________________
૪૪૬
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
ન
અકસ્માત્ પગ નીચે ખિસકોલી આવી ખાઈ ગઈ, હિંસા થઈ પણ શાસ્ત્રકાર કહે છે કે ત્યાં ક`અંધ નથી. લગ્નજિમ્મિ વાળુ યિાસમીયÆ. ઈસિમિતિવાળાએ પગ ઉંચા કર્યાં, એ પણ વ્યર્થ, અંગેાપાંગ ચલાવે તો હિં`સક છે, તેથી સંક્રમણને માટે પગ ઉંચા કર્યાં. કાઈક જીવ ચગદાઈ ગયા, મરી ગયેા એતો જાતાહીય ન્યાયે આના પગ નીચે આવી ગયા, આયુષ્ય આવી રહ્યું હશે એમ નહીં, તેજ વ્યાપારને અગે મરી ગયા. કાઈથી કાઈનું મરણ થાય છે ? કાઇથી કાઇનું મરણુ ન થાય તો, જગતમાં યા ને હિંસા નામના પદાર્થ ન હતા. હવે કદાચ કહેશે કે, પહેલાંનુ આયુષ્ય શુ કામ લાગ્યું` ? વાત ખરી, આયુષ્ય છતાં પૂરુ થએ માઁ, એટલે આ ઉપઘાત ન થયેા હૈાત તો આયુષ્ય હતું તે અનુક્રમે ભાગવત, એકદમ ભેગવી મર્યાં તે આયુષ્ય છતાં માઁ કે આયુષ્ય વગર મ? ૩૬ કલાકની કુંચીમાંથી સ્ક્રુ ઢીલા કર્યાં, તેથી એક મિનિટમાં ઘડીઆળ ખંધ થઈ. હવે કુચી છે ને બંધ થઇ કે નથી નથી તેથી બંધ થઈ ? કુંચી છે, સ્કુ ઢીલેા ન કરીએ તો કુંચી છે. સામટી કુચી ઉતરી ગઈ તેથી ખંધ થઈ ગઇ. અનુક્રમે ભાગવતે તો વર્ષ સુધી ચાલતે. આયુષ્ય છતાં પણ નથી ઉપઘાત, ઉપઘાત ન હેાત તો આયુષ્ય હતું. તેથી આપણે હિં‘સક અન્યા. સામા જીવનું આયુષ્ય હતું, આપણાથી ઉપઘાત થયો. કાળની અપેક્ષાએ આયુષ્ય ત્રુટે છે, આયુષ્ય પુદ્ગલની અપેક્ષાએ ત્રુટતુ' નથી. ઉપક્રમ લાગી મરવાનું કેવળીએ દેખેલું. તને દયા ઉડી ગઈ તો હિંસા ચીજ નથી. બધી જગા પર આયુષ્ય અપૂર્ણ હાય ? જ્યાં પૂરું થયું' ત્યાંતો હિંસા ન લાગે ને ? તો કે લાગે, શી રીતે ? એનું આયુષ્ય પૂરુ' છતાં પેલાએ માર્યાં, એને હિંસા કે નહિ? તો કે લાગે. ખધકમુનિના ચારસે નવાણુ ચેલા ચરમ શીરી ખરા કે નહિ ! આખુ અનપતનીય ન હતું તો ઘાણીથી આયુષ્ય ત્રુટયું ન ગણાય, લુટયું કહા તો ચરમ શરીરીનુ. આયુષ્ય તુટે નહિ. ચરમ શરીરમાં ઉપક્રમ હાય પણ અપવર્તન ન થાય. અપન નથી તો પાલક હિંસક નહીં રહે. એનું આયુષ્ય હો કે ન હૈ! પણ એને મારવાની બુધ્ધિ થઈ તે હિંસક. આયુષ્ય ઘટા અગર ન ઘટા પણ મારવાની બુધ્ધિ થાય તે હિંસક. હવે અહી વાંધા આવે છે. અજ્ઞાનીમનુષ્યા જે હિંસા કરે છે, તેને મારવાની બુદ્ધિ હતી નથી. જીવ જાણે છે તેને મારવાની બુદ્ધિ છે, નાસ્તિકા છે