________________
૨૨૦
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી માટે દેણી સમાન છે. આ સાંભળી જગતમાં બને છે. તેમ આબરૂદાર વર કરે અપજશથી સાવચેત રહે છતાં દાચ રસોયાની ભૂલથી લગીર મીઠુંમરચું વધારે પડયું તે દુર્જને-મુરખાઓ મીઠાઈઓ ન જુવે, કહીમાં ખારાપણું હતું તે જ જુએ. અરરર! તીખી- ખારી કઢી કરી. જમણ ધૂળ કર્યું જે પેલી ખોડ હોય તે જ દુર્જન જુએ. અહીં પણ ધર્મરત્નની યોગ્યતા માટે પ્રથમગુણ અક્ષુદ્રનું તત્વ ન સમજતા ધર્મ કરતે હોય ત્યાં તોછડાઈથી બેલી જવાયું હોય. કરી સામાયિક-પૂજા જોયા–પિસા દેખાવ દોષને દુર્જન કરે, માત્ર દોષને દેખાવ કરે પણ અશુદ્રનું સ્વરૂપ સમજવાની જરૂર છે. અક્ષુદ્ર કહ્યો અને ગંભીર કેમ ન કહ્યો? સામાન્ય અર્થ ગંભીર આવી ગયા છે. તે ગંભીર ચોકખું કહેવું હતું ને? કારણ છે. ગંભીરતા ગુણ તે આચાર્ય પદવીની લાયકાતમાં અક્ષુદ્રતા એટલે દેષને અભાવ, તે દેષ તેટલા પૂરતો ગુણ થાય એટલે બસ. જે આચાર્યને ગુણમાં ગંભીરતા રાખી તો અહીં જન્મીને એવું રાખવું હતું ને ? અક્ષુદ્ર ગુણ સર્વત્ર સંબંધ રાખે છે. અક્ષદ્ર ગુણ ધર્મરત્ન પૂરતો વિચાર રાખે છે. મહાશતક રેવતીના ઉપદ્રવથી ઉછળી ગયા, સાતમે દહાડે મરી નરકે જવાની છે તેમ કહ્યું. ગંભીરતા ગઈ તો મહાશતક અધર્મી થ, આણંદ શ્રાવક અવધિજ્ઞાન થયું છે–એમ બોલવાની જરૂર શી? પિતાના ગુણ પિતાના મોંથી કહ્યા તેથી તુચ્છ કહી દેવા. કહે એ તુચ્છતા નથી ગણું. તેમ ગંભીરતાને અભાવ નથી ગણ્યા. તુરછતા છે તે ક્યાં ગણાય? ધર્મરત્ન પામવામાં તુચ્છતા નુકશાન કરનાર છે. તે તુચ્છતાને અભાવ અહીં લેવાને છે. માટે તુચ્છતાગંભીરતા કેમ સમજાય તે આગળ જણાવવામાં આવશે.
પ્રવચન સંવત ૧૯૯૦ શ્રાવણ સુદી ૧ શનિવાર તા. ૧૧-૮-૩૪.
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શાંતિસૂરીશ્વરજી મહારાજા ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં થકાં આગળ જણાવી ગયા કે આ અપાર સંસાર સમુદ્રમાં વહેતાં વહેતાં મનુષ્યને લવ મળ ઘણો મુશ્કેલ હતો. કારણ મનુષ્યભવ કઈ પાસેથી માગીને મેળવવાનો નથી. જેથી