________________
પ્રવચન ૨૧મુ’– ધર્મરત્ન માટે ત્રણ ગતિ નકામી-૧૮૩, ક્ષાયિગુણા મનુષ્યતિમાં જ ઉત્પન્ન થાય-૧૮૪, મગરુખીથી ખેલાતે સંસારી શબ્દ–૧૮૫. પુણ્યશાળીને મરણુ એ મહોત્સવ છે–૧૮૬, ધર્મરત્ન એ બાજુ કામ કરનાર–૧૮૭. સાધુ સંસારી છતાં તેને સ ંસારી કેમ નથી કહેવાતા ?-૧૮૮. અનિષ્ટહરણ કરનાર ધર્મ-૧૮૯. સ્વરૂપે સર્વ આત્મા કેવલ જ્ઞાનાદિકવાળા છે–૧૯૦.
પ્રવચન ૨૨ મું- ૧૯૧. ખાવાનું ન મળે તે ખાજાના ભુક્કો ખાય–૧૯ર. અનેકમાં આપણે જ કેમ અપૂર્વ વસ્તુ મેળવી ?, કીમતી પદાર્થનું રક્ષણ સાવચેતીથી કરવાનું હોય-૧૯૩. સુદેવમાં ૧૮ દોષો ન હોય–૧૪, ૧૮ દોષરહિત બધા દેવ ન કહેવાય–૧૯૫. દિગંબરાની વિચિત્ર માન્યતા-૧૯૬. તેરાપથીના પ્રકાર૧૯૭. દિગમ્બર શબ્દથી જ વસ્રની સિદ્ધિ, ૪૫ આગમમાં શ્વેતાંબર શબ્દ નથી– ૧૯૮. મરતી ઘેાડીનું મૂલ્ય ઉપજાવી લેવું-૧૯૯,
પ્રવચન ૨૩મું– નિશાળીયાનું નામું આંકડે બરાબર પણ આશામીએ નકામું–૨૦૦, સમ્યગ્દર્શનનું આસ્તિકય લક્ષણ–૨૦૧. અધિકરણ સિધ્ધાંત–૨ ૦૩. ચાર સ્થાનક અભવ્ય પણ માને–૨૪. આસ્તિકતાનું પાંચમું અને છઠ્ઠું સ્થાનક, ભવ્ય-અભવ્યની વિચારણા-૨૦૫. આભિહિક મિથ્યાત્વ અભવ્યને હાય ?–૨૦૬. જૈનના આસ્તિક કયારે ?–૨૦૮. નિવેદ–૨૦૯. અક્ષુદ્રતાનો પ્રથમ ગુણ–૨૧૦.
પ્રવચન ૨૪મું- ૨૧૩. જીકે ધેર જેસા વધામણા તેસી પાક–૨૧૪. ઈન્દ્રિયાના હડકવા–૨૧૫, સ્ત્રીએની ગંભીરતા–૨૧૭, તલવારથી તણખલા કાપવાના ન હોય, સજ્જને શિખામણે; દુર્જને દંડે ડાહ્યા થાય-૨૧૮. ચૌદરત્ના કરતાં ધર્મરત્નની અધિકતા–૨૧૯,
પ્રવચન ૨૫મું-૨૨૦. ધન એ અનર્થનું મૂળ–૨૨૧૮ રેતીની રમત સરખું આપણું મનુષ્યપણુ, રજા અને રાજીનામું કાને કહેવાય ?-૨૨૪. મરતા નથી કે માચો મેલતા નથી–૨૨૫, ટાપલે ધર–૨૨૬. ત્રણ ગતિમાંથી સાથે કંઈ લઈ જઈ શકાતુ નથી–૨૨૮.
પ્રવચન ૨૬ મું – અંત સમયે નમા રેહતાણું કાને યાદ આવે ?–૨૩૦ સંસ્કારાની મહત્તા-૨૩૧. ભવ્યત્વ પરિપકવ કરવાનાં સાધનો, ચાર શરણુ–૨૩૨. દુષ્કૃત-નિંદન, શત્રુ તરફ ધિક્કારની લાગણી કેવી હોય ?–૨૩૩, સુકૃત અનુમાન૨૩૫, ઉપભ્રંણા કાની કરાય ?–૩૩૭. ગુણુ અનુમાદના વખતે અવગુણુ ધ્યાનમાં લેવાના ન હોય-૨૩૮. સત્કૃત્ય કરતા તેની અનુમોદના બળવાન-૨૩૯.