણી, જન્મ, મરણ, ત્યાં ન હોય, સિધ્ધપણાને અંગે, અપલક્ષણને અભાવ જોઈએ, તે તીર્થંકર દેવમાં નાખી દીધું.
અધ અને દેખતામાં ફરક માના તેટલે દિગંબર અને શ્વેતાંબરમાં *ક મનાશે, એ લેાકેા નિર્વાણ સમયે શરીર કપૂર માફ્ક ઉડી જાય છે, માત્ર નખ અને કેશ ખાકી રહી જાય છે, એ બે રહ્યા પછી ઇન્દ્ર આવી નવું શરીર બનાવી તેમાં નખ-વાળ જોડી પછી મહોત્સવ કરે છે. આમ દિગંબરે માને છે.
જગતમાં કહે છે કે વાત ન કરીશ. માખને હસવું આવશે. આવી વાતા કરે છે. નખ વાળ જોડી પછી મહેાત્સવ કરે, ઇન્દ્ર આવું શરીર બનાવે, પછી નખ અને વાળ જોડી નિર્વાણ મહોત્સવ કરે, તે એચ્છવ કેાને ? નવા શરીરના કે ભગવાનના શરીરને મહાત્વ. તમારે વસ્રના તાંતણાથી પાપ માનવા છે, ત્યાં વસ્ર એઢાડે છે તે કેમ મનાશે.
તેરાપંથીના પ્રકાર :
પ્રશ્ન : દ્વિગંબર અને તેરાપથી એક કે ખીજા ?
:
ઉત્તર : તેરાપથી એ પ્રકારના. એક તેરાપથી શ્વેતાંબરના ને એક દિગંબરના, તેરાપથી ગિબરના તેરાપથી તેમને પૂજા નહીં. તમારા તેરાપથીની એક જ સ્થિતિ, કોઈ પણ મરતા હોય તા મરવા દેવા, એના નશીખ. કેઈપણુ મારતા હોય તેા મરાતા જીવને છેડાવવાનું ચિંતવવું નહીં અને છેડાવવાનું નહીં. તેમને પહેલા ખીજામાં લઈ જઈએ, એક જૂહુ' ખેલવા એક ચારી કરવા તૈયાર થયા, તેને ખીજાથી દૃમાવીને રોકી શકાય નહિ. પરસ્ત્રી ગમન કરવા તૈયાર થએલાને
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૮
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
ખૂમાટે મારી રોકવા વ્યાજખી કે નહિ ? એક માણસે હલેા કરી રાયા, ર'ડીખાજી-કુકર્મ ન કર્યું, તે ગુન્હાને પાત્ર ખરા કે નહિ ? જો ખા તા કાયાથી બચ્ચા, તા એટલુ પાપ ઓછું લાગે કે નહિ* ? નિષેધ ન કરે તેા કરાવનાર થયા, અનુમેદનમાં ત્રણ ભાગ છે, એવાની સાથે રહેવુ, નિષેધ ન કરીએ અને પ્રશ ંસા કરીએ તે પણ અનુમાદના છે, એ પાપથી ખચ્ચે. કાયાના પાપથી બચવા પૂરતું ગણીએ તે નુકશાન નથી. તે જગા પર એ લેાકેા નુકશાન માને છે. અગ્નિમાં ગાય પડી, ગાયને બચાવે તે પાપ લાગે. આવું માનનારા એ તેરાપથીઓ છે. આ શ્વેતાંબર તેરાપથીએ.
દિગબર શબ્દથી જ વજ્રની સિદ્ધિ :
વીર સંવત. ૬૮૯ માં દિગંબર મત નીકળ્યેા, દિગંબર શબ્દ શા માટે? નિષ્પરિગ્રહ, નિરારંભ શબ્દ નહીં ને દિગંબર શબ્દ શા માટે? સસાર છેડ્યો, અસ’સાર-નિપરિગ્રહ–સસારના ત્યાગને સૂચવનાર શબ્દ ન લેતાં નિષ્કંચન વગેરે શબ્દ ન કહેતાં દિગંબર શા માટે ? જ્યારે પૂછ્યું કે લુગડાં કેમ નથી ? ત્યારે જવાબ મળ્યે કે અમારે ક્રિશા એ જ વસ્ત્ર કહી વસના બચાવ કરવા પડચે. આ વિચારશે તે વજ્રના ઉત્તર શા માટે દીધે ? પહેલાં વસ્ત્ર હતાં. બૌધ્ધા લાલ વસ પહેરતા હતા, તેથી તેને રક્તાંબર કહેતા. તેની ભિન્નતા માટે શ્વેતાંબર શબ્દની જરૂર છે. પાર્શ્વનાથજીના વખતમાં પાંચે વર્ણનાં વસ્ત્ર રાખતા, તેથી શ્વેતાંબર શબ્દ રાખવાની જરૂર પડે.
૪૫ આગમમાં શ્વેતાંબર શબ્દ નથી
શ્વેતાંબર આખા પિસ્તાળીસ આગમમાંથી નહીં નીકળે.નિગ્રંથ શબ્દ દરેક જગાએ છે. શ્વેતાંબર શબ્દ આગમિક નથી, શ્વેતાંબરમાં ઘણાં વર્ષોં હાય તેમાંથી જુદા પાડવા હોય ત્યારે દિગંબર-મૌધ બન્નેની વ્યાવૃત્તિ હોય ત્યારે ને? બૌધ્ધાની વ્યાવૃતિને અંગે વેતાંબર શબ્દ લેવા પડે, દિગંબરમાંથી નીકળે તે સાંખર કહેવાય. ત્યાગીમાંથી નીકળેલા ઘરબારી કહેવાય, તેમ દિગંબરમાંથી વેતાંબર નીકળ્યે તે સાંબર કહેવાતે. બૌધ્ધાની કટાકટી વખતે વેતાંબર શબ્દ રાખવા પડશે .
બૌધ્ધ અને જૈનનું ભેળસેળપણું હતું, ત્યારે આ લાલ અને ધેાળા વસ્ત્ર કહેવા પડે, મહાવીર મહારાજા વખતે, નિર્વાણ પછી બૌને
Page #222
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૨ મું
૧૯૯ ભેળસેળ થયા, આર્યસહસ્તીસૂરી વખતે દુર્બળિકા પુષ્પના સગાવહાલાં બૌદ્ધ હતા તે વખતે તાંબર શબ્દ થયે હોય, સિદ્ધસેનને અંગે
વેતાંબર શબ્દ વળગાડાય છે, ભદ્રબાહુ સ્વામી આર્ય રક્ષિત સૂરિમાં, એ શબ્દ લગાડતા નથી. ભેળસેળ ખાતામાં, જુદા પાડવા માટે, જુદું કઈક કરવું પડે છે. ગોશાલકને સરક શબ્દ થયે હોય એમ લાગે છે, ગશાલક, પાર્શ્વનાથજીને માનનારા છે. ચોવીશ હું, તેવીશ ખરા, તેથી તેને અનુયાયીઓ છે, ત્રેવશ માનેલા હોવાથી, પાર્શ્વનાથજીની માન્યતા હોય તેમાં નવાઈ નહીં.
મરતી ઘોડીનું મૂલ્ય ઉપજાવી લેવું :
મૂળ હકીકત એક જ લેવાની, આ જિંદગી મળેલી છે. પણ એ જિંદગી અક્ષય રહી નથી, રહેલી નથી, રહેવાની નથી. ક્ષય રજીસ્ટર થએલો તે દુર્લભ, કીંમતી-માની છતાં એ જિંદગીનું રક્ષણ અશક્ય જ છે, એ ઉપર આ વાત કરી. દિગંબરએ મરણ દોષ માને છેટો ઠર્યો. દેવને મરણ દોષ માની ન શકાય. કેવળી સરખા મરણથી ન બચી શકે તે આપણે શા હિસાબમાં ? તીર્થકરાદિ, જિંદગી અમર રાખી શક્યાન થી. તે આપણે અમર રાખવાની વાત કરીએ, તે ક્યાં શોભે? એક માણસને ઘેર ગાય હતી. સવાર-સાંજ શેર દૂધ આપે છે, એક મહિના પછી અમુક ટાંકણું આવવાનું છે. તે વખતે દોઢ મણ દૂધ જોઈશે, માટે આજથી ગાય દોહું નહિં તે ત્રીસહુ સાંઠ શેર સામટું દહીશ એમ કરી ગાય દેહી નહીં. જ્યાં મહિને ગયે. દોઢ મણનો ખપ પડે, એટલે મોટે હાડે લઈ બેઠો. તે બશેર આવતું હતું તે પણ ન નીકહ્યું, માટે રોજ દેતા રહે તો, રેજ ભેગવીએ તે ભગવાય, એકઠું કરવા માગીએ તે ન થાય, ગામમાં રિવાજ કે બશેર કાઢે ને બશેર ખાવ. જેવી રીતે બગીચામાંથી ફૂલ, કુવામાંથી પાણું રેજ કાઢે ને વાપરો. એકઠું કરવા ધારે તે થતું નથી. એતો જેટલું નીપજે તેટલું વાપરે તે કામ લાગે. તેમ ૨૪ કલાકનું આયુષ્ય. જેટલું મળે તેટલું ભગવે, એકઠું થતું નથી, નથી જતું બચાવી શકાતું, માટે જીવન કીંમતી દુર્લભ જાણ્યું, હવે કરવું શું? નાશ અટકવાનું નથી, કરવું શું ? મરતી ઘડીનું મૂલ લઈ લે; ટાંટીયા પછાડે તે વખતે મૂલ આપનાર મળે, તે છતાં ભૂલ ન લે એ જેમ મૂર્ખ ગણાય, તેમ આ ૨૪ કલાકની મરતી ઘડી છે, એનું મેં માગ્યું
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૦
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી
મૂલ મળે તેવું છે. એનું મૂલ કયું ? ક્ષણે ક્ષણે જવાવાળુ શકયુ રહેવાતું નથી. તે કર્યુ મૂલ સ્થળસ અનઈ ને હરણ કરનાર ધરૂપી રત્ન. અસાર જિંદગીથી મેળવી લેવા જેવું છે. તે મળવા છતાં ન લે તે ઘાટના કૂતરા ગાયને પાણી પીવા ન દે, તેથી ઘટમાં પાણી વધવાનુ` નથી, આપણે જિંદગી ધરમમાં ન જોડીએ તે જિંગીમાં વધારે થવાના નથી. તેમાંથી ધરત્ન માટે ઉપચેગી કરી લે તે સફળ છે, એ ધરત્ન સર્વ અનર્થીને નાશ કરનારૂ છે. એ ધર્મરત્ન મળે કયારે તે અવમાન
✩
પ્રવચન ૨૩મુ
સ. ૧૯૯૦, અષાડ વદી ૧૪ બુધવાર.
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શાંતિસૂરીશ્વરજી મહારાજ ધરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં થકાં જણાવી ગયા કે–આ અપાર સસાર સમુદ્રમાં મનુષ્યભવ પામવા દુર્લભ છે, અને વળી અનર્થ હરણ કરનાર ધર્મરત્ન પામવું વધારે મુશ્કેલ છે, આમ જણાવતાં ધર્મરત્નના ઉપદેશ આપવા હતા. વચમાં મનુષ્યપણાની દુભતા કહેવાનું કારણ શું? એમાં જણાવ્યું કે રસાઈ કરવા માંડી, અધુરી રહી ત્યાં સુધી રસેાઈનું ફળ મળે નહીં, તેમ સામાન્ય પ્રકારે નારકી—તિયચ-દેવતાની ત્રણ ગતિમાં સમ્યગદર્શન અને જ્ઞાન અને વસ્તુ હાય છે, અર્થાત્ એમ કહીએ તે ચાલે કે મેાક્ષના ત્રણ પાયામાંથી બે પાયા ત્રણ ગતિમાં હાય છે. તેા પછી એ વસ્તુ છતાં તેને ધર્મનું સ્થાન કેમ ન ગણ્યું ? અને જો એ ધર્મનું સ્થાન હેાય તે મનુષ્યપણુ· દુર્લભ કહેવાની જરૂર નથી. સમ્યગદર્શન કાઈ પણ ગતિમાં ન થાય તેમ નથી. ચારે ગતિમાં ન થાય તેમ નથી. ચારે ગતિમાં મિથ્યાત્વ છતાં સમ્યગદર્શન મેળવી શકાય છે. અજ્ઞાન છતાં જ્ઞાન મેળવી શકે છે. તે મનુષ્ય ગતિ પર છાપ શી મારવી છે ? કે ધર્મરત્નની વ્યાખ્યા કરતાં મનુષ્યભવ દુર્લભ જણાવ્યા.
નિશાળીયાનું નામું આંકડે બરાબર પણ આશામીએ નકામું
ચારે ગતિમાં સમ્યગદર્શન અને જ્ઞાન મળી જાય છે પણ તે ચારે ગતિમાં નિશાળમાં છેાકરા નામુ` શીખે તે સરખું છે, છે.કરાઓ
Page #224
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩ મું
૨૦૧ જે હિસાબ લખે, જમે ઉધાર રકમ રૂપિયા આના પાઈ સીકે લખે, પણ લેવા દેવાનું કાંઈ નહીં. આંકડે બરાબર છે, આશામીએ બરોબર નથી. જેમ છોકરાનું નામું આંકડે બરોબર ને આસામીએ નકામું છે. તે છોકરાનું નામું, આશામીની અપેક્ષાએ નકામું છે, આંકડાની અપેક્ષાએ કામનું છે. તેમ બીજી ગતિમાં સમ્યગદર્શન અને જ્ઞાન એ જાણવાનું માનવાનું આદરવાનું નહિં. નારકી-દેવતાની ગતિમાં માન્યાજાણ્યા પ્રમાણે આદરાતું નથી. વિચાર કરીએ, સમ્યગદર્શન થતી વખતે શું થાય ?
સમ્યગ્દર્શનનું અસ્તિક્ય લક્ષણ :
સમ્યગદર્શનના લક્ષણ કહીએ છીએ. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. આનું સ્વરૂપ–લક્ષણે વિચારીએ ત્યારે સમ્યક્ત્વ ઘણું મુકેલ છે. આસ્તિકને અંગે જીવ પરભવ માનવાથી સમ્યગદર્શનનું લક્ષણ પૂરું થતું નથી. જગતની અપેક્ષાએ આસ્તિક્ય જીવ પરભવ આદિ માનવાથી આવી જાય છે. જૈન દર્શનનું આસ્તિક્ય કયારે આવે ? પ્રથમ એ માને કે આ જીવ સદાકાળ છે. હંમેશને જીવ છે, હંમેશનો જીવ છતાં પણ થિ જીવો તો આમ જીવ નિત્ય મા તેથી વળ્યું શું ? નાના છોકરાએ સાપ કે હીરે દેખ્યા તેમાં વન્યું શું ? સાપનું ભયંકરપણું તેમ હીરાનું ઈષ્ટપણું પણ ખ્યાલમાં નથી. તેમ આજીવ નિત્ય એમ જાણી લીધું તેથી શું ? કાર્યની સિદ્ધિ સાપનું ભયંકરપણું અને હીરાની ઈષ્ટપણાની સિદ્ધિ જાણવાથી છે. કાર્યસિદ્ધિ ક્યાં ? કર્મ કરે છે અને કર્મ ભોગવે છે, એમ કર્મ માનેદરેક કિયાથી કર્મ બંધાય છે એમ માને. કેમ કર્મ બંધાય છે તે માને, ત્યારે કર્મ કરવાનું દ્વાર મનાય. હંમેશા સમકિતી થવા માગીએ. કઈ મિથ્યાત્વી કહે તો ક્રોધે ભરાઈએ. તમારા માટે બીજે ખરાબ શબ્દ નહીં બોલે. પેટમાં ચૂંક આવે કંઈ નહિં. તેમ કહેવા માત્રથી ચૂંકની પીડા મટી ન જાય. સારું છે, ચૂંક નથી, તેથી પીડા ન ચાલી જાય. આપણને થતાં દરદ માટે બીજે નથી એમ કહે તો દરદ ન મટે, ઉલટ દ્વેષ થાય છે. જે વખત દરદી હોઈએ તે વખતે તે શબ્દ સારો છતાં કો લાગે છે, તેમ સમકિતી શબ્દ સારો લાગે છે. મિથ્યાત્વી શબ્દ ખરાબ લાગે, પણ હજુ મિથ્યાત્વનું ભયંકરપણું સમજ્યા નથી. કર્મ કરે છે એ વાસના કેટલી મજબૂત હોવી જોઈએ,
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૨
આગદ્વાર પ્રવચન શ્રેણી ધર્મ કહેવાતું હોય મશાનમાં કાં તે, રાજાના પરાભવમાં કે રેગને પરાભવ હોય ત્યારે કર્મની વાસના આવે છે. એ સિવાય કર્મ જેવી વસ્તુ ખ્યાલમાં કયારે આવી? તે આ જીવ દરેક પ્રવૃત્તિમાં કર્મ બાંધે છે. આ જીવની કેઈપણ પ્રવૃત્તિ કર્મબંધન વગરની નથી. આ માન્યતા ક્યારે? તે કે એ માન્યતા આસ્તિક્તાના અંગે જેને કઈ પણ પ્રવૃત્તિ શાસ્ત્રોની અપેક્ષાઓ જેમ કે—પાંપણનું હાલવું તે પણ કર્મબંધન કરાવનાર તે પછી આ જીવ કર્મબંધ વગરનો ક્યારે? ભોગવવામાં કલનના કાદવમાં જેટલું વધારે કુદ્ય તેટલો વધારે ઊંડે ઊતરી જાય, તેમ આ સંસારમાં જેટલી પ્રવૃત્તિ વધારે થઈ તેટલા વધારે કર્મબંધન. દરેક પ્રવૃત્તિમાં કર્મબંધન થાય છે. તે લક્ષ કેટલું ટકે છે? આ દષ્ટિ ન આવે તે આપણે જેનામતના આસ્તિક નથી. હવે કર્મ બંધાય તે ભેગવવાના ન હોય તે પંચાત નથી. કર્મ એ શરીરને બંધાતું નથી, મન-વચનના પુદ્ગલોને બંધાતું નથી. કર્મ બંધાય છે કોને? મુનીમ, કાલીદાર–ખજાનચી, છોકરો લેણદેણ કરી આવે તેની જોખમદારી શેઠને માથે. જે શેઠને માથે જોખમદારી ન હોત તે, સારા મુનીમે, કીલીદારે-ટ્રેઝરર શેધવાની જરૂર ન પડતે, મુનીમની-છોકરાની એકે એક હીલચાલ કે વાત પર કેટલું ધ્યાન રાખીએ છીએ? જેમ શેઠ છોકરાઓ, મુનીમે અને કલદાર ઉપર પૂરતી તજવીજ-નજર રાખે છે, તેમ આ જીવ સમજે છે કે કાયા-વચન-મનની ચાહે જેવી પ્રવૃત્તિ, તેની જોખમદારી મારા ઉપર છે. આ વિચાર આવે ત્યારે, સાવચેતી થાય ત્યારે જ આસ્તિક્તા. મેંઢાની આસ્તિક્તા કામ લાગવાની નથી. આ ત્રણ (મુનીમકીલીદાર ને છોકરો) પાવરથી કરે છે. પણ જોખમદારી શેઠની. આપણે ત્રણેને પાવર આપી દીધું છે અને શું કરે છે એ જોવું નથી, કહે કે જોખમદારીને ખ્યાલ નથી. જોખમદારી હોય તે કરો, મુનીમ–કે કાલીદાર ઉપર ધ્યાન રાખ્યા વગર રહે નહીં, તેમ અહીં મન, વચન અને કાયા ત્રણ જેગેની પ્રવૃત્તિ ઉપર ચાંપતી દેખરેખ રાખે નહીં, ત્યાં સુધી તમે જોખમદારી સમજયા નથી. પાવર ત્રણેને આપી રાખે છે, પછી તે શું કરે છે તે ન જેવું તેને અર્થ, “અક્કલના આંધળા ને ગાંઠના પૂરા.” તેમ આત્મા ગાંઠને પૂરે ને અક્કલને આંધળે છે, નહીંતર પાવર આપ્યા છે તેની દેખરેખ કેમ ન રાખે? પણ જોખમદારી સમજ્યો નથી, નહીંતર ત્રણે ઉપર ચાંપતી દેખરેખ રાખ્યા વગર રહે નહિં. કાયાથી–વચનથી–મનથી જે થએલું તેને જોખમદાર
Page #226
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩ મું
૨૦૩ હું છું, માટે ચોથું સ્થાનક કહ્યું, જે કરમ કરે છે તે કરેલું ભેગવે છે, જીવ છે. જીવ નિત્ય છે. આ જીવ કર્મ કરે છે અને ચોથું આ જીવ કર્મ ભોગવે છે, રાજાના રાજ્ય અધિકારીઓથી ચાલે છે તેમ આત્મા પતે કરવા જતો નથી. પાવર આપી દે છે પણ જોખમદારી પોતાની છે. કરેલું ભેગવે છે, આ ચાર વાત થઈ તેમાં ભવ્યપણને નિર્ણય ન થયે. અભવ્ય જીવો પણ જીવ, જીવ નિત્ય છે, જીવ કર્મ કરે છે, જીવ કર્મ ભેગવે છે. આ ચાર માન્યતાવાળા હોય છે. એ ન હોય તો દેવકને માટે અભવ્યને દીક્ષા લેવાનું હોય નહીં. કહો અધિકરણ સિદ્ધાંતથી આ ચાર વસ્તુ માને છે તે કબૂલ કરવું પડશે. અધિકરણ સિદ્ધાંત :
વસ્તુ એક બલવામાં આવે તે ઉપરથી બીજી વસ્તુઓ સાબિત થઈ જાય, એમાં દુનિયાદારી ને ધરમનો દાખલો ધ્યાનમાં . કેઈકે કઈકને કહ્યું, અર્ધ મણ ઘી લાવ. પેલો ઘીનું ઠામ લઈ આવ્યું. તપેલીમાં ઘી લાવ્યો. ઘી લાવવાનું કહ્યું હતું કે ઠામ લાવવાનું કહ્યું હતું ? અર્ધમણ ઘી મંગાવ્યું, એટલે ઠામ જોડે આવી જાય. હવે તમે જમવા બેઠા હે ને ઘી લાવ એમ કહે તે વાઢી લાવે, તે મંગાવ્યું ઘી, છતાં એનું ઠામ લાવવાનો હુકમ થઈ ગયે તે અધિકરણ સિદ્ધાંત. આ દુનિયાદારીનું કહ્યું, તેમ ધર્મનું લ્યો, આપણામાં કેટલાક એવા હોય છે કે જેમાં ન્યૂન ફળ હોય તે કિયા ઉપર રુચિ થતી નથી, અધિક ફળ દેખાય તો શ્રદ્ધા થતી નથી. દષ્ટાંત તરીકે ઘનો રિહંતાપ, એક પદ બોલે તેમાં કે આખે નવકાર બેલે તેમાં અમુક સાગરોપમ સુધીના નરકના દુઃખ તૂટી જાય, એમ શાત્રે કહ્યું. ફળ સાંભળીને ભડકો, કઈ નિષ્ફળતાએ ભડકે, પણ આ સફલતાએ ભડક્યા, તે અધિકરણના સિદ્ધાંત વિચારશે, અધિકરણના સિદ્ધાંતમાં અરિહંતને નમસ્કાર કર્યો એટલે, જીવ માન્ય, કર્મ માન્યા, કર્મ ભેદનારા અરિહંત છે તે માન્યું. તે અરિહંત મહારાજ હોવાથી, તે જ નમસ્કરણીય છે એમ માન્યું. કર્મને હણનાર અરિહંત છે તે નમસકરણીય છે. તે ન માને તે નમસ્કાર કરવાનું નથી. તેનો રિહંતાdi-કહેનારે આ ચાર વસ્તુ માની લીધી. આ માન્યતા થવા પૂર્વક અરિહંતને નમસ્કાર થાય. અને નારકીના સાગરેપ તૂટે તેમાં નવાઈ શી? તેમ અભવ્ય ચારિત્ર ભે, તેમાં આ ચાર વાત નક્કી થઈ.
Page #227
--------------------------------------------------------------------------
________________
२०४
આગોદ્ધારક પ્રવચન શ્રેણી
ચાર સ્થાનક અભવ્ય પણ માને :
અભવ્ય જીવ માને, તેમ જીવ નિત્ય માન્ય, દેવલેક માટે ચારિત્ર લીધું હોવાથી કમ માન્યા, કર્મ ભેગવવાના માન્યા, તે ન માન્યા હોત તો દેવલોક માટે દીક્ષા ન લેતે. દેવલોક માને, ધરમકરણી કરે, તે ચાર વસ્તુ માને છે. આ ચાર વસ્તુઓ માને ત્યાં સુધી અહીં આવેલ છે તેમ નહીં. ચાર સ્થાને માની લઈએ ત્યાં સુધી લાઈન બહાર. ભવ્યની લાઈન કયારે? સમ્યકત્વની ખરી લાઈન ક્યારે ? આ આત્મા મેક્ષ મેળવી શકે છે, જગતમાં મોક્ષ ચીજ છે, જીવ સત્તાએ મના, નિત્ય-કર્મ કરનાર, કર્મ ભેગવનાર જીવ મના, પછી મોક્ષ કેમ ન મનાયે? આ ચારે વસ્તુ કંઈક અનુભવમાં આવે છે. સોના, રૂપા, હીરા, મોતીની કિંમત કદાચ ખ્યાલમાં લાવી શકે, પણ આબરૂની કિમત નાના છોકરાને સમજાવવી ઘણી કઠણ છે, હીરા સોનાદિકનો પડછ–પરો હોવાથી યથાસ્થિત સ્વરૂપે નહીં, પણ કઈક ખ્યાલમાં લાવી શકાય છે પણ આબરૂને પડછો ન હોવાથી ખ્યાલ લાવી શકતા નથી. ચાર વસ્તુ માનવામાં પડછા મળે, એક કોઈક વ્યંતર આવે, કુતૂહળથી, તે ચારે પડછા થઈ ગયા. જીવ છે તે નિત્ય છે, કર્મ કરે છે, કર્મ ભગવે છે, એમ ચાર પડછા સહેજે સમજાય તેવા છે, એ દાખલાવાળે નિયમ મગજમાં ઉતરે તે દાખલા વગરનો ઉતર ઘણું મુશ્કેલ. દષ્ટાંત ચાર નિયમો દાખલાવાળા છે. પોતે એટલું સમજે છે કે હું બાળક હતું, જુવાન હતું, અને ઘરડે થયે છું. પિતાના અનુભવથી નિત્ય જીવ-કર્મ કરવા–ભેગવવા તેને માનશે. જે કલમમાં દાખલ ન હોય, તે ગળે ઉતરવી મુશ્કેલ પડે છે. જીવની ચાર વસ્તુ દાખલાવાળી છે. હવે જે બે વસ્તુ કહેવાશે તે દાખલા વગરની છે. “મેલ” તેને દાખલ કર્યો? કહો આ કલમ એ જ એને દાખલે નહીં, સિદ્ધાંતકાર ગણધરે, તીર્થકરે કહે કે મેક્ષ છે, એ કલમ એનો દાખેલે નહીં. આસ્તિકતાની આ ચાર કલમે દાખલાવાળી હતી. પાંચમી કલમ દાખલા વગરની છે. મેક્ષ છે તેને દાખલો એકે નહીં. દાખલા વગરની રકમ ભરોસે મનાય, તેમાં મેળવવાનું ન હોય, મેળવવાનું દાખલાવાલી કલમમાં હોય, હવે અહીં અભવ્ય અટકે કે નહિ? અભવ્ય પુરુષ માત્રની પ્રતીતિ રાખનારે નથી, એને દાખલો જોઈએ, દાખલાથી પ્રતીતિ ગણાનારા, સ્વતંત્ર પ્રતીતિ ન કરનાર મેક્ષ શી રીતે માને? જે વિદ્યાર્થી માસ્તર ઉપર ભરોસો રાખે, તે જ વિદ્યાર્થી માને, પણ જે
Page #228
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩ મું
૨૦૫ કલમાં દાખલા નથી, તે કલમે માસ્તર ઉપર ભરોસો હેય તે જ માને. આસ્તિકતાનું પાંચમું અને છઠું સ્થાનક :
આ આસ્તિકતાને અંગે પાંચમું સ્થાનક “મોક્ષ છે તે દાખલા વગરની કલમ. તે કલમ કહેનારના ભરોસા ઉપર માનવાની તેથી અભવ્યને તેની માન્યતા ન હોય. મેક્ષની કલમ દાખલા વગરની કલમ “ઈહીંથી ત્યાં કેઈ આવે નહીં, જે કહે સંદેશે', એટલે દાખલ નથી. મોક્ષ છે આ આસ્તિક્તાની પાંચમી કલમ દાખલા વગરની પણ કેવળજ્ઞાનીના ભરોસે માનવાની, વગર દાખલાની કલમ વિદ્યાર્થી ન કબૂલ કરે. જેમ દાખલા વગરની કલમ માસ્તરે કહેલી હોય તે વિનીત વિદ્યાર્થી મંજુર કરે, ઉદ્ધત વિદ્યાર્થીને દાખલાવાળી કલમ હોય તે માનવી જ પડે, “જેટલે રૂપીએ મણ તેટલા આનાનું અઢી શેર” તે કોણ કબૂલ ન કરે? તેમ આ ચાર સ્થાનકે દાખલાવાળા હાઈ મિથ્યા દષ્ટિ તે શું પણ અભવ્યને પણ કબૂલ કરવા પડે છે. ૫-૬ કલમ દાખલા વગરની છે, મેક્ષ છે. સર્વકર્મ રહિતપણુ થાય, આત્મા સ્વરૂપમાં રહે તે મેક્ષ, તેમાં દાખલ કાંઈ પણ ન મળે, માટે આ પાંચમું સ્થાન લક્ષમાં આવે ત્યારે જ અભવ્યની લાઈનમાં નથી એમ નકકી થાય. ભવ્ય અભવ્યની વિચારણા :
અભવ્ય છે એ નિર્ણય કરવાની સત્તા કેવળજ્ઞાની સિવાય બીજાની નથી. ભવ્યનાં લક્ષણો છે પણ એ લક્ષણ ન હોય તેથી અભવ્ય નહીં. આ લક્ષણ હોય તે ભવ્ય, અભવ્યને કેવળી જ જાણે, એવા કારણ પડે ત્યારે મંદિરસ્વામીને પૂછીને નિર્ણય કરે, ચૌદપૂર્થિઓ આહારક શરીર કરી પૂછે, હું અભવ્ય છું એવું સમજે તે અભવ્ય નથી. હું મું છું એમ બેલે તે મુગે ન હોય, અભવ્ય એટલે મોક્ષને માટે નાલાયક, એટલે મોક્ષ માને ત્યારે શંકા થાય ને ? અભવ્યપણાને નિર્ણય કરે તે કેવળજ્ઞાનીએાનું કામ છે. ભવ્યપણાને નિર્ણય કરે તે તિપિતાના આત્માનું કામ છે. મોક્ષ માને એટલે ભવ્ય, મોક્ષની માન્યતા–ઈચ્છા, એક પુદગલપરાવર્તથી વધારે સંસાર હોય તેને થાય જ નહીં. હરિભદ્રસૂરિ કહે છે કે અત્ય પુગલ પરાવર્તથી
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૬
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી
વધારે સ`સાર હાય તા માક્ષના આશય જ ન થાય. મેક્ષ માન્યા, સારા ગણ્યા, ઇચ્છયેા એ છેલ્લા પુદ્ગલપરાવર્ત સિવાય ન અને, આજ કારણથી શાસ્ત્રકારાએ અન્યમતે પણ માર્ગાનુસારિતા માની. અન્યમતની ક્રિયા કરે છે. મેાક્ષની ઇચ્છાએ અન્યદર્શનવાલેા ક્રિયા કરે તે પણ અન્ય પુદ્દગલપરાવતા હાય. નિરૂપાધિ આત્મસ્વરૂપ આવા રૂપે માક્ષ માને તે પણ અન્ય પુદ્ગલપરાવ.
આભિગ્રહિક મિથ્યાત્વ અભવ્યને હેાય ?
જો કે તેમાં મતભેદ છે. છતાં અભવ્યને આભિહિક મિથ્યાત્વ ન હાય. કહેવાવાળા શા મુદ્દાથી કહે છે. કુદેવાદિકને સુદેવાદિની બુદ્ધિથી માને, આ આભિગ્રહિક મિથ્યાત્વનું લક્ષણ રાખ્યું. જેને મેાક્ષ જેવી ચીજ નથી, તેને યુદેવાક્રિક માનવા નથી, તે કુદેવને તા સુદેવ માનવા કયાં જવાના છે? કુદેવને દેવ માનવા કાણુ જાય ? અમારો સંસારતારક, કલ્યાણ કરનાર તરીકે માને ક્યાંથી ? અને ભવ નિસ્તારની ઇચ્છા ન હેાય. કેટલીક વખત કહેવાય છે કે આભિગ્રહિક મિથ્યાત્વ હાય છે, શ્રાવકના પાંચ વરસના છેકરા જિનેશ્વરને દેવ, સાધુ ને ગુરુ ધર્મને ધર્મ માને, માબાપના કહેવાથી દેવાહિક માને છે, તેમ બીજામાં જન્મ્યા હતે તે। માબાપના કથનથી તે ધર્મ માનતે. તમે જેમ દ્રવ્ય સમ્યકત્વ કહે છે તેમ દ્રવ્ય મિથ્યાત્વ કહે તે વાત જુદી છે. પણ સ’સારથી પાર ઉતરવા માટે ખાન્યા સુદૈવાદિ પણ મળ્યા કુદેવાદિ. આપણે કહીએ છીએ કે સ્વયં વૃદ્િ: મ્યુમિશ્વરી તું મિશ્વર: પેાતે દરિદ્ર છે તે ખીજાને ઐશ્વર્યવાન્ કરવાને કેમ સમર્થ થાય ? અર્થાત્ ન થાય.
વિનીત વિદ્યાર્થી દાખલા વગરની રકમ માને-ઉધ્ધત દાખલાવાળી કબૂલ કરે. તેથી ભવ્યમાં અન્ય પુદ્દગલપરાવર્તી સિવાય મેાક્ષને વિચાર પણ ન થાય. તેથી જ આભિગ્રહિક મિથ્યાત્વ અભવ્યને ન હેાય એમ કેટલાકે કહ્યું છે. મેાક્ષના સ્વરૂપને વિશેષ ન સમજે પણ સ’સારથી અલગ, નિરૂપાધિક આત્મા એ રૂપે માને તે પણ મેક્ષ માને છે. મૂળ વાત એ છે કે, સુદેવાદિક ત્રણ તત્વ ગુણ સમુદાય તરીકે, અભવ્ય પણ માને છે. વાંધા ક્યાં છે ? ગુણીમાં મિથ્યાત્વ વિચારીએ તે ગુણમાં જતુ નથી, પણ ગુણીમાં જાય છે, સુદેવપ· માન્યુ પણ ગોઠવ્યુ કુદેવમાં સુધમ માન્યા પણ ગાઠવ્યેા કુધર્માંમાં, ગુણુ કબૂલ પણ ગુણી ન કબૂલ્યા
Page #230
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩ મું
२०७ તેથી ગયો. કઈ પણ મનુષ્ય દેવ અજ્ઞાની હોય તેમ માનવા તૈયાર નથી. ક્રોધી, માની, માયી હોય, તેમ માનવા તૈયાર નથી. માને તે જે સુદેવ હોય તે જગતનું હિત–સુખ કરનાર પવિત્ર-સરલ કેધાદિક રહિત સર્વજ્ઞાનવાળા આવાજ સુદેવ હોય, ગુણમાં વિવાદ ન લેવાથી હરિભદ્ર-સૂરિજી કહેવાને હિંમત ધરાવે છે કેઃ પૂશ રહેવાના ઈત્યાદિ જે તીર્થંકર મહારાજ સર્વદેવને પૂજ્ય છે, સર્વગીને ધ્યાન કરવા લાયક છે, તમારૂં શાસ્ત્ર દેવતાને અસંખ્યાતમો ભાગ સમકિતીને પૂજે છે, ૯૯ ટકા નહીં પૂજનારા તેને ૧૦૦ ટકાથી પૂજ્ય શી રીતે બનાવે છો? જિનેશ્વર મહારાજ સર્વ દેવને પૂજ્ય છે, તે શી રીતે? શાસ્ત્ર અસંખ્યાત ભાગે પૂજ્ય ગણવે, તમે સર્વ દેવને પૂજ્ય કહો. ગુણી વ્યક્તિ તરીકે અસંખ્યાત ભાગ પૂજનારે છે, પણ સર્વદેવતાઓ કુદેવને પૂજે છે તે ગુણે ધારીને પૂજે છે. ગુણ માનવા એમાં સમ્યકત્વ નથી, સમ્યકત્વ ગુણીની માન્યતામાં આવવાનું, જમાલી, શાળા, સર્વજ્ઞ-તીર્થકરપણું ન માન હતું તેમ નહીં. મહાવીર સર્વજ્ઞ કે તીર્થકર નહીં-તેમ માનતો હતો. ગુણ માનવાથી સમ્યકત્વ થતું હતું તે ગોશાળ અને જમાલી મિથ્યાત્વી ગણતે નહીં. દેવતા બધા મિથ્યાત્વી ગણાતે નહીં. ગુણમાનવાળા છતાં ગુણીને ગુણ તરીકે ન માને ત્યાં સુધી મિથ્યાત્વ રહે છે, એ માટે વ્યક્તિને તપાસવાની જરૂર રહે છે. જે કુદેવાદિને પણ સુદેવાદિ તરીકે માનનારા છે તે ગુણ માનનારા છે. તેથી એ જીવો અભવ્ય ન હોય તેમ કેટલાકએ માન્યું. કેટલાએક વ્યવહાર પ્રવૃત્તિઓ અન્ય મતમાં જ હોય, વસ્તુ ન સમજે હોય ત્યારે કુદેવાદિને સુદેવાદિ માની લે, સુદેવ, કુદેવપણું શું તે ન સમજે તે અપેક્ષાએ આભિગ્રહિક મિશ્વાત્વ છે એમ કેટલાક માને છે. ઘ દષ્ટિએ આભિગ્રાહિક મિથ્યાત્વ હોય, તત્વદષ્ટિએ આભિગ્રહિક મિથ્યાત્વ અભવ્યમાં ન હોય–આમ માનવામાં અડચણ આવતી નથી.
જૂઠું બોલે તે બેઈમાન ખરે, પણ સાચું ન બોલે તે એ બેઈમાન નહીં, દાભડીને ઈમાનદાર કહેવી કે બેઈમાનદાર કહેવી ? સાચું બોલતી નથી. મેક્ષને માને, મેક્ષને ઈચ્છે છે તે “ભવ્ય”. આ નિયમ પણ મેક્ષને ન માને, મોક્ષને ન ઈચછે તે “અભવ્ય આ નિયમ નથી.
Page #231
--------------------------------------------------------------------------
________________
२०८
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી એવી જ રીતે ભવ્યાભવ્યની શંકા થાય તે ભવ્ય. આ નિયમ ખરે પણ તેવી શંકા ન થાય તે અભવ્ય આ નિયમ નહીં કરી શકાય. ભવ્યાભવ્યપણાની શંકા ન થાય તે અભવ્ય નહીં. તે શા ઉપર ? એ શંકા કયાં હેાય? સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યપણું મળ્યું હોય, શંકા થાય, જાણે ત્યારે ભવ્યપણું, પણ અભવ્યને એ શંકા ન થાય. આચારાંગ ટીકામાં લખ્યું છે કે ભવ્યને નિયમ મા. ટીકાકારના લખવામાં તત્વ છે કે કેમ? તે સમજવા માટે આગળ ચાલીએ. “જગતમાં બે વસ્તુ જાણ્યા માન્યા સિવાય, તે બેમાંથી એકને ઈષ્ટ અનિષ્ટ ગયા સિવાય શંકાને સ્થાન નથી. તેમ અહીં જેઓ ભવ્યપણું અને અભવ્યપણું જાણે તેને જ શંકા હોય, ભવ્યપણું અભવ્યપણે જાણ્યા સિવાય શંકા થાય જ નહિ, જાણ્યા સિવાય માન્યું ન હોય તે શંકાને સ્થાન નથી. નદી ઉપર ગેળના ગાડા ખાલી થાય છે. કેઈકે માન્યું નહીં તેથી શંકા થતી નથી, એકે ઈષ્ટ ગણ્યું હોય તે તે ન મળવાને અંગે શંકા થાય, એકે અનિષ્ટ ગણ્યું તે મળવાને અંગે આપત્તિ થાય. સર્પ જાર્યો હોય તેને દોરડામાં સાપની શંકા થાય. જાણ્યા પછી માને તો સાપ અનિષ્ટ કરનાર છે, એમ માને તો જ દેરડું કે સાપ શંકા થાય, ઈષ્ટ ગયે હોય તે તે મળશે કે નહિ તે શંકા થાય. માન્યા ન હેય તેને શંકા ન થાય જાણ્યા પછી માને છે, સાપ અનિષ્ટ કરનાર છે, એમ માને તો જ દેરડું કે સાપની શંકા થાય. ઈષ્ટ ગણ્યા હોય તે તે મળશે કે નહિં તે શંકા થાય, તેમ અહીં હું ભવ્ય છું કે અભવ્ય છું, એ શંકા કેને થાય? પ્રથમ ભવ્ય અને અભવ્યપણું જાણવું જોઈએ. મોક્ષ પામવા લાયક તે ભવ્ય, ન લાયક તે અભવ્ય. હવે જાણે તે શંકા થાય. ભવ્યભવ્યપણું ચીજ છે, એમ માને તો જ શંકા થાય. કહે વસ્તુતાએ માન્યું તે જ હુ ભવ્ય કે અભવ્ય છું એમ શંકા થશે, માન્યા છતાં ભવ્યપણું સારું ગયું. મારા જીવમાં મેક્ષ મેળવવાની લાયકાત ન હોય તે ખરાબ. તેમ થાય ત્યારે તે ભવ્ય જ છે મેક્ષ માનવાવાળે છે માટે ભવ્ય છે. પાંચમા સ્થાનમાં મેક્ષ છે એમ માને ત્યારે આસ્તિક થયો. જેનો આસ્તિક કયારે ?
જૈન મત પ્રમાણે આસ્તિક કયારે? ચાર સ્થાનક માનવા સાથે મેક્ષ છે એમ માને ત્યારે જ આસ્તિક. મેક્ષ મા છતાં મેક્ષ છે, તેના ઉપાયે નથી–એમ માને તે આસ્તિક્તા પૂરી માની નથી. મોક્ષ
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩ મું
૨૦૯ માન્યા પછી પણ મોક્ષ મેળવી શકાય છે. સમ્યગદર્શન, જ્ઞાન ચારિત્ર મેક્ષના ઉપાય માને ત્યારે જ આસ્તિતા. આ થઈ એટલે સમ્યકત્વને પ્રથમ પાય. કદાચ કહેશે કે આસ્તિકતા છેલ્લું કહ્યું અને તમે પ્રથમ પાયે કહો છો ? એને પાયો ક્યા હિસાબે કહો છો ? તેના પ્રત્યુત્તરમાં જાણવાનું કે ઉત્પત્તિની અપેક્ષાએ કહ્યું છે. ઉત્તરોત્તર ઉતરવાની અપેક્ષાએ. શમ સંવેગાદિ ક્રમ કહો છે પણ ઉત્પત્તિ કમ આસ્તિકયથી.
નિવેદ :
દ્રવ્ય અનુકંપા જીવ અને તેનું નિત્યપણું માનવાનું ન હોય. કર્મ મેક્ષ ન માને તે દ્રવ્ય કે ભાવ અનુકંપા થવાની નથી, એ સ્થાનકોથી અનુકંપાની ઉત્પત્તિ. મેક્ષ સિવાય ચૌદ રાજલક કર્મથી બંધાએલે જણાય. નિવેદ-ચારે ગતિને કંટાળો કેમ આવે? ચૌદ રાજલોકને દ્રવ્ય અનુકંપા અને ભાવ અનુકંપાથી દુઃખી દેખે, સર્વાર્થ સિદ્ધના દેવે પણ સુખનું સ્થાન નહિં, એટલું નહીં પણ દુઃખી દેખે, રાજા મહારાજા દેવતાના અને ઈદ્રોના સુખે પણ દુઃખ લાગે. ભાવ અનુકંપાથી તપાસે ત્યારે બધાને ઘાયલ દેખે. એકે સાજે નહીં, બધા ઘવાયેલા, ખાટલે પડેલા, માંદાની હોસ્પિટલ દેખાય. જ્યાં બધા ખાટલા દરદીના ત્યાં એકે ખાટલામાં સુવાનું મન ન થાય તે કહો નિર્વેદ. ચારે ગતિમાં એકે સ્થાન એને આશ્વાસનનું નહીં, મોક્ષને છોડીને કશી દરકાર નહીં. ફળa fજરે જાવા ન વામકે તેને આ ઈત્યાદિ.
આ જૈન શાસન, ત્યાગમય પ્રવચન એ જ અર્થ, એ જ પરમાર્થ, તે સિવાય બાકીના બધા પદાર્થો અનર્થ. મેક્ષ સિવાય બીજી પ્રાર્થના નહીં, એ સિવાય બધું અનર્થ. આમ સમજે અને ક્રોધ, માન કશા તરફ દોરવાય નહીં, મા દીકરી, બાપ દીકરે બોલાય, રૂપિયા, આના, પાઈ, બેલે તેમ શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યતા બેલાય છે. તત્વ એ હતું કે શમ એ મેટી ચીજ તે પ્રથમ કહી, આના તરીકે બીજુ આગમ તેમ ત્રીજું પઈ તરીકે આ નિવેદ. મુખ્યતાની અપેક્ષાએ આ કમ પણ ઉત્પત્તિ કમે પ્રથમ આસ્તિક્ય થાય પછી અનુકંપા થાય પછી નિવેદ સંવેગ ને શમ થાય.
૧૪
Page #233
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
આથી નારકીમાં દેવતામાં સમ્યકત્વ હાય, તિર્યંચમાં સમ્યકત્વ હાય તા ત્યાં ધારણા હેાય, અમલમાં નહીં. તેથી જ છેકરાના નામામાં આંકડા સાચા અને આશામી ખાટા, તેમ ત્રણેય ગતિમાં ધારણા સાચી, વૃત્તિ થઈ શકતી નથી. વૃત્તિ-વન માત્ર મનુષ્યમાં જ થઈ શકે છે. મનુષ્યગતિ સિવાય બીજે વૃત્તિ થઈ શકતી નથી. તે ધારણા પણુ નિષ્કંટક દર્શન જ્ઞાન હોય તે. મનુષ્યગતિમાં કેવળજ્ઞાન, મનુષ્યતિ સિવાય ખીજે કેવળ નથી, ક્ષાયિક સમ્યકત્વ ખીજી ગતિમાં થતું નથી. ખીજી ગતિમાં ક્ષાયિક સમ્યકત્વ અહીંનું ઉપાર્જન કરેલુ' હાય, દેવતામાં ગએલા અસાતમાં જ હાય, નારકીમાં ગએલા અસંખ્યાતમાં જ હાય તેવા નિયમ નથી. શ્રેણિક અસંખ્યાતમાં છે, તિર્યંચમાં ગએલે અસંખ્યાતમાં હાય તે ભલે હાય પણ તે ત્યાંની પેઢાશ નથી. ઇંગ્લાંડની પેટ્ઠાશ નથી, આંખા ઈંગ્લાંડની પેદાશ નથી. તેમ દેવતા, નારકી, તિર્યંચના ભવમાં ક્ષાયિક દર્શનની પેદાશ નથી. અહી'થી લઈ ગએલી છે. ઉત્કૃષ્ટ, નિષ્કલંક, ક્ષાયિક દર્શન કે કેવળજ્ઞાન, નિષ્કલંક યથાખ્યાત ચારિત્ર મેળવી શકે તે મનુષ્યભવમાં જ. માટે ધરત્નની યાગ્યતા મનુષ્યભવમાં જ છે. તેથી વચમાં ભવ-સમુદ્રની અંદર મનુષ્યપણું મળવું દુČભ જણાવ્યું. તેમ આ ખકરીના ત્રીજા આંચળ સરખું મનુષ્યભવનું વર્ણન શા માટે કર્યુ? તે કે ધર્મરત્નની પાપ્તિ મનુષ્ય સિવાય નથી. તે આપણને મેાક્ષને ચેક મળ્યેા છે, એ ચેકને જેમ નાક નસ્કોરીને ફેંકી દ્યો. કાનની રસી લૂછીને ફેંકી દ્યો. ધરસેવા લૂછી ફેંકી દ્યો. ગડગુમડ છુટે એટલે લેાહી ફેંકી દ્યો. તેમ મળેલા મેાક્ષના ચેકને ફેંકી દેનાર મૂર્ખ ગણાય. તે ચેકને તે ઉપયોગ પાંચ ઈંદ્રિચેાના વિષચામાં કરીએ છીએ, માટે અનાદિ કાળથી દસ ધરત્ન કરતા પણ મનુષ્યપણું. અત્યંત દુલ ભ છે. કેમ ? તે કે વ્યવહાર રાશીમાં આ જીવ આવ્યા તે અમુક પુદ્દગલપરાવતે ધર્મ પામશે, તે નક્કી. અભવ્યને બાદ કરી પાંચ-દશ ચાહે જેટલે પુદ્ગલપરાવતે જીવ મેાસે જશે, મોક્ષે જવાનુ ધર્મ પામ્યા વગર કહ્યું નથી.
૨૧૦
અક્ષુદ્રતાને પ્રથમ ગુણ
માક્ષે જવાનું અને વ્યવહાર રાશીમાં ધર્મ પામવા તે સામાન્ય કહેવાય, પણ અવ્યવહારમાંથી વ્યવહારમાં આવે જ એમ કહેવાય નહી. જે સમ નિાદમાં રહ્યા છે તેવા અવ્યવહાર રાશીયા વ્યવહાર
Page #234
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૩મુ
૨૧૧
રાશીયા થાય જ તે નિયમ નથી, અવ્યવહારમાંથી વ્યવહારમાં આવવું મુશ્કેલ તેા મનુષ્યપણું મળવું કેટલું મુશ્કેલ ? કેટલાક માને છે કે સૂક્ષ્મ નિગેાદમાંથી નીકળ્યે તે વ્યવહારીએ. કેટલાકે સૂક્ષ્મ અને માદર નિગોદમાંથી નીકળી ખાદર પૃથ્વી કાચમાં આવે ત્યારથી વ્યવહારી માને છે; મનુષ્ય થયા તે કાઈ કાળે ધમ પામે તે નિયમ. અભવ્ય સિવાયના ધર્મ પામે તે નિયમ. માટે મનુષ્યપણું અઘરૂ-દુર્લભ, તેમાં પણ આ ક્ષેત્ર, ઉત્તમકુળ દેવગુરૂની જોગવાઇ વધારે દુર્લભ, ચેક પર ડાયરેકટરની સહી થઈ ગઈ છે. હવે આવા ચેક રસી લેાહી જેમ ફેંકી દ્યો છો. પછી તમને કહેવું શું ? આવેશ ધર્મ ચિંતામણિરત્ન કરતાં અમૂલ્ય, બહુ જ મુશ્કેલીથી મળવાવાળા, મેાક્ષ માટેના ચેક, એ ચેક પણ ઈન્દ્રિચાના વિષયેામાં ઉપયોગ કરી બગાડો છે. ચેકની છાપ અગડી જશે તે નાણાં નહીં મળે. આ ક્ષેત્રાદિકમાં હા તેા લાયક, એકમાં અહીથી રીસીવરની ત્યાંથી ડાયરેક્ટરની સહી થઈ છે, પણ રજાને દહાડે વટાવવા ગર્ચા છે, હીરા ઘેઘે જઈ આવ્યે ને ડેલે હાથ દઈ આવ્યા, અહીં ધર્મરત્નનું સ્વરૂપ સાંભળી મેળવવાની ઈચ્છા કરીએ છીએ છતાં આત્મામાં ટકતુ` કેમ નથી ? તા કે આફિસમાં રજા છે. ક્યારે ખુલ્લી ગણાય ? આ ૨૧ ગુણ્ણા રૂપીયા મેળવવા માટે એફીસ ખુલ્લી હાવી જોઈએ. રજા વગરના દહાડા હાય તેા ચેક વટાવાય. તેમ ૨૧ ગુણા હોય તે જ ધર્મરત્ન ટકે, પહેલાં જ ગુણમાં મુશ્કેલી છે, અક્ષુદ્રગંભીરતા, તુચ્છતા નહીં, ધમરત્ન પામનારને તુચ્છતા ન હેાય, ગભારતા હાય તેમ કહેવાની જરૂર શી ? શું તુચ્છતાવાળા દાન, શીલ, તપ, ભાવ કરી નહીં શકે ? પ્રત્યક્ષ તેવા દાનાદિક કરતા દેખીએ છીએ. પ્રત્યક્ષ યજ્ઞદત્ત હાજર હાવાથી ખીજાએ માત ભલે લખ્યું તે સાચું ન માનીએ. તે ક્ષુદ્રને ધર્મરત્ન ન હોય તે વાત પ્રત્યક્ષ દેખાય છે. ક્ષુદ્ર છતાં ધર્મોવાળા દેખીએ છીએ, તેા માનવું શી રીતે ? વાત ખરી. શંકાકારે બાહ્ય સ્થિતિ વિચારી શકા કરી કે ક્ષુદ્રને દેશિવરિત તથાસવિરતિવાળા દેખું છું. ભાઈ ! વાત સાચી. જે દાનાક્રિ દેખે છે, તે ધર્મરત્ન છે. ગભીરતા નથી, તુચ્છામાં ધર્મરત્ન છે. એ વાતના મેળ ખાતા નથી, પ્રથમ ગભીરતા ન હેાય તેા જીન વચન સાહાય–સહન થાય નહીં. જિનેશ્વરનું વચન કેવું છે ? પુદ્દગલાભિન’દી–ભવાભિનંદી આત્માને જિનવચન ત્રાસ પમાડે છે. કક્રાગ્રહ-કુમતમાં ભવાનદીપણું રાખવા તૈયાર થયા હતા, તેવા તે હવે ખાટુ
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૨
આગદ્વાર પ્રવચન શ્રેણી માનવા તૈયાર થયા. જન્મથી અત્યાર સુધી જે માથે લઈ ફર્યા તે અમે ખોટી કહીએ તે સાંભળી શી રીતે શકો ? સ્ત્રી, છોકરા, ધન, હાટ, પ્રાણ કરતાં અધિક ગણે, “નારી નરકની દીવડી” કહીએ તે તમારાથી સહન થયું કેમ ? ગંભીરતા ન હોય તે સાંભળી શી રીતે શકે? કહે પ્રથમ ધર્મ સાંભળનારમાં આશ્રવનાં કારણે, આશ્રવ તરીકે સાંભળવાની ગંભીરતા એ મુશ્કેલ છે. ઉદયના કારણેને દુર્ગતિના કારણે કહીએ તે છે સાહેબ કહો છો. જે ગંભીરતા ગુણ ન હોય તે શું થાય ? તે ખામી હોવાથી સુધારક ધર્મથી દૂર રહ્યા. પહેલા ગુણમાં ખામી ન હોત તે વિચારમાં ઉતરત, સાચું ખોટું તપાસતે, તે ધર્મ પામી જાત. તુચ્છતા-ગંભીરતા શું કામ કરે તે સમજે, સાંભળવામાં તુછતા જવી જ જોઈએ. જિનેશ્વરના વચન સાંભળવાની ગંભીરતા લાવવી જોઈશે, અનાદિકાળથી જેને તમે ઈષ્ટ–અનિષ્ટ ગણ્યા છે તેને ઉલટા સાંભળવા પડે છે, જુલ્મીઓ તેપ બંદુકથી જે કામ ન કરે, તે અક્કલવાળા અકકલથી કામ કરે છે. અનાદિકાળની વાસના એક કલમે ફેરવી નાખે છે. દુઃખરૂપ તપસ્યા કરીશું તેમ પરીસહ ઉપસર્ગ સહન કરીશું તે કલ્યાણ થશે, આમાં ભટકવાનું છે. સમ્યકત્વ પામતા પહેલાં ગ્રંથીભેદ તે વિપર્યાસ, અનાદિકાળની પુગલમાં સુખબુદ્ધિ પલટાવવી, એટલું જ નહીં પણ ઈષ્ટ વિષમાં અનિષ્ટ બુધિ રાખવી, જે વિષયે સુખને સાધન ગણ્યા હતા તે દુઃખના સાધન ગણવા. ભૂખ, તરસ, તડકો જે અનિષ્ટ ગણ્યા હતા, તે ઈષ્ટ ગણવા, કહો ગ્રંથી ભેદાઈ કે નહીં ? આ ગ્રંથી ભેદ વખતે જે ઉપદેશ અપાય, સુખને દુઃખરૂપ ગણવાનું કહ્યું. તે કાનમાં શી રીતે ઉતરે? સુખને દુઃખ શી રીતે ગણે? અનાદિની ભડક હતી તે કરણીય છે. તે સંભળાવવું તે સાંભળવું. જે તુચ્છતા હોય તે તે શી રીતે બને? પણ આ સાંભળી શકે, માની શકો તે પૂરેપૂરી ગંભીરતા હતી, તે માટે ધર્મરત્નને લાયક, અશુદ્રગંભીરતાવાળે, જિનવચન સાંભળે, માને તે માટે ધર્મરત્નના ૨૧ ગુણમાં અક્ષુદ્ર ગુણ બતાવ્યું. હવે તેને વધારે અધિકાર આગળ જણાવવામાં આવશે.
Page #236
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૪મું
૨૧૩
પ્રવચન ૨૪મું સં. ૧૯૯૦ અષાડ વદ ૦))
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શાંતિસૂરીશ્વરજી મહારાજા ધર્મરત્ન પ્રકરણ રચતા આગળ જણાવી ગયા કે, દરેક મતવાળા કહે છે કે, સંસાર ચક્રમાં મનુષ્યભવની મુશ્કેલી છે, તે શાથી? કહો કે નથી બીજા પાસેથી લેવાને; નથી બીજાને તેમાં અડચણ, તેમ નથી તે ઉત્પત્તિને અંગે દુર્લભ, અનાદિ સ્વભાવને લીધે કર્મ બાંધ્યા હોય ત્યાં તે પ્રકારે તેની ઉત્પત્તિ થઈ જાય છે. મુશ્કેલી શાથી? એના કારણભૂત શુભ કર્મ બાંધવું. તે જ મુશ્કેલી છે, આપણે માટે પણ મનુષ્યભવની સામગ્રી એકઠી કરવી ઘણી મુશ્કેલ છે. દુર્વ્યસન રહિતપણું, મધ્યમસરના ગુણો. સ્વભાવે પાતળા કષાય, દાનરૂચિ, આટલી વસ્તુથી મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. આવી સારી દશામાં તે વસ્તુ મુકેલ તે અજ્ઞાનદશામાં ક્યાંથી મળી જાય? દેખતા, બાહાશીવાળાને, સંપૂર્ણ ઈંદ્રિયવાળાને ભુલા પડ્યા પછી માગે આવવું મુશ્કેલ છે. તેમ આપણને આટલી ઊંચી દશામાં એ દશા લાવવી મુશ્કેલ છે. તે અજ્ઞાનપણમાં એ દશા મુશ્કેલ તેમાં નવાઈ શી ? જ્ઞાનદશામાં ન બની શકે તે અજ્ઞાનદશામાં તેવાં શુભ કર્મ બાંધવા તે મુશ્કેલ છે, પ્રકૃતિએ પાતલા કષાય, દાનરુચિ, મધ્યમગુણે, સમજુ દશામાં પ્રાપ્ત થવા મુશ્કેલ તે અણસમજમાં શી રીતે મળે? જ્યાં મનુષ્યપણાની ઈચ્છા, પ્રયત્ન નથી તેવી જગેએ મનુષ્યપણાના કારણ મળી જાય, મનુષ્યનું આયુષ્ય બંધાઈ જાય ત્યાં ભવિતવ્યતાના ચગે જ થઈ જાય છે. કોઈ પણ મનુષ્યને કે જાનવરને પાણીના પ્રવાહમાં તણાયે :છતાં આયુષ્યની પ્રબળતાથી, નીકળેલે દેખીએ તેથી ડૂબવાથી નિર્ભય બન્યા ખરા ? ભરોસો રખાય નહીં, જ્યારે આ પ્રત્યક્ષ દેખીએ છીએ છતાં ભરેસે રહેતા નથી. એ તો કથંચિત્ પુન્યસંગે બની જાય, તેથી કઈ દિવસ ભારેસે રહેતા નથી. તો આ મનુષ્ય જિંદગી ચાલી ગઈ, તે એકેન્દ્રિયપણામાંથી, અસંજ્ઞીપણામાંથી મનુષ્યપણું મળી જશે એ ભરોસો શી રીતે રાખી શકાય? જેવડું જળાશય તેવડું ચક્કર થાય છે. અહીંથી ચૂક્યા તે અનંત ઉત્સર્પિણી,-અવસર્પિણીનું એક કાળ ચક્કર, તેના ચકકરમાં જઈ પડવાના. બાદર અને સૂક્ષ્મ નિગદમાં જવાના. કદાચ બચી
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૪
આગમાદ્વારક પ્રવચન શ્રેણી
જાય તે ભાસે કેાઈ દહાડા નિર્ભીય અનતા નથી, તે પછી અહીં ી નીકળી જાય પણ ત્યાં નિર્ભયપણુ કેમ થાય ? જેમ પાણીથી ડરીયે, તેમ રખેને અનંતકાયમાં ઉતરી જઇએ, તેથી ડરવું જોઈએ, તે ભરાસે કાઈ દિવસ રહેવાય નહીં. તે અંગે ભગવાને ગૌતમ સ્વામીને જણાવ્યું કે જો નિગેાદમાં ગયા તે અનંતી ઉત્સર્પિણી ચાલ્યા કરવાની. જે કાંડામાંથી અનંત ઉત્સર્પિણીના ચક્રમાં જવાનું થાય તે કાંઠા ઉપર નિર્ભય રીતે કેમ બેઠે છે? તે કાંડા પર સાવચેતી કેમ નથી રાખતા ? તળાવના કાંઠા પર સાંકળેા નાખે છે, કદાચ કેાઈ પડી જાય તેા, તેવાં આત્માને માટે કાંઈ ખ`દાખસ્ત કર્યાં? કાંઠા પાસે ઘરે હોય ત્યાં દરેક મનુષ્ય જતા ડરે, જનારા સાવચેતી રાખે, આ મનુષ્યપણુ... એ પણ નિગોદના ઘરાને કાંઠે છે. આ સૂક્ષ્મ બાદર પૃથિવી કાયાક્રિકમાં નિગોદમાં જવાને કાંઠે. ત્યાં સાવચેતી ન રહે તે શી દશા થાય ? આ મનુષ્યપણું ધરાવાળા જળાશયોને કાંઠે છે.
૬ જીકે ઘેર જેસા વધામણા તેસી પાક :
રાજાને ઘેર કુવર જન્મે તેા આખા દેશમાં વધામણા, ને કુંવર મરે તે ધોળી પાઘડી ધાને માથે. જેમ મનુષ્યપણાને અંગે મેક્ષ પામવાની લાયકાત, તેમ નિગઢમાં જવાના કાર્યો પણ અહીં જ છે. સારા માણસે વધામણા માટે તૈયાર રહેવું. પાકના વખત હડસેલી દેવા. ફેર મળશે એ ભરેસે ન રહેવું આપણને ભવિતવ્યતાના ચેગે અજ્ઞાનપણામાં મનુષ્યના કર્મ બંધાઈ ગયા પણ ફેર એ ભરસે ન રહેા, નાનુ` બચ્ચું એક વાર ઘેાડેથી પડી ગયું પછી ઘેાડો દેખે ત્યાંથી ભડકે, માટે માણસ સાપ, વીંછી, એક વખત કરડયા પછી, સાપ–વીંછી દેખે ત્યાંથી ભડકે. આ જીવ અસખ્યાતી—અનંતી ઉત્સર્પિણી રખડયા, છતાં આ જીવને ભાન નથી. કાં તે માન્યું નથી, કાંતે। ભાન નથી. દારૂની ઘેલછામાં ઘેાડાથી પડચા હોય, તેને ઘેાડાની ભડક ન હાય, આ જીવ કાંતા ઘેલછામાં છે, કાંતા ભાન નથી, કાંતે માનતા નથી, તીર્થકર મહારાજે કેવળજ્ઞાનથી દેખી જીવને ભટકવાનું જણાવ્યું છે, તે કાં તે માન્યું નથી, કાંતા ઘેલછામાં છે. જાણ્યું હાય તા ભડક કેમ ન રહે ? પાણી, અગ્નિની ભડક જેમ રહે છે, તેમ અહીં ભવની ભડક કેમ નથી ? તીર્થંકરના વચને માનતા નથી–એમ કબૂલ કરવા કેાઈ તૈયાર નથી, તેમ જ ઘેલછા નથી, પણ
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૪ મું
૨૧૫ દારૂડિયે હોય તેને સેટી વાગે કે દારૂડિયાને ભાન આવી જાય, તેમ આ જીવને પણ શાસ્ત્રવચનરૂપી સેટી પડે એટલે ભાન આવી જાય છે. તે નથી ઘેલછામાં, જિનેશ્વરના વચનો માને છે, અનંતી વખત ભવમાં રખડે છે, હજુ સાવચેત નહીં રહે તે બારણું ખુલા જ છે, જિનેશ્વરને માનીએ તે અનંતકાયમાં અનંતકાળચક રખડ્યા તે માનીએ છીએ. ઘેલછામાં પણ નથી, તે જીવ સાવચેત કેમ નથી થતો ? ઈન્દ્રિઓને હડકવા :
પાંજરામાં પુરાએલા સિંહનું શુરાતન ચાલી ગયું નથી, નથી અક્કલ ચાલી ગઈ, શુરાતન ને અક્કલ છતાં પણ પાંજરામાં પૂરાએલે કરે શું ? તેનાથી કાંઈ બનતું નથી. તેમ આ જીવ મેહનાં પાંજરામાં પુરાઈ ગયે છે, જિનેશ્વરના વચને માને છે, ઘેલછા નથી, સાવચેતીમાં છે, હજુ નહીં ચતું તે આવી દશા થશે. ભૂત, ભવિષ્ય માન્યા છતાં મેહના પાંજરામાં પુરાએલ હોવાથી એનું શુરાતન, ચાલાકી તેના શરીરમાં જ રહે છે, અનંતી વખતે અનંતાકાલચક્ર સુધી એકે એક કાયામાં રખડ છે. તે જાણું માન્યું છતાં મુલક કબજે કર્યો. પછી લેકે ટે ટે કરે તેમાં વળે શું ? તેમ મેહરાજાએ આ મુલક કબજે કર્યો છે. હવે સિંહનું શુરાતન ક્યાં કેળવાવું જોઈએ? અહીં પણ આ આત્માને પાંજરામાં નાખનાર, આત્માનો કબજો લેનાર તે મેહને તોડી નાંખે, તેડી ન નાંખે તે કબજે . ક્ષપકશ્રેણિ ન માંડી શકે તે ગુણઠાણાની અનુક્રમે શ્રેણિ ચઢે, તે કબજે. વિચારે આત્મા પાપને પાપ તરીકે જાણે માને ડરે છે છતાં પાપમાં કેમ પ્રવર્તે છે? એનું શુરાતન, એની અક્કલ બંને એમાં ઘેરાઈ ગયા. જીવ પાપ જાણે માને દુર્ગતિને ડર રાખે છતાં એમાં કેમ પડે છે ? દરેક શ્રાવકે પાપને પાપ માને છે, પાપ જાણે, ફળ જાણે દુર્ગતિમાં રખડવાનું થશે તે ચોક્કસ છે, જાણે છે, માને છે, વિચારે થાય છે, છતાં વ્યાખ્યાનમાંથી ઉડ્યા પછી વિચારે બધા દેવાઈ જાય છે, પણ તે દશા જ્યાં ઉડ્યા, ઘેર કે દુકાને ગયા ત્યાં ભૂલી જવાય છે, તેનું કારણ?
એક માણસને ઉધરસનું દરદ છે. વૈદે નાડી દેખી કહ્યું. કે કફ વધી ગયો છે, તેલની ગંધ આવશે તો કફની ખરાબી છે. માટે તેલ,
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૬
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી મરચાંને અડશે નહીં, દરદી આ વાત માને છે. મારી તબીયતને તેલ, મરચું અનુકૂળ નથી. એના માબાપ, ભાઈ, બાયડી, છોકરા બધા માને છે કે આને તેલ–મરચું અનુકૂળ નથી. બધા બચાવવા પણ માંગે છે. તે માટે જુદી રસાઈ પણ કરી દે છે. પેલે આ દરદ ભયંકર જાણે છે, પણ જ્યાં જમવા બેસે, જોડે પેલાને દેખે તે વખતે કેમ થાય છે ? તે વખતે ટેસ આવી જાય છે. તેને અંગે મા-બેન, બાયડી, છોકરા આડા પડે તો પણ જાણે છે કે મને બીજ રેકે છે છતાં જીભનો હડકવા ચાલે છે ત્યાં એ જાણ્યું, માન્યું છતાં કુટુંબને હિતૈષી ગણે છતાં તે ઉપર ચીડીયા કરે છે. જ્યાં એક ઈન્દ્રિયને હડકવા આ દશા કરે છે, તે પ્રત્યક્ષ દેખીએ છીએ. તે જિનેશ્વરના વચન જાણ્યા, માન્યા છતાં પાંચે ઈન્દ્રિયોને હડકવા ચાલે ત્યાં શું થાય ? ખસ થાય તેમાં દરેક ખણવાની મનાઈ કરે છે, પિતે જાણે કે નખ અડકયે કે વિકાર મુદત વધશે, વૈદ ઠપકો દેશે, હેરાન થશે. એમ જાણે છતાં હાથ પકડી તો જુઓ. કેમ શું થાય છે? બસને અને એ પરાધીન થયે, કે બધું હિત જાણ્યું, માન્યું છતાં હિતૈષી કડવા લાગ્યા. તેમ આરંભ પરિગ્રહ વિષય કષાય બધા ખસ તરીકે વળગેલા છે. ભવચક્રમાં રખડાવનાર છે, ગુરુઓ તમને રેકે છે, છતાં ગુરુઓ પણ કડવા ઝેર લાગે છે. જગતમાં ખસવાળાને અપ્રીતિ થાય. પણ જોડેવાલાને અપ્રીતિ ન થાય, છતાં પણ આપણામાં એ દશા કે ખસવાળો પોતે રોકાવા તૈયાર છે કે ખસ ન ખરું. પણ જોડેવાળા અરે પણ શું કરવા રેકે છે? આ દુનિયા કેવી ગણવી? ખસ ખણવા રેકાવા તૈયાર પણ બીજાઓને એ પાલવતું નથી. મેહના વિકારને દાબવા તૈયાર થાય ત્યારે બીજાને એ થાય કે જુલમ થયો, અનર્થદંડમાં પણ એને નાખે, એને કંઈ ફળ નહીં. આ મેહના ઉદયની ચૂળને પેલે સહન કરવા માગે છે, ત્યારે બીજા હાથે પકડી ખણાવે તે કેવા ગણવા ? કહે જગતમાં અજ્ઞાનમાં કહો, અણસમજુમાં કહે, અહિતમાં કહે, પોતે ધર્માચરણ કરી શકતો નથી. મેહના વિકારને મેલી શકતો નથી, તેને પશ્ચાતાપ તો દૂર રહ્યો પણ બીજો કરે તેની અનુમોદના દૂર રહી, પણ ઉલટો વિદ્ધ કરનાર થાય છે. અહીં અવળી રીતિ છે ખસ નહીં પણ અણનારની વારે ઊભા રહે છે, આખી દશા પલટી છે. પોતે ન રોકી શકે, પણ પોતે બંધ ન રહે તે; બીજાને શેકવાનું જરૂર કહે.
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૧૭
પ્રવચન ૨૪ મું સ્ત્રીઓની ગંભીરતા :
બાયડીઓ કેટલી ગંભીર છે તે વિચારો. આ ઘેર મેત થયું, ત્યારે આ ઘરવાળા રૂવે ત્યારે શિખામણ દે કે જગત અનિત્ય છે, અમરપટ કોણ લાવ્યું છે? બીજે દહાડે અહીં કારણ બને તો આ ઘરવાળા આવે અને એ જ શબ્દો કહે, એકે બાઈ એમ કહેવા ન નીકળી, કે રાંડ તારે ઘેર હતું ત્યારે કેમ કરતી હતી, એ કઈ બાયડી ન બોલી. આપણે મેહના જેરે પાપ કરીએ છીએ છતાં સાચી વાત પર લક્ષ રાખીએ છીએ. બાયડીઓ સાચી વાત પર લક્ષ રાખે છે, છતાં સાચી બાયડી ઉત્તર વાળતી નથી. આટલું ડહાપણ બાયડીમાં છે, સાચી વસ્તુ આ છે. હું મેહના ઉછાળાથી કરું છું, અવળા ચાલનારા છતાં સાચી વાત ઉપર લક્ષ રાખે છે.
મેહમાં પ્રવર્યા છતાં સાચી વાતને બાયડી પણ લક્ષમાં રાખે તો પોતે મોહમાં પ્રવતે અને સાચી વાત ધ્યાનમાં ન રાખે તે બાયડીથી ગયા. મોહના વિકારમાં જાણેલું, માનેલું, મટ્ટી થઈ જાય છે. શાથી? મેહના જેરમાં. આપણું જાણવું મટી જાય, છતાં બીજાને અંગે કેમ કરીએ ? કોઈ પણ રોનાર બીજાને રેવડાવવામાં મદદગાર નહીં થાય. એ સમજુપણાની–સમકિતીની લાઈન નથી. પિતે જાણે છોડવા માગે છે, છતાં ચેળ વખતે હાથ સખણો રાખી શક્તા નથી. જીભના ટેસ વખતે વઈ શકતો નથી, તેમ સમ્યગદષ્ટિ જીવ આરંભાદિકને પાપરૂપ હલકી–દુર્ગતિએ લઈ જનાર માને છે છતાં મેહના ઉદયમાં જાય ત્યારે ટકી શક્તો નથી. આથી ખસ ખણવાની ન રહે તે, સમજુએ હાથે કોથળી બાંધવી. શાસ્ત્રકારો એ જ કહે છે કે ખણ્યા સિવાય ન રહેવાય તે કોથળી બાંધે. તમે જાણો માને , સવળે રસ્તે ન ટકી શકો તે આત્માને કોથલીઓ બાંધે, પચ્ચખાણ રૂપી કોથળીઓ બાંધે. પચ્ચખાણ કરનારે. વિરતિમાં જોડાયેલે, પવિત્ર સ્થાનકે રહેનારે, અપવિત્ર સ્થાનની ગંધ ન લેનાર આપોઆપ બચી જાય, રસોડામાં ઘુસે તે ઉપવાસને ધક્કો વાગવાને. પ્રસંગે-ઉપાશ્રયમાં ચરવળ લઈ બેસી જાય તે ધક્કો વાગશે નહીં. પવિત્ર સ્થાનકે ધક્કાથી બચાવનાર કેથલીએ. જેમ ખણ્યા વગર ન રહેવાય તો કોથળી બાંધી દેવાય. પવિત્ર સંસર્ગો સ્થાને મહના વિકારને બંધ કરનાર કોથળીઓ. તે વખતે સારું ન માને તે પણ પછી સારું માને. કેટલીક વખત પચ્ચખાણ
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૧૮
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી ભાંગવા ચાલ્યા જાય પણ પચ્ચખાણું પૂરું કરે પછી અટકાવનારને આશિર્વાદ દે છે. મહારાજ પચ્ચખાણ કર્યું તે ઠીક થયું, નહીંતર ન થતું. આ જીવ અનંતકાળચક્ર સુધી એકેન્દ્રિપણામાં રખડ્યો, છતાં તેને ડર લાગતું નથી. છતાં લાગે તે અમલ થતું નથી, અહીં મનુષ્યપણું મુશ્કેલ તે એકેન્દ્રિયપણામાં કઈ રીતિએ, મનુષ્યને લાયક કર્મ બાંધ્યા હશે? તે મુશ્કેલી વિચારવાથી માલમ પડશે.
તલવારથી તણખલા કાપવાના ન હોય
હવે મળેલા ભવને ઉપયોગી કરે તે તમારું કામ. ક્ષત્રિયના હાથમાં તરવાર આવી, ઘાસ કાપી નાખ્યું, મુછે હાથ દે. બેવકુફે ! તરવારથી તણખલું કાપ્યું તેમાં વધારે શું ? આ શમશેર તમારા હાથમાં આવી તેમાં જાનવરને લાયક બધાં કાર્યો કર્યા, સ્પર્શન, રસન, ઘાણ શ્રેત્ર ને ચક્ષુ ઈદ્રિના વિષયે જાનવરને પણ છે, તે જાનવર અને તમારામાં અધિક્તા શી? મનુષ્ય સરખો ભવ મ અને કામ જાનવરના ભવનું કર્યું ? મનુષ્યના ભવનું કામ કર્યું કર્યું ? પાંચે ઈદ્રિના વિષયે જાનવરના ભાવમાં પણ છે, મનુષ્યને લાયક શું કર્યું? શૂરો સરદાર શમશેર પામે તો દેશનું રક્ષણ કરે, શત્રુને નાશ કરે, તો ઠીક પણ તણખલું કાપે તો શૂરા સરદારની કે શમશેરની શોભા નથી. શુરા સરદારના હાથમાં આપેલી શમશેરની શોભા દેશના રક્ષણમાં થાય છે. આત્મા કર્મને નાશ કરે તે મનુષ્યભવની શોભા. શેભા ધર્મરત્ન પ્રાપ્ત કરવામાં કેમ ? તે જે કઈ અનર્થો, જુલમે, પ્રતિકૂળ સંગ, નુકશાને, બધાને હરણ કરનાર ધર્મરત્ન જ છે. પહેલા વિચારો કે આપણે જીવતા કોને જોરે રહ્યા. મરણને પણ અત્યારે લટકાવી રાખ્યું છે. પુન્યનું જોર છે ત્યાં સુધી મનુષ્યગતિનું આયુષ્ય છે, ત્યાં સુધી જમ આંટા મારે છે, અત્યારે જમનું જોર ચાલતું નથી. પાંચે ઈદ્રિયોનાં પરાક્રમ પ્રસરી રહ્યાં છે તે કોના જોરે? જે વખતે ધર્મની ખામી હશે તે વખતે બીજી ગતિઓમાં સાંભળતા બંધ થઈએ છીએ. સજજને શિખામણે દુર્જને દંડે ડાહ્યા થાય?
પાંચે ઇદ્રિનું પરાક્રમ કોને આધીન? બાહ્ય જુલમથી તમને બચાવે તેને ટેકસ આપ છો. મેળવવાનું તમારી મેળે, રાજા માત્ર બચાવે છે. બકરીથી બચાવે છે, સિહથી નહીં બચાવે, રાજાના
Page #242
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૪ મું
૨૧૯
રાજ્ય, લશ્કરના જોર, બાહ્ય સંગે ઉપર, અત્યંતર સંગ પર જે રહેતે તે રાજા એના બાપને તથા માને મરવા શું કરવા દેત? પણ બધું જોર બહાર ઇદ્રિના વિષયમાં, રાગ કરે તે જ કર્મબંધ, આસકિતવાળી ઈદિ કર્મ બંધાવે. નિજ રા-સંવર તરીકે પ્રવર્તાવે તે કર્મ બંધ નહીં કરાવે. રાજાને ટેકસ આપે છે તે બાહ્ય બચાવ માટે. બહારને બચાવ કરે તે પણ તમારી સ્થિતિ હોય ત્યાં સુધી, તે માટે તેની આટલી તાબેદારી માન-સન્માન તો અત્યંતર સંગથી બચાવ કરે એવું પુન્ય, તે ધર્મ, તેની મહત્તા કેમ ચાલમાં લાવતા નથી? એક જ વાત, સજજને શીખામણથી શણ થાય, દુર્જને દંડે શાણ થાય, એમ બહારની સત્તા દડે શાણું બનાવે છે. અત્યંતર સત્તા શિખામણથી શાણા બનાવવા માંગે છે. બાહ્ય રાજા, લશ્કર, દાદર, વૈદ્ય એ તો ગુલામી, એ એના હુકમ પ્રમાણે રક્ષણ કરી રહ્યા છે. મુખ્ય મુરબ્બી પુણ્ય-ધર્મનું મેં જોવામાં પણ પ્રમાદ થાય છે. આ વસ્તુ ટકાવી રાખનાર મેળવી આપનાર કોણ ? રક્ષણ કરે છે, વૃદ્ધિ કરાવે છે, નાશથી બચાવે છે. આટલું કરે છતાં દુર્જનને ૧૫૦ ઉપકાર કરે તે પણ ઊંધે જ ચાલે. એવી રીતે નશીબ, ધર્મ, રત્ન સેંકડો ઉપકાર કરે છે છતાં આપણને સીધા થવાનું સૂઝતું નથી.
ચૌદ રત્નો કરતાં ઘર્મરત્નની અધિકતા :
ધર્મરત્ન એ જ અનર્થને હરણ કરનાર છે, એવું ધર્મરત્ન આપણને મલ્યું છે પણ તેનો ઉપયોગ શામાં કરો છો ? બાળક બે વાતે ભરપૂર. સાંભળવામાં અને ચાખવામાં. પુરુષને પાંચ બાબત, પણ ધર્મરત્ન મલ્યું તેને ઉપયોગ કર્યો કરે તે વિચારતો નથી. ચક્રવર્તીના ૧૪ રત્નો જે બહાદુરી ન કરી શકે તે ધર્મરત્ન કરી શકે છે. ૧૪ રત્ન આ ધર્મરત્નના ગુલામ છે. પાણીના પ્રવાહમાં તણાઈ જતાં સુભૂમ ચક્રવતિ ૭ મે ખંડ સાધવા નીકળે છે, તે વખતે લકર સહિત દરિયામાં ડુબી જાય છે. ૧૪ રત્ન હાજર હતા, ચૌદ રત્ન શું કરે ?
જ્યાં સુધી નશીબદારી હતી ત્યાં સુધી ચૌદ રત્ન કામ કરી રહ્યા હતા. નશીબદારી નાઠા પછી ચૌદ રત્નનું કઈ ચાલતું નથી, પણ તે ધર્મરત્ન હરી શકે છે. હવે ધર્મરત્ન મળવા પહેલા જેમ ગાય દેહવા પહેલાં દોણી તૈયાર જોઈએ, તેમ ધર્મરત્ન પ્રાપ્ત કરવા માટે રક્ષણ માટે કાર્યો ઉપજાવવા માટે ૨૧ ગુણની જરૂર છે. ૨૧ ગુણ દુધ
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૦
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી માટે દેણી સમાન છે. આ સાંભળી જગતમાં બને છે. તેમ આબરૂદાર વર કરે અપજશથી સાવચેત રહે છતાં દાચ રસોયાની ભૂલથી લગીર મીઠુંમરચું વધારે પડયું તે દુર્જને-મુરખાઓ મીઠાઈઓ ન જુવે, કહીમાં ખારાપણું હતું તે જ જુએ. અરરર! તીખી- ખારી કઢી કરી. જમણ ધૂળ કર્યું જે પેલી ખોડ હોય તે જ દુર્જન જુએ. અહીં પણ ધર્મરત્નની યોગ્યતા માટે પ્રથમગુણ અક્ષુદ્રનું તત્વ ન સમજતા ધર્મ કરતે હોય ત્યાં તોછડાઈથી બેલી જવાયું હોય. કરી સામાયિક-પૂજા જોયા–પિસા દેખાવ દોષને દુર્જન કરે, માત્ર દોષને દેખાવ કરે પણ અશુદ્રનું સ્વરૂપ સમજવાની જરૂર છે. અક્ષુદ્ર કહ્યો અને ગંભીર કેમ ન કહ્યો? સામાન્ય અર્થ ગંભીર આવી ગયા છે. તે ગંભીર ચોકખું કહેવું હતું ને? કારણ છે. ગંભીરતા ગુણ તે આચાર્ય પદવીની લાયકાતમાં અક્ષુદ્રતા એટલે દેષને અભાવ, તે દેષ તેટલા પૂરતો ગુણ થાય એટલે બસ. જે આચાર્યને ગુણમાં ગંભીરતા રાખી તો અહીં જન્મીને એવું રાખવું હતું ને ? અક્ષુદ્ર ગુણ સર્વત્ર સંબંધ રાખે છે. અક્ષદ્ર ગુણ ધર્મરત્ન પૂરતો વિચાર રાખે છે. મહાશતક રેવતીના ઉપદ્રવથી ઉછળી ગયા, સાતમે દહાડે મરી નરકે જવાની છે તેમ કહ્યું. ગંભીરતા ગઈ તો મહાશતક અધર્મી થ, આણંદ શ્રાવક અવધિજ્ઞાન થયું છે–એમ બોલવાની જરૂર શી? પિતાના ગુણ પિતાના મોંથી કહ્યા તેથી તુચ્છ કહી દેવા. કહે એ તુચ્છતા નથી ગણું. તેમ ગંભીરતાને અભાવ નથી ગણ્યા. તુરછતા છે તે ક્યાં ગણાય? ધર્મરત્ન પામવામાં તુચ્છતા નુકશાન કરનાર છે. તે તુચ્છતાને અભાવ અહીં લેવાને છે. માટે તુચ્છતાગંભીરતા કેમ સમજાય તે આગળ જણાવવામાં આવશે.
પ્રવચન સંવત ૧૯૯૦ શ્રાવણ સુદી ૧ શનિવાર તા. ૧૧-૮-૩૪.
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શાંતિસૂરીશ્વરજી મહારાજા ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં થકાં આગળ જણાવી ગયા કે આ અપાર સંસાર સમુદ્રમાં વહેતાં વહેતાં મનુષ્યને લવ મળ ઘણો મુશ્કેલ હતો. કારણ મનુષ્યભવ કઈ પાસેથી માગીને મેળવવાનો નથી. જેથી
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૫ મું
૨૨૧ મેળવતાં મુશ્કેલી પડે તેમ બીજાને અડચણ હોય તેથી વિદ્ધ કરે, તેથી પણ મનુષ્યપણું મુશ્કેલ નથી. તો મુશ્કેલી કેમ છે? જગતમાં જે મનુષ્યો ભૂલા પડેલા હોય તેને માર્ગ પર આવવું તેમાં કોઈ આડ કરનાર હોતા નથી. માર્ગની પ્રાપ્તિ મુશ્કેલીથી નથી. છતાં આપણે માર્ગેજ આવવું. ઉન્માર્ગને છેડી દેવું. તે સમજણ જાણપણા–ભવિતવ્યતાને આધીન હોવાથી મુશ્કેલ પડે છે. માર્ગ બીજો છે તેવું સ્મરણમાં નથી તેવી જગ પર માર્ગે આવવું ઘણું મુશ્કેલ છે, અજાણ્યા પુરુષ માર્ગ-ઉન્માર્ગ જાણતો નથી. માર્ગ તરફ પ્રયત્ન કરવા આત્માને પ્રેર્યો નથી. તેવા હજારે ઉન્માર્ગની કેડી છેડી માર્ગ પર આવી જાય તે કેટલું મુશ્કેલ છે? આપણે જે વખતે અનાદિ નિગદમાં રખડયા. ઘોડા, ગાય, બળ બધા જાનવર પણ જીવે છે. તેને સ્વપ્નમાં પણ તિર્યંચને ભવ નકામે છે, એ કલ્પના નથી. મનુષ્યને ભવ મેળવું એ મહેલે વિચાર નથી. હજારો ઉન્માર્ગની કેડીઓ છે. તેમાં ભટકતા જીવને માર્ગનો વિચાર નથી. અને માર્ગે આવવું થાય, તે કોઈક વખત ભવિવ્યતાના જોરે જ થાય. ધર્મની અપેક્ષાએ આપણે અત્યાર સુધી ઉન્માગે હતા, આપણે ઘેર ઘોડે, ગાય, બળદ હોય તો વધારે શું કરે છે? જીવન જીવે, મજુરી કરે, આપણે જીવન જીવીએ અને કુટુંબન નિર્વાહ કરવા મહેનત કરી જાનવર માફક ચાલતા થઈએ. બીજી જાતમાં મનુષ્યપણાનું જ્ઞાન ઈચ્છા ન હતી, સુંદરપણું જાણ્યું ન હતું. તેમાંથી મનુષ્યપણું કેટલું મુશ્કેલ હતું ?
ઘન એ અનર્થનું મૂળ : .
બીજી બાજુ વિચારીએ તે મનુષ્યપણુ દેવ પણ કરતાં પણ મુશ્કેલ. આગળ વધીને કહું કે દેવતા પણું પામવું સહેલ પણ મનુષ્યપણું પામવું મુશ્કેલ છે, અધિક પુન્યાઈએ મળનારું દેવતા પણું સહેલું કેમ? ઓછી પુન્યાઈએ મળે તે મુશ્કેલ કેમ? તમે તો એક અપેક્ષાએ દેવતા કરતાં મનુષ્યપણું દુર્લભ છે, તે અપેક્ષા ધ્યાનમાં . ત્રીજો ભાગ અને ચોથો ભાગ બે સરખા, ત્રણ છોકરા ને ચોથા ભાણેજ માટે સરખા ભાગ આપવાનું નક્કી કર્યું. છોકરા હકદાર, તેને માટે કંઈ કરવાનું રહેતું નથી. હું હકદાર નથી. ભાણેજે વિચાર્યું કે હું નિરાધાર થ. ડોસાએ કહ્યું કે, ત્રણેને જે ત્રીજો ભાગ મળશે, તે તને ત્રીજો ભાગ મળશે. ભાણેજ શું કહે છે ? જોડે બેઠેલા સાક્ષી છે. ત્રીજો
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૨
આગમાદ્વાર પ્રવચન શ્રેણી
ભાગ આપવાનો દાદાજીએ કહ્યા છે, પેલા ત્રીજો ભાગ કહે છે, પૈસે હાળીનું નાળીયેર છે, માથા ફોડવા જાય, લઉં એની કિંમત. આ પૈસે શું કાર્ય કરશે તેને વિચાર મનુષ્યને આવતા નથી, પણ પૈસાના રાગને લીધે છેકરા આપથી, માંથી, ભાઈથી ખાનગી રમત રમે, બાયડી ધણીથી ખાનગી રમત રમે. આટલા માટે ચાખ઼ુ કે જગતમાં સ્થો ગળથ મૂરું. પૈસા અનનું મૂલ છે. એ ચાક વચ્ચે નાળીયેર મૂકે ત્યારે ચાકવાળાને લડાઈ જામે, તેમ મેહરાજાએ જીવાને માંહેામાંહે લડાઈ જમાવવા માટે પૈસેા હાળીનું નાળીયેર મૂક્યું છે. હાળીમાં નાળીયેરનું કપરૂં મળે છે. એ ખાવા પણ કામ લાગે છે, પણ આ પૈસે ખાવા સુંઘવા કશા કામમાં ન આવે, એટલું જ નહીં પણ તેને લીધે આખા જગતના અણુભરેસે. ચાહે, જેવા પ્રીતીવાળા– સ્નેહવાળા તેમાં વિષમતા પૈસાથી આવે. જે ભાણેજ અહીં જન્મ્યા છે, પળાયા છે, વચ્ચે છે તે ભાણેજ ચાથા ભાગથી સતાષ ન પામતા મામા પર ફરિયાદ કરે છે. હરામનું આવે છે તે પણ એજી પડે છે. નાના તરફથી જે મિલકત મળે તે મફતીયા માલ છે. તેમાં એછુ પડયું, ફરિયાદ કરી.
પહેલાં કાળમાં કજીયા દલાલે કજીયાની અત્યારે કચેા વકીલ કહે છે કે—ના લડીશ.' છે કે-દર૨ ભયંકર છે. છતાં જુએ છે, હજુ દાક્તર ખરું કહે પણ કજીયા દલાલા હારી જાય, તોપણ ઉપલી કેરટ છે ને? ત્યાં હારે તો હજુ પણ ઉપલી કેરટ છેને ? ચાહે તેવા કેસ હોય, તેમાંથી પેટ ભરે છે. કેસ ચાલવા માંડયા. ન્યાયાધીશને ૯૦ કેસ આવે કે ૯૯ કેસ આવે તોપણ પગાર ઘટવા વધવાના હોતો નથી. તેમ ન્યાયાધીશે દેખ્યું કે નકામા લડી મરે છે કેમ? અમે તો ન્યાય માગીએ છીએ, દાદાએ આપ્યા એ હક છે. હરામનુ નથી લખી આપ્યું, એટલે હુકને અંગે ન્યાય માગીએ છીએ. ;તમારા ઘરનું પેાષણ કરવા આ એનું શું કરવા નખાદ વાળેા છો. ‘વર વા ( મરો ) કન્યા વ (મરે!) પણ ગારનું તરભાણુ` ભરો.’ વરવાનું એને પરસ્પર છે. તો વરની ફાવટનું લગ્ન થાય તો વર વર્યાં, વહુની ફાવટનું લગન હોય, મોટા ઘરના વર હોય તો કન્યાની ફાવટનું લગન હોય, ચાહે તે હેાય. તો પણ ગારનું તરભાણું ભરો. તેમ વકીલમાં વાદી કે પ્રતિવાદીમાં હુકમનામું થાય. કોઈ પણ ફાવે તેમાં કજીયા દલાલ ( વકીલ ) નું
ના ન કહેતા. ક્રાકટરો હજુ કહે
Page #246
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૫ મું
૨૨૩.
ગજુ ભરાવવાનું જ. તમારા ગજા ભરવા આ બિચારાઓને હેરાન કરો છો. જે ત્રીજો ભાગ એ જ ચોથો ભાગ, ને ચોથો ભાગ એ જ ત્રીજો ભાગ છે. કજીયા દલાલે સીધો રસ્તો સુઝાડે તો પણ સુઝતો નથી. ત્રીજા ભાગની વાત બરોબર ચોથો ભાગ લખે તો પણ બરોબર શી રીતે? રૂપીએ ૧ દોકડાને ફેર આવે, સમુદાયને ચોથે એ શેષનો ત્રીજો ભાગ ને સમુદાયે ૧૦૦, તેનો ચોથો ભાગ ૨૫–પચીસ. બાદ કરી પછી; ૭૫ને ત્રીજો ભાગ તરીકે એ જ મુદ્દાએ કહ્યું કે ત્રણ ભાઈ વહેંચી લેશે એટલે તને પણ ચોથો ભાગ આવશે. ત્રણને ત્રીજા ભાગ તરીકે આવે એવું તેને આપો તો ચોથો ભાગ આપોઆપ આવી જશે. જેમ અપેક્ષા ન સમ હોય ત્યાં સુધી સમુદાયને ચોથે એ શેષને ત્રીજો ભાગ થાય તે સમજાય નહીં.
તેમ મનુષ્યપણુ દેવતાથી દુર્લભ, તે અપેક્ષા ન સમજાય ત્યાં સુધી સમજાય નહીં. જેમ જે વસ્તુના ઉમેદવાર વધારે તેમ તેમ તે સ્થાનમાં ચાન્સ ઓ છો. દેવગતિના ઉમેદવાર કેટલા? ને મનુષ્ય ગતિના ઉમેદવાર ઘણા. નારકી-દેવતા મરી દેવતા થાય નહીં. એકેન્દ્રિથી ચૌદ્રિયજી દેવતામાં ન જાય, અસંસી પણ દેવતા થાય નહિં. સંજ્ઞીપંચેદ્રિયનો અમુક ભાગ દેવલેકે જાય, દેવતા માટે અરજદાર ઓછા. હરીફ ઉમેદવાર માત્ર સંજ્ઞી પંચેન્દ્રિમાં ગણ્યા ગાંઠયા, જ્યારે મનુષ્ય, નારકી, દેવતા બધા મનુષ્ય થાય. એકેદ્રિય–બેઈદ્રિય, તેઈદ્રિય ચૌદ્રિય અસંજ્ઞી પંચેન્દ્રિય સંજ્ઞી પંચેન્દ્રિય બધા મનુષ્યો થાય. મનુષ્યપણું માટે હરીફ ઉમેદવાર બધા. દેવતા માટે હરીફ ઉમેદવાર ગણ્યા ગાંઠયા. મનુષ્યપણુ માટે જે ઉમેદવાર છે, તેને અને તમે ભાગ પણ દેવતાપણાની લાયકાત ધરાવતા નથી. તે દેવતા પણ પામવામાં હરીફે ઘણા ઓછા. મનુષ્યપણામાં હરીફ અનંતા, તેમાંથી પાસ થવાનું, એવી જ રીતે બીજી બાજુ જેમાં ઘણી જગ્યા હોય તે મળવાનો ચાન્સ સહેજે જગા ઓછી હોય, તે મળવાને ચાન્સ ઘણે
. મનુષ્ય કેટલા? ગર્ભજ મનુષ્ય સંખ્યાતા, ઓછામાં ઓછી સંખ્યા હોય તો મનુષ્ય જીવોની. તે કરતાં વધતી વધતી અસંખ્યાત ગુણી વધતી જાય. તે ૪૦-૪૫ નંબરે જાય તે દેવતાની સંખ્યા આવે. ગર્ભજ મનુષ્ય કરતાં અસંખ્યાતગુણા કરતાં જઈએ, ૪૦-૪૫ આંકડા આવે, આથી દેવતાપણાના સ્થાન અસંખ્યાત અસંખ્યાત ગુણ છે. મનુષ્યના સ્થાનક મુઠ્ઠીભર છે. જેના ઉમેદવાર
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૪
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી મુઠ્ઠીભર અથવા જેના ઘણા ઉમેદવાર તેના સ્થાન ઓછા. ઘણા ઉમેદવાર અને સ્થાન ઓછા તે બેમાં મુશ્કેલ કયું? તે કે મનુષ્યપણું. રેતીની રમત સરખું આપણું મનુષ્યજીવન:
મૂળ વાતમાં આવે. મનુષ્ય પણ હરીફની અપેક્ષાએ ઘણું જ ઓછું મળે તેવું છે. તે સાથે દુનિયામાં સમધારણ રહેવું મુશ્કેલ છે? પ્રકૃતિએ પાતળા કષાય તે સમધારણા મુશ્કેલ, જ્યારે દેવતા માટે અકામનિર્જરા–વગર ઈચ્છાએ દુઃખ વેઠવું તે સ્વાભાવિક છે, પણ પ્રકૃતિએ પાતળા કષાય કરવા તે વધારે મુશ્કેલ છે. દેવતા પણાના કારણ પરાધીનતાએ પણ મળી જાય, મનુષ્યપણના કારણે પરાધિનતાએ મળતા નથી. આથી મનુષ્યપણું દેવતાપણા કરતાં પણ મુશ્કેલ છે. તે જવા દે, શી જરૂર છે? ધૂળ-રેતી માટે છોકરા લડે, કે મોટા લડે? કાંકરી–રેતી નાખી હય, કેની જમીન, કેની કાંકરી, છોકરાને ઘેર લઈ જવી નથી, છતાં એકની કાંકરી બીજે કાંકરી લઈ જાય તે બચકે બચકે પથરાથી લડે. ધૂળ ઉછાળે, સામસામી મારે, આપણને હાંસી આવે પણ આપણું સ્થિતિ દેખ્યા વગર બીજાને હસવું તે મર્પતાની નિશાની છે, “આ જાય.” “જાઊગી નહિં મારે ઉપરી માલિક જવાને. હું જવાની નહીં, મેં જવાવાલી નહિ. એને માલિક થશે વે જાયો. જગ્યા પિતે કહી રહી છે, માલિક જશે હું જવાની નથી. એ જગા છેકરાની ન હતી. જ્યાં બંગલા બનાવીએ છીએ તે જગ્યા જવાની છે. બે ચાર ઘડી રમવાની ધૂળ તેમ આ મકાનમાં ઇટ, લાકડા, લે નાંખ્યું તે આ જિંદગી રમત કરવા માટે, છોકરા રમી ઘેર ગયા કે રેત રેતના ઠેકાણે, એમ આપણે જ્યારે જિંદગી પૂરી કરી ચાલ્યા જઈશું, ત્યારે બંગલે, ઘર, હાટ, હવેલી ત્યાંના ત્યાં પડી રહેવાના, વળાવા જવાનું એ નહિ. રજા અને રાજીનામું કોને કહેવાય?
બે પ્રકારે જવાનું, કાં તે રાજીનામાથી, કાં તે રજાથી જાય, રહેલ નકર બે પ્રકારમાંથી એક પ્રકારે જવાનું છે જ, એમ અહીં આ જીવને અહીંથી રાજીનામાથી, કાંતે રજાથી જવાનું થશે. ફરક એટલે રહે કે શેઠ કહે રહે, નેકર કહે નથી રહેવું, તે રાજીનામાની નિશાની. શેઠ કહે નથી રાખવો ને નોકર કહે શેઠ રાખો તે રજા કહીએ
Page #248
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૫મું
૨૨૫
છીએ. તેમ અહીં આપણે જ્યારે સંસારને! ત્યાગ કરીએ છીએ ત્યારે સંસારી રહે રહે એમ કહે. તેથી જગા જગા પર દીક્ષા લેવાનું ચિહ્ન તે જ. તો તિ યા હોઢે પ્રમાણીત પાક પડી એ મર્યાની નિશાની, એ દૃષ્ટાંત અહીં નથી દેતા. ત્યાં એનેા અનાદર નથી, મરનાર અનાદર કરી મરતા નથી. વ્યાકરણકાર પાણિની તથા હેમચદ્રાચાર્ય મહારાજ વગેરેના ચાર ઉદાહરણા છે. કૌમુદી ભાષ્ય, સિદ્ધહેમ બધા વ્યાકરણમાં આ ઉદ્દાહરણ છે. કે ‘લેાકેા રાતાં છતાં કુટુંબીઓ આક્રેશ કરતા છતાં બધાના અનાદર કરી તેણે દીક્ષા લીધી.’ શેઠ રહે રહે કહે ને નાકર નથી રહેવું કહે તે રાજીનામુ`. ત્યાં લાકે પણ પ્રતિકૂળ થાય છે. જે માણસ એક છત્રમાં હાય તે રાજ્યની વłાદારી ખાતર પણ દ્રોહીની વિરૂદ્ધ વર્તવું પડે. ટ્રાહીના સામા થવું પડે. જે માહરાજાની છત્રછાયામાં છે, માહરાજાના બળવાખાર સામે બળવા જગાડે, તેણે માહરાજાની ખાતર દીલગીરી દર્શાવવી પડે. મુસલમાની રાજ્ય, મેગલાઈ પરાણે ઢાકવા આવે પણુ રહ્યા છીએ મુગલાઈમાં પણ પેશ્વાઈને મદદ કરનાર હાય. દુરાનીના તાખામાં છતાં પેશ્વાઈની પરાપકારી વૃત્તિ જાણીતી હતી. જેણે દિલ્હીમાં મેગલાના બંગલા માળી નાખ્યા, તેમ મેાહમાં બેઠા બેઠા પશુ માહને કાચે, બેઠા બેઠા પણ માહરાજાની ખાતર દીલગીરી દર્શાવવી પડે.
મરતા નથી કે માર્ચા મેલતા નથી :
મૂળ વસ્તુમાં આવેા, રાજીનામે જાવ કે રજાએ જાવ. જવુ` છે એ ચેાકસ. ઘરધણી હાંકી કાઢે તે જવું પડે. કાં તે પેાતાનું મન થાય તે જવું પડે. તેમ બે પ્રકારે ઘરમાંથી જવું પડે, એ પાક મૂકે, રહેા રહેા કહે, તે પણ રાજીનામું દઈ નીકળીએ, એક જલદી કરો કાઢો, કેમ વાર લગાડી ? ઝટ કરેા, પેાતાને રહેવું છે અને પેલાએ કાઢે છે. મરતી વખતના પરિણામની વાત કરૂ છું, રાટલા પેટે, લુગડા પેટે, મજુરી રાખે છે. તેઓ મજુરી કરે તે કિંમત ગણે છે. મજુરી ઓછી કરતા લાગે તેા રોટલાને લુગડાં પણ ભારી પડે છે. અહીં આ પણ રોટલા ખે.રાક પેટે, એક મજુર મળેલા છે, ખાઈ કે ભાઈ હાય, કઈ કામકાજ કરે તેા ઠીક પણ સાસુ હેાય કે મા હોય, માંચે પડયે
૧૫
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૬
આગમાદ્વાર પ્રવચન શ્રેણી
:
કે, તરત કહીએ કે ‘મરતા નથી કે માંચા મેલતા નથી.' આ શુ? આ રોટલા ને લુગડાં પેટે રાખેલા મજુર પણ ભારે પડચે, નહીંતર એ સપ ક્યાંથી નીકલ્યા ? એના રોટલા ને લુગડાં ભારે પડયા. માવજત કરવી પડે છે, આપણને કેડમાં લઈ ફૅર્યાં તેનુ કઈ નહિ કંડાલીયા ગાર જાણીએ છતાં ચારીમાં એવા ગરને ખેલાવીએ છીએ. જે ખેલવાના છે કે ઃ મરતા નથી ને માંચે મેલતા નથી.’ તેવા ગારને ચેરીમાં લાવીએ છીએ. કયારે જાય તેવું કહીએ છીએ. છેકરાઓ પણ ખેલતા શીખે છે કે તમારા લાડવા ક્યારે ખવડાવશે? આવી દાનતવાળ જાવ જાવ કરી રહ્યા છે. મરતાં ઉતાવળ કરા એમ કરી રહ્યા છે તે વખતે પણ આ દશા છે. ત્યાગી થઈ રાજીનામું ઈ નીકળે તે અને રજા લઈ નીકળે તે, એટલે એ વાત નકકી છે. રાજીનામું દઈને કે રજા આપવાથી નીકળે પણ રાજીનામુ દઈ નીકળે તો ખીજી દુકાને કિંમત વધે, આવતા ભવે સારી કિંમત કરાવવી હાય તે રાજીનામું આપી દેવું. રજા આપ્યા પછી નીકળે તેા ૧૦૦ ના ૬૦, રાજીનામું આપી નીકળે તેા ૧૦૦ ના ૨૦૦.
તેમ મનુષ્યભવમાંથી જે આપણે રાજીનામુ` દઈ નીકળીએ તે સતિમાં કિંમત છે અને રજાથી નીકળે તેને પછી આગળ પણ દુર્ગતિ છે. રજા લઈ નીકળે તેની કિંમત વધવાની નથી. નાના છેકરા એ ઘડી પારકી રેતમાં રમ્યા, મેાજ કરી, સમજ્યા, પણ લુગડા શરીર મેલા થયા, ઘેર ગયા સાથે જ મા ધકે લઈ મડવાની, ત્યાં માર ખાધે. ત્યાં નિશાળે ગયા, લેશન નથી કર્યું, ત્યાં સેાટીએ તૈયાર. રમતમાં વખત કાઢ્યો તે એના માર ખાવા પડચે, તેમ આ જગ્યા આ પુદ્દગલા જે અહીં પડયા રહેવાના છે તે ખાતર રાગદ્વેષ કરી મેાજ માની, મર્યાં એટલે દુર્ગતિ થઈ, અહીં માણસ કહે છે કે કર્યું. શુ ? આવ્યા ને ગયા. પાછા દુષ્કૃતિમાં ડિકા છે. આટલું છતાં વિવેક ન આવે તે ન
• આળલીલા ઘર લીલા સરખી.’
ટાપલે ઘર :
ધરમની પરિણતિ આવે તેા છેાકરાની ધૂળની રમત સરખી ભાસે. તેમ સ*સારમાં જર-જોરૂ અને જમીન કાના ? ફળ-પરિણામ શું ? આપણે ૫૦-૬૦ વરસ સુધી રમત કરીએ અને બે કલાકની છોકરાની રમતને હસીએ તે કેવા ગણાઈએ ? પાંચ, સાત મિનિટને જેમાં
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૫ મું માર પડે તેવી લીલા–કીડાની હાંસી કરીએ અને સાગરોપમે સુધી ધેકા પડે તેવી ધુળની કીડા કરીએ, તેવી કીડા કરવાવાળા છોકરાની કીડાને હસીએ એનો અર્થ શું ? કુ કલાડાને હસે તે વ્યાજબી, પણ કલા ડું કુંડાને હસે તો ? તેમ આપણે એક મનના રાજીપાને માટે સાગરોપમનાં દુઃખ સહન કરવા તૈયાર થએલા બે પાંચ મિનિટનાં દુઃખને શું જોઈ હસીએ છીએ? અહીં મનુષ્યપણામાં શું મેળવવાનું છે તેને ખ્યાલ નથી. દુરૂપયોગને ખ્યાલ નથી, તેથી આપણે આપણા જમે એમ ને એમ ગુમાવીએ છીએ. માટે અનાદિ ભવચકમાં રખડતા જીવને દેવતાની ગતિ સુલભ હતી પણ મનુષ્યની ગતિ સ્થાનની ઉમેદવારીની અપેક્ષાએ દુર્લભ હતી તે મળી. હીરામેતીની વધારે કિંમત હોવાથી લૂંટના ભય વખતે તેવી ચીજો વધારે રખાતી. કારણ? ઘર ટોપલામાં ઘાલી ઉપાડી રાખવું મુશ્કેલ, મેવાડમાં પ્રતાપના વખતથી પેશ્વાઈ સુધીમાં કોઈને પૂછે કે ક્યાં રહો છો? ટેપલે, પર્વતની ખીણમાં વસ્તી જામે; શત્રુને ત્યાંની જમાવટ માલમ પડે, હë કરે ત્યારે ટોપલા ભરી ચાલવા માંડે, આવી સ્થિતિમાં ટેપલે ઘર કહેવાનું. ત્યાં કિંમતી ઝવેરાત કામ કરે. ત્યાં લોઢા, ત્રાંબા, પીત્તળ અને ચાંદી સેનાને ઢગલા પણ પડયા રહે. શું કામ લાગે? હીરા, મણિ, મેતી, માણેક, મુગીયા કામ લાગે તેથી એ કિંમતી ગણ્યા. તેમ આપણે પણ ટોપલે ઘરવાળા છીએ, મહેલાતે પણ કામ નથી આવતી. હીરા, મેતી જ કામ લાગે છે, ટપલે ઘરવાળાઓ, હલા વખતે વાડી-બાગ, બગીચા, મહેલની કિંમત ગણતા નથી પણ હીરાદિકની કિંમત ગણે છે. તેમ આપણે ટેપલે ઘરવાળા છીએ અહીં ૫૦-૬૦ વરસ થયા, હલે આવ્યું તે ચાલવા માંડવાનું. બીજા ભવમાં ગયા. પાછો મહેલ, વળી મહેલાત છોડી ચાલતા થવાનું. આપણે કઈ વસ્તુ વસાવવી ? બાયડી, બાપ, બા, બાગ, બગીચા કંઈ પણ જવાબ નહી દે, ટોપલે ઘરવાળા નગદ માલ છેડામાં બંધાય તેવો રાખે, આ ઉપરથી કુમારપાલ મહારાજા વખતે દરિદ્ર દેખાતા મનુષ્ય પાસે સવાસવા કોડ રૂપિયાના ચાર રતન હતા. દેખાય ત્યારે દરિદ્રશંકર, આથી સમજશે કે પાંચ કેડ પિટલીમાં ક્યા મુદ્દાએ બાંધ્યા હશે ? ટેપલે ઘરની ધારણાએ, તેથી મોંઘા રન્ને છેડે બંધાયા છે. આપણે પણ ટોપલે ઘરવાળા છીએ, જે ઘરોમાં, ભવમાં જાવ ત્યાં પાછળ હલે તૈયાર છે. ત્યાં મેગલાઈ સઈ, અહીં મરણ સઈ હલ્લો છે. હવે એ હલ્લા વખતે હાટ, હવેલી
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૨૮
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી કામ કરતા ન હતા. આ મરણ સઈ હલ્લામાં કુટુંબાદિક કઈપણ લઈ જઈ શકવાના નથી. જે બીજે ભવ લઈ જઈ શકીએ તો ધર્મરૂપી રત્ન, એ જ બચાવી ભવાંતરમાં સાથે લઈ જઈ શકીએ. બીજી કઈ પણ વસ્તુ લઈ જઈ શક્તા નથી. મેગલાઈ હલ્લામાંથી નીકળેલ મોંઘા મૂલના રસ્તે લઈ નીકળે તે આગળ બચે છે. ધર્મરત્ન લઈ નીકળેલાને આગળ અનર્થને હરણ કરનાર તે રત્ન થાય છે. દુઃખ–આપત્તિથી બચાવનાર કઈ ચીજ હોય તે ધર્મરત્ન છે. તેથી તે મનુષ્યપણુમાં ધર્મરૂપી રત્ન મેળવી શકે છે.
ત્રણ ગતિમાંથી સાથે કંઈ લઈ જઈ શકાતું નથી :
રાજાને કિંમતી હાથી, ઘેડે, કૂતરે કે પોપટ પણ હલ્લામાંથી ખાલી હાથે જ જાય, તેની પાસે કઈ ટકે નહિ, તિર્યચિની ગતિદેવતાની ગતિ-નારકીની ગતિનાં મરણના હલામાં ખાલી હાથે જ નીકળે. તે મરણ સઈ હલામાંથી કઈ પણ લઈ નીકળી શક્તા નથી. કેવળ મનુષ્ય જ ધર્મરત્ન લઈ નીકળી શકે છે. હલ્લા વખતે ધર્મરત્ન લઈ નીકળી શકાય. મરણના હલ્લા વખતે બીજું કઈ પણ લઈ નીકળી શકાતું નથી. તીર્થકર નામશેત્ર ઉપાર્જન કરવાની ખરી તાકાત, ચારિત્રની આરાધના; આ બધું મનુષ્યપણામાં થઈ શકે છે. તેવા મનુષ્યભવને આપણે પામ્યા છીએ, આપણે અહીં ધર્મરત્નની ગવેષણ ન કરીએ તે “તળાવને કાંઠે ગયો ને તરસ્ય આવ્યું. તે તેને મૂર્ખ કહીએ. આ દુર્લભ ધર્મરત્ન હરેક ભવ માટે રજીસ્ટર કરવા લાયક સ્થાન. મોક્ષને અંગે સાટું કરી શકાય તેવું સ્થાન મળ્યું. તેવા સ્થાનમાં તરસ્યા રહીએ તે પશ્ચાત્તાપ થશે. માટે તે ધર્મરત્ન સોનાનું પાત્ર હોય તે વાઘણનું દૂધ જામે, તેમ ધર્મરત્ન મળે ક્યારે, સ્થિર થાય ક્યારે ? ઉત્તરોત્તર વૃદ્ધિ પામે કયારે ? લાયકાત આવે ત્યારે. માટે ૨૧ ગુણવાળો થાય ત્યારે ધર્મરત્નને લાયક થાય. હવે તે ૨૧ ગુણ કેવી રીતે આવે તે આગળ જણાવવામાં આવશે–
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૨૯
પ્રવચન ૨૬મું
પ્રવચન ૨૬મું સં. ૧૯૯૦ શ્રાવણ સુદી ૨ રવિવાર धम्मरयणस्स जोग्गो, अक्खुद्दो रूववं पयइसोमो । लोगप्पिओ अकूरो भीरू असढो सुदक्खिन्नो ॥ ५ ॥ શાસ્ત્રકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજા ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને કરતા થકાં આગળ જણાવી ગયા કે આ અપાર સંસારમાં ભમતાં ભમતાં મનુષ્યભવ પામ દુર્લભ હતે. ઓછામાં ઓછા ૨૯ આંકમાં-એટલા તે મનુષ્ય હેવી જ જોઈએ. અમુક સંખ્યામાં મનુષ્ય હોવા જ જોઈએ તેમ બતાવ્યું છે. જઘન્યથી ૨૯ આંક જેટલા ને ઉત્કૃષ્ટા ૩૨ આંક જેટલા; અમુક સંખ્યામાં મનુષ્ય હવા જ જોઈએ એટલે ઉત્પત્તિ દુર્લભ છે તેમ પણ નથી. તેમ ઉત્પન્ન થવામાં જોઈએ બે છાંટા-માતાનું રુધિર અને પિતાનું વીર્ય. મુશ્કેલી શાથી છે? મનુષ્યપણાને લાયક જે કર્મ બાંધવા તે મુશ્કેલ છે. પંદર કર્મભૂમિ સિવાય મનુષ્ય થાય નહીં. જુગલીયામાં એક જોડલું જમે, ને એક મરે. હવે પંદર કર્મભૂમિમાં વધારેમાં વધારે ઉત્પત્તિક્ષેત્ર નથી જેથી વધારે ઉત્પત્તિ થાય. મનુષ્યપણાની મુશ્કેલી બાહ્ય સંજોગોને આભારી નથી. અત્યંતર સામગ્રીને લીધે જ તેની મુશ્કેલી છે, અત્યંતર સામગ્રી કઈ ? સેનું બની જાય પછી ખાણ ખોદી કાઢ્યા જાવ પણ સેનાપણે પુદગલો પરિણમવા એ જ મુશ્કેલ, તેમ મનુષ્યપણું મેળવવામાં પરાધીનતા, ઉત્પત્તિમાં મુશ્કેલી નથી. આટલી ઊંચી સ્થિતિમાં આવ્યા છીએ, મનુષ્યભવ મેક્ષની નીરસણી ગણી, એ છતાં મનુષ્યપણાના કારણો ટકાવવા ઘણા મુશ્કેલ છે. સ્વભાવે પાતળા કષાય, દાનરૂચિ અને મધ્યમ ગુણ આ પરિણતિ સમજુપણામાં ટકવી મુશ્કેલ તે અજ્ઞાનદશામાં આ કારણે શી રીતે ટકશે? પ્રોફેસરને જે હિસાબ કઠીન પડે તે ભીલ, કોળી શી રીતે કરી શકે ? કોઈ દેવતા આવીને કરી આપે તે જ આવડે. મનુષ્યપણું કેમ મળે? મેળવવું છે એ વિચાર થયે નથી, તેવાને મળતાં કેટલી મુશ્કેલી ?
પાતળા કપાય ન હોય તો તીવ્ર કષાયવાળાને નારકી તિર્યંચનું આયુષ્ય બંધાવે. હીન કષાય હોય તે દેવલેકે જાય. મનુષ્યપણામાં કયારે રહે? કાંટે ત્યારે જ મધ્યમ કહેવાય જે જમણું કે ડાબી બને બાજુ પલ્લું નમતું
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૦
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી
ન હાય. મધ્યમાં જ રહે, તેમ ન ઉત્કૃષ્ટ કે ન જધન્ય. અવગુણા ન જોઈએ તેમ ઉંચાણુણ્ણા પણુ ન જોઈએ, અવગુણુથી નારકી તિ`ચમાં જાય, ઊંચા ગુણથી દેવ લેાકમાં જાય, પાતળા કષાયપણું રહેવુ' જ જોઈએ.
અંત સમયે નમે અરિહંતાણં કાને યાદ આવે ? :
ખીજા લેાકેામાં કહેવાય છે કે અંત અવસ્થાએ હરિનું નામ લે તે દુર્ગતિએ ન જાય, તેા છેલ્લી અવસ્થાએ નમો દિંતાળ ખેલી ઈશું. વાત ખરી. શત્રુનું લશ્કર ચઢી આવે તે વખતે શમશેર ફેરવવાવાળા તે શૂરા સરદાર, પણ કોઈ તેમ ધારે કે શત્રુ આવે ત્યારે શમશેર ફેરવીશું. પણ જેણે કવાયતની તાલીમ લીધી નથી તે વખતે શમશેર ફેરવવા માંગે તેા તે વખતે ફેરવી શકે જ નહિ. કવાયતના વખતમાં વિલંબ થઈ ગયેા હોય તે પણ ફેરવતા મુશ્કેલી પડે છે. નવેસર પરેડ કરાવે ત્યારે કામ લાગે. કાઇ એ વિચાર કરે કે શત્રુના હલ્લે આવશે તે વખતે કા કરીશું, માટે જન-ઇટાલી-હિન્દી સરકાર ભૂલ કરે છે કે પહેલાથી હથિયારની કવાયત કરાવે છે. હમેશા લશ્કર નિભાવવું ખરચા આપવા તે મૂર્ખાઈ છે ? જે લશ્કરી તાલીમ જે કવાયત પહેલા ભરપૂર લીધી હોય તેા શત્રુના હલ્લા વખતે કામ લાગે. તેમ અભ્યંતર શત્રુની સામે તાલીમ લીધી હાય તેા જ કામ આવે. અહીં રૂવાડે રૂ ંવાડે વેદના થઈ રહી હોય તેા અરિહંત ભગવતને કયાંથી યાદ કરશેા, એવા શૂરા સરદાર હોય કે ડાકુ કાપી નાખે તે પણ તરવાર લઈ ઘુમે-આપણે દૃષ્ટાંતમાંથી તત્વ લેવાનું છે. રૂંવાડે રૂવાર્ડ શૂરાતન વ્યાપેલું હોવુ જોઈએ.
આપણે નસા તૂટવા માંડે, મરણુ સમુદ્ઘાત વખતે શરીર તડ તડ કરતું આત્માથી જુદુ પડે, તેવા વખતે નમો બુદ્ધિંતાણં નીકળવું તે કેટલું મુશ્કેલ છે. તત્ત્વ એ છે કે શૂરા મનુષ્યને રૂંવાડે રૂંવાડે શત્રુના તિરસ્કાર દેશનું અભિમાન વ્યાપેલું છે, તેથી ડાકુ કાપી નાખે તેા પણ ઘડ કામ કરે છે, તેમ કર્મથી ડરવાવાળાને તીર્થંકરને ઉપગારી માનનારાને તેવા વખતમાં નમો દિંતાળ ક્યારે આવે? કેટલે અભ્યાસ જોઈએ ? અહી' આપણે વિચારીએ તે આપણી દશા શી છે? દુનિયાદારીની જંજાળ સરવાળે શૂન્ય છે, મા, ખાપ, ભાઈ, ભાંડુ બધાની સ્થિતિ
Page #254
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૬મું
૨૩૧ સરવાળે શુન્યતામાં છે. તમારા સામાયિક પૌષધ પૂજા, પ્રભાવનામાં સરવાળે શૂન્ય છે, કેમકે અંત અવસ્થા વખતે શરીરની અવસ્થા એવી ખરાબ હોય છે કે તમે સામાયિક પૂજા–પ્રભાવના કરવાને લાયક હોતા નથી, ચાહે ૪૦, ૫૦, ૬૦, ૮૦, ૧૦૦ વરસ તમે સામાયિક પડિકમણ પૌષધ પૂજા કરી પણ ત્યાં છેલ્લી અવસ્થાએ શું થાય છે? સરવાળે શૂન્ય. કહે દુનીયાનું મેળવેલું મેલવાનું, તેમ ધર્મનું પણ મેળવેલું મેલવાનું, ચાહે જેવા ત્યાગી મહાવ્રતધારી આવતે ભવે મોક્ષે લઈ જનારા એવા અગીઆરમેં ગુણઠાણે ગએલા એવા સાધુઓ પણ સાધુપણું, વ્રત, પચ્ચકખાણ અહીં મેલીને જવાના, ગત્યંતરમાં અવિરતિ જ હોય, ચાહે ૪ જ્ઞાનવાળ થએલા હેય પણ અહીંથી નીકળે ત્યારે ચોથું ગુણઠાણું ગત્યંતરમાં સમ્યકત્વ સિવાય સાથે કંઈ નથી આવતું. કેડપૂરવ સુધી પાળેલું ચારિત્ર, પાળેલી દેશવિરતિ બધી મેલી દેવાની, કંચન-કામિની-કુટુંબ-કાય તે મેલવાના તેમ દેશવિરતિ સર્વવિરતિ જે મેળવેલા તે પણ મેલવાના. બેમાં ફરક છે ?
સંસ્કારની મહત્તા:
દુનિયામાં સંસ્કૃત્ય કરે તે પણ મરી જાય, દુષ્કૃત્ય કરે તે પણ મરી જાય. મત કેઈને છેડતું નથી. છતાં જે સત્કૃત્ય કર્યા તેના સંસ્કારે દુષ્કૃત્યના સંસ્કારો જગતમાં જાગતા હોય છે. કુમારપાળ રાજા સંપ્રતિ રાજા, વસ્તુપાળ, વિમળશા, જાવડશા, પેથડશા, બધા મરી ગયા, તેમ મહમદ ગઝની, અલાઉદ્દીન ખૂની, પણ મરી ગયેલ છે. નથી જુલમની જાળ જકડાવનાર જુલમગાર જીવ્યા. કે જગતને જાનને જોખમે જીવાડનાર પણ નથી જીવ્યા. પણ જગતમાં સત્કાર્ય-અસત્કાર્યના સંસ્કારે જીવતા છે, અને ચાલ્યા જાય છતાં પણ તેના સંસ્કાર જગતમાં જીવતા હોય છે. કંચન આદિના કારમા કચરામાં ખુંદાયેલા તેઓની કાળી સ્થિતિ આત્મામાં જીવતી રહે છે. સંસ્કૃત્યનાં કાર્યોમાં સ્નાત્ર કરનારા તેની સક્રિયા આત્મામાં સંસ્કાર કરનાર થાય છે, સત્કૃત્યવાળા સદ્દગતિમાં મુસાફરી કરે છે. કાળા કે સત્કૃત્ય નાશ પામે છે, પણ દુકુકૃત્યની કાલીમાં અને સત્કૃત્યની સુગંધ આત્મામાંથી નાશ પામતી નથી. તે જ કાલીમા અને સુગંધ એ જ આત્મામાં કાર્ય કરનારી છે. કુંભાર દંડ લેઈ ચક ખૂબ ઘૂમાવે છે, પણ ઘડાનું બનવું
Page #255
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી
૨૩૨
દંડ ફેકયા પછી જ. દઉંડ એ ભ્રમી ઉત્પન્ન કરી દે છે. વેગ ઉપજાવી કે પછી દંડ ચાલ્યા જાય તા પણ ઘડા થવામાં અડચણુ નથી. પછી દંડ મળી જાય તે પણ ઘડો ખનવામાં અડચણ આવતી નથી. તેમ સત્કૃત્ય-દુષ્કૃત્ય નાશ પામે તો પણ તેણે ઉત્પન્ન કરેલાં પરિણામે લેસ્યા સદ્ગતિ, દુતિ ઉત્પન્ન કરે તેમાં અડચણ આવતી નથી, સંસ્કારથી થએલાં કા જરૂર થાય છે, આથી સમજશે કે કાર્યોમાં મહત્તા નથી તેટલી તેના સસ્કારામાં મહત્તા છે. પુન્યના કાર્યોમાં મહત્તા નથી એમ ન ગણશેા પણ જેટલી તે કાર્યમાં મહત્તા નથી તેટલી મહત્તા તેના સંસ્કારમાં છે.
ભવ્યત્વ પરિપકવ કરવાનાં સાધને :
આપણે સદ્ગતિના સાધના તરીકે સત્કાર્યાં ગણીએ તે વાત નાની સુની છે પણ ભવ્યત્વને પરિપાક કરવા હોય તેને માટે ભસ્થિતિ પરિપાક થયા વિણ કાઈ ન મુગતિ ાવે' પણ એ ભવસ્થિતિ પરિપકવ કરવાનાં સાધને વિચાર્યો? ભવ્યત્વ પરિપકવ કરવાનાં સાધના શાસ્ત્રકારે કહ્યા તે તમારે અમલમાં મેલવા નથી. ભવ્યત્વને પરિપકવ કરવાનાં સાધના કયાં તે જાણનાર જ ઓછા છે. જંગલનાં ઝુંપડામાં આહેરની પાસે, રત્નની, ઈન્દ્રનીલમણિની કિ’મત ૧૪ કાડી કરતા તેના આત્મા દુઃખી થઈ જાય, તેમ · ભવસ્થિતિ પરિપક્વ થયા વિણ કેાઈન મુતિમે' જાવે' તે બધાએ ગાખ્યું છે પણ ભવસ્થિતિ પરિ પકવ કરવાનાં સાધના માલૂમ ન હાય તા તેનેા અમલ કરવાની વાત જ કર્યા રહી ? શાસ્ત્રકારો કહે છે કે જેને ભવ્યત્વ પરિપકવ કરવું હાય તેણે તેનાં સાધના ત્રણ છે તે સજ્જડ પકડવા. તે માટે પંચસૂત્રકાર લખે છે કે ભવ્યત્વને પરિપકવ કરવાના ત્રણ સાધના આ પ્રમાણે છે. ભવસ્થિતિ પરિપકવ કરવા માટે ત્રણ ચીજ.
transfer तहा भव्वत्ताइभावओ, तस्स पुण विवागसाहणाणि चउसरणगमणं, दुक्कडगरिहा, सुकडाण सेवणं ।
ચાર શy:
દરિયામાં ભરપટે ભરતી આવી તેમાં તણાઈ ગએલાના હાથમાં પાટીયું આવે તે વખતે તેના અંતઃકરણને પૂછે! કે પાટીયા ઉપર વીંછી
Page #256
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૬મું
૨૩૩ હોય તે કરડે તે પણ તે ડંખ હિસાબમાં નહીં લે, ને પાટીયું નહીં છેડે. ફાંસ વાગી જાય તે પણ પાટીયું નહીં છોડે, સજજડ પકડે, સમજે છે કે એક જ આધાર છે. આ ભરતીના જુવાળમાં, આ દરિયામાં આ સિવાય બીજો મારે કઈ અધાર નથી. તેમ સંસાર સમુદ્રમાં જન્મ-મરણ આદિના જુવાળમાં આધાર હોય તે, અરિહંત, સિધ્ધ, સાધુ અને કેવળિ પ્રરૂપિત ધર્મ. આ ચાર સિવાય જગતમાં બીજુ કોઈ શરણ નથી. હિત કરનાર અહિતથી નિવારનાર, કેવળ આ ચાર જ છે. આ “ચાર શરણ ગામણું'. તારા આત્માને નિરાધાર સમજ. તેને દુઃખમાં ડૂબવાની દશામાં અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલીએ કહેલ ધર્મ આ ચાર શરણ. ચૌદ રાજલકમાં આત્માને બચાવનાર તારનાર નિરુપદ્રવ કરનાર હોય તો કેવળ આ ચાર શરણ. આ ધારણ ભવસ્થિતિને પકવી દે.
દુષ્કત નિંદન :
કેરી ઝાડે પાકે કે પરાળે પાકે? તેમ અહીં ભવ્યસ્થિતિનું પરિપકવપણું મરૂદેવી માતા સરખાને સાહજિક થાય અને આપણે પરાળ પણ પકડીયે. આ ચાર શરણ અંગીકાર કર્યા તેમાં સહજાનંદને શરણે આવ્યું. તન, મન, ધન તેમને સેંપી દીધા તેમાં વળે નહીં. સુરત નિદ્ર, મગરમચ્છોથી સુસુમારેથી પાટીયું પકડનાર જરૂર સાવચેત રહે, નહીંતર પુરૂષ અને પાટીયું બંને જળચર પકડી જાય, બંનેને ઘાણ કાઢી જાય. તેમ અરિહંત, સિદ્ધ, સાધુ, કેવળીકથિત ધર્મ આ ચારેનું શરણ અંગીકાર કરીએ છતાં પાપને ધિકકાર ન કરીએ તો ચારના શરણ છતાં સદ્ગતિ થવી મુશ્કેલ પડે. શત્રુ તરફ ધિક્કારની લાગણી કેવી હોય ?
સં. ૧૯૧૮માં જર્મન પ્રજાને એના મિત્ર રણાંગણમાં છોડી ચાલી ગયા, ત્યારે જે વખત એના કિલ્લા ઉજજડ કરવા માંડયા, તેના હથિયાર ઉપર મિત્ર રાજ્યએ કબજે કર્યો, ત્યારે જર્મન ચાન્સેલરે જાહેર કર્યું કે અમારું એક અમેઘ હથિયાર છે, એ કઈ દિવસ મિત્ર રાજ્યથી કબજે થઈ શકવાનું નથી. એ હથિયાર બુઠું થયું નથી ને થવાનું પણ નથી, ને કબજે પણ થવાનું નથી. ભલે લિા તથા આયુધો લઈ લીધા, પણ એક અમેઘ હથિયાર એ કઈ દિવસ
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૪
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
"
મિત્રા રાજ્યેાના હાથમાં આવવાનું નથી. તે કયુ હથિયાર ? એ જ કે શત્રુ તરફ્ ધિકકારની નજર. ' મારી પ્રજામાં જે શત્રુ તરફે ધિકકારની નજર બેઠેલી છે, તે મિત્રરાજાના અજામાં નહી આવે ને તે જ અમારા દેશને ઉધ્ધાર કરશે. તેમ જ પ્રમાણે જૈન શાસ્ત્રકારો કહે છે કે-મેાહના પાંજરામાં પૂરાએલે આત્મા દુનિયાદારીના ડખામાં ડૂબી ગએલા હોય તેા પણ એક આત્મા પાસે એક હથિયાર હાય તો કઈ દિવસ ઉદ્ધાર થશે. જે હથિયારને માહરાજા કમજે ન લઈ શકતું હેાય તે હથિયાર ‘પાપ તરફ ધિક્કાર’ એ જ છે. એના અથ જ એ કે દુષ્કૃતની નિંદા. જે કઈ પણ પાપાદુષ્કૃત અવિરતિ, કષાય, પ્રમાદ થતા હાય તેને પાપ ધારી તેના તરફ ધિક્કારની નજરથી જોશે! તે મેાડુરાજાની તાકાત નથી કે તમારા ઉપર હલ્લા કરે, માટે ભવ્યાદિ પરિપકવ કરવા માટે આ મેઘ હથિયાર રાખા, ચાર કિલ્લા કદાચ હલ્લાથી અટવાઈ જાય, પણ પાપ તરફ ધિક્કાર રૂપી હથિયાર હશે તેા શત્રુ તમને કઈ પણ કરી નહીં શકે.
હારેલું જન અત્યારે ઊંચું આવેલું છે. જે રાજ્યમાં આગેવાને અમલદારને જાહેર મકાનામાં ભીંત તરફે રાખી વીંધી નાખ્યા, આગેવાના વિંધાઈ ગયા છતાં પ્રજા કે રાજ્યનું અવ્યવસ્થિતપણું થતું નથી, એવા વખતમાં હેડનખ મરી જાય તે પણ હીટલરને અધિકાર મળે છે. મહિનાની વાતમાં સેકડા રાજદ્વારીને વીંધનારા એક કલાકમાં અધિકાર હાથમાં લે છે.
આખી જમન પ્રજા એક વસ્તુ શીખેલી છે. શત્રુ ફાવવા ન જોઈએ, પેાતાના ગયેલા હથિયારા–કિલ્લા, વિખરાઈ ગયેલું લશ્કર એકઠું કરવા તૈયાર થયા. પાપ તરફ ધિક્કારની લાગણીથી જોનારને માહુરાજા દમાવી શકતા નથી.
શાસ્ત્રકારા કહે છે કે એક વખત સમ્યકત્વ પામી ગયા, પછી મિથ્યાત્વ પામી જાય ને નરકાદિકગતિમાં જાય તેા પણ અંતઃ કાટાક્રેડિટ સાગરોપમથી વધારે કર્મની સ્થિતિ કરે નહીં. એક વખત શત્રુને તાબે થાય તે પણ શત્રુને મિત્ર ગણનાર કદી થાય નહીં. દક્ષિણ આફ્રિકાના કેઢીઓને અહમદનગરમાં કેદ કર્યાં તે વખતે સલામી
Page #258
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૬ મું
૨૩૫ લેવડાવવા માટે કહેવામાં આવ્યું, દાકતર-દાક્તર જીવન, પોષાક, ખોરાક, બ્રિટીશ સતનતનું, પણ સાલગિરિને દિવસે કહ્યું કે-એ શીર શૂઝર સિવાય ઔર કુ નહીં ઝૂકે. સીધા છેડી દેવા પડ્યા, આફ્રિકન કેદીઓને મેલી દેવા પડ્યા, આપણે જગતમાં જીવીએ મોહના પસાથે, કુટુંબાદિક મેહના પસાથે બધું છતાં તેને શત્રુ તરીકે ધારીએ પણ આપણું શિર અરિહંત સિવાય બીજે નમવાનું નથી. આ જીવ મેહના હાથમાં પડે તે પણ ચાર શરણ કેમ ચૂકે? એ શત્રુ તરફ ધિક્કારની નજર ભૂલે નહીં. એક વખત સમ્યકત્વ પામેલે, ચાહે નિમેદ, નરક તિર્યંચમાં જાય તો પણ અંત કેટકેટિથી વધારે સ્થિતિ કરે નહિં. કહા હારેલું જર્મન “આફ્રિકન કેદીઓ” શત્રુને મિત્ર કદી ગણે નહિં. શત્રુના હાથમાં પડી જઈએ તે પણ સામા; આ સ્થિતિ કોના પ્રતાપે આવે ? પાપ તરફ ધિક્કારની નજર વસેલી હોય તે હંમેશા ઉદયમાં દેરશે, અવનતિમાં દોરશે નહિં. સરંજામ વગરની રૈયત એકલે શત્રુ તરફ ધિક્કાર વરસાવે તે સવા સપડાય માટે તેણે સંરજામની તૈયારી કરવી જોઈએ, જીનીવાની પરિષદમાંથી જર્મનીને ઊઠી જવું પાલવ્યું પણ સરંજામની તૈયારી બંધ કરવી ન પાલવી. તેમ અહીં દુષ્કૃત તરફ ધિક્કારની નજર રાખનારા જે સત્કૃત્ય રૂપી સંરજામની તૈયારીમાં ન હોય તે ચીનની પેઠે તેના ચૂરા થઈ જાય. સુકૃત અનુદન:
ચારનું શરણ અંગીકાર કરવા છતાં, શત્રુ તરફ ધિક્કારની નજર માફક દુષ્કૃતની નિંદા કરનારે છતાં સુકૃત તરફ અનુમોદના ન કરે તો સરાઈ જાય, સુકૃતનું અનુદનકરણ જઘન્યથી એક દોકડે કે ચાહે જેટલું ઊંચું કરે, તે એક દેકડે અનુમોદનામાં આખું જગત કરે તેટલું બધું અનુમોદન, વિચારો ! ચાહે તે એક નાને નેકર લશ્કરને પિતાની જિત સાંભળે તો પણ વાવટો ઉડાડી ખુશી થાય. કોઈ પણ લશ્કર એ જિત મેળવે તેના બધા ભાગીદાર છે. કઈ પણ ભવ્યજીવ મેહની સામા ઊતરેલે જિતે તેમાં બધા ભવ્ય ભાગીદાર છે. ચાલતી લડાઈએ જે સર થાય તેના ઉત્સવ ઉજવાય, અહીં ધર્મરાજાએ લડાઈ જાહેર કરી, તેમાં કઈ પણ ભવ્ય જિત મેળવી તે તેને ઓચછવ કરીએ છીએ. મેરે પાન્તની ધારણા હતી કે ઈલાવતીખાનને જશ કેમ લેવા દઉં?
પેશ્વાની પડતીને પાયે કયાં છે? ઈલાવતી ખાન અને મેરે પાંતે.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૬
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
મારે પાંતેની કૂટનીતિ પેશ્વાઈ પડતીના પાયા છે. તે વખતે ઇલાવતી ખાનની સાથે મળીને ઝુકાવે તે જરૂર જીત થાત, પણ ઈલાવતી ખાનને જસ કેમ લેવા દઉં ? ૪૦ હજારનું લશ્કર અનામત રાખ્યું. મારે પાંતેના ખચાવના પછી વખત ન રાખ્યું. આપણે એ મેાહરાજાને જિતે તેના જસ ગવાય તે ઠીક નહીં. મામા મારે પાંતે જેવા અન્યા તા પેશ્વાઈની પડતીની માફક તમારા પંથની પણ પડતી સમજવી.
ધમ રાજાના લશ્કરીઓએ કઈ પણ જગા પર માહના કિલ્લા સર કર્યાં તે વખતે એચ્છવ ઉજવાવવે જોઈએ, અહીં ભવ્યપણાના પરિપકવ માટે, સુકૃતકરણ કે ક્રિયા નથી કહેતા. હલ્લા કરવા તે તિનું સાધન નથી પણુ લશ્કરનું ઐકય તે જિતનું સાધન છે. ઈટાલી, રશીયા, ફ્રાન્સ, બેલ્જીયમ, ચારના મજબુત રાજ્યે અને લશ્કર છતાં પણ બહાદુરીથી પાછા હટ્યા. જુદા જુદા ધ્યેયવાળા શત્રુને હઠાવવાની દાનત ખધાની હતી પણ જુદા જુદા ધ્યેય હોવાથી બધાની દશા ખાવાની થઈ. જે વખતે અધા લશ્કરાને એક કમાન્ડર જનરલના હાથમાં મૂકયું તે વખતે આખી માજી પલટાઈ ગઈ, એ જિત્યા એ હું જિત્યા. હું જિત્યા, એ એ જિત્યા, એ દશા આવશે ત્યારે ગુણની અનુમેદના. એટલા માટે સુકૃતક્રિયા ન કહેતા સુકૃતઅનુમાદન કર્યું. અંબાલાલ ભીખાલાલ જેવા સારાના કાર્યંની અનુમાદના કરીએ પણ આવા મનુષ્યની ? એટલે શું ?—ાત્રોપિ મુળા ત્રાઘા, તોત્રા વાવ્યા ગુìવિ । આના અવળા અર્થ કરે છે. શત્રુના પણ શુષ્ણેા ખેલવા. ગુરુના પણ દોષ ખેલવા, આ સીધા અથ; પણ લગીર ઊ'ડા ઊતરી ધ્યાન દેવું જોઈએ, શ્રાદ્ઘાના વિરૂદ્ધ અપિ શબ્દ એ જગેાએ કેમ છે ? એના ભાવા ખ્યાલમાં લીધેા ? વાચ્ય શબ્દ કયાં અને ? વાકય ન અનતાં વાચ્ય કયાં અને ? જેને ભીંડા મારવાની ટેવ હોય, સામા ખાણુ મારે ત્યારે પાતે સામા ભીંડા મારે તે! શું વળે ? ખાણના બદલામાં ભીંડા મારનારનું શું થાય ? ઉલટા શત્રુને ખાવા કામ લાગે. માંકડાએ આંબા માર્યા, તેમ ભાઈસાહેબ ભીંડા મારે છે. ઊંડું રહસ્ય તપાસવું નથી, કૈાકના અથ વિચારતા નથી, સામાન્ય રીતે જેની સાથે શત્રુતા થઈ તેની સાથે એ સિદ્ધાંત હોય કે જ્યાં એ, ત્યાં હું નહીં, શત્રુતાની આ સામાન્ય નિશાની. પણ છતાંગુણે-ગુણ એવી જબરજસ્ત વસ્તુ છે કે શત્રુના આશ્રયે કે આલંબને હાય, શત્રુના કાષ્ઠની હોય, શત્રુમાં હોય તે પણ ગ્રહણ કરવા લાયક, આમાં ગુણની મહત્તા છે,
Page #260
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૬મું
૨૩૭
પણ
નહીં કે શત્રુની મહત્તા છે. શત્રુની ચીજ અમે લઈએ નહી', તા ગુણુ એવી અપૂર્વ ચીજ છે કે શત્રુની હોય તેા પણ ગુણ ગ્રહણુ કરવા-ધારણ કરવા લાયક ચીજ. ત્યારે પ્રાસ્થા એટલે પ્રશસા કરવા લાયક છે. આમાં ગુણુના મહિમા છે, નહિં કે શત્રુના મહિમા. ગુણુ એવી જબરજસ્ત ચીજ છે કે જે શત્રુએ અગીકાર કરી હાય તા પણ પ્રશ’સવી. ગુરૂમહારાજ કે જેના ચરણ કમળની ધૂળ, વિષ્ટા, પેશાખ, શ્લેષ્મવાળી હશે. પગે લાગેલી ધુળ કેવી હાય, તેના શે। પત્તો ? તેા પણ ગુરૂના ચરણે અડકી એટલે શિર ચડાવવા લાયક. છતાં દોષ એ એવી ખરાખ ચીજ છે કે કદી ગુરૂએ અગીકાર કરી હોય તો પણ નિંદવા લાયક છે. નિ ંદ્યાઃ વાચ્ય શબ્દ નિઢવામાં છે. શત્રુના ગુણ વખાણવા લાયક અને ગુરૂના દોષો નિંદવા લાયક એ સમજી શકશે. ઉજળી બાજુ વખાણીશું તેા કાળી ખાજુ ઢંકાઈ જશે, તેના ડરે ઉજળી બાજુ વખાણવી નહીં, આમ કહેનારે એક વાત ધ્યાનમાં લેવી.
ઉપબૃંહણા કાની કરાય ?
<
જે ઉપભ્રંડા એટલે, ગુણની પ્રશંસા એકલા કેવળીએની જ કેમ ? શ્રેણિક અવિરતિ તેના સમ્યકત્વની પ્રશંસા ઇન્દ્રે કરી તેા ભૂલ કરી, અવિરતિ અપચ્ચકખાણી તેના ગુણુની પ્રશંસા ઇન્દ્રે કરી, કૈાણિક સરખા કાળા કરમ કરનારા, જેના બાપે છ મહિના સુધી પાકેલી આંગળી માંમાં રાખેલી તેવા બાપને, માએ ઉકરડે ફેંકી દીધેલા, તેવાને ઉછેરેલા કાણિક રાજ્યને માલીક થશે. ' એમ જે ખાપે કુવામાં પાટવી કુંવર કહેલા, રાજ્યના માલિક તરીકે જેની પસદગી કરી હતી, તેવા પિતાને કેદમાં નાખે, સેા કાયડા મારે, તેના જેવા અવગુણી-કાળી સાઈડવાળા બીજો કાણુ ? કહેવું પડશે કે ખીજે કાઇ નહી. તે છતાં ભગવાન મહાવીર મહારાજા લખે છે કે- ધર્મોમાં તીવ્ર રંગાયેલેા કાણિક, મહાવીર ભગવાન સરખા સટીફિકેટ આપનારા. કેને ? કેાણિક સરખા કાળાકરમ કરનાર રાજાને, કામદેવ સરખા આરંભ સમારંભમાં મશગુલ રહેનારા તે પરિષહ જિતે તેથી આખી સભામાં પ્રશંસા પામનારા, પાંચમે ગુણુઠાણે એક દેશ વિરતિ ખાકીની અવિરતિવાળા, એક પરિષદ્ધ જિતે તેનું સભામાં શી રીતે અનુમાદન થયું હશે? સુલસા ખત્રીસ પુત્રાની માતા,
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩૮
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી આરંભમાં ડૂબેલી જેને ઘેર રાજ્ય કારભારની કેટલી લગામ છે, શ્રેણિકના અઘેર નૃત્યમાં સાગરિત થએલા, ચેલણાને ચોરી લાવવી હતી, તેમાં ૩૨ પુત્ર સાગરિત થયા હતા, તે સુલતાને શી રીતે વખાણી? અંખડદ્વારાએ ધર્મલાભ કહેવડાવ્યા. કાળી સાઇડ જેવી डाय तेने नमो आयरियाणं, नमो उवज्झायाणं, नमो लोए सव्वसाहूणं એ પાઠ લેવાની જરૂર નથી. પ્રરૂપણાને એક ભાગ ઉજળી બધી સાઈડને ઢળી નાખે છે, સમ્યકત્વ વગર ગુણ એ ગુણ નથી. સમ્યકત્વ ભૂમિકા પ્રથમથી જ છે.
આચાર્યો કયે ગુણઠાણે? છદ્દે કે સાતમે, ઉપાધ્યાય, સાધુઓ છ કે સાતમે. નિયમિત છ હોય. સાતમું તે વિજળીના ઝબકારા જેવું છે. હું બારણે બાંધેલું, વિષય, કષાય, નિદ્રા, વિકથા તથા પ્રમાદમાં ઘેરાએલા, સકષાયવાળા કબૂલ કરશેને ? છેલ્લા ત્રણ પદને વિતરાગ તે કહી શકાય તેવા નથી. તો જગતમાં ગુણને અનુમોદવાનું
સ્થાન નહીં રહે. સર્વજ્ઞ સિવાય ગુણવાળી સ્થિતિ કઈ જગાએ મનાશે નહીં, ઉપવૃંહણ, વાત્સલ્ય, પ્રભાવના માત્ર સર્વજ્ઞની જ માનવી પડશે.
ગુણ અનુમોદના વખતે અવગુણ ધ્યાનમાં લેવાને ન હેય :
બીજા અધર્મમાં પ્રવર્તનારા તેવા અનુમોદના કરી જાય તે માટે ફાયદો માને--ગણે, અનુમોદના થાય તે ખાતર પ્રભાવના થાય, તેમાં કાળી સાઈડ કેટલી છે? તેમાં ધળી સાઈડ ક્યાંય ખેંચાઈ જાય? કાજલના કુલામાં દૂધને છાંટો છે, પ્રભાવના કરી, દર્શનાચારનું નામ આપી પ્રશસ્ત વસ્તુ કરે, જૈનદર્શનવાળાને અનુદના કરવાની છે, પરધર્મીને પ્રભાવના કરવાની છે. કાજળના કુલામાં એક દૂધને છોટે તે બાવન ચંદનને એક છાંટો છે. આઠ હજાર મણનો લેઢાને તપેલે ગેળો તે ઉપર એક બાવન ચંદનના રસનો છાંટો શાંત શીતલ કરી ઘે, અધર્મમાં ભરાએલાઓ અનુમોદના કરે તે બસ, અનુમોદનાને અંગે કાજળના કુલા તરફ ન દેખીએ તે જ વાત્સલ્ય ગુણ કહી શકીએ, માટે ગુણ દોષવાળામાં હોય તે પણ અનુદવા લાયક છે, તેથી ભરત, બાહુબલ અગીતાર્થ હતા, ધારી-નાયક ન હતા, છતાં વેયાવચ્ચ ગુણની પ્રશંસા કરી. જ્યાં ગુણની ઉપબૃહયું હોય ત્યાં અવગુણની વાત ધ્યાનમાં રાખવાની હોતી નથી પણ સમ્યકત્વ
Page #262
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૬ મું
૨૩૯
ઘડિયા તરીકે હોવું જ જોઈએ, અનુમાદના જે કાર્યથી થાય તે કાર્યનું અનુમાદન છે, ગુણુ અપૂર્વી ચીજ છે કે ચાહે જેવાની પાસે તે હોય તે પણ વખાણવા લાયક, આઠ પ્રભાવકે માં, આઠમાં જે તપસ્વી તે પૂર્વધારી ને વિશિષ્ટ જ્ઞાનવાળા હશે ? અજ્ઞાનીનુ તપ વખાણી શુ કરવું છે ? વાદી સંપૂર્ણ વીતરાગ હશે? વીતરાગ હોય તેા વાદીપણુ નહીં, વાદીપણું હોય તે વીતરાગ નહીં. ચાથું પ્રભાવક નિમિત્તજ્ઞાન દૂષણ માન્યું વળી તેને પ્રભાવક માન્યું, નિમિત્તનું કથન કરવું તે સાધુને અંગે દ્વેષ, એ જ નિમિત્તને અગે શાસનપ્રભાવના. સમાહના સકષાયના અવિરતિના ગુણા વખાણવા લાયક ન ગણીએ તે નિમિત્તક નામના પ્રભાવક વનીય અને શાને ?
જુના રાજ્યની વફાદારી-લાગવગવાળાને શેાધી શેાધીને ઠાર કરાય છે, રાજ્યસંક્રાંતિમાં ટકી શી રીતે રહેવાય ? શ્રેણિક મહાવીરના ભક્ત છતાં શ્રેણિકની અપ્રીતિ ખાતર મહાવીર તરફે શું થાય? એ ધર્માંપદેશક છે, વીતરાગ છે. શ્રેણિકની સંપત્તિ સાથે ભગવતને લેવાદેવા નથી, આ કેટલું હંસેલુ હશે ? તે જેવા શ્રેણિક ભક્ત, તેવા કાણિક ભક્ત રહી શકયા, રાજ્યના કાવાદાવામાં આ મહાવીર ભગવાન ભાગ લેનાર નહીં થાય, તેવા ભરેાસે આવે તા જ ટકી શકે, મહાવીર ઉપર રૂવાડું ફરકતું નથી. કઇ માન્યતા હૈાવી જોઈએ ? કઈ ધારણાએ મહાવીર તરફે કાળજું સીધું રહ્યું હશે ? કેણિકના એક ગુણને અંગે પ્રશંસા કરી તે ખરાખર, સુકૃતની અનુમેદના. આક્રમણને અગે ખરચ ખુવારીના હિસાબ ગણાય નહી. સુકૃતની દશા ખ્યાલમાં લઈએ, મેહની દશા ખ્યાલમાં લેવાય નહીં. નહીંતર વસ્તુપાળ-તેજપાળને કેમ વખાણી શકે ? મહારાજ્ગ્યા પર આક્રમણ કરનાર ખુદ કુમારપાળે કેવી રીતે રાજ્ય લીધા ? ઘાર સગ્રામ કરનારને દાતા તરીકે વખાણા તો કાળી સાઈડ નહીં આવે ? ગાડીની ચારી ને સાયનું દાન કર્યું છે. પરાધેર્યાં લૂટયા છે ત્યારે કરાડા ખર્ચ્યા છે. લાખા લૂટી કરાડા ખરચાય નહીં, આવાનાં દાના શી રીતે વખાણેા છે ? એટલે નકકી થયું કે શ્રદ્ધાવાલાનુ અલ્પ પણ સુકૃત વખાણવા લાયક છે.
સત્કૃત્ય કરતા તેની અનુમાદના બલવાન :
ભવ્યત્વ પરિપકવ કરવા માટે, ચાર શરણુ, દુષ્કૃતનિન, સુકૃત અનુમાદન આ ત્રણ વસ્તુ છે. સત્કૃત્યને લીધે જેટલી સતિ હાથમાં
Page #263
--------------------------------------------------------------------------
________________
२४०
આગોદ્ધારક પ્રવચન શ્રેણું આવે છે, ખેતરમાં વાવેલું બીજ અદશ્ય ધૂળમાં ઊંડું છે છતાં બીજ વરસાદના સંજોગે અંકુશરૂપે બહાર આવી આખો છોડ ઊભો કરી દે છે. તેમ આ ભવનાં સત્કૃત્યે સાથે મરી જાય તે પણ મરી ગએલા નથી, જન્માંતરે બાળપણામાં તેના સંસ્કાર ઉદ્દભૂત થઈ જાય છે અને કાર્યો શરૂ થાય છે. ત્રણ છોકરામાંથી એકને કહે કે દીક્ષા લેવી છે? તે હા કહે છે. બીજાને દીક્ષાની વાત કરે તે રુવે ને ત્રીજાને દેરાસર લઈ જાવ તો રેવા માંડે છે. એક માબાપના ત્રણ છોકરાની વાત. અહીં પૂર્વના સંસ્કાર છે, પહેલા ભવના પ્રતાપે, અંકુરા માફક જે કરેલા સત્કૃત્ય હોય તેના સંસ્કારના પ્રભાવથી બીજા જન્મમાં આવી ગુણે ઊભા રહે છે. માટે કરણીનું શૂન્ય હોય તે પણ અનુમોદનાના સંસ્કાર દ્વારાએ સરવાળે દરેકને જુદો થાય છે, આખો જન્મ પાતલા કષાયવાળા થયા હોય તો અંત અવસ્થાએ પાતલા કષાય થાય છે, આખા જન્મ સુધી, ચાર શરણાદિ કર્યા હોય તે છેલ્લી અવસ્થાએ તે હાજર રહે છે, આટલા માટે સ્વભાવે પાતલા કષાય. હમેશના સ્વભાવથી કષાય પાતલા હશે તે મરણ વખતે કષાય પાતલા રહેશે. માટે મનુષ્યપણું મેળવવા માટે પાતળા કષાય કરવા જોઈએ. દરેક ગતિમાં મનુષ્ય આયુષ્ય, અને મનુષ્યની ગતિ, પાતળા કષાયે સિવાય બાંધી શકે નહિં, તેને અંગે ઊંચી સ્થિતિએ આવ્યા. આ વખતે કઈ ન કરીએ તે પછી ક્યારે કરીશું?
પ્રવચન રમું
૧૯૯૦ શ્રાવણ સુદી ૩ સોમવાર શાસ્ત્રકાર શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજા ધર્મરત્ન પ્રકરણ ગ્રંથમાં આગળ જણાવી ગયા કે આ સંસાર સમુદ્રમાં આ જીવ અનાદિકાળથી રખડયા કરે છે. તેને અનુભવ આ જીવને થતું નથી, પણ જે વસ્તુ અસીલ માગતો નથી, વાદી ચાહત નથી તેને વકીલ ક્યાંથી ખડી કરે છે ? શાસ્ત્રકાર કહે છે કે આ જીવ અનાદિથી રખડે છે તે વાત આડકતરી રીતિએ અન્ય શાસ્ત્રો પણ કહે છે. વ્યાસજી પણ બ્રહ્મસૂત્રમાં જણાવે છે કે આ સંસારનું અનાદિપણુ બીજ અંકુરના દષ્ટાંતે યુક્તિથી ઘટે છે, પ્રથમ અંકુર કે પ્રથમ-બીજ? તે
Page #264
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૭ મું
૨૪૧
બીજ કે અંકુર કશું પહેલા કહી શકાશે નહિં, તે બન્નેમાંથી એક પણ ચીજ શ્રેતા કબલ કરશે નહીં, નથી બીજ વગર અંકુરની ઉત્પત્તિ, નથી અંકુર બીજ વગર ઉત્પન્ન થતો, તેથી તેની પરંપરા અનાદિની માનવી પડે, કાર્ય-કારણરૂપે હોવાથી અનાદિ માનવા પડે. તેમ સંસારને પણ કમ તે જ જન્મ પેદા કરનાર, જન્મ તે જ કામ કરનાર. આમાં પહેલા કર્મ નથી કે નથી પહેલા ભેગ. કર્મ ક્યારે બને? ભેગના ભોગવટા સિવાય કમ બનતું નથી, કાયિક વાચિક કે માનસિક કેઈ પ્રવૃત્તિ હોય તે જ કર્મ બંધાય છે, એક પણ જાતની પ્રવૃત્તિ ન હોય તે કર્મ બંધાતું નથી. જે તેમ મનાય તે બધા ધર્મોને દરિયામાં ડુબાવી દેવા પડે. કારણ? મનવચન-કાયાની પ્રવૃત્તિ સિવાય કર્મ લાગી જાય, તેમાં ધર્મ નિષ્ફળ શી રીતે ? કારણ–આ પ્રવૃત્તિ અને ધર્મ વસ્તુ જુદી છે. આવી શંકાના સમાધાનમાં સમજવું જોઈએ કે, દરેક મનુષ્ય, દરેક ધર્મવાળા ધર્મ કરે છે ને ધર્મ કરવાનું કહે છે, તે કેવળ આત્મકલ્યાણ માટે જ હોય છે. તે પછી આત્મકલ્યાણનો અસંભવ જણાતાં ધર્મ નિષ્ફળ જણાય તેમાં નવાઈ શી ? અપૂર્વ ઘર્મ ખાતર આનંદથી સર્વ ત્યાગ કરીએ છીએ ?
જે સંસારની વિરક્ત દશા, ચિદાનંદ સ્વરૂપ થવાનું તેનું નામ ધર્મ-કલ્યાણની પ્રાપ્તિ છે. તેમ થવામાં મન, વચન, કાયાની પ્રવૃત્તિ સિવાય કમ બંધાઈ જાય તે શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ થવાને વખત નથી. જ્યારે લ્યાણની પ્રાપ્તિ શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ પ્રાપ્તિ કરવી તે જ છે. તે વખતે બચી ન શકે તો ત્યાં પણ કમે લાગી જવાના. મન, વચન, કાયાની પ્રવૃત્તિ સિવાય કર્મ લાગી જાય અને ચિદાનંદ સ્વરૂપ પ્રાપ્તિ ન થવાથી ધર્મ નિષ્ફળ ગણાય. એ ધર્મને જગતના લેહીને ચૂસનારે ગણુ જોઈએ, કારણ? જહેમત ઉઠાવી, પેસે શરીર સુખના સાધને મેળવ્યાં તેમાં પથરો નાંખનાર ધર્મ છે. પ્રાણ કરતાં પારો ગણ પિસો પેદા કર્યો. દાન ઘો. દાનથી જ તમારું
લ્યાણ, તેથી ભેગની પ્રાપ્તિ થાય છે. આમ કહી પૈસે ખરચાવી નંખાવ્યો. ચાહે જેવી મહેનતે ઉઠાવી. ખેરાક-પાણી, રસાયણેથી શરીર તૈયાર કર્યું. મહાનુભા! તપસ્યા કર્યા વગર કર્મને નાશ
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૨
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી નથી. ત૫ ધાતુને પણ તપાવી નાખે, બહારનો તડકો ચામડી તપાવે, આવી રીતે રસાયણદિક ખાઈ શરીરને પુષ્ટ કર્યું, તેના તમે બાર વગાડી દીધા. શાના નામે ? તપના નામે. જે મોજ શોખના સાધન હજારો માઈલથી લાવીએ. આખી દુનિયાનું તત્વ મોજ શેખ. મહાનુભાવ ! આચાર સુધારો. પવિત્ર આચાર કરે. તેથી સુખસંપત્તિ મેળવી શકશો. આત્મા સાથે અભેદ રહેલ શરીર શેકા છો. દેલતને દફગાવી નાખો છો. વિષને વિખૂટા પાડે છે. આ સ્થિતિ કયાં સુધી ચલાવી શકીએ? ધર્મ જેવી ચીજ હોય તે ચલાવી લેવાય. ધર્મ ન હોય તે અમારા શરીરને સૂકો. પૈસા પર પાણી ફેરવે, માજનાં સાધને મૂકા, આ જુલમ થઈ જાય તેવું છે. એક જ રસ્તે એ કબૂલ કરી શકીએ કે ધર્મના અર્થી હોય, પિસા પાણીની માફક ખરચીએ છીએ. તપસ્યા કરવામાં પાછા હઠતા નથી. કેવળ ધર્મ વસ્તુના લીધે. ધર્મના અથીપણાને લીધે. ધર્મ વસ્તુ નહોય તે સ્વમમાં પણ પિસો જાય શરીર સુકાવું દેખીએ, મજનાં સાધન જતા દેખીએ તે ઝબકી ઉઠીએ, તે આનંદથી ઉછળી ઉછળીને પિસે. પાણી માફક ખરચીએ છીએ. શરીરને સુકાવીએ છીએ. દરિદ્ર માફક રહીને મોજ-શેખ છોડીએ છીએ. તે ધર્મ જેવી અપૂર્વ ચીજ છે, તેને અગે. આ ભવનું સુખ રુસિયાના રૂબલ માફક રડવનાર થશે ?
જગતમાં જે દેશમાં વ્યાપાર કરવા જવું હોય તે દેશની બેંકમાં નાણું જમા કરાવવું જોઈએ. તે દેશ લાયક હડી ચાહે તે ભાવે પણ લેવી જોઈએ. બાબાશી ચલણ આખું તૂટી ગયું. શામાં? શું બાબાશીમાં ચાંદી ન હતી ? બાબાસઈ રૂપીઆમાં ચાંદી કલદાર કરતાં ઓછી ન હતી, છતાં કેમ તૂટી ગયું? એક જ મુદ્દાથી, માલની આવક જે જગે પર હતી, તેની સવડ કામ ન લાગી. પેિદાશની જશે પર એની કિંમત ઓછી થઈ એટલે દેશવાળાએ આપોઆપ કિંમત ઓછી કરી. વિચારજો ! ચાહે જેવું ચાંદીવાળું, ચેકમી ચાંદીવાળું નાણુ હોય, તે પણ જે જગે પર માલ આપણે લે છે તે જગે પર પિષણ ન થાય તો તે નાણુને ગાળી દેવું પડે, આપણે ભવાંતરે જવું છે એ ચોક્કસ. પરભવ છે કે નહીં તેમાં નાસ્તિકને મતભેદ હોય, પુન્ય, પાપ, સ્વર્ગ, નરકમાં નાસ્તિકની સાથે મતભેદ
Page #266
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૭ મું
૨૪૩
હાય, પણ અહીંથી ઉઠાવગીરી કરવાની છે તેમાં નાસ્તિક, આસ્તિકના મતભેદ નથી. અહીંની સ્થિતિ રુસિયાના રૂમલના જેવી છે. છેવટે કાગળિયા રહ્યાને ? રુસિયાના રૂમલમાં કે નાણું ચેત્યા નહીં તે રાવડાવનાર થયું. તેમ આ ભવની સ્થિતિ રુસિયાના રૂઅલ જેવી છે. આ જગતમાં પહેલું શરીર, મેળવેલી સત્તા-મતા, મેહક વિષયા રશિયાના રૂબલમાં હવેલીઓ દેખતા હતા. આ ભાવે શા ખાટા ? એમ આપણા પાંચ ભૂતના પુતલામાં આ ધાતુના ખનીજ પદાર્થો, સેનું-રૂપું, તેમ જડ પદાથેૉંથી મળતી મજા, તેમ આપણે રુબલની મારેક મેટી આશામાં રહ્યા છીએ. રુબલમાં મેટી આશા રાખનારાઓએ અજાર ભાવે ન વેચતા અંતે રાવાનુ ઊભું કર્યું. આ શરીરથી, પૈસાથી, મેાજથી, ભલે મહામનારથ રાખી બેસીએ, પણ આ વાત ચાક્કસ છે કે આ ભવનું ભાતિક સુખ, રશિયાનાં રુબલ પેઠે રાવડાવનારૂ છે. જે દેશના નાણાંની કિંમત પડતી-અવમુલ્યાંકન થાય, તે ચડતી તે તે દેશનાં નાણાંને સઘરાવે કરવામાં છે. પાઉન્ડા, ફ્રેન્કા ખરીદી લીધા. કીંમતી નાણું હેાય તેવા દેશનાં નાણાંમાં રાકી દેવું જોઈએ. કંચન કામિની–કુટુંબ અને કાયા રુબલની માફ્ક રાવડાવનારા છે.
સદ્ધર ધર્મબેન્ક :
ચડતી સ્થિતિવાળું નાણું કયું ? એક જ એવું રાજ્ય છે. ત્રણે કાળમાં જે હમેશા જવાબ દે છે. ફ્રાન્સને દેવાને અગે, જર્મનીને ઇગ્લાંડને દેવાને અંગે ડૂબાવવાનું પાલવ્યુ પણ એવી એક રાજસત્તા છે, જે કાઈ દિવસ દગલબાજી કરતી નથી. બરાબર ચૂકાદો કરે છે. તેવી એકમાં નાણું ન મૂકીએ તે ખીજે ક્યાં સહીસલામત રહેશે ? જે બેંકમાં જેટલું જમે કરાવા તે સાંગેાપાંગ તમને મળી શકે છે. વ્યાજ વટાવમાં પણ ધાકે પહેાંચવાના નહીં. ધર્મરૂપી બે કે અનાદિસ’સારમાં તમારા પુન્ય પ્રમાણે શરીર, ઇન્દ્રિય, આયુષ્ય, સુખસંપત્તિએ આપ્યા. આ જન્મમાં એ જ એકમાંથી શરીરાદ્ધિ મલ્યા છે અને ભવિષ્યમાં પણ સદ્ધરએક હાય તે ધર્મ એક જ છે કે જમે કરાવેલું ભવાંતરે ચાકકસ મળવાનું. જેમ રાજ ફ્રે તે પણ મ્યુનિસિપાલિટી કાયમ રહેવાની છે. મ્યુનિસિપાલિટીમાં રાકેલું નાણું રાજસંક્રાંતિથી મુકત હાય, રાજ પલટે, દુનિયા પલટે, ભવ પલટે તે પણ બેન્ક ડૂબવાની નહિ, ધર્મ બૅન્કમાં કેાઈ દ્વિવસ અડચણ આવતી નથી, પણ તે કમ રાજાની ખેંકમાં મેનેજર ધર્મ, ધ
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૪
આગમે દ્ધારક પ્રવચન શ્રેણી મેનેજરની પ્રમાણિક્તા ક્યારે ? જ્યારે કલ્યાણ સ્વરૂપ માનીએ તે જ ધર્મ મેનેજરનું પ્રમાણિકપણું ને કર્મ બેન્કનું પ્રમાણિકપણું. આંધળે વણે ને વાછરડે ચાલે?
એક અંધ મુંજની દેરડી વણી રહ્યો છે. આ બાજુ જેટલી વણે તેટલી વાછડે ચાળે જાય છે. તે આંધળાનું વણવું નકામું થાય છે, તેમ ત્રણ પ્રવૃત્તિ વગર કર્મ આત્માને લાગી જાય તે સચિદાનંદ સ્વરૂપ માટે કરાતે ઉદ્યમ આંધળાના વણવા જે થશે. માટે કબૂલ કરવું પડશે કે માનસિક, વાચિક કે કાયિક પ્રવૃત્તિ સિવાય આત્માને કર્મ લાગતું નથી. આથી મન, વચન, કાયા એ કર્મના ફળરૂપ ભેગ, વળી ભોગ વગર કર્મ બંધાતા નથી. મન, વચન, કાયાના પગલે લેવાના ન બને, જે તે ગો નથી તે માનસિક, વાચિક ને કાયિક પ્રવૃત્તિ કેમ બને? આથી ભેગથી જ કર્મ, અને કર્મથી ભેગ. કર્મો વગર પણ મન, વચન, કાયા, બની જાય છે, કર્મક્ષય શા કામમાં આવે? આથી કર્મ સિવાય ભોગ નથી, ભેગ સિવાય કમ નથી. તે પહેલાં કર્મવાળો કે પહેલાં ભેગવાળો? એમાંથી પહેલાં કશું કહી નહીં શકીએ, તેને જ લીધે બીજ અંકુરની પરંપરા અનાદિની, તેમ કર્મ અને ભોગની પરંપરા અનાદિની માનવી પડે. અન્ય મતમાં પણ આત્માનું અનાદિપણું માનેલું છે :
તેને અગે વ્યાસજીને બ્રહ્મસૂત્ર કરતાં કહેવું પડ્યું કે બીજાપુર ન્યાયે સંસારનું અનાદિપણું છે તે યુક્તિથી ઘટે છે ને શ્રુતિમાં પણ અનાદિપણું જણાવ્યું છે, “સૂરમ” એક વાત લક્ષમાં લેશે કે વેદે નિત્ય માનેલા છે, એકે એ કહપ નથી જેમાં વેદ ન હતા. જે કપમાં વેદ ન હતા તે એકે કલ્પ ન હતા. વેદના વાકયે નિત્ય માનવામાં આવ્યા છે. વિધાતાએ પહેલા કપની માફક સૂર્યચન્દ્ર બનાવ્યા. હવે જે અનાદિ સંસાર ન હોય તે પહેલા માફક સૂર્યચન્દ્ર બનાવ્યા તે કહેવાને વખત જ આવત નહીં. જગત નિત્ય હોવું જ જોઈએ, એ કહી આપે છે. ગીતાને પૂરા આપી જણાવે છે કે આત્માની શરૂઆત કે છેડે નથી. જે આત્માની શરૂઆત કે છેડે ન હોય તે આત્મા અનાદિને માનવો પડે. આ જીવાત્મા જે કર્મ ન હોય તે હંમેશને જીવાત્મા મનાય નહીં, નહિતર બ્રહ્માત્મા કહેવાતે. જીવાત્મા
Page #268
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૭ મું
૨૪૫ દેવાધિષ્ઠિત હેય. અધિષ્ઠાન વગરને પરમાત્મા હાય, હમેશા શરીરવાળે તે કર્મથી બંધાયેલો માનવો પડે. તેથી જ વાર કહ્યું, શ્રુતિ વિગેરેમાં, પુરાણોમાં વાલ્મિકી રામાયણમાં પણ આ જ વાત નિરુપણું કરવામાં આવી છે, સંસારનું અનાદિપણું, યુક્તિથી ઘટે છે. અને કૃતિમાં પણ સંસારનું અનાદિપણું જણાવ્યું છે, તેથી જ શાંતિસૂરીજી પણ સંસાર અનાદિ જણાવે છે.
જેમ જિનેશ્વર કેવળી હોવાથી મેં જાણ્યું, દેખ્યું, કહે છે તેમ તેઓ પિતે દેખીને જણાવે છે તેમ નથી. મૂળ વાતમાં આવે. જેમ અન્ય મતવાળાઓએ પણ સૂત્રો ભાળે, ગીતા, સ્મૃતિ વિગેરેમાં, સંસારનું અનાદિપણું જણાવ્યું તેમ જૈનશાસ્ત્રકારોએ સાક્ષાત્ દેખીને સંસારનું અનાદિપણું જણાવ્યું છે. અહીં સમજવાનું છે કે પ્રથમ જેનોએ જાણ્યું કે પહેલાં તેઓએ જાણ્યું કે તેના પછી આપણે જાણ્યું, બને અનાદિ કહે છે ને? આપણે રોટલાથી કામ કે ટપટપ થયું તેનું કામ ? તેથી જ ટપટપ થાય તે જેટલા ઘડવા માંડ્યા એમ જાણો છો. માટે ટપટપ ખાવામાં ભલે કામ ન લાગે, શરીરને પોષણ ન કરે પણ રોટલાના નિશ્ચય માટે ટપટપ જાણવાની જરૂર છે. માલ માલિકીને કે માગેલો છે? :
અહીં એક વાત ધ્યાનમાં રાખવાની કે તપાસ કરવાની જરૂર પ્રથમ નંબરે છે. જેણે મૂળ અનાદિપણું જાણ્યું હોય તેના જ્ઞાનને અંગે, તેમની જ મહત્તા અને તેઓ જ પૂજ્ય થાય. લેનારના જ્ઞાનની મહત્તા નથી, તે પુરુષની પૂજ્યતા કળી શકાતી નથી, તમારે દાગીનાનું કામ કે આશામીનું કામ? વિવાહમાં પહેરેલા દાગીનાને અંગે કોઈ દિવસ શાહુકારીનું શિખર જેવાતું નથી. કેમ દાગીના છે ને? માલ છે ને? તમારે માલને દેખવે છે કે માનવીને ? પણ માગેલ કે માલિકીને?. માલ દેખવા પહેલાં મનુષ્ય ધ્યાન રાખવું જોઈએ કે, માલ માગે છે કે માલિકીને માલ છે, ચાલુમાં એક વાત લઈએ.
જેઓ માર્ગોપદેશિકા કે મંદિરાંત પ્રવેશિકાઓ ભણતા હશે, ધાગાપંથીઓ–બ્રીજેનું કામ છે કે બીજાને ઉતારી પાડવા, અથવા અપનાવવા એટલે મેચીનું દષ્ટાંત ઘો છે, મેચીને ઘેર જમણ હતું. પાડોશી વાણિયે હતે. નેતરું આવે તે તળાવને છેડે ઊભો છું અને
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૬
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
(
નાતરૂં ન આવે તે મેાચા ક્ચાનુ કાણુ ખાય ? એમ બ્રાહ્મણેા પેાતાનું જોર ચાલે તે દુનિયામાં ખીજાને ઊભા રહેવા ન ઘે, જોર ન ચાલે તે અમારા એમના શાસ્ત્રથી વિચારો. ઔદ્ધમતવાળાને જડમૂળથી ઉખેડી નાખવા માટે કચાશ રાખી નથી, દેશપાર કરી દેવા, મુસલમાન સારા કે મારી મુસલમાન કરે. પણ આ બૌદ્ધ લેાકેાને મારી નાખવા, આ વાત અતિશાક્તિ ભરી લાગતી હોય તે શ્વેતુખિન્દુ રામેશ્વરથી હિમાલય સુધીમાં જે મૌદ્ધ હોય તેને કાપી નાખવા. શંકરદ્વવિજયમાં ચાકખા આ રાજાના હુકમ છે. જૈનાના કુટુંબીએ કાપી નાખ્યા, તેને ઇતિહાસ ચેાકખા છે. એ છતાં ન ફાવે તે બુદ્ધ ભગવાન અમારા ૨૪માં અવતાર છે,એમ જૈનાને અંગે દ્દસ્તિના તાણ્યમાનોઽવિન છેત્ વૈનમંÇિ, હસ્તિથી તાડન કરાએ તો પણ જૈન મંદિરે ન જવું, આટલેા જુલમ વરસાવ્યા, અંતે કાળાત્કૃત્યો ફળદાયી ન નિવડયા, ત્યારે કહેવું પડયુ કે એ તો અમારા ગૌતમઋષીએ મત કાઢયે છે. શિવજીની માયા છે. જો શિવજીની માયા છે તે! મદિરે ન જવું એમ કેમ કહ્યુ ? ચાલે તો અમારા મતમાં ઘાલી દઉં. તેવી જ રીતે જૈનધર્મના સ્વરૂપને અંગે એ જ વર્તાવ.
જૈનાની દયા દુષિત કરનારા :
જૈનાની દયાને દુષિત કરવામાં:આકી ન રાખ્યુ. જેના ખાયલા, જૈનાને લીધે રાજ્ય ગયા, જૈનરાજ્ય વખતે પરદેશી હુલ્લાને મચક મળી નથી. પરદેશીઓએ ધાગાપથીઓના વખતમાં પગપેસારો કર્યાં, જયચંદ રાઠાડ અને પૃથ્વીરાજના વખતમાં પરદેશી પેઠા. પૃથ્વીરાજ જૈન ન હતો. જૈનગ્ર‘થામાં એનું નામ જૈન તરીકે કેાઈ જગાએ નથી. પરદેશીઓને પગ પેસારા જૈને માથે નાખ્યા, એવું કરીને જૈનેાની દયા વગેાવવા ઉદ્યમ કર્યાં. હવે લખવા માંડયું' કે હિંસા પરમો ધર્મઃ ઇતિવેદ વાકય, આ વાક્ય મદિરાન્ત પ્રવેશિકામાં છે કે ? અહિંસા પરમે। ધર્મ:' તે જૈને જ ખરાબર પાળે છે. એ લેકે રાજી થાય કે, આપણને માન આપ્યું, પણ તારી મા ને મારી મા તેમાં માન છે કે અપમાન તે સમજવાની અકકલ રાખ, તેમ અહિં‘સા પરમેા ધર્મઃ એ વાક્યને જૈને ખરાખર અનુસરે છે, તે સાંભળી મૂર્ખા હાય તે રાજી થાય. તેથી એના અર્થ એ થયેા કે, જૈને વેદને અનુસરે છે. પણ ત્યાં વેમાં ક-છેદ કે તાપમાંથી, એક તો શુદ્ધિ કાઢે,
*
Page #270
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૭ મું
૨૪૭
બોકડામારૂ છતાં અહિંસા પરમ ધર્મ કહેવું પડયું તે શાથી? અશ્વમેધ યજ્ઞ કરતી વખતે દિવસના મધ્ય ભાગમાં ૬૦૦ જાનવર મારવા જોઈએ, યજ્ઞમાં જોડાએલે બ્રાહ્મણ માંસ ન ખાય તો ૨૧ સૃષ્ટિ સુધી ઢેર થાય, આ કહેવાવાળા મંત્રથી સંસ્કારિત માંસ ખાવું જ જોઈએ, માંસ ન ખાય તો ૨૧ સૃષ્ટિ ઢેર થવાનું કહેનારા અહિંસામાં સમજે શું? જે જેનેના જેને લીધે જુલમી લોકોને એ વાક્ય બલવું પડ્યું, અત્યારે જેનેના આ વાક્યને અનુસરવું પડયું તે શું જોઈને બોલે છે? જે વેદમાં કષ, છેદ, તાપ એકે શુદ્ધિ નથી, કોઈ દિવસ ધાબાપંથીઓએ દયાને હૃદયમાં પણ રાખી નથી. એ તો જૈનોના જોરથી એ વાક્ય બોલવું પડયું, હવે જૈનેને અનુસરવું પડયું તે શા કારણથી બેલાય છે? જેમ આ વાક્ય જેનેના જેરને લીધે ઉરચારવું પડયું અને પછી જેને અનુસરવું પડે, આવી રીતે બેકડામારૂ અહિંસા પરમો ધર્મ: બીજાને (જેનેને ) સમજાવે છે, તો અનાદિપણું પહેલા જેને એ કે તેમણે જાણ્યું? અન્યએ કરેલી પોતાના દેવની સ્તુતિમાં કલ્યાણને અવકાશ કરે ?
દેવના લક્ષણમાં ઊતરીએ તો સમજણ પડશે કે કોના ઘરનું વાક્ય ? બીજાઓએ રામચંદ્રને દેવપણે માન્યા. તેમણે તેમની તપસ્યા કે સંન્યસ્તથી દેવ માન્યા નથી, માત્ર રાક્ષસોનો છેડો કાઢયે તેથી દેવ માન્યા. કૃષ્ણને આપણે ભાવીદેવ માન્યા. જે માર્ગને સહાયક થયા, પોતાની રાણીઓને પણ પોતાને છેડી પવિત્ર માર્ગે જવા માગે તે રોકે અગર આનાકાની ન કરે, રણ લાવવા ખાતર લાખાના સંહાર થયા, તેવા સંગ્રામ કર્યો, તેવી રાણીએ આત્મ કલ્યાણના માર્ગે જાય તો તેમાં રોકાણ નહીં ને ઓચ્છવ કરી દીક્ષાની રજા આપે, તેથી ભાવિદેવ માનીએ છીએ. પણ જેઓ આ ભવની અપેક્ષાએ દેવ માને તેને સવારમાં કહે છે કે –“ઊઠે રે મુરારિ દહીંના મટકા કેણ ચારશે, “મુર, કંસ, બલિને મારનાર, મટકા ફેડનાર, ગોપીઓના ચીવર ચોરનાર, મોટા તૈયાયિક વિદ્વાને પણ એ જ શબ્દમાં શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે, વિશ્વનાથ કવિએ કારિકાવલીની મુકતાવલી નામની ટીકાનાં મૂળમાં,
नूतनजलधररुचये गोपवधूटि दुकूलचौराय । तस्मै कृष्णाय नमः संसारमहीरूहस्य बीजाय॥
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૮
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી એટલે કે નવા મેધના જેવી કૃષ્ણકાંતિ છે જેની, શેવાળની જુવાન સ્ત્રીના પહેરવાના લુગડા ચેરનાર, સંસાર–વૃક્ષના બીજ સમાન તેવા શ્રી કૃષ્ણને નમસ્કાર થાઓ. જ્યાં નેયાયિકે વિદ્વાને પણ આવી હકીકત કહી નમસ્કાર કરે, તે બાઈએ પ્રભાતીયામાં બેલે તેમાં નવાઈ શી? આ વર્તનને અંગે દેવત્વ માને તે આત્મસાધનાને અંગે મહત્વ કઈ જગે પર? મહાદેવને અંગે કૃષ્ણની જવનિકા એમના શાસ્ત્રથી તપાસો. તેમાં અમુક જગા પર સન્યસ્ત થયા, તપસ્યા કરી, ઉપસર્ગ પરિસહમાં દઢ રહ્યાં, ધર્મોપદેશ આપ્યો, એ માંહેલું હોય તે કાઢે, જેમાં સચિદાનંદ કલ્યાણ સ્વરૂપનું નામ નિશાન ન હોય, કેઈ પણ રામનુજે, શૈવે પિતાના દેવને વીતરાગ કે સર્વજ્ઞપણને લીધે માનતા નથી. વીતરાગ સર્વજ્ઞના રસ્તા લીધા નથી, તે અનાદિપણું કયાંથી જાણે? કહે કે વીતરાગ સર્વજ્ઞ થયેલા હોય તે જ અનાદિપણું જાણે ને બીજાઓને ભાડૂતી વાકય લેવું પડે.
દરેક આર્યો દાનાદિ ચાર ઘર્મ એક યા બીજા પ્રકારે કરે છે :
અહીં ધર્મરત્ન પ્રકરણ કરતાં પહેલાં જણાવે કે માનિિમ ૩ એમ કેમ કહ્યું? આદિ નથી એટલું જ નહિં પણ આ ભવ સમુદ્રને અંત પણ નથી. અનાદિ અને અનંત. આ બંને વસ્તુ જણાવવા માટે, ૩ળ વાર, પરવા. આ કાંઠે, પેલે કાંઠો નથી, આ અનાદિ અપાર સમુદ્રની અંદર જીવમાત્રને મનુષ્યપણું મેળવવું મુશ્કેલ છે. આવું મનુષ્યપણું સફળ કેમ કરવું, તે વિચારવાનું. રાજાને ઘેર જમેલા કુંવરને રાજ કેમ મળ્યું તે વિચારવા કરતા રાજ્યની વ્યવસ્થા કેમ સુંદર થાય તે વિચારવું જોઈએ. હવે મનુષ્યપણને પ્રાપ્ત કર્યા છતાં સર્વ અનર્થો હરણ કરનાર ધર્મરત્વ પ્રાપ્ત થવું મુશ્કેલ છે. દાન, શિયલ, તપ, ભાવ કર્યા સિવાય કોઈ રહેતો નથી. તેથી દાનાદિ દરેક આર્ય-અનાર્ય, મિથ્યાત્વી, સમકિતી, ભવ્ય, અભવ્ય દરેકને ચાર ધર્મ હોય છે. કારણ કે આમાં કે અનાર્યોમાં પિતાની મહત્તા, મહકિસ્થિતિને અનુસરીને, સખાવત કર્યા સિવાય કેઈને ચાલતું નથી. સખાવત એટલે જ દાન, બધાને અંગે પોતાની મહત્તા. મહત્તાને અંગે ફરજ. ફરજને ગેઅં વાહવાહ ને વાહવાહને અંગે ચેરિટી દેવી પડે છે. દાન એ મનુષ્યને સાહજિક ધર્મ છે, કપીલાદાસી મહાવીર અગર સુપાત્રને દાન ન આપતી હતી. બીજાને કયાં નિષેધ છે? તેમ શીલમ માણું
Page #272
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૮ મું
૨૪૯ સાઈ રાખવા માટે સદાચાર રાખવો પડે છે, ભવિ કે અભવિ, મિથ્યાત્વી કે સમકિતીને માણસાઈ રાખવા માટે સદાચાર રાખવું પડે છે. તો શીલ અને દાન છે. બધા અભવ્ય મિથ્યાષ્ટિઓ અનાચારી હોય છે તેમ કહેવાય નહીં, તપસ્યાને અંગે મનુષ્ય જ દુઃખ સહન કરી શકે.
દુઃખ સહ્યા માણસ કહ્યા, ભૂખ સહા જેમ ઢોર, કોઈ પણ દેશ ધર્મ દુઃખ નહીં સહન કરતો હોય તે બતાવે, કાયાનું તપાવવું તે દરેકમાં રહેલું છે. લોકોને ફાયદો થાય તેવી તપસ્યા બીજામાં પણ છે. જેને સિવાય બીજા બદદાનતવાળા છે, તે જૈન શાસ્ત્રકાર કહેતા જ નથી, આથી બીજાઓ દાનાદિધર્મવાળા હોય જ છે. માણસાઈને અંગે રખાતો સારી દાનત રૂપે, ભાવ એ ધર્મરત્નાને અંગે ફાયદા કરનાર થતો નથી. કયું દાન, શીલ, તપ, ભાવ ધર્મરત્નને અંગે જરૂરી છે તે સમજો. આવતા કર્મ રોકાય તેને અંગે જે દાન, શીલ, તપ, ભાવ હોય તે જ ધર્મ. તે ધર્મ ૨૧ ગુણે આવ્યા હોય ત્યારે જ પરમ ફળ આપનાર થાય છે. હવે તે ૨૧ ગુણે કયા તે અગ્રે બતાવવામાં આવશે–
વ્યાખ્યાનનો સારાંશ-૧ રૂબલમાં રોઈ ગયા, ૨. કર્મબેંક ૩ ધમમેનેજર ૪. અહિંસા પરમે ધર્મ: એ વાક્ય કેનું? ૫. બીજા દેવને આપણા દેવમાં ફેર શું? ૬. દાનાદિ ધર્મ કયારે ગણાય?
પ્રવચન ૨૮ મું સં. ૧૯૦, શ્રાવણ સુદી ૪ મંગળવાર, મહેસાણા. શાસકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજ ધર્મરત્ન પ્રકરણ કરતા જણાવી ગયાં કે આ અપાર સંસાર સમુદ્રમાં આ જીવને મનુષ્યભવની પ્રાપ્તિ થવી મુશ્કેલ હતી. તે ભવ બધી મુશ્કેલી વટાવી દે છે. અનંતકાયમાં અંનતી ઉત્સપિણી સુધી આંટા મારે છે. પૃથ્વીકાયાદિકમાં, અસંખ્યાતી ઉત્સપિણું આંટા મારે છે, વિકલેન્દ્રિયમાં સંખ્યાતા સાગરોપમ આંટા મારે છે, એમ કરતાં કરતાં ઊંચે આવે છે કે મનુષ્ય થાય છે. કદાચ કહો કે એને અમને ખ્યાલ નથી, તો જે વાત અસીલ બોલતો નથી, ફરિયાદી ફરિયાદમાં જણાવતો નથી, તે વાત વકીલ બેલે છે કયાંથી? જેમ વકીલ, વાદીની, આરપીની, ફરિયાદીની
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૦
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી
પ્રતિવાદીની હકીકત કારટ આગળ રજૂ કરે, તેમ જીવ, અજીવ, પુન્ય, પાપ આશ્રવાદિ સર્વની હકીકત આ જગત આગળ શાસ્ત્રકાર રજૂ કરે છે. દરેક જીવા અનતી વખત આ સાધારણના અન ́તકાળના ચક્રમાં રખડ્યા કરે છે. આપણે તેના અસીલ છીએ, આ શાસ્ત્રકાર વકીલ રજૂ કરે તેમાં આપણે કહીએ કે એ વાત મારી તરફની નથી, અસીલ જે વાત કહેતો નથી, તે માખત આ વકીલ તરીકે રહેલા શાસ્ત્રકારો કયાંથી રજૂ કરે છે ? શાસ્ત્રકારનુ કામ વકીલાત સિવાય બીજુ કંઇ નથી, વકીલને એર કરવાની સત્તા ન હોય. વકીલનું કામ હકીકત રજૂ કરવાનું, શાસ્ત્રકાર માત્ર રજુઆત કરે છે. શિક્ષા કરનારા નથી. જિનેશ્વરા કેવળીએ એ કરેલા નહી પણ કહેલા ધર્મ :
ખુદ જિનેશ્વરા આપણા વકીલે છે, ન્યાયાધીશ નહીં, ચાહે જિનેશ્વર, ગણધર, ચૌદપૂર્વી લ્યેા બધા વકીલેા; કઈ પણ ન્યાયાધીશ નહીં. તેથી જ આપણે શાસ્ત્રામાં કહીએ છીએ કે નિબનલ્સ તરાં જિનેશ્વર દેવે કહેલું તત્વ, ક્ષેતિ ોિ જીદ્દાવો ધમો કેવળી મહારાજાએ કહેલે સુખ દેનારા ધમ, તેમણે કરેલા ધમ નહીં, આ જગા પર અવળા અથ ન લેશે. જિનેશ્વરે કહ્યું પણ તે જ આચયું ન હતુ'. માત્ર એ તો કહેનારા, કરનારા નહી', એવે અવળે અ લેવા નહીં. કારણ તીર્થંકર બનાય જ ત્યારે, કેઈ ભવામાં ધર્મની અવ્યાબાધ વાસના હોય, કેવળી મનાય જ ત્યારે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધર્મનું આચરણ થાય, અનેક ભવાની ધર્મોની વાસના થયા સિવાય ઉત્કૃષ્ટ ધર્મીપણું મળતુ નથી. નિળયં ચેયિં કેવળીએએ તથા જિનેશ્વરાએ કરેલું તે તત્વ, કહેલું તે તત્વ ન કહો.
બીજા માને છે કે ઉત્તમ પુરુષા જે આચરે તે આચાર અને તે જ ધર્મ. તમે અહી' તીર્થંકરા કહે, કેવળીએ પણ કહે તેનુ નામ ધ કહો છે, બીજાએ એ કરે તે ધર્મ કહ્યો, ઉત્તમ પુરૂષ જે જે આચરે તેનું નામ જ ધમ, પેાતાના દેવેને, ગુરૂએને, આચારમાં મેલવાનુ` રાખ્યું તેનું નામ ધ. તમે દેવ-કેવલીને બધાને કારાણે કરી દ્વીધા. લગીર ઊંડા ઊતરીને તપાસીશ તો માલમ પડશે કે તીર્થંકર ધર્માંને કરતા જ નથી. કેવળીએ ધર્મને કરનાર નથી, પણ કેવળીએ તીર્થંકરા ધમ આચરનારા છે, આ સમજાયું નહીં, આમાં ફરક માલમ પડતો નથી. તે જાણવા માટે કેટલીક વખત એવું બને છે
Page #274
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૮ મું
૨૫૧
કે સેનાનું ચખાપણું જાણવું હોય તો સામું પિત્તલ ધરવું. અહીં મોટાએ આચરેલો ધર્મ તે અધર્મ ક્યાં? અધમેએ આચરેલો અધર્મ, ઘણી સારી વાત, ઉત્તમ અધમ શાથી માન્યા? જ્યારે ઉત્તમના આચરવા પછી ધર્મ થાય, અધમના આચરવા પછી અધર્મ બને તો ઉત્તમ–અધમ શાથી? તો ધર્મના માર્ગે ચાલવાવાળા થવાથી જ ઉત્તમ, અધર્મના માર્ગે ચાલવાવાળા થવાથી જ અધમ, તો ધર્મ ચીજ પહેલાં હોય, અધર્મ ચીજ પહેલાંથી જ હોય તો ઉત્તમ-અધમપણું હોય, ધર્મ-અધર્મ ચીજ પહેલાં ન હોય તો ઉત્તમ અધમપણું કયાં રહ્યું? અધમેએ આચર્યું તે અધર્મ પણ અધર્મ હોય ત્યારે ? અધર્મ તો અધમ આચરે તે. અધમ હોવાથી અધર્મ પછી થાય. તો ધર્મ, અધર્મ શી રીતે માનવા? લક્ષ્યમાં લેજો કે ધર્મ–અધર્મ બન્ને નિયમિત છે. ઘર્મ અઘમ તીર્થકરોએ બનાવ્યા નથી, પણ બતાવ્યા-કહેલા છે ?
તીર્થકરોએ ધર્મ આચર્યો છે, પણ ધર્મપણું બનાવ્યું નથી. તીર્થકરેએ અધર્મ છોડ્યો છે પણ અધર્મ બનાવ્યો નથી. કેમ કે જે તીર્થંકરોએ ધર્મોમાં ધર્મપણું, અધમ માં અધર્મપણું બનાવ્યું હોત તો, જગત પર જબરજસ્ત આફત વરસાવી. અનંતાનંત જીવેમાં માત્ર અમુક જ જી કરે, એ ધર્મ બનાવ્યો અને અનંતાનંત જી દુઃખી થાય તેવો અધર્મ બનાવ્ય, ભેડાને સુખી કર્યા, ઘણાને દુઃખી કર્યા. તેમણે ધર્મ કર્યો હોય તો સર્વ જીવ સુખી થાય. હિંસામાં અધર્મપણું તીર્થકરોએ ખોટું છે–એમ નથી. જે હિંસા જૂઠ, ચેરી, સ્ત્રીગમન, ને પરિગ્રહમાં અધર્મપણું તીર્થકરેએ પિતાના ઘરનું ખસ્યું હોય તો તીર્થકરોએ ભૂંડામાં ભૂંડું કર્યું. પહેલાં તેમાં અધર્મ ન હોય, પાછળથી તેમણે બેસી દીધું હોય તો તેમને જુલમી માનીએ, પણ તેમ તીર્થકરોએ કર્યું નથી, જૂઠ ન બોલે, હિંસાદિક ન કરે, તેમાં ધર્મપણું તીર્થકરોએ કર્યું નથી શું ? તીર્થંકર મહારાજ પહેલાં હિંસાદિક છોડનાર શું પાપથી બચતા ન હતા ? જે બચતા હતા તો પછી તેમણે નવું શું કર્યું ? જે એમ માનવામાં આવે તો અતીર્થસિદ્ધ નામને ભેદ કહો છે તે બનશે જ નહીં, ૧૫ ભેદે સિદ્ધ જણાવે છે, તેમાં અતીર્થસિદ્ધ નામને ભેદ નહીં બને. તીર્થકરેએ દેશના દઈ તીર્થ સ્થાપ્યું ન હોય અથવા તીર્થકરેએ સ્થાપેલું તીર્થ વિચ્છેદ થઈ ગયું
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૨
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી હોય, તે વખતે જેઓ સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્ર પામી જાતિસ્મરણાદિકથી મોક્ષે જાય, ઉપદેશથી નહિ. એ પોતાના બોધના પ્રતાપે, સમ્યકત્વાદિ મેળવે; તેની ભાવનામાં કેવળ પામે ને મેક્ષે જાય, આવાને અતીર્થસિદ્ધ કહો છે, જે વખતે તીર્થકરે ઉત્પન્ન થયા નથી, તીર્થ સ્થાપ્યું નથી અથવા સ્થાપેલું વિચ્છેદ ગયું છે, તે વખતે મેક્ષે જાય તો અતીર્થસિદ્ધ કહો છો, તે અહીં માની શકાશે નહીં. કારણ તીર્થકરેએ ધર્મ અધર્મ ચીજ બનાવી નથી. તે તેઓ બોધ પામ્યા કયાંથી, આદર્યું કયાંથી, અને ફળ મેળવ્યું ક્યાંથી? તીર્થંકરાએ હિંસા જુઠાદિકને અધર્મ ને અહિંસાદિકને ધર્મ બનાવ્યા હોય તેમ છે જ નહિં. જે હિંસાદિકથી પાપ થતું હતું, અહિંસાદિકથી જે પાપ
કાતું હતું અને ત્રુટતું હતું, તે માની જણાવેલું છે પણ એમણે ધર્મઅધર્મ બનાવ્યું નથી. ત્યારે સદાકાળ હિંસાદિકને અંગે અધર્મ થતો હતો, દયા વગેરેને અંગે ધર્મ થતો જ હતો. તો તીર્થકરે નવું શું કર્યું? કંઈ જ નહિ. દીવાએ હરે બતાવ્યું પણ બનાવ્યું નથી :
એક ઝવેરીની વીંટીમાં દશ હજારનું નંગ છે. એવી વીંટી પહેરી દુકાનેથી ઘેર આવે છે, નંગ નિકળી પડયું. ત્યાં દી લાવ્યા, દીવાથી કાંકરા કાંકરારૂપે, હીર હીરારૂપે દેખા, દીવાએ નથી કર્યું હીરાપણું, નથી કર્યું કાંકરાપણું. ત્યારે શું કર્યું? કહો-દી ન હોત તો હીરાપણાવાળે હીરો પણ ગયો જ હતો. જે દી ન આવ્યા હોત તો હીરો ગયા હતા. કાંકરાપણું હજ દીવા વગર જાણત, પણ હીરાપણું તો દીવા વગર જણાત જ નહીં. તેવી રીતે અધર્મ એ દુનિયામાં પ્રવર્તત રહેત, પણ ધર્મનું જાણપણું તો થાત જ નહિં. અથવા કેઈ એમ કહેવા માગે કે દી બન્નેને જણાવનાર, જેમ ધર્મને જણાવે તેમ અધર્મ પણ જણાવે તો વ૪િ કિશો જુવો છો એમ કહ્યું તેમ અધર્મ પણ જણાવે તેમ પણ કહેવું હતું, જિનેશ્વર તત્વ જણાવે તેમ અતત્વ પણ જણાવે, ધર્મનું નિરૂપણ કરે, તેમ અધર્મનું પણ નિરૂપણ કરે, તેથી સુખ દેનાર ધર્મ કેવળીએ કહ્યો, તેમ દુઃખ દેનાર અધર્મ પણ કેવળીએ કહ્ય–તેમ કહેને? હીરો જેમ દીવે દેખાડ, તેમ કાંકરે પણ દીવે દેખાડે છે. તેમ અધર્મ પણ દુઃખને દેનાર એ પણ કેવળીએ કહ્યો છે તે કેમ બેલતા નથી? તો
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૫૩
પ્રવચન ૨૮ સુ
એક જ
કે ખરી વાત કહે છે. પણ અધમ એ પણ કેવળીએ કહ્યો કે ખીજાએ પાપથી દુ:ખ થાય છે, તે કેવળીએ જ જાણ્યું. પાપ-અધમ થી થાય છે તેથી દુ:ખ થાય છે, તે કેવળીએ જાણ્યું અને કહ્યું છે. જ્યારે પુન્ય ધમ કેવળીએ જાણ્યા, સુખ થાય છે, સુખ દેનારા ધર્મ કેવળીએ કહ્યો, તેમ પાપથી અધથી દુઃખ થાય છે, તે કેવળીએ જાણ્યું અને દુઃખદેનારા છે તે પણ કેવળીએ કહ્યું. બન્ને કેવળીએ કહ્યા તો વસ્તુ કેમ ગવાય છે. હેર્વાહ ફિલ્મો દ્ઘાવો ધમો, આ માત્ર કેમ કહેવાય છે. દીવેા આવ્યા તો હીરા દેખાયા. તે સાથે દીવેા આવ્યે તો કાંકરા દેખાયા તેમ ખેલે છે. ? કહો! જે વસ્તુ કીમતી હતી, કિંમતીના જેણે દેખાવ કરાબ્યા, તેણે કિંમતી ચીજ મેળવવામાં મદદ કરી. દીવા વગર પણ કાંકરા જણાતાં હતા. તેમાં દીવાના ઉર્જામાં કાંકરમાં કાકરાપણું દેખાય શાથી ? દીવાથી ? દીવા વગર હીરાનું હીરાપણું દેખાતું નથી. તેની માફ્ક કાંકરામાં કાંકરાપણું પણ દેખાતું નથી. મને દીવાએ દેખાડયા, છતાં હીરાની કિંમત હૈાવાથી દીવાની ઉપયેાગિતા જણાવવા માટે દીવા હતો તો હીરા જડ્યો, મેળવવા હતો હીરા, કહો ! હીરા દીવા વગર દેખાત જ નહિ, કાંકરા દીવા વગર ન દેખાત, તો હતું શું ? કાંકરેશ ખાવાવાવાળી ચીજ ન હતી, એમ કેવળી અને તીથ કર ભગવાન એ જગતને બન્ને વસ્તુનાં સ્વરૂપ બતાવ્યા. તત્ત્વ અતત્ત્વનું સ્વરૂપ, ધર્મ અધમ પણ કેવળી તીર્થંકરાએ જ કહ્યા. બન્નેવાના બન્નેએ કહ્યા છતાં, બન્નેએ દેખાડ્યા છતાં, દીવાની ઉપયોગિતા હીરા દેખાડવામાં ગણીએ છીએ, એવી રીતે અહીં, તીથ કરે અને કેવળીએ તત્વ અને અતત્વ, ધર્મ-અધર્મ અને બતાવે છે, પણ ઉપયેાગિતા ધર્મની હતી, તેથી તત્ત્વ અને ધર્મ બતાવવા દ્વારાએ જિનેશ્વર-કેવળીને ઉપગાર ગણ્યા.
માયાને અંગે સુખ-દુઃખની માનસિક લાગણી :
આ વાત આપણે મન ખેંચનાર ચીજને અંગે લીધી છે. કાયિક સંબંધને અંગે લીધી નથી. માયામાં સુખ મનાય તે મન ખેંચાવાને લીધે, માયા પેાતે સુખ કરનાર નથી પણ મનમાં આવ્યું કે ધન આવ્યુ* તો સુખ, મનને ન ગમ્યું તે દુઃખ, દરઢ ગયું તેા મેાજ. શેઠે સુતા છે, તે વખતે ચાર ધન ઉડાવી ગયા તો દુઃખ ક્યારે ? જાગે ને ખખર પડે ત્યારે દુઃખ થાય છે. તો ધન જતી વખતે ઊંઘમાં દુઃખ થતું નથી.
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૪
આગદ્ધારક પ્રવચન શ્રેણી કોટિ વજના ૨૫ લાખ લેણું હોય, સામાએ ડગુમગુ સ્થિતિ જાણી, મને સારી સ્થિતિમાં લાવનાર એવાની રકમ મારે ત્યાં રહે તે ઠીક નહિં, લઈ જાવ કહેવાય નહીં. કહે લઈ જાવ તે પાંચ કેડ બીજાને આપવા પડે, ૨૫ લાખનો માલ ડબીમાં ભરી બંધ કરી શેઠને મળવા આવ્યો, ઓશીકા નીચે ડાભલે સરકાવતાં ચાલવા માંડયા. સવારે શેઠ જાગ્યા. ફલાણા શેઠ ભાગી ગયા, પ્રાચીન કાળમાં સવારમાં વહેલા ભાગી જાય. આને ૨૫ લાખની પોક મેલવાની, કહો ગયા છે ૨૫ લાખ પણ મને માન્યું કે ગયા. પોક મેલી, પથારી ઉઠાવી ત્યારે ડાભડે નીક, શેઠને આપે. ચિઠ્ઠી દેખી કે ખાતે જમે કરી લેજે. તે વખત મનમાં આવ્યું કે ગયા, તે વખત પાક મેલી. મનમાં આવ્યું કે રૂપિયા નથી ગયા તો આનંદ. માયા ને અંગે જે સુખ દુઃખ તે માનસિક–એમ ન હતા તે જાનવર પાસે માયા નથી તો ઝૂરી ઝૂરી મારી જવા જોઈએ. જાનવરને એ બાબતની માનસિક પંચાત નથી. માનસિક પંચાત ઊભી થાય તો સુખ-દુઃખ માટે હીરાની, કાંકરાની વાત કરી. તે માનસિક વાતચિત કરી, માટે શારીરિક સ્થિતિ બતાવનાર બીજે દાખલ . અજવાળાએ કાંટાથી બચાવ્યા :
સડક પાસે બાવળીયાના કાંટા વેરાયા છે. અંધારું હોય તે કાંટા વાગે, અજવાળું થાય તે કાંટાથી બચાય. જો કે અજવાળું કાંટાવાળી અને કાંટા વગરની એમ બન્ને જગા બતાવે છે. અજવાળે કાંટાથી બચાવ્યા કહો કે અજવાળે કાંટા વગાડયા કહે ? કાંટા વાગવાના તો હતા જ પણ કાંટાથી બચા તો, ચક્કસ અજવાળાથી જ બચ્યા છીએ, તેમ આ જીવ હિંસાદિક કે ધાદિકમાં તો તીર્થકરનો ઉપદેશ ન હોય તો પણ તે પ્રવર્તેલા જ છે, અંધારામાં કાંટા વાગવાના હતા જ, વાગી રહેલા જ છે, અજવાળું થાય તો કાંટાથી બચીએ. તેમ ધર્મ અને અધર્મ અને અનાદિના હતા તેમાં આપણે કર્મને આધીન હોવાથી, વિષય તરફે આકાંક્ષાવાળા હેવાથી, આહારાદિ પાંચની પંચાતમાં પડેલા હોવાથી, દુઃખી તો થઈ રહેલા હતા, પણ જેમ અજવાળાએ કાંટાની જગા બતાવી, તેની સાથે કાંટારહિત ખાલી જગ્યા બતાવી તો પગ મેલવા કામ લાગી. ખાલી જગામાં પગ મેલવાથી કાંટાના દુઃખથી બચી ગયા, તેમ તિર્થંકરોએ હિંસાદિકનું વિરમણ બતાવ્યું તેને અમલ
Page #278
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૮ મુ
૨૫૫
કર્યાં તો દુઃખથી ખચી ગયા; કાંટા જાણ્યા, કાંટા છે એ માનું છું, અને પગ મેલે તો ખચતો નથી. અજવાળાએ દેખાડેલા કાંટા જાણી, માની કાંટાથી દૂર રહે તો જ કાંટાના દુ:ખથી ખર્ચ, તેમ અહી જિનેશ્વરે કહેલા ધર્મ-અધર્મને અમે જાણીએ માનીએ છીએ-એમ કહીએ એમાં શુકરવાર વળવાને નથી. ત્યારે કાંટાની જગા વર્ષે, કાંટા વગરની જગ્યા ઉપર પગ ઘે તો જ કાંટાંના દુ:ખથી બચે, બલ્કે અધારામાં કાંટાનાં પડનારા દુઃખને ભેગવે પણ ડામ-ઠપકા નહીં ભાગવે. એને દુનિયા ડામ નહીં દે, દીવેા ન હેાય અને અધારે જતાં કાંટા વાગી જાય તો કાંટાનું દુઃખ થાય પણ દુનીયા ઠપકે। નહી. ઘે, પણ ખળતે દીવે આવળીયામાં પડે તેનું શું થાય ? તેને કાંટાના દુ:ખ ભાગવવા પડે, ઉપરથી દુનિયાનાં વચનના ડામ પડેકે દેખતો નથી ? આંધળે છે? દેખતો દુઃખ પામે ને વચનના ડામ વેઠે, આંધળેા દુઃખ પામે તેા પણ વચનના ડામ ન વેઠે. એવી રીતે તી કર મહારાજે કહેલા તત્ત્વ જાણનારા, માનનારા કેવળીએ કહેલા ધર્મને જાણનારા, માનનારા આચરે નહીં તે દુઃખ પામે ને ડામ પામે. જેએ તત્વને જાણતા નથી, અતત્વને જાણતા નથી, તેવાએ પાપ કરે તેા કેવળ તે દુઃખ પામે ને ડામ નહીં પામે, કહે। આંધળેા કાંટાનું ડિલે દુઃખ વેઠે પણ દિલે ડામ નહી' વેઠે. પણ મળતા દીવે બાવળીયામાં પડનારા દુઃખ અને ડામ એ વેશે. જાણ્યુ છે કે માન્યું છે, તે બચાવ કરી ઊભા રહેવાનુ સ્થાન નથી. આંધળે અનુકંપાને પાત્ર, દેખતા ડામને પાત્ર, કાંટા વીખેરાયા હૈાય તે આંધળાને માટે જુલમ થયા. આ બિચારાને વાગ્યે. આંધળાના કાંટા કાઢે તા અનુકંપાને પાત્ર, દેખતા હોય ને ભચ દઇને કાંટા ભાંગ્યા તા પાડાશી કહે જોઈને ચાલજે, આંખેા છે કે નહિ ?
વધારે અસેસ કરવા લાયક કોણ ?
તત્ત્વ અતત્ત્વ ન જાણતા હોય, ધર્મ અધમ ન જાણતા હોય, તેઓને ખિચારે. ધર્મ સમજતો નથી. અહીં ધ અધર્મ જાણતો હોય, છે ઠેકાણું ? શ્રાવક થયા. પોસણુના દહાડામાં ખાવા, પીવા, ગંજીપા રમવા જાય છે, હજામ આમ કરે ત્યારે આ આમ કરે. કહો ડામ દ્વીધા, જે અજાણુ હાય, ક્રાડાની મિલકત હોય, તે એક પૈસેા પણ ન ખરચે તો સમજતા નથી. સમજતો ન ખરચે તો હાથે જમ મેઠેલા છે-તેમ જાણકારને ડામ દે છે. અજાણ્યાની અનુક ંપા કરી છે.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૬
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
શ્રાવક કુટુંબમાં જન્મ્યા તો, ચતુર્માસમાં પોસણમાં શું શું કરવું જોઈએ? તે ન આચરે તો અનુકપાને પાત્ર ન રહેશે. મિથ્યાત્વી ગોકળ આઠમે જુગાર રમશે, તમે તો શ્રાવક થઈ: જૂગાર રમવા બેઠા. આપણી કરણી આપણને એકલાને નહી. વખાડે, આખા ધ ને વગેાવશે, અજ્ઞાનની કરણી માત્ર પેાતાને નિંદ્યાવશે, આમ માત્ર યુક્તિથી ઘટાવી કહું છું તેમ નહીં, પણ ખુદધર્માંદાસ ગણુ જણાવે છે કે ધમ કરવા લાયક છે. જગતમાં આ જીવલેાકમાં ખરેખર જેએ જિનેશ્વરનું શાસન, તત્ત્વ, ધર્મ--અધર્મીના સ્વરૂપને જાણતા નથી તે અસેસ કરવા લાયક છે. નહીં જાણનારાને અસેાસ કરવા લાયક કહ્યો. અમને બચાવી લીધા, પૂરૂ સાંભળ, ચાફ્રેમ-ગુનેગાર કરી દેવાથી ઝાડે ચઢી જાય તે ખત્તા ખાય, ઝાડે ચૂકાદે ચડાય, ચૂકાદામાં શું છે? અસેાસ કરવા લાયક ગણાવ્યા તે કરતાં વધારે અસાસ કરવા લાયક કાણુ ? તેા કે નાળન્તોષ ન ૐ: જેએ જાણે અને કરે નહિં તે પણ ટચે, વધારે અક્સેસ કરવા લાયક.
ધાર્મિક ગણાતી સંસ્થાએાના ઉદ્દેશ અને પરિણામે :
આજકાલની કેટલીક સ’સ્થાએ, માબાપે, આગેવાને પ્રથમ પ્રયત્ન જણાવવા તરફ્ કરે છે કે જાણપણું થવું જોઈએ. એના પરિણામમાં શાસનમાં અંગારા પાકે છે, આચાર તરફે રહેવાતું હેાય તે અંગારા ઉત્પન્ન થાય નહીં. બેડ ઉપર રિપેાામાં ઠરાવા હાય, દરેકે પૂજા કરવી, કમૂળ ન ખાવું, રાત્રિભેાજન ન કરવું, તે કેવળ કાગળીયામાં, તમારી સંસ્થાઓને તપાસે, ઠરાવેા પ્રમાણે રાત્રિèાજન ન કરનારા, નિયમિત પૂજન કરનારા કેટલા નીકળે છે? તે છતાં પણ જેને કરણી મળી નથી, જે કરણીમાં કેળવાયેલા નથી, તેનું પરિણામ શું? તપાસો મુંબઈ, પુના, અમદાવાદ, વડોદરા, ભાવનગર દરેક જગા પર જાણકાર થવા માટે મેલ્યા છે. અથવા જાણકાર થયેલા છે તે જગા પર સંવર નિર્જરાની ક્રિયાએ કેટલી દેખા છે? કેવળ સગવડ જાણકાર થવાની સારી છે, આચારની જયણાની સગવડ કરી નથી. શીખવનાર શિક્ષકગૃહપતિ કેવા રાખ્યા છે ? સંવર નિર્જરાની લાગણીવાળા કે આશ્રવમાં ખૂંચી ગએલા છે? જાણવાનું મળશે. જ્ઞાન પામશે તે પણ કંઇ કરવાના નહીં. અને આજકાલ જ્ઞાનને જમાને છે. એમ કહેશે.: પાંચ પકવાન્ન પીરસી કાચનું પટ ધરૂ છુ. જોઈ લે, ખાઈશ નહીં. જો તારે
Page #280
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૮મું
૨૫૭ જ્ઞાનને જમાનો હોય તે કદઈની દુકાને લઈ જઈએ. ત્યાં જોઈ લે. ધરાઈ જઈશ. બોર્ડમાં લખેલી વસ્તુ પણ સંસ્થામાં ન બનતી હોય તે દાતારના પૈસા લઈ વિશ્વાસઘાત કરે છે. ગામમાં સંસ્થામાં કંદમૂળની બાધા ને ગામ બહાર છૂટી એટલે રેલવેના પાટે જઈ ખાઈ આવે છે ? સતીની સંસ્થામાં વેશ્યાને વાસીદા માટે ન રખાય :
સ્વદેશી ચળવળ વખતે પાઠ-અભ્યાસ સિવાયના વખતમાં ચળવળમાં જવા લાગ્યા. તેના સ્કૂલમાં દંડ કરવા પડયા. ખરી રીતે પાઠની જોખમદારી હતી, તે બોડીંગમાં ૨૪ કલાકની જોખમદારી છે. હજુ પાડશાળાવાળે કથંચિત્ બચાવ કરે, પણ બેડિંગવાળાથી બચાવ થાય નહીં, તે બહાર કરે તે પણ સંચાલકે જોખમદાર છે. ધાર્મિક સંસ્થા કાઢી એટલે ધાર્મિક આચાર વિરૂદ્ધ સંચાલક ન હોવો જોઈએ. ખેતરમાં પાણી વરસ્યું છે જમીન સારી છે. ખેડૂત રક્ષણ માટે નીકળે છે, પણ પડખેને ખરાબ વાયરે સત્યાનાશ કાઢી નાખે છે. સંસ્થામાં એમ માને કે સતીની સંસ્થા હોય, કેવળ બાઈઓ જ રહે. તેમાં વેશ્યા વાસીદુ વાળવા આવે તે પણ કામની નહિં, એ વેશ્યાને સતી દેખે તે જ કામનું નથી. ધર્મહીન આચાર ત્યાં દેખાય તેજ કામનો નથી. સાધ્વીઓ પંચમહાવ્રત ધારક તેના ઉપાશ્રયમાં મહાશ્રાવક રહે તે ? કવખતે આવવું જવું ન પાલવે, સંચાલકે અને સર્વટાની છાયા દરેક છોકરા પર પડવાની.
ભરત મહારાજાની ભાવના :
અફસોસ કરવા લાયક આમાં કેણ? જાણે પણ ન કરે, આંધળા ઉપર ડામ નહીં, પણ અનુકંપા છે, દેખતો પડે તે દુઃખ ને ડામ છે. આ ધર્મદાસ ગણીએ પણ જણાવ્યું કે જેઓ જાણ્યા છતાં પણ કરતા નથી તે વધારે અફસોસ કરવા લાયક છે. તે જાણવું શું કરવા ? આંધળા રહીએ તે દુઃખ તે થાય પણ લેકે દયા તે કરે, તેવું ધારી આંધળા કેટલા થયા ? જાણકાર જાણ્યા પછી ન કરે તે વધારે અફસોસ કરવા લાયક, આ વાત કહી હતી તે વાતને અગે ભીખાભાઈ હાથીભાઈએ કહ્યું કે ન જાણકાર થવું સારૂં. અજાણ દુઃખ વેઠે પણ
૧૭
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૫૮
આગમેદ્ધારક પ્રવચન શ્રેણ ડામ નહીં વેઠે. ઉલટી અનુકંપાને સ્થાન થશે, દયા મેળવશે, વધારે શાથી થયું? દેખતો થયે તેથી, માટે દેખતા ન થવું તે વિચાર આવે ખરા ? કારણ દેખવાપણુની કિંમત જુદી જ છે. તેવી રીતે જાણપણાની કિંમત જુદી છે. માટે ડામ અને દુઃખ બે આવે તે પણ જાણપણું છોડાય તેવું નથી. આ વાત દાખલાથી હી, ઉપદેશ માલાની ગાથાથી દઢ કરી, તેમ વિચારવાવાળાએ વિચારી પણ છે, ઉપદેશમાળામાં કહેલું છે કે બાહુબળજી ત્યાગી થયા તે વખતે ભરત મહારાજા કહે છે કે મારા કરતા નાસ્તિક સારે, જે સારા કામમાં પુન્ય માનતો નથી, આશ્રવ માનતા નથી; મેક્ષ અને તેનાં કારણે તરીકે સમ્યકત્વાદિ માનતો નથી, તે ન આદરે તે સ્વાભાવિક છે. આંઘળો સાપને ઉપર પગ મેલી દે તેમાં નવાઈ નથી પણ સાપને દેખનારે સાપ ઉપર પગ મેલે તે ખરેખર શોચનીય છે, તેમ અહીં જેઓ ભગવાન ભાષભદેવના ઉપદેશને સાંભળી જાણી શક્યા નથી, માનતા નથી ને આશ્રવ છોડે નહિ, સંવર આદરે નહીં, મોક્ષના માર્ગને મુસાફર ન બને, ભવથી ન ભડકે તે નવાઈ નથી, પણ હું ભગવાન કેવળી તીર્થકરનાં વચન સાંભળનારે, આશ્રવાદિના સ્વરૂપને જાણનારો છતાં આશ્રવના અવટ-કૂવામાં ઊંડે ઊતરું મારા કરતાં ન જાણનારા શ્રેય છે. ત્યાં એક વાત મૂકી. ઝવેરી અને બારીમાં મૂખ કોણ?:
ઝવેરીની દુકાને કેઈક હીરો લઈને આવ્યું, તે જાતને રબારી, તેને આ હીરો છે કે શું છે તે સમજ નથી. તેણે ઝવેરીના હાથમાં આપે, ઝવેરીએ હીરો જાણે, પૂછયું કે શું લેવું છે? પેલાને તે દહાડે પાંચેક રૂપીઆને ખપ હશે તેથી કીધું કે પાંચ રૂપીઆ લેવા છે. લાખો રૂપીઆની કિંમતના પાંચ રૂપીઆ લેવા છે. હીરે છે એમ રબારી જાણ નથી, પાંચની જરૂર છે માટે આમ કહે છે, ઠીક છે, તપાવીએ, અઢી કહીએ, પથરે ગણે છે, લઈને ક્યાં જવાનું છે? બીજી દુકાને બેઠેલે વેપારી વિચારે છે કે પાંચમાં દે છે તે હજુ પેલે લેતું નથી. જ્યારે ત્યાંથી ઉતરે ને ક્યારે લઉં? પેલાએ હાથમાં પાછો આપે, પેલે ઉતર્યો, જઈને આવશે એટલે ફેર આવશે, પેલે ઉતર્યો એટલે બીજા ઝવેરીએ બોલાવ્યા, શું છે? શેઠે શું કહ્યું? પાંચમાં રાજી છે, લાઓને માલ છે, મારે પાંચથી કામ છે, પેલાએ પાંચ આપ્યા. પછી પ્રથમ ઝવેરી કહે લાવ લાવ, લીધા લીધા તે, એ તે આ, અરે મુખ! એ તે હીરા હતા.
Page #282
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૮ મું
૨૫૯
તમે શેઠ છે; મહાજન છે. પણ મૂર્ખા તમે કે હુ? તેના ન્યાય કરાવીએ, પાંચ પચીસ માણસેા જતા હતા, તેઓને ઊભા રાખ્યા, ન્યાય કરાવ્યા, બધી હકીકત જણાવી, હવે અમારા એમાં મૂર્ખા કાણુ ? બઝાર ઝવેરીને મૂર્ખ કહે કે ગમારને મૂર્ખ કહે ? પત્થર ગણુનાર રબારી તેમાં ગુન્હેગાર નથી, પણ હીરા ગણનાર હઠ પકડે તા હાંસીને પાત્ર અને. તેમ ભરત મહારાજા પોતાના આત્માને કહે છે કે ૐ ઋષભદેવ ભગવાનના ઉપદેશ સાંભળનારા, મેાક્ષ ને ભવની માજી સમજનારા છતાં રખડું તે ખરેખર મૂર્ખ ઝવેરી જેવે ગણાઉં. આ ઉપરથી તીર્થંકર ભગવાનના ઉપદેશને જાણનાર ને માનમારા છતાં જે આદરનારા ન થાય, તે જેમ દેખનાર દુઃખ ને ડામ એ ખમે તેમ દુર્ગતિ તે પામે પણ સાંભળી સાંભળી દ્વાજે.
નરકમાં સમકિતી ઊભા ઊભા સળગે છે :
નરકે ગયા ને સમકિતી થયા છે તે ઊભા ઊભા સળગી રહ્યા છે, બચવાના રસ્તે મારા હાથમાં હતા, કાહિનૂરને કાડીના મૂલે વેચી નાખ્યા. કેાહિનૂર જણાતાં મળતરા થાય તેમ મળેલા મનુષ્યભવ કે જે મેાક્ષની નિસરણી મળી હતી તે સફળ ન કરી, તેથી સમિકતીએ નરકમાં સળગી રહ્યા છે. આ મુદ્દાથી જાણી માની આઢરવાની જરૂર. તીર્થકર મહારાજા માત્ર જણાવનારા છે, તે ધર્મને અધર્મ કરવા બેઠેલા નથી, તેમ અધર્મને ધર્મ કરવા બેઠેલા નથી. દીવેા હીરા બનાવતા નથી કે કાંકરા કરતા નથી, અજવાળુ કાંટા કરતા નથી કે ખસેડતા નથી, માત્ર દીવે તથા અજવાળું પદાર્થ દેખાડે છે. તેમ અહીં જિનેશ્વરા તથા કેવળીએ ધર્મ-અધર્મનું સ્વરૂપ માત્ર મતાવનારા છે. તેથી જ નિવĪત્ત' તત્ત' કહીએ છીએ. તેવા ધર્મ કે જે તીર્થંકરે એ પ્રરૂપેલા તે પામવે। ઘણા જ મુશ્કેલ છે. માટે અહીં ધર્મ તે રત્ન કહેવાય છે, સર્વ અનને હરણ કરનારો ધર્મ છે. તે ધ રત્ન પામવું મુશ્કેલ છે ને તે ૨૧ શ્રાવકના ગુણા આવે ત્યારે પમાય. તે ગુણા ક્યા તે અત્રે જણાવવામાં આવશે.
વ્યાખ્યાનના સારાંશ—૧. ધર્મ ન જાણે ને ન કરે તે કરતા જાણી ન કરે તે વધારે મુખ. ૨. ઝવેરી માફક આપણે મુખ. ૩. આજની આપણી સસ્થાઓ. ૪. જિનેશ્વરે ધર્મ અધમ બનાવ્યા નથી પણ પ્રરૂપ્યા છે.
મ
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૦
આગમો દ્ધારક પ્રવચન શ્રેણી
પ્રવચન રહ્યું ૧૯૯૦. શ્રાવણ સુદી પ ને બુધવાર મહેસાણા. ચક્રવર્તીને ભાજી માટે ભીખ માંગવી પડે :
શાસકાર મહારાજ શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજા ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં થકાં આગળ જ જણાવી ગયા કે આ જીવ અનાદિ કાળથી સંસાર સમુદ્રમાં રઝળે છે, પણ વાદી પ્રતિવાદી જે વાત ચાહતે નથી, તે વાત વકીલ કેમ કહે છે? જિનેશ્વર કેવળીઓ કે શાસ્ત્રકારો, એ બધા માત્ર વકીલ છે. આ જીવની જે સ્થિતિ થઈ છે અને થાય છે અને થશે તે બધું જણાવવા માટે શાસકારે વકીલ તરીકે છે. વકીલ તે દાવા સાથે સ્વતંત્ર, તેમને કંઈપણ જોખમદારી હોય નહીં, તેમ આ જીવ અનાદિથી રખડે છે અને રખડ્યા કરે તેમાં તીર્થકરાદિકની કંઈ પણ જોખમદારી નથી. વકીલને ફી આપીએ ત્યારે આપણું હકીકત રજૂ કરે છે, આ પરે પગારી વકીલ આપણા દુઃખ સમજી દયાળુ પરગજુ હોવાથી, જેમ ગરીબના કેસ કે અન્યાય થતા કેસને પરગજુ વકીલો પોતે હાથમાં લે છે. જિનેશ્વર મહારાજને ઘાતિ કર્મ રહિતપણું થયું, અને કેવલ્ય પ્રગટ થયું ત્યારે સમગ્ર જીવોની સ્થિતિ દેખી, આખા જગતના છાનું ધન લુંટાએલું દેવું, ચક્રવર્તી છ ખંડ, ૧૪ રત્ન, ૩૨ હજાર મુગટબદ્ધ રાજાને માલિક છે, તે એક ભાઇની પણ લેવા એક પૈસા માટે રખડે, એક પૈસે ન મળે તે ચક્રવર્તીની દશા જાણનારને કેવું લાગી આવે? ભાજી ખરીદવા માટે પૈસો પણ ન મળે, દેખનારના હૃદયમાં કેમ થાય? તેમ દરેક આત્માઓ કઈ દિશાના? કોલેાકને જણાવનાર કેવળજ્ઞાન તેના સ્વરૂપવાળા, સૂક્ષ્મ, બાદર, રૂપી, અરૂપી નજીક, દૂર બધાને જણાવનાર કેવળજ્ઞાન, અતીત, અનામત વર્તમાન સર્વ ભાવેને જણાવનાર એવું કેવળજ્ઞાન દરેક આત્મામાં રહેલું છે. આવા આત્માઓ એવા એવા કરમ રાજાને આધીન થયા છે કે એક સ્પર્શન, રસન, ગંધનું જ્ઞાન કરવું હોય તે પરાધીન, સ્પર્શનની અનુકૂળતા હોય તે સ્પર્શ જાણે, પાંચે ઈદ્રિયની અનુકૂળતા હોય તે વિષય જાણી શકે. વર્તમાનના નજીકના વિષયે જાણવા તે આ ઇંદ્રિયની મહેરબાની હોય તે જાણી શકે, આ આત્માની દશા દેખી વિચારે, બજારમાં કેટધ્વજ દેવાળું કાઢી કોડી ન મેળવે તો દુકાનદારને કેવી દયા આવે છે? કોટી વજને કોડી ન પામતો
Page #284
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૯ મું
૨૬૧ દેખી બજારમાં બેઠેલાંનું અંતઃકરણ કકળી ઊઠે. તેમ તીર્થંકર મહારાજને કેવલ્યજ્ઞાન થાય ત્યારે દેખે કે આ બધા જી કેવલ્ય સ્વરૂપ છે, કેવલ્ય સ્વરૂપ જેમાં નથી એ આત્મા જ નથી. સ્વરૂપે કેવળજ્ઞાનવાળો હોય, તેને જીવ માનીએ છીએ. ચાહે પૃથ્વીકાયમાં કે વનસ્પતિમાં રહ્યા. હોય, પણ જીવ છે કૈવલ્યવાળો, પિતાને કેવલ્ય ન હતું ત્યાં સુધી સર્વજીને જાણવાની તાકાત ન હતી, કેવળજ્ઞાન ન હોય, મતિ શ્રત હોય ત્યાંસુધી દલાલ, પાંચ દલાલે એટલે વેપાર કરાવે તેટલે કરી શકવાના. આ પાંચ દલાલો વેપાર કરાવે ત્યાં તેટલો જ વેપાર કરવાને, આ આત્મા નથી રૂપવાળે, નથી રસવાળો, નથી શબ્દવાળે. તેની પાસે આ દલાલે ન જઈ શકે. દલાલ હાથે ક્યાં ઠેકાવે? જ્યાં પોતે જઈ શક્તા હોય. આટલા જ માટે શાસ્ત્રકારે કહે છે કે આત્માનું જ્ઞાન કેવળજ્ઞાની સિવાય કેઈને હોય નહીં, આત્મા અરૂપી છે, ચાર જ્ઞાનીને પણ રૂપી પદાર્થ જ જણાય, અરૂપી પદાર્થ જાણવાની તાકાત મતિ શ્રત અવધિ કે મન:પર્યવમાં નથી. તેમાં માત્ર રૂપી પદાર્થ જાણવાની શક્તિ છે. ઈદ્રિયો પોતે ધર્મ કરાવનારી નથી. રાજા કેટલાક માણસને વેઠમાં પકડે તેથી છૂટકો નહીં, આત્મા ધર્મમાં જોડાય, ઈદ્રિયોને જોડે, એથી ઈદ્રિને ધર્મ કર્યા વગર છૂટકે નહિં. ઇક્રિયે ઘણું વખત ધર્મને વેઠ તરીકે ગણી ધર્મમાંથી ખસી જાય છે.
શરીરમાં રહેલી નાડીઓ રોગે આદિને રૂપી છતાં જાણી શકાતા નથી :
કેવળજ્ઞાન પામ્યા પછી આટલી દયા કેમ? પહેલાં કેમ તેટલી દયા નથી ? કૈવલ્ય પહેલાં પોતાના આત્માને પોતે ન જાણે. તમારૂં શરીર, તમારા શરીરની નાડીઓને તે તમે જાણે છો ને? નાડીઓ તો રૂપી છે ને ? આત્મા ભલે અરૂપી તેથી ન દેખો પણ નાડીઓનું તે જ્ઞાન છે ને ? તે કે શરીરને અંગે તપાસશે તે શરીર તમારૂ છે છતાં શરીરનું જ્ઞાન તમને કેટલું છે? જે કંઈ પણ રોગ વેદના તમારા શરીરમાં જ થાય છે ને ? તમે માત્ર રેગનું :ખ જાણે, આંખ ખટકે થાય તે જાણે છો, દુઃખ થાય તે જાણે છે, પણ દરદ જાણો છો? દરદ જાણવાની આપણી તાકાત નથી, દુઃખ જાણવાની આપણી તાકાત છે. આ પૂતળામાં દરદ, નસો, નાડીઓ જાણવાની આપણી તાકાત નથી. તે અરૂપી આત્મા છે તે કેમ જાણી શકાય ? જે જે વિષયને જ્ઞાની હોય તે જાણે, આપણે શરીરમાં રહ્યા છતાં શરીરના રૂંવાડે રૂંવાડે આપણી
Page #285
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી હાજરી છતાં, નથી શરીરની સ્થિતિ જાણતા કે નથી દરદ જાણતા. માત્ર મારું શરીર અને આ દુઃખ થાય છે આટલું જ જાણીએ છીએ. તેમ આપણને આત્માના સ્વરૂપને જાણવાની તાકાત નથી. તેવી જ રીતે આત્માને લાગતાં કર્મો પણ આપણે જાણતા નથી, પણ શરીર દરદ ન જાણવા છતાં દુઃખને આપણે જાણીએ છીએ. તેમ આત્માને તેને લાગેલા કર્મો ન જાણવા છતાં આત્માને કર્મો લાગેલાં હોવાથી દુઃખની કલ્પના કરીએ છીએ, ખટકો થાય તે દુઃખ થાય. કાનમાં ગટકા ભરે ત્યારે કલ્પના કરીએ કે આંખ-કાનમાં ગરબડ છે, પછી દાતરને પૂછીએ છીએ એટલે તેની દવા કરીએ. આપણે દરેક ભવમાં દુઃખો દેખીએ છીએ પણ દુઃખના કારણ શું તે દાક્તર બતાવે. તેમ આ કર્મ કેમ બંધાયા હતા તે બતાવે છે પણ હું પિતે કણ ને મારું શું તે હું ન જાણું? આમ ધારી આત્મા અને કર્મ માનવા તૈયાર ન થાય. તેણે શરીર ઉપર વિચાર કરી લે, શરીરના સ્વરૂપે શરીરને જાણતો નથી, કઈ નસો, કઈ નાડી, કફ-પીત્ત ક્યાં રહે છે, તેમાનું કાંઈ જાણો છો ? તે શરીરમાં વ્યાપેલો છે તે શરીરમાં કેમ જાણતે નથી? શરીરમાં વ્યાપેલે છે એ શરીરમાં દરદ થાય તે તે દરદથી અજ્ઞાત છે કે નહિં? માત્ર જાણકાર છે, દુઃખને દરદ કે દેહને જાણકાર નથી. દુઃખનો જાણકાર છે આત્મા, તેમ આત્માને ધર્મ, આત્માને લાગેલાં કર્મો, આત્મા જાણતા નથી, માત્ર દુઃખ દુર્ગતિ જાણે છે. કેવળીને રૂપ જાણવું હોય તો ચક્ષુની મદદ લેવી પડતી નથી.
ત્યારે દલાલેને સ્થાને પણ દલાલનું કામ નથી. જ્યાં દલાલેને વિષય નથી ત્યાં દલાલનું કામ શું? કેવળીઓને જાણવા માટે ઈન્દ્રિરૂપી દલાલની જરૂર નથી :
ભગવાન તીર્થકરો કેવળજ્ઞાની થયા પછી તેમની આગળ ઇદ્રો સેવા શા પેટે કરવા આવે છે? ફૂલની વૃષ્ટિ, દુંદુભી, ભામંડલ, સિંહાસન, ચામર શા માટે, એમને આંખે દેખવું નથી, શરીરે અડકવું નથી, નાકે સુંઘવું નથી, કાને સાંભળવું નથી તે આ દેવતાની ભક્તિ, પ્રાતિહાર્યો અને અતિશયે શા માટે? જેને ઇદ્રિ દ્વારાએ કંઈપણ જાણવું નથી તે તેમની આગળ ઇંદ્રિયના વિષયે શા માટે ? છત્ર, ચામર, દુંદુભી, નાટક શા માટે ? આ પ્રશ્નનું સમાધાન અહીં થઈ જાય છે. ઇદ્રિ દ્વારાએ ન જાણે, ઈદ્રિયદ્વાર વગર બધું જાણે છે. સ્પ, રસ, ગંધ, રૂપ, બધું કેવળથી જાણે છે. કેવળીઓને દલાલદ્વારા જાણવાની જરૂર નથી, સર્વજ્ઞ થયા એટલે વિષયે નથી જણાતા તેમનહીં. ઇદ્રિયદ્રારાએ
Page #286
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૯ મુ
૨૬૩
જણાતા હતા, તે હવે કૈવલ્યદ્વારાએ જણાય છે, લાલ વગર જણાય છે. એટલે કૈવલ્ય સ્વરૂપ થયા પછી ઇંદ્રિયાના વિષચેાના અજ્ઞાન હાય તેમ નથી. જે કૈવલ્ય થયું ન હતું અને ઈંદ્રિયદ્વારાએ વિષયા જણાતા હતા, તે હવે ઈન્દ્રિયની મદ્ર વગર સ્વતંત્ર જણાય, તેનુ' જ્ઞાન જરૂર હાય, જો એમ ન માનીએ તેા કૈવલ્ય થયા પછી ભાગાંતરાયને ક્ષાયિક ભાવ થઈ ક્ષાયિક ઉપભાગ લબ્ધિ માનવાનો વખત નહી રહે. જો ઇંદ્રિયદ્વારાએ જ્ઞાન થાય તે કૈવલ્યથી ન થતું હાય તો ક્ષાયિક ભાગઉપભેાગ લબ્ધિ માનવાનો વખત નથી, તો થાય કેમ ? ખરાખર હિસાબ નથી આવડતો તેને પૂછે કે સવાપાંચ રૂપીઆનું મણ તો પૈસાનુ` કેટલું ? તે બિચારા કાગળીયું ભરે ત્યારે હિસાબ આવડે, પરપ, દોકડે ૪૦, જેટલા રૂપિયે મણ તેટલા આનાનું અઢી શેર' એવા જે કેયડા જાણનાર હાય તેને આંકડા પણ ન માંડવે પડે. હિસાબ એનો એ છતાં એકે પાનું બગાડયું, ને એકે વગર લખ્યું છે મિનિટમાં હિસાબ કર્યાં, જેને કેયડા આવડે તે કાગળ લઈ સરવાળા, ખાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવા એસે ખરા ? હિસાબ એનો એ છતાં ાયડા આવડે તે કાગળ લેતે નથી. તેમ અહીં જેને કેવળ થઇ, ક્ષાયિક ભાવ થયેા હાય, તેને ક્ષાયેાપમિક ભાવરૂપી દલાલની જરૂર નથી. કૈાયડાથી થનાર હિંસામ ક્ષાયિકભાવે જાણનારા, ક્ષાપશમિક ભાવના કાગળ શું કામ બગાડે? મતિજ્ઞાનાદિ ઈન્દ્રિયા વગેરે ચાલી નથી ગયા. કલમે આંકડા લખીને હિસાબે સ્નારની નાટાની નોટા બગડે. આપણે કલમે હિસાબવાળા, એ કેયડે હિસાબે કરનાર, ક્ષાયિક ભાવે દલાલ વગર સ્વતંત્ર જ્ઞાન થઇ શકે, તે લાલ શું કરવા ઊભા કરે ? તેથી કૈવલ્યવાળા તે જગતના તમામ આત્માને જાણી દેખી શકે છે.
જ્યાતમાં જ્યાત મળે તેમ સિધ્ધા એક બીજામાં અવગાહીને રહે :
આપણામાં કેટલાક દાઢારગી હેાય છે. સમકિત થાય તે આત્મા ઝગઝગ જોવામાં આવે છે. ઢાંગીએ, સૂત્રવિરૂદ્ધ ખેલનારા એવું ખેલે છે. મહાનુભાવ ! આત્મા રૂપી છે કે અરૂપી તે સમજ્યું છે કે નહિ? અરૂપીમાં ચેંત દુખાય છે તે કહેતા સાંભળતા મગજમાં ચસ્કે આવે. સિદ્ધુ મહારાજ થાય ત્યારે જ્યાતમાં જ્ગ્યાત મિલાય એમ કહે છે કે નહીં? જરૂર આત્માની જ્યોતિ છે, મહારાજને માલમ હાય તેમ લાગતું
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૪
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી નથી. પણ મહાનુભાવ ! તે ત જેવી જેત નથી, સિદ્ધ મહારાજ એ ભડકા નથી. વાત શી છે? એટલા પુરતી વાત છે કે એક સિદ્ધ હોય ત્યાં અનંતા સિદ્ધ કેમ સમાયા ? તે સમજાવવા માટે એક દિ કર્યો, અજવાળું સર્વ જગ પર છે. બીજે દી કર્યો તે એનું અજવાળું પહેલાના અજવાળામાં સમાયું. તેમાં ત્રીજે, ચોથો દિવે કરીએ તે જેતમાં ત સમાઈ જાય છે. ત એટલે ભડકો એવો નિયમ નથી. ભડકે તે વધે તે તમાં ત સમાય નહીં. ત્યારે જ્યત શબ્દથી પ્રકાશ , કંઈ પણ ઊંચામાં પૂર્વ, પશ્ચિમ, કે ઉત્તરમાં એકમાં વધવાનું નહિ. પ્રકાશમાં પ્રકાશ ભળે તે વધવાનું નહિં. જેમાં ત મલે તે એક દષ્ટાંત છે. તેમ અનંતા સિદ્ધોમાં બીજા અનંતા સિદ્ધો સમાઈ જાય છે. આટલા પૂરતું દૃષ્ટાંત છે. મતલબ એટલી છે કે આત્મા અરૂપી છે. તેને ત, ભડકે, તેજ દેખાય છે. આ કહેનાર શાસ્ત્રાવિરુદ્ધ ગપ હાંકનારા છે. કારણ આત્મા રૂપી ચીજ નથી. રૂપી પદાર્થના તેજ કે ભડકા હોય, અને આત્માને કેવળજ્ઞાની સિવાય કોઈ દેખાતું નથી. તે સિવાય કઈ દેખ્યાનું જણાવે તે તે ભરમાવવા માટે. આત્મા અરૂપી તે આત્મામાં રહેલું જ્ઞાન રૂપી હોય જ કયાંથી? કેવળ પામ્યા ત્યાં દીવાને સ્વભાવ છે કે પિતાને જણાવવા સાથે બીજી ચીજને જણાવે છે, પોતાને જુદી વખતે જણાવે, ચીજને બીજે વખતે જણાવે તેમ નહીં. કેવળ થયું એટલે પિતાને દેખે, એટલે જગતના આત્માને દેખ્યા. ત્યાં કૈવલ્ય સ્વભાવ અને જીવની સ્થિતિ દેખી.
આત્મામાં રહેલ કેવલજ્ઞાન બતાવનાર મહાપુરૂષ અને તે સમયનો આનંદ છે?
વિચારે! એક શેઠના ઘરમાં તમને માલમ છે કે તેના બાપે ઓસરીમાં ફલાણી જગે પર કેડ રૂપીઆ દાટયા છે. પણ તે છોકરાને માલમ ન હોવાથી એના ઘરમાં કેડ દેખે, ને તેને કેડી માટે હેરાન થતે દેખી તમારૂં અંતઃકરણ કહ્યું નહીં કરે. તેમ અહીં આ કેવળજ્ઞાની પુરૂષ દરેક આત્માને કેવલજ્ઞાનમય દેખે છે. કોડનું અને કોડીનું આંતરૂં છે, તે કરતાં કૈવલ્ય અને આપણું અત્યારનું જ્ઞાન, તેમાં અનંતગણું આંતરૂં છે. અહીં સ્પર્શ, રસ, ગંધ, રૂપનું જ્ઞાન કરવું હોય તે આ ઇન્દ્રિય-દલાલથી કામ કરવાનું હોય છે, એટલું જ નહિં પણ “છાશમાં માખણ જાય ને રાંડ ફૂવડ ગણાય. અહીં આપણે કેડી
Page #288
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૯ મું
૨૬૫ જેટલા જ્ઞાનને બદલે હેરાન થઈએ. કેવળજ્ઞાનની મૂડી દટાઈ રહે નરક-તિર્યંચ ગતિમાં દુઃખ વેઠીએ. જરા, વ્યાધિ, આધિ, સાગ, વિયોગ, જન્મ, મરણના દુઃખે શાથી? કેવળની કોડની મૂડી ઉત્પન્ન કરી નથી તેથી. તેના બાપ-દાદાએ દાટેલા છે, તેને માલમ નથી. તેને પપગારીએ દેખાડયું કે જે તારા બાપદાદાએ ચોપડામાં લખેલું છે. ફક્ત લખેલ ચોપડો બતાવે તે ઠંડક, હજુ ખાને ખોદી કાઢો વ્યવસ્થા કરવી તે તો દૂર રહી, માત્ર જગ્યા બતાવી. દાટેલા તેની આ નિશાની, આ નામું. પિતાએ લખેલું નિશાની સાથેનું નામું છોકરાને બતાવવમાં આવ્યું તે વખતે કેટલો આનંદ થાય છે? બાપે દાઢ્યા છતાં ઉપગારી પુરુષે આપ્યા ગણે. ઘરના માલિકીના હતા છતાં તેના મનને ધુળે હતો. તેમ આપણે પણ પરમ ઉપગારી પુરુષ ન મળે ત્યાં સુધી કેવળજ્ઞાન સમજતા ન હતા. કેવળજ્ઞાન કેવળીઓનું આપેલું નથી. આપણું જ છે પણ કેવળજ્ઞાની ન બતાવે ત્યાં સુધી ધુળે ગણતો હતો. અહીં પરમ ઉપગારી મલ્યા, પિતાનામાં કૈવલ્ય રહ્યું છે તે જાણતો ન હતો, તે કેવળજ્ઞાનીએ બતાવ્યું. નામું દેખતી વખતે જે આનંદ થાય છે, તે આનંદ ખોદીને કાઢી દેખશે તો પણ આનંદ નહીં થાય.
છ-સાતમાગુણસ્થાનક કરતાં પ્રથમ સમ્યકત્વ પ્રાપ્ત સમયની અધિક નિર્જરા
તેમ પ્રથમ સમ્યકત્વ પામતી વખતે આત્માને જે આનંદ આવે છે તે આનંદ આગળ નહીં આવે. તમે કઈ ઉપર ફરિયાદ કરી, કેસ ચા. જજે હુકમનામું આપ્યું, હુકમનામા વખતે જે આનંદની હેર છૂટે છે, તે ભલે બજાવ કરી પાંચ હજાર લાવે, તે વખતે તે આનંદ આવતું નથી. આ વાત ધ્યાનમાં લેશે ત્યારે, ચોથે ગુણઠાણે તથા પાંચમે, છઠે, સાતમે ગુણઠાણે રહેલા સાધુને જે નિર્જરા નથી, તે નિર્જરા પ્રથમ સમ્યકત્વ પામતી વખતે છે. સમ્યગદષ્ટિ શ્રાવક વિરતાનંતવિજક તત્વાર્થ-૯-૪૭. જેમ તમારે અહીં બજાવણી કરતાં, નાણું વસુલ કરતાં જે આનંદ, તે કરતાં હુકમનામાં વખતનો આનંદ અપૂર્વ છે. ક્રોડ કાઢતી વખતે જે આનંદ નથી તે કરતાં ચોપડામાં રકમ દેખતાં અપૂર્વ આનંદ છે. તેમ તીર્થકર મહારાજા આત્માનું સ્વરૂપ જણાવે, પોતાના આત્માને કૈવલ્ય સ્વરૂપનો આનંદ થાય તે આનંદ દેશ કે સર્વવિરતિ કરો તેમાં નથી. તેમાં કેવળજ્ઞાન
Page #289
--------------------------------------------------------------------------
________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી એમણે બહારથી લાવી નાખ્યું નથી. એમણે શી નવાઈ કરી? જેમાં તરણ તારણ ત્રિલોકનાથ કહીએ છીએ. પેલાએ નામામાં કરેડ દાટેલા દેખાયા, તે ઘરના લાવી નાખી નથી ગયો, પણ નામાનો નિશ્ચય ન હતો ત્યાં સુધી ધુળો ઊડતું હતુંઆ આત્માએ કૈવલ્ય સ્વરૂપ આત્મા જાણ્યું ન હતું, ત્યાં સુધી ધૂળે ગણાતો હતે. કેવળજ્ઞાનના દાતા એવા ઉપગારી કોણ? આ ત્રણ જગતના નાથ. મેટા ગુન્હાવાળા કે સરકારી વકીલ તૈયાર કરે ?
માખણ છાશમાં જાય છે” એટલું જ નહિં, રૂપાદિક જોવામાં અડચણ પડે તેટલું નહીં પણ “રાંડ ફૂવડ ગણાય નહિં. ઝવેરીએ સાકરના હીરા બનાવ્યા. તેની કિંમત હીરાની કરી દીધી, હીરા લીધા, પિસા આપ્યા, ગયે, બન્યા. બનેલી વાત ગળી ગયે, પેલા સાકરના હીરા મેલી દીધા, નુકશાન વેડયું. માખણ ગયું પણ ફૂવડ ન ગણ મૂર્ખ બન બચે. આપણું આ કેવળ જ્ઞાન દબાઈ ગયું, કોડી જેટલા જ્ઞાનને માટે હેરાન થઈએ છીએ, ઉપરમાં જન્મ-મરણાદિનું લફરૂં, તેથી એક જ વાક્ય લખે છે કે કેવળજ્ઞાન થાય એટલે જગતને કર્મથી ઘેરાએલું દેખે. જેને મૂળમાં કેવળજ્ઞાનથી ઠગાયા ને ઉપરથી દડિકા પડે છે. રસ્તે લાવું તે કેવળ મળે અને દંડિકામાંથી બચે. આ ધારી આત્માનું જ્ઞાન થયું. જન્માદિના દુઃખ દેખવામાં આવ્યા. કેઈ આપણને લૂંટી જેડા મારે તે બીજાને દયાના ઝરા છૂટે, તે આપણને દેખી તીર્થકરને આત્મા દયાભીને કેમ ન થાય ? તેથી જણાવે છે કે તમે તમારું સ્વરૂપ જાણતા નથી, સરકારી વકીલે વાદી–પ્રતિવાદી ન જાણે તે બધી કેફીયતે રજુ કરે, સરકારી વકીલે સાક્ષી છે, ખૂન, મહાવ્યથા, ચોરીના કેસો થાય તેમાં ફરિયાદી સરકાર છે, જેને ઘેર ખૂન, ચોરી, મહાવ્યથા થાય તે સાક્ષીની સ્થિતિમાં ભયંકર ગુન્હામાં ફરિયાદી સરકાર હોય છે. બધું સરકારી ખાતાને રજૂ કરવું પડે છે. ખૂન, ચોરીના કેસમાં, મનુષ્યહરણના કેસમાં પિતાના ખર્ચે તપાસ કરે છે. શા માટે? આ બાબતમાં આ બિચારા વાદી તરીકે ઊભા રહી શકે તેવા નથી. ફરિયાદી છતાં સાક્ષી તરીકે જ રહેવાના, તેમ દુઃખ સ્વામે ફરિયાદી કરે પણ તેની તપાસ કરી શકો તેમ નથી. ગયા ભવના કર્મ તેમાં તમારું ચાલે નહિ, સરકાર દૂર દેશ ગએલાને પકડી મંગાવશે, ત્યાં તમારું ચાલે નહિ. ગુન્હેગારને નાસવાની બધી જગ પર જેનો દર
Page #290
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૯મું ચાલતું હોય, તે જ ગુન્હા પકડવા તૈયાર થાય. અહીં આત્માનું જૂરીસડીકશન કેટલું છે ? ૨૫–૫૦ વરસનું. તે બહાર ભવાંતરમાં આપણી ગતિ કઈ કે ગુન્હેગારને પકડી લાવીએ? મોટા કેસમાં સરકારને જ ગુન્હેગારને પકડી સાબિત કરવાનું રહે છે. આને બહારનું જુરી સડકશન છે. અંદરનું તે નથી. એ કંગાળ મનુષ્ય બીજે તપાસ કરવા જશે નહિં, તેથી સરકાર તમને તપાસ કરવા મોકલતી નથી. સરકારને તપાસી કોર્ટમાં આખો રેકર્ડ રજૂ કરવાને. આ કેવળી ભગવાને જગતની કોર્ટમાં આ રેકર્ડ તૈયાર કર્યો. ભવાંતરમાં સત્તા નથી ત્યાંના ગુન્હા તપાસવા, તેની પહેલાના ગુન્હા તપાસવા, તે આમની જ સત્તા, પતે તૈયાર કરેલે રેકર્ડ જણાવે છે. તમારા ઘરમાંથી કેણ ચેરી ગએ, તે તમે જાણતા નથી. અહીં એક તમારી અર્થીપણાની અરજી જોઈએ. મારું શું? હું કઈ સ્થિતિને ? આટલી અરજી હોય તો બધા રેકર્ડો તૈયાર થાય; અસીલને અમલ કરવે પડતું નથી, માત્ર આમ બન્યું તે જ જણાવે. પછી સરકારી વકીલ દ્વારાએ, પિતાના માણસો દ્વારાએ, આ કેસ તૈયાર કરે ?
શ્રોતાને અથી બનાવવું જોઈએ?
તેમ શતા લાગણીથી સાંભળનાર અર્થી જોઈએ. તમે અપારઅનાદિ કાળથી સંસાર સમુદ્રમાં રખડી રહ્યા છો. તમે તમારા આત્માની રખડપટ્ટી નથી જાણતા પણ અનાદિ કાળથી તમે રખડે છે. આમ ચાર ગતિમાં, સૂક્ષ્મ એકેન્દ્રિયમાં, ત્રસ–બાદરમાં રખડ્યા, રખડતાં રખડતાં ગામડીયા ભથને શહેરમાં સરકારની કચેરી મળવી મુશ્કેલ. કચેરીથી ડર લાગે. પિતાનું નુકશાન થાય તે ખમી લે, તેમ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિક દશામાં નુકશાન વેઠી બેઠે હતો. આ મનુષ્યપણું
જ્યાં ન્યાય મળે ત્યાં ડરતે હોવાથી આવતું ન હતું, તે સરકારની મુલાકાત ક્યાં ? અરિહંત ભગવાનરૂપી સરકારની મુલાકાત મનુષ્યપણમાં આવનાર જ મેળવી શકે. જંગલમાં મરી ગયાની બૂમે મારે તે કંઈ વળે નહીં. મનુષ્ય સિવાય બધી ગતિમાં દુઃખની બૂમ મારીએ તે જંગલની બૂમ છે. આ જીવ આ મનુષ્યપણુ સિવાય દુખની ચાહે જેટલી બૂમ મારે તે કેઈપણ સાંભળે નહીં, સુણવાઈ કચેરીમાં થાય. અહીં અનાદિનાં પડેલાં દુઃખે, ખાવાએલ કેવળ રત્નની સુણવાઈHearing. મનુષ્ય-ચેરીમાં જ છે. આ મનુષ્યપણું મળ્યા છતાં પણ
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૬૮
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
અનર્થહરણ કરનાર એવું સધર્મરૂપી રત્ન મળવું મુશ્કેલ. દરેાગાથી માંડી અધિકારી સુધી જઈએ ત્યારે સરકાર સાંભળે, ઈન્દ્રિયા, વિષયા એ દરાગાએ. પેાલીસા, હવાલદ્વારા આને મળવા દેતા નથી. બધાને જિતવા જોઈએ, એમ અહીં ધર્મરત્ન મનુષ્યપણાની કચેરીમાં આવી મેળવવું જોઈએ. તે માટે ૨૧ ગુણા મેળવવા જોઈએ.
પાણી માફક વચન બુદ્ધિથી ગળીને બોલવું જોઇએ :
અહીં અક્ષુદ્રતાદિ ગુણ્ણા નહીં હોય તે કંઈ વળશે નહીં. ક્ષુદ્રતા વગેરે દાખલ થઈ ગયા તે મનુષ્યપણાની કચેરીમાં કાંઈ વળે નહીં. તુચ્છતા ન હેાવી જોઈએ. તુચ્છતા જગતે ખરાખ ગણી છે, સારી નથી ગણી, કેટલાક સ્વચ્છંદતાના નામે તુચ્છતા વખાણનારા હાય છે, આપણું અંતઃકરણ સ્વચ્છ છે. દેખીએ તેવું ખેલી દેવાના, પણ પૂછીએ કે ભાઈ ! જાણીએ તેવું કહી દેવાના. દેખીએ તેવુ ખેલી દેવાનો, તે તારા માટે કે બીજા માટે ? તારા ભાઈ ભાંડુ માટે કેટલું કહી દે છે ? કહે ત્યાં તે જાંઘ ઉઘડે છે. સામાન્ય રીતે નિયમ છે કે પહેલા ખેલતે શીખા પછી તેાલતે થાવ. ' ખાંગડનારા ન થાવ. હું જે માલું છું તેનાથી ખીજાને ફાયદો કે નુકશાન છે કે નહિ? જે એલું છું તે ક્રાધાક્રિકથી ખેલતા નથી ને ? માણસ પાણી ગળીને પીએ છે. તે તું વચન ગળ્યા વગર ઉચ્ચારે તે ગાળીમાં પાણી ગળીને ભરાય તેા આ જીભ ગાળી કરતાં ગઈ? ગળ્યા વગર પાણી ક્યારામાં જાય, તેા આ યાશ છે એમ ગણુ, ગાળી એટલે ઘડેલી માટી, ક્યારામાં અણુઘડ માટી. જો ઘડતર હાય તા ગળેલુ પાણી આવે, કચરા હાય તેા વગર ગળેલુ પાણી આવે, અક્કલવાલાએ એક વાક્ય ખેલવું તે બુદ્ધિથી ગળીને ખેલવું, જે બુદ્ધિથી એકે વાક્ય ખેલતા નથી તે માંગડતા શીખ્યા છે, અજ્ઞાનપણે સ’શયથી, સામાન્ય જ્ઞાનથી, કેધ, માન, માયા લેભથી ન મેલું, પરને ઉપગાર કરનાર એવું જ એલું, આ મનુષ્યનું ખેલવું. આવી રીતે ગળી ન મેલાય તે થોડું જાણે ને ક્રોધાદિકનાં ખેલે તે બધું માંગડવુ, ખરૂં કહીએ પછી ભલે કડવુ હાય. તો સાનાના પચ્ચખ્ખાણુ કોણે કરેલા છે ? સેાનાની લગડી તપાવી લાલચેાળ થવા આવી તો લેવા માટે હાથ કેટલા ધરા ? સાનુ` છતાં હાથ લાંબા કેટલા ધરેા છો ? સે।નું છે તેા પણ સળગતું સાનુ, શ્રદ્ધા ઉત્પન્ન કરે નહિ, તપનીય તપેલુ
Page #292
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨૯ મું
૨૬૯
w
સુવર્ણ ત્રાસ આપે. તેમ “હિતની શિખામણ ઝેધરૂપી અગ્નિએ ભરેલી હોય તે પણ કઈ દિવસ ઉપગાર કરે નહિ. અહીં મધુર, નિપુણ તોક વચન બેલવું, આ જ ઉપદેશની લાઈન કહે છે. તેમાં કટુતાને સ્થાન નથી, કટુતા અન્યને ઉગ કરનારી છે. જિનેશ્વરની વાણી હિતકારી જ હેય, અહિત લાગે તે મૌન ખે:
બીજી બાજુ કહે છે કે ગુariઝારાકૂ fig નાવાવ કુવાદિઓ રૂપી મૃગલાઓને ત્રાસ પમાડવા માટે સિંહનાદ સરખી વાણી, ત્રાસ પમાડવામાં સિંહનાદ તો અમારે આ માનવું કે આ માનવું? તમે ઊંચા સ્વરે બોલવાની ના પાડે છે તે કુવાદી ત્રાસ પામે. બન્ને વાતો સાચી છે. ફરક કયાં છે? આપણી તરફથી નીકળતા વચને શાંત પણ એની જે બદદાનત તેથી તેને ત્રાસ થાય તેવું સ્વરૂપ છે. પુનમની રાત્રે ચંદ્રમાનું તેજ પરમશાંત સૌમ્ય છતાં ચાર ચગારોને તેથી ચીરાડ પાડતો નથી? તે સૌમ્યપણે ખીલે છે, પણ શેરની દાનત અધમ છે કે–શાંત ચંદ્રમાનાં કિરણે ચીરાડે પડાવે છે. તેમ જિનેશ્વરની માર્ગપ્રરૂપણા મધુર કોમળ છે. પેલાનું મિથ્યાત્વ અવળે રસ્તે ચાલવું એવું છે. ચંદ્રની ચંદ્રિકામાં ચંડપણું નથી. એથી ચોરના અંતઃકરણમાં ચણચણાટી હોય તેથી કુવાદિઓના કલ્પિતપણાને લીધે જિનેશ્વરની વાણીમાં કરતા કદી ન હોય. જિનેશ્વરની વાણી હિત માટે જ હોય, અહિત ટેલે એવું લાગે તો બોલે, હિત ન લાગે તો મહિના સુધી મૌન રહે. બાહુબળ સરખો ત્યાગી સાધુ, ચકવર્તીને ચૂરવા તૈયાર થએલે, પિતાને ત્રાષભદેવને પુત્ર, આટલે જબરો તેમાં અકસ્માત્ ત્યાગી થયેલ, સાધુનું કેઈનું આલંબન નથી, ઉદેપુરની કુંવરીના નામે ઊભી થએલી સામાન્ય ગરાસીયણ તેના રક્ષણ માટે મહારાણા પ્રયત્ન કરવા પડ્યા.
રાષભદેવના ઉપદેશ સાંભળ્યા સિવાય કષભદેવના નામ ઉપર . ત્યાગી થઈ બેઠે છે. કેઈ પણ આધાર વગર એકલે ઊભે છે. એવાને પણ હજુ હિતમાં આવતા વાર છે, બાર મહિના સુધી બેનને ન મોકલી. જ્યારે બાર મહિને દેખ્યું કે હવે એના હિતને વખત છે. તીર્થકર સરખા હિતને અંબે વચન કાઢે. પછી એકનું હિત કરતાં બીજાને ત્રાસ થાય, ભવ્યનું હિત કરતાં કુવાદિને ત્રાસ થાય ત્યાં નિરૂપાય. તીર્થકરો, ગણધર દરેકની ફરજ છે કે પથ્ય, હિતકારી
Page #293
--------------------------------------------------------------------------
________________
२७०
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી સાચું અને પ્રીતિકારી એવું જ વચન બોલવું તેનું નામ ભાષા સમિતિ અને સત્યવ્રત. કેટલીક વખત આવેશમાં આવી જાય ને બેલી જવાય છે પણ સમ્યકત્વવાળાની સ્થિતિ કયાં છે? ભાષા સમિતિ જતાં વ્રત અને સમ્યકત્વ જશે. ચીડને ચીડ નહીં ગણું તે સમ્યકત્વ અને વ્રત જશે. માર્ગ આ છે. અમે છદ્મસ્થ છીએ, રહી ન શકાયું એ નહિ ચાલે. મૂળવાતમાં આવે, તીર્થકર હિતના જ વચને કહે છે, માટે હિત વિચારી બોલવું. તેવી ગંભીરતા દરેકને આવવી જોઈએ. તેમ વિચારને અંગે સહિષતા ધર્મ પહેલા દાખલ થાય ત્યારે ધર્મને પહેલે ગુણ આવે, તે નિયમ કેમ રાખે. તે વાત અગ્રે વર્તમાન.
વ્યાખ્યાનનો સારાંશ- કેવળજ્ઞાન સિવાય પિતાને કે પારકો આત્મા જાણી શકાતો નથી, ૨. પાંચ ઇદ્રિરૂપી દલાલથી આપણને જ્ઞાન થાય છે ૩. પ્રથમ સમ્યકત્વે થતી વખતને આનંદ ૪. ઉપદેશ–મધુર, પથ્ય અને હિતકારી વાણીથી આપવો જોઈએ, ૫ હિત ન જાણે તે પણ પ્રવૃત્તિ ન કરે.
પ્રવચન ૩૦ મું
સં. ૧૮૮૦, શ્રાવણ સુદી ૬ ગુરુવાર ભવિતવ્યતા અને ઉદ્યમમાં મુખ્યતા કેની?
શાસ્ત્રકાર મહારાજ શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજ ધર્મરત્ન ગ્રંથને રચતા જણાવી ગયા કે આ અપાર સંસાર સમુદ્રમાં પ્રથમ મનુષ્યપણું મળવું મુશ્કેલ હતું. કોઈ ભવિતવ્યતાના ગે મનુષ્યપણું મળી ગયું. આપણને પુન્ય બાંધ્યા વગર મનુષ્યભવ મળી ગયો નથી, પહેલા ભવમાં મનુષ્યનું આયુષ્ય–ગતિ બાંધ્યા તેનાથી મનુષ્યભવ મ છે, તે પછી ભવિતવ્યતાને આગળ કેમ ન કરવી? જે મનુષ્યભવ મેળવવામાં, ભવિતવ્યતાને આગળ કરવામાં આવે, તો આગળ પણ ભવિતવ્યતા કેમ ન ગોઠવવી? મનુષ્યનું આયુષ્ય ગતિ બાંધ્યા સિવાય કોઈ મનુષ્ય થતો નથી, આપણને જે મનુષ્યપણું મળેલું છે તે વચમાં શા માટે ભવિતવ્યતા ગોઠવવી? જે ભવિતવ્યતાએ મેળવી આપ્યું છે આગળ પણ મોક્ષ પ્રાપ્તિ સુધી બધું ભવિતવ્યતા મેળવી આપશે, તે કઈ પણ ઉદ્યમ કરવાની જરૂર નથી. કાં તો ભવિતવ્યતા ન લે અને ભવિતવ્યતા
Page #294
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૦ મું
૨૭૧ જે તે ઉદ્યમ બાજુએ મૂકો, પહેલા ભવિતવ્યતા લાવે છે, પછી ઉદ્યમમાં આવો છો. મનુષ્યપણું મળવામાં ભવિતવ્યતા ગણાવો છો અને અહીં ઉદ્યમ આગળ લાવે છો, તે હવે જે થવાનું હશે તે થશે, એટલે ઉદ્યમની જરૂર નથી, ગ્રંથ બનાવવાની જરૂર નથી, અમારે તમને ઉપદેશ આપ પણ નકામો છે. પણ પહેલામાં ભવિતવ્યતા વ્યો છે, આગળ ઉઘમ છે, વાત ખરી, જંગલમાં ભૂલે પડેલે રખડવા લાગ્યો, રખડતાં રખડતાં તેને માર્ગ લાગી ગયે. કેટલાક માર્ગમાં રખડતાં રહ્યા, આમાં મુખ્યતા કોની લેવી? ઉદ્યમની મુખ્યતા લઈએ તો જેટલા રખડતા હતા તે બધા માગે આવવા જોઈએ, બેસી રહેલા માર્ગે આવી જાય છે, તેમ બનતું નથી, પાધરી ભવિતવ્યતાવાળા માગે ચાલ્યો તો ગામ પહોંચે, આમાં ભવિતવ્યતા કેટલી લીધી? બધા ઉદ્યમ કરી રહ્યા હતા, તે ઘણા ઉદ્યમ કરવા છતાં રખડતા જ રહ્યા, કહો કે ઉદ્યમ છતાં પણ માર્ગ મેળવવામાં મુખ્ય ભાગ ભવિતવ્યતાએ ભજવ્યું. પણ માગે ચડ્યા પછી ભવિતવ્યતા ગણી પલાંઠી વાળી બેસી જાય તે ? કેટલા દહાડે શહેર આવી જાય ? પાછું ભવિતવ્યતાએ માર્ગ મેળવી દીધા છતાં પણ ચાલવું જોઈએ, ઉદ્યમને અંગે ભવિતવ્યતા અનુકૂળ હતી, જંગલમાંથી માર્ગે ચાલ્યો તે ઉદ્યમથી, માગે ચઢ્યો પણ ઉદ્યમ સાથે ભવિતવ્યતાનો ભાગ હોવાથી તે માગે આવ્યું અને બીજાની ભવિતવ્યતા ન હોવાથી ઉદ્યમ છતાં રખડ્યા કર્યા.
સૂક્ષ્મ નિગોદમાં અનંતા છે એક સાથે રહે છે, દુનિયામાં ભેળા રહો એટલે શું કાં તો ઘર, કમાઈ, આબરૂ ભેળી હોય. કઈમાં એક કોળીયે ખાનારા ન દેખ્યા. એક કેળીયે બધા ભાગીદાર ખાય તેવા દેખ્યા ? એક શરીરે બધા ભાગીદાર રહે, એક ધાસે બધા શ્વાસ , એવા કેાઈ ભાગીદાર જગતમાં નથી. કોળીયા, શરીર, શ્વાસના ભાગીયા જગતમાં કોઈ નથી, એવી ભાગીદારી અનંત જીવોની એક હતી. અનંતા છે સાથે જન્મ, એક જ ખોરાક, એક જ શરીર, એક જ શ્વાસ, મરે ત્યારે પણ અનંતા સાથે મરે. આ જગતર્મા જીવન-મરણની ભાગીદારી કેઈની નથી. નિગોદમાં બેરાની, શરીરની, શ્વાસની ભાગીદારી છે. આવી રીતે કંપનીમાં અનંતા સાથે વસેલા તેમાં અનંતા જી અકામ નિર્જરા કરી રહ્યા છે, તેમાંથી આપણે એવી અકામ નિર્જરા કરનારા થયા, જેમાં આપણે જ મનુષ્યની ગતિ અને આયુષ્ય બાંધ્યું, એક સાથે રહેલા, અકામનિર્જરા સરખી હતી છતાં
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૨
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી આપણને શુભ પરિણામની વિચિત્રતા થઈ, જેથી આપણે બાદર નિગદમાં આવ્યા. ત્યાં બાદરમાં આવ્યા ત્યાં પણ એવા અનંત ભાગીદાર, ખોરાક, શરીર, શ્વાસોશ્વાસ, જન્મ, મરણ પણ ભાગીદારીમાં, તેમાંથી પણ ઘણા પડી રહ્યા. થડા નીકળ્યા તે પછી પૃથ્વીકાયમાં આવ્યા ત્યાં અસંખ્યાત હતા. તેમાં અસંખ્યાતમાંથી નીકળી એકલો બે ઇંદ્રિયમાં આવ્યો. એમ કરતાં કરતાં મનુષ્યમાં આવ્યા, સારા કર્મનું બાંધવું, ભવિતવ્યનાતા ચાગે અહીં આવ્યા, મનુષ્યપણામાં આવ્યા તે ઉદ્યમ અનંતને એક સરખે છતાં, આપણું અકામ નિર્જરા સરખી છતાં આપણે નિર્જરા વધારે ને બંધ ઓછો હેવાથી, આપણે અહીં મનુષ્યપણામાં આવ્યા. પણ ત્યાં આપણે નિર્જરા કે બંધ સમજતા ન હતા, જે બંધ ઓછા થયા, નિર્જરા વધારે થઈ, તે અકામ નિર્જરાના જેને આપણે ઉચે આવ્યા.
ઘરમં નાળ તો રા એ વાકયન પરમાર્થ સમજો.
કેટલાએકની સ્થિતિ છે કે જ્ઞાન અને ક્રિયા એ બેમાં પ્રથમ જ્ઞાન આવવું જોઈએ. જ્ઞાન વગરની ક્રિયા નકામી છે. તેમાં શાસ્ત્રનાં પાઠ પણ જણાવે છે પતમે ના તો થા પહેલાં જ્ઞાન ને પછી દયા. અહિ વિચાર કરવાની જરૂર છે કે જ્ઞાન કયારે થવાનું? કઈ પણ ક્રિયા વગર જ્ઞાન જ નથી. જ્ઞાન વગર ક્રિયા સર્વથા નકામી ગણાય તે જ્ઞાન થવાનું જ નથી. સાધુ પાસે જશે, બેસશે, ઉપદેશ સાંભળશે ત્યારે જ્ઞાન થશે. જવું, બેસવું, ઉપદેશ સાંભળવે તે ક્રિયા છે કે બીજું કંઈ? જ્ઞાન પહેલાની ક્રિયા નિષ્ફળ હોય તે જ્ઞાનના સાધન જ નહીં રહે, અકારણ જ્ઞાન માનવું પડશે. એ તે કોઈ દિવસ મનાશે નહિ. શાસ્ત્રકારે તમે ના તો રથ એમ કેમ કહ્યું? એ બરોબર કહ્યું છે પણ વાસ્તવિક સમજવું જોઈએ. જે કિયાને ગૌણ કરવામાં આવે છે તેમણે અહીં સમજવાની જરૂર છે કે પહેલું ઝાડ પછી ફળ, તો ફળ નકામું? પહેલાં બાયડી પછી છોકરે, ચૂલે ને પછી રાઈ, તે ઝાડ વાવવું તેના બદલે કે ફળ લેવા બદલે, ફળની ઈચ્છા ન હોય તેવાને ઝાડ વાવવું નકામું છે, સંતાનની ઈચ્છા ન હોય તેને લગ્ન નકામું છે, રસોઈની ઈચ્છા ન હોય તેણે ચૂલા સળગાવવો નકામો છે. જ્ઞાન કોણે લેવું? જેને સંયમની ઈચ્છા હોય. જેને પાપથી વિરમવું નથી, બંધને બંધને તેડવા નથી. નિર્જરાના ઝરણામાં જીવવું નથી, તેવા
Page #296
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૦ મુ
૨૭૩
મનુષ્યને જ્ઞાન નકામું છે, એટલું જ નહિં પણ તેને જ્ઞાન ન કહેવું, તેમ શાસ્ત્રકાર ભલામણ કરે છે. કબંધના બંધ તેાડવા હાય, નિરાના ઝરણામાં ઝુલવુ હાય, તેવાના મેાધને જ્ઞાન કહીએ છીએ. તેથી સમ્યકત્વ સિવાય શાસ્ત્રકાર જ્ઞાન માનતા નથી. પઢમં તાળું કબૂલ છે પણ જ્ઞાન કેાનું નામ ? આશ્રવ અટકાવવા માટે, સવર આદરવા માટે જે મેળવવામાં આવે તે જ્ઞાન, એ સિવાયનું જ્ઞાન નથી. તેથી જ શાસ્ત્રકારે કહ્યું છે કે પઢમં નાળ એ ક્રિયાની અભિરુચિવાળું જ્ઞાન થાય એટલે દયા–સયમ આવે જ, તેથી જ ખીજા પદમાં શુ કહે છે ? તે વિચારે. જ્યં વિટ્ટુર્સવસ નસ સયતા-સવિરતિવાળાએ સર્વ આશ્રવથી અલગા થએલા એવી રીતે જ રહેલા છે. ક્રિયાઉપચાગી જ્ઞાન મેળવી ક્રિયામાં પ્રવતેલા છે, એવી રીતે જ્ઞાનીઓ રહેલા છે. પણ એમ ન કહેતા કે એનાથી આગળ ત્રીજા પમાં જીમ્નાનિ દિ વાહી, અજ્ઞાની મનુષ્ય શું કરશે ? અજ્ઞાનીને નિદ્યો. શા મુદ્દાથી ? કઈ ન કરે એ અજ્ઞાની નિંદ્યો તેા જ્ઞાનની પ્રશંસા ક્યા મુદ્દાથી કરે ? અજ્ઞાની ખરાબ શાથી? કઈ પણ કરી શકે નહિં, તેથી અજ્ઞાની ખરાબ, તે જ્ઞાની છતાં કાંઈ પણ ન કરે તે ?
ક્રિયામાં ઉપયોગી થાય તેવું જ્ઞાન પ્રશંસ્યુ છે.
જે આપણે વક્રમ નાળ તો ચા એ જ ગાથા ખુ‰. પહેલાં ઉપસંહારે ક્યાં કર્યાં ? પહેલું જ્ઞાન પછી દયા. જ્ઞાનમાં ઉપસહાર ન કર્યાં, ક્રિયાવાળામાં ઉપસહાર કર્યાં, માટે સસયતા એવી રીતે રહ્યા છે. વ. નિયંતિ નાળિનો ન કહ્યું. એ જ કારણથી સસયતે આવી રીતે રહેલા છે. કારણ જ્ઞાન ક્રિયાઉપચાગી છે. તેથી જ ક્રિયાપયેાગી જ્ઞાન મેળવી, સર્વક્રિયામાં જોડાયા છે. અજ્ઞાનીને હલકા કેમ ગણ્યા ? તેનુ બીજુ કારણ નથી. આંધળાને હલકા ગણીએ તેનું કારણ ? ઈષ્ટ લઈ શકે નહિ અને અનિષ્ટ છેડી શકે નહિં. જ્ઞાન, જ્ઞાન તરીકે જગતમાં ગણ્યું નથી. શાસનમાં જ્ઞાન જ્ઞાન તરીકે કિંમતી ગણાયું નથી. ક્રિયાના ઉપયોગી તરીકે જ્ઞાન કીમતી ગણાયું છે, આ ભીંતમાં કેટલી ઈંટા છે તે ગગુવા કેાઇ ગયા ? છાપરા ઉપર નળિયા કેટલા છે તે કાઈ ગણવા બેઠા ? જ્ઞાન થાત કે નહીં ? કેાઈ તે માટે કેમ મથતા નથી ? તેથી કાયદે શે ? એમ બેલે છે કે ? ફાયદા હોય તે આખા ગામનાં ઘરનાં, નળિયાં ઇંટ ગણી કાઢીએ. છેવટે બેઠા બેઠા બધાના
૧૮
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૪
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી વાળ પણ ગણવા જોઈએ, જે જ્ઞાનરૂપે ફળ આપનાર હોય તે, પણ તમે જ બોલે છે કે ગણીએ પણ વળે શું ? જગતની સ્થિતિએ કયું જ્ઞાન ઉપગી ગયું? જે કિયામાં ઉપયોગી ન નીવડે તે છોડવા લાયક. આદરવા લાયકમાં જે ઉપયોગી ન નિવડે તે જ્ઞાન લેવા જતા નથી, તે જ્ઞાન જ્ઞાન તરીકે કામનું નથી પણ ફળ દે તે તરીકે કામનું છે. તેમ જગતના વ્યવહારમાં જ્ઞાન જ્ઞાન તરીકે કામનું નથી પણ જ્ઞાન ફળ દેનાર તરીકે કામનું છે. તમે જૈન શાસનમાં છોડવા લાયકને છડાવે નહીં, આદરવા લાયકને આદરાવે નહિં તેવું જ્ઞાન કંઈક ન્યૂન દસ પૂર્વ જેટલું થઈ જાય તે પણ તે જ્ઞાન ગણાયું નથી, એટલું જ નહિં પણ જ્ઞાન, કિયાના સ્થાનો તપાસીએ તો દુનીયાદારીમાં જ્ઞાન ટૂંકી મુદતમાં મેળવવા લાયક પણ વસ્તુ મેળવવા વલખા મારવા પડે. ક્રેડની સંખ્યા મેળવતા કેટલે વખત ? કેડ રૂપિઆ મેળવતાં કેટલો વખત? કેડનું જ્ઞાન મળી ગયું. વસ્તુ મળી? માસખમણ કરવું કલ્યાણકારી છે તે જ્ઞાન કોને નથી ? તપસ્યા કલ્યાણકારી છે તે જ્ઞાન કેને નથી ? પછી કહે અરે ! નિરોગી થવું, ધનાઢ્ય થવું, બુધિશાળી થવું એ જ્ઞાન બધાને છે તો નિરોગી, ધનાઢય, બુદ્ધિશાળી થઈ જાવ, તે છે કે જ્ઞાન મુશ્કેલીની ચીજ છે, પણ જ્ઞાન કરતા વધુ અત્યંત મુશ્કેલીની ચીજ છે. તેમ શાસન અને ઉત્કૃષ્ટ કેવળજ્ઞાન મેળવવા માટે એક સમય. બારમા ગુણઠાણાનાં છેડે માત્ર મતિ-શ્રત ને તેરમા ગુણઠાણાની શરૂઆતમાં કેવળજ્ઞાન. અષ્ટ–પ્રવચન માતા જાણે એટલું જ જ્ઞાન બારમાને છેડે હોય, અને તેમાંની શરૂઆતમાં કેવળજ્ઞાન, કેવળજ્ઞાન માટે ટાઈમ કેટલો? જધન્ય જ્ઞાન અષ્ટપ્રવચન માતાનું હોય, તે જઘન્ય જ્ઞાનવાળો, તેને પણ તેરમાના પહેલા સમયે કેવળજ્ઞાન થાય. બારમાના છેડે માત્ર અષ્ટપ્રવચન માતાનું જ્ઞાન, તેરમાની શરૂઆતમાં કેવળજ્ઞાન, છથી બારમા સુધીમાં લગીર પણ જ્ઞાન વધ્યું નથી. તેરમે કેવળજ્ઞાન, કેવળજ્ઞાન એક જ સમયની કમાણી, જ્યારે ચારિત્ર અનંતા ભવેની કમાણી. ચારિત્ર તે આઠ ભવ હોય. દેશચારિત્ર આવે તે પણ આઠ ભવમાં મેક્ષે જાય એમ કહ્યું છે તે તમે અનંતભવ ચારિત્રની વાત શી રીતે કરો છો ? અનંતી વખત દ્રવ્યચારિત્ર આવ્યા પછી ભાવચારિત્ર આવે :
શાસ્ત્રકારે નિયમ કર્યો છે કે દેશ કે સર્વ-વિરતિ આઠ ભાવમાં મુક્તિ આપે છે. છતાં હું અનંતભવ ચારિત્ર કહું છું. ધ્યાન રાખજે,
Page #298
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૦ મું
૨૭૫
ગુજરાતી સ્કૂલમાં ધોરણ-૬. ચાપડી ૭, પણ સ્લેટમાં લીટા કાઢવાના માળવર્ગ ના વખત છ ધારણમાં ન ગણાય. ધારણ રસ્તે આવ્યા પછી ગણાય છે, લીટા પહેલાંથી કરે છે, તે વખત ધારણમાં ન લઈ એ, પણ લીટા છૂટ્યા વગર કોઈ ધારણમાં આવ્યું નહીં. ધારણના હિસાબે ૬-૭ કહીએ પણ લીટા એ પહેલાથી શરૂ થાય. તેમ ભાવ થકી સર્વ દેશ-વિરતિ આઠ જ ભવ, પણ દ્રવ્ય થકી જે સર્વ દેશ-વિરતિ અનતી વખત આવે. અનતી વખત દ્રવ્યથી દેશ સર્વ –વિરતિ આવ્યા વગર ભાવથી સર્વવરિત કે દેશિવરિત આવે જ નહિં, લીટા વગરને એકડાવાળા કાઈ નહિ. જે જે એકડાવાળા તે બધા લીટાવાળા, એમ જે જે ભાવચારિત્રવાળા તે સર્વ દ્રવ્ય ચારિત્રવાળા. તે પણ અનંત વખતનું એકાદ, પાંચ, દેશ વખતનું નહીં. આ નિયમ કે અનંતી વખત દ્રવ્યચારિત્ર આવ્યા પછી ભાવચારિત્ર આવે છે. નાનાં બચ્ચાં એકડા મેાંથી ખેલે, બાકી એકડા કરવાને આશય નથી. તમે નામુ' લખતા હૈ, એ પણ ખડીયામાં કલમ ઘાલી લીટા કરે છે, ત્યાં રકમ કે આશામી નથી.
અનંત વખત દ્રવ્યચારિત્ર આવ્યું તે કેવી રીતે માનવું ?
અનતી વખત દ્રવ્યચારિત્ર આવ્યા પછી ભાવચારિત્ર આવે છે. જેમ સેકડો વખત લીટા દેર્યા પછી સાચા એકડા આવે છે. હવે પહેલાં તે એ વસ્તુ વિચારવાની જરૂર છે કે દરેકને અનતી વખત ચારિત્ર આવ્યા છે તેના નિયમ શાથી માનવા ? શાસ્ત્રકાર કહે છે કે, વ્યવહાર રાશીમાં આવ્યા જેને અનંતકાલ થયેા છે તે અનતી વખત નવ ત્રૈવેયકમાં ગયા છે, અનતી વખત જે ત્રૈવેયકમાં ઉત્પત્તિ થઈ તે શાના પ્રતાપે ? દ્રવ્યચારિત્રના પ્રતાપે, કેમ કે ભાવચારિત્ર થયું હતે તે આઠ ભવથી વધારે ભવ હાય નહીં. જેમાં માન-પૂજા-દેવલેાક, રાજા, મહારાજા, ઋદ્ધિ સંસાર ફળની ઈચ્છાથી જે ચારિત્રા પળાયા તે દ્રવ્ય-ચારિત્રા, આવા ચારિત્ર પાળી અનતી વખત ત્રૈવેયકમાં જવાનું કહ્યું તે। એમ કાં ન માનીએ કે કેટલાકને થતું નથી. સર્વજીવાને અનતી વખત ત્રૈવેયકમાં ઉત્પાત છે. મરૂદેવા માતા માટે શું કહેશે ? મરૂદેવા તે વનસ્પતિમાંથી નીકળી તરત જ મેક્ષે ગયા. તે તમારા નિયમ ઊડી ગયે, વાત ખરી, મહાવીર સરખા પરભવથી જ્ઞાન લઈ આવ્યા હાય, તેઓને ી લીટા ન કરવા પડે, તેથી જગતમાં દરેકને
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૭૬
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી લીટા કરવા પડે છે, તે નિયમ ઊડી જતું નથી, અહીં હરિભદ્રસૂરિજી મરૂદેવાને આશ્ચર્ય કહે છે, દ્રવ્ય વગર ભાવચારિત્ર આવ્યું તે આછેરૂ કહે છે. તે ઉપરથી ઉલટું નક્કી થયું કે દ્રવ્યચારિત્ર અનંતી વખત આવ્યા વગર ભાવચારિત્ર આવે નહીં. નહીંતર મરૂદેવાને આશ્ચર્ય જણાવત નહીં.
આશ્ચર્ય કેને કહેવાય?
તીર્થકરો સ્ત્રીપણે હેય નહીં, મલ્લીનાથજી સ્ત્રીપણે થયા તે આશ્ચર્ય ક્યારે ગણાયા ? તીર્થકરે સ્ત્રીપણે ન હોય તે બને જ નહીં, તે બન્યું કેમ? માટે આશ્ચર્ય જેવી ચીજ કપિત, ન બનવાનું તે બન્યું, મલ્લીનાથજી આવ્યા, તે આવે નહીં શાના બેલે છે ? તમે તે એક બાજ આવે નહિં બોલે છે, ને એક બાજ આવ્યા બોલે છે, એ વાત શી રીતે બને ? આશ્ચર્ય એટલે શું તે સમજ્યા નથી, આશ્ચર્યના સ્વરૂપને સમજ્યો નથી, નહીંતર આ વાત થાત જ નહિં. “અફીણ ખાઈ અમર કઈ થાય નહિ, સામાન્યથી ન બને, એ નિયમ કેઈકને અને બને તે આશ્ચર્ય, દુનિયામાં સહેજે ન બને, કેઈક વખત બને તે અચ્છેરુ કહેવાય છે, તે તે વાત લક્ષ્યમાં લીધી હતું તે સમજો. અહીં “અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણી જાય ત્યારે કઈ વખત એકાદ બનાવ બને તે આશ્ચર્ય. આ ઉપરથી સમજે. ભગવાન બાષભદેવજી મહારાજ વખતે મરૂદેવી માતા દ્રવ્યચારિત્ર વગર ભાવચારિત્ર પામ્યા, તે આશ્ચર્ય ગયું. તેથી શું ગયું ? કે અનંતી ઉત્સર્પિણીમાં કે અવસર્પિણીમાં એ બનાવ બન્યું નથી કે જે ભાવચારિત્ર એકદમ પામી ગયું હોય, અતી ઉત્સર્પિણ-અવસર્પિણીમાં અનંતા દ્રવ્ય ચારિત્ર પામ્યા વગર ભાવચારિત્ર કોઈ પામતા નથી. આથી મરૂદેવી માતાના દ્રષ્ટાંતને આગળ કરવાની કેઈની તાકાત નથી. આ ઉપરથી મરૂદેવીના દૃષ્ટાંતથી આ નિયમ સજજડ થશે કે, અનંતી વખત દ્રવ્યચારિત્ર પામ્યા વગર ભાવચારિત્ર મળે નહીં. એક વાત.
લક્ષ્મીની ત્રણ ગતિ :
બીજી બાજુ આ જીવ અનાદિકાળથી વિષય તરફ વળગી રહેલે છે. શરીર તરફ આપણે ચૂંટી રહ્યા છીએ તે તપસ્યા સારી ગણીએ, કમ
Page #300
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૦ મું
૨૭૭
ક્ષયનું અપૂર્વ સાધન ગણવા છતાં તપસ્યા કરી શક્તા નથી, શરીરને વળગેલા હોવાથી ધન, માલ, મિલક્ત, આપણુથી અગલ ચીજ, આપણે અને ધન, માલ એક ચીજ નથી, અલગ છીએ. તેમાં પણ આવે છે ને જાય છે, કોઈને ન હતી ને થઈ, કેઈને હતી તે ગઈ, કોઈને ફેર આવી, ફેર ગઈ, આ સમજીએ છીએ કે હિંસાની ગતિ ત્રણ. દાન ઘો, ભેગવટે કરો, નહીં તે નાશ છે જ. આપણે ખરીશું નહિ તે ઉડાવાવાળાને દઈશું, તમે જેને ત્યાં હજાર–દસ હજાર જમે મેલ્યા તે બાદશાહીથી રહે, તે તમારા નાણાંથી પાટિયું ફેરવે, તમારે હાથ ઘસવાના. તમે હાથે ખરચ્યા નહીં. પેલાએ ઉડાવ્યા ત્યારે હાથ ઘસડતા રહ્યા. ખરચીશું નહીં તે ઉડાવનાર પાસે આપણો પૈસે છે, એ મોટર ચલાવે, ૧૦૦ ના ભાવે લોન લીધી. તેને ૫૭ થઈ ગયા, તે શું કર્યું? ડીફર્ડ શેરોમાં પાંચ હજારના ભાવે લીધા, તેના ૨૦૦૩૦૦ થઈ ગયા, તેનું શું કર્યું? હાથે નહીં ખરચ તે ઉડાવનાર ઉડાવશે, સ્થિર રહેવાની નથી, મોતીશા શેઠ હેમાભાઈ શેઠ સરખાનું તપાસો, કોઈનું સ્થિર રહ્યું હોય તે તપાસો, તે જાણ્યા છતાં તેની મમતા છૂટતી નથી. આ જન્મમાં મળેલા શરીર કે શ્રી, એકેય પહેલા ભવથી લઈને આવ્યું નથી, પણ વિષયની વાસના ભવાંતરથી લઈને આવ્યું છે એ વાસના છૂટવી કેટલી મુશ્કેલ? તે તો અનંતી વખત બીજા એઠા નીચે છૂટશે, ત્યારે જ આત્મકલ્યાણને અને પછી છૂટશે. મા-છોકરાને બીજા ત્રીજા બાને છોડશે, ત્યારે જ નિશાળે જશે. આ જીવ આ વિષયોથી બીજા ત્રીજા બને અલગ થતો રહ્યો, ત્યારે આત્મકલ્યાણની ધારણાએ અલગ થવાવાળે થશે. તે અનંતી વખત અલગ થયે, તો હવે કલ્યાણ માટે વિષયથી કેમ અલગ થતો નથી.?
જ્ઞાન મેળવતા મિનિટ લાગે અને ભાવચારિત્ર અનંતા ભવની મહેનતે મળેઃ
કઈ વખત બાળક હઠે ચડી જાય છે તો તે વખતે કેડેથી કે હાથથી નીચે નથી ઊતરતો. આ જીવ કઈ વખત મેહમાં એ ફસાઈ જાય છે કે અનંતીવખત મેહ છે , પણ હઠે ચઢી જાય તે વિષય નથી છૂટતા, તેમ આ જીવ બીજ–ત્રી બાને વિષયથી દૂર રહે ત્યારે અનંતી વખત દૂર રહ્યા પછી, કલ્યાણના બાને વિષયથી દૂર થાય. આથી દ્રવ્ય થકી ત્યાગ કરે, અનંતી વખત ત્યાગ કેળવે ત્યારે કલ્યાણ માટે ત્યાગ આવે, જ્ઞાન લાવવું એક સમયનું અને ભાવચારિત્ર લાવવું
Page #301
--------------------------------------------------------------------------
________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણું તે અનંતા ભવની મહેનતે આવે. નિરોગી થાઉં બેલત હતે એક મિનિટમાં, પણ નરેગી થતાં કેટલો ટાઈમ જોઈએ? રાગદ્વેષ રહિત થાઉં, એમ બેલતા થોડો ટાઈમ, પણ રાગ-દ્વેષ પાતળા કરતાં ટાઈમ ઘણે જોઈએ. તે માટે જ્ઞાન એ કિયાના ફળને અગે છે, તેથી સર્વ સાધુઓ એવી રીતે રહ્યા છે, જાણીને આદરવામાં આવ્યા છે, જાણપણને સારું કેમ ગયું? અજાણપણાને ખરાબ શાથી ગયું, અજ્ઞાનીને વખોડીએ તે શાથી? અજ્ઞાન કરશે શું? અજ્ઞાનીપણુ ખરાબ નથી ગણતા? પણ કરશે શું એ હિસાબે ખરાબ ગણીએ છીએ. અજ્ઞાન છતા પણ ખરાબ કહેવા તૈયાર નથી, આદરવા લાયકને આદરવા તૈયાર થાય, તેવા અજ્ઞાનીને અજ્ઞાનીની લાઈનમાં નાંખવા તૈયાર નથી. અજ્ઞાન ખરાબ કયા મુદ્દાએ? એ કરે નહીં એ મુદ્દાથી. કથંચિત્ અજ્ઞાની છતાં અજ્ઞાની તરીકે નિંદવાને નથી. જ્ઞાનીની નિશ્રાએ અજ્ઞાની પણ તેના સરખું ફળ મેળવે :
મારુસ માતુસ સરખા શબ્દનું જ્ઞાન પણ નથી ધરાવતા, માસ ને માત્ર શબ્દ પણ જેને આવડ્યો નથી, તેવા અલ્પજ્ઞ મુનિ ગુરુની નિશ્રાએ, આદરવા લાયકને આદરનારા થયા, છાંડવા લાયક ને છાંડવા તૈયાર થયા, તે તેને અમે નિંદવા તૈયાર નથી. બે શબ્દ પણ જેને આવડતા ન હતા છતાં તેને જ્ઞાની ગણ્યા, અજ્ઞાન કર્યું નિંદવાનું? આચાર વગરનું, આચારને અમલમાં મેલનારા, જ્ઞાનીની નિશ્રામાં હોય એ જ્ઞાની ગણ્યા છે, આંધળા દેખતાને તોલે પામે. દેખતે પામે તેટલું આંધળે પામે, પણ ઉછૂખલ આંધળો નહીં પામે. દેખતાના ડીલે આંગળીએ લાગેલે આંધળા દેખતાની ખરેખર પામે. એક અંધ એક દેખતાને પકડીને ચાલે, આંધળે દેખતાની લાકડી પકડી ચાલે છે જ્યાં જવું છે ત્યાં અને એકી સાથે જવાના. એમ અજ્ઞાની ગીતાર્થની નિશ્રાએ, સંવરની સડકે જનાર, તે અજ્ઞાની નથી, માટે અજ્ઞાની ખરાબ તે કયા મુદ્દાથી? અજ્ઞાનના મુદ્દાથી તે નહીં કરી શકે. “તે કરી શકે શું? એ મુદાથી ખરાબ ગણીએ છીએ. જ્ઞાની છતાં ન આદરે, તે આંધળે ખાડામાં પડે તેના કરતાં દેખતે ખાડામાં પડે, તેના કરતાં વધારે બેવકૂફ. ઝાર્ડ ફળને માટે, ચૂલે રસોઈને માટે, લગ્ન સંતતિ માટે, તેમ જ્ઞાન ક્રિયા માટે છે. માટે a ના તો ટ્રા જ્ઞાન મળે પણ સફળપણું દયા મલે ત્યાં, સંયમની વિરતિની પ્રાપ્તિ ન થઈ, પાપથી દૂર ન હડ્યા તે એકલા ચૂલા સળગાવ્યા જાય તે
Page #302
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૦ મું
૨૭૯ કંઈ ન વળે, ઝાડ વાવે ને ફળની દરકાર ન કરે, તેમ એકલા જ્ઞાન તરફે ઉદ્યમ કરનારે, એકલા ચૂલા સળગાવે છે, પણ રસોઈ કરતે નથી. જ્ઞાન જ્ઞાનસ્વરૂપે આદરવાનું કહ્યું નથી પણ ક્રિયાના અંગે ઉપયોગી ગયું છે. તેથી જરથો ૧ વિઘારો, ગીતાર્થને વિહાર, ગીતાર્થપણારૂપે વિહાર, ગીતાર્થની નિશ્રાવાળે વિહાર, ગીતાર્થપણું ગાયું ગીતાર્થનિશ્રિત સાધુપણું ગમ્યું. હેય, ય, ઉપાદેયપણાની બુદ્ધિવાળું જ્ઞાન હોય તે જ્ઞાન ગયું ગીતાને એકલા વિચારવાનું નથી. ગુણથી અધિક સાથીદાર નથી, સમ ન હોય તે અધિક ન હોય, હીન ન હોય, સમાન ન હોય ત્યારે ગીતાથે એકલા વિહાર કરવો, જ્ઞાન એજ ઉપયોગી. જે કિયાના લક્ષ્યવાળું હોય, એજ જ્ઞાન માન્યું, એ સિવાયના જ્ઞાનને કંઈક ન્યૂન દશે પૂર્વ સુધી જાય તો પણ અજ્ઞાન માન્યું, આદરવા લાયકને આદરવા લાયકપણે સમજવું તે જ જ્ઞાન, તે જ ઉપયોગી, તે જ ક્રિયા લાવનારૂં જ્ઞાન ભવિતવ્યતાનો ભરોસે ન રાખતા હવે ઉદ્યમ કરે :
હવે મૂળ અધિકારમાં આવે. આપણે આ મનુષ્યપણામાં અનાદિકાળથી રખડતા ભવિતવ્યતાના જેરે આવ્યા, ઉદ્યમ કર્યો પણ મનુષ્યપણું કેવું ઉપયોગી વગેરે લક્ષ્ય ન હતું, પણ આપણે વિચાર વગર તે ભવિતવ્યતા અનુકૂળતામાં થઈ ગઈ. પહેલાં કેઈક પરોપગારી ભવિતવ્યતાના વેગે ઊંઘમાં આગ ઓલવી ગયું, તેથી બીજી વખત લાઈ લાગે તે ઊંધીએ નહિં, તેમ અજ્ઞાનતામાં જે મનુષ્યપણાને લાયકની ક્રિયા થઈ તે ભવિતવ્યતાએ કર્યું. પણ હવે તે ભરેસે રહેવાય નહીં. એટલા માટે લાઈ લાગે ત્યારે જાગતા ઊંઘાય નહીં.
જ્યાં અજ્ઞાનદશા હતી. ત્યાં ભવિતવ્યતાના જોરે થયું. હવે તો ઉદ્યમ કરે જ પડશે. જાગ્યા એટલે આગ ઓલવવાની કેડ બાંધવાની, આ અજાણપણામાં, અજ્ઞાનપણમાં વધ્યા, ત્યાં ભવિતવ્યતાએ મદદ કરી, હવે ઉપદેશક ગુરુ, બધા મલ્યા છે. ત્યાં ભવિતવ્યતા હશે તે થશે, તે લાઈ લાગે ત્યારે જાગતા ઊંઘી રહેવું તેના જેવું છે. ધ્યાન રાખજો, નાના હતા ત્યારે જંગલ ગયા તો માબાપે હાથ ઘાલી ગાંડ ધેઈ હતી. અત્યારે પેસાબ કરીએ તો લાત મારે, એ વખત તેને લાયક હતા, સમજુ થયા પછી સગી મા પણ લાત મારે. અજ્ઞાનદશામાં ભવિતવ્યતાના ભરોસે હતા. હવે રહેશે તો છૂટું લાકડું દેખશે. અજ્ઞાન છોકરાને પણ ઝાડા-પેસાબ માટે બહાર જવું પડે છે, તેમ વધારે જ્ઞાન દર્શન
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૦
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી ચારિત્ર નહીં પામે તે પણ તમારા આત્માને મોક્ષ માટે ઉદ્યમ કરે પડશે. મહાનુભાવ! ધર્મરત્નને વખત ઘણે મુકેલ છે, માટે ધર્મરત્ન પામે છે તે તું સફળ કર, ઉદ્યમ કર, તે શી રીતે કરે ? હીરે હોય તે સેનામાં જડી પહેરાય, હાડકામાં ન જડાય. તેમ ધર્મ આત્મારૂપી સેનામાં મૂકી કુંદને ઘડ, હાડકારૂપી શરીરમાં એ ધર્મરત્ન ન જડાય. હવે તેનો ઉપયોગ કેમ કરે તે અગ્રે વર્તમાન.
વ્યાખ્યાનને સારાંશ—૧ વર્ષ ના તો રયાની સચોટ યથાર્થ વ્યાખ્યા. ૨ ભવિતવ્યતાના ભરોસે કયાં સુધી રહેવું ?
પ્રવચન ૩૧ મું
૧૯૯૦ શ્રાવણ સુદી ૭ શુક્રવાર મહેસાણા વિચારશન્ય આત્મા કોને કહેવાય? : - શાસ્ત્રકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજ ધર્મરત્વ પ્રકરણ ગ્રંથને કરતાં થકાં સૂચવી ગયા કે, જગતમાં જેઓને વિચાર નથી, તેઓને માટે ઊભા રહેવાનું વાસ્તવિક નથી. વિચાર વગરને મનુષ્ય છે એમ કહ્યું તે ખલાસ. ખાય, પીયે, હરે, ફરે, પણ પાંચની અંદર જે એ નિર્ણય જાહેર થયે કે અમુક માણસ તે વિચાર વગરને છે, મૂર્ણ શબ્દ ડાહ્યા પુરુષે ન વાપરે, ગતાગમ નહીં કહ્યા પછી શરીરે સુંદર હોય, મજબૂત હોય, લુગડાં સારા પહેર્યા હોય, ઊંચા કૂલમાં જન્મ્યા હોય, પણગતાગમ નથી-વિચાર શુન્ય છે, તેને માટે બીજો શબ્દ જોઈત નથી. છેલ્લામાં છેલ્લી દશા વિચારશૂન્ય ગણવામાં આવે એટલે ખલાસ. શું એ ખાય તે ગળ્યું હોય તે ગળ્યું નથી લાગતું? ટાઢ, તડકે શું તેને નથી લાગતા ? પાંચે ઈદ્રિયોના વિષયમાં પ્રવર્તે લે, તેમાં નિપુણ છતાં વિવેક વગરનો હોવાથી વિવેકશૂન્ય કહે છે, વર્તમાન વિષયમાં ગતાગમ ન રહી. વિષયના પરિણામમાં ઓઢવું હરવું ફરવું દેવું લેવું તેનું પરિણામ શું આવશે તે વિચારે તેનું નામ વિવેક. જેને ગતાગમ નથી તેને પણ વર્તમાનને વિચાર રહેલે જ છે, ત્યારે કહો ! વર્તમાન વિચારથી વિચાર સહિતપણું આપણે કહેતા નથી.
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૮૧
પ્રવચન ૩૧ મું વિચાર એવું નામ, ગતાગમ એવું નામ, કેને અંગે આપીએ છીએ ? પરિણામને વિચાર કરે તેને અંગે. દેવું કરીને દાન કરે તો ઉડાઉ કહો છે, લેણદાર આવશે ત્યારે જોઈ લેવાશે, અત્યારે બડેજાવ મહેરબાન બને–એવા માણસને કેવા ગણો? દેવું કરી મોજ કરતાં કોને આવડતી નથી, ૧૦૦ વરસ જીવવું છે. ૧૦૦ અક્કલ પુટેલ, અક્કલવાળાને નહીં મળે તેમ નહીં બને, શા માટે લાંબો વિચાર કરે છે ? ખરચ કરતાં બધામાં ભવિષ્ય વિચારે છે. જેનું દેવું મુદતે ડૂબી જાય છે, દેશાંતર જતાં, રાજ્યાંતર થતા જેના દેવાની દાદ કેઈ દેતું નથી, કાળાંતર થતાં દાદ નથી એવું દેવું ખટકે છે. જે વિચાર અને વિવેકવાળે છે, તેને પણ આ બધા દુનિયાદારીના ભીંત વચ્ચેના વિચારો છે, ભીંત ઓળંગીને વિચાર આવ્યા નથી. જેમ આ ઈંટ-રેડાની ભીંત, તેમ આ જન્મ અને મરણની ભીંત, એ બે ભીંત વચ્ચે વિચારો છે. જન્મથી મરણ સુધીના વિચારો કરીએ છીએ. આગલા ભવના કે પાછલા ભવના વિચાર કયારે આવ્યા? આપણને કોઈ નાસ્તિક કહે તે ચીડાઈએ છીએ પણ ચાલચલગતમાં નાસ્તિક છીએ. ચાવત્ શત્ તત્ ત્ર
ત્યા પરં પિત્ત નાસ્તિક કહે છે કે મોજમાં જીવાય ત્યાં સુધી જીવો, દેવું કરીને પણ ઘી પીધે જાવ. મેજનાં સાધન ન હોય તો ઘી પીવા માટે પણ દેવું કરે. અનાજ માટે કદાચ દેવું કરાય, જે આપણે અહીં મરી ગયા, શરીરને રાખડો થયો તે ફેર કયારે આવવાના છીએ માટે આગળને વિચાર ન કરો, આ ભીંતની બે બાજુનો આગલ–પાછલને વિચાર ન કરે તે નાસ્તિક, જે સદ્ગતિ પરભવ, પાપ, પુન્ય, માનનારે હોય તો તે તરફ જુએ તો ખરે ! જે જુએ નહિ અને માનું છું એમ કહે. પગ ઉંચો કરે નથી અને સાપ આવ્યો તે જાણુ-માનું છું, તેમ કહે કણ? આ ભવમાં દેણદાર હેરાન કરશે, આબરૂ લેશે, રાજ્યમાં દેરશે, આ વિચારો આવે છે. આ ભવની હેરાનગતિ કરનારા સાચા, પરભવનું દેવું દેણદાર તરીકે ગણતા જ નથી. એની હેરાનગતિ મગજમાં લીધી છે ? કઈ ગતિએ લઈ જશે તેને વિચાર કર્યો? પરમાધામીઓને, નિગેદના દુર્ગતિના દુઃખને ડર નથી, તેને ડર હોય તો જેમ દેવું કરતાં ડરીએ છીએ, બાપનું દેવું પણ સારૂં ગણતા નથી. બાપનું પણ દેવું કામનું નહીં. દુનિયાદારીને અંગે, શાહુકારીને અંગે લોકવાયકા ખરાબ બોલાય તો ડરીએ છીએ. જન્મની, મરણની, ભીંત વચ્ચે આટલે ડર છે. પણ ભીંતની બહારને અંગે કર્યો વિચાર છે ?
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૨
સમ્યકત્વ એટલે છએ કાયની શ્રદ્ધા
આગમે!દ્ધારક પ્રવચન શ્રેણી
'
આપણને એમ થાય છે કે આપણે કયા પાપ બાંધીએ છીએ ? આપણે એવું કોઈ પાપ કરતા નથી, કહેા કે હજુ પાપને પાપ જાણ્યું નથી. ચપટી મીઠું હાથમાં લ્યા, ખરેખર જૈન હા, ‘ છક્કાયની શ્રદ્ધા એ જ સમ્યકત્વ ’ એમ સિધ્ધસેનસૂરિ કહે છે. કીડી, મ`કેાડી વનસ્પતિમાં ખીજાએ જીવ માને છે. માટી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ પણ કાચરૂપ. છકાયમાં જીવ છે એ માન્યતા થાય તે સમ્યકત્વ. માટીની ચપટી લેતા, મીઠાની ચપટી લેતા, પાણીનું બિન્દુ ઉપયાગમાં લેતા વિચાર ક્યારે આવ્યા કે છાયનું રક્ષણ ભાવી સુખ માટે છે. રસનાદિક ઈંદ્રિાના મેાજની ખાતર તમે અસખ્યાત વેને ચગદી નાખેા છે તેને વિચાર ક્યારે આવ્યે ? જો તમે છ કાયના જીવાને જીવા તરીકે માનતા હૈા, અસખ્યાત જીવે શેકાય જાય, ભુંજાય જાય, તેના ભય નથી. જો તેને ભય ન હોય તો સમ્યકત્વ કઈ જગા પર ? શેરી વચ્ચે પટેલે ખીલેા ડેાકી ખળદ બાંધ્યા, શેરીવાળા ભેગા થઈ પટેલને સમજાવવા ગયા, તમે મારા માથા પર છે, તમે મારા મહાજન મુરખ્ખી છે, પણુ ખીલે તે મારા ખસે નહીં. કડ઼ા આગેવાનાને મુરબ્બી ગણ્યા તેની કિંમત શી ? કહ્યું માનવું નહીં, મેટા છે, માન્ય છે। પણ ખીલા નહીં ખસે, તેમ અરિહંતને દેવ માનીએ પણ અરિહંતે કહેલા છ કાયના જીવાને જવા તરીકે માનવા નથી. છ કાયના જીવાને જિનેશ્વરે એ તરીકે જણાવ્યા કે, એકેન્દ્રિય અને સિદ્ધોમાં જીવપણા તરીકે ફરક નથી, પછી શું જોઈને ડગલે-પગલે હાલતા ચાલતા છ જીવ નિકાયને ઘાણ કાઢે છે ? અતિદેવ માનવા છે. મારી છકાયના ફૂટાની પ્રવૃત્તિ તેમાં લગીર પણ ફેરફાર નહીં, આપણને છકાયના જીવોના નાશ કરવામાં ક્ષણિક વિચાર પણ આવતા નથી. પાણી લેતી વખત, વનસ્પતિ સમારતી વખત, દીવે કરતી વખતે, વાયરે નાખતી વખત, ક્યારે વિચાર આવ્યા કે આ જીવ છે, ચિત્ત અચિત્ત ખારાક ખાતી વખતે ક્યારે ફરક ગણ્યું ? સચિત્તમાં ભયંકરપણું ક્યારે ભાસ્યું ? સચિત્ત અચિત્ત કેાને કહેવાય, તે સમજવા તૈયાર નથી. આરભાર્દિકની વાત તે કયાં કરવી ? જે જે જીવવાળા, જે જે અચિત્ત નહીં થએલા, પૃથ્વી પાણી વગેરેમાં અસખ્યાત જીવાને એકીસાથે ઘાણ કાઢવા તે જીવાનાં જ્ઞાના કેટલા નાશ કર્યાં, અશજ્ઞાનવાલાના જ્ઞાનશ પણ દૂર કર્યાં, સ્પર્શનું જ્ઞાન, તેનેા અંશ, તેને આખી મિલકત તરીકેનું
Page #306
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૧ મું
૨૮૩
જ્ઞાન, હાલતા ચાલતા નાશ કરીએ તેના પશ્ચાત્તાપ નહીં. એક ૫–૨૫ જીવનું ખૂન કરી પશ્ચાત્તાપ ન કરે, થઈ શું ગયું. જયણાની દરકાર ન હાય તેને કેવા ગણીએ ? નરેફેટ, તેમ આપણે હાથે ડગલે પગલે હાલતા ચાલતા આપણા ક્ષણિક સતાષ ખાતર, અસંખ્યાત કે અનત જીવાના ઘાણ નીકળી જાય તે। શ્રદ્ધા કઈ જગા પર અંતઃકરણમાં જિનેશ્વરની શ્રદ્ધા હોય તા છકાયની પ્રથમ શ્રદ્ધા હોવી જોઈએ. જિનેશ્વરને ઉપગાર શાના અંગે ? એના આત્મામાંથી કેવળ જ્ઞાનાદિક ગુણા લાવી આપણા આત્મામાં મૂકયા નથી. ઉપગારી શાથી? છજીવ નિકાયને ઓળખાવ્યા, જીવેાની છ જાત ઓળખાવી, કીડી મકૈાડીને જીવ તરીકે દુનિયા આળખાવતી હતી. મનુષ્ય અને જાનવરની સત્તા એ તો દુનિયાએ મિથ્યાત્વીએએ પણ એળખાવી હતી. તીર્થંકરે છએ જાતના જીવે એળખાવ્યા, હવે તેમના ઉપગાર છજીવ નિકાય ઓળખાવવાને અગે, આપણે એ જીવાને ઓળખવા નથી, તે જિનેશ્વરના ઉપગાર કર્યા ? ચરમાને ઉપગાર ચેાકખું દેખાડવાને, પણ આંખ ઉઘાડે નહીં તેને ચશ્મા શું કરે ? આંખો ન ઉઘાડે તે ચશ્મા સારા કહે, ચરમા દેવાવાળાને સારા ગણે, મધુ ર તેમ આ આત્માને તીર્થંકર મહારાજા જે ઉપગાર કરે છે, તે છ જીવ નિકાયની પ્રરૂપણાને અંગે, આપણે છજીવનિકાય માનવા સહવા પાલન-રક્ષણ થાય તેવા પ્રયત્ન કરવા નથી, પછી આપણને જિનેશ્વર મહારાજને ઉપગાર કયા ? કશા નહીં, સાચું ખેલવું તે જિનેશ્વરને ત્યાં માત્ર ન હતું, તે તો દુનિયામાં પણ હતુ, ચારી ન કરવી, સ્ત્રીએથી અગલ રહેવું. પરિગ્રહ ન રાખવા, તે જિનેશ્વરને ત્યાં જ છે તેમ નહીં, ખીજાને ત્યાં પણ છે.
માતલ.
ખીજા, ત્રીજા, ચેાથા, પાંચમા મહાવ્રતને અંગે દુનિયા જે રૂપે ચાલે છે તે પ્રમાણે કહે છે, તીર્થંકર પાતાના જ્ઞાનથી કહે છે છતાં નવું નથી. નવું કઈ પણ મળતુ હાય તા પહેલાં મહાવ્રતને અંગે જ નવું મળે છે, કારણ—ખીજાએએ જીવ તરીકે હિંસા વ તે મનુષ્ય જાનવર ઝાડનું જણાવ્યું. ઝાડમાં સુખ:દુખ તેને થતા નથી. રાજાએ એક મનુષ્યની અક્કલ જાણવા માટે મરવા સૂતેલા હાથીની પાસે બેસાડયા, હાથીની પળે પળે ખખર આપતા રહેજે, માઁ કહીશ તે મારીશ. એ પટ્ટહાથી હતા. પળેપળની ખમર દેવી છે. મ કહે તે તને મારીશ, જ્યાં સુધી જીવતા રહ્યો ત્યાં સુધી પળેપળની ખબર આવી
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૪
આગદ્ધારક પ્રવચન શ્રેણી છે. હાથી કેમ છે? હાથ–સૂઢ છે, કાન છે, આગળ ખેરાક છે, તે ખાતે નથી અને શ્વાસ લેતું નથી. રાજા કહે છે કે મરી ગયે? આપ કહો છો, મારાથી મર્યો એમ કહેવાય નહીં, શ્વાસ ચાલતો નથી ને ખોરાક લેતો નથી. મારાથી મરી ગયો કહેવાય નહીં, આપ જાણો, તેમ આ ઝાડ, બીડ, જીવે છે પણ તેને સુખદુઃખ થતું નથી, તેને કાપ, શેકે તો સુખદુઃખ ન થાય તો જીવ તરીકે મનાવી શું કર્યું ? આમ માત્ર ઝાડમાં જીવ માની સુખદુઃખ ન થવાનું માની લીધું. આજની શોધની અપેક્ષાએ તે જૂઠા પડી ગયા છે. કેમ? નવીશેપથી ચોકખું થઈ ગયું છે કે, વનસ્પતિને સુખદુઃખની લાગણી છે. તો પછી ઈશ્વરવાદી ઈશ્વરકૃત વેદ કહેનારા તે પ્રત્યક્ષ જૂઠા થયા, આપણે એમને જૂઠા પાડી ભગવાન જિનેશ્વરને સાચા પ્રરૂપક કહેનારા છીએ, એક નાગાપુગા બાવા જેણે રાજપાટ છોડ્યા છે. તેમણે વનસ્પતિમાં સુખદુઃખની લાગણી કયાંથી જાણ? લેબોરેટરી લઈ બેઠા ન હતા, અખતરા કરવા બેઠા ન હતા, તો સુખ દુઃખની લાગણી ક્યાંથી જાણી? કહો જ્ઞાનથી, જે પરમાત્માને, વનસ્પતિ પૃથ્વી આદિમાં જીવે છે, જીવમય છે, તે પણ સુખદુઃખની લાગણીવાળા છે. આ વાત તીર્થકરના જ્ઞાને જણાએલી ચીજ છે, તે આપણને જણાવી તેને જ ઉપગાર છે. છકાયના જી જાણવા માટે નહીં પણ બચાવવા માટે પ્રરૂપ્યા છે :
મેવાડમાંથી તાર આવે, અમદાવાદ ભરપટે વરસાદ થએલો છે. રેલ આવે છે, તે તાર આવવા છતાં નદી ઉપર બંદેબસ્ત ન કરે તે કલેકટર ગુન્હેગાર બને, રેલની આફત, રેલના ભયંકરપણાની સાવચેતી જાણવા માટે ન હતી પણ બચવા માટે હતી, રેલની આફત મેવાડવાળાએ જણાવી. તે જાણવા માટે નહીં, બચાવવા માટે. જો બચવા માટે પ્રયત્ન ન કરે તે જાણવા માત્રથી ગુન્હેગાર. ખ્યાલ હશે કે એક આદમીનું ખૂન કરી કુવામાં નાખી દીધે, બીજાને માલમ પડી. ખબર ન આપે તો સરકારમાં તે ગુન્હેગાર. કોશીશને અંગે પણ ખબર ન આપે તે ગુન્હેગાર. છકાયના જીવ તીર્થંકર મહારાજે જાણ્યા તે છકાયના જીવો ન ઓળખાવે તો તીર્થકર ગુન્હેગાર બને. તીર્થકર મહારાજા જે જ્ઞાનથી છકાયના જીવને જીવ દેખે, સાથે જ્ઞાનથી એમ જાણે કે આ બિચારા જીવે છકાયને ઓળખતા નથી, તેથી છકાયને ઘાણ કાઢી રહ્યા છે. તેથી તેમને છકાયની હિંસાથી બચાવવા
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૮૫
પ્રવચન ૩૧ મું તે ફરજ છે. આપણને તીર્થકર મહારાજાએ ટેલીગ્રાફ આપી દીધે, છ જવનિકાયના જીવ એકસરખા છે. હવે આપણને છ જવનિકાયની શ્રદ્ધા થઈ, માલમ પડ્યા પછી બચાવવા માટે પ્રયત્ન ન કર્યો તો કલેકટરની દશા જેવી આપણે દશા ખરી કે નહિ? ક્ષણિક સુખ માટે અસંખ્યાત છને ઘાણ કાઢે છે. મેળું લાગે છે. દલાલણ જીભ ને વેપારી એમ બે, જે મેં અને પેટ તે માલ લેવાદેવા તૈયાર છે. વચમાં દલાલનું પિષણ ન થાય તે વેપારીને અધર લટકાવે છે. ઘરાકને માલ જોઈતો હોય છતાં ન મળવા દે, વેપારી દેવા તૈયાર હતો છતાં લટકી રહ્યો તે દલાલની દખલગીરીને લીધે. એવી દલાલની દખલગીરીમાં દબાઈ જઈએ છીએ. સચિત્ત મીઠું લેતાં અસંખ્યાત જીવોને ઘાણ જીભને લીધે નીકળે છે. એ ચાર આંગળની જીભને લીધે અસંખ્યાત જીના ઘાણ કાઢીએ. વળી તેમાં આસક્તિ થવાથી હાશ ! અસંખ્યાત જીનો ઘાણ કરી હાશ કેના ઉપર કરી? હવે તીર્થકરને છકાયનો ઉપદેશ કેટલો ધ્યાનમાં આવ્યો? આગેવાનો પટેલ પાસે ગયા હતા, હૈયા મોઢે ગયા, આપણને જિનેશ્વર છકાયની શ્રદ્ધા બતાવે, ઘાણ કાઢી હવે ટેસ આબે, આપણને પણ અસંખ્યાત છને ઘાણ થાય છે તે કલ્પના થતી નથી, તે જિનેશ્વરને દેવ શી રીતે માનો છો? આપણને શું તેમણે દીધું છે, ઉલટી તેમની મશ્કરી કરીએ છીએ, ઘાણ કાઢી અહા, હાશ! અહીં અસંખ્યાત છેને ઘાણ કાઢી તાળી પાડીએ છીએ, હવે ટેસ, રમુજ આવી, અસંખ્યાતનો ઘાણ કાઢી વજા ચઢાવી, જન્મ-મરણની ભીંત વચ્ચેના વિચારમાં, આ વિચારને અવકાશ નથી મરણ પાછળ શી દશા છે, તેને વિચાર કરીએ તે જ આ વિચાર આવે. આપણને મળેલી મિલક્તને વિચાર કરીએ છીએ, દેવાવાળાનો વિચાર કરીએ છીએ, પણ ભીંત પાછળ મિલક્ત આપી છે તેને વિચાર કરતા નથી. જેને જન્મ-મરણની ભીંત પાછલનો વિચાર આવે નહીં તે વિચાર શૂન્ય. ગયા ભવનો, આવતા ભવોનો વિચાર ન આવે તેને જેનશાસનમાં વિચાર શૂન્ય ગણે છે.
ત્રણ સંજ્ઞાઓ :
જૈન શાસ્ત્રકારોએ વિચારના ત્રણ ભેદો રાખ્યા છે. સામાન્ય દંડક પ્રકરણ જાણનારા વિચારશે તે સમજણ પડશે. ૧. હેતુવાદ પદેશિકી, ર. કીર્ઘકાલિકી, ૩. દષ્ટિવાદોપદેશિકી એ ત્રણ સંજ્ઞા છે, તે વિચારરૂપ છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
२८६
આગમ દ્વારક પ્રવચન શ્રેણી વિચારવાળાના વર્ગ, તેના ત્રણ વિભાગ પાડ્યા. એક વિભાગ વર્તમાનકાળના વિષયને અને વર્તમાનને વિચાર કરે છે. તેને તરત ભવિષ્યને વિચાર નહીં. એક સ્થાને સાકર મેલી, પણ કીડીને વિચાર થયે તે
ત્યાં દોડે, સાકર પૂરી થઈ તે બધું ટોળું હાલતું થાય. પછી વર્તમાનના વિષય પૂરતો વિચાર, તેથી તેને ભવિષ્યની આપત્તિને વિચાર નથી. તેને વર્તમાનના વિષયને જ વિચાર. કીડી, માખીને, વર્તમાનના વિષયને વિચાર છે. ભવિષ્યના ભયને વિચાર નથી, જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિયને ભવિષ્યને ભય હોય છે ને વિચાર હોય છે. કૂતરાને ઝેરી. બરફી નાખે, બેચાર મર્યા દેખી પછી બીજા કૂતરા બરફી નથી લેતા. તેને વર્તમાન સાથે ભવિષ્યનો વિચાર છે. માખી, કીડીને આવી દશા થશે તે વિચારશે નહીં, વર્તમાન ભયને અંગે ભવિષ્યના વિચાર કરવાની તાકાત સંજ્ઞી પંચેદ્રિયને હોય છે, તેથી તેને દીર્ઘકાલિકી સંજ્ઞા કહીએ છીએ. આ બે વર્ગને શાસ્ત્રકાર વિચારવાળા ગણતા નથી. એકલા વર્તમાન ભવના વિચારવાળાને વિચારવાળાને કે ટિમાં શાસકાર ગણતા નથી. શાસ્ત્રકાર વિચારવાળા કેને કહે છે?
જેને જન્મના પહેલાના ભવેને તથા મરણ પછીના ભવને અને વર્તમાન ભનો ખ્યાલ આવે તેને શાસકારે વિચારવાળા ગણે છે, ભૂતાદિ ત્રણ કાળના ભવને વિચાર નથી, તેને જૈનશાસ્ત્ર વિચારવાળા કહેવા તૈયાર નથી. શાસ્ત્રષ્ટિ તેને અસંશી કહે છે, સંશી કોણ? વિચારવાળે કોણ? જેને ભૂત-ભવિષ્ય કાળને વિચાર આવવા સાથે વર્તમાન ભવને વિચાર આવે તે વિચારવાળા. તેને સમજાવવા માટે ત્રણ લોકના નાથ ઉપદેશ કર્યો. છ કાયના જીવનું ભાન કરાવવા ત્રણે કાળના ભવને વિચાર કરવાવાળા થઈએ, તે માટે તીર્થકર ભગવાને ઉપદેશ આપે. ભૂતકાળના અપાર ભવેને ખ્યાલ ન આવે ત્યાં સુધી વિચારવાળા નથી, ક્યા દેવાને અગે ડીગ્રી થઈ છે તેને ખ્યાલ ન હોય તેને સમજદાર શી રીતે ગણે ? જેને હકમનામું, ડીકી ક્યા દેણને અગે થઈ છે, તે હુકમનામાનું નાણું લેવા લાયક નથી. આ જીવે ક્યા ભવનું કર્મ બાંધ્યું છે જેથી અત્યારે સારી કે ખરાબ સ્થિતિ આવી, તે વિચારતા તેના કારણે ન સમજી શકે તે માણસાઈમાં નથી. પુણ્ય ભોગવતાં પુણ્ય પ્રકૃતિને વિચાર નથી, પહેલા ભવની બાંધેલી પાપ-પ્રકૃતિ ભેગવાય છે તેને વિચાર નથી, તેને આ બજારમાં બેસવાનો અવકાશ નથી. હું દેવું કર્યું તેને ખ્યાલ
Page #310
--------------------------------------------------------------------------
________________
२८७
પ્રવચન ૩૧ મું ન હોય તે બજારમાં ઉભે રહેવા લાયક નથી. તેમ અહીં પુણ્યપ્રકૃતિ બાંધીએ છીએ, પાપપ્રકૃતિ કેમ ભગવાશે તે વિચાર ન હોય તેને જિનેશ્વરના ચૌટામાં ચાંટવાને હક નથી. ભવિષ્યની લેણદારી-દેણદારી સમજનાર હોય તેને જ આ ચૌટામાં ઊભા રહેવાને હક છે. જેને ભૂત-ભવિષ્યને ખ્યાલ નથી તેને જિનેશ્વરના વચનને પચાવવાને અધિકાર નથી. ભૂત-ભવિષ્યના અનંત ભવનો ખ્યાલ હોય તે જ વિચારવાળો–સંજ્ઞી ગણ્ય છે, અહીં પણ જ્યાં સુધી અનંતાભવ ન સમજીએ, ત્યાં સુધી અનંતાભવનું દેવું કે દુઃખ સમજીએ નહીં, તેથી તે દુઃખ ઉતારનાર જિનેશ્વર, તેમને ઉપગાર આપણે સમજવામાં આવે નહીં. નાના છોકરાના લાખ રૂપિઆ દેવાના હોય તેને બચાવી જે તે ઉપગાર શી રીતે માને ? જેણે દેણાની ડીગ્રીની ખબર નથી તે ઉપગાર માને નહીં. આપણે પણ અનંતાભ ન જાણીએ, ત્યાં સુધી ભગવાને આપણને બચાવી લીધા તે ઉપગાર સમજમાં આવે જ નહિં. ત્રિલેકના નાથનો ઉપગાર છજીવનિકાય બતાવવાને અંગે તેમ ભૂત-ભવિષ્યના ભવ બતાવવાને અંગે છે. તેટલા માટે અનાદિભવ ચકમાં જન્મ-મરણની ભીંત છોડી દૃષ્ટિ લઈ જાવ તે માલમ પડશે કે, અનાદિભવચક્રમાં રખડનારા ધ્યાન રાખજે. દાન દેનાર દુર્લભ પણ દાન લેનારાને સંગ મુશ્કેલ છે. તેમ આપણને જિનેશ્વરને સંગ મુશ્કેલ છે. ક્ષત્રીયકુંડમાં દેવાતું દાન, વેતબિન્દુ રામેશ્વરને મુસાફર પામે તે મુશ્કેલ છે. મનુષ્યગતિમાં આવ્યા એટલે ઉપદેશ પામીએ એમાં નવાઈ નથી પણ મનુષ્યગતિમાં કેવી રીતે આવ્યા તે વિચારો ! છકાય તરીકે આ જીવ રખડ્યો, આટલામાં દેશ ક્ષત્રીયકુંડ મેટ, ભવચક માટે, તેમાં મનુષ્યનિ મુશ્કેલ, તે મનુષ્યપણું મળ્યું, દાતારને મકાને પહોંચે. દાતાર દે છે. જચક લે છે. તેમાં પલે કોણે, ઢળાઈ ગયું, એળે ગયું, આ દાતાર રત્નને વરસાદ વરસાવે છે, આપણે પલ્લે કોણે રાખે. સત્ય ધર્મરૂપી શ્રેષ્ઠરત્ન દાતાર વરસાવે છે, આપણે પાંચ ઈદ્રિયના, ચાર કષાયના કાંણું રાખ્યા છે, તેમાં રત્નના દાન લેવાને વખત આવ્યે છે. આ આત્મામાં ધર્મરત્ન લઈએ તે પહેલાં, સ્પર્શનાદિ ઈદ્રિયે, કષાયાદિકના કાંણું મેટા છે, તેમાં રત્ન કેટલા રહેશે? માટે ધર્મરૂપી રત્ન અનર્થહરણ કરનાર તે મળવું મુશ્કેલ છે. હવે કાંણા પૂરવા શી રીતે? કાંણ વગરને પલે વીતરાગ થાય ત્યારે, અત્યારે તે સાંધા દઈ ચલાવે. ૪ કષાય વગેરેનાં કાંણાં સાંધી ધર્મરત્ન ટકાવી , કેવી રીતે સાંધવા ? ૨૧ ગુણોરૂપી દોરા વડે આ પલાને સાંધી જે તે
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૮૮
આગમે દ્ધારક પ્રવચન શ્રેણી ધર્મરત્ન ટકશે, નહીંતર લીધેલું રત્ન પણ વેરાઈ જશે, માટે ધર્મરત્ન પહેલાં ૨૧ ગુણોનું વર્ણન કરે છે. ડલો લેવા પહેલા પલ્લે સુધારી લે, પહેલે સુધાર્યા પછી ડલ લઈએ તે આપણા બાપને. માટે પહલે સુધારવા માટે ૨૧ ગુણની જરૂર. તેમાં પહેલે અક્ષુદ્ર ગુણ તે કેવી રીતે કહેવાય તે અધિકાર અગ્રે વર્તમાન.
વ્યાખ્યાનને સારાંશ-૧ ત્રણ સંજ્ઞાઓ છે, ૨ છકાયની શ્રદ્ધા એ જ સમ્યકત્વ, ૩ જિનેશ્વરને ઉપગાર શાના અગે?
પ્રવચન ૩ર મું
૧૯૦, શ્રાવણ સુદી ૮ શનિવાર બીજાકર ન્યાયે આત્માદિકનું અનાદિપણું:
શાસકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજા ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં થકાં આગળ જણાવી ગયા કે આ અપાર સંસાર સમુદ્રમાં મનુષ્યભવ મળે મુશ્કેલ હતું, પહેલાં પણ આની શરૂઆત ન હોવાથી, છેડે ન હોવાથી પાર નથી. તથા સંસારનો છેડે સમુદ્રનો છેડે, બન્ને બાજુનો પાર ન હોવાથી અપાર સમુદ્ર કહેવાય છે. આ જીવને આ જન્મની પૂરી ખબર નથી. પોતે નવ મહીના ગર્ભમાં રહ્યો છે પણ ખ્યાલ આવતો નથી, અનંતી વેદનાએ જન્મ પામ્યા, પછી દૂધનું પાન કર્યું છે, ધૂળમાં રમે છે, તે અવસ્થાને ખ્યાલ આવતું નથી. આ ભવની અવસ્થાનો ખ્યાલ નથી તે ગયા જન્મને, ભવની અવસ્થાને ખ્યાલ હોય જ ક્યાંથી? અને અનાદિના જન્મ, અનાદિકાળના ભવે આ જીવના ખ્યાલમાં આવે ક્યાંથી? જ્યાં સુધી અનાદિના ભવને ખ્યાલ ન આવે ત્યાં સુધી આ સંસારને અનાદિ માનવા તૈયાર થાય નહીં, હાથમાં એક ઘઉં, બાજરી કે ડાંગરને દાણ લઈએ, અત્યારે એ દાણાને માત્ર દેખીએ છીએ, કયા મજુરે લણે, ક્યા ક્ષેત્રમાં ઉગે, કેણે વા એ માંહેલું કાંઈ પણ જાણતા નથી, તે બીજને ન જાણુંએ તે કારણભૂત બીજને શી રીતે ખ્યાલમાં લાવી શકીએ? તેમ આ ભવની, જન્મની, ગર્ભની, દુધ પીવાની, ધૂળમાં રમવાની સ્થિતિને ખ્યાલ નથી તે પહેલાના ભવને તે ખ્યાલ
ક્યાંથી જ હોય? વર્તમાનકાળે હાથમાં લીધેલા બીજની પૂર્વ દશા જાણી શક્તા નથી, તે તેના કારણ તરીકે બીજની દશા ન
Page #312
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૨ મું
૨૮૯ સમજી શકીએ તે પહેલા ભવની પૂર્વદશા સમજી શકીએ જ ક્યાંથી? પણ બીજની ઉત્પત્તિશક્તિને વિચાર કરીએ તો માનવું પડે કે ઉત્પત્તિશકિત અનાદિની છે. જે ઉત્પત્તિશકિત અનાદિ ન માનીએ તે આપણને બેમાંથી એક વસ્તુ માનવી પડે, કાં તે વગર અંકરે બીજ થયું અગર વગર બીજે અંકુર થયે. આથી ઉત્પત્તિશક્તિ અનાદિ માનવી જ પડે. બીજ વગર અંકુર નથી, તેમ અંકુર વગર બીજ થાય, એ બેમાંથી એકે વાત કબુલ કરી શકીએ નહિં. જ્યાં બીજ લઈશું ત્યાં અંકુર લેવું પડશે, માટે ઉત્પત્તિશકિત બીજ અંકુરન્યાયે અનાદિની રહેલી છે, અમે અજ્ઞાની, અપજ્ઞ તો તેની ઉત્પત્તિશક્તિ ન જાણીએ પણ જેને તમે સર્વજ્ઞ જાણે છો, તે સર્વ જાણનાર ખરા કે નહિં? સર્વ ન જાણનાર હોય તે સર્વજ્ઞ ન કહેવાય અને સર્વજ્ઞ હોય તે તેમણે આદિ જાણવી જોઈએ, સર્વજ્ઞના જ્ઞાને બીજની આદિ જાણેલી હેવી જ જોઈએ, અમને ભલે અજ્ઞાનથી અનાદિપણું આવી જાય, પણ સર્વસને અનાદિપણું ન હોવું જોઈએ, એમનું જ્ઞાન સર્વ વિષયક છે. એમના જ્ઞાનમાં આદિ ન દેખાય તો સર્વ જાણું એમ કહી શકાય નહીં, અહીં સમજવાની જરૂર છે. જેમ બીજ, અંકુરની પરંપરા અનાદિની છે, તેમ સર્વજ્ઞનું જ્ઞાન અનાદિનું છે. વસ્તુ અનાદિની અને જે જ્ઞાન અનાદિકાળનું થતું હોય તેમાં આદિને સવાલ રહેતો નથી. બધું જાણું તો અનાદિપણું કેમ રહે? અનાદિપણુ રહે તે બધું જાણું ગણાય નહીં, જે પદાર્થ જે રૂપે હોય તે રૂપે જાણવું તે સર્વજ્ઞનું કામ છે. મારા હાથમાં પાંચ આંગળી છે, તે તેમના જ્ઞાનમાં પાંચ આંગળીવાળો હાથ દેખાય, તેમ અનાદિ પરંપરા હોવાથી સર્વજ્ઞ ભગવાનને પણ અનાદિપણે જ દેખાય છે. કદાચ કહેશે કે બધું દેખાયું તો આદિ આવી ગઈ. આખા વર્તલને સર્વ દેખે છે, સર્વ દેખ્યા છતાં તેની શરૂઆત કઈ જગો પર? તમે વર્તુલને ન દેખવાનું નહીં કહી શકે. જે વસ્તુ આખી જણાય તેની શરૂઆત જાણવી જોઈએ તે વર્તેલમાં શરૂઆત કઈ? કહો વર્તાલ છે એટલે તેની શરૂઆત નહીં. શરૂઆત કરે તો દીર્ઘ થઈ જાય પણ વર્તેલ નહીં રહે, આદિ કહેવાય તે વર્તલપણું ન રહે, વર્તલપણું હોવાથી, આખાને જાણો છો છતાં તેની શરૂઆત કે સમાપ્તિ કયાં? તમારા જાણવામાં આવેલા વર્તુલની સમાપ્તિ શરૂઆત કહી શકે
૧૮
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૦
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી
નહિં તે તમારા નિયમ પ્રમાણે વર્તુલને જાણ્યું નહીં ને ? વર્તુલ જાણવા છતાં તેના છેડા કે શરૂઆત જાણતા નથી. તેમ સજ્ઞના કેવળજ્ઞાનમાં સકાળ જાણવાની તાકાત હાવાથી અનાદિના જ્ઞાનથી ખીજ–અંકુરની પરપરા અનાદિ જાણીને શરૂઆત કે છેડા નાહ કહેવામાં આવે તે વ્યાજબી નથી–એમ કહેવાય જ નહીં. આપણે માની લઈએ કે, સ`જ્ઞના જ્ઞાનની અપેક્ષાએ પ્રથમ અ’કુર દેખ્યા તા સજ્ઞના જ્ઞાને ખીજ વગર અંકુર થયા, સજ્ઞના જ્ઞાનમાં ખીજ કે અધૂર વગર અંકુર કે ખીજ દેખાયા તે કઈ કલ્પનાથી માનવું ? તે માની શકાય નહીં, છે નહિં અને યુક્તિયુક્ત નથી, ખીજની ઉત્પત્તિશક્તિ વિચારતાં ખીજાકુર ન્યાયથી ઉત્પત્તિશક્તિ અનાદિની માનવી પડે.
શરીરમાં સુખદુ:ખ અનુભવનાર જુદી વ્યક્તિ છે :
'
વર્તમાન જીવન કેાઈને પ્રત્યક્ષ નથી એમ કહેવાય નહીં. દૂ નાસ્મિ' એમ કાઈ ખેાલનાર, જાણનાર, માનનાર, નીકળશે નહીં, જે અંદર છે તે જ પેાતાને હુ" સુખી દુઃખી કહે છે. હું એટલે જીભ એમ માના તે જીભને સુખદુઃખ નથી. જે કઈ સુખ કે દુઃખ ભોગવનાર તે આખી અંદરની વ્યક્તિને અગે છે. તે વ્યક્તિને થતું સુખદુઃખ એ હું સુખી કહી જીભ કેમ ખેલે છે, દુ:ખી કહી જીભ કેમ ખેલે છે. જુદી પેઢીવાળા કમાયા કે ખોટ ગઈ એમ ક્યારે એલે? એ પેઢીના માલિક એક હાય તા, અમદાવાદની પેઢીમાં ગએલી નુકશાનીને અંગે, વીરમગામની પેઢીવાલા અમને નુકશાન ગયું ખેલે નહીં. જો કઈ સંબંધ ન હોય તે સ્વતંત્ર પેઢીને અગે ન ખેાલતા માલિકને અગે ખાલે તે ? તેમ આ જીભ એક પેઢી છે. પગમાં થએલા દુઃખને અંગે હું દુ:ખી, હું સુખી એ કેમ ખેલી શકે ? જીભ સ્વતંત્ર જવાબદારીથી ખેાલતી હાય, માત્ર જીભના સુખને અંગે સુખી ખાલી શકે. પણ ખીજા કોઈના અંગે થયેલા સુખ, દુ:ખને અંગે હું સુખી-દુઃખી ખેલવાના હક જીભને નથી, તે છતાં ખેલે તે, જૂહુ' ખેલે છે. પગને વેદના થઈ તેા હુ દુઃખી તે જીભને શુ લાગેવળગે ધ્યાન રાખજો. શરીરથી ભિન્ન આત્માને ન માને તે ડગલે ડગલે મૃષાવાદી બને. સના સર્વ અવયવને અગે, હું સુખી, દુઃખી જીભ ખેલે છે. સુખદુઃખ વેઠનારી ચીજ નથી. મરણ પછી પણ જીભ હાય છે. ઊડી જતી નથી, તેા જીભને પણ જે સુખ-દુઃખ ગણીએ તે વાસ્તવિક રીતે
જીભ
Page #314
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૨ મું જીભને નથી, જીભ એ દુકાન પર બેઠેલ મુનિમ છે. એક દુકાન કાઢી છે. તેમાં બેઠેલ મુનિમ તેની જેમ સુખ-દુઃખને જવાબદાર જીભ નથી. ખરાબ, સારી,–ગંધ આવી, આને દુઃખ, સુખ થયું, નાક ભીડે છે, આ પેઢીમાં એક નોકર છે. જે પેઢીમાં આ નોકર છે તે જ પેઢીમાં આ નેકર છે, આના સુખદુઃખને અંગે આને પ્રયત્ન કરે પડે છે. સર્વ શરીરના અવયવને અંગે કોઈ મહેનત કરે છે, સ્વતંત્ર સુખદુખવાળા કેઈ અવયવ નથી, જવાબદારી જોખમદારી તેની નથી, લાભ-નુકશાનની જવાબદારી, જોખમદારી માલિકને છે. મુનીમને લેવાદેવા નથી. વકીલ અરજી કરે, બેલે, બધું કરે પણ અસીલના જોખમે. વકીલના ઘેર હુકમનામાની બજાવશું નહીં અને ઠામડા ફેરવવાના નહીં અને જપ્તિમાં આવે તે નાણું વકીલના વાડામાં ન પૂરાય, લેણદારને ઘેર રકમ જાય. જવાબદારી, જોખમદારી વગર વકીલ કરતો હતો, તેમ અહીં માથાથી માંડી પગ સુધી જે સુખ અગર દુઃખ અનુકૂળ કે પ્રતિકૂળ થાય તેમાં શરીર જડ તરીકે, વચમાં જવાબદારી જોખમદારી ઉઠાવનાર બીજે જ છે. મેસાણાની કેરટમાં કેસ ચાલ્ય, અપીલ વડેદરે ગઈ, ત્યાં ન વકીલ કર્યો છતાં પહેલી કેરટે અમને અન્યાય કર્યો, પેલી કેરટે અમારું સાંભળ્યું નહીં. આ બધું વકીલ પિતાના તરફથી એ કહેતો જ નથી, વકીલ અસીલ તરફથી કહેતે હોવાથી અહીં અસીલને થએલો અન્યાય તે પણ ત્યાં બોલે છે કે અમે આમ કહ્યું છે, અહીં અસીલને ન્યાય ન મળે તેથી વકીલ પણ અમને ન્યાય ન મલ્યા એમ બોલે છે. તેથી ગયાભવનું પાપ, અત્યારે શું બેલીએ છીએ, મેં પાપ કર્યા છે, ગયા ભવવખતે આ જીભ કયાં હતી? પુન્ય કરતી વખતે, પાપ કરતી વખતે આ જીભ ન હતી, તે આ જીભ કેમ બોલે છે ? કે “મેં પુન્ય-પાપ કર્યા હશે. મારા પુન્ય, પાપનું આ ફળ.” શાનું બોલે છે ?
વકીલેના ધંધા
ચાહે મેસાણાને વકીલ બોલે, ચાહે વડોદરાને વકીલ બેલે, જવાબદાર–જોખમદાર વકીલ નથી પણ અસીલ છે. તેમ અહીં આ જીવ અસીલ આ શરીરને વકીલ તરીકે ભવમાં ઊભે રાખે છે તે જીવ દ્વારા એ બેલી શકે છે, “મેં પાપ કર્યા, મેં પુન્ય કર્યું, ” જેમ આ શરીરમાં જીભને સુખ નથી થયું છતાં હું સુખી છું એમ જીભ લે છે. જવાબદાર
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૨
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી જોખમદાર અંદરની એક ચીજ છે. જેને અંગે પગે દુઃખ થયું તો હું દુ:ખી, શરીરના કેઈ અવયવમાં, સુખ થયું તે જીભ લે કે સુખી છું, અંદરને જવાબદારજોખમદાર કેઈક જુદે છે, સજા થાય તે અસીલને જ ભોગવવી પડે. આ શરીર વડે સત્કાર કરી પુન્ય બાંધીએ તે લાભ અસીલને, અસત્કાર્ય કરીએ તે ભેગવવાનું અસીલને. આપણે આ દિવસ વકીલ સંભાળીએ છીએ. એ અસીલનું તે ભાન જ થયું નથી, વકીલને શેઠ ગણી ગુલામ તરીકે કાર્યો કરીએ છીએ. આપણને ખાવાની ઈચ્છા થઈ તે વકીલની ઉપાધિ છે, અસીલને કાંઈ નથી, અસીલ તે બધે છે. એ તે વકીલ પિતાના સંતેષ ખાતર જે કેસ ચલાવવા ધારે તે રસ્તે દેરાઈ જાય, વકીલ એક આંકડે પણ અસીલની રજા વગર ન પાડે, અસલ ગુલામ થઈ ગયે.
કપડવંજમાં વ્રજલાલ મોતીચંદવાળાઓ અને માણેક શેઠાણને તકરાર પડી, ખેડે આવવું પડયું, બે જગાએ બનેએ પડાવ નાખ્યો, વકીલે દેવું આ કળ ઠીક આવ્યું છે, વકીલે માંહોમાંહે મેલ્યા. તે આ રસ્તે, હું આ રસ્તે ઉતારું. જેમનુજોગ ચિઠ્ઠી લખી, ચિઠ્ઠી આવી ગઈ ડોસાના હાથમાં, મારાવાલા આ વકીલે ધંધે લઈ બેઠા કે અમને કેમ લડાવવા? વાત ખરી. જેને જે રસ્તે લાભ હોય તે મનુષ્ય તે રસ્તે થે. તમે ન ઝઘડે તો વકીલના ઘર ભરાય શી રીતે ? તમારા ઝઘડા ન થાય તે તડ પડે તરકડા મેધા’ તરકડાની પૂછપરછ તડ પડે ત્યારે, નહીંતર માલદાર શેઠીયા તરકડાને પૂછવા જાય? તેથી તરકડાનું ચાલે ત્યાં સુધી તડ સંધાવા દે નહિં. કારણ તડ સંધાયા પછી તરકડાની કિંમત શી? દેખીએ છીએ. તડને માલિક, જે કથળી ખાલી કરતે હોય તે કંઈક પતાવવા માગે ત્યારે તરકડો કહે-કે નાક છે કે નહીં? તે તરકડાને તડ ચાલુ ન રહે તે નુકશાન છે, લાભ નથી. તડ ચાલુ રહે તે શેઠ તરફથી માન, ખાવાનું બધું મળે. બે તડ એક થાય તે તરકડાનું થાય શું? તરકડા પોતાના લાભ માટે, પિતાનું હિત, માન જોતાં તડ સંધાવા દે નહીં. આજકાલ તે ટપટપવાળા તરકડા છાપા થયા છે, કેમકે નવું લખવાનું રહે નહિં તે ઘરાકી થાય નહીં, નવું લખવાનું
ક્યાં સુધી રહે? જોઈ શક્યા છીએ કે સાધુ સંમેલન ભરાતું હતું, તે પહેલાં છાપાવાળા કઈ જગેએ ગયા હતા ? કોની આગેવાની, કઈ વિચારણા કરવાની છે વગેરે, એને એકત્રમાં કમાણી તૂટી જાય, તડ સંધાઈ ગયા તે આપણે ભાવ પૂછાવાનો નથી, તે તો મટી ફાટ
Page #316
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૨ મું કરતા જાય. એક બાબતની તકરાર ઊભી થઈ હોય તેમાં તરકડાઓ ૨૧ બાબત ઊભી કરે. તેમાં તેનું પિષણ, માન, લાભ મોટી તકરારમાં. તેમ વકીલે દેખે કે બેની લડાઈ સળગતી રહે તે રોજ બીલ કર્યા જ કરીએ. રોજ આંગણું અસીલ ઘસે, રોજ બીલ ચૂકવે. આ દશાએ શેઠના હાથમાં ચિઠ્ઠી આવી. આ વકીલે અમને લડાવવા માંગે છે. નોકરને કહે લાવ ધોતીયું, પાઘડી. નોકરને સાથે લઈને શેઠ શેઠાણી પાસે આવ્યા. કેમ? હાલો ! તમને જે ઉચિત લાગે તે લેજે. મારી ના નથી, પારકે ઘેર નથી ખવડાવવું. તમે ખાશો તો મારા છો. પારકા ખાશે તે કરતાં તમે ખાજે, કહેવાનું એ કે–વકીલની આ દશા છે, કેસ વધારી અસીલને ગુલામ બનાવી મૂકે. છોડવાને રસ્તે કંઈ ન નીકળે ત્યારે તે કાઢી આપે. વકીલની દાઢ પૂરી ન થાય ત્યાં સુધી અસીલ છૂટવા માગે તે પણ ન છૂટી શકે. તમે છૂટવા માગે તે આમ ગુનો લાગુ પડશે, આમ વાંધો આવશે. તેમ આ ચાર આંગળની જીભના તાબામાં આ આત્મા પડે છે. એ કહે તેમ કરવું પડે છે, આજે ભજીયા ખાવા છે. કહો વકીલનો ગુલામ, મારે ભજીયા આવે કે રોટલા આવે, પણ એ વિચાર આત્મા અસીલને સૂઝત નથી. વકીલની પેઢીમાં અક્કલના અધુરા આવે તે છેડે નહીં. બરણીમાં બાર લાખ કેમ ખવાયા હશે? એક શબ્દના વાંધામાં આબરૂની નુકશાનીને દાવો કરે તે છ મહિને અંત ન આવે, ને ગરીબને માથા કુદ્યા કેસ બે દહાડામાં પત્યે. અહીં ચૂક ઉડાવ્યા કેસ બાર મહિને પતતો નથી. જે કેસ ગંભીરતાનો હોય તો આ માથા ફૂટ્યાને કેસ બે દિવસમાં પત ન જોઈએ, પણ અસીલ માલદાર મલ્યા છે. જ્યાં સુધી અસીલમાં માલ દેખે ત્યાં સુધી વકીલ છોડે નહીં, આ પાંચ ઇંદ્રિ વકીલની જ વહીવટદારી છે. અસીલ આત્મા તે ઈન્દ્રિયને આધીન થયા છે, વકીલ મુખત્યારનામું લખાવી લે છે, દરેકમાં તમારી સહીની જરૂર નહીં. આણે મુખત્યારનામું તમારી પાસે લખાવ્યું છે. હું ચાહે તેમ કરું તે તમારે મંજુર, સ્પર્શ–રસનાને જે અનુકૂળ ઈચ્છા થઈ તે પ્રમાણે તમારે વર્તવાનું, એની ઉપર તમે વિચાર ક્યારે કર્યો? જે ગાંઠને પૂર, અક્કલને અધુરો ન હોય તે તરત વિચાર કરે કે ઈન્દ્રિય મને કયે રસ્તે લઈ જાય છે ? અક્કલવાળો હોય તે તરત કેરટમાં અરજી કરે કે મુખત્યારનામું રદ કરું છું. આ પાંચે ઈન્દ્રિય જગતમાં વકીલ તરીકે આપણી તરફથી ખડી થઈ છે. વકીલ સિવાય જેમ
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૯૪
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
કારટમાં ઊભા રહેતા નથી. વકીલ સિવાય સાંભળવું નહિં. જો વકીલ સિયાય ક્દાચ ઊભા રહે તે પછી વકીલ રખાય નહીં. તેમ આ ભવની કારટમાં અસીલને વકીલ સિવાય ઊભા રહેવાના અધિકાર નથી. અસીલ કેવા દબાયા છે તે સમજો. વકીલ સિવાય ખેલવાના હક નહીં, સાક્ષીની અરજી વહેલી મુદ્દત, રજા લેવી હાય તા વકીલદ્વારાએ, કારટ અને વકીલ એ મળેલા, અસીલ અથડાતા, વકીલનું ઘર ભરનારા, તેમ આ ભવે આ વકીલદ્વારાએ વ્યવહાર રાખ્યા છે. અસીલને પૂછે નહીં, ખૂનની સજાના ગુન્હા હાય તેા વકીલને સાંભળવાના. નરક, નિગેાદની સજા આ ઈન્દ્રિયાદ્વારાએ, સ્વાર્થસિદ્ધ જવાને હાય તા આ શરીરદ્વારાએ, સંસારે આ શરીરની પીછાણુ રાખી છે. આપણે એવા મૂર્ખ કે મુખત્યારનામું રદ કરવાની પણ સૂઝ પડતી નથી.
મુખત્યારનામું રદ કરાવા :
જીસ દિન આપ દેઢ રૂપી બચાવેગે, એ દિન જુતિ લાવેગા. · વા ટ્વીન કમ કે મીયાંકે પાઉંનેે જુતિયાં.' વકીલે દેખ્યું કે આ આંધળે અસીલ છે તેને દ્વારવા દે. પાંચે ઇન્દ્રિયા આ અસીલને પકડી ખેડી છે. ખુવાર મેળવ્યા વગર ઇંદ્રિયા છેાડવાની નથી. આ વકીલે પણ્ યાં સુધી આત્મા દૃતિએ પહોંચે ત્યાં સુધી અથડાવશે, ખચવાના એક જ રસ્તા, મુખત્યારનામું રદ કરી, નિસ્પૃહ પાપગારી વકીલને પકડે. કારટની સત્તામાંથી, રાજની સત્તામાંથી બહાર નથી જવાતું ત્યાં સુધી વકીલ કર્યા સિવાય છૂટકેા નથી, પણ આ તડ પડયા તરકડા માંધા થાય તેની જગાએ નિસ્પૃહ પાપગારી કાઈક મલે તા ? શુંદર રહ્યો થા સાંધણ કરે છે. કાચની કણી અંદર જાય તેા ફાટ કરે. પેટમાં ગએલા ગુંદર હાડકા–નસેાની ચીકાશ લાવે, પેટમાં કાચની કણી ગઈ હાય તેા આંતરડા કાતરી નાખે. એ તરકડા કાચની કણી જેવા જ્યાં નાખા ત્યાં ફાડે. તે જગા પર ગુંદર જેવા મહાનુભાવા ખાળી લ્યા, એ પણ પરાપગારી હાય, ઘર ભરનારા ન હાય, તે વિચાર અસીલ કરી લે કે આ વકીલ કાચની કણી છે કે ગુંદરની કણી છે ? આપણી પાંચે ઇન્દ્રિયા, આરંભ, વિષય, કષાયમાં દેરાય ત્યારે વિતરાગતાના નાશ કરે, જ્ઞાનાદનને નાશ કરે, આવા વકીલને મુખત્યારનામું આપી ચૂકયા તે રદ કરાવા, સારા માણસ પાસે જઈ સમજાવા, એવી રીતે શાસ્ત્રકારે એ જ કહ્યું કે-આ ઈન્દ્રિયાના ઉપર દાખ મૂકેા, આ ધમ ને અનુસરી
Page #318
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૨ મું
૨૯૫
ચાલીશ ત્યાં સુધી જ ખારાકાદિ આપીશ. વાંકે ચાલીશ તે ભૂખે રાખી મારી નાખીશ. તને ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, મકાન બધું આપીશ, પણ આ સારાની સલાહે ચાલવું, તારા મુખત્યારનામાને અગે મૂર્ખ અન્યા છીએ પણ તારી આખરૂ ખાતર અમે તે ખેંચતા નથી, પણ કોઈના તાખામાં વકીલને સોંપીએ છીએ, જે પેટે ખારિ બતાવે તે પ્રમાણે આ વકીલ ચાલે. નહીંતર મુખત્યારનામું લઈ મૂખ બનાવ્યા, અને વળી માલ લઈ વધારે મૂખ બનાવશે.
જવાબદાર-જોખમદાર આત્મા :
પાંચે ઇંદ્રિયા, ભવ-સંસાર કાટે પાસ કરેલા વકીલેા છે, મનવચન-કાયા–તેના વકીલેા છે. વકીલ કહે હું દુઃખી, મુખત્યારનામાના પ્રભાવે વકીલ અમે, હું-એમ એલે છે. તેમ અહીં પણ પાંચ ઇંદ્રિયા ત્રણ જોગ તે તમારા મુખત્યારનામાવાળા છે. જવામદાર, જોખમદાર નથી, તેથી જીભ હું સુખી-દુઃખી વર્ણન કરે છે, તે પેતે મુખત્યારીથી ખેલે છે પણ જોખમદાર નથી. મુખત્યારીથી ખેલવુ તેને અથ પાંચ ઇંદ્રિય, ત્રણ ખળ તમારા વકીલ છે, જવાબદાર, જોખમદાર તમારા આત્મા છે, એ દ્વારાએ વિષય કષાય પરિગ્રહમાં પ્રવતવાના. વકીલ ચાલ્યેા જવાને ત્યારે ડીક્રી ભરવાની, ભાગવવાની અસીલને. આ શરીર-વચન-મન વકીલની એફિસ છે. જવાબદારી, જોખમદારી આત્માની છે હવે તેને અ ંગે વિચારીએ તે જવાખદારી શરૂ કયાંથી થઈ ? કમ ઉપાન થાય તે જવાબદારી, ભાગવવી પડે તે જોખમદારી. આ આત્મામાં જવાબદારી પહેલી શરૂ કે જોખમદારી પહેલી શરૂ થઈ ? અહીં અત્યારે જોખમદારી વહારી છે, તેની જવાખદારી પહેલા ભવમાં ઊભી કરી છે.
કર્મ પુદ્ગલના સ્વભાવ :
આ ઉપરથી બીજો નિકાલ થશે કે ઈશ્વર જગતના કર્તા ન હેાય તેા પુન્ય પેાતાની મેળે ભાગવી લ્યે, પણ પાપના ફળ ભોગવવા પેાતાની મેળે કાણું તૈયાર છે ? દુઃખી થવા કોઈ પાતાની મેળે તૈયાર નથી. સજા કરનાર જેમ મેજીસ્ટ્રેટ હેાય તેમ પાપની સજા કરનાર કાઈ હાવા જ જોઈએ. અહીં સમજવાનું કે આ જવાબદારી-જોખમદારી પેાતાની સ્વયં છે. ઝેર ખાય એમાં મરવાનુ કાણુ કરે છે ? સાકર ખાય
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૯૬
આગામોદ્ધાર પ્રવચન શ્રેણી એમાં શાંતિ કોણ કરે છે ? હરડે ખાય તેમાં રેચ કેણ કરે? મરચાં ખાય તો આંખ અને પુંઠે ગરમીની બળતરાં કોણ કરે છે ? કહે કે પુગલને સ્વભાવ છે, ઝેર આદિના પુદ્ગલને સ્વભાવ છે કે પ્રાણ વિયોગ કરે, શાંતિ કરે, વિરેચન કરે, બળતરા કરે, એમ અનુક્રમે ઉપર કહેલી બાબતમાં પુગલને સ્વભાવ માનવામાં અડચણ નથી, તે કર્મ પુ નો સ્વભાવ માનવામાં અડચણ શી ? કેટલાક આકસ્મિક બનાવો બને છે, તેમાં પેસાબ કરવા બેઠા, નળીયું પડ્યું ને માથું ફૂટી ગયું, મરી ગયે, કેણ નળીયું ફેંકવા આવ્યું ? આખા જન્મમાં આપણે આપણા કર્મ પ્રમાણે ફળ મેળવીએ છીએ. ફળ આપનાર ઇશ્વર કે પિતાના કર્મ ? :
સારા કે ખોટા કાર્ય ઈશ્વર કરાવતું હોય તે કર્મને તિલાંજલી આપે, જવાબદારીના મૂળમાં જોખમદારી છે, જે ખમદારીના મૂળમાં જવાબદારી છે. કસાઈ બકરીને મારવા તૈયાર થયે, અહીં કસાઈ મારે છે કે ઈવર ? ઈશ્વર કસાઈ પાસે મરાવતો હોય તો જહલાદ ખૂની ગણાય નહીં, કોરટની આજ્ઞાથી કરનાર હોવાથી ગુન્હેગાર ઠરતો નથી, તેમ કસાઈ પણ ઈશ્વરના હુકમથી મારે છે તે કસાઈ ગુન્હેગાર નથી પહેલા ભવમાં ઈશ્વરના હુકમથી માર્યા તે ધોલ મારી, ઈશ્વરે મરાવી, ધોલ મારનાર બે ગુન્હેગાર છે, તો બે ગુન્હેગાર બીજા ભવમાં કેમ માર્યો જાય છે ? મારનાર પણ ઈશ્વર, જૂઠું બોલનાર, ચોરી કરનાર, લુચ્ચાઈ લફંગાઈ કરનાર ઈશ્વર, એકનું ફળ એકનું કર્મ, ફળ કરનાર ઈવર થાય, તે કર્મ કરનાર છે એમ કહી ઘો, ઈકવરકતની વાત જુદી છે, અત્યારે કર્મ અને ફળની વાત કરીએ છીએ. કેરટ-કર્મના સિદ્ધાંતને ઉપર રાખી બીજા સિદ્ધાંતે વાત કરે છે, “ગુન્હેગાર છૂટી જાય તેની ફિકર નહીં, પણ બેગુન્હેગાર માર્યો ન જ જોઈએ.” એને અર્થ એ કે, ભવાંતરના ભોગવવા પર છેડે, બેગુનહેગાર માર્યો ન જેવો જોઈએ. બીજી બાજુ જે સરકાર ખૂનીઓને કબજો મેળવી શકતી હોય, તેમાં ક્ષણ પણ વાર કરે તો જગતના હિસાબે સરકાર ગુન્હેગાર થાય. ઈકવર–પાપીઓને કબજે લઈ શકે છે કે નહિં? તેમાં ક્ષણ વિલંબ કરે તો ઈકવર ગુન્હેગાર છે
જે માસ્તર તરીકે હોય તે ૩૩ ટકા વિદ્યાર્થીઓ પાસ ન કરે તો ગ્રેડ ઉતરી જાય, તેમ જ્ઞાનીપણું લીધું તો ત્રીજા ભાગે પિતા જેવા ન બનાવે તે
Page #320
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૩ મું
૨૯૭
ગ્રેડ ઉતરી જાય, એમ ઈશ્વર કેવળ ધર્મોપદેશક, અજવાળા કરનાર તરીકે માનીએ તો અમને ઈશ્વર તરીકે માનવામાં હરકત નથી. કર્માંનાં ફળ ઈશ્વર ભાગવાવે છે તેમ અમે માનતા નથી. કર્મ કરેલા હોય તેના ફળે! ભાગવાવે તે વખતે નવા 'ધાવે કે નહિ? અનાĆને અંગે જવાબદારી સાથે જોખમદારી નથી, પણ આર્ટ્સમાં નવાં કર્મ ભાગવવા સાથે નવાં કા અંધ. ફળ અને કમ તેમાં પહેલવહેલ' ફળ ભોગવ્યું કે કર્મ ખાંધ્યું ? બીજ અંકુર ન્યાયે કમ ફળની પર પરા અનાદ્દિની છે. જ્યારે કમ અને ફેળ બન્ને અનાદિના લઈએ તેા જીવરૂપી અસીલ અનાદિને છે.
તિર્યંચ, નારકીના શરીરરૂપી વકીલેાને જિનેશ્વર મહારાજરૂપી ખારિષ્ટ મળવા મુશ્કેલ છે. કાયદાને આધીન થાય તે। માત્ર મનુષ્ય શરીર. આ અપાર ભવ— —સંસારસમુદ્રમાં મનુપણું મળવુ' મુશ્કેલ, કૈસ કયારે સુધારી શકે ? ખારિષ્ટરની સલાહ પ્રમાણે ચાલે ત્યારે. તીર્થંકર મહારાજના આડતિયા ગુરુએ જગે જગે પર છે, તે આડતીયા ગળે નથી પડતા. આ વકીલ ગળે પડે છે. પાંચ ઇન્દ્રિયા ત્રણ બળ ગળે પડે છે. તમે આજીજી કરી, આજીજી કરતાં એ તમને સલાહ દે. અહીં દેવગુરૂ ધમ ખારિષ્ટર તરીકે અધે મળે પણ અસીલ સીધા થાય ત્યારે. અસીલ સીધા ન થાય ત્યાં સુધી ખારિષ્ટર ઊંચુ પણ જોવે તેવા નથી. હવે કેમ જુએ? આજીજી કરીએ, આપણી હકીકત સમજાવીએ. અહીં ધરત્ન કયારે મળે ? સોંસારની અનાદિકાળની ટેવ છેાડવાની કહે તે છેાડીએ, આદરવાની કહે તે આદરીએ, ત્યારે ધમ આપણી ખારિષ્ટરી કરે. તે કુટેવ, સુટેવ કઈ તે જાણીને પછી છેાડીએ, સુટેવ આદરીએ, માટે ધમ રત્નને લાયક ૨૧ ગુણા છે તેમાં પહેલા અક્ષુદ્ર ગુણ તેનું સ્વરૂપ કેવા પ્રકારનું છે તે આગળ જણાવવામાં આવશે.
✩
પ્રવચન ૩૩મુ’
શ્રાવણ સુદી ૯ ને રવિવાર, મહેસાણા
સદ્ગતિ મેળવવી એ પોતાના પ્રયત્નને આધીન છે :
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન્ શાંતિસૂરીશ્વરજી મહારાજા ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને કરતાં થયાં આગળ જણાવી ગયા કે, આ અનાદિ
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૯૮
આગદ્ધારક પ્રવચન શ્રેણી અનંત સંસારની અંદર આ જીવને મનુષ્યભવની પ્રાપ્તિ થવી મુશ્કેલ હતી. કારણ કે જૈનશાસ્ત્રના હિસાબ પ્રમાણે દરેક જીવ પિતાની જવાબદારી જોખમદારીવાળો છે. અર્થાત જે જન્મ પિતે લેવા માગે તે જન્મ લઈ શકે છે. પરાધીનતા છે જ નહિં. બીજા પાસેથી મનુષ્ય જન્મ લેવાનો નથી. જ્યારે આ વાત રજુ કરીએ ત્યારે દરેકને શંકા થાય કે હરકોઈ ઉત્તમ જન્મ લેવા માંગે છે. કેઈ અધમ જન્મ લેવાની ઈચ્છાવાળે હોતું નથી. તે દરેકને ઉત્તમ જન્મ કેમ મળતો નથી. અધમ જન્મની જગતમાં હૈયાતી કેમ રહે છે? શંકા કારે ધ્યાનમાં રાખવું જોઈએ કે વિદ્યાર્થી પાસ થવા માંગે તે થઈ શકે છે. જે ધારણમાં જે અભ્યાસ નિયત કરવામાં આવ્યો છે, તે વિદ્યાર્થીની લાયકાત દેખી નિયત કર્યો છે. દરેક વિદ્યાર્થીને પાસ થવું જ ગમે છે, ઊંચા નંબરે પાસ થવાનું ગમે છે, નીચા નંબરે પાસ થવાની ઈચ્છા કેઈની હોતી નથી. આટલું છતાં પણ બધા વિદ્યાર્થીઓ ઊંચા નંબરે પાસ થતા નથી. કેઈક પાસ થાય છે, કેઈકને મહેરબાનીથી માર્કસ પૂરા કરી ઉપર ચઢાવે છે. આમાં વિદ્યાર્થીને લાયક અભ્યાસ હતું, છતાં જેણે અભ્યાસ ન કર્યો તે નીચા નંબરે પાસ થાય. મહેરબાનીથી ઉપર ચઢે તેમાં નવાઈ શી? વિદ્યાથીને રમતનો ચસ્કો હોય ત્યારે તેના નંબર નીચે જાય. ત્યારે એમ થાય કે હવે બરાબર અભ્યાસ કરીશ. ધારણમાંથી ઊઠી બહાર જઈ ધુળીયા ગઠીયા મળે છે ત્યાં બધુ ભૂલી જવાય છે. આ જીવ જ્યારે દુઃખી થાય છે, દુર્ગતિના દુઃખો સાંભળે, આત્મકલ્યાણનો એક જ રસ્તે સમજવામાં આવે ત્યારે ખ્યાલમાં આવે છે. આ સિવાય હવે લક્ષ્ય નહીં દઉં પણ તે સર્વ કયાં સુધી? ઠેઠ વિદ્યાર્થીને સ્કૂલમાં માર પડે, નંબર ઉતરવાને થાય, તે વખતે બધા વિચાર થાય પણ નિશાળમાંથી નીકળે ત્યારે બધા વિચારે ઊડી જાય. સદ્ગતિ દુર્ગતિના વિચારો સાંભળે ત્યારે બધું થાય પણ ધર્મકથનની નિશાળમાંથી નીકળે એટલે બધું સ્વપ્ન જેવું, નિશાળીયાને ધુળીયા ગોઠીયા મલ્યા કે તેની ચાલે ચાલે. આ જીવ ધર્મસ્થાનમાંથી નીકળે એટલે આરંભાદિકના શેઠીયા મળે એટલે બધું ભૂલી જવાય, આપણને પણ ઇંદ્રિયોના વિષયો, કષાય, આરંભ પરિગ્રહ બહાર જઈએ કે લાગી જાય, આ ધર્મકથનની વાત તે વખત સ્વપ્ન જેવી જાણી. વિદ્યાથી જેમ નાપાસ થઈ નીચા નંબરે જાય તેમ આ જીવ વિષયાદિકના
Page #322
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૩ મું
૨૯૯ ગોકીયાની ચાલે ચાલી ધર્મ આચરવાની અભિલાષા થયેલી હતી, તે સ્વપ્ન જેવી કરી નાખે છે. આ અનેરો સ્વમ જેવા થઈ જાય, પછી નિશાળિયે ન ભણે, પાસ થવાની મરજી છતાં આપોઆપ નાપાસ થવું પડે, અગર નીચા નંબરે ઊતરવું પડે છે. ધર્મકથનની વખતની ધારણાઓ સ્વમ જેવી થઈ જાય, દુઃખી ન થવાની ઈચ્છા છતાં દુર્ગતિએ જવું પડે, પિતાને આધીન છતાં તેને લાયક ઉદ્યમ ન કરે તે તે વસ્તુ પ્રાપ્ત ન કરે તેમાં નવાઈ નથી. વિદ્યાર્થી અભ્યાસ કરે તે પાસ થાય. તેમ સદ્ગતિ આપણા હાથની ચીજ છે. આપણે જે આ ભવમાં કાર્ય કરીએ, તેના આવતા ભવમાં જવાબદાર છીએ, આપણે આ ભવમાં કાંઈ કરીએ, તે બધો હિસાબ ત્યાં લેવાવાને, ગયા ભવમાં જે કર્યું છે તેનો હિસાબ ચૂકવીએ છીએ. આ ઉપરથી એક જ વસ્તુ કહેવાની છે, કે જેવી ગતિ લેવી હોય તે તમારા હાથમાં છે પણ તેને લાયક ઉદ્યમ કરે તે, નહીંતર ઘરમાં લેટ, લાકડી, ચૂલે છે, પણ પથારીમાં પડેલી આળસુ સ્ત્રી રઈ પામી શકે નહિં. પ્રયત્ન કર્યા વગર પથારીમાં પડેલી સ્ત્રી કંઈ પામી શકે નહિં, તેમ સદ્ગતિ લેવી એ આપણા હાથમાં છે.
બીજાઓ એમ માને છે કે ઈશ્વર પણ ફળ આપે છે, આપણે એમ માનીએ છીએ કે, કર્મ કર્યા હોય તેવા ફળ મળે છે. ઈશ્વરને કર્તા માને છતાં સારા કર્મ કરવાની જવાબદારી આપણે શીર છે, તેના કારણે મેળવવા જરૂરી છે.
આગળ કહી ગયે છું કે મનુષ્ય કોણ બને? સ્વભાવે ક્રોધ, માન, માયા, લોભ એ ચારે કષાય પાતલા હોય, તેમ જ દેવામાં પિતાની, પિતાના ધનની સાર્થકતા ગણતો હોય, મધ્યમ ગુણેને ધારણ કરનાર હોય, બીજાઓ રીતરિવાજને આધીન રહેવું તેને શીસ્ત કહે છે, લજજાળુ, દયાળુપણું જેનામાં હોય તેવા છે, બીજા ભવે મનુષ્યપણું મેળવી શકે છે. હાથમાં ચેપડી ન લેનારો, લૅશન ન કરનારે, ધૂળમાં આખો દિવસ રખડનાર વિદ્યાર્થી ધારણું ઊંચા નંબરની રાખે તેમાં શું વળે ? તેમ આ ત્રણ કારણોને અમલ ન કરીએ તો મનુષ્યભવની ધારણા ફળીભૂત ન થાય તેમાં કોને વાંક? અભ્યાસ ન કરનાર વિદ્યાર્થી આપોઆપ નાપાસ થાય તેમાં ડેપ્યુટીનો વાંક નથી, તેમ આપણે આ ગુણો, કારણ ન મેળવીએ તેમાં કુદરતને વાંક ન ગણાય. જ્યાં ભલભલા તારૂ પણ રેલમાં તણાઈ જાય
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૦
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી તેમાં તરતા ન આવડે તે શી રીતે તરે ? એ ઉથલાઈ જાય, ડૂબી જાય, તારૂ બધે ઉદ્યમ કરે પણ ઘોડાપૂર પાણીમાં ઉદ્યમ નહીં કરે, ઉછાળા મારતું પૂર હોય ત્યાં ઉદ્યમ નહીં કરે. તારકે–તારૂ, એ પણ ત્યાં કાર્ય નહિં કરે. અશિક્ષિત એક બચું પ્રવાહને પાર કરી જશે તે કલ્પના કેવી રીતે આવે ? આપણે મનુષ્યપણું પામ્યા, ધ અધર્મના ફળ સાંભળી સમજ્યા છીએ. સદ્દગતિનું સ્વરૂપ સાંભળી તે પામવા તૈયાર થયા છીએ. તેવા વખતમાં પણ પાતલા કષાયાદિકનું રાખવું મુશ્કેલ માલમ પડે. આવી સમજણ આપનાર વિવેકવાળી પ્રભુવાણી અને ધર્મશાસ્ત્ર રાતદિવસ કાને પડે. ગુરુ મહારાજ સરખા પ્રેરકો મળ્યા હોય ત્યાં પણ મનુષ્યપણાને કારણોમાં વર્તવાની મુશ્કેલી પડે છે, તો પછી જે ઝાડ, બીડ વગેરે એકેન્દ્રિય, કીડા વગેરે બેઈદ્રિય, કીડી-માખી, ઘેડા-હાથી વગેરેને મનુષ્યપણું શું ? ઉત્તમ કેમ? તે કેમ મેળવાય? તેના પ્રેરકે મેલવવા, તેમાંનું કાંઈ સાધન નથી. તેવી વખત મનુષ્યપણાનાં સાધનો ક્યાંથી મળી જવાના ? જાનવરપણામાં મનુષ્યપણાનાં સાધનોનો મેળાપ કયાંથી થવાનો? અહિ મનુષ્યપણુમાં મુશ્કેલી છે, તો જાનવરને એકે સંજોગ નથી તેવાને સાધને મલવા તે આકાશ-પુષ્પ સમાન છે. એમ અહ જાનવરની દશામાં મનુષ્યપણાનો ખ્યાલ નથી. મનુષ્યપણાથી મળતો મોક્ષ-એ વિચાર નથી, તેવાઓ મનુષ્યપણાનાં સાધન મેળવે. તે મુશ્કેલ છે, એવું મનુષ્યપણું આપણને મળી ગયું છે.
કજીયાદલાલ શરીર :
કાલે જણાવ્યું હતું. કે વકીલ દ્વારા જ કોર્ટમાં હાજર થવાનું પણ વકીલ એટલે કજીયા દલાલે, તેઓની જાતમાં આપણને હિતૈષી મળો ઘણે જ મુશ્કેલ છે. તેમ આ બધા શરીરે પાણી હવા અગ્નિ કરમીયા કીડી મંકેડી; માખી, દેડકા અને આ મનુષ્ય, આ બધા જીવોનાં શરીરે વકીલો છે, વકીલે મૂળથી કજીયા દલાલો હોય છે. તેમાં હિતૈષી મળ મુશ્કેલ છે, તેમ શરીર દરેક ભવમાં કજીયા દલાલ છે. જે શરીરવાળો જીવ હોય તે જ કર્મ બાંધે. શરીર ન હોય તે કર્મબંધનું કંઈ પણ કારણ નથી. અશરીરીને કર્મબંધન થતું જ નથી. કારણ એને જગતમાં વહાલું કે અળખામણું રહેવાનું જ નહીં, આ ચીજ ન હોય તે વહાલું અળખામણું કંઈ જ હેતું નથી, તેથી તેમને કહેવું પડયું કે-જે મેક્ષમાં અપુનરાવૃત્તિમાં જીવ
Page #324
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૩ મું
૩૦૧ રહ્યો છે. તે શરીર વગરને હોવાથી વહાલું અળખામણું હેતું નથી, જ્યાં શરીર નથી ત્યાં વહાલું અળખામણું વિભાગ લાગતા નથી, તો ત્યાં સુખ કયું? શરીરવાળો હોય તે વસ્તુ વહાલી ધારી તે મળી જાય તો સુખ, અળખામણી લાગી તે ખસી જાય તો સુખ. જે મોક્ષમાં, મહદયમાં, શીવમાં, સિદ્ધિમાં, શરીર વગરનાને વહાલું અળખામણું નથી તેને સુખ કયું? બઝારમાં ચાર જણ બેઠા હોઈ એ કેઈની લેણદેણમાં આબરૂ ગઈ હોય ત્યારે વાત કરીએ કે અરરર! બીચારે મરવા પડ્યો છે. આ વાત ખોટી નથી. કોઈકની ગેરઆબરૂ થવાથી ચાર ચોવટીયા વાત કરે છે, બીચારો મરવા પડ્યો છે. શું નથી મળતું કે મરવા પડ્યો છે ? તે વાત બાળક કહે છે. તે બાળકને આબરૂ જાય છે તે શી રીતે સમજાવવો? આબરૂની કિંમત, આબરૂ જવાથી શી નુકશાની છે, તેનું સ્વપ્ન પણ બાળક દેખતો નથી, આબરૂ, આબરૂના મહિમાને કે ગેરઆબરૂને બાળક સમજ નથી, એવાનાં બચ્ચાંને આબરૂની વાત કેવી રીતે સમજાવવી? તેમ આપણને દુનિયાના વહાલા લાગતા પદાર્થોથી આનંદ ગણવાવાળા આત્માના સ્વભાવમાં ઉતર્યા નથી. આત્માને સ્વભાવ સુખમય છે, તે વિચારતા જ નથી. કૂતરાના ભ્રમવાળું સુખ :
કુતરાઓ-ખાટકીવાડેથી હાડકું તાણું લાવે, ખુણામાં બેસી ચાવે, હાડકાની કીનાર–ખૂણે પોતાના તાળવામાં વાગે તેમાંથી લોહી ઝરે, લેહી હાડકા પર લાગેલું હોય તે ચાટી કૂતરો પૂછડી હલાવી આનંદ માને, આ કૂતરાના સ્વભાવ. આ બિચારો કૂતરો શું કરે છે? પિતાનું તાળવું ભેદી પિતાનું લેાહી ચાટી આનંદ માને છે. આપણને સંસારના પદાર્થો વહાલા લાગે છે, કંઈક જીવને સુખ સ્વભાવ પ્રગટ થાય તે મળે એટલે આનંદ માનીએ છીએ, એ તો કૂતરાને સુખને ભ્રમ છે. તેમ વહાલા પદાર્થો મલ્યા એટલે સુખ માન્યું પણ સુખ આત્માને સ્વભાવ છે. તે પુદગલમાંથી ઉત્પન્ન થતું નથી, માટે જે વહાલા અને અળખામણા પદાર્થો સુખ-દુઃખ કરનારાં નથી. આપણે લાગણી દ્વારાએ સુખ-દુઃખ વ્યક્ત થાય છે. આ કારણથી જેણે પદાર્થો સુખ આપનાર ગણ્યા નથી તેને આવે કે જાય તે કંઈ નથી. બાળકને પિતા કમાય મોટા છોકરાને આનંદ, નાને છોકરો સમજતે નહાવાથી આનંદ-શેક કશું નથી.
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૨
આગોદ્ધારક પ્રવચન શ્રેણી લાગણી દ્વારા સુખ દુઃખ
રંડીબાજ ઊંઘી ગયે હેય, દેવાંગને ઉભી હોય તે કંઈ નથી. જે પદાર્થને લીધે વસ્તુ બનતી હોય તે બનત પણ લાગણી ન થાય ત્યાં પદાર્થપ્રાપ્તિ છતાં લાગણીને જન્મ થતું નથી. ત્યાં સુધી સુખની પ્રાપ્તિ ગણાઈ નથી, તેમ અનિષ્ટ પદાર્થ પ્રાપ્ત થાય, ડરકણમાં ડરકણ મનુષ્ય સુતરના તાંતણાથી ડરનાર ઊંઘી ગયા છે, જેઓ સાપ છે, છતાં ભયને છોટે નથી, પદાર્થભય કરનાર હોય તો આ વખતે ડર થી જોઈએ, પણ લાગણી નથી ત્યાં સુધી ભય જેવી ચીજ નથી, બાહ્ય પદાર્થો, ઈષ્ટ–અનિષ્ટ મલ્યાં હેય છતાં લાગણી ન હોય ત્યાં સુધી સુખ-દુઃખ થઈ શકતા નથી.
એક પદાર્થમાં ઈષ્ટ-અનિષ્ટપણું લાગણીને આધીન છે :
હવે બીજી બાજુ એક પદાર્થ એકને ઈષ્ટ ને બીજાને અનિષ્ટત્યાં શું કરશે? એક પદાર્થ હવા, જેને નિમોનિયા તાવ થયે હોય તેને ઝેર, ઉકળાટ થયો હોય તેને અમૃત, તે હવે ઝેર કે અમૃત ગણવી? જેવા સંજોગોને અંગે જે લાગણી ઉદ્દભવવાની તે પ્રમાણે ઈષ્ટ અનિષ્ટ લાગણીને અંગે હવાનું કહ્યું, તેમ દેવા કર્યા હોય ત્યારે ભાવ પડે ત્યારે મોજ, લેણું કર્યા હોય ભાવ પડે તો પિક મેલવાની, તેમજ ચડતા ભાવને અંગે એ જ કેવળ લાગણી, પિતાના અપ્રિય મનુષ્યને નુકશાન થાય તો રાજી, વહાલાને નુકશાન થાય તો બેરાજી શાથી? એ તરફ લાગણું છે. વહાલા-અળખામણાપણું લાગણીને આધીન છે. લાગણી ન થાય તો કંઈ નહીં, લાગણું થઈ તો મેટ પહાડ છે, લાગણીથી સુખ-દુઃખ લાગે છે, પણ આત્માનો સુખસ્વભાવ હજુ ખ્યાલમાં આવ્યા નથી. આબરૂનું સુખ કોને માલમ પડે ? આપણને પાંચ ઈદ્રિયદ્વાએ સંસારમાં ખાવું, પીવું ને ગેરલા ગણનારા છીએ, તેમ આત્માના સ્વભાવનો આપણને ખ્યાલ આવતો નથી. જેમ છોકરા આબરૂ ન સમજે તેથી આબરૂ ચીજ નથી, તેમ કહેવાય નહીં, તેમ પાંચ ઇંદ્રિયના વિષયમાં મોજ માનનારા આત્માના અખંડ સુખને ન ઈચ્છનારા, નિત્ય વિજ્ઞાન–આનંદ બ્રહ્મ સ્વરૂપ માનનારા જ્યાં આત્માનું સ્વરૂપ આનંદ મનાયું છે, પેલા વિષયની વિચારણામાં વહી રહેલાને તેને ખ્યાલ ન આવે તેથી તે વસ્તુ નથી તેમ કહી શકાય નહીં.
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૦૩
પ્રવચન ૩૩ મું પરોપકારી વકીલ :
અવ્યાબાધ સ્થિતિ પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સુધી સંસારની કચેરીમાં વકીલ દ્વારાએ હાજર થવાનું, દુનિયામાં વકીલ પોતાનું ઘર ખેદનાર નહીં મળે, પૂરો પગાર નહીં કરે, પણ પિતાનું ઘર નહીં છેદી નાખે, આ વકીલ એ છે કે, ૧-૨-૩-૪ પંચંદ્રિયમાં, નારકી, દેવતા, તિર્યંચમાં એ તાકાત નથી કે અશરીરપણું મેળવી આપે. પિતાનું જડમૂલથી જાય તો પણ અસીલનું હિત થવું જોઈએ. એવો વકીલ જગતમાં ખળ્યો નહિં મળે. સારી સ્થિતિએ પહોંચાડે, તમારા હિતમાં હિત સમજે એવા વકીલ મળશે, પણ પોતે જડમૂળથી ઉખડી જાય તે પણ ઉભું રહે, એ વકીલ ગનમાં નહીં મળે. ફક્ત આજ મનુષ્યપણુનું શરીર જે એ વકીલ છે કે પિતાનું જડમૂળથી ઉખડી જાય તો પણ આત્માનું મેળવી આપે. જ્યાં તમે મોક્ષપદ વરો એટલે શરીરનું શું ? તિર્યંચના ભાવનું શરીર દેવતાના ભવમાં હજ લઈ જાય, નારકીનું શરીર તિર્યંચને મનુષ્યમાં લઈ જાય, અસીલના હિતની ખાતર પોતે જડમૂળથી ઉખડી જવું કબૂલ પણ જડમૂળથી પોતે નીકળનાર મનુષ્યભવનું શરીર. આ વકીલ મળ મુશ્કેલ છે. મુનીમની શાહુકારી કયાં સુધી?
એક વાત ધ્યાનમાં રાખજે મુનિમની શાહુકારી શેઠની સાવચેતી ઉપર રાખે છે. શાકાર મુનિએ શેઠની આંધળાઈમાં ચોર ન બનત હોય તે બને, નેકર ચાકર પહેલપહેલા બરોબર હાડકા હલાવે છે, પણ શેઠ કદર ન કરે તે એને એ નોકર હાડકાને હરામ થાય. હાડકાની હરામી શેઠના આંધળાપણુએ બનાવી. આ વકીલ જડમૂળથી પોતાનું જાય તો અસીલ જીવનું હિત કરે, છતાં અસીલ આંધળો મળે તો વકીલ શું કરે? આ વકીલ (શરીર) આ જીવ અસીલ આંધળો ન થાય તે પિતાનું નિકંદન જાય તે હિત કરવા તૈયાર છે. કેઈ ઘુવડની માફક દિવસના અંધ હોય, કેઈ રાતના અંધ હોય, આપણે વીસે કલાક આંધળા. આંધળા સારા કે પોતે વસ્ત દેખતું નથી તે બીજાને પૂછે. આંધળો ન દેખે તો બીજાને પૂછી સવળે રસ્તો મેળવે. પણ દારુના ઘેનમાં છાકેલો એવો દેખાતો શું કરે? છાકે ને ભૂલો પડ્યો છું કે નહિં? હું કેઈને પૂછું, જાણકારને મેળવું, તેને વિચાર જ નથી. આંધળા કરતાં થાકેલે બુર
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૦૪
આગમ દ્વારક પ્રવચન શ્રેણી
પણ છાકેલા કરતાં ગાંડ ખરાબ, જે માને બાયડી, બાયડીને મા, શેઠને નોકર, નેકરને શેઠ કહે તેવાને શું કરવું? કાયદાની અપેક્ષાએ દારૂ પીએ તેને કાયદાએ ગુન્હો ન ગણ્યો, પણ છાકટ થાય તો ગુન્હેગાર. પિોલીસ પકડે, છાકટાપણામાં એ જુલમ કરે, કોને મારે, કને આપે લે તેને પત્તો નહીં. આપણે અંધથી આગળ છાકટાની સ્થિતિમાં છીએ. વિચારો ! જે વખતે એકાંતમાં ધર્મસ્થાનકમાં બેસીએ, વાસ્તવિક વિચાર કરીએ ત્યારે જંજાળ લાગે છે, મેળવે છે તે વખતે સર્વ મેલીને જવાનો નિર્ણય છે, લઈ જવાનું નથી. શું લઈ જવાના? પુન્ય કે પાપ, આ વાત સર્વસંમત્ત થઈ, પણ જ્યાં મેહનો છાક ચડે. તે વખતે મેલવાની વસ્તુ ખાતર પ્રાણ આપો છો. પુન્ય પાપનો હિસાબ થતું નથી. મેલવાની વસ્તુ માટે પ્રાણ અપાય તે છાકટાપણું ન હોય તો કેમ બને ? સારભૂત માટે ઉલટો ભાગતો ફરે. છાકટ થએલે સાપ હાથમાં પકડે. મોતીની માળા ફેંકી દે તેમાં નવાઈ નથી તે છાકટાપણાને અંગે. આ જીવ રાત-દીન અંધ નહીં, ૨૪ કલાકનો દારૂડિયે નહીં, પણ ૨૪ કલાકનો છાકટ છે. આવા છાકટાને અસીલ તરીકે જ્યાં રહેવાનું થાય ત્યાં વકીલની દાનત કયાંથી સાફ રહે? મુનીમની શાહુકારી કયાં સુધી? શેઠની સાવચેતી સુધી. એમ આ જીવ શાણપણામાંથી નીકળી જાય, સાવચેતી ને ૧૦૦ જેજન દૂર ફેકી દે તો આ વકીલ શું દળદર ફીટે? અસીલ સાવચેત હોય તે પિતાને જડમૂળથી ઉખેડી જાય તે ફકર નહીં. આ જીવરૂપ અસલ સાવચેત ખબડદાર રહે તો વકીલ સારો મળે છે. જો કે છે હલકા કુળનો, બ્રાહ્મણો દાનતાના હલકા હોય છે. બ્રાહ્મણકુળમાં ઉપજ્યા છતાં સ્વભાવે ચંડાળ જેવા હોય છે. આ જેમ અન્યક્તિ છે, તેમ આ વકીલની જાત સારી નથી, ઉપર પડદે તેથી જ આ શરીર સારું દેખાય છે, આ ઉત્તમ કૂળનો વકીલ નથી, અધમ કૂળને વકીલ છે, ઉત્પત્તિનું સ્થાન, સંજોગ, સંગ, પિષણનાં કારણે પણ અધમ છે, આને પિષણ ચેખાથી ન મળે. “ફેદીને ખાય તો જ કુકડાને પોષણ મળે? સારું હોય તેનું ગંદુ થઈ મળે તો જ પિષણ થાય. સ્થાને કારણ, સંગ હલકા, પાણીને પિસાબ કનાર, અનાજની વિષ્ટા બનાવનાર, હવા ઝેરી બનાવવી, આ સ્થિતિ શરીરવકીલની છે. આ આ વકીલ છતાં વાંકા ગાળા : ચાંડાલમાં પણ બ્રાહ્મણ થાય છે. તેમ આ હલકા વકીલમાં એક ગુણ છે. પિતાનું
Page #328
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૩ મું
૩૦૫ જડમૂળથી ઉખડી જાય તો પણ સાવચેત થાવ તો તમારે ઉપકાર કરે, એ બધું ક્યારે ? તમારામાં રામ જઈએ, માયા અને તમે ધર્મ રત્નના અર્થી હો, તમારામાં ધર્મરત્નનું અથાણું હોય તો, પોતે સુકાઈ જઈ હિત કરવા તૈયાર છે. તમે છાકટાપણું ન છોડે તો, એ ગોપાળી ગાંડો નથી કે તમે ગાંડા રહો ને તેનું પોતાનું પણ બગાડે. પછી આ દેખે કે આને રાજી નથી. અંગ્રેજોએ આજકાલના રજવાડાને રંડીબાજીમાં નાખી માન–ચાંદ આપી ખુશ કરી દીધા. પછી ઉપરની સત્તા પિતાનું શું કરવા બગાડે ? તેમ આ વકીલ દેખે કે, છાકટ અસીલ મળે છે, અફીણીયાને પાંચ પકવાન મલે પણ ડબી ન મળે તો બધું નકામું છે, તેને તો અફીણની ડબી દેખાડે પછી
રોટલો આપો તો પણ શેઠ સારા. લાડુ, દૂધપાક આપનાર શેઠ સારા નહીં, દાબડીએ શેઠ સારા. આ જીવ પુણ્ય, પાપ કેમ બંધાય તે ન વિચારે અને વિષયને અફીણી થાય ત્યારે શેઠ દાબડી જ દેખાડી ઘે, પાંચ પકવાન મન રાજી કરનાર ન થાય, આ શરીર સુકવી તમારા બદલે હેરાન થાય તો પણ તેમને તેની ગણતરી નથી, તમને તો આ દુનિયાદારીની જે ઉપાધિ ગણાય છે, તેમાં લગાર વધારે થાય તો રાજી છે. એ ઉકરડામાં, કચરામાં વધારો ન થાય તો રાજીપ નથી, અફીણી ભાણું દેખતો નથી, ડાબડી દેખે છે. જ્યાં આવી સ્થિતિ છે ત્યાં પુદ્ગલ પિતાનું શરીર પુષ્ટ કેમ ન કરે ? તમે જ્યાં અફીણીયા બને ત્યાં પુદ્ગલ શું કરે ? જે તમે ધર્મરત્નના અર્થી બને તો આ શરીર સુકાઈ જવા તૈયાર છે. ઘર્મરત્ન અને ચિંતામણિરત્નમાં અધિક કોણ ? :
હવે ધમને રત્ન કહ્યું તે વાદી છેટું કહે છે. રત્નચિંતામણી લે પણ તે દરેકમાં એ દશા છે કે માગે તે મળે, કલ્પના ન આવે, માગણી ન કરો, તે આપવાની તાકાત ચિંતામણીમાં પણ નથી. જે વસ્તુ તમારી જાણમાં ન હોય તેવી વસ્તુ ચિંતામણી આપી શકે નહિં, પણ આ ધર્મરત્ન તમે જાણો નહીં, માગો નહીં એવી પણ વસ્તુ લાવી હાજર કરે. પ્રયત્નોથી જે બની શકે નહિ, કલ્પના પણ ન થાય, તેવી વસ્તુ સાક્ષાત્ બનાવી દે. ગાયકવાડને પૂછીએ કે જ્યાં સુધી રેસીડેન્ટ તમને લેવા ન આવ્યા હતા, તેના પહેલે દહાડે તમારા
૨૦.
Page #329
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી કુટુંબને કલ્પના પણ ન હતી કે વડોદરાની ગાદી તમને મળે. એ કલ્પનાની સ્થિતિ કોણે ઊભી કરી ? ચિંતામણિ પાસે માગીએ, જાણીએ, ઈચ્છીએ ત્યારે મળે. જ્યારે આ ધર્મરત્ન નહીં જાણેલું, નહીં ઈચ્છેલું, ન ચિંતવેલું, પલકારામાં કરી દે છે. હવે પરભવને અગે વાત કરીએ, દેવલેક શી ચીજ, કેમ મળે? તે વિચાર નથી. છતાં ધર્મને પ્રભાવ હોય તે વગર જાણેલી, વગર ઈચ્છલી, વગર માગેલી ધર્મરત્નથી મેળવી શકાય છે. એ નહીં પણ રત્નપ્રાપ્તિનું પણ કારણ કે? આખા જગતને રત્નની ઈરછા છતાં અમુકને જ રત્ન મળે, અમુકને પથરા પણ ન મળે તે કહેવું પડશે કે રત્નપ્રાપ્તિમાં પણ મૂળ ધર્મ જ કારણ છે. ઘર્મને રત્નની ઉપમા કેમ આપી?
એવા ધર્મને રત્નની ઉપમા કેમ દેવાય છે? જે ધર્મ અસંખ્યાત રત્નોને મેળવી આપનાર, આવા ધર્મને રત્ન કેમ ગણે છે? કઈ હીરાને પત્થર કહે છે? હીરારૂપી પત્થર એમ કેઈ કહે તે તેને મૂર્ખ કહીએ છીએ, તે પછી અહીં ધર્મ અને રત્નની વચ્ચે આકાશપાતાલનું આત છે તેવા વખતમાં ધર્મરૂપી રત્ન કેમ કહે છે ? પથરા સાથે ધર્મ સરખાવ તે ધર્મનું અપમાન છે, પણ ઉપદેશ સાંભળનારાને જે ઉત્તમ ચીજ ભાસેલી હોય બીજી ચડિયાતી ચીજ ન હોય ત્યાં ઉપમા કઈ દેવી? ચંદ્રમા પુનમને આસો પુનમની રાત્રે ઉગે ત્યાં કે ? ત્યાં ઉપમા કઈ દેવી? અહીં દર્પણને ચંદ્રની ઉપમા ઘો પણ ચંદ્રને કઈ ઉપમા ઘો? ત્યારે કહે કે ચાટલા જેવ, ચકખા આરીસા અને ચંદ્ર વચ્ચે રાતદિવસનું આંતરૂં છે, પણ બીજે સૌમ્ય ગળ. ચકાટીવાલો પદાર્થ તમારી ધ્યાનમાં નથી, ત્યાં આરીસાની ઉપમા દીધા સિવાય છૂટકો નથી. આ જગતમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધર્મથી ઉતરતે પદાર્થ ધ્યાનમાં આવ્યો હોય તો કેવળ રત્ન. રત્ન સિવાય બીજે પદાર્થ શ્રોતાને જાણવામાં આવ્યો નથી. તેથી અત્યંત આંતરાવાળે પદાર્થ છતાં તેની ઉપમા આપી છે. અર્થાત્ આ ઉપમા શાસ્ત્રકારોએ વાસ્તવિક ગણી આપી નથી, પણ શ્રેતાને તે સિવાય બીજે ઉત્કૃષ્ટ પદાર્થ ધ્યાનમાં નથી આવ્યો. દરિયે ન દેખ્યો હોય તેવા આગળ મોટા તલાવને બડા દરિયો કહેવાય, તેણે જળાશયમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ માન્યું હોય તે તળાવ, આ મોટું તળાવ છે. તેના જે દરિયે,
Page #330
--------------------------------------------------------------------------
________________
३०७
પ્રવચન ૩૩ મું કેટલે ફરક છે? ત્યાંના વતનીને બીજી વસ્તુ પ્રસિદ્ધ નથી, તેથી જગતમાં રત્ન સિવાય ઉત્કૃષ્ટ પદાર્થ ગણવામાં આવ્યું નથી. તેથી અવ્યાબાધ પદવી પમાડનારી, જ્ઞાનાદનાદિનું રજીસ્ટર કરનારી ચીજ છતાં રત્નની ઉપમા આપ્યા વગર છૂટકો નથી. માટે ધર્મરત્ન કહ્યું તેથી હલકી ઉપમાં ન સમજવી. પ્રભુને સિંહ હાથી કમળની ઉપમા કેમ આપી?
આથી પરમેશ્વરની સ્તુતિ કરે છે તે ધ્યાનમાં લે, દુરિત સીદ્યા એટલે પુરૂષોમાં જાનવર એમ? શૌર્ય અપરાભવનીય સ્થિતિ જણાવવા માટે જગતમાં કંઈ પણ પદાર્થ લેવામાં આવે તે કેવળ સિંહ છે. આ તીર્થકરની અવજ્ઞા નથી, માટે ત્યાં સિંહની ઉપમા આપી છે. પાછીf, હાથીની, કમળની ઉપમા. કચરામાં થવાવાળું કમળ તેની ઉપમા ભગવાનને શીરોધાર્ય તરીકે આપી છે. કચરામાં થએલું છતાં કમળ શીરોધાર્ય ગુણને લઈને, કમળ ભગવાનની અપેક્ષાએ નહીં ગણતરીનું છતાં ઉપમા થઈ જાય છે. સિંહ, હાથી, કમળ એ બધી તેના ગુણને લીધે જગતમાં પ્રસિદ્ધ હોવાથી ઉપમાઓ દેવામાં આવી છે, તેમ જગતમાં રત્ન સિવાયની ઉત્કૃષ્ટ ચીજ ગણવામાં આવી નથી, માટે ધર્મરત્ન કહેવામાં આવ્યું છે. ઉપમાના અવગુણ ગ્રહણ ન કરવા :
અન્ય મતમાં કહે છે તેમ ન ગણશે, કૃપણે રાધાને કહ્યું કે, ચંદ્રમુવી, તેને સૌમ્યતા ગુણને માટે કહ્યું, હે ચંદ્રના જેવા મુખવાળી ! ચંદ્ર તે રોજ ક્ષય વૃદ્ધિ પામે, તેવું મારું મેં છે? ચંદ્ર ઘટે વધે છે મને ચંદ્રગુણી કહી કેમ બોલાવો છો ? મૂળ સૌમ્યતા આદિ ગુણોને લીધે ઉપમા આપી છે, તે કલંક સહિતપણામાં, રાહુ ગળી જાય તેમાં લીધી. ઉપમાના અવગુણ જોડવામાં ભૂલ ન થવી જોઈએ, ગુણોની ઉત્તમતાને અને ઉપમા અપાઈ છે. રત્ન જેમ દરિયામાં રહેતું નથી, મંથન કરી ધર્મ કાઢવાનો નથી, માત્ર ઉપમા આપી છે. તેના ઉત્તમ ગુણોને અનુસરી આપી છે. “ધર્મ ધનવૃદ્ધિ” મા પ્રવેશની દશામાં જણાવ્યું “ઘ ધનશુદ્ધિ” ધનમાં જેવી બુદ્ધિ તેવી ધર્મમાં થાય તે ધર્મમાં પ્રવેશ થયો સમજવો, તેમ ધર્મમાં જ્યારે ઉત્તમતાની બુદ્ધિ હોય તે ધર્મમાં પ્રવેશ સમજ, ધર્મરત્ન જે ઉત્તમ છે, પ્રથમ માર્ગ
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૦૮
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી પ્રવેશ કરનારા છ માટે ધર્મરત્ન જે–આ અર્થ કહે. પણ ધર્મમાં આગળ વધ્યા હોય તેવાઓને ચિંતામણી, કાંકરા જેવું છે. પરિસિવ ગણુએ તે કામ ન લાગે. પંડિતના છોકરા જેવું ન કરે. પઢે બચ્ચા ! ફરમાઈએ, માતૃવાપર એર એર કી સાથે માતા જેસા વર્તન, જગતમાં સબ ઓરતની સાથે માતા જેવું વર્તન રાખવું, છોકરે ગેખીને નીકળે, પાડોશીને ઘેર બાઈઓ બેઠેલી. ઝટ જઈને ખોળામાં પડ્યો, પેલી ચમકી. ઘરવાળાએ ઠપકાર્યો, શું છે? આવી રીતે બેઠી હતી ને ખોળામાં ઝટ દઈ પડ્યો, આઘા પાછા હાથ કરવા લાગ્યા. બેવકુફે શું કર્યું? તમે શીખવ્યું હતું કે માતૃત્વ પુ માતા માફક બીજી સ્ત્રીઓ સાથે વર્તાવ કરવો. માતાના ખેાળામાં પડતા હતા. v g દલત – જેવી ઢેફામાં બુદ્ધિ તેવી પરદ્રવ્યમાં બુદ્ધિ રાખવી, વિકાર બુદ્ધિ ન થવી જોઈએ, પારકું દ્રવ્ય પત્થરની માફક ગણવું જોઈએ, બજારમાં પારેખની પૈસા – રૂપીઆની ઢગલી પડેલી, તે ફેકી દેવા માંડ્યો, વરzy ઢોદર ઘરમાંથી કાંકરા ફેકી ઘો છો તે આ કાંકરા છે, આ જેમ પંડિતને છોકરો અવળા વિદ્યાર્થી હતા. તેમ રત્ન અસાર છે, ભય સમાન છે. તેમ ધરમ અસાર જ જાળમય જણાય છે, તે પંડિતના છોકરાની તોલમાં આવીએ કે બીજું કંઈ ? માટે જ્યાં સુધી સંસારમાં માયામાં લપટા છે, ત્યાં સુધી ધર્મને રત્ન જે સમજે. ધર્મ જ રત્ન ધર્મ ca
« ધર્મ સિવાય રત્ન ચીજ નથી એવી બુદ્ધિ થાય. ધર્મ રત્નસમાન તે માર્ગ પ્રવેશમાં, આગળ વધે ત્યારે વર્ષ 18 રત્ન એ ધર્મરત્ન માટે ઉદ્યમવાળો થાય તો આ વકીલ બધા કેસ સુધારવા તૈયાર છે. માટે તેવા ધર્મરત્ન માટે કેવી રીતે લાયક થવાય તે આગળ જણાવવામાં આવશે.
પ્રવચન ૩૪ મું સં. ૧૯૯૦, શ્રાવણ સુદી ૧૦ ને સોમવાર, મહેસાણા. સંસાર-ચકડોળ
શાસકાર મહારાજ શ્રી શાંતિસૂરીશ્વરજી ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને કરતા થકાં જણાવી ગયા કે આ સંસાર ચક્રમાં આ જીવ અનાદિ
Page #332
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૪ મું
૩૦૯ કાળથી રખડે છે, નાનાં બચ્ચાંઓ પૈસા આપી ચકડોળ પર બેસી રાજી થાય છે. આ સ્થિર જમીન પર રહેલું હતું, તે કરતાં અસ્થિર ઉપર ગયે. ચક્કર ભમવામાં ગયો છે, તો પૈસા ખરચી આનંદ માન્ય પણ એ બચ્ચાને ભે, સમજુ પિસા ખરચી ચકડોળના ચકાવે આનંદ માને નહીં, તેમ આ જીવ સંસાર ચક્રના ચકડેળે ચડ્યો છે, છોકરો ચકડોળમાં હસે, અાનંદ માને તેમ આ જીવ ચારે બાજુની નારકી, તિર્યંચ દેવતા, મનુષ્યની બેઠકોમાં બેસી આનંદ માને છે. કુતૂહળ હોવાથી બચ્ચાને આનંદ થાય છે, તેમ આ જીવ સંસાર ચક્રમાં ચડ્યો છે, તેમાં જ આનંદ માને છે, પણ બચ્ચાઓ ૧૫-૨૦ આંટા જોરમાં ચાલે તે બિચારાને ચકી આવે છે પણ આ જીવ બચ્ચાં કરતાં પણ ચડ્યો, અનંત કાળ સુધી ચકમાં ચડ્યો છતાં ચકી આવતી નથી, ઘાંચીને બળદ એને એ જગાએ ફરે તે પણ તેને ચકી ન આવે, મનુષ્યને ત્યાં ચકી આવે, કારણ એક જ. આંખે પાટા બાંધેલા હોય તેથી ઘાંચીના બળદને ચકી આવતી નથી. મનુષ્યને આંખ ખોલેલી હોય તેથી ચકી આવે છે, તેમ સંસાર ચક્રની ચકી કેને હોય? મનુષ્યને હોય, જ્યાં સુધી જીવે અજ્ઞાનથી અંધ છે, જ્ઞાન-નેત્ર ખુલ્યાં નથી ત્યાં સુધી સંસાર ચકડળમાં ચકી પામતો નથી. ચકી આવવાનું ક્યા ભવમાં બને ? જ્ઞાન હોય તે ભવમાં, જ્ઞાન કેવળ મનુષ્યભવમાં, મનુષ્યભવ સિવાયમાં જન્મ લે તે માલિકની મજુરી કરવી, પેટમાં ઓરવું, જીંદગી પૂરી થાય કે ચાલતા થવું. ચાહે કૂતરા, ઘેડા, ઉંટ વગેરેને, જ્ઞાનરૂપી ચક્ષુ ખુલવાનો વખત જ કયાં? લાયકાત ક્યાં? કેટલીક વસ્તુઓ લાયકાત ઉપર જ આવે છે. ગાયન ગધેડાને શીખવવા માટે ચાહે જેવો ઉસ્તાદ હોય તો પણ નહીં શીખવી શકે. ગધેડામાં ગાયન શીખવાની લાયકાત નથી, તેમ મનુષ્ય સિવાય બીજા ભવમાં આત્માના ગુણ-અવગુણો, સ્વરૂપ જાણવાની, ગુણે વધારવાની, અવગુણો કાઢવાની શક્તિ જ નથી દેવતા એટલે શિકારે નીકળેલે શહેનશાહ. રખડ્યા જ કરે. મનુષ્યભવ સિવાયના જે ભવે તે ભોમાં જ્ઞાનશકિત એવી નથી, કંઈક જ્ઞાનશકિત જાગે તે પશ્ચિમની કે ઉચેની સીટ પર બેઠેલા હોય તે પણ ચુંબાઈને બેસી રહેવું પડે. જમીનની પાસે બેઠેલા હોય તેને જ ઉતરવાનો વિચાર કામ લાગે, નારકી, તિર્યંચ, દેવભવમાં કદી ભવચક્રથી કંટાળો આવે પણ તે ભવચકડોળમાંથી નીચે ઉતરી શકાય નહીં. ચકડોળમાંથી નીચે ઉતરવું હોય તે નીચેની બેઠકમાં બેઠેલ હો
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૦.
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી જોઈએ. આત્માના ગુણ જાણવા હોય, મેળવવા હોય, અવગુણ નાશ કરી ગુણ ઉત્પન્ન કરવા હોય તે મનુષ્યભવ સિવાય બીજે મળતા નથી.
બળવાન સાથે મૈત્રી તે ગુલામી સમજવી :
ગઈ કાલે કહ્યું કે, એ કયે વકીલ મળવાને કે પિતાનું નુકસાન કરી અસીલનું હિત કરે? એવો પરોપકારી વકીલ કયાં મળવાન? તેમાં જેટલા અને લુગડાં પેટેન વકીલ, વર્તમાનકાળમાં લુગડાં અને રોટલા પેટેને વકીલ થાય. પિતે ઘસાતે જાય તેની દરકાર નહીં. પિતે સદા માટે નાશ પામે તેની દરકાર નહીં. માત્ર અસીલને કેમ ફાયદો થાય એ વકીલ કા ? આ મનુષ્યભવનું શરીર, લીગ ઓફ નેશનમાં એમ ધારણા રાખી હતી કે, દુનિયામાં કઈ બખેડે જાગે નહીં, પણ તે ધારણા ફળીભૂત ક્યાં થાય ? બધાં રાજ્ય સરખા બળવાળા રહેતાં, બળવાનની સાથે મૈત્રી કરવી તે ગુલામીની જડ છે. સમાન સાથે મૈત્રી ઠેઠ સુધી મૈત્રી રૂપે ટકે પણ આપણે ન્યૂનબળવાળા હોઈએ, અધિક બળવાળા સાથે મૈત્રી કરીએ તે તેનું પરિણામ ગુલામીમાં આવે. અત્યારના રજવાડા એ પિકાર કરે છે કે, અમે મિત્ર તરીકે સંધિ કરી છે, પણ નિર્બળનું દસ્તપણું ક્યાં પરિણમ્યું તે જોઈ
, હૈદરાબાદ, ગાયક્વાડ કે ઉદેપુર ગમે તેવા મોટા રાજ્યો હોય તે દસ્તીનું પરિણામ ગુલામીમાં જ આવે, માટે નેશનલ લીગે કહ્યું કે, સમાન કરે. સમાનતાના નિયમો ટકાવવા માટે, સમાનબળનો નિયમ રાખવો જ જોઈએ. કંઈપણ તેફાન ન થાય ત્યાં સમાન બળ ન જોઈએ, બળહીન થતું જાય તો લીગ ઓફ નેશનના કરારો ચોપડામાં રહી જાય. એક જાપાને ખાસડું માથું ને ખસ્પે. કારણ બળવાન થ. કહેવાનું તત્વ એ છે કે, સંપની અંદરની જડ બળવત્તામાં છે. પિતાની લાયકાતની બળવત્તા દરેકે રાખવી જોઈએ. એ હોય તે જ સંપ બરાબર રહે, તેમ આત્મા કઈક જેર રાખે તે આ વકીલ સારી દાનતનો છે. આત્મા અક્કલ ફટેલ નીકળે તે જાણી જોઈ ખુવાર કેણ મળે? આ વકીલ (શરીર) એવું આત્માને કયારે કહેવા જવાનો કે, તું મને ખુવાર મેલ, હું તને જોઈએ તે આપું, આને ઉત્તમ સ્વભાવ તેને લાભ લેવાની શક્તિ આત્મામાં જોઈશે, સાવચેત થઈ સમજી સારૂં માગે તેને કલ્પવૃક્ષ કે ચિંતામણું રત્ન આપે છે. તે
Page #334
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૪મું
૩૧૧ ઘેરઘેર ફરી બોલાવી આપતું નથી. સાવચેત હોય, સમજે માગે તે આપે ! સાથે શરત કરી ચે કે આ લુગડાં અને ખોરાક ક્યારે આપવાના? મારા કેસમાં ખરેખર મહેનત કરે છે, ઉકરડામાં આંકડાની ખેતી કરનાર કઈ જણાયા નહીં પડતર જમીનમાં પણ ખેતી નથી કરતાં તો આત્મા માંસના હાડકાનાં પીંડને પિષે તેને અર્થ શો ? આ શરીરનું સ્વરૂપ હાડકાને માળે, વિષ્ટાની ગુણપાટ, પેસાબની કોથલી છે, સરકારી કાયદો છે કે મેલાની ગાડી બજારમાંથી ખુલ્લી ન જઈ શકે, મુસલમાન ખરાબ ચીજ લઈ જાય તે પણ બજારમાં જતી વખતે રેશમી રૂમાલ ઢાંકી લઈ જાય છે. બંધ છે ત્યાં સુધી તેની મનહરતા, બારણું ખૂલે તે દુર્ગધ ઉછળે. તેમ આ શરીર પર ચામડી છે ત્યાં સુધી જ સારું દેખાય છે, ગાડીનું મેલાની બારણું ખોલે તે એટલે બેસવું મુશ્કેલ પડે, ઓપરેશન વખતે ભલભલા સગાને ઊભા રહેવું મુશ્કેલ પડે છે. જ્યાં કાપ મેલે, અંદરથી લોહી નીકળવા માંડે ત્યાં ચકી આવે છે. અંદરની મત્તા આ છે. આ તે ઢાંકે ભાગ છે ત્યાં સુધી જ ઠીક છે એવા મ્યુનિસિપલની ગાડી જેવા મુસલમાનના થાળ જેવા આ શરીરને પોષવું પડે છે. આ સચ્ચિદાનંદ સ્વરૂપી આત્માને એમાં કેદ રહેવું પડે છે. એનું પિષણ-રક્ષણ તેનું કંઈ ફળ? સુધરાઈ ખાતાને ગાડીઓ ભરાવવી પાલવે છે, કેમકે સ્થાન તે સુધરે છે. કેઈ
મ્યુનિસિપાલિટી જંગલના મેલાને લાવી શહેરમાં લાવી નાખતી નથી. કારણ સુધરાઈ ખાતું છે. આ આત્મા પિતાને સુધારો ન કરે તે તેનું કહેવું શું? એવા શરીરને પોષણ કયા મુદ્દાએ આપે? જેટલો સુખાકાર આપે તેટલા પ્રમાણમાં ખરચ હેય, આ મેલા શરીરનું ખોરાક ષિાક દ્વારાએ પિષણ કરે તેટલે સુખાકારી સુધારો થવો જોઈએ. હવે તે જ જગા પર સુખાકારીનું લક્ષ્ય ઉડી જાય તે સુધરાઈ ખાતું ન કહેવાય. જે આત્માને સચ્ચિદાનંદમય થવાની ઈચ્છા ન હોય તેવાને હાડકાંની, માંસની, વિષ્કાની, મુતરની કોથળીને પોષવાનું હોય નહીં, આ અપાર સંસાર સમુદ્રની અંદર મનુષ્યપણુ મુશ્કેલીથી મળેલું છતાં પણ જગતમાં અક્કલવાલાને મળેલી શમશેર સાધ્યની સિદ્ધિ કરે. શત્રુને સંહાર કરી ઈષ્ટપ્રાપ્તિ કરાવે, પણ પાગલના હાથમાં આવેલી શમશેર પિતાનું, કુટુંબનું કે શત્રુનું શરીર કાપે. આપણને આ મનુષ્ય ભવ અપૂર્વ કીંમતી, દુર્લભ યાવત્ મેક્ષ અવ્યાબાધ પદ સાધી આપનાર ભવ મળવા છતાં પણ ફળદાયી કયાં નિવડે? શાણાની
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૨
આગમ દ્ધારક પ્રવચન શ્રેણું સત્તામાં આવેલી શમશેર સાથેની સિદ્ધિ કરે. આ આત્મા પણ જે શાણે બને તે જ મનુષ્યપણાની શમશેરથી સકલ દરિતને નાશ કરી ઈચ્છિત વસ્તુ મેળવી શકે.
પારકા પાડોશી સાથે પ્રીતિ કરનાર વહુ જે અજ્ઞાની આત્મા :
કેટલીક વખત નાનાં બાળકો કે નવી વહુએ, સાસુ સસરા ધણ દીયર જેઠ કરતાં પણ પાણી સાથે પરપ્રીતિ કરે. અણસમજુને ઘર અનુકૂળ ન લાગે, તેમ આ ચૈતન્યસ્વરૂપ આત્મા પણ ચિતન્યમાં પ્રીતિ નહિં કરે પણ પુદ્ગલ રૂપી પડેશમાં પ્રીતિ કરે. સાસુ સસરા વિગેરે વિસામાનું સ્થાન નહીં, પાડોશી વિશ્રામનું સ્થાન માને. આ આત્મા ચિતન્યમાં શાંતિ ન પામે, પાડોશીમાં જ પ્રીતિ રાખે. મેટા છોકરા થાય એટલે પાડોશી તે પાડોશી ને ઘર તે ઘર, તે જ વહુ જેની સાથે પ્રીતિ હતી તેની સાથે લડવા માંડે, પછી પલટો ખાય છે, આટલું પાણી ઢળી જાય તે લડે છે, કેમ ભાઈ! સાસુ-સસરા કરતાં વધારે વહાલા લાગતા હતા ને? તે જ અત્યારે પાણી નાખવાના કામમાં ન રહ્યા, એંઠવાડામાં લડાઈ કરવા લાગી, કારણ ઘર સમજી છે, અત્યાર સુધી ઘર સમજતી ન હતી, નાના છોકરા પણ માબાપની દષ્ટિ ચૂકવી પડેશીના ઓરડામાં ઘૂસી જતા હતા, એ જ છોકરા આંગળ જમીન માટે, લાકડી લઈ પાડોશી સાથે લડે છે, કારણપિતાનું ઘર સમયે, તેમ આ આત્મા અણસમજુ દશામાં હોય ત્યારે આ પુદ્ગલ, ઇદ્રિ, કુટુંબ, ધન માટે એવી દશામાં હતું કે તેના માટે નરક નિંદમાં જવું પડશે તે સમજતો ન હતો. એ જ આત્મા પિતાનું શુદ્ધ ચિદાનંદસ્વરૂપ ઓળખે કે આંગળીથી નખ વેગળા તેટલા વેગળા, સારા પડોશી હોય તે સારા નરસામાં ભાગ લેશે છે, વિવાહ વખતે જમવામાં, મર્યો વખતે મકાણમાં આવે, તેમ આ પાડોશી આ આત્માની સાથે એટલા સંબંધમાં છે કે એના સુખે સુખી એના દુ ખે દુઃખી. એને ઘેર કારમું મેત હેય તે, લગન પિતાને ત્યાં હોય તે લગીર ખમવું પડે, એટલી મહામહે સુખની દરકાર છે, તેમ આ આત્માને અને શરીરને માંહમાંહે પડેશીપણું છે, આના સુખે આને સુખ, આના દુઃખે આને દુઃખ, આત્મા આનંદમાં હોય તે શરીર લાલચોળ, આત્મા ચિંતામાં પડ્યો તે શરીર ગળવા બેસે આ શરીર
Page #336
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૪ મું
૩૧૩ આત્માને સજજન પાડેલી છે, પાડોશીના વ્યવહાર રાખનારા છે પણ વ્યવહાર કયાં સુધી જળવાય ? ઘરને નુકશાન ન થાય ત્યાં સુધી. તેમ આ આત્મા નાના બાળક જે, નવી વહુ જે બેવકુફે ન બને, પિતાને સ્વરૂપને સમજે, શરીર રૂપી જડ પાડોશી, પરમાતને બ્રાહ્મણ
અને મુસલમાન પાડોશી હોય તો પાડોશીપણું જાળવી યે પણ પિતાનો આચાર વિચાર કાઢી ન નાખે. તેમ સાવચેત આત્મા સમજી હ્યું કે, આ ઢેડવાડા સરખા શરીર સાથે મારે રહેવું પડે છે. બીજે ઘર ન મળે ત્યાં સુધી નભાવી લેવો પડે, સિદિધરૂપી ઘર ન મળે ત્યાં સુધી આ આ શરીર–પાડોશીને નભાવી લેવાનો છે, દાના પાડોશી નુકશાન વેઠી બીજાનું ભલું કરે છે. પિલીસ-દાદા સરખું શરીર :
શરીર બધી ગતિમાં બળવાન પાડોશી છે. શરીર કઈ દિવસ ઘરનું થયું નથી. તમે રહેઠાણ ફેર તો બાયડી છોકરા સાથે આવે પણ પાડોશી સાથે ન આવે, જે પાડોશી ન હતું ને ઘર ના હતે તે એક ભવથી બીજા ભવે શરીર સાથે આવતે? આ શરીર તો સાથે આવતું જ નથી. આ શરીર પોલીસ–દાદે છે. કેટલાક શ્રીમંતે પોલીસને વરસ દહાડે બેણ આપે છે. બેણીને ફાયદે કંઈ નહીં પણ જે વરસે ન આપી તે વરસે તગાદે કરવા તૈયાર. વેપારમાં ફાયદો ન કરે, પણ ન આપી તે તગાદ કરે, ૨૦ વરસ આપી, બે વરસ ન આપી તે કંઈ નહીં, આને ૨૫–૫૦ વરસ પિ ને બે ચાર દહાડા ખાવા ન આપે તે નિર્માલ્ય કરી નાખે, દીધું એટલું બધું ગયું. ગળે પડતા વાર નહીં, એવો આ દેહ–પુદગલ પોલીસ-દાદો છે, એને ૫૦ વરસ સુધી ત્રણ ત્રણ ભાણા દઈ પિસે છે, છતાં આપત્તિ વખત અળગે રહે છે. સાવચેત શ્રીમંત બાણી દે તે પહેલાં બાર ગણું કામ કરાવી લ્ય. તેમ આ પોલીસ-દાદા ને રોજ ત્રણ ત્રણ વખત પોષીએ છીએ, પણ તેની પાસે જે કામ કરાવવું હોય તે કરાવી લેજે, ક્યું કામ કાઢવું છે? એક જ-ઉકરડે હીરા છે, લેવાવાળ જોઈએ, એ લાવી ઘરમાં નાખે તે પોલીસ દાદો અત્યારે તમારી બોણ ખાય છે તે વખતે ઉકરડેથી હશે વણી લે તો બોલે તેમ નથી, ઉલટું મદદ કરશે, પોલીસદાદાને રોજ બોણી દઈ રહ્યા છે, છતાં બોણીના ફળ તરીકે ઉકરડામાં ધર્મ તો પોલીસની
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૪
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી અને હીરાની કિંમત? મનુષ્યભવના ઉકરડામાં ધર્મરત્ન વિખરાએલા પડેલા છે, ઉકરડે આ પોલીસ (શરીર) મદદ કરે તે છે, છતાં ઉકરડેથી હીરા લેવાની પણ અક્કલ આવતી નથી. માટે શાસકારે કહ્યું કે આ મનુષ્યપણુ મલ્યા છતાં, પાપી આત્માઓ ધર્મની લહેજત લઈ શકતા નથી. એક જ કારણ છે કે ઢોરઢાંખરને રતનના ઢગલામાં ઊભા રાખીએ તો પોદળો નાખે, પેસાબ કરે કે લાત મારે તેને રત્નમાં રત્નબુદ્ધિ થઈ નથી. આ જીવ ધર્મરત્નના ખેતરમાં, ચાહે ઉપાશ્રય દેહરાસરે, પાઠશાળે જાય ત્યાં બધે રત્ન ભરેલા છે, પણ હેરને ઉકરડે રત્ન હોય તે પેશાબ અને પિોદળે જ કરવાના. તેમ આ આત્માને જડ ચેતનનું ભાન ન થાય ત્યાં સુધી ધર્મરત્ન ઉકરડે પડ્યા હોય તે પણ પેસાબ અને પિોદળે કરવાનું મન થાય છે, તેમ મનુષ્યપણું, લાયક ક્ષેત્ર મલ્યા છતાં ધર્મરત્નમાં રતિ થવી ઘણી મુશ્કેલ છે. ઢેર ઢેળાએલા ધાન્યને દેખે પણ રત્નને ન દેખે, રત્નના ઢગલા વચ્ચે રહેલા માત્ર ધાન્યના કણીયા ભલે તે એંઠા હોય તે જ દેખે, આ જીવ રત્નના ક્ષેત્રમાં આવ્યું, છતાં જાનવરની પદ્ધત્તિથી વિષય કષાયને જ દેખે છે. જેમ જાનવરમાં રત્ન ઓળખવાની, લેવાની, રત્ન માટે ભેગ આપવાની બુદ્ધિ આવતી નથી, તેને એંઠવાડાના દાણા માટે શીંગડું મારવાનું થાય છે. વચ્ચે કુતરું ખાવા આવે તે શીંગડું મારવા જાય, એંઠવાડાના અનુસાર બધું કરવા તૈયાર છે, પણ રતનને અંગે કશું કરવા તૈયાર નથી. તેમ આ જીવ વિષયરૂપી એંઠવાડા માટે શીંગડા ભોંકવા તૈયાર છે, પણ રત્ન માટે આ જીવને દરકાર જ નથી, તેથી પાડોશીને પિતાના ગણે છે, એંઠવાડા માટે હડકવા હાલે છે, પિતાની કે પર-જાત હોય તે દરેકને કરડવા જાય છે, એક જ કારણ છે. જાનવરને રત્નની પરીક્ષા નથી, તેથી રત્નનું ભાન નથી, તેથી ભેગ આપવાને તૈયાર કયાંથી થાય ?
પિતાના ઘરને જેતે નથી. આ આ આત્મા અનાદિકાળથી વિષય, કષાયને જ કીમતી ગણતે આવ્યા છે, તે માટે શાસ્ત્રકાર કહે છે કે જગતમાં રત્ન સમજનાર, તેમાં રતિ કરનાર, ઉદ્યમ કરનારા ઘણા ઓછા હોય છે, તેમ મનુષ્યપણુ મલ્યા છતાં ધર્મરત્ન તરફે દરકાર કરનાર ઓછા છે. એ મળ્યા છતાં અનર્થ હરણ કરનાર, અલગ રહ્યું રત્ન અનર્થ દૂર કરે છે, દીવ અલગ રહ્યો અંધારું દૂર કરે છે. તેમ
Page #338
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૪ મું
૩૧૫
ધર્મરત્ન એ પણ તેના પ્રભાવ દ્વારાએ, દારિદ્રય દુઃખ સર્વને નાશ પમાડે છે. અંધારાને પલાયન કરાવે તેમ ધર્મ– ત પાપ-અંધકારને દૂર કરે છે. કિંમતી વરતુની નકલ ઘણી હેયઃ
હવે ધર્મરત્નની પ્રાપ્તિ કરવા માટે વિચાર કરવાની જરૂર છે. જે ચીજ જેટલી કિંમતી તેટલી તેની બનાવટો. બનાવટી હીરા, મોતી, સોના, ચાંદી એ જાતજાતના નીકળ્યા પણ બનાવટી ધૂળ કે લોઢા કેમ ન નીકળ્યા ? નકલ મેંધી ચીજની થાય છે, શાણે એટલામાં સમજે કે જેની નકલ ઘણી તેની અસલ વસ્તુ ઘણી કિંમતી. મૂર્ખ નકલે દેખી ગભરાઈ જાય, આટલા નક્કી છે. હવે સાચી વસ્તુ કયાં તપાસું? શાણો નકલ દેખી અસલની કિંમત સમજે. બધા ધરમ પોકારે છે. ઘણી નકલ દેખી મૂર્ખ અસલથી ઉભો પણ શાણો તે તરફ દોરવાય, જે તેમાં કિંમત ન હોત તે જગત આટલી નકલ ન કરત. અણસમજુ ધર્મના ભેદો દેખી મુંઝાય. તરવાર, તે પો. બંધકોએ જે નુકશાન નથી કર્યું તે ધર્મે કર્યું છે, ધર્મ ઉખેડી નાખવો છે તેથી કાઠિયાવાડી રસ્તો લીધો છે. કાઠિયાવાડને એક શ્રીમંતનો છોકરો હતો શ્રીમતે પિતાના છોકરાને જરીયાનને ફેટો બંધાવ્યો. છોકરે બઝારમાં ગયે. તેના ત્રણ ગોઠિયા હતા વિચારે છે કે આ કસબી ફેટો પહેરી ફરે તે ઠીક નહીં. છોકરાઓ પકડી પાછા પાડે. દોડી પાછા ન પાડે. છોકરા દોડે, ન આગળ જવાય તે ઝભલું પકડે. તેમ ફેંટો લાવી સરખામણી કરી શકે તેમ નથી. ત્યારે તેને ફેંટે ફાડવો શી રીતે? માંહોમાંહે સંકેત કર્યો. હું અહીંથી આવું, તું અહીંથી આવ; અરે આ ફેટો કણ લાગ્યું ? મારા કાકા ! આ તો જરજરકથા છે. ત્રણ દહાડામાં ફાટી જશે. મારા ફેટાને જે, ફાટે છે? જેને છતાં આ મજબુત છે; તારે જરજ રકંથા છે. એટલામાં બીજે છોકરા આવ્યે, અરે જર જર જુને ફેટે કોણે લાવી આપે ? પેલાને તે સાચું જ લાગ્યું, ઉંટે ઉતાર્યો, કીનાર પરથી તપાસે, પેલો કીનાર ઉપરથી જર જર ગણાવી, જણાવી ફડાવી નંખા, બાપ કહી ન શકે કે આમણે ફાડી નાખ્યા પણ છોકરે ફાડી નાખે. તેમ આજકાલના ધર્મહીને, ધર્મમાં તમારી જોડે દેડી શકતા નથી. તમારામાં બેઠા તેમને પાલવતું નથી. તમે ૨૫ ધર્મીષ્ઠ બેઠા છે, તે આચારહીનને તેમાં બેસવું પાલવતું નથી. ધર્મ કરી તમને પાછા નહીં પાડે, પણ
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૧૬
આગમોદ્ધારક પ્રવચન શ્રેણું પકડી પાછા પાડશે, એક ધરમ આમ તો બીજાએ ઢંગ, કાઠીયાવાડી છોકરા જેવા મૂખનો નમુને આમ બને છે. ત્યાં વિચારે બીજાની બહેકાવટે માથાનો ઝરીયાનો ફેટ ફેડાવી નાખે છે. સાચો ધર્મ હોય તો કિંમતી છે એમ સમજવાના બદલે ધર્મહીનના વાકને અને વહી જાય છે. તે પોએ બંદુકે એ જે નુકશાન નથી કર્યું તે ધમે નુકશાન કર્યું છે.” આવા વાકયથી જે ભરમાઈ જાય, તેવાને કેવા ગણાય? ઈરાનથી પારસી લોકો અહીં કેમ ચાલ્યા આવ્યા ? ધર્મના માટે, દુનીયાને વહેમ પડ્યો તે ખાતર સતીપણું સાચવવા માટે, રામચંદ્રજીને રોવડાવવા માટે નહીં, પણ પોતાના સતીપણું માટે નીકળી પડી. રામચંદ્ર માટે પ્રાણ પાથરતી હતી, તેવી વખતે તેને દરકાર નથી, એ બિચારાને ધર્મ આચરવો નથી. ધર્મ લઈ તમારી જોડે થતા નથી. માટે તમને ધર્મને ધક્કો મારી પાસે મરાવી પિતાની સરખા કરવા છે, તેથી ધર્મરત્નને ઓળખવા માટે કોને સાચા માનીએ? અમુક કંઈક કહે છે, અમુક કંઈક કહે છે, માટે છેડો, નકલી માટે સાચાને છોડવા તૈયાર થાય, આટલા માટે વિચાર કર્યો તે ધર્મ પદાર્થ વિચારણીય છે. આજના જમાનામાં છે એમ ન સમજશે. સર્વ જમાનામાં તમને બનાવવાની ફીકરમાં હંમેશાં તેવાઓ રહેલા છે. તમારી પાસે ધર્મ છોડવવાની તેમની તેમની સારી રીત છે, કેઈપર ધર્મની ફરજ નાખી છે ? તમારા આત્મા માટે તમને સૂઝે તે કરે, મરજીયાત થતાં પણ ધર્મને ધક્કો મારી કાઢી મૂકવે છે. તમારા ઘેર શાક લાવવું હોય તે પાડોશીને પણ ભળો છો, ચાંદીનું ઘરેણુ ફાલતું ને ભળાવતા નથી. સોનાનું લાવવું હોય તો મુનીમને ભળાવો છો, ને હીરાનું લાવવું હોય તે જાતે. તમે ઝવેરી હો તે પણ ઉભો રહે, પાંચ સાત જણને બતાવે છે. કારણ જે ઠગાયા તો ઘરવખરી ખલાસને ડર છે, જેમાં બધું ખલાસ થવાનું તે ધરમ પરીક્ષા કરી લેવો પડે તેમાં નવાઈ શી? હીરા-મેતીમાં ઘરવખરી જવાની, તેમાં કેટલા ડરે છો ? ઈમીટેશન દેખી સાચા હીરાઓ સાચવી રાખ્યા, તેમ બનાવટી ધર્મ ઘણું લાગતા હોય તે સાચા પરીક્ષા કરવા કટીબદ્ધ થાય એ કયારે થાય ને ધર્મરત્ન ક્યારે મળે? ૨૧ ગુણ મેળવે ત્યારે, તે ગુણો કયા કયા છે તે વિગેરે વર્ણન આગળ બતાવવામાં આવશે.
Page #340
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૫ મું
પ્રવચન ૩૫ મુ
શ્રાવણ સુદી ૧૧, મૉંગળવાર
૩૧૭
કાંઠા ચૂવા કરતાં મૂળમાંથી બાવળીયા ઉખેડી ખાળી નાખેા :
શાસ્ત્રકાર મહારાજા શ્રીશાંતિસૂરીશ્વરજી મહારાજ ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને કરતાં આગળ જણાવી ગયા કે આ અનાદિ અન ંત સૌંસારમાં રઝળતાં રઝળતા જેમ દરિયામાં ડૂબતાં ને વહેતાં વહેતાં કેાઈ ભેટ મળવા મુશ્કેલ છે, તેમ અનાદિકાળથી સંસારમાં રઝળતા આ જીવને, મનુષ્યભવ રૂપી ભેટ મળવા મુશ્કેલ છે. જલચરના ઉપદ્રવથી બેટ વગર બચી શકતા નથી, તેમજ સંપત્તિની પ્રાપ્તિ માટે જળમાં વહેતા પ્રયત્ન કરી શક્તા નથી. આ મનુષ્યભવરૂપી ભેટમાં ન આવેલે હાય પછી નારકી, દેવતા કે તિર્યંચગતિમાં કંઈપણ સુખ સામગ્રી ધરાવવા કે ઉત્પન્ન કરવા માટે પ્રયત્ન કરી શકતા નથી. મનુષ્યભવરૂપી દ્વીપ મળવેા મુશ્કેલ છે. કારણ કે ખીજા ભવામાં દુઃખ શાનાથી થયું છે, તે વિચારી જ આવતા નથી. તેથી આંગણે ઉગેલા બાવળના કાંટા ચૂરી નાખીએ તેથી જગતના કાંટાના ભયથી ખચતા નથી, પડેલાં કાટાથી બચવા માટે ચૂરી કાઢીએ તે પણ કાંટાથી ખચી શકાતુ· નથી. જે ગતિમાં દુઃખ પ્રાપ્ત થાય, તે દુઃખ દૂર કરવા મથે છે, પણ માળિયાને મૂળમાંથી ઉખેડવાની બુદ્ધિ આવતી નથી. ખીજી ગતિએમાં થતાં દુ:ખનાં કારણભૂત કને ઉખેડવાની બુદ્ધિ થતી નથી, માત્ર કાંટાને ચૂરવાના પ્રયત્ન ચાલે છે, પણ બાવળીયાને ઉખેડવાના અને બાળવાના પ્રયત્ન ન ચાલે ત્યાં સુધી કાંટાના ભયથી મુક્ત થવાય નહીં. જેવા પડેલા કાંટા ખસેડવા પ્રયત્ન કરવા પડે તે કરતાં બાવળીયાને મૂળમાંથી ઉખેડવાને પ્રથમ પ્રયત્ન કરવાની જરૂર છે. ભવિષ્યમાં કાંટા કઇ વખત વીંધી નાખશે તેના પત્તો નથી. વમાનનું દુઃખ વિવેકબુધ્ધિથી સહન કરી શકીએ છીએ. એટલે અજવાળે પડેલા કાંટાથી ખચવું સહેલું છે. તેટલું અધારે પડેલાં જૂજ કાંટામાં ખચવું મુશ્કેલ છે. તેમ આ મનુષ્યપણામાં તત્વ સમજી શકીએ છીએ.
નિરતર સળગતી સંસારી આત્માની તેજસ–સગડી :
આપણે વિવેક બુધ્ધિથી માની શકીએ છીએ કે ક્ચરા પેટ
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૧૮
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી કોહિનૂર મળે છે, ત્યાં કચરાની મમતા રાખનાર કે ગણાય? ખરેખર મુખની હદ આવી, તેમ આ ખુદ શરીર કઈ ચીજ માટીની કચરાની આ ભીની માટી, બળીને રાખ થાય ત્યારે સૂકી માટી. કચરો ભીની માટી એ જ ક્યો, સૂકી માટી ધૂળ. આ શરીર મટ્ટી કહીએ છીએ. માંસને મુસલમાન વિગેરે મટ્ટી કહે છે. માટી અને શરીરના માંસને મટ્ટી કહે છે, તે પણ ગળે પડેલી. લેવા ગએલા નથી. ગળે પડેલી માટી છે, આપણે માત્ર ખોરાક લેવા ગયા હતા. ક્ષુધા લાગી હતી. ચામડાની ઝુંપડામાં લાગેલી આગને શાંત કરવા માટે ગયા હતા, તે આગ જીવનું અનાદિપશુ સાબીત કરશે. ઝુંપડીની આગ વિચારશે તે જીવનું અનાદિપણું આપોઆપ જાણશે, આગ બળવાનું મળે ત્યાં સુધી હાજર, બળવાનું ન મળે તે આગ ઓલાઈ જાય બળતણ મળે તેમ આ ઝુંપડીની જઠરની આગ એ જ દશાની છે કે બળતણના આધારે જીવેલી છે. તેથી બીજા ભવથી આવ્યું, ત્યારે તૈજસ-જઠરાગ્નિ કહીએ છીએ, તેની સગડી જોડે જ લાવે છે, એટલે સગડીમાં તાપ ભભખ કરે તેમ આ ચામડાની ઝૂંપડીની આગ જીવ સાથે જ હતી, તેથી ખોરાક લેવાની ઈચ્છા થઈ. દરેક ભવમાં સાથેને સાથે હતી. તે સગડી બુઝાઈ હતું તે ખોરાક લેવાની જરૂર ન પડત. ખોરાક ન લે તો શાંત થઈ જતે. ઉપવાસવાળાને માહાર મળશે, અગ્નિ લુગડું મળે તે પહેલું બાળે, ઘાસ મળે તે ઘાસ, લીલું મળે તે સુકું કરીને પણ બાળે, એનાહાર, કવળાહાર, માહાર લે છે તે જ જઠરાગ્નિક ઓલાયેલી આગ નવી થતી નથી. માટે તૈજસ શરીર કેવું માનીએ છીએ, તૈજસ શરીર અનાદિ સાંત માનેલું છે. જઠરા વગર પુદગલ લેવાના નહીં, પુદ્ગલ લીધા વગર જઠર ટકવાની નહીં, તે અપેક્ષાએ જઠરાના જોરે આહારને આશ્રય કર્યો, સામાન્ય નિયમ છે કે એક પગથીયું ચૂક તે નીચે ગબડ્યા. આહારને આશ્રય કર્યો, એટલે આહારના જઠરાએ બે ભાગ કર્યા, રસ અને મેલ, મેલ નીકળી ગયો, ને રસ લે નીકળે, આ અનુભવની વાત છે. જેમ આહારની સુંદરતા તેમ શરીરની સુંદરતા. આહાર વગર તપસ્વીના શરીરે ઘટે છે, રસ વળગે તેનું નામ શરીર, કોઈપણ કેરટમાં વકીલ સિવાય હાજર ન થવાય તેમ આ ભવ કેરટમાં શરીર–વકીલ સિવાય હાજર થવાનું નથી, આમ કચરાપેટી શરીર, બીજુ ઉત્પત્તિસ્થાનમાંથી કંઈ લ્યા ત્યારે શરીર બને. ઉત્પત્તિસ્થાન ઉકરડો, ગર્ભાશયમાં કઈ સુગંધ હતી? ઉત્પત્તિસ્થાન ઉકરડાનું, ત્યાં
Page #342
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૫ મું
૩૧૯ ખાવાનું શું? તેવું જ અશુચિ. આવા પદાર્થોથી ઉત્પન્ન થયેલી એક મદીની કાયા. આવી માટી પેટે ધર્મરૂપી કેહિનૂર આપણે લઈ શક્તા નથી. કચરાની મમતાએ કલ્યાણરૂપ કેહિનૂરની બેદરકારી કરીએ છીએ, આ વિચાર કેવળ મનુષ્યભવમાં હોય. જ્યારે આ સ્થિતિ ન આવે તો શું થાય ? પડેલા કાંટાની પંચાત કરે, પણ બાવળીયાને બાળવાને વિચાર ન કરે. પુણ્યની ચોરી કરનાર સંપત્તિઓ :
વર્તમાન કાળના દુઃખને દૂર કરવા કટિબદ્ધ થઈ મહેનત કરે, પણ ભવિષ્યમાં આ દુઃખ ન આવે તે માટે તલભાર પણ પ્રયત્ન કરતો નથી. ત્રણ ગતિમાં આવેલા દુઃખને દૂર કરવા તૈયાર થાય, ત્યાં કલ્યાણ માટે પ્રયત્ન કરવા મહેનત લે ક્યાંથી ? હવે મનુષ્યભવરૂપી દ્વીપમાં આવ્યો છતાં પથરાએલા કાંટાની પંચાતમાં આખું જીવન ખોઈ નાખે; પછી બાવળીયાને બાળવાને વિચાર આવે જ કયાંથી? જે તે વિચાર ન આવે તો તે જીવને એટલે તો ખ્યાલ આવે જ કયાંથી ? અરે આ કાંટા મને હેરાન કરે છે પણ ચોરને પણ આજ કાંટા હેરાન કરશે. ચોર આવતો રોકવા માટે આ એક સાધન છે. તેમ અહીં પણ જે કાંટા પિતાને વાગે છે, તે કાંટાથી ચારથી રક્ષણ થશે, તે ધારણ કેઈકને જ હોય છે, તેમ મનુષ્યભવમાં આવતી આપત્તિઓ શ્રેયસ્કર છે તે ધારણા કોઈક જવલે જ માણસને હોય છે. સંપત્તિને શ્રેષ્ઠ નહીં ગણે, તે કરતાં અધિક આપત્તિને શ્રેષ્ઠ ગણશે. કારણ સંપત્તિ ચોર છે, પુન્યકર્મની ચોરી કરે છે, જેટલી સંપત્તિ આવે તેટલી પુન્યકર્મની ચોરી થાય, આપત્તિ કચરો કાઢી જાય. ઘરમાં ભરાયેલા કચરાને કેઈ કાઢી જાય તેને આપણે પગાર આપીએ છીએ. જે કચરો આપણાથી કાઢી શકાય નહીં, એવા કચરાને કેઈ કાઢનાર મળી જાય તો પૈસા આપીએ છીએ. તેમ આવી પડતી આપત્તિઓ આત્માને સાફ-નિર્મળ કરે છે, પાપરૂપી કચરો સાફ કરતો હોય, આત્માના આંગણાને નિર્મળ કરતો હોય તો દુખે, કે વિપત્તિઓ, તે સિવાય આત્મામાં ભરાએલ કચરાને સાફ કરનાર કોઈ નથી. સંપત્તિ ધાડપાડુ છે, ધાડપાડુઓ આપણી અજ્ઞાનતાને-પ્રમાદને લાભ લે છે, તેમ સંપત્તિઓ આત્માની અજ્ઞાનતાને, ભેળપણાને લાભ લઈ લે છે. પથરા આવે અને પુણ્ય જાય, સંપત્તિ પુન્યથી આવી, જેટલો કાળ સંપત્તિ રહે, એટલે કાળ
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૦
આગમે દ્ધારક પ્રવચન શ્રેણી પુન્ય ખાતી જાય, ભાડા પેટે લીધેલા મકાન, કબજામાં રહે તેટલા દહાડા ભાડું ભરવું પડે, તેમ પુન્ય ભાડે લીધેલી ચીજ, જેટલા દહાડા સંપત્તિ રહે તેલી પુણ્યાઈ ખવાય. ૧૦૦ વરસ સંપત્તિ રહી તે ૧૦૦ વરસ પુણ્ય ખવાયું, જેટલા કલાક સંપત્તિ સુખ સાહ્યબી રહેવાના, તેટલા વરસ, કલાક આત્માના પુણ્યને ખસેડવાના, વિપત્તિ ચર કાઢે, સંપત્તિ પુણ્યને હઠાવે. શાણે કોને સારું ગણે? મનુષ્યભવમાં એ વિચાર કરવાની તાકાત છે કે, સંપત્તિસુખ પુણ્ય ખાનાર, આપત્તિ-દુઃખ પાપકચરાને સાફ કરનાર છે, પુણીઓ શેઠ ૧૨ કડા જેટલું જીવન સાધન કરતા હતા, શ્રેણિક મગધને માલિક કેટલું સુખ સાધન ધરાવતે હતે? આમાં લાખોના આશામી કેટલા? કેટલા ધર્મ કરે છે? સંપત્તિ વગરના ધર્મપરાયણ દેખીએ છીએ. કહે સંપત્તિ હશે તે મહેલ-મોટર વસાવવાના છે, સંપત્તિ એ જીવને ઘેલછા કરાવનારી ચીજ છે. નિકાચિત કહેવાનો હક્ક છેને? :
કઈ પણ કર્મ ભેગવવું જ પડે તે નિયમ નથી. નિકાચિત ન છોડવા માટે જ ધારી લેવું, છોડવા માગે તે ન છૂટે તે નિકાચિત, પુણ્ય નિકાચિત કર્યું? જેમ નંદીષણજીએ દીક્ષા લીધી, પરિણામનો પલટ થયે. ત્યારે ઝેર ખાધું. આપઘાતને ઉદ્યમ કર્યો છતાં ન મર્યા શાના માટે ? સંયમના બચાવ માટે, વ્રતરક્ષણ માટે પડતું મેલ્યું, પણ મરણ ન થયું, ત્યારે તેનું નામ નિકાચિત કર્મ. છોડવું નથી માટે નિકાચિત કહે છે, છોડવા માગે ને ન છૂટે. તે નિકાચિત, નિકાચિત કયારે માલમ પડે? છોડવાને સર્વ ઉદ્યમ કર, છતાં ન છૂટે. થાંભલાને બાથ ભીડવી છે ને થાંભલે મને છેડતો નથી કહે છે. નિકાચિત કહેવાનો હક કોને? કર્મને જાણે તેને. જ્ઞાની મહારાજ નિકાચિત્ત કર્મ દેખે, આતે નિકાચિતના બાને ટૅગ કરે છે. સંસાર છોડી પર્વતની ગુફામાં ગમે ત્યાં પણ મેહનું કુટુંબ આવી પહોંચ્યું તેવી જગે પર નિકાચિત ગણાય, મૂળ વાતમાં આવે, સંપત્તિ જેટલા ક્ષણ, કલાક, દિવસ વરસ આપણે પાસે રહે, તેટલા ક્ષણ, કલાક, દિવસ, વરસનું અન્ય લઈ જાય. જેટલી ક્ષણ–દિવસ, વરસ આપત્તિ રહે તેટલા કાળના પાપનો નાશ થાય. તમે ઉલ્કાપાત કરે તે પાપ વધે, તેને સ્વભાવ પાપ ઘટાડવાનું છે, તેને સ્વભાવ પાપ ઘટાડવાનું ન હતું તે.
Page #344
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૫ મું
૩૨૧ આપણે એટલા ઊંચા ન આવત. એકેન્દ્રિયમાંથી અહીં અકામનિર્જરાથી આવ્યા, વગર ઈચ્છાએ દુઃખ ભોગવવાથી અહીં આવ્યા, આપત્તિ પાપને ને સંપત્તિ પુણ્યને નાશ કરનારી ચીજ છે, આ સમજણ મનુષ્યપણામાં મુશ્કેલ તો બીજી ગતિમાં કયાંથી લાવવી? આપણે કહી ગયા કે સંપત્તિ હોય તે ધર્મ સાધના કરે, પણ પૂછું છું કે સંપત્તિના સાધનવાળો મમ્મણશેઠ શું મેળવી ગ? રત્નના બળદોમાં શીંગડાની કિમત શ્રેણિકના રાજ્ય કરતાં વધારે, એ સંપત્તિવાળાને મોક્ષ મળી ગયે? પુણ્યથી મળનારી ચીજના પચ્ચખાણ
સંપત્તિ પુન્ય ખાનારી ચીજ, પાપ ક્યરે કાઢનારી ચીજ, શાસકારે પુન્યથી મળનારી ચીજના પચ્ચક્ખાણ ગણ્યા, પાપથી મળનારી ચીજના પચ્ચખાણ ન ક્ય, પરિગ્રહ, મિથુનના પચ્ચકખાણ ન કરનાર પાપ બાંધે. અને કહે છે કે-“કરે તે ભરે” પણ તે અને ન કરે તે, પચ્ચક્ ખાણ ન કરે તે બન્ને પાપે ભરાય, કેમ? લીમીટેડ કંપની કાઢી, તેને વહીવટ મેનેજર કરે છે. તમે ઘેર બેઠા છો, જેવા પણ જતા નથી. પણ તેના નફા નુકશાનમાં ભાગીદાર છે, આ તમે સંસાર કંપનીના શેર હોલ્ડર, તમે જેનો વહીવટ ન પણ કરો પણ જ્યાં સુધી એ કંપનીના શેરો વેચી રાજીનામું આપી નીકળી ન જાવ ત્યાં સુધી તેના નુકશાનમાંથી બચી શકે નહીં. તેમ સંસારની અવિરતિ કંપનીમાં અવિરતિ તરીકે શેરહાઉડર રહ્યા છીએ, વૈસિરે કહી રાજીનામું ન આપીએ ત્યાં સુધી જરૂર ભાગીદાર બનીએ. તીર્થકર મહારાજ સરખા જન્મથી ત્રણ જ્ઞાનવાળા, નવતત્વ સમજનારા, એવાને પણ સંસારનું રાજીનામું દેવું પડયું, વગર રાજીનામે બચી જવાય તે તીર્થકર સરખાને સાધુપણું લેવું ન પડત. સંસારનું રાજીનામું દે ત્યારે સાધુપણું લેવાય. જો અormજિં ઘgg ઘરથી નીકળી અનગારપણું અંગીકાર કરે. અપાયમાં બેના વિભાગમાં સ્થિર ચીજ ઘર તેથી છૂટા પડ્યા. ઘરનું રાજીનામું આપ્યું, તે પછી આપણું સરખા રાજીનામાની જરૂર નથી એમ શું જોઈને કહીએ છીએ? ઘરમાં કલ્યાણ નથી થતું? સૈનેરી ટોળીનું મેંબરપણું છેડવું નથી ને શાહુકાર ગણવું છે. જેમાં ૧૮ પાપસ્થાનકના ઉકરડાની કંપનીમાંથી રાજીનામું
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૨
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી દેવું નથી અને કલ્યાણ કરનાર શાહુકાર તરીકે ખપવું છે. ત્રણ જ્ઞાની સમક્તિવાળા તીર્થકર પણ શાહુકારમાં ન ખપ્યા, તે જે તીર્થકરને અશક્ય લાગી તે આપણને રમત લાગે છે. વિચારયુક્ત હોય તે જાણો અorr ઘણ, આટલા પદને સમજીને પણ એવા શબ્દ નહિ બોલે? ગૃહસ્થ કે અન્ય લિગે સિદ્ધિ કેણ મેળવે?
તે શું ગૃહસ્થપણામાં મેક્ષે ગયા છે એ વાત તમે નથી માનતા? તે સોનેરી ટેળીમાં રહેલે મેંબર શું શાહકાર થઈ શકે છે? અહીં ગૃહસ્થપણામાં કલ્યાણ સાધનાર ન હોય, તે ગૃહસ્થલીંગે મેક્ષ જવાની વાત બની શક્ત નહીં. તે તીર્થકર ભલે રાજીનામું આપી સાધુ થયા, પણ ભરત મહારાજાની જેમ ગૃહસ્થપણાનું રાજીનામું ન આપે તે પણ સિદ્ધિ મેળવી શકે છે, આવું કહેનારને કહી શકીશું કે રાજીનામું લખ્યું હોય, દેવા જતે હોય, તે મનુષ્ય સામે તહેમત થયું હોય તેમાંથી ઘણે બચી જાય તે સ્વભાવિક છે, પાસ ભલે હજુ નથી થયું, તે પણ ગુન્હેગારીમાંથી બચી જાય. કહે રાજીનામું પાસ ન થયું હોય તે પણ રાજીનામું દીધેલ હોય તે ગુન્હેગારીમાં ઘણું ઓછો રહે છે, તેમ અન્ય લિગે, ગૃહસ્થલિંગે રાજીનામા દઈ રહ્યા છે, માત્ર રાજીનામાં પાસ નથી થયા. અન્યલિંગ, ગૃહસ્થલિંગ, ત્યાજ્ય છે એમ માનનારા ગૃહસ્થલિંગે સિદ્ધ થયા છે. અહીં ગૃહસ્થલિંગે કે અન્ય લિગે સિદ્ધ કે? જેઓએ ગૃહસ્થપણું પાપરૂપ છે, છેડવાલાયક ધારેલું હોય, તે છેડવાને માટે તલપાપડ, તેમને જ ગૃહસ્થલિગે સિદ્ધપણું છે. પણ ગૃહસ્થપણામાં કલ્યાણ છે, કંઈ અડચણ નથી, ગૃહસ્થપણામાં મેક્ષે ગયા છે, માટે કંઈ અડચણ નથી, એમ કહેનારને સમકિત નથી. અહીં ગૃહસ્થપણને ખરાબ માને, છોડવાના ઉદ્યમ કરવા છતાં ન છૂટયું હોય તેવા ગૃહસ્થલિંગે સિદ્ધ થાય, એને મોઢે રામ આવ્યા તે જબરૂ થયું, એને અર્થ શું? તેના મેંમા રામ આવવાને સંભવ નથી, તેમ ગૃહસ્થલિગે સિદ્ધ શા માટે કહ્યું? ગૃહસ્થલિંગે સિદ્ધ થતા નથી, તેથી કોઈક એવા પ્રસંગમાં જેમ દુર્જનના મેંમા રામ મુશ્કેલ, તેમ તે સંભવ નથી. આશ્ચર્ય અનતિ ઉત્સપિણીઓ બને. તેમ કવચિત દ્રવ્યચારિત્ર વગર જે ભાવચરિત્ર આવ્યું તે પણ અનંતી ઉત્સર્પિણીએ અને ભરત મહારાજાને પહેલા ભવમાં અનુપમ
Page #346
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૫ મું
૩૨૩ ચારિત્ર હતું. સામાન્યથી અનંતકાળે અને તે આશ્ચર્ય નથી. કલ્પસૂત્રમાં પણ કહ્યું છે કે અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણીઓ જાય ત્યારે કંઈક ન બનવાને બનાવ જે બને તેને આશ્ચર્ય કહેવામાં આવ્યું છે. જે ગૃહસ્થ પણે છોડવા તલપાપડ થાય છે, છતાં ગૃહસ્થપણું છૂટયું નથી. ગૃહસ્થપણુમાં ત્યાગબુદ્ધિ, ગૃહસ્થપણું દારૂની દુકાન, તે તે ખ્યાલમાં રહેવું જ જોઈએ. જ્યારે અહીંથી ભાગી છુટું, તે તે મનમાં રહેવું જોઈએ.
પ્રમ–મેક્ષનુ કારણ ત્યાગબુદ્ધિ હોય તે પછી સહકારી કારણ ગમે તે હોય?
ઉત્તર–ત્યાં ગૃહસ્થપણું ત્યાગવાની અભિરુચિ, ગૃહસ્થપણાની ત્યાજ્યતા વગર કઈ મેક્ષે જતો નથી. જેને ગૃહસ્થપણું ભયંકર છે એમ લાગ્યું તે જ સિદ્ધિ પામે. વાઘને ભય જણાયે તે છોકરા પણ ભાગશે. એ જ દીક્ષા. દીક્ષા એટલે ગૃહસ્થપણને ત્યાગ. ભરતમહારાજા પણ ગૃહસ્થપણને ભયંકર ગણ કયારે છોડું-કયારે ત્યાગ મળવું? એને માટે જ પ્રયત્ન કરતા હતા. જે ભરત મહારાજા ગૃહસ્થપણાને પાપસ્વરૂપ માને. બીજે માણસ એમ માને કે ફિકર નહીં, અહીં શ્રાવકપણુમાં કલ્યાણ કયાં નથી થતું? તેવાને કેવલ ન થાય. ગૃહસ્થપણું ક્યારે છોડું એમ ધારે, માને, તે જીવ જ આત્મકલ્યાણ કરી શકે. વિરતિનું લય ન હોય તેને સમકિત નથી. કરે તે જ નુકશાન ભગવે, પણ તે કયારે? આગવું કરતે હોય ત્યારે, પણ કંપની કે કમીટી તરફથી કરનારો જે જોખમદાર તે નહી કરનાર સભ્ય પણ જોખમદાર. આપણે સંસાર કંપનીના મેંબર થયા છીએ. માનવી સમિતિના મેંબર થયા છીએ. કાળા માથાનો માનવી ધારે તે કરી શકે, નેપોલિયન બોનાપાટે અશક્ય શબ્દ કાઢી નાખે. કહે માણસની કંપનીમાં મેંબર, અમે ગુજરાતી, હિન્દુસ્તાની,
એશિયાટીક કહો. આખે દેશ-ખંડ ગામની મેંબરશીપમાં દાખલ છીએ. અમે સાધુ એસીયાટીક કે ગૂજરાતી નહીં કહીએ, તે કહેવાનું તત્વ એ કે–આપણે મેંબરશીપ ડગલે ને પગલે છે. આપણે પાપનું રાજીનામું ન દઈએ તે કરીએ કે ન કરીએ તે પણ ભાગીદાર છીએ. કાજળની કોટડીમાં કોરા રહેવાવાળા તીર્થકરો પણ રાજીનામું આપી બચી શક્યા, તે પછી આપણે કીસ ગણતરીના ? જ્યાં વાયરે
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૪
આગદ્ધારક પ્રવચન શ્રેણી હાથીને ઉડાડી જાય, ત્યાં પૂણીબાઈ પિકારે તે શું કામ લાગશે? ત્યાં જન્મથી સમ્યકત્વ, ત્રણ જ્ઞાનવાળાને એ ધારણું છે કે, સંસારના પાપનું રાજીનામું આપ્યા સિવાય બચવાનો નથી, કાજળની કોટડીમાં કેરા રહેવાવાળા પણ અવિરતિના કાજળથી ખસ્યા આપણે વખાણથી વિખૂટા પડ્યા એટલે ખંખેરી નાખીએ એવા પૂણીબાઈ જેવા કેવી રીતે સ્થિર રહીએ? માટે જૈન શાસનના હિસાબે કરે તે ભરે નહીં, પણ ન કરનારા ન વિરમે તે બધા પાપથી–અવિરતિ કર્મથી બંધાય છે. મેનેજર બિચારો માથાફોડ કરે છે ને તમે ઘેર બેઠા લાભ લે છે. તે ભાવ ઉતરે તે નુકશાન પણ આવે છે. વગર મહેનતે નુકશાન લાભમાં ભાગીદાર છે. જેમ પાપમાં ભાગીદાર તેમ પુણ્યમાં ભાગીદાર કેમ નહીં? વાત ખરી. જગતના પુણ્યમાં ભાગીદારીનો વાંધો નથી. કમાણી વધારે થાય તે કારખાનામાં શેર હેડર સાવચેત ન હોય તે મેનેજર ખાઈ જાય. રીઝવર્ડ–અનામત ખાતામાં કમાણું લઈ જાય છે, એમાં શેર-હેલ્ડરોમાં સાવચેતી હેવી જોઈએ, એમ અહીં સંસાર કંપનીમાં, પુણ્યની કંપનીમાં ફાયદો થાય પણ સાવચેત હોય તે થાય. ધર્મકાર્યમાં અનુમોદન કે સહાય કરે તે મળે, નહીંતર આઈયા કરી જાય.
પ્રશ્ન—તીર્થકરના લ્યાણક વખતે જેમ નારકને તેમ નિગદના જીવને સુખ થાય કે નહિ ?
જવાબ–તે વખતે બે ઘડી સુધી દરેક જીવ સુખ-આનંદમાં રહે. અર્થાત જેમ નારકીના અને તેમ આ મહાપુરૂષના જન્મના અતિશયને લીધે નિબંદીયા જીવને પણ કાયમી જે દુખ ભોગવાતું હેાય તે બેઘડી સુધી ગવાય નહીં, રાહત મળે. પુણ્યદયથી મળનારી વસ્તુને પચ્ચકખાણ હેય :
પુણ્યકાર્યરૂપી કલ્યાણ માર્ગમાં શેરહોલ્ડર સાવચેત રહે તે કમાણી કરે. તેમ પવિત્ર કાર્યોમાં, અનુમોદન, પ્રેરક સહચારી હોઈએ તે જ પુણ્ય મેળવી શકીએ. કરે તેજ ભરે તેમ નથી. ત્યારે કરનાર પણ ભરે અને ન કરનાર પણ ભરે. સેનેટરી ટોળીમાં કરનારને જે શિક્ષા થાય છે, તેટલી ન કરનારને નહીં થાય. પણ ચાંલ્લે મળશે, તેમ અવિરતિવાળા ન કરે તે ચાલે તે જરૂર લેશે. તે આ
Page #348
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૫ મું
૩૨૫ સંસારમાં વ્રત ન કરીએ, નિયમ ન કરીએ, ન કરવાની પ્રતિજ્ઞા ન કરીએ તે પણ પાપ છે. તેથી તીર્થકરોએ ઘરને ત્યાગ કરી, સાધુપણું લીધું. તેઓ કાયર ન હતા. કહે કે કંપનીમાંથી નીકલ્યા સિવાય અણુગારિતા આવતી નથી. પાપની સ્થિતિ આ જગતમાં પરાણે વળગવાવાલી છે. એમાં પ્રતિજ્ઞા કરી રાજીનામું દઈએ તે બચીએ. પુણ્યના ઉદયે મળનારી ચીજોની પ્રતિજ્ઞા કરવાની, ધન, ધાન્ય, સુવર્ણ, રજત, દ્વિપદ, ચતુષ્પદ, વગેરે પરિગ્રહના પચ્ચકખાણ, તેમ ચોથા વ્રતના વિષયનાં પચ્ચકખાણ, પુણ્ય જેગે મળનારી વસ્તુના પચ્ચકખાણ ન થાય તે ક્ષણે ક્ષણે પાપથી ભરાઈએ. પાપ ન કર્યા છતાં પચ્ચકખાણ ન કરીએ તે પાપથી ભરાઈએ, એ જગે પર પાપના ઉદયે થતી વસ્તુના પચ્ચક્ખાણ નથી, ઉપવાસ કરવાના પચ્ચખાણ હોય, પણ ૨૪ કલાક ભૂખ્યું ન રહેવાની પ્રતિજ્ઞા કરી. આને પચ્ચક્ખાણ ગણે એવું આને કાં ન ગણે ? તમે સ્ત્રી ગમનને ત્યાગ કર્યો. એકે જરૂર સ્ત્રીગમન કરવું તે નિયમ કર્યો, તે કહે પુણ્ય ઉદયે મળનારી ચીજના પચ્ચકખાણને નિયમ. પાપ ઉદયે મળનારી સહન કર, ક્ષુધા પરિષહ રાખે પણ, જનપરિષહ ન રાખે. શીતપરિષહ રાખ્યો પણ દડા પરિષહ રાખ્યો? પુણ્યને ઉદયે મળેલી સામગ્રીને દૂર કરે, પચ્ચક્ખાણ કરે તે બંધાતા-આવતા કરમથી બચે. પાપના ઉદયે પાપના અંગે જે ચીજ મળે તે કાયમ રાખો, સહન કરો તે જ ધર્મ, પાપના ઉદયે થએલી ચીજને ન ખસેડવામાં ઉત્તમતા, આ બે જમે ઉધારના ખાતા વિચિત્ર છે. સંપત્તિ ફસાવનાર, વિપત્તિ પાપ નાશ કરનાર છે :
શ્રીમંતોને સદ્દગતિ આપનાર હોય તે કેવળ માગણે. માગણે ન હોય તે શ્રીમંતને સદ્ગતિ છે જ નહિ. તેમ આ આત્માને પાપથી હલકા કન્સ્ટાર આપત્તિઓ છે, શ્રીમંતેને દુર્ગતિમાં રખડાવનાર શ્રીમંત ગઠીઆઓ, તેમ આ આત્માને રજળાવનાર પુણ્યના સ્પર્શાદિકના સુખે. આ તે લલચાવી ફસાવનાર સંપત્તિ. સફેદ ધૂતારો, સંપત્તિ સફેદ ધૂતારા, જે પુણ્ય લૂંટી લે છે, જ્યારે વિપત્તિ પાપ નાશ કરનાર છે, તે સમજ પડતી નથી તે સામા ક્યારે જઈશું? મહાવીર પરમાત્મા મગધ દેશમાં વિચરી રહ્યા છે, તેમને મહિમા ત્યાં છે, ત્યાં
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨૬
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી સંવછરી દાને આપેલા છે, કુટુંબાદિક સંબંધ મગધમાં છે, તેથી મગધ દેશમાં તેમને આપત્તિ પડતી નથી. અર્થાત્ ઉપસર્ગ થતા નથી. મહાવીર પ્રભુ વિચારે છે કે હવે આ મગધ દેશમાં કમાણી નથી, માટે અનાર્ય દેશ કે જ્યાં કેઈ ઓળખે નહીં, એટલું જ નહીં પણ દેખી શ્રેષ કરે, કુતરા કરડાવે તેવા દેશમાં હું કરમ ખપાવવા જાઉં, આપણે આવેલી આપત્તિઓ, શિયાળા-ઠંડીત્રા, સ્વભાવિક આવે, એટલા ટાઢના દુઃખમાં ઓ બાપરે ! ખમાતું નથી. વાયરે બંધ હય, વાદળા ચહ્યા હોય તે ગભરાય જાય. તેવી આપત્તિ વખતે આ આત્મા ગભરાય છે, તે સંપત્તિમાંથી વિપત્તિમાં જવાને વખત કયારે આવે ?
મહાવીરને ખીલ સાચવ્યા? સંપત્તિથી શરમાઈ વિપત્તિમાં વિલાસ ફેરવે તે કો જાળવ્યા ? બીજી બાજુ વિચારીએ તે સંપત્તિનો સ્વભાવ કર્યો? કર્મને કેળવવાનો, વિપત્તિનો સ્વભાવ, આત્માનું કલ્યાણ કરવાને, વગર ઈચ્છાએ દુઃખ વેઠનારાને અકામ નિર્જરા ગણી, દેવલોક ગણે, વિપત્તિએ સ્વર્ગને દરવાજો ખુલ્યું, એમ વગર ઈચ્છાએ સુખ ભેગવી અકામ નિર્જરા ગણી દેવલોક ગણે છે. બે જગેએ નિર્જરા સરખી છતાં દેવક સદૃગતિ પુણ્યથી કેમ નહિ? શ્રુધા-તૃષા, બ્રહ્મચર્ય, વનવાસ કરી દેવલેકે ગયા તેમ અકામસ્પર્શાદિક સુખથી દેવલેક કેમ ન ગયે ? ગંધહસ્તી રાજાને ઘેર છે, રાજસુખ ભોગવે છે, દેવલેકે મેક્લી ઘ, સંપત્તિ રાખનાર પિતાને નરકે મેકલે છે, વિપત્તિ દેવલેક મેળવી આપે છે, વિપત્તિ સહન કરનાર કેવળ સુધી પહોંચી શકે, જ્યારે સંપત્તિ ભોગવનાર કેવળ પામી શક્તા નથી. ઘર લૂંટાય ત્યારે આત્મા સહન નથી કરી શક્ત, તે શાંતિના ઉપાય કરે. પુણ્યને બેડી કહીએ છીએ, આ મનુષ્યપણુમાં આપત્તિઓ કાંટારૂપ સમજાયા છતાં, પડેલા કાંટા પરોપકાર કરશે તેમ આપત્તિ દુર્ગતિથી બચાવશે, ભવાંતરે વાસી રહેલા પાપનો નાશ કરવા પ્રયત્ન કરવાનું તે મનુષ્યપણમાં જ બને, વિપત્તિઓ સહન કરવી એ મનુષ્યની ફરજ છે. તેમાં આ મનુષ્ય ભવનો બેટ મળ મુશ્કેલ તેમાં ધર્મરત્ન, શ્રેયસ્કર કામની ઇચ્છા થવી મુશ્કેલ છે, અક્ષુદ્રતા વગેરે જેનામાં ગુણ હોય તે ધર્મરત્ન પામી શકે. હવે તે અક્ષુદ્રતા ગુણ કે છે તે આગળ જણાવવામાં આવશે.
Page #350
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૬ મું
૩૨૭
પ્રવચન ૩૬ મું
સંવત ૧૯૯૦, શ્રાવણ સુદી બારસને ક્ષય, ૧૩ બુધવાર
શાસ્ત્રકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજ ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને કરતાં આગળ જણાવી ગયા કે આ સંસાર સમુદ્રમાં રખડતાં રખડતાં મનુષ્યભવની પ્રાપ્તિ થવી ઘણી મુશ્કેલ છે. એટલું જ નહિં પણ પ્રાપ્ત થયા પછી ટકવી ઘણું મુશ્કેલ છે, મળ્યા પછી તે ચીજ હમેશાં ટકી શકતી હોય તે તેના ભરેસે રહી ન શકાય. અર્થાત્ મનુષ્ય મરીને મનુષ્ય થતું હોય તે હવે નિર્ભય, કંઈ ફિકર નહીં, આવતે ભવે કરીશુ, પણ એ ક્યારે રહે? મુશ્કેલીથી પ્રાપ્ત થયેલું મનુષ્યપણું ટકી શકતું હોય તો પણ તે ટકતું નથી, તે ભવની અપેક્ષાએ ચંચળ-જીવનવાળું, તેથી ભગવાને ૯૮ પુત્રને ઉપદેશ કરતાં એ જણાવ્યું કે આ મનુષ્ય ભલે મનુષ્યપણું પામ્યા છે પણ નાનાં નાનાં બાળકો પણ ઉપડી જાય છે. જે બિચારો ઉત્તમ કુળજાતિમાં ઉપ, બધું મેળવ્યું અને પાંચ સાત વરસની ઉંમરમાં મરી ગયે તે શું મેળવ્યું? કહે પહેલે દહાડે સટ્ટામાં કમાયે, પાંચ, સાત દિવસમાં ઑઈ નાખે તે શું વસાવે? કહે છાતીમાં બળતરા વસાવે. લક્ષ્મી આવી ન હોત તો તેટલી બળતરા ન રહેત, જેટલી આવી અને ગઈ. તેમ “સુ ” નાના બાળકપણાની અવસ્થા મહિના અગર બે ત્રણ વર્ષની ઉંમરમાં ચાલી ગયે, અમુક ઉંમરે મરણ નહીં એ નિયમ નથી. સરકારી કાયદામાં કહી શકીએ કે આઠ વર્ષ પહેલા સજાનું
સ્થાન નથી. એક વખતે તેના હાથથી ઝેર દેવાઈ જાય, કોઈ તેના ચપુથી મરી જાય, સાચો હીરે ઉપાડી લાવે તે પણ તે સજાપાત્ર નથી, મનુષ્ય સાત વરસ નિર્ભય, પણ કુદરતી મોતની સજા માટે ક્ષણ પણ નિર્ભય નથી. સાતથી ચૌદની અંદર જુવે. બુદ્ધિપૂર્વક ગુન્હો કર્યો છે કે કેમ? બુદ્ધિપૂર્વક ગુન્હો કર્યો હોય તે સજા પાત્ર, તે ચૌદ વર્ષની અંદર હોય છતાં કાયદો ગુન્હ કહે તે પણ તે બેગુન્હેગાર. મનુષ્યના પંજામાંથી ચૌદ વરસ સુધી બચી શકે પણ માતાના પંજામાંથી કઈ વખત બચે તેવું નથી. બાળકે પણ મરી જાય છે, ક્વી બાળક દવા, કુપચ્ય સમજતો નથી તેથી તે વખતે કદાચ ચાવી
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૨૮
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
જાય, પણ વૃદ્ધ થયા એટલે પીઢ થયા, તે ઉપર તે મેાતના પો ન આવે ને ?
મૃત્યુના પજો કયાંય ખાલી જતા નથી :
ઝાડ નાનું હોય ત્યાં સુધી જોખમ પણ મેટા થયા પછી જાળી, કાંટાની વાડ ન જોઈએ, નાના ઝડ હેાય ત્યાં સુધી જ જાનવરને ભય, મેટા થયા પછી નિર્ભયપણું, તેમ મનુષ્ય માટા થયા પછી તા નિર્ભય ખરેા કે નહિ ? ના, કારણ મેાતના પો એ કેાઈ જગા પર ખાલી જતા નથી. ચાહે જેટલા વૈદ્યો, દવાએ રાખી હાય છતાં મેાતના પુજા ખાલી જતા નથી. દરિયામાં ડુબેલા બચી જાય છે અને ઠાકર માત્રમાં કઈ મરી જાય છે, છતાં જ્યાં સુધી મૃત્યુના પંજો ન આવે તે દરિયામાં ડૂબેલા ખચી જાય છે. જાહેર વ્યાખ્યાના દેતાં હૃદય બંધ થઈ જાય છે, ચાહે જેટલા બુદ્ધિ, બળ, રિદ્ધિ સત્તાવાળા થાવ પણ બધું આ દુનિયા ઉપર. મોતના પંજા આગળ કાઈનું ચાલતું નથી.
આપણા પ્રજાજનને મારનાર કાણુ ?
સમરાદિત્ય ચરિત્રના ૯ મા ભવમાં કુંવર અને રાજાની જે સ્થિતિ જણાવી છે, કુંવર વૈરાગ્ય પામેલે હાવાથી રાજાને સમજાવવા શી રીતે? રાજા–કુંવર બંને મજારમાં જાય છે, કેઈ મરણ થયું છે તેને લઈ જાય છે. રથ ઊભા રાખે છે. શુ છે ? આ મરી ગયા, આપણા રાજ્યના માણસને મારનાર કાણુ ? મારનારને સજા કરવી જોઈ એ, નહીંતર આપણે રાજા શાના ? આ લાકે આપન્નુને રાજા તરીકે રાખે છે, તે તેમના બચાવ માટે, મારી નાખે તે પશુ ખચાવ ન કરીએ તે રાજા થયા શા કામના ? શરણે આવે એટલે ખલાસ ! કઈ પણ ન આપે તે પણુ બચાવ કરવા જોઈએ. તે જગા પર આ તે આપણને પોષે છે, માટે મારનારને પડી લાવવા જોઈએ. અરે કુંવર ! એ કેાઈના પકડયા પકડાતા નથી, ત્યારે કુવર જણાવે છે કે જે બહારવટીઆએ પ્રજાને હેરાન કરે તેનું દુઃખ ન નિવારે તેા રાજા શા કામના? એ તે સ માટે પજો મેલે છે, એ તે આપણા બાપ-દાદા ઉપર પો મેલે તે પશુ ચૂપ રહેવુ પડે. બળહીન આગળ બળવાન ખનવું છે અને
Page #352
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૬મું
૩૨૯. બળવાન આવે તો બકરી બનવું પડે છે, બળવાન આવે તે વખતે બકરી બને છે. તે મૂછ મરડવાનું, આવી ગાદીઓ શોભાવવાનું કામ નિર્લજજો માટે છે. લાજ હોય તેને નહિ, નિર્બળ ઉપર સતામણી, બળવાન આગળ બકરી, તે રક્ષકપણાનું નામ શા માટે વહે છે? આપણે તે બળવાનને બાંધ એ રસ્તે ઉતરે, નિર્બળને બાંધવામાં બહાદૂર શી? ત્યાં રાજાને કહેવું પડયું કે હમે નિર્બળ છીએ. નિર્બળ ઉપર સત્તા કરીએ છીએ. ત્યાં કુટુંબની ઋદ્ધિની છાયા પડતી નથી. અકકલની હોંશિયારી પણ મૃત્યુ આગળ ચાલતી નથી. સત્તાધીશથી કર્મને હલો રેકી શકાતા નથી :
આવી સ્થિતિ હોવાથી, એટલું જ નહિ પણ બાળક થશે તો દુનિયાની હવા ખાધી, વૃદ્ધ થયો તે દુનિયાને અનુભવ કર્યો. એટલું જ નહિ પણ ગર્ભમાં રહેલા પણ આવી જાય છે, મરી જાય છે. એક પણ એવો વખત નથી જેમાં મોતનો પંજો ન લાગતું હોય. જે મનુષ્ય જે હલલાને રોકી ન શકતો હોય તે હલ્લાને સામા થવામાં રોકી શકે નહિં. જે રાજ્ય ધાડને વાળી શકે નહિ તેની સામે પ્રજાજન થાય તે ન્યાયી રાજાથી રોકાય નહીં. ધાડપાડુને ન રોકે ને પ્રજાજનને રેકતા અટકાવે તે બહારવટિયાના ભાઈઓ છે, એમ અહીં પાપ અને પુણ્યનો હલ કહે કે પુણ્ય-પાપને પ્રચાર કહે, આ જીવ ઉપર કઈ વખતે નથી? ચાહે ગર્ભમાં કે બાલ્ય, યૌવન કે વૃહ–અવસ્થામાં આ જીવ ઉપર પાપને હલે, અનુભવ, પરાક્રમ ન ચાલતું હોય તેવું છે જ નહિં. આ જીવ ઉપર પાપનું પરાક્રમ ૨૪ કલાક ચાલે છે, તેમાં કઈ સત્તાધીશોની આડખીલી વચમાં ચાલતી નથી. પાપને આવતો હલો સત્તાધીશોની સત્તાથી રોકાત નથી, તે પાપને પરિહાર કરવા માટે તૈયાર થાય તેને રોકવાની સત્તા સત્તાધીશે શી રીતે રાખે? જેઓ પાપ ભોગવવાને, આડા પડવાને સંબંધ ધરાવતા નથી તેઓ આડા પડી શકતા નથી, આમાં ગુન્હો કઈ દષ્ટિએ ? ઢંઢીયા પાસે ન્યાય કરાવ્યું :
હિંસા ન કરવી તેમાં ગુન્હ છે? જવું ન બોલવું, સી ગમન, ચારી નથી કરવી તેમાં ગુન્હો છે? એ કરતા કાયદા કરનારની અકલ
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૦
આગમ દ્વારક પ્રવચન શ્રેણી ઉપર વિચારે. ચૌદ વરસને છોકરે માબાપ કકળે તે પણ નાટકી લઈ જાય તે વધારેમાં વધારે એના માબાપ દીવાની રાહે દાદ મેળવી શકે, મા-બાપ રડતા હોય, માબાપને ઠગી, રાતા મેલી, પિતાની મરજીથી ચાલ્યું જાય તે માત્ર દીવાની થાય; અહીં પરંપરાથી માનેલા ધર્મમાં પોતે આત્મકલ્યાણ સમજી જતાં છોકરાને પોતે અનુકૂળ થાય તેમાં કઈ અક્કલથી ફોજદારી ? જ્યાં સુધી મુસદ્દામાં લખાવ્યું છે કે “શ્રીમંત ગાયકવાડની મરજી છે તે કઢાવી નંખાવો, પ્રજાની સ્વતંત્રતાથી તપાસે, ધારાસભામાં ધર્મ સમજનારા કેટલા હતા? જૈન ધર્મની સ્થિતિ કઈ સમજો છો? હેઠીયા પાસે બાદશાહને ન્યાય કરાવે છે. સજા તમારાથી ન થાય, મારી સજા હેઠીયા આવી કરશે, ઢેડીયાને બોલાવ્યા, એ વીશી દંડ, એમ કરતા પાંચ વીશી દંડ કર્યો, બાદશાહને બીરબલની વાત છે. બીરબલની સ્થિતિનું બાદશાહને ભાન નથી કે વીશીમાં સમજે. ધર્મની સ્થિતિ ન સમજે ને સત્તાથી ચાહે તે કરે. અમે ન્યાયની વાત કરીએ છીએ, ઉંટને ઢેકા કરતાં આવડશે તે મનુષ્યને કાંઠે કરતા આવડશે. પ્રજાની મરજી વિરુધ, ન્યાય વિરુધ્ધ સાંભલ્યા વગર સ્વછંદપણે જે કાયદે કર્યો, તે કાયદે તેડે તે શાબાશી છે. જેને માટે કાયદે કરાય છે તે તથા મૂળ જડ વસ્તુ સ્થિતિ તપાસો. સત્તાધીશે આંધળા થઈ સત્તાના મદમાં કાયદો કરે તે કેવા ગણાય? અહીં દીક્ષાના કાયદાની વાત કરું છું. પુણ્ય કરવાની, પાપ હઠાવવાની દરેક જીવને જન્મથી સત્તા હોય છે. તેને પ્રતિકાર બીજાથી થતું નથી. ગર્ભમાં આવ્યો ત્યારથી દરેક અવસ્થામાં પાપ ભોગવવા પડે છે, તે તેના પ્રતિકારમાં આડે આવવું તેને અર્થ એ છે કે, પિલા ધાડપાડુના સાગરિત થવું. કોઈ પણ અવસ્થામાં પાપ ભોગવવા પડે છે. મોતને પંજે કઈ પણ વખતે આવે છે. તેમાંથી કેઈ છોડાવી શકતું નથી. મનુષ્યના પંજામાંથી ૭ કે ૧૪ વરસ સુધી છોડાવી સકાય છે, પણ મેતના પંજામાંથી કોઈ છુટી શકતું નથી કે છેડાવી શકાતું નથી. કાચા કુંભ જે મનુષ્યભવ
અનકાળ સંસાર રખડયા ત્યારે મનુષ્યપણું મળ્યું તેમાં પણ વિદ્યાથી મલે ઘડો લીધો. ઘડે કઈ વખતે ફુટે તેને પતે નથી,
Page #354
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૬ મું
૩૩૧ વિદ્યાસિદ્ધિનું ફળ શું બેઠું? તેમ અનંત ભવ રખડતા કાચાકુંભ જે મનુષ્યભવ મળે, ગર્ભમાં કે બાળપણમાં યા વૃદ્ધ અવસ્થામાં કે યૌવનમાં ફસ્કે; આટલું છતાં ભલે આ ભવમાં બાળપણ કે જુવાનીમાં કે વૃદ્ધપણામાં મર્યો. પણ બીજા ભવમાં તે માણસ થશે ને? જે એમ માનવાવાળા છે કે મનુષ્ય મરી મનુષ્ય જ થાય, એવાને કંઈક વિશ્વાસનું સ્થાન ગણાય. આજે લેશન નથી કર્યું, કાલે પૂછી ખુલાસે કરી તૈયાર કરીશું, તે માસ્તર, ચેપડીઓ, સ્કૂલ છે, તેમ ધર્મ કર્યા વગર કદી ધસી પડ્યા તો બીજે ભવે કરીશું એવું નથી.
મનુષ્ય મરીને મનુષ્ય જ થાય તેવો નિયમ નથી :
- મનુષ્ય મરીને મનુષ્ય જ થાય એ નિયમ નથી. જે જગો પર યુક્તિ લગાડનારા હતા કે ઘઉંમાંથી ઘઉં થાય, બાજરી વાવીએ તે બાજરી જ થાય, તેમ મનુષ્ય મરે તે મનુષ્ય જ થાય, એવું માનનારાએ અનાદિથી આને મનુષ્ય માનવો પડશે. હંમેશ માટે માની લો કે, મનુષ્ય એ મનુષ્ય જ છે. પહેલાં પણ બીજામાં ન હતા, પહેલા પણ ઘઉં જ હતા, નવા નથી થયા, અનાદિથી મનુષ્ય માનવા જાય તો એક એક કપે, સિદ્ધિમાં–મેક્ષમાં, એક કપે એક મેક્ષે જાય તે પછી અનંતકપે અનંત મેલે જાય, તે અનંત મનુષ્ય હાય નહીં ને મનુષ્યલોક ખાલી થઈ જાય, બીજી યુક્તિ કહીએ. બાજરી હોય તેથી બાજરી જ થાય, વાત ખરી, તે બાજરીમાંથી કીડા નહીં થાય, ચેખામાં ઘને ડું ન થાય?વિજાતીય પદાર્થોની પણ ઉત્પતિ થાય છે, કીડી, મંકેડી, વગેરે વિજાતીયથી ઉત્પન્ન થવાવાળા પદાર્થો દેખીએ છીએ, સજાતીય જ ઉત્પન્ન થાય તે નિયમ શાથી ? મનુષ્યપણું જીવપણાને અંગે નથી, જીવપણું સ્વતંત્ર જુદી ચીજ છે, મનુષ્ય–મનુષ્યના ગર્ભમાં ઉત્પન્ન થયે. ત્યાંનું ત્યાનું શરીર યે, તિર્યંચમાં ઉત્પન્ન થાય તે, તિર્યચપણાનું શરીર ભે, ખૂદને પિતાને અંકુશ પેઠે ઉત્પન્ન થવાનું નથી, માત્ર કર્મો પ્રમાણે ગતિમાં જવું પડે, અને જે ગતિમાં જાય તેનું શરીર લેવું પડે છે. નાસ્તિક અમુક વખતે અમુક જાતમાં વધારે મનુષ્યો પ્રત્યક્ષ હોવાથી, ના કહી શક્તા નથી. તે મનુષ્યમાં જીવ જાત્યંતર થાય છે. જે મનુષ્યમાં જાત્યંતર માનીશ તે જીવમાં ભવાંતરની અપેક્ષાએ જાત્યંતર માનવાની
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩૨
આગમ દ્વારક પ્રવચન શ્રેણી એડચણ શી? તેમ ૧-૨-૩-૪ ધારણમાં પાસ થયા, પછી પમાં નાપાસ થયે ૫ણ ૧ લામાં તે નહીં જાયને? તેમ મનુષ્ય થયા તે દેવલોકમાં ન જઈએ પણ નિગદમાં તે ન જઈએ ! અરે અત્યારે ગેખ્યું છે, કીટ થયું છે. બપોરના ભૂલી જઈએ છીએ, બારીખ થએલા ને હોંશીયાર વકીલે ધપા મારી દે છે. આ જીવની બારીક થીયરીમાં આવા દ્રષ્ટાંત ઘુસાડવા તે નકામા છે. વસ્તુ એ છે કે જેવાં કર્મ કરે તેવા ભવાંતરે પ્રાપ્ત થવાના. જીવનું કોઈ પણ શરીર, કુળ, જાત, નિયત થઈ શક્યું જ નથી. ભવાંતરમાં એ જ સ્થાન, કુળ, જાત, સ્થિતિ રહે જ નહિ. તે અનંતકાળે મનુષ્યપણું મુશ્કેલીથી મળ્યું છે, જેમને ઝપાટો કયારે વાગે તેને પત્તો નથી, કયે ભરોસે ભૂલીએ છીએ, નથી અહીં ટકવાને ભરોસો, રાજ્યમાં અધિકાર મળે, કઈ ઘડીએ છૂટી જશે તેને પત્તો નથી, છૂટયા પછી અધિકાર ફેર ક્યારે મળે તે મુશ્કેલ છે. તેમ મનુષ્યભવ મળો, ટકો ને ગયા પછી ફેર મળવો ઘણું મુશ્કેલ છે. એ અધિકાર આપણા હાથમાં આવ્યું ને બરાબર અધિકાર ન કર્યો તે ૩ ઉડી ગયા પછી માત્ર ધિર રહ્યો, આવા મનુષ્યપણને પરોપકાર કરવામાં કે આત્મસાધનમાં ન જોડીએ તે મનુષ્યપણાથી મેળવાયું શું? તેને સફળ કરવા સત્વર તૈયારી ન કરાય તેના જેવી એકે અણસમજ ન ગણાય. આ મનુષ્યપણું નિયમિત નથી.
બે સ્થાને નિર્ભય
જગતમાં બે સ્થાન નિર્ભય. કયા? કાં તે દરિદ્રશંકર, કાં તે જગતશંકર. બે જ નિર્ભય હોય, દરિદ્રશંકર પાસેથી લેવાનું શું? તેને ઘેર ચેરી, ધાડ હેય જ નહીં. કાં તે ચક્રવર્તી તરીકે સર્વોપરી હોય. જેને કોઈ શત્રુ હેય નહીં, બે સિવાય કોઈ નિયમિત નિર્ભય સ્થાન ગણાય નહીં. બહાર ભયની વાત કરીએ છીએ. હરણ (ટચેરીના ભયની વાત ચાલે છે. વચમાં મત્સ્ય ગલાગલ ન્યાયવાળા હોય, મેટે નાનાને ખાય, વચલા સ્થાનકે નિયમિત ન હાય, એમ આ જગતની અપેક્ષાએ વ્યવહારની વાત કરી, તેમાં બે સ્થાન નિત્ય, ક્યા? કાં તે નિગેલ કે કાં સિદ્ધ. નિગદ અને સિત બે સ્થાન નિયમિત. દદિક પાસેથી લઈ જવાનું કહ્યું ન હોય એટલે નિર્ણય. ચેરને કહી દે કે
Page #356
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૬મું
૩૩૩
ખુશીથી કર્યાં કર. મારે ત્યાંથી કંઈ લઈ જવાય તેવું નથી. તેથી નિર્ભય, તેમ જે નિગોદીયા, ખારીક એકેન્દ્રિય જીવા જે જગતમાં વ્યાપી રહેલા નિગેદો, તેવાની ચેતના એટલી ઓછી છે જેથી તેના ઉપર કાઈ હલ્લે ચાલી શકતા નથી, ક હલ્લેા લાવે તે પણ તેને ખાવી શકે નહિ. મધ્યાન્હ ચાહે જેટલા વાદળા આવે, આખા જગતના વાદળા એકઠા થાય તા પણ અમાવાસ્યાની મધ્યરાત્રિ અને મધ્યાહ્નના વાદળાવાળા દિવસ, પણ દિવસ અને રાત્રી વિભાગને ખધ કરી શતા નથી. તેમ સમા એકેન્દ્રિયની આછામાં ઓછી શક્તિને કમ દખાવી શકતા નથી તેથી નિર્ભય, એથી નિત્ય એ દશામાં રહી શકે, કાં તા જગતશેખર. સિદ્ધદ્દશા પામેલાને આત્માની એવી નિર્માંળતા છે કે કર્મ વળગે જ નહીં. કમજોર ચલાવી ન શકે તે નિત્ય વ્યવહારમાં નિલય એ, નાગેા કાં તે નગીને, એ નિય, તેમ અહીં સૂક્ષ્મ એકેન્દ્રિય એ હણાય નહીં તેવા. ચૈતન્યશક્તિ ઓછી થાય નહીં. કાંતા સિદ્ધ મહારાજા, બાકીના બધામાં અનિત્યપણું, ખીજામાં નિત્યપણુ· નહીં. પ્રથમ આ જીવ દરિદ્રશેખરમાં હતા, તેમાંથી ચડ્યો, હવે વિચારે, તે સાધને શક્તિએ અને જ્ઞાને કેવા ચડ્યો ? આટલી શક્તિએ, સાધને અને આટલા જ્ઞાને ચઢ્યો. આવી સ્થિતિએ આવેલા કા કર્યાં વગર પછડાઈ ગયા તા થવાનું શું ? જેમ દરિદ્રશેખર વખતે પહેરવાના લૂગડાં, ખાવાને અનાજ નહીં, રહેવાને ઘર નહીં, તેમ જે વખતે નિગેાદમાં હતા ત્યારે આંગળના અસ`ખ્યાતમાં ભાગ જેટલું શરીર, પ્રાચીનકાળમાં એ અસખ્યાતમા ભાગ ગપ લાગતી, તેથી શાઈમા, તાંદલા ચીજ ખારીક ગણાવી હતી. અહી' અસ ખ્યાતમે ભાગ આંગળને ક્યો છે, પ્રાચીનકાળમાં હાંસી ગણાતી પણ આજે એ દશા રહી નથી.
નાયંતરગતે માનૌ, સૂર્ય ઉત્ક્રય થાય, જાળીમાંથી તે જ આવે, તે વખતે જે રજØ ઉડે તેને ત્રીશમા ભાગ તે પરમાણુ, પરમાણુને દરેક મતે એક સરખા ખૂલ્યા છે, એકના બે ભાગ ન થાય તે પરમાણુ, પરમ-અણુ=ત્રીશમા ભાગ. પરમાણુ આવતા હતા ત્યારે. શાઈમાં તાંઢેલા ઘટના કરાતા પણુ આજકાલ ખારીકમાં ખારીક રજકણુ માઈસ્ક્રાપથી, કરોડો ટકા ગણી શકા છે. એક ઔસની થીએરી, ઈથરની થીએરી છેાડી. એટેન્સની થીએરી વિચારીએ તે એ કોડ
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૩૪
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી ઓગતેર લાખ ગણી નક્કી કરી છે. બારીક રજના આટલા કટકા નક્કી કર્યા, તે ત્રીશમા ભાગની ગણતરી ક્યાંથી રહી? યંત્રદષ્ટિવાળો અઢી કેડ કટકા કહે તે પછી ઈથરની અપેક્ષાએ આને આગલને અસંખ્યાતને ભાગ કહે તેમા આશ્ચર્ય શું?
અનંતાના પ્રયત્ન મળેલું બારીક શરીર :
તે શરીર બનાવે કે એક સો કે અસંખ્યાત જીવો નહીં પણ અનંતા જીવે મળી ઉધમ કરે ત્યારે આટલું શરીર થાય, પહેલવહેલા સાધન સામગ્રી કેટલી ઓછી હતી તે તપાસજો. અનંતા જીવો મહેનત કરે ત્યારે અસંખ્યાતમાં ભાગનું શરીર મળે, તે સાધન સામગ્રી કઈ ? આવી અલ્પ સામગ્રીમાં અનંતા કાળચક રખડ્યો, પણ એવી ને એવી સૂક્ષ્મકાયા દષ્ટિના વિષયમાં નહીં. આગળના અસંખ્યાતમાં ભાગનું શરીર અનંતા વચ્ચે એક, તે પણ સૂક્ષ્મ શરીર, આવી સાધન સામગ્રીના અભાવમાં અનંતાકાળ કાઢ્યા. ત્યાર પછી દેખી શકાય તેટલું શરીર વધ્યું, આટલી સાધન સામગ્રી વધી. અનંતા વચ્ચે સૂક્ષ્મને બદલે સ્થૂળ શરીર મળ્યું, તે લીલ ફેલમાંથી આગલ ચાલ્યા. તેમાં પણ અતી ઉત્સર્પિણી રખડ્યા, એમાંથી આગલ વધ્યા એટલે એક જીવને આંગળના અસંખ્યાતમાં ભાગનું શરીર મળ્યું. અકામ નિર્જરાથી આગળ વધે, પૃથ્વીકાયાદિકમાં આવે તેમ અસંખ્યાત, ઉત્સર્પિણ, અવસર્પિણું રખડી આગળ વધે તે આગળના અસંખ્યાતમાં ભાગ જેટલું સ્થૂળ શરીર, જે પાછળ ન પડ્યો તે વનસ્પતિમાં સુખદુઃખની લાગણી દેખી કબૂલ કરવું પડશે કે પરિણામવાળે જીવ છે, તે પરિણામની સુંદરતા અસુંદરતા રહેવાની જ, તે પછી સુંદર પરિણામવાળો આગળ વધે, અસુંદરવાળો પાછળ હઠે.
મહાકમાણીનું સ્થાન મનુષ્ય પણું
તમારી શેરીને કૂતરો રોટલો ખાય છે, કેટલાક એવા કૂતરા હેય છે કે છોકરા માથે ચડે તે પણ ન કરડે. કેટલાક નજીક જાય તેટલા
Page #358
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૬મું
૩૩૫
માત્રથી કરડે છે. તેા તેમ કૂતરા, ગાય, ભેંસ, ઘેાડા, દરેકના સ્વભાવમાં ફરક પડે છે, તેમ લાગણી છે ત્યાં ઉત્તમ, અધમ લાગણી હાય છે, વનસ્પતિમાં એ લાગણી માનવી પડે તે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં આવેલે નિગેાદમાં ચાલ્યા જાય, તત્વ એ છે કે આવી રીતે સૂક્ષ્મ આંગળના અસખ્યાતમાં ભાગ જેટલુ શરીર મળ્યું, નાનામાં નાની સાધન સામગ્રીમાંથી ચડી, આટલા ઉત્તમ સાધનમાં આવ્યે ને પાછેા ત્યાં ઉતરી ગયા તે દશા શી? માટે આટલા સુધી આવી હવે પાછો પડયા તે તેની દશા શી ? મુશ્કેલીથી મળ્યું, ટયું પણ ફેર મળવાવાળું નથી, આ સાધનસામગ્રીને અંગે વિચારીએ છીએ. એકેન્દ્રિયમાં શક્તિ અને જ્ઞાન કેટલું છે ? એકેન્દ્રિયમાં માત્ર સ્પર્શનું જ જ્ઞાન અનંતા વચ્ચે હતું, તે જગાપર સ્પનું જ્ઞાન ચઢયું છે, રસના, ધ્રાણુ, ચક્ષુ, શ્રેાત્રનું જ્ઞાન, માનસિક વિચાર કરવાની તાકાત વધી, આથી જ્ઞાનશક્તિ કેટલી ચઢી છે ? આમ રખડતાં રખડતા જાતિશક્તિને જ્ઞાનની પૂરેપૂરી ઉન્નતિ થઈ છે. આવા વખતમાં દુલભતાના ખ્યાલ નહીં આવે તે મનુષ્યભવ સફળ કરવા કટીબદ્ધ થઈશું નહીં, જે છેકરાને માગવા માત્રથી મહેાર મળે તે મહેારનું તેટલું જતન ના કરે, પણ જે દહાડે તે તે! એક પૈસે માંડ મળે તેા કેટલા જાળવે ? પછી અહીં કેવી મુશ્કેલીથી મળ્યું તે ધ્યાનમાં લે. જ્યાં સુધી આની મુશ્કેલી માલમ નહીં પડે ત્યાં સુધી હાથમાંથી ગયુ. પછી તમારા હાથમાં આ સાધન આવવાનું નથી. એટલા માટે શાંતિસૂરીજી મહારાજે કહ્યું કે આ અપાર સંસાર સમુદ્રમાં જીવને મનુષ્યપણુ મળવું મુશ્કેલ છે. હવે મુશ્કેલીથી મળેલી ચીજને મનુષ્ય પકડી બેસે તેમાં દહાડા ન વળે, સમજવું જોઈએ કે મળેલી ચીજ મટ્ટીમાં મળવાની છે. સાચવી રહેવાની નથી. એવી ચીજ મટ્ટીમાં મળી જવાની તા એવી ચીજથી શુ' કરવું જોઈએ ? એવુ કઇક કરી કે આ મુશ્કેલીથી મળેલી ચીજ ફેર મળે, શુદ્ધ ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિ માટે, આ અવસર મળ્યા છે. સાવચેત નહીં રહે તેા ફેર મળી શકવાને નથી. એ માકામાં ધ્યાન રાખો કે મોટા શહેરમાં મોટા વેપાર સાથે અદી પણ માટી હેાય છે. નાના શહેરમાં ગામડામાં એવા વેપાર ન હાય તેા ખદીએ પણ ન હેાય, જેવું શહેર તેવા જ વેપાર અને બદીએ, તેમ સૂક્ષ્મ એકેન્દ્રિયમાં બઢીએ નહતી, આ વખત અઢીએ, ડગલે પગલે લાગવાની. એમાંથી આત્માને અચાવવાના કેવી રીતે? મેટા
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૩૬
આગદ્ધારક પ્રવચન શ્રેણી શહેરમાં જવાવાળાઓ જે લુચ્ચાથી બચી શકે તે બે પૈસા કમાઈ બચાવી શકે. સાવચેતીમાં ન રહે, શરાબર, રંડીબાજ, સોનેરી ટેળીની સોડમાં ભરાય તે ઉલટું ઘરનું ના વેચે તે જીવ પરાણે રહે, બદીની બેડીમાં બંધાઈ ગયે તે શહેર વેઠયું છતાં, શ્રેયસ્કર થયું નહીં. એ માટે મુંબઈ બંદરમાં કમાણી જબરજસ્ત છે, એકીસાથે કરડેને ચેક લખનાર, મોટા બંદરમાં જ મળે, તેમ મોક્ષ મેળવી આપવાની તાકાદ આ બંદરમાં જ છે, એકેન્દ્રિય, ઢોર, ઢાંખર, નારકીના ભવમાં મોક્ષ મેળવવાની તાકાત નથી. આખા દેશનું પ્રથમ નંબરનું બંદર. અહીં એકીસાથે કરડેને ચેક લખનાર મળી શકે એટલે વેપાર ખીલે છે, પણ બદીની બેડીમાં ન બંધાય તેવાના નસીબને. કરોડોની મિલક્ત બંદરમાં ખાલી થાય, ગામડામાં રહેલાની કરોડની મિલક્ત, પેઢીઓની પેઢી ખાતા ખૂટે નહીં, પણ બંદરમાં બે કલાકમાં કરોડોના ચેકની જેમ ત્યાં મુક્તિ મળે, તેમ કરોડ પર પાણી ફેરવવાનું પણ ત્યાં જ. મોક્ષ મેળવો, સર્વાર્થ સિદ્ધ જેવું સ્થાન મેળવવું તે આ જ બંદરમાં, બીજે નહીં. એ સાથે પાયમાલી પણ ત્યાં જ. સાતમી નરક જેવા સ્થાને હેરાન થવા જવાનું પણ અહીંથી. નારકી, દેવતા, તિર્યંચ સાતમીએ જતા નથી. સાવચેત રહો તે સિદ્ધિ મેળવ, ભેટ રહે તે ભુંજાઈ જાવ. એટલા માટે જ શાંતિસૂરીજીએ જણાવ્યું કે-એવા મનુષ્યપણામાં આવ્યા છતાં સત્ય ધર્મરૂપી શ્રેષ્ઠરત્ન હાથમાં આવવું ઘણું મુશ્કેલ છે, એવું મળેલું ધર્મરત્ન તેની કિંમત, ઉપગ, ફળ સમજે ને તેને લાયક બને. હવે તે લાયક શી રીતે જીવ બને તે અધિકાર આગળ બતાવવામાં આવશે.
(ચૌદશના આચાર્ય મહારાજની તબિયત સારી ન હતી.)
Page #360
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૭ મું
૩૩૭
પ્રવચન ૩૭ મુ
શ્રાવણ સુદી ૧૫, શુક્રવાર
મહારાજા
શાસ્ત્રકાર મહારાજ શ્રીશાંતિસૂરીશ્વરજી ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતા જણાવી ગયા કે આ સસાર સમુદ્રની શરૂઆત કે અંત એટલે છેડો પણ જેના નથી, તેવા સંસારમાં અનાદ્ધિ કાળથી આ જીવ રખડી રહ્યો છે. કર્મો અને ફળની અપેક્ષાએ, તેજસ શરીરની અપેક્ષાએ અનાદિપણુ સમજાવી ગયા છીએ. રખડતા રખડતા તેને મનુષ્ય ભવની પ્રાપ્તિ થવી મુશ્કેલ હતી. તે કેાઈને આધિન ન હતા, તેની પ્રસન્નતા થાય તેથી મળે તેમ ન હતું, અગર તે આપણને મળે તેમાં ખીજાને અડચણ હતી ને કેાઈ વિજ્ઞ કરતા હતા, તેમ પણ ન હતું. અથવા ઉત્પત્તિની મુશ્કેલી હાય તા તેથી સહેજે ન મળે, તે ત્રણેમાંથી એક પણ મુશ્કેલી ન હતી.
ઉદ્યમ માટે ઉપદેશ કેમ ?
જે જીવ જેવી ગતિ લેવા માગે તેવી લઈ શકે છે. તેને જ લીધે શાસ્ત્રકારો અને ઉપદેશ ાએ સ્થાન સ્થાન પર સસ્ક્રૃતિ મેળવવા માટે ઉદ્યમ કરવાના ઉપદેશ લખ્યા છે. જો શકિત ન હોત તો શાસ્રકાર સતિ માટે ઉપદેશ આપત નહી. અથવા સદ્ગતિ મેળવવી, ક્રુતિ કવી તે તમારે આધીન હોવાથી ઉપદેશ કરેલા છે. સ્ક્રૂતિ પેાતાની મેળે મળી જતી હોય તો કેાઈને સદ્ગતિ અળખામણી નથી. કોઈ દુતિ જવાવાળે થાત જ નહી. અભ્યાસ કરી પાસ થવું તે વિદ્યાર્થીના હાથમાં જ છે. વિદ્યાર્થી મહેનત કરી વિધાભ્યાસ કરી પાસ થાય છે. દરેકને ઊંચે નખરે પાસ થવાની ઇચ્છા હોય છે. કેાઈને નાપાસ થવાની ઇચ્છા હોતી નથી. વિદ્યાર્થીઓ પાસ થવાની ઈચ્છા રાખે છે. રમત છેડી વિદ્યાભ્યાસ કરી ઊંચા નંબરે પાસ થાય છે. કલાસમાંથી ઊઠ્યા પછી માસ્તરની શિખામણ ભૂલી ગયા. પાસ થવાની, મહેનત કરવાની શિખામણ ભૂલી ગયા ને ગાઠીયા મલ્યા એટલે રમતમાં પડી ગયા. તેવા છેાકરા નાપાસ થાય તેમાં નવાઈ શી ? તેને લાયક અભ્યાસ ન કર્યાં. નાપાસ થવાની ઇચ્છા ન છતાં
૨૨
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૩૮
આગમ દ્વારક પ્રવચન શ્રેણી નાપાસ થાય. તેમ ધર્મોપદેશ સાંભળતી વખતે દુર્ગતિને રસ્તો એક પણ ન લઉં, બધા અભિપ્રાય થાય પણ ઠેઠ નિશાળીયાને અભિપ્રાય કલાસ પૂરતો હતો. કલાસમાંથી ઉો કે ગઠીયા સાથે રમવા ચાલ્યું, તેમ ગુરુ મહારાજે સદ્દગતિ અને મેક્ષ પ્રાપ્તિને ઉદ્યમ કહ્યા હતા તે વ્યાખ્યાન સુધી અંતઃકરણમાં રહે. ઠેઠ નિશાળીયાને લેશન કરવાનું કહેનાર કડવો ઝેર લાગે. તેમ આપણે પણ ધર્મ કથામાંથી ઉઠીયે, પાપમાં પ્રવતીએ ત્યારે હિતૈષી કહે–કેમ મહાનુભાવ! મહારાજે કહ્યું તે ધ્યાનમાં નથી? આમ કહે તો કડવો ઝેર લાગે, તેમ ધર્મ સ્થાનકના અભિપ્રાયે ત્યાં જ રહે છે, બહાર તેમાંના કશા અભિપ્રાય રહેતા નથી. આવા ઠોઠ નિશાળીયા જેવા દુર્ગતિમાં રખડે તેમાં નવાઈ શી? વિદ્યાથીને પાસ થવું, તે પિતાની મહેનત-ચીવટને આભારી છે. દરેક પાસ થવાની ઈચ્છા રાખે છતાં દરેક પાસ થઈ શકતા નથી, તેમાં માસ્તર કે ડેપ્યુટીને વાંક નથી. તેમ શાસ્ત્રકારે સર્વને અગે સરખો ઉપદેશ આપે છે, સગતિ માટે આવા રસ્તા લેવા જોઈએ, આ બધું કહ્યા છતાં જેઓ ધર્મકથામાંથી ઊઠી ગયા પછી રમતિયાળ ઠેઠ વિદ્યાર્થી માફક કરે તે શ્રેતા સગતિ ન પામે, તેમાં શાસ્ત્રકાર કે ઉપદેશકેને લવલેશ પણ દોષ નથી. શ્રેતા
માંથી જે ભાગ દુર્ગતિએ જાય તેને દેષ શાસ્ત્રકાર અને ઉપદેશકને લાગે તે તેમણે કરેલ ઉપદેશ ક્યાંઈ તણાય જાય, તેમને સદ્દગતિ થવાને વખત ન આવે. ઠોઠ અભ્યાસ ન કરે તે માસ્તરને ઠપકે દેવાતું નથી, તેમ ઉપદેશકો સદગતિ માટે ઉપાયે બતાવે છે. તેને અમલ ન કરે તે શાસ્ત્રકારને દેષ નથી, જીવ દુર્ગતિના ઉપાયથી દૂર રહે, સગતિના રસ્તે ચાલે તેવાને ચક્કસ સદ્દગતિ મળે. આ વસ્તુ જણાવવાનું કારણ એક જ હતું કે મનુષ્યપણું તમારા વિચાર કે યત્નને આધીન ન હોય તે મનુષ્યપણું મુશ્કેલ છે, તેનું ફળ કઈ ન હતું, મનુષ્યપણું તમારે આધીન છે, તે મેળવવું હોય તે તમારે મનુષ્યપણાને લાયકની રીતિમાં પ્રવર્તી કરવાની જરૂર છે.
મનુષ્યપણું ધર્મને પામે છે, મેક્ષની નિસરણું છે, વિવેકનું એક જ સ્થાન છે. ઉનાળામાં આપણે કઈને કહી દઈએ કે–ચંદ્ર એ કંડે છે, એ અહીં આવે તે ઉકળાટ, ગરમી, ઘામને છાંટે ન રહે, વાત સાચી પણ ચંદ્રમાને લાવવાને ઉપાય? જે લાવવાનો ઉપાય
Page #362
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૭મું
૩૩૯ નથી, તો ચંદ્ર લાવવાનું ફળ બતાવવું વ્યર્થ છે. એથી શાસ્ત્રકારે અશક્ય અનુષ્ઠાનમાં એવા વાકયે જણાવે છે. તાવ કોઈને આવ્યું છે એમ વૈદે કહ્યું, તેણે કહ્યું કે ઉપાય બતાવો, શેષનાગની મણ લઈ પાણીમાં નાખી તે પાણી પી જાવ તો તાવ તરત ચાલ્યા જશે, ઉપદેશ સાચે છે, તાવ જાય, પણ અશક્ય ઉપદેશ. શેષનાગને પકડવાને અને મણું લેવાને કઈ ઉપાય છે? છતાં તે મેળવવાની રીતિ બતાવવામાં ન આવે તે ઉપાય બતાવવાનું નકામું છે. તેમ તમે જણાવ્યું કે મનુષ્યભવ મળી જાય તે વિવેકનું વૃક્ષ, ધમને ધોરી મળે. વાત ખરી, પણ મનુષ્યપણું મેળવવાને ઉપદેશ શા કામને ? તે માટે જણાવ્યું કે મનુષ્યપણું મેળવવાના કારણ છે. વગર કારણે મળનારૂં નથી. તમારા પ્રયત્નથી મનુષ્યપણું મેળવી શકે છે? જગતમાં જાણીએ છીએ કે કેટલીક અ૫ કીંમતવાળી વસ્તુ હોય છતાં તેને ફાયદો જબરજસ્ત હોય છે. તે મનુષ્યભવ પ્રાપ્ત થવાના ઉપાય જાણીએ નહીં ત્યાં સુધી અમલ કરીએ નહીં, માટે મનુષ્યભવ પ્રાપ્ત કરવાના ઉપાયે જાણવાની જરૂર છે. પાતળા કષાય કોને કહેવાય?
पयइय तणुकसाओ दाणरुइ मञ्जिमगुणो अ ।
તે માટે કહે છે કે–સ્વભાવથી પાતળા કષાય હોવા જોઈએ, કૃત્રિમ રીતિએ કષા પાતળા આખી દુનિયા રાખે છે, કે કટકે હોય, કે મૂર્તિ દેખતા હોઈએ, પણ અમલદાર રાજા કે પ્રધાનની ઠેબે ચડે, તો પિષ મહિનાનું પાણી થઈ જાય છે. કેમ કષાય પાતળા છે? ના, મત બોલ, માર ખા જાયગા, બોલ્યો કે માર ખાધે, ત્યાં પરમ શાંતિ રાખે છે. શાના લીધે? સ્વભાવે કષાય પાતળો નથી, દેખે છે કે કેધ કરીશ તે કેયડો–માર ખાવો પડશે. પણ કોઈ દુર્બળ ગુનેગાર બને તો શાંતિ કેટલી રહે છે ? તે વખતે આંખ તથા મુખ લાલચોળ થઈ જાય છે. અહીં કોયડાનો ડર નથી, દુબળને સતાવવામાં જેને કેધ તૈયાર થાય, બલીટો આગળ કોધ કબજામાં આવી જાય તેટલા માત્રથી સ્વભાવે પાતલો કોધ ગણાય નહીં. એ નિર્બળ કે બળવાન છે તે વિચાર ન કરતાં મારે કેધ કરે વ્યાજબી નથી. આ અત્માના ઘરમાં આગ હું પોતે સળગાવું છું. બીજે નિમિત્ત માત્ર છે, બીજે
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૦
આગમાાર પ્રવચન શ્રેણી
નિમિત્ત બન્યા છતાં પોતે ક્રેધપર કાબૂ રાખે તો સળગે નહીં. એવે કચે હોય કે પેાતાના ઘરમાં આગ લગાડે એને નુકશાન કરીશ તો પણ નહીં થાય પણ મારા આત્મામાં લાઈ લાગીને જરૂર નુકશાન થશે, તાવને તેડું કેણુ મેાકલે પણ આપણે તાવને તેડું મેક્લીએ છીએ.
તાવ અને ક્રોધની કેટલીક સમાનતા :
તાવ અને ક્રે।ધનાં ચિહ્નો મેળવા, તાવ અને ક્રેધ વખતે શરીર ગરમ ને આંખ લાલચેાળ, હોઠ ફેડરેડે, ગળુ' સૂકાય, કેડ તૂટે, ફેરક એટલેા જ કે તાવમાં માત્ર શરીર તપે, ધ આવે ત્યારે શરીર અને આત્મા એએ તપે. ક્રોધરૂપી તાવને ઉપાય ઘણા સહેલા છે. ક્રોધ સજ્જન છે, એની સામા આપણી નજર જાય તો સજ્જન અકાય માં ન પ્રવર્તે, તે સજજનની સ્થિતિ છે. સામાન્ય ખાઇએની જાત પેસાબ કરવા બેસે, કદાચ કેાઈ પુરૂષ આવી ગયા તો લાજથી ઝટ ઊભી થઈ જાય. તેમ ક્રોધ ઘણા સજ્જન શરમાળ છે, જે વખતે ક્રેધ ચડયા હોય કે મને ક્રોધ ચડયા, આટલુ તમે ધ્યાનમાં લાવા તો તરત ક્રોધ ખસી જાય, પણ તમારે તે ક્રેધની વખત ઠાઠ નિશાળીયા કરતાં ભુંડા થવું છે. ઠાઠ એક બે ત્રણ વરસ નાપાસ થાય તો રાવા બેસે. ત્રણ વરસની મહેનત જાય તો ઠાઠ હોય તો પણ રાવા બેસે. સારા એક વરસે નાપાસ થાય તો આપઘાત કરે છે. પણ ઠેઠ ત્રણ વરસ નાપાસ થાય તો જરૂર ચિંતા થાય, તેમાં લેશન, ચાપડીએની ચાપડીએ હોય. આજે સ્કૂલમાં કેટલી ચાપડીએ હોય છે, તમારે માટે એક જ વાક્ય છે. બધા તે વાકયે જાણા છે.
ક્રોધે ક્રેડ પૂરવતણું સજમ ફ્ળ જાય રે ’ આ વાક્ય કેાના ધ્યાન બહાર છે ? એક અંતરમુહૂર્તના ક્રોધથી ક્રેડ પૂરવનું સજમ જાય. આજના કાળે પાળી પાળીને કેટલુ સંજમ પાળવાના ? ૨૫-૧૦ વરસનું. અહીં અંતર્મુહૂર્તીના ક્રોધે ક્રેડ પૂરવનું સ’જમજાય. ૮૪ લાખ વરસને ૮૪ લાખ ગુણી કરીએ ને વર્ષની જે સખ્યા આવે, તે ક્રેાડગુણી, આટલા વરસ સાધુપણું પામ્યું હોય તે આટલા ક્રેથી ચાલ્યું જાય, તો પછી આપણુ* ૫૦-૬૦ વરસનુ ચારિત્ર કેટલી ગણતરીમાં ? ગંજીમાંથી એક તણખલું પણ નહીં. તેટલુ પણ અત્યારે આપણુ સાધુપણુ નથી, તેવી દશામાં આપણને ક્રોધ
Page #364
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૭ મું
થવાને. આ એઘાથી દુતિ ડરતી નથી. તમે ન સાવર્જાનોમ =સ્લામિ એમ કહો છે,તેથી દુર્ગતિ કરતી નથી. દુર્ગતિ તેના ભાઈબંધ-ક્રાધને લાવા તો આવવાની. એ ભાઈ મહેન જુદા પડવાના નથી. ક્રોધને નેતરૂ` દીધું કે દુર્ગતિ એન જોડે આવવાની જ. હું તો શાંત રહેવા માગું છું પણ નાથાભાઈ અડપલા કરે છે કે મારી શાંતિના ભંગ કરે છે. ખીજાએ પુખ્ત કારણેા મેળવી ઘે તો પણ તમારા આત્મામાં ધ દાવાનળ સળગ્યા તો કઈ પ્રકારે તમારા બચાવ નથી. ક્રોધને અંગે કાળેાનાગ કહીએ છીએ પણ આ વાત આખા જગતને કબૂલ કરવી પડશે કે, કાળા નાગ ખાળી ખેાળી કાઈને કરડતા નથી, ખેાળી કરડવા માગે તો જગતમાં એક પણ માણસ જીવવા પામે નહી. કાળેાનાગ પણ કરડવામાં ક્રૂર છે, નજરે ક્રૂર નથી. આપણે નજરે ક્રૂર છીએ. એક દૃષ્ટાંત ધ્યાનમાં લ્યે.
સવારે પાદશાહને જોનારને ફાંસી :
'
એક પાદશાહ હતો, સવારે જાજરૂ ગયા, લગી જાજરૂ વાળવા પાદશાહનું જાજરૂ વહેલું સારૂં કરી લઉં. પાદશાહનું જાજરામાંથી નીકળવું ને ભંગીનું આવવું થયું. ક્રૂઝરમે મુઝે મુ′ બતાયા. પકડ ઉસકુ, જલ્લાદકુ કહુ દે। કે ઉસ્કે ફ્રાંસી દે. બદમાશ ! સુવેહ મેં મુહ બતાયા-એમ હુકમ કરી પાદશાહ ગયા. પાદશાહના ભગી એટલે ભગીની નાતમાં આગેવાન. માટા ઘરના ધેાખી, હજામ, ભગી આગેવાન હોય, પેલાને સજા થઇ, ભગી ભેળા થયા. જુલમ થયા. પાદશાહની સવડ ખાતર પેલે ગયા ને આમ થયું. પછી ખીરબલને ત્યાં ગયા. ખીરબલ એવા કે ઉંધા છતાં કરી નાખે. કંઈ નહિ. હું પાદશાહ પાસે જાઉ છું. પાદશાહના જરૂખા નીચે પંચ બેસાડો. સકાચ ન કરશે।. હોહા કરજો. હું પૂછું કે શું છે ? ઠરાવ કરવેા છે. સવારે કાઈએ પાદશાહનું જાજરૂ ન વાળવું. કેમ ? પાદશાહનું માં દેખે તે ફાંસીએ જાય. આ વાત કહેવી મુશ્કેલ, છતાં કહેતાં સ*કેચ ન રાખશે. ખીરખલ બાદશાહ પાસે ગયે. બીજી ત્રીજી વાત ચાલી. પંચમાં શું પૂછવું. ધમાલ કરી મૂકી. આજે વાણિયાની પંચાતમાં પણ એવી ખાખત બને છે. મહાજનનાં પચા એવા હોય કે, જોડે ખબર લેવા આવ્યેા હોય તો પણ ખબર ન પડે,
૩૪૧
ચક
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૪૨
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી તે જગે પર ૫૦ ઘર સુધી હોહા સંભળાયા કરે. આ મહાજન દીર્ઘ દૃષ્ટિવાળા, ગંભીરતાવાલા. મહાજનનું પંચ એટલે જ્યાં શબ્દ ઊંચાનીચી ન હોય. જેને નાતના મણકા ગણો છે, તેની સામે તુંતાં કરે છે. આ મહાજનની રીતિ-શિસ્ત, મહાજનનાં પંચમાં આ સ્થિતિ તો પેલાને શું પૂછવું? જેને જનમથી વિચારની શ્રેણિ નથી, તેને બલવાનું શું? હોહા શરૂ થઈ ઢેડીયાનું પંચ એકઠું થયું છે. રાજ પાસે ઘોંઘાટ ગયા. શાંતિથી વાત કરતા હતા. પાદશાહે કહ્યું કે ઘોંઘાટનું કારણ શોધે. માણસને બોલાવ્યો. સાહેબ ! ભંગીની નાત ભેળી થઈ છે, કેમ? એ હડતાલ આકરી પડે છે. તમારી હડતાલ બહુ આકરી પડે છે, તો પહેલા કાળમાં તેની હડતાલનું શું પૂછવું ? એવી સ્થિતિમાં હડતાળ પડે તો શું ? મને જવા દે, અરે કેમ? પંચ ભેળું થયું છે. શા માટે? ઠરાવ કરવા, શાને ઠરાવ? પાદશાહને ત્યાં સવારે વાળવા ન આવવું. પાદશાહનું મેં જુએ તો ફાંસીએ જાય, કેમ આજ ફાંસી દીધી છે તેથી. તો મેરા મુખ બુરા કે? આપ જ કહો છે. સવારમાં આપનું મુખ જોયું તો ફાંસી મલી. તરત ફાંસી માફ કરી. કહેવાનું તત્વ એ છે કે, ભંગીનું મુખ દેખવાથી પાદશાહને થવાનું હતું તે થતું, પણ ભંગીનું ભૂંડું થયું. વગર નિમિત્તે નાગ પણ કરડતા નથી :
કાળાનાગનો ડખ પડે તો ઝેર ચડે, આપણે દૃષ્ટિમાં ઝેરવાળા છીએ. આંખમાં આપણને ઝેર છે. કાળો નાગ પણ કરડે ભંડે, કેઈને ખોળી ખેતી કરડતો નથી. નિમિત્ત મલ્યા કરડે છે. ચંપાય, હડફેટમાં આવે તો કરડે છે, કારણ મધ્યે કરડે તો અધમ ગણીએ, આપણે કારણ મલ્યા કોળે ચડ્યા તો શાના ડાહ્યા? કારણ મલ્યા ક્રોધે ન ચઢીએ તો ડાહ્યા. વગર કારણે કેધે ચઢી કાળો નાગ પણ કરડવા દેતો નથી, પણ કારણ મલ્યા કરડે છે. હમેશાં જેના હાથમાં જે ઓજાર હોય તેનો તે ઉપયોગ કરે. નાનો છોકરે મા ઉપર ધે ચઢે તો બચકું ભરે, વલુરા ભરે, જેની પાસે જે ઓજાર, ગાય, ભેંસ પાસે શીંગડું કે લાત ઓજાર, રોષે ચડે ત્યારે બચ્ચાને શીંગડું કે લાત મારે છે. બાળક મરી જશે તેને વિચાર એને નથી, એને તો માત્ર વિચાર એટલો કે મને અડપલું કેમ કર્યું? તેમ આ સર્પ, એને પણ રીસ
Page #366
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૭મું
૩૪૩ ચડે તેથી સામે મરી જશે તેને વિચાર નથી. માત્ર હથિયારને ઉપયોગ કરે તેટલી જ સમજણ, બીજાના નુકશાનને વિચાર કરે નહીં. જે હંમેશા કતલથી ટેવાયા, ખાટકી, કસાઈઓને ગાળ બોલી જાય તો ફટ છરો કાઢે, ગરાસીયાને ગાળ દીધી હોય તો જમાઈ કાઢી પ્રાણ લે. વિવેકશૂન્ય હથીયારનો ઉપયોગ કરી નાખે છે. તેમ આપણને કારણ આપ્યું. કોધ કર્યો તો આપણે પરિણામ ન વિચાર્યું, તો આપણામાં ને કાળાનાગમાં ફરક ? તેમાં પણ અણસમજુ ગુન્હેગારીમાં આવે તે બમણું ગુનેગાર બને છે, તેમ આઘા મુહપતી આવી ગયા તેથી નહિં બચી જઈશું, દુર્ગતિને આને ડર લાગતે નથી. ડર જનતાને લાગે છે, ડશીથી દુર્ગતિ નથી ધ્રુજતી. જેના વચનને આધારે દેવતાઓ કાર્ય કરી દેતા, જે મહાત્માના પ્રભાવે નગરના જળ પ્રવાહ ઉલટા વહેવા માંડયા હતા, તે કોધમાં ચલ્યા તેવા તપસ્વી મહાત્મા સાતમી નરકે જવાવાળા થયા. જેના વચનને આધીન દેવતા, જેના પ્રભાવથી નગરની ખાળે બીજે વહેવા લાગી, તેવા પ્રભાવશાલીને સાતમી નરકે જવાને વખત આવ્યે, તમારી પ્રતિજ્ઞાથી દુર્ગતિ ડરવાની નથી. જેમ સાધુ સાધ્વીઓએ તેમ શ્રાવક શ્રાવિકાઓએ ધ્યાનમાં રાખવાનું કે તમારા ચરવળાથી દુર્ગતિ ડરતી નથી.
હવે આપણે ચાલતા વિષયમાં આવીએ. તપાસવાનું કે જે અંતર મુહૂર્તના કાધમાં કોડ પૂરવનું સંજમ બળી ભસ્મ થઈ જાય તો આપણે કઈ સ્થિતિમાં ? જે અગ્નિમાં પહાડનાં પત્થરો બળી રાખડે થાય ત્યાં પુણીનો શો હિસાબ? જે કોધમાં ઝાડ પૂરવનું સંજમ બળી ખાખ થાય, તો અત્યારનું સંજમ તેના કરતાં માત્ર. પ-૧૦-૫૦ વરસનું, તેનો શે હિસાબ? “કાંધે કોડ પૂરવતણું સંજમ ફળ જાય.” આ વાકય બોલે છે પણ ક્રોધ ચડે ત્યારે આ વાકય કેમ ભૂલી જવાય છે? વિદ્યાર્થી સવાલ પૂછે ત્યારે પરીક્ષામાં જવાબ ન દે તો ભણેલું શા કામનું ? તેમ આ વાક્ય શાસ્ત્રકારે ક્રોધ કમી કરવા માટે, ખસેડવા માટે કહ્યું. આપણે તેનો અમલ ન કરીએ, ક્રોધ સજજન છે તેની ઉપર નજર જાય તો ઊભું રહેવા તૈયાર નથી. ક્રોધ એ સજજન છે કે તેના ઉપર નજર નાખો કે-“ઝાધ આવ્યા.તેમ નજર નાખે તો તરત ભાગી જાય. પણ આપણે નજર નાખવામાં આળસુ પછી સજજન હોય, ચોરી કરવા આવ્યો ત્યારે મેં ઢાંકી ઊંધી જઈએ તો સ્થિતિ શી થાય? તેમ ક્રોધ આવે ત્યારે સામું નજર ન કરીએ
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪૪
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી
તેની દશા શી ? ક્રોધ એ તાવની સ્થિતિ. ક્રોધનો ઉપાય આપણા હાથમાં સહેલા છતાં ઉપાય કરતા નથી.
પેાતાની ફસામણુ પાતે જ ઊભી કરે છે :
તેમ અભિમાનને અંગે પણ તેમ કરીએ છીએ, માગ્યા તુંગ્યાનો અનંતમા ભાગ. જે લેાકેા જમીનકદ નથી ખાવાવાલા, એ લેાકેા શાક યે તે વખતે મરચું માગી લ્યે, અનંતકાય ખાવાવાલા શાક લઈ લસણની કળી માગી લે. કહો આખી કળી માગ્યામાં આવી. આપણે અનંતકાયમાં હતા તે વખતે અનંતાભાગમાં હતા. માગ્યાતુાના અનંતમાં ભાગમાં, રખડેલો, ઊં, મને કાણુ કહેનાર, પણ તુ કેણુ અને કયા હિસાબમાં ? હજુએ બારણું બંધ કરતો નથી. જ્યાં ચૌદપૂર્વ ભણેલા, એક પૂર્વનું જ્ઞાન મહાવિદેહ ક્ષેત્રમાં જે હાથીએ છે તેવા એક હાથી જેટલી રૂસનાઈથી લખાય તેટલુ એક પૂરવમાં જ્ઞાન, તેમાં ૧૬૩૮૩ હાથી જેટલી રૂસનાઈથી લખાય તેટલું ચૌદ પૂરવનું જ્ઞાન છે. તેવા ખીજે જન્મે નિગેાદમાં જાય તો તારે માટે ખારણા બંધ થયા છે તે કયાંથી માન્યું ? મતિમ દ્વિચા જ્ઞાનવાળા અઢીદ્વીપના મનુષ્ય ને જાનવરના મનના વિચાર જાણવાની તાકાતવાળા ચેગીશ્વરો મરી નિગેાદમાં જાય. ઉપશમશ્રેણિએ
ચઢેલા,કેવળીના સમેાવડીએ થએલા પણ ખીજે ભવે નિગેાદમાં જાય, તો પછી આપણા માટે નિગેાના બારણા બંધ થયા છે તે ભરોસે શી રીતે રખાય ? હજુ આંખે, કેમ ઉઘડતી નથી, મને હું કેણુ એમ કેમ આવે છે? કહો કષાય પાતલા ન હોવાથી આ વિચાર આવે છે, જેમ ચકડાલ પર બેઠેલું નાનું બચ્ચું હોય તો પણ એમ ન કરે, કારણ હમણાં નીચે આવવાના છું. ચકડાળમાં ચડેલા, ચકડોળ મગજવાળા પણુ મૂછે હાથ ન ફેરવે તો
આ જીવ કેમ તેવે! વિચાર કરતો નથી ? અનતાકાળ સુધી માગ્યાજીગ્યામાં નીકળી ગયા. તે માટે શાસ્ત્રકાર કહે છે કે, પ્રકૃત્તિએ પાતલા કષાય, ક્રાધ–માન કરતા પણ દુનિયામાં માયાની જાળ એવી વિચિત્ર ફેલાયેલી છે જેમાં કાઈ કોશેટાના કીડા એ પેાતે જ પોતાની મેળે તાંતણા કાઢી પેાતાની સામણુ તૈયાર કરે છે. તેના જ પરિણામે ખળખળતા પાણીમાં ઉકળીને મરી જવું પડે છે. એ ખંધાઈ ન જાય તો કોઈ
Page #368
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૭ મું
૩૪૫ મારવા તૈયાર ન થાય, પિતાને મરવું ન પડત. હવે મયે જ છુટકે. થાય, તેમ આ જીવ માયા કરતો પિતાને જ ઠગે છે, કપટથી બીજાને ઠગનાર, ખરેખર રીતિએ પોતાને જ ઠગે છે. મીયાં ચેરે મુઠી મુઠી, અલ્લા ઉપાડે ઉંટે, એક દષ્ટાંત ધ્યાનમાં રાખો.
શેઠના લોભનું પરિણામ :
એક ફકીર હતો. ખાનદાન કુળને હતો, છતાં ફકીર થવાનું મન થયું. બીજી બાજુ ખાનદાનીમાંથી લોભ ન છૂટયે, શું કરવું ? ફકીરી લેવી છે, લેભ છૂટતો નથી, આમ ત્યાગી થાય અને નિગ્રંથ બને એવા વીલે કરે, ટ્રસ્ટ કરે, લગવડ છૂટે નહીં. શું કર્યું? એના એ જ લૂગડાં પલટ્યા, મનની સ્થિતિ પલટાઈ નથી, જે વખતે બનશે તે ખરું? કંઈક તો ભરોસે રાખો ! સહન કરવાની સ્થિતિએ નીકળે લપેટાએ રાખે સાવર્સ કો કારીયા પટaણાનિ કહો, અર્લી ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ કરવાનું બેલે અને એકવિધતુંએ ઠેકાણું ન હોય, ફકીરે ઘર ત્યાગ કર્યું, ખાનગી મૂડીમાંથી લાખ રૂપિયાને હીરો જોડે લઈ લીધે. ફકીર થયો પણ ફિકર જોડે લીધી, હીરે જોડે લઈ ફરે છે, કેઈ વખત વિચાર થયો કે હઝ પઢી આવું, વચમાં દરિયામાં કેઈ ડહાડા વહાણમાં બેસવાનું, વખતે નવું જૂનું થયું તો તે માટે આ હીરો કોઈકને ત્યાં મેલું, આવીશ ત્યારે લઈશ. ગામમાં તપાસ કરી. બે મહિના ફરી તપાસ કરી કે શાહુકાર કેણ છે ? એકાંતમાં આપ્યું હોય તો રતીભાર ફેરફાર ન થાય, કેઈ શેઠને ત્યાં મૂકવાનું નકકી કર્યું. ચાંદડીએ હીરો બાંધી ઉપર ધોતીયું લપેટાવ્યું, હજ પઢવા જવું છે, આ ઉપાધિ સાથે કયાં રાખું માટે આ સાચવજે. તમે ભલે જાવ, ભલે અહીં મેલી જાવ. આવો ત્યારે લઈ જજે. હીરે મેલીને ઉતર્યો, વિચાર થયો કે શેઠ લબાચે ગણે છે, તેથી કદાચ બહારને બહાર રાખશે, કેઈ ઉપાડી જશે તો બે નવાં દેતીયા આપશે, લબાચ ગણી એ પેટે શેઠ કદી બે ધોતીયા આપશે ? ઠેકાણે મૂકે, ગરીબ કોઈ લઈ જાય તો, એમ કહી ઓરડામાં મેલાવ્યું, વિચાર થયો, વાસીદુ વાળશે તે વખતે નકર ચાકર ઉપાડી જશે. માટે તિજોરીના ઓરડામાં મૂકાવું. તેમ ધારી ફેર આવી કીધું તો તીજોરીના ઓરડામાં લબાચા શા મૂકવા છે? તોપણ
Page #369
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી આગ્રહ કરીને ફેર આવ્યો ત્યારે કહ્યું કે, માલમત્તા રહેતી હોય તેમાં રાખે. ત્યાં રાખ્યું. તિજોરીમાં મેલ્યું તો ઉઘાડતા સાથે ડૂચે જાણીને કોઈ ફેંકી દેશે. શેઠ તમને વારંવાર તકલીફ આપવી પડે છે. અમારે જીવ એનામાં જ છે, ત્રાપડું શીવડાવી ફકીરનું નામ લખાવ્યું ને મેલી ગયો, પેલે વહાણમાં બેસીને ગયે, શેઠને વિચાર થયે કે આટલું બધું શું ? એારડામાં તીજોરીમાં મૂકો, શીલ કરા વગેરે શું? માન ન માન પણ લબા નથી. ખેલ્યું તો અંદરથી હીરો નીકળે. જગતમાં નોકર હોય પણ ચોરીમાં ગુંજાશ રૂપીઆ બે રૂપીઆની, શેઠ બે પાંચ હજારની શાહકારી રાખે, પણ લાખમાં દાનત બગાડે. સીપાઈ પાવલાની લાંચ લે, મોટા અધિકારી ૫૦ હજાર લાખ લાંચ લે, જે અધિકારી તેવી લાંચ, નીચે ઈમાનદારી રહી. હજારોની ઈમાનદારી હતી તે અહીં ગૂમ. શેઠે શું કર્યું? પ્રાચીન કાળમાં રેડામાં ન રાખે. દાટી રાખે, ઘરબાર મેટા ન વસાવે. ઘર તદન સામાન્ય રાખે, મોતીશા શેઠના ખંભાતમાં ઘર કેવા હતા ? માટે શેઠ પણ મકાન સામાન્ય રાખે માલ કેર, ઘરને લાઈ લગાડી દીધી. છ મહિને ફકીર શેઠનું ઘર પૂછતો આવ્ય, શેઠ સાહેબ ! ભાઈ ઘર જલ ગયા, તુમેરા હોતા કયા? જે હતા તે જલ ગયા. પેલા ફકીરને તો જે વિચાર વાયુ થયું કે ગાંડ થઈ ગયે. “એ શેઠજીએ જલા દીયા એ શેઠજીએ જલા દીયા. તેની દાદ કેઈ સાંભળે નહીં, ચાર મહિના થયા એટલે મરી ગયે, એટલે શેઠજીએ દેખ્યું કે દાદ લેનારો ગ. આ જગો પર પંચાવન વરસની શેઠની ઉંમર થઈ છે. છોકરું એકે પાછળ નથી, છોકરું હૈયું કાંઈ નથી, માત્ર તો અને તી બે જ, છે. નિર્વાહનું બાનું છે, નિર્વાહમાં બેને શે વધે હતો? કહે લાભ સંજ્ઞાએ કાર્યો કરવા છે ને નિર્વાહ લેભના નામે કરે છે, જેટલા પિષાક નથી મળતા નિર્માલ્ય છે તો એવા સંઘરીને શું કરવા છે, લાખ ચાર્યા તે ફાવ્યા, તેમાં બાઈને ગર્ભ રહ્યો, અરે શેઠજી કહે કે હું ભાગ્યશાળી, પુન્યને પાર નથી, લાખની રકમ મળી, લંટ મળી, અને લાડકણા મલ્ય, શેઠ હર્ષઘેલા થાય છે, ત્યાં લોભને લજવાવી લખલૂંટ ખરચ કરવા મંડી ગયે. મુનીમે દેખ્યું કે માન ન માન દાળમાં કાળું છે. મુનિમે ચેપડે ન બનાવ્યું. હીરાના પૈસા જમે કરી જે ખરચ થાય; જન્મ, નિશાળ, માસ્તરને, બધો ખરચ ઉધારમાં
Page #370
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૭મું
३४७ ગયે, જ્યાં નવાણું હજાર ખરચાયા, શેઠજી! એક વાત કહું દુઃખ લાગશે, દુઃખ સહન કરવાની તાકાત રાખો તે કહું. વલોપાત કરે કે કહેનારને કરડવા દેડો તે નથી કહેવું. મુનિમ જુના વખતના મુનીમ એ શેઠ રૂપ હાથીના માથે અંકુશ હતા, તે સ્થિતિમાં મુનીમ કહે તે સહન કરવું પડે. માણસે કબૂલાત કરી કે વલોપાત નહીં કરું, મુનીમે કહ્યું કે છેક છ મહિના જીવવાને છે. કુંવર વધારે ટકવાને નથી, એકાએક છોકરો આટલા ભવિષ્ય ઉપર, આઘાતમાં બાકી શું રહે ? મુનીમે કહ્યું એટલે સહન કરી ઊઠવું પડયું, મન મુનીમ પરથી ઉતરી ગયું. જોગાનુજોગ જ્યાં પાંચ સાડા પાંચ મહિના થયા કે તાવ આવ્યો ને જીવ ઉડી ગયે, પછી ખબર પૂછી કે તમને કેમ માલમ પડી, ત્યારે
પડે રજુ કર્યો, ખાનગી હીરાની કિમત જમે કરી ઉધાર્યો હતો, ખરચ વધારતો ગયે હતો, હવે વ્યાજમાં વહુ મેલી, તે જીદગી સુધી છાતીએ શલ્યા ઉંચકી, કાળી પાઘડી પહેરી ફર્યા કરો, તમારે નાતમાં જમવાનું બંધ, આ ત્રણ વાના વ્યાજમાં, લાડી, કાળી પાઘડી ને નાતમાં જમવાનું બંધ.
તેમ મનુષ્ય કપટ પ્રપંચ કરી રાજી થાય છે કે અમે કમાયા, પણ “મીયા ચેરે મુઠીએ, અલ્લા ઉપાડે ઉંટે', કેમ શેઠજી ઉદાસી? નથી મલ્યો કોઈ વિશ્વાસી, દુકાન પર બેસીએ ૧૬ ૪ ૫૮૬ સમજનારે કઈ મલતો નથી, તેથી ઉદાસીન બેઠો છું, તેવી માયા-અપચો કરી, ઠીકરા એકઠા કરી દુર્ગતિએ જવું પડે, આથી મનુષ્યપણની ઉમેદવારી ન થાય, સ્વભાવે પાતાલા કષાય રાખે, તે જરૂર મનુષ્યપણું મેળવે, સ્વભાવે પાતળા કષાય કરવા તે તમારે આધીન છે, તે અમલમાં મૂકે તો તમે પિત મનુષ્યપણું મેળવી શકે છે, માટે આ પાતળાપણુ કરવું આપણને કેટલું મુશ્કેલ છે. તે શાસ્ત્રકાર કહે છે તે વ્યાજબી છે કે નહીં? તે આપોઆપ વિચારી લેજે. કરાલ કરમાં આવી તો પણ શત્રુ ધોલ મારી જાય, તો બોલનારને શરમ આવવી જોઈએ, અડીં ધર્મની ધજા આપણા હાથમાં આવી છે. હવે તેને ઉપયોગ ન કરીએ તો આપણે કેવા કહેવાઈએ તે વિગેરે અધિકાર અગ્રે.
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૪૮
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
પ્રવચન ૩૮મું
૧૯૯૦ શ્રાવણ વદી ૧, શનિવાર, મહેસાણા.
શાસ્ત્રકાર મહારાજા શ્રીશાંતિસૂરીશ્વરજી મહારાજા ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં થકાં જણાવી ગયા કે આ સંસારસમુદ્ર અનાદિ અનંત હોવાથી તેમાં આ જીવ અનાઢિથી રઝળે છે. તેમાં મનુષ્યભવની પ્રાપ્તિ થવી મુશ્કેલ હતી. તેમાં જોઈ ગયા કે યેાગની, જ્ઞાનની અને શકિતની સ્થિતિ વિચારી, સુમએકેન્દ્રિયમાં કાયયેાગની શી સ્થિતિ હતી ? અનંતા જીવેા વચ્ચે એક આંગળના અસંખ્યાતમાં ભાગનુ શરીર હતુ. હવે આવા નાના શરીરમાં અનંત વા હોવાથી એક જીવનું સ્વતંત્ર શરીર લઇએ તો ભાગ શાના આવે ? તેમ સ્પર્શે ઇંદ્રિયને માત્ર સૂક્ષ્મવિષય, સૂક્ષ્મ એકેન્દ્રિય એવી સ્થિતિના છે કે ન પોતે કેાઈની હિંસા કરે, ન કેાઈની હિંસાનું કારણ પાતે અને, જગતમાં મેાટા જીવા બીજાની હિંસા કરે અને તેથી પાતે કથી લેપાય, સૂક્ષ્મ એકેન્દ્રિય જીવા ન કેાઈની હિંસામાં આવે, ન કેાઈ એની હિંસા કરે, તે કે સૂક્ષ્મ હાવાથી બાદર કરતાં સૂક્ષ્મ વધારે મરવા જોઈએ, પણ તે હિંસાના વિષયમાં ન આવે, પણ ખદર જોગવાળાને સૂક્ષ્મ જોગવાળા એવાં બારીક છે કે માદરના છિદ્રોમાં ખારાબાર પસાર થઈ ચાલ્યા જાય છે.
પુદ્ગલનું વ્યાઘાત વગરનું સૂક્ષ્મપણુ
અજવાળા વચ્ચે કાચ મૂકીએ તેા તેજના પુદ્દગલે કાચને શક્તા નથી ને કાચ તેજના પુદ્ગલને રાકતા નથી, કાઈ કાઈને અથડામણુ નહીં, કારણ તેજના પુદ્ગલા ઘણા બારીક છે. તેજના પુદ્ગલા ખારીક હાવાથી તેજના અને કાચના પુગલના વ્યાઘાત થતા નથી, માટીના ઘડામાં ખળખળતુ પાણી નાખીએ ને બધ કરીએ તેા વરાળ માટીમાંથી બહાર નીકળે છે, કહેા વરાળ ખારીક છે, ન ઘડાથી રાકાઈ, ઘડો તેને રાનાર નહીં, સામે કાઈ પણ ગરમ ચીજ ભરી હેાય તે બહાર ગરમી આવે, ગરમીને ધાતુનું ઠામ રાકનું નથી, તેજ, કાચ, વરાળ અને ઘડાની સ્થિતિ વિચારીશું તે ખારીક ચીજ સ્થૂળથી રકાતી નથી. તેજ વરાળ કે ગરમી મજબૂત રીતે પણ રાકી શકાતા નથી, સ્વતંત્ર
Page #372
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૮ મુ
૩૪૯
ગતિ કરે છે. આ સ્થૂલટષ્ટિમાં, પુગલનું સૂક્ષ્મપણું વ્યાધાત વગરનું દેખી શકીએ છીએ તે સૂક્ષ્મ એકેન્દ્રિય વ્યાઘાત વગરના હૈાય તેમાં હરક્ત નથી. આ વાત કરતાં નવી વાત જણાશે.
જ્ઞાનપૂર્વક હિંસા વન તે અહિંસા
ધન હિંસા ન કરવાથી કે નિવથી ? જે હિંસા ન કરવી તે ધર્મ લઈએ, તે જગતભરમાં ખરામાં ખરા ઉત્કૃષ્ટ સૂક્ષ્મએકેન્દ્રિય સિવાય હિંસા ન કરવારૂપ ધર્મ બીજાને હાય નહીં. ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪મે ગુણસ્થાનકે ગએલાને શરીરથી જીવની વિરાધના થાય, પડેલા જીવના શરીરથી, વાયરાથી પણ હિંસા થાય છે. ત્યાં તેમનું બનાવેલુ શરીર એકલી હિંસાનું કારણ બને છે. હિંસા કરનાર અને નહિં, હિંસા થાય નહીં, તે મનુષ્યપણામાં અશકય કહીએ તે ચાલે, હિંસાને ત્યાં સંભવ જ નહિ, તે પૂરા દયાળુ. દયાળુ દયા ધર્મના ડકા અજાવનાર ખરેખર સૂક્ષ્મએકેન્દ્રિયા. બાકીના બધા બાદર એકેન્દ્રિય. એઈંદ્રિય યાવત્ સર્યાગી, અયેાગી સુધી આવે તે પણ હિંસાને અસભવ નથી, હિંસાનું કારણ પાતે અને છે. અગર ખીજને હિંસાનું કારણ પેાતે અને, પેતે હિંસા કરે નહીં, ખીજાને પાપનું કારણ બને નહીં, તેવું માત્ર સૂક્ષ્મ એકેન્દ્રિયમાં જ છે. હવે જો હિસા ન કરવી તેટલા માત્રમાં ધર્મ ગણીએ તેા ધર્મના ધેરી સૂક્ષ્મ એકેન્દ્રિયે! માનવા પડે. ક્દાચ કહેશે કે એને જ્ઞાન ક્યાં છે ? હવે હિંસા ન કરવી તેટલા માત્રનું નામ ધર્મ નહીં, પણ જ્ઞાનથી આગળ આગળ વધેલે હાવા જોઈએ. ચૌદ ગુણુઠાણાવાલા કરતાં સૂક્ષ્મ એકેન્દ્રિય વહેલા મોક્ષે જાત. કયારે ? જો હિંસા ન કરવી એટલા માત્રમાં ધર્મ ગણીએ તે, પણ જ્ઞાન નહીં હાવાને લીધે એની એ હિંસારહિત– પણાની સ્થિતિ રદ ગણીએ છીએ. તેા કબંધ નહીં ને ? જો તેમ હતે તેા વેલા મેક્ષે ચાલ્યા જાતને. ‘જ્ઞાનપૂર્વક વધનું વવું તે અહિંસા ગણી છે.’ ‘ જ્ઞાન પૂર્વક ન હોય તે, અહિંસા છતાં હિંસા છે,' એ વાત જૈન-મગજવાળાને પણ ઠસવી મુશ્કેલ છે. આપણે માનીએ છીએ જૈનધર્મ પણ ખેલવાની, રહેણીકરણી તે ખીજા મતની આગળ આવીને ઊભી રહે છે. પરમેશ્વરને ગમ્યું તે ખરૂ? બીજાએ જે કહેણી ખેલે છે, આપણે કેટલાક રીવાજ ખીજાનેા ઘાલી દીધા છે. વિચારો કે તમે તેવા
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૫૦
આગોદ્ધારક પ્રવચન શ્રેણી પરમેશ્વરને માને છે? પારકું વચન ઘરમાં ઘાલી દીધું છે. કહેણી, રહેણી પારકા વ્યવહાર એવા ઘરમાં ઘાલી દીધા છે કે, તમારા અનિષ્ટ પ્રસંગે જેને અંગે રોદણાં રડવામાં આવે છે, કાળજા કંપે એવા કાર્યો પરમેશ્વરના ઘરના કહી ઘો છો.
સુક્ષ્મ એકેન્દ્રિય જીવે પાપ ન કરવા છતાં કેમ પાપથી બંધાય છે? :
અહીં સૂક્ષ્મ એકેન્દ્રિય માટે વિચારીએ, તે કઈ પણ જીવની હિંસા કરતા નથી, કોઈ જીવ એને મારી શકતા નથી, જેથી બીજાને પણ હિંસાનું કારણ બનતા નથી. આવા છે જગતમાં જોયા નહીં જડે, જેને અનાદિકાળથી બોલવું નથી, વચન એગ નથી. મૂંગાને સાક્ષીમાં ઉભો રાખીએ તે પછી, ન બોલે તે, અગર આપણે બહાર કહીએ કે, મૂંગે છે ને સાક્ષી પૂરી ગયે, શું જોઈને કહે છે? આ બીચારા યાવત્ અનાદિ કાળના મૂંગા. તેને મૃષાવાદનું પાપ લાગ્યું કયાંથી? નથી હિંસાનું પાપ, નથી જૂઠાનું પાપ, તે ચોરીનું પાપ હોય જ ક્યાંથી? તેને ગ્રહણ કરવા લાયક કે ધારણ કરવા લાયક ચીજ નથી, સ્થાવર ચીજ કેઈ ઉઠાવી લઈ જતું નથી. ધારણીય અને જંગમ મિલક્તની તેમને ચેરી હોતી નથી, સૂક્ષ્મ એકેન્દ્રિયને ગ્રહણ કરવા લાયક કે ધારણ કરવા લાયક કઈ ચીજ નથી. સર્વ ચોરી કરતા નથી, તેમ મૈથુનને અને તેમને એ બાબતની કલ્પના નથી, પરિગ્રહમાં દુનીયામાં ગણાતી સચિત્ત, અચિત્ત કે મીશ્ર કઈ ચીજ લેવી નથી, તે ઉત્કૃષ્ટ પંચમહાતપાલક. અનાદિકાળથી રખડી કેમ રહ્યા છે? શાથી? જે જેન સિધાંત માન હોય અને વસ્તુ સ્થિતિ સારી રીતે સમજવી હોય તે તે હિંસાદિક નથી કરતાં તે પણ તેના કર્મોથી બંધાય છે. જે કર્મો ન બંધાતા હોય તે એકેન્દ્રિયમાં શાથી રખડ્યા? જો તેઓ સિદ્ધ થઈ જાય તે ત્રસજીવો બાકી રહે કેટલા? કિયાથી કર્મ નહીં પણ અવિરતિથી કર્મ, વિરતિ ન કરી એટલે કર્મ લાગી જાય, કાયદામાં અજ્ઞાનપણું એ બચાવ નથી, ખૂન કરીને અજ્ઞાન હત, કાયદે જાણ ન હતું, તે બચાવ નથી, બાળકને રેગ મરણને બચાવ નથી, કરમને અને બાળકપણું ચાલતું નથી. કર્મના ઉદયને અગે બાળકપણાને બચાવ ન ચાલે તે, બંધને અંગે શાને ચાલે?
Page #374
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૮ મું
૩૫૧ તે બાળકને અને બચાવ ન ચાલે તે ત્યાં અજ્ઞાનપણને બચાવ ચાલતો નથી. જ્ઞાન નથી તે જ ગુન્હ છે. શા માટે અકામનિર્ભર ન કરી, ઉંચે કેમ ન આવ્યું ? પિતાની ભૂલથી આવેલું પરિણામ એ બચાવ નથી, જ્ઞાનાવરણીય એવા દરેક ભવે એણે જ બાંધ્યા છે, જીવત્વ તરીકે જ્ઞાનને અધિકારી છે. ત્યાં સાધન નથી તો મેળવવું જોઈએ, ઘણાએ સાધન મેળવી ઉંચા આવ્યા છે. નિર્ધનને ત્યાં હેરાન થાય, એ દરિદ્રતામાં હેરાન થાય, તો ધન મેળવવાનો વખત નથી આવ્યો. તો હેરાન શાથી થાય છે? કહેવાનું તત્ત્વ એ છે કે, સૂક્ષ્મ એકેન્દ્રિયના જીવ હિંસાદિક પાંચ પાપ કરતા નથી, છતાં પાંચે પાપોથી ભરાય છે. આપણે એ વમળમાં ન ઘુસી જવાય તેમ ડરીએ છીએ, પણ એ વમળ અવિરતિની જોડે છે, એ વમળમાં શાના લીધે રહ્યા છીએ ? એકેન્દ્રિયપણુમાં સૂક્ષ્મમાં શાથી રહ્યા છે ? માત્ર એની વિરતિ ન ક્યને અગે, જે સંબંધી અમારું મન નથી, વચન-કાયા નથી, અમે સુતા છીએ, ઊધીએ છીએ, જાગતા કદી વિચાર ચાલતો હોય, નથી મન, નથી વચન, માત્ર કાયા છે તેમાં અમને કરમ લાગે, આને પરાણે વળગાડવા હોય તો વળગાડે, અમારું મન-વચન ને કાયા નહીં ને વળગાડે એમાં નવાઈ નહીં, ચમકી ન જા. અહી ગુમડું થયું. તું સુઈ ગયે, હવે આમાં રસી ભરાવાનું, મન, વચન, કે કાયાનો ઉદ્યમ છે નહિં, છતાં રસી ભરાય છે, તારી કાયામાં મન, વચન, કાયા વગર શું થાય છે તે વિચાર, રસોળી વધારવાનું મનવચન-કાયામાં ન હોય છતાં તે વધ્યા જ કરે છે. કહો કે અંદર સંચો બગડ્યો હતો, તેણે બગાડ શરૂ કર્યો, તેમાં જે બગાડ આવે તેમાં એનો ભાગ જાય, બગડેલા ભાગમાં બગાડ થયા સિવાય રહે જ નહિં. તેમ આત્મા જ્ઞાન વગરનો શાથી? એ કૈવલ્ય વીતરાગ સ્વરૂપ કેમ નહિ ? કહે તેમના આત્મામાં, અવિરતિ, મિથ્યાત્વ, કષાય વિગેરેનો વિકાર છે, તેમાં મન, વચન-કાયાના પેગ વિકાર વૃદ્ધિ કરવાના, જડ ઉખેડી કાષ્ટિક નાખીને, બાળી ન નાખીએ ત્યાં સુધી એ વિકાર વધ્યા જ કરે. તેમ આત્મામાં મિથ્યાત્વ, અવિરતિનો વિકાર ન ફેકી દઈએ ત્યાં સુધી અવિરતિનું પિષણ થયા વગર રહે નહિં, આ સ્થિતિએ સૂક્ષ્મ એકેન્દ્રિયો પણ સાત આઠ કર્મો બાંધ્યા જ કરે છે, મૂળ ધણુની મરજી ઉપર આધાર ન રહે. શરીરમાં રહેલે આત્મા “ગુમડા મટાડું' કહેવાથી, બોલવાથી, બીજા, ત્રીજા પ્રયત્નોથી ગુમડાની રસી બંધ ન રહે, તેમ મિથ્યાત્વ, અવિરતિ, કષાય
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૫૨
આગમ દ્વારક પ્રવચન શ્રેણી અને વેગ એ ચાર આત્માના ગુમડાં છે. તેમાં રસી તરીકે કર્મબંધ રહેવાને. એક જ રસ્તે, ઉપરની રસી કાપી નાખે, અંદર પાવડર નાખી જંતુ બાળી નાખે તે નવી રસી ન થાય, સ્થિતિ કાપવા તરીકે સંવર, કાષ્ટિક તરીકે નિર્જર, તેને ઉપયોગ કરવામાં આવે ત્યારે જ કર્મબંધનથી બચી શકે, રસી ન ભરૂં, એમ ધારવાથી રસી આવતી અટકતી નથી. વિકાર આપોઆપ બનાવશે. તેમ જે કર્મો તેથી થતા વિકારો તારે કરવા પડતા નથી, સ્વાભાવિક થાય છે. અહીં વિરતિસંવરરૂપી ઓપરેશન કરી સત્તામાં રહેલા કર્મો તેડવા માટે તપસ્યા, નિર્જરા, આ સાધને સૂક્ષ્મએકેન્દ્રિયને ન હોવાથી અનાદિ કાળથી સૂક્ષ્મએકેન્દ્રિયમાં રખડ્યા કરે છે, અવિરતિને લીધે જ કર્મોથી બિચારા બંધાઈ રહ્યા છે. અકામ નિર્જરા વધારે કરે ને કર્મબંધન ઓછા કરે તે આપોઆપ ઊંચે આવે
પ્રતિજ્ઞા ન કરે તો ટીપાઈ જશે
સામાન્ય કૂતરા, ગાય, બળદમાં બે પ્રકાર દેખીએ છીએ, સ્વાભાવિક આવેશ, કરડવું તે ઓછામાં હોય, કેઈકમાં અધિક હેય, જેમ જાનવરનું દષ્ટાંત તેમ મનુષ્યમાં ત્યાંના જીવ વિશેષ છે. આ સ્વાભાવિક આવેશ હોય, કર્મબંધ ઓછી હોય તે ઊંચો આવી જાય. જિનેશ્વર અને તેના વચને જેને માનવા છે. જીવવિચાર ભણેલાને ચૌદ ભેદ માનવા છે, તેને અવિરતિથી કર્મબંધ છે એ માન્યા સિવાય છૂટકે નથી, ન કરવું માત્ર કરમથી છોડાવનાર છે તેમ નહીં, ન કરવામાં પચ્ચકખાણ ન લેવાનું કારણ? કહો અમે પચ્ચકખાણની જરૂર દેખતા નથી. કાંતે પચ્ચક્ખાણ કરવું જરૂરી નથીએમ ધારણ હોય. આમ હોય તે સાક્ષી પૂરવા પાંજરામાં ગે. પછી કહે મારે ગદ લેવાની જરૂર નથી તે શું થાય ? જે કેસ સાક્ષીને હોય તે કેસ કરાણે રહે ને પ્રતિજ્ઞા કરવા ના પાડી તેને સ્વતંત્ર કેસ ચાલે. છ મહિના ટીપાઈ જાય, તેમ સર્વજ્ઞ મહારાજે નકકી કર્યું કે પ્રતિજ્ઞા કરવાની જરૂર છે, તે પ્રતિજ્ઞા ન કરે તે ટીપાઈ જાવ, અમુક સભા કાયદો કરે, ધારાસભા કાયદો કરે, જ્ઞાનીની અપેક્ષાએ તેઓ તુરીયા જમાલીયા જેવા છે, કાયદા એટલા અપૂરણ કે કાયદાની સુધારાની ચિઓ, ચિડવી પડી છે, એટલી અપૂરતા. તે અપૂરણ જ્ઞાનવાલા
Page #376
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૮ મું
૩૫૩ તેવાઓનો કરેલો કાયદો “ નથી માનતો” કહો તે ગુન્હેગાર, ફોજદારી ગુન્હો, દીવાની નહીં. કેડ રૂપીઆ લીધા હોય ને ન આપે તે દીવાની, સેગન ન લે તે ફેજદારી, તેમ સત્તર વાપસ્થાનક છેડે અને પચ્ચક્ખાણની જરૂર નથી એમ કહે તો મિથ્યાત્વી, કોડ આજ લ્યો ને કાલથી આપવા કહે તો દીવાની, સોગદ નથી ખાતા તે ફોજદારી, કોડ રૂપીઆ ગુન્હો જે નથી બન્યું તે ગુન્હો સોગદ ન લેવાથી બને છે. તેમ સત્તર પાપસ્થાનક ન છોડવાથી જે ગુન્હેગાર તેના કરતાં “પચ્ચક્ખાણની જરૂર નથી.” એમ કહો તે મોટા ગુન્હેગાર-મિથ્યાત્વી. હવે એમ કહે કે, પચ્ચખાણનું જ્ઞાન નથી તો કાંટા, છરા, ચપુ, તરવાર, ઝેર, સાપ, વીંછી, એ બધામાં જ્ઞાન ન હોય અને તેના ઉપર પગ મૂકો તે ન વાગે કે કરડે? જ્ઞાન નથી એ બચાવ ચાલતું નથી. તેના સ્વભાવે તમારા જ્ઞાન વગરની દશામાં કામ કરે છે. તરવાર વાગતા, વીંછી કરડતા, કોઈ દિવસ ખામોશ કરતું નથી આ મને જાણે તો નુકશાન કરૂં, ન જાણે તો ન કરૂ-એમ ખામોશ ખાય છે? રેગ તમને કહીને આવે છે કે કેમ ? તમારા શરીરમાં રોગો જાણપણું કરીને આવતા નથી. તે કમ સગુ લાગતું હશે કે, જાણે જ કર્મ આવે ને કહીને આવે કેમ? આ અવિરતિનો સ્વભાવ કર્મ લગાડવાનો છે. તેમાં નથી જાણતો તે બચાવ કામ ન લાગે. એકેનિદ્ર કશું જાણતા નથી તેથી કર્મથી બચી જતા નથી. સૂફમએકેન્દ્રિય પચ્ચકખાણ કે અપચ્ચકખાણ, સાંભળતા કે જાણતા નથી, તે કર્મની કહ્યું પણ ન લાગવી જોઈએ, તેઓ જ્ઞાનની લાયકાત વગરના . તમે તો લાયકાતવાળા છો પણ એ રસ્તે ઉતર્યા નથી.
પાટીયું વાંચ્યા વગર સાહેબના મહેલમાં પેસી જવ. દેખ્યા વગર પેસી જાવ તે બે ઇંડિકા વધારે ખાવ, તમને અવિરતિ ને વિરતિ જાણવાની લાયકાત છે કે નહિં? જણાવનાર ગુરુઓ છે કે નહિ ? છતાં જાણે નહીં ને અમને કાંઈ નહીં, આ બચાવ કોની આગળ? તેમ અહીં તમને વિરતિ, અવિરતિ જાણવાની તાકાત જણાવવાનો પ્રવાહ તીર્થકર મહારાજે ચલાવ્યું. જણાવવા માટે ગુરુએ રોક્યા છતાં પણ અવિરતિ તરફે લક્ષ્ય જ ગયું નથી. અમે જાણીએ નહીં તો અમને કર્મબંધન કેમ થાય? આ બચાવ કામ ન લાગે. વિરતિ–અવિરતિનું સ્વરૂપ જણાવવા માટે વાણીરૂપ ગંગાને પ્રવાહ વહેવડાવ્યા છે, જણાવવા માટે કાંઠે
૨ ૩
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૫૪
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી ગુરૂઓને ઊભા રાખ્યા છે. પાટીયાથી અજાણ ન બને. તેમ વિરતિ કરવાની જરૂર, અવિરતિ ટાળવાની જરૂર. આ માન્યતા રાખી, બને તેટલી વિરતિ કરો. વિરતિ કરવાની જરૂર નથી એ માનવું, બોલવું તે ગુન્હેગારી છે. શું આમાં લખેલા પ્રમાણે બોલ્યા એટલે જ પચ્ચકખાણ? મનથી ધારી લીધું તે બસ. એમ નહિં સૂત્ર બોલવું જોઈએ. “અભિગ્ગહ પચ્ચકખાણું પચ્ચકખાઈ બોલે તે જ પચ્ચકખાણ, મહાનુભાવ ! ઘર દે છે, લે છે, એમાં રાજ્યના કાયદા પ્રમાણે દસ્તાવેજની જરૂર પડતી નથી ને મોંઢે આપ્યું ને લીધું કેમ નથી ચાલતું? કોર્ટમાં મેજીસ્ટ્રેટ પાસે ફરીયાદ કરી આવ. મારા ફલાણુ પાસે આટલા લેણું છે. ફોજદારીમાં દિવાનીમાં હુકમનામામાં કાયદા પ્રમાણે અરજી જોઈએ અને અવિરતિથી બચવા માટે આ કાયદાની જરૂર નહીં, મરજી કામ લગાવે છે. કેયડાવાળાને કાયદે કબૂલ. ભાગી જવામાં પાપ લાગશે તેથી નથી લેતા તે ન લેવામાં પાપ નહીંને? મફત અરજી લેતા નથી. ટાંપ લેવો પડે છે. સીધા દૂધ ન પીશે તે વાંકા મૃતર પીશે.
કોરટના કાયદા કબૂલ અને સર્વજ્ઞ મહારાજ તારા આત્માના ફાયદા માટે કાયદે સમજાવે, તે કહેવો લાગે છે. આ જીવ કહે છે તે, કહેવત કડવી લાગે છે. “સીધા રહી દૂધ નહીં પીએ અને વાંકા રહી મૂતર પશે”.કેયડાના કડપથી કુંકા કાઢી કરગરીએ,આ કબૂલ કરીએ પણ સર્વાના સીધા કાયદાને કબૂલતા નથી. આ જીવ સીધો રહી દૂધ નથી પીતે, આ કાયદો કર્યો શા માટે ? મૃષાવાદના મુંગા મનથી પચ્ચક્ખાણ કહેનારા તે મનથી રાત્રિભોજન ત્યાગ કરનાર રસ્તામાં જતા હોય, કદઈની દુકાનમાંથી છાંટા ઉડી પડ્યો છે તેનું ભાંગ્યું, આનું રહ્યું, પચ્ચક્ખાણનો કાયદો કર્યો તેમાં અનુપયોગ, સહસાકાર, બારણા રાખ્યા છે. એકે વીલ કર્યું કે અત્યારથી અમલ. એકે જીદગી પછી અમલ, તેમાં ફેરક ખરે? અત્યારથી અમલ કર્યો તેના હાથ-પગ બંધાઈ ગયા. અત્યારથી કહેનારો વીલની કલમ પણ ફેરવી શકતો નથી. તેમ મનથી પચ્ચક્ખાણ કરનાર અત્યારથી વીલવાળા છે, મારી જિંદગી પછી અમલ થાય તેમ લખનાર જિંદગી સુધી છૂટ છે. તેમ અનુપયોગે કંઈ થઈ જાય તે છૂટ, પચ્ચખાણ ન ભાગ્યું અને મનવાળાનું પચ્ચક્ખાણ ભાગ્યું. વધારે લાભનું કારણ છે, મનના પચ્ચકખાણમાં છૂટ છે જ નહીં, વધારે લાભમાં છૂટ રાખી છે, મનના
Page #378
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૮ મું
૩૫૫
પચ્ચકખાણમાં વધારે લાભથી ચૂકે, બેઈમાન બનો, કાયદાપૂર્વકની મગજમાં છૂટ રાખી હોવાથી વધારે લાભ મેળવે, બેઈમાન નહીં બને, કાયદાના પચ્ચકખાણમાં બારી છે, સર્વ સમાધિપ્રત્યયિક મનના પચ્ચકખાણ કહેનારા મૃષાવાદીને મુગટ છે, કાયદા સિવાય જે પચ્ચક્ખાણ લેનારા તે પોતાની જિંદગીની સત્તા નહીં રાખનાર, વીલ કરવામાં વહી જતા મારી હૈયાતી બહાર મૂડી આપી ગુલામ નહીં બને. કાયદાથી વીલ કરનારો મૂડી આપી ગુલામ નહીં બને. તેમ સર્વજ્ઞના હિસાબે પચ્ચકખાણ કરનાર સપડાશે નહીં, મન માંકડાને તમને ભરોસે છે ? મૌકડાને પાંજરામાં ઘાલીએ તો, ૧૭૯૦ ભુક્કા મારે, તેમ પચ્ચખાણના પાંજરામાં પૂરીએ તે પણ, કોડાકોડ સાગરેપમ ઊભા કરનારે, ભરોસાનું પાત્ર બન્યું નથી. શાસનની આજ્ઞાને અણભરોસો, દસ્તાવેજ ખોટો અને બોલું છું તે સાચું, તે કોણ માનશે? ગાડાનું પૈડું ફરે તેમ બોલ ફરે તેની કિંમત કેટલી ? મન-માંકડું સાચું ને સર્વનું વચન વ્યર્થ ગણનારની કીમત કઈ ? સર્વજ્ઞના વચને વિસરાય છે. બાઈઓ કરતા બેવકૂફ :
કેટલાક એમ કહેતા હોય છે કે કદી કઈ પ્રસંગ બને તે ? તે પરણનારી એ ભૂલ કરી કે જિંદગી સુધી તારી સાથે બંધાઈ વખતે તું
કે ન જીભે તો ? મહાનુભાવ ! વિચારી લે, પરણનારીએ પ્રાણના ભોગે પ્રતિજ્ઞા કરી, ચોરીમાં રંડાપ, તે પણ મારું જીવન એને અર્પણ, એણે આપણું મરણને અંગે વિચાર ન કર્યો, તે આપણે બાઈએ કરતા બેવકુફ. બાયડી જાત એ પણ જે થશે તે ખરૂં! તે હિંમત રાખી જીવન અર્પણ કરી શકી તે અવિચળ શાસનને માટે ભેગ–ત્યાગ કરે તેટલું કરી શકતો નથી ? મરદ શી રીતનો ? કઈક વખત રાંડે રાંડનાં રોદણાં કરે કે મારે કેમ વર્તવું તે મારા ધ્યાનમાં છે, આ નિર્માલ્યપણું છે. અબળા જાત નિર્માલ્ય પણું ન દેખાડે તે જગો પર આપણે નિર્માલ્યપણુ દેખાડીએ કે કોણ જાણે કયે વખત આવે, હવે કેઈક કહે કે પ્રતિજ્ઞા લઈએ પણ તૂટી જાય તો ? આકરું લાગશે, પણ ચમકશે નહીં પચ્ચકખાણ ન લે તે પાપી, તેડે તે મહાપાપી તે કયારે બેલાય?
ભાગીદારી કરતા જિંદગી સુધી ગુટવાની નથી તે ભરસો છે? છતાં ભાગીદારી કરાય છે, મુનીમને બેઅદબીથી ન કાઢો તે ધારણાથી
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૫૬
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી મુનીમગીરી સંપાય છે? બેઆબરૂ ન કરે તે નિશ્ચય કર્યો છે? છેવટે સ્ત્રીની સાથે લગ્ન કરે છે તેની સાથે નિશ્ચય કર્યો છે કે જિંદગી સુધી નહીં ચાલી જાય. તે કહે ધણુને સ્ત્રીને નિશ્ચય નથી, સ્ત્રીને ધણીને નિશ્ચય જિંદગી માટે નથી, સંભાવના થાય, ચેડામહારાજની પુત્રીને સતીપણને પરવાને શ્રેણિકને મલ્યું હતું તે આપણને મલ્યા નથી, છતાં ભાગીદારી, લગ્ન થાય અને પચ્ચક્ખાણ વખતે પીડા તૂટી જાય છે. “પચ્ચક્ખાણ ન લે તે પાપી, લઈ ભાગે તે મહાપાપી” “કુંવારી લે તે કન્યા, પરણું પારકે જાય તે કુલ્ટા ” તેથી ડરી પર ણવું કેટલાએ છોડયું ? આદમીને બારપગે કહે છે , કુંવારાને કઈ બારપગે કહે છે? એ કઈ સ્થિતિએ કહેવાય છે તે વિચારો ! પવિત્રતા જાળવવા માટે તે કહેવાય છે, તે ડરે લગન વખતે નથી જોવાતે ? પચ્ચકખાણ લેતા તે વિચાર કરવાનું નથી, પણ ભાંગવાના પ્રસંગે, મહાપાપીને વિચાર કરી ભાગતા પાછા હઠવાનું. અહીં પણ મહાપાપીપણને વિચાર તૂટવાના પ્રસંગે મજબૂતી માટે છે, પચ્ચખાણ નહીં લેનારની અપેક્ષાએ લેનાર મહાપાપી છે તેમ નથી, એ હિસાબે પચ્ચક્ખાણ ન લેનારા બધા નિબદીયા ઊંચે આવી જતે, આદ્રકુમાર, નંદીષેણ વિગેરેની પહેલા નિગદિયાની સદ્ગતિ થઈ જતે, વર કરવા માંડે તે પહેલા કહી બગાડવાને ડર ન હોય, લાડૂ, દાળ, ભાત કરવા પહેલા તે વિચાર ન કરાય, જે કઢીમાં કંજૂસાઈ કરીશ, તા વરે કરીશ નહિં, અંબાલાલે ના કહી, મારે તે કરવો હતો. દોડતો હતો ને ઢાળ મા. શું બાકી રહે? માટે કટીની કંજૂસાઈની વાત પછી કરાય, પહેલેથી ન કરાય, તેમ અહીં એ નિયમ ન લે તે પાપી, ભાંગે તે મહાપાપી, પચ્ચકખાણ બચાવવાની વખતે કહેવાય, પચ્ચક્ખાણ લેવા પહેલા એ મહાપાપીનો કેયડા ન હોય, તે માટે લઈને ભાંગવાવાળા મહાપાપી હોય તે મરીચી, આદ્રકુમાર, નંદિષેણુને નિગોદ પહેલા ઉદ્ધાર કેમ થયો ? લઈને રક્ષણ કરતી વખત મન મજબૂત રાખવાના હિસાબે કહ્યું છે, એકકેથી બચાવ નથી. બચાવ તે વિરતિ કર્યા જ કરે છે. તેથી એકેન્દ્રિય અનાદિકાળથી એકેન્દ્રિયમાં રખડ્યા કરે છે. હિંસાદિક ન કરતાં છતાં અવિરતિથી બધાં કર્મો બાંધે છે, આ વસ્તુ જિનેશ્વરે કહેલી છે તે સત્ય માનવાની છે, તેથી આપણે વિરતિ ન કરીએ તે આપણે પણ રખડીશું. તેથી જણાવ્યું કે ધર્મરત્ન પામવું દુર્લભ છે તે કેવી રીતે તે અગ્રે વર્તમાન.
Page #380
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૯ મું
૩૫૭
પ્રવચન ૩૯ મું સંવત ૧૯૯૦, શ્રાવણ સુદી 2 ને રવિવાર, મહેસાણા વારસદારોને વારસે શાનો આપે છે?
શાસ્ત્રકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજા ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતા થકાં આગળ જણાવી ગયા કે, અનાદિ અનંત સંસાર સમુદ્રમાં રખડતાં રખડતાં આ જીવને મનુષ્યને ભવ પ્રાપ્ત થે મુશ્કેલ હતું, તે ન મળે ત્યાં સુધી ધર્મ આવવાની લાયકાત આવી શકતી નથી. કદાચ કહીશું કે નારકી, તિર્યંચ, દેવતામાં સમ્યકત્વ છે તે મનુષ્ય સિવાય ધર્મ કરવાની લાયકાત નથી આવતી એ કેમ માનવું? પણ નારકી, તિર્યોમાં સમ્યકત્વ કેણ પામે છે? જેઓ ઘણે ભાગે ભાવે કભાવે ધર્મના પરિચયમાં આવેલા હેય સયંભૂરમણ સમુદ્રને મજ્યનું ઉદાહરણ આપ્યું. બાપની મહેનત, ગુરુને ઉપદેશ નકામે ગયે, બાપે બારણું નાનું કરાવી, સામી ભગવાનની મૂર્તિ રાખી નીચો નમી ઊંચો થશે ત્યાં નજર જશે. મારી મેળવેલી મિલક્ત પુત્રના વારસામાં જાય, તે ફના ન થઈ જાય, આપણે દુકાને ગણુએ છીએ, કદાચ સરકાર કાયદો કરે કે, તમારી જિંદગી સુધી ભલે મિલક્ત રાખે, તમારી ગેરહાજરીમાં છેકરાને ન મળે તે પાંચ હકે પાંચ લાખ રૂપિયા હો પણ મારા વારસદારોને જ મળવા જોઈએ, આમ રેડાકાની મિલકત વારસાને દેવાને નખશી-ખાંત તૈયાર છીએ. મનુષ્યભવમાં કુકા ને રોડા જ કમાણી ગણી. બીજી કમાણું ગણી હોત તો છોકરાને વારસામાં આપવા તૈયાર કેમ ન થાય? સુધારની વાત દૂર રાખો, પણ શાસનપ્રેમી કહેવડાવે છે તેઓ પણ પિતાના બચ્ચાને વારસો આપવા તૈયાર નથી, ખરેખર વારસો ગણ્યા જ નથી. કુંકા ને રેડા મિથ્યાત્વીને ત્યાં પણ મળતું. બલ્ક કહું તો ચાલે કે મિથ્યાત્વીને ત્યાં વધારે વારસો મલત, તમારે કંઈક કમાણ ખર્ચવામાં કરવી, ધર્મિષ્ઠાને કંઈક રહે કે ધર્મ–ખર્ચ એ મારૂં ગાંઠે બાંધવા માટે, ભવાંતરે લઈ જવા માટે, થોડું ઘણું ધર્મિષ્ઠા ખરચવાના, પણ જે સુધારકો કે જૈનેતરે જેને એ પરભવે બાંધી જવા માટે એમાંથી ઉઠાવવું નથી, તેને પરભવ માટે ખરચના બાને પુણ્ય બાંધવાનું નથી. પુણ્ય બાંધવાનું કે પરભવ માટે ખર્યું એટલું બળતામાંથી નિહ્યું તે ખરૂં, આ માન્યતાવાલે
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૫૮
આગામોદ્ધારક પ્રવચન શ્રેણી કંઈક એમાંથી ખરચશે, પણ સુધારક કે જેનેતર એ ભાવનાવાળે નથી, નથી પરભવની માન્યતાવાળો. એ હોય છતાં કલ્યાણ થશે તે ભાવનાવાળે નથી, કહે કે બળતામાંથી ઓછું કરવાનું નથી. કુક કે રેડું એક ઓછું થવાનું નથી, મિથ્યાત્વીને ત્યાં બધા કુંકા–ધન બધા રેડામકાન મળત, તમારા કરતાં મિથ્યાત્વીને ત્યાં બધા કે વધારે પૈસો ને ઘરહાટ મળતે, વારસે તમારે ત્યાં ઓછે મલ્ય, છતાં એ વારસો ત્યાં પણ મળત, તેમાંયે ત્યાં આવી વધારે શું મેળવ્યું? જીવ માનવ કે ન માન? પુણ્ય-પાપ સદ્દગતિ કે દુર્ગતિ, સ્વર્ગ કે નરક, માનવી કે ન માનવી, આમાં નાસ્તિક આસ્તિકનો મતભેદ હોય પણ મેળવેલું મેલવાનું છે, તેમાં નાસ્તિકને મતભેદ નથી. ત્યારે મેલવાની ચીજ એને મેળવવાને વિચાર કરે છે, જે ચીજ અખંડ, કઈ કાલે નાશ નહીં પામવાની, એવી ચીજ વારસામાં સેંપી જવાને વિચાર કર્યો કર્યો? દાનાદિ જ્ઞાનાદિ ધર્મો વિનાશી કે અવિનાશી?
કદાચ કહેશે કે સમ્યગાન, દર્શન, ચારિત્ર નાશ નહી પામવાવાલી ચીજ, અવિનાશી ક્યાં છે? દાન, શીલ, તપ કે ભાવ ધર્મને એક પ્રકાર અવિનાશી નથી, નાશ પામવાવાળા છે. દાનને અમે વિચારીએ, તે દાન નાશ પામવાવાલી ચીજ, દાન પ્રવર્તિ રૂપ લઈએ તો ક્રિયાને છેડે છે. દાનના ફળ તરીકે જે તે દાનનું પુણ્ય ચાહે તે તે પણ જોગવી લે એટલે પુણ્યને છેડે છે. છેવટે દાનશક્તિ ઉપર આવો, આત્મામાં ઉત્પન્ન થએલી દાનની તાકાત અવિનાશી નથી. નાશ પામવાવાલી છે. અવિનાશી માત્ર એટલું જ કે
મિજાવિમળાવમવિશ્વક વ રચવજ્ઞાનદિધત્વેઃ તવાઈ ૨૦-ક ઈતિ તત્વાર્થે આપશમિકાદિક ભાવ ભવ્યત્વ, બધું ઊડી જાય. માત્ર રહે કેટલું? ચાર ચીજ જ રહેવા પામે. આ ચાર ચીજ સિવાય ઔપશમિકાદિક ભાવમાંથી કંઈ રહેવા પામતું નથી તે દાન વિગેરેથી થએલી આત્માની લબ્ધિ સિદ્ધ પણ વખતે રહેતી નથી, તેથી જ દાનાદિક લબ્ધિને ક્ષાયિક ભાવની છતાં સાદિ સાંત ગણી, દાનાંતરાયનો અર્થ માગનાર કુશળ હોય, દેવાની ચીજ હોય છતાં દઈ શકે નહિ, દાનની ક્રિયા અવિનાશી નથી તેથી થએલું પુણ્ય, અને તેથી આવેલી શક્તિ અવિનાશી નથી. તે ધર્મ અવિનાશી રહેવાને કેમ ?
Page #382
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૯ મું
૩૫૯
સિદ્ધ ચરિતી કે અચરિતી :
હવે શીલને વિચાર કરીએ, સિદ્ધ મહારાજા નો ચરિત્તી નો ૩વરિત્તી” ચારિત્રવાળા નહીં, અચારિત્રવાળા પણ નહીં, નહીં ચારિત્રવાળા, નહિં અવિરતિવાળા. ચારિત્રમાં મુખ્ય, પચે ચારિત્રોમાં જડમૂળ વ્યાપાર સ્વરૂપ કર્યું ચારિત્ર? સામાયિક ચારિત્ર, તેમાં નવ નવા ઉચાયું હતું તે ભવના જીવન સુધીની પ્રતિજ્ઞા હતી, મનુષ્ય ભવથી આગળની પ્રતિજ્ઞા જ ન હતી. જીવ એટલે જીવ લે. ભવ ન લે, તે દરેક ચારિત્ર લેનારા મેક્ષે ન જાય, તે ચારિત્રના ખંડકતેડનાર બીજે ભવે મોક્ષે જાય તે ઠીક પણ ન જાય તે કઈ પણ જીવને અપર્યાપ્ત અવસ્થામાં દેશવિરતિ પણ માનેલી નથી, તો બીજા ભવે ચારિત્ર લઈ જવાને તે વાત બની શકે નહિ, તેથી જાવજજીવને અર્થ ભવ પૂરતો હતો. તે સિદ્ધ થયા ત્યાં જાવજજીવ ક્યાં રહ્યો ? જે ભવ નથી રહ્યો તે પ્રતિજ્ઞા પૂરી થઈ. ઉપવાસ નવો ન પચ્ચખો ત્યાં સુધી પહેલા દિવસનો ઉપવાસ બીજે દહાડે ગણાતું નથી. તેમ પહેલા ભાવનું ચારિત્ર, સિદ્ધિમાં ગણાય નહીં. તે અપેક્ષાએ સિદ્ધોમાં ચારિત્ર નથી. કેવળજ્ઞાન થયા પછી બીજા ભવમાં જવાનું છે જ નહીં, કેવળજ્ઞાન થાય ત્યારે થાવત્ જાવજછવદ્રવ્ય સુધી ઉચરી લેની? સિદ્ધના ભવમાં ચારિત્ર રહેવામાં અડચણ નહીં આવે, હજુ આપણે ચારિત્રનું સ્વરૂપ વિચાર્યું નથી. સિદ્ધપણુમાં હિંસાદિક કરવાના નથી પછી વધે શું છે? ખ્યાલ રાખજે ! આ પાંચનું નામ, એકલાનું નામ ચારિત્ર નથી, સર્વથા હિંસાદિકનો ત્યાગ તિય પણ કરે છે. કેમ ? જે તિર્યો અણસણ કરે છે, તે તિર્યંચો અણસણ કરતી વખતે, સર્વથા હિંસા, જૂઠ, ચેરી, મિથુન, પરિગ્રહને ત્યાગ કરે છે, શ્રાવકમાં પણ સમજુ શ્રાવકો રાત્રે સૂતી વખતે, આંખ ન ખૂલે ત્યાં સુધી સર્વથા અઢાર પાપસ્થાનકને ત્યાગ કરે છે, પાંચ મહાવ્રતથી ત્યાગ કે ચારિત્ર આવી જતું હોય, તે તિર્ય, શ્રાવકો સૂતી વખતે ૧૮ પાપ સ્થાનકો વસરાવે. અણસણ વખત ૧૮ પાપસ્થાનક વોસિરાવે તેને ચારિત્ર કેમ ન માનવું? પાંચ પાસ્થાનક છોડવા માત્રમાં જે ચારિત્ર હોય તે તિર્યંચમાં પણ, ગૃહસ્થને પણ રાત્રે ચારિત્રવાળે છે એમ માનવું પડશે, અણસણ વખતે ૧૮ વસરાવે તે પણ ચારિત્રવાળે છે, પણ તેને ચારિત્ર
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૬૦
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી માનતા નથી, કારણ ચારિત્ર એ એકલે આશ્રવને ત્યાગ કરે તેટલું માત્ર નથી પણ ઈચ્છા-મિચ્છાદિક સામાચારી, પડિલેહણદિક સામાચારી, ચક્રવાલ સામાચારી, પ્રતિદિન સામાચારી, દસદસ પ્રકારની હોય અને પાપ સરાવે તે જ ચારિત્ર ગણાય. આ અપેક્ષાએ અઢાર પાપસ્થાનક તિર્યંચને અગર શ્રાવકને રાત્રે અથવા મરણ વખતે-અણસણ વખતે તે સરાવે તેથી ચારિત્ર નથી, તેથી દિક્ષાને યોગ્ય અને અગ્યા એવા વિભાગ પાડ્યા તે ધ્યાનમાં આવશે. ઈચ્છાદિક ચક્રવાલ અને પડિલેહણાદિક પ્રતિદિન સામાચારી સાથે જ ચારિત્ર કહેવાય છે. આવું ચારિત્ર સિદ્ધપણામાં ન હોય તે સ્વાભાવિક છે. સામાચારી ન હોવાથી તિર્યંચ પાપને ત્યાગ કરે, શ્રાવક સૂતી વખતે અઢાર પાપસ્થાનક વિસરાવે. અણસણું કરવાવાળો અઢાર પાપસ્થાનક વસરાવે, ત્યાગ કરે તેટલા માત્રથી ચારિત્ર નથી.
જે આશ્રવમાં ઓતપ્રોત થઈ રહ્યા છે, તે આત્મરમણતાની વાત કરે તે મેંમા ટોપરૂં રાખીને આજે ઉપવાસ કર્યો છે એમ છોકરાઓ બોલે તેના જેવું છે. તો ચરિત્તી પાપસ્થાનકના ત્યાગપૂર્વક સામાચારી હોય તે ચારિત્ર છે. તે શ્રાવકમાં ન હોવાથી ત્યાં ચારિત્ર નથી તે ચારિત્ર નથી, ત્યાં અવિરતિ ગળે વળગી તેમ નહીં. તેથી તો વરી કહ્યું. સિદ્ધોને પાપસ્થાનકને ત્યાગ નથી. તે અવિરતિ કર્મોને લીધે નથી, તેમને આત્મસ્વરૂપ પ્રગટ થયું છે તેથી નો
ત્તિ સિદ્ધો ગણ્યા. સિધ્ધ વ્રતવાળા કે અવ્રતી-અવિરતિ પણ નહીં અવિરતી કોણ? જેને અપ્રત્યાખ્યાની આદિને ઉદય હોય છે. આ નકકી કર્યું તેથી શીલની પ્રવૃત્તિ અવિનાશી નથી, શીલથી થએલી પરિણતિ કે ફળ અવિનાશી નથી. સિદ્ધનો ચારિત્રગુણ કેવા સ્વરૂપવાળે હેય?
એક સવાલ આવશે, સિદ્ધોને ચારિત્ર ગુણવાળા કહે છે ત્યાં શું કરશે? તે મેહક્ષયથી થએલી શક્તિ, પ્રવૃત્તિ રૂપ નહીં, પણ મેહના ક્ષયથી થએલી શક્તિ એટલે પુગલની રમતા છૂટી ગઈ, આત્મા આત્માથી બહાર ન જાય, આ રૂપે મોહના ક્ષયને લીધે રહેલી સ્થિતિ ત્યાં ટકે છે. પુદ્દગલમાં લીન થતા નથી. પુદ્ગલથી અલગ રહેવાવાળા તે રૂપ ચારિત્ર ભલે હો, સ્થિરતા રૂપ ચારિત્ર સિધમાં મળે પણ
Page #384
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૯ મું
૩૬૧
સામાચારી સાથે પાપનું વિરમવું તે રૂપ ચારિત્ર સિધ્ધામાં હોય નહીં. કોઈ સાધુ ડિલેહણ ન કરે, તે પણ સાધુપણામાં અડચણ નથી-એમ કહેતા હતા. શાસ્ત્રકાર તેને સાધુપણું નથી તેમ કહે છે. પડિલેહણ પ્રતિક્રમણ વગરનું ચારિત્ર માનીએ તે હિંસાર્દિકની પ્રવૃત્તિવાળે નથી તે ચારિત્રવાળેા કહેવાશે ? નહીંતર ખામી શાનાથી આવે છે ? આઠ માં ક્યા કના જોરે માનશે ? મેહનીયનું જોર માનવું પડશે, કહે। મેાહના જ ઉદયે પડિલેહણ પડિકમણામાં કચાશવાળા ઈચ્છાર્દિક સામાચારીમાં કચાશવાળા તે મેાહના ઉદયથી માનવુ પડશે. ચારિત્રની ચાશ માહના ઉચે માનવી પડે તે પછી સિધ્ધામાં તે ચીજ નથી તે વાત ચેાકખી છે, માટે સિધ્ધા ચારિત્રી નથી, તેમ માહના ઉદય નથી, તેથી અચારિત્રી પણ નથી. શીલની શક્તિ પણ અવિનાશી ન રહી, દાન ધર્મ અવિનાશી નહીં, શીલધર્મ અવિનાશી નહિ
સવર સહિત કરેલા તપ લાભ કરે :
હવે તપ અને ભાવમાં આવીએ, તપ અવિનાશી ચીજ નથી, પહેલા તીર્થંકરના વખતમાં ૧૨ માસના તપની મર્યાદા હતી. વચલા તીર્થંકરના વખતમાં આઠ માસની મર્યાદા હતી અને છેલ્લા તીર્થંકરના વખતમાં છ મહિનાના તપની મર્યાદા છે, તેની પ્રવૃત્તિ અવિનાશી છે. તેની પ્રવૃત્તિ અવિનાશી હોય તે માનવું શી રીતે ? તપથી થએલે લાભ જરૂર અવિનાશી છે. તપથી જે નિરા થઈ તે કયાં જવાની ? નિરા રૂપ લાભ અવિનાશી માનવા પડશે, પણ તે તપથી થએલે નિરાના લાભ સદાકાળ ટકવાને નથી. સદાકાળ ટકતા હાય તો સંવરની જરૂર રહેત નહીં, એકલી નિરા જ અને મેક્ષ એકલે માનવે પડતે તપ પાંગળા છે, સંવર મળે તેા જ તપ તડાકા કરે, સફ્ળ થાય. શાસ્ત્રકારીએ મુખ્યતાએ નાકારશીથી સેા વરસનું નારકીનું અશાતા વેદનીયનું પાપ તાડે, આ વિગેરે ફળ સવરવાળા માટે છે, તેને અનુસરી શ્રાવકેાને લગાડયું છે. શ્રાવકોને ઉદ્દેશી તે વિધાન નથી. નેાકારશી કરનાર મુનિ કેટલું નરકનું વેદનીય તાડે ? નાકારશી, પેારિસી સાઢપેરિસીના લાભ વિગેરે સાધુ માટે જ આપ્યાં છે, તડાકા મારનાર તપ સવરરૂપી ટાંટીયાવાળા છે. તેને અનુસરીને શ્રાવકામાં તે લાભ કહેવાય છે, મુખ્ય મુનિને અગે આ વિધાન કર્યું છે. પણ ચાલુ અધિકારમાં તત્ત્વ શું છે ? તપ તડાકા કરે, પણ સવરે સજ્જિત હાય તેા, શ્રાવકને મારે ભાગાળ
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૬૨
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી મોકલી છે, પૌષધમાં હોય તે પણ ખાળે ડૂચ દીધું છે. દરવાજા ખુલ્લા છે. અંબાલાલને ઘેર અઢાર મુનીમ નેકર કામ કરે, ને અંબાલાલ પોસહ લઈ બેસે તે અંબાલાલને ખાતે જમા ઉધાર કર્યો, તે બીજે દિવસે આપવા લેવાના મટી જાય છે? ચાહે પૌષધ સામાયિક કરે છતાં દરવાજા બંધ થતા નથી. પોતેહ સામાયિક કરી સીવીલડેથ ગણાવે છે? ૧૮ દરવાજા ખુલા છે, નાણાનું વ્યાજ ચાલતું હોય, ભાગીદારી ચાલુ હોય, ભાડું આવતું હોય, પિસહમાં મારી છોકરીને આમ કહ્યું તે કયાં પોહમાં મારી છોકરી હતી ? આપણે શ્રાવકપણમાં વ્રત લઈએ તેને અર્થ મારે ન કરવું, ને મારા કુટુંબમાં ચાહે તે ગુન્હો કરી આવ્યું હોય તેને નિર્ગુનેગાર ઠરાવવા તૈયાર થઈએ, ચેરી છોકરાએ કરી, છોડાવવા બધી લાગવગ લગાવવી પડે છે. તીર્થકર મહારાજાને ગૃહાદિક શાથી છોડવા પડ્યા? તે સમજતા હતા કે ઘરમાં ગૃહસ્થ ચાહે તેટલું કરે પણ ખાળેડૂચા દરવાજા ખુલા છે. સંવરના પગ હોય તે તપ તડાકો મારે, તપસ્યાનું ફળ સંવર જે વિનાશી છે તે તપ અવિનાશી હોય જ કયાંથી? પ્રવૃત્તિની મર્યાદા, ફળમાં મર્યાદા
સંવર ન હોય અને તપ કરે તે આંધો વણે અને વાછરડે ચાવે.” તપ પ્રવૃત્તિથી અવિનાશી નથી તેમ તપ અને ભાવના પરિણામથી–ફળે કરીને અવિનાશી નથી. મન એકકાળ કે સર્વકાળ રહેવાનું નથી, નથી દાન, શીલ, તપકે ભાવ અવિનાશી, ચારે અવિનાશી નથી તો ધર્મ અવિનાશી શી રીતે ? ગુણરૂપ ધર્મ અવિનાશી છે:
આ ચાર પ્રવૃત્તિરૂપ ધર્મ છે પણ ગુણરૂપ ધર્મ નથી, પ્રવૃત્તિરૂપ ધર્મને છેડે આવે તેમાં હરક્ત નથી, પણ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર ગુણરૂપ ધર્મ તે કે? ગુણરૂપ ધર્મ આત્માને સ્વરૂપ ધર્મ, પ્રવૃત્તિ રૂપ ધર્મ વિનાશ પામે તે પણ ગુણ રૂ૫ ધર્મ નાશ પામવાવાળે નથી. આત્માના સમ્યગદર્શનાદિગુણરૂ૫ ચારિત્ર તે જતું નથી તેથી સ્થિરતારૂપ ચારિત્ર સિદ્ધદશામાં રહે છે, માટે તે અવિનાશી છે. તેમ ન કહેશે કે તમારા અમારા વચ્ચે સંબંધ ક્ષાચિન, કે ચારિત્રને વ્યવહાર નથી, તમારા અમારા વચ્ચે ઉપદેશ્ય-ઉપદેશક ભાવ, લાપશાયિક જ્ઞાનને અગે જ, દર્શન, ચારિત્રને અંગે, જે ઉપદેશ આપે તે ધર્મ તે વિનાશી જ છે. હવે જે જ્ઞાન, દર્શન, ચારિત્ર ધર્મ ક્ષાયિક બને
Page #386
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૯મુ
૩૬૩
તે અવિનાશી ધર્મ ખાકી ક્ષાયિક દર્શનાદિ ન મળે ત્યાં સુધી અવિનાશી ધમ છે, તેમ માનવુ' નહીં, આવું ક્વીં શકાકાર એ કહેવા માગે છે કે તમે ધમને અવિનાશી કેમ કહ્યો? દાન, શીલ, તપ, અને ભાવ ચારે પ્રવૃત્તિરૂપે, ફળરૂપે, શક્તિરૂપે નાશ પામવાવાળા છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ત્રણે, ક્ષાયેાપશમિક રૂપે પ્રગટ થએલા હાય તે પણ નાશ પામવાવાળા, તે અવિનાશી કેમ કહ્યા ? તે જગતના પદાથી વિનાશી, આ ધર્મ પણ વિનાશી, આ મેલવ્યું મેલવાનુ, આમેળવ્યું તે પણ મેલવાનું છે, દાનાદિક, ક્ષાયે પશમિક સમ્યકત્વાદિક મેળવેલા મેવાના છે તે આ વિનાશી, આ અવિનાશી ગણ્યું તે ન્યાય કયાંથી કાઢ્યો ? બન્નેમાં મેળવવું, મેલવું, એ ન્યાય સરખા છે, તેા ધર્માંમાં પ્રવૃત્તિ કરવી કહેા છે, કુંભાર હાથમાં દાંય લે છે, દાંડા મેલી દેવાને છે. હાથમાં ને હાથમાં રાખવાના નથી, રહેવાના નથી, એને દાંડાનુ પકડવાનું બંધ થવાનુ પણ દાંડાએ વેગ ઉત્પન્ન કર્યો, તે દાંડા મેલ્યા પછી પણ કામ કરે, તેમ અહીં દાનની પ્રવૃત્તિ-ફળ, શીલની પ્રવૃત્તિ–ફળ, ભાવ તથા તપની પ્રવૃત્તિ-ફળ પૂરા થાય તે પણ સંસ્કાર પડ્યો, તે કામ આગળ લાગે. અનાદિકાળના સ્વભાવ ઉથલી ગયા, અનાદિકાળથી કયા સંસ્કાર હતા ? લઉં' અને મારુ, જ્યાંથી ત્યાંથી લઉ અને તેમાં મમત્વ કરુ.... દેવામાં રા કયારે ?
પાદશાહે ફકીરને પૂછ્યું કે, ‘કખસે પાંઉ” પસાર્યા ’ ત્યારે ફૂંકીરે કહ્યું કે, ‘ જબસે સમેટયા હાથ', કંઈ નથી લેવું ત્યારથી પગ પહેાળા કર્યાં, તેમ અનાદિકાળથી શું શીખ્યા હતા? લીધું એ કલ્યાણુ, લે”
એ સારૂ એમાં જ આનંદ, મળવાની આશામાં આ હતા પણ લાખામાં લેખા કરાવનારીા લલ્લુ છૂટતે નથી. ૮૪ લાખ જીવા ચેનિમાં રખડાવનાર લલ્લા છેાડી, દદો દાખલ કર્યાં, લેવાના ખદલે મારે દેવાને વખત કેમ ન આવ્યા? અનાદિની બાજી પલટી ગઈ, માહે જે માજી ગાઠવી હતી તે ઉલટાવી નાખી, નાનું બાળક ચીજ દેખે કે પકડે છે, પછી પકડેલી ચીજ છેાડતા નથી, એને બજારમાં કેાઈ તે બદલ ખેરાં પણ આપે એવું નથી, ઉલટા લેનારા કે આપનારા ધપ્પા ખાય, રૂપીઆ પેટે ખરાં લઈ આવે તે પ્પા ખાય, આવી દશા છે છતાં મુઠ્ઠી છૂટતી નથી, જીવને આવી સંજ્ઞા છે, લેવાની સંજ્ઞા
Page #387
--------------------------------------------------------------------------
________________
३६४
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી લેભ સંજ્ઞા, અનાદિની ટેવ ઉથલાવવી, કુટેવ ઉથલાવવી મુશ્કેલ છે. તે લેઊની સંજ્ઞા સર્વ વિષયક અને અનાદિકાળની તે પલટાવવી કેટલી મુશ્કેલ છે. એક ટેવ અહીં છૂટે તેના જેવું ધનભાગ્ય કર્યું? દેવામાં અંતરાય કરે તે ચીડાય, લઈને રાજી થવાને વખત જાનવરમાં પણ છે, પણ દેવાનું ધારી રાજી થવાને વખત ક્યારે ? કહે મેહનું મૂળ મરડી નાખ્યું, હવે દેઉં, દેવામાં રાજી એ સ્થિતિ, તેનું જ નામ દાન, ભલે વિંધારા વહી જશે, શહેરી ભાગી જશે, શેઠ સુઈ જશે, પણ મેતી વિંધાયું તે અણવિંધાયું થશે નહીં. સાં પડી ચીજ સડી જશે, પણ મેતી વિધાયું તે અણુવિધ્યું નહીં થાય, તેમ દાનધર્મ છે, દેવામાં જ કલ્યાણ, આવા વિચારથી મોહના મૂળને મરડી નાખ્યું. તે મહ ફેર બંધાવાને નથી, જે કે પ્રવૃત્તિફળ રૂપ દાન ભલે વિનાશી હે પણ સંસ્કાર રૂપે દાનગુણ અવિનાશી જ છે, શીલ એટલે ત્યાગમાં સારૂં દેખે, ભેગમાં સારૂં દેખતે હતું તેની ગાંઠ બાંધી હતી, તે ગાંઠ છોડી નાખી. અહીં આપણે દેવાવાળા એ લેવાવાળા, હવે આપણે ભેગને ત્યાગ કરનારા. ભગની ચીજ અમર નથી પણ શીલની શ્રેણિએ ત્યાગની સુંદરતા રોપી દીધી, તે કઈ દહાડે જવાની નથી. ત્યાગની સુંદરતાને અને શીલ અવિનાશી, મેહનું મૂળ મરડી નાખ્યું તેથી દાનની સુંદરતા.
અનાદિ સંસાર રખડતાં. અનાદિ કાળથી આહારની આગથી બેદરકાર થયું ન હતું, આગની બેદરકારી રાખી હતી. કહે હવે અનાદિની આગ કાબૂમાં આવી. તપના તડાકે-સંસ્કારે કાબૂમાં લીધી. તપના સંસ્કારે કાબૂમાં ન લીધી હતું તે? ભલભૂતને મળેલું ભક્ષ્ય ભગવ્યા વગર રહે કેમ? એક જ મુદ્દાએ કે ભૂત ભડકે છે, માટે ભડકો ઓછો કરો કે, આપોઆપ ભૂત ભાગશે, જેની પાછળ આપણે ભટકતા હતા તે ભૂતને કાબૂ મેલળે. આટલી ભખલભૂતની–આહારની બેપરવાઈ અનાદિકાળથી ક્યારે આવી હતી? તે તપ કરતાં સંસ્કાર પડ્યો કે ભખેલ ભૂખની દરકાર ન કરવી, શરમમાં રહ્યો ત્યાં સુધી રહ્યો, આંખ ઊંચી કરી તો એક વખત મારી પાડશે. ભખલભૂતની સામા આંખ ઊંચી થઈ. તપ કોઈ વખત ભૂતને ભગાડી દેશે. તે તપ સંસ્કાર સંસાર કેટે વળગ્યું હતું તેને અસાર ગણવા લાગ્યા, સંસાર અસાર જાણી લાત મારી તપનો ભગત બન્યા. સવિનય કાયદા
Page #388
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૯ મું
૩૬૫ ભંગની ચળવળ ચાલી. તેમાં કાયદા ભંગ કરે તેને અનુમોદન આપતા. સરકારને પણ ગભરામણ થતી, સવિનયભંગ કરનારની પાછળ પીઠબળ જબરૂં છે તેમ આ સંસારને જે સાર ગણું શરાઈ – વીંધાઈ જતા હતા, તે સંસાર છોડી જે ત્યાગી થયા છે તેની પાછળ પીઠબળ મેટું છે. તે ધારી ભૂત આપોઆપ ભડકી જશે. આ રૂ૫ ભાવનાએ કરેલું પીઠબળ કઈ દિવસ નાશ પામવાનું નથી. તિલક મરી ગયા પણ કોંગ્રેસે આણેલી જાગ્રતી જાગતી હોય તો કોંગ્રેસ મરી ગએલી ગણીએ નહીં તેમ ભાવનાને અંગે થએલી જમાવટ મોક્ષે ગયા સિવાય નાશ પામવાની નથી. માટે દાન, શીલ, તપ, ભાવ ફળપ્રવૃત્તિરૂપે નાશ પામવાવાળા છતાં સંસ્કાર રૂપે અવિનાશી ધર્મ છે. ક્ષાયિક-અવિનાશી છે, ક્ષયોપથમિક વિનાશી છે. ગુણધર્મની અપેક્ષાએ શાપથમિક, ઔપશામક સાદિ સાંત બતાવ્યા છે, તેને અવિનાશી કહે છે તે કેમ માનવું? કદી પ્રવૃત્તિ રૂપી ધર્મ સંસ્કાર દ્વારા અવિનાશી ભલે કહે પણ ગુણરૂપ ધર્મ અવિનાશી બની શકે જ નહિં એ શંકાના સમાધાનમાં જણાવે છે કે કાંણી હાથણી રસ્તે જતા પાલે એક જ બાજુને ખાય. તેમ કાંણી હાથણી જેવા જે મનુષ્ય હોય તે એક જ બાજુ દેખે તેને ઉપાય નથી. અંતરમુહૂર્ત, છાસડ સાગરોપમની જઘન્ય-ઉકૃષ્ટ સ્થિતિવાળા સમ્યકત્વ પ્રતિપાતિ ગણ્યા. એ વાત જોડે લીધી. ઔપથમિક, ક્ષાપશમિક સમ્યકત્વ પામેલે મિથ્યાત્વે આવે તો તેનું મિથ્યાત્વ અનંત ન હોય, એ વાત ખ્યાલમાં લે તે કબૂ ન કરવું પડે કે મિથ્યાત્વે જાય તો પણ સમ્યકત્વને પ્રભાવ રહે. અર્ધ પુદગલ–પરાવતે તો મોક્ષે જાય અને જાય, આ નિયમ શા ઉપર ? લાપશામક, ઔપથમિક ઉપર નિયમ છે, ભલે બીજ દટાઈ જાય પણ અર્ધપુદ્ગલ પરાવર્તકાલે તો ઉગે જ છે, ક્ષાયિક જ્ઞાનાદિક અને મોક્ષ – ફળ થયા વગર રહે જ નહિ. પડવાનું લક્ષ્યમાં આવ્યું તે અવિનાશીપણું લક્ષ્યમાં કેમ ન આવ્યું? દાનાદિક ધર્મ દ્વારાએ, જ્ઞાનાદિક ગુણદ્વારીએ, સંસ્કારદ્વારા અવિનાશી છે. આ સમજાય ત્યારે ધર્મરત્નને લાયક કોણ તે સમજાશે. તેનું સ્વરૂપ કેવી રીતે છે તે આગળ જણાવવામાં આવશે.
વ્યાખ્યાનનો સારાંશ–૧ ચરિત્તી ને નચરિત્તી, ૨ શ્રાવકને ખાળે ડૂચા દરવાજા ખુલા છે. ૩ ધર્મના સંસ્કાર દાન, શીલ, તપ, ભાવ પાડે છે જે અવિનાશી છે.
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૬૬
આગમેાદ્ધારક પ્રવચન શ્રેણી
પ્રવચન ૪૦ મુ
સ. ૧૯૯૦, શ્રાવણવદી ૩ ને સે।મવાર, મહેસાણા.
શાસ્ત્રકાર મહારાજા શ્રીશાંતિસૂરીશ્વરજી મહારાજા ધરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં થકાં આગળ જણાવી ગયા કે, જેમ ગાયન કરવાવાળાને કઠું અને મુખની ચાગ્યતા જોવી પડે છે. ચાહે જેવે પણ ઉસ્તાદ ગાયન તૈયાર કરી શકે નહિ, આ જીવને તે જ પ્રમાણે ધમ એ આત્માના સ્વભાવ છતાં ધમ એ આત્મ સાક્ષિક છતાં ધર્મ એ પુદ્ગલથી પર છતાં, મનુષ્યભવના પુદ્ગલ વગર બની શકતા નથી. સૂક્ષ્મ એકે ન્દ્રિયના જીવેાથી માંડીને સિધ્ધ મહારાજ સુધીના સર્વ જીવાજીવે પેાતાના સ્વરૂપે કેવળ જ્ઞાન-દર્શન, ક્ષાયિકસુખ અને અનંત વીવાળા આત્મા છે. આત્માના-સ્વરૂપે આત્માના વિચાર કરીએ તે કાઈ પણ જીવ અન'ત જ્ઞાનાદિક વગરના નથી. ચાહે ભવ્ય હાય કે અભવ્ય હાય, સિધ્ધ હૈ। કે સ‘સારી હૈ।, પણ બધા આત્માને સ્વરૂપે કેવળજ્ઞાની ન માનીએ તે સ’સારીઓને કેવલજ્ઞાનાવરણીય કમ ન મનાય. પેટી ન હેાય તેા ઢાંકણુ શાનું? કેવળજ્ઞાન દરેક આત્મામાં માનીએ તે જ કેવળજ્ઞાનાવરણીય કમ મનાય, એમ સર્વ આત્મા જે જે છમસ્થ છે, તે કેવળદર્શીન સ્વરૂપ ન માનીએ તે કેવલદનાવરણીય ન મનાય. તેમ ક્ષાયિક સમ્યકત્વવાળા ન માનીએ તે દર્શન માહનીય ન મનાય, આત્મા સ્વભાવે ક્ષાયિકસમ્યક્દશનવાળા, અનંતજ્ઞાન – દર્શન અને વીવાળે છે, તેથી તે તે કમેવડે તે તે ગુણા રાકાયા છે. જો આત્મા અનંત જ્ઞાન, દન, વી, સુખવાળા માલમ પડે, માને ત્યારે સમકીતી.
બીજા દનવાળા પણ આડકતરા નવે તત્ત્વ માને છે:
અન્યઃનવાળા નવમાંથી કર્યુ. તત્ત્વ નથી માનતા? નવે તવે માને છે, જીવ માને છે. શૈવા વૈષ્ણુવા જીવ, જડ, પુન્ય, પાપ, તેને અંધાવાનું માને છે કે નહિ ? તે કર્મ આવવાનાં કારણેા માનવા પડે. તે જેટલી સાહ્યખી ભાગવશે તેટલુ પુન્ય એવું. પાપ એછું એટલે નિર્જરા માનવી પડશે. મેક્ષ ઈશ્વરના સ્વરૂપને અંગે માને જ છે. એ લેાકેા નવતત્વ માને તા તમે સમકિતી અને તે મિથ્યાત્વી કેમ ? કહેા એક જ કારણ. નાના છોકરા પણ હીરાનેા રાગી છે. ઝવેરી
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૬૭
પ્રવચન ૩૯મું પણ હીરાને રાગી છે. હીરો શબ્દ બોલવામાં, હીરો લેવા મેલવામાં પ્રીતિ ધરવામાં, આમાં નાના છોકરા કે ઝવેરીમાં ફરક નથી. ફરક હીરાનું સ્વરૂપ જાણતા નથી તેથી. હીરો બોલ્યા, માન્યા છતાં પ્રવૃત્તિ ક્ય છતાં હાથમાં રહેલા હીરાનું સ્વરૂપ જાણતા નથી. સ્વરૂપ ન જાણવાથી, માને છે હીરો, રાગ હીરાને છે, પ્રવૃત્તિ હીરાની છે, કાચના કટકા પેટીમાં મૂકી બંધ કરી રાખે છે. રાગ હીરા જેવો છે. શબ્દમાં જાણવામાં, માનવામાં, પ્રવૃત્તિમાં કશામાં ફરક નથી, ફરક માત્ર હીરાના સ્વરૂપ જાણવામાં. છોકરો હીરાનું સ્વરૂપ જાણ્યા વગર હીરે બોલે, જાણે, માને, પ્રવૃત્તિ કરે. જ્યારે ઝવેરી હીરાનું સ્વરૂપ જાણ શબ્દ બોલે, માને, પ્રવૃત્તિ કરે. તેમ જીવ શબ્દ બોલે છે, જાણે છે, માને છે, પ્રવૃત્તિ કરે છે, એ બધું છતાં તેનું સ્વરૂપ વિચારતો નથી. કદાચ કહેશે કે, આત્માને જાણીએ છીએ તે તેના ગુણો જણાતા નથી? ડાભડી જોઈ, જાણે તે તેનાં કાલાદિક ગુણ સાથે જાણવામાં આવવા જ જોઈએ. હું જ્ઞાની, સુખી, દુઃખી, આપણે બોલીએ છીએ જે આત્મા જણાય છે તે તેને ગુણે કેમ જણાતા નથી? આ શંકા થવી સ્વાભાવિક છે. ગુણે નહી જાણવાથી આત્મા હશે કે નહીં? એ સંશય થશે. અંધારામાં શરીરની અપેક્ષાએ, મારું શરીર જાણીએ છીએ કે નહીં? અંધારામાં શરીર દ્રવ્ય નથી જાણતા તેમ નહીં કહી શકે. શરીરને ચૂંટી ભરે, ટાઢ વાય, વીંછી કરડે તો તરત માલમ પડે. જે શરીરને ન જાણતા હે તે ચૂંટી વિગેરે કેમ માલમ પડી? માટે શરીરને અંધારામાં પણ જાણીએ છીએ. શરીરને અંધારામાં જાણ્યા છતાં અંધારામાં શરીરને રંગ, લક્ષણ, ગુણ જણાતો નથી. અનુભવે તે સ્મરણ જાણ નથી. પિતાના શરીર દ્રવ્યને બરાબર જાણે છે છતાં શરીરનો જે રંગ તે રંગને નથી જાણતો, શરીરને આકાર નથી જાણતો. શરીરને રંગ અને આકાર અંધારાના લીધે ન જણાય તેટલા માત્રથી શરીરનું જ્ઞાન થયું નથી એમ કહી શકાય ખરૂં? પૂરણજ્ઞાન નથી થયું એમ કહી શકાય તો શરીરદ્રવ્ય ખોટું ? ગુણો ન જણાય, ઓછા જણાય, તો પણ દ્રવ્ય જાણું શકાય છે. કદાચ કહો કે અંધારામાં ચક્ષુને વિષય નથી, એ રૂપ ચક્ષુને વિષય છે, અજવાળા સિવાય ચક્ષની પ્રવૃત્તિ ન થવાથી શરીરને રંગ અંધારામાં દેખાતે નથી, તેમ આત્મા અરૂપી તેના ગુણે અરૂપી તેને લાગેલા કર્મો
Page #391
--------------------------------------------------------------------------
________________
३९८
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી અરૂપી નહીં પણ અરૂપીના ભાઈ જ છે. જે જ્ઞાનગુણ અરૂપી, કર્મ અરૂપીના ભાઈ જેવા તે જાણવાની આપણી તાકાત નથી. અંધારૂ હોવાથી ચક્ષુને વ્યાપાર કરવાની તાકાત નથી, તેમ આત્મા પિતાના સ્વરૂપે રહેલું જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ પોતે દેખી શકે નહિં. શરીરમાં રહેલા, રૂપ, આકાર જણાવનાર ઇન્દ્રિયની પ્રવૃત્તિ તે વિષયમાં ન હોવાથી આત્માને જાણી શક્તા નથી, તેમ આત્મામાં રહેલા જ્ઞાન, દર્શન, સમ્યકત્વ, વિર્ય ગુણો સાધનના અભાવે જાણી શકીએ નહીં, અહીં આત્માને અહંપણે અનુભવથી જાણીએ છીએ છતાં જાણવા માટે જોઈતું જ્ઞાન, સમ્યકત્વાદિક જાણવા માટે શક્તિ આપણામાં ન હોય અને ન જાણી શકીએ, તેટલા માત્રથી આત્મા નથી, તેના ગુણ નથી એમ માનવા તરફે દેરવાય જ નહીં. સાધનને સદ્ભાવ છતાં આપણું વિષયમાં કેટલી ચીજ ન આવે. આ હાથે બે મણ ઉપાડવાની તાકાત છે તાકાત આત્માના પુદ્ગલમાં છે, બે મણ વજન ઉપાડે ત્યારે કાર્ય દ્વારા શક્તિ જોઈ માપી શક્યા.. યંત્રો કાઢયા તે દબાવવા દ્વારા શકિત માપી, સાક્ષાત્ શકિત કોઈ જોઈ શકતા નથી. ઘડીઆળ પાણી વિગેરે પ્રત્યક્ષ દેખીએ છીએ, તેમ શક્તિ આપણે વિષય ન હોવાથી દેખી શકતા નથી. શરીરમાં રહેલું રૂપ, ગુણ, આકાર સાધન ન હોવાથી દેખી શકતી નથી, તેટલા માત્રથી શરીર નથી, આત્મા નથી એમ કહેવા કે માનવા તરફે લલચાય નહીં. રૂપી દ્રવ્યમાં દ્રવ્ય જણાય છતાં ગુણ ન જણાય. અંધારામાં કસ્તૂરી નથી એમ મનાય જ નહીં, કસ્તૂરીને એક જ ગંધગુણ જણાયે, કણીઓ આકાર રંગ, અંધારામાં જણાવ્યા નથી, એટલા માત્રથી, કસ્તૂરી દ્રવ્ય છે એમ માનવા તૈયાર થયા, એક પણ ગુણ જણાય તો ત્યાં પદાર્થ છે એમ માનવાનું સાધન છે, જે કસ્તૂરીનું પુગલ ન જણાતાં માત્ર ગંધ આવવાથી કસ્તુરી છે એમ સાચી રીતે માનવાને તૈયાર છીએ, તેમ આત્માને ચૈતન્યગુણ માત્ર ધ્યાનમાં આવે, આત્માને લાગેલાં કર્મો ભલે ન જાણીએ તે પણ આત્મા છે એમ માનવા બંધાએલા છીએ. આત્મા સમાન છતાં અરિહંત અને ગુરુઓ પૂજ્ય કેમ?
આત્મામાં કૈવલ્યજ્ઞાન, તથા કેવલદર્શન છે; ક્ષાયિક સમ્યગદર્શન ને અનંતવીર્ય છે, તે નથી જાણતા, માત્ર ઇદ્રિયથી ચૈતન્યદ્વારાએ આત્માને માનવા બંધાએલા છીએ. ચાહે ભવી કે અભવીને આત્મા હોય,
Page #392
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૦ મું સમકિતી કે મિથ્યાત્વીને આત્મા હોય, છદ્મસ્થ કે કેવળીને આત્મા હોય પણ સ્વરૂપે અનંત જ્ઞાન-દર્શન–વીર્ય સ્વરૂપ છે. આ માન્યતા મગજમાં રાખો તે, આગળ ઘૂંચાશે નહીં. અરિહંત પણ આ પણ આત્મા જેવા, ગુરૂઓ આપણે આત્મા જેવા છે, તેમને પૂજ્ય શા માટે ગણીએ છીએ? એમના આત્મામાં કેવળ વધારે ને આપણામાં ઓછું છે એમ નથી. ઝવેરાતનું શીખવાવાળો નાનો છોકરો મોટા ઝવેરીની તહેનાતમાં રહે. નાનો છોકરો ઝવેરીના કુળમાં જન્મેલે તેને છોકરે છે છતાં, પિતાને ઝવેરાતનું શિક્ષણ મળ્યું નથી, ત્યાં સુધી ઝવેરીની તહેનાતમાં રહેવાની જરૂર, તેમ તીર્થંકર અને ગુરુઓ ઝવેરી સરખા છે. જ્યાં સુધી શીખે નહીં ત્યાં સુધી ઝવેરીની તહેનાતમાં રહેવું પડે, તેમ આપણે પણ અનંતજ્ઞાનવાળા ને તે આપણે પ્રગટ કરવાના છે, તેમણે ગુણો પ્રગટ કર્યા છે, માટે તેમની તહેનાતમાં શીખવા રહેવું પડે. ઝવેરીને ત્યાં યાવત્ છોકરાની ગાંડ વાવાળા થઈને શીખવા રહે છે, તેમ સંપૂર્ણ સ્વરૂપે પ્રગટ કરવા રહેલે કહ્યું કાર્ય ન કરવું તે હોય જ નહીં. શરીર સુકવવું, ઇદ્રિનું પોષણ ન કરવું તે ન કરવું, ઝવેરીની તહેનાત બરાબર સાચવ્યા વગર કસબ નહીં મળે, તે અહીં સર્વજ્ઞ, સર્વદર્શનીની તહેનાતમાં રહી સેવામાં–ખીજમતને ખામી લગાડીએ તે જ્ઞાનાદિક ગુણ મેળવી નહીં શકીએ.
એક વાત ધ્યાનમાં રાખવાની, તહેનાતમાં બરોબર રહેનારો છતાં ઝવેરાત ઉપર લક્ષ્ય ન હોય તે શીખવે નહીં. ઘાટી, ભટ, ભય છે. ઝવેરાતના લક્ષ્ય વગર ઝવેરીને ત્યાં પાણીના લેટા ભરે, ગાદીઓ પાથરે, બધું કરે, તે તેનું નામ ભટ, ઘાટ, ભયે, તેમ જિનેશ્વરની કે સદગુરુની સેવા કરીએ, સેવા બરોબર ઉઠાવીએ છતાં, આત્માના વિકાસ તરફ લક્ષ્ય ન હોય તો, જિનેશ્વરના ભટ, ભૈયા ને ઘાટી જેવા છે. જિનેશ્વરની સેવા કરતાં ગુરુની આરાધના કરતાં આપણું લક્ષ્ય કયાં? પાણીને લાટો ભરવા જાય તે પણ કયારે લેટો ભરી જઉં ને ઝવેરાત દેખું. કરે બધી ખીજમત છતાં લક્ષ ઝવેરાત ઉપર, તેમ દેવની સેવા ગુરુની પૂજામાં લક્ષ્ય ક્યાં હોય ? આત્મસ્વરૂપ પ્રગટ કરવા તરફ જ લક્ષ્ય હાય. ધર્મ કરણી કરતાં આપણું લક્ષ્ય કીસબ શીખવા તરફ હોય. કો કસબ ? મોતીને તેજાબમાં નાખવાનો કસબ નહીં ગણાય. અહીં તે
૨૪
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૭૦
આગદ્ધારક પ્રવચન શ્રેણી આ શરીરના છોડા ઉતારવાના, અનંત કર્મ વગણના પુદ્ગલેના છોડા ઉતારવાનું લક્ષ્ય રહે તે ઝવેરીને પુત્ર શીખવા બેઠે ગણાય.
જેને આત્મગુણના વિકાસ ઉપર લક્ષ્ય નથી, તેવાના નવયક લાયકના ચારિત્રમાં નિર્જરા નથી, મિથ્યાત્વ અથવા મોહની જે ગ્રંથી વખતે અંત કેટકેટિ સ્થિતિ છે, તેમાંથી હીન થાય નહીં, અનંતી વખત ચારિત્ર પાળો તો પણ તે ચારિત્ર આગળ તમારી ભગવાનની પૂજા કીસ ગણતરીમાં પણ આ લક્ષ્ય હોય તો પૂજામાં નિર્જરા કરે. જગતમાં નિયમ છે કે, જાણ્યું તે મેળવવા માગે, જાણ્યું ન હોય તે મેળવવા શું માગે ? જાણ્યા પછી સારું લાગે પછી તેની ઈચ્છા. પછી તેનો પ્રયત્ન કરે, પ્રયત્ન ન કરે તે મળવાનું કયાંથી? તેમ આત્માનું કૈવલ્ય સ્વરૂપ જાણ્યું ન હોય તે માને કયાંથી ? માને નહીં તો સારું લાગે ક્યાંથી ? અને ઈચ્છા પ્રયત્ન કર્યો હોય, પ્રયત્ન ન હોય તે મળે જ કયાંથી ? કોઈ પણ પદાર્થ જાણો. માને, સારો ગણો, પછી ઈચ્છા થાય, પછી મેળવવાની પ્રવૃત્તિ કરો તો મળે તેમ સર્વ મતવાળા માત્ર જીવને જાણે છે, જીવ તે મેળવવાને નથી અને જીવનું સ્વરૂપ જાણ્યું નથી. સ્વરૂપ ન જાણે ત્યાં સુધી સ્વરૂપ માને ક્યાંથી ? ન જાણે માને ત્યાં સુધી ઈચ્છા થાય કયાંથી ? પ્રયત્ન કયાંથી થાય ? તો મળવાનું કયાં ? વળી સમ્યકત્વ વગર ચાહે તેવી નાની કરણી છાર પર લીંપણ છે. જે આ નિસરણી બતાવી, જીવનું સ્વરૂપ, તેનું જ્ઞાન, જાણવું, માનવું સારું લાગ્યું, ઈચ્છા થવી, પ્રવૃત્તિ કરવી, મેળવવું, આ આખી નિસરણ નથી, તો એ પ્રાપ્તિ ક્યાં છે, મેડી દેખ્યા કરે, નિસરણી નથી પછી શું થાય? તેમ અંત્ય પુદગલપરાવર્તમાં મોક્ષની ઈચ્છા થઈ, મોક્ષ જાણ્યો, માન્યો, સુંદર ગયે, ઈચ્છા થઈ, પ્રવૃત્તિ કરી પણ નિસરણી વગર મેડાની પ્રવૃત્તિ કરવી નકામી છે. તેમ છેલ્લા પુદ્ગલપરાવર્તમાં મોક્ષ જાણે, મા, પ્રવૃત્તિ કરી છતાં આ નિસરણી આવી નથી. કોઈ પણ વસ્તુની ઈચ્છા, જાણ્યા માન્યા પછી થાય, જે નિસરણ કહી તે જ્યાં ન હોય ત્યાં કાર્ય સિદ્ધ થતું નથી. એ આત્માનું સ્વરૂપ જાણે માને, સુંદરતા સમજે, તે પ્રગટ કરવાની ઈચ્છા થાય, તેની પ્રવૃત્તિ કરે ત્યારે જરૂર સિદ્ધિ મેળવી શકે. દુર્ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વીઓ ઉપરના કારણથી રહિત હોવાથી સિદ્ધિ મેળવી શકતા નથી.
Page #394
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૦ સું
ગુરુ અને દેવની સેવા કયાં સુધી કરવાની ?
આત્માને અનંત જ્ઞાનાહિક સ્વરૂપવાળા માની, તે માટે તેમની સેવામાં આ નિશ્ચય થાય તેને અંગે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ ધોળા, પીળે, કાળા સુગંધી, સુંવાળા પદાર્થ નથી. આ વસ્તુ જીવાદિક તત્વાને તેના સ્વરૂપથી જાણા, નહીંતર નવે તત્ત્વ આખી દુનિયા માને છે, સ્વરૂપે માન્યતા નથી થતી, ત્યાં સુધી સાચી માન્યતા નથી કહેતા. જિનસેવાથી, ગુરુભક્તિથી, કૈવલ્યની ઈચ્છા સમકિતીને હાય, સમ્યકૃત્વ વગર એ ઈચ્છા ન થાય. શાસ્ત્રકાર કહે છે કે ગુહ્યં વસ્યકૃતિ, પોતાનામાં ગુરુપણું, શિક્ષાની તન્મયતા ન આવે, ગુરુ રસ્તા બતાવે તે રસ્તે તન્મયપણે વધવું, પોતાનામાં ગુરુપણું ન આવે ત્યાં સુધી ઉત્તમ ગુરુની સેવા કરવી. સાથે આતમતત્વને પ્રકાશ લક્ષ્યમાં રહેવા જોઈએ. આતમતત્વના પ્રકાશ થાય તે વખતે આત્મપ્રકાશ ઝળકે. માત્ર વચન નહીં ઝળકે, આત્મા આપોઆપ ઝળકશે, જે વખતે તત્વ ઝળકયું તે વખતે દેવગુરુની સેવા દુષ્કૃત–પાપ તરીકે, જે વખત આત્મતત્વના પ્રકાશ થઈ જશે, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ વીતરાગ ક્ષીણુકષાયી થાય તે વખતે ગુરુ-દેવની સેવા પાપરૂપે થશે. ચૂલે હાંલ્લા ચડાવીને રાંધતી ખાઈ રધાયું નથી ત્યાં સુધી અગ્નિ સળગાવે તેા ડાહી. એની એ ખાઈ રધાઈ ગયું પછી અગ્નિ સળગાવે તે સળગાવવું એ જ ગાંડાઇ. જે સળગાવવામાં ડહાપણ હતું તેમાં જ ગાંડાઈ છે. નિષ્પ્રયેાજન છે. રળ થઈ ગયું પછી લાકડા સળગાવવાને લીધે ડાહી ગણાતી હતી તે જગે પર સળગાવે તા મણ ગાંડી ગણાય. તેમ અહીં પણ જે આત્મતત્વ પ્રકાશ માટે પ્રવૃત્તિ હતી, જ્યાં સુધી સર્વજ્ઞતા, વીતરાગતા ન આવી હેાય ત્યાં સુધી જે દેવગુરુની સેવા નિર્જરા અને ભક્તિ તરીકે ગણાતી. તે જ ગુરુઅ.રહંતની સેવા પેાતાને સર્વજ્ઞાદિ ગુણા થયા પછી કરે તે આશાતના થાય. તું ગુરુમહારાજની, અરિહંતની ભક્તિ કર-એમ કહેનાર ગૌતમસ્વામી માફ્ક આશાતના કરનાર થાય અને મિચ્છામિદુક્કડ' દેવું પડે. કેવલીને વંદન કરો એવા પ્રેરણાવચન એ આશાતના છે
૩૦૧
તમને ધ્યાન હશે, કે ગૌતમસ્વામી મહારાજને ભગવાન મહાવીર ઉપરભવાતને રાગ છે. તેને અંગે કહેવામાં આવ્યું છે કેવિસંસિદ્ધિપ્રોત્તિ નોયમાં ! હે ગૌતમ ! તું મારી સાથે ઘણા ભવાને
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૭૨
આગમદ્ધિારક પ્રવચન શ્રેણી
સસર્ગવાળા છે, પરિચયવાળા, સંબંધવાળા છે. ઘણા ભવાને પરિચયસંબંધ હૈાવાને લીધે તારા મારા ઉપરથી રાગ ખસતા નથી, વીતરાગ– પણાના રાગ જોડે છે, પણ તે સાથે આ છે. સાધ્વીપણાની બુદ્ધિ સાથે નગીનભાઈની છે.કરીપણાની બુદ્ધિ હાય છે. તે ઘરમાં હતે તા એટલા સત્કાર નથી, એમ અહીં તી કરપણાને રાગ તેમ સાથે ભવાંતરનો પણ રાગ છે, તેને અંગે ગૌતમસ્વામીજીએ સાંખળ્યુ કે આમ ભવાંતરનો રાગ છે, તે મારૂં થશે શું ? ગૌતમસ્વામીને નિશ્ચય થએલા કે, મરૂં ત્યાં સુધી આ રાગ ખસવાના નથી, એટલે મને રાગ છે કે મરી જઉં તે પણ મને રાગ નહીં છૂટે. મને ખાળશે ત્યારે મારી ચિતામાંથી રાગ નીકળશે, તે મારૂં શું થવાનું, રાગ છૂટતા નથી અને મેાક્ષની આકાંક્ષા જખરજસ્ત છે. ગૌતમસ્વામી સરખા ગણધર આમ ગણધર મહારાજા મેક્ષે જવાના છે તે નક્કી છે, છતાં નક્કી કરવા અષ્ટાપદ્મ ચડ્યા છે, શું ગણુધરપણામાં મેાક્ષ ન હતા ? ગણધર ચરમશરીરી નક્કી હાય, તે શાસ્ત્રથી તથા ગણધર પદવીથી મેાક્ષ થવાનો હતા, છતાં અષ્ટાપદ પર્વત પર ચડી નક્કી કરવાનુ કામ શું ? ભગવાન મહાવીરના ક્રમાવવાથી જાણતા હતા. હૈ ગૌતમ ! જે જમીન ઉપર ચાલનાર મનુષ્ય આત્મલબ્ધિથી અષ્ટાપદની જાત્રા કરનાર તદ્દભવ મેક્ષે જાય, તેા કે હું જાઉં?ગણધરપદ શાસ્ત્રથી નિશ્ચય છતાં વલે પાત કેમ ઉઠ્યો? વસ્તુસ્થિતિમાં આવે!!કાપીને મને કટકા કરે તે ! વીર ! વીર શબ્દ નીકવાના છે. આટલે મને રાગ છે અને મેાક્ષની પરમ આકાંક્ષા છે. વીર વગર ન રહી શકું, આ મારા રાગ છૂટવાનેા સંભવ નથી અને તેથી કેવળ થવાનું નથી, અને ગણધર હેાવાથી કેવળ થવાનું છે, તે અષ્ટાપદજી ગયા ત્યાં અન્યમતીની ત્રણ તાપસ ટુકડીએ ઋષભદેવજીને પરમ પરમાત્મા માનનારા હતા. નહીંતર અષ્ટાપદ્રજી પર શું હતું કે, એટલી તપસ્યા કરી ચઢવા માંગતા હતા. ઋષભદેવજી ભગવાન ખાવાજી, તેમની સાથે ખાવાને હતું શુ ? કહેા કઈ ચાટ હતી, તેથી કેટલાક છઠ્ઠું અર્રમ કરી ઉપર ચઢવાના નિશ્ચયમાં આવેલા. એમને લબ્ધિ થઈ ને કાઈ એક, કેાઈ એ પગથી ચઢ્યા, પણ તે લબ્ધિ થતા હાડકાં ઓગળી ગયા. છતાં ખાવાજીને મળવાની બુદ્ધિ મદલાઈ નથી અને તેને જ અંગે ગૌતમરવામીને દેખીને શું વિચારે છે, સુકાઈને લાકડા થઈ ગએલા છીએ છતાં જવાતું નથી, તે આ લષ્ટપુષ્ટ ગૌતમસ્વામી શુ જવાના ? આમ આવાને એકઠા થવા માટે, અકળાયેલા ખાવાએ દેખતા સાથે વિચારે
Page #396
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૦ મું
૩૭૩
આ
શું ચઢવાના ? છતાં ગૌતમ
છે, અમે ચઢી શક્તા નથી તે સ્વામી ચલ્યા.
વજસ્વામીને વૈરાગ્ય કેમ થયે?
વજસ્વામીને જીવ-તિર્યક્રભકદેવને પ્રતિબોધ કર્યો અને વજસ્વામીએ જમતા જ જયજયકાર કર્યો. જન્મની સાથે સર્વવિરતિની બુદ્ધિ થવી, તીર્થકરોને પણ શક્ય નથી. તે પણ શામાં? પથરાના ઢગલામાંથી, પથરો હીરો થઈ કેમ મલ્ય? જે વખત વજસ્વામીના પિતાએ દીક્ષા લીધી છે, અહીં વજસ્વામીની માતા સુવાવડમાં હતી. જન્મ સાથે ત્યાં આગળ બાયડીઓ સામાયિક, પિસા કરનારી ને મરણ થયું હોય તે બરાબર રેતા કકળતા ન હોય તે પિતે માસ્તર બને, આંખમાં આંસુ પણ છે, કૂટવાના માસ્તર બને, એના એ જ સામાયિકના માસ્તર; તે જ કૂટવાના માસ્તર, રેવું ન આવે તો રોવડાવે, સમજુ હોય ને સમજે તો નાનો છોકરો હિતૈષી દેખે ત્યાં રૂવે, બજારમાં પડી જાય, છેલઈ જાય, પણ બાપ કે માં દેખી પોક મૂકે. દાદ સાંભળે ત્યાં દાદ ગવાય, તે પછી મર્યા પાછળ રેવાય તો કોની પાસે દાદ લેવાય છે તેનો પત્તો છે? મરી ગયા તે રોવું, કૂટવું, છાજીયા દેખતો નથી. કોની પાસે આ દાદ છે? કુટુંબીઓને કરાર થયે છે કે અમારે એક વખત રોવું, ચાહે ઉભે કે આડે પગે જઈશ તો અમે રેઈશું, ઉભે પગે જાય તો ઘરના રૂ, આડે પગે જાય તો નાત રૂવે, પરગામના આવી મોકાણ માંડે છે, દીક્ષા લે તે નજીકના ઘરના રેવે, પેલાનાં મરણમાં આખી નાત રૂવે પણ કરાર
છે, કે અમારે તારે માટે રેવું ખરું, ચાહે રાજીનામું દઈશ, ચાહે રજાથી જઈશ તે પણ રેઈશું, દાદ સાંભળે તે છોકરું રુવે છે. તેના કરતાં નપાવટ થઈ રૂવે તે, કરાર કરેલો હોવાથી રુવે છે, એ જ વજસ્વામીના જન્મ વખતે બાઈઓ એકઠી થઈ છે, વાતો કરે છે, જે આના બાપે દીક્ષા ન લીધી હતું તે, પુત્ર જન્મને ઓચ્છવ કરત, જન્મને ઓચ્છવ થાત, ધનગિરિએ દીક્ષા લીધી તેમાં પડોશીને ઘેર પિક. ધનભાગ્ય કે આત્મકલ્યાણમાં કટીબદ્ધ થયે, ગર્ભવતી નિરાધાર બાઈને છેડતા રાગ ગો નહીં, બાઈઓને એ ન આવ્યું, ત્યાં મળેલી બાઈઓએ એકઠી થઈને એક જ શબ્દ કો, પાડોશણોએ લગ્નની ચાર
Page #397
--------------------------------------------------------------------------
________________
3७४
આગમ દ્વારક પ્રવચન શ્રેણી સોપારી ખાતર દીક્ષાને ડામ દીધે. આમ બાઈઓ વાત કરતી હતી તે દીક્ષાને ડામ દેવા માટે કહ્યો, અમારી ચાર સોપારી ગઈ ને દીક્ષાએ ભુંડું કર્યું. બાઈઓએ દીક્ષા શબ્દ ઉચ્ચારણ કર્યા, પણ વાંદરાઓએ ઝાડ ઉપરથી ક્રોધી થઈ કેરીઓ મારી, પણ મુસાફરને મેજ થઈ. એમ કુટામણ માસ્તરેએ ધાણા ગેળ, વાજાં સાંભળવા ન મળવા બદલ દીક્ષાને ડામ દીધે, છતાં વજસ્વામીને દીક્ષા શબ્દ કાને પડ્યો, એ કાને પડ્યો તેમાં દીક્ષા શું? બાળકને તરત જાતિસ્મરણ જ્ઞાન થયું ને દીક્ષા લેવી એમ નિશ્ચય કર્યો. દીક્ષા માટે તલપાપડ થયે પણ શું કરવું ? નીતિની અપેક્ષાએ વેઢાનાં રિતિં વરું, બાળકનું બળ રેવાનું, વજસ્વામી બાળક છતાં, બાળકનું બળ અજમાવવા માંડયું. રેવાનું શરૂ રાખ્યું. માતા નહીં ખાવાની, પીવાની, ઊંઘવાની, છોકરો જ્યાં રોયા કરે ત્યાં મા ખાય શી રીતે ? ઓઢે પહેરે ક્યા રૂપે ? ઉજાગરા ઉપર ઉજાગરા, તેમાં છોકો માને કે ઠીક થયું ? માના દુઃખને ઠીક ગણે છે ને દુઃખ માટે જ કર્યું છે, જેમ જેમ દહાડા જાય છે તેમ તેમ પેલી વધારે કંટાળે છે. બચ્ચાનું રેવું રાત-દહાડો થાય, એટલે કડવી દવામાં બાકી ન રહે, કડવી દવાના પ્રયોગે થાય તે માતાને કબૂલ પણ રેવું બંધ કરાવું. છોકરે સહન કરી રાવું બંધ કરતા નથી. માતાનું દુઃખ દેખે છે છતાં પણ તે દુઃખ દરકારમાં લેવા જેવું નથી. તે ધારી રેવાનું ચાલુ જ રાખ્યું છે. માં કઈ દિશામાં આવી જશે. “ જમને દેવાય પણ જતીને ન દેવાય”, આ કહેવત છે, છતાં એ જ સુનંદા છોકરાને છે મહિનાની ઉંમરમાં જાણે છે. નથી ખાવા પીવા ઓઢવાનું, છોકરાને પાળવાની કઈ પણ સવડ નથી, નવરાવવારી, ધવડાવનારી નથી એમ માલમ છે, છતાં હું આમાંથી છૂટું. પછી છોકરો અને તેને બાપ જાણે, આમાં કઈ સ્થિતિએ કાયર થએલી કે “જમને દેવાય પણ જતીને ન દેવે” તે ઉખાણાને ઉખેડી નાખે, જેની પાસે કંઈ સાધન નથી, એ સ્થિતિમાં મા સોંપી દે છે. આવી સ્થિતિમાં આમ માને કાયર કરેલી છે. એ છેકર ધનગિરિની ઝોળીમાં વહેરા એટલે ચૂપ,ઝેળીમાં મેલ્યા સાથે ચૂપ, છોકરામાં કળજુગની વાત છે, પાંચમા આરાની વાત છે. ત્યાં જેળીમાં મેલવાની સાથે જંતર-મંતર દવા કશું કર્યું નથી. રીતે બંધ થયા. આટલી બધી જન્મની સાથે દીક્ષાની ભાવનાનું કારણ? ભગવાન ગૌતમ સ્વામીએ અષ્ટાપદ ઉપર ગયાં ત્યાં દેવને ઉપદેશ આપે તેને ચમકારે બીજે ભવે થયે.
Page #398
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૦ મું
૩૭૫ એ ગૌતમ સ્વામી આવ્યા. તાપસોએ દેખ્યું કે ખરેખર ! આ તો ચડ્યા, હવે તે બાવાને મળે તે પહેલે ગયે. માટે આવે કે તેના ભગત-શિષ્ય થઈ જવું. જ્યાં બાવાઓ ગૌતમ સ્વામીને “સેવક છીએ” કહે છે ત્યાં હું અને તમે બધા મહાવીર મહારાજાના સેવક છીએ. આજે બાપ કરતાં સવા કેમ થાઊં? ચેલા કહે કે ગુરુ કરતાં સવા કેમ થાઊં? એમ કહીએ કે અહીં અશે પણ મહાવીર ભગવાનને સીધો પ્રભાવ નથી. તાપસના પ્રસંગમાં અંશે પણ ભગવાનનો સીધો પ્રભાવ નથી. પેલા તમારા ભગત કહે છે ત્યારે ગૌતમસ્વામી કહે કે આપણે બન્ને મહાવીરભગવાનના સેવકો છીએ. તાપસોએ કહ્યું – ભગવાન મહાવીર તમારા કણ? ત્યારે ભગવાનનું વર્ણન કર્યું. બધાને દીક્ષા આપી. ૧૫૦૦ તાસોને દેવતાએ વેષ પૂરે પાડ્યો, પારણું કરવા વખતે શું લાવું? અમના પારણા છે. એકાદ પાતરું ભરી લાવ્યા છે, બેસી જાવ કહે છે, પહેલા દેખે છે કે આંગળી ચટાવશે કે શું? ૧૫૦૦ ની આંગળી પણ પાતસમાં ન લેવાય, પણ ગુરુ વચન તહત્તિ કરનારા, અન્યમતમાંથી આવેલા, પ્રત્યક્ષ એક પાતરૂં છતાં ૧૫૦૦ તાપસે જમવા બેસી જાય છે. પંદરાએ તાપસ ગુરુબુદ્ધિ કેટલી ધરાવતા હશે? પછી ભગવાન ગૌતમસ્વામી પાત્રમાં અંગૂઠે રાખી દરેકને પીરસે છે, છતાં ખૂટે નહીં. પોતે ખાય પછી ખૂટે, પાંચ હજારને પીરસે તે પણ ન ખૂટે, પોતે ખાય તે ખૂટે. અક્ષીણ મહાનસીલબ્ધિથી પંદરસના આત્મામાં અત્યારે શું હોય? જગતને અધિપતિ પુરુષ આ છે. આ જ મગજમાં છે, અધિપતિ પુરૂષ તરીકે શ્રદ્ધા થઈ છે. તે જ અદ્વિતીય પુરૂષ-એમ વિચાર કરતાં, ૫૦૦ને કેવળજ્ઞાન થયું છે. સમવસરણ દેખાયું, જેવી રીતે કહેતા હતા તેવા જ ભગવાન લાગે છે. દેવતાની આવડજાવડ, કેવા મહાપુરૂષ! તે સ્થિતિ વિચારતા ૫૦૦ને કેવલજ્ઞાન, ૫૦૦ને રસ્તામાં કેવલ. પિતે વંદન કરવા રહ્યા. પિલા ૧૫૦૦ કેવલીઓ કેવળી પર્ષદામાં ગયા, આ તાપને વંદનની સ્થિતિ માલમ ન હોય, માટે ભગવાનને વંદના કરે, એ ઉપદેશ, પ્રેરણાવચન કહેનાર તેને ભગવાન કહે છે કે–હે ગૌતમ ! કેવળીઓની આશાતના ન કર, કઈ આશાતના? વંદના એ પાપ-દુષ્કૃત, ગૌતમસ્વામીને મિચ્છામિ દુક્કડું દેવે પડ્યો.
Page #399
--------------------------------------------------------------------------
________________
३७६
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી રસોઈ થયા પછી લાકડા સળગાવનારી સમજણ વગરની ગણાય. કાચી રાઈ હોય ત્યાં સુધી સળગાવનારી સમજુ સ્ત્રી ગણાય, તેમ આત્માનું સ્વરૂપ પ્રગટ ન થાય ત્યાં સુધી જિનેશ્વર અને ગુરુની ભક્તિ ક્તવ્ય જરૂરી. પણ સિદ્ધ થઈ ગયા પછી તેમની ભક્તિ છેડવાની. આત્મતત્વ પ્રકાશ દ્વારાએ ધર્મ સેવન થાય ત્યારે તે આત્મતત્વને જાણ માને, સુંદર ગણો, પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે, તેના સાધન તરીકે ગણે ત્યારે સમકિતી. આથી આત્માને અનંત જ્ઞાન, દર્શન, ક્ષાયિક સમ્યકત્વ અને અનંતવીર્યવાળો માને, જાણે, પ્રયત્ન કરે ત્યારે સમકિતી, માત્ર નવતત્વના નામ જાણનારા સમકિતી નહીં. અનંત જ્ઞાનાદિક જીવનું સ્વરૂપ, આત્માની ચીજ આત્માને પ્રગટ કરવી તેમાં મનુષ્યના ભવરૂપી પુદગલની જરૂર શી? ચિત્રકાર ચતુરાઈના પરિણામે ચિત્ર કરશે. રંગનું ચિત્ર થવાનું છે, પછી એ રંગમય નથી થવાની, નથી ચિત્રમય થવાની છતાં ચિત્રામણને આધાર પીછી છે. જેટલી લાંબી, પહેલી, નાની પછી તેટલી રેખા નાની મોટી. ચિત્રને આધાર પછી ઉપર. આત્માનું સ્વરૂપ જ્ઞાનાદિક છતાં તેને પ્રગટ કરવાનું સાધન મનુષ્ય ભવરૂપી પછી છે. ચાહે એટલે હુશીયાર ચિતારે, રંગ ભીંતા મનહર છતાં પછી વગર પાછો પડે. ચિત્રામણ ન કરી શકે, તેમ મનુષ્ય ભવરૂપી પછી સાધન તરીકે પ્રાપ્ત થવું મુશ્કેલ છે. ખીસકોલીને પછીને ઉપયોગ ખાવામાં થાય તે ચિતારાની હૈયાતી કઈ? આ જીવને કેવળજ્ઞાનાદિક મેળવી આપનાર મળ્યા છતાં ધન કનક કુટુંબ કાયા ખાઈ જાય છે. ચિત્રામણ ચીતરવાની પીછીને ઉપયોગ કંચન કુટુંબ કાયા ને કામિનીમાં ઉપયોગ ન થઈ જાય તે ધ્યાનમાં રાખી મોક્ષના મહેલની મુસાફરી કરવામાં ઉપયોગ થાય તો આપણી સ્થિતિ ઉત્તમ ગણાય. હવે તે મોક્ષના મહેલની મુસાફરી કરવાનું કયારે બને તે વિગેરે અધિકાર આગળ બતાવવામાં આવશે.
Page #400
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૧ મું
૩૭૭
પ્રવચન ૪૧ સુ’ શ્રાવણ વદી બીજી ૩ મોંગલવાર
શાસ્ત્રકાર મહારાજ શ્રીશાંતિસૂરીશ્વરજી ધર્મરત્નપ્રકરણ ગ્રંથને રચતાં આગળ જણાવી ગયા કે, અનાદિ કાળથી રખડતા રખડતા મનુષ્યભવની પ્રાપ્તિ થવી દુર્લભ હતી. ક ંચિત્ ભવિતવ્યતાના ચેાગે તે મનુષ્યભવ મળી ગયું. હવે તે મળી ગએલા મનુષ્યભવની દુર્લભતા જણાવવાનું કારણ શું ? જે ચીજ મળી ગઈ છે તેમાં પુરૂષાથ કરવાને હાતા નથી. જે વસ્તુ નવી મેળવવાની નથી, મળી ગએલી છે તે પછી તે વસ્તુ દુર્લભ હતી એ બધા વિચાર કરવા નકામા છે. ખુદ ગણધર મહારાને મહાવીર ભગવાને જણાવ્યું કે, દુદે વનુ માળુત્તે મવે, ગૌતમસ્વામી સરખાને મહાવીરસ્વામી સરખા ત્રણજગતના નાથે આ વાત જણાવેલી છે, તે મનુષ્યપણાની દુ`ભતા જણાવવી તે કાઈ પણ પ્રકારે ખાટી નથી તેનું કારણ ? ભગવાન મહાવીર પાસે બાર પદા ખરાજતી હતી, તે બારે પટ્ટામાં આઠ પદા દેવતા અને દેવીએની હતી. ચારનિકાયના દેવ અને ચારનકાયની દેવીએ, તેમને મનુષ્ય ભવ પ્રાપ્ત નથી, તે ભવ પ્રાપ્ત કરવાના છે, તેથી દેવતાને મનુષ્યભવ દુભ છે તે ચાસ છે. એક સમયમાં જેટલા દેવતા ચવે છે, તેટલા દેવતાને મનુષ્યમાં સ્થાન નથી. બધા દેવતાને મનુષ્ય થવું હોય તે મનુષ્યમાં તેટલા સ્થાન નથી. ઉત્કૃષ્ટા એક સમયે અસખ્યાતા દેવતા ચવે, જ્યારે ગજ મનુષ્ય સંખ્યાતા જ હંમેશા નિયમિત હૈાય. એક સમયમાં ઉત્કૃષ્ટા ચવતા દેવતાને મનુષ્યપણામાં સ્થાન ન હોય તેા, બધા દેવતાની અપેક્ષાએ સ્થાન હોય જ કયાંથી તે દેવતાને મનુષ્યપણું દુર્લભ છે તે નક્કી થયું. તેથી દેવતાને ઉપદેશ કરવા કે મનુષ્યપણું દંભ કહેવું, તેમ ભગવાન ઉપદેશ આપે તેા હરકત નથી. દેવતાને અનુલક્ષીને ગૌતમસ્વામીને ઉપદેશ આપે છે. દુર્જનના નુકશાનના ડરે સજ્જનને ઉપદેશ ધ કરાતા નથી
શાંતિસૂરિજી ને ઉપદેશ કરે છે? કેવળ મનુષ્યાને, ક્યા મનુષ્યાને ? ધર્મરત્નના અર્ધી એવા મનુષ્યાને હું ઉપદેશ કરૂ છું એમ આગળ ગ્રંથમાં કહી ગયા છે. ધર્મરત્નના અર્થી મનુષ્યા જ છે. તે મનુષ્યાને ઉપદેશ કરે છે. મનુષ્યભવની દુ^ભતા જણાવવી તે વાંદરાને
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૭૮
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
વીંછી કરડાવવા જેવું છે, પછી કેટલા નેવા-નળીયા સાજા રહે ? તેમ મનુષ્યમાં માન પ્રધાન, નારકીમાં ક્રોધ પ્રધાન, તિર્યંચમાં માયા પ્રધાન અને દેવતામાં લેાભ પ્રધાન, કેમ ? મનુષ્યને માન પ્રધાન શી રીતે ? મૂળગતિ અપેક્ષાએ અભિમાન મુખ્ય છે. તેમાં જણાવ્યું કે તેને ઘણું ભ, દેવતાને પણ ન મળે તેવું તને મળ્યું એટલે વઢકણી વહુએ દીકરા જણ્યા’ તેવું થયું. મૂળમાં મનુષ્ય અભિમાનનું પૂતળું, તેને આટલું બધું પામ્યા જણાવ્યું. વાત ખરી. જો ભાઈ ! દુનને નુકશાન થાય તે ડરે કાઈ સજ્જનના ઉપદેશેા બંધ થતા નથી. જો તેમ થાય તે તીથ કરીને ધર્મદેશના દેવાને વખત ન હતા. જ્યાં સુધી તીર્થંકર મહારાજે જગતમાં ધર્મ પ્રવર્તાખ્યા ન હતા ત્યાં સુધી કુધર્મને ઉત્પન્ન થવાતું ન હતું. અસલી માલ ન અને ત્યાં સુધી નક્કી માલ અનતા જ નથી.’ અસલી માલ પાછળ નકલી માલ ઉત્પન્ન થવાવાળા છે. તેમ શુદ્ધ ધર્મની ઉત્પત્તિ થયા વગર કુધર્મની ઉત્પત્તિના વખત જ નથી. ઋષભદેવજીએ આપણી પેઠે છદ્મસ્થપણામાં દેશના કરી નથી. મેં તે સારા માટે કયું હતું. આમ પરિણમશે તેની મને ખબર ન હતી. તેમ કહી રાકતે, પણ ઋષભદેવજીએ કેવલીપણામાં ધનિરૂપણ કર્યું છે, તેથી નક્કી થયું કે, ધર્માંથી દુધ કેટલા નીકળશે તે જાણી લીધું હતું. દુધ આટલા થશે જાણીને જ નિરૂપણ કર્યું હતું. હવે કલ્યાણ કરનાર અને ડૂબનારની સખ્યા ૬ખીએ તે ધર્મ કરી કલ્યાણ કરનારા મુઠ્ઠીભર અને કુધર્મ આચરી ડૂબનારા દરીયા જેટલા, દરીયા જેટલા ડૂબનાર ઉપર દયા ન આણી તેમ માનવું ને ? મુઠ્ઠીભર ઉપર દયા આણી-એમ માનવું ને ? કેવળજ્ઞાનથી એ જ ઉચિત દેખ્યુ કે-કુધર્મ પ્રવર્તાવનારાઓ કદી ડૂબે તે! કદી તારી શકાય તે પ્રથમ નંબર, પણ તેના ડરે ધર્મના આચરનારની ઉપેક્ષા કરી શકાય જ નહીં. ધમની નિંદા-હેલના-અવજ્ઞા કરી જે ડૂબવાના તે કેવળજ્ઞાનીની દૃષ્ટિ બહાર નથી. પણ તે બધા ડૂબનારા, વિરાધ કરનારા જાણવામાં આવ્યા છતાં ધર્મને અંગે કલ્યાણ કરનાર નીકળે તેા જરૂર તે ધમ નિરૂપણ કરવા લાયક જ છે. ફ્નના ડૂબવાના ભયથી સજ્જનના ઉપકાર બંધ કરાય નહીં, આ શાસ્ત્રથી નક્કી કર્યું. દુનને દુઃખ થાય તાપણ ધર્મ નિરૂપણીય જ છે
દુનીયાદારીની વાત લ્યો. એક ખાઈ ઉપર પચાસ માણસ ખળાત્કાર કરવા તૈયાર થાય તે ખાઈનાં શિયળ–સક્રાચાર ખાતર પચાસને પાક
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૭૯
પ્રવચન ૪૧મું રાવી શકીએ. શીલ એટલે આત્માને અંશે એક ગુણ. તે અમુક ગુણના બચાવ માટે પચાસને ત્રાય પિકરાવે તે જુલમી કે રક્ષક? જુલમી કેમ ન ગણાયા? સત્યવાદી હરિશ્ચંદ્રની વાત જગતમાં પ્રસિદ્ધ છે, માત્ર પિતાનું વચન, આમાં શાસને, પારમાર્થિક સ્થિતિને સ્થાન નથી. પિતાના વચનની ખાતર રાજ્ય છોડી દીધું. પછી આખા કુટુંબની શી વલે થાય છે? કુટુંબને તથા રાજ્યને પાંત એ તો રહ્યું, પણ સ્ત્રીનું અન્ય ઘેર વેચાઈ જવું, એક રાજાને ચંડાળને ઘેર સ્મશાનનું રક્ષણ કરનાર તરીકે બનવું, શાના ખાતર ? તે હરિશ્ચંદ્ર ભૂલ કરી? આખું રાજ્ય ઉથલપાથલ થાય, દયાજનક થાય ને રાણી રોતી રહે, તે તે બધું ક્ષમ્ય ગણ્યું, એટલું જ નહિ પણ સારું ગયું. શાબાશ! કહીએ છીએ. શા ઉપર ? એક મનુષ્યના એક વચનના રક્ષણ ખાતર આખું રાજ્ય ઉથલપાથલ થાય છે. ખુદ પોતાની દશા ચંડાળને ઘેર ગુલામીમાં આવે છે. રાણીની દશા પરઘર પાણીહારણ બને છે. માત્ર
એકવચનની ખાતર. વચન કદાચ ન પાળે તે રાષિની તાકાત ન હતી કે રાજ્ય ઉપર કાંઈ પણ કરે. તો તે વચન પાળવા ખાતર રાજ્ય અસ્તવ્યસ્ત થવા દીધું. પોતે ચંડાલને ઘેર ચાકર બન્યા. પોતાની સ્ત્રીને પારકે ઘેર પાણિહારણ બનાવી, અક્ષમ્ય ગણ્યું, તો પછી આખા સત્ય મહાવ્રતને અંગે શું ક્ષમ્ય ન હોય? સત્ય મહાવ્રતને અંગે સર્વ ક્ષમ્ય તો પંચ મહાવ્રતને અગે શું ક્ષમ્ય ન હોય? સર્વ અવસ્થા જગતમાં થાય તે ક્ષમ્ય હોય તો ધમનું નિરૂપણ કે આચરણ કરતાં અન્યને દુઃખ થાય તો તે અક્ષમ્ય કેમ કહેવાય ? ધર્મ નિરૂપણય જ છે. ભગવાન ઋષભદેવજીએ કેવળજ્ઞાનથી કુધર્મ કેટલા થશે તે બધું જાણ્યા છતાં ધર્મનિરૂપણ કર્યું, તે જણાવી આપે છે કે ધર્મ કહેતાં દુજેનને દુઃખ થાય કે તેઓ દ્વેષ કરે તેની દરકાર કરી શકાય જ નહિં. એ હિસાબે હરિભદ્રસૂરિ સામે પણ, તેમ શંકા કરી છે. આ ગ્રંથકારે જેઓ અજ્ઞાની છે, તેમને દુઃખ થવાનું છે. શિયાળ દ્રાક્ષના માંડે કૂદી ન પહોંચે તે દ્રાક્ષ અને તે ખાનારની નિંદા કરે. વિંશતીવિંશિકા બનાવતા સામા પક્ષ શંકા કરે છે. જે શાસ્ત્ર નિરૂપણ કરે છે તેમાં બુદ્ધિશાળીઓ બેઠક જમાવી લેશે પણ નિર્બદ્ધિઓ ઊંટને આંબે અળખામણો લાગે તેમ તેઓને તમારા ગ્રંથ અળખામણું લાગશે, તેથી તેમને કારણ આપવું ઉચિત નથી. માટે ગ્રંથ કરવા બંધ રાખે. હરિભદ્રસૂરિના વખતે પણ આમ કહેનારા હતા. ત્યાંજ સમાધાન
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૮૦
આગામે દ્ધારક પ્રવચન શ્રેણું આપ્યું કે આ ગ્રંથ શા માટે બનાવું છું તે કે સજજનને સંતોષ થાય છે. સજજનના સંતોષની ખાતર ગ્રંથ કરું છું, દુર્જન દુભાય તેને વિચાર ન કરતાં સજજનના સંતેષને વિચાર કરવાની જરૂર છે. તેથી પિતાની કૃતિમાં જ જણાવે છે કે, સજજનના સંતેષની ખાતર પ્રવૃત્તિ કરું છુ, દુર્જનની ખાતર સજજનને દૂર નહિં રાખું. વીજળીના ઝબકારામાં ખેતી પરવી લે:
તેમ માનને મોહી પડેલા મનુષ્ય જરૂર માનમહાગિરિના શિખરે સિધાવવાના, પણ તેવા દુર્જનેના દેષ દેખી સજજનના ઉપકારની ખાતર મનુષ્યભવની દુર્લભતા જણાવવાની જરૂર જ છે. જેટલા સાંભળનારા તે સવે મનુષ્યભવને મેળવી ચૂક્યા છે, નવું મેળવવાનું નથી. મેળવવાની મહેનત કરતાં તેનાં રક્ષણની મહેનત જબરજસ્ત છે. મહારાણી વિકટોરીયાએ ૧૮૫૮ માં હિંદુસ્તાન મેળવ્યું, મેળવવાનું એક વરસ પણ સાચવવાનું સદીઓ સુધી. જ્યારે મહેનતે મેળવેલું હોય તે સાચવવાનું સખત મહેનતે હોય, તે મેળવવામાં વધારે મહેનત પડી હેય તેને સાચવતા વધારે મહેનત પડે, તેમાં નવાઈ શી? દુર્લભ જણાવી સાચવવાની વધારે જરૂર છે. હવે જે વસ્તુ સાચવી સચવાતી નથી તે તેને સાચવવાની બૂમો મારવી તે ઘાટના કૂતરા જેવું થાય. ગંજીનો કૂતરો કહે છે પણ તે ઠીક નથી. તે માલિક માટે નિમકહલાલ છે. ગંજીના કૂતરાનું છાંત ધાગાપંથીઓ આપે છે. નિમકહરામ બને તે પણ ગાયમાતાનું પોષણ થવું જોઈએ. વાસ્તવિક તે દાખલ ન લેતાં ઘાટને કૂતરે લે. નદીનું પાણી વહી રહ્યું છે, ત્યાં ઘાટને કૂતરો કેઈને પાણી પીવા ન દે, તેમાં રક્ષણ કેવું? પી જાય તે પેટમાં જાય, ન પી જાય તે દરિયામાં જાય, જવાનું તે જવાનું, તેમ આ જિંદગીનો ઘાટ છે. તે ઉપર આ બેઠે છે. બેઘડી ધર્મમાં કાઢે તે પણ ઓછી થવાની, ધર્મમાં વખત ન કાઢે તે પણ જિંદગી જવાની તે જવાની. જિંદગી સ્થિર રાખવા માગે તે પણ રહેવાની નથી, ચોવીસ કલાક ચાલુ જ છે, ધર્મમાં ન જોડીએ તે જિંદગી ટકી રહે તેમ બનતું નથી. જે વસ્તુ દુર્લભતાથી મળી છે તે વસ્તુ સ્વભાવે ચંચળ છે. તે હવે શું કરવું? મળી દુર્લભતાથી પણ ચંચળતાવાળી મળી. વીજળીના ઝબુકામાં મેતી પરોવી થે, મોતીને હાર ગૂ, અંધારી રાત છે. ફક્ત વીજળીના ઝબકારો છે તે ઝબકે છે, વીજળીના
Page #404
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૧ મું
૩૮૧ ઝબકારામાં મેતી પરોવી લે, નહીંતર હાર ગયે. તેમ આ જિંદગી વીજળીના ઝબકારા જેવી ચંચળ છે, ક્ષણે ક્ષણે ખસે છે. એક પણ ક્ષણ એવો નથી, જે ક્ષણે જિંદગીને ઘટાડો થતો નથી. મહા-ફાગણમાં તળાવ એમને એમ લાગે છે કે ઘટતું નથી, પણ પાણી સૂકાય છે. ભારપટ ભર્યા જેવું હોવાથી ઘટેલું લાગતું નથી, જિંદગી જુવાનીમાં હોય ત્યાં ભરેલી જિંદગી લાગે છે, પણ ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે, તેનું યૌવનપણામાં ભાન નથી. મનુષ્યની એક ક્ષણની જિંદગી કેટલી કીંમતી છે, તેનું ભાન નથી. ઘી, તેલ, પાણું, ધૂળની કીંમત છે. ઘી ઢોળાય તે ઉંચા નીચા થાય છે. કાળી રેતને કઈ ફેકી દે તો ઊંચાનીચા થાવ છે. સરાકડે ફેકી દે તે બાઈઓ ઊંચીનીચી થાય છે, ધૂળ નકામી જાય તેને અફસોસ થાય છે, તે કાલ સવારની જિંદગીમાં કંઈ ન મેળવ્યું તેને અફસોસ કેમ નથી થતો ? આ જીવન એળે જાય છે તેની કિંમત વસી નથી. મનુષ્યપણાની એક મિનિટની કિંમત કેટલી?
એક ક્ષણનું મનુષ્યનું આયુષ્ય દેવતાના બે કેડ પલ્યોપમ લાવનાર છે. એક સામાયિકનું ફળ ૪૮ મિનિટે ૯૨,૫૯,૨૫,૯૨૫ બાણ કરોડ ઓગણસાઠ લાખ પચ્ચીશ હજાર નવસો પચ્ચીશ પલ્યોપમ, એટલે એક મિનિટે કેટલું આવ્યું ? એક મનુષ્યભવની મિનિટ દેવતાઈ બેકેડ પલ્યોપમ લાવનારી. તે અપેક્ષાએ દિવસને અંગે જણાવ્યું કે જે રિસં િા . એક દિવસ પણ જે સાધુતાને પામે. જેની પ્રવજ્યાની પરિણતિ સામાયિક સિવાય બીજે મન નહીં, મુખ્યતાએ ભાવસ્તવ ઉત્કૃષ્ટ આવે તો બેઘડીજ બસ છે, અંતર મુહૂર્તમાં મેક્ષ મળે છતાં કર્મની ચીકણાશ હોય તેટલી ભાવની વૃદ્ધિ ન હોય તો મેલ ન પામે તો પણ ૩ વર્ષ માળિો રે એક દિવસની દિક્ષામાં વૈમાનિક તે જરૂર થાય. વૈમાનિકનું ઓછામાં ઓછું આયુષ્ય પ૯પેપમ–અસંખ્યાતા વરસનું, એક મિનિટને વિભાગ પાડે તે પણ અસંખ્યાતા વરસ જ આવે. એક મિનિટ દેવતાઈ બે કોડ પપમ લાવનારી, તે મનુષ્ય જિંદગી કેમ એળે જાય છે તેને વિચાર પણ નથી. “છાશમાં માખણ જાય ને રાંડ પૂવડ ગણાય.” પણ એ તો સારું હતું કે છાશમાં ગયું, રાખેડામાં નથી ગયું, એ તો છાશ લેવાવાળાને કામ લાગે પણ
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૨
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી રાખોડામાં ગએલું માખણ શું કામ લાગે? વાસણ સાફ કરવા પણ કામ ન લાગે. ક્ષણે ક્ષણની જિંદગી આટલી કિંમતવાળી ક્યાં રગદોળાઈ જાય છે તેને પત્તો? પિતાની જિંદગી કેટલી ગઈ ને શું મેળવ્યું તેને વિચાર કર્યો? કહે કે જિંદગી કીમતી ગણું નથી અગર રાખેડામાં રગદોળાઈ ગઈ તેને વિચાર નથી. મનુષ્યની ચંચળ જિદગી ક્ષણેક્ષણે નાશ પામનારી તે ભવ મળ્યો છે, તેમાં ભરેસે ભૂલશે નહિ. કઈ વખત દેહ છેડ દેશે તેને ભરોસો નથી, તેનું રક્ષણ કઈ પ્રકારે શકય નથી. તીર્થકરો, ગણધરો કે ચૌદ પૂર્વ જિદગી અમર રાખી શકયા નથી, રહી શકે તેવી નથી, તો એનું શું થાય? નદીમાં ઉભરાએલા પાણીની નહેર કાઢી શકાય, નદીમાં ટકવાનું નથી ને ઉપયોગી છે. નહેર કાઢે તે ઉપગમાં આવે. તેમ મનુષ્ય જિદગી ઉપગી વહે છે તેને ઉપગ કેમ કરે તે વિચારવાનું. તેવી ચંચળ, રક્ષણ ન થઈ શકે તેવી, અનાદિ ભવચક્રમાં ફરતાં ફેરતાં મળવી મુશ્કેલ, તેમાં ધર્મરત્ન મળવું મુશ્કેલ છે. ધર્મરત્નની કિંમત શાના આધારે કરવી?
ધર્મને રત્ન કહ્યું, નાનું બચ્ચું માઈલને હિસાબ ન સમજે ત્યારે તેને હાથનું મોટાપણું સમજાવવું પડે છે. પિતાજી દરિયો કેવડે? તેની આગળ-૧૨૫૬૨૨૭ માઈલ કરવા બેસતા નથી, જાણ્યા છતા તેના લક્ષ્યમાં લાવી શકાતું નથી, તેના લક્ષ્ય માટે હાથે પહોળા કરવા રહ્યા. વાસ્તવિક તે દરિયાનું પ્રમાણ નથી, પણ બાળકની બુદ્ધિની અપેક્ષાએ હાથ પહોળા કર્યાનું જ પ્રમાણ છે. તેમ ધર્મને જણાવતાં જ્ઞાનીમહારાજ જ્ઞાનીની દષ્ટિએ જણાવે તે કઈ ઉપમા છે જ નહિં, પણ બાળકની આગળ માઈલ, ફેલગ ન બોલ્યા. તેમ અનુપમ કહી દે તો મગજમાં ન ઉતરે, તેથી ધર્મરત્ન કહ્યું બાળકને બાથને બોધ છે, તેમ જગતના જીવેને ઉંચામાં ઉંચી વસ્તુ રત્ન સમજાય તેવી છે. બન્નમિત્ત ધર્મરત્ન જેવો છે. પુરા ચાત્ર gs fઃ તેમાં તત્વ એ જ હોય છે, જે સીંહ પરાક્રમી, વાઘ નિર્ભય, તેને જે હોય ત્યારે, પુજs a ges fa: કહીએ છીએ, તેમ ધર્મ રત્ન જે ૩પ થraઃ ઉપમેય–જેને ઉપમા દેવી હોય તે શબ્દ, જેની ઉપમા હોય તેની સાથે સમાસ પામે. નમુત્યુણેમાં તીર્થકરરૂપી પુરુષને ઉપમા દઈએ છીએ, તેમ ધર્મ રત્ના
Page #406
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૧ મું
૩૮૩ જે છે, એમ કરી સમાસ કરીને પણ ચોથે પાયે નથી. અહીં એ સૂત્રથી સમાસ થઈ શકે તેમ નથી. કયાં થાય ? a gri. જ્યાં એની સરખાવટને ધર્મ ન જણાવ્યા હોય ત્યાં સમાસ થઈ શકે. અનર્થહરણ રૂપી સરખે ધર્મ અહીં જણાવી દીધું. જગતમાં મળેલું રત્ન એ પોતે અનર્થ હરવાના સ્વભાવવાળું, તેથી ઉત્તમ ગણાય છે. આજકાલ રંગ, કલર, આકાર ઉપર કીમત ગણાય છે, અત્યારે ઝવેરાતના ગુણને અંગે કીમત નથી. પાણી, રંગ, આકાર ઉપર અત્યારે કિંમત છે, ગુણને અંગે શી રીતે કિંમત? તે કે તે માટે પ્રાચીન કાળમાં બનેલું દષ્ટાંત ખ્યાલમાં રાખવાનું છે. અનર્થ હરણરૂપ ગુણપ્રધાન રત્ન
શ્રેણિક રાજાની સભા હતી. તેવી સભામાં અભયકુમાર પ્રધાન હતો, તેમ કઈ બીજ પ્રધાન બેઠા હતા. ત્યાં કઈ રત્ન લઈ આવ્યું. બીજા ઝવેરીએ પાણી, આકાર, રંગ તરીકે કિંમત કરી, પણ ગુણને અંગે કઈ કિંમત ન કરી. બધા ઝવેરીએ કિંમત કહે ને પ્રધાન મ શું ડેલાવે. પેલે કહે છે કે આ રત્ન જેની પાસે હશે તે કદી હાર નહીં પામે. તેને અંગે કિંમત કરો. કંડવું સહેલું છે પણ સાબીત કરવું મુશ્કેલ છે. પ્રધાનને કહ્યું કે, સાબીતી લાવો. એક થાળની અંદર જુવાર ભરી લાવ. સેંકડો કબૂતર રહેતા હતા ત્યાં થાળ લઈ ગયા. પહેલા થાળ મૂકો, બધા કબૂતરો ચુંગી ગયા બીજી વખત ભરાવ્યા, થાળ ઉપર રત્ન મૂક્યું, એકે કબૂતર એક દાણો પણ ખાતા નથી. કબૂતર જેવી જાત, જુવાર દેખતા ઝાપટી જાય. તેમને તેમ રહેવા દીધી. એક દહાડો બેદહાડા ચાર દહાડા થયા એક દાણે પણ કોઈ ખાતા નથી, જ્યાં રત્ન લઈ લીધું ત્યાં ઘડીમાં થાળે ખાલી. આ સ્થિતિએ રત્નને ધારણ કરનાર જે હશે તેની ચારે બાજુ ચાહે તેટલા શત્રુ હશે તે પણ કંઈ નહીં વળે, આ કીંમત પાણ, રંગ, માપ, આકારની નહીં પણ ગુણની કીંમત છે. તેમ ચક્રવર્તીના ૧૪ રને રૂપ, માપને અંગે કીંમતી નથી, પણ અનર્થોનું હરણ કરે, તેમ ધર્મરત્ન રૂપને અંગે, રસને અગે, ગંધ કે શબ્દને અંગે કીંમતી નથી, તે ધર્મમાં શબ્દાદિક કશું નથી પણ તે કીંમતી છે, અનર્થ હરણ કરે છે, દુઃખ નાશ કરે છે તેને અંગેજ કીંમતી છે. મરણ વ્યાધિ ને છેટે રાખનાર ધર્મ. રોગ, જરા, મરણ, શેક, આધિ, વ્યાધિ,
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૮૪
આગમ દ્વારક પ્રવચન શ્રેણી ઉપાધિરૂપ અનર્થોને દૂર રાખનાર ધર્મરત્ન, એની કીંમતી આત્માને આવતા અનર્થોથી બચાવવા ઉપર ધર્મની કીંમત છે, તેથી અનર્થ હરણ કરનારા જગતમાં રત્ન છે, તેથી રત્નની ઉપમા દેવી છે, તેથી તે સમાન અહીં બની શકશે નહીં, સાયનું કથન ન હોવાથી, અહીં ધર્મ અને રત્નમાં જે સરખાવટ તે તે અહીં જણાવી છે, ધર્મ અને રત્ના અનર્થ હરણ કરનાર છે. સરખાવટ જણાવવાથી સમાસ નહીં થાય. પણ મયૂર-વ્યં સકાદિમાં સમાસ થશે. તેથી ધર્મ પર રત્ન ધર્મ જ રત્ન. તે કેમ? જે મનુષ્ય વસ્તુની કિંમત સમજે ત્યારે તેના મનમાં એ જ વસી રહે, બીજી વસ્તુ–અહીં જેને ધર્મરત્ન સમજાયું, બીજાને અને રત્ન શબ્દ વાપરવાનું ન થાય, ધર્મ એ જ રત્ન ગણનારે દુનીયાના રત્નને પથરા ગણે. તેમાં દષ્ટાંત જણાવ્યું કે– અનાર્ય રાજા ધર્મરન પામ્ય ,
એક શ્રાવક ઝવેરી છે. પ્રાચીનકાલમાં દેશ-દેશાંતરેથી માલ લેવાવાળાની આવક–જાવક થતી હતી. શ્રાવકને ત્યાં અનાર્ય દેશને રાજા, નામ સાંભળી આવે છે, ત્યાં શ્રાવક અને રાજા વાત કરી રહ્યા છે, એવામાં રાજા ઝરૂખામાં ઉભેલા હેવાથી લેકના ટોળેટોળાં ક્યાં જાય જાય છે? એમ પૂછયું, પહેલે કહે છે કે રત્નને વેપારી બહાર આવ્યો છે ત્યાં જાય છે. તમારે ત્યાં આવેલ વેપારી પ્રશ્ન કરે તે. ક ઉત્તર ઘો? અનાર્ય રાજા આગળ જે આ શબ્દ બેલા હશે તેનું અંતઃકરણ કઈ સ્થિતિનું હશે? હવે પેલો રાજા કહે છે–ચાલે આટલા બધા જાય છે તો આપણે પણ જઈએ. રત્ન બે પ્રકારના છે, પત્થર રત્ન, પથરની જાતના, અને પત્થરના ભાઈ પત્થર વાગે તે લોહી નિકળે, તે રન વાગે તો પણ લેહી નિકળે, એક તે રત્ન. પત્થરના ભાઈ. એક રત્ન ઝળહળતા ચેતનમય રત્ન છે, ચેતન રતન ઝગઝગે એવું રતન, એવા રતનવાળે વેપારી બહાર આવ્યું છે. તેમાં જિનેશ્વરનું વર્ણન જણાવ્યું, જગતના રને દુર્લભ હેવાથી કીંમતી, આ ગુણને લીધે જ કિમતી, એમની પાસે, રત્ન એવા કે, જે રત્નો આપે તે તેની પાસે ખૂટે નહીં, આપણે બીજાને આપીએ તે પણ ખૂટે નહીં. બીજા રતન આપતાં વેપારીને ખાલી થવું પડે. આ રત્ન આભૂષણમાં જડવાનું, ત્યારે આ રત્ન આત્મામાં આવેરવાના–આરોપવાનાએમ સમજાવ્યું. પરિણામમાં મહાવીર પાસે ગયે, પ્રતિબંધ પામે
Page #408
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૨ મું
૩૮૫ ને અનાર્ય રાજાએ દીક્ષા લીધી. અનાચે રત્ન સમજી દીક્ષાધર્મરૂપી રત્ન ગ્રહણ કર્યું. તે સમજુ માટે શું કરવું? માટે ધર્મ તેજ રત્ન. પહેલાં આ બુદ્ધિ આવવી મુશ્કેલ, ઉપમિતિમાં કહેલ કમક-મારું આ ભોજન જાય નહીં અને વધે. કુજન વધારે તેમાં જ આનંદ, પદ્દગલિક સંગનું રક્ષણ-વૃદ્ધિ થાય તે જ ધર્મ, કુજન જેવા સંગમાં વૃદ્ધિ-રક્ષણ ન થાય તે દ્રમકને આનંદ આવતો નથી, તેમ આ જીવ રૂપી કમકને પિગલિક સંગ તત્ત્વરૂપ લાગ્યા છે, તેના માટે જ રાતદિવસ ચિંતવન, તે માટે તે જ પ્રમક આગળ જતા સમજે છે. તે પહેલા નંબરે ભાજન બેઈ સાફ કરી નાખ્યું છે. જ્યારે ધર્મરત્નની ખરી કીંમત સમજશે ત્યારે જ ખ્યાલ આવશે કે આ બધું શું છે? ક્ષણવાર પણ સંઘરવા લાયક નથી, માટે ધર્મ એજ રત્ન છે. તે માટે ધર્મ એજ રત્ન છે એવી બુદ્ધિ હોય તેવા ગ્રંથને અંગે અધિકારીઓ છે. તેવા મનુષ્યએ પ્રથમ પિતાના આત્માને કંઈક લાયક બનાવ જોઈએ. ઘી લેવા જાવાવાલાએ પ્રથમ તપેલી લેવી પડે છે, તેમ ધર્મ રત્નની ઈચ્છા હોય તેઓએ ૨૧ ગુણરૂપી ભાજન લેવું જોઈએ, ઠામ વગર ઘી લેવા આવે તે ઠામ ન દેખે ત્યાં સુધી ઘી લેવા આવ્યો છે તેમ માનો નહી, તેમ ૨૧ ગુણે ન હોય તે ધર્મત્ન લેવા તૈયાર થએલા ન ગણાય, માટે શાંતિસૂરીજી મહારાજ ધર્મરત્નને લાયક, તે મળવાની વાર હોય તો પણ તેને લાયક કોણ? ૨૧ ગુણવાળ હોય તે. તેમાં પહેલે અક્ષુદ્ર ગુણ કેને કહે ને તે આવો કેટલે મુશ્કેલ છે તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૪ર મું શ્રાવણ વદી ૫ (પંદરનું ઘર) મહેસાણા શાસકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજ ધર્મરત્ન પ્રકરણ ગ્રંથ રચતાં થકાં જણાવી ગયા કે આ સંસાર સમુદ્રમાં રખડતાં રખડતાં આ જીવને મનુષ્યભવની પ્રાપ્તિ થવી દુર્લભ હતી. જંગલમાં ભૂલે પડે, પગ વગરને, મૂંગે, બહેરે, આંધળો, દારૂડી એ રસ્તે કેવી રીતે મેળવે પગે અપંગને, મૂંગાને, આંધળાને, બહેરાંને, દારૂના ૨૫
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૮૬
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
ઘેનમાં છાકેલાને, માર્ગની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે, તેવાને ભવિતવ્યતાના જોરેજ માર્ગની પ્રાપ્તિ થાય છે. મનુષ્યપણું શું તેના ગુણા ફાયદા વગેરે તેની સમજણમાં ન હતું, તેથી તે તરફ ડગલા ભરે શાના? વસ્તુ જાણી હાય, સારી ગણી હોય તે તે તરફ કાંઈ પણ પ્રયત્ન કરે, અનાદિથી તિર્યંચની ગતિ, તેમાં મનુષ્યપણાના ખ્યાલ ન હતા તે તેનું સ્વરૂપ, ફેળ, સુંદરતા, ઈચ્છાના અંકુશ પણ કયાંથી થાય ? ઈચ્છા વગર ઉપાયે શું કરવા કરે ? આવી સ્થિતિ હતી તે પગે અપગ હતા, એમ કહેવું જ પડે, માગે આવનારાને પગની મજબૂતી જોઈએ, તેમ મનુષ્યભવમાં આવનારાને, સાવચેતી પૂરી જોઈએ. હજુ પણ જેમ માગે આવેલે ભૂલે ન પડે તેવું રજીષ્ટર નથી. અહીં પણ આપણે મનુષ્યપણુ મેળવી લીધું. મેળવેલાને પણ શાસ્ત્રકાર દુર્લભ કહે છે, તે દુર્લભ, વાંદરાને દારુ પાવા માટે કહ્યું નથી. નારકીમાં ક્રોધના કટકા, તિર્યંચમાં માયા, દેવતામાં લાભતા દરિયા, મનુષ્યની ગતિમાં સ્વભાવે માનનું માંકડા પણું હાય, જગતમાં ન મળે તેવું તને મળ્યું તે તે ઘણું સારૂ થયું. વઢકણી વહુએ દીકરા જણ્યા પછી ખાકી ન રહે, તેમ મનુષ્ય મૂળમાં માનનું માકડુ, તેને કહેવામાં આવ્યું કે, જગતમાં દુર્લભ તેવી વસ્તુ તને મલી, પણ માન કરવા માટે દુર્લભ નથી જણાવ્યું. જૈનશાસનના જુગારી અને શાહુકાર કોણ ?
અત્યારે સાધવું હોય તે સાધી લે, આમાં વાયદાનું કામ ચાલે તેમ નથી. કાલાન્તરે માલ મળી શકે તેનેા વાયદા હાતા નથી, ખરેખર જૂગારની જડ વાયદો, સરકારે અચાવ રાખ્યા છે કે, જેમાં માલની લેવડ-દેવડ હાય તે જૂગાર ન ગણવા, પણ એક મીલના બે હાર શેર છતાં, પાંચ હજાર શેરના વાયદા કરે તે જૂગાર. મૂળમાં બે હજાર છે, તે પાંચ હજારની લેવડ, દેવડ શા ઉપર? કહેા કે માલ વગરની લેવડ, દેવડ, તેનું નામ જૂગાર, જૂગારની જડ કઈ ? માલની માલિકીના નિયમ વગર જે વાયદો કરવા. અહીં મનુષ્યભવમાં આવ્યા છે અને વાયદા કરે કે આવતે ભવે વાત, જિનેશ્વરના શાસનમાં પણ જૂગાર રમવા બેઠા છે ? અહીં મનુષ્યભવના માલ તારા હાથમાં છે, જ્યારે તે માલ તારા હાથમાં નથી તે શા ઉપર વાયદા કરે છે ? આવતે ભવે વાત, આ ભવમાં કઈ થાય તેવું નથી. જૈન શાસનના જૂગારીએ આ વાક્ય ખેલે છે, શાસનના શાહુકારા ચાલુ ભવની
Page #410
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૨ મું
૩૮૭ વાત કરે, આ વાત ખ્યાલમાં લેશો! જેઓ આવતા ભવે કરીશું તે વાયદો કરનારા જૈન શાસનના જૂગારી છે, પણ શાસનના શાહુકાર નથી. આ સમજશો ત્યારે ધર્મદાસ ગણુએ જણાવેલું વચન ગળે ઉતરશે, અત્યારે જેનધર્મની પ્રાપ્તિ થઈ છે, તેને અંગે ઉદ્યમ કરે નથી, તેને અંગે આળસ મોખરે ચઢે છે, કુટુંબાદિકની મમતા મેં મચડાવે છે અને પ્રાપ્ત થએલા ધર્મને સફળ કરતો નથી. તીર્થકર ભગવાનને સમય હેય, અવધિ, મનઃ પર્યવ, ચૌદ પૂર્વધરે વિચરતા હોય ત્યારે આત્માને તારીશું.” આમ કહેનારા ઘણું નીકળશે, પણ વિચારવાની જરૂર છે કે, આ અવસ્થામાં આરાધતા નથી તે, તીર્થંકરાદિકને સંજોગ, રસ્તામાં પડે છે ખરો ? કઈ કીંમતે મળવાને હાથ નહી કડી ને ઉભી બજારે દેડી” તે દોડે તેમાં વળે શું? તેમ આ ભવમાં મળેલ ધર્મ–સંગ સફળ કર્યો નથી, છેવ–સંઘયણું પ્રમાણે પણ ઉદ્યમ કર્યો નથી, પછી કઈ કીંમતે પામવાનો? બજારમાં માલ લેવા જવું હોય તો ખીસામાં પૈસા રાખવા પડે, તેમ તીર્થકર, પૂર્વઘર, ગણધરનો સંગ જોઈએ તો તે માટે પુણ્યનું ખીસું ભર, અત્યારે આરાધન નહીં કર્યું હોય તો ખુદ તીર્થકર, કેવલી, મનઃપર્યવ જ્ઞાની, અવધિજ્ઞાની મળશે તે પણ અંતે મેચીડો ને મેચીડે. આપણે તે સંગોમાં કંઈ પણ લાભ મેળવી શકવાના નથી. શાસ્ત્રકારની વાત એક બાજુએ રાખીએ ને દુનીયાદારીને વિચાર કરીએ. શહેનશાહનો ઢઢરો આવ્ય, શેરીફે વાં, સભામાં એવા નીકળતા નથી પણ કોઈ એમ કહે-શહેનશાહ હોય, તે વાંચે તે આ ઢંઢરે માનીએ, એ માણસની કઈ સ્થિતિ થાય ? શહેનશાહ કહ્યો અને શહેનશાહ પોતાને મેઢે કહેતે જ કબૂલ, નહીંતર હું વર્તવાને બંધાએલો નથી.–આમ કહેનારની શી વલે થાય? તો પછી અહીં સર્વ ભગવાને જે શાસન સ્થાપ્યું, ગણધર મહારાજાએ તીર્થકર મહારાજ તરફથી ઢંઢેરે બધે મેકલ્યો છતાં, તેના ઉપર જેને ભરોસો નથી. તે કહે કે તીર્થકર જાતે આવી કહે તે માનું, તો તે વગર ભાડાની કોટડી–જેલમાં જાય, તેમ સર્વજ્ઞ ભગવાને ગણધર દ્વારાએ, ઢઢરે મેક, તે તે હીસાબમાં નથી. શહેનશાહ મળે તે જ મારે કબૂલ,-એમ કહેનાર ગુન્હેગાર જ બને છે, તેમ જિનેશ્વરનું શાસન વિદ્યમાન, શાસ્ત્રો હાજર છતાં, હમણું કાંઈ નહીં, ભગવાન મળે ત્યારે વાત, તે કહેનારા ભગવાનના શાસ્ત્રની અવજ્ઞા કરનારા ને
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૮૮
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી દુર્ગતિમાં જનારા સમજવા. તેમ ભગવાનના શાસ્ત્રો તથા શાસનને વફાદાર રહી તેમાં કહેલી ક્રિયાને અમલ કરનાર કેવળી, તીર્થકર, પૂર્વધર, ગણધરના સમાગમમાં આવી શકે છે.
પ્રભુ દેશના સફળ કયારે ગણી ?
જેઓ એમ કહેનારા છે કે ભગવાન મળશે ત્યારે ધર્મ કરીશું. આપણા નસીબમાં ફક્ત એમનાં વચને જ છે. એમનું વિતરાગપણ, સર્વજ્ઞપણું, એમના આત્મામાં રહેવાનું છે. આપણી આંખે આવવાનું નથી, તે તીર્થકર મહારાજની વખતે, આખું જગત એક સરખું થઈ જતે, આખું જગત દૂર રહ્યું પણ તીર્થંકરનું ઘર પણ એક ન થયું. શાળા ભગવાનના સંબંધવાળે છે અને કેવલીપણામાં બન્ને સંબંધવાલે છે, જમાલી પણ સંસારી અને છહ્મસ્થ તથા કેવળપણામાં સંબંધવાળે છે, પછી તેના આત્મામાં ભગવાનનું સર્વજ્ઞ અને વીતરાગપણું કેમ ન વસ્યું? વિચારજે સર્વસની હાજરીમાં પણ ભવ્ય જીવો લાભ મેળવી શકે તે તે કેવળ વચન દ્વારાએ જ, વચન સિવાય તીર્થકર મહારાજની હાજરીમાં બીજે લાભ મેળવવાના નથી, પ્રાતીહા અતિશ દેખી શકશો, પણ વીતરાગના વચનથી ક્રિયા કરી પહેલા ભવમાં તૈયાર નહીં થયા હશે તે તેમના અતિશ, પ્રાતિહાર્યો છેષ ઉત્પન્ન કરાવનાર થશે. જુઓ આ લુચ્ચાઈનો પાર છે, લોકોને ભરમાવવાને કે ધંધે છે ? ગોશાળ શું બોલતો ? મહાવીર વીતરાગ પરમાત્મા જે હોય તે લોકોને ભેગા કરવાનું કામ શું હતું? કેવળજ્ઞાન થયા પછી ભગવાન મહાવીરે પ્રથમદેશના આપી તે માત્ર કલ્પ છે, તે ધારી ગેડી મુદત દેશના થવી જોઈએ, તેથી ત્રાજવાલકાએ સમવસરણમાં અલપદેશના દીધી. જે દેશના બરેબર આપે તો કહેનારા મળત, કે “ગધેને ખાયા ખેત ન પુન્ય ન પાપ” ભગવાને દેશના ઘણી દીધી પણ ફળ શું બેઠું ? સર્વજ્ઞોની દેશનાનું ફળ કયું? પાપ બંધ થાય, પાપને પાપ જાણે, પાપને પાપ તરીકે માને તેવું સમ્યગ જ્ઞાન ને દર્શન થઈ જાય તે પણ સર્વજ્ઞની દેશનાના ફળ તરીકે ગણાય નહીં. કુળ હોય તે મહાવીરની દેશના નિષ્ફળ હતી જ નહીં. કેઈ છે સમ્યગ્દર્શન ને જ્ઞાન પામ્યા છે, પહેલી દેશનામાં સમ્યગ્દર્શન ને જ્ઞાન કેઈ જી પામ્યા છે, છતાં દેશના ખાલી ગઈ, કારણ? અને
Page #412
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૨ મું
૩૮૯
જમાંથી ભલે ઘાસ થાય છે, પણ અનાજ ન થાય તેા દુકાળ કહેવાય છે. અનાજ વાગ્યું ને માત્ર ઘાસ થયું તે દુકાળ કહેવાય છે. અનાજ ન ઉગવાના હીસાબે દુર્ભિક્ષ કહીએ છીએ, કારણ? ચાહે જેટલું ઘાસ ઉગ્યું, પણ ખેતી અનાજના હિસાબે કરેલી, તેથી ઘાસ થયા છતાં અનાજ ન થયું હોવાથી દુષ્કાળ કહીએ છીએ. તેમ ભગવાને દેશના દીધી, તે દુનીયાને પાપથી પાછા હઠવા માટે હતી, તેથી પાપને જાણનારા, માનનારા થયા છતાં, દેશનારૂપી અમે વરસાદનું ફળ તે આવ્યું નહીં. પાપની વિરતિરૂપ-પાપ ત્યાગ કરવારૂપ જે ફળ તે ન આવવાથી પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. નિષ્કુલ માનવાથી આશ્ચર્ય ગણ્યુ.
પ્રથમ દેશના ફૂંકાવી કેમ !
'
"
કેટલાક લે।ક। આશ્ચય શબ્દથી, હું મુંગા છું એવા વાક્યની પેઠે, વદતા બાઘાત ગણે છે. ન બનવાનું બન્યુ, આવું ખાલીએ છીએ તેથી. ત્યારે અનંતી ઉત્સર્પિણી ને અનતી અવસર્પિણીમાં જે ન અન્યું તે અન્યુ, તે આશ્ચર્ય.' આપણે ત્યારે કહીએ કે ન બનવાનું તેા બન્યું ન કહેવાય, પણ આશ્ચર્ય ને અ પસૂત્રમાં સાંભળે છે છતાં તે સૂત્ર કઈ રીતે સંભળાતું હશે ? તે કહી શકાતું નથી, · અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણી જાય ત્યારે, આવા અનાવ કોઈ વખત અને તેનું નામ આશ્ચય. ' ન બનવાનુ' અને તેમાં આશ્ચય નહિ એ અપેક્ષાએ તીથંકરની પ્રથમ દેશના પાપ છેડાવ્યા વગરની થાય તે, આશ્ચય કહેવાય નહીં. આશ્ચય ગણુલું હાવાથી નક્કી માનવું પડે કે, પ્રથમ દેશના પાપના પરિહાર કરવા વગરથી હાય નહિં. અનતી ચેાવીસીએ ચાલી ગઈ, તેમાં આદ્યદેશના સમયે પાપના પરિહાર કરનાર કાઈ ન હતા, તેથી કેઈ જીવાને સમ્યગ્દર્શન, જ્ઞાનનું કારણુ હતું છતાં પોતે જ નિષ્ફળ ગણી. શાથી ? પાપના પરિહાર ન થયા તે માટે, પાપના પરિહાર કરનાર કેાઈ તૈયાર ન થા, તેથી દેશના સ’કાચી, પ પૂરતી દેશના દર્દી બંધ કરી. પહેાર દેશના દેવાની, તે પહેાર સુધી ન દીધી, કલ્પને અંગે અંતર્મુહૂત દેશના દઈ ચાલ્યા. સજ્ઞ વીતરાગ તેએ પણ પાપના પરિહાર થતા ન દેખે તે દેશના બધ કરી છે. જો દેશના અધ ન કરે તેા, તે દેશના દ્વીધાનું તત્વ કર્યું? ફ્ાગઢ ગળું પુંકાવ્યું તે પણ સજ્ઞને લાંછન છે, માટે સર્વજ્ઞ પ્રભુએ પાપના પરિહાર થતા ન દેખ્યા તેથી દેશના સકેચી લીધી.
<
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૯૦
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી સીધી વાતને અવળી ઘટાડી ચેડા કરનાર :
એ જ વાતને આગળ કરીને ખેડૂત નહેર કે નીકનું પાણી ઉપર જમીનમાં જાય તે બંધ કરે, તેમ અહીં પાપનો પરિહારવાળો કઈ ન હોવાથી દેશનાની નીક બંધ કરી, ઉખરમાં જતું પાણી ખેડૂતને એબ લગાડનારું છે, મૂર્ણી મહેનત કરી કેશે પાણી કાઢે છે અને પાણી ક્યાં જાય છે તેને પત્તો નથી, તેમ પાપને પરિવાર જ્યાં ન હોય ત્યાં દેશના દીધા કરે તો બુદ્ધિમત્તાપણું ઉડી જાય, તેથી મહાવીર મહારાજે દેશના ટૂંકાણમાં કરી. તે વાતને ગોશાળા સરખાએ અવળી લીધી. એમને લોકો આવે તે શું વિતરાગને ઉપદેશ લેવાથી વધારે ને ન લેવાથી તેમનું જવાનું નથી. લેક એકઠા થાય તે જ દેશના દેવી તે શું કામનું? જે સર્વજ્ઞનો સીધે માર્ગ હવે તેમાં પણ ચેડા કાઢનારા હતા. તેવી જ રીતે ભગવાન મહાવીર મહારાજાએ સાડાબાર વરસ તપસ્યા કરી, જંગલમાં અજ્ઞાનપણે પર્યટન કર્યું, ખાળ્યા ન જડે તેમ રહ્યા, પછી થાકી ગયા–તેમ ગોશાળા કહે છે. તે હવે એકલા રહેતા નથી, ઓછામાં ઓછા કેડ દેવતા પાસે રાખે છે. અતિશય દૂષણરૂપે ભા. આઠ પ્રાતિહાર્ય, ચેત્રીસ અતિશય, ગોશાળાને દૂષણ લાગ્યા. પુદ્દગલને પર સમજનારા પરની શોભાએ પિતાની શભા ગણે છે કેમ ? આમણે શા દ્વારા ભકિત ગણી ? પરના પિષણમાં ભકિત ગણી. આ ગોશાળાની સ્થિતિ વિચારીએ તે ભગવાનને સોગ ગોશાળાને શું કરનાર થયે? એ વિચાર ન આવ્યો કે દયાળુ દાકટર પાસ થઈ આવ્યું ત્યારે દરદીને ખોળે, દરદના ઉપાય કરે, તેમ સર્વજ્ઞ ભગવાનને કૈવલ્ય થયું ત્યારે, આખું જગત દરદી તરીકે માલમ પડયું. તેને બચાવવા માટે દેશના રૂપી દવા હતી. દરદીને દેખ્યા વગર બાટલા ઢળનાર દાકતર સારે ન ગણાય, તે ભગવાન પણ શ્રોતા વગર પોકાર કર્યા કરે તે ઉચિત ન ગણાય. દવાના બાટલા દરદીના સંજોગે જ ઠાલવે. કૈવલ્ય થાય ત્યારે જગતના દરદી નજરોનજર જુએ. ત્યાં મનુષ્ય નથી તેમાં બે મત છે, નજીક લકે છે, લેકે ને ઋજુવાલિકા નદીને કાંઠે છે. ત્યાં કણબીનું ખેતર છે. ગણધરની ગેરહાજરીમાં નિરુપણ નિરર્થક જાય
હવે મૂળ વાતમાં આવીએ. વ્રતની પરિણતિ, પાપના પરિવારના પરિણામ થવા જોઈએ, તે માટે જ ઉદ્યમ કરવાની જરૂર છે. દેશનામાં
Page #414
--------------------------------------------------------------------------
________________
૩૯૧
પ્રવચન ૪૨ મું તત્વ જ એ છે કે, સમાજમમરા–જન્મ–જરા-મરણથી પીડાએલું, અશરણુ નિરાધાર જગત છે તેથી જ દેશનાની પ્રવૃત્તિ છે. તેમ દેવાએલી દેશના કર્મક્ષયના કારણોનો અમલ ન કરાવે તો તે દેશના સંકેચવી પડે તેમાં નવાઈ શી? જ્યાં ઉદ્ધાર ન હોય ત્યાં ન દેવાય તે સ્વાભાવિક હતું. અહીં ઓછી, બીજે વધારે દેશના દેવાઈ, તેનું રૂપક ગોશાળે શી રીતે ચીતર્યું? તેમને જ્ઞાન-સમ્યકત્વ પહેલા ભાવથી છે, શ્રુતજ્ઞાન દરેક તીર્થકરને હોય છે, છતાં તેઓ દેશના કેમ નથી દેતા ? છસ્પણામાં જે દેશના દેવાય તો પિતે સર્વજ્ઞ નથી, જીવાદિક તોનું કથન કોની પ્રમાણિતા ઉપર કરવું ? પોતે તો સર્વજ્ઞ થયા નથી. શ્રુતજ્ઞાનની પ્રણાણિકતા ઉપર કરવા જાય તે, આગલા ભવનું, આગલી વીશીનું શ્રુતજ્ઞાન હોય, તે જ જ્યારે કેવલજ્ઞાન થાય ત્યારે પલટાવવું પડે. હું સ્વયં જ્ઞાનથી દેખીને આમ કહું છું. એમ આત્માનુભવથી કહેવાનું. તે કેવળજ્ઞાન સિવાય બને જ નહિ. કેવલજ્ઞાનથી પદાર્થો જાણીને પછી પ્રજ્ઞાપના-નિરૂપણ કરવા લાયકનું નિરૂપણ પોતે કરે છે. સ્વાનુભવપૂર્વકનું કથન, કેવળી સિવાય બની શકે નહિ. સ્વતંત્રપણે અર્થનું કથન ન બને ત્યાં સૂત્રે પહેલાના કહે પણ પદાર્થનું કથન સ્વતંત્ર બની શકે નહિ. કૈવલ્ય સિવાય કેવળજ્ઞાન થયા વગર તેના વચન છલીને રીપોર્ટર તરીકે ગણધર મહારાજ ગૂંથે છે. તેમની હાજરી કેવલી વિના હોતી નથી. રીપેર્ટર ન હોય તે પોતાના ભાષણને વક્તાએ થોભાવવું પડે, સૂત્રની રચના કરનાર, ગણધર નામકર્મવાળા ગણધર તીર્થકર નામકર્મના ઉદય વખતે પ્રતિબોધ પામનારા ગણધર હાજર ન હોય તે નિરૂપણ નકામું થાય, તેથી નકામાં પ્રયત્નમાં ન ઉતરે તે સ્વાભાવિક છે, આમ અનેક કારણે હતા ને છે.
તીર્થંકર પુણ્યને પ્રતિઘાત કેમ કરતા નથી ?
તેવી જ રીતે તેમના અતિશયો અને પ્રાતિહાર્યોમાં ઉત્કૃષ્ટતમ પુન્ય પ્રકૃતિના ઉદયને લીધે તે કરવાની દેવતાને જરૂર પડે છે. તેમ કરવા તીર્થરે દેવતાને કહેતા નથી. સજજન બીજાને માન આપવાનું કહેતો નથી, પણ સજજનને માન આપ્યા વગર સજજનો રહેતા નથી. એમ તીર્થંકર નામકર્મના ઉદયને લીધે દેવતાઓ અશોકાદિ પ્રતિહાર્ય અતિશ કરવા તૈયાર થાય છે. જે એમને બાહ્ય પુદ્ગલો; બાહ્ય
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૯૨
આગદ્ધારક પ્રવચન શ્રેણી
સુખના સાધને સાહ્યબી પુન્યથી મળે છે, તેને અનુભવ કરવામાં તેમને અડચણ નથી, તે સાધુ ઉપાધ્યાય કે આચાર્યાને જે કઈ વાયરો નાખે, અનુકૂળ સાધને મેળવી આપે તો આચાર્યાદિના પુન્યને ઉદય ખરો કે નહિ? જે પુન્યનો ઉદય પ્રતિઘાત કરવા લાયક તે તીર્થકરોએ પ્રતિઘાત કેમ ન કર્યો? કાંતો મુનિઓએ પુન્યાઈ કેમ ન ભોગવવી ? એક ઘડો લઈ જતો હતે. નદીને કાંઠે પાણી આવ્યું. મનુષ્ય સ્વયં તરવાવાલે હતું તેથી ઘડાને જતે કર્યો. તે જ વખતે બીજે છેડે મનુષ્ય, જેને મુદ્દલ તરતા આવડતું નથી, તે વિચારે છે કે આ ધડો જત કરે છે તે માટે જ કરે, તો શું થાય? એ નથી જતો કરે તેમ ધારી પ્રથમ જ ન કરે તો ? એક શિક્ષિત, એક અશિક્ષિત, એક તારૂ, એક તારૂં નથી, તે બેની સરખાવટ કરવી તે ભૂલ ભરેલી છે, તેમ આચાર્યાદિ, ભલે પરમેષ્ઠિપદમાં દાખલ થએલા પણું કરમના કેદી છે. મેહના મુંઝાએલા, મેહને મુંઝારામાં પડેલા જે આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુઓ, મોહના મુંઝારા વગરના તીર્થકરની સાથે તુલના કરવા જાય તેની વેલે શી ? સ્વયં તરનાર ઘડા રાખે તે ખરાબી, નહીં તરવાવાળા ઘડે છેડે તેમાં ખરાબી. તે વીતરાગ પરમાત્મા ક્ષીણ કષાયી હોવાથી સાગને આધીન, આત્માનું અવળચંડાપણું થવાનું નથી. આચાર્યાદિની ઉપાધિમાં, આત્મામાં અવળચંડાપણું થઈ જાય, કારણ કે મેહના મુંઝારામાં, મુંઝાઈ ગએલા છે. સકષાયી–અવસ્થામાં સર્વને પરિહાર કરવાને, નિષ્કષાયી અવસ્થામાં રહેવાય તે જ આત્માનું સ્વરૂપ પ્રગટ થાય. સાધુને પિતાને નિમિત્તે કરેલાં મકાનમાં ઉતરે તે પ્રાયશ્ચિત, તે સમેસરણ તેના માટે ? તેમાં તીર્થકર મહારાજા કેમ બીરાયા ? એક જ મુદ્દો, ક્ષણિકષાયી હોવાથી, તીર્થકરને રાગદ્વેષની પરિણતિ થવાની નથી, તેથી તેમને વર્જન કરવાને નિયમ નથી, પણ આચાર્યાદિકને રાગદ્વેષની પરિણતિને સંભવ માટે વર્જવાનો નિયમ. આમ કર્યા છતાં તીર્થકર મહારાજા ધર્મના બોધ માટે સમેસરણમાં જાય, અંગત આહારાદિક કેવળી થયા તે પણ પરિહાર કરે. રેવતી શ્રાવિકાએ લેહીખડે મટાડવા માટે જે પાક કર્યો હતો, તે સહ અણગારને કહ્યું કે- “મારે માટે કર્યું છે માટે ન લાવતા.” કેવલીપણામાં ધાકમી ભિક્ષા છોડવાની, સમોસરણમાં ધર્મપ્રતિબંધ કરવાની, અનામકર્મ ઉદય હતું તેથી સમોસરણની સ્થિતિ ચલાવી,
Page #416
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૨ મું
૩૯૩ કેવલીપણામાં પણ આધાકમીનો ઉપગ અંગત હોવાથી તેને પરિહાર છે, તેમ અહીં પણ વંદન, નમસ્કારને અંગે, આરંભ, સમારંભ, આડંબર સાધુને, આચાર્યાદિને નિષેધે નથી. સામયું પણ તમારે નિષેધવું જોઈએ. જે પિતાને કર્મબંધના કારણ નથી, બીજાને ધર્મનું કારણ છે, તે સાધુને નિષેધવા લાયક નથી. કલિકાળમાં ક૯૫વૃક્ષ
કાણો ઘડો ક્ષીર સમુદ્રમાં જાય તે પણ ખાલી આવે, તેમ આ ભવમાં મળેલા ધર્મને ઉપગ નહીં કરે તો કાણી ઘડા માફક રહેવાનો, પછી તીર્થકરને સંવેગ મળે તે પણ કંઈ કામ નહીં આવે. જેટલી ધર્મની શક્તિ પ્રાપ્ત થઈ છે, જેટલી સાધન સાધન સામગ્રી મળી છે, તે બધાનો સદુપયોગ કરો તે આગળ કુળદેનાર થશે. અહીં મેળવેલી શકિતને ઉપગ નહીં કરો તો, જે ધર્મની સ્થિતિ સંયોગ શક્તિ આપણને પ્રાપ્ત થઈ છે, તે ન કરે તે ? તેને અમલમાં મેલતા નથી અને અનાગતની–ભવિષ્યની પ્રાર્થના કરે છે, કેવળી મળે ત્યારે આમ કરીશું. આમ તમે વગર માલે વાયદામાં વહી જનારાં છે. તારા હાથમાં માલ ક્યાં છે ? મનુષ્યપણાને માલ તારા કબજાની ચીજ નથી, તે આર્યક્ષેત્ર, ઉત્તમ કૂળજાતિ, દીર્ઘ આયુષ્ય બધું કયાં? આ બધું હાથમાં નથી તે ગળે વાયદા શાને ઓઢે છે? જે માલ કરતાં વધારે વાયદો તે જુગાર. તે માલનું મેં દેખવાનું નથી ત્યાં વાયદો કરે તો શું વળે? મારવાડીમાં કહેવાય છે કે, બાપ મરે બમણું દઈશું, પણ અહીં શું થાય? આ મનુષ્ય માનના માંકડા એ શાસ્ત્રકાર જાણે છે, આ વચન વાંદરાને વીંછી કરડાવવા જેવું છે, પાડોશી પતિત હોય તે છેવટે ચણું પણ ફેકે, બીજાના છાપરા ઉપર નાખે તો વાંદરા નળિયા ઉખેડી નાંખે, માંકડાને બહેકાવે, તેમ અહીં આ જીવ મનુષ્યપણામાં આવ્યું ત્યાં માંકડો થયે, મનુષ્યમાં માન વધારે, માનને માંકડો હતું, તેમાં ચણા વેર્યા તો આપણું છાપરું ઉકેલી નાખે. મને અપૂર્વ ચીજ મલી છે, અપૂર્વ ચીજને ખ્યાલ શા માટે કરાવે છે? વાયદામાં વહી જશે. કેવળી પૂર્વધરો મલશે તે આમ કરીશું તે વાત ભૂલેચુકે ન કરશો! આ
ખ્યાલમાં આવશે ત્યારે હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે, મારે તો પૂર્વધર, કેવળી, તીર્થકરના કાળ કરતાં, આ કાળ જ સારો છે. તે માટે કહ્યું કે--
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૯૪
આગમ દ્ધારક પ્રવચન શ્રેણું सुषमातो दुःषमायां तु कृपाफलवती तव । मरुतो मरुभूमौ हि श्लाघ्या कल्पतरुस्थितिः ॥२॥
હે ભગવન ! સુષમા કાળ જગત પર મહેરબાની કરતો હતો, પણ મારે તેમાં કાંઈ ન વળ્યું, મોટું શહેર હોય અને વસ્તીની ખબર લેનાર કઈ ન હોય તે શા કામનું? તેવા શહેર કરતાં ગામડું સારું, અમદાવાદ મોટું શહેર પણ કોઈ ભક્ત ન મ પણ કોચરબમાં મલ્યા. થે ત્રીજે આરે રતન વરસાવતું હતું, પણ તેમાં મારું કાંઈ ન વળ્યું હતું, ચોથા-ત્રીજા આરાના પુષ્પરાવર્ત જીમૂત રસ સ્નેહવર્ધક વરસાદ ચાહે તેવા સારા હતા, તે કરતાં દૂષમકાળમાં પર્જન્ય વરસાદ બસ છે, કે જેના પ્રતાપે મારું જીવન નભે છે. મારે તે આ પાંચમ આરે જ ઉપયોગી છે. ખૂદ તીર્થકર–કેવળીની હૈયાતીને કાળ મારે મન બાર વરસી દુકાળ હતો. હે ભગવાન ! સુષમ કાળમાં ચાહે જેટલી તારી કૃપા વરસી પણ મારે તે દુઃષમા કાળમાં તારી કૃપાનું ફળ થયું, સૂર્યના તેજે કમળ વિકસે, તેવાને સૂર્યના વિમાનની નિકટતા નકામી છે. મંદીઆંખવાળા હોય તે સૂર્યના તેજમાં અંધ થાય, તેની આંખને છાયાનું મંદ તેજ વંચાવનારું, તેમ અહીં આ જીવની લાયકાતની ખામીને અંગે ચોથા આરાના સૂર્યને ઝળહળાટ કામને ન થયા. આ શાસનની છાયા દુષમકાળમાં કામ કરનારી થઈ, દુષમકાળમાં તમારી દયા મારે ફળવાળી થઈ, શહેરના સેંકડો શાહુકાર કરતાં ગામડાને એક ખાનદાન જગતમાં ડંકો વગડાવે. તેમ અરે ત્રીજા ચોથા-આરામાં તમે નહીં તે તમારા ભાઈ મળત, તીર્થંકર નહીં તે શહેરના શાહુકાર જેવા, બીજા કેવળી, પૂર્વધર વિગેરે મળતું. જ્યારે અત્યારે તમારું શાસન ગામડાને શાહુકાર, તેમ અહીં મેરુ પર્વત ઉપર કલ્પવૃક્ષના વન છે, ત્યાં એક કલ્પવૃક્ષ હોય તે એ શું અને ન હોય તોયે શું. પણ મારવાડમાં એક કલ્પવૃક્ષ હોય તેને કે જે વાગે તે
કે મેરુ ઉપર નહીં વાગે. તેમ જ્યારે પૂર્વઘરે, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની હતા ત્યારે તમારી હૈયાતી એટલે કે વગાડનાર પણ જ્યાં શ્રદ્ધાની શૂન્યતા છે, એવા વખતમાં તમારા શાસનરૂપી કલપવૃક્ષની જે હૈયાતી છે, તે દુષમકાળમાં જબરજસ્ત છે. જ્યાં હજારે સિદ્ધિ પામતા હતા તેમાં નવાઈ નથી પણ અત્યારે ધરમ પામે તે ઘણું મુશ્કેલ છે. તેવા વખતમાં તમારા વચનની
Page #418
--------------------------------------------------------------------------
________________
પ્રવચન કર મું
૩૯૫ હૈયાતી છે તેથી મારે તો આ કાળ જ સુષમા છે. મળેલો લાભ લઈ શકતા નથી.
મહાનુભવ ! માલ જોયા વગર વાયદામાં ન ઉતરીશ. અનાદિ અનંત સંસાર સમુદ્રમાં જીવ માત્રને તે મળવું મુશ્કેલ છે, તે માલની મોંઘવારી સમજી કયો વાયદામાં વહી જાય? ભવિષ્યના માલની મેંઘવારી સમજ, તેના નામે વાયદો કરતાં સાવચેત થા, તેટલા માટે જ કુત્સદ્દે માથુરે મરે કહ્યું, ફેર મળ ઘણું મુશ્કેલ છે, વાયદો ન કરે. ચાલો વેપલે કરી લઈએ, પણ સીધા વેપારમાં તોટાનો, નફાને કયે વેપાર તે ધ્યાનમાં લેજે, એક વેપાર એ છે કે દુનીયામાં કહે તે ખોટું લાગે. મારે ત્યાં નોકરી રહેજે, ખાવાનું, જેડા તારે માથે, ત્રીસ દહાડાને મહિને તેમ એક નેકરી કુટુંબને ત્યાં કરે છે. તે નેકરીમાં બરોબર ત્રીસ દહાડાનો મહીને અને પાપ કરે તે તમારે માથે, એને પા૫ નહીં, તમારી જીંદગી હોય તેટલું જીવવાનું, તે જીદગી વધારે નહીં ૩૦ ના સવા ત્રીસ નહીં, તમારું આયુષ્ય તેમાં ચાર કે છ દિવસ વધે નહીં. કુટુંબે નોકર રાખ્યા, ત્રીસ દહાડાનો મહિને તારા માટે, પાપ કરે તે દુર્ગતિમાં તમારે ભોગવવાનું, અમારે લેવાદેવા નથી. આ ભવમાં જ દેખીએ. ઘરમાં પચીસ માણસ હોય, રાંધનારીને હાથ બળે તો વેદના કેટલાને ? દસ માટે શાક સમાયું, અંગુઠો કપાયે, કોણ ભેળવશે ? સરકારી ગુન્હો કરી ચોરી કરી, ન પકડાય તે માલીક આખું કુટુંબ અવિભક્ત મિલકત છે, માલના માલીક આખું કુટુંબ, ચોરી પકડાઈ ફસાયા તે કેદ કોણ જાય? તેમ ખૂન સુધી પહોંચ્યો. ખૂનથી મત્તા મેળવી તેના માલીક આખું કુટુંબ, ને ખૂનમાં પકડાયા તે મોતનું મહેમાન કોણ? દુનીયામાં દાખલા સાથે કુટુંબીઓએ પુરવાર કરી આપ્યું છે, તે ત્રીસ દહાડાને મહિનો, ને ખાસડા તમારા માથે, લુગડા મળતા હોય તે, ભાગતા ચોરની લંગાણી તે લંગોટી. આ તો ભરોસાના લુગડાં, અમારે ચીંથરા કરવાના એટલે તારા ઘરના લુગડાં લાવી ચીથરા કર, એવી નોકરી. તેમ પરભવમાં જે દાન, શીલ, તપથી કે એવા કઈ પણ ધર્મકાર્યથી પુન્ય ઉપાર્જન કર્યું હોય તે પુન્ય ખાલી કરી નાખજે, પુન્ય–પાનેતરનાં ચીથરા કરી નાખજે, આ વેપાર છે, તે માટે મનુષ્યભવમાં વાયદામાં વહી ન જવું વેપાર આવે ન કરે, ત્યારે કે કરે ? મહાનુ
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૯૬
આગદ્ધારક પ્રવચન શ્રેણી ભાવ! સામાન્ય નિયમ છે કે, કસ્તુરીને વેપાર કરીએ તે લાભ નહીં મળે તે છેવટે સુગંધ તે જવાની નથી, તેમ ઝવેરાતને વેપાર કર્યો, પૈસા ન કમાયા, પણ અપૂર્વ કળા તે હાથ આવી. ત્રીશ દહાડાની નોકરી ન કરીશ. તમે ધર્મના રસ્તામાં જોડાવ, ખાસડા લુગડા તારા બગાડીશ તેનું કઈક સાર્થક થશે, અનર્થ હરણ કરનાર ધર્મ, ખાસડા નકામા નહીં જવા દે, ધર્મ અનર્થ હરણ કરનાર છે, તેથી બીજા ભવમાં અનર્થ નહીં આવવા દે, તે બંદોબસ્ત કરનાર ધર્મરત્ન છે, આ મેંઘેરે માલ મેંમાં આપે છે ત્યાં મેં કેમ મરડે છે? આ સર્વ અનર્થ હરણ કરનાર ધર્મરત્ન હાથમાં આવવું ઘણું મુશ્કેલ છે. રત્ન વસાવનારા, તારા નસીબમાં મલ્યા છે, તે વખતે ઊંધ્યા કરે તે શું વળે? તથતિ સાથ, એ મનુષ્યપણામાં પણ અનર્થને હરણ કરનાર ધર્મરત્ન મળવું તે ઘણું દુર્લભ છે. તે ધર્મરત્ન શાથી મળી શકે ? તે કે ૨૧ ગુણે પ્રથમ આવવા જોઈએ, તેમાં પ્રથમ અક્ષુદ્રગુણ તે કેવા સ્વરૂપને છે તે વિગેરે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૪૩ મું સંવત. ૧૯૬૦ શ્રાવણ વદી ૬ મહેસાણા શાસ્ત્રકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી ધર્મરત્ન પ્રકરણ ગ્રંથ રચતા જણાવી ગયા કે આ જીવ અનાદિકાળથી રખડી રહ્યો છે. તેમાં મનુષ્યભવ પ્રાપ્ત થ ઘણું મુશ્કેલ હતું. ઉપાય કરવા વાળા જરૂર સિદ્ધિ પામી શકે પણ ઉપાયમાં પ્રવર્તે કેશુ? સામાન્ય રીતે કહીએ છીએ કે પ્રથમ જ્ઞાન પછી જ પ્રવૃત્તિ. આ સિદ્ધાંત સાચો હોય તો જગતમાં કઈને મનુષ્યપણું મળે જ નહીં, એવી રીતે આ વાક્યને અર્થ સમજી . જ્ઞાન વગર કિયા હોય જ નહિં, આ કબૂલાત કરી તે પછી ૧-૨-૩-૪ ઇન્દ્રિવાળા, અસંજ્ઞી પંચેન્દ્રિયોને મનુષ્યપણાનું જ્ઞાન કેમ મળે, કર્મો કેમ બાંધવા તે જ્ઞાન નથી, તે તેમને મનુષ્ય પણું; કેમ મળ્યું ? તમારે સિદ્ધાંત એ છે કે, જ્ઞાન વગર કિયા હેય જ નહિં, અસયતની જે ગતિઓ તે મનુષ્ય પણના જ્ઞાન સિવાયની છે, મનુષ્યપણના કારણભૂત કર્મ કેમ મેળવવા તેના જ્ઞાન સિવાયના છે, તે તેઓ તેમાં
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૯૭
પ્રવચન ૪૩ મું કેમ પ્રર્વત્ય, કાર્ય થયું, તમે જ્ઞાન વગર ક્રિયા ના કહે છે, તે મનુષ્યપણે સુધી કેમ આવ્યું, તો કહે કે જ્ઞાન વિના પણ કિયા ફળ દે છે. આ વાક્ય ક્યાં કહેવામાં આવ્યું છે? શય્યભવ સૂરિજીએ દશ વૈકાલિકમાં નિરૂપણ કર્યું છે કે, કાં રે નર્થ વિ. ઈત્યાદિ, એટલે જયણથી ચાલે, જયણાથી ઉભો રહે, જયણાથી બેસે, જ્યણુથી સુવે, જયણથી ખાય, જયણાથી બોલે, તેને પાપકર્મ બંધાતું નથી. ચોથું અધ્યયન છજવનિકાય અધ્યયનમાં શરૂ કર્યું ને છેડે પણ યણમાં જ આવ્યા છે. સમકિતીએ ક્યા ભયથી ડરવું?
અહીં વાદીએ શંકા કરી કે હવે તે પુસ્તક પાના ઉંચા મૂકીએ, ભણવું ગણવું મૂકી દઈશું. ભણીશું તે પણ જ્યણું ન કરીએ તે પાપ બંધાવાના છે, ન ભણુએ ને ન પાપ કરીએ, તે પાપકર્મ બંધાવાના નથી. મળ ઉત્થાન ક્યાં છે? પદમં વાળ નું મળ ઉત્થાન શવ્યંભવસૂરિએ જણાવ્યું કે, જયણાથી ચાલનાર, જયણાથી ઉભે રહેનાર યાવત્ જયણાથી બોલનાર પાપકર્મ બાંધતા નથી. આ ચોથા અધ્યયનનો સાર લાવી મૂક, છ છવ-નિકાયનું નિરુપણ જ્યણા માટે છે. ત્યારે શંકા કરી કે છકાયને વધુ વજીએ, જ્યાથી ચાલીએ વિગેરે કરીએ તો પાપકર્મ બંધાતું નથી. મુખ્યતાએ જેને ડર દેનારી વસ્તુ એક જ છે. પાપ, એ જ ડર દેનારી વસ્તુ, સમ્યગદષ્ટિ ધમાં સમજવાળે જે ડરે તે પાપથી જ, એટલા માટે સાત ભય આવી પડે તો શ સ્ત્રકારે સામા પડવાનું કહ્યું. આલોક ભય, પરલેક ભય, ધનહરણ, વિજળી આદિથી, આકસ્મિકથી, જીદગીને ભય, અપજશ ભય, મરણ ભય વિગેરે ભય વજર્યા, પણ પાપને આઠમે ભય વર્જવા લાયક ન ગણા, ધમી જીવનાં રૂંવાડામાં સાત ભયની એક કણી પણ ન જોઈએ, છતાં એ ન જણાવ્યું કે પાપને ભય પણ છોડી દેજો, એ ભય આવી પડે તો પણ આત્માને અસર ન થવા દેવી-એમ શાસ્ત્રકારે ન કહ્યું, ઈહલેકભય દેવતાદિક તરફથી ચાહે તેવો ભય આવે તે પણ રૂંવાડું ન કંપાવવું, તેસાત ભયાથી મહાપુરૂષોએ રૂવાડું ન કંપાવવું જણાવ્યું, એ ભયથી ડરે તે અવગુણ, તેટલી ગુણની ખામી પણ પાપથી ન ડરાય તે અવગુણ, આ કારણથી શ્રાવકના લક્ષણમાં સમ્યકત્વના સ્વરૂપમાં કહેશે કે વામી પાપથી ડરનારો, દુનીયામાં ડરપોકપણું અનુચિત્ત છે,
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૯૮
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી પણ જે પાપથી ડરતે હેય તે તે ખરેખર મેટો ગુણ છે. જે સમ્યકત્વવાળે માર્ગાનુસારી હોય, સાધુ હતું કે શ્રાવક છે, તેને ડર માત્ર પાપ હોય, પાપને ડર કઈ સ્થિતિને હોય, તે માટે એક દૃષ્ટાંત ધ્યાનમાં રાખજે.
અરણિકા પુત્ર આચાર્યની પાપભીરુતા
અરૂણિકા પુત્ર આચાર્ય નાવડીમાં બેસી ગંગા નદી ઉતરે છે. દેવતા ઉપદ્રવ કરવા આવે છે, સાધુને ઉછાળે છે, નીચે દેવતા ભાલે ધરે છે, નદીનું સ્થાન તેમાં નાવડી ડોલે તો હોસકેસ ઊડી જાય. તેની જગા પર ઉછાળે છે, સપાટ જમીનમાં ઉછાળે તે હો સકસ ઉડી જાય છે, નદીમાં ઉતરતા હોઈએ, ન ધાર્યો પગ ન પહોંચે તે ત્યાં ગભરામણ થઈ જાય છે, ધારેલા નિરાધારપણામાં પા સેકંડમાં આત્માની દશા હોસકોસ વગરની થાય છે, તો અધર ઉડાવ્યા હશે તે વખતે કઈ દશા હશે? એવી દશામાં નીચે ભાલે છે, પડતા ભલે છલે તે વખતે પણ મહાનુભાવોનાં મને અને મહાનુભાવતા ઝળકે છે. લેહી પાણીમાં પડે છે, અરરર-મારા દેહના લેહીથી પાણીના જીવો મરી જશે, લોહીના છાંટા પડે તેને અંગે પાણીની વિરાધનાને ડર લાગે, ભાલે રહેલા મિચ્છામિ દુકકડ દે છે, પાપભીરુ બલવામાં કામ લાગે તેવું નથી. પાપથી ડરું છું, અહીં બલ્યાની બેર જેટલી કિંમત નથી, દુનિયામાં બોલ્યાના બોર વેચાય છે. અસત્કલ્પનાએ આત્માને એ દિશામાં ગોઠ! આપણને એ વેદના થતી હોય તો, પાણીની વિરાધનાને ભય લાગે છે? કહો જઠે આરોપ પણ જડતું નથી, તે પછી સાચી સ્થિતિએ શું હોય? એવી સ્થિતિ વખતે જેને પાપનો ડર લાગ્યો હશે તે પાપના ડરથી કેટલો ઓતપ્રોત થયે હશે ? પડતા લેહીથી અંતઃકરણથી આ જીવોની વિરાધના થાય છે, આને આદર્શમાં ભે, માલમ પડશે કે કેમ કલ્યાણ થતું નથી, તમારે આત્મા જ પરીક્ષા લઈ લેશે, રીઝલ્ટ પણ આત્મા જ આપી દેશે, આરીસામાં મેં દેખીએ, મેંઢે ડાઘ હોય કે ચોકખું હોય, તે કોઈને કહેવું ન પડે, તેમ મહાપુરુષોનું વર્તન સ્થિતિ–પરિણતિ, અરીસા તરીકે રાખીએ તો, આપણો આત્મા પરીક્ષા કરી પરિણામ તરત આપશે, તે માટે જણાવ્યું કે જીવ માત્ર ધર્મને રસ્તે ચ.
Page #422
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૩ મું
૩૯૯
ત્યારથી, એક જ વસ્તુથી ડરવાવાળે, ઈહલોકના ભયથી નહિં. કેટલાકે નાગાઈથી બોલે છે, કે ચોથની પાંચમ કેણ કરનાર છે? મારૂં આયુષ્ય છે તે એ તેડવા કેઈ સમર્થ નથી, આયુષ્ય નથી તે એ નહિં તે બીજે તો ડશે. ભય વખતે નિર્ભય રહે તે શાણો, વાતોમાં નિર્ભયપણું પ્રસંગ આવે ત્યારે પરીક્ષા થાય. માણસાઈ કે દેવતાઈ આપત્તિ આવે, આજીવિકા, અપજશ કે મરણની આપત્તિ આવે, તે વખતે જે પાગલ આદમી ન હોય, વાસ્તવિક વસ્તુને વળગનાર હોય તે તે વખતે નિર્ભય એમ દુનિયાદારીના સાતે ભયથી નિર્ભય રહેવું તે ગુણ, પાપથી ભય પામવો તેનું નામ ગુણ. જગતમાં પાપનો જ ભય હોય છે. જયણાથી ચાલે, સુવે, ખાય, બેલે, તેને પાપનો ભય મુદલ છે જ નહિં. આટલી વાત જણાથી કરનાર પાપકર્મ બાંધતો નથી. જયણાનું તત્વ
જયણ ઉપર ચોથા અધ્યયનનો ભાર મૂકયો ત્યારે વાદિએ શંકા કરી કે અમે પાપથી બચવા માટે કરીએ છીએ, અને પાપતો જયણાથી રોકાય છે, માટે અમારે ભણવાનું કામ શું છે ? જય કરવાવાળા પાપકર્મ બાંધે નહીં, એ સિદ્ધાંતમાં વાદીએ ભણવાની કડાકૂટ નકામી છે તેમ શંકા કરી. જીભે પથરા ઉપાડવા સાદર પાસે દિ વીર્થશાતાર જોવાનું . શબ્દ બોલતા જે શરીરને જોશ અપાય, તે વીર્યપાત કરતાં વધારે છે, માટે ભણીને શું કરવા ખાલી માથાફોડ કરીએ. આ શંકા કરી જ્ઞાન અને દર્શનને મુદ્દલ ફેકી દીધા. ચોથા અધ્યયનનું નિરૂપણ કરી બેઠા ત્યારે આ વાક્ય શäભવસૂરિને કહેવું પડ્યું કે મેં નાvi તો રયા માટે હું જીવાદિકનું જ્ઞાન કરાવવા ચેથા અધ્યયનનું નિરૂપણ કરૂં છું. ચોથાની શરૂઆતમાં કહ્યું હતું તે પહેલા જ્ઞાન પછી દયા થાય છે. માટે જ્ઞાન કરાવવા અધ્યયન કહું છું, પણ પ્રથમ છક્કાય, છ વ્રતનું નિરૂપણ કર્યું. આટલા સુધી ગ્રંથકાર આવ્યા ત્યારે વાત કહે છે કે-જ્ઞાન-દર્શનનું કાંઈ કામ નથી. દશ વેકાલિકના પેલા, બીજા, ત્રીજા, ચોથા અધ્યયનમાં સીધે જ્ઞાન પોષણ કરનાર જ્ઞાન માટે એક શબ્દ નથી. દયાનું જ નિરૂપણ ચોથા અધ્યયનમાં છે. તેથી વાદી જ્ઞાન, દર્શનની જરૂર જોતું નથી. અરે ભાઈ! જયણ એટલે શું ? જીવની વિરાધના થઈ ન જાય તેવી રીતની બુદ્ધિપૂર્વકનો જીવની વિરાધનાને ત્યાગપૂર્વક પ્રયત્ન, જઈને યતનાપૂર્વક પૂજી પ્રમાજી બેસે પછી મંગલિક નમસ્કાર
Page #423
--------------------------------------------------------------------------
________________
४००
આગમ દ્વારક પ્રવચન શ્રેણી મત્ર બેલે, જય મંગલ શબ્દ બોલવું આમ લીધું તેમ અહીં નાં
રે નયે વિંટે, ત્યાં જયણ શબ્દ બોલી ચાલવું તેમ અર્થ નથી પણ તવ જયણા કરવા ઉપર છે. હવે જ્યણા કરવાની શી રીતે ? કોઈ પણ પ્રકારે જીવની વિરાધના ન થાય, મારો પીંડ પાપે ભરાય નહિ, એ બુદ્ધિપૂર્વક જીવની રક્ષાના પ્રયત્ન કરવા માટે જે પ્રવૃત્તિ કરવી તેનું નામ જણા. શાસકારે પઢમં રાખે તો રથા જે જણાવ્યું. તે જ્ઞાન સિવાય બની શકતું જ નથી. અહીં છ કર્મગ્રંથોનું, ક્ષેત્રસમાસનું કે સંગ્રહણીનું જ્ઞાન ઘાલી દીધું નથી. અહીં જીવ, અજીવનું જ્ઞાન, આ બે જ પદાર્થનું જ્ઞાન હોવું જોઈએ, તેથી જીવની હિંસાને વર્જવાની બુદ્ધિ હેવી જોઈએ. તેથી જોડેની ગાથામાં કહ્યું કે—જે મનુષ્ય જીવને તથા અજીવને જાણશે ને બન્નેને જાણનારે સંજમ જાણેજ જે દયામાં પ્રવર્તનારો છે, તે જ્ઞાનવાળે જ છે, દયા છે ત્યાં જ્ઞાન છે જ. જે જીવસંબંધી, અજીવસંબંધી, જ્ઞાન ન હોય તે દયાની બુદ્ધિ થાત જ નહિ. જે દયા કરે છે તે જ્ઞાન, દર્શન લઈને બેઠે જ છે. આ જ્યણાને અવકાશ ક્યાંથી આવ્યો? રખે જીવ ન મરે, એ બુદ્ધિ કયાંથી આવી? જીવને જાણ્યા વગર જયણું નહીં કરે, માટી, મીઠું, હવા, અગ્નિ, વનસ્પતિ, કીડી, મંકડી, જીવ કહેવાય. તેની વિરાધના ન થવી જોઈએ, એ લીલું પાંદડું દેખી પગ ન મૂકે, જયણ શાથી કરે ? જીવ માને છે, જ્ઞાન, દર્શન, શી રીતે અહીં નથી? જયણા કરનાર હોવું જોઈએ. જીવ મરી જાય માટે ન કરૂં, એ બુદ્ધિ હોવી જોઈએ. કાર્યકારણને જણાવે છે: - જ્ઞાન વગર શું ભલું થાય તેમ કહેનાર કેટલાક હોય છે. મિથ્યાત્વી તે બેલે પણ આપણા સમ્યકત્વી ગણાતા બેલે છે કે જ્ઞાનવગર નિષ્ફળ છે, પણ જયણા થવી જ જોઈએ, એ બુદ્ધિ થાય તેને જ્ઞાન આવેલું જ છે. ફળ હતા પણ ઝાડ ન હતા તે શી રીતે? શાસકારે કહ્યું છે કે ૧ વિઘા રંપરા ના સમ્યકત્વ થયું એટલે જ્ઞાન છે જ, જીવાદિકનું જ્ઞાન થયું ત્યાં સમ્યકત્વ છે, જ્ઞાન વગર ચારિત્ર ગુણ ન હોય, તે જ જયણા ગુણ જ્ઞાન અને દર્શન, સાબીત કરી આપે છે. જ્યાં ચારિત્ર છે ત્યાં દર્શન અને જ્ઞાન છે જ, આ વાકયને આમ લેવાય છે કે, પ્રથમ જ્ઞાન, પછી કિયા. પણ મહાનુભાવ! જે જીવની હિંસામાં પાપ માનનાર ન હોય તે “રખેને હિંસા થઈ જાય તે ડર ક્યાંથી આવ્યો?
Page #424
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૩ મું
૪૦૧
જેમ કા ન જણાતાં કારણને આપે।આપ જણાવે છે. છાપરામાંથી ધુમાડા નીકળે, ધૂમ અગ્નિનું કાર્ય છે. અગ્નિ ન દેખા છતાં અગ્નિના નિશ્ચય કરાવી દે, તેમ અહીં આ જયણારૂપ કાય ચારિત્ર. જયણાની બુદ્ધિદ્વારાએ દેખાતું ભવભી-પાપભીરુપણું, તે જ્ઞાન અને દન દેખાડી દે છે, ગાંડાના ચિહ્નો દેખી ગાંડાપણુ ન દેખ્યું તે પણ ગાંડાના ચિહ્નો હોવાથી ગાંડા કહી દઈએ છીએ, લિંગ-લિંગીને દેખવાના નિયમ નથી, લિંગ-લિંગીના સંબંધ હોય, તેમ શાસ્ત્રથી સબધ જાણેલા હોય તેા અનુમાન કરાવી શકે.
જયણા છે ત્યાં જ્ઞાન-દન છે :
સમ્યકત્વ નથી ત્યાં સુધી જીવાદિકનું જ્ઞાન નથી અને જ્ઞાન નથી તે। જયણા નથી. આપણે આ વાકયને કેવા અમાં લઈએ છીએ. દયા કરવી હેય તા પ્રથમ જ્ઞાન કરવુ જોઈએ, આ રૂપે અર્થ કરીએ છીએ, પણ જે દયા કે જયણ.-બુદ્ધિ છે, હિંસા વનની સ્થિતિ છે, તે જ્ઞાન ન હતે તે દયા–જયણા થતે જ નહિ'. માટે જયણા કરવાવાળાના આત્મામાં ચોક્કસ જ્ઞાન રહેલું છે. જયણા પાલે તેા માનનાર હાય, નથી પાળતા તેમાં જીવનું જ્ઞાન, દર્શન ન હેાય તે સ્વાભાવિક છે. પણ અહીં જયણા પાળે છે, તેમાં જરૂર જ્ઞાન, દર્શન છે. એટલે શય્ય ભવસૂરિએ સામા શંકા કરી હતી. વાયં શમ્મન યંત્ર, પાપકર્મ ન બાંધે. એટલે અમારે જ્ઞાન-દર્શનની જરૂર નથી, જયણાથી પાપકર્મથી બચી જવાના પણુ જયણા કરે છે તેમાં જ્ઞાન અને દફ્ન રહેવાં છે, આવું સમાધાન કર્યું. પહેલાં જ્ઞાન, દર્શન થયા હશે તેા જ જયણા થશે. જે જયણા બુદ્ધિ કહી તે જીવના જ્ઞાન અને શ્રદ્ધાહીનપણામાં જયણા હાય નહીં, તે માટે તો વા કહ્યું, દયા બતાવે છે તે જ્ઞાનવાળા છે, ' ચિĚ સવ્વ સંલયે સર્વ સાધુએ જે દયા પાળે છે, તે બધા જ્ઞાન અને દર્શનવાળા છે. આ વાક્યથી જ્ઞાન-દર્શન સાબિત કરવા જાય છે. સર્વ સાધુએ જે જયણા પાળે છે, એસે ઊઠે છે, ખાય છે, ખેલે છે, તે બધા જયણા પૂર્વક ખાતા, પીતા, તે જીવ માનીને અને જાણીને જ જયણા કરે છે. સવ સાધુઆને દેખી લે કે, એકેય સાધુ જ્ઞાન દર્શનની ઉપેક્ષા કરનાર નથી. તેથી વં વિરૃદુ સવ્વસ'ન સર્વ સાધુએ જયણાથી ચાલનારા યાવત્ ખેલનારા છે. બધા સાધુએ જીવના જ્ઞાનવાળા અને
k
૨૬
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૦૨
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી જીવની શ્રદ્ધાવાળા જ છે, વિનયરત્નને જણાની બુદ્ધિ જ ન હતી. તેમ વદનં નrvi તો રા શા માટે મૂકયું? શાસ્ત્રકારે જયણાને જયકાર બતાવે, તેમાં વાદીએ ઝાંખરૂં વળગાડયું હતું, એ ઝાંખરૂં કાઢી નાખ્યું. જયણાવાળ જ્ઞાન દર્શન વગરનો હોય નહીં, પહેલાં જ્ઞાન થાય પછી જ્યણું થાય, શ્રાવકનું નાનું બચ્ચું કીડીથી ચમકે છે, કયારે? કીડીને જીવ માને છે એવું જ્ઞાન થયું છે પછી કીડીથી ચમકે છે. એ બચુ કીડીના જીવથી ચમકે છે અને અનંત જીવમય અનંતકાયથી નથી ચમતું, કહો તેનું જ્ઞાન નથી, તો ચમકે છે, ત્યાં જ્ઞાન જરૂર છે. નાના બચ્ચાઓ કીડીને જ્ઞાનવાળા છે, તે જે મહાનુભાવ છકાયની જ્યણું પાલે છે, તે જરૂર જ્ઞાન અને છકાયની શ્રદ્ધાવાળા છે, જ્યણાથી ચાલે ચાવત્ બોલે છે. તે છકાયના જ્ઞાન અને શ્રદ્ધાવાલા છે. તેથી ઘઉં વિરૂ વિશ્વયંના જયણું કરનારાઓ તમામ સાધુઓ, જ્ઞાનવાળા અને દર્શનવાળા છે, આથી જયણા આવી ત્યાં તે આવેલ જ છે. ત્રીજુ પાદ કહ્યું કે-૩ન્નાની કિં વાદી? અજ્ઞાની શું કરશે? જે જીવાજીવના સ્વરૂપથી અજ્ઞાત હાય, પાપથી અજ્ઞાત હોય તે અજ્ઞાની કરે શું ? એ વાક્ય કહી આપે છે કે, કરે છે તે જ્ઞાની છે, નહીંતર અન્ના લિં વહી? એ કહેવાનો વખત ન હતા. જયણા કરે તેનું ફળ શું? એ બોલવું જોઈતું હતું, તેના લિ શાહ, જે અજ્ઞાની હત, જીવાદિકની શ્રદ્ધા-જ્ઞાન ન હતું, તે જ્યણા કરત શાને? કહે કે જયણા કરવા દ્વારા જ્ઞાન-દર્શન સિદ્ધ કરે છે. મનુષ્યપણા સુધી ઊચે આવ્યા તે ને આભારી?
આગળ ચોથા પાદમાં એની એ જ વસ્તુ જણાવે છે. આપણે ક્રિયાના દુશ્મન, કે જ્ઞાનનું નામ લેતા કિયાને હટાવી દઈએ છીએ, જે અજ્ઞાની હોત તે જયણું કલ્યાણ કરનારી છે, માટે જયણું કરૂં આ સ્થિતિમાં આવત શાને? જયણાને જાણી શી રીતે? કેઈકને દુધ લાવ” તો આપોઆપ સાથે ભાજન લાવવાનું જ છે, ભાજન વગર દશ શેર દૂધ આવતું જ નથી દૂધને ઓર્ડર આપવાથી હામને ઓર્ડર આપોઆપ થઈ ગયા. જયણને અંગે જીવનું જ્ઞાન અને શ્રદ્ધા આવી જ ગઈ, તે માટે જ્ઞાનનું નિરૂપણ કર્યું, તેથી એ ગાથા પછી શું જણાવ્યું કે જ્ઞાન ન હોય તે સંજમ નકામું, એ જણાવવું હતું. જે જીવને, અજીવને જીવાજીવને જાણે, તે જ સંજમ જાણી આચરે છે,
Page #426
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૩ મુ
૪૦૩
સંજમ જાણનાર જરૂર સંજમ આચરનારા હોય. આ વાત પઢમં નાળ તો ચા એ વાકય પર લીધી છે. ત્યાં જ્ઞાન સમજી લેવું, જ્ઞાન વગર દયા હેાય નહીં. ના પીવે. જ્યારે જીવ અજીવ જાણે, ત્યારે બધ–માક્ષ બધું જાણે. પુન્ય પાપ અંધ મેાક્ષ જાણવામાં આવેલા જ છે, દેવતાઈ ભાગોથી કંટાળેલા છે તેથી જ ત્યાગી થએલેા છે. અધ્યયન પ્રકરણ સંબધ દેખવાં નથી, ક્રિયાને કાઢી મેલવા માટે જેને એક જ પાક્ર કહેવું છે, તેમાં અ પૂરો નથી પકડવા સતઃ શબ્દ શા માટે કહેલે છે ? પ્રથમ જ્ઞાનં તતો ચા, જ્ઞાનથી ક્રયા એટલું જ કહેતે તે ચાલતે, પણ જ્ઞાન ન હતે તા યામાં પ્રવૃત્તિ થાય નહીં. પૂર્વાસિન જ્ઞાનું જ્ઞાનજ્ઞન્યા આ યા ા એટલે પૂર્વકાલનું જ્ઞાન અને આ દયા જે છે તે જ્ઞાનજન્યા છે, તેથી ખીજા પાદમાં યં વિદ્યર્ સવ્વ સંજ્ઞપ ને ત્રીજામાં વળી બન્નાળી fદાદી એમ કહ્યું. જો આમ છે તે મનુષ્ય અન્યા કેમ ? જો જ્ઞાનથી જ બધુ થાય તા અહીં મનુષ્ય થયા શી રીતે ? અજ્ઞાની હોય તે પણ જેટલું ક તેાડે તેવું ફળ તે મેળવે જ, અજ્ઞાનપણામાં વગર ઈચ્છાએ જે દુઃખ ભાગવે તેનું ફળ જરૂર મેળવે, અજ્ઞાદ્દશામાં, સૂક્ષ્મ એકેન્દ્રિય, અસંજ્ઞી પચેદ્રિય, સની પચદ્રિયજાનવરમાં, મનુષ્યપણાની ઉત્તમત્તા, મનુષ્યપણાના શુભ ક કરૂં એ જ્ઞાન હતું જ નહિં, તે અજ્ઞાનપણામાંથી આટલા ઊંચા કયાંથી ચડ્યા ? કહે। અજ્ઞાનપણામાં પણ સમ્યગ્રક્રિયાનાં ફળ ચાખીએ છીએ, વગર ઇચ્છાએ, અજ્ઞાનપણે કામ નિર્જરા કરી તેનું ફળ પ્રત્યક્ષ મનુષ્યપણું અનુભવીએ, તે દુઃખ સહન કરવાનું, દૂર કરવાનું કે અજ્ઞાન દૂર કરવાનું રહ્યું. દુઃખ સહનના ફળ પ્રત્યક્ષ ચાખી રહ્યો છે, બધા જીવા અકામનિ રાથી મનુષ્યમાં આવે છે. નારકી દેવતામાં ઘણા ભાગ સમજુ, તિય "ચમાંથી પણ ભેાળાને દેવલેાક કે નરક જવાનું નથી. એ છતાં સંજ્ઞીપંચે દ્રિય સિવાયના મનુષ્યપણામાં આવે તે અકાનિર્જરાથી આવ્યાને ? અકામનિર્જરાનું ફેળ પ્રત્યક્ષ દેખવા છતાં નિરાનું કારણ કેમ છેડે છે .' નિર્જરાના કારણેા કાતરવા કેમ બેસાય છે ? વઢમં નાળં તો ચા કહી, પહેલા જ્ઞાન કહેનારા દૈયા કાતરનારા છે. ક્રિયાના શત્રુને પૂછેછ્યું કે, તમે મનુષ્યમાં આવ્યા તે જ્ઞાનનું ફળ કે અજ્ઞાનનું ફળ ? આથી અજ્ઞાનવાલી ક્રિયા પણ આટલે ફાયદો કરે છે તેથી ક્રિયાથી ન કંટાળતા જ્ઞાનની ઉપયેગીતા, ઉત્તમતા સમજવી વ્યાજખી છે. ન હતુ
Page #427
--------------------------------------------------------------------------
________________
४०४
આગદ્ધારક પ્રવચન શ્રેણી મનુષ્યપણને બોધ, ન હતું તેના કારણેને બોધ, કહે અટવીમાં અટવાઈ રહેલે આંધળો માગે આવે છે તે જબરજસ્ત પુન્યને જોગ હોય તે જ માગે આવે. બહે, મુંગે, અપંગ, અંધ, જે માગે આવે તેને માર્ગ મળી જાય તે અસંભવ જેવું સંભવિત છે. આ હજારેમાં બને છે. આ અનંતમાંથી આટલા મનુષ્ય થાય છે. ગાંડા હાથીને હટાવવા માટે કૂતરે ઉપયોગી :
આ ભવચક્રમાં ભમતા ભવ્યજીવને મનુષ્યપણું પ્રાપ્ત થવું મુશ્કેલ છે, અનાદિઅનંત સંસાર-સમુદ્રમાં મનુષ્યને મનુષ્યપણું મળવું મુશ્કેલ છે, આ જીવને હવે ધીરજ છે કે, મનુષ્યપણું મળી ગયું છે પણ ગાંડા હાથીની સાથે સાઠમારીને પ્રસંગ આવ્યે, હાથમાં હથિયાર રાખવું મુશ્કેલ તેવી વખત કૂતરું હાથમાં આવે એટલે બસ. બીરબલ અને પાદશાહને અમુક પ્રસંગે વાત ચાલતાં “હાજર સે હથિયાર” વાડીમાં છોકરા પાછળ હાથી મૂકો, છોકરાએ કૂતરું દેખ્યું, ટાંટી વીજતા હાથીના કપાળમાં ફેકયું, જ્યાં ભસવા લાગ્યું ત્યાં વિચારમાં પડ્યો. કમાડ તોડતાં બહાર નીકળી પડ્યો, હાથીની હડફેટમાં આવેલાને કૂતરું બસ છે. તે પછી તારા જેવા ભવ્યજીવને મનુષ્યપણા સરખી અપૂર્વ ચીજ મળી છે તેને ઉપયોગ ન કરે તે હેડીમાં બેઠેલો હાય, હાય કરે છે. તણતો હોય તે હાય, હાય થાય. કહો મનુષ્યપણારૂપી ભારદરિયામાં તારનારી આ શરીરરૂપી હોડી મલી છે, છતાં હલેસાં ન મારે તે હોડી ડામાડેળ થાય તો વાંક કોને ? હલેસાં દઈ કિનારે લાવવામાં હાડકા હરામ થાય છે અને એ હોડી અટવાઈ જાય તે વાંક હોડીને, દરિયાને કે હલેસાં ન દેવાવાળાનો ? તેમ ભવ સમુદ્રમાં ભરદરિયે પડેલા જીવને હડી મળી ગઈ છે, આ હોડીએ અનંતાને તાર્યા છે, સંખ્યતાને તારે છે અને અનંતાને તારશે, તેવી હોડી તને મળી ગઈ છે, છતાં હલેસાં દઈ હલાવતાં તારી મેંદી છુટતી નથી, નવી વહુને મેંદી મૂકી હોય તે કામ ન કરે તેમ ભવરૂપી ભરદરિયે પડેલે છે, હડી મળી છે. હલેસાં પૂરત હાથ હલાવે છે, તે હલાવતા નથી તો વલે શી થશે? આ મનુષ્યપણું અનાદિકાળથી મળવું દુર્લભ તે મળી ગયું છે. તેમાં ધર્મરત્ન મેળવવું મુશ્કેલ છે, નવી વહુને કામ કરતાં ન આવડે તે, સાસુ જેઠાણી, નણંદ, કાકીજી, પડોસણ બતાવે તે પણ મેંદી કેરાણે મેલવી
Page #428
--------------------------------------------------------------------------
________________
૪૦૫
પ્રવચન ૪૪મું નથી. તેનું શું થાય? તેમ અનાદિકાળથી જ્ઞાન, દર્શનમાં ડૂબકી મારનાર ન હોય તે તેને મુશ્કેલી પડત, તને જે તીર્થકર મહારાજા પેઠે સ્વયં કરવું પડત તે મુશ્કેલી પડત, પણ શીખડાવનાર છે તેમ માગે લાવનાર મહાનુભાવ ગુરુ મહારાજ મલ્યા છે, છતાં ધર્મરત્ન ન પામે તેમાં બીજાનો ઉપાય છે ? હવે ધર્મરત્ન પામવું શી રીતે ? શાસ્ત્રકારો ધર્મરત્ન પમાડવા માટે જે અક્ષુદ્રતા આદિગુણો ઉપયોગી છે તે વિગેરે હકીક્ત આગળ બતાવવામાં આવશે.
આ વ્યાખ્યાનનો સારાંશ—૨ પઢમં ના તમો તથા, ૨ દયા–જયણ પાલનારામાં જ્ઞાન સમ્યકત્વ હોય જ, ૩ સાત ભયને ભય ગણે તે અવગુણ ૪ પાપને ભય રાખવે તે ગુણ,
પ્રવચન ૪૪ મું ૧૯૯૦, શ્રાવણ વદી ૭ મહેસાણા શાસકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી ધર્મરત્નપ્રકરણ ગ્રંથને રચતાં આગળ જણાવી ગયા કે આ અનાદિ સંસારમાં અનાદિકાળથી રખડતાં આ જીવને મનુષ્યપણું પ્રાપ્ત થવું મુશ્કેલ હતું, લુલ, આંધળા, બહેર, અટવામાં અટવાઈ ગયેલ હોય તો અટવીમાં રસ્તે કેમ આવે? તેમ આપણે પણ મનુષ્યપણું શું છે, તે જાણતા ન હતા, મનુષ્યપણું કયા કર્મોથી મળે છે તે જાણતા ન હતા, તેના ઉપાયોની પણ આપણને ખબર ન હતી, તેવી સ્થિતિમાં રખડતા રખડતા ભવિતવ્યતાના યોગે અકામનિર્જરામાં ચડયા અને પડ્યા. એમ અનંતી વખત ચડયા અને પડયા એમ અનંતી વખત ચડતા પડતાં આથડતા કોઈક સંજોગ મળી ગયો કે આયુષ્ય બાંધતી વખતે કષાયની પરિણતિ તીવ્ર ન રહી, કષાય મંદ હોય તે મનુષ્યપણાનું આયુષ્ય બાંધે છે. જે આમ છે તે પાતલા કષાય શા માટે કહો છો? આયુષ્ય બાંધતી વખત પાતળા કપાય હોય તે જરૂર મનુષ્યપણુંનું આયુષ્ય બાંધે અને આયુષ્ય બંધ સિવાય બીજા ટાઈમે પાતળા કષાય હાય અને મરતી વખતે મંદ કષાય ન હોય તો મનુષ્યનું આયુષ્ય ન બાંધે, તે સ્વભાવે પાતળા કષાયની વાત કરી નકામા ભડકાવી માર્યા. કેમકે તમે સ્વભાવે પાતળા કષાય કા એટલે મનુષ્યપણાને અગે અસંભવ થયો.
Page #429
--------------------------------------------------------------------------
________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી
૪૦૬
સિંહ અને સ્ફૂતરાના સ્વભાવ સાથે કોની સમાનતા?
મનુષ્ય કે તિર્યં ચ કાઈ પણ જીવ લાગણી વગરને નથી, જેને જેટલી વધારે સમજણુ તેને તેટલી વધારે લાગણી, લાગણીને સંબંધ સમજ સાથે વધારે છે. સમજુ ઇસારામાં સમજી જાય, અણુસમજુને ડા મારે તે પણ કઈ નહીં. જેને જેટલી સમજણ તેને જ ખીજાની ક્રિયા વચન વિચારેાથી તેટલી જ લાગણી ઉભી થાય. મનુષ્ય યાવત્ જાનવરમાં લાગણી રહેલી જ છે. તે છે તે, કષાય જરૂર થવાને, જો કષાય થવાના તા તમે પાતળા કષાય પણ કહે। છે. તે તદ્દન અસભવિત, પણ જેનામાં સમજણ પૂરેપૂરી છે, તેને લાગણી ખરાખર થવાની, લાગણી થઈ તે આવેશ થવાના, ઉપદેશથી આવેશ તે દખાવીશું, શાસ્રકાર કહે છે કે-કેાઈએ આપણને આક્રેશ કર્યાં, જગતમાં એ પ્રકારના જીવા છે, એક બુદ્ધિશાળી, એક બુદ્ધિ વગરના કૂતરાને પથરા મારે તે પથરાને કરડવા જાય, પણ સિંહની ઉપર ખાણુ માર્યું હોય તે સિંહ ખાણ સામુ` નહીં જુએ પણ મારનાર કેણુ તેની તરફ નજર કરશે. ખાણની ઉત્પત્તિ દેખશે, કુતરા પત્થરને કરડવા દોડશે, કાઈ પણ શ્રેાતા-વક્તા મનુષ્ય પાતાને કુતરાની પક્તિમાં બેસાડવા માગતા નથી, છતાં જગતની વિચિત્રતા એ છે કે કરવું કુતરા પેઠે અને તેની પક્તિમાં બેસવું નથી. ક્ષણે ક્ષણે દરેક પ્રસંગે કૂતરાવેડા કરવા તૈયાર છે, સિંહની સ્થિતિ એક વખત પશુ જાળવવા તૈયાર નથી. સિંહ બધાને થવું છે. કેાઈને કુતરા થવું ગમતું નથી. પણ કુતરાવેડા કર્યાં તા કેાઈ માંઢે નહી કહે, તો પણ લાઇન તે ગણાશે અને પાછળ તે જ કહેવાશે. શી રીતે ? તમને ખીજા મનુષ્યે તિરસ્કાર કર્યાં, માર્યાં, ખીજાએ તમને ગાળ દીધી, એ બધામાં તમે કઈ વસ્તુને પકડા છે ? તિરસ્કાર, મારની ગાળની વાતને પકડા છે પણ એના કારણને પકડયું ? અરે આટલા છે તેમાં મને જ તિરસ્કાર કેમ ? આટલા બધામાં મને જ કેમ ગાળ દે છે ? તેના વિચાર કર્યાં ? કેમ તિરસ્કાર કરે છે, ગાળ દે છે તેને વિચાર કરવા તૈયાર નથી, કારણથી દે છે તેના વિચાર તા કરે જ ક્યાંથી ?
તા ક્યા
તરીને તારનારા, કૂષ્મીને તારનારા કે ?
ટ્રુડો જમીન ઉપર પડ્યો, ઉંચેથી પડેલા દડે ઉન્હેં કેમ ? તે સવાલ કરનાર કેટલા ડાહ્યા ગણાય ? ઉછળવામાં સવાલ હોય જ નહીં,
Page #430
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૪મું
४०७ તેમ તે અપજશના વેદનીયના એવા કર્મો બાંધેલા છે, તેથી બીજાને તિરસ્કાર કરવાનું મારવાનું ગાળદેવાનું મન થાય છે, તારા કરેલાં છે તેનો જ આ જવાબ છે. તારા અપજશ કે તારા અભ્યાખ્યાન દેવાથી બંધાએલા કર્મો એજ જવાબદાર છે. એ બિચારે નિમિત્ત માત્ર છે, એ તો બિચારો ડૂબી તારે છે, તરીને તારનાર તીર્થંકર પણ મળશે, તરતા-તારનાર તીર્થકર મળશે પણ ડૂબતા તારનાર કયાં મલશે ? તારા અશાતાના કર્મો ક્ષય કરવામાં આ બિચારો કારણ–સહાયક બની પિતે ડુબી જાય છે. પિતે કમેં બાંધી તારા કર્મો તોડાવે છે. તારા આત્માને હલકે કરનાર કોણ મળવાને ? તેની કરુણા કરવાની છે. તને કેટલે ફાયદે છે? પિતાની સુંદરતા ન કરે, તે પરની કરુણા શી રીતે કરે ? પહેલાં એ વિચાર કર, તને આક્રોશ કરનાર, મારનાર, ગાળો દેનાર, તારો ખરેખર ઉપગારી છે. કેમ? પતે હેરાન થવાનું નોતરું લઈ તને બચાવી લીધે, જેને તું ઉપગારી માને છે તે તીર્થકરો તરીને તારનાર છે.
શેઠ, અને મુનીમ બે જણા તાપી રહ્યા છે. મુનીમજી કભી ઇસમેસે એક તણખા ઉડે, દોકી દાઢીમાં તણખા પડે, જલે તો કીસકી દાઢી પ્રથમ બુઝાવે? ઘાસ જેસા એ જલ જાતા હૈ, મુનીમજી કહે કે સાબ ! આપકી બુઝાવે. ઝલનેકા મોખા નથી આવ્યા ત્યાં સુધી આ કહે છે, વખત આવે ત્યારે કોઈ બીજાને બચાવવા જતું નથી. એટલામાં શાણા મુનીમને એ જ પ્રશ્ન કર્યો, મેરી દાઢીકું બે લહરકા મારકે પીછે આપકી બી બુઝાવું. એમ તીર્થંકર મહારાજ, ગણધર, કેવલી. આચાર્યાદિક સબ પોતપોતાના બે લહરકા મારી પછી બીજાની વાત. ભવ્યજીને ઉદ્ધાર કરો, પણ પહેલાં પિતાનું કલ્યાણ કરે, તીર્થંકર મહારાજે પણ પહેલાં પોતાનું કેવળજ્ઞાન ઉપજાવ્યું, પછી બીજાને ઉપદેશ દેવા લાગ્યા, ઘાતી કર્મને ક્ષય કર્યો હવે અઘાતીયા ચાર કર્મ બાકી રહ્યા. જિદગીના અંત સુધી અઘાતી જતા નથી તેથી ભોપગ્રાહી કર્મ નામ રાખ્યા છે, ભવની સાથે લાગ્યા છે, જિંદગી ખતમ ન થાય ત્યાં સુધી તેમાંથી એક પણ ખતમ થતું નથી. નામ, આયુષ્ય–ગોત્ર, વેદનીય બધાને જિંદગીનો અંત થયા પછી અંત થાય છે. આપણે કરવાનું સર્વ કરી લીધું, રહ્યા તેને જલાવી શકાતા નથી. અપના બુઝાકે પછી નકકી કર્યું છે કે હવે ભવ્યજીવનાં કર્મ બુઝાવું, જિનેશ્વરને કેવળ
Page #431
--------------------------------------------------------------------------
________________
४०८
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી થયું તે પહેલાં, જગત કર્મથી બંધાએલું છે તે જાણતા હતા ન જાણતા હોય તે સમકિત નથી. તો જાણતા હતા ને સમકિત હતું તે તે વખત ભાવદયા કેમ ન આવી ? તીર્થકર મહારાજને તીર્થનું નિરૂપણ કેવળજ્ઞાન થયા પહેલાં ન હોય, સર્વ પદાર્થ જાણ્યા વગર તીર્થકર દેશના દેતા નથી, ચાહે તેમ પ્રથમ પિતાનું કરી લીધું. તરીને તારનાર થયા. ઉપદેશનો અધિકાર કોન ?
સાધુઓએ પણ એ રાખ્યું કે સ્વયં પરિહાર, અરે તમે લબાડ ન બનશે. પોતે કરે નહીં, ને બીજાને કહેવા જાય તે લબાડ કહેવાય” તમે કહો છો ને “ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ દે.” પતે સાવધને ત્યાગ કરે નહીં અને બીજાને સાવદ્ય ત્યાગનો ઉપદેશ કરે તો શું થાય? તેથી સાધુને ઉપદેશ દેવાનો હક કયારે ? શાસ્ત્રકારે નિયમ કર્યો કે, ધર્મ એ ઉત્પન્ન કેણે કર્યો? આદિમાં પહેલવહેલે ધર્મ તીર્થંકર મહારાજાએ કહ્યો હતો, છતાં શહેનશાહને ઢઢરે લગેટીયે ન વાંચે, શહેરને શેરીફ, શહેરને નગરશેઠ
ઢેર સંભળાવે, તેમ અહીં જિનેશ્વર મહારાજનો ઢંઢેરો, ધર્મ એટલે જિનેશ્વર મહારાજને ઢઢેરો, પણ ઢંઢેરાને લખે કે શું વાંચે? જ્ઞાન અને ક્રિયા પણ જોઈએ, એકલા જ્ઞાનવાળો એવી સ્થિતિમાં આવે કે સબુરીબાઈના બહોંતર કીલા સબુરીમાં જાય, રાણીને રાજય મળ્યું છે, ચરપુરુષોએ આવી કહ્યું કે, પાડોશીને રાજ્ય યુદ્ધની તૈયારી કરે છે, હાં સુણા, જાણ લીયા, લશ્કર એકઠું થયું, ખબર લાગે, તેને જાણ લીયા કહ્યું, વાકેફ કીયા, અચ્છા કીયા, લકર ચાલ્યુ-એમ ખબર આવી, સુણ લીયા, અરે એને સીમાડે ઓળંગી નીકળવા માંડયું. તે સૈન્ય તમારા સીમાડામાં પિઠું, સુણ લીયા, અરે તમારા શહેર ઉપર હલ્લો કરી કબજે કર્યો, જાણ લીયા, અરે દેશના મધ્ય ભાગમાં આવ્યું. સચ્ચી બાત, શહેર નજીક આવ્યું. ઠીક ! આવી રીતે દેખતે હૈ, જાણ લીયા, ઠીક હૈ, કહ્યા ગઈ. સમીરબાઈને જીવ, મોજ-મઝામાં જકડાઈ રહ્યો ને બહોતેર કીલ્લા પાડોશી રાજ્ય લઈ લીધા. તેમ કમ આમ બંધાય છે તે જાણ્યું, હિંસાદિકથી નરકનાં ખાતાં બંધાય છે તે જાણ્યું, અરે તેથી દુર્ગતિ ભોગવવી પડશે જાણ્યું, તેમ જૈનશાસન એકલા જ્ઞાનમાટે એક ડગલું પણ કહેતું નથી,
Page #432
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૪મું
૪૦૯ જેનશાસન શબ્દથી કહી આપે છે કે, જીતે, ક્રિયામાં પ્રવર્તે, તેમ, જિનેશ્વરના ઢંઢેરાના લખેટાને વાંચનાર પ્રકલ્પ-તિ, જે નિશીથસૂત્રને ધારણ કનાર યતિ, સાધુ જ્ઞાન–વૈભવવાળો અને શેરીફ વફાદાર બને તેમ અહીં નિશીથસૂત્રના જ્ઞાનવાળો અને સાધુપણાવાળો. પ્રક૯૫ એટલે નિશીથસૂત્રના જ્ઞાનવાળે સાધુ, જિનેશ્વરનો સંદેશો કહેવાને તેને હક છે, નહીં કે પાઘડી અને પાટલવાળાને, જૈન ધર્મમાં મુખ્ય પાયે છીએ કાયાની દયા. ગૃહસ્થ છકાયની દયા કહેશે કે નહિં? જે છકાયની દયા ન કહે તો પાયા વગરની ઈમારત, તેનું ધર્મકથન પાયા વગરનું, તો પાયા વગરની ઈમારત. જે છકાયની દયા કહે પોતે પાળતો નથી ને બીજાને પાળવાનું કહે તેનું પરિણામ શું આવે ? લેકમાં સારી સ્થિતિમાં હોય, ટીપમાં પિતે ન ભરે, ને બીજાને કહે કે ભાઈ ! આ ખરેખર સોનાને કેદાળે વાવવા જેવું છે. એ વચનની શી અસર થાય છે? એ જ પ્રમાણે પિતે છકાયની દયામાં પ્રવતે લે નથી, તે બીજાને છકાયને ઉપદેશ શી રીતે આપશે ? વંઠેને કેમ ઉપદેશ માટે મોકલ્યા :
નંદીષણજીને છેલ્લાએ શું કહ્યું ? કે તમે કેમ બેઠા છે, બીજાએ દરગુજર કરી પણ સનીએ દરગુજર ન કરી, છએ કાયની દયા પોતે પાળે નહીં અને બીજાને જે કહેવા જાય, તેની કિંમત નથી. પાયા વગરની ઈમારત તરીકે ચાહે તે કરી લે, તેથી ધર્મનું કથન નિગ્રંથ મુનિ સિવાય નહીં, મહારાજા સંપ્રતિને અનાર્ય દેશમાં ધર્મનો પ્રચાર કરવું હતું, ત્યાં વેશધારી ભાંડોને મેકલ્યા, દ્રવ્યમાં વર્તણુક જોઈએ, વ્યવહારમાં વર્તણુંક રાખવી પડે. ત્યાં પણ સાધુપણુ દ્રવ્યથી–વ્યવહારથી પાળવાની ફરજ, રાજા પિતે ખોટા સીક્કા પાડે પછી નીતિનું સ્થાન કયાં ? સંપ્રતિરાજાએ એક રીતિએ જુલમ કર્યો, ભેખધારી જુઠા ઉભા કરે તેને અર્થ શો ? જુઠા સીક્કાઓ રાજા ઉભા કરે, આ શાસનનો ઉદ્યત કરનાર, શાસનને ભગત, આચાર્યના કહેવામાં રહેનારો ભેખધારી સાધુ ઉભા કરવા તે તેને શોભતું હતું? કહો ગૃહસ્થદ્વારાએ ધર્મ કહેવડાવો, તે કરતાં ભેખધારી સાધુ પાસે ધર્મ કહેવડાવે સારો ગણે, છકાયના ફૂટામાં પ્રવતેલા, બારવ્રતવાળા પાસે ધર્મ કહેવડાવવો તે કરતાં જુઠા ભેખધારી પાસે ધર્મ કહેવડાવે સારો ગણે. તે જગે પર સમકિતધારી, બારવ્રતધારીને મોકલવા હતા ને ?
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૧૦
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી વેષધારી એટલે લુચ્ચા ન હતા, તે વખતે સાધુપણામાં જ વર્તવું પડે, વિરૂધ્ધ વર્તે તે રાજાને કેયડો પડે, નહીંતર છાપ શી રીતે પડે? આમ કરવું જોઈએ, અમારા કહ્યા વગર કર્યા કરવું જોઈએ, અમે હવે નહીં બલીએ, અમને દેખો ત્યારથી આમ-કરવાનું, આમ કરી દાતાર તૈયાર કર્યા, વઢપુરૂષને ધર્મોપદેશ આપતા ધર્મની લાઈનમાં વર્તવું પડ્યું, જ્યારે અનાર્ય દેશમાં ધર્મપ્રચાર કરે છે ત્યારે આચાર પ્રવર્તાવ પડતો હતે. દીક્ષા આપવાની કે લેવાની ?
તમારે તો મારે ઘેર બેઠા ગંગા, ઘેર આવે તે લાભ લઉ, હું ગંગા પાસે ન જઉં. ભેખધારીને લુચ્ચા માને છતાં રાજથી ગુરુ માનવા પડે, રાજને અધિકારી લુચ્ચો અન્યાયી છતાં સાહેબ કહેવો પડે છે, સત્તાથી ગુરુ માનતા. અહીં વાત કેટલી છે? લુચ્ચા વને, વેષધારીવ્યવહારી વર્તન સાધુનું રાખી ઉપદેશ અપાય છે, માટે જ કહેવું પડયું કે, ગાંડી શિખામણ દે એવો ધંધે અહીં નથી, તેથી હરિભદ્રસૂરીજીએ “સ્વયં પરિહારઃ” કહી દીધું, પોતે કેસરીયા કરવા ન નીકળે ને બીજાને, “ચડે બેટા શૂળીપર, દે ખુદાકા નામ અમારી–દીક્ષા આપી દેવાતી હતી તે આખા જગતને દઈ દઈએ, અમારી આપી થતી નથી. તે આવીને સર્વવિરતિ લે છે, તેને લેવાના ભાવ થયા, તેણે કહ્યું ત્યારે દીધું, એને કરેમિ ભંતે બેલીએ, એને કરાવિએ એમ નથી બેલતા, બીજામાં પચ્ચક્ખાઈ બેલીએ, આમાં પચ્ચખાઈ ન બેલીએ, એમાં પચ્ચકખામિ બેલીએ છીએ, હું એ સામાયિકમાં છું, તેમાં તું પણ આવ, હું બોલું છું તેને તું અનુવાદ કરે છે, કરેમિ કહે છે, કહો કે અમે આપી જ નથી, અમે તો અમારે આચાર હતું તે બોલ્યા, તેને તેણે અનુવાદ કર્યો, તેથી હું બોલું તે પ્રમાણે બેલ, તારે લેવું હોય તે લે, આપી દેવાતી નથી, દીક્ષા લીધી લેવાય છે, આપી દેવાય તે તમે બધા અળખામણા છો? તમને કેમ ન આપુ? લીધી લેવાય છે, છરિ માવ સર્વવિરતિ સામયિક ફરજોની એ તમે બેલો ત્યારે ઉશ્ચરાવીએ છીએ. દીક્ષા લીધી છે, દીધી નથી, દીક્ષા મને આપ તેટલે શબ્દ બેલ નથી ત્યાં સુધી તેને દીક્ષા કેઈ આપતું નથી. આજકાલ આ સવાલનું સ્થાન નથી. પ્રાચીન કાળમાં કેમ સ્થાન હતું? પ્રાચીન કાળમાં કુળમાં
Page #434
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૪ મું
૪૧૧
ન
ધર્મ ન હતા. ભાઈ બુદ્ધ ને ખાઈ જિનેશ્વરને, છેકરા વિષ્ણુ ને છોકરી શીવને માનતી હોય, ત્યાં કુલાચારે ધર્મ ન હતા, તે વખતે કુલના સંસ્કાર ન હતા, તમારે તે। કુલાચારે ધ થઇ ગયા છે, તેથી નાનામાં નાના છેકરા હાય, રેલમાં સાધુ ખેડા હાય તેા બાપા ! સાધુગાડીમાં બેઠા. તે સમજે છે કે સાધુને ન અડકાય. છોકરા સાધ્વીને ન અડકે. કુલાચારથી ખખર છે કે સાધ્વીથી પુરુષને અડકાય નહીં. તમારા છે।કરાને અંગે દીક્ષામાં શું જાણે તે ખેલાય નહીં. કાળી– કાછીયાના છેકરાને દીધી હોય તે શું જાણે તેમ કહી શકાય. ખંગાળ તરફ સાધ્વી હૌય. ત્યાં કાઈ કહે કે આ બધું વાંજણીનું ટાળુ ફરે છે; એકેને છેાકરૂં નથી, પછી બધું સમજાવે કે તેએ તે બ્રહ્મચારી હોય છે. સમજે પણ આવી સ્થિતિના પચાસ વરસવાળા પૂછે, એવા મેટા ન સમજે તે તેના બચ્ચાં કયાંથી સમજે? તેવાના છેકરા દીક્ષા લે તેા કેઇ ખેલી શકે કે ખાલક શું સમજે? તેા અજ્ઞાન કેમ કહેવાય છે? જે વખતે શાસ્ત્ર રચાયા તે વખતે કુલાચારે ધ ન હતા. તે વખતે શાસ્ત્રો રચાય તેમાં નવાઈ નથી. તેમાં સામાયિક, વ્રત, પચ્ચક્ખાણ આઠ વરસ પહેલાં ન હોય. આઠ વરસની નીચે દેશથી કેસથી વિરતિના પરિણામ ન હોય.’ આચારમાં સમજી ન શકે, સમજે નહીં ત્યાં કુલાચારે ધર્મ ન હેાય. પહેલાં કાળમાં કુલાચારે ધર્મ ન હતા. એક કુટુંબમાં બે ચાર ધર્મ હોય છે, અત્યારે કાઠિયાવાડમાં દશાશ્રીમાળીમાં વૈષ્ણવ, સ્વામીનારણ, સ્થાનકવાસી ને શ્રાવકામાં માંહોમાંહે સંબધ છે. ત્યાં મોટાભાગે જાણપણું નથી હાતુ. કુલાચારે ધમ ન હોય ત્યાં આ વાત. શાસ્ત્રમાં ખાળક કહ્યો છે તેથી કુલાચાર કહ્યું; કુલાચારની વાત ન સમજીએ તે ઉલટું એ વચન જુઠું પડશે, માટે કુલાચારના વખત ન હતા તે વખતની વાત કરીએ છીએ અત્યારે છ સાત વરસના છેકરાએ ઉપવાસ, પાસહ પ્રતિક્રમણ કરતા દેખીએ છીએ, તે શાસ્ત્રનાં વચન ખોટા લાગશે. પણ કુળાચારે ધર્મ ન હતા તે વખતનાં શાસ્ત્રનાં વચના છે, પણ અત્યારે કુલાચારે ધ હોવાથી ખાળકમાં પણ વ્રત-પચ્ચખાણ કરતાં નજરે જોઈએ છીએ. • વજ્રઋષભનારાચ સંઘયણ નથી ત્યાં સુધી ખકુશ-કુશીલ ચારિત્ર કહ્યા છે.’ તપસ્વી, વૃદ્ધ માફ્ક બાળક માટે ધ્યાન રાખવું. ગોચરીમાં જે સારુ આવે તે બાળકને દેવું, ખીજાને એમ કહેવું કે અમારે ગેાચરી ફરીને ખાવાનું
"
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૧૨
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી
છે, તેમાં પણ બાળક વૃદ્ધને દઈને ખાવાનું છે, બાળ પાલ્ય છે. બીજા પાલક ગણ્યા છે, મૂળમાં આ ! આડે ઉતરી ગયા છીએ. દીક્ષા આપી અપાતી નથી.
મૂળ હકીક્ત એ હતી કે સાધુઓ પ્રથમ સાવધનો ત્યાગ કરી, ભાઈઓ ! સાવધનો ત્યાગ કરે, પ્રથમ પહેલાં પિતાના લહરકા મારી લીધા. તીર્થકરો, સાધુઓએ પોતે તરી પછી બીજાને તાર્યા, તે ડૂબવાના ભેગે બીજાને તારે તે કણ મળે? પિતાના કર્મના ઉદયે તે અવિરતિમાં હોય તે ન તરે, પણ તમારે લીધે ડૂબે છે, માટે ડૂબીને તમને તારે છે, તમારે તેટલા કર્મનો ક્ષય કર્યો ને? તિરસ્કાર કર્યો તે વખતે સહન કર્યું તો તમારા કર્મ તોડ્યા, પતે મેલો થાય, તમને ઉજળા કરે તે ઉપકારી કેણ મળે? તિરસ્કારની ઉત્પત્તિ પિતાના કરમથી છે, તું કૂતરાવેડા ન કરે તે તેના તિરસ્કાર રૂપ પથરાને ન જે, મારનાર તારા કરમ છે માટે સિંહ થતા હોય તે તારા કરમ ઉપર નજર કર, સિહ બાણ ક્યાંથી નીકવ્યું તે દેખે, માટે જે સિંહપણું રાખતા હોય તે ને કૂતરાપણાથી ખસી જવા માગતો હોય તો તિરસ્કાર કરે ત્યારે અશુભ કરમ તરફ નજર કર, વાસ્તવિક વસ્તુ મેળવા ગવેષણ કરવી. અવળા અક્ષર સવળા વાંચવા માટે ગોઠવ્યા હતા
રિ સત્યમ્, જે સામે મનુષ્ય તને મૂર્ખ, લુચ્ચે-હરામખેર કહે છે તે વાત સાચી છે કે કેમ? તારૂં તો તપાસ, પણ પોતાને મેંથી પિતે પિતાને મુખે કહેવા તૈયાર. બીજો મૂર્ખા કહે તે સળગી જાય, તારા માંથી જોઈ બેલત હતા, તો કહે કે બીજા અભિપ્રાયથી બેલતે હતે, મૂચ્છું છું કહી, બીજા પાસે વિદ્વાન કહેવડાવવું હતું, છાપખાનામાં અવળા અક્ષર ગઠવીએ તે સવળા અક્ષર પડે, તેમ પિતે મૂર્ણપણું જણાવે તે બીજે વિદ્વાનપણુ જણાવે. અવળા અક્ષર સવળા વાંચવા માટે ગોઠવ્યા હતા. તેમ બીજા પાસે વિદ્વાન ઉદાર, સારાપણું કહેવડાવવા માટે, વિપરીત ગતિના પ્રયોગ કરી બીબા–ટાઈપિ ગઠવે એટલે સવળું આપોઆપ આવશે. તને કંજુસ કહે તે વખતે આંખ લાલ કેમ થાય છે ? તારામાં એ છે કે નહિં? તે વિચાર ! જે તારામાં તે હોય, તેમ કહે તેમાં નવાઈ શું? તે પછી સાચામાં કે શે? કે હથીયાર ઉગામી સાચાનું સત્યાનાશ વાળવું છે ? ત્યારે એ
Page #436
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૪મું
૪૧૩ અસત્ય, અમૃત, જૂઠું બોલે છે. હું વિદ્વાન છું, ઉદાર છું, ઉત્તમ છું, તેની ખબર નથી, તો તેને જુઠાને રોગ લાગુ થયે છે, જુઠાનું ઓસડ ફેંધ? જઠાને રેગ છે, તેમાં કેધનો સનેપાત લગાડ છે? તેથી જુઠા મટવાનું ઔષધ કેધ નથી, બીજાએ તિરસ્કાર કર્યો હોય તે સાચે હોય તે કે કરવાથી કશું વળતું નથી, એકેય રીતે કોધ કરવાને અવકાશ નથી, આથી સમજણવાલાને લાગણું હોય, તે વાત કરી ગયા હતા, તે તે ધ્યાન દે. સાચી સમજણવાલે લાગણી દબાવનાર હોય, પણ તે ઘણા ઓછા હોય છે. જે ક્રોધાદિક થયા કરે તે પ્રકૃતિએ પાતાળ કષાય કહ્યા તે રહે નહીં, તે સીધું કહેવું હતું ને આયુષ્ય બંધાતી વખતે પાતળા મંદ કષાય હોય તે મનુષ્યનું આયુષ્ય બાંધી શકે છે. આખી જિંદગી પાતાળા કષાય શું કરવા કહો છો ? સ્વભાવે પાતળા કષાય લાગણીવાળાને બનવાના જ નહિ. મંદકષાયની પાડેલી ટેવ આયુબંધ વખતે કામ લાગશે તે માટે બ્રાહ્મણીનું દષ્ટાંત :
સરહદ પર ગામ હતું. ગામમાં બ્રાહ્મણ રહે, બ્રાહ્મણનું ઘર એક જ, એટલે બધે ઘેર લાગો લાગે. છોકરો જન્મ, પરણે, રડે, મરણમાં પણ લાગે હતે. સીધુ મળવાને સપાટે સર્વત્ર લાગતો, આખા ગામમાં એક ઘર તેથી માલદાર થયે, બાયડીને ઘરેણાં કરાવ્યા, કલજુગમાં મનુષ્યની ઉત્પત્તિ તેને માટે પરમેશ્વર બાયડી, પ્રથમ ઘરેણું બાયડીને, ભગવાનની આંગીમાં કેટલા ખરચ્યા ? એટલે પરમેશ્વર છે કે નહિ તે માલમ પડશે. સ્ત્રીને પરમેશ્વર શાથી માનવી પડે છે ? કામના ગુલામ થએલા હોય તેથી સ્ત્રીને પરમેશ્વર માનનારે, તેથી સ્ત્રીનાં ઘરેણું કરાવ્યાં, બાયડીની જાત ઘરમાં ગલ્લો ખાલી હોય પણ ઘરેણું કરાવે તો ખુશ. તમે વ્યાજ ભરી દેવું કરી લાવો તો પણ ખુશ, પણ દેવા વખતે સ્ત્રી દાગીને નહીં આપે. બ્રાહ્મણે લોકોના કહેવાથી જાણ્યું અને અનુભવ થ કે, પ્રથમ દોહદનો દેવડ–સીમાડાને પ્રદેશ બે બાજુથી લૂંટાય, સરહદે પરદેશ હોવાથી, માટે આપણે ઘરેણાં ખાનગી રાખવા, વાર તહેવારે પહેરજે, કારણ–ઘસાઈ જાય છે. આટલી આવક છતાં ઘસાવામાં નજર રહી. સરહદ પર હોવાથી બેવડે લૂંટાશે, હવે એ વખત આવશે તો તરત કાઢી નાખીશ. હવે બિચારો બ્રાહ્મણ શું કરે? કેટલાએક વરસ નીકળી ગયા. ઘરેણું અહીં હાથમાં રહ્યું. હાડકું વધ્યું, એવામાં ધાડ આવી, કાઢવા જાય તો શું થાય ? કહો લુંટારાની વખત ઘરેણું કાઢી નાખવું હતું, પણ ટેવ નથી પાડી તેથી કાંડું કપાયું
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૧૪
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
પણ ઘરેણું કાઢવાની મરજી છતાં નીક્ળી શકયું નહિં, તેમ આઉખા વખતે પાતળા કષાય કરીશું, પણુ ખામેશ કરવાની ટેવ પાડી નથી. તે ત્યાં આગળ ધાડ પડ્યા ધડધડ ધરેણાં ક્યાં નીકળી જવાના છે ? માટે ધાડ પડે ત્યારે નીકળવાના કયારે? રાજ કાઢે તે, રેાજ અવરનવર ઘરેણું કાઢતી રહે તે ધાડ વખતે નીકળી શકે, તેમ આયુષ્ય બંધ કરતી વખતે લાગણી વશ કરવાની ટેવ પાડે તા જરૂર મઃ કષાય થાય, પણ કાય મ પાડવાની ટેવ ન હેાય તેને આઉખાબંધ વખતે શી રીતે કષાય પાતલા થાય ? રાજની ટેવ રાખા તા પરાણે પાતલા કષાય રહે તેવા છે. હમેશની ટેવ હોય તે ખામેાશ કરવાની ટેવવાળા પ્રસંગે ખામેાશ કરી શકશે. આ વાત જાણીતી છે, ધાડ પડે તે જાણીએ છીએ, જાણીતી જહેત-વાત છે, આ આયુષ્ય કઈ વખતે ખાંધીશું તેનું જ્ઞાન કેને છે ? આ અજાણી વસ્તુ છે, ક્યારે બાંધીશું ? જાણીતા જુલમમાં ટેવ પડી હાય તા કામ લાગે, આતે અજાણ્યા જેમત, તેની ખબર શી રીતે પડે કે તે વખતે મદ કષાય રાખીએ, અજાણ્યા બળવા ફાટી નીકળતા હોય તેા હમેશા લશ્કર તૈયાર રહે. મેાટા શહેરમાં અજાણી આગ માટે કેવી તૈયારી રાખવી પડે છે ? અજાણી આગ એલવવા માટે હમેશની તૈયારી જોઈ એ. તેમાં લાઈવખતે ઘેાડા, સપ્ચા ચલાવે તે કામ ન લાગે. હમેશા દેવ ચાલુ રાખે, ઉંચામાં ઉંચી લાઈનની સર્વ પ્રકારની તૈયારી જોઈએ. આ કુકા-રોડાના બચાવ માટે ચાર્વીસ કલાકની ચતુરાઈ વાપરે છે, તેા પછી અંદરની ઓચિંતી આગ સળગશે તે માટે કાંઈ તૈયારી કરી છે? એજ સુધરાઈ ખાતું. સ્વભાવે પાતલા કષાય હાય તા આગ સળગે જ નહીં, એલવવાની હાતી જ નથી, ફાયરપ્રુફે મકાન કર્યું પછી કેાઠી રાખવી પડતી નથી, આત્માને એવા કરે કે અગ્નિ જાગે નહિં, અને જાગે તેા સળગે નહિ. એનું જ નામ સ્વભાવથી પાતલા કષાય. પ્રસંગ અને તેા પણ એને કઈ નથી. આવી સ્થિતિમાં કષાય પાતળા રાખવા મુશ્કેલ પડે તેા પછી જ્યાં મનુષ્યપણાના કારણેા જાણ્યાં નથી ત્યાં શી રીતે મનુષ્યપણાના સાધના મેળવ્યા ? અધા, બહેરા, મુંગા, દારૂડિયા, રસ્તે મુશ્કેલીથી આવે, તેમ મનુષ્યભવ અને તેમાં ધર્મરત્ન પામવું તે મુશ્કેલ છે. તે ધર્મ પામવા માટે ૨૧ ગુણા આત્મામાં લાવવા જોઈએ. તે ગુણાનું વર્ણન આગળ બતાવવામાં આવશે.
Page #438
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૫ મું
૪૧૫
પ્રવચન ૪૫ મું શ્રાવણ વદી ૮ (જન્માષ્ટમી) મહેસાણા. શાનકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતા જણાવી ગયા કે, આ અનાદિ અનંત સંસાર સમુદ્રમાં રખડતાં મનુષ્યભવની પ્રાપ્તિ થવી જ મુશ્કેલ હતી, પગે અપંગ, બહેરો, મૂંગે, બેબડો અને દારૂડિયે, છાકેલે અટવીમાં અટવાઈ ગયે હોય, તે માગે કેમ આવે? તેવાને માગે આવવું મુશ્કેલ. પ્રથમ તે તેને માર્ગ, કુમાર્ગનું ભાન ઘેલછા હોવાથી હોય નહીં, તેમ આ જીવને હું કેણ? મારી મૂળ સ્થિતિ કઈ? તેને કેમ મેળવું તે બાબતને વિચાર હતો જ નથી. મનુષ્યપણું પ્રાપ્ત થયું છે, તેવા દરેક જી આત્માની સ્થિતિને વિચાર કરનાર હોતા નથી. ભલભલા તારૂ જ્યાં ડૂબી જાય ત્યાં જે તરવા શીખ્યા નથી તેની શી દશા? મનુષ્યપણાની તારૂ અવસ્થા મલ્યા છતાં, કલ્યાણનો ખ્યાલ આવતો નથી, તે બીજી અસંસી દશામાં શી રીતે તે વિચાર આવે ? રમતીયાળ છોકરા રમત કરતાં થાકે તે ઊંઘવા તૈયાર છે પણ પાઠ કરવા તૈયાર નથી, તેને પાઠની વાત કરે તે કડવી ઝેર લાગે. પોતાને અભ્યાસ પિતાના ભવિષ્યના હિત માટે છે છતાં તેનું તેને ભાન હોતું નથી. તેથી હિતની વાતને અનિષ્ટમાં અનિષ્ટ ગણે છે. છોકરે તાવ-ઉધરસથી એટલે નહીં ગભરાય તેટલે માસ્તર, નીશાળના નામથી ગભરાઈ જાય છે. માત્ર અણગમતું સ્થાન નિશાળ, માસ્તરને દેખે તો જમને દેખે, પાઠ કરતી વખતે કીડીઓ ચડે. છોકરાને ભવિષ્યનાં જીવનનો કે પોતાનાં હિતનો ખ્યાલ નથી. એમ મનુષ્યજીવનમાં પણ ચડીને આવ્યા, કેટલાકે, ઉંચી સ્થિતિમાં આવ્યા, ત્યાં કડવામાં કડવો લાગતો હોય તો ધર્મ તેને કહેનારા, ધર્મ તરફ તૈયાર થનાર કડવા ઝેર લાગે છે. જેઓ ધર્મ સમજતા નથી તેમની અપેક્ષાએ બગીચે ફેરવું ગમે પણ પડિકમણું કરવું ન ગમે, ગપ્પા ગમે પણ પૂજા કરવી ન ગમે, ઉજાણું ગમે પણ ઉપવાસ ન ગમે. નવકુંકરીની રમત સરખે ઘમ: - હવે તમારી વાત કરીએ, તમે ધર્મને ઈચ્છનારા પણ કઈ સ્થિતિએ ઈચ્છો છો? સાપણ બચ્ચાં જતી વખત કુંડાળું કરે.
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૧૬
આગદ્ધારક પ્રવચન શ્રેણી તેમાં જ ઈંડા રાખે. જન્મ આપી સાપણ બચ્ચાં ખાઈ જાય, કે દિવસ બચું કુંડાળાથી બહાર નીકળી ગયું તે બચ્યું, સાપણ ઇંડાં મૂકે પણ તે કુંડાળામાં, તમે તમારા બચ્ચા, ભાઈ–બહેને, માતા, કાકી, માસી, ફેઈ, બધાને અગે ધરમની ઈચ્છા કરો પણ કુંડાળામાં રહી ધરમ કરવાની ઈચ્છા કરો છો, મારું રાખીને જે થાય તે ખરૂં. જે મેં મારૂં માન્યું છે, તેમાં એક વધે આવો ન જોઈએ, નવ કુંકરીની રમત ચલાવો છો, મારી કુકરી ઉપર ન આવૈ, બીજાની કુકરી ભલે ચાલે પણ મારી કુકરી મરે કે મારે નહિં તેમ બાજી ચાલે, સામાની કુંકરી આ જગ પર આવશે કે કેમ? તે પ્રથમ યાનમાં રાખી લે, તેમ આપણે ધર્મને મારનારી કુકરી ગણીએ છીએ. આપણી કુંકરીને મારનાર કુંકરી કઈ? ધર્મ કુકરી, કુકરીને બચાવીએ. બીજાને લાવી રમાડીએ, પણ કુકરી અડફેટમાં ન આવી જાય તે માટે સાવચેત રહીએ. તેમ કેઈ કુકરી મોહમાંથી નીકળી જાય તેમ લાગે તે તરત તારવી જોઈએ, વૈરાગ્યની વાસના ન થઈ ત્યાં સુધી દહેરે ઉપાશ્રયે જવા દઈએ, લગીર વૈરાગ્યવાળે થયો, તો દહેરે ઉપાસરે જવા નહીં દે, વેપારમાં નાખી દે, પરણાવી દે છે? બીજા કામમાં જોડાઈ જાય તો ઠીક, ન જોડાય તે હેડમાં નાખી છે. શા માટે ? કુદાકુદ કરતો બંધ થાય. પાછળ ભૂતડું વળગાડી દો છો, અહીં વિચાર કરે કે ધર્મ કડવો ઝેર લાગે છે કે નહિ? ધર્મ કરવા અવાય છે, તે જેમ કુંકરીઓને રમવા માટે લોકોને લાવે છે, તેમ ધર્મ કરો છે, પણ પિતાની કુંકરી જાળવવા માટે. એટલે ચંકેલે રહે છે કે એનું ધ્યાન બીજે નહિં, ખાવાનું ખાય છે પીવાનું પીએ છે, કુંકરીને બચાવે છે. તેમ આ નવ કુંકરીઓ મા, બાપ, ભાઈ, બહેન, તે નવ કુંકરીઓ પર દાવ આવો ન જોઈએ, એ દાવ તો ચૂકાવવો તે ચૂકાવ, આ પરિણામની સ્થિતિ આપણને આવતા ભવમાં શું કરવાની? શીવકુમાર જે જબુસ્વામીનો જીવ પહેલા ભવમાં ભાઈની શરમે દીક્ષા લીધી, શું કરું? ભાઈની શરમેં લીધી. ભાઈ કાળ કરી ગયા. નાગિલા પત્ની ને જ હંમેશા વિચાર. વિરાધનાએ બીજા ભવે ચારિત્ર પામવા ન દીધું. છઠ્ઠના પારણે બાર વરસ આંબેલ કર્યા, પણ રાજાએ–પિતાના પિતાએ દીક્ષાની અનુમતિ ન આપી. રાજકુંવર છ8ના પારણે આંબેલથી પારાનું બાર વરસ કરે છે, છતાં રાજા દક્ષાની રજા આપતો નથી. કાંટો કાઢતી
Page #440
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૫ મુ
૪૧૭
વખતે પૂછીને સોય ખેસવા જઈએ તો ખસવા ન દે પણ પગ ખેંચી લે, હજામને પગ પકડવા પડે છે.
શ્રીયકજી એને નકારશીથી લીધો, પરિસી, સાઢપેરિસી, ઉપવાસ કરાવ્યા તે દિવસે મરી ગયો, અત્યારે વાત થાય છે તે બાળકની વાત નથી. નવ કુકરીઓ સંભારવાની મોટાને હોય છે. ખરેખર કુકરી બચાવવાની દાનત મેટાની હોય છે, તેજ કુંકરીની વાત થાય છે. તે મોટા માટે જ દાવ પોતે લે, બીજાના દાવમાં આડો ન આવે છતાં દાનત કેકરી ઉપર, સ્થિતિ એ થાય કે રમત રમવી છે, રમતમાં બેસવું છે, પણ એક કંકરી ઘટાડવી ન જોઈએ, રમવાવાળા કુંકરીની જાળવણી કરે છે, રમે છે ખરો, તેમ માતા હોય તે છેકરો ધરમ ન કરતે હોય તે ધરમમાં જોડે. પૂજા–સામાયિક પૌષધમાં તીર્થ જાત્રામાં ઉપાશ્રયે જવામાં જોડે પણ બધામાં કુકરી રાખવાની વાત પ્રથમ નંબરે. મારા કુંડાળામાં રહી સર્વ ધર્મ કરવાની છૂટ :
મારા કુંડાલામાં રહી બધી વાત કરવી, કુંડાળામાં રહી બધી વાત કરો, બહાર રમત પાલવતી નથી, ચારિત્રના કેટલા ઘાતક પરિણામ છે, લેશે ન લેશે, તે વાત જુદી છે, આપણી પરિણતિ કયાં છે? રખે મારાથી દૂર ખસે નહિ, સામાયિક, પિસહ, પ્રતિક્રમણ, યાત્રામાં ના નથી કહેતા પણ ફલાણાની ના કહું છું, તે નથી કહેવાતું. રૂંવાડે રૂંવાડે બીજાને અવિરતિમાં રાખવા માગીએ છીએ. આપણી દાનત કયાં છે? આત્માનું સ્વરૂપ વિરતિ છે, નહીંતર પ્રત્યાખ્યાન કષાયે મનાશે નહીં, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની માનતા હોવાથી, આત્માનું સ્વરૂપ વિરતિમય છે. આપણી દાનત તેના વિરતિપણાના ઘાતકમાં છે, હીરો રહે પછી અગ્નિમાં પડી ભલે કોલસો થાય, માત્ર મુઠ્ઠીમાં રાખે છે ને ? ભલે તેજ મરી ગયું, વસ્તુ તો છે. આપણે આધારે–ભરેસે આવેલ, ધર્મકરણી શ્રાવકકુળમાં થશે, તે ભરોસે આપણે ત્યાં આવેલા, તેના આત્માનું સ્વરૂપ –તેજ તેડવાને માટે કટીબધ્ધ રહેવાના. આ જગે પર વિચારો ! રમવું છે બીજાના દાવમાં, આડું અવાતું નથી, તેને દાવમાં મારી કુકરી મરી ન જાય, તે દાનત સેલ આના રહે છે. ર૭
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૧૮
આગમ દ્વારક પ્રવચન શ્રેણી
પાંચ અને છની પંચાત :
ધર્મ કલ્યાણ કરનાર તે વગર આ ભવ-પરભવ સારો નથી મળવાને, તે કબૂલ પણ મનુષ્યપણું પામ્યા તેઓને તે ધર્મની સ્થિતિની સાચી પીછાણ નથી, તે જેઓ ધર્મ સમજ્યા નથી, મનુષ્ય પણ પામ્યા નથી, તેઓની શી દશા છેકરાને ભયંકર આદમી હોય તો માસ્તર, તેમ આ જીવને મનુષ્યપણા સિવાય એક ધંધો જડયો હતો, પાંચની પંચાત વગરને જીવ કેઈ ભવમાં ન હતું. આહાર, શરીર, ઈદ્રિય વિષય અને વિષયના સાધને. કોઈ પણ ગતિમાં વિચારી લે, એની અંદર જન્મથી માંડી મરણ સુધી પંચાત માત્ર આ પાંચની હતી. આ પાંચની પંચાતમાં પર્યટન કર્યા જ ગયા. તેમાં વળી મનુષ્યપણામાં છના છક્કામાં આવ્યા. ઉંદરને પકડવા માટે પાંજરામાં ખાખરાને કટકે મૂકે, ઉંદર દેખે કે ખાખ મળે, પણ ખાખર–કાસળ કાઢી નાખશે, તે ઉંદરને ખબર રહેતી નથી. તેમ આ જીવરૂપી ઉંદરડાને છકીયું ખાખરાવાળું દરેક ભવે નડે છે. ષિષ તરફ વહ્યો જાય છે. તેની લાલચે ના છક્કામાં ગોંધાઈ જાય છે. મનુષ્યને આબરૂ, જસ, કીતિ એ છટૂહું દરેક જન્મમાં આ પાંચની પંચાતમાં અથવા મનુષ્યપણામાં છના છટકામાં એમ દરેક ભવે આ જીવ સપડાએલા જ ચાલે છે. બચ્ચાંને રમત લુગડાં મેલાં કરનાર, અભ્યાસનું આંધણ મેલનાર, માને નોતરું આપનાર છે. બચ્ચાંને રમત પ્રાણુ કરતાં અધિક વહાલી લાગે છે, તેમ દરેક ભવમાં પાંચની પંચાત વિષમ છતાં આ જીવને વહાલી લાગે છે. ઊંદરને ખાખરે છોડે મુશ્કેલ પડે છે, તેમ આ જીવને છના છકકામાં પડે ત્યાં મોટાઈમાં સુખમાં દોરાઈ જાય છે. ત્યાંથી છૂટવું મુશ્કેલ પડે છે. મનુષ્યપણાને આત્મા તેના સમ્યકત્વ, નિષ્કષાયતાદિક ગુણો સમજીએ છીએ, છતાં તે ગુણો તરફ ધસી શકતા નથી. આ જિંદગીમાં સમજવા છતાં ન પ્રયત્ન કરીએ તે ને જીવનું સ્વરૂપ તથા સંસારનું અનિત્યપણું ન સમજીયે, તે વખતે ધરમ શી રીતે સમજીશું? જ્યાં જેનશાસન, ધર્મ, કેવળીનું કથન પામ્યા, એ જગે પર આંખ ન ખૂલી તે જ્યાં કંઈ નથી, જીવ-જડનું ભાન નથી, કર્મબંધ, નિર્જર, આસવ, સ્વમમાં પણ સમજવાનું નથી, તેવી જગ પર સમજ આવે તે કઈ મુરાદે માને છે? જેમ અંધને માગે આવવું મુશ્કેલ છે તેવી
Page #442
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૫ મું
૪૧૯ મુશ્કેલીથી મળનારૂ મનુષ્યપણુ મળી ગયું. શૂરા સરદારના હાથમાં શમશેર આવી ગઈ પણ પોતાનું બઝાવવાનું કાર્ય ન બઝાવે તે કહે કે શમશેર નથી પણ લેઢાને ખીલે છે, કાંતે શ્રી સરદાર નથી. તેમ આ જીવ અનંત શકિતનો ધણી, શ્રી સરદાર, તેના હાથમાં આ ધર્મ શમશેર આવી છતાં કર્મના ઘેદા–માર ખાય, મિથ્યાત્વનો હુકલા, અવિરતિનો ઉપદ્રવ, કષાયનો કેર સહન કર્યા કરે, તો શુ નથી, કાં તો તે શમશેર નથી. શત્રુનો એક તિરસ્કાર શૂરો ન ખમી શકે, આ જીવ મનુષ્યપણામાં આવ્યો, તે મળવાની સાથે તેમાં શરો સાધન વગર શૌય સમજી ન શકે. તેમ મનુષ્યપણામાં અનંત વીર્યવાળ છતાં, સાધન ન મળ્યું હોય તો? સાધનહીન મેટા જનરલ કેદમાં પડે, ત્યાં કોઈ પણ ચાલતું નથી. દુનિયામાં કહેવાય છે કે “કયા કરે નર બંકડા કે થેલીકા માં સંકડા. તેમ શૂરો સાધન વગર કાર્ય ન કરી શકે. પણ અહીં તો મનુષ્યપણામાં આવ્યું છે. ઢેર ઢાંખર કે પશુ નથી, તેથી શૂરા સરદાર તરીકે ઉંચી સ્થિતિમાં આવ્યું છે, શમશેર આવ્યા છતાં શત્રુનું સહન કરવું તે શૂરાને શોભતું નથી. ધર્મ સાધનથી સંપન્ન થયા તેવા વખતમાં મિથ્યાત્વને હલે, અવિરતિનું અંધારૂં, કષાયને કેર ચલાવી લઈએ તે કેવું ગણાય ? આત્માના અખિલ ગુણોને ઉજજડ કરનાર આ મિથ્યાત્વાદિક તેને પરાભવ શૂરો કેમ સહન કરી શકે ! “તરવાર બા ! તારા બાપને ઘેર જે કરતી હોય તે કર”—એમ અહીં આપણને પ્રાપ્ત થએલું ધર્મરત્ન તેનો ઉપગ કરીએ તો અવ્યાબાધ પદવી મેળવી દે, પણ ઉપયોગ ન કરીએ તો શી રીતે પ્રાપ્ત કરાવી દે? ધર્મરત્ન ઉપયોગમાં લેવું ઘણું મુશ્કેલ છે. મોહરાજાની લડાઈનું સ્થાન :
અનાદિની મિથ્યાત્વની ગાંઠ વિંધે, તે વખતે વાસ્તવિક ધર્મ આવ્યું ગણાય. અનાદિની ગાંઠ હોય તે અમને કેમ માલમ પડતી નથી? પણ તારા પેટમાં ગાંડ થઈ હોય તો તેને માલમ પડે છે? જેમાં તે વ્યાપીને રહ્યો છે તે માલમ પડતી નથી તે અરૂપી આત્મામાં ગાંઠ અમને દેખાતી નથી એ શું જોઈને કહે છે ? અજ્ઞાન, સમકિત, મિથ્યાત્વ આત્મામાં રહેલા માલુમ પડતા નથી. આંધળાને થએલા અનેક વ્યાધિ વેદે ખરો પણ જાણે નહિં, જેમ આંધળે અનેક વ્યાધિવાળ
Page #443
--------------------------------------------------------------------------
________________
४२०
આગમ દ્વારક પ્રવચન શ્રેણી વેદે છતાં જાણે નહિ, તેમ આત્મામાં અનાદિની ગાંઠની વેદના છે, વેદે છે, પણ જાણતા નથી, ધરમ સમજતા હશે તેને અનાદિની ગાંઠ એટલે શું? કર્મની અંતઃ કેટકેટિ સાગરોપ સ્થિતિ બાકી રહે ત્યારે ગાંઠ નજીક આવે, ૬૯ આગળ ગાંઠ નહિં ને એક કોડાકડિ સ્થિતિ બાકી રહે ત્યાં કેમ ગાંઠ આડી આવે છે? તેનું કારણ? જ્યાં બચાવના બાંધકામ હોય ત્યાં આગળ જ શત્રુ સાથે મારમારી હોય, બચાવ સિવાયને ભાગ તેમાં શત્રુ આવે તેમાં હરક્ત નથી. કિલ્લાની જગા કોતરાવી ન જોઈએ, ચિતડના અને ભરતપુરના કિલ્લાને કાણાં પડ્યાં તે વખતે મુશ્કેલી થઈ. તેમાં ૭૦ થી માંડી ૧ કેડીકેડી સાગરોપમ સુધી મેહનીયને બચાવનું બાંધકામ નથી, બચાવનું બાંધકામ એક કડાકડ ઉપર કર્યું છે. મજબૂત કિલ્લા સરહદ ઉપર હોય છે, રાજ્યમાં ઠેકાણે ઠેકાણે કિલ્લા ન હોય, સરહદ પર હોય, તેમ મહારાજાની સરહદ એક કોડાકેડ સ્થિતિ આગળ છે. તેથી અનંતી વખત અહીં સુધી આવી પાછા ગયા, ભવી કે અભવી બધા તે સરહદ સુધી આવે છે, ભળે પણ ત્યાં આવી અનંતકાળ પડી રહે છે. પણ સરહદ ભેદી મુશ્કેલ છે. અહીં ૬ કેડીકેડ કર્મસ્થિતિ ખપાવી, તે તે પુદગલાનંદી હતા છતાં ખપાવી, પુદગલ તરફ આનંદ હતા, સારા વિષયેની ઈચ્છા, ખરાબ વિષ દૂર કરવામાં હતું, છતાં અહીં આનાકાની વગર, વગર લડાઈએ અહીં આવી શક, વેરાનને ભાગ વગર લડાઈએ વશ કરાય, પણ જ્યાં મજબૂત બાંધકામ હોય ત્યાં તસુ સર કરવામાં સેંકડોનાં, હજારનાં શિર જાય, તેમ અંતઃ કોટાકેટિ સાગરોપમ આગળ મેહરાજાનું મજબૂત બાંધકામ છે, ત્યાં જ અનંતો વખત આવી ઘેરે ઘાલી બેઠા પણ ફાવ્યું નહીં પાછા હઠયા. એ સરહદ ભેરવી મુશ્કેલ. ૧૪ની લડાઈમાં તુર્કસ્તાનનું ગેલીલીને કિલ્લો ભેદતા મુશ્કેલી પડી, તેમ મોહનું બાંધકામ ખસેડવું, તેને ઉજજડ કરો એ જ મુશ્કેલ પડી છે. આથી એક કડાછેડી આગળ મોરચા છે, મોહ અને ધરમની સરહદ ત્યાં છે. ગ્રંથી આગળ મોરચા મંડાયેલા છે તે હઠાવવા મુશ્કેલ છે. મરચાં શું? તે સમજાવો. ધરમરાજા કે મહારાજા પાસે દારૂગળે દેખાતું નથી. વગર અવાજની મેટર જાય તે જોડે સૂતેલાને માલમન પડે, તે દરેક આત્મામાં મરચા મંડાયા છે, તે મરચાથી પોતપોતાનું કાર્ય બને કરી રહ્યા છે, છતાં માલમ પડતું નથી. આ સૂફમયુદ્ધ પાંચ ઈન્દ્રિયના વિષય બહારનું તે શી રીતે માલમ પડે. ધૂમ્મસમાં, ઝાકળમાં પૃથ્વીન માલુમ પડતા ન હતા.
Page #444
--------------------------------------------------------------------------
________________
૪૨૧
પ્રવચન ૪૫ મું ઈષ્ટને અનિષ્ટ અનિષ્ટને ઈન્ટ ગણવા–આજ ગ્રંથભેદ :
અહીં સ્પર્શ, ચક્ષુ, શ્રેત્ર, ઘાણ, જીભ પાંચ ઈંદ્રિનાં સારા વિષચોને સુખ ગણવું, આ મેહની સરહદ. ધર્મની સરહદ એ કે પાચેને ઝેર ગણવાં. આમાં શી રીતે જીત મેળવવી. અવળચંડે આત્મા કહ્યા વગર શ્રોત્રની સુંદરતા તરફ ધસી જાય, તેમ રસનાદિની સુંદરતા તરફ ધસારો, મૂળમાં દેડનાર ને તેને ઢાળ મળે તે પોતે ઉભો રહેવા માગે તો ઉભું ન રહી શકે. તેવી રીતે મૂળમાં પિતે પાંચે ઈન્દ્રિાના વિષયોમાં તલાલીન થયો છે અને મેહે હથીયાર બનાવ્યું, પછી શું બાકી રહે? અહીં જે ધર્મરત્નને અંગે કહ્યું તે ધર્મરતન કયાં આવે? અક્ષુદ્રતા આદિ ર૧ ગુણે હોય ત્યાં ધર્મરત્ન આવે, જ્યાં સ્પર્ધાદિના વિષયે માટે ભમી રહ્યો છે તેને ખરાબ માનવા કઈ બુદ્ધિ તૈિયાર થાય? અહિં તુચ્છતા ન હોય તો તે બુદ્ધિ આવી શકે. કેટલી ગંભીરતા હોવી જોઈએ ? આવા વિષયેને અનિષ્ટો ધારવા તેને ઉથલે મારે, શ્રવણ થવું મુશ્કેલ છે. અમાવસ્યાની અંધારી મધ્યરાત્રિ હોય, વરસાદ આવ્યો હોય, તારા ઢંકાઈ ગયા હોય, તે વખતે સૂર્યની કલપના કરવી હોય તો કેટલી મુશ્કેલ પડે છે. તો પછી અહીં જે અનાદિથી વિષને અંગે રાગ-વ્યાહ થએલે, જિંદગી ખતરો કરેલી એવી જિંદગીમાં વિષયોનું અનિષ્ટપણું સાંભળવા કોણ તૈયાર રહે? ગંભીરતા ન હોય તે વહાલામાં વહાલા ગણાએલા, જેને માટે જિંદગીની જહેમત ઉઠાવેલી તે અનિષ્ટ છે, એટલું સાંભળવું, હજુ ધારવું તે માટે ઉદ્યમ કરે દૂર રહ્યો પણ માત્ર સાંભળવું કે વિષયે અનિષ્ટ છે, તે ગંભીરતા કેટલી છે. ઝવેરીના હીરાને કોચ તરીકે સાંભળો શલ્ય લાગે, તેમ અનાદિથી લાગેલા ઈષ્ટ વિષને અનિષ્ટ વિષયે સાંભળવા, એટલું જ નહીં પણ ઝવેરી કાચ માને છે, તેને હીરો કહે છે કેમ સંભળાય ? બીજો ઉપાય ન રહે તે કાને હાથ દે. તેમ આ જીવને વિષયે હલાહલ ગણવા અને અનિષ્ટ લાગેલા વિષ, પ્રતિકૂળ વિષને નિર્જરાના સાધન ગણું દોસ્ત ગણવા, તેમાં કલ્યાણ શી રીતે સાંભળી શકાય ? અનાદિના ઈષ્ટ ગણાએલાને અનિષ્ટ અને અનિષ્ટને ઈષ્ટ વિષયે ગણે, આ બે વસ્તુ કારમાં ખંજર જેમ હદયમાં ભેંકાય, તે સાંભળતાં સ્તબ્ધ થાય, આ જ ગાંઠ, વિષનું ઈષ્ટપણું સરા, અનાદિકાળથી વિષમાં વહી રહ્યા છીએ તેથી અટકે અને સ્વપ્નમાં જે વિષયે ખરાબ લાગતા હતા
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૨૨
આગમ દ્વારક પ્રવચન શ્રેણી તેને શ્રેયઃ ગણે. વિચારે કેટલી મુશ્કેલી? ઈષ્ટ વિષયે કર્મબંધના હથિયાર અને અનિષ્ટ વિષયે કર્મનિર્જરાના સાધન ગણવા એ સાંભળ્યું કેમ જાય? જે વસ્તુને પાંચ-દસ વરસનો અનુભવ તેની વિરૂધ સાંભળી ન શકીએ, પણ જે અનાદિને અનુભવ તે વિરૂધ્ધ ગુરુ સંભળાવે તે કેમ સંભલાય ? કહે કે અક્ષદ્રતા આવી. જે અહીં ગંભીરતાની ખામી હૈય, તુચ્છતા હોય તો તરત ઉઠી જાય, ભલે હું અનાદિથી ઈષ્ટ માનું છું, તો પણ સાંભળવા દે. આટલી પણ ખામોશ હોય તે સાંભળી શકે, આટલી ખામોશ ન હોય તેને સાંભળવાને વખત ન આવે, તેમ દરેક ચીજમાં આવે, તમે માબાપ માટે મરી પડે. યુધમાં જાવ, જંગલમાં ભટકે, કેટલે પ્યાર હે જોઈએ, આટલા બધા વહાલા, અનુભવથી પ્યારનું પાત્ર, તેને અહીં દુર્ગતિમાં લઈ જનાર તેમ અહીં શી રીતે સાંભળ્યું જાય? એક જ મુદ્દાથી, કંઈક ખામોશ હોય, એ શા મુદ્દાએ કહે છે તે સાંભળવા તે દે. તે જ અક્ષુદ્રતા, મે પ્રાણ અર્થનું અનર્થપણું કયારે સંભળાય?
તમે તમારા પ્રાણ કરતાં પ્યારે પૈસે એ પ્રથમ પ્રાણ. દસપ્રાણને ભેગ પ્રથમ પૈસા માટે આપે છે. વિશલાખના આસામીને કેન્સર થયું છે, વીલાયત જઈ પાંચહજાર કયાં ખરચું? બે વરસ પછી મરવું જ છે ને ? ૧૧મ પ્રાણ ધન. તે ચીજને અંગે જગતમાં અનર્થની જડ પૈસે છે એ કેમ સાંભળ્યું જાય, રથો ૩છળ મૂઈ. દુર્ગતિને ડકે, અનર્થનું મૂળ અર્થ, તે શી રીતે સંભળાય? તે વમનારા મહાત્મા, અર્થ રાખનારા અધમ, તેને છોડવામાં સદૃગતિ, રાખવામાં દુર્ગતિને ડંકે. આ કેમ સાંભળ્યું જાય ? કહે હૃદયમાં કેટલી ખામોશ હોય ? કેટલે બીજાના વિચાર વચનને સાંભવા પતે તૈયાર હોય, અનુભવ વર્તનથી વલ્લભતાથી વિરૂધ વિચારો કાને સાંભળવા કેમ બને ? ચાહે જે વિચારભેદ હોય તો પણ બીજાને વિચાર સાંભળી વિનિમય કરે, વિચારશૂન્ય વિચાર વિનિમય કરવા તૈયાર હોતો નથી, આ તે આખું ઉથલાવનાર, ઉપાશ્રયના પગથીઆની બહાર જેટલી તમારી રમત તે બધી અહીં ઉથલાવવાની, પિતાના વિચાર પર કાબુ ન હોય, તેવા વિચાર સાંભળી શકાય નહીં. સાંભળવા પૂરતી અક્ષુદ્રતા તમારામાં આવી છે, લગીર આગળ વધીએ. સર્વ પદાર્થ કરતાં જીવને ટકાવનારી
Page #446
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૬ મું
૪૨૩
ચીજ જીવન, જે જીવન માટે સ્વપ્નમાં તું મરી ગયા કે સ્વપ્નમાં શેક કરવા બેસીએ, પૈસા, માબાપ, સ્ત્રી, પુત્ર કરતાં જીવન વહાલું છે, મર શબ્દ પણ ખમાતા નથી, તે અહીં અરે માનવી ! આ ક્ષણમાં મરણના ડંકા વાગી રહ્યા છે તે સાંભળે છે. મરવું પગલાને હુંઠ, તમે અમારી પાસે ખેલાવા કઈ સ્થિતિએ ? ઉંચે સ્વરે વારંવાર, ‘જીવને આશા ડુંગર જેવડી, મરવું પગલાને હેઠ' આ કઈ સ્થિતિએ બેલાવે છે ? એક અંશ એક ડગલું પણ સાંભળી શકીએ તેમ નથી, તેા કેમ સંભળાય છે ? એક જ વસ્તુ હૃદયમાં ગભીરતા આવેલી છે કે, વિષયા કુટુંબ જીવને અંગે ચાહે તે અનુભવ હાય પણ સાંભળવા તે દે, આ ગંભીરતા ન હોય તે ધર્મ પણ સાંભલી શકે ખરો ? માટે અક્ષુદ્રતા ગુણ પ્રથમ નંબરે, એ ગુણ આવવેા જ જોઇએ, છોડો કે ન છેડો પણ સાંભળતા તે થાય, કાન ઢાળતો તો થા! કાન ઢાળવામાં પણ ગુણની સ્થિતિ જોઈએ છીએ. દુનિયાદારીમાં માગેલા મેલવાની વાતમાં કાન કેમ ઢળાય ? તેમાં કાન ઢળાય તે ગંભીરતાના અંગે આ તો દેશનાને અંગે ગભીરપણું કહ્યું. તેમ દેવાદિ, દાનાદિક નિષ્કષાય પણાને અંગે ગભીરપણુ જોઈએ. હવે તે અક્ષુદ્રતાનું સ્વરૂપ અને ધર્મ સાથે તેના કેવા સંબધ છે તે આગળ જણાવવામાં આવશે.
5
પ્રવચન ૪૬મુ
-વત ૧૯૯૦ શ્રાવણ વદી ૧૦ સેામ, મહેસાણા
શાસ્રકાર મહારાજા શ્રીશાંતિસૂરીશ્વરજી ધર્મરત્ન પ્રકરણ કરતા જણાવી ગયા કે, આ અનાદિ અનંત સંસારની અંદર રખડતા રખડતા મનુષ્યભવની પ્રાપ્તિ થવી જ દુર્લભ હતી. જાણેલી વસ્તુનું સારાખરાખપણું માલમ પડે, પછી સારાની ઈચ્છા થાય અને કારણે ખેાળાય. કેઈ કારણ મળી આવે ને પ્રવૃત્તિ કરીએ તો કેાઈ વખત ધારેલી વસ્તુ મળી જાય, પણ મનુષ્યપણાને મનુષ્ય સિવાય બીજાને વિચાર આવતો નથી. પંચદ્રિય તિય ચાની સાથે મનુષ્યના વ્યવહાર છે, છતાં પણ મનુષ્યપણાને ખ્યાલ નથી. ત્યાં મનુષ્યતા સુંદર કે ખરાબ છે તે ખ્યાલ ન આવે, તે મેળવવાની ઈચ્છા ન થાય. કારણેા ખાળે
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૨૪
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
નહીં તો કારણેા જડે કયાંથી ? કારણની પ્રવૃતિ નથી અને તેથી સિદ્ધિ પણ નથી. સારૂ લાગ્યુ નથી, પ્રવર્તવાનું બન્યું નથી, તે મને શી રીતે ? આ વિચારીશું તેા આપે।આપ ખબર પડે કે મનુષ્યપશુ. મુશ્કેલ કેમ ? એકેએક ચીજ દુભ, એ જ અપેક્ષાએ વિચારીએ કે પ્રથમ કઈ દીશા હતી ? હેાકરૂ જન્મે ત્યારે ઊંઆ ઊ કરે છે, ઘટના કરે છે. એ પૂરા શબ્દો મેલી જાણતું નથી, અધૂરા શબ્દમાં ઊંઆ કરે છે. નવ મહિના પ્રાર્થના કરી કે હું તને નહીં ભૂલું, તારા સિવાય બીજું રટન નહિં કરૂં, નવ મહિના પ્રાર્થના કરી, પણ જન્મ્યા, ખંધ નથી છૂટ્યો, એટલે હું અહીં, તું ત્યાં, તા એ છેાકરે નવ મહિના સુધી ગર્ભમાં રહ્યો પણ જન્મ્યા તે સાથે હું અહીં, તું ત્યાં. આપણી વિધા :
આપણી વાત કરીએ. ઠેસ વાગી ચામડું ઉતરી ગયું, ન રૂઝાય ત્યાં સુધી રૂ અડકે તે પણ ડરીએ, પણ ક્યાં સુધી ડર ? જ્યાં સુધી એ વેદના રહે. રૂઝ આવી એટલે વિદ્યા આગળ છે. ઉંટ વિદ્યા એટલે ઉંચું જોઈ ચાલવું, આપણે પણ દરેક ગતિમાં દુઃખે ભાગવીએ તે વખતે એમ થાય કે આ જીવે પાપ કયુ . હવે પાપને છાંયડે ન જવું. પણ પાપનાં ફળ ભાગવીએ ત્યાં સુધી મસાણમાં વૈરાગ્ય આવે, કયાં સુધી ? મસાણથી નીકળી ઘેર આવ્યા પછી કંઇ નહિ રાગ આવે તે પાપના ઉય. પાપ પીપળે ચડી પાકારે છે. પાપના પડછાયા ભૂંડો પણ હેરાન થઈએ ત્યાં સુધી, હેરાનગતિ ગઈ પછી પાપના પડછાયા ભૂડો લાગતા નથી. કેટલીક વખત જીવાને એમ થાય છે કે અમે નિગેાદ, નરક, તિર્યંચગતિના દુ:ખે ભાગવ્યાં તે તે વાતનો ખ્યાલ કેમ નથી લઈ શક્તા ? આ ભવની વાત ભૂલી જાય તેનું શું? આંખે ચટકા મારતા હતા તે અત્યારે એમાંનું શું યાદ છે ? રૂઝાઈ ગયા પછી આ ભવની વાત ભૂલી જાય છે, ભણીને ભૂલે કહે છે, પણ તે કરતાં આ ભાગવી ભાગવીને અનાદિથી ભૂલે છે. તે વિચાર ! જ્યાં નાના બચ્ચાંએ દુ:ખની દશા વખતે લેાકેાના કહેવા પ્રમાણે પરમેશ્વરની પ્રાર્થના કરતા હતા તે ભૂલી ગયા. દરઢ ગયા પછી વૈદ્ય વેરી, તેમ પાપ ભાગવીએ તે વખતે ધરમની ધગશ થાય, મશાનમાં, રોગ આપત્તિ વખતે ધરમની ધગશ થાય પણ ઘેર આવી માં વીછળી નાખ્યુ. એટલે કઈ નહિ, તેમ પાપના કળેા અનતી વખતે
Page #448
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૬ મુ ભોગવ્યા, તે વખતે પાપથી કંપ્યા પણ ભોગવવાનું ગયું એટલે હતો એવોને એ જ, ફટકા પડે તે વખતે હવે ચોરી નહીં કરું પણ ફટકો ચમચમે ત્યાં સુધી, કેદમાંથી ચાર નીકહ્યું કે માસ્તરના હાથમાંથી છોકરે છૂટ એટલે હતું એમ ને એમ. જે ભગવેલું યાદ રહેતું હોય તે પાપને પડછાયે ન જઈએ. જાતિ મરણ સમયે પાપ પરિહાર બુદ્ધિ જુદી જ હેય :
પ્રાચીન કાળમાં જાતિસ્મરણ થતા સાથે પા૫ છુટતું સાંભળીએ છીએ. આપણે ભોગવેલું ભૂલ્યા, તે ભગવેલું યાદ કરે છે. ભોગવેલું યાદ કરે છે તો એ રસ્તે ફેર ન જાય, ભોગવેલું ભૂલીએ છીએ ને જાતિસ્મરણવાલાને ભેગવેલું યાદ આવે છે, આ રસ્તે જવામાં ફાયદે નથી, પિતાની જવાબદારી અને જોખમદારી બરાબર સમજે છે. તે તે ભૂલમાં દક્ત કઈ જગ પર કરી દીધા, તેથી હજાર ગળે પડ્યા, તે હજારરૂપીઆ ધમકાવી લીધા પછી ભૂલે નહિં, કઈ દસ્કત કરાવવા આવે તો ફેર કરો છો ? જેને દક્તને લીધે હજાર ગયા તેનું કેમ થાય? કલમ બોળો ત્યાં યાદ આવે, પછી કલમ બોળાય, યાદ પહેલું આવે, તેણે જવાબદારી જોખમકારી ખ્યાલમાં લીધી છે, તેમ ચારે ગતિના જન્મ, મરણ, રોગ, શેક યાદ આવે, તે કરતાં પિતાની જવાબદારી, જોખમદારી જાતિસ્મરણથી માલુમ પડે, તે સ્વાનુભવથી થાય છે, તે જુદી જ છે. તેમ જાતિસ્મરણવાલાને પહેલાની સ્થિતિ ખ્યાલમાં આવે તે બીજામાં ઘણો વિચાર કરે, જાતિસ્મરણવાલે એક પાપ કરતાં વિચાર કરે. આથી જગેજગે પર જાતિસ્મરણ થયું કે, ત્યાગી થયો, જાતિસ્મરણવાલે સાક્ષાત જવાબદારી જોખમદારીમાં નુકશાન કેટલું થયું તે સમજી ચે. હવે નવી જવાબદારી જોખમદારી ન લે. માટે જાતિસ્મરણવાલે તેથી મુક્ત થવા માટે સર્વ પાપનો ત્યાગ કરે છે. એને જવાબદારી જોખમકારી આબેહુબ ખ્યાલમાં આવે છે. પહેલા જાણતો માનતો હતો. એક હજારમાં પોતે દબાયે હોય તો વિચાર થાય છે. પોતે જાણતા માનતા હતા, જાણ્યા માન્યા છતાં દબાઈને દેવા પડે તેની અસર જુદી જ થાય. દુનીયામાં દેવા પડ્યા હોય તે જાણે માને, જુહું ન ગણે તે છતાં બીજાની અસર કરતાં સ્વાનુભવની અસરમાં રાતદિવસનો ફરક છે. તેમ નરક, પાપના દુઃખ પીડાઓ સાંભળી છે, છતાં પિતાને વીતેલી પીડા ખ્યાલમાં આવે ત્યાં
Page #449
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી જુદી અસર થાય છે. નવે તવેની શ્રદ્ધા કરવાવાળા હોય તેથી જે પાપ પરિહારની ઈચ્છા થાય, તે કરતાં જાતિસ્મરણથી જે પાપ પરિહારની ઈચ્છા થાય તે જદી જ છે. માણસ આપત્તિ વખતે અરિહંત કરે છે, સંપત્તિમાં અરિહંત કઈ બોલતું નથી, સંપત્તિ આવે ત્યારે સેનાર યાદ કરે. આ જગતની સ્થિતિને અંગે વિચાર કર્યો કે આ કહી નાખે છે. આપણે પણ ભગવેલું ભૂલી જઈએ છીએ. આપણે જે પાપનાં ફળ ભોગવ્યા હશે તેને અત્યારે ખ્યાલ પણ આવતું નથી. વગર ઈચ્છાએ, વગર ધારણાએ આ મનુષ્યપણું મળી ગયું. રાજકુંવરને રાજ્યનું સ્વરૂપ તેની ધારણમાં ન હોય છતાં મળેલા રાજ્યને સમજ્યા પછી મટ્ટી મળવા ન દે. રાજ્ય કેમ મળે, કેટલી મુશ્કેલીથી મળે તે કંઈ ન હોય પણ મોટો થાય ત્યારે રક્ષણ કરે, મદ્દી ન મેળવે, તેમ આપણે મનુષ્યભવની મુશ્કેલી સ્વરૂપ જાણતા ન હતા, છતાં મનુષ્યપણું મળ્યું. સમજુ રાજકુંવર એમ ધારણ રાખતા નથી કે મેં રાજ્ય મેળવવા ક્યારે મહેનત કરી હતી? તે ધારણા રાખતા નથી તો આપણને અનંતભવોએ દુર્લભ એવું મનુષ્યપણુ મળી ગયું. એવા મનુષ્યપણાને મટ્ટીમાં કયાં મેળવે છે? આથી શું મેળવે છે તે કહો. કુમાર ૩૬ હજારના વેપાર :
મનુષ્યપણામાં આપણી દશા એ છે કે શેઠનો પુત્ર છત્રીસ હઝાર રૂપીઆ લેઈ દેશાંતર ગ. મુનિમ રાખે. તે વ્યવહાર ચલાવ્યા કરે છે, તેના ગામનો એક માણસ આવ્યા. કુંવર સાહેબ શું કરે છે? મોજ, દુનિયામાં કહેવાય છે કે, પારકાએ સમાયું તે કરતાં હાથનું બનાવ્યું સારૂં. સાહેબ ચોપડો તપાસે. ચોપડામાં સાત-આઠ હજાર મરી ગયા છે, જેનું કઈ નથી તેવાને ધર્યા છે. પંદરસોલ હજાર એવાને આપ્યા છે કે સહી કરી જાય પણ પૈસા પાછા આપવાના નથી. દસ બાર હઝાર બરોબર શાહુકારમાં, સાંકળ ખખડાવે તો તરત રૂપીઆ મળે, પણ કેવાને ધીર્યા છે કે ૧ રૂપીઓ સાણંદમાં ૧ ઝખવાડે ૧ વિરમગામ ધર્યો છે. ૧ મેસાણ ૧ ધણુંજ ૧ લિંચ, છે શાહુકાર. તરત આપે પણ ધર્યો છે એવી જગે પર કે ૧ રૂપીઓ ખર તો ૧ મેળવો. કુંવરને સિલક–બેલેન્સમાં શું? તેમ આ જીવ પોતે આગલા ભવથી વધારેમાં વધારે છત્રીસ હજાર દીવસનું આયુષ્ય લઈ આવ્યું છે. તે છત્રીસ હઝારની પંચાત એને નથી. કુંવર મોજ-શેખમાં
Page #450
--------------------------------------------------------------------------
________________
૪૨૭
પ્રવચન ૪૬ મું
પડચા તેથી મુડીની શી વ્યવસ્થા થાય છે તેનું ધ્યાન નથી. તેમ છત્રીસ હઝાર દહાડાના હિસાબ જોવાની ફુરસઢ નથી. શેઠના છેાકરાને મિલકત ખવાઈ ગઈ છતાં મેાજ લાગે છે, અંદર આત્માની પુન્સાઈ ખવાઈ ગઈ છે, છતાં મેાજ લાગે છે. જિંદગીને જોવી નથી ને રાવી પણ નથી, તેવી અવસ્થામાં કઈ દેશવાળા આબ્યા ને શીખામણ દીધી. તેમ કાઈ પરગજુ કર્મોને આધીન છતાં રજપૂતમાં રહેલે। માગલ વિરૂધ્ધ સલાહ આપે, પણ માગલમાં રહેલા રજપૂત વિરૂધ્ધ સલાહે આપે તેમાં કેટલું જોખમ છે? તેમ જેએ હજુ કર્મને આધીન છે. કર્મની આધીનતાવાલા છતાં તમને કરમથી સાવચેત કરે તેવા ઉપગારી કેા મળી ગયા.
શુધ્ધ ઉપદેશની દુર્લભતા :
એક અપેક્ષાએ સાધુપણુ. સહેલુ છે પણ શુધ્ધ ઉપદેશ દેવા મુશ્કેલ છે. કારણ—જ્યારે હઝારા સાધુ થાય ત્યારે તેમાંથી ગણ્યાગાંડયા ઉપદેશ દેનારા મળે. ભણેલામાંથી અમુક હીસ્સા ઉપદેશક થાય. તેના આત્માને સજમ મુશ્કેલ હતું. પછી જ્ઞાન પછી તેનો વિહાર પછી તેમાં તેને સંજોગ, સાધુપણા કરતાં ત્રીજે નબરે બધા ગીતા સાધું હાય નહીં. આપણે ત્યાં ગીતામાં બધા આવી જતા નથી. કેઈ સજોગ મળે ત્યારે શુધ્ધ ઉપદેશ મળે. એવા શુધ્ધ ઉપદેશક આવ્યા ત્યારે કહે કેમ છે? આ ંદ છે, મજા છે. પેલા શેઠના છોકરા મજા શામાં ગણતો? દૂધ પૂરી ખાવા મળતી હતી તેમાં, તેમ આ છક્કા પચાની રમતમાં આ જીવ આનંદ મેાજ માને છે, પચામાં આહારાદિ, છકકામાં આબરૂ જસ-કીતિઉમેરી છે. આ પાંચા છક્કાની રમતમાં રમીએ છીએ. ૬+૫. અગીઆર ગણવાના. ધમમાંથી પુન્યમાંથી, પરમાર્થ રસ્તાને પાડી નાખનાર ૬૫ ૧૧ પણ ૯ ને ૩ કેાઈ કહેતું નથી. બીજે રસ્તે પણ અગીઆર થાય તેમ છે, છક્કામાં ને પચામાં જે ચક્રી ખાઈ રહ્યા છીએ, તેમાં મેાજ ગણીએ છીએ. એને ખારાકમાં અડચણ હાય તો બેકારી થઈ, ભૂખે મરતા હાય તેને આંખેલખાતા ઠેકાણે ઠેકાણે છે, બેકારવાળા આંખેલમાં કેટલા વધ્યા ? આંખેલમાં બધુ મળે છે, આંખેલ કરેા. કહો કે ખાનું છે, જોઈ એ છે ફેશન. સ્થિતિ એવી વિચિત્ર કે જેને બેકાર ગણાવે છે તેનાં લુગડાં પર એક ડાઘ નહી દેખાય. એકારની બ્રૂમે। મારનારનાં કપડા ઉપર એક ડાઘ નથી, અધુરામાં મળ્યું નથી અને મળે તો
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૨૮
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી આંક ફરકના આંકડા રમવા જાય. બેકારી ગણતા હો તો આંબેલ ખાતા ખુલા છે, મોટા શહેરમાં આવેલખાતા ખુલ્લા છે, આંબેલ કરનારની સંખ્યા કઈ વધી? એ તો બેકારીના નામે ધમિકોને ધૂતવા છે, ફેશનવાલાને મોટરો છોડવી નથી, બેકારીની બૂમે મારનારાને કહીએ કે તમે અબેલ કેટલા કરો છો ? રોજગારમાં મજૂરી મેંઘી છે, પહેલાં રોજગારી બબે આના મળતા તે જગ પર, સુથાર, લુહાર, સેની, હજામ મેંઘા છે, વિચારો બેકારીને નોતરવી છે, ગીરધર છોટાલાલ ભાઈએ કહ્યું હતું કે, દશ જગા કારકુનની હોય, એક કારકુનની જગા ખાલી હોય તો એક અરજી આવે, જ્યારે મજુર હોય, મજુરને શેઠ વઢવા જાય તો થે રહ્યું. જા. ઉંચી ડોકે જાય, કારકુન ઘેર બેઠે તો દેઢ વરસે ઠેકાણું ન પડે, મજુર ચોથે દહાડે ઘેર ન રહે. સાહ્યબી જોઈએ તે નથી,
મૂળ વાતમાં આવે. અહીં છે કે પાંચમાં પંચાત હોય તો રોતું બોલશે, તેમાં પંચાત ન હોય તો રાજી. જેમ હિતૈષીપણે જણાવ્યું કે “પારકું માર્યું ને હાથનું બાળ્યું ” તપાસીએ તો હાથનું બાળ્યું તે સારૂ નીકળે છે, માટે તારી સિલક તપાસ. તું છક્કા પંચામાં આનંદ માને છે, તે સિલક ઉપર માને છે પણ તે સિલક સડે છે તે જે.
જ્યારે આ જીવ જેવા લાગે તે વખતે ૧૮-૨૦ ની ઉમર થઈ ગઈ હોય, છત્રીસહજારમાંથી સાડાસાતહજાર તો ગયા, ગયા દહાડા આવવાના નથી, લેનારાના નામ નિશાન નથી. તેથી જ્યાં પચાસની ઉંમર આજકાલ થઈ ગઈ એટલે પરવર્યા, અભ્યાસ કરે. આ દિવસ ગેખે તો પણ ચડતું નથી, જાત્રા કરો તો ઉમરે ચઢતાં
શ્વાસ ચડે પછી શું થાય? ૫૦ પછીના વરસો શાહુકારીના. ખરી જિંદગી ભેગવવાની, પણ ન થાય વિનય-વૈયાવચ્ચ-જ્ઞાન-ધ્યાન કે ન થાય તપસ્યા, એમાં ધાડ ન મરાય. ઘરડે બળદ ચીલે ચાલે જાય, પણ આગળ મોખરે ન ચાલે, જતાની પાછળ જાય, પચાસ વરસ પછી ઘાડ નહીં મારે. ચીલે ચાલશે પણ પચ સ પછીના બધા વર્ષો નકામા, હવે વચમાં ત્રીસ રહ્યા, વીસની પચાસની વચ્ચેના ત્રીસ રહ્યા, એક દહાડે જાય તો બીજે દહાડે આવે, બે દહાડા ભેગા આવવાના નથી, એક રૂપિઆનું ખરચ કરે તો એક રૂપીઓ ઉઘરાણીમાં આવે, આવી સ્થિતિમાં નીરાંતે સેડ તાણે સૂતા છીએ.
Page #452
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૬ મું
૪૨૯
વીસ હજાર ઠંડા પડી ગયા, સાતનું નુકશાન થયું. દસબાર હજારમાં આપણી આ દશા છે. એ તરફ જોવા માટે આપણને પુરસદ નથી. તેથી શાસ્ત્રકાર કહે છે કે, મનુષ્યપણું મળ્યા છતાં અનર્થહરણ કરનાર ધર્મરત્ન મળવું ઘણું મુશ્કેલ છે, દુધ--પૂરીમાંથી નવરા થાય ત્યારે સિલક તપાસ ને ? આત્મા તરફ આંખ કરે નહીં, ત્યાં સુધી સિલકમાં કેટલે! ભાગ ખાકી છે તેની ખબર શી રીતે થાય ?
પુણ્ય કરતાં પાપમાં રહેલેા એક ગુણ :
પાપ હડકાયું કહેવાય છે, છતાં પાપમાં એક ગુણ જબરજસ્ત છે, એ ગુણ પુન્યમાં નથી. પાપ તરફ ધિક્કાર કરા તો તેના મૂળીયાં ખળી જાય, પુન્ય તરફ લાખા વખત ધિક્કાર કરે તો તેનાં મૂળીયાં નહીં મળે, પાપને ધિક્કાર તો તેનાં મૂળીયા ખળી જાય અને પૂન્ય એવું છે કે લાખા વખત ધિકકારા તો પણ પાછું આવે. વિચારે ! પાપને અશુભ જાણી પાપને ધિક્કાર થાય, એટલે સમતિ થાય, સમક્તિ એટલે, ધરમમાં પ્રવૃત્તિવાળા રૂચિવાળા થયા. તે થયા કે અ`પુદ્દગલ પરાવમાં મેક્ષે જવાને. એક વખત ધિક્કારની નજર કરે તે પાપનું મૂળ સડી જાય, ધરમની તરફે અનતી વખત અરુચિ કરી, ભવાભિનની, પુદ્ગલાભિનંદી રહ્યા ત્યાં સુધી ધરમને ધતીંગ, હબગ કહ્યો, છતાં ધ એવે છે કે, ધિક્કારવાથી પણ જતો નથી, આ જીવે ધરમને ધિક્કારવામાં બાકી રાખી નથી, ધરમને એક વખત ધિક્કારવાથી ધરમ ચાલ્યેા જાય તો કોઇ ધર્મ પામે નહીં, સજ્જન રીસ કરે પણ હિતબુદ્ધિ થાય તો પાછા આવે. ધને આપણે ધિક્કારીએ તે વખતે ધરમનું મૂળ બળે નહીં, પણ તાપને ધિક્કારીએ તો પાપનું મૂળ બળી જાય, તો ધિક્કારવા માત્રમાં બહી જાય તે પાપને ખાળતા નથી, તો આપણી સ્થિતિ કઈ ? દૃષ્ટિવિષ સ` લેાકેાની લાકડીએ ખાય, જેની ષ્ટિથી માણસ મરી જાય છતાં લાકડીએ ખાય છે, તેમ પાપ ધિક્કારની નજરથી લાસ થાય છે, છતાં પાપના પેટલાથી પીડાઈએ છીએ તો પણ ધિક્કારની લાગણી થતી નથી, ધરમ એવા છે કે, છેકરૂ હગી-મુતરી બગાડે તો પણ મા છોકરાને પંપાળે, લાત મારે તો પણ મા પ'પાળે, તેમ અજ્ઞાન દશામાં આ જીવ ધરમની અરુચિવાળા ધિક્કારનાર થયે, છતાં ધર્મ પાતાનુ હિત છેડે નહિ; માટે પાપ છે સજજન, ધિક્કાર
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૩૦
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી ની એકનજરમાં બળી જાય છે, “વે દીન કબ કે રાજાજી આંખ દિખાવે.” પણ રાજાજી એવા કે આંખની રીતિએ આંખ દેખાડે તો કામ લાગે. એમ પાપને ધિક્કારે છે. દુઃખના ઉદય વખતે, હા ! પાપને ઉદય છે એમ આંખો ઉંચી કરી ડોળા દેખાડ્યા કામ ન લાગે. ભવી અભવી બધા પાટુ પડે ત્યારે પિકાર કરે છે. મિથ્યાત્વી કે સમકિતી, પાટ પડ્યા પિકાર કરે છે, એમાં વળે નહિં. રીતસર આંખ દેખાડવી જોઈએ. બાળક લપેટીને રડે પણ લાખને ન ગણે :
એમ અહીં પીડા કરનાર પાપ તરફ આખું જગત ધિક્કાર કરે છે, પણ જેની પીડા નથી તેવા પાપ તરફ આવો. એવું પાપ કયું? શેઠીયાને ઘરે પાંચ સાત વરસને છેક હોય, જપ્ની આવી હોય, પણ એને ખાવાને વખત થાય તે વખતે ખાવાનું મળી જાય, તો લખેટી રમવામાંથી ઉંચું જોતો નથી. એને જપ્તી નથી. નામા, ચોપડા, પૈસા, આબરૂ તરફ છોકરાની નજર નથી. આ જીવને શરીર તરફ નજર છે. છોકરાને લપેટી જાય તો રોવા માંડે, તિજોરી જાય તો કંઈ નથી. લાખ લૂંટાય તેમાં છોકરાને કંઈ નથી, તેમ આ છોકરાને–આપણને આંગળીએ પીડા થાય તો પડોશીની પીડાની પોક મેલે છે, પણ આત્માના અનંત ગુણે, જ્ઞાન કેટલું હણ્યું, કેટલું પ્રકપ્યું તેની પંચાત નથી. લપેટી લૂંટાય તો ફિકર થાય, આ શરીરની–પાડેશની પીડાની પિક મેલે છે. પાપ તરફ વાસ્તવિક ધિક્કાર હોવો જોઈએ. અહીં દેહના દરવાજા દાઝયા તેને અંગે પોક મેલે તે તે આખી દુનીયા મેલે છે. પણ દીલના-આત્માના દરવાજાની દાઝ થતી નથી. જ્ઞાનાવરણીય પ્રમુખ ઘાતી કર્મો, ઘાતી પાપ તરફ ધિક્કાર વરસ્ય જ નથી. તેથી ધર્મરત્ન પામવું મુશ્કેલ છે. ધર્મને રત્ન તરીકે નથી ગમ્યું, તો ધર્મ જ રત્ન છે તે બુદ્ધિ ક્યાં આવવાની? ધર્મ અને રત્નની બેની સરખાવટ હજુ થઈ નથી, પાંચ હજાર કમાયા તે વખતે જે ઉ૯લાસ, તે ઉલાસને છાંટ સામાયિક-પૂજા–પ્રભાવના વખતે આ ? બધું તારીયાનું છે તે કહેવાનું જ ને ? રાંડેલી બાઈ પાસે પંદરહજારની મિલકત હતી, સંતાનમાં એકમાત્ર છોકરો જ હતો, એ માંદો પડ્યો, ત્યારે પેલી કંજસ એવી કે બે આના ખરચી દવા પણ ન લાવે, પાડોશણ કહે તારે કઈ ખાનાર નથી, તારે એના ઉપર ગાજા ને વાજા છે, એના માટે બે આના ખરચવાના તે માટે આમ કરે
Page #454
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૬મું
૪૩૧ છે. હું સાથે બાંધી જવાની છું? “બધું મારા તારીયાનું છે, જેને અંગે બે આનાની દવા નથી આપતી ને બોલવામાં મારા તારીયાનું છે તેને અર્થશે ગણ? અહીં ધરમમાં છાંટો આવતો નથી, ધરમ જ સારો કહ્યા કરે પણ એક સામાયિક પણ કરતો નથી, તો કહેવાનું કે બેઆના ખરચવાના નથી, તેમ આપણે એકેએક સમજીએ છીએ કે મેળવેલું મેલી જવાના છીએ, પણ કંજુસબાઈ જીવતી રહે ત્યાં સુધી જાગતિ રહે, તેમ આપણે પણ જાણીએ છીએ કે, મેળવેલું બધુ મેલવાનું છે પણ બાઈ જે ન લઈ જવાય તેથી મેલી દે છે, નહિંતર તારીયા માટે મેલી જાય છે? તેથી મેળવેલું મેલીએ છીએ. તે લઈ જવાનો ઉપાય નથી. ખરેખર હજુ શોધની ખામી છે. કઈ? અહીંથી ડલે લઈ ઉપડી જઈ શકાતું નથી. જે ડલ્લો લઈ જવાતો હોય તે ? હજુ દુનીયાનું નશીબ છે. જે આ મેળવેલું માલિકી સાથે લઈ જવાતું હોય તો કાલે પરણ્યા છે તેનું પલ્લું પણ રહેવા ન દેત. તારા મારા ભાગના છે એમ કહી દેત, પણ કરે શું ? કે માલ સાથે લઈ જવાતો નથી, પરાણે મેલવું જ પડે છે, હસતો મેલતો જ નથી. હસતો મૂકે તો પેલા રૂએ, મેલે ત્યારે રોતો રોતો. “આશા નથી ” કહે તે વખતે સાંભળનારને શું થાય છે? ત્યાં છાતી, વચન તપાસે, છતાં મુકેલ છે કે ન હો પણ દુનીયાદારીને અંગે કહી શકીએ કે પેટમાં પડેલાને જણ્યા છૂટકે. રૂવો કે હસો, મેળવેલું મેલવું જ પડે, તેને અંગે હજ ઉદારતા થતી નથી. ત્યારે એમ જ કહે કે, તારીયાની મા જ આપણે છીએ, કહેતી હતી કે હું બધી જવાની નથી, આપણે બાંધી જવાના નથી, છતાં પાંચ રૂપિયા જાય તે વખતે જે આત્મામાં અસર થાય તેની નેંધ લે અને હમેશાં સામાયિક કરતા હો, એક દિવસ ન થાય તેની નોંધ લઈ સરખાવટ કરે, તો પિસહ-પ્ર પ્રતિકમણ–પૂજાની કિંમત પાંચ રૂપિયા જેટલી નથી, તે તમારા મોઢે નકકી થયું, પાંચ રૂપિયાના નુકશાનમાં અસર થાય તે ઘરના નુકશાનમાં કેટલી અસર થઈ હજુ ધર્મ અને રત્ન બેની સરખાવટને વખત નથી આવ્યો. ધર્મ જ રત્ન એ બુદ્ધિ કયારે આવે? - ધર્મરત્ન એ બુદ્ધિ તો બહુ જ લાંબી છે અને જ્યાં સુધી એ બુદ્ધિ ન આવે ત્યાં સુધી દિવાળીના સ્વપ્નવાળા છીએ. દીવાળી કલ્પમાં રાજાને સ્વપ્ન આવ્યું કે, જુની હાથીશાળા પડી ગઈ
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૩૨
આગદ્ધારક પ્રવચન શ્રેણી છે, નવી તૈયાર કરાવી છે, આમ છતાં નવી શાળામાં હાથી જતો નથી ને જનીમાં પાછો ભરાઈ જાય છે. જેની પડી ગઈ છે. ટાઢ વાય છે, વરસાદ આવે છે, છતાં જ્યાં ધૂળને ભાગ હોય ત્યાં બેસવું જોઈએ,
રસાને સુંદર ભાગ છોડી કચરામાં કૂતરાને આનંદ, તેમ પેલા હાથીએ જુની શાળામાં આનંદ માને છે, જેમાં ત્રણે ઋતુના દુઃખે છે, નવીમાં એક તુનું દુઃખ નથી, મહાવત પરાણે લઈ જાય તો પણ ગોઠતું નથી. આપણે એલામાં પગ ચૂલામાં માથું છે. છતાં વાગેલાને શીરે ખવડાવે છે, બીજો ભાઈ કહે કે માથું પુટે તો શીરે મળે છે. તેણે પણ ફેડયું. માથું ફેડી શીરે ખા. તેમ આપણે પલપલની પલોજણ વેઠીને દુનીયામાં ડાહ્યા બનીએ છીએ. જેને પલપલની પલેજણ કરવી છે તેને વૈરાગ્ય માર્ગ સૂઝતો નથી; તે નવનિધાન ને છ ખંડની સાહ્યબી હતી, ચોદ રત્નો હતા તેણે વૈરાગ્ય માર્ગ કેમ લીધે ? રત્નની સમાન ગણે તો, રત્ન ચક્રવતી પાસે હતા. ધર્મ એ રત્ન જે, ધર્મ રૂપી રત્ન નહીં પણ ધર્મજ રત્ન એનું કારણ? રતન એ પથરાના ભાઈ છે. જાત ઉપર ભાત પડવાની, જાત પત્થરની જડ જાતની ઉપર જહેમત કેણ ઉઠાવે? શાણે નહીં ઉઠાવે. તે માટે એક જ જચેલું. ધર્મ જ રત્ન, આ બુદ્ધિ થાય ત્યારે રત્ન પણ ધર્મને ગુલામ છે. ધર્મ ગુલામ નથી તો પછી એ કેણ હોય કે શેઠને છેડી ગુલામને પકડે? તેથી ધર્મ એ જ રત્ન. આ રત્ન રાખીએ ત્યાં સુધી રક્ષા કરે, ખસ્યુ ખાસડા મારે. એક વખત કાચી બેઘડી ધર્મની પ્રાપ્તિ થઈ ગઈ તે મોક્ષ મેળવી ઢીધા સિવાય રહે નહિં, ખસેડયું પણ ખસતું નથી, કેને? જગતના લૂંટારૂઓ બેભાનપણાનો, અનુપયોગનો જેવાવરીને લાભ લે છે, આ લૂંટારૂઓએ દાન સારૂં ગણાવ્યું, અમારી પાસે દાનનું ફળ જણાવ્યું તેથી રાજી થઈ દાન દેવા માંડયું. લૂંટારૂઓ લાકડીથી લૂંટે, આ લોકો કુદાવીને લૂંટે, પાંચ પૈસા બગાડે તો બાયડી-મા–બેનછોકરાના છેડા કાઢીએ. એ હમે અહીં ૨૦૦-૫૦૦-૧૦૦૦ દાનમાં દઈ રાજી થઈએ, કઈ દશા છે ? પણ આ વિચાર કેણ કરે? તુચ્છતા ન હોય તે જ દાન આપી ખુશ થાય, અસંખ્યાત, અનંત જીની વિરાધના થઈ, બ્રાહ્મણે ચંડાળ બની ચોકી મેળવી તેમાં શો ચમત્કાર કર્યો? તેમ ચૈતન્યસ્વરૂપ, શુધ્ધ ચિદાનંદ સ્વરૂપ આત્મા
Page #456
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૭ મું
૪૩૩ પુદગલ પરિણતિમાં ગમે ત્યારે પૈસો મેળવ્યું. પૈસે પેદા કર્યો. એટલે સ્વરમણતા કરી, બ્રાહ્મણ ચંડાલ થયે. એક પૈસો પેદા કર્યો એટલે સ્વરમણતા છેડી પરરમણતામાં ગયે, ત્યારે પૈસો પેદા કર્યો, તેને સદુપયોગ બતાવે. એટલું જ નહીં પણ દુનિયાદારી પ્રમાણે અહીં મેળવ્યું તે આગળ મેળવવું છે કે નહિ ? ખેડૂત ખાવા કરતાં બીજના દાણ મોટા રાખે. લોકજાત એ પણ ભવિષ્યમાં મેળવવા માટે તૈયાર. માલદાર મત્તા મેળવે, તે આવતા ભવે જોઈતું હોય તે, માલદાર મત્તા મેળવવી જોઈએ, મમતાને મર્કટબંધ છેડાવ, તે નિપુણનું કામ છે, આ બુદ્ધિ આવે કેને? “દાન પર ભવની સંપત્તિ છે. જેનામાં અક્ષુદ્રતા ગુણ હોય તે જ દાન દેવાનું શ્રેષ્ઠ ગણેશે, ને તે જ ધર્મને લાયક ગણાશે, તેવી જ રીતે શીલ, તપ, ભાવ, દેવ, ગુરુ ને ધર્મને અંગે સરખી રીતે અક્ષુદ્રતાને ગુણ જોઈએ. તે બધામાં તે ગુણ કેવી રીતે ઘટાવ તે વિગેરે અધિકાર અગ્રે વર્તમાન
પ્રવચન ૪૭ મું શ્રાવણ વદી ૧૧ મંગળવાર મેસાણા धम्म रयणस्सजुग्गो अक्खुद्दो रूववं पयइसोमो । लोगप्पिओ अकूरो भीरू असढो सुदक्खिन्नो ॥ ५ ॥
શાસ્ત્રકાર મહારાજા શ્રીશાંતિસૂરીશ્વરજી ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં જણાવી ગયા કે, અનાદિકાળથી રખડતાં રખડતાં મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ હતી. આ જીવ મનુષ્યભવ મેળવી શકતો ન હતો, મહામુશ્કેલીથી મનુષ્યભવ મળી ગયો. જેમાં વિચાર કર્યો ન હતો કે મનુષ્યપણુનાં ફળે કેવાં છે એ વિચાર્યા ન હતા. તેની સુંદરતાને
ખ્યાલ આવ્યો ન હતો, તેના કારણે જાણ્યા ન હતા તે અમલ કયાંથી જ કરે? આવી દશામાં તે મળી ગયું તે ભવિતવ્યતાના જેગે જ મળી ગયું, પણ હવે તેને સફળ કેમ કરવું? મળવાની મુશ્કેલી કરતાં તેના ઉપયોગની મુશ્કેલી વધારે હોય ? હથીયારો મળી ગયા
૨૮
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૩૪
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી છતાં તેને ઉપયોગ ન આવડે તે હથીયાર મળ્યાનું ફળ શું? મળેલા હથીયારમાંથી ફેળ કયારે મેળવી શકાય ? જ્યારે એ હથીયારનો ઉપયોગ થાય. હથીયારનો ઉપયોગ કરે તે મળવા માત્રથી ફળ થઈ જતું નથી. એટલું જ નહિ પણ દુરુપયેગ થાય. જે હથીયાર ફાયદો કરનાર હોય, તે દુરુપયેાગમાં આવે તે સજજડ બેવડું નુકશાન કરે છે. તરવારને મુફીથી ન પકડી અને ધાર ઉપરથી પકડી ? જેટલું જોર દઈએ તેટલું વધારે નુકશાન. આ મનુષ્યપણું એ પણ એક નાગી તલવાર છે. તલવાર મળેલી હોય, મુફીથી પકડે તે સદુપયોગમાં કામ લાગે, આગથી પકડે તે પોતાની મેળે જ દુરુપયેગ કરે, નહીંતર બીજે ખૂંચવી મારે, ફેક્ત છેડા ઉપરથી પકડવાનુ જ કામ, તેમ મનુષ્યપણું મેક્ષની નિસરણ, આ સિવાય ક્ષે જવાનું કઈ ભવમાં નથી. દેવતાને ભવ જે સુંદર ગણાય તે ભાવમાં પણ શીવ સધાઈ શકતા નથી. મોક્ષ મેળવી આપનાર કેવળ મનુષ્યભવ. આ મનુષ્યભવને સદુપયોગ કરે તે કરમનું કાસળ કાઢી નાખે, જે તેનો સદુપયોગ કરવામાં ન આવે, આરંભ સમારંભ કરવા દૂર રહ્યા, પણ તરવાર ઊધી પકડવામાં હાથ કપાયે એમ અવિરતિમાં રહ્યા એટલે માર્ગથી છૂટા પડયા, આ વાત લક્ષ્યમાં લેશે ત્યારે જ તીર્થંકર મહારાજા, કેવળીઓએ, ગણધરોએ વિરતિ માટે કેમ કટીબદ્ધ કર્યા તે માલમ પડશે, ગૌતમસ્વામી પાસે કેઈકે દીક્ષા લીધી. મારું કુટુંબ પ્રતિબોધ પામે તેમ છે, તો કહે છે કે ત્યાં પહોંચ્યા, મહાવીરને લાભ માતો નથી. એક ઉદાયનને દીક્ષા દેવા માટે મેરા મુલતાન તરફે લાબા વિહાર કર્યો, ઉદાયન રાજાને દીક્ષા આપી, પાછા ત્યાં આવી ચોમાસું રહ્યા. ચંપાથી નિકળી ભેર ગયા. પાછા રાજગૃહીમાં ચોમાસું કર્યું. ૧૨૦૦ માઈલ ગયા, ૧૨૦૦ માઈલ આવ્યા, જેવા ચશ્મા પહેરે તેવું દેખે, લાલ ચશમા પહેર્યા તો બધું લાલ દેખે, દીવા સાથે લાલ કાચ મેલ્યા તો આખા હોલમાં લાલ દેખાય, તેમ આપણે આપણું જ્ઞાન સાથે લેભને લાલ કાચ ધર્યો છે, તે હોવાથી આપણને બધું લાલ દેખાય. આપણને કલ્યાણને રસ્તો લેભમય લાગે છે, વૈરાગ્યને ઉપદેશ દીધે, તે હમણાં જ ફળીભૂત થશે તેવો નિયમ નથી. લોભવાળાએ તો પાકે તેટલા પાછળ મહેનત કરવી, બીજા પાછળ શું કરવા મહેનત કરવી ? મહાવીર મહારાજે ચાહે ત્યાં ચોમાસા કર્યા, ત્યાં જે દીક્ષિત થવાના તે તેમના
Page #458
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૭ મું
૪૩૫
નામના, કઈ સ્થિતિએ લેભ ગણાવો છો? કઈ પણ પ્રકારે માર્ગને મચડી નાખે, લોભના નામે માર્ગને મચડી નાખે છે, આજે ત્યાગને ઉપદેશ તે પણ લેભ જ છે. માર્ગને મચડી નાખવાને રસ્ત છે, પિતે લેભના ચશ્મા પહેર્યા છે તેથી લોભ જ દેખે છે. પણ ચાલ ભાઈ લે છે. દાકટરને જશની ઈચ્છા હોય ને દરદીને વધારે સારૂં કરે છે, પરોગગારીપણે દરદીને સારા કરે. પણ તેઓ પારમાર્થિક નથી, પણ જસની ઈચ્છા એ દરદી સારા કરે તેમાં ભુંડું શુ ? એમાં ભુંડું એકલે કાઈટીયા ગણે. બે પ્રકારના રીપેટ રે ?
કાઈટીયાને ઘેર સામાન્યથી મરણની નેધ હોય. ગોરને ઘેર લગન જનમની નોંધ હાય, ગોરના ચોપડા તપાસ તે ફલાણે દહાડે લગન, ફલાણે દહાડે છોકરો જ . મરી ગયાની નેંધ ગેરને ત્યાં ન હોય. તેમ કાઈટીયાઓ દાક્તર ઉપર કકળે, એને મળતર મારવામાં, તે વિઘભૂત છે. નિરોગી રહે તે મળતર નથી, તેમ આપણા શાસનમાં પણ બે પક્ષ છે, એક ઓચ્છવ, મહોત્સવ, દીક્ષા પ્રતિકમણની નેંધ રાખે છે, ને બીજે પક્ષ-કો દીક્ષાથી પડે, કો નાસી ગયા તે નોંધ રાખે છે, આજકાલ બે પ્રકારના ખબરપત્રીઓ છે, કાઈટીયા અને ગેર ખબર પત્રીઓ છે, ક્યા ચોપડામાં તમને રસ છે? આરંભાદિક પાપમાં જોડેલું મનુષ્યપણું ગાંડાના હાથમાં આવેલી તરવાર માફક પોતાના અંગને છેદનાર થાય છે:
હવે આપણે મૂળ વાતમાં આવે. દાકટર જસની ઈચ્છાએ દરદીનું દુઃખ દૂર કરે, તેમાં કોના પેટમાં દુખ કરે? કાઈટીયાના પેટમાં, તેમ હું તો કહું છું કે, સાધુઓએ લોભથી દીક્ષાનું કાર્ય કર્યું, પણ કર્યું શ? અવિરતિ, આરંભ, સમારંભ વિષયને ત્યાગ કરાવ્યો, પણ તમારે બાપને બોલાવે છે, ભીખાભાઈ હાથીભાઈ એમ બાપાનું નામ બોલાવવું છે, સાધુને કયો બાપ બેલાવવાનું છે, જીવતા ગુરુને પણ એમાં નથી ગણતા, તમે મુવેલા બાપને પણ બોલાવે છે, જેને જીવતા ગુરુને પણ બોલાવવાનું નથી, તે લેભની દૃષ્ટિ ક્યાં? તમારું નામ શું? તમે કોના ચેલા ? તે માત્ર નામ. તમારું નામ પૂછે તે ભીખાભાઈ હાથીભાઈ, સાથે વારસાઈ હક નથી, તમારે વારસાઈ હક છે. અહીં
Page #459
--------------------------------------------------------------------------
________________
४३६
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી લંગોટીના ચીંદરડા ફાડી લે, તેમજ તમારે છોકરાની કમાઈ ખાવી છે? કઈ દષ્ટિએ લેભ કહો છો ? લેભનાં ચશમાં હોવાથી લેભ બોલાય છે. જગતને લાભ દેખે છે તે ત્યાં લગાડે છે, આપણે ઘરબાર ને મહારાજને ઉપાશ્રય, આપણે છોકરા તે મહારાજ ને ચેલા, શંખણી શું જોઈને સતીની સરખાવટ કરવા જાય છે? જેને આરંભાદિકમાં ડૂબવાનું, પિતાને તેથી જ નિભાવ થાય તે નિરારંભ નિપરિગ્રહીને શું જેઈને કહી શકે કે લેભ છે. કહેવાનું તત્ત્વ એ છે કે, તરવારને માત્ર અવળી પકડી તેટલામાં આંગળી કાપ્યા, શત્રુના હાથમાં જાય અને ગળું કાપે તે વાત જુદી. તેમ મનુષ્યપણુ અવળું પકડી અવિરતિમાં મનુષ્યપણું રાખ્યું, તે અવળી તરવાર પકડતા છોકરાને રોકે તેમાં નુકશાન નથી, તીર્થકર, ગણધર, કેવળીઓ બધા અવિરતિ બંધ કરે તેમાં નવાઈ શી? કેવળ સામાન્ય અનુપયોગે મનુષ્યપણું ધારણ કરાય તો, મનુષ્યપણું નુકશાન કરે. તો શત્રુના હાથમાં દીધેલી શમશેર નુકશાન કરવામાં કેટલે વખત લગાડે? તેમ આરંભાદિકના તાબામાં મનુષ્યપણું દઈ દઈએ તે શું થાય? આપણું શમશેરે આપણું શીર કાપી નાખ્યું. આપણને મનુષ્યપણું ન મળ્યું હોય તો આરંભાદિક વધારે ન થાત, આપણે દુર્ગતિએ ન જાત, આરંભાદિકમાં જોડેલું મનુષ્યપણું એટલે શત્રુના હાથમાં આપણું શમશેર આપી આપણુ ગળું કપાવીએ છીએ. એથી સાંભળીએ છીએ, એક મનુષ્યભવમાં જેની સ્થિતિ કોડ પૂરવની પૂરી ન હોય, તેવી સ્થિતિમાં ઉપાર્જન કરેલાં પાપ નરકમાં તેત્રીશ સાગરોપમ સુધી ભેગવે છે, વિરતિ, વિનય, વૈયાવચ્ચે સમાધિને અંગે મનુષ્યપણું ઝઝુમ્યું હોય તે કામ કરી નાખે, મોક્ષ મેળવાવી આપે, વિષયાદિકમાં જાય તે સાતમી નરકમાં પણ સપડાવે. શાના લીધે? મનુષ્યપણાના દુરૂપયેગને લીધે. જે મોક્ષની નિસરણી હતી તેને દુરૂપયેાગ થયે તે સાતમી નરકમાં સપડાયા. તેમ હથીયાર મળવું મુશ્કેલ, મલ્યા છતાં તેની તાલીમ લઈ તેને ઉપયોગ કરે ઘણો મુશ્કેલ. તે મળ્યા છતાં અનર્થ હરણ કરનાર ધર્મરત્ન મળવું ઘણું મુશ્કેલ. ચોથા આરામાં જાગતા સરદાર રેન ફરતા હતા :
ઓગણત્રીસ આંકવાલાને મનુષ્યપણું મળ્યું તેનો દુરૂપયોગ કરનારા કેટલા? હમેશાં ઊઠી સ્તુતિ કરો છો. વરિષદ ના ના
Page #460
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૭ મું
૪૩૭.
જન્મ ૨૯ આંકની અપેક્ષાએ નવ હઝાર કેડ કઈ ગણતરીમાં? સદુપયોગ કરનારા જોરિ ના નવહઝાર કોડ માત્ર. તે શૂર સરદાર જાગત છે તેના આધારે. અહીં અંધેર ખાતું છે, ત્યાં વીસ સરદાર જાગતા છે, વીસ વિહરમાન તીર્થકર છે, અને નવી કેડ કેવળિઓ છે. સરદારના હાથ નીચે આટલા લેફટનંટાની સંખ્યા હોય, જ્યાં આટલા જનરલો હોય, ત્યાં નવહઝાર કેડ સાધુઓ હેય તેમાં નવાઈ શું? અહીં બુટેશયની પાસે શાંતિ સાગરીયે ભક્ત આ હશે. આજકાલ સાધુપણું ક્યાં છે, નહિં વિનય, તપસ્યા, પડિકમણા એકેના ઠેકાણું નહીં. સાધુપણું તો ચેથા આરામાં, બુટેરાયજી કહે છે કે, ચોથા આરાના સાધુની અવજ્ઞા નથી કરતો, પણ પાંચમા આરાની અવજ્ઞા કરે છે તેથી કહું છું. બેલ ! એક રાજ્ય એવું હતું, જેમાં રાજા અને પ્રધાન ચારે બાજુ ફેરતા હતા. લશ્કરીઓ સીપાઈએ પણ ચારે બાજુ રન દેતા હતા. તેની પ્રજા તેને વફાદાર રહેતી હતી. તે જગ પર પ્રજા વફાદાર રહેતી હતી. બીજી બાજુ એવું હતું કે આખા દેશમાં રાજા ગણાય પણ રાજાનું મેં પણ જોયું નથી. પ્રધાનની વાત પણ ઉડી ગઈ છે, લશ્કરી તે અદશ્ય થયા છે. સીપાઈનું નામ નથી, તે છતાં ત્યાની પ્રજા વફાદાર રહે છે. તે બેમાં અધિકતા કઈ પ્રજાની ગણવી? એકમાં રાજા-પ્રધાન સેનાધિપતિ, સીપાઈઓ રોન ફરે છે અને બીજામાં તેઓનું નામ નિશાન નથી. ત્યાંની પ્રજા વફાદાર રહે છે. આ બેમાં વધારે વફાદાર કઈ ગણવી? તેમ ચેથા આરામાં તીર્થકરે રેન લગાવી. મહાશતક શ્રાવક કેહથી રેવતીને સાચા પણ કડવા વચનો કહે છે. રેવતી ઉપદ્રવ કરવા આવે છે, તે વખતે કહે છે કે શું માતી ફરે છે? સાત દિવસમાં મરી નરકે જઈશ. મરીને નરકે જવાની એ વાત ચક્કસ છે, પણ જૈનશાસ્ત્રને નિયમ એ છે કે–ખરું કહેવું તે નિયમ નથી, હિતનું કહેવું તે નિયમ. આટલા ખાતર ગૌતમ સ્વામીજીને મેકલ્યા. મહાશતક શ્રાવકને કહે કે, પૌષધમાં તારે માટે આમ ભયવચન કહેવું તે વ્યાજબી નથી, માટે મિચ્છામિ દુક્કડે દે, રાજા કેવી રન કરી રહ્યો હતો, એક શ્રાવક ઘેર પિસામાં બેઠેલે, મર્યાદા બહારની પોતાની બાયડીને સાચી હકીક્ત કહે છે કે સાત દિવસમાં રોગ થશે ને મરી નરકે જશે, માટે કાંઈ ભાન લાવ. આટલું કહેવું છે ભાન લાવવા માટે, કેધથી કઢાએલું સર્વથા સાચું વચન, તેમાં પણ શ્રાવક–પાપ
Page #461
--------------------------------------------------------------------------
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
૪૩૮
પામતા હતા, તેથી ગૌતમ ગણધરને મેલ્યા. સાવચેતી રાજા રાખતા, કોઈ પણ કર્મીની કટાર નીચે ઘસાઈ ન જાય. તેમજ પ્રધાનેા તરીકે ગણધરા અને કેવળીયા હતા. પદરસે તાપસને અષ્ટાપદ પર્યંત ઉપર પ્રતિષેધ કરવા ધકેલ્યા. શાલ મહાશાલને પ્રતિષેધ કરવા ધકેલ્યા, કહેા રાજા અને પ્રધાના કેવા ચકરા-રેન મારતા હતા, મન:પર્યાં વજ્ઞાની, ચૌદ પૂઘરા, જ્યાં સેંકડા હાજર હતા. એવી જગાપર આત્માને અવળે રસ્તે જવાનું ન થાય તેમાં નવાઈ શી ? અધિજ્ઞાનથી દેખી કહ્યું. પાંચમા આરામાં પ્રભુ વચન ખાતર સસ્વ સમર્પણ :
અત્યારે હિન્દુસ્તાનમાં આ છેડેથી ખીજે છેડે રાજા, પ્રધાન, કે લશ્કરી સિપાઈ નથી, તે જગેાપર મહાવીરના વચન પર જયાં જિદગીએ અપાય છે, ચેાથા આરા કરતાં અત્યારે એમના નામપર જિંદગીએ અપાય છે, બાયડી, છેકરા-કુટુંબને રાતા મેલી સ ́સરથી નીકળી જાય છે, કઈ વફાદારી ઓછી છે ? એટલુ જ નહી પણ પહેલા કાળમાં ઘણે! ભાગ ભીખારી સાધુ થતા, ભીખારી એટલે દ્રવ્યના ભીખારી નહિ, પણ જે આ જમાનામાં સાધન, સંપત્તિની સુખ સાહ્યખી છે, તે પહેલાંના જમાનામાં ન હતી.
પૃકાલના મહાજન અને જ્ઞાતિના બંધારણેા :
પહેલાના જમાનામાં હઝારે। માઈલ પરથી મેવા-ફળ દેખવાના વખત ન હતેા. તે વખતે નાટક-ચેટક, રાજા-મહારાજાને ત્યાં થાય, પાંચ સારા આદમીને નેાતરૂ મલે. અત્યારે જે શહેનશાહ નાટક દેખે તે મજૂર દેખી શકે, સીનેમા પણ તેમજ, અમેરીકાનું ઉત્પન્ન થએલું ફળ અહિ મજૂર ખાઈ શકે, સ્પર્શન-દ્રિયા માટે બગીચા સામાન્યસર્વસાધારણુ બગીચા, જેમાં કેાઈને જવાના પ્રતિબંધ નહી, જેમાં મ્યુનિસિપાલિટી માંકડા ગોઠવે, ગામના ઢેડને પણ રેકી ન શકે, કહેા આબાળગેાપાળને આટલી ભાગે પભાગની, નાટક, સીનેમા, હવા, બગીચાની છૂટ, પહેલાં કાળમાં સાત દહાડે એક દિવસ ઉકાળે પામે, આજે જ ગલમાં જાઓ તે હાટલે. જે વખતે ચા પીવાની દુકાન જગા જગા પર, ખાવા, પીવા, દેખવાની, તથા રૅડીઓનાં ગાયના દુકાને દુકાને, સ્વપ્ને પણ ગાયને સાંભળવા મુશ્કેલ તે અત્યારે મઝારે બેઠા બેઠા સાંભળી શકે. જ્યાં જ્ઞાતિના બધારણ
Page #462
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૭ મું
૪૩૯ જમીનદેસ્ત થઈ ગયા છે. પહેલાંનાં મહાજનના બંધારણે બેડી જેવા હતા. એક સેની સોનાના દાગીને પહેરી, રેશમી ધોતી પહેરી નીકળે તે દંડ થાય. ગળચો અને ધોતીયું ફાડી નાખ્યું, પૈસા જોઈએ તે લઈ જા. તું આવું ધોતીયું પહેરી નીકળે તે મહાજન શું કરે?
જ્યાં આટલી સ્થિતિને કાબૂ હતા, આજે ન્યાતમાં કાબૂ જુવાનીયાને ન ગમે. છોકરાવાળી પત્ની છોડીને બીજી ઉપાડવી હોય ત્યાં નાતનું બંધારણ ગમે ક્યાંથી? અમદાવાદ અને વઢવાણનું જોયું? પહેલાં નાતમાં કરે હોય તે બીજી પત્ની કરવી મુશ્કેલ હતી, નાત પરાણે પરવાનગી આપતી. વાત એ કે તેઓને નાતના બંધારણ શાથી તેડવા છે? અમે માંસ, દારૂ, ખાઈએ પઈએ તે પણ અમને પૂછવું નહિ, ચાહે ત્યાં જઈએ ત્યાં અમારો પેલે ન પકડે. બાયડી ચાહે તે પરણવી, એમાં અમને બંધારણ નહીં પાલવે. આ જમાને જેમાં નાતના બંધારણે તતણા પેઠે તૂટી જાય છે, તેવા વખતમાં છોકરું દીક્ષામાં સમજે શું ? પણ કહેવાવાળા સમજતા નથી. તમારા છોકરાની આબરૂ તમે કાઢે છે ? જેનનો છોકરે આટલું જાણે છે કે, સાધુથી નાટક ન જેવાય, બાયડીને ન અડકાય, રાતે ન ખવાય, ગાડીમાં ન બેસાય, છોકરો આટલું તો જરૂર જાણે છે. જેનના તમામ બાળકો આટલું જાણે છે. કહે જ્યાં નાતના બંધનો કાચા તાંતણ માફક તૂટી ગયા છે. વિષયના વેલા જગે જગ પર વધી રહ્યા છે. રાજા, પ્રધાન, સેનાધિપતિ, લશ્કરી સિપાઈઓ દેખાતા નથી. આવી દશામાં જે જિંદગીના ભેગે નીકળે છે તે શા ઉપર ? આપણને વસ્તુસ્થિતિનું ભાન નથી. આજે વૈરાગ્યની મુશ્કેલી
આજકાલ વૈરાગ્યની કેટલી મુશ્કેલી છે, પ્રાચીન કાલમાં બીડી પીવી હોય તે ઘરના ખૂણામાં સંતાઈને પીવી પડતી. આજે બાપ પાસે દિવાસળી માગે જ્યાં આ દશા તદ્દન વિષયના વેળા વહી રહ્યા છે. સ્વચ્છંદતાના પવને વાઈ રહ્યા છે, તેવા કપરાકાળમાં એક પ્રભુવચનની વફાદારી ખાતર જિંદગી અર્પણ કરે છે. એક નામની ખાતર. ચોથા આરામાં ત્યાગી થતા હતા, તે નજર ખાતર. આજે પ્રભુના નામની ખાતર ત્યાગી થાય છે. કીંમત કોની? આંધળાને આગળની આગ પણ ન દેખાય, તેમ જે શ્રદ્ધાના અંધ-શ્રદ્ધા રહિત એને વફાદારીને ડુંગર પણ દેખવામાં આવતા નથી, તે ચેથા આરામાં કેવળજ્ઞાન હતું ને
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૪૦
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
અત્યારે કેમ ચાલી ગયું, જે પાંચમાં આરામાં અધિક કહેા છે, તે દરિદ્ર દેશેા નામથી વફાદાર રહે, આયપદ આવક) ન આપે, માલદાર ન હાય તેા આવક ન થાય. ત્યારે વજ્રઋષભનારાચસ ઘયણ હતા, સાધન સામગ્રી ન હેાવાથી કેવળ ન મળે, જ્યાં આગળ ઈનામ મળતુ હતું ત્યાં બહાદૂરી કરતા હતા તે વધારે કે, જ્યાં ઇનામ મળતું નથી છતાં ત્યાં બહાદૂરી કરે તે વધારે? ચેાથા આરામાં અતરમુહૂર્તમાં કેવળ જ્ઞાન, અધિજ્ઞાન, મનઃ પવજ્ઞાન. ચૌદ પૂનું જ્ઞાન ઇનામ તરીકે મલતા હતા. પાંચમા આરામાં નથી થતુ એ જ કહું છું. પાંચમા આરામાં નથી ઇનામ છતાં વફાદારી રાખી રહ્યા છે, ચેથા આરામાં શિક્ષાની સત્તા સાખીત હતી. એક સાધુ પ્રમાદી રહ્યા. તેથી ખાળે નગરના જક્ષ થયા. ત્યાં સાધુ જાય એટલે જીભ કાઢે. આ શું ? રેલાણા આચાય જે રસ ગૃધ્ધિવાલા હતા, તે મરી જક્ષ થયા છે, શિક્ષાની સાખિતી હતી. સાધ્વીઓની પણ શિક્ષાની સાબિતીએ હતી. આજે શિક્ષાની સહેલાણી પણ નથી. માન અકરામનું. એળીયું-પ્રમાણપત્ર નથી. શિક્ષાની સાબિતી નથી, રાજાદિક રૈન ફરતા નથી. વિષયેનાં વેલા વહી રહ્યા છે. શહેનશાહ જેટલી સાહ્યખી મજૂર ભગવી રહ્યા છે, એવા વખતમાં વૈરાગ્ય થવા કઇ સ્થિતિએ ? પાંચમા આરામાં ચારિત્રની દુષ્કરતા છતાં શ્રધ્ધા રહિતને તે સૂઝે નહીં.
મહાનુભાવ ! ચોથા આરા કરતાં આપણે પાંચમે આરે સારા છે. તે માટે કલિકાલ સર્જેન શ્રીહેમચંદ્રાચાય મહારાજે કહ્યું કે, કળિયુગ એ સેનાની પરીક્ષા કરવા માટે કસેટી છે. આ કળજુગ વગર જીવ સેતુ' કસાત જ નહીં.
बहु दोषो दोषहीनात्त्वत्तः कलिरशोभत । विषयुक्तों विषहरात् कणीन्द्र इव रत्नतः ॥
આ કળિયુગ ઘણા દોષવાળા છે, પણ તમારાથી શેખે છે. રાજ શેષનાગ ઝેરીલા છે, છતાં પણ જે મણીથી શેાલી રહ્યો છે, તેમ બહુ દોષવાળે કળિયુગ તમારી કૃપાથી શે।ભી રહ્યો છે. તેમ કહી આડમા શ્લોકમાં હેમાચાય મહારાજે કળિયુગનું સ્તવન કર્યું છે, તેમ ચારિત્રમાં પ્રમત્તઃશા લાગતી હોય, ખરેખર ચારિત્ર દુષ્કર કાય છે, પણ કયારે? ચરમા સીધા ચડે ત્યારે, ચશ્મા ઊંધા પહેરે તો? ફોટોગ્રા}ના કાચમાં
Page #464
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૭ મુ
૪૪૧
માથુ નીચે, પલાંઠી ઉપર હેાય, તેમ ઊધાને ઊંધું દેખાય. જેમ કાઇટીયાને ઘેર મરણની નોંધ હોય, તેમ દુષમકાળમાં, ધરમથી પતિત થાય તેમાં જ રાજીપા હોય, ચડતાનું કે ચડેલાનું વાંચવાનું ન હોય. તેમ આ મનુષ્યભવ મળ્યેા, તેને કાઈટીએ બનાવવા છે કે ગાર? શમશેર હાથમાં આવી છે, તેને સદુપયોગ કરે તો સર કરે. દુરૂપયોગ કરે તો હાથ કાપે. એવા કેટલાક જીવેા છે, જે જીવા અહીંથી કાળ કરી નવમે વર્ષે કેવળ પામે, તે પણ આજ કાળમાં જીવા છે, એવા એકાવતારી જીવે પણ આ જ કાળમાં છે, સત્યયુગમાં પણ બધા માટે સીધી સડક ન હતી તો અત્યારે તો ક્યાંથી હોય ?
પરણનારની જવાબદારી
એવું
અનાદિ અનંત સંસારમાં રખડતા આ જીવને મનુષ્યભવ મળ્યે છતાં સદુપયોગ આવવા ઘણા મુશ્કેલ છે, તેમ મનુષ્યપણું મળ્યું તેને સદુપયોગ ક્યારે થયા ગણાય ? અન હરણ કરનાર ધર્મારૂપી રત્ન મેળવે તો જ સદુપયેાગ. બાકી તરવારથી તણખલું કાપી મૂછે હાથ મૂકે તો મૂછમાં હીમ પડે, તેમ મનુષ્યભવ સરખા અપૂર્વ ભવ પામ્યા ને તેની અંદર જાનવરની ક્રિયા કરી, સ્પનાદિક ઈન્દ્રિયાના વિષયા જાનવરના ભવમાં સેાંધા હતા. તમારે વિષય માત્ર મેઘા છે, હું કહું છું કે, કુતરા-કુતરી તેમને જોખમદારી કઇ ? કુતરીને પાખવાની, લુગડાની કઈ જોખમદારી છે ? વગર જોખમદારીએ વિષચેા મળે છે, તમારે ભરણ પાષણની જોખમદારી એટલી છે કે જિંદગીના તમે કેદી છે. બીજી શિક્ષામાં કાયદામાં હદ છે, આમાં હદ નથી, આમાં હુકમનામુ મહિનાનુ, પણ આ મહિને ન ભરાતો આવતે મહિને કેદમાં એસેા, તેમ જિંદગી સુધી કેદમાં એસવાનુ. કેટલીક વખત કહીએ છીએ કે દીક્ષા લેનારને સમજાવવું જોઈએ, પણ લગન કરનાર કેટલા સમજ્યા કે જિંર્દેગીના કેદી બને છે? જે દહાડે ભરણ નહીં કરે તે દહાડે કેદમાં મેકલશે તે લગન કરનારને કહ્યું ? અર્ધમત્તામુનિ :
સભા કહે છોકરા ભડકી જાય, અહી એક જ વાંધેા છે, · વસ્તુને એછી કરવી હેાય તેની માંઘવારી મનાવી દેવી ’ અફીણ ખાતા આછા કરી અફીણની મોંઘવારી કરી એટલે વપરાશ ઓછા કર્યો, તેમ દીક્ષાને તેાડી પાડવી હાય તે રૂપક મેટું આપી દેવું. અઇમત્તાજીને મહાવીર ભગવાને દીક્ષા આપેલી, વરસાદના પાણીમાં કાચલી નાખી, નાવડી
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૪૨
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી પેઠે તરાવી તે જીવવિચાર, નવતત્વ ભણવા હતા? જોડેના સ્થવિરે ચમકે છે, ત્યારે મહાવીર પ્રભુ કહે છે કે તેની નિંદા-તિરસ્કાર ન કરે. અગ્લાનીએ , વરસાદની વેળામાં નાવડી તરાવે છે, તેમાં સ્થવિરેને કંટાળો આવ્યા. તેમાં ભગવાન નિષેધ કરે છે, કે નિંદા તિરસ્કાર ન કરો, અગ્લાનિએ અર્ધમત્તાને , કેવળી પાસે આ સ્થિતિ હતી, તે સાધુપણું શ્રાવકોને કંટક રૂપ ન લાગ્યું. કઠિયારાની દીક્ષા અને તેની સ્થિરતા
સુધમાં સ્વામીએ કઠિયારાને દીક્ષા આપી. ભગવાન મહાવીર વખતે અધમીને ઓલંભે હતો જ. કઠિયારો ગોચરી જાય છે, પાપીઓ ગાજે છે, મહાવીર વખતે શ્રેણિકની સત્તા, અભયનો અમલ, તેમાં ખુલ્લું બોલવાની તાકાત ન હતી. દાઢમાંથી મર્મથી બોલે. મરી ગએલા સાપ દેખતાં ધૂજી ઊઠે તેમ શ્રદ્ધાહીને બીજુ ન કરી શકે પણ દાઢમાંથી ડંખવામાં વાંધે ન આવે. આ ઠીક થયું, આમાં સત્તા કે અમલવાલે શું કરે? આ ઠીક કર્યું. કમાવાની પંચાત બધી છૂટી. ખાંડ ખાઈશ નહીં પણ એનો અર્થ શો ? બધી પંચાત છૂટી. કઠિયારો અકકલવાલા હતો. મીઠા ડામ દે છે, તે મહિના સુધી નહિં રૂઝાય, શરદીમાંથી ગરમી કરવી હોય તે હીરા જોઈએ, ગરમીમાંથી ઠંડી કરવા માટે મુઠી જીરૂં જોઈએ. શાસન પ્રવર્તાવવું પડયું કેમ? કર્માધીન જીવ હોવાથી તેને સ્વતંત્ર કરવા માટે. કઠિયાર કર્માધીન ખરો. સુધર્માસ્વામીને કહે છે કે મારાથી ચારિત્ર નહીં પળે, ગણ્યાંગાઠયાં દહાડા થયા છે. કેમ? મીઠા ડામ સહન થતાં નથી, લોકો ટાઢા ડામ દે છે તે મારાથી સહન થતા નથી, રાજગૃહી સરખી નગરી, શ્રેણિક સરખો રાજા, અભયકુમાર સરખ્ય મંત્રી, છતાં કઠીયારાની સ્થિતિ દેખી સુધર્મા સ્વામી શ્રેણિકની રાજગૃહી છોડવા માટે તૈયાર થયા. આજકાલના ભક્તો ભકિતના નામે વિભકિત કરે. મહારાજ રહો. એક દીક્ષા ન લેતે શું થઈ ગયું. સમજુ ભકત આમ કહે નહિં. વિભક્ત પણ એ જ કહેતો હતો. તું રહે કહે છે. પેલો રહે તેમ કહેતા નથી. અભયકુમાર અનાડીઅણસમજુ ભક્ત ન હતા. અભયકુમાર કહે આટલી મોટી રાજગૃહી નગરી માસકલ્પને લાયક નહીં, સુધર્માસ્વામીએ કહ્યું કે, નગરી લાયક નહિં તેમ નહીં પણ આમ સ્થિતિ છે તેથી વિહાર કરે છે, અભયકુમારના વખતમાં પણ આવી સ્થિતિ હતી. અભયકુમાર કહેવા માગે તે કહી શકે કે
Page #466
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૭ મું
૪૪૩
આવા કઠિયારા એક ચેલા થયા તો શું ને ન થયા તો શું? પણ એ મિથ્યાત્વી ન હતા. ચૌદ રાજલેકના સર્વ સમ્યકવી કરતાં એક દેશવિરતિ જબરો, તે અસંખ્યાત દેશવિરતિ કરતાં એક સમયનું સાધુપણુ મોટું છે,” તે વાત તે સમજતો હતો. તેથી કહ્યું કે બે દહાડા ખમે. ઉપાય કરવા દ્યો. ‘ગામ વચ્ચે ખોદાચ કુવો, જુઓ કોઈ લાંબે કઈ પહોળા કહે સહુના મન રાજી નવી રહે.” જુઓ લોકો રાહ પર આવે તો લાભ મને મળે, ન આવે તો પધારો. તેમ નહીં. બઝાર વચ્ચે ત્રણ કેડ સોનૈયા મૂકાવ્યા, લોકે એકઠા થઈ રહ્યા છે, તમાસાની દુર્લભતા પહેલા હતી. ત્યાં અભયકુમાર કહે છે કે જે મનુષ્ય આ કેડ સોનૈયા લેવા માગે તેને દઉં. પણ સરત એટલી કે સ્ત્રીને સંસર્ગ કરે નહિં, તેના પડછાયે પણ જવું નહીં ને સંબંધમાં ન રહેવું, એટલી શરત કબૂલે તેને કેડ-સોમૈયા આપું. જેને બાયડી રાખવી નહીં. સંબંધ ન રાખે તેને કેડ સોમૈયા કરવા શુ? પારકા માટે કેડ સોનેયા કણ ભે. બીજી ઢગલી લીધી. જે કાચા પાણીને અંગે સંબંધ ન જોઈએ. ત્રીજાને અંગે, અગ્નિને અંગે કોઈ જાતને ઉપભોગ ન રાખે, તેને કેડ સોનૈયા આપું. આમ શરતો સાંભળનાર કોણ હશે? એવામાં પેલે કઠિયારો નીકલ્યો તેને કહ્યું કે, આવી રીતે દાન દેવાય છે. સંબંધ તો ત્રણેના નહીં કરું, તે સાથે કેડ સોનૈયા જોઈતા. પણ નથી. જે કેડ સેનેયા મળતા ચારિત્ર છોડતો નથી. તો વગર લાલચે છોડનારની કિંમત સમજી શકતા નથી. ત્યારે કઠિયારો ધર્મમાં દઢ રહ્યો. એક કઠિયારાની દીક્ષાના રક્ષણ માટે, સુધર્માસ્વામી સરખા વિહાર માટે કેડ બાંધે છે. અભયકુમાર સરખા ઉદ્યમ કરે છે. તે દીક્ષાની કીંમત સમજતા હતા. આપણે કીંમત ઓછી કરવા માટે આમતેમ કરવું જોઈએ, પણ મહાનુભવ ! લઈ કરી જે, આતો લે તેને માથે વળગાડવું છે. સાધુ આવા જોઈએ. પણ તું લઈને પાળ, તેમાં કોઈ આડો આવે તો કહેજે, આ ઉખેડવા માટે કહેવાય છે, આથી ધર્મરત્ન મળવું ઘણું મુશ્કેલ છે. હવે તે મળે ક્યારે ? જ્યારે અક્ષુદ્રતા આદિ ૨૧ ગુણો આત્મામાં આવે ત્યારે ધર્મરત્ન મળે. માટે અક્ષુદ્રતા, રૂપવાળે, લોકપ્રિય, કૂરતા વગરને, ભીરુ, અશઠ, અત્યંત દાક્ષિણ્યતાવાળ જોઈએ. એવા ૨૧-ગુણે. એમ એકેક ગુણને અંગે વિચારની જરૂર છે. તે વિચાર અગ્રે વર્તમાન.
Page #467
--------------------------------------------------------------------------
________________
४४४
આગદ્ધારક પ્રવચન શ્રેણું
પ્રવચન ૪૮ મું સંવત ૧૯૦ ભાદરવા સુદી ૮, રવિવાર મહેસાણા
શાસ્ત્રકાર શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજા ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં થકાં જણાવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિકાળથી રખડી રહ્યા છે. રખડતાં રઝળતાં મનુષ્યભવની પ્રાપ્તિ મુશ્કેલ હતી. જેમ કાંટા વગરને, વૃક્ષસહિત માર્ગ બનેલો છે છતાં, પગે લૂલે અંધ બહેરે છાકેલો હોય એવાને માર્ગ આવવો તે મુશ્કેલ છે, માર્ગને કોઈએ ઈઝારે લીધે નથી, માર્ગ થવાની મુશ્કેલી નથી, પિતાની અવસ્થા એવી છે જેથી માર્ગ મળવો મુશ્કેલ છે, તેને લાયક જે શુભ કર્મ બાંધવા તે મુશ્કેલ છે, આપણા આત્માને તે કેમ મેળવાય? તેના કારણે આદરે તે વિગેરે વિચાર ન હતા. વિચાર વગર પ્રયત્ન બન્યો, પણ વિચાર વગરને પ્રયત્ન આપણો કરેલો ન ગણાય, ચાહે એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય તિર્યંચમાં પ્રાપ્તિ થઈ, પણ આપણે તેને વિચાર કર્યો ન હતો, એ વિચાર કર્યા વગર જે આપણું પ્રવૃત્તિ મનુષ્યપણને લાયક થઈ, વગર વિચારે જે પ્રવૃત્તિ થઈ તે ભવિતવ્યતાના જોરે, આપણે કારણમાં પ્રવર્તી તે ફકત ભવિતવ્યતાના જેગે, આ વખત મળી ગયું, પણ જે ચૂક્યા તો ફેર ક્યાં મળવાનું? એક માણસ ઓરડામાં સુઈ ગયો, ઉંદરડાએ ડામસીયામાં વાટ સળગતી નાખી, કેઈક સંજોગે, ખૂણો બળી એલાઈ ગયે, પછી જાગે, તો કેટલો ભય બ્રાંત થયે હોય? કે જે ઓલવાઈ ગયું છે, નથી ઉંદર, નથી સળગતી દીવેટ કે નથી આગ પણ દેખવાની સાથે ભય લાગે છે. હવે દેખતા થકા ઉંદરડા સળગતી વાટ લઈ જાય, તે વખતે ભાગ્યમાં હતું તો બચી ગયે, તો હજુ પણ બચી જઈશ—એમ ધારે ખરો ? એ ભરોસે કોઈ રહે નહિં. સેંકડે જગપર એકમાંથી એક નિકળે, આ અનંતમાંથી એક નીકળે, તે વાત પર શી રીતે ભરે સો રખાય ? એટલા માટે ધર્મરત્નનું વર્ણન કહેવું હતું, તે પહેલાં મનુષ્ય ભવની દુર્લભતા જણાવી. હવે જે તેને સદુપયોગ ન કરીએ તો ફેર તેની આશા ઘણી મુશ્કેલ છે. સાત વાર: સમુદ્ર એટલે, અસારમાંથી પણ સાર કાઢે, ખેડૂતો-કર્ષકજાત, ધુળમાંથી ધાન પેદા કરે, એ ખેડૂતથી પણ આપણે ગયા, અમુલ્ય મનુષ્ય દેહમાંથી સાર્થક ન કરીએ
Page #468
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૮મું
૪૪૫ તો ખેડૂત કરતાં મુંડા, આ શરીરમાંથી સાર ન નીકળે તો જગતમાં શરીર જેવું બીજ ખરાબ નથી, ભાડૂતી ઘરમાં રહ્યા એટલે જેવું હોય તેવું ચલાવી લેવું પડે, ને તેમાં જ રાજી રહેવાય, પણ તેનું વસ્તુ સ્વરૂપ આદિ મગજમાંથી નથી જતા. વિચારીએ તો દુનીયાને બગાડનાર આ શરીર, મહામહેનતે અનાજ પેદા કર્યું, જેટલું અનાજ શરીરમાં નાખ્યું, તેટલી વિષ્ટા કરી, પણ પવિત્ર મનાએલું છે, તેને પેશાબ કર્યો, હવાને ઝેરી બનાવી, આનાથી કર્યું શું ? આવી દુર્લભતાએ મળેલું મનુષ્ય શરીર આટલી ખરાબી કરનાર તેનાથી મેળવ્યું શું? એક જ વસ્તુ બની શકે, આવા મનુષ્યપણામાં તમામ અનર્થો નાશ કરનાર સદ્ધર્મ રૂપી શ્રેષ્ઠરત્ન મેળવવું મુશ્કેલ. “નાક તો કટ્ટા પણુધી તો ચટ્ટા, ખરાબ સ્થાનમાં રહેવા છતાં લાભ મેળવ્યું તો સફળ. એકે સ્થાન ધર્મ વગરનું નથી. પાંચ સ્થાનક ધર્મના ભે, હિંસાદિક પાંચ સ્થાનકો બંધ કરે. અનાર્ય મિથ્યાત્વી જે. દરેકને પાંચ વગર ચાલતું નથી. અંશે અંશે વાઘણ પિતાના બચ્ચાને પાળે છે, પિતાના બચ્ચાને હિંસક જાતિ પણ મારતી નથી, તેટલા પુરતી અહિંસાની પાલના થઈ. પોતાનાં બચ્ચાંને અંગે દરેકને પાલનબુધિ રહી છે. પોતાની વસ્તુને અંગે જૂઠ, ચોરી કઈને ગમતી નથી. બાળપણને સ્વભાવ નિર્દોષ છે, પરિગ્રહને અંગે અભવ્ય કે મિથ્યાદષ્ટિને મેલીને જવાનું છે તે દરેક જાણે છે. સ્વર્ગ, નરક, પુન્ય, ૫૫ માને કે ન માને પણ મેલી જવાનું દરેક જાણે છે, તો આ પાંચ કારણે બધી જગા પર છે, તો પછી ધર્મની દુર્લભતા કયાં રહી? પાલન માત્રનું નામ ધર્મ નથી. આ પાલન પાપ સમજી આ પાલન વજે, તેનું નામ ધર્મ છે. જીવનું રક્ષણ કરવું એ ધર્મ નહીં, પણ જીવ હત થાય નહિ એ બુધ્ધિપૂર્વક રક્ષણની પ્રવૃત્તિ થાય તે ધર્મ. જીવનું રક્ષણ કરવું એટલે શું?
જીવ હોય તે હણાય નહિં એ બુધ્ધિપૂર્વક જીવને બચાવવાની બુધિ. આ બે વસ્તુ ખ્યાલમાં , તો જે શાસ્ત્રકાર જણાવે છે તે સમજાશે. હિંસા કરે ને કર્મ બંધ નહીં, હિંસા ન કરે ને કર્મ બંધ થાય, હિંસા કરવાવાળા છતાં કર્મ બંધ નહીં, હિંસા નથી છતાં કર્મ બંધ છે. બે વાતો લક્ષ્યમાં લ્યો. એક સાધુ કાર્ય કરવા મકાનેથી નીકળ્યા છે, ઈર્યાસમિતિ જોઈ સ્થાન ચકખું દેખ્યું, ત્યાં પગ ઉપડયે,
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૪૬
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
ન
અકસ્માત્ પગ નીચે ખિસકોલી આવી ખાઈ ગઈ, હિંસા થઈ પણ શાસ્ત્રકાર કહે છે કે ત્યાં ક`અંધ નથી. લગ્નજિમ્મિ વાળુ યિાસમીયÆ. ઈસિમિતિવાળાએ પગ ઉંચા કર્યાં, એ પણ વ્યર્થ, અંગેાપાંગ ચલાવે તો હિં`સક છે, તેથી સંક્રમણને માટે પગ ઉંચા કર્યાં. કાઈક જીવ ચગદાઈ ગયા, મરી ગયેા એતો જાતાહીય ન્યાયે આના પગ નીચે આવી ગયા, આયુષ્ય આવી રહ્યું હશે એમ નહીં, તેજ વ્યાપારને અગે મરી ગયા. કાઈથી કાઈનું મરણ થાય છે ? કાઇથી કાઇનું મરણુ ન થાય તો, જગતમાં યા ને હિંસા નામના પદાર્થ ન હતા. હવે કદાચ કહેશે કે, પહેલાંનુ આયુષ્ય શુ કામ લાગ્યું` ? વાત ખરી, આયુષ્ય છતાં પૂરુ થએ માઁ, એટલે આ ઉપઘાત ન થયેા હૈાત તો આયુષ્ય હતું તે અનુક્રમે ભાગવત, એકદમ ભેગવી મર્યાં તે આયુષ્ય છતાં માઁ કે આયુષ્ય વગર મ? ૩૬ કલાકની કુંચીમાંથી સ્ક્રુ ઢીલા કર્યાં, તેથી એક મિનિટમાં ઘડીઆળ ખંધ થઈ. હવે કુચી છે ને બંધ થઇ કે નથી નથી તેથી બંધ થઈ ? કુંચી છે, સ્કુ ઢીલેા ન કરીએ તો કુંચી છે. સામટી કુચી ઉતરી ગઈ તેથી ખંધ થઈ ગઇ. અનુક્રમે ભાગવતે તો વર્ષ સુધી ચાલતે. આયુષ્ય છતાં પણ નથી ઉપઘાત, ઉપઘાત ન હેાત તો આયુષ્ય હતું. તેથી આપણે હિં‘સક અન્યા. સામા જીવનું આયુષ્ય હતું, આપણાથી ઉપઘાત થયો. કાળની અપેક્ષાએ આયુષ્ય ત્રુટે છે, આયુષ્ય પુદ્ગલની અપેક્ષાએ ત્રુટતુ' નથી. ઉપક્રમ લાગી મરવાનું કેવળીએ દેખેલું. તને દયા ઉડી ગઈ તો હિંસા ચીજ નથી. બધી જગા પર આયુષ્ય અપૂર્ણ હાય ? જ્યાં પૂરું થયું' ત્યાંતો હિંસા ન લાગે ને ? તો કે લાગે, શી રીતે ? એનું આયુષ્ય પૂરુ' છતાં પેલાએ માર્યાં, એને હિંસા કે નહિ? તો કે લાગે. ખધકમુનિના ચારસે નવાણુ ચેલા ચરમ શીરી ખરા કે નહિ ! આખુ અનપતનીય ન હતું તો ઘાણીથી આયુષ્ય ત્રુટયું ન ગણાય, લુટયું કહા તો ચરમ શરીરીનુ. આયુષ્ય તુટે નહિ. ચરમ શરીરમાં ઉપક્રમ હાય પણ અપવર્તન ન થાય. અપન નથી તો પાલક હિંસક નહીં રહે. એનું આયુષ્ય હો કે ન હૈ! પણ એને મારવાની બુધ્ધિ થઈ તે હિંસક. આયુષ્ય ઘટા અગર ન ઘટા પણ મારવાની બુધ્ધિ થાય તે હિંસક. હવે અહી વાંધા આવે છે. અજ્ઞાનીમનુષ્યા જે હિંસા કરે છે, તેને મારવાની બુદ્ધિ હતી નથી. જીવ જાણે છે તેને મારવાની બુદ્ધિ છે, નાસ્તિકા છે
Page #470
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૮ સુ
૪૪૭
તેઓ જીવ માનતા નથી, તેમને મારવાની બુદ્ધિ નથી તો હિંસા લાગે જ નહીં. ન માઁ હાય પણ મારવાની બુધ્ધિ કરી તોપણ હિંસા લાગે છે. મારવાની બુધ્ધિએ હિંસા લઈ એ તો અસંજ્ઞીમાત્ર હિંસમાંથી નીકળી જાય, સ`ગીમાં પણ નાસ્તિકા નીકળી જાય, એને જીવ માનવા નથી તો જીવ મારવાની બુધ્ધિ ક્યાંથી થાય ? કહે। જીવતત્વ માને તેને જ હિંસા લાગે. તમારા મતે મારવાની બુધ્ધિ થાય તે હિંસા. તે માટે તો શાસ્ત્રકારે કહ્યું કે, મારવાની બુદ્ધિ તેનું નામ હિંસા નથી. તેથી નાસ્તિકા, અસ”જ્ઞીએ, અજ્ઞાનીએ માત્ર હિંસાથી અય્યા, તો હિંસા કેાનું નામ ? ખચાવવાની બુદ્ધિ નહીં, તેનું નામ હિંસા. તમેા સલેખનાના અતિચારમાં ઇહલાએ-પરલેાએ એલેા છે તે કેમ ? પ્રથમ વ્રતમાં અતિચાર કેમ નહીં? સલેખણાને અ ંગે તે દૂષણવાલી છે, પૂજા સન્માન ઠાઠ ગૌરવ ચાલી રહેલા છે, જીવું તો પૂજા વધારે થાય. વિતનું તાત્પર્ય પૂજામાં વધારેમાં આવ્યુ, તો તે અણુસનુ દૂષણ છે. અનશન સમયે કાઈ ખબર ન લેતું હોય તો મરી જઉં તો ઠીક, પૂજાના અભાવને કટાળા તેથી મરવાની ઇચ્છા છે, તેથી સલેખણામાં અતિચાર ગણાવ્યા. જીવવાનું ન ઈચ્છવુ, તો શું ધારી કરવું ? અતિભાર ભરવા દૂષણ શી રીતે ? અવિરતિ જીવ જાનવરા તેને પણ દુઃખ થાય તેવા પ્રયત્ન ન કરવા, તે દુઃખ થાય તેવા પ્રયત્ન થાય તો વવા, અવિરતિના જીવન-મરણને ન ઇચ્છવું તેના અર્થ કેટલે ? સાધુને પેાતાના જીવન માટે જીવનની ઇચ્છા કેમરણને ભય ન હેાય. બધા સમક્તિીને જીવવાની ઇચ્છા, મરવાના ભયથી રહિત સર્વ સમિકિતી હાય, પછી એ સાધુને ગુણ ન ગણાય? સ સાધારણ જીવિતવ્યની આશા અને મરણના ભયથી રહિત તે ગુણુ છે, સાધુ હિંસા વજે. એટલે શું ? હિંસાવવી એટલે રખે મરી જાય, મરણભય આગળ કર્યાં, એના મરણુ ભયને મેટું રૂપ ન આપે। તો તે વવાની તમારે જરુર નહિં, હિંસામાં કમ કયાંથી લાવશેા ? મારવાની બુધ્ધિએ હિંસા નથી, મારવાના પ્રયત્ન હિંસા નથી, ‘ અચાવવાની બુધ્ધિ નહિ તે હિંસા, ' હવે બચાવવાનું માનવું નથી,ઉપક્રમ વગરનુ કહી મિથ્યાત્વી નાસ્તિકેામાં ગયા. છેવટે મચાવવાની બુધ્ધિ નહીં તેનું નામ હિંસા, આ લક્ષણ રાખવાથી ઈર્ષ્યાસમિતિવાળા સાધુએ ઈયાસમિતિ જોઈ, એટલે રખે કેાઈ જીવ ન મરી જાય, પેાતાને
6
Page #471
--------------------------------------------------------------------------
________________
४४८
આગદ્ધારક પ્રવચન શ્રેણી પાપથી બચવાની બુધ્ધિ ક્યારે આવે? જીવ હશે,ને મરશે તો મને હિંસા થઈ, પાપ-કરમ લાગશે, જીવ હોય તો પણ તે ન મરે તેમ પગમેલ. જીવ છતાં બચે, મરે નહીં તેમ પગ મેલું તે આત્મા કરમથી બચે. બચાવની બુદ્ધિ ન રહે તો કરમથી બચવાનું નથી. ઈર્યાસમિતિમાં શું કરે? બચાવવાની બુદ્ધિ કરે, એ મરશે તો મને કરમ લાગશે, માટે તે નિમિત્ત ટાળવું, એ મરે નહીં, તેમ પગ મેલું. આ ઇર્યાસમિતિનું લક્ષણ જાણવું. એ જીવ મરે નહીં તો હું કરમથી બચું, માટે મરે નહીં તેવી રીતે પગ મેલું. જેઈને કર્યું, પગ પડ્યો, અબી ખીસકેલી પગ તળે આવી, આ જગે પર તરફડતી મેલી જશો કે બચાવવાને પ્રયત્ન કરશે? બચાવવાનું ન માને તો અહીં શું કરશો ? આ તો બચાવવાના દ્રવ્યપ્રયત્નમાં લઈ ગયો છું. મૂળ વસ્તુ પકડવાની છે. હિંસા ચીજ શી? મારવાની બુદ્ધિ તે હિંસા કે બચાવવાની બુદ્ધિ ન રહે તે હિંસા ? જે પ્રથમપક્ષ લઈએ તો અસંશી કે નાસ્તિકને તે હિંસા નહીં લાગે. બચાવવાની બુદ્ધિ એ જ દયા, બચાવવાની બુદ્ધિ એનું નામ અહિંસા રહેવાથી એકેન્દ્રિય તમામ અહિંસાવાળા છતાં તેનું ફળ તેમને નથી. સૂકમનિગદીયા નથી કેાઈની હિંસા કરતાં તેમ નથી કોઈની હિંસામાં કારણ બનતા, છતાં તે અહિંસક નથી. કારણ? તેમને બચાવવાની બુદ્ધિ નથી સાધન ન હોય, સાધ્ય ન હોય પણ લક્ષણ કેટલું ? હિંસાનું કારણ હો કે ન હો, બચાવવાની બુદ્ધિ તે દયા, બચાવવાની બુધ્ધિ નહીં તે હિંસા.
પ્રશ્ન-જીવ મરી જાય છતાં પાપ કેમ ન લાગે?
ઉત્તર–હીર ખવાઈ જાય તે નુકશાન ન લાગે, તેમ હીરે ગયો તે દ્રવ્યસંબંધ છે, આ ભાવસંબંધ છે. પારકી દીધેલી દવા મા ખાય તો ! છોકરાનું દરદ જાય. પાપની વાત ભાવસંબંધવાળી છે, હવે આપણે મૂળ વાતમાં આવીએ, બચાવની બુધિ એનું જ નામ દયા, બચાવવાની બુદ્ધિ નહીં તે હિંસા. સમિતિવાળાએ પ્રથમ જોયું કે, હિંસા થાય તેમ નથી, તેમ ધારી પગ મેલ્યા, હવે અહીં જીવ પગ તળે આવ્યા અને મરી ગયે, તેને તે હિંસા અંગેને સૂક્ષ્મ પણું બંધ નથી. આ ન માનીએ તે જળમાં સિદ્ધ થયા તે વખતે છેલ્લા શરીરના પુદ્ગલથી હિંસા થાય છે, જે પાપ લાગે તે મેસે શી રીતે જાય ? સગી કેવળી કેડ પૂરવવર્ષ સુધી છે, તેમાં હિંસા
Page #472
--------------------------------------------------------------------------
________________
४४८
પ્રવચન ૪૮ મું થયા વગર રહે નહિં. તે પાપબંધ માનવો પડે, ને તેમને તે એક શાતા વેદનીયને જ બંધ હોય, બીજો બંધ હેય નહિં. હિંસા લાગે તે પાપબંધ થવા જોઈએ. એમ બીજી બાજુ માણસ જોયા વગર ચા, કેઈ જીવ મર્યો નથી છતાં તે હિંસક શાથી? દુકાનનું કમાડ બંધ કર્યું, તાળું વાચ્યું તે પછી ચેરી થાય તો મુનીમ જોખમદાર નહીં. તાળું મારવું ભૂલી ગયે, ને કેડીને માલ નથી ગયે, તે પણ મુનીમ કેડીને બને, કારણ? મુનીમે રક્ષણના પ્રયત્નો કર્યા ન હતા. બીજી વખત રક્ષણના પ્રયત્ન કર્યા હતા, માલ ગયે છતાં ઠપકે નહીં. માલ ન ગયે છતાં ઠપકે. તેમ બચાવવાનો પ્રયત્ન ન કરે, જીવ ન મરે છતાં બંધ. તેમ શ્રાવકને અંગે પણ ભગવતી સૂત્રમાં ઉદાહરણ છે. એક કુંભાર શ્રાવક છે, તિથિનો દહાડે છે, આજ લીલેરી કાપવી નહીં, પચ્ચખાણ છે. બહાર માટી ખોદવા ગયે, વાડ, વેલા ન હોય તેવી જગો પર દેખી ખોદે છે, પણ અંદર મૂળ કપાઈ ગયું? ત્યાં માટીની હિંસા લાગી કે વનસ્પતિની ? ત્યાં ઉત્તર દીધું કે માટીની હિંસા લાગી. વનસ્પતિ કપાઈ છતાં વનસ્પતિની હિંસા નહીં. કારણ એની બુદ્ધિ વનસ્પતિને બચાવવાથી છે. બચાવવાની બુદ્ધિ એનું જ નામ દયા. બચાવવાની બુદ્ધિ નહીં તે હિંસા, એમને પૂછીએ કે એકેન્દ્રિયને પાપસ્થાનક કેટલા? અઢાર કહે તો એને હિંસાનું કર્મ કેમ લાગે છે? હિંસા કરતા નથી તે હિંસા લાગે કેમ? કહે બચાવવાની બુદ્ધિ નથી. તે બચાવવાની બુદ્ધિ ન હોય તો હિંસા. મૂળમાં જીવને બચાવવાની બુદ્ધિપૂર્વક પ્રયત્ન તે દયા, એક માણસ જોયા વગર ચાલ્ય, જીવ નથી માર્યા, છતાં હિંસા લાગી કે નહિં? તમારે તે બચાવવાનું માનવું નથી.
મહાવ્રત અને ચારિત્રમાં તફાવત :
આ થયું, હવે આગળ આવે. મહાવ્રત અને ચારિત્ર, બેમાં ફેર માલમ પડશે. તિર્યંચોને મહાવ્રત હોય, ચારિત્ર ન હોય. જેમ શ્રાવક માત્ર સૂતી વખતે હવે નકામું પાપ લાગવાનું છે તેમ જાણી અઢાર પા૫ સ્થાનક વસરાવે છે. સર્વથા હિંસાદિક છોડ્યા તે સાધુ થયે કે? જાગે ત્યાં સુધી સાધુ થયો? મહાવ્રત આવી જાય પણ ચારિત્ર
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૫૦
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી નહીં. તેમ જાનવરો જ જાતિસ્મરણ પામી અઢારે પાપસ્થાનક
સીરાવે, તેને મહાવ્રત આવે પણ ચારિત્ર ન આવે. વિશેષણવતી, જ્ઞાતાજી, પન્નવણમાં જણાવ્યું છે કે તેમને મહાવ્રત હોય પણ ચારિત્ર નહીં. બચાવવાની પડિલહેણાદિક સામગ્રી હોય તે ચારિત્ર. સામાચારી ન હોય તે ચારિત્ર નહિં, હિંસા ન કરવી તે મહાવ્રતમાં જાય. તીર્થંચ કાલ કરે ત્યારે અઢાર પાપસ્થાનકના પચ્ચક્ખાણ કરે તે મહાવ્રત થયા કે નહીં? તે છ હું ગુણઠાણું માનવું કે નહિં? પડિલેહણાદિક પ્રતિદિન સામાચારી દસ પ્રકારની છે. એ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ચારિત્ર નથી. જ્યારે આ સામાચારી હોય ત્યારે ચારિત્ર, સામાચારી નથી ત્યાં તે નથી. મહાવ્રતમાં હિંસાને ત્યાગ કર્યો, છતાં ચારિત્ર કેમ નહીં? કહે બચાવવાની પ્રવૃત્તિ નથી. હિંસા ન કરવી તેવી પ્રતિજ્ઞા છે, પણ બચાવવાની પ્રવૃત્તિ નથી. છોકરાએ ખૂન કર્યું, પકડાયો, કેસ ચા, તે વખતે વકીલ રાખી બચાવવાનો પ્રયત્ન કરે . માત્ર પિતે ન કરવું, ખાળે ડૂચા, દરવાજા ખુલ્લા. માટે અહીં મહાવ્રત ને ચારિત્રમાં ફરક કેટલે ? વજવાની બુદ્ધિમાં જાય તો મહાવ્રત રાત્રિવિરમણ છ ઠું, એવા પાંચ મહાવ્રત અંગીકાર કરી વિચરૂં છું, અંગીકાર કરું છું તેમ નહીં, બચાવવાની બુદ્ધિએ મહાવ્રતની જડ છે. સવારે પડિલેહણ શા માટે? રખેને જીવ હોય તો મરી ન જાય, એને જયણાથી કોરાણે મૂકી બચાવું. પડિલેહણાદિક સહિત ચારિત્ર રાખ્યું. બચાવવાની બુદ્ધિ તેનું નામ દયા, બચાવવાની બુદ્ધિ ન રહે તેનું નામ હિંસા.
આમ મૂળ સ્વરૂપ રાખી, હવે પ્રોજન માટે વિચારીએ. તે પડિલેહણાદિક શા માટે કહ્યા? મોક્ષ ફળ તરીકે, બચાવવાની બુદ્ધિ ન આવે ત્યાં સુધી સમ્યક્ ચારિત્ર નથી. અભવ્ય બચાવે છે, બચાવવાની બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરે છતાં સમ્યકૂચારિત્ર નથી. ઈમીટેશન ચકચકે છે, છતાં સાચો હી નહીં કહેવાય. ધર્મનું સ્વરૂપ સમજ્યા હોય છતાં ધર્મ અનર્થહરણ કરનાર જબરજસ્ત વસ્તુ છે, પણ તે ધર્મ લે કેણ? તેને લાયક હોય છે. લાયક જ ધર્મ ઘે. આ જ પર કેટલેક ફેર પડી જાય છે. અગ્નિ સળગે ત્યાં પ્રકાશ હોય, જાજવલ્યમાન હોય ત્યાં શીત ન હોય, અહીં પ્રકાશ છે, દૈત્ય નથી, પણ તે જગે પર એમ કહે કે શૈત્ય જાય, પ્રકાશ થાય પછી એગ્નિ બાવે. એ બને
Page #474
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૮ મું
૪૫૧ નહીં, અંધારૂં, શીતળતા જાય ત્યાં જ અગ્નિ હાય, અગ્નિથી અંધારૂં કે શીતળતાને અભાવ જણાય પણ પહેલો અગ્નિ હોય તે. ક્યા ગુણવાળે ઘર્મ પામે?
તેમ ધર્મ જેને પ્રાપ્ત થયું તેને ૨૧ ગુણ આવી ગયા છે, ૨૧ ગુણ આવ્યા વગર ધર્મ હાય નહીં, આપણે એકવીસ ગુણ પહેલાં જોવાનું કહીએ, અંધારું હોય ત્યાં દીવો હોય જ નહીં, તમારી ક્રિયા હોય, એક નવકાર ગણે તે ૨૧ ગુણ છે. મૂળધર્મ આવે ક્યાં? ૨૧ ગુણ હોય ત્યાં. એકવીસ ગુણે ન હોય તે ધર્મ આવે જ નહિ, તેમાં અક્ષુદ્રતા ગુણ પહેલે. તે જેને ખાવું, પીવું, પહેરવું છે, જેને આ ભવનું બધું જ્ઞાન છે, પરભવની બુદ્ધિ ક્ષુદ્રતામાં કયાંથી આવે? મારૂં કલ્યાણ થશે તે અક્ષુદ્રતા ન હોય તે ધર્મમાં રત્ન-બુદ્ધિ ન આવે. નાના છોકરા મહારાજને વહોરાવે તે તેને તુછબુદ્ધિ નથી, તેથી વહોરાવે છે, નહીંતર મા ન મેલતે. દેરાસરે જા, તે રમવા ન ગયે ને દેરે ગમે તેટલી અક્ષુદ્રતા છે, અક્ષુદ્રતા તો ઠેઠથી થઈ છે. તમારે દુનીયાની અક્ષુદ્રતા લેવી છે, વાત ધરમની ચાલે છે, તમારે દુનીયાની વાત લેવી છે, નહીંતર પત્થરથી મૂર્તિમાં દેવબુદ્ધિ કેમ કરતે? એક પત્થરના ટુકડામાં ભગવાનની બુદ્ધિ ધરાવે, તે અક્ષુદ્રતા વગર કેમ માને? તમારા જેવા અમે માણસ આ વેષમાં ગુરુ, શાથી માન્યા? અક્ષુદ્રતા ગઈ તે ? કેટલાક ગુણનું સ્પષ્ટીકરણઃ
અનાદિના સંસ્કાર કોઈનું લેવામાં રાજી, તે જગે પર બીજાને દેવામાં રાજી, આ ભવનાં પ્રત્યક્ષ ફળ છોડી, પરભવના પરોક્ષ ફળ માટે જે પ્રયત્નો તે અક્ષુદ્રતા હોવાથી જ. એમ એકવીસ ગુણમાં પંચેન્દ્રિય સપૂર્ણ ન હોય, તે ધર્મને વિચારે નહીં, તે સાંભળે ક્યાંથી? વિચારે કયાંથી કરવાની બુદ્ધિ કરતે ક્યાંથી? સૌમ્ય ન હોય તે તમે કહે કે ભગવાનને પગે લાગ! તેમ કહેતાંની સાથે જે ભગવાનને પગે લાગે છે. તો તેટલી સૌમ્યતા છે તેથી જ પગે લાગે છે, પૈસે વહાલે હતા તે તમારા કહેવાથી સૌમ્યતા હોવાથી સાંભળી ખરચે છે. જે વખતે લોકપ્રિય હોય તે વખતે ધર્મ પામે, તે બીજા પાસેથી સાંભળી ધર્મ પામે છે. ધર્મ પર પ્રેમ થયો ત્યારે ગુરુ કે માબાપે કહ્યું. લોકપ્રિય હતા ત્યારે કહ્યું. કાંઈક
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૫૨
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી વહાલો લાગે તેને કઈ ધરમ કહે છે. વહાલ કયારે લાગે ? લેકપ્રિય હતો ત્યારે વહાલો લાગે. અકૂરને ધર્મ કહેવાય. કૂરને કઈ ધરમ કહે નહીં. વાલા શમી હોય તો જ ધર્મ સાંભળે કે કર્યો હોય. પાપથી ડરનાર ન હોય તે ધરમ તરફ ધ્યાન જ કયાંથી હોય? લુચ્ચાઈ હોય તે દાન દેવાની બુદ્ધિ ન થાય. દાક્ષિણ્યતા દ્રવ્યથી થાય તેમાં જ ધર્મની ટચ છે, પ્રભુદાસના કહેવાથી પોસહ કર્યો, પ્રભુદાસની દાક્ષિણ્યતા ન લાગી હોત તો પિસહ કરતે શાને? દાક્ષિણ્યતાની હદ છે. દાક્ષિણ્યતા ન હતે તો ‘મારાથી નહીં બને ” એમ કહી દેતે. ધર્મના બધા ગુણ લેવા છે, દુનીયાદારીના નથી લેવા. હવે ભાવવાળામાં દાક્ષિણ્યતા કેમ હોય છે? પહેલ વહેલા ધર્મ સાંભળે, તે સાંભળતી વખતે પહેલા દાક્ષિણ્યતાથી સાંભળે છે. દાક્ષિણ્યતા ન હોય તે અજ્ઞાનતામાં સાધુ પાસે તથા દેહરામાં મર્યાદાએ શી રીતે રહ્યા ? અહીં પાન ખાતા તરત દાક્ષિણ્યતાથી અટકે. લજજાળુઓ–આંખમાં શરમ વગર કઈ માગે ચડતું નથી. મારગ તે ચડ્યા પછી મળે છે. દયાલુકાઈક દયાના પરિણામ હોય ત્યારે જ ધરમમાં પ્રવર્તે છે. તીવરાગ, તીષ હેય તે?
બાવાના ટેળામાં એક અંધ બાવો હતે, આખો જમાત-સંઘ ગામ ગ, ભક્ત તેને નેતરું દીધું, આંધળાને કઈ જમવા ન લઈ ગયું. જમણ દૂધપાક પુરીનું હતું. પેલાં અંધે રોટલે ખાઈ લીધે, પૂછ્યું-શું જમ્યા? દૂધપાક પુરી, જન્મથી અંધે પૂછ્યું કે દૂધપાક શું કહેવાય? દૂધ બગલા જેવું છેલ્લું હોય. બગલે કે હોય? પેલે બગલાના આકારને પકડે. આવું તમારા પેટમાં ગયું શી રીતે? અરે તેથી તે મારૂં પેટ ફાટી જાય, એવી સ્થિતિ હોય તેને શું કરો ? ધર્મો નો વાળ્યું તેવું કહેનારા કેવા ? જેટલા ધર્મમાં જોડાય તેટલા, સૌમ્યદષ્ટિવાળા છે. ધરમને ધરમ ગણવાનું ત્યારે જ થાય. ગુણરાગી ન હોય તો દેવ, ગુરુને માનત કયાંથી? સારી વાર્તામાં ન પડ્યો હતો તે ધરમની વાત તેને કયાંથી મળતું. આત્માની ભૂમિકા સારી હોય તે ધરમ આવે. દીર્ધદષ્ટિ ન હોય તે આ ભવના મોજ-શોખ છોડી પણે
તરત ક્યાંથી? એકાસણુ કરનારને ખાવાનું મળતું નથી? છોડયું શાથી? કલ્યાણ થશે એવી દીધદષ્ટિ ન હતું તે છોડને કયાંથી? આ ભવ કરતાં પરભવની વિશેષતા જાણું ત્યારે છોડે છે. નહીંતર દેરે
Page #476
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૮મું
૪૫૩
કયાંથી આવતે ? વૃદ્ધને અનુસરનારો–કઈ પણ ધર્મ કરનાર પહેલ વહેલા સામાયક ન આવડે ત્યારે, ભીખાભાઈ કરે તેમ કરવા લાગ્યો. વિનયવાળો–કાનથી સાંભળનારે. વિનયવાળ ન હતું તે હાથ જોડત કયાંથી? માથું નમાવત કયાંથી? કૃતજ્ઞ–કરેલા ગુણેને જાણ. તે ન બને તે ભગવાન મોક્ષે ગયા, હવે તેને શું કરવા માનતે, ગુરુને ખોરાક પોષાક દઈ ઉલટા પગે લાગીએ, ફક્ત ધરમનો ગુણ જાણતો હોવાથી પગે લાગે છે. પરહિત કરવાવાળ–અહીં ઘંઘાટ નથી કરતા. પરહિત હોવાથી પરહિત બુદ્ધિ ન હોત તો ઘંઘાટ કરવાંમાં ડર શાને હતું ? આંગી કરાવે છે, તે પરહિત માટે. મૂળ નાયકને કેમ અધિક આભૂષણ તથા ફુલ ચડાવે છે? આવવાવાળાની દરેકની દષ્ટિ અહીં પડશે, માટે અહીં ફાયદો થશે. પરહિત ન હતું તે તેમ કયાંથી કરતે ? તેમ લક્ષ મળી ગયું. કલ્યાણની બુદ્ધિ થઈ ત્યાંથી લક્ષ મળી ગયું. આથી એ જણાવ્યું કે એકવીસ ગુણો હોય ત્યારે ધર્મ આવે. આ જીવને એકવીસ ગુણ આવેલા છે પણ મર્યાદા વધારી. પણે લેવા જઈએ છીએ, જે મનુષ્ય અજ્ઞાની–મિથ્યાત્વી દેખી કંટાળે નહિં તો ગંભીર કહેવાય. આપણે આપણું દષ્ટિએ વિચાર! અનંતા કાળથી આપણે મગશેલીયા-પત્થર જેવા હતા, અત્યારે ધર્મી થયા તે બીજાને કેમ હસી શકે? તું એક વખત અનંતકાળનો મગશેળીયા જેવો હતું, સ બીલ્લી મારી પાટે બેઠા, એ પણ તુચ્છતા, એનાથી બીજાને બોધ ન થાય તેથી તુચ્છતા થાય છે, તમારે તુચ્છતા નામ માત્ર ન જોઈએ. એ તુચ્છતા કયારે જવાની? આપણે ચાલીસ વરસ સુધી તપસ્યા ન કરી, ચાલીસ વર્ષ કરતા થયા ને છોકરાએ એકાસણું ન કર્યું તેથી ચીડાઈએ છીએ. ધર્મીઓને અધમ બનાવી મૂકે છે. આ નહીં તે ધમી નહીં, પારકાની પરીક્ષા કરવા માટે ક્ષુદ્રતા જેવી છે. ક્ષુદ્રતા ગઈ નથી ને ધરમ કયાં આવ્યો છે? તે આધારે ધર્મને તેલીએ છીએ. મુખ્યતાએ ધર્મરત્ન એકવીસ ગુણવાલાને જ મળે છે. તે જ ધર્મરત્ન મેળવે છે. ૨૧ ગુણવાળે તે રૂપ અગ્નિ આવે ત્યારે અંધારું ગયું, પણ આપણે પ્રથમ અંધારૂ ખસેડે, પછી દો આવશે તેમ નહીં, પણ ધરમ આવ્યું એટલે ૨૧-ગુણ આવેલા જ છે. તે માટે ૨૧ ગુણથી યુક્ત હોય તે ધર્મરત્નને લાયક છે. તો ધર્મરત્ન આવ્યું ને ૨૧ ગુણ ન આવે તો શાસ્ત્રકાર ખોટા? ધન્ના, શાલીભદ્રજીએ પહેલા ભવમાં
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૫૪
આગમ દ્વારક પ્રવચન શ્રેણી
દાન દીધા તે ૨૧ ગુણ નથી ને ધર્મરત્ન આવ્યું, તમારા હીસાબે
જ્યાં ધર્મરત્ન હોય ત્યાં ૨૧ ગુણ હોય છે. જે આમ છે તે તેમાં જઘન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ વિભાગ પાડવાની જરૂર શી? કેટલીક વખત તુચ્છતા હેય, ધરમ, દેવ ગુરુ ન માનતા હોય તે પણ વખતે ધરમમાં જેઠાય, ધરમ એ વગર આવે, તેમ કેટલાએક ગુણો શરૂઆતમાં ન હોય, પાછળથી આવે; ગુણ લક્ષણ વિગેરે, ન છાજે તે આવતા થાય. જે વખતે આત્મામાં ધરમ આવ્યું તે વખતે થઈ જાય. તેથી જ જધન્ય-મધ્યમ પાત્ર ગણવાની જરૂર પડી. માટે ૨૧ ગુણ જોઈએ તે ગુણોનું વિશેષ વર્ણન અગ્રે.
પ્રવચન ૪૯મું સંવત ૧૯૯૦ ભાદરવા સુદી ૮ ને સોમવાર મહેસાણા
खुद्दोत्ति अ गंभीरो उत्ताणमई न साहए धम्मं । सपरोवयारसत्तो अक्खुद्दो तेण इह जोग्गो ।। ८ ॥
શાસ્ત્રકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી આગળ જણાવી ગયા કે–આ સંસારમાં અનાદિકાળથી રઝળતાં પ્રથમ મનુષ્ય ભવની પ્રાપ્તિ થવી મુશ્કેલ હતી. છતાં ભવિતવ્યતાના ગે, ચકવતીના ઘેર જન્મ લેનાર પુત્રે છ ખંડ, નવ નિધાન, ચૌદ રત્નો વિગેરે મેળવ્યા. છ ખંડ સાધનાને વિચાર નથી કર્યો પણ જમેલે સીધે માલિક થઈ ગયે. વિચાર કર્યા વગર માલિક થશે, તેમ આ જીવ ચક્રતી પણ કરતાં પણ દુર્લભ ૨૯ આંકની સંખ્યાવાળા મનુષ્ય ભવમાં આવ્યું, મનુષ્યમાં અદ્વિતીય થવું, છ ખંડમાં રહેવાવાળા ભરતના સર્વ જેમાં ઉત્કૃષ્ટ થવું તે ચકવતી. મનુષ્યપણું એટલે અનંતાનંતમાં ઉત્કૃષ્ટ થવું તે, અનંતાનંત જીવો કરતાં જ્યારે ઉત્કૃષ્ટ થાય, ત્યારે બાદર એકેન્દ્રિય, તેમાં ઉત્કૃષ્ટ થાય ત્યારે બેઈન્દ્રિય, પા છે તેમાં ઉત્કૃષ્ટ થાય ત્યારે તેઈન્દ્રિય, તેમાં ઉત્કૃષ્ટ થાય ત્યારે ચઉરિન્દ્રિય, તેમાં ઉત્કૃષ્ટ થાય ત્યારે અસંરપચેન્દ્રિય ને તેમાં ઉત્કૃષ્ટ થાય ત્યારે સંજ્ઞિપચેન્દ્રિય. આ બધા ઉત્કૃષ્ટતામાં, એક ઉત્કૃષ્ટી જુદી જાત છે. મનુષ્યજાતિમાં ભિન્નપણું નહીં; પચેદ્રિય, મનુષ્ય, સંજ્ઞી-પણું ચક્રવતી અને સામાન્ય મનુષ્યને સરખું, કેવળ પુન્ય પ્રકૃતિને ફેર
Page #478
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૯ મું
૪૫૫
અહીં આત્માના ગુણોને તફાવત, ઈન્દ્રિયોનું જ્ઞાન, આત્માને ગુણ, રસનાનું જ્ઞાન થાય ત્યારે એકેદ્રિયમાંથી ઉત્કૃષ્ટ થઈ બેઈદ્રિયમાં આવે, ઘાણ-નેત્ર–શ્રોત્ર-તથા મનનું જ્ઞાન થાય ત્યારે, જાતિ કરતાં આત્માને ચડાવ પડે. પેલામાં પુણ્યને ફેર. આથી ચક્રવતી કરતાં પણ મનુષ્યપણું દુર્લભ છે, આ વિચારીએ ત્યારે બધી એનિ પ્રાપ્ત થઈ પણ ભાવિતાત્મપણું, ધર્મા પણું પ્રાપ્ત થયું નથી. ચકવતીના છોકરાને દુર્લભતા પૂછીએ તો કંઈ નહીં. બની ગયું તે જાણ બહાર છે, પુણ્યાઈ જાણ બહાર બની ગઈ છે. પુણ્યાઇથી બન્યું છે, પુણ્યાઇ વગરનું બન્યું નથી. તો પ્રથમ તો ચકવતી કરતાં મુશ્કેલ એવી મનુષ્યપણાની સ્થિતિ મળી. તમારામાં ને ચકવતના છોકરાની ધારણામાં ફરક નથી. તમારી પુણ્યા અને તેની પુણ્યાઈ ધારણા બહાર છે. તેમ મનુષ્યપણુમાં આવ્યા છતાં કેવી દુર્લભતાથી મળ્યું, તે ધારણ બહાર હોવાથી ચક્રવતી પણાની ખુમારી હજુ આવી નથી. સમજણે થયો ત્યારે માલીક થયો છું એમ સમજે, પણ પૂર્વને ઈતિહાસ યાદ કરતો નથી. તે માટે જણાવ્યું કે, પહેલવહેલા મનુષ્યપણું દુર્લભ મેળવ્યું. સિદ્ધ વાત હતી. થઈ ગએલી વસ્તુને કરવાનું હાય નહીં. રંધાયા પછી તેને રાંધવાનું હોય નહીં, હવે તેની ભાંગફોડ શા માટે ? આને તું ચૂકે નહિં, મળેલી વસ્તુમાં મુશ્કેલી જણાવવનું કારણ–એ કે મળેલી મેલી ન દેવાય, મળેલી ચીજ મટ્ટીમાં ન મેલવ, સહેજે ફરી મળે તેવી ચીજ નથી. મળી ગઈ તે ખરીને? મળી ગઈ તેને ઉપયોગ કરે ? સોનું મોંઘુ માન્યું, તેને ચોવીસ કલાક જાપ કરવાથી શું? સોનાનો ઉપગ ધ્યાનમાં લેવો જોઈએ. તેમ મુકેલ મનુષ્યપણું ગેખ્યા જઈએ તેમાં ન વળે. મનુષ્યપણને ઉપગ કર્યો? દરેકને મુખ્ય ઉપગ એક જ હેય, દીવાને પ્રકાશ કરવો એ મુખ્ય ઉપગ, તેમ મનુષ્યપણાનો મુખ્ય ઉપયોગ કર્યો તે તપાસ! તે માટે જણાવ્યું કે, આહાર, શરીર ઈન્દ્રિય, વિષ તેના સાઘને દરેક ગતિમાં તું મેળવતો આવ્યો છે, તે મનુષ્યપણાને ઉપગ ન ગણાય. બીજી ગતિમાં જે ન બને તે તેને ઉપગ. તરવારે તણખલું કાપી મૂછે હાથ દે તે ? એતો ચપ્પથી પણ કપાઈ જાય, તેથી માન ન પામે, બીજી હલકી ગતિને લાયકના કાર્યો કરી મનુષ્યપણુમાં મૂછે હાથ મૂકે તેમાં શું વળે? બીજી ગતિમાં ન હોય તેવું ઉત્તમ કાર્ય કર્યું?
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૫૬
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી તમારી માલિકી કેટલી :
ખોરાક, શરીર, ઈનિદ્ર, વિષ, તેના સાધને કઈ ગતિમાં નથી? તમારા મનમાં મારું મારું થાય છે? તું તારું ગણે છે પણ તારૂં એકલું નથી. તે ઘર વેચ્યું, બીજાએ લીધું, પૈસા આપ્યા પણ બીજા ઘરને ભંગી લાવ તે ખરે? કહે મેં વેચાણ લીધું છે, તેને હક નથી. ઢેડીઓ પણ શેરીઓ ઘરેણે મૂકે છે. તમે બીજી શેરીને કૂતરો પાળ્યો હોય, તે શેરીના કૂતરાએ રેટલા પૂરતી, ઢેડીઆએ સાફ કરવા પૂરતી, તમે રહેવા પૂરતી માલિકી માની, એ જાનવર કે ઢડીઆને હક તમારા વેચવાથી જ નથી. સરકારી કાયદાએ તમને ઉપરના માલિક ગણ્યા છે. નીચેના માલિક તમે નહીં. આકાશ કે નીચે જમીનમાં નિધાન નીકળે તેના માલીક તમે નહિ, હવાઈ વિમાન આકાશમાં તમારા ઘર ઉપરથી જાય તો તમારાથી રોકાય નહિં. માલિકી વચલા ભાગની, વચલી માલિકી રહેવા પૂરતી, તેના માટે છાતીઓ તેડીએ. કઈ ગતિમાં મત્તાની માલીકી નથી, જાનવરને પણ પિતાનાં બચ્ચાં તમારા બાળકે માફક વહાલાં છે. તમારા છોકરા કરતાં ગાય વહેલી હોય ને વાછરડાને અડકવા વાઘ જાય તો તડાકી ઉઠે. સ્થાન, કુટુંબ તથા શરીરની મમતા જાનવરને પણ છે. તમે મનુષ્યગતિમાં વધારે શું કર્યું? બીજી ગતિમાં ન બનતું હોય તેવું મનુષ્યગતિમાં કયું કર્યું? આહાર-નિદ્રા-ભય તથા મિથુન સર્વે જાનવરોને પણ છે. આહારાદિનું રક્ષણ-મમત્વ જાનવરના ભવમાં અને અહીં પણ છે. મનુષ્ય ભવને એક જ ઉપગ-અનર્થને હરણ કરનાર સદુધર્મરત્ન મેળવી શકયા તે એના જેવું એક રત્ન નથી. બીજી ગતિમાં તેવું રત્ન મળી શકતું નથી. જીવનું શેખશદલીપણું :
દેવતાઓ, સમકિતી ને દરિદ્રના મને રથ સરખા છે. શેખશલ્લીના વિચાર જેવા ખરેખર દેવતાઓ છે.કંઈ કરવાનું નહિં. શેખચલ્લીને ઘડાની મજૂરી પણ હાથમાં આવી નથી, તેમ દેવતાઓને નકારશી સરખી હાથમાં આવી નથી. તે ન છતાં મોક્ષ સુધીને વિચાર, તેથી જ શેખશલ્લીને વિચાર કરીએ છીએ. શેખચલ્લીના વિચારમાં બાયડી-છોકરે થઈ ગયા ને મનામણું કરશે, ના કહીશ વગેરે પેટા સંકલ્પ છે. મનુષ્ય ભવ સિવાય
Page #480
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૯ મું
૪૫૭
સાચા મનારથ પૂરા થતા નથી, ખીજા ભવથી ન થાય તેવું વિચારે શેખચલ્લીપણું છૂટે તે મનુષ્યભવનું કાર્ય છે. બધી દુકાન ભાડે લીધી ને ઊંઘી ગયા, ભાડું ભરવું પડશે, ભાડે ન લીધી હાત તે સારૂં, આ મનુષ્યપણું મેક્ષની નિસરણી ભાડે લીધી, ભાડું ભર્યાં જઈએ છીએ, ક્ષણે ક્ષણે આયુષ્ય પૂરુ· થાય છે, વેપાર કરતાં નથી. એ કરતાં ભાડે દુકાન ન રાખી હતે તેા ઠીક હતું, એ શેખચલ્લીશુ. છેાડતા નથી; ધર્મ આચરતા નથી તેવા જાનવર થયા હાત તે સારું થાત, જાનવર થયા હાત તે મનુષ્યપણાનું અમૂલ્ય આયુષ્ય તે ન તૂટત, ભાડું તા ભર્યાં જ જવાનું, વેપાર કઈ નહીં, કયા વેપાર ઉપર દુકાન ભાડે રાખી છે તે તે વિચાર ! દુકાન ભાડે લીધી છે, પણ હજુ વેપલાનુ ઠેકાણું નથી. તેમ અહીં એક્લું ભાડુ જાય તેમાં મૂર્ખ અને છે, હવે ભાડું ભરવુ તે સાથે મકાનનાં ભાડાં કરતાં મ્યુનીસિપાલિટીના કર વિગેરે વધારે લાગે છે. તેમ અહી આ મનુષ્યપણાનું આયુષ્ય જંતુ ડુતે તે તે ઠીક પણ ક્ષણમાત્રમાં તારી પરિણતીએ તુ` કેવા દુર્ગતિના કર્મ બાંધે છે. તે અપેક્ષાએ સેાએ સે ટકા જાનવરની જિંદુગી સારી છે. ત્યાં ભાડું ભરવાનુ હતુ ને અકામનિર્જરા કરી દેવલેાક મેળવવાના હતા. દેવલેાકનું થાળુ જાનવરા પૂરૂ કરે છે. અકામનિરાએ દેવલેાક મેળવે, વેપાર ખરા ને ભાડું નહીં, ફેરીમાં ફે(ત)ડાકા મારી લે, મોટા ભાડાની દુકાન ભાડે રાખે તે કરતાં ફેરીવાળા તડાકા મારે તે સારા કે નહિ ? ભાડું ભરી ભરઉંઘમાં રહે તે સારા કે ફેરી કરી કમાઈ આવે તે સારે ? વેપારમાં લેસ કર્યાં હાય, તેાટા આવે તે પણ પેઢી નહીં ઉઠાવે. શાથી? આખરુ ખાતર જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવે, ભાડું ભરે અને ઊંધી રહે, ચાલુમાં મનુષ્યપણુ ક્ષણે ક્ષણે ભેગવે તેટલું જાય, અને દુર્ગતિના લીયા ખાંધે તે કરવું શું ? અન હરણુ કરનાર એવુ ધ રત્ન મળે તેા મનુષ્યપણાના ઉપયેગ થયે, નહીંતર ઊંઘતાના ભાડા જેવું છે, મનુષ્યપણું પ્રાપ્ત થયું, દુર્લભ મનુષ્યપણાના ઉપયાગ અન હરણ કરનાર ધરત્નને વિષે ઉદ્યમ કરવા તે છે.
સૂત્રકાર ક્યાંય ૨૧ ગુણા કેમ જણાવતા નથી?
અત્યાર સુધી સૂત્રકાર અને ગ્રંથકાર સરખા હતા, મનુષ્યપણુ દુલ ભ, શ્રધ્ધા દુ^ભ, ઘણા જીવેા અચાર સુધી તે પામ્યા નથી. અત્યાર સુધી શાસ્રકાર અને પ્રકરણકાર સરખા હતા. હવે
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૫૮
આગમ દ્વારક પ્રવચન શ્રેણી
પ્રકરણકાર કહે છે, કે ૨૧ ગુણવાળો ધર્મરત્નને એગ્ય છે, સૂત્રકારે તેની છાયા પણ નથી કહી. ગ્રંથકાર-શાસ્ત્રકારોએ સ્વયં ડહાપણ ડેર્યું કે જ્યાં જ્યાં સાંભળીએ ત્યાં ત્યાં મનુષ્યભવ-આર્યક્ષેત્રાદિક લભ, ધર્મરત્નની પ્રાપ્તિ દુર્લભ, તેમાં એકે આગમ કે પંચાંગીમાં ૨૧ ગુણોનો અધિકાર નથી, તે ગ્રંથકારને ક્યાંથી સૂઝયું? ખેતીમાં આમ ધાન્ય વવાય, આમ ધાન્ય થાય, પણ તે વાતમાં જમીન ઉપર ન હોવી જોઈએ, કસદાર હોવી જોઈએ, એ ભલે ન કહ્યું છતાં તે સમજી લેવું પડે. પૃથ્વી, પાણી, હવા, કારણ પણ ઉખર જમીન હોય તો બીજ ઉગે નહીં. એ વાત સમજી લેવાની હોય છે. તું સમજે હોય તો ઉખર ભૂમિની વાત નવી ન હતી, બીજ અંકુરમાં જમીન ઉખર, અનુપર બોલ્યા ન હતા. અનુપર-ફળદ્રુપમાં વાવેલા બીજથી અંકુરો થયો, કારણ–ઉખરમાં વાવેલા બીજથી અંકુરો થાય નહીં, આ નકકી વાત છે, તો અનુખર જમીન પહેલાં ન બેલ્યા હે પણ અંકૂરની સ્થિતિ છે ત્યાં આપોઆપ તે સમજવું પડે. જે જમીનની વિવેક્ષા ન કરી, સામાન્ય પૃથ્વી, ખેતરમાં વાવવું કહીએ, તેમ શાસ્ત્રકારોએ સીધું ધર્મરત્ન કહ્યું, પણ ૨૧ ગુણ હોય તે વાસ્તવિક છે. અનુખરમાં વાવેલું બીજ ઉગે, ૨૧ ગુણ વગરનો ધર્મની ક્રિયામાં જોડાય પણ તેનું વિવક્ષિત ફળ જે સદગતિ તે ન મેળવે, ધારણા પૂરતી ક્રિયામાં જોડાય, જેનામાં ગુણે છે, તે જ ધર્મ કરી શકે છે, અનુપર-જમીન અંકૂર કરી શકે છે તે શા ઉપરથી? અંકૂરનથી થતો તે જોઈએ છીએ. જમીન જોતા નથી, અંકુર ન દેખે તેથી ઉખર જમીન કહીએ છીએ, બીજી ઉપર જમીનમાં વરસાદ આવે તે પણ કાર્ય ન કરે. જેઓ ધર્મશ્રવણ પામે છતાં કાર્ય ન થાય તેમાં કારણ માનવું જ પડે. ધર્મ શ્રવણ કરે તેમાં કેટલાંક ધર્મ પામે, કેટલાક ધર્મ ન પણ પામે. જમીનને ભેદ અંકુર થવાથી ને ન થવાથી માનવ પડે. તેમ ધર્મશ્રવણથી ધર્મ થાય કે ન થાય, તેથી સમજી શકીએ કે ૨૧ ગુણ છે કે નહિ. જે મનુષ્યપણું માનવું, તેમાં કાયસ્થિતિનું ઉલ્લંઘન દ્વારા બધું બતાવ્યું. પછી પુન્ય પ્રકૃતિ વધારે હોય તો આર્યક્ષેત્ર મળે. આર્યક્ષેત્રમાં આવ્યું તે પુન્ય પ્રકૃતિ ખેંચી લાવી. તીર્થકરની દેશનામાં કેટલાએકને દેશના પરિણમી, કેટલાએકને ન પરિણમી. તેનું કારણ શું? શાસકાએ આ બે ભાગ પાડયા, શ્રવણ પામ્યા છતાં પરિણતિ થાય છે,
Page #482
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૯મું
૪૫૯ કેટલાએકને પરિણતિ નથી પણ થતી. આ જ કહી આપે છે કે, કાંઈક કારણ છે, ન ઉગ્યું ને ઉગવામાં ફરક પડે ત્યાં આપોઆપ ફરક લે પડે. મનુષ્યજન્મ-આર્યક્ષેત્ર, યાવત્ તીર્થકરની દેશના સાંભળી છતાં ધર્મરત્ન ન પરિણમે, તેમાં કાંઈક કારણ છે. તે કારણે સૂત્રકારે ન જણાવ્યા તે ગ્રંથકારે જણાવવા કે નહિં? કાર્યભેદ જગે જગે પર જણાવ્યું છે. તીર્થકરની દેશનામાં પણ બધા પ્રતિબંધ પામતા નથી તે તેમાં કેટલાંક પામે ને કેટલાક પ્રતિબંધ ન પામે, તેમાં કાંઈક કારણ માનવું પડશે. હવે શું થયું? ધર્મરત્ન ન પ્રાપ્ત થવામાં ૨૧ અવગુણે કારણ. અંકૂર ન થવામાં જમીનનું ખારાપણું કારણ એટલે અંકૂર થાય શી રીતે? અંકૂર થયે ત્યાં જમીન મીઠી જ હોય. આ બે વાકથી સમજણ લીધી. તે અંકૂર દેખે ત્યાં ઉખર જમીન નથી તેમ કહી દે. તેમ જ્યાં ધર્મની પરિણતિ થઈ, ત્યાં ૨૧ અવગુણ નથી. તે ૨૧ અવગુણ હોય તો આ ધર્મ થાય નહીં, એને જ ઉથલાવો.
૧૮ દેષના અભાવથી જ સુદેવ નથી માન્યા :
મૂળ કુદેવના લક્ષણ. નારદ વિગેરે, દેશે કુદેવના હતા. સુદેવપણામાં એ દેશે ન હોય, ૧૮ દે ન હોય ત્યાં બધે સુદેવપણું હોય, તે નિયમ નહીં. સામાન્ય કેવલીઓ બીજા છે, ત્યાં સુદેવ માનવા? દેવત્વના લક્ષણમાં જાવ, જ્યાં ૧૮ દેષ ન હોય ત્યાં દેવત્વ એમ નહીં, પણ જ્યાં દેવત્વ હોય ત્યાં ૧૮ દોષ ન હોય તે ચોક્કસ. સુદેવત્વ ચોકકસ થયું એટલે ૧૮ દોષ નથી. એક મહાવીરનું સર્વજ્ઞપણુ ગૌતમે જાણ્યું એટલે દેવત્વપણુ નક્કી થયું. ૧૮ દેષને અભાવ જાણું લીધો. નહીંતર ૧૮ દોષનો અભાવ ગૌતમને તપાસ પડત. ૧૮ દોષનો અભાવ દેવત્વ સાથે રહે છે. કુદેવત્વ–૧૮ દોષ એ કુદેવનું લક્ષણ જે જે દેવ હોય તેમાં ૧૮ દેષ ન હોય, પણ જેમાં ૧૮ દોષ ન હોય તે બધા દેવ તેમ નહીં. શું થયું ? ૧૮ દોષ કુદેવત્વને જણાવનાર. કુદેવત્વની જડ ૧૮ દોષ. તેમ ધર્મ પરિણતિ ન થાય તેની જડ ૨૧ દોષ, પણ જેમ દેવત્વ દ્વારાએ દેવત્વને નિશ્ચય થયે, જ્યાં ધર્મ પરિણતિ થઈ એટલે ૨૧ દોષને અભાવ, પણ ૨૧ દોષનો અભાવ તેમાં ધર્મની પરિણતિ નહીં, તે માટે કયા રૂપે ગુણો લાવે છે, કૂવો, ગંભીર
Page #483
--------------------------------------------------------------------------
________________
४६०
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
નામે ગુણ નથી કહેતા, પણ અક્ષુદ્ર નામે ગંભીર કહે છે, દોષને અભાવ-એટલે ગુણ નથી કહેતા, પણ અક્ષુદ્ર નામે ગભીર કહે છે. દોષના અભાવ એટલે ગુણ હાય, પણ દોષ એ કુદેવનું લક્ષણ હતું, તેના અભાવે સુદેવપણું લેવું છે, તેમ અક્ષુદ્રતા ધર્મ પરિણતિને ટકાવનાર, જ્યાં ધર્મ પરિણતિ થઈ ત્યાં ક્ષુદ્રતા નથી. આથી અક્ષુદ્રતાને જોવાનુ ન રહ્યું, ધર્મ પરિણતિ થઈ ત્યાં ક્ષુદ્રતા નથી, તે ધર્મ પરિણતિથી માલમ પડ્યું, ત્રણ ખૂણાની ટેપી માફ઼ેક જેમ બેસાડો તેમ બેસે, તમે ક્ષુદ્રતા વિન્ન હતું, તે જવાથી ધમ પ્રાપ્તિ થઇ, તેમ ઉખરપણું અધૂરાનું વિઘ્ન, ને ક્ષુદ્રપશુ ધર્મનું વિગ્ન. આ સ્થિતિએ એસાડા છે તેનું કંઈ સાધન? અક્ષુદ્રના અર્થ શે ? ક્ષુદ્રધણું સમજાવી તેને અભાવ તે અશ્રુપણુ, અજ્ઞાનદોષ નથી તે કરતાં જ્ઞાન ગુણ છે એમ કહી દ્યો. જ્ઞાન ગુણ હ્રીએ તે દેવત્વનું લક્ષણ કહીએ, કુદેવત્વ નથી તે અજ્ઞાનને અભાવ થયા, તે કુદેવત્વના અભાવ જણાવવા માટે ક્ષુદ્રતા તે ધર્મ પરિણતિનું ખાધક, આમ જે કુદેવનું લક્ષણ અજ્ઞાન હતુ', તેમ ક્ષુદ્રતા ધર્મની બાધક, ધર્મ થયા ત્ય: ક્ષુદ્રતા નથી, તે નક્કી શા આધારે કર્યું ? ક્ષુદ્રતા રૂપી દ્વેષને અભાવ, તે ગયું એટલે ધર્મનું વિન્ન ગયુ, તેથી ધર્મ પરિણત થઈ. અક્ષુદ્ર તેની અંદર ક્ષુદ્રપશુ નહી. હવે ક્ષુદ્રપણાના નિષેધ કર્યાં, સીધા ગુણ કહેવે। હતા, તે છતાં દેષને અભાવ કેમ માન્યે ? જ્યાં ૨૧ ગુણનું વર્ણન તેમાં અક્ષુદ્ર કહીએ છીએ, ક્ષુદ્રપણું જણાવી તેપણું નહીં, કરતાં ગભીરે કહ્રી દ્યો. ગંભીરતા ગુણવધાન સાથે ધર્મના સીધા સબંધ જોડવા હતા, ક્ષુદ્રતાના નિષેધ દ્વારાએ સબધ જોડચે. જ્યારે અજ્ઞાનતાને કુદેવનું લક્ષણ માનીએ તે અજ્ઞાન ગયું એટલે સુદેવ માનીએ. અક્ષુદ્રતા ધર્મ કરનારી ચીજ નથી પણ ક્ષુદ્રતા ધર્મને ખાધ કરનારી ચીજ છે, ઉખરપણું ખાધ કરનાર ચીજ છે, ઉખરપણાના અભાવ અંકુરાની વચમાં જોડાતા નથી, તેમ તુચ્છતા ધર્મ પરિણતિની આધ કરનાર છે. તુચ્છતા ન હેાય તેા જ ધર્મ થાય. તે વાત શાંતિસૂરીજી ખુલ્લા શબ્દેમાં કહે છે. ક્ષુદ્ર કેાને કહીએ ? ગંભીરતા નથી તે ક્ષુદ્રપણું, તમે પેાતે જગા જગા પર ક્ષયાપશમની વિચિત્રતા છે એમ કહો છે. ખારમે ગુણઠાણે જ્ઞાનની અપેક્ષાએ માત્ર અષ્ટપ્રવચન માતા જ જાણે અને અવધિજ્ઞાન. ભિન્ન લેકનાડીનું હોય, ત્યાં
Page #484
--------------------------------------------------------------------------
________________
૪૬૧
પ્રવચન ૪૯ મુ
દેશવરતિ પણ ન હોય. દેવતાને દેશિવરતિ પણ નથી હોતી, સર્વવિરતિ – ચથાખ્યાત ચારિત્ર સુધી ગયે તે પણ અ પ્રવચન માતાનું માત્ર જ્ઞાન છે, જે ધમ પામવા તે ક્રેઈનમાહનીય અને ચારિત્રમેહનીયના ક્ષાપશમનું કામ છે. બુધ્ધિ જ્ઞાનના ક્ષયાપશમથી થાય છે, તેમ જ બુધ્ધિ જ્ઞાનાવરણીયના ક્ષયે પશમની છે, ચારિત્રમેહનીય અને દર્શનમેહનીયના ક્ષયાપશમ હાય, ધર્મપ્રાપ્ત થાય તે બુધ્ધિ ન હેાય, તેથી શું દર્શન-ચારિત્ર મેાહનીયના ક્ષયાપશમ નહી” થાય ? સૂત્રકારે એ કર્મના ક્ષયાપશમ જુદો છે એમ સમજતા હતા અને વિચિત્રપણું ધ્યાનમાં રાખ્યું હતું. તમે કના જુદા ભેદો ઉડાડી દીધા. અક્ષુદ્રતાની મર્યાદા :
અક્ષુદ્ર ધલાયક કહ્યા ત્યાં મહાનુભાવ ! ક્ષયેાપશમ જુદા છે, પણ એટલું તે તારે માનવું છે કે દનમાહનીયના ક્ષયે પશમ થયા ઢાય ત્યાં કુત્સિત-મિથ્યાજ્ઞાન ન હોય, જ્ઞાન એછું વત્તુ હાય તે કુત્સિત જ્ઞાનરૂપે ક્ષુદ્રતા છે, તે અહીં રહે નહિ, એ દ્વારાએ અક્ષુદ્રતા ગુણ કહીએ છીએ. કોઈ શાસ્રકારે સમતિ થાય તે પણ અજ્ઞાન હાય તેમ ન કહ્યું. ક્ષાપશમની વિચિત્રતા ક્યાં ચાલી ગઈ ? અજ્ઞાન તે ત્રણમાંથી એકેય ન હેાય. સમ્યકત્વ માલમ પડયું કે એકેય અજ્ઞાન નથી. તેમ ધર્મ પરિણતિ માલમ પડે ત્યાં ક્ષુદ્રતા નથી, તે માટે ઘુદ્દો ક્ષુદ્ર શબ્દથી શું લેવું? જેને જ્યાં લગાડે ત્યાં લાગી શકે, તુચ્છતા ઠેકાણે ઠેકાણે લાગી શકે છે, ડગલે-પગલે તુચ્છતા લાગુ કરી શકાય છે. તુચ્છતાની હદ્દ નથી, તેમ દુનીયાએ ગભીરપણું લઈ તેની હઃ બધે નાખી દ્વીધી, કેવળજ્ઞાની ચાર જ્ઞાનીને પણ તુચ્છ કહી શકે; દેવેન્દ્રની ઋધ્ધિ આગળ ચક્રવતીની ઋધિ તુચ્છ, મોટા આગળ નાના તુચ્છ, તમારી અપેક્ષાએ ધર્મની પ્રાપ્તિના વખત કાઈ ને ન આવે, તુચ્છતાને અભાવ કેાઈ ઠેકાણે રહેવાને નહીં. તે માટે મહાનુભાવ ! અક્ષુદ્રતા ગુણ કેટલા પૂરતા લેવા તે ધ્યાન રાખ. ક્ષુદ્રતાનેા. અભાવ, જગતે માનેલી તુચ્છતા જાય તે ધમ થાય તેમ નહીં. જેની બુધ્ધિમાં ગંભીરતા આવી નથી, તે ધર્મ સાધી શકે નહીં. ધર્મ ન સાધે તેટલી તુચ્છતા લઈએ છીએ. તે તુચ્છતાના અભાવ ધર્મ સાથે ત્યાં હાય, ઉત્તાનમતિ–તુચ્છ બુધ્ધિ હેાય તેા ધર્મ સાધી શકે નહિં, અરિહંત ભગવાનને નમસ્કાર કર્યાં, તેથી તેમના ઉપર દ્વેષ નથી.
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૬૨
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી
આત્મામાં દ્વેષ જોઈ શકાતા નથી પણ દ્વેષ હાય તેા નમસ્કાર કરે નહી. નમસ્કાર કરવાથી અદ્વેષ જણાય છે, અદ્વેષ નમન પૂરતા લીધા. દ્વેષ ગયા તે જ નમસ્કાર થાય છે. તેટલા પૂરતા દ્વેષ નથી, તેમ જેણે ધર્મ કર્યાં તેનામાં ક્ષુદ્રતા નથી. ક્ષુદ્રતા હાત તે ધર્મ કરત જ નહીં, નમસ્કાર થયા એટલે તદ્વિષયક દ્વેષ નથી. આમ તુચ્છતા આખા જગતની છે, પણ જે ધરમ કરે તેમાં તુચ્છતા નથી, તુચ્છસ્મુધ્ધિ હૈાત તે ધરમ કરત જ નહિ, તુચ્છ બુધ્ધિવાલા ધર્મ સાધે નહીં
જેઓએ પેાતાને ધમ માં પ્રવત બ્યા નથી, પોતે આત્મ કલ્યાણમાં પ્રવાઁ નથી. ઉદાયન રાજાએ ભાણેજને રાજગાદી આપી, પણ પેાતાના છોકરા અભિચિને રાજગાદી ન આપી, એની બુધ્ધિ પુત્રને મહાપાપથી—દુર્ગતિથી બચાવવાની હતી. છોકરાને પિતામાં વિવેક નથી એમ લાગ્યું. આવા ઉપગારી સ ંસારી પિતાને પેાતાના વંશ-વેલે વહાલે! હાય, પેાતાને નરકની કેટલી ખીક જેથી વંડા વેલાની પણ દરકાર નથી, એવા પાપગારી પિતાના અંગે પુત્રને અવિવેક લાગ્યે દ્વેષ થયા. મહાવીરના ઉપદેશ લાવ્યેા, ખાર વ્રત લીધાં, છેવટની અવસ્થાએ અણુસણુ કર્યું. પંદર દહાડા અણુસણુ કર્યું છે છતાં ઉત્ક્રાયન પિતાપરનુ વૈર ન ગયું. હવે મહાવીર મહારાજા કેવળજ્ઞાની તેને કઈ સ્થિતિમાં મૂકે ? અધમાધમ કેટિમાં મૂકે ને ? ત્યાં શું થાય ? તમે કઈ નરકના માલિક અભિચિને ગણી બેસે ? એવા ઉપગારી પિતા ઉપર એને વેર હતું. મારગના, શાસ્ત્રના ઈઝરા રાખતા શૈાચા. અમે ક્ષુદ્રતાના નિષેધ દ્વારાએ જે અવગુણ બતાવીએ છીએ તે શા માટે ? ક્ષુદ્રમનુષ્ય ધરમને સાધી શકે નહિ. ધરમને વ્યાઘાત કરનારી ક્ષુદ્રતા, તે ન હાવી જોઈએ, સર્વથા ક્ષુદ્રતા કેવળી થયા સિવાય જવાની નથી. ધમ સાધનારી જે અનુવ્રતા તે અહીં લેવી. તુબુદ્ધિવાળા ધરમ ન સાધી શકે. ધરમ થયા એટલે ક્ષુદ્રતા ગઇ. જેના અંતઃકરણમાં, સ્વ અને પર ઉપગારના અકૂર થયા, એટલે ક્ષુદ્રતા ગએલી છે. પેાતાના અને પરના ઉપગારમાં તૈયાર થાય તેવા જ ધર્મ, સાથે તેવાને જ ધર્મ લાયક ગણીએ. હવે ટીકાકાર મહારાજા શું કહેશે તે અધિકાર અને વત માન.
સાકેરભાઈ ખુશાલચંદ્ર ઝવેરી મુબઈથી દ્રનાથે આવેલા હેાવાથી વ્યાખ્યાન વચાએલ. હવેથી પાંચ તિથિ વ્યાખ્યાન છે.
Page #486
--------------------------------------------------------------------------
________________
પ્રવચન પ૦ મું
૮૬૩ પ્રવચન ૫૦ મું સંવત ૧૯૦ ભાદરવા સુદી ૧૩, મહેસાણા અનાદિની તેજસસગડી :
શાસ્ત્રકાર મહારાજા શાંતિસૂરીશ્વરજી ધર્મરત્ન ગ્રંથને રચતાં જણાવી ગયા કે આ જીવ અનાદિકાળથી આ સંસારમાં રઝળે છે, અનાદિથી રખડું છું તેને ભરોસો છે? પૂરા ન મળે ત્યાં સુધી ફલાણે દહાડે વસ્તુ મળી છે તેનો પત્તો શે? બારીક દૃષ્ટિથી તપાસી જોઈએ તો જન્મ કર્મની પરંપરાની અપેક્ષાએ જન્મ છે, તો કર્મ કારણ હેવું જોઈએ. જન્મ કર્મની પરંપરા વડે અનાદિથી આ જીવ જન્મ-કર્મ કરી રહ્યો છે. બીજું તારી પાસે તેજસ શરીર રૂપી સગડી છે તે નવી સળગતી નથી, કેઈ જગાએ જીવ સિવાય તૈજસની સગડી નથી. પૃથ્વી, અપ, તેજી, બેઈન્દ્રિય તૈઈદ્રિય, ચૌદ્રિય, પંચંદ્રિય કોઈ પણ જગોએ જીવ છે ત્યાં જઠરાગ્નિની સગડી છે. તેજસની સગડી ચાલી જાય ત્યારે અંત અવસ્થામાં ખાધેલું હોય તેવું ને તેવું પડી રહે છે, દાહ થાય ત્યારે ખાવા માગે એક શેર, ખાઈ જાય, પણ બધું તેમને તેમ પડી રહે, છેલ્લી અવસ્થામાં ઠંડા થાય. આ સ્થિતિ વિચારતાં સગડી જીવ સાથે જ રહે છે, જીવ સિવાય સગડી બીજે રહેતી નથી. તે સળગતી કેમ રહી? સળગવાનું મળે ત્યાં સુધી ટકે, અગ્નિ સળગવાનું ભક્ષણ મળે તો જ ટકે, તેમ આ તારી ભરી રોજ સળગવાનું લેતી જાય છે, પહેલાંનું સળગાવે, નવું લે, તેથી જ તું સમજે છે, પણ સુધા લાગે તે વખતે તે કામનું નહીં, જે પ્રમાણે જેટલે રાક જોઈએ તે બીજે લે, પહેલાનું પરિણમે ને નવું જોઈએ, રાખોડે કામ ન લાગે, તેમ આ જીવ ભટ્ટી જોડે રાખીને રહ્યો છે, તેથી અનાદીને જીવ તૈજસથી સાબિત થાય છે.
આવી રીતે અનાદિથી રખડતા રખડતા મનુષ્યભવની પ્રાપ્તિ ઘણી મુશ્કેલ હતી. લુલો, બહેરો, અંધ ઘેલે ભૂલે પડ્યો તે માગે શી રીતે આવે? તેમ એકેન્દ્રિયમાં આપણે હતા. તેમાંથી મનુષ્યપણમાં આવવું તે દેવતાઈ પ્રભાવે જ જેમ માર્ગે આવે, તેમ મનુષ્યપણામાં પણ કોઈ ભાગ્યશાળી જ આવે. તે દેવતાની ઈચ્છા બહાર કહેવાય છે, ઇતર પદાર્થો દેવતાને આધીન છે, મનુષ્યપણું દેવતાને આધીન નથી. ઈન્દ્ર મહારાજ સભામાં
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૬૪
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
બેઠેલા છે, મિત્રદેવતા ચવી ગયા તેથી અસેસ કરે છે, મરી ગયા તેના અસાસ નથી કરતા. દુનીયામાં મ્યુનીસીપાલિટીમાં નિયમ હોય છે કે ઘર બન્યું તેને માથે નુકશાની નહિં, ઓલવવાનું ખરચ જોડેવાળા માથે. તારે પ્રથમ બચાવ થયેા, મચે તેને વિચાર કરવાને, તેમ મરી ગયે તેના વિચાર નથી. મળી ગયું તેને વિચાર કરે અને બળતાને વિચાર ન કરે તે કેવા ગાંડા ? બળીને ખાક થયું હાય ત્યાં કઈ પાણી નાખતું નથી, મળેલાં ઘરમાં હાડાં નાખવા કરતા બળતામાં હાંડા નાખા. હજુ આ ખળતું છે, ખળેલું નથી, બળી ગએલા ઘરના વિચાર કરવા તે કરતાં ન મળી ગએલા ઘરને વિચાર કરવા જરૂરી છે. ખળતાં ઘર કેટલાએક એવા હાય છે કે માલ લઈ લેવાય, ઘર ન બચાવાય તે માલ લઈ લેવે. તેવી રીતે આ દરેક જીવન એ ખળતા ઘર છે, પણ બચાવ્યા ખચે તેવા નથી. દેવેન્દ્ર, નરેન્દ્ર કે જીનેન્દ્રનુ હાય, આ ઘર ખેંચે તેવું નથી, ભાડે લીધેલું ઘર ભરોસે નહી પૂરું. તી કરે એ પણ ઘર ભાડે લીધું હતું. તે પણ મળવાનું ચાક્કસ છે, તે જે માલ નીક્લ્યા તે પેાતાના માપના. તેથી જેમ મળતા મકાનમાંથી માલ કાઢી લેવા તે ખરેખર સાવચેતી છે, તેમ આ દેહ ખળતુ ભાડૂતી મકાન છે. તે તેમાથી ધરૂપી શ્રેષ્ઠ રત્ન એ જ કહી શકે છે, જો કાઢી શક્યા નહીં, તે બધુંએ મળી જવાનું. એ તે ખરૂ, દુનીયા ધ રત્ન ખેલે છે, માને છે તે ધર્મ કેમ કરત નથી ? ધર્મ ઉત્તમ છે તેનેા પૂરાવે :
તે
દુનીયામાં ધર્મ સર્વને વહાલા છે તેના નિયમ શે ? જે વહાલી ચીજ હાય તેને જુડી સભળાવે તે પણ ખુશી થાય. ખાઈને અખંડ સૌભાગ્યવતી કહે છે. ખાઈ જાણે છે કે આ જગતમાં કેાઈનું અખંડ સૌભાગ્ય રહ્યું નથી, છતાં મારૂ વહાલું જોશી કહે તેા પુલી જાય, વહાલું છે તેથી. ખાટા પણ સારા શબ્દો હોવાથી વહાલા લાગે છે. વહાલી વસ્તુના જુઠા શબ્દ પણ વહાલા લાગે છે, કેાઈને ધર્મ કહેા તે પુલી જાય છે, તેમ અળખામણી ચીજ લાગે, તેના જુઠા શબ્દ લાઈ સળગાવનાર છે, નાની છેાકરી-આયડી કે આદમી લડે તેમાં ગાળેા એલે. લડનાર સમજે છે કે તેના કહેવાથી તેમ થવાનું નથી, છતાં આંખ લાલ કેમ થાય છે ? ગાળ ખેલે તેમાં આંખો લાલ કેમ થાય છે ? જે પદા અનિષ્ટ છે તેને જૂઠે શબ્દ પણ ખમાતા નથી. તેમ અહી
Page #488
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫૦ મું
૪૬૫ ધર્મનું નામ ન સમજે, તેવાને પાપી કહે જોઈએ, લાલ થઈ જાય. જગત માત્રને ધર્મ ઈષ્ટ છે, સર્વને પાપ અનિષ્ટ લાગે છે. નહીંતર ધમ કહેવા સાથે કેમ ફૂલી જાય ને પાપી કહેવા સાથે કેમ આંખો લાલ થાય છે? આથી આખા જગતને ધર્મ ઈષ્ટ છે. પાપ બધાને અનિષ્ટ છે. જ્યારે આખા જગતને ધર્મ ઈષ્ટ જ છે, પાપ અનિષ્ટ છે, તો તે ઈષ્ટધર્મ માટે કેમ પ્રવૃત્ત થતા નથી અને અનિષ્ટ પાપથી કેમ દુર જતા નથી? એમાં વાંધે બીજા કોઈનો નથી, તેમાં વાંધો પિતાના મનને છે. દરેકને નિરોગી થયું છે. કુપચ્ચ કેઈને કરવું નથી, પણ ચાર આંગળની જીભ ચળવળે ત્યાં બધું ભૂલી જાય છે. તેમ બોલે બધા પણ કુપચ્ચે છોડવાનું આવે ત્યારે, જીભ ચળવળે ત્યારે, ધારે કંઈ ને થાય કંઈ. તેમ અહીં ધમ ઈષ્ટ ગણે છે, પાપ અનિષ્ટ ગણે છે. અહીં પાંચ ઇન્દ્રિયે પીડા કરે છે, ચાર કષાયો અંદરનો ચોકો પૂરે છે, અંદરના ધાદિક ચાર ચેક કરે, પાંચ ઈન્દ્રિય પંચાત કરે, ત્યાં આત્મા જાય શી રીતે ? એમાંથી નીકળે કયારે ? ધર્મને લાયક થવું હોય તે ૨૧ ગુણ મેળવે, તેમાં પહેલે અક્ષુદ્રતા ગુણ આવે તે કંઈ ખામોશ આવે. બીજાનું લગીર સાંભળી વિચાર કરે. ઉપદેશના અનધિકારી કેણ?
અત્યંત-રાગ, દ્વેષ, મૂઢતા-વાળી કે ભરમાવણી દશામાં ન જાય, બુદ્ધિ તુચ્છ હોય તો, આ ચારમાંથી એકમાં ઉતરી જાય. એટલા માટે જણાવ્યું કે રત્તો, ટુટ્ટો, મૂઢ ગુerifgો ઈત્યાદી. રો-એક બાજને રાગી થયે હોય, બીજાનું સાંભળે જ નહિ. દષ્ટાંત તરીકે જૂની ને નવી. ધણું હંમેશાં નવીને ત્યાં ખાતો હતો, જૂનીએ નિમંત્રણા કરી. તેને ત્યાં ખાવા ગયે. સારી વસ્તુઓ કરી. તે દિવસે જૂનીને ત્યાં કઈ કર્યું નથી, કોરૂં કરી ચલાવ્યું છે, કંઈ પણ કર્યું છે? ફેર જ. પેલી ફેર ગઈ, ટીંમણ તરીકે કાંઈ કર્યું છે? પાછી ગઈ, ફેર ત્રીજી વખત મોકલી. નવી છાપરે ચઢેલી તેને ત્યાં નકામા ફેરા ખવડાવે છે. વછેરાની તાજી લાદ તેમાં ચણાના કટકા નાખી ઉનું કરી મસાલો નાખી રાંધી રાખ્યું. ત્યાં વાટકી લઈને ગઈ, આપ્યું, તે ખાધું એટલે સંતોષ થયે. આવી સ્થિતિ હોય ત્યાં તાત્વિકદષ્ટિ લાવવી ક્યાંથી? અર્થાત્ આમ જેઓ ચાહે તે
૩૦.
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૬
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
ઈન્દ્રિચે કે પરિગ્રહને અંગે એવી ધારણામાં ગયા કે તુંહી તુંહી તુંહી, ત્યાં થાય શું? તેને અંગે મહાપુરુષને વચમાં લાવી શકીએ. વાસુદેવે મરી જાય, છ મહિના મડદા લઇ ફરે, બળદેવાને આવી રાગવાળી સ્થિતિમાં ધરમની વાસના ક્યાંથી ઊભી થાય ? કોઈ મુનિ કે આચાર્યના પ્રભાવ ત્યાં ચાલતા નથી. દેવતા આવે, એવી ક્રિયા કરી મૂર્ખ અનાવે, ઉત્તર દેવાના રસ્તા ન રહે ત્યારે છેાડે. પેલા પામેલા હોય તે ખસી જાય, એને મર્યાની વાત કરે તે મારે. આવી સ્થિતિ ! એ જગા પર કાણુ આડા આવે ? બળદેવ સરખા પુરુષ, એને કોઇ કૃષ્ણ મરી ગયા કહેવા આવેતા મારવા દોડે, તેા કાણુ કહેવા જાય. એ તેા ભવિતવ્યતા પાધરી કે દેવતા સાથે મળદેવને સંબધ હોય છે. દેવતા આવી પ્રતિભેધ કરે છે. ખળદેવને ઠંડા થઇ જવાના વખત ન હોય, પણ ભવિતવ્યતાથી દેવતાને પણ સમજાવતા મહેનત પડે છે, તે બીજાની શી અસર? મૂર્તિ પડતી દેખાડે, આતે કેવા દેવ ? પ્રતિષ્ઠા કરી ઉંચે ચડાવે છતાં પડે છે, પત્થરમાં હળ ખેડે છે. હળ ખુદું થાય છે, આ કેવા મૂર્ખ ? પત્થરમાં હળ ખેડે છે. આ શું ? અંદર ખૂચે નહીં તેવી કઠણ પત્થરની જગાએ હળ ખેડે છે ? એવે! મૂળે છે એવું વચન નીકલે ત્યારે હું કે તું મૂર્ખ ? સથા મરી ગયા છે. તેમાં જીવાડવાના પ્રયત્ન કરે છે, મરેલી ગાય ભેગી કરી, તેનાં માંમાં તણખલા ઘાલે છે. મરેલી ગાયા તણખલા ખાતી હશે ? તારા ભાઈને ખારાક લે લે કરે છે, તે નરૈલી ગાય ન ખાય તે મરેલા ભાઈ કેમ ખાશે ? એમ કહી જભાન અટકાવી દે છે, રાગની દૃષ્ટિ કેટલી ? બળદેવ મૂર્ખા કે કોઈના ભરમાવેલા નથી. કેવળ વાસુદેવ ઉપરને અતિરાગ મારી નાખે છે. તે પછી આપણે રાગ રાખીએ તેનું પરિણામ શું આવે? ધર્મરાગ નથી. પેટમાં ભાર વચ્ચે હાય, દીવેલ લઈએ તેા ભાર વધ્યા કહેવાય નહીં, કારણ તે પેટના મેલને પણ કાઢશે, ને પોતે પણ નીકળશે. તેમ ધમ અપ્રશસ્ત રાગ કાઢશે ને પેાતે પણ નીકળી જશે. હંમેશાં ધર્મરાગ કયાં સુધી હેાય ? ગુણે અને ગુણીઉપર રાગ થાય, દ્વેષમાં વ્યક્તિદ્વેષની મનાઈ છે. નહી'તર ગેાશાળાને ધડી જીવવાના વખત ન હતા. પિતાશ્રી ઉપર રાગ છે, તે પિતા તરીકે, ધર્મ ઉપર રાગ ક ક્ષયના મુદ્દાથી છે, કમ ક્ષયમાં બાધા પડે તેવા રાગ ન હાય. ગેાશાળાની તેજોલેશ્યા કરતાં સ્થવીરાની તેોલેશ્યા જબરજસ્ત છે, તે કરતાં અરિહતાની તેોલેશ્યા જબરજસ્ત
Page #490
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫૦ મું
४६७ હોય છે. પણ સાધુ અને અરિહંતે સહન કરવાવાળા છે. કેપ આવી જાય તે વાત જુદી છે. સહન કરવું ને ન કરવું તે ધર્મ શી રીતે ?
શાસ્ત્રો ક્રોલ કરવાની આજ્ઞા નહીં કરે ?
શાસ્ત્રકાર ક્રોધ કરવાનું નહીં કહે, પ્રકૃતિ-સ્વભાવ ઉપર કષાય થશે. વસ્તુને અંગે વિચારો ! કાયદો પ્રજાને ગુનાની સજા કરવાની સત્તા નથી આપતી, કાબૂમાં ન રહે તે ચોર પકડાય ત્યારે આખી શેરી અધમુઓ કરે, પણ કાયદે સજા કરવાનું નહિં કહે. કેરટ સમજે છે કે આવેશ આવી જાય છે, મારશે, પણ કાયદામાં મારવાનું નહીં કહે. પિતાના પ્રાણ બચાવવાની કાયદામાં છૂટ છે. અહીં રહી શકાશે નહિં. રહે કોણ? લાગણી ન હોય તેજ રહે. જ્યાં ચોર પકડાય ત્યાં એ ચોર કોઈ દહાડો ભાઈ પધારો ! પોલીસમાં, એમ કહીને કેઈએ ગેટમાં બેસાડ્યો નથી. એમ કઈ કરતું નથી. સંભવિત નથી. ચેર અધમૂઓ થયા વગર નહીં રહે. છતાં કાયદો મારવાની છૂટ નહીં આપે. મોક્ષે જાય પછી તીર્થની હાનિ થાય તો પાછો અવતાર લેવે જોઈએ. તે દશામાં આવવું પડશે. બીજા ધર્મની માફક થઈ જાય છે તે વાત જુદી છે. કેધ કરે જોઈએ તેમ કહેશે તે ત્યાં મુશ્કેલી થઈ પડશે. ધરમની આટલી ખરાબી છે, તો મહાવીર મહારાજા કેમ મોક્ષમાં બેસી રહ્યા છે? સર્વ કર્મનો ક્ષય શું કરવા કર્યો? જાણતા હતા કે નહિં કે કેવળજ્ઞાનથી આમ થવાનું છે. ધર્મનું ધ્યેય રહે, દ્વેષનું ધ્યેય ન રહે, તે વાત રહેવી ઘણી મુશ્કેલ છે. ૪૯૯ ચેલાને ઘાણીમાં પીલી નાખ્યા તે ઓછે અધર્મ કર્યો? પછી સ્કંદકાચાર્ય કેમ દેવલેકે ગયા? પાલકને અંગે શ્રેષનું નિયાણું કે અપ્રીતિનું કારણ ગણે, તે સાધુને પીલ્યા તેમાં નાનાને પહેલા પી. ૪૯૯ ને નીર્ધામણા કરાવી, કેવળજ્ઞાન પમાડયા, ફક્ત નાના શિષ્યને પોતા કરતા પહેલા પીલ્યાં, પહેલા મને પીલ પછી એ નાના બાલશિષ્યને પીલ–એમ કહ્યું ત્યાં સુધી દ્વેષ નથી. નાનાને પછી, પેલા મને પીલ, આટલી વાત હતી, તેમાં ક્રોધ થવાથી અગ્નિકુમારમાં ગયા. મુનિસુવ્રત સ્વામીએ બંધકકુમારને વિરાધક કહ્યા. ચેય ન રહ્યું. બંધકમુનિએ મુનિસુવ્રતસ્વામીને પૂછયું કે, બેનને પ્રતિબોધ કરવા જઉં? મૌન રહ્યા, ભગવંતે આજ્ઞા ન આપી. એમ ત્રણ વખત પૂછયું, મૌન રહ્યા. કેમ? મારણાંતિક ઉપસર્ગ છે. પછી
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૬૮
આગદ્ધારક પ્રવચન શ્રેણી આરાધક કે વિરાધક થઈશ? મરવાના તે છીએ, આરાધનાની બુદ્ધિ કેટલી હોવી જોઈએ. વિરાધના કહે તે પહેલા આરાધના કે વિરાધના થશે? આમ પ્રશ્ન કરે છે, મરવાનું તો છેજ, મરણ સાંભલ્યા પછી, આરાધકવિરાધકને પ્રશ્ન. આત્માની કેટલી પરિણતિ હતી તે સમજાવે છે, ૫૦૦નું મરણ જેટલું ખરાબ ન લાગ્યું, તે કરતાં હું આરાધક કે વિરાધક? ત્યારે કહે છે કે તારા સિવાય બધા આરાધક. બંધક મુનિ વિરાધક કેમ બન્યા? વિરાધક ન હોય તે અગ્નિકુમારમાં ન જાય,
વૈમાનિક સિવાય બીજે આરાઘક જાય નહિ.
જધન્યથી સાધુ સૌધર્મ દેવલોક જાય. શાથી” ધર્મને દ્વેષ કહી વિરાધક ઠેકી બેસાડીએ છીએ તે સમજે. ભગવાન પાસે ગોશાળ આવવાને હતો, ભગવતે તમામ સાધુને કહ્યું કે વચ્ચે તમે બોલશે નહીં. તેમ કહેવડાવી દીધું. કહો ભગવાને ધમમાં અંતરાય કર્યો? મહાનુભાવ ! રાગને અંગે પ્રશસ્ત રાગ જણાવતા ગુણ–ાણી એ બંને પર રાગ, પણ પ્રશસ્ત શ્રેષમાં અવગુણ પર દ્વેષ તે પ્રશસ્ત, અવગુણ પર દ્વેષ થાય તે અંધકમુનિની જેવી વિરાધક દશા થાય. અવગુણી પર દ્વેષ કરે તે ધર્મ ગણુએ તો મહાવીર મહારાજાને ધર્મમાં અંતરાય કરનારા ગણવા પડશે. સર્વાનુભૂતિ તથા સુનક્ષત્ર એ બે સાધુઓ મૌન રહી ન શકયા. પ્રતિજ્ઞા કરતાં દયા ચીજ જબરી તે કુમારપાળમાં છે. અધમીઓ કંઈ પણ કાયાથી, છાપાથી, વચનથી ધર્મને વાત કરે તેમાં ધર્મીની લાગણી ઉશ્કેરાયા વગર રહે નહીં. તેવાને તમે કે તેમાં કૂવા લાભ ગણો છે, તે બહુ વિચારવાનું છે. લાગણીથી આવેશ–ધ થયા વગર ન રહે, તેમાં સ્વાર્થ નથી. છે ધર્મ સંબંધી કોઇ પણ જેટલે વધારે મારે તેટલે ધર્મ વધારે ખરો ? ચાહે જેટલી મનાઈ કરી છે, છતાં ચેરને કેાઈ માર્યા વગર રહે નહીં. લાગણીને વશ કરી શકે તે તમને પાપ ન લાગે, તે પછી માબાપના અડપલા વખતે પણ લાગણી વશ રાખવી પડશે. લાગણી વશ કરો તે પાપ ન લાગે, લાગણી વધતી ઘટતી થયા કરે. મહાવીર મહારાજ વીતરાગ હતા, બે સાધુ મરી ગયા છતાં ગશાળાને કાંઈ પણ ન કર્યું, લાગણી કિંમતને અંગે હોવી જોઈએ. હવે મૂળ વાતમાં આવીએ. લાગણી ઉશ્કેરાય, આવેશ આવે તેનું નામ ધરમ ન મનાય, હેતુ ભલે હો. કહેવાનું
Page #492
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫૦ મું તત્વ એ છે કે તીવ્ર લાગણીને અંગે સ્કંદકાચાર્ય મહાપુરુષ હતા છતાં ધરમને લાયક ન બન્યા. આખો ભવ બગાડ્યો. આખા દેશને બાળી મૂક્યો, અંધકના જીવે આ કર્યું, દંડકારણ્ય બન્યુ. સકષાયી હોય, કષાયો દબાવી રાખ્યા છે તેને લીધે કર્મનું બારણું ખુલી જાય, ત્યાં નવા કર્મ બાંધ્યા છે. નાગકુમાર દેવનું નાનું આઉખું બાંધ્યું. શ્રેષને અંગે વૈમાનિકને બદલે હલકો દેવલોક મેળવ્યો. બળદેવ ને વાસુદેવમાં અદ્વિતીય રાગ હેવાથી ધર્મથી દૂર રાખ્યા. દ્રષદષ્ટિ થાય ત્યાં ગુણને અવગુણ માને. પત્થર અને વીતરાગ પ્રભુને સમાન માનનાર-દુર્જન.
ખુદ ભગવાન વીતરાગને અંગે વિચારીએ, દેવને અંગે વિચારીએ, ન્યાયાધીશમાં પક્ષપાત ન હોય તે પ્રથમ ગુણ; પક્ષપાતિપણું એ મોટામાં મોટો બદ્દો છે. તેમ જગતનું સ્વરૂપ નિરૂપણ કરવું છે. જગતના તમામ પદાર્થોને ન્યાય આપી હોય તેને રાગ કે દ્વેષ હોય તે મોટો બદો છે. તેને અંગે પત્થર જેવા દેવને માનીને શું કામ છે? પત્થર પૂજ્ય ફૂટ્યો રાગ-દ્વેષ ન કરે, તેમ તમારો દેવ પણ રાગ કે દ્વેષ ન કરે તે પત્થર અને તમારા દેવમાં ફરકશે? જે વીતરાગપણું ખૂદ દેવપણાની જડ હતી, તે દ્વેષને લીધે અવગુણરૂપે લાગ્યાં કે દેવને પત્થર સરખા ગણી લીધા. વીતરાગની સેવા કરી ફળની આશા શી રીતે રાખો છો? પત્થર પૂજ્યા પારસમણિ ન મળે તે ભગવાનને પૂછ તમને શું મળવાનું? ઢુંઢિયા તો પત્થરને પૂજ્યા શું મળવાનું તેમ કહે છે. પહેલા તે વીતરાગ-એજ પત્થર એમ બીજાઓ કહે છે. તમારે તે વીતરાગ કે પત્થર સરખા છે, કદર કરનાર દેવ હોવો જોઈએ, આ ઠેઠ દેવ સુધી ગયા, આ વીતરાગને અંગે બોલે છે, અહીં દ્વેષ છે, એ વીતરાગમાં રાગ-દ્વેષ રહિતપણુ એ મહાન ગુણ છે, તેને દેષ ગણે છે, છેષ હેવાથી. સજજનની સ્તુતિ કરીએ તો, સજજન ખુશ નથી થતા પણું નીચું જુએ છે, સજજનની સ્તુતિ કરે તેની કિંમત સજજન કરતો નથી, નિંદા કરશે તે કાન તળે કાઢી નાખશે, પણ એ લાંબી દષ્ટિએ વિચારશે નહિં. એક પણ એ ગુણ નથી જેને વીએ દૂષિત ન કર્યો હોય ? દુર્જનેએ વીતરાગ વિગેરે ગુણેને દૂષિત કર્યા છે, તેથી રાગ-દ્વેષને અંગે તુચ્છ બુદ્ધિ હોય તે ધર્મ શી રીતે પામી શકે? ઉપદેશ સાંભળે કયારે ? ખામોશ પકડે ત્યારે ધર્મ
Page #493
--------------------------------------------------------------------------
________________
४७०
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી સાંભળી શકે. સાંભળે નહીં તે સમજે કયાં? ન સમજે તે આદરે ક્યાંથી ? આથી અત્યંત રક્ત, દ્વેષી, મૂખે તેમ અત્યંત ભરમાએ ન હોય, આ ચાર ક્યારે ન હોય? ક્ષુદ્રપણું ન હોય ત્યારે આ ચાર અવગુણ ન હોય. આ અક્ષુદ્રતા આદિ ૨૧. ગુણોની વ્યાખ્યા કરતાં એક એક અધિકાર કેમ સમજાવે છે તે અધિકાર અગ્રે વર્તમાન, વ્યાખ્યાનને સારાંશ—૨૧. ગુણમાં અક્ષુદ્રતા ગુણ પ્રથમ કેમ મૂક? ૨. ખંધક મુનિ વિરાધક કેમ? ૩. શાળા તથા મહાવીર મહારાજાને પ્રસંગ.
પ્રવચન ૫૧ મું ભાદરવા સુદી ૧૪ શનીવાર મહેસાણા. इह यद्यपि धर्मरत्नं दुःसाध्यत्वात् , प्रयत्न विशेषेण सुसाध्यं भवेत् ।
શાસ્ત્રકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી ધર્મરત્ન ગ્રથને રચતાં આગળ જણાવી ગયા કે, ધર્મરત્વ પ્રથમ કોને અપાય છે? કીડા, કીડી, માખીને માટે જેમ શ્રવણ જિંદગીને વિષય જ નથી. તેમને કાન ન હોવાથી સાંભળવાનું નથી, તેમ ધર્મ એ સંસી-પચેંદ્રિય સિવાય કોઈને વિષય જ નથી. એકેન્દ્રિય બેઈન્દ્રિય આદિમાં ધર્મ જેવી ચીજ નથી. ધર્મ જેવી ચીજ ફક્ત સંજ્ઞી પંચેન્દ્રિયની અપેક્ષાએ છે. અસંસીને ધર્મનો વિચાર સરખો નથી. હવે સંજ્ઞીપણુ પામે, તેમાં મનુષ્ય સિવાય હોય તે વાંજણની વાંછાઓ. વાંઝણી છોકરાના વિવાહ, લગન, વહુની, સુવાવડની વાત કરે તેમાં શું વળે? કેવળ વાતો કરી બેસી રહે છે, તેમ દેવતા, નારકી, તિર્યંચ, સંસીપણવાળી ગતિ છે, છતાં વાંજણીની વાત જેવા ભવે છે, ત્યાં વળે કંઈ નહિ. આ વસ્તુ વિચારશે ત્યારે તીર્થકર મનુષ્યભવમાં જ કેમ ? દેવતાના ભવમાં તીર્થકર કેમ નહીં, તે સમજણ પડશે. આવી શક્તિ-સાહ્યબીવાળો દેવભવ બાતલ કેમ ? તીર્થકર માટે તીર્થકર નામકર્મ બાંધેલું હેય, દેવલોકમાં જાય તો પણ બાંધેલે બચકો તેમને તેમ રહે. કાછિયાના ખેતરમાં ઝવેરી મેતીની પિટલી દેખાડવા માટે છોડવાને નહીં, તેમ તીર્થંકરનામકર્મ નિકાચિત કરેલું હોય, સામાન્ય તીર્થકર
Page #494
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫૧મું
૪૭૧
નામકર્મ બાંધ્યા પછી અતઃ કોટાકોટિ સાગરોપમ કાળ સ'સારમાં રહે, પણ નિકાચિત કર્યું હેાય તેવું તીર્થંકર નામકર્માં ઉંચા નંબરનુ અને શેાધેલું ઝવેરાત, તેની ગાંસડી છેડવાની ક્યાં ? ગાંસડી બાંધવાની શરૂઆત મનુષ્યપણામાં, દેવતાના ભવમાં પણ પાછી ખેાલવાની નથી, તેનું કારણ શું? નવેસરથી શરૂ ન થાય અને બાંધેલું ખચક્રે–અનામત રહે. નિકાચિત એટલે વગર ભાગવે ન વીખરાય, જરૂર ભાગવવું પડે, તીર્થંકર નામકમ ખાંધવાની શરૂઆત, નિકાચિત, ગાંસડી લેવાની પણ ત્યાં દેવભવમાં નથી. આવી શકિત અને સાહ્યખી દેવભવમાં છતાં તીથંકરપણાની ગાંસડી બાંધેલી કેમ રહે છે? કેટલાક કહી દે કે આ કથન કરનાર મનુષ્ય છે તેથી આમ કહે છે. મનુષ્ય કથનકરનાર હાવાથી મનુષ્યપણામાં લાવી મૂકયુ, સજ્જન સ્તુતિ, સન્માન કરવામાં સમજે, સજ્જનની સ્તુતિ અને સન્માન સજ્જનપણાના ગુણને લીધે છે. સજ્જને એ સ્વા—દષ્ટિથી પક્ષપાત નથી કર્યાં. શાહુકાર શાહુકારીની કિ ંમત કરે તે શાહુકારીના ગુણથી, પક્ષપાતથી નહી. તેમ ધ નિરૂપણ કરનારા મનુષ્યેા છે તે વાત ખરી, પણ ધનિરૂપણુ કરનારાએ પક્ષપાતથી મનુષ્યભવનું મહત્વ ઘાલી દીધુ છે તેમ નહીં, પણ જે મહત્ત્વપણામાં કારણ છે, તે કારણ મનુષ્યભવ સિવાય બીજા ભવમાં નથી,
કહેણી-રહેણીની સમાનતા માત્ર મનુષ્યગતિમાં જ હાય :
મનુષ્ય કહેણી તેવી રહેણી કરી શકે છે. નારકી તિર્યંચ કે દેવતાના ભવમાં બીજો અવગુણ પણ છે. મેટા અવગુણુ એ કે કહેણી તેવી રહેણી કરી શકે નહીં, નારકીમાં સમકિતી હોય, દેવતામાં, તિયચમાં સમકિત હોય, સમિતિ હોવાથી પ્રરૂપણા સાચી કરનાર હોય, પણ તેમની પ્રરૂપણા કહેણીમાં રહે, વનમાં ન આવે, સમ્યગસૃષ્ટિ નારકી ત્યાગને તત્વ માને, તિય ચ ત્યાગ માને, દેવતા પણ ત્યાગને તત્વ માને, તે છતાં વ્યસનીમનુષ્ય વ્યસન ખરાબ ગણે, છેડવાની ઈચ્છા કરે પણ વ્યસનના પ્રસંગે રાંકડા અને. અફીણુ કે દારૂના વ્યસનવાલા વ્યસન ઇંાડવાની વાતેા કરે, પણ વ્યસન છેડવાને વખત આવે ત્યારે નિળ, કુળની ઉત્તમતા શાસ્ત્રકારોએ શા માટે કહી ? અધના હાથમાં હીરો તેમ કુળની ઉત્તમતા છે. તે અધ કેવા લેવા ?
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૭૨
આગમાદ્વારક પ્રવચન શ્રેણી
થડી પછી દેખતા થનારા અધ તેના હાથમાં હીરા આવી જાય તે કાઈક જ એવા ભાગ્યશાળી. એમ અહીં પ્રથમ જે જીવ ગર્ભમાં આવે, જન્મ લઈ બાળક હોય ત્યાં સુધી ન સમજે, પાપ, પુન્ય, જીવ, અજીવ, સ'સાર કે મેક્ષ એકેમાં ન સમજે, ન સમજનારા છતાં તેના હાથમાં અણધાર્યાં સદાચારના હીરા આવી ગયા તે કેના પ્રતાપે ? ઝવેરીને ઘેર પડી રહેવાવાળા અધ આમ તેમ હાથ કરે તે ? ઉત્તમ કુળમાં અજાણપણે અનાયાસે આચાર ઉત્તમ મળે, તે મળેલા હોવાથી ઉત્તમ રસ્તે આવવું સહેલું પડે છે. યુરોપના દેશે, ઋષીયા અમેરિકા, એ વિગેરે અનાદેશે દારૂની બદી ખૂરી છે-એમ માનવા તૈયાર થયા. કાયદાએ કર્યાં. રાજ્યે પ્રતિમા મેલ્યા છતાં ટકયા નહીં, કેમ ન ટક્યા ? જ્ઞાન આવવા માટે વિજળીના ઝમકારા જેટલે વખત જોઈએ. આચાર આવવા માટે આખી આવરદા–જિંદગી જોઇએ. દારૂને બદી સમજ્યા છતાં રાજની ટેવ પડી ગઇ, તે એવી કનડે છે કે જ્ઞાન અદ્ધર રહે છે. સૉંસાર અસાર છે તેમ કેણ નથી જાણતું ? મેલીને મરી જવું છે તે કોણ નથી જાણતું ? સાથે લેઇ જવાના નથી. ઘર ખાર, હાટ, હવેલી કરી પણ વસ્તું સાથે નથી લઇ જવાના, પછી કેમ નથી છૂટતી ? કેમ હડકવા મટતા નથી ? બૌદ્ધમાં જે સમજણા થયું. તેને ઘરમાંથી વાજતે ગાજતે મુનિના મઢમાં મૂકી આવે, પાંચ વરસ ત્યાં રાખે, પછી ઘેર આવવું હાય તા ત્યાં ઘેર આવે, ત્યાં રહેવું હોય તે ત્યાં રહે તેવા જ રીવાજ.
હવે આપણે મૂળ વાતમાં આવે, કેટલીક વખત ટેવ પડી જાય છે તે ટેવ પડ્યા પછી જ્ઞાન તે સહેજે થઇ જાય કે વ્યસન ખાખ છે, વીજળીના ઝબકારા જેટલે વખત ન થવામાં જોઇએ પણ તે ખરાબ ટેવને છેડતા આખી આવરદા જોઇએ, શાસ્રષ્ટિએ આચાર માટે આઠ ભવ ને શ્રદ્ધા માટે અસખ્યાત ભવ, ક્ષારે પામિક સભ્યકૃત્ય અસંખ્યાત વખત આવે, જ્ઞાન અને સયં અસંખ્યાતા ભવ કહેલા છે અને ચારિત્ર એમાં તે ભવ આઠે જ. अट्ठभवाओ પરિÄ' આચારના સુધારા કરતાં, આવરદા જોઈએ, તેમાં આ કારણ છે. બારમા-ગુણુઠાણાના છેલ્લા સમયે જધન્ય જ્ઞાન અષ્ટ પ્રવચન માતાનું અને તેરમા ગુડાણાના પ્રથમ સમય વખતે કેવળજ્ઞાન કડા કેટલા વખત થયા ? તેા જ્ઞાન માટે એક સમય,
6
Page #496
--------------------------------------------------------------------------
________________
૪૭
પ્રવચન ૫૧મું પણ ચારિત્ર જે આચાર તે માટે શાસ્ત્રકારોએ કહ્યું કે, અતી વખત દ્રવ્ય ચરિત્ર , પછી ભાવ ચરિત્ર આવશે. ભાવચરિત્ર કયારે આવે?
હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે, દ્રવ્યચારિત્રવાલા પણ ભાગ્યશાલી. એટલે ભાવ ચારિત્ર નજીક આવ્યું. છોકરાએ જેટલા લીટા કર્યા એટલે એકડે નજીક આવ્યો, ૫૦૦-૭૦૦ બેટા લીટા કર્યા તે ૧૬ાની નજીક આવ્યા. ૯૯૯ નવસે નવાણું ખોટા લીટા કર્યા, હવે એક જ લીટ કરવાનો બાકી રહ્યો. નીસરણું ચડવાવાળો જેટલા પગથીયા ચડે તેટલે માળ નજીક આવ્યા. અનંતી વખત દ્રવ્યચારિત્ર આવે ત્યારે એક વખત ભાવ ચારિત્ર મેળવે. સર્વજીવને આ ક્રમ, કેઈને તેમ ન હોય તેમ નહીં. વ્યવહારરાશીના જેટલા જીવ મોક્ષે ગએલા, બધા જીવો અનંતી વખત દ્રવ્યચરિત્ર કરીને જ પછી ભાવચારિત્ર પામ્યા, તે દ્રવ્યચારિત્ર પણ કેવું? વીતરાગ જેવું, જિનેશ્વરની જેડનું–કક્ષાનું તે સિવાયના સામાન્ય સ્થવરકલ્પના દ્રવ્યચારિત્ર જુદા. જિનેશ્વરની જેડનું જે દ્રવ્યચારિત્ર, તેવા અનંતી વખત કર્યા. આ આકરું પડે છે, લગીર દષ્ટિ વિશાળ કર, આજના જમાનામાં જે મનુષ્ય જ્યાં દીક્ષિત થાય, ત્યાં ત્યારે આચાર પાળે કે નહિ? લેતા પહેલાં ત્યાંના આચાર પાળવાની બુધિએ જ દીક્ષા લ્ય, જ્યારે આજે જે સંઘાડામાં જે સ્થાનમાં જે પ્રવૃત્તિ હોય, તે સ્થાનની પ્રવૃત્તિ પહેલી અમલમાં મૂકવા માગે. જે વખતે જિનેશ્વર વિદ્યમાન હોય, કેવળી વિદ્યમાન હોય પણ તે વખતે દ્રવ્યથી ચારિત્ર લેવા માગે, પણ કયાં આચાર પાળવા માટે ચારિત્ર લે? અત્યારે રાત્રિભેજન ટાળવું પડશે, પાંચ મહાવ્રત પાળવા પડશે,. ગાડીમાં નહીં બેસાય, જે લેચ, પાદવિહાર, અસ્નાન, ગુરુ આજ્ઞાપાલન વગેરે આચાર સમજીને દીક્ષા લે, તે તીર્થકર કે કેવળીઓ વિચરતા હોય, તે વખતે દીક્ષા લેવા તૈયાર થએલે કમને કે મને, ક્યા આચાર પાળવાની ધારણાએ દીક્ષા ઘે? દીક્ષિતને પછી સમુદાયના આચારમાં રહેવું પડે, મને કે કમને સાધુપણામાં રહો, ગાળ બોલવાની પણ મનાઈ. જે મનુષ્ય જે આચારવાળા સમુદાયમાં દીક્ષિત થયે હોય તેના સમુદાયને આચાર પાળ જ પડે, તે પછી જ્યાં એમ માલમ પડે કે આમાં ખામી રાખી તે અડા નીકળી
Page #497
--------------------------------------------------------------------------
________________
४७४
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી જશે, ત્યાં તે આચારમાં રહેવાનું થાય તેમાં નવાઈ શી? અત્યારે કંચન અને કામિની એ મૂળ પકડી રાખેલા છે, આ બેમાં ગોટાળે આવ્યો તે શ્રાવક છેડીયા કાઢી નાખશે. એ બે વસ્તુ સાધુપણાના મૂળ તરીકે પકડેલી હોવાથી બે બાબતમાં કેટલો સજડ રહી શકે છે, જેમ આ બે વસ્તુ જાળવવી પડે છે. તેમ દેવલેક માટે આ બે વસ્તુને ત્યાગ કરતા હોય તે તે વર્તનમાં ખામી આવવા દે ખરો ? એક વિદ્યા સાધક અબ્રહ્મચારી, લંપટી હેય, વિદ્યા સાધવા બેસે તે વખતે ખુદ દેવી આવે તો પણ કશું નહીં. લંપટી, લુચ્ચ છતાં, વિદ્યા સાધતી વખતે દેવી આવે તો પણ કંઈ નહીં. અહીં જે ચારિત્રમાં ખપે તે નથી દેવી મલવાની કે નથી સાધના થવાની. તેમ આ ચારિત્રમાં ખામી આવી તે દેવક મળવાને નથી. દેવલોકનું સાધ્ય સિદ્ધ કરવાનું હોવાથી વીતરાગ તે જેવું ચારિત્ર પાળે છે. હવે મળ વાતમાં આવે. આશા-તૃષ્ણા છોડવી જોઈએ તેમ હમેશાં તીર્થકરે કહે, એજ ધારી આટલું કષ્ટ ઉઠાવવામાં ગમે છે. તેમને તીર્થકરના ભાવચારિત્રના વચને ન બેસે. મહાવીર મહારાજાના ચૌદ હજાર સાધુઓમાં પોતે ૭૦૦ કેવળીઓ છે તે જાણે છે, ને તેર હઝાર ત્રણ સકષાયી છે. કષાય ન કરવાને ઉપદેશ નહીં આપે હોય ? કહે અમલ ન થયે તે અહીં દેખીએ છીએ. આપણે મુળ મુદ્દો કયાં છે ?
આચાર મેળવવાની મુશ્કેલી
આચાર આવવામાં કેટલી મુશ્કેલી છે. ચારિત્રાચાર એ અનંતી વખત દ્રવ્યથી આવે, ત્યારે ભાવથી ચારિત્ર એક વખત આવે. જ્ઞાન માટે થોડો સમય. તે મુશ્કેલી પસાર કરતે હોય તે માત્ર મનુષ્ય. બાકીની ત્રણ ગતિમાં ચારિત્રની મુશ્કેલીને પસાર કરી પાર પામી શકતા નથી. બીજી ગતિમાં ચારિત્રને મોક્ષનું કારણ ગણો, ચારિત્રથી કલ્યાણ છે તેમ ગણે છતાં નાના છોકરાનાં નામા જેવું. નાના છોકરાનાં નામામાં રકમ સાચી, હીસાબ સાચે, પણ નામ છેટું છે. અમુકના ખાતે હઝાર, અમુકના નામે બે હઝાર ઉધાર્યા. સરવાળે બાદબાકી કાઢી સાચી, પણ નામ ખોટા. તે જેમ છોકરાઓ નામું શીખે તે કેવળ કાગળ કાળા કરવાના. તે આવક જાવક વગરનું નામું, છોકરા
Page #498
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫૧ મું
૪૭૫
એનું નામું આવક જાવક વગરનું, કાગળ કાળા કરવા માટે, તેમ દેવતાદિક ત્રણ ગતિમાં સમ્યક્ત્વ જ્ઞાન ખરું પણ છેાકરાના નામા જેવું, લેવડ-દેવડ વગરનુ નામુ.. લેવડ-દેવડવાળુ જોખમદારીનુ' નામુ` હોય તા દુકાનદારને ત્યાં, એમ મનુષ્યપણામાં મે ક્ષમાની જોખમદારીનું નામુ`. છેકાએ દસ હઝાર રૂપીઆ અંબાલાલ લલ્લુભાઇના ખાતે જમા-ઉધાર કર્યો હોય તે કોઈ તેમને પૂછવા ન આવે, કારણજોખમદારીનું નામું નથી, છેકરાના નામામા આવક જાવકની જોખમદ્વારી નથી. તેમ દેવતાદિક ત્રણે ગતિમાં વાતો કરવાનું નામું છે. ત્યાં આવક-જાવકની જોખમદારી અંગેનું નામુ` નથી. તેમ નારકી કે તિર્યંચ ગતિમાં, જોખમદારીની વાત નથી. મનુષ્યગતિમાં મેાક્ષમાગ જોખમદારીવાળા છે. તેટલા માટે મનુષ્યતિ કીંમતી ગણી. મનુષ્યપણામાં તીર્થંકર નામકર્મીની શરૂઆત, નિકાચના તે ગાંસડીએ લેવાની, સર્વાં સિદ્ધ ગયા હોય, ત્યાં તેત્રીસ સાગરોપમ સુખી રહેતો ગાંસડી ખાધેલી, ખેલવાની નહી.. અહી આવે ત્યારે તે ગાંસડી ખુલે. પહેલા સમયે અહીં આવે ત્યારે ખૂલે, ચ્યવન કલ્યાણક કયા સમયનું માન્યું ? આ ભવને પહેલા સમય, મનુષ્યભવપ્રાપ્તિના પ્રથમ સમયે તીર્થંકર નામકર્મીના પુણ્યની ગાંઠ ખૂલ્લી થઈ. ત્યાં તેંત્રીસ સાગરોપમ સુધી ગાડ બાંધેલી રહી, તી કરપણે પૂજયતા ચ્યવનથી શરૂ થવાની. તેમણે ધારેલું પ્રતિબાધ રૂપ ફળ તે કેવળજ્ઞાન વખતે. આપણે ધારેલું પૂજ્યતા રૂપ ફળ ચ્યવન વખતે, તે ગાંસડી ખૂલ્લી તેટલી ઉત્તમતા. શાના અગે ? તે કે મનુષ્યમાં કહેણી તેવી રહેણી છે. કહેણી તેવી રહેણીનું સ્થાન બાકીની ગતિમાં ન હેાય. ખીજુ જગતના ધ નેકુધ` શાની ઉપર કહો છે ? તેએ શું સર્વજ્ઞપણું નથી માનતા ? વીતરાગપણું સારું નથી માનતા? કષાયે ખરાબ નથી માનતા ? અહિં સાર્દિક સારા નથી માનતા ?
કરણીનું સંપૂર્ણ ફળ મેળવ્યા પછી જ કથની
કુધર્મ અને ધર્મ વચ્ચે ફરક હોય તા માટે ફરક કથની અને કરણીને છે. માટે ફેરક કરણીમાં છે, એ આત્માનુ સર્વજ્ઞપણું, વીતરાગતા માને, પાપ વવું સારૂં માને, છતાં કરે નહીં, માનવું છે આ, કરવું છે આ. માનવુ કઈ ને કરવું કઈ ? એક વસ્તુ સારી હાય ત્યારે જેમ દાસી વાણીયા કરે છે કે-ભીલકેાળી લેવા આવે ત્યારે ઉંચામાં
Page #499
--------------------------------------------------------------------------
________________
૪૭૬
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
ઉંચા નંબરનું સૂતરનું લૂગડુ મૂકે. હું આવું ઝીણું-પાતળું! ત્રણ દહાડાએ ન ટકે, એટલે ફેકે. અરે ભાઈ! ખીજુ તને આપુ પશુ તારાથી ભાવ નહી' ખર્ચાય—એમ કહી પછી એના લાયકના માલને અનુક્રમ શરૂ કરે. દેખવામાં ઊંચામાં ઊંચા માલ નજરમાં નાખી, ઘરાકની કિટ ખેચી, સરગતી મંડમથી વેપાર નથી વે, નજરે રાખે તે દેખ્યા કરે. કાઈક ખરીદવાવાળા થાય, તેમ અન્ય મતવાળાએએ ઘરાક ખેચવા માટે ઊંચા માલ નજરે બતાવવા માટે રાખ્યા, વેપાર કરવા માટે નહીં, તેમ શ્રોતા ખેચવા માંટે સજ્ઞતા, વીતરાગતા, નિષ્કષાયતા, અહિંસાદિક આગલ ધર્યા, જ્યાં શ્રોતાની નજર ખેંચાય ત્યાં ઊંચે મૂકે, લીલાનેા પડદા રાખ્યા. ભગવાનની લીલા છે. આ દુકાનદારની લુચ્ચાઈ કે ખીજુ` કાંઈ ? ઊંચા માલ બતાવી ચાલુ વેપાર ચાલતા હતા તે ચાલવા દીધા. પરમેશ્વરની લીલા છે, મેાટા મોટા વિદ્વાને રસાતા દેખીએ છીએ, અરે લીલા તે લીલા પણ ત્યાગની ઉત્તમ લીલા કયાં કરવાની નથી ? એ સ`સારની અણછાજતી લીલા કેમ કરી ? આ ત્યાગની કેમ ન કરી ? એ કરીને પણ ત્યાગની લીલા દેખાડવી હતી ને? રામ કૃષ્ણના નાટક દેખવા ગયા હતા, ત્યાં છેડો કયાં ? આજકાલના જુવાનીયા ગેાળીયા-કૃષ્ણની લીલા કરવા તૈયાર, પણ ગોવર્ધન પર્વત ઉપાડને ? પેલાએએ લીલાએમાં એકલે સસાર રાખ્યું, આપણે એકલું ફાવતું રાખ્યું. કઠણ છેડયું પણ લીલાના ધંધા કર્યાં. ધર્માં કહું છું તેમાં કઠીન હું કરું છું. પરિષહ ઉપસર્ગો, દેવતાઈ વિપત્તિ, મારે સહન કરવાની, ખેારાક ન મલે તં પ્રથમ સહન કરવાનુ મારે, પછી બીજાને કહે કે ભૂખ સહન કર. કથની પણ કરણી પછી. કથની કરી ગળે આવી પડી એટલે કરણી કરવી પડી તેમ નહી. માલદાર આદમી વરના ભા ન મને. જાનમાં જાય પણ પ્રસંગ આવે તે ભા બનવું પડે. જાનૈયા તરીકે ગયેા હાય પણ ત્યાં ભા બનવું પડે. પ્રસંગ આવે કરણી કરવી પડે. અહી કરણી કરી, પછી કથની કરીને ફળ મેળવ્યું. અહીં કહે છે કે જ્ઞા પહેલાં ધર્મોપદેશ કેમ નથી દેતા ? કરણીનું સપૂર્ણ - ફળ મળ્યા પછી જ કથની કરે છે; અત્યારે લેરેટરીમાં શેાધખેાળનાં અખતરા પૂરા ન થાય ત્યાં સુધી શેાધ બહાર પડવા ન દે. અખતરા રિપક્વ થયેા સકસેસપુલ થયા ત્યારે કરી બતાવે. અખતરામાં ફળ બતાવી શકે તેવી સ્થિતિએ અખતરા જાહેરમાં મૂકાય. માટે પૂરી
Page #500
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫૩ મું
૪૭૭
કરણી પછી કથની કરવાની, અર્થાત્ ઉપદેશ આપે. દયા મહાપુરુષનું અંતઃકરણ ત્યારે જ સમજી શકીશું.
અધિક ગુણની અનુમોદના અને ઉલાસ :
કરણીમાં પણ પૂર્ણ સ્થિતિએ પહોંચેલા, બીજાની અબજની પણ કહે અને કડીની કરણી પણ તેજ કહે. યથાખ્યાત ચારિત્ર પણ કહ્યું અને પાપ–સારૂં ન ગણવું તેની કિંમત કરી શકે, યથા ખ્યાત-સત્કૃષ્ટચારિત્રની ટોચે પહોંચેલે મહાપુરૂષ બીજે કઈ ચાહે જે સત્તર પાપસ્થાનકમાં વર્તતે હોય પણ સાચું માનનાર થાય તે ભાગ્યશાળી. નકારશીનું પચ્ચખાણ કરનારને ભાગ્યશાળી કયા અંત:કરણથી કહી શકે? એનું અંતઃકરણ કેટલું વિશાળ હાયતીર્થકરો આટલી ઉંચી કેટિએ પહોંચેલા આટલું નાનું અનુષ્ઠાન શી રીતે હિસાબમાં લેતા હશે, ૧૭. પાપસ્થાનક રહ્યા છતાં એક શ્રદ્ધા થઈ તે પામી ગયે. વીસમા તીર્થકર મુનિસુવ્રત સ્વામી ભરૂચમાં સમવસરણમાં દેશના દે છે. તે જાનવર ઘેડે સમક્તિ પા, તે પામી ગયે. તેનો હિસાબ તેમને ત્યાં કેમ રહે? પોતાની સ્થિતિની અપેક્ષાએ તેની ગણતરી કેમ રહે? કરણની ટોચે પહોંચેલા કેટલાએ મહાપુરુષ કે જેને કોડી–અલ્પ ચારિત્રધર્મ પણ ખ્યાલબહાર નથી. આપણે એક મહિનાના ઉપવાસ કર્યા બીજાએ અમ કર્યો તે હું શું કર્યું ? આપણી કરણથી ઉંચી કરે તે કંઈક અસર થાય, આટલામાં આ દશા, તે યથા ખ્યાતની ટોચે પહોંચેલા તીર્થંકરથી ઘોડે ભાગ્યશાળી શી રીતે થશે ? આપણે રોજના ૫૦ શ્લોક કરતા હોઈએ ને બીજે રોજની માંડમાંડ એક ગાથા કરે છે એમાં શું કરે છે? આપણે ચડીએ છીએ તે નીચાને ભૂલવા માટે, ગુણની નીચી હદોને ભૂલવા માટે ચડીએ છીએ. અધિક ગુણની અનુમોદના છે. અધિક ગુણની અનુમોદના તમને થતી નથી, મોટામાં મોટો તમારામાં અવગુણ આ પડે છે, જેટલા આપણે ગુણ પામ્યા, તે બીજા પામે તેમાં કઈ ઉલલાસ નહી. હવે ઉલટાવે, કંઈ નહી એટલે કીંમત ભૂલ્યા એટલું જ નહિં પણ ખાતું ફેરવ્યું. કેમ નથી કરતો ? શું થયું. આપણે કર્યું તે કરવાની બીજા માટે ફરજ ગણી, તે ન કર્યું એટલે પથરા છે, પણ તું અનંતા પુદગલ પરાવર્તન તે રહ્યો તેનું કંઈક કહીશ ? ગુણની કિંમત ભૂલીએ છીએ, એટલું જ નહીં પણ ખાતું ફેરવીએ છીએ. એક બાજુ ભગવાન પોતે
Page #501
--------------------------------------------------------------------------
________________
४७८
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી સર્વજ્ઞ–વિતરાગ છે. બીજી બાજુ અવિરતિ કેણુક છે. શ્રેણિક જે કેણુકના . પિતા, માએ ઉકરડામાં ફેંકી દીધેલે, તેને જીવિતદાન દેનાર, તેને જ જકડનાર, રાજ્ય આપતા પિતાને હેરાન કરનાર, ભાઈઓમાં કુટુંબમાં હોળી સળગાવનાર, ચેડા રાજાને જ દોહિત્ર. કહે કુટુંબમાં હળી સળગાવનાર, જીવિત આપનારને ૧૦૦ કોયડા મારનાર. આ માણસ ધર્મ સાંભળે તેને ધરમનો તીવ્ર રાગી, અવગુણ ભરેલા આવાને ભગવાન તીવ્ર ધર્માનુરાગવાળે કહે છે, ફલાણે પૂજા કરે છે, પિસા કરે છે, તે ધૂળ વરસાવીએ છીએ, બન્યું એનું સામાયક પૂજા કે પિસા, દાણાનો વેપાર કરી હજારો જીવડા મારી નાખે છે. સર્વજ્ઞ મહારાજાએ આવા અધમ કેણીકની શી રીતે ધર્મરાગના ગુણની પ્રશંસા કરી હશે ? એક જ, તેના આત્મામાં ધૂળ નહીં હતી, એટલે વરસે ક્યાંથી ? ભુંગળી કે પીચકારીમાં મેશ ભરી નથી તે સળીઆને ચાહે એટલે દબાવે તે મેશ નીકળે કયાંથી? આપણુ પાસે ધૂળ ભરી છે, આપણી કરણીથી નીચા હોય, તેના ઉપર ધૂળ વરસાવવાની, આથી કરણી પૂરી કરી કથની કરે તે સાંગોપાંગ કરે. જે એવા પરિષહ ઉપસર્ગ સહન કરનારા, જગતને તૃણ સમાન ગણનાર તેવા મહાત્માના મુખથી આટલા ગુણની પ્રશંસા થવી ન ભૂતો ન ભવિણંતિ સંપૂર્ણ કરણનું રજીસ્ટર ક્ષાયિક-ભાવનું યથાખ્યાત ચારિત્ર આવ્યા પછી કથની. જે વખતે તે કથની કરવા માગે ત્યારે મેહના કીલ્લા કેમ ન તૂટે ? ત્યાં મોહના મોરચા તૂટી જાય તેમાં નવાઈ શું ? કરણીની પરાકાષ્ટાએ માત્ર મનુષ્યગતિમાં જ પહોંચાય :
ચાલુ અધિકાર ઉપર આવે, કરણીની ટોચે પહોંચવાનું કેઈનું સદ્દભાગ્ય હોય તે કેવળ મનુષ્યનું, બીજી ગતિમાં કરણીની ટોચે પહોંચવાનું નસીબ કેઈ કાળે, કઈ દેવતામાં બનતું નથી, બન્યું નથી. અને બનશે નહીં. આ વિચારશો ત્યારે શાસ્ત્રોમાં એકે જગે પર દેવભવની દુર્લભતા નહીં આવે. જ્યારે જગે જગે પર કુટં ણ માથુરે મરે મનુષ્યભવ દુર્લભ. ટોચે જવા માટે દેવતાને મનુષ્ય ગતિમાં આવવું જ પડે, એ ભવ મનુષ્યને જ. ઔદયિક ભાવવાળી મનુષ્યગતિ કેમ વખાણી?
આથી જેઓ કહેતા હતા કે જેન શાસનને જે નિયમ ગુણની
Page #502
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫૧ મુ
૪૭૯
પ્રશંસા, ચાહે ક્ષેાયાપશમિક હાય, ક્ષાયિક હાય કે ચાહે ઔપમિક હાય, આ ત્રણ ગુણા દ્વારા થતી પ્રશંસા એક જૈન મતની જડ છે, ઔદિયકપણાને હંમેશા હૈય—છાંડવા લાયક માન્યું છે. એવું જૈન શાસન મનુષ્યપણા રૂપી ઔયિક ભાવને કેમ વખાણે છે? ધ-માન માયા-લેાભ, કર્મના ઉદય તેમ મનુષ્યતિ આપણાં કર્મના ઉદ્ભય છે, તેને વખાણાય કેમ ? તમારે કન્ય તરીકે ક્ષાયે પશમક ભાવમાંથી ઔયિક ભાવમાં ગયેા હાય તે ફેર છેાડવા તેજ પ્રતિક્રમણ; ઔદિયક ભાવ સથા હેય ગણ્યા. તે અત્યારે ઔયિકભાવને આગળ કરી કેમ ચાલે છે ? મનુષ્યપણું, શ્રુતિ, શ્રદ્ધા, વિરતિમાં છેલ્લા ત્રણ ક્ષાચેાપશમિક-ગુણુ છે, પણ મનુષ્યપણુ ઔયિક-કમ છે. તે જૈનશાસનની માન્યતા વિરૂદ્ધ છે. ખીજી વાત શાસ્ર-શ્રવણુ આફ્રિ ત્રણ આદિ, મધ્યમ અને અંત ત્રણેમાં કલ્યાણ કરનાર, શ્રદ્ધા પણ ત્રણેમાં કલ્યાણ, સયમમાં પણ ત્રણેમાં ક્યાણુ, ધર્મના સ્વરૂપ-તત્વ તરીકે આદિ, મધ્યમ ને અત એ ત્રણે વખતે કલ્યાણુ હાય. જે વખાણેા તે ત્રણેમાં પણ ઉત્તમ કલ્યાણ કરનાર હેાવું જોઇએ. શ્રવણહાય ત્યારે શ્રદ્ધા થાય, ત્યારે વિરતિ થઈ. કલ્યાણ થાય ત્યારે પણ ઉત્તમ. પણ આ મનુષ્યપણું એ કચરાના ઉકરડા, કર્મના ઉદયના ઢગલા, કરૂપ કચરાને ઉકરડા, તેના વખાણ કરે તેમાં આદિ, મધ્યમ ને અંતમાં કલ્યાણનું ઠેકાણું નહી. અમે મનુષ્યપાને વખાણીએ છીએ, તે ઔયકપણાને અંગે નહી. કરૂપ કચરાને વખાણતા નથી, શમશેરની શ્લાઘા લેાઢાપણાને અગે નહીં, પણ સાધ્યસિદ્ધિને અગે વખાણીએ છીએ. મનુષ્યપણું ઔદયિક આદિ અકલ્યાણવાળું છતાં શ્લાઘા કરીએ છીએ, તે કરણીની ટોચે આના લીધે જ પહેાંચી શકે છે, તે અપેક્ષાએ વખાણીએ છીએ. એમ ઔદારિક પ્રકૃતિથી થવાવાળી અધમપણે ઉત્પન્ન થવાવાવાળી પ્રશંસા એ જ મુદ્દાથી કે :કરણીની ટોચે ક્ષાયિકભાવમાં આ મનુષ્યપણું જ લઈ જાય છે, તેથી તે વખાણીએ છીએ. આરંભ, પરિગ્રહ, વિષય, કષાયમાં આસક્ત થઈ જેનાથી દુર્ગતિ પ્રાપ્ત કરે એવા મનુષ્યભવની મુશ્કેલી નથી કહી. મનુષ્યપણામાં કરણીની ટોચ તરફ્ ઝુકાય નહીં તે મનુષ્યભવ દુર્લભ નથી કહ્યો. અન તી વખત મનુષ્ય થયા છીએ તે દુર્લભ કેમ આવે છે ? આરંભ પરિગ્રહ વિષય કષાયવાળુ મનુષ્યપણું કે આખા દિવસ, ચાવીસે કલાક હાયહાયવાળા મનુષ્યપણાને દુર્લભ નથી કહ્યું.
Page #503
--------------------------------------------------------------------------
________________
४८०
આગદ્ધારક પ્રવચન શ્રેણી મેળવી ધન તે હાય, તેથી દુર્લભ નથી કહેતા, ધર્મકરણ કરી શકે તેવું મનુષ્યપણું આવ્યું નથી, તેથી આ અપાર સંસારમાં મનુષ્યપણું મળી ગયું છતાં જગતમાં નિયમ છે કે વેદના મટી કે વૈદ વૈરી. બીજે વૈરી નહીં. ઠરાવેલા પૈસા આપવા પડે ને? આપણે પણ આ ક્ષ પશમના વધતા પ્રતાપે મનુષ્યપણામાં આવ્યા. હવે લાપશકિ ગુણને અંગે ચડ્યા. તે હવે ક્ષાયોપથમિક શ્રાવણાદિક ગુણો ઝેર લાગે છે ને ઔદયિક વિષયાદિક વહાલા લાગે છે. વેદના વખતે વૈદ વહાલા લાગતા હતા, તે હવે પૈસા આપતી વખતે અણુંખામણા થયા. હવે મનુષ્ય થયા એટલે ધરમ ઉપર અણગમે થયે. વેદના મટ્યા પછી વૈદને વહાલા ગણનારા ઘણા ઓછા. અહી મનુષ્યપણુ પામ્યા પછી ધરમની ધગશ રહેવી ઘણું મુશ્કેલ છે. આપણે દુર્ગતિમાંથી નીકળી ગયા છીએ. અત્યારે આપણને ધર્મની દરકાર નથી. પરંતુ મનુષ્યપણું પામ્યા પછી અનર્થ હરણ કરનાર ધર્મરત્ન મળવું મુશ્કેલ છે, ને તે પણ શ્રાવકના ૨૧ ગુણ હોય ત્યારે પમાય છે. એટલા માટે જ અક્ષુદ્રતા નામનો ગુણ જરૂરી છે. તે કેવી રીતે મેળવાય તે અધિકાર અગ્રે.
( હવેથી પાંચ તિથિ વ્યાખ્યાન ચાલે છે)
પ્રવચન પર મું ભાદરવા વદી ૮, સેમવાર, મહેસાણા यद्यपि क्षुद्र शब्दोऽअनेकार्थः तथापि इह तुच्छ-अगंभीर उच्यते. ન્યાયદર્શન-વૈશેષિક દર્શન અને જૈન દર્શનના મોક્ષ કારણે ક્યા?
શાસ્ત્રકાર મહારાજા શ્રી શાંતિસૂરિજી ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને કરતા આગળ જણાવી ગયા કે કારણની પ્રાપ્તિ થયા વગર કાર્યની સિદ્ધિ થતી નથી. સામાન વેત મિતિ રચનાત કઈ દિવસ કાર્ય કારણ સિવાય થતું જ નથી. બીજા કાર્યના કારણે મળે તેથી પણ કાર્ય થઈ શકતું નથી. કારણે કાર્યસિદ્ધ કરનાર એવા જ અનુરૂપ મળવા જોઈએ. આ બાબત નીતિ શાસ્ત્રકારોએ દઢ કરી, તૈયાચિકેએ પહેલા ઈચ્છાને અગ્રપદ આપ્યું છે, પણ નીતિકારો ઈચ્છાને અગ્રપદ ન આપતા કારણને અગ્રપદ આપે છે, જગતમ
Page #504
--------------------------------------------------------------------------
________________
પ્રવચન પર મું
૪૮૧ કેઈને પાપની ઈચ્છા નથી, પાપની ઈચ્છા કરી પાપ બાંધે છે–તેમ બનતું નથી, પાપબંધન કાર્ય ઈચ્છા વગરનું છે, પાપ બાંધવાની ઈચ્છા કેઈને હેતી નથીકારણ મળ્યા પછી ઈચ્છા છે કે ન હો, તે પણ કાર્ય થઈ જાય છે, હિંસાદિક કરનાર કેધાદિકમાં પ્રવૃત્તિ કરનાર પાપની ઈચ્છા ન રાખે પણ પાપના કારણે મેળવ્યા કે પાપ બંધાવાના. તેથી તેને પાપનું સ્થાન કહે છે. પાપની ઈચ્છા નહીં છતાં પાપના કારણે મેળવવામાં આવે તે આપોઆપ પાપ બંધ થઈ જાય, તેમાં ઈચછાની જરૂર પડતી તથી. તેમ જ દરિદ્રતા, રોગ, કે દુઃખની ઈચ્છા કેઈને નથી છતાં કાર્યો બને છે. તૈયાયિકોએ દરેક કાર્યમાં ઈચ્છાને કારણ માન્યું, નીતિકારે તે કારણ હો કે ન હો તેની અમને જરૂર નથી. અમારે તો કારણ જોઈએ. તૈયાયિકોએ ઈચ્છાને કારણ કઈ અપેક્ષાએ રાખ્યું ? દ્રવ્ય ગુણ વગેરે પદાર્થોનાં સાધમ્ય–વૈધમ્ય જાણવાથી મોક્ષ મળે તે વાત કરી. મેક્ષના ઉદેશે પોતે પ્રવૃત્ત બને નહીં. વગર ઈચ્છાએ પાપના કાર્યો કરે એટલે પાપ બને, પણ ધર્મ ઈચ્છા વગર કરાય નહીં. તેમ પુન્યબંધ કાર્ય હોય પણ ઈચ્છા વગરનો હોય તે તેટલે પુ બંધ ન થાય અને ઈચ્છાવાળું હોય તો પૂરેપૂરે ફાયદો મેળવે. શુભ કાર્યોમાં ભલે ઈચ્છા કારણ હોય.
ઉંડા ઉતરતા એ સ્થિતિ જણાવે છે કે, ઈછા ન હોય તે થાય, હોય ત્યારે ન થાય, મોક્ષની ઈચછા ચોથા ગુણઠાણાથી શરૂ થાય છે. સામાન્ય મોક્ષની ઈચ્છા પહેલે ગુણઠાણેથી શરૂ થાય છે. એક પુદ્ગલ પરાવર્ત સંસાર બાકી હોય ત્યારે પણ મોક્ષની ઈચ્છા હોય, એક પુદગલ પરાવર્ત બાકી હોય ત્યારે જે મોક્ષની ઈચ્છા તે સમ્યકત્વ સાથે સંબંધ ધરાવતી નથી. વાસ્તવિક રીતિએ સમ્યકત્વ સંપૂર્ણ નવ તની યથાસ્થિત શ્રધ્ધા – રુચિ થાય, એક પણ તત્ત્વ અશ્રદ્ધાને વિષય ન રહે ત્યારે શ્રદ્ધા કહેવાય. એક પુદ્ગલ પરાવતે, મેક્ષની ઈચ્છા તે પહેલે ગુણઠાણે પણ હેય, ચોથે–આવે ત્યારે મેક્ષ સિવાય બીજી ઈચ્છા જ ન હોય, ત્યાંનું લક્ષણ લક્ષમાં લ્યો. બધા સમ્યકત્વવાળા થવા માગીએ છીએ. કોઈને મિથ્યાત્વી શબ્દ કહીએ તે ષ થયા વગર રહેતો નથી, સમ્યકત્વ શબ્દથી રાગ કરાય છે, પણું લક્ષણ સ્થળ તરીકે કર્યું? તે વિચારો ! પહેલાં જે એક પુદગલ પરાવર્ત માં મોક્ષની ઈચ્છા કરતે હતો તેમાં પણની પાનશેરી હતી,
૩૧
Page #505
--------------------------------------------------------------------------
________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણ આએ જોઈએ, આએ જોઈએ, મોક્ષ પણ જોઈ એ, મોક્ષ પણ જોઈએ, તેમ પણની પાનશેરી વચમાં હોય ત્યાં ભલે મોક્ષની તાનવાળા છતાં સમ્યકત્વથી છેટા છીએ. નિશ્ચયને જકાર જેડી દ્યો કે મેક્ષ જ જોઈએ.' “પણ” કાઢી નાખે. ઇન્દ્રની ઋધિને શી રીતે તિરસ્કારશે ?
આપણને ઓલામાં માથું ને ચૂલામાં પગ. બે ખેતરને પાંચહજાર કુંકા તરફે મન દોરવાય જાય છે. દેવેન્દ્રની અદ્ધિ તરફે શી રીતે તિરસ્કાર થશે ? અહીં ઝૂંપડામાં તિરસ્કાર થતો નથી, નજીવી ચીજ પરથી મન ખસતું નથી, તે દેવતાની ઋધિથી મન કેમ ખસેડશે? એટલું જ નહિં પણ આગળ વધે. રાજા મહારાજાના સુખે, દેવતા ને ઇંદ્રના સુખને સુખ નહીં, પણ એકાંતિક દુઃખો ગણો ટુ વય દુઃખ જ વિચારે ! રાજા, મહારાજા, દેવતા અને ઈન્દ્રનાં દુનિયામાં સુખે ગણાય તે તમને દુઃખરૂપ ક્યારે લાગવાના ? સમકિતી બધાને થવું છે, મિથ્યાત્વી કેઈને નથી રહેવું ગમતું, અંદર ઉતરી લગીર તપાસો ! “જીસ સુખમેં ફીર દુખ વસે, વે સુખ કીસ કામકા ?” જે સુખ મલ્યું, મલ્યા પછી અંતે દુ:ખ આ વવાનું હોય તે તે સુખ દુઃખરૂપે પરિણમ્યું. જેને મખમલની શય્યામાં સુવાની ટેવ પડી. કોઈ વખત ભય સુવું પડયું તો ઊંઘ ન આવી, ટાંટીયા ઘસવા પડ્યા. જોડે ૯૯ ઘોર ઊયા. આ જ ભાઈને ઉજાગર કેમ? ઉજાગરો કણ કરાવે છે? પિલી મખમલની શય્યા ખાવામાં દાળ, શાક, મીઠાઈ ગળપણ વગર ન ચાલે, તેવી સ્થિતિએ ઉછર્યા તે કઈક વખત લૂખો રોટલો ખાવો પડે તે ડચૂરે આવે, આ કેણ કરાવે છે? પરિણામ શાનું છે ? આવા સુખશીલ સુખ વાસિત થઈ જાય છે તેનું આ પરિણામ છે. દુનીયાદારીના સુખની વાસના ઉભી કરી, તે આત્માને દુઃખી કરનાર છે. કેટલીક સત્તાઓ પહેલા રાજાને મિત્ર કરે, પછી સહેલાણી બનાવી દે છે, એવા સુખશીલિયા બનાવી દે કે જેને લીધે પિતાને રાજ્ય સંભાળવાનું, રાજનું કામ કંટાળાવાળું લાગે. પરિણામ શું આવે? ખલાસ, પાસેનું આખું ઘર ઉપાડી લેવાનું હોય. નાણા ધીરે, પછી આખું ઘર પડાવી લે. એ કે બીજું કંઈ? પહેલે મોજ માં રાખવાનો રસ્તો લે છે. કર્મ રાજા આપણને ફસાવાનો એક જ રસ્તે લે છે. પાંચ ઇન્દ્રિયની મોજમાં તમને નાખી દે. જેટલા તમે ડૂબે તેટલે તેને ફાયદે. ચાહે દેવતાના કે રાજા મહારાજાના બધા મનનાં સુખે જીવને કેવળ
Page #506
--------------------------------------------------------------------------
________________
પ્રવચન પ૨ મું
૪૮૩ લલચાવનારા છે. પરિણામ શું આવે છે? કર્મબંધનને અને જીવ ફસાય છે, તે વાતને અંગે કહી ગયા. છ મહિના પહેલા ચ્યવનના ચિહ્નો જણાય?
હવે આગળ સિદ્ધિ સિવાય કોઈ જેગોએ સંસારમાં શાશ્વતી સ્થિતિ નથી, સર્વાર્ધ સિધની સ્થિતિ પણ શાશ્વતી નથી, તેમાંથી ખસવાનું છે. તેમાં મનુષ્યને ખસવાનું ઓચિતું, પગલા હેઠે મરવાનું, દેવતાને અંગે વિચારીએ ત્યાં છ મહિના પહેલાથી મરણ દુઃખે ઉભા હોય. રાજા હોય તેને મોટી સત્તાએ હુકમ કર્યો, કે રાજ કરો પણ છે મહિના પછી કેદમાં નાખવાના છે; તે રાજાના છ મહિના કેવા જાય? આખી જિંદગી સુધી કરેલું રાજ્ય રૂંવાડે રૂંવાડે રેસનારૂં થાય. છ મહિના પહેલાથી ચ્ચનના ચિન્હો છે, તે નજરે આવે, તે પણ પોતે દેખે છે કે, હવે કઈ જગે પર જવાનું છે. દેવતામાંથી મનુષ્યો મુડીભર થવાના, એક સમયમાં અવતા દેવતાને, ઉત્કૃષ્ટથી જેટલા દેવતા ૧ સમયમાં ચવે તેને ગર્ભ જ મનુષ્યમાં રહેવાનું સ્થાન નથી, તે પછી સર્વ દેવતાને ગર્ભ જ મનુષ્યમાં સ્થાન કયાંથી? તે સમજે છે કે કઈ ગતિમાં જવાનું છે? એ કેન્દ્રિય તિર્યંચમાં ઉ૫જવાનું દેખે, ઢેર ઢાંખરમાં ઉપજવાનું શી રીતે થાય ?
જે દુર્ગતિથી ડરે તેને મરણ વખતે વિચાર કરવાને, મર્યા તો ખાસડે ગયા તેને શું ? શાસ્ત્રકાર કહે છે કે, એ સ્થિતિએ વિચાર કરે છે કે, આખા દેવભવનું સુખ એકે એવી સ્થિતિ થાય છે. એ તે દેવતાઈ વૈકિય કાળજુ છે કે ફાટતું નથી, એ જગો પર ઔદારિક કાળજું હોય, તે કટકે કટકા થઈ જાય. તે દેવતાઈ ઠકુરાઈ, વૈક્રિય શરીર હોવાથી કટકા થઈ ફાટતું નથી, હાડકાનું શરીર હોય તે, સેંકડે કટકા થઈ ફાટી જાત. એક સારે આબરૂદાર, નિષ્કામ પરોપકાર કરનારે છેવટે મેં કાળું કરવાનો વખત આવે તે શું થાય? હાટ ફેલ થઈ જાય. જીવે સાગરોપમ સુધી મે જમજામાં કાઢેલા તેવાને એ સ્થિતિ દેખી શું થાય? માટે પરિણામની અપેક્ષાએ દેવભવ દુઃખસ્વરૂપ, સ્વરૂપથી વિષયમય હોવાથી દુઃખરૂપ, પણ સમ્યકત્વની અપેક્ષાએ કર્મબંધના કીચડમાં ગુંદાઈ ગએલો, જેને સમ્યકત્વની દશામાં દેવતા તથા ઈન્દ્રની સ્થિતિ ભયંકર લાગે, તેને સમ્યકત્વની સ્થિતિમાં ઓલામાં ઊંધા માથા કરવાનું મન કેમ થાય ? કહો કે જે નિશ્ચયને કાર જકડી રાખવો જોઈએ તે જકડા નથી,
Page #507
--------------------------------------------------------------------------
________________
४८४
આગામે દ્ધારક પ્રચવન શ્રેણી નહીંતર “ સમ્યગ્દષ્ટિ મોક્ષ જ જોઈએ.” એટલા માટે શાસકારે ખુલા શબ્દોમાં કહે છે-કે સમ્યગ્દષ્ટિ મોક્ષ સિવાય બીજી પ્રાર્થના કરે નહિ. ઘર્મનું ઉપાદાન કારણ કઈ ગતિ માં ?
ચોથે ગુણકાણે મોક્ષે જોઈએ એવું ધ્યેય થયું, પાંચમે છઠે તે તરફ પ્રવૃત્તિ. એવી સ્થિતિ છતાં પણ ત્યાં મેક્ષ નથી, જ્યાં ઈચ્છા તીવ્ર છે ત્યાં મોક્ષ નથી, ઈચ્છા જશે ત્યારે મોક્ષ થશે બારમાના છેડે સવિક૯પ દશા ચાલી જવાની, ૧૩ માં ગુણઠાણામાં નિર્વિકલ૫ સ્થિતિ ને ચૌદમામાં યોગ નહિ ત્યારે મોક્ષ. ઈચ્છા છે ત્યારે નહીં ઈચ્છા નથી ત્યારે સહી, તે મોક્ષની ઈચ્છા ન કરવીને? ઈચ્છા કરીએ તે મેલે નહીં, મળે ત્યારે ઈચ્છા હોતી નથી. “ સજજનપણું આવ્યા પછી દુનિયાનું સન્માન આવી જાય, સજજન સન્માનની ઈચ્છા કરે નથી. પહેલી જ્યારે ઈચ્છા હતી ત્યારે સમાન ન હતું, છતાં સજજનતાના કારણે ઇચ્છાથી જ મેળવી શક્યા, અહીં દુનિયાનું સન્માન આવી જાય. સન્માનની ઈચ્છા સજજ કરતા નથી. પહેલી જ્યારે ઈચ્છા હતી ત્યારે સન્માન ન હતું, છતાં સજજનતાના કારણો ઈચ્છાથી જ મેળવી શકયા. અહીં સમ્યકત્વાદિ ત્રણ જે મેળવ્યા તે મોક્ષની ઈચ્છાએ મેળવ્યા પણ ઈચ્છા ચાલી જાય તો એ ત્રણ મેક્ષને પકડી લાવે, પહેલાં ઈચ્છાની જરૂર છે તે થશે તે જ કારણો મેળવાશે. કારણો હશે તે જ મોક્ષ મળશે. વાસ્તવિક રીતે ઈચછાને કાર્ય થતી વખતે
સ્થાન નથી, દરેક કાર્યમાં ઈચ્છા કારણ નથી, તેમ શુભ કાર્યમાં પણ ઈચ્છા કારણ હોય તેવો નિયમ નથી. કારણ વગર કાર્ય નહિં. કારણ મેળવવામાં ધડો કરવો હોય ને સુતરના કકડા એકઠા કરે છે ? સુતરના કકડા કારણ તો છે. પણ તે અન્યનું કારણ છે. કોકડા લુગડાનું કારણ છે, ને માટી એ ઘટનું કારણ છે. નાથવારા જાર અન્ય કારણ એનું કારણ ન બને, તેમ શાંતિસૂરિ ધર્મરત્નનાં ઉપદેશ આપતા જણાવે છે કે, કારણ વગર કાર્ય નહીં બની શકે માટે ધર્મનું કારણ કે તે તપાસો. અસલી ધર્મની જડ કેણ? સામાન્ય રીતે ઉપાદાન કારણ આત્માને ગણીએ છતાં, શાસ્ત્રકાર કહે છે કે સત્તાવાર જાર ઉપાદાન કારણથી આત્માની સિદ્ધિ થતી નથી. હોય તે અનંત પુદગલ પરાવર્તથી એ કારણ તે હતું. ધર્મને અંગે સામાન્ય. આત્મા માત્ર ઉપાદાન ગણીએ તે ન ચાલે, પણ તે માટે મનુષ્યપણાની ગતિ. જે અનુભવવાવાળે આત્મા જ ઉપાદાન બની શકે તો ચોક્ખું થઈ ગયું
Page #508
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫૨ મું
૪૮૫ કે, ધર્મ કરવાવાળાને મનુષ્ય ગતિની જરૂર છે. ધર્મમાં જીવપણાની જરૂર તેટલી જ ધર્મ સાધવાવાળાને મનુષ્યપણાની જરૂર છે. આ આડકતરી રીતે જણાવ્યું છે. મનુષ્યપણાની ગતિ અનુભવવાવાળે આત્મા ધર્મનું ઉપાદાન બની શકે, દેવગતિ, તિર્યંચગતિ, નરકગતિ તેમાં વિશિષ્ટ આત્મા ભલે હોય, પણ તે ધર્મના ઉપાદાન બની શકે નહિં. નારકી, તિર્યચ, દેવતા સમ્યકત્વ ધારે, તે મનુષ્યગતિની અપેક્ષાએ, સમ્યકૃત્વમાં સંવર, નિર્જરા, મોક્ષ, તે પણ ધારવા પડશે. તે બનશે આ જ ગતિમાં. મનુષ્યગતિ સિવાય ધર્મનું ઉપાદાન કારણ બની શકે નહિં. આથી આત્માપણું અનાદિકાળનું છે, પણ આ સ્થિતિવાળું મનુષ્યપણું દુર્લભ છે. જે અહીંથી ખસ્યા તે ફેર અનંતાકાળે દુર્લભ છે. તેનો સદુપયોગ ન કરીએ તો આપણી સ્થિતિ કઈ ? દુનીયામાં એક વસ્તુ ન મેળવી હોય તે તેમાં મુખે ગણાય, મેળવીને ઉપગમાં ન લેતો તેમાં કહેવું શું? જેને ઘેર જેવા વધામણા તેને ઘેર તેવી પિક :
એક દોઠ નદીમાં બેસી પેલે પાર જાય છે, નાવડી ડી ચાલી, ખલાસીને રેડલા વખત થયું હશે કે કેમ ? તે ખબર નથી. શેઠને પૂછે છે. શેઠ! કેટલા વાગ્યા ? ગુંજામાંથી ઘડીઆળ બતાવીને કહ્યું કે જે ! મને જોતા આવડતું નથી. વાત કરે છે એવામાં ટાવરના ટકોરા થયા, તે ગણતા પણ આવડતું નથી. તારી અધી જિંદગી ધૂળ, એળે ગઈ. એટલામાં હોડી અવળી ચડી ગઈ, શેઠજી તરતા આવડે છે કે નહિ? નથી આવડતું, તે તમારી આખી જિંદગી ધૂળ ગઈ, તરવાનું શીખ્યા ન હતા તેમાં શેઠની જિંદગી ગઈ. તો તરતા આવડતું હોય અને હાથ ન હુલાવે તો તેને શું ગણવું ? વાંચતા ગણતા ન આવડતું હતું તે “ આઠ આની જિંદગી ગઈ, ને તરતા ન શીખ્યા તે આખી જિંદગી ગઈ. તે હાથ ન હલાવે તેનું શું ગણવું ? તેમ શાંતિસૂરિજી મહારાજ જણાવે છે કે તમે તરવાનું નહીં શીખેલા હાડકાના હરામ છો, તેને શું કહેવું? તમે મનુષ્યપણું પામ્યા છે, ખરેખર ! આ આત્મા ધર્મના ઉપાદાન તરીકે તૈયાર થયે નથી. હવે તમે ધરમ નહીં ઝળકા તો બીજી ગતિમાં મળવાનો નથી. મનુષ્યપણું ફરી ક્યાં મળે તે કાંઈ મારા હાથમાં છે ? એવા રેદણ રૂવે પણ એ બધું આપણી પાસે તૈયાર છે. આટલી સામગ્રી મળ્યા છતાં પાછળ પડીએ છીએ. “જિસકે ઘર જેસા વધામણા ઉસકે ઘર એસી પોક, રાજાને ઘેર કુંવર જન્મે તે આખા દેશમાં
Page #509
--------------------------------------------------------------------------
________________
४८६
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી તોરણ બંધાય, તેમ મરણને પ્રસંગ આવે તે જોળા ફેટા પણ આખા દેશમાં બંધાય. જેમ ધર્મનું ધરી ઉપાદાન તેમ કર મન ધરીનું ઉપાદાન અહીં છે. કર્મ કરી સાતમી નરકના દલીયાં બાંધવા, એક વચન બોલી અનંતે સંસાર રઝળવું તે પણ અહીં છે. આ બેધારી તલવાર છે, શત્રુના નાશ તરફ વાપરશે તે કામ કરશે, આને આ ચોક્કસ સારી ગતિ કે ચક્કસ મટી દુર્ગતિ મેળવી આપશે, ગાંડાના હાથમાં આપેલી તલવાર વગર હિસાબે ચાલે, કોઈ વખત ત્રીજા ઉપર, કેઈ વખત શત્રુ ઉપર ચલાવે, માટે વગર હિસાબે ન ચાલવા દે. ઘડીમાં સંવરનું ઘડીમાં આશ્રવનું ચક્કર ચલાવીએ, એમ તમારા હાથમાં સાધન આવેલું છે, તેનો નિયમિત સદુપયોગ થવો જ જોઈએ. મનુષ્યનાં મગજમાં હૃદયમાં ગાંડાપણાને દેખતા નથી, એ તો કાર્યોથી ગાંડ-ડાહ્યો કહીએ છીએ, ગાંડે ડાહ્યો આત્મા તપાસવાને એક જ સાધન છે, હાથમાં આપેલી વસ્તુને સદુપયોગ-દુરૂપયોગ કરે, તે ઉપરથી ડાહ્યો ગાંડે સમજાય છે. અનર્થ હરણ કરનાર ધર્મરૂપી રત્ન આવવું મુશ્કેલ છે. ગંભીરતા ગુણ વગર દાન, શીલ, તપ, મૂર્તિપૂજા, ગુરુભકિત આદિ ઘર્મ કેવી રીતે કરાય ?
આત્માને ધર્મ આત્મામાં જ છે, ઘરમાં પડેલું નિધાન છે, પિતાનું જ છે, પિતાના ઘરમાં જ છે. છતાં કામમાં ક્યારે આવે ? ઉપરની માટી ખસે ત્યારે તેમ આપણા આત્મામાં જ ધર્મ છે, નિધાન બતાવનાર મળે તે ઉપગારી ગણીએ. ત્રણે જગતના નાથે આપણા આત્મામાં નિધાન છે તેમ બતાવી દીધું, છતાં પૈસે પૈસે હેરાન થાય છે, તે કેવો મૂર્ખ ગણાય? નિધાન કાઢવાની મહેનત કરતા નથી, પૈસે પૈસે હેરાન થાય તે કબૂલ. તેવી મૂર્ખાઈ આપણામાં છે, અંદર રહેલ નિધાન ઓળખતા ન હતા, તે ત્રણ જગતના નાથે ઓળખાવ્યું, ઉંપરા પડ કાઢવા માટે તૈયાર થતા નથી, આ જગે પર ૨૧ ગુણવાળ ધર્મ પામે. તેમાં અક્ષુદ્રગુણ પહેલે. તુચ્છ બુદ્ધિવાળો બે પૈસા મળ્યા હોય તે. ખખડાવ્યા કરે. એમ આ જીવ તુચ્છ બુદ્ધિવાળે છે ત્યાં સુધી એને પડ ઉખેડવાનું સૂઝતું નથી. સૂઝે કોને ? દુનીયાદારીમાં તત્ત્વબુદ્ધિ ન હોય તેને. પહેલો ધર્મ કરવા લાગ્યા ત્યારથી પૈસા ખખડાવવાની ટેવ ઓછી થઈ. નહીતર ફૂરસદ લે નહિ ને ધર્મ કરે નહીં. આગળ વધીએ તો આ ભવ કરતાં આગલને ભવ શ્રેષ્ઠ છે. તે ધારણા ન થાય તો તેને પણ ધર્મ કરવાની ધારણા ન થાય. વર્તમાનની મિલકત ધંધામાં તેજ
Page #510
--------------------------------------------------------------------------
________________
પ્રવચન પર મું
૪૮૭
રાકે કે જેને લાભની દીર્ઘદૃષ્ટિ હાય, નહીંતર મિલક્ત માલમાં રાકે નહિ. ભવિષ્યની દ્રષ્ટિ થઈ હૈાય ત્યારે જ ધર્મ તરફે જે પ્રવર્તો, તેએાની ધારણા આગળ પર ગએલી જ છે. પછી તે દેવલેાક કે મેક્ષની હાય પણ ભવિષ્યના ઝળકાટની ધારણા થએલી છે. લાભની ઇચ્છા વગર મિલકત માલમાં કાઈ રાકતા નથી. તેથી અક્ષુદ્ર વર્તમાનની લાલચેાને ધકકા મારનારા, તુચ્છ બુદ્ધિવાળા હાઈ શકતા નથી, નાના અચ્ચામાં રમતનેા રાજીપા કેણુ છેાડી દે ? ભણવામાં ભાગ્ય સમજ્યા વગર રમતની રમૂજ છેડે નહીં, દરદી થએલે ઇન્દ્રિયા પર કાબુ મૂકે તે આરાગ્યના સુખને અનુભવવાની દૃષ્ટિએ. વમાનના વિષયેા પર કાણૢ મૂકે છે, તેમ અહીં પ્રાણ કરતાં પણ જેને વહાલા ગણ્યા, તેવા પૈસે દાનમાં ખરચી નાખે છે. જે વર્તન કબજામાં આવતું ન હતું, તે ચાર અક્ષરને અંગે કબજામાં આવે છે. જે શરીરને હેરાન થવા દેતા ન હતા તે પથારીવશ થાય તે પણ તપસ્યાને આદરે છે. જો તે દીર્ઘ દ્રષ્ટિવાળા ન થયેા હાય તે દાન, શીલ, તપ કરે? ભવાંતરની બુદ્ધિ થઈ હેાય તે જ ધ આદરે. દાન, શીલ, તપ, એ ધર્માંના ભેદે આચરવાના વખત જ કયાંથી આવે? તેથી આગળ વધીએ, ત્રિલેાકના નાથ તીર્થંકરની મૂર્તિ સલાટ પાસે ઘડાવી. આપણેજ પ્રતિષ્ઠા કરી પૂજા કરીએ તે કેમ બનશે? એક પત્થરના કટકાની મૂતિ કરાવી પધરાવી પૂજ્ય ગણવી કેમ બનશે? જો તુચ્છતા ભરી હાય તેા તેમાં દેવત્વ બુદ્ધિ ન આવે. ગંભીરતા હાય, મે તે। માત્ર મૂર્તિની આરાધના કરી. શાના અંગે ? જગતના ઉદ્ધાર કરનાર કે મારા આત્માના ઉદ્ધાર કરનાર એવા ત્રિલેાકનાનાથની મૂર્તિ, તેમના ઉપગાર સ્વરૂપની બુધ્ધિ ન હેાય તે દેવત્વબુધ્ધિ કેમ રહે ? ગુરુને અંગે આહાર, પાણી, દવા, વજ્ર, પાત્ર તમે આપે, વળી તમારે અમને માનવાના. તુચ્છદ્રષ્ટિવાળાને તુચ્છતા કરવાના સ્થાન કેટલા છે? કહેા તુચ્છતા ગઈ હેાય ત્યારે જ આશ્રવેા અને દુનીયા છે।ડીને એ મહાત્માએ અને કલ્યાણ માગે પ્રવર્તો છે, તેથી જ ગુરુએ આરાધ્ય છે. દેવ-ગુરુને અંગે અક્ષુદ્રતા હાય તેા જ ધમ ખની શકે. કેઈપણુ તત્વ કે ધર્મોને આરાધવા લાયક અક્ષુદ્ર ગુણવાળા જ બની શકે છે, હવે તે અક્ષુદ્રતાના શું ફાયદા થ!ય છે તે અત્રે વમાન.
વ્યાખ્યાનના સારાંશ—૧ મનુષ્યભવની સફળતા, ૨ દેવતાએ ચ્યવનના ચિન્હો દેખાતા છ મહિના સુધી કલ્પાંત કરે છે, ક્ષુદ્રતા ગયા વગર ધર્મ બની શકતે નથી.
Page #511
--------------------------------------------------------------------------
________________
ભાદર
૪૮૮
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી પ્રવચન પ૩ મું ભાદરવા વદ ૧૪ રવિવાર, મહેસાણા શાસ્ત્રકારમહારાજ શ્રી શાંતિસૂરીશ્વરજી આગળ સૂચવી ગયા કે કારણ સિવાય કાર્યની ઉત્પત્તિ થતી નથી. તેમાં અન્ય કારણથી અન્ય કાર્ય થતું નથી. આમ જણાવતાં શાસ્ત્રકારેને ઔદયિક પ્રકૃતિ કે જેનું હિંમેશાં વિરમવું જ હોય છે. પ્રતિક્રમણ શબ્દનો અર્થ એ જ છે કે
ઔદયિક ભાવમાં જવાનું થયું હોય તેથી પાછું હડવું, તેજ પ્રતિક્રમણ, તેથી આત્માને પાછો સરકાવી ક્ષાયે પશામકભાવમાં લાવવો, તેનું જ નામ પ્રતિક્રમણ. જેનશાસનનું ધ્યેય કર્મને સોપશમ, ઉપશમ કે ક્ષય કરો. કેટલાકને વિભાગ કેમ પડે છે તે જ ધ્યાન ન હોય તે જૈનશાસનનું ધ્યેય કેવી રીતે ધ્યાનમાં આવે? સામાન્ય ક્ષય શબ્દનો નાશ કરે. આટલે માત્ર શબ્દાર્થ પકડી રાખેલો હોય. કેમ નાશ કરે, શાનાથી નાશ કરે, કઈ રીતે નાશ કરે તે સમજતા નથી. એક બાજુ
अवश्वमेव हि भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ।
नाभुक्तं क्षीयते कर्म, कल्पकोटिशतैरपि । १ ॥ કર્મ ભગવટાને અંગે શંકા :
આમ બોલીએ છીએ કે કરોડો કલ્પ થાય છતાં કરેલું કર્મ ભેગવ્યા સિવાય છૂટકો નથી. ચાહે શુભ કે અશુભ હોય પણ ભેગવવું જ પડે. એક બાજુ કરેલા કર્મ ભોગવવા જ પડે, બીજી બાજુ કરમનો ક્ષય થવાનું માન્યું, આ બે ચીજ શી રીતે થવાની? કર્મ જેવી ચીજ માનવામાં આવે તો કરેલું કરમ ભોગવવું જ પડે, અર્થાત્ વદતો વ્યાઘાત જેવા બે સિદ્ધાંત માનીએ છીએ. અરિહત થયા તે શાના લીધે? કરેલા કર્મોને ક્ષય કર્યો તેથી સિદ્ધ થયા. કરેલા કર્મનો ક્ષય ન માનીએ તો અરિહંત-સિદ્ધપણું મનાય નહીં. કરેલા કરમ છૂટે નહીં–આ વસ્ત રહી નહીં. આસ્તિકતાની જડ ત્યાં છે. જીવ માનો, જીવને નિત્ય માનો, આત્મા કર્મ કરે છે, કર્મ ભેગવવા પડે છે, કરેલા કર્મ ભેગવ્યા વિના છૂટકો નથી તે માનો. મોક્ષ અને તેના ઉપાય માનો, આસ્તિકતાની જડ આ રાખી છે. કરેલા કરમ ભોગવવા પડે તે નિયમ. તે જ આસ્તિતામાં મેક્ષ અને તેના ઉપાયે
*
:
Page #512
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫૩ મું
૪૮૯
છે, તે એનો નિયમ. ‘ વાંઝણીને ઘેર વરનો વરઘેાડા શી રીતે બને ?’ પણ અક્કલ પહોંચાડનાર સમજી શકે કે, વાંઝણીને ઘેર ખાળે લીધેલા છોકરાના વઘાડો હાય, પણ સૂઝે કેને? અક્કલ પહોંચાડે તેને. એક આજુ કરમ ભગવવા જ પડે ને ખીજી બાજુ મેાક્ષ છે, તેના કારણે છે. આ બન્ને પરસ્પર વિરૂદ્ધ નિયમ છે. આ તે ભેગવવાનો અને ક્ષયનો નિયમ માનવેા છે.
કર્મ બે પ્રકારે ભાગવાય :
નજર
ક એ પ્રકારે ભોગવાય છે. એક પ્રદેશથી ને એક રસથી. પ્રદેશની અપેક્ષાએ કરેલા કરમનો ક્ષય કેાઈ દ્વિવસ થતે નથી. પ્રદેશ કરમ તે ભગવવું જ પડે. ક્ષય થાય તે રસ, તેા રસના ક્ષય થયા પછી પ્રદેશ આપે।આપ ખરી જાય. પ્રદેશે પણ કરમ ભાગવવું પડે છે. પ્રદેશે ભોગવ્યા સિવાય કઇ કરમ તૂટતુ જ નથી. તૂટવાનું કહેવાય તે રસની અપેક્ષાએ, કરમને, રસ ને પ્રદેશ વળી શે? તેને વિભાગ કેટલાકની ધ્યાન બહાર છે. ઝવેરીપણું નામ ધરાવવાથી આવી જતું નથી, નીઘાતમે પહોંચાડ્યા પછી ઝવેરીપણું આવે છે. સમકિતી કહેવડાવવા માગે છે, પણ નામ ધરાવવા માત્રથી સમકિતી નહીં થવાય, સમકીતવાળાને, જીવ તથા કરમ તેના ભેદામાં નિઘા પહેાંચાડવી જોઈએ, અહીં પ્રદેશ અને રસ સમજાવવા માટે ષ્ટાંત ધ્યાનમાં લ્યે. એક મનુષ્ય પાંચ સાત કેળાં ખાઈ લીધા ને પેટમાં દુ:ખવા આવ્યું. વેદે બેઆનીભાર એલચી ખવડાવી. દુ:ખવું મટયું, શું થયુ કે દુઃખવું આવ્યું ને શું થયુ કે દુઃખવું મટયું ? કેળાં પેટમાંથી ઉડી ગયા નથી, વૈદ કેળાં કાઢી ગયેા નથી, પેટમાં જ કેળ છે, કહે કેળાએએ જે વિકાર ઉભા કર્યાં હતા તે વિકાર એલચીએ તોડી નાખ્યા. પછી રેચ પ્રદેશ કાઢવા માટે, આમ પ્રદેશે અને વિકાર; રસ વિકારરૂપ, પ્રદેશે પદાર્થસ્વરૂપ. રસ એલચી તાડે. તેમ કરમના રસને, જ્ઞાનાદિક, વિનય, સમાધિ વૈયાવચ્ચ તેાડી નાખે. રસ તૂટી ગયા પછી રેચ લીધેા કે ઝાડા થયા. એલચી આપ્યા વગર રૅચ આપે તે મરડા થઈ જાય. કેળા ખાધા પછી વિકાર થયેા, લડથડીયા માર્યાં, તેમ ઘાતિ કરમનો રસ આત્માના ગુણાનું સત્યાનાશવાળી રઝળાવે છે. જ્યાં એલચી જાય એટલે લથડીયા મારવાના બંધ થાય. તેમ ચારિત્રાદિક આત્મામાં દાખલ થાય એટલે, ઘાતિકરમના વિકાર આપે।આપ રસથી નાશ પામે, પ્રદેશા ભાગળ્યા જ
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૯૦
આગમ દ્વારક પ્રવચન શ્રેણી છૂટકે. પ્રદેશની અપેક્ષાએ “અવશ્યમેવ ભક્તવ્યં” ભેગવવું જ પડે, રસની અપેક્ષાએ ક્ષય થવાનું અને તેથી મોક્ષ ને તેના ઉપાય માનવા પડે
ક્ષ- પશમ અને ઉપશમભાવની દુષ્ટાન્ત દ્વારા સમજણ :
હવે ક્ષય, ક્ષયો પરામ, ઉપશમ તેને ભેદ સમજે, ત્રણ મનુષ્યને લાખ-લાખ રૂપિયાનું દેવું છે. એક સીધું રાજા પાસે જઈને કહ્યું. કે લાખ દેવા છે, પણ મારાથી દેવાય તેમ નથી, એટલે રાજાએ સુબાને કહ્યું કે જસી ન કરશો. એક લેણદાર પાસે ગયો ને કહ્યું કે મારી સ્થિતિ તું જાણે છે, ત્યારે વ્યાજ ઉતરતું કર્યું પણ કાંધા કર્યા. ત્રીજાએ વિચાર્યું કે દેવું છે. અંતે દેવું પડશે. બીજા પાસેથી લાવી આપીએ તે વ્યાજ ને દેવું વધે, માટે એ બંધ નથી કરવો. માટે ઘરમાં પડેલું વગર વ્યાજનું ધન આપી દે. એમ ધારી લાખ રૂપિયા આપી દીધા. તેમ આ ત્રણ સમજે. બીજે ઘર મેળે પતાવે છે. રાજાની સાક્ષીએ દેવાની કબૂલાત થઈ ગઈ. બીજુ કંઈ નડિ. રાજાની સાક્ષીએ દેવાની કબૂલાત થઈ. રાજાને વચમાં નાખે એટલે સામટ આપવું પડે. ઉપશમ કરે તે રસ કે પ્રદેશ એકે ભગવે નહીં, રોકી રાખે. ક્ષયે પશમવાળો ઘરમેળે કાંધા કરી પતાવે. ક્ષય કરે તે રોકડા આપી પતાવે. આ ત્રણ જ જૈનશાસનમાં ધ્યેય. ક્ષયાદિકથી જે ગુણ થાય તેની અનુમોદના, તે પ્રગટ થએલા ગુણોની. એ ત્રણેથી થતા ગુણે તેની અનુમોદના, તેજ જેન શાસન. ઔદયિક ભાવનું મનુષ્યપણું કેમ પ્રશસ્યુ?
શાંતિસૂરિજીએ આ મનુષ્યપણું કરમના ઉદયથી થવાવાળું છે તેને કેમ વખાણું ? અપાર સંસાર સમુદ્રની અંદર મનુષ્યપણું મળવું મુશ્કેલ, તે દયિક પ્રકૃતિ તેને કેમ વખાણે છે કે આ તે જૈનશાસનનું ધ્યેય ભૂલાવી દે છે. અહીં ઔદયિક પ્રકૃતિને કેમ વખાણી ! કઈ કઈ વખત ઓયિક પ્રકૃતિ વખાણી છે. એક અાવન પ્રકૃતિમાં ત્રણ પ્રકૃતિ ઉદયે સુંદર, કેટલીક બાંધવામાં ભલે સુંદર હોય, પણ ઉદયમાં સુંદર ત્રણ પ્રકૃતિ છે. ૧ તીર્થકર નામકર્મ ૨ આહારક શરીર નામકર્મ ને ૩ આહારક અંગોપાંગ નામકર્મ, આ ત્રણ પ્રકૃતિ ઔદયિક છતાં વખાણવા લાયક કેમ ગણી? કારણ અને કાર્ય ક્ષપશમ સ્વરૂપ હેવાથી, વચલે ઔદયિકભાવ છતાં
Page #514
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫૩ મું
વખાણ્યો નહીં. લેઢાની તીજોરીમાં પડેલા હીરા માલમ પડે તે લોઢાની તીજોરીની કિંમત, તેમ પહેલા તીર્થકર નામકર્મ બંધાય ક્ષપશમના જોરે, ઉદયના જેરે તીર્થકર નામકર્મ બંધાતા નથી, આહારક શરીર સંયમનો ક્ષાપશમિક ભાવ હોય તેના જેરે બંધાય, ફળ તરીકે તીર્થંકરપણાનું ફળ કયું? કઈ ધારણાથી તીર્થકર-નામ કમ બાંધ્યું? :
તીર્થકપણું બધું શા માટે? તે વિચાર્યા પછી તેનાં ફળ વિચારે? ઉત્તમ થાય ક્યારથી? તીર્થકરના ભવમાં આવે ત્યારથી, ચ્યવન થાય ત્યારથી ઉત્તમતા છે, તેથી ચ્યવન વખતે કલ્યાણક કહીએ છીએ. એમણે એ ધારી કર્યું નથી. હું આવો પૂજાઈશ, દેવતા
પૂજા કરશે તે ધારણું તેમને ન હતી, ધારણું જગતના ઉધારની હતી. અવિરતિના કચરામાંથી જગતને બહાર કાઢે તેથી સર્વ જીવોને એક જ મંત્ર જપતા કરી દઉં કે ત્યાગ એ અર્થ, ત્યાગ એ પરમાર્થ, તેથી આગળ વધે કે ત્યાગ સિવાય બીજું બધું અનર્થ. આ મંત્રો ભણે, જૈન શાસન એ જ અથે, પરમાર્થ, શેષ અનર્થ. આ ત્રણ મંત્ર આખા જગતને ભણુતા કરી દઉં. આ ધારણાએ તીર્થકર નામકર્મ બાંધયું. જગતના ઉધારની પ્રવૃત્તિ કેવળજ્ઞાન પછી, તેથી પોતે ધારેલું ફળ, તેની અપેક્ષાએ કેવળજ્ઞાન થયા પછી ફળ, જગતના ફળની અપેક્ષાએ બે ઘડી ફળ, જગતના જીવોને મોક્ષમાર્ગમાં લાવવા. વીશ સ્થાનક આરાધવા તે કારણે શપથમિક ભાવનું કાર્ય પણ ક્ષપશમિક. ભાવની વચમાં ઔદયિક વાવ આવ્યું હોવાથી લેઢાની તીજોરી માફક વખાણવાનો. આહારક શરીરમાં અપ્રમત્ત સંતપણું કારણ છે. તે કાર્ય શું કરે ? તીર્થકરને પ્રશ્નો પૂછી આત્માને નિર્મલ કરે. કારણે કાર્ય ક્ષયે પશમ રૂપ ઉત્તમ. આથી એક સો અવનમાં ત્રણ પ્રકૃતિને જ ઉદય વખા, તીર્થકર નામકર્મ, આહારક શરીર ને આહારક અંગોપાંગ દેવતા અને રાજાપણાની લક્ષમી ભોગવે છે, દુનીયાની સ્થિતિમાં પણ એને આત્મા તે વખતે કેવો રહે છે ? આહારક શરીર ને આહારક અંગે પાંગ હેવાથી અડચણ નથી. તીર્થકર નામકર્મ બાંધતી વખતે ક્ષપશમ ભાવ હાય, આહારક શરીરવાળા અનતર ભવે નિગોદમાં પણ જાય, અગીઆરમા ગુણઠાણ સુધી પડવાનો ભય હોય. રાજાને ઘેર ધાડ પડી, સાંભળી તેથી કેાઈ પોતાનું ઘર ઉઘા ડું મૂકી દેતું નથી. પોતાનું ગણ્યું નથી શું? એવા પડી જાય
Page #515
--------------------------------------------------------------------------
________________
૪૯૨
આગમે દ્ધારક પ્રચન શ્રેણી
તે આપણે શુ હિસાબમાં ? એ માટે રાજાને ઘેર લૂટનુ દૃષ્ટાંત આપ્યું, એકસામીવન પ્રકૃતિ ગણાવતાં ત્રણને પ્રશસ્ત ઉદયવાળી ગણાવી. તેમાં મનુષ્ય ભવનું નામ નિશાન નથી, છતાં શાસ્ત્રકારે મનુષ્યપણું કેમ વખાણું ? ત્યારે ઉત્તરમાં સમજવાનું કે શાંતિસૂરિજીએ એકલાએ મનુષ્યપણું વખાણ્યું નથી, પણ ઉત્તરાધ્યાન સૂત્રકાર અને આચારાંગ સૂત્રકર્તાએ પણ મનુષ્યપણું દુર્લભ છે—એમ વખાણ્યું છે, ને તેથી જ તેઓએ પોતાના ગ્રન્થમાં જણાવ્યુ કે, શ્વેત્તાન્તરે વમવિ તુલ્હનિ રૂદૂતંતુળો ચારિ -આમ કહી મનુષ્યપણાની પ્રશંસા જગે જગા પર કરવામાં આવી છે.
ઔદયિક ત્રણ પ્રકૃતિએ પ્રશસ્ત કેમ ગણી :
'
તે એકસા અઠ્ઠાવની જગા પર ત્રણને ઉદય ગણી ભૂલ્યા કે શું? મહાનુભાવ ! વળ છેડતા ન આવડે તે તેાડવામાં બહાદુરી ગણે, એમ ત્રણ પ્રકૃતિ પ્રશસ્ત છે. તેમાં મનુષ્યપણું પ્રશસ્ત ગણ્યું, આ વાતમાં સમજ વગર ઉકેલ ન કરી શકે. આહારક શરીર ને આહારક અંગોપાંગ તથા તી કરપણું નિયમિત પેાતાની ક્રિયા કરે છે, તેમ મનુષ્યપણામાં નિયમિત તી પ્રવત્તાંગ્યા સિવાય કાઈ કાળ નહીં કરે. આહારક શરીરવાળે શકા સમાધાન કર્યાં વગર મરી નહીં ાય. આવા નિયમ, તેા ઉલટું કરવાનું હોય જ કયાંથી ? કાઇ તીર્થંકર ન થયા, આહારક શરીરમાં ઉત્સૂત્રભાષક કે અનંત સંસાર વધારનાર ન થયા તેમ મનુષ્યપણામાં આજે ખોટે રસ્તે ઉતરી ન જાય. પહેલી ત્રણ પ્રકૃતિ ખીલે ઢાકેલી હતી. એમાં ખીજુ નેજ નહીં. આ મનુષ્યપણાની પ્રકૃતિ ડાઘલી છે, સાતમી નારકી ને મેટા બન્ને લે, તેથી ૧૫૮ વખતે પ્રશસ્ત ઉત્ક્રય ન ગણ્યા. પણ ચાકખુ` મીઠું ન મલે તે એઠું મીઠું સહી. તીર્થંકર નામ કમ વગેરે ત્રણ પ્રકૃતિ આદિઅંતમાં શુધ્ધ નિયમિત તેથી ઉદયમાં શુધ્ધ ગણી.
ભવાવતાર કરનાર
ગાંડાના હાથમાં આવેલી તરવારસરખી ઔયિક મનુષ્યપ્રકૃતિ :
મનુષ્યપ્રકૃતિ ગાંડાના હાથમાં આવેલી તલવાર સજ્જનને પણ કાપી નાખે, કામ પડે તેા દુનને પણ કાપે, તેથી આ મનુષ્યપ્રકૃતિ ગાંડાના હાથમાં તલવાર જેવી છે. ડાહ્યાના હાથમાં આવે તે સુંદર ઉપયાગ થાય, તેથી ત્રણમાં ન ગણી. જોડે કહી દીધું કે અમે ક્યા મનુષ્યપણાને દુર્લભ કહીએ છીએ ? નહીંતર અનતી વખત મનુષ્યપણું
Page #516
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫૩ મું
૪૯૩
આવી ગયું. અનંતકાળે એક એક વખત મળે, તે અપેક્ષાએ કેટલે કાળ ગયે ? દુર્લભ એક મનુષ્યપણાથી બીજા મનુષ્યભવનું આંતરૂં અનંતી ઉત્સપિ તેથી દુર્લભ જણાવ્યું, મનુષ્યપણામાં દેશવિરતિ, સર્વવિરતિના ક્રિયા અનંતી વખત મળી, આ વાક્યનો દુરુપયોગ ન થાય, જે અનંતી વખત સાધુપણું લીધું, ન વન્યુ તે હવે લઈને શું કરવું ? મેરુપર્વત જેટલા ચરવળા, ઘા કર્યા, ફળ ન દેખાયું, તે હવે ત્યાં દોરાય તે મૂર્ખ ગણાય, અકલ્યાણ ન થયું છતાં એ જ રસ્તે ચાલવું તે મૂર્ખતા છે. આવું કેટલાએક મારા કહેવામાંથી તારવી નાખે, તેના સમાધાનમાં સમજવાનું કે બીડની જમીનમાં વરસાદ કેટલા વરસ વરસ્યો? સેંકડોહજારો વર્ષ સુધી વર તો પછી અનાજ ઉગ્યું નથી, હવે બીડની જમીન સુધરે તો તેમાં વાવે કે નહીં? હજારો વરસ વરસ્ય, ન ઉગ્યું, એમાં વરસાદનો વાંક ન હતો, બીજ વાવ્યું ન હતું તે વાંક હતો. વરસાદે તો ઘાસ ન વાવ્યું તો પણ ઘાસ કરી દીધું. જમીન તેમ જ વરસાદ નક મા ન હતા. ભૂલ વાવ્યું ન હતું ત્યાં હતી. તેમ આત્મારૂપી ક્ષેત્ર નકામું નથી, ક્રિયારૂપી વરસાદ નકામે નથી, પણ વાવેતર ન કરેલું હોવાથી ધાન્ય ન થયું. દરેક વખતે રાજા-મહારાજા, ઈન્દ્રોના ફળ સુધી પહોંચ્યા, તે બીડમાં ઘાસ થયું. અત્યારે વાવે તો જમીન કસદાર છે અને વરસાદ સારો છે, પણ મોક્ષની ઈચ્છારૂપી બીજ વાવ્યું નથી. અનંતી વખત ચાત્રેિ, દેશવિરતિ, પૂજા, પડિકમણ સામાયિક કર્યા. તે એક મોક્ષની ઈચ્છાથી કર્યા નથી. કુંવારી કન્યા ભાયડાને જાણતી નથી છતાં ઘર માંડીને બેસે છે. વસ્તુ પાસે છે, ફક્ત નિઘા કરવાની જરૂર છે. ઉત્તમ દેવ-ગુરુ-ધર્મ મલ્યા છે. માત્ર બુધ મોક્ષની થઈ નથી, તેટલી હજુ ખામી છે. મારા આત્માનું કલ્યાણ થશે એ બુધિએ એક વખત પણ સામાયિક પડિક્રમણ થતા નથી. મોક્ષની બુધિએ જીવે અનતી વખત દેશવિરતિ, સર્વ વિરતિ કરી છે, એવું કહેનારા મૃષાવાદી છે. મેક્ષની ઈચ્છાથી ધર્માનુષ્ઠાનોની પ્રવૃત્તિ કરે તે આઠભવમાં મેક્ષ જાય.
શક્તિસંપન્ન આમા :
મોક્ષની ઈચછા સમ્યકત્વ પહેલાં થાય. દુનીયાદારીથી જુદોજન્મમરણાદિક દુ:ખ રહિત એ રૂપ મેક્ષ માન્ય હોય તે પણ શુકલપાક્ષિક એક પુદ્ગલ પરાવર્તમાં જરૂર મેક્ષે જાય. આ ધર્મક્રિયા મોક્ષબુધ્ધિએ હજુ કરી નથી. એ તે ચારિત્રથી ચુકવવાના યા તો
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૯૪
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
ક્રિયાથી ખસેડવાના રસ્તા છે. કાયાના કષ્ટની જરૂર નથી એમ ધારે તેને ફળ નહિં મળે, વસ્તુસ્થિતિ એ છે કે કર્તવ્ય, ધ્યેય, પ્રાપ્ય, લક્ષ્ય પણ એક જ, મેાક્ષબુદ્ધિએ અનતી વખત તે શું પણ પાંચ, પચીસ વખત પણ નથી આવ્યું. જણાવેલા ધ્યેયરૂપ એકડા પૂર્વક દેશિવરતિ કરે કે ચાહે તે ધમ કરે, પરંતુ આજ બુધ આવવી જોઈએ. તેથી તિયાંનુંરસ્તાનાં. ‘ સાધુ ધમાં રક્ત-અનુરાગીને દેશવરતિ છે,’ અનતી વખત ચારિત્રની કરણી, દેશિવરતની કરણી, તથા તપયાદિક નિષ્ફળ, પણ બીજ વાવ્યું નથી, તેને વાંક વરસાદ પર તથા જમીન પર નાખે તે કેવા ગણવા ? આત્મા ન હેાતતા, શક્તિવાળા ન હત તા, નવપ્રૈવેયક સુધી જાત નહીં. માટે ક્રિયામાં શક્તિ છે, પણ ખીજ હજુ વાળ્યું નથી, તેથી ઉગતું નથી.
આત્મષ્ટિ વગરનાને પૂર્ણ ફળ આપનાર ધર્મક્રિયા :
હવે અધરવાળાની વાત કરીએ, અનતી વખત ચારિત્ર, દેશવિરતિ, વગેરે આવ્યા, એમાં કાંઈ મળ્યું હતું કે તે ખાલી ગયુ હતું ? આત્માની દૃષ્ટિવાળાને અધુરુ લાગે પણ પૂરુ મળ્યું. અનતી વખત કર્યું. તેના ફળ તરીકે દેવલેાકાકિ મલ્યા છે અને દુર્ગતિ ટળી છે. જો મારી આત્માની દૃષ્ટિ નથી તે મને ક્રિયાથી પૂરું મળ્યું છે, આત્માની દ્રષ્ટિ થઈ તેા અપૂરવ છે, તે કયે રસ્તે ક્રિયા છે।ડાવે છે ? વરસાદને કયે તે રાકે છે ? બીડમાં ઘાસ પણ રાકયું છે ? તેમ આત્માની બુધ્ધિ માટે ઉપદેશ દે, પણ વરસાદ રૂપ ક્રિયાને બંધ રાખી શું કરવા માગે છે ? હવે આગળ ચાલીએ, મે' ચારિત્ર વધારે વખત લીધુ` કે વધારે વખત બાયડીએ કરી ? એમાં વધારે ક્યા ર્યાં ? કહે કે એ અનતી વખત બાયડી છેાકરા-ઘરબાર મલ્યા, તેનું પરિણામ શું આવ્યું ? નરકાકિ દુર્ગતિ ૨ળ મળ્યું, અને તી વખત અથડાઈ, એકેન્દ્રિયમાં ગયા, તે શાના પાપે ? બાયડી, હેાકરા ધનના પાપે નરકે ગયા, ચારિત્ર, ધર્મ કરણી અનતી વખત માન, તેમાં ફળ દેવલોકાદિક મલ્યા. સેકડા વખત, અનતી વખત બાયડી મળી તેના ફળ નરકાદિક મળ્યાએમ પ્રગટ જાણ્યું, આટલા ફાયદા નજરે દેખે છે, છતાં તે સંસારની પ્રતિ કરી રહ્યો છે. દુઃખની પરપરા સ ંજોગથી છે. ખાસડા ખાઈ ચૂકયા છે, છતાં કેમ મનમાં સૂઝતું નથી, અનતી વખત બાયડી મળી છે તેમ કહાને ? અનતી વખત ચારિત્ર કર્યાં કંઈ ન વળ્યું તેા અનંતી વખતના બાયડી ને છોકરાથી શુ બન્યું? તેને માત્ર દ્રવ્યક્રિયા ખસેડવી
Page #518
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫૩ મું
૪૫ છે, આત્મા–બુદ્ધિ વગર અનંતી વખત ધમકરણ કરી, તેણે દેવકાદિક આપ્યા છે, નકામાં નથી ગયા. માત્ર જે લેકે બાયડી આગળ અનંતી વખત તું મા અને છોકરી થઈ છે એમ તો બેલ કે જેથી રાગનું ઝેર ઉતરી જાય, રાગ ઓછો થાય, તેમને તે ધરમને કાપવે છે. એક અનંતાને મોટું રૂપ આપવું છે, સેંકડોને નાનું રૂપ આપવું છે. જેઠાણ ભળી છે, દેરાણીમાં લાંઠાઈ છે, દેસણીને એકલો ના ભાઈ છે, પોતાને ઘેર રાખે છે, જેથી મોટો થયો કે વેપારમાં અહીં જોડાય, સુવે પોતાને ઘેર, કેઈક વખત દેરાણી જેઠાણીને લડાઈ થઈ, ભાઈની વાત વચમાં આવશે, જાણું છું. તારા ભાઈને એણને પોર ઘરમાં ઘાલ્ય છે, મારો ભાઈ આજનો ગમે તે પાછો કા...લ આવે. એટલે છેટ થઈ ગયું? ચારિત્ર-વિરતિ ધર્મને દવા માટે કેળ–મેટા ઉંદર પાકેલા છે તેમનો જ આ શબ્દ છે, બાયડી છોકરાથી ખાસડા ખાધા છે, તેમને કેમ આગળ કરતું નથી ? અમે જે મનુષ્યભવને વખાણીએ છીએ, તે આરંભાદિકમાં મશગુલ થઈ દુર્ગતિભાજન એવા ભવને અમે વખાણતા નથી. નિશ્ચય નથી તેથી ત્યાં વખાણતા નથી, ક્ષાયોપથમિક ભાવરૂપ ફળ તેવા ભવમાં થાય તેથી વખાણીએ છીએ. તેથી શ્રવણશ્રધ્ધા પણ જોડે કહી. બીજી ગતિમાં ધર્મ પામી શકાતું નથી :
અહીં અપાર સંસાર સમુદ્રમાં મનુષ્યભવની જોડે સદ્દધર્મરૂપી રત્નનો સંગ મળ મુકેલ, કારણ તરીકે વખાયું, તેમ અમે વખાણીએ છીએ. જગતમાં ધર્મરત્ન સિવાય કઈ પણ ચીજ અનર્થ હરણ કરનાર નથી. “અનર્થ હરણ કરનાર ધર્મ સાથે મળે તે જ મનુષ્યપણું વખાણવા લાયક છે. એ જ આત્મા એકેન્દ્રિયમાં, નિગોદમાં, નરકમાં ને વિકલેન્દ્રિયમાં હતા. આત્મામાં ફરક નથી પણ બીજી ગતિમાં ધર્મ કરી કે પામી શકે તેમ ન હતું. અહીં મનુષ્યપણું હોવાથી ધર્મ પામી, માની, કરી શકે. ધર્મની ચડીયાતી–ઉત્કૃષ્ટ દશા મેળવી શકે. તે ધર્મની લાયકાત, તાકાત, ધર્મ મેળવવાનું સામર્થ્ય એકલા મનુષ્યભવમાં છે, તેથી મનુષ્યપણા સિવાય કઈ કેવલ પામ્યા નથી, શ્રેણિ માંડી નથી, મોક્ષે ગયા નથી. તે બધું મનુષ્યપણામાં જ પામ્યા, માટે મનુષ્યપણાને કીંમતી ગયાં. ઊંટના અઢારે અંગ વાંકા છે પણ રણમાં રગદોળાતાં ઉગારે માટે કીંમતી છે. રણમાં રખડતાં બચાવી લે તેથી કીંમતી છે. તેથી મનુષ્યભવ ઔદયિક પ્રકૃતિ હેવાથી ઉંટડાં જેવું છે.
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૬
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી હવે સહેજે વિચાર ધશે કે દરેક છે ધર્મને ઉત્તમ ગણે છે, અધર્મને સારો ગણતા નથી. તે દુનીયા ધરમ તરફે ઝૂતી કેમ નથી ? આરંભાદિક ખરાબ ગણે છતાં, છૂટતાં નથી. ધર્મ સારા ગણે છતાં મૂકતી નથી. બુધિની વિશાળતા થઈ નથી. આંખ ચાહે જેવી જબરી પણ ભીંત આડી હોય તે જોવાનું શું? ભીંત વચ્ચેનું બારણું હોય તે બહાર દેખે. તે આપણે આ મનુષ્ય જન્મ-મરણ વચ્ચેની ભીંતનું દુખ દેખીએ, બહાર દેખતાં જ નથી. જન્મ મરણ પછીની સ્થિતિ કયારે વિચારી? આ માટે હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે બીજા શાસ્ત્ર ન સમજ્યા તો એક અમોઘ હથીયાર તમારી પાસે છે, તે સજજ રાખે તો દુર્ગતિએ નહિ જાવ. કયું? ત્યાં સાદે જણાવ્યું કે
અહિંથી મરી જવું છે.” આટલું વાકય શાસ્ત્રમાંથી જ કહેવાય તેમ નથી, પ્રત્યક્ષ છે. આ સૂત્રને જાપ કરો, લગીરે ભીંતમાં બાંકુ પાડે, ભીંતમાં બાંકુ પડે તે થરથરી જાય. આ અમેઘ હથીયાર વિખૂટું ન મેલાય, ડગલે ડગલે આ વચન યાદ રાખ, એક પણ ડગલું ન ચૂકો. પણ બાંકું પાડવું નથી. ભીત વચ્ચેની જ વાત, વચલી ચિંતા કરવી છે, આગળ દષ્ટિ ગઈ નથી. વિશાળ બંધ થઈ નથી. તે મનુષ્ય ધરમને લાયક થઈ શકતો નથી. તેથી શુદ્ર એટલે ગભીર, છાછરી બધિવાળા હોય તે ધર્મ સાધી શકે નહીં. ભલે ધરમ કરે પણ સાધી શકે નહીં. દાક્ષિણ્યતાથી, લજજાથી, દેખાદેખીથી કરે પણ સાધે નહીં. બાકોરું પાડી બહાર દષ્ટિ રાખી હોય તે સાધે. શાસ્ત્રકારોએ વિચારવાળા કોને ગણ્યા છે ?
શાસ્ત્રકારોએ દેવતા-નારકી–મનુષ્ય સંસી-વિચારવ ળા છતા, બાકું પાડી દૃષ્ટિ બહાર કાઢી નથી, તેમને અપેક્ષાએ અસંશી ગણ્યા છે. આચારાંગ સૂત્રમાં પ્રથમ અધ્યયને કહેવું પડયું કે, અહીંથી પરવે કેણ થઈશ ? કઈ દિશાથી આવ્યો છું, આ વિચારને જ સંજ્ઞા, તે જેને હોય તે સં–વિચારવાળા. બાકીના બધા દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાની અપેક્ષાએ અસંજ્ઞી છે. જન્મ-મરણરૂપ બે ભીત વચ્ચે દટ છે તે મનુષ્ય ધર્મ સાધી શકતો નથી. નિયમ બાંધે છે, જે ધર્મ સાથે તે ઉત્તાનમતિન હોય. કેટલીક વખત દુનીયાદારીની તે ગંભીરતા ગણી, તુચ્છતા ગણી, તેને ધર્મ નથી તે કલ્પના કરાણે મૂકો. બે ભીંતમાં બાકોરાં પાડે તે દષ્ટિ વિશાળ થાય. તે વગર કઈ ધર્મ સાધી શક નથી. ધર્મને અનુષ્ઠાન કરે પણ સાધે નહીં. જન્મ-મરણની ભીંત બહાર નીકળેલી
Page #520
--------------------------------------------------------------------------
________________
પ્રવચન પ૩ મુ
૪૯૭
બુધ્ધિ ધરમ સાધ્યા વગર રહે નહીં, બહાર દૃષ્ટિ ગઈ તે વખતે ધરમ આવી જાય. ગણધર મહારાજાએ ખાર અંગ ને ચૌદ પૂર્વ રચતાં પ્રથમ સૂત્ર આ મૂકયું કે ‘તું ક્યાંથી આવ્યા, કયાં જવાનું છે” તે વિચારે ! એ વિચાર આવે તેને શાસ્ત્રકારે સ`જ્ઞી ગણે છે. ગણધરોએ આ વસ્તુ ક્રેટલી જરૂરી ગણી ? જેની એ ખાકારમાંથી બહાર દૃષ્ટિ જાય, તેને જ ગંભીર બુધ્ધિવાળા કહેવા, બહાર ન ગઈ તે તુચ્છ બુધ્ધિવાળા ગણવા. ધ કરે શ માટે ? પરસેવા ઉતારી પૈસા ભેળા ર્યાં, માલ ખાઈ શરીર તૈયાર કર્યું. મહામહેનતે ધન-શરીર વગેરેના સોગ મેળવ્યા, હવે પૈસે ખરચી નાખેા, શરીર તપસ્યા કરીને પુંકાવી દ્યો ! આ શા માટે ? કહેા બે ભીતની અપેક્ષાએ વિચારીએ તે ખરચા તે નકામુ છે. ધર્મને આમુષ્મિક, પારત્રિક અનુષ્ઠાન-પરલેક વિધિ કહેવાય છે. દાન કેને કામતું ? પરસેવાથી પેદા કરેલા પૈસાને પાણી માફ્ક ખરચવા તે કાને થાય ? શરીર ગળી જાય તે સારું થયું તે કયારે ગણું ? જે સંજોગે! મહેનત કરી મેળવ્યા હતા તે પાપના કારણે। જાણી છોડી દીધા, ત એ ભીતની વચ્ચેના વિચાર કરીએ તે મૂર્ખાઈ, અહાર દૃષ્ટિ જાય તેા સફળ છે. જે જગા પર દાન, શીલ, તપ, ભાવ કર્યાં, તેના ફળ વિચારીએ, શાલિભદ્રના જીવ અજ્ઞાન હતા, પણ કલ્યાણ થશે એટલું આકેરૂં પડયું હતું. અભિનવ શેઠે મહાવીરપ્રભુને પારણું કરાવ્યું છતાં ધર્મ ન કહ્યો. આ દૃષ્ટિએ ગંભીર-અક્ષુદ્ર કાને કહેવા તે વિચારીશું તે આપે।આપ માલમ પડશે કે, એ ભીંત વચ્ચે દૃષ્ટિ ડાય તે ધરમ સાધી શકતા નથી. કારણ—ધર્મના ફળે આત્મિક ગણીએ છીએ. પૌદ્ગલિક ગણીએ તે પણ આ ભવની બહાર. પર ભવે આવા રીતે મને ફાયદો થશે, આગળ મારા આત્માને આટલે ફ્રાયદો થશે તેમ ગણી ધરમ કરે, બીજાના ઉપગારની બુધ્ધિ નથી તેને પેાતાના ઉપગારની બુધ્ધિ નથી. અનંતા પુદ્ગલ પરાવર્તો સુધી આપણે કેમ રખડ્યા ! દુઃખીએ-પાપી ઉપર કર્ણા નજર ન કરી. ચીકણાં પાપ કરમ બાંધી દાનાદિક કરતા હોય તેમાં ડરેણું મારવું કે દયા કરવી ? યા કઈ જગા પર ? યા દુઃખીની કે સુખીની ? રત્નાકરમાં બેઠેલાને ઉલટી થાય તેમાં ભૂલ આત્માની છે, વગર ગુન્હે માથા કાપનારની દયા કેવી રીતે થાય તે વિચારી જોશે
મહાવીરમહારાજને સગમ દેવતાએ એક રાત્રિમાં વીશ ઉપસ કર્યાં. છ છ મહિના સુધી આહારપાણીની શુધ્ધિ બગાડી નાખી, છેવટે
૩૨
Page #521
--------------------------------------------------------------------------
________________
૪૯૮
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી કાળચક્ર મૂકહ્યું. તેના જે પાપી કયે ગણ? એના ઉપર દયા કરવી કે દ્વેષ આવે ? આ જગો પર ચેય ઉપકાર, એ દષ્ટિ કેવી રીતે રહી હશે? અરરર ! મહાવીરને નમાલા કેમ ન ગણવા? છતું સામર્થ્ય છતાં આવો અડપલા કરી જાય, આવું વિચારીએ છીએ, બીજાને ઉપગાર કરવાની દૃષ્ટિ નથી. સાધનસંપત્તિના અભાવવાળાને દેખીને દયાબુધિ થાય, ઉપગારની બુદ્ધિ થાય, તે ધરમ કરી શકે. સાધન હીન દેખી દયા ન થાય, તેને ઉપગાર કરવાની બુદ્ધિ ન થાય, તેને અંગે આત્માને ફાયદે થશે, તે બુધિ ન થાય, તે ધરમ કરી શકે કેમ ? એ ન સમજે એટલે ઉપગાર કરવા તૈયાર ન થાય, તાત્કાલિક લાભ ન મળતે દેખે તે પ્રવૃત્તિવાળે ન થાય, માટે ગંભીર બધિવાળે થાય, ધરમને વિધ્ર કરનાર અગંભીરતા હતી નહિં પણ ક્ષુદ્રતા હતી. નિષેધ દ્વારા વિધાન કર્યું. ગુણનું નિરૂપણ પ્રતિપાદન શૈલીથી ગંભીર કહેવું હતું. વાંકા શા માટે ગયા ? હવે તે કેમ આવી શૈલીથી લીધું તે વિગેરે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૫૪મું સંવત ૧૯૦, આસો વદી ૮ ને મંગળવાર, મહેસાણા खुद्दोत्ति अगंभीरो उत्ताणमई न साहए धम्मं ।
सपरोक्यारसत्तो अक्खुद्दो तेण इह जोग्गो ।। ८ ।। ઉપાદાન કારણને બદલે સમવાયકારણ માનવામાં રહેલા દોષે
શાસ્ત્રકાર શ્રીમાન શાંતિસૂરીશ્વરજી મહારાજ ધર્મરત્ન પ્રકરણને કરતાં આગળ જણાવી ગયા કે આ સંસારમાં અનાદિ કાળથી આ જીવ રખડ્યા કરે છે, આ જીવ કઈ પણ ચીજથી ઉત્પન્ન થવાવાળે નથી. ઉત્પન્ન થાય છે તેના ઉપાદાન કારણો હોય છે. ઉપાદાન કારણ સિવાય કોઈ ચીજ ઉત્પન્ન થતી નથી. આત્મા ઉત્પન્ન થએલી ચીજ હોય તે તેના ઉપાદાન કારણ હેય. જે ચીજ ઉપાદાન કારણ મળવાથી ઉત્પન્ન થાય છે, તે કારણોના ગુણને અનુસરે છે. જે
Page #522
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫૪ મું
૪૯૯ ઉપાદાનથી જે ચીજ ઉત્પન્ન થઈ હોય, તેના નાશ વખતે-ઉપાદાન કારણ વખતે જુદા પડે છે, માટી હોય તે જ ઘડો થાય છે. ઘડાનું ઉપાદાન કારણ–પરિણામી કારણ, તેને બીજા સમવાયી કારણ કહે છે, નૈયાયિક-વૈશેષિક તેને સમવાયીકારણ માને છે. ઘડાનું ઉપાદાન કારણ માટી છે. સમવાયી કારણ માની શકાય તેવું નથી. તેઓએ સમવાય સંબંધ કલિપત માનેલો છે. સમવાય નામની કોઈ ચીજ નથી, દ્રવ્ય–ગુણ-કર્મ વિગેરે માફક સમવાય કોઈ ચીજ નથી. અનંતા સંબંધ માનવી પડે તે કરતાં એક સમવાય માન સારો. આથી સમવાય એક કલિપત પદાર્થ મા. માની લેવો પડ્યો, તે સમવાયમાં ગયા છે. સમવાય સંબંધ કલ્પિત તો તે સંબંધથી રહેનાર કપિત છે. આપણે સમવાય સંબંધ માનતા નથી. તે માનવાથી નુકશાન કેટલું તે તપાસો. એક લુગડામાંથી એક તાંતણે કે કૂમ કાઢયું, તેમાં આખું કપડું નાશ પામ્યું. હવે દેખાય છે કપડું તે ઈશ્વરે કર્યું તેમ માન્યું. સમવાયી કારણ ઉભું કરી કાર્યને નાશ મા પણ કાર્ય તો દેખાય છે. ઘડાને કાંકરી તમે મારી, કોણે કોણે કર્યો? તોકે ઈશ્વરે કાંણો કર્યો, તેથી લોકવ્યવહારથી વિરૂદ્ધ જવું પડે છે. લોકોમાં કપડામાં સુતર, તેઓને સુતરમાં કપડું માનવું પડે છે. સુતરમાં કપડું ઉત્પન્ન થયું માટે ખરી વાત એ છે કે, નથી એકલા સુતરમાં કપડું, નથી કપડામાં સુતર. સુતર માત્ર પરિણમ્યું છે. જેટલા પ્રમાણમાં સુતર કાઢી લીધું, તેટલું સુતર ઓછું થયું, કામળીઓમાંથી ઉન કાઢી એની ડસી બનાવે છે, નથી લેકવ્યવહારનું ભાન, નથી કલ્પિતનું ભાન, જે આમ પદાર્થના નિરૂપણમાં ઈશ્વરને બેસાડી દે તે શ્રાધમાં ઈશ્વર દેશે. તમે પણ એ જ લઈ બેઠા છો, તમારા આત્મામાં જેનને સંસ્કાર નથી. તને મેટો કેણે કર્યો? ઈશ્વરે. તમે જેનપણું કઈ રીતે જણાવે છે. ક્રિયાએ જૈન છે પણ વચને અને માન્યતાએ તમે જૈન નથી, ખરાબ થયું તે ઈશ્વરને ગમ્યું તે ખરૂ, કાળા કરમ કરનાર ઈશ્વર કેમ? જે દુઃખ તમને છાતી વિંધી નાખે છે, તે તેને ગમ્યું? નાના, મોટા, બાયડી, છોકરા, બધા ભગવાને આમ કર્યું. નિરંજન નિરાકાર જ્યોતિ સ્વરૂપ ભગવાનને માનનારા તમે શું બોલો છે? મૂળ વાતમાં આવો, ઘડાનું માટી એ પરિણામિક કારણ, તેથી જે પ્રમાણમાં માટી, તે પ્રમાણમાં ઘડ, તેમ ઉપાદાનના ગુણ હતા ઠંડકના તેથી ઉપાદાનકારણ માટી, તેમાં ઠંડક કરવાનો સ્વભાવ છે, ધાતુમાં ઠંડક કરવાનો સ્વભાવ નથી, માટીને ઘડે નાશ થવાને તો અંતે માટી થવાની. ત્રાંબાને
Page #523
--------------------------------------------------------------------------
________________
૫૦૦
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી ઘડે ભંગાર થશે. ઉપાદાન કારણના સ્વભાવ ઘડામાં હતા, કાર્યનાશ પામતાં ઉપાધન કારણ જુદું પડયું. તેમ આત્મા બનાવેલા હોય તે તેના ઉપાદાન કારણો હોવા જોઈએ ને નાશ પામે તે ઉપાદાને કારણે જુદા પડવા જોઈએ. ઘડાના અંગે ઠીકરાના અવયવો છે, તેમ આત્માના અવયવો નથી, આથી આત્મા ઉત્પન્ન થયેલી ચીજ નથી, શરીર ઉત્પન્ન થયેલી વસ્તુ અનુભવીએ છીએ. માતા-પિતાના રુધીર વીર્યથી ઉત્પત્તિ છે, તેમ આત્માને અંગે નથી ઉપાદાન, નથી તેવા ગુણે કે નથી અવય, આત્માને વગર ઉત્પન્ન થયેલા માન્યા. નિર્ચ તત્વમë વા તેના બે સ્વભાવ હોય, કાંતે હંમેશા વિદ્યમાન હોય કે કોઈ દિવસ બને નહિ, આત્મા ચીજ તો છે, ન બને તે અભાવ થાય, કેઈ કારણ નથી તે અનાદિને છે. લૂંટાય કેણ?
આત્મા નિત્ય છે એ ખાત્રી થઈ છે. જે કોઈ પદાર્થ નિત્ય છે, તેની અવસ્થાઓ હોવી જોઈએ. અવસ્થા વગરને કોઈ પદાર્થ ન હોય. બાળ, જુવાન, કે વૃદ્ધપણું ગમે તે કઈ અવસ્થા હોય જ. અનાદિકાળથી આત્માની હૈયાતિ છે, તેથી અનાદિકાળથી અવસ્થાઓ છે તે અંગે વિચાર કરીએ તે બે અવસ્થા નિત્ય ટકે. કાં તે જઘન્ય ને કાં તે ઉત્કૃષ્ટ. કાયધનવાળે કે શસ્ત્ર ધનવાળે. આ બેન લૂંટાય, સહસ્ત્રાધી કે નાગે બે જંગલમાં ન લુંટાય, બીજાને લુંટાવાનો સંભવ, તેમ આ જગતમાં લૂટને સંભવ વચગાળાને, જઘન્યને લંટને સંભવ નથી, અનાદિ નિગદીયા સ્પર્શ ઈન્દ્રિયન જ્ઞાનવાળા તે પણ અનંતા ભેળા મળે, એક બારીક શરીર બનાવે તે દ્વારાએ અનંતમે ભાગ મળે તેમાં લૂંટાય શું? જ્ઞાનાવરણીય વિગેરે લૂંટારા-જ્ઞાન, દર્શન લૂટે પણ ત્યાં તે માત્ર કાયાધન છે. કાં તે સિદ્ધમહારાજ ના લુંટાય, એ રહ્યા સિદ્ધશિલામાં, ત્યાં કર્મ આંટા મારે તે પણ ન લૂંટાય. લૂંટાયા પછી જો શો? તેમ એમને લૂંટાયા પછી ભે છે તેવી દશા છે. અહીં આત્મા અનાદિ કાળથી રખ તે નિર્ભયપણાથી નિગોદમાં રખડ. વચલો ભાગ ભયવાલો, તેમાં વચ્ચે. હવે વિચારો ! એ દરિદ્ર ને એ નિર્ગુણ, કડી સ્થિતિમાં રહેલો, જે ઉપર કર્મરાજાએ પણ દયા કરી. ચોરો બધે લુંટે છે, પણ કોઈ વખત દયા આવી જાય છે, ત્યારે એને આપે છે. કમેં વિચાર્યું કે એની પાસેથી લૂંટવું શું? આવી દરિદ્ર દશામાંથી
Page #524
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫૪ મું
૫૦૧ આત્માને કેટલે ચડતી દશામાં રાખે, કોટિવજની સ્થિતિમાં દરિદ્ર આવે તે કે વિચાર કરે? જ્યાં કર્મને લૂંટવાનું પણ ન હતું, તેવી દશામાંથી ચડ્યા. વિવર મળ્યું તેમાં આ જીવ ઉચે ચડી ગયો. હવે કઈ સ્થિતિએ આવ્યા ? મનુષ્યપણું મળ્યું, જેનાથી બીજી ઉચી હદ નથી, ચક્રવર્તી એ છેલ્લી હદ, તેમ કર્મને લીધે સંસારમાં પર્યટન થાય છે, તેમાં છેલ્લામાં છેલ્લી હદ મનુષ્યપણું.
भवजलहिम्मि अपारे दुल्लहे पत्ते अ मणुअत्ते ।
અપાર સંસાર સમુદ્રમાં, મનુષ્યપણુ મળવું મુશ્કેલ, મનુષ્યપણું મળ્યું પણ પદાર્થની કિંમત તેના ઉપયોગ પર આધાર રાખે છે. મનુષ્યપણાને છેલ્લી ટોચ કેમ માની?
મનુષ્યપણું છેલ્લી ટોચ લીધી. તેને દુન્યવી ઉપગ જાનવરમાં પણ છે. કુટુંબ મમત્વ, સ્થાન સાચવવું, શરીર પોષવું તે જાનવરમાં પણ છે. બધાને પોતાના શરીર, સ્થાન, કુટુંબ વહાલા છે. હવે મનુષ્યપણામાં ટોચ શાથી ગણીએ છીએ? કર્મના કાંટા કાઢી નાખે, ફેર કરમના કાંટા ન લાવે. બે પ્રકારના અનર્થને હરણ કરનાર. આ સ્થિતિ કરનાર પદાર્થ મનુષ્યપણુમાં જ મળે. તે જ કારણથી દરેક મતવાલાએ મેક્ષ મેળવવાનું સ્થાન મનુષ્યપણું માન્યું. કેઈએ પણ મનુષ્ય સિવાય મોક્ષ માન્ય નથી. ચંદ્રલોકમાં જવાનું માન્યું પણ મોક્ષમાં તહીંથી જવાનું ન માન્યું. ચારે ગતિમાં મેલને લાયક મનુષ્યગતિ, મેક્ષને સાધી આપનાર મનુષ્યપણું મળ્યું એટલે લાખનો હીરે મળે, પછી છેકરા ઉછાંછળા થયા અને સટ્ટામાં પડે પછી લાખને હીરે કાચના ભાવમાં વેચી દેવો પડે, તેમ મનુષ્યપણું મોક્ષ મેળવી દેનારૂં તે મળી ગયું છે. કહે કે તમે મનુષ્ય તેથી ઈજા લઈ લીધે? કરમ બધે ભગવાય છે, બધે કરમને ક્ષય છે, મનુષ્યભવ પર શું દેવું છે? નારકીમાં તિર્યંચમાં દુઃખ ભોગવે છે. દેવતામાં કથંચિત્ કરમને ભેગવટો છે. ત્યાં પણ કરમ ભેગવી લે ને ક્ષય કરે, મનુષ્યપણામાં જ કેમ કરમ ક્ષય માનો છે. ચારે ગતિમાં એક સરખો ન્યાય રાખે. સીધી વાત રાખે. જેમાં કરમક્ષય ન કરે તે ગતિમાં મેક્ષે ન જાય, મારી મનુષ્યગતિનું રજીસ્ટર શું કરવા કરે છે ? ત્રણ ગતિમાં મોક્ષ નહિ, આ શું? કર્મક્ષય માટે મક્ષ છે કે ગતિને અંગે મોક્ષ છે? ચાહે જે ગતિમાં કર્મક્ષય થાય, અને મોક્ષે ચાલ્યા જાવ, ઊંડુ તત્વ ન વિચારે
Page #525
--------------------------------------------------------------------------
________________
૫૦૨
આગમ દ્વારક પ્રવચન શ્રેણી ત્યાં સુધી જ સીધા શબ્દો મીઠા લાગે. ઈમીટેશનને બહારથી દેખે તે સાચા કરતાં વધારે ચમકે, પણ પરીક્ષામાં ઉતરે તે ત્યાં મોત છે. બહારનું વાક્ય સુંદર લાગશે-કે કરમને ક્ષય નહીં કરે તે મેસે નહીં જાય, કઈ પણ ગતિમાં કરમ ક્ષય કરે તે મોક્ષે જાય, પણ કરમો ઘણા પહેલાનાં બાંધેલા છે. તે તિર્યંચની, નારકીની–ગતિ અમુક ફળ ભોગવવાનું સ્થાન, મહારભ, મહાપરિગ્રહ, પંચંદ્રિયની હિંસા, માંસનો આહાર કરી–આ ચાર મહાપાપો કરી જે દુખના કરમ બાંધ્યા તે ભોગવવા માટે નરકનું સ્થાન, આ ચાર મોટા પાપ કરીને જે કરમ બાંધ્યા તેનું ફળ ત્યાં જોગવી લે. બાકીના ૭૦ કેડીકેડ, ૩૦ કેડીકેડ, સાગરોપમની સ્થિતિના કરમ નારકીમાં ભેગવવાનું સ્થાન નથી. ત્યાં તો તેત્રીશ સાગરોપમની આયુસ્થિતિ છે. ત્યાં દેવલેકમાં તપસ્યાદિકને અગે શાતાદિક ભોગવી લે. તિર્યંચમાં માયાદિકથી બાંધેલા ભોગવી લે, તે મનુષ્યપણું પણ એવી જ સ્થિતિનું છે. પણ સવાલ કયાં છે ? નારકનાં દુઃખો ચાર પાપ કાર્યોથી નિયમિત થયા છે. દેવતાનાં સુખ સમ્યકત્વ, અણુવ્રત, મહાવ્રત કે નિર્જરા તે ચાર શુભ કારણથી નિયમિત છે. પાતલા કષાયે સ્વતંત્ર સુખ-દુઃખનું કારણ નથી. કપટ દુઃખનું કારણ, તેમ પાતલા કષાય એ સુખદુઃખનું કારણ નથી. તે નારકીગતિનાં દુઃખે, દેવતાનાં સુખ, અમુક કારણથી ઉપાર્જન કરેલાં છે, તે ત્યાં ભેગવી એ પણ શેષ કર્મો એમના એમ નહીં ભગવાય. શેષકર્મો કયાં ભેગવાય અને ક્ષય કરાય?
શાસ્ત્રોમાં દેવલોકે ગયા ત્યાં કઈ નહીં, નારકીએ ગયા ત્યાં કઈ નહિ, ત્રાષભદેવજીએ અંતરાય બાં, પણ તેત્રીસ સાગરોપમ દેવલોકમાં ગયા. તે અંતરાય ત્યાં ભોગવવાને નહીં. ખીલા ઠકના ગોવાળીયાને ઘેર પણ વીશ સાગરોપમ સુધી વેરની વસૂલાત નથી. અહીં મનુષ્યભવમાં વસૂલાત છે. દેવતામાં તેઓ ભેળા મળી બેસે પણ વેરની વસૂલાત નહીં. અહીં છેડે લવાય છે, બીજી ગતિમાં કર્મને છેડે પૂરો થતો નથી. અહીં અમુક સુખની તીવ્રતાને અંગે મનુષ્યભવ રજીસ્ટર નથી. દુઃખની સુખની તીવ્રતા કરી. નારકી દેવતા તે માટે રજીસ્ટર છે. અહીં પર્યવસાન લાવવું પડે છે. મનુષ્ય પાપ રેકાણ ન કરે ત્યાં સુધી જૂનાને ક્ષય નથી. કમાણીમાં દેવું પૂરું થાય. બચાવ ન કરે તેને જુદું દેવાનો વખત નથી. આવતા કરમને રોકવાને તાકાતદાર થાય નહીં, તે જનાને
Page #526
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫૪ મું
૫૦૩
ઉખેડવાને તાકાતાર થાય નહીં. આઠ કર્મીને રાકવાની તાકાત અહીં છે. નારકી-દેવલેાકમાં આઠ કર્મ રોકવા જાય તેા દુ:ખ સુખને વાંધા આવે, તે ત્યાં ભેગવવું રજીસ્ટર છે.
સવર કરવાની તાકાત કઈં ગતિમાં ?
દેવલે કની અપેક્ષાએ સંવર કેણુ કરી શકે ? જેએ નવા હલા બંધ કરે, આર્ભાદિક બધા કરમના બંધના કારણેા છે. તે ખધ કરતાં સુખ તૂટી જાય છે. ત્યાં સવર માની શકાશે નહીં. મનુષ્યને સંવરકરણ એ સ્વાધીન ચીજ છે. તે માટે દેવતા નારકી સ્વાધીન નથી, તિય ચ તેા સ્વાધીન છે જ નહીં, એકલી મળવાની સ્થિતિએ નારકીએ છે, ત્યાં શાંતિ હાય કયાંથી ? મળવાની સ્થિતિમાં ન્યાય કે સ્વાધીનતા કયાંથી લાવવી ? જ્યાં વગર ગુન્હ, વગર હિંસામે, વગર કાયદે મારવું ને જૂડવું ત્યાં સ્વાધીનતાની વાત શી ? દેવલેાકમાં પણ પરાધીનતા. ત્યાંના વહેવારમાં એવા ગુચાએલા કે–જેમ નેાકરીનું બંધન કરી અભ્યાસ કરવાવાળા, સરકાર લશ્કરી તાલીમ આપે, અમારે કામ હોય ત્યારે લશ્કરમાં જોડાવું એ સરત જોડે. એ ભલે ગુલામ નથી પણ પહેલેથી શરત એવી જ છે. દેવલેાકમાં ગએલા ખરા ગુલામ નથી પણ સ્નેહમાં એવા જોડાએલા કે એક દેવતા કે એક દેવી કાળ કરે ત્યારે મહાસતાપ પામે છે. એ દેવતાની ગતિ એ સ્નેહની સાંકળે એવી જોડાએલી છે, જેમાં સવર કરવા પામે નહીં. નારકીમાં પણ સ ંવર કરવા પામે નહીં, તેને કર્મીના ખી, કનું મૂળ ખાળવાની દશા :કયાંથી આવે ? મનુષ્ય મગજના સ્વાધીન છે. નારકી-દેવતા તિર્યંચા કટેવવાળાં પરાધીન છે, સ્વાધીન નથી,
સંતે ઉછેરેલ સાપ પણ ડંખ મારે :
સંતને ઘેર ઉછેરેલા સાપ તે પણ ફૂંફ઼ાડા મારે અને કરડે, કારણ-મગજ જાતને આધીન છે. ર્માળના મૂવિત: સર્વઃ, મિસૌ ન મયંઃ ? તેમ નારકીઓને અંગે જે ક્રોધની ધમધમાટ તે વગર વિચારે પણ ક્રોધ કરે. ક્રોધ માટે વિચાર કરવા ન પડે, એટલા માટે ભાંગા લેતા જોષોવયુવત્તાઃ બહુવચનના ભાંગેા લીધા. એકવચનને ભાંગે ન લીધે, સર્વે ક્રોધે યુક્ત તે હોય જ. એક સચેાગી, દ્વિસયાગી ભાંગા પડ્યા પણ ક્રોધ વગરના તેા નહીં જ. વગર કારણે પણ ક્રોધ ચાલુ જ. ચાલુ જિંદગીના ક્રોધના સ્વભાવવાલા એ બિચારા સવરને
Page #527
--------------------------------------------------------------------------
________________
૫૦૪
આગદ્ધારક પ્રવચન શ્રેણી વિચારે કે સંવર પામે કયાંથી? તેમ દેવતામાં લોભ વગરને એકે ભાંગે નહીં. ત્યાં સંગમદેવને મેરૂ પર્વતની ચૂલા પર કાઢી મેલ્ય. સત્તા વિગેરેને લેભ છે. દેતતાની અંદર લેભે એવી સંજ્ઞા ઉભી કરી છે કે જેને લીધે સમજી શકાશે, કે ઇદ્રોને આત્મરક્ષકે, કપાળે, સૈનિકે શા માટે? ચમરેન્દ્ર આવ્યું ત્યારે આત્મરક્ષકોને ત્રાસ કર્યો. વેદિકા સુધી ગમે તે સાંભળે છે. બાકી લુચ્ચાઈઓ પણ છે, ચેરીઓ છે, ત્યાં ઇદ્રો પણ નિર્ભય નથી. ઈન માથું ધુણાવ્યું, મુગટ પડ્યો. તે લઈ દેવતા સભા વચ્ચેથી નાસી ગયો. કઈ દિશાએ રાજાને દૂધપૂરીમાં વાંધો આવતો નથી, છતાં લડાઈઓ કરે છે. તે દેવતામાં લેભ, નારકીમાં કોલ સજજડ, મનુષ્યમાં એક ન હોય પણ બધા કષાયે થોડા છેડા હોય મનુષ્ય જાતિસ્વભાવમાં જાય તો પણ કષાયનો કબજો ધરાવી શકે, તેથી મનુષ્ય સંવરને લાયક ગણેલા છે. પ્રતિજ્ઞા કોણ કરી શકે ? સ્વાધીન હેય તે. દાળ ખાવાની જરૂર પડી, વિષ્ણવે કહ્યું “બાધા મારી માવડી, દાળ પરથી ઉતરી શાક પર જા.” દરકાર હોય તે જ પ્રતિજ્ઞા પાળી શકે.
સંવર વગર નિર્જરા અશક્ય :
- મનુષ્યપણામાં ચીજ-વસ્તુની દરકાર ન હોવાથી ત્યાગની પ્રતિજ્ઞા કરી શકે. સંવર ન બને ત્યાં સુધી નિર્જરા ન બને. સંવર નિરા બે અહીં બને છે. દેવતાદિકમાં એ બે બનતા નથી. તેથી મનુષ્ય ભવમાં જ મોક્ષ છે. દુઃખ-સુખને અને અહીં રજિસ્ટર નથી. પહેલાંના લેણ અહીં વસૂલ થાય છે. સંવર-નિર્જરા બે કરવાની તાકાત હોય ત્યાં મેક્ષ મેળવી શકાય. દેવતાદિક ત્રણ ગતિ જુનું દેવું વાળે નહિં, નવું દેવું કાતું નથી, મનુષ્ય ગતિમાં બન્ને થઈ શકે છે. આ વાત શાસ્ત્રીય રીતિએ કહી. અબજો જાનવર તમે દેખ્યા છે. કોઈ જગાએ સંવરની કે નિર્જરાની નિશાની દેખી? તમારે જ્યાં પ્રત્યક્ષ પ્રમાણ છે, જ્યાં સંવરની કે નિર્જરાની નિશાની દેખાતી નથી. મનુષ્ય પણામાં જ
Page #528
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૫૪ મું
૫૦૫ માત્ર તે દેખીએ છીએ. બીજી ગતિમાં મોક્ષ નથી, આ કલ્પના શી રીતે આવે છે? ગટરમાં કસ્તુરી નથી, એ શંકા શી રીતે થાય છે? એમ નરક, દેવ, તિર્યંચ-ગતિમાં સંવર-નિર્જરાની સંભાવના કરી મેક્ષ માનવે તે સમજણ બહાર છે. માટે સર્વ અનર્થને નાશ કરનાર ધર્મ મનુષ્યપણામાં જ મળે છે. મનુષ્યમાં ભૂખ્યાને ભેજન મળે છતાં ધારે તે ન ખાય. જાનવરમાં તેવું દેખે છે? જાનવર કાયમ ભૂખ્યું, ધરાય નહીં. અહીં ખાધું, ધરાયું, બીજે જાય તે પણ મેં ઘાલશે. સંતોષ પામતું નથી. મનુષ્યમાં પ્રત્યક્ષ દેખીએ છીએ કે ભૂખે છે, ભજન મલ્યા છતાં ત્યાગ કરે, ને સમતા રાખે, સંતેષ રાખે, કંબલ, સંબલ બળદે ભદ્રિકભાવે નાગકુમાર દેવલોકમાં ગયા છે. સમ્યક્ત્વ નથી, નહીંતર વૈમાનિકમાં જો. શેઠનું અનુકરણ છે. તિર્યંચની ગતિમાં પ્રત્યક્ષ દેખીએ છીએ તે મધ્યમગતિ છે. તેમાં સંવરનો છાંટો કે નિર્જરા પણ દેખતા નથી, તે નારકી, દેવતાને મોક્ષ કેમ નહિં? એ વિચાર શી રીતે આવે? દેવતાઓ આરંભ પરિગ્રહમાં રક્ત, અસંખ્યાત જોજન લાંબા વિમાને, તેમાં રક્ત, તેની સાહ્યબી કરનાર મગજમાં મમતા-મદિરાના ઘેનવાલા હોય. તેટલા માટે જાતિસ્વભાવ પલટવાની, સંવર નિર્જરા કરવાની તાકાત મનુષ્ય ભવમાં જ મળે છે. તે તમને મલ્ય છે. આ ઉત્તમ ભવ મલ્યા છતાં ધર્મની સિદ્ધિ ન કરે તે તલવાર સજાવીને તૈયાર કરાવી બહાર નીક, રાંડું ઉભું હતું તેને કાપી નાખ્યું. ‘તલવારના ઝાટકે રાડું ઉડાડયું તે બેલતા શરમ આવવી જોઈએ. તરવાર રાડું કાપવા માટે ન હતી, તેમ મનુષ્યભવ પામી શું કર્યું ? તેને જવાબ . રાડું કાપ્યું, ચંદ્રહાસ તરવાર હાથમાં આવી, તેથી રાડું કાપ્યુ તેથી કઈ બહાદુરી કરી? એ તે સમરાંગણમાં ઝમે તો શોભે. તેમ સમસ્ત અનર્થ હરણ કરનાર ધર્મને લાયક મનુષ્ય ભવ પામ્યા. હવે તે માટે કોઈ પૂછે કે, મનુષ્ય પણું મેળવી શું કર્યું? તુચ્છ બુદ્ધિ સરાવી નથી. તેટલા માટે ધર્મને લાયક ૨૧ ગુણ કહેતા તુચ્છતાની બુદ્ધિ સરાવવી જોઈએ. આત્મા અને પુદ્ગલના સ્વભાવને જેડમાં મેલતાં પુદ્ગલ તરફ દેરાઈએ તે તુચ્છતા. પારમાર્થિક સુખ તરફ બેદરકાર, ઐહિક
Page #529
--------------------------------------------------------------------------
________________
૫૦૬
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી સુખ તરફ લાગણી, તે જ તુચ્છતા. હીરા અને કાચના ઢગલામાંથી કાચ ઉપાડે તો નસીબ જ ખોખરૂં કહીએ, તે આત્મીય અને પુદગલ સ્વભાવ બનેને જાણીએ છીએ. અહીંના ધરમથી જે દેવતાની ગતિના સુખ તે પાપ-કરમ બંધાવશે. દુર્ગતિ વગરનું સુખ આપનાર ધર્મની હયાતી છતાં દુર્ગતિવાળા સુખમાં સંડોવાય તે તમને તુરછ નહીં તે બીજું શું કહેવું? દેવ ગુરુ કે ધર્મ, દાન, શીલ, તપ કે ભાવ તેની સેવા કે આરાધનામાં કયારે જશે? ભવાંતર ઉપર વિચાર કરશે ત્યારે. સંયોગના ભવિષ્યના સુખને સમજાતું નથી, આત્માના સ્વાભાવિક સુખને વિચારતે નથી તે યુદ્ધ છે. તેથી ત્યાગ તપ ભાવનાની વાત આવી ત્યાં બીજી ગતિમાં તે ધરમ કરે કેવી રીતે? ધર્મનું સાધન તેજ કરે કે જે તુચ્છતા અને ગંભીરતા સમજે.
શ્રી આગદ્ધારક ૫૪ પ્રવચન શ્રેણરૂપ ૧લ વિભાગ સંપૂર્ણ |
--
-
સંપાદકના સંપાદન.
૧. ઉદ્યતન સુરિકૃત પ્રાકૃત કુવલયમાલા મહાકથાને ગૂર્જરાનુવાદ ૨. હરિભદ્ર સૂરિકૃત સમરાઈઐ-કહા પ્રાકૃતિને ૩. સાધુ-સાધ્વીયોગ્ય ક્રિયાને સાથે પરિશિષ્ટો સાથે ૪. શ્રી હેમચંદ્રાચાર્ય કૃત પિત્ત યોગશાસ્ત્ર સવિવરણ ગૂર્જરાનુવાદ
મૂળ કે સાથે. ૫. ચઉપન્ન મહાપુરિસ ચરિયું પ્રાકૃત શીલાંકાચાર્યફતને ગૂર્જાનુવાદ ૧. આગમ દ્ધારક પ્રવચન શ્રેણી રૂપ ૧લે વિભાગ, મહેસાણાના ચતુર્માસના
૫૪ પ્રવચને. ૭. પઉમ ચરિયે પ્રાકૃત વિમલસરિકૃત( જૈન મહામાયણ) અતિ પ્રાચીન
કૃતિને ગૂર્જરનુવાદ ૧ થી ૮. ૧૨ નંબરના પુસ્તકો સ્ટોકમાં નથી. ૧૮-૧૧ ગણતરીના બાકી છે.
Page #530
--------------------------------------------------------------------------
________________
સાગર—સમાધાન
સમાધાનકાર : ૫. પુ. આગમોદ્ધારક આનંદસાગર સુરીશ્વરજી મહારાજ પ્રશ્ન--૨૯૭. ઉપધાનમાં પ્રવેશ અને સમાપ્તિ અવસરે માળાની મેાલાતી ધીની ઉપજ જ્ઞાનખાતામાં નહિં લઈ જતા દેવદ્રવ્યમાં કેમ લઈ જવાય છે ?
સમાધાન—ઉપધાન એ જ્ઞાનારાધનનું અનુષ્ઠાન છે અને તેથી જ્ઞાનખાતામાં તે ઉપજ જઈ શકે-એમ કદાચ માનતા હૈા, પણ ઉપધાનમાં પ્રવેશથી માંડીને માળ પહેરવા સુધીની ક્રિયા સમવસરણુરૂપ ન ૢિ આગળ થાય છે. ક્રિયાએ પ્રભુસન્મુખ થતી હાવાથી તે ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ.
પ્રશ્ન--૨૯૮. સ્વમાની ઉપજ અને તેનું ઘી દેવદ્રવ્યના ખાતામાં લઈ જવાની શરૂઆત અમુક વખતથી થઈ છે, તેા ફેરફાર કેમ ન થઈ શકે ?
સમાધાન---અ-પરમાત્માની માતાએ સ્વમાં દેખ્યા હતાં એટલે વસ્તુતઃ તેની સ ઉપજ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ. અર્થાત્ દેવાધિદેવને ઉદ્દેશીને જ આ ઉપજ છે. ધ્યાનમાં રાખવું કે ચ્યવન, જન્મ, દીક્ષા એ કલ્યાણકા પણ શ્રી અરિહંત ભગવાનનાં જ છે. ઈન્દ્રાદિકાએ શ્રી જિનેશ્વર ભગવાનની સ્તુતિ પણ ગર્ભાવતારથી જ કરેલી છે. ચૌદ સ્વપ્નાનાં દર્શન પણ અદ્-ભગવંત કૂખે આવે ત્યારે જ તેની માતાને થાય છે. ત્રણ જગતમાં અજવાળું પણ તે ત્રણે ય કલ્યાણકામાં થાય છે. માટે ધર્મીષ્ટાએ ભગવાન ગર્ભાવસ્થાથી જ ગણવાના છે.
પ્રશ્ન--૭૨૩. હાલમાં ચંદુઆ-પંડિયામાં જે સ્થૂલભદ્રજી, ગૌતમસ્વામી, ભગવંતના ઉપસર્ગી, ઈલાયચીકુમાર, નૈતા મુનિવર, નવપદજી, વજ્રસ્વામીજી, જબુસ્વામીજી, વગેરે મહાપ્રભાવિક પુરુષાનાં આલેખનચિત્રા જરીના આલેખવામાં આવે છે તે શું ચેાગ્ય છે ? કેમ કે તે પૂઠિયા વ્યાખ્યાનકાર આચાર્યાંના, મુનિરાજોના પાછલા ભાગમાં બંધાતા હેાવાથી મહાપુરુષાની આશાતનાના પ્રસગ આવે છે, તે ઉચિત શું છે ?
સમાધાન—આજે ચંદ્રરવા પૂ`ડિયામાં જે એવા મહાપ્રભાવક પુરુષાનાં જરીથી આલેખન-ચિત્રા ભરાય છે તે ઉચિત નથી. આવા પૂજ્ય અને આરાધ્ય પુરુષા આજના મુનિવરેાના પાછલા ભાગમાં રહે, તેમની પૂંઠે કરીને સાધુ આદિક બેસે તે ઉચિત લાગતું નથી, માટે તે આલબનના આલેખનમાં પરિવર્તનની જરૂર છે. સૂર્ય મુખી, ચંદ્રમુખી
Page #531
--------------------------------------------------------------------------
________________
૫૦૮
સાગર-સમાધાન કમલે, નવી નવી વેલે, ૧૪ સ્વપ્ન, અષ્ટ મંગલિક વગેરે આલેખવામાં આવે તે તે વ્યાજબી લાગે છે. આરાધ્ય મહાપુરૂષનાં ચિત્રને આરાધનાના સાધનમાં બેઠવે તે ઠીક નથી. સાથને સાધનમાં ખેંચી જવું વ્યાજબી નથી. (વિશેષાર્થીએ સં. ૧૯૯૨ માં આગાદ્વારકશ્રીએ લખેલા તપ અને ઉદ્યાન નામના તેમના લખેલા વિસ્તૃત પુસ્તકના ૫૨૮ થી ૫૩૬મા પત્રે અવલોકન કરવું.)
પ્રશ્ન-૬૯૨. સાતક્ષેત્ર કયાં અને તેમાં ધન વ્યય કરવા માટે સાધુઓ ઉપદેશ આપે કે આદેશ કરી શકે ?
સમાધાન–જિનમંદિર, જિનમૂર્તિ, જ્ઞાન અને ચતુર્વિધ સંઘ (સાધુ-સાદેવી, શ્રાવક-શ્રાવિકા) એ સાત ક્ષેત્ર છે. જુના ચૈત્યને ઉદ્ધાર કરે કે નવાં ચૈત્ય (દહેરાં) બનાવવાં તે ચિત્યક્ષેત્ર કહેવાય. ચેત્ય અને સ્મૃતિ એ બંનેને માટે વપરાતું દ્રવ્ય તે બેય ક્ષેત્રમાં સરખાવટ હોવાથી પરસ્પર વાપરી શકાય છે અને તેથી જ દેવદ્રવ્યની વ્યાખ્યા કરતી વખતે શાસ્ત્રકારે ત્યદ્રવ્ય, દેવદ્રવ્ય, જિનદ્રવ્ય વિગેરે ઉભય સાધારણ શબ્દ વાપરે છે. જો કે ચિત્ય અને સ્મૃતિ એ બંને સંબંધી દ્રવ્યને દેવદ્રવ્ય કહેવાય છે અને તેથી તે બંનેનું ક્ષેત્ર એક જ કરીને દેવ એવું ક્ષેત્ર કર્યું હોય તે ચાલી શકત, પણ ચિત્ય અને મૂતિના ક્ષેત્રમાં સ્વતંત્ર ખરચ કરવાની યેગ્યતાની અપેક્ષાએ તે બે ક્ષેત્રો જુદાં રાખ્યાં છે, વળી દરેક શ્રાવકે સો એનૈયા જેટલી પિતાની મિલક્ત થાય ત્યારે પોતાના ઘરમાં દહેરાસર કરવું જ જોઈએ.
એ વાતનો ખ્યાલ પણ ચિત્યક્ષેત્ર જુદું રાખવાથી આવી શકે છે.
વળી ભગવાનની ત્રિકાળ પૂજા કરવાવાળો શ્રાવક પોતાના દ્રવ્યને દેવદ્રવ્યમાં ઉપયોગ કરે છે, એ ખ્યાલ પણ મૂતિ નામનું ક્ષેત્ર જુદું રાખવાથી આવી શકે છે. ભગવાનના શાસનને પુરો આધાર જીવાજીવાદિ તના જ્ઞાન પર હોઈ પુસ્તકોનો ઉદ્ધાર કર, પુસ્તક લખાવવા કે સાચવવા વિગેરેને અંગે થતો વ્યય જરૂરી હોઈ જ્ઞાન નામનું ક્ષેત્ર જ રાખેલું છે. આ ત્રણે ક્ષેત્રો (ચિત્ય, મતિ અને જ્ઞાન ) માં નવીન ઉત્પત્તિ, જનાની સંભાળ કે જીર્ણનો ઉદ્ધાર કરાય તે
ગ્ય ગણાય છે, તેવી જ રીતે ચતુવિધ સંઘને અંગે સાધુ-સાધ્વી નવી દિક્ષાઓ, દીક્ષિતને અશન પાન, ખાદિમ, વસ્ત્ર–પાત્ર. કંબલ, ઔષધ આદિનું દાન વિગેરે કરાય. તે સર્વ સાધુ-સાધ્વીના ક્ષેત્રમાં વ્યય થયા સમજવા.
તેવી જ રીતે શ્રાવક-શ્રાવિકાને ધર્મ પમાડે, ધર્મમાં સ્થિર
Page #532
--------------------------------------------------------------------------
________________
સાગર-સમાધાન
૫૦૯ કરવા. તે અન્ય લેકે પણ ધર્મની અનુમોદના કરે તેવી રીતે તેઓની ભક્તિ કરવામાં જે ધનનો વ્યય થાય તે શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રમાં ધનને વ્યય ગણો. સાવી અને શ્રાવિકા, અનુક્રમે સર્વવિરતિ અને દેશવિરતિવાળી છતાં પણ સ્ત્રીપણાના કેટલાક સ્વાભાવિક દોષોને લીધે તેના તે અવગુણો તરફ દષ્ટિ જાય અને તેના સર્વવિરતિ દેશવિરતિ ગુણે તરફ બહુમાનની નજર ન રહે તે અવિવેક ટાળવા માટે સાધ્વી અને શ્રાવિકાનું ક્ષેત્ર જુદું ગણવાની જરૂર પડી છે.
ઉપર જણાવેલા સાતેક્ષેત્રોમાં ધનવ્યય કરવા માટે ઉપદેશ દે એ દરેક ઉપદેશકનું કર્તવ્ય છે. યાદ રાખવું કે એક પણ ક્ષેત્રના ભેગે કોઈને પિષવાનો ઉપદેશ અપાય તો તે ઉપદેશ શાસ્ત્રાનુસારી કહી શકાય નહિ. પદાર્થના નિરૂપણમાં જેમ એક પણ ધર્મને ઓળવે તે તે નયાભાસને ઉપદેશ કહેવાય છે, પણ સર્વ ધર્મોની અપેક્ષા રાખીને અપાતે ઉપદેશ જ યથાર્થ ઉપદેશ કહેવાય છે. તેવી રીતે સર્વ ક્ષેત્રની અપેક્ષાવાળો ઉપદેશ જ યથાર્થ ઉપદેશ કહેવાય. કેઈપણ ક્ષેત્રમાં દુર્લક્ષ્ય કરાવીને કે ઉઠાવીને જે ઉપદેશ અપાય તે યથાર્થ ઉપદેશ કહેવાય જ નહિ.
જેનશાસ્ત્રમાં અખિલ કાર્યો ભવ્યજીવોએ પિતાની ઈચ્છાથી જ કરવાનાં છે અને તેથી જ વંદના સરખા કાર્યમાં પણ શાસ્ત્રકારોએ ઈચ્છાકારેણુને પાઠ રાખી ઈચ્છાકાર નામની સામાચારી સૂચવી, મુખ્યતાએ બળાત્કારને સ્થાન નથી એમ જણાવેલું છે. તે પછી સાતક્ષેત્રમાં દ્રવ્ય વાપરવા માટે આજ્ઞા કે બલાભિગ ન હોય તે સ્વાભાવિક જ છે, તેથી બીજાં પ્રયોજનની માફક આ સાતક્ષેત્ર અંગે પણ સાધુનો અધિકાર માત્ર ઉપદેશનો જ હોઈ શકે. (જો કે ચૈત્યદ્રવ્યનાં ગામ-ગાયે વિગેરે કઈ રાજા આદિક મનુષ્ય હરણ કર્યા હોય અગર હરણ થતાં હોય તેની ઉપેક્ષા થતી હોય તેનું નિવારણ કરવાની રજ ગચ્છની અંદર રહેલા સાધુઓ અને ગચ્છથી નિરપેક્ષપણે વિચરતા સાધુની પણ છે. તે પણ તે ફરજ બતાવનાર ગાથાની જેડેજ એમ જણાવવામાં આવ્યું છે કે તે જ ચિત્યાદિકને માટે નવા માગવાના કે ઉત્પત્તિનાં કાર્યો કરતાં સાધુઓના મહાવ્રતની શુદ્ધિ રહે નહિ. માટે સાધુઓએ સાતક્ષેત્રની અને શ્રેતાના ઉદ્ધારથી અપેક્ષાએ માત્ર ઉપદેશ જ કરવો ચગ્ય છે.)
પ્રશ્ન-એક ઘરમાં દશ માણસ હોય, તેમાં કેટલાક પાપી હોય અને કેટલાક ધર્મ પણ હોય, તે પાપીએ કરેલાં પાપથી ધર્મી લેપાય ખરો ?
Page #533
--------------------------------------------------------------------------
________________
૫૧૦
સાગર-સમાધાન
સમાધાન–શાસ્રકારે મન વચન કાયાથી જેમ પાપને કરવું અને કરાવવું એ બંનેને નિષેધ કરે છે, તેવી જ રીતે પાપની અનુમેદનાના પણ નિષેધ જ કરે છે અને અનુમાના શાસ્ત્રકારો ત્રણ પ્રકારે જણાવે છે.
જે કાઈપણ જીવ આપણા પ્રમ`ગમાં આવેલે હાય, અને તે જે કાંઈ પાપ કરે (જો કે તે પાપ કરવાનું આપણે કહ્યું ન હાય છતાં ) તેના નિષેધ ન કરીએ તા આપણને અનુમેાદના નામના દોષ લાગે, (આજ કારણથી ઉપદેશકની પાસે આવેલા અગર તેના પ્રસગમાં આવેલા જે જે મનુષ્યા હાય તેને તેને તે ઉપદેશક મહાત્માએ સ પાપાને સર્વથા ત્યાગ કરવાનો ઉપદેશ જ કરવા જોઇએ અને આજ કારણથી શાસ્ત્રકારે સર્વ પાપાનાં સથા પરિહાર રૂપી સર્વાંવિતિને ઉપદેશ આપ્યા સિવાયના દેશવિરતિ આદિને ઉપદેશ આપવામાં આવે તે ગૃહસ્થપણામાં રહેલા દેશિવરતિવાળાએ કરેલા પાપાની અનુમેદનાનાંનું પાપ ઉપદેશકને લાગે એમ સ્પષ્ટપણે કહેલું છે.
So
જો કે સર્વ પાપાના ત્યાગ અને તેના ફળનું સ્વરૂપ જેણે યથાસ્થિત જાણ્યું છે, અને સર્વ પાપાની વિરતિરૂપ સવિત આદરવાને કે દેશથી પાપાના વિરામ કરવા તે રૂપ દેશિવરતિ આદવાને પણ અશક્ત હાઈ દેશવિરતિ કે સમ્યક્ત્વ આદર્યું હોય, તેવા શ્રાવકેાને તે ઉપદેશકે શ્રાવકની ચેગ્યતા અનુસારે માર્ગાનુસારી, સમ્યકત્વ, દેશવિરતિ કે સર્વવિરતિપણાના યથારુચિ ઉપદેશ ક્રમે કે ઉત્ક્રમે આપી શકે છે; અને તેથી જ તેવા જીવાને ઉદ્દેશીને પચાશક, ધર્મબિંદુ, શ્રાવકધર્મ પ્રકરણ, શ્રાદ્ધવિધિ કે ધસ‘ગ્રહ વિગેરે ગ્રંથા રચવામાં આવેલા, પણ તે સાથેામાં એ વાત તે સ્પષ્ટ જ કરવામાં આવી છે કે સર્વ પાપની નિવૃત્તિરૂપ યતિધમને લેવા માટે અશક્ય હોય તેવાને જ દેશવિરતિનું ગ્રહણ હેાય છે; તથા દેશથી પાપની નિવૃત્તિરૂપ દેશવિરતિ ગ્રહણ હોય છે; તથા દેશથી પાપની નિવૃત્તિરૂપ દેશવિરતિ ગ્રહણ કરવાને અસમર્થ મનુષ્યોને જ એકલુ સમ્યકત્વનું ગ્રહણ વિગેરે હાય છે, તેમ સ્પષ્ટ કરે છે.
આ બધી વસ્તુસ્થિતિ જોનારા મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે પેાતાના ઘરમાં સાથે રહેનારા કુટુંબીજને તે શુ પણ સામાન્ય સબંધવાળા કે લાગવગવાળા જવા તે પણ તેએ જે પાપ કરે તેમનાથી રાકવા માટે પ્રયત્ન ન કરાય તે તે પાપ નહિ કરનારા મનુષ્યને પણ અનિષેધ નામની અનુમતિ લાગી પાપ લાગે છે.
Page #534
--------------------------------------------------------------------------
________________
સાગર-સમાધાન
૫૧૧
આજ કારણથી દરેક સમ્યક્ત્વવાળા મનુષ્ય મા કાપીત કોવિ થાનિ એટલે જગતને કેાઈપણ જીવ પાપનાં કાર્યાં ન કરે; એવી ભાવના તથા તેવી ઉદ્ઘાષા સતત પ્રવૃત્ત રાખે છે. આવી અનિષેધ અનુમેાદનાની માર્ક ખીજી પ્રશંસા નામની અનુમેના શાસ્ત્રકાર જણાવે છે. પાપ કરવામાં સાગરિત થનારા જેમ સ્પષ્ટપણે પાપના ભાગી હોય છે, તેમ પાપ કરતી વખતે પાપમાં મદદગાર નહી બનનારા પણ મનુષ્ય પાપનું કાર્ય થઈ રહ્યા પછી પણ ફળ ભાગ કે વચન દ્વારાએ પણ તે કાર્યને વખાણે તે તે વખાણનાર મનુષ્યને તે થએલા પાપકાની પ્રશંસા નામની અનુમાદના ગણવામાં આવે છે.
આવી જાતની અનુમેહના લેકેમાં પ્રસિદ્ધ હેાવાથી ઘણાં મનુષ્યા યથાવસ્થિત વસ્તુના મેધને અભાવે પૂર્વે જણાવેલી અનિષેધ અનુમેદનાને કે આગળ જણાવીશુ તેવી સહવાસ અનુમેાદનાને, અનુમેાદના રૂપે ખેલતા નથી અને ગણતા નથી પણ માત્ર આ પ્રશસ્રા અનુમેદનાને અનુમાદના રૂપે ગણે છે. આ પ્રશંસા અનુમેદનાના નિષેધ માટે જ ચાગબિંદુકાર ભગવાન હરિભદ્રસૂરિજીએ માતાપિતા આદિનું મરણુ થયા છતાં પણ તેમનાં વસ્ત્ર આભૂષણના ઉપભાગના નિષેધ કરેલા અને તેમના વસ્ત્ર .આભૂષણના ઉપભાગ કરનારને મરણના ફળને ઉપભાગ કરનાર ગણી માતાપિતા આદિના મરણની અનુમેદનાવાળા ગણેલા છે અને તેથી જ તેજ શાસ્ત્રમાં તે માતાપિતાદિના વસ્ત્ર, આભૂષણને તીર્થ ક્ષેત્રાદિમાં ખર્ચી નાખવાનું જણાવેલું છે.
આ સહવાસ નામની અનુમેદનાથી લાગતા પાપની નિવૃત્તિ માટે જ તીર્થંકર ગણધર આદિ મહાપુરુષાને પણ ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી સાધુતા ગ્રહણ કરવાની વિશેષ જરૂર હૈાય છે. આ વસ્તુ સમજનારા મનુષ્ય જેટલી અવિરત રહે તેટલું વધારે વધારે કર્મ બંધાય એવું શાસ્ત્રાક્ત યથાસ્થિત કથન સ્હેજે માની શકશે. આ ત્રીજી સહેવાસ અનુમેદનાના ભેદને સમજનારા મનુષ્ય પેાતાના કુટુંબીજનમાંથી કેઈએ પણ કરેલા પાપની અનુમાદનાના દોષોના ભાગીદાર કુટુંબના સમગ્રજન અને છે એમ સ્પષ્ટ સમજી શકશે. (આવાજ કારણથી ગૃહસ્થાશ્રમમાં રહીને ઉત્તમમાં ઉત્તમ ગૃહસ્થલાયક ધ કરણી કરવાવાળા પણ પાપને અગે માત્ર ખાળે ડૂચા મારે છે પણ મેટા દરવાજા ખુલ્લાં રાખે છે. અને આ કારણથી દેશવિરતિના ઉત્કૃષ્ટ સ્થાન કરતાં પણ પ્રમત્તસયતના જઘન્ય સ્થાનમાં અસખ્યગુણ નિર્જરા જે
Page #535
--------------------------------------------------------------------------
________________
૫૧૨
વ્યાજભક્ષણના દેષથી બચો શાસ્ત્રકારોએ ફરમાવી છે તથા સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઉત્કૃષ્ટ દેશવિરતિની પ્રાપ્તિ માટે ખપાવાતી કર્મસ્થિતિ કરતાં વધારે ખપાવે ત્યારેજ પ્રમત્ત ચારિત્રની પણ પ્રાપ્તિ થાય, એ વાત સ્પષ્ટપણે સમજાશે.)
[ “સિદ્ધચક્ર ' માસિકમાંથી ] વ્યાજભક્ષણના દોષથી બચો અને બચાવો. દેવદ્રવ્યની વૃદ્ધિ (૫)
આખાયે સંઘમાં પરિણામની વૃદ્ધિ કરનાર દેવદ્રવ્યની વૃદ્ધિ છે, આથી તે અત્યન્ત આવશ્યક કર્તવ્ય તરીકે છે, ઈન્દ્રમાળા કે બીજી માળાની ઉછામણીથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ.
શ્રીરેવતાચાલજી ઉપર વેતામ્બર અને દિગમ્બરને સંઘ ભેગો થયે હતું, તીર્થ અને વિવાદ થયો. તે વખતે વૃદ્ધોએ કહ્યું કે બોલી બોલો. તેમાં જે વધે તેનું આ તીર્થમાં નિર્ણય 'પણ બેલીના આધારે થ, બેલીને રિવાજ કે તે વખતે પણ પ્રબળ હતું, તે અત્રે વિચારે! આ સમયે સાધુ પેથડશાહે પદ ઘડી સુવર્ણ બેલી ઈન્દ્રમાળા પહેરી, ઘડી સોનું એટલે દશ શેર સોનું. તે સમયે તેઓએ ચાર ઘડી સોનું તે યાચકને આપ્યું હતું.
એક વાત ખ્યાલમાં રાખજે કે પહેલાં દેવદ્રવ્યની બેલી બેલતા, તેનાં નાણાં તરત જ આપી દેતા, બેંકમાં પણ નાણાં મૂકાય તેની સાથે તુરત વ્યાજ શરૂ થાય છે. પેથડશાહ છપ્પન ઘડી સોનું બેલ્યા અને માળ પણ પહેરી. સોનું આપવા જોઈએ તે માટે તુરત ઊંટડીસાંઢણી દોડાવી, એ સેનું આવે નહિ, દેવાય નહિ ત્યાં સુધી અન્ન પાણી લેવા નહિ, આ સંકલ્પ કર્યો હતો, આથી છ થયે, બીજે દિવસે જ્યારે બેઘડી દિવસ બાકી રહ્યો ત્યારે સોનું આવ્યું, સૂર્યાસ્તની છેલ્લી બેઘડી પાણી પીવાય નહિં. રાજ્યના મંત્રી હતા, કહો કેવી શ્રદ્ધા ! આ બધાઓના નામે શાસ્ત્રના પાને ખોટા નથી ચઢ્યા. શાસ્ત્રને વિધિ છે કે બોલવું તે તુરત ચુકવી દેવું. આ માટે નામે ચઢાવવું પડે, નોકર રાખવા પડે, ઉઘરાણીઓ કરવી પડે છે તે રીત વ્યાજબી નથી, તરત તે નાણું ન આપે તે વ્યાજભક્ષણને દોષ લાગે છે તે સમજે ! બોલાય છે કે- પડતી કેમ આવી? પણ તમારાથી દરેક કાર્યોમાં પુણ્ય પાપને વિચાર કેટલે કરાય છે તે વિચારતું નથી.
(આગમારક પર્વ વ્યાખ્યાન સંગ્રહ-પત્ર ૬૪-૬૫)
Page #536
--------------------------------------------------------------------------
_