Page #1
--------------------------------------------------------------------------
________________
થી સિદ્ધચક
NO
વર્ષ - ૯
* ૦SY3 |
* ૨
(પાક્ષિક)
પ્રય પામી છે
શિરીરજાસતીછે. એ
= પ્રકાશક :સિદ્ધચક્ર માસિક પુનર્મુદ્રણ સમિતિ
જંબુદ્વીપ જૈન પેઢી પાલીતાણા - ૩૬૪૨૭૦
? સંપાદક :
પ.પૂ.આ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી
મ.સા.
Page #2
--------------------------------------------------------------------------
________________
પૂ.આગમોદ્ધારક તથા તેઓશ્રીની આ
વિદ્વત્ કુલ મંડન શ્રુતસ્થવિર
પ્રથમ ગચ્છાધિપતિ
શ્રી ઝવૅર
શ્વરજી મ.સી.
રસાગરજી
બા, શી માહિર
*જી મ.સા.
ભ્યસાગર
આગમોદ્ધારક પૂ.આ.
doob
શાસન સુભટ
e0%
વિદ્વાન
* ઉપાધ્યાય
*જી મ.સા.
શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.
સાગર
શ્રી મહોદયસ
Page #3
--------------------------------------------------------------------------
________________
રમવાણીને સુરક્ષીત રાખનારા પૂજ્યો
પ્રોઢ પ્રતાપી
ગાધિપતિ
- આ. શ્રી ચ
* સા. શ્રીહેમર
હારાજ
રજી મહાર
સાગરસૂરી
રીશ્વરજી મ.સી.
સાગરસરી
જંબૂઢીપ પ્રણેતા
પૂ.આ.ભગવંત
TOOOOO
કમુનિ
• ગુરૂદેવ શ્રી
ગરજી મ.સા.
જી હંસસાગર
રજીમ.સા.
અભયસાજે
રીશ્વરજી મ."
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
વર્ષ - ૯ ]
(પાક્ષિક)
સા.
૨ષ આગમોદ્ધાર
નરક શ્રી સગરાતંદ
6સુરીશ્વરજી મ.
8 પ્રકાશક: સિદ્ધચક્રમાસિક પુનર્મુદ્રણ સમિતિ
જંબૂલીપજેનપેટી પાલીતાણા-૩૬૪૨00 ,
સંપાદકઃ
પ.પૂ.આ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મિ મેર જ્ઞાન લા..
[ સા
?
Page #6
--------------------------------------------------------------------------
________________
-: પ્રાપ્તિ સ્થાન :શ્રી જંબૂઢીપ વર્ધમાન જૈન પેઢી
આગમોદ્ધારક પ્રતિષ્ઠાન
C/o સેવંતિભાઈ શાંતિલાલ શાહ તળેટી રોડ, પાલીતાણા-૩૬૪૨૭૦ ટે. નં.:૨૩૦૭ – ૪૨૦૨૨
છાણી (વડોદરા) પીન : ૩૯૦૭૪૦
ટે. નં.: ૭૭૧૯૯૪
અશોકભાઈ સૂરજમલ શાહ
ન્યુ ગુજરાત ટ્રેડીંગ કાં. બહુઆની પોળ, રાયપુરચકલા, અમદાવાદ-૧.
ટે. નં.: (ઓ.) ૨૧૪૭૧૭૨
આગમોદ્ધારક સંસ્થા આગમ મંદિર રોડ,
ગોપીપુરા, સૂરત, પીન : ૩૯૫૦૦૧
ગોડીજી જૈન દેરાસર ૧૨- પાયધુની, વિજયવલ્લભ ચોક,
મુંબઇ - ૪૦૦૦૦૨
ગઢષભદેવ કેશરીમલ જૈન શ્વે. પેટી)
બજાજ ખાના, રતલામ (મ.પ્ર.) પીન:૪૫૭૦૦૧
કષભદેવ છગનીરામ પેઢી શ્રીપાલ માર્ગ, ખારાકૂવા, ઉજ્જૈન (મ.પ્ર.)
પીન :૪૫૬૦૦૬ ટે. નં.:૫૫૩૩૫૬
Kanak Creativity Graphics Anantdarshan Appt., Gopipura, SURAT. Ph : 0261 - 2599349 નોંધ :- આ ગ્રંથ જ્ઞાનખાતાની રકમમાંથી છપાયેલ હોવાથી ગૃહસ્થોએ જ્ઞાનખાતામાં રકમ ભરીને માલીકીકરવી.
Page #7
--------------------------------------------------------------------------
________________
आबालकालात् शुभशीलशालिनं, जैनागमे कोविद सत्व शालिनं,
विश्वेसदामंगलकेलिमालिनं, वंदेसदानंदद सूरिसागरम् ॥
જે મહાગ્રુતધરે શ્રુતપાસના દ્વારા જૈન શાસનના અગાધ શ્રુતસાગરને જનજન સુધી .. પહોંચાડવા માટે સિદ્ધચક્ર પ્રાફિકના માધ્યમથી જ્ઞાનના દિવ્યતેજ પુંજને-પાથર્યો-જૈન શાસનના ) : ગુઢ રહસ્યોને સરલ અને સાદી ભાષામાં પીરસી-જીજ્ઞાસુઓની જ્ઞાન પીપાસાને તૃપ્ત કરવાનું છે પર ભગીરથ કાર્ય ક્યું. પૂ. આગમોદ્ધારક ગીતાર્થશિરોમણી આચાર્ય દેવેશ શ્રી જૂિ, (8 આનંદસાગરસૂરીશ્વરજી મ.સા. એ તે સમયની સળગતી સમસ્યા જેવા અનેક પ્રશ્નોના છે, 7 સમાધાનો અકાઢ્ય શાસ્ત્ર અને સુવિહિત પરંપરા મુજબ આપ્યા, તથા પ્રવચનો દ્વારા શાસ્ત્રોનું ર શ્રવણ કરતાં જિજ્ઞાસુઓને જે જે પ્રશ્નો ઉદ્ભવ્યા તે સર્વેનું સમાધાન આગમ ગ્રન્થોના ૨૦
આધારે સરળ અને સચોટ ભાષામાં આપ્યું તે-પૂજ્ય શ્રી મ.ની નોંધ દરેક ગીતાર્થો પોતાના 8 છે ગ્રન્થોમાં શાસ્ત્રપાઠ તરીકે ટાંકીને પોતાની વાતને પુષ્ટ કરતા આજે પણ જોવા મળે છે. જ જૈન શાસનમાં થયેલ અનેક કૃતધરોએ જ્ઞાનના આ મહાસાગરને સંભાળેલ છે તેમાં
- પૂ. હરિભદ્રસૂરિ મ. પૂ. સિદ્ધર્ષિગણિ મ, પૂ. મલ્લવાદિસૂરિ મ., પૂ. મુનિ સુંદરસૂરિ મ. (8 કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરિમ, ઉપા. શ્રી યશોવિજયજી મ., પૂ. હીરસૂરિ મ., પૂ. હું સેનસૂરિ મ. વિ. મહાન ધુરંધર પૂજ્યોએ આગમોના જ્ઞાનને આપણા સુધી પહોંચાડવામાં છે)
ઘણો જ ઉપકાર કર્યો છે. તથા શ્રાવકોની પરંપરામાં મહારાજા કુમારપાલ મહારાજા વિક્રમ- ૨ છે મહામંત્રી તેજપાલ અને પેથડશાહ આદિ મહા શ્રાવકોએ પોતાના ખજાનાને ખુલ્લા મુકીને - . છે તાડપત્રો દ્વારા આગમોને અખંડ અને સુરક્ષિત રાખવા ખૂબ જ યોગ દાન આપીને )
જૈનશાસનની અદ્ભુત સેવા કરી છે જૈન શાસનને સમય સમય પર કોઈને કોઈ મહાન પર આગમધરની ભેટ નિરંતર મલતી રહી છે. વર્તમાન યુગમાં આગમોદ્ધારક સાગરાનંદ gિ. (9 સૂરીશ્વરજી મ.સા. એ શ્રમણ સંઘના આદ્ય કર્તવ્ય રૂપ આગમ રક્ષાના પ્રશનને મહત્વનો છે, જ માની જૈન જગતને વાસ્તવિકતાનો ખ્યાલ આપી કુંભકર્ણની ઉંઘમાંથી જગાડીને સમાજને પર પોતાના કર્તવ્યનું ભાન કરાવ્યું. આમ કાળની દીર્વાવધિ પશ્ચા-પ.પૂ.આ.શ્રી સાગરાનંદ
૪ સૂરીશ્વરજી મ.સાહેબે કમર કસીને આગમ ઉધ્ધારના ભગીરથ કામમાં લાગી ગયા. 19 તે દિવસોમાં અલભ્ય આગમો ભોજપત્ર અને તાડપત્રો ઉપર અંકિત હતા. વર્ષો વીતી જ જવાથી તાડપત્રો જીર્ણ થઈ ગયેલ, સડી ગયેલ અને અક્ષરો પણ કોઈ કોઈ જગ્યાએથી છે - લુપ્ત થઈ ગયેલ, આવિ વિકટતમ પરિસ્થિતિમાં-ભંડારોમાંથી પ્રતો મેળવી પ્રેસકોપી તૈયાર 'હું. કરવી, પ્રફો સુધારવા તેમજ પ્રતો પ્રાપ્ત કરવા માટે અનેક સંઘોના કાર્યકર્તાઓ સાથે સંબંધ.8
Page #8
--------------------------------------------------------------------------
________________
પર રાખી કામને આગળ વધારવું તે કેટલું મુશ્કેલ ને દુષ્કર હતું છતાં હિંમત રાખી બધા જ , 1શ શાસ્ત્રોને મુદ્રિત કરાવ્યા. તે વખતે શ્રમણસંઘમાં પણ આગમોનો અભ્યાસ બહુ ઓછો છે; ન હતો. જ સાધુઓમાં આગમનું અધ્યયનને આગમ પ્રત્યે રૂચી પેદા થાય તે માટે આગમની છે વાચના આપવાનું શરૂ ક્યું અને આપે આપના જીવનકાળ દરમ્યાન સામુદાયિક રૂપથી સાત
સ્થાનો પર આગમ વાચનાઓ કોઈપણ જાતના ભેદભાવ વગર બધાય ગચ્છ અને અનેક ડ સમુદાયના શ્રમણ વર્ગ પણ ઉપસ્થિત રહીને તે આગમ વાચનાઓનો લાભ લીધો.
ફક્ત પાંચ જ વર્ષના અલ્પસમયગાળા દરમ્યાન ર૬ (છવીસ) આગમ ગ્રન્થની પ૦ (૨,૩૭,૩૦૦) બે લાખ-સાડત્રીસ હજારને ત્રણસો શ્લોક પ્રમાણ-આગમશ્લોકોની વાચના 18 આપી જૈન જગમાં આગમોદ્ધારકશ્રી તરીકે વિખ્યાત બન્યા, આવા વર્તમાનકાલના : પરમથુતધર આગમોદ્ધારકશ્રીના પ્રવચનો એટલે જ આગમોનો અર્ક.
- પૂજ્ય આગમ દ્વારકશ્રીજીના પ્રવચનગ્રન્થોનું જ વાંચન અને શ્રવણ કરીને ઘણા
ગીતાર્થો બન્યા છે અને આગમોના રહસ્યોને સમજ્યા છે. આ આગમિક-સાત્વિક પ્રવચનો 18 જેમાં પ્રસિધ્ધ થતા પાક્ષિક આજના સમયે પણ આગમના દર્શન કરાવનાર અરિસા જેવું
છે, જેની નકલ મેળવવી દુર્લભ બની ગયેલ છે. તેથી તેનો પુનરુધ્ધાર કરીને જૈન સમાજની પર સામે મુકવાનું સફળ સંપાદન કરવાના કાર્યનો પ્રારંભ શાસન પ્રભાવક વિદ્વાન અને વિચક્ષણ 18 આચાર્ય ભગવંત શ્રી અશોકસાગર સૂરીશ્વરજી મહારાજે શાસનનાં અનેક કામોમાં વ્યસ્ત $ હોવા છતાં જગત્ સમક્ષ એક આદર્શ ખડો ર્યો છે, તે બદલ તેઓ અભિનંદનને પાત્ર છે.
આ અનુમોદનીય કાર્ય દ્વારા અનેક વિદ્વર્જનો તેમજ જ્ઞાન પિપાસુઓની જીજ્ઞાસાની પૂર્તિ & થશે અને પૂ. સાગરજી મ.ના સમસ્ત પ્રવચન-પ્રશ્નોત્તર સાહિત્યથી શાસનને અપૂર્વ લાભ
Politickokilinkokandikolanatordavidnorris.
i
લી. દર્શન કૃપાપાત્ર સંગઠ્ઠન પ્રેમી પૂ. આ. શ્રી નિત્યોદયસાગરસૂરિ
શિષ્ય આ. શ્રી ચંદ્રાનન સાગરસૂરિ
સં. ૨૦૬૦ આસો સુ.૦, ૪-૧૧-૦૪ નિત્ય-ચંદ્ર-દર્શન-ધર્મશાળા, પાલીતાણા
e
Page #9
--------------------------------------------------------------------------
________________
સંપાદકની કલમ
રળીયામણી શરદપૂર્ણિમાનાં સૌમ્ય દિવસે બહુશ્રુત આગમોધ્ધારકરુપ હિમાલય પરથી આગમવાણી રુપ ગંગાનું અવતરણ સિદ્ધચક્ર પાક્ષિક રૂપે વીર સં. ૨૪૫૮ વિ.સં. ૧૯૮૮ આજથી ૬૮ વર્ષ પૂર્વે થયું જેના સતત ૨૮ વર્ષ સુધી જિનશાસન રૂપી વિશ્વપર ધસમસતા પવિત્ર પ્રવાહથી અનેક સાધુ સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની આગમ જિજ્ઞાસા રુપી તૃષાથી ત્રસ્ત આત્માઓને તૃપ્તિનું કારણ બન્યું એટલું જ નહી આ આગમગંગાનો પ્રવાહ અનેક નાની નાની નદીઓ રૂપી ગ્રંથો અને પુસ્તકોમાં આજે પણ વહી રહ્યો છે.
ગંગાનો પ્રવાહ તો એકજ દિશામાં વહી રહ્યો છે. ત્યારે આ પૂ. આગમોધ્ધારકશ્રીની આગમ વાણીનો પ્રવાહ ચારે બાજુ વહ્યો છે જૈન શાસનનો આજે વિદ્યામાન દરેક સમુદાય ગચ્છ સંપ્રદાય વર્ગમાં એવો એકેય વર્ગ શોધ્યો નહી મળે કે જેઓએ આ પૂ. આગમોધ્ધારકશ્રીની વાણીસમ ગંગાનો આસ્વાદ ન માન્યો હોય.
પૂજ્યપાદ આગમોધ્ધારકશ્રીનું સાહિત્ય જેટલું પ્રગટ થયું તેટલું હજી અપ્રગટ પેન્સીલોથી લખાયેલ સાહિત્ય પ્રગટ થવાની રાહ જોઈ રહ્યું છે. એક
પૂ. સાગરજી મ.ના વચનો ટંકશાળી ગણાય છે. તેઓશ્રી શું બોલ્યા ? તેઓશ્રીએ શું લખ્યું ? તેમનાં વચનો અડીખમ પથ્થર પરની લકીર જેવા સૌ ગણે છે.
અમદાવાદ જૈન નગરમાં મારા સં. ૨૦૪૯ નાં ચાતુર્માસમાં ભોજકકુલઅવતંસ પંડિત શ્રી અમૃતભાઈ વારંવાર આવતા મઝેની જ્ઞાનગોષ્ઠી થતી તેમાં તેઓએ એક અનોખો પ્રસંગ કહ્યો જેને તેજ વખતે મે નોટમાં લીપીબધ્ધ કરેલ. વાત એમ હતી કે તેરાપંથી સંપ્રદાય શ્રીભગવતીજી સૂત્રનું પ્રકાશન કરી રહી હતી તેમાં એક નુ એવા સ્થાને ગોઠવાઈ ગયેલ કે કેમેય કરી અર્થ બેસે નહિ. આ બિનજરૂરી લાગતો હતો. મુનિઓ બેઠા, પંડિતો બેઠા, ચર્ચાઓ ચાલી પણ સાગરજીમહારાજે આ ન છાપ્યો છે માટે જરૂર કોઈ રહસ્યાર્થ હશે. જો કે તે ન એ પ્રેસમીસ્ટીક હતી. છતાંય સાગરજીનો ન કાઢતાં ધ્રુજારી છૂટતી. આવું તો તેઓશ્રીનું આગમ વિષયક આગવું પ્રભુત્વ હતું. આગમ પ્રભાકર પૂજય મુનિ શ્રી પૂણ્યવિજયજી મ.સા.ના પણ પૂ. સાગરજી મ. પ્રત્યેની નિષ્ઠાનાં અનેક આવા પ્રસંગો પંડિતજી પાસેથી જાણવા મળ્યા બીજા પણ કેટલાય પ્રસંગો છે જેમાં પૂજ્ય મ.ની બહુશ્રુતતા આજે પણ ઝળકી રહી છે.
સં. ૨૦૫૪ નાં જંબુદ્વીપનાં ચાતુર્માસ દરમ્યાન એક દિવસ પૂ.આ.શ્રી. નરેન્દ્રસાગર સૂરીશ્વરજી મ.સા.ની પાસે બેઠો હતો. સિધ્ધચક્ર માસિક આગમવાણીનાં અણમોલ ખજાનાં જેવું અત્યારે જીર્ણશીર્ણ હાલતમાં છે. આનું પુન : પ્રકાશન ખૂબજ જરુરી છે. નહી તો આ | આગમોનાં રહસ્યાર્થો જણાવનારો આ ખજાનો નષ્ટ પ્રાયઃ થઈ જશે. આ અંગે થોડુંક
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રારંભિક કાર્ય વિનેય મુનિ સૌમ્યચંદ્ર સાગરે તથા મુનિ વિવેકચંદ્ર સાગરે પૂજયશ્રીની નિશ્રામાં બેસી શરુ કર્યું પણ સમયના અભાવે આગળ ન વધ્યું. સાબરમતીમાં મુનિ પૂર્ણચંદ્રસાગર મ. સાથે પણ આ અંગે વિચારણા થયેલ. | સં. ૨૦૫૬નું આગમતીર્થ સમા સૂરત શહેર જયાં પૂ. આગમોધ્ધારકશ્રીએ અગ્યાર ચાર્તુમાસ કરી સુરતના પ્રત્યેકપરમાણુને આગમમય બનાવી દીધેલ જયાં પવિત્ર આગમમંદિર જૈનાનંદ પુસ્તક ભંડાર, શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધારક ફંડ, શ્રી જૈન તત્વબોધ પાઠશાળા, શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યોધ્ધારક ફંડ આદિ વિશાળ જ્ઞાન પરબો જ્ઞાન તૃષાતુરોને પરમ તૃપ્તિનું કારણ બની છે જેનો પ્રભાવ આજે પણ વાડીનાં ઉપાશ્રયમાં પ્રવચનકારો શ્રોતાઓની સૂઝ બૂજ દ્વારા અનુભવી રહ્યા છે. આ સુરત શહેરનાં કૈલાસનગર શ્રી સંઘના ઉપાશ્રયમાં ચાતુર્માસ થયું.
પાલીતાણા જૈબૂદ્વીપ ચાતુર્માસની એ અધૂરી ભાવના આપોઆપ ફૂરી આથી અંતરમાં એક પ્રકારના માત્ર અનુભવી શકાય પણ લખી ન શકાય તેવા નાદનું પ્રગટીકરણ થયું અને પૂજયપાદ પરમ ગુરુદેવશ્રીની પરમ કૃપાથી સિદ્ધચક્ર માસિકના તમામ અંકોનાં પુનર્મુદ્રણનાં સંકલ્પનો સાક્ષાત્કાર થયો સહવર્તીમુનિઓ સાથે વિચારણ થઈ. પરિણામે દેવાવિ તે નમસન્તિ’ મુજબ ચારેબાજુથી તમામ અનુકૂળતાઓ અલ્પ પ્રયત્ન સહજતાથી મળવા લાગી કાર્યકળા કુશળ મુનિ સૌમ્યચંદ્રસાગરે “નેમ-પ્રભા” પ્રિન્ટર્સવાળા શ્રી કનકભાઈ તથા જંબુદ્વીપ પ્રીન્ટ વીઝનવાળા શ્રી કાંતિભાઈને બોલાવી કોમ્યુટર - કાગળો વિ.ની સફળ કાર્યવાહી આરંભી લીધી.
સાગર સમુદાયના રાગી શ્રુતભક્ત અને વફાદાર એવા શ્રાવકોની એક કમિટી બનાવી. દેવગુરુની પરમકૃપા અને પૂજયપાદ ગચ્છાધિપતિ આ. ભ. શ્રી સૂર્યોદયસાગર સૂરીશ્વરજી "મ.સા. તથા પૂજ્ય આ. શ્રી નરેન્દ્ર સાગર સૂરીશ્વરજી મ.સાહેબના આશીર્વાદપત્રો પણ આવી ગયા. અને કાર્યનો પ્રારંભ થયો ચારેબાજુથી આર્થીક સહયોગ ન ઘારેલો સહજ પ્રયત્ન આપોઆપ મળવા લાગ્યો. અને આ કાર્યનાં શ્રી ગણેશ થયા જેમાં સૌપ્રથમ વાડીનો ઊપાશ્રય, કૈલાસનગર જૈન શ્રીસંઘ, નાનપરા જૈન શ્રીસંઘ, અઠવા લાઈન્સ જૈન શ્રી સંઘ તથા શ્રી ઓંકાર સૂરિ આરાધના ભવને ઉલ્લાસથી કાર્યનાં પ્રારંભે મહત્વનો સહયોગ આપ્યો.
પ્રથમ તો ઝેરોક્ષ ફોટા કોપીનો વિચાર કરેલ જેમાં પ્રૂફ જોવાની મહેનત નહી પણ તેમાં પીળા અને ઝાંખા પડી ગયેલા પાનાની અસર પણ આવે વળી તે લેટર પ્રેસમાં છાપેલાં અક્ષરો આજના સમયને જોતાં અનુરુપ નહીં લાગવાથી બધું જ કોમ્યુટરાઇઝડ કરવાનું વિચાર્યું. મંગળ મુહુર્તે પ્રારંભાયેલું આ કાર્ય એટલા વેગથી ચાલ્યું કે આનુ પ્રૂફ કેમ જોવું ? રોજના ૩૦૦ થી ૩૫૦ પાનાં તૈયાર થવા લાગ્યા, શરુમાં પ્રૂફ જોનારાઓએ પણ ઢગલાબંધ ભૂલો એમનીએમ રાખી છેવટે પ્રૂફ જોનારાઓ બદલ્યા. અમોએ જ આ કાર્ય છેલ્લા પ્રૂફનું
Page #11
--------------------------------------------------------------------------
________________
*
હાથમાં લીધું ચાતુર્માસની અનેક કાર્યવ્યસ્તતા છતાં સંતોષકારક કાર્ય થવા લાગ્યું. જોકે મારા પૂ. ગુરુદેવશ્રી મઝાકમાં કયારેક કહેતા કે “ઈન્થિયા પુલ્વિયા કભી ન શુધ્ધિયા” નાં ન્યાય મુજબ વધુને વધુ સમય આપવા છતાં, પ્રૂફરીડરો બદલવા છતાં ક્ષતિઓ તો આવી જ છે જે વાંચકો ક્ષમ્ય ગણશે. એક વાર તો એક ફર્મો છપાયા બાદ છેલ્લા ૧૦ પાનામાં ઘણી ભૂલો હતી. આ ફર્મો અમારા ચેકીંગમાં રહી ગયેલ જેથી છપાઈ ગયેલાં એ તમામ પાના કેન્સલ કરી તે ફર્મો પુનઃછાપ્યો છતાં એક મહામૂલો આગમનો ખજાનો નષ્ટભ્રષ્ટ થતાં બચ્યો ! | એક સૂચન એ પણ આવ્યું કે પૂ. આગમોદ્ધારકશ્રીની ભાષા જ્યાં ક્લીષ્ટ છે તથા ગામઠી કહેવતો છે ત્યાં આજની ભાષામાં સરળ બનાવવી. પણ તેમ કરતાં દેશનાકારશ્રીનો ભાવ જ બદલાઈ જવાના ભયે તે સાહસ ન ક્યું અને જેમ હતું તેમ જ રાખી છપાવ્યું. જો કે એક બે વાર શાંતિથી થોડું વાંચન ચાલુ રખાય તો આપોઆપ ગેડ બેસતી જાય અને આગમીક રહસ્યોની મઝા મનાતી જાય. “શુભે યથાશક્તિ યતનીયમુના ન્યાયનો પરમ આનંદ આજે
અમારા આત્મામાં લહેરાઈ રહ્યો છે. | મુફને જોવાના બહાને મને પણ નવા નવા કેટલાય મુદ્દા, નવીન તર્કો, નવાશાસ્ત્ર પાઠો, : નવા દ્રષ્ટાંતો, નવીનવી કહેવતો વિ. પ્રાપ્ત થઈ જે સમ્યગૂ જ્ઞાનની પ્રાપ્તિનું શુદ્ધિનું કારણ
બન્યું.
પૂજ્ય આગમોદ્વારકશ્રીના સ્વહસ્તે દીક્ષીત શિષ્ય કર્મગ્રંથ નિપુણ પૂજ્યપાદ ગચ્છાધિપતિ ' - આચાર્યદેવશ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ. શ્રીએ આ પ્રસ્તાવનાનું ગૌરવ વધાર્યું છે.
અમે આ સિધ્ધચક્રનાં અંકોનાં ટાઈટલ પણ જેવા રંગનાં હતાં તેવાજ રાખ્યા છે.
મારા આ કાર્યમાં મુનિ સૌમ્યચંદ્રસાગર મ., મુનિ વિવેકચંદ્રસાગર મ., મુનિ વૈર્યચંદ્રસાગર મ. અનેક કાર્યવ્યસ્તતા હોવા છતાં સારા સહભાગી બન્યા છે.
લગભગ દરેક આ ગ્રંથમાં પૂ. આગમોદ્ધારકશ્રીની વિષયવાર જીવનપ્રભાની જ્યોત મૂકવામાં આવી છે. - તથા પ્રથમથીજ તંત્રી તરીકે સેવા આપનાર ઝવેરી પાનાચંદ રુપચંદ (સૂરત) તથા ચીમનલાલ સવાઈચંદ સંઘવી (સૂરત)ની અનુમોદના કરીયે છીયે. - અત્તે ભગવતી શ્રુતદેવી શાસનદેવતા અને પૂ. ગુરુદેવશ્રીની અસીમ કૃપાને વિનંતી કે |
આ કાર્ય ઝડપી સંપૂર્ણ બને અને જિજ્ઞાસુઓ આગમનાં રહસ્યોને પામી. જીવનમાં ઉતારી આ પરમપદને પ્રાપ્ત કરે એજ મંગળ કામના.
અભયગુરુપાદપક્વસેવી
અશોકસાગરસૂરિ
Page #12
--------------------------------------------------------------------------
________________
(
મજે
સભક્ટ
)
*//
('OFFછે
અમારો અહોભાવ પ્યારાગુરુજી પ્રતિ....)
તુમ ગુણ ગણ ગંગાજલે, હું ઝીલી નીર્મળ થાઉં રે... | હે મારા પ્યારા, ગુરુદેવ, તમારા ગુણોનું વર્ણન
| કયા સ્વરુપે કરું !
સમ્યગ જ્ઞાન સમ્યક્ દર્શન સમ્યગુ ચારિત્રનાં તમારા ગુણગણને જોતાં, જાણે હું તમારા આ ગુણોને ગાયા જ કરું,
બસ તમારી ગુણગંગામાં નાહ્યા જ કરું.
જ્યારે
'
ન પૂ. આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મ. સાહેબે અમોને સૂરત બોલાવી સિધ્ધચક્ર માસિકનાં જીર્ણશીર્ણ અંકોને બતાવવા સાથે હૃદયને હલબલાવી મૂકે તેવી રીતે આ સિદ્ધચક્ર માસિકનાં પુનર્મુદ્રણ માટે પ્રેરણા કરી અને તુર્ત જ અમો એ આ કાર્ય વધાવી લીધું પરંતુ તેમાં સાચી મહેનત તો પૂ. આચાર્યશ્રી એ તથા તેઓશ્રીનાં વિનેય મુનિશ્રી સૌમ્યચંદ્ર સાગરજી મ.સાહેબે જ કરી છે.
-
અમોતો માત્ર ગુણીજન ગુણ ગાવતાંગુણ આવે નિજ અંગ આ ઉક્તિ મુજબ કંઈ તમારા ઢગલાબંધ ગુણોમાંથી તેના લેશ ને પ્રાપ્ત કરી જીવન ધન્ય બનાવીએ એ મંગળ કામના સાથે.
-: સિદ્ધચક્રમાસિક પુનર્મુદ્રણ સમિતિનાં સભ્યો :-) છે શ્રી પ્રફુલ્લભાઈ શાંતીચંદ ઝવેરી, સુરતી : શ્રી ઉષાકાંતભાઈ સાકરચંદ ઝવેરી, સુરત | શ્રી રાજુભાઈ કલ્યાણચંદ ઝવેરી, સુરત.
શ્રી પુષ્પસેન પાનાંચદ ઝવેરી, મુંબઈ . શ્રી નિરંજનભાઈ ગુલાબચંદ ચોકસી, મુંબઈ જ શ્રી શાંતીચંદ રવિચંદ ઝવેરી, મુંબઈ શ્રી ચંદ્રસેન અભેચંદ ઝવેરી, મુંબઈ
શ્રી ઉષાકાંત અમરચંદ ઝવેરી, મુબઈ શ્રી પ્રફુલ્લ અમીચંદ ઝવેરી, મુંબઈ
કરી શ્રી અશોકભાઈ પાનાચંદ ઝવેરી, - શ્રી હેમચંદભાઈ મોતીચંદ ઝવેરી, મુંબઈ
ન તથા જંબૂદ્વીપ વર્ધમાન જૈન પેઢી, ટ્રસ્ટી ગણ ) ૧. શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી, મુંબઈ. ૨. શ્રી વસંતભાઈ ઉત્તમચંદ વૈદ્ય, ઉંઝા. ૩. શ્રી અશોકભાઈ સુરજમલ શાહ, અમદાવાદ. ૪.શ્રી વિનુભાઈ જગજીવનદાસ સંઘવી, ભાવનગર.)
:
Page #13
--------------------------------------------------------------------------
________________
(અમારું આયોજન... તમારો સહકાર.. આ સિદ્ધચક્ર પાક્ષિકમાં લાભ લેવાનાં પ્રકારો...
( મુખ્યતંભ) ૧,૧૧,૧૧૧/- રૂા. આપી આ જ્ઞાન પરબનાં મુખ્ય સ્તંભ બની તમારો કે તમારા સંઘનાં જ
દેરાસર ઉપાશ્રય કે જ્ઞાન ભંડારનો રંગીન ફોટા સાથે પૂરા પેજ સાથે તમારું અભિનંદન કરશે
આધાશdભો.
પ૧,૧૧૧/- રૂા. આપી આ જ્ઞાન પરબનાં આધારસ્તંભ બની તમારો કે તમારા સંઘનાં
દેરાસર ઉપાશ્રય કે જ્ઞાન ભંડારનો રંગીન ફોટા સાથે અપેજમાં આભાર ( પ્રદર્શિત કરશું.
( શ્રવાહી) ૨૫,૧૧૧/- રૂા. આપી આ જ્ઞાન પરબનાં શ્રુતનેહી બની તમારો કે તમારા સંઘનાં દેરાસર
ઉપાશ્રય કે જ્ઞાન ભંડારનો રંગીન ફોટા સાથે પા. પેજમાં સહયોગી (G તરીકેનો લાભ મળશે.
શુભેછ8 )
૭/૦૭/૦૭/૦૭)
૧૧,૧૧૧/- રૂા. આપી આ જ્ઞાન પરબનાં શુભેચ્છક બની તમારો કે તમારા સંઘનાં દેરાસર /
ઉપાશ્રય કે જ્ઞાન ભંડારનો નામ આપનાર દાતા તરીકે આ સમ્યગ્રજ્ઞાનની (૭ પરબમાં પ્રગટ કરશું.
રૂપિયા ૪૦૦૦ હજાર રુ. ભરનાર સભ્યને સિધ્ધચક્ર માસિકનાં ) ૦ તમામ અંકોના અઢાર દળદાર ગ્રંથોનો આ એક સેટ આપવામાં આવશે. આ ૪
)
Page #14
--------------------------------------------------------------------------
________________
(મુખ્યતંભ
*
શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર, પાલીતાણા.
*
શ્રી વર્ધમાન જૈન તામ્રપત્ર આગમ મંદિર, ગોપીપુરા, સુરત,
શ્રી મહાવીર સ્વામિ જૈન દેરાસર, શ્રી નાનપરા જેન શ્રી સંઘ, દીવાળીબાગ, સુરત. પ્રેરક :- પૂ. મુનિશ્રી ધૈર્યચંદ્રસાગરજી મ.સા.
શ્રી આદીનાથ જૈન દેરાસર, કૈલાસનગર જૈન જે.મૂપૂ. શ્રી સંઘ, મજુરાગેટ, સુરત. પ્રેરક :- સાધ્વીશ્રી પ્રશાંતગુણાશ્રીજી મ.સા.
શ્રી આદિનાથ જૈન દેરાસર, અઠવાલાઈન્સ જૈન સંઘ, સુરત. શેઠ કુલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, લાલબંગલા, અઠવાલાઈન્સ, સુરત.
શ્રી સંભવનાથ જૈન દેરાસર, શ્રી સંભવનાથ જૈન શ્વે.મૂ.પૂ. શ્રી સંઘ, વિજયવાડા. પ્રેરક :- સાધ્વીશ્રી સુરક્ષાશ્રીજી મ.સા.
=
= = = =
= = = = = = =
= = = = = =
= = = =
= =
Page #15
--------------------------------------------------------------------------
________________
કરી શકાય છે. એક જ એક જ છે કક . રીડ કી એક એક કલાક ક ક કલાક * શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર, શ્રી વિજયદેવસૂરિ
સંઘ તથા ગોડીજી મહારાજ જૈન ટેમ્પલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, પાયધૂની, મુંબઈ.
શ્રી ધર્મનાથ જૈન દેરાસર, શ્રી જવાહર નગર જે.મૂ.પૂ. સંઘ ગોરેગાંવ, મુંબઈ પ્રેરક :- મુનિશ્રી સાગરચંદ્રસાગરજી મા મ.સા.
શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જૈન દેરાસર, શ્રી જૈન શ્વે.મૂ.પૂ. સંઘ, ચોપાટી, મુંબઈ પ્રેરક :- મુનિશ્રી વિવેકચંદ્રસાગરજી મ.સા.
શ્રી અનંતનાથ જૈન દેરાસર, સુરત. શેઠશ્રી નેમચંદ મેલાપચંદ ઝવેરી વાડી જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, સુરત. શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ, મુંબઈ. બ્રાહાણવાડા રોડના નાકે, માટુંગા, મુંબઈ.
Page #16
--------------------------------------------------------------------------
________________
છે
કો: કારક એક જ એક
એક જ
છે
.
એક એક
છે
જે
શ
ક
છે.
એક
આધારસ્તંભ * શ્રી ઓમકારસૂરિ આરાધના ભવન ટ્રસ્ટ, ગોપીપુરા, સુરત. * શ્રી જૈન શ્વેતાંબર નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ પેઢી, નાગેશ્વર
પ્રેરક :- સચિવ દીપચંદજી જૈન ઉન્હેલ (રાજસ્થાન) શ્રી ગોડીજી પાર્શ્વનાથજી જૈન દેરાસર, બાઈ કુલકોરબાઈ ફકીરચંદ નેમચંદ ટ્રસ્ટ, પ્રવિણચંદ્ર રુપચંદ ઝવેરી, માળીફળીઆ, ગોપીપુરા, સુરત. શ્રી શીતલનાથ જૈન દેરાસર, શ્રી હરીપુરા જૈન ઉપાશ્રય, સુરત. પ્રેરક :- પૂ. મુનિશ્રી સૌભાગ્યચંદ્રસાગરજી મ.સા. શ્રી શાંતિનાથ જૈન દેરાસર, પૂ. પાદ આગમોદ્ધારક શ્રી દ્વારા સ્થાપિત કરીષભદેવ કેશરીમલ જેન પેઢી, બજાજખાના, રતલામ. (મ.પ્ર.)
ક ક સ એક જ છે એ જ એક એક એક એક એક કરી
* શ્રી કુંથુનાથજી જેના મોટા દેરાસર, ઊંઝા, જૈન મહાજન
પેઢી, ઊંઝા. પ્રેરક :- મુનિશ્રી લબ્ધિચંદ્રસાગરજી મ.સા.
ન શક : શક જે એક એક કરોડ - ક
Iક = = = = = = = = = = = = = = = = = = ક ક ક ક *
Page #17
--------------------------------------------------------------------------
________________
કોલ
: : : : : : : : : : : : : : : : : શક રીત : કોડ :
કામ
* શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર, શ્રી સાબરમતી
(રામનગર) જેન જે.મૂ.પૂ. સંઘ, અમદાવાદ.
છે. આ
શ્વે. પેઢી, ખારાકુવા,
* શ્રી હષભદેવ છગનીરામ જૈન ઊર્જન.
શકી
જ શ્રી અબુદગિરિરાજ જૈન શ્વે. તપાગચ્છ ઉપાશ્રય ટ્રસ્ટ,
ઈન્દોર પિપલી બજાર, ઈન્દોર, (મ.પ્ર.)
ક કા કકક કકકી કરી
જો આ રીયલ ક ક
I
ક ક ર છે તો દર પર
છે
કોક કોડ કોડ : 3 : : :
Page #18
--------------------------------------------------------------------------
________________
છે
એક
ક ક ક
ક સ
:
: : :
: : : : : : : :
ડ ડ ડ ડ ડ ડ ડ ડ ડ ડ ડ ડ
* શ્રી અજીતનાથ જિનાલય, શ્રી વાવજેન શ્વે.મૂ.પૂ. જેના
સંઘ, વાવ (બ.કાં.) પ્રેરક :- સાધ્વીશ્રી પૂણ્યશાશ્રીજી મ.સા. શ્રી નમિનાથ જૈન દેરાસર, ખાનપુર જૈન શ્રી સંઘ, અમદાવાદ, શ્રી શાંતિચંદભાઈ બાલુભાઈ ઝવેરી (ઘર દેરાસર) સુરત નિવાસી, હાલ. પાર્લા (વે.) મુંબઈ. શ્રી સુપાર્શ્વનાથ સ્વામી જૈન દેરાસર, છાપરીયા શેરી, મોટા ઉપાશ્રય, સુરત. પ્રેરક :- પૂ.૫. શ્રી નરચંદ્રસાગરજી મ.સા. શ્રી આદીશ્વર જૈન દેરાસર, જૈન જે.મૂ.પૂ. શ્રી સંઘ શેઠ ડોસાભાઈ અભેચંદ પેઢી, ધાર્મિક ટ્રસ્ટ, ભાવનગર, શ્રી શાંતિનાથ જૈન દેરાસર શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ, પાલડી, અમદાવાદ. શેઠશ્રી હઠીસિંહ કેશરસિંહ જૈન દેરાસર, ધૃતનિધિ ટ્રસ્ટ,
શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશન રિસર્ચ સેન્ટર, અમદાવાદ. * શ્રી મુનિસુવ્રતસ્વામી જીનાલય, શ્રી કારેલીબાગ જે.મૂ.પૂ.
જૈન સંઘ કારેલીબાગ, વડોદરા. કઃ એક ક ક ક ક
લ ક ક કરોડ લોકલ ક ક ક ક :
જ જ જજ જજ જ ર ક ક ક ક જ શક જાડા ૨ જ એક એક ક ક
Page #19
--------------------------------------------------------------------------
________________
*
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર સંઘ, નવસારી, પ્રેરક :- પૂ.૫. મુનિશ્રી અક્ષયચંદ્રસાગરજી મ.સા. શ્રી વિશ્વનંદીકર જૈન સંઘ, ભગવાન નગરનો ટેકરો, પાલડી, અમદાવાદ. શ્રી વેપ્રી શ્વેતામ્બર મૂ.પૂ. જૈન સંઘ, મુ. ચેન્નાઈ. પ્રેરક :- પં.પૂ. આ. શ્રી નરદેવસાગરસૂરિ મ.સા. શ્રી વર્ધમાન જૈન શ્વેતામ્બર મૂ.પૂ. સંઘ, અમદાવાદ. ઉરમાનપુરા ચાર રસ્તા, આશ્રમ રોડ, પીન-૩૮૦૦૧૪ શેઠ વાડીલાલ સારાભાઈ દેરાસરજી ટ્રસ્ટ શ્રી ચંદ્રપ્રભુજી જૈન દેરાસર, પ્રાર્થના સમાજ, મુંબઈ શ્રી પાર્જમણી આરાધના ભવન સુરત પૂ. વિજેતાશ્રીજી સક સા મ. પ્રેરણાથી હ : એક સંગ્રહસ્થ. શ્રી જેન સોસાયટી જૈન સંઘ પાલડી, અમદાવાદ.
*
*
કાર = = = - - - -
- - - -
છે
ક
ક
ક ક
ક
= =
=
= =
=
= =
=
= =
=
= =
=
= =
Page #20
--------------------------------------------------------------------------
________________
ર૯ :
છે. એક જ એક છેએક છે. એક એક છે. જ છે. એક વાર એક એક
શુભેચ્છક) * શ્રી ગોડીજી પાર્શ્વનાથ જે.મૂ.પૂ. તપ. જેનદેરાસર, વોરાબજાર, ભાવનગર,
* શ્રી મણીનગર જેન જે. મૂ. પૂ. શ્રીસંઘ અમદાવાદ પ્રેરક :- પૂ.આ.શ્રી જ નિરંજનસાગરસૂરિ મ.સા. * શ્રી જૈન શ્વે. મંદિર શ્રી આદિશ્વર ભગવાન પેઢી તાજના પેઠ આકોલા,પ્રેરક -પ.પૂ.
આ.શ્રી નરદેવસાગર સૂરિ મ. સા. * એક સદગૃહસ્થ પ્રેરક -પૂ. સાધ્વીજી શ્રી સગુણાશ્રીજી મ. સા. નાં શિષ્યા પૂ. સાધ્વીજીશ્રી તુલસાશ્રીજી મ. સા. પાટણ. શ્રી અભયસાગર જૈન ઉપાશ્રય, કીર્તિ સોસાયટી, સાબરમતી, અમદાવાદ
પ્રેરક :- પૂ. સાધ્વીજી શ્રી જયવંતાશ્રીજી મ. સા. * બુહારી જે.મૂ.પૂ. જેન શ્રી સંઘ. પ્રેરક -પૂ. સા.શ્રી અમીતાશ્રીજી મ.સા. * શ્રી પોરબંદર જે.મૂ.પૂ, જેન શ્રી સંઘ ટ્રસ્ટ પ્રેરક :- પૂ.સા.શ્રી નિરૂજાશ્રીજી
મ.ના શિષ્યા પૂ. સાધ્વી શ્રીજી વિડિતરત્નાશ્રીજી મ.સા. * શ્રી સરેલાવાડી જૈન શ્રી સંઘ, ઘોડદોડ રોડ, સુરત. પ્રેરક :- પૂ. મુનિશ્રી
વિવેકચંદ્રસાગરજી મ. સા. * શ્રી નાગેશ્વર જૈન શ્રીસંઘ, નાગેશ્વર પ્રેરકા-પૂ.સાધ્વી શ્રી દમિતાશ્રીજી મ. સા. * પૂ. શ્રી ફશુશ્રીજી મ.સા. ના શિષ્યા પૂ.શ્રી અમિતગુણાશ્રીજી મ.ની ૧૦૦ ટક
ઓળીની સમાપ્તિ નિમિત્તે પારણા મહોત્સવ સમિતિ, પ્રેરક -પૂ. શ્રીના શિષ્યા
પ્રશિષ્યા પરિવાર. કકક સુંદરલાલ સેવંતિલાલ શાહ (ચાણસ્માવાળા) સુરત એક લલીતાબેન નાથાલાલ શાહના સ્મરણાર્થે સ્વ. નાનચંદભાઈ છગનલાલ શાહ
(રાંદેરવાળા તરફથી) પ્રેરક-પ.પૂ.સાધ્વીજીશ્રી શમગુણાશ્રીજી મ.ના શિષ્યા પર આ પૂ. પ્રશાંતગુણાશ્રીજી મ.ના શિષ્યા મૂ.સા. વિદિતપૂર્ણાશ્રીજી મ., પૂ. સા. શ્રી આ પ્રીતિવર્ષાશ્રીજી મ. સા. તથા પૂ.સા. શ્રીપૂર્ણભદ્રાશ્રીજી મ.
: : : : : : : : : : : : : : : : : : :
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
Page #21
--------------------------------------------------------------------------
________________
::
* * *
ID : : : : : : : : : : : : : : : : : : : : : એક
નાનુëન બંગલાના આરાધકહેનો તરફથી પ્રેરક -પ.પૂ.સા.શ્રી રેવતીશ્રીજી એક
મ.સા.ના શિષ્યા પૂ. સા. શ્રી શમગુણાશ્રીજી મ. સા. ના શિષ્યા પૂ. સા. શ્રી આ પ્રશાંતગુણાશ્રીજી મ. સા.
* શ્રી ગુણનિધિ જે.મૂ. શ્રીસંઘ અમદાવાદ પ્રેરક - પૂ. આ. શ્રી ક જિતેન્દ્રસાગરસૂરિજી મ. સા. તથા પૂ. મુનિ શ્રી પૂન્ય પાળસાગરજી મ.
* એક સગૃહસ્થ પ્રેરક-પૂ.સા.પ્રશમધરાશ્રીજી મ. તથા પૂ.સા. શીલંધરાશ્રીજી આ મ.ની પ્રેરણાથી પૂ.સા.શ્રી કીર્તિધરાશ્રીનાં શિષ્યા પૂ.સા. વૃષ્ટિધરાશ્રી સા. એક
કૃતિધરાશ્રીની દીક્ષા નિમિત્તે. * ચાણસ્મા જૈન મહાજન શ્રીસંઘ, ચાણસ્મા.
દ.વી. પૌષધશાળા નાનપરા, અઠવાગેટ, સૂરત. ૪૯ શ્રી ચીમનલાલ ચુનીલાલ ઝવેરી, માલણવાળા, સૂરત.
એક સવ્રુહસ્થ પ્રેરક-પૂ.રંજનશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.પ્રીયંકરાશ્રી મ.ની સ્મૃતિમાં પૂ.સા. શ્રી નિરંજનાશ્રીજી મ.
સગરામપુરા જૈન શ્રી સંઘ, સુરત. ૯ શ્રી રુપચંદ ફકીરચંદ ઝવેરી પરિવાર સુરત.
અઠવાલાઈન્સ જૈન સંઘની વ્હેનો તરફથી પ્રેરક -પૂ.સા.શ્રી પ્રશાંતગુણાશ્રીજીમ. * શ્રી વડોદરા શહેર જેન સંઘ, શ્રી આત્માનંદ જેન ઉપાશ્રય જાની શેરી, વડોદરા. ૯
શ્રી લલિતા, વનિતા, હીરા આરાધના ભવન, સાબરમતી, અમદાવાદ. પ્રેરકપૂ. સાધ્વી શ્રી નિત્યાનંદશ્રીજી મ. ના શિષ્યા પૂ. સાધ્વી કલ્પજ્ઞાશ્રીજી.
વડાચોટા સંવેગી જેન ઊપાશ્ર. સૂરત. * શ્રી કોટન ગ્રીન શ્વે. મૂર્તિ પૂજન જન સંઘ. પ્રેરક - પૂ. મલય-ચારુ શીશુ
દિવ્યપૂર્ણાશ્રીજી મ. ક છાણી જેન જે. શ્રી સંઘ - છાણી છે. એક કરી છે. જી - - - - - - - - - - - - - - - - -
*
染染染染染染染染器带%%%米米米米米米米米米米米米米米米米米
*
*
* *
*
*
Page #22
--------------------------------------------------------------------------
________________
* ભટાર રોડ જૈન શ્વે. શ્રી સંઘ, સુરત. * એક સદ્ગુહસ્થ હ: શકુબહેન રતલામવાલા પ્રેરક - પૂ.સાધ્વીજી શ્રી.
શીલરેખાશ્રીજી મ. તથા પૂ. સાધ્વીજીશ્રી વિશ્વવિદાશ્રીજી મ.ની * લુણાવાડા જૈન શ્રી સંઘ પ્રેરક:- પૂ.સાધ્વીજીશ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા
પૂ.સા.શ્રી અમિતગુણાશ્રીજી મ. * શ્રી ગુલાબચંદજી તારાચંદજી કોચર, નાગપુર * શ્રી સુધારા ખાતાની પેઢી, મહેસાણા. * શ્રી વિદ્યાવિહાર બાલીભુવન, જૈન ધર્મશાળા, પાલીતાણા. * શ્રી વિશા શ્રીમાલી તપાગચ્છ જ્ઞાતિ, જૈન પાઠશાળા, જામનગર, * શ્રી વર્ધમાન ભક્તિ જે.મૂ.પૂ. ઈરાની વાડી, જેન સંઘ, કાંદીવલી (વે.) * શ્રી બુદ્ધિ-કીર્તિ-કૈલાસ-સુબોધ-મનોહર-જય ચેરીટેબલ ટ્રસ્ટ, પાલડી,
અમદાવાદ. * શ્રી લીલચંદભાઈ રંગજીભાઈ શાહ પરિવાર, દિલોદવાળા, હાલ - પાલડી,
અમદાવાદ. * શ્રી શાંન્તાક્રુઝ જૈન તપાગચ્છ સંઘ, શાન્તાક્રુઝ મુંબઈ. * શ્રી આદીનાથ જે.મૂ. જૈન સંઘ, કાનજીવાડી, શાંતાદેવી રોડ, નવસારી.
શ્રી વલસાડ જેન જે. મહાવીર સ્વામી ભગવાન પેઢી, વલસાડ. શ્રી નાનચંદ ધનાજી ટ્રસ્ટ ઉપાશ્રય સુરત. પ્રેરક - સાધ્વીશ્રી મનકશ્રીજી મ. ત્રિકમનગર જૈન શ્રીસંઘ, સુરત. નવા ઉમરવાડા, સુરત. * શ્રી નગીબાઈ ચુનીલાલજી જૈન શ્વેતામ્બર ટ્રસ્ટ, મહિદપુર. * શ્રી પૂ.સા. શ્રી વિપુલયશાશ્રીજી મ.ના શિષ્યા સા. શ્રી રમ્યશીલાશ્રીજી તથા
સા. શ્રી ભવ્યશીલાશ્રીજી મ. ના સદ્ ઉપદેશથી શ્રી જસવંતીબેન પ્રભુદાસ ના ટોળીયા રાજકોટવાળા તરફથી
.:: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
*
*
*
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
અનુક્રમણિકા,
૧૮૫ ૧૮૬
૧૮૬
૧૮૭
૧૮૮
૧૮૯
૧૯૦
1 1
૧૯૧
1
૧૯૨
- સંઘપતિને સાત ક્ષેત્રોમાં જ્ઞાનક્ષેત્રનો લાભ કેવી રીતે ? - સમ્યગ દર્શન અને ચારિત્ર શાને પ્રતાપે ?
અગીતાર્થ સાધુને પણ ચારિત્રનો સંભવ ક્યારે ?
મહાવ્રતોની અંદર પણ જ્ઞાનની મુખ્યતા. - કાયા દગાખોર છતા ભાગીદાર છે ! – “પઢમં નાણું તવો દયા' પદનું રહસ્ય. ત્યાં સાધ્ય દયા છે.
જ્ઞાનની મુખ્યતા પણ સાધ્ય એવી દયાની સિધ્ધી થાય તે માટે છે. ન કેવલજ્ઞાન પછી પણ પ્રવૃત્તિ હોય છે માટે મોક્ષ ન મળે ત્યાં સુધી
સાધ્ય બાકી છે. - સાધ્ય મોક્ષ છે. : દર્શન જ્ઞાન થી થયેલ ચારિત્ર સાધન છે. ૨૯ ભીખમ પંથી (તેરાપંથી) યો ને લાયક નેત્રાંજન. ૩૦ સમાલોચના ૩૧ આગમોધ્ધારકની અમોઘ દેશના. - ધાવણ બાળક માતાને ભુલી ધાઈમાતાને ઓળખે છે તેમ
આત્મા કાયામાં પલટાયો છે. - શ્રી તીર્થકર દેવ દેશના શા માટે દે છે ! - જૈન દર્શન ઊપકાર કોને કહે છે ? - શ્રી તીર્થકર દેવ પોતે તો તરેલા છે એટલે તેમની દેશના માત્ર પર ને
તારવા માટે છે. ન તીર્થંકર નામકર્મ ભોગવાય શી રીતે ?
મૈત્રી ભાવનાનું સ્વરૂપ ! - મૈત્રી ભાવનાના મૂળમાં જ માફી લેવા દેવાનું છે. - આથી શું તેને પાપ ભોગવવુ નહિં પડે ? ૩૨ તીર્થયાત્રા - સંઘયાત્રા - પુસ્તકની શ્રુતપણાની સિધ્ધી માટે શાસ્ત્રકારો શું કહે છે !
૧૯૮
૧૯૯
૧૯૯
૨0૧.
IT I
૨૦૪
૨૦૪
૨૦૫ ૨૦૫
Page #24
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
-
અનુક્રમણિકા ----
- ૨૦૯
૨૧૦
૨૧૨
૨૧૨
૨૧૨
૨૧૩
- શ્રી વીરપ્રભુની વખતે પણ પુસ્તક અને તેની હયાતિ એ તિર્યંચનું પણ દેવગતિ ગમન.
૨૦૮ ૪ – દિગમ્બરો પણ પુસ્તકની પ્રાચીનતાને શ્રુતપંચની નામના પર્વને આરાધના
ઘૌતિત કરે છે.
આગમના ભેદો કેટલા અને કેવી રીતે ? - પુસ્તકો સંયમની બાધા કરનાર ક્યારે ? - પાંચ પ્રકારના પુસ્તકો ગ્રહણ કરવાની આજ્ઞા કોને ? - પુસ્તક પણ સંયમનું ઉપકરણ જ છે.
કાલભેદ વિધિભેદ કે આચરભેદની યોગ્યતા. શ્રમણોપાસક માટે દેશથી પણ સંયમ ક્યો ? અનાદિ દાન માફક
પુસ્તક દાન. - પુસ્તક પ્રહણ માટે ચૂર્ણિકારની માફક પ્રાચીનતમ ટીકાકાર શું કહે છે ? ૨૧૩ ૩૩ સાગર સમાધાન. - શ્રી કૃષ્ણજીએ પોતાની પુત્રીઓને પરાણે પ્રજયા શા માટે આપવી ? - પરિણતિજ્ઞાન પ્રવૃત્તિમાં પ્રેરક છે.જવાબદારી સ્વીકાર્યા વગર અસીલ
ગણવામાં નહિ આવે. ૩૪ સમ્યગ્રજ્ઞાન અને મિથ્યાજ્ઞાન ક્યાં ક્યાં અને કેમ ? ૩૫ સમાલોચના. ૩૬ આગમોધ્ધારકની અમોઘ દેશના.
ચોર આવ્યા છે એમ જાણ્યા પછી લાંબી સોડતાણી સૂનાર જેવો મૂર્ખ કોણ? ૨૨૨ - સાપનો ભય છે, સ્વપ્નમાં જોયેલા સાપનો ખટકો છે પણ તેવો પાપનો ભય છે! ૨૨૩ - પતિત નો સંસર્ગ પણ ધર્મીને કહ્યું નહિ ?
૨૨૪ - સમાધિમરણ તથા બોધિલાભ માત્ર માંગવાથી મળતા નથી. શક્તિ કેળવવી જોઈએ. ૨૨૫ ધર્મને ફુરસદીયો ગણનારા ફોગટીયા છે !!!
૨૨૫
૨૧૮
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
અનુક્રમણિકા -
૨૨૫
૨૨૭
૨૨૭
૨૩) ૨૩૧ ૨૩૨
- શ્રુત જ્ઞાનની પ્રાપ્તિની દુર્લભતા. ! ન ધર્મના કાર્યમાં “ફૂરસદ નથી' એમ બોલવુ તે નરી નફટાઈ છે ! ન આશ્રવથી અકળામણ તથા સંવરથી પરમ સંતોષ થાય છે ! ૩૭ તીર્થયાત્રા - સંઘયાત્રા - શ્રમણોપાસકને પણ જીંદગીની સફળતા શાથી ?
યોગના બીજા કેટલા અને ક્યાં ક્યાં ? - પહેલા જણાવેલા બે પ્રકારના યોગ બીજોની માફક ત્રીજી પ્રકારના યોગ
બીજને કહે છે. ન શાસ્ત્રો પણ કઈ રીતિએ લખાય ? : - પ્રતિમાજીની જેમ પુસ્તકની રત્નાદિથી પૂજા
સમ્યગુ દષ્ટિ કાયાની સાથે શી રીતે વર્તે ?
પરિણતિ જ્ઞાનવાળો પરિગ્રહને પાપનો પોટલો માને છે ? ન મનઃ પર્યાવજ્ઞાન કોને થાય ? ગૃહસ્થપણામાં કેમ થતું નથી ? ૩૮ સાગર સમાધાન - (૧) ભવ નિર્વેદ - (૨) માર્ગાનુ સારિતા - (૩) ઈષ્ટ ફળ સિધ્ધી
(૪) લોક વિરૂધ્ધ ત્યાગ.
(૫) ગુરૂજન પૂજા ન (૬) પરાર્થકરણ
(૭) શુભગુરૂનો યોગ ન (૮) તવચન સેવા. : ૩૯ પ્રાર્થનાની પ્રધાનતા.
૪૦ સાગર સમાધાન
1 1 1 1 1
૨૩૮
% 1 1 1 1 1 1 1 1
૨૪૩ ૨૪૪
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
-અનુક્રમણિકા.
૨૫૧
૨૫૪
૨૫૬ ૨૫૮
૨૫૯
ર૬૦
૨૬૨
૨૬૩
૪૧ આગમોધ્ધારકની અમોઘ દેશના.
ઊપદેશ આપવાનો અધિકાર કોને ? - હવે જૈન પુસ્તકો લખાવવા માટેનો ઊપદેશ કહે છે. – આચાર્યમહારાજ શ્રી રત્ન શેખર સૂરિજી પુસ્તકાદિ લખાવવામાં શું કહે છે!
આચાર્ય મહારાજ શ્રી મુનિસુંદરસૂરિજી શું ફરમાવે છે ! - પુસ્તકની ઊત્પત્તિ - પુસ્તકનું લખવુ એ સાધુનુ સ્વ સાધ્ય છે.
પૈસામાં મમત્વ ભાવ છે માટે જ તે મળેલ છે પુણ્યથી, છતા પાપરૂપ છે. ખરાબ એટલે ભગવાનને કે ધર્મને નામે ચઢાવનારૂ દોઢ ડાહ્યાઓથી દૂર
રહેજો. ન મોક્ષની ઇચ્છા કરો ! જૈન શાસન તે આપવા તૈયાર છે.!!! - ગાડાની પૈડાની જેમ કાલચક્ર ફર્યા જ કરે છે. ન જૈન ધર્મમાં પોતાની કરણીનો દોષ ભગવાનને ભળાવવામાં આવતો
નથી ?? ઈશ્વર જ જો બધુ કરે છે તો કોર્ટમાં શા માટે જાઓ છો ?
તીજોરીની ચોકી શા માટે ? ન મનમાં પૂરેલા મોતીના ચોક પણ સાચી રીતે પૂરવા પણ જૈન શાસન
તૈયાર છે ? ૪૨ સમાલોચના ૪૩ શાંતિની સીધી સડક સમાલોચના ૪૪ આગમોધ્ધારકની અમોઘ દેશના.
સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન, સમ્યક્ ચારિત્ર એ અપૂર્વ અમરવેલીઓ.
નિર્વાણપદ જેટલું જ્ઞાન ફરજીયાત જોઈએ. - સન્નિપાતમાં ભલે સરખા હોય પણ તે ગયા પછી વિદ્વાન એ વિદ્વાન છે
અને મૂર્ખ એ મૂર્ખ છે !
૨૬૪
A
૨૬૫
૨૬૬
૨૭)
૨૭ર
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૭૪ ૨૭૫ ૨૭૫
1 1 1 1
ર૭૭
૨૭૮ ૨૮૦
૨૮૧
hી સિદ્ધચક્ર ---અનુક્રમણિકા
મોક્ષમાંટે કરેલી આરાધના, દુર્દેવે નિગોદમાં ગયેલા આત્માને પણ પાછો
માર્ગમાં ખીંચી લાવે છે. ન સમ્યગુદૃષ્ટિની માગણી શી હોય ?
પૈસોટકો માત્ર મેળવવાથી જ મળતો હોત તો કોઈ નિર્ધન રહેત નહિં ! ન ધર્મીઓ ધર્માનુષ્ઠાનમાં દુનિયાદારીના કાકારવાની પરવા કરતા નથી !! - અવિરતિ કૃષ્ણજીનો દીક્ષા લેનારાઓને માટે જાહેર ઢંઢેરો !
શ્રી કૃષ્ણજીએ પોતાની પુત્રીઓને પરાણે પ્રવજ્યા આપવી છે. મા-બાપની આજ્ઞાયુક્ત દીક્ષા થાય તે જરૂર ઈષ્ટ છે, સોનુ અને સુગંધ. પણ રજાના મળે એટલે તેમાં સુગંધ ન આવે તો સોનુ શું જતું કરવું? પરંપરાના ત્યાગીઓને કરવુ જોઈતુ અનુકરણ
શ્રી દેવસૂર તપાગચ્છશાસનમાં પડેલ ભેદ સાંધવાનો રસ્તો. - તિથિભેદના નવા પંથીઓ જમાલિ નિન્દવના ભાઈ ખરાકે ?
તિથિચર્ચા સંબંધી શ્રી જંબુવિજયજી પાસે ચર્ચા કરાવવા માટે. દીક્ષા એવી ઉત્તમ વસ્તુ છે કે તેની પાસે બીજી કેટલીક લોકોત્તર ક્રિયાઓ
પણ ગણ ગણાય છે. - આગમોધ્ધારકની અમોઘ દેશના
પ્રવૃત્તિ તરફ લક્ષ્ય હોય ત્યાં જ પરિણતિ મનાય !
ગૃહસ્થ ધર્મ ખાળે ડુચા અને દરવાજા ખુલ્લા' ! જેવો છે B ૪૫ સાગર સમાધાન
તિથિમાં નીચેની વસ્તુઓ આચાર્ય ભગવંતના વચનથી મનાય છે. - ૪૬ આગમોધ્ધારકની અમોઘદેશના
ન દેશવિરતિની પરિસ્થિતિ કઈ છે? - નવરા કાયટીઓજ શાસનની હેલના કર્યા કરે છે.
સમ્યગૃષ્ટિનું લક્ષ્ય શું હોય ? – તીર્થપણ શ્રુતજ્ઞાનથી છે.
1 1 1 1 1
50
૨૮૬
૨૮૭
1 1
૨૮૮
૨૯૦
૨૯૪
છે
,
૨૯૫ ૨૯૭ ૨૯૮
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
અનુક્રમણિકા ----
૨૯૮
૨૯૯
1
૨૯૯
1
૩૦
1
૩૦૨
૩૦૩
1
૩/૪
૩૦૫
૩૦૭
.
૩૦૮
- આધારભૂત શ્રુતજ્ઞાન છે. - સુદેવાદિને માનવા શા માટે ?
કુદૈવાદિને તયા શા માટે ? તીર્થની જડ ગ્રુત છે.
જગતના તમામ પદાર્થોનું નિરૂપણ નવ તત્વોમાં છે. – શબ્દની શાહુકારી નકામી છે સાચી શાહુકારી જોઈએ.
સૌ સંપ વ્હાલો કહે છે પણ જાળવવાના ઉપાયમાં અખાડા - સવ્ય શબ્દ સાધુપદમાં જ શા માટે મુક્યો ? - જીવન ક્યું સફલ ?
કુતર્કો સાચા પદાર્થોને ખોટા કરી દે છે ઠસાવે છે !!
સમાલોચના. - છ એ જવનિકાયની દયાનુ વિધાન શ્રી જિનેશ્વર દેવે કહ્યું છે. - આખા જગતને પાપથી બચાવવા ઈચ્છનાર આત્મા તીર્થંકર થાય છે. – આવરણ દુર કરો એટલે ગુણો આપો આપ ઝળહળશે. – શબ્દો છાલા છે કે પદાર્થ ? | સંપની ત્રણ જડ છે.
- પાપનું મુખ્ય સાધન હિંસા છે. - છ એ કાયની હિંસા ન કરવાનું વિધાન એકલા જૈન દર્શનમાં છે. ૪૮ સાગર સમાધાન | ૪૯ આગમોધ્ધારકની દેશના
ગુણઠાણે એકલા જ્ઞાનથી ચઢાતું નથી પણ પરિણતિથી ચઢાય છે - પોતે માલદાર છે એમ જાણ્યા છતા કંગાલ રહેવાય કેમ ? - કર્મોના જુલમો ક્ષણભર વીસરાય તેમ નથી. - જીંદગીની કિંમત ધુળ જેટલી પણ નથી ગણવી ? - વિચાર પરિવર્તન વિના વર્તન પરિવર્તન થતુ નથી.
૩૧૦
૩૧૧
f f f f f
૩૧૧
૩૧૧
૩૧૨
૩૧૪
૩૧૫
૩૧૬
૩૧૭
૩૧૮
૩૧૯
૩૧૯
Page #29
--------------------------------------------------------------------------
________________
૩૨૧ ૩૨૧
૩૨૨
૩૨૯
૩૩૭
૩૩૮
સિદ્ધચક્ર
અનુક્રમણિકા - અરિહંત દેવ નિગ્રંથ ગુરૂ તથા જૈન દર્શન ત્યાગ પ્રધાન છે. ન “આ તો જૈનો આમ માને છે!” કે અમે જૈનો આમ માનીએ છીએ. મિ શાસન માટે કોઈ વિપરીત બોલે ત્યારે મોઢામાં મગ કેમ ભર્યા હોય છે. ૫૦ નવા વર્ષનો આરંભ અને સાંવત્સરિક પર્વ.
શ્રી વર્ધમાન જૈન આગમ મંદિરમાં થતા શ્રી ગણધર મંદિરની રૂપરેખા. I૫૧ આગમોધ્ધાકની અમોઘ દેશના
ન ત્યાગ માર્ગનુ મહત્વ. - દેવગુરૂ ધર્મને બદલા માટે માનવાના નથી. - મોક્ષ માર્ગના મુસાફરનું લક્ષણ શું હોય ! પર સમાલોચના. પ૩ નવા વર્ષનો આરંભ અને સાંવત્સરિક પર્વ. - આદિત્ય નો વાસ્તવિક અર્થ શો ?
શાસ્ત્રકારો અને નીતિકારો વર્ષની સમાપ્તિ ક્યારે માને ? – વર્ષના અન્ય દિવસે સંવછરી કેમ નહિ ? કેન કલ્પસૂત્રનું શ્રવણ પણ સંઘ સમક્ષ શાથી? અને ક્યારે ? - ૫૪ આગમોધ્ધારકની અમોઘ દેશના.
- દેવની ત્રણ અવસ્થા. ઈશ્વર અવતારી કે અવતારી ઈશ્વર ? ન જૈન દર્શનમાં ઈશ્વરપદ પ્રાપ્ત કરવાનો દરેક ને હક છે ! તે પદ રજીસ્ટર્ડ નથી. - ધર્મ બતાવનાર ગુરૂ છે.
દેવગુરૂ ર્ક્સ અનાદિથી છે પણ બતાવનાર શ્રી તીર્થંકર દેવ છે. દેવનું લક્ષણ ! દેવની ત્રણ અવસ્થા !! ભવાંતરો સુધી લેશપણ અલના વિના જગતના જીવોને તરવાની બુદ્ધિ
નીભાવનાર પરિણામે તીર્થંકરદેવ થઈ શકે છે. Jન તત્વત્રયીમાં પ્રાધાન્ય દેવતત્વનું છે.
૩૪૧
૩૪૨
૩૪૩
૩૪૬
૩૫૦ ૩૫૦
1
૩પ૨
1
૩૫૨
1
૩૫૫
૩૫૫
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
-
અનુક્રમણિકા -
૩૫૬
૩૫૮
૩૬૦
૩૬૧
૩૬૨
૩૬૩
1 1 1 1 1
૩૬૩
- અઢાર ક્રોડા ક્રોડ સાગરોપમનો અંધકાર ટળે શી રીતે ? 1 ૫૫ સદ્ગુરૂ અને સદ્ગુરૂનો વિભાગ.
આગમોધ્ધારકની અમોઘ દેશના
સામાન્ય સમકિતિની ત્રણ ભાવનાઓ. : શ્રી તીર્થંકરદેવના જીવની વિશિષ્ટ ભાવના ! |ન ધર્મકાર્ય કર્મકાય અવસ્થાને આભારી છે.
- આત્મા ઓળખે તે જ બતાવી શકે છે. - ત્યાગની પરાકાષ્ઠાએ પહોંચે તે દેવ !
ત્યાગના માર્ગે વળેલાતે ગુરૂ ! - જન્મ તથા કર્મની પરંપરા અનાદિથી છે.
શ્રી તીર્થકરના જીવને સમ્યત્વ સમયથી પરહિતરત પણ છે.
કેવલ જ્ઞાનાદિમાં સમાન છતા કેવલી કરતા તીર્થંકરની મુખ્યતા શાથી? - કર્મકાય અવસ્થાથી આરંભીને ભાન ભુલાવનારો રાગ ન હોય તે દેવ - કર્મકાય અવસ્થામાં રહેલો રાગ સંકલેશજનક નથી આત્મભાન
ભૂલવતો નથી. જેવાદેવ, તેવા જ ગુરૂ તથા ધર્મ હોય ! - પરહિતરતપણુ કર્મકાય અવસ્થાનું સંગીન કારણ છે. પ૬ સમાલોચના. ૫૭ નવમા વર્ષનો વિવિધ વિષયક્રમ.
અમોઘ દેશના શ્રી જૈન શાસનમાં અહિંસાનું ઊચ્ચ સ્થાન કેમ !
૩૬૩
૩૬૫
૩૬૬
૩૬૭
૩૬૯
૩૭૦
૩૮૦
૩૮૩
૩૮૩
Page #31
--------------------------------------------------------------------------
________________
*
એક જ છેએક શાક જ શક એક જ છે. એક એક કરી છે કે એક કે * શ્રી સંઘ બદનાવર (મ.પ્ર.) હ. શ્રી ભરતકુમાર સુંદેચા * સ્વ. ગાંધી રતિલાલ પાનાચંદ વેજલપુરવાળા, વડોદરા. હ. ગાંધી પાનાંચદ
ખેમચંદ પરિવાર, મુ. વડોદરા. * શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મું. આણંદ. ભગવાન મહાવીર માર્ગ મુ.
આણંદ, જી. ખેડા. પૂ. મનોહર ઈન્દુશ્રીજી મ.સા. ની શિષ્યાશ્રી શશીપ્રભાશ્રીજી મ. ની પ્રેરણાથી મોત શ્રી રાજગઢ જેન સંઘ (મ.પ્ર.) હ. શ્રી કૈલાસચંદ્ર જેના
શ્રી મહાયશાશ્રીજી આરાધના ભવન, ગોપીપુરા, સુરત. હ. વસુબેન સંઘવી. કઝક માલણ જૈન શ્રીસંઘ, મુ. માલણ (બનાસકાંઠા) * શ્રી ચિંતામણી પાર્શ્વનાથ સુમેરનગર ટ્રસ્ટ બોરીવલી (વેસ્ટ) મુંબઈ પ્રેરક :
સા. શ્રી પ્રીતિધર્માશ્રીજી મ. * પૂ.સા. શ્રી ગુણોદયશ્રીજી મ. ની સ્મૃતિ નિમિત્તે પૂ.સા. શ્રી મનોગુપ્તાશ્રીજી મ.
તથા સા.શ્રી કલ્પલતાશ્રીજીમ. આદિની પ્રેરણાથી હીરીબેન કેશવલાલ રત્નત્રયી
આરાધના ભવન તરફથી It * શ્રી ચીંતામણી પાર્શ્વનાથ સુમેર નગર જૈન ટ્રસ્ટ બોરીવલી. (વેસ્ટ) મુંબઈ - પૂ. સા. પ્રિતિધર્માશ્રીજી મ. ની પ્રેરણાથી. * શ્રી માલણ જેન સંઘ માલણ.
શ્રી અમૃતલાલ ચુનીલાલ સંઘવીની સ્મૃતિમાં હ સુમનભાઈ સંઘવી માલણવાળા
હાલ - સુરત. નઝક શ્રી સેટેલાઈટ જે. મુ. જેન સંઘ, સેટેલાઈટ, અમદાવાદ. * શ્રી પૂ. સા. ગુણોદયાશ્રીજી મ.ની પૂણ્ય સ્મૃતિ નિમિત્તે પૂજ્ય સા. રંજનશ્રીજી શીટ
તથા પૂ. સા. મનોગુપ્તાશ્રીજી તથા પૂ. સા. કલ્પલત્તાશ્રીજી મ. * શ્રી પ્રવિણચંદ રતનચંદ રાજા પરિવાર, મુંબઈ.
* *
Ress : : : : : : : : : : : : : : : : : : : જ
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
આ
અનુક્રમણિકા -
* 1
TO
૫ ૧ સમાલોચના
નવીન વર્ષ - નવમા વર્ષનું પ્રારંભિક કથન : ૩ લોકોત્તર માર્ગે વાને પરમાર્થ દ્રષ્ટિએ આસ્તિક કેવો હોય ? ૪ આગમોદ્ધારકની અમોઘ દેશના - નવપદની આરાધનામાં વિશિષ્ટ તત્વત્રયી (સુદેવ, સુગુરુ, સુધર્મ)ની
આરાધના છે. પ્રશ્ન : ત્યારે આને પદીજ કે ત્રીતત્વી કહેવી જોઈએ પણ તેમ ન કહેતા
નવપદ કેમ કહ્યા? તે ન ઊત્કૃષ્ટ પુન્યવાનના પંથે પામરને પણ પગલા મંડાવનાર ગુરુ મહારાજ છે. ન જૈન શાસન (શ્રમણ સંઘ)ના સંચાલક ગુરૂવરો છે.
વહીવટની વ્યવસ્થા એટલે હેંચણી ! - ઊપાધ્યાયજી શિક્ષક હોઈ શાસનની જડરૂપ છે.
હીરો ઘોઘે જઈ આવ્યો. - જૈન દર્શનની “આસ્તિક' ની વ્યાખ્યા - દેવતત્વની માન્યતામાં ઈતરોમાં ઘણા મતભેદો છે. - સાધન સામગ્રી વિના વ્યવસ્થાપક પણ શું કરે ?
નિઃસ્વાર્થ ભાવે સહાયક સાધુવર્ગ જ છે. - સન્માનની ઈચ્છા નથી માટે જ માનનીય છે. - શ્રી મહાવીરના કેવલી સાતમેં તથા ગૌતમ સ્વામીના કેવલી પચાસ હજાર.
ઊપધાન અને શ્રાવક સંઘ ૬ સમાલોચના ૭ આગમોદ્ધારકની અમોઘ દેશના – આરાધનાથી ફલ પ્રાપ્તિ છે. ન ધ્યેય શુદ્ધિ એજ સમ્યગ્દર્શન - કથાનુયોગનો ઉદેશ પણ કલ્યાણનો જ છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૩
૩૪
1 1
૩૫
૩૫
1 1
૩૬ -
૩૭
૩૯
૪૦
1
૪૨
૪૪
સિદ્ધચક્ર
-- અનુક્રમણિકા - નવકાર શબ્દથી તેમજ અર્થથી શાશ્વતો છે. - બનાવટી અધ્યાત્મની દશા ધોબીના કુતરા જેવી છે. - ચોરની ચતુરાઈ ચુલાને યોગ્ય છે. - પવિત્ર માન્યતાવાળુ જ્ઞાન તેજ જ્ઞાન છે.
જીવાજીવાદિ નવતત્વોનું જ્ઞાન એજ જ્ઞાન છે અને તેજ જ્ઞાન જરૂરી છે. - વિનયથી જ્ઞાન મેળવવામાં જ્ઞાનની આરાધના છે. - તત્વત્રયીની આરાધનાની પરીક્ષા ઓળીરૂપે છછ માસે નિયત છે. - જ્ઞાન એ જ્ઞાન માટે આરાધ્ય નથી પણ દયા એટલે સંયમ માટે આરાધ્ય છે. - અનંતા દ્રવ્ય ચારિત્રો વિના ભાવ ચારિત્ર ન આવે એ નિયમ છે.
વિરમે તે બચે. ૮ સાગર સમાધાન
કાર્તિકી પૂર્ણિમા અને શ્રી શ્રમણ સંઘ ૧૦ આગમોદ્ધારકની અમોઘ દેશના
ચારિત્રમાં અશુભનો ત્યાગ શુભનો આદર
ગુણેનું ગ્રહણ કર્મ ક્ષયના મુદા સાથે છે. - શ્રી જિનેશ્વરદેવ કર્મ શત્રુને જીતવા જ ફરમાવે છે.
ચક્રવર્તીના ચક્રનો પ્રભાવ તો મર્યાદિત છે અને વળી દુન્યવી છે, કર્માના ચૂરેચૂરા કરનાર સિદ્ધચક્રનો પ્રભાવ તો લોકોત્તર છે અને
અનિર્વચનીય છે. - દર છ માસે લેવાની પરીક્ષા, કકળે છે કાયા ક્યાં કહો? છે ન તપને અંગે ચલણ કાયાનું છે, મનનું નથી.
- પૂર્વ સંચિત કર્મોનો નાશ તપથી જ છે. - ૧૧ સાગર સમાધાન A ૧૨ આગમોદ્ધારકની અમોઘ દેશના
ક સમયે સમયે ત્રણ લોકના પર્યાયો જોનારના આનંદનું પુછવું જ શું!
Page #34
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
અનુક્રમણિકા –
1 1 1 1 1
- જૈન દર્શનમાં લેવા દેવાના કાટલાં જુદા નથી. - શરીર ન હોવુ એ જ સુખ
આશ્રવને શોષવામાં તથા સંવરને પોષવામાં જે ઉપયોગી ન થાય તે વિષય પ્રતિભાસ જ્ઞાન.
રચવાના મુદાથી જ શાસ્ત્રોને માનવા તે પરિણતિ જ્ઞાન! - ઈશ્વરની જરૂર તત્વ બતાવવામાં જ છે.
શાસનમાં સરલતા જૈન દર્શનમાં મુદ્દો સમજ્યા વગર માનવાની વાત નથી. નિરાંત વગર ધર્મ ક્યાંથી થાય ? એમ કહેનારા વિચારી લે કે ધર્મ વિના નિરાંત ક્યાં ? નરકની સિધ્ધી કર્મનો કર્તા એજ ભોક્તા !
આઠ આચાર શ્રુતજ્ઞાનને અંગે છે. *- મતિજ્ઞાનમાં તેમ નથી.
શ્રતનું જ્ઞાન માત્ર શ્રુતના જ્ઞાન માટે નથી. - આંધળો અથડાય તો બીચારો ! પણ જો દેખતો અથડાય તો બેવકુફ - અજાણને આનંદ થાય. પણ જાણનાર ને કેમ આનંદ થતો નથી ? ન સંસારના ચાર સ્તંભો
ખરો ગમાર કોણ ? ૫ ૧૩ ભૂલને અભૂલ માનવા કરતાં અભૂલને ભૂલ માનવી એ ભયંકર ૧૪ સમાલોચના ૧૫ આગમોદ્ધારકની અમોઘદેશના. - શ્રુતજ્ઞાન તથા મતિજ્ઞાન નો સંબંધ !
દીપકના પ્રકાશનો સારા તેમજ ખોટા અને કાર્યોનાં ઉપયોગ થઈ શકે છે. ન ગુલામ કોણ ! ચેતન કે કાયા ?
1 1 1 1 1 1 1 1
૮૯ : ૮૯
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
--અનુક્રમણિકા -
૯૩
C
૧૦૫
૧૦૫
૧૦૫
T
૧૦૬
T
૧૦૮
1
૧૦૮
1
૧૦૮
- નગુણાનોકરને ઠેકાણે લાવવાનો ઊપાય ! ટેવ પાડો તેવી પડે !
બલાના બળથી કામ કહાડી લેવામાં શાણપણ છે ! સમ્યગદષ્ટિ જે પદાર્થોથી છુટવા ઈચ્છે છે. મિથ્યાદૃષ્ટિ તેજ પદાર્થો મેળવવા મથે છે. ધર્માનુષ્ઠાન દુન્યવી ફળ માટે નથી કરવાના માત્ર મોક્ષ માટે કરવાના છે. આચાર્ય સિધ્ધીસૂરિજીના અંતિમ ઊદ્ગારો. શાસ્ત્રની આજ્ઞામુજબ તો બે પુનમની બે તેરસ અને પૂનમના ક્ષય તેરસનો ક્ષય થાય. સંવછરીના નિર્ણયવાળા શાસ્ત્રાર્થ બાબત. આચાર્ય રામચંદ્રસૂરિ પુના. . આનંદ સાગર સૂરીશ્વરજી રામચંદ્રસૂરિ વેતાલપેઠ જૈનમૂર્તિપૂજક મંદિર પુનાસીટી. સાગરાનંદસૂરિજી. આચાર્ય રામચંદ્રસૂરિ પુના સીટિ
આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી જામનગર - શ્રી રામચંદ્રસૂરિજી પુના સીટી
આચાર્ય શ્રી આનંદ સાગરસૂરિજી જામનગર
સાચુ સમજીને વર્તો - કેશવલાલ માણેકલાલ પુના. - મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી દોશીવાડાની પોલ વિદ્યાશાળા.
આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી (૧૦ પોપટલાલ ધારશીભાઈ જામનગર) આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી (૧૦ પોપટલાલ ધારશીભાઈ જામનગર) મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી. આચાર્યશ્રી સાગરાનંદ સૂરીશ્વરજી
(૧૦ પોપટલાલ ધારશીભાઈ) - રામ વિજયજીની સંતાવવાની રમત” ન રામચંદ્રસૂરિજી જૈન ઊપાશ્રય ગહગ ધારવાડ
1
૧૦૯
1
1
૧૦૯ ૧૦૯ ૧૦૯ ૧૦૯
1
1
૧૧૦
૧૧૬ ૧૨૦
1
1
1
૧૨૧
૧૨૫
૧૨૫
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
-
અનુક્રમણિકા -
૧૩)
૧૩૧
૧૩૧
૧૩૩
- રામ...શ્રીકાન્તને લખાયેલો પત્ર - નીચે પ્રમાણે તેઓએ પ્રતિજ્ઞા કરવાની છે. - આ મારી પ્રતિજ્ઞા લિ. આનંદ સાગર - શ્રી આત્મારામજી મહારાજના આચાર્ય રામચંદ્રસૂરિ
૧૩૧ – પૂ. શ્રી વિજય સિધ્ધસૂરિજી ઊપર આનંદ સાગરજીએ તાર ર્યો જ
નથી.' અને હજી પણ વિજયસિધ્ધિસૂરિજી ચર્ચા કરવા તૈયાર છે. ૧૬ વર્તમાન તિથિ ચર્ચાને અંગે જવાબદારી ઉપાડીવાદી બન્યા છતા. - આચાર્ય સિધ્ધિસૂરિજી ચર્ચા માટે કોઈપણ પ્રકારે તૈયાર નથી.
એ સત્ય ઘટના સંઘવી ત્રંબકલાલના ટપાલદ્વારા એ આવેલા નીચેના પત્રથી સમજાશે.
૧૩૨ ઊપરનો આખો પત્ર વાંચી વાચકવૃંદ વિચારશે તો સ્પષ્ટ માલુમ પડશે કે આ વૃધ્ધ તપસ્વી ચર્ચા કરી સત્ય નિર્ણય કરવા માંગતા નથી. શ્રી સિધ્ધી સૂરિજી ઊપર વિદ્યાશાળાના સરનામે મોકલેલા પત્રની નકલ ૧૩૪ ઊપરના પત્રનો આવેલજવાબ નીચે મુજબ. મુનિ ભદ્રંકરવિજય ૧૩૫ આચાર્ય શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીને હાથોહાથ આપવા અને તેમની જ
સહીથી ઊત્તર લેવા. તા. ૬-૧૨-૪૦ ની એ નીચે મુજબ પત્ર મોકલ્યો હતો. ૧૩૬ – ઊપરના પત્ર પ્રમાણે તા. ૮-૧૨-૪૦ મીએ ખુદ સિધ્ધસૂરિજી ઊપર પણ
પત્ર લખ્યો હતો તેનો તેમના તરફથી તા. ૧૨-૧૨-૪૦ મીએ લખેલો જવાબ નીચે મુજબ.
૧૩૭ આચાર્ય શ્રીમત સાગરાનંદસૂરિજી તરફથી ઊપરનો પત્ર નો તા. ૧૫-૧૨-૪૦ | મી એ ફરી વરેલો પ્રત્યુત્તર. આનંદ સાગર
૧૩૭ આચાર્ય સિધ્ધિસૂરિ. આનંદસાગર.
૧૩૭ - અન્તમાં જેમ જે બહુશ્રુત બહુજન સમત-બહુ શિષ્ય પરિવરીયો તેમ તેમ જિનશાસનનો વૈરિ જો નાવે નિશ્ચય દરિયો.
Page #37
--------------------------------------------------------------------------
________________
( શ્રી સિદ્ધચક્ર
જિ.--અનુક્રમણિકા
-
૧૪૩
૧૪૪
૧૪૮
. ૧૭ સાગર સમાધાન.
૧૩૯ પ ૧૮ સાચી શાન્તિ અને તેના માર્ગો શ્રી શ્રમણ સંઘ આ તરફ ધ્યાન આપશે. ૧૪૦ રિક ૧૯ સમાલોચના.
૧૪૦ ૨૦ આગમોધ્ધારકની અમોઘ દેશના.
૧૪૧ ન દુન્યવી ફલ માટે થતી ધર્મકરણી પણ રોકાય તો નહિ જ ! આશય ૧૪૨
સુધારવવા પ્રયત્ન કરાય. ઢોંગીઓનું કથન !
કાયાની માયા જ મારે છે. - હૃદયમાં જગ્યાવિનાનું ભણતર નામનુ છે પણ કામનું નથી !
૧૪૫ વર્તમાન કાળમાં જે સારૂ ભવિષ્ય ઘડી શકાય છે.
૧૪૬ - સંસાર એ નાટકની રંગભૂમિ છે !
જ્યાં સત્તા નથી ત્યાં માલીકી માનવી એ મૂર્ખતાની પરાકાષ્ઠા છે. સાગર સમાધાન
૧૪૯ ન ચાલુ તિથિ વિષયક વધુ પત્ર વ્યવહાર
૧૫ર – આચાર્ય શ્રીમત સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબ ઊપર આવેલ પત્ર
આચાર્ય દેવ શ્રીમત્ સાગરાનંદસૂરિજી તરફનો શ્રી સિધ્ધસૂરિજીને પત્ર ૧૫૩ જેવી રીતે જીવો તેવી રીતે જજીવવા દ્યો.”
૧૫૫ ન પોતાના જીવનના ભોગે પણ બીજાને જીવવા દો.
૧૫૫ અમદાવાદના અગ્રગણ્ય ઊપાશ્રયના વહીવટદાર શેઠીયાઓને વિનંતિ ૧૫૬ આહ્વાન પત્રિકાનો નમુનો. શ્રી તપાગચ્છીય દેવસૂરગચ્છના સકળ સાધુ સમુદાયને વિનંતિ
- ૧૫૬ 1 ૨૨ જીવનને અંગે જુદી જુદી પાંચ રીતિઓ - ૨૩ સમાલોચના I ૨૪ આહત આગમોની ચૂર્ણિઓ અને તેનુ મુદ્રણ
૧૫૭
૧૫૨
1 1
1
1 1
I
(
)
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
-- અનુક્રમણિકા ----
૧૬૭
૧૬૯
૧૭૧
૧૭૧
૧૭૨
૧૭૩
| ૨૫ સાગર સમાધાન
૨૬ આગમોધ્ધારકની અમોઘ દેશના. : - મળેલુ ધન ધર્મમાં વાપરી શકાય. પણ ધર્મ માટે તે મેળવવાનું કહેવામાં
આવે તો તે ધતીંગ છે. ન ધન સાતે ક્ષેત્રમાં ન વાપરી શકનાર ચારિત્ર ક્યાંથી લઈ શકશે ? - પરોપકારીનું જ્ઞાન જ્યારે આશીર્વાદરૂપ છે ત્યારે બદમાશનું જ્ઞાન
શ્રાપરૂપ છે. - જ્ઞાનની લાભ હાનીનો આધાર તેના શપયોગ ઊપર છે. - ખસેડવાનો સ્વભાવ ખસેડી સમાવાનો સ્વભાવ સંપાદન કરો. ? ૨૭ અખીલ ભારતીય ચતુર્વિધ શ્રી સંઘને સવેળાની ચેતવણી ૨૮ આગમોધ્ધારકની અમોઘ દેશના – દુર્જનોનો સંગ સજ્જનને સંતાપે છે. - આત્માને બગાડનારની છાયા પણ ન જોઈએ.
ભરત મહારાજાની વિશિષ્ટ ભાવના ? - જ્ઞાન જ્ઞાનને માટે જરૂરી નથી. બચાવ માટે જરૂરી છે !!! - આંધળો અથડાયતોબીચારો. પણ દેખતો અથડાયતો બેવકુફ!! - પાદરના ડુંગરને ન જોઈ શકે તેના જેવો આંખે અપંગ કોણ ?
સંઘયાત્રા અન્તકરણરૂપી રત્નની શુદ્ધિ કરનાર કોણ ? શ્રુતના સદ્ભાવે પણ ચિત્તની શુદ્ધિ કેમ નહિ ? નયવાક્ય પ્રમાણભૂત ક્યારે ?
દશપૂર્વોનું સંપૂર્ણ જ્ઞાન કોને હોઈ શકે ? - શ્રધ્ધા અને સંવેગ વધવામાં કારણ ક્યુ? - શાસ્ત્રની ભક્તિ શું કામ કરી બતાવે છે ?
૧૭૪
૧૭૬
૧૭૭
૧૭૮
૧૭૮
૧૭૯
T
૧૮૧
T
૧૮૧
T
૧૮૭
T
૧૮૭
૧૮૩
૧૮૪
૧૮૪
Page #39
--------------------------------------------------------------------------
________________
Regd No. B. 3047
Ulth
all!"
1િ6
શ્રી સિદ્ધચક
કચ્છ !!! વ...દ...ન..હો !!! s
( શ્રી સિદ્ધચક્રને પણ सार्वं सिद्धिगतं सदर्थकथकं सूत्रप्रदं मौनिनं, सद्बोधिं सुबुधं नमामि चरणं शुद्धं तपः शंकरम्। KAL एतन्मंडलमर्च्यमद्रिरिपुभिः श्रीसिद्धचक्रस्थित-, ERAN मानंदोदधिकौमुदीश्वरवरं श्रीपालसौख्यप्रदम्॥१॥
ગારક તથા
साहित्य
TR sreby
વર્ષ ૯ઃ
8િ
અંક - ૧
શી તિ
(ધનજીસ્ટ્રીટ : ૨૫, ૨૭)
| વિક્રમ સં. ૧૯૯૬, વીર સં. ૨૪૬૬,
લવાજમ રૂ. ૨-૦-૦
તા. ૧૬-૧૦-૪૦ બુધવાર
કિંમત ૧પ આના
Page #40
--------------------------------------------------------------------------
________________
સમાલોચના
એક બાજુ લખવામાં આવે છે કે કેવલિના વચન સિવાય બીજાનાં વચન સાચાં હોય નહિં તો મી. ગો. ના. વર્તમાનમાં જેનાં વચનો સાંભળે છે તે બધાને શું કેવલી માને છે? જે આ એમ નહિ તો તે બધા કહેનારાઓને તેઓ સાચા નથી એમ કબુલ કરે છે. ક્ષમાશ્રમણ શબ્દ પૂર્વધરોને માટે જ વપરાય છે અને ભગવાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને ક્ષમાશ્રમણ ગણવામાં આવેલા છે અને તેથી શાસ્ત્રકારો અને પૂર્વાચાર્યો તેમને પૂર્વધર ગણે છે, છતાં મી. ગો. ના.નું જે કથન ભગવાન જિનભદ્રગણિ - ક્ષમાશ્રમણ માટે પૂર્વધર નહિં હોવાનું છે તે કેવળ કલ્પનાના ઘોડા દોડાવનારને શોભે તેવું છે. મી.ગો.ના. વર્તમાનમાં જે સૂત્રો પુસ્તકારૂઢ છે તેને જો માને છે તો શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ કેવલિ નહોતા, છતાં માત્ર પૂર્વધરપણાને લીધે માને છે તો પછી પૂર્વધર ભગવાન શ્રીજિનચંદ્રગણિ ક્ષમાશ્રમણજીના શ્રીજીતકલ્પને માનવામાં કેમ કાળજાં કોતરાય છે છે તે સજ્જનો જાણો. મહાકલ્પસૂત્ર પીસ્તાલીસ આગમો પૈકીનું એક છે, એમ કયા પ્રામાણિક આચાર્યો એ લખ્યું છે? પ્રકીર્ણક સૂત્રોને અંગે તો ભગવાન મહાવીર મહારાજના શાસનમાં ચૌદ એક હજાર પયગ્રાની સ્થિતિ શ્રીનંદીસૂત્ર વિગેરે કબુલ કરે છે તે મી.ગો.ના.ને માન્ય હોવી જ
જોઇએ. ૫. આગમ આદિ પાંચે વ્યવહારોની વ્યવસ્થા માત્ર જીતકલ્પમાં છે, તો મી.ગો.ના ને શું તે પાંચ
વ્યવહારો બૃહત્કલ્પ - શ્રીસ્થાનાંગ- અને શ્રીભગવતીજી સૂત્ર આદિમાં કહેલા છતાં મી.ગો.ના.ને માન્ય નથી કે તેની વ્યવસ્થા માન્ય નથી અને બેમાંથી કોઈ પણ વસ્તુ જો આ અમાન્ય હોય તો તેનો સબળ પુરાવો કેમ અપાયો નથી !
(સાંજ.ગો.ના.) જાં સાધર્મિક વાત્સલ્યમાં રાત્રિભોજન થયાની વાત સત્ય હોવાનો પુરાવો બહાર આવવો જોઇએ. કદાચ તેમાં રાત્રિભોજન થયેલું માની લેવાય તો તે રીતિ રૂપે થયું છે કે બીજા કોઇક કારણથી થયેલું છે. તે તપાસવું સુજ્ઞો માટે તો જરૂરી છે. રીતસર અને કારણ વગર જો સાધર્મિક વાત્સલ્યમાં રાત્રિભોજન કે તેવું જૈનોને અયોગ્ય છે કાર્ય થાય તો તે સર્વથા નિંદ્ય છે પરંતુ તેનો સુધારો પેપર દ્વારાએ ચર્ચા કરવાથી શકય છે ? કે બીજો રસ્તો યોગ્ય છે. (રીતસર કે કારણથી પણ થયેલા રત્રિભોજનને વર્ય ગણવામાં જૈનોના
બે મત હોય જ નહીં.)
Page #41
--------------------------------------------------------------------------
________________
4
શ્રી સિદ્ધચક્ર -
વર્ષ ઃ ૯]
તંત્રી પાનાચંદ રૂપચંદ જ ઝવેરી જ
આસો સુદ ૧૫ ૦))
[અંક-૧ આ
ઉદેશ છે. શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ આ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના છે
અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો કરવો
વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦
નવીન વર્ષ - નવમા વર્ષનું પ્રારંભિક કથન
મારા વાચકો ! તમે મને આઠ વર્ષ પર્યત અતિ ઉત્તમ રીતે અપનાવ્યું છે. હવે હું નવીન એવા જ હૂર [ નવમા વર્ષમાં પ્રવેશ કરું છું, તેમાં પણ તમો મને તેવી જ રીતે અપનાવશો એવો મને સચોટ વિશ્વાસ છે Vછે છે. જો કે મને અપનાવતાં તમોને શાસનપ્રતિપક્ષી ટોળી-તદન જૂઠા તથા શાસ્ત્ર અને પરંપરાથી ઘર ].
વિરુદ્ધ એવા બેહુદા હેવાલોથી, તેમજ કલ્પનામાંય ન સમાય એવા જૂઠા ગપગોળાઓના લાંબા VSS AIR ખરડાથી ભરેલી ત્રિપત્રી (કથીર - પરવંચન અને ગર્દભી) દ્વારા અદ્યાપિપર્ય તવજ શુદ્ધતત્ત્વની શોધ ,
પ્રતિ અકળાવવાની જ છે, મુંઝાવવાની જ છે અને ગભરાવવાની પણ છે, તો પણ સત્ય વસ્તુની ISI
પરીક્ષા કરવામાં, સત્ય વસ્તુનો નિર્ણય કરવામાં, તેમજ સત્ય વસ્તુનો સ્વીકાર કરી શાસ્ત્ર અને પરંપરાથી " Tછે પણ સિદ્ધ એવી સત્યવસ્તુને જ વળગી રહેવામાં તમો અદ્યપર્યત અડગ અને અનમ રહેવાની ઉત્તમોત્તમ 40, પ્રીત શક્તિ કેળવીને જે રીતે શાસનને વફાદાર રહ્યા છો. તેવી જ રીતે વધુ ને વધુ શક્તિ કેળવીને સુદઢ ધોઈ
બનશો તો જ તમો મને અપનાવી શકશો, અને એમ સુસ્થિર બનશો અને એવા થશો તો જ શાસ્ત્ર છે. દ, તથા પરંપરાથી સિદ્ધ તેમજ એક વખતે તે ત્રિપત્ર સંપાદકના બુઝર્ગોએ અને ખુદ તેના સંપાદકોએ જીપણ સત્યપણે માનેલી, આચરેલી અને જાહેર પણ કરેલી એવી જે સત્ય વસ્તુઓ મેં તમોને અનેક વખત જ '), ઘણા જ વિસ્તારથી પિષ્ટપેષણ કરીને પણ જણાવેલી છે તે તમારા પુણ્ય હૃદયમાંથી ખસશે નહિં. 2)કે,
મહાન વાંચકોએ ધ્યાનમાં રાખવાનું છે કે મારા નવા વર્ષના પ્રારંભથી પણ હંમેશની માફક એ જ
સ્વમસ્થાપનરસિક ત્રિપત્રી પક્ષીનો પોકાર કે જે તેમના બુઝર્ગોને પણ જૂઠા ઠરાવનારો છે, તેમજ તે પૈUP AVL ત્રિપત્રીને જ આગળ ધરી, એ ત્રિપત્રીનું જ ગાયું ગાઈને શાસ્ત્ર અને પરંપરાને પણ તોડી નાખીને, AL D/ ચગદી નાંખીને સમગ્ર જૈનઆલમનો પણ વિરોધ કરનારો છે, તે તમારી સમક્ષ ખડો થશે, તો પણ *
.
Page #42
--------------------------------------------------------------------------
________________
૨ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧ (૧૬ ઓક્ટોબર ૧૯૪૦ છે અટપટા કપરા વાયરાને આધીન બની દેશ દેશાત્તર ભ્રમણ કરનારની માફક ડાળીઓની જ ઉપર છે # આધાર રાખી ડાળીઓ ઉપર ડોળનારની માફક, અધિકસમૃદ્ધિને ચાહનારી હોઈને પ્રાપ્ત ઋદ્ધિની છે 0 પ્રતિપક્ષી સ્ત્રીની માફક તે ત્રિપત્રી અને તેનો જ આધાર રાખનારાઓના કાવાદાવા, લાગવગો, લાલચો, 40
ભયો અને સતામણીઓ વિગેરેને આધીન બની જઈ મૂળ વસ્તુના વિદ્રોહી બની જઈ ભવપરંપરા જળ વધારી ન દેવાય!તે ધ્યાનમાં રાખવું કારણ કે કોઈ કોઈ અજ્ઞાન અને ભોળી વ્યક્તિઓ એવાઓના | પ્રચારમાં ફસાઈ જઈને શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારા એવા આચારથી ખસે છે. તેમજ પોતે પણ
એ મુજબ જ અનેકવાર માનેલા અને આચરેલા સદાચારથી પરામુખ બને છે એટલું જ નહિં પણ IL | જુઠી વસ્તુઓનો આદર કરીને એવા શાસન વિરુદ્ધાચરણીઓના પણ બોલને આદરી બેસવાનું દુર્ભાગ્ય Re ગ, પ્રાપ્ત કરી બેસે છે આજે પણ તેવી અનેક વ્યક્તિઓ અનુભવાય છે !!ખરેખર કર્મની ગતિ વિચિત્ર છે. જP,
| વાચકોએ ખાસ ધ્યાનમાં લેવાનું છે કે જો તે ત્રિપત્રી અને તેના સંચાલકો હજુએ સ્ટેજ પણ સમજ , Kર ધરાવતા હશે અને સત્યના અંશે પણ ખપી બનશે તો નિમ્નોક્ત બીના વાંચીને તેઓ પોતાના પક્ષનું આK | હડહડતું અસત્યપણું કબુલ કર્યા વિના રહેશે નહિ ! અને એથી જો તેઓ ભવભીરૂ હશે તો પોતે છે T કાઢેલા નવીન મતથી હવે તો જરૂર ખસશે. દUMP તે ત્રિપત્રીના સંચાલકો એવું મનાવવા માગે છે કે ચંડાશુગંડુ પંચાગ. (કે જે લૌકિક પંચાંગ છતાં દUP
વ્યવહાર પ્રવૃત્તિને માટે જ આપણામાં માન્ય કરવામાં આવ્યું છે, તેમાં જો પર્વતિથિનો ક્ષય હોય તો જૈનોએ પણ તે પર્વતિથિનો ક્ષય માન્ય કરવો!
પરંતુ પરમાતારક શ્રી ઉમાસ્વાતિજી મહારાજ પૂર્વ તિથિ: રા' વાળો પ્રઘોષ તો એથી વિરુદ્ધ જ સાફ સાફ સૂચવે છે કે - પર્વ તિથિનો જો ક્ષય હોય તો પહેલાંની અપર્વતિથિને જ તિથિ VIL કરવી.અર્થ તે વખતે પહેલાંની જે અપર્વતિથિ હોય તેનો ક્ષય કરીને તે અપર્વતિથિની જગા પર ક્ષય થW થયેલી પર્વતિથિ માનવી. 9 પરવંચનકાર એ ત્રિપત્રીના દોરી સંચાલક પણ આ નવા મતના કદાગ્રહમાં નહોતા ત્યારે પ્રવચન / જ વર્ષ ૬ અંક ૧૨-૧૩ અને ૧૪ પૃષ્ઠ ૧૩૦માં પણ ઉપર મુજબ જ ઉમાસ્વાતિમાના પ્રઘોષનો અર્થ 5] લખે છે જુઓ. એક દિવસ ત્રણ તિથિનો ભોગ આવતો હોય તો વચલી તિથિ ક્ષયતિથિ કહેવાય છે. તે A તે તિથિ જો આરાધ્ય પર્વ કોટીની હોય તો પૂર્વની તિથિની જગ્યાએ તેને જ કાયમ
કરાય છે કારણ કે તે ક્ષયતિથિની સમાપ્તિ પણ તે જ દિવસે થાય છે. તત્ત્વગ્રાહી તળ, આત્માઓને આ વસ્તુ સ્પષ્ટ સમજાય તેમ છે !” એમ લખતા હતા જ.
સ્વમત સ્થાપવાની રસિકતામાં શાસન કેવું છિન્નભિન્ન થશે, ભવ પણ કેટલા ભટકવા પડશે? | વિગેરે આવશ્યક અને સ્વપર આત્મહિતકર વસ્તુનેય આજે ધોળીને પી જવા ઉજમાલ થયેલ એ જ ખI. J) પરવચનકાર પણ હવે પોતાના જ એ લખાણથી વિપરીત જઈને પૂ. ઉમાસ્વાતિ વાચકજીના એ જ છે.
પ્રઘોષનો અર્થ જૂઠા અર્થ કરી નાશભાગ કરતાં યદ્ધા તત્કાલખનાર શ્રીજંબુની માફક કરવા મંડેલ છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
૩: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ છે શાસ્ત્ર અને પરંપરાને છુંદીફેદીને ચાલનારા છતાં પણ પોતાના વડલના જ વચન અને વર્તનોને છે શ્રી સુજ્ઞ સમાજને શિરે લાદી દેવાની કાળ જુની લતવાળી - આદતવાળી તેઓની કારમી રીતિ મુજબ છે
ઇ તેમણે પણ જયારે આજે પલટો માર્યો ત્યારે એ વડિલનું અનુકરણ કરનાર પૂર્વોકત શ્રી જંબુવિ એ દળ પણ સ્વમત રસિકતાથી પૂ. ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષનો ઉલટો અર્થ કરીને ઉપર્યુકત દર્શાવેલા દME
પ્રવચનકારનાં લેખિત વચનોથી વિરુદ્ધ લખીને અને વિરુદ્ધ વર્તને પણ અર્થ પલટો કરી સમાજમાં મહાન અનર્થ કરવાનું દુઃસાહસ કર્યું છે.
પૂ. ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષનો સુસાર્થક ઘોષ કરનાર શાસનસ્તંભ મહોપાધ્યાય શ્રી 9 ધર્મસાગરજી મહારાજે રચેલ શ્રીતત્વતરંગિણી નામના ગ્રંથરત્નનું ભાષાંતર (?) પણ એ ત્રિપત્રી | પક્ષીના શ્રીજંબુ, એ તદન બેહુદું અને જુઠું જ કર્યું છે. એ ભાષાંતર ફકત જુઠા તરીકે જ નહિં, પરંતુ બ5|F જાણી જોઈને કદાગ્રહમાં પડીને જૂઠા જ લખાણથી ભરપૂર છે એમ અનેક વખત જાહેર કરવામાં પણ ' આવ્યું જ છે. અરે એની સન્મુખ જઈને પણ જાહેરની હાજરીમાં એ ચૂપ રહ્યા પર્યત તો એ ભાષાંતર | જૂઠું જ છે, અને એ સાબીત કરી આપવા પણ અમો તૈયાર છીએ, એમ પણ એ જંબુને ડિડિમિનાદે છે તે કહ્યું જ છે, જાહેર સભામાં પણ સાધુઓ દ્વારા બોલાવવામાં આવેલ છે, છતાં પણ એ દિશામાં એ જ જંબુ, કે એક કદમ ભરવા માત્ર પણ હિંમત બતાવી નથી. NU રૂબરૂમાં ખુલાસો કરી શકે તેવું કોઇપણ સત્ય એ ભાષાંતરમાં નહિં હોવાની એ જંબુને પણ છે
ખબર જ હોવાથી તો એ લખીને આપો' એવી હલકી વાતો કરીને જનતાને છેતરે છે!પાલીતાણાથી નાશી છુટયા પછી શિહોરમાં પણ એમણે છેતરપીંડી શરૂ કરી છે એવી ખબર મળતાં શિહોરના આગેવાનો ઉપર પણ એને ચર્ચા કરવા રોકવાનું લખ્યા બાદ એને રોકવા ગયેલા આગેવાનોને મોઢે પણ “મારે ચર્ચા કરવી નથી' એમ કહી જે ભાવનગર જવા નાશી છૂટેલ તે જ આ જમ્બક છે અને એથી જ માંગણી કર્યા છતાં પણ ભાવનગરના આગેવાનોએ ચાતુર્માસની સાફ ના જણાવી ! એ ભાઈ આવાજ છે એમ જાણ્યા પછી તો ધ્રાંગધ્રા સંઘે કરેલી ચાતુર્માસની વિનંતિ પણ તમે અહિં આવશો જ નહિ એવું સાફ સંભળાવીને રદ કરી.
એવા જૂઠાને પણ યેનકેન પ્રસંગમાં લાવવાની ફરજમાં મૂકતાં ચર્ચાનો સ્વીકાર કર્યા પછી પણ WA પાલીતાણાથી પલાયન કરી જનાર એ જ રંગ બહાદુર છે, કે આજે બે ચૌમાસી કરવા કુંડલામાં બેઠા \ કુંડલાકરની પણ હુંફ સાધવાથી બચાવ ઢંઢે છે.હા. દશા !!
શ્રી તત્ત્વતરંગિણીમાં તો સ્પષ્ટ જણાવેલું છે કે “ચૌદશ પર્વતિથિનો ટીપ્પણામાં જયારે ક્ષય હોય @PI, THE ત્યારે જો કે તે વારે ઉદયવાળી તેરસ હોય છે, છતાં પણ તે વારે તેરસ છે એવું કહેવાનો પણ સંભવ IAS SK નથી અને તે વારે ચતુર્દશીનો ઉદય નહિં હોવા છતાં પણ પ્રાયશ્ચિત્તાદિ સર્વ ધર્મ કાર્યોમાં ચતુર્દશી જ Gીક કહેવી અને આખા શાસને પણ તે પ્રમાણે જ સ્વીકારેલ છે. વળી સાથે એમ પણ જણાવ્યું જ છે કે * “મુહૂર્નાદિકની અપેક્ષાએ તે દિવસ ગણપણે કથંચિત્ તેરસ ગણવામાં આવે તો પણ તે ગૌણ છે અને lur
ચૌદશનું જ મુખ્યપણું છે, માટે ચૌદશ જ કહેવી. ધ્યાન રાખવું કે જગતમાં પણ વ્યવહાર તો SIS
મુખ્યપણાથી જ થાય છે, અર્થાત્ ગૌણપણાથી વ્યવહાર થતો જ નથી શ્રી તત્ત્વરંગીણિકાર આ વાત SP/ સિદ્ધ કરીને તે દિવસે ચૌદશ જ છે એવો વ્યવહાર કરવાનું, સ્પષ્ટ સાબીત કરે છે. એટલે પર્વતિથિના V/
ક્ષયની વખતે તેનાથી પહેલાની અપર્વતિથિનો ક્ષય કરવો જ પડે અને તે દિવસે પર્વતિથિને જ આ
Page #44
--------------------------------------------------------------------------
________________
૪: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ માનવી પડે. એ વાત સ્પષ્ટ જણાય છે. પરંપરાથી પણ વિરુદ્ધ વર્તવાના ઘેનમાં આ ત્રિપત્રી પક્ષના છે છે સંચાલકો તો હવે પર્વતિથિનો ક્ષય જ છે એમ માનીને પૂર્વની અપર્વતિથિને જ માની તેમાં પર્વની છે 4 આરાધના કરવાનું જ માને છે પરંતુ સદ્ભાગ્યે શાસનપ્રેમી કોઇપણ વર્ગે તે જૂઠા પક્ષનું અનુકરણ કર્યું ? નથી અને કરવાનો પણ નથી.
શ્રી જંબુવિ એ તાજેતરમાં જૈનપત્રમાં તેમજ કથીર શાસનમાં જે લેખમાળા શરૂ કરી છે તેમાં જે સિદ્ધચક્ર પાક્ષિકના ફકરા ટાંકવા માંડેલ છે તે તે ફકરા ટીપ્પણમાં આવતી બે પર્વતિથિની અપેક્ષાએ જ
બોલાયેલા અને લખાયેલા છે એ વાત જગમશહૂર હોવા છતાં અજ્ઞજગતને ભરમાવાય છે. | \ક શાસનાનુસારી વર્ગમાંથી કોઇએ પણ આરાધનામાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ માનેલી નથી તેમ કહેવી || [ પણ નથી છતાં એ લખાણ આવતા કારતક માસની બે પૂનમ માનવાની એની ઝેરી માન્યતામાં ત્રણ [
પટકવાનો ભયંકર દંભમાત્ર જ છે. આથી એવા દાશ્મિકોના લાંબા ખરડાઓથી જનતાએ ખૂબ yક સાવધાન રહેવું જરૂરી છે એ લોકોને હજુપણ ઠેકાણે આવવા નીચેની બીનાઓ અતિમહત્વની છે.
૧. યુગપ્રધાન ભગવાન કાલકાચાર્યજીને જયારે શાતવાહન રાજાએ છઠ્ઠને દિવસે સંવચ્છરી SMS IMછે કરવાની વિનંતી કરી ત્યારે શ્રી કાલકાચાર્ય મહારાજે છઠ્ઠને પાંચમ માનીને આરાધવાનું કેમ ન |al
NU જણાવ્યું?
- ૨. જે વખતે ભાદરવા સુદ પાંચમ પહેલાં સંવચ્છરી કરવી કલ્પ છે એ વાકયનો આધાર લઈને ભગવાન કાલકાચાર્યે ચોથની સંવચ્છરી કબુલ કરી તે વખતે ચોથને પાંચમ માનીને જો આ ત્રિપત્રીના તરકટ મુજબ સંવચ્છરી કરી હોત તો ચોથે સંવર્ચ્યુરી કરવાની પરંપરાની જરૂર રહેત નહિં, અર્થાત્ હી , તિથિ માનવા ઉપર જ આરાધવાનો નિયમ રહે છે અને તેથી જ ચોથને ચોથ માનીને જ સંવચ્છરી , કરી અને તેથી તે ચોથની સંવચ્છરી ગણાય.
૩. તે ચોથની સંવચ્છરી કર્યાને બીજે વર્ષે જ ચોથની સંવછરી શાસન ધુરંધરોને કરવી પડે તે જ પણ જો પહેલે વર્ષે ચોથને દિને પાંચમ માનીને કરી હોત તો આ ત્રિપત્રીના તરકટ પ્રમાણે કરવી પડત
મી) જ નહિં
૪. ત્રિપત્રીના તાગડા પ્રમાણે જયારે આજે ત્રીજજ છે એમ સંવચ્છરીની ચોથના ક્ષયની વખતે CB માનીને ચોથનું આરાધન કરવામાં આવે અર્થાત્ ખરી માન્યતાએ ત્રીજને દિવસે સંવર્ચ્યુરી કરવામાં ||ક આવે તો બીજે વર્ષે ભાદરવા સુદ ચોથને દિને સંવચ્છરી કરનારો ત્રિપત્રી પક્ષ ૩૬૧ દિવસ તિથિ ]A થવાથી મિથ્યાત્વમાં કેમ જાય નહિં?
(ધ્યાનમાં રાખવું કે પર્વતિથિના ક્ષયે પહેલાની અપર્વતિથિને ક્ષય કરવાનો વર્ગ તો ભાદરવા સુદ sh, ચોથના ક્ષયે ભાદરવા સુદ ત્રીજનો ક્ષય માનીને તે વારે ભાદરવા સુદ ત્રીજ નથી એમ માની ચોથ જ IUP છે એમ માનનારો છે અને તેથી તે શાસન અને પરંપરાને અનુસરનારા વર્ગને તો બીજે વર્ષે ભાદરવા સુદ ચોથની સંવચ્છરી કરતી વખતે ત્રણસો એકસઠ દિવસો (તિથિઓ) થવાના નથી, પરંતુ આ *TA
ત્રિપત્રીના તાગડામાં તણાયેલાઓને તો પહેલે વર્ષે ભાદરવા સુદ ત્રીજ ઉદયવાળી છે અને તેથી ત્રીજ WIF આ જ છે એમ માનીને સંવર્ચ્યુરી કરેલી હોવાને લીધે બીજે વર્ષે ભાદરવા સુદ ચોથને દિવસે સંવર્ચ્યુરી છે
Page #45
--------------------------------------------------------------------------
________________
બVE
૫ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ છે કરતાં ત્રણસોને એકસઠ જ દિવસો થવાના છે અને તેથી તેઓ તો જરૂર શાસ્ત્ર પરંપરા અને છે
પોતાના વચનો મુજબ પણ અનંતાનુબંધી કષાયનો ઉદય તો જરૂર મિથ્યાત્વનો ઉદય ભોગવવા છે સાથે શાસનથી વેગળા જ જઇ પડે છે.)
પ.ચૌદશના ક્ષયને માની તેરસ માની તેરસે ચૌદશની ક્રિયા કરનારાઓ તે રામટોળીને બીજી જs ચૌદશે પ્રત્યાખ્યાનાવરણીય કષાયની સ્થિતિવાળા બનવું પડે, ચોમાસી ચૌદશના ક્ષયની વખતે SM તેરસ માનીને ચોમાસી કરનારી તે ટોળીને બીજી ચોમાસી ચૌદશ વખતે અપ્રત્યાખ્યાનાવરણીય કષાયની સ્થિતિવાળા થવું પડે. તેમજ ભાદરવા સુદ ચોથના ક્ષયની વખતે ભાદરવા સુદ ત્રીજ માનીને તે તિથિએ સંવચ્છરી કરનારાને બીજે વર્ષે ભાદરવા સુદ ચોથની સંવચ્છરી કરતાં અનંતાનુબંધી કષાયના ઉદયની સ્થિતિમાં અને મિથ્યાત્વના ઉદયમાં જવાનું થાય તેમાં કોઈથી ) બચાવ થઈ શકે તેમ નથી.
ઉપરનાં કારણો હેતુઓ અને શાસ્ત્રવચનોને સમજનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકે કે શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારા આચાર્ય મહારાજાઓ વિગેરેએ પૂર્વકાળમાં ટીપ્પણામાં આવતી ? પર્વતિથિના ક્ષયે પૂર્વની અપર્વતિથિ કે પૂર્વતર અપર્વતિથિનો ક્ષય જે કરેલો અને ગણેલો છે તે S વ્યાજબીજ છે, (આચાર્ય મહારાજ આનંદવિમલસૂરિજી કે જેઓના રાજયમાં શ્રી તત્ત્વતરંગિણી II ગ્રંથ રચાયો, તેઓ ક્રિયાઉદ્ધારક હોઇને પરમત્યાગી હતા, એવા પરમપુરુષને માટે પણ રામટોળી II જે એમ કહે છે કે પર્વતિથિના ક્ષયે પૂર્વની અપર્વ તિથિનો ક્ષય કરવો એ રિવાજ તો જતીઓનો છે, UP પણ સંવિગ્નોનો નથી એ કેવલ તેનો બકવાદ જ છે. એવી જ રીતે તે રામટોળી સિવાય કોઈપણ
તપગચ્છનાકે વિજયદેવસૂરિજીના અનુયાયીઓએ ચૌદશ આઠમ આદિ પર્વતિથિઓનો ક્ષય કર્યો Tue નથી તેમ માન્યો પણ નથી, વર્તમાનમાં પણ રામટોળી સિવાયનો સમસ્ત ચતુર્વિધ સંઘ જુદા જુદા ઉLao
ગચ્છ, જુદા જુદા સંઘાડા અને જુદા જુદા સંપ્રદાયો રૂપે પ્રવર્તે જ છે, તેઓ પણ પર્વતિથિના ક્ષયે ?) તેનાથી પહેલાંની પૂર્વની કે પૂર્વતર અપર્વતિથિનો ક્ષય જ માને છે. આ રામટોળી પણ અત્યાર સુધી તેમજ માનતી હતી, પરંતુ હમણાં થોડા જ વર્ષથી એ ઉન્માર્ગગામી બનીને પર્વતિથિની લોપક બની છે
છે!એમ છતાં રામટોળીના અગ્રણીઓ કે તેને અનુસરનારાઓ કદાચ પર્વતિથિનો ક્ષય માને અને NIક તેના કદાગ્રહથી રામટોળી પણ સાચે માર્ગે ન આવતાં તે તરફ દોરાય તો તેની સાથે જૈન શાસનને કોઈ પણ જાતનો સંબંધ નથી.)
આ રામટોળી જેવી રીતે શાસ્ત્ર અને પરંપરાથી વિરુદ્ધ, તથા વર્તમાન આચાર્ય ઉપાધ્યાય અને શ્રમણ સંઘથી વિરુદ્ધપણે પર્વતિથિને લોપનારી બની છે તેવી જ રીતે એ રામટોળી પર્વતિથિને બેવડી છે માનનાર પણ થઈ છે. પર્વતિથિ બેવડી થવાની વાત તો શું? પરંતુ જૈન જયોતિષના પંચાંગના હિસાબે તો સામાન્ય પણ તિથિ બેવડી થઈ શકતી નથી ! જૈન જયોતિષના હિસાબે ૨ થી વધારે પ્રમાણવાળી તિથિ હોતી જ નથી!શાસ્ત્રોમાં જે અતિરાત્ર તરીકે છ અતિરાત્રો જણાવવામાં આવે છે, તે કર્મવર્ષ અને સૂર્યવર્ષ વચ્ચેના છ દિવસના વધારાને અંગે જ છે, પરંતુ તિથિઓના ASIA વધારાને અંગે નથી જ આજ કારણથી રામટોળીને અનેકવખત ચેલેન્જ સાથે કહેવામાં આવ્યું કે બDI જેમ આસો વદ એકમ વિગેરે અવમરાત્રોની તિથિઓ શાસ્ત્રકારોએ બતાવેલી છે, તેવી રીતે જો Alb તિથિઓ વધતી હોય તો કઈ કઈ તિથિઓ વધે છે? એમ પણ શાસ્ત્રમાંથી વચન બતાવવા સાથે / સાબીત કરો, પરંતુ રામટોળીમાંથી કોઈપણ તે ટોળીનું નાક રાખનાર હજી સુધી નીકળ્યો નથી. 5
Page #46
--------------------------------------------------------------------------
________________
૬ ઃ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ છે અને તેવી જ રીતે તે કથન સર્વથા શાસ્ત્ર વિરુદ્ધ હોવાથી ભવિષ્યમાં તેનું નાક સાચવનારો કોઈ જ
નીકળે તેવો પણ સંભવ નથી. તે રામટોળીને આ વખતે કાર્તિકી પૂનમ લૌકિક ટીપ્પણમાં છે બે હોવાથી ચોમાસી ચૌદશ પણ વર્તમાનમાં વિધમાન એવા સકલ શાસનાનુયાય સંઘથી વિરુદ્ધપણે જ કરવી પડશે એટલું જ નહિ, પરંતુ જે ચૌદશે ચોમાસી પ્રતિક્રમણ કરશે અને વિહારની છુટ વિગેરે કહેશે તેને બીજે દિવસે વિહાર નહિ કરે. શ્રી સિદ્ધાચલજીની યાત્રા તરીકે પટ જુહારવાનું પણ નહીં કરે છતાં પૂનમ જેવી પર્વતિથિ માનશે અને પછી તેને ખોખા તરીકે માનશે!!! પરંતુ રામટોળી સિવાય આખો શાસનાનુસારી શ્રમણ સંઘ જે વર્તવાનો છે તે ક્રમ તો નીચે પ્રમાણે છે.
કાર્તક સુદ - ૧૩ પ્રથમ વાર મંગળ કાર્તક સુદ - ૧૩ બીજી વાર બુધ કાર્તક સુદ - ૧૪ વાર ગુરૂ અને ચોમાસી પ્રતિક્રમણ
કાર્તક સુદ - ૧૫ વાર શુક્ર અને શ્રી સિદ્ધાચલજીની યાત્રા અને પટTહારવો. ન મળતા લખાણની અપેક્ષાએ શ્રી તપાગચ્છના નાયક ક્રિયોદ્ધારક પરમત્યાગી આચાર્ય ભગવાન * શ્રી આણંદ વિમલસૂરિજીના વખતથી એટલે સં. ૧૫૭૨ (૭૬)થી દરેક વખતે બે પૂનમો લૌકિક ટીપ્પણામાં આવે ત્યારે બે તેરસો કરવામાં આવી છે અર્થાત્ બે પૂનમો હોય ત્યારે બે તેરસો કરવી એ માટે જતીઓની માન્યતા છે એવું રામટોળીનું કથન સર્વથા જૂઠું જ છે. વળી એ કથનને અનુસાર તેમના ગુરૂ-દાદાગુરૂ અને પરદાદાગુરૂવિગેરેને તેઓ જતી જ ગણાવવા માગે છે કે શ્રી વિજયદેવસૂરીશ્વરજી કે જેઓના નામે જ દેવસૂરસંઘ ગણાય છે તેઓએ પણ પટ્ટક લખવા ધારાએ બેપૂનમ કે બે અમાવાસ્યા ની હોય ત્યારે બે તરસ કરવાનું સાફ જણાવેલું જ છે.
જો કે મારા નવા નવમા વર્ષના પ્રારંભના નિવેદનમાં મારે તમારી આગળ ભવિષ્યના વર્ષની \y, આગાહી, આશાઓ અને ઉત્સાહી જણાવવાના પ્રયત્નની જરૂર હતી, પરંતુ આગામી વર્ષમાં પણ આ રામટોળી કે બીજા કોઈ પણ શાસન તોળનારાઓના વચનોનો પ્રતિકાર કરવાની પણ મારી તેટલી જ ફરજ છે, એમ સમજીને નિવેદનમાં પણ મારે આ ફરજ બજાવવી પડી છે, તેથી વાચકો ધીરજ રાખીને મને સમજશે અને મારા ધ્યેયને પહોંચવામાં મને મદદગાર બનશે એ આશા યોગ્ય
સ્થાને જ છે એમ હું માનું છું. , મારા વાચકો સારી રીતે જાણે છે કે પત્ર અને પત્રકારનો ધર્મ જ એવો વિચિત્ર હોય છે કે જે all આ બજાવતાં તેનાથી વિરુદ્ધ પક્ષવાળાને અરૂચિ અને અપ્રીતિ ઉત્પન્ન થયા સિવાય રહે નહિં, પરંતુ ધર્મ
સંબંધી સત્યતાપૂર્વકની શ્રદ્ધાને અવિચળ રાખીને વિરુદ્ધ પક્ષની અપ્રીતિ અને અરૂચિને અંગે ક્ષમા છે યાચી તેઓને સત્યમાર્ગનો વિચાર કરવાની તો પ્રેરણા કરવી એ મારી જરૂર ફરજ સમજું છું.
કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજ પણ ફરમાવે છે કે – તથાપિ સંપીન્ય ]]]] વિત્નોરનાનિ, વિચારયન્તાં નયનત્યં સત્યં આટલું નિવેદન કરી મારા વાચકોને મને અપનાવવા ||
જેટલી ધીરજ રાખવા સૂચવી વિરમું છું.
Page #47
--------------------------------------------------------------------------
________________
(૭ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧ (૧૬ ઓક્ટોબર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • - લોકોત્તર માર્ગે ચાને પરમાર્થ દ્રષ્ટિએ
આસ્તિક કેવો હોય?
આસ્તિક તરીકે ગણાતો હિંદી આર્યવર્ગ જ છે અને તેથી આત્માને પણ કથંચિત્ નિત્ય અને પોતાના સાધ્ય તરીકે મોક્ષને જ માનનારો હોય છે. કથંચિત્ અનિત્ય છે એમ જ માનવો જોઇએ અને જો કે પરલોક વિગેરે માનવાથી વ્યવહારિક એનું જ નામ લોકોત્તર દ્રષ્ટિ કહેવાય. છતાં ઘટાદિક નાસ્તિકતા ટળી જઈને વ્યવહારિક આસ્તિકતા થઈ પદાર્થોમાં તેના પર્યાયનું મુખ્યપણું લઈને તેને એમ સામાન્ય આસ્તિક સમાજમાં માનવામાં આવે વિનાશીપણે ગણવામાં આવે અને આત્મા એટલે છે. પરંતુ લોકોત્તર દ્રષ્ટિએ આસ્તિકતા એકલા જીવને અંગે તે જીવના મનુષ્યત્વાદિ પર્યાયોનો નાશ પરલોક વિગેરે માનવામાત્રથી ચરિતાર્થ થતી નથી. થાય છે, છતાં આત્મપણાનો એટલે જીવપણાનો લોકોત્તર દ્રષ્ટિએ તો નીચે જણાવવામાં આવેલી છ કોઇપણ કાળે નાશ થતો નથી, એવી દ્રવ્યની વાતોની અવિચલ શ્રદ્ધા જેના હૃદયમાં હોય તેને મુખ્યતાવાળી માન્યતા ધરવી જોઇએ. જો કે ઘટાદિક જ આસ્તિક ગણવામાં આવે છે.
પદાર્થોમાં રહેલું અજીવત્વ પણ નિત્ય જ છે અને ઉપર જણાવેલી આસ્તિકતાની છ વાતો નીચે અવિનાશી જ છે. છતાં આત્મા એટલે જીવને અંગે પ્રમાણે છે.
કેટલાક મતવાળાઓ શરીરના નાશને અંગે જીવનો ૧. જ્ઞાનાદિ ગુણોને ધારણ કરનારો નાશ માનવાવાળા છે. તથા કેટલાક મતવાળાઓ લોકોત્તર એટલે ભવાંતરમાં ફરનારો જીવ છે, મોક્ષ પ્રાપ્તિની વખતે જીવનો નાશ થાય છે એમ અર્થાત્ દશ્યમાન પૃથ્વી આદિક પાંચ ભૂતોથી જુદા માનનારા છે, કેટલાકો વળી મોક્ષ પ્રાપ્તિ વખતે સ્વરૂપવાળો એવો જીવ નામનો પદાર્થ છે. જીવત્વ એટલે જીવનું સ્વરૂપ જે જ્ઞાન અને સુખ
આ છે તેનો નાશ થાય છે એમ માનનારા છે. તો તેવી ૨. જગતમાં દરમ્યાન ઘટપટાદિ પદાર્થો
* કોઈપણ પ્રકારની વિપરીત શ્રદ્ધા ન હોય, પરંતુ સર્વ સર્વથા નાશ પામનારા છે, પરંતુ પૃથ્વી આદિક પાંચ ભૂતોથી વ્યતિરિકત સ્વભાવવાળો એવો જે જીવ તે કે
કર્મનો ક્ષય કરીને જીવને મોક્ષ પામવાનો થાય છે. તો અવિનાશી અને નિત્યસ્વભાવવાળો છે.
* મોક્ષ પામતી વખતે જેમ જીવનો નાશ થતો નથી
તેમ જીવત્વનો પણ નાશ થતો નથી, એટલે મોક્ષમાં (જો કે જૈનદ્રષ્ટિ પ્રમાણે કોઇપણ પદાર્થ
૧ પણ જીવ અને જીવત્વ બંને અવિનાશીપણે રહેજ સર્વથા નિત્ય નથી, તેમ અનિત્ય પણ નથી, પરંતુ છે. એવી માન્યતા ધારણ કરવાને અંગે જીવના સર્વ પદાર્થો કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય -
* નિત્યપણાની વાત જણાવવામાં આવી છે.)
Page #48
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ ૩. જીવની અસ્તિતા અને તેની નિત્યતા તેનું ફળ તો પરમેશ્વર ભોગવે. માનવાવાળા હોવા છતાં કેટલાક સાંખ્ય જેવા કે
૨. વળી કેટલાક મતવાળાઓની એવી માન્યતા મતવાળાઓ જીવને અદૃષ્ટ એટલે કર્મનો કર્યા છે
હોય છે કે મરણ પામીને પરભવમાં ગયેલા એ તરીકે માનતા નથી. અર્થાત્ અકર્તા અને નિર્ગુણ
પિતરોને અંગે તેના પુત્ર કે પૌત્રાદિ જે જે એવો આત્મા છે એવું માને છે તેથી તેવી વિપરીત,
અહિં શ્રાદ્ધક્રિયાદ્વારાએ કે અન્ય પરોપકાર શ્રદ્ધાના પ્રતિષેધને માટે લોકોત્તર દ્રષ્ટિએ ત્રીજી વાત
દ્વારાએ તે પિતરોને ઉદેશીને પુણ્ય કરે તે આસ્તિકતાને માટે એ જણાવી કે જયાં સુધી સમગ્ર
તે પિતરોને મળે છે. અર્થાત્ પુત્ર પૌત્રાદિની કર્મનો ક્ષય કરીને જીવ મોક્ષને પ્રાપ્ત કરી શકો
ક્રિયાથી થયેલાં કર્મોનું ફળ પિતા અને નથી, ત્યાં સુધી તે દરેક ક્ષણે અને દરેક સમયે
પિતામહ આદિને મળે છે. કર્મને કરનારો જ છે. અર્થાત્ લોકોત્તર દ્રષ્ટિએ સંસારમાં ભ્રમણ કરનારો કોઇપણ જીવ કોઇ પણ
૩. જગતની ઉત્પત્તિ અને પ્રલયમાં માન્યતા ક્ષણે કોઈપણ પળે કે કોઈ પણ સમયે કર્મોને બાંધવા
ધરાવનારાઓને વળી એમ માનવું પડે કે સિવાયનો હોતો નથી. અર્થાત્ ૧. જ્ઞાનને રોકનાર
જગતની આદિમાં વગર કરેલાં કર્મો ૨. દર્શનને રોકનાર ૩. સુખ-દુઃખને આપનાર ૪.
ભોગવવા પડે છે અને જગતના પ્રલયની
વખતે તો કરેલાં છતાં પણ કર્મો ભોગવવા વિચાર અને વર્તનમાં વિયર્ચાસ કરનાર પ.
પડતાં નથી, ધ્યાનમાં રાખવા જેવું છે કે જીંદગીના કારણભૂત ૬. શરીરના કારણભૂત ૭.
જગતની આદિમાં પૃથ્વી, પાણી, અગ્નિ, ઉચ્ચનીચ સ્થિતિના કારણભૂત અને ૮. દાનાદિક
વાયુ, વનસ્પતિ, પશુ અને મનુષ્યાદિપણે શક્તિઓને રોકનાર એવાં આઠ અગર ભવિષ્યની
જગતની વિચિત્રતા તો તેઓને પણ માનવી જીંદગીના આયુષ્યની સ્થિતિ એક જ વખત આખા
જ પડે છે, તેમજ પ્રલયનાકાળ સુધી જન્મમાં બંધાતી હોવાથી સાત કર્મોને બાંધવાવાળો જગતમાં વિપરિવર્તમાનપણાને પામતા જીવો જ હોય છે, એવી અવિચળ માન્યતા થાય તેને દરેક ક્ષણે આચાર, વિચાર અને ઉચ્ચારની લોકોત્તર દ્રષ્ટિથી આસ્તિકતાની ત્રીજી માન્યતા વિવિધતા અને વિક્રિયતાને લીધે કર્મોનો બંધ ગણાય.
કરેજ છે, છતાં પ્રલયની પછી તેને તે ૪. લોકોત્તર દ્રષ્ટિએ આસ્તિકતાની ચોથી
ભોગવવાનો વખત હોતો જ નથી. અર્થાત્ માન્યતામાં આ વાતની અવિચળ શ્રદ્ધા જોઇએ કે
કર્મોનું સતત કરવાપણું છતાં તેનું સતત ફલ જે જે કર્મોને જે જે જીવો બાંધે છે તે તે કર્મોને
નહિં માનનારાઓ જ જગતનો ઉત્પાત અને
પ્રલય માની શકે. તે તે જીવો એ ભોગવવા જ પડે છે. આ માન્યતાને અંગે નીચેની હકીકત ધ્યાનમાં લેવા જેવી છે. ૪.
જગતમાં જેમ જીવો શરીરની અને ધાતુની
વિક્રિયતાને લીધે વિવિધ પ્રકારના શારીરિક ૧. કેટલાક મતવાળા એમ માને છે કે પરમેશ્વર
વિકારો પામે છે તેમ કોઇને કર્મના ફલના કર્મને કરનારો હોતો નથી, પરંતુ જગતના
કર્તા તરીકે નહિં માનતા જીવો અનેક જીવોએ બાંધેલ કર્મોના ફલ તરીકે મળેલા
પ્રકારના પાપો કરે કે પુણ્યો કરે તો તેવા શરીરને તે પરમેશ્વર ધારણ કરનારો હોય
ફલો આપવાની તાકાત સ્વતંત્ર તે તે કર્મમાં છે, અર્થાત્ જગતનાં જીવો કર્મ કરે. પરંતુ
છે એવું નહિં માનતા કેટલાકો જગતને સુખ
Page #49
--------------------------------------------------------------------------
________________
૯ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ અને દુઃખ દેનાર તરીકે પરમેશ્વરને માની ફલને જરૂરી ભોગવવાનું થાય છે એમ પણ જરૂર કર્મના ફળ તરીકે બાલમરણોનું ઘોર એવું માની શકે. કન્ય કરનાર પણ પરમેશ્વર છે, ગર્ભમાં પ. પર્વે જણાવ્યા પ્રમાણે જીવની અસ્તિતા, રહેલા જીવોનું મોત કરવારૂપ ઘોર કૃત્ય તેવી નિત્યતા. કર્મને અંગે તેનું કર્તૃત્વ, તથા કર્મને કરનાર પણ પરમેશ્વર છે. બાલવૈધવ્યના :
આ અંગે તેનું ભોમ્તત્વ માન્યા છતાં પણ જો આગળ કારણભૂત પણ બાલના મોત નિપજાવનાર
કહેવામાં આવશે તે બે વસ્તુઓ માનવામાં ન આવે પણ પરમેશ્વર છે, રોગ, ઉપદ્રવ, વ્યાધિ અને ;
તો અજાણી આવેલી પીડા વેઠવી કે જાણીતી આવેલી દુઃખ વિગેરેને આપનાર પણ પરમેશ્વર જ છે
પીડા વેઠવી એમાં જેમ તાત્પર્ય દ્વારાએ ફરક નથી. છે. એમ માનવા સાથે ગર્ભના ભયંકર દુઃખો તેવી રીતે લોકોત્તર દ્રષ્ટિએ આસ્તિક થયા હોય કે અને જન્મની અકથનીય વેદનાઓ તથા ન થયા હોય તેમાં કોઇપણ જાતનો ફરક રહેતો મરણની અનિષ્ટતમ પીડાઓ પણ ભગવાન નથી, કેમકે જીવને ન માને તેથી કાંઈ જીવનો જ કરે છે, તેમજ જગતના ઘણા મોટા અભાવ થઈ જતો નથી. વળી તેને નિત્ય ન માને ભાગને જે પ્રત્યક્ષ દુઃખ ભોગવવાનું થાય તેથી તે કંઇ અનિત્ય પણ થઇ જતો નથી. તે જીવને છે તે પણ પરમેશ્વર જ કરે છે, આવી કર્મ બંધાય છે છતાં તે કર્મનો બંધ થાય છે એમ માન્યતાને વળગી રહીને કેટલાકો પરમેશ્વરને ન માને તેથી કાંઇ કર્મનો બંધ ઉડી જતો નથી. દુઃખ દેનાર તરીકે કલંકિત કરે છે. તેમજ ભોગવવાં પડતાં કર્મોનાં ફળો તે કોઈ ન
ઉપર જણાવેલા કર્મોના ફળોને જીવોને પણ માને તો તેથી કોઇપણ જીવને કર્મના ફળોને ભોગવવા પડે છે એ વાતને માનનારો લોકોત્તર ભોગવ્યા સિવાય છુટકો નથી. એટલે ઉપર દ્રષ્ટિનો આસ્તિક વર્ગ છે અને તે એટલું તો જરૂર જણાવેલી પરમાર્થ દ્રષ્ટિની ચાર આસ્તિકતાઓને માને કે જેથી પરિણામ દ્વારાએ આત્મામાં કર્મનું
માન્ય કરવાથી અગર અમાન્ય કરવાથી પ્રવૃત્તિ કે
આ રૂપમાં તેવો ફરક પડી શકતો નથી, પરંતુ એ ઉપર બંધન છે તેથી શુભ અને શુદ્ધ પરિણામ દ્વારાએ
જણાવેલી ચાર માન્યતા દઢ થઈ હોય તો જ ઋદ્ધિ તે કર્મોનો ક્ષય પણ થઇ શકે છે અને તેને જ લીધે
સમૃદ્ધિ આદિને અંતઃકરણથી વળગે નહિં તેમ તે દાન, શીલ, તપ અને ભાવ જેવા પ્રવૃત્તિમય ધર્મો
' ઋદ્ધિ સમૃદ્ધિ આદિને નિત્ય પણ ગણે નહિં તેમજ અને સમ્યગદર્શનાદિ જેવા આવિર્ભત સ્વભાવરૂપ
આ અશુભ કર્મો બાંધવાથી પ્રતિક્ષણે સાવચેતી રાખે અને ધર્મોના પ્રભાવથી કરેલા કર્મોનો ક્ષય થઈ શકે છે. તે
પૂર્વે બાંધેલા કર્મોના ફલ તરીકે સુખ-દુઃખ પ્રાપ્ત થાય પરંતુ એ સમજવા જેવું છે કે માત્ર આત્મામાં
તેને ભોગવતી વખતે આર્ત અને રૌદ્ર જેવા
તે વિકૃતદશા લાવવાની તે કર્મોની જે સ્થિતિ હતી તે ;
હતી તે અશુભધ્યાનોમાં પ્રવૃત્તિ કરે નહિં આ સામાન્ય ફલ સ્થિતિનો જ નાશ ઉપર જણાવેલા ધર્મથી થાય છે, છતાં તેના વિશેષ ફલ તરીકે ચારે ગતિના દુઃખો પરંતુ તે કર્મોના મૂલ પદાર્થનો નાશ તો ભોગવટા તથા કતાન્તની કરવાલની કારમી દશાને ધ્યાનમાં સિવાય થતો નથી. આ અપેક્ષાએ સુજ્ઞ મનુષ્યો રાખી જગતના કોઈપણ સુખ કે દુઃખના પ્રસંગોને કર્મના વેદનને અંગે એવંભૂતવેદન અને અનેક આધીન નહિં, થતાં આત્માની સર્વથા નિર્ભય અને વંભૂતવેદન તેમજ તથાવેદન અને અન્યથાવેદન આબાદીવાળી દશા જેમાં સર્વદાને માટે થઈ શકે વિગેરે ભેદો માનવા સાથે અને કર્મનો ક્ષય થાય છે અને રહી શકે છે, તેવા મોક્ષની હયાતિ અને છે, એમ પણ માને છે અને તે માનવા સાથે કર્મના ઉત્પત્તિની શકયતા માનનારો જીવ જ લોકોત્તર
Page #50
--------------------------------------------------------------------------
________________
૧૦: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ દ્રષ્ટિએ આસ્તિકતાને પામીને આસ્તિક થયેલો ગણી મિથ્યાત્વ હોવાની પણ તે અભવ્ય માટે ના પા શકાય છે. મોક્ષને માટે નીચેની હકીકત વાચકવર્ગે છે. અર્થાત્ આથી કુદેવ વિગેરેને સેવા રૂપે ધ્યાનમાં લેવાની છે.
મિથ્યાત્વનો અસંભવ અભવ્યમાં છે એમ કોઇથી ૧. જે જીવોમાં ગોટલાની અંદર આંબા અને પણ કહી શકાય તેમ નથી પરંતુ જેમ દેવપણાની કેરીની લાયકાત છે તેવી રીતે મોક્ષ પામવાની કે પૂજા-સત્કાર-આદિકની ઇચ્છાએ સુદેવ સુગુર લાયકાત છે, તેવા જીવો સૂથમ એકેન્દ્રિયાદિપણામાંથી અને સુધર્મને માનવાવાળો અભવ્ય જીવ હોય અને બહાર પણ નીકળે ત્યારે સમજવું કે તે કોઈપણ તેવે વખતે તે અભવ્ય કુદેવ કુગુરૂ અને કુધર્મને કાળે મોક્ષ પામવાને લાયક જ છે. (જે ભવ્ય જીવ ન પણ માનતો હોય અને તેથી વ્યવહારની દ્રષ્ટિએ હોય તે જો ભવ્યપણું છતાં મોક્ષ ન પામવાનો હોય સમ્યકત્વના આચારવાળો તે અભવ્ય જીવ દેખાતો અર્થાત્ જાતિભવ્યત્વના સ્વભાવવાળો હોય તો તે હોય છે તે છતાં તેને તત્ત્વદ્રષ્ટિએ સુદેવાદિની ત્રસ આદિપણાને પામે જ નહિં. અર્થાત્ માન્યતા ન હોવાથી સમ્યદ્રષ્ટિપણાવાળો કહી ત્રસાદિપણાને પામવાવાળો ભવ્યજીવ જરૂર મોક્ષને શકાય નહિં. તેવી જ રીતે મોક્ષના સાધન તરીકે પામનારો જ હોય છે એટલે મોક્ષની ઇચ્છાવાળા કુદેવાદિની પણ માન્યતા ન હોવા સાથે અન્ય જીવોને ત્રસઆદિપણું મળ્યું એટલે મોક્ષ પામવાનો કારણથી તે કુદેવાદિની માન્યતા હોવાથી તેને તેવો નિશ્ચય થયો એમ સમજવું.
મિથ્યાદષ્ટિ પણ કહી શકાય નહિં. એમ જણાવે ૨. આહાર-શરીર, ઇંદ્રિય વિષય અને તેનાં છે, તો તે કોઇપણ પ્રકારે શાસ્ત્રીય દ્રષ્ટિએ વિરોધી
કહી શકાય નહિં. સાધનો તથા કુટુંબ વિગેરેની રમણતા કરનારો જીવ ભવોભવ ભટકે છે અને અનાદિથી રખડે છે, પરંતુ
૬. ઉપર જણાવેલી પાંચમી વાત પ્રમાણે જે જીવને મોક્ષ મેળવવાની ઇચ્છા થાય તે જીવ
મોક્ષની માન્યતા થયેલી છતાં જો તેના સાચા
ઉપાયોની માન્યતા થાય નહિં તો પાણી વલોવતાં એક પુદ્ગલપરાવર્ત જેટલા કાળમાં તો જરૂર મોક્ષ
તો કથંચિત્ પરંપરાએ માખણનું પરિણામ લાવી પ્રાપ્ત કરી શકે છે.
શકાય, પરંતુ મોક્ષના સાચા સાધનોનો અમલ થયા (જન્મ - જરા - મરણાદિકના વિકારે કરીને સિવાય મોક્ષની પ્રાપ્તિ તો કોઈપણ પ્રકારે થઈ શકે રહિત એવા મોક્ષને મેળવવાની ઇચ્છા કરનારો જીવ જ નહિં. જો મોક્ષના જે સાધનો આશ્રવનિરોધ, પોતાની અજ્ઞાનદશાને લીધે મોક્ષના સાધન તરીકે સર્વથા સંવર અને સર્વથા નિર્જરારૂપી છે તે મળી ચાહે તો કુદેવ, કુગુરૂ, કે કુધર્મની સેવા કરે, તો શકતાં ન હોય તો કોઈપણ પ્રકારે મોક્ષ થઈ શકશે પણ તે “એકપુદ્ગલ પરાવર્તનની અંદર મોક્ષ જ નહિં. કેમકે મધ્યસ્થ મનુષ્યોથી એ વાત તો મેળવવાની થયેલી ઇચ્છાના પ્રતાપે જરૂર મોક્ષ અજાણી નથી કે સર્વથા કર્મનો ક્ષય થયા સિવાય મેળવી શકે છે. આજ કારણથી મહાપુરૂષો અભવ્ય આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવવારૂપી જે મોક્ષ જીવોને મોક્ષની ઇચ્છા કોઇપણ દિવસ થાય નહિં તે પ્રાપ્ત થઈ શકતો જ નથી અને તેથી જ તેમ હોવાથી મોક્ષને મેળવવાની ઇચ્છાથી સેવાતા કર્મબંધનના સાધનોને દૂર કરવા દ્વારાએ મોક્ષના કુદેવો, કુગુરૂ કે કુધર્મરૂપી અતત્ત્વોની માન્યતારૂપ અભિલાષીઓએ આશ્રવનો નિરોધ કરવો જ
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૧ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ જોઇએ. હિંસાદિક આશ્રયોનો વિરોધ કર્યા છતાં પણ ઉપાયોનું અસ્તિત્વ અને શક્યતાની માન્યતા. આ આશ્રવના મુખ્ય કારણભૂત જે મન, વચન અને છ વસ્તુઓને માનનારો વર્ગ જ લોકોત્તર દ્રષ્ટિએ કાયાના યોગ છે તેને રોકીને જ અયોગીપણું એટલે પરમાર્થ દ્રષ્ટિએ આસ્તિક છે એમ ગણી મેળવાય છે તે પણ મોક્ષના અભિલાષી જીવોએ શકાય ! ઉપર જણાવેલી છ વાતોમાંથી એક પણ મેળવવું જ જોઈએ ! આવી રીતે કર્મ અને કર્મના વાતની અગર તેમના કોઇપણ અંશની અશ્રદ્ધાને સાધનોને રોકયા પછી આવેલા કર્મોમાંથી જે કોઈ ધરાવનારો વર્ગ પરમાર્થ કે લોકોત્તર દ્રષ્ટિએ અવશેષ ભાગ રહેલો હોય તેનો સર્વથા નાશ કરવા આસ્તિક છે એમ કહી શકાય જ નહિં. માટે મોક્ષના સાથે આત્મામાં તેવી જાતની તાકાત ઉત્પન્ન કરવી અભિલાષી સર્વ જીવોને ઉપર જણાવેલી પરમાર્થ જોઈએ કે જેથી કોઈપણ કાળે અને કોઈપણ પ્રકારે દ્રષ્ટિની અર્થાત્ લોકોત્તર રીતિની છ આસ્તિકતા બીજી વખત જીવને કર્મના આશનો વગ ધરાવવા માટે તથા તેને પોષવા માટે તેમજ તેની પણ થાય નહિં અને તેવી સ્થિતિ પણ થાય નહિ પરાકાષ્ઠા પ્રાપ્ત કરવા માટે પ્રતિક્ષણ ઉદ્યમવાળા થવું
જ જોઇએ. તેવી શુદ્ધ સ્થિતિ થાય તેનું નામ જ મોક્ષ છે ! જે જે તેવી મોક્ષની સ્થિતિ થતાં આત્મા સર્વદા સર્વથા આ લેખ અને તેનો ભાવાર્થ વિચારીને જૈન જન્મમરણાદિના ભયથી રહિત થઈને સર્વથા ઉપનામ ધારીને પ્રખ્યાત થતી સંસ્થાઓ - નિર્ભય થાય છે અને તેમ થવા સાથે અનંતજ્ઞાન સમિતિઓ, સંઘો - મંડળો વિગેરે સાચી - દર્શન - વીર્ય અને સુખની સમૃદ્ધિથી આબાદીવાળો આસ્તિકતાને ધારણ કરવા કટિબદ્ધ થશે તો જરૂર બને છે ! આ વસ્તુ વિચારતાં દરેક સુજ્ઞને માનવું આ
જ અવિચ્છિન્ન અને ત્રિકાલાબાધિત શ્રી જૈનશાસનને પડશે કે મોક્ષ એ વસ્તુ ઉપાયથી સાધ્ય છે અને અનુસરનારા વર્ગમાં યોગ્ય સ્થાનને પામશે. એ એવી જે મોક્ષના ઉપાયોની અસ્તિતાની માન્યતા
સિવાય મોહમયીના મોભામાં કે નિંગાળાની તેનું જ નામ લોકોત્તર દ્રષ્ટિએ છઠ્ઠી આસ્તિકતા
ગાડીમાં કે ભાવનગરની ખાડીમાં કે કોઈપણ જગે
મુસાફરી કરવામાં આવે તો પણ લોકોત્તર માર્ગને છે.
માન્ય તરીકે જાહેર કર્યા સિવાય લોકોત્તર માર્ગને ઉપર જણાવેલી ૧ જીવની અસ્તિતા. ૨. અનુસરનારાઓમાં તો સ્થાન પામી શકાય જ નહિં. જીવની નિત્યતા. ૩ જીવનું કર્મને અંગે કત્વ. ૪ દેવદ્રવ્ય ખાવા અને ઉડાવવાની ધગશવાળા, જીવનું કરેલા કર્મને અંગે ભોસ્તૃત્વ. ૫. સમસ્ત પુનર્લગ્નની લગનીમાં લીન થયેલા અને દીક્ષા જેવા કર્મના ક્ષયરૂપ મોક્ષ અને તે દ્વારા સર્વથા અને ભાગવત માર્ગના વિરોધિઓને તો લોકોત્તર માર્ગને સર્વદા આત્માને નિર્ભય અને સંપૂર્ણ આબાદીની અનુસરનારો વર્ગ ઝેરી નાગથી કોઈપણ પ્રકારે પ્રાપ્તિરૂપ મોક્ષની હયાતિ તેમજ ૬. સમ્યગ્ગદર્શનાદિ ઓછા રૂપમાં દેખાશે જ નહિં. માટે ઉપરનો નિબંધ રૂપી ક્રમે પ્રાપ્ત થવારૂપ મોક્ષમાર્ગ અને આશ્રવ- વાંચી વિચારી હિતબુદ્ધિ ધારીને દરેક જૈનોએ નિરોધ, સંપૂર્ણ સંવર, સંપૂર્ણ નિર્જરારૂપ મોક્ષના પ્રવર્તવાની જરૂર છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
૧૨ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦
આગમોદ્ધારકની અમોઘદેશના
(વર્ષ ૮ અંક ૨૪ પાના ૫૦૨ થી ચાલુ) નવપદની આરાધનામાં વિશિષ્ટ તત્ત્વત્રયી તત્ત્વો આ નવપદમાં છે. (સુદેવ, સુગુરૂ, સુધર્મ)ની આરાધના છે. પ્રશ્ન - ત્યારે આને ત્રિપદી જ કે ત્રીતત્ત્વ
પણ આ ઉપરથી પ્રત્યેક (ભિન્ન ભિન્ન પ્રકારે કહેવી જોઈએ પણ તેમ ન કહેતાં “નવપદ કેમ પ્રવર્તમાન) આરાધના ઉડાડી દેવાય નહિં. કોઈ કહ્યા વખત પ્રત્યેક વસ્તુ પરત્વે અધિક ઉલ્લાસ પણ થાય
સમાધાન ત્રિપદી કહેવાથી દેવ, ગુરૂ, ધર્મની અને તે દ્વારા ધર્મોદ્ધાર અને પ્રવૃત્તિ થઈ શકે તેમાં આરાધના મોઘમ થાય. અહિં તો સુદેવને સુદેવ બે મત નથી. જેમ પ્રત્યેક આરાધના આવશ્યક છે તરીકે, સુગુરૂને સુગુરૂ તરીકે અને સુધર્મને સુધારી તેમ સામુદાયિક આરાધના પણ આવશ્યક જ છે. તરીકે માનીને એ રીતિએ તે તત્ત્વત્રયીની આરાધના
કરવાની છે. કુટુંબને સુંદર બનાવવા કરતાં વધુ જરૂર જ્ઞાતિને સુંદર બનાવવાની છે, કારણ કે કન્યા લાવવાની
એટલે દેવ તરીકે બેજ તત્ત્વો આરાધી શકાય છે પારકા ઘેરથી, અને પોતાની કન્યાને પણ પારકા તે
તેમ છે. એક શ્રી અરિહંત પરમાત્મા તથા બીજ
શ્રી સિદ્ધ પરમાત્મા, આ બે વિના દેવ તરીકે કોઇન ઘરે જ આપવાની છે.
પણ આરાધના થઈ શકે જ નહિં. મુમુક્ષુઓએ પ્રત્યેક આરાધનાવાળો ભલે તે પ્રત્યેક મોક્ષાભિલાષીઓએ, મોક્ષનો મનોરથ આરાધનામાં પ્રવર્તમાન રહે, પણ જો સામુદાયિક ધરાવનારાઓએ, મોક્ષ મા પ્રવર્તમાન હોય આરાધના તરફ, એટલે નવપદની આરાધના તરફ તેવાઓએ આ બે દેવતત્ત્વની જ આરાધના કરવી લક્ષ્ય ન રાખે તો ધ્યેયને પહોંચી શકે નહિ. આરાધવા જોઈએ. લાયકનો સમુદાય જ નવપદ છે તેથી તે ઉપર લક્ષ્ય જેમ ઇતરો દેવતત્ત્વને માને છે તે રાખવું જ જોઈએ. જગતમાં આરાધવા લાયક તત્ત્વો ગુરુતત્ત્વને પણ માને છે, ફકીર, સંન્યાસી, પાદરી માત્ર ત્રણ જ છે. કહો કે વિશ્વવંદ્ય તત્ત્વો ત્રણ જ બાવા, ભિક્ષુ પણ ગુરૂ તરીકે ઈતરોમાં મનાય છે છે. ૧. દેવ, ૨. ગુરૂ, ૩. ધર્મ, તમામ આસ્તિકોને નવપદની આરાધનામાં તો જે સુગુરૂને માનવાન આ તત્વત્રયી માન્ય છે, આરાધ્ય છે, અને તે ત્રણજ છે, જે સુગુરૂની આરાધના કરવાની છે તેને અંગે
Page #53
--------------------------------------------------------------------------
________________
૧૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ જણાવે છે કે જૈનદર્શનમાં મોક્ષ માર્ગે પ્રવર્તેલાને સ્થાપવાનું છે. શાસન સ્થાપતી વખતે જ તે પોતે જ સુગુરૂ માનવામાં આવે છે અને તેથી આચાય, તો સિદ્ધ થયા છે, અર્થાત્ કાર્ય સિદ્ધિ કરી ચૂક્યા ઉપાધ્યાય અને સાધુ આ ત્રણની જ આરાધના
ના છે. એટલે શાસન સ્થાપીને તે માર્ગે ચાલવાનું કહ્યું ગુરૂતત્વમાં છે. ગુરૂતત્ત્વની આરાધના આ ત્રણ પદની આરાધનામાં છે. આ ત્રણ વિના ચોથાને
છે પણ આપણો આધાર તો ગુરૂને જ અવલંબીને છે. કોઈને ગુરૂતત્ત્વમાં સ્થાન નથી. એમ ધર્મ પણ પુણ્યશાળી મનુષ્યને અણચિંતવી સહાય મળે, વગર સમ્યગદર્શનાદિ ચારને જ માનવા તથા આરાધવાની ઈચ્છાએ તેનાં કાર્યો થાય, ક્યાંક કચરો દાટવા જાય છે, માટે જ નવપદી કહી છે.
ત્યાંથી પણ નિધાન મળે, પણ તેના ભરૂસે બીજાથી ઉત્કૃષ્ટ પુણ્યવાનના પંથે પામરને પણ જવાય નહિં. શ્રી તીર્થકર દેવનું પુણ્ય વિશ્વભરમાં પગલાં મંડાવનાર ગુરૂ મહારાજ છે. ઉત્કૃષ્ટ છે, અનન્ય છે, અદ્વિતીય છે. અજોડ છે!
- તેમને તો તમામ સગવડો સામે આવી મળે છે. અરિહંત તથા સિદ્ધ બંને સંપૂર્ણ આત્મ ઉન્નતિની ટોચે પહોંચેલા છે. તે ટોચને જાણનારો
દેવો ચરણકમલમાં આળોટવા દોડાદોડ કરે છે ! આપણો જીવ બની શકે તે માટે ગુરૂ (ગુરૂતત્ત્વ)ની
ગર્ભમાં આવે છે ત્યારથી જ, જો કે તે વખતે શરીર જરૂર છે. જેમ ચંદ્રમા રત્નવાળો છે, સુધાકર છે,
આ તો માત્ર અંગુલના અસંખ્યાતમા ભાગનું જ છતાં મનોહર છે, આફ્લાદક છે. સૌમ્ય છે, પણ આપણે
ઈંદ્રો આવી નમસ્કાર કરે છે. જન્મ પામે છે ત્યારે તો તે માત્ર જોવા પૂરતો જ છે. ત્યાં જઈ પહોંચવાનો સર્વ ઇદ્રો તેમને મેરૂ ગિરિરાજ ઉપર લઈ જઈને કોઈ રસ્તો નથીઃ તેમ અરિહંત તથા સિદ્ધના ગણો અભિષેક કરે છે. જૈન બાળક પણ બોલે છે કે - જાણીએ, જોઈએ, પણ તે મેળવવાનો માર્ગ તો ગુરૂ स्नातस्याप्रतिमस्य मेरु शिखरे (ગુરૂતત્ત્વ)ને આધીન જ છે. ગુરૂવર્યો સિદ્ધિ પંથે સધ્યાવિમો: શૈશવે, રૂપત્નિોનવિયાજ્ઞાનપૂર્વક ચાલી રહેલા છે અને તેથી તે માર્ગ તેમની હતરસધાંત્યા અમદાષા 1 સમૂર્ણ પાસેથી આપણે જાણી અને મેળવી શકીએ તથા નયનામાવતિ ક્ષીરોકાશયા, વત્ર અમલમાં પણ તેમની સહાયથી મૂકી શકીએ. વચપુન:પુનઃ ગતિ શ્રીવર્ધમાનનિનઃ . ગુરૂતત્ત્વ એવું પ્રભાવશાળી છે એવું પરમાર્થ પરાયણ અર્થ : બાળપણમાં મેરૂ પર્વતના શિખર છે કે તે પોતે મોક્ષમાર્ગે ચાલે છે અને બીજાને પણ ઉપર હવરાવેલા એવા નિરૂપમ પ્રભુના રૂપને ચલાવે છે.
જોવાથી થયેલા આશ્ચર્ય વડે ભોગવેલ રસની શ્રી અરિહંત પરમાત્માનું કામ માત્ર શાસન ભ્રાંતિથી ભમતી છે ચક્ષુ જેની એવી ઇન્દ્રાણીએ
Page #54
--------------------------------------------------------------------------
________________
૧૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ પોતાના નેત્રની ક્રાંતિ વડે ઉજ્જવળ કરેલું અને ક્ષીર સ્થાપના જ કરે છે. સંચાલનકાર્ય સંચાલકને સોંપે સમુદ્રના જળની આકાંક્ષાવડે લુછેલું એવું કે પ્રભુનું છે. ભગવાન શ્રી મહાવીર દેવે જમાલિ, મેઘકુમાર, મુખ છે તે શ્રી વિરપ્રભુ વારંવાર જયવંતા વર્તો. આદિને દીક્ષા આપી, પણ આચાર અને જ્ઞાનાદિ ‘આવા ઉત્કૃષ્ટ પુણ્યવાને લીધેલા માર્ગે બીજા *
. માટે તો સ્થવિર ગુરૂને જ ભળાવ્યા, આથી દેવતત્ત્વ શી રીતે જઈ શકે? એ તો ભાગ્યવાન્ ! અનન્ય
પછી ગુરૂતત્ત્વ છે. ભાગ્યવાનું તેમની બરાબરી કેમ થાય? આ પ્રશ્ન : અરિહંત કે સિદ્ધને (દેવતત્ત્વને) વિચારણા અન્યને પાછળ પાડે છે અને એ રીતે ઓળખાવનાર જ ગુરૂ છે, તો ગુરૂ (ગુરૂતત્ત્વ) પ્રથમ પ્રશંસાપાત્ર એવી એમની અત્યંત ઉત્તમતા પણ કેમ નહિં? જેમ શ્રીસિદ્ધ પરમાત્માને ઓળખાવનાર અન્યને પાછા હઠાવનાર થાય છે ! ત્યાં હોવાથી શ્રી અરિહંત ભગવાન પહેલા માનીએ આલંબનરૂપ ગુરૂ મહારાજ જ છે. ભવાંતરથી જેણે છીએ તેમ ગુરૂતત્ત્વ પહેલાં જોઇએ. ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું છે તેવા જ આત્મા મોક્ષ કે સમાધાન - ગામડાનો વહીવટ તલાટી કે સિદ્ધિ મેળવી શકે તેવું કાંઈ નથી, પણ આવા ન મુખી કરે છે, પણ મહોરછાપ પોતાની કરે તો તો હોય તે પણ મેળવે છે (આથી ગુરૂતત્ત્વની તેને મરવું જ પડે! વહીવટ પોતે કરે, પણ મહોરછાપ અવગણના સમજવી નહિં) અર્થાત્ ઉચ્ચકુલમાં તો રાજાની જ હોય. વહીવટ રાજાના નામે કરવામાં કે રાજકુલમાં જન્મ ન પામ્યા તેથી ઉદ્ધાર ન થાય આવે છે. તેમ ગુરૂ શ્રી તીર્થંકરના શાસનના નામે એમ માનવાનું છે જ નહિં. મોક્ષ માર્ગે જતાં છતાં સંચાલન કરે. ગુરૂ ઉપદેશ આપે, ધર્મ સંભળાવે, આ રીતે પાછા પડતા જીવોને પાછા ન પડવા દેનાર, રૂચિ જાગૃત કરવા ભિન્ન ભિન્ન પ્રકારે તત્ત્વો અને મોક્ષ માર્ગે આગળ ધપાવનાર ગુરૂતત્ત્વ છે. સમજાવે, પણ તે સર્વ શ્રી તીર્થંકરદેવે કથન કર્યા
છેવટે આ ગુરુતત્ત્વ જ અરિહંત અને સિદ્ધપદ મુજબ જ કહે. કલ્પનાના અંશના પણ ચાળે ચડે સુધી પહોંચાડી શકે છે.
તો ચતુરાઈ ચૂલામાં પડે ! તેઓ પોતાના ઘરનું કાંઈ જૈન શાસન (શ્રમણસંઘ) ના સંચાલક
બોલે જ નહિ. ઘોષણા કરે કે “નિપાત્તતત્ત ગુરૂવરો છે.
અર્થાત્ શ્રી જિનેશ્વર દેવે આ પ્રમાણે તત્ત્વ કહ્યું છે.' ગુરૂતત્ત્વ સંચાલક છે. ચારે પ્રકારનો જે
પ્રત્યક્ષ સદ્ગુરૂના ઉપકાર જેવો ઉપકાર શ્રમણાદિ સંઘ તે જ શ્રી જૈનશાસનની રૈયત છે. પરોક્ષ તીર્થંકરે કર્યો નથી.” આમ કહીને તીર્થંકરનો તે પ્રજાના સંચાલક ગુરૂમહારાજા છે. ગુરૂમહારાજે
છે કે શાસ્ત્રનો અપલાપ કરનાર રાયચંદને તો શ્રી સંચાલન કરવાનું છે. શ્રી તીર્થંકર દેવ તો શાસનની
આ જૈનશાસનમાં સ્થાન નથી.
"
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૫: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ પ્રત્યક્ષ સદ્ગુરૂસમ નહિં, પરોક્ષ જિન આચાર્યનું છે. શિક્ષણ આપવાનું કામ વાચક અર્થાત્ ઉપકાર :
ઉપાધ્યાયનું છે, તથા દરેક રીતે સહાયક બનવાનું આવો બકવાદ કરનાર, એ રાયચંદ આવા કામ સાધુનું છે. આ ત્રણમાંથી એકના વિના પણ પ્રજલ્પવાદથી જિનની અવગણનાપુર્વક સ્વપ્રતિષ્ઠા ચાલી શકે તેમ નથી. વ્યવસ્થાપક આચાર્ય, વધારવાની અક્ષમ્ય ધૃષ્ટતા કરનાર થવાથી શિક્ષણદાતા ઉપાધ્યાય, અને સહાયક એવા સાધુ આપોઆપ જૈનશાસનની બહાર સિદ્ધ થાય છે. ગ૩ એ ત્રણેના સહકારથી જ શાસનનો હેતુ સફલ થાય તે જ માનવાના છે કે શ્રી જિનેશ્વર દેવે કહેલું જ તેમ છે. કહેનારા હોય અને તે પણ વિUTUત્ત તત્તે એમ આચાર્યને અંગે વિચારણા જો કે આગળ થઈ જાહેર કરીને જ કહેનારા હોય, જિનેશ્વરથી પોતાને ગઇ! હવે ઉપાધ્યાયને અંગે વિચાર કરીએ ! પોતાની અધિક ગણાવનાર ગુરૂને સંઘથી બહાર કાઢવો જ પાસે રહેલા અગર બીજે સ્થાને વિચરતા સાધુ અને પડે.
સાધ્વીની એટલે કે આખા ગચ્છની વિચારણા કરવી આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ આ ત્રણેય પડે. પ્રાચીનકાળમાં સાધુ કે સાધ્વીને, આચાર્ય કે મહાત્માઓ શ્રી જિનેશ્વરદેવના નામે, તેમના જ ઉપાધ્યાયને પૂછ્યા વિના એક પણ વસ્ત્ર કે તત્ત્વોને તે જ રૂપે પ્રકાશે અને ત્યારે જ (તો) આહારાદિ જેવી પણ વસ્તુ લાવવાનો હક નહિ, તેઓ ગુરૂ તરીકે માન્ય થાય છે.
અને લાવેલીને પૂછયા વિના વાપરવાનો પણ હક વહીવટની વ્યવસ્થા એટલે હરેશગી નહિ. પૂછયા વિના વાપરે તો તે કરેલો ઉપયોગ
ગુરૂની ચોરીમાં ગણાય અને તેથી અદત્તાદાન શંકા - ગુરૂતત્ત્વમાં ત્રણેયનો સમાવેશ થઈ .
વિરમણની ભાવનામાં જણાવ્યું છે કે અનુજ્ઞાથી શકત તો પછી ત્રણ ભેદો અલગ અલગ કહેવાનું લાવવામાં આવેલા વપરાતા પદાર્થો જ ત્રીજી વ્રતની શું પ્રયોજન?
શુદ્ધિમાં ગણાય છે. ક્ષુલ્લકનું દ્રષ્ટાંત વિચારણીય સમાધાન “રસોઈ શબ્દ એક છે, પણ તેની છે. આપત્તિ વખતે શીલને બચાવવા એક રાજાની સાથે તેર વાનાં જોઇએ. કહેવત પણ છે. “એક રાણી ઘરમાંથી નીકળી હતી : ગર્ભિણી હતી. દીક્ષા તોલડી તેર વાનાં માગે ” અહિં શાસનની લે છે. વાસ્તવિક હકીકત જાણવાથી સંઘ યોગ્ય કરે સ્થાપનાની વ્યવસ્થામાં વ્યવસ્થાપકવર્ગ, શિક્ષકવર્ગ છે. પ્રસૂતિ પછી રાણી ફરી દીક્ષા લ્ય છે. પેલા તથા રાજ્યાદિ કાર્યની દરેક સહાયક (મદદગાર) પુત્રને પણ દીક્ષિત બનાવવામાં આવે છે. તે મોટો વર્ગની માફક જ એમ ત્રણ વર્ગની જરૂર છે. થાય છે. ત્યારે દીક્ષાનું પાલન મન વિના માતાની
સહાય, શિક્ષણ તથા સંચાલન વિના શાસન ખાતર કરે છે. બાર વર્ષે એક વખત માની પાસે ચાલે જ નહિ. સંચાલનનું અર્થાત્ વ્યવસ્થાનું કામ સંસારમાં જવાની અનુશા માગે છે. પ્રવતિનીને
Page #56
--------------------------------------------------------------------------
________________
૧૬ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ પૂછ્યા વિના ન જવાય એમ માતા કહે છે. નહિં ભણનારને ભણવામાં શી મુશ્કેલી છે? તે પ્રવર્તિનીની આજ્ઞાથી પણ બીજા બાર વર્ષ સંયમનું તમામ તપાસ રાખે. ભણનારની મુશ્કેલી દૂર કરે પાલન કરે છે. પછી પ્રવર્તિની ઉપાધ્યાયની આજ્ઞાને ભણવામાં સરળતા કરી આપે, ઉત્સાહ ઉત્પન્ન કરે ભળાવે છે ત્યાં પણ વળી બાર વર્ષ વ્યતીત કરે અને શિક્ષણ આપે. લાયક પર્યાયથી યુક્ત તથા છે. પછી સૌ છેલ્લે આચાર્ય પાસે અનુશા માગવી યોગ્યતાના પાત્રને જો ઉપાધ્યાય ન ભણાવે તો પડે છે. આચાર્યની ખાતર ત્યાં પણ બાર વર્ષ જ આચાર્ય ઉપાધ્યાય બંનેને પ્રાયશ્ચિત્ત આવે. આ સંયમનું પાલન કરે છે. આનું નામ શિસ્તપાલના શાસનમાં તો જે ફરજ ચૂકે તે પ્રાયશ્ચિત્તને પાત્ર આજ તો શિસ્તપાલનની વાતો કરનારા જ શિસ્તનું થાય છે. ઉપાધ્યાયજી શિક્ષણ કાર્યમાં સર્વોપરી છે. સત્યનાશ વાળનારા છે. છેવટે તે ક્ષુલ્લક સંયમનો
પ્રશ્ન - ઉપાધ્યાયજીનો અધિકાર સૂત્ર દેવાનો ત્યાગ કરી સંસારમાં ગયો. સંસારમાં એક દિવસ છે. અર્થ દેવાનો નથી. અર્થ દાતા તો આચાર્ય હોય રહ્યો; પાછો વૈરાગ્ય પામ્યો અને ફરીથી દીક્ષા લીધી. છે. છતાં અહિં સુત્ર તથા અર્થ બંને કેમ કહ્યાં તાત્પર્ય એ છે કે દરેકની દેખરેખ રાખવાનું કામ
ઉપાધ્યાયજી શિક્ષક હોઇ શાસનની જડ ઉપાધ્યાયનું છે. આખા ગચ્છની મર્યાદા ધ્યાનમાં ૨ રાખીને ઉપાધ્યાય દરેકને શિક્ષણ આપે. કોને કર્યું શિક્ષણ આપવું? કેવી રીતે શિક્ષણમાં આગળ કેટલીક વખત આચાર્ય અને ઉપાધ્યાય બંને વધારવો? વગેરે સારસંભાળ ઉપાધ્યાયજી કરે. એક જ વ્યક્તિ હોય છે. ઠાણાંગસૂત્રમાં સાવ એકલું શિક્ષણ આપે એટલું જ નહિ, પણ સાધુઓના ૩વાય એમ કહીને એકવચન લીધું છે. ત્યાં આ વર્તનની તપાસ પણ રાખે. અહિં કરેલ નિયુa એ સ્પષ્ટ ખુલાસો છે કે - આચાર્ય ઉપાધ્યાય એક પણ પદ સૂચવે છે કે ઉપાધ્યાયજી આ તમામ કારભાર હોય અર્થાત્ (એક વ્યક્તિ પણ બંને પદથી વિભૂષિત કરે, પણ તેમાં જોખમદારી તો આચાર્યની હોય. હોય ત્યાં “સત્ર અને અર્થ બંનેથી નિયુક્ત” એમ ઉપાધ્યાય તમામ વ્યવસ્થા આચાર્યની અનુજ્ઞાએ જ
કહેવાય. અહિં સૂત્ર માત્રથી આવતો અર્થ જ કરે. ઉપાધ્યાય માતાની જેમ સાધુઓની ખબર
અર્થશબ્દથી લેવો. સૂત્ર અનુગામને અંગે જ કેટલાક રાખે. માતા તો ફકત છોકરાના શરીરની ખબર રાખે છે. છોકરો ભણ્યો ગયો કે નહિ તેની ઝાઝી અર્થી શ્રોતાઓની સમજમાં આવે તે જ અહિં ચિંતા માત્ર કરતી નથી, કેમકે પોતે શિક્ષણ વિનાની લેવાના. પણ નિયુક્તિ કે ભાષ્ય તરીકેના અર્થો ન હોય છે. ઉપાધ્યાય મહારાજ અણઘડ માતાની જેવી લઈએ તો પણ અર્થશબ્દ અડચણ આવતી નથી. ચિંતા ન કરે, પણ સૂત્ર અને વર્તન બંને ભણાવે, કેટલાક શિક્ષકો એવા હોય છે કે દેવાના શિક્ષણની બધી તપાસ રાખે, કોણ ભણે છે? કોણ નથી ભણતું? તાલીમ પણ લે નહિ, શિક્ષણને ઘેર વિચારે પણ
રૂપ છે
Page #57
--------------------------------------------------------------------------
________________
છછછછછછ
૧૭: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧ (૧૬ ઓક્ટોબર ૧૯૪૦ નહિ, શાળામાં આવે, ખુરશી ઉપર બેસે અને જે
શ્રી સાધુપદની આરાધના આવ્યું તે શીખવ! ઉપાધ્યાયજી તેવા ન હોય. તેઓ તો અભ્યાસ કરાવવા સિવાયના સમયે પણ આખો 5 સાધન સામગ્રી વિના વ્યવસ્થાપક ૮ દિવસ સૂત્ર અર્થની ચિંતામાં અભ્યાસમાં) જ લીન
વ્યવસ્થા કરે શી રીતે? છે હોય. આવા ઉપાધ્યાયો જ સુંદર શિક્ષણ આપી શકે.
હશાસન માટે સહાયક - સાધુ વર્ગ જ છે ! ભણેલો છતાં ભટકતો શિક્ષક વિદ્યાર્થીઓને સુંદર શજગતમાં નિ:સ્વાર્થ સેવા સાધ વર્ગની છે હું શિક્ષણ કે તાલીમ આપી શકતો જ નથી. હું ઉપાધ્યાયજી બહાર જતા નથી, પણ બાર અંગ તથા
શ .
સાધુ જ સ્વ - પરહિત સાધક છે!
સન્માનની ઇચ્છા નથી માટે જ સાધુ ) ઉપાંગના સ્વાધ્યાયમાં જ લીન હોય છે જેમ
સન્માનનીય છે ! માછલાં પાણી વિના તરફડીયા મારે, તેમ
છે ઉપાધ્યાયજીને પણ સ્વાધ્યાય વિનાનો સમય કારમો નવ્વાણુ વIભૂમિ, વિદત્તે ગુનાહૈિં સંગુત્તે ! લાગે છે. આવા ઉપાધ્યાયજી શાસનની શાળાના કુત્તે મુજે ફાયદ મુબઇ નિષ્ક્રિય સU ર૭ા અધ્યાપક છે; શિક્ષક છે. કોઈ દેશ, કે કોઈ સંસ્થા
' હીરો ઘોઘે જઈ આવ્યો ! શિક્ષણ વિના નભી શકે તેમ નથી. શાસનને અંગે અપાતું શિક્ષણ ઉપાધ્યાયજી મારફત અપાય છે. શાસ્ત્રકાર મહાત્મા શ્રીમશ્રીરનશેખર તેથી શ્રી ઉપાધ્યાયજી મહારાજ શાસનની જડરૂપ સૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોના ઉપકારાર્થે શ્રી છે. તેઓ પાંચ પ્રકારના સ્વાધ્યાય (વાંચના, શ્રીપાલચરિત્રની રચનામાં શ્રી નવપદના મહિમાનું પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા તથા ધર્મકથા)માં નિરૂપણ કરે છે. એમાં એ જણાવવામાં આવી ગયું લીન જ હોય છે. આવા ઉપાધ્યાયજીનું, કે જે જીવો ધ્યેયલક્ષી નથી, આજ્ઞામાત્રને માનીને આત્મકલ્યાણાર્થે સતત ધ્યાન ધરવું જોઇએ. એટલે માર્ગે ચાલનારા નથી, કે મિત્રાદિના પ્રેર્યા પણ તેમ નમો ૩વાયા, એ પદથી શ્રી ઉપાધ્યાયપદની
વર્તનારા નથી, તેવાઓના પણ હિતાર્થે રસસંપન્ન આરાધના સતત કરવી જ જોઇએ.
કથા-ચરિત્ર આદિની રચના છે. બાલક એકલું ઔષધ ન લેતો હોય તો યદ્યપિ પતાસું આપવાની ઇચ્છા નથી, બાલક પતાસું ખાતો થાય તે ઇચ્છવા યોગ્ય પણ નથી, તથાપિ તેના પેટમાં ઔષધ જાય તે હેતુથી પતાસું પણ આપવામાં આવે છે. થેયલક્ષી આત્માઓને શાસ્ત્રકાર ભલામણ કરે છે કે મૂલ
Page #58
--------------------------------------------------------------------------
________________
૧૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ ધ્યેય કથા શ્રવણ કરતાં ચૂકવું નહિ. કથામાં ઋદ્ધિ જૈન દર્શનની “આસ્તિકની વ્યાખ્યા સમૃદ્ધિ, અને પૂતળીઓના ચમત્કાર વગેરેનું વર્ણન તેમને મળેલી તમામ સાહ્યબી શ્રી આવે છે, જે બન્યું છે તે જ કહેવાયું છે, તો પણ નવપદજીની આરાધનાના જ ફલરૂપ હતી. કથા રચનારનો હેતુ એ વર્ણનને મહત્ત્વ આપવાનો નવપદની આરાધનામાં સર્વ આરાધનાનો સમાવેશ નથી. હેતુ તો વિશિષ્ટ હેતુ એવા નવપદની થાય છે. દેવ, ગુરૂ, ધર્મ ત્રણે તત્ત્વોની આરાધના આરાધનાના મુદાને મહત્ત્વ આપવાનો છે, તે કેન્દ્ર નવપદની આરાધનાથી થાય છે. દરેક આસ્તિક તરફ ધ્યાન ખેંચવાનો છે. ઋદ્ધિ, સમૃદ્ધિ, ચમત્કાર મતવાળો દેવ ગુરૂ અને ધર્મરૂપ તત્ત્વત્રયીને, વગેરે આનુષંગિક ફલો પણ નવપદજીની વિશ્વવંદ્ય તત્ત્વો તરીકે જરૂર માને છે. કોઈપણ આરાધનાને જ આભારી છે. જે આરાધનાનું મુખ્ય આસ્તિક એવો નથી કે જે દેવ, ગુરૂ અને ધર્મને ફલ મોક્ષ છે તે આરાધનાથી દુન્યવી સુખ સાહ્યબી માનતો હોય નહિ. દેવ, ગુરૂ, ધર્મને માને નહિ, તો અણચિંતવ્ય આવ્યા જ કરે છે. નવપદની દેવ નથી. ગુરૂ નથી, ધર્મ નથી, એમ જે કહે તે આરાધનાથી દેવતાઓ પણ આરાધકના મનના આસ્તિકપણામાં રહેતો નથી. પરંતુ “નથી'ના મનોરથ વગર સંકલ્પ પૂર્ણ કરે છે, વગર પ્રાર્થના અને કારના વળગાડથી તે નાસ્તિક બને છે. વળી કર્યો આપોઆપ આવીને વિપત્તિને વિદારે છે, જૈન તો સાચો આસ્તિક છે એટલે એ તો દેવ, ગુરૂ અનિષ્ઠને દૂર કરે છે, ઈષ્ટને ખેંચી લાવે છે. અને ધર્મને જરૂર માને! એની માન્યતામાં સત્ય
આ કથા કે ચરિત્રશ્રવણમાં માત્ર જ હોય, વિશિષ્ટતા જ હોય તેમાં નવાઈ શી? શ્રીપાલ મહારાજની સાહ્યબી જ યાદ રાખવામાં
પ્રશ્ન - જૈન સાચો આસ્તિક એ શી રીતે? આવે, અને ઉપાદાન કારણ, મૂળભૂત કારણ જે
સમાધાન - અન્યદર્શનમાં આસ્તિકની આરાધના તેની તરફ લક્ષ્ય જ ન હોય તો તો હીરો
વ્યાખ્યા એટલી જ છે કે - “જે પુણ્ય, પાપ, સ્વર્ગ, ઘોઘે જઈ આવ્યો” જેવું થાય. “હીરો ઘોઘે જઈ
નરક, પરલોક માને તે આસ્તિક.” આવ્યો” પણ કર્યું શું? ભીતે હાથ દઈ આવ્યો ! આખું ચરિત્ર સાંભળ્યું સાર? શ્રીપાલ મહારાજા પરંતુ જૈનદર્શનની આસ્તિક માટેની વ્યાખ્યા જયાં ગયા ત્યાં બસ રાજય મેળવ્યું, રમણીઓ એ છે કે “જે આ છ તત્ત્વો માને તે આસ્તિકા મેળવી, જો સારમાં આટલું જ યાદ રહે, પણ ડગલે ૧. જીવ છે, ૨. જીવ નિત્ય છે, ૩. જીવ પગલે રમા અને રામા ઓવારણાં લેતી કેમ મળતી કર્મનો કર્તા છે, ૪. જીવ કર્મનો ભોકતા છે, પ. હતી? તેની ખબર પણ ન પડે તો પછી હીરો ઘોઘે મોક્ષ છે. ૬. મોક્ષના ઉપાયો પણ છે. જઈ આવ્યો' એના જેવું નહિં તો બીજું શું? જીવ છે એટલું માનવા માત્રથી ન વળે. જીવ
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૯: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ •• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • જ ન માને ત્યાં સુધી તો મુદો જ માન્યો નથી. છે. એક અયોગી જ કર્મ બાંધે નહિં. અન્યત્ર અને તેવો મનુષ્ય તો અઠંગ ઉઠાવગીર ! પરંતુ જીવ શાસ્ત્રકારોએ જીવના સંસારી તથા મોક્ષના એમ માન્યા પછી પણ તેને પરપોટા જેવો ફટ દઈને ફુટી બે ભેદ કહ્યા છે. જેને મન, વચન, કાયાના યોગ જનારો માને તો પછી આસ્તિક્ય પણ ફુટેલું જ હોય નહિ તે અયોગી કહેવાય. અયોગી બે પ્રકારના માનવું. જીવ પંચભૂત માત્ર નથી, પણ જીવ જીવ છે. એક ચૌદમા ગુણસ્થાનકે રહેલા તથા બીજા છે, પંચભૂત માત્રથી પર છે, તેમજ તે નિત્ય છે, શ્રીસિદ્ધ પરમાત્મા ! કર્મબંધન આ બે જ પ્રકારના તે અનિત્ય હતો નહિ, અનિત્ય છે નહિં, અને આત્માઓને યોગનો વ્યાપાર ન હોવાથી નથી. અનિત્ય થશે પણ નહિં. પણ તે સર્વકાલ નિત્ય આસ્તિક એમ માને કે જીવને કર્મ છે, તેમ કર્મોનો છે, એમ માને. હવે જીવને વિદ્યમાન તથા નિત્ય કર્તા જીવ છે. આ માન્યતા એ આસ્તિક્યનું ત્રીજું માનવા કોરો છતાં પણ આકાશ જેવો માને તો તેનું પગથીયું છે. આસ્તિક્ય. પણ આકાશ જેવું પોલું જ સમજવું. જો કે મરે લશ્કર પણ એ ખોટ રાજાને છે. જેમ ગમે તેટલી ઠંડી કે ગરમીની અસર આકાશને લુંટાય મુનીમ પણ એ ખોટ ભોગવવાની શેઠને છે. થતી નથી, વળી ખાદ્ય પદાર્થોની અસર પણ આકાશ અહિં ખોટ નથી તો મરનાર સૈનિકને કે નથી તો ઉપર થતી નથી, તે રીતે આત્મા ઉપર કોઇપણ લૂંટાનાર મુનીમને. પરંતુ કર્મબંધનને અંગે તે કાનૂન જાતની બાહિરથી અસર થતી નથી એમ નથી. જેવા નથી. “ગમે તેવું શરીર બાંધ્યું - મૂઆ એટલે શરીરને સંયોગોમાં તે મૂકાય છે, જોડાય છે, તેવા સંયોગોની તો છોડીને જવાનું છે, આત્માને શું લાગે વળગે?” અસર તેને થાય છે અને તેથી જીવ પ્રતિક્ષણે કર્મો આ માન્યતા આવે તો આસ્તિક્ય પણ છૂટી જાય કરે છે. કાયિક, વાચિક, માનસિક ત્રણે પ્રકારનાં છે. અહિં તો બાંધેલાં કર્મો પરભવમાં પણ કર્મોથી તે વ્યાપ્ત હોય છે. શાસ્ત્રકાર જણાવે છે ભોગવવાં પડે છે. વમેવ મોડ્યું, વૃત્ત કે બાહ્ય કાયિકાદિ વ્યાપાર ન હોય તો પણ જીવને શુભાશુમ ! જીવને કર્મ ભોગવવાં પડે છે, જે જીવ કર્મબંધન તો છે. વિગ્રહ ગતિમાં આહારાદિ છ કર્મનો કર્તા છે તે જ જીવ ભોક્તા પણ છે. એ શક્તિમાંની એક પણ શક્તિ કે પ્રવૃત્તિ જો કે નથી માન્યતા આસ્તિકની અને એ આસ્તિક્યના ચોથા છતાં કર્મબંધન થાય જ છે. ફેરફદડી ફરેલો મનુષ્ય પગથીયા રૂપ છે. બેસી જાય ત્યારે તેને પોતાને પણ પોતે ફરતો લાગે અહિં સુધી તો એટલે આ ચાર માન્યતા છે, કેમકે તેનું શરીર ફરતું બંધ થયા છતાં માનસ સુધી તો અભવ્ય જીવ પણ આવે છે. અર્થાત્ (મગજ)નો વ્યાપાર કરવામાં ચાલુ જ રહ્યો છે, અભવ્ય જીવ પણ આટલી માન્યતા તો ધરાવે તે રીતિએ આત્મા વિગ્રહગતિમાં પણ કર્મબંધ કરે છે. અભવ્યને પણ જીવ માનવામાં, જીવને નિત્ય
Page #60
--------------------------------------------------------------------------
________________
૨૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧ (૧૬ ઓક્ટોબર ૧૯૪૦ માનવામાં કર્મનો કર્તા તથા ભોક્તા માનવામાં તો પછી સાચા આસ્તિકો (જૈનો) તે તત્ત્વત્રીને વાંધો નથી, જીવ કાયમ કર્મ બાંધે છે અને ભોગવે માને તેમાં નવાઈ શી? દેવને માનવાની તો દરેક છે. અનાદિકાલથી કર્મ બાંધે છે અને ભોગવે છે. ઇતર આસ્તિકપણ હા જ કહે છે પણ “કયા દેવને અહિં સુધી તો અભવ્ય પણ માને છે, પરંતુ હવે માનો છો? એમ પૂછતાં કોથળામાંથી બિલાડું પછીના આસ્તિકનાં મંતવ્યો સાથે, અભવ્યને બહાર પડે તેવું થાય છે. કોઇ શિવને, કોઈ વૈષ્ણવને, અડચણ છે. આસ્તિકો “મોક્ષ છે એમ માને છે,
કોઈ બ્રહ્માને, કોઈ મહાદેવને તો કોઈ હનુમાનને, એટલે કે આત્માનો કર્મથી સર્વથા છુટકારો પણ
કોઈ સદાશિવને, કોઈ કાળીને, કોઈ મહાકાળીને, છે, જ્યાં કર્મના અંશનો પણ વળગાડ નથી તેવું આત્માએ નિવાસ કરવા યોગ્ય સ્થાન મોક્ષ છે. જ
કોઈ દુર્ગાને, કોઈ અંબિકાને, તેમ કોઈ બહુચરાને, આસ્તિક માટે આસ્તિક્યનું આ પાંચમું પગથીયું એમ સી જુદા જુદા દેવદેવીઓને માને છે. ઇતરોમાં છે. નવ તત્ત્વો (જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, ગિ
છે અને હિંદુ ગણાતા છતાં એક માને એકને, તો બીજો માને સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ)માં આઠે તત્વને છે બીજાને. એક હિંદુ જેને માને તેને બીજો હિંદ માનતો થનાર પણ અભવ્ય છેલ્લા તત્ત્વ મોક્ષની માનતો નથી. જૈનોમાં તો દરેકે દરેક જૈનો માટે અવગણના કરી મોક્ષ ગુમાવે છે. માનવાનું દેવતત્ત્વ સરખું જ છે. જુદા જુદા જૈનો
મોક્ષ છે એટલું માનવાથી શું વળે? ત્યાં જુદા જુદા દેવોને માને છે એમ નથી. દેવતત્વમાં જવાનો રસ્તો જોઇએ. આસ્તિક માને છે કે મોક્ષે શ્રી અરિહંત તથા શ્રી સિદ્ધ એ બેને જ દેવ માને જવાના ઉપાયો પણ છે. આસ્તિક માટે આસ્તિક્યનું તે જૈન તે જ સાચો આસ્તિક છે. શ્રી અરિહંત તથા આ છઠ્ઠું પગથીયું છે. શ્રી જિનેશ્વરદેવે મોક્ષ શ્રી સિદ્ધ વિનાના બીજા કોઈ પણ જૈનોમાં દેવ તરીકે મેળવવાના સમ્યગદર્શનાદિ ઉપાયો બતાવ્યા છે. તે મનાવાને કે (માનવાને) લાયક જ નથી. સુદેવ આ ઉપાયોને જાણવા, માનવા, તથા અમલમાં મૂકવા બે જ છે. ચોકસી થઈને સોનાને ભલે પિત્તલ ન પ્રયત્ન કરવો જોઈએ. આ છ તત્ત્વોને માનનાર કહે, પણ સોનું પણ ન કહે તે પણ તેનો એક જેમ સાચો આસ્તિક છે. જૈનદર્શન અને આસ્તિક જણાવે ગુન્હો જ છે, તેમ અરિહંતને તથા સિદ્ધને સુદેવ છે. સમદર્શનાદિને અંગે દેવાદિતત્ત્વોની માન્યતા તરીકે ન માનવા તે પણ જૈન માટે તો ગુહો છે. સાચી હોવી જ જોઈએ.
ઈતરોમાં દેવ જુદા જુદા હોઈ દેવત્વ માનવામાં મોટા દેવતત્ત્વની માન્યતામાં ઈતરોમાં ઘણા મતભેદો છે. જયારે જૈનોમાં એમાં મતભેદ છે જ મતભેદો છે.
નહિ. જૈનોમાંના કોઇપણ મુખ્ય વિભાગને કે ઈતરોની માન્યતા મુજબના સામાન્ય પેટાભાગને પૂછો તો અરિહંત કે સિદ્ધને દેવ આસ્તિકો પણ જયારે દેવ, ગુરૂ અને ધર્મને માને માનવામાં વિવાદ જ નથી.
Page #61
--------------------------------------------------------------------------
________________
૨૧ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ સાધનસામગ્રી વિના વ્યવસ્થાપક પણ શું કરે? પાણીમાં રહીને જ્યાં લડવાનું હોય ત્યાં પાણીના
એક વાત ધ્યાનમાં રાખવી કે રાજાને ક્ષારમાં શરીર બચે શી રીતે? ઓગણીસ અઢારમાં માનવો, પણ તેના હુકમને ન માનવો એ જગતમાં (તે યુદ્ધમાં) જર્મનીએ કહ્યું હતું કે “જર્મનીનું લોહી ચાલી શકે નહિં. એટલે રાજાને માનનારે તેના ઠંડું થયું નથી. પણ દેશમાં દુષ્કાળ પડયો તથા બીજા હુકમને માનવો જ જોઈએ. તેમ અરિહંતને સુદેવ મિત્રદેશો, ફુટી ગયા તેથી સુલેહ કરવી પડી. તાત્પર્ય તરીકે માનનારે તેમનાં વચનોને માનવાં જ કે વ્યવસ્થાપક (આચાર્ય) હોય, શિક્ષક (ઉપાધ્યાય) જોઇએ, શ્રી જિનેશ્વર દેવોનાં વચનોને ગણધરોએ હોય, છતાં સાધન સામગ્રી પ્રથમ જોઇએ. આજના સૂત્રરૂપે ગુંથ્યાં છે. અર્થથી અનંતર, આગમ અને યુદ્ધમાં પણ મિત્રરાજયોની એ જ સલાહ છે કે સૂત્રથી પરંપર આગમને માનનારા જ તત્ત્વથી દુશ્મનને સાધન સામગ્રી મળતી અટકાવો. તેમ શ્રી તીર્થકરને માનનારા ગણાય. જેઓ તીર્થંકર આચાર્ય વ્યવસ્થા કરતા હોય, ઉપાધ્યાયજી શિક્ષણ દેવની પરંપરાએ આવેલાં શાસ્ત્રોને માનવા તૈયાર દેતા પણ હોય, પરંતુ સહાયક વર્ગ જે સાધુ તેની નથી તે શેઠને માનવાનું કહે છે, પણ શેઠની સહાય ન હોય તો શાસનની શી વ્યવસ્થા થાય? સહીને માનવાની ના કહે તેના જેવા છે ! અર્થાત તેથી શાસનમાં જેવું સ્થાન આચાર્યનું છે, ઉપાધ્યાયનું વાસ્તવિક રીતે તેઓ તીર્થકરને જ માનતા નથી. છે તેવું જ સ્થાન સાધુનું છે. તીર્થંકરદેવને માનનારે પરંપરાગત આગમોને પ્રશ્ન - સાધુની આટલી બધી મહત્તા શાથી? માનવાં જ જોઇએ.
ઠેઠ પંચપરમેષ્ઠિપદમાં સ્થાન શાથી ! શું મગ અને દેવતત્ત્વને માનનારે ગુરૂતત્ત્વ માનવાની જરૂર મોતી એક ભાવે મળે છે? ટકે શેર ભાજી ને ટકે જ છે. ગુરૂતત્ત્વમાં ત્રણ પ્રકાર છે. આપણે વિચારી શેર ખાજા થાય એ ન્યાય છે? ઘાતિકર્મનો ક્ષય ગયા કે રાજ્યના કે એક દેશના વહીવટમાં જેમ કરનારા અરિહંતો, તથા અષ્ટકર્મનો સર્વથા ક્ષય વ્યવસ્થાપક, શિક્ષક તથા સહાયક એવા ત્રણ વર્ગ કરનારા અને સિદ્ધિપદને વરેલા સિદ્ધો ક્યાં? અને જોઈએ, તેમ શાસનને પણ ગુરૂતત્ત્વમાં તેવા જ સામાન્ય સાધુ ક્યાં? ગીતાર્થ આચાર્ય ઉપાધ્યાય પ્રકારના ત્રણ વર્ગની જરૂર છે. શાસનમાં વ્યવસ્થાપક ક્યાં? અને માત્ર અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન આચાર્ય છે, શિક્ષણ દેનાર ઉપાધ્યાય છે. સહાયક ધરાવનાર સામાન્ય સાધુ ક્યાં? શીતંજ્ઞઃ સર્વર વર્ગ સાધુ છે. વ્યવસ્થાપક તથા શિક્ષક હોય તેટલા એ અહિં નિયમ નથી? સાધુને આ પદોની માત્રથી પણ ચાલી શકે નહિં. ન ખાવાનું ઠેકાણું સરખામણીમાં મુક્યા શાથી? સાધુને જોઈતાં વસ્ત્ર, હોય, ન વસ્ત્રાદિની સ્થિતિ હોય ત્યાં શું થાય? પાત્ર, પુસ્તક, ઔષધિ આદિ લાવી આપનાર તો હોલેન્ડ અને બેલજીયમમાં લડનારને પગમાં અમે (ગૃહસ્થ)!: છતાં તે પરાશ્રયી સાધુને જ નમન ખાસડાંની ખામી નડી ! કમ્મર કમ્મર સુધીના તે શાથી?
Page #62
--------------------------------------------------------------------------
________________
૨૨: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ નિઃસ્વાર્થભાવે સહાયક સાધુવર્ગ જ છે. ઉપર જણાવેલ વસ્તુ સાધુ માટે ફરજીયાત
મોક્ષમાર્ગે સહાયક સાધુ જ છે. દુકાનમાં હોવાથી જ અને શાસ્ત્રકારે માંદાની માવજત ન ભાગીદાર, ઘરમાં કુટુંબ, પોળમાં પોળના લોકો કરવામાં, વિનયાદિમાં પ્રવૃત્તિ ન કરવામાં પ્રાયશ્ચિત્ત કદાચ સહાયક થશે, પણ આત્મોદ્ધારમાં કર્મક્ષયમાં જણાવ્યું. સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, સમ્યક ચારિત્ર સાધુ વિના કોણ સહાયક છે? નિઃસ્વાર્થ સેવા એ ત્રણ માટેની પ્રવૃત્તિ પણ ફરજીયાત છે. કરવા જગતમાં કોણ તૈયાર છે? એ વિષયમાં રજિ મંર્તિ સામયિં માં પ્રથમ પ્રતિજ્ઞા એ તો આંમળા જેવું મીઠું છે ! માતા, પિતા, પતિ, છે કે રત્નત્રયીની વૃદ્ધિના કાર્યો ફરજીયાત કરવાં. પત્ની, ભાઈ બહેન, સર્વ સંબંધને અંગે તપાસો નિઃસ્વાર્થ સેવાભાવી સાધુઓ જ એવી પ્રથમ પ્રતિજ્ઞા : પરસ્પરની સહાયમાં સ્વાર્થના અંકોડા કરે છે. જો પિતા પવન સંકળાયેલા છે. નિઃસ્વાર્થ સેવા કયાં જોઈ? શ્રી મહાવીર દેવ શ્રી ગૌતમસ્વામીજીને જણાવે જગતના જીવોને મોક્ષમાર્ગે, સન્માર્ગે, ધર્મ માર્ગે છે કે “જે સાધુ માંદા સાધુની માવજત કરે છે તે જ મને વાળવાના પ્રયત્નોમાં સાધુઓને કાંઈ સ્વાર્થ? તે માને છે. હેતુ એમ છે કે માવજતમાં સર્વથા નિઃસ્વાર્થ શ્રોતા જીવોના જ્ઞાનમાંથી ક્ષાયિક સમ્યકત્વમાંથી બુદ્ધિ હોય છે, આવો નિસ્વાર્થી જે હોય તે જ શાસનનો કે યાવત્ મોક્ષમાંથી સાધુને લેશ પણ ભાગ સાચો સેવક છે. જે માવજત નથી કરતો તે સેવક જ લાગ મળવાનો નથી. દુનિયામાં તો કાંઈ નહિં નથી અને તે શાસનમાં પણ નથી. તો છેવટે યશકીર્તિ (નામના) પણ મળે. અહિં સાથે સહાયત્ત: દુનિયાદારીનાં સગાં, તો તે પણ નથી, કેમકે યશકીર્તિ તો જ્યાં કાર્યોની સંબંધી, સ્નેહીઓ, ધર્મનું કામ નહિ ઉપાડો ત્યાં જાહેરાત હોય ત્યાં જ સંભવિત છે. અહિં તો સુધી જ મદદ કરશે. દુન્યવી તમામ કાર્યોમાં મદદ કાર્યોની જાહેરાત જ નથી, પછી કર્તાની જાહેરાત કરશે, પણ સામાયિકમાં, પૌષધમાં કે ચારિત્રમાં હોય જ ક્યાંથી? સાધુ (મુનિવરો) તો મુંગા કોઈ મદદમાં ઉભું રહેશે નહિં, કેમકે ત્યાં તેઓને સેવક છે. નિઃસ્વાર્થપણે શાસનની સેવા કરનાર પોતાના સ્વાર્થમાં ફટકો લાગે છે. ધર્મકાર્યમાં સાચી વર્ગ સાધુ વર્ગ જ છે. માલ મિલકતને ફગાવી સહાય કરનાર સાધુ વર્ગ જ છે. જ્યાં જગત અંશે દઈને, કુટુંબને જલાંજલી દઈને, સાધુપણું લેનારે પણ સહાય ન કરે, ઉલટું અડચણ કરે, ત્યાં એક જ ધંધો રાખ્યો છે કે કોઇપણ જીવને
(2 ) કલ્યાણમાર્ગમાં સહાયરૂપ થતા સાધુવર્ગ છે. તેથી સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યક્ ચારિત્રની
પંચપરમેષ્ઠિપદમાં તે નિયુક્ત છે અને નમસ્કરણીય પ્રાપ્તિમાં સહાયક થવું અને પોતે પણ આરાધવાં.
છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
૨૩: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧ (૧૬ ઓક્ટોબર ૧૯૪૦ સન્માનની ઇચ્છા નથી માટે જ માનનીય છે. પંચપરમેષ્ઠિમાં સ્થાનનું એ જ કારણ કે આવા સાધુ
પ્રશ્ન - શા માટે સહાયની દરકાર રાખીને સિવાય બીજે નમસ્કાર કરવાનો નથી. પન્નર સાધુને નમસ્કાર કરવાનો?સાધુઓ તો મૃગચર્યાવાળા કર્મભૂમિમાં રહેલા સાધુઓને નમસ્કાર છે. આચાર્ય ગણાય. મૃગલાઓ કોની મદદ ઉપર વનમાં રહે ઉપાધ્યાયાદિ, કર્મભૂમિની બહાર નથી, છતાં
સાધુપદમાં તેમ જે કહેવામાં આવ્યું તે તે પદની સમાધાન - સજ્જન સન્માનની ઈચ્છા ન વ્યાપકતા માટે છે. ભલે કોઇપણ સાધુ અકર્મકરે, સન્માનની ઇચ્છા ન રાખવામાં જ સજ્જનનું ભૂમિમાં સાધુતાનો સાધક હોય નહિં. કર્મભૂમિમાંના સૌજન્ય, એ વાત સાવ સાચી છે, પરંતુ જગતે સર્વ સાધુ પંચપરમેષ્ઠીપદમાં આરાધવા લાયક જ સજ્જનને સન્માન દેવા તૈયાર રહેવું જોઈએ. એ છે, શ્રી તીર્થંકરના વચનાનુસારે ચાલનારા સાધુઓ વાત તો એથી અધિક સાચી છે. સજ્જનની શોભા જ આ પંચપરમેષ્ઠિ પદમાં છે, અને તેઓ જ સન્માનની ઇચ્છા ન કરવામાં છે પણ જગતની આરાધ્ય છે, નિગ્રંથો જ આરાધ્ય છે. સિવાય શોભા સજ્જનનું સન્માન કરવામાં જ છે. એક ભગત, ભરડા, જોગી, સંન્યાસીની ગણના સાધુમાંસાધુની સહાયની દરકાર અન્ય સાધુ ન કરે, પણ
સાધુપદમાં નથી. સાધુએ તો સહાયક થવું જ જોઈએ. મોક્ષમાર્ગના આચાર વિચાર શીખવનાર, શીખવવામાં મદદગાર
જો કે હું તીર્થંકરના વચનાનુસાર જ ચાલુ સાધુ વર્ગ જ છે.
છું એમ બોલશે તો બધા જ ! પરંતુ જેમ તેમ ન ઉપાધ્યાયજી શાસ્ત્રીય શિક્ષણ આપે, આચાર લખનારા ક
આ લખનારા કે લવનારાઓ પ્રભુ ઉપર જ પગ મૂકે વિચાર જણાવે, પણ ક્રિયાદિનું શિક્ષણ તો સાધુ છે ! દિગમ્બરો પ્રભુના વચનોને અનુસરીને જ વર્ગને આધિન છે.
ચાલવાનું થાય એમ કહેવાવાળા છતાં વચનોનો ધર્મના રક્ષણ માટે, વિબોને ટાળવા માટે
વ્યુચ્છેદ કરે છે ! જગતમાં દીવાને અજવાળે જીવને જે મદદની જરૂર છે. તેવા મદદગાર સાધુ
વાંચવાનો રિવાજ છતાં “બુઝાઈ ગયેલા દીવાના મહાત
અજવાળે વાંચવું.' એવું ગાંડું બોલવું એ સમજુને સ્થાન છે.
તો કેમ શોભે? કસોટી વિના સોનાની પરીક્ષા ન અરિહંતાદિ ચાર પદોમાં સર્વને બહુવચનથી થઇ
Aી હોય. છતાં વગર કસોટીએ સોનાની પરીક્ષા કરી ગણાવ્યા છે પણ પાંચમા સાધુપદમાં તો સર્વને બતાવવાનું કહેવું તે દુનિયાદારીથી પણ ખોટું છે. ગણાવવા માટે સબ્રસાદૂyi એ રીતે ઉલ્લેખ કર્યો અહિં શાસ્ત્રની શ્રદ્ધા, માન્યતા, પ્રવૃત્તિ આદિ છે! અTIRTો મ૩િ પધ્યક્, અર્થાતુ જેઓ ગુણોથી યુક્ત હોય તે જ સાધુ છે, એટલું જ નહિં, ગૃહસંસારનો ત્યાગ કરી સાધુ બન્યા છે. આમાં પણ પાંચ ઇન્દ્રિયોના વિષયોને ગોપવનારા, ત્રણ તેવા સર્વ સાધુઓનો સમાવેશ થાય છે. સાધુને ગુણિઓએ સહિત, બ્રહ્મચર્યની નવવાડનું પાલન
પંચપરમેષિ
Page #64
--------------------------------------------------------------------------
________________
૨૪: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧ (૧૬ ઓક્ટોબર ૧૯૪૦ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . કરનારા, મન, વચન અને કાયાના અશુભ યોગથી સૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોનાં કલ્યાણાર્થે વિરમેલા તે જ સાધુઓ માન્ય છે. શ્રીશ્રીપાલના ચરિત્રમાં શ્રી નવપદજીના મહિમાનું
ગુણિની પણ સાધુઓને જરૂર, નટપણ દોર નિરૂપણ કરે છે. શ્રી શ્રીપાલ મહારાજાનું આખું ઉપર મન, વચન, કાયાને એકાગ્ર કરે છે. ચોર ચરિત્ર રાજ્યાદિની પ્રાપ્તિ વગેરે વાતોથી ભરેલું છે. પણ જયાં સંતાઈ જાય છે ત્યાં ત્રણે યોગોને ગોપવે દેવતાઇ ચમત્કારો, અને આકસ્મિક રીતિએ રાજ્ય છે. અને તેનો શ્વાસ પણ લેતો નથી. પણ તેની સાથે રાજ્યકન્યાઓની પ્રાપ્તિ વગેરેનું વર્ણન છે કેમકે ગુતિની અહિં ગણના નથી. સગા યોનિપ્રદો જે બન્યું છે તેનું વર્ણન છે. વર્ણનમાં અતિશયોક્તિ મુસિ: I સાચી રીતે (સમ્યક પ્રકારે) યોગનો જે નથી. પણ તત્ત્વરસિક શ્રોતાઓ માટે તે ચમત્કાર નિગ્રહ તેનું નામ ગુતિ છે.
આદિ સાધ્ય નથી, પણ સાધ્ય નવપદ જ છે.
નવપદની આરાધનાનો વિષય સાથે છે. ચરિત્રના પંચમપદે વિરાજમાન આવા સાધુઓનું તમે
નાયકની જ સ્થિતિ તપાસોને ! દરિયામાં પડતી ધ્યાન ધરો ! પાંચમા પદે નો નો સવ્વસાહૂUT
વખતે શ્રીપાલ મહારાજા, મારું રાજ્ય કે મારી એ પદથી સાધુપદની આરાધના થાય છે.
રાણીઓ એવું બબડતા નથી. પણ “નમો
રિહંતા” યાદ કરે છે. ઋદ્ધિ વિનાની સ્થિતિમાં, શ્રી સમ્યગદર્શન સ્વાવલંબી છે મધ્યસ્થિતિમાં અને દુઃખ દરિયામાં, તથા સંપૂર્ણ ડો. રત્નદીપક છે !
રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થવા છતાં પણ દુનિયામાં પણ વફાદારીને પ્રથમ સ્થાન છેહું
શ્રીશ્રીપાલ મહારાજનું ધ્યેય નવપદની આરાધનામાં
આ જ હતું. ચરિત્ર સાંભળતાં આ વાતનું લક્ષ્ય પરમ S શ્રી જિનેશ્વરદેવના શાસનમાં પણ પ્રથમ સ્થાન સમ્યગદર્શનનું છે !
શુશ્રુષાવાળાને જ હોય તત્ત્વરસિકને જ હોય અને
તેથી જ નવપદના મહિમાને જાણવાની પ્રથમ જરૂર છે. સમકિતીનાં અક્કલ, પ્રવૃત્તિ આદિ ? કે આશીર્વાદ સમાન છે!
નવપદમાં પ્રથમ બે પદે દેવતત્ત્વ છે. જૈનો
જે દેવને માને છે તે સુદેવ તે આ ! પહેલે પદે सव्वन्नुपणीयागमपयडियतत्तत्थसद्दहणरूवं ।
શરીર ધારી દેવ, એટલે શાસનના સ્થાપક દેવ તે दसणरयणपईवं, निच्चं धारेह मणभवणे ॥२६॥
શ્રી અરિહંતદેવ પ્રથમ પદે વિરાજમાન છે. શ્રી મહાવીરના કેવલી સાતમેં, તથા
જયોતિસ્વરૂપ નિરંજન નિરાકાર દેવ તે શ્રી શ્રી ગૌતમસ્વામીજીના કેવલી પચાસ હજાર સિદ્ધપરમાત્મા છે.
શાસ્ત્રકાર મહારાજા શ્રીમીરશેખર (અનુસંધાન પેજ - ૨૫) (અપૂર્ણ)
છછછછછછ
Page #65
--------------------------------------------------------------------------
________________
(અનુસંધાન ટાઈટલ પાન ૪નું ચાલુ) ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ઉપધાન નામના આચારની વખતે ૧ - કાળ ૨ વિનય - ૩ બહુમાન -૪ અનિદ્ભવ પ વ્યંજનભેદ ૬ અર્થભેદ ૭ તદુભયભેદ એ સંબંધી સાત આચારો નિયમિતપણે આરાધવામાં આવે છે, વળી સાધુઓની અપેક્ષાએ જેમ તે તે યોગને નહિં કર્યા છતાં તે તે સૂત્રોને વાંચનારો મનુષ્ય ભગવાન જિનેશ્વર મહારાજની આજ્ઞાનો વિરોધક ગણાય છે, તેવી જ રીતે શ્રાવક સંઘમાં પણ જેઓએ ૧ પંચમંગલ મહાશ્રુતસ્કંધ ૨ ઈરિયાપથિકાશ્રુતસ્કંધ ૩ અઈચૈત્યસ્તવ ૪ શકસ્તવ ૫ નામસ્તવ ૬ શ્રુતસિદ્ધસ્તવ એ છ શ્રીમહાનિશીથ સૂત્રમાં સ્પષ્ટપણે શિ જણાવેલા અને શ્રી ઉપધાન પંચાશક આચાર પ્રદીપ વિગેરે શાસ્ત્રોએ સ્પષ્ટ કરેલાં ઉપધાનોને વહન ન કરે અગર વહન કરવાની તૈયારીમાં ન રહે તેવાઓને જ શાસ્ત્રકારો સ્પષ્ટપણે આશાના વિરાધક જ ગણે છે.
વર્તમાન કાળમાં જે કેટલાક અંચલગચ્છીય કે પાયચંદ ગચ્છીય જેવા પૂર્વે જણાવેલા શાસ્ત્ર અને પરંપરાથી સિદ્ધ ઉપધાનોને માનવાની ના પાડે છે તેઓ છે આજ્ઞા વિરાધનાની કેવી ભયંકર જ્વાળામાં જવલી રહ્યા છે તે સમજવું સુજ્ઞોને માટે તો સહેલું છે.
ગ્રાહકોને વિજ્ઞપ્તિ આજના મંગલમય પ્રભાતે શ્રી સિદ્ધચક્ર પેપરનું નવમું વર્ષ શરૂ થાય છે. અમારા માનવંતા કે ગ્રાહકોને વિનંતિ કરવામાં આવે છે કે આ પત્રનું લવાજમ રૂ.બે તુરત મોકલી આપવા મહેરબાની
કરવી.
અત્રેના સ્થાનિક ગ્રાહકોએ એક માસની અંદર લવાજમ ભરી જવું. શિક જે ઠેકાણે આ પેપર ફ્રી મોકલવામાં આવે છે તેમને આ વર્ષે લવાજમ મોકલી આપવા
વિનંતિ કરવામાં આવે છે. કે જેઓ ગ્રાહક તરીકે ચાલુ રહેવા ઇચ્છતા ન હોય તેઓએ મહેરબાની કરી તુરત લખી શક જ જણાવવું જેથી ધાર્મિક સંસ્થાને નુકસાન ન થાય.
એક માસમાં લવાજમ જેમનું નહિં આવે તેમને વી.પી. કરવામાં આવશે.
Page #66
--------------------------------------------------------------------------
________________
૧૬ ઓક્ટોબર ૧૯૪૦)
SIDDHACHKARA -
(Regd. No. B. 3047.
ઉપધાન અને શ્રાવક સંઘ
---
..
જૈન જનતામાં એ વાત તો જાણીતી છે કે સમ્યદ્રષ્ટિ આત્માઓનું પરમધ્યેય કેવલમોક્ષની પ્રાપ્તિ ઉપર જ હોય છે અને તે મોક્ષની પ્રાપ્તિ કોઇપણ કાળે પંચાચારની વિરુદ્ધતાથી થતી જ નથી. એટલે મોક્ષની ઇચ્છાવાળા ભવ્યાત્માઓએ ત્રિવિધ ત્રિવિધ પંચાચારનું જે પાલન કરવું તે આવશ્યક જ હોય. મોક્ષના સાધનભૂત પાંચ આચારોમાં પણ જો કોઇપણ આચાર આદિમાં કહેવા લાયક હોય અને કહેવાયો હોય તો તે માત્ર જ્ઞાનાચાર જ છે. જો કે શાસ્ત્રકારોએ મોક્ષનો માર્ગ બતાવતાં સમ્યજ્ઞાન કરતાં પણ સમ્યગદર્શનને પ્રથમ સ્થાન આપેલું છે. અને સમ્યગદર્શન જેને હોય તેને જ સમ્યજ્ઞાન હોય એમ નિશ્ચિત કરેલું છે, છતાં ઉત્પત્તિની અપેક્ષાએ તે વસ્તુ છે એમ સમજવું સુજ્ઞોને માટે અઘરું નથી, પરંતુ આચારની અપેક્ષાએ તો સમ્યગદર્શનના આચારો કરતાં પણ પહેલે નંબરે જ્ઞાનના આચારોને જ શાસ્ત્રકારોએ સર્વત્ર સ્થાન આપ્યું છે. શાસ્ત્રકાર મહારાજાઓએ પણ ગુરૂકુલ વાસના લાભો જણાવતાં નાખોફ ભાગી થયો છે. એમ જણાવી જ્ઞાનની એટલે જ્ઞાનાચારો આરાધવા પૂર્વક જ્ઞાનપ્રાપ્તિની પ્રથમતા જણાવેલી છે. તે જ્ઞાનના આચારો જો કે કાળ - વિનય વગેરે આઠ પ્રકારના છે, પરંતુ તેમાં સાત પ્રકારના આચારો યાવજીવને માટે આચારમાં મેલવા માટે ઉપયોગી છે જ, છતાં ઉપધાન નામનો આચાર એવો જબર જસ્ત છે કે જ્ઞાનની આરાધના કરનારાઓ માટે એક અપૂર્વ આરાધનાનું સ્થાન છે.
અનુસંધાન ટાઈટલ પાનું ૩ ાં
જ)
Page #67
--------------------------------------------------------------------------
________________
(Regd. No. B. 3047)
શ્રી સિદ્ધચક
!!! વંદન...હો !!! )
શ્રી સિદ્ધચક્રને જ सार्वं सिद्धिगतं सदर्थकथकं सूत्रप्रदं मौनिनं, सद्बोधिं सुबुधं नमामि चरणं शुद्धं तपः शंकरम्। MAA एतन्मंडलमय॑मद्रिरिपुभिः श्रीसिद्धचक्रस्थित-, EAT मानंदोदधिकौमुदीश्वरवरं श्रीपालसौख्यप्रदम्॥१॥
M) ,
નહિત્ય ૫૨
મક (D)
The gran
વષ ૯ :
અંક - ૨
|
(ધનજીસ્ટ્રીટ : ૨૫, ૨૭)
નંદ
વિક્રમ સં. ૧૯૯૬, વીર સં. ર૪૬૬, |
લવાજમ રૂા. ૨-૦-૦.
તા. ૩૦-૧૦-૪૦ બુધવાર
કિંમત ૧૫ આના
Page #68
--------------------------------------------------------------------------
________________
સમાલોચના
# ૧.બુદ્ધિનિધાન શ્રી અભયકુમાર શ્રેણિક મહારાજાના મોટા પુત્ર હોઈ તેઓ જ વાસ્તવિક રીતિએ
રાજ્યગાદીના માલીક હતા અને તેઓની દીક્ષા થવાથી જ કોણિકના હાથમાં રાજયની લગામ આવી,
આમ છતાં તે દીક્ષાને તેનું કારણ ન માને તેને શું કહેવું? ૨. બુદ્ધિપ્રધાન શ્રી અભયકુમારની દીક્ષા થવાને લીધે જ રાજયકોણિકને મળવાની કે તેના ભાગલા પડવાની દહેશત ઉભી થઈ અને તેથી જ હલ્લ-વિહલ્લને સિંચાનક હાથી આદિશ્રેણિક મહારાજે આપ્યો છે અને તે સિંચાનક હાથી આદિની કોણિકે માગણી કરવાને લીધે હલ્લ - વિહલ્લને ચેડા મહારાજા કે જેઓ પોતાના દાદા થતા હતા, તેને શરણે જવું પડ્યું અને તે હલ્લ - વિહલ્લે કે ચેડારાજાએ તે સિંચાનક હાથી આદિ નહિં સોંપવાને લીધે જ રથમુશલ અને મહાશિલા કંટક સંગ્રામો થયા, છતાં
તેની કારણતા ન સૂઝે તેને શું કહેવું,? ૩. બુદ્ધિવિશિષ્ટ શ્રી અભયકુમારની દીક્ષા થવાને લીધે તેની માતા નંદાએ દીક્ષા લીધી છે અને તેણીએ પોતાના દિવ્ય કુંડલ અને હાર હલ્લ - વિહલ્લને આપ્યા છે. તે હાર અને કુંડલયુગલની શોભાથી અદેખી થયેલી કોણિકની રાણીએ કોણિકને તે લઈ લેવા પ્રેરણા કરી અને તેથી હલ્લવિહલ્લને ચેડા મહારાજાના શરણે જવું પડયું!અને તેથી શરણાગત વજ પિંજર એવા શ્રી ચેડા મહારાજાને રથમુશલ
અને મહાશિલા કંટક સંગ્રામો કરવા પડયા. એ ચોખું ન સૂઝે તે રામને રામરામ લોકો કરે. વિ ૪. દીક્ષા ન લે અને અહિત ન હોય એવું કેવલજ્ઞાનથી જાણવાનું શક્ય છે એવું કહેનારાના રામ રમેલા કર હોય તેમાં શું કહેવું?
પ. ભગવાને શ્રેણિક મહારાજ માટે આશાની દઢતા અને અભયકુમારની દીક્ષામાંય દીક્ષાની સુંદરતા
જણાવી તેની સુંદરતાની માન્યતામાં ચલિતપણું ન જ થાય તેને અંગે જણાવેલો એમનો જે વર્ષોલ્લાસ
તેને સર્વવિરતિની અપ્રાપ્તિની સાથે જોડનારો મનુષ્ય દૂરભવ્ય ન હોય તો ઘણું સારું. ૬.પરવચન પત્ર નહિં મંગાવવા છતાં, નહિં આવ્યા છતાં, માત્ર કોઈકે જણાવવાથી આખુલાસો કર્યો છે, તેથી બીજા અંકોમાં અસભ્ય અને અસત્ય લખાણો હોય તો તેની સ્થિતિ પણ આ રીતે અધમ જ
ગણવી. શ તા.ક. ૧. કારણપણે પણ સ્પષ્ટ છતાં દીક્ષાની મહત્તાને ઉડાવવા કે સત્યવકતાને ખોટી રીતે વગોવવા
જો ભાવિની ભેખડ નીચે જવામાં રસ લેવાય તો પછી ગોશાલાના મતને માનનારમાં દાખલ થવું સારું છે. મરૂદેવામાતાનું આંધળાપણું પણ જ્ઞાની એવા ભગવાન ઋષભદેવજીની દીક્ષાને લીધે જ હતું, છતાં આ પરવચનકારને તે પણ કારણ તરીકે માનવાનું નહિ રહે. ધ્યાન રાખવું કે દીક્ષાને કોઈ અનર્થકારક ગણતું જ નથી, પરંતુ દુન્યવી આવા અનર્થો થવા સંભવ હોય તો
પણ દીક્ષા લેવાય તે શ્રેયઃ કરનારી જ છે. એમ કહ્યું છે અને તે કહેવા લાયક જ છે. ૩. સત્યને ઉલટપાલટ કરવામાં આત્મભોગ સમર્પનારા પરવચનકારને નિરયાવલી જોવાનો
તો અવકાશ જ નહોય એટલે ચોકખું કારણપણું સૂઝે નહિં જ. (પરવચન-રામ)
Page #69
--------------------------------------------------------------------------
________________
(
શ્રી સિદ્ધચક્ર ET
વર્ષ : ૯:]
આસો વદ ૦))
[અંક-૨
તંત્રી પાનાચંદ રૂપચંદ હs ઝવેરી :
શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ છે વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના જ અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો રે કરવો.............. વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦........
આગમોદ્ધારકની અમોઘદેશના
(ગતાંકથી ચાલુ) નમો સિદ્ધા માં તીર્થકર કેવલી સિદ્ધો, અંગે નિયમિત નથી, અર્થાત્ બીજા કેવલી માટે તેમજ સામાન્ય કેવલી સિદ્ધો બધા આવે, પણ તે નિયમિત નથી. કારણ કે માર્ગોપદેશક થઈ માર્ગ મુદો એ છે કે સિદ્ધને ઓળખાવનાર અરિહંત જ સ્થાપક તો શ્રી અરિહંત જ છે અને તેથી જ અરિહંત છે. સિદ્ધને ઓળખાવનાર, ધર્મમાર્ગ, પ્રવર્તાવનાર, પ્રથમ પદે છે. શાસનના સંસ્થાપક ધર્મોપદેશક શ્રી અરિહંત છે સર્વકાલે અને સર્વદેશે આત્માને અરિહંતથી અને તેથી અરિહંત પદ પ્રથમ છે. સિદ્ધપદ તો એ જ સન્માર્ગની પ્રાપ્તિ થાય તેવો નિયમ રહેતો નથી. પદ પછી છે. અરિહંત સિદ્ધ થનાર છે. પણ સિદ્ધ તીર્થકર વિના ઘણા જીવોને ગુરૂમહારાજ દ્વારા જ અરિહંત થનાર નથી. અરિહંતના શાસનના પ્રતાપે મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. શ્રી મહાવીર સિદ્ધ છે. પણ સિદ્ધના શાસન - પ્રતાપે અરિહંત ભગવાનના કેવલી સાતમેં. પરંતુ શ્રી નથી. સિદ્ધિના માર્ગનું પ્રકાશન માત્ર કેવલજ્ઞાનને ગૌતમસ્વામીજીના કેવલી પચાસ હજાર "
Page #70
--------------------------------------------------------------------------
________________
૨૬: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨
(૩૦ ઓક્ટોબર ૧૯૪૦ અષ્ટાપદજી ઉપર પન્નરસો તાપસોને એકી સાથે નમસ્કાર કરવા લાયક પાંચ જ છે. તેમાં બે મત પ્રતિબોધ્યા હતા. પન્નરસોને તમામને કેવલજ્ઞાન નથી. પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવામાં, એટલે થાય છે. વ્યક્તિની અપેક્ષાએ ક્ષેત્રમંતર અને નવકારમાં પાંચ પદ રાખવામાં વાંધો નથી. પણ કાલાંતરમાં ધર્મમાર્ગ માટે ગુરૂની જ વ્યાપકતા છે. આ
Sા છે. આ પાંચને જે નમસ્કાર તે દર્શનાદિકની પ્રાપ્તિના વળી સમષ્ટિ અપેક્ષાએ ચોવીશ તીર્થકરના
ધ્યેયથી છે. ગુણી તો પાંચ જ પદ . પણ દર્શન,
જ્ઞાન, ચારિત્ર અને તપ એ તો ગુણો છે. નવકારમાં અસ્તિત્વનો કલ તો બે લાખ પૂર્વ પૂરા નહિ થાય
ગુણીને નમસ્કાર કરવામાં આવ્યો છે. શ્રી છતાં ક્રોડાક્રોડ સાગરોપમ સુધીનો મોક્ષ પ્રવૃત્તિનો
ભગવતીજીમાં અને મહાનિશીથમાં પણ ગુણિની કાલ તો ગુરૂના પ્રતાપે છે અને તેથી જ ગુરૂતત્ત્વને અપેક્ષાએ નમસ્કાર છે. અહિં ચાર પદો જે ગુણનાં માનવાની જરૂરિયાત કાયમ છે.
છે તે ધ્યેય, સાધ્ય, પ્રાપ્ય કે ઉદેશ્ય તરીકે છે. દેવતત્ત્વના બે ભેદ છે. ૧ અરિહંત. ૨ સિદ્ધ અરિહંત સિદ્ધ વિગેરેની સારી જે આરાધના થાય ગુરૂતત્ત્વના ત્રણ ભેદ છે. ૧ આચાર્ય ર ઉપાધ્યાય
તે આરાધના દર્શનાદિના ઉદેશથી જ થાય અને
આરાધના તો જ ગણાય. દરેક આરાધનામાં આ અને ૩ સાધુ. આ પાંચ તત્ત્વોનું વર્ણન થઈ ગયું.
? ચાર ઉદેશો તો હોવી જ જોઈએ. આરાધનામાં ધ્યેય - છેલ્લા ચાર પદો ધર્મ તત્ત્વનાં છે. ૬ નમો જ ન હોય, અથવા શૂન્ય ધ્યેય હોય અગર અન્ય હંસUR ૭ નમો ના ૮ નો વારિત્ત ૯ પ્રકારે આરાધના હોય તો તે સારી આરાધના નથી. નો તવરૂ, પંનમુક્ષરો, સવ્વપાવપૂUT- સભ્યદર્શનાદિના ઉદેશથી થતી અરિહંતાદિની સો
આરાધના જ સારી આરાધના છે. સામાન્યથી
મંગલાચરણ કરી દેવને નમસ્કાર કરીએ તેની સાથે શંકાકાર શંકા વ્યક્ત કરે છે કે - જો આ
વિઘ્નોનો નાશ કરી કાર્યની સમાપ્તિ બોલાતી નથી, ચાર પદો ઉપયોગી હતાં તો નવકારમાં કેમ દાખલ
પ્રાતઃકાલમાં નવકાર મંત્ર ગણતી વખતે “આમ ન કર્યા? તો પંઘનમુદAો ને બદલે પ થાઓ કે તેમ થાઓ એવું સાધ્ય કાંઈ જણાવવામાં નવનમુક્ષો એમ કેમ કહ્યું નહિં? શ્રી ભગવતીજીની આવતું નથી. આદિમાં પણ પાંચ પદની જ વ્યવસ્થા છે. તેથી પરંતુ જેમ એક માણસે એક નોકરને એક બાકીના ચાર પદોની તેવી ઉપયોગિતા દેખાતી નથી. પણ દહીં લાવવાનો હુકમ કર્યો. પેલો નોકર ચૂર્ણ, મહાનિશીથ આદિમાં પણ તે દર્શનાદિ પદો મટકામાં એક મણ દહીં લાવ્યો. હવે શેઠ એમ નથી તો તે ચારે પદોને માનવાની શી જરૂર? શી રીતે કહી શકે કે દહીં સાથે ભાજન શા માટે
પરમેષ્ઠિ પાંચ જ છે. આરાધ્ય પાંચ જ છે. લાવ્યો? ભાજન વિના દહીં આવે જ શી રીતે?
Page #71
--------------------------------------------------------------------------
________________
૨૭: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨ (૩૦ ઓક્ટોબર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • એટલે એકલું દહીં લાવવાના હુકમ સાથે જ ભાજન અનંતર ફલ વિના પરંપર ફલ નથી થતું. લાવવાનો હુકમ તો છે જ. તેમ નવકારમાં પણ જેમ પ્રથમ માળે ગયા વિના બીજે માળે જવાય સમ્યગ્દર્શનાદિ આરાધનાની પ્રેરણા છે જ ! નહિ, બેય બીજે માળે જવાનું હોય તો પણ પ્રથમ
નવકાર તો રાત્રિ દિવસ ગણવાનો છે. કોઈ તો પ્રથમ માળે જ જવું પડે. નવકાર ગણતાં પણ સમયે નવકાર ગણવાનો નિષેધ નથી. સર્વપાપના ક્ષયનું ધ્યેય રાખો કે ન રાખો, પણ
Tો પંઘનHEAો સવ્વપાવMOTIણ આ સમ્યગદર્શનાદિની આરાધનાનું ધ્યેય તો ચૂકશો પાંચને નમસ્કાર તે સર્વ પાપનો નાશ કરનાર છે. નહિં. એ ધ્યેય ચૂકવાનું નથી જ. જો આ ચારને વિચારો કે સર્વ પાપનો નાશ શાથી? પરંપર ફલ, આરાધવાનું ધ્યેય ચૂકયા તો સર્વપાપનો નાશ થવો પાપનો નાશ, પણ અનંતર ફલ શું? સમ્યગદર્શનાદિની મુશ્કેલ છે શું? થવાનો જ નહિં. બીજે માળે જવાનું પ્રાપ્તિ ન થાય, વૃદ્ધિ ન થાય, પરાકાષ્ઠા ન થાય, ધ્યેય રાખી ભોંયરામાં ઉતરો તો નીચા જ જાઓ. તો સર્વ પાપનો નાશ થાય જ નહિં. પાપના નાશ ધ્યેય સાચું છતાં માર્ગ ખોટો છે ને ? તેમ અહિં રૂપ પરંપર ફલ જણાવવામાં આવ્યું છે. પણ સર્વ પાપના નાશનું ધ્યેય હોય, છતાં પણ જો અનંતર ફલ જે સમ્યગ્ગદર્શનાદિની પ્રાપ્તિ આદિ છે સમ્યગુદર્શનાદિના માર્ગે ધ્યેય ન આવે તો તે પરંપરા તે તો આપો આપ આવી જાય છે. શાક લેવા જવાનો
ફલ મેળવી શકે જ નહિં. કદાચ પાપના નાશના હુકમ થયો એટલે શાક બજારમાં કે શાક મારકીટમાં ધ્યેયમાં એક વખત પણ ન આવે, પણ આ ચારની જવાનો હુકમ જુદો ન જોઈએ ! એ હુકમ થઈ
આરાધનામાં રહે તો પણ તે પરંપર ફલને પામે જ ગયો!
જ. “સર્વપાપનો નાશ કરવો એ તો ધ્યેય છે છતાં દર્શનાદિ ચાર પદો આવી જ જાય છે અને તે સાધનરૂપ ન હોવાથી આરાધ્ય નથી તેથી તેને તે જ પાપના નાશને કરનારા છે. શબ્દથી ભલે
નમસ્કાર ન હોય ! ન જણાવાયાં પણ, અર્થથી તો જણાવ્યા વિના ચાલે આરાધનાથી ફલ પ્રાપ્તિ છે. તેમ નથી. શ્રી અરિહંતાદિને નમસ્કાર કરવા માત્રથી સર્વ પાપનો નાશ થતો નથી, પણ સમ્યગદર્શન. સમ્યગ્દર્શનાદિ તો ધ્યેય રૂપ પણ છે અને સમ્યજ્ઞાન, સમ્મચારિત્ર સમ્યક તપની પ્રાપ્તિ, આરાધ્ય પણ છે. સમ્યગદર્શનાદિની પ્રાપ્તિ થવાથી વૃદ્ધિ કે પરાકાષ્ઠા દ્વારા જ સર્વ પાપનો નાશ છે. ધ્યેય સિદ્ધિ થઈ એમ માનવાનું નથી પણ તેમાં તે વિના સર્વ પાપનો નાશ થતો જ નથી. જૈન તો વૃદ્ધિ જોઈએ; આરાધન જોઇએ; તેથી અનંતર ફલ આમ જ માને. જૈન આમ માન્યા વિના રહેજ નહિ. તરીકે તથા નમસ્કારને યોગ્ય જાણવામાં, આ
Page #72
--------------------------------------------------------------------------
________________
૯ અંક-૨,
થાય.
૨૮: શ્રી સિદ્ધચક્ર)
(૩૦ ઓક્ટોબર ૧૯૪૦ ચારપદો આવ્યાં છે. આ ઉપરથી આપણું ધ્યેય આ નમસ્કાર છે. નમામિ કે નમ ક્રિયાપદ ને બદલે રમો ચાર ગુણો ઉપર જ હોવું જોઇએ. ખરેખર મહત્તા અવ્યયનો ઉપયોગ કર્યો છે કેમકે અવ્યય એ પણ આ ચારના ધ્યેયમાં જ છે, પ્રથમના અરિહંતાદિ દ્રવ્યપૂજા, ભાવપૂજા બનેને જણાવે છે. ઓછામાં પાંચમાં પણ આ ચાર જેટલી મહત્તા નથી. જો તે ઓછો સંકોચ જણાવવા અવ્યય મૂકયું છે. મહત્તા દર્શનાદિ સિવાય હયાતી માત્રને લીધે સ્વતંત્ર
અરિહંતની દ્રવ્યપૂજા કે ભાવપૂજા તે જ હોત તો તમામ જીવો કયારનાય સિદ્ધો થયા હોત! કલ્યાણનો માર્ગ છે, તે જ મોક્ષનો માર્ગ છે, તે ચોરાશી લાખ જીવાયોનિના જીવો અરિહંતને સરખા જ સર્વ પાપનો નાશ કરનાર છે એમ સૂચવવા નમો છે. તેઓ જ ઉદ્ધાર કરતઃ પણ ઉદ્ધાર કોનો થાય? પદ પ્રથમ મળ્યું છે. આનો ખુલાસો શાંતિસૂરીએ જે તેમની દર્શનાદિદ્વારા આરાધના કરે તેનો ઉદ્ધાર જંબદ્વીપપ્રજ્ઞમિની ટીકામાં ચોખ્ખો કર્યો છે.
ધ્યેયશુદ્ધિ એ જ સમ્યગદર્શન સોનામાં સ્વતંત્ર કિંમત છે. પણ સમજે તેને
સમ્યગ્દર્શનાદિના શુદ્ધ પરિણામ હોય તો છે. અરિહંતદેવ પાપનો ક્ષય કરનારા ખરા, પણ
જ કલ્યાણ થાય, તો જ સર્વપાપનો નાશ થાય. આપણી આરાધના હોય તો ! તેમની હયાતિમાં પણ આપણે આરાધના ન કરીએ તો તેઓ આપણને જો કે અરિહંતાદિની આરાધના તો તારી શકતા નથી. આપણી આરાધના દ્વારા જ અનંતીવાર કરી પણ તેમાં ધ્યેય દેવલોક મેળવવાનું અરિહંતાદિ આપણા તારક છે. નમો અરિહંતાઈ રાજા મહારાજા થવાનું, ઇન્દ્રાદિ પદ મેળવવાનું, કહો કે મરિહંતાઈ નો કહોઃ બંને રીતે અરિહંતને ઋદ્ધિ સમૃદ્ધિની પ્રાપ્તિનું હતું, માટે કલ્યાણ થયું નમસ્કાર છે છતાં “નમો પદ પ્રથમ કેમ? નહિં. સમ્યગદર્શનાદિની પ્રાપ્તિ, વૃદ્ધિ કે પરાકાષ્ઠા અરિહંતમાં કલ્યાણ મેળવવાનો માર્ગ સત્તારૂપે છે માટે તેમની આરાધના કરવામાં આવી નથી માટે પણ જે આરાધના કરે તે મેળવી શકે છે. નવકારમાં કલ્યાણ ન થયું. જો સમ્યગદર્શનાદિની વૃદ્ધિ, પ્રાપ્તિ પણ એ જ કહ્યું. “આ પાંચ સર્વ પાપનો નાશ કરનાર કે પરાકાષ્ઠા માટે અરિહંતાદિની આરાધના કરવામાં છે' એમ કહ્યું છે. આરાધનાની મુખ્યતા છે માટે આવે તો પરંપર ફળ મેળવી શકાય. નમો પદ પ્રથમ મૂકયું છે. પંચાંગ પ્રણિપાત પણ પ્રશ્ન - મોક્ષના કારણભૂત, તપ, ચારિત્ર કે દ્રવ્ય નમસ્કાર છે. સમ્યગ્ગદર્શનાદિની પ્રાપ્તિ અને જ્ઞાનને - તેમાંથી એકાદને પ્રથમ ન ગણતાં દર્શનને પરિણામ તથા પરાકાષ્ઠા દ્વારા થતો નમસ્કાર ભાવ પ્રથમ કેમ ગયું?
Page #73
--------------------------------------------------------------------------
________________
૨૯: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨
(૩૦ ઓક્ટોબર ૧૯૪૦ દુનિયામાં પણ નિયમ છે કે કામ કરનારા અહિં સમ્યકત્વ પણ ત્રણ પ્રકારે છે. જે મુનિમ, નોકર હુંશીયાર હોય, રૂપાળો હોય, ગમે અપેક્ષાએ વિચારાય તે અપેક્ષાએ તે તત્વોને માને ત્યારે ગમે તેવું કામ સહેલાઇથી કરનારો હોય પણ તો શ્રદ્ધા થાય. વફાદાર ન હોય તો તેને નાળીયેર પકડાવવામાં આવે તત્વાર્થ સૂત્ર સર્વપર્ષદા આગળ કહેવા માટે છે. વફાદારીને પ્રથમ સ્થાન છે. શ્રી અરિહંતદેવના હતું.. અરિહંતો મહાદેવો એ વાકયો જૈનોની શાસનમાં પણ વફાદારીને પ્રથમ સ્થાન છે. પર્ષદામાં કહેવાનાં છે. સર્વપર્ષદા પાસે કહેવાનું સમ્યગદર્શન એટલે શ્રી અરિહંતાદિ પ્રત્યે સંપૂર્ણ તત્વો
શ્રી અરિસાદિ સે ગઇ તત્વાર્થ સૂત્ર હોઈ તત્વાર્થકારે મધ્યસ્થ જણાવ્યું છે. શ્રદ્ધા ! આવા (વફાદાર) આત્માની અક્કલ, પ્રવૃત્તિ
છતાં તેમણે તાત્પર્ય તો એજ જણાવ્યું છે કે શ્રી તમામ આશીર્વાદ સમાન છે માટે સમ્યગદર્શનનું જ સમ્યગદર્શન.
તીર્થકરે કહેલાં તત્વો માનવાં અને શ્રદ્ધા કરવી તે સ્થાન પ્રથમ છે.
સર્વજ્ઞ ભગવાને કહેલા આગમો અને તત્ત્વો આત્માનું કલ્યાણ કરવું છે તેણે આત્મ સર્વ પ્રમાણભૂત છે તેમાંથી એકને પણ અપ્રામાણિક કલ્યાણના માર્ગે જવું જોઈએ. જેણે આત્મા જોયો ગણે તો કામ ન ચાલે. નથી તેવા માણસે બતાવેલા માર્ગથી કલ્યાણ શી' જગતમાં દીવો પ્રકાશ કરે છે, પણ તે છે રીતે થાય? જે વૈદને રોગની નાડીની કે પ્રકૃતિની પાંગળો ! દીવેટ કે દીવેલ હોય ત્યાં સુધી દીવો ખબર નથી તેવા વૈદનો વિશ્વાસ શાણો માણસ તો છે. તેના અભાવે દીપકનો પ્રકાશ નથી. પણ ન જ રાખે. જેઓ આત્માને - ગુણોને જાણતા નથી, સમ્યગદર્શન તેવું પાંગળું નથી. સ્વયં પોતાના તેના કર્મોને જાણતા નથી, કર્મની નિર્જરાને જાણતા આલંબને જ રહેનારો તે દીપક છે. જગતમાં નથી, ક્ષયને જાણતા નથી, કેવલજ્ઞાનને જાણતા કોઇપણ દીવો પોતાના આલંબને રહેતો નથી. રત્ન નથી તેવાએ બતાવેલા માર્ગમાં કલ્યાણ માનવા
તેજસ્વી છે, તેમાં દીવેલ કે દીવેટની જરૂર નથી. બુદ્ધિમાન તો તૈયાર ન જ થાય.
જેમ રત્નનો દીવડો સ્વાવલંબી છે, પરાવલંબી જ
નથી. તેમ સમ્યગ્ગદર્શન રૂપી દીપક પણ સ્વાવલંબી શ્રી જિનેશ્વરદેવે કહેલાં તત્ત્વોની શ્રદ્ધા કરવી જ છે પણ પરાવલંબી નથી. મન આદિ પર્યારિઓ તેનું જ નામ સમ્યગ્ગદર્શન.
કે કાયાદિ જોગો ન હોય તો પણ સમ્યગ્દર્શન તો એક શેઠે બહારથી માલ લાવવા માટે રહે છે. માટે સમ્યગ્ગદર્શન રત્ન દીપક છે, અને
સ્વાવલંબી છે. હજારની હૂંડી લખી. બજારમાંથી શાક લાવવા આઠ આના આપ્યા. હુંડીનું કાગળીયું પણ નાણાં જ છે. રોકડા પૈસા પણ નાણાં જ છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
૩૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ૯ અંક-૨ (૩૦ ઓક્ટોબર ૧૯૪૦ હ -
- -
૨. દ્રવ્યાનુયોગ : તેમાં ધર્માસ્તિકાય, તે દર્શન સોનું અને જ્ઞાન સુગંધ ! ! અધર્માસ્તિકાય,આકાશાસ્તિકાય,કાલ, પુદ્ગલ દર્શન સાથેનું જ્ઞાન એટલે સોનામાં સુગંધા અને જીવ એવા પદ્રવ્યોનું વર્ણન હોય છે. દર્શન સાથેનું જ્ઞાન જ આશીર્વાદરૂપ છે! હું ૩. ગણિતાનુયોગ તેમાં જ્યોતિષાદિકાલગણિતનું
ચારિત્રનું કારણ જ્ઞાન છે! હું વર્ણન હોય છે. છે સંસારને વધારનારું જ્ઞાન અજ્ઞાન છે. હું ૪. કથાનુયોગ : તેમાં ચારિત્ર આદિ ધર્મને S સંસારથી બચાવનાર હોય તે જ જ્ઞાન છે. તે
પમાડનારી કથાઓ હોય છે. ધર્મમાં પ્રવેશ
માટે કથાનુયોગ ઉપયોગી છે, જરૂરી છે. जीवाजीवाइपयत्थसत्थतत्तावबोह रूवंच।
દશવૈકાલિક જેવા નાના સૂત્રમાં પણ પ્રથમ नाणं सव्वगुणाणं, मूलं सिक्खेह विणएणं ॥३०॥
2. ધર્મનું સ્વરૂપ, અને ભેદો બતાવતાં સાથે સાથે
દ્રષ્ટાંત પણ કહી દીધું અને તેથી જણાવ્યું કે : કથાનુયોગનો ઉદેશ પણ કલ્યાણનોજ છે.
શાસ્ત્રકાર મહર્ષિ શ્રીમત શ્રી- ધર્મમાં જેનું મન સદા રમણ કરતું હોય છે રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા, ભવ્યાત્માઓના તેને (અરિહંત આદિને) દેવતાઓ પણ આવીને કલ્યાણાર્થે શ્રી શ્રીપાળચરિત્રમાં, શ્રીનવપદ નમસ્કાર (પૂજા) કરે છે. માહાભ્યનું નિરૂપણ કરે છે.
પ્રતિજ્ઞા, હેતુ આદિની વિચારણામાં, દરેક રસપ્રધાન (કથા રસિક) શ્રોતાઓ ચરિત્રમાંથી વાક્યમાં દ્રષ્ટાન્ત હોય જ છે. સમર્થ વિશેષ ઋદ્ધિ, સમૃદ્ધિની અને દુન્યવી વાતો સિવાય બીજો વિશેષ્ય માનતિ | સમર્થ વિશેષણ વિશેષ્યને કાંઈ સાર ગ્રહણ કરી શકતા નથી. જો કે ચરિત્ર
જણાવી જ દે. “પીળું રચક એમ કહેવાથી સોનું રચના ખાસ તેવા વર્ગ માટે જ છે કે પતાસા સાથે
સમજાઈ જાય છે. “સો ટચવાળું” એમ બોલવાથી જેટલી દવા પેટમાં રહે તેટલો લાભ તો ખરો ! આવા વર્ગને પણ તત્ત્વ દર્શાવવાનો, માર્ગે લાવવાનો,
સોનું જ સમજાય છે. ચાંદી લોઢું કે હીરા માણેક નવપદની આરાધનામાં રસિક બનાવવાનો જ ચરિત્ર માટે તેમ બોલાતું ?
માટે તેમ બોલાતું જ નથી. રચનાર મહાત્માનો ઉદેશ છે.
દેવતાઓ, ધર્મમાં રમણ કરનાર જે કોઈ હો વ્યાખ્યા ચાર પ્રકારે હોય છે.
(ભલે તેનું નામ ન હોય) તેને નમસ્કાર કરે છે. ૧. ચરણાનુયોગ : તેમાં સાધુઓના આચાર કેવલી મહારાજાઓના કેવલજ્ઞાનનો મહોત્સવ વિચારનું વર્ણન હોય છે.
દેવતાઓ નિયમિત કરે છે એમ નથી. ચંદન બાલા,
Page #75
--------------------------------------------------------------------------
________________
૩૧ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨
(૩૦ ઓક્ટોબર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • મૃગાવતી આદિને કેવલજ્ઞાન થયું ત્યારે મહોત્સવો તે આપણે માનવું જ પડે તેમ છે કે, તીર્થંકરનું દ્રષ્ટાંત થયા નથી. ત્યાં દેવતાઓ અજાણ રહ્યા છે. એટલે લઈએ તો જ દેવતાઓના નમસ્કારની નિયમિતતાની બીજાના કેવલજ્ઞાનમાં પણ દેવતાના મહોત્સવો માન્યતા જળવાશે; સાબિત થશે. આ અરધી નિયત નથી.
ગાથાથી સિદ્ધ થાય છે કે માર્ગપ્રવેશ માટે ધર્મકથા પરંતુ શ્રીતીર્થકર દેવો તથા ગણધર સરખા જરૂરી છે. દ્રષ્ટાંતની સ્થળે સ્થળે જરૂર હોઈ મહાત્માઓ, જેઓએ ત્રીજા ભવાંતરથી ધર્મનો “ધર્મકથા' નામનો વિભાગ રાખવામાં આવ્યો છે. સંચય કર્યો છે, ભવાંતરથી લોકોને, કુટુંબને શ્રદ્ધાનુસારીઓને તો પ્રથમના ત્રણ અનુયોગો પણ તારવાની બુદ્ધિવાળા છે, અને તે માટે પોતે સર્વસ્વનો કાર્ય સાધક નીવડે - થાય, પણ તર્કનુસારી માટે ભોગ આપેલ છે. તેઓ દેવોની પૂજા વિનાના હોય તો સાધ્ય સાધનની વ્યાપ્તિ આદિકની સિદ્ધિ જરૂરી જ નહિં. બીજા સામાન્ય કેવલીઓ યથાખ્યાત હોવાથી કથાનુયોગ જ કાર્ય સાધક છે. જો કે ચારિત્રમાં નથી એમ કહેવાય નહિં. તેમ બારમે
સામાન્યપણે તો ધર્મકથા બંનેને ઉપયોગની છે. તો ગુણસ્થાનકે પહોંચેલાને ક્ષાયિકભાવ નથી એમ પણ
પણ માર્ગમાં પ્રવેશ કરતા જીવોને તો વિશેષ કથા કહી શકાય નહિં. છતાં તેવાવ તં નમંતિમાં સામાન્ય કેવલીઓને કે બારમા ગુણસ્થાનકવાળાનો જ ઉપયોગની હોય છે. નમસ્કાર શાસ્ત્રકારે જણાવ્યો નથી. પરંતુ તીર્થકરો “બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી’ ગણધરોને ઉદેશીને જ આ ગાથા છે. એમ આવી વાતો આ અનુયોગમાં નથી. જૈન દર્શનનો વ્યાખ્યાકારોએ જણાવેલું છે.
કથાનુયોગ ગપાટાથી સદંતર પર છે. તીર્થકર દેવ માતાના ગર્ભમાં આવે ત્યારથી આ ધર્મકથાનુયોગ દ્રષ્ટાંત, હેતુ યુક્તિ દેવતાઓ તેમને આરાધે છે, ઈદ્ર શસ્તવથી પરમ
પુરસ્કાર જણાવવામાં આવે છે. આથી ધર્મના ફલની સ્તુતિ કરે છે. જન્મે ત્યારે મેરૂગિરિ ઉપર
વ્યાપ્તિ તર્કનુસારીને માનવી પડે અને તેને ધર્મ આડંબરથી ઇન્દ્રો તેમનો જન્માભિષેક કરે છે. સર્વતીર્થકરો દેવતાઓથી, અને ઈદ્રોથી પૂજાય છે.
માને જ છુટકો થાય આથી એમ ન સમજવું કે કોઈ પણ તીર્થંકર, દેવોથી પૂજાયા વિના રહ્યા નથી.
શાસ્ત્રકારનો ઉદેશ કથારસિક વર્ગને અલગ આવી રીતે ગર્ભથી પૂજાતા માત્ર તીર્થકરો જ છે. પાડવાનો છે. એ મહાત્માનો ઉદેશ આ રીતિએ પણ
તે વર્ગને તત્ત્વ પ્રધાન શ્રોતા બનાવવાનો છે. શ્રી આ ગાથામાં ઉત્તરાર્ધમાં તીર્થંકરના અંગે દ્રષ્ટાંત હોય તો જ તે સાર્થક ગણાય. દેવનું નિયમિત
શ્રીપાલચરિત્ર રસ પ્રધાન લોકો માટે પ્રસિદ્ધ હોવાથી આવવું, અને નમવું તે તમામ તીર્થકરને આભારી હવે તેને તાપ્રધાન માટે પ્રસિદ્ધ કરવાની જરૂર છે. નિર્યુક્તિકાર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે અને છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
૩૨ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨
(૩૦ ઓક્ટોબર ૧૯૪૦ શ્રીપાલ ચરિત્ર સાંભળનારા તમામ આરાધનામાં દરેક આરાધનાનો સમાવેશ થાય છે. સામાન્યતઃ એટલું તો માને છે અને બોલે જ છે શ્રી નવપદમાં આખા શાસનનો સમાવેશ છે. કે “નવપદની આરાધનાની શી વાત ! કોઢીયાના નવપદમાં જેનો સમાવેશ નથી તે શાસનની બહાર કોઢ ગયા ! શ્રીપાલ મહારાજ કોઢીયા મટી છે. નવપદમાં દેવ, ગુરૂ અને ધર્મ (તત્ત્વત્રયી)નો કામણગારા બન્યા. મુફલીસ મટી માલેતુજાર સમાવેશ છે માટે જ નવપદની વ્યાપકતા છે. માટે બન્યા, જેનું નામ કોઈ જાણતું નહોતું તેઓના જ તેની સ્થિતિ શાશ્વતી છે અને તેથી જ તેની યશ-કીર્તિ સર્વત્ર પ્રસર્યા, નવે નિધાન પામ્યા.' અઠ્ઠાઈને શાશ્વતીઅટ્ટાઇ કહેવામાં આવે છે અને
આ નવપદનાં સ્વરૂપાદિ જાણવાં જ તેમાં લેશમાત્ર પણ અતિશયોક્તિ નથી. દરેક જોઈએને. જેનાથી આવું થાય. તેવું થાય, તીર્થંકરના શાસનમાં નવપદની આરાધના હોય છે ચમત્કારોની પરંપરા થાય તે નવપદ શું છે? તેની કેમકે તેમાં તત્ત્વત્રયીની આરાધના છે. બાવીસ આરાધના કેમ થાય? આરાધનાનું ધ્યેય શું છે? તીર્થંકરના સમયમાં વડી દીક્ષા, પખી, ચોમાસી આ તમામ ન જાણીએ તો શ્રીપાલ મહારાજા તો વિના ચાલે, પણ દેવ, ગુરૂ, ધર્મની આરાધના વિના બધું પામ્યા અને શ્રેય સાધી ગયા એટલું જ જાણવા કોઈને ચાલે નહિં. દરેક તીર્થંકરના શાસનમાં માત્રથી આપણું કાંઈ વળશે?
અરિહંત તથા સિદ્ધને દેવ માનવામાં આવ્યા છે, નવકાર, શબ્દથી તેમજ અર્થથી શાશ્વતો છે.
વળી શાસન સામ્રાજયમાં આચાર્યને વ્યવસ્થાપક
* તરીકે ઉપાધ્યાયને પાઠક શિક્ષક તરીકે તથા સાધુને નવપદોમાં તમામ તત્ત્વોની સામુદાયિક સહાયક તરીકે માન્યા છે. સર્વતીર્થંકરોના શાસનમાં આરાધના છે. તમામ આસ્તિકો દેવ, ગુરૂ, ધર્મ આ પંચપરમેષ્ઠિ તો મનાય જ છે. પંચપરમેષ્ઠિ ત્રણ તત્ત્વોને માને છે. આ ત્રણ તત્ત્વો વિના ચોથું શાશ્વતા, નવકાર શાશ્વતો છે અને તેમાં બે મત કોઈ તત્ત્વ મનાતું નથી. જૈન દર્શન માનનારા છે જ નહિ. દ્વાદશાંગી અર્થથી શાશ્વતી છે, શબ્દથી આસ્તિકો પણ આજ ત્રણ તત્ત્વો બતાવશે. ચોથું તત્ત્વ નહિં. શ્રી મહાવીર દેવના શાસનના આચારાંગ છે જ કયાં? ચોથા માટેના પ્રશ્નમાં મૌન જ સેવવું આદિમાં જે શબ્દો હોય તે જ શબ્દો શ્રી પડે. “ન કારજ ભણવો પડે. આરાધ્ય, વૈદ્ય, પૂજ્ય, પાર્શ્વનાથજીના શાસનના આચારાંગ આદિમાં હોય સેવ્ય, નમનીય અને પર્યુપાસનીય જે કાંઈ છે તે એવો નિયમ નહિં પણ અર્થ (ભાવ) તો તે જ હોય આ ત્રણ જ છે. દિવાળી, જ્ઞાનપંચમી આદિ છે. છકાય, પાંચ મહાવ્રતો, પાંચ સમિતિ, ત્રણ તહેવારોમાં આરાધના છુટી છુટી છે, પણ નવપદ ગુમિ આદિ અર્થોમાં ભેદ હોય જ નહિ. સ્કુલમાં આરાધનાનો નિયત તહેવાર એવો છે કે જેમાં થતી અમક વિષય ઉપર નિબંધ લખાવવામાં આવે. તો
Page #77
--------------------------------------------------------------------------
________________
૩૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨ (૩૦ ઓક્ટોબર ૧૯૪૦ સરખા કલાસના વિદ્યાર્થીઓએ લખેલા નિબંધમાં હવે વાત રહી છેલ્લા ચાર પદો કે જે દર્શન, પણ શબ્દમાં ભિન્નતા હોય, પણ અર્થ તો સૌનો શાન, ચારિત્ર તથા તપરૂપ છે ! સરખો જ હોય છે. જૈનશાસનમાં અઢાર બનાવટી અધ્યાત્મીની દશા ધોબીના પાપસ્થાનકાદિને અંગે શબ્દમાં ભલે ફેરફાર થાય.
કુતરા જેવી છે પરંતુ અર્થ તો કાયમ એક સરખો જ રહે છે. દરેક શ્રી અરિહંતાદિ પાંચ પરમેષ્ઠિની આરાધના તીર્થકરના શાસનમાં રચાતી દ્વાદશાંગી આવી રીતે પ્રમદા કે પુત્ર પરિવાર, પૈસા ટકા કે ઋદ્ધિ સમૃદ્ધિ અર્થથી શાશ્વતી છે અને શબ્દથી અનિત્ય છે. પરંતુ અગર સાહ્યબી માટે નથી, પણ મિથ્યાત્વ, નવકારમંત્ર તો અર્થથી પણ શાશ્વતો છે જ, પણ જ્ઞાનાવરણીય, ચારિત્રમોહનીય આદિ કર્મોને તોડવા શબ્દથી પણ તે શાશ્વતો છે. અરિહંતાદિ પાંચ પદને ફોડવા માટે છે. છોકરો ધૂળમાં જે લીટા કરે તેનો કોઇપણ શાસનમાં માન્યા વિના ચાલે જ નહિ. હિસાબી શાળામાં (નિશાળમાં) હોય નહિં. ત્યાં તો તેની આરાધના અને નમસ્કાર દરેક તીર્થકરોના એકડાથી હિસાબ છતાં ધૂળમાં આળોટટ્યા વિના કે શાસનમાં હોય. એથી જ અર્થથી તો નિત્ય ગણીએ, લીટા કર્યા વિના તે નિશાળના હિસાબને યોગ્ય પરંતુ આ શબ્દથી પણ શાશ્વતો છે. શાસ્ત્રમાં અનેક હોતો નથી. અહિં પણ આરાધનાના માર્ગમાં આવ્યા દ્રષ્ટાંતો સાંભળીએ છીએ કે અમુકને મરતી વખતે પહેલાં જે અન્ય સંબંધવાળું આરાધન હોય તેની નવકાર સંભળાવવામાં આવ્યો, પરભવમાં જાતિ- જરૂર નથી, પણ સમ્યગ્દર્શનાદિ ચારનો ઉદેશ, સ્મરણ થયું (નવકાર સાંભળીને આવું પામ્યો) અને તે રૂપ જ ધ્યેય હોય તો જ તે આરાધનાના વગેરે, શ્રાવકે નવકાર સંભળાવવાથી શકુનિકાને માર
માર્ગમાં આવેલો ગણાય. આ વાત સમજનાર જાતિસ્મરણ જ્ઞાન થયું એને શ્રવણગોચર શું હતું?
હેજે જણાશે કે નવકારમાં પ્રો પંઘ - આ નવકારનો શબ્દ ! આથી નવકાર શ્રવણ ગોચર છે!
બોલવાથી તેનું ભાવનવકારપણું નિયમિત થાય છે અર્થ શ્રવણગોચર નથી અર્થ તો મનનો વિષય છે.
સૂત્રોના આરંભમાં તો મંગલ સ્થાને કહેવા જો શબ્દ નિયમિત ન હોય તો જાતિસ્મરણાદિ
ભાવનવકારપણું નક્કી છે. હાસ્યાદિક કે દ્રવ્યર્થ જ્ઞાનનો પ્રસંગ પરભવમાં આવે જ નહિં.
નવકારનો ત્યાં સંભવ જ નથી. પંચપરમેષ્ઠિનો નમસ્કાર તો શબ્દથી તથા અર્થથી જે તાત્વિક જ્ઞાન પામ્યો નથી તે જ વ્યવહા સર્વશાસનમાં એક સરખો છે. તેથી પણ વિશેષે એવી આરાધના અને નમસ્કારાદિ ક્રિયાથી અકળા પાંચ લાયક તથા માન્ય છે. ભૂતકાળમાં પણ તે છે તે બિચારા અધ્યાત્મના આડંબરનો આશ્રય હે પાંચ માન્ય. વર્તમાનમાં પણ તે જ પાંચ માન્ય છે. ખાય પીયે મોજથી સ્ત્રીને સામે લેવા જાય છે, તેમ સર્વદા આરાધ્ય છે.
સીત્તેર વર્ષે જન્મેલા પુત્રને ખોળામાં બેસાડી રમાડે,
Page #78
--------------------------------------------------------------------------
________________
• • •
• •
• • •
• • •
• •
• • • • • •
• • • •
• • • • •
• • • •
• • • •
• • • •
૩૪: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨ (૩૦ ઓક્ટોબર ૧૯૪૦ સાથે પોતે રમે અને કહેવરાવે ત્યારે અધ્યાત્મી ! પ્રાપ્તિનું કારણ પ્રથમ માઇલ છે. તેમ પરમેષ્ઠિનો સાચી નિશ્ચય દશા આવ્યા પહેલાં વ્યવહારૂ ક્રિયાને નમસ્કાર અને તેની આરાધના જ સમ્યગદર્શનાદિનો તજે છે એટલે એ કોરા અધ્યાત્મીઓની દશા હેતુ છે. ધોબીનો કૂતરો નહિ ઘરનો, ને નહિ ઘાટનો' જેવી થી અડદનાદિ પણ આ છો જ થાય છે. ધોતીયું પહેરવું, તે પણ છે તો ક્રિયા જ! છે. સમદર્શન સ્વાવલંબી રત્નદીપક છે. તેને ક્રિયાની ઉપેક્ષા કરનાર કહેવાતો અધ્યાત્મી નાગો મન-મંદિરમાં સાચવી રાખવો જોઈએ. કેમ ફરતો નથી?
પ્રશ્ન - જ્ઞાન વિના શ્રદ્ધા થાય શી રીતે? માટે ચોરની ચતુરાઈ ચૂલાને યોગ્ય છે
જ્ઞાનપદ પહેલું લેવું જોઈએ. મોહનીયની અગણોતેર કોડાકોડીથી અધિક સમાધાન-જેમ ચોરની ચતુરાઈ જગતને શ્રાપ સ્થિતિ તૂટવાની, તે જ્ઞાનથી કે અજ્ઞાનથી? સમાન છે, તેને ચોવટમાં કે પંચમાં તે ગમે તેવો અજ્ઞાનથી અગણોતેર કોડાકોડીની જ સ્થિતિ તૂટે ચતુર ચાલાક હોવા છતાં કોઈ બેસાડશે નહિં. પણ પછી?
જે જ્ઞાનમાં આત્માના શ્રેયનું ધ્યેય ન હોય, જેમ અનુકંપાથી થાય છે તે ચારે પ્રકારનાં આશ્રવને છોડવાની બુદ્ધિ ન હોય, સંવરને સમ્યકત્વો અકામનિર્જરાઆદિથી પણ મેળવી શકાય આદરવાની ભાવના ન હોય, આત્મકલ્યાણની છે. જૈનશાસનના જ્ઞાન વિનાના, ધ્યેય વિનાના હોય આકાંક્ષા પણ ન હોય તે જ્ઞાન ચોરની ચતુરાઈ જેવું અને કેવળ દુઃખ વેદનારા હોય તો પણ જ છે. અકામનિર્જરાથી સમ્યકત્વાદિ પામે છે. આગળ સમ્યગુદર્શન વિનાનો જીવ, જગતમાં ઘણા જ્ઞાનથી સર્વ થાય છે, પણ તેથી આગળ પાછળની ઉત્પાતો મચાવે છે. ઘણા જીવોને ડુબાડે છે. ક્રિયાને ધક્કો મરાય નહિં. ક્રિયાને ધક્કો મારવો
શ્રદ્ધા અને જ્ઞાન એ બન્નેથી રહિત એવે જૈનશાસનને પાલવતો નથી. જ્ઞાનાદિને એકલા
આત્મા જગતમાં જેટલા જીવોને નહિ ડુબાડે તેના ક્ષાયિકપણે ગણવું પાલવે નહિં. પ્રારંભથી પૂર્ણાહુતિ .
#ાહુતિ કરતાં શ્રદ્ધા વિનાનો અને એકલા જ્ઞાનવાળો જીવ સુધી ધ્યેય એક જ હોય. પણ બીજો એક ન હોય. વધારે જીવોને જરૂર ડુબાડશે. ધ્યાનમાં રાખવું કે તત્ત્વાર્થકારે પણ “મોક્ષમાર્ગ” એમ કહ્યું : પણ કોઇ દિવસ પણ જ્ઞાનથી શુન્ય છતાં શ્રદ્ધાવાળો પોતે મોક્ષહેતુ’ એમ નથી કહ્યું. આગલો આગલો માર્ગ નહિં ડુબે અને બીજાને પણ નહિંજ ડુબાડે. મેળવવામાં પાછળ પાછળનો કારણ થાય! જેમ
ચતુરાઈ સાથે માણસાઈ (ઇન્સાનીયત) અહિંથી દિલ્હી જવા બે માઇલ ચાલ્યા, બીજો
જોઈએ. પરંતુ હેવાનીયતથી ભરેલી ચતુરાઈ માઇલ પ્રાપ્ત થાય તે કાર્ય છે, બીજા અને માઇલની
* ભયંકર જ છે; શ્રાપ સમાનજ છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
૩૫ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨
(૩૦ ઓક્ટોબર ૧૯૪૦ પવિત્ર માન્યતાવાળું જ્ઞાન તે જ જ્ઞાન છે ! જે જ્ઞાન અને વિજ્ઞાન તે જ અજ્ઞાન છે. ધર્મને
જે જ્ઞાનથી આશ્રવ છોડવાનું, સંવર સમજાવનારું શાનદાન તે જ જ્ઞાનદાન છે, અને આદરવાનું ધ્યેય થાય તે જ્ઞાન માન્ય છે. જે જ્ઞાનથી તે જ ઉત્તમ દાન છે. કષાયોની વૃદ્ધિ થાય, અને સંસારમાં પતન થાય જીવાજીવાદિ નવતત્ત્વોનું જ્ઞાન એ જ જ્ઞાન તેવું જ્ઞાન જૈન દર્શનને માન્ય નથી અને એટલા
છે અને તે જ જ્ઞાન જરૂરી છે જ માટે દર્શનપદ પ્રથમ રાખવામાં આવ્યું છે. આરાધ્ય કોટીમાં તે જ જ્ઞાન આવી શકે કે જે જ્ઞાન
હવે તો જ્ઞાન શાનું? જીવાજીવાદિનું. જીવ પવિત્ર માન્યતાવાળું હોય. આશ્રવ હોય છે. સંવર કોને કહેવાય? જવાબ આપીએ છીએ કે પ્રાણને અને નિર્જરા ઉપાદેય છે, એવી માન્યતાવાળું જ્ઞાન ધારણ કરે તે જીવ. પાંચ ઇન્દ્રિય, ત્રણ બલ, જ વ્યાજબી છે અને તે જ જ્ઞાન જ્ઞાન છે. શ્વાસોશ્વાસ અને આયુષ્ય આ દશ યા દશમાંના કોઈ કહેશે કે “શાસ્ત્રમાં કહ્યું છે કે જ્ઞાનદાન કોઈપ મા
છે. કોઈપણ પ્રાણોને ધારણ કરે તે જીવ. પણ આ પ્રાણો સરખું દાન કોઈ થયું નથી, થતું નથી, થશે પણ તા જડને આધારે વતનારા છે. જીવના ભાવમા નહિં.” તેનું કેમ? વાત ખરી. પણ એ કથન શું જે જ્ઞાનાદિ ચાર છે તે તો ધ્યાનમાં આવતા જ ઇતિહાસ, ભૂગોળ, ભૂમિતિ, ગણિત, અને નથી ! જડ પ્રાણને ધારણ કરનારને જીવ તો નાસ્તિક બીજગણિતાદિ માટે છે? મુદલ નહિ. કલિકાલસર્વજ્ઞ પણ માને છે. પરંતુ ભૂતકાળમાં પ્રાણોને ધારણ કર્યા, ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વર મહારાજા જણાવે વર્તમાનમાં કરે છે અને ભવિષ્યમાં ધારણ કરશે છે કે - જેઓ ધર્મનું સ્વરૂપ જાણતા નથી તેવા તે જ્ઞાનાદિ ધારણ કરનારો જીવ. જીજ્ઞાસુઓને વંચાવવું, દેશના દેવી, શંકાનું મનીવીત ગવતિ નવિષ્યતિ એમ સમાધાન કરી તત્ત્વ સંબંધી જે જ્ઞાન આપવું તેનું ટીકાકારો કહે છે. આથી ગત જન્મને, વર્તમાન નામ જ્ઞાન દાન છે. જીવાદિ તત્ત્વોનું જ્ઞાન જેનાથી
જન્મને, અને આવતા જન્મને માનવા પડે. જો તમે થાય તેવાં સાધનો પૂરાં પાડવાં તેનું નામ જ્ઞાનદાન છે. કેવલ દુનિયાદારીનાં જ્ઞાન, તો નવપદની
ન માનો તો કહો કે જીવ આવ્યો કયાંથી? ભવિષ્યના અપેક્ષાએ અજ્ઞાન જ છે. જો એમ ન હોય તો પછી
અનંતાભવો માનીએ તો જીવ છે એમ બોલી શકાય. અજ્ઞાન કહેવું કોને?
ઈતર આસ્તિકો વર્તમાનકાલનો જીવ તમારી દ્રષ્ટિએ જ્ઞાનનો અભાવ તે અજ્ઞાની મનાવવા શીલાર્થક કૃદંત “” લાવે છે. જયારે જૈનો પણ અહિં તેવી માન્યતા નથી. શાસ્ત્રકાર મહાત્મા ઉણાદિના ૫' પ્રત્યયનો અંગીકાર કરે છે. તો સ્પષ્ટ ઘોષણા કરે છે કે સંસારને વધારનારાં જૈનદર્શન કહે છે કે દ્રવ્ય પ્રાણો તથા ભાવપ્રાણો
Page #80
--------------------------------------------------------------------------
________________
૩૬ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨ (૩૦ ઓક્ટોબર ૧૯૪૦ ત્રણે કાલ ધારણ કરે તે જીવ. આ રીતે જીવ પદાર્થના છે તેના મૂળરૂપે જ્ઞાન છે. જ્ઞાનનું માહાભ્ય જ્ઞાનની જરૂર છે.
સાંભળીને સૌ કોઈ આરાધવા તૈયાર થાય, સારાના
પક્ષમાં જવાનું સૌને ગમે છે. ખરાબ પક્ષમાં જવાની જેમાં જીવરૂપી પારિણામિક ભાવ નથી, પણ મરજી કોઇની હોતી નથી. જ્ઞાનની શ્રેષ્ઠતા જાણી અજીવરૂપે પારિણામિક ભાવ છે તે અજીવ. તેની આરાધના કરવાનું મન થાય તે શ્રેષ્ઠ છે, પણ
ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યો જીવરૂપ એક વાત ધ્યાનમાં રાખો - લખી રાખો - ગોખી પરિણામિક ભાવવાળા નથી. પણ અજીવ રૂ૫ રાખો કે તે જ્ઞાન પહેલાં દર્શન દીપકને મનમંદિરમાં પારિણામિક ભાવવાળા છે, તેથી તે પણ શાસ્ત્ર દ્વારા બરાબર સાચવજો. એક વખતના નિશ્ચયથી શ્રદ્ધા માનવા યોગ્ય જ છે. તેના પેટાભેદો પણ શાસ્ત્રદ્વારા કાયમ કામ આપે છે અને જ્ઞાન માટે તો પ્રતિક્ષણે માનવા જોઇએ.
પ્રયાસ જરૂરી છે. એ વાત દીપકને ધારવાનું કહીને આ ગાળામાં પ્રત્યક્ષસ્થ એટલે પદાર્થનો જણાવી છે. સમુદાય. એમ કહીને એમ જણાવવામાં આવ્યું કે જો જ્ઞાન ઉત્તમ લાગતું હોય તો તેને કાયમ પુણ્ય અને પાપને પણ પૃથક્ પૃથક ગણવા. તત્ત્વ શીખો ! તરીકે વ્યાખ્યા કરતાં સાતને જ તત્ત્વ કહેવાં પડે,
જ્ઞાન બે પ્રકારે શિખાય છે. ૧ વિનયથી ૨ પણ તે વખત પુણ્ય પાપને આશ્રવમાં જ ગણાવાય અને બિલાડી જેવા સ્વભાવથી. છે. પરંતુ પદાર્થ તરીકે ગણાતાં પુણ્ય અને પાપને
બિલાડીનો સ્વભાવ સીધી રીતે ખાવાપીવાનો પૃથક્ કરી પદાર્થો નવ ગણાય છે. તત્ત્વ તરીકે સાત
નથી. લોટાને આડો પાડી દે, ઢોળે, અને પછી જ ગણ્યા, માટે પુણ્ય અને પાપનું તત્ત્વપણું ચાલ્યું જતું
ખાય. કેટલાકની એ સ્થિતિ હોય છે કે સદ્દગુરુ નથી. જીવ અને અજીવ એ બે સમુદાય જગતની અપેક્ષાએ તો તત્ત્વરૂપ જ છે. પરંતુ મોક્ષસાધનની
પાસે જ્ઞાન ન શીખી શકે. અને તેવા બને ત્યારે ઉપયોગિતા માટે આશ્રવાદિને તત્ત્વ કહ્યાં. છતાં
* ગોષ્ઠામહિલની જેમ બારોબાર જ્ઞાન લે, પણ તે અહિં એમ સમજવું કે જગતના પદાર્થોનું પૃથક્કરણ કરવામાં આવે તો આ નવ સિવાય કોઈ પદાર્થ જ્ઞાનપદની આરાધના વિનયથી જ્ઞાન સંભવતો નથી. આ નવ તત્ત્વોમાં સર્વનો સમાવેશ મેળવવામાં છે. વિનયથી શિક્ષણ મેળવવાથી થાય છે. આ નવ તત્ત્વના સમુદાયને તત્ત્વરૂપે જ્ઞાનની આરાધના થાય છે. જણાવવામાં આવે તે જ જ્ઞાન આનું નામ જ્ઞાન!! જૈન શાસ્ત્રકારો જ્ઞાનને ચારિત્રનું કારણ માને
વિનયથી જ્ઞાન મેળવવામાં છે. જ્ઞાની પન્ન વિરતિઃ
જ્ઞાનની આરાધના છે. દર્શન ચારિત્ર, સમિતિ, ગુતિ જે કોઈ ગુણો
છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
૩૭ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨ (૩૦ ઓક્ટોબર ૧૯૪૦
- છે એમ કહેવાનું નથી, પણ તત્ત્વગ્રહણ કરવું એ જ વૈજ્ઞાની હત્ન વિરતિઃ જ્ઞાનક્રિયામ્ય મોક્ષ: કથાનો ઉદેશ છે, એ જ ખાસ કહેવાનું છે. છે જ્ઞાનથી તો સ્થળ દેખાશેઃ પણ ત્યાં હું શ્રીપાલ મહારાજને ખૂબ સાહ્યબી મળી, કે પહોંચવા તો ચરણથી ચાલવું પડશે! હું
એમની તમામ મનોકામના ફળી આ વાત બની 5 કરે તે ભોગવે એ નિયમ સાચો નથી: 8 છે તે રચી છે પણ સાંભળનારે તેવી સાહ્યબી હું પણ “વિરમે તે બચે એ નિયમ સાચો છે !
મેળવવી જોઈએ એમ જણાવવા માટે તે કહેવામાં
આવ્યું નથી. એથી તો માત્ર પુણ્યનું ફલ જણાવવામાં બચવા ઈચ્છનારે ચારિત્રને આરાધવું જ જોઈએ)
આવ્યું છે. તે પરમફલરૂપે જણાવેલું નથી. એ
સાહ્યબી, એ દેવતાઈ ચમત્કારો વગેરે તો असुहकिरियाण चाओ सुहासुकिरियासुजोय अपमा
આરાધનાનું, આનુષદ્ધિક ફલ છે. જુવારનું બી નાનું ગોતવારિ૩ત્તમ'ગુત્તપાત્રદનિરુત્ત રૂા હોય છે, તેનું કાસલું પણ નાનું હોય છે. પણ સાંઠો તત્ત્વત્રયીની આરાધનાની પરીક્ષા (વચ્ચે થતો) મોટો હોય છે. તેમાં પણ ખેડૂતે બી, ઓળીરૂપે છ છ માસે નિયત છે.
દાણા ઉપર જ ધ્યાન આપવું જોઈએ. સાંઠો કે ઘાસ
ઉપર ધ્યાન અપાય નહિં. ચારિત્રમાં જણાવેલી શાસ્ત્રકાર મહારાજા શ્રીમત્ શ્રીરત્નશેખર
સાહ્યબી, ઠાઠમાઠ, લીલાલહેર વગેરે તો આનુષનિક સૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોના ઉપકારાર્થે શ્રી
ફલ છે. વાસ્તવિક ફલ તો કર્મક્ષય છે. આત્મા શ્રીપાલચરિત્રમાં શ્રીનવપદજીના મહિમાનું નિરૂપણ
કર્મનો સર્વથા ક્ષય કરે, પોતાનું સ્વરૂપ પ્રગટાવે, કરે છે. અહિં એ જણાવવામાં આવી ગયું કે શ્રોતાઓ
તે જ શ્રીનવપદની આરાધનાનું ખરું ફળ છે. દુન્યવી બે પ્રકારના છે, તત્ત્વરસિક તથા કથારસિક.
સાહ્યબી તો બાહ્યક્રિયાથી પણ મળે, પરંતુ તત્ત્વરસિકો તો તત્ત્વ લેવાના છે. કથારસિકોને
કેવલજ્ઞાનાદિની પ્રાપ્તિ, અને મોક્ષની પ્રાપ્તિ તો શાસ્ત્રકાર અલગ કરવા કે બંધ કરવા ઇચ્છતા નથી.
નવપદના ગુણો જાણી, તેનું મૂલ્ય (મહત્ત્વ – ગૌરવ) તેમને ચાલુ રાખવા માટે તો આખો કથાનુયોગ
જાણી, માની, ભાવપૂર્વક આરાધના કરાય તો જ રાખવામાં આવ્યો છે. ચરિત્રના રચનાર કથારસિક વર્ગને એક જ ભલામણ કરે છે કે કથાના રસમાંથી
મળે : મુખ્યફલ - વાસ્તવિક ફલ, અંતિમ ફલ તો જરા આગળ વધો!તત્ત્વના રસિક બનો !! સન્માર્ગે જ મ પ્રવેશાર્થે ધર્મકથાનુયોગની ખાસ યોજના છે. જેમ રસોઈ કરવામાં ચૂલો સળગાવવો એ શ્રીદશવૈકાલિકની પ્રથમ ગાથામાં પણ ઉદાહરણને કારણ ખરું, પણ તેટલા માત્રથી કાર્ય થાય નહિં. સ્થાન આપવું પડયું છે. કથાનુયોગ નિરૂપયોગી છે ચૂલો સળગાવીને બેસી રહેવાથી રસોઈ થાય નહિં,
મળે.
Page #82
--------------------------------------------------------------------------
________________
૩૮ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨
(૩૦ ઓક્ટોબર ૧૯૪૦ તેમ દ્રવ્યક્રિયા ભાવનું કારણ છતાં દ્રવ્યક્રિયા કરીને એકપદાવધારણ વ્યાજબી છે. અરિહંત અને સિદ્ધ ત્યાં જ અટકવાથી ભાવ આવે નહિં. દ્રવ્યક્રિયામાં જ દેવ છે એમ કહેવું. ભાવને ભેળવવો જોઇએ. દ્રવ્ય આરાધના ઉપયોગી સમાધાનઃ જેમ જીવ હોય તે જ ચેતનાવાળો છે, પણ વાસ્તવિક ફલ જયારે ભાવ આરાધના થાય અને ચેતનાવાળો હોય તે જ જીવ. ચેતના વિનાનો ત્યારે જ મળે છે.
કોઈ જીવ હોય નહિં અને જીવ વિના ચેતન ન હોય ભાવ આરાધના થાય કયારે? નવપદનું એટલે ચેતના તથા જીવને પરસ્પર અવધારણ છે. સ્વરૂપ, તેના ગુણો, અને ગૌરવ સમજાય તો પછી શાસ્ત્રકાર પણ જણાવે છે : નીવે અંતે ! થતી, દ્રવ્ય આરાધનામાં ભાવ જરૂર પ્રગટ થાય ગીવ, જીવ હોય તેજ પ્રાણધારણ કરે. અને પ્રાણ અને ત્યારે જ મુખ્ય ફલની પ્રાપ્તિ થાય. ધારણ કરે તે જીવ વિનાનો ન હોય. તેમ અહિં
નવપદની આરાધનાની ઓળી વર્ષમાં બેવાર અરિહંતપણામાં અને સિદ્ધપણામાં દેવપણાનો આવે છે. જૈનત્વની પરીક્ષા આ રીતિએ છ છ માસે નિયમ નિયત છે, નિયમિત છે ! એટલે જેટલા નિયત છે. તે એકલા દેવ, એકલા ગુરૂ કે એકલા અરિહંતો, જેટલા સિદ્ધો તે સર્વે દેવો તેમાં કોઇપણ ધર્મને આરાધીને નહિં પણ ત્રણેયની આરાધનાપૂર્વક દેવત્વ વિનાનો નહિ અને તે સિવાયના કોઈ દેવ તે પરીક્ષા થાય છે.
છે જ નહિં, આ રીતિએ ઉભયાવધારણવાળો દેવ નવપદમાં પ્રથમ બે પદોમાં દેવતત્ત્વ છે. ૧ તત્ત્વનો સંબંધ અરિહંત અને સિદ્ધમાં છે. તેવી જ અરિહંત. ૨ સિદ્ધ. જૈનો આ બેને જ દેવ માને, રાત
રીતિએ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણને બેમાંથી એક પણ પદને જતું કરે અને ન માને એમ અગે ગુરૂતત્વ મનાય : ત્યાં પણ એ ત્રણ જ ગુરૂ નહિં. તેમ બે સિવાયને દેવપણે માને નહિં અને
છે અને તે જ મનાય એવો અવધારણ નિયમ છે. બે સિવાય બીજે દેવત્વ દેખે પણ નહિ. એટલે
આ બેને માને અને ત્રીજાને ન માને, અગર ત્રણમાંથી બીજાને દેવ માને નહિ. બેને જ દેવ માને. અર્થાત્
- કોઈપણ એકને ન માને તો તે ગુરૂતત્ત્વનો આરાધક ઉભયાવધારણ કરે, એકાવધારણ ન કરે.
નથી. ત્રણને જ આરાધ્ય જ માને, ત્રણેને આરાધે,
* શંકાકાર-જેમ “નારકી' એ જીવ ખરો પણ “જીવ'
, અને તે સિવાયનાને ગુરૂ તરીકે ન જ માને અને એ નારકી એ વાત ખોટી. જીવ બધા નારકી હોય તેમ થાય તો જ ગુરૂતત્ત્વની આરાધના થાય. એમ કહેવાય નહિં. નારકી બધા જીવ છે એ વાત જેમ દેવતત્ત્વમાં બે પદ છે, ગુરૂતત્ત્વમાં ત્રણ સાચી છે. જીવ બધા નારકી નથીઃ દેવ પણ છે, પદ છે, તેમ ધર્મતત્ત્વમાં ચાર પદ . ૧ દર્શન, મનુષ્ય પણ છે, તિર્યંચ પણ છે. માટે અહિં ૨ જ્ઞાન, ૩ ચારિત્ર, અને ૪ તપ.
Page #83
--------------------------------------------------------------------------
________________
૩૯ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨ (૩૦ ઓક્ટોબર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • •
ધર્મનાં આ ચાર તત્ત્વો છે. તે ચારેમાં ધર્મ તે વાંચવાનો નિષેધ કરે છે. શાસ્ત્રનું જ્ઞાન છે. તે સિવાય ક્યાંય ધર્મ નથી. ચારમાંથી એકમાં આત્મકલ્યાણનું સાધન છે છતાં નિષેધ કેમ? પણ ધર્મરહિતપણું નથી. આ ચાર વિના જગતમાં ગૃહસ્થને તો નિષેધ એટલું જ નહિં, પણ વગર કોઈ બીજો ધર્મ જ નથી. દર્શન, જ્ઞાન, ચારિત્ર, જોગવાળા સાધુને પણ નિષેધી આ વસ્તુ જ પૂરવાર અને તપ એ ચાર જ ધર્મતત્ત્વના ભેદ છે. નવપદમાં કરે છે કે જૈનદર્શન જ્ઞાનને જ્ઞાન માટે માનતું નથી. આ રીતે દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વો આરાધ્ય જ્ઞાન આચારમાં મૂકવા માટે માનવામાં આવ્યું છે. છે. છ છ માસે આ આરાધનાથી જૈનત્વની પરીક્ષા સાધુવર્ગમાં પણ તે જેમ જેમ આચારમાં વધતા રાખવામાં આવી છે.
જાય, તેમ તેમ જ્ઞાનમાં આગળ વધવાનો અધિકાર જ્ઞાન એ જ્ઞાન માટે આરાધ્ય નથી પણ મળતો જાય. સાધુપણામાં જેમ જેમ તે પરિણત દયા એટલે સંયમ માટે આરાધ્ય છે. તે જાય, અને યોગમાં પસાર થતો જાય તેમ
તેમ આગળ વાંચવાની છુટ મળે. આ નિયમ સમ્યગદર્શન જે સ્વાવલંબી રત્નદીપક જેવું
પૂરવાર કરે છે કે જ્ઞાન જ્ઞાન માટે નથી, પણ છે તે તથા સમ્યજ્ઞાન જે શીખવાનું છે તે સંબંધી
આચરણ માટે છે. પઢમં ના તો ત્યાનો વિચારણા થઈ ગઈ. જૈનશાસન જ્ઞાનને જ્ઞાન તરીકે
વાસ્તવિક અર્થ સમજો ! તેના અર્થને બગાડતાં આરાધ્ય માનતું નથી, જાણી જોઈને કોઈ કાંટા ઉપર
અટકો ! વિચારો કે પઢાં ના પછી સળં ન પગ મૂકે, દેખી પેખીને કોઈ પડતું મૂકે, તો દુનિયા
કહેતાં હત્યા કરી છે તે પ્રથમ વૃક્ષ કે પ્રથમ ફલ? તેને મૂર્ખ તથા આંધળો કહે છે. છતી આંખે તેને
વૃક્ષ વિના ફલ નહિ, તેથી વૃક્ષ અને ફલ માફક આંધળો શા માટે કહ્યો? કારણ એ જ કે દેખવું
છે પણ મુખ્યતા તો ફલની છે. પ્રથમ વ્યાપાર કે તે દેખવા માટે નથી, પણ બચાવ કે લાભ માટે
લક્ષ્મી? વ્યાપારથી લક્ષ્મી છે, પણ મુખ્યતા તો છે. જો બચાવ કે લાભ ન થાય તો દેખ્યું ન ગણાય.
લક્ષ્મીની છે. અહિં “પ્રથમ જ્ઞાન” કહ્યું અને પછી ચોર ચોરી કરી જાય, માલીક તેને લઈ જતો જુએ,
“ચારિત્ર' એમ ન કહેતાં ‘દયા’ કહી કારણ કે શંકા છતાં રક્ષણ ન કરે તો જોયા જાણ્યાનું ફલ શું?
નયંટ ની ગાથાની દયાને અંગે હતી. જ્ઞાનનું, જાણવાનું ફલ પણ એ જ છે કે અનર્થથી બચવું અને ઈષ્ટનું સંરક્ષણ કરવું. આથી જ કહ્યું
એમ હકીકત છે કે શિષ્ય શાસ્ત્રકારને કહે કે જૈનશાસનમાં જ્ઞાન જ્ઞાન માટે નથી. આ ઉપરથી છે કે “ભગવાન ! મારે કેમ ચાલવું? કેમ બેસવું, એક મોટા મુદાનો પણ ખ્યાલ આવશે! કોઈ મનુષ્ય કેમ સુવું? વગેરે. એવું નિયમિત રૂપમાં કહો કે અસંયત આચારાંગ વાંચવા કહે અને તે કહે કે . જેથી પાર્વ મ ન વંથ - અર્થાત્ પાપ કર્મ બંધાય જેટલું વાંચીશ તેટલું જ્ઞાન તો થશે ને ! શાસ્ત્રકાર નહિ. જવાબમાં જણાવવામાં આવ્યું કે ના ઘરે
Page #84
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
,
,
,
,
,
1
૪૦: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ૯ અંક-૨ (૩૦ ઓક્ટોબર ૧૯૪૦ યતનાથી ચાલવું. વતનથી બેસવું, સુવું, ખાવું, પીવું સમયે માત્ર અષ્ટપ્રવચનમાતાનું જ્ઞાન હોય તો પણ તમામ યતનાથી કરવું. યતનાપૂર્વક તમામ ક્રિયા અને તેરમા ગુણસ્થાનકે કેવલજ્ઞાન થાય છે. વચ્ચે કરવાથી પાપકર્મ બંધાશે નહિં. અહિં આ રીતે દયાને અંતર (આંતરું) એક સમયનું છે. અગ્ર સ્થાન મળતાં કોઈ અવિનીત અજ્ઞાન સાધુ અનતાં દ્રવ્યચારિત્રો વિના ભાવ ચારિત્ર જ્ઞાનની અવગણના કરવા લાગ્યો માટે કહ્યું કે પઢમં
ન આવે એ નિયમ છે. નાdi ! જયણા (યતના) કરવાની ઇચ્છાવાળાએ
ક્રિયા - ચારિત્ર અનંતાભવે તૈયાર થાય. પ્રથમ જ્ઞાન મેળવવાની જરૂર છે. આ વાક્ય જયાં દયાની સિદ્ધિ છે, જયાં દયાની શ્રેષ્ઠતા છે તે જ્ઞાન
અક્ષર સારા કે નરસા જાણવામાં તો સેકંડ જોઈએ,
પણ તેવા અક્ષર લખતાં શીખવું હોય તો ઘણો વખત જ સમજવું. જ્ઞાનને નિરર્થક ગણવામાં ન આવે માટે
જોઈએ કેટલો વખત જોઈએ? અક્ષરનો મરોડ પઢમં ના પદ છે. જ્ઞાનથી જયણા થશે એમ કહી
વાળવામાં કેટલો ટાઈમ ગાળો ત્યારે અક્ષર લખતાં વય પદ કહ્યું. મુખ્યતા દયાની છે. જ્ઞાન દયા પાલન
શીખાય? તે જ રીતે જેને ભાવ ચારિત્રમાં આવવું કરવા ખાતર છે. આ રીતિએ આગળ પણ વ્યાપ્તિ
હોય તેને અનંતી વખતે દ્રવ્ય ચારિત્રો કરવાં પડે. કરવી પડી.
અનંત દ્રવ્ય ચારિત્રો વિના ભાવ ચારિત્ર આવે જ આત્મા જયારે જયારે જીવ, અજીવ, પુષ્ય, નહિં. આવી શકે જ નહિં. પાપાદિ જાણે ત્યારે ત્યારે બાહ્યાભ્યતર સંયોગોને
પૂજ્યપાદ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી છોડે યાવત્ મુક્ત થાય.
મહારાજા નિયમ રૂપે જણાવે છે કે ભાવ ચારિત્ર જૈનો જ્ઞાનને દયાના પરમ સ્થાને પહોંચવા તેને જ પ્રાપ્ત થાય કે જેણે અનંતીવાર દ્રવ્ય ચારિત્ર માટે માને છે. આગળ પણ પર્વ વિદ્યુફ સવ્યસંગથે લીધાં હોય. કહ્યું. પણ સવ્યનાળિો ન કહ્યું. ત્રીજા પદમાં પણ
પ્રશ્ન-મરૂદેવા માતામાં એ નિયમ ક્યાં રહ્યો?
, મન્ના લિં વાદી એમ કહ્યું. અજ્ઞાન ખરાબ શા તેઓ અનાદિકાલથી (નિગોદ) વનસ્પતિમાં હતાં માટે? એટલા જ માટે કે તે અજ્ઞાની કાંઈ કરી શકે
મરૂદેવા માતાનો તે ભવ પ્રથમ જ મનુષ્યભવ હતો.
?યા સા નહિ. કાંઇક કરી શકવા માટે જ કાંઈક દયા
કાઈક દયા દ્રવ્ય ચારિત્ર તેમણે તો લીધું પણ નથી જ અને એકજ આચારમાં મૂકવા માટે જ જ્ઞાન છે અને માટે તે
- ભવે ભાવચારિત્ર અને મોક્ષ મેળવ્યો છે.
જ જ્ઞાન સારું છે. વિલ પાવા હિવા છેઃ ! જ્ઞાન
સમાધાન - કેટલીયે (સેંકડો) વખત લીટા જ્ઞાન તરીકે સાધ્ય નથી. પણ ક્રિયાના સાધન તરીકે સાધ્ય છે. તેથી એમ કહ્યું કે અજ્ઞાની સંવર અને
કર્યા કે પછી એકડો થાય એ નિયમ છે. કોઈ
ભવાંતરના જ્ઞાનના ક્ષયોપશમવાળા જીવને લીટા આશ્રવને શું જાણશે? બારમા ગુણસ્થાનકના છેલ્લે
Page #85
--------------------------------------------------------------------------
________________
૪૧ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨
(૩૦ ઓક્ટોબર ૧૯૪૦ કર્યા વિના પણ એકડો આવડી જાય, પણ તે ખાવાપીવાના, ધનમાલના જ વિચારો કરે છે. પણ અપવાદ. શ્રી તીર્થકરનો જીવ તો માતાના ગર્ભમાં પોતે કોણ છે? કયાંથી આવ્યો? કયાં જવાનો ? ત્રણ જ્ઞાન લઈને જ આવે છે ને! એટલે વગર એ આદિ વિચારો કયારેય કરતો નથી. આ આત્મા લીટીએ એકડો પણ તે અપવાદ ! મરૂદેવા માતાનું આંખ જેવો કમનસીબ છે. આંખ, એ રતન ગણાય દ્રષ્ટાંત પણ અપવાદરૂપ છે. તે દ્રષ્ટાંત નિયમમાં છે. દરેક ચીજને પોતે જોઈ શકે છે, પણ પોતે પોતાને ગણાય નહિં. આખી ચોવીશીમાં આવું દ્રષ્ટાંત તો જ જોતી નથી. પોતાનામાં કાણું પડયું હોય તો પણ આ એકજ ને! અનંતી અવસર્પિણીમાં પણ આવું તે જોઈ શકતી નથી. આ જીવ પણ માલમિલકતની, દ્રષ્ટાંત બીજું એક પણ બન્યું જોવામાં આવતું નથી. કુટુંબકબીલાની અને તમામની ખબર રાખે છે પણ આ એક જ દ્રષ્ટાંત અપવાદ કે આશ્ચર્ય રૂપ છે. માત્ર પોતાની જ તપાસ રાખતો કે કરતો નથી. પાણીમાં ડુબેલા બધા મરી જાય તેવો નિયમ નથી. પોતાને જ પોતાનું જ્ઞાન નથીઃ સાનભાન નથી. ભાગ્યશાળી બચે પણ ખરા, છતાં નિયમ તો એ ખાવાપીવાનો ટાઈમ નક્કી, હરવા ફરવાનો ટાઇમ જ બંધાય કે પાણીમાં ડુબે તે મરે! સોમાં એક બચે નક્કી, પણ આત્માની વિચારણા માટે કોઈ ટાઇમ? તે અપવાદ. એ અપવાદ નિયમ સાથે લાગુ કરાય કુકા અને રોડાના વ્યવહાર માટે લાંબા પહોળા ઘણા નહિ. અનંતાં દ્રવ્ય ચારિત્રો થાય ત્યારે જ ચોપડાઓ છે, એક બે નહિં. રોજમેળ, આવરો અને ભાવચારિત્ર આવે એ નિયમ છે. આ નિયમથી જ વહીની તો વાત મૂકી દો વહી ખાતાવહી, સુધાવહી, શાસ્ત્રકારે કહ્યું કે આ જગતમાં એવો એક પણ જીવ વ્યાજવહી. વહીથી જ વહીવટ, તે માટે પગારદાર નથી કે જેને વ્યવહારરાશિમાં આવ્યાં અનંતો વખત મુનિમો છે, પણ આત્માની મૂડીના હિસાબ માટે થયો હોય તો અનંતાં દ્રવ્ય ચારિત્રો ન લીધાં હોય નાની સરખી પણ નોંધ પોથી છે? સંવર કેટલો અને તેથી અનંતી વખતે નવરૈવેયકે ન જઈ આવ્યો કર્યો? નિર્જરા કેટલી થઈ કે કરી? દુનિયામાં દુકાન હોય ! આથી એ સિદ્ધ થાય છે કે અનંતી વખત માંડી કે ચોપડા વિના ચાલે જ નહિં. શું આત્માને દ્રવ્ય ચારિત્ર વિના ભાવ ચારિત્ર આવે નહીં. આઠમા પણ ચોપડી (નોંધપોથી) ન જોઈએ? આત્મા માટે પદે ભાવચારિત્રની આરાધના થાય છે. ઓઘો તો આંધળે બહેરું કુટાય છે. જગતમાં કાજીની (રજોહરણ), મુહુપત્તિ, પાત્રા, ઝોળી, પલ્લાં એ કુતરીની કિંમત છે, પણ કાજીની નહિ ! આત્મારૂપ કાંઈ ચારિત્ર છે? એ તો ચારિત્રનાં ઉપકરણો કાજીની કુટુંબ કબીલારૂપ કુતરી તેની ચિંતામાં (સાધનો) છે. જીવ પોતાની ચાલ છોડીને પારકી આત્મા પરોવાયેલો રહે છે, પણ તેણે પોતાની ચિંતા ચાલે વળગ્યો છે. હંસલો કાગડાની ચાલે ચાલી લેશ પણ કરી? આત્મચિંતા માટે કોઈ સમય પણ રહ્યો છે. આ જીવ પ્રાતઃ કાલે ઉઠે ત્યારથી રાત્રે, રાખ્યો છે? જગલાજી જમી જાય અને ભગલાજી કહો કે લગભગ મધ્યરાત્રે સુએ ત્યાં સુધી કુટાય. વાશીદે સાંબેલાં જાય ? આવી હાલતનું કાંઈ
Page #86
--------------------------------------------------------------------------
________________
૪૨ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨ (૩૦ ઓક્ટોબર ૧૯૪૦ ભાન? આ આત્માનું અનાદિકાળથી આમ જ ચાલ્યા શુભક્રિયા માટે જેટલી તમન્ના હોય તેનાથી અધિક કરે છે !
તમન્ના અશુભ ક્રિયાના ત્યાગ માટે હોવી જોઈએ. વિરમે તે બચે !
અમુક આસને બેસવું જોઇએ એવો સાધુપણામાં ઇંદ્રિયોની આધીનતા, વિષયોની આધીનતા, નિયમ છે? કોઈ આચાર્ય સુખ આસનના શોખના કષાયોની આધીનતા જે થાય તે અશુભક્રિયા છે. કારણે તે અપ્રતિબદ્ધતાના નિયમ ન પાળવાથી કાળ આરંભ-સમારંભ, વિષય કષાય અને પરિગ્રહને કરી અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા છે અને લૂલા આધીન થઈ કે રહીને કાંઈ પણ ન કરવું આવો લંગડાપણું મળ્યું તે વધારામાં ! આ ઉપરથી ખ્યાલ નિયમ એ જ ચારિત્ર છે. પાંચ ઇંદ્રિયો આવશે કે શુભક્રિયાના આદરની જરૂર છે. પણ (પિંઢારપંચક) તથા ચાર કષાયો (ચંડાળ ચોકડી) ત્યાં અશુભક્રિયાના ત્યાગની પ્રથમ જરૂર છે. આ નવ નિર્દયોના શાસનમાં જગત ચાલી રહ્યું છે. IRો મળ િપત્ર “સંસારની જીવોને આ નવે નિર્દયો યથેચ્છ નચાવે છે અને માયાજાળ છોડી દીક્ષા અંગીકાર કરી' એમ જીવો નાચે છે.
કહેવામાં આવે છે. માત્ર દીક્ષા લીધી” એમ નહિ ચારિત્રનું પ્રથમ પગથીયું જ એક ઇંદ્રિયો તથા કહેતાં આટલું વધારે સ્પષ્ટીકરણ કરવાનો ભાવાર્થ કષાયોની પરાધીનતાનો ત્યાગઃ
એ જ છે કે અશુભક્રિયાનો ત્યાગ એ પ્રથમ પગથીયું જે અશુભ ક્રિયાનો ત્યાગ થાય તે જ છે. માટે તે તરફ ધ્યાન ખેંચવા “ઘરથી નીકળીને આત્માને એ જ મહાન લાભ !
એમ કહેવું પડયું છે, “ત્યાગ' તરફ લક્ષ્ય ખીંચીને
શાસ્ત્રકાર એક વધુ મુદો સ્પષ્ટ કરે છે. ત્યાગની દુનિયામાં એવો નિયમ છે ખરો કે, એવી
મહત્તા સમજો. કરે તે ભોગવે એમ આખું જગત કહેવત પ્રચલિત છે ખરી કે -
એમ બોલે છે. જૈનો તેમ ન બોલે. તો પછી પુણ્ય પાપ ઠેલાય પણ જૈનશાસ્ત્રકાર ત્યાં
બોલવાનું શું? જૈનો કહે છે કે - જૈનદર્શનનો સિદ્ધાંત વધુ ઝીણવટથી ખુલાસો કરે છે કે - છે કે વિરમે તે બચે એટલે કે પચ્ચખાણ કરે
શુભ ક્રિયાથી અશુભક્રિયા ઠેલાય તેમ નથી. તે જ બચે. અન્ય કોઈપણ ધર્મમાં પચ્ચખાણ ન એટલે જૈનશાસ્ત્રકાર લોકોની માફક તો કહેતા નથી. કરવામાં પાપ માન્યું નથી, અવિરતિમાં કર્મબંધન તેઓ તો કહે છે કે જો અશુભ ક્રિયા છોડી શક્યો માન્યું નથી. માત્ર જૈનો જ અવિરતિમાં કર્મબંધ અને પછી શુભ ક્રિયા કરે તો પછી વાંધો નથી. માને છે. કોઇને કંદમૂળના ત્યાગનું કહેવામાં આવે
દેવ, ગુરૂ, અને ધર્મની આરાધના, તો તૈયાર થતો નથી. તેનું કારણ કે તે કાંઈ કાયમ સમ્યગ્ગદર્શનાદિની આરાધના તે શુભક્રિયા છે. તે કંદમૂળ ખાતો નથી. પણ પ્રસંગ આવે તો છોડવાનો
Page #87
--------------------------------------------------------------------------
________________
૪૩: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨ (૩૦ ઓક્ટોબર ૧૯૪૦ નથી. વિરાધના કરવા તૈયાર છે, વિના પ્રસંગે ઓછો ચાલશે, પણ જાન માલને ભય હોય તે વખતે અટકયો છે માટે વિરાધનાનો, પાપનો ભાર તેના નોકરી ન જોઈએ તેવા ભયમાં નોકરી કરીશ નહિ. શિરે છે, એ સ્પષ્ટ છે. પાપ માટે તે જવાબદાર તે વિના કાયમ પહેરો ભરીશ.” આવો સિપાઈ છે તે ખુલ્લું છે. રાત્રિભોજનથી પશુનો અવતાર સિપાઈ છે? તેને સિપાઇગીરી માટે કોઈ રાખે ખરો? મળે છે, છતાં રાત્રિભોજનનો ત્યાગ કેમ થતો નથી? એમ વ્રત પચ્ચખાણ કરવાના છે તે આવતો ભવ રાત્રિભોજન કરવાની જૈનકુલમાં પ્રથા પણ નથી. સુધારવા માટે છે. આવતી ગતિ બગડે નહિ તે માટે પ્રાયઃ દિવસ છતાં જ વાળું થઇ જાય છે, અને છે. હવે મંદવાડ આવે એટલે પરભવ જવાનો પ્રસંગ એ તો કુલાચાર છે, છતાં રાત્રિભોજન ન કરવું આવે તે જ પ્રસંગ માટે છૂટ રાખવી એનો અર્થ એવો નિયમ કેમ લેવાતો નથી? એક જ કારણથી શો? જે હેતુ માટે નિયમ છે ત્યાં જ પ્રહાર થાય કે પ્રસંગ આવે તો બંદાને રાત્રે પણ ખાવામાં વાંધો છે, અને ત્યાં જ ઘા કે બીજું કાંઇ? પરભવના કયાં છે? એટલે પ્રસંગ આવે કે ન આવે પણ આયુષ્ય બંધ સમયે બધી છૂટ તો પછી આરાધનામાં પચ્ચખાણ કરવામાં આવે તો જ શાસ્ત્ર દ્રષ્ટિએ રહ્યું શું? આવા થાગડ થીંગડવાળાં પ્રત્યાખ્યાન ન પાપથી બચાય તેમ છે. પાપથી બચવાની લેવાં, પણ માવજીવનનાં પચ્ચખ્ખાણ લેવાં. ઇચ્છાવાળાએ ત્યાગ કરવો અને પ્રસંગ આવે પાપથી અનંતીવાર જન્મમરણ કર્યા પણ આરાધના એન્ક્રય બચવું. સતીઓનાં નામો શાસ્ત્રોમાં સુવર્ણાક્ષરે શાથી વખત થઈ નથી. હવે તો તે કરવી જ જોઇએ. અંકિત થયાં? પ્રસંગ આવે બચી માટે ! પ્રસંગ આવે પચ્ચખાણ છૂટછાટ વિનાનાં, અપવાદ વિનાનાં, કે ન આવે પણ પાપ ન કરવું એવો નિયમ હોય જીંદગીના સાટાનાં કરવાં જોઈએ એટલે હિંસા, જૂઠ, તો જ ધર્મ છે. તો જ બચાવ છે, સામાયિક, પૌષધ, ચોરી આદિ અશુભ ક્રિયાના ત્યાગની ચોખ્ખી પ્રતિક્રમણાદિ એ જ હેતુ માટે છે. તેટલો વખત પ્રતિજ્ઞા પ્રથમ જોઇએ, એજ વિરતિની ચારિત્રની જીવન નિયમમાં છે, મિથ્યાત્વ, અવિરતિ, કષાય જડ છે. તથા યોગથી કર્મબંધ ચાલુ છે. અવિરતિ એ જ (અનુસંધાન પેજ - ૪૭) (અપૂર્ણ) કર્મબંધનું મૂલ છે. એકાદ પચ્ચખાણમાં કેટલી આનાકાની કરો છો? કદાચ કોઈ વખત સામાન્ય પચ્ચખ્ખાણ કરો તોપણ કોઇની શરમને લીધે જાણે બીજા ઉપર ઉપકાર ન કરતા હો ! પચ્ચખાણ કરો તેમાંય કેટલી છુટછાટ ! કઈ સ્થિતિ? જેમ એક સિપાઈ સિપાઈગીરીની નોકરી રહેવા એક શેઠને ત્યાં ગયો. તેણે પ્રથમ જણાવ્યું કે પગાર
Page #88
--------------------------------------------------------------------------
________________
૪૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨
(૩૦ ઓક્ટોબર ૧૯૪૦
કા સાગર સમાધાન કરી
૧. પ્રશ્ન- આચાર્યશ્રી અભયદેવસૂરિજી શ્રીપંચાશકની વ્યાખ્યામાં પક્ષે અઈમાણે ભવે પાર્લિ - પં શી વતુર્વશી વી. એમ કહે છે તો શું તેઓ પૂનમની પકખી માનતા હશે? કેમકે જો એમ ન હોત તો જેમ બીજી જગા પર પાક્ષિક શબ્દની વ્યાખ્યામાં ચતુર્દશી એકલી જ કહેવાય છે તેમાં એકલી ચૌદશ જ પાક્ષિકની વ્યાખ્યામાં )
જણાવત.
સમાધાન - આચાર્ય શ્રી અભયદેવસૂરિજી જો પૂનમની પકુખી માનતા હોત તો આ પ્રથમ તો ઘણી વા એમ કહી ચૌદશની પકુખી જણાવતા જ નહિં, વળી કોશકારો )
પૂર્ણિમા પાણી અને પાણી નુ પૂર્ણિમા એમ પૂનમને માટે પૂર્ણિમા અને બે 6 ) પર્ણમાસી એ બે શબ્દ જણાવે છે, તેથી જો આચાર્યને પૂનમની પદ્ધી ઈષ્ટ હોત તો છે છે,
° પૂ કે મારી શબ્દ વાપરત. કદાચ કહેવામાં આવે કે પૂર્ણિમા કે પૌર્ણમાસી Oિ ણ એ શબ્દ વાપરવાથી એકલી પૂનમ આવે, પણ અમાવાસ્યા ન આવે, માટે પૂનમ છે અને અમાવાસ્યા એ બંનેની પકખીઓ લેવા માટે પંચદશી શબ્દ વાપરેલો છે. તો કઈ
આ કથન વ્યાજબી નથી કારણ કે પૂર્ણિમા અને અમાવાસ્યા માટે જો પંચદશી શબ્દ છે *) હોત તો પંવ એમ કહેવું પડત. કોશકારો પણ પક્ષાત પંઘ એમ જ કહે છે. મેં
ખરી રીતે તો પંતીનાં પૂરી પંવશી એમ કોશકારોએ પણ કરેલી વ્યાખ્યાને ૯
અનુસરીને પંદરમી તિથિ એટલે દિવસ એવો અર્થ થાય અને પખીની કહેલી Y% ચૌદશ અને બીજી ચૌદશની વચ્ચે પંદર દિવસ હોય, વળી કદાચ અવમરાત્રિ જે
પક્ષમાં હોય તો પક્ષમાં ચૌદ દિવસ પણ થાય એટલે પંદરમે દિવસે કે ચૌદમે દિવસે એવો અર્થ થાય, વળી જૈનશાસ્ત્રોની અપેક્ષાએ પાક્ષિક ચતુર્દશીએ જ હોય છે, પરંતુ લૌકિક અપેક્ષાએ પૂર્ણિમાએ હોય છે તેથી લૌકિક અપેક્ષાએ અમાસમાં આવતી પૂનમને જણાવવા વડે લોકરૂઢ અર્થ જણાવી લોકોત્તર માર્ગની ચૌદશની પકખી જણાવી છે. આ ઉપરથી ખરતરોની ચૌદશના ક્ષયે પૂનમની પકખી કરવાનો મત
ટકતો નથી. કેમકે તેમ હોત તો વતુર્વશી પટ્ટાની વા એમ કહી પૂનમ અપવાદિક ABો કહેત. પાયચંદ્ર તો પૂનમના ક્ષયે પણ ચૌદશને ઉદયને નામે માને અને શાસનને AM
A અનુસરનારાઓ માફક તેરસે ચૌદશ અને ચૌદશે પૂનમ ન માને માટે વંશી લે શજી કહેવાની જરૂર જ નથી.
Kaહ
Page #89
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
-
ભર
૪૫ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨
(૩૦ ઓક્ટોબર ૧૯૪૦
******* ' (ટાઈટલના ૩જા પાનાથી ચાલુ) ()પડિક્કમણું અષાઢ વિગેરેની ચૌદશના દિવસે જ કરતા હતા, એટલે વર્તમાનમાં જેઓ હિર Ul. ભાદરવા સુદ પાંચમની સંવર્ચ્યુરી કરે છે તથા અષાઢ સુદ પૂનમ વિગેરેની ચોમાસી કરે છે . HIN! તેઓ શ્રીકલ્પસૂત્ર-સમવાયાંગ સૂત્ર તેમજ શ્રીકાલકાચાર્ય અને ચૂર્ણિકાર મહારાજાઓના જall આ વચનને ઉત્થાપન કરનારા છે. જો કે કેટલાકો તરફથી શ્રી સૂર્યપ્રજ્ઞમિ વિગેરેમાં જયોતિષને જાણ
અંગે થયેલી પ્રરૂપણાને આગળ કરી. પકખીનો છેડો પૂનમે અને ચોમાસીનો છેડો પણ આ પૂનમે હોય છે,” એમ જણાવી પકૂખી અને ચોમાસી બંને પૂનમ અમાવાસ્યાના દિવસે જ
કરવાનું જણાવવામાં આવે છે. પરંતુ તેઓએ સમજવું જોઈએ કે જ્યોતિષની અપેક્ષાએ પણ પાક્ષિકનો છેલ્લો દિવસ પૂર્ણિમા એમ જણાવવામાં આવ્યું છે, છતાં પાક્ષિક પ્રતિક્રમણ તો પતિ
કે હંમેશાં ચતુર્દશીએ જ થયું છે અને થાય છે, જો જયોતિષના હિસાબે પક્ષના અંતદિવસરૂપ છે Sઇ પૂર્ણિમા અમાવાસ્યાએ પખીનો આગ્રહ કરવામાં આવે તો પછી સર્વ પ્રાચીન લોકલોકોત્તર - જયોતિષ શાસ્ત્રોમાં અષાઢ સુદિ પૂર્ણિમાને દિવસે વર્ષનો અંત છેડો ગણવામાં આવ્યો છે,
છે તેથી તે હિસાબે તેઓએ અષાઢ સુદ પૂર્ણિમાને દિવસે ચોમાસી ન કરતાં સંવચ્છરી કરવી ના જોઈએ, અર્થાત્ ભાદરવા સુદ ચોથ તો શું! પણ પાંચમને દિવસે પણ સંવછરી કરવી તે
ની પણ તેમને માટે તો અયોગ્ય જ છે. કદાચ ભાદરવા સુદ ચોથ (પાંચમ)થી બીજી ભાદરવા વી. જ સુદ ચોથ (પાંચમ) વર્ષને અંતે જ આવે છે, અને તેથી વર્ષ થાય છે એમ કહેવામાં આવે તો જ Sત પછી ચૌદશથી બીજી ચૌદશ પણ પંદર દિવસે હોય છે. ચૌમાસી ચૌદશથી બીજી ચૌમાસી (મી ચૌદશ પણ એકસોવીસ દિવસે હોય છે, તે કેમ સમજાતું નથી? આગળ જણાવેલી વાતને વરી
2. સમજનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે કાર્તિક વિગેરેની પૂર્ણિમાથી એક દિવસ 1આગળ ચોમાસી પડિક્કમણું ચૂર્ણિકારોએ કર્યું છે અને અત્યાર સુધીના સર્વશ્રમણસંઘે પણ II હા તેમજ કર્યું છે. એટલે એ પણ સ્પષ્ટ છે કે જેમ પૂર્ણિમાને દિવસે ચતુર્માસી કરનારા પણ Sી આજ્ઞાથી દૂર થાય છે, તેવી જ રીતે કાર્તિકી પૂર્ણિમા વિગેરેથી પહેલે દિવસે ચતુર્માસી નહિં OR * કરનારા પણ આજ્ઞાની દૂર જ થાય છે. વર્તમાન કાળમાં જે બે પૂર્ણિમા કે બે અમાવાસ્યા
હોય ત્યારે જે બે તેરસો કરવામાં આવે છે તે પણ ઉપરની હકીકત વિચારનારને સાચી Rા જણાવ્યા વગર રહેશે નહિ. કા) ૧. તપગચ્છના મુકુટ સમાન ક્રિયોદ્ધારક આચાર્યશ્રી આણંદ વિમલ સૂરિજીની વખત. છે
૧૫૭૬માં બે પૂનમો હતી અને ત્યારે બે તેરસ કર્યાનો સ્પષ્ટ લેખ જાહેર થયેલો છે. IMPORી ૨. પૂનમ એવી કોઈપણ પર્વતિથિ લૌકિક ટીપણામાં વધેલી હોય તો બીજીને જ માત્ર )
ઉદયવાળી માનવી અર્થાત્ પહેલીને ઉદયવાળી જ ન માનવી એટલે તેને પૂર્ણિમાદિપણે ભિક
જ ગણવી નહિં એવો સ્પષ્ટ લેખ શ્રીહીર પ્રશ્નની અંદર વિદ્યમાન છે. ૩. આચાર્ય મહારાજ શ્રી વિજય દેવસૂરિજીએ પટ્ટકનો લેખ લખીને સ્પષ્ટ આજ્ઞા કરી છે ?
છે)
Page #90
--------------------------------------------------------------------------
________________
૪૬ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ૯ અંક-૨
(૩) ઓક્ટોબર ૧૯૪ દિ કે પૂનમ કે અમાવાસ્યા બે હોય ત્યારે બે તેરસો જ કરવી અને તેનો ક્ષય હોય
ત્યારે તેરસીનો જ ક્ષય કરવો. ૪. વર્તમાન કાળનો ભગવાન જિનેશ્વરોની અને શાસ્ત્રકારોની આજ્ઞાને અનુસરનારો
સમસ્ત શ્રીસંઘ પૂનમ કે અમાવાસ્યા બે હોય ત્યારે બે તેરસો અને તેનો ક્ષય હોય ત્યારે તેરસનો ક્ષય કરતો આવ્યો છે અને કરે પણ છે. છતાં જે રામટોળી હાલ કેટલીક મુદતથી માર્ગ ચૂકીને પ્રવર્તી છે તેણે પણ થોડીક મુદત પહેલાં સુધી તો સતતપણે તેમજ માનેલું લખેલું અને કરેલું છે. ઉપરની હકીકત ધ્યાનમાં લેનારો મનુષ્ય લૌકિક ટીપ્પણામાં આ વખતે કાર્તિક સુદિ પૂર્ણિમા બે હોવાથી નીચે પ્રમાણે જ તિથિ આરાધનામાં રાખશે.. ૧.કાર્તિક સુદ - ૧૩ પ્રથમ વાર મંગળ ૨. કાર્તિક સુદ -૩ બીજી વાર - બુધ ૩. કાર્તિક સુદ - ૧૪ વાર ગુરૂ અને ચોમાસી પ્રતિક્રમણ ૪.કાર્તિક સુદ-૧૫ વાર શુક્ર અને શ્રીસિદ્ધાચલજીની યાત્રા અગર પટ જુહારવો.
તા.ક. રામટોળ સિવાય કોઇપણ ચૌદશ પૂનમ-જેવી પર્વતિથિને બેવડી ગણતું કે માનતું નથી. તે રામટોળીએ પણ અત્યાર સુધી તો પર્વતિથિની વૃદ્ધિ કે હાનિ માની નહોતી. પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ માનવાનું નવું તૂતજ તેણીએ ઉભું કર્યું છે. લૌકિક પંચાંગ વિગેરેને અંગે કહેવામાં આવેલાં વાકયોને માન્યતામાં જોડે છે તે તેણીનો કદાગ્રહ સાથેનો માયાપ્રપંચ છે. અનેક વખત જમ્મુ.શ્રી.વિગેરેને તેમના જૂઠાણાં જણાવવા માટે અને શાસન પક્ષની સત્યતા સાબીત કરવા માટે જ રૂબરૂ બોલાવવામાં આવ્યા, છતાં તેઓ આવતા નથી તથા સમાધાન દેતા નથી. પરંતુ નાશભાગ અને સંતાકુકડી કરે છે અને પાછળથી ત્રીપત્રી પક્ષિણીઓને વનગહનમાં ઉડાડે છે. પરંતુ શાસનને અનુસરનારા ભવ્યજીવો તેથી ભરમાતા નથી જ. એ સત્યનો જ અપૂર્વ મહિમા છે.
IRL
Page #91
--------------------------------------------------------------------------
________________
‘
=
(અનુસંધાન ટાઇટલ ૪ પાનાનું ચાલુ) શિ) વાચકવર્ગ ધ્યાન રાખવાની જરૂર છે કે શાસ્ત્રકારો ચૂર્ણિકટીકા વગેરે કરતી વખતે વ્યાખ્યામાં મૂલમાર્ગને ની જ જણાવે છે અને તેથી જ શ્રી નિશીથચૂર્ણિ, પર્યુષણાકલ્પચૂર્ણિ અને શ્રીદશાશ્રુતસ્કંધ ચૂર્ણિ વિગેરેને હી આ રચનારા મહાનુભાવ આચાર્ય ભગવંતો કે જે ભાદરવા સુદ ચોથ રૂપી અપર્વને દિવસે સંવર્ચ્યુરી કરતા ,
| હતા, છતાં સંવચ્છરીની મૂલ વ્યાખ્યા પૂર્વ દિવસે એટલે પાંચમ, દશમ, અમાવાસ્યા કે પૂનમને દિવસે DJ વસવારૂપી પર્યુષણા કરવાની કરી, એ વાત એટલા ઉપરથી માલમ પડશે કે પોતે ભાદરવા સુદ પાંચમની છાલ
G, સંવચ્છરીની વ્યાખ્યા કરી, ત્યારે શિષ્ય શંકા કરી કે ફળ દંડસ્થાપત્રેપનોવિનતિઅર્થાત્ SH REAL વર્તમાન કાળમાં ચોથરૂપી અપર્વને વિષે (શ્રીશ્રમણસંઘ સમસ્ત)પર્યુષણા કેમ કરે છે.
ઝB ( આ જગા પર ધ્યાન રાખવાની જરૂર છે કે સામાન્ય રીતે અપર્વમાં પર્યુષણા કેમ કરાય છે? એવી છે Cછે. સામાન્ય શંકા કરવાથી ભગવાન ચૂર્ણિકારની વખતે સકલશ્રીસંઘ ચોથની જ સંવર્ચ્યુરી કરતો હતો અને હs
તે તેથી જ અપર્વ એવી ચોથમાં પર્યુષણા કેમ કરાય છે? એમ સામાન્ય પ્રશ્ન કર્યો. પરંતુ જો માત્ર Sિી ચૂર્ણિકાર મહારાજનો સમુદાય જ ચોથની સંવર્ચ્યુરી કરતો હોત અને બીજા કેટલાક પાંચમ કરતા હોત SિS આ તો શંકાકારને એમ કહેવું પડત કે તુરિંપત્રોવિનતિ અથવા પ્રદિપનોવિજ્ઞતિ એવું કહેવું છે. જ પડત. પરંતુ એમ પ્રશ્ન નહિં કરતાં જે સામાન્ય ચોથની અપર્વની પર્યુષણા કરવાનો પ્રશ્ન કર્યો તે જ જ છે કે
BUS છે કે તે વખત સકલ શાસનમાં ચોથની જ પર્યુષણા હતી. વળી જેઓ એમ કહે છે કે પર્યુષણા ચોથની ) ોિ કર્યા પછી બીજી સંવચ્છરી પહેલાં ભગવાન કાલકાચાર્યજીએ કાળ કર્યો છે અને તેથી બીજે વર્ષે ભાદરવા છે TES સુદ પાંચમની સંવર્ચ્યુરી કરવાની હતી છતાં બની નહિં. આવું કહેનારાઓએ પ્રથમ તો શ્રી કાલકાચાર્ય
ભગવાન જેવાની અકાળે હત્યા ચિંતવવારૂપ અઘોર પાપ પોતાના કદાગ્રહને લીધે માથે હોરીને એ #હ
જણાવ્યું છે, વળી ભગવાન ચૂર્ણિકાર સરખા મહાપ્રભાવિકોને અપ્રામાણિક ઠરાવવા માટે પણ તૈયાર છે છે તે થવાયું છે. તે વસ્તુ શાસ્ત્રોકત ન હોવાથી કોઇપણ પ્રકારે જૈનશાસનની પ્રતીતિ અને શ્રદ્ધાવાળો તો 9 લ
ને સહન કરી શકે નહિં.) Sછે. જેવી રીતે ભગવાન ચૂર્ણિકારો મૂળ પ્રરૂપણાની અપેક્ષાએ માત્ર ભાદરવા સુદ પાંચમની સંવચ્છરી NIP કરવાની પ્રરૂપણા કરતા હતા. તેવી રીતે બીજા પણ આચાર્યો પોતાના ગ્રંથોમાં જે ભાદરવા સુદ 9
પાંચમની સંવચ્છરીની પ્રરૂપણા કરે તે મૂળ પ્રરૂપણાની અપેક્ષાએ જ સમજવી, પરંતુ તેથી તેઓ Sિ ભાદરવા સુદ ચોથની સંવચ્છરી કરતા નહોતા કે માનતા નહોતા એમ સમજવું નહિં, એવી જ રીતે પાછું
અષાઢ શુકલા પૂર્ણિમા, ફાલ્ગન શુકલા પૂર્ણિમા કે કાર્તિક શુકલા પૂર્ણિમાને ચતુર્માસી તરીકે જણાવે 5સી છે તે પણ મૂળ પ્રરૂપણાની અપેક્ષાએ જ સમજવું. પરંતુ વાસ્તવિક રીતિએ ચૂર્ણિકાર મહારાજાઓ વિગેરે ન
ચોથની સંવચ્છરી માફક ચૌદશને દિવસે જ ચોમાસી કરતા હતા. કારણ કે જો ચૂર્ણિકાર વિગેરે ચૌદશને થઈ 990 દિવસે ચોમાસી ન કરતા હોત તો શ્રી નિશીથચૂર્ણિ અને દશાશ્રુતસ્કંધચૂર્ણિ વિગેરેમાં ‘ચોમાસી (
તીને પડિક્કમણા પછી વિહારના પ્રસંગે કાર્તિકી પૂર્ણિમાના દિવસે આચાર્ય ભગવંતને વિહારને લાયક નક્ષત્ર તૂટી ન હોય તો ચૌમાસી પડિક્કમણું કર્યા વગર પણ વિહાર કરે.” આ વસ્તુ જે જણાવવામાં આવી છે ગીર @ી તે ન હોઈ એટલે તે જ સિદ્ધ કરે છે કે ચૂર્ણિકાર મહારાજાઓ પણ ચોમાસી ની
(અનુસંધાન પાન ૪૫ પર જુઓ.) ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શાહ. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.
GKછે
Page #92
--------------------------------------------------------------------------
________________
(Regd. No. B. 3047.
૩૦ ઓક્ટોબર ૧૯૪૦) SIDDHACHKARAI છે કાર્તિકી પૂર્ણિમા
અને
- શ્રી શ્રમણ સંઘ .
ભ
| શ્રી શ્રમણ સંઘભટ્ટારકને એ વાત તો વિદિત જ છે કે શ્રી જૈનશાસનની રીતિ
પ્રમાણે દરેક વર્ષે કાર્તિકી, ફાલ્ગની અને અષાઢી એવી રીતે ત્રણ ચોમાસીઓ આવે જરી, V) છે. શાસ્ત્રકારો ચોમાસાને અંગે ચોમાસીના છેલ્લા દિવસને પણ ચોમાસી તરીકે V ofી જણાવે છે, એટલે ચાર મહિનાનું નામ પણ ચોમાસી છે અને ચાર મહિનાના અંતના Iણ દિવસનું નામ પણ ચોમાસી છે અને તેટલા જ માટે વ્યાકરણાચાર્યોને પણ ચતુર્મસાત્ | A00 નાખિ ૬-૧૩-૧૩૩ અને સંજ્ઞાથીમપા.વા.એમ સૂત્ર અને વાર્તિક કરીને એકજ )
દિવસને માટે ચાતુર્માસિક શબ્દ બનાવવો પડયો છે. એટલે વૈયાકરણોના હિસાબે ચાર મહિનાના છેલ્લા દિવસનું નામ ચાતુર્માસી છે. તેમાં લૌકિક, લોકોત્તરજ્યોતિષ તથા વેદ-વેદાન્તના હિસાબે ચાર ચાર મહિનાના છેલ્લા દિવસો કાર્તિકી પૂર્ણિમા, | ફાલ્ગની પૂર્ણિમા અને અષાઢી પૂર્ણિમા હોય છે, પરંતુ યુગપ્રધાન શ્રી કાલકાચાર્ય
મહારાજે પર્યુષણ પર્વની તિથિનો પરાવર્ત કર્યો અને સંવછરી ભાદરવા સુદચોથની 4 પ્રવર્તાવી તેને લીધે કાર્તિકી ચૌમાસી પણ કાર્તકશુકલા ચતુર્દશીની કરવી પડી, જેવી AI રીતે શ્રીકલ્પસૂત્રમાં અષાઢ ચોમાસી પછી પચાસ દિવસે પર્યુષણા (સંવછરી) પર્વ
કરવાનું જણાવ્યું છે. તેવી જ રીતે શ્રીસમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે શ્રી કાર્તિકી 15 & JM ચોમાસીથી પહેલાં સિત્તેર દિવસો રહ્યા હોય ત્યારે જ પર્યુષણા (સંવચ્છરી) પર્વ IIM * કરવું જોઇએ. તો એ સૂત્રવાકયોની આરાધના માટે અષાઢી ચોમાસી અને કાર્તિકી ચોમાસીના દિવસો અષાઢ પૂર્ણિમા અને કાર્તિકી પૂર્ણિમાના હતા. છતાં એને પલટાવીને અષાઢ શુકલાચતુર્દશી અને કાર્તિક શુક્લા ચતુર્દશી કરવાની જરૂર પડી.
(અનુસંધાન પાનું ૩ જું)
Page #93
--------------------------------------------------------------------------
________________
(Regd. No. . 2017)
(Regd. No. B. 3047).
)
શ્રી સિદ્ધચક
"
કચ્છ !!! વંદ...ન હો !!
- શ્રી સિદ્ધચક્રને જ सार्वं सिद्धिगतं सद०र्थकथर्फ सूत्रप्रदं मौनिनं,
सद्बोधिं सुबुधं नमामि चरणं शुद्धं तपः शंकरम्। ___एतन्मंडलमर्च्यमद्रिरिपुभिः श्रीसिद्धचक्रस्थित
मानंदोदधिकौमुदीश्वरवरं श्रीपालसौख्यप्रदम्॥१॥
ત્ય પચા)
TIR Arn
વર્ષ ૯:
અંક – ૩-૪
=
(ધનજીસ્ટ્રીટ ઃ ૨૫, ૨૭)
વિક્રમ સં. ૧૯૯૭, વીર સં. ૨૪૬૬,
લવાજમ રૂા. ૨-૦-૦
તા. ૨૯-૧૧-૪૦ શુક્રવાર
કિંમત ૧ આના
Page #94
--------------------------------------------------------------------------
________________
પર્વતિથિની હાનિ અને વૃદ્ધિને અંગે
રામટોળીનો ઢંઢેરો
૧.
આચાર્યશ્રી આનંદ વિમલસૂરિજીએ બે પૂનમની વખતે બે તેરસ કરી છે.
કરાવી તે ભૂલ્યા. કે ૨. આચાર્યશ્રી વિજયદાનસૂરિજીએ સોલમી સદીમાં બે પૂનમની બે તેરસ આ0
કરી કરાવી તે ભૂલ્યા. આચાર્ય શ્રી હીરસૂરિજીએ ટીપ્પણાની બીજી પૂનમ અને અમાવાસ્યા આદિને જ ઉદયવાળી માની તે ભૂલ્યા. શ્રી વિજયસેનસૂરિજીએ બે અગ્યારસ હોય ત્યારે બીજી અગ્યારસને ઉદયવાળી માની તે ભૂલ્યા. શ્રી વિજયદેવસૂરિજીએ પૂનમ કે અમાવાસ્યાના ક્ષયે કે વૃદ્ધિએ તેરસનો ક્ષય અને વૃદ્ધિ કરવાનો પટ્ટક કર્યો તે ભૂલ્યા. પોતાના આચાર્ય આત્મારામજી, કમલવિજયજી, દાનવિજયજી,
પ્રેમવિજયજી અને પોતે પણ પર્વતિથિની હાનિ કે વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર Io અપર્વતિથિની હાનિ કે વૃદ્ધિ કરી તે પણ ભૂલ થઈ.
જ ન તા.ક. ઉપર મુજબની વાસ્તવિક અભૂલોને પણ અમો ભૂલો ગણીએ છીએ તે
એમ જાહેર કરવા સાથે જાહેર કરીએ છીએ કે જેમ ભીખમપંથીયો , ભગવાન મહાવીરને ભૂલ્યા કહે તેમાં તેને શાસ્ત્રપાઠ આદિની જરૂર છે નથી તેમ અમારે પણ જરૂર નથી. નવીનમતના નેતાને કોઇએ રૂબરૂની ચર્ચા કરવા રૂપઝગડામાં ખેંચવા નહિં, વળી ભીખમપંથીયો જેમ સાચા લેખોના ખોટા અર્થો લખે છે તેમ અમે પણ ત્રિપત્રીની તરખટમાં કરીએ છીએ તેમાં નવાઈ ગણવી નહિં.
Page #95
--------------------------------------------------------------------------
________________
A
શ્રી સિદ્ધચક્ર -
વર્ષ : ૯:]
કારતક વદ ૦))
[અંક-૩-૪
તંત્રી પાનાચંદ રૂપચંદ = ઝવેરી જ
જ ના ઉદેશ થી
શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ એ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના છે અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો રે ક કરવો..... ....વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦..............
આગમો દ્ધારકની અમોધદેશના
(ગતાંકથી ચાલુ) ચારિત્રમાં અશુભનો ત્યાગ, શુભનો સમાધાન - ચારિત્રની પ્રતિજ્ઞામાં શુભક્રિયાનો આદર, ગુણનું ગ્રહણ, કર્મક્ષયના આદર જણાવ્યો છે, પણ તે આદરને તે જ ટકાવી મુદા સાથે છે.
શકશે કે જે અશુભ ક્રિયાનો ત્યાગ કરશે. જેઓ
અશુભ ક્રિયાનો ત્યાગ ન કરે અને તેમાં જ ચારિત્રરૂપ પચ્ચખાણમાં પ્રથમ શુભ ક્રિયા
રાચ્યામાચ્યા રહે તેઓ શુભ ક્રિયા કરે તો પણ તેની છે. વિરતિમાં પ્રથમ અશુભનો ત્યાગ છે. “કરેમિ પરાકાષ્ઠાએ તો પહોંચે જ કયાંથી? એટલે ઉત્પત્તિના ભૂત! સામાઇય'માં પ્રથમ જ્ઞાનાદિની આરાધના રૂપ ક્રમે અશુભ ક્રિયાનો ત્યાગ અને શુભ ક્રિયાનો આદર શુભક્રિયા રાખી અને અશુભનો ત્યાગ પછી રાખ્યો જણાવ્યો છે. ચોથા વ્રતના પ્રત્યાખ્યાનમાં પણ આવી ભિન્નતા કે આ ક્રમનું કારણ શું? મૈથુનરૂપ અશુભનો ત્યાગ પ્રથમ છે. બ્રહ્મચર્યનું
Page #96
--------------------------------------------------------------------------
________________
૪૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪ (૨૯ નવેમ્બર ૧૯૪૦ ગ્રહણ પછી છે. આમ હોવાને લીધે કિમંતેમાં બે વાત કરી તેમાં યતિ ધર્મના દશ ભેદો આવી જ પ્રથમ “સવં' સાવજ્જ જોગં પચ્ચખામિથી જ જાય છે. એટલે ૧ ક્ષમા, ૨ માર્દવ, ૩ આર્જવ, સાવદ્યનો ત્યાગ, તે પછી રાખ્યો કારણ કે ૪ ત્યાગ, ૫ તપ, ૬ સંયમ, ૭ સત્ય, ૮ શૌચ, સમ્યગદર્શનાદિ આત્માના ગુણો ટકાવવા, વધારવા ૯ અકિંચનત્વ, ૧૦ બ્રહ્મચર્ય. આ દશે ગુણો એમાં અને પરાકાષ્ઠાએ પહોંચાડવા માટે ત્યાગનો નિયમ ગણાઈ જ ગયા જાણવા. આ ચારિત્ર ઉત્તમગુણોએ છે. આ ભાવ પ્રત્યાખ્યાન છે. ધ્યાનમાં રાખવું જરૂરી સહિત છે તેથી આ ગુણો તેમાં ગણાઈ જાય. છે તિર્યંચોને પણ સર્વથા હિંસાદિના ત્યાગરૂપ ઇતરોમાં વ્રત પચ્ચખાણો છે કયાં? નિયમો મહાવ્રતો હોય છે છતાં સર્વ સામાયિકનો સદ્ભાવ અને પ્રતિજ્ઞાઓનું નામ પણ કયાં છે? ત્યાં તો માત્ર ન હોવાથી જ ચારિત્ર નથી હોતું, વળી અમૂલ્ય જેવા વાતો જ કરવાની છે. જૈનશાસન “વાતોમાં વડાં' જીવો સાવધના ત્યાગવાળા થાય છે છતાં,
માનતું નથી. ચારિત્રમાં અશુભક્રિયાનો ત્યાગ તથા સામાયિકની સ્વીકૃતિવાળા નથી તેથી મોક્ષમાર્ગમાં
ક્ષમાદિ ગુણોની સાથે શુભક્રિયાનો આદર કરી જ નથી, તેથી અહિં ભાવચારિત્ર લાવવા માટે
બતાવવાનું જૈનશાસનનું ફરમાન છે. આનું નામ વિપર્યાલ રાખ્યો છે. અર્થાત્ શુભનો આદર પ્રથમ
જ ચારિત્ર છે. અને અશુભનો ત્યાગ પછી, છતાં અહિં ચારિત્રમાં
સ્વાવલંબી રત્નદીપક હોઇ પ્રથમ અશુભનો ત્યાગ અને પછી શુભનો આદર કહ્યો છે. વાસ્તવિક ચારિત્રનું તે સ્વરૂપ છે. મનોમંદિરમાં પધરાવવા યોગ્ય છે, જ્ઞાન વિનયથી અશુભક્રિયાના ત્યાગની અનુપમ કોટીમાં જવું તે ગ્રહણ કરવા યોગ્ય છે. તથા ચારિત્રને માટે પાજોદ વાસ્તવિક ચારિત્ર છે. સમ્યગદર્શનાદિની જે જે શુભ એમ કહ્યું એટલે એ પાલન કરવા યોગ્ય છે. ક્રિયાઓ છે તેમાં પ્રમાદ ન કરતાં અપ્રમત્તપણે વર્તવું ચારિત્રને યાવજજીવન પાલન કરવાનું છે. ૧ જોઇએ. ચારિત્રનાં બે સ્વરૂપ છે. ૧- હિંસાદિનો અશુભનો ત્યાગ, ૨ શુભનો આદર, ૩ ગુણનું ત્યાગ અને ૨- શુભક્રિયામાં અપ્રમત્તપણે વર્તન. તે અવધાણ આ ત્રણ વસ્તુ ચારિત્રમાં હોવા છતાં સિવાય ત્રીજી ક્રિયાની જરૂર નથી. જેમ કોઈને એમ પણ જેમ સહી વગરનો દસ્તાવેજ નકામો છે, કહેવામાં આવે કે “આ છોકરાનું પાલન કરજે, તો અર્થાત્ દસ્તાવેજ નીચે સહી જોઈએ જ, તેમ તેમાં તેને ખવરાવવું, પીવરાવવું, ભણાવવું, વ્યાપારે કર્મક્ષયનો મુદો જરૂર જોઇએ. નિરુ એટલે આઠ વળગાડવું આદિ તમામ આવી જાય તેમ અહિં પણ કર્મનો જે સંચય તેને “રિક્ત' એટલે ખાલી કરવું અશુભક્રિયાનો ત્યાગ અને શુભ ક્રિયાનો આદર એ તે નિરૂકત એટલે ચારિત્ર. અર્થાત્ કર્મના ક્ષય માટે
Page #97
--------------------------------------------------------------------------
________________
૪૯: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • : જે પાલવામાં આવે તે ચારિત્ર એમ તમે પૂજાની શ્રીશ્રીપાલ ચારિત્રમાં શ્રી નવપદજીના મહિમાનું ઢાલમાં પણ બોલો છો. આ ચારિત્ર આઠમા પદે નિરૂપણ કરતાં શું કહે છે? છે. જ્ઞાન હનં વિતિ એટલે જ્ઞાનનું ફલ વિરતિ શ્રીશ્રીપાલ મહારાજાના ચારિત્રમાં, પુષ્યના જ છે. તે ચારિત્રની આરાધના કરો ! ચારિત્રથી મુખ્ય ફલરૂપે અને આરાધનાના આનુષંગિક ફલરૂપે તો નવો કર્મ બંધ અટકે પણ જુના બંધાઈ ગયેલાં જે તેમને મળેલી ઋદ્ધિનું વર્ણન કરવામાં આવ્યું કર્મોનું શું? તેનો ઉપાય સમ્યક તપ છે. આ તપ છે તે શ્રોતાઓને ઋદ્ધિ સમૃદ્ધિના અર્થી બનાવવા ભૂલના ભોગ થઈ પડેલાઓને જરૂર બચાવે છે. માટે નથી, પણ આરાધના - નવપદની આરાધનાના ભવાંતરની ભયંકર ભૂલોના ભોગથી બચાવવામાં અથ બનાવવા માટે જ છે. નવપદની આરાધનાનો અમોઘ ઉપાય સમ્યક્ તપ છે.
ઉદેશ વૈભવ કે ઠકુરાઈ મેળવવાનો નથી પણ કર્મના ક્ષયનો છે. નવકારનું સ્મરણ રોજ કરવામાં આવે છે. તેમાં ઉદેશની જાહેરાત સ્પષ્ટ છે. પક્ષો
પંથનમુદAો આ પાંચ પરમેષ્ઠિને કરેલો નમસ્કાર તદ્ ભવમુક્તિગામી
છે. જેમાં શ્રુતસ્કંધ સવ્વપાવપૂUIો સર્વપાપનો શ્રીતીર્થંકરદેવને પણ તપ વિના નાશ કરનાર છે. ઇરિયાવહિના કાયોત્સર્ગમાં પણ ચાલ્યું નથી !
પાવાdi માપ નિ થાયgણ એમ પાપનો દિીક્ષા લીધે તો ચોથું જ્ઞાન નાશ જ ફલ તરીકે કહેવામાં આવે છે.
થયું! પણ કેવલજ્ઞાન ક્યાં? પંચપરમેષ્ઠિની કે નવપદની આરાધનામાં યાવત્ આ તપ જ કેવલજ્ઞાનને આકર્ષે છે ! મ. ચારિત્રપાલનમાં ધ્યેય એકજ છે. એક સરખું જ તપ વિના કર્મશત્રુનો સંહાર છે- છે. નવકારસ્મરણ જેવા નાના પ્રયોગથી યાવત જ નહિ !
ચારિત્ર પાલન સુધી સર્વસ્થાને ધ્યેય કર્મક્ષયનું જ આત્માએ અણાહારીપદ માટે તપ છે. જૈન શાસનના પગથીયે ચઢેલો કે આગળ વધેલો કરવો જ જોઈએ !
કર્મક્ષયના ધ્યેયવાળો જ ગણાય. જૈનદર્શનમાં
કોઈપણ અનુષ્ઠાન, આચાર કે ક્રિયા આ લોક કે શ્રી જિનેશ્વર દેવ કર્મ શત્રુને જીતવા જ
પરલોકમાંના દુન્યવી પદાર્થો, ભોગો, કીર્તિ, ફરમાવે છે.
શ્લાઘાદિ માટે વિહિત નથી, પણ નિઝર શાસ્ત્રકાર મહારાજ શ્રીમશ્રીરનશેખર અર્થાત કેવલ કર્મ નિર્જરા માટે જ છે. કોઈ એમ સુરીશ્વરજી મહારાજા, ભવ્યજીવોના ઉપકારાર્થે કહે કે “એ બધી વાતો તો મોટા પુરૂષો માટે છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
છે.
૫૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪ (૨૯ નવેમ્બર ૧૯૪૦ બાકી તો આ લોક પરલોકના સુખોની પણ ઇચ્છા બનો' એમ ત્રિલોકનાથ શ્રી તીર્થકર દેવ સ્વય તો થાય. પરંતુ આ ધ્યેય છે. કેવલ કર્મ નિર્જરાનું ફરમાવે છે, કેમકે તેઓ વીતરાગ સર્વજ્ઞ છે, એટલે કર્મ ક્ષયનું ધ્યેય છે એવું વિધાન શ્રીશäભવ કેવલજ્ઞાની છે. તેમના આ અર્થને જો દુન્યવી સૂરીશ્વરજી મહારાજા, આઠ વર્ષની વયના મનક વ્યવહારના અર્થમાં ઉતારીએ તો પેલો છોકરો તો નામના સાધુને મંગલ શબ્દ વાપરી કહી સંભળાવે ભૂલ નથી કરતો, તો પણ આપણે તો ભૂલીએ છીએ,
શ્રી જિનેશ્વર દેવે જીતવાનું કોઇ પણ વિરોધીને માટે
કહ્યું છે એમ માનીએ તો છોકરો તો ભૂલ નથી શ્રી જિનેશ્વર મહારાજને દેવ માને તે જૈનો
કરતો, પણ આપણે તો નફટાઈ કરીએ છીએ એમ કહેવાય. નિનો તેવતા વચ્ચે જેમના દેવો જિન છે
કહેવું પડે. શ્રી જિનેશ્વર દેવ કર્મ શત્રુને જ જીતવાનું તે જૈન અહિ પ્રત્યયનો પ્રયોગ છે. કોઇપણ
કહે છે. સ્તવનોમાં પણ બોલે છે : સિદ્ધ મોહવાળા કે જ્ઞાનાવરણીયાદિ કર્મવાળા નથી.
જે તે જીત્યારે, તેણે હું જીતીયો રે એટલે સર્વે સિદ્ધિ પામેલા જે છે ત્યાં પણ જિનપણું છે. જિનપણા વિના સિદ્ધપણું નથી. સિદ્ધત્વમાં પુરૂષ કિસ્યું મુજ નામ રાગ, દ્વેષ કે મોહની પરિણતિ સર્વ કાલને માટે કર્મ સિવાય કોઇની સાથે શત્રુતા રાખવા જૈન છે જ નહિ. માઈત શબ્દ વધારે નથી વપરાતો પણ દર્શન સાફ મનાઈ કરે છે. જૈનદર્શન તો કહે છે જૈન શબ્દ વપરાય છે. “અરિહંત દેવ છે જેમના કે શત્રુ એક જ છે અને તે કર્મ જ, જૈનદર્શનના એમ ન કહેતાં “જિન” છે દેવ જેમના એમ કરી એકેએક અનુષ્ઠાનમાં હેતુ કર્મક્ષયનો જ છે. જૈનપણું કહ્યું. આથી સાધ્ય દિશા નક્કી થાય છે. ચક્રવર્તીના ચક્રનો પ્રભાવ તો મર્યાદિત છે અને તમે જીતો, જીતનારાના શરણે રહો, તેના ભક્ત વળી દુન્યવી છે ! કર્મોના ચૂરેચૂરા કરનાર બનો. જૈન દર્શનનો આજ મુદો છે. સિદ્ધચક્રનો પ્રભાવ તો લોકોત્તર છે ! અને
અહિં એક વાત ધ્યાનમાં રાખવાની છે અને અનિર્વચનીય છે ! તે એ કે કતરૂં ઘરમાં પેસે ત્યારે મા, નાનાં છોકરાંને શંકાકાર - વાત તો ખરી, પણ કર્મક્ષય કરવો પણ એમ કહેશે કે લે લાકડી અને હાંકા' તો તે હેલો છે? “જા બિલ્લી કુકુ માર’ એમ કોઈ પણ નાનું છોકરું પણ કુતરાને જ હાંકવા દોડશે. કુતરાને કહે, પણ કુતરાને મારવાની બિલ્લીમાં તાકાત કયાં જ હાંકવાનું સમજશે. પોતાના બીજા ભાઈ બહેનોને છે? આ જીવ અનાદિકાલથી કર્મોથી જકડાયેલો છે. હાંકશે નહિ અગર હાંકવા જશે નહિં. તેમ આપણને
કર્મોમાં જ રાચ્યો માચ્યો રહેલો છે. તે એકદમ ‘તમે જીતો, જીતનારના શરણે રહો, તેના ભક્ત તે
જ તેને કેમ જીતી લે?
Page #99
--------------------------------------------------------------------------
________________
પ૧ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ | સમાધાન-ચક્રવર્તીના ચક્રમાં એટલો પ્રભાવ ટુંકું હોય તો જીવના પર્યવસાન બાદ તે ચક્ર કામ હોય છે કે દેવતાઓ પણ તેને જીરવી શકતા નથી. લાગતું નથી. શ્રી જિનેશ્વરદેવ જે આ શ્રી સિદ્ધચક્રરૂપ સગર ચક્રવર્તીનું દષ્ઠરત્ન ભગીરથાદિના તાબામાં ચક્ર આપે છે તે એવું તો અજોડ ચક્ર છે, એવું આવ્યું, તેથી હજારો યોજન સુધીની જમીન એ દિવ્ય ચક્ર છે, અને એવા અચિંત્ય, અકથ્ય, ખોદવામાં અડચણ આવી નહિં. જીવ અનાદિકાલથી અનિર્વચનીય પ્રભાવવાળું ચક્ર છે કે આરાધકનું કર્મના સપાટામાં છે તે શ્રી જિનેશ્વર દેવ જાણે જ જીવન જાય, આ ચક્ર રત્ન પણ જાય, તો પણ છે. પણ કર્મને જીતવાની ઇચ્છાવાળા ભવ્યાત્માઓને શત્ર હલ્લો કરી શકે નહિં. સિદ્ધચક્રનો આવો પ્રભાવ શ્રી જિનેશ્વરદેવ એક ચક્રરત્ન ભેટ આપે છે તે એવું છે છે કે જેથી કર્મના ચૂરેચૂરા, ચટ દઈને થઈ જય! તે કહ્યું ચક્ર શ્રી સિદ્ધચકા પણ શરત એ તેની મરી ગયેલા વાઘ કે સર્પનો દેખાવ પણ આરાધના કરવી જોઇએ ! બે પ્રકારે દેવ ૧. શ્રી ચમકાવે છે. આ સિદ્ધચક્ર માટે તે જ જાય છે. અરિહંત. ૨ સિદ્ધ. ત્રણ પ્રકારે ગુરૂ ૧ શ્રી આચાર્ય, જીવ સિદ્ધમાં જાય પછી ત્યાં તો સિદ્ધચક્ર નથી ૨. શ્રી ઉપાધ્યાય, ૩. શ્રી સાધુ. ચાર પ્રકારે ધર્મ ને ! ત્યાં દેવ, ગુરૂ અને ધર્મની આરાધના નથી ૧. શ્રી સમ્યગદર્શન, ૨ શ્રી સમ્યજ્ઞાન, ૩. કે તેનો પ્રયત્ન પણ નથી. વળી સમ્યગ્ગદર્શનાદિ શ્રી સમ્યક ચારિત્ર, ૪ શ્રી સમ્યક તપ. આવું નવ માટે પણ પ્રયત્ન નથી, પણ પછી તે આત્મા તરફ આરાવાળું (નવપદમય) શ્રી સિદ્ધચક્ર યદિ કર્મરાજા નજર પણ કરતો નથી. શ્રીસિદ્ધચક્રથી થતો આરાધાય તો કર્મનો ભાંગીને ભૂક્કો થઈ જાય. જો વિજય આખરી વિજય છે. સદા અને સર્વદાનો તત્ત્વત્રયીમય નવપદની આરાધના કરો, શ્રી વિજય છે. ચક્રવર્તીના ચક્રમાં તેવી તાકાત નથી. સિદ્ધચક્રને આરાધો, કર્મરાજાની તાકાત નથી કે મહાવીર મહારાજાનો જીવ મૂકા નગરીમાં ચક્રવર્તી તમારી સામે નજર પણ કરે !
થયો હતો પણ ત્યાંથીયે પાછા સંસારની રખડપટ્ટી શ્રી જિનેશ્વરદેવો, જીવોના ઉદ્ધારમાં જે કરવી પડી છે. મોક્ષ તરત મળ્યો નથી. ચક્રવર્તીનું સાધન વાપરે છે, તે સાધન કર્મરાજાના સમૂહને ચક્ર માત્ર વર્તમાન કાલમાં ફળે છે. ભવિષ્યમાં નહિં. હાંકી કાઢનાર એવું શ્રી સિદ્ધચક્ર જ છે. દેવ, ગુરૂ, પણ સિદ્ધચક્ર તો વર્તમાનમાં પણ સહાયક છે, અને અને ધર્મ આ ત્રણ તત્ત્વોમાં જીવન જો ઓતપ્રોત ચાલ્યું જાય છતાંયે ભવિષ્યમાં શત્રુ નામ પણ ન થાય તો કર્મ ઉભું રહે જ ક્યાં?
લે તેવો વિજય અપાવે છે. આ સિદ્ધચક્ર દ્વારા ચક્રવર્તીનો મહિમા તો ચક્રની હાજરી સુધી જગતના જીવો કલ્યાણ સાધી શકે છે, અને છે. પુણ્ય પરવારે તો ચક્ર પણ ચાલ્યું જાય! આયુષ્ય જિનેશ્વર દેવો સધાવે છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
પર : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • - દર છ માસે લેવાતી પરીક્ષા ! માનવામાં, આચાર્યાદિને ગુરૂ માનવામાં કોઈને
આ ચક્રમાં દેવ, ગુરૂ અને ધર્મ ત્રણ તત્ત્વોની વાંધો નથી. ત્યાં કોઈની આડ ખીલી નથી. આરાધનાનું વિધાન છે. એ આરાધનાની દર છ સમ્યગદર્શનમાં જીવાદિતત્ત્વોને માનવા માત્રમાં માસે પરીક્ષા છે. પરીક્ષા માટે નવ નવ દિવસો કોઈને વાંધો નડતો નથી. જ્ઞાનને અંગે પણ કોઇની નિયત કરવામાં આવ્યા છે. પ્રથમ બે દિવસ દેવની હા ના નથી, અર્થાત્ તેમાં પણ ‘ઊંડું નથી. છેલ્લા આરાધનાના છે, પછી ત્રણ દિવસ ગુરૂની બે તત્ત્વો એટલે છેલ્લી બે જ વસ્તુમાં સાંધા તેટલા આરાધનાના છે, છેલ્લા ચાર દિવસ ધર્મની વાંધા છે ! શ્રી સિદ્ધચક્રમાં આ બે વસ્તુ એવી છે આરાધનાના છે. ક્રમ આ મુજબ છે. કર્મરાજાને
કે ત્યાં જ ખરેખર ચક્રાવે ચડવાનું છે. એ બે વસ્તુ જીતવા અને તેનો ક્ષય કરવા માટેની આ જડ છે તે આરાધનાની પરીક્ષાનો ક્રમ આ છે. છ માસની ૧
તે ચારિત્ર તથા તપ. આ બે તત્ત્વો તેવાં છે. જૈન પ્રવેશક પરીક્ષામાં ન ઉતરાય તો જૈન નામ શોભે ધર્મમાં ચારિત્ર તથા તપશ્ચર્યાને સ્થાન ન હોત, આ ખરું? દેવ, ગુરૂ અને ધર્મની આરાધનાની પરીક્ષા બે તત્ત્વોનું વિધાન ન હોત તો આખા જગતને જૈન દર છ માસે માત્ર નવ જ દિવસ લેવામાં આવે ધર્મ માનવામાં કે આરાધવામાં વાંધો કયાં છે? છે અને તે પણ જયારે આકરી પડે ત્યારે કહેવું વર્તનનો જ વાંધો છે ! વરાની વાતો આકરી નથી. શું? ચાતુર્માસિક તથા પર્વાધિરાજ પર્યુષણાની વરો કરવો આકરો છે. શ્રી અરિહંત પદથી સાતમા અઠ્ઠાઇઓ તો અશાશ્વતી છે, જયારે આ બે ઓળીની જ્ઞાન પદ સુધી તો આ કુટિલ કાયાને પણ કશો અઠ્ઠાઇઓ તો શાશ્વતી છે. દરેક જૈને છ છ માસે વાંધો નથી. સાતે પદમાં ‘હા’ કહેવાની માયા તો લેવામાં આવતી આ પ્રવેશ પરીક્ષામાં દાખલ થવું કાયા પણ બતાવે છે. જયાં આઠમા પદ ચારિત્રની જોઇએ. પાસ થવું જોઇએ.
વાત આવી કે કાયા મોટો ઉત્પાત મચાવે છે. ચારિત્ર દેવ તથા ગુરૂતત્ત્વની આરાધના આગળ આદરવાની વાત તો દૂર જ રહી, માત્ર ચારિત્રની વિચારાઈ ગઈ. ધર્મ તત્ત્વને અંગે પણ સમ્યગદર્શન
વાત જ થતી હોય, ચારિત્ર સ્વીકાર્ય છે એટલી (સ્વાવલંબી રત્ન દીપક સમાન, મનોમંદિરમાં
કલ્પના માત્ર થતી હોય ત્યાં જ જોઈ લ્યો કાયાનો પધરાવવા યોગ્ય) શિખવા યોગ્ય સમ્યગ્રજ્ઞાન અને
ઉકળાટ અને કકળાટ! કાયાને કસવાનું સ્થાન જ પાળવા યોગ્ય સમ્યક્ ચારિત્રની પણ વિચારણા
ચારિત્ર છે. કરવામાં આવી. કકળે છે કાયા, ક્યાં કહો?
શાસ્ત્રકાર કહે છે કે વર્તન માટે સંખ્યાતી
ચોકીઓ વચમાં પડી છે. શ્રાવકપણામાં તો જોઈતું દુનિયામાં વાંકાપણું વાતમાં દેખાતું નથી પણ વેતરવામાં દેખાય છે. અરિહંત તથા સિદ્ધને દેવ રાખીને બાકીનાનો ત્યાગ છે. હિંસામાં છકાયમાં
Page #101
--------------------------------------------------------------------------
________________
પ૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . માત્ર ત્રસજીવની સંકલ્પથી નિરપરાધી નિરપેક્ષની શ્રાવકપણામાં બનતું જોઇતું રાખીને બાકીનો ત્યાગ હિંસા છોડાય છે. જૂઠમાં સ્થૂલ જૂઠું છોડાય છે. કરવો તે સમ્યક્તથી નવ પલ્યોપમમાં બની જાય. બારીક જૂઠું ન છોડાય તો છૂટ! ચોરીમાં પણ પણ સમ્યકત્વ પામ્યા પછી સર્વથા ત્યાગની વાત ખાતર વગેરેનો ત્યાગ, પણ આવું પાછું છૂટ! માટે તો સંખ્યાતા સાગરોપમો જોઇએ. બ્રહ્મચર્યમાં પણ પરસ્ત્રીગમનનો ત્યાગ. સ્વસ્ત્રી મનનું માર્યું શરીર મરે તો જ ચારિત્રમાં સંયોગની છૂટ! અને પરિગ્રહમાં તો સર્વથી આગળ સફળતા મળે. પણ કાયા અને મન બને ભેગાં વધ્યા ! વધ્યા જ વધ્યા ! કેટલી છૂટ? મન માને મળી માયા રચે (કાવતરું કરે) તો મોટી મુશ્કેલી! તેટલી ! લાખ, કરોડ, અબજ, પરાઈ !પૂર્વ કાલમાં મનને વેગળું મૂકે તો પણ ન ચાલે ! મનને વશ આનંદાદિ શ્રાવકો એવા હતા કે જેમને ત્યાં કોડી કરીને આરાધનામાં જોડાવું જોઇએ, એમ થાય તો (કરોડ)ની ઋદ્ધિ છતાં તેમાં એક કોડી માત્ર પણ મન પરત્વે માયાવાળી કાયા પણ મલપતા મલપતી વધારવાની છૂટ ન હોતી. એ પચ્ચખ્ખાણ કેવું મુશ્કેલ પાછળ પાછળ ચાલી આવે. હશે ! કરોડની મિલક્તમાં કોડી ન વધવા દેવી તપને અંગે ચલણ કાયાનું છે : મનનું નથી એમાં કેટલી તપાસ રાખવી પડે ! શાસ્ત્રમાં એક ચારિત્ર તપ એવી ચીજ છે કે તેમાં મન દ્રષ્ટાંત આવે છે. બુદ્ધિની પરીક્ષા માટે એક રાજાએ પરોવવું પડે, પણ કાયા જ તેને પોતે સહાયક હોય એક ગામવાળાઓને એક બોકડો પંદર દિવસ માટે તો પકડીને લાવી શકે છે. બે ઉપવાસ કર્યા એટલે સાચવવા વજન કરીને આપ્યો છે અને એવી શરત કાયા કાંઇક અશક્ત થાય. ત્યાં મન હાજર થઈ કરી છે કે પંદર દિવસ પછી વજનમાં જરા પણ જાય પણ જો તે વખતે કાયા સમર્થ હોય તો તપને વધવા કે ઘટવો જોઇએ નહિં. ગામવાળાઓ માટે અંગે મનનું કાંઈ પાછળ પડવાનું થતું નથી. તો મુશીબત થઈ ! બોકડાને ભૂખ્યો પણ ન રખાય. દર્શનમાં, યાત્રા આદિમાં મન થતાં કાયા દોરાય વજનમાં ઘટે નહિં માટે. વળી ખાવાને હુષ્ટ પુષ્ટ છે, પણ તપમાં તે કાયા મનને ખેંચે છે. વધારે ખોરાક પણ આપવાનો છે અને છતાં વજનમાં વધે ઉપવાસમાં કાયા કાંઇક અશક્ત થાય ત્યારે મનમાં નહિં, માટે ભયંકર ભયમાં પણ રાખવો ! ત્યાં એક ખાવાના સંકલ્પો થાય છે. નવપદમાં નવમું તપ પાંજરામાં વાઘ લાવીને રાખ્યો. બોકડો ખોરાક તો પદ જ એવું છે કે જેમાં કાયા જ મનને ખીચે છે. ખાય, પણ વાઘને જોઈ જોઈને તેનું ખાધું પીધું બાકીના આઠ પદોમાં મન કાયાને ખીચે છે. મન શોષાઈ જાય! તાત્પર્ય કે તે જ રીતે કરોડોની વશ કરવા આઠ પદ છે પણ કાયા વશ કરવા તો મિલકતવાળાએ કોડી પણ ન વધવા દેવાના નવમું પદ તપ છે. આ વાત ધ્યાનમાં લેશો તો નિયમમાં કેટલી બાહોશી રાખવી જોઇએ ! એ સમજાશે કે તીર્થંકર દેવોએ પણ તપ કેમ કર્યો છે?
Page #102
--------------------------------------------------------------------------
________________
પ૪: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪ (૨૯ નવેમ્બર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • તેઓ તો ભવાંતરથી ત્રણ જ્ઞાન સાથે લઈને આવે શંકાકાર - જેટલા જેટલા તપ કરે તે પૂર્વના છે, દીક્ષા પછી તત્કાલ તે સમયમાં ચોથું મનઃ પાપીને ? જો તેઓ પ્રથમના પાપી ન હોય અને પર્યવ જ્ઞાન થાય છે, છતાં તેમણે પણ કર્મ ક્ષય તપ કરે તો પણ પાપ ન હોવાથી તેનો ક્ષય ન હોય માટે તપની આરાધનાની જરૂર પડી. આપણે તો માટે તપ નિષ્ફળ જવાનોને? પોથાપંડિત ! તેઓ તો જ્ઞાની હતા ને!
સમાધાન - બુધે આ વિચારણાથી જ તપ આવા જ્ઞાનીઓને, સંતોને, મહાત્માઓને મૂકી દીધો હતો. પ્રથમ તો જ્ઞાનીનો એ પ્રશ્ન છે પણ કર્મક્ષય માટે તપ કરવો પડે. તો પછી બીજાની કે જે જીવોને કેવલજ્ઞાન દર્શનાદિની પ્રાપ્તિ નથી થતી શી વાત? જે પોથાપંડિતો તપ વિના કર્મક્ષય કરવાની તે પુણ્યના ઉદયે કે પાપના ઉદયે? દરેકને પાપના વાત કરે છે તે બાડાને બે જોઇએ' એ કહેવત ઉદયને જ કબુલવો પડશે. શીયાળીયાની પાછળ જેવું કરે છે. તપના વિદ્રોહીઓ બોલે છે. બકે છે ?
આ વાઘ પડયો હોય અને શીયાળીઓ પંજામાં આવી
ગયો તે પછી કાંઈ આંખ મીંચવાથી છૂટી શકવાનો કે : તપ કરાવી નાહક શરીરને શા માટે કષ્ટ
નથી. તેમ ગુન્હેગાર પણ આંખ મીંચામણા કરે તેટલા આપવું અશાતાનો ઉદય ભોગવવો તેનું નામ શું
માત્રથી છટકી શકતો નથી. જયાં સુધી કેવલજ્ઞાન તપ? જેને તેવો અશાતાનો ઉદય હોય છે તેવી રીતે
નથી ત્યાં સુધી હું પાપી નથી. એમ કહેવા માત્રથી તપ કરી ભોગવે ! તીર્થકરને અશાતાનો લાંબો ઉદય
જીવ પાપના પંજામાંથી છૂટકો થાય તેમ નથી. હશે!” તે બકનારા નથી સમજતા કે શું તીર્થંકર
થાય નહિ દેવને મહિનાઓ સુધી અશાતા જ રહી? વળી તપ ત્યાં સુધી પાપીપણું દરેક આત્માને છે અને તે પાપના લાયોપથમિક કે ઔપથમિક ? જૈન હોય તે તો ક્ષય માટે તપ કરવો એ આવશ્યક છે. સમજે કે રોગો કર્મના ઉદયથી થાય છે. પણ તપ પર્વસંચિત કર્મોનો નાશ તપથી જ છે ! તો કર્મ ક્ષય કરવા માટે છે. જેનાં કર્મો પાતળાં
શંકાકાર - પાપ થયું ગયા ભવમાં અને તપ થયાં હોય તેના જ ઉદયમાં તપ આવે. બ્રહ્મચારીને
આ ભવમાં? ગયા ભવના બંધ માટેની તપશ્ચર્યા કોઈ બકવાદી પાવૈયાનો ભાઈ કહે તેમ તેના હિસાબે આ ભવમાં કેમ થઈ શકે? આગ લાગે ત્યાં અને પાવૈયો વધે ને! પાવૈયાપણું તો જીવનની હલકાઈ પાણી રેડાય અહિં? એવું આ તો થાય. છે જયારે બ્રહ્મચર્ય તો જીવનના વિકાસ માટે છે
સમાધાન - ખાઇમાં ખરડાયેલાં લુગડાં અને આત્મકલ્યાણાર્થે અંગીકાર કરાય છે. તપને
તળાવમાં ધોવાય જ છે! ગયા ભવમાં આત્મા ખાઈ અશાતાનો ઉદય ગણનારા ખરેખર બ્રહ્મચારીને જેવો હતો. આજે મનુષ્ય ભવ તળાવ જેવો હોઈ પાવૈયાનો ભાઈ કહેનારા જેવા છે.
તપ કરે છે.
આત્મા
Page #103
--------------------------------------------------------------------------
________________
૫૫ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ શંકાકાર - ‘તપ મનની કે વચનની ચીજ હા ન મુક્યો ત્નિ કરેલાં નથી, તો આત્મામાં તો કેમ પ્રવેશ કરશે? જે તપ કર્મોનો મોક્ષ હોતો નથી એ વાત ખરી પણ તપશ્ચર્યા પોતાની શક્તિને મન, વચન સુધી ફોરવી શકતું દ્વારા કર્મનો નાશ કરવામાં આવે તો મોક્ષ નથી તે તપ આત્મામાં જઈને કર્મોને કેવી રીતે મેળવવામાં અડચણ નથી. તપવશે?”
કર્મો સજ્જડ છે. આત્મા સાથે ક્ષીરનીરની સમાધાન - તપ એ મન - વચનને તપાવતું જેમ અગર લોહાગ્નિની જેમ મિશ્ર થયેલાં છે. નથી, પણ કાયાને જ તપાવે છે એવું કહેવું ઉચિત એકએક આત્મપ્રદેશે અનંતી અનંતી કર્મ વર્ગણા છે. નથી. દીર્ઘ તપસ્વીઓ માટે શાસ્ત્રકાર કહે છે કે તેવા અનાદિકાલનાં સંચિત કર્મોના ક્ષય માટે તેઓને વચન બોલતાં તથા વિચાર કરતાં પણ જોર તપ જ અમોઘ ઉપાય છે. તપ સજ્જડ કર્મોનો નાશ આવે છે, માટે તપશ્ચર્યા માત્ર કાયાનું તાપણું નથી, કરે છે. પણ મન તથા વચન ઉપર પણ અસર કરે છે.
સૂર્ય તો શીયાળે વહાલો લાગે, ઉનાળામાં આત્મા અરૂપી છે તો તપશ્ચર્યાના પરિણામ અળખામણો લાગે છે પણ તપમાં તેવું નથી. તો તેવા અરૂપી છે. પરિણામ પણ આત્માના જ કષાયરૂપ તાપે ધમધમવાની રીતિ તપમાં નથી.
અઢીદ્વીપ બહાર સૂર્ય તાપવાળો નથી તેમ તપ સૂર્ય શંકાકાર - “આત્માને વળગેલાં ચલસ્પર્શી કષાય તાપ વિનાનો હોવા સાથે પાપ અંધકારનો કર્મોનો નાશ તપ શી રીતે કરે? અસંખ્યાતાં ઊંડાં નાશ કરે છે. વળગેલાં કર્મોનો નાશ તપથી શી રીતે થાય?’ આ તપ આચરવાનો છે. નવપદમાં પંચ
સમાધાન-સૂર્ય અંધારાનો નાશ કરે છે. સૂર્ય પરમેષ્ઠિનું ધ્યાન છે. સમ્યગદર્શનનું અવધારણ છે. અંધારાનો નાશ કરે તેમાં નવાઈ નથી. સૂર્ય જ્ઞાનનું ગ્રહણ છે, ચારિત્રનું પાલન છે, પણ તપનું અંધારાનો નાશ શી રીતે કરશે એવું બોલવું તો તો આચરણ છે. તપ વિના તો કેવલજ્ઞાનીને પણ બાલકને પણ શોભે નહિં. જેમ સૂર્ય બાર ચાલ્યું નથી. સ્વરૂપવાળો છે દ્વાદશાવર્ત છે. બારે રાશિનું રૂપ તપથી જ પૂર્વ સંચિત કર્મોનો નાશ થાય છે. તેનું છે. તેમ આ તપના પણ બાર ભેદો છે. આ રીતે જે ભવ્યાત્માઓ નવપદની
૧. અનશન, ૨ ઉરોદરી, ૩. વૃત્તિસંક્ષેપ, આરાધના કરશે તે જ ભવ્યાત્માઓ કલ્યાણમાલા ૪ રસત્યાગ, ૫ કાયકલેશ, ૬ સંલીનતા, ૭ વરશે અને સિદ્ધિનાં શાશ્વતાં સુખો પામશે. પ્રાયશ્ચિત, ૮ વિનય, ૯ વૈયાવૃત્ય, ૧૦ સ્વાધ્યાય, ૧૧ ધ્યાન, ૧૨ કાઉસ્સગ્ન એટલે આ તપથી પાપઅંધકારનો નાશ વિરુદ્ધ સ્વભાવને લીધે જ થાય છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
સાગર સમાધાન
૧ પ્રશ્ન દ્રૌપદીએ પૂર્વભવમાં પાંચ ભર્તાર થવાનું સમાધાન - દશામાં એ નવ નિયાણાનાં ફળ આ નિયાણું કર્યું છે એ વાત ખરી?
પ્રમાણે જણાવેલ છે. સમાધાન - દ્રૌપદીએ પૂર્વભવમાં પાંચ ભર્તારનું નિયાણું કરેલ છે એ વાત ખરી છે. (૧) पुवकयणियाणेणं चोइज्जमाणी 2 जेणेव पंच पंडवा तेणेवउवा० २ ते पंच पंडवे तेणं दसद्धवण्णेणं कुसुमदामेणं મઢિયપરિઢિા રેતિ જ્ઞાતાધર્મકથા પત્ર
૨૧ ૨. ૨ પ્રશ્ન - દ્રૌપદીએ જો પાંચ ભર થવાનું નિયાણું
કરેલ છે તો તે શાસ્ત્રમાં કહેલ નવનિયાણામાંથી
કયા નિયાણામાં છે? સમાધાન - શ્રી દશાશ્રુતસ્કંધમાં જણાવેલ નવ નિયાણામાંનું એક્યું નથી. તે દશામાં જણાવેલ
નવ નિયામાં આ પ્રમાણે છે. ૧ સાધુને મહર્તિક પુરૂષ થવાનું નિયાણું ૨ સ્ત્રીને મહર્દિક સ્ત્રીપણે થવાનું નિયાણું ૩ સાધુને
સ્ત્રીપણાનું નિયાણું ૪ સાધ્વીને પુરૂષપણાનું નિયાણું પ સાધુને દેવના ભોગોનું નિયાણું ૬ આત્મપ્રવચીચારપણાનું નિયાણું ૭ દેવદેવી પ્રવીચારપણાનું નિયાણું ૮ શ્રાવકપણાનું નિયાણું જે ન ભ » આ ર ૭ ઇ છે ૯ સાધુપણા માટે દરિદ્રપણાનું નિયાણું. હું
Job P 3. ૩ પ્રશ્ન - એ જણાવેલ નવ નિયાણાથી ભવાંતરમાં કમલાણું શું પરિણામ આવે?
201h !
નિયાણાનો ક્રમ ધર્મશ્રવણાભાવ - પ્રતિશ્રવણાભાવ - શ્રદ્ધાડભાવ - શ્રાદ્ધત્વ - સાધુત્વાભાવ - કેવલાભાવ
એડમૂકાદિ
Page #105
--------------------------------------------------------------------------
________________
५७ : श्री सिद्धय)
वर्ष 1-3-४
(२८ नवेम्प२ १८४० 6५२॥ 14 नियin इन 8ो नीथे दल्लभबोहिए यावि भवति. तं एवं खलु મુજબ છે.
समणाउसो ! तस्स णिदाणस्स इमेतारूवे तस्स णं तहप्पगारस्स पुरिसजातस्स तहा रुवे
पावफलविवागे भवति जं णो संचाएति समणे वा माहणे वा उमओकालं केवलिपण्णत्तं धम्म पडिसुणित्तए ॥३॥ केवलिपण्णत्तं धम्ममाइक्खेजा से णं
तस्स णं तहप्पगारस्स पुरिसजातस्स जाव पडिसुणिज्जा ? णो इणढे समढे, अभविए
अभविए णं से तस्स धम्मस्स सवणताए से णं से तस्स धम्मस्स सवणयाए, से भवइ
भवति महिच्छे जाव दाहिणगामिए जाव महिच्छे महारंभे महापरिग्गहे अहम्मिए जाव
दुल्लभबोहिए यावि भवति, एवं खलु जाव आगमेसाणं दुल्लभबोहिए यावि भवति, तं
पडिसुणित्तए ॥४॥ एवं खलु समणाउसो ! तस्स निदाणस्स इमेता. रूवे पावफलविवागे जं णो संचाएति
तस्स णं तहप्पगारस्स पुरिसजातस्स तहारूवे केवलिपन्नत्तं धम्म पडिसुणित्तए ॥१॥
समणे वा माहणे वा जाव पडिसुणेजा?
हंता पडिसुजा से णं सद्दहेज्जा पत्तिएज्जा तहप्पगाराए इत्थियाए तहारूवे समणे वा
रोएजा? णो तिणढे समढे, अभविए णं माहणे वा उभतोकालं केवलिपन्नत्तं
सेयस्स धम्मस्स सद्दहणत्ताए से य भवति धम्ममाइक्खेज्जा, साणं मंते ! पडिसुणिज्जा?
महिच्छे जाव दाहिणगामिए नेरइए णो तिणढे समढे, अभविया णं सा तस्स
आगमेस्साए दुल्लभबोहिए यावि भवति एवं धम्मस्स सवणयाए, सा य भवति महिच्छा
खलु समणाउ सो ! तस्स निदाणस्स महापरिग्गहा जाव दाहिणगामिए णेरइए
इमेतारुवे पावफलविवागे जं णो संचाएति आगमिस्साए दुल्लभबोहिए यावि भवति केवलिपन्नत्तं धम्मं सद्दहति वा ॥५॥ ... से ॥२॥
णं सद्दहिज्जा पत्तिएज्जा रोएज्जा?, णो तीसे णं तहप्पगाराए इत्थिकाए तहारूवे तिणढे, समढे अण्णत्थ रुइमादाए से भवइ। समणे वा माहणे वा जा वयणं पडिसुणिज्जा? तस्स णिदाणस्स जाव णो संचाएति णो तिणढे समढे, अभवियाणं सा तस्स
___ केवलिपन्नत्तं धम्मं सद्दहित्तए वा ॥६॥ धम्मस्स सवणताए, सा य भवति महिच्छा हंता सद्दहेज्जा पत्तिएज्जा रोएजा, से णं जाव दाहिणगामिए णेरइए आगमेस्सा णं सीलव्वतगुणवेरमण पच्चक्खाणपोसहोववा
Page #106
--------------------------------------------------------------------------
________________
૫૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ સારું પડવનેગા? તિટ્ટ સમક્કે, નથી, એટલે શ્રીદશાશ્રુતસ્કંધમાં જણાવેલા નવ સંસUસીવણ મતિ, તર્ણ નિવાસ નિયાણા પૈકીનું કોઇપણ નિયાણું દ્રૌપદીને લાગું રૂખેતીરૂ પાવણવવા નો સંવાતિ પડતું નથી. सीलव्वतगुणवेरमणपच्चकखाणपोसहोववा
પાવવા ૪ પ્રશ્ન- શ્રીદશાશ્રુતસ્કંધમાં જણાવેલા નવ નિયાણાં साइं पडिवजित्तए॥७॥
સિવાય શું બીજા નિયામાં હોય છે? तस्स णं तहप्पगारस्स पुरिसजातस्सवि जाव
સમાધાન - શ્રીદશાશ્રુતસ્કંધમાં જણાવેલ નવ पडिसुणिज्जा ?, हंता पडिसुणिज्जा. से णं सद्दहे ज्जा, से णं सीलव्वय,
| નિયાણામાં વાસુદેવ જે નિયાણાં કરે છે તે, जावपोसहोववासाइं पडिवजेजा. से णं मुंडे બ્રહ્મદર વિગેરે ચક્રવર્તીએ કરેલાં નિયાણાં, भवित्ता अगाराओ अणगारियं पव्वएज्जा? અગ્નિશર્મા અને કોણિક સરખા તાપસોએ કરેલ णो इणढे समढे ॥८॥ तस्स णिदाणस्स નિયાણાં વિગેરે ઘણી જાતનાં નિયાણાં એવાં છે इमेतारूवे पावफलविवागे जं णो संचाएति કે જે શ્રીદશાશ્રુતસ્કંધમાં ફરમાવેલા નવ तेणेव भवग्गहणेणं सिझेजा जाव
નિયાણામાં આવતાં નથી. એટલે સ્પષ્ટપણે सव्वदुक्खाण अंतं करेजा ॥९॥
સમજવું જોઈએ કે શ્રીદશાશ્રુતસ્કંધમાં જણાવેલાં ઉપરના પાઠોને વિચારનારને સ્પષ્ટપણે માલમ એ નવ નિયાણાં માત્ર ઉપલક્ષરૂપે જ છે, પરંતુ પડશે કે પહેલાંના છ નિયાણાં કરનારને તો
પરિગણન એટલે નિયમિત સંખ્યારૂપે નથી. દેવભવ અને મનુષ્યભવ પછી દક્ષિણદિશામાં નારકીપણે થવાનું હોય છે અને તે પછી પણ ૫ પ્રશ્ન - કોઇપણ જાતનું નિયાણું કરનારને બીજા તે નિયાણ કરનારને ધર્મની પ્રાપ્તિ થવાની દુર્લભ મનુષ્યભવમાં સમ્યકત્વ ન હોય એ વાત શું હોય છે. એટલું જ નહિ, પરંતુ નિયાણાં ખરી છે? કરનારને મનુષ્યભવ મળ્યો હોય ત્યારે પણ
સમાધાન - શાસ્ત્રને જાણનાર અને માનનાર મનુષ્ય ધર્મને સાંભળવાનો કે અંગીકાર કરવાનો પણ
હેજે સમજી શકે તેમ છે કે શ્રીકૃષ્ણ વાસુદેવે નિષેધ શાસ્ત્રકાર જણાવે છે. તો દ્રૌપદીને એ છનિયાણામાંથી તો કોઈપણ નિયાણામાં લાવી
પૂર્વભવમાં નિયાણું કરેલું હતું, છતાં શ્રીકૃષ્ણના શકીએ તેમ નથી. સાતમું-આઠમું અને નવમું ભવમાં તેઓ શ્રીતીર્થકર ગોત્ર કે જે સમ્યકત્વ નિયાણું તો પ્રવીચાર અને શ્રાવકપણાને અંગેનું સિવાય બંધાતું જ નથી તેને બાંધનાર થયા છે. હોવાથી દ્રૌપદીના વૃત્તાન્તમાં તેનો સંભવ પણ એટલું જરૂર સમ્યકત્વવાળા થયા છે. એટલું જ
Page #107
--------------------------------------------------------------------------
________________
૫૯ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
• • • • • • • • • નહિ, પરંતુ ક્ષાયિક સમ્યકત્વ જેવા પરમસમ્ય- પ્રાપ્તિ થવામાં અડચણ નથી. આ માન્યતા કતને તેઓ પામેલા છે. એટલે એ વાત સ્પષ્ટ અસત્ય છે, એટલું જ નહિં, પણ કદાગ્રહમૂલક થઈ કે શ્રીદશાશ્રુતસ્કંધમાં જણાવેલા નવ છે. વસ્તુતાએ નિયાણાં કરવામાં પરિણામની નિયાણામાં પહેલાના છ નિયાણામાં જ વિચિત્રતા હોવાથી ફલની વિચિત્રતા હોય એ ધર્મશ્રવણ અને સમ્યગ્દર્શનાદિનો અભાવ છે, સ્વાભાવિક છે, અને તેથી દ્રૌપદીએ પહેલા પરંતુ સર્વનિયાણામાં બીજે ભવે સમ્યકત્વ થાય ભવમાં નિયાણું કર્યું છે. એ વાત શાસ્ત્રકારોએ જ નહિં એવો નિયમ નથી.
કહેલી છે અને સાચી છે, છતાં તેટલા માત્રથી
તે દ્રૌપદી બીજે ભવે સમ્યકત્વવાળી નહોતી ૬ પ્રશ્ન - જે વસ્તુ મળવાનું નિયાણું કર્યું હોય તે
અગર પાંચ ભર્તાર ન મળ્યા ત્યાં સુધી વસ્તુ મળ્યા પછી નિયાણાનો દોષ રહેતો નથી
સમ્યત્વવાળી નહોતી એ કથન આગમથી એમ કેટલાકો તરફથી કહેવાય છે તે ખરું છે?
સર્વથા વિરુદ્ધ છે. અને તે અપેક્ષાએ જ શ્રી કૃષ્ણવાસુદેવાદિને વાસુદેવાદિપણું મળ્યા પછી સમ્યકત્વ થાય તેમાં ૭ પ્રશ્ન - દ્રૌપદી અપરિણીત અવસ્થામાં એટલે અડચણ શી?
નિયાણાના ફળરૂપે પાંડવોને વરી ન હતી તે
પહેલાં પણ તે સમ્યકત્વવાળી હતી એમ શા સમાધાન - ઉપરના દશાશ્રુતસ્કંધના પહેલાના છ નિયાણાના પાઠને સમજનારો મનુષ્ય એ વાત કોઈ દિવસ નહિં બોલી શકે કે નિયાણામાં સમાધાન - દ્રૌપદીએ પરણવા જેવા સર્વથા સાંસારિક ઇચ્છેલી વસ્તુ મળી ગયા પછી સમ્યકત્વ વિગેરે અને વ્યવહારિક કાર્યમાં પણ ભગવાન જિનેશ્વર પ્રાપ્ત થવામાં બાધ નથી, કેમકે તે જણાવેલા મહારાજની પૂજા સૂર્યાભદેવતાની માફક કરી છે, પાઠોમાં નિયાણાની વસ્તુ મળી ગયા પછી પણ તે સંબંધી સૂત્રનો પાઠ વાંચનારને લેશ પણ ધર્મશ્રવણઆદિની પ્રાપ્તિ થવાનો અભાવ દ્રૌપદીના અપરિણીતાણામાં પણ સમ્યકત્વનો જણાવેલો છે, એટલું જ નહિ, પરંતુ તેને દક્ષિણ સંભવ માનવામાં શંકા રહેશે નહિં. દિશાના નરકમાં જવા સાથે દુલભભાથિપણ ૮ પ્રશ્ન - દ્રૌપદીએ ભગવાન જિનેશ્વર મહારાજની એટલે ભવાંતરોમાં પણ ધર્મની પ્રાપ્તિ દુર્લભ થાય
પૂજા સમ્યકત્વને અંગે કરેલી નથી. પરંતુ કેવલ એમ સ્પષ્ટ જણાવેલ છે. એટલે વસ્તુતાએ
મિથ્યાદ્રષ્ટિપણામાં હતી અને લોકાચારને અંગે નિયાણાના ફળની પ્રાપ્તિ થયા પછી ધર્માદિની
કરેલી છે એમ શું ન માનવું?
.
ઉપરથ
Page #108
--------------------------------------------------------------------------
________________
૬૦ શ્રી સિદ્ધચક)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ સમાધાન શ્રીજ્ઞાતાસૂત્રમાં શ્રીમેઘકુમાર શ્રી વિજય કે ભદ્રાની ભલામણ આવે છે. એટલે
ભગવતીજીમાં મહાબલ અને શ્રીજ્ઞાતા સૂત્રના દ્રૌપદીએ સમ્યકત્વવાળી અવસ્થામાં જ ભગવાન તેજ દ્રૌપદી અધ્યયનમાં સુકુમાલિકાના જિનેશ્વર મહારાજની પ્રતિમાની પૂજા કરેલી છે, પરિણયનનો અધિકાર છે, પરંતુ શ્રી દ્રૌપદીના અને તેથી જ ત્યાં સૂર્યાભદેવની પૂજાની અધિકાર સિવાય બીજા કોઈપણ વિવાહ ભલામણ સૂત્રકારે કરેલી છે. અધિકારમાં શ્રી જિનેશ્વર મહારાજની પ્રતિમાના ૯ પ્રશ્ન - દ્રૌપદીએ મિથ્યાદ્રષ્ટિપણામાં ભગવાન પૂજનનો અધિકાર છે નહિં. એટલે વાંચનાર જિનેશ્વર મહારાજની પ્રતિમાની પૂજા કરી એમ સુશો હેજે સમજી શકશે કે દ્રૌપદીએ કરેલી
માનીએ તો કંઈ અડચણ ખરી? ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા પરણવાની
સમાધાન - વસ્તુના સત્ય સ્વરૂપને માનવાવાળાથી ક્રિયા સાથે સીધો સંબંધવાળી નથી, વળી તે પ્રતિમા ભગવાન જિનેશ્વર મહારાજની હોત
તો અપરિણીત અવસ્થામાં પણ દ્રૌપદીને
મિથ્યાત્વવાળી મનાય તેમ નથી અને તે વાત કે ભગવાનની પ્રતિમાની પૂજા કરનાર દ્રૌપદી
ઉપર જણાવી જ ગયા છીએ, છતાં સૂત્રની સમ્યકત્વવાળી ન હોત તો જેના સમ્યકત્વનો
શ્રદ્ધાથી શૂન્ય એવા અને ભગવાનની પ્રતિમાને શાસનાધીશ્વર ભગવાન મહાવીર મહારાજે
ઉઠાવવાના કદાગ્રહમાં મસ્ત થયેલાઓએ નિર્ણય જણાવ્યો છે, અને જેણે ભગવાન
વિચારવું જોઇએ કે ભગવાન જિનેશ્વર જિનેશ્વર મહારાજની જ મોક્ષપ્રાપ્તિ માટે પૂજા
મહારાજની પ્રતિમાની પૂજા કરનારી દ્રૌપદીને કરી છે. એવા સૂર્યાભદેવે કરેલી ભગવાનની
તમો મિથ્યાત્વી માની લો, પરંતુ ભગવાન પૂજાનો અતિદેશ હોત નહિં. પરંતુ જ્ઞાતાસૂત્રમાં
જિનેશ્વર મહારાજનું મંદિર, તેમની પ્રતિમા, વિજયાદિએ કરેલી નાગાદિ પૂજાનો જ અતિદેશ
અને તેની પ્રતિષ્ઠા આદિ તો પહેલાથી હતાં અને હોત અને ભગવત્યાદિ શાસ્ત્રોમાં સ્થાને સ્થાને
તે મનુષ્યનાં કરેલાં હતાં એમ માનવું જ પડશે. ભગવાન જિનેશ્વર મહારાજની પૂજામાં જ શ્રીરાયપસણી અને સૂર્યાભદેવની ભલામણ હોય
વળી તેઓ પદીને મિથ્યાત્વવાળી માનીને છે. કોઈ પણ જગા પર મિથ્યાદ્રષ્ટિએ કરેલી
ચલાવી લેશો, પરંતુ તે વખતે ભગવાન જિનેશ્વર
મહારાજની પ્રતિમાની પૂજાની વ્યાપકતા તો અને મિથ્યાદ્રષ્ટિ દેવતાની પૂજાના સ્થાને
તેઓને એટલી બધી માનવી પડશે કે ભગવાન રાયપાસણી કે સૂર્યાભદેવની પૂજાની ભલામણ
જિનેશ્વર મહારાજની પ્રતિમાની પૂજા કરવા છે જ નહિ. જયાં જયાં મિથ્યાદ્રષ્ટિએ કરેલી
પૂર્વક જ કોઇપણ ધાર્મિક કે વ્યવહારિક કાર્ય અને મિથ્યાદ્રષ્ટિ દેવની પૂજા હોય છે ત્યાં ત્યાં
Page #109
--------------------------------------------------------------------------
________________
૬૧ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ જગતમાં થતું હતું અને તેવું હોય તો જ ૧૧ પ્રશ્ન - ચૈત્યવંદન અને પ્રણિધાન વિગેરેથી મિથ્યાદ્રષ્ટિ અવસ્થામાં પણ દ્રૌપદીને ભગવાન દ્રૌપદીએ ભગવાન જિનેશ્વર મહારાજની જિનેશ્વર મહારાજની પ્રતિમાની પૂજા કરવાની પ્રતિમાને વંદન કર્યું એટલા માત્રથી તે સમ્યકત્વ જરૂર પડત. એટલે એ હિસાબે કદાગ્રહને લીધે અને વિરતિ. બંને વાળી હતી એમ કેમ મનાય? દ્રૌપદીને મિથ્યાત્વવાળી માનવામાં આવી છતાં સમાધાન - ટીકાકાર ભગવાન શ્રી અભયદેવસૂરિજી શ્રી જિન મંદિર, ભગવાનની મૂર્તિ, અને તેની એ બાબતમાં નીચે પ્રમાણે જણાવે છે કે - પૂજા એ ત્રણ પદાર્થની સિદ્ધિ તો વજલેપ જેવીજ सम्यग्दर्शनसम्पन्नः प्रवचनभक्तिमान् षड्થઈ એટલે તે કદાગ્રહવાળાને બકરું કાઢતા ઉંટ विधावश्यकनिरतः षट्स्थानयुक्तश्च श्रावको પેસવા જેવું થયું.
भवतीत्युमास्वातिवाचकवचनाच्च श्रावकस्य ૧૦. પ્રશ્ન - દ્રૌપદીએ જયારે પૂજા કરી ત્યારે તે
षड्विधावश्यकस्य सिद्धावावश्यकान्तर्गतं સમ્યકત્વવાળી હતી એમ શા ઉપરથી સમજવું?
प्रसिद्धं चैत्यवन्दनं सिद्धमेव भवतीति. સમાધાન- ભગવાન અભયદેવસૂરિજી શ્રીજ્ઞાતાસૂત્રની
આ પાઠ વિચારનારને સ્પષ્ટપણે માલમ પડશે
કે એકલા દર્શનથી શ્રાવકને નહિ, પરંતુ ટીકામાં વંફ નમંસ એ સૂત્રની ટીકા કરતાં
અણુવ્રતાદિથી યુક્ત એવા શ્રાવકને ચૈત્યવંદન નીચે પ્રમાણે જણાવે છે પત્ર - ૨૧૧ પૃ - ૧
અને પ્રણિધાનાદિ હોય છે અને એમ સિદ્ધ तत्र वन्दते चैत्यवन्दनविधिना प्रसिद्धेन
થવાથી સ્પષ્ટ થશે કે અપરિણીત અવસ્થામાં नमस्यति पश्चात् प्रणिधानादियोगेनेति भेटले
પણ દ્રૌપદી એકલા સમ્યકત્વને ધારનારી જ ચૈત્યવન્દનાદિક વિધિ જે વિરતિવાળા શ્રાવકો
નહિં, પરંતુ કોઈક કોઈક નિયમોને પણ ધારણ માટે ઉચિત છે તે વડે કરીને ભગવાનની કરનારી હતી. પ્રતિમાને વંદન કરે છે અને પ્રણિધાન (૧ ૧૨ પ્રશ્ન - તે દ્રૌપદીને અપરિણીત અવસ્થામાં સમસ્તચૈત્યનતિ - ૨ સમસ્તમુનિવંદન ૩
સમ્યકત્વ ન માનીએ તો પછી પરિણીત એવી ભવનિર્વેદાદિ એ ત્રણ પ્રણિધાન) અને કાયોત્સર્ગ
અવસ્થામાં સમ્યકત્વ પામવાનો અધિકાર આદિ દ્વારા નમસ્કાર કરે છે. ટીકાકાર
શાસ્ત્રમાં છે? મહારાજનો આવો ચોખ્ખો પાઠ દેખનાર મનુષ્ય
સમાધાન - શ્રી શાતાસૂત્ર વિગેરે શાસ્ત્રો કે જે દ્રૌપદીને એકલી સમ્યકત્વવાળી જ નહિં, પરંતુ
દ્રૌપદીના અધિકારને મુખ્યત્વે જણાવવાવાળાં છે, સમ્યકત્વની સાથે વ્રતને ધારણ કરવાવાળી પણ
તેમાં કોઈપણ જગા પર એવો ધસારો સરખો માન્યા સિવાય રહે જ નહિં.
પણ થયો નથી કે દ્રૌપદી પરણ્યા પછી અમુક
Page #110
--------------------------------------------------------------------------
________________
६२ : श्री सिद्धय)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
वते 3 अमु स्थाने सभ्यत्व पाभी, परंतु पज्जुवासति ॥ सूत्रं - १२२ એટલું ચોક્કસ છે કે તે દ્રૌપદી નાનામાં રહેલી આ પાઠ ઉપરથી સમજનાર મનુષ્યને હેજે ત્યાં પણ ઢ સમ્યકત્વવાળી હતી અને તેથી જ માલુમ પડશે કે દ્રૌપદી અત્યંત ઉજ્વલ અસંયત આદિ વિશેષણવાળા નારદને પાંડવો સમ્યત્વવાળી હતી. અને કુંતીજીએ સુદ્ધાં સત્કાર સન્માન કર્યા, છતાં વળી અમરકંકા નગરીમાં પણ છઠ્ઠ છઠ્ઠ કરીને પણ તે વૃદ્ધોની શરમમાં પણ નહિં તણાતાં તે આયંબિલે પારણું કરવાની અવસ્થા પણ તેના દ્રૌપદીએ સમ્યકત્વની વિશિષ્ટતાને લીધે નારદનું સમ્યકત્વને જણાવે છે. જુઓ તે પાઠ સન્માનાદિ કર્યું નહિં, જુઓ તે પાઠ પત્ર - तते णं सा दोवती देवी छटुंछटेणं २१3.
अनिक्खित्तेणं आयंबिलपरिग्गाहिएणं
तवोकम्मेणं अप्पाणं भावेमाणी विहरति कच्छुल्लनारए रम्मं हत्थिणाउरं उवागए.
१२३ पंडुरायभवणंसि अइवेगेण समोवइए, तते णं
૧૩ પ્રશ્ન - શ્રીદશાશ્રુતસ્કંધમાં જયારે ભોગને અંગે से पंडुराया कच्छुल्लनारयं एजमाणं पासतिर
નિયાણ કરનારાઓને બીજા આખા ભવમાં पंचहिं पंडवेहि कुंतीए य देवीए सद्धिं
ધર્મનું શ્રવણ કે શ્રદ્ધા વિગેરેનો અભાવ જણાવે आसणातो अब्भुटेति२ कच्छुल्लनारयं सत्तट्ठ तो पछी नयाj ५२नारी भेवी द्रौपटीने पयाइं पच्चुग्गच्छइ२ तिक्खुत्तो तो अपरिणत अवस्थामा सभ्यत्व भने आयाहिणपयाहिणं करेति वंदति णमंसति દેશવિરતિ મળ્યાં એટલું જ નહિ, પરંતુ તેણીએ महरिहेणं आसणेणं उवणिमंतेति, तते णं से तो साधुपj ५५ नामावमा ४ सीधु छ.४ कच्छुल्लनारए उदगपरिफोसियाए दब्भोवरि
વાત નીચેના સૂત્રથી માલૂમ પડશે. पच्चत्थुयाए भिसियाए णिसीयतिर पंडुरायं तते णं सा दोवती देवी ते पंच पंडवे एवं रज्जे जाव अंतउरे य कुसलोदंतं पुच्छइ, तते
व० - जति णं तुब्भे देवा०! संसारभउव्विग्गा णं से पंडुराया कोंतीदेवी पंच य पंडवा
पव्वयह ममं के अण्णे आलंबे वा जाव
भविस्सति ?, अहंपि य णं संसारभउव्विग्गा कच्छुल्लणारयं आढ़ति जाव पज्जुवासंति तए
देवाणुप्पिएहिं सद्धिं पव्वतिस्सामि, - तते णं सा दोवई कच्छुल्लनारयं असंजयं अविरयं
णं सा दोवती देवी सीयातो पचोरुहत्ति जाव अपडिहयपच्चक्खायपावकम्मं तिकट्ठ नो पव्वतिया सुव्वयाए अजाए सिस्सिणीयत्ताए आढाति नो परियाणइ नो अब्भुटेति नो दलयति, इकारस अंगाई अहिज्जइ बहूणि
Page #111
--------------------------------------------------------------------------
________________
૩ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ . वासाणि छट्ठट्ठमदसमदुवालेसेहिं जाव विहरति इथिय पुरापोराणाणं कम्माणं जाव { (સૂત્ર ૨૨૨)
विहरइ, तं जति णं केइ इमस्स सुचरियस्स ઉપરના પાઠથી સ્પષ્ટ થાય છે કે પૂર્વભવમાં तवनियमबंभचेरवासस्स कल्लाणे નિયાણું કર્યા છતાં દ્રૌપદીએ સાધુપણું લીધેલું फलवित्तिविसेसे अत्थि तो णं अहमवि છે અને શ્રીદશાશ્રુતસ્કંધના પાઠ પ્રમાણે તો આઠ आगमिस्सेणं भवग्गहणेणं इमेयारुवाई નિયાણાં સુધી તો સાધુપણાની પ્રાપ્તિનો જ નિષેધ उरालाइं जाव विहरिज्जामि त्तिक? नियाणं કરેલો છે. તો આ બંને હકીકતોને શી રીતે વિરોધ અતિ ૨ માયાવભૂનિમો પડ્યોતિ વગરની ગણવી?
(સૂત્ર-૨૨૪) સમાધાન - શ્રીદશાશ્રુતસ્કંધમાં પુરૂષ અને સ્ત્રીના ઉપરનો પાઠ વિચારનાર સુશમનુષ્ય હેજે કહેલા નિયાણામાં પ્રથમ જ એમ જણાવવામાં સમજી શકશે કે દ્રૌપદીએ પૂર્વભવમાં નિયાણું આવેલું છે કે મે હિટ્ટા તેવા તેવત્નોસિ કરેલ છે એ વાત ખરી છે, પરંતુ શ્રીसक्खं खलु अयं देवे - इमस्स तवणियम- દશાશ્રુતસ્કંધમાં જણાવેલા સ્ત્રીપુરુષના बंभचेरगुत्तिफलवित्तिविसेसे अत्थि तथा
ભોગસંબંધી નિયાણા કરતાં એ જુદા રૂપનું જ वयमवि आगमिस्साए इमाइं एताई उरालाई
છે કેમકે તેમાં બે હિટ્ટા રેવા દે હિટ્ટા एतारुवाइं माणुस्सगाई भोगभोगाइं जेमाणा
રેવીમો એના જેવા શ્રદ્ધાનો નાશ જણાવનારા विहरामो से तं साहू
અભિપ્રાયો લેશ પણ નથી, એટલે સ્પષ્ટ થયું ण मे दिट्ठाओ देवीओ देवलोगंसि सक्खं કે નિયાણાં અભિલાષાએ એક સરખાં છતાં પણ खलु इयं देवी - जइ इमस्स सुचरियस्स પરિણામની વિચિત્રતા તો શું? પણ સ્પષ્ટ तवनियमबंभचेरवासस्स कल्लाण- ભિન્નતાને લીધે દ્રૌપદીને અપરિણીત અવસ્થામાં फलवित्तिविसेसं अत्थि वयमवि आगमिस्साए। સમ્યકત્વ અને નિયમ વિગેરે તથા પરિણીત इमाइं एतारुवाइं ओरालाइं जाव विहरामो से
અવસ્થામાં પણ સમ્યકત્વની વિશિષ્ટતા તપકર્મની તં સાદુળી આ ઉપરથી માલૂમ પડે કે તે બે ભાવના અને સાધુપણા સાથે અગીયાર અંગનું સ્ત્રી પુરુષના ભોગનાં નિયાણાં ધર્મની શ્રદ્ધાને
અધ્યયન પ્રાપ્ત થવામાં કોઈ પણ જાતની અડચણ વમી નાંખીને જ કરવામાં આવેલા હોય છે અને
નથી, વળી તે દશાશ્રુતસ્કંધના નિયાણાવાળાને આ દ્રૌપદીનું નિયાણું ધર્મની શ્રદ્ધાને વમીને
નિયાણાના ઇચ્છેલા ફળની પ્રાપ્તિ થવા પછી પણ થયેલું નથી. જુઓ તે પાઠ i રૂમ
આગળના ભવે નરકે જવાનું અને દુર્લભબોધિપણું
Page #112
--------------------------------------------------------------------------
________________
-૩-૪
૬૪ શ્રી સિદ્ધચક્ર) થવાનું જણાવે છે, ત્યારે શ્રી દ્રૌપદી તો સંયમમાં પણ આરાધક થઈને પાંચમા બ્રહ્મદેવલોક સુધી ગયેલી છે. જુઓ તે જ્ઞાતાજીનો પાઠ. તને i सा दोवती अजा सुव्वयाणं अज्जियाणं अंतिए सामाइयमाइयाइं एक्कारस अंगाई દિન્નતિ ૨ વહૂળ વીસમાસિયા, संलेहणयाए० आलोइयपडिक्कंता कालमासे कालं किच्चा बंभलोए उववन्ना, तत्थ णं अत्थेगतियाणं देवाणं दस सागरोवमाइं ठिती प० तत्थ णं दुवतिस्स देवस्स दस
- सागरोवमाइं ठिती पन्नत्ता, ૧૪, પ્રશ્ન - અધ્યવસાયની વિચિત્રતાથી શાસ્ત્રકારે કહેલા ફળોમાં વિચિત્રતા થાય એમ કેમ
મનાય? સમાધાન - શ્રીદશાશ્રુતસ્કંધમાં ભોગ પ્રધાન નિયાણું
કરનારાનાં વાક્યો અને દ્રૌપદીના નિયાણાના વાક્યો વાંચનારાઓને તો સ્પષ્ટપણે માલમ પડશે કે જયારે શ્રીદશાશ્રુતસ્કંધના જણાવેલ ભોગપ્રધાન નિયાણાં ધર્મની શ્રદ્ધાથી પતિતનાં છે, ત્યારે દ્રૌપદીનું નિયાણું જો કે ભોગપ્રધાન જરૂર છે, પરંતુ ધર્મની શ્રદ્ધાથી પતિતપણા સાથેનું તો નથી જ અને તેથી તેમાં છે વિ. વિગેરે વાક્યો નથી. એટલે અધ્યવસાયની ભિન્નતાને લઈને દ્રૌપદીને પહેલેથી સમ્યકત્વ વિગેરે માનવામાં અડચણ નથી, જો એમ પરિણામની વિચિત્રતાએ ફલની વિચિત્રતા ન
(૨૯ નવેમ્બર ૧૯૪૦ માનીએ તો શાસ્ત્રકાર સંયમની વિરાધનાવાળાને જઘન્યથી ભવનપતિ અને ઉત્કૃષ્ટથી સૌધર્મ દેવલોકે જ જવાનું માને છે, છતાં આજ દ્રૌપદી પહેલા ભવમાં સંયમની વિશેષ વિરાધનાવાળી છતાં ઇશાન દેવલોકે ગયેલી છે એ કેમ બને?
એ વાત નીચેના પાઠથી સાબીત થાય છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ પ્રથમશતકે પત્ર ૫૧ इह कश्चिदाह - विराधितसंयमानामुत्कर्षण सौधर्मे कल्पे इति यदुक्तं तत्कथं घटते?, द्रौपद्या : सुकुमालिकाभवे विराधितसंयमाया ईशाने उत्पादश्रवणात् इति, अत्रोच्यते, तस्याः संयमविराधना उत्तरगुणविषया बकुशत्वमात्रकारिणी, न तु मूलगुणविराधनेति, सौधर्मोत्पादश्च विशिष्टतरसंयमविराधनायां स्यात् , यदि पुनर्विराधनमात्रमपि सौधर्मोत्पत्तिकारकं स्यात्तदा बकुशादीना मुत्तरगुणादिप्रतिसेवावतां कथमच्युतादिषूत्पत्तिः स्यात् ? कथञ्चिद्विराधकत्वातेषामिति। ઉપર જણાવેલો અધિકાર વાંચવાથી સુશોને સ્પષ્ટ માલુમ પડશે કે દ્રૌપદીએ સમ્યકત્વ અને નિયમવાળી અવસ્થામાં જ ભગવાનની પ્રતિમાની પૂજા કરી છે અને તેથી જ ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાની પૂજા કરવી તે સમ્યકત્વવાળાનું કાર્ય જ છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
૬૫: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * : ઉપરના લેખના કેટલાક ખુલાસા.
જોઈએ, પરંતુ પંચાંગીના કોઇપણ સ્થાનમાં ૧. વિજયને અંગે જે અધિકાર લખવામાં આવ્યો તેવું અચિત્તપુરૂષના પુતળાને અડ્યાનું
છે તે જ્ઞાતાજીના બીજા અધ્યયનમાં વિજય પ્રાયશ્ચિત્ત તો જણાવવામાં આવ્યું નથી, વળી સાર્થવાહ છે તે સમજવો અને તેની સ્ત્રી ભદ્રા ગૃહસ્થ વેષ ધારિણી સ્ત્રી કે સાધ્વી ખુદ સાધુને છે. વિજયદેવ તો સમ્યદ્રષ્ટિ જ છે, કે જેનો અડે તો તેમાં પણ સામાન્ય પ્રાયશ્ચિત્ત માત્ર અધિકાર જીવાભિગમસૂત્રમાં આવે છે અને
હોય છે, પરંતુ તેમાં સમ્યકત્વનો અભાવ તો તે વાત ચોક્કસ છે અને તેથી વિજયદેવની
શાસ્ત્રને જાણનારો સ્વપ્ન પણ માની શકે ભલામણ મિથ્યાદ્રષ્ટિ પૂજા માટે દેવાય છે એમ ન સમજવું. પરંતુ વિજય સાર્થવાહની ૪. વિજયસાર્થવાહ અને ભદ્રા સાર્થવાહી તો મિથ્યાદ્રષ્ટિ પૂજા માટે ભલામણ સમજવી. મિથ્યાદ્રષ્ટિ હોવાથી નાગદેવની પ્રતિમાની ૨. ઓઘનિર્યુક્તિની ટીકા ફકત દ્રોણાચાર્યે જ
પૂજા પોતાની માન્યતા માટે કરી છે, વળી કરેલી છે. ગબ્ધહસ્તિની ટીકા તેના ઉપર નથી
સૂર્યાત્મ અને વિજયદેવ તો સમ્યદ્રષ્ટિ છે અને જે ગાથા અને ટીકા જેઠમલે જણાવી
એટલે પૂજામાં અંતર ન હોય તે સ્વાભાવિક છે તે જૂઠી અને કોઈક મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાનીની
છે અને વિજયસાર્થવાહ અને ભદ્રાસાર્થવાહીની કલ્પિત છે, એ વાત સંસ્કૃત ભાષાને સામાન્ય
પૂજામાં અંતર દેખાય છે તે તેના પણ જાણનારો જેઠમલના તે લેખથી સમજી
મિથ્યાદ્રષ્ટિપણાને આભારી છે. વળી શકે તેમ છે.
વિજયસાર્થવાહમાં તો અરિહંતની પૂજાનું નામ
નથી. ૩. દ્રૌપદીને પુત્રની પ્રાપ્તિ તો પાંડમથુરામાં દેશ
નિકાલ કર્યા પછી થયેલી છે (જુઓ જ્ઞાતાસુત્ર ૫. દ્રૌપદી સુકુમાલિકાના ભાવથી સમ્યત્વવાળી ૧૨૮ મૂલપત્ર ૨૨૫) અને સમ્યકત્વને લીધે
હોય એમાં હરકત નથી, પરંતુ જિનેશ્વર નારદનું ઉત્થાન ન કર્યુ. છઠ્ઠ છઠ્ઠની તપસ્યા
ભગવાનની પૂજાના વખતથી પહેલાં જરૂર આયંબિલના પારણાવાળી કરી અને સૂર્યાભની સમ્યકત્વ આદિવાળી છે. માફક પૂજા કરી એ વિગેરે તો બધું પ્રથમ બનેલું છે, વળી તે બાબતમાં જેઠમલના કહેવા મુજબ માની લઇએ તો અચેતન એવા પુતળાઓનો પણ સ્પર્શ વર્જવો પડે અને તે થાય તો તેવાના સ્પર્શનું પ્રાયશ્ચિત્ત હોવું
Page #114
--------------------------------------------------------------------------
________________
૬૬: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪ (૨૯ નવેમ્બર ૧૯૪૦ % આગમોદ્ધારકની અમોઘદેશના
(વર્ષ ૮ અંક ૨૨ પાના ૪૬રથી ચાલુ) સમયે સમયે ત્રણ લોકના પર્યાયો મરણ ન થાય કે ન હોય એવા પ્રમાણપત્રવાળું કોઈ જોનારના આનંદનું પૂછવું જ શું !!! સ્થળ છે? સાંભળ્યું પણ છે? સ્વપ્નામાં પણ જોયું
દુનિયાની દ્રષ્ટિએ નાટક જોવામાં પૈસા છે? મરવાના અભાવરૂપ જિંદગી એવી ચીજ છે કે ખરચી ઉજાગરો કરી વ્યસનને નોતરૂં દેવાય છે. જેની પાસે કોડો સોનૈયા તુચ્છ છે. વર્તમાન નાટક એટલે વ્યસનનો બજાર. કેટલાક અક્કલના ઇતિહાસ પણ ખાત્રી આપે છે. રૂશયાના ઝારની ખાંઓ કહે છે કે નાટકમાંથી પણ ધર્મ લઈ શકાય કઇ હાલત? તુર્કસ્તાનના સુલતાને, ઇરાનના શાહે, છે. તેમને પૂછો કે નાટકશાળાની આજુબાજુ દેહરો સ્પેનના રાજાએ, કાબુલના અમાનુલ્લાખાને, ઉપાશ્રય સ્થાનો કેટલાં ઉભાં થયાં? શું એક પણ
રાજીનામા આપ્યાં કે નહિ? જીવન સૌને વહાલું છે. થયું? હોટેલ (જેને સુખ શાંતિગૃહાદિ નામ અપાય
જૈનદર્શનમાં લેવા દેવાનાં છે!) જુગારખાનાં અને રંડીબાજીના ધામો વગેરે તે ઉભાં થયાં. એ દુર્વ્યસનના બજારમાં પૈસા ખરચી
કાટલાં જુદાં નથી! દાખલ થવું, ઉજાગરો કરવો અને બીજા દિવસનો જીવન કોઈને વહાલું નથી એમ નથી. યાદ ધંધો ચૂકવો. નાટકમાં રસનાઈદ્રિય સ્પર્શન કે પ્રાણ રાખો કે જૈનદર્શનમાં લેવા દેવાના કાટલાં જુદાં ઇંદ્રિયોનો વિષય નથી. માત્ર જોવું તથા સાંભળવું નથી. સરખાં જ છે. જેમ પોતાને સુખની ઇચ્છા જ છે અને તે પણ જુદું ! વેષ તો શિવાજીનો પણ છે, દુઃખનો ડર છે તેમજ જગતના તમામ જીવોને શિવાજી પોતે નથી ! નકલી દેખાવમાં આટલો હોય છે એ વાત એ જણાવે છે. પોતાને જેનાથી આનંદ? ખોટા દેખાવમાં જો આનંદ આટલો હોય દુઃખ થાય તેનાથી બીજાને પણ દુઃખ થવું જોઇએ.
માટે પસા ખરચી, તદુરસ્તીના ભાગ પોતાને દુઃખનો ડર છે તો બીજાઓને પણ તેવો ઉજાગરો કરવામાં આવે છે તો કેવળજ્ઞાનથી ત્રણ
ડર હોય તેમ માનવું અને તે ન થાય તેમ વર્તવું લોકને એક સમયે જોનારને કેટલો આનંદ થાય? તે જગતની દ્રષ્ટિએ વિચારો તો પણ સમજી શકાશે.
જોઈએ, પોતાને દુઃખ ન થાય તે માટે જેટલી શાસ્ત્રની દ્રષ્ટિની વાત પછી ! કલાકોના નાટકમાં ના
લાગણી રાખો છો તેટલી લાગણી બીજા પ્રાણીઓ થતા જુઠા દેખાવોથી આટલો આનંદ થાય તો સમયે માટે રાખવી જોઈએ અને તો જ બધાની સરખી સમયે ત્રણ લોકના પર્યાયો અને પદાર્થો દેખાયા જ કિંમત ગણો છો એમ ગણાય. તેમાં પેલા ચોકસી કરે તેને કેટલો આનંદ થાય? તેની કલ્પના તો કરો. જેવું થવાય છે તે ન થવું જોઈએ. એક વણઝારો જગતમાં કોઈ પણ એવું સ્થાન નથી, જગતમાં વેપાર કરવા દેશાંતર નીકળ્યો છે. પોતાની પાસે કોઈપણ એવો ભાગ નથી કે જયાં મોત ન હોય. ચીજો સારી છે. એક શહેર આવ્યું, પણ ત્યાં તે
Page #115
--------------------------------------------------------------------------
________________
૬૭ઃ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ ચીજોની કિંમત નહિં હોવાથી વેપાર થયો નહિં. મનાય નહિં. માત્ર પંડનીજ, પોતાના જીવની જ તથા નાણાંની જરૂર પડી. એટલે સોનાનું કઈ શ્રદ્ધા થઈ છે એમ મનાય. એટલે વળી મોક્ષમાં વટાવવા ગયો. ચોકસીએ પન્નર તોલા કડાના પન્નર
શરીર ન હોવાથી મોત નથી તેમ દુઃખ પણ નથી પૈસા આપવા માંડ્યા. વણઝારાએ જાણ્યું કે અહિં
મોત બધાને છે. કેમકે ગાતચદિ યુવો મૃત્યુઃ જમ્યો
તેને મોત છે જ. છતાં આ નિયમ એક સ્થળે ઉડી તો સોનું પણ પૈસે તોલો જણાય છે. જયારે
જાય છે અને તે મોક્ષમાં. મોક્ષમાં ગયા, અને ખરીદવામાં પૈસો તોલાનો આપે છે તો વેચાતું બે
સિદ્ધદશાને પામ્યા પછી તો મોતનું મોત થાય છે. પૈસે તોલો તો આપશેને! કડું વેચવાનો વિચાર માંડી
બીજા સુખની સમજ ન પડે પણ મોતથી છુટા વાળી સોનું વેચાતું માંગ્યું. ત્યારે ચોકસીએ તોલાનો
પડવાનું સ્થાન કેવલ મોક્ષ જ છે આટલું તો સ્પષ્ટ ભાવ રૂપિયા ત્રીસ બતાવ્યો. આ કયો હિસાબ? સમજાય છેને! મર્યો તેને જન્મવાનું ચોક્કસ એ એવા પ્રશ્નના જવાબમાં તારું સોનું પૈસે તોલો અને નિયમ નીતિનો છે. શાસ્ત્રનો નથી. શાસ્ત્રમાં મારું સોનું ત્રીસ રૂપિયે તોલો! બોલો આ ચોકસી કેવલજ્ઞાનીને મર્યા પછી જન્મવાનું હોતું નથી. કેવો? આપણને જરા કાંટો વાગે તેમાં ઉંચા નીચા બચપણમાં સમજણ ન હોય ત્યાં સુધી લીટ થઈએ અને બીજા જીવ ઉપર છરી ફેરવીએ અને (શ્લેષ્મ) તથા પેશાબ કે વિષ્ટાવાળો હાથ હોં પર દીએ તો પણ ફીકર નહિં એમ? તમારા જીવને લાગતો હતો તેની ફીકર નહોતી. તેમ જયાં સુધી જે રીતે દુઃખથી બચાવો છો તે રીતે જ તેને બચાવો. અજ્ઞાન દશા હતી ત્યાં સુધી ગર્ભમાં નવ માસ જયાં સુધી બીજા જીવને ન બચાવો ત્યાં સુધી પેલા ટક્યા. જ્ઞાન થયા પછી એક દિવસ ટકાય? ત્યાં લુચ્ચા ચોકસી જેવા જ છો! માત્ર પોતાના જીવને
આ ઘોર અંધારૂં, કેવલ દુર્ગધિ તથા લટકવાનું ઉધે
મસ્તકે ! જનાવરોને ઉંધે મોઢે નથી રહેવાનું. તેને માનવાવાળા આસ્તિક થવું શા કામનું? જગતના
નિચ્છ રહેવાનું છે. ઉંધા રહેવાનું પાપ મનુષ્યનું જીવોને માનવાવાળો આસ્તિક થાય અને તે બીજાને
જ છે. મનુષ્યનો ગર્ભાશય ઉંધા મહીંનો છે. પણ દુઃખ ન થવું જોઈએ એમ માને. જીવ પદાર્થની
તિર્યંચમાં તેમ નથી. સવા નવ કે સાડા નવ માસ શ્રદ્ધા હોય તો કોઈપણ જીવને દુઃખ થાય તેવી કરણી સધી ઉધે હોંએ રહેવાનો અને સ્ત્રીના પગ તળે થાય શી રીતે?
નીકળવાનું ! ભલે માતા હોય પણ જાત તો સ્ત્રીની શરીર ન હોવું એ જ સુખ ! જ છે. આવી બુરી દશા ફરીને ન આવે એવું તો “મેં ને પીયા, મેરા બેલને પીયા, અબ કુવા
મોક્ષમાં જ ! જે જીવ મોક્ષે પહોંચી ગયો તેને ફરીને ધસ પડો' એવી આપણી દશા છે. “મને દુઃખ ન
ગર્ભાશયમાં આવવું પડતું નથી. શરીરનો અભાવ થવું જોઇએ, જગતનું ગમે તે થાઓ આવી માન્યતા
હોવાથી જરા, શોક, દુઃખ, આધિ, વ્યાધિ, ઉપાધિ
વગેરે કાંઇ જ નથી. પુગલના જોડાણથી થતી છે. જૈનદર્શન સિવાયના આસ્તિકો માત્ર પંડના
આકૃતિ સિદ્ધને નથી. માત્ર સ્વરૂપે આકૃતિ છે. આસ્તિકો છે. જગતમાત્રના જીવોને દુખ અપ્રિય
' આત્મ સ્વરૂપમાં સંપૂર્ણ જ્ઞાન, દર્શન, ધર્મ તથા સુખ છે એમ મનાય તો જીવતત્ત્વની સારી શ્રદ્ધા છે એમ પણ ત્યાં છે, અને કદી પણ કણ પણ ઓછું ન મનાય. જયાં સુધી બીજા જીવને બચાવવા લક્ષ ગયું થાય તેવું છે. જો કે ત્રિઃ સર્વી મક્ષ એટલે નથી ત્યાં સુધી જીવતત્ત્વની ખરી શ્રદ્ધા થઈ છે એમ કાળ બધાને ખાનાર છે, પણ કાળનો કોળીયો
Page #116
--------------------------------------------------------------------------
________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
•
•
•
૬૮ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪ (૨૯ નવેમ્બર ૧૯૪૦ કરનાર સિદ્ધ મહારાજ છે. અનંતી ઉત્સર્પિણી સ્વીકાર છે. ૩ પરિણતિયુક્ત પ્રવૃત્તિવાળું જે જ્ઞાન અવસર્પિણી ચાલી જાય, અનંતા પુદ્ગલ પરાવર્તે તે તત્ત્વ સંવેદન જ્ઞાન. ચાલ્યા જાય પણ કેવલજ્ઞાન, કેવલદર્શન અનંત
શુષ્ક જ્ઞાન તો આ જીવને અનંતી વખત આવી સુખ, અનંત વીર્યના સ્વભાવમાં રજ પણ ફરક પડવાનો નથી. અહીં તો બાલ્યવય. યુવાવય કે ગયું, મળી ગયું છે. પ્રરૂપણાની અપેક્ષાએ શ્રોતાને વૃદ્ધવય છે પણ ત્યાં તેવું કાંઈ નથી જન્મ-મરણ શુષ્ક જ્ઞાન દુર્લભ નથી, જગતની અપેક્ષાએ પણ જ નથી શરીર જ નથી અને ખરું એજ સુખ છે. દુર્લભ નથી. અનંતી વખત તે જ્ઞાન પ્રાપ્ત થયું, છતાં
આશ્રવને શોષવામાં તથા સંવરને બેડો પાર ન થયો. જૈનદર્શનનું જે જ્ઞાન તે પણ પોષવામાં જે ઉપયોગી ન થાય
જેને અંતરમાં પરિણમે નહિ તેવા જ્ઞાનને શું કહેવું?
પોતાની બુદ્ધિએ પોતાના જ્ઞાને પોતે જ બંધાય છે. તે વિષય પ્રતિભાસ જ્ઞાન!
આનંદશ્રાવકની કથા સાંભળીને કેટલાકે એવો અર્થ આત્માનો જેવો સુખ સ્વભાવ તેવો જ જ્ઞાન કાઢયો કે “પાંચસે હળથી ખેડાય તેટલી જમીન હોય સ્વભાવ. તેથી જ મોક્ષમાં કેવળજ્ઞાન માની શકીએ
તો હરકત નહિં! શ્રવણનું આ ફલ? બારીસ્ટરની છીએ. પ્રશ્ન થશે કે આત્મા જ્ઞાનસ્વભાવવાળો છતાં અજ્ઞાનમાં કેમ રખડે છે? સર્ચ લાઇટ લટકાવેલી
બુદ્ધિએ બાયડી ખોઈને બેવકૂફ બનવા જેવું આ ફળ હોય પણ ઉપર ડબ્બો લગાડ્યો હોય તો અજવાળું
છે. શાસ્ત્રશ્રવણમાંથી આરંભ પરિગ્રહની શું કયાં? તેમ અહિં આત્મામાં પણ કેવલજ્ઞાન છે, પરંતુ
આસક્તિ શોધવાની? આનંદશ્રાવકને પાંચસે હળથી તેને જ્ઞાનાવરણીય ક રોક્યું છે. જે પ્રદેશે જ્ઞાન
ખેડાય તેટલી જમીન હતી તે વ્રત લીધા પહેલાંથી છે તે જ પ્રદેશે કર્મ છે. આત્માને જ્ઞાનસ્વભાવવાળો હતી કે પછી ભેગી કરી હતી, તે વિચાર્યું? મનાય તો જ જ્ઞાનાવરણીય કર્મ પણ માની શકાય. ઉપાસકદશાંગના શ્રવણનું આવું પરિણામ? તેને તે વૈશેષિકો આત્માને જ્ઞાનસ્વભાવવાળો માનતા નથી, જમીન ગળે પડી હતી એમ નથી સમજાતું? શાસ્ત્રો માટે તેઓને જ્ઞાનાવરણીયકર્મ માનવાની જરૂર આશ્રવના ત્યાગ તથા સંવરના આદર માટે રચાયાં રહેતી નથી. જ્ઞાનાવરણીય કર્મને તેઓ ન માનતા છે તે વાતના ખ્યાલનો તો લોપ જ એથી થાય હોવાથી જીવને જ્ઞાનસ્વભાવવાળો પણ માનતા છે! આશ્રયોને પોષવામાં જો શાસ્ત્રોનો ઉપયોગ થાય નથી. તેઓ માને છે કે ઇંદ્રિય અને પદાર્થથી થયેલું તો શાસ્ત્રોનું જ્ઞાન કેવું ગણવું? આનું નામ જ્ઞાન આત્મામાં રહે છે ખરું, પણ તે પદાર્થ જતાની વિષયપ્રતિભાસ જ્ઞાન અગર શુષ્ક જ્ઞાન! લખું સાથે ચાલ્યું જાય છે. જૈન દર્શન તો જ્ઞાનને
જ્ઞાન! જે જ્ઞાન આશ્રવને શોષવામાં તથા સંવરને આત્માનો જ સ્વભાવ માને છે. પાંચ પ્રકારનાં જ્ઞાનો છે
પોષવામાં તૈયાર ન થાય કે ઉપયોગી ન થાય તે સ્વરૂપથી જુદાં છે. જયારે તે પાંચ ભેદ સ્વરૂપથી
વિષય પ્રતિભાસ જ્ઞાન છે. છે ત્યારે જ્ઞાનાષ્ટકના રચનાર મહર્ષિ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શાસ્ત્રશ્રવણની રચવાના મુદ્દાથી જ શાસ્ત્રોને માનવા તે પરિણતિની અપેક્ષાએ જ્ઞાનના ત્રણ ભેદ જણાવે છે.
પરિણતિ જ્ઞાન ! ૧ વિષયપ્રતિભાસ જ્ઞાન : એટલે શુષ્કજ્ઞાન ૨ જે મુદાથી શાસ્ત્રો રચાયાં તે મુદાથી જ તે આત્મપરિણતિમતું શાન, જેમાં જવાબદારીનો મનાય તો તે પરિણતિ જ્ઞાન કહેવાય. આનંદશ્રાવકને
Page #117
--------------------------------------------------------------------------
________________
૬૯ઃ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ કરોડોની રિદ્ધિ હતી છતાં અધિકનો ત્યાગ, આનંદશ્રાવકને અનિર્વચનીય આનંદ થાય છે. પોતે શિવાનંદા નામની સ્ત્રી હતી. એટલે તે સિવાય કહે છે કે “ભગવાન ! હું ત્યાં આવી શકતો નથી, તમામ અન્ય સ્ત્રીનો તેણે ત્યાગ કર્યો હતો. સમર્થ નથી, શારીરિક શક્તિ નથી, કૃપયા પધારી આનંદશ્રાવકના મનની કેટલી મજબૂતી! પાંચસે પાવન કરો!” આનંદશ્રાવકને અવધિજ્ઞાન થયેલું છે હળની જમીનની (પરિગ્રહની) વાત ફાવતા રૂપમાં તેવો પણ ગુરૂવંદનના નિયમવાળો ગુરૂના યાદ રહી, પણ એ પરમ શ્રાવક અબ્રહ્મથી આટલો ચરણકમલમાં મસ્તક મૂકે છે એ વાત પણ ડર્યો તે વાત યાદ રહી? તેમની માફક ફરીને લગ્ન ?
' આનંદશ્રાવકના અધ્યયનમાં જ છે, છતાં તે વાત નહિં કરવાનો વિચાર કરનારા કેટલા નીકળ્યા? 2
- કેટલાએ યાદ રાખી? પણ પરિણતિજ્ઞાન હોય તો | આનંદશ્રાવકે અનશન કર્યું છે. સૂતો છે. શ્વાસ લે છે શ્રી ગૌતમસ્વામીજી મહારાજા ગોચરી પધાર્યા
એ સૂઝે ને ! છે. પોતે તે સાંભળીને પોતાને ધન્યભાગ માને છે! કચરા રૂપ શરીર માટે જીવે શી શી મહેનત અને વંદન કરવા ઉદ્યત થાય છે. તમે તો ગુરૂને નથી કરી? ભૂખ લાગી તેથી ખાધું અને પછી બધી કયારે લાવો છો ! જે વખતે બિલકુલ ભાન ન હોય, રામાયણ ઉભી થઇ. સાત ધાતુ, રૂધિર, રસ વગેરે " ઉપયોગ ન હોય, કાંઈ બની શકે તેમ ન હોય ત્યારે બંધાયા, નીપજયાં! શરીરે એ લીધેલી ચીજ નથી. ને ! આગ લાગ્યા પછી કૂવો ખોદવો એ કહેવત વળગેલી ચીજ છે, વળગેલી બલા છે. આવા મુજબની તમારી વાત છે કે બીજું કાંઈ? રોજની શરીરથી ધર્મ સાધવો એ કચરામાંથી કોહીનુર આરાધનાની ટેવ તો રાખી નથી. પદ્માવતીનાં મેળવવા જેવું છે. કાયાથી સંવર આદરવો, નિર્જરા ખામણાં ચઉશરણ, પુણ્ય પ્રકાશનું સ્તવન વગેરે કરવી, મોક્ષ મેળવવો. આવી ભાવનામાં તન્મયતા હિંમેશાં રાખવાં જોઇએ. સાંભળવાં અને સંભળાવવાં પરિણતિજ્ઞાન હોય તો જ થાય છે જોઇએ. રોજની આરાધના ન હોવાના કારણે ૯ - - - - - - - - - - - મહારાજ આવે તે નોટીસ તરીકે રહે છે. સાજા ક જગતને અનાદિ કહેનારની જ હો ત્યારે ગુરૂને લાવવાનો નિયમ છે? સવારે ૯ બુદ્ધિ અટકી કે આદિ દેવગુરૂનું વંદન ન થાય ત્યાં સુધી શ્રાવકથી દાતણ પણ કરી શકાય નહિં, બપોરે દેવગુરૂનું પૂજન ન
- કહેનારની અટકી ? "
- - - - - - - - - - - થાય ત્યાં સુધી ભોજન થાય નહિં અને સાંજે તે બે ન થાય ત્યાં સુધી સંધ્યા ન ઓળંગાય, આવી તે
સંસાર અનાદિનો માન્યા સિવાય છૂટકો જ પ્રતિજ્ઞા શ્રાવકને હોવી જોઇએ. આવી પ્રતિજ્ઞા કરીને નથી શ્રાવક બનો! ઇતરમાં તો ગુરૂમંત્ર લેવા ટેક્સ (કર) શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રીમદ્ આપવો પડે છે. સ્વામીનારાયણમાં આવકના વીસ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવોના ઉપકાર ટકા દેવમાં અને આચાર્ય માટે બે ટકા આપવા પડે માટે ધર્મ દેશનાર્થે અષ્ટકજી પ્રકરણની રચના કરતા છે. અહિં સવાર, બપોર, સાંજ, દેવગુરૂના દર્શન થકા જ્ઞાનાષ્ટકમાં સૂચવી ગયા કે અનાદિકાળથી પૂજન એજ ટેક્સ (વેરો) છે. અનશન જેવી આ જીવ ચારગતિ રૂપ સંસારમાં રખડી રહ્યો છે. પરિસ્થિતિમાં ગૌતમસ્વમીજીને આવ્યા. સાંભળીને આ જીવને આ જન્મમાં થતી પણ ગર્ભાવસ્થાની
Page #118
--------------------------------------------------------------------------
________________
૭૦: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ કે જન્માવસ્થાની દશાનો ખ્યાલ નથી. જન્મ કેવી નથી. તે જ રીતે આ જન્મ તો દાણાની જેમ પ્રત્યક્ષ રીતે થયો? કયા ઓરડામાં થયો? તેની કોઈને ખબર દેખાય છે ને ! તેની ઉત્પત્તિની વિચારણા પણ તેનું નથી તો જન્મ પહેલાની વાત અને ગત ભવોની અનાદિપણું જન્મ કર્મ દ્વારા સાબીત કરે છે. સંસાર વાતનો તો ખ્યાલ હોય જ કયાંથી? જેમ આ ભવની અનાદિનો માન્યા સિવાય છૂટકારો જ નથી. ગર્ભાવસ્થાદિની દશાની વાત બીજાના કહેવાથી
બીજ અને દાણો જેમ, તથા દાણો અને બીજ અનુમાનથી મનાય છે. ગયા ભવની વાતો પણ 5 ર કી
“ તે જ રીતે જન્મ અને કર્મ તથા કર્મ અને જન્મ કેવલજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની કે તે
* છે. જન્મ વગર કર્મ નથી, કર્મ વગર જન્મ નથી. જાતિસ્મરણશાની આ ચાર જાણી શકે છે. આ ચાર
- આચાર, વિચાર અને ઉચ્ચાર એ ત્રણમાં ગડબડ જ્ઞાનમાંથી એકે જ્ઞાન ન હોય તે ગયા ભવની વાત ?
હોય અગર વર્તન તો જ કર્મ બંધાય. જન્મ ધારણ જાણી શકતો નથી અને જયારે તે ન જાણે તો
કરનારાને જ આચાર, વિચાર અને ઉચ્ચાર હોય અનાદિકાલથી અનંતાભવ રખડવાની વાત કહેવાય તે તો ત્યાં ભેંસ આગળ ભાગવત જેવી જ લાગે!
છે. શરીર ધારણ કરવાનું જન્મ વગર બનવાનું નથી
અને કર્મ વિના તે જન્મ નથી અને જન્મની સાથે અર્થાત્ શ્રોતા આવી શંકા કરે તો શાસ્ત્રકાર ત્યાં સમાધાન દે છે કે ઘઉનો દાણો કયા ખેડૂતે વાવ્યો?
શરીર એટલે આચારાદિ ત્રણે હોવાથી તે દ્વારા કયા ક્ષેત્રમાં વાવ્યો? કયારે વાવ્યો? તે આપણે. શુભાશુભ કેમ બંધાય જ છે. બીજ તથા દાણાની જાણતા નથી, પરંતુ એટલું તો ચોક્કસ જાણીએ
જેમ જન્મ અને કર્મની પરંપરા અનાદિની જ માનવી
પડે. છીએ કે અંકુરાને લીધે એ દાણો થયો છે. અંકુરા વગર એ દાણો નથી થયો અને એ વાત નક્કી છે. ઈશ્વરની જરૂર તત્ત્વ બતાવવામાં જ છે. ત્યારે એ સિદ્ધાંત નક્કી થાય છે કે અંકરા વગર બીજાઓ ઈશ્વરને બનાવનાર તરીકે માને છે, દાણો નહિં, તથા દાણા વગર અંકરો નહિ. પરસ્પર જયારે આપણે ઇશ્વરને બતાવનાર તરીકે માનીએ બને કાર્ય કારણ છે. સ્વયં કારણ કાર્યરૂપ છતાં છીએ. આપણે ઇશ્વરને કેવલજ્ઞાન દ્વારા જીવાજીવાદિ પરસ્પર કાર્ય કારણરૂપતા જયાં હોય ત્યાં અનાદિ તત્ત્વો જાણીને અને જોઇને બતાવનાર તરીકે માનીએ માનવું જ પડે. જૈનોની પ્રક્રિયા ન જાણનારાને છીએ. ઇશ્વર વિના જગતને તે પદાર્થો બતાવનાર જૈનધર્મ કાનમાં ખીલા જેવો લાગતો હોવાથી તેઓ બીજો કોઇ નહોતો. આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ કહે છે કે : “જૈનોની દ્રષ્ટિ અટકી એટલે તેઓ પણ એ જ તત્ત્વો બતાવે છે, પણ તેઓ પોસ્ટમેન અનાદિ કહી દે છે.' આ કથન જ જૈનોને સાચા જેવા છે. શ્રી તીર્થંકરદેવના તેઓ ટપાલી છે. ટપાલી ઠરાવે છે. અક્કલ અટકે એ તો આદિ કહે. અકકલ પોતે મૂડીદાર નથી, પણ લાખોનાં ચેક, હૂંડી, ન અટકી ત્યારે જ અનાદિ કહેવાયું છે. જૈનોએ મનીઓર્ડર, રજીસ્ટર વગેરે લાવે છે. આચાર્યાદિ માનેલું સંસારનું અનાદિપણું જેઓને ન રૂચે તેઓએ જે ધર્મ અને તત્ત્વો વગેરે જણાવે છે તે પોતાના અંકુરો અને દાણાનું દ્રષ્ટાંત વિચારવું. એક જ દાણા નહિ પણ શ્રી તીર્થંકરદેવે કહેલાં જણાવે છે. ઉપરથી ઉત્પત્તિની શક્તિનો વિચાર કરી જુઓ! ત્યાં આચાર્યદિને તે પ્રરૂપણામાં રજમાત્ર ફેરફાર કરવાનો ઉત્પત્તિની શક્તિનો વિચાર કર્યા વગર છૂટકો જ પણ હક નથી.
Page #119
--------------------------------------------------------------------------
________________
૭૧ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ શાસનમાં સરલતા
શાકવાળાને ત્યાં એમ બોલાવ્યું કે અધોળનો | કોઈના કાગળમાં અક્ષર લખવાનો કે પણ ફરક નથી.' ચોકસીને ત્યાં “રતિનો પણ ફરક કાઢવાનો હક્ક નથી. તેવો કે બીજો ગોટાળો કરનાર નથી.” એમ બોલાશે. મોતીમાં, નીલમમાં ચવનો જે ટપાલી હોય તેને વર્ષ, બે વર્ષની સખ્ત સજા પણ ફરક નથી એમ બોલાશે. જે મનુષ્ય જેવા થાય છે પણ એક અક્ષર ફેરવવામાં જૈનદર્શનમાં વ્યવહારમાં હોય છે. ચાલે છે, તેવાંજ વચનો અને તો શાસન બહાર કરવાની કડક સજા છે. રીત રિવાજો અમલમાં મેલે છે. જગત સ્થલદ્રષ્ટિ દેશનિકાલની જ સજા છે. ત્યાં પછી સંબંધ પણ
એ ચાલે છે તેથી તેને સ્થૂલ દ્રષ્ટિની વાત પહેલી સાચવવાનો હોતો નથી. તેનો ત્યાગ, વૈરાગ્ય. ગમી જાય છે. પણ જરા સૂકમ દ્રષ્ટિથી વિચારો. દિક્ષા પર્યાય કે શિષ્ય પરિવાર વગેરે પણ કાંઈ જોવાતું ગં ગં સમર્થ નીવો વિસરું ને ને માવેT નથી.
सो तंमि तंमि समए सुहासुहं बंधए कम्मं ॥१॥ જુઓ શ્રીમહાવીરસ્વામીજી ભગવાનના જે જે સમયમાં, જે જે આશ્રવ, સંવર, બંધ, ભાણેજ તથા જમાઈ જમાલિને. જો બારીક બુદ્ધિથી નિર્જરાના પરિણામમાં આત્મા પ્રવેશ કરે છે તે તે ન તમે નિહાળો તો જમાલિ જ સાચા લાગે અને સમયમાં જ શુભાશુભ કર્મ બાંધે છે. જો વડે મા મહાવીર જૂઠા લાગે. જમાલિની માન્યતા “થયું ન મનાય તો અશુભ પરિણામ થવા માંડ્યા ત્યારે થયું તે હતી. ભગવાનની માન્યતા “થતું તે તે સમયે અશુભ કર્મ બંધાય એમ મનાશે નહિં. થયું તે હતી. સ્થૂલબુદ્ધિથી જે “થયું તે થયું' એમ વળી જે સમયે શુભ પરિણામ થવા માંડયા તે વખતે કહેવું તે જ સાચું લાગે. સ્થૂલબુદ્ધિથી ચૂકાદો પુણ્ય બંધાય કે નહિં? નિર્જરા થાય કે નહિં? સમયે આપનારની દશા શી? ભગવાને તો જમાલિને સમયે પાપ બંધાય કે નહિં? જ્ઞાનાવરણીય આદિથી શાસનની બહાર કાઢ્યો. ભગવાને તો એકલાએ લેપાવાનું થાય છે તે થાય નહિં? જમાલિના મતે દીક્ષા લીધી હતી, જયારે જમાલિએ પાંચસે ક્ષત્રીય તો તેમ ન જ થવું જોઈએ. જમાલિના મતે પરિણામ રાજકુમારો સાથે દીક્ષા લીધી હતી. મહાવીર સંપૂર્ણ થાય પછી લેપાય. તેમજ પરિણામ પૂરા ન મહારાજે પોતાની સ્ત્રીને પ્રતિબોધ કરી જે દીક્ષિત સુધરે ત્યાં સુધી નિર્જરા પણ ન થાય, જૈનશાસનની કરી શક્યા નહોતા. જયારે જમાલિની સાથે તેની આ માન્યતા નથી. સુધરતા કે બગડતા પરિણામથી સ્ત્રીએ (ભગવાનની પુત્રીએ) એક હજાર બાઇઓ જ પુણ્ય-પાપ જેનશાસન માને છે. મહાવીરનો મત સાથે દીક્ષા લીધી હતી. બાહ્ય પ્રભાવની દ્રષ્ટિએ આ છે શ્રીકેવળજ્ઞાની ભગવાનના બંધ મુજબ પ્રથમ જમાલિ કેટલો બધો આગળ વધેલો છે? આટલા સમયે કર્મ બંધાય, બીજે ભોગવાય, અને ત્રીજે તૂટે બધા પરિવારવાળો છતાં, આટલો સમર્થ છતાં, એક છે. વડે મનાય તો આ શી રીતે મનાય? અક્ષરના ફરક માટે ભગવાને તેને જદો કાઢયો અને તેથી તો કેવલજ્ઞાનીની બંધ દશાની આખી
મા રે ને બદલે રે ? આટલો જ વ્યવસ્થા ઉડી જાય! ફેરફાર ! આટલા માટે તેને શાસનથી બહિષ્કૃત કેવલિઓ વરસ, માસ, દિન, કલાક, મીનીટ કરવામાં આવ્યો, તેને નિતવનો શિરોમણિ, વાદી નથી, પણ સમયવાદી છે અને તેથી તેવાઓ ગણવામાં આવ્યો.
તેવું માને છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
૭૨ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ - ત્યારે શું જમાલીને મતે બારમા ગુણસ્થાનકના નથી, તથા તેમને નાસ્તિક કહી દઈ બીજાઓને પણ છેડેથી છુટવા માંડે તો ચૌદમા ગુણસ્થાનકને છેડે તેમનો સંસર્ગ થવા દેવો નથી. ઘાતિકર્મ રહિત થાય એમ માનવું
- એક વખત નદી કિનારે લોકોનું ટોળું બેઠેલું શું “આટલા માત્ર ફેરફારથી શાસનની હતું. વાત કરનારે ચોતરફ જોયું કે કોઈ શ્રાવક તો બહાર?' એવું બોલનારાઓ શાસનને સમજ્યા જ નથી ને! જેમ ચોરને કોટવાલનો ડર હોય છે તેમ નથી. મિથ્યાત્વની ધૂળમાં લોટનારાઓ શાસનને લુચ્ચાને શ્રાવકનો જ ડર હોય છે. શ્રાવક નથી સમજી શકતા નથી. પાંચસે શિષ્ય તથા હજાર એમ જાણી એક તેણે વાત કહી : એક વખત હું સાધ્વીનો ગુરૂ જમાલિ કે જે ભગવાનનો ભાણેજ એવી જગ્યાએ ગયો કે તેના પવિત્રપણાની શી વાત તથા જમાઈ પણ હતો. છતાં તેને પણ ભગવાને
કરવી? તે ધામની પાસે નદી હતી. નદી ઉપર ઝાડ શાસનથી બહાર કાઢ્યો!
હતું. તે ઝાડ પરથી પાંદડું ખરે ને નદીમાં પડે તો જૈનદર્શનમાં મુદો સમજયા વગર તે પાંદડાને માછલું થાય અને જમીન ઉપર પડે માનવાની વાત નથી
તો સ્થલચર થઈ જાય. ગરીબાઈના કારણે કોઈ આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુનું કામ એક શ્રાવક પણ બાલ્યવયથી તે ટોળીમાં ભળી ગયો ભગવાને જણાવ્યું તે નિરૂપણ કરવાનું છે. એક પણ હતો. શ્રાવકમાં માંજ્ઞસિદ્ધાનિ વત્વારિ એમ સંસ્કાર અક્ષરનો વધારો ઘટાડો કરવાનો તેમને હક્ક નથી. ન હોય. સમજીને તેને માનવાનું છે. બીજામાં આજ્ઞા શ્રી સિદ્ધસેન દિવાકરજીને માત્ર ભાષાનો ફેરફાર સિદ્ધ માનવાનું છે. કરવાનો વિચાર થયો (તેમણે વિચાર કર્યો. તેના
पुराणं० न हंतव्यानि हेतुभिः
જ બદલામાં કેટલું મોટું પ્રાયશ્ચિત્ત મળ્યું? આપણે ઈશ્વરને જીવાજીવાદિક તત્ત્વોના બતાવનાર તરીકે
મનુ સ્મૃતિ, પુરાણ, વેદ, ચિકિત્સા, આ ચાર માનીએ છીએ. બીજાઓ તે બતાવનાર તરીકે નથી આ
થી આજ્ઞાથી માની લેવાનું ત્યાં ફરમાન છે. અંગોપાંગ માનતા પણ જગતના બનાવનાર તરીકે માને છે. સહિત વેદ, અશ્વમેઘ યજ્ઞ, નરયજ્ઞ, ગોમેધ યજ્ઞ જો બતાવનાર તરીકે માને તો વીતરાગ માનવા પડે જે કહે તે બસ માની લેવા! ચરકમાં - યજ્ઞમાં શંકા અને શસ્ત્ર, સ્ત્રી વિગેરે છોડાવવાં પડે ! જંગલમાં કરવાથી તાવ થાય અને જાનવરો મારવાથી એવા પણ લુચ્ચાઓ હોય છે કે જેઓ મસાકરને દુનિયામાંથી તાવ જાય આવું આવું કહે તે માની લુંટવા માટે અવળો રસ્તો જ બતાવે છે. જયાં કેયડી લેવું. ત્યાં હેતુ કે યુક્તિ ન લગાડવા ! અન્યમતોમાં પણ ન હોય તેવા ગુંચવાડાવાળો રસ્તો બતાવે ! આવી ગળથુથી છે. જૈનદર્શનમાં ગળથુથીમાં જ પરમેશ્વરે પૃથ્વી, ઝાડ, હવા, સૂર્ય, ચંદ્ર વગેરે મુદ્દો સમજવાનો હોય છે. પેલા ટોળીમાં ભળેલા બનાવ્યું એમ કહે છે. પ્રથમ અજવાળું નહોતું તો શ્રાવકે પૂછ્યું : “પણ અરધું પાંદડું પાણીમાં અને - ઈશ્વર અંધારામાં બેઠો હતો? પૃથ્વી નહોતી તો ઈશ્વર અરધું જમીન પર એમ પડે તો શું થાય? પેલા પોતે હતો ક્યાં? અદ્ધર લટકતો હતો? કેટલાક એવા વાત કહેનારે કહ્યું કે મેં નહોતું કહ્યું કે શ્રાવક છે કે જેઓને પોતાને શ્રાવકના સંસર્ગમાં આવવું ન જોઈએ!
Page #121
--------------------------------------------------------------------------
________________
મોક્ષની સીડી છે
૭૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ એક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ ઈતરોએ જીતના તામણિ = Tછે કે N ion in નિમહિમ્ એમ કહ્યું! આવું કહેનારે વેશ્યાને ત્યાં ' મનુષ્ય ગતિ એ જ ) ન જવાનું, જુગારીને ત્યાં ન જવાનું કહ્યું? તે લોકોને મનુષ્ય જુગારીઓના, વેશ્યાઓના સંસર્ગમાં આવે તે પાલવે છે, પણ જૈનોના સંસર્ગમાં આવે છે તે પાંગળાએ દેખેલો દાવાનળ! પાલવતું નથી. ઇશ્વરને બનાવનાર - માનનારાની શાસ્ત્રકાર મહારાજા ભગવાન્ શ્રીમદ્ દિશા જુઓ અને બતાવનાર માનનારાની ઉન્નતદશા હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોના ઉપકાર જુઓ! દુનિયા ફાની છે, જગતને ફસાવનાર ફાંસો માટે ધર્મ - દેશનાર્થે અષ્ટકઇ પ્રકરણની રચના છે, તેનો જો પરમેશ્વર બનાવનાર હોય તો તો ઈશ્વરે
કરતા થકા શાનાષ્ટકમાં જ્ઞાનના ભેદોનું નિરૂપણ આત્માર્થીઓનો ઘાણ કાઢી નાંખ્યોને! મોહક કરતાં જ્ઞાનના સ્વરૂપથી પાંચ ભેદો છે છતાં શાસ્ત્ર વસ્તુઓ બનાવી લોકોને ફસાવ્યાને !
શ્રવણના પરિણામની દ્રષ્ટિએ તેના ત્રણ ભેદો કેટલાક કહે છે કે ઘડા જેવી ચીજ કુંભાર
જણાવી ગયા. શુષ્કજ્ઞાન તે વિષય પ્રતિભાસ જ્ઞાન વગર ન બને તો જગત જેવી ચીજ કર્યા વગર કેમ
છે. હેયને છોડવાની તથા ઉપાદેયને આદરવાની બને? બીજા તેમ કેમ ઉત્પન્ન ન થાય? હાથથી બને તેવું બનાવવાનું હોય. બનાવવાનું મૂળ કારણ તો
પરિણતિ થાય ત્યારે તે પરિણિત જ્ઞાન કહેવાય. હંમેશાં જોઇએ. જો એમ નહિં તો બીજાઓને જન્મ પરત થયા
એસ પરિણતિ થયા છતાં પ્રવૃત્તિ ન થાય તો પાંગળાએ માટે માબાપ જોઇએ છે તો ઈશ્વરને કેમ નહિ? દેખેલો દાવાનળ હોય ને જે દશા થાય તેવી દશા ઈશ્વરને બનાવનાર માનનારાઓનું કાંઈ ન ચાલ્યું થાય. ઉંઘમાંથી જાગ્યો ખરો, ચારે તરફ દાવાનળ ત્યારે કહ્યું કે “જૈનોની બુદ્ધિ અટકી માટે અનાદિ સળગેલો જોયો ખરો. ત્યાંથી નાસવું જોઈએ એમ કહી દીધું. ખરી રીતે બુદ્ધિ અટકી તેણે આદિ કહ્યું, પણ માને છે, પણ તે પાંગળો હોવાથી પગ કોના અને ન અટકી તેણે અનાદિ કહ્યું એ સ્પષ્ટ છે. લાવે? પાંગળાના બને પગ નકામા છે. દાવાનળ બીજાÉર ન્યાયે સંસાર અનાદિનો છે એમ એને ભયંકર લાગે છે છતાં તે બચી શકતો નથી. બ્રહ્મસૂત્રમાં શંકરાચાર્યને જણાવવું પડયું. વ્યાસજીને
શુષ્કશાનથી આગળ વધીને થયેલ પરિણતિજ્ઞાન પણ તેમ લખવું પડયું અને કહ્યું કે સંસારનું અનાદિપણું સ્મૃતિ શ્રુતિમાં સાબીત થાય છે.
ચારે ગતિમાં છે. દેવતામાં, નારકીમાં, મનુષ્યમાં
તથા તિર્યંચમાં એ ચારે ગતિમાં પરિણતિજ્ઞાન છે, જન્મ તથા કર્મની પરંપરાએ જીવ તથા જગત
પણ શાસ્ત્રકાર કહે છે કે પ્રવૃત્તિ નથી તેથી તે જ્ઞાન અનાદિ છે. આ જીવ અનાદિકાલથી જન્મ અને કર્મના અરઘટ્ટમાં ગુંચવાયેલો છે માટે એમાંથી
તેઓને દુઃખ દેનારું થાય છે. આંધળાને તો દાવાનળ નીકળે શી રીતે? આવી વિચારણા કરનારનું જ્ઞાન નજીક આવે ત્યારે દુઃખ થાય પણ દેખતા પાંગળા આત્મ પરિણતિમત્ જ્ઞાન છે.
વગેરેને તો દાવાનળ જોતાં જ છેટેથી) દુઃખ થાય.
Page #122
--------------------------------------------------------------------------
________________
૭૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ મિથ્યાત્વીને માત્ર તે જ જન્મના દુઃખનો નાંખો તો જ કાંટા વાગતા બંધ થાય એમ જયાં વિચાર થાય છે. બાહ્યો, અને પૌદ્ગલિક દુઃખનો સુધી કર્મરૂપી બાવળીયો ઉભો છે ત્યાં સુધી તો જ વિચાર થાય છે. પણ પરિણતિજ્ઞાનવાળાને દુઃખના કાંટા કાયમ જ છે. કર્મરૂપી બાવળીયો ભવોભવના દુઃખનો વિચાર થાય છે, વળી છેદાયા વગર દુઃખરૂપી કાંટાઓથી નિર્ભય થવાવાનું આત્મીયગુણનો નાશ થયો છે તેના દુઃખનો વિચાર છે
જ નથી. તેથી દુઃખ નાશનો સાચો ઉપાય પાપથી થાય છે. ભવોભવના દુઃખનો વિચાર મિથ્યાત્વને
- પાછા હઠવું એજ છે. પાપને ખસેડવું એ છે. “સંજોગ નથી. નારકીમાં પણ મિથ્યાદ્રષ્ટિને પરમાધામી કૃત
નથી, સ્થિતિ નથી' આવા આવાં બહાનાં કાઢવાં દુઃખનો તથા પરસ્પરકૃત દુઃખનો જ વિચાર થાય છે. નારકીમાં સમકિતિને પરમાધામીકૃત તથા
શા માટે? મહાનુભાવ ! કાંટા ભોંકાતા બંધ કરવા પરસ્પરકૃત દુઃખનો કે ક્ષેત્રની વેદનાનો કાંઈ હિસાબ
હોય તો બાવળીયાનો નાશ કરવો જ પડશે. પાપના નથી. પણ તેને તો આત્માની હાર થઈ તેનું દુ:ખ પોષણ દુઃખ જવાનું નથી. છાશમાં માખણ જાય મોટું લાગે છે. શ્રીગૌતમસ્વામિજી ભગવાનને પછે અને વહુ ફુવડ કહેવાય! એમ કેમ કહો છો? દુઃખ છે કે : “ભગવા! નારકીમાં મિથ્યાત્વીને વધારે ભોગવવું અને નવું પાપ બાંધી પાછા નવા દુઃખને દુઃખ કે સમકિતીને?” ભગવાન ફરમાવે છે કે “હે નોતરૂં આપવું? એટલે હાલના પાપનું પરિણામ તો ગૌતમ ! સમકિતીને વધારે દુઃખ છે જયારે પછી દુઃખરૂપ આવવાનું. પણ આ દુઃખ ભોગવ્યું આબરૂને ધક્કો વાગે ત્યારે ખરું દુઃખ ઘરના કે તે તો છાશમાં માખણ ગયું ને! એટલે આર્થિક, પેઢીના મુખ્ય માણસને થાય છે બાકી ધૂળમાં શારીરિક, કૌટુંબિક, સંયોગના નામે ધર્મથી દૂર આળોટતો હોય તેવા બાળકનું કાળજું બળતું નથી. રહેવાનો બચાવ ચાલે તેમ નથી. તેમ નારકીમાં પણ મિથ્યાદ્રષ્ટિને માત્ર ત્યાંના જ દુઃખનો વિચાર થાય છે. જયારે સમકિતીને તો
નારીના દુઃખ પાસે આપણાં દુઃખ શા પોતાની ભવચકની રખડપટ્ટીનું દુઃખ થાય છે અને
દાખ થાય છે અને હિસાબમાં છે? નારકીની ટાઢ, ત્યાંની સુધા, તૃષા? તે એટલું બધું કે તે દુઃખ આગળ બીજું દુઃખ તેના તેમજ પરમાધામી તરફથી થતી ભયંકર વેદના, હિસાબમાં કાંઇ જ નથી.
તદુપરાંત પરસ્પરકૃત વેદના. વચ્ચે વિસામો તો મળે નિરાંત વગર ધર્મ કયાંથી થાય?’ એમ જ નહિં ! ફકત શ્રી તીર્થકર દેવના કલ્યાણકો જેવા કહેનારા વિચારી લે કે “ધર્મ વિના નિરાંત
જ વખતે વીસામો. નારકીના દુઃખો પાસે આપણાં દુઃખો
તો કાંઈ હિસાબમાં જ નથી. આપણાં દુઃખ તો હદ કયાં?'
બહાર જાય તો બચાવ કરનાર પણ દયાળુ ઉભા ધર્મની શ્રદ્ધામાં ડગુમગુ મનવાળાઓ કહે છે
છે. મહાવ્યથા કે ખુનના કેસમાં સરકાર પોતે કે “શરીરની કુટુંબની અને સંયોગની શાંતિ હોય
ફરિયાદી થાય છે. મનુષ્યપણામાં રાજય તરફનો તો ધર્મ થાય.” પણ આવી અનુકુળતા શાથી નથી તે વિચાર્યું પ્રતિકૂળતા શાથી છે તે તપાસ્યું? આંગણે
આ પણ આટલો બચાવ છે. નારકીમાં તો “મારો ! બાવળીયો ઉગ્યો છે. તેનો કાંટો વાગે ત્યારે ભલે માફ
મારો!! મારો !!!” આવી ચાલુ ઉશ્કેરણી જ છે. કાઢીએ ખરા. પણ બાવળીયો છે ત્યાં સુધી કાંટા કુંભીમાંથી નીકળે ત્યારથી આવી બુમો તેને માટે વાગતા બંધ થવાના તો નથી જ. બાવળીયો ઉખેડી ચાલુ છે. અહિંની સામાન્ય દુઃખ દશામાં પરિણતિ
Page #123
--------------------------------------------------------------------------
________________
૭૫ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ પણ ન રહે તો ત્યાં અનુકૂલ પરિણતિ શી રીતે ભોગવવું જ પડે છે. એક જિંદગીમાં કેટલાને રાખશો? અને પરિણતિના જ ઠેકાણા નથી તો તેને મારવાનું, શેકવાનું, કાપવાનું ચાલે છે ! વિચારો! ટકાવવાની વાત તો કરવી જ કયાંથી? કોઇને શંકા હિંસકો તો લાખો જીવોને અરે ! હિસાબ વગરની થાય કે : “નરક છે એની ખાત્રી શી? નાના બાળકને સંખ્યાના જીવોને ઠાર કરતા હશે, મારતા હશે, ડરાવવા જેમ ઓરડામાં હાઉ છે એમ કહેવામાં કાપતા હશે, શેકીને ખાતા હશે. હવે તેનું ફલ ખરું આવે છે તેમ અહિં પણ નરકનો હાઉ બતાવી લોકોને .
કે નહિં? આપણું (મનુષ્યનું) શરીર છેદાય, પાય
કે બળાય તે એક જ વખત ! સરકાર પણ હજી ખાનપાનાદિથી, વિલાસ-ભોગોથી રોકો છો ! અમે
ત્યાં થાકી, એક ખુન કર્યું હોય કે દશ ખુનનો સાચો અનંતી વખત નરકનાં દુઃખો ભોગવ્યાં તે અમને
આરોપી હોય પણ ફાંસીની સજા તો એક જ વાર જરા પણ ખ્યાલ ન આવે? સમાધાન એ કે ન
થઈ શકે છે, સેંકડો ખુનો કર્યા હોય તો પણ બીજી માનવાની શંકા એક જુદી ચીજ છે. તથા સમજયા વખત ફાંસી આપવાનો સરકારને ઉપાય જ નથી. માટેની શંકા એ જુદી ચીજ છે. જેને ન જ માનવું ત્યારે ઘણા ગુલ્લા કરનારાઓ માટે તેટલી સજા એવો નિર્ણય હોય તેની શંકા તો ડંકાથી પણ દૂર ભોગવવાનું કોઈ સ્થળ જોઇએ કે નહિં! જો તેમ થાય તેમ નથી, સમજવા માટેની શંકા એ તો પ્રશ્ન ન હોય તો તો કુદરતનો ન્યાય પાંગળો ગણાય. છે અને તેનો ઉત્તર હોઈ શકે છે.
તેવી જ રીતે અહિં તો વીજળીનો આંચકો વાગતાં નરકની સિદ્ધિ !
મોત થાય, પણ તેથી સેંકડો ગુણા આંચકાથી મોત
ન થાય તેવું સહન કરનાર શરીર માનવું પડશે. ગર્ભમાં રહ્યા વગર તો જન્મ થયો નથી એ
! એ તેવા શરીરોવાળી દુનિયા માનવી પડશે. એ જ વાત ખરી ને! ગર્ભમાં રહ્યો હતો, જમ્યો હતો, નરક. ત્યાં દેહને લાખો કરોડો વખત મારો, કાપો, માતાનું સ્તનપાન કર્યું હતું, બાલ્યવયમાં ઝાડો છેદો, બાળો, પણ પાછો તે જીવતો ! અને તેમ પેશાબ ચુંથ્યા હતા. આ બધી વાત ખરી છે પણ થાય તો જ સજાનો અમલ પૂરતો થઈ શકે. જો યાદ આવે છે? નહિં ! છતાં માનવામાં આવે છે આવું સ્થાન ન હોય તો હિંસકોનો દંડ જ નહિં કે નહિં? જેને આ ભવની વાત યાદ નથી આવતી એમજ થયું ને? કુદરતમાં એવું કદી બને નહિં. તેને ગયા ભવની વાત યાદ કયાંથી આવે? આ લાખોને મારનારે કેટલી વખત મરવું જોઇએ? ટાઢ, ભવની નહિ યાદ આવતી વાત માનવા જ તૈયાર તાપ, સુધા, તૃષા, અહિંથી ત્યાં લાખો ગુણાં હોય છો તો ગયા ભવની વાત માનવામાં શું વાંધો છે? છે. હવે તે સ્થાનને તમે નરક ન કહો અને બીજું એમ કહો કે એમ જો ન માને તો મગજનું
જ કંઈ કહો તેનો વાંધો નથી. શબ્દોના ઝઘડામાં સમતોલપણું ખોયું ગણાય. આટલું છતાં નરકની
પડવાની જરૂર નથી, પણ તેવું સ્થાન છે, તેવી
પરિસ્થિતિ છે, તેવી દુનિયા છે, એ વાત તો સાબીતી માટે વિચારીએ. જગતમાં સામાન્ય નિયમ
ખરીજને! આટલા માટે નારકીનું શરીર વૈક્રિય માન્યું છે કે ગુન્હા કરતાં સજા વધારે હોય છે. ચોરી
ઔદારિક શરીર જે શરદી કે ગરમી સહન કરે તેના પાંચ રૂપિયાની હોય તો તેને દંડ તથા સજા (કેદની) કરતાં લાખો ગુણી શરદી કે ગરમી વૈક્રિય શરીર એક વખતના ભોગવટાનું ફળ ઓછામાં ઓછું દશ સહન કરી શકે છે, તેવી જ રીતે છેદાવાની અને વખત ભોગવવું જ પડે છે. અર્થાત્ દશ વખત દુઃખ કપાવા આદિની પણ લાખોગુણી વેદના સહન કરી
Page #124
--------------------------------------------------------------------------
________________
૭૬ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪ (૨૯ નવેમ્બર ૧૯૪૦ શકે છે. આવા ગુન્હેગાર માટે આવું સહન કરનાર વધારેમાં વધારે તેત્રીશ સાગરોપમનું આયુષ્ય હોય શરીર પણ માનવું જ પડશે.
છે. ત્યાં સુધી છેદાય, ભેદાય, બળાય, કપાય, - આ દુનિયામાં પણ નિયમ છે કે સામરાય, ટાઢ-તાપ, ભૂખ-તરસથી પીડાય. બૂમાબુમાં ભોગવતી વખતે જો ગુન્હેગાર બેભાન થાય તો
': કરે, ચીસાચીસ પાડે, પણ છૂટવાનો ઉપાય હોતો
* નથી, નાસવાની બારી નથી, કોઈ ધારે તો પણ ડોકટર લાવીને તેને ભાનવાળો બનાવી પછી સજા
- ત્યાં બચાવી શકે તેમ નથી. ત્યાંનું શરીર એવું, સહન કરાવાય છે, કેમકે હેતુ સજા સહન
સ્થિતિ એવી, સંયોગો એવા, વાતાવરણ પણ એવું કરાવવાનો છે. ફાંસી આપતી વખતે કલોરોફોર્મ
* કે જેથી બચાવનાર પણ લાચાર થાય! બચાવવા અપાતું નથી. ફાંસી વખતે કદાચ મૂછ આવી હોય આવેલા પણ દયા ખાઈને, નિશ્વાસ નાંખીને પાછો તો તે મૂછ ઉતારીને પછી ફાંસી અપાય છે. આ કરે ! આ જીવો કુદરતની સજા ભોગવનારા માનવા વાત ધ્યાનમાં રાખશો તો નારકીને ત્રણ જ્ઞાન છે જોઇએ
જોઇએ, તથા આવું સ્થાન (નરક) તે પાપનાં ફળ તે વાત પણ શ્રદ્ધામાં ઉતરશે. ત્રણ જ્ઞાન સુધીની ભોગવવાનું સ્થાન માનવું જ જોઇએ. મનુષ્યપણામાં સ્થિતિ જ પાપના સ્થાનરૂપ છે. ચોથા જ્ઞાનમાં તથા આવીને આર્થિક આળપંપાળમાં અને કૌટુંબિક કે કેવલજ્ઞાનમાં નથી. કેમકે તે ભૂમિકામાં પાપ નથી. શારીરિક જંજાળમાં ગુંથાયા પછી, ભલે નરક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અવધિ (કે વિભંગ) દેખીતી રીતે યાદ ન આવે? પણ વિચાર કરે તો જ્ઞાનવાળાઓ જ પાપ કરે , અવિરતિ સમ્યગ્દષ્ટિને સમજાય તો ખરી જ! નિર્વિચારને નરક તથા ત્યાંના સમ્યજ્ઞાન છતાં કદી પાપ કરે, પણ મનઃ દુઃખો કયાંથી ખ્યાલમાં આવે? પર્યવજ્ઞાની તથા કેવલજ્ઞાની તો તેવું પાપ કરેજ નહિ. કર્મનો કર્તા એ જ ભોક્તા! તે ભૂમિકામાં પાપને સ્થાન નથી. ગુન્હો કરતી વખતે
મનુષ્યની કાયા એ તો મોક્ષની સીડી છે, તે જેટલી હોંશિયારીથી કર્યો હોય તેટલીજ
દેવતાનો દેહ, નારકીનું શરીર કે તિર્યંચનું તન. આ છિયારીથી તેને ફળ ભોગવવું જોઇએ. ત્રણ ત્રણમાંથી એક પણ મોક્ષની સીડી નથી. મોક્ષ માત્ર જ્ઞાનમાં પાપો થાય છે માટે નરકમાં ત્રણ જ્ઞાન
મનુષ્યગતિમાંથી જ છે, તે સિવાયની એક પણ નિયમિત છે, નિશ્ચિત છે. સાવચેતીથી ગુન્હો કર્યો
ગતિમાં મોક્ષ નથી જ. લંકા તો સોનાની, ત્યાં રહ્યાં હોય તો તેનું ફલ સાવચેતીથી ભોગવવાનું ! જેવી છતાં દરિદ્ર રહે તો પાકો નિર્ભાગી ! તેમ મોક્ષની સમજણથી જે રીતે પાપ કરો તે રીતે તેવી સમજણથી સીડીરૂપ માનવજીવન - માનવદેહ મળે, છતાં તે પાપનું ફલ પણ ભોગવવાનું સ્થળ કુદરતે રાખ્યું ધર્મથી અલગ રહે તેના જેવા કમનસીબ, છે અને તેનું નામ નરક !!
દુર્ભાગ્યવાન બીજો કોણ? એક તપસ્વિએ ખૂબ નરકના જીવોનાં આયુષ્ય પણ તેટલા માટે તપશ્ચર્યા કરી આતાપના કરી તેના યોગે વરદાન મોટાં છે. મનુષ્યની જિંદગીમાં વધારેમાં વધારે માગવાનો મોકો મળ્યો. માગવું હતું ઇદ્રાસન, પણ આયુષ્ય કોડ પૂર્વનું હોય છે. તેમાં થતાં પાપ માંગી લીધું નિદ્રાસન ! તેમ આપણને મળી છે તો ભોગવવાને આયુષ્ય મોટાં જ જોઇએ! ટુંકી જિંદગી મોક્ષની સીડી : મોકો તો મોક્ષ મેળવવાનો મળ્યો હોય તો સજા પરી ભોગવાય શી રીતે? નરકનાં છે, પણ ઉંચે જવાની સીડીને જ નીચી કરીને નરકે આયુષ્ય પલ્યોપમો તથા સાગરોપમોનાં છે. જવાનો પ્રયત્ન કરવામાં આવે છે ! શું જોઈને એમ
Page #125
--------------------------------------------------------------------------
________________
૭૭: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ બોલાય છે કે નિરાંત હોય તો ધર્મ થાય! ધર્મ નથી તો ગરકાવ રહેવું છે. આર્ત તથા રોદ્ર સ્થાનમાં અને ર્યો માટે તો નિરાંત મળી નથી. નારકીમાં પણ કહેવડાવવું છે સમકિતી? આ બધું તમારી નિંદા સમદ્રષ્ટિ જીવો તો એવા દુઃખની પરાકાષ્ઠામાં કરવા માટે કહેવામાં નથી આવતું, પણ તમારી પણ પોતે ગતભવને વ્યર્થ ખોવાનો તથા પાપકર્યાની સ્થિતિ સમજાવવા તથા તમને સાવચેત કરવા માટે પસ્તાવો કરે છે ! નાણાં જમે માંડયા પછી ગણી કહેવામાં આવે છે. જયાં સુધી આત્મા પોતાના આપવાં પડે તેમાં રહેવું શાનું? જે ભોગવવું પડે છે દુઃખોનું કારણ પોતાનાં જ કર્મો છે તથા કર્મોથી તે પોતાનું કરેલું છે. કાંઈ બીજાનું કરેલું તું થોડું સાવધાન રહેવું જોઈએ એવી વિચારણા ન કરે ત્યાં જ ભોગવે છે ! બે મથાળાની હુંડીમાં પૈસા કોઈક સુધી પરિણતિજ્ઞાન નથી, પણ શુષ્ક યાને વિષય લઈ જાય, પણ શાહુકારી ખાતર પૈસા બીજાને પ્રતિભાસજ્ઞાન છે. ભરવા પડે. દુનિયાદારીમાં પારકાની રકમ પોતાને પાપનાં ફલો ભોગવતી વખતે પણ ધર્મના આવા સંયોગોમાં ભરવી પડે છે. પણ કુદરતના વિચારમાં રહેવાય ત્યારે જાણવું કે પરિણતિજ્ઞાન ઈન્સાફમાં તેવું કાંઈ નથી. બાપની રકમ છોકરાએ છે. સમકિતી નારકીઓને ભયંકર દુઃખમાં પણ ભરવી પડે તેવો કાનૂન કર્મ બાબતમાં કુદરતનો પરિણતિજ્ઞાન છે. પરિણતિ જ્ઞાન છતાં મનુષ્ય નથી, પુણ્યપાપનો ભોગવટો તો પોતાને જ કરવાનો સિવાયની બાકીની ત્રણે ગતિમાં મોક્ષ નથી, એટલે છે. બાપનો ધર્મ છોકરાને નથી ફળવાનો, તેમજ પાંગળાએ દેખેલા દાવાનળ જેવી તે દશા છે. તેનું પાપ પણ તેને ભોગવવું પડવાનું નથી. આટલા દાવાનળ દેખીને દોડવું છે પણ પગ વિના તે બિચારો માટે જ શાસ્ત્રકાર મહર્ષિ ફરમાવે છે. દોડે શી રીતે? નારકી આદિના જીવો પાપના
पुढो सत्ता पुढो कम्मा ત્યાગની વિચારમાં આવે, પણ પાપનો ત્યાગ કરી જગતમાં જીવો જુદા જુદા છે. દરેકનાં કર્મી શકે નહિ. મનુષ્યોના સંયોગ કે સંબંધથી તિર્યંચો પણ જુદા જુદાં છે. કોઇનાં કર્મો કોઇને ભોગવવાં કાંઈક પાપ છોડી શકે, પણ સર્વથા છોડી શકતા પડતાં જ નથી.
નથી, અને તેથી તેને પણ તત્ત્વસંવેદન જ્ઞાન થઈ પોતાના કરેલાં કર્મોને ભોગવનાર જીવ પોતે
23 શકતું નથી અને તત્ત્વસંવેદન જ્ઞાન વિના મોક્ષ મળી
તો નથી. જ છે. પોતે જે કાંઇ ભોગવી રહ્યો છે તે કર્મોનો ન કર્તા પોતે જ છે. આવો વિચાર સભ્યદ્રષ્ટિ નારકી પરિણતિજ્ઞાનમાં પાપ પરિહરવાનું મન થાય, પણ કરી શકે છે. તમે બધા સમકિતી કહેવરાવવા પણ પરિહાર કરી શકાય નહિં. પાપનો પરિહાર માંગો છો પણ કાંઈ લક્ષણ? કોઈ તમને સમકિતી કરે એટલે થયું તત્ત્વસંવેદન જ્ઞાન. જ્ઞાનના આ કહે, તેથી તમે સમકિતી થઇ જવાના નથી. મુજબ ત્રણ ભેદો કાંઇ કલ્પિત નથી પરંતુ સૂત્રકાર સમકિતી થવું હોય તો આત્માની પરીક્ષા કરી લો. મહર્ષિએ પોતે જણાવ્યા છે. આત્માના કર્મનું ફળ આત્મા ભોગવે છે. બીજા માત્ર
રત્તારિ પરમંuિr નિમિત્ત છે. નારકીઓ પણ આટલી તથા આવી દ્રષ્ટિ આ ગાથામાં ચાર અંગને જણાવ્યા છે. તેમાં રાખી શકે છે. એવી વિચારણા કરી શકે છે. તમારે મનુષ્યપણું સિદ્ધ વસ્તુ છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
૭૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪ (૨૯ નવેમ્બર ૧૯૪૦ માત્ર શ્રવણથી જ્ઞાન એ વિષય પ્રતિભાસ કરવાનો હોતો નથી. શ્રુતજ્ઞાનને અંગે ઉદેશ સમુદેશ જ્ઞાન. શ્રદ્ધાવાળું જ્ઞાન તે પરિણતિજ્ઞાન. સંયમમાં અનુજ્ઞા અને અનુયોગનો વિધિ કરીએ છીએ. વિર્ય ફોરવવું તે તત્ત્વસંવેદન જ્ઞાન.
મતિજ્ઞાનમાં તેમ નથી નારકી સમકિતીને એકલું સહન કરવાનું છે.
नाणं पंचविहं पन्नत्तं 3डी तत्थ चत्तारि 380 મનુષ્ય સમકિતી હોય તે પરિણતિથી પાપ તોડે છે
ચાર જ્ઞાનો સ્થાપ્યાં, પણ વ્યવહારમાં તો શ્રુતજ્ઞાનનો
જ ઉપયોગ છે એમ કહ્યું. વ્યવહારમાં વિનય કરે અને ધર્મ આદરી શકે છે.
તો શ્રુતજ્ઞાન જ ફળે. સાંભળનારને શ્રોત્ર છે, મન
છે : શબ્દ વર્ગણાના પુદ્ગલો છે ઃ શબ્દનું જ્ઞાન છુશ્રુતજ્ઞાન કલ્યાણ જાણવા ઇ
થાય છે. ભાષાને જાણનાર હોવાથી અર્થનું જ્ઞાન છે. માટે છે ! ઇ. થાય છે. જેટલા જીવો શ્રોત્રઈદ્રિય લબ્ધિવાળા છે 909090909090909ઇ તેઓને શબ્દ તથા અર્થથી શ્રુતજ્ઞાન થાય છે. શ્રુતનું આઠ આચાર શ્રુતજ્ઞાનને અંગે છે. જ્ઞાન કેવલ શ્રુતના જ્ઞાન માટે નથી, શ્રુતજ્ઞાન
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી કેવલજ્ઞાન કરતાં જબરજસ્ત છે, છતાં તે શ્રુતજ્ઞાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોના ઉપકારાર્થ માટે નથી. નજરે જોવું તે માત્ર જોવા માટે નથી. ધર્મોપદેશ માટે અષ્ટક)પ્રકરણની રચના કરતા
પણ કાંટા વગેરેને જોઈ તેનાથી દૂર રહેવા માટે થકા શાનાષ્ટકમાં સૂચવે છે કે શાસ્ત્રોમાં જ્ઞાનના
તથા સારા રસ્તે ચાલવા માટે છે. શ્રુતજ્ઞાન જો
માત્ર શ્રુતના જ્ઞાન માટે હોત તો વિનયની જરૂર સ્વરૂપથી પાંચ ભેદો જણાવ્યા છે. પણ આચારની
નહોતી. વંદના કર્યા વગર એમને એમ અહિં અપેક્ષાએ જ્ઞાન શબ્દ ફક્ત શ્રુતજ્ઞાનને લાગુ પડ બેસનારને શું શબ્દ નહિં સંભળાય? અગર નહિં છે. જ્ઞાન શબ્દના વાચ્ય તરીકે પાંચે જ્ઞાનને તે લાગુ આવડે? નહિ સમજાય? વિનય વગર બેસે કે થાય, પણ આચારમાં તો કેવલ શ્રુતને જ તે લાગુ વિનયપૂર્વક બેસે તો પણ શબ્દો તો બંનેને પડે છે અને તેથી જ્ઞાનાચારના આઠ ભેદ માત્ર સંભળાવાના છે. અર્થ પણ સમજાવવાનો જ છે. શ્રુતજ્ઞાનને અંગે છે. મતિજ્ઞાન, અવધિજ્ઞાન, છતાં વિનયની જરૂર એટલા માટે છે કે શ્રુતજ્ઞાન મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાનને અંગે કાલવેળા કે શ્રુતજ્ઞાન માટે નથી મતિજ્ઞાન હજી મતિજ્ઞાન માટે અકાલવેળા વગેરેનો વિચાર કરવાનો હોતો નથી. છે. કારણ કે હૈયાદિકનો સરખો વિભાગ નથી, વિનય પણ જેની પાસે શ્રુતજ્ઞાન લેવું હોય તેનો મતિજ્ઞાનમાં ઉવેખવા લાયક પણ છે. કરવો પડે છે અને કરવો જોઈએ. ફુલની ગંધનું શ્રુતનું જ્ઞાન માત્ર શ્રુતના જ્ઞાન માટે નથી જ્ઞાન મતિથી થાય છે, પણ તેથી ફુલનો વિનય શ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાન માટે નથી. આજ વાત કરવામાં આવતો નથી. મતિજ્ઞાન જો કે અઠ્ઠાવીસ ખ્યાલમાં આવશે ત્યારે શ્રીશäભવસૂરિજીએ (૨૮)પ્રકારે થાય છે તો પણ તેનાં સાધનોનો વિનય શ્રુતજ્ઞાન ગૌણ કેમ કર્યું? તે સમજાશે.
Page #127
--------------------------------------------------------------------------
________________
૭૯: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ સુત્રા ના ફ્રાઈ અર્થાત
આપણે વિષે ના બોલીએ છીએ, અને કૃત્વા નાનીરે ઋચાઈ મતિ પૂર્વ શ્રુત બોલીએ છીએ. મતિજ્ઞાન વિનયનું શ્રુતજ્ઞાન કલ્યાણ માટે છે. કલ્યાણને જાણવા સ્થાન નથી. શ્રુતજ્ઞાન વિનયનું સ્થાન છે. વિનય, માટે, કલ્યાણને સાધવા માટે તે છે. કલ્યાણરૂપ બહુમાન
બહુમાન અને ઉપધાનનો આચાર શ્રુતજ્ઞાનને અંગે - ઘરમાં પેસવા માટે શ્રુતજ્ઞાન એ તો એક દ્વાર છે.
છે. નવકાર, ઇરિયાવહી, શક્રસ્તવ, ચૈત્યસ્તવ, ઉંબરા ઉપર બેઠેલાને તો સૌ ધુત્કારે છે. માત્ર
લોગસ્સ, પુમ્બરવરવદીવઢ, સિદ્ધાણં બુદ્ધાણે એ શ્રુતજ્ઞાનવાળો તો મોચીની દીવી જેમ ઉંબરા ઉપર
બધા માટે ઉપધાનનું વિધાન છે. ઉપધાનની શ્રદ્ધા બેઠેલો છે. શ્રુતજ્ઞાન ભણ્યા પછી કલ્યાણની ઇચ્છા
વગર ભણે કે વાંચે તે શ્રદ્ધાહીન ગણાય. શ્રુતજ્ઞાન
દેનારને ઓળવવો નહિં. પણ શબ્દ, રસાદિને રાખે ત્યારે તેણે ઘરમાં પ્રવેશ કર્યો ગણાય. શ્રુતજ્ઞાન
આપનાર પદાર્થને ઓળવે તે નિતવ ન ગણાય. મહર્તિક છે. કેવલજ્ઞાન પણ શ્રુત પછી છે. ઉંબરાને
શ્રુતજ્ઞાન ભણાવનારને ન જાહેર કરાય અને સ્ટેશન ન બનાવાય. ઘરમાં પ્રવેશ કરવો જોઈએ.
ઓળવાય તો પ્રાયશ્ચિત્ત છે. વ્યંજન, અર્થ તથા શબ્દ તથા અર્થ તો વિનયવાળાને તેમજ વિનય
તદુભયભેદતે શ્રુતજ્ઞાનમાં છે. પણ મતિઆદિજ્ઞાનમાં વગરનાને બન્નેને આવડવાના છે, પણ કલ્યાણમાં
નથી. આઠે આચાર શ્રુતજ્ઞાનના છતાં તેનું નામ પ્રવેશ કરાવનાર કાર્યોની જયારે સમજણ આવે ત્યારે જ્ઞાનાચાર રાખેલ છે. તે આઠને “શ્રુતાચાર' નથી જ શ્રુતજ્ઞાનનું ફલ ગણાય. કિંમત પઠનની નથી કહ્યા. પણ “જ્ઞાનાચાર' કહેલા છે. એટલે આચારને મનનની છે.
અંગે જો કોઇ જ્ઞાન હોય તો શ્રુતજ્ઞાન જ છે. બાકીના ભણ્યા કણબીએ કુટુંબ બોળ્યું ! ત્રિરાશીનો જ્ઞાનો આચારના વિષયમાં નથી. શબ્દમાત્ર હિસાબ ગણીને કુટુંબને નદીમાં ઉતાર્યું અને જાણવાથી શ્રુતજ્ઞાન સફળ થશે નહિં. ડુબાડ્યું! ત્રિરાશી તો હિસાબમાં, નહિં કે તે સુવ્યા નિયત્નો નિવયા આચરણમાં? માપ કાઢવામાં ત્રિરાશી હોય. તે જીવો અફસોસ કરવા લાયક છે કે જે ચાલવામાં ત્રિરાશી ન ચાલે. નદીમાં અમુક જગ્યાએ શ્રી જિનવચનને જાણતા નથી. દસ ફૂટ ઉંડુ હોય અને અમુક જગ્યાએ પાંચ છ ગામડામાં રહે તે ગામડીઓ, નગરના ફૂટ ઉંડુ હોય, તેની ત્રિરાશીથી સરાસરી કરી ચાર બજારમાં દોડાદોડી કરે છતાં વેપાર ન કરે તે રખડેલ ફૂટ ગણી કુટુંબને નદીમાં ઉતારનાર ભણ્યા કણબીએ ગણાય. શહેરમાં બજારમાં આવે, દુકાને દુકાને ફરે ઉલટું કુટુંબ બોળ્યું ! વિનયવાળાઓ કલ્યાણ પ્રાપ્ત તથા વેપાર ન કરે, પાઈ પણ ના કમાય તો બીજા કરી શકે છે. તમારી પ્રવૃત્તિ વિનયવાળી હશે, અને ગામડીયા કરતાં પણ નપાવટ ગણાય. ગામડીયો તમારી બુદ્ધિમાં વિનય વસ્યો હશે તો જ શાસ્ત્રના શહેરમાં ન આવ્યો એટલું જ. શહેરમાં રખડેલ વાક્યો તમને કલ્યાણ તરફ દોરનારાં થશે. વિનય હોય તેની પણ આ દશામાં જ ગણતરી થાય. ન હોય તો ઉપેક્ષા ગણાય, અને તેવી સ્થિતિમિાં જેઓ એકેન્દ્રિયાદિમાં છે, અથવા કલ્યાણ થાય જ નહિં.
અનાર્યક્ષેત્રમાં છે, અધમ કુલમાં છે, અગર ઈચ્છા
Page #128
--------------------------------------------------------------------------
________________
૮૦ શ્રી સિદ્ધચક્ર) - વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ હોવા છતાં શ્રવણ લાયક કુલમાં નથી તેઓની વાત આંખે આથડીયાં ખાવાવાળો બેવકૂફ ગણાય છે. અલગ છે. પણ જેઓ આર્યભૂમિમાં છે, ઉંચી નાસ્તિકો પુણ્ય પાપને માનતા નથી. સ્વર્ગ - નરકને જ્ઞાતિમાં છે, શ્રવણ લાયક ઉચ્ચ કુલમાં છે, છતાં માનતા નથી. સગતિ - દુર્ગતિને જાણતા માનતા શ્રીજિનવચનો એક કાનથી સાંભળીને બીજા કાનથી નથી તેથી આશ્રવનાં તથા સંવરનાં કાર્યોમાં તેઓ કાઢી નાંખે તો તે પણ રખડેલની માફક એકેન્દ્રિયાદિ ફરક નથી માનતા. તેઓ મિથ્યાત્વરૂપી પડલવાળા જેવા ગણાય. જેઓ બિચારા શ્રીજિનવચનોનું શ્રવણ છે અને તેથી તેઓ અથડાય. આથડીયાં ખાય તેમાં ન પામે તે અફસોસ કરવા લાયક જરૂર છે, પણ નવાઈ નથી. પણ સમકિતરૂપી આંખોવાળા થઈને તેથી વધારે અફસોસ કરવા લાયક તો તેઓ છે આશ્રવોમાં રાચે-માર્ચ, પાપમાં તત્પર થાય, તેનું કે જેઓ છતે સંયોગે, છતે સાધને અમલ કરતા કારણ શું? શાક જરા ખારું થયું હોય તો જેટલો નથી. એમ શ્રી ધર્મદાસ ગણી કહે છે. ઉદ્વેગ થાય છે તેના સોમા ભાગ જેટલો ઉગ પણ આંધળો અથડાય તો બિચારો!પણ જો દેખતો પાપમાં આવે છે? ખારું શાક ખાતાં કોળીયે કોળીયે અથડાય તો બેવકૂફ !
કંટાળો આવે છે તેમાંના એક અંશે પણ પાપ માટે ભરત મહારાજા પોતાની નિંદા કરતાં જણાવે કંટાળો આવે છે? લાડવા કેમ આનંદથી ખાઈ જવાય છે કે મારા કરતાં નાસ્તિક સારા! કેટલીક વસ્તુઓ છે? પૌગલિક સારા પદાર્થો વગર ઇચ્છાએ પણ પોતે કહે તે શોભે. બીજો કહે તે ન શોભે. કેટલીક હોઇયાં કરી જવાય છે! પુણ્યનું કાર્ય ગળ્યા વસ્તુઓ બીજો પોતાને કહે તે શોભે. પણ પોતે પોતા કોળીયાની જેમ કેમ ગમતું નથી? કારણ કે પુણ્ય માટે કહે તે શોભે નહિં. અમુક ગૃહસ્થ આવે તેને પર પ્રેમ થયો નથી. ખારું શાક ખાતાં કોળીયે કોળીયે બીજા ગૃહસ્થ “આમ આવો! આગળ પધારો કહે કેવો કારમો કંટાળો આવ્યા કરે છે !તે રીતે સંસારની તે શોભે. પણ પોતે “આગળ આવું” એમ જો કહે પ્રવૃત્તિ જો મોહના જોરથી થતી હોય તો એકએક તો તે શોભે નહિં. એક ધર્મનિષ્ઠ આત્મા પોતાને પ્રવૃત્તિએ કેટલો ડંખ હૃદયમાં થવો જોઈએ ! ભારત નાસ્તિક કરતાં હલકો ગણે તે શોભે. પણ તેમને મહારાજા પરિણતિજ્ઞાનના પ્રભાવે પોતાના આત્માની બીજા એમ કહે તે શોભે નહિં. નાસ્તિક સારો એટલા નિંદા કરે છે, ભરત મહારાજા પોતાના આત્માની માટે કે પુણ્ય-પાપ માનતો નથી. એટલે તે ફાવે નિંદા માટે કહે છે. પોતે પોતાના માટે ગમે તે શબ્દ તેમ અથડાય. અર્થાત્ આંધળો અથડાય તેમાં નવાઈ વાપરે તે શંભ પણ તેમને માટે બીજા તે ઉચ્ચાર નથી. મિથ્યાત્વના મોહમાં મુંઝાયેલો, અજ્ઞાનમાં કરે તે શોભે નહિં. આ ધ્યાનમાં રાખશો તો તમારી ઘેરાયેલો, પાપને ન માને અને તેથી નિવૃત્તિ ન કરે નીચેની બાબતની ગુંચ નીકળી જશે. તેમાં નવાઈ નથી. પણ દેખતો છતાં જયારે અજાણને આનંદ થાય, પણ જાણનારને કેમ આથડીયાં ખાય ત્યારે તે આંધળાથી ભંડો છે. આનંદ થતો નથી? આંધળો અથડાય તો તે બિચારો ગણાય છે, પણ શ્રી આનંદઘનજી મહારાજ દર્શન પરત્વે દેખતો અથડાય તો તે બેવકૂફ ગણાય છે. છતી પોતાની દઢતાને અર્થે.
Page #129
--------------------------------------------------------------------------
________________
૮૧ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ તે દર્શન દર્શન રટતો જો ફી એમ કહે છે મતભેદ છે, સદ્ગતિ દુર્ગતિમાં મતભેદ છે, પણ એ કથનમાં દર્શનની દઢતાનો વિશિષ્ટ ઉદેશ છે. જન્મપત્રીમાં કોતરાયેલા “મેળવ્યું તે મેલવાનું જ!”
તે અક્ષરો માટે તો મતભેદ નથીજ. મેલવા માટે ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની
જ મેળવવાનું છે. ગમે તે મેળવો પણ મેલવાનું વાત' વગેરે જે કહ્યું છે તે ભગવાનની પાસે પોતાની
જ છે! શરીર માટે વિચારો ! મીયાં ચોર મુડે, સ્થિતિનું સ્વરૂપ દર્શાવ્યું છે. સાધુઓને હલકા અલ્લા કંટે ઉટે શરીરને જેમ જકડીને ઝડપી જાય પાડવા માટે તે નથી કહ્યું. ભરત મહારાજાએ છે. ત્રણ પલ્યોપમનું આયુષ્ય હોય, તેવા મોટા પોતાની આત્મનિંદામાં પોતાને નાસ્તિકથી હલકા આયુષ્યમાં ક્ષણે ક્ષણે રસથી શરીરને વધારીએ, ગણ્યા તેથી નાસ્તિકને સારા ગણી શકાય નહિં. સમય સમયની મહેનતે ત્રણ પલ્યોપમ સુધી
જેઓ પય પાપને માનતા નથી. જીવાજીવાદિ શરીરને વધારીએ, પણ છોડવાનું સમયમાં! તત્ત્વોને જાણતા નથી અને માનતા નથી તેઓ તો અત્યંતર તથા બાહ્ય બંને રીતિએ વિચારો ! પુણ્ય ન કરે તથા પાપની પ્રવૃત્તિ ચાલુ રાખે તે બનવા નિયાદારી
એ ધનવા દુનિયાદારીના બીજા પદાર્થો મેળવ્યા તેમાં તો એમ
કહેવાય કે જિંદગીની જહેમતે મેળવેલું મિનિટમાં જોગ છે, પણ જેઓ સમજે છે તેઓની પ્રવૃત્તિ કેવી
* હેલ્યું. પણ શરીરને અંગે તો સમય સમયમાં હોવી જોઇએ ! સામાયિકાદિ સંવર ક્રિયા છે તે :
મેળવવાનું ! પાંચે ઈન્દ્રિયો જિંદગીભરની મહેનતે જાણો છો છતાં તે કેવી રીતે કરો છો? કોઈ જાણે
પોષી, વધારી, ટકાવી, શ્વાસોશ્વાસની તાકાત, તેમજ તમને ગળેથી (બોચીથી) અહીં પકડીને સામાયિક
મન-વચન-કાયાની તાકાત પણ વધારી અને સાચવી કરવા ન લાવેલ હોય તે રીતે સામાયિક કરો છો
પણ આ તમામ સમયમાત્રમાં હેલવાનું ! જિંદગી તે શું! સામાયિકાદિ ક્રિયા કરો છો ખરા, પણ તેમાં સુધી સાચવેલું. અને વધારેલું એક જ સમયમાં જે રસ, ઉત્સાહ, રંગ, ઉમંગ હોવો જોઈએ તે હોતો ખેલવાનું! નથી. અજાણને તો હર્ષ ન થાય પણ જાણકારને
સંસારના ચાર સ્તંભો! કેમ હર્ષ ન થાય? જેને સાપ ન કરડયો હોય તેને
હવે બાહ્યસંયોગોથી તપાસો!આખા સંસારની લીંબડો ખવરાવશો તો કડવો લાગ્યા વિના રહેશે
ઈમારત ચાર થાંભલા ઉપર છે. ૧ કંચન, ૨ નહિં. જેને સાપ કરડ્યો હશે અને ઝેર વ્યાપ્યું હશે
છ કામિની, ૩ કાયા અને ૪ કુટુંબ. આ ચાર સ્તંભ તેને લીંબડો કડવો લાગશે જ નહિ. જે કાયો નિજેરા સિવાય સંસારનો પાંચમો સ્તંભ નથી. આ ચાર તથા સંવરના કારણ તરીકે જાણવામાં આવે તે સ્તંભ એકએકથી જરા ચઢીયાતા છે. કંચનમાં તો કાર્યોમાં જાણકારને આનંદ ન આવે? આનંદ આવવો માત્ર “મારું-તારું' કહેવરાવવાનું છે. કંચન સ્વયં જ જોઇએ? જન્મપત્રીમાં ભલે ન લખાયા હોય દુઃખમાં મદદગાર થાય તેમ નથી. કામિની દુઃખમાં પણ ઉંડી દ્રષ્ટિએ જોનારને દેખાય તેવા આ અક્ષરો મદદ કરે, સુખમાં સહારો કરે, પણ આબરૂમાં દરેકની જન્મપત્રીમાં સમજી લેવા કે - “મેળવ્યું તે એટલી ભાગીદાર નહિ. પણ કુટુંબ દુઃખમાં સહારો મેલવાનું જ!' આ નવ અક્ષરો ઝીણવટથી લખાયેલા આપે, આબરૂમાં ભાગીદાર થાય, પણ ખુદના સુખ છે જ, ઉંડી દ્રષ્યિથી જોનારને જ જણાય માટે “ઝીણા” દુઃખના ભાગીદાર કોઇ નહિં.! કાયા સુખ દુઃખની કહ્યા ! નાસ્તિકોને આસ્તિકો સાથે પ્રશ્ય-પાપમાં સીધી ભાગીદાર! આ ચારે તંભ પણ મહેલવાનાજ!
Page #130
--------------------------------------------------------------------------
________________
૮૨ ઃ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ આગળ તો જીવ નિરાધારા જિંદગીને પેલા છેડે ઝવેરાતના પેલા વેપારીએ તેને કહ્યું અલ્યા ગમારા જીવનો આધાર કોણ? આ ચાર થાંભલામાંથી એક એ તો હીરો હતો હીરો! પાંચમાં કેમ આપી દીધો? પણ આગળ આધાર થવાનો નથી. આ ચારે સ્તંભો તારા જેવા ગમાર કોણ? રબારી બોલ્યો. “શેઠ! મને ભૂખરૂં માટીના છે. બીજા થાંભલા તો પાણી તો ખબર નહોતી એટલે પાંચમાં આપ્યો, પણ તમે લાગવાથી ગળે. પણ ભૂખરું માટીના થાંભલા તો તો તેને હીરો જાણતા હતા છતાં કેમ લીધો નહિ? ભીની હવા લાગવાથી ધસી પડે. હવા લાગી કે પહેલા તમારી દુકાને આવ્યો હતો, એટલે ચાર સાફ! હવાના સામાન્ય સુસવાટે સાફા છેલ્લે રૂપિયામાં કે ત્રણ રૂપિયામાં મુંઝાણા, પાંચ આપી સરવાળે આ બધું મહેલવાનું છે. અને તે બાબતમાં દેતાં, ગમાર તે હું કે તમે? આ રીતે નાસ્તિકો તો તો નાસ્તિક પણ સંમત છે.
પુણ્ય પાપ માને નહિ અને જાણે નહિં માટે ધર્મ
ન કરે. અને તેમાં નવાઈ નથી. પણ હું તો ગમાર સાધુને ખાવાપીવાની તથા સુવાની છૂટ ખરી, ઝવેરી પેઠે ધર્મનું સારપણું અને કાયાનું અસારપણું પણ ચારિત્રનો લાભ થાય ત્યાં સુધી. નોકર કે
જાણું છું, સમજું છું, છતાં ધર્મોનુષ્ઠાનમાં રકત થતો મુનિમ રખાય ખરા, પણ તે આપણી મૂડીને ધક્કો નથી. ભરત મહારાજા આવી બધી વિચારણા કરે લગાડનારા નહિં, ધક્કો લગાડે કે તરત તેમને છે. ટીનપાટ આપવું પડે. કંચન, કામિની, કાયા અને કુટુંબ એ ચારે મુનિમ છે કે નોકર છે, તેમને
' सुच्चाणवि ते सुच्चा नाऊणं जे नवि करंति પુણ્યોદયે મળેલાં સાધન તરીકે રાખીને રહેવાય,
અર્થાત્ આ બધા કથનની મતલબ એ જ પણ નોકરો પેઢી ઉઠાવી નાંખવી પડે તેવા ધંધા કરે
કે જે જાણે છે છતાં કરતા નથી તે ખરેખર અફસોસ તો શું કરવું? નોકરને તગડી મુકાય પણ કાંઇ પેટી કરવા લાયક છે. ઉઠાવાય નહિં. ધર્માનુષ્ઠાનમાં રંગ કેમ આવતો સુથી ના છાપ નથી? સંગીતમાં જે સમજનાર હોય તે તાલ પડે સાંભળવું તે કલ્યાણને જાણવા માટે છે. પણ ત્યારે માથું સ્થિર રાખી શકતો નથી. તેમ ખરો માત્ર શ્રવણ માટે નથી. સમજનાર આત્માને તો ધર્માનુષ્ઠાનમાં રંગ આવવો
શ્રુતજ્ઞાન પુણ્ય, પાપ આદિ સમજવા માટે જ જોઇએ છતાં કેમ નથી આવતો?
છે. તેથી જ શાસ્ત્રકાર મહર્ષિ ખરો ગમાર કોણ?
શ્રીમહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શાસ્ત્રશ્રવણની એક રબારીને હીરો મળ્યો. તેણે તો તેને અપેક્ષાએ જ્ઞાનના ત્રણ ભેદ કહે છે. ચોખ્ખો કાચ માન્યો! એક ઝવેરીને તે બતાવ્યો. ૧ વિષયપ્રતિભાસજ્ઞાન. માત્ર જાણવાનું. ઝવેરીએ મૂલ્ય પૂછ્યું, રબારીએ સાટે પાંચ પરિણતિ નહિ એટલે માનવાનું નહિં. રૂપિયાની માગણી કરી. ઝવેરીએ કસવા માડયું.
૨ પરિણતિમજ્ઞાન. પુષ્ય, પાપના રસ્તા તે બે, અઢી એમ કરવા લાગ્યો. રબારી ત્યાંથી હદયમાં ઉતરે. ધર્મકરણી મનમાં ગમે. હૃદય ગયો. બીજા દુકાનદારે તેને બોલાવ્યો. અને તેણે સંવરની ક્રિયાઓ પ્રત્યે ખીંચાય, નિર્જરા માટે મન તેને પાંચ રૂપિયા તરત આપી દીધા. રબારી તો તલપાપડ થાય. મોક્ષની મરજી થાય. આ બધું થાય રાજી રાજી થઈ ગયો! અને ચાલવા લાગ્યો. ત્યારે ત્યારે પરિણતિમત્વજ્ઞાન.
Page #131
--------------------------------------------------------------------------
________________
૮૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ ૩ પરિણતિજ્ઞાનવાળો તો શરીરને કચરો એમ બોલતો જાય અને એક એક તિલક ભુસતો માને! વળગાડ માને! વાત પણ ખરી! જીવ ગર્ભમાં જાય. એ જ પ્રમાણે સમ્યદ્રષ્ટિ આત્માને એવો આવ્યો, ભૂખ લાગી, ખાવાનો ઉદ્યમ કર્યો, વિચાર થયા કરે કે - “ભવો ભવ ભોગવવું પડે આહારપર્યાતિથી આહાર કર્યો, તેમાંથી શરીરની તેવું પાપ તો મારે બાંધવું? મૂતરની અને વિષ્ટાની શરૂઆત થઇ આહાર કર્યો એટલે શરીર તો વળગ્યું. કોથળી રૂપ અને અશુચીના કુંડા રૂપ આ શરીર જયારે આવીને તે વળગ્યું જ છે તો તે વળગાડદ્વારા છે તે માટે પાપ બાંધવું વળી ભોગવવું મારે ધર્મ કેમ ન કરી લેવો? વળગેલી બલાથી બહેકીને એકલાને, તેમાં બીજા કોઈ ભાગીદાર નહીં છતાં ધર્મ નહિં કરવામાં આવે તો ધર્મ થશે કયારે? ખેડૂત તેવાઓ (કુટુંબીઓ વગેરે) માટે પાપ બાંધવું? દેહના માગેલા બળદે પણ હળ ન છોડે. ઘરના બળદ માટે પણ પાપ ન બંધાય. ચારે ગતિના દુઃખ હોય તો હજી છોડવા વિચારે. આ દેહ રૂપી બળદ ભોગવાવનાર તો દેહ છે, જે દુઃખ માત્ર છે તે દેહને તો માગેલો પણ નથી, વળગેલો છે, તો તેનાથી લઇને જ છે. દેહ દીવાન ન હોય તો જીવ રાજાને ધર્મની ખેતી કરવામાં કચ્ચાશ શા માટે રાખવી? દુઃખ શું છે? અગ્નિને કોઈ મારતું નથી. અગ્નિની इस भोजन पर द्वादश तिलक ।
ઝાળ ઉપર કોઈએ ઘાણ માર્યો? અગ્નિની ઝાળ
ઉપર ધૂળ, પાણી નાખ્યાં? અગ્નિ જેમાં પેસે તેના ભાડુતી દુકાનના ભરોસે ભાઈને ધક્કો મારનાર અક્કલવાળો ન ગણાય. કાયા એ ભાડુતી
ઉપર ઘણ, મરાય ધૂળ વગેરે ફેંકાય. અગ્નિ જેમાં દુકાન છે. ખોરાક રૂપી ભાડું આપીએ ત્યાં સુધી
પેઠેલ છે તેવા લોઢા ઉપર ઘણ પડે છે. તેવા લોઢા તે ચાલે. પછી બંધ ! તેવી દુકાન માટે
કે લાકડા ઉપર ધૂળ, પાણી વગેરે નંખાય છે, છંટાય
છે. તેમ આ આત્માને કોઈ પ્રકારે કોઇપણ ગતિનું નિરાધારાવસ્થામાં આધારરૂપ એવો જે પુણ્યરૂપી ભાઈ છે તેને જતો કરવો? તેને ધક્કો મારવો? 3
દુઃખ ભોગવવાનું નથી પણ શરીરમાં પેઠો એટલે
દુઃખ ભોગવવાં પડે છે. નારકીના શરીરમાં પેસે કાયાને ભરોસે પુષ્યને ધક્કો મરાય નહિં. ઇસ ?
તો નરકનાં દુઃખો ભોગવે, મનુષ્યાદિકના શરીરમાં ભોજન પર દ્વાદશ તિલક જેવો આ દેહ છે એક
પેસે તો ત્યાંનાં દુઃખો સહન કરે. અગ્નિ બીજાના બાવો એક ગામમાં ચોમાસું રહ્યો હતો, એક કુંભાર
ભરૂસે માર ખાય છે. જો તે છેતરાય નહિં, લોઢામાં, ભગત હતો, તે રોજ જમવાની વિનંતી કરે છે. ચાર
લાકડામાં, કોલસામાં પેસે નહિં તો અગ્નિને કોઇ મહીના થયા, પણ તેનો વારો આવ્યો નહિં. છેલ્લે
પણ જાતનો ઉપદ્રવ થાય નહિં. તેમ આ જીવ પણ એક દિવસે જયારે બીજું કોઇ વિનંતી કરવા ન આવ્યું કોઇ પણ શરીરમાં દાખલ થાય નહિં તો તેને ત્યારે તેને ત્યાં જમવાનું બાવાએ સ્વીકાર્યું. બાવાના કોઇ
કોઇપણ જાતનું દુઃખ થાય નહિં. મનમાં એમ થયું કે આ કુંભાર ચાર માસથી એક સરખી વિનંતી કરે છે તો આજે તેને ત્યાં જમવામાં
આ બધા વિચારો પરિણતિજ્ઞાનવાળાને હોય છે. ઘણું સારું હશે. બરોબર માલ મલીદા હશે.
૩ તત્ત્વ સંવેદન જ્ઞાન તે પરિણતિ સાથે બાવાજી તો એક, બે નહિં, પણ બાર તિલક કરીને પ્રવૃત્તિવાળું છે. કલ્યાણ તો છેવટે તત્ત્વ કુંભારને ઘેરે ગયા. કુંભારે તો ભાણામાં રોટલો ને સંવેદનશાનથી જ છે. ઘેંસ પીરસ્યાં બાવો તો રૂમોનર પદાશિ તિવા (અનુસંધાન પેજ - ૮૭) (અપૂર્ણ)
Page #132
--------------------------------------------------------------------------
________________
૮૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦
(ટાઈટલના ત્રીજા પાનાથી ચાલુ)
શ્ય વર્તમાનમાં પણ કેટલાક એવા પાકયા હતા અને પાકે પણ છે કે જેઓ અભૂલને ભૂલરૂપે ? છે અને ભૂલને અભૂલરૂપે માનનારા થાય છે, તેમાં વળી કેટલાંક તો એવા મહામોહનીય છે આ કર્મથી ઘેરાયેલા હોય છે કે શાસ્ત્રમાં કહેલી અને સૂત્ર પરંપરાએ અને ચાલતા રીવાજો & અસ કે જે અભૂલરૂપ હોય છે. છતાં તેને ભૂલરૂપે જણાવવાની ધૃષ્ટતા કરે છે, તેમાં વળી કેટલાક આ તો સ્વયં આચાર્ય નામધારી થયેલા હોઈને શાસ્ત્રોમાં કહેલ = વા પુ છુ વિદત્તા છે ૭ જેવા શ્રીકલ્પસૂત્રના સામાન્ય વાકયને પણ નહિં. સમજતાં પોતે કલ્પલા આચાર્યાદિક પાંચ જ આ સિવાયનો સમુદાય હોય જ નહિં અને અત્યાર સુધી તેને સાધુ સમુદાય તરીકે માનવામાં આ ક્ષ પોતાની ભૂલ થઈ છે, એમ જણાવવાની ધૃષ્ટતા કરે છે. આ ધૃષ્ટતા પણ જે વખત શાસનને આ આ અનુસરનારાઓ તરફથી કરાતા ઉત્તરાધ્યયન અને આચારાંગ આદિ સરખા સામાન્ય છે
યોગોવહન પણ કર્યા સિવાય આચાર્ય ઉપાધ્યાય કેમ બન્યા? એવા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરરૂપે જ એક કરવામાં આવે છે. ઉપરોકત વસ્તુને યથાર્થ સમજનારો મનુષ્ય આચાર્યાદિક પાંચ સિવાયનો પણ સાધુ સમુદાય હોય જ' તેવી અભૂલને પણ પોતાના સ્વછંદી અને શાસ્ત્ર વિરુદ્ધ એવા જ વર્તનના બચાવમાં ભૂલ કહેનારામાં ભવભીરતા કેટલી હશે? તે હેજે સમજી શકશે, વળી શકે ગણી અને પંન્યાસો કે જેઓ શ્રી આચારાંગસૂત્રના ૨૭૯મા સૂત્રને અનુસારે આચાર્યનાં જ સર્વ કાર્યો કરવાને યોગ્ય અને આદિષ્ટ છે તેઓની તે પદવી ન માનવી અને માનવરૂપી એ. આ અભૂલને ભૂલ જણાવવી વિગેરે રીતિએ વર્તમાનકાળમાં પણ અભૂલોને ભૂલો જણાવવારૂપ BE ધૃષ્ટતા કરવાવાળા થોડા કાલ પહેલાં થયા, તેની માફક નજીકના કાળમાં પણ એક નવી જ આ ટોળી એવી ઉભી થઇ છે કે જે શ્રી જૈનશાસનમાં યુક્તિ - શાસ્ત્ર અને પરંપરાથી થતી માં આ તિથિવિષયક સામાચારી કે જે અભૂલરૂપ હતી અને છે, છતાં તેને ભૂલરૂપે મનાવવાની ધૃષ્ટતા કરે છે.
જૈનશાસનને જાણનારો મનુષ્ય એ વાત તો હેજે સમજી શકે તેમ છે કે જૈન જયોતિષ હતી કે જે લોકોત્તર જ્યોતિષ છે તેને હિસાબે સામાન્યતિથિ કે પર્વતિથિનો ક્ષય આવે તે અસંભવિત
નથી. પરંતુ પર્વતિથિને નામે નિયમિત થયેલી આરાધના તો ધર્મિષ્ઠ મનુષ્યોથી ઉડાવી શકાય છે. પણ નહિ, એટલું જ નહિ પરંતુ પર્વતિથિને સૂર્ય ઉદયથી માન્યા સિવાય પર્વતિથિ સાથે નિયમિત
Page #133
--------------------------------------------------------------------------
________________
પઃ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ થયેલા ઉપવાસ અને પૌષધાદિ વ્રત નિયમો થઈ શકે નહિં અને તેથી “પર્વતિથિના ક્ષયની વખતે તેનાથી પહેલાંની અપર્વતિથિનો ક્ષય કરવો જ એમ શાસ્ત્રકારોએ અને સકલસંઘે છે ઇષ્ટ ગણ્યો છે, અને તે હિસાબે પૂર્ણિમા કે અમાવાસ્યાનો ક્ષય હોય ત્યારે તેનાથી પહેલાંની ચૌદશ પર્વરૂપ હોવાથી તે ચૌદશથી પણ પહેલાંની અપર્વતિથિરૂપ તેરસનો ક્ષય થાય એ શાસ્ત્રકારોએ અને શ્રમણ સંઘોએ આચરેલો છે અને તે વ્યાજબી જ છે. વળી સમજવાની જરૂર છે કે તપની પૂર્તિ એક સાથે ઘણા ઉપવાસનો ઉચ્ચાર હોવાથી થઈ શકે, પરંતુ બે જ તિથિના કરાતા પૌષધોની પૂર્તિ તો કોઈપણ પ્રકારે એક સાથે થઈ શકે જ નહિ. જ છે કેમકે પૌષધ એ દિવસ કે રાત્રિને અંગે પ્રતિનિયત જ છે, અર્થાત્ નથી તો એક દિવસ કે રાત્રિમાં વધારે વખત ઉચરાતો કે નથી તો ઘણા દિવસનો સાથે ઉચરાતો! શ્રીસંઘને વિશેષ આશ્ચર્ય તો એ લાગે છે કે પંચ્યાશી નેવું વર્ષ જેવી ઉંમરવાળો અને મહાનીશી જેવા ત્રણ સ્થવિરતા પર્યાયવાળો મનુષ્ય જયારે એમ કહે કે આટલા વખત સુધી મેં ખોટું જાયું હતું માન્યું હતું છતાં તેની સાચા તરીકે માન્યતા પ્રરૂપણ અને પ્રવૃત્તિ કરી છે અને કરાવી છે. આમાં તત્ત્વથી? એ આવે કે સુધી સાધુઓ અભવ્યોની માફક કોરા ધાકોર મનથી ઉપદેશ દે છે. એટલે ચૌદશ અને પૂનમ કે ચૌદશ અને અમાવાસ્યા પૌષધો કરવા માટે પણ ચૌદશ અને પૂનમ કે ચૌદશ અને અમાવાસ્યાને સાથે અને અખંડિત રાખવા જોઇએ. સામાન્ય રીતે શ્રાવક ધર્મના આચારને અંગે આઠમ, ચૌદશ, પૂનમ કે અમાવાસ્યાના દિવસોમાં સંપૂર્ણ પૌષધો કરવાના છે એટલું જ નહિ, પરંતુ શ્રાવકની ચોથી પ્રતિમાથી સર્વપ્રતિમાઓમાં આઠમ, ચૌદશ, પૂનમ અને અમાવાસ્યાના લાગેટ ઉપવાસ અને પૌષધો નિયમિતપણે કરવાના જ છે, વળી ચૌદશ-પૂનમ કે ચૌદશ-અમાવાસ્યાના દિવસોમાં ચોથી પ્રતિમાથી મુખ્યતાએ છઠ્ઠની તપસ્યા કરીને જ બે પૌષધ કરવાના છે. એવા શ્રી પ્રવચનસારોદ્ધાર આદિમાં સ્પષ્ટ લેખો છે તેથી પણ નક્કી થાય છે. કે ચૌદશ ને પૂનમ કે ચૌદશ ને અમાવાસ્યામાંથી એક પણ તિથિ ભેગી કરી શકાય નહિં. આંતરાવાળી કરી શકાય નહિં, તેમ ઉલ્ટાસુલ્ટી પણ કરી શકાય નહિં, આવી સ્પષ્ટ સાચી વાતને અંગે પૂર્ણિમા કે અમાવાસ્યાના ક્ષયે તેરશનો ક્ષય સાચી રીતે કરવામાં આવે છે અને તે અભૂલરૂપે જ છે, છતાં તેને ભૂલ રૂપે જાહેર માં કરનારા આત્માઓ કેવા ઉન્માર્ગગામી અને સંસાર પરિભ્રમણ કરનારા હશે તે વાત
Page #134
--------------------------------------------------------------------------
________________
૮૬: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ વિવેકીઓથી સહેજે સમજી શકાય તેવી છે, તેવી જ રીતે જૈન જયોતિષના હિસાબે તિથિનું જ રાપ્રમાણ ,, જેટલું જ હોવાથી કોઈ કાળે પણ સામાન્યતિથિ કે પર્વતિથિની વૃદ્ધિ થાય છે
જ નહિં, એમ છતાં લૌકિક ટીપ્પણાં માનવાનાં હોવાથી અને તેમાં આવતી વૃદ્ધિને અંગે જ આરાધનાની અનિયમિતતા ટાળવા માટે શાસ્ત્રકાર મહારાજાઓએ તે તિથિઓને કલ્પિતપણે
અભિવર્ધિત વગેરે ઉપનામથી જણાવી અને તે વખતે તેનાથી પહેલાની અપર્વતિથિની જ એક શિવૃદ્ધિ જણાવી છે એટલે દ્વિતીય પર્વતિથિના ક્ષયમાં જેમ લૌકિકરીતિએ ગણેલા સૂર્યોદયને જ
અપ્રામાણિક ગણ્યો તેવી જ રીતે દ્વિતીય પર્વની વૃદ્ધિની વખતે પણ લૌકિક ટીપ્પણાના સૂર્યોદયને ? અપ્રામાણિક અગર અનુપયોગી ગણી તેરસના જ બંને સૂર્યોદય ગણવાના રાખી પૂનમ કે
અમાવાસ્યાની વૃદ્ધિએ બે તેરસો કરી ચૌદશની સાથે જ પૂનમ કે ચૌદશની સાથે જ અમાવાસ્યા છે જ રાખી છે, છતાં એ અભૂલને પણ ભૂલરૂપે ગણનારાઓ પોતાના આત્મામાં કેવી ધૃષ્ટતા કે
રાખે છે તે વિવેકીઓ હેજે સમજી શકશે. થી તા. ક. - પર્વ અપર્વતિથિનો ક્ષય નહિં માનનારાથી સૂર્યોદય પહેલાં પર્વતિથિની છે Bઆરાધના કરે છે એટલે તેઓના હિસાબે પણ લૌકિકગણિતનો સૂર્યોદય તો અનુપયોગી છે જ છે, વળી પર્વતિથિની વૃદ્ધિની વખતે બંને દિવસ પર્વતિથિનો સૂર્યોદય લૌકિક ગણિતના હિસાબે જ જ હોય છે, છતાં પહેલા દિવસે પર્વતિથિના ઉપવાસ, પૌષધ અને બ્રહ્મચર્યાદિ નિયમો ન જ જ પાળવામાં તેના ઉદયના નિયમનો ભંગ જ છે. એમ છતાં ઉદયને જ માનવો એમ ભરમાવવા
કહે છે પરંતુ એમ માનવાથી તે ધૃષ્ટતાવાળાઓ પણ લૌકિકગણિતના સૂર્યોદયને નિયમિત ર માને છે એમ રહેતું નથી માટે સમસ્ત શ્રીસંઘે તે ટોળીની ફેલાવેલી ઉદયની જાળમાં તેવા વખતે ફસાવું નહિ અને એમાં જ કલ્યાણ છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
(અનુસંધાન ટાઈટલ ૪ પાનાનું ચાલુ) મહારાજના શાસનથી વંચિત રહેલા પુરૂષો ભૂલા પડે અને ભૂલ કરે તો પણ તેમાં ભૂલ કપણાને દેખે નહિં. જો કે આવી રીતે ભૂલને ભૂલરૂપે ન જાણવી કે ભૂલને અભૂલરૂપે ગણવીર રિતે ભયંકર તો છે જ, પરંતુ જેમ ઈષ્ટ સાધવાની સામગ્રી ન મળવાથી જગતમાં ઈષ્ટકાર્ય કન થાય તેમાં જેટલી નિર્ભાગ્યતા નથી તેના કરતાં અનેકગણી નિર્ભાગ્યતા ઈષ્ટસાધનની સામગ્રી મળ્યા છતાં ઈષ્ટકાર્યની સિદ્ધિ ન થાય તેમાં છે. એવી રીતે ભૂલને ભૂલરૂપે દર્શાવનાર અને સ્વયં ભૂલથી રહિત એવું શ્રી જિનશાસન જે બિચારા જીવોને પ્રાપ્ત ન થયું હોય તેઓ પોતાની મિથ્યાત્વરૂપી ભૂલને ભૂલરૂપે ન સમજે તેમાં જેટલી નિર્ભાગ્યતા નથી તેના કરતાં અધિકગુણી નિભંગ્યતા ભગવાન જિનેશ્વર મહારાજનું અવિચ્છિન્ન પ્રભાવશાલી છે ત્રિકાલાબાધિત શાસન કે જે ભૂલને ભૂલ તરીકે બતાવનાર છે અને ભૂલથી દુર રહેલું
છે એને પામ્યા છતાં પણ જ્યારે કોઈપણ જીવ ભૂલથી શૂન્ય એટલે અભૂલરૂપ એવા દિ જિનશાસનને પણ ભૂલરૂપ માને તેમાં છે, એટલે સ્પષ્ટ થયું કે ભૂલને અભૂલરૂપ માનવામાં
જેટલી નિર્ભાગ્યતા નથી તેના કરતાં અભૂલને ભૂલરૂપ માનવામાં ઘણી જ નિર્ભાગ્યાતા છે. વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે ભગવાન જિનેશ્વર મહારાજના શાસનને પામીને શિ જે ઉસૂત્રભાષકો અને નિકૂવો થાય છે તે અભૂલને ભૂલરૂપ માનવાનું જ પરિણામ છે.
જો કે તેઓ ભૂલને અભૂલ તરીકે માનનારા હોય છે, પરંતુ તે ભૂલને અભૂલરૂપ માનવામાં શ્વમુખ્ય કારણ અભૂલને ભૂલ તરીકે મનાય છે તે જ છે. ભગવાન મહાવીર મહારાજના રહેમાને વરે એવા ભૂલ રહિત વચનને ભૂલરૂપ માનવાના પરિણામને લીધે જ જમાલિને ૪ વહે હોય તે જ વડે મનાય એમ ભૂલને અભૂલરૂપ માનવાનું પરિણામ આવ્યું, એવી
જ રીતે બીજા નિતવોમાં પણ શાસ્ત્રના સીધા અર્થોને ન માનવારૂપ અર્થાત્ ખોટા માનવારૂપ છે મિથયેલ ભૂલની અભૂલપણારૂપી પરિણતિને અંગે જ મિથ્યાત્વના દરિયામાં ડુબવું પડયું છે. ર3 કાયાવત્ દિગમ્બરો (નાગા) ને પણ સંયમના સાધનભૂત ઉપકરણોની નિષ્પરિગ્રહતા
હોવા રૂપ અભૂલને પરિગ્રહતારૂપી ભૂલ માનવાને લીધે જ સર્વવિસંવાદી નિવપણું ? બિઝ(એટલે શાસ્ત્ર-વેષ વિગેરે સર્વ પ્રકારે ઉલ્ટાપણું) અંગીકાર કરવું પડયું, એવી રીતે
(અનુસંધાન પાના નં. ૮૪ જુઓ) ૨ ધી “જૈન વિજયાનંદ”પીં. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ
બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર કે સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.
Page #136
--------------------------------------------------------------------------
________________
૨૯ નવેમ્બર ૧૯૪૦)
SIDDHACHKARA
(Regd. No. B. 3047
ભૂલને અભૂલ માનવા કરતાં અભૂલને
ભૂલ માનવી એ ભયંકર. જૈનશાસ્ત્રને જાણનારો વર્ગ એ વાત તો સ્પષ્ટ પણે સમજી શકે છે , કે દરેક જીવ અનાદિકાળથી મિથ્યાદ્રષ્ટિપણામાં વર્તતો હોય છે અને તેથી જ છે તે પોતાનામાં જે તત્ત્વશ્રદ્ધાન રહિતપણું છે, તે ભૂલરૂપ છે છતાં તેને ભૂલ જ તરીકે સમજતો નથી. કેમકે ભૂલ કે અભૂલપણાનું જ્ઞાન સંજ્ઞિપંચેન્દ્રિયપણા સિવાયની બીજી સ્થિતિમાં થતું નથી. પરંતુ સંક્ષિપંચેન્દ્રિયપણામાં પણ વિશેષ
આર્યક્ષેત્રનું મનુષ્યપણું મળ્યું હોય છે ત્યારે જ ભૂલ અને અભૂલનો વિવેક રે જાગે છે, જો કે દેવગતિ, નરકગતિ અને તિર્યંચગતિમાં સાચી શ્રદ્ધારૂપી સમ્યકત્વ નથી હોતું એમ નહિં, પરંતુ તે ત્રણે ગતિમાં થતું સમ્યકત્વ
મનુષ્યોમાં જ થયેલા દેવ અને ગુરૂ આદિના જ્ઞાનની અપેક્ષાએ તથા જ મનુષ્યોએ આચરેલા સંપૂર્ણ ધર્મની અપેક્ષાએ જ હોય છે, તેથી ભૂલ અભૂલનું 0 સ્થાન મુખ્યત્વે મનુષ્યપણામાં લેવાય તો તે કંઈ યુક્તિથી અસંગત નથી. છે આર્યક્ષેત્રની ઉત્પત્તિ સાથેનું મનુષ્યપણું પામેલા જીવોમાં પણ બે વર્ગ પાડી વિ શકાય. એક વર્ગ તો એવો છે કે જેઓ યાવજીવન ભગવાન અરિહંત પર દર મહારાજના શાસનને સાંભળવા કે જાણવાને પણ ભાગ્યશાળી થયેલ ન
હોય, પરંતુ કેવળ મિથ્યાત્વીના શાસ્ત્રોથી જ માવજજીવન વાસિત હોય છે
અને તેઓ પોતાના દેવ, ગુરૂ અને ધર્મને, કુદેવ, કુગુરૂ અને કુધર્મ રૂપે છે છતાં સુદેવ, સુગુરૂ અને સુધર્મરૂપે માની ભૂલ કરે, અને તે ભૂલને ભૂલરૂપે ન જાણે, કિન્તુ સર્વકાળે અભૂલરૂપે જ જાણે. એટલે ભગવાન જિનેશ્વર
(અનુસંધાન પાનું ૩ જું)
Page #137
--------------------------------------------------------------------------
________________
Regd No. B. 3047
શ્રી સિદ્ધચક
ક8િ !!! વંદ...ન...હો !! એક
શ્રી સિદ્ધચક્રને પણ सार्वं सिद्धिगतं सदर्थकथकं सूत्रप्रदं मौनिनं, AA सद्बोधिं सुबुधं नमामि चरणं शुद्धं तपः शंकरम्। AKA एतन्मंडलमय॑मद्रिरिपुभिः श्रीसिद्धचक्रस्थितमानंदोदधिकौमुदीश्वरवरं श्रीपालसौख्यप्रदम्॥१॥
*
પપપારક
રક સમિ
થક સાહિત્ય
વર્ષ ૯:
અંક - પ-૬
*
-
(ધનજીસ્ટ્રીટ ઃ ૨૫, ૨૭)
| વિક્રમ સં. ૧૯૯૭, વીર સં. ૨૪૬૬,
લવાજમ રૂા. ર-૦-૦
તા. ૨૮-૧૨-૪૦ શનિવાર
કિંમત ૧૫ આના
Page #138
--------------------------------------------------------------------------
________________
સમાલોચના
૧. જ્ઞાનના આઠ આચારોને પણ શાસ્ત્ર પ્રમાણે ન માનનાર સમયધર્મિને શાસ્ત્રોકત એવા ઉપધાન અને
તેની ક્રિયા રૂચે અને ન ઉઠાવે તેમાં જ સદ્બુદ્ધિવાળાને આશ્ચય થાય. (સમય) ૧. આચાર્ય આનન્દવિમલસૂરીજીનું પાનું સોલમી સદીનું છે એમ સાબીત કરવાની જવાબદારી પંન્યાસ પર
કલ્યાણવિજયજીએ અમદાવાદમાં લીધી છે અને તે પાનું તેમની પાસે હોવાથી તે વ્યાજબી જ છે. ૨.શ્રી આનન્દવિમલજીવાળું તિથિસંબંધનું લખાણ સંસ્કૃતમાં અને ગદ્યમાં છે અને તેથી વિરુદ્ધ ગાથાઓનું
બહાનું પ્રથમ નંબરે ખોટું છે. ૩. પૂર્વતિથિની હાનિવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિ વૃદ્ધિ થાય છે તેની સત્યતા સાબીત
કરવામાં ૧૬મી સદીથી ઘણીએ સદીઓના પુરાવા છે અને તે સાબીત કરવા શાસનપક્ષ તો હંમેશાં તૈયાર હતો અને છે, પણ રામટોળ વિરમગામ વટાવવું છે. દક્ષિણમાં દોડી જવું છે, પુનાથી આવવું જ નથી, પાલીતાણેથી જંબુને પલાયન થવું છે અને વૃદ્ધ તપસ્વિના મોઢે પરાણે બોલાવી સંતાડવાની રમત રમવી છે. ૪. રામટોળીએ વૃદ્ધતપસ્વિ પાસે જે પરાણે બોલાવ્યું છે તેની પ્રતિજ્ઞા તેમની સહીથી ! બહાર હજી
સુધી ઘણું કહ્યા છતાં કેમ બહાર નથી આવતી? ૩પ.ગૃહસ્થોને માટે પ્રતિજ્ઞા અને પ્રતિજ્ઞા વિનાનાં કથનો તો હોય, પરંતુ વૃદ્ધતપસ્વિયોના વચનોમાં કહેલાં
વચનો પણ પ્રતિજ્ઞા પૂર્વકનાં નથી એમ કહેનારા કેવા હશે? ૬. આખી તિથિચર્ચાના અનેક પુરાવાનો પ્રશ્નોત્તર ન કરતાં એક અંશીય પુરાવાને નામે જુઠી બાજી જીરું
રમાય તે વૃદ્ધતપસ્વિ અને ઉપાસકને શોભે ખરું? ૭. ધરણેન્દ્રસૂરિને નામે સામાન્યપર્વની વાત કરી અને પછી ચૌદશ ઉપર તે ચઢાવાય એ વૃદ્ધને તોડી
ન જ શોભે. (રામટોળી અમદા.) ૧. નવા મતવાળાઓ પર્વતિથિની હાનિવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિવૃદ્ધિ કરવાનો રીવાજ
તો છે, પણ તે શાસ્ત્રથી વિરુદ્ધ છે એમ કહે છે, તેથી નવા મતવાળાને વાદીપણું સ્વાભાવિક જ રા આવી જાય છે. (આચાર્ય સિદ્ધિ સૂરિજીએ પણ ૧૬મી સદીમાં બે પૂનમો હતી ત્યારે બે તેરસ
થઈ એ લખાણને જુઠું ઠરાવવાનું હોવાથી વાદિ થવાનું જ છે.) (યાદ રહે છે કે શાસ્ત્ર અને પરંપરા જ માનનાર પક્ષ ૧૬મી સદી આદિના અનેક લેખોથી પ્રવૃત્તિ સાબીત કરે છે.) ૨. નવા પક્ષથી ફતવો બહાર પડ્યો છે કે ધરણેન્દ્રસૂરિ શ્રીપૂજયથી જ આ પ્રવૃત્તિ ચાલી છે તો નવા
પક્ષને તે સાબીત કરવા માટે વાદી થવાનું છે. . અરે ૩. નિશ્ચય કરી તેની જાહેરાત કરવી અને કર્યા, તથા ન કર્યાના પ્રાયશ્ચિત્તની પ્રતિજ્ઞા કરવી, અને પ્રસંગ ક આવે ત્યારે જવાબદારીથી ખસવા માટે મારું કથન જિજ્ઞાસા વૃત્તિથી થયું છે એમ કહેવું છે તો કોઇને પણ શોભે તેમ નથી.
(સિદ્ધિ)
Page #139
--------------------------------------------------------------------------
________________
A
શ્રી સિદ્ધચક્ર -
વર્ષ : ૯.]
માગશર વદ ૦))
[અંક-પ-૬
તંત્રી
પાનાચંદ રૂપચંદ હs ઝવેરી છે
ઉદેશ છે શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ કર આ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના છે
અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો રે કરવો ... વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-
૦
આગમોદ્ધારકની અમોઘદેશના
(ગતાંકથી ચાલુ)
(4) 0 () ) 0 0 0 0 0 0 માટે ધર્મદેશનાર્થે અષ્ટકઇ પ્રકરણની રચના કરતા
0િ થકા શાનાષ્ટકમાં જણાવી ગયા કે શાસ્ત્રોમાં જો આ ટેવ પાડો તેવી પડે !
છે કે જ્ઞાનના સ્વરૂપ ભેદે પાંચ પ્રકાર કહ્યા છે. તથાપિ 0 0 0 0 0 0 0 0 0 0 0 શાસ્ત્રશ્રવણના પરિણામની અપેક્ષાએ ત્રણ ભેદો છે.
વિષય પ્રતિભાસજ્ઞાન ર આત્મ પરિણતિમજ્ઞાન શ્રુતજ્ઞાન તથા મતિજ્ઞાનનો સંબંધ!
તથા ૩ તત્ત્વ સંવેદનશાન. આ ત્રણ ભેદો શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રીમદ્ શ્રુતજ્ઞાનની અપેક્ષાએ છે. મતિજ્ઞાન, અવધિજ્ઞાન, હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવોના ઉપકાર મનઃ પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાનના આ પ્રકારો નથી.
Page #140
--------------------------------------------------------------------------
________________
૮૮ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ કોઈને પ્રશ્ન થશે કે “મતિ વગેરેમાં આવા ભેદો કેમ વિરોધ દેખીને ચમકવું નહિ, પણ અક્કલ નહિં?” અવધિજ્ઞાનમાં વિષય પ્રતિભાસજ્ઞાન થાય પહોંચાડવી જોઈએ? એટલા માટે જ કહે છે કે ત્યારે જ તે વિભંગજ્ઞાન કહેવાય છે. પણ તે અવધિ યઃ તUTનુસંધત્તે પત્ર વેઃ કહેવાતું નથી. મનપર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાનમાં તર્ક કરીને અનુસંધાન કરે તે જ જાણકાર તો ઇંદ્રિય વિષયનું હોવાથી નિયમિત તત્ત્વસંવેદન હોઈ શકે. “માહ માસમાં ગધેડું પાણીમાં બળીને હોવાથી આવા ભેદો હોય જ શાના? મતિજ્ઞાનમાં મરી ગયું” એમ સાંભળીને આ વાતને કમ પણ આ ભેદો હોઈ શકે નહિં. આ ત્રણ પ્રકારો અક્કલવાળા વિચાર ન કરી શકવાના કારણે જૂઠી થવાનો પ્રસંગ ખાનને જ છે. વળી એશ્વ માને. પણ જયારે તેઓ જાણે કે “ગધેડા ઉપર
ચૂનાની પોઠ ભરી હતી અને બોજાને લીધે ગધેડું. મતિજ્ઞાન થતું નથી. શ્રુતની સાથે જ મતિ થાય
પાણીમાં બેઠું ચૂનો ખદખદી ઉઠયો અને તેથી ગધેડું છે શ્રુતજ્ઞાન વિષય પ્રતિભાસ હોય તો તેનું મતિજ્ઞાન
બળી મર્યું ત્યારે તેઓને તે જ વાત સાચી માનવી પણ તેવું જાણવું. શ્રુતજ્ઞાન વિના મતિજ્ઞાન હોય ? ની
જ પડે છે. તેથી જ કહેવાય છે કે
, જ નહિં, મતિજ્ઞાન વિના પણ શ્રુતજ્ઞાન હોય જ ચારયાનો વિશેષપ્રતિપત્તિઃ નહિ નહિં.
सन्देहादलक्षणं નિંદીસૂત્રમાં જણાવ્યું છે કે - નાસ્થ મઝુના અર્થાત્ એ નીતિવાકય પણ એમજ કહે છે તત્થ સુચનાનું, નસ્થ સુચના તત્થ મરૂના કે “ઉંડા ઉતરો” તત્ત્વાર્થકાર શ્રુતજ્ઞાનના ચૌદ તથા ત્યાં આવી વ્યાપ્તિ કહી છે કે જયાં મતિજ્ઞાન ત્યાં વીસભેદ નથી લેતા, પણ અંગપ્રવિષ્ટ તથા અંગ શ્રુતજ્ઞાન તથા જયાં શ્રુતજ્ઞાન ત્યાં મતિજ્ઞાન હોય બાહ્ય એમ મુખ્ય બે ભેદ જ લે છે. અંગપ્રવિષ્ટ જ છે. પણ તત્ત્વાર્થકારે જુદી વ્યક્તિ કરતાં જણાવ્યું એટલે જૈનદર્શનનાં અંગો (અંગશાસ્ત્રો) તથા કે જયાં શ્રુતજ્ઞાન હોય ત્યાં મતિજ્ઞાન હોય, પણ અંગબાહ્ય એટલે જૈનદર્શનનાં ઇતર શાસ્ત્રો. જયાં મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાનની ભજના શ્રત પતિપૂર્વ દિશમે... આ જાણવી. અર્થાત્ શ્રુતજ્ઞાન હોય પણ ખરું અને ન સૂત્રમાં એ બે ભેદો જણાવ્યા. તત્ત્વાર્થકાર ત્યાં પણ હોય !
પદાર્થનું નિરૂપણ નથી કરતા, પણ મોક્ષમાર્ગનું
નિરૂપણ કરી રહ્યા છે, અને તેથી કોઇને એવી શંકા થાય કે કોઈ પણ જીવ કથનાનારિત્રા િમોક્ષમા : એ પ્રથમ એવો હોતો નથી કે મતિજ્ઞાન હોવા છતાં તેને સુત્ર બનાવ્યું છે અને મોક્ષમાર્ગમાં કારણ તરીકે શ્રુતજ્ઞાન ન હોય. છતાં તત્ત્વાર્થકારે આમ કેમ કહ્યું? શ્રતના આ બે ભેદો છે. તત્ત્વાર્થકારે ત્યાં અંગબાહ્ય શું બધા શાસ્ત્રો કોરાણે મૂક્યાં?' પરંતુ સુજ્ઞ મનુષ્ય તથા અંગપ્રવિષ્ટને જ શ્રુતજ્ઞાન તરીકે લીધાં છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
૮૯ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ . . . . . . . . . . . . . . . . . . . . . . . . • • • • • • • • • પરંતુ અક્ષર-સંશિ આદિ ભેદોની વ્યાપ્તિ આ ભેદોમાં યોગ્ય લાગે છે. હેયને હેય તથા ઉપાદેયને ઉપાદેય લીધી નથી. આ કારણથી જ તત્ત્વાર્થકારે મનાય તે તો વ્યાજબી, પણ વિપરીત મનાય ત્યાં મતિજ્ઞાનવાળાની જગ્યાએ શ્રુતજ્ઞાનની ભજના શું થાય? જ્ઞાન એટલે જાણવું, જાણવાનું દરેક ગણાવી - જણાવી. શ્રુતજ્ઞાનમાં જયાં જયાં વિષય- પદાર્થમાં છેઃ પરંતુ જાણ્યા પછી હેય-ઉપાદેયનો પ્રતિભાસ જ્ઞાનાદિ ભેદો સ્થાપવામાં આવે તેથી વિભાગ કરવો તે તેની વ્યવસ્થા ગણાય, ફ્લ મતિજ્ઞાનમાં તે તે ભેદો કારણરૂપે આપોઆપ આવી
ગણાય. યોગ્ય વ્યવસ્થા થાય તો તો તે આચારઃ પણ જાય છે. આવી રીતે વ્યાપ્તિમાં ફરક હોવાથી
ઉલટી રીતે વર્તાય તો દુરાચાર. છોડવા લાયકને જયાં શ્રુતજ્ઞાન હોય ત્યાં મતિજ્ઞાન હોય જ અને
આદરવા અને આદરવા લાયકને છોડવા લાયક મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન હોય તેવો નિયમ નહિ, પણ ભજના ગણવી, મતિજ્ઞાનમાં જો આ
માને તો દુરાચાર. જેમ દીવાના બન્ને પ્રકારના ત્રણ ભેદો બતાવ્યા હોત તો શ્રતજ્ઞાનમાં મતિની ઉપયોગ થાય તેમ જ્ઞાનના પણ જયારે થાય ત્યારે પણ ભજના થાત, પણ તેવા ભેદો બતાવ્યા નથી તે જ્ઞાન વિષયપ્રતિભાસજ્ઞાન કહેવાય. તેથી મતિજ્ઞાનની જગ્યાએ જ શ્રુતજ્ઞાનની ભજના . પરિણમેલું જ્ઞાન કે પરિણતિમત્ જ્ઞાન જ જાણવી.
સફલ ગણાય. મદિરામાં મસ્ત મનુષ્યને ઘેન હોય દીપકના પ્રકાશનો સારા તેમજ ખોટા બને ત્યાં સુધી પોતે કેટલા બંધને બંધાયો છે તેનો ખ્યાલ કાર્યોમાં ઉપયોગ થઈ શકે છે ! ન આવે, પણ ઘેન ઉતરે, આંખ ઉઘડે ત્યારે તે
જે ત્રણ ભેદો બતાવવામાં આવ્યા છે તે ફલની પોતાનાં બંધનો જોઈ શકે અને એથી પરિસ્થિતિનો અપેક્ષાએ છે. અજ્ઞાનનો નાશ કરવો એ જ્ઞાનનો તેને વાસ્તવિક ખ્યાલ આવે છે. પોતે કર્મોથી કેવી હેતુ છે. દીપકનું કામ અંધકારનો નાશ કરી રીતે, કેટલા પ્રમાણમાં જકડાયો છે, બંધાયો છે, અજવાળું કરવાનું છે. પણ તે જ દીપકથી દીપકના તેનો ખ્યાલ પરિણતિમત્ જ્ઞાનવાળાને આવે છે. અજવાળાથી શાહુકાર શાહુકારીનું કામ કરે છે અને
ગુલામ કોણ? ચેતન કે કાયા? ચોર ચોરીનું કામ કરે છે. દીપકનો પોતાને ફાવતો
ભવચક્રમાં રખડી રહેલો જીવ શરીરથી ફાવતો ઉપયોગ તેઓએ કર્યો. તે જ રીતે જ્ઞાન પણ પદાર્થના અજ્ઞાનનો નાશ કરે પણ પરિણમન
- બંધાયો છે. વચલા કાલમાં કેટલાકો ગુલામી કરવા જુદું જુદું થઈ શકે છે. કોઈને હેય (તજવા યોગ્ય લાગતા હતા. ગુલામી દૂર કરવાનો કાયદો હોય છતાં ઉપાદેય (આદર યોગ્ય) લાગે છે. કોઇને કરાવનારાઓની સામે પણ ઉલટું તેઓ લઢતા હતા. ઉપાદેય (આદરવા યોગ્ય) હોય છતાં (તજવા વિચારો કે બુદ્ધિનો કેટલો વિપર્યાસ! તેમ આ જીવ
Page #142
--------------------------------------------------------------------------
________________
૯૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ કાયાની ગુલામીમાં દરેક ભવે જીવન વેડફે છે. આ આવે, ઝાડા થાય, પણ એથી ચેતનને હેરાનગતિ જીવે કાયાની ગુલામી અનંતીવાર કરી અને હજી ભોગવવી પડે. કેટલી કરવી પડશે તેનો પત્તો નથી! ગુલામી કોને નગણા નોકરને ઠેકાણે લાવવાનો ઉપાય ! ટેવ કહેવી? પોતાના હિતના ભોગે પરનું હિત કરવાની પાડો તેવી પડે ! ફરજ ગણવી તેનું નામ ગુલામી ! પોતાના હિત
આથી નોકર-ચાકરનો સ્વભાવ છે કે શેઠ માટે ઉદ્યમ કે વિચાર ન સૂઝે! માલિક ચેતન છે,
જેવી રીતે રાખે તેવી રીતે રહેવું. તમે શરીરને કેવી શરીર માલીક નથી. શરીરને વધારનાર કે ઘટાડનાર
રીતે રાખો છો? ઢીલાપણો રાખો છો કે કડકાઇથી ચેતન જ છે. શરીરને વધારનાર કે ઘટાડનાર જીવ પોતે જ છતાં તે જ શરીરની પોતે ગુલામી કરી
વર્તો છો? દેશનેતાઓમાં કેટલાકો કોટિધ્વજો હોવા રહ્યો છે. જીવ-અજ્ઞાન સ્વરૂપમાં લીન થયો હોય
તે છતાં પણ ઘેર કેદીનો ખોરાક ખાતા હતા અને ખાય ત્યારે, કે યાત્રા કરવા જતાં અગર કોઇપણ
છે. કેમકે કેદમાં જવું પડશે એમ માનતા હતા અને ધર્માનુષ્ઠાનમાં અગર કોઈપણ દુઃખમાં શરીરની
માને છે. માટે કેદમાંના જીવનની આદત પાડતા વ્યવસ્થા પ્રથમ સચવાય છે કે નહિ તે ભલે છે. હતા અને પાડે છે. તેમ તમે જો આ શરીરને ધર્મમાં અર્થાત શરીરરૂપ ગલામની ગલામી જીવ કરી રહ્યો જોડવા ઈચ્છતા હો તો પ્રથમ તેને ટેવ પડાવો! છે અને તેથી ધાર્યા સારા પરિણામ પ્રમાણે જીવ મહિનામાં પાંચ સાત દિવસ ભૂમિશયનની ટેવ પ્રવૃત્તિ કરી શકતો નથી. યાત્રા કરવામાં ચાલીને પડાવો! ગાદલાં વગર ઉંઘ ન આવે એમ કેટલાકને તથા ખુલ્લા પગે યાત્રા કરવાનો ઉલ્લાસ થાય છતાં હોય છે તે શાથી? તેવી ટેવથી જ ને ! તે વખતે તેવી પ્રવૃત્તિ ન થાય અથવા તો ઉલ્લાસ જ ન થાય તે શરીર પોતાનો ચેતન માલીક નબળો છે એમ તેમાં કારણરૂપ તો આ શરીરરૂપ ગુલામ જ છે. જાણે છે. શેઠનો નોકર જેમ શેઠને ઓળખે છે તેમ શરીરરૂપી ગુલામ પરાણે વળગેલો છે અને પોતે તેની વાત તો તરત અમલ પણ કરી લે છે. ગુલામીમાંથી છૂટવા ઇચ્છતો નથી. વાસ્તવિક રીતે મહિનામાં પાંચ પૌષધ કરનારો સંથારો કરે છે કે ચેતનનો ગુલામ શરીર છે, પણ આજે તો ઉલટું તરત તેને ઉંઘ આવી જાય છે ને ! તે શરીર તે બન્યું છે. ચેતન શરીરનો જ તેમજ ઇંદ્રિયોનો પણ વખતની પોતાના ચેતનની કડકાઈ સમજે છે માટે ગુલામ થઈ ગયો છે. તે ગુલામો ચેતનની ગુલામી આધીન થઈને તરત સૂઈ જાય છે. તત્ત્વ એજ કે કરતા નથી. ઇંદ્રિયોને પણ અનુકૂલ ન આવે તો શરીરનું કહ્યું થાય તો આત્મા ગુલામ અને આત્માનું જીવને હેરાન કરે છે. સુવાની અનુકૂલતા ન આવી કહ્યું થાય તો આત્મા સ્વામી છે જ! શરીર ગુલામ એટલે ઉજાગરો થાય - પછી આહાર ન પચે, તાવ છે જ! જયાં શરીરની જ અનુકૂલતાનો વિચાર થાય
Page #143
--------------------------------------------------------------------------
________________
F૯૧: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ છે ત્યાં તો શરીર સ્વામી જ છે અને ચેતન ગુલામ આત્માના હિત માટે છે. નુકસાન માટે નથી, છે. આ સ્થિતિનું યથાર્થ જે જ્ઞાન છે તે વિષય- પરિણતિજ્ઞાનવાળાની આ માન્યતાઓ છે. રસનેંદ્રિય પ્રતિભાસજ્ઞાન છે. શરીરરૂપ ગુલામ પાસેથી જેઓ માટે લોકો તો માને છે કે “મોજ મજાકમાં સૌથી કામ લઇ શકે છે તેઓ તો શેઠ જ છે, સ્વામી જ પ્રથમ ખાવું પીવું પેટ બાળ્યું તેણે ગામ બાળ્યું છે, પણ જેઓ કેવલ શરીરના પોષણ માટે આત્માને આવું રસનેંદ્રિયના ગુલામો બોલે છે, પરંતુ જોડે છે તેઓ પોતે શરીરના ગુલામ જ છે. પરિણતિજ્ઞાનવાળા તો સમજે છે કે આ રસનાઈદ્રિય
જેમ નોકર નુકસાન કરે કે તરત તેનો દંડ તો ચાર આંગળની લુચ્ચી દલાલણ છે. જગતમાં થાય તો તે કાબૂમાં રહે અને ફરી નુકસાન કરે દલાલની અનુકૂળતા હોય તો ઘરાકની અનુકૂળતા નહિં. તેમ અહિંયા શરીર અહિત કરે તો કાંઈ ન હોય તો પણ દલાલ સોદો કરાવી આપે છે. દંડ કરવો કે નહિં? ડાહ્યાઓએ તરત તે શરીરને પણ આ રસના તો પોતાને અનિષ્ટ પદાર્થને લેતી આયંબિલ-ઉપવાસાદિ વ્રતમાં જોડી દેવું ગુન્હાની જ નથી. રસના પેટના ખાડાને જોતી નથી, પણ પાછળ જયાં શિક્ષા નથી હોતી ત્યાં અંધેર રાજય
રાજય પોતાના સ્વાદને જુએ છે. અદમના પારણે ગણાય છે. શરીર સજાને પાત્ર કામ કરે છતાં દંડ,
આયંબિલ કેમ ગમતું નથી? ચાર આંગલની લુચ્ચી તો દૂર રહ્યો પણ ઉલ્ટો શિરપાવ લઈ જાય છે.
દલાલણ રસનાને ગમતું નથી એ જ તેમાં કારણ આ કેવું અંધેર રાજય! ગુન્હો કરનારાઓને જાહેર
છે કેમકે તેને તો સ્વાદિષ્ટ ભોજન જ ગમે છે. રીતે શિરપાવ આપવામાં આવે તો માનો કે ત્યાં ગુંડાગીરી છે. જેમ સ્થિતિ વ્યવસ્થિત હોય તો ત્યાં
વ્યવહારમાં કહેવત છે અને બ્રાહ્મણો બોલે છે કે અંધેરનો કે ગુંડાગીરીનો પ્રસંગ આવતો નથી. તેમ વર વરો, કન્યા વરો, પણ ગોરનું તરભાણું ભરો’ મોક્ષ મેળવવામાં શરીરની જરૂર તો છે જ ! માટે
૩ જ ર અર્થાત્ વરપક્ષને ફાયદો થાય કે કન્યાપક્ષને ફાયદો તે શરીરરૂપ ગુલામને ફોસલાવી, પટાવી, થાય તે તેને જોવું નથી. તેને તો પોતાનું ભરવું છે, સમજાવીને પણ મોક્ષ મેળવવાનું કામ તો પતાવી તેવી રીતે રસનાઈદ્રિય પેટમાં પડેલા દોઢ વેંતના લેવું જોઈએ. ચૌદની લડાઇની વાત યાદ કરવામાં ખાડાને જોતી નથી, તેને તો પોતાની દલાલીનું કામ આવે તો જર્મનીએ ઇટાલીની સામે પણ ન જોવું છે. પોતાની દલાલી પાકતી હોય તો તે પ્રવૃત્તિ કરે જોઈએ, છતાં હાલ તેઓ એકમેક થઈ ગયા છે. તેમ છે. દલાલોને જેમ આડો હાથ દેવાતો નથી તેમ અહિં પણ શરીરને દુઃખદાયક જાણવા છતાં તેમજ રસનાઈદ્રિયરૂપી દલાલણને જિંદગીઓ સુધી તે મોક્ષ મેળવવામાં ઉપયોગી અંગ હોઈ તે માટે આડો હાથ દેવાતો નથી અર્થાત્ છેડો નથી. ગમે તેને આહારદિકથી પોષવામાં આવે તો એ પોષણ તેટલું ઘી ખાઓને! (કેટલું ખાધું છે!) જીભ જરાએ
Page #144
--------------------------------------------------------------------------
________________
૯૨ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ચીકણી થઈ? મીઠાઇ કેટલી ખાધી? હજી જીભ છે. કાયા આત્માને હેરાન પરેશાન કરીને પછી ખસે મીઠાશથી ધરાણી? ત્યારે માનવું પડશે કે જીભના છે. નાતરીયા બાઈ તો બીજા ધણીથી મન માન્યું સંતોષ વિના કામ થાય નહિં. હવે આવી રસનાના કે ધણીને વહેતો મૂકીને ચાલી નીકળે છે, પણ તેને વિશ્વાસે જીવનને વહાવવું એ કેટલું જોખમી છે? હેરાન કરવા રહેતી નથી. જયારે કાયા તો જીવને જયારે જીવને ખાત્રી થાય કે આ દલાલણ જ પોતાની ત્રાહ્ય ત્રાહ્ય પોકારાવી પછી જ છૂટી પડે છે. આપણે દલાલી માટે લુચ્ચાઇથી ભમાવે છે, ગળે પડી છે, કાંઈ જુગલીયા નથી. જુગલીયાઓને તો ઉધરસ વ્યતંરીની જેમ વળગી છે, ત્યારે તેને છૂટી મૂકાતી આવે છીંક આવે કે પ્રાણ ચાલ્યા જાય, જેથી નથી, મતલબ કે કાઢી મૂકાતી પણ નથી. કેમકે મારવામાં કષ્ટ નહિં. આપણા માટે તો ટાંટીયા ઘસી તેના વિના પણ ચાલે તેમ તો નથી. ત્યારે તેને ઘસીને મરવાનું છે. સારી સ્થિતિમાં જો કાયા ઉપર લુડું ખાવાની પણ સાથે સાથે ટેવ પાડવી જોઈએ. કાબુ નહિ ધરાવો તો બગડેલી સ્થિતિમાં તેના ઉપર આથી આયંબિલ કરવાની ખાસ જરૂર છે. તમારો કાબૂ શી રીતે રહેશે? કાયા જયારે તમારે બલાના બળથી કામ કાઢી લેવામાં કબજે નહિ રહે, સ્વેચ્છાએ વર્તશે, તો આવતો ભવ શાણપણ છે!
બગડશે એ નક્કી છે. મનુષ્યની આબરૂ સ્ત્રીના સ્પર્શના, રસના વગેરે વળગેલી બલા છે કપડાના છેડે છે, સ્ત્રી ઘરને સારું રાખે, શોભાવે, અને એ બલાના બલથી કામ કાઢી લેવું એ યોગ્ય એ બધી વાત ખરી, પણ સીધી હોય ત્યાં સુધી. છે આવું ભાન થાય ત્યારે તે પરિણતિજ્ઞાન કહેવાય. તે વિફરી, ઉન્માર્ગે ગઈ, તો આબરૂ ગુમાવી કુળને એ બે ઇંદ્રિયો. તથા જોડે રહેનારી બાકીની ત્રણ કલંકિત કરતાં વાર લગાડશે નહિં. તેમ આ કાયા ઇંદ્રિયોથી આત્માને લાભ કેટલો થયો? નુકસાન પણ વિફરી તો જીવને દુર્બાનમાં લઈ જઈને કેટલું થયું? તેનો જીવ ઉપર કેટલો કબજો છે? દુર્ગતિમાં ઘસડી જતાં વાર લગાડશે નહિં. આવી જીવનો તેના ઉપર કેટલો કબજો છે? વગેરે જ્ઞાન બધી વિચારણા કયારે આવે? જયારે પરિણતિ જ્ઞાન થાય ત્યારે જ પરિણતિજ્ઞાન થયું કહેવાય. જેમ થાય. કહોને કે વિષયપ્રતિભાસ જ્ઞાન જયારે ઈદ્રિયો સંબંધી આ વિચારણા છે તેમજ શરીર માટે જવાબદારીના શાણપણમાં પરિણમે ત્યારે આ બધું પણ સમજવું. નાતરીયા બાયડી જેમ નાસી જવાનો ભાન થાય તેને નિરાંત હોય ત્યારે ધર્મ થાય એવો જ વિચાર કરે તેમ જરા, દુઃખ (વ્યાધિ) આદિ વિચાર ન આવે, કેમકે એ તો સમજે કે ધર્મ નથી ઉત્પન્ન થાય છે કે કાયા આત્માથી છૂટવા ઇચ્છે કર્યો માટે તો આ અશાંતિ છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૯૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ પરિણતિજ્ઞાન થયા પછી તત્ત્વસંવેદન જ્ઞાનને છે. પણ અજ્ઞાનની નિવૃત્તિથી ફલ શું? અને પરંપરા સ્થાન છે અને છેવટે તેનાથી જ આત્માની સિદ્ધિ ફલ શું? એ વિચારવું જરૂરી છે. જ્ઞાનના ફળ બે છે, કલ્યાણ છે. શાશ્વત સુખના સ્થાનની પ્રાપ્તિ પ્રકારના છે. ૧. અનંતર ફલ ર પરંપર ફલ.ગોટલો તત્ત્વસંવેદનશાનથી છે તેને જગ્યા કરી આપવા
વાવીએ, બીજ વાવીએ તેમાં પ્રથમ અંકુરો થાય તે
અનંતરફળ છે તથા પછી પાંદડાં, શાખા, કેરી (ફલ) વિષયપ્રતિભાસ જ્ઞાનને પરિણતિ જ્ઞાનમાં
આવે તે પરંપર ફલ છે. જ્ઞાનનાં પણ બે ફલ છે. પલટાવવાની આવશ્યકતા છે.
અજ્ઞાનનો નાશ થાય તે અનંતર ફલ છે.
જીવવિચારની ગાથા ભણે તો જીવ સંબંધી અજ્ઞાનનો સમ્યગૃષ્ટિ તથા
જરૂર નાશ થાય છે. પછી ભલે તે ભવ્ય જીવ મિથ્યાષ્ટિની
હોવ કે અભવ્ય જીવ હોય, જ્ઞાન થવાથી અજ્ઞાનનો
નાશ થવાનો તે વાત તો નક્કી જ છે. હર પરિણતિમાં ફરક છે.
વિષયપ્રતિભાસ જ્ઞાન, પરિણતિમત્ જ્ઞાન તથા essed as
તત્ત્વસંવેદન જ્ઞાન. આ ત્રણે ભેદોમાં અજ્ઞાનનો નાશ સમદ્રષ્ટિ જે પદાર્થોથી છૂટવા ઇચ્છે છેઃ તો છે જ. અર્થાત્ અનંતર ફલ તો બધે રહેલું છે. મિથ્યાદ્રષ્ટિ તે જ પદાર્થો મેળવવા મથે છે! હવે એક વાત ધ્યાનમાં રાખજો કે “અજ્ઞાન' શબ્દના
શાસ્ત્રકાર મહારાજ ભગવાન શ્રીમતુ બે અર્થ છે. જ્ઞાન નહિં હોવું અગર જ્ઞાન નહિ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોના ઉપકારાર્થે થવું તેનું નામ પણ જેમ અજ્ઞાન છે તેમ ખરાબ ધર્મોપદેશ માટે અષ્ટકજી પ્રકરણની રચના રચતાં શાન થવું, ઉલટું જ્ઞાન થવું, તેનું નામ પણ અજ્ઞાન જ્ઞાનાષ્ટકમાં જણાવી ગયા કે સ્વરૂપ ભેદે જો કે છે. જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ તો થાય જ ત્રણે જ્ઞાનના પાંચ ભેદો શાસ્ત્રોમાં દરેક સ્થળે
આ પ્રકારને અંગે જ્ઞાનના અભાવની બીના તો સરખી
રીતે લાગુ પડી શકે છે, પણ ફરક ફળમાં જણાવવામાં આવે છે, પણ જ્ઞાનાષ્ટકમાં જે ત્રણ
(પરિણામમાં) પડે છે. જ્ઞાન ભણવાથી અજ્ઞાનની ભેદ જણાવાય છે તે સ્વરૂપની અપેક્ષાએ નહિં. પણ
નિવૃત્તિ થયા છતાં અભવ્ય તથા મિથ્યાદ્રષ્ટિ ફળની અપેક્ષાએ છે, જ્ઞાન થાય ત્યારે ગમે તો
આત્માઓને પદાર્થશાન થવાથી વધારે શું ફલ છે? બાલક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, પુરૂષ હોય
નવતત્ત્વો વગેરે તેઓ જાણે, પણ આત્મામાં તેની કે સ્ત્રી હોય, તેના અજ્ઞાનની નિવૃત્તિ જરૂર થાય જવાબદારીનો અંશ પણ સ્વીકારે નહિં. આશ્રવ
Page #146
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
૯૪: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ એટલે કર્મ આવવાનું દ્વાર તથા સંવર એટલે કર્મનું હેય માને છે, જયારે મિથ્યાદ્રષ્ટિ આત્મા તે પદાર્થોને રોકાવું એમ જાણે છે, અન્યને જણાવે, ભણાવે છે, સારા, અને ગ્રહણ કરવા લાયક ગણે છે, અને તેથી પણ પોતે કદી પણ તેના ઉપયોગનો ખ્યાલ સરખો ભવોભવ તે મળે તેવી ભાવના ભાવે છે. સંસારની કરતા નથી. આવા જ્ઞાનનું નામ વિષયપ્રતિભાસજ્ઞાન રખડપટ્ટી થવાનું એ જ કારણ છે. જયારે છે. શાસ્ત્રકારોએ તેને તત્ત્વથી અજ્ઞાન જ ગયું છે. સમ્યગૃષ્ટિ તે પદાર્થોથી છૂટવા ઇચ્છે છે ત્યારે
ઘટને ઘટ તથા પટને પટ તરીકે જોવામાં તથા મિથ્યાદ્રષ્ટિ તેને જ મેળવવા મથે છે. બોલવામાં સદ્ગષ્ટિ તથા મિથ્યાદ્રષ્ટિમાં કાંઈ ધર્માનુષ્ઠાન દુન્યવી ફળ માટે નથી કરવાનાં. ફરક નથી, સ્પર્શ, રસ આદિ તમામ પદાર્થોને બને માત્ર મોક્ષ માટે કરવાનાં છે સરખી રીતે જુએ છે, જાણે છે, પણ ફેર ગુણ-દોષની જૈનદર્શન ઐહલૌકિક કે પારલૌકિક પીછાણમાં છે. ઝવેરાતને ઝવેરી તથા ગમાર બેય (પૌદ્ગલિક - દુન્યવી) ફળ માટે અનુષ્ઠાન કરવા જણા એક સરખી રીતે જોઈ શકે છે, પણ ઝવેરી જણાવતું નથી. રાજા મહારાજા થવા, અમીર તે ઝવેરાતનું મૂલ્ય જાણે છે. નંગ જોઈને જ ગુણદોષ ઉમરાવ થવા, યશકીર્તિ મેળવવા, ઋદ્ધિ સમૃદ્ધિના કહી શકે છે, જયારે ગમારને તેમાં કશી જ ગમ સ્વામી થવા, દેવતા થવા, કે એવા કોઈ પણ બાહ્ય પડતી નથી, તેવી જ રીતે પૌદ્ગલિક પદાર્થોને હેતુ માટે ધર્માનુષ્ઠાન કરવા આ શાસન જણાવતું સમદ્રષ્ટિ તથા મિથ્યાદ્રષ્ટિ બંને જુએ છે નથી. એ બધું ધર્માનુષ્ઠાનથી મળે છે તે વાત ખરી સરખારૂપે, પણ મિથ્યાદ્રષ્ટિનું જોવું ગાંડીના ઓઢણા : અને ધર્માનુષ્ઠાનથી તે બધું મળે છે એમ શાસ્ત્ર જેવું છે. તે પૌદ્ગલિક પદાર્થોને ઉપાદેય માને છે, જણાવે છે પણ છે, પણ સાથે સાથે એ જ શાસ્ત્ર સારા ગણે છે, જયારે સમ્યગૃષ્ટિ જીવ તે જ એમ જણાવે છે કે તે મેળવવા માટે અનુષ્ઠાન પદાર્થોને હેય (છોડવા યોગ્ય) ગણે છે. પદાર્થજ્ઞાન કરવાના નથી. અનુષ્ઠાનોનો હેતુ આ નથી. બેયનું સરખું છે, પરંતુ પરિણતિમાં ફરક પડે છે. દુનિયાદારીનું દ્રષ્ટાંત લ્યો : “હારી નાતનો આ એક હાડકાનો ટુકડો પડયો છે તેને ધરધણીએ પણ તથા “આમની નાતનો હું આ બેય વાક્યમાં વાત જોયો અને કુતરાએ પણ જોયો. કુતરો દોડીને તેને એક જ છે, પણ પ્રસિદ્ધિમાં ફરક પડે છે. મારી મોંમાં નાંખે છેઃ જયારે ધરધણી દેખતાની સાથે નાતનો આ તે વાકયમાં પોતાની અથવા પોતાની બહાર ફેંકવા ઇચ્છે છે. સમ્યદ્રષ્ટિ આત્મા જ્ઞાતિની પ્રસિદ્ધિ છે. તથા “આમની નાતનો હું તે પિગલિક પદાર્થોને આત્માને બંધનરૂપ, ફસાવનારા વાકયમાં સામાની પ્રસિદ્ધિ છે. અને ભવમાં ભટકાવનારા ગણે છે, અને તેથી તેને (અનુસંધાન પેજ - ૧૪૧) (અપૂર્ણ)
Page #147
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
વર્તમાન-તિથિ-વિષયક
જઈજી તા. ૧૫મી નવેમ્બરના વીરશાસનમાં આવેલા અને શ્રી સિદ્ધિસૂરિજીને પૂછાયેલા પ્રશ્નોત્તરી ઉપર
ટૂંકી પણ મનનીય સમીક્ષા
1 ©©© પ્રશ્ન : - ૧ - અત્યારે તિથિચર્ચા જોરથી ચાલી તરેહ તરેહની જુદી વાતો ફેલાવવામાં આવે છે. રહી છે. હેન્ડબીલો વિગેરે પણ ઘણું છપાઈ રહ્યું જો કે આપે તો આજ પહેલી પૂનમે ચોમાસું બદલ્યું. છે. આવા વખતે આપના ખુલાસાની ઘણી જરૂર એટલે આપ કેવી માન્યતા ધરાવો છો તે જણાઈ
આવે છે, પરંતુ આપઆપના શિષ્યોના દબાણથી ઉત્તર - ખુલાસો કરવામાં વાત એમ છે કે વાંધો આમ કરો છો વિગેરે કહેવાય છે. માટે આપશ્રીના નથી. પણ નાહક કલેશ વધે એ ઠીક નહિં. પોતાના ઉત્તરથી ખુલાસો થાય તો ઘણો લાભ થાય. સમીક્ષા - બીજા પક્ષ તરફથી પૂરતું સાહિત્ય બહાર ઉત્તરઃ અરે ભાઈ ! સંઘમાં આવો વિખવાદ ઉભો પડેલું હોય, છતાં તેનું સમાધાન કરવા માટે એક
ન થાય અને શાસ્ત્રની આજ્ઞા મુજબ આરાધના થાય પણ શબ્દ ન બોલવો અને જેમાં પુરાવાની સર્વથા
ના થાય એ માટે પહેલાં મેં મારાથી બનતો ઘણો પ્રયત્ન કર્યો ગેરહાજરી છે, તેવો વર્તાવ કરવો તેમ તેની ઉપર
છે. પણ જેને જુઠ્ઠી વાતો કરવી હોય તે ગમે તેમ સહી સિક્કા કરવા અને પછી “નાહક કલેશ વધે
કહે. એમાં આપણે શું કરીએ? દુનિયામાં દુર્જનોનો એ ઠીક નહિ' એ બોલવું કોઇપણ પ્રકારે વૃદ્ધને તો
તોટો નથી દુર્જનોનો સ્વભાવ જ એવો હોય છે કેશોભે નહિં, સાચી રીતિએ તો કોઈ શાસ્ત્રીય “ પુરાવાની જરૂર હતી કે જેથી સકલગચ્છને માન્ય યુધ્ધમત્તયુવાનૈક્ષિત્વિવું,
વાચનની
व्यपोहति । कण्ठतालुरसनाभिरुज्झता दुर्जनेन પ્રશ્ન - ર પણ સાહેબ આ ચર્ચામાં આપના નામે નનની વ્યક્તિા છે
થાત.
Page #148
--------------------------------------------------------------------------
________________
૯૬ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ માતા જે છે તે પોતાના બાળકની વિષ્ઠા કાઢવા આવ્યું? આવી સ્થિતિ છતાં સત્ય હકીકત કહેનારાને ઠીકરાં લે છે. માતા જાણે છે કે મારો પુત્ર છે. દુર્જનની કોટિમાં મૂકવામાં તૈયાર થતાં પોતે કઈ પણ વિષ્ઠા અપવિત્ર છે માટે કુંભના બે ટુકડા લે કોટિમાં મૂકાય છે એ કેમ ન જોવાયું? પરોક્ષમાં છે. જેથી અપવિત્રતાનો સ્પર્શ ન થાય. પણ કુતરું તે ચાહનાર તો કૂતરાથી હલકો જ થાય. આશ્ચર્યની આવે છે તે શું કરે છે? કંઠ, તાલ અને રસના વાત છે કે વૃદ્ધ મનુષ્ય ચિર અનુભવી થઈને એ ત્રણથી એ દૂર કરે છે. માતાને ફેંકી દેવાનું કામ મુહપત્તિ ચર્ચા, આર્ય અનાર્ય ચર્ચા, ત્રિસ્તુતિચર્ચા હતું, પણ કૂતરું ચાટી જાય છે. દુર્જનો માટે, એમજ વિગેરે આગળની ચર્ચાને શાસનની હીલનાના સમજજો. પણ તમારો આગ્રહ છે તો હું ખુલાસો ડરવાળી અને અસત્ય ભાષણથી રહિત મનાવવા કરું છું. કોઈ ભાઈ કલેશ કરશો નહિ. પૂર્વકાળમાં તૈયાર થાય છે. અસત્ય ભાષણ અને શાસનની હીલના ન થાય પ્રશ્ન ૩ - બે પૂનમ સંબંધી આપની માન્યતા શી તેનો બહુ ડર હતો. આજે એ ભૂલીને આ ચર્ચામાં છે? જેમ ફાવે તેમ લખાઈ અને બોલાઈ રહ્યું છે. એટલે ઉત્તર ઃ ચતુર્દશી છતી વિરાધીને પૂનમે ચતુર્દશી એમાં સાચી વાત મારી જાય તેમાં નવાઈ શી? કરવી એ મહાપાપ છે. માતાને ધાવવાથી બાળકની સમીક્ષા - તિથિચર્ચાને નામે કલેશ ન થાય એને પુષ્ટિ થાય, પણ મરેલી માતાને ધાવવા થકી પુષ્ટિ માટે ૧૯૫ર - ૬૧- ૮૯ - ૯૦ -૯૨ -૯૩ આ થાય નહિં. પૂનમે ચોમાસી વિગેરે કરાય નહિં. વર્ષોમાં જે જે પ્રયત્નો ભેદ ન પડવા માટે કર્યા સમીક્ષા - વિજયદેવસૂરીજીનો પટ્ટક, શાસ્ત્રીય હોય તે જાહેર કરવાની જરૂર હતી. વળી ૧૯૫ર પુરાવાઓ અને આચાર્ય આણંદ વિમલસૂરીજીવાળું પછી તમો અનેક વખત સામાપક્ષવાળાને અનેક લખાણ વિગેરે પૂનમ અમાવાસ્યાને ક્ષયે કે વૃદ્ધિએ
સ્થાને મળ્યા છો, છતાં તિથિ બાબત વાત સરખી તેરસની ક્ષય અને વૃદ્ધિ માટે બહાર પડયા છતાં પણ કરી નથી, તેમજ એક પણ જાહેર રીતિએ કરેલી માને ધાવવાની વાત કરનાર મનુષ્ય દ્રષ્ટિની સૂચના અપાઈ નથી, એ શું ખોટું છે? વળી શું અવળાઈવાળો હોય તો જ શોભે? પરંપરા અને અનેક સજજનોની આગળ પર્વતિથિનો તો ક્ષયે ન શાસ્ત્રીયપુરાવાઓ જયારે બે પૂનમ કે બે થાય અને વૃદ્ધિએ ન થાય એમ બોલવામાં નથી અમાવાસ્યાએ બે તેરસો કરવાનું ચોક્ની રીતે
Page #149
--------------------------------------------------------------------------
________________
૯૭ઃ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦
છે .
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
જણાવે છે, ત્યારે એક વૃદ્ધ મનુષ્ય મનસ્વીપણે આવું ડોસામહારાજને પર્વતિથિનો ક્ષય માનવામાં કેમ બોલે ત્યારે તેની અક્કલ ઠેકાણે હોય તેવું તો ગણાય મજા આવી છે? વળી આ વૃદ્ધતપસ્તિવને શ્રીહીર જ નહિં. શાસ્ત્રીય પદાર્થોની શ્રદ્ધા ન કરવા માટે પ્રશ્નમાં પૂનમના યે તેરસે ચૌદશ અને ચૌદશે કલ્પનાના ઘોડે ચઢનારાઓ કેવી સ્થિતિમાં મૂકાય પૂનમ કરી માત્ર પૂનમનો તપ કરવાનું સ્પષ્ટ વચન છે તે આ વૃદ્ધ પુરુષથી તો અજાણ્યું ન જ હોય. છતાં પોતાના સહી પામેલા શિષ્ય સાથે ફૂટ કલ્પના આ વૃદ્ધ પુરુષને તો લેખ વગરની પરંપરા માટે કરીને છઠ્ઠ શબ્દ જોડવાનો કેમ હાંસલો થયો છે? પણ અભિમાન હતું તો હવે લેખવાળી પરંપરાને પરંતુ રથ આગળનું એકવચન અને પ્રતિપદ ઉઠાવવા માટે તૈયાર થયેલા આ વૃદ્ધના આત્મામાં આગળનું એકવચન વૃદ્ધની નજરમાં ન આવ્યું તેમ કયા યુગે સંચાર કર્યો હશે? તે કહી શકાતું નથી. યુવાનની નજરમાંથી પણ નીકળી ગયું એ ષલિંગ પર્વતિથિના ક્ષયે પહેલાની તિથિનું નામ પણ ન ભણનારને પણ નવું લાગે છે. લેવાય એ ૧૬૧૫ની તત્ત્વતરંગિણીની વાત ઘણી પ્રશ્ન - ૪ : આપે અત્યાર સુધી પહેલાં તેમ કરેલું વખત જાહેર થયા છતાં પણ કોણ જાણે તેમના સેન શરુ ખુણા સુધી અવાજ નહિં પહોંચ્યો હોય? કે તેમની
ઉત્તર : જુઓ લખું ખાય છે તે ચોપડયાની દ્રષ્ટિ સુધી લખાણ નહિં પહોંચ્યું હોય?
આશાએ. આ વાત એવી હતી કે બધા સમજીને તત્ત્વતરંગિણીમાં ચોખ્ખા શબ્દથી લખવામાં આવ્યું છે કે પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની તિથિનું
સાચું કરે તો સારું, પણ તેવો કોઈ અવસર આવ્યો
નહિં. વખતે વખતે મેં મારાથી બનતા પ્રયત્નો કર્યા. નામ સરખું પણ લેવાય નહિં. છતાં આ વૃદ્ધને ચૌદશ છતી' એમ બોલવાનો અભરખો કેમ થયો?
છેવટે જોયું કે આ બધાની વાટ જોતાં આખુંય જશે.
2. અને સાચી વાત મારી જશે. ત્યારે અમે પહેલેથી વળી શ્રીહીરસૂરિજી પહેલી પૂનમ આદિના સૂર્યોદયને ઉદય તરીકે પણ નથી ગણાવતા છતાં
સાચું માનતા હતા તે મુજબ આચરવા માંડયું. આ બુઝર્ગની બુદ્ધિ કેમ પૂનમના નામમાં નમી પડે સમીક્ષા : વૃદ્ધતપસ્વિને એ વાત કબૂલ કરવી પડે છે? વળી તત્ત્વતરંગિણીકાર પર્વતિથિ વગર તેમ છે કે બે પૂનમે કે બે અમાવાસ્યાએ બે તેરસો ઉદયવાળી હોય તો પણ તે પર્વતિથિને જ આખો વિગેરેનો તેમના જન્મ પહેલાથી પણ થતી આવી દિવસ બોલવી' એમ સ્પષ્ટ જણાવે છે, છતાં છે. તો પછી “લખું ખાય તે ચોપડયાની આશાએ
Page #150
--------------------------------------------------------------------------
________________
૯૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ એ કહેવતથી જણાવાતી હકીકત અને તેવી સમજણ હશે? શાસ્ત્રની આજ્ઞાની વિરાધના થાય એવી કયા પરાવર્તનમાં થઇ ગણવી? વળી બધા સમજીને પરંપરા હોય જ નહિં? જુઓ તમને કોઈને કદાચ સાચું કરે તો સારું એ કથન સાચું ત્યારે જ ગણાત યાદ નહિ હોય, પણ મારા અનુભવની વાત છે. કે તિથિની બાબત કોઈ સાધુસમુદાય એકઠો કર્યો આ વાત ૧૯૨૬થી ૧૯૨૮ સુધીમાં બની છે. હોત અગર એકઠા થયેલા સાધુ સમુદાય સાથે ચર્ચા દેવસરના ઉપાશ્રયે નાગોરીશાળામાં ધરણેન્દ્ર હોત, પરંતુ એમાંનું કશું ન થયું હોય અને “અવસર શ્રીપજય હતા. તે વખતે પર્વતિથિઓની આવી ન આવ્યો અને પ્રયત્નો કર્યા” એમ કહેવાય તે ,
ફેરફાર કરવાનું તેમણે કરેલું તે વખતે સુબાજી તેમની વાંઝણીના છોકરાના વિવાહ જેવું જ ગણાય.
પાસે જતા, પણ ત્યારથી તેમણે ત્યાં જવાનું બંધ કર્યું બધાની વાટ જોતાં આખું જશે' આ કથન પણ પાણીમાં માખણની આશા રાખનારાના કથન જેવું
બે ચાર વાર તેમણે શ્રીપૂજયના કોટવાલો તેડવા છે. કેમકે સાચા રસ્તે પણ બધા આવી જાય એવું
આવ્યા. પણ તેમણે કહી દીધું કે અસત્યરૂપણા થઈ ભગવાન જિનેશ્વર મહારાજના વખતમાં પણ બન્યું માટે હું નહિ આવું તે વખતે શ્રીમૂલચંદજી મહારાજા નથી છતાં તેવી અસંભવિત વાતની વાટ જોતો તો વિગેરેને પણ ઘણું દુઃખ થયું કે આ બહુ ખોટું થાય એમ કહેવું એ કેવલ શેખચલ્લીના મનોરથોની વાત છે. પણ તે વખતે સાધુઓ થોડા અને શ્રીપૂજયોનું કરતાં પણ ચઢિયાતું છે. ખરી રીતે તો આ બળ ઘણું તે વખતે ઉહાપોહ પણ થયેલો પણ ચાલી રામટોળીએ જ નવો પંથ કાઢયો તેનું માન ચોપડેલું પડયું. શ્રીમૂલચંદજી મહારાજા અને સુબાજીને એ ગણાય. આટલા બધા લાંબા પ્રશ્નોત્તરોમાં એક પણ વખતે જે કરવું પડયું તે બદલ બહુ દુઃખ થયેલું. જગા પર આરાધનામાં પર્વતિથિનો ક્ષય માનવાનું બહુ પશ્ચાત્તાપ કરેલો આવી આવી રીતે ચાલેલી કે પર્વતિથિને બેવડી માનવાનું શાસ્ત્રીય પ્રમાણ પરંપરા તે સત્ય કહેવાય કે અસત્ય તે વિચારો. અમે આપવામાં આવે નહિં અને પછી સાચી વાત - સાચું જાણતા હતા કે આવી રીતે પર્વતિથિની વિરાધના માનતા હતા વિગેરે બોલવું તે બકવાદથી જુદું પડતું કરવી એ ખોટું છે. પણ તમારા મનને એમ કે તો ન જ કહેવાય.
શાસનમાં બધા ઠેકાણે આવશે. એમ ધારીને બળતા પ્રશ્ન - ૫ : આપે પરંપરા લોપી કહેવાય?
હૈયે કરતા હતા. આપણું સંમેલન થયું તે વખતે આ ઉત્તર : પરંપરા શાની લોપી? આ પરંપરા કહેવાતી વાત કરી હતી પણ તે વખતે તો આ વિષય આપણા
Page #151
--------------------------------------------------------------------------
________________
૯૯ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ એકલા તપગચ્છનો છે અને અહિં બીજા ગચ્છોના સીધી રીતિ શાસ્ત્રને અનુસરનારી હોવા છતાં ક્ષય પણ આવેલા છે, એવી વાત કરીને આ વાત પડતી અને વૃદ્ધિ સિવાયના પ્રસંગમાં લેવાતા સૂર્યના મૂકાઈ હતી. એ વાત રહી તે રહી અને બે પાંચમ ઉદયને નામે જ નવા પક્ષથી મોટો ભ્રમ ફેલાવાય આવી એ વખતે મેં એકતા માટે પ્રયત્ન કરેલો. પણ છે તેને આદરવા કે માનવામાં શું આ વૃદ્ધના એમાં ઉલટું ઉધું થયું અને ઝેર રેડાયું. આથી વિચાર ખજાનામાં શાસ્ત્રાજ્ઞા માનવાનો સિક્કો છ? વળી કર્યો કે બધાને લાવવા માટે આપણે અશુદ્ધ કરવું શ્રી હીર પ્રશ્નમાં પૂનમના ક્ષયની વખતે ત્રયોદશી તે ઠીક નથી.
વતુર્વ : કહીને સાથે રહેલ બે પર્વની વખતે સમીક્ષા - સંવત ૧૬૧૫ના પણ તત્ત્વતરંગિણી ઉદય ઉપર નહિં જવું એમ સ્પષ્ટ સૂચવેલ છે છતાં નામના ગ્રંથથી એમ સ્પષ્ટ સાબીત થાય છે કે ક્ષ તથા શ્રી આણંદવિમલસૂરીજીના લેખો તથા પૂર્વ તિથિ: વાર્યો એ પ્રઘોષને આધારે વિજયદેવસૂરીજીના પટ્ટક વિગેરેથી બે પૂનમો કે પર્વતિથિના ક્ષયે પહેલાની અપર્વતિથિ ઉદયવાળી અમાવાસ્યા હોય ત્યારે બે તેરસો કરવાનું ચોખ્ખું હોય છતાં ન બોલવી, પરંતુ આરાધનામાં આખો કથન છતાં ઉદયના નામે જે પકડ રાખવી તે તો દિન અનુદયવાળી પણ પર્વતિથિ જ બોલવી એવા પૂછ પકડનારને જ શોભે. રીવાજ છે. આ વિગેરે સ્પષ્ટ પાઠો છતાં પણ તેને “તે વખતે પર્વતિથિઓની આવી હેરાફેરી કરવાનું અનુસરીને ચાલતી પરંપરાને પરંપરા હાલ ન તેમણે કહેલું - આ’ વાકયથી સ્પષ્ટ રીતે પોતે લોકોને માનનારો મનુષ્ય વગર લેખની પ્રમાદની પરંપરાને જણાવે છે કે પર્વતિથિની હાનિવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર વળગીને શાસનભેદમાં તેમ સામેલ થનાર પૂર્વે હોય અપર્વ તિથિની હાનિ વૃદ્ધિનો હેરફેર ૧૯૨૬ થી તો કઈ દિશામાં ગણાય? વળી આ વૃદ્ધ તપસ્વી ને ૨૮ સુધીમાં ધરણેન્દ્રસૂરીજીથી થયેલો છે. આવું પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિવૃદ્ધિમાં શાસ્ત્ર પ્રમાણો સ્પષ્ટ જાહેર કર્યા છતાં જયારે તેની પ્રતિજ્ઞા કરવાનું મોજુદ છતાં શાસ્ત્ર આશાની વિરાધના લાગે છે કહેવામાં આવે છે ત્યારે આ નવી ટોળીના સુભટ તો પછી તે શાસ્ત્ર આજ્ઞા કેવી ગણે છે? તે જાહેર ખુણાની મોજમજાહ કરવા કેમ મંડી જાય છે? આ કરવું જોઇએ. પ્રઘોષથી પૂર્ણિમાના ક્ષયે પૂનમ પર્વ વાત ખાત્રીપૂર્વક માની શકાય તેવી છે કે ૧૬૧૫ તિથિ હોવાથી તેનાથી પહેલાંની ચૌદશનો ક્ષય કરવો - ૧૫૭૭ કરતાં પણ પહેલાના સમયથી પડે અને તે પણ પર્વતિથિ હોવાથી તેનાથી પણ પર્વતિથિની હાનિવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની પહેલાંની અપર્વતિથિ તેરસનો ક્ષય કરવો પડે એ હાનિ વૃદ્ધિ કરવાનું હતું જ.
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૦૦: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • •
એટલે એને શાસ્ત્રીય ન માનવું. અગર શાસ્ત્રાજ્ઞાથી ભાવનાને કારણ ગણવી તે તો ગોશાળા જેવા વિરુદ્ધ માનવું કે ૧૯૨૬-૨૮થી માનવું અથવા નિયતિવાદને માનનારાના મનમાં જ હોઈ શકે, શ્રી ધરણેન્દ્રસૂરીજીથી થયેલું માનવું તેમજ પરંતુ સતત ઉદ્યમ કર્માદિકથી ફલની સિદ્ધિને જતીયોના જોરને લીધે થયેલું માનવું તે રૂંવાટે પણ માનનાર પ્રભુ મહાવીર મહારાજના વચનની સત્યની માન્યતા રાખવાવાળાને શોભે તેવું નથી. શ્રદ્ધાવાળાને તો ઉદ્યમ વિનાની તે કારણ હોય જ સ્પષ્ટ શબ્દોમાં કહેવું પડે છે કે પૂર્વ કે પૂર્વતર અપર્વ નહિં. વળી વૃદ્ધ તપસ્વીને પ્રતિજ્ઞાપૂર્વક જાહેર તિથિની હાનિ વૃદ્ધિ ધરણેન્દ્રસૂરી શ્રી પૂજયથી કે કરવાની જરૂર છે કે સંમેલનની વખતે પર્વતિથિની સંવત ૧૯૨૬-૨૮ થી પ્રવર્તેલી જ નથી. પરંતુ હાનિ વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની અપર્વ હાનિ ઘણી સદીઓ પહેલાંની છે, છતાં વૃદ્ધતપસ્વી વૃદ્ધિ કરનાર પાસે એક શબ્દ પણ તે સંબંધી કહ્યો પોતાના પરિવારને અને આખા સંઘને છિન્નભિન્ન હોય. જો એમ નથી તો કથનનું જુઠ્ઠાણું જાહેર કરે. કરી અવળે રસ્તે જુઠું કહીને ચઢાવે તેના જેવો ખેદનો ખરી રીતે કંઈ પણ વાત નહિં થયા છતાં વાત કરી વિષય જૈનનામધારીને પણ બીજો ન હોય. (આજ હતી એમ કહેવું એ વૃદ્ધાવાસમાં સતીના વરંડામાં માટે આગળની ચેલેન્જોમાં અને પત્રોમાં ૧૯૨૬ પણ ન શોભે. ‘એ (સંમેલન) વખતે મેં એકતા - ૨૮થી પહેલાં પણ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની માટે પ્રયત્ન કરેલો પણ એમાં ઉર્દુ ઉંધુ થયું અને હાનિ-વૃદ્ધિ થતી હતી એમ ડિડિમનાદે જણાવવામાં ઝેર રેડાયું.” આવું આ વૃદ્ધનું કથન કેવું હડહડતું આવ્યું છે, છતાં શ્રોત્રલબ્ધિથી રહિતની માફક જુદું છે? તે સંમેલનને જોનાર, સમજનાર એવા ડિડિમનાદ નકામો ગયો, ‘શાસનમાં બધા ઠેકાણે આબાલગોપાલને સમજ પડે તેવું છે. કેમકે તે વખતે આવશે, એમ ધારીને બળતા હૈયે કરતા હતા” આ તો તેઓ આત્મારામજીના દાનસૂરીજી સાથે આસન કથન કેવળ વક્તાની શેખાઈ જ સૂચવનારું છે. કેમકે ઉપાડીને ઉભા થઈ ગયા હતા અને સંમેલન તોડી પ્રથમ આ ચર્ચા તપાગચ્છ પૂરતી છે, પણ આખા નાંખ્યું હતું, છતાં ઉપર મુજબનો એકતાનો પ્રયત્ન શાસન પૂરતી નથી. વળી તપાગચ્છમાં પણ બતાવે છે તે કર્યાનું વૃદ્ધને વિઠ્ઠલપણું લાગ્યા વગર આણસૂરવાળા તો પ્રથમથી જ પૂનમ અમાવાસ્યાથી બનવાનો સંભવ ઓછો છે. વળી “આથી વિચાર ખસીને પડવામાં પડયા હતા, એટલું જ નહિ, પરંતુ કર્યો કે બધાને લાવવા માટે આપણે અશુદ્ધ કરવું ઠેકાણે આવશે એવી કાર્ય માટે કેવલ મનકલ્પિત તે ઠીક નથી.” આવું હલાહલ જૂઠું વૃદ્ધ તપસ્વીના
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૦૧ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ મુખમાંથી કેમ નીકળ્યું હશે? તે સમજવું મુશ્કેલ વિમલસૂરીજીની જે હકીકત લખવામાં આવી છે તે છે. કેમકે સંમેલનમાં એ વાત નથી કરી તેમ નથી ખોટી છે, વળી એમ જણાવવા સાથે તેના પુરાવા થઈ એ તો તેઓ જ ઉપર જણાવે છે. વળી રજૂ કરવાની જરૂર હતી, પણ એ નહિં કરતા કેવું સંમેલનની વખતથી વિચાર થયો હોય તો પણ સં. લખાણ છે? એમ કહીને જે લખનારાઓ ઉપર ૧૯૯૨ની સાલ પહેલાં કોઇપણ જગા પર શુદ્ધ જવાય છે તે શું સર્વકાળે લહીયાઓ એક સરખા પરંપરા નહિં ગમવાનું તથા ઉપર જણાવ્યા પ્રમાણેના જ લખાણ લખવાવાળા હોય એમ આ વૃદ્ધના વંશમાં શાસ્ત્રના લેખો નહિં માનવાનું કેમ જણાવાયું નથી? મનાયેલું છે? વળી લખાણની ભાષા પરત્વે કહેવામાં પ્રશ્ન - ૬ઃ પૂજય શ્રી આણંદવિમલસરીશ્વરજી આવ્યું છે કે “જુઓ' પરંતુ આ મહત્ત મોઢાથી મહારાજાના નામવાળું સોળમી સદીનું પાનું બતાવે બોલતા નથી કે આ સંસ્કૃત ભાષા તે જમાનાની છે તે શું?
નથી. કેમકે તે ભાષા તો તે જમાનાની જ છે. તેમ
માનવામાં તેઓને અડચણ નથી અને એ વાત પણ ઉત્તર : એ પાનામાં કેવું લખાણ છે તે તો જુઓ?
ભાષાના વેત્તાઓથી અજાણી નથી કે સોલમી એની ભાષા જુઓ? આપણા ગચ્છની માન્યતાથી
સદીમાં સર્વ સંસ્કૃત ગ્રંથ કરનારાઓ પ્રૌઢભાષા જ વિરુદ્ધની ગાથાઓ એમાં છે. એ બધી વાત પછી,
લખતા હતા એવો નિયમ નથી. વળી વૃદ્ધતપસ્વી આપણે ટૂંકીજ વાત કરીએ. એ પાનું જો તપગચ્છની
જણાવે છે કે “આપણા ગચ્છની માન્યતાથી વિરુદ્ધની માન્યતા મુજબનું સાચું છે એમ પૂરવાર થઈ જાય
ગાથાઓ એમાં છે' એમ કહીને આ વૃદ્ધ શ્રોતા વર્ગને તો હું તેમ માનવા અને કરવા તૈયાર છું અરે ભાઈ? કેવળ વંટોળીએ ચઢાવે છે. કેમકે શ્રી આણંદ અત્યાર સુધી અમે જે આ કર્યું તેનું પ્રાયશ્ચિત લેવા પિયરી
વિમલસૂરીજીવાળો લેખ નથી તો સંસ્કૃત પદ્યમાં પણ તૈયાર છું.
- નથી તો માગધીગદ્યમાં તેમજ નથી તો સમીક્ષા - “એ પાનામાં કેવું લખાણ છે તે તો જુઓ. પાકૃતગાથાઓમાં તો પછી એ સંસ્કૃત ગદ્ય લેખમાં એની ભાષા જુઓ વિગેરે જે બોલવામાં આવ્યું છે ગાથાઓ ક્યાંથી આવી? અને તપાગચ્છનો વિરોધ તે પ્રશ્નને અનુકૂલ છે એમ માનવા માટે મતિમાન તે ગાથાઓમાં કયાંથી આવ્યો? અને જો ગાથા બંધ તો તૈયાર ન જ થાય પ્રશ્ન પ્રમાણે તો સ્પષ્ટ એ જુદું પ્રકરણ એ પાનામાં લખવામાં આવ્યું હોય તો જ ઉત્તર જોઈ તો હતો કે એ મૂલ પાનું સોલમી તે પ્રકરણની ગાથાઓને સંસ્કૃતલેખ સાથે જોડી સદીનું જ નથી વળી તેમાં શ્રી આણંદ દેવાની સ્થિતિ કુટિલતાવાળી કેમ ન ગણાય? શું
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૦૨: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ એ પ્રકરણની ગાથાઓમાં શ્રી આણંદ આણંદવિમલસૂરીજીવાળો આચરણા અને વર્તનનો વિમલસૂરિજીવાળી હકીકત છે? વળી જે ગાથાઓ લેખ છે અને સાચો જ છે. એમ જાણ્યા છતાં પણ તપાગચ્છની મર્યાદાથી વિરુદ્ધની કહેવામાં આવે છે તે ઉઠાવવાને તૈયાર થવાયું છે. અથવા તો તે ગાથાઓ કેમ જણાવવામાં આવી નહિં? અને ઉઠાવનારાની ઓથમાં વૃદ્ધને સંડોવાનું થયું છે. તપાગચ્છની કઈ મર્યાદાથી કઈ કઈ ગાથાઓ કેમ પ્રથમ તો એ જ વિચારવા જેવું છે કે પુરાવામાં કેમ વિરુદ્ધ છે? તે જણાવ્યા વગર વિરુદ્ધ છે” એમ જયારે તે લેખ આપવામાં આવે છે ત્યારે પાના પોકાર કરવો તે વૃદ્ધપણામાં વર્તતા અને નિર્ણય પાનાનો પોકાર કેમ પાડવામાં આવે છે? લેખની જાહેર કરવા તરીકે બહાર પડેલા તપસ્વીને શોભે વાત છોડીને પાનાની વાત પોકારતાં જાહેર રીતે ખરું? શું તપાગચ્છની ઉત્પત્તિ થઈ ત્યારથી સર્વ માયાપ્રપંચ કરવાનું આ વૃદ્ધ તપસ્વીને પણ કેમ મર્યાદાવાળાઓ સર્વ બાબતમાં સાવધાન રહીને સૂઝયું? જો આ વૃદ્ધ માર્ગની અંશે પણ રૂચિ ધરાવી જૂની અને નવી પ્રતોના થયેલા પાઠોના પરાવર્તનની શકતા હોત તો શ્રી આણંદવિમલસૂરીજીના સંબંધમાં પરીક્ષા કરીને જ બોલતા હતા એવું નક્કી કહેવાની તેવો લેખ છે નહિં અને હોય તો તે હું માનવા હિંમત આ પહેલા વૃદ્ધ ધરે છે? અને જો એમ હોય અને કરવા તૈયાર છું એમ જાહેર કરવું જોઈતું હતું, તો જેમાં જેમાં નવસે એંસીમાં કાલકાચાર્યનું વૃત્તાંત અને
ઇલ તન અને સાથે એ પણ એમજ જાહેર કરવું જોઈતું હતું બનેલું ગણવામાં આવે કે ન આવે તે બધાને
કે જે આ થોડી મુદતમાં મેં એ પરંપરા અને પ્રાયશ્ચિત અપ્રમાણ કે પ્રમાણ માનવા આ વૃદ્ધની વેદિતા
2. જે કોઈ પર્વને યથાસ્થિત માનનાર આપે તેને લેવા વલખાં નહિં મારે? સન્ડેહદીહલાવલિ જેવા તૈયાર છું. ખરતરના ગ્રંથની ગાથા તો શું? પણ તેની સાક્ષી પ્રશ્ન - ૭ : આપે સંવત ૧૯૯૨માં સંવત્સરી આચારપ્રદીપમાં હોવાથી શું આચાર પ્રદીપને શનિવારે હતી છતાં રવિવારે કરેલી તે શાથી? તપગચ્છવાળાઓએ ન માનવો એમ ખરું! અને વૃદ્ધ ઉત્તર : એ વાત તો એવી છે કે – એ વખતે તેને શું વોસરાવી બેઠા છે? ખરી રીતે તો શાસ્ત્ર વાટાઘાટની શબ્દ જાળમાં હું ઠગાયો હતો. વાતમાં અને પરંપરાના લેખોને ઉઠાવનારી એવી આ હું ફસાયો. પણ મારી શ્રદ્ધા તો આજ હતી. એથી નવીટાળીની પદ્ધતિ ડોસાને ગળે પડી એટલે શ્રી તો મેં મારા બહારના સાધુઓને શનિવારે સંવત્સરી
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૦૩ઃ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ કરવી એ જ બરાબર છે એમ જણાવી દીધું હતું. સારી આશાએ નભાવેલી વાતને પરંપરા મનાય જ વળી મને જે કોઈએ પૂછયું કે પૂછાવ્યું તે બધાને નહિં! સમીક્ષા - આ વૃદ્ધતપસ્વીની માન્યતા પ્રમાણે મેં ભા. સુદ ૪ શનિવારે જ સંવત્સરી કરવી જોઈએ મનુષ્યનો સાચો ધર્મ એ પણ ગણાય કે શાસ્ત્રની એમ કહ્યું હતું. મેં કહેલું કે હું બોલીમાં બંધાયો વાત જાણવામાં પણ આવે અને માનવામાં પણ છું, પણ મારી શ્રદ્ધા એજ છે કે ભા.સુદ ૪ને છોડીને આવે, છતાં માત્ર પોતાના છળથી અને ભા. સુદ પહેલી પાંચમે સંવત્સરી થાય જ નહિં. અજાણપણાથી નીકળેલા વચનોને વળગી રહેવા માટે હું તો એ જ કહેવાનો અને બને તેમની પાસે માટે શાસ્ત્રથી વિરુદ્ધ વર્તન આદિ થાય તેમાં એ જ કરાવવાનો? શાસ્ત્રનું ચોખ્ખું વચન છે કે અડચણ નથી. આ વૃદ્ધ તપસ્વી ક્ષયે પૂર્વ તિથિ “ક્ષથે પૂર્વ તિથિ: વાર્તા વૃ, વાર્યો વાર્થીએ વાકયનો અર્થ કરીને તો પોતાની તથોત્તર' ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિએ જીંદગીની જહેમત કયા જંગલમાં જતી રહી છે? આરાધના કરવાની અને વૃદ્ધિ આવે ત્યારે ઉત્તરા તે જણાવે છે. કેમકે સામાન્ય સંસ્કૃતના જ્ઞાનવાળો એટલે પછીની તિથિએ આરાધના કરવાની. આ પણ ક્ષયે - (પર્વતિથિનો) ક્ષય હોય ત્યારે પૂર્વ નિયમ ક્ષયવૃદ્ધિ વગરની તિથિને કેમ લાગુ પડે? (તેનાથી) પહેલાની તિથિઃ તિથિ શ કરવી જુઓ કે પાંચમનો ક્ષય આવ્યો ત્યારે મનાયો અને જોઈએ. અને વૃદ્ધી (પર્વતિથિની) વૃદ્ધિ હોય ત્યારે ઉદયતિથિની વિરાધના ન કરી. પણ વૃદ્ધિ ચાલી વાર્યા કરવી જોઇએ તી તેવી રીતે કરી ત્યારે ઉદયતિથિ ચોથને વિરોધી. આ તો એવું થયું આગળની તિથિ આવી રીતે તિથિના ફેરફારની કે - પરણવાની બાધા અને નાતરું મોકળું ! તેઓ સમજણ ધરાવી શકે અને એને આધારે જ વૈરવૃત્તિ વધે એવું કરે છે. માટે આપણે બોલતા તત્ત્વતરંગિણીમાં ઉદયવાળી તેરસનું નામ ન લેવાનું નથી, બાકી હડહડતું અસત્ય છે શાસ્ત્રની ચોખ્ખી અને વગર ઉદયવાળી પણ ચૌદશ જ કહેવાનું કહ્યું આશા છે. અને તે મુજબજ આપણે તે વખતે છે છતાં આ વૃદ્ધ પૂર્વની તિથિએ આરાધના અને ૧૯૯૨-૯૩માં સંવત્સરીની અને તે પછી ચૌદશની પછીની તિથિએ આરાધના' આવા અવળા અર્થો પકુખી તથા ચોમાસામાં માન્યતા રાખી છે. તે પાનું ઘુસેડીને પોતાની અજ્ઞાનતા જાહેર કરવા સાથે જો સાચું સાબીત કરે તો આપણને તે માનવામાં દુનિયાને સન્માર્ગમાંથી ખસેડી નાખવાનો ધંધો કશો વાંધો નથી. બાકી ગમે તેમ ચાલી પડેલી અને આદર્યો છે. આ વૃદ્ધને એ ખબર નથી કે ૧૬૧૫ની
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૦૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • ••••••••••••••••••••••••••••••• વખતે પણ પર્વતિથિના ક્ષયે પહેલાંની અપર્વતિથિનો છતાં પણ ઉદયને જ પકડવો એવી પુચ્છગ્રાહિતા ક્ષય જ થતો હતો અને તે પ્રમાણે જો માનવામાં કરવામાં કોઇપણ જાતનું પ્રમાણ આપતા નથી. તેથી આવે તો પાંચમના ક્ષયે ચોથનો ક્ષય અને પૂનમના “માનવામાં કશો વાંધો નથી' એમ જે કહેવાય છે ક્ષયે ચૌદશનો ક્ષય જ માનવો પડે, અને ચૌદશનો તે કેવલ ખૂન કરીને હું બે ગુન્હેગાર છું એમ કોર્ટમાં ક્ષય અને સંવચ્છરીની ચોથનો ક્ષય પણ પર્વતિથિ બોલવાવાળાની જ દશા આવેલી ગણાય. હોવાથી ન મનાય તેથી તેનાથી પહેલાની તિથિ પ્રશ્ન - (ચીમનલાલ હાલાભાઈનો) સં. ૧૯૨૬ તેરસ અને ત્રીજનો જ ક્ષય માનવો પડે અને તેમજ પહેલાં બે આઠમો વિગેરે થતું? વૃદ્ધિને અંગે પણ છે. છતાં ક્ષય અને વૃદ્ધિના પ્રસંગે ઉત્તર : આપણા જન્મ પહેલાં શું થયેલું તેનો પણ ઉદયના નામે ચોંટી જવું અને શાસનને આપણને અનુભવ નથી, પણ શાસ્ત્રમાં તો ચોખ્ખી છિન્નભિન્ન કરી નાંખવું એ આ વૃદ્ધને પલિતદશામાં વાત છે. જો પહેલાં આવી હેરાફેરી થતી હોય તો કેમ પાલવ્યું હશે, વળી જો તે પાનું જ સાચું સાબિત ધરણેન્દ્ર શ્રી પૂજય સામે ઉહાપોહ શાનો થાત? તે કરે” આવું જે તપસ્વીના મુખમાંથી નીકળ્યું છે તે વખતે નવીન નીકળ્યું માટે ઉહાપોહ ઉઠયો. મેં તો જણાવે છે કે આ તપસ્વી જાણી જોઈને પોતે ઉન્માર્ગે મારી રૂબરૂની વાત કરી શાસ્ત્રની આજ્ઞા મુજબ જાય છે અને બીજાઓને ઉન્માર્ગે દોરે છે. કારણ તો બે પૂનમની બે તેરસ અને પૂનમના ક્ષયે તેરસનો કે આ તિથિની ચર્ચા પ્રથમ તો એકલા એ પાના ક્ષય થયા કરે નહિ. ઉપર અવલંબી નથી, એટલું જ નહિ, પરંતુ તે એક સમીક્ષા - હાલની ચર્ચા પૂર્વ કે પૂર્વત્તર ક્ષય વૃદ્ધિની લેખ ઉપર પણ એકલી અવલંબી નથી, કારણ કે હોવાથી આચાર્ય સિદ્ધિસૂરિજી શું એ સાબીત પર્વતિથિની ક્ષય વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની કરવાને તૈયાર છે કે ધરણેન્દ્રસૂરિશ્રી પૂજય વખતે ક્ષય વૃદ્ધિ દર્શાવનારા આ સાથે અનેક પુરાવાઓ જ બે પૂનમોની બે તેરસો કે બે અમાવાસ્યાની બે છે અને તે જાહેર પણ થઈ ચૂકયા છે, છતાં આ તેરસો વગેરે થયાં હતાં. અથવા તો પૂનમ વૃદ્ધ તે પાનાના તે લેખની વાત કરતા નથી તેમ અમાવાસ્યાના ક્ષયે તેરસનો ક્ષય થયો હતો. ખરી બીજા પુરાવાની વાત પણ કરતા નથી તેમ તેનું રીતે તો તે વખતે કે તે વખતથી જ એમ થયેલું સમાધાન પણ આપતા નથી અને ક્ષય વૃદ્ધિનો પ્રસંગ છે એમ છે જ નહિ. કેમકે તે વખત ભાદરવા સુદ
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૦૫ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦
• • • • •
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • બીજના ક્ષયે શ્રાવણ વદ બારસના ક્ષયની વાત હતી
એટલે શાસ્ત્ર અને પરંપરાને માનવાવાળો વર્ગ
અંતિમ ઉગારો એકમનો ક્ષય અર્થાત્ વ્યવહાર એકમ બીજ જ ભેગાં શાસ્ત્રની આજ્ઞા મુજબ તો બે માનવા તૈયાર હતો અને તેમાં શ્રી હીરપ્રશ્નનો પૂનમની બ તેરસ અને પૂનમના આધાર પણ હતો તેમ તેથી જ શાસનપક્ષવાળાએ ક્ષય તરસનો ક્ષય થાય. ઉહાપોહ ઉઠાવ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે જો કે- ડેસ્ક કરીને કરે નહિ.” એવા શબ્દો કે આ વૃદ્ધ પોતે જ અહિંયાં ધરણેન્દ્રસૂરિ સામે મૂકવામાં આવ્યા છે, પરંતુ તે વાકયની બહાર જ ઉહાપોહ ઉઠયો કહે છે અને પહેલાં દુ:ખ થયેલું છે અને વળી તે વાકયમાં બંધ બેસતા પણ નથી ચાલી પડેલું એવા એવા શબ્દો વાપરે છે. માટે એ કોઈ વિચિત્ર વલણના શબ્દો છે. તા. ક. જો કોઈ અદ્રશ્ય રીતે શાસનની સેવા
ભદ્રનું કથન તો ષષ્ઠશબ્દ આકાશમાંથી શાસનના અધિષ્ઠાયકો કરે છે અને તે આમાં કરી
નાંખીને અને એકવચનનું ભાન રાખ્યા વગર થયેલું
હોવાથી તેમજ તેનું નિરૂપણ ઘણી વખત આવેલું છે એમ માનીએ તો આચાર્ય સિદ્ધિસૂરીજીના
હોવાથી ઉપેક્ષણીય છે. મુખમાંથી નીચેના શબ્દો સાચા નીકળી ગયેલા હોવાથી શાસનના પ્રેમીઓને હર્ષનો જ વખત
સં. ૧૯૯૨ની સાલમાં પણ તિથિચર્ચા અંગે થયેલો તાર વ્યવહાર અત્રે રજૂ કરાયેલ છે. જેથી પણ સામો પક્ષ ચર્ચા માટે તૈયાર કેટલો છે? તે આપોઆપ જણાઈ આવશે.
ઉપર પ્રમાણે પંદરમી નવેમ્બરના વિરશાસનમાં જાહેરાત આવવાથી - સં. ૧૯૯૭ના કાર્તિક વદી પૂનમને દિવસે પાલીતાણાથી સંઘવી ચંબકલાલ સાથે પૂ. આગમોકારક આચાર્યદેવેશ શ્રીમાન્ સાગરાનંદસૂરીજી મહારાજ સાહેબે અમદાવાદ આચાર્ય મહારાજ શ્રીસિદ્ધિસૂરીજી ઉપર મોકલાવેલા.
ગણાય.
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૦૬: શ્રી સિદ્ધચક્ર)
- અંક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦
- ત્રણ મુદાઓ - ૧. વીરશાસનમાં આવેલ પ્રશ્નોત્તરોમાં તમારી કે બીજા કોઈપણ સાધુની સહી નથી તેમ વિદ્યાશાળા
કે હાજા પટેલના આગેવાનોની સહીઓ નથી પણ બીજાની સહીઓ છે તેમાં શું કાંઈ હેતુ બીજો
૨. એ તિથિ વિશેની જોખમદારી અને જવાબદારી તમોએ હોરી એટલે પાલીતાણામાં લગભગ
મહીનાની મુદતે સભા ભરાશે તો તેમાં તમો અગર તમારા પ્રતિનિધિને મોકલવાનો બંદોબસ્ત
કરશો. ૩. આટલી બધી મુદતથી તમારા મનમાં માન્યતા પ્રવૃત્તિ કરતાં જુદી હતી તો તેનો ખુલાસો કરવા
માટે ઘણા યોગ્ય પ્રસંગો મળ્યા છતાં ન કર્યો અને દીલની દાઝ જણાવી એના માટે શું સમજવું?
ઉપરના ત્રણે મુદાઓનો શો જવાબ આપ્યો છે તે આગળ આપીશું. કારણ કે જવાબ આવવા પહેલાં તા. ૨૨મી નવેમ્બરના વીરશાસનમાં તંત્રી સ્થાનેથી લખાયેલા લેખમાં આવ્યું કે -
વાત વાતમાં પોતાના નામથી તાર ઠોકનાર સાગરાનંદસૂરી.. આ ખુલાસો પ્રગટ થયાને દિવસો વ્યતીત થવા છતાં ચૂપ બેસી રહ્યા છે.....
આ ઉપરના શબ્દોને વાંચનારને માલમ પડશે કે (વીરા) કથીરના તંત્રી છેડે પડતાં તારને કેમ સંભારે છે એ તિથિ ચર્ચા અને બીજા વિષયમાં થયેલા નીચે પ્રમાણેના તારો વાંચવાથી માલમ પડશે.
સંવચ્છરીના નિર્ણયવાળા શાસ્ત્રાર્થ બાબત
મુંબઈથી શ્રી પ્રેમસૂરીજીએ ગુરૂવારની સંવચ્છરીની ચર્ચા શેઠ નગીનભાઈ દ્વારા શરૂ કરી હતી, તેમાં બંને શાસ્ત્રાર્થ કરનારે મધ્યસ્થોને મળવાનું હતું, તેમજ ગુરૂવાર પક્ષે કોઇનું પ્રતિનિધિપણું સ્વીકારવાનું હતું નહિ અને કરાર એવો હતો કે નગરશેઠ વગેરે પંચો અને સરપંચો નીમે, છતાં શેઠ નગીનભાઈ અને જીવાભાઈએ મનસ્વી કરાર લખ્યો; અને ગુરૂવાર પક્ષને તે બતાવ્યા સિવાય તથા જુદી ખાનગી કબૂલાત આપીને તારથી ના કહ્યા છતાં સહીયો લઈ જામનગરથી વિહાર કરાવી પછી ગુરૂવારવાળાને
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૦૭ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • જામવણથલીમાં આપી. તેમજ જામનગરમાં થયેલ શરત મુજબ તૈયાર થયેલા વણથલીના મુસદા ઉપર સહીયો લાવવા ના પાડવાથી પાછા જામનગર ગુરૂવાર પક્ષવાળા આવ્યા તે વખત થયેલ તાર વ્યવહાર નીચે મુજબ છે.
પુને કરેલ તાર રામચંદ્રસૂરી, વેતાલપેઠ જૈનશ્વેતામ્બર મૂર્તિપૂજક મંદિર ૨૯-૫-૩૭ના મુંબઈ સમાચારના જૈનચર્ચાના મથાળા નીચે સંવચ્છરીની તકરારના નિર્ણય માટે પુનાથી તમારો વિહાર જાહેર કરે છે. તમારી ખંભાત પહોંચવાની તારીખ જણાવો, જેથી હું ટાઇમસર ત્યાં આવીશ. હું જામનગર પાછો ફરું છું, કારણ કે જીવાભાઇએ શાસ્ત્રાર્થ કરનાર માણસોનાં નામો આપવાની અને ચેરમેન તરીકે અમદાવાદના નગરશેઠની સાથે એક બાજુના ચાર અને બીજી બાજુના ચાર મેમ્બરોની કમિટીથી નિમાયેલ પંડિતો અને સરપંચના નિર્ણયની કબુલાતના મુસદા પર સહીયો લાવવાની ના પાડી હતી.
આનંદ સાગર - ૩૦-૫-૩૭ અલીયાબાડા
આચાર્ય આનન્દ સાગરસૂરીજી
અલીયાબાડા તા. ૩૧-૫-૩૭ પુના કેમ્પ રામચંદ્રસૂરીશ્વરજી તમોને જણાવવાને મને ફરમાવે છે કે તમારા તારો મળ્યા, ૨૯-૫-૩૭ના મુંબઈ સમાચારના જૈનચર્ચાના મથાળા નીચેનો લેખ ફરીથી વાંચ્યો, આખા લેખમાં તમારા તાર મુજબ કોઈપણ જાતનું ડેકલેરેશન જડયું નહિ (અર્થાત્ વાંચ્યું નહિ) તે મજકુર આર્ટીકલ સાથે મારે કાંઈ સંબંધ નથી, છતાં પણ તે આર્ટીકલનો છેલ્લો પેરેગ્રાફ જો તમો બેઉને શકય હોય તો હું ખુશીથી પસંદ કરું છું (કબૂલ કરું છું)
મહેરબાની કરીને તે છેલ્લો ફેરો ફરીથી વાંચો અને જો તમે અને વિજયનેમિસૂરીજી તેના સ્ટેટમેન્ટ પ્રમાણે જાહેર કરો તો હું યોગ્ય સ્થળે આવવાને તૈયાર છું. વધારામાં મારી સમજ પ્રમાણે જો હું ખરો હોઉં તો જીવાભાઈ વિગેરેએ તમારી સલાહ મુજબ, મારા ગુરૂદેવની, મારી, મુનિ સિદ્ધિસૂરીશ્વરજીની, મુનિકલ્યાણવિજયજીની અને લબ્ધિસૂરીશ્વરજીની સહીઓ કરાર પર મેળવી લીધી) અને તમારી પાસે આવ્યા, પણ તમો અને વિજયનેમિસૂરીજી એ તે કરાર પર સહી કરવાની ના પાડી, તેથી જીવાભાઈને તે પોતાના પ્રયત્નો છોડી દેવાની ફરજ (જરૂર) પડી હતી. હું આટલું (અહિં સુધી) જાણું છું.
કેશવલાલ માણેકલાલ
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૦૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬ ૧૧ ૯ અક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦
પુના આચાર્ય રામચંદ્રસૂરી
તાર મળ્યો, રાજકોટ, ખંભાત, વડોદરા કે સુરતમાંથી સંવચ્છરીના નિર્ણય માટે સ્થાન પસંદ વિહાર કરી તાર કરો. હું આવું, તમારું અને મારું વાદિ પ્રતિવાદીપણું નક્કી છે. મારા પહેલા તાર મુજબ નવ સદ્ગુહસ્થોના નીમેલ પંડિત અને સરપંચ રહેશે ફરીથી જણાવું છું કે જીવાભાઇની સાથે આવેલ સહીવાળો કાગળ જીવાભાઇ, નગીનભાઈ, પોપટભાઈ અને ગીરધરભાઈની સાથે નક્કી થયેલ કરારથી ઉલટો જ હતો.
તા. ૧-૬-૩૭ અલીયાબાડા આનંદ સાગર
આનન્દસાગરસૂરીશ્વરજી
અલીયાબાડા તા. ૨-૬-૩૭ રામચંદ્રસૂરીજી તમને જણાવવા માટે મને ફરમાવે છે કે - તાર મળ્યો, મારા તારનો જવાબ નહીં જણાવવાથી (દેખાવાથી) દિલગીર છું. જીવાભાઈએ આણેલો મુસદો શરતોથી જુદે હતો કે નહિ તે તમારે જીવાભાઈની સમક્ષ સાબીત કરવાનું છે. મુંબઈ સમાચાર જૈનચર્ચાના લેખ ઉપર તમે મને તાર કર્યો જે હું ખુશીથી સ્વીકારું છું. તમે તેનો જવાબ વાળી શકયા નથી હજી પણ જો તમે અને વિજયનેમિસૂરીજી તે પ્રમાણે જાહેર કરો તો હું સુરત આવવાને મારું બનતું સઘળું કરીશ, મહેરબાની કરીને મને બેઉની સહીઓ સાથે જણાવો.
પુના કેમ્પ ૨-૬-૩૭ કેશવલાલ માણેકલાલ
રામચંદ્રસૂરી, વેતાલપેંઠ જૈન મૂર્તિપૂજક મંદિર પુનાસીટી,
જીવાભાઇ, નગીનભાઈ, ગીરધરભાઈ, પોપટભાઈ સમક્ષ નક્કી થયેલ કરારથી અમોને વિહાર કરાવ્યા પછી અહિંના કરારની માગણીથી મુંબઇથી આવેલ કાગળ ઉલટો અને ખાનગી શરતવાળો હોઈ, અન્યાયી હતો એમ વણથલીમાં ઘણા માણસો વચ્ચે પુરવાર કરવામાં આવ્યું હતું, અને મૂલ કરાર ઉપર સહી લાવવાને કોઈ પણ તૈયાર ન હતું. એ સત્ય જીવાભાઈને મોકલો તો હજી પણ ઘણાની હાજરીમાં સાબીત કરી શકાય એમ છે. બે તારથી તમને વિહાર કરવા સૂચવ્યા છતાં ઉત્તર નથી. શનિવારના લેખના ઓઠા તળે ખોટાં બહાનાં લઈ તમારી જોખમદારીમાંથી છટકી જઈ તમે પુનાથી વિહાર કર્યો નથી. જુઠા થયેલ વળગી એકપક્ષ (૧૫ દિવસ) વિહાર કરી ગુમાવી દેવામાં આવ્યું છે તેથી તમો મારી સાથે સંવચ્છરીનો શાસ્ત્રાર્થ કરવા બિલકુલ તૈયાર નથી એમ સ્પષ્ટ થાય છે.
આનંદસાગર જામનગર ૩-૬-૩૭
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૦૯ : શ્રી સિદ્ધચક્ર)
સાગરાનંદસૂરીજી જામનગર
રામચંદ્રસૂરીશ્વરજી નીચે પ્રમાણે તમોને જણાવવા મને ફરમાવે છે. તમારો ૩જી જુનનો તાર મળ્યો, એ અત્યંત દિલગીરી ભરેલું છે કે તમે જાણી જોઇને મારા તારના તાત્પર્યને અડતા નથી, અને નકામી અને અસત્ય બીના ચર્ચો છો જે સ્પષ્ટ રીતે સાબીત કરે છે કે તમે ફકત સંવચ્છરીના સમાધાનના બહાના (ડોળ) નીચે શાસ્ત્રાર્થનો જુઠો દેખાવ કરવાની મનોવૃત્તિ ધરાવો છો.
પુના કેમ્પ ૪-૬-૩૭ કેશવલાલ માણેકલાલ
વર્ષ ૯ અંક-૫-૬
2.
શ્રીરામચંદ્રસૂરીજી પુના સીટી
આચાર્ય રામચંદ્રસૂરી પુના સીટી
તાર મળ્યો, જુઠા કરારને વળગ્યા, શાસ્ત્રાર્થ ખસ્યા, પુનાથી ખસ્યા નહિં અને જીવાભાઇને મોકલ્યા નહિં. આ બધું તમને જ શોભે.
જામનગર
-
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦
આચાર્યશ્રી સાગરાનંદસૂરીજી જામનગર
રામચંદ્રસૂરીજી તમને જણાવવા મને ફરમાવે છે કે તમારો છેલ્લો તાર જોઇ મને ખેદ થયો છે. (?) કે તમારા પોતાના હાથે તમારા જેવાની મશ્કરી કરાવવા સિવાય બીજું કંઇ નથી. પુના ૫-૬-૩૭ કેશવલાલ માણેકલાલ
મશ્કરી હતી જ નહિં, માત્ર સત્ય હકીકત જ જણાવી હતી.
તા. ૫-૬-૩૭ આનંદસાગર
જામનગર આનંદસાગર તા. ૮-૬-૩૭
આચાર્યશ્રી આનંદસાગરસૂરીજી જામનગર
વિજયરામચંદ્રસૂરીજી તમને જણાવવા મને નીચે પ્રમાણે ફરમાવે છે.
તાર મળ્યો. સંવચ્છરી ચર્ચા ફકત તમારા અને મારા વચ્ચે નથી, પણ બધા સાધુ સમુદાયને લાગુ પડે છે અને તો પણ રવિવાર પક્ષના કોઇના પણ પ્રતિનિધિપણા સિવાય જાણે એના પ્રતિનિધિ હો એ પ્રમાણે તમે તાર કરો છો તેથી તમારી જાતને હાસ્યજનક બનાવો છો આ વસ્તુ તમો ન સમજી શકતા હો તેનું કારણ તમે કોઇના હથિયાર બન્યા હો એ પણ હોય.
કરાર તમારી અને વિજયનેમિસૂરીજીની સલાહ પ્રમાણે શુદ્ધ આશયથી ઘડાયો હતો કે જેના ઉપર પણ વયોવૃદ્ધ આચાર્યદેવ વિજય સિદ્ધિસૂરીશ્વરજીએ સહી કરી, પણ તમે બંને જણાએ તેનો અનાદર
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૧૦ઃ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • કર્યો, અને એવો કરાર આગળ ધર્યો કે જે ત્રાહિત પાર્ટીથી પણ સ્વીકારી શકાય નહિં અને તેથી શાંત વાતાવરણના નાશના કારણ તમો બન્યા, ત્યારબાદ ૨૯-૫-૩૭ મુંબઈ સમાચારની જૈનચર્ચામાં જણાવેલ શરતો કબૂલ કર્યા વગર કે જેની સાથે મારે કંઈપણ સંબંધ નહોતો, તેમાં દર્શાવેલી શરતો સ્વીકાર કર્યા વિના તમે ૩૧-૫-૩૭મીએ ખોટી રીતે તાર કર્યો જવાબમાં મેં તમારા બેઉની સહીથી જાહેર કરવાનું ધ્યાન ખેંચ્યું તમે તેને ગળી ગયા, અને કોઈપણ સંબંધ વગરની વાતને જણાવી. જવાબમાં મેં ફરીથી બેઉને સહી માટે તથા અસત્ય બોલવાનું છોડી દેવાનું ધ્યાન ખેંચ્યું, જેથી તમે તમારા ત્રીજા તારમાં જુઠી અને ખેદજનક બીનાઓ જણાવી. પછી મેં બીજા (તે પછીના) તારમાં જુઠાણા સામે ચેતવણી આપી અને તમે વધારાના ખોટા આક્ષેપોથી જવાબ આપ્યો. જવાબમાં તમારે પોતાને હાથે મશ્કરી નહિ કરવાની મને ફરજ પડી, તો પણ તમારા છેલ્લા તારમાં તે બીનાઓને ના કહેવાની હિંમત કરી, અને તમારું પોતાનું સાચું છે, આ વાત ભાર મૂકીને કહી. ખરેખર એ દયાજનક છે. તમે જૈન ચર્ચામાં જણાવેલ હકીકતથી વિરુદ્ધ બીનાઓનો તાર કર્યો, બેઉની સહીઓ સંબંધી જણાવવાનું લક્ષ્ય નહિં આપ્યું. તા. ૩૧મી તારીખથી તાર શરૂ કરીને અને ૩જી તારીખે ૧૫ દિવસ ગુમાવ્યાનો આક્ષેપ કરો છો. બંને જાહેર કરવામાં નિષ્ફળ જાવ છો, અને પુનાથી નહિં ખસવાનો, શાસ્ત્રાર્થથી ખસવાનો આરોપ મુકો છો. આવા કારમાં જુઠાણાં તમારાથી સેવી શકાય? - જો તમારી આખી રવિવારની પાર્ટીના ખરેખર પ્રતિનિધિ તરીકે થવાનો દેખાવ ખરેખર સાચો જ હોય, ને જો તમે તમારા અને તમારી પાર્ટીઓના અભિપ્રાય (મત) સત્ય સાબીત કરવા શાસ્ત્રાર્થ માટે તૈયાર રહો, તો ખોટી તારબાજી કરીને પૈસાનો નિરર્થક વ્યય કરવાનું છોડી દો, અને નીચેની સૂચનાઓ ગ્રહણ કરો. તમને અને વિજયનેમિસૂરીજીને શનિવારની પાર્ટીના પ્રતિનિધિ મુનિ શ્રી કલ્યાણવિજયજી જે પ્રમાણે જણાવે છે તે પ્રમાણે સાચું સમજીને વર્તો (સાચા દિલથી અમલ કરો)
| કેશવલાલ માણેકલાલ પુના તો. ૧૦-૬-૩૭
રામચંદ્રસૂરીજી,
પુના અન્ય કોઈની પણ દરકાર કર્યા વિના હું વર્ષોથી પરંપરા અને શાસ્ત્રને આધારે પૂનમ અમાવાસ્યાની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિની માફક ભાદરવા સુદી પની ક્ષય વૃદ્ધિએ ત્રીજની ક્ષય વૃદ્ધિ માનનાર અને કરો છું, અને શાસ્ત્રાર્થથી સાબીત કરવા તમને મધ્યસ્થલ સુરત આવવાનું અને
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૧૧ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ મુનિકલ્યાણવિજયજીને તમે પ્રતિનિધિ નીમો છો તેમને મધ્યસ્થળ ચોટીલે આવવાના અનેક વખત પ્રયત્નો Fર્યા છતાં પુનેથી તમે ન ખસ્યા, અને અમદાવાદથી મુનિકલ્યાણવિજયજી ન ખસ્યા, એ અયોગ્ય છે. | સમુદાયનું પ્રતિનિધિપણું હોય તો જ શાસ્ત્રાર્થ કરાય એ શાસ્ત્રીય નથી તેમજ વ્યાવહારિક પણ નથી. માટે ખોટું બહાનું શું કામ કાઢો છો? શું તમારા વડા ગુરૂઓએ બધા મંદિર માર્ગીઓનું પ્રતિનિધિપણું મેળવ્યા પછી જ સ્થાનકવાસી આદિની સાથે શાસ્ત્રાર્થ કર્યા હતા? સ્થાનકવાસી વિગેરેથી પણ ઉતરતો દરજ્જો ન લો.
હું બીજાને આવવાની કે શાસ્ત્રાર્થ કરવાની મના કરતો નથી, તમો જીવાભાઈના જુઠા અને કલ્પિત લખાણને વળગ્યા છો, ને બન્ને પક્ષ વચ્ચે નક્કી થયેલ કરારને નાકબૂલ કરો છો તે અન્યાય જ છે, અને મુનિકલ્યાણવિજયજી નક્કી થયેલ કમીટીનાં નામો ફેરવવાનું અને બધાનું પ્રતિનિધિપણું લઇને આવવાનું વિગેરે વાંધા કાઢે છે તે અન્યાય જ છે. તમો અને તમારા પ્રતિનિધિ બનેમાંથી કોઇએ શાસ્ત્રાર્થ માટે વિહાર કર્યો નથી, યોગ્ય પ્રતિનિધિત્વ, નામો ફેરવવા આદિ પ્રપંચો રમી વખત ગુમાવ્યો, અને માત્ર ડોળ જ કર્યો, જુઠા પકડવાળા તમોને એમજ કરવું પડે, પણ શાસનપ્રેમીઓ હવે તમારો પ્રપંચ સમજયા છે અને નિશંકપણે ગુરૂવારની જ સંવચ્છરી સાચી માનશે અને કરશે એ ચોક્કસ થાય છે.
શાસ્ત્રાર્થ માટે બોલાવ્યા છતાં તમારામાંથી કોઈ આવતું નથી, ને અસંભવિત સંમતિ લેવાની વાતો કરો છો. એ તમારી નબળાઈ જ છે. પ્રતિનિધિપણું લીધા વિના પહેલેથી જ હું શાસ્ત્રાર્થ માટે તૈયાર હતો અને રહીશ.
એક અંશે પણ તમારામાં સચ્ચાઈ હોત તો આવાં બહાનાં નહિં કાઢતાં મધ્યસ્થાને આવ્યા હોત જામનગરથી વિહાર કર્યાને સોળ દિવસ થયા હતા તે ખરું જ છે. જામનગર તા. ૧૨-૬-૩૭
આનંદસાગર
આચાર્ય સાગરાનંદસૂરીજી
આચાર્ય શ્રીવિજયરામચંદ્રસૂરીજીની આજ્ઞાથી જવાબ કાગળથી મોકલ્યો છે. પુના તા. ૧૫-૬-૩૭
કેશવલાલ માણેકલાલ
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૧૨ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-પ-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ રામચંદ્રસૂરી શ્વેતાંબર જૈન મંદિર
- પુના સિટી તાર મળ્યો. તમારી ટપાલ અનામત રહેશે, જે મૌખિક શાસ્ત્રાર્થથી અપ્રામાણિકપણે ખસનાર અને વળી પોતાનું કામ બીજાને ભળાવનારની સાથે પત્રવ્યવહાર તમારા અસત્ય અને અવળાસવાળા અર્થને કાબુમાં રાખવાનું નક્કી કરાયેલી કમીટિથી નીમાયેલ પંચ મારફત થશે, નહિં તો કોઈપણ નિષ્પક્ષ નિર્ણય કરનાર મનુષ્યને સિદ્ધચક્રનું વાંચન મોટે ભાગે બસ છે. મેં પણ તેવી જ રીતે વીરશાસન અને જૈનપ્રવચન વાંચ્યા છે. 1 જામનગર - તા. ૧૬-૬-૩૭
આનંદસાગર
મુનિરાજશ્રી કલ્યાણવિજયજી તરફનો તાર -૧
અમદાવાદ તા. ૫મી જૂન ૧ આચાર્ય શ્રી સાગરાનંદ સુરીશ્વરજી C/o. પોપટલાલ ધારશીભાઈ જામનગર (નકલ) ૨ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી C/o. પોપટલાલ ધારશીભાઈ જામનગર
વંદન સાથે જણાવવાનું કે મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલા પ્રતાપસિંહ મોહનલાલભાઈ અને પાનાચંદ રૂપચંદ ઝવેરીના ખુલાસાઓ એવી ગેરસમજ ઉત્પન્ન કરનારાઓ છે કે હું સંવત્સરી સંબંધી ચર્ચા કરવાને અગર તેમાં ભાગ લેવાને તૈયાર હતો નહીં, પરંતુ તે વાત સત્યથી વેગળી છે. હું તો હજુ પણ આખા શનિવાર પક્ષના પ્રતિનિધિ તરીકે પણ ચર્ચા કરવાને તૈયાર છું.
પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય સિદ્ધિ સૂરીશ્વરજી મહારાજની પાસે સંઘવી નગીનદાસ કરમચંદ, જીવતલાલ પરતાપસી, અને ગિરધરલાલ છોટાલાલ વિગેરે ગૃહસ્થોએ આવીને જામનગરમાં તમારી તથા શ્રી વિજયનેમી સૂરીશ્વરજીની સાથે થયેલી વાતચીત જણાવી તથા અમો ડ્રાફટ ઉપર સહી કરી આપીએ તો તમો અને શ્રી વિજયનેમિસૂરીજી ચર્ચા કરી નિષ્પક્ષ શાસ્ત્રીય નિર્ણય ઉપર આવવા તૈયાર છો તેમ જણાવ્યું. અમે તો આ બાબતથી અત્યંત ખુશી થયા કારણ કે તેથી સમાજને ઘણો જ લાભ થાય. પૂજય ગુરૂદેવે કહેલું કે કલ્યાણ વિજય જોગમાં છે એથી જ ખંભાત મોકલી શકાય તેમ નથી. જો ચર્ચાસ્થળ અમદાવાદ રાખો તો અમારા પ્રતિનિધિ તરીકે તે જરૂર ચર્ચા કરશે અને જો તમે અમદાવાદ નક્કી ન કરી શકો ને ચર્ચા ખંભાત કરવાની રાખો તો પણ અમને જે નિર્ણય આવે તે કબુલ છે. આમ સ્પષ્ટ કહીને જ સહી અમો બન્નેએ કરી હતી, આમ છતાં સાચી વાતને તે બંને ખુલાસાઓમાં છુપાવી દેવાઈ છે, તે અનીચ્છનીય છે. હજુ પણ હું મારા પૂજય ગુરૂદેવની
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૧૩: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ ઍક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ આજ્ઞાથી તમને જણાવું છું કે આપ રવિવાર પક્ષનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરીને જલ્દી અમદાવાદ પધારો. હું આખાય શનિવાર પક્ષના પ્રતિનિધિ તરીકે ચર્ચા કરવા સંપૂર્ણ તૈયાર છું. એ યાદ રાખશો કે તમારી અને મારી વચ્ચેની આ ચર્ચાનું જે પરિણામ આવશે તે શનિવાર અને રવિવાર બનેય સંવત્સરી પક્ષના સરવેને બંધનકારક જ ગણાશે. અમદાવાદ આવવાનું આમંત્રણ કરવાનું કારણ માત્ર એ જ છે કે હજુ હું જોગમાં છું અને માત્ર તે જ કારણે અમદાવાદ છોડી શકું તેમ નથી.
અન્યથા બીજા સ્થળે આવવાને પણ હું તૈયાર થાત, આથી મારી વિજ્ઞપ્તિ છે કે અમદાવાદને ચર્ચાસ્થળ તરીકે કબૂલ કરવાની આપ આનાકાની કરશો નહિં.
કલ્યાણવિજયજી
આચાર્ય શ્રીસાગરાનંદસૂરીજીનો પ્રત્યુત્તર નં. ૧
જામનગર તા. ૫ જૂન | મુનિરાજ કલ્યાણવિજયજી દોશીવાડા પોળ વિદ્યાશાળા અમદાવાદ તાર મળ્યો. અનુવંદન શાસ્ત્રાર્થ માટે તમારી તૈયારી છે એ જાણી ઘણો ખુશી થયો છું, શેઠ જીવતલાલે ૧૭મી મેએ લખ્યું હતું કે તમે લબ્ધિસૂરી અને જંબુવિજયજી ખંભાતમાં હાજર રહેશો. તમે યોગમાં છો એ તેમને ખબર હોવા છતાં લખ્યું હોય તેમ જણાય છે. વળી શાસ્ત્રાર્થ ખંભાતમાં થશે એમ કાગળ (ડ્રાફટ)માં સ્પષ્ટ જણાવ્યું હતું અને તેના ઉપર તમારી સહી હતી. યોગક્રિયા તો રસ્તામાં પણ થઈ શકે તેમ છે. અત્યારે રામચંદ્રસૂરી શાસ્ત્રાર્થ વિષે વાત કરી રહ્યા છે. મેં તેમને સુરત આવવાનું આમંત્રણ આપ્યું છે તેઓ જો સુરત આવે તો તમે પણ સુરત આવો, જો તે સુરત ન આવે તો તમે ચોટીલા આવજો. શાસ્ત્રાર્થ કરવા ઇચ્છનારે સામાપક્ષને પોતાને સ્થળે બોલાવવો તે ઈષ્ટ નથી. અમદાવાદના નગરશેઠના પ્રમુખપણા નીચે ચાર બુધવારવાળા અને ચાર ગુરૂવારની સંવચ્છરીવાળાઓની એક કમિટી બનાવવામાં આવશે. બે પંચો અને એક સરપંચની નિમણૂંક કરશે, શાસ્ત્રો અને રૂઢી પ્રમાણે સંવચ્છરી ગુરૂવારની છે. જે હું સિદ્ધ કરી આપવા તૈયાર છું. કયારે ઉપડો છો તેનો સત્વર જવાબ આપશો.
આનંદસાગર
તાર અમદાવાદ તા. ૭ જૂન આચાર્યશ્રી સાગરાનંદ સૂરીશ્વરજી C/o. પોપટલાલ ધારાશીભાઈ જામનગર
વંદના. તાર મળ્યો. તમારા તરફથી પ્રતાપસિંહ મોહનલાલભાઈ અને પાનાચંદ રૂપચંદ ઝવેરી દ્વારા પ્રગટ થયેલા ખુલાસાઓમાં તમે ચર્ચા કરવાને સંપૂર્ણ તૈયાર છો તેવું ધ્વનિત કરાવો છો અને
Page #166
--------------------------------------------------------------------------
________________
• •
• •
• • •
• • • • •
• • •
• • •
• • • • • •
• • • •
• • • • • •
૧૧૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ બીજી તરફ ચર્ચા કરવાનું તમને ખુલ્લું અને સ્પષ્ટ આહ્વાન કરાય છે ત્યારે ખોટા બહાનાં શોધીને છટકી જવાનો પ્રયત્ન કરો છો. એમ તમારા જવાબથી સ્પષ્ટ જણાય છે. તે ઘણું જ દુઃખદ છે. શાસ્ત્રાર્થને માટે જે પુરા તૈયાર હોય અને જૈન સમાજમાં સત્યના પ્રવર્તનદ્વારા શાંતિ સ્થપાય એવી જેની અભિલાષા હોય તે કદી પણ આવો ઉડાઉ જવાબ આપવાનું પસંદ કરે નહિ.
હું કબુલ રાખું છું કે - શાસ્ત્રાર્થને માટે જે તૈયાર હોય તેણે પોતાની જગ્યાએ બીજાને બોલાવવા એ વ્યાજબી અને યોગ્ય નથી. પણ તેની સામે મારે જણાવવું જોઇએ કે જે શાસ્ત્રાર્થ માટે તૈયાર હોય તેણે અશકય સંજોગો જોવા જોઈએ તે વ્યાજબી અને ખરું નથી.
મેં તમને વિનંતિથી જણાવ્યું હતું કે - હું યોગમાં છું, એ જ એક કારણથી મારે તમને અમદાવાદ આવવાનું આમંત્રણ કરવાની ફરજ પડી છે, નહિ તો બીજા સ્થળે હું જરૂર આવત.
તમો લખો છો કે - યોગની ક્રિયા વિહારમાં થઈ શકે છે. પણ તે મારે માટે અશકય છે. કારણ કે -
વૃદ્ધાવસ્થાને અંગે મારા ગુરૂદેવ અને બીજા દરદોને અંગે મારા બીજા વડીલો મારી સાથે વિહારમાં આવી શકે તેમ નથી અને આવી સ્થિતિમાં જો હું અમદાવાદ છોડું તો વિહારમાં યોગ થઈ શકે નહિં. એ તો શાસ્ત્રને જાણનાર સહેજમાં સમજી શકે તેમ છે. તમારા સિદ્ધચક્રના લેખો મેં જોયા છે અને તે છતાંય મને બરાબર એમ લાગ્યું છે કે તમે ગયા વર્ષની રવિવારી અને આ વર્ષની ગુરૂવારી સંવત્સરી શાસ્ત્ર મુજબ વ્યાજબી છે એમ પુરવાર કરવાને સાચી રીતિએ શક્તિમાન નીવડયા નથી. આમ છતાં તમે દર્શાવો છો કે તમે ગુરૂવારી સંવચ્છરી શાસ્ત્રથી વ્યાજબી પુરવાર કરવા તૈયાર છો તો એ જ જણાવવાનું કે એટલા માટે પણ આપે શાસ્ત્રાર્થનો આ અવસર સ્થળના નામે નહીં ગુમાવવો જોઈએ.
તમે એક તરફ સુરત જવાની બીજી તરફ અમદાવાદ નહીં આવવાની વાતો કરો છો, એ વિચિત્ર દેખાય છે. સુરત જવા તમો નીકળો તોય વરસાદ વિગેરેના કારણે પહોંચી શકો નહીં તેથી શાસ્ત્રાર્થની વાતો આપોઆપ રઝળી જાય અને તમો જાણો છો કે મારાથી અમદાવાદ છોડી શકાય તેમ નથી. તે છતાં અમાદવાદની ના પાડી, ચોટીલાની આજુબાજુ આવવાની આપ માંગણી કરો છો આ બધાનો અર્થ એ જ થઈ શકે કે તમે મારી સાથે શાસ્ત્રાર્થ કરવા માંગતા નથી.
હજુ પણ હું જણાવું છું કે જો તમને તમારી માન્યતામાં સાચો વિશ્વાસ હોય અને શાસ્ત્રાર્થ કરવાની તૈયારી દેખાવની નહિ પણ વાસ્તવિક હોય, તેમજ જૈન સમાજના સત્યના પ્રવર્તન દ્વારા શાંતિ સ્થાપવાની ઇચ્છા હોય તો મહેરબાની કરીને મારા અનિવાર્ય સંયોગો ધ્યાનમાં લઈ અમદાવાદની ના
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૧૫ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ પાડવાનું હજુય માંડીવાળો, અને રવિવારે સંવત્સરી પક્ષનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરીને બનતી ત્વરાએ અમદાવાદ પધારો.
ચોમાસુ નજદીક આવે છે, વરસાદ દેખાવ દઈ ચૂક્યો છે. અને વિલંબ કરવાથી શાસ્ત્રાર્થ અશકય બનશે, માટે હવે નકામી વાતો કરીને સમય ન ગુમાવવાની હું ભલામણ કરું . * તમે જણાવો છો તેમ તમે જો સુરત જતા હો તો તમે અમદાવાદ આવો એવો મારો આગ્રહ જ નથી, પણ તમારું સુરત જવાનું આવી રીતિએ પડતું મૂકાય તો ઉપર જણાવ્યા મુજબ અમદાવાદ પધારવાની મારી વિનંતી છે.
જીવાભાઈ શેઠે તા. ૧૭મીના પત્રમાં તમે જણાવો છો તેવી વાત લખી હોય તો પણ તે અમને રૂબરૂ મળ્યાં પહેલાં જ લખેલી છે. સંઘવી નગીનદાસ કરમચંદ, ગીરધરલાલ છોટાલાલ અને જીવતલાલ પ્રતાપશી વિગેરે ગૃહસ્થો અમને તા. ૨૧મીએ મળ્યા હતા, એટલે હું યોગમાં છું તેવી ખબર તેમને તા. ૧૭મીએ ન હોય તે શક્ય છે.
એગ્રીમેન્ટ ઉપર અમોએ સહીઓ કરતાં પહેલાં જે શબ્દો નગીનદાસ વિગેરેને કહેલા તે મેં ગયા તારમાં જણાવ્યા છે તેથી તમારું તે વિષેનું બહાનું પણ વ્યાજબી નથી. - તમો જણાવો છો તેવી કમિટીની વાત પણ નગીનભાઈ, ગીરધરભાઈ કે જીવાભાઈએ એ ત્રણેમાંથી કોઈએ અમને સહી કરાવવા આવ્યા ત્યારે કરી જ નહોતી.
બન્ને પક્ષે સરખા મતાધિકારવાળી અને શાસ્ત્રાર્થ કરનાર બંને પ્રતિનિધિઓની સંમતિથી નિમાયેલી કમિટીની સાથે મળીને બન્ને પ્રતિનિધિઓ પંચો તથા સરપંચ નીમે તે જ ન્યાયી ગણાય.
શાસ્ત્રાર્થ કરવાને માટે આચાર્ય શ્રી વિજયનેમિસૂરીજી જામનગરથી જામવંથલી સુધી વિહાર કરીને આવ્યા એવી વાતો વર્તમાનપત્રોમાં પ્રગટ કરાવો છો અને બીજી તરફ મેં તમને કર્યો તેવો શાસ્ત્રાર્થનો તાર મેં તેમને પણ કર્યો હતો. તે છતાં તેમના તરફથી તમે કે તે પોતે જવાબ આપતા નથી. પ્રતિનિધિત્વની વાતને પણ તમે અડતા નથી, તેનો પણ તમારે ખુલાસો કરવો જોઇએ.
છેલ્લે ફરીથી પણ હું એજ વિનંતી કરું છું કે સમાજના ભલા ખાતર રવિવાર પક્ષનું પ્રતિનિધિત્વ મેળવી જલદી અમદાવાદ શાસ્ત્રાર્થ કરવા પધારો અને નાહક સમય ન ગુમાવો.
કલ્યાણવિજય
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૧૬: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦
તાર રજો જામનગર તા. ૮મી જન મુનિરાજશ્રી કલ્યાણવિજયજી, દોશીવાડાની પોળ વિદ્યાશાળા, અમદાવાદ
* તાર મળ્યો. અનુવંદણા. સંવત્સરીસંબંધમાં મતભેદ હોવાનું જાહેર હોવા છતાં અને એકબાજુ તમે શનિવારની સંવત્સરીના પુરવાર કરનાર હોવા છતાં પુરતી સગવડ વિના યોગમાં દાખલ થયેલા હોવાથી શાસ્ત્રાર્થની ચેલેન્જ આપવામાં વ્યાજબી અને સાચા નથી. યોગની ક્રિયા કરાવનાર અને મદદગારને સાથે લઈને મધ્યસ્થલ જે ચોટીલા છે, તેને માટે એકદમ વિહાર કરી તાર કરો. સંઘના પસંદ કરાયેલા નવ ગૃહસ્થોની કમિટી, પંડિત અને સરપંચ કોઇની પણ સંમતિ લીધા વગર નીમશે. તમારા વિહારનો તાર આવેથી માંદા અને બાલસાધુ સાથે પણ હું ચોટીલા આવીશ. સામી પાર્ટી પોતાના સ્થળે બોલાવી શકે નહીં, અને બીજે જઈ શકે પણ નહીં, તેથી મેં મુશ્કેલીઓ હોવા છતાં સુરત જવાનો નિર્ણય કર્યો હતો. જો તમો ચોટીલા આવો તો માંદા અને બાલસાધુઓને મુશ્કેલીઓ હોવા છતાં હું ચોટીલા પણ આવીશ, તેથી કોઈપણ સંજોગોમાં તમે ચોટીલા તરફ વિહાર કરી તાર કરો, વધારે નહીં જાણનાર પણ જો માત્ર તત્તરંગિણી અને હીરપ્રશ્ન વાંચેલા હોય તો જયારે ચૌદશની ક્ષયતિથિ હોય ત્યારે તેરસને તેરસ તિથિ કહે નહીં અને જયારે બે પર્વતિથિ હોય ત્યારે ઉદયિક તિથિ એક બીજીને જ કહે, તે સ્વપ્ન પણ બુધવારની સંવત્સરી સાચી તરીકે સ્વીકારી શકે નહિં. શાસ્ત્રાર્થને માટે ૧૬ દિવસ સુધી જાહેર રીતે વિહાર કર્યા પછી, જામનગર મારા પાછા ફર્યા પછી અમદાવાદ આવવાને માટે ચેલેન્જ કરે અને ચોમાસુ નજીક હોવાની વાત કરે તેને ચેલેન્જ આપવાનું શોભતું નથી. જો તમે વિહાર કરવાનો ઇરાદો રાખતા ના-હો તો પુનાવાળાની માફક શાસ્ત્રાર્થ કરવાનો દંભ કરશો નહિ.
રવિવારની સંવત્સરી કરનાર સમુદાય ઘણો મોટો હોવાનું જાણીને, જયારે ચોમાસું નજીક આવે છે ત્યારે બધાની અનુમતિથી અમદાવાદ આવવાની મને (કલ્પિત શરતથી) ચેલેન્જ કરવામાં આવે છે તે ડહાપણ ભરેલું નથી?
જો તમારે સહેજપણ શાસ્ત્રાર્થ કરવાની ધારણા હોત, તો તમોએ તમારા ગુરૂદેવની આજ્ઞા સાથે કોઇપણ મદદગાર અને યોગની ક્રિયા કરાવનાર મેળવી લીધો હોત. સાધુ જે માટે ડોળીની પણ રાહ જોયા વગર મુંબઈથી સાધુઓની સંમતિના નામે જીવાભાઈનો તાર મળવાથી ભારે વિહાર કરવાની ફરજ પડી હતી અને સદરહુ માંદા સાધુને ઘણું સહન કરવું પડયું હતું. ચેલેન્જ આપનારે પોતાની મુદલે સગવડ તરફ જોવું જોઇએ નહિં, જયારે તમે ચેલેન્જ આપી છે ત્યારે એકદમ ગમે તે ભોગે ચોટીલા જરૂર આવો. કોઈપણ જાતનું બહાનું ચાલશે નહીં એ નક્કી છે. આનંદ સાગર
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૧૭ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦
તાર ૩ અમદાવાદ તા. ૯મી જૂન આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી C/o. પોપટલાલ ધારશીભાઈ જામનગર
વંદના તાર મળ્યો. મારા બન્ને તારોમાં જણાવેલા અગત્યના મુદાઓનો આપ જવાબ આપી શકતા નથી. આચાર્યશ્રી વિજય નેમિસૂરીજીને ચર્ચા માટે તૈયાર કરી શકતા નથી. રવિવાર પક્ષનું પ્રતિનિધિત્વ મેળવી શકતા નથી અને અમદાવાદ આવવાની મારી વિનંતી નહીં સ્વીકારતાં તદન નકામા અગર ખોટા મુદાઓ ઉભા કરો છો એ સાફ પુરવાર કરે છે કે – તમે શાસ્ત્રાર્થ કરવાને તૈયાર નથી. સાચી બીના આમ હોવા છતાં અમારે શીરે પોતાના બચાવ ખાતર નાહક દંભનો આરોપ મૂકવાનું આપ સાહસ કરો છો, ત્યારે કહેવું પડે છે કે – આના જેવાને તે કોઈ રીતિએ છાજતું નથી.
તમે પ્રતાપશી મોહોલાલભાઈ અને પાનચંદ રૂપચંદ ઝવેરી મારફત શનિવાર સંવત્સરી પક્ષ સામે શાસ્ત્રાર્થની ચેલેન્જ તા. ૧લી અને તા. રજીમાં જાહેર કરી તેમાં અમદાવાદની વાત જ નથી પણ ચોટીલાની વાત છે અને તેમાં એવી ગેરસમજ ઉત્પન્ન કરવી કે - “હું શાસ્ત્રાર્થ કરવાને કે તેમાં ભાગ લેવાને તૈયાર નથી. આ ઉપરથી મારા ગુરૂદેવની આજ્ઞા મુજબ શનિવાર પક્ષનું પ્રતિનિધિત્વ મેં પ્રાપ્ત કર્યું અને તમારી ચેલેન્જ તા. ૫મીએ ઝીલી. આથી સ્પષ્ટ છે કે વાદી તમો છો અને એથી તમારા જણાવ્યા મુજબ તમારે તમારી પોતાની સગવડ જોવી ન જોઇએ અને કોઇપણ કારણને ભોગે તમારે અમદાવાદ આવવું જ જોઇએ.
પાંચમી જુને સુરત જવાની તમારી તૈયારી હોવાનો આપ દેખાવ કરો છો, અને આઠમી જૂને અમદાવાદ સુધી આવવા જેટલી પણ નબળાઈ બતાવો છો તે સાચી વાતને સ્ટેજમાં ખુલ્લી પાડનાર છે. ચેલેન્જ કરનારે ચેલેન્જ ઝીલાઈ ગયા પછી બહાનાં કાઢવાં તે ચાલી શકે નહીં.
આમ છતાં આપના તારમાંથી જણાઈ આવે છે કે આપ કોઈ રીતે અમદાવાદ આવવા તૈયાર નથી એટલા ખાતર હું સુચવું છું કે શ્રીસંઘમાં સંપ સ્થાપવાની જો તમારી અંતર ઇચ્છા હોય તો અત્રે બીરાજતા આચાર્ય શ્રી પદ્યસૂરીજીના વિદ્વાન શિષ્યો છે તેમાંના કોઈને પણ રવિવાર પક્ષના પ્રતિનિધિ તરીકે અને તેમ ન બને તો બને આચાર્ય શ્રી સાગરનંદસૂરીજી અને આચાર્ય શ્રી નેમિસૂરીજી આપનું પ્રતિનિધિત્વ આપી શાસ્ત્રાર્થ કરવાની આજ્ઞા ફરમાવો, અને મને જણાવો.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૧૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ કમીટિ માટેના અમારે જણાવવાનાં ચાર નામો આ રહ્યાં સર કીકાભાઈ પ્રેમચંદ નાઇટ, શેઠ જમનાદાસ મોરારજી, જે. પી. શેઠ જીવનલાલ પ્રતાપશી અને શેઠ બકુભાઈ મણીલાલ તમે પણ તમારાં ચાર નામો જણાવશો અને તે આઠ ગૃહસ્થોની કમીટિ પ્રમુખ, પંડિતો અને સરપંચ ચૂંટી કાઢશે. તત્વતરંગિણી અને હીરપ્રશ્નોની વાતો શાસ્ત્રાર્થ વખતે શોભે. વરસ્યા વગરનું ગાજવું નકામું છે.
કલ્યાણવિજય
તાર ૩ જામનગર તા. ૧૦-૬-૩૭ મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી, દોશીવાડાની પોળ વિદ્યાશાળા, અમદાવાદ, તાર મળ્યો. અનુવંદના. પ્રતાપસિંહ અને પાનાચંદના લેખોમાં શાસ્ત્રાર્થ કરનાર બન્ને પક્ષો માટે ચોટીલા મધ્ય સ્થળ તરીકે સ્પષ્ટ જણાવેલ હોવા છતાં સંવત્સરી શાસ્ત્રાર્થ માટે તમો ચોટીલા આવવા તુરત જ કેમ નીકળતા નથી? ફરજની રૂએ બંધાયેલ હોવા છતાં તમારે શાસ્ત્રાર્થ માટે ચોટીલા આવવું નથી ત્યારે તમે “વરસ્યા વિનાનું ગાજવું” એમ કયા ઈરાદાથી તારમાં જણાવ્યું? ચોટીલા માટે વિહાર કરવાનો તાર કરો. હું પણ વિહાર કરીશ, તમારા પક્ષ તરફથી ચૂંટાઈ ગયેલા નગીનભાઈ અને માયાભાઇનાં નામો બદલવાનું શું કારણ છે? કીકાભાઈ અને જમનાદાસને ચૂંટવામાં કાંઈ વાંધો ન હતો, જો કે તેઓને આવી બાબતમાં કાંઈ રસ નથી.
સત્ય વસ્તુ એ છે કે શાસ્ત્રાર્થ ફકત મારા અને તમારા વચ્ચે જ થવાનો છે. વરસાદ પહેલાં ચોટીલા પહોંચો. નહીંતર તમો તેનું બહાનું કાઢશો. જો તમે ચોટીલા આવવા નિષ્ફળ નિવડશો તો એ ચોક્કસ છે કે તમે મને છેતરવા માંગતા હતા. અગાઉ નિર્ણય થઈ ચૂકયા મુજબ તમે નગરશેઠને પ્રમુખ તરીકે સ્વીકારતા નથી. એ તદન ગેરવ્યાજબી છે. કોઈને બીજાને શાસ્ત્રાર્થ કરવા સોપવાનું કહેવું, એ મૂર્ખાઇભર્યું નથી? - સિદ્ધચક્રનું વાંચન શાસ્ત્રાર્થમાંથી ખસી જવાના હેતુથી આપવામાં આવ્યું હતું? મધ્યસ્થળે આવવું નહીં, કમિટીના પસંદ કરેલાં નામો ફેરવવાં, બધાના પ્રતિનિધિપણાની વાત કરવી, બીજા શબ્નોને શાસ્ત્રાર્થ સુપ્રત કરવાનું કહેવું આ બધી તમારી દંભી ચાલબાજી છે.
આનંદ સાગર
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૧૯: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ . . . . . . . . . . . . . . . . . . • • • • • • • • •
તાર ૪, અમદાવાદ તા. ૧૧મી જૂન આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી C/o. પોપટલાલ ધારશીભાઈ જામનગર
વંદના. તાર મળ્યો. પ્રતાપશી અને પાનાચંદ તમારા જ માણસો છે. ચોટીલા સ્થળની વાત તમારી કલ્પિત છે અને તેને તટસ્થતાના વાઘા ચઢાવવા, એ તમારી ચાલબાજી છે. શાસ્ત્રાર્થના નિયમો મુજબ આહ્વાન સ્વીકારનારા તરીકે હું ચોટીલા આવવા બંધાયેલો નથી. અમે છેલ્લી વખતે જ કમીટિનાં નામો સૂચવ્યા છે. સભ્યો અગાઉ પસંદ થઈ ચૂકયા છે, એમ કહેવું એ જૂઠાણું છે. રવિવાર પક્ષના ચાર નામો જણાવો. આ આઠે ગૃહસ્થો પ્રમુખ, પંચો અને સરપંચની પસંદગી કરશે. આમાં તમારી ડબલ ચાલશે જ નહીં. તમારા રવિવાર પક્ષમાં મતભેદ છે અને તેથી તમને પ્રતિનિધિત્વ મળતું નથી, રવિવાર પક્ષને મોટી બહુમતીમાં કહેવો એ જૈન સમાજને છેતરવાનું કૃત્ય નથી? તમે અને આચાર્ય વિજયનેમિસૂરીજી શાસ્ત્રાર્થ માટે તૈયાર નથી અને આચાર્ય વિજયનેમિસૂરીજીના વિદ્વાન શિષ્યોને પ્રતિનિધિત્વ સોંપતા નથી. કારણ કે તમારા બે વચ્ચે વિચારોનો મતભેદ રહેલો છે. શનિવાર પક્ષની એકપણ ન્યાયી અને શાંતિની અભિલાષાવાળી માગણી તમે કબૂલ રાખતા નથી. આચાર્ય નેમિસૂરીજીનું મૌન અને શાસ્ત્રાર્થમાંથી નીકળી જવાની તમારી રમત પૂરવાર કરે છે કે શાસ્ત્રાર્થ માટેનો જામવંથલીનો વિહાર એ કેવળ દંભ જ હતો. શનિવાર પક્ષના પ્રતિનિધિ તરીકે હું શાસ્ત્રાર્થ માટે અમદાવાદ આવવા તમે આદ્યાનકાર તરીકે બંધાયેલા હોઇ આમંત્રણ કરું છું. કોઈ સંજોગોમાં તમો નિષ્ફળ નિવડો તો અમદાવાદમાં શાસ્ત્રાર્થ કરવા માટે કોઈપણ આચાર્યશ્રીને નીમો અને કમિટીના ચાર સભ્યોના નામો જણાવો. હું આપને વિનતિ કરું છું કે હવે ગમે તે સંજોગો હેઠળ શાસ્ત્રાર્થ માટે તૈયાર થવાનું જ આપને શોભે.
કલ્યાણ વિજય
તાર ૪, જામનગર તા. ૧૨-૬-૩૭ મુનિશ્રી કલ્યાણવિજયજી, દોશીવાડાની પોળ, વિદ્યાશાળા, અમદાવાદ
જો કે શાસ્ત્રાર્થ માટે જામનગર અને અમદાવાદ વચ્ચે ચોટીલા લગભગ એક મધ્યસ્થળ છે અને તે તટસ્થ સ્થળ છે. કારણ કે હું ત્યાં કદી ગયો નથી છતાં તેને લાગતું વળગતું સ્થળ માનીને ત્યાં ન આવવું એ તો પાકો વિચાર કર્યા વિના કરેલા યોગોનું પરિણામ છે. જામવંથલી મુકામે બને પક્ષોની હાજરીમાં નામ નક્કી કરવામાં આવ્યાં છે. જો આઠ સભ્યોમાં મતભેદ પડે અને તેથી પ્રમુખ,
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૨૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ પંચ અને સરપંચ નીમાય નહીં - શાસ્ત્રાર્થ કર્યા વિના છટકી જવાના આ તમારાં ખોટાં બહાનાં છે, ત્યારે પ્રામાણિકતા તો બંને પક્ષોએ નિર્ણત કરેલા નામોનો સ્વીકાર કરવામાં છે. જયારે તમો મતભેદોનું જાણો છો, ત્યારે બધાના પ્રતિનિધિત્વને વળગી રહેવું એ મુર્ખાઈ છે. એ બહાનું કાઢીને ભાદરવા સુદી પંચમીની ક્ષય વૃદ્ધિ એ ત્રીજની ક્ષય વૃદ્ધિમાં માનનાર અને તે મુજબ વર્તન કરનાર મારી સાથે શાસ્ત્રાર્થ કરવામાં ઢીલ કરવી એ તદન નીચતા છે. હવે તમે તેને સત્ય માનીને ઢીલ કરો છો. તમે માત્ર દંભ કરો છો અને શાસ્ત્રાર્થ માટે વિહાર કરતા નથી. જો કે મધ્યસ્થ સ્થળે આવવું એ ન્યાય યુક્ત અને વ્યાજબી હતું તો પણ તમે વિહાર કર્યો નહિ અને પ્રતિનિધિત્વ માટેની ખોટી માગણી કરી, કમીટિમાં ફેરફારો કર્યા તમારો એ દંભ ખુલ્લો પડી ગયો છે.
આનંદ સાગર
તાર ૫ તા. ૧૪-૬-૩૭ અમદાવાદ
આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી C/o. પોપટલાલ ધારશીભાઈ જામનગર
પત્ર મળ્યો. અમારા લખાણના જાણી બુજીને આડા અવળા જવાબો આપો છો એ શાસ્ત્રાર્થના કરેલા આડંબરમાંથી છટકી જવાની તમારી ચાલબાજી છે. જામવંથલીમાં અમો કે શનિવાર પક્ષના કોઇ આચાર્ય હતા જ નહિં તેમ તેમની સંમતિ લેવાઈ પણ નથી, છતાં બન્ને પક્ષો તરફથી નામો નક્કી થયાનું વારંવાર તમો જણાવો છો તે ખોટું અને ગળે પડનારું છે. સમાન પ્રતિનિધિત્વ ધરાવતા આઠ ગૃહસ્થોની કમિટી પ્રમુખ - પંચો અને સરપંચ નીમી નહિ શકે, એમ તમારું કહેવું, એ ગૃહસ્થોની પ્રામાણિકતા અને ન્યાયપ્રિયતા ઉપર ત્રાપ મારનારું છે. શાસ્ત્રાર્થની ચેલેન્જ જાહેર કરતાં રવિવારના પક્ષના પ્રતિનિધિ હોવા જેવો ડોળ કર્યો. શનિવાર પક્ષને સુરત અને ચોટીલા બોલાવતાં એ ડોળ કાયમ રાખ્યો. હવે જયારે અમોએ રવિવાર પક્ષના મત ભેદોની યાદી આપી અને જયારે ઉઘાડા પડયા, ત્યારે ઉશ્કેરાઈ ગયા છો અને ઉઘાડા પાડનાર અમોને ગાળો આપો છો. તે ગાળો તમને જ મુબારક હો. આચાર્ય નેમિસૂરીજી તમારી સાથે છે. રવિવાર પક્ષના નામે ફુલાઓ છો છતાં તમારું મંતવ્ય તેઓને કબૂલ કરાવ્યા પહેલાં શાસ્ત્રાર્થની ચેલેન્જ શનિવાર પક્ષને આપી તમારો મત કબુલ કરાવવાનો પ્રયત કરો છો, એ તમારી દયાજનક સ્થિતિ દેખાડે છે. ચેલેન્જ આપનાર તરીકે અમદાવાદમાં આવવા તમે બંધાયેલા છો, છતાં મારે જો જોગ ક્રિયા ન ચાલતી હોત, તો તમારા હઠાગ્રહને આધીન થઈને હું ચોટીલા જરૂર આવ્યો હોત. ચેલેન્જના નિયમ મુજબ તમે કે નેમિસૂરીજી રવિવાર પક્ષનું પ્રતિનિધિત્વ
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૨૧ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • પ્રાપ્ત કરીને અમદાવાદ આવ્યા નથી. અત્રે બિરાજમાન આચાર્યોને શાસ્ત્રાર્થની આજ્ઞા કરી નથી. તમે અને નેમિસૂરીજી બંને અંગત શાસ્ત્રાર્થ કરવા અત્રે આવવા તૈયાર નથી. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે રવિવાર પક્ષ શાસ્ત્રાર્થ કરવા સદંતર નિષ્ફળ નિવડયો છે. તમો એકલા જ તમારી જાત પુરતા શાસ્ત્રાર્થ કરવા તૈયાર હોવાનું જણાવો છો તો અમદાવાદ આવો, અત્રે આવવા ન માગતા હો તો તમારી માન્યતા જુઠી ઠરાવવા હું લિખિત શાસ્ત્રાર્થ કરવા તૈયાર છું. શાસ્ત્રાર્થ સમાન દરજ્જુ થશે. એમાં કઈ રીતે પસંદ કરો છો? લિખિત શાસ્ત્રાર્થ માટે તૈયાર હોવાની જો તમારી કબૂલાત મળે તો તેની શરતો જણાવીશ. બીનજરૂરી વાતો કરી લંબાણ ન કરો.
કલ્યાણવિજય
તા. ૧૫-૬-૩૭ જામનગર મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી
દોશીવાડાની પોળ, વિદ્યાશાળા, અમદાવાદ વિહાર કર્યો નહિ, નીમાઈ ગયેલ કમિટી માની નહિં, પ્રતિનિધિપણાંના બહાનાં કાવ્યો અને હવે તો બુધવારના પક્ષકાર જીવાભાઈ, નગીનભાઈ હાજર છતાં, તમારી અને બુધવારના આચાર્યની ગેરહાજરીને નામે તે બેને અપ્રામાણિક માની તે કરારજ નથી માનતા, તેથી તમારો મૌખિક શાસ્ત્રાર્થ કરવાનો દેખાવ જ હતો. સાચો નિર્ણય મૌખિક શાસ્ત્રાર્થથી જ થાય છતાં નક્કી થયેલ કમિટીના નીમેલ પંચ દ્વારની - નહિ કે તમો લખો તે શરતો નક્કી થઈ. લિખિતની માગણી થાય તો સંઘની શાંતિ માટે મારી તરફથી હું તૈયાર છું.
આનંદ સાગર
તા. ૧૬-૬-૩૭ અમદાવાદ આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી C/o. પોપટલાલ ધારશીભાઈ જામનગર
મળ્યો. પ્રતાપસિંહ દ્વારા તા. ૧-૬-૩૭ શાસ્ત્રાર્થની ચેલેન્જ શનિવારે પક્ષને તમોએ આપી, તે લખાણમાં કમિટીનો શબ્દ સરખોએ નથી. રવિવારવાળાએ કમિટિ અને તે દ્વારા પંચો અને સરપંચ ચૂંટવાની વાત તમોએ પાછળથી શરૂ કરેલી ચાલબાજી છે. તમો વારંવાર જણાવો છો તેવી કમિટિ શનિવાર પક્ષે કબુલ પણ રાખી નથી. તમારા માણસ પાનાચંદ પણ તા. ૨જી અને પાંચમી જુનના ખુલાસામાં પણ એ જ વાત કહે છે. જીવાભાઈ અને નગીનભાઈ જામનગર પોપટલાલ ધારશીભાઇના ઉજમણા પ્રસંગે આવ્યા હતા, તેઓ શનિવાર પક્ષના પ્રતિનિધિ તરીકે વર્યા જ નથી. સમાજમાં શાંતિ
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૨૨ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ થાય અને સઉ કોઈ એક જ દિવસે સંવત્સરી કરે તેવા શુભ આશયથી જ તેમણે સંવત્સરીના ઝઘડાની પટાવટના પ્રયત્નમાં લાભ લીધો હતો. જીવાભાઈએ નવની કમિટીની વાતવાળા, તમારા પાછળથી તૈયાર કરેલ, એ મનસ્વી ખરડા ઉપર શનિવાર પક્ષની સહીઓ લાવવાની સાફ ના પાડી હતી, એ વાત સત્ય તમારા તા. ૨૧-૫-૩૭ના પુનાના તારમાં પણ જણાવી છે. આ બધા દીવા જેવા આધારો તમારી મનસ્વી કમિટી અમારા માથે ઠોકી બેસાડવાના અપ્રમાણિક પ્રયત્નો ખુલ્લા પાડે છે. હવે એ ખુલ્લું થયું છે કે તમારી માન્યતા સાબીત કરવાના શાસ્ત્રીય પુરાવા તમારી પાસે નથી એથીજ આવી ગંદી રમત રમી શાસ્ત્રાર્થની વાતને તમોએ તોડી પાડી છે. લિખિત શાસ્ત્રાર્થની યોજનાને પણ અત્યાર સુધી જેમ રૂબરૂ ભેગા થઈ શાસ્ત્રાર્થ કરવાની બીજી યોજનાઓને તોડી પાડી તેમ તોડી ન પાડો. શુદ્ધ હૃદયથી જો લિખિત શાસ્ત્રાર્થ પણ કરવા તૈયાર હો તો તેની તૈયારી પણ દેખાડો એટલે શરતો જણાવું. વિતંડાવાદ કે ચાલબાજીથી જગતની આંખમાં ધૂળ નહીં નાખી શકો એ નોંધી લ્યો.
કલ્યાણવિજય
મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી
જામનગર તા. ૧૭-૬-૩૭ દોશીવાડાની પોળ, વિદ્યાશાળા, અમદાવાદ તમે લખેલી ખોટી અને અનિચ્છવા જોગ બાબતો બાજુએ રાખતા હું તમને ખબર આપું છું કે પ્રેમસૂરીજીએ જીવાભાઇના એગ્રીમેન્ટને કબુલ રાખ્યું હતું અને તેમણે અને તમે સ્વતંત્ર રીતે એ ડ્રાફટ ઉપર સહી મૂકી હતી, એટલું જ નહિં પણ રામચંદ્રસૂરીએ પણ એજ એગ્રીમેન્ટને કબુલ રાખ્યું હતું અને તેમણે અને તમે સ્વતંત્ર રીતે એ ડ્રાફટ ઉપર સહી મૂકી હતી, એટલું જ નહિં પણ રામચંદ્રસૂરી પણ એ જ એગ્રીમેન્ટને ખરો કહે છે. એ બીના સાબીત કરે છે કે જીવાભાઈ અને નગીનભાઈ તમારા માણસો છે. આખરી બાબતને તમે કબુલ રાખતા નથી અને ખરી કમિટીને તમે માનતા નથી અને તે ઉપરથી તમે મોઢેથી કે લિખિત શાસ્ત્રાર્થ કરવાની લાયકાત ગુમાવી છે અને એ રીતે તમે શાસ્ત્રાર્થ કરવા અશકત છો એ ચોખ્ખી બીના ખુલ્લી પડી ગઈ છે. નક્કી થયેલ કમિટી કબુલ રાખી, મારા આગલા તારની શરતો પ્રમાણે તમે વરતવા કબુલ હો તો હું લિખિત શાસ્ત્રાર્થ માટે પણ તૈયાર છું.
આનંદસાગર.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૨૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ૯ અંક-પ-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦
તા. ૧૯-૬-૩૭ જામનગર આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી C/o. પોપટલાલ ધારશીભાઈ જામનગર
અમારી સખત તૈયારી જોઈને (શાસ્ત્રાર્થની) તમે હરકોઈ પ્રકારે બીકથી ગભરાવ છો, તમે બહાર પડી ગયા છો, એટલે તમારી તૂત જેવી કમિટીને આગળ ધરો છો. જે તમે કહો છો કે જીવાભાઈ અને નગીનભાઈએ સ્વતંત્ર રીતે તૈયાર કર્યો તે મુસદા ઉપર અમે જરાપણ સંકોચાયા વગર સહી કરી, પણ તમે તે ડ્રાફટ સ્વીકાર્યો નહિં ને નવો તૈયાર કર્યો જે ડ્રાફટ જીવાભાઈ અને નગીનભાઈએ સ્વીકારવાની ના પાડી અને તમે અને તમારા સાગરીતોએ હા પાડી (તમે કબુલ્યો) તમે જબરજસ્તીથી કબુલ કરાવવા પ્રયત્ન કરો છો. આ એક જાતની શાસ્ત્રાર્થમાંથી કોઇપણ બહાને ખસવાની (છટકવાની) યુક્તિ છે. એમ મનાય છે.
આ પ્રમાણે તાર વ્યવહાર પાછળ સમાજના પૈસા વ્યર્થ જાય છે. હવે પછીના જવાબો ટપાલ મારફતે (અપાશે) અને સંઘની શાંતિના ઓઠા નીચે શાસ્ત્રાર્થની તૈયારી માટે દેખાવ કરો છો, જે ખાલી વાસણ અવાજ ઘણો કરે એવું છે, છતાં પણ આવી નકામી વાત (અપ્રસ્તુત) છોડી દઈને શાસ્ત્રાર્થની સાચી તૈયારી વખત ગુમાવ્યા વગર દેખાડો. ચાર નામ તરત જાહેર કરો એજ સુંદર અને યોગ્ય વસ્તુ છે.
કલ્યાણ વિજય
તા. ૧૯-૬-૩૭ જામનગર મુનિરાજશ્રી કલ્યાણ વિજયજી
દોશીવાડાની પોળ વિદ્યાશાળા, અમદાવાદ વિહાર ન કરવાનું અને પ્રતિનિધિ બનાવવાનાં બહાનાની માફક નવી કમિટીનું બહાનું ન લો. જીવાભાઈએ જાહેર કર્યું છે કે એકરાર અમારો સ્વયં લખેલો હતો, તેમજ તે ખાનગી રીતે લખેલો હતો, એ તેમણે સાચા કરાર ઉપર ફરી. સહીઓ લેવામાં શરમ લાગવાની જણાવી છે. માટે સત્ય કરારને ન માનવામાં તમારા પક્ષનું જુઠાપણું જ કારણ છે. સત્ય કમિટી માનો તો હું તૈયાર જ છું, નહિંતર તમે શાન્ત રહો.
આનંદ સાગર (ઉપસંહાર) આ ઉપરથી વાંચકો જોઈ શકશે કે બુધવારવાળાઓ વિહાર કરી મધ્યસ્થાને ન આવ્યા, તેથી અને ખોટી રીતે અને બની શકે પણ નહિ એવી પ્રતિનિધિપણાની આડ લઈને શાસ્ત્રાર્થ કરવાથી ખસી
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૨૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ગયા છે માટે હવે સત્ય અને શાસનના પ્રેમિયોએ તો પૂનમ અને અમાવાસ્યાની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ થાય છે, તેમ શાસ્ત્ર અને પરંપરાને અનુસરીને જ ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ભાદરવા સુદ ત્રીજની જ ક્ષયવૃદ્ધિ કરીને ગુરૂવારની જ સંવર્ચ્યુરી કરવી જોઇએ. પર્વતિથિના ક્ષયે પૂર્વની અપર્વતિથિનો જ ક્ષય અને પર્વતિથિની વૃદ્ધિએ પૂર્વની અપર્વતિથિની વૃદ્ધિ કરવી. એ શ્રીતત્વતરંગિણી અને શ્રીહીર પ્રશ્ન આદિથી નક્કી જ છે. જૈનોમાં આરાધનામાં પર્વતિથિ નથી તો ભેગી મનાઈ અને નથી તો બેવડી મનાઈ એ ચોક્કસ છે.
- હંમેશના રિવાજ મુજબ બુધવારીયાએ પોતાની પીછેહઠ ઢાંકવા માટે જુઠું લખી છાપાં કાળાં કર્યા છે પણ સત્ય અને શાસનપ્રેમી જનતા તેથી ભરમાશે નહિં. ભવિષ્યમાં દંભ કરનારાઓ ચાલુ ચર્ચા ન છપાવવી જોઈએ છતાં પૂર્ણ સત્યને ઢાંકી ન દે એટલા માટે આ તાર વ્યવહાર છપાયો છે.
રામવિજયજીની સંતાવવાની રમત' જૈન જનતાનો મોટો ભાગ સ્પષ્ટપણે જાણે છે કે શ્રીસિદ્ધચક્રના વિરોધો રામવિજયજીએ અનેક વખતે કર્યા હતા અને તે વિરોધો જુઠા તથા શાસ્ત્રની અણસમજના હતા એમ શ્રી સિદ્ધચક્રના લેખોથી ડગલે પગલે સાબીત કરી આપવામાં આવ્યું છે છતાં સાબીતી અને પુરાવાને નહિં વાચનારા, સમજનાર અને માનનાર રામવિજયજી કોરે રહે છે અને બીજા જવાબદારી વગરના ભળતા માણસ દ્વારા જુઠા ઠરેલા મુદાઓનું ખોટું પોષણ કરાવે છે. તથા તેમ કરીને તે જવાબદાર વિનાની વ્યક્તિ (શ્રીકાન્ત)ની સોડમાં સંતાવવાનો ઉદ્યમ કરે છે. એવી જ રીતિએ હમણાં પોતે રાખેલા શ્રીકાન્તનામના નોકરલારાએ ભગવાન મહાવીરદેવ નામની ચોપડી ભગવાન મહાવીર મહારાજના જન્મ કલ્યાણકના બહાના નીચે બહાર પડાવી છે, તેમાં અગ્યાર નોંધો શ્રી સિદ્ધચક્રમાં આવેલા શંકા સમાધાન સાથેના વિસ્તારવાળા લેખોને જાણ્યા, સમજયા ને માન્યા સિવાય લખાવી છે તેને અંગે નીચે જણાવ્યા પ્રમાણે બંનેને તારો કરવામાં આવેલા હતા.
શ્રીકાન્ત
C/o. વીરશાસનકાર્યાલય, રત્નપોળ, અમદાવાદ
ભગવાન શ્રી મહાવીરદેવમાં જાહેર કરેલી ૧૧ નોંધોની ભૂલો સુધારવાનું રામવિજયજીનું પ્રતિનિધિપણું મેળવી આવો. આનંદસાગર પાલીતાણા તા. ૧૯-૪-૪૦
Page #177
--------------------------------------------------------------------------
________________
• • • • • •
• •
• •
• •
•
• •
• •
૧૨૫ શ્રી સિદ્ધચક્ર) - વર્ષ ૯ અંક-૫-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦
રામચંદ્રસૂરીજી
જૈન ઉપાશ્રય ગદગ ધારવાડ ભગવાન શ્રી મહાવીરદેવમાં જાહેર કરેલી ૧૧ નોંધો સુધારવાના પ્રતિનિધિપણા સાથે શ્રીકાન્તને મોકલો અહિંથી સુધારવાની ખાતરી રાખવી. આનંદસાગર પાલીતાણા તા. ૧૯-૪-૪૦.
ઉપર જણાવેલા પ્રમાણે બે તારો કરવામાં આવ્યા છતાં પણ નથી તો રામવિજયજીએ પ્રતિનિધિ નીમીને શ્રીકાન્તને મોકલ્યો અને નથી તો શ્રીકાન્ત પણ તેમ નિર્ણય કરવા આવ્યો. આ ઉપરથી શ્રી ચતુર્વિધ સંઘ સ્પષ્ટપણે સમજી શકશે કે શ્રીરામવિજયજીને લિખિત શંકા સમાધાન પૂર્વકની ચર્ચા કરી સત્યનો, નિર્ણય કરવો જ નથી પરંતુ જવાબદારી અને જોખમદારી વગરના માત્ર નોકરો પાસે લખાણો જ કરાવવાં છે. હજી પણ આશા રાખીએ તો અયોગ્ય નથી કે તેઓ પ્રતિનિધિ મોકલી લિખિત શંકા સમાધાન પૂર્વક મૌખિક ચર્ચાથી એનો નિર્ણય કરે.
તા. ક. ૧ ઉપરના તારો તા. ૧૯-૪-૪૦મીએ કરેલા હતા. ૨ લિખિત પૂર્વક મૌખિક ચર્ચા જ સત્યના નિર્ણય માટે જરૂરી હોવાથી એકલાં લખાણોની માગણી કરાય તે નિરર્થક જ છે.
masazute
રામ-શ્રીકાન્તને લખાયેલો પત્ર જૈન જનતામાં એ વાત તો સ્પષ્ટ સાબીત થઈ ચૂકેલી છે કે શાસ્ત્ર અને પરંપરાને અનુસરીને ચાલનારો વર્ગ લૌકિક ટીપ્પણામાં જયારે પર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે તેનાથી પહેલાની અપર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ કરે છે, પરંતુ હાલ થોડા વર્ષથી રામટોળીવાળાઓ આરાધનાને અંગે પણ લૌકિક ટીપ્પણા પ્રમાણે જ પર્વતિથિનો ક્ષય અને વૃદ્ધિ કરવા માંડયા છે. આ ચર્ચાનો નિર્ણય કરાવનાર છેડો આવે તેટલા માટે લિખિતપૂર્વક મૌખિક ચર્ચા કરવાનો નિર્ણય થયેલો હતો, પરંતુ તેમાં શાસ્ત્ર અને પરંપરાને અનુસરવાળાઓનો મોટો વર્ગ કોઈ સ્થાનો સુધી વિહાર કરીને આવ્યો, છતાં રામટોળીમાંથી કોઈએ કોઇપણ સ્થાનેથી ખસવા સરખું પણ કર્યું નહિ. એટલે તે વખતે તે નિર્ણય થવો અટકી પડયો. આટલું બન્યા છતાં રામટોળીએ “મીયાં પડયા પણ ટંગડી ઉંચીની માફક છાપાઓમાં જુઠાં અજુગતાં અને શાસ્ત્રવિરુદ્ધ લખાણો કર્યા અને અનેક ચોપડીઓ બહાર પાડી. જો કે તે સર્વના રદીયાઓ આ (શ્રી
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૨૬ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ સિદ્ધચક્ર) વિગેરે દ્વારા આપવામાં આવેલા હતા અને તે રામટોળીનાં જાણી જોઈને શાસ્ત્રવિરુદ્ધ લખેલાં જુઠાણું પૂરવાર કરી આપવાને અનેક વખતે જણાવવામાં આવ્યું હતું, છતાં રામટોળીમાંથી કોઇપણ એવો મનુષ્ય ન નીકળ્યો કે જે તેમના પર્વલોપકપણાને સાબીત કરે અને શાસન તથા પરંપરાને અનુસરવાવાળા પક્ષને ઉત્તર દે.
રામટોળીમાં મુખ્યત્વે તેમના ઉપા. જંબુવિ.એ તત્ત્વરરંગિણીનું જે ભાષાંતર કર્યું હતું અને ડભોઇથી પોતે બહાર પડાવ્યું હતું, તેમાં જાણી જોઈને શાસ્ત્રવિરુદ્ધ અને કદાગ્રહપૂર્વકનું જુઠાણું ખીચોખીચ ભરેલું હતું, તેથી શ્રી સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં જયારે તેમનું રહેવું થયું ત્યારે શાસન પક્ષ તરફથી તેમને જણાવવામાં આવ્યું કે તત્ત્વતરંગિણીના અનુવાદમાં તમોએ જાણી જોઈને જે શાસ્ત્રવિરુદ્ધ અનેક જુઠાણાં લખેલાં છે તેને સાબીત કરવા હું તમારી પાસે આવું માટે ટાઇમ આપો. આમ લખ્યા છતાં જંબુવિ. એ વખત ન આપ્યો, પછી બીજો કાગળ તે જ બાબતનો લખવામાં આવ્યો, છતાં પણ વખત ન આપતાં તેઓ પાલીતાણાથી વિહાર કરી ગારીયાધર મુકામે જતા રહ્યા, બીજી વખત જયારે પાલીતાણે આવ્યા ત્યારે પણ શાસનપક્ષવાળા તેમની પાસે ગયા અને તત્ત્વતરંગિણીના અનુવાદનું જુઠાણું સાબીત કરવા જણાવ્યું, પરંતુ તેમણે તે વાત કબુલ કરી જ નહિં. એટલું જ નહિ, પરંતુ જયારે શેઠ મોતીસુખીયાની ધર્મશાળામાં જાહેર સભા ભરીને શાસનપક્ષે ટીપ્પણામાં પર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે આરાધનામાં તેનાથી પહેલાની અપર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ કરાય છે એવું સાબીત કરવા થાળી-પીટાવી દરેક ધર્મશાળાએ ટેલ પડાવી ત્યારે પણ શાસનપક્ષવાળાએ તેમને (જંબુવિ.) તે સભામાં પધારવા વિનતિ કરી છતાં તેઓ સભામાં આવી શકયા નહિં, પછી સભામાંથી પણ અનેક વખત અનેક સાધુઓને બોલાવવા માટે મોકલવામાં આવ્યા છતાં પણ તેઓ આવ્યા નહિં અને સભામાં અનેક પ્રમાણોથી ચતુર્વિધ સંઘ સમક્ષ સાબીત કરવામાં આવ્યું કે લૌકિકટીપણામાં પર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે તેનાથી પહેલાની અપર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ જે શાસન અને પરંપરાને અનુસરવાવાળો વર્ગ કરે છે તે સર્વથા સત્ય જ છે. આવી રીતે રામટોળીની પીછેહઠ થયા પછી કેટલીક મુદતે તેમણે (જંબુવિ.) એક પત્ર ચર્ચાની તૈયારી કરવા મોકલ્યો. તેનો શાસનપક્ષ તરફથી ચોખ્ખો સ્વીકાર કરવામાં આવ્યો અને રામટોળીનો પક્ષ જે કહે તે મધ્યસ્થી આગળ અને તે કહે તે સ્થાને શાસ્ત્ર અને પરંપરાને અનુસરનાર પક્ષની સત્યતા સાબીત કરવાનું જણાવવામાં આવ્યું યાવત્ તેના ઉત્તરનો પ્રત્યુત્તર તેમની (જંબુવિ.) પાસે ગયો, પછી તેનો ન તો તેમણે જવાબ આપ્યો અને ન તો ચર્ચાની ગોઠવણ કરી, પરંતુ એકાએક પાલીતાણાથી
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૨૭: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ બીજે દિવસે વિહાર કરી ગયા. આ બધી બનેલી હકીકતથી રામટોળીને સ્થાને સ્થાને ઉત્તર દેવાની મુશ્કેલી થઇ પડી અને બોલવાની જગ્યા પણ રહી નહિ એટલે રામટોળીએ લોકોની દ્રષ્ટિ ફેરવવા માટે ભગવાન મહાવીર મહારાજના જન્મ કલ્યાણકના બહાના નીચે “ભગવાન શ્રી મહાવીર દેવ' નામની ચોપડી કાઢી અને તે ચોપડીમાં શાસનપક્ષની વિરુદ્ધ અનેક પ્રકારે લખવામાં આવ્યું, તેથી શ્રી સિદ્ધક્ષેત્ર પાલીતાણાથી નીચે પ્રમાણે તારો કરવામાં આવ્યા. શ્રીકાન્ત C/o. વીરશાસન કાર્યાલય રતનપોળ, અમદાવાદ
ભગવાન શ્રી મહાવીરદેવમાં જાહેર કરેલી ૧૧ નોંધોની ભૂલો સુધારવાનું રામવિજયજીનું પ્રતિનિધિપણું મેળવી આવો.
આનંદસાગર પાલીતાણા તા. ૧૯-૪-૪૦
રામચંદ્રસૂરિજી,
જૈન ઉપાશ્રય, ગદગ ધારવાડ
ભગવાન શ્રી મહાવીરદેવમાં જાહેર કરેલી ૧૧ નોંધો સુધારવાના પ્રતિનિધિપણા સાથે શ્રીકાન્તને મોકલો. અહિંથી સુધારવાની ખાતરી રાખવી.”
આનંદસાગર પાલીતાણા તા. ૧૯-૪-૪૦
ઉપર પ્રમાણે તારો કરવામાં આવ્યા છતાં રામટોળીના આગેવાને પ્રતિનિધિને મોકલ્યો પણ નહિ તેમ અમદાવાદથી પ્રતિનિધિ આવ્યો પણ નહિં. આ તારના પ્રસંગમાં રામટોળીએ પોતાની આદત મુજબ લિખિત પૂર્વકની મૌખિક ચર્ચાથી છટકી જવા માટે પોતાના કથીરના નોકર શ્રીકાન્ત દ્વારાએ નીચે પ્રમાણે કાગળ મોકલ્યો.
છે. શ્રીવીરશાસન કાર્યાલય, રતનપોળ, અમદાવાદ સાગરાનંદસૂરી, પાલીતાણા
તા. ૨૦-૪-૪૦ શનિ. આપનો તા. ૧૯-૪-૪૦નો તાર સાંજના છ વાગ્યે મળ્યો. પૂ. પરમ શાસન પ્રભાવક, આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરીને પાલીતાણા આવવા માટે આપે મને જણાવ્યું, એથી આપની પ્રકૃતિ વિષેની મારી માન્યતાને વધુ દૃઢ બનાવનારું કારણ જ આપે પૂરું પાડયું
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૨૮ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ છે. તેઓશ્રીના જેવા સત્યપુણ્યવાન પુરૂષોના પ્રતિનિધિત્વને પ્રાપ્ત કરવાની કલ્પના કરવી. એય જયાં મારાં જેવા અદના આદમીને માટે અતિશય તુચ્છતા ગણાય, ત્યાં વળી તેવી માંગણી તો હું તેમજ કરી શકું? એવો અધમ માર્ગ સૂચવવામાં આપે મારા કે આપના આત્મિક કલ્યાણનો યથાયોગ્ય વિચાર કર્યો નથી. એ આશ્ચર્ય તો નહિં, પણ ખેદનો વિષય જરૂર છે. ભગવાન શ્રી મહાવીર દેવ નામની આપને રજીસ્ટર્ડ બુપો. દ્વારા મોકલેલી પુસ્તિકા મારી લખેલી છે, તેમાંનું મારું નિવેદન પણ સ્પષ્ટ છે, આપનાં જે જે લખાણોને મેં મજકુર પુસ્તિકામાં ઉત્સુત્ર પ્રરૂપણા આદિ તરીકે જાહેર કરેલાં છે તે સર્વને જો આપ હજુ પણ શાસ્ત્ર પ્રમાણોથી સાચાં માનતા હો તો આપ આપના તે સર્વ લખાણોને તેમ સાબીત કરનારા શાસ્ત્ર પ્રમાણો, અર્થો આદિ વિગતોની સાથે લખી મોકલવા કૃપા કરો. આ માંગણી મારા નિવેદન મુજબની જ હોઇ, પ્રતિનિધિત્વ આદિ જેવી નિરર્થક વાતોમાં આ પ્રશ્નને નહિં અટવાવતાં, મારી આ માંગણીનો આપ સ્વીકાર કરો એવી મારી આગ્રહભરી વિનંતી છે. શ્રીકાન્ત.
આ કાગળના જવાબમાં શાસન પક્ષ તરફથી નીચે પ્રમાણેનો કાગળ લખી તે રામ - શ્રીકાન્તને આવવા જણાવ્યું.
પાલીતાણા તા. ૨૯-૪-૪૦ શ્રીકાન્ત. C/o. શ્રી વીરશાસન કાર્યાલય, રતનપોળ - અમદાવાદ
વિરોધ કરનાર મુખ્ય ગદગવાળી વ્યક્તિ છે અને તમો તેમના હસ્તક નોકર છો, માટે પ્રતિનિધિત્વ જરૂરી જ. છતાં તે લેવામાં કે દેવામાં તમારું નાલાયકપણું જણાવ્યું છે, તેથી શ્રધ્ધયોને તો ઉપેક્ષ્ય જ છો. તમોએ શ્રધ્ધયમાં પર્યવસાન જણાવેલ હતું તમારા અને તેમના સન્માર્ગના લાભ માટે લખાય છે કે - અગ્યાર નોંધો સંબંધી રામવિજયજીનો વિરોધ જૂઠો છે એમ હું સાબીત કરી આપીશ, માટે તમારે શ્રધ્ધય પાસે સમજીને આવવું. હું પણ અહિં પૂજયશ્રીની છાયામાં ચર્ચા કરીશ. મારા પૂજયશ્રી તરફથી અનેક વખત તમારા, રામ વિજય અને જંબુ વિ.ના જુઠાણા જાહેર થયાં છે અને તેનો ઉત્તર તમારા તરફથી નથી આવ્યો પણ નિરર્થક લખાણો થયાં છે. માટે રૂબરૂમાં આવો. શંકા સમાધાન લખવા સાથે જ ચર્ચા થશે.
કાંતિલાલ ગૌતમદાસના ઘટિત વાંચશો.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૨૯ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ આ કાગળ લખ્યાને આજે ઘણી લાંબી મુદત થઈ ગઈ છે, છતાં હજી તે રામ-શ્રીકાન્તને આવવાનું કર્યું નથી.
તા. ક. ઉપરની હકીકતથી જૈનજનતા સ્પષ્ટપણે સમજી શકશે કે આ રામટોળી પોતે અંદરથી સ્પષ્ટપણે સમજી ગઈ છે કે અમે શાસ્ત્ર અને પરંપરાને ઉઠાવનારા છીએ અને શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારો વર્ગ સાચો છે, એટલે હવે કોઇપણ પ્રકારે ચર્ચામાં સમક્ષ થવું પાલવે તેમ નથી. માત્ર કાગળ કાજળ, કે કલમ એક્કે બોલવાનાં નથી માટે તે દ્વારાએ જ પોતાના જુઠા પક્ષને ધપાવી રાખવો એજ ઠીક છે એમ ધાર્યું છે.
જૈનજનતા સારી રીતે જોઈ શકી છે કે આ તિથિચર્ચા ઉપાડનાર રામટોળીના આગેવાનો ધર્મના કેન્દ્ર એવા ગુજરાતથી મારવાડી જાય છે કે દક્ષિણ તરફ ભાગે છે, ત્યારે શાસનપક્ષ તો શાસ્ત્ર અને પરંપરાને અનુસરતો હોઈને સાચો હોવાથી તેમ ડરીને ભાગતો નથી પણ સામો આવે છે. માટે આત્મકલ્યાણની ઇચ્છાવાળાએ ટીપ્પણાની પર્વતિથિની ક્ષય વૃદ્ધિ હોય ત્યારે આરાધનામાં તેનાથી પહેલાની અપર્વતિથિની ક્ષય વૃદ્ધિ કરી આરાધના કરવી એ જ અતિશ્રેયસ્કર છે.
ઉપર પ્રમાણેના તારો જોવાથી માલમ પડશે કે તે લોકોને વારંવાર નિરૂત્તર થવાને લીધે આ શબ્દોમાં બળતરા દેખાડી છે. વાસ્તવિક રીતે પોતાનો પક્ષ શાસ્ત્ર કે પરંપરાથી સાબીત થઇ શકે તેમ નથી. પણ તેને હાંકે રાખવો છે અને તેથી જ નિરુત્તરતા સહન કરીને પણ બળતરા હેકાવવી પડે છે. જમ્મુ વિ. વિગેરેને ચતુર્વિધ સંઘની સભામાં ન આવવું, વિદ્વાન સમક્ષની સભાની કબૂલાત પછી પણ એકાએક ચૂપપણે વિહાર કરી જવો એ વિગેરે તેમની પીછેહઠ જગજાહેર છે. છતાં આ ૨૨મી નવેમ્બરના લેખને અંગે નીચે પ્રમાણે તાર અને કાગળ શ્રી સિદ્ધિસૂરીજી માટે તેઓના પાટવી અને મુખ્ય આચાર્ય શિષ્ય હોવાથી મેઘસૂરીજી ઉપર મોકલવામાં આવ્યા.
તારની નકલ નીચે પ્રમાણે - આચાર્ય મેઘસૂરીજી હાજા પટેલની પોળ, પગથીયાનો ઉપાશ્રય, અમદાવાદ
તા. ૧૫મીના વીરશાસનમાં જણાવેલી તિથિ ચર્ચા બાબતની પ્રતિજ્ઞાને જો શ્રી સિદ્ધિસૂરીજી પોતાની સહી સાથે મોકલી આપશે તો હું પ્રતિજ્ઞા સાથે પ્રતિવાદી તરીકે આવવા તૈયાર છું.
આનંદસાગર
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૩) શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ તિથિ ચર્ચા એ સકલ સંઘનો વિષય હોવાથી અમદાવાદના સદગૃહસ્થોની સહાનુભૂતિ હોય તો જલદી નિર્ણય લઈ સંઘની ઐકયતા થાય એ હેતુથી ઉપર પ્રમાણેના તારની નકલ નીચેના ગૃહસ્થોને પણ મોકલવામાં આવી હતી. ૧. નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈ ૯. શેઠ પનાભાઈ ઉમાભાઈ ૨. સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ ૧૦. શેઠ માયાભાઈ સાંકલચંદ ૩. સંઘવી શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરીયા ૧૧. શેઠ ભોગીલાલ સાંકલચંદ ૪. સંઘવી શેઠ જેશીંગભાઈ કાલીદાસ ૧૨. શેઠ મોહનલાલ ગોકળદાસ
સંઘવી શેઠ ચીમનલાલ લાલભાઈ ૧૩. શેઠ શકરાભાઈ લલ્લુભાઈ મનોર ૬. સંઘવી શેઠ ગીરધરલાલ છોટાલાલ ૧૪. શેઠ ધોલીદાસ ડુંગરશી ધ્રુવ ૭. સંઘવી શેઠ મોહનલાલ છોટાલાલ ૧૫. શેઠ લાલભાઈ ઉમેદચંદ લઠ્ઠા ૮. સંઘવી શેઠ સોમચંદ મંગલદાસ
સં. ૧૯૯૭ કાર્તક વદ ૧૧ તારમાં જણાવેલી પ્રતિજ્ઞાનો નમૂનો નીચે મુજબ
નીચે પ્રમાણે તેઓએ પ્રતિજ્ઞા કરવાની છે. ૧. શ્રી આનંદવિમલસૂરીજીવાળું લખાણ સં. ૧૯૨૨ પછીનું અને બનાવટી છે.
૨. સં. ૧૯૨૨-૨૯ વાળી ધરણેન્દ્રસૂરીજીની વાત બે પૂનમ અમાવાસ્યાની હાનિવૃદ્ધિએ તેરસની હાનિવૃદ્ધિ કરવાની હતી.
૩. સં. ૧૯૨૨ પહેલાં કોઇપણ શ્રી દેવસુર તપાગચ્છીઓ પર્વતિથિની હાનિવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિવૃદ્ધિ કરતા નહોતા. ઉપર પ્રમાણે પુરાવાથી સાબીત ન કરું તો માફી માગી પ્રતિવાદી આપે તે પ્રાયશ્ચિત લઉં.
લી. આ. સિદ્ધિસૂરી આ મારી પ્રતિજ્ઞા ૧. શ્રી આનંદવિમલસૂરીજીવાળું લખાણ ૧૯૨૨ પહેલાનું છે. ૨. ધરણેન્દ્રસૂરીવાળી ચર્ચાથી જ તેરસનો રિવાજ થયો નથી. ૩. ૧૯૨૨ પહેલાં પણ દેવસુરવાળામાં તેરસનો રિવાજ હતો. આ પ્રમાણે પુરાવાથી સાબિત ન કરું તો માફી માગું અને વાદિ આપે તે પ્રાયશ્ચિત્ત લઉં.
લિ. આનંદસાગર સહી દ. પોતે
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૩૧ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ - આ સાથે સર્વ સંમત નિર્ણય થાય એટલા માટે નીચે પ્રમાણેના ત્રણ રજીસ્ટર કા વીરશાસન કાર્યાલય દ્વારા મોકલવામાં આવ્યા હતા.
આનંદસાગર પાલીતાણા ક. વદ, ૧૩ શ્રી આત્મારામજી મહારાજના આચાર્ય રામચંદ્રસૂરી યોગ્ય -
અનુવંદણા સાથે માલુમ થાય કે જેઓની આજ્ઞા માન્ય કરો તે આચાર્ય સિદ્ધસૂરિજીની તા. ૧૫ના વિરશાસનમાં આ મુદ્દાની જાહેરાતો માફી માંગી પ્રાયશ્ચિત્ત લેવાની શરતે થઈ છે.
૧. શ્રી આણંદ વિમલસૂરીજીની વખત બે પૂનમે બે તેરસો થવાનું અસલ પાનું - લખાણ બનાવટી ૧૯૨૨ પછીનું થયું છે. -
૨. ૧૯૨૨, ૨૬થી ધરણેન્દ્રસૂરી શ્રી પૂજયથી જ પર્વ તિથિની હાનિ વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વત્તર અપર્વતિથિની હાનિ-વૃદ્ધિનો રીવાજ ચાલેલો છે.
૩. ૧૯૨૨ પહેલાં એ રીવાજ હતો નહિ અને તેનો કોઇ લેખ પણ નથી.
હવે ઉપર જણાવ્યા પ્રમાણે વાદી તરીકે જાહેરાત થઈ છે અને હું પ્રતિવાદી તરીકે પહેલેથી હોવાથી તેથી વિરુદ્ધ માન્યતાવાળો છું ચોમાસું હમણાં ઉતર્યું છે એટલે અમદાવાદમાં વૈશાખ સુધીમાં વાદી તરીકે તમારે આવી શકવાને અનુકૂળ તારીખ જણાવવી.
લી. આનંદસાગર
સહી દ. પોતે તા.ક. ૧. અમદાવાદ નજીકવાળાને તો માગશર બસ થાય પણ દૂરથી આવવાવાળા માટે લાંબી મુદત
જરૂરી. ૨. અર્થની બાબતમાં મતભેદ પડતાં બંનેને માન્ય ગુજરાત કોલેજના પ્રીન્સીપાલ નિયત કરવા. ૩. આ નિર્ણય થવાથી, શ્રી ચતુર્વિધ સંઘની અંદર સરખી પર્વ માન્યતા થવાથી, ઘણી જ શાંતિ ફેલાશે.
લિ. આ. ઉપર પ્રમાણે પત્રની નકલ આત્મારામજી મહારાજના ઉપાધ્યાય જંબુવિજયને તથા આચાર્ય શ્રીસિદ્ધિસૂરીજીના પન્યાસ કલ્યાણ વિજયને તા. ૨૭-૧૧-૪૭ના રોજ મોકલેલી હતી, પરંતુ તે ત્રણે રજીસ્ટર પત્રો તા. ૭-૧૨-૪૦ મીએ પાછા ફરતાં તેની ઉપર લખેલ છે કે સદરહુ નામના માણસ બહાર ગામ છે ઠેકાણું ખબર નથી.
ઉપર પ્રમાણેના તાર અને કાગળ લખવા છતાં તા. ર૯મી નવેમ્બરના વિરશાસનમાં નીચે પ્રમાણે લખાણ આવ્યું.
પૂ. શ્રી વિજય સિદ્ધિસૂરીજી ઉપર આનંદ સાગરજીએ તાર કર્યો જ નથી, અને હજી પણ વિજયસિદ્ધિસૂરીજી ચર્ચા કરવા તૈયાર છે.
આથી ખેદની સાથે જણાવવું પડે છે કે...
Page #184
--------------------------------------------------------------------------
________________
વર્તમાનતિથિ ચર્ચાને અંગે જવાબદારી ઉપાડી વાદી બન્યા ૬ છતાં
- - ૭ આચાર્ય સિદ્ધિસૂરીજી ચર્ચા માટે કોઈપણ પ્રકારે તૈયાર નથી
એ સત્ય ઘટના સંઘવી વ્યંબકલાલના ટપાલ દ્વારાએ આવેલા નીચેના પત્રથી સમજાશે
પૂજય આચાર્ય મહારાજશ્રી સિદ્ધિ વિજય સૂરીશ્વરજીને પોણા ચાર વાગે વાંદવા ગયો હતો. સાથે જેસંગભાઈ સાંકળચંદ ભોળાભાઈ અને લાડોલના બે શેઠીયાઓ હતા. પૂજય આચાર્ય દેવ સાગરાનંદ સૂરીશ્વરજીએ લખાવેલ ત્રણ મુદા વંદન કરી મહારાજશ્રી તરફથી સુખશાતા પૂછી મેં વાંચવા શરૂ કર્યા પહેલું વાંચ્યું કે પોતે કહ્યું કે મારે કાંઈ સાંભળવાની જરૂર નથી, મેં કાંઈ લખાણ કોઈને મારી સહીથી આપ્યું નથી ત્યારે કહ્યું કે આપે ભરસભામાં કહેલ તે વીરશાસનમાં આવ્યું છે અને તેથી આપને આ હકીકત જણાવી છે એમ કહી બીજો મુદ્દો આપણા આચાર્ય દેવે લખાવ્યો તે વાંચ્યો ત્યારે પણ મને અટકાયત પોતે કરતા હતા, છતાં મેં ત્રીજો મુદ્દો પણ પોતાને વાંચી સંભળાવ્યો. અહિંનું પોતાની પાસે કોઈ ન હોતું પછી કહ્યું કે મારી તો નાનપણથી જે માન્યતા છે તે મને જયારે પરાણે આગલાં નાખી બોલાવ્યો ત્યારે મેં કહ્યું કે આજ સુધી બે તેરસો કરી તે શું? અને આપની હવે શું માન્યતા છે ? જવાબ કે મારી માન્યતા પ્રમાણે મેં કહ્યું છે અને આજ સુધી ભૂલ થઈ તે મેં સુધારી છે મારે કાંઈ લેખ લખવા નથી. પ્રતિનિધિ મોકલવાનો નથી. અને મારે કોઈ ભાગ લેવો નથી વિગેરે વાતો જેસીંગભાઈ ભોળાભાઈ વિગેરે રૂબરૂ થઈ છે તે જાણવા લખ્યું છે તે વળતો પત્ર કામ સેવા ફરમાવશો.”
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૩૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ ઉપરનો આખો પત્ર વાંચી વાચકવૃંદ વિચારશે તો સ્પષ્ટ માલુમ પડશે કે
આ વૃદ્ધ તપસ્વી ચર્ચા કરી સત્ય નિર્ણય કરવા માગતા નથી કારણ કે વીરશાસનમાં છપાવ્યા પ્રમાણે જ શ્રી મેઘસૂરીજી દ્વારાએ પણ શ્રી સિદ્ધસૂરીજીએ સહી સાથે પ્રતિજ્ઞાપત્ર મોકલવાનું જણાવ્યું છે અને પ્રતિજ્ઞાઓ પણ અરસપરસ કેવી કરવાની છે તે પણ જણાવ્યું છે તે ચોખું જ છે, છતાં શ્રી મેઘસૂરીજી તે તાર અને મોકલેલા કાર્ડનો અમલ લખ્યા અને જણાવ્યા પ્રમાણે શ્રી સિદ્ધસૂરીજી પાસે કરાવી શકયા નથી એ ચોખ્ખી વાત છે અને તે વાત વરશાસનનો તંત્રી પણ સ્વીકારે છે છતાં તાર ટપાલ કાંઇ મળ્યા જ નથી એમ કહી વાત ઉડાડી દેવા મથે છે, અને ગેરસમજ ફેલાવવાનો ઇરાદો સેવે છે તો પણ સ્પષ્ટ થયું કે શ્રી સિદ્ધસૂરિજી કોઈ પણ પ્રકારે તિથિચર્ચા બાબતની સભામાં આવવા કે પ્રતિનિધિ મોકલવા કે સહી કરી પ્રતિજ્ઞાપત્ર મોકલવા તૈયાર નથી તો પછી વીરશાસનના તંત્રીનું જે કથન છે કે શ્રી સિદ્ધિસૂરીજી તિથિ ચર્ચા કરવા તૈયાર જ છે. તે તેના માત્ર બકવાદ સિવાય બીજું કંઈ નથી અને તેના કથનનું જુઠાપણું વીરશાસનને વાંચનાર સામાન્ય મનુષ્ય પણ સમજી શકે તેમ છે. વળી વાચકોને આથી તેમની મનોદશાનો અચ્છો ખ્યાલ આવી શકશે કે વીરશાસનનો તંત્રી માત્ર નવી ટોળીના પક્ષના ખોટા બચાવ તરીકે પડદા બીબીનું કામ કરે છે, પરંતુ તે નવી ટોળી કોઈ પણ પ્રકારે ચર્ચા કરી શાસ્ત્રીય નિર્ણય કરી સંઘમાં શાંતિ સ્થાપવાને તૈયાર છે જ નહિ.
આમ છતાં આશ્ચર્યની વાત છે કે ભદ્રંકર વિજય દ્વારા નીચે પ્રમાણે પત્ર વ્યવહાર સિદ્ધિસૂરીજીના નામે શરૂ થયો.
શ્રી મેઘસૂરીજી દ્વારા દેવાતા સમાચાર શ્રી સિદ્ધિસૂરીજીને મંજૂર નહિં પણ તેમની આજ્ઞાને નામે ભદ્રંકર વિજયજીની સહીથી લખાતા સમાચારો પ્રામાણિક માનવાને જણાવાય તે શેખઈ કહેવાય કે બીજું કંઈ? અર્થાત્ સિદ્ધિસૂરિજીના નામે કયાં નાટકો ભજવાય છે તે જગત સમજી શકે તેમ છે. ભદ્રકર વિજયનો તા. ૩૦ મીનો લખેલો પત્ર નીચે મુજબ.
પૂ. પરમ ગુરૂદેવ, આચાર્યમહારાજ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી અમદાવાદથી લિ. તેઓશ્રીનો ચરણકિકર મુનિ ભદ્રંકરવિજય તત્ર આચાર્ય શ્રી સાગરાનંદસૂરીજી જોગ જણાવવાનું કે - પૂ. શ્રી આણંદવિમલસૂરીશ્વરજી મહારાજાની આચરણા અને આજ્ઞા આદિ દર્શાવનાર તરીકે આચાર્ય શ્રી વિજયનીતિસૂરીજીએ લહીયા પાસે લખાવીને પ્રચારેલું પાનું, કે જેની એક નકલ તેઓએ મને પણ મોકલી હતી તેમજ તેમના સમુદાયના પંન્યાસ શ્રી સંપત વિજયજીની સહીથી જે
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૩૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . પાનાને જૈન અને જૈન ધર્મ પ્રકાશમાં છપાવવામાં આવ્યું હતું તે પાનાને અંગે મને પ્રશ્ન પૂછાતાં તેના ઉત્તર રૂપે મેં એવો ભાવ વ્યક્ત કર્યો હતો કે મજકુર પાનામાં શ્રી તપગચ્છની માન્યતાથી વિરુદ્ધની ગાથાઓ છે તેમજ તેમની ભાષા સોલમી સદીની લાગતી નથી. આ વાત પૂરતી જ મેં એવી પ્રતિજ્ઞા જાહેર કરી હતી કે મજકુર પાનું જશ્રી તપાગચ્છની માન્યતા મુજબનું જ તથા સાચું જ છે એમ પૂરવાર થઈ જાય તો હું મજકુર પાનામાં જણાવેલી વાતો માનવા, તે મુજબ વર્તવા અને એથી આગળ વધીને તેમ ન માન્યું અને તેમ ન કર્યું હોય તે બદલ પ્રાયશ્ચિત્ત લેવા પણ તૈયાર છું. આ સિવાયની કોઇપણ પ્રતિજ્ઞા મેં કરેલા ખુલાસાઓ દરમ્યાન કરી જ નથી.
એટલે મારી ઉપર જણાવ્યા મુજબની પ્રતિજ્ઞાને કબુલ રાખીને, હું જિજ્ઞાસુ છું અને તમો સમાધાનકાર છો - તેવી રીતે તમો જો જરૂરી પુરાવાઓ અને અમારી શંકાઓના તમોએ લખેલાં સમાધાન મોકલી આપવાની તમારી કબૂલાત લખશો, તો એથી મને આનંદ થશે. આ મુજબની તમારી કબુલાત તમો મારા ઉપર લખી મોકલશો તો તે આવ્યેથી મજકુર પાનાને શ્રી તપાગચ્છની માન્યતા મુજબનું સાચું ઠરાવવાને માટે કયા કયા પુરાવાઓ અને કઈ કઈ બાબતોનાં સમાધાનો લખીને તમારે અમોને મોકલી આપવાનાં છે, તે અમો તમોને વિગતવાર લખીશું. વિશેષ તમારી કબુલાત આવ્યેથી શ્રી વીર સં. ૨૪૬૭, વિ.સ. ૧૯૯૭ના માગશર સુદ ૧, તા. ૩૦-૧૧-૪૦ શનિવાર.
મુનિ. ભદ્રંકરવિજય સહી દા. પોતે 5 તા.ક. ધરણેન્દ્ર શ્રી પૂજયની વાત પૂનમ અમાસની હાનિવૃદ્ધિએ તેરસની હાનિવૃદ્ધિ સંબંધી નહિ છતાં ઔદયિકી ચતુર્દશી આદિની હેરાફેરીવાળી હતી જ અને એજ મારો મુદો હતો, છતાં ઉપરિસૂચિત પાના બાબતનો નિર્ણય થયા બાદ તમારી ઈચ્છા હશે તો તે વિષે પણ વિચારીશું અને તેમાં મારી ભૂલ થયેલી છે એમ જો મને જણાશે, તે બદલ પણ “મિચ્છામિ દુક્કડમ' દેતાં હું જરાપણ અચકાઈશ નહિ એની તમો પૂરેપૂરી ખાત્રી રાખજો. માગશર સુ. ૧ શનિવાર.
| મુ. ભદ્રંકર વિજય સહી દા. પોતે શ્રી સિદ્ધિસૂરીજી ઉપર વિદ્યાશાળાના સરનામે મોકલેલા પત્રની નકલ - આનંદસાગર પાલીતાણા
તા. ૨-૧૨-૪૦ માગસર સુદ ત્રીજ અમદાવાદ આચાર્ય વિજયસિદ્ધિસૂરીજી
પ્રતિજ્ઞા માટે તાર અને કાર્ડ મોકલ્યા પછી સંઘવી તરફથી તમારા કહેલા સમાચાર પત્રથી મલ્યા છતાં મુનિ ભદ્રંકરવિજય પાસે લખાવેલું તમારું કાર્ડ મલ્યું.
Page #187
--------------------------------------------------------------------------
________________
રૂપ શ્રી સિદ્ધચક્ર)
અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ ૧. વાદી પ્રતિજ્ઞા કર્યા પછી જિજ્ઞાસુ કહેવાય? ૨. સભા સમક્ષ કહેલી ઘણી જાહેરાતોમાં એકની જ પ્રતિજ્ઞા જણાવાય તો બાકી માટે શું? ૩. શાસ્ત્રીય પુરાવા બહાર પડયા પછીની જાહેરાત સભા સમક્ષના નિર્ણય માટે હોય.
તા.ક. જણાવેલી ત્રણ પ્રતિજ્ઞાઓ ઉપર સહી થઈને તમારા તરફથી નહિં આવે તો વૈશાખ સુધીની સભા અગર અહિંની સભામાંથી જે રસ્તો લેવામાં આવે તેમાં તમારે વાંધો નથી એમ ગણાશે.
આનંદસાગર સદ. પોતે. ઉપરના પત્રનો આવેલ જવાબ નીચે મુજબ - પરમ ગુરૂદેવ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી અમદાવાદથી લિ. તેઓશ્રીનો ચરણકિકર મુનિ ભદ્રંકરવિજય તત્ર આચાર્ય શ્રી સાગરાનંદસૂરીજી પાલીતાણા જોગ જણાવાનું કે તા. ૨-૧૨-૪૦ના તમારા કાર્ય પૂર્વે “મુનિ હંસસાગર' સહિતના કાર્ડ સિવાય તમારા તરફથી તાર કે કાર્ડ મારા ઉપર આવેલ નથી. કોઈ સંઘવીને કે અન્યને તમને પહોંચાડવાના સમાચાર મેં કહ્યા નથી. હું વાદિ હતોય નહિ અને છુંય નહિં. આચાર્ય શ્રી વિજયતિસૂરીજીવાળું મજકુર પાનું શ્રીતપાગચ્છની માન્યતા મુજબનું અને સાચું છે એવી જો તમે મને ખાત્રી કરાવી આપો તો હું તેમાં જણાવ્યા મુજબ માનવા, વર્તવા અને તેથી વિરુદ્ધ જે માન્યું - કર્યું હોય તેનું પ્રાયશ્ચિત્ત લેવા પણ તૈયાર છું. આ વાત તમને જણાવવા છતાં તમે મજકુર પાનાની ખાત્રી કરાવી આપવા તૈયાર થતા નથી અને આડી અવળી વાતો કરો છો એ ખેદનો વિષય છે. ધરણેન્દ્ર શ્રી પૂજયવાળી વાત વિષય મેં તમને જણાવી દીધું છે અને મજકુર પાનાનું વિધાન ૧૫૭૭નું સાચું છે એમ તમે પૂરવાર કરી શકો તો બીજા પ્રશ્નને અવકાશ જ રહેતો નથી. આથી હજુ પણ તમો મા શુ.૧ના મારા પત્રમાં જણાવેલી રીતે પાનાને સાબીત કરવા તત્પર બનો એજ મારી માગણી છે. સાચી રીતિએ આરાધના થાય અને તિથિ દિનચર્ચા નિમિત્તનો કલહ દૂર થાય એવી ભાવનાવાળાથી તો મારી આ સરલમાં સરલ માંગણી તે નકારી શકાય નહિં. આ વિના તમે જે સભા કે બીજું કરો તેમાં હું સંમત છું કે મારે વાંધો નથી એમ ગણાય જ નહિં. શ્રીવીર સં. ૨૪૬૭ વિ.સં. ૧૯૯૭ના માગશર સુદ ૫ તા. ૪-૧૨-૪૦ બુધવાર.
મુનિ ભદ્રંકરવિજય સ. દ. પોતે
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૩૬ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-પ-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ આચાર્ય શ્રીમદ્ સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજે શ્રી સિદ્ધિસૂરીજીને હાથોહાથ આપવા અને તેમની જ સહીથી ઉત્તર લેવા તા. ૬-૧૨-૪૦મીએ
નીચે મુજબ પત્ર મોકલ્યો હતો. પાલીતાણા માગસર સુદ ૭ આનંદસાગર
અમદાવાદ મધ્ય સુશ્રાવક ભોગીલાલ સાંકળચંદ યોગ્ય ધર્મલાભ સાથે માલુમ થાય કે આ કાગળ તમારી ઉપર એટલા માટે મોકલ્યો છે કે તમો ખુદ સિદ્ધિસૂરીજીને આપો અને તેનો ઉત્તર જાતે તેમની પાસે સહી સાથે લખાવીને અહિં બીડો પહેલાના કાગળોમાં બારોબાર ગોટાળો થતો લાગ્યો છે માટે તમારી મારફતે મોકલ્યો છે. આનંદસાગર
પાલીતાણા માગસર સુદી અમદાવાદ આચાર્ય સિદ્ધિસૂરી ભદ્રંકરવિજયની સહીનું બીજું કાર્ડ મલ્યું.
૧. મુદારૂપ પ્રથમ પત્ર મુજબ પ્રતિજ્ઞા ન કરો તો પંદરમી વીરશાસનની તમારા કથનની સત્યતા કરવા, તેમજ માન્યતા આદિની કબુલાત તમારી જ સહી સાથે પખવાડિયામાં મોકલો તો પર્વતિથિની હાનિવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિવૃદ્ધિ શ્રીદેવસૂર તપાગચ્છમાં જુના કાળથી થાય છે, એમ સાબીત કરવા અને તેમ ન કરું તો માફી માગી પ્રાયશ્ચિત લેવા હું આથી પ્રતિજ્ઞા કરૂં છું.
૨. મેઘસૂરી ઉપરનો તમારા માટેનો જ તાર અને પત્ર તથા અહિંથી આવેલ સંઘવીને તમોએ બીજાઓની પણ સમક્ષ કહેલ બાબતમાં તમો ના કબુલ થવાથી માર્ગ વિસર્યાજ છો અને તેથી હવે તો તમારી જ સહીથી આવેલું લખાણ પ્રમાણ ગણાય.
૩. (૧) તમારૂં જ વાદિપણું (૨) તે પાનાના શ્રી આનંદવિમલસૂરીની વખત થયેલ બે પૂનમની બે તેરસવાળા લખાણની સત્યતા (૩) શ્રીધરણેન્દ્રસૂરી વખતની તમોએ ચૌદશની જ વાત કરી છે કે સર્વ પર્વતિથિની? વિગેરે બાબતોનો સભામાં પહેલો નિર્ણય થશે.
૪. તમારી સહી સાથે પ્રતિજ્ઞા નહિં આવે અને સરલતા નહિ થાય તો પણ ૧૫મીના વીરશાસનનું તમારું લખાણ થોડી મુદતમાં જાહેરાતપૂર્વક સભામાં ચર્ચાશે જ.
આનંદસાગર સહી દ. પોતે
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૩૭ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦
ઉપરના પત્ર પ્રમાણે તા. ૮-૧૨-૪૦મીએ ખુદ સિદ્ધિસૂરીજી ઉપર પણ પત્ર લખ્યો હતો તેનો તેમના તરફથી તા. ૧૨-૧૨-૪૦મીએ લખેલો જવાબ નીચે મુજબ
-
-
પરમ ગુરૂદેવ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી અમદાવાદથી લિ. તેઓશ્રીનો ચરણકિંકર મુનિ ભદ્રંકરવિજય તત્ર પાલીતાણા આચાર્ય શ્રી સાગરાનંદસૂરીજી જોગ જણાવવાનું કે - ‘પૂ. શ્રી આણંદવિમલસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા અને આચરણા આદિ દર્શાવનાર તરીકે આચાર્ય શ્રી વિજયનીતિસૂરીજીએ લહીઆ પાસે લખાવીને પ્રચારેલું પાનું જો શ્રી તપાગચ્છની માન્યતા મુજબનું અને સાચું પૂરવાર થઇ જાય હું તેમ માનવા, કરવા અને તેમ નહિં માન્યા કર્યા બદલ પ્રાયશ્ચિત્ત લેવા પણ તૈયાર છું.' - આ વાત તમને વારંવાર જણાવવા છતાં તમે નવી પ્રતિજ્ઞાની વાત કરો છો અને આડી અવળી વાતો કરી મૂળ વાતને ઉડાવવા મથો છો એ ખેદનો વિષય છે. તાર, પત્ર અને સંઘવી આદિની વાતોમાં સત્ય જણાવવા છતાં ‘માર્ગ વિસર્યાજ' આદિ લખો છો તે શોભે નહિં. હજુય સૂચવું છું કે આમ કરવું જવા દઇને માગસર શુ. ૧ના પર્વમાં જણાવેલી રીતિએ મજકુર પાનાને પુરવાર કરી આપવા તત્પર બનો. આ સિવાય તમે સભા આદિ જે કાંઇ કરો તે અમને બન્ધનકારક નથી જ. હાલ એજ શ્રી વીર સં. ૨૪૬૭ વિ.સં. ૧૯૯૭ માગશર સુદ ૧૩ તા. ૧૨૧૨-૪૦ ગુરૂવાર.
મુનિ ભદ્રંકરવિજય સહી દ. પોતે આચાર્ય શ્રીમદ્ સાગરાનંદસૂરીજી તરફથી ઉપરના પત્રનો તા. ૧૫-૧૨-૪૦મીએ ફરી વરેલો પ્રત્યુત્તર
આનંદ સાગર, પાલીતાણા, માગસર વદ ૧
આચાર્ય સિદ્ધિસૂરી અમદાવાદ
તમારી પોતાની સહીથી ૧૫ નવેમ્બરના વીર શાસનમાં આવેલા તમારા કથનની પ્રતિજ્ઞા બહાર પાડવા મેં પ્રતિજ્ઞા સાથે જણાવ્યું હતું. તેનો ઘણા દિવસ થયાં અમલ થયો નથી. તમો વૃદ્ધ તપસ્વીએ ઉત્તર દાતા તરીકે જવાબદારી લીધેલી છે. માટે તમારી જ સહી હોય.
આનંદસાગર સહી દ. પોતે
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૩૮ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ ઉપર મુજબની હકીકત જાણનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારો વર્ગ પર્વતિથિની હાનિ વૃદ્ધિએ પૂર્વતર તિથિની હાનિવૃદ્ધિ જે સેંકડો વર્ષોથી કરવામાં આવે છે તે શાસ્ત્ર અને શુદ્ધ પરંપરાથી સિદ્ધ છે એમ સાબીત કરવા દરેક વખતે તૈયાર રહેલો છે, પરંતુ નવોમત કાઢનાર પક્ષ પર્વતિથિના ક્ષયે તથા પર્વતિથિના બેવડા પણાને માનવા મનાવવા પેટે જે મનસ્વીપણે તૈયાર થયો છે તે દરેક વખતે ખસ્યો છે અને ખસેજ છે તે નવો વર્ગ લોકોને જે એમ ભરમાવે છે કે ઉદયવાળી તિથિ માનવી જોઈએ તે તેઓનું ભરમાવવું સન્માર્ગગામી લોકોને અસર કરનાર થયું નથી કેમકે સન્માર્ગગામી લોકો સમજે છે કે પર્વતિથિના ક્ષયની વખતે અપર્વ સૂર્યોદય માનીને પર્વની આરાધના કરે છે, તેમજ પર્વતિથિ બેવડી હોય ત્યારે પહેલે દિવસે ચોખ્ખો પર્વનો સૂર્યોદય હોય છે. છતાં તેઓ માનતા નથી જો તેઓ તરફથી એમ કહેવામાં આવે કે ક્ષયવૃદ્ધિના પ્રસંગમાં ઉદયનો સિદ્ધાંત રહી શકે નહિં તો પછી પોતાના નવા મતને છોડી દેતા કેમ નથી? પરંતુ ખરી વાત તો એ છે કે જે તત્ત્વતરંગિણી તથા હીર પ્રશ્નના કેટલાક પ્રશ્નો શ્રી વિજયદેવ સૂરીજીનો પટ્ટક અને શાસ્ત્રીય પુરાવામાં જણાવેલ શ્રી આનંદ વિમલસૂરીજી મહારાજની આજ્ઞા અને આચરણોને દર્શાવનાર વિગેરે જુના લેખો તેઓની ધ્યાનમાં હતા જ નહિં અને હવે અજ્ઞાનપણે પકડાયેલું છોડતું નહિં હોવાથી તેઓને જુદી જુદી જાળ બીછાવવી પડે છે અને તે જાળમાં વૃદ્ધ તપસ્વી પણ સપડાયા છે તેથી આ આખો અંક એજ માટે બહાર પાડવો પડયો છે. અન્તમાં - જેમ જેમ બહુશ્રુત બહુજન સમ્મત બહુ શિષ્ય પરિવરિયો, તેમ તેમ જિનશાસનનો વૈરિ જો નવિ નિશ્ચય દરિયો - આ મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજની ગાથા લાગુ ન પડી હોય તો કલ્યાણકારક ગણાય.
તા.ક. હજુ પણ શ્રી સિદ્ધિસૂરીજી સંઘની શાંતિ ઇચ્છતા હોય તો ખુદ પોતાની સહી સાથે પ્રતિજ્ઞાપત્ર બહાર પાડી નિર્ણય કરવા તૈયાર થાય એ જ હિતાવહ છે.
સમાય.
Page #191
--------------------------------------------------------------------------
________________
( સાગર સમાધાન
|ળપ્રશ્ન - પત્નોદિ સખ્ત ગો લિવિયાં સુફ ૩૩ો એમ શ્રી પંચાલકજીમાં
શ્રાવકનું લક્ષણ જણાવે છે. વળી સંપત્તવંત પવિયેદં ગUI સુનેરું ય એમ શ્રી શ્રાવક પ્રજ્ઞપ્તિ આદિમાં શ્રાવકનું લક્ષણ કહ્યું છે, તથા શ્રવતિgતા શ્રતિ વગેરે શ્રાવક શબ્દનો નિરૂકત અર્થ દર્શાવી શ્રી શ્રાદ્ધવિધિ વગેરેમાં શ્રાવકશબ્દનો અર્થ જણાવ્યો છે. તો શું સાધુ ભગવંતો ભગવાન જિનેશ્વરમહારાજના પરલોકને અંગે હિતકારી એવાં વચનોને ભાવથી એટલે ઉપયોગથી સાંભળતા નથી ? અથવા શું સમ્યગુદર્શનાદિએ યુક્ત હોવા સાથે હંમેશાં સાધુ સામાચારીને સાંભળનારા હોતા નથી? અગર તો શું પોતાની શ્રદ્ધાળુદશાને પરિપકવ દશામાં લાવવા વગેરેના કાર્યો શું સાધુ ભગવંતો નથી કરતા? અને જો એ અનેક પ્રકારે જણાવાયેલા લક્ષણો સાધુ ભગવંતોમાં છે તો પછી
સાધુ ભગવંતો માટે શ્રાવકશબ્દ કેમ ન લાગુ કરવો? સમાધાન - જેમ કસ્તૂરીમાં રૂપ અને સ્પર્શાદિ છતાં પણ તેનો ગંધથી વ્યવહાર થાય છે તેમ
બીજા બીજા ગોળ આદિ પદાર્થોનો પણ રસ આદિ સિવાયના ગુણવાળા છતાં પણ રસાદિથી વ્યવહાર થાય છે. તેવી રીતે અહિં પણ સાધુ ભગવંતોમાં શ્રી જિનવચનનું શ્રવણ વગેરે છતાં પણ એકલા શ્રવણની પ્રધાનતા નથી તેથી તેમનો શ્રાવક શબ્દથી નિર્દેશ થતો નથી. પરંતુ જેને શ્રી જિનવચનના શ્રવણની મુખ્યતા છે. તેને શ્રાવક શબ્દથી ઓળખાવાય છે. ખરી રીતે તો આ સ્થાને ત્રણ વર્ગ સમજવાના છે. પહેલો વર્ગ એકલા સાંભળનારાઓનો છે. બીજો વર્ગ શ્રી જિનવચનને સાંભળનાર પણ હોય અને શ્રોતાઓને સંભળાવનાર પણ હોય, તથા ત્રીજો વર્ગ એવો હોય કે જે શ્રીજિનવચનને પોતે સાંભળનાર ન હોય, પરંતુ શ્રોતાઓને શ્રીજિનવચનને સંભળાવનાર જ હોય. આ ત્રણ વર્ગોમાં એકલા શ્રવણનો જ અધિકારી હોય, પણ સંભળાવવાનો અધિકારી ન હોય એવો જે વર્ગ તે શ્રાવક જ કહેવાય છે. તથા જે વર્ગ કેવલિમહારાજઆદિ પાસે શ્રીજિનવચનને શ્રવણ પણ કરે અને શિષ્ય તથા શ્રાવક આદિને શ્રીજિનવચન સંભળાવે પણ ખરો તે બીજો વર્ગ. આ વર્ગમાં તે બધો સાધુ વર્ગ આવે કે જેઓ કેવલજ્ઞાન કે ચૌદપૂર્વ જેવા પૂર્ણજ્ઞાનને ન પામ્યા હોય. ત્રીજો વર્ગ જે ઉપર જણાવવામાં આવ્યો છે તે શ્રોતા ન હોવાથી અને સાંભળનાર તથા સંભળાવનાર હોઇ પહેલા અને બીજા વર્ગમાં નથી, પરંતુ કેવલિમહારાજ અને ચૌદપૂર્વી જેવા સંપૂર્ણ જ્ઞાનીઓનો ત્રીજો વર્ગ છે, કેમકે તેઓ કોઇની પાસે શ્રોતા તરીકે નથી જ. પણ માત્ર સંભળાવનાર જ હોય છે. આ ત્રણ વર્ગો જો બરોબર સમજવામાં આવશે તો સ્પષ્ટપણે માલમ પડશે કે એકલા શ્રવણને કરનારો વર્ગ જે છે તે જ શ્રાવક છે એટલે કેવલ શ્રવણની તેઓને જ મુખ્યતા છે, એવી જ રીતે ઉપાસકશબ્દને માટે એક ઉપાસક એટલે સેવા કરનારો વર્ગ, બીજો ઉપાસક ઉપાસ્યનો વર્ગ, એટલે જે અધિક ગુણવાનોની સેવા કરનાર પણ હોય, અને બીજાઓથી ઉપાસ્ય એટલે સેવાને પામનારો પણ હોય. એવી જ રીતે જીવી ભગવાન તીર્થકરોનો ત્રીજો વર્ગ. કેમકે ભગવાનું જિનેશ્વરો કોઈની સેવા કરનારા નથી, પણ ત્રણે જગતના જીવોને સેવવા લાયક હોઇ કેવલ ઉપાસ્ય જ છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૪૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ જ
(ટાઈટલના ત્રીજા પાનાથી ચાલુ) શુદ્ધિને માટે કરાતી પ્રતિક્રમણ ક્રિયામાં પણ વૅ અ ર ળફ એમ જણાવવાનું નિયમિત કરેલું છે, તેનો અર્થ એ જ છે કે કોઈપણ સ્વજન કે પરજન, શત્રુ કે મિત્ર, અપરાધી કે અનપરાધી હોય, છતાં તેની સાથે બદલો લેવાની વૃત્તિ હું રાખતો નથી અને રાખીશ જ પણ નહિં, આવી રીતે જૈનદર્શનમાં આત્મીયદશાની ઉન્નતિ માટે અત્યંતર અને બાહ્ય બને છે
પ્રકારની શાન્તિનું ધ્યેય ઉંચા નંબરે જે રાખવામાં આવ્યું છે તે ધ્યેય ઈતર સર્વદર્શનકારોને હેરસ્પૃહા કરવા યોગ્ય છે.
૩. આવી રીતે શક્તિની ઉત્તમતા છતાં તેની નકલ પણ ઉત્તમ પદાર્થોની નકલની માફક ૩જગા જગા પર પ્રવર્તી રહી છે અને તેથી જ જગતનો હરકોઈ મનુષ્ય શાન્તિના માર્ગથી આ પોતાની વિરૂદ્ધતા કદાપિ જાહેર કરી શકતો નથી અને કરી શકે પણ નહિ, કિન્તુ સર્વ મનુષ્યો જ પોતાને શાન્તિના ઈચ્છુક મનાવવા અને શાન્તિ માટે પ્રવર્તનારા છીએ એમ મનાવવા માગે છે
છે પરંતુ જેમ રાજ્યખાતાઓમાં શાન્તિના નામે અનેક દેશો પચાવી લેવામાં આવે છે. જો અનેકના ભંડારો લઈ લેવામાં આવે છે, અનેક વર્ષો સુધી લંબાય તેવી રીતે યુદ્ધના સંરજામો 3 તૈયાર કરવામાં આવે છે અને એજ શાન્તિના નામે યુદ્ધના ઉપયોગમાં આવનારાં સાધનો પણ બીજાઓને યુદ્ધને માટે દેવાય છે. સુબ્રમનુષ્ય હેજે સમજી શકશે કે આ વસ્તુ શાન્તિની Bર્સિદ્ધિ માટે લેશ પણ નથી, પરંતુ શાન્તિના બહાના નીચે દેશ અને દોલતને હજમ કરી ?
જવાનો રસ્તો છે, એવી જ રીતે ધાર્મિક જગતમાં પણ કેટલાક મહાનુભાવો નવા નવા મતો જ શાસ્ત્રથી વિરૂદ્ધપણે કાઢે છે, ભગવાન તીર્થંકર મહારાજથી અવિચ્છિન્નપણે ચાલ્યા આવતા જ
એવા શ્રીજિનશાસનને ડહોળે છે અને ભદ્રિકજૈનોનેળલે પગલે ભરમાવે છે, છતાં શાન્તિનો રડોળ કરતી વખત તો શાન્તિના ઈજારદાર બને છે અને સત્યમાર્ગની પ્રરૂપણા કરનાર, સત્યમાર્ગે સિંચાલનાર અને સત્ય માર્ગને સાબીત કરનારાઓ જ્યારે જ્યારે તે ઉન્માર્ગ ગામીઓના માર્ગને
જુઠો છે એમ સાબીત કરવા આહ્વાન કરે છે, ત્યારે ત્યારે તે ઉન્માર્ગગામીઓ શાનિના 3 આ પડદો એટલો બધો પહોળો કરી નાંખે છે કે જે પડદો તેમના ઉન્માર્ગગામીઓમાં તો વ્યાપી
જાય, પરંતુ કંઈક કંઈક અંશે તે પડદો સન્માર્ગ ગામીઓમાં પણ ફેલાઈ જાય છે. આવી જ રિસ્થિતિમાં જ્યારે કોઈક અવસ્થાએ વૃદ્ધ, ત્યાગમાં મહંત, તપમાં તરી ઉતરેલા અને સમુદાયથી
સેવાયેલા હોય અને તેઓ ખોટી શાન્તિની બાંગ નીચે ઉન્માર્ગને સ્થાપે, પ્રવર્તાવે અને પોષનારા કબને, ત્યારે તો તે શાન્તિના નાટકના પડદાને ખરેખર સુજ્ઞજનતા સંપૂર્ણ હાંસીપૂર્વક જ ઉપાડે 8
# આ સ્થાને એ ચાહના ખોટી નથી કે શાન્તિનો સાચો રસ્તો લેવાની સાથે સત્યમાર્ગને રીઅવલંબન કરનારો મનુષ્ય જ શાસનમાં શોભાને પામી શકે છે. માટે ઉન્માર્ગગામીઓ તેરી
રસ્તે આવે એટલી જ હાર્દિક ભાવના સાથે અહિ વિરમવું જ યોગ્ય છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
!
(અનુસંધાન ટાઇટલ ૪ પાનાનું ચાલુ) કરતું હોય તો તે માત્ર જૈનદર્શન જ છે. વળી જૈનદર્શનની અંદર અતીત, અનાગત જ અને વર્તમાનમાં જે જે તીર્થકર ભગવંતો થયા છે થવાના છે, અને થાય છે તે સર્વ
છે જે માટે તીર્થકર નામ કર્મ ગોત્રના ઉદયવાળા જ છે અને તેથી પરમેષ્ઠિના પહેલા ક8 પદ તરીકે નો તિસ્થામાં એવું પદ રાખ્યું હોત તો કોઈપણ પ્રકારે વાચ્યાર્થને બાધ
જ આવવાનો નહોતો. છતાં નિરૂકત અર્થની અપેક્ષાએ વિશેષ ઉપયોગી થાય એવું રિહંતાdi જ પદ રાખીને સ્પષ્ટપણે જૈનજનતાએ જાહેર કરી દીધું છે કે જૈનશાસનમાં શત્રુ તરીકે છે જો કોઈની પણ વ્યવહાર થતો હોય તો તે માત્ર કર્મને અંગે જ છે. અને જૈનજનતા જ જો કોઈને પણ શિર ઝુકાવતી હોય તો તે માત્ર કર્મરૂપી શત્રુઓને હણનારાઓની આગળ સ જ છે. આવી રીતે જૈનદર્શન અને જૈનજનતાએ કર્મને અંગે વિરુદ્ધતા અને શત્રુતા જ જે માની છે, જાહેર કરી છે, અને તેના નિકંદનને માટે માર્ગ આચર્યો છે તે કેવલ જ છે એટલા જ માટે કે આત્મીયગુણોમાં અને આત્મીય સ્થિતિમાં જો કોઈપણ ભયંકર ઉત્પાતને સ ઉપસ્થિત કરનાર હોય કે મચાવનાર હોય તો તે માત્ર કર્મ જ છે અને તેથી આત્મીય 3 શાંતિને સતતપણે ચાહનાર અને મેળવવા મથનાર એવી જૈનજનતા નો રિહંતાdi
દ્વારા જ શાંતિના શુદ્ધ સામ્રાજ્યમાં એકઠી થાય છે અને પરિનિવૃત જેવા આખર
શબ્દના ધ્યેયથી સર્વત્ર પ્રવર્તિ રહે છે. વાચકવૃંદે ધ્યાન રાખવાની જરૂર છે કે જૈન ક્લ I જનતાએ એ વાત આખા શાસનમાં પ્રચલિત કરી રાખેલી છે કે જેઓ પરિનિવૃત્ત દશાને શા શ્વ માનનારા ન હોય તેઓ કોઈ દિવસ મોક્ષ પ્રાપ્તિની લાયકાતમાં રહી શકતા નથી
અર્થાત્ મોક્ષ મેળવવાથી થતી પરિનિવૃત્તદશાને માનનાર હોવા સાથે પોતાની તેવી
પરિનિવૃત્તદશાને માનનારો ભવ્ય જ હોઈ શકે અર્થાત્ તે અભવ્ય જીવો હોય છે કે ( જેઓને આત્માની પરિનિવૃત્તદશા માનવાની થતી નથી અને થવાની અથવા મેળવવાની ઇચ્છા પણ થતી નથી તેમ થવાની પણ નથી.
જેવી રીતે આત્મીયદશાની શાંતિને માટે ઉપર જણાવ્યા પ્રમાણે માત્ર એકલા જ જૈનદર્શનનું જ ઉંચું ધ્યેય છે, તેવી જ રીતે વ્યાવહારિક શાંતિ માટે પણ જૈનદર્શનનું
જ ધ્યેય ઘણું જ ઉચ્ચકોટિનું છે, અને તે હકીકત એટલા ઉપરથી સમજાશે કે જ જૈનદર્શનકારોએ હંમેશાં બે વખત ફરજીયાતપણે કરવાની જે આવશ્યક ક્રિયા છે, તેમાં તે વ્યાવહારિક શાંતિને સ્થાન આપ્યું છે. જૈનની આવશ્યક ક્રિયા શાંતિથી ચાહના સિવાય થઈ શકતી જ નથી. તેથી જૈનની સામાન્ય ક્રિયામાં પણ પોતાના દુરાચરણની માફી માગવાનું સ્થાને સ્થાને રાખવામાં આવ્યું છે. એટલું જ નહિ, પરંતુ આત્માની
(પાના નં. ૧૪૦ જુઓ) માં ધી “જૈન વિજયાનંદ"પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ જ
બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Gold
Page #194
--------------------------------------------------------------------------
________________
૨૮ ડીસેમ્બર ૧૯૪૦)
SIDDHACHKARA
(Regd. No. B. 3047.
સાચી શાંતિ અને તેના માર્ગો
છે
૦૦
જનસ્વભાવને ધારણ કરનારો કોઇપણ મનુષ્ય શાંતિને કિંમતી ગણ્યા આ સિવાય રહી શકતો નથી, તેમજ સ્થાને સ્થાને બોલતી વખતે શાંતિના છે
અગ્રપદને મંજુર કર્યા સિવાય પણ તેને ચાલતું નથી. જૈનજનતાની અપેક્ષાએ જે વિચારીએ તો જૈનજનતા અત્યંતર અને બાહ્ય બન્ને પ્રકારની શાંતિને
ઈચ્છનારી છે. અત્યંતર શાંતિ તેજ ગણાય કે જેનાથી જન્મ, જરા, મરણ, પ્ત રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે ઉપતાપ કરનાર કર્મોનો સર્વથા પણ નાશ થાય અને તેથી આત્મીય સ્થિતિમાં તાપ કે તાપનું કારણ એક્ટ પણે પણ રહે નહિં. આજ કારણથી જૈનજનતાએ સમગ્ર કર્મ રહિત થનાર આત્માને છે માટે જેવા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત શબ્દો વાપર્યા છે. તેવી જ રીતે નિર્વાણ
એટલે સર્વથા શાંતિને સૂચવનાર એવો પરિનિવૃત શબ્દ વાપરતાં સિધ્ધોને શા માટે જગા જગા પર નિબ્યુફે શબ્દ વાપર્યો છે. સર્વ વ્યાખ્યાકાર આ મહાત્માઓએ પણ તે પરિનિવૃત્ત શબ્દનો અર્થ સાંસારિક તાપથી રહિતપણાની
દશા પ્રાપ્ત થાય તે જ જણાવ્યો છે. એટલે સૂમદ્રષ્ટિથી વિચાર કરીએ હી તો સિદ્ધ, બુદ્ધ અને મુક્તદશા કરતાં પણ પરિનિવૃત્તદશાનું વિશેષ મહત્ત્વ ને શાસ્ત્રકારોએ જગા જગા પર સ્પષ્ટ કરેલું છે. અને એ જ પરિનિવૃત્તદશા માં લાવવા માટે જ જૈનધર્મની ઉપયોગિતા છે. અગર તે પરિનિવૃત્તદશા લાવવી છે તે જ જૈનધર્મનું ધ્યેય છે. કારણ કે સૃષ્ટિભરમાં કોઇપણ દર્શન સમગ્ર . 8 અશાંતિને કરનાર એવા કર્મોને માટે શત્રુ તરીકેનો વ્યવહાર
અનુસંધાન ટાઈટલ પાનું ૩ જુઓ
DOOO isis
Page #195
--------------------------------------------------------------------------
________________
Regd No. B. 3047
શ્રી સિદ્ધચક્ર
@ !!! વ...દ..ન....હો !!! શ્રેષ્ઠ
શ્રી સિદ્ધચક્રને सार्वं सिद्धिगतं सदर्थकथकं सूत्रप्रदं मौनिनं, सद्बोधिं सुबुधं नमामि चरणं शुद्धं तपः शंकरम्। एतन्मंडलमय॑मद्रिरिपुभिः श्रीसिद्धचक्रस्थित-, LI मानंदोदधिकौमुदीश्वरवरं श्रीपालसौख्यप्रदम्॥१॥
હત્ય ૫૨,
Sારક સમિ)
વર્ષ ૯:
Warne
અંક - ૭
(ધનજીસ્ટ્રીટ ઃ ૨૫, ૨૭)
s
વિક્રમ સં. ૧૯૯૭, વીર સં. ૨૪૬૭,
લવાજમ રૂા. ૨-૦-૦
તા. ૧૩-૧-૪૧ સોમવાર
કિંમત ૧ આના
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રી શ્રમણ સંઘ આ તરફ ધ્યાન આપશે અવિચ્છિન્ન પ્રભાવશાલી અને ત્રિકાલાબાધિત શ્રી જૈનશાસનમાં શ્રમણ ભગવાન મહાવીર # મહારાજાના છઠ્ઠા સ્થપણાનાં ચોમાસાં તો શ્રીઆવશ્યકસૂત્ર નિર્યુક્તિ આદિથી અને તેને અનુસરનારા 8 શ્રી વીરચરિત્રાદિથી ક્રમસર જણાવવામાં આવી ગયાં છે તેથી તેનું જ્ઞાન થઈ જાય છે, પરંતુ કેવલજ્ઞાન જ પ્રાપ્ત થયા પછીના ભગવાનના ચોમાસાનો ક્રમ શાસ્ત્રોમાં સ્પષ્ટપણે ઉલિખિત થયો જણાતો નથી, જ પરંતુ જો કોઈ જિજ્ઞાસુ શ્રમણભગવંત તે તરફ પ્રવૃત્તિ કરે તો શ્રી ભગવતીજીમાં પંદરમા શતકમાં
ગોશાલાનો અધિકાર કે જે ભગવંતના કેવલિપણાના સોલમા વર્ષમાં એટલે પંદર વર્ષ પછી બનેલો જ છે તે તરફ ધ્યાન દોરી શકે, તેમજ રથમુશલ અને શિલાકંટક સંગ્રામો તે વખતથી પહેલાં બનેલા છે છે તે પણ શતક સાતમાના ઉદેશ નવમામાં જણાવેલ છે, વળી સેચનક હાથીનું ચરમપણું જે જણાવેલ જ છે તે પણ વેશાલીના ઘેરાની સંપૂર્ણતા જણાવવા ઉપયોગી થાય. વળી ભૂતાનન્દ હાથી કે જે કોણિક
રાજાની પછી મગધની ગાદીએ આવનાર ઉદાયિનો હાથી હતો તેનો અધિકાર સત્તરમા શતકમાં છે - તથા શતક ૨૧-૨૨માં જે પાટલીપુત્રના વસાવવાના મૂળકારણરૂપ પાટલીવૃક્ષને જણાવે છે તે વિચારને
અવકાશ આપશે. સાથે એ હકીકત વિશેષે વિચાર આપશે કે શ્રીજ્ઞાતાસૂત્ર આદિ શેષઅંગોમાં ભગવાન કિ સુધર્મ સ્વામીની વાચના ચાલે છે અને તે પહેલાં શ્રીગૌતમસ્વામીની વાચના ચાલે છે.
સમાલોચના ૧. યુવકોમાં જેઓ શાસનપ્રેમિયો છે અને થશે તેઓ તો શાસનપ્રેમિયોના ભક્તો જ રહ્યા છે અને રહેશે. તથા તેઓ તો શાસનવિરોધિયોને ખોળી ખોળીને પીંખી નાંખશે અને શ8 નાંખે છે એમાં સંશયને સ્થાન જ નથી અને શાસનને શ્રદ્ધાશૂન્ય યુવકોનો તો ભય એક
અંશે પણ હતોએ નહિં અને છે પણ નહિં. એટલે જ તો તેવા યુવકોની નિશ્રાવાળી થઈને દેવદ્રવ્યને ખાવા-વિધવાઓને બગાડવા અને ત્યાગમય દીક્ષાને ડહોળવા તૈયાર થયેલ # કોન્ફરન્સને કેળવણી અને બેકારી નિવારણનું ઓઠું લેવા છતાં ધર્મની ચાહનાવાળાએ ધિક્કારી ક છે. જુનેરના જુલમનું પ્રાયશ્ચિત કરી તે યુવકોની સોડમાંથી નીકળ્યા સિવાય તેનું નામ જ લેવા પણ સુજ્ઞજૈનો તૈયાર નથી જ.
૨. તિથિની ચર્ચા કોઇની અંગત નથી જ. સાચા તિથિના નિર્ણયની ચર્ચા પણ ! સમય-ક્ષણની મોજવાળાને ન ગમે એ નવું નથી. (સમયધર્મી)
૧. પરીક્ષાને નહિં સહન કરનારો વર્ગ જેમ રક્તવ્યનિ હેતુમ એમ કહી પોતાના વિધાનોને હેતુયુક્તિથી સંગત કરવાને ના પાડતો હતો તેમ જે વર્ગ પર્વતિથિને આરાધનાર
હોઈ નિરૂપણ કરે ત્યારે તેમાં નિરધિકારપણું કહે તે કથીરશાસનનો જ વર્ગ હોય, પુરાવો જ આપવો નહિં, સામાં ઉભા રહેવું નહિં અને આવું બકવું એ નવા મતની જુઠાણાની ધજાજ જ છે. (કથીર?)
Page #197
--------------------------------------------------------------------------
________________
A
શ્રી સિદ્ધચક્ર
વર્ષ : ૯:]
પોષ સુદ પૂનમ
[અંક-૭
તંત્રી પાનાચંદ રૂપચંદ
ઝવેરી જ
છેશ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ આ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના
અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો કે કરવો
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
આગમોદ્ધારકની અમોઘદેશના
(ગતાંક પાના ૯૪થી ચાલુ)
ચેતનને ચેતન તથા જડને જડ માનવામાં સિદ્ધાંતમાં તેવો ન્યાય નથી. કસ્તૂરીની દલાલી તો સમ્યદ્રષ્ટિ તથા મિથ્યાદ્રષ્ટિમાં ફરક નથી. પણ કરતાં સુગંધ આવે તે સ્વાભાવિક છે, પણ સુગંધ સમ્યગૃષ્ટિ કેવળજ્ઞાનને ઉત્પન્ન કરવાનાં સાધનો લેવાનું ધ્યેય તો તે વ્યાપારમાં નથી. ધ્યેય દલાલીનું મેળવવાની ઇચ્છાવાળો હોવાથી તેને પૌલિક છે. દલાલીમાં દ્રવ્યની કમાણી છે માટે તે ધ્યેય પદાર્થો ! તે મોક્ષના હેતુમાં બાધક લાગે છે. આ છે. તેમ અહિં ધર્મના પ્રતાપે હલૌકિક ફલ મળે માન્યતા મિથ્યાદ્રષ્ટિમાં નથી. દેવતાપણું, રાજય ખરું પણ તે ઉદ્દેશ ખાતર ધર્મ કરવાનો હોતો નથી. વગેરે ધર્મના ફળ છે માટે તે ખાતર ધર્મ કરવો ખેડૂતોને ખેતી દાણા માટે હોય છે. ઘાસ માટે નહિં. અને કરી શકાય એમ તેઓ માને છે, જયારે જૈન ઘાસ તો ખેતી કરવામાં ઉગવાનું જ છે, તેથી તે
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૪૨ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ અંક-૭ (૧૩ જાન્યુઆરી ૧૯૪૧ ખેડુત ઘાસ માટે ખેતી કરે છે એમ નહિં કહેવાય, જાય તે રીતે અનુષ્ઠાન કરવું જોઇએ. આવી તેમ સમદ્રષ્ટિ આત્મા ધર્માનુષ્ઠાન કરે છે તે મોક્ષ સમજણથી શ્રદ્ધામાં ખામી નહિં આવે. માત્ર માટે, પણ ખેતીમાં ઘાસની જેમ આનુષંગિક ફલ વર્તમાનકાલનાં દુઃખનો નાશ કરવા માટે તરીકે અહિં ધર્માનુષ્ઠાનમાં વચમાં રાજાપણું, ધર્માનુષ્ઠાન કરનારને તેવા ધર્માનુષ્ઠાનથી રોકવો દેવપણું, ઋદ્ધિ સમૃદ્ધિ વગેરે મળે છે ધર્મ આત્માના નહિં. પણ તેની તેવી વિચારણામાં સુધારણા કલ્યાણ માટે, સંવર માટે, નિર્જરા માટે, અને છેલ્લે કરાવવાનો પ્રયત્ન વિવેકપૂર્વક કરવો. કર્મ બે મોક્ષ માટે કરવાનો છે.
પ્રકારનાં છે. સોપક્રમ તથા નિકાચિત. સોપક્રમ દુન્યવી ફલ માટે થતી ધર્મકરણી પણ
તત્કાલ નાશ થતાં વખત લાગે છે. દુન્યવી લાભની રોકાય તો નહિ જ ! આશય સુધરાવવા
ભાવનાથી પૂજા વગેરે ધર્મકરણી કરનારની વૃત્તિ
સુધરાવવી. કદાચ વૃત્તિ ન પલટાવી શકાય તો પણ * પ્રયત્ન કરાય.
તેને તે ધર્મકરણીથી રોકાય નહિં. દ્રવ્ય થકી એટલે અહિં પ્રશ્ન થશે કે ધર્મ આત્મકલ્યાણ માટે
એ રીતે પણ કરવામાં આવેલો ધર્મ દુર્ગતિને કરવો જોઈએ એ વાત તો ખરી, પણ ઐહલૌકિક
તા અટકાવવાનો છે એ ચોક્કસ છે. બાહ્ય પૌદ્ગલિક ફલની ખાતર ધર્મ આચરવો શરૂ કર્યો તો તે ધર્મ
તે પમ પદાર્થોની ઇચ્છાથી કરવામાં આવેલો ધર્મ પણ છોડાવવો? વિચારો ! શ્રીજિનેશ્વરદેવની પૂજા દુર્ગતિથી તો બચાવે જ છે. છેલ્લી કોટિનું દ્રષ્ટાંત સમદર્શનની શુદ્ધિ માટે કરવામાં આવે છે. વિચારો ! અભવ્ય કે જેને કલ્યાણની તો ઇચ્છા કેટલાક વિદ્ગોની શાંતિ માટે શ્રી જિનેશ્વરદેવનું અંશે પણ નથી, શ્રદ્ધા નથી, તેઓ અનુષ્ઠાનોને સ્નાત્ર ભણાવે છે તો તે શું સ્નાત્ર બંધ કરવું? ના! કલ્યાણનાં કારણને જ શી રીતે? છતાં મહાવ્રતો તે બંધ ન કરવું. બંધ ન કરાવવું. પરંતુ તેમાં આચરીને દુર્ગતિથી તેઓ બચે છે. એટલું જ નહિં, અધ્યવસાયની પરિણતિ સુધરાવવી. દુનિયાદારીના પણ દેવલોકમાં પણ નવરૈવેયક સુધી જાય છે. હિસાબે દુઃખ આવતાં ધર્માનુષ્ઠાન કરવાનું સૂઝે છે અભિવ્યની રખડપટ્ટી કાયમ છે એટલે દુર્ગતિમાં પણ તે વખતે તેને સમજાવવું જોઈએ કે પાપના ફલ જાય તથા નવરૈવેયકે પણ જાય. અભવ્ય અનંતી તરીકે આ દુઃખ આવ્યું છે, માટે સિદ્ધ થાય છે વખત પાપથી બચે તો અનંતી વખત નવરૈવેયકે કે પાપ ભયંકર છે, પાપ જ હેરાનગતિનું મૂલ છે, જાય. એટલે દ્રવ્યથી પણ કરાયેલો (આચરવામાં માટે ભવિષ્યમાં તેવાં પાપો ન બંધાય અને આવેલો) ધર્મ દુર્ગતિથી બચાવે છે જ. ભૂતકાળમાં બાંધેલાં પાપો પલાયન થાય - પીગળી તેવા ધર્મ કરનારાઓના હૃદયમાં મોક્ષની
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૪૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૭
(૧૩ જાન્યુઆરી ૧૯૪૧ ધારણા જન્માવવા વિવેકી વક્તાઓની જરૂર છે. નથી. ધારણીની વેદના દૂર કરવા અભયકુમારે ઉંચી ગતિએ આવ્યા છતાં પણ જો ચક્કરમાંથી ન પૌષધ અટ્ટમ કર્યાની વાત જ્ઞાતાસૂત્રમાં આવે છે, નીકળી શકાય તો ઉંચી ગતિ કામની શી? ચકડોળ ત્યાં પણ તેનો નિષેધ નથી. એટલે તેને એમ ઉંચે ચઢે અને નીચે ઉતરે છે. ચકડોળની ખુરશીમાં સમજાવાય કે પૌત્રલોક પદાર્થોની લાલસા બેઠેલો છોકરો ખુરશી ઉપર ચઢે ત્યારે ખુશી થાય, આત્માને ફરી ફરીને પુદ્ગલિમાં ફસાવશે. પણ તાલી પીટે, પણ ત્યાં તો ખુરશી નીચે ઉતરે એટલે ધર્માનુષ્ઠાન કરતાં તો રોકાય જ નહિં. મોક્ષનો ઉદેશ તાલી ખાલી ગઈ! અનંતીવાર દેવલોકમાં ગયા છતાં છોડીને ઐહિકલૌકિકાદિ ઉદેશો વિષયાનુષ્ઠાનાદિના ફરી ફરી નીચે આવવાનું શાથી? ખરી વાત તો એ સ્વરૂપથી પણ સમજાવાય. છે કે ચગદાવી મારનારા આ ચક્કરમાંથી નિવૃત્ત ઢોંગીઓનું કથન ! થવામાં જ શાણપણ છે. અનંત પુદ્ગલપરાવર્તવાળું કેટલાકો કહે છે કે “સામાયિક પ્રતિક્રમણ - ભવચક્ર તેમાં દેવલોક અનંતીવાર પામ્યા, પણ તેથી તો સમ્યદ્રષ્ટિને જ શોભે, અને વિરતિ તો કલ્યાણ શું થયું? ભટકવાનું શું અટકયું? એ સમ્યકત્વવાળાને જ હોય. સમ્યકત્વના ઠેકાણા વગર ચક્રમાંથી નીકળવામાં જ કલ્યાણ છે. દુન્યવી આ બધું કરવું તે ઢોંગ છે. ઢોંગથી અધ:પતન થાય ઇચ્છાથી ધર્મ કરનારાને આ રીતે બધું સમજાવવામાં માટે તે કરવું તે મૂર્ખાઈ છે. ' આવું કથન
આઈ અને તે માટે પણ પણ આંખનો સ્વભાવ છે શાસ્ત્રાનુસારી નથી, પણ ઢોંગીઓનું છે. તેને પૂછો ' કે તેને આપનો પણ ભરૂસો નહિં, તો બાપનો તો કે ચારિત્રથી અભવ્ય કે જે મોક્ષ માનતો જ નથી હોય જ કયાંથી? માણસ પોતે પોતાની આંખને એટલે જેનામાં સમ્યકત્વ છે જ નહિં તે તારા માનવા ફોડતો નથી, છતાં આંખ આપનો ભરૂસો રાખતી મુજબ તો નરકે જ જાય ને! ઘોર નરકે જાય એમને? નથી, તો બાપનો ભરૂસો કયાંથી રાખશે? તેવી રીતે પણ ચારિત્રયી અભવ્ય પણ નવ રૈવેયક સુધી જાય પૌદ્ગલિક લાલસાથી ધર્મ કરનારો માને ખરો કે છે આ જીવોને તો હજી વ્યવહાર સમ્યકત્વ છે “શ્રી ધર્મ તે કલ્યાણ માટે છે, પણ પોતે તો દુઃખ વખતે જિનેશ્વર દેવે જે કહ્યું તે સાચું જ છે' આ માન્યતા ધર્મનુષ્ઠાન આદરે છે એટલે તે પરિણતિ દૂર ન એ અમારું સમ્યકત્વ જ છે. આવું સમ્યકત્વ કોને પણ થાય, તો પણ તેને ધર્માનુષ્ઠાનથી રોકાય નહિં. આવે? તે જણાવતાં આચાર્ય ભગવાન શ્રીમદ્ ચક્રવર્તીઓ, વાસુદેવો, ક્ષેત્રોના દેવોને સાધવા માટે હરિભદ્રસૂરીજી મહારાજા પંચવસ્તુમાં કહે છે કે અઠ્ઠમો કરે છે. તે અમોમાં આત્મ કલ્યાણ જોવાતું અંતઃકોટિ કોટિ સાગરોપમ સંસાર બાકી રહે ત્યારે નથી, છતાં તે અમોનો નિષેધ કરવામાં આવ્યો ગ્રંથી તૂટે અને પછી જ આવો નિશ્ચય થાય. ગ્રંથીની
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૪૪: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૭ (૧૩ જાન્યુઆરી ૧૯૪૧ પાસે આવ્યો અનાભોગથી અને પછી નિપાત્તત્તાં સમ્મદ્રષ્ટિ આત્મા ધર્માનુષ્ઠાન મોક્ષ માટે કરે છે, એ ખ્યાલ આવ્યો ત્યારે સમજવું કે હવે જયારે મિથ્યાદ્રષ્ટિ ધર્માનુષ્ઠાન દુન્યવી લાભો માટે અંતઃકોટાકોટી સાગરોપમ જ સંસાર બાકી રહ્યો. કરે છે. કેટલું અંતર? સ્પર્શ, રૂપ, રસ, અને ગંધના જો કે અભવ્યનું ચારિત્ર તો શ્રદ્ધાવંતોની દ્રષ્ટિએ સ્વરૂપને જાણીને આત્મામાં તેનું બંધનું કારણ પણું મહાઢોંગ છે તેથી આ ઢોંગીઓના કહેવા મુજબ પરિણમન કરી સમ્યદ્રષ્ટિ આત્મા કેવળજ્ઞાન માટે તો તેની ભયંકર દુર્ગતિ જ થવી જોઇએ, પણ તેની ઉદ્યમી છે અને કાયાના સંયોગો અનુસાર તેજ તો સદ્ગતિ થાય છે એ નિયમ જ છે. અભવ્ય કાયાથી આત્મ કલ્યાણ સાધે છે. પણ મહાવ્રતના યોગે સદ્ગતિ ગામી બને છે. જે આત્મકલ્યાણના સાધન માટે ઉપયોગ ન પૌલિક ઇચ્છા એ કરેલો ધર્મ પણ દેવલોકનાં પણ છે
છે પણ દેવલોકના કરે, પણ પૌદ્ગલિક સુખને માટે એ કાયાને સુખો તો આપે જ છે.
ઉપયોગમાં લે તો તેને વિષય પ્રતિભાસજ્ઞાનવાળો કાયાની માયા જ મારે છે !
સમજવો. ધર્મ કરતાં કોઈને રોકવો નહિં. ધર્મકરણી
ભવસંક્રમણ વખતે આ દેહ ઉત્પાત કરવામાં બંધ કરવી નહિં. ઇચ્છા આત્મકલ્યાણની રાખવી કશી મણા રાખતો નથી. દુરાણીના મરાઠા કેદીઓ અને રખાવવી. કોઇએ સટ્ટો કર્યો, પાયમાલ થયો, કેદીની સ્થિતિમાં હતા અને દિલ્હી સળગાવવા ગયા આ સટ્ટો તો ભીખ મંગાવશે એવી ભાવનાથી સટ્ટાની
હતા. આ દેહ તો કેદીરૂપ હોવા છતાં તેને પરોણા બાધા લેવા આવ્યો તો તે બાધા આપવી કે નહિં? તરીકે રાખેલો છે, શાસ્ત્રમાં કહ્યું છે કે મરણ વખતે તેની ઇચ્છામાં કાંઈ આત્મકલ્યાણ નથી, માત્ર અનંતી વેદના થાય છે અને તેને ઉભી કરનાર પણ પૈસાથી પાયમાલ ન થવાની જ ભાવના છે. ક્ષયના
આ દેહ જ છે. એવા આ દેહના ભરૂસે ચાલવું? રોગોથી ડરીને કોઈ બ્રહ્મચર્ય માટે પણ નિયમ લેવા
સામાયિકાદિ કરવું હોય દેહની ડખલ જ ઉભી થાય આવે તો તે નિયમ આપવો કે નહિં? નિયમ લેવા છે. આ રીતે કાયાને છાપરે ચઢાવી!પછી પરિણામઆવનારને ધર્મનું સ્વરૂપ સમજાવવું એ ખરું, પણ
“ઓછું પાત્ર અધિકું ભણ્યો, નિયમ તો આપવો. સમ્યગૃષ્ટિ જીવો લૌકિક ફલોને ઘાસ જેવા ગણે છે. એકને એક પદાર્થ સરખી રીતે વઢકણીવહુએ દીકરો જણ્યો.” જાણ્યા છતાં સમ્યદ્રષ્ટિમાં અને મિથ્યાદ્રષ્ટિમાં એવું જ આવે ને ! એ જ કાયા અંત સમયે ફરક છે. જે પદાર્થોને મિથ્યાદ્રષ્ટિ સુખરૂપ માને આત્માને આર્તધ્યાનમાં ડુબાડશે. કાયા કમજાત છે, છે તે જ પદાર્થોને સમ્યદ્રષ્ટિ ફસામણ માને છે. હલકી જાત છે. તેના પ્રત્યે મમત્વ ભાવ રાખવો
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૪૫ શ્રી સિદ્ધચક્ર)
- વર્ષ ૯ અંક-૭
(૧૩ જાન્યુઆરી ૧૯૪૧ જોઇએ નહિં. પરિણતિજ્ઞાનવાળો આ બધું જાણે છે, થકા જ્ઞાનાષ્ટકમાં ફરમાવી ગયા કે જ્ઞાનના સ્વરૂપ માટે તે ચોવીસે કલાક કાયાની પાછળ પડતો નથી. ભેદે જો કે મતિજ્ઞાનાદિ પાંચ ભેદ છે તો પણ શાસ્ત્ર
આપણે કાંઈ યુગલીયા નથી. યુગલીયાને તો શ્રવણના ફલની અપેક્ષાએ વિષય પ્રતિભાસ, ઉધરસ કે છીંક આવી તો તેટલામાં તરત મરણી પરિણતિમત્ તથા તત્ત્વસંવેદન એમ ત્રણ ભેદ છે. આપણી સ્થિતિ તે નથી. આપણે તો ટાંટીયા ઘસી તત્ત્વાર્થકારે જણાવ્યું કે સવન-જ્ઞાન-રાત્રિ ઘસીને મરવાનું ! રીબાઈ રીબાઇને મરવાનું છે. મોક્ષમા : 1 મોક્ષમાર્ગને અંગે મહત્ત્વ શ્રુતજ્ઞાનનું શાસ્ત્રકારે સંલેખના એટલા જ માટે રાખી છે કે છે. તત્ત્વાર્થકારે શ્રુતજ્ઞાનના અંગો આદિનું વર્ણન અંત સમયે આરાધનાથી આરાધક થઈ સમાધિ કરીને પછી જણાવ્યું કે મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન પૂર્વક મરી શકે. અંત સમય સુધારી તે શકશે કે હાય કે
શકહો કે હોય કે ન પણ હોય, પણ શ્રુતજ્ઞાન હોય ત્યાં જેણે પ્રથમ સુધારણાની ટેવ પાડી હશે.
મતિજ્ઞાન તો હોય જ. ઇતર શાસ્ત્રની દ્રષ્ટિએ તો
મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન હોય જ, તેમજ ઘરમાં રસોયો કે રસોઇયણ રાખીએ તે ખાય,
શ્રુતજ્ઞાન હોય ત્યાં મતિજ્ઞાન હોય જ. ત્યારે કામ કરે અને નિભાવ પૂરતો પગાર લે, તેમ કાયા
તત્ત્વાર્થકારનું કથન શું શાસ્ત્રથી વિપરીત દિશામાં ધર્મકાર્યમાં મદદ પણ કરે અને પોતાનો નિભાવ
જાય છે? ના ! શાસ્ત્રથી વિપરીત કથન કરનારને પણ કરે ! આવા વિચારો પરિણતિજ્ઞાનવાળાને જ
જૈનદર્શનમાં સ્થાન જ નથી. પદાર્થનું વિપરીત કથન
તો શું? પરંતુ એક અક્ષરનો ફેરફાર કરનાર પણ અર્થ અનર્થ છે ! )
આ શાસનમાં નભી શકતો નથી. તત્ત્વાર્થકારના કાયા કારમી છે !! ?
કથનની દ્રષ્ટિ વિચારણીય છે. તેઓએ “મતિજ્ઞાન
હોય ત્યાં અંગાદિ શ્રુતજ્ઞાનની જે ભજના કહી તે સંસાર નાટક છે !!!
મોક્ષમાર્ગને અંગે કહી છે. શ્રુતજ્ઞાનમાં જે અંગાદિ
જ્ઞાન તે જ મોક્ષમાર્ગ માટે ઉપયોગી છે. અંગ હૃદયમાં જગ્યા વિનાનું ભણતર નામનું છે. પ્રવિણદિ ભેદો કહ્યા તે પણ મોક્ષમાર્ગને અંગે જ પણ કામનું નથી !
કહ્યા છે. શાસ્ત્રકાર મહર્ષિ આચાર્ય મહારાજ શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોના ઉપકાર શાસ્ત્રકારોની સ્થિતિનો શ્રોતાઓના હૃદયમાં ખ્યાલ માટે ધર્મોપદેશાર્થે અષ્ટકજી પ્રકરણની રચના રચતા કરાવવા ઇચ્છે છે.
થાય.
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૪૬ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૭ (૧૩ જાન્યુઆરી ૧૯૪૧ જે બોધમાં માત્ર શબ્દ તથા અર્થનું જ જ્ઞાન જવાબદારીની સમજણ વગરનું જ્ઞાન તે પેલા હોય, પણ જવાબદારીનું જ્ઞાન ન હોય, તેનું નામ છોકરાના નામાના શિક્ષણ જેવું છે. છોકરે લખેલા વિષયપ્રતિભાસ જ્ઞાન છે, નાનો બાલક નામામાં નામામાં પાંચ હજાર આડાઅવળા ઉધરી જાય કે પાંચસો કે હજારોની રકમો આડીઅવળી લખ્યા કરે, જમા થાય તો વાંધો નથી, કેમકે તે રકમ કાંઈ પણ રકમ શી ચીજ છે, ખાતામાં પાંચ પચીશ લેવા દેવાની નથી. પણ દુકાનના ચોપડામાં ઉધરી રૂપિયા ઓછા કે વત્તા લખાય કે કેમ? જમાને બદલે જાય કે જમા થાય તો? દુકાનના ચોપડામાં તેમ ઉધાર તથા ઉધારને બદલે જમા લખવામાં શું વાંધો ન ચાલે. છોકરાનું નામું તો નામું જ નથી. તે “નામું છે? તેની તેને ગમ નથી. એ છોકરાને ગણિત
કહેવાય ભલે, પણ તે નામાંની કિંમત નથી. તેમ બરાબર આવડે છે. હિસાબો ત્રણ કે પાંચ રકમના
આશ્રવાદિનું શાસ્ત્રનું જ્ઞાન જો જવાબદારી વગરનું તો શું? પણ બહુરાશિના પણ ગણે છે, પણ તે માત્ર
હોય તો તે “જ્ઞાન” કહેવાય ભલે, પણ પેલા
છોકરાના નામા જેવું છે અને તે માટે તે અજ્ઞાન હિસાબો જ ગણે છે. પણ પદાર્થ વિગેરેની કિંમત
છે. તેને વિષયપ્રતિભાસ જ્ઞાન કહેવામાં આવે છે. સંબંધી જવાબદારીનો હિસાબ તેના હિસાબમાં
અવળું પરિણમે તો તેની જવાબદારી છે જ, પણ નથી. તેમ આશ્રવ, સંવર, બંધ વગેરેને શબ્દોથી
સવળું ન પરિણમે તો પણ તે વિષય પ્રતિભાસ જ્ઞાન જાણવું, પણ જવાબદારીના ખ્યાલમાં ન લઈ જવું
3 જ ગણાય. તે વિષય પ્રતિભાસજ્ઞાનનું લક્ષણ છે. પોતે આઠ વર્તમાનકાલમાં જ સારું ભવિષ્ય ઘડી કર્મથી બંધાયેલો છે, પોતાના કર્મો પોતે જ ભોગવે
શકાય છે છે અને ભોગવવા પડશે, શાશ્વત સુખ મોક્ષમાં જ
આત્મા કયાંથી આવ્યો? કયાં જવાનો? છે, મોક્ષ છે, મોક્ષ મેળવવાના ઉપાયો છે, અને
- ભાવિગતિ માટે શું કરવું જોઇએ? આવો વિચાર તે તે ઉપાયોથી આત્માએ મોક્ષને મેળવવો જ જેને આવે તેને પરિણતિજ્ઞાન થાય એમ જાણવું અને જોઇએ, મોક્ષમાં જ આત્મા સ્વરૂપમાં શાશ્વત સ્થિર તેથી જ શ્રીગણધર મહારાજાઓએ અંગાદિની થઈ શકે છે. આ તમામ જાણે, અને જેને તે હૃદયમાં રચનામાં જણાવ્યું કે આગલા ભવથી આવ્યો છું, જચે તે ભલેને માત્ર નવકાર જ ભણેલો હોય તો મરણ પામીને અન્ય ભવમાં જવું પડશે, એ રીતે પણ સમ્યજ્ઞાન પામેલો ગણાય. પણ તે વિનાનો જેણે જન્મની પહેલાં તથા મરણની પછી દ્રષ્ટિ તો નવ પૂર્વ સુધી ભણ્યો હોય તો પણ તેનામાં પહોંચાડી છે, તે જ જાણકાર છે. વર્તમાનકાલના સમ્યકત્વ મનાય નહિં. એવું જવાબદારી જચાવ્યા ભવની દ્રષ્ટિ તો જનાવરોમાં પણ હોય છે. પંખીઓ વિનાનું જે જ્ઞાન તે તો વિષય પ્રતિભાસજ્ઞાન છે. પણ પ્રથમ માળા કરે છે. કીડીઓ પણ દર સાફ અર્થાત્ અજ્ઞાન જ છે. નવપૂર્વ સુધીનું પણ કરે છે. વર્તમાનભવનો વિચાર તો તિર્યચોમાં પણ
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૪૭ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૭
(૧૩ જાન્યુઆરી ૧૯૪૧ છે. ભૂત તથા ભાવિના ભવનો વિચાર જાણકાર આપોઆપ નજર સામે ખડો છે, ઉભો છે. જે મનુષ્યો કરે છે. ચીનમાં થયેલી હારને જાણી તેને કરવાનું છે તે વર્તમાનકાલમાં જ કરવાનું છે. અંગે રૂશિયાએ કમીશન નીમ્યું તેનો હેતુ શો? હાર સાધનો વર્તમાનકાળમાં જ મેળવવાનાં છે. તો થઈ ગઇ ! એ હારના પણ કારણો જાણીને તેને સંસાર એ નાટકની રંગભૂમિ છે ! દૂર કરવા કટિબદ્ધ થવું જોઇએ, કેમકે કારણો દૂર
નાટકની રંગભૂમિ (થિયેટરોમાં કોઈ ગામ થવાથી જ મજબૂત થવાય. આજ હેતુ માટે કમીશન
કે મહેલ બળી જવાનો દેખાવ આવે ત્યાં કોઈ નીમ્યું, તેમ અહિં પણ અનંતા પુદ્ગલ પરાવર્તથી
પાર્ટવાળાને કંપારી છૂટતી નથી, પણ પોતાની સો કેમ રખડયા જ કરે છે? તે જો આત્મા તપાસશે
બસો રૂપિયાની ઝૂંપડી બળી ગયેલી કોઈ સાંભળે તો જ રખડપટ્ટીના કારણો જાણી શકશે, અને તે
તો તરત ચમક આવે છે, કંપારી છૂટે છે, ધ્રાસકો કારણો જો જાણી શકશે તો જ તે કારણોથી દૂર રહેવા માટે પણ ઘટતું કરી શકશે અને તો જ
રે પડે છે કારણ કે ત્યાં તત્ત્વ માને છે. ત્યાં મમત્વ મોહમલ્લને જીતી શકશે. જે આવો વિચાર કરનારો
છે. તે જ રીતે સમ્યદ્રષ્ટિ આત્મા સંસારને નાટક તે પરિણતિજ્ઞાનવાળો ગણાય. સમ્યગુજ્ઞાની અને
સમજે છે અને સમ્યમ્ દર્શન, સમ્યજ્ઞાન, તથા દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળો જીવ જે ભૂતકાળની
સમ્યક્રચારિત્રને પોતાની સંપત્તિ સમજે છે. તે
* ભૂલોને ટાળવાનો ઉદ્યમ કરવા સાથે ભવિષ્યનો મિલકતમાં જરા પણ નુકશાન થાય તે આત્માથી માર્ગ સુધારવા પ્રયત્ન કરે છે. જેમ બાણાવલી જો સહન થાય જ નહિં. શરીર, ધન, વૈભવ, પરિવાર, નિશાન તાકયા વગર બાણ ફેકે તો નિશાન વીંધી આ બધું ખરેખર સંસારની રંગભૂમિ ઉપર નાટક શકતો નથી તેમ અહિં પણ સાધ્ય નક્કી કર્યા વિના જ ભજવાઈ રહ્યું છે. સમ્યગદ્રષ્ટિ આત્મા તો સમજે કરેલા પ્રયત્નો પ્રશંસનીય થતા નથી. ભૂતકાળમાં છે કે પોતાને તેની સાથે કાંઈ લાગતું વળગતું નથી. પરિભ્રમણ થયાનાં કારણો નિવારવાનો તથા નાટકમાં પાત્રને જેમ નાટકના રચનારે વેષ ભાવિનો કાર્યક્રમ નક્કી કરવાનો વિચાર જાગે, અભિનયાદિ યોજયાં હોય તેમ તે ધારણ કરવાં પડે, તાલાવેલી લાગે, કટિબદ્ધ થવાય, ત્યારે જ ભજવવાં પડે, તેમ કર્મરાજાએ નક્કી કરેલા પરિણતિજ્ઞાન થયું ગણાય. પરિણતિજ્ઞાનવાળો તે જ ઠાઠમાઠ, ઢોંગ ધતૂરા આ દુનિયામાં ભજવાઈ રહ્યા સમ્યગ્રષ્ટિ અને તે જ દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળો છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગગતિ અને જાણવો. કોઈ કહેશે કે ભૂતકાળ તથા ભવિષ્યકાલની નારકીની ગતિ તથા સુખ વૈભવ, સામાન્ય સુખ, વાતો કરી, પણ વર્તમાન કયાં ! મહાનુભાવ ! સુખ-દુઃખ, દુઃખની પરાકાષ્ઠા વગેરે વગેરે કર્મ સત્તા વર્તમાનકાલ તો સાધન છે, એટલે તે તો છે જઃ મુજબ જ મળે છે અને તે તે પાર્ટ ભજવવા પડે
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૪૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૭
(૧૩ જાન્યુઆરી ૧૯૪૧ છે. ઇચ્છાએ કે અનિચ્છાએ, હસીને કે રોઈને પણ વાગશે તેનો પત્તો નહિ ! એ આંચકો આવ્યો કે પાર્ટ ભજવે જ, નાચ નાગ્યે જ છૂટકો જ છે. શરીર સાફ ! વ્યવહારમાં તો ઘરના ભાડુતો બાર વર્ષે, પણ કર્મે વળગાડેલું છે. તેના ઉપર જીવની માલીકી ત્રીસ વર્ષે કે અમુક લાંબે વખતે માલીક પણ બની નથી. જેને રાખવાની કે રજા આપવાની પોતાની જાય છે, પણ તેત્રીશ તેત્રીશ સાગરોપમ જેટલા સત્તા નથી તેના ઉપર પોતાની માલીકી ગણવી તે લાંબા કાળ સુધી રહેવા છતાં પણ શરીર ઉપરની નરી મૂર્ખાઈ છે. વીલ કરવામાં જો સત્તા પોતાના આત્માની માલીકી નથી થતી તે નથી જ થતી ! હાથમાં ન રાખવામાં આવી હોય તો છતી મુડીએ એ બાજી કર્મને આધીન જ છે. વીલ કરતાં કરેલી પણ વલખાં મારવાં પડે છે. અહિં પણ કર્માધીન ભૂલ જેમ ભોગવવી જ પડે છે તેમ કર્મ બાંધતાં બધી બાજી છે. કર્મોની એટલી બધી સત્તા છે કે જો નિકાચિત બાંધી લીધાં તો તે ભોગવવાં જ પડે તે જ મારે અને તે જ બચાવે તેમ છે. છે. આ બધી બીના પરિણતિજ્ઞાનવાળો અથવા આહારપર્યાતિનો ઉદય હોય તો જ આહાર લઇ સમ્યગૃષ્ટિ સારી રીતે સમજે છે. શકીએઃ શરીરપર્યામિનો ઉદય હોય તો જ શરીર જયાં સત્તા નથી ત્યાં માલીકી માનવી તે બાંધી શકાય, બંધાય. ઔદારિક નામકર્મનો ઉદય મૂર્ખતાની પરાકાષ્ઠા છે હોય તો જ આકાશમાં રહેલી આઠ વર્ગણામાંથી જેને દાખલ કરવાની કે કાઢી મૂકવાની જરા બીજી કોઈ પણ વર્ગણાને ગ્રહણ ન કરી શકતાં ફકત પણ સત્તા નથી તે માલીક શાનો? ભલે નાટકીયાની ઔદારિકના જ પુદ્ગલો ગ્રહણ કરી શકાય. બોલવું, જેમ ભાડુતી માલીક મનથી માની લે ! ઘી, દૂધ, ચાલવું, ખાવું, પીવું, બધું જ શરીરના આધારે છે. મોસંબીના રસ ઉપર રહેનારાઓ સુકલકડી રહે પરંતુ ગાડા નીચે ચાલનારું કૂતરું બધો ભાર પોતે તથા સુક્કા લુખ્ખા રોટલા ખાનારા અલમસ્ત રહે જ વહન કરે છે એમ માને છે તેના જેવી આ જીવની તેનું કારણ? કારણ કર્મની વિચિત્રતા છે. એકલા હાલત છે. પોતે પોતાને આધારે બધું માને છે, પણ ખોરાક સાથે સંબંધ નથી, પણ કર્મ સાથે ખરો સંબંધ તમામ બાજી, પાજી કર્મને આધીન છે. મનુષ્ય તથા છે. ભાડુતી ઘર જો ભાડુત ખાલી ન કરે તો તિર્યંચ ગતિની અપેક્ષાએ ત્રણ પલ્યોપમ સુધી કાયદેસર ખાલી કરાવતાં ચાર છ માસ કે બાર શરીરની સેવા કરી, પણ કર્મ રાજાના એક આંચકે માસ નીકળી જાય છે. માલીકે નોટીસ આપવી પડે જ તે ખલાસા પછી ન તો તેનો આહાર લેવાય છતાં ખાલી ન કરે તો કોટે, હાઇકોર્ટે જવું પડે. કે ન તો શરીરાદિ બનાવાય. દેવલોકમાં તેત્રીશ ત્યાંથી હુકમ મળે પછી ખાલી કરાવી શકાય છે. સાગરોપમ સુધી લ્હેર કરે, છતાં કયારે આંચકો (અનુસંધાન પેજ - ૧૬૯) (અપૂર્ણ)
Page #205
--------------------------------------------------------------------------
________________
૪૯ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૭.
(૧૩ જાન્યુઆરી ૧૯૪૧
સાગર સમાધાન
છે પ્રશ્ન - ૧ : શ્રીદશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનપણે શ્રીપર્યુષણા કલ્પ છે તેનું ext
આટલું બારશે પ્રમાણ ખરું? સમાધાન - જો શ્રીકલ્પસૂત્રનું વિદ્યમાન મોટું પ્રમાણ હોત નહિં તો દશ અધ્યયનવાળા
શ્રી દશાશ્રુતસ્કંધમાં શ્રી દશવૈકાલિકના દશ અધ્યયનોમાં જેમ પાંચમા અને છઠ્ઠા અધ્યયનને મધ્ય મંગલમાં લીધું, તેમ અહિં પણ પાંચમા છઠ્ઠા તું અધ્યયનને મધ્ય મંગલ તરીકે લેત, પરંતુ ચૂર્ણિકાર ભગવંતોએ જે આઠમા અધ્યયનને મધ્ય મંગલ તરીકે ગણ્યું તે વર્તમાનપરિમાણની અપેક્ષાએ જ II
હોય. છે C) પ્રશ્ન - ૨ : છેલ્લા શ્રુતકેવલિ ભગવાન ભદ્રબાહુસ્વામીજીએ જો કલ્પસૂત્રની રચના છે,
કરી છે તો પછી શ્રી કલ્પસૂત્રમાં શ્રી ભદ્રબાહુસ્વામીથી આગળની પટ્ટાવલી છે
કયાંથી આવી? W, સમાધાન - પ્રથમ પ્રશ્રકારે એ વિચારવાનું છે કે પર્યુષણાકલ્પશબ્દનું તાત્પર્ય છે.
સામાચારીના સૂત્રોમાં છે અને તે જ નવમાં પૂર્વથી ઉશ્કેરલ છે, તો પછી શું છે તેમાં જિનેશ્વર મહારાજાઓનાં ચરિત્રો તે કલ્પસૂત્રમાં જણાવવાની શી જરૂર છે છે? જો એનું સમાધાન એમ દેવામાં આવે કે જેવી રીતે પર્યુષણા વખતે . પર્યુષણાકલ્પનું કથન આદ્યાત્ય જિનશાસનમાં આચાર રૂપ છે, છતાં તેમાં મંગલની જરૂર હોવાથી મંગલરૂપે જિનેશ્વરોનું કીર્તન કરવામાં આવ્યું છે તો પછી જેવી રીતે પરગુરુરૂપ શ્રી જિનેશ્વરોનું વર્ણન મંગલને માટે છે, તેવી જ રીતે અપરગુરરૂપ સ્થવરોનું કથન પણ મંગલરૂપ હોવાથી તે હોવું જ જોઇએ અને તેથી જ દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણજીએ પોતાના ગુરૂ સુધીની પટ્ટાવળી સિદ્ધાંતને પુસ્તકારૂઢ કરતાં લખી છે તેમ તે વ્યાજબી જ છે. પટ્ટાવલિકારો પણ તે પર્યુષણા કલ્પના સ્થવિરાવલિના સંબંધથી પટ્ટાવલી જણાવવાનું કહે છે. કેટલાક વિવરણકારો પણ પોતાના ગુરૂ સુધી પટ્ટાવલી લે છે. પરંપર ગુરૂ સ્મરણની માફક અનન્તરગુરૂના સ્મરણની મંગલતાનો , તો કોઇથી નિષેધ થાય તેમ પણ નથી. શ્રીસામાચારીની પાછળ સકલ દેવાદિપર્ષદાની હકીકત પણ પૂર્વથી ઉદ્ધરવાને લીધે એ સામાચારીને અંગે છે, લાગુ પડે એટલે કલ્પકર્ષણનો જે શ્રીનિશીથમાં ગૃહસ્થાદિ આગળ અભાવ છે
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૫) શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૭ (૧૩ જાન્યુઆરી ૧૯૪ ISq કહ્યો છે તે પણ વિરુદ્ધ થતો નથી. શ્રીદશાશ્રુતકર્કંધના દશમા અધ્યયનને IS 9'
અંત્યે દેવાદિપર્ષદા જણાવેલ હોવાથી પર્ષદા સદ્ભાવ સામાચારીને
પૂર્વગતપણાની વખતે લાગુ થાય. પ્રશ્ન - ૩ઃ શ્રી દશશ્રુતસ્કંધસૂત્ર સ્વતંત્ર રીતે રચાયું નથી, પણ પૂર્વગતથી ઉદ્ધરેલું જ
છે એમ ચૂર્ણિકાર મહારાજા જણાવે છે તો તેની સૂત્રમાં શી નિશાની છે? ( સમાધાન - અધ્યયનોની આદિમાં સૂર્ય ના સૂત્રથી આગળ થેરેë માવત
વગેરે જે કહેવામાં આવે છે તે જણાવે છે કે ગણધર મહારાજરૂપ સ્થવિરના વચનોનો અનુવાદ અથવા ઉદ્ધારરૂપ આ સૂત્ર છે, વળી નવમા અધ્યયનના ઉપક્રમમાં કોણિકરાજાદિનું વર્ણન છે અને પછી દશમા અધ્યયનના ઉપક્રમમાં શ્રેણિક મહારાજાદિનું વર્ણન છે, તેથી પણ મૂલ રચનારૂપ આ 6W, ન હોય પણ ઉદ્ધારરૂપ હોય. શ્રી ભગવતીજી વગેરે સ્વતંત્ર ગણધરોએ
રચાયેલા સૂત્રોમાં તેમ નથી. 0 પ્રશ્ન - ૪ : અપૃથકૃત્વાનુયોગ એટલે શું? સમાધાન - ચરણકરણ અનુયોગઆદિ ચાર અનુયોગોમાંથી કોઈપણ એક જ
અનુયોગની વ્યાખ્યા કરતાં ચારે અનુયોગની વ્યાખ્યા નિયમિત કરવાનું છે IS થાય તે અપૃથકત્વાનુયોગ કહેવાય અને એકેક અનુયોગની વ્યાખ્યા જુદી જ
જુદી કરાય તે પૃથક્વાનુયોગ કહેવાય. *) પ્રશ્ન - ૫ : શ્રી પર્યુષણાકલ્પ જે કલ્પસૂત્ર તરીકે ઓળખાય છે તે શ્રીદશાશ્રુતસ્કંધનું જ
આઠમું અધ્યયન શાથી ગણવું? કારણ કે કોઇપણ કલ્પસૂત્રની પ્રતમાં કૃતિ
શ્રીદશાશ્રુતથaષ્ટમધ્યયનમ્ એવું સમાપ્તિમાં લખેલું હોતું નથી તેમ % આદિમાં પણ થાષ્ટમમાધ્યયનમ્ એમ હોતું નથી. સમાધાન - પ્રથમ તો શ્રીસ્થાનાંગસૂત્રમાં દશાશ્રુતસ્કંધનાં અધ્યયનો ગણાવતાં
પર્યુષણાકલ્પને આઠમા અધ્યયન તરીકે ગણાવેલ છે, વળી ટૂંકી વાચનાવાળી દશાની પ્રતોમાં પણ તેvi #ાત્રેord ના ઉલ્લેખો છે. કેટલાક પાટણ વગેરેના ભંડારના પુસ્તકોમાં અત્યારે પણ તે કલ્પસૂત્રના આખા પાઠવાળા પુસ્તકો છે, વળી શ્રીસમવાયાંગજીમાં પર્ષદાના નિરૂપણમાં પણ શ્રીપર્યુષણાકલ્પ એટલે કલ્પની ભલામણ છે. તેમજ દરેક કલ્પસૂત્રોની પ્રતોમાં પનોસવો મન્સય એમ સમાપ્તિમાં લખેલું જ છે, અને અધ્યયન ) એ આખા સૂત્રને માટે વપરાય કે સૂત્રના એક ભાગને માટે વપરાય? તે , હેજે સમજાય તેમ છે, વળી શ્રી દશાશ્રુતસ્કંધની નિયુક્તિ અને શૂર્ણિમાં આઠમા અધ્યયનપણે તે કલ્પનું વિવેચન પણ છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
૫૧ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૭
(૧૩ જાન્યુઆરી ૧૯૪૧ ID પ્રશ્ન - ૬: શાસ્ત્રકારો સ્થાને સ્થાને અરિહંત મહારાજને અર્થના પ્રતિપાદનમાં IS છે કાંઈ પણ પ્રયોજન નથી એમ જણાવી તરત જ તીર્થંકર નામકર્મને ભોગવવાનું છે
પ્રયોજન તેમાં બતાવે છે તો એ વાકયો પરસ્પર વિરોધવાળાં કેમ ન ગણાય? ) સમાધાન - પ્રયોગ અને હેત એ વાકયને સમજનારો મનુષ્ય એ વ્યાખ્યામાં //
અંશે પણ વિરોધ માનશે નહિં કારણ કે ફલની અપેક્ષાએ ધર્મદેશનાથી ભગવાન અરિહંતોને કાંઈ પણ સાધ્ય સાધવાનું નથી. કેમકે તેઓ કૃતાર્થ થઈને જ દેશના દે છે. માટે ફલરૂપ પ્રયોજનથી રહિતપણું છે અને હેતુરૂપ પ્રયોજનની અપેક્ષાએ તીર્થંકર નામ કર્મનો ઉદય છે. તેથી જ દેશના દે
છે.
આ પ્રશ્ન- ૭ : તીર્થકર નામકર્મને ભોગવવા ભગવાન દેશના દે છે તો તો તીર્થંકર
નામ-કર્મ તોડવાનું પ્રયોજન દેશનામાં એમ કેમ કહેવાય નહિં? સમાધાન - લુગડાનો મેલ કાપવા જેમ સાબુ ઘલાય અને કપડા સાફ કરતાં તે
મેલ નીકળી જાય અને તેની સાથે સાબુ પણ નીકળી જાય, છતાં મેલ ધોવાની મહેનત કહેવાય છે પણ સાબુને ધોવાની મહેનત કહેવાતી નથી, છે છે, કારણ કે મેલ કાઢવા જ સાબુ લગાડયો હતો. તેવી રીતે અહિં પણ ભવ્યજીવોને તારવા તીર્થ થાપવા જ તીર્થંકરનામકર્મ બાંધ્યું હતું તેથી તે છે
જો કે દેશનાારા ભોગવવાથી તૂટે તો પણ તેથી તે ફલ કહેવાય નહિં. આ અને પ્રશ્ન ૮ : સમ્યગુદર્શનાદિ ત્રણ તત્વો, દેવ, ગુરૂ અને ધર્મ રૂપ ત્રણ રત્નો, અથવા જઈ
અરિહંતાદિક નવ પદો, એ મોક્ષનાં કારણો છે એટલે નિર્જરાના કારણો છે છે, તો પછી તેની આરાધનારૂપ વિશસ્થાનકથી તીર્થકર નામકર્મનો વધ :
કે આશ્રવ કેમ થાય? સમાધાન - જે જીવ પોતાના આત્મકલ્યાણની દ્રષ્ટિએ સમ્યગદર્શનાદિનું આરાધન
કરે છે તે આરાધનાથી મોક્ષ મેળવે, પણ જે જીવ જગતના આત્માના કલ્યાણને માટે તેની આરાધનામાં પ્રવૃત્તિ કરે તે જીવ તીર્થંકર નામકર્મનો
બન્ધ પણ તેથી જ કરે. GWS પ્રશ્ન - ૯ શ્રી જિન નામકર્મ બાંધનારો જીવ તે જિનનામ નિકાચિત કરવાના જ
આ ભવમાં મોક્ષે કેમ ન જાય? ST) સમાધાન - જિન નામકર્મના બન્ધનો તેવો સ્વભાવ છે કે જેથી ત્રણ ભવ બાકી છે
રહે અને તે બંધાય.
N
*
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૫ર : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૭ (૧૩ જાન્યુઆરી ૧૯૪૬ ચાલુ તિથિ વિષયક વધુ પત્ર વ્યવહાર
આચાર્ય શ્રીમત્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબ ઉપર આવેલ પત્ર
શ્રી પૂ. પરમ ગુરૂદેવ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાવાળુ અમદાવાદથી લિ. તેઓશ્રીનો ચરણકિકર મુનિ ભદ્રંકરવિજય તત્ર આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી પાલીતાણા જોગ. માગશર વ. ૧નો લખેલો તમારો પત્ર મળ્યો. મા. શુ. ૭ના લખીને મા. શુ ૧૦ના રવાના કરેલો તમારો પત્ર મા. શુ. ૧૧ના મને મળતાં તેનો જવાબ લખાવીને મા. શુ. ૧૩ના તમારા તરફ રવાના કરાવ્યો છે. શું તે પત્ર નથી મળ્યો ?
પૂ. શ્રી આણંદવિમલસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞા અને આચરણા આદિ દર્શાવનાર તરીકે, આચાર્ય શ્રી વિજયનીતિસૂરીજી દ્વારા લખાવીને તથા જૈન' આદિમાં છપાવીને પ્રચારાયેલા પાના બાબત જ પ્રતિજ્ઞા કરીને, મજકુર પાનું જો શ્રી તપાગચ્છની માન્યતા મુજબનું અને સાચું પૂરવાર થઈ જાય તો તેમાં જણાવ્યા મુજબ માનવા-વર્તવાની તથા તેમ નહિ માન્યા-વર્યા બદલ પ્રાયશ્ચિત લેવાની જવાબદારી મેં સ્વીકારી હતી. ખુલાસાઓ દરમ્યાન આ એક પાના બાબત જ મેં પ્રતિજ્ઞા કરેલી હોવાથી, પહેલાં પુરાવાઓ અને લેખિત ખુલાસાઓ આપીને મજકુર પાનું શ્રી તપાગચ્છની માન્યતા મુજબનું અને સાચું છે તેમ પૂરવાર કરી આપો અને પાનાનો નિર્ણય થયા બાદ તમારી ઇચ્છા હશે તો બીજી વાત વિચારીશું તથા તેમાં મારી ભૂલ થયેલી જણાશે તો તે બદલ પણ “
મિચ્છામિ દુક્કડં દેતાં હું અચકાઇશ નહિ તમે પૂરેપૂરી ખાત્રી રાખજો - આવું મેં તમને મા. શુ. ૧ના પત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું. તે પછીના પત્રોમાં પણ, મજકુર પાના બાબત જરૂરી પુરાવાઓ તથા લેખિત ખુલાસાઓ આપવા તમો તત્પર બનો એવી મેં માંગણી કરી હતી. આમ છતાં તમે મજકુર પાનું શ્રી તપાગચ્છની માન્યતા મુજબનું અને સાચું કરે તે માટે જરૂરી પુરાવાઓ તેમજ લેખિત ખુલાસાઓ આપવાની મારી વારંવારની માગણીનો સ્વીકાર કર્યો નથી. એટલું જ નહિ, પણ આડી-અવળી વાતો કરીને તમે મૂળ મુદાને ઉડાવવાનો જ પ્રયાસ કર્યો છે. આથી જણાવવાની ફરજ પડે છે કે - કાં તો મા.શુ.૧ના પત્રમાં જણાવ્યા મુજબની પાના બાબતના પુરાવાઓ તથા લેખિત ખુલાસાઓ આપવાની તમારી કબુલાત લખી મોકલો અગર તો આવા પત્રો લખવા આદિ છોડી દો !
Page #209
--------------------------------------------------------------------------
________________
••• .. ..
૧૫૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૭ (૧૩ જાન્યુઆરી ૧૯૪૧ મજકુર પાના બાબત જ મારી પ્રતિજ્ઞા હોવાથી, તે સિવાયની તમે ગમે તેટલી વાતો લખશો તોય મારે તો મુખ્યત્વે આ વાત જ જણાવવાની રહેશે, માટે હજુય ઇચ્છા થાય તો મા.શુ.૧ના પત્રમાં જણાવેલી રીતિએ મજકુર પાના બાબતના પુરાવાઓ તથા લેખિત ખુલાસાઓ આપવાની તમારી કબુલાત લખી મોકલશો, નહિતર આ વિશે પત્રાદિ લખવા વિગેરે પડતું મૂકશો. શ્રી વીર સં. ૨૪૬૭, વિ.સં. ૧૯૯૭, માગશર વ. ૫ ગુરૂવાર, તા. ૧૯-૧૨-૪૦.
મુનિ ભદ્રંકરવિજય સહી દ. પોતે
પૂ. આચાર્ય દેવ શ્રીમત્ સાગરાનંદસૂરિજી તરફનો શ્રી સિદ્ધિસૂરિજીને પત્ર
આનંદસાગર, પાલીતાણા માગસર વદ ૯ સિદ્ધિસૂરીજી ભદ્રંકરવિજયનું માર્ગ. કૃષ્ણા સાતમીએ કાર્ડ મલ્યું. વ્યર્થ તમારા તે કથનમાં સ્પષ્ટપણે વિષય તિથિચર્ચાનો હતો તેથી તે જવાબદારી તમારે ઉપાડવી જોઇએ.
તે પાનાના શ્રી આનંદવિમલસૂરીજીના બે તેરસના લખાણને સાબીત કરવાની ના છે જ નહિ, પરંતુ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિવૃદ્ધિ સંબંધી જ તમારું મંતવ્ય અને કર્તવ્ય થયું છે તેથી તમેજ ધરણેન્દ્રસૂરીથી આ પરંપરા છે એમ તમોએ જણાવ્યું છે, માટે જણાવ્યા પ્રમાણે જ તમારે તમારી સહીથી જ મારી મુજબ પ્રતિજ્ઞા મોકલવી.
તા.ક. અનેક વખત સ્પષ્ટ લખ્યા છતાં તમારી સહીથી પ્રતિજ્ઞા નથી મોકલતા તે નહિં આવો કે પ્રતિનિધિ નહિં મોકલો તો પણ સભામાં ચર્ચાશે.
આનંદસાગર સહી દ. પોતે
Page #210
--------------------------------------------------------------------------
________________
૦૦૦૦
૧૫૪ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૭
(૧૩ જાન્યુઆરી ૧૯૪૧ (ટાઈટલના ત્રીજા પાનાથી ચાલુ) છે અને તેથી જ વ્યવહારમાં પણ ચેતનારૂપ જ લક્ષણ રાખવામાં આવ્યું છે. એટલે કોઇપણ ૩ કાળે કોઇપણ અવસ્થામાં કોઈ પણ જીવ આ ચેતનારૂપી જીવજીવનથી રહિત તો હોય જ ક્ષ
નહિં, આવી રીતે જીવજીવનનો વિચાર કર્યા પછી તે જીવજીવન તાત્વિક દ્રષ્ટિઓના લક્ષ્યમાં વિશેષે રહેતું હોવાથી તેને આધારે વ્યવહારની પ્રવૃત્તિ નથી થતી, પરંતુ જે બીજા પ્રકારનું શા જીવન કે જેને આપણે જડ જીવન તરીકે ઉપર ઓળખાવ્યું છે તેને આધારે જ વ્યવહારની પ્રવૃત્તિ તો શું પણ દર્શનોની મુખ્ય પ્રવૃત્તિઓ પણ રહેલી છે.
ઉપર જણાવેલા ઇંદ્રિય - બલ - શ્વાસોશ્વાસ અને આયુષ્યરૂપી પ્રાણોને ધારણ કરનારાને વશ જ જીવ તરીકે ઓળખવામાં આવે છે અને એ ઇંદ્રિય વગેરે ચારે વસ્તુઓ જડ એટલે પૌદ્ગલિક એક જ પદાર્થોને આધારે જ રહેલી છે. અને તેથી જ તે પ્રાણોને જડજીવન તરીકે જણાવવામાં આવ્યું
છે આ જડજીવન કેવલ સંસારમાં રહેલા પ્રાણીઓને જ હોય છે, પરંતુ મુક્તદશા પામેલા પ્રાણીઓને અંશે પણ પૌદ્ગલિક સંબંધ ન હોવાથી એ જડજીવન હોતું નથી.
આ વસ્તુ બારીકપણે વિચારવામાં આવશે તો જૈનશાસ્ત્રકારોએ પહેલા મહાવ્રતની આ અંદર જીવહિંસાની વિરતિ કરવી એ વિષય ન રાખતાં પ્રાણના અતિપાતથી વિરતિ કરવી જ એ વિષય કેમ રાખ્યો છે? તે પણ સ્પષ્ટ જણાશે. ધ્યાન રાખવું કે અહિં પ્રાણી પણ વ્યાવહારિક જ
જ લેવામાં આવ્યા છે અને તેથી પ્રાણાતિપાતના વિષયમાં દ્રવ્યો તરીકે છે જીવનિકાય એટલે જ આપૃથ્વી આદિ છ પ્રકારના જીવો જ લેવામાં આવ્યા છે. આ વ્યાવહારિક જીવન જેને આગળ જતું શિશ્ન જડજીવન ગણાવવામાં આવ્યું છે તેને અંગે જ જગતમાં દર્શનોની ઉત્તમતા કે અધમતા
તુ ગણવા તરફ બુદ્ધિમાનોનું દોરાવાનું વિશેષે થાય છે, તેથી તેને અંગે જુદા જુદા દર્શનોની પણ આ માન્યતા જણાવવા સાથે જૈન દર્શનની પણ ક્રમિક માન્યતા જણાવવાની જરૂર છે. વ્યાવહારિક
જીવનના સંબંધમાં દર્શનોમાં નીચે પ્રમાણે પાંચ વર્ગો પાડી શકાય - ૧ જીવો ૨ જીવો જ અને જીવાડો ૩ જીવો અને જીવવા દો ૪ જેવું જીવો તેવું જીવવા દ્યો જીવનના ભોગે ? પણ જીવવા ઘો. જ ઉપર જણાવેલા પાંચ વર્ગોમાં પહેલો નાસ્તિકવર્ગ છે. કેમ કે તે એમ માને છે કે સ્ત્ર . यावजीवेत् सुखं जीवेद, ऋणं कृत्वा धृतं पिबेत् भस्मीभूतस्य देहस्य, पुनरागमनं कुतः॥१॥ જ ઉપર પ્રમાણે નાસ્તિકોની માન્યતા છે કે જયાં સુધી જીવી શકો ત્યાં સુધી મોજથી જીવો.
અર્થાત્ હિંસા - જુઠ - ચોરી વિગેરે કોઇથી થતા પાપની પણ દરકાર કર્યા વિના પોતાના આ જીવનને નિભાવવું અને તેને મોજમાં રાખવું. તે એટલે સુધી કે પોતાની પાસે જીવનનાં ? * સાધનો અને તેવાં સુખથી જીવવા લાયક સાધનો ન હોય તો દેવું કરીને પણ વૃતનું પાના
કરી જીવનનિર્વાહ સુખમય બનાવવો અને દીર્થસ્થાયી બનાવવું. કારણ કે તે શરીર જીવનરહિત ૪
થવાથી ભસ્મીભૂત થવાથી ફરીથી મળવાનું નથી. આ વિચારોને ધારણ કરનારાઓ અન્ય જી રાજીવોના જીવનની દરકાર રાખનારા કે કોઈપણ જાતના પાપથી ડરવાવાળા હોતા નથી, પરંતુ
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૫૫ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૭ (૧૩ જાન્યુઆરી ૧૯૪૧ માત્ર પોતાના જીવનને નિભાવવાની દરકારવાળા હોય છે અને તેથી તેઓના જીવો એ છે ૩ જ મુદ્રાલેખ હોય છે. આ પછી બીજો વર્ગ કે જે ખેડૂત વિગેરે લોકજાતો તેમજ અન્ય સ્ટ દર્શનને અનુસરનારાઓનો હોય છે કે જેઓ પોતાના જીવનની રક્ષાને માટે પણ કટિબદ્ધ
હોય છે અને તેની સાથે જ બીજા જીવોના જીવનની રક્ષા માટે પણ કટિબદ્ધ હોય છે. જા આવી એ લોકોની દ્રષ્ટિ હોવાથી જ તેઓ પોતાના જીવનના નિર્વાહ માટે અનેક પ્રકારના ર8 કિપાપોનું આચરણ કરે છે અને તે થાય તેમાં તેઓને પાપ લાગવાનો ડર પણ લાગતો નથી,
એટલું જ નહિ, પરંતુ પોતાના જીવનના નિભાવ માટે કરાતાં પાપને પણ પાપ કહેવા છતાં જ તે કરવાને ફરજ તરીકે માને છે, અને તેવી જ રીતે બીજાઓના જીવનને નિભાવવા માટે પણ અનેક પ્રકારનાં પાપો આચરે, છતાં પોતે જીવન દાન દીધું છે એમ ગણી ફરજ બજાવી
છે એમ માને છે, આ બન્ને ઉપર જણાવેલા લૌકિક વર્ગો કરતાં જૈન ધર્મ કે જે લોકોત્તરમાર્ગ પર શિરે છે તેની સન્મુખ થયેલો મનુષ્ય એનાથી એવી વિશેષ સ્થિતિમાં આવે છે કે જીવો અને
જીવવા દ્યો અર્થાત્ જેવી રીતે જગતની અંદર તમને પોતાના પ્રાણને ધારણ કરવારૂપ એટલે જ જીવન નિર્વાહ કરવા રૂપ હક્ક ગણો છો, તેવી જ રીતે જગતમાં રહેલા પૃથ્વીકાય આદિ
છ એ પ્રકારના જીવોને પણ જીવવાનો એટલે જીવન ધારણ કરવાનો હક્ક છે. અર્થાત્ Eા કોઇપણ વ્યક્તિ પોતાના જીવનના નિર્વાહ કે રક્ષણ માટે પણ બીજાના જીવન ઉપર ત્રાપ આ3 સમારે તો તે ભયંકર પાપ જ છે. એટલે અન્ય જીવોના જીવનનો નાશ કરીને પોતાના જીવનની
નિભાવ કરવો અગર જીવનને ટકાવવું એ કોઇપણ પ્રકારે જીવનની કિંમત સમજનારને હું આ માટે તો ન્યાયયુક્ત ગણાય જ નહિં. લોકોત્તરમાર્ગમાં આ વર્ગ કરતાં પણ ચઢતો બીજો ૪ જ વર્ગ એવો હોય છે કે જે એવી માન્યતા ધરાવે છે. “જેવી રીતે જીવો તેવી રીતે જ
જીવવા દ્યો” અર્થાત્ દરેક પ્રાણી પોતાના જીવનને નિભાવવા કે બચાવવા માટે હંમેશાં તૈયાર રહે છે અને તેને માટે દરેક જાતના ભોગો આપે છે. અર્થાત્ તે દ્વારાએ પોતાના હક જીવનની જેવી રીતે કિમત કરે છે, તેવી જ રીતે બીજાના જીવનની પણ કિમત કરે છે.
અને તેથી જ પૃથ્વીકાયઆદિ છએ પ્રકારના જીવનને ધારણ કરનારા પ્રાણીઓમાંથી કોઈપણ
પ્રાણીના પ્રાણને દુઃખ નુકસાન કે પલ્ટો થવાનો વખત લાવવાને માટે તે તૈયાર થતો નથી, છે એવી રીતનો એ વર્ગ હોવાથી તેને “જેવું જીવો તેવું જીવવા ઘો' એ રીતનો વર્ગ ગણ્યો છે દિ છે. આ ચોથા વર્ગ કરતાં પણ લોકોત્તરમાર્ગમાં જે પાંચમો વર્ગ છે તે એવી ધારણાવાળો
હોય કે પોતાના જીવનના ભોગે પણ બીજાને જીવવા દ્યો. અર્થાત્ આ વર્ગ બીજાના ક જીવનના નાશની વખતે ઉપર જણાવેલા વર્ગની માફક ડેખાતા હૃદયવાળો જ માત્ર હોય છે એટલે ખાતા હૃદયે પણ બીજાના જીવનનો નાશ સહન કરે તેવો હોતો નથી. આ વર્ગ જ તો પોતાના જીવનના ભોગે પણ અન્ય જીવોના જીવનનો બચાવ કરવા માટે તૈયાર રહે કા છે. એટલે કહેવું જોઇએ કે આ વર્ગ તે જ કોટિનો છે કે જીવનના ભોગે પણ અન્યને
જીવવા દ્યો એવી ધારણાવાળો છે. ઉપર જણાવેલા જીવન સંબંધી પાંચ વર્ગને વિચારનારો
Page #212
--------------------------------------------------------------------------
________________
|
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૧૫૬ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૭ (૧૩ જાન્યુઆરી ૧૯૪૧) તે મનુષ્ય જૈન ધર્મની અહિંસા લક્ષણતા કેવી છે? અને કેટલી ઉત્તમ છે? અને કેવી બારીક શ્ય દ્રષ્ટિથી યોજવામાં આવેલી છે? તે સમજવા અને માનવામાં જરૂર સફળ થશે.
ને
બં
ક
રીપમાંક - + +
અમદાવાદના અગ્રગણ્ય ઉપાશ્રયના વહીવટદાર શેઠીયાઓને વિનંતિ જ તમોને એ વાત તો સ્પષ્ટપણે માલમ છે કે હમણાં હમણાં કેટલાક વર્ષથી પર્વતિથિઓની જ જ હાનિવૃદ્ધિ વખતે જે માન્યતા શાસ્ત્ર અને પરંપરાથી અનુસરીને શ્રીદેવસૂર તપાગચ્છમાં ચાલતી
હતી તેમાં નવા પક્ષ તરફથી ઘણું જ ભંગાણ પાડવામાં આવ્યું છે અને તેને લીધે ગામેગામ, આ શહેરે શહેર, ઉપાશ્રયે ઉપાશ્રયે અને ઘેરઘેર પર્વ જેવા પવિત્ર દિવસોમાં ક્લેશમય વાતાવરણ
જામી જાય છે. તેના પરિણામે પૌષધવાળાઓનાં પારણાં અને અંતરવાયણાં, પર્વોના પારણા આ છે અને અંતરવાયણાં મોટી તપસ્યાનાં પારણા અને અંતર વાયણાનાં જમણોમાં તથા સાધારણ પર્વોને અંગે કરાતાં સાધાર્મિક વાત્સલ્યોમાં કલેશો-વિબો અને અંતરાયો ઉભા થયા છે તેમજ 3
પકખી વિગેરે પાળવાની અનિયમિતતા થવાનો સંભવ ઉભો થયો છે. વળી કેટલાક શ્રદ્ધાહીન પણ જુવાનીયાઓ તો પર્વતિથિના ક્ષયને નામે પર્વની આરાધનાને ઉડાવી દે છે. કેટલાક માની # જ ચૌદશ અને બાપની ચૌદશ આદિ કહીને એકે પર્વ પાળતા નથી. સ્ત્રી ભર્તાર વિગેરેમાં જ
પણ અંતરવાયણાં ઉપવાસ અને પારણાઓની ગડબડ થાય છે. આ બધી સ્થિતિ સામાન્ય રાસ રીતે પણ જૈન કહેવડાવનારને અસહ્ય જ લાગે તો પછી તમારા જેવા ઉપાશ્રયના આગેવાન શિક વહીવટદારોને તે સ્થિતિ અસહ્ય લાગી જ હોય તેમાં નવાઈ શી?
જો એમ હોય તો તમારા તરફથી સહીયો સાથે બન્ને પક્ષના શ્રીશ્રમણ સમુદાયને પણ આ આહ્વાન મોકલવી જોઇએ.
આહ્વાન પત્રિકાનો નમૂનો શ્રી તપાગચ્છીય દેવસૂરગચ્છના સકળ સાધુ સમુદાયને વિનંતિ
આપ લોકોમાં કેટલાક વર્ષોથી પર્વતિથિની હાનિ અને વૃદ્ધિને અંગે મતભેદ ઉભો થયેલો છે અને તે મતભેદને અંગે આપણા સંઘમાં અસહ્ય સ્થિતિ ઉભી થઈ છે. માટે આપ સાહેબોને એટલી જ વિનંતિ કરવાની કે વૈશાખ સુદિ પૂનમ સુધીમાં આપ લોકો ? જ અમદાવાદમાં એકત્રિત થાઓ અને શાસ્ત્ર તથા પરંપરાને અનુસરીને તિથિ બાબતમાં એક જ
પૂર્ણ નિર્ણય અમોને કરી આપો, જો એમ કરવામાં નહિ આવે તો આપણા સંઘમાં જે કંઈ આ અનારાધના અને કલેશ રહે છે તે નિવારવા માટે યોગ્ય પગલાં ભરવાની રીતિ અમો ગીતાર્થ કાજે મહારાજાઓની સલાહથી લઇશું તેને માટે તમો જવાબદાર રહેશો.
તા.ક. બન્ને પક્ષો ચર્ચા કરતાં અર્થમાં જુદા પડો તો તેનો નિર્ણય અમો યુનિવર્સિટીના ૪ જ સારા પ્રોફેસરો પાસે કરાવી આપની આગળ રજુ કરીશું.
Page #213
--------------------------------------------------------------------------
________________
(અનુસંધાન ટાઈટલ ૪ પાનાનું ચાલુ) જ અને કહેવામાં આવે છે. જેવી રીતે સિદ્ધ પરમાત્માને જ્ઞાનાદિક ભાવપ્રાણોની અપેક્ષાએ .
જીવરૂપે ગણવામાં અને કહેવામાં આવે છે તેવી જ રીતે સાંસારિક પ્રાણીઓને માટે પણ જીવરૂપે ગણવાનું મુખ્ય લક્ષણ કે મુખ્ય કારણ તો જ્ઞાનાદિક ભાવપ્રાણોને ધારણ કરવારૂપ છે જ. કારણ કે કોઇપણ સાંસારિક પ્રાણી કોઇપણ કાળે જ્ઞાનાદિક ભાવપ્રાણથી રહિત હતો નહિં, છે નહિં અને થશે પણ નહિં : અને તેથી જ શાસ્ત્રકારો જીવનું લક્ષણ જણાવતાં ૩૫યો નક્ષUએમ કહે છે. આ સ્થાને એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જ્ઞાન નક્ષન્ એમ કહી જ્ઞાન એ જીવનું લક્ષણ છે એમ કહી શકત અને જ્ઞાન એ જીવ સિવાયના
પદાર્થમાં નથી હોતું એ વસ્તુ સિદ્ધ હોવાથી લક્ષણ શબ્દનો લિંગ અર્થ લઇએ તો કોઈપણ આ પ્રકારની અડચણ આવત નહિ, પરંતુ અહિં લક્ષણ શબ્દનો સ્વરૂપ અર્થ હોવાથી જીવનું
જ્ઞાન એ લક્ષણ છે એમ જણાવ્યું નહિં. છે સુશમનુષ્યોના ધ્યાન બહાર તો એ વાત નહિં જ હોય કે જગતના દરેક પદાર્થો માં સામાન્ય અને વિશેષ એટલે સમષ્ટિ અને વ્યષ્ટિરૂપે રહેલા છે અને તેથી જયારે જયારે
સમષ્ટિપણાની મુખ્યતા અને વ્યષ્ટિપણાની ગણતા રહે છે ત્યારે ત્યારે બોધને દર્શન એવું નામ આપવામાં આવે છે, અને જ્યારે જ્યારે વ્યષ્ટિપણાની મુખ્યતા લેવા સાથે સમષ્ટિપણાની પર ગૌણતા રહે છે ત્યારે તે બોધને જ્ઞાન એવું નામ આપવામાં આવે છે અને એ પણ વાત સર્વપક્ષે સિદ્ધ જ છે કે એક ક્ષણે છઘસ્થ જીવનો એક જ ઉપયોગ હોય છે અને તેથી સર્વ આચાર્યોના મતે છઘસ્થજીવ હોય તો જે ક્ષણે જ્ઞાનના ઉપયોગવાળો હોય તે સમયે દર્શનના ઉપયોગવાળો ન હોય, અને જે સમયે દર્શનના ઉપયોગવાળો હોય તે સમયે જ્ઞાનના ઉપયોગવાળો ન હોય, એટલું જ નહિં પરંતુ છઘસ્થજ્ઞાન એટલે અસંપૂર્ણ જ્ઞાનની અવસ્થાવાળા જીવનો કોઈપણ ઉપયોગ અંતર્મુહૂર્તથી ઓછા કાળનો હોઈ શકતો નથી,
જો કે જાણવાની શક્તિ સમય સમયની પણ હોય છે અને તેથી પરમ અવધિ વિગેરેને આ અંગે સમય જેટલો પણ અવસ્થાનકાળ અને જ્ઞાન વિષય માનવામાં આવ્યો છે, પરંતુ આ સર્વ છાઘસ્થિમજ્ઞાનમાં અંતર્મુહૂર્ત સિવાય યથાર્થ પદાર્થનો બોધ કાળ હોતો જ નથી, આવી આ સ્થિતિમાં જો જીવનું લક્ષણ જ્ઞાન કે દર્શન એ બેમાંથી એક પણ કરવામાં આવે તો કે તે યથાર્થ થઇ શકે નહિં. માટે જ શાસ્ત્રકારોએ ૩૫યોગો નક્ષણમ્ એમ રાખેલું
(અનુસંધાન પાન. ૧૫૪ જુઓ) શા ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ
બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર તક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.
Page #214
--------------------------------------------------------------------------
________________
SIDDHACHAKRA
(Regd. No. B. 3047,
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ક કરી શકે
S
Sagar se se 5
જીવનને અંગે જુદી જુદી પાંચ રીતિઓ
6
ત.
કાકા
wwe
SSSSSSS
જાએ
એ
એ છ
જમામને માની
શાસ્ત્રકારોની દ્રષ્ટિએ જો કે જીવન બે પ્રકારે છે એક જીવજીવન અને બીજું જડજીવન. જીવન શબ્દનો અર્થ પ્રાણધારણ કરવું એ થાય છે એટલે જીવના આ ત્રણે કાળમાં અવસ્થિત એવા જે જ્ઞાનાદિક પ્રાણી છે તે જ્ઞાનાદિક પ્રાણોને ધાસ્પ આ કરવું તે જીવજીવન છે અને આ પ્રકારનું જ જીવન સિદ્ધિની દશામાં કે ની અપુનરાવૃત્તિની દશામાં રહેલું છે તે સિદ્ધિ દશામાં આ જ્ઞાનાદિક પ્રાણીના ધારણ છે સિવાય બીજું કોઇપણ પ્રકારનું જીવન કાયા વિગેરે સાધનો ન હોવાથી હોતું નથી જ છે અને હોય પણ નહિં. એ વાત સર્વયુક્તિ અનુસારીયોએ માન્ય કરી છે અને એ એ કરવી પડે છે. અને આ જીવ જીવનની અપેક્ષાએ જ સિદ્ધ ભગવંતોને જીવ તરીકે પણ તે ગણાવાય છે, તેવી જ રીતે સંસાર સમાપન્ન વર્ગને પણ જીવ તરીકે જ ગણાવે મિ છે અને તેથી જ જૈન વર્ગમાં નાના બચ્ચાંઓને પણ નીવર મુત્તા સંસરિજે ય
- એમ જણાવી જેવી રીતે સંસારમાં ભ્રમણ કરનારા વર્ગને જીવ તરીકે ગણાવવામાં આવે છે, તેવી જ રીતે સંસારથી મુક્ત થયેલા વર્ગને પણ જીવ તરીકે ગણાવવામાં ન
આવે છે. અર્થાત્ આ જીવજીવનને જો જીવપણાના હેતુરૂપે કે લક્ષણરૂપે ન ગણીએ આ તો ઇંદ્રિય - બલ - શ્વાસોશ્વાસ અને આયુષ્ય રૂપી દશ પ્રાણોમાંથી કોઈપણ "
પ્રકારનો પ્રાણ સિદ્ધ ભગવંતોને ન હોવાથી તેમને જીવરૂપે કહી શકીએ જ નહિં, છે પરંતુ તેઓને જે જીવરૂપે કહેવામાં અને ગણવામાં આવે છે તે માત્ર જીવજીવનરૂપી છે છે જ્ઞાનાદિક પ્રાણોને ધારણ કરવાની અપેક્ષાએ જ ગણવામાં આવે
અનુસંધાન ટાઈટલ પાનું ૩ જુઓ
કાકડા,
કાન, નમસ્કાર મિત્રો... તારી
જET , જી જસ્ટ તરીકે પણ દર
મારા કાકડી
ટચ સામe
- he
મા માનો
state
પ્રયોજાનાર છે.
IE
Page #215
--------------------------------------------------------------------------
________________
Regd No. B. 3047.
w
છે
શ્રી સિદ્ધચકી )
(
કચ્છ !!! વંદન...હો !! @
રી શ્રી સિદ્ધચક્રને . सार्वं सिद्धिगतं सदर्थकथकं सूत्रप्रदं मौनिनं, सद्बोधिं सुबुधं नमामि चरणं शुद्धं तपः शंकरम्। एतन्मंडलमय॑मद्रिरिपुभिः श्रीसिद्धचक्रस्थित-, मानंदोदधिकौमुदीश्वरवरं श्रीपालसौख्यप्रदम्॥१॥
MAIT
:
:
પચારક સે,
C
નક શાહ
વર્ષ ૯:
સહયક
ક સમિતિ
અંક - ૮
(ધનજીસ્ટ્રીટ ઃ ૨૫, ૨૭)
વિક્રમ સં. ૧૯૯૭, વીર સં. ૨૪૬૭,
લવાજમ રૂા. ૨-૦-૦
તા. ૨૭-૧-૪૧ સોમવાર કિંમત ૧ાા આના
Page #216
--------------------------------------------------------------------------
________________
સમાલોચના
MO
૩
૩૧. જૈનકોન્ફરન્સે જયાં સુધી અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિકાલાબાધિત શ્રી જૈનશાસનથી જ
અને તે શાસનને અનુસરનારાઓથી વિરુદ્ધતામાં વર્તાવ કર્યો નહોતો, ત્યાં સુધી આસ્થા છે અને વિવેકવાળી જૈનકોએ તેને અપનાવી જ હતી. શાસનપ્રેમીઓ ઉપર તે કોન્ફરન્સના શ્રદ્ધાશૂન્ય યુવકસંઘના આશ્રયે રહેલા મનુષ્યોએ હશે ખોટા આરોપ મૂકયા અને ગુંડાગિરિ ચલાવી જે જુરમાં જુલમ ગુજાર્યો છે તેનું પુનઃ અકરણની પ્રતિજ્ઞા સાથે તેઓએ કયારે પ્રાયશ્ચિત્ત કર્યું? કે જેથી તે કોન્ફરન્સને જૈનકોમ અપનાવે? દેવદ્રવ્યને ખાઈ જવાની વૃત્તિ ૧, વિધવાઓના પુનર્લગ્નની વિધેયતા, તેણીઓના શીલ અને સદાચારનું લીલામ કરવાની વૃત્તિ ૨ તથા ત્યાગમય શ્રી જૈનનિગ્રંથ પ્રવચનથી શિ વિરુદ્ધપણે સંયમને ભોગવંચના ગણીને દીક્ષાથી વિરુદ્ધ જે ઠરાવ અને અનુમોદનની આ વૃત્તિ ૩ એ ત્રણ વૃત્તિઓ જે શ્રદ્ધાશૂન્ય યુવક સંઘે કોન્ફરન્સને ગળે વળગાડી છે, એક તે ત્રણે વૃત્તિઓને કોન્ફરન્સે જયાં સુધી છોડી નથી, અગર તે વૃત્તિઓના થયેલા આ વર્તાવ માટે અપુનઃકરણતા સાથે પ્રાયશ્ચિત્ત લીધાનું જાહેર થયું નથી ત્યાં સુધી રે જૈનનામને ધારનારો પણ સુજ્ઞ મનુષ્ય તે બહિષ્કાર કરાયેલી કોન્ફરન્સની છાયાએ ર8 પણ જાય નહિ એ સ્વભાવિક જ છે. જૈન શ્વેતામ્બર મુનિ મહારાજાઓના ત્યાગ, વૈરાગ્ય અને સત્ય માર્ગને લીધે જૈનકોમ તેઓ તરફ અપૂર્વ પૂજયભાવ રાખે છે અને તેથી તે કોમ ધર્મશ્રદ્ધાથી હીન એવા વિઝ અને ધર્મ આદિ સન્માર્ગને નાશ કરનારા એવા તરફ નથી ઢળતી તેમાં ગોકુળ ભક્તને પણ અરૂચિ કેમ થાય છે?
(ગુજ. ગોકુલ) નું વૃદ્ધ તપસ્વીને નામે કરેલ શાસ્ત્રાર્થ માટેની તેમની તૈયારીની વાતનો પ્રપંચ ખુલ્લો ક્ષ પડવાથી તે કરનારને ક્રોધ અગ્નિમાં બળવું જ પડે. નિર્ણયની વખતે ખૂણે ભરાઈ જાય. દેશાન્તરે જાય, વિહાર કરી જાય. બહાના કાઢે અને મૂંગાપણું લે અને પછી ઘણી મુદતે ખોટો રણકાર કરે તે કથીરપક્ષને લોકો પર સારી પેઠે પારખે જ છે.
(કથીર)
Gold
૦૦૦૦૦૦૦
૦૦
ગિજ
Page #217
--------------------------------------------------------------------------
________________
A
શ્રી સિદ્ધચક્ર
વર્ષ : ૯]
તંત્રી
પોષ વદ ૦))
[અંક-૮ આ કાર ઉદેશ છે કે શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ
વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના છે અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો આ કરવો
. વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦ છે.
પાનાચંદ રૂપચંદ જ ઝવેરી ss
આહત આગમોની ચૂર્ણિઓ અને તેનું મુદ્રણ
જૈનજનતામાં એ વાત તો જાણીતી છે કે નહિં. આ ઉપર જણાવેલી દ્વાદશાંગીને જે શાશ્વતી જૈનશાસનમાં મૂલરૂપે દ્વાદશાંગીરૂપ આગમ જ છે. તરીકે ગણાવવામાં આવે છે, તે તેનાથી નિરૂપણ તે આગમો એવી સ્થિતિમાં છે કે કોઇપણ ક્ષેત્રે કરવા લાયક જીવાદિક પદાર્થોને અંગે છે, તેમજ કોઈપણ કાળે કોઈપણ તીર્થંકરનું શાસન તે ચરણકરણ અનુયોગાદિરૂપ અનુયોગોને અંગે છે. દ્વાદશાંગીના અર્થથી જ વિરુદ્ધ અર્થવાળા આગમોને સમ્યગુદર્શન જ્ઞાન ચારિત્રના હેતુ-સ્વરૂપ અને ફલને ધારણ કરવાવાળું હોય જ નહિં અને તેને જ અંગે અંગે છે. અર્થાત્ કોઈપણ કાળે કોઈપણ ક્ષેત્રમાં શ્રીસમવાયાંગાદિસૂત્રોમાં સ્પષ્ટપણે કથન કરવામાં કોઈપણ તીર્થંકરના શાસનમાં જીવાદિક નવા આવ્યું છે કે આ દ્વાદશાંગી એટલા જ માટે નિત્ય પદાર્થોને છોડીને કોઇપણ અધિક પદાર્થ કહેવામાં છે કે તે દ્વાદશાંગી કોઇપણ કાળે નહોતી એવો કાળ આવતો નથી. ચરણકરણાદિક ચાર અનુયોગોને જ નહોતો. વર્તમાનકાળમાં દ્વાદશાંગી ન હોય એમ છોડીને કોઈપણ અનુયોગની વ્યાખ્યા કરવામાં બનતું નથી, અને ભવિષ્યમાં કોઈપણ કાળ એવો આવતી નથી, તેમજ સમ્યગ્રદર્શન, જ્ઞાન અને આવવાનો નથી કે જેમાં દ્વાદશાંગીરૂપ આગમ હોય ચારિત્રના કારણો, સ્વરૂપો અને ફલો સિવાય
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૫૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૮ (૨૭ જાન્યુઆરી ૧૯૪૧ કોઈપણ વસ્તુ સાધ્ય તરીકે જણાવવામાં આવતી શાસ્ત્રકારો સર્વ મહાવિદેહ ક્ષેત્રોમાં ચોથો આરો છે, નથી. એજ માટે તર્કનુસારીઓની અપેક્ષાએ એ એમ નહિં બોલતા સુષમદુઃષમરૂપી ચોથા આરાનો દ્વાદશાંગીને અર્થથી નિત્ય માનવામાં કોઈપણ પ્રતિભાગ એટલે આદ્યભાગ સર્વત્ર વર્તે છે એમ જાતની અડચણ રહેતી નથી અને તેથી શાસ્ત્રકારો જણાવે છે અને કાલના વિભાગ તરીકે તે મહા પણ તે દ્વાદશાંગીને દ્રવ્યાસ્તિકની અપેક્ષાએ અગર વિદેહક્ષેત્રોમાં નથી તો અવસર્પિણીવાળા કાલ અર્થરચનાની અપેક્ષાએ નિત્ય છે એમ સ્થાને સ્થાને વિભાગની હયાતિ જણાવતા, તેમ નથી તો નિરૂપણ કરે જ છે. વિચક્ષણપુરુષોએ આ જગા ઉત્સર્પિણીવાળા કાલવિભાગની હયાતિ જણાવતા, પર ધ્યાન રાખવાની જરૂર છે કે દ્વાદશાંગીને નિત્ય પરંતુ સર્વ મહાવિદેહક્ષેત્રોમાં નોઉત્સર્પિણી કહેવામાં ‘તલ્માવાવ્યયરૂપ” એટલે તેના સ્વરૂપનું નોઅવસર્પિણી નામના કાલ વિભાગની હયાતિ કોઈ દિવસ પણ પલટવું થાય નહિ એવા રૂપે એકલું જણાવે છે. એવા નોઉત્સર્પિણી નોઅવસર્પિણીવાળા નિત્યપણું સર્વ ક્ષેત્રાદિકની અપેક્ષાએ લઇ શકાય કાલવિભાગની અગર ચોથા આરાના પ્રતિભાગની નહિ. તેવું નિત્યપણું જો લેવું હોય તો કેવલ સર્વદા હયાતિવાળા શ્રી મહાવિદેક્ષેત્રમાં જે દ્વાદશાંગી મહાવિદેહ ક્ષેત્ર કે જયાં નથી તો કાલનું પ્રવર્તે છે તે અપ્રશ્રુતઅનુત્પન્નપણાની સાથે એકરૂપે અવસર્પિણીપણું અને નથી તો કાલનું વર્તવાવાળી હોઈને નિત્યરૂપે છે, પરંતુ ભરત અને ઉત્સર્પિણીપણું, જો કે વ્યવહારદ્રષ્ટિથી ઐરાવત જેવા ક્ષેત્રમાં જયાં ઉત્સર્પિણી અને મહાવિદેહક્ષેત્રમાં હંમેશાં ચોથો આરો છે એમ અવસર્પિણીના છ છ આરાઓ હોવાથી કાલચક્રની કહેવાય છે, પરંતુ માત્ર એક અંશમાં આખાનો અવિચળલીલા ચાલી રહેલી છે, ત્યાં પણ જે ઉપચાર કરવાવાળા વ્યવહારની અપેક્ષાએ તે કથન દ્વાદશાંગીની નિત્યતા અર્થથકી જણાવવામાં આવે પ્રવેલું છે, જો એમ ન હોય તો ચોથા આરાના છે તે માત્ર પૂર્વકાળમાં અસત્યપણું ન હોવા પૂરતી પહેલા વિભાગમાં ક્રોડપૂર્વનું આયુષ્ય હોય છે અને છે. એટલે ભરતાદિક ક્ષેત્રોમાં સતતપણે દ્વાદશાંગી છેલ્લા વિભાગમાં એકસો જ વર્ષનું આયુષ્ય હોય અર્થથકી પણ સર્વકાળે પ્રવર્તતી નથી એ વાત ચોખ્ખી છે, અને ઉત્સર્પિણીની અપેક્ષાએ ઉલટું લઈએ તો અને સ્પષ્ટ છતાં પણ એવો કોઈપણ કાળ ભરત ચોથા આરાના પ્રથમ વિભાગમાં સો વર્ષનું આયુષ્ય અને ઐરાવતમાં હતો નહિ, છે નહિ અને આવશે હોય અને તેના અંત ભાગમાં ક્રોડપૂર્વનું આયુષ્ય પણ નહિ કે જે વખતે એમ કહી શકાય કે આ હોય, અર્થાત્ ઉત્સર્પિણી અને અવસર્પિણી બંનેમાં ક્ષેત્રોમાં દ્વાદશાંગી હતી જ નહિં. અર્થાત્ દરેક ચોથા આરાનો પ્રભાવ વધતો અને ઘટતો હોય છે, તીર્થકરોના વખતે જીવાદિક પદાર્થો કે જે ઉપર પરંતુ તેવું મહાવિદેહમાં હોતું નથી અને તેથી જ જણાવવામાં આવેલા છે તે જ સભાપ્રબન્ધ સિવાય
Page #219
--------------------------------------------------------------------------
________________
• •
•
•
•
•
•
•
•
• •
•
• •
•
•
• •
• •
• •
• •
•
• •
• • •
•
• • •
• •
•
•
•
•
૧૫૯ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૮
(૨૭ જાન્યુઆરી ૧૯૪૧ પણ કહેવામાં આવતા હતા. સભામાં પણ તેની જ સ્કન્દકાદિના વૃત્તાન્તને અંગે એવી સ્પષ્ટપણે શંકા વ્યાખ્યા કરવામાં આવતી હતી. હેતુયુક્તિપૂર્વક તે ઉઠાવવામાં આવી છે કે અન્ય શાસનોમાં આ જ પદાર્થોની પ્રરૂપણા કરવામાં આવતી હતી. અર્થાત્ બનાવો કેવી રીતે ગુંથાયા? ત્યારે તેના સમાધાનમાં પ્રશ્નોત્તર કે આચારમાં તેનું જ પ્રતિબિંબ પાડવામાં પણ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ પ્રકરણો આવતું હતું. એ અપેક્ષાએ ઉપર જણાવેલ તો સર્વ શાસનમાં બને છે, પરંતુ તે તે તીર્થને અંગે દ્વાદશાંગીરૂપ આગમને સર્વક્ષેત્ર અને સર્વકાળમાં માત્ર નામનો જ પરાવર્ત હોય છે. કેમકે જો એમ નિત્ય તરીકે વર્તવાનું કહેવામાં અડચણ નથી, જો ન માનવામાં આવે તો તીર્થકર મહારાજાદિને કે સૂત્રોમાં ગુંથાયેલા શબ્દોના અર્થરૂપી વાગ્યના પૂર્વભવોમાં ઉત્પન્ન થયેલાં અન્યશાસનવર્તીિ નિરૂપણાદિની અપેક્ષાએ પણ ઉપર જણાવ્યા પ્રમાણે શાસ્ત્રોનાં જે જ્ઞાનો તે સર્વ બીજાભવમાં વ્યર્થ જ નિત્યતા કહેવામાં સુજ્ઞમનુષ્યથી હરકત લઈ શકાય
થઈ જાય, અર્થાત્ તીર્થંકર મહારાજાદિને પૂર્વભવના તેમ નથી, તો પછી દ્વાદશાંગીમાં નિરૂપણ કરાયેલા જ
જે શ્રુતજ્ઞાનો તથા અન્ય અન્ય તીર્થના અન્ય અન્ય - જીવાદિક અને ધર્માદિક પદાર્થોરૂપી અર્થની
જીવો જે શ્રુતજ્ઞાન ધારણ કરીને દેવલોકમાં ગયા હયાતિની અપેક્ષાએ તો નિત્યપણું કહેવામાં કોઇપણ
હોય તેઓનાં શ્રુતજ્ઞાનો અને તે તે કાળે વર્તમાન
જિનેશ્વરોની દેશનાઓ એ સર્વ એકરૂપતા ધારણ સુજ્ઞમનુષ્યને હરકત ન હોય તેમાં આશ્ચર્ય જ નથી.
કરી શકે જ નહિં. માટે શ્રદ્ધાનુસારીઓને તકનુસારિણી ઉપર જણાવ્યા પ્રમાણે દ્રષ્ટિ છતાં
સર્વશાસનના સર્વ દ્વાદશાંગી શાસ્ત્રો પ્રકરણાદિની શ્રદ્ધાનુસારીઓની દ્રષ્ટિ દ્વાદશાંગીના નિત્યપણામાં
અપેક્ષાએ પણ એકરૂપે જ માનવા પડે છે. જો કે જુદે રસ્તે જ રહેલી હોય છે. શ્રીદશવૈકાલિક સૂત્ર
તેમાં તે તે નામનો માત્ર જ પરાવર્તિ રહે છે એમ અને શ્રી ભગવતીજી સૂત્ર આદિની ટીકાના
માનવું પડે છે. છતાં તે નામના પરાવર્તને અભ્યાસીઓને એ વાત તો સ્પષ્ટપણે માનવી પડશે
સમજવામાં આવતા પ્રકરણાદિને સંપૂર્ણપણે કે શ્રદ્ધાનુસારિયોની અપેક્ષાએ દ્વાદશાંગીમાં આવતા
સમજનારને અડચણ આવે જ નહિં. આવી રીતની દરેક પ્રકરણો ક્રમસર જણાવ્યા પ્રમાણે જ હોય સર્વ શાસનમાં શબ્દરૂપે નવી રચાતી પરંતુ અર્થરૂપે એટલે સર્વતીર્થોમાં સરખા જ હોય એવી માન્યતા નિયમિત રહેનારી એવી દ્વાદશાંગી વર્તમાન છે અને તેને જ અંગે દશવૈકાલિકમાં આવતા શાસનના અધિપતિ ભગવાન મહાવીર મહારાજના રાજીમતી તથા રથનેમિજીના વૃત્તાન્તને અંગે તથા શ્રીગૌતમસ્વામી આદિ અગીયાર ગણધરો કે જેઓ સૂયગડાંગમાં આવતા શ્રી આર્દ્રકુમારના વૃત્તાન્તને અનન્તગુણવૃદ્ધિરૂપી શ્રુતજ્ઞાનના એકજ સ્થાનને અંગે તથા ભગવતીજી વગેરેમાં આવતા મુનિ ધારનારા હોઈ ઉત્કૃષ્ટ મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની
Page #220
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
-
•
૧૬૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૮ (૨૭ જાન્યુઆરી ૧૯૪૧ . હતા, તેઓએ ભગવાન મહાવીર મહારાજના અનુયોગોનો ક્રમ આચાર્ય ભગવાન આર્યરક્ષિત મુખથી ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણ પદોને સૂરિજીથી થયેલો સ્વીકારેલો છે અને સૂત્રોની સાંભળી સ્યાદ્વાદને તત્ત્વ તરીકે સમજી પૂર્વભવના વ્યવસ્થા ભગવાન સ્કદિલાચાર્ય મહારાજની કરેલી સંસ્કારથી દ્વાદશાંગીની રચના કરી, પરંતુ જગતના સ્વીકારી છે. અર્થાત્ ભગવાન દેવર્ધિગણિ દૌર્ભાગ્યે કહો કે જૈન સંઘના અલ્પ ભાગ્યે કહો ક્ષમાશ્રમણજીએ અનુયોગનો વિભાગ નવો કરેલો અગર કાલની વિષમતાએ કહો તે દ્વાદશાંગીમાં નથી તેમ સૂત્રોની વ્યવસ્થા પણ નવી કરેલી નથી, દ્રષ્ટિવાદરૂપી બારમા અંગનો પાંચમા ભાગરૂપ પરંતુ માત્ર આચાર્ય મહારાજ શ્રી પૂર્વગત નામના શ્રુતનો જે ચૌદમો ભાગ એકપૂર્વ આર્યરક્ષિતસૂરીજીના કરેલા અનુયોગના ક્રમ પ્રમાણે તે પણ ભગવાન દેવર્ધિ ગણિ ક્ષમાશ્રમણથી આગળ અને આચાર્ય શ્રીસ્કન્દિલસૂરીજીના કરેલા સૂત્ર ક્રમ પ્રવર્તી શકયું નહિં. એટલું જ નહિ, પરંતુ ભવિષ્યનો પ્રમાણે માત્ર સૂત્રોનું પુસ્તકોમાં આલેખન એટલે કાળ ભગવાન દેવર્ધિગણિ ક્ષમાશ્રમણજીને એટલો લખાવવાનું જ કરેલું છે. આજ કારણથી આચાર્ય બધો અંધકારમય લાગ્યો કે જેમાં આચારાંગાદિ ભગવાન શ્રી સ્કન્દિલસૂરીથી પ્રથમના કાળમાં અંગોનું આવશ્યકાદિક સૂત્રોનું કે નંદિ આદિ થયેલા કુલ-ગણ અને શાખાઓનાં વર્ણનો આગમોનું અવસ્થાન રહેવું તે પણ મુશ્કેલીભર્યું મૂલસૂત્રમાં મળે છે. વળી તેમનાથી પહેલાંના તથા લાગ્યું અને તે જ કારણથી ભગવાન દેવર્ધિગણિ ભગવાન મહાવીર મહારાજા પછીના કાલમાં ક્ષમાશ્રમણજીને પુસ્તકને આધારે જ સિદ્ધાંત થયેલા રાજા-મંત્રી અને ઇતિહાસનાં વર્ણનો મલે કરવાની પદ્ધતિ ચાલુ કરવી પડી (ધ્યાન રાખવું કે છે, યાવત્ તેમનાથી પહેલા કાળમાં થયેલા આચાર્ય ભગવાન શ્રી આર્યરક્ષિત સૂરિજીના નિત્વવોનો અધિકાર પણ મૂલસૂત્રોમાં જ મળે છે. લગભગ કાળમાં સ્થવિરોના ઉત્તરથી જ શાસનમાં (ઉપર જણાવેલ ઔદિલાચાર્ય સંબંધી સૂત્ર પદાર્થના સ્વરૂપનો સિદ્ધાંત કરવાની પદ્ધતિ હતી, વ્યવસ્થાને જાણનારા મહાપુરૂષો શ્રીસ્થાનાંગસૂત્ર પરંતુ ભગવાન દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ પછી વગેરેમાં જમાલિ આદિ નિન્દવાનો અધિકાર કેમ ગ્રહણશક્તિ - નિર્ધારણ શક્તિ અને ધારણા શક્તિ આવ્યો છે? અને દિગમ્બરરૂપી સર્વ વિસંવાદી વગેરેની અલના પ્રવર્તવાને પ્રભાવે પુસ્તક દ્વારાએ નિહવનો અધિકાર કેમ નથી આવ્યો? તેનો જ સિદ્ધાંત કરવાની પદ્ધતિ શાસનમાં શરૂ થયેલી ખુલાસો સ્પષ્ટપણે સમજી શકશે. જેવી રીતે સૂત્રનો છે. અર્થાત્ સેંકડો સ્થવિરોનાં વચનો કદાચ એક ક્રમ અને વ્યવસ્થા અનુયોગરૂપે આચાર્ય શ્રી સરખાં મળી પણ જાય, પરંતુ તે પુસ્તકના લખાણથી સ્કદિલસૂરીજીએ કરી અને તેથી તેમાં તેમના કરતાં વિરુદ્ધ હોય તો તે માની શકાય નહિં એવી મર્યાદા પહેલાના કાળમાં થયેલા ગણ આદિક અને થઈ) ભગવાન દેવર્ધિગણિ ક્ષમાશ્રમણજીએ નિન્દવોની વકતવ્યતા દાખલ કરી તેવી જ રીતે સૂત્રો
Page #221
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૧૬૧ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૮ (૨૭ જાન્યુઆરી ૧૯૪૧ ઉપર થયેલી નિર્યુક્તિઓ કે જે ચરમ (શ્રુત) કેવલિ અને વ્યવહારની વૃત્તિ તેમજ શ્રીનિશીથસૂત્રની ચૂર્ણિ ભગવાન ભદ્રબાહુસ્વામીજીએ કરેલી હતી તેની અને આવશ્યક વિગેરેની વૃત્તિને સમજનારાઓથી વ્યવસ્થા પણ આચાર્યશ્કદિલસૂરીજીએ અનુયોગનો અજાણી રહે તેમ નથી. એ વસ્તુ સમજવાથી એ ક્રમ અને અનુયોગની વ્યવસ્થાને લીધે કરેલી વાત સ્પષ્ટ સમજાઈ જશે કે નિર્યુક્તિને નામે જાહેર હોવાથી તે નિર્યુક્તિઓમાં પણ યુગપ્રધાન શ્રુતકેવલિ થઈને લોકમાં પ્રચલિત થયેલી ગાથાઓ ભગવાન ભગવાન ભદ્રબાહુ સ્વામીજી પછી થયેલા નિર્યુક્તિકારની ન હોય, પરંતુ ભાષ્યકાર આચાર્યનો અને ગણાદિકનો અધિકાર આવે છે મહારાજની હોય અને ભાષ્યકાર મહારાજની ન એટલે તેમાં કોઇપણ રીતે પરમ્પરાગમને હોય અને નિર્યુક્તિકાર મહારાજની હોય છતાં તે માનવાવાળાને કોઈ પણ જાતનું અવિશ્વાસનું કારણ અચાન્યને નામે જાહેર થઈ ગયેલી હોય દ્રષ્ટાંત રહેતું નથી. વળી કેટલીએ નિર્યુક્તિ તરીકે ગણાતી તરીકે આચાર પ્રકલ્પ કે જેને નિશીથસૂત્ર કહેવાય ગાથાઓમાં ભગવાન ભદ્રબાહુ સ્વામીજીને સૂત્રકાર છે તેની નિયુક્તિ ગાથાઓ ભાષ્યમાં ભળી ગયેલી તરીકે જે નમસ્કાર કરવામાં આવે છે અને જેને છતાં તે આખા નિર્યુક્તિ અને ભાષ્યના સમુચિત દેખીને વ્યવસ્થાન નહિં જાણનારા તથા શ્રદ્ધાને નહિ ગ્રંથને નિશીથભાષ્ય તરીકે ગણવામાં આવે છે. ધારણ કરનારા લોકો નિર્યુક્તિના રચનાર ભગવાન કોઇપણ ગ્રન્થકારે કોઇપણ ટીપ્પણીકારે ભદ્રબાહુ સ્વામીજી નથી એવો પ્રલાપ કરવાને તૈયાર આચારપ્રકલ્પનિયુક્તિ કે નિશીથનિર્યુક્તિ તરીકેનો થાય છે તેનો પણ ખુલાસો કરી શકાશે. જો કે એ કોઇપણ જગા પર ઉલ્લેખ કર્યો નથી, માત્ર તેની વાત તો ખરી જ છે કે કેટલાક સૂત્રોમાં સૂત્ર ચૂર્ણિમાં ઘણી જગા પર નિર્યુક્તિકાર સ્પર્શકનિર્યુક્તિની ગાથાઓ ભાષ્યની સાથે ભળી શ્રીભદ્રબાહુસ્વામીજી આદિની કરેલી ગાથાઓ ગઈ છે અને તે એટલી હદ સુધી ભળી ગઈ છે તરીકે સ્પષ્ટપણે જણાવવામાં આવે છે. તેવી જ રીતે કે આચાર્યશ્રી મલયગિરિજી મહારાજ સરખાને પણ વ્યવહારસૂત્ર અને બૃહત્કલ્પ ઉપર કરેલી નિર્યુક્તિ તેનો વિભાગ કરવો “એટલે સૂત્રસ્પર્શક નિર્યુક્તિઓ પણ ભાષ્યની અંદર સર્વથા ભળી ગઈ છે અને અને ભાષ્યની ગાથાઓનો વિભાગ તે મુશ્કેલ તેથી જ સ્થાન સ્થાન ઉપર બૃહત્કલ્પભાષ્ય અને લાગ્યો હતો મુશ્કેલ તો શું? પણ અશકય જ થઈ વ્યવહારભાષ્ય એવા જ ઉલ્લેખો નજરે પડે છે. પરંતુ પડ્યો હતો. એટલું જ નહિ, પરંતુ ભગવાન કોઈ પણ ગ્રંથકારોને કોઈપણ સ્થાને તે તે ભાષ્યની ચૂર્ણિકાર મહારાજાઓ અને ભગવાન હરિભદ્રસૂરિજી ગાથાઓમાંથી કોઈનો બૃહત્કલ્પનિયુક્તિ કે સરખાઓના વખતમાં પણ તે ગાથાઓનો વ્યવહારનિર્યુક્તિ તરીકેનો ઉલ્લેખ કર્યો નથી. માત્ર સૂત્રસ્પર્શકનિર્યુક્તિ તરીકે કે ભાષ્ય તરીકે સ્પષ્ટ કોઈક કોઈક જગા પર ચૂર્ણિકાર મહારાજા અને વિભાગ પાડી શકાયો નહોતો. આ વાત બૃહત્કલ્પ વૃત્તિકાર મહારાજા જ એમ જણાવે છે કે આ
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૬૨ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૮
(૨૭ જાન્યુઆરી ૧૯૪૧ નિર્યુક્તિની ગાથા છે. એવી જ રીતે મંગલક્રિયાથી શરૂ કરીને શાસનને કહેનાર અને શ્રીપંચકલ્યભાષ્યમાં પણ નિર્યુક્તિની ગાથા ભાષ્યની સાંભળનારના ઈતિવૃત્તો જણાવવાની સાથે સૂત્રને ગાથાઓ સાથે ભળી ગયેલી છે અને તેથી પ્રચલિત અંગે ઉપયોગી અને તેના વિષયાદિકને સ્ફોટ તરીકે “પંચકલ્પભાષ્ય” એમજ બોલાય છે. જેવી કરનારી એવી હકીકતો લખવાનું કાર્ય મુખ્યત્વે રીતે ભાષ્યના મોટા સમુદાયમાં નિર્યુક્તિની થોડી નિયુક્તિકારોએ કરેલું છે, અને તે નિર્યુક્તિકારોએ ગાથાઓ ભળવાથી તે તે શાસ્ત્રોના વિભાગ તે તે જણાવેલા પ્રસંગોને આગળ પાછળના અને શાસ્ત્રના ભાષ્યોને નામે રહ્યા, તેવી જ રીતે પૂર્વોત્તરના પ્રસંગોથી સંકલિત કરીને તે નિર્યુક્તિકારની શ્રીઆવશ્યકની નિયુક્તિની અંદર ઘણીએ ભાષ્યની જણાવેલી વસ્તુને સ્કુટ કરવાનું કાર્ય ભગવાન ગાથાઓ અને મૂલભાષ્ય ગાથાઓ છતાં પણ ભાષ્યકાર મહારાજાઓએ કરેલું છે. આ વસ્તુ નિર્યુક્તિની ગાથાઓ ઘણી હોવાથી તે આખા ગ્રંથને સમજનારો મનુષ્ય હેજે સમજી શકશે કે જેમ આવશ્યક નિર્યુક્તિ જ કહેવામાં આવે છે. તેમ ભાષ્ય સિવાય નિર્યુક્તિનો અર્થ (અનુગમ) યથાર્થ દશવૈકાલિક નિર્યુક્તિ અને ઉત્તરાધ્યયન નિર્યુક્તિનો થઇ શકે નહિં, તેવી જ રીતે ભાષ્ય અને નિર્યુક્તિને પણ નિર્યુક્તિ તરીકેનો જ વ્યવહાર થાય છે, જેવી સંકલિત કર્યા સિવાય સૂત્રના અર્થનું યથાર્થપણું રીતે સૂત્ર સ્પર્શક નિયુક્તિ અને ભાષ્યને અંગે બન્યું સમજી શકાય નહિં, જેવી રીતે આ સૂત્ર, નિર્યુક્તિ છે તેવી જ રીતે અને નિતિના નામે ઓળખો અને ભાષ્યરૂપી ત્રણ અંગોને માનવાની જરૂર પિડનિયુક્તિ અને ઓશનિયુક્તિ સરખા શાસ્ત્રોમાં પરંપરાગમ આગમોને માનવાવાળાને માથે ભાષ્યની અનેક ગાથાઓ છતાં પણ તેનો વ્યવહાર
ફરજીયાત રહે છે, તેવી જ રીતે તે સૂત્ર, નિર્યુક્તિ નિર્યુક્તિ ગાથાઓની મુખ્યતા અને પ્રચુરતા હોવાને
અને ભાષ્યના અર્થને સ્પષ્ટ કરનાર એવી જે જે લીધે ઓઘનિર્યુક્તિ અને પિંડનિર્યુક્તિ તરીકેનો જ
ચૂર્ણિઓ છે તે તે ચૂર્ણિઓને માન્ય કરવાની ફરજ વ્યવહાર રહેલો છે. આ હકીકત જણાવવાનું કારણ
પણ પરંપરાગમને અનુસરવાવાળાઓને માથે જરૂર
રહે છે. નિર્યુક્તિ અને ભાષ્યના અભ્યાસીઓને એ એટલે કે સૂત્ર નિર્યુક્તિ અને ભાષ્યની વ્યવસ્થાને
વાત તો સ્પષ્ટપણે કબુલ કરવી પડે તેવી છે કે બરોબર સમજયા વિના વસ્તુસ્થિતિને જેઓ વિનષ્ટ
નિર્યુક્તિ અને ભાષ્યની કોઈ ગાથાઓ એવી છે કે કરવા માગે તેઓના કથનથી શ્રદ્ધાળુ મનુષ્યોના
વ્યાકરણના ફિટસૂત્રોની માફક અગર કુલકોના સભ્યને બાધ ન આવે.
ફિટશ્લોકોની માફક માત્ર સૂચકપદોથી તે તે સૂત્રકાર મહારાજાઓએ જે ચરણકરણાદિકની ગાથાઓ ભરેલી હોય છે અને એવી સૂચક મુખ્યતાએ ભગવાન જિનેશ્વર મહારાજના વચનને ગાથાઓના અર્થને જાણવાનું કાર્ય તે તે ગાથાઓની આધારે પ્રરૂપણા કરેલી હોય છે તે પ્રરૂપણાને અંગે ચૂર્ણિના બોધને મેળવ્યા સિવાય બની શકે જ નહિં.
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૬૩: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૮
(૨૭ જાન્યુઆરી ૧૯૪૧ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . એટલું જ નહિ, પરંતુ સૂત્ર, નિર્યુક્તિ અને ભાષ્ય છે કે જેને ટીકા-વૃત્તિ-અવચૂરિ-દીપિકા વગેરે ધારાએ સૂત્ર અને અર્થનો મેળવેલો બોધ પણ કરણ શબ્દોથી બોલાવવામાં આવે છે, પરંતુ તે બધાં એટલે ક્રિયાારાએ ચરિતાર્થ કરવાનો જે રસ્તો તે સંસ્કૃત વિવેચનોની મૂળ જડરૂપ કોઇપણ વિવેચન તો ભગવાન ચૂર્ણિકાર મહારાજાઓના વચનથી જ ગ્રંથ હોય તો તે માત્ર આવશ્યકાદિસૂત્રોની ચૂર્ણિઓ મેળવી શકાય છે. આ સ્થળે એ યાદ રાખવું જરૂરી જ છે. ચૂર્ણિ અને ટીકાના ગ્રંથોમાં એટલો જ માત્ર છે કે તે તે ક્રિયાની પદ્ધતિને ભગવાન નિર્યુક્તિકાર ફરક રહે છે કે ચૂર્ણિકાર મહારાજા જયારે પોતાનો કે ભાષ્યકાર મહારાજા જે સ્પષ્ટપણે જણાવી શકતા ગ્રંથ પોતાના વખતની અનુકૂળતા પ્રમાણે ભાષાને નથી તેના કરતાં ઘણા જ વિસ્તૃત સ્વરૂપે ક્રિયાઓનું અવલંબીને કરે છે. અર્થાત્ તે ગ્રંથ નથી તો સમગ્ર સ્વરૂપ ચૂર્ણિકાર મહારાજાઓ જ જણાવે છે. એટલે પ્રાકૃત ભાષામાં હોતો કે નથી તો કેવલ ઉપર જણાવેલા કરણ એટલે ક્રિયાના તત્ત્વને સંસ્કૃત ભાષામાં હોતો. તેમાં વાક્યોનો વિભાગ પણ સમજનારા મનુષ્યોને સૂત્ર, નિર્યુક્તિ અને સંસ્કૃત કે પ્રાકૃત તરીકે જુદો હોતો નથી. એટલું ભાષ્યરૂપી શાસ્ત્રત્રયીની શ્રદ્ધાની માફક ચૂર્ણિની જ નહિં, પરંતુ સ્વતંત્ર વાકયો પણ સંસ્કૃત કે પ્રાકૃત શ્રદ્ધા સાથે શાસ્ત્રચતુષ્ટયાની શ્રદ્ધા કરવાની તરીકે વિભક્ત હોતા નથી અને કેટલીક વખત તો આવશ્યકતા જ છે અને તેવી શ્રદ્ધા કરનારો મનુષ્ય શબ્દ સંસ્કૃતમાં હોય છે અને વિભક્ત પ્રાકૃતિની સૂત્ર, અર્થ તદુભય અને કરણ (ક્રિયા)થી શાસનને વાપરે છે. એટલે નિરાબાધપણે એમ કહી શકાય પામેલો છે એમ કહી શકાય, પરંતુ જેઓ એ કે તે વખતના લોકોને અંગે પ્રચલિત જે રીતિ હતી વેદચતુષ્ટયામાંથી એક પણ ભાગનો અનંગીકાર તે રીતની ભાષાને જાળવીને ચૂર્ણિકાર મહારાજાઓએ કરનાર બને, તેઓ સૂત્ર, અર્થ અને કરણને ચૂર્ણિ ગ્રંથોની રચના કરી, અને આજ કારણથી આરાધનાર બની શકે જ નહિ, આ વસ્તુ જયારે વર્તમાનકાળમાં ઉપલબ્ધ થતા, સંસ્કૃત ભાષામય ધ્યાનમાં લેવામાં આવશે ત્યારે સૂત્ર, નિર્યુક્તિ અને વિવેચનો કરતાં તે ચૂર્ણિકારોએ કરેલાં મિશ્રભાષાનાં ભાષ્યની માફક અગર તે કરતાં પણ અધિકપણે વિવેચનો અતિશય મહત્ત્વનાં ગણાયાં છે અને ચૂર્ણિના ગ્રંથોની કેટલી મહત્તા છે? તે સમજાશે. ગણાય છે. આ ચૂર્ણિરૂપ શાસ્ત્રોની રચના આ સ્થાને યાદ રાખવાની જરૂર છે કે કોઇપણ સૂત્ર, ગચ્છોત્પત્તિનો કાલ કે જે બારમી સદી કરતાં નિર્યુક્તિ કે ભાષ્ય ઉપર આદ્ય વિવેચનનો જો કોઈ પહેલાનો છે તેના કરતાં ઘણી જુની વખતનો છે ગ્રંથ હોય તો તે માત્ર ચૂર્ણિરૂપ જ છે. અને તેથી વર્તમાનકાળમાં વર્તતા કોઇપણ વર્તમાનકાળમાં આવશ્યકાદિક શાસ્ત્રો ઉપર ગચ્છવાળાઓથી તે ચૂર્ણિના વચનોને અમાન્ય કરી . લગભગ ઘણાં વિવેચનો સંસ્કૃત ભાષામાં થયેલાં શકાયું નથી. જો કે ભગવાન હરિભદ્રસૂરીજી સરખા
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૬૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૮ (૨૭ જાન્યુઆરી ૧૯૪૧ કેટલાક સંસ્કૃત ભાષામાં વિવેચનો કરનારાઓ 2ષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર પેઢીની મારફત ગચ્છોત્પત્તિના કાલથી પણ ઘણી સદીઓ પહેલાં છપાયેલી છે. આચરાંગ તથા સૂત્રકૃતાંગની ચૂર્ણિઓ થયેલા છે અને તે મહાપુરૂષના વચનને માનવાની પણ છપાઈ રહી છે. શ્રીભગવતીજી સૂત્રની ચૂર્ણિ આનાકાની પણ કોઈ ગચ્છવાળો કરી શકતો નથી ભવિષ્યમાં છપાવવાની સંભાવના છે. અને પ્રાયે કરતો પણ નથી, છતાં ભગવાનું હરિભદ્રસૂરીજી સિવાયના ઘણા સંસ્કૃતમાં
વાચકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે વિવેચનગ્રંથો થઈ ગયા છે અને તે ગચ્છોત્પત્તિકાલ ભગવાન દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણજીએ સિદ્ધારા માટે પછીના પણ છે તેથી તે સંસ્કૃત વિવેચન ગ્રંથોને જે પુસ્તકોમાં આગમોનું આરોહણ કર્યું છે તેમાં ઘણા માનવાને કેટલાક ગચ્છવાળાઓ આનાકાની કરે છે, સૂત્રોમાં ઘણી જગા પર આવતાં નગર અને તો પણ ભગવાન ચૂર્ણિકારોના વચનોને માનવા માટે રાજાદિકનાં વર્ણનો તેમજ સરખા પાઠોને સંકોચી આનાકાની કરવાને કોઇપણ સજ્જન તૈયાર છે જ દીધેલા છે, પરંતુ તે આરોહણમાં નંદી આદિ સૂત્રોનો નહિ. એટલે સ્પષ્ટ થયું કે વર્તમાનકાળની અપેક્ષાએ નિયમિત ક્રમ રાખેલો છે અને તેથી જ પાછળ ભગવાન સૂત્રકાર, ભાષ્યકાર અને નિર્યુક્તિકારના પાછળનાં નંદી, અનુયોગ અને અંગ ઉપાંગાદિકની વચનોની માફક જ ભગવાન ચૂર્ણિકાર ભલામણો તે તે જગા પર આવે છે, કોઇપણ અંગ મહારાજાઓના વચનોને માન્ય કરવાનું થાય છે, સુત્રોમાં કે ઉપાંગ સૂત્રોમાં આગળના અંગ કે અને થાય તેમાં કોઈ પણ પ્રકારે આશ્ચર્ય છે જ ઉપાંગની ભલામણો આવતી જ નથી. શ્રીસમવાયાંગ નહિં, પરંતુ એ વાત તો ચોક્કી જ છે કે જેવી
સૂત્રમાં જે શ્રી કલ્પસૂત્ર એટલે (બૃહત્કલ્પ) કે રીતે વર્તમાનકાળમાં સર્વ સૂત્રો સંબંધી નિર્યુક્તિઓ
પર્યુષણાકલ્પની ભલામણ આવે છે તે એટલા માટે નથી જણાઈ અને સર્વ નિયુક્તિઓનાં ભાષ્યો નથી જણાયાં, તેવી જ રીતે સર્વ સૂત્રો ઉપર ચૂર્ણિઓ
આ જ સમવાયાંગને ધારણ કરનારાઓ સાધુપણાના થઈ હોય કે હયાત હોય એમ પણ જણાયું નથી. પર્યાયથી છેદસૂત્રને પહેલાં ધારણ કરવાને યોગ્ય વર્તમાનકાળમાં જણાતી ચૂર્ણિઓ નીચે પ્રમાણે છે. બને છે, અને તેથી તે ભલામણ ગેરવ્યાજબી નથી. ૧ નંદીસૂત્રચૂર્ણિ, ૨ શ્રી અનુયોગદ્વારસન્નચર્ણિ. જો કે નદી. અનુયોગ આદિ મૂલસૂત્રો અને પયત્રા
માટે કેવી રીતે પર્યાયની ગણતરી કરવાની જરૂર ૩ શ્રી આવશ્યકચૂર્ણિ, ૪ શ્રી દશવૈકાલિકચૂર્ણિ, નથી, પરંતુ તેથી ઉલટી રીતે આચારપ્રકલ્પ ૫ શ્રી ઉત્તરાધ્યયનચૂર્ણિ, ૬ શ્રી આચારાંગચૂર્ણિ, નિશીથસૂત્ર) આદિ દસૂત્રોને અંગે તો પર્યાય ૭ શ્રી સૂયગડાંગચૂર્ણિ, ૮ શ્રી ભગવતીજી ચૂર્ણિ માત્ર થવાથી કોઈ પ્રતિયોગ્યતા ગણાતી નથી, પરંતુ - ઉપર જણાવેલી આઠ ચર્ણિમાં પહેલી પર્યાયની સાથે પરિણામિકપણાની પણ ત્યાં અપેક્ષા પાંચ ચૂર્ણિઓ કેટલાક વખત પહેલાં રતલામની શ્રી રહે છે, છતાં એ વાત તો ચોક્કસ છે કે પરિણામિક
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૬પ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૮ (૨૭ જાન્યુઆરી ૧૯૪૧ જીવોને પણ આચાર પ્રકલ્પાદિ છેદ સૂત્રો ત્રણ પાંચ પાંચ સદીઓની પહેલાં લખાયેલાં ચૂર્ણિઓનાં આદિક વર્ષના પર્યાય પહેલાં તો આપવાનું વિધાન પુસ્તકો ઘણે ભાગે અશુદ્ધ જ જોવામાં આવે છે. જ નથી, એટલે સ્પષ્ટ થયું કે પરિણામક એવા જે તે એટલાં બધાં અશુદ્ધ જોવામાં આવે છે કે તે મુનિ મહારાજ હોય તે ત્રણ આદિ વર્ષોના પર્યાયને ચૂર્ણિના પુસ્તકો જે પ્રતોની ઉપરથી ઉતર્યા હશે તે લીધે જ આચારપ્રકલ્પાદિ છેદસૂત્રોને ધારણ તેનાથી ચાર પાંચ સદીની પહેલાના પણ જે ચૂર્ણિના કરવાવાળા થાય અને તે સમવાયાંગની પહેલાં પણ મૂળ પુસ્તકો તે પણ અશુદ્ધતમ જ હશે, વળી ધારણ કરનારા થઈ ગયેલા હોય છે, એટલે આચારાંગાદિક ચૂર્ણિઓના પુસ્તકો જે વર્તમાનકાળમાં ભગવાન દેવર્ધિગણિ ક્ષમાશ્રમણજીએ સૂત્રોનું જુનાં પણ ઉપલબ્ધ થાય છે તે સર્વ એટલાં બધાં પુસ્તકોમાં આરોહણ કરતાં નિયમિત અધ્યયનનો અશુદ્ધતમ છે કે જેમાં એક લીટી તો શું? પણ એક ક્રમ રાખેલો છે એમ માનવામાં કોઇ પણ જાતની વાકય પણ શુદ્ધ દશામાં મળી શકતું નથી. જો કે હરકત નથી અને તે જ અપેક્ષાએ ભગવાન આવશ્યકચૂર્ણિનો કથંચિત્ તેમાં અપવાદ પણ છે, હરિભદ્રસૂરિજી જેવા વૃત્તિકાર મહાત્માઓએ પણ ન
છતાં બહુલતાએ તો ચૂર્ણિઓનાં પુસ્તકોની તે ક્રમ જાળવીને જ વૃત્તિઓ કરેલી છે અને તે જ
વર્તમાનકાળમાં ઉપર જણાવેલી જ દશા છે. આમ
છતાં પણ ચૂર્ણિઓમાં કેટલીક હકીકતો એવી પ્રમાણે તેમનાથી પ્રથમ થયેલ ચૂર્ણિકાર
વિશિષ્ટ ઉપલબ્ધ થાય છે કે જે ઘણી જ ઉપયોગી મહારાજાઓએ પણ નંદી આદિકસૂત્રોની ચૂર્ણિ તે જ અધ્યયનક્રમને ઉદેશીને અનુક્રમે કરેલી છે,
હોવા સાથે વૃત્તિકારોની રચનામાં તેનો સમાવેશ
કોઈપણ કાલાદિક કારણથી થયેલો જણાતો નથી. અને તેથી જ ઉપર જણાવેલ આઠ ચૂર્ણિઓનો
એટલે એવી વિશિષ્ટતાના અર્થીઓને માટે અનુક્રમ પણ અત્રે એજ અપેક્ષાએ દર્શાવવામાં
ચૂર્ણિઓના પુસ્તકોનું સંશોધન અને મુદ્રણ ઘણું જ આવ્યો છે, જો કે ઉપર જણાવેલી ચૂર્ણિઓના
જરૂરી છે એમાં તો મતભેદ થઈ શકે જ નહિં. મૂલભૂત સૂત્રો ઉપર અનેક વિવરણકારોએ વિવરણો
સાથે એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે લખેલાં છે અને તેથી કેટલાક વિશેષાર્થની શોધખોળ
નંદી આદિક સૂત્રોના સંસ્કૃત ટીકામય વિવેચનોમાં નહિં કરનારા ભદ્રિકજીવો માટે તે ચૂર્ણિઓનું લખાણ તેના કર્તા ઉપર નવીનતાનો કે બીજો કોઈ આક્ષેપ નિરર્થક જેવું નિવડયું છે અને તે જ કારણથી થાય તો તેનું સમાધાન ચૂર્ણિ પુસ્તકો દ્વારા જ થઈ જયારથી તે નંદી આદિક સૂત્રો ઉપર સંસ્કૃતમાં શકે અને તેથી પણ ચૂર્ણિના શોધન અને ઉન્મુદ્રણની વિવેચનો ટીકાને નામે થયાં છે ત્યારથી પ્રાયે આવશ્યકતા ગણાય. અર્થાત્ જેમ સાહિત્યરક્ષણની ચૂર્ણિઓનો પ્રચાર અને વાંચન ઘણું જ અલ્પ થઈ દ્રષ્ટિએ કે નવીન કે વિશેષાર્થની દ્રષ્ટિએ જેમ ગયેલું જણાય છે, અને તે જ કારણથી ચાર ચાર, ચૂર્ણિઓનું શોધન અને ઉન્મુદ્રણ આવશ્યક છે,
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૬૬: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૮ (૨૭ જાન્યુઆરી ૧૯૪૧ તેમજ ટીકાકારોના ઉપર આવતા આક્ષેપોના છપાવવામાં આવે તેની ઉપર ટાઇટલ પેજમાં એમ સમાધાન માટે પણ તે આવશ્યક જ છે. આ જણાવાય કે “શ્રી, આગમોદય સમિતિની રકમના ચૂર્ણિઓના મુદ્રણને માટે શ્રીમતી આગમોદય વ્યાજમાંથી આ છપાવવામાં આવ્યું છે આવી રીતે સમિતિએ પોતાના ઉદેશ પત્રમાં ધારણા જાહેર મૂલ રકમના રક્ષણની સાથે ચૂર્ણિ આદિના ઉદ્ધારનો કરેલી હતી, છતાં તે ચૂર્ણિઓનું સંશોધન એટલું મુદો નક્કી કરવામાં આવ્યો હતો. છતાં ભાવનગરના બધું મુશ્કેલીભર્યું હતું કે સમિતિની ઓફિસના મેતાજી અને પાલણપુરના ઝવેરીએ એ બાબતમાં ખર્ચના પ્રમાણમાં તેનું મુદ્રણ થવું જ અશકય હતું. વાંધો ઉઠાવી મુંબઇમાં ખાનગી ઠરાવોથી તે આખી અને એ અશક્યતાને લીધે રતલામમાં એકઠી રકમ નકામા વિસ્તારવાળા અને અનુપયોગી થયેલી સમિતિની સભાએ તે વખતે વિદ્યમાન એવી
સ્થિતિમાં ભાષાન્તરો અને તે પણ બીનજરૂરી એવી ચાલીસ હજારની મોટી રકમ માટે નીચે પ્રમાણે
હજારોની સંખ્યામાં બહાર પાડી તે આખી રકમને વ્યવસ્થા રાખી હતી.
વેડફી નાંખી અને તે સાથે સંસ્થાને સદાને માટે ૧-૧૦૦૦૦) અંકે દસ હજાર શેઠ દેવચંદ દેવાદાર બનાવી. આટલું છતાં પણ સૂત્રોની લાલભાઈ જૈન પુસ્તકો દ્વારા ફંડ સંસ્થાને આપવા. ચર્ષિઓના ઉદ્ધારનું કાર્ય કોઈ પણ પ્રકારે ઉપેક્ષણીય
૨-૧૦૦૦૦) અંકે દશ હજાર જૈનશ્રેયસ્કર ન લાગવાથી રતલામ શહેરમાં આવેલી શ્રી મંડળ મહેસાણાને આપવા.
ઋષભદેવજી કેશરીમલજી નામની શ્વેતામ્બર ૩-૧૦000) અંકે દશ હજાર શેઠ સુબાજી સંસ્થાએ તે કાર્ય ઉપાડી લીધું અને અદ્યાપિ યાવત. રવચંદ જૈનવિદ્યાશાળા દોશીવાડાની પોળને તે તે સૂત્રોની શ્રી ભગવતીજી સિવાય બધા સૂત્રોની આપવા.
ચૂર્ણિઓનું સાહિત્ય જૈન સંઘ સમક્ષ રજૂ કર્યું, ઉપર ૪-૧૦000) અંકે દશ હજાર ભાવનગર જણાવ્યા પ્રમાણે ચૂર્ણિઓના પુસ્તકોની હાલત હોવાને જૈનધર્મપ્રચારક સભાને આપવા.
લીધે તેના શોધનમાં ઘણો પ્રયાસ કર્યા છતાં સારી ઉપર પ્રમાણે ચારે સંસ્થાઓને ઉપર જણાવેલી છે?
શુદ્ધિઓ થાય છે અને અશુદ્ધિઓ ન જ રહે એવું રકમો આપતાં એ શરતો સ્પષ્ટપણે રાખવામાં આવી બનવું અસંભવિત નહિં તો દુઃસંભવિત તો જરૂર છે! હતી કે - આગમોદય સમિતિ તરફથી જે ચૂર્ણિના અને તેથી તે ચૂર્ણિઓને વાંચનાર શ્રીશ્રમણ સંઘ તેની પુસ્તકો છાપવા માટે આપવામાં આવે તે આ રકમોના શુદ્ધિની ન્યૂનતા કે અશુદ્ધિ તરફ સહનશીલતા વ્યાજમાંથી છપાવી પ્રસિદ્ધ કરવા અને જયારે તે રાખીને અપૂર્વ પદાર્થની પ્રાપ્તિ અને પ્રાચીન પુસ્તકો સમિતિ તરફથી છપાવવામાં ન આવે ત્યારે સાહિત્યના પ્રચારની દ્રષ્ટિને ધ્યાનમાં રાખી તે પ્રયત્ન તેના વ્યાજમાંથી જે અન્ય પુસ્તકો સંમતિથી સફળ કરવા માટે કટિબદ્ધ થશે.
Page #227
--------------------------------------------------------------------------
________________
સાગર સમાધાન
પ્રશ્ન : પક્ષમાં તેર કે ચૌદ અગર સોળ કે સત્તર
દિવસ થયા છતાં પખીમાં પન્નરસાદું રાવિયા તથા પાંચ માસ અને તેર માસ થવા છતાં પણ ચોમાસામાં વડદું માસા વગેરે તથા સંવછરીમાં વારસન્હેં મારા
વિગેરે કેમ કહેવાય છે? સમાધાન : તિથિની વધઘટ કે માસની વધઘટ થાય
તો પણ પન્નર નામની તિથિઓ અને બાર નામના જ માસ છે. માટે એ કથન વ્યાજબી છે અને સર્વ ગચ્છવાળાઓએ માન્ય કરી ને તે પ્રમાણે આચરેલ છે. ટીપ્પણામાં હોય તે ન માને તેને મિથ્યાતિ તરીકે જંબુએ કહ્યા તેના અહિં તો પન્નર દિવસ આદિ કહેવાથી રામ રમેલા છે. વિશેષમાં નીચેની હકીકત ધ્યાનમાં લેવી. કર્મવર્ષને અંગે વ્યવહાર હોવાથી તિથિ અને માસની અનિયતતા હોવા છતાં ૧૫,૧૨૦ અને ૩૬૦ રાત દિન બોલાય. બીજાં વર્ષો અને બીજા માસો તો અખંડ હોતા જ નથી. જૈનજયોતિષની ગણિતના હિસાબે બે અષાઢ આવે તે અભિવર્ધિત વર્ષ ગયું હોવા છતાં સ્થિરતારૂપ પર્યુષણાને અંગે બીજો અષાઢ કે ફાગણથી પાંચમો માસ છે, છતાં તે અષાઢચોમાસથી વીસ દિવસની મર્યાદા શ્રીનિશીથચૂર્ણિ આદિમાં જણાવેલ છે. એટલે જયોતિષ્કના ચારમાં પાંચ માસ થાય તો પણ પ્રતિક્રમણ તો ચોમાસી જ કહેવાય અને તેથી ચાર માસ - આઠ પક્ષ આદિ કહેવાય. કોઈપણ ગચ્છ પંચમાસી પ્રતિક્રમણ કર્યું કે માન્યું નથી.
વળી ખરતરોની અપેક્ષાએ જયારે શ્રાવણ અધિક માસ હોય ત્યારે તો બીજા શ્રાવણ સુદ પાંચમેં કે ચોથે સંવત્સરી કરી બાર માસ રાખ્યા પણ જે બીજે વર્ષે માસવૃદ્ધિ નથી હોતી છતાં ત્યારે પાંચ માસે ચોમાસી અને તેર માસે સંવત્સરી થાય છે. વળી ચાર માસ થયા અને માન્યા છતાં ચોમાસી ન કરવી અને પાંચ માસ સુધી ટકવું અને બાર માસ થયા અને માન્યા છતાં સંવત્સરી ન કરવી અને તેરમા મહીના સુધી ટકવું એ કોઈ શાસ્ત્રનું કથન નથી. જૈન જયોતિષથી તિથિહાનિ છતાં જેમ ભોગવટે પંદર દિવસ નહિં છતાં પંદર માન્યા અને લૌકિક રીતિએ સોલ સત્તર દિવસ છતાં તિથિના નામની અપેક્ષાએ પંદર દિવસ જ માન્યા તેમ ચોમાસી સંવચ્છરીમાં પણ ચાર અને બાર માસ જ બોલાય.
વળી પ્રત્યાખ્યાનાવરણની સ્થિતિ ચાર માસ છે છતાં પાંચ માસે ચોમાસી કરે તો પ્રત્યાખ્યાનાવરણની સ્થિતિથી આગળ જ વધાય. પ્રતિકમણ કે જે અધિકરણ શમાવવા માટે છે તેનો અધિકાર સમજાય તો સાચો માર્ગ મળશે જ. દરેક ચૌદશે પકખી, આષાઢાદિ ચૌદશે ચોમાસી અને ભાદરવા સુદ ૪ સંવચ્છરી કરવી એજ જાય છે. અભિવર્ધિતમાં માસજ ૩૧/, ", એટલે લગભગ ૩૨ દિવસનો છે, દિન આદિની ગણતરીએ તેથી દેવસી, રાઈ પક્ષ્મી અને ચૌમાસી બધા અવ્યવસ્થિત થશે.
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૬૮ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૮ (૨૭ જાન્યુઆરી ૧૯૪૧
નથી. એમ ન ગણાય. ચોરના આગમન પણ ચોમાસીના હિસાબે જ છે.
વખતે રક્ષણના યત્નથી મિલકત રક્ષણ થતું પ્રશ્ન : શાસ્ત્રની આદિમાં મંગલ કરવાથી વિખનો દેખીને બીજી વખતે રક્ષણનો પ્રયત્ન વ્યર્થ નાશ અને તે દ્વારાએ સમાપ્તિ જે ફળ તરીકે
છે એમ સુજ્ઞ તો માને નહિં. ગણાવાય છે તેનું કારણ શું? અને કયા પ્રશ્ન : શાસ્ત્રમાં મધ્ય મંગલ કરવાથી શાસ્ત્રની વિઘ્નનો નાશ તે સમાપ્તિમાં કારણ તરીકે
સ્થિરતારૂપ અને લોકોમાં શાસ્ત્રનો વિસ્તાર માનવો?
થવા રૂપ ફલ કેમ મનાય છે! સમાધાન : પ્રથમ તો એ વાત ધ્યાનમાં રાખવાની સમાધાન - અવગ્રહાદિ તથા સ્મરણાદિને રોકનાર છે કે જેમ કલ્પવૃક્ષ આદિમાં સમસ્ત અર્થની
એવાં કર્મના નાશ દ્વારા થતા તેના સિદ્ધિ કરવાનો સ્વભાવ છે છતાં આરાધક
સ્મરણાદિથી પણ વળી આવરણ ત્રુટવા પછી જેની કલ્પના કરે તેની જ તે સિદ્ધિ કરે છે,
સંપૂર્ણ થયેલા શાસ્ત્રની અભ્યસ્તતા થાય તેવી રીતે ઇષ્ટદેવને નમસ્કાર આદિરૂપ ધર્મ
અને તેથી જ સ્થિરતા થાય, અને તેવા સ્થિર પણ ગ્રંથના આરંભ વખતે ચિંતવેલ ગ્રંથની
શાસ્ત્રવાળા પાસે જ લોકો પર્યાપાસનાદિ કરી સમાપ્તિ કરનાર અને તેમાં અંતરાય કરનાર,
જ્ઞાન મેળવે અને લોકોમાં તેવા શાસ્ત્રનો
વિસ્તાર થાય એ સાહજિકજ છે. ગુરૂ અવગ્રહ - ઈહા - અપાય અને ધારણાને રોકનાર જે કર્મો તેનો નાશ કરે છે અને
મહારાજ પણ સમુદેશની વખત પણ સ્થિર તેથી જ નિર્વિઘ્ન સમાપ્તિ થાય છે. વળી
પરિચિત કરવાનું જ કહે છે. ઉદેશાદિ ઉદેશની વખતે ગુરૂ મહારાજે ભણવાનો
ક્રિયાના મધ્યમાં સમુદેશ છે અને શાસ્ત્રના કરેલ આદેશ પણ શુભ આશીર્વાદરૂપ અને
મધ્ય ભાગમાં કરાતું મંગલ પણ તે ઉદેશવાળું
ગણાય. સ્વરૂપના નિર્દેશરૂપ છે. અન્ય દેવોને જે નમસ્કારાદિ તે ધર્મરૂપ ન હોવા છતાં પણ પ્રશ્ન : શાસ્ત્રના છેલ્લા ભાગે કરાતા મંગલથી શિષ્ય તે કરવામાં પણ અજ્ઞાનાવરણનો નાશ તો
પ્રશિષ્યાદિ વંશમાં શાસ્ત્રનો અવિચ્છેદ થાય અને તેથી નિર્વિજ્ઞ સમાપ્તિ થાય.
થવાનો કહેવાય છે કે કેમ? અધ્યવસાયના પ્રમાણ પર ધર્મના પરિમાણનો સમાધાન:નિર્વિઘ્નપણે પૂર્ણ કરેલ અને સ્થિર પરિચિત આધાર હોવાથી એક નમસ્કારે ઘણા
કરેલ એવું શાસ્ત્ર જો હોય તો જ પૂર્વાપરબાધા વિદ્ગોનો અને અનેક નમસ્કારે થોડા
થાય નહિં, તેવી રીતે સમજાવી શકાય અને વિઘ્નોનો નાશ થાય એથી અગર એક અથવા
એવી રીતે સમજાવાય તો જ શિષ્ય ઘણા નમસ્કારો છતાં પણ વિદ્ગોનો નાશ
પ્રશિષ્યાદિમાં તેનો અવિચ્છેદ બને. ગુરૂ કે સમાપ્તિ ન થાય તેમાં મંગલની નિરર્થકતા મહારાજ અનુશામાં પણ ધારણ અને દેવાનો નથી. મંગલ કર્યા છતાં નહિં ગુંથેલા
જ આદેશ આપે છે. આ અપેક્ષાએ અનુયોગ મંગલમાં પણ તેનું કારણ પણું જતું રહેતું
કરતાં આવશ્યક ઉપોદઘાતને અંત્ય મંગલપણે નથી. યથાપ્રવૃત્તિની માફક ભોગવાઈ જતાં
કેટલાકો ગણે તો તેમાં આશ્ચર્ય નથી. સૂત્રાર્થની કર્મને અંગે વિના મંગલે પણ સમાપ્તિ થાય સમાપ્તિ પછી જ નિયુક્તિ અનુગમ હોય છે તો તેથી મંગલનું કાર્ય પ્રવૃત્તિને અયોગ્ય અને નથી તો સાથે જ ચાલે છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
આગમોદ્ધારકની અમોપદેશના
(વર્ષ ૯ - અંક ૭થી ચાલુ) શરીરમાંથી જીવને કાઢવા અર્થાત્, શરીરરૂપી વધાર્યું હતું, ભોગવ્યું હતું, સાચવ્યું હતું તેના ઘર ખાલી કરવા ન નોટીસ કે ન વિચાર કરવાની ઉપયોગનું તો તે નહિ, પણ દુનિયામાંના પણ તક! ત્યાં તો મારશલ લો! મીલીટરી કાયદો! કોઈનાયે ઉપયોગનું નહિં ! આવા શરીરને માટે જીવ નીકળવા ધારે તો પણ ન નીકળી શકે અને અઢારે પાપસ્થાનકો સેવી ઘોરકર્મ બાંધવા? આ તો કર્મ કાઢવા માંગે ત્યારે જીવ રહી શકતો પણ નથી. પૂરેપૂરું મૂર્ખ શિરોમણીપણું છે. કાયા, ગળાનું બંધન મારશલ લોમાં પણ અમુક મુદત તો ખરી! અહિં છે : સર્વાગ બંધન છે. આત્મા જેમ કાયાથી તેમ તો હુકમ અને અમલ સાથે જ! આવી બાજી ધનમાલ મિલકત, સ્ત્રી, પુત્ર અને પરિવારાદિની સમજીને પણ તેને અંગે રાચવું, નાચવું, નાચવું, માયાથી પણ જકડાયેલો છે. સોના રૂપાની કે હીરા કૂદવું એ શું? અરે હિંસા, જૂઠ, ચોરી અબ્રા, માણેકની કિંમત શાથી? દુનિયાના વ્યવહારના વ્યભિચાર, પરિગ્રહ, આરંભ, સમારંભ, ક્રોધ, પ્રપંચથી !તે જ ઢગલા ઉપર પક્ષીઓને બેસાડવામાં માન, માયા, લોભ આ બધું આવા શરીર માટે? આવે તો તેના ઉપર ઝાડો પેશાબ કરે છે ! નાનાં આવા ક્ષણભંગુર સંયોગો માટે? વ્યવહારમાં કહેવત બચ્ચાંઓ પણ તેમજ કરે છે. જે પદાર્થોને પોતાના છે કે : “છાશમાં માખણ જાય અને વહુ કુવડ ગણવામાં આવે છે તે પદાર્થો તમારું જ કાસળ કહેવાય’ પણ તે માખણ જાય છે તો છાશમાં એટલે કાઢનાર છે. ખરી રીતે સમ્યદ્રષ્ટિની શ્રદ્ધા કાયમ તત્ત્વથી બીજા ઉપયોગમાં જાય છે. એ કુવડ કાંઈ જ હોય. મૂતરમાં તો નથી નાંખતીનેએ કુવડ પણ એટલું મળેલું ધન ધર્મમાં વાપરી શકાય પણ ધર્મ તો સમજી શકે તેમ છે કે છાશમાં માખણ જવાથી માટે તે મેળવવાનું કહેવામાં આવે તો તે પોતાને ભલે તેટલું નુકસાન થાય, પણ બીજને તો
ધતીંગ છે ! તેટલો ફાયદો છે જ! પણ અહિ તો કર્મરાજા દુનિયાદારીમાં પોતાની પાસેની મિલકત શરીરમાંથી જીવને ધક્કો મારે ત્યારે તે શબ (મડદું) પોતાના બે પુત્રોને સરખે ભાગે વહેંચી આપવામાં કોના ઉપયોગનું? આ તો છાશમાંયે માખણ જતું આવે છે છતાં તેમાં માનો કે એક પુત્રની વહુ નથી, પણ મૂતરમાં માખણ જાય તેવું થાય છે જે દરદાગીના રોકડ વગેરે લઈને ચાલી જાય તથા જીવે શરીર બનાવ્યું હતું, મેળવ્યું હતું, પોપ્યું હતું, પિયરમાં રહે. ધન માલ પિયર ભેગા કરે, તો તે
Page #230
--------------------------------------------------------------------------
________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૧૭૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ૯ અંક-૮ (૨૭ જાન્યુઆરી ૧૯૪૧ માટે કેસ વિગેરે કરવાનું ખર્ચ પણ તેને પોતાના ધન સાતે ક્ષેત્રમાં ન વાપરી શકનાર ચારિત્ર પદરથી કરવું પડશે ને! પોતાના પૈસે પોતાનું કાસળ કયાંથી લઈ શકશે? કાઢવાનું જ પરિણામ આવ્યું ને? આત્માને આ કાયા કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ નજીકના સંબંધવાળી છે. છતાં રાગ ધન ઉપર વધારે હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા તો ત્યાં સુધી કહે છે છે. ધન ઉપરના તેવા કારમા રાગના કાતીલ કે ધન આવે તથા જાય ઃ તેમજ જાય તથા આવે, પરિણામરૂપે જ સર્પ, ગરોળી વગેરેના અવતાર તેવી ચીજ છે. છોકરાઓ રમત રમે છે તેમાં દાવની ઉદયમાં આવે છે. ત્યારે ધનનું કરવું શું ચઢ ઉતર થયા કરે છે. લક્ષ્મી પણ દાવ જ ખેલે સદુપયોગ પણ થઈ ય વિત્તેફા, તાનીદા છે
જ છે અને મનુષ્યો પાસે તે ચઢ ઉતર થઈ ચઢઉતર જીવણી અર્થાત્ ધર્મ માટે પૈસો મેળવવો એમ નથી,
કરાવે છે, ફાવે તેમ નચાવે છે, રડાવે છે. પ્રાચીન પણ મળેલા ધનનો ધર્મમાં સદુપયોગ જ કરવાનો
કાળમાં પરિસ્થિતિ એ હતી કે ચઢઉતર થતાં, છે ધર્મ માટે ધન મેળવવાનું નથી. તે માટે ધનની ઇચ્છા જ કરવાની નથી. ધર્મ માટે ધન મેળવવું
આસમાની સુલતાની થતાં, સમયપલટો થતાં, સાત તેના કરતાં ધનની ઇચ્છા ન કરવી એ જ સારી.
પેઢી જેટલી વાર પણ લાગતી હતી, જયારે પાપ કરીને પ્રાયશ્ચિત્ત લેવું તેના કરતાં પાપ જ ન
વર્તમાનકાળમાં તો કલાક કે મિનિટો જ તે માટે કરવું તે સારું ને? કપડું મેલું કરવું અને ધોવે તેના પૂરતી છે. ન્યુયોર્ક કે લીવરપુલથી તાર આવ્યો કે કરતાં પહેલેથી મેલું જ ન કરવું એ સારુંને? ધોવા તાવ
તાવ ચઢ્યો જ છે! એક તારમાં તડબૂચ અને માટે કપડું મેલું કરવાની ચેષ્ટા તો નરી મૂર્ખાઈ
બીજામાં તલ ! એટલે લક્ષ્મી તો જાય અને આવે ભરેલી જ છે.
તેવી ચીજ છે. તેવી લક્ષ્મી જયારે પાસે છે છતાં
તે તેનાથી ધર્મ નથી કરી શકતો તો કાયા તો આવતી ધર્મ પણ ધન હોય તો થાય એમ બોલનારા
ર જતી ચીજ નથી! આયુષ્ય સુધી તે તો એક ભવમાં પણ ઢોંગ રૂપે બોલે છે. બે પૈસા મળે તો ખરચીએ'
સ્થિર રહેવાવાળી ચીજ છે! તો તેનાથી ધર્મ કરવાનું એમ બોલે ખરા. પણ સો મળે છતાં રૂપિયોયે
* શી રીતે સુઝવાનું છે? રાગની કેટલી પરાકાષ્ઠા છે ખર્ચવાની દાનત હોતી નથી. શું તેઓને સેંકડે અમુક ટકા ધર્માદામાં ખર્ચવાનો પણ નિયમ છે? જેને
કે ચલ લક્ષમીથી ધર્મ ન થાય તો કાયા તો આયુષ્યના આવો નિયમ પણ નથી તે ધન હોય તો ધર્મ કરીએ
; અંત સુધી નક્કી રહેવાવાળી ચીજ છે. તેનાથી તો એમ શા આધારે બોલી શકે? બંગલાઓ માટે બબ્બે ધમ
ધર્મ શી રીતે થવાનો? કાયામાં આયુષ્યના અંત સુધી લાખ ખર્ચાય છે, પરંતુ દેરાસર કે ઉપાશ્રય માટે આવવા - જવાનો કે અનિયમિત વધઘટ થવાનો દશમો કે સોળમો પણ આવકનો ભાગ જદો કાઢયો નિયમ નથી. માલમાં નુકસાની નીકળે તો પટંતર છે? ધર્મના નામે ધનની જરૂરિયાત કહેવી તે થઈ શકે, પણ શરીરનું પટંતર થતું નથી. જયારે ધર્મીઓને ઠગવાનો જ ધંધો છે. જે ધન પાસે પડવું જવા - આવવાના સ્વભાવવાળી લક્ષ્મીથી પણ ધર્મ છે તેમાંથી તો ધર્મ કરવો નથી, અને ધર્મ માટે કરવાની બુદ્ધિ સૂઝતી નથી, તો પછી કાયાથી તો ધનની બાંગ પોકારવી છે?
ધર્મ કરવાની બુદ્ધિ સૂઝવાની શી રીતે ?
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૭૧ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૮
(૨૭ જાન્યુઆરી ૧૯૪૧ ત્યારે ધનનું શું કરવું? ક્ષેત્રે વાવવું. ખેડૂત આવશ્યકતા સ્વીકાર્યા સિવાય તો કોઇનો પણ છુટકો ખેતરમાં ઉંચો દાણો વાવે, તેમ અહિં પણ જેઓ નથી. જ્ઞાનની એ આવશ્યકતા કાર્યની સિદ્ધિ માટે પરિણતિજ્ઞાનવાળા હોય તેઓ પોતાનું ધન સાતે છે. કાર્ય સિદ્ધિમાં જો જ્ઞાન ઉપયોગી ન હોય તો ક્ષેત્રોમાં વાવે છે. એક દાણો વાવવાથી ખેતીમાં તેની જરૂરિયાત નથી. કેટલીક વસ્તુઓ જયારે પોતે અનેકગણા દાણા થાય છે, તેમ અહિં પણ (સ્વયં) જરૂરીયાતવાળી હોય છે ત્યારે કેટલીક ધર્મક્ષેત્રોમાં વાવેલું ધન અનેક ગુણું થાય છે અને વસ્તુઓ બીજાના કારણ તરીકે જરૂરિયાતવાળી હોય ભવાંતરમાં તે મળે છે. જેવું લેણું તેવું કાંધું મળે છે. વસ્ત્રની વસ્ત્ર માટે જરૂરિયાત નથી, પણ શોભા છે. જેવું દાન તેવું ફળ અને તેવી મુદત પણ હોય માટે અથવા લજ્જા નિવારવા માટે જરૂરિયાત છે. છે. કાંધામાં પણ જેવું કાંધું તેવી ભરવાની મુદત ચુલો સળગાવવો દુનિયાદારી માટે નથી, પણ રસોઈ હોય છે. ધર્મનું અનંતગણું ફળ અલ્પકાળમાં ન માટે છે, વસ્ત્રથી જો શોભા ન થતી હોય અગર પમાય. મક્કાઈ થોડા વખતમાં થાય છે, પણ કપાસ લજ્જા ન ઢંકાતી હોય તો તેની જરૂર નથી. આ વગેરેને થતાં વધારે વખત લાગે છે. જેવી પેદાશ જરૂરિયાત બીજાના સાધન તરીકે ગણાય. અગ્નિ તેવી જ પેદા થવાના સમયની મર્યાદા પણ હોય ટાઢ દૂર કરવાના કે રસોઈ કરવાના કારણ તરીકે છે. એટલે ક્ષેત્રમાં વાપરેલું ધન ભવાંતરે જ ફળે. ઉપયોગી છે. તેમ જ્ઞાન પણ તે રીતે કાર્યસિદ્ધિ માટે જયારે ધનને સાત ક્ષેત્રોમાં પણ જે ન વાપરી શકે ઉપયોગી છે. પરંતુ ધ્યાન રાખવું કે જેમ અગ્નિ તો તેવો મનુષ્ય ચારિત્ર તો લઈ જ કયાંથી ઉપયોગી છે, એટલે રક્ષિત અગ્નિ જ બીજો નહિ. શકવાનો? પરિણતિજ્ઞાનવાળો તો અર્થનો અનર્થ જ અરક્ષિત અગ્નિ જો હોય તો તે ઘર બાળે. ચિંતવે અને તેના ત્યાગમાં જ કલ્યાણ સમજે છે. સદુપયોગમાં લીધેલો અગ્નિ રસોઇનું કામ કરે છે પરોપકારીનું જ્ઞાન
અને ટાઢ દૂર કરે છે પણ દુરુપયોગમાં લીધેલો જયારે આશીર્વાદરૂપ છે !
તે જ અગ્નિ મહાન અનર્થ કરે છે. જ્ઞાન માટે
પણ એજ સ્થિતિ છે. જ્ઞાનનો સદુપયોગ ફાયદો ત્યારે બદમાશનું જ્ઞાન
કરે છે પણ તેનો જ દુરૂપયોગ નુકસાન કરે છે. શ્રાપરૂપ છે !
* પ્રશ્ન થશે કે જ્ઞાનથી નુકસાન શી રીતે? જ્ઞાનની લાભહાનિનો આધાર તેના
સમાધાન - દુનિયામાં રખડાવનાર પાપ છે અને ઉપયોગ ઉપર છે
લોભના વિષયને જાણવું તે જ્ઞાન ! લોભરૂપ દીકરાને શાસ્ત્રકાર મહર્ષિ ભવ્યજીવોના ઉપકારાર્થે ઉત્પન્ન કરનાર અને તૃષ્ણાને જન્મ આપનાર જ્ઞાન ધર્મદેશના દેતાં જણાવે છે કે ચાહે તો લૌકિકદ્રષ્ટિએ જ છે. કહોને કે પાપનો વડવો જ્ઞાન જ છે. કે ચાહે તો લોકોત્તરદ્રષ્ટિએ અગર ચાહે તો ભવ સંક્ષિપંચંદ્રિય સિવાય કોઈ જીવ તેત્રીશ સાગરોપમ માર્ગમાં કે ચાહે તો મોક્ષમાર્ગમાં, સર્વત્ર જ્ઞાનની જેવી આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકતો નથી!
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૭૨ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૮ (૨૭ જાન્યુઆરી ૧૯૪૧ કેમકે બીજે જ્ઞાન વિશેષ હોતું નથી. પાપનો વડવો તેના માલિકને ખસેડવા પડશે. મોક્ષ એકનો રહેતો જ્ઞાન કહ્યું તેમાં તે દુરૂપયોગમાં લીધેલું જ્ઞાન જાણવું. નથી. એ તો અનેકનો બને છે. સમ્યદ્રષ્ટિ આત્માનું અગ્નિને જો સદુપયોગમાં લેવાય તો તે જગતને ધ્યેય એ પૌદ્ગલિક નથી હોતું, કેમકે તેને પૌદ્ગલિક જીવાડે છે. ટાઢ રોકે છે, પણ તેનો દુરૂપયોગ થાય પદાર્થની ખરી સ્પૃહા નથી, તેને તો મોક્ષની ખરી તો હાહાકાર મચાવે છે! પાણીમાં ડુબેલો કદી કયાંક તમન્ના છે. પણ બીજાને મોક્ષથી ખસેડી પોતે તે નીકળે, પણ અગ્નિમાં ડુબેલો એટલે બળેલો નીકળી મોક્ષ સ્વાધીન કરવું તેવી તેની ભાવના હોતી નથી, શકતો નથી, કારણ કે તેમાં ભસ્મ થઈ જાય છે. કેમકે મોક્ષને અંગે તેવી ભાવનાની જરૂર જ નથી, પાણીના પ્રવાહથી થયેલું નુકસાન કાળાંતરે પણ ટળે, પરંતુ પૌગલિક પદાર્થ બીજા પાસેથી મેળવવામાં પણ અગ્નિનું નુકસાન કાળાંતરે પણ ટળતું કે ફાયદો તો છળબળનો ઉપયોગ કરવો જ પડે છે. પદ્ગલિક કરતું નથી. જ્ઞાન માટે પણ તેમજ છે. જો તેનો પદાર્થની માલીકી એકની રહે છે માટે તેની પાસેથી સદુપયોગ કરવામાં આવે તો અત્યંત ફળ આપે છે તે મેળવવા છળપ્રપંચ કરવા પડે છે અને બળ પણ પણ તેનો દુરૂપયોગ કરવામાં આવે તો સજ્જડ વાપરવું પડે છે. સમદ્રષ્ટિને તો મોક્ષ જોઇએ નુકસાન કરે છે. દુનિયાદારીનાં દ્રષ્ટાંતો પણ એ
છે અને મોક્ષમાં તો એવો પ્રશ્ન ઉભો થતો જ નથી. બીના સારી રીતે સિદ્ધ કરે છે. જુદા સિક્કા હવે પ્રશ્ન થશે કે ૪૫૦૦૦૦૦ યોજના ક્ષેત્ર પ્રમાણમાં પાડનારાઓ, જુટ્ટા દસ્તાવેજ કરનારાઓ, તેમજ અનંતા કંથઓનો સમાવેશ થતો નથી તો ત્યાં પાંચસે ચોરી કરનારાઓ કાંઈ ભોટ નથી હોતા; અક્કલ
પાંચસે ધનુષ્યની કાયાને ધારણ કરનારા જીવોમાંના 'વિનાના હોતા નથી ! તેમનામાં તો દુનિયાને થાપ
ઉનવાન થાય ૩૩અવગાહનાને ધારણ કરતા અનંતા સિદ્ધના જીવો આપનારી ચાલાકી હોય છે. એટલે પરોપકારી
શી રીતે રહ્યા હશે? પદ્ધતિનું કારણ છે એ જ છે પુરૂષનું જ જ્ઞાન આશીર્વાદ રૂપ છે જયારે બદમાશનું
કે કુંથુઆને તો દરેકને સ્વતંત્ર જગ્યાની જરૂર છે. જ્ઞાન થાપરૂપ નીવડે છે.
મઝીઆરી જગ્યા નથી પાલવતી. મોક્ષમાં સિદ્ધના ખસેડવાનો સ્વભાવ ખસેડી સમાવાનો
જીવો તે એક અવગાહનામાં સાથે રહી શકે છે. સ્વભાવ સંપાદન કરો !
અરૂપી જીવની જયોતિ એકબીજામાં સમાય છે. શાસ્ત્રકારો મિથ્યાદ્રષ્ટિના જ્ઞાનને અજ્ઞાન કહે ઘરમાં એક દીપક કર્યો તેનો પ્રકાશ થયો, પછી છે. કારણ કે તેનું ધ્યેય પૌદ્ગલિક સુખોવાળા પદાર્થો બીજો દીપક કર્યો, ત્રીજો દીપક કર્યો, યાવત્ સેંકડો મેળવવાનું હોય છે અને પૌદ્ગલિક પદાર્થ માટે કર્યા. તે બધા દીપકના પ્રકાશ એકબીજામાં સમાય જોડાયેલું જ્ઞાન પર - ઉપઘાત માટે થાય છે, કેમકે છે. તેવી રીતે જીવન જયોતિઓ પણ મોક્ષમાં પરસ્પર પૌદગલિક પદાર્થ સ્વાધીન કરવો હોય તો જરૂર સમાય છે. જયોતિમાં જયોતિ મળી જાય છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
સ્ટ
(અનુસંધાન ટાઈટલ ૪ પાનાનું ચાલુ) 8 વર્ષથી ચતુર્વિધ શ્રી સંઘ તે લૌકિકપંચાંગ પ્રમાણે વર્તન રાખે છે અને ધર્મની આરાધના તેને અનુસાર છે કરે છે. પરંતુ આરાધના અને ધર્મની અનુકૂળતા માટે પૂર્વ કાલના થયેલા પૂર્વધર આદિ આચાર્યો એ શ જણાવેલા પૂર્વ વૃદ્ધ નિયમને લાગુ પાડીને સકલ શ્રી ચતુર્વિધ સંઘ લૌકિક પંચાંગમાં
8 આવતી પર્વતિથિની હાનિની વખતે તેનાથી પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિની હાનિ કરતો આવ્યો છે. છે અને તેજ લૌકિપંચાંગમાં આવતી પર્વતિથિની વૃદ્ધિની વખતે પણ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની વૃદ્ધિ કા કરતો આવ્યો છે. છતાં વિક્રમ સંવત ૧૯૮૯થી જૈન જનતામાં એક એવો પક્ષ ઉભો થયો છે કે
જે પૂર્વધર આચાર્યોના કાલથી પર્વતિથિની હાનિવૃદ્ધિને અંગે તેનાથી પૂર્વ કે પૂર્વતર મનાતી અપર્વતિથિની
હાનિવૃદ્ધિને ન માનતાં પર્વતિથિનો પણ ક્ષય માનવા લાગ્યો છે ! તથા તેવી જ રીતે પર્વતિથિની વૃદ્ધિને આ પણ માનવા લાગ્યો છે. આથી કેટલોક ભદ્રિકવર્ગ તો તેઓએ કહેલી પર્વતિથિની હાનિને માનીને
પર્વતિથિની આરાધનાને પણ છોડી દેનારો થયો છે, તથા પર્વતિથિની વૃદ્ધિને અંગે પર્વતિથિ માનવા Aણ છતાં તે દિન પર્વતિથિના નિયમ ન પળાય તેને લીધે નિયમોના વિરોધનનું પ્રાયશ્ચિત્ત માની શલ્યયુક્ત
હદયવાળો થયો છે. પરંતુ આ લેખથી અખિલ ભારત વર્ષીય ચતુર્વિધ શ્રીસંઘને સૂચના કરવાની યોગ્ય
ગણવામાં આવે છે કે હજારો વર્ષોના શાસ્ત્રીય પુરાવા અને સેંકડો વર્ષોની આચરણાને જણાવનાર 5 શાસ્ત્રીય પુરાવાને આ નવો પક્ષ શ્રદ્ધાહીન થઈ ઠોકર મારનારો થયો છે, માટે અંશે પણ જો આ આત્મકલ્યાણની દશા સાધવાને માટે તમોને ચાહના હોય તો લૌકિકપંચાંગ કે જે મિથ્યાત્વીના કહેલા અને મિથ્યાત્વરૂપ છે. તેને જ અનુસરવાની ઘેલછા આરાધનાના વિષયમાં કરવી નહિં.
આગામી મહાવદી અમાવાસ્યાની તે મિથ્યાત્વી પંચાંગમાં વૃદ્ધિ છે. પરંતુ પૂર્વધર આદિ જેવા જ પૂર્વાચાર્યોને માનનારો સકલ શ્રી ચતુર્વિધ સંઘ તો તેરસની જ વૃદ્ધિ કરવાનો છે અને તેથી આ પ્રમાણે કપર્વની આરાધના કરશે.
મહાવદ પહેલી તેરસ - રવિવાર મહાવદ બીજી તેરસ - સોમવાર મહાવદ ચૌદશ - મંગળવાર - પાક્ષિકપ્રતિક્રમણદિન મહાવદ અમાવાસ્યા - બુધવાર - બારતિથિ સચિત્ત ત્યાગ વિગેરેના નિયમોને પાળવાનો દિવસ ચૌદ
- ચૌદશ અને અમાવાસ્યા એ બે તિથિઓની વચ્ચે કોઈપણ તિથિનો આંતરો ન હોવો જોઇએ એ વાત અત્યાર ૪ સુધીના શ્રીસકલસંઘે માનેલી છે અને શ્રી પ્રવચન સારોદ્ધાર ટીકા આદિ ગ્રંથોના પાઠોથી નિશ્ચિત થયેલી જવું છે. માટે કોઇપણ સત્ય આરાધનાના અર્થીઓએ નવા પક્ષની જાળમાં નહિં ફસાતાં પૂર્વધર આચાર્યોથી કા અખંડપણે ચાલી આવેલી પરંપરાને વળગી પૂર્વતર અપર્વતિથિ તેરસની વૃદ્ધિ કરવી એ જ યોગ્ય છે.
તે નવા પક્ષે કોઈક વૃદ્ધ તપસ્વી જેવાને ઉન્માર્ગે દોર્યા પણ હોય તો પણ પૂર્વાચાર્યોના વચનોને માનવાવાળો _જ અને શ્રધ્ધાયુક્ત વર્ગ તો તેવા વૃદ્ધના આલંબને પણ સન્માર્ગને ચૂકશે નહિં અને ઉપર જણાવ્યા પ્રમાણે
જ તિથિઓ માની આરાધના કરશે. ( ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બિદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર
સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું..
Page #234
--------------------------------------------------------------------------
________________
SIDDHACHAKRA
(Regd. No. B. 3047.
અખિલ ભારતીય-ચતુર્વિધ-શ્રીસંઘને
સવેળાની ચેતવણી
જૈન જનતાને એ વાત તો સ્પષ્ટપણે માલમ છે કે વિક્રમ સંવત્ ૧૯૮૯ પહેલાં જૈન જનતાનો કોઈપણ વર્ગ કે વ્યક્તિ પર્વની તિથિઓની હાનિ કે વૃદ્ધિને માનવાને તૈયાર નહોતો, પરંતુ દુઃષમાકાલના પ્રભાવને લીધે લૌકિક પંચાંગ કે આ જે જૈનશાસ્ત્રની જયોતિષ માન્યતાથી સર્વથા વિરુદ્ધજ છે. કેમકે તે લૌકિકપંચાંગો કે જેમાં જૈન જયોતિષના હિસાબ પ્રમાણે અનુક્રમે આસો વદ વિગેરેમાં બીજ આદિ તિથિઓનો અનુક્રમે થતો ક્ષય હોતો નથી. વળી જૈન જયોતિષની આ ગણતરીના હિસાબે લગભગ ૫૯ ઘડીનું જ તિથિમાન હોવાથી ૬૦ ઘડીનું પણ પૂરું તિથિમાન હોતું નથી, તો પછી તિથિની વૃદ્ધિનો તો એકસઠ આદિ ઘડીનું પ્રમાણ ન હોવાને લીધે સંભવ હોય જ ક્યાંથી? છતાં આ લૌકિક પંચાંગોમાં તિથિની વૃદ્ધિઓ પણ ઘણી વખત આવે છે, તેમજ શ્રી જૈનશાસ્ત્રના જયોતિષના A હિસાબે પાંચ વર્ષમાં ચંદ્ર વર્ષ અને કર્મ વર્ષના આંતરાની અપેક્ષાએ ત્રીસ તિથિઓ આ
અને કર્મ વર્ષ અને સૂર્ય વર્ષના આંતરાની અપેક્ષાએ ત્રીસ તિથિઓ નહિં પણ ત્રીસ દિવસોનો ફેર ટાળવાને અંગે બે મહિના કે જે પોષ અને અષાઢ રૂપ જ હોય છે તેની વૃદ્ધિ થાય છે, છતાં લૌકિકપંચાંગમાં ચૈત્રથી ભાદરવા સુધીના જ મહિનાઓ વધારવામાં આવે છે. એટલે જૈનજયોતિષના અગર જૈનધર્મના હિસાબે સર્વથા લૌકિકપંચાંગ વિરોધી અને જૂઠું છે, છતાં માત્ર વ્યવહારને અંગે તે શસ્ત્રવિરુદ્ધ એવા લોકિકપંચાંગને અનુસરવાનું હોવાથી હજારો
(ટાઈટલ પાનું ૩ જુઓ)
Page #235
--------------------------------------------------------------------------
________________
Regd No. B. 3047
કશ્રી સિદ્ધચક
કચ્છ !!! વંદ. ન...હો !!! એક
શ્રી સિદ્ધચક્રને . सार्वं सिद्धिगतं सदर्थकथकं सुत्रप्रदं मौनिनं, AM सद्बोधिं सुबुधं नमामि चरणं शुद्धं तपः शंकरम्। RKA एतन्मंडलमय॑मद्रिरिपुभिः श्रीसिद्धचक्रस्थित-, EIN मानंदोदधिकौमुदीश्वरवरं श्रीपालसौख्यप्रदम्॥१॥
જલ્પ પચાર
GSારક
ચાર ફes
વર્ષ ૯:
અંક: ૯-૧૦
E'
:
['s son
n
(ધનજીસ્ટ્રીટ : ૨૫, ૨૭)
| વિક્રમ સં. ૧૯૯૭, વીર સં. ૨૪૬૭,
લવાજમ રૂ. ૨-૦-૦
તા. ૨૬-૨-૪૧ બુધવાર કિંમત ૧પ આના
Page #236
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલના ત્રીજા પાનાથી ચાલુ) વધ જો કે વર્જવા લાયક તો ગણેલો જ છે, છતાં તે ત્રણમાંથી કોઈપણ પ્રકારના છેલ્ટ જીવના પિંડને હણવાથી નરકમાં ભોગવવાં પડે તેવા તીવ્ર પાપો બાંધવાનું છે શાસ્ત્રકારોએ નથી તો જણાવેલું, તેમ જૈનદર્શનને અનુસરનારાઓએ માનેલું પણ તe નથી અને તેથી જ જેમ પંચેન્દ્રિયહિંસા વિગેરેને નરકનું કારણ માન્યું છે. તેવી જ રીતે દેશવિરતિને ધારણ કરનારો ગૃહસ્થ એકેન્દ્રિયજીવોના નાશમાં પ્રવર્તેલો હોય, વિરમેલો ન હોય છતાં પણ ત્રસકાય એટલે બેઈદ્રિય - તેઈદ્રિય અને ]. ચૌરિંદ્રિયના વધમાં બુદ્ધિપૂર્વક ન પ્રવર્તેલો હોય અને વિરમેલો હોય તો તેને રે ? તેથી બારમા દેવલોક સુધી જવામાં અડચણ આવતી નથી. એટલે સ્પષ્ટ થયું છે, કે હજારો વખત સંખ્યા - અસંખ્યાત કે અનંત એકેન્દ્રિય જીવની હિંસા કરતાં || એક પણ ત્રસ જીવની કે એક પંચેન્દ્રિયજીવની હિંસા ભયંકરમાં ભયંકર છે. }
અર્થાત્ જેઓ જાતિભેદે હિંસાની તીવ્રતા અને મંદતા પાપબંધદ્વારાએ ન માનનારા Jay હોય તેવા ભીખમપંથીના ભીષણ વચનમાં ભરમાયેલા તે જીવોને તે પંચેન્દ્રિય AL)[ હિંસાદિ ન હોવા છતાં એકેન્દ્રિયની હિંસામાં નરક જેવા ભયંકર કર્મોનો બંધ
માનવો જોઇશે, તેમજ કોઇપણ સમ્યદ્રષ્ટિ કે શ્રાવકની નરક સિવાય બીજી ગતિ મનાશે જ નહિ. કેમકે એ શ્રાવકને સ્વર્ગ માનવાનું તો ત્યારે જ બની શકે કે જીવ માત્રની હિંસા સરખી પાપના કારણરૂપ ન માનતાં સ્થાવર અને ત્રસને વિભાગે જીવનો વિભાગ ગણી તેની હિંસાના વિભાગે જ પાપની મંદતા અને તીવ્રતા માનવામાં આવે. આ વસ્તુ સમજનારો મનુષ્ય સ્ટેજે એ વાત સમજી શકશે કે જૈનદર્શનકારોએ પ્રથમ વ્રતનું નામ હિંસાવિરતિ એવું ન રાખતાં જે પ્રાણાતિપાતવિરતિ એવું રાખેલું છે તે પ્રાણિવિશેષે નાશનું વ્યાજબી જ છે.
પાપવિશેષપણું ઉપર પ્રમાણેની વસ્તુ જાણવા, માનવા અને સમજવામાં છે આવે તો તે મનુષ્ય સર્વજીવના પ્રાણોના વિનાશથી નિવૃત્તિ કરવા જરૂર તૈયાર થાય, છતાં તેમ ન બને તો પણ ત્રસના જીવોના પ્રાણોના વધની તો વિરતિ કરવા તો જરૂર તૈયાર થાય. જીવના ભેદે પ્રાણોના ભેદો ન માનનારા અને PI જીવવિશેષના પ્રાણવિશેષને નાશ કરવાને અંગે પાપની વિશિષ્ટતા ન માનનારા
તેરાપંથી તરગટીયાઓને પ્રાણાતિપાતવિરતિ એવું મહાવ્રત માનવું તે પણ નકામું S9 છે અને શાસ્ત્રકારોએ દેશવિરતિનો આપેલો ઉપદેશ અને સમ્યદ્રષ્ટિ જીવોએ AA[ તેનું ધારણ કરવું તે પણ નકામું છે. તરગટખોર એવા તેરાપંથીઓને કોઇપણ M]] સુશમનુષ્ય પૂછી શકે છે કે તમારા મનમાં મનાયેલા સાધુ કે શ્રાવકની આગળ JIછે. કોઇપણ મનુષ્ય માંસ ખાવાની છૂટ રાખીને અનાજ, વનસ્પતિ કે કંદમૂલના
(પૃ. ૧૯૩)
Page #237
--------------------------------------------------------------------------
________________
(
શ્રી સિદ્ધચક્ર AI
વર્ષઃ ૯:]
મહા વદ ૦))
[અંક ૯-૧૦
તંત્રી
પાનાચંદ રૂપચંદ
ઝવેરી જ
Page 3 ઉદેશ છે કે આ 8 શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ આ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના
અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો રે જ કરવો... .............. વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦
આગમોદ્ધારકની] અમોઘદેશના
(ગતાંકથી ચાલુ)
સોયના અગ્રભાગ ઉપર રહે તેટલા માત્ર મપાય છે. જો કે જીવ સાથે તૈજસ કાર્મણ છે, કંદમૂળમાં અનંતા જીવો શાસ્ત્ર કહે છે તે શી રીતે? પણ તે ઘણા સૂક્ષ્મ છે અને જીવ અરૂપી છે. આ આવા પ્રશ્નના સમાધાનમાં એ જાણવાનું છે કે જ્યોતિ તો રૂપી છે. તેની અનંતી જ્યોતિ જેમ સોયની ટોચ ઉપર અનંતા અજવાળાં રહ્યાં છે કે સોયની અણીમાં રહે છે તેમ સિદ્ધના જીવો પણ નહિ? અને તે દરેક જુદા જ છે ને? એક દીપકને અનંતા સાથે રહી શકે છે. કેમકે તેમાં બીજા પદાર્થો બૂઝવીએ તો તેનું જ અજવાળું બંધ થાય છે. તે માફક એકને ખસેડીને બીજાએ રહેવાનું નથી, પણ જ્યોતિનાં યુગલો તો સ્થૂલ છે, તેની ગતિ પણ બીજામાં જ્યોત માફક સમાઈને રહેવાનું છે. સિદ્ધ
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૭૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ જીવોનો સ્વભાવ જ એવો છે કે સમાઇને રહેવું. પણ સમુદ્રમાં મળે ત્યારે ખારું તથા ધૂળ જેવું થાય ટાંકણીની ટોચ ઉપર કરોડો દીવાઓની જ્યોતિ છે. તેમ આ જીવનો સ્વભાવ છે સમાવાનો, પણ રહેલી છે. પાણીનો લોટો કિનાર (કોર) સુધી (ટોચ હાલ તેવો તેનો સ્વભાવ દેખાતો નથી. હાલ તો સુધી) ભર્યો હોય. તેમાં પાણીનો છાંટો સમાતો બીજાને ખસેડવાનો તેનો સ્વભાવ દેખાય છે. શરીર નથી, પણ શેર સાકર તેમાં સમાઈ જાય છે. તેનું જ બધા તોફાનનું મૂલ છે. માટે શરીર વગરના કારણ કે સાકરનો સ્વભાવ પાણીમાં સમાઇને થવું જોઇએ, પણ જન્મ હોય ત્યાં સુધી શરીર રહેવાનો છે. બીજા દ્રવ્યનો સ્વભાવ ખસેડીને રહેવાનું જ. જન્મ ન હોય તો શરીર પણ ન હોય રહેવાનો છે. પાણીનું ટીપું પણ બહાર નહિં પડતાં અને શરીર ન હોય એટલે જન્મ તથા મરણ પણ સાકર પાણીમાં સમાઈ જાય છે તેનું કારણ એ જ ન હોય. ખસેડીને જ રહી શકે એવા શરીરને કારણે કે સાકરનો પાણીમાં સમાઇ જવાનો સ્વભાવ છે. જે તમામ અડચણો ઉભી થાય છે. શરીરનો જો ૪૫૦૦૦૦૦ યોજનામાં અનંતા સિદ્ધ જયો કા વળગાડ ન હોય તો આ જીવ પહાડોની વચ્ચેથી, છે. એક્કેક સિદ્ધના દેશમાં અસંખ્યાતગુણ - અનંતા
ખીણોમાંથી કે વજમાંથી પણ પસાર થઈ શકે છે. સિદ્ધના જીવો રહેલા છે. સમચોરસ સ્થળમાં
સિદ્ધની એક અવગાહનામાં અનંતા સિદ્ધો સમાય સિદ્ધના જે જીવો રહેલા છે તે અનંતા છે. એક
છે. સમ્યગ્રદર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યકચારિત્રથી
સમાવાનો સ્વભાવ પ્રગટ થાય છે. સમ્યદ્રષ્ટિ પ્રદેશ, બે પ્રદેશ કે વધુ પ્રદેશ ઓછીવત્તી જગ્યામાં
આત્માનું ધ્યેય સમાવાનું છે, અને તેથી તે આત્મા પણ અનંતા સિદ્ધો સમાઈ રહેલા છે, કારણ કે ત્યાં
શરીરને ખસેડવા ઈચ્છે છે. સમ્યગૃષ્ટિ આત્મા ખસેડવાની માલીકી નથી. ત્યાં કોઈને ખસેડવાની
મોક્ષનાં સાધનો મેળવે છે. સિદ્ધિ સિવાયનું સાધ્ય જરૂર નથી માટે તેનું ધ્યેય પણ નથી. સમ્યદ્રષ્ટિનું
તે પરમાર્થની દ્રષ્ટિએ બેઈમાની છે. પરહિત કરનારું સાધ્ય સમાવાનું હોય છે. ખાંડ તથા મીઠાએ
જ્ઞાન જગતને આશીર્વાદરૂપ નીવડે છે પણ પોતાનો સ્વભાવ સમાવાનો રાખ્યો છે, પણ રેતે
દુનિયાનું મટે અને મારું થાય તેવી બુદ્ધિ, તેવું પોતાનો સ્વભાવ તેવો રાખ્યો નથી, તેને તો રહેવાનો
જ્ઞાન, દુનિયાને શ્રાપરૂપ નીવડે છે. તેથી પણ સ્વભાવ રાખ્યો છે.
સમ્યદ્રષ્ટિ આત્માનું જ્ઞાન આશીર્વાદરૂપ છે. દુર્જનનો સંગ સજ્જનને સંતાપે છે ! મિથ્યાદ્રષ્ટિ આત્માનું જ્ઞાન પ્રાપરૂપ છે.
શરીરનો સ્વભાવ પણ ખસેડવાનો જ છે. તમેર્વ સર્વ સંવ = નિëિ પદ્ય દુર્જનનો સંસર્ગ સજ્જનને નુકસાન કર્યા વિના સમદ્રષ્ટિ મોક્ષના સાધનોમાં જ્ઞાનનો રહેતો નથી. ગંગા નદીનું પાણી સારું, નિર્મલ મીઠું ઉપયોગ કરે છે માટે તેનું જ્ઞાન તે જ્ઞાન કહેવાય.
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૭૫ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ મિથ્યાદ્રષ્ટિ પોતાના જ્ઞાનનો ઉપયોગ પૌગલિક ઉપયોગ કરે છે. જૈનોમાં આમ ઘણા મતો જો કે સાધનોમાં કરે છે માટે તેનું જ્ઞાન તે અજ્ઞાન કહેવાય. થયા છે પણ નવતત્વમાં ભેદ થયો નથી. કોઇએ નિશાળમાં શાહુકારના તથા ચોરના છોકરાઓ સાથે નવને બદલે આઠ તત્ત્વો ન કહ્યાં. કેમકે તે સંસ્કારો ભણે છે. તેમાં જયારે શાહુકારના છોકરાઓ પોતાના ગળથુથીથી જ પડેલા છે. જેમ બળતું ચંદન મહેક્યા જ્ઞાનનો ઉપયોગ જગતના ભલા માટે કરશે ત્યારે વિના ન જ રહે તેમ આ નવ તત્ત્વોનો સંસ્કાર તો ચોરના છોકરાઓ જગતના સંહાર કે નાશના માટે ગળથુથીમાંથી એવો ઘુસ્યો છે કે દિગમ્બરો કે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરશે. ભણતર બેયને નિહ્નવો પણ તે તત્ત્વમાં ફેરફાર કરતા નથી. સરખું મળે છે, પણ ઉપયોગમાં ફરક છે તેમજ શ્રીજિનેશ્વર ભગવાનના વચનમાં એક અક્ષરનો પણ સમ્યદ્રષ્ટિ તથા મિથ્યાદ્રષ્ટિ બેય ઘડાને ઘડો તથા ફરક પાલવે નહિ એવો મત સમ્યદ્રષ્ટિનો હોય સોનાને સોનું જ જુએ છે, જાણે છે, તથા તે જ છે. સૂત્રમાં કહેલામાંથી એક અક્ષરની પણ અરૂચી નામથી ઓળખે છે. તેમાં ફરક નથી. ઇંદ્રિયોના રાખનાર મિથ્યાત્વી છે. તેનું શું કારણ? પ્રથમ તો વિષયથી માલુમ પડતા પદાર્થો એકજ રૂપે બેય જાણે તે મુદો સમજવા જેવો છે. સખ્યત્વની સીડી ઉપર છે, પણ ફરક ઉપયોગમાં છે. મિથ્યાદ્રષ્ટિને તેનો ચઢતાં થાકેલો પણ પગ તત્ત્વથી બહાર મૂકે તે ન ઉપયોગ સંસારની વૃદ્ધિ માટે છે ત્યારે સમ્યદ્રષ્ટિને પાલવે. પગ બહાર મૂકયો કે પડો ! ભલે આખું તેનો ઉપયોગ ભવને ઘટાડવા માટે છે એટલે મોક્ષ શરીર સીડી ઉપર હોય, પણ શરીરના આધારરૂપ મેળવવા માટે છે, જ્યારે મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન પગ બહાર જતાં આખું શરીર ગબડી પડવાનું છે. ભવવૃદ્ધિનું કારણ બને છે ત્યારે સમ્યષ્ટિનું જ્ઞાન તેમ અહિં પણ એક અક્ષર પ્રત્યે અરૂચિ થઈ તો ભવનાશના હેતુવાળું કહેવામાં આવ્યું છે. આખું ચૂક્યા એમ સમજવું. ચૂકવામાં થોડું ચૂકો મિથ્યાદ્રષ્ટિ આત્મા પોતાની બુદ્ધિને પોતે માનેલું કે ઘણું ચૂકો પણ આખું ચૂકવાનું સમજવાનું છે. સિદ્ધ કરવામાં જોડે છે અને બીજા બધાને અજ્ઞાની ભલે સૂત્ર, અર્થ કે પદ કંઈપણ એક જ સ્થળે માને છે અને પોતાનું કહેલું જ સાચું ઠરાવવા મથે અલિત થાઓ, અલના પામો એટલે સડક બહાર છે. સમ્યદ્રષ્ટિ આત્મા પરમાર્થને ઇચ્છે છે, અને ગણાવાના. સમ્યગૃષ્ટિ આત્મા ખોટા તર્કવિતર્કમાં તે માટે શ્રી તીર્થંકર દેવે કહ્યું હોય, શ્રી ન પડે. એ સીડીને બરાબર પકડી રાખે. કોઈ સ્થળે ગણધર મહારાજાએ ગુંચ્યું હોય અને પ્રરૂપ્યું હોય મતભેદ હોય અને ત્યાં બુદ્ધિ ચાલી શકતી ન હોય ત્યાં જ પોતાની બુદ્ધિનો વિનય તથા વિવેકપૂર્વક અને મતભેદનો નિર્ણય ન થઈ શકતો હોય, ત્યાં
Page #240
--------------------------------------------------------------------------
________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૧૭૬ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ તર્કવિતર્ક ન કરે, પણ એમજ કહે કે- ફરક શો? કોઈએ પૌષધ કર્યો. પ્રત્યાખ્યાન ઉચ્ચાર્યું. તમેવ સવં સં% નિહિં પડ્યું. સર્વ સાવધનો ત્યાગ કર્યો એ વાત ખરી પણ દુકાને
શ્રી જૈનદર્શન શ્રી જિનેશ્વરદેવોએ સ્થાપેલ થતા ધંધામાં લાભ તોટામાં, કોઈ રૂપિયા આપી છે. તેઓ કેવલજ્ઞાનના સ્વામી હતા, વીતરાગ હતા. જાય કે લઈ જાય તેમાં જવાબદાર કોણ? તે પોતે તેમના વચનમાં શંકાને સ્થાન જ નથી. જેમ જ છે. સાધુ થાય એટલે તો તેનું સીલડેથ થયું કચેરીમાં “સાચું, તદન સાચું સાચા વિના કંઈ જ ગણાય છે એટલે કે મિલકતની તથા લેણાદેણાની નહિ એમ બોલાય છે તેમ અહિં પણ શ્રી સર્વજ્ઞ અપેક્ષાએ તે મરી ગયેલો ગણાય છે. પૌષધ કે દેવે કહેલું તેમાં શંકા કેવી? સમ્યદ્રષ્ટિ આત્મા સામાયિકમાં શ્રાવક તેવો નથી ગણાતો. સાધુએ પોતાની ઇચ્છા પ્રમાણે વ્યાખ્યા ન કરે. ત્રિવિધ ત્રિવિધનાં પ્રત્યાખ્યાન કર્યા છે એટલે ન આત્માને બગાડનારની છાયા પણ કરવું, ન કરાવવું, ન અનુમોદવું, શ્રાવકનાં
પચ્ચખાણમાં ન કરવું, કરાવવું છે, અનુમોદવાનું કોઈ દૈતવાદી પણ હોય છે, કોઈ અદ્વૈતવાદી પ્રત્યાખ્યાન નથી અર્થાત્ અનુમોદના ન કરવી તેવું પણ હોય છે, છતાં સિદ્ધાંત એ જ કે શ્રી સર્વજ્ઞ- બંધન નથી, પચ્ચખ્ખાણ નથી માટે અવિરતિની દેવની સડક ઉપર ચાલો ! બહાર પગલું મૂકવાની જવાબદારી છે, એટલે ત્રિવિધ દુવિધ પચ્ચખાણ સમ્યદ્રષ્ટિને અધિકાર નથી. આવા ધ્યેયે વર્તતા છે, સાધુને ત્રિવિધત્રિવિધ પચ્ચખાણવાળાને આવી આત્માની જે જે ક્રિયા થાય તે સિદ્ધિને ઉપયોગી કશી જોખમદારી કે જવાબદારી નથી. શ્રાવકને જ થાય. સમ્યકત્વ પામનારને અર્ધપુલ પરાવર્ત
મિથ્યાત્વનાં તો ત્રિવિધત્રિવિધ પચ્ચખાણ છે, તેને સંસારી બાકી રહે છે. જો એ મર્યાદા ન હોય તો
ત્યાં પોલ નથી, પોતાની સ્ત્રી કે પુત્ર વગેરે કોઈ તો સમ્યકત્વની સીડી લાંબી ગણાય. સમ્યકત્વધારીનું આવું ધ્યેય હોવાથી જ તે ત્યાગને જ માને છે.
મિથ્યાત્વી લાગે તો કાઢી પણ મૂકે, આત્માને ત્યાગ આત્માને સુધારનાર છે. આત્માને
બગાડનારી સહવાસરૂપ છાયા પણ ન જોઇએ આવી બગાડનારને ત્રિવિધ ત્રિવિધ વોસિરાવા લાયક સમ્યદ્રષ્ટિની માન્યતા છે. અવિરતિની છાયા હજી માનીને ત્યાગને જ માને છે. સમ્યગૃષ્ટિ આત્મા પાલવે, અઢાર વાપસ્થાનકમાંના, મિથ્યાત્વ સિવાય, આ સ્થિતિમાં હોય છે.
બીજા સત્તર વાપસ્થાનકોની છાયા હજી શ્રાવકના બાર વ્રતોમાં નવમા વાતમાં સમ્યદ્રષ્ટિને પાલવે, પણ આત્માને અવળે માર્ગે સામાયિકના પ્રત્યાખ્યાનમાં મિથ્યાત્વનો ત્રિવિધ લઈ જનાર મિથ્યાત્વ કે મિથ્યાત્વીની છાયા પણ ત્યાગ પણ છે તથા દ્વિવિધ ત્યાગ પણ છે તેમાં પાલવે નહિં. આવું જ્ઞાન જેને પરિણમે તે આત્માનું
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૭૭ શ્રી સિદ્ધચક્ર).
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ ધ્યેય માત્ર મોક્ષ અને તેનાં સાધનો જ મેળવવાનું મહારાજાને કેવલજ્ઞાનના મહોત્સવની તાલાવેલી હોય. આવું પરિણતિજ્ઞાન થાય ત્યારે જ તત્ત્વ જાગી છે, લાગી છે. પોતે સમજે છે કે ચક્રરત્ન પરિણતિ જ્ઞાન થઈ શકે. પૂર્વે મહાપુરૂષોના તો આત્માના હિતમાં બાધક છે જયારે કેવલજ્ઞાન કુમારોએ ચક્રરતથી અષ્ટાપદતીર્થની રક્ષા કરી છે મોક્ષનું સાધન છે, માટે તેના અંગે વિલંબ થાય તે વાત આથી બરાબર સમજાશે.
એ જ આત્મીયદ્રષ્ટિએ ઉચિત છે. પ્રથમ કયો ઉત્સવ ભરત મહારાજાની વિશિષ્ટ ભાવના !
કરવો તેવી શંકા પણ અસ્થાને છે. એમ લાગે છે
એક તથા સોની સંખ્યા વચ્ચે વધારે સંખ્યા કઈ? શ્રી ઋષભદેવજી ભગવાનને કેવલજ્ઞાન
આવી શંકા કરવી તે મૂર્ખનું કામ છે. કેવલજ્ઞાનની થયાની ખબર તથા ચક્રરત્ન ઉત્પન્ન થયાની ખબર
* વધામણી તથા મોક્ષની વધામણીમાં હજી તેવી શંકા આ બન્ને ખબર ભરકચેરીમાં આદ્ય ચક્રવર્તી ભરત
થાય અને કદાચ તેવી શંકા વ્યાજબી પણ ગણાય, મહારાજા (ભગવાનના પાટવી પુત્રીને એકી સાથે
પણ આ પ્રસંગમાં તો શંકાને સ્થાન જ નથી. મળે છે. ભરત મહારાજા પહેલો મહોત્સવ પિતાના
ચક્રરત્નની ઉત્પત્તિની તથા કેવલજ્ઞાનની ઉત્પત્તિની (ભગવાનના) કેવલજ્ઞાનનો કરે છે. ચક્રરત્નને તો
એકી સાથે ખબર સાંભળી પ્રથમ ઉત્સવ કોનો અધિષ્ઠાતા પણ છે, તે રોષે ભરાય તેવો સંભવ
કરવો? આટલી શંકા જરાવારને માટે પણ જે થઈ પણ છે. પણ તેની તે મહાપુરૂષને પરવા નથી.
તેનો તો ભરત મહારાજ પશ્ચાત્તાપ કરે છે. આપણે કેવલજ્ઞાનનો પ્રસંગ પછી ઉજવાય તો કોઈ રોષે
ઉઠતાવેંત ધર્મની પ્રવૃત્તિમાં લાગતા નથી, પણ ભરાવાનું નથી પણ ત્યાં કાલનો વિલંબ તેમને દુનિયાદારીનાં કાર્યોમાં ઝટ વળગીએ છીએ ! ભરત પાલવતો નથી, ભગવાનને કેવલજ્ઞાન પ્રાપ્ત થયાનું મહારાજા “પ્રથમ કોનો ઉત્સવ કરવો” આટલી શંકા સાંભળવાથી તેમને તેમાંથી કોઈ ભાગલાગ માત્ર થઈ અર્થાત્ આટલો પ્રશ્ન માત્ર થયો (જે પ્રશ્ન મળવાનો નથી, ઉત્સવ કરવાથી કોઈ રાજી થવાનું થવો સાહજીક છે) તે માટે તો પોતાના આત્માને નથી. કોઈ માનપત્ર આપવાનું નથી, કેવલજ્ઞાન થયું ધિક્કારે છે. શંકા તો હજી એક કે સોમાં હોય પણ છે બીજાને, ચક્રરત્ન તો પોતાની માલીકીવાળું પ્રાપ્ત એક અને ઢગલામાં હોય? સમ્યગ્દર્શનની શુદ્ધિ થયું છે. કેવલજ્ઞાન પ્રકટ થયાનું તો સાંભળ્યું છે, માટે પ્રથમ કેવલજ્ઞાનનો ઉત્સવ કરવો જઇએ એવી
જ્યારે ચક્રરત્ન તો ઉત્પન્ન થયું એ શ્રવણથી તે જ ભાવના સમ્યદ્રષ્ટિને થાય અને તેથી તેઓ પોતાનું જ છે એમ નક્કી થઈ ચૂકયું છે છતાં ભરત પરિણતિજ્ઞાનવાળા જ કહેવાય.
Page #242
--------------------------------------------------------------------------
________________
.
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૧૭૮ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ જ્ઞાન જ્ઞાનને જ માટે જરૂરી અથડાય તો તેને ઉપાલંભ અપાતો નથી, પણ નથી, બચાવ માટે જરૂરી છે !!! આંખોવાળો છતાં ચાલવામાં આંખનો ઉપયોગ ન આંધળો અથડાય તો બિચારો ! પણ કરે તો તેને જગત ઠપકો આપે છે. દેખતો અથડાય તો બેવકુફ !
શાસ્ત્રકાર મહર્ષિ ફરમાવે છે કે બિચારા સ્વસ્થવૃત્તઃ પ્રશાન્તી એકેંદ્રિયાદિ જીવો શાસ્ત્ર જાણતા નથી, તેમ શાસ્ત્રકાર મહર્ષિ ભગવાન શ્રીમદ્ સાંભળતા નથી, તેથી તેઓ અહિતને રસ્તે જાય, હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોના ઉપકારાર્થે હિતની પ્રાપ્તિ પણ ન કરી શકે, તેથી દયાને તેઓ ધર્મદેશના માટે અષ્ટકજી પ્રકરણની રચના રચતા પાત્ર છે. એકેન્દ્રિયથી અસંશી પંચેન્દ્રિય સુધીના જીવો જ્ઞાનાષ્ટકમાં જણાવી ગયા કે જગત આખામાં જ્ઞાન વિનાના હોવાથી તે બિચારા તરીકે ગણાય થાવતત જૈનધર્મમાં સ્થાને સ્થાને જ્ઞાનનું મહત્વ પણ જેઓ ધર્મને જાણે છે. એટલું જ નહિ પણ ગાવામાં આવ્યું છે. જ્ઞાનનું ગૌરવ ગાવામાં કોઈએ આગળ વધીને શ્રી જિનેશ્વર ભગવંતના ધર્મને પણ ઉણપ રાખી નથી. પરંતુ જેમ ચક્ષુનું મહત્ત્વ
જાણે છે, તેઓની પ્રવૃત્તિ કઈ હોવી જોઈએ? તેને
પ્રસંગે ધર્મના ગુણો કોઈ જાણતા નથી, પણ “ધર્મ” ચક્ષુમાત્રને આભારી નથી, પણ તેનાથી થતા
શબ્દ માત્ર જાણે છે એમ કહેવું પડશે. જો ધર્મને બચાવને આભારી છે. તેમ જ્ઞાનનું મહત્ત્વ પણ
લાભપ્રદ માનવામાં આવતો હોય તો તેના તેનાથી થતા આત્માના બચાવને આભારી છે. ચક્ષુ
આચરણનો પ્રયત્ન કેમ ન હોય? ધર્મને જરૂરી ચીજ નિર્મલ હોય, દોષ (વ્યાધિ) વિનાની હોય, તથા
ગણો છો? દુનિયાદારીમાં જરૂરી ચીજ તેને નીચું જોઈને ચાલવામાં તેનો ઉપયોગ થતો હોય
ગણવામાં આવે છે કે જેના વિના અગવડ કે મુશ્કેલી તો તે ચક્ષુની કિંમત છે. આંધળાની વાત અલગ
ઉભી થાય. પાણી વિના તરસે મરાય, અનાજ વિના છે, પણ આંખો કોડા જેવડી મોટી હોય. ચોખ્ખી
ભૂખે મરાય, તો તેને ઉપયોગી ગણવામાં આવે છે. હોય, છતાં આંખ મીંચીને (બેદરકારીથી) ચાલે તો ઘરબારને રહેવા માટે ઉપયોગી ગણવામાં આવે છે, તેને બેવકુફ કહેવામાં આવે છે. છતાં ચક્ષુએ તેનો માટે તેની જરૂરિયાત ગણવામાં આવે છે, પણ તેવા ઉપયોગ કરવામાં આવતો નથી માટે તે બેવકુફ વર્ગને ધર્મની જરૂરીયાત દેખાતી નથી ! તે વર્ગ કહેવાય છે. ચક્ષુ સ્વયંસાધ્ય નથી, પરંતુ અનિષ્ટનું માને છે કે દુનિયાદારીમાં રહેલા જરૂરી કામો ધર્મથી નિવારણ કરવાનું તે સાધન છે માટે તેની મહત્તા સિદ્ધ થતા નથી તો પછી ધર્મ કરવાથી ફાયદો શો? છે. આંધળો તો બિચારો દયાપાત્ર છે. તે ચાલતાં ધન, ઋદ્ધિ, સમૃદ્ધિ, વૈભવ, સ્વયં ખાવાપીવાના
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૭૯: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ કામમાં આવતા નથી પણ ખાવાપીવાના સાધનોને પાદરના ડુંગરને ન જોઈ શકે તેના જેવો મેળવવામાં કે ઉત્કટ બનાવવામાં મદદગાર છે. આ
આંખે અપંગ કોણ? વસ્તુ તે વર્ગને સમજાય છે, પણ ધર્મનો ઉપયોગ માબાપે જીવની પસંદગી કરી નથી કે જન્મ અને ધર્મની જરૂરીયાત સમજાતી નથી ! પણ તે લેનાર જીવે માબાપની પણ પસંદગી કરી નથી. વર્ગ આંબાના મૂલીયાને નકામા ગણનાર જેવો છે. જન્મ કાંઇ આવી પસંદગીથી થતો નથી. આ તો કોઈ મનુષ્ય એમ વિચારે કે : “આ આંબો છે તેની શેરબજારના દલાલની માફક કર્મ-ધર્મની જ કેરીઓ તો ખવાય છે, પાંદડાનું તોરણ થાય છે, કારવાઈ છે. શેરબજારના સોદામાં ગ્રાહક વેપારીને મહોરથી કાન શણગારાય છે, પણ તેનાં વાંકા ઓળખતો નથી તેમ વેપારી ગ્રાહકને પણ ઓળખતો મૂળીયાં કાંઈ કામમાં આવતાં નથી માટે તેને નથી, પણ તે બન્નેને દલાલ ઓળખે છે. કોટિધ્વજને ઉખેડીને ફેંકી દેવાં જોઈએ. કારણ કે બીનજરૂરી ઘેર અવતરનાર બાળક જન્મ લેતાં જ ક્રોડનો છે.” તો તેને અક્કલવાળો ગણાય? તે પાંદડાં, તે માલીક ગણાય છે. વગર મહેનતે, વગર કમાણી મહોર તથા કેરીઓને ઉત્પન્ન કરનાર તો તે મૂળીયાં કર્યો કોડની માલીકી કયાંથી મળી ગઈ? આ બધું જ છે. જયાં સુધી જડ (મૂળ) છે ત્યાં સુધી જ કર્મ જ કરે છે. ખાવાપીવાની સગવડવાળો, તે વૃક્ષ સલામત છે. ભલે મૂળ (મૂળીયા) દેખાય મનુષ્યપણાની સગવડવાળો તથા ધર્મની સગવડવાળો નહિં, પણ જરૂરી ગણેલી બહારથી દેખાતી ચીજોની જન્મ આપનાર કર્મ જ છે. આવી જરૂરી ચીજને જડ મૂળીયા જ છે. બુદ્ધિમાનોને મૂળીયાને સિંચન બીનજરૂરી ગણનારને કહેવું શું? પાદરમાં રહેલા કરવાનું જ મન થાય. કેરી, માંજર કે પાંદડાંઓ ડુંગરને જે મનુષ્ય જોઈ ન શકે તેને બીજું શું કહેવું? કે થડ ઉપર નાખવામાં આવેલું પાણી નકામું છે, ધર્મને બીનજરૂરી ગણનારાઓ પોતાને મળેલા પણ મૂળમાં સીંચાયેલું પાણી જ ફાયદાકારક છે પદાર્થો, વૈભવો અને સંયોગોના શરણનો વિચાર અને તે સિંચનથી જ માંજરો, પાંદડાં તથા કેરીઓ જ કરતા નથી. પાદરના ડુંગરને ન જોઈ શકનાર ઉત્પન્ન થશે. તેમ અહિં પણ જે દેશમાં સારી રીતે જોવા જે આવો વિચાર કરનારા છે તે આંખે અપંગ ખાનપાનની સગવડ છે, સુંદર આબોહવા છે, ત્યાં જ ગણાય. મનુષ્ય જન્મ, આરોગ્ય, આર્યદેશ, તમારો જન્મ શાથી થયો? શું તમે આ બધું જાતે આર્યકુલ, જૈન ધર્મ આદિ સર્વ ઉત્તમ સામગ્રી જોઈને જન્મ લીધો હતો? આ દેશમાં શીતોષ્ણપણાની મેળવી આપનાર ધર્મને ન ઓળખે તથા બીનજરૂરી સમાનતા છે ત્યાં જન્મ થાય તેમાં કોઈ કારણ ખરું ગણે તેને કહેવું શું? અણસમજુ છોકરાને કંઈ પણ કે નહિ ?
બતાવીએ તો તે તો ખાવાની જ વાત કરે ! તેનામાં
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૮૦: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ માત્ર “ખાઉં ! ખાઉં !'ની જ સંશા હોય છે, તેથી કેટલાકો ફાવતો અર્થ કરે છે. તમારામાં કેટલાકો તે અંગુઠો, લુગડું કે બીજું જે હોય તે ચાવે છે. જાણતા હશે જ કે એક વાકયથી વાતની પૂર્તિ તેને પોતાના માબાપની મિલકત કે આબરૂનો પણ થતી નથી, પરંતુ આખું પ્રકરણ તપાસવાનું રહે ખ્યાલ જ નથી. તે અજ્ઞાની બાળકની જેમ આ જીવ છે. એક શબ્દ ઉપરથી કોર્ટ પણ કેસનો ચૂકાદો પણ તે જ હાલતમાં છે, એટલે તેને ખાવાપીવા આપે નહિ અગર કેસ મંજુર કરે નહિ, ત્યાં ઓઢવા તેમજ મોજશોખ મારવાનું સૂઝે છે, પણ પણ આખું પ્રકરણ તપાસવામાં આવે છે. એક ધર્મની કિમત લાગતી નથી તથા તેમ કરવાનું સૂઝતું લીટી અગર એક શબ્દથી અભિપ્રાય અપાતો નથી. જયાં સુધી મનુષ્ય સાચા ધર્મમાં આવ્યો નથી નથી, પણ તમામ કાગળીયા જોવામાં આવે છે. ત્યાં સુધી મનુષ્યપણું આર્યદેશ, આર્યકુલ, જૈનધર્મ તે રીતે પઢાં ના તો ત્યાં એ વાકય બરાબર આદિ પ્રાપ્ત થયાનો વિચાર થતો જ નથી અને તેથી વિચારવું જોઈએ. જે માણસ જીવ તથા અજીવને તેનું ચિત્ત ખાન-પાનાદિમાં જ ગુલતાન હોય છે. બરાબર જાણે તે જ સંયમ કરી શકે. જીવને પરંતુ આ કામ સમજુનું નથી પણ અજ્ઞાનીનું છે. જાણે અજીવને જાણે તે પુણ્યને જાણે, પાપને સમજુ તો વિચારે કે આજે પદાર્થો પ્રાપ્ત થયા છે. જાણે, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, મોક્ષને જાણે. તે પૂર્વ જન્મમાં આચરેલા ધર્મનો જ પ્રભાવ છે. તે જ નિર્વેદ પામે તે જ કામ - ભોગથી વિરમી
શકે છે તેને જ મોક્ષની અભિલાષા થાય. તે હવે ઉત્તરકાલની અપેક્ષાએ વિચારીએ. તેમાં જ કર્મનો ક્ષય કરે. તે જ યોગોનું વંધન કરે પણ દરેક મતવાળા ધર્મને સારો ગણે છે. દુર્ગતિને અને તેજ સિદ્ધિપદને પામે છે. એવી રીતે મોક્ષની નિવારવા માટે ધર્મની ભવિષ્યકાલની અપેક્ષાએ પ્રાપ્તિ સુધીના ફલમાં જ્ઞાનની જરૂરિયાત તરીકે જરૂર છે. જો ધર્મની આવશ્યકતા દુર્ગતિને નિવારવા ન સ્વીકારે તેને જ્ઞાન નિર્મલ છતાં પણ ફળે માટે છે તો તે માટે જ્ઞાન કેવું હોવું જોઈએ? શી રીતે? મોટી કેટલાક મોટી આંખ છતાં મીંચીને જ્ઞાનની શાન તરીકે ઉપયોગિતા નથી, પણ દુર્ગતિના ચાલનારાના જેવી હાલતવાળા થાય છે. જ્ઞાનના નિવારણ માટે ઉપયોગિતા છે આવશ્યકતા છે. પરિણામની દ્રષ્ટિએ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી જેમ ચક્ષુની ઉપયોગિતા ઈષ્ટ પ્રાપ્તિ તથા અનિષ્ટ મહારાજા ત્રણ ભેદ જણાવે છે. ૧. વિષય પ્રતિભાસ નિવારણ માટે છે તેમ જ્ઞાન પણ અનિષ્ટના જ્ઞાન, ર પરિણતિમજ્ઞાન ૩ તત્ત્વસંવેદનશાન. નિવારણ માટે અને ઈષ્ટની પ્રાપ્તિ માટે જ ઉપયોગી જેઓ જૈનશાસનને પામ્યા છે, જૈનધર્મને પામ્યા છે. મહર્ષિ ભગવાન્ શ્રીમત્ શવ્યંભવસૂરીજીએ છે, શાસ્ત્રોને જાણે છે, છતાં દુર્ગતિથી કે જણાવ્યું છે કે પઢ ના તો ય આ વાક્યનો (અનુસંધાન જુઓ પાના ૧૮૮)
Page #245
--------------------------------------------------------------------------
________________
સંઘયાત્રા
' વિષયાદિકનો પ્રસંગ સામાન્યપણે નિવારી શકાય
એવો જ નથી, પરંતુ તેવી વખતે જો અન્તઃકરણ અન્તઃકરણરૂપી રત્નની શુદ્ધિ કરનાર કોણ? એટલે મન શાસ્ત્રો દ્વારા સંસ્કૃત થયેલું હોય અને
આગળ જણાવેલી હકીકત સમજનારો તે રૂપાદિકવિષયોના હેતુઓ - સ્વરૂપો - અને તેથી મનુષ્ય હેજે સમજી શકશે કે અન્તઃકરણની શુદ્ધિ થતા કટુંક પરિણામોને સમજવામાં જાય અને તે વગર ધર્મક્રિયાની શુદ્ધિ યાવતુ પાપનો નાશ થઈ સમજણમાં અન્તઃકરણને દઢ કરવામાં આવે તો જ શકતો નથી અને તે અન્તઃકરણને શુદ્ધિ કરનાર
, તે અન્તઃકરણની શુદ્ધિ અને તે દ્વારા શાસ્ત્ર મોક્ષને જો કોઇપણ ચીજ જગતમાં હોય તો તે માત્ર શાસ્ત્રો
આપનારું થાય, પરંતુ જે જીવને શાસ્ત્રનો અભ્યાસ જ છે. કારણ કે અન્તઃકરણની મલિનતાને
03 ન હોય, તેમજ વિષયાદિના હેતુઓ, સ્વરૂપો અને
કટુકપરિણામોને જાણે નહિ, સમજે નહિ કે તેમાં કરવાવાળા જગતમાં વિષય-કષાય-આશ્રવ-દંડ
( ચિત્તરત્નને સ્થિર કરે નહિં, તો તે મનુષ્ય કોઇપણ સંજ્ઞા અને યોગની જે અશુદ્ધિ તે જ છે. તેમ તે
પ્રકારે વિષયાદિકના પ્રસંગોમાં રાગદ્વેષની વિષયાદિકના પ્રસંગોમાં અન્તઃકરણને સ્થિર રાખવું
પરિણતિવાળો થઈને ચિત્તરત્નની મલિનતા કર્યા અર્થાત્ રાગદ્વેષની પરિણતિવાળું ન થવા દેવું તે જ સિવાય રહી શકે જ નહિ. એટલે શાસ્ત્રકાર અન્તઃકરણની શુદ્ધિ છે અને તે શુદ્ધિ શાસ્ત્રોદ્ધારાએ મહારાજે ઠીક જ કહ્યું છે કે અન્તઃકરણરૂપી રત્નને વિષયાદિકના વર્જનથી જ થાય છે એવો નિયમ શોધનાર જો કોઈ હોય તો તે ફકત શ્રુતજ્ઞાન જ નથી, કિન્તુ જગતના વ્યવહારથી વિષયાદિકના છે. જેવી રીતે રૂપાદિવિષયોના પ્રસંગમાં વિષયોના પ્રસંગ વગરનો કોઈપણ જીવ હોઈ શકે જ નહિં. હેતુઓ, સ્વરૂપો અને કટુકફલો વિચારવા દ્વારાએ શું ચક્ષુ રૂપને જોયા વગર રહેશે? કહો કે ના. કાન અન્તઃકરણરૂપી રત્નની શુદ્ધિ શાસ્ત્રોથી જ બને છે, (શ્રવણેન્દ્રિય) શબ્દને સાંભળશે નહિં?ધ્રાણેન્દ્રિય તેવી જ રીતે કષાયાદિકના પ્રસંગોને અંગે પણ ગન્ધને સુંઘશે નહિં? રસનેંદ્રિય રસને ચાખશે નહિં? અન્તઃકરણરૂપી રત્નની શુદ્ધિ શાસ્ત્રદ્વારા જ થાય અને સ્પર્શનેન્દ્રિયને ટાઢા - ઉન્ડા વિગેરે એટલે શીત છે, અને તે કષાયાદિકના હેતુઓ, સ્વરૂપો અને - તાપ વિગેરેનો શું પ્રસંગ નહિં આવે? કહેવું જ કટુકફળો વિચારવાકારાએ અન્તઃકરણરત્નને શોધી જોઇએ કે રૂપાદિકને ન દેખવા આદિ કરવું તે તો શકાય છે. આ વાત લક્ષ્યમાં લેનારો મનુષ્ય એ અશકય જ છે. આ ટીમ માત્ર સામાન્ય વાતને સ્ટેજે સમજી શકશે કે શાસ્ત્રકારોએ રૂપાદિકના દર્શનાદિકની અપેક્ષાએ છે. અર્થાત્
જ ધર્મધ્યાનના ભેદોમાં પદનું ધ્યાન ન રાખતાં વિશેષરૂપાદિકના દર્શનાદિ માટે તો પ્રયત્ન થતો બંધ
અપાયવિચય નામનો ભેદ કેમ રાખ્યો છે? અર્થાત્ જ કરવો જોઇએ, કેમકે તેના દર્શનાદિ વર્જવા તે
વિષયાદિકના અપાયોને વિચારવામાં સ્થિર થવું તે
ધર્મધ્યાન છે અને તે આશ્રાવાદિકના અપાયોનું અશકય નથી, પરંતુ સામાન્ય રીતે જે રૂપાદિક
યથાર્થજ્ઞાન શાસ્ત્રદ્વારાએ જ થાય છે. આ કારણથી દર્શનો છે તેનું વર્જન કરવું તે અશકય જ છે. એટલે કેટલીક જગા પર શાસ્ત્રકારો વિશિષ્ટપદોના ધ્યાનને જરૂર યથાપ્રાપ્ત સામાન્ય વિષયોનો સંબંધ ઇંદ્રિયોની
પણ ગૌણપદ તો શું પણ અનુપયોગી જણાવીને સાથે થવાનો જ છે અને થાય જ છે. એટલે અપાયના ચિત્તવનને જ ઉપયોગી જણાવે છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૮૨ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ અપાયચિત્તવનને ભેદનો વિચારનારો મનુષ્ય ગણાવે છે. પરંતુ તે પ્રકૃતિથી જે તેનું સમ્યાનપણે વિષયાદિકના પ્રસંગો આવ્યા છતાં પણ આત્માને તેને જ પરિણમે કે જેઓ યથાસ્થિતદ્રષ્ટિએ એટલે સ્થિર રાખવા માટે અન્તઃકરણરૂપી રત્નને શુદ્ધ સમ્યકત્વપૂર્વકની ધારણાએ જ શ્રુતજ્ઞાનને ધારણ રાખી શકે.
કરનાર હોય, પરંતુ જેઓના આત્મામાં શ્રુતના સદુભાવે પણ ચિત્તની શુદ્ધિ કેમ નહિં? સમ્યદ્રષ્ટિપણું નથી કે સ્યાદ્વાદનું ભાન નથી તેવા આ સ્થાને એક એ વાત જરૂર સમજવા જેવી
આત્માઓને તે આચારાંગાદિ લોકોત્તર સૂત્રો પણ છે કે શાસ્ત્રોને પામનારા અગર શ્રુતજ્ઞાનનો
શ્રુતજ્ઞાનરૂપે નહિં, પણ મૃતઅજ્ઞાન રૂપે જ અભ્યાસ - પરિવર્તન અને યાવત્ ધર્મકથામાં
પરિણમતા હોય છે. અર્થાત્ શાસ્ત્રમાં કહેલાં ઉપયોગ કરનાર મનુષ્યો હોવા છતાં
વાક્યોને સ્યાપદથી તેઓ જ જોડે કે જેઓ અન્તઃકરણરત્નને કેમ શુદ્ધિ નહિ કરી શકતા હોય?
સમ્યત્વને ધારણ કરનારા હોય અને જેઓ તેવા જૈનજનતામાં એ વાત તો જાણીતી છે કે કંઈક ન્યૂન
સમ્યગ્રદર્શનને ધારણ કરનારા હોઈને શાસ્ત્રોના
દરેક વાકયોમાં સ્યાસ્પદનો અધ્યાહાર કરીને બોધ દશપૂર્વ સુધીના શાસ્ત્રોનું જ્ઞાન ધરાવનારા જીવો અન્તઃકરણરૂપી રત્નની શુદ્ધિ વગરના હોઈ
મેળવે તેઓ જ શુદ્ધજ્ઞાનવાળા થઈને યથાર્થ શાસ્ત્ર
જ્ઞાનવાળા થયા ગણાય અને તેથી તેઓ જ મિથ્યાદ્રષ્ટિપણામાં અને વાવત્ અભવ્યપણામાં રહેવાવાળા પણ હોય છે. એટલે જો શાસ્ત્રારાએ
અન્તઃકરણરત્નને શોધી શકે પરંતુ જેઓ ચિન્તા અન્તઃકરણરૂપી રત્નની નિયમિત શુદ્ધિ થતી જ હોય
છે અને ભાવના જ્ઞાન સુધી આગળ વધે નહિં અને તો પછી કંઇક ન્યૂન દશપૂર્વ સુધીના શાસ્ત્રોને ધારણ
શાસ્ત્રના વાકયોમાં ઐદંપર્યતાન સુધી પહોંચી
સ્યાપદને લગાડીને સંપૂર્ણ એવો સ્યાદ્વાદમય કરનારા કેટલાક જીવો મિથ્યાદ્રષ્ટિ કે અભવ્ય કેમ
બોધ મેળવે નહિં તેવા માત્ર શ્રુતજ્ઞાનને ધારણ રહી શકે? આ પ્રશ્નના સમાધાનમાં પ્રથમ તો એમ કહી શકાય કે જગતમાં જેમ સૂર્યનો અને દીપકનો
કરવાવાળા જીવો પોતાના અન્તઃકરણરૂપી રત્નને સ્વભાવ પદાર્થને પ્રકાશિત કરીને દેખાડવાનો છે. શાસ્ત્રકારોએ ઊંધી શકે જ નહિં. છતાં ચક્ષુથી હીન એવો મનુષ્ય તે સૂર્ય અને દીપકનો નયવાકય પ્રમાણભૂત કયારે ? પ્રકાશ છતાં પદાર્થને દેખે નહિ તો તેથી સૂર્યનું કે યાદ રાખવું કે કેવલજ્ઞાન સિવાયના ચારે દીપકનું પ્રકાશપણું ચાલ્યું જતું નથી, તેમ અમાન્ય જ્ઞાનો માત્ર વસ્તુના એકદેશને દેખાડનારા છે અને પણ થતું નથી, એટલે એમ જ કહેવું પડે કે તે તેથી નયવાકય તરીકે જ ગણાય છે. વળી સ્યાસ્પદ આંધળો મનુષ્ય વિદ્યમાન એવા ઘટાદિક પદાર્થોને સહિત જયારે મૂલથી જ શાસ્ત્રવાકયો અને શાસ્ત્રોને ન દેખે તેમાં સૂર્ય કે દીપકનો કે તેના પ્રકાશનો સમજવામાં આવે ત્યારે જ તે પ્રમાણરૂપ ગણાય અપરાધ નથી, પરંતુ તે દેખનાર જ ચક્ષુહીન હોવાથી છે. એ પણ સાથે જ યાદ રાખવું કે શાસ્ત્રોમાં દરેક તે વિદ્યમાન એવા ઘટાદિક પદાર્થોને ન દેખે તો વાકયે અને દરેક વિધાને સ્યાસ્પદનો પ્રયોગ હોતો તેમાં માત્ર તે દેખનારનો જ દોષ ગણાય. તેવી રીતે જ નથી અને તે સ્યાપદના પ્રયોગ વગરના અહિં પણ સમગ્ર શ્રુતજ્ઞાન અન્તઃકરણરૂપી રત્નની વાકયોનો અર્થ કે જેને વાકયાર્થ તરીકે કહેવાય છે, શુદ્ધિ કરનારું છે અને તેથી જ શાસ્ત્રકારો તે સ્યાદ્વાદ યુક્તપણાને લીધે થતા ઐદંપર્ય સુધીના આચારાંગાદિક લોકોત્તરશાસ્ત્રોને સમ્યગુજ્ઞાન તરીકે બોધથી ઘણો જ પાછળ રહે છે અને તે અજ્ઞાનરૂપ
Page #247
--------------------------------------------------------------------------
________________
h૮૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ અથવા મિથ્યાત્વરૂપ હોય છે. આ જગા પર એવી એ નિયમિત જ છે કે સમ્યક્તવાળા જે જીવ હોય શંકા જરૂર થશે કે સંપૂર્ણ દશપૂર્વધરથી ચૌદપૂર્વ તેજ સંપૂર્ણ દશપૂર્વને યાવત્ ચૌદપૂર્વને ધારણ કરી ધારણ કરનારા મહાનુભાવો સુધીના જીવોને શકે, પરંતુ જે આત્મામાં સમ્યગુદર્શન ન થતું હોય શાસ્ત્રકારોએ નિયમિત સમ્યગ્ગદર્શનવાળા કેમ તેવો જીવ કોઈપણ દિવસ સંપૂર્ણ દશપૂર્વને કે ચૌદ ગણ્યા? અર્થાત્ ગ્રહણ કરનારની અપેક્ષા એ જ જો પર્વને ધારણ કરવાવાળો બને જ નહિં અને તેથી પ્રકૃતિએ સમ્યગૂ એવા શ્રુતને પણ સમ્યપણું રહેતું જ શાસ્ત્રકારોએ ચંડસ સ ય ગમન્ને નિયમ હોય તો પછી જેમ ન્યૂનદશપૂર્વ પહેલાનાં શાસ્ત્રોને
સM અર્થાત્ દશ સંપૂર્ણ કે ચૌદ પૂર્વધર થયેલા ગ્રહણ કરનારાઓ જે મિથ્યાદ્રષ્ટિ હોય તો તે ન્યૂન
જીવમાં નિયમિત સમ્યગ્દર્શન હોય જ છે. એટલે દશપૂર્વ સુધીનું સકલ શાસ્ત્ર મિથ્યાશ્રુતરૂપ ગણાય
એ નક્કી થયું કે સમ્યગદર્શનનું ધારણ તે જ તેના છે. તે પછી પણ એ સંપૂર્ણ દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીનું શાસ્ત્ર તેવા એટલે મિથ્યાદર્શનવાળા જીવો ગ્રહણ
એકલા સમ્યજ્ઞાનપણાનું કારણ છે અને તે કરે તો તે મિથ્યાશ્રુતરૂપ કેમ ન બનવું જોઈએ. સમ્યગુદર્શનના ધારણરૂપ કારણ હોય તો જ સંપર્ણ અર્થાત્ આચારાંગાદિક શાસ્ત્રો સમ્યગદ્રષ્ટિને અંગે દેશપૂર્વ અને ચૌદપૂર્વનું જ્ઞાન હોઈ શકે. સમ્યજ્ઞાન અને મિથ્યાદ્રષ્ટિને અંગે મિથ્યાજ્ઞાનરૂપ દશપૂર્વેનું સંપૂર્ણ જ્ઞાન કોને હોઈ શકે? છે તો તેવા સંપૂર્ણ દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીનું જ્ઞાન આટલા જ માટે કોટ્યાચાર્ય મહારાજ સ્પષ્ટ પણ જો સમ્યગ્રષ્ટિ તેને ગ્રહણ કરે તો જ સમ્યક્ શબ્દોમાં કહે છે કે - ચતુર્દશઃ પૂર્વગ્રઃ શ્રુતરૂપ હોય, પરંતુ જો તેને મિથ્યાદ્રષ્ટિ ગ્રહણ પ્રષ્યિતિષ્યિઃ સગૂગોનિયમસિંખ્યત્વરિપ્રદ કરનાર હોય તો તે મિથ્યા મૃતરૂપ કેમ ન બને? રૂમyયઃ અર્થાત્ શ્રી કોટટ્યાચાર્ય મહારાજ સ્પષ્ટ આવી રીતે કરાતો પ્રશ્ન ઉપલકદ્રષ્ટિએ જો કે શબ્દોમાં જણાવે છે કે ચૌદપૂર્વથી સંપૂર્ણ દશપૂર્વ વ્યવસ્થિત છે એમ માલુમ પડે, પરંતુ સુધીનું શ્રુતજ્ઞાન સમ્યક્તવાળો જ ગ્રહણ કરી શકે. વાસ્તવિકદ્રષ્ટિથી વિચારતાં શાસ્ત્રકારો જે જણાવે
અર્થાત્ સંપૂર્ણ દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીના શ્રુતજ્ઞાનને છે કે સંપૂર્ણ દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીનાં શાસ્ત્રોને
પણ જો અસત્કલ્પનાએ મિથ્યાદ્રષ્ટિવાળો ગ્રહણ કરી ધારણ કરનારો જીવ નિયમિત સમ્યગુજ્ઞાનવાળો
શકતો હોય તો તેને પણ આચારાંગાદિક જે પ્રકૃતિએ હોય એટલે સંપૂર્ણદશથી ચૌદ સુધીનાં પૂર્વે
સમ્યકશ્રુત છે છતાં પણ મિથ્યાત્વ પરિગ્રહને લીધે સમ્યજ્ઞાન જ હોય, અર્થાત્ મિથ્યાશ્રુત હોય જ
મિથ્યાશ્રુતરૂપ કહેવાં પડે છે. તેવી રીતે જ સંપૂર્ણ નહિં એ વાતમાં લેશ પણ શંકાને સ્થાન નથી. કારણ કે જેવી રીતે પરિહાર વિશદ્ધિ - જિનકલ્ય, દેશપૂર્વથી ચૌદપૂર્વ સુધીના શાસ્ત્રોને પણ જો પ્રતિમાકલ્પ વિગેરે કલ્પોને આદરવાવાળા મનિ મિથ્યાત્વવાળો જીવ ગ્રહણ કરી શકતો હોય તો તે મહાત્માઓ પણ સંપૂર્ણ દશપૂર્વધર હોય જ નહિં સંપૂર્ણ દશપૂર્વ કે ચૌદપૂર્વના જ્ઞાનને પણ મિથ્યાશ્રુત અને જો તેઓ સંપર્ણ દશ પર્વધર થઈ જાય તો તરીકે માનવામાં અડચણ નહોતી. પરંતુ તે સંપૂર્ણ તેઓને જિનકલ્પ આદિ લેવાનું હોય જ નહિં. એ દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીના શ્રુતજ્ઞાનનો સ્વભાવ જ જેવી રીતે નિયમિત છે. તેવી જ રીતે અહિં પણ એવો છે કે તેને સમ્યકત્વવાળો જ જીવ ગ્રહણ કરી
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૮૪: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ શકે. અર્થાત્ મિથ્યાત્વવાળો જીવ તે સંપૂર્ણ દશપૂર્વથી દ્વારા તાત્પર્ય રૂપે તે શ્રુતનો બોધ તેઓને જરૂર ચૌદપૂર્વ સુધીના જ્ઞાનને ગ્રહણ કરી શકતો જ નથી હતો અને તેને જ પ્રભાવે તેઓ જ્ઞાનની અનુમોદના અને તેથી તેને મિથ્યાશ્રુત થવાનો સંભવ જ નથી. કરી શકયા અને અજ્ઞાનનો પરિષહ પણ સહન કરી કિન્તુ તે સંપૂર્ણ દશથી ચૌદપૂર્વ સુધીના જ્ઞાનને શકયા. તેમજ તે કરવા સાથે ભાવનાની મલિનતા સમ્યકત્વવાળો જ જીવ ગ્રહણ કરે માટે તે સંપૂર્ણ ન થવા દેતાં ભાવનાની શુદ્ધિને ધારણ કરવાવાળા દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીનું જ્ઞાન નિયમિત થઇ અન્તઃકરણ રત્નને શોધવા દ્વારા આત્મકલ્યાણને સમ્યજ્ઞાન જ છે એમ કહેવાય છે. એટલે સ્પષ્ટ સાધી શકયા. એટલે તેવા માષતુષાદિકના થયું કે કોઇપણ શાસ્ત્ર અન્તઃકરણ રત્નને શુદ્ધ કલ્યાણની જડરૂપે તાત્પર્ય દ્વારાએ પણ શ્રુતજ્ઞાન જ કરનાર તરીકે તે જ જીવને બને કે જે જીવને
ન છે. માટે અન્તઃકરણ રત્નને સૂત્રાર્થ કે તાત્પર્ય સમ્યકત્વરૂપી ચહ્યું હોય. પરંતુ જે જીવોને
દ્વારાએ શ્રુતજ્ઞાન જ શોધે છે એમ માનવું યોગ્ય મિથ્યાત્વરૂપી અલ્પાપો હોય તેઓને તો તે શાસ્ત્રોનો ) સમુદાય ચાહે જેટલો હોય તો પણ અત્તકરણરત્નની
જ છે. આટલો બધો પ્રભાવ શ્રુતજ્ઞાનનો અન્તઃકરણ શુદ્ધિ કરનારો થતો નથી, સમ્યગદર્શનવાળાને પણ રત્નને શોધવા દ્વારાએ હોવાથી ભગવાન વિષયકષાયદિકના પ્રસંગો છતાં રાગદ્વેષાદિક ન હરિભદ્રસૂરિજી તે શ્રુતજ્ઞાનની ભક્તિના ફલની ઉત્પન્ન થવા દેતાં નિર્જરા તરફ જ દોરી જઈને પરાકાષ્ઠા દેખાડવા આગળનો શ્લોક કહે છે - અન્તઃકરણની શુદ્ધિારાએ મોક્ષપદને પ્રાપ્ત કરવાનું શાસ્ત્ર મર્નિવદૂતો પવિતા ! કાર્ય કૃતજ્ઞાન એટલે શાસ્ત્રીયબોધ સિવાય બની રૈવેયમતો ચાળા, તwાસિગ્નમાવત: ર૩૦ || શકતું જ નથી.
શાસ્ત્રની ભક્તિ શું કામ કરી બતાવે છે? શ્રદ્ધા અને સંવેગ વધવામાં કારણ કર્યું?
ભગવાન હરિભદ્રસૂરિજી જણાવે છે કે ત્રણે આજ કારણથી શાસ્ત્રકારો અપૂર્વાપૂર્વ એના શ્રુતના ગ્રહણને તીર્થકર નામકર્મ બાંધવાના કારણ
જગતને વાંદવા લાયક એવા શ્રી તીર્થંકર ભગવાન તરીકે જણાવે છે. તથા જેમ જેમ શાસ્ત્રોન અને ગણધર મહારાજાઓ તથા સૂરિ મહારાજા અવગાહન થાય તેમ તેમ આત્મા સંવેગ અને !
વિગેરેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે શાસ્ત્ર એટલે શ્રદ્ધાએ વધતો જાય એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે જે શ્રુતજ્ઞાન તેની ભક્તિ કરવી જ અને તે મુક્તિછે. એટલે અત્તકરણરૂપી રત્નને શોધવાવાળું
મોક્ષને મેળવી આપનાર મોટામાં મોટી દૂતી છે. શ્રુતજ્ઞાન છે. એમ માનવામાં શંકાને લેશ પણ
આથી શાસ્ત્રમાં કહ્યા સિવાયની વિધિઓ પણ અવકાશ નથી. જો કે કેટલાક જીવો માષતષાદિક મોક્ષને મેળવી આપવામાં ભલે દૂતીપણાનું કાર્ય કરે જેવા હોઈને જ્ઞાનાવરણીયની તીવ્રતાને લીધે તેવા તેમાં અકામનિર્જરા આદિની અપેક્ષાએ કોઈ પણ શાસ્ત્રોને અવગાહન કરવાને શક્તિમાન થતા બે મત ધરાવી શકતો નથી, પરંતુ પરમ દૂતીપણાનું નહોતા છતાં અન્તઃકરણરૂપી રત્નને તેઓ પણ કાર્ય મુક્તિ (મોક્ષ) પ્રાપ્તિ માટે જો કોઈ કરતું હોય સુધારી શકતા હતા, પરંતુ તેઓને શ્રુતનો બોધ માત્ર તો તે માત્ર શાસ્ત્રની ભક્તિ જ છે, આવી રીતે પાઠરૂપે જ નહોતો, પરંતુ ગીતાર્થની આધીનતા જણાવીને પછી હરિભદ્રસૂરિજી મહારાજ એટલા
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૮૫: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ સુધી જણાવે છે કે કલ્યાણની પ્રાપ્તિ કરવામાં ઉત્સુક ઉચ્ચકોટિ પ્રાપ્ત થાય છે અને તે દ્વારાએ શ્રીજિનચૈત્ય થયેલા જીવોએ ભક્તિને જો કોઈપણ જગા પર અને શ્રીજિનમૂર્તિ નામના પુણ્યક્ષેત્રોનું આરાધન જોડવી હોય તો તે શાસ્ત્રમાં જ જોડવા લાયક છે. થાય છે તેવી જ રીતે તે ભાગ્યશાળી સંઘપતિને કારણ કે શાસ્ત્રની ઉપર ભક્તિ રાખ્યા સિવાયની ચૈત્ય અને મૂર્તિના આધારભૂત એવું જે જ્ઞાનક્ષેત્ર દેવભક્તિ ગુરૂભક્તિ કે ધર્મભક્તિ ચાહે જેટલી છે તેની આરાધના કરવાનો વખત પણ દરેક સ્થાને અધિક હોય તો પણ તે મુક્તિની પ્રાપ્તિને નજીક જ્ઞાનની વૃદ્ધિ આદિ કરવા દ્વારા મળે તે સ્વાભાવિક કરી શકતી નથી, પરંતુ જો દેવભક્તિ - ગુરૂભક્તિ જ છે. મોક્ષના માર્ગ તરીકે જો કે સમ્યગદર્શન, કે ધર્મભક્તિ કરતી વખતે શાસ્ત્રભક્તિને આગળ
: સમ્યગ્રજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ ત્રણે એકસરખી કરવામાં આવતી હોય તે શાસ્ત્રભક્તિ દ્વારાએ જ
રીતે ઉપયોગી છે, છતાં પણ સમ્યગદર્શન અને થતી બીજી ભક્તિ હોય તો તે નિકટપણે મુક્તિને મેળવી જ આપનાર થાય છે, એટલે નિકટપણે
આ સમ્યક્ઝારિત્રનો આધાર માત્ર જ્ઞાનની ઉત્તમતા, મુક્તિની પ્રાપ્તિને કરવાવાળી શાસ્ત્રની ભક્તિ છે. દેઢતા અને વૃદ્ધિ ઉપર જ રહેલો છે, અને તેથી માટે હરેક કલ્યાણના રસિકોએ શાસ્ત્રીય ભક્તિ
જ ઘણી જગો પર ગ્રન્થકાર શ્રીતત્ત્વાર્થસૂત્રકાર કરવી તે જ ન્યાયયુક્ત છે.
ભગવાન ઉમાસ્વાતિવાચકજીએ ઉત્પત્તિ ક્રમની
અપેક્ષાએ સતનજ્ઞાનવારિત્રાળ મોક્ષમા એવું ઉપર પ્રમાણે જણાવેલ મહિમાયુક્ત શાસ્ત્ર તથા શ્રુતજ્ઞાન જે છે તે ભાવશ્રુતની જ અપેક્ષાએ
સૂત્ર કરી સમ્યગ્રદર્શનને આદ્ય નંબરે કરીને મુખ્યતા છે, પરંતુ સાત ક્ષેત્રમાં ગણાતું જ્ઞાન એટલે શ્રુતજ્ઞાન
જણાવ્યા છતાં સમ્યગુજ્ઞાનની મુખ્યતા ગણીને નામનું ક્ષેત્ર જે છે તે ભાવકૃતની અપેક્ષાએ છે એમ
- સીજ્ઞાનતનવરિત્રાળ મોક્ષમા એવો પણ નથી પરંતુ દ્રવ્યશ્રુત જે પુસ્તક પત્રકાદિગતશ્રત છે
આ ઉલ્લેખ કરે છે અને તેવા ઉલ્લેખધારાએ તે તેની અપેક્ષાએ રહેલું છે, તેમાં પણ વર્તમાન શાસ્ત્રકારો સમ્યગૂજ્ઞાનને પણ અધિક ગણી તેને દુઃષમાકાલમાં તો પુસ્તકરૂપ જ જ્ઞાનને ક્ષેત્ર તરીકે પ્રથમ નંબરે મૂકે છે. કેટલાક વિવેચકો નિસર્ગ ગણીને તે પુસ્તકરૂપી જ્ઞાનને અંગે જ સાત ક્ષેત્રોની નામનો સખ્યત્વભેદ કે જે શ્રાવકકુલમાં ઉત્પન્ન પૂર્તિ થયેલી ગણવામાં આવે છે અને તેથી તે પુસ્તક થયેલા તેમના પુત્ર-પુત્રી આદિને સ્વાભાવિક રીતિએ સંબંધી વિચાર અહીં જ્ઞાનક્ષેત્રમાં કરવો તે યોગ્ય કુલાચારથી જ મળેલો હોય છે અને તેવાઓને જ છે.
શાસ્ત્રનું જ્ઞાન તો પાછળથી જ થાય છે અને તેથી સંઘપતિને સાત ક્ષેત્રોમાં જ્ઞાનક્ષેત્રનો લાભ જ ભગવાન ઉમાસ્વાતિવાચકજી મહારાજે શાસ્ત્રના કેવી રીતે?
જ્ઞાનની અપેક્ષાએ સ્થાન પદ પછી વાપરીને તીર્થયાત્રા માટે પ્રયાણ કરનાર અને સંઘની
સમ્યગ્ગદર્શનથી બીજે નંબરે સમ્યગુજ્ઞાનને સ્થાપન
કરેલું છે. એમ ઇશારાથી જણાવવા સાથે એમ પણ રક્ષા આદિનો ભાર ઉઠાવનાર ભાગ્યશાળી પુરૂષને જેવી રીતે માર્ગમાં આવતા તીર્થોની આરાધના અને
ન જણાવે છે કે જેઓ શ્રાવકના કુલમાં ઉત્પન્ન થયા સેવા દ્વારાએ તેમજ દરેક શહેર અને ગામોમાં ન
રોજ નથી અથવા તો શ્રાવકના કુલમાં ઉત્પન્ન થયા છતાં આવતા ચૈત્યોના મહિમા દ્વારા જેમ સમ્યગદર્શનની તેવા નિસર્ગ એટલે સ્વાભાવિક એવા સમ્યગ્ગદર્શનને શુદ્ધિ અને પુષ્ટિદ્વારાએ સંવર અને નિર્જરાની પ્રાપ્ત કરી શક્યા નથી. તેવાઓને સમ્યગુદર્શન પ્રાપ્ત
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૮૬: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ થવાનો જે કોઈપણ માર્ગ હોય તો તે માત્ર શાસ્ત્રીય ઋજુસૂત્ર વિગેરે શુદ્ધનયો સંયમને જ નિર્વાણનું પદાર્થના સમ્યજ્ઞાન રૂપ જ છે. કારણ માને છે અને તેથી વિદ્યા સંગમો ચેવ સમ્યગ્ગદર્શન અને ચારિત્ર શાના પ્રતાપે? એમ કહી સ્પષ્ટ શબ્દથી સંયમ એ જ નિર્વાણનો
ભગવાન ગણધર મહારાજા સરખાઓ પણ માર્ગ છે એમ જણાવે છે, પરંતુ વ્યવહારનયની જિનેશ્વર ભગવાનના વચનો દ્વારા જ્ઞાન મેળવ્યા અપેક્ષાએ નિમણૂં પાવથf a વવહાર એટલે પછી જ સમ્યગદર્શનને પામી શક્યા છે અને બીજા નિગ્રંથપણું જે ચારિત્રરૂપ છે તે તથા પ્રવચન એટલે પણ અનેક પૂર્વાચાર્યો તેમજ વર્તમાનના અનેક સમ્યગ્રજ્ઞાન એ બેને મોક્ષમાર્ગ માને છે. તેમાં મહાનુભાવો પણ શાસ્ત્રોના જ્ઞાનતારાએ સમ્યગદર્શનની જરૂર પણ ઘ શબ્દથી જણાવે છે. સમ્યગદર્શનને પ્રાપ્ત કરી ગયા છે અને કરે છે. આવી સ્થિતિમાં જે મોક્ષના કારણ તરીકે જો કે સમ્યકત્વમાં સ્થિર થવા માટે તો સમ્મચારિત્ર વ્યવહાર અને નિશ્ચય એ બન્નેના સમ્યગુજ્ઞાનની જરૂરી શાસ્ત્રકારોએ સાધુને માટે મતે માનવામાં આવેલું છે. પણ જણાવી છે અને તેથી જ ગુરૂકુલવાસમાં અગીતાર્થ સાધુને પણ ચારિત્રનો રહેનારા સાધુઓને ગુરૂકુલમાં વસવાથી થતા
સંભવ કયારે? લાભને જણાવતાં નાણા રોડ઼ મારી એટલે તે ચારિત્ર અથવા સમ્યક્રચારિત્ર પણ જ્ઞાન ગુરૂકુલમાં રહેવાવાળો મહાનુભાવ મૂળજ્ઞાનને કે ઉપર જ આધાર રાખે છે. આ વાત એટલા ઉપરથી અપૂર્વ અપૂર્વ જ્ઞાન મેળવનારો થાય છે અને તે સમજાશે કે શાસ્ત્રકારોએ ગીતાર્થ એટલે સૂત્ર અને જ્ઞાનને મેળવવા દ્વારાએ થિયરો હંસ અર્થાત્ અર્થ એ બન્નેના જ્ઞાનને પામેલો જે મહાનુભાવ સમ્યગદર્શનમાં પણ તેથી અત્યંત સ્થિર થાય છે હોય તેને જ ચારિત્ર હોય એમ માન્યું છે. જો કે એમ જણાવે છે. એટલે કહેવું જોઈએ કે તેવા ગીતાર્થની નિશ્રામાં રહેલા અગીતાર્થ સાધુને સમ્યગુદર્શનને સ્થિર કરનારી ચીજ તો શાસ્ત્રીય પણ ચારિત્ર હોય એમ શાસ્ત્રકારો જણાવે છે. પરંતુ જ્ઞાન જ છે અને એમાં બે મત થઈ શકે તેમ નથી, તે અગીતાર્થ સાધુ અગીતાર્થ છતાં પણ ગીતાર્થ એટલું જ નહિ, પરંતુ ગુરૂકુલ વાસને છોડનારા સાધુને ત્રિવિધ ત્રિવિધ યોગ્ય કરણે પોતાના સાધ્વાભાસોને થતા અવગુણો જણાવતાં પણ આત્માને અર્પણ કરવાવાળો હોવાથી તેનો યોગ અને શાસ્ત્રકારો સમ્યગ્ગદર્શનના પતિતપણાને કે કરણોની પ્રવૃત્તિનું કારણ ગીતાર્થનું જ્ઞાન બને છે ચંચળપણાને થવાનું જણાવતાં ગુરૂકુલવાસ દ્વારાએ અને તે માટે જ તે અગીતાર્થને પણ ગીતાર્થની થતા જ્ઞાનનો લાભ બંધ થયો તે જ કારણ જણાવે નિશ્રાએ ચારિત્ર હોય એમ જણાવે છે. અર્થાત્ છે. એટલે સમ્યગદર્શનના મૂલકારણરૂપે અથવા જગતમાં જેમ આંધળો મનુષ્ય પોતે ચક્ષુથી માર્ગ તો દઢતા કરનાર તરીકે સમ્યગજ્ઞાનને અગ્રપદ કુમાર્ગ વિગેરે દેખાતો નથી, છતાં તે આંધળો પુરુષ અપાય તો તે કોઇપણ પ્રકારે ગેરવ્યાજબી નથી, દેખનાર પુરૂષની માફક ઇષ્ટ નગરને પામનાર કે જો કે મોક્ષમાર્ગ સાધવા માટે અનન્તર કારણ આપત્તિથી બચાવનાર ત્યારે જ બને કે જયારે કોઈપણ હોય તો તે સમચારિત્ર જ છે. અને તેથી ચક્ષુવાળાની અનુયાયિતા લઈને ક્રિયા કરે, પરંતુ
Page #251
--------------------------------------------------------------------------
________________
"૧૮૭ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ તે સ્વતંત્રપણે કોઈપણ જાતની ગતિ ક્રિયા કરે નહિ. પ્રતિજ્ઞારૂપી ચારિત્ર કરતાં પણ તે હિંસાદિકના એવી રીતે અગીતાર્થ સાધુને પણ ત્યારે જ સાધુપણું સ્વરૂપ ફળ અને અવગુણો વિગેરેને જાણવાની તથા છે એમ શાસ્ત્રકારો ગણે છે કે જયારે તે સાધુ વિરતિવિગેરેના સ્વરૂપ, ફળ વિગેરે જાણવાની પ્રથમ અગીતાર્થ છતાં પણ સર્વક્રિયાઓ ગીતાર્થની નંબરે જરૂર છે, અને તેથી જ શાસ્ત્રકારો વ્રતનું આધીનતાએ જ કરે અને તેની તે તે ક્રિયા ગીતાર્થની લક્ષણ કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે મુજબ જ થાય. આ વાત ધ્યાનમાં રાખનારો મનુષ્ય સાત્વાખ્યત્યારે વિરતિતમ્ અર્થાત્ હિંસાદિક દસ પ્રકારના પ્રાયશ્ચિતોમાં પ્રથમ નંબરે આલોચના પાપોના સ્વરૂપાદિને જાણીને તે પાપોને નહિ એટલે પોતાની પ્રવૃત્તિઓનું ગુરૂને નિવેદન કરવું કરવાની પ્રતિજ્ઞા કરીને પછી તે પાપોથી દૂર રહેવું કહેવાય છે તેને નિર્જરાનું સાધન અથવા પાપની તેનું જ નામ વિરતિ કે વ્રત છે આ પ્રમાણે વિરતિ શુદ્ધિ કરનાર તરીકે કેમ માનવામાં આવ્યું છે? તેનો વ્રત કે મહાવ્રતનું વ્યાપક લક્ષણ હોવાથી ખુલાસો સમજાવશે. સુજ્ઞમનુષ્યોને એ વાત તો
સુજ્ઞમનુષ્યોને હેજે એમ માનવું પડશે કે ધ્યાનથી બહાર તો નહિ જ હોય કે દરેક સાધુઓએ
મહાવ્રતોની અંદર પણ પહેલું જરૂરી પગથીયું જ્ઞાન કાર્ય કરવાની પહેલાં તો આપૃચ્છા અને પ્રતિપૃચ્છા એટલે શાસ્ત્રીયબોધ જ છે. વળી શ્રીભગવતીજી નામની સામાચારી જાળવવાની જ છે અને તે
સૂત્રમાં તો શ્રાવકોના દેશચારિત્રની અપેક્ષાએ પણ આપચ્છા અને પ્રતિષચ્છાની સામાચારી જાળવવા ચાલેલા પચ્ચખણના અધિકારમાં સ્પષ્ટ શબ્દોથી દ્વારાએ ગીતાર્થ ગુરૂમહારાજ પાસેથી કરવા ધારેલા એ
એમ જણાવવામાં આવ્યું છે કે જેઓને આ જીવો કાર્યની રીતભાત અને વિધિ તો પહેલેથી સમજવાની
છે અને આ અજીવો છે એવું જ્ઞાન નથી, તેમજ હોય છે. પરંતુ તેવી રીતિએ તે કાર્ય થયું કે નથી
આ ત્રસજીવો છે કે આ સ્થાવર જીવો છે, એવું થયું અગર બીજો કોઈ પ્રસંગ બન્યો છે તે બધું
જ્ઞાન નથી તેવાઓના પચ્ચખાણો દુષ્પચ્ચખાણ નિવેદન આલોચના પ્રાયશ્ચિત્તનું તત્ત્વ સમજનારને
તરીકે જ ગણાય છે. સુપ્રત્યાખ્યાન તરીકે તો તેનાં બરોબર ધ્યાનમાં આવશે. આ બધી હકીકત
જ પચ્ચકખાણ ગણાય કે જેઓને જીવ અને અજીવ ધ્યાનમાં લેતાં સ્પષ્ટપણે સમજાશે કે ચારિત્રનું મૂલ
- પદાર્થ તથા ત્રસજીવ તથા સ્થાવરજીવનો બોધ હોય. અને તેની સ્થિરતા તથા વૃદ્ધિનું કારણ પણ જ્ઞાન
આચાર્ય મહારાજ શ્રીશäભવસૂરી પણ જ છે. એટલે ચારિત્રના અર્થિઓને કોઈપણ પ્રકારે
પજીવનિકાયઅધ્યયનમાં જીવ અજીવના જ્ઞાનથી કોઈપણ કાળે જ્ઞાન તરફ દુર્લક્ષ્ય કર્યું પાલવે તેમજ
આરંભીને મોક્ષ પ્રાપ્તિ સુધીની સાંકળ ચારિત્ર દ્વારાએ નથી.
જોડે છે અને તેથી ન નીવમળી ય હોવિ મહાવ્રતોની અંદર પણ જ્ઞાનની મુખ્યતા વિવાWI૬ ઇત્યાદિક કહીને સ્પષ્ટ શબ્દોમાં એક વાત
વળી મહાવ્રત કે વ્રતની વ્યાખ્યાનો વિચાર કહે છે. કરીએ તો હિંસાદિકપાપોને નહિ કરવાની
(અનુસંધાન પેજ - ૨૨૯)
Page #252
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૧૮૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ (અનુસંધાન પાના ૧૮૦નું ચાલુ) છે અને સ્ટેજે તેનો વિભાગ થઈ શકતો નથી, તેમ
પાપથી આત્માને બચાવે નહિ, સંવરમાં આ શરીર અને આત્મા એવા ભેગાં થયા છે કે આત્માને જોડે નહિં, મોક્ષમાર્ગમાં યોજે નહિ દુનિયાદારીના લોકો તેનો ભેદ હેજે કળી શકતા તેવાઓને કેટલા ઠપકાપાત્ર ગણવા? નદીમાં નથી. દૂધનું ઉજળાપણું તથા મીઠાશ જેમ પાણીને તરનારો તરવાની ક્રિયા જાણવા છતાં હાથ પગ ન પણ મળે છે તેમ અહીં કાયાના સુખે આત્મા સુખી હલાવે તેના જેવો મુર્ખ કોણ? જેને તરતાં નથી
જ નથી અને કાયાના દુઃખે આત્મા દુઃખી થાય છે એ હાલત આવડતું તે કદાચ ડુબી પણ મરે તો પણ તે બિચારો છે. કાયાને કોઇ ડામ દે તો અરૂપી છતાં આત્મા ગણાય ! જે જ્ઞાન સંવરની ઓળખાણ આપીને બુમરાણ કરે છે. સુખદુઃખમાં બન્ને સરખા મોક્ષમાર્ગમાં પ્રવર્તાવી શકે તેવા જ્ઞાનનો છે. ભાગીદાર બને છે. એવી ભાગીદારી જગતમાં બીજે મેળવ્યા છતાં પોતાના બચાવમાં ઉપયોગ ન કર્યો,
કયાંય કોઇના જોવામાં આવતી નથી. કુટુંબકબીલો ઉપયોગ તો ન કર્યો પણ ઉપયોગ કરવાનો વિચાર
ધન તથા આબરૂમાં બીજા અનેક ભાગીદાર છે, પણ ન કર્યો તો તેના માટે તે જ્ઞાન
પણ સુખદુઃખમાં ભાગીદાર બીજો કોઈ નથી. છતાં વિષયપ્રતિભાસજ્ઞાન જ જાણવું. બીજો પ્રકાર
આ કાયાની ભાગીદારી લુચ્ચાઈ ભરેલી છે. ગાડીમાં
દૂર જઈએ અને માર્ગમાં કોઈ સોબતી મળે તો તે પરિણતિમત્ જ્ઞાનનો છે. બચાવા માટેના પ્રયત્નો ન કરી શકે છતાં પણ તેવા પ્રયત્નોના પરિણામ
ચાર છ પગલાં તો વળાવવા આવે, પણ કાયા તો
ત્રણ પલ્યોપમ સુધી એકમેકની જેમ આત્મા સાથે જે ધરાવે તેનું જ્ઞાન પરિણતિમત્ જ્ઞાન છે.
રહેવાવાળી છતાં નીકળી જવાની) પણ કાળની કાયા દગાખોર છતાં ભાગીદાર છે !
નોટીસ જયારે આવે ત્યારે તે આત્માની સામે જોતી આત્માના સંબંધમાં વધારે નજીકમાં નજીક પણ નથી. જીવ આયુષ્ય અને પુણ્યરૂપી કાયા છે. આત્માના ગુણો સિવાય દરેકમાં તેની મિલકતવાળો હોવાથી કાયા તેને સ્થાન આપે છેઃ ભાગીદારી છે. એક અપેક્ષાએ વિચારીએ તો તેની આ આયુષ્ય અને આ પુણ્યરૂપી ધન જયારે ખતમ આત્માના થતા ગુણોમાં પણ ભાગીદારી છે. આત્મા થાય છે ત્યારે તરત ધક્કો મારે છે ! દુનિયાદારીમાં સાથે તે એવી એકમેક થઈ જાય છે અગર કહો કેટલાક એવા ભાગીદારો હોય છે કે જેમાં એકની કે કારમી કાયા પોતાના કાતીલ કામણથી આત્માને મિલકત હોય છે અને બીજાની મહેનત હોય છે. પોતામાં એવો તલ્લીન કરી દે છે કે જીવ અને કાયા તેમાં મહેનતવાળો ભાગીદાર લુચ્ચો નીકળે છે તો જુદા છે એવો દુનિયાને ખ્યાલ પણ હેજે રહેતો મિલકતવાળાની મિલકતને ફના કરે છે અને પછી નથી. જેમ પાણી અને દૂધ પરસ્પર મળી ગયાં હોય તેને રોવરાવે છે તેમ આ કાયા પણ તેવું કાર્ય કરે
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૮૯ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • છે. કાયાએ જીવને અનંતીવાર લલચાવ્યો છે અને જ્ઞાનને અગ્રપદ આપ્યા વિના ચાલે તેમ નથી. તેની મારફત પોતે મોજ માણી માણીને તેને છેવટે જગતમાં સાધનો પ્રથમ લેવામાં આવે છે, પણ અનંતીવાર ખાસડાં મારીને પોક મૂકતો કાઢયો છે. સાધ્યની સિદ્ધિ થવી જોઈએ. એ ખ્યાલ જ તેમાં જો કાળજું હોય તો આવી કાયાનો ભરોસો ન જ કે
છે . જ રહે છે. પરંતુ જો સાધ્ય ભૂલી જવાય અને સાધનને
જ સ્વયં સાધ્ય માની લેવાય તો જગતની સ્થિતિ હોય.
શી થાય? જે જે કાર્યનાં જે જે કારણો હોય તે બળ ન ચાલે ત્યાં કળ ચાલે ઃ કળ ન ચાલે તે કારણો તે તે કાર્યનાં સાધન ગણય પણ જેઓ ત્યાં છળ ચાલે ? આજના જમાનામાં છળ માટે સાધ્ય અને કાર્યને ભૂલી જાય અને સાધન કે ખાસ કાંઈ જોવા જેવું રહ્યું નથી, કેમકે કળ કરતાં કારણને જ અગ્રપદ આપે, અને તેવી દ્રષ્ટિમાં ચાલ્યો છળ કેટલું આગળ વધી રહ્યું છે ! છળને લીધે જાય તો તેનું શું થાય? સાવદ્ય કે નિરવદ્યયોગમાં આજે યુરોપ કઈ હાલતમાં છે?
જ્ઞાનનું પ્રાધાન્ય જરૂર છે પણ જ્ઞાન સાધન છે કે
સાધ્ય? તે વિચારો એટલા માટે તો શ્રીમદ્ મહાન પુણ્યના ઉદયે સર્વ સામગ્રી મળી છે, હરિભદ્રસુરીશ્વરજી મહારાજાને જ્ઞાનના શ્રવણ છતાં આંખ ન ઉઘાડવામાં આવે અને કારમી કાયાના પરિણામની દ્રષ્ટિએ ત્રણ પ્રકાર જણાવવા પડયા. ભરોસે રહેવામાં આવે તો એણે જેમ અનંતી વખત (૧) વિષયપ્રતિભાસજ્ઞાન કહો કે કોરું જ્ઞાન કહો! દગો દીધો છે તેમ દગો જ દેશે. ત્યાંથી બીજી કઈ (૨) બીજું પરિણતિમજ્ઞાન કે જેમાં સમજણનો, આશા રાખવાની હતી? આવા વિચારો લાવવામાં જવાબદારીનો સ્વીકાર છે. (૩) ત્રીજું તત્ત્વસંવેદન આવે અને કાયાની ભાગીદારીમાંથી છૂટવાની જ્ઞાન એમાં આગળ વધીને સાધ્યસિદ્ધિ માટે પ્રવૃત્તિ ભાવના જાગે ત્યારે તે પરિણતિમ જ્ઞાન થયું છે. ગણાય.
સાધ્ય તરફ ન જાય તો ગમે તેટલું જ્ઞાન “પઢમં નાણું તઓ દયા’ લક્ષ્ય હોય તો પણ તે વિષય પ્રતિભાસ જ્ઞાન છે. પદનું રહસ્ય !
એકલા અજ્ઞાનને જ વિષયપ્રતિભાસ જ્ઞાન કહેવામાં
આવે છે તેમ નથી, પણ જ્ઞાન છતાં સાધ્ય તરફ પઢાં ના તો તેથી ત્યાં સાધ્ય દયા છે.
દ્રષ્ટિ ન હોય તો તે પણ વિષયપ્રતિભાસ જ છે. શાસ્ત્રકાર મહર્ષિ ભગવાન શ્રીમદ્ જેમ નાદાન છોકરો હીરા, માણેક, મોતી વગેરેને હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવોના જએ છે તો બરોબર, પણ તેનાં લક્ષણ, ઉપયોગ કલ્યાણાર્થે ધર્મદેશના દેતાં ફરમાવે છે કે,
કે કિંમત જાણતો નથી તેથી તેના સાધ્યને તે જાણી લૌકિકદ્રષ્ટિએ કે લોકોત્તરદ્રષ્ટિએ, સાવઘયોગની
શકતો નથી. તેવી રીતે શ્રીજૈનશાસનમાં પણ દ્રષ્ટિએ કે નિરવદ્યયોગની દ્રષ્ટિએ તમામ રીતિએ
આવશ્યકથી માંડીને કંઈક ન્યૂન બાર અંગ સુધીનું
Page #254
--------------------------------------------------------------------------
________________
૧૯૦ઃ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ જ્ઞાન ધરાવનારો હોય, પણ જો તે સાધના ધ્યેયથી વગેરેનું પ્રથમપણું ઉભું છે આ રીતિએ તો શૂન્ય હોય, અર્થાત્ ન તો તે સાધ્ય માનતો હોય પ્રથમપણાની મુખ્યતા લઇએ તેથી એ શ્રેષ્ઠતા થાય? અને ન તો તેની સિદ્ધિ ધારતો હોય તો તેનું તે તેથી અહિં પ્રથમનો અર્થ આદિ નહિં પણ “પ્રધાન બધું જ્ઞાન વિષયપ્રતિભાસ પ્રકારમાંનું છે, અને એવો કર્યો છે. તેથી ભગવાન શ્રી શય્યભવસૂરીજીએ એક પદ નહિં
એવી રીતે પ્રધાન અર્થ કહીને જ્ઞાનને પ્રધાન કહેતાં બે પદ કહ્યાં પઢમં ના તો ય અર્થાત્
ગયું તે વાત ખરી, પણ તે કયા જ્ઞાનને? જે જ્ઞાનનું પ્રથમં જ્ઞાનં (મતિ) તતો ય (પતિ)‘સર્વમાં
સાધ્ય દયા હોય તે જ્ઞાનને જ પ્રધાન ગણવામાં પ્રથમ જ્ઞાન છે' આટલું જ માત્ર કહેવું હતું, તો
આવ્યું છે. જે જ્ઞાનથી સાધ્ય (ક્રિયા) સધાય નહિ તયા એ બીજું પદ બોલવાની શી જરૂર હતી? તો
તે જ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવતું જ નથી. જે રયા એ પણ સાથે જણાવવા માટે કહેવામાં આવ્યું
જ્ઞાનથી દયા (સંયમની સિદ્ધિ થાય, દયા સધાય છે. જ્ઞાનને દયા સાધવાની દ્રષ્ટિએ જ પ્રથમ કહ્યું તે જ જ્ઞાન શ્રેષ્ઠ જે જ્ઞાનથી નિર્જરા ન થાય, કલ્યાણ છે, દયાનું જો સાધ્ય રાખે તો તે જ્ઞાન પ્રથમ ન થાય, તે જ્ઞાન પ્રધાન નથી. આ તમામ અર્થ શાસ્ત્રકારે અહિં પN નો અર્થ “પ્રથમ નહિ', પણ પદ્ધ ના તો ત્યાં એ પદમાં છે અને તેમ પ્રધાન' એવો કર્યો છે. કારણ કે પ્રથમ જ્ઞાન એમ હોવાથી જ્ઞાનને પ્રધાનપદ અપાય છે. જ્ઞાનનું ધ્યેય કહીયે અને મુખ્યપણે એમ ન કરીએ તો પ્રથમ દયાની સિદ્ધિ છે. કોઈ કહેશે કે “વાક્ય તો જ્ઞાનની શું જુઠ્ઠી કારિકાવાળા બોલે છે કે સત્યે વનિ શ્રેષ્ઠતા જણાવે છે તો મહત્ત્વ ક્રિયાને કેમ?' જરા સ્થિત્વા. અર્થાત્ પ્રથમ અસત્યમાં રહી પછી આગળ વિચારો ત્રીજું પદ પર્વ વિઠ્ઠઃ સવ્યસંગથે સત્યમાં અવાય છે. દરેક શીખનારથી પ્રથમ ખોટા છે. એવી રીતે સર્વ સાધુઓ રહેલા છે. જો જ્ઞાનની રસ્તે થઈ પછી શુદ્ધ રસ્તે અવાય છે. હવે પઢમંનો જ મુખ્યતા અહિં ગણાવવી હોત તો અહિં પર્વ અર્થ “પ્રથમ લઈએ તો પ્રથમ જ્ઞાનને અસત્ય વિઠ્ઠતિ નાળિો , જે પૂર્વ સિતિ નાળિો એમ અજ્ઞાનમાં લઈ જવું જોઈએ. જીવની અપેક્ષાએ ન કહેત? પર્વ સિતિ સંનયા કહ્યું વિચારીએ તો સર્વજીવ પ્રથમ અવિરતિવાળા છે. જ્ઞાનની મુખ્યતા પણ સાથે એવી દયાની તેથી શું અવિરતિ સારી કે સાધ્ય છે એમજ કહેવું? સિદ્ધિ થાય તે માટે છે સર્વ જીવો સિદ્ધને અનાદિ માને છે. સિદ્ધિ પામ્યા જ્ઞાનની મુખ્યતા માટે મતભેદ નથી, એમાં ત્યારે સિદ્ધ અને પામ્યા વગરના પહેલા હતા, માટે બે મત છે એમ નથી, પરંતુ તે મુખ્યતા શાથી? પ્રથમ અસિદ્ધપણું એટલે સંસાર, અવિરતિ, કષાયો સાથે એવી દયાની સિદ્ધિ કરવાથી. વળી કંઈપણ
Page #255
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
.
.
.
.
.
.
૧૯૧ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ કરી શકતું નહિ હોવાથી જ અજ્ઞાન ખોટું ગયું નહિ. પૂર્વ વિઠ્ઠતિ નાળિો એમ પણ નહિં કહેતાં છે. અજ્ઞાન અજ્ઞાનપણે ખોટું છે ખરું, પણ તે કંઈ “સાધ્યને સિદ્ધ કરનારા સર્વ સંયતો જ છે એમ ઉત્તમ સાધ્યને આદરી શકતું નથી, અને સાથની કહ્યું છે. વાત ખરી છે કે સંયતો જ્ઞાન મેળવીને સિદ્ધિ કરી શકતું નથી માટે જ ખરાબ ગયું છે દયા સાધે છે, અને દયા સાધવા માટે જ જ્ઞાન અને તેથી જ મન્ના વિવાદી એમ કહેવું પડ્યું. મેળવે છે, મેળવે છે જ્ઞાન, પણ કેળવે છે દયાનું જો જ્ઞાનને ક્રિયા તથા ચારિત્ર કરતાં પણ શ્રેષ્ઠ કહેવું પાલન અજ્ઞાની તો સર્વવિરતિ કે દેશવિરતિ તે હોત તો ચારિત્રવાળો શું કરવાનો હતો? એમજ વગેરેને જાણતો જ નથી તો પછી તે સાધ્ય કયાંથી ન કહેત? પણ અહિં તો ચારિત્તી વિ દી કહ્યું
સાધવાનો? પ્રયત્ન પણ કયાંથી કરવાનો માટે નથી, પણ મન્ના લિં વહી એમ કહ્યું છે હવે
અજ્ઞાન ખરાબ છે. જ્ઞાનની જરૂરિયાતનું લક્ષ્ય દયા વિ વા નદિ સેય પાવાં કહ્યું અને વળી કહ્યું છે. સાધ્યની સિદ્ધિને અમલમાં મૂકવાનું કામ જ્ઞાનનું કે સુષ્ય નાડું પાવ. અર્થાત્ અવિરતિ તથા
છે. તે અક્કલના ધ્યેય વિનાનું જ્ઞાન વિરતિ બને સાંભળવાથી જ માલુમ પડે છે. પાપનો
વિષયપ્રતિભાસજ્ઞાન છે. જેનાથી માત્ર સ્વરૂપ અર્થ અવિરતિ અને કલ્યાણનો અર્થ સર્વવિરતિ ન
જણાય પણ સાધ્ય-સાધનનો વિવેક ન થાય, તેમ રાખીએ અને ઉભયનો અર્થ દેશવિરતિ ન રાખીએ
અમલ કરવાની વિચારણા ન થાય, તે જ્ઞાન તો પાપપુણ્યને શું કહેવું પાપ કે પુણવાળી ન હોય
વિષયપ્રતિભાસજ્ઞાન ગણાય. તેવી કઈ પ્રકૃતિ છે? ઉભય સ્વભાવવાળો કયો ઉદય છે કે કયો સબંધ છે? માટે ઉભયમાં દેશવિરતિ કેવલજ્ઞાન પછી પણ પ્રવૃત્તિ હોય છે માટે મોક્ષ ગણવી પડી છે. કલ્યાણમાં સર્વવિરતિ ગણાય છે. ન મળે ત્યાં સુધી સાધ્ય બાકી છે. સર્વવિરતિ કે દેશવિરતિ સમજી શકે નહિં માટે જ કેટલાકો જ્ઞાનને સાધન ન માનતાં સાધ્ય માને અજ્ઞાન ખરાબ છે. માત્ર અજ્ઞાન માટે અજ્ઞાન છે, તેમને પૂછીએ કે ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની કે શ્રુતકેવલી ખરાબ છે એમ નથી, પણ આ હેતુથી તેને ખરાબ શું કરે? ત્યાં જ્ઞાનની ન્યૂનતા બીલકુલ નથી. તેને ગયું છે.
કેવલજ્ઞાન કયારે થવાનું છે તે પણ ખબર છે? દયા સાધ્ય છે, તે સધાય છે માટે જ જ્ઞાનની ચૌદપૂર્વધર મહારાજા જે ઉત્કૃષ્ટજ્ઞાનવાળા છે તે પૂર્ણ મુખ્યતા છે અને તેમાં રહેલા સર્વસંયતો છે. સંયતો શ્રુતજ્ઞાની કહેવાય છે. તે મહારાજાઓ એવા દયાને સાધનાર જ્ઞાનમાં જ પ્રવર્તેલા હોય છે. અહિં સામર્થ્યવાન હોય છે, તેમનામાં એવું જ્ઞાન હોય, ઉપસંહારમાં સર્વવિરતિ પામેલા એવા સાધુઓ છે, કે જેથી તેઓ જીવોના અસંખ્યાતા ભવોનું ગણાવ્યા, પણ અવિરતિવાળા જણાવવામાં આવ્યા નિરૂપણ કરી શકે છે. મન:પર્યવજ્ઞાન ઉંચું ખરું,
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૯૨ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ પણ એક ખામી! તે જ્ઞાન એકલા મનનાં પુગલો એટલું જ નહિ, પણ શ્રોતાઓને થતી સર્વ શંકાનું જણાવે છે. મહાવિદેહ ક્ષેત્રમાં રહેલાના વિચારોની સારી રીતે સમાધાન કરી શકે, શંકાનું સમાધાન પણ ખબર પડે, પણ તે વિચારનારે વસ્ત્રો કેવાં થાય તેવું નિરૂપણ પણ કરે. પરિધાન કર્યાં છે? તે તેનાથી જાણવામાં આવે નહિં. સાધ્ય મોક્ષ છે ? દર્શન, જ્ઞાનથી થયેલ હવે વિચારો કે કાયાનાં, ભાષાનાં, વસ્ત્રોના સ્કૂલ : ચારિત્ર સાધન છે. પદગલો શી રીતે જાણે? પ્રશ્ન થાય કે આ તો થાય ગયા ભવાંતરની વાતો જાણવી ઘણી મુશ્કેલ જ શી રીતે? કેમકે સૂક્ષમ એવા મનના પુદ્ગલો
* અલી ૩૧ છે. કેટલાક જોષીઓ ભૂતકાળની વાતો કરે છે અને તે પોથા જ્ઞાનથી જણાય અને કાયાદિના પૂલ 2,
તે વર્તમાનકાલની વાતો કહે તેની માફક સાચી પણ પુગલો હાર્ટનો ન જણાય. સમાધાનમાં સમજો
પડે છે. પરંતુ ભવિષ્ય પૂછો ત્યાં શૂન્ય આવે છે. કે જયારે ફોટો લેવરાવો છો ત્યારે તેમાં બહારના
શ્રુતકેવલીમાં તેવું નથી. તેઓ તો ભૂતકાળના તથા આદિ કશાનો ફોટો આવતો નથી, માત્ર હૃદયમાંના
ભવિષ્યકાલના તમામ ભવોની વાતો કહી શકે છે. અમુક ભાગનો જ ફોટો આવે છે. તેમાં મન પર્યવ
જો માત્ર જ્ઞાન જ સાધ્ય હોય તો છેવટે શ્રુતકેવલીને, જ્ઞાનનો તેવો સ્વભાવ છે. લોહચુંબક લોઢા કરતાં
ચૌદપૂર્વીને તે પછી કોઈ કરવાનું રહેતું નથી ! પણ બહુ ભારે કે બહુ હલકા એવા દરેક પદાર્થને ખીચે
તેમ નથી. તેમની પણ સાધ્યસિદ્ધિની પ્રવૃત્તિ ચાલુ છે? લોહ ચુંબકનો સ્વભાવ ખીચવાનો છે, પણ
જ છે. કેવલી મહારાજને તેરમે ગુણસ્થાનકે આવ્યા લોઢાને ખીચે છે. હલકામાં લાકડાને તથા ભારેમાં
પછી શું સાધ્ય? ત્યાં લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન સોનાચાંદીને તે ખીંચી શકતું નથી, તેનો તેવો સ્વભાવ છે. તેમ મનપર્યવજ્ઞાનનો મનનાં પુગલોને જ
જ તો થયું જ છે. જ્ઞાનની અપેક્ષાએ હવે તો કાંઈ ગ્રહણ કરવાનો સ્વભાવ છે, પણ તેની સાથે રહેલા
પર પણ બાકી નથી, તો સાધ્ય પૂરું થયું ગણાય છે? ઔદારિકનાં કે ભાષાનાં પુગલોને ગ્રહણ કરવાનો જ
- જો એકલું જ્ઞાન સાધ્ય મનાયું હોત તો તેમ કહેવાત, તેનો સ્વભાવ નથી. કાર્પણના પુગલોને પણ ગ્રહણ
- પણ તેમ શાસનમાં નથી. શાસનમાં સાધ્ય તો મોક્ષ કરી શકે નહિં, માત્ર મનનાં પુગલોને જ તે ગ્રહણ
જ એ છે કે જેના માટે સંયમ સ્વીકાર્યું છે. સમ્યગદર્શન, કરી શકે છે. અવધિજ્ઞાનથી અવધિજ્ઞાની ક્રમસર
સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર આ ત્રણેય છે મોક્ષને મનનાં પુદ્ગલો જાણે છે. ઉત્કૃષ્ટ ચૌદપૂર્વી એકલા માટે જ. સાધ્ય મોક્ષ છે. મોક્ષનાં જ તમામ સાધનો ભવોની જ વાતો જાણી શકે અને કહી શકે પણ છે. મોક્ષ મળે ત્યારે સાધ્ય પૂર્ણ થયું ગણાય. તેરમા બીજું ન જાણે ન કહે - ન જાણી શકે કે ન કહી ગુણસ્થાનના પ્રથમ સમયે કેવલજ્ઞાન તો, શકે તેવું નથી. તેઓ તો અસંખ્યાતા ભવો જણાવે (અનુસંધાન પેજ - ૨૨૧) (અપૂર્ણ)
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૯૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦
(૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧
" (ટાઈટલ પરના ૨નું અનુસંધાન)
(ટાઇટલ :
જ
છે
FcPL
કર પચ્ચખાણ કરવા તૈયાર થાય તો તે તમારા સાધુ તે મનુષ્યને કહેવા પ્રમાણે પચ્ચખાણ કરે , આપી જ દેશે કે અન્નાદિકની છુટી રાખે તો પણ માંસના જ પચ્ચખાણ આપવા માટે હરિ,
તૈયાર કરશે? શાસ્ત્રકારોએ પણ વ્રતોની વ્યાખ્યા કરતાં ત્રસજીવોના વધની નિવૃત્તિને જ છે હતી. પ્રથમ સ્થાન આપેલું છે. કોઈપણ શાસ્ત્રકારે એવી વાતને સ્થાન આપ્યું જ નથી કે ત્રસજીવોના હક
વધની નિવૃત્તિ સિવાય સ્થાવર જીવોના વધની નિવૃત્તિથી દેશવિરતિ કે વિરતિ થાય. વળી જે મનુષ્યો માંસનું કુલરીવાજથી ભક્ષણ કરતા હોય તેઓ માંસની નિવૃત્તિ કરે અર્થાત્
અન્ન-વનસ્પતિ આદિના ભક્ષણ કરનારા થાય ત્યારે પણ તેને શાસ્ત્રકારો ભાગ્યશાળી છે કરે ગણે છે અને ધર્મીષ્ઠો પણ તેને ભાગ્યશાળી ગણે છે. એવો કોઈપણ જૈન મનુષ્ય નહિ ? જે હોય કે જે મનુષ્ય માંસભક્ષણની નિવૃત્તિ કરનાર બનીને અનાજ ખાનારો બન્યો હોય છે
તો તેવા મનુષ્યને ઉત્તમ ગણ્યા સિવાય રહી શકે. આ બધી હકીકત વિચારનારો મનુષ્ય હર સ્પષ્ટપણે સમજી શકશે કે ત્રસજીવોનો નાશ બચાવવા માટે કે રક્ષણ કરવા માટે સ્થાવર છે
જીવોની વિરાધના પણ થાય તો તે અધર્મનું કારણ છે કે દુર્ગતિનું કારણ છે એમ કહી હતી શકાય જ નહિં. સ્વાભાવિકરીતિએ જયારે જીવનનિર્વાહમાં સ્થાવરોના ભોગે પણ ત્રસનો કરવામાં આવતો બચાવ દુર્ગતિને નિવારવાવાળો અને સદ્ગતિને આપનારો થાય તો પછી
જેમાં ભક્ષણ આદિ કોઇપણ પ્રકારનો સ્વાર્થ નથી તેવા ત્રસના બચાવ માટે પ્રયત્ન કરતાં છે ૨ થતી સ્થાવરની વિરાધનાને સદ્ગતિનું કારણ નહિ કહેતાં દુર્ગતિનું કારણ કહેનારો મનુષ્ય કરે
જૈનનામને તો શું? પરંતુ આર્યનામને પણ ધારણ કરી શકે નહિં. ખરી રીતે કહીએ તો કરે છે, તેઓએ તેરા (ટેડા) પંથ જે નામ રાખ્યું છે તે સામાન્ય લોકોની અપેક્ષાએ ભગવાનના
પંથથી નિરપેક્ષપણા માટે હોઈને વિલક્ષણપંથને માટે જ છે. કોઇપણ સુશમનુષ્ય કોઈપણ હિટ બીજા મનુષ્યને ૧ - તેરાપંથ એવું કહે એનો અર્થ જ એ થાય કે આ પંથ નથી તો કે ભગવાન જિનેશ્વર મહારાજનો, વળી નથી તો ગણધર મહારાજાઓનો, તેમ નથી તો તમે પૂર્વાચાર્યોનો, કે નથી તો પૂર્વધર મહર્ષિઓનો, નથી તો શ્રાવકનો અને નથી તો જૈનનો, થાવત્ આર્યનો પણ આ પંથ નથી, પરંતુ આ પંથ જગતમાત્રથી વિલક્ષણ હોવાને લીધે જ અલાયદો - જુદો તારો જ પંથ છે એટલે તે લોકો મારવાડીની અપેક્ષાએ તેરાપંથી તરીકે
ઓળખાયા છે. અર્થાત્ કોઇપણ જૈનનામધારી મનુષ્ય આ તેરાપંથને કોઇપણ પ્રકારે માન્ય જ કરી શકે જ નહિં. આ તેરાપંથને માન્ય કરનારની અપેક્ષાએ તો વનસ્પતિ આહારી જીવો છે, હકરતાં માંસાહારી જીવો થોડા જીવોને હણવાવાળા છતાં ઘણા જીવોને બચાવનાર હોવાથી છે ઘણા ઉત્તમ ગણાય.
- TAT
છે
(
%
Page #258
--------------------------------------------------------------------------
________________
KA
છે
૧૭૪ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ હતો. પરંતુ જૈનશાસ્ત્ર તો શું? પણ અન્ય કોઇપણ દર્શનકારના શાસ્ત્રોએ વનસ્પતિ છે. હક આહારી કરતાં માંસાહારીને ઉત્તમ માન્યા નથી, અને હોય પણ નહિ. એટલે વનસ્પતિ છે
આહારી કરતાં માંસાહારીને અલ્પ જીવ વિરાધનાને નામે તાત્પર્યથી ઉત્તમ માનનારો આ તેરાપંથ આર્યભૂમિ ઉપર પણ રહેવાને લાયક નથી. બહુ વિરાધના વર્જવા અલ્પની કર્તવ્યતા ખુદ એમના સાધુ આચારની અપેક્ષાએ પણ વિચારીએ તો પ્રાણાતિપાતની
સર્વથા વિરતિરૂપ દયાના પાલનને માટે પ્રામાનુગ્રામ વિહાર કરવાનું થાય છે અને હ. તે શાસ્ત્રકારોએ પણ ૩વસંપનામ માત્ર નહિં કહેતાં ૩વસંપન્નતા વિદરમ એમ
કહીને સ્પષ્ટ પણે કહેલું છે, અર્થાત્ પ્રાણાતિપાતની વિરતિને અંગીકાર કરીને
માસિકલ્પાદિક મર્યાદાએ વિહાર કરવો તે જ મહાવ્રતના અંગીકારની પ્રતિજ્ઞાનું તત્ત્વ જ છે. એ ઉપરથી સ્પષ્ટ થશે કે અધિક વિરાધના વર્જવા માટે અલ્પ વિરાધનાની કર્તવ્યતા ર મહાવ્રતધારીને પણ યોગ્ય ગણાઇ છે અને તે શાસ્ત્રકારોએ કરવા લાયક પણ ફરમાવી પર
છે. એ વાત તો ચોખ્ખી જ છે કે ગ્રામાનુગ્રામ વિહાર કરનારને ઇરિયાવહિયાસૂત્રમાં દર જણાવ્યા મુજબ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવોના અભિઘાતાદિ દશ પ્રકારોએ વિરાધના થવાનો સંભવ છે જ, છતાં તે સર્વજીવોની અભિઘાતાદિ વિરાધનાના સંભવવાળો એવો પણ વિહાર શાસ્ત્રકારોએ સાધુપણાના આચારના બચાવ માટે ફરજીયાત ગણેલો છે. આ તેરાપંથીઓના મુદા પ્રમાણે તો મહાવ્રતોનો અંગીકાર કરવા સાથે જ આહાર-વિહારાદિ છોડીને અનશન જ કરવું જોઈએ અને શાસ્ત્રકારોએ પણ તેમના હિસાબે તત્કાળ અનશન કરનારને જ મહાવ્રત લેવાની આજ્ઞા આપવી જોઈએ. વળી એક ગામથી બીજે ગામ વિહાર કરતાં વચમાં જે નદી-નાળાં આવે તેને પણ ઉતરીને કે નાવ વિગેરે દ્વારાએ ઉતરીને પણ તેમની અપેક્ષાએ જવાની આજ્ઞા જે શાસ્ત્રકારોએ આપી છે. તે પણ અયોગ્ય જ ગણાય, પરંતુ વિહાર નહિ કરવાને લીધે એકસ્થાને રહેતાં થતી શકાય જીવોની વિરાધનાના પ્રસંગને ટાળવા માટે જ જયારે શાસ્ત્રકારોએ નદી આદિ ઉતરીને પણ વિહાર કરવાની સાધુ મહાત્માઓને આજ્ઞા ફરમાવી, એટલું જ નહિ, પણ વિહાર કરવો એ જ આચાર છે અને મર્યાદા પ્રમાણે
વિહાર ન કરવો એ અનાચાર છે, એમ જણાવ્યું છે ત્યારે તે જ સ્પષ્ટપણે જણાવે છે છે કે સાધુમહાત્માઓને પણ ઘણા જીવોની ઘણી વિરાધના વર્જવા માટે અલ્પજીવોની હિર
અલ્પવિરાધના કરવાનો પ્રસંગ આવે તો પણ તે પરિહરવા લાયક નથી, પણ આદરવા પર લાયક છે. અર્થાત્ વિહારની વિરાધનાને નામે તે નદી નાળાં ઉતરવાને નામે હિંસાનો કર હાઉ આગળ કરીને મહાવ્રતધારીઓને સ્થિર થવું એટલે એકજ ગામમાં રહેવાવાળા
થવું તે નથી તો શાસ્ત્રકારોએ ફરમાવ્યું અને નથી તો કલ્યાણકારક તરીકે ગણવામાં હ આવ્યું. શું આ તેરાપંથીઓ એ મુનિઓના વિહાર રૂપ ગમનાગમનને એકેન્દ્રિયાદિ
છે
હર*
જ હેક
છે
,
Page #259
--------------------------------------------------------------------------
________________
છે.
છે.
૧૯૫ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ હજીવોની વિરાધનાની સંભાવનાએ રહિતપણે થાય એમ માને છે. અથવા શું નદી નાળામાં , હર ઉતરતા સાધુઓના શરીરે પાણી આદિકના જીવોની વિરાધના નથી જ થતી એમ માને હક છે? અને જો તે તેરાપંથીઓ વિહારમાં અને નદી નાળાં ઉતરવામાં એકેન્દ્રિયાદિ જીવોની
વિરાધનાનો પ્રસંગ અને નિશ્ચય માને જ છે તો પછી તે વિરાધના કરવાને તૈયાર * કેમ થાય છે અને તેમાં શાસ્ત્રાશા કેમ માને છે? કદાચ કહેવામાં આવે કે જો વિહાર
કરવામાં ન આવે તો નિત્યવાસ થવાથી અનેક પ્રકારની વિરાધનાઓ થાય અને સંજમને ૨ બાધા પહોંચે માટે તે સંયમની બાધા કરવાવાળી વિરાધનાને વર્જવા માટે વિહારની
સંભવિત વિરાધના અને નદીનાળાની નિશ્ચિત વિરાધના કરવાનું સાધુઓને પણ ફરજીયાત કાર થાય છે. તો પછી સ્પષ્ટપણે તેઓએ કબુલ કરવું જોઇએ કે અધિકવિરાધનાને વર્જવા છે માટે અલ્પવિરાધનાનો પ્રસંગ અગર અલ્પવિરાધનાની કર્તવ્યતા સાધુઓને પણ છે અને
ભગવાન જિનેશ્વર દેવોએ પણ તેને આચાર તરીકે જ ગણાવેલી છે. આ વાત વિચારનારો
મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે અજ્ઞાની જીવોને ભરમાવવા માટે માર્ગથી પતિત વિક થયેલા લોકો જે એમ બોલે છે કે હિંસાના પ્રસંગમાં અને હિંસાના કર્તવ્યમાં ભગવાન છે
* જિનેશ્વર મહારાજની આશા હોય જ નહિં અગર સાધુઓનો આચાર રહે જ નહિં. કે એ કેવલ તે માર્ગભ્રષ્ટોનો બકવાદ જ છે. ખરી રીતે તો ભગવાન જિનેશ્વર મહારાજનો પર માર્ગ સ્યાદ્વાદરૂપ છે, પરંતુ એકાન્તરૂપ નથી, અને તેથી જ અધિકજીવોની વિરાધના છે અને અધિક સંયમ વિરાધના વર્જવા માટે અલ્પજીવોની વિરાધના અને અલ્પ સંયમની
વિરાધનાને અપરિહાર્ય તરીકે જણાવે છે. એટલું જ નહિ, પરંતુ તેના પ્રસંગને આચાર હી તરીકે જણાવે છે, અને તેમાં આશ્ચર્ય જ નથી. શું તેરાપંથી સાધુઓ એમ કહી શકે છે, છે તેમ છે કે ભગવાન જિનેશ્વર મહારાજાઓએ સાધુઓને માસિકલ્યાદિ મર્યાદાએ વિહાર કે કરવાની આજ્ઞા કરી નથી અથવા નદીનાળાં આદિ ઉતરવાનું જણાવ્યું નથી. શાસ્ત્રોમાં
અનેકસ્થાને સાધુ મહાત્માઓને વિહાર કરવાની આજ્ઞા સ્પષ્ટ શબ્દોમાં ફરમાવી છે કે અને નદીનાળાં વિગેરે ઉતરવાની આજ્ઞા તથા વિધિ પણ જણાવેલાં જ છે. એટલે શાસ્ત્રને આ
અનુસરનારાઓને તો એમ માન્યા સિવાય છુટકો જ નથી કે બહુ વિરાધના વર્જવા છેર માટે અલ્પવિરાધનાના સંભવવાળો કે અલ્પ વિરાધનાના નિશ્ચયવાળો માર્ગ પણ આચરવો છે રે
છે તે ભગવાન જિનેશ્વર મહારાજાની આજ્ઞારૂપ છે. એટલું જ નહિં, પરંતુ તે સંયમના
છે અર્થીઓને અવશ્ય કર્તવ્યરૂપ છે. જીવના બચાવ સારું ક્રિયા બીજ બાજુ છવસ્થની હ, કોઈપણ ક્રિયા અધિકરણ અને પ્રદ્વેષ વગરની હોય એમ બનતું નથી અને શાસ્ત્રકારોએ હક માન્યું પણ નથી. એટલે છઘસ્થાએ કરાતી ધર્મદેશના, પડિલેહણ પડિક્કમણું, ગુરૂવંદન હીર
*
Page #260
--------------------------------------------------------------------------
________________
જ
૧૯૬ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ હિ, વિગેરે ધર્મક્રિયાઓ પણ સાંપરાયિક કર્મ બંધનની ક્રિયારૂપ જ છે. તો શું કોઇપણ જૈનધર્મી હ છે. મનુષ્ય તે ક્રિયાનું સાંપરાવિકપણું એટલે સંસારમાં રખડાવનાર કર્મોના બંધ કરાવનારી
ક્રિયા આદિપણાને લીધે તે પડિલેહણ - પ્રતિક્રમણાદિ ક્રિયાઓ અકર્તવ્ય છે એમ માનવા છે અગર અકર્તવ્ય માનીને તેનો પરિહાર કરવા તૈયાર થશે ખરો? કદાચ કહેવામાં આવે * કે અધિક વિરાધનાથી બચવારૂપ સંયમને માટે અને પૂર્વકાળના કરેલા કર્મના ક્ષયરૂપ પર નિર્જરાને માટે તે સાંપરાયિકપણાવાળી વદન પ્રતિક્રમણાદિકની પણ ક્રિયા શાસ્ત્રદ્રષ્ટિએ કે કર કર્તવ્ય છે એમ માનવા સાથે શાસ્ત્રાનુસારીઓને કર્તવ્ય જ છે તો એટલેથી સ્પષ્ટ
જે થયું કે અધિક વિરાધના વર્જવા માટે અનન્ય ઉપાયરૂપ સ્વલ્પ વિરાધનાવાળી ક્રિયા કરે જા પણ કરવામાં આવે તો તે પણ કરનારો અધર્મી નહિ, પણ ધર્મીષ્ટ જ ગણાય. જો હ. એમ ન માનીએ તો ધર્મદેશના વદન - પ્રતિક્રમણ વિગેરે ક્રિયાઓ કરનારા સાધુઓ હવે વધારે સાંપરાયિક ક્રિયામાં સંડોવાય અને તેથી તે તેરાપંથીઓ અધર્મી તો શું? પણ છે કિ અધર્મીઓની ટોચે પહોંચેલા ગણાય. એટલું જ નહિ, પરંતુ વિહાર અને વન્દન વિગેરે .
ક્રિયાઓ અધિક વિરાધનાને વર્જવારૂપ અને સંયમને પાલનરૂપ જે ધર્મ તેને માટે થતી * હોવાથી તે વિરાધના ધર્મને માટે જીવહિંસાવાળી ગણાય અને જિનેશ્વર મહારાજાના
આગમને તાત્વિક રીતિએ નહિ સમજનારા મનુષ્યો તો તેવી રીતના તે વિહાર અને કરવદનાદિકને કરવાવાળા ધર્મિષ્ટ જીવોને ધર્મિષ્ટ તો ન માને, પરંતુ દક્ષિણ દિશામાં આ નારકી થવા લાયક એ જીવો છે એમ માને, પરંતુ શાસ્ત્રકારની આજ્ઞા અને જૈનશાસનનો છેમાર્ગ સમજનારા લોકો તો તે વિહારમર્યાદા અને પડિલેહણ આદિ સામાચારીને હ, આચરનારા જીવોને આસમોક્ષગામી અને ધર્મિષ્ટ જ માને.
ઉપરની વસ્તુ વિચારનારો મનુષ્ય મુરારિના ત્રીજા માર્ગ જેવા સજ્જનોના , વ્યવહારથી ઉતરેલા તેરાપંથ એટલે નહિં તો જિનેશ્વરનો પંથ, નહિં તો કોઈ ગણધરનો હર પંથ, નહિ તેમ કોઈ વિવેકીનો પંથ, માત્ર નિર્વિવેકીને શોભે તેવો જ પંથ હોવાથી જેને વિર તેરાહિ પંથ એમ કહી શકીએ એવો પંથ જાણીને કોઇપણ પ્રકારે તેઓની જાળમાં ફસાવાનો
પ્રસંગ લાવવો નહિ અને તે ભગવાન જિનેશ્વરના શાસ્ત્રથી સર્વથા દૂર થઈને દયા અને દાનના દુશ્મન બનેલા અને ઘાતકીઓના વિચારોથી પણ ઉતરી ગયેલા વિચારવાળા એવા તેરાપંથીઓના પરિચયથી દૂર રહીને ભગવાન જિનેશ્વર મહારાજાઓના માર્ગની આરાધનાદ્વારાએ આત્મકલ્યાણ કરવા તૈયાર થવું યોગ્ય છે એમ માને.
(સંપૂર્ણ).
Page #261
--------------------------------------------------------------------------
________________
(અનુસંધાન ટાઇટલ ૪ પાનાનું ચાલુ) સર્વ જીવોના પ્રાણોના અતિપાતથી બચવું અને ત્રસજીવોના પ્રાણોના અતિપાતથી બચવું એ કે બે વિભાગ પ્રાણાતિપાતશબ્દ રાખવાથી જ બની શકે છે અને તેથી સાધુ મહાત્માની તે પ્રતિજ્ઞાને મિસ મહાવ્રત કહેવામાં આવે છે અને ગૃહસ્થની પૂર્વે જણાવેલી પ્રતિજ્ઞાને અણુવ્રત તરીકે કહેવામાં આ આવે છે, જો કે પૃથ્વીકાય -અપકાય - તેઉકાય - વાઉકાય અને વનસ્પતિકાયને જેવાં સ્પર્શનેન્દ્રિય ૩. કાયાબળ - શ્વાસોશ્વાસ અને આયુષ્ય એવા ચાર પ્રાણી હોય છે તેવા જ ચાર પ્રાણો બેઈદ્રિય સ્કી
તેઇદ્રિય - ચઉરિંદ્રિય અને પંચેદ્રિય તરીકે ગણાતા જીવો કે જેઓ છ - સાત - આઠ અને ૪ જો દસ પ્રાણોને ધારણ કરનારા છે, તેઓને પણ તે (સ્પર્શનેન્દ્રિય, આદિ ચાર પ્રાણી તો એકેન્દ્રિયાદિની છે માફક જ) ધારણ કરનારા હોય છે, એટલે કહેવું જોઇએ કે એકેન્દ્રિયને મળેલા શરીરાદિક છે જે ચાર પ્રાણોની વિરતિ શ્રાવક ન કરી શકે તે જ ચાર પ્રાણોના નાશની વિરતિ બેઇન્ડિયાદિની Bક અપેક્ષાએ અવશ્ય કરે અને કરવી જોઇએ. એટલે પ્રાણના નાશથી વિરતિ કરવારૂપ વ્રત રાખવાથી કે મા સર્વવિરતિ અને દેશવિરતિ અથવા મોટી વિરતિ અને નાની વિરતિ જેવા વિભાગો થઈ શકે. આ
પ્રાણના નાશનું પાપ કેવું? આ જગા પર એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે જૈનશાસ્ત્રકારો વિઝ સ્પર્શનેન્દ્રિયાદિ પ્રાણોના નાશને લીધે થવાવાળા પાપોની તીવ્રતા કે મંદતા કેવલ પ્રાણોના નાશ હર ઉપર નથી રાખતા. પરંતુ તે પ્રાણને ધારણ કરનારા પ્રાણીની મહત્તા અને અલ્પતા ઉપર તેના પર પ્રાણના નાશની મહતા અને અલ્પતા રાખે છે. આ વસ્તુ સમજનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી જ શકશે કે શાસ્ત્રકારોએ પંચેન્દ્રિયના વધમાં અને માંસ કે જે ત્રસજીવોના શરીરરૂપ છે તેના જ
ભક્ષણમાં નરકે જવા જેટલું પાપ કેમ બતાવ્યું છે? તે સમજશે. શાસ્ત્રકારોએ જગા જગા # પર નરકના કારણોને દેખાડતાં પંચેન્દ્રિયજીવની હિંસા અને માંસાહારને જણાવ્યાં છે કે જે રે છે. કોઈ કાળે પણ અનંતજીવ તો શું? અસંખ્યાત જીવ તો શું? પરંતુ સંખ્યાત જીવોએ બનાવેલા રા શરીર રૂપ પણ હોતા નથી, છતાં તેના ફલ તરીકે નરકમાં ભોગવવા લાયક ઘોર પાપો બાંધવાનું રોકે Sા જણાવ્યું છે, પરંતુ અસંખ્યાતજીવોએ બનાવેલા શરીરથી દ્રશ્યપણું પામનારા, સંખ્યાત જીવોએ
બનાવેલા શરીરથી દ્રશ્યપણું પામનારા અને યાવત્ અનંતજીવોએ બનાવેલા શરીરોથી દ્રશ્યપણું વિક પામનારાએવા અસંખ્યાત જીવવાળા,સંખ્યાત જીવવાળા અને અનંત જીવવાળા એકેન્દ્રિય જીવોનો પણ
(જુઓ ટાઈટલ પાનું ૨) Sઝ ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ
બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
૦૦૦
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧)
SIDDHACHAKRA
(Regd. No. B. 3047.
ભીખમપંથી (તેરાપંથીઓને લાયક નેત્રોજન
પ્રાણાતિપાત વિરતિ કેમ? જૈન જનતામાં એ વાત તો સ્પષ્ટપણે જાણીતી S જ છે કે અનાદિકાળથી પ્રવર્તિ રહેલા જૈનધર્મમાં સાધુઓની ફરજ તરીકે (પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ મહાવ્રતો અને રાત્રિભોજનની વિરતિ સાથે લઈએ તો છ વ્રતો ગણવામાં આવે છે. જો કે અન્યદર્શનકારો અને મતવાળાઓ એ જ હિંસા આદિથી નિવૃત્તિના પંચકને યમશબ્દથી, શિક્ષાશબ્દથી કે એવા જ સારા શબ્દથી નવાજીને હિંસાદિક સર્વથા નિવૃત્તિ કરવી સાધુધર્મને માટે ઈષ્ટ તરીકે (ગણે જ છે. પરંતુ ત્રિકાલાબાધિત અખંડ પ્રભાવશાળી જૈનશાસનમાં એ પાંચને 6 મહાવ્રત તરીકે ઓળખાવવા સાથે પહેલા મહાવ્રતની વિશિષ્ટતા ગણવામાં આવી છે.
છે. જૈનશાસને પ્રાણાતિપાતવિરતિ એવા નામનું પહેલું વ્રત માનેલું છે. બીજા | દર્શનકારોએ જયારે હિંસાની નિવૃત્તિમાં પહેલું વ્રત માનેલું છે. તો પછી જૈનદર્શનમાં
પ્રાણાતિપાત વિરમણને પહેલા મહાવ્રત તરીકે માનવામાં વિશિષ્ટતા કઈ છે? તે હિ સમજવું જોઇએ. જૈનદર્શનને જાણનારો વર્ગ સારી પેઠે સમજી શકે છે કે છે સર્વસાવદ્યનો ત્યાગ કરનારો સાધુવર્ગ જે હોય તે જ સર્વ જીવોના પ્રાણાતિપાતની / છે વિરતિ કરી શકે, પરંતુ ગૃહસ્થપણામાં રહેલો ખેતી આદિકના આરંભથી અને (૭ પશુના પાલન આદિથી કે કુટુંબની સંભાળથી ગુંચવાયેલો હોઇને સર્વ જીવોના પ્રાણોના અતિપાતથી બચી શકે જ નહિં. અર્થાત્ તે ધર્મપરાયણ ગૃહસ્થવર્ગથી તો ત્રસજીવોના પ્રાણોના અતિપાતથી જ બચવાનું વ્રત લઈ શકાય, એટલે
(ટાઈટલ પાનું ૩ જુઓ)
Page #263
--------------------------------------------------------------------------
________________
Regd No. B. 3047.
શ્રી સિદ્ધચક્ર
!!! વંદન...હો !!! શક ર શ્રી સિદ્ધચક્રને જીર सार्वं सिद्धिगतं सदर्थकथकं सूत्रप्रदं मौनिनं, सबोधिं सुबुधं नमामि चरणं शुद्धं तपः शंकरम्। एतन्मंडलमर्च्यमद्रिरिपुभिः श्रीसिद्धचक्रस्थित-, मानंदोदधिकौमुदीश्वरवरं श्रीपालसौख्यप्रदम्॥१॥
KAL MIT
(AN
જય પાટ
રક સમિ
સાહિ,
ધયક 2
વર્ષ ૯:
અંક - ૧૧-૧૨
(ધનજીસ્ટ્રીટ ઃ ૨૫, ૨૭)
વિક્રમ સં. ૧૯૯૭, વીર સં. ૨૪૬૭,
લવાજમ રૂા. ૨-૦-૦
તા. ૨૭-૩-૪૧ ગુરૂવાર - કિંમત ૧પ આના
Page #264
--------------------------------------------------------------------------
________________
સમાલોચના
P
લૌકિકટીપ્પણામાં પર્વતિથિની હાનિવૃદ્ધિ નથી આવતી એમ કોઇએ માન્યું કે કહ્યું નથી, પરંતુ તેવી વખતે આરાધનામાં પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિવૃદ્ધિ થાય, પણ આ પર્વતિથિની આરાધનામાં હાનિવૃદ્ધિ થાય નહિં એ જ શાસ્ત્રના પુરાવાઓથી સિદ્ધ એવી પ્રાચીન પરંપરા છે અને આને ઉડાવવા માટે જ રામટોળી મથે છે. ચૌદશની સાથે જ પૂનમ કે અમાવાસ્યા રાખી પ્રતિભાવાહીઓએ છઠ્ઠનો તપ કરવો ?
એમ પ્રવચનસારોદ્વાર આદિમાં સ્પષ્ટપણે જ કહેલ છે, રામટોળી એકથી ચલાવે શિક કે એકાંતરેથી કરે. ( ૩. સિય સાસથી એ વાક્ય તા સ્યાદ્વાદને નવો રેલા છે. એમ કહે તેને માટે ઉપયોગી
છે પણ દરેક સ્થાને સમ્યદ્રષ્ટિને સ્યાત્ શબ્દ જોડવો પડે છે. પરંતુ જોડેલો હોતો
નથી. એમ કહેનારના ઉત્તરમાં એ ઉપયોગી નથી. જે ૪. સમ્યદ્રષ્ટિના જ્ઞાનની તથા સ્વાતંદને જોડવાની મહત્તાની તેમજ નિશ્ચયવાળા અને આ
પૂર્વાપરઅબાધિત અનુસંધાનવાળા જ્ઞાનની મહત્તાને ન સમજે તેઓ બિચારા શાસ્ત્રોએ કરેલ શ્રદ્ધા પ્રમાણે એકજ જ્ઞાનની સમ્યગદશા અને મિથ્યાદશા ન જ સમજે. જે દેશોન દશપૂર્વ સુધીના શાસ્ત્રોમાં સભ્યપણાનો નિયમ નથી રાખ્યો તે પણ જેને તત્ત્વથી ન સમજાય તેવાની દશા કારમી જ થાય. અભવ્ય અને મિથ્યાદ્રષ્ટિઓ સ્યાત્મદયુક્ત અને મોક્ષહેતુપણે ન ગ્રહણ કરે તેથી દેશોન દશપૂર્વ સુધીનું જૈનશાસ્ત્ર શાસ્ત્ર મિથ્યાજ્ઞાન છે એ વાતની શ્રદ્ધા કરનાર મનુષ્ય તો લોકોત્તરશ્રુત સમ્યગુજ્ઞાન જ છે એમ માનવા કે કહેવા તો સ્વપ્ન પણ બહાર પડે નહિં. ત્રીજા ભાગે આવવાથી પર્વતિથિએ પ્રાયે આયુષ્ય બંધાય એ વચનને નામે દોડનાર રામટોળી પર્વતિથિની જ વધઘટ કરે તેની શી દશા થાય? અંતરવાયણાં, તિથિ અને પારણાંના નામે આરાધનાબુદ્ધિની વ્યાપકતા જાણનારને તો અડચણ ન જ આવે. અધ્યાહારથી સ્યાસ્પદનો પ્રયોગ કરે તો જ સમ્યજ્ઞાન કહેવાય એમ પોતે કબુલ પણ કરે અને વળી ભૂલને સમ્યજ્ઞાન એકાંતે માને તેની અક્કલને અક્કલમંદો જ સમજે.
(રામ - શ્રીકાન્ત) -
KON ૦૦૦૦૦%
૦૦૦
Page #265
--------------------------------------------------------------------------
________________
I
શ્રી સિદ્ધચક્ર ,
3 વર્ષ : ૯:]
ફાગણ વદ ૦))
[અંક ૧૧-૧૨
તંત્રી
પાનાચંદ રૂપચંદ
ઝવેરી છે
તે ઉદેશ છે છેશ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ ને * એ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના છે છે અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે
કરવો....... ... વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
આગમોદ્ધારકની અમોઘદેશના
(ગતાંકથી ચાલુ) તેરમા ગુણસ્થાનના પ્રથમ સમયે કેવલજ્ઞાન સંવર તથા નિર્જરા બાકી છે. ત્યાં સાધ્યની સિદ્ધિ તો મળ્યું પણ મોક્ષ કયાં? મુદો તો મોક્ષનો છે. ગણાતી નથી. સર્વજ્ઞ થાય છતાં સાધ્ય બાકી છે તે તો કદાચ દેશોનકોડ પૂર્વથી પણ પછી ! ત્યારે કારણ કે સંવર અને નિર્જરાની પૂર્ણ પુષ્ટિ થાય તો તે વખતે પણ તેટલાં કર્મો નિર્જરવાનાં બાકી ખરાને! જ સાધ્ય બને, એ બધા વર્ણનથી સાધ્યસિદ્ધિના તે વખતે પણ સાધ્ય દૂર છે? તે સાથે સધાવું બાકી મનોરથવાળું જ્ઞાન સફળ કહી શકાય અને તેથી છે ને? સાધના હજી અધૂરી છે એમ ખરું કે નહિં? પઢi ના તો ત્યાં કહેવું પડયું. જે જ્ઞાનનું ફળ શ્રુતકેવલિમાં પણ સાધ્ય એવો કર્મક્ષય બાકી જ છે. સર્વ વિરતિ હોય તે જ સફલ કહેવાય, બાકીનાં
Page #266
--------------------------------------------------------------------------
________________
૧૯૮ઃ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ શાનને અશાન જ કહેવાય, અર્થાત્ પોતાની જાતનો કહેવો તે શોભતું નથી. દંડ આપે વિષયપ્રતિભાસજ્ઞાન કહેવાય.
છે ત્યારે જ્ઞાતિમાં કે કમીટીમાં અને ફી આપે ત્યારે સફળતા બે પ્રકારની છે. કેવલ કુલ લેવાની સમિતિમાં ભેળવાય છે. ચેતનરૂપ આત્મા કાયાને
પોતામાં ભેળવે છે તે કઈ ફી? કયો દંડ? કયું ઇચ્છાવાળું જે જ્ઞાન તે પરિણતિજ્ઞાન તથા ફળ
લવાજમ લઈને? “મારી કાયા, મારી કાયા કરે લેવાના ઉપાયોની ઇચ્છાવાળું જ્ઞાન તે તત્ત્વસંવેદન
છે તે ફોગટ જાઢેડ પણ ભંગીને પોતાની જ્ઞાતિમાં જ્ઞાન. એ બે પ્રકારે પણ સફળતા છે. ગુન્હાથી દૂર
લેતા નથી. મુસ્લિમો પણ બહાર મૂકેલાને રહેવું ગુન્હેગારોને પણ ગમે છે. દરેક પોતાને
પોતાનામાં ભેળવતા નથી. અહિં ઉચ્ચવર્ણોમાં બેગુનહેગાર કહેવરાવવા ઇચ્છે છે, પરિણતિજ્ઞાનની
બધાંને ભેગાં કરવાની વાતો થાય ભલે, પણ ઉત્તમતા સાંભળીને, તથા તે સિવાયના જ્ઞાનની
ભંગી અંત્યજની સાથે હજી ઢેડઅંત્યજને બેસાડી તો એટલે તેનાથી હલકા જ્ઞાનની અધમતા સાંભળીને
જુઓ ! ત્યાં તો મુશ્કેલ છે ! ત્યાં પણ પોતાના દરેકને આ પરિણતિજ્ઞાનવાળા એટલે સમ્યત્વવાળા
સમુદાયથી બહારવાળાને સમુદાયમાં લેવો હોય તો કહેવરાવવું ગમે છે. ગમવામાં તો તેવું ગમે તેમાં
દંડ પહેલો! આ આત્માએ તો કાયાને પ્રદેશેપ્રદેશ આશ્ચર્ય નથી. જગતમાં સૌને સારું ગમે છે. ખોટું અપનાવી છે! અંત્યજ તો મરેલાં ચામડાં ચૂંથે છે કોઈને ગમતું નથી. વિષયપ્રતિભાસજ્ઞાન ખરાબ જયારે આ જીવ તો જીવતી ચામડી ચૂંથે છે ! ગુમડાં, લાગે તેથી ન ગમે તે ખરૂં, પણ તે “ન ગમે' તેમ પાઠાં, અને ભગંદર વગેરે કાયાને જ થાય છેને! કહેવા માત્રથી ચાલી જતું નથી. તેમજ તે બધું આત્મા જ ચૂંથે છે ને? પણ કાયા એ જુદી પરિણતિજ્ઞાન ગમે તેમ કહેવામાત્રથી આવી જતું જ્ઞાતિ છે એટલું ખ્યાલમાં આવે તોને! નથી. કહેવામાત્રથી સમકિત આવતું નથી. ' ધાવણું બાલક માતાને ભૂલી ધાઈ ઈચ્છામાત્રથી કથીર ચાલ્યું જાય અને કંચન મળી માતાને ઓળખે છે તેમ આત્મા જાય તેમ બનતું નથી. કહેવા માત્રથી મિથ્યાત્વ કાયામાં પલટાયો છે. ચાલ્યું જતું નથી. કહેવા માત્રથી સારાપણું આવી શેઠીયાનાં નાનાં છોકરાંઓ માને નથી જાય તથા ખોટાપણું ચાલ્યું જાય તેમ બનતું નથી. ઓળખતાં, પણ ધવરાવનાર ધાઈને (આયાને) પરિણતિજ્ઞાન કર્મક્ષયનું કારણ છે માટે શ્રેષ્ઠ છે ઓળખે તે કયાંની છે? કયા કુલની છે? કઈ તેથી તે ગમે એમ ગમવા માત્રથી અથવા સ્થિતિની છે? તેને તે જાણે નહિં, પણ તેને માને પરિણતિજ્ઞાનવાળા કહેવરાવવામાત્રથી આત્મકલ્યાણ અને વહાલી ગણે છે. તેમ આ જીવ પોતાની થઈ જતું નથી. માત્ર સંજોગો જોઈને પરજાતવાળાને પરિણતિને મૂકીને શરીરની પરિણતિને માને છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
૧૯૯ઃ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ આત્મા પોતાના અનંત દર્શનમય, અનંત જ્ઞાનમય, બદતર કરનાર આવી કમજાત કાયાને મારી ! અનંત ચારિત્રમય, અનંત સુખમય સ્વરૂપ તરફ મારી!” કરવી અને પોતાના સ્વરૂપ તરફ લક્ષ્ય પણ જોતો જ નથી. પેલા શેઠીયાના ધાવણા છોકરાંને ન આપવું એવું બને ત્યાં કલ્યાણ થાય કયાંથી? રમાડવા સગી માતાએ ગોદમાં લીધો પણ હોય પરિણતિજ્ઞાનવાળો તો આ કાયાને આત્માની છતાં તે ધાવણા બાળકોનું ધ્યાન તો ધાઈમાતા તરફ કેદ સમજે, પોતાને ચામડીના પીંજરામાં પૂરાયેલો જ હોય છે. કારણ કે તેને માતાની પીછાણનું અજ્ઞાન
સમજે, કાલ તેને નજરે દેખાય, આત્માનું સ્વરૂપ છે, તેમ આત્માને પોતાની પરિણતિ વિચારવી
ખ્યાલમાં આવવાથી તેના કલ્યાણની તેને ભાવના મુશ્કેલ લાગે છે, ચામડીથી મઢેલા અને ગંદકીથી પલે પહે જાગે. ભરેલા શરીરની સેવા તરફ જ આત્મા પણ લક્ષ્ય
શ્રી તીર્થકર દેવ દેશના શા આપ્યા કરે છે. આત્માનું લક્ષ્ય પોતાના સ્વરૂપ તરફ
માટે દે છે ! તો છે જ નહિં! ક્ષેત્રમાં (ખેતરમાં) મેલા પદાર્થથી
જૈન દર્શન ઉપકાર કોને કહે છે? પાકેલું જે શાક તે ખાધે મીઠું તો લાગે, પણ તેવા શાકને સડતાં તેમાં કીડા પડતાં વાર નહિ લાગે.
यथाशक्ति फलप्रदम् આ શરીર તો મેલનો મેલ છે. શરીરમાં લોહી,
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રીમદ્ વીર્ય, માંસ, ચરબી આદિ ભરેલાં છે, પાયામાંથી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોના ઉપકારાર્થે તેજ છે. ખોરાકનો કોળીયો મોંમાં મુકો છો, દાંતથી ધર્મદેશનામાં ફરમાવે છે કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, ચાવો છો, જીભથી રસ ઉતારો છો, પણ તે વખતે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાન એમ ચાટલામાં મોં ખોલીને તેનું પ્રતિબિંબ જરા જ જ્ઞાનના સ્વરૂપથી પાંચ ભેદો છે એમ શાસ્ત્રમાં તો ખરા! તે વખતે નજરે દેખવા માત્રથી ઉલટી સ્થાને સ્થાને જણાવ્યું છે. સમ્યદ્રષ્ટિએ માત્ર એ થશે ! અને કોળીયો ઉતારવો ગમશે પણ નહિં !! સ્વરૂપ જાણીને બેસી રહેવાનું હોતું નથી. કેવલજ્ઞાન એવા ગંદકીમય પદાર્થોથી આ દેહ પોષાયેલો છે. પામ્યા પછી અને લોકાલોકનું સ્વરૂપ જાણ્યા પછી પછીની પ્રવૃત્તિમાં પણ તેવું જ છે. આ દેહને કસ્તુરી શ્રીતીર્થકર દેવ ભવ્યજીવોને તે કહેવા માટે કે તે લગાડો કે બાવનાચંદન લગાડો કે સુંદરમાં સુંદર સંક્રમાવવા માટે દેશના દેતા નથી, પણ ભવ્ય વસ્ત્રો પહેરાવો પણ બીજે દિવસે સ્વાહા! મલીના આત્માને જાગ્રત કરવા, સાવચેત કરવા, દેશના દે તે બધાને મેલાં કરનાર આ કાયા છે. ખોરાકને છે. સામે રહેલા કાચમાં સર્વનું પ્રતિબિંબ પડે છે વિષ્ઠા કરનાર, અને પાણીને પિશાબ કરનાર પણ તેમ કેવલજ્ઞાનમાં પર્યાય તથા પદાર્થ માત્ર આ કાયા છે. કિંમતી પદાર્થોને ફૂટી કોડીથી પણ (લોકાલોકના) સ્પષ્ટ દેખાય છે, પણ દેશના કાંઇ
Page #268
--------------------------------------------------------------------------
________________
ર00 શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ તે માટે દેતા નથી. પોળપોળમાં ચોકીદાર “જાગજો! આપે છે તેમાં વક્તા અને શ્રોતા ઉભયને તરવાનું જાગજો!' એવી બૂમ માર્યા કરે છે તે ઉંઘમાંથી છે. જૈનદર્શને બીજા જીવો ઉપર ઉપકાર સાચો કયો જગાડવા માત્ર માટે નહિ, પણ અત્યારે ચોર માન્યો છે? તેઓને ધન-ધાન્ય કે બાયડી છોકરાં આવવાનો વખત છે માટે તે આવીને ચોરી ન કરી મળે, તેવા દુન્યવી પદાર્થો સારી રીતે મળે, જાય તે અર્થ જાગજો કહેવાનો હેતુ છે. ભગવાન ભોગવિલાસનાં ખૂબ સાધનો મળે, તેમાં તાત્વિક પણ જગતનું જ સ્વરૂપ ભવ્યજીવોને બતાવે છે, ઉપકાર માન્યો નથી, પણ સંસારી જીવો જન્મ, તે તે જીવો માત્ર જાણતા તે જાણે તે માટે નહિં,
1 જાણ તે માટે નહિ, જરા, મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિથી પીડાઈ પણ સાવચેતી રાખવા માટે સ્વરૂપ બતાવે છે.
રહ્યા છે તેમાંથી બચાવવામાં તેવો ઉપકાર માન્યો આશ્રવ, સંવર આદિ શાથી જણાવે છે? આશ્રવથી
છે. દુનિયાદારીમાં જે કોઇને નોકરી અપાવવામાં સંસાર વધે છે, કર્મબંધન થાય છે, સંવરથી કર્મ
કે લાકડે માંકડું વળગાવી દેવામાં ઉપકાર મનાય રોકાય છે, નિર્જરાથી કર્મ તૂટે છે, મોક્ષમાં જ શાશ્વત
છે તે ઉપકાર અહિં એટલે જૈનદર્શનમાં સમજવાનો સુખ છે વગેરે ભગવાન ભવ્ય જીવોને કહી સંભળાવે
નથી. જેમ મડદાને ચકમક કરવાથી કંઈ વળતું નથી છે, પણ તે માત્ર સાંભળવા કે જાણવા માટે જ છે. આશ્રવાદિથી વિરમી સંવાદિમાં એમ નહિં,
તેમ અહિં બાહ્યઉન્નતિની ટોચે પહોંચાય તેમાં પરંતુ તદનુસાર વર્તવા માટે ભગવાન દેશના દે છે. વળવાનું માન્યું નથી. તે બધી પુદ્ગલની બાજી છે, ચોકીદાર જાગજો' એવી બૂમ મારે છે તેમાં આશય તેના જ
છે તેની જ શોભા છે. આત્માનું તેમાં કાંઇપણ નથી. માત્ર ચોર આવવાનો વખત જણાવવાનો નથી, કેમકે “પહેલું સુખ તે જાતે નર્યા આવી વ્યવહારમાં કહેવત તેવો વખત જાણવા માત્રથી ફાયદો નથી, પણ ચોર છે. આરોગ્યને દુનિયાદારીથી શ્રેષ્ઠ અને જુદું આવીને માલ લઇ જાય નહિ તે માટે સાવચેતી ગણવામાં આવ્યું છે. પૌદ્ગલિક ઉન્નતિનાં સાધનો રાખવાનો છે. તે જ રીતે શ્રીજિનેશ્વર દેવ દેશના સંસારના શૃંગારરૂપ ગણાયા છે. પણ દુનિયાનું દે છે તે ભવ્યજીવો ત્યાગ અને ગ્રહણમાં સાવચેત આરોગ્ય અને ઉન્નતિ શરીરને અંગે છે. આત્માનું રહે તે માટે દે છે. દેશનાની બીના જયાં લખાય આરોગ્ય કયું? જન્મ, જરા, મરણ તથા આધિ, છે ત્યાંથી જે આ ખુલાસો મળે છે.
વ્યાધિ અને ઉપાધિ ટાળવાનો પ્રયત્ન થાય ત્યારે શ્રીતીર્થકર દેવો પોતાના ચારિત્રની કે વીર્યની આત્મીય આરોગ્ય પ્રાપ્ત થાય છે. આવો ઉપદેશ અપેક્ષાએ સ્વયં તરવાવાળા છે જ, પણ માત્ર અન્યને અનુગ્રહબુદ્ધિએ ભગવાન તરફથી આપવામાં આવે તારવા માટે દેશના આપે છે. છવસ્થો જે દેશના છે માટે તે ઉપદેશકો સ્વ પરહિતના સાધકો છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
૨૦૧ : શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ શ્રીતીર્થંકરદેવ પોતે તો તરેલા છે; એટલે નહિ અને અક્કડ રહે. થોડીવાર પછી વળી એકનો તેમની દેશના માત્ર પરને તારવા માટે છે. એક તે ડોશીનો છોકરો ભણીને આવ્યો. ડોશીએ
શાસ્ત્રકારો અનર્થદંડ કોને કહે છે? કોઇને તેને છાતી સરસો ચાંપ્યો. સ્વચ્છંદપણે બોલવાની ખેતર ખેડવા વગેરેની ક્રિયા કરવાનું કહેવું. સંબંધ ટેવવાળો મુસાફર કે જેને ઘડી પહેલાં ભેંસને અંગે વિનાનાને સાંસારિકક્રિયાની પ્રેરણા કરવી, તે બોલવાની માફી માગવી પડી હતી તે બધું તે ભૂલી તમામને અનર્થ દંડ કહે છે. રસ્તે જતાં જેમ તેવા જઈને બોલી ઉઠયો : “ડોશી ! આ છોકરા ઉપર ચાલવાળા મુસાફરને જવાબ દેવો પડયો હતો કે આટલું બધું હેત રાખો છો, પણ અચાનક આ “મારી જીભનો રસ ટપકે છે તેમ મગજમાં આવે છોકરો મરી જાય તો શું કરો?” ડોશીના ગુસ્સાનો તેમ અને ફાવે તેમ બોલવામાં દશા થાય છે તે હવે પાર રહે ખરો? ડોશીએ ગુસ્સે થઈને ખીચડી
જે હાલતમાં હતી તે જ હાલતમાં આપી દીધી. કાંઈ વાણીનું સ્વાતંત્ર્ય નથી, પણ અનિષ્ટ એવું વાણી
ખીચડીમાં પાણી હોવાથી રસ્તામાં ટપટપ થયા કરે, સ્વાશ્ચંદ્ય છે. વાણી સ્વાતંત્ર્યમાં તો લાભ જોઈને બોલાય. વાણી સ્વાચ્છેદ્ય તો નુકસાન કરે છે, કેમકે
A તે જોઈને મુસાફરને શું ટપકે છે? એવા પ્રશ્નના
( ઉત્તરમાં કબુલવું પડયું કે - “આ તો મારી જીભનો તેમાં બોલવાનો વિવેક હોતો નથી. લાભ હાનિ
ચસકો ટપટપ કરે છે. આ રસ આ જીભડીનો છે” વિચારીને વિવેકપૂર્વક બોલાય ત્યાં વાણી સ્વાતંત્ર્ય
આમ પાપોની પ્રેરણાનું નામ અનર્થદંડ છે. તેથી છે. એક મુસાફર એક ગામમાં ગયો, તેને ભૂખ
આત્માની ખરાબી થાય છે. આત્મા લપાય અને લાગી હતી. ખીચડી લીધી અને રાંધી આપવા એક
બહારનો શણગાર થાય તે અનર્થદંડ છે. દરેક જીવ ડોશીને આજીજી કરી. ડોશી તે ખીચડી રાંધે છે.
જન્મ, જરા, મરણ આદિથી ઘેરાયેલો છે તેને મુસાફર એક બાજુ બેઠો છે. તે વખત નિભાવમાં
બચાવવાની બુદ્ધિથી ધર્મોપદેશ કરનાર આચાર્યાદિ આધારભૂત તે ડોશીની મોટા શીંગડાવાળી ભેંસ મનિવરો તો એકાને ધર્મપાલક જ છે અને તે અંદર આવી. સ્વચ્છંદપણે બોલનારને હિતાહિતનો
રન હિતાહિતના દેશનાથી ઘાતિકર્મનો ક્ષય કરનારા છે. તેથી તેઓ વિવેક હોતો નથી. તે મુસાફર બોલ્યો : “ડોશી ! સ્વપર તારક છે. શ્રોતાને લાભ થાય કે ન થાય આ ભેંસ મરી જાય તો બહાર શી રીતે કાઢો? પરંતુ અનુગ્રહબુદ્ધિથી અપાયેલા ઉપદેશથી વક્તાને ડોશી ગુસ્સે થઈ. મુસાફરે ભૂલ કબુલી અને માફી તો એકાન્ત ઘાતિકર્મનો ક્ષય થાય જ છે. શ્રી માગી પણ યુવાનીની ઉદ્ધતાઈ કરી નહિં. આજના તીર્થંકરદેવ માટે તેમ નથી, કેમકે ઉપદેશથી પોતાના સ્વચ્છેદીઓ તો એવા છે કે સ્વચ્છંદપણું પણ કરે કર્મક્ષય થાય, તે ફલ છે પણ તે કર્મનો ક્ષય તો અને ઉપરથી વળી શિરજોરી કરે ! પકડેલું છોડે શ્રી તીર્થંકરદેવે પહેલેથી કરેલો છે. ભરેલા ઘડામાં
Page #270
--------------------------------------------------------------------------
________________
,* * *
૨૦૨ શ્રી સિદ્ધચક્ર)
૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ પાણી નાંખીએ અને ન રહે, શ્રી તીર્થંકરદેવને ઘાતી- બંધાવાથી જ્ઞાન ઉદયમાં ન આવે તેથી તે ભોગવાય કર્મ નથી, ઘાતી કર્મનો નાશ કરવો તેનું નામ ધર્મ પણ તીર્થંકર નામકર્મ શી રીતે ભોગવાય?” છે. જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, મોહનીકર્મ તેના સમાધાનમાં કહેવામાં આવ્યું છે કે, અને અન્તરાયકર્મ આ ચારે કર્મો ઘાતી કર્મ છે મળતાથમસળાદિ એટલે અગ્લાનિએ અને તે ધર્મનો નાશ કરનાર તથા નવો ન થવા ધર્મદેશના દેવા આદિથી તે ભોગવાય છે. દેનાર છે. અગીયાર ગુણસ્થાનકેથી આગળ ધર્મના પર્યુષણામાં વ્યાખ્યાન વાંચવામાં સાધુઓની છાતી અધ્યવસાય તો સરખા છે, ત્યાં તારતમ્ય નથી. અને ગરદન એક થઈ જાય છે તે તો પ્રત્યક્ષ છે ઘાતકર્મનો અનુદય તો છે જ. આત્માની ઉચ્ચ ને! ત્યારે શ્રી તીર્થંકરદેવ તો રોજ સવારે સાડી ત્રણ પરિણતિને બાદ કરનાર ઘાતકર્મ ચાલ્યાં ગયાં છે, કલાક અને સાંજે સાડા ત્રણ કલાક દેશના દે છે! તેમાં કોઈને ઉદયથી તે કર્મો ગયાં છે, કોઈને સત્તાથી જ્ઞાનાવરણીયાદિ કર્મો ગયાં તે વાત ખરી, પણ શરીર તે કર્મો ગયાં છે. ત્યાં એક સંયમસ્થાન હોવાથી તો છેને! છાતીને જોર આવે કે નહિં? ગળામાં શોષ અગીયાર, બાર તથા તેરમું એવાં તે ગુણસ્થાનકો પડે કે નહિં? અલબત્ત વજઝષભનારાચ સંઘયણ વીતરાગથણે માન્યાં છે. ધર્મનો પ્રભાવ ઘાતી કર્મના છે, પણ તે સંઘયણની અપેક્ષાએ તેટલું જોર તો નાશમાં છે. શ્રી તીર્થંકરદેવે ઘાતી કર્મોનો સત્તા જરૂર આવે ને? પર્યુષણાની પર્ષદ્ તો સામાન્ય ! આદિથી નાશ કર્યો છે માટે તેમને કૃતકૃત્ય કહીએ કે
ત્યાં તો અસંખ્યાતી પર્ષદા અને જોજન પ્રમાણ છીએ, આટલા માટે તે દેવાધિદેવ છે અને માત્ર ભૂમિમાં. જોજનગામિની વાણીએ દેશના આપવાની પરને તારક છે, ઉપદેશ પરમાર્થ માટે દે છે, પોતે
છતાં જરા પણ ગ્લાનિ નહિં ! શરીરની દરકાર
રાખ્યા વિના, લેશ પણ ગ્લાનિ વિના, ક્રોડકોડને, તો તરી ગયા છે, કેવલજ્ઞાન પ્રાપ્ત થયું એટલે તરેલા
યોજનગામિની દેશના પ્રતિદિન પ્રાતઃકાળે તથા જ છે. સૂર્યનો સ્વભાવ પ્રકાશ આપવાનો છે તેમ
સાયકાળે દઈ દઈને તીર્થંકર નામકર્મ ભોગવવામાં શ્રી તીર્થકરદેવનો સ્વભાવ છે કે દેશનાકારાએ
આવે છે અને તેથી જ આત્માઓ નિર્મલ થાય છે. જગતના ભવ્યજીવોનું કલ્યાણ કરવા માટે દેશના
જો આ રીતે તે દેવાધિદેવ દેશના ન આપે તો તેમનો આપવી.
આત્મા પણ તીર્થંકર નામ કર્મથી લેપાયેલો (મેલો) તીર્થકર નામકર્મ ભોગવાય શી રીતે? રહે. માટે દેશનાથી ભગવાન ફાયદો છે એમ ગણી
આવશ્યક નિર્યુક્તિકારને શિષ્ય પ્રશ્ન કર્યો છે તે સ્વ-પર તારક કેમ નહીં? સમાધાન એ છે કે કે વીશ સ્થાનકની આરાધનાથી બાંધેલું તીર્થકર તારવા માટે બાંધેલ તે કર્મ દેશનાથી તુટે તેમાં ફલ નામકર્મ ભોગવાય શી રીતે? જ્ઞાનાવરણીયકર્મ ન ગણાય.
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૦૩ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ . પ્રથમ તીર્થંકર નામકર્મ આવ્યું શાથી? ભાવન હોતી નથી. કાયદો કરનારે કાયદાનું જ્ઞાનાવરણીયાદિ કર્મ તો જ્ઞાનાદિની આશાતનાથી ઉલ્લંઘન કરનારને સજા કરવા તૈયાર રહેવું જોઇએ, બંધાય છે પણ તીર્થંકર નામકર્મ એવી ચીજ છે પણ તેવી સ્થિતિ મૈત્રીભાવનાવાળાને હોતી નથી. કે જે બંધ શુભ છે, ઉદયે શુભ છે, અને સત્તાએ તેની ભાવના પ્રથમ તો એ જ હોય છે કે કોઈપણ પણ શુભ છે. ક્ષાયોપથમિક ભાવ હોય ત્યારે જ જીવ પાપ કરે નહિ છતાં કોઈ પાપમાં લેવાય અને તીર્થકર નામકર્મ બંધાય છે. નિર્મલતાથી તથા તે પાપના ઉદયમાં આવી જાય ત્યાં તો મૈત્રી જગતના ઉદ્ધાર માટેના વિચાર તથા તેની પ્રવૃત્તિથી
ભાવનાવાળાની પણ ભાવના એવી હોય છે કે - જ તીર્થંકર નામકર્મ બંધાય છે. એકલો વિચાર કામ છે
કોઈ જીવ દુઃખી ન થાઓ! દુ:ખમાં ન લેપાઓ! ન લાગે. સમ્યકત્વી માત્રને વિચાર તો સર્વતારક હોય છે. મૈત્રીભાવનાનું સ્વરૂપ જાણનારા ખરી મૈત્રી
દુનિયાદારીમાં જેમ કાયદાભંગની સજા કયાં છે? તે સારી રીતે સમજતા હશે. મૈત્રીભાવનાન કરવાનું કહેવામાં આવે છે તેમ અહિં જો તેવી પહેલું પગથીયું જ એ છે કે કોઇપણ જીવે પાપ ભાવના યોગ્ય હોય તો પછી દયાનું સ્થાન જ નથી, કર્મ કરવું નહિં તથા કોઇ ન કરે તેવી ભાવના. જેણે ભવાંતરમાં પાપો કર્યા છે તે જ દુઃખી થવાનો ચૌદ રાજલોકમાં જે અનંતા જીવો છે તે તમામ છે એ વાત તો નક્કી છે. દુઃખી થવાનો પ્રસંગ તેને જીવો પાપ ન કરે એવી ભાવના તે જ પહેલી જ આવવાનો છે કે જેણે ભવાંતરમાં પાપ કર્યું છે. મૈત્રીભાવના ! કાયદો ગુન્હો અટકાવવા માટે હોય કુદરતની સજાને જ તો તે ભોગવે છે. જુના પાપી છે, પણ સાથે સાથે તેમાં ગુન્હો કરનારને સજા છે માટે દુઃખી છે, પુણ્યશાળી તો દુઃખી થતો નથી કરવાની હોય છે. માટે તો દુનિયાએ માન્યું કે જે હવે પાપીને સજા કરવાનું રાખો તો પછી દયાનું કાયદામાં સજા ન હોય તે કાયદો જ નથી, પણ સ્થાન જ ઊડી જાય છે. હાથી બજારમાં ગાંડો થઈને તે ચીંથરીયું છે. કાયદાભંગની સજા હોય તો જ દોડે તેના ઝપાટામાં જુનો પાપી જ આવશે, મતલબ તે કાયદો ગણાય. મંડળમાં દરેકે દરેક કાયદાની એ કે આકસ્મિક અને કૃત્રિમ આફતો પણ જુના બાંહેધરીથી આવવો જોઈએ.
પાપીને જ આવશે, પુણ્યવાનને તો પુણ્ય રક્ષા કરી મૈત્રીભાવનાનું સ્વરૂપ! રહ્યું છે એટલે આપત્તિ આવે જ કયાંથી! હવે તે પણ મૈત્રી ભાવનાવાળાને તો એવી ભાવના જુના પાપીને અને દુઃખ ભોગવી રહેલાને માટે પણ હોય કે “જગતનો કોઇપણ જીવ પાપ ન કરો, પણ સજાની ભાવના હોય તો દયાનું અને મૈત્રીનું સ્થાન જે પાપ કરશે તેને હું સજા કરીશ' આવી તેની કયાં ?
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૦૪ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ ' મૈત્રીભાવનાના મૂળમાં જ ન્મ અને બનતા તમામ પ્રયત્નો કરવામાં એ જ બુદ્ધિ
માફી લેવા દેવાનું છે હેતુ છે, તેમ અહિં પણ પાપના ઉદયથી દુઃખી થતો મૈત્રીભાવનાના પગથીયામાં જ માફી છે. પણ દુઃખથી બચે એ જ ભાવના હોવી જોઇએ. માફી દેવી અને માફી માંગવી. પોતાના પ્રત્યે જેમ તે બીમાર બચવાનો નથી, છતાં સ્નેહીજનો સામાએ ગમે તેવા અને ગમે તેટલા અપરાધો કર્યા તો તે બચે એમજ ઇચ્છેને! તેમજ દુઃખીને દુઃખી હોય છતાં તેની માફી આપવી તથા પોતે પણ તેના દેખી “ઠીક થયું એવું સ્વપ્ન પણ ઇચ્છવું ન જોઇએ. કરેલા તમામ અપરાધોની માફી માંગવી. આજ મૈત્રીભાવનાવાળો તો એમજ વિચારે કે તે દુઃખનો મિચ્છામિ દુAિહું ? આમાં શી ભાવના રહી છે? ભાગીદાર ન થાય, દુઃખી ન થાય, પણ તપ, ધ્યાન જૂના પાપી હોય કે નવા પાપી હોય, ભલે પોતાને વગેરેથી કર્મને તોડી લે. દુઃખ આપનારા પણ હોય, પરંતુ તેને સજા થવામાં આ મૈત્રીના પગથીયાં બે છે. પ્રથમ તો કોઈ પોતા તરફથી તેવી ભાવનાનો પણ ફાળો હોવો પણ જીવ પાપ કરો નહિં એવી ભાવના અને બીજી જોઈએ નહિં. ભાવના તો તેને સજા ન થાય તેવી એ કે પાપને લીધે કોઈ જીવ દુઃખી ન થાઓ, પણ જ જોઇએ. આ ભવમાં તો શું? પણ જન્માંતરમાં શુભ ભાવના, શુભ પ્રવૃત્તિથી તે જીવ તે પાપને પણ તેને પાપનો બદલો મળો તેવી ભાવના પણ તોડવા સમર્થ થાઓ આ ભાવના એ જ બીજું મૈત્રીભાવનાવાળો રાખે નહિં.
પગથીયું છે. હજી આગળ ત્રીજું પગથીયું છે. આથી શું તેને પાપ ભોગવવું નહિં પડે? “ચૌદરાજ લોકમાં રહેલા અનંતા જીવો કર્મના
પાપના બદલામાં કરનારને દુઃખ ભોગવવું બંધ, ઉદય, ઉદીરણા તથા સત્તાથી છુટીને અવ્યાબાધ પડશે તે વાત તો ખરી જ છે, પણ વિચારો કે ઘરમાં એવા મોક્ષપદમાં બીરાજમાન થાઓ આવી ભાવના એક કુટુંબી બીમાર છે અને તમામ સારા ડોકટરોન તે મૈત્રીનું ત્રીજું પગથીયું છે. મૈત્રીભાવનાનું ત્રીજું મંત્રણા કરવા બેઠેલું કમીશન કહી ગયું કે બચશે
3 પગથીયું આ છે. તીર્થંકર પદ પામવાની ભાવના
પણ “સવિ જીવ કરૂં શાસન રસી' તે જ છેની આ નહિં ! છતાં તેને મોઢે તેવું કહેવા બેસાય? મરતાને ભાવનામાં તથા મુવ્યતાં નાપિ તે ભાવનામાં ફરક મર' કહેનાર પણ સખ્ત ગુન્હેગાર છે. પાપના કયો? ફરક એ કે મૈત્રીભાવનામાં જે જગત કર્મ ઉદયને લીધે દુઃખી થનારને “દુઃખી થાઓ' તેવું રહિત થઈ જાઓ તે ભાવના સાધ્યમાં છે. “સવિ ' કહેનારો પણ ખરેખર મહાપાપી છે. જેમ કુટુંબી જીવ કરું શાસન રસી” તેમાં તો સાધન યુક્તતા.
મરવા પડેલો છે છતાં બચાવવાની બુદ્ધિ હોય છે, (અનુસંધાન પેજ - ૨૧૭) (અપૂર્ણ)
Page #273
--------------------------------------------------------------------------
________________
તીર્થયાત્રા-સંઘયાત્રા
(ગતાંકથી ચાલુ) એટલું જ નહિ, પરંતુ જેઓ જીવ અને અજીવને ક્ષયોપશમાદિની જરૂર રહે છે, પરંતુ તેમાં ન જાણતા હોય તેવાઓને સંયમનું આચરણ તો બાહ્યદ્રવ્યની તેવી જરૂર રહેતી નથી, પરંતુ શું? પરંતુ સંયમનું જ્ઞાન પણ ન હોય, વળી નો શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ માટે, સ્થિતિ માટે અને વૃદ્ધિ નીવવિ ના મની િન ના ગીવાની આદિ માટે તો ખરેખર બાહ્ય દ્રવ્યોની જ જરૂર માતો દં નાદિ સંગમં? અર્થાત્ જે જીવ રહે છે તે શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ આદિમાં જરૂરી તરીકે એટલે સચ્ચિત્તપદાર્થોને જાણતો નથી, જે અજીવ જણાવેલું બાહ્ય દ્રવ્ય મુખ્યતાએ પુસ્તક રૂપે જ છે એટલે અચિત્તપદાર્થોને જાણતો નથી, અને જે અને તેથીજ જેમ જ્ઞાનાચારને જણાવતા શાસ્ત્રકારોએ નીવાની એટલે મિશ્રપદાર્થને પણ જાણતો નથી, મતિઆદિક પાંચ જ્ઞાનોમાંથી માત્ર શ્રુતજ્ઞાનની તે સચ્ચિત અચિત્ત અને મિશ્રના જ્ઞાન વગરનો અપેક્ષાએ કાલ-વિનય આદિ આઠ પ્રકારના આચારો મનુષ્ય સંયમને શી રીતે જાણે? અર્થાત્ ક્ષેપઅર્થમાં જણાવ્યા છે, તેવી જ રીતે સાત ક્ષેત્ર કહેવાય છે
થમ્ શબ્દ મૂકીને શ્રીશäભવસૂરિજી સ્પષ્ટ છતાં તે ક્ષેત્રને અંગે કહેવાતું જ્ઞાન માત્ર શ્રુતજ્ઞાનના શબ્દથી સચિત્ત-અચિત્ત અને મિશ્રના જ્ઞાન વિનાના આધારભૂત પુસ્તકની અપેક્ષાએ જ છે, એટલે મનુષ્યને સંયમનું જ્ઞાન પણ ન હોય એમ સ્પષ્ટપણે સાતક્ષેત્રનું પોષણ કરવાની ઈચ્છા ધરાવનાર જણાવે છે, એટલે સમ્યગ્દર્શન અને સમ્યકુચારિત્ર મહાનુભાવોએ જ્ઞાનક્ષેત્રમાં દ્રવ્યનો વ્યય કરતાં એ બન્નેના આધારભૂત જો કોઇપણ પદાર્થને માની પુસ્તકોના ઉત્પાદન, સ્થિરતા અને વૃદ્ધિ આદિને માટે શકીએ તો તે માત્ર સમ્યગુજ્ઞાન જ છે, જો કે જ્ઞાનના દ્રવ્યનો વ્યય કરવાનું રહે છે. સામાન્યરૂપે મતિજ્ઞાનાદિક પાંચ પ્રકારો છે. છતાં
પુસ્તકની શ્રુતપણાની સિદ્ધિ માટે તીર્થની સ્થાપના અને તીર્થની પ્રવૃત્તિ તથા
શાસ્ત્રકારો શું કહે છે જીવાદિકજ્ઞાનનો આધાર તેમજ સમ્યગ્રદર્શન અને
ભાવિ યાત્રિકસંઘના પાલન અને રક્ષણને સમ્યક્રચારિત્રનો આધાર વળી મહાવ્રતોના મૂળરૂપ એવું જો કોઇપણ જ્ઞાન વ્યવહારમાં લાવી શકાય
માટે કટિબદ્ધ થયેલા અને સ્વયંતીર્થયાત્રામાં તત્પર એવું હોય તો તે માત્ર શ્રુતજ્ઞાન જ છે. અને
એવા શ્રાવકસંઘને દોરનાર તથા સ્થાવર અને સાતક્ષેત્રોમાં પણ સમ્યગદર્શન અને સમ્યગ્રચારિત્રના
જંગમતીર્થ ભક્તિમાં સતત કટિબદ્ધ થયેલા નામે કોઈપણ ક્ષેત્ર સ્પષ્ટપણે નહિં રાખતાં જે જ્ઞાન મહાનુભાવ (શ્રાવક) સંઘપતિને સંઘયાત્રાના એટલે શ્રુતજ્ઞાન છે તેના નામે ક્ષેત્ર રાખવામાં આવ્યું
સમયમાં કેવા કેવા અપૂર્વ લાભો મળે છે તે વિચારી છે. તે હકીકત પણ ઉપરની વાતને પુષ્ટ કરે છે. તે
ગયા પછી સાતક્ષેત્રના આરાધનનો અધિકાર લેતાં એક વાત એ પણ ધ્યાનમાં લેવાની છે કે મતિજ્ઞાન,
જ્ઞાનક્ષેત્રના આરાધનને અંગે કેટલીક હકીકત અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન તેમજ કેવલજ્ઞાનના *
આગળ વિચારવામાં આવી ગઈ છે, તેમાં એ વાત ઉત્પાદનને માટે કે મતિજ્ઞાનાદિક ત્રણ જ્ઞાનોના
* સમજાવવામાં આવી છે કે સામાન્યરૂપે જો કે આ
* ક્ષેત્રને જ્ઞાનક્ષેત્ર તરીકે કહેવામાં આવે છે, પરંતુ પોષણને માટે માત્ર જ્ઞાનાવરણીયાદિ કર્મોના ૧
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૦૬ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨ (૨૭ માર્ચ ૧૯૪૧ તત્ત્વષ્ટિએ તે શ્રુતક્ષેત્ર જ છે. કેમકે મતિ અવધિ, ભગવાન તીર્થકરની અપેક્ષાએ પ્રકૃતિએ તે મન:પર્યવ અને કેવલ એ શ્રુતજ્ઞાન સિવાયનાં જો સમ્યકશ્રુત ગણાય અને તેથી તેજ દ્વાદશાંગીનું કે ચાર જ્ઞાનો છે, છતાં દ્રવ્ય વાપરવાનું સ્થાન અને સમ્યફ્યુત ઉત્પત્તિ-સ્થિતિ આદિકારાએ દ્રવ્યકૃતરૂપ સદ્ધવ્યના વ્યય કરવા દ્વારા જ્ઞાનના ઉદ્ધારનું પવિત્ર ક્ષેત્ર ગણી શકાય. એવી જ રીતે લૌકિક અને સ્થાન જો કોઈપણ હોય તો તે માત્ર શ્રુતજ્ઞાન જ કુપ્રાવચનિકના ભારત-રામાયણ આદિ અને છે, તેમાં પણ ભાવકૃત કે જે આત્માના ગુણરૂપ શ્રુતિસ્મૃતિ આદિ જે દ્રવ્યશ્રતો છે તે તેના નિરૂપણ છે તેને સીધું પોષણ દ્રવ્યાદિક દ્વારાએ થઈ શકતું કરનારે જગતમાં ઉદ્ધાર માટે કે મોક્ષમાર્ગની નથી, પરંતુ દ્રવ્યશ્રુતના પોષણદ્વારા ભાવકૃતની સ્થાપના માટે કે સંયમાદિ દસ પ્રકારના ધર્મની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને પ્રચાર વિગેરે થઈ શકે ઉત્પત્તિ આદિ માટે નિરૂપણ નહિ કરાયેલા હોવાથી છે જો કે દ્રવ્યશ્રત એ લૌકિક અને લોકોત્તર એમ નિરૂપકની અપેક્ષાએ તે મિથ્યાશ્રુતરૂપ છે, છતાં જો બે પ્રકારે હોય છે અર્થાતુ ભારત-રામાયણ આદિ તે મિથ્યાશ્રુતાને સમ્યદ્રષ્ટિ જીવો સમ્યકશ્રુતના લૌકિક શાસ્ત્રો અને સ્મૃતિ, શ્રતિ આદિ પ્રવચન કારણપણે અર્થાત્ સ્યાદ્વાદ મુદ્રામાં જોડીને શાસ્ત્રો પણ દ્રવ્યશ્રુત તરીકે અને સામાન્યરીતે મોક્ષમાર્ગ કે સંયમના ઉપયોગીપણામાં લે તો તે લૌકિકકૃત તરીકે શાસ્ત્રોમાં સ્થાન સ્થાન ઉપર મિથ્યાશ્રુતને દ્વાદશાંગી માફક સમ્યગુઋત તરીકે જ ગણવામાં આવે છે, પરંતુ આરાધ્યના અધિકારમાં ગણી શકાય એટલે તત્ત્વથી તો શ્રી ચતુર્વિધ સંઘરૂપી તે લૌકિકકૃતનો સીધો સંબંધ ન હોવાથી જ્ઞાનક્ષેત્ર
સમ્યદ્રષ્ટિ જીવોના ઉપયોગને માટે સ્વસમય અને તરીકે તે લૌકિકડ્યુતને અગર તે લૌકિકડ્યુત કે ?
- પરસમય એટલે જૈનશાસ્ત્ર અને લૌકિક કે કુપ્રવચનશ્રુતને સીધી રીતે ગણી શકીએ નહિં, જો ગુમાવી
* કુખાવચનિક શાસ્ત્રોનો પણ ઉદય કરવો તે જ્ઞાનક્ષેત્રનું કે લોકોત્તરશ્રુતનું એકલું સમ્યકશ્રતપણું છે એવું સ્વરૂપ છે, અને તેથી જ અહિં દ્રવ્યશ્રત તરીકે નક્કી નથી. લોકોત્તરશ્રુતને પણ જો સમ્યદ્રષ્ટિ
એકલા લોકેાર શ્રતને કે એકલા લૌકિક કે સ્યાદ્વાદ મુદ્રાએ ગ્રહણ કરે તે જ તે લોકોત્તરશ્રુત
કુમારચનિક એવા શ્રુતને ન લેતાં સાધારણ રીતે સમ્યકશ્રુત તરીકે ગણી શકાય, પરંતુ એજ
દ્રવ્યશ્રુત લેવાની જરૂર છે, આજ કારણથી
શાસ્ત્રકારોએ દ્રવ્યકૃતની વ્યાખ્યા કરતી વખત લોકોત્તરશ્રુતને સ્યાદ્વાદ મર્યાદાએ ગ્રહણ નહિં
લૌકિક કે લોકોત્તર શ્રુતનો વિભાગ જણાવ્યો નથી, કરતાં એકાન્ત મર્યાદાએ કે એકનયની મર્યાદાએ
જો કે કેટલીક જગા પર નિર્યુક્તિકાર વિગેરે કે નિરપેક્ષતાને ગ્રહણ કરે તો જ તે લોકોત્તર શ્રત
મહાપુરૂષોએ દ્રવ્યશ્રુતની જગા પર શ્રુતજ્ઞાનને ભારત રામાયણાદિની માફક મિથ્યાજ્ઞાનરૂપ ગણાય કહેનાર એવું સુત્ર-પદ લઈને કપાસ વિગેરેથી થયેલા છે, અને તેથી જ શાસ્ત્રકારોએ આચારાંગાદિક
સુતર વિગેરેને દ્રવ્યશ્રુત તરીકે લીધેલાં છે પરંતુ તે દ્વાદશાંગીના શ્રુતજ્ઞાનને સમ્યગુજ્ઞાન અને મિથ્યાજ્ઞાન
જ નિર્યુક્તિકાર મહારાજાઓ વિગેરેઓએ દવા તરીકે ગણવેલાં છે, પરંતુ તે લોકોત્તરશ્રુત ભગવાન નિદિય 7 પુત્થાન એમ ઉત્તરાધ્યયનસૂત્રની જિનેશ્વર મહારાજાઓએ જગતના જીવોના ઉદ્ધારને બહઋતઅધ્યયનની નિર્યુક્તિઆદિમાં જણાવેલું છે. માટે અને સંયમાદિક દસ પ્રકારના ધર્મની પ્રવૃત્તિને ભગવાન અનુ યોગદ્વારસૂત્રકાર પણ માટે નિરૂપણ કરેલું હોવાથી નિરૂપક મહાત્મા આવશ્યકશ્રુતસ્કંધના નિક્ષેપાઓ જણાવતાં શ્રુત
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૦૭ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ શબ્દના નિક્ષેપોમાં દ્રવ્ય કૃતના અધિકારે દ્રવ્યશ્રુત (mશરીર - ભવ્યશરીર વ્યતિરિકત કાર્યાસિકાદિક પાંચ પ્રકારના સૂત્રો એક પક્ષ તરીકે દ્રવ્યશ્રુત જ કહેવાય) જણાવીને બીજા પક્ષે મદવા ઉત્તપોન્જનિર્થિ એમ કહી એક પત્ર (પાનું) કે પત્રકના સમુદાયરૂપી
ઉત્તરાધ્યયનવૃત્તિકાર પણ નીચે પ્રમાણે પુસ્તકમાં લખાયેલાને દ્રવ્યશ્રત તરીકે જણાવે છે. નિયુક્તિનો પાઠ લઈ દ્રવ્યશ્રુતની વ્યાખ્યા કરે છે. વળી વિશેષાવશ્યક ભાષ્યકાર શ્રીજિન उत्तराध्ययनबृहवृत्तिः पत्रं ३४२ अहवा ભદ્રગણિક્ષમાશ્રમણજી પણ દ્રવ્યશ્રુતને અંગે આ તિર્ષિ તુ પુસ્થાડુિં અથવા રૂત્તિ પક્ષ તરફૂવઃ, પ્રમાણે જણાવે છે. વિશેષાવશ્યક કોટયાચાર્ય વૃત્તિ તો દ્રવ્યતં ત્રિવૃિતમ્ અક્ષરપતિયા-ચતું પત્ર ૨૭૯-શ્લોક ૮૮૦નાઈમબ્રસરીરામિ
६ पुस्तकादिषु, तु शब्दाद् भाष्यमाणं वा द्रव्यश्रुत पत्ताइगयं सुत्तं।
મુને ! કોટ્યાચાર્ય મહારાજ આની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે.
એકપક્ષથી તો કાર્પસાદિક સૂત્રોને દ્રવ્યશ્રુત વિશેષાવશ્યક બૃહદ્રવૃત્તિ પત્ર ૪૧૭ ગાથા
તરીકે જણાવ્યાં છે, પરંતુ બીજી રીતે જણાવતાં ८७८ पत्ताइगयं सुत्तं.
નિર્યુક્તિકાર મહારાજે કહવા ત્રિહિયંતુ એવો પાઠ
મૂકયો છે તેનો અર્થ આ પ્રમાણે થાય છે. અથવા इह श्रुतं सूत्रं च द्वे अपि किलैकार्थे । तत्र तल-ताल्यादिप्रभवानि पत्राणि प्रतीतानि तेषु गतं :
એ અવ્યય બીજા પક્ષને જણાવવા માટે છે અને નિહિત મુ પત્રાતિશતક, આરિણજીત્ત પત્ર- તેથી (બીજા પ્રકારનું આ પ્રમાણે) દ્રવ્યદ્ભુત છે, જે થાનિષ્પન્નપુસ્તકા વઢવ8 Jટ્ટનો, તેરિ લખેલું હોય પુસ્તક વિગેરેમાં તે દ્રવ્યશ્રુત છે. નિશ્વિતં સૂત્ર શરીર-ભવ્યશરીર વ્યક્તિરિ નિર્યુક્તિકાર મહારાજે તુ શબ્દનો પ્રયોગ કર્યો છે द्रव्यश्रुतमुच्यते ।
તેથી વક્તાએ બોલાતું શ્રત (શબ્દો) પણ દ્રવ્યશ્રુત અહીં શ્રુત અને સૂત્ર અને પ્રાકૃત ભાષાની છે એમ જાણવું. અપેક્ષાએ સરખા સ્વરૂપવાળા હોવાથી એક જ અનુયોગદ્વારવૃત્તિકાર મહારાજ પણ પત્ર અર્થવાળા લીધા છે. તેમાં તલ-તાલિ વિગેરેથી તેત્રીસમાં દ્રવ્યશ્રતને માટે આ પ્રમાણે લખે છે. થયેલાં પત્ર કહેવાય અને તેમાં રહેલું એટલે લખેલું જે (શ્રુત) સૂત્ર તે દ્રવ્યશ્રુત કહેવાય. સૂત્રકારે આદિ
से किं तं जाणयसरीरभविअसरीरवइरित्तं શબ્દ લીધો છે માટે પત્રની સાથે પત્રના સમદાયરૂપી વ્યસુએ?, પત્તપોન્જયનિદિ, અન્ન નિર્વિવનમ પુસ્તકો પણ લેવાં અને પટ વિગેરે આલેખાતાં “નારીરમવસરીરવરિતંત્રમુગ'મિત્કારિ, હોવાથી તથા વસ્ત્રોને કેળવીને તેમાં લખાતું હોવાથી યત્ર જ્ઞશરીરમવ્યશરીરઃ સર્વાસ્થિ મનન્તરોવર્તિ વસ્ત્રાદિકો પણ લેવાં. એટલે પુસ્તક અને સ્વરૂપ ન થતે તત્ તામ્ય તિવિ7 fમન્ન વસ્ત્રાદિકમાં લખેલું પણ જે શ્રત અગર સૂત્ર તે દ્રવ્યશ્રત, લિંપુનર્તલિતિ માદ-“પત્તપોન્જનિહિ'
Page #276
--------------------------------------------------------------------------
________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૨૦૮ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ તિ પત્રક -તત્રતાત્યાદિષચીન તત્સાત્તિ- શ્રીવીરપ્રભુની વખતે પણ પુસ્તક અને ત્રિાસ્તુ પુસ્તક, તતશ પત્રકાળ = પુસ્તકા તેની હયાતિએ તિર્યંચનું तेषु लिखितं पत्रकपुस्तक लिखितम् , अथवा પણ દેવગતિ ગમન 'पोत्थयं' ति पोतं-वस्त्रं पत्रकाणि च पोतं च तेषु આ વિવેચન જણાવવાનું કારણ એટલું જ ત્નિતિ પત્રપોર્નાિવિત જ્ઞામિન્ય- છે કે પત્રક-પુસ્તક વિગેરેમાં સિદ્ધાંતોનું લખવું ઘણાં शरीरव्यतिरिक्तं द्रव्यश्रुतम् -
જ જૂના કાળથી પ્રર્વતેલું છે. જો કે સામાન્ય રીતિએ જ્ઞશરીર અને ભવ્ય શરીર કરતાં વ્યતિરિક્ત શાસ્ત્રીય લખાણ જેમાં હોય તેવાં પુસ્તકો તો એવું દ્રવ્યશ્રુત કયું? એવા પ્રશ્નના ઉત્તરમાં સૂત્રકાર ભગવાન શ્રી મહાવીર મહારાજના કેવલજ્ઞાન મહારાજે જે પત્તપોન્જનિયિં કહ્યું છે તેનો મૂળ પહેલાં પણ હયાત હતા. અને તેથી જ ભગવાના સાથે અર્થ ટીકાકારે નીચે પ્રમાણે આપ્યો છે. મહાવીર મહારાજના સુદાઢદેવે કરેલા ઉપસર્ગને ઉત્તરમાં જણાવે છે કે જ્ઞશરીર અને ભવ્યશરીરથી નિવારનારા કંબલ અને સંબલ નામના દેવતાઓને વ્યતિરિક્ત દ્રવ્યશ્રુત તે કહેવાય કે જેમાં જ્ઞશરીર નિર્ધામણા કરાવનાર જિનદાસ નામના શ્રાવકે અને ભવ્યશરીર સંબંધી જે દ્રવ્યશ્રુતનું સ્વરૂપ ઉપર પૌષધમાં પુસ્તકોનું વાંચન કરેલું છે, એમ ચૂર્ણિકાર કહેવામાં આવ્યું છે તે ઘટતું હોય નહિ, તેથી તે મહારાજ વિગેરે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે અને બન્નેથી જુદુ એવું જે દ્રવ્યશ્રુત તે જ્ઞશરીર - વળી સાથે જ જણાવે છે કે તે પુસ્તકના વચનને ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશ્રુત કહેવાય. તે સાંભળીને કંબલ-સંબલ ધર્મથી ભાવિત થયા હતા. વ્યતિરિકત દ્રવ્યશ્રુત કયું? એવી શંકાના સમાધાનમાં વળી તે ભાવના એટલી બધી ઉત્તમ હતી કે જયારે કહે છે કે પત્ર અને પુસ્તકમાં લખેલું જે શ્રુત તે સામાન્ય રીતે દરેક શ્રાવકે પર્વતિથિઓને અંગે વ્યતિરિકત દ્રવ્યશ્રુત કહેવાય. એ પદની વ્યાખ્યા ઉપવાસ કરવાને અંગે નિયમિતતાવાળા હોતા નથી કરતાં ટીકાકાર કહે છે કે તલ અને તાલિ વૃક્ષો ત્યારે તે કંબલ-સંબલ જિનદાસ શ્રાવકે આઠમ સમ્બન્ધી પત્રો લેવાં અને તે પદોના સમુદાયથી ચૌદશે વંચાતા પુસ્તકને સાંભળીને જિનદાસ બનેલાં પુસ્તકો લેવાં. તેથી તે પત્રક અને પુસ્તકમાં શ્રાવકની માફક તે કંબલ સંબલો પણ ઉપવાસ કરવા લખેલું શ્રુત તે વ્યતિરિક્ત શ્રુત કહેવાય. બીજી રીતે લાગ્યા, વળી એ પુસ્તક વાચનના પ્રભાવને વિશેષ વ્યાખ્યા કરતાં એટલે આર્ષભાષાને લઇને કે તપાસીયે તો સ્વામી સિવાયના અન્ય અન્ય મનુષ્ય પ્રાચીનલિપીન ફેરને લીધે છેની જગા પર તેનું તરફથી ખોટી રીતે માત્ર વાદવિવાદની ખાતર હદ લખાણ મલવાથી જણાવે છે કે પોત એટલે વસ્ત્ર બહાર તે દોડાવવામાં આવ્યા અને શરીરના સાંધે અર્થાત્ વસ્ત્ર અને પત્રો - તે પોત અને પત્રોમાં સાંધા તેઓના તુટી ગયા તથા સર્વથા અશકત લખાયેલું જે હોય તે જ્ઞશરીર - ભવ્યશરીર શરીરવાળા થયા. છતાં તેવી અવસ્થામાં પણ શ્રાવકે વ્યતિરિકત દ્રવ્યશ્રુત કહેવાય. એવી રીતે બીજા કરાવાતી નિર્ધામણાને તે સંભળાવતા પંચપરમેષ્ઠિ બીજા વ્યાખ્યાકારોએ પણ અનેક જગા પર નમસ્કારને ધ્યાનમાં રાખી શકયા અને તેને જ વ્યતિરિકત દ્રવ્યશ્રુતની વ્યાખ્યા કરી છે. પ્રભાવે તે વૃષભ સરખા તિર્યંચો પણ દેવલોકને પ્રાપ્ત
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૦૯ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ કરી શકયા. આ બધી હકીકત વિચારનારો મનુષ્ય થયેલા એવા દિગમ્બરો પણ જેઠ શુકલા પંચમીને પૌષધવ્રતમાં રહ્યા છતાં સારા શ્રાવકોથી વાંચી શ્રુતપંચમી તરીકે માને છે અને તેના કારણ તરીકે શકાય તેવાં તેમજ પર્વતિથિની તપસ્યાને ઉત્પન્ન કરી જયધવલ વિગેરે શાસ્ત્રની કૃતિને માની તે દિવસે શકે તેવાં તથા ભયંકર દુઃખની વખતે પણ શ્રુતના પુસ્તકોનું આરાધન કરે છે. એટલે સ્પષ્ટપણે આર્તધ્યાનથી બચાવી શુભધ્યાનમાં આત્માને લાવી માનવું જ જોઈએ કે દિગમ્બરોની ઉત્પત્તિના કાલ શકે, તેવા પુસ્તકો ભગવાન મહાવીર મહારાજના કરતાં પણ ઘણા જ પહેલા કાલથી શ્વેતામ્બર જૈનોમાં કેવલજ્ઞાનથી પહેલાના વખતે પણ હતા એમ સ્પષ્ટ પુસ્તક અને તે દ્વારાએ કાર્તિકશુકલા પંચમી કે જે માન્યા સિવાય રહી શકે નહિં.
જ્ઞાનપંચમી તરીકે કહેવાય છે, એટલે કાર્તિક શુકલા
પંચમીને દિવસે પુસ્તકોને શરદી-ઉધઈ વિગેરેનો વાચકે ધ્યાન રાખવાની જરૂર છે કે ભગવાન ઉપદ્રવ ચોમાસાની હવાથી થયો નથી તે તપાસવા મહાવીર મહારાજને સુદાઢ દેવતાએ નાવડી માટે, અગર કદાચિત્ શરદીને લીધે ઉધઈ વિગેરેનો ડુબાડવાદિક દ્વારાએ કરેલો ઉપસર્ગ તેઓશ્રીના ઉપદ્રવ થયો હોય તો પણ બાકીના બધાનો બચાવ છઘસ્થકાલમાં જ છે. એટલે ભગવાન મહાવીર કરવા માટે, અર્થાત્ પુસ્તક પરાવર્તનને માટે મહારાજના કેવલિપણા પહેલા પણ ધાર્મિક પુસ્તકો જ્ઞાનપંચમીરૂપી એક પર્વ દિવસ ઉપક્ષસ સાથે હતાં એમ માનવું પડે. વળી ભગવાન નિયમિત થયેલો હતો. જો એમ ન માનવામાં આવે હરિભદ્રસૂરિજી જેઓને શ્રુતકેવલિ તરીકે ગણાવે છે તો જ્ઞાનપંચમી જેવું પુસ્તકની ભક્તિદ્વારા પુસ્તકને એવા આચાર્ય મહારાજ શ્રી સિદ્ધસેનદિવાકરજીને પૂજવાનું પર્વ પાછળથી થયું એમ માનવું પડે. પરંતુ સ્તમ્ભમાંથી વિદ્યાના પુસ્તકો મળ્યા હતા અને તે શ્રી જ્ઞાનપંચમીનું પર્વ એટલું બધું પ્રાચીન છે કે તેમના કરતાં પૂર્વ કાળે થયેલા આચાર્યોએ તે જેનો ઉલ્લેખ શ્રી મહાનિશીથ સરખા મૂલઆગમમાં સ્તમ્ભમાં સ્થાપિત કરેલા હતા. એ વાત સ્પષ્ટપણે જણાવવામાં આવેલો છે. ધ્યાન રાખવું જૈનજનતાથી અજાણી નથી અને તેથી એમ કે દીપાલિકા, પોષદશમી, મેરૂતેરસ, અક્ષયતૃતીયા માનવાની ફરજ થાય છે કે મન્ન વિગેરેનાં પુસ્તકો વિગેરે પ્રચલિત પર્વોનો પ્રભાવ શાસ્ત્રોને અનુકૂલ પણ આચાર્ય ભગવાન સિદ્ધસેન દિવાકર છે એમાં કોઈથી ના કહેવાય તેમ નથી, પરંતુ તે મહારાજથી ઘણા પૂર્વકાળમાં પ્રવર્તેલા હતા.
પર્વોમાંથી એકપણ પર્વનો સ્પષ્ટ ઉલ્લેખ દિગમ્બરો પણ પુસ્તકની પ્રાચીનતાને
મૂલઆગમોમાં મળતો નથી અને મળે તેમ નથી,
પરંતુ આ જ્ઞાનપંચમી કે જે મુખ્યતાએ પુસ્તકની શ્રુતપંચમી નામના પર્વને આરાધતાં
ભક્તિ દ્વારાએ જ આરાધ્ય છે તેનો ઉલ્લેખ સ્પષ્ટ દ્યોતિત કરે છે.
શબ્દોથી મૂળસૂત્રરૂપ શ્રી મહાનિશીથ આગમની આ સ્થાને એક વાત લક્ષ્યમાં લેવા જેવી છે અંદર કરવામાં આવેલો છે એટલે તે વસ્તુ કે ભગવાન જિનેશ્વર મહારાજના શાસનને વિચારનારો મનુષ્ય જ્ઞાનપંચમી પર્વની અને તેની અનુસરનારા શ્વેતામ્બરોનું અનુકરણ કરવામાં અને આરાધનાના મૂળભૂત પુસ્તકોની અત્યંત પ્રાચીનતા તે દ્વારાએ પોતાની નવીનતા ઝળકાવવામાં મશહુર સ્વીકાર્યા સિવાય રહી શકશે નહિં.
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૧૦: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ આગમન ભેદો કેટલા અને કેવી રીતે? પ્રાયશ્ચિત્ત કરનારા સાધુઓ માટે અનુચિતશબ્દો
ઉપર જણાવ્યા પ્રમાણે શ્રુતજ્ઞાન એટલે જણાવવામાં આવેલા છે અને એથી કહેવું જોઇએ દ્રવ્યશ્રુત અર્થાત્ પુસ્તકોનું પ્રાચીનપણું સિદ્ધ કર્યા કે મહાનિશીથસૂત્રના રચનાકાળથી પહેલા પણ છતાં તે પુસ્તકો રાખવાનો તેવા સંજોગ સિવાય કોઇક કોઇક તેવા સાધુઓ પણ પ્રાયશ્ચિતને સાધુઓને અધિકાર હતો નહિ અને તેથી શ્રી જણાવનારા પુસ્તકોને રાખતા હશે. બૃહત્કલ્પભાષ્ય અને શ્રી નિશીથ ભાષ્ય વગેરેમાં પુસ્તકો સંયમની બાધા કરનાર કયારે? મુખ્યત્વે કરીને સાધુઓને પુસ્તક રાખવાથી થતી પરંત અમ્મલિત ધારણાના સમયમાં તથા ભયંકર અસંયમિતા જણાવી છે અને સાથે અક્ષર
આગમના આત્માગમં, અનંતરાગમ અને પરંપરાગમ લખવાનું અને પુસ્તક બાંધવાનું પણ સાધુઓને અંગે
' જેવા ત્રણ જ ભેદો પાડવાના સમયમાં પુસ્તકોનું
યા પ્રાયશ્ચિત જણાવેલું છે. જો કે ભાષ્યકારમહારાજે
રાખવું એ ઉચિત ગણાયેલું નહોતું, અને તેથી જણાવેલી વાત યથાસ્થિતજ છે અને દરેક
ભાષ્યકાર મહારાજ વિગેરે મહાનુભાવોએ તૃણના સમ્યદ્રષ્ટિને માનવા લાયક જ છે, છતાં તેના
પંચક, ચામડાના પંચક, અપ્રતિલેખિત વસ્ત્રના કારણની તપાસમાં ઉતરીએ તો તે વખતે પુસ્તકની વ્યર્થતા સિવાય બીજું કંઇજ કારણ નથી. શાસ્ત્રોને
પંચક અને દુષ્પતિલેખિત વસ્ત્રના પંચકના
સાધુઓને સંયમની બાધા કરનાર ગણી ત્યાગ કરવા જાણનારા સુશમનુષ્યો એ વાત તો હેજે સમજી શકે છે કે શાસ્ત્રકારોએ આગમ એટલે શાસ્ત્રના
લાયક જ ગણાવ્યા છે, અને છતાં તેવા ત્યાગ વિશેષ માત્ર આત્માગમ, અનંતરાગમ અને પરંપરાગમ
કારણ વગર રાખવાથી પ્રાયશ્ચિત્ત કરવાનું જણાવ્યું એવા ત્રણ જ ભેદો જણાવેલા છે, અને જો તેવા
છે, તેવી જ રીતે પુસ્તકના પંચકને માટે પણ પ્રાચીન વખતમાં સાધુઓ સિદ્ધાંતો એટલે
હો છો અતિપ્રાચીનકાળમાં શાસ્ત્રકારોએ સંયમને ભયંકર આગમોનાં પુસ્તકો રાખતા હોત અને રાખવાના બાધા કરનાર જણાવી તે પુસ્તકપંચકને લેવામાં પણ હોય તો શાસ્ત્રકારોને વચનાગમ અને પસ્તકાગમ પ્રાયશ્ચિત્ત જણાવેલા છે. શાસ્ત્રોની પરિભાષામાં એવા બે ભેદો પાડવા પડત અને એવા બે ભેદો ઉપર જણાવેલા પુસ્તકોનાં નામો જો કે નીચે પ્રમાણે પાડયા પછી માત્ર વચનાગમનાજ આત્માગમ. છે. ૧. ગડા, ૨. કચ્છવી, ૩. સપુડ, ૪. ફલક, અનંતરાગમ અને પરંપરાગમ એવા ભેદો પડત. ૫. છિવાડી. એવી રીતે પાંચ ભેદો જણાવવામાં પરંતુ કોઈપણ શાસ્ત્રકારે શાસ્ત્ર એટલે આગમના આવે છે, પરંતુ તે ગડી વિગેરે નામો ભેદો પાડતાં પુસ્તકાગમ અને વચનાગમ એવા ભેદો વર્તમાનકાળમાં તો શું? પરંતુ ભાષ્યકારોના પાડયા નથી, પરંતુ તેવા ભેદો ન પાડતાં આગમના વખતમાં પણ ઘણા જ અપરિચિત થઈ ગયેલા હશે. સીધા આત્માગમ, અનંતરાગમ અને પરંપરાગમ કેમકે જો એમ ન હોત તો ભાષ્યકાર મહારાજાઓને એવા જે ત્રણ ભેદો જ પાડ્યા છે. તે જ સ્પષ્ટપણે તે ગડીઆદિ પુસ્તકોના લક્ષણો - સ્વરૂપો જણાવવા જણાવે છે કે અતિપ્રાચીનકાળમાં સાધુઓનું સિદ્ધાંત પડત નહિં. હવે જયારે ઉપર જણાવેલા પાંચ ભેદોનાં સંબંધી વાંચન વગેરે પુસ્તકોથી નિરપેક્ષપણે થતું હતું નામો ભાષ્યકાર મહારાજ જેવાના વખતમાં પણ અને આજ કારણથી શ્રી મહાનિશીથસૂત્રની અંદર અપ્રચલિત હોય અગર વિશેષ પ્રસિદ્ધિવાળા ન હોય પુસ્તકમાંથી જોઈને પોતાના પાપની શુદ્ધિ માટે તો પછી વર્તમાનકાળમાં તો તેવાં નામો અપ્રચલિત
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૧૧ : શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ અને પ્રસિદ્ધિ વગરનાં હોય તેમાં કોઈપણ પ્રકારનું ગોળાકારવાળો, ૫. ઘણા પાનાવાળો એ પાંચે ભલે આશ્ચર્ય નથી. આ સ્થાને એમ નહિં કહેવું કે ગડી અનુક્રમે ૧. આનુપૂર્વીની ટીપ, ૨. આંક લખવાની આદિ પાંચ પ્રકારના જે પુસ્તકો જણાવેલાં છે તે પાટી જેવો, ૩. ગૃહસ્થોના ચોપડા જેવો, ૪. જ પુસ્તકોને પ્રાચીન વખતમાં ગ્રહણ કરવામાં આવે જોશીઓના ટીપ્પણા જેવો, ૫. પોથી જેવા લેવાય, તો પ્રાયશ્ચિત્ત ગણાતું હતું, પરંતુ એ સિવાય બીજી એટલે પ્રાચીનકાળમાં પણ વર્તમાનકાળમાં પણ અને જાતના પુસ્તકોને ગ્રહણ કરવામાં પ્રાયશ્ચિત્ત ગણાતું ઘણા પ્રાચીનકાળમાં પણ પુસ્તકોની પદ્ધતિમાં ફરક નહોતું. જેમ આ શંકા નહિં કરવી તેવી રીતે એ
નથી, પરંતુ તેના નામો માત્રની પ્રસિદ્ધિ અપ્રસિદ્ધિનો શંકા પણ નહિ કરવી કે તે અતિપ્રાચીન કાળમાં
ફરક છે. ઉપર જણાવ્યા પ્રમાણે અતિપ્રાચીનકાળની જેમ ગડી આદિ સિવાયનાં પુસ્તકો જ નહોતાં,
' અપેક્ષાએ સાધુઓને પુસ્તક રાખવાનો નિષેધ હતો અને વર્તમાનમાં પુસ્તકો જે ગ્રહણ કરાય છે તે
અને તેનાથી થતી સંયમબાધાની અપેક્ષાએ પહેલાં ગથ્વી આદિક પુસ્તકોના ગણાવેલા ભેદોમાં આવતા
પુસ્તકોના ગ્રહણમાં પ્રાયશ્ચિત્ત પણ જણાવેલાં હતાં, નથી. ઉપર જણાવેલી બધી શંકાઓનું સમાધાન એટલા ઉપરથી થશે કે સુજ્ઞ શ્રોતાપુરૂષોએ માત્ર
છતાં પ્રાચીન એવા ભાષ્યકાર મહારાજાના વખતમાં શબ્દને કે નામને જ પકડવાં તે કોઈપણ પ્રકારે શોભે પાંચ પ્રકારના પુસ્તકોને ગ્રહણ કરવાની અપેક્ષાપૂર્વક નહિ. પરંતુ કોઈપણ નામ હોય છતાં નિષેધ આશા પણ સાધુઓને આપવામાં આવેલી છે અને કરેલાના તત્ત્વને સમજવું જોઈએ. એટલે પ્રથમ તો તેથી જ વિધ્વનિ નિમ્નતિ વોટ્ટા એમ સ્પષ્ટ અતિ પ્રાચીન કાળમાં પ્રખ્યાતિ પામેલાં નામ જેનાં શબ્દોથી ભાષ્યકાર મહારાજા સાધુઓને નિર્યુક્તિ હતાં તેવા ગડીઆદિક પુસ્તકો જ અસંયમાદિનાં આદિ માટે પાંચ પ્રકારના પુસ્તકો રાખવાની આજ્ઞા કારણ હતાં એમ કહી કે માની શકાય નહિ, પરંતુ કરે છે, પરંતુ તે વખતે સામાન્ય મૂળ આગમોનું કહેવું જોઈએ કે જ્ઞાનાદિકમાં બાહ્યસાધનોને પણ ધારણ કંઠસ્થ હોવાથી માત્ર નિર્યુક્તિ જેવાં વિવરણ તેવા અતિ પ્રાચીન વખતે સંયમની બાધા કરનાર પુસ્તકો ધારણ કરવાની અને તે પણ ગચ્છને આશ્રિત ગણીને સાધુઓને તે રાખવા માટેનો નિષેધ કરવામાં એવા ભંડારને માટે ધારણ કરવાની છૂટ અર્થાત્ આવેલો છે.
રજા આપે છે. આ વાત જયારે ધ્યાનમાં લેવામાં પાંચ પ્રકારના પુસ્તકો ગ્રહણ કરવાની આવશે ત્યારે ચૂર્ણિકાર મહારાજે પાક્ષિકપ્રતિક્રમણની આજ્ઞા કોને?
વખતે સાધુએ કરાતા ત્રીજા ખામણાના ઉત્તરમાં જે તત્વ દ્રષ્ટિએ શાસ્ત્રોમાં સ્વરૂપથી ગણાવેલા આચાર્ય મહારાજ દ્વારાએ એટલે ગાયાંતિ પુસ્તકો નીચેની સ્થિતિવાળા હતાં અને તેથી એમ કહીને કપડા આદિ સર્વ સંયમના ઉપકરણોની વર્તમાનકાળનાં સર્વલખાણવાળાં સાધનો તેમાં માલીકી આચાર્યની છે એમ જે જણાવવાનું હતું આવી જાય છે. ૧ લંબાઈ અને પહોળાઈમાં સરખો, અને જણાવાય છે તે જગા પર તેવી વખતે તે કાળે ૨. લાંબો વધારે અને પહોળો ઓછો, ૩. પહોળો અછાંતિ એવું કહેવાનો પણ રીવાજ હતો એમ વધારે અને લાંબો ઓછો, ૪. મુઠીમાં રહે તેવા જે જણાવે છે તે પુસ્તકોનું ગ્રહણ ગચ્છના ભંડારને
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૧૨ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ માટે થાય તે સૂચવવાને અંગે બને એમ કોઈપણ મુશ્કેલ છે, તો પછી તેવા જ્ઞાનની વૃદ્ધિનો પ્રસંગ સૂશને માનવામાં અડચણ હોય જ નહિં. તે સૂત્રમાં તો રહે જ કયાંથી? માટે આ કાલની અપેક્ષાએ જણાવવામાં આવતા કલ્પાદિ અને ગાથા આદિ તો તો જ્ઞાન શાસન અને સંયમના અવ્યુચ્છેદને માટે ક્ષમાશ્રમણના હાથે ઉદેશાદિકમાં હોય છે એમ હોય સાધુઓએ એ પાંચ પ્રકારના પુસ્તકો ગ્રહણ કરવાં પરંતુ પુસ્તકરૂપ ગાથાદિને માટે નવો આદેશ જ તે સંયમ જ છે. અર્થાત્ પુસ્તક પંચકરૂપી યોગ્ય હોય. ભગવાન ભાષ્યકાર મહારાજે જયારે અજીવકાયનું ગ્રહણ કરવું તે અસંજમ જ છે એમ અપવાદદ્વારાએ નિર્યુક્તિ આદિનાં પુસ્તકો અને તે ધારીને પુસ્તકાંચકને સાધુઓએ છોડી દેવાનાં નથી, પણ કોશને માટે લેવાનું વિધાન સાધુ વિશેષને માટે પરંતુ જેવી રીતે સંયમના ઉપકરણોને યતનાપૂર્વક જયારે જણાવ્યું છે ત્યારે ભગવાન ચૂર્ણિકાર લેવાય છે, સચવાય છે, વપરાય છે, એવી જ રીતે મહારાજ શ્રી દશવૈકાલિકની ચૂર્ણિમાં પુસ્તકનું આ પાંચ પ્રકારનાં પણ સાધુઓએ ગ્રહણ કરવાં તે સાધુઓને ગ્રહણ કરવું થાય તેમાં કેટલા આગળ સંજમનાં સાધક જ છે, અને તેથી તે પુસ્તકોનું ગ્રહણ વધે છે તે તપાસીએ.
કરવું તે સંજમરૂપ જ છે. પુસ્તક પણ સંયમનું ઉપકરણ જ છે. કાલભેદ, વિધિભેદ કે આચારભેદની યોગ્યતા
હા પડુ મળ્યુઝિતિક્ણ સંનો આ સ્થાને એવી શંકા નહિં કરવી કે જે વેવા
પુસ્તકોનું ગ્રહણ સર્વજ્ઞ ભગવાન અને ગણધર અર્થાત ચૂર્ણિકાર મહારાજે સત્તર પ્રકારના મહારાજા વિગેરેએ અસંજમરૂપ જણાવ્યું હતું, તે સંયમનું વર્ણન કરતાં અજીવકાયના સંજમને અંગે પુસ્તકનું ગ્રહણ ભાષ્યકાર મહારાજ કે ચૂર્ણિકાર ચર્મપંચક તૃણપંચક - અપ્રતિલેખિત વસ્ત્ર પંચક મહારાજના વચનથી સંયમરૂપ કેમ થાય? આવી અને દુષ્પતિ લેખિત વસ્ત્ર પંચકના પરિહારની સાથે શંકા નહિં કરવાનું કારણ એ જ કે બુદ્ધિ અને પુસ્તકના ગંડી આદિ પાંચે પ્રકારો જણાવી સંયમને ધારણાને ધારણ કરવાવાળાઓની અપેક્ષાએ પુસ્તકનું અથે તેનો પરિહાર કરવાનું મૂલ વ્યાખ્યા કે મલ જે ગ્રહણ તે અસંજમરૂપ છે એમ જ્ઞાનીમહારાજાએ આચરણની અપેક્ષાએ જણાવી દીધું અને પછી જણાવ્યું હતું, પરંતુ ચૂર્ણિકાર મહારાજાએ પુસ્તકનું પુસ્તક પંચકનો અપવાદ જણાવતાં ઉપર જણાવેલ ગ્રહણ જે સંયમરૂપ જણાવેલું છે તથા ભાષ્યકાર વાકય શ્રી દશવૈકાલિક ચૂર્ણિકાર મહારાજે લખેલ મહારાજે પાંચ પ્રકારના પુસ્તકોનું ગ્રહણ નિર્યુક્તિ છે તેનો સ્પષ્ટ અર્થ એ છે કે ઉપર જણાવેલા
અને કોશને માટે અપવાદપદથી છૂટું કરેલું છે, પુસ્તકના પંચકનો ત્યાગ કરવો એ સંયમીઓને માટે
છે એટલે તેમાં કાલઅપેક્ષાએ ઉત્સર્ગ અને અપવાદ લાયક જ છે, છતાં વર્તમાન હુંડાવસર્પિણી
બને ગણવાના છે. અને સામાન્ય રીતે શાસ્ત્રકારો
છે એ વાત તો સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે દુષ્યમાકાલના પ્રભાવથી બુદ્ધિ અને મેઘા આદિની આ હાનિ દિવસે દિવસે થતી જાય છે અને તેથી ઉત્પાદ્યતે દિ સાશ્વસ્થાશાનામવાનું પ્રતિ, સાધુઓને સંયમના આધારભૂત તથા જે શાસનને માર્યમવર્થાત્ વ વાર્થ દવા | ચલાવવાની જોખમદારી સાધુ મહાત્માઓને માથે અર્થાત્ દેશ, કાલ અને રોગોને આશ્રીને એવી છે તેના આધારભૂત એવા જ્ઞાનનો ટકાવ પણ રહેવો કોઈક અવસ્થા ઉત્પન્ન થાય છે કે જે અવસ્થામાં
Page #281
--------------------------------------------------------------------------
________________
,
,
,
,
[૨૧૩ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ યુનિયમિતપણે કરવા યોગ્ય કાર્યો પણ કાર્ય તરીકે પોષણારાએ સંયમરૂપ છે, તેવી જ રીતે વસ્ત્ર, ગણાય, એટલું જ નહિ, પરંતુ સાથે જ જણાવવામાં પાત્ર, કંબલ, પાદપુંછણ, ઔષધ અને ભૈષજનું આવે છે કે સુજ્ઞમનુષ્યો દેશ કાલ અને આમયને આપવું તે પણ શ્રમણોપાસકની ફરજ તરીકે અને જાણનારા, તેમજ તેની અવસ્થાને જાણનારા. વળી સંયમ સમાધિને ઉત્પન્ન કરનાર હોઇ સંયમરૂપ છે, “ સપુરૂષોને લાયકના કાર્યો અને અકાર્યોને એમ અતિથિ સંવિભાગના અધિકારથી સ્પષ્ટ છે. જાણનારા એવા પુરૂષો અકાર્યને કાર્ય ગણે એટલું જેમ અશન અને વસ્ત્રપાત્રાદિકનું દાન પૂર્વકાળની જ નહિં. પરંતુ પ્રવૃત્તિની અપેક્ષાએ કરવા લાયક અપેક્ષાએ આહાર કરનાર અને તેવી શક્તિ વગરના કાર્યને પણ છોડી દે. આ ઉપર જણાવેલી હકીકત સાધુઓને માટે જ સંયમરૂપ હતું એમ શાસ્ત્રકારોએ સમજનાર સુજ્ઞમનુષ્યને કાલભેદને લીધે વિધિભેદ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે અને તેથી જ તે કે આચારભેદ થાય તેમાં કોઇપણ પ્રકારની શંકાને અશનાદિક, વસ્ત્રાદિક અને ઔષધાદિકના દાનને અવકાશ રહે નહિં.
અતિથિસંવિભાગરૂપી દેશ સંયમ સ્થાન આપવામાં શ્રમણોપાસક માટે દેશથી પણ
આવ્યું છે. સંયમ કયો?
તો જેવી રીતે અતિપ્રાચીન તમ-કાળમાં અન્નાદિ દાન માફક પુસ્તક દાન અસમર્થ સાધુઓને પણ સંયમના ટકાવ અને - જેમ પૂર્વકાળમાં પણ અચેલક થવાની પોષણને માટે દેવાતા ઉપર જણાવેલા પદાર્થો લાયકાતવાળાને કપડાં આદિ વસ્ત્રનું ગ્રહણ તે સંયમરૂપે ગણાતા હતા, તેવી જ રીતે દધ્ધમાકાળમાં અસંજમરૂપ હોય અને તેથી અકાર્યરૂપ હોય, છતાં
: બુદ્ધિ અને મેધાની હાનિને લીધે જ્ઞાતિનું ગ્રહણ, પણ અચેલકપણાની લાયકાત નહિં ધરાવનારા કે
વૃદ્ધિ અને સ્કૂર્તિ થાય તે માટે પુસ્તકોનું ગ્રહણ થાય તેની શક્તિ નહિં ધરાવનારાઓ માટે શીત અને
3 અને તે સંજમરૂપ જ ગણાય એમાં આશ્ચર્ય જ નથી આતપાદિકના નિવારણ માટે તથા ધર્મધ્યાન
અને તેથી જ અતિપ્રાચીનતમ કાળમાં અશનાદિકના આદિકને માટે વસ્ત્રનું જે ગ્રહણ થાય તે સંયમરૂપ
દાનને જેમ અતિથિસંવિભાગરૂપ દેશસંયમમાં ગણી જ ગણાય. તેવી જ રીતે સનકુમારાદિ સરખા
દાનમાં ગણતા હતા, તેવી રીતે આ પુસ્તકના દાનને, મહાપુરૂષો કે જેઓ સેંકડો અને હજારો રોગોને પણ દાન તરીકે ગણવામાં કોઈપણ વિચારક સેંકડો અને હજારો વર્ષો સુધી સહન કરવાને માટે સુશમનુષ્યથી મતભેદ થઈ શકે તેમ નથી. શક્તિવાળા હોય, તેવાઓને માટે ચિકિત્સા કરવી પુસ્તક ગ્રહણ માટે ચૂર્ણિકારની માફક કે ઔષધ ગ્રહણ કરવું તે સંયમને બાધા કરનાર પ્રાચીનતમ ટીકાકાર શું કહે છે? કે પરિષહ સહન કરવાની ખામીને જણાવનાર થાય ભગવાન ચૂર્ણિકારના વખતથી પણ જયારે છે, તે જ ચિકિત્સા કે ઔષધનું ગ્રહણ એવી શક્તિને સાધુઓને પુસ્તકનું ગ્રહણ સંયમરૂપ છે એમ નહિં ધરાવનાર સાધુ મહાત્માને માટે સંયમરૂપ માનવામાં આવ્યું ત્યારે આચાર્ય ભગવાન્ શ્રીમદ્ થાય છે અને આજ કારણથી શ્રમણોપાસકના વ્રતોને હરિભદ્રસુરીશ્વરજી મહારાજાએ શ્રીદશવૈકાલિક અંગે સાધુ મહાત્માની ધર્મરૂપ કાયા પોષવાને માટે સત્રની વ્યાખ્યાની અંદર સાધુઓની ભાષાના જેમ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું દાન વિચારમાં શ્રઃ પુક્ત વાસ્થમિ તે વિગેરે વ્યવહારને ભોજન કરનારા સાધુઓને આપવું તે સંયમના અવકાશ આપેલો છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૧૪: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧
સાગર સમાધાન
પ્રશ્ન : મતિ આદિ પાંચજ્ઞાનોમાં દેશને જણાવનાર પ્રશ્ન : આચારાંગથી શ્રીદ્રષ્ટિવાદ સુધીનું લોકોત્તર
કયાં જ્ઞાનો? અને સર્વને જણાવનાર કયાં શ્રત છે તેને સમ્યગૂજ્ઞાન કહેવું કે મિથ્યાજ્ઞાન જ્ઞાનો?
કહેવું? સમાધાન ઃ તત્ત્વાર્થ આદિને જાણનારાઓને સ્પષ્ટ સમાધાન આચારાંગાદિ બારે અંગનું શ્રુત પ્રકૃતિથી
માલમ પડે તેમ છે કે મતિ આદિ ચાર સમ્યગૂજ્ઞાન કહેવાય. સર્વપર્યાયોને જણાવનારાં નથી, તેથી તે પ્રશ્ન ઃ જો આચારાંગાદિ બારે અંગ સમ્યજ્ઞાન છે દેશગમક ગણાય અને ભગવાન ભાષ્યકાર તો પછી કંઈક ન્યૂન દશપૂર્વને ધારણ પણ લેશમાત્ત આદિથી સ્પષ્ટપણે કરનારાઓને પણ સમ્યગ્રજ્ઞાની જ માનવા તે જણાવે છે અને કેવલજ્ઞાન સર્વપર્યાયને જોઇએ તેમજ નિયમા સમ્યદ્રષ્ટિ પણ જણાવનાર હોવાથી સર્વગમક છે.
માનવા જોઈએ એમ ખરું? પ્રશ્ન : મતિ આદિ ચાર જ્ઞાનોને શ્રીનન્દી આદિમાં સમાધાન : ભગવાન જિનેશ્વર મહારાજે નિરૂપણ
સર્વભાવને જણાવનાર માન્યાં છે તેથી તે કરેલ હોવાથી પ્રકૃતિથી બારે અંગોનું
ચાર જ્ઞાનો પણ સર્વગમક કેમ ન બને? સમ્યજ્ઞાનપણું ગણાય, પણ સ્વામીની સમાધાન મતિ આદિ ચાર જ્ઞાનોમાં મતિ અને
અપેક્ષાએ જો તે ન્યૂન દશપૂર્વ સુધીના શ્રતને
લેનાર મિથ્યાદ્રષ્ટિ હોય તો તે ન્યૂન દસપૂર્વ શ્રુતનો સર્વ ભાવ વિષય છે એમ નન્દી આદિમાં જણાવેલ છે તથા અવધિ અને
સુધીનું બધું શ્રુત મિથ્યાશ્રુત જ ગણાય અને
જો એને ગ્રહણ કરનાર સભ્યદ્રષ્ટિ હોય મન:પર્યાયને સર્વભાવ વિષયક જણાવ્યાં
તો જ તે ન્યૂનદશપૂર્વ સુધીનું જ્ઞાન નથી. કિંતુ તે તો અનન્તભાગ પર્યાયના વિષયવાળાં છે એમ જણાવ્યું છે. પરંતુ મતિ
સમ્યજ્ઞાન ગણાય. અને શ્રુતને પણ જે સર્વભાવ વિષય જણાવ્યાં પ્રશ્ન સંપૂર્ણ દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીના શ્રુતજ્ઞાનને છે તે પણ ઓઘાદેશ એટલે શ્રુતજારાએ
| સ્વામિની અપેક્ષાએ મિથ્યાજ્ઞાન અને સામાન્યપણે જણાવેલ છે. એટલે ચારે જ્ઞાન
સમ્યજ્ઞાન કેમ ન કહેવાય? દેશગમક છે વળી તે બે પરોક્ષજ્ઞાન છે માટે સમાધાન : સમ્યગદર્શનવાળો જીવ થયા સિવાય તે દેશગમક છે.
દશપૂર્વ પૂરાં કરી શકે જ નહિં. તેમ
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૧૫ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ આગળનાં પૂર્વો પણ લઈ શકે જ નહિં, માટે ૧. ભગવાન જિનેશ્વર મહારાજનાં સર્વવચનો સંપૂર્ણ દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીનું જ્ઞાન નયમય છે. સમ્યગ્રજ્ઞાન જ હોય, પણ મિથ્યાજ્ઞાન ન ર. ભગવાનનાં વચનો નૈગમાદિ, વ્યવહારાદિ, જ હોય.
જ્ઞાનાદિ અને ઉત્સર્ગાદિની વિધિ આદિવાળાં પ્રશ્ન : આચારાંગાદિ શાસ્ત્રો લોકોત્તરશ્રુત છે છતાં હોવાથી જુદા જુદા નયવાળાં છે અને તે તે મિથ્યાજ્ઞાન કેમ થાય છે?
વચનો સમુદાયે જ સર્વનયરૂપ છે. સમાધાન : ચિંતાજ્ઞાન અને ભાવના જ્ઞાન સુધી ન ૩. ભગવાનનાં વચનોની ભગવાને જ જણાવેલ વિચારે તેમજ ઔદંપર્યાર્થ સુધી ન પહોંચે તો
સ્યાદ્વાદમુદ્રાએ સ્યાસ્પદને જોડીને વ્યાખ્યા તે આચારાંગાદિનું શ્રુતમય માત્ર જ્ઞાન
જો કરવામાં આવે તો જ તે સુવર્ણસિદ્ધિ ગણાય અને તેથી તે અજ્ઞાન પણ ગણાય.
સમાન થાય છે. પ્રશ્નઃ નદ નદ વદુસુમો એ ગાથામાં બહુશ્રુતને
( ૪. ભગવાનના સર્વનયમય વચનોને ઇતરેતર | સિદ્ધાંતનો પ્રત્યેનીક એટલે વૈરી કેમ
નયની સાથે સાપેક્ષતા જણાવવા માટે ગણાવ્યો?
સ્યાસ્પદ જોડયા સિવાય લેવામાં આવે તો સમાધાન શ્રી જૈનશાસ્ત્રો ઉત્સર્ગ-અપવાદ આદિ
તે બધાં વચનો એકનયમય થવાથી લોઢાની અનેક પ્રકારનાં છે અને તે એકાંતે
જેવાં ગણાય. ઉત્સર્ગાદિને પકડનારા સિદ્ધાંતના વૈરી થાય એમાં નવાઈ નથી.
ભગવાનના વચનોને સ્યાસ્પદ લગાડીને
જેઓ સમજે અને માને તેજ સમ્યગ્ગદર્શની પ્રશ્ન : ભગવાન જિનેશ્વર મહારાજને નાસ્તવ
ગણાય. स्यात्पदलांछना इमे रसोपविद्धा इव, लोहघातवः
ભગવાનના વચનોને પણ જેઓ સ્યાપદ
જોડયા વિના જ ગ્રહણ કરે તેઓ મિથ્યાદ્રષ્ટિ એમ કહીને સ્તુતિકાર શું જણાવે છે?
હોય છે. સમાધાન : એ કાવ્યાર્ધનો અર્થ આ પ્રમાણે છે કે
પ્રશ્ન : આચારાંગાદિ દ્વાદશાંગીનું જ્ઞાન સમ્યકશ્રુત હે ભગવાન ! તારા નયવાદો જયારે ? સ્યાપદથી યુક્ત થાય છે ત્યારે જ તે
છે કે મિથ્યાશ્રુત છે? નયવાદો રસે વિંધાયેલા લોઢાના અર્થાત્ સમાધાન : સમ્મદ્રષ્ટિ જીવો સ્યાદ્વાદની સોનાની માફક (ઈષ્ટસિદ્ધિને કરનાર થાય) શ્રદ્ધાવાળા હોવાથી સ્યાસ્પદને લગાડીને જ છે. ઉપર જણાવેલ કાવ્યાર્ધનો અર્થ વિચારશે તે તે વચનો ગ્રહણ કરે અને તેથી તેને જે તેને નીચેની વાતો સ્પષ્ટ માલમ પડશે. જ્ઞાન થાય તે સમ્યક્રુત કહેવાય.
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૧૬ : શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ પ્રશ્ન : આચારાંગદિશાસ્ત્રોનું જ્ઞાન અજ્ઞાન કેમ જે ભારતાદિ ગણાય છે તે જાણવાનું જરૂરી કહેવાય?
ન ગણાય અને સમ્યગૂજ્ઞાનરૂપ ન ગણાય
અને દેશોનદશપૂર્વ સુધીનું જે લોકોત્તર શાસ્ત્ર - સમાધાન : મિથ્યાદ્રષ્ટિ જીવો સમ્યક્ શ્રદ્ધારહિત
છે તેને મિથ્યાદ્રષ્ટિ અને અભવ્યજીવો ગ્રહણ હોવાથી તે જ આચારાંગાદિ શાસ્ત્રોને
કરનાર બને નહિં, અર્થાત્ કોઈપણ શાસ્ત્ર સ્યાસ્પદ લગાડયા સિવાય અને મોક્ષમાર્ગના
સ્યાસ્પદની મુદ્રાએ કે મોક્ષમાર્ગના હેતુપણે ઉપયોગીપણા સિવાય ગ્રહણ કરે તેથી તે
ન ગ્રહણ થાય તો તે અજ્ઞાન ગણાય. અજ્ઞાન ગણાય.
પ્રશ્ન : સ્યાપદથી યુક્ત અને મોક્ષના કારણભૂત પ્રશ્ન : જ્ઞાનના સમ્યકપણા કે મિથ્યાપણાનો હેતુ જ્ઞાન તો સાગજ્ઞાન ગણાય કેમકે તે જ્ઞાન કયો?
સર્વનયના સમુદાયવાળું હોય, પરંતુ સમાધાન: ગ્રહણ કરનારની શ્રદ્ધા સાચી હોય તો નૈગમાદિ એક નયની અપેક્ષાએ જે જ્ઞાન તે
તે સર્વજ્ઞાનને સ્યાપદની સાથે જોડે અને જ્ઞાન ગણાય કે અજ્ઞાન ગણાય? તેથી સમ્યગુજ્ઞાન ગણાય અને જો તેમ ન સમાધાનઃ સર્વનયના સમુદાયમય એવા જૈનમતની
થાય તો તે જ જ્ઞાન મિથ્યાજ્ઞાન ગણાય. અંતર્ગત એકલા નૈગમાદિ નયોનું વાકય કે પ્રશ્ન : લૌકિક ભારત આદિ શાસ્ત્રોને મોક્ષ હેતુ
જ્ઞાન તે અપ્રમાણપણ ગણાય નહિં તેમ
પ્રમાણપણ ગણાય નહિં, કિંતુ તેને પ્રમાણનો પણે ન ગ્રહણ કરે તેમ સંસાર હેતુપણે પણ
અંશ ગણાય, અને જૈનમતની અંતર્ગત એવું ન ગ્રહણ કરે, પરંતુ માત્ર પદાર્થ જ્ઞાનની
પણ નૈગમાદિ નયનું જ્ઞાન સર્વનયમય બુદ્ધિથી જ ગ્રહણ કરે તો અજ્ઞાન કહેવાય
માર્ગના અંશરૂપ ન હોય તો તે જ નયજ્ઞાન કે કેમ ?
બીજાદર્શનના માફક મિથ્યાજ્ઞાન ગણાય. સમાધાન : માત્ર પદાર્થને જાણવાની દ્રષ્ટિએ પણ પ્રશ્ન : આવશ્યકમાં સર્વ દ્વાદશાંગી મિથ્યાદ્રષ્ટિને
લૌકિક શાસ્ત્રોનું જ્ઞાન જેમ સ્યાપદથી અજ્ઞાનરૂપ છે અને સમ્યદ્રષ્ટિને જ્ઞાનરૂપ જોડયા વિનાનું તેમજ મોક્ષના હેતુભૂત ન છે. એમ જણાવે છે તો પછી સંપૂર્ણ દશપૂર્વથી હોવાથી અજ્ઞાન ગણાય તેમ લોકોત્તરશ્રુત આગળ સમ્યગુજ્ઞાનરૂપ જ શ્રુત છે એમ પણ જો કે પ્રકૃતિએ સમ્યગુજ્ઞાન ગણાય છે, કેમ? કેમકે ભગવાન જિનેશ્વર મહારાજે મોક્ષ માટે સમાધાન : સંપૂર્ણ દશપૂર્વથી આગળનું શ્રુત જ તે નિરૂપણ કરેલ છે છતાં તે પણ જો
સમ્યગૂદ્રષ્ટિ જ ગ્રહણ કરે છે માટે તે સ્યાસ્પદ યુક્તપણે કે મોક્ષના હેતુપણે ન
સમ્યગૂજ્ઞાન જ છે અર્થાત્ તેને પણ લેવાય તો તે પણ અજ્ઞાન જ ગણાય, જો મિથ્યાદ્રષ્ટિ ગ્રહણ કરે તો અશાન થાય, પણ એમ ન ગણીએ તો સમ્યગૃષ્ટિને પરસમય તેમ થતું જ નથી.
Page #285
--------------------------------------------------------------------------
________________
•
• •
• •
• •
• •
• • •
• •
• •
• •
• •
• •
• •
• •
• •
•
પરમાર
૨૧૭ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ [ (પાના ૨૦૪થી ચાલુ) જવાબથી ભગવાન શ્રી નેમિનાથ સ્વામીજીની પાસે છે. શાસનરસિક બનાવવાની ભાવના મોક્ષ દીક્ષા અપાવી છેને! ત્યાં વળી એક રાણીએ પોતાની પમાડવા માટેની છે. બીજાની જેમ અન્યમતનો કુંવરીને શીખવ્યું કે તું દાસી થવાનું માંગજે!” અહિં પરાભવ કરવાની ભાવનાથી તે નથી, આત્માઓ કૃષ્ણજીની ગોઠવણ ઊંધી વળે છે, પોતે સીધી વાળે કર્મ બાંધતાં અટકે અને બાંધેલાં કર્મોથી છટી મોક્ષે છે, શી રીતે? ઈરાદાપૂર્વક તે પુત્રીને વીરાસાળવી જાય માટે શાસનરસિક બનાવવાની ભાવના છે. સાથે પરણાવે છે, કયાં સાળવી અને કયાં વાસુદેવની શાસનની રસિકતામાં તો સાધન પણ છે અને ૩૦
પુત્રી ! અનેક રાજાઓના કુંવરો હોવા છતાં વીરા ભાવનામાં તો માત્ર સાધ્ય છે, છતાં ઉત્કૃષ્ટતા શી
સાળવી સાથે શા માટે પરણાવી? કારણ એજ કે રીતે? મૈત્રીભાવનામાં રહેલી ભાવના ભાવનારૂપે
તેને પણ દીક્ષા જ અપાવવી હતી. વિરોસાળવી તો
કહે છે કે હું તો સેવક ! મારે ના જોઈએ !” છતાં જ રહે છે, પણ પ્રવૃત્તિપણે પરિણમતિ નથી,
કૃષ્ણજી પોતાની સત્તાથી પરાણે પોતાની પુત્રીને તેની શાસનરસિક બનાવવાની ભાવનામાં તો “જીવોને
સાથે પરણાવે છે. વીરાસાળવી પરણીને તેને મોજમાં આરંભ સમારંભ પરિગ્રહથી નિવૃત્ત પમાડી, મોક્ષ
રાખે છે. કૃષ્ણજી તેને કહે છે કે તારે ત્યાં મેં આપનાર એવા શાસનના રસિક બનાવું એટલે સુધી બેસાડી રાખવા નથી મોકલી ! તેની પાસે તમામ છે, અને ત્યારે જ તો તીર્થંકર નામકર્મ બંધાય છે. કામકાજ નહિં કરાવે તો તારી ખબર લેવામાં
શ્રીકૃષ્ણજીએ પોતાની પુત્રીઓને પરાણે આવશે.” વિચારો કે સમ્યક્તની ધગશ કેવી હશે! - પ્રવ્રજયા શા માટે આપવી? ત્યાગધર્મ અંગીકાર કરાવવા માટે પોતાની લાડલી - ત્રણખંડના માલિક શ્રીકૃષ્ણ વાસુદેવે પોતાની પુત્રીને કેવી પરિસ્થિતિમાં મૂકે છે ! વીરાસાળવી દીકરીઓને પરાણે સાધ્વી કેમ બનાવી? તેનો આથી જેવા ત્રણખંડના માલિકની દીકરીને કનડે, ફાવે તેવા ખ્યાલ આવશે, આપણે છોકરાને પૂછીએ કે - “ હુકમો કરે, ત્યારે તેણીના મગજમાં કેવું લાગી આવે ગાંડો કે ડાહ્યો?” તો જવાબ “ડાહ્યો’ એમજ મળશે. ! અને પછી શું બોલાય? વિરાસાળવીએ એક વખત પોતાને ગાંડો કોણ ગણાવે? શ્રીકૃષ્ણજીનો પણ તેવો મારી એટલે તે રોતી રોતી આવી શ્રીકૃષ્ણજી પાસે જ પ્રશ્ન હતો, “રાણી થવું છે કે દાસી? ઉત્તર શું
* ! કૃષ્ણજી દાદ નથી દેતા, પણ કહે છે કે “દાસીપણું
કર્યું મળશે તે જાણીને જ આ પ્રશ્ન પૂછયો હતો. પ્રશ્ન તો એવું જ હોય!” હવે કુંવરી નિરૂપાય છે. તરત પૂછનાર કોણ છે? વાસુદેવ! ત્રણ ખંડના સ્વામી
રાણીપણાની માગણી કરે છે, તરત તેને પણ દીક્ષા
અપાવે છે, આમાં પોતાનું સંતાન સંસારમાં ન ડુબે પોતાની કુંવરીને રાણીપણું દેવું એમાં વળી પુત્રીને
* એજ ભાવના છે કે બીજી? જેવી ભાવના છે તેવી પૂછવાનું શું? હજી તેવો સંભવ ન હોય તો પ્રશ્ન
' જ પ્રવૃત્તિ પણ સાથે જ છે, શ્રેણિકમહારાજાએ પણ થાય. પણ અહિં તો ત્રણ ખંડના પોતે જ સત્તાધીશ તેવી પ્રવૃત્તિ અમલમાં મૂકી છે, અને એ અમલમાં છે, પ્રભુ છે, માલિક છે ! વ્યવહારુ રીતે પોતાની મકાય ત્યારે તીર્થંકર નામકર્મ બંધાય છે. માત્ર પુત્રીને રાણીપણું દેવા પોતે સમર્થ છે, કન્યાઓ વિચાર તે તો માત્ર ભાવના છે અને ત્યાં મૈત્રી રાણીપદ માગે તે તો દેખીતું જ છે. બસ એ જ ભાવના સમજવી.
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૧૮ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ બંધ શુભ, ઉદયે શુભ અને ફળે પણ શુભ નિર્જરા, મોક્ષ એ નવ તત્ત્વો, તેના સ્વરૂપ ભેદ એવું તીર્થકર નામકર્મ હોવાને લીધે જગતને વગેરેને આ ત્રણે ભેદે જ્ઞાનવાળા સરખી રીતે જ તારવાની ભાવનાવાળા શ્રી તીર્થંકરદેવ છે, પોતે તો જાણે તથા કહે. વિષય પ્રતિભાસવાળો જુદું જાણે તથા તરેલા છે, આચાર્યાદિ મુનિવરો તો ઉપદેશ આપે કહે અને પરિણતિજ્ઞાનવાળો જુદું જાણે અને કહે તેમાં પોતે પણ તરે અને બીજાને પણ તારે, તત્ત્વ તથા તત્ત્વસંવેદનશાનવાળો જુદું જાણે અને કહે તેમ એજ કે આખું જગત તરે તેવી ભાવના થાય ત્યારે નથી. આ વાત બરાબર ખ્યાલમાં આવશે તો જ જ પરિણતિજ્ઞાન કહેવાય છે.
અભવ્યોથી પણ અનંત જીવો પ્રતિબોધ પામ્યાની પરિણતિજ્ઞાન પ્રવૃત્તિમાં પ્રેરક છે વાત મનાશે. ભવ્ય જેટલાનો ધર્મગુરૂ બને તેનાથી જવાબદારી સ્વીકાર્યા વિના અસીલ તો અનંતગુણા જીવોનો ધર્મગુરૂ અભવ્ય બને છે.
ગણવામાં નહિ આવે કેમકે ભવ્યજીવને તો કર્મ ક્ષય કરી મોક્ષે જેવું છે. શાસ્ત્રકાર મહર્ષિ, ભગવાન શ્રીહરિભદ્ર- ચારિત્ર આરાધન કરે તો સાત આઠ ભવમાં મોક્ષે સૂરીશ્વરજી મહારાજા, ભવ્યજીવોના ઉપકારાર્થે જાય અને સમકિત પામેલો હોય તો અસંખ્યાત ધર્મદેશનામાં સૂચવી ગયા કે શાસ્ત્રોમાં સ્થાને સ્થાને ભવે પણ મોક્ષે જાય, પણ તેને મોક્ષે તો જવું જ જ્ઞાનના જે પાંચ ભેદો (૧. મતિજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન છે. અભવ્યને તો મોક્ષે જવું જ નથી. કારણ કે ૩. અવધિજ્ઞાન, ૪. મન:પર્યવજ્ઞાન, પ. કેવલજ્ઞાન) તે ભવગુરૂ છે. કુલગોર જેમ કુલવ્યવહારથી બહાર કહ્યા છે તે સ્વરૂપની અપેક્ષાએ કહ્યા છે. પડયા રહે તેમ અભવ્યગુરૂ ભવગુરૂ બહાર રહેનારા ઇંદ્રિય તથા મનદ્વારા થતું જ્ઞાન તે મતિજ્ઞાન
ન્ય છે અને તેથી અનંતાનો ધર્મગુરૂ થઈ શકે છે. તેનાથી
પણ પ્રતિબોધ પામી પામીને ચારિત્રથી તથા સમકિત છે. શબ્દદ્વારા વાચ્ય વાચક ભાવથી થતું જ્ઞાન તે " શ્રુતજ્ઞાન છે. તથા ઇંદ્રિય અને મન વિના દર રહેલા પામીને પ્રાન્ત ચારિત્રથી ભવ્યજીવો મોક્ષે જતા જાય એવા રૂપી પદાર્થોનું જે જ્ઞાન થાય તે અવધિજ્ઞાન
જ છે જયારે તે ભાઇસાહેબને તો અહિં જ ભટકવાનું છે. જેનાથી મનના વિચારો જણાય તે
છે. પ્રરૂપણા તો તે સરખી કરે છે. ઉપરના ત્રણે મન:પર્યવજ્ઞાન છે. તથા લોકાલોકના ત્રણે કાલના
છે ભેદોમાં શાસનની પ્રરૂપણામાં પણ ફરક નથી.
દા રૂપી તેમજ અરૂપી એવા પદાર્થોનું જેનાથી જ્ઞાન વિષયપ્રતિભાસવાળો જે પ્રરૂપણા કરે તે જ થાય તે કેવલજ્ઞાન છે. આચાર્ય ભગવાન શ્રીમદ પરિણતિમજ્ઞાનવાળો કરે અને તે જ તત્ત્વસંવેદન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા અષ્ટક) પ્રકરણમાં શનિવાર
તો જ્ઞાનવાળો કરે. તેથી વિષય પ્રતિભાસવાળાની જ્ઞાનાષ્ટકમાં જે ત્રણ ભેદો ૧. વિષયપ્રતિભાસજ્ઞાન પ્રરૂપણા પણ અન્યને પ્રતિબોધ પમાડનારી તો થઈ ૨. પરિણતિમજ્ઞાન અને ૩. તત્ત્વસંવેદનજ્ઞાન શકે છે. પ્રરૂપણાનું શ્રવણ તથા તેથી થતા જ્ઞાનમાં જણાવે છે તે તો પરિણતિની અપેક્ષા છે. આ ત્રણે ફરક નહિ હોવાથી સાંભળનાર ભવ્યાત્માને અસર પ્રકારમાં જો કે મુખ્ય પદાર્થના જ્ઞાનમાં ફરક નથી, કેમ ન થાય? ભવ્યાત્માને અસર થાય છે અને
(અપૂર્ણ) જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, તે તો પ્રતિબોધ પામે છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
૧૯: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ આ (ટાઈટલ પેજ ૩નું ચાલુ) ઉપર જણાવેલું કોષ્ટક જોતાં જેવી રીતે એકેકની ખામી એકેક કર્મના પ્રભાવે દેખાય છે છે, તેવી રીતે બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠની ખામી પણ તેવી રીતના કર્મો માનવાથી બની શકે છે, અને તે બધી હકીકત જગતના જીવોને તપાસનારો મનુષ્ય કોઈપણ પ્રકારે નાકબુલ કરી શકે જ નહિં. આજ કારણથી જૈનશાસ્ત્રકારો સમ્યકત્વગુણનું પ્રથમ પગથીયું
એજ માને છે કે સંસારભરના જીવોને આઠે કર્મોથી આવારિત માનવા જોઈએ. તેમજ પોતે રૂપણ આઠે કર્મોથી આવારિત છે અને એ વાત જ્યારે સમ્યકત્વના પ્રથમ પગથીયામાં જાણવા ક અને માનવાની જરૂરીયાત તરીકે ગણવામાં આવે ત્યારે જ તે આઠે કર્મોના આવરણોથી
છુટેલા જીવો તરફ તથા છુટવા માગતા એવા જીવો તરફ અને છુટવાના સાધનો તરફ રાdબહુમાનથી જોવાની અને તેના તરફ ભક્તિ, બહુમાન અને પૂજા આદિની પ્રવૃત્તિ કરવાનું ફિરજીયાત તરીકે સમજે. એટલું જ નહિ, પરંતુ તે દ્વારાએ પોતાના આત્માને પણ ઓઠે ૩ કર્મોના આવરણોથી રહિત કરવો એ જ સાચું ધ્યેય છે એમ સર્વથા માનનારો થાય છે.
આ જણાવેલા પગથીયામાં જે કંઈ ખામી માનસિક, વાચિક કે કાયિક પ્રવૃત્તિઓથી થાય છે તે સર્વને સમ્યકત્વના પ્રથમ પગથીયાવાળો પણ દૂષણરૂપ અને વિષરૂપ ગણનારો હોય. આ ઉપર જણાવેલા સમ્યકત્વનો પ્રભાવ એટલો બધો છે કે તે આત્માને જે જ્ઞાન થાય તે જ્ઞાન સમ્યગૂજ્ઞાન જ ગણાય. પછી ભલેને જ્ઞાન સ્વપરના વ્યવસાયવાળું હોઈને શુદ્ધ નિશ્ચયસ્વભાવવાળું હોય અગર સંશય, વિપર્યય કે અનધ્યવસાયરૂપ હોઈને બાહ્યપદાર્થને
માટે અનુપયોગી કે દુરૂપયોગી ગણાતું જ્ઞાન હોય, પરંતુ તે સર્વજ્ઞાન સમ્યગૂજ્ઞાન રૂપ જ કા હોય અને ગણાય. આ સ્થાને જરૂર શંકા થશે કે સમ્યકત્વવાળા જીવના શુદ્ધ રિઝનિશ્ચયસ્વભાવવાળા જ્ઞાનને સમ્યજ્ઞાન તરીકે કહેવામાં આવે તેમાં તો મતભેદ હોઈ શકે ? wજ નહિં, પરંતુ સંશય, વિપર્યય અને અનધ્યવસાય જેવાં જ્ઞાન કે જે શુદ્ધનિશ્ચયને માટે
અનુપયોગી જ થાય છે એટલું જ નહિ, પરંતુ શુદ્ધનિશ્ચય થવામાં ઘણી વખત વિધ્વરૂપ રાજ થાય છે, છતાં તેવા સંશયાદિ જ્ઞાનો કે જે સમ્યગુજ્ઞાન નહિં કહેવાતાં મિથ્યાજ્ઞાનો કહી
શકાય તેવા જ્ઞાનોને સમ્યકત્વને પ્રભાવે સમ્યગ્રજ્ઞાન તરીકે ઓળખાવવા તૈયાર થવું તે કેવલ સમ્યકત્વના પક્ષપાતની જ દૃષ્ટિ ગણાય. આ શંકાના સમાધાનમાં સમજવું કે સ્વભાવથી રંગે કરીને પીળો એવી જ્યોતિર્મય દીપક જો પ્રકાશ સ્વભાવનો છે તો તે દીપકને ફાનસમાં મૂકી તે પીતસ્વભાવથી વિરૂદ્ધ એવા કાળા, લીલા, ઉદા કે લાલ કાચોની વચ્ચે રાખવામાં
આવે તો તે દીવાનો પ્રકાશ જો કે કાળા, લીલા, વિગેરે રૂપે પડે છે અને તેમાં દીવાના રિંગ કરતાં વિરૂદ્ધ રંગો સામેલ થયેલા હોય છે, છતાં તે પ્રકાશ અંધકાર સ્વરૂપ તો હોતા શ્ય જ નથી. તેવા કાચમાંથી પણ નીકળેલું અજવાળું પ્રકાશ સ્વરૂપ તો જરૂર જ હોય છે. એવી
જ રીતે મોક્ષના ધ્યેયની સીડીએ ચઢેલા સમ્યક્તવાળા જીવને શુદ્ધજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમાં ફથયેલો હોવાથી કદાચ તેવા વિપરીત સાધનોના સંજોગથી કે બીજા કોઈપણ બાહ્યપદાર્થના કિનિશ્ચયમાં સંશય વિપર્યાસ અને અનધ્યવસાયાદિ પણ થાય, છતાં બીજા રંગના કાચમાંથી
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૨૦ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ પર નીકળેલા પ્રકાશની માફક તેનો શુદ્ધજ્ઞાનસ્વભાવ તો જરૂર રહે છે, અને અંધારાના સ્વભાવની જ
માફક અજ્ઞાન સ્વભાવ થતો જ નથી. આ વિચારમાં તત્ત્વ એટલું જ છે કે સમ્યગદષ્ટિ !
જીવ બાહ્ય પદાર્થોને અંગે સંશય, વિપર્યય અને અનધ્યવસાયરૂપ જ્ઞાનવાળો થાય તો પણ આ છે તે દ્વારાએ તે સમ્યગદષ્ટિ જીવ પોતાના આઠે કર્મોના આવરણોને ખસેડવાના ધ્યેયથી અને મારું છે તેના બોધથી તો ચૂકે જ નહિં. એટલે કહેવું જોઈએ કે સમ્યગ્દષ્ટિ જીવના બાહ્ય પદાર્થની જ
અપેક્ષાએ નિશ્ચય સ્વભાવવાળાં જ્ઞાનો તો જ્ઞાનરૂપ જ છે, પરંતુ બાહ્યપદાર્થની અપેક્ષાએ આ સંશય વિપર્યય અને અનધ્યસાય જેવાં અજ્ઞાનો કે મિથ્યાશાનો પણ જ્ઞાનરૂપ જ છે, આ છ વસ્તુ સમજનારો મનુષ્ય સ્ટેજે સમજી શકશે કે જગતમાં ગણાતા મતિનાં જ્ઞાનો અને
શાસ્ત્રનાં જ્ઞાનો ભલે મિથ્થારૂપ સ્વભાવે હોય કે મિથ્થારૂપ થાય તેવાં હોય, પરંતુ તે સર્વ સમ્યગૃષ્ટિ જીવને સમ્યકત્વને પ્રતાપે શુદ્ધજ્ઞાનરૂપ જ છે. વળી દવા વગરના ફાણસના કાચ ચાહે જેવા સારા છતાં પણ જેમ અંધારારૂપ જ હોય છે, તેવી રીતે બાહ્યપદાર્થની જ અપેક્ષાએ ચાહે તેવાં ચોખ્ખાં અને નિર્મલ મતિ અને શ્રુતજ્ઞાનો હોય તો પણ તે અજ્ઞાનરૂપ
જ હોય છે અને ગણાય છે. આ વાત સમજવાથી શાસ્ત્રકારોએ જે જણાવ્યું છે કે મતિ માં છે અને શ્રુતનું સમ્યગુમતિજ્ઞાનપણું અને સમ્યકશ્રુતજ્ઞાનપણું સ્વભાવે નથી. પરંતુ આ gી સમ્યગદર્શનવાળાના પરિગ્રહના પ્રતાપે જ છે. તથા મતિ અને શ્રુતનું મિથ્યાપણું પણ સ્વભાવે
નથી, પરંતુ મિથ્યાદર્શનવાળાના પરિગ્રહના પ્રતાપે જ છે. અને આ વાત માનવાવાળાને આ #ાં જ સમ્યકશ્રદ્ધાન નહિં હોવાને લીધે સ્યાસ્પદ જોડવાનું કેમ ન બને તેમ જ ક અનાભિગ્રહિકમિથ્યાત્વ હોવાને લીધે એકાન્તશબ્દ જોડવાનું ન બને તો પણ તે અજ્ઞાન જ નથી એમ કહી શકાય જ નહિ. તત્ત્વથી એકાન્ત પદ જોડો કે ન જોડો. પરંતુ સ્વાસ્પદ જ જોડ્યા વગર જો શ્રુતને સમજે તો તે સર્વ કૃત (લૌકિક કે લોકોત્તરશ્રુત) મિથ્યાત્વવાળાને જ મિથ્યાશ્રુત જ છે અને જ્યારે તેને સ્યાસ્પદની મર્યાદાથી સમજવામાં આવે ત્યારે જ તેને જ સમ્યગૂજ્ઞાન કહી શકાય. જેવી રીતે મતિ અને શ્રુતને અંગે સમ્યગૂ અને મિથ્યાપણાનો રે ના વિચાર કરવામાં આવ્યો તેવી જ રીતે અવધિજ્ઞાન જેવા અતીન્દ્રિયજ્ઞાનને અંગે પણ સમ્યકત્વ છે છે અને મિથ્યાત્વદ્રારાએ જ જ્ઞાન અને અજ્ઞાનપણું થાય છે. પરંતુ મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન
નામના બે શાનોને અંગે સમ્યગૂજ્ઞાન અને મિથ્યાજ્ઞાન એવો પેટાભેદ થઈ શકતો નથી. આ જો કારણ કે જેમ દશપૂર્વથી અધિકનું શ્રુતજ્ઞાન તેઓ જ ગ્રહણ કરે કે જેઓ સમ્યગદર્શનવાળા છે આ જ હોય. અર્થાત્ મિથ્યાદર્શનવાલાને સંપૂર્ણ દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીનું જ્ઞાન હોઈ શકે જ જ નહિં, અને તેથી તે સંપૂર્ણ દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીનું જ્ઞાન એકાંતે જેવી રીતે સમ્યગૂજ્ઞાન માં જ હોય છે, તેવી રીતે મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન નામનાં બે જ્ઞાનો પણ સમ્યગ્દર્શન ન હોય તેવા જીવોને હોય જ નહિં અને તેથી તેમાં મિથ્યાજ્ઞાનનો પેટાભેર આવી શકતો આ
જ નથી, પરંતુ તે જ્ઞાનો સમદર્શનવાળાને જ હોય છે એટલું જ નહિ પરંતુ સમ્યગદર્શન થી પછી પણ ઘણી ઉંચી પાયરીએ ચઢેલાને જ હોય છે. માટે તે મનપર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન નામનાં બે જ્ઞાનો એકાન્ત સમ્યગૂજ્ઞાનરૂપ જ હોય છે.
સપૂર્ણ
Page #289
--------------------------------------------------------------------------
________________
હું
RG
A
A
A
A
જ
(ટાઇટલ પાના ૪નું ચાલુ) કે વિપર્યય અને અનધ્યવસાયરૂપી ત્રણ જ્ઞાનો જ્ઞાનસ્વરૂપ છતાં પણ બાહ્યપદાર્થની સિદ્ધિને માટે
ઉપયોગી નહિં હોવાથી અગર દુરૂપયોગવાળાં હોવાથી તે (સંશયાદિ જ્ઞાનો)ને મિથ્યાજ્ઞાનો કહેવામાં આવે છે, પરંતુ લોકોત્તર દ્રષ્ટિએ વિચાર કરનારને માલમ પડશે કે સ્થૂલદ્રષ્ટિથી જ્ઞાનના મતિજ્ઞાન વિગેરે પાંચ પ્રકારો જ છે અને તેથી જ જ્ઞાનને રોકનારા કર્મોના પણ પાંચ જ પ્રકારો માનવામાં આવ્યા છે. ધ્યાન રાખવું જરૂરી છે કે આવારક એવા કર્મના પાંચ પ્રકારો હોવાથી જ તે આવારકના અપગમને લીધે પ્રકટ થનારાં - થવાવાળાં પાંચ જ્ઞાનો છે એમ માનવામાં આવેલું નથી, પરંતુ મુખ્યત્વે આત્માના સ્વભાવરૂપ જે જ્ઞાન તેના જ પાંચ પ્રકારો હોવાથી એને રોકવાવાળા કર્મોના પાંચ પ્રકારો માનવામાં આવેલા છે અને તેથી કર્મ અને જ્ઞાનની સંખ્યાની સિદ્ધિમાં જ્ઞાનની સંખ્યાની સિદ્ધિ થવાથી કર્મની સંખ્યાની સિદ્ધિ થાય અને કર્મની સંખ્યાની સિદ્ધિ થવાથી જ્ઞાનની
સંખ્યાની સિદ્ધિ થાય એવા અન્યોન્યાશ્રય નામનો દોષ આવી શકે તેમ નથી. જૈન જનતાથી હતી એ વાત તો અજાણી જ નથી કે બીજાદર્શનોની માફક જૈનદર્શન કર્મના એકલા પુણ્ય અને પાપ
એવા નામના માત્ર બે ભેદો માનીને બેસી રહેવાવાળું નથી, પરંતુ જૈનદર્શન તો જેમ સુખ અને દુઃખ વિગેરેનાં કારણભૂત અગર શુભ અને અશુભપણાના કારણભૂત એવા કર્મના પુદગલોને છે ? પુણ્ય અને પાપરૂપે માનવાવાળું છતાં આત્માના જ્ઞાન-દર્શન-સમ્યકત્વ-ચારિત્ર અને દાનાદિ ગુણોને
રોકવાવાળા જુદા જુદાં કર્મોને માનનારું છે. અર્થાત્ આત્માના જ્ઞાનગુણને રોકવાનું કાર્ય કે જ્ઞાનાવરણીય કરે છે. દર્શનગુણને રોકવાનું તથા દર્શનનો ઘાત કરવાનું કાર્ય દર્શનાવરણીય કરે છે
છે. સમ્યકત્વગુણને રોકવાનું કાર્ય સમ્યત્વમોહનીય કરે છે. ચારિત્રગુણને રોકવાનું કાર્ય અને પર વિપરીત આચરણને કરાવવાનું કાર્ય ચારિત્ર મોહનીય કરે છે. તથા દાનાદિકના અન્તરાયોરૂપી કાર્ય અંતરાય કર્મ કરે છે. આવી રીતે કર્મનો એકલો પુણ્ય પાપ વિભાગ નહિં માનતાં જુદા જુદા વિભાગ માનવાથી નીચે જણાવેલા કોષ્ટક પ્રમાણે જીવોની સ્થિતિ સમજવાનું સહેલું પડશે.
જ્ઞાની |નિર્મલચક્ષુ | સુખી | શુદ્ધ માન્યતા શુદ્ધ વર્તન ખાનદાન દીર્ધાયુષ દાની
છે.
કિર
(
24 F
-
-
-
-
-
- - - - - - || |
T૦ -
૪૦
જ
કહે
છે
(પાના નં. ૨૧૯ જુઓ). ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર , છે. સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું. એ
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૭ માર્ચ ૧૯૪૧)
SIDDHACHAKRA
(Regd. No. B. 3047
સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાન કયાં ક્યાં અને કેમ?
સામાન્ય રીતે જગતમાં સર્વ પુરૂષાર્થ સિદ્ધિનું મૂલકારણ જ્ઞાનને જ ગણવામાં આવે છે, પરંતુ તે જ્ઞાન સમ્યમ્ અને મિથ્યા એ બે વિભાગમાં રહેલું હોય છે. અને તેથી જ કેટલાકો સગાનપૂર્વિવા પુરુષાર્થસિદ્ધિ અર્થાત્ પુરુષાર્થની
સિદ્ધિ સમ્યજ્ઞાનપૂર્વક જ થાય એમ માને છે. કેટલાક પ્રમાથીના ૯િ પ્રમેયવ્યવસ્થા એમ કહી પદાર્થમાત્રની વ્યવસ્થા જ પ્રમાણને આધીન માને છે
છે અને તેમાં સમ્યજ્ઞાનને જ પ્રમાણ તરીકે માને છે, વળી કેટલાકો / 9) स्वपरव्यवसायस्वभावं ज्ञानं प्रमाणम् मी तथा स्वपरावभासि ज्ञानं प्रमाणम् ७
એમ કહી તેમજ સ્વા૨વ્યવસાયી જ્ઞાનં પ્રમાણમ્ એમ કહી નિશ્ચય સ્વભાવવાળા ૯ કે જ્ઞાન અને શેયપદાર્થના નિશ્ચય સ્વભાવવાળા જ્ઞાનને પ્રમાણ માને છે. છે અર્થાત્ ન્યાયની સ્થિતિએ સમ્યગ્રજ્ઞાનને જ પ્રમાણ તરીકે માનવામાં O) સર્વદર્શનકારોનો એક જ મત છે. એ ઉપરથી હેજે સમજી શકાય કે મિથ્યાજ્ઞાન (
એ સ્વભાવે જ્ઞાનરૂપ છતાં પણ કોઈપણ સત્ય સિદ્ધિને માટે ઉપયોગી નથી, હિં એટલું જ નહિ પરંતુ જગતમાં અનર્થનું કારણ પણ તે મિથ્યાજ્ઞાન બને છે
એમાં બે મત થઈ શકે તેમ નથી. આવી રીતે સામાન્ય ન્યાયદ્રષ્ટિએ જે / સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનનો વિભાગ પાડવામાં આવ્યો છે તે ઇન્દ્રિયગમ્ય પદાર્થોને અંગે પાડવામાં આવેલો હોવાથી તેનો વિષય મુખ્યતાએ બાહ્યપદાર્થો જ ગણાય અને તેથી તે બાહ્યપદાર્થોની અપેક્ષાએ સંશયજ્ઞાન કે જે બને છે - બાજુનું જ્ઞાન ધરાવે, વિપર્યયજ્ઞાન કે જે ઉલ્ટી બાજુનું જન ધરાવે અને અનધ્યવસાય જ્ઞાન કે જે નિશ્ચય પર્યન્ત પહોંચેલું ન હોય. આવાં સંશય ,
(જુઓ ટાઈલ પાનું ૩ જું)
Page #291
--------------------------------------------------------------------------
________________
Regd No. B. 3047
(fછે
"III
.
શ્રી સિદ્ધચક
.
કચ્છ !!! વંદન...હો !!! ?
શ્રી સિદ્ધચક્રને सार्वं सिद्धिगतं सदर्थकथकं सूत्रप्रदं मौनिनं, सद्बोधिं सुबुधं नमामि चरणं शुद्धं तपः शंकरम्। एतन्मंडलमय॑मद्रिरिपुभिः श्रीसिद्धचक्रस्थित-, मानंदोदधिकौमुदीश्वरवरं श्रीपालसौख्यप्रदम्॥१॥
AM
MA
ત્ય ૫૨,
પારક સમિકે
વર્ષ :
IR sro
ત,
અંક - ૧૩-૧૪
(ધનજીસ્ટ્રીટ ઃ ૨૫, ૨૭)
વિક્રમ સં. ૧૯૯૭, વીર સં. ૨૪૬૭,
લવાજમ રૂ. ૨-૦-૦
તા. ૨૬-૪-૪૧ શનિવાર
કિંમત ૧૫ આના
Page #292
--------------------------------------------------------------------------
________________
સમાલોચના
પંચસંયત નામ નહિં પણ પંચ નિર્ઝન્થીની માફક પંચસંયતી નામ કહેવાય. ૨. દીવસાગર મન્નતિ સૂત્ર એમ નહિ. પણ દીવસાગરપન્નતિસંગ્રહણી નામ છે ગ્રંથકાર છે
પણ પદ્મય થાઓ એટલે પ્રકીર્ણક છુટી છુટી ગાથાઓ કહે છે અને શ્રીસ્થાનાંગસૂત્ર વૃત્તિ ૨૧૫-૨૨૪ વગેરેમાં તથા લોકપ્રકાશ ક્ષેત્ર ૨૭૬-૨૧૨ પત્ર વગેરેમાં આની ગાથાઓને દ્વીપસાગરપ્રજ્ઞપ્તિસંગ્રહણી તરીકે કહે છે પ્ર.સા. પા- ૪૨૯માં પણ તેમ
૩. પરિવારના ભેદમાં બીજાને પરિહાર એટલે પરિહારનો તપ. અને તેને જે કરી ગયેલો
તે નિષ્ઠાંત તરીકે લેવાની જગ્યાએ તે ચારિત્રથી નીકળેલો એવો અર્થ થાય તે અયોગ્ય છે એવા ઘણા અનર્થો તેમાં સમજુને માલમ પડે તેવા છે. (જૈન પ્રસાં) રામટોળીવાળાઓ તિથિને આરંભથી સમાપ્તિ સુધી આરાધતા નથી. અર્થાત્ ઉદય પછીની થોડી તિથિને જ માને છે અને તેટલાના જ આરાધનાર થાય છે. શાસ્ત્રકારની આજ્ઞાએ તિથિને આરાધનાર શાસનપક્ષ તો ક્ષયે પૂર્વા. અને વૃદ્ધો ઉત્તરાના વાક્ય પ્રમાણે વર્તતો આખીનો આરાધક જ છે. તિથિને માને પણ નહિ અને તેની આરાધના કરવાનું કહેનારો તો શાસ્ત્ર અને પરંપરાને લોપનાર થવા સાથે પ્રત્યક્ષ મૃષાવાદી થવા સાથે વિરાધક જ થાય છે. થાત્ શબ્દનો અધ્યાહાર વ્યાખ્યાતાએ જ કરવાનો છે એમ માનવા છતાં મૂલવાક્યોને નયવાક્ય નથી જ એમ કહે તો તેને વદતો વ્યાઘાતઃ નાસ્તવ યાત્મિકત્તાંછિતા અને અન્યોન્ય કાવ્યો બરોબર સમજનાર તો સમ્યગદ્રષ્ટિને સ્યાદ્વાદ રૂપ પ્રમાણ જ્ઞાન માને અને શાસ્ત્ર વાક્યોને નય વાક્ય માને. જૈનશાસ્ત્રોને સમ્યજ્ઞાન તરીકે જ માનનાર, જૈનશાસ્ત્રોને જાણનારા અભવ્યમિથ્યાદ્રષ્ટિને શું સમ્યગૂજ્ઞાનવાળા માનશે? સ્યાદ્વાદની તે અભવ્યાદિને શ્રદ્ધા નહિં હોવાથી તેઓ સ્યાદ્વાદરૂપે ન લે તેથી મિથ્યાદ્રષ્ટિ હોય તો સ્પષ્ટ માનવું પડશે કે જૈનશાસ્ત્રોને સ્યાસ્પદે જોડે તો જ તે સમ્યજ્ઞાન ગણાય. અર્થાત્ સ્વરૂપે તે સમ્યગુજ્ઞાન રૂપ છે એમ ન કહેવાય.
(કથીર)
Page #293
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર -
વર્ષ ૯.]
ચૈત્ર વદ ૦))
[અંક ૧૩-૧૪
પાનાચંદ રૂપચંદ
૨ ઝવેરી જ
શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના , છે અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો કરવો . વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-
૦
આગમોદ્ધારકની અમોધદેશના
(ગતાંકથી ચાલુ) હવે પ્રશ્ન થશે કે, જયારે આટલી સ્થિતિએ “અમે'નો અર્થ અસીલ છે. ચુકાદો તરફેણમાં આવે જ્ઞાન છે, પ્રરૂપણા છે, અને અન્યને અસર થઈ કે વિરુદ્ધમાં આવે તેને માટે જવાબદાર અસીલ જ શકે છે, તો કદાચ તે અભવ્ય હોય તો તેને તેની છે, વકીલને તો તે ચુકાદામાં લેવા દેવા નથી, અસર કેમ ન થાય? જગતમાં વકીલ ખૂનીનો કેસ અભવ્ય આત્મા માટે પણ જ્ઞાન અને દેશનાદિમાં તેના બચાવ માટે હાથમાં લે છે. પણ તેને અંગે તેમજ સમજવું. ન્યાયાધીશ સન્મુખ જે કાંઈ બોલે છે તે વકીલ તરીકે અભવ્ય આત્મા શ્રીજિનેશ્વરદેવની વાણી બોલે છે. ત્યાં “અમે” એમ બોલાય ભલે, પણ તે સંભળાવે બરાબર, પણ તેની જવાબદારી આત્મામાં
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૨૨ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૩-૧૪ (૨૬ એપ્રિલ ૧૯૪૧ અંશેય સ્વીકારે નહિં, અને તેમ થાય ત્યાં શું થાય? મોક્ષ વગેરેના ભેદો, સ્વરૂપ આદિ જે બતાવે છે વકીલના મુખત્યારનામા જેવી અભવ્યની વાત છે. તે માત્ર સાંભળવા માટે નહિં, પણ તદનુસાર નિવૃત્તિ વકીલ મુખત્યારનામું લે, પણ સજામાં વેગળો, પ્રવૃત્તિ કરવા માટે જ, આશ્રવાદિથી સાવધાન રહેવા, હુકમનામામાં વેગળો, ઉપદેશક જો એમ જાણે કે સંવરાદિમાં પ્રવૃત્ત થવા, આ હેતુથી શાસ્ત્રકાર શાસ્ત્રકારના વચનોના અનુવાદમાં ઉપદેશક પણ મહર્ષિ તો કહે છે. પણ શ્રોતા તે આશ્રવાદિથી ચમકે મુખ્ય વિષય તરીકે આવી જાય છે તો જરૂર અસર જ નહિં તો પછી ચોર આવ્યો જાણ્યા છતાં લાંબી થાય. પણ અભવ્ય પોતાના આત્માને વચનોના સોડ તાણીને સૂનારા જેવો જ મૂર્ખ ગણાય કે બીજું વિષયપણાને સ્પર્શવા દે જ નહિં, એટલે એ બધું કાંઈ? ભવનાં કારણો અને બંધનાં કારણોથી દૂર પારકા માટે! કર્મોના આઠ ભેદો શાસ્ત્રકારે જીવો રહેવું જોઇએ, દૂર રહેતાં શીખવું જોઈએ. આશ્રવથી તેનાથી સાવચેત રહે તે માટે જણાવ્યા છે. આશ્રવના દૂર રહીએ નહિં, સંવરમાં જોડાઇએ નહિં, બેતાલીસ ભેદો તથા સંવરના સત્તાવન ભેદો પણ
કર્મબંધનની ચેષ્ટામાં જ લીન રહી મલીન થયા
કરીએ, મોક્ષનાં કારણોમાં તલ્લીન થઈએ નહિં અને બતાવવાનો હેતુ એજ છે કે આત્માને સ્વરૂપનું,
પછી “ભગવાને આમ આમ કહ્યું છે' એમજ માત્ર પરિસ્થિતિનું, અને પરિણામનું ભાન થાય અને તેથી
બોલીએ તેથી શું વળે? આશ્રવથી પોતે પાછો હઠે તથા સંવરમાં જોડાય. ચોર આવ્યા છે એમ જાણ્યા પછી લાંબી સોડ
વિષયપ્રતિભાસજ્ઞાનવાળાનો બોધ તથા તેની
પ્રરૂપણા તો પરિણતિમજ્ઞાન તથા તત્ત્વસંવેદન તાણી સૂનાર જેવો મૂર્ખ કોણ?
જ્ઞાનવાળાના જેવો જ છે, એટલે સાંભળનારને પાડોશીએ નજીકના ઘરવાળાને કહ્યું કે :
પરિણતિ થાય, અને તે કારણે અભવ્યદ્વારા પણ તારા ઘરમાં ચોર પેઠા છે, પણ પેલો તો સાંભળીને
આત્માઓ પ્રતિબોધ પામે છે. ચુકાદો સંભળાવવામાં સૂતો! પછી ચોર તેનો માલ રહેવા દે? ચેતવણી
આવે ત્યારે છાતી અસીલની ધડકે છે, વકીલની મળ્યા છતાં સૂઈ જાય તેના ઘરમાંથી ચોર ચોરી નહિ. અહીં આશ્રવ તથા બંધના કારણો જાણી કરવામાં બાકી રાખે? ઘરનો માલીક જયાં ચોર ચમકારો થાય, આશ્રવને શોષવામાં, આશ્રવનાં આવ્યા છે એમ જાણવા છતાં સૂઈ શકે છે ત્યાંથી કારણોને રોકવામાં તથા સંવરને પોષવામાં આનંદ ચોર નિરાંતે મનમાની ચોરી કરી શકે છે, પાડોશીએ થાય તો તો મનાય કે આત્મા અસીલપણે ઉભો જેમ કાંઈ સંભળાવવા નહોતું કહ્યું, પણ સાવચેત છે, અને તેને પરિણતિમજ્ઞાન છે ખરું, પણ તેમ કરવા કહ્યું હતું, ખરેખર સાવચેત રહેવા માટે જ ન થાય તો તો પછી આત્મા વકીલ જેવો માત્ર - કહ્યું હતું. તેમ શાસ્ત્રકાર મહારાજા આશ્રવ, સંવર, વાચાલ છે, વાયડો છે, એમ સમજવું. માત્ર
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૨૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૩-૧૪ (૨૬ એપ્રિલ ૧૯૪૧ શબ્દાર્થનું જ્ઞાન તે વિષયપ્રતિભાસ જ્ઞાન છે તથા ભય નથી. અરે ! સ્વપ્નામાં સાપ જોવામાં આવ્યો જવાબદારીવાળું જ્ઞાન તે જ પરિણતિમતું જ્ઞાન છે. હોય તોયે ભડકીને ઉઠી જવાય છે. જો કે ઉઠ્યા સાપનો ભય છે, સ્વપ્નામાં જોયેલા પછી નિશ્ચય થાય છે કે સાપ નથી, આ તો સ્વપ્ન સાપનો ખટકો છે, પણ તેવો હતું, ત્યારે શાંતિ તો વળે છે, પણ તે વખતનો શબ્દ, પાપનો ભય છે?
સ્વર અને તે વખતનું કાળજું તે બધું તપાસશો તો અમુકને ત્યાં લાખની ચોરી થઈ એમ માલુમ પડશે કે કઈ હાલત છે? સાપ કરી કરીને સાંભળવાથી સાંભળનારને કાંઈ થાય છે? પણ કરે શું? એ જિંદગીનો નાશ કે બીજુ કાંઈ ? પણ પોતાના પાંચ ચોરાયાની ખબર પડે તો ઉથલપાથલ પાપ તો અસંખ્યાત અને અનંતી જીંદગીનો નાશ થાય છે તેમાં પાંચની જવાબદારી પોતાની ગણી કરે છે. આ બધું તમે બોલો છો પણ ખરા, માનો છે માટે તેમ થાય છે. પેલા લાખની સાથે પોતે છો પણ ખરા, પણ જવાબદારીમાં કેટલું ઉતાર્યું? લગવાડ માન્યો નહોતો. જીવો આ રીતે આશ્રવ દ્વારા સ્વપ્નાનો સાપ કેટલો ભયંકર લાગે છે? આ પાપે કર્મ બાંધે છે, તથા સંવરથી કર્મ રોકી શકે છે. તમને ભય ઉપજાવ્યો? સ્વપ્નાના સાપે તો કાળજામાં તપથી કર્મો નિર્જરી શકે છે, શાશ્વત સુખનું સ્થાન ઉથલપાથલ કરી મૂકી, હતી જયારે પાપથી તો એવા મોક્ષને મેળવી શકે છે. એમ બધું શબ્દમાં, સ્વરમાં કે કાળજામાં કયાંય સાચા ભયનું વિષયપ્રતિભાસ જ્ઞાનવાળો જાણે છે, પણ તે નામ નિશાન પણ જણાય છે? સાપમાં ભયની જાણવામાં “જીવોને સ્થાને પોતાને પણ મૂકી દે માન્યતા ઊંડી છે, નાભિની છે, જયારે પાપમાં તો તે જ જ્ઞાન પરિણતિમતજ્ઞાન છે. અત્રે ભયની માન્યતા ઊંડી નથી, ગળાની છે, માત્ર જણાવવામાં આવેલા ત્રણ ભેદો ફલ ભેટે છે. જેમાં બોલવાની છે. આ બધું વિચારશો ત્યારે સમજાશે શ્રદ્ધા પણ નહિં તથા પ્રવૃત્તિ પણ નહિં તેનું નામ કે પરિણતિજ્ઞાન પામવાને હજી કેટલી વાર છે! આ વિષયપ્રતિભાસજ્ઞાન છે, શ્રદ્ધા સહિત જ્ઞાન તે ત્રણે ભેદો સ્વરૂપની અપેક્ષાએ નથી, પણ ફલની પરિણતિમજ્ઞાન. શ્રદ્ધા એટલે આત્માની જે અપેક્ષાએ છે. વિષયપ્રતિભાસજ્ઞાનમાં નથી તો જોખમદારી છે જેમાં સમાઈ હોય છે. માત્ર મોઢે શ્રદ્ધા, તેમ નથી તો પ્રવૃત્તિ ઃ માત્ર કહેવું અને બોલી જવું અગર બીજાને છક કરનારી છટાથી સંભળાવવું જ માત્ર છે. પરિણતિમજ્ઞાનમાં અસર સંભળાવી જવું સામર્થ્ય તો વિષયપ્રતિભાસશાનમાં છે, ચમક છે, થડકો છે. સ્વપ્નામાં તમારી તિજોરી પણ છે. શ્રીજિનેશ્વરદેવે જે પાપનાં કારણો બતાવ્યાં ખોલીને કોઈને પાંચ હજારની થેલી લઈ જતો જુઓ છે તે કારણો ભયનાં લાગ્યા ખરાં? આ જીવને તો? કયારે સંતોષ વળે? જાગ્યા પછી પણ તિજોરી સાપનો જેટલો ભય છે તેના સામે હિસ્સે પાપનો ખોલીને તેમાંના પાંચ હજાર નજરો નજર નિહાળો
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૨૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૩-૧૪ (૨૬ એપ્રિલ ૧૯૪૧ ત્યારેને ! પૌગલિક પદાર્થો માટે, જડપદાર્થો માટે સંસારરૂપી રંગભૂમિના ડાયરેકટરે સ્ત્રીની આટલો ખટકો છે. પણ કર્મનાં દ્વારા રોકવા માટે, કુખમાં જવાનો તથા ત્યાં ઉંધે મસ્તકે નવ માસ મોક્ષનાં કારણો મેળવવા માટે આનો જરા પણ લટકવાનો હુકમ કર્યો કે તેમ વર્તવું જ પડયું. તેમાં ખટકો છે? પૌગલિકમાં ઈષ્ટની શ્રદ્ધા ડુંટીની છે છુટકો જ ન થયો. ત્યાંથી બહાર નીકળ્યા પછી જયારે તત્ત્વોની શ્રદ્ધા માત્ર ઉપરચોટિયા છે. તમારી શાખ મનુષ્ય તરીકે ગણવાની, પછી કયો
દુનિયાદારીના ઇષ્ટ-અનિષ્ટ સંયોગોમાં જેવી ક્રમ? બાલક, યુવાન, વૃદ્ધ અને છેવટે શબ મુડદું! અસર થાય છે તેવી અસર નવ તત્ત્વોને અંગે થતી પાછા બીજા ભવમાં જાઓ ! એક પ્રવેશમાંથી બીજા નથી, તેનું કારણ ધારણામાં જ ખામી છે જયાં સુધી પ્રવેશમાં, બીજામાંથી ત્રીજામાં, તેમ ચાલુ જ છે! તે ધારણા, તે ભાવના, ડુંટીની થાય નહિ ત્યાં સુધી આવા નાટક માટે આત્માના સ્વાભાવિક ગુણોને કાર્યની સિદ્ધિ થાય કયાંથી? આશ્રવ, બંધ આદિ બાળી નાંખવા કેમ પાલવે? મૂર્ખ નાટકીયો પણ અનિષ્ટ છે, સંવર-નિર્જરાદિ ઇષ્ટ છે એવી શ્રદ્ધા નાટકની ખાતર ઘરને બાળી મૂકવા તૈયાર થતો થાય ત્યારે જ ધારણાની સિદ્ધિ થાય. નથી, તો સમજુ મનુષ્ય એક ભવની ખાતર, ધર્મના પતિતનો સંસર્ગ પણ ધર્મીને કલ્પે નહિ ! અંતરાયભૂત શા માટે થાય? મહા પાપનાં ત્રીશ
મરીચિ ભરતનો પુત્ર છે અને જન્મતાં જ સ્થાનકો છે. ગણધર મહારાજાનું ખુન કરનાર તે જેમ સૂર્યમાંથી તેજ નીકળે છે તેમ તેના દેહમાંથી મહામોહનીય પાપ કર્મ બાંધેય તેવી જ રીતે કિરણો નીકળ્યાં હતાં માટે તેનું નામ મરીચિ રાખ્યું. દીક્ષિતને અંતરાય કરનાર પણ મહામોહનીય પાપ આવા ઉંચા પુણ્યવાળા પુત્ર માટે કેટલી લાગણી કર્મ બાંધે. દીક્ષા લેવા તૈયાર થયેલાને અર્થાત્ ધર્મ હોય ! આવો પુત્ર જયારે દીક્ષા લે છે ત્યારે કરવા ઉધત થયેલાને અંતરાય કરનાર પણ ભરત મહારાજા રોકતા નથી. પણ મહોત્સવ કરે છે. મહામોહનીય કર્મ બાંધે. આ તત્ત્વ ભરત મહારાજા ધર્મમાં આડા નહિ આવવું એજ ધર્મીનું લક્ષણ તથા સારી રીતે સમજતા હોવાથી મરીચિની-જબરા આવા વહાલા પુત્રને દીક્ષા લેવા દેવી એ વિચારો ભાગ્યશાળી કુમારની દીક્ષામાં આડે આવ્યા નહિ. કે કઈ હદનું પરિણતિમજ્ઞાન હશે ! તે દીક્ષા છોડે દીક્ષા લેવામાં આડે ન આવ્યા તે તો ઠીક, તો પાછો સંઘરવો કે નહિં? જેમ નાટકીયો નાટકના પણ પતિત થયા પછી પણ ઘેર કેમ ન લઈ ગયા? પાત્ર તરીકે પણ ઘરને બાળવા તૈયાર ન થાય તેમ પતિત થયેલો ઘેર કહ્યું નહિ એવો જવાબ ભરત અહિં એક ભવની ખાતર ધર્મના અંતરાયભૂત મહારાજાનો છે. મરીચિ ઘેર જાય તો ભરત થનારા તમામ સંબંધીઓ નાટકીયા જેવા છે. મહારાજાનો પુત્ર છે. ઘેર જઈ શકે છે, દેખીતી સંસારરૂપી રંગભૂમિમાં આ જીવ નટ છે. રીતે ખાસ વાંધો આવે તેમ નથી, પણ પતિતના
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૨૫ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૩-૧૪
(૨૬ એપ્રિલ ૧૯૪૧ સંસર્ગમાં ધર્મીથી રહેવાય જ નહિ આવી તરફડીયા મારીને મરતી વખતે નમો અરિહંતા એ ભરત મહારાજાના આવાસમાં, નિવાસમાં, કુટુંબમાં તારક પદનું સ્મરણ પણ શી રીતે કરી શકશે?. અને જયાં ત્યાં ભાવના ભરી છે. મરીચિ જાય શી મંકોડાએ કહ્યું કે “મા! મા! હું ગોળની ભેળી રીતે? એમાં બેય ચૂંથાઈ ન જાય એજ હેતુ છે. લઈ આવું માએ જવાબ આપ્યો કે ‘તારી કેડ નાની મિથ્યાત્વી દેવ તથા મિથ્યાત્વી ગુરૂને નહિં માનવાનો છે તેથી ગોળની ભેળી આવશે શી રીતે?' જેવી હેતુ પણ તે છે. મરીચિ જેવો પ્રતાપી પુત્ર પણ પતિત એ મંકોડાની ગજા બહારની વાત છે તેવી અહિં થયો એટલે ભરત મહારાજાને કલ્પતો નથી? પણ વાત છે. જરા જરામાં ધર્માનુષ્ઠાનને પડતું
સમાધિમરણ તથા બોધિલાભ માત્ર મૂકનાર મગતરું (માનવી હોય તો એવી વાત કરે?). માગવાથી મળતાં નથી : શક્તિ મરતી વખતે સમાધિમરણ, બોધિલાભ વગેરેની કેળવવી જોઇએ !
માંગણી કરે જ કયાંથી? અને બીજા કરાવે તેથી આશ્રવ, સંવર, બંધ, નિર્જરાદિ જાણવાં ખરાં, શું વળે? સમાધિમરણનો ઢગલો પડયો નથી કે ઝટ પણ જાણ્યા પછી જવાબદારી ન વિચારાય તો વળે ઉંચકી લેવાય. પ્રતિકૂલ સંયોગોમાં પણ ધર્મને શું? આશ્રવનાં દ્વાર કેટલાં રોકયાં? સંવરના ભેદોનો વળગી રહેવાનું સામર્થ્ય કેળવનાર આત્મા જ મરણ કેટલો અમલ કર્યો? આવી જવાબદારી પોતાના અંગે વખતે સમાધિ સાચવી શકે. કાઠીયા તો પાપને જયાં સુધી નથી ત્યાં સુધી તે વિષયપ્રતિભાસજ્ઞાન વધારનારા જ છે. ઉકળાટથી બળતા હો અને છે. જવાબદારી સ્વીકારવાથી તે જ જ્ઞાન પરિણતિમાં ચુલામાં પગ મૂકો તો શું થાય? શરીરની જે આપોઆપ પલટાય છે.
| હેરાનગતિ છે તે તો પાપના ઉદયે અને વળી પાછી પરિણતિજ્ઞાનવાળો આર્થિક કે કૌટુંબિક કપરા
પ્રવૃત્તિ પણ પાપની? સંયોગોની પરવા કર્યા વિના, ગમે તેવી આફતોની
આ બધા વિચાર પરિણતિજ્ઞાનવાળાને જ પરંપરાથી લેશ પણ ડર્યા વિના આત્મકલ્યાણના થાય છે અને તે જ સત્ય રીતે ધર્મના ઉદય તરફ માર્ગમાં જ લીન રહે. આપણે કોઈ જગલીયા નથી જ પ્રવૃત્તિવાળો થાય છે. કે છીંક કે ઉધરસે મરવાના. આપણે તો ટાંટીયા ધર્મને ફુરસદીયો ગણનારા ઘસી ઘસીને મરવાનું છે ! ટાઢ વાય કે તાપ લાગે ફોગટીયા છે ! ! ! કે ધર્મક્રિયાને પડતી મૂકનારા આપણે થઈએ તો સ્વસ્થવૃત્ત ઃ પ્રશાન્તા, મરણ વખતે શું કરી શકશું? જરા ટાઢ કે જરા શ્રુતજ્ઞાનની પ્રાપ્તિની દુર્લભતા ! તાપ વખતે પૂજાને પડતી મૂકનારા, ધર્માનુષ્ઠાનને શાસ્ત્રકાર મહર્ષિ ભગવાન ધક્કો મારનારા, ટાંટીયા ઘસીને મરતી વખતે શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોના
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૨૬ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૩-૧૪ (૨૬ એપ્રિલ ૧૯૪૧ કલ્યાણાર્થે ધર્મ દેશના માટે અષ્ટકજી પ્રકરણની અનિષ્ટ ગંધ તરફથી અટકે છે. એથી એ સિદ્ધ થયું. રચના રચતા જ્ઞાનાષ્ટકમાં જણાવી ગયા કે આ ત્યાંથી નીકળી ચૌરિદ્રિયમાં ઉપજયો, ત્યાં રૂપ વગેરે જીવને મુખ્યતાએ તો લોકોત્તર શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ જોઈ શકે એવો થાય છે. માખી પતાસાંને દેખતાં થવી જ મુશ્કેલ છે. આપણી અનાદિથી સ્થિતિ સૂક્ષ્મ આડા રાખેલા હાથને ઓળંગીને પણ પતાસાં ઉપર એકેંદ્રિયપણાની હતી. ત્યાં સ્પર્શનેન્દ્રિયના જ્ઞાનનું પડે છે. ચૌરિંદ્રિયમાંથી જીવ ભવિતવ્યતાના યોગે પણ તેવું ઠેકાણું નહોતું તો રસનાઈદ્રિયના જ્ઞાનનું જ પંચેન્દ્રિયમાં આવી જાય છે વિચારો કે શાસ્ત્રના ઠેકાણું તો હોય જ કયાંથી? ઝાડને રસના ઈદ્રિય શબ્દો દ્રવ્યથી પણ કોને કાને પડે? ભવચક્રમાં નથી, તમે તેને ગમે તેવું પાણી નાંખો તો પણ તે આટલું ઉલ્લંઘન કરીને જે પંચેન્દ્રિયમાં આવ્યો હોય પી જાય છે. પછી તે પાણીના પ્રતાપે ઝાડ ભલે તેને જ કાને શાસ્ત્રના શબ્દો પડે. તેમાં પણ બળી જાય કીડાઓ ઘી તથા તેલને ચઢે છે, પણ મનુષ્યપણું પામીને બત્રીસ હજાર દેશમાં આર્યદેશ એરંડીયાને ચઢે છે? નથી ચઢતા. કારણ કે તેને માત્ર સાડી પચીશ જ (૨પા) છે. હજારે (સેંકડે રસનું જ્ઞાન છે. અનુકૂલ રસ તરફ પ્રવૃત્તિ કરવી તો નહિં પણ હજારે પણ એક ટકો પણ નહિં? તે તથા પ્રતિકૂલ રસ તરફ પ્રવૃત્તિ ન કરવી તેવું જ્ઞાન આર્યમાં મનુષ્યપણું, આર્ય દેશની સામે આર્યકુલ, શાથી થયું? જેમ આંધળાના હાથમાં હીરો આવે દેવગુરૂધર્મની જોગવાઇ આ બધું દુર્લભ તે મળ્યું તેમ અનંતાપુદ્ગલપરાવર્તથી રખડતાં રખડતાં
હોય, અને પ્રમાદને દૂર કર્યો હોય, તેર કાઠીયાને કોઈક ભવિતવ્યતાના યોગે તેવું જ્ઞાન થાય છે. તેમાં .
હાંકી કાઢ્યા હોય ત્યારે જૈન ધર્મ સાંભળવાનો પ્રયત્ન કે અક્કલનો ઉપયોગ કાંઈ નથી. જીવ સૂમિ
પ્રસંગ મળે. આ બધી જોગવાઈ ન હોય તો શું નિગોદમાંથી નીકળી બાદરનિગોદમાં આવ્યો પછી
થાય? જોગવાઈ હોય પણ એમ કહી પતાવવામાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય તથા વાયુકાયને
આવે કે ફુરસદ નથી ત્યાં શું થાય? ઓળંગીને ત્રસકાયમાં આવ્યો. જીવે બેઈદ્રિયપણું જાયું નહોતું અને તે મેળવવાનો પ્રયત્ન પણ ઘરબાર સંભાળવામાં ફુરસદ છે, પણ ધર્મ ઉપયોગપૂર્વક કર્યો નહોતો. છતાં ભવિતવ્યતાના સાંભળવા કરવાની વાત તો પછી) માટે ફુરસદ જોરે જ આ બધું બન્યું છે. કંઈક વિચાર અધ્યવસાય નથી. વળી આ પરિસ્થિતિ જણાવે છે કે ધર્મને પોતે થયો તેથી ઘણું નિર્જર્યું અને થોડું બંધાઈ ગયું ત્યાંથી ફુરસદીયો ગણે છે, જેને જૈનધર્મની કિંમત હોય પાછો ભવિતવ્યતાના યોગે તે ઇંદ્રિયમાં ઉપજયો. તે તો ધર્મ માટે ફુરસદ મેળવે. ધર્મ તો અગવડ કીડી સીધી જગ્યાએ ચાલી જાય, પણ રાખ આવે વેઠીને પણ કરવો જોઇએ. કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યાં અટકે. એથી એ ઈષ્ટ ગંધ તરફ ચાલે છે, ત્યારે જુબાની દેવામાં ફુરસદ નથી એમ બોલો
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૨૭ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૩-૧૪ (૨૬ એપ્રિલ ૧૯૪૧ ખરા? ધર્મ કરવામાં ફુરસદનું બહાનું કાઢવું એ નરી બોલાય છે. “ફુરસદ તો ઘણી છે. પણ ધર્મ થતો નફટાઈ નથી તો બીજું શું છે? જયારે લગ્નાદિ નથી” આવો વિચાર આવે તો સમજવું કે કાંઇક પ્રસંગમાં ફરસદ મળે છે ત્યારે ધર્મમાં જ ફરસદ ધર્મના પરિણામ છે, પણ તેના પરિણામ કાઠીયાના નથીને? ધર્મને બોડી બ્રાહ્મણીનું ખેતર સમજયા છો જોરે થતા નથી. સંશીપણું, મનુષ્યપણું, આર્યક્ષેત્ર, એમને? રવૈયો તો ઘણું સ્થિર રહેવા માગે છે, પરંતુ આર્યકુલ આદિ મળ્યું, દ્રવ્યથી ધર્મનું શ્રવણ પણ દોરડું તેને સ્થિર રહેવા દેતું નથી. અહિં પણ બધી
જે ઉંચી કોટીનું છે તે પણ મળ્યું. એટલે દ્રવ્યથી જોગવાઈ મળી, જીવ ધર્મ કરવા તૈયાર થયો, ત્યાં
પણ શ્રવણ દુર્લભ છતાં તે પણ મળ્યું, છતાં તેનાથી
થયેલું જે જ્ઞાન તે વિષયપ્રતિભાસજ્ઞાન હોય ત્યારે કાઠીયા નડે છે. “ફુરસદ નથી' એમ કાઠીયા જ
શું થાય? તેવું જ્ઞાન પણ અનંતી વખત આવ્યું. નવ બોલાવે છે. “ફુરસદ નથી' એમ કહેવું એ તો
તત્ત્વો અને કર્મગ્રંથાદિનું જ્ઞાન અનંતીવાર થયું, છતાં હડહડતું જતું છે દિવસના કલાક ચોવીસ છે. પા પરિણામમાં કાંઈ નહિં. વકીલ કેસો હાથમાં ઘણા પા કલાકના છન્નુ કોઠા થાય. તે કોઠામાં કામના લે છે, કેકને હુકમનામાં પણ કરાવી આપે છે, પણ વખતના ખાનામાં પીડાં મૂકો તો બરાબર સમજાશે તે બધું અસીલના નામે ! આ આત્માને શાન તો કે ફુરસદ તો ઘણી મળે છે છતાં આત્માને અનંતીવાર થયું પણ વકીલે મેળવેલા અસીલ કર્મરાજાએ ધર્મનું વિવર આપ્યું નથી તેથી ધર્મના માટેના હુકમનામા જેવું, તેમાં આત્માએ પોતે પરિણામ થતા નથી, અને તેથી ફુરસદ નથી એવો પોતાની જોખમદારી માની નહિંય આવું જ્ઞાન પણ નફટાઈ ભરેલો ખોટો ઉત્તર દેખાય છે. મુશ્કેલીમાં મળ્યું હતું છતાં જવાબદારી ન માનવાથી ધર્મના કાર્યમાં “ફુરસદ નથી' એમ તેનું ફળીભૂત થયું નહિં. બોલવું તે નરી નફટાઈ છે? આશ્રવથી અકળામણ તથા સંવરથી
- પરમસંતોષ થાય છે! ધર્મને ફુરસદીયો ગણ્યો છે માટે “ફુરસદ નથી', એમ ઉત્તરમાં બોલાય છે, જો ધર્મને કામનો
આશ્રવનું કારણ મળતાં ધ્રૂજારી છૂટે અને
સંવરના કારણમાં ઉલ્લાસ જાગે ત્યારે જ્ઞાનની ગણ્યો હોત તો એમ કદી ન બોલાત. “ફુરસદ નથી,
જોખમદારી સ્વીકારી ગણાય. સાત લાખ પૃથ્વીકાય, એમ કહેવું તે જૂઠો પ્રલાપ છે, ચોખ્ખી નફટાઈ
અને સાત લાખ અપૂકાયનો પાઠ બોલીએ, અઢાર છે? ધર્મને ફુરસદીયો ગણવો એજ નટાઈ છે?
પાપસ્થાનકોનો પાઠ પણ બોલીએ પરંતુ જયારે એના જેવી નફટાઇ બીજી કઈ? ધર્મની કિંમત થયેલી હિંસા આદિનો પશ્ચાત્તાપ થાય અને હદયમાં વસી નથી, માટે “ફુરસદ નથી” એમ જુઠું અંતઃકરણમાં લાગણી થાય તો માનવું કે કાંઈક
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૨૮: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૩-૧૪
(૨૬ એપ્રિલ ૧૯૪૧ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • . . . . . . . . . . . . . . . . . પરિણતિશાન થયું છે અને તેટલા અંશે જોખમદારી પરિણતિજ્ઞાનથી સીંચાયેલો આગળ વધે જ વધે ! કે જવાબદારી સ્વીકારી ગણાય. તમાશો જોનારને ભગવાન શ્રી ઋષભદેવ ભગવાન તથા મહાવીર પાટો બાંધવાનો હોતો નથી પણ જોવાનું જ હોય ભગવાનના પૂર્વભવો તપાસો ! સાધુપણું લેવાય, છે. લડવા ઉતરનારને લથડીયાં જ હોય છે. મોક્ષનાં દેવલોક જવાય, ત્યાંથી મનુષ્ય થઈ ફરી સંયમ સાધનો મળતાં આનંદ ન થાય, અને સંવર દેખી લેવાય એમ ચાલુ અમૃત સિંચને અમર થયા. વર્ષોલ્લાસ ન જાગે, ત્યારે સમજવું કે આત્મા હજી
પરિણતિજ્ઞાન અખંડ રહે તેની તો બલીહારી તમાશામાં છે. કરેમિ ભંતેના ઉચ્ચારણ સાથે જ છે, પણ તે ખસી જાય છતાં પણ તેનો મહિમા સંવર થયાનો ખ્યાલ આવવો જોઇએ, આવતાં કર્મો એટલો બધો છે કે જેમ દડો જેટલો જોરથી નીચે સામાયિકથી રોકાયાં, ઘણો જ બંધ અટકયો, એવી પછડાય છે તેટલો જ વધારે ઉંચે ઉછળે છે તેમ સમજથી આનંદ થવો જોઈએ તે આનંદ ન થાય તે જ્ઞાન ખસવાથી થયેલું પતન પણ તે જ્ઞાન ઉછાળવા તો સમજવું કે તમાશગીરની કોટિમાં આપણે ઉભા માટેનું જ છે. ક્ષાયોપથમિક ભાવે જોરથી છીએ. રાત્રી ભોજનનાં પચ્ચખાણ થતાં જ અનહદ પરિણતિજ્ઞાન આવ્યું હોય, સંયોગવશાત્ પડી પણ આનંદ થવો જોઈએ. કેમકે આત્મા રાત્રી ભોજનથી જાય, પણ પાછા સંજોગો મળતાં ફરી તે આત્માને કેટલાં પાપ બાંધતો હતો? હવે તેનાથી અટકયો. ઉંચે આવતાં વાર લાગતી નથી. સમ્યકત્વની સ્થિતિ શું એ ઓછા આનંદની વાત છે? પણ આ પરિણતિ છાસઠ સાગરોપમથી કંઇક અધિક છે, પણ ન હોય ત્યાં સુધી વિષયપ્રતિભાસજ્ઞાન છે. તે પણ
અવિરતિની સ્થિતિ તો તેત્રીશ સાગરોપમથી વધારે
નથી. સમ્યકત્વ ક્ષાયોપથમિક હોય કે ક્ષાયિક હોય ઘણી મુશીબતે મળનારું. વિષયપ્રતિભાસશાન પણ
તે બન્નેની સ્થિતિ છાસઠ સાગરોપમથી કંઈક અધિક ઘણી મુશીબતે મળેલું કેમ? હા. કારણ કે તે પણ
છે. અવિરતિ સમદ્રષ્ટિપણાની સ્થિતિ તો તેત્રીશ પંચેન્દ્રિયપણામાં, આર્યદેશ, આર્યકુલ અને સાગરોપમથી કાંઇક અધિક હોય, પણ તેથી વધારે દેવગુરૂધર્મની જોગવાઈમાં જ મળે છે. તે સિવાય હોય નહિ. પ્રથમ ભવથી સમકિત લઈને આવેલો તો તે જ્ઞાન પણ મળતું નથી. પરિણતિજ્ઞાન થયું જીવ વિરતિના સંયોગે વિરતિ લીધા સિવાય રહે જ નહોતું, એમ શાથી કહી શકાય એવી શંકા કદાચ નહિ. અર્થાત્ વિરતિ પામે, સદા અવિરતિ ન થાય. થાય. પણ જેમ છોડવાના અભાવે વાવેતરના અવિરતિવાળો તો સમ્યકત્વ લે કે વિરતિથી જુદો અભાવનો ખ્યાલ આવે છે તેમ પરિણતિજ્ઞાનથી પડે છે. દેવતાપણામાં જીવ અવિરતિ છે, પણ સંયોગ છંટાયો હોય તો તેનું પરિણામ દેખાયા વિના ન મળનાં મનુષ્યપણે તે પાછો વિરત થાય છે, જ રહે. વિષનો છંટાયેલો મરેય ખરો, અને ન પણ તેમાં પાછો લાયોપથમિક ભાવ આવે જ. મરે, પણ અમૃતથી છંટાયેલો ઝળકયા વિના રહે? (અનુસંધાન પાન. ૨૩૭ પર)
Page #301
--------------------------------------------------------------------------
________________
Bદ્દ તીર્થયાત્રા-સંઘયાત્રા
,
(ગતાંકથી ચાલુ) ભગવાન ટીકાકારનાં વચનોને વિચારનારો મનુષ્ય સાધુને રહેવાના સ્થાનરૂપ ઉપાશ્રય સિવાય બીજે હે જે સમજી શકશે કે ભગવાન પણ રખાતાં હતાં અને તેવી રીતે રખાતાં પુસ્તકોના હરિભદ્રસૂરીશ્વરજીની વખત સાધુઓ પુસ્તકને ઉત્પાદનને માટે સારો શ્રમણોપાસક વર્ગ પોતાના રાખતા જ હતા, એટલું જ નહિ, પરંતુ સાધુએ દ્રવ્યનો સદુપયોગ માનીને વ્યય કરતો હતો એ વાત પોતાનાં તે પુસ્તકો છે એમ ગણીને રાખવા સાથે પણ મૂલઆગમ તરીકે ગણાતા સૂત્રવાક્યથી સ્પષ્ટ બીજા સાધુઓને તે પુસ્તકો આપતા હતા અને તે રીતે જણાય છે. આપવાનો વાયદો પણ કરતા હતા. ધ્યાન રાખવાની શ્રમણોપાસકને પણ જીંદગીની જરૂર છે કે અશનાદિક અને પાત્રાદિક વસ્તુઓ
સફલતા શાથી? જયારે અન્ય સાધુઓને પોતાનાં કે પોતે લેવાયેલા
આ કારણથી શ્રીગણિવિજા નામના છતાં આપવાનાં હોય ત્યારે તો તેમાં આપત્તિનો સંભવ દેખી તેને આચાર્યાદિ દ્વારાએ જ આપવાનું પૂર
- પન્નાની અંદર ભગવાન શ્રીજિનેશ્વર મહારાજાના - વિધાન શાસ્ત્રકારો જણાવે છે, ત્યારે પુસ્તકને બિ
આ બિંબ અને ચૈત્યની પ્રતિષ્ઠા વિગેરેમાં અપૂર્વ દ્રવ્યનો આપવામાં તેવો અધિકાર ન લેતાં માત્ર ભાષાદોષની વ્યય કરીને જેવી શ્રમણોપાસકની જીંદગીની અધિકતાનો અધિકાર લેવાય છે. એટલે પસ્તકોને સફળતા જણાવવામાં આવી છે. તેવી જ રીતે તેની અંગે સાધુઓનું સ્વામિત્વ કેટલું ઉચ્ચત્તર ગણવામાં સાથે જ તે જ શ્રીગણિવિજ્જાપયન્નામાં જ્ઞાન કે આવ્યું છે? તે સમજાશે. ઉપર જણાવેલી હકીકત !
પુસ્તક નામના ક્ષેત્રની અંદર પોતાના અપૂર્વ દ્રવ્યને વિચારનારો મનુષ્ય વર્તમાનકાળમાં ભગવાન ૧
વાપરીને શ્રમણોપાસકે પોતાની જીંદગીને કૃત કૃત્ય જિનેશ્વર મહારાજના શાસનનું જ્ઞાન જે પસ્તકને માનવી જોઈએ એમ નિયષ્યમä નિro આધારે છે તે પુસ્તકો સાધુઓ રાખે તથા તે ગાથાની અંદર સ્પષ્ટ શબ્દથી જણાવેલ છે. પુસ્તકોની સાધુઓમાં અરસપરસ લેવડદેવડ થાય ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજે પુસ્તકો તે યોગ્ય જ છે એમ જરૂર માનશે. એટલું જ નહિ, લખાવવાની અને સાધુઓને દેવાની હદ કેટલી બધી પરંતુ આગળ વધીને સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચાર કરતાં વિસ્તૃત કરી છે એ જાણવા માટે તેઓશ્રીના તે પણ માનવું જ પડશે કે સાધુઓ જે જગા પર યોગદ્રષ્ટિસમુચ્ચય નામના અધ્યાત્મના પ્રાધાન્યવાળા રહેતા હોય ત્યાં તેમનાં પુસ્તકો હોય એવો નિયમ ગ્રંથ તરફ પણ નજર કરીએ. ન હોય, પરંતુ અન્યત્ર સ્થાને સાધુઓ રહેતા હોય યોગનાં બીજો કેટલાં અને કયાં કયાં? અને તે પુસ્તકો તો વળી અન્યત્ર સ્થાને રહેતા હોય ભગવાન હરિભદ્રસુરિજીએ યોગનાં બીજો અને તેથી જ જે વખતે જે સાધુને જે પુસ્તક આપવું
જણાવતાં ૧. જિનેશ્વર, ભગવાનમાં પ્રીતિઆદિવાળું છે તે તે વખતે તે સાધુને તે પુસ્તક આપી ન શકાય, ચિત્ત. ૨. વળી પ્રીતિપૂર્વક તેનો વચનથી નમસ્કાર પરંતુ તેથી બીજે દહાડે પુસ્તક આપવાનો વાયદો
અને ૩. પંચાંગાદિથી શુદ્ધ એવો કાયાથી પ્રણામ કરવો પડે. એટલે સાધુની નિશ્રામાં રહેલાં પુસ્તકો છે
રામા ૨૩m એ ત્રણ જેમ યોગનાં બીજો જણાવ્યાં છે અને વળી
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૩૦: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૩-૧૪ (૨૬ એપ્રિલ ૧૯૪૧ ભાવયોગી એવા આચાર્યમાં કુશલ ચિત્ત વગેરે રૂપ જૂહીતી મળે અથ સ્વાધ્યાયી વાવના, ૧ તથા શ્રદ્ધા શુદ્ધ આશયથી વૈયાવચ્ચ કરવું. ૨. આર્થિવ વિન્તના સ્થાર્થતા, ચૈવ માવતિ એ બે યોગનાં બીજો જણાવ્યાં છે તેમ એ પ્રકારે ર-
તિરંવ યોરાવીનગિતિ યોગ: અનકમે ત્રણ અને બે યોગનાં બીજો જણાવ્યાં છે, ત્યા તેવાં છે પરના યોગતેવી રીતે સ્વાભાવિક રીતે સંસારથી ઉદ્વેગ અને દ્રવ્યઅભિગ્રહાદિનું પાલન એ બેને યોગનાં બીજો બીજોની માફક ત્રીજી પ્રકારના તરીકે જણાવવાની સાથે શાસ્ત્રને આશ્રીને યોગબીજ યોગબીજને કહે છે. જણાવતાં કહે છે કે તેનું બીજાન્તરપણું આવી રીતે ૧. જન્મ - મરણ આદિએ કરીને હંમેશાં છે. તે કહું છું ઃ પત્ર - ૨૨
આ સંસાર વ્યાપેલો હોવાથી સંસારના સ્વભાવથી बीजान्तरमाह -
જ સંસાર ઉપર વૈરાગ્યની દ્રષ્ટિ થાય તે પહેલું લિંગ
છે, જો કે સ્વજન આદિના મરણને અંગે લોકોને મોરિશસનો દ્રવ્યfમપ્રપાનનમ્ સંસારથી વૈરાગ્ય આવે છે અને જેને આર્તધ્યાન તથા સિદ્ધાન્તમત્ય, વિધના નૈરવના િવ વૈરાગ્ય કહેવાય છે પરંતુ તેવો જે વૈરાગ્ય તે યોગના પારકા મો8િ –સંસારાશ ખન્માદિ- બીજ તરીકે લેવાય નહિં. માટે અહિં સ્વાભાવિક રૂતિયા મવચ સદનો, નષ્ટવિયોનિ - વૈરાગ્યને જ યોગના બીજ તરીકે જણાવેલ છે. fમત્તા, તથાર્તધ્યાન પત્નતિ, ૩છું - ઇષ્ટવિયોગાદિને લીધે થયેલો વૈરાગ્ય તે ખરેખર प्रत्युत्पन्नात्तु दुःखान्, निर्वेदो द्वेषः,
- વૈરાગ્ય નથી, પરંતુ ભવ ઉપર દ્વેષ છે, એ વાત
સિદ્ધ કરવાને માટે હરિભદ્રસૂરીજી સાક્ષી દેતાં ईदृशः न वैराग्यमित्यादि, योगबीजमिति
જણાવે છે કે વર્તમાનકાળના દુઃખને લીધે જે ભવથી વર્તતા તથા દ્રવ્યામપ્રપાતને-પધાર્વિ- નિર્વેદ થાય તે નિર્વેદ તો ઠેષ કહેવાય, અર્થાત્ સંપ્રધાનમથિલ્ય, માવામચ- વિશિષ્ટ- સંસારનો ઠેષ કહેવાય. પરંતુ તેને તાત્ત્વિક વૈરાગ્ય ક્ષયોપશમભાવરૂપથમિનપ્રન્થરસંવાદું કહી શકાય નહિ. જેવી રીતે આ સાહજિક રીતે દ્રવ્યfમદUTY / તથા સિદ્ધાન્ત- મશ્રિત્ય સંસારથી વિરકતપણું તે યોગનું બીજ છે તેવી રીતે આર્ષ ના વાતદિશાાાિ , ?િ, જ અહિં દ્રવ્યાભિગ્રહનું જે પાલન તે પણ યોગનું બાદ “વિધિના'ચાયત્તથનાથી વિ- બીજ છે અહિં દ્રવ્યાભિગ્રહશબ્દથી અમુક દ્રવ્યો જ ક્ષના વિ?િ, મદ -બનેવનાદિ " ખાવા લેવાં વિગેરે જે દ્રવ્યાભિગ્રહનું સ્વરૂપ સાધુ યો વીઝનનુમતિ મલિશબ્દાર્થમાદ- મહાત્માઓને અંગે શાસ્ત્રોમાં નિરૂપણ કરવામાં
| આવે છે તે સ્વરૂપનો દ્રવ્યાભિગ્રહ લેવાનો નથી, लेखना पूजना दानं, श्रवणं वाचनो
પરંતુ ઔષધ વિગેરે સંયમાદિને સમાધિકારક WEદા પ્રાણનાથ સ્વાધ્યાયશ્ચિત્તના દ્રવ્યોને દેવારૂપ જે દ્રવ્ય અભિગ્રહ કરવો અને તેનું માવતિ ર ર૮ તૈદ્યના સત્યુતવેષ, પાલન કરવું તે જ યોગનું બીજ છે એમ લેવું. ધ્યાન પૂના પુષ્પવસ્ત્રામિ, સાનં પુતળાવે, રાખવાની જરૂર છે કે આ દ્રવ્યાભિગ્રહ એટલે શ્રવ વ્યાસ્થાનાથ, વારના સ્વયમેવ, ઔષધાદિક દેવાનો નિયમ જે યોગબીજ તરીકે ચોદો વિધિપ્રદi, ચૈવ પ્રશાશના જણાવેલો છે તે શુદ્ધભાવની વિશિષ્ટતા ગેરહાજર
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૩૧ : શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૩-૧૪
(૨૬ એપ્રિલ ૧૯૪૧ હોય તો પણ તે કરવા લાયક છે એમ ધારીને શુદ્ધ પ્રયોગ કરવો જોઈએ. ઇત્યાદિક વિધિએ કરીને જણાવેલ છે કેમકે વાસ્તવિક રીતે શુદ્ધ ભાવપૂર્વકના જૈનશાસ્ત્રનું જે લખાવવું તે ઉત્તમ એવું યોગબીજ દ્રવ્યાભિગ્રહનું લેવું અને તેનું પાલન કરવું તો છે. ઉપરના અધિકારમાં લખાવવા વિગેરે કરવાનું વિશિષ્ટ ક્ષયોપશમથી થવાના સ્વભાવવાળું હોવાથી જણાવેલ છે તેમાં વિગેરે શબ્દથી શું શું લેવું? તે અનન્તાનુબંધીની ગાંઠને નહિં ભેદવાવાળા એવા માટે કહે છે કે – સારાં પુસ્તકોને વિશે શાસ્ત્રોનું આદિધાર્મિકને હોઈ શકે જ નહિં. અને તેથી માત્ર લખાવું (તાલપત્રાદિકના એક પાનાને પત્ર કે પત્રક અહિં દ્રવ્યાભિગ્રહના પાલનને જ યોગબીજ તરીકે કહેવામાં આવે છે, જો કે કેટલાક લોકો વૃક્ષના જણાવેલ છે. જેવી રીતે સાહજિક સંસારના પાંદડાને પત્ર કહેવાય છે તેથી આ પુસ્તકના પત્રને વૈરાગ્યને અથવા ઉગ અને દ્રવ્ય અભિગ્રહને પણ પત્ર કે પત્રક કહેવામાં આવ્યું છે, એમ જણાવે યોગના બીજ તરીકે જણાવવામાં આવેલ છે, તેવી છે, પરંતુ જેઓ વસ્તુસ્થિતિને સમજનારા છે તેઓ જ રીતે આ શ્લોકમાં સિદ્ધાંતના લેખન આદિને પણ તો સમજી શકે છે કે જો વૃક્ષના પાંદડાને કહેનાર યોગબીજ તરીકે જણાવેલ છે. પરંતુ એ લેખનને પત્ર શબ્દથી પુસ્તકના પત્રને પત્ર કે પત્રકના રૂપમાં યોગબીજ તરીકે જણાવતાં ભગવાન હરિભદ્રસરીજી લેવામાં આવ્યો હોય તો પર્ણ અને છદ વિગેરે શબ્દ મહારાજ જણાવે છે કે યોગબીજ તે જ લખાવવું પણ કોઈક સ્થાને તે અર્થમાં વાપરવામાં આવતા, કહી શકાય કે જે કામાદિકનાં વાસ્યાયનાદિ શાસ્ત્રો પરંતુ કોઈ પણ દર્શનકારે કે મતવાળાએ પુસ્તકના કે વૈશેષિકઆદિકનાં કણાદતંત્રાદિ શાસ્ત્રોને પત્ર કે પત્રકને માટે પર્ણ કે છદ શબ્દ વાપરેલો સાધ્યબુદ્ધિથી નહિ લખાવતાં ભગવાન જિનેશ્વર જણાતો નથી. માટે ખરી રીતે જે ત્રણ પ્રકારના મહારાજાના જ શાસનનાં શાસ્ત્રોનું વિધિપૂર્વક આકારો જૈનશાસ્ત્રોએ સૂચી, પ્રતરક અને ઘન એવા લખાવવા આદિ કરવું થાય. (આ ઉપરથી જેઓ નામના માનેલા છે. તેમાં પ્રતિરકનો આકાર જે હોય લૌકિક કેળવણીને જ્ઞાનખાતાના નામે લોકોની છે તે જ આ પત્ર કે પત્રકનો આકાર હોય છે. આગળ કહેતા હોય અગર તે જ્ઞાનખાતાને નામે એટલે પ્રતરક આકારની અપેક્ષાએ પત્રક કે પત્ર એમ લોકોને ભરમાવતા હોય અથવા તો જ્ઞાનખાતાની કહેવામાં આવે છે, અને તેવા પત્રકના સમુદાયને બોલી આદિથી ઉત્પન્ન થયેલી આવક વ્યાવહારિક પુસ્તક તરીકે કહેવામાં આવેલું હોય છે. વાસ્તવિક કેળવણી કે જે લૌકિક ગ્રન્યોરૂપ છે તેની મુખ્યતામાં પણ આ
પણે એ ખરું લાગે છે. કેમકે વ્યાકરણ શાસ્ત્રકારોએ વપરાવતા કે વાપરતા હોય તેઓ તેટલી પોતાની પુત્ ધાતુ સમુદાયના અર્થમાં માનેલો છે અને અને ભક્તોની અધમદશા જ કરે છે, અને તે વસ્તુ
અહિં પત્રના સમુદાયને જ પુસ્તક કહેવામાં આવે
છે આગળ પણ પત્ત પુન્જયતિહિાં અથવા વાંચકો પોતે જ સમજી લેશે.)
નિદિયતુ પુથા એ વિગેરે શાસ્ત્રકારોનાં શાસ્ત્રો પણ કઇ રીતિએ લખાય?
વચનો પત્ર અગર પત્રકને અને તેના સમુદાયરૂપ ભગવાન હરિભદ્રસૂરિજી જિનેશ્વર મહારાજ પુસ્તકને સૂચવે જ છે. હવે તે પત્રોના સમુદાયરૂપ શાસ્ત્રોને લખાવવાની હકીકતમાં વિધિ જણાવતાં પુસ્તકો ઘણી પ્રકારના હોય છે. પરંતુ સમ્યકત્વ કહે છે કે શ્રી જૈનશાસ્ત્રોને લખાવનારે ન્યાયથી પામ્યા વગરનો મિથ્યાદ્રષ્ટિ અવસ્થામાં રહેલો પણ ધન મેળવેલું હોવું જોઇએ અને મેળવેલા ધનનો જીવ જો યોગબીજને પામેલો અગર પામતો હોય
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૩૨ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૩-૧૪ (૨૬ એપ્રિલ ૧૯૪૧ તો તે જીવ સારાં અને ઉંચા જ પત્રકના સમુદાયરૂપ પરંતુ તેઓએ તેમજ વિશેષ કરીને શાસનના રાગી પુસ્તકોને જ મેળવીને તેમાં શાસ્ત્રોનું એટલે જિનેશ્વર અને પ્રેમી થનાર મનુષ્યોએ ભગવાન મહારાજના સિદ્ધાંતોનું લખાણ કરાવે. એમ શ્રી હરિભદ્રસૂરિજીના આ પુસ્તક પૂજનના વાકયો ઉપર હરિભદ્રસૂરિજી જણાવે છે.
ખરેખર લક્ષ્ય દોડાવવાની જરૂર છે અને ભગવાન આ વાત ધ્યાનમાં રાખનારા મનષ્યને જિનેશ્વર મહારાજની પ્રતિમાની પૂજાની માફક કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસારિજી અગર તે કરતાં પણ પહેલે નંબરે સિદ્ધાંતના મહારાજ જ્યારે તાડપત્ર ખુટી જવાને લીધે કાગળના પુસ્તકોની પૂજામાં પ્રવર્તવાની જરૂર છે. જૈનશાસનને પુસ્તકોમાં શાસ્ત્રો લખાવતા હતા, ત્યારે પરમરાજર્ષિ જાણનારા મનુષ્યોથી એ વાત અજાણી નથી કે મહારાજા કુમારપાલને તાડપત્રો મેળવવા માટે કઠણ ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાને અંગે એવા અભિગ્રહને કરવાનું કેમ થયું? એ સમજવામાં
કરાતી સૂર્યાભવાળી દ્રવ્યપૂજા કે જેનો શાસ્ત્રકારોએ આવશે. અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ અવસ્થામાં રહેલા પણ સ્થાને સ્થાને અતિદેશ (ભલામણ) કરેલ છે અને મુમુક્ષુ ઉંચી જાતના પુસ્તકોમાં જિનેશ્વર મહારાજના પૂજાના પ્રકારો પણ જે સૂર્યાભના પૂજન ઉપરથી સિદ્ધાંતોને લખવાનું થવું જ જોઈએ એમ માને અને જ મુખ્યત્વે લેવામાં આવે છે તેવા નિશ્ચિત આચરે અને તે વાતે ભગવાન વિશ્વવિ સમ્મદ્રષ્ટિ સૂર્યાભદેવતાએ ભગવાન જિનેશ્વર મહારાજ યોગબીજના નામે જણાવે છે એટલે તે મહારાજની પૂજા કરતાં પણ પહેલાં જ પુસ્તક વાત કેટલી બધી ઉપયોગી અને શાસનપ્રેમીઓને
રત્નની પૂજા કરેલી છે, જો કે એ વાત ખરી છે ધ્યાન રાખવા લાયક છે તે સ્ટેજે સમજી શકાય
કે તે દેવલોકનાં પુસ્તકો રત્નઆદિનાં હોવાથી તેની
પૂજા પ્રક્ષાલન વિગેરેની સાથે પુષ્પ-ધૂપ-વસ્ત્ર-દીપ તેવું છે.
વિગેરે સાધનોથી કરવામાં આવી છે, પરંતુ આ પ્રતિમાજીની જેમ પુસ્તકની
લખાયેલ પુસ્તકો તેવાં રત્નાદિકનાં ન હોવાથી રત્નાદિથી પૂજા
ભગવાન હરિભદ્રસૂરિજી પુસ્તકની પૂજામાં ભગવાન જિનેશ્વર મહારાજના શાસ્ત્રોનું પ્રક્ષાલનાદિ નહિં જણાવતાં પુષ્પ-વસ્ત્રાદિક જ જ્ઞાનના ઉદ્ધાર કે અન્યકારણોને અંગે ઉંચા જણાવે છે એટલે અત્રે સિદ્ધાંત પુસ્તકોનું જે પ્રક્ષાલન પુસ્તકોમાં લખાવવા માત્રથી આ વિષયક વિગેરે નથી જણાવ્યું તે અકર્તવ્ય તરીકે નહિં, પરંતુ યોગબીજની પૂર્ણતા થતી નથી, પરંતુ ભગવાન અનુપયોગિતા તરીકે જણાવ્યું નથી, પરંતુ જો રનહરિભદ્રસૂરિજી જણાવે છે કે તે પુસ્તકોમાં પાષણ વિગેરેમાં સિદ્ધાંતો આલેખિત થયાં હોય તો લખાવેલાં શાસ્ત્રને પુષ્પ-વસ્ત્ર - ધૂપ-દીપ વિગેરેથી તેનું પૂજન શ્રીરાયપાસેણઈમાં જણાવેલ નિશ્ચિત પૂજન કરવું તે યોગબીજવાળાનું કાર્ય છે. સમ્યદ્રષ્ટિ સૂર્યાભદેવતાએ કરેલા પ્રક્ષાલનાદિક (વર્તમાનકાળમાં ભગવાન જિનેશ્વર મહારાજનું પૂજનની માફક જ પૂજન કરવું તે યોગ્ય છે આવી પુષ્પાદિકે કરીને પૂજન કરાય તેને ફરજ તરીકે રીતે લખાવેલા અને પુષ્પવસ્ત્રાદિક પૂજાએ સત્કાર ગણવામાં આવે છે, પરંતુ પુસ્તકની પૂજાને ફરજ કરાયેલા પુસ્તકો દ્વારાએ સહસ્થોએ પોતાના તરીકે ગણવાવાળા તો શું? પરંતુ તેને કર્તવ્ય તરીકે દ્રવ્યોનો સદુપયોગ કરીને તે પુસ્તકોનું શું કરવું તે માનવાવાળા પણ ઘણા ઓછા મનુષ્યો હોય છે. માટે ભગવાન હરિભદ્રસૂરિજી કહે છે કે તા
Page #305
--------------------------------------------------------------------------
________________
રિ૩૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૩-૧૪ (૨૬ એપ્રિલ ૧૯૪૧ Estવારે અર્થાત્ પુસ્તક અને તેના પાટી વિગેરે ન ચાાર ઇત્યાદિક ગ્રંથોને અનુસાર જ્ઞાન સિવાય રક્ષણનાં સાધનો તૈયાર કરીને શુદ્ધ શ્રાવકે તો શું? હોઈ શકે જ નહિં, તેમાં પણ કાલની વિષમતા અને પરંતુ માત્ર યોગબીજની અવસ્થા જેવી મિથ્યાત્વ બુદ્ધિ, મેધા વિગેરેની હાનિને લીધે વર્તમાનમાં તો અવસ્થામાં રહેલા સદ્ગુહસ્થ પણ તે પુસ્તક પુસ્તકોના સંયોગ ઉપર જ જ્ઞાનનો આધાર રહેલો વિગેરે ગીતાર્થમહાત્માઓને અર્પણ કરવાં. લખવું છે. અને એવી રીતે જ્ઞાન તથા તેના કાર્યરૂપ પૂજવું અને દેવું એ જેમ સપુસ્તકોની અપેક્ષાએ સંયમનો આધાર પુસ્તક ઉપર રહેલો હોવાથી યોગીબીજ તરીકે છે. તેવી જ રીતે તે સપુસ્તકોમાં પુસ્તકના ઉદ્ધારને માટે કે પુસ્તકોને લખાવવાને માટે લખેલાં પુસ્તકોનું વ્યાખ્યાન સાંભળવું (અષ્ટ મહાપુરૂષોએ નીચે જણાવેલા ગ્રંથોમાં પોતાના પ્રવચનમાતા સુધીના સિદ્ધાંતનું) પોતે વાંચવું, વળી દ્રવ્યનો સવ્યય કરવા માટે ગૃહસ્થોને સચ્ચોટ ઉપધાનાદિક વિધિ જેવા વિધિએ તેને ગ્રહણ કરવું, ઉપદેશ આપેલો છે. તે જ શાસ્ત્રોને ગ્રહણ કરીને ભવ્યોમાં તેની ખ્યાતિ
નીચે જણાવેલા મહાત્માઓએ પુસ્તકો કરવી, વાચના આવૃત્તિ આદિક સ્વાધ્યાય કરવો, ગ્રંથ અને અર્થનું ચિન્તવન કરવું અને ગ્રંથ અને
લખાવવા અને ઉદ્ધરવા દ્વારા શ્રાવકોને દ્રવ્યનો અર્થ બન્નેની અનુપ્રેક્ષા કરવી, એ સર્વ યોગનાં બીજો સદુપયોગ કરવા જણાવ્યું છે. જ છે. (અર્થાત્ ૧ લખાવવું, ૨. પૂજવું, ૩ દેવું, ૧. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ ૪ સાંભળવું, ૫. વાંચવું, ૬. વિધિપૂર્વક ગ્રહણ ૨. આચાર્ય શ્રીજિનમંડનસૂરિજી મહારાજ કરવું, ૭. પ્રકાશ કરવો, ૮. આવૃત્તિ, ૯. ચિન્તના અને ૧૦. ભાવના આ દસ યોગ બીજો છે) તે ૩. આચાર્ય શ્રીરત્નશેખરસૂરિજી મહારાજ બધાનો આધાર ભગવાન હરિભદ્રસૂરિજી પુસ્તક છે. ૪. ઉપાધ્યાય શ્રીમાનવિજયજી ગણિ એમ જણાવે છે અને તે લેખનાદિ દશ વસ્તુઓને ૫. આચાર્ય દેવભદ્રસૂરિજી મહારાજ યોગના બીજ તરીકે જણાવે છે એ ઉપરથી ભગવાન હરિભદ્રસૂરિજીની વખતે પુસ્તકની પ્રવૃત્તિ શાસનમાં
નીચે જણાવેલા ગ્રંથોમાં પુસ્તકરૂપે જ્ઞાનક્ષેત્રમાં કેટલી બધી વ્યાપક હતી અને સાધુઓને પુસ્તકની શ્રાવકને દ્રવ્ય વાપરવામાં મહત્તા અને સંયમતા સામગ્રી પ્રાપ્ત થવાની કેટલી બધી અનકળતા હતી જણાવી છે. ૧. શ્રી યોગશાસ્ત્ર, ૨. ઉપદેશતરંગિણી, તે સુજ્ઞમનુષ્ય હેજે સમજી શકશે.
૩. શ્રાદ્ધવિધિ, ૪. ધર્મસંગ્રહ, ૫. દર્શનશુદ્ધિ. - ઉપર જણાવેલ જ્ઞાનક્ષેત્ર એટલે શ્રુતજ્ઞાન કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ અને તાત્પર્યથી પુસ્તક કાલ આદિકને અનુસાર જ્ઞાનક્ષેત્ર એટલે પુસ્તકને લખાવવામાં, ઉદ્ધરવામાં સંયમ સ્વરૂપ છે. અર્થાત્ પુસ્તકોનું ગ્રહણ અને પૂજવામાં નીચે પ્રમાણે મહત્તા શ્રીયોગશાસ્ત્રમાં અસંયમરૂપ નથી, પરંતુ સંયમરૂપ છે. કારણ કે જણાવે છે. જૈનધર્મનો આધાર સંયમ ઉપર જ છે. શાસ્ત્રકારો યોગશાસ્ત્રમ્ પન્ન ૨૦૬ – વિના ક્ષેત્રે તંત્ર પણ કહે છે કે ન વિUTI તિર્થં નિર્દિ અર્થાત્ સ્વધનવ કથા - નિનામો દિ શાસ્ત્રજ્ઞનિતરંસાધુપણા અને સાધુ સિવાય શાસન હોતું જ નથી ક્ષાવિષષમુશ્કેનHEામાયમો પwથર્મક અને નિગ્રંથપણું એટલે જે સંજમ છે તે ગો નીવેવિ
भक्ष्यपेयापेयगम्यागम्यसारासारा
Page #306
--------------------------------------------------------------------------
________________
२३४ : श्री सिद्धय)
वर्षe is-१३-१४ . (૨૬ એપ્રિલ ૧૯૪૧ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . दिविवेचनहेतुः संतमसे दीप इव, समुद्रे द्वीपमिव, ईष्टार्थवाक्यानां प्रामाण्यनिश्चयेनादष्टार्थानामापि मरौ कल्पतरुरिव संसारे दुरापः।जिनादयोऽप्येतत्पा- वाक्यानां प्रामाण्यं मन्दधीभिर्निश्चेतव्यम् । जिनवचनं माण्यादेव निश्चीयन्ते। यदवोचाम स्तुतिषु यदीय- च दुष्षमाकालवशादुच्छिन्नप्रायमिति मत्वा सम्यक्त्वबलात् प्रतीमो, भवादृशानां परम- भगवद्भिर्नागार्जुनस्कन्दिलाचार्य्यप्रभृतिभिः पुस्तकेषु प्रा(माप्त) भावम् । कुवासनापाशविनाशनाय, न्यस्तम्। ततो जिनवचनबहुमानिना तत् पुस्तकेषु नमोऽस्तु तस्मै तव शासनाय ॥१॥जिनागमबहुमा- लेखनीयं वस्त्रादिभिरभ्यर्चनीयम्, यदाहनिना च देवगुरुधर्मादयोऽपि बहुमता भवन्ति। न ते नरा दुर्गतिमाप्नुवन्ति, किंच केवलज्ञानादपि जिनागम एव प्रमाण्येनाति
न मूकतां नैव जडस्वभावम् । रिच्यते, यदाहुः - ओहे सुओवउत्तो सुयनाणी जइ
न चान्धतां बुद्धिविहीनतां च, हु-गिण्हइ असुद्धं । तं केवलीवि भुञ्जइ अपमाणसुभं भवे इहरा ॥१॥ एकमपि जिनागमवचनं
ये लेखयन्तीह जिनस्य वाक्यम् ॥१॥ भविना व शहेतुः, यदाहु : - एकमपि च लेखयन्ति नरा धन्या, ये जिनागमपुस्तकम्। जिनवचनाद्यस्मानिर्वाहकं पदं भवति । श्रूयन्ते
ते सर्वं वाङ्मयं ज्ञात्वा, चानन्ताः सामायिकमात्रपदसिद्धाः ॥१॥ इति
सिद्धिं यान्ति न संशय : ॥२॥ यद्यपि च मिथ्यादृष्टिभ्य आतुरेभ्य इव जिनागमपाठकानां वस्त्रादिभिरभ्यर्चनं पथ्यान्नं न रोचते जिनवचनं तथापि नान्यत्
भक्तिपूर्वं संमाननं च, यदाह - स्वर्गापवर्गमार्गप्रकाशनसमर्थं इति सम्यग्दृष्टि
पठति पाठ्यते पठतामसौ, वसनभोजनन् भिस्तदादरेण श्रद्धातव्यं, यतः कल्याणभाजिन
पुस्तकवस्तुभिः । प्रतिदिनं कुरुते य उपग्रहं, स एकजिनवचनं भावतो भावयन्ति, इतरेषां तु कर्णशूलकारित्वेनामृतमपि विषायते । यदि चेदं ३
के इह सर्वविदेव भवेन्नरः ॥१॥ जिनवचनं नाभविष्यत् तदा धर्माधर्मव्यवस्थाशून्यं लिखितानां च पुस्तकानां संविग्नगीतार्थेभवान्धकूपे भुवनमपतिष्यत् । यथा च 'हरितकी भ्यो बहुमानपूर्वकं व्याख्यानार्थं दानं व्याख्यायमानानां भक्षयेद् विरेक कामः।' इति वचनात् च प्रतिदिनं पूजापूर्वकं श्रवणं चेति । हरितकीभक्षणप्रभवविरेकलक्षणेन प्रत्ययेन नामक्षेत्रमा पोतार्नु धनले ५२j d सकलस्याप्यायुर्वेदस्य प्रामाण्यममवसीयते तथा भावी शत - अशान भने मिथ्यात्वने उत्पन्न अष्टाङ्गनिमित्तके वलिका चन्द्रार्क ग्रह- १२ना मेवा शास्त्रोथी ये ५२ चारधातुवादरसरसायनादिभिराप्तागमोपदिष्टै- सं।२३पी २नो नाश ४२वाम अयसमन्त्र
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૩૫ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૩-૧૪
(૨૬ એપ્રિલ ૧૯૪૧ સમાન જો જગતમાં કોઈપણ હોય તો તે જૈનશાસ્ત્ર લીધેલા અશુદ્ધ આહારને પણ કેવળજ્ઞાની મહારાજા જ છે. ધર્મ અને અધર્મ, કૃત્ય અને અકૃત્ય, ભક્ષ્ય વાપરે. કારણ કે જો એવું શ્રુતજ્ઞાનથી દેખાતું શુદ્ધ અને અભક્ષ્ય પેય અને અપેય, ગમ્ય અને અગમ્ય, ન વાપરે તો શ્રુતજ્ઞાનની અપ્રામાણિકતા થઈ જાય તેમજ સાર અને અસાર વિગેરેના વિવેચનને (આ વાત તો નિશ્ચિત છે કે જે પ્રમાણથી પ્રમેયનો જણાવનાર એવો જો કોઇપણ હોય તો તે માત્ર નિશ્ચય કરવામાં આવેલો હોય તે પ્રમાણ પ્રમેય જૈનાગમજ છે. એ જૈનાગમ અંધારાના વિષે દીવા નિશ્ચયના વિપર્યાસ વખતે પ્રમાણરૂપ રહી શકે માફક છે સમુદ્રને વિષે બેટ માફક છે અને નહિ.) જિનેશ્વર મહારાજના આગમનું એક પણ મારવાડમાં કલ્પવૃક્ષની માફક સંસાર સમુદ્રની અંદર વચન ભવ્યજીવોને તો આખા સંસાર સમુદ્રને નાશ પામવો મુશ્કેલ છે. જિનેશ્વર મહારાજ વિગેરે જે કરનારું થાય છે. જેના માટે કહે છે કે ભગવાન તત્ત્વો તે પણ આ આગમની પ્રામાણિકતાથી જ નક્કી જિનેશ્વર મહારાજાઓના વચનોમાંથી એક પણ પદ કરાય છે. અમે પણ સ્તુતિની અંદર કહી ગયા છીએ સંસારથી પાર ઉતારનારું બને છે, વળી સાંભળીએ કે જે શાસ્ત્રના ઉત્તમપણાના અને સાચાપણાના છીએ કે સામાયિક માત્ર એટલે એકલા સામાયિક પ્રભાવે હે ભગવાન ! તમારા જેવાના જબરજસ્ત પદથી અનંતા જીવો મોક્ષે ગયેલા છે, આવી રીતે આપ્તપણાને નક્કી કરી શકયા છીએ એવા તથા તે
ભવ્યજીવોને મા
ની ઉપયોગિતા જણાવીને કુવાસનાના ફાંસાઓને નાશ કરવામાં તત્પર એવા
1 મિથ્યાત્વીના કંટકોધ્ધારને માટે કહે છે કે જેમ તમારા તે શાસનને નમસ્કાર થાઓ (આ સ્તુતિ
મરવાને તૈયાર થયેલા રોગીને પથ્ય અન્ન રૂએ નહિં ઉપરથી ભગવાન હેમચંદ્રસૂરિજી જિનેશ્વરોનું
એવી રીતે મિથ્યાષ્ટિઓને તો ભગવાન જિનશ્વર આપણું નિશ્ચિત કરવાનું અને મિથ્યાત્વની
મહારાજનું વચન રૂચે નહિં, તો પણ સ્વર્ગ અને કુવાસનાઓના પાશને નાશ કરવાનું સામર્થ્ય શાસન એટલે જ્ઞાન અર્થાત પસ્તક દ્વારા થતો બોધ છે. અપવર્ગ એટલે મોક્ષના માર્ગને પ્રકાશન કરવામાં એમ સ્પષ્ટ કરે છે.) વળી ભગવાન હેમચંદ્રસૂરિજી
જો કોઇપણ તાકાતદાર હોય તો તે માત્ર જૈનાગમ મહારાજ જણાવે છે કે જેઓ જિનેશ્વર મહારાજના
એટલે જિનવચન જ છે માટે સમ્યદ્રષ્ટિઓએ તો આગમને સારી રીતે માનનારા હોય તેઓ જ દેવ
તો તે જ તેની મોટા આદર પૂર્વક શ્રદ્ધા કરવી જોઇએ. કેમકે ગુરૂ અને ધર્મ એ ત્રણેને પણ સારી રીતે માનનારા
જેઓ નજીકના ભવિષ્યમાં કલ્યાણ એટલે મોક્ષને ગણાય. ભગવાન હેમચંદ્રસૂરિજી કહે છે કે મેળવવાવાળા હોય છે તેઓ જ ભગવાન જિનેશ્વર કેવલજ્ઞાન જેવા સર્વવ્યાપક અને અપ્રતિપાતી એવા મહારાજના વચનને તત્ત્વદ્રષ્ટિથી આત્મામાં સ્થાન જ્ઞાન કરતાં પણ શ્રી જિનાગમનું જ્ઞાન તે પ્રમાણની આપે છે, પરંતુ જે જીવો ઘણા ભવો સુધી અપેક્ષાએ ઘણું જ ચઢીયાતું થાય છે. આ વાતની સંસારસમુદ્રમાં રખડવાના છે. તેવાઓને તો પૂર્વે સાબીતીને માટે આચાર્ય મહારાજ શાસ્ત્રોની સાક્ષી જણાવેલું શ્રી જિનેશ્વર મહારાજનું વચન તે અમૃત આપે છે કે સામાન્ય રીતે શ્રતના ઉપયોગવાળા છતાં પણ કાનમાં પીડા કરનાર થઈને ઝેર જેવું શ્રુતજ્ઞાની કદી અશુદ્ધ એવા આહારપાણી આદિને થાય છે, પરંતુ ધ્યાન રાખવું કે જો આ જિનેશ્વર ગ્રહણ કરે (અર્થાત્ કેવલિમહારાજને અશુદ્ધ એવા મહારાજનું વચન જગતમાં ન હોત તો ધર્મ અને આહારપાણીને શુદ્ધ ઉપયોગવાળો શ્રુતજ્ઞાની અધર્મની વ્યવસ્થાથી શૂન્ય એવું આ જગત કદાચિત્ ગ્રહણ કરે) તો પણ તેવા શ્રુતજ્ઞાનીએ સંસારરૂપી અંધકુવામાં પડી રહે. મન્દબુદ્ધિઓને
Page #308
--------------------------------------------------------------------------
________________
0
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૨૩૬: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૩-૧૪ (૨૬ એપ્રિલ ૧૯૪૧ પણ આગમની પ્રામાણિકતા નક્કી કરવા માટે વિશેષ ફળ જણાવતાં કહે છે કે જે ભાગ્યશાળીઓ ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજ જણાવે છે કે રેચ જિનેશ્વર મહારાજાના આગમોનાં પુસ્તકોને લખાવે લેવાની ઇચ્છાવાળાએ હરડે ખાવી એવા વૈદકના છે તેઓ બીજા ભવની અંદર સર્વ શાસ્ત્રના વચનથી હરડે ખાવાથી થયેલા રેચની પ્રતીતિએ પારગામી બને છે અને પર્યન્ત ફળ તરીકે મોક્ષને કરીને આખા વૈદકશાસ્ત્રની પ્રતીતિ કરાય છે. તેવી મેળવે જ છે. આ બે ફળોમાં કોઈપણ જાતનો રીતે અષ્ટાંગ નિમિત્ત, કેવલિકા, ચંદ્ર, સૂર્ય અને સંશય જ નથી. વળી ભગવાન હેમચંદ્રસૂરિજી ગ્રહનો ચાલ, ધાતુવાદ, રસ ને રસાયણ વિગેરે મહારાજ જૈનાગમ અને જૈનાગમના પુસ્તકોના આગમોમાં જે કહેલાં છે તે પ્રત્યક્ષ અર્થવાળા બહુમાનની સાથે તે જૈનાગમના પુસ્તકોના વાક્યોની પ્રામાણિકતા નિશ્ચિત થવાથી ભણનારાઓ માટે પણ બહુમાનની યોગ્યતા અદૃષ્ટઅર્થવાળા વાક્યોની પણ પ્રામાણિકતાનો જણાવતાં કહે છે કે ભગવાન જિનેશ્વર મહારાજના નિશ્ચય મંદબુદ્ધિથી પણ કરી શકાય તેમ છે. આગમ એટલે શાસ્ત્રોને ભણનારાઓનું વસ્ત્રાદિકે ભગવાન જિનેશ્વર મહારાજના વચનની મહત્તા કરીને પૂજન કરવું જોઇએ અને ભક્તિપૂર્વક જણાવીને સ્પષ્ટરૂપે પુસ્તકની મહત્તા જણાવતાં સન્માન કરવું જોઇએ. પુસ્તકના ભણનારાઓ માટે ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજ કહે છે કે જણાવેલું સન્માન યોગ્ય હોવાને માટે પૂર્વપુરુષોના દુષમાકાલની આધીનતાને લીધે જિનપ્રવચન વચનોને સાક્ષી તરીકે જણાવતાં કહે છે કે જે ઉચ્છેદ પ્રાયઃ થઈ જાય છે એમ ધારીને ભગવાન મનુષ્ય પુસ્તકોને ભણે છે, જે મનુષ્ય પુસ્તકોનો નાગાર્જુન - ભગવાન ઋન્ટિલાચાર્ય - વિગેરેઓએ ભણવામાં ઉપયોગ કરે છે. વળી જે મનુષ્ય તે જિનવચનને પુસ્તકમાં સ્થાપન કર્યું. આટલા માટે આગામના જ્ઞાન માટે પુસ્તકોને ભણતા એવા જિનેશ્વર ભગવાનના વચનનું બહુમાન કરનારાઓએ મહાનુભાવોને વસ્ત્ર-ભોજન-પુસ્તક આદિવસ્તુઓ તે જૈનવચન એટલે જૈનાગમ પુસ્તકો વિષે લખાવવું કરીને હંમેશા સહાય કરે છે તે મનુષ્ય આ જોઇએ અને વસ્ત્રવિગેરેએ કરી પૂજવું જોઇએ. આ સંસારમાં જરૂર સર્વશપણું પામે છે. આવી રીતે વાતને પુષ્ટ કરવા માટે ભગવાન હેમચંદ્રસૂરિજી જૈનાગમ, તેનાં પુસ્તક, તેનું વાંચન અને પોતાનાથી પહેલાંના મહર્ષિની સાક્ષી જણાવે છે. વાંચનારનો સત્કાર કરવાનું જણાવી ઉપસંહાર પુસ્તક લખાવવામાં પાંચ ફલો નીચે પ્રમાણે છે. કરતાં કહે છે કે તે લખાવેલાં પુસ્તકો બહુમાનપૂર્વક • ૧. તે મનુષ્યો દુર્ગતિને પામતા નથી. ૨. સંવિગ્નગીતાર્થોને દેવાં કે જેથી તેઓ તેનું વ્યાખ્યાન તે મનુષ્યો બીજા ભવમાં મૂગાપણાને પામતા નથી. કરે, વળી સંવિગ્નગીતાર્થો જે પુસ્તકોનું વ્યાખ્યાન ૩. તે મનુષ્યો બીજા ભવમાં જડતાવાળા હોતા કરે તેનું હંમેશાં પૂજા પૂર્વક શ્રવણ કરવું જોઇએ. નથી. ૪. તે મનુષ્યો બીજા ભવમાં અંધપણાને (આવી રીતે જૈનાગમ એટલે પુસ્તકને માટે પામતા નથી. ૫. તે મનુષ્યો બીજા ભવમાં ભગવાન હેમચંદ્રસૂરિજી ઉપદેશે છે.) બુદ્ધિરહિતપણાને પામતા નથી.
વળી આચાર્ય મહારાજ શ્રી જિનમંડનસૂરિજી એ ઉપર જણાવેલા પાંચ ફળો તેઓ પામે ઉપદેશ તરંગિણીમાં-પુસ્તકને લખાવવામાં ઉદ્ધરવામાં જ છે કે જેઓ જિનેશ્વર ભગવાનના પુસ્તકને અને પૂજવામાં નીચે પ્રમાણે જણાવે છે. કે લખાવે છે. એવી રીતે સામાન્ય ફળ જણાવ્યા પછી (અનુસંધાન પેજ - ૨૫૩) (અપૂર્ણ)
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૩૭ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૩-૧૪ : (ર૬ એપ્રિલ ૧૯૪૧ (પાના ૨૨૮થી આગળ) પોપટ, કબુતર વગેરેને તો પાંજરામાંથી છોડે તો એટલે “ધર્માચરણ કરેલું હોય અને કદાચ તે પછી પણ પાછા ફરતાં ફરતાં ત્યાં આવી જવાનું મન થાય, જાય, છતાં પાછો વૃદ્ધિ પામ્યા વિના રહેતો જ નથી. પણ સિંહ તો વર્ષો સુધી પાંજરામાં રહ્યો હોય, રહે જ નહિં. પરિણતિજ્ઞાન પૂર્વે થયું હોય તો ચઢતા પરિચિત થયો હોય તો પણ છોડયા પછી પાંજરામાં ભાવની કાંઈક નિશાની નજરે જરૂર પડત. કાંઈ
ઘાલવો લાવવો મહા મુશ્કેલ છે; વિકટ છે, કેમકે ચિન્હ ન જણાતું હોય તો તેથી કહી શકાય કે હજી
તે પાંજરાને બંધન સમજે છે. તે જ રીતે સમ્યગ્દષ્ટિ સુધી પરિણતિજ્ઞાન પૂર્વે થયું નથી.
જીવ કાયને પાંજરું માને છે; બંદીખાનું માને છે.
કર્મ તેમાં વીજળીના ચાબુકથી પોતાને પ્રવેશ કરાવે સમ્યદ્રષ્ટિ કાયાની સાથે શી રીતે વર્તે?
છે તેમ માને છે. મનુષ્યભવ, ઔદારિકાદિ શરીરનો - પરિણતિજ્ઞાન અને “જ્ઞાનપરિણતિ” તે બેમાં ઉદય વગેરે કર્મને લઈને જ છે. સરકસવાળાના ફરક શો? પ્રથમ શબ્દાર્થ વિચારો ! પરિણતિજ્ઞાન સાણસામાં સપડાયેલા સિંહને પાંજરામાં ગોંધાઈ એટલે પરિણતિવાળું જ્ઞાન. તેમાં જ્ઞાન મુખ્ય છે, રહેવું પડે છે ખરું, પણ કોઈ વખત બારણું જરા તથા પરિણતિ ગૌણ છે. “જ્ઞાન પરિણતિ'માં ખુલ્લું રહી જાય, છટકવાની તક મળી જાય તો પરિણતિની મુખ્યતા છે. ત્યાં જ્ઞાન ગૌણ છે. અહિં તે સિંહ ત્યાં રહે ખરો? ક્ષણવાર પણ ટકે નહિં! જ્ઞાનના ફલભેદે ભેદનો અધિકાર છે માટે સમ્યદ્રષ્ટિની પણ વિવર મળેથી નાસી છૂટવાની પરિણતિજ્ઞાનની વાત છે. પરિણતિજ્ઞાન કહો કે જ ભાવના સદંતર તીવ્ર હોય છે. કાયાએ આરામનો સમ્યકત્વ વાળું જ્ઞાન કહો એકજ છે. શ્રદ્ધામાં બાગ નથી કે ક્રિીડાનું ઉદ્યાન નથી. આત્મા માટે અવકાશ નથી. જ્ઞાનમાં અવકાશ છે. સમ્યકત્વ જ્ઞાન કાયા પાંજરું છે; કેદ છે. આત્મા પુદ્ગલથી ઘેરાયેલો વિનાનું હોય જ નહિં અને તેથી તેની સાથે “જ્ઞાન” છે; કાયાથી ઘેરાયેલો છે, માટે જ્ઞાન-દર્શનની વિશેષણની જરૂર નથી. જ્ઞાનવાળું સમ્યકત્વ અને સ્વતંત્ર પરિણતિમાં જોડાતો નથી. જ્ઞાન વિનાનું સમ્યકત્વ એમ સમ્યકત્વના બે ભેદ કેદમાં સપડાયેલો કેદી બળજબરી કરે તો તેને નથી. વિષયપ્રતિભાસજ્ઞાનમાં માત્ર જ્ઞાન છે. ઉલટા ફટકા ખાવા પડે, ત્યાં તો કળાથી કામ પણ સમ્યકત્વ નથી; પરિણતિમજ્ઞાનમાં જ્ઞાન તથા લેવાય. એટલે કાયાને પોષવી પડે, પણ મોક્ષ માટે સમ્યકત્વ ઉભય છે. સિંહ પાંજરામાં પૂરાયો ભલે ઉપયોગી બનાવવા જ પોષવી પડે અને મોક્ષ માર્ગમાં હોય, પણ પોતે બંદીવાન બન્યો છે તે તેના ખ્યાલ યોજવી પડે, એ કાયા મારફત જેટલું સત્ત્વ નીચોવાય બહાર હોતું નથી. બંદીખાનું જરૂર ખટકયા કરે છે. તેટલું નીચોવવું. તેનાથી જેટલાં ક્રિયાકાંડ, તપ જપ
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૩૮ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૩-૧૪
(૨૬ એપ્રિલ ૧૯૪૧ થાય તેટલાં આત્માએ કરી લેવાં. સાધના આપે ત્યાં ફરજ છે કે વસ્તુને વસ્તુસ્વરૂપે રજુ કરવી જોઇએ. સુધી કાયાનું પોષણ કરવું અને તે કમજાત કાયા જ્ઞાનને જ્ઞાન તરીકે માનવામાં જૈનશાસનને શી આપતી અટકે એટલે આત્મા એ તરત જ સંલેખના અડચણ છે? જ્ઞાનની પ્રતીતિ એવો અર્થ કરવામાં કરી અનશન કરી લેવું. સત્ત્વ નીકળે ત્યાં સુધી તો અડચણ નથી, પણ જ્ઞાનનો અર્થ માનવામાં કાયાને વિવેકપૂર્વક પોષવી અને તેનાથી મોક્ષ સાધના
આરાધ્યતા ગણાતો હોય તો વાંધો છે. જગતના કરતી જવી કાયાનો એજ ઉપયોગ છે.
વ્યવહારમાં જ્ઞાનને માનવામાં અડચણ નથી, પણ
આરાધ્યપણામાં હરકત છે. જૈનદર્શન જ્ઞાનને જ્ઞાન પરિણતિજ્ઞાનવાળો પરિગ્રહને
માટે માનતું નથી. કેટલાકો પઢi ના એ પદથી પાપનો પોટલો માને છે?
ફાવતું બોલ્યા કરે છે, પણ એ અરધું જ પદ તેટલું स्वस्थवृत्ते : प्रशान्तस्य
કેમ બોલાય છે? બોલનારે આખું બોલવું જોઈએ મન:પર્યવજ્ઞાન કોને થાય? ગૃહસ્થપણામાં ને? પદ્ધ ના તો ય આમાં તમો તથા તરફ કેમ થતું નથી?
નજર કેટલાકની કેમ દોડતી નથી? જ્ઞાનની પ્રધાનતા શાસ્ત્રકાર મહર્ષિ ભગવાન શ્રીમદ્ દયા માટે છે. જ્ઞાનનું ગૌરવ ચારિત્ર માટે છે. જો હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવોના તેમ ન હોય તો તો ચોરી વ્યભિચાર, દગાબાજી, કલ્યાણાર્થે ઉપદેશ માટે અષ્ટકજી પ્રકરણની રચના જુઠા સિક્કા પડયા વિગેરે વિગેરે પણ જ્ઞાન વગર કરતાં ફરમાવી ગયા કે શાસ્ત્રોમાં જણાવેલાં, થતું નથી. જો તેમ સામાન્ય જ્ઞાનની જ્ઞાનરૂપે જ જ્ઞાનના મતિ આદિ જે પાંચ ભેદો છે તે સ્વરૂપ મુખ્યતા માનવી હોત તો પદ્ધ ના તો સબ્ધ ભેદે છે.
એમ પદની યોજના કરી હોત. પણ અહિં તો તમો
રયા છે? અર્થાત્ જ્ઞાનનું પ્રાધાન્ય ચારિત્રની ઇન્દ્રિયો તથા મન દ્વારા થતો બાહ્ય આદિનો
આરાધના માટે જ છે. જો તેમ જ્ઞાનથી અહિત બોધ તેનું નામ મતિજ્ઞાન છે. શબ્દદ્વારા થતા બોધનું નામ શ્રુતજ્ઞાન છે. દૂર રહેલા રૂપી પદાર્થોનું
અટકતું ન હોય અને હિતની પ્રાપ્તિ ન થતી હોય ઇંદ્રિય નિરપેક્ષ જ્ઞાન તે અવધિજ્ઞાન છે.
તો પણ તે જ જ્ઞાન પ્રધાન છે, પ્રથમ છે, એવું સંક્ષિપંચેન્દ્રિયના મનોગત ભાવોને જાણનારું જ્ઞાન
જૈન દર્શનનું પણ પ્રતિપાદન નથી. આથી જ ફલની તે મન:પર્યવજ્ઞાન છે. અતીત, અનાગત તથા
અપેક્ષાએ શાસ્ત્રકાર મહર્ષિ ભગવાન શ્રીમદ્ વર્તમાન કાલના, લોકાલોકના, સર્વદ્રવ્ય તથા હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જ્ઞાનાષ્ટકમાં જ્ઞાનના સર્વપયાનું જ્ઞાન તેનું નામ કેવલજ્ઞાન છે. આ ત્રણ પ્રકાર જણાવે છે. (અપૂર્ણ) પાંચે ભેદો જ્ઞાનના સ્વરૂપના ભેદે છે. શાસ્ત્રકારની (અનુસંધાન પેજ - ૨૫૦)
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૩૯ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ અંક-૧૩-૧૪
(૨૬ એપ્રિલ ૧૯૪૧
સાગર સમાધાન
NEW
F% પ્રશ્ન : આચાર્ય ભગવાન હરિભદ્રસૂરીજી પૂર્વગતશ્રુતના વ્યુચ્છેદના કાલની નજીકના
વખતમાં થયા છે એમ શાથી માનવું? સમાધાન : શ્રી પંચાલકજીની ટીકામાં આચાર્ય શ્રીઅભયદેવસૂરીજી
શ્રીહરીભદ્રસૂરિજી માટે જણાવે છે કે પ્રવરતાર્થતાપવિશેષાનુપતિતયિપુ તેમજ નિતરીમનુપક્ષ ભૂતપૂર્વતાવિદુતમ વગેરેએ 6 જાણનારને એ વાત સ્ટેજ સમજાય તેમ છે. વળી શ્રી હરિભદ્રસૂરિજી A8 શ્રીનન્દજીની ટીકામાં દ્રષ્ટિવાદને અંગે તેનો વ્યુચ્છેદ જણાવતાં પ્રાયો શબ્દ AND વાપરે છે. ત્યાં જ પરિકર્મ અને સૂત્ર નામના ભેદને અંગે સૂત્રાર્થથી સર્વથા XX વિચ્છેદ જણાવ્યા છતાં પણ નજીકનો કાલ હોવાથી સંપ્રદાયની સંભાવના છે ) ગણીને યથાસંપ્રવાર્થ એમ પણ જણાવે છે અને તે નજીકના કાલેજ હોય. CA અચાન્ય ગ્રંથકારોના નામોના તેઓએ પોતાના ગ્રંથમાં કરેલા નિર્દેશથી કેટલાકો તેમને અર્વાચીન ઠરાવવા માગે છે. પણ શ્રીજૈનસંઘમાં શ્રી હરિભદ્રસૂરીજી અભયદેવસૂરીજી પ્રદ્યુમ્નસૂરીજી સિદ્ધસેનસૂરીજી આદિ પણ અનેક જુદા જુદા કાલના સરખા નામવાળા આચાર્યોની માફક બીજામાં ) પણ ધર્મોત્તર ધર્મકીર્તિ દિનાગ વગેરે નામોને અંગે બનવાનો સંભવ છે વિચારનારને તે યોગ્ય નહિ લાગે. વળી નીચેની વાતો ધ્યાનમાં લેવાથી
વિશેષ સમજાશે. ૧. બૌદ્ધમતનું ખંડન સ્થાને સ્થાને અનેક પ્રકારે કરેલું છે. ૨. દિગમ્બરોને અંગે વસ્ત્રની ઉપકરણતાની સિદ્ધિ માટે શ્રીધર્મસંગ્રહણી શ્રી
પંચાશક આદિમાં યત્ન થયો છે. ૩. યાપનીયપક્ષ અને યાપનીયશાસ્ત્રોની મુખ્યતા દિગંબરોમાં જે વખતે હતી
તે વખતે તેઓશ્રીએ લલિતવિસ્તરા બનાવી. NIR? ૪. સામાયિકચારિત્ર હોવાથી સાધુઓએ નમસ્કાર સહિત આદિ પચ્ચખાણ eઝ ન લેવાય અને તેના આકારો ન ઉચ્ચારાય, એવી મંતવ્યતાનો પ્રચાર તેમના )
વખતે હતો.
૫. જૈનોનું મુખ્ય કેન્દ્રસ્થાન પાટલીપુત્ર અને તગરા નગરી આદિ તે વખતે હૈ *
હતાં.
Page #312
--------------------------------------------------------------------------
________________
ર૪૦ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૩-૧૪ (૨૬ એપ્રિલ ૧૯૪૧ D ૬. આવશ્યકવૃત્તિમાં પુરવહુ વ્યાવક્ષતે એમ કહી જણાવે છે કે પતિ )
न्याय्य मेवास्माकं प्रत्तिभाति, किन्तु अतिगंभीरधिया भाष्यकृता . સદ વિરુધ્ધ . અર્થાત્ અમારા આચાર્ય એમ કહે છે અને આ પણ X) અમોને ન્યાયયુક્ત જ જણાય છે, પરંતુ અત્યંત ગંભીરબુદ્ધિવાળા 6) ભાષ્યકારની સાથે વિરોધ આવે છે એમ જણાવે છે. આમાં નીચેની વાતો છે ધ્યાનમાં લેવા જેવી છે. ભગવાન હરિભદ્રસૂરી શ્રીજિનદત્તસૂરીજીના શિષ્ય હતા છતાં વિદ્યાધરકુલના શ્રીજિનભદ્રસૂરીની આજ્ઞામાં રહેનારા હતા એટલે ભાષ્યકારની બહુસમ
કોટીમાં ગુરૂને કહે છે. છે આ ભાષ્યકારના વચનની સાથે વિરોધ આવે તો પણ ન્યાયયુક્ત ગણાય પણ
ખંડન યોગ્યતા ન ગણાય, એમ કહી શકાય એટલા પેલા તેઓ હતા. ? ભાષ્યકારના વચનનો ઉચ્ચતમ પ્રભાવ ન પડયો હોય તેવા કાલના તેમના જન્મ વ્યાખ્યા ગુરૂ. ભાષ્યકાર મહારાજની આપણાની છાયા ન પ્રચલિત થઈ હોય અને બS. માત્ર ગંભીર બુદ્ધિપણાની છાયા હોય. શ્રીવિચારસંગ્રહમાં શ્રીવિક્રમથી ૫૮૫ અને શ્રીવીરમહારાજથી ૧૦૫૫માં છ શ્રિ હરિભદ્રસૂરીજીનો કાલધર્મ થવાનું જણાવે છે. કોઇક અણસમજુ : પપ00 તલસાëિ સ્થાને પાપન્ન વારસસપાઠની ગાથા જણાવે છે
છે તેણે બરોબર ગાથા નથી જોઈ. મતાંતર માટે એ ગાથા જ નથી. VII છે ૮. સમરાઇશ્ચકહાની સંકલના તથા તે ઉપદેશની મૂલગાથાની સંકલન
ભાષ્યકારની સંગ્રહ ગાથા માફક છે. પ્રશ્ન : આચારાંગ વિગેરેની ચૂલિકાઓને જુદા શાસ્ત્ર તરીકે ગણવામાં આવતી
નથી અને તેની અઢાર હજાર આદિ પદસંખ્યા પણ ચૂલિકા સિવાય છે,
તો પછી દ્રષ્ટિવાદના પાંચ ભેદો કેમ? અને એમાં ચૂલિકા જુદી કેમ? , સમાધાન આચારાંગ આદિની ગુલિકાઓ તે તે અંગાદિની સાથે ભણાય છે ?
અને આ દ્રષ્ટિવાદમાં ગણાતી ચૂલિકાઓ તો સબુર નિ પઢિનંતિ .
એ વચનથી બધા પૂર્વો પછી ભણાય છે એટલે જુદો ભેદ લીધો. આM છેઝ પ્રશ્ન ઃ શ્રી પ્રશ્નવ્યાકરણસૂત્રમાં પ્રશ્નાદિનો અધિકાર છે એમ શ્રી સમવાયાંગાદિમાં છે,
કહે છે તો વર્તમાનમાં આશ્રવો આદિ કેમ?
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૪૧ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૩-૧૪
(૨૬ એપ્રિલ ૧૯૪૧ Sછે. સમાધાન શ્રી નન્દજીની મૂર્ણિમા આશ્રવ આદિનો પણ અધિકાર તેમાં હોવાનું જણાવે છે Rડ છે એટલે એ અધિકાર રાખી બાકી પ્રશ્નાદિ અધિકારનો નિષેધ કર્યો ગણાય. 6) પ્રશ્ન : એક બાજુ શાસ્ત્રકાર ચૌદશના ક્ષયે તેરસને દિવસ તેરસ ઉદયવાળી છતાં )
તેરસનો વ્યપદેશ પણ કરવો નહિં એમ કહે છે અને બીજી બાજુ જે સાક્ષી તરીકે ગાથા આપે છે તેમાં તો વાવિ પદના અર્થમાં ચૌદશ પણ પ્રમાણ ગણવી એમ કહી ચૌદશની સાથે લીધેલા પણ શબ્દથી તેરસનું નામ
આવવાનું જણાવે છે તે પરસ્પર વિરુદ્ધ કેમ ન ગણાય? સમાધાન : આઠમ ચૌદશ આદિ પર્વો કે જેમાં તપ - ચૈત્યવંદન અને સાધુવંદનાદિ
ન કરાય. તો પ્રાયશ્ચિત્ત આવે તેવાં તથા પૌષધાદિવિધિ કે જે નિયત પર્વાનુષ્ઠાન તરીકે ગણાય છે તેવાં કાર્યોમાં લૌકિક ટીપ્પણામાં ચૌદશનો ક્ષય હોય ત્યારે તેરસને દિવસે ઉદયવાળી તેરસ છતાં પણ તેરસનો વ્યપદેશ થાય છે જ નહિં એ અભિપ્રાયથી પહેલા તેરસનો વ્યપદેશ કરવો નહિં એમ જણાવ્યું પણ છે અને મુહૂર્તાદિ કાર્ય કે તિથિના ઉદય કે તિથિના વ્યવહાર ઉપર આધાર ASI ન રાખતાં માત્ર તિથિના ભોગ ઉપર જ આધાર રાખે છે તેવા કાર્યમાં છે એટલે પૂર્વ જણાવેલ પર્વ કાર્યથી ઇતર કાર્યમાં તેરસ ગણવામાં આવે એટલે છે, પૂર્વ કાર્યમાં તે દિને તેરસનો વ્યપદેશ ન જ થાય એવું કથન વિરુદ્ધતાવાળું છે
ન ગણાય. હજી પ્રશ્ન : સાક્ષીની ગાથામાં નવરાવિ કહીને અપિશબ્દથી ચૌદશ કહેવાની સાથે હજી.
તેરસ પણ ગૌણપણે છે એમ માનીને ગૌણપણે તે દિવસ તેરસનો વ્યપદેશ હૈ
કેમ ન થાય? સમાધાન : શાસ્ત્ર અને ન્યાયને અનુસરીને યવથી થયેલા અંકુરામાં જેમ યવ છે.
કારણ છે તેમજ પૃથ્વી, પાણી અને હવા વગેરે પણ કારણો છે, છતાં જ તે અંકુરાને પૃથ્વી, પાણી કે હવાનો અંકુરો છે એમ કોઇપણ કહેતું નથી, ey પરંતુ તેને વાંકુર જ માને છે અને કહે છે. કારણ કે તેજ થવાંકુરમાં મુખ્ય કારણ છે. તેમ અહિં પણ પર્વકૃત્યના પ્રસંગે ચૌદશનું મુખ્યપણું હોવાથી ચૌદશનો જ વ્યવહાર અને વ્યપદેશ થાય. તેરસના ગૌણપણાને લઈને તે દિવસને તેરસ કહેનારા પાણી આદિના અંકુરા કહેનારની માફક
લૌકિક ન્યાય અને શાસ્ત્રની બહાર હોવા સાથે શાસનથી બહાર થાય છે. હું Uઇ પ્રશ્ન : શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પ્રશ્નના પ્રશ્નાદિનો અધિકાર છે એમ શ્રી
સમવાયાદિમાં કહે છે તો આશ્રવ આદિ કેમ? - A સમાધાન શ્રી નન્દજીની ચૂર્ણિમાં આશ્રવ આદિ પણ અધિકાર તેનો જણાવેલા
છે એટલે એ અધિકાર રાખી પ્રશ્નાદિ અધિકારનો સંકોચ કર્યો ગણાય. છેલછે
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૪૨ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૩-૧૪
(૨૬ એપ્રિલ ૧૯૪૧ (ટાઈટલ પેજ ૩ ચાલુ) જ વિચારીએ તો ત્યાં માત્ર સૂત્ર, અર્થ અને તદુભય જ લીધેલા હોવાથી બીજા આચારો કે જે ક્રિયા માં
રૂપ છે તેને જણાવવા માટે કરણ એટલે ક્રિયાની પરંપરા જણાવવાની જરૂર છે અને તેથી ક્રિયા અને યાવત્ ચૈત્યવંદનની ક્રિયા કરવાનું આવશ્યક છે, એમ પરંપરાને માનવાવાળાથી કહી શકાય તેમ નથી આ વાત તો માત્ર સૂત્ર, અર્થ અને તદુભય ત્રણ ભેદોમાં તદુભય શબ્દથી સૂત્ર અર્થ અને સૂત્રાર્થને લેવાની અપેક્ષાએ જણાવી છે, પરંતુ કેટલાક બારીક અવલોકન કરનારાઓ સૂત્રનું અન્યથા કરણ કરીને ચાતુર્ગતિક અનન્ત સંસાર રખડવામાં માને છે વિગેરે સૂત્રોને ન માનનાર જમાલિ જેવાનાં ઉદાહરણો આપે છે અને અર્થને ન માનનાર તરીકે ગોષ્ઠામાહિલ કે જે બન્ધના વિષયમાં જે અર્થની વિરાધના કરનાર થયો હતો તેનું દ્રષ્ટાંત આપી તદુભયની વિરાધનામાં નીચે પ્રમાણે જણાવે છે -૩મયાજ્ઞયા પુન: પંવિધાવારપરિજ્ઞાન રોદાતાશાહિત્નક્ષપાયા गुरुप्रत्यनीकद्रव्यलिङ्गधार्यनेकश्रमणवत्
અર્થાત્ પાંચ પ્રકારના આચારોને જાણવા અને કરવામાં તત્પર એવા ગુરૂના આદેશ વિગેરેને ઉભયાજ્ઞા તરીકે ગણાવ્યા છે અને તે ઉપરથી એ શંકાને પણ સ્થાન નથી રહેતું કે સૂત્ર અને અર્થ એ બન્નેને જણાવ્યા પછી તદુભયમાં શું જણાવવાનું બાકી હતું? કેમકે સૂત્ર અને અર્થ કરતાં પણ પંચવિધ આચારને જાણવા અને કરવામાં ઉદ્યમવાળા ગુરૂના હુકમને ન માનવો અગર તેના હુકમથી વિરુદ્ધ વર્તવું તેનું નામ ઉભયાશાવિરાધના છે અને તેથી જ તેમાં દ્રષ્ટાંત તરીકે શાસ્ત્રકારો ગુરૂથી પ્રત્યેનીક એવા સાધુ વેષધારીઓને જણાવે છે અને તેથી કહે છે કે ગુરૂથી પ્રત્યેનીક એટલે કે ગુરૂના કહેવાથી પ્રતિકૂલ રહેવાવાળા (કૂલવાલક) જેવા અનેક દ્રવ્યલિંગ ધારી સાધુઓ ઉભયાન્નાના વિરાધક છે. એટલે સૂત્ર અને અર્થને બરાબર જાણવા, માનવા અને પ્રરૂપવાવાળા છતાં ગુરૂ મહારાજે જણાવેલી પરંપરાગત ક્રિયાની આજ્ઞાને નહિં માનનારા સાધુઓ અનંત સંસાર રખડનાર થાય એમ જણાવે છે એટલે આ વિવેચનથી સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ ઉભયની વિરાધના કરતાં તદુભયની વિરાધના જુદી રીતે જણાવેલી છે. જો કે એ વાત સ્પષ્ટ છે કે અહિં તત્ શબ્દ પૂર્વે કહેલા એવા સૂત્ર અને અર્થના પરામર્શમાં નથી વાપર્યો, પરંતુ સૂત્ર અને અર્થને જાણનારા ગુરૂમહારાજને અંગે વાપરી બુદ્ધિમાં રહેલા પદાર્થને અંગે તત્ શબ્દ વાપર્યો છે. ટૂંકાણમાં સૂક્ષ્મ વિવેચનકારોની અપેક્ષાએ પરંપરાગત ક્રિયા અગર આચારોની માન્યતા કરનારો વર્ગ જ સંસારસમુદ્રથી તરવાને ભાગ્યશાળી થાય છે,
એ વસ્તુ શાસ્ત્રની શ્રદ્ધાવાળાઓને માન્યા સિવાય ચાલે તેમ નથી. અને પરંપરાગત પંચાચારની 4 નિપુણતાવાળા પ્રાભાવિક પુરૂષોથી કહેવાયેલી આચારક્રિયાને નહિં માનનારા અર્થાત્ તેનાથી વિરુદ્ધ %
વર્તનારા સૂત્રો, અર્થ અને તદુભાય એટલે સૂત્રાર્થને માનવાવાળા છતાં અનંતા સંસારમાં રખડવાવાળા થાય છે એમ શાસનની શ્રદ્ધાવાળાને તો માન્યા સિવાય છુટકો જ નથી. એટલે પંચાચાર સંપન્ન આદિ ગુણોવાળા આચાર્યોની પરંપરાએ આવેલી ચૈત્યવંદનક્રિયાનો આદર દરેક સભ્યદ્રષ્ટિને ફરજીયાત પણે અર્થાતુ નહિ કે મરજિયાતપણે કરવાની જરૂર રહે છે અને તેમાં પણ પંચાચાર સંપન્નાદિક ગુણવાળા આચાર્યોની પરંપરાએ કેટલાક ચૈત્યવંદનો પ્રણિધાનયુક્ત હોય છે. ત્યારે કેટલાંક ચૈત્યવંદનો પ્રણિધાન રહિત હોય છે. એટલે ૧. જાગરણ, ૨. ચૈત્ય, ૩. જેમણ, ૪. પચ્ચખ્ખાણ, ૫. શયન. આ પાંચ ચૈત્યવંદનો પ્રણિધાન સહિત હોય છે જયારે બાકીનાં બે જે બન્ને વખતના પ્રતિક્રમણવાળાં ચૈત્યવંદનો
Page #315
--------------------------------------------------------------------------
________________
• • • • • • • • • • :::
૨૪૩: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૩-૧૪ (૨૬ એપ્રિલ ૧૯૪૧ જો કે સિદ્ધાદિકની સ્તુતિરૂપ પ્રણિધાન યુક્ત છે. પરંતુ સમસ્ત ચૈત્ય ૧. સમસ્ત મુનિ વજન ૨ અને ૨ ૪ ૩. પ્રાર્થનાગર્ભ પ્રણિધાનવાળા નથી. પરંતુ ઉપર જણાવેલા પાંચ ચૈત્યવંદનો તો ૧. ચૈત્ય, ૨. મુનિ
અને ૩. વન્દન પ્રાર્થના પ્રણિધાનવાળા છે. આટલું છતાં પણ જૈનસંઘમાં પ્રણિધાનસૂત્ર તરીકે જો કોઈ પણ સૂત્રનો વ્યવહાર થતો હોય તો તે માત્ર પ્રાર્થનારૂપ પ્રણિધાન સૂત્રનો છે અને તેથી દેવવંદન સૂત્રવૃત્તિ
અને શ્રી પંચાશક આદિ શાસ્ત્રકારો ત્રણે પ્રણિધાનોને માનવાવાળા છતાં પ્રાર્થના પણિધાનનું સૂત્ર જે જ જયવીરાય નામનું છે તેનેજ પ્રણિધાનસૂત્ર કહે છે. હવે તે પ્રાર્થના પ્રણિધાન સૂત્રમાં કઈ વિશિષ્ટતા દ8 છે તે આપણે તપાસીએ કે જેથી તે પ્રાર્થના પ્રણિધાન સૂત્રની વિશેષપણે પ્રણિધાનસૂત્રતા ખ્યાલમાં આવે.
સમસ્ત ચૈત્ય અને સમસ્ત મુનિઓ કે જે સ્થાવર અને જંગમતીર્થરૂપ છે તેઓને વંદન કરવાની ક્રિયાને વંદ્દે એવા અને પ્રતિઃ (હિ) એવા પ્રયોગથી તત્કાળે એટલે વર્તમાનકાળને ઉદેશીને નમનરૂપનું પ્રણિધાન કરવામાં આવે છે. અર્થાત્ કોઈપણ ચૈત્ય કે કોઈપણ મુનિવંદન કરનારના પ્રણિધાન (ત્રિકરણ 8 યોગની શુદ્ધ પરિણતિ) માંથી શેષ ન રહી જાય, યાવત્ જે કોઈપણ ચૈત્યો અને મુનિઓ જગતમાં કે પંદર કર્મભૂમિમાં વિદ્યમાન છે તે સર્વને એક સ્વરૂપે વંદન કરવા માટે બે પ્રણિધાન સૂત્રો છે, જયારે ત્રીજું પ્રણિધાન સૂત્ર કે જેને પ્રાર્થનાવાળું હોવાથી પ્રાર્થના પ્રણિધાનસૂત્ર કહેવામાં આવે છે, તેમાં નીચેની વસ્તુઓ વર્તમાન જન્મમાં તો શું? પરંતુ મોક્ષની પ્રાપ્તિ થવા પહેલાંના દરેક ભવોમાં અને તે પણ
અખંડિતરૂપે મલવાની પ્રાર્થના જણાવનારું છે. અને તેથી તેને પ્રાર્થના પ્રણિધાનસૂત્ર કહેવામાં આવે ૪છે. વાચકોએ ધ્યાનમાં રાખવું જોઇએ છે કે આખો જૈન સમાજ પ્રાર્થના પ્રણિધાનને માનનારો હોવાથી પ્રાર્થનાસમાજ તરીકે ગણાય તો આશ્ચર્યભૂત નથી. પરંતુ અન્યમતવાળાઓની માફક આ જૈન સમાજ પાપકર્મની માત્ર કરેલા પાપોની માફી માંગવામાં જ પ્રાર્થના કરતાં પ્રાર્થનાની સફળતા ગણવાવાળો નથી. ઋકિંતુ પાપની ઉત્પત્તિ થાય નહિં, થયેલા પાપોનું નાશ કરવાનું બની શકે અને ભવિષ્યમાં પણ પાપોની
પ્રવૃત્તિથી દૂર રહેવાનું બને તેવાં કારણો અને સંજોગોને આધીન થવા સાથે તેવી જ સામગ્રીઓની હપ્રાર્થનાને પ્રાર્થના એટલે પ્રાર્થનાપ્રણિધાન તરીકે માન્ય કરવાવાળો છે. આ જણાવેલ પ્રાર્થનામય એવા
પ્રાર્થના પ્રણિધાનનું યથાસ્થિતપણું નીચે જણાવેલ પ્રાર્થનામાં માંગેલા પદાર્થોને વિચારવાથી સુજ્ઞમનુષ્યોનો ઋહેજે સમજાશે. ૪ ૧. ભવનિર્વેદ - (નારક તિર્યંચ - મનુષ્ય અને દેવતા રૂપ જે ચારે ગતિ છે તે સ્વરૂપ ભવમાં જો કોઈ દિવસ પણ રાચવાનું ન થાય પરંતુ ઉદ્વેગ જ રહે તે)
૨. માર્ગાનુસારિતા - (સમસ્ત કર્મના ક્ષયથી પુદ્ગલની પરાધીનતા મટી જઈને આત્માના જ સ્વરૂપથી આત્માના રહેવારૂપ મોક્ષનું જે માર્ગદ્વારાએ સમ્યક શ્રદ્ધા, સમ્યગુબોધ અને સમ્યક ક્રિયાથી
અનુસરવાપણું થાય. જ ૩. ઇષ્ટફળ સિદ્ધિ - પોતાના આત્માને અને બીજાઓના આત્માને મોક્ષના માર્ગે જોડવા શિવરૂપ ઈષ્ટફળ તેની પરાકાષ્ઠા)
૪. લોકવિરુદ્ધત્યાગ - (સામાન્ય રીતે સર્વ લોકની અને વિશેષ કરીને ગુણવાન કે સરલ ધનિષ્ટોની નિંદા વિગેરે જે જે કાર્યો અધમ છે તેમાં મારી પ્રવૃત્તિ મન, વચન અને કાયાથી કોઇ દિવસ પણ બને નહિ.)
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૪૪: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૩-૧૪ (૨૬ એપ્રિલ ૧૯૪૧ જ ૫. ગુરૂજનપૂજા - (માતાપિતા અને વડીલોની ત્રિકાલ નમન ક્રિયા વિગેરે પૂજામાં મારી માં પ્રવૃત્તિ નિયમિત અને અસ્મલિતપણે પ્રવર્તી)
૬. પરાર્થકરણ - (જગતમાં સર્વ જીવો સ્વાર્થની સિદ્ધિમાં જ તત્પર હોય છે. પરંતુ પરાર્થની શા પ્રધાનતા રાખી સ્વાર્થના ભોગે પણ તેમાં પ્રવર્તવાવાળા વિરલા જ જીવો હોય છે તેથી સ્વાર્થના ભોગે રાપણ પરાર્થ કરવાની પ્રાર્થના કરે છે.) જ ૭. શુભગુરૂનો યોગ - (મોક્ષના માર્ગે પ્રવર્તવાની સાથે જેઓ જગતના જીવોને પણ ઉદ્ધારની ઝ દ્રષ્ટિથી પ્રવર્તાવવાળા હોય છે તેઓ જ શુભગુરૂ કહેવાય છે અને તેવા શુભગુરૂનો સમાગમ મેળવવો એ સર્વ કરતાં પણ દુર્લભ હોઈને તેની પ્રાપ્તિ માટે શુભગુરૂયોગ નામની પ્રાર્થના હોય એ સ્વાભાવિક છે
આ ૮. તવચનસેવા - (જગતમાં રોગી મનુષ્યો એકલા વૈદ્યના સમાગમથી આરોગ્યને પામી ૬
શકતા નથી તેમ ભવિષ્યના આરોગ્ય માટે પણ લાયક થઈ શકતા નથી. પરંતુ જેઓ વૈદ્યોના કથન પ્રમાણે ઔષધ, પથ્ય અને વર્તનમાં નિયમિત રહીને પ્રવૃત્તિ કરે છે તેઓ જ વર્તમાનકાલમાં આરોગ્ય
મેળવવા સાથે ભવિષ્યના આરોગ્યને ધારવા લાયક બને છે, તેવી જ રીતે સદ્ગુરૂના સમાગમ માત્રથી કાં કા જીવોનું કલ્યાણ બની શકતું નથી, પરંતુ સદ્ગુરૂએ આપેલા સંસારથી તરવાના ઉપદેશનો અમલ કરવાથી આ
* જ સંસારરૂપી સમુદ્રથી તરવાનું થાય છે. માટે છેલ્લી પ્રાર્થનામાં સદ્ગુરૂના વચનની સેવાની પ્રાર્થનાને જ સ્થાન આપેલું છે. છે ઉપર જણાવેલ આઠ પ્રાર્થના કે જેને પ્રાર્થનાષ્ટક કહી શકીએ એવી પ્રાર્થનામાં જૈન સમાજ પ્રતિદિન રે
અનેક વખત લીન થઈને પ્રવર્તેલો હોય છે અને તેથી જ તે જૈનસમાજને યોગ્ય રીતિવાળો પ્રાર્થના જ સમાજ કહેવામાં કોઈપણ જાતની બાધા નથી અને તેથી જ તે પ્રાર્થનાષ્ટકને જણાવનાર સૂત્રને શાસ્ત્રકારોએ જ પ્રાર્થના પ્રણિધાન સૂત્ર કહેલ છે. 2 ઉપર જણાવેલ પ્રાર્થનાષ્ટક શ્રી લલિતવિસ્તરા અને પંચાશકસૂત્રમાં જેવી રીતે જણાવવામાં આવ્યું છે દિ છે, તેવી રીતે ચૈત્યવંદન બ્રહભાષ્ય વગેરેમાં પણ જણાવવામાં આવ્યું છે, પરંતુ તેમાં નીચેની ચાર
પ્રાર્થનાઓ વધારે જણાવવામાં આવી છે. ૩ ૧. દુઃખલય, ૨. કર્મક્ષય, ૩. સમાધિમરણ, ૪. બોધિલાભ.
આ નવી જણાવેલી ચાર પ્રાર્થનાઓ પૂર્વની આઠ પ્રાર્થનાઓથી જેમ જુદી પડે છે તેમ તેના જ હા હેતુ પણ જુદા પડે છે. પહેલાં જણાવેલ પ્રાર્થનાષ્ટકમાં માત્ર ભગવાનના પ્રભાવને હેતુ તરીકે જણાવવામાં ન
આવ્યો છે, ત્યારે આ ચાર પ્રાર્થનાઓમાં ભગવાનના નમસ્કારને હેતુ તરીકે જણાવવામાં આવ્યો છે. આ એટલે એ હિસાબે પ્રાર્થના દ્વાદશક પણ શાસ્ત્રોકત ગણાય, તેમજ આ ભવની અપેક્ષાએ સર્વસિદ્ધનમસ્કાર,
શ્રી મહાવીર ભગવાન નમસ્કાર અને સામાન્ય શ્રી વર્ધમાન નમસ્કારમાં અદ્વિતીય મહિમા જણાવનારા શત્રણ પદ્યોને પણ પ્રણિધાન તરીકે ગણવામાં આવે તો પ્રાર્થના પંચદશક પણ થાય અને શાસનની અદ્વિતીયતા
જણાવવા માટે સર્વ જગતમાં એની ઉત્કૃષ્ટતા ધોતક પ્રણિધાન ગણવામાં આવે તો પ્રાર્થનાષોડશક પણ
થાય. એવી રીતે પ્રાર્થના ષોડશકની અંદર પહેલાં જણાવેલું પ્રાર્થનાષ્ટક વિશેષપણે પ્રચલિત ગણાય છે Iછે, પરંતુ પ્રાર્થના રહિતપણે કરાતા ઉપર જણાવેલા ચૈત્યવંદનો વાસ્તવિક ગણાતા નથી માટે દરેક જૈને આ
જણાવેલી પ્રાર્થના તરફ ધ્યાન રાખવાની જરૂર છે.
Page #317
--------------------------------------------------------------------------
________________
જજ
જ
(ટાઈટલ પાવા નું ચાલું) હક અને હોય તેમાં આશ્ચર્ય જ નથી. ઉપર જણાવ્યા પ્રમાણે જે ચૈત્યવંદનની ક્રિયા અને રીઝ
સંખ્યા ફરજીયાતપણે કરવામાં જણાવવામાં આવેલી છે. તેમાં કેટલીક ચૈત્યવંદનની ક્રિયા . પર પરંપરાની અપેક્ષાએ પ્રણિધાનવાળી છે અને કેટલીક ચૈત્યવંદનક્રિયા પ્રણિધાન વગરની
પણ છે. પરંતુ શ્રદ્ધાળુ વાચકવર્ગ એ વાતને સ્ટેજે સમજી શકે તેમ છે કે શાસ્ત્રકારો છે સૂત્ર અર્થ અને તદુભયને આરાધના કરવાનું જેમ પરંપરાદ્વારા જણાવે છે તેમજ કારણ છે છે એટલે ક્રિયાને પણ પરંપરાદ્વારાએ આરાધવાનું જણાવે છે, અને તેથી જ ચૂર્ણિકાર ર ભગવંતો સુત્તો મલ્થિો તદ્રુમયમ ઋRUTોમ એમ કહી સૂત્ર, અર્થ અને ૨ . તદુભયને જેમ પરંપરાથી અવિરુદ્ધપણે માનવાની ફરજ સમ્યદ્રષ્ટિને શિરે નાંખે છે, છે તેવી જ રીતે કરણ એટલે ક્રિયાને પણ પરં પરાદ્ધારાએ અવિરુદ્ધપણે આચરવાની ફરજ છે ( જણાવે છે અને તે જ કારણથી ચૂર્ણિકાર ભગવંતોને પણ આવશ્યક અને ઉદેશાદિકનાં તો
વિધાનો પરંપરાગત સામાચારી પ્રમાણે જણાવવાં પડે છે. જો કે કેટલાકને એ શંકા જરૂર
શાસ્ત્રકારોએ જ્ઞાનના આઠ આચારો બતાવતાં વેજ્ઞાસ્થિત૬મયે એમ કહીને સૂત્ર, છે અર્થ અને તદુભય એટલે સૂત્રાર્થ સંબંધી આચારના ભેદને અતિચાર તરીકે સૂચવેલા છે,
છે, પરંતુ ત્યાં કરણ નામનો ભેદ સૂચવવામાં આવેલો નથી. માટે તે કરણ પરંપરા ભેદ વિક દૂષણ રૂપે જો ગણવા ધારીએ તો તે માત્ર ચૂર્ણિકાર મહારાજના વચનના આધારે જ % ગણી શકીએ, પરંતુ તેમાં સૂત્રકારને આગળ કરી શકીએ નહિં, આવું ધારવાવાળાઓએ છે સમજવાની જરૂર છે કે ક્ષાયોપથમિક એવા જ્ઞાનની અપેક્ષાએ એટલે આવશ્યક ઉપયોગ છે.
રૂપી આગમથકી ભાવઆવશ્યકની અપેક્ષાએ સૂત્ર, અર્થ અને તદુભય પુરતું જ આચાર હો પ્રકરણમાં જણાવ્યું હોય અને તેથી નોઆગમ ભાવાશ્યક રૂપ ક્રિયાથી મિશ્રિત એવા ? આવશ્યકને ત્યાં જ્ઞાનાચારમાં શુધ્ધજ્ઞાન અધિકારની અપેક્ષાએ ન જણાવ્યું હોય તો તેમાં છે આશ્ચર્ય જ નથી, વળી તે જ્ઞાનાચારની ગાથા જાણનારા અને માનનારા મનુષ્યને કાલવિનય-બહુમાન અને ઉપધાન નામના આચારો પણ જો માન્ય હોય તો તેને વિનય, બહુમાન અને ઉપધાનની રીત શાસ્ત્રકારોની પરંપરાને અનુસરીને વિનય બહુમાન અને
ઉપધાનની ક્રિયાને લેવામાં આવે અને તે પ્રમાણે વર્તવામાં આવે તો જ જ્ઞાનાચાર થાય, કેર છે, પરંતુ તે પરંપરાગત વિનય, બહુમાન અને ઉપધાનની ક્રિયાથી વિરુદ્ધપણે વર્તવામાં આવે છે, કે તો જ્ઞાનાચારમાં દૂષણો લાગે અગર જ્ઞાનાચારમાં વિરાધના થાય. એમ જો માનવું છે
* આવશ્યક હોવાથી માનવાની ફરજ પડે તો સ્પષ્ટ થયું કે જ્ઞાનાચારમાં પણ પરંપરાગત કર ક્રિયાને સ્થાન મળેલું જ છે. વળી ભગવાન ચૂર્ણિકારના વચનને બારીક દ્રષ્ટિથી જોર
(અનુસંધાન પાન. ૨૪૨ જુઓ) ધી “જૈન વિજયાનંદ" પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ ટિબદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર ) હજી સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું. છે
જ કે જજ જસ
Page #318
--------------------------------------------------------------------------
________________
SIDDHACHAKRA
(Regd. No. B. 3047.
૨૬ એપ્રિલ ૧૯૪૧) ૭૦૦૦)
પ્રાર્થનાની પ્રધાનતા
જૈન જનતામાં એ વાત તો જાણીતી છે કે શ્રી મહાનિશીથ, શ્રી આવશ્યક ) સૂત્રનિર્યુક્તિ અને શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વગેરેના આદેશ પ્રમાણે સાધુ મહાત્માઓએ ) ફરજીયાતપણે અહોરાત્રમાં સાત વખત ચૈત્યવંદન કરવાનાં છે. તે ચૈત્યવંદનની ક્રિયા શ્રમણસંઘને મરજીયાત તરીકે નથી. પરંતું ફરજીયાત તરીકે છે, અને તેથી તે જ તે ચૈત્યવંદનની સંખ્યામાં જૂનાધિકતા થાય અગર અવિધિથી તે ચૈત્યવંદનો છે) થાય, અથવા તો ચૈત્યવંદન ન કરવામાં આવે તો સાધુ મહાત્માઓને સાધુપણાના / દૂષણરૂપ છે અને તેથી જ દેવસિક અને રાત્રિકના અતિચારોની સંકલન કરનારી સયસUTUOT૦ ની ગાથામાં વેરું એવું પદ ભગવાન નિર્યુક્તિકાર મહારાજે પણ જણાવેલું છે એટલે સુન્નમનુષ્ય હેજે સમજી શકશે કે સાધુ-મહાત્માઓને જેમ (યતિધર્મ વગેરે આચારો ફરજીયાત જ છે. તેવીજ રીતે ચૈત્યવંદનની ક્રિયા કરવાનું, તેમજ અનેક વખત ચૈત્યવંદન કરવાનું પણ ફરજીયાત જ છે. એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે જેમ જ્ઞાનાચારની શુદ્ધિને માટે વંદન અર્થાત્ ગુરૂવંદન નામના ત્રીજા આવશ્યકની મોક્ષાભિલાષીઓને જરૂર છે અને સમ્યકત્વની સામાન્ય
શુદ્ધિ માટે જેમ ચતુર્વિશતિસ્તવ એટલે લોગસ્સ વિગેરે દ્વારા જરૂર છે તેમજ O) આ ભવમાં દર્શનાચારની શુદ્ધિને માટે અને ભવાંતરમાં ધર્મની પ્રાપ્તિ અને તે 9
ધારાએ મોક્ષની પ્રાપ્તિ માટે ચૈત્યવંદનની આવશ્યકતા છે અને તે શાસ્ત્રથી પણ રસિદ્ધ છે અર્થાત્ મુખ્યતાએ શ્રમણભગવંતોને અને તેમના ઉપાસકપણાને ધારણ કરનારા એવા શ્રમણોપાસકવર્ગને ચૈત્યવંદનની ક્રિયા ફરજીયાત છે.
(જુઓ ટાઈટલ પાનું ૩ જું)
Page #319
--------------------------------------------------------------------------
________________
Regd No. B. 3047
શ્રી સિદ્ધચક :
@ !!! વંદન...હો !!! શક
જ શ્રી સિદ્ધચક્રને . सार्वं सिद्धिगतं सदर्थकथकं सूत्रप्रदं मौनिनं, सद्बोधिं सुबुधं नमामि चरणं शुद्धं तपः शंकरम्। KE
एतन्मंडलमय॑मद्रिरिपुभिः श्रीसिद्धचक्रस्थित-, EATI ___मानंदोदधिकौमुदीश्वरवरं श्रीपालसौख्यप्रदम्॥१॥
નકલ્પ પચાર
જ સાહિ
આ વર્ષ ૯:
લાયક
અંક - ૧૫-૧૬
(ધનજીસ્ટ્રીટ : ૨૫, ૨૭)
| વિક્રમ સં. ૧૯૯૭, વીર સં. ૨૪૬૭,
- લવાજમ રૂા. ૨-૦-૦
તા. ૨૬-૫-૪૧ સોમવાર કિંમત ૧ આના
Page #320
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ પાનું ૩જાનું ચાલુ) મહારાજ કે જૈનશાસનની આજ્ઞા પ્રમાણે વર્તતા હોય તો પણ તેઓ મોક્ષ મેળવવાને માટે તો શું? પરંતુ મોક્ષ મેળવવાની લાયકાતવાળા ભવ્યપણાની છાપને માટે પણ નક્કી લાયક છે થઈ શકતા નથી. એટલે થપ્પો મા, પવિત્ર, મUTIU ત્રિમ ઘો, માજ્ઞાડડરદ્ધા વિરદ્ધિ ૨ શિવાય ચ મવાય ર II વિગેરે આશાની પ્રાધાન્યતાને દર્શાવનારાં શાસ્ત્રકાર મહર્ષિનાં જે વાકયો છે તે મોક્ષને સાધ્ય ગણવાપૂર્વક આજ્ઞાને પાલવાની અપેક્ષાએ સમજવા નહિં, એટલા જ માટે સ્પષ્ટ કહેવું જોઇએ કે શ્રી જૈનશાસનમાં સ્વર્ગ અને ઉન્નતિનું પ્રાપ્યપણું છે, પણ સાધ્યપણું નથી, પરંતુ સાધ્યપણું જો કોઇપણ આ શાસનમાં હોય તો તે માત્ર મોક્ષનું જ છે અને તેથી જ જૈનશાસ્ત્રકારો મોક્ષની શ્રદ્ધા અને ઇચ્છાની સાથેજ મોક્ષ મેળવવાની લાયકાતરૂપ ભવ્યપણાની છાપ આપે છે. એટલે સ્પષ્ટ થયું કે જૈનશાસનમાં જો કોઇપણ સાધ્ય તરીકે પદાર્થ હોય તો તે માત્ર મોક્ષ જ છે. જો કે મોક્ષને સાધ્ય તરીકે ગણવાનું એકલું જૈનશાસનમાં જ છે એમ કહી શકાય તેમ નથી. કેમકે નૈયાયિક - વૈશેષિક વગેરે દર્શનકારો પણ સાંસારિક સુખોને દુઃખરૂ૫ ગણી કેવલ મોક્ષની જ સાધ્યતા કથંચિત્ બતાવનારા છે, પરંતુ જૈનશાસ્ત્રના વચનો પ્રમાણેનો મોક્ષ તો તેઓના જ માનવામાં આવે કે જેઓ મોક્ષ પ્રાપ્ત કરવાનું એક પુદ્ગલપરાવર્તમાં ભાગ્ય ધરાવતા હોય. જો કે કોઈક અપેક્ષાએ કોઇપણ દર્શનકારે માનેલા મોક્ષને માનવાથી પણ એક પુદ્ગલપરાવર્ત માત્ર સંસાર જીવને બાકી રહે છે એવું પણ કહેવાય છે. પરંતુ તત્ત્વદ્રષ્ટિએ વિચારીએ તો મોક્ષ શબ્દ ઉપરથી કહેવાતા કે કેવલજ્ઞાનાદિગુણોના સ્વરૂપમય મોક્ષ સિવાયના કોઇપણ પ્રકારના મોક્ષને ઇચ્છવાથી એક પુદ્ગલ પરાવર્તની શેષતા માનવી મુશ્કેલ પડે. જો કે કેટલાક ગ્રંથકાર મહાત્માઓએ તેવી મોક્ષની ઇચ્છા ધરાવનારા અન્યદર્શનીઓ પણ હોય અને તેથી તેઓ એક પુદ્ગલપરાવર્ત શેષ સંસારવાળા હોય એમ જણાવવા સુધી પ્રયત્ન કર્યો છે, પરંતુ અન્યદર્શનવાળાના વેષમાં સમ્યકત્વ ન જ હોય કે સાચા મોક્ષમાર્ગની અભિરૂચિ ન જ હોય એમ તો અન્યલિંગે સિદ્ધ નામના ભેદને માનનારો મનુષ્ય માનવા કે કહેવાને તૈયાર થાય જ નહિં, તો પછી અન્યદર્શનને અનુસરનારાઓમાં જૈન દર્શનકારે માનેલ મોક્ષને માનનારા ન જ હોય એમ કહેવાને કયો જૈન તૈયાર થશે? આ હકીકત માત્ર એટલું જ જણાવવા માટે છે કે ભવ્ય સિવાય બીજા જીવને યથાર્થ મોક્ષની શ્રદ્ધા થતી જ નથી. જૈનશાસ્ત્રકારો પણ સ્થાને સ્થાને જણાવે છે કે યથાર્થ મોક્ષ સિવાયના જીવાદિ આઠ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા તો અભવ્યજીવોને પણ હોય છે, એટલે ભગવાન જિનેશ્વર મહારાજના કથન મુજબ જ અભવ્યજીવો આશ્રવને, છોડવાવાળા, સંવરને આદરવાવાળા, નિર્જરાને કરવાવાળા, પુણ્યના માર્ગે પ્રવર્તેલા હોય છે અને તેથી જ તેઓ અભ્યદયને પ્રાપ્ત કરવા સાથે નવમા રૈવેયકરૂપ ઉંચા સ્વર્ગ સુધી પણ જઈ શકે છે. યાદ રાખવું કે મોક્ષની શ્રદ્ધા વિનાના ભવ્યો પણ ઉન્નતિ અને સ્વર્ગની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરે છે તેના આત્માને મોક્ષમાર્ગ તરફ કે મોક્ષની પ્રાપ્તિ તરફ લઈ જનારા ન થવા છતાં તેઓ અન્ય ભવ્યજીવોને સમ્યકત્વની પ્રાપ્તિ AM કરાવનાર કે મોક્ષ માર્ગ તરફ દોરનાર અને યાવત્ મોક્ષના માર્ગમાં ચઢાવનારા થાય છે. આનું કારણ એ છે કે અભવ્યો કે મિથ્યાદ્રષ્ટિઓ મોક્ષ કે મોક્ષના સાધનોની યથાસ્થિત છે શ્રદ્ધા સિવાયના હોવા છતાં પણ શાસનને અનુસરીને બોલવામાં અને વર્તવામાં પોતાની ઉન્નતિ વગેરે માનતા હતા. પણ વર્તમાનકાળમાં જૈનશાસનને દ્રવ્યથકી માનનારા જીવો કે જેમાં દર્શન શુદ્ધિકાર જેવા શાસ્ત્રકાર દૂરભવ્ય અને અભિવ્યોનો જ મોટો ભાગ
(જુઓ અંદર)
el
Page #321
--------------------------------------------------------------------------
________________
-
શ્રી સિદ્ધચક્ર :
ર્ષ, ૯:] વૈશાખ વદ ૦))
[અંક ૧૫-૧૬ SHAH ઉદેશ તેના
છે. શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ પાનાચંદ રૂપચંદ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના છે
અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો રે આ ઝવેરા છે શ કરવો
...વાર્ષિક લવાજમ રૂા. ૨-૦- છે.
સાગર સમાધાન પર
yઈ પ્રશ્ન : શ્રીનવપદમય શ્રીસિદ્ધચક્રમાં જે સાતમું પદ “નમો નાઈમ્સ' એવું કહેવાય શ્ન છે એ પદથી જે સમ્યગુજ્ઞાનને નમસ્કાર કરવામાં આવે છે અને અનેક પ્રકારે
આરાધન કરવામાં આવે છે તે સમ્યગુજ્ઞાન કયું ગણવું? સમાધાન મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એ બે જ્ઞાનો તો કોઈ કાલે કોઈપણ જીવને
અજ્ઞાનરૂપ હોતાં જ નથી, એટલે તે બે જ્ઞાનો તો સર્વથા સમ્યજ્ઞાન રૂ૫ જ છે, પણ મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાનો એવાં છે કે જો તેને ધારણ ), કરનારા સમ્મદ્રષ્ટિ ન હોય તો ત્રણે અજ્ઞાન રૂપ ગણાય માટે નમો નાપાસ ? એ પદમાં સમદ્રષ્ટિના મતિ, શ્રુત અને અવધિ એવા ત્રણ શાનોની સાથે મન:પર્યવ અને કેવળજ્ઞાન લઈ પાંચ જ્ઞાનને નમસ્કાર કરાય અને તેની III
આરાધના ગણાય. પ્રશ્ન : જ્ઞાનની આરાધના માટે કેવી રીતે શ્રી આચારાંગસૂત્રાય નમઃ વગેરે લોકોત્તરનો
જાપ વગેરે કરવામાં આવે છે, તેવી રીતે શ્રીભારતાય નમ:, વગેરે લૌકિકનો કેમ કરવામાં આવતો નથી?
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૪૬ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ જ સમાધાન શ્રીઆચારાંગસૂત્રો ત્યારે સમ્યજ્ઞાન રૂપ છે કે જયારે તેને ગ્રહણ કરનાર છે. & સમ્યગૃષ્ટિ હોય અને ભારત આદિ શાસ્ત્રોને ત્યારે જ અજ્ઞાનરૂપ કહેવાય
કે જયારે તેને ગ્રહણ કરનાર જીવ મિથ્યાદ્રષ્ટિ હોય, પરંતુ પ્રરૂપણા કરનાર છે સ્વામીની અપેક્ષાએ પ્રકૃતિથી વિચારવામાં આવે તો શ્રીઆચારાંગ આદિ સૂત્રો // જ શ્રી જિનેશ્વર ભગવાને જગતના જીવોને મોક્ષ પ્રાપ્તિ માટે કરેલ છે તેથી પ્રકૃતિ અપેક્ષાએ સમ્યજ્ઞાનરૂપ એવા આચારાંગઆદિસૂત્રોના જાપ આદિ કરાય છે
છે અને તે જ કરવા યોગ્ય છે. LI[ | પ્રશ્ન ઃ જે વસ્તુ જે સ્વરૂપે હોય તેવા સ્વરૂપે માનવી અને કહેવી એજ સમ્યદ્રષ્ટિનું IL
લક્ષણ છે એમ ખરું? સમાધાન : સમ્યગ્દર્શનાદિ, જીવાદિ, પ્રામાણાદિક અને દ્રવ્યાદિ જેવા સ્વરૂપે હોય
તેવા સ્વરૂપે માનવાં અને કહેવા એજ સમ્યગદ્રષ્ટિનું લક્ષણ છે. આ A%પ્રશ્ન : કોઈ મનુષ્યાદિ પ્રાણી સમ્યગદર્શનાદિ પદાર્થોને યથાસ્થિતપણે માનતો હોય અને આ પ્રરૂપણા અન્યથા કરે તેને શ્રદ્ધા સાચી હોવાથી સમ્યગ્દષ્ટિ કહેવાય કે નહિં? \ AMP સમાધાન : વસ્તુતાએ સમ્યગદર્શનાદિ તત્વોને સમ્યગદર્શનાદિ તરીકે માનવાં તે બUP
સમ્યગદર્શનનું કાર્ય છે, પણ સમ્યગદર્શન તો તે શુદ્ધ માન્યતાના કારણભૂત એવું આત્મસ્વરૂપ છે, અને તે કારણથી તો સિદ્ધદશા અને અપર્યાપ્તાદિ દશામાં મન નથી અને તેથી માન્યતા પણ નથી, છતાં ક્ષાયિકાદિ સમ્યકત્વ તો રહી II શકે છે. છતાં શાસ્ત્રકારોએ કાયા અને વચન મનને આધીન હોવાથી મનની RTI માન્યતા તે કાર્ય તરીકે લક્ષણમાં લીધી છે. એટલે શુદ્ધાત્મપરિણામથી જેમ હજી માન્યતા ચોખ્ખી હોય તેમ પ્રરૂપણા પણ સમ્યગદર્શનવાળાની ચોખ્ખી જ હોય. આ કારણથી તો શાસ્ત્રકારો ઉસૂત્રભાષકોને બોધિ - સમ્યકત્વનો નાશ તથા AII, અનન્ત સંસાર થવાનું જણાવે છે. યાદ રાખવું જરૂરી છે કે કુવલયપ્રભઆચાર્ય અને વસુરાજા આદિની માન્યતા ખોટી નહિં છતાં ઉન્માર્ગના વચનો જ તેમને . અનર્થકારક થયાં છે, વળી કાયાદિથી થતા પ્રણામાદિને અંગે રખાતા કુલ ગણાદિ Albjp.
આકારો પણ તેથી જ સફલ ગણાય. પ્રશ્ન : ઉસૂત્ર ભાષકોને અનંતો સંસાર રખડવો જ પડે એવો નિયમ ખરો? SS સમાધાન : જેમ પ્રજ્ઞાપનીયભાષાની અપેક્ષાએ મિથ્યાત્વ અને અનંતાનુબંધી અનંત FIND
સંસાર રખડાવનાર કહેવાય તેમ ઉસૂત્ર ભાષણમાં અનંત સંસાર રખડવાનું આહી જ કહેવાય. પ્રજ્ઞાપનીય ભાષાએ શાસ્ત્રકારોએ અનન્તાન્યનુવન્તિ, યતો MIL
ન્માન મૂતળે એમ કહી અનંતાનુબંધીવાળાને અને તે મિથ્યાત્વ વિના હોય NિP નહિ એ અપેક્ષાએ મિથ્યાત્વને અનંતસંસાર વધારનાર સ્પષ્ટપણે ગણાવ્યો છે, આ
Page #323
--------------------------------------------------------------------------
________________
Wes
દb
૨૪૭ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ છતાં એમ તો નજ કહી શકાય કે અનન્તાનુબંધી અને મિથ્યાત્વને ખપાવ્યા છે પછી અનન્ત સંસાર રખડીનેજ મોક્ષ મેળવે. એટલે જેમ મિથ્યાત્વ અને શ્રી અનન્તાનુબંધીથી મેળવેલો અનન્તસંસાર ફળ અનુભવવારૂપે ઓછો થઈ જાય છે અને યાવત અંતર્મુહુર્તમાં પણ તે જીવ મોક્ષને મેળવી શકે, તેમ ઉસૂત્રભાષી પણ અનંતો સંસાર મેળવે છે. એમ શાસ્ત્રકારોના ૩રૃત્ત ના વચનથી કહેવામાં બાધક કહેવાય નહિ. સામાન્ય રીતે સર્વ મિથ્યાત્વી જીવો સૂત્રથી વિરુદ્ધજ માનનારા અને બોલનારા હોય છતાં જેઓ જૈન નામ ધારણ કરીને તથા શાસનના ધુરંધર બનીને ઉસૂત્ર બોલનારા થાય ત્યારે તેની દશા કારમી થાય. તેને તો સન્માર્ગે ચાલનારાઓને ઉન્માર્ગગામિ ઠરાવવા તથા મિથ્યાત્વી ] ઠરાવવા ભગીરથ પ્રયત્ન કરવા પડે છે. ભગવાન મહાવીર મહારાજાની વખત ઘણા અન્યયૂથિક પાખંડીયો હતા, પરંતુ ગોશાલાની માફક ઘાતકી ઉપદ્રવ કરવાનું તથા જમાલિની માફક કોઈને પણ સમક્ષ આવીને યુદ્વા તદ્દા બકવાનું ભગવાન મહાવીર મહારાજાને થયું નથી. આ વસ્તુ વિચારનારો સુજ્ઞ મનુષ્ય સ્ટેજે સમજી શકશે કે ઉસૂત્રભાષક એવા જૈનને અંગે તો અનન્ત સંસારને નાશ કરનાર એવો બોધિલાભ ભવાંતરે પણ મુશ્કેલ જ છે. વળી સાચા મોક્ષમાર્ગ ઉપર થયેલો ૮ષ પણ એની હેરાનગતિમાં અને દુર્લભબોધિપણામાં વધારો કરે તે
સ્વાભાવિકજ છે. Lae પ્રશ્ન : પદાર્થ જે રૂપે હોય તે રૂપે ન કહે તો સમ્યગ્દર્શન ન રહે એમ ખરું? G[ Ae શ્રી સમાધાનઃ જીવાદિ તત્ત્વોના સ્વરૂપને અંગે જે જે જીવાદિ તત્ત્વ જે જે સ્વરૂપે હોય શિરો.
તેને તે તે રૂપે માને અને કહે તો જ સમ્યગ્દર્શન ગણાય એ વાત ખરી છે,
પરંતુ વ્યવહારને અંગે તેમ નથી. છતાં એકાંત માનનારે નીચેની વાતો વિચારવી. W|A૧. બાપનો દ્રોહ કરનાર, રાજયગાદિ ઉપરથી ઉઠાવી હેલી રાજ્ય પચાવી પાડનાર,
બાપને કેદ કરનાર, બાપને સો સો કોયડા મારનાર, યાવત્ બાપના મરણમાં કારણ, થનાર મહારાજા કોણિકને શાસ્ત્રકારોએ ધમાં કહ્યો ખરો? ભાઇઓની ઉપર બળાત્કાર કરનાર અને દાદાના મરણમાં કારણભૂત એજ
કોણિક હતા કે? K ૩. કરોડો આદમીને સંહાર કરનાર યુદ્ધ કરનાર તે કોણિક હતા કે? G\P ૪. વસ્તુતઃ ચોર હોય, કાણો હોય, નપુસંક હોય, રોગી હોય, છતાં તેને ચોર ||
વિગેરે કહેનાર શાસ્ત્રદ્રષ્ટિ મૃષાવાદી છે એમ સમ્યગ્દષ્ટિ માને કે? OL ૫. સેંકડો મનુષ્યોનો યુદ્ધોથી સંહાર કરનાર, ભંડારો લૂંટનાર એવા મહારાજા
કુમારપાલને કે મંત્રી વિમલશાહ તથા વસ્તુપાલને શાસ્ત્રકારોએ ધાર્મિક તરીકે વર્ણવ્યા એ શું મિથ્યાત્વ ગણાય?
Page #324
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૨૪૮ઃ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ છે ૬. સર્વદિશાનું શાસ્ત્ર એવા અગ્નિને કોઈ દેશની અપેક્ષાએ મંગળ કહેવામાં શું છે હિપ મિથ્યાત્વ માનવું? છે ૭. કુવલય વગેરે અને દેડકા વગેરે કચરાથી ઉત્પન્ન થવાવાળા છતાં તેને માટે પંકજ ઠંઇ
શબ્દ વાપરનારો મૃષાવાદી છે એમ માનનારને શું મિથ્યાદ્રષ્ટિ માનવો? AW ૮. ભગવાન જિનેશ્વર મહારાજા આદિની મૂર્તિઓ પાષાણ આદિ જડ પદાર્થોની
છે છતાં તેને જિનેશ્વર આદિપણે માનનાર અને કહેનાર મૃષાવાદી નથી, પણ
સત્યવાદી અને સમ્યગ્રષ્ટિ છે એમ શું ન માનવું? A ]P ૯. જેનો જન્મ થયા પછી કુલનું સત્યાનાશ ગયું હોય અને અંશે પણ વધ્યું ન હs ]
હોય અને તેનું નામ કુલવર્ધન હોય તો તેને કુલવર્ધન કહેવો એ શું અસત્ય છે
છતાં કહેવા યોગ્ય સત્ય નથી? ભA ૧૦. ગોશાલા અને જમાલિ જેવા જૈનશાસનના પ્રત્યેનીકોને કે શિષ્યાભાસોને જૈન
તરીકે કહેનાર કે શ્રીવીરના શિષ્ય તરીકે કહેનાર શું મિથ્યાત્વી છે? I[ ૧૧. ઘાસ બળવા છતાં અને પર્વત નહિં બળવા છતાં પણ પર્વત બળે છે એમ બોલનાર \[
તથા ભાજનમાંથી પાણી આદિ ગળે છે પણ ભાજન ગળતું નથી, છતાં ભાજન દઈને ગળે છે એમ બોલનાર સત્યવાદી છે એમ માનનાર શું સમ્યગદર્શનવાળો નથી એમ ગણાય? બગલા વગેરે ધોળી ગણાતી વસ્તુઓમાં બીજા વર્ષો છતાં તેને ન બોલતાં બગલા Lat
આદિને ધોળાપણે બોલનાર સત્યવાદી જ છે એમ માનનાર શું મિથ્યાદ્રષ્ટિ છે? શ્રી તેજી ૧૩. જૈનગણિતના હિસાબે પોષ અને અષાઢ સિવાયના માસની વૃદ્ધિ ન હોય છતાં છે
શ્રીજૈનશાસ્ત્રની માન્યતા અને પ્રતીતિવાળો જે જે મનુષ્ય ચૈત્રાદિ માસોની વૃદ્ધિ માને, કરે અથવા લખે તે બધાને મિથ્યાત્વી તરીકે માને નહિં તેઓ મિથ્યાદ્રષ્ટિ
ખરા કે? A. ૧૪. જૈનજયોતિષના હિસાબે કોઈપણ તિથિની વૃદ્ધિ થતી નથી, છતાં જૈનશાસનની ,
સત્યતાને માનનાર થઈ સામાન્ય તિથિ કે પર્વતિથિની વૃદ્ધિને માનનાર, કહેનાર 8
કે લખનાર થાય તો તે મિથ્યાત્વી કેમ ના ગણાય? K ૧૫. જૈન જયોતિષના હિસાબે આસો વદ કે ભાદરવા વદ એકમ આદિ ક્રમ પ્રમાણે આK. Sp તિથિનો ક્ષય છતાં જેઓ કોઈપણ માસની કોઇપણ તિથિનો અનિયમિતપણે ક્ષય ઉપર
માને, કરે, કહે કે લખે તે મિથ્યાત્વી કેમ નહિં? છIA ૧૬. જૈન જયોતિષ પ્રમાણે તિથિ કે પર્વતિથિની વૃદ્ધિ થતી જ નથી અને જે શાસ્ત્રોમાં |
અતિરાત્રક જણાવ્યા છે તે કર્મ અને સૂર્ય સંવચ્છરના છ દિનોના આંતરાને જે લીધે દિવસની વૃદ્ધિને જણાવનાર છે, પણ તિથિની વૃદ્ધિને અંગે નથી. વળી ,
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૪૯: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ અજ્ઞાનપણે અતિરાત્ર શબ્દથી તિથિ લે અને દિવસ ન લે તો પણ તે ચોથ છે આદિ પર્વોમાં નિયમિતપણે જ છે, છતાં જેઓ અચાન્ય તિથિની અને અનિયમિત રીતિએ તિથિની વૃદ્ધિને માને, કહે કરે અને લખે તે સર્વે મિથ્યાદ્રષ્ટિ છે એમનું માનવું ખરું કે? જગતના સામાન્ય લોકોના વ્યવહારને અંગે જયારે પરમાર્થથી અસત્ય એવાં || પણ સત્ય ગણાતાં વચનો બોલનાર અને માનનાર સમદ્રષ્ટિપણાને ઓલંઘતો ૬ નથી, તો પછી પ્રાચીન આચાર્ય મહારાજ જેવાએ તો આચરેલી આચાર્ય શ્રી હીરસૂરીજી આદિએ ગ્રંથો દ્વારા જણાવેલી અને આચાર્ય શ્રી વિજયદેવસૂરી સરખાએ પટ્ટક રૂપે લખેલી અને આદેશેલી તેમજ ક્ષ પૂર્વા તથા વૃદ્ધિી ૩ત્તરાજ || જેવા પ્રઘોષથી પૂર્વધરોએ સૂચવાયેલી એવી પર્વતિથિની હાનિવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર ||JA. તિથિની હાનિ વૃદ્ધિને ઓળખનાર પક્ષોમાં રામપક્ષ યદ્વા તદ્દા જૂઠું અને અસંગત %
લખે કે બોલે તેને શાસન પ્રેમીયો તો સ્વપ્ન પણ માન્ય કરી શકે જ નહિં. રિક પ્રશ્ન : શ્રી નન્દીસૂત્રને પકુખીસૂત્ર વગેરેમાં સ્પષ્ટપણે સૂત્ર તરીકે જણાવ્યું છે, છતાં શાક
નન્દીને અધ્યયન તરીકે કેમ કહેવાય છે? સમાધાન ઃ સર્વશ્રુતસ્કંધોની અંતર્ગત છે અને તેથી શ્રુતસ્કંધના અવયવરૂપ ગણાઈને 9
અધ્યયન ગણાય. Lae પ્રશ્ન : પંચપરમેષ્ઠિ નમસ્કારને શ્રુતસ્કંધ કે મહાશ્રુતસ્કંધ કેમ કહેવાય છે? અને જો તe. aP) એ શ્રુતસ્કંધ છે તો પછી પ્રતિક્રમણ શ્રુતસ્કંધના અવયવ તરીકે કેમ બોલાય છP). Vઇ છે? સમાધાન પંચનમસ્કારને સ્વતંત્રપણે મહાશ્રુતસ્કંધ કે શ્રુતસ્કંધ તરીકે કહેવાય. સર્વશ્રુતની ITI
થાવત્ નન્દીની પણ આદિમાં અને સર્વ અનુયોગની આદિમાં તેમજ સામાયિક | ગ્રહણાદિની ક્રિયાની આદિમાં પૃથપણે બોલાય છે વગેરે કારણથી તે મહાશ્રુતસ્કંધ પણ ગણાય, છતાં ચોથા પ્રતિક્રમણ શ્રુતસ્કંધમાં જયારે બોલાય ત્યારે તે જ . અવયવ બની અધ્યયન બને છે. એ રીતે સામાયિક સૂત્ર સ્વતંત્ર અધ્યયનપણે જાણે,
છતાં પ્રતિક્રમણ અધ્યયનની અપેક્ષાએ અધ્યનનો અંશ પણ બને છે. પ્રશ્ન : શ્રીનિશિથચૂર્ણિકારે પોતાનું જિનદાસ નામ સ્પષ્ટપણે જણાવ્યું છે અને શ્રીનદીની SK"
ચૂર્ણિમાં સંકેત દ્વારા કર્તાએ પોતાનું જિનદાસનામ જણાવ્યું છે પણ આવશ્યક છે
ચૂર્ણિના કર્તા કોણ? સમાધાન : પ્રથમ સત્રો ન નમોક્ષારે તહ વધ્યા છે એવા શ્રી નન્દીચૂર્ણિના
વચનથી આવશ્યકચૂર્ણિ પણ જિનદાસમહત્તરની કરેલી ગણાય.
|
“
@ી.
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૫૦ઃ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
• ,
,
, .
, .
. ,
.
.
.
.
.
.
.
આગમોદ્ધારકની) અમોધદેશના
(ગતાંકથી ચાલુ) આ ત્રણ ભેદો એકલા શ્રુતજ્ઞાનમાં હોઈ શકે અગીયારમી પ્રતિમા વહન કરનાર શ્રાવક કેટલા છે, અહિતની પ્રવૃત્તિવાળાને, કષાયોથી વિંટાયેલાને, ઉચ્ચા દરજે છે ! ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન કરી હિત પ્રવૃત્તિથી દૂર રહેનારાને કેવલજ્ઞાનની તો જે દીક્ષા જ લેવાની ભાવનાવાળો થાય છે. માનો ઉત્પત્તિ માની જ નથી. કેવલજ્ઞાન અહિતની કે તે વખતે પોતે કયાંક નિધાન દાટયું હોય, તેના પ્રવૃત્તિથી થતું નથી, પણ સર્વથા તેની નિવૃત્તિથી છોકરાને પિતાએ દાટ્યાની ખબર પડે અને નિધાન થાય છે, માટે કેવલજ્ઞાનના તેવા ભેદો પડી શકતા કયાં છે? એમ પૂછે તો પણ તે શ્રાવક તેનો પ્રત્યુત્તર નથી. આ ભેદોમાં તો હિત, અહિતની વ્યાખ્યા છે, આપે નહિં. નિધાનનું શું થશે? પુત્રનું શું થશે? તેની કેવળજ્ઞાનમાં અહિત છે જ કયાં? કાળો સૂરજ એમ પણ જે દરકાર કરે નહિં, ઇશારે પણ કાંઈ જણાવે શું બોલાય છે ! નહિ જ બોલાય. સૂરજ એક છે. નહિં, વિચારો કે કેટલો વૈરાગ્ય હશે ! પણ તે કાળો તો શું? પણ બીજા કોઈ રંગનો પણ સૂર્ય શ્રાવકને મન પર્યવજ્ઞાન થતું નથી. નથી જ, માટે તેમાં વિભાગ હોય નહિં. મન:પર્યવજ્ઞાન પણ આશ્રવરૂપ અહિતથી સર્વથા
શ્રી સ્કૂલિભદ્રજી જેવા મહાત્મા પણ નિધાન નિવર્સેલાને એટલે જેણે પાપના સર્વ વ્યાપારોનો ચીંધીને મિત્રનું દુઃખ ટાળવાની મનોવૃત્તિમાં ચંચલ નિષેધ કરેલો છે તેને જ થાય છે. જેને અંશે પણ બન્યા હતા. તેમના પ્રથમના ધનાઢય મિત્રની તે પાપની પ્રવૃત્તિ હોય તેને મન:પર્યવશાન થતું ખરાબ સ્થિતિ થયાની તેમને ખબર પડવાથી પોતે નથી. વધારે શું કહેવું? પણ પાપવાળાની ટોળીમાંથી તેને ઘેર ગયા છે. મિત્ર તો પરદેશ ખાતે કમાવા નીકળ્યો ન હોય તેટલા ખાતર પણ તે પાપ ન ગયેલ છે. એક થાંભલા નીચે ઘણું ધન દાટેલું છે. કરનાર આત્માને પણ મન પર્યવશાન થતું નથી. પોતે તે ધન દાટવામાં કાંઇ સામેલ નહોતા, પણ
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૫૧: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ જ્ઞાનથી જાણ્યું છે. પોતે મિત્રની સ્ત્રીને દેશના આપે ગૃહસ્થપણામાં રહ્યા, પણ ત્યાગનાં પચ્ચખાણ ન છે. તે પ્રસંગે જગતનું સ્વરૂપ બતાવતાં આંગળી હોવાથી મન:પર્યવ થયું નહોતું અને પચ્ચખાણ વારંવાર થાંભલા તરફ ચીંધ્યા કરે છે. બાઈ કાંઈક લીધાં કે તરત થયું. મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાન અનુમાન કરે છે. દેશના પૂર્ણ થયેથી મહાત્માની બને ત્યાગી સાધુ મહાત્માઓને હોય છે માટે તેમાં ભક્તિ સત્કારાદિ કરે છે. મહાત્મા પોતાના સ્થાને શ્રુતજ્ઞાનને અંગે ફળ ભેદે જે ભેદ બતાવ્યા છે તે પધારે છે. મિત્ર જયારે ઘેર આવે છે ત્યારે તેની લાગુ પડતા નથી.
સ્ત્રી તમામ વ્યતિકર કહે છે, અને જણાવે છે કે ઉપદેશ આપવાનો અધિકાર કોને? તે મહાત્મા વારંવાર થાંભલા તરફ દ્રષ્ટિ તથા કોઈ કહે કે એ ભેદ અવધિજ્ઞાનને કેમ લાગુ અંગુલિનિર્દેશ કરતા હતા. મિત્રે તે થાંભલો ઉખેડયો ન થાય! અવધિજ્ઞાન દેવગતિ, મનુષ્યગતિ, અને દ્રવ્ય પ્રાપ્ત કર્યું. મહાત્મા સ્થૂલભદ્રજીની નિંદા તિર્યંચગતિ તથા નરકગતિ એમ ચારે ગતિમાં છે કરવાનો અહિં હેતુ નથી, પણ તાત્પર્ય એ છે કે તે વાત ખરી, પણ પદાર્થોની પરિણતિવાળા જ્ઞાનને મિત્રના દુઃખને લીધે શ્રી સ્થૂલિભદ્રજી જેવા મહાત્મા અવધિજ્ઞાન કહેવામાં આવે છે તથા પદાર્થોના પણ દ્રવ્યનું નિરૂપણ કર્યા વિના રહી ન શકયા? પરિણતિ વગરના જ્ઞાનને વિર્ભાગજ્ઞાન કહેવામાં તો વિચારો કે અગીયારમી પ્રતિમા વહનાર શ્રાવક આવે છે. વળી મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાનની પોતાનો પુત્ર દ્રવ્ય કે નિધાનાદિનું પૂછે; ખાસ આર્થિક જેમ ચારિત્ર લેનારને જ અવધિજ્ઞાન મળે તેમ નથી. સંકટના કારણે પૂછે, તો પણ જવાબ ન આપે, તે દેશવિરતિવાળાને કે અવિરતિવાળાને પણ અવધિજ્ઞાન વૈરાગ્યની કેટલી ઉંચી ભૂમિકા ગણાય? આવા થાય છે. મુખ્યતાએ જેને ચારિત્રનો સંભવ નથી નિઃસ્પૃહી, સાવદ્ય વ્યાપારના ત્રિવિધ ત્રિવિધ તેઓને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન થાય છે. પ્રત્યાખ્યાનવાળા, સાધુ જેવું જીવન ગુજારનાર, મવપ્રત્યય નારદ્રેવાનામ્ એમ ભેદ પાડયો છે. શ્રાદ્ધવર્યને પણ મન:પર્યવજ્ઞાન થતું નથી - તેણે નારકગતિ તથા દેવગતિમાં તો આ રીતે ભેદ પડી સર્વસાવદ્ય યોગના કરેમિ ભંતે' પૂર્વક “અગારાઓ ગયો. હવે મનુષ્ય અને તિર્યંચમાં જેને પરિણતિ અણગારિયંનાં પ્રત્યાખ્યાન ઉચ્ચર્યા નથી માટે જ્ઞાન હોય તેને જ અવધિજ્ઞાન થાય છે; અરે? ઉંચી મન:પર્યવશાન થતું નથી. સંસારમાંથી રાજીનામું પ્રવૃત્તિમાં લક્ષ્ય હોય તેને જ અવધિ થાય છે. આપ્યા વિના તે જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. પાપવાળી અવધિજ્ઞાનવાળો દેશવિરતિ લે નહિં; લે તો ટોળીમાંથી છુટીને નિષ્પાપવાળી ટોળીમાં ભળ્યા સર્વવિરતિ જ લે, કેમકે તેને ઓછું ગમતું નથી. વિના મન:પર્યવજ્ઞાન નથી જ થતું. શ્રમણ ભગવાન લક્ષ્ય ન જાય, ભાવના ન થાય તે વાત જુદી છે મહાવીર મહારાજા બે વર્ષ પરમત્યાગીપણે બાકી તેને ઓછું ગમતું નથી. અવધિજ્ઞાની ટુકડા
Page #328
--------------------------------------------------------------------------
________________
ર૫ર શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ રોટલા માટે ફાંફાં મારનારો નથી હોતો. પ્રથમ જૈનશાસન જ્ઞાન જ્ઞાનને માટે નથી માનતું, પણ અવધિજ્ઞાન થયું તે લે તો સર્વવિરતિ જ અંગીકાર વિરતિ માટે જ્ઞાનને માને છે. જ્ઞાની પ વિરતિઃ કરે. જો દેશવિરતિ લીધા પછી અવધિજ્ઞાન થયું હોય એટલે જ્ઞાન તે જ માનવા લાયક છે, તે જ આદરવા તો તે વિરતિ લે કે ન પણ લે જરૂર લે એવો તેનો લાયક છે, કે જે જ્ઞાનથી હિતની પ્રવૃત્તિ થાય, અને નિયમ નહિં. અવધિજ્ઞાનને અંગે ત્રણ ભેદો સંબંધી અહિતની નિવૃત્તિ થાય. ચૂલો સળગાવવો રસોઈ વિચારણા પરિણતિ શુન્ય, પરિણતિયુક્ત અને માટે જરૂરી છે, પણ જેને ઘેર અનાજ જ નથી, પ્રવૃત્તિયુક્ત આ પ્રમાણે સમજવી. પણ અવધિ સર્વ પાણી નથી તે તો નાહક લાકડાં બાળશે કે! ઝાડને જીવને હોય હવે મતિજ્ઞાનની વાત રહી. તેમાં સચવું જરૂરી છે, પણ નદીના ધસી ગયેલા કાંઠા આ ત્રણ ભેદ કેમ લાગુ કરવામાં આવતા નથી? ઉપરનું ઝાડ કે જે પાણીના પ્રવાહથી તણાઈ જવાનું મતિજ્ઞાન તો શ્રતજ્ઞાનની સાથે રહેનાર છે છતાં તે છે તેવા ઝાડને પાણી સીંચવાથી શો ફાયદો? તેવી ભેદો મતિજ્ઞાનને કેમ લાગુ નથી પાડતા? જ રીતે છક્કાયની દયા પાળવાનો પટ્ટો જેણે શ્રી કેવલિભાષિત જીવાદિતત્ત્વનો બોધ તેનાથી નથી જ
0 જિનેશ્વરદેવ પાસેથી લીધો નથી. તેને આચારાંગ થતો. એવો બોધ તો શ્રુતદ્વારા જ મળે છે માટે શ્રુતના
માટેનો અધિકાર નથી. કોર્ટમાં વકીલાત તે જ કરી ત્રણ ભેદો પાડ્યા છે. જૈનશાસન શાસ્ત્રને -
શકે છે કે જેણે તેનો અભ્યાસ કર્યો હોય. છતાં શ્રુતજ્ઞાનને માનવા તૈયાર છે, પણ તે કયા?
પણ વફાદારીના સોગન લીધા પછી જ ઉભો રહી મુખ્યતાએ તત્ત્વસંવેદનરૂપ જ્ઞાનને, ગૌણપણે
શકે છે. અહિં પણ શાસ્ત્ર વાંચવાં જ હોય તો
છક્કાયની દયા પાલવી એવી પ્રતિજ્ઞા લો અને તેના પરિણતિજ્ઞાનને માને છે, પણ વિષય પ્રતિભાસને
પાલનનો પટ્ટો મેળવી લ્યો કોર્ટને અંગે સાક્ષી માનવાનું નથી. ઉપદેશ પણ પ્રતિભાસનો માનવાનો
આપવામાં, જુબાની આપવામાં કે દરેક કાર્યમાં નથી. ઉપદેશ કોની પાસે સાંભળવો? વિરતિવાળા
સોગન લેવા જ પડે છે, પ્રતિજ્ઞા કરવી જ પડે છે એટલે તત્ત્વસંવેદનવાળા પાસે.
ત્યાં તો વાંધો આવતો નથી અને જૈનશાસનમાં જ કેટલાકો કહે છે કે શ્રાવકથી સૂત્ર ન વંચાય વાંધો આવે છે? છક્કાયનો કૂટો ન કરવો આવી એવો પ્રતિબંધ શા માટે જોઇએ? આવી આડખીલી
પ્રતિજ્ઞામાં કેમ વાંધો આવે છે? સરકારમાં જ્ઞાનમાં કેમ? આ તો સંકુચિત દ્રષ્ટિ કહેવાય,
વકીલાતનો અને વફાદારીનો પટ્ટો જુદો નથી. તેમજ કોઇકના હાથમાંથી કોઈક સ્લેટ પેન લઈ લે તેમાં
અહિં પણ શાસ્ત્ર વાંચવાના અધિકારની સાથે જ તો અંતરાય મનાય છે તો આચારાંગાદિ વાંચવાનો
છક્કાયનો કુટો ન કરવો તેવી પ્રતિજ્ઞાનો પટ્ટો શ્રાવક માટે નિષેધ કરવો એ અંતરાય નહિ?
નિયત કર્યો છે. દુનિયામાં સ્થાવર અને સમાધાન પદ્ધ ના તો ત્યાં એમ કહ્યું
(અનુસંધાન પાન નં. ૨૬૧ પર) છે, પણ પઢાં ના તો સર્બ એમ નથી કહ્યું.
Page #329
--------------------------------------------------------------------------
________________
૬ તીર્થયાત્રા-સંઘયાત્રા
(naisथी यापु) अथ पुस्तकलेखनोपदेशः
पञ्चमाङ्ग जयति भगवती सा ये लेखयन्ति जिनशासनपुस्तकानि, विचित्रार्थकोशः॥६॥ व्याख्यानयन्ति च पठन्ति च पाठयन्ति । श्रृण्वन्ति प्रतिप्रश्नमुक्तहाटक ३६ सहस्त्रादिबहुरक्षणविधौ च समाद्रियन्ते, ते देवमर्त्यशिवशर्म द्रव्यव्ययेन समग्नागमादिसर्वशास्त्रासंख्यनरा लभन्ते ॥१॥लेखयित्वा सदा शास्त्रं, श्रोतव्यं पुस्तकलेखन-तत्पट्ट कूलवेष्टनकपट्ट सूत्रोच विचक्षणैः। निरन्तरसुखप्राप्त्यै, प्रारम्भा- तरिकाकाञ्चनवातिकाचारवः सप्त दासमाप्तिकम् ॥२॥ श्रीकल्पादिशास्राणि सरस्वतीभाण्डागारा भृगुकच्छसुरगिलेखयित्वा श्रोतव्यानि । यतः सज्झानाम्बुप्रपा रिमण्डपदुर्गार्बुदाचलादिस्थानेषु बिभराम्बभूविरे। धर्मसत्रं पुस्तकवाचना । येन कार्येत तथा श्रीकुमारपालेन सप्तशतलेखकपार्थात् ६ तेनाडडप्तमैहिकामुष्मिकं सुखम् ॥३॥ लक्ष ३६ सहस्त्रागमस्य सप्त प्रतयः सौवर्णाक्षराः,
एषा शुभा पुस्तकदानशाला, नानावि- श्रीहेमाचार्यप्रणीतव्याकरणचारित्रादिग्रन्था धार्थावलिभोज्यमाला, पूर्वर्षिनामाडमतपुरपूर्णा, नामेकविंशतिः प्रतयो लेखिताः। किं बहुना, सदा सतां स्यात् सुखसेवनीया ॥४॥
शिवपुरपथप्रकाशनदीपसमानस्य हि ज्ञानस्य
दानमपरदानाधिकगुणं गृणन्ति गुणिनः, यदुक्तम्, शास्त्रश्रवणेन यत्फलं भवति तच्छृयताम्
विषयजसुखमिच्छोर्गेहिनः कास्ति शीलं?, धर्मे यत्नः शुभा बुद्धिः सारासारत्वनिर्णयः।
करणवशगतस्य स्यात्तपो वाडपि कीद्दग्?। हेयोपादेयविज्ञानं, संवेगोपशमौ श्रुतेः ॥५॥ इति
अनवरतमदभ्रारम्मिणो भावना किं?, तदिह श्री धर्मघोषसूरिप्रदत्तोपदेशवासितचेतसा सं०
नियतमेकं दानमेवास्य धर्मः ॥७॥ पेथडदेवेन एकादशाजी श्रीधर्मघोषसूरिमुखात्
ज्ञानाभयोपनहदानभेदात्, तच्च त्रिधा सर्वविदो श्रोतुमारब्धा। तत्र पञ्चमाङ्गमध्ये यत्र यत्र वदन्ति। तत्रापि निर्वाणपथप्रदीपज्ञानस्य दानं गोयमा इत्यायाति तत्र तत्र
प्रवरं वदन्ति ॥८॥कालानुभावाद् मतिमान्द्यतश्च, तन्नामरामणीयकप्रमुदितः सौवर्णटङ्ककैः पुस्तकं तर
मुदितः सावणकका पुस्तक तच्चाधुना पुस्तकमन्तरेण। न स्यादतः पूजयति,
पुस्तकलेखनं हि इति पुस्तकलेखनोपदेशः __या षट्त्रिंशत्सहस्त्रान् प्रतिविधिसजुषां प्रथमः॥ इत्यादि ज्ञात्वा पुस्तकलेखन कार्यम् बिभ्रती प्रश्नवाचां, चत्वारिंशच्छतेषु प्रथयति श्राद्धस्य युक्तं नितरां विधातुम् ॥९॥ इत्यादि परितः श्रेणिमुद्देशकानाम्। रङ्गभङ्गोत्तरगा ज्ञात्वालेखयन्ति नरा धन्या, ये जैनागमपुस्तकान्। नयगमगहना दुर्विगाहा विवाह - प्रज्ञप्तिः ते सर्ववाङ्मयं ज्ञात्वा, सिद्धियान्ति न संशयः॥१॥
Page #330
--------------------------------------------------------------------------
________________
२५४ :श्री सिद्धयर्ड) વર્ષ ૯ અંક-૧૫-૧૬
___ (२६ मे १८४१ • • • • • • • • • . . . . . . . . . ........ तथा श्रीजिनागमलेखकानां विरूपमपि न स्यात् लेखनवाचनादितद्रक्षणोपकरणमीलने संसारे वसतां सताम्। यतः-न ते नरा परबलादिभयवृष्टयादि विनाशे जायमाने
तत्तन्निर्भयस्थानकुट्टि मब - द्धावासे दुर्गतिमाप्नुवन्ति, न मूकतां नैव जड-स्वभावम्।
मूषकाग्निकीटकस्पन्दादोषरहिते सुयत्नस्थापननैवान्धतां बुद्धिविहीनतां च, ये विषये चिन्तनीयम्॥ लेखयन्त्यागमपुस्तकानि ॥२॥ पुस्तकलेखनं हि इति पुस्तकलेखनोपदेशो द्वितीयः सकलपुण्यकरणीयदर्शकत्वेन धर्मसत्रागारमिव वे हैन पुस्त: पावा माटेनो विभाति । यथा पर्युषणापर्वणि कल्पचरित्र -
उपदेश ४ छे. पुस्तकवाचनातः श्राद्धा दानदेवपूजाशीलतपो- ४ भासो निसननां पुस्तो पाये भावनाप्रभावनादि पण्यं कर्वन्ति तथा छ, तना व्याण्या ७२ छ, (म। छ, भाव छ.
સાંભળે છે, તથા તે પુસ્તકોનું જેઓ રક્ષણ કરે છે, पुस्तकैर्विना पाण्डित्यमपि नायाति गुरूणां
તેઓ દેવતાનાં, મનુષ્યનાં અને મોક્ષનાં સુખો મેળવે नव्यशिष्याणां च, यदुक्तम् -
છે. ૧૫ હંમેશાં વિચક્ષણ માણસોએ શાસ્ત્રો आरोग्यबद्धिविनयोद्यमशास्त्ररागाः. यावीने निरंतर सुपनी प्राप्ति माटे माहिथी ते पञ्चान्तः पठनसिद्धिकरा नराणाम्।
અંત સુધી સાંભળવું. ારા શ્રીકલ્પસૂત્ર આદિ
શાસ્ત્રોને લખાવીને સાંભળવાં. જે કારણથી - ઉત્તમ आचार्य पुस्तकसहायनिवासमुक्ति, न३५ी पान५२५ सरj, तथा धर्मनी बाह्यास्त ए व पठनं परिवर्धयन्ति ॥३॥ Euru सरj, भे पुस्तोतुं वांयj ४ ४२ छ इत्याधुपदेशतः श्रीवस्तुपालमन्त्रिणा तो मा दो भने ५२८ संबंधी सु५ भगव्यु
છે. વિવિધ પ્રકારના અર્થોની શ્રેણિરૂપી सौवर्णमषीमयाक्षरा एका सिद्धान्तप्रतिः लेखिता,
खिता, मोनो पाली, तथा पूर्वाधार्योन। नामो३पी ६ प्रतयः, एवं सप्तको टिद्रव्यव्ययेन सप्त सरस्वती अमृतना समूथी भरेदी, मेवी या पुस्त३५ी कोशा लेखिताः। तदनु श्रीउदयप्रभसूरि- नासाने स४°४ नोभे भेश सुपेथी सेवची ॥४॥ भिराशीर्वादः प्रदत्तः, तद्यथा जम्बूद्वीपो शस्त्र Airuथी ३८ थाय ते सinो - जलधिपरिखाभषितो यावदास्ते, ज्योतिश्शकं सिद्धांतो याथी धर्ममा प्रयत्न थाय छ, उत्तम
બુદ્ધિ આવે છે, સારાસારપણાનો નિશ્ચય થાય છે, सुरगिरितर्टी पर्यटत्येव यावत्। यावत्कूर्मो वहति ।
" હેયોપાદેયનું જ્ઞાન થાય છે, તથા છેવટે તેથી વૈરાગ્ય वसुधां त्वद्यशः पुञ्चसार्धं, जीयाज्जैनं मुखमिव भने शidu थाय छे. ॥५॥ में प्रमा परं पुस्तकं वस्तुपाल !॥४॥
શ્રીધર્મઘોષસૂરિજીના ઉપદેશથી પેથડશાહે અગ્યારે एवमपरैः पुण्यवुद्भिः पुस्तक- अंगो तमना भुपथी समmu भांडयां, तेमा
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૫૫ : શ્રી સિદ્ધચક્ર)
પાંચમા અંગ મધ્યે જયાં જયાં ગોયમા એવી રીતનો શબ્દ આવતો ગયો, ત્યાં ત્યાં તે નામથી આનંદ પામીને સોનામહોરોએ પુસ્તકની પૂજા કરી - જે છત્રીસ હજાર ઉત્તરોએ સહિત પ્રશ્નોની વાણીને ધારણ કરે છે ચાલીસ શતકોમાં સર્વ પ્રકારે ઉદ્દેશકોની શ્રેણિને વિસ્તારે છે, રંગના ભંગે કરીને સહિત, નયોના પાઠે કરી ને ગહન, અને દુ:ખે જાણી શકાય તેવી શ્રીવિવાહપ્રજ્ઞતિ પાંચમું અંગ તે વિચિત્ર અર્થનો ભંડાર છે એવી તે ભગવતી જયવંતી વર્તે ાદા દરેક પ્રશ્ને મૂકેલી સોનામહોર - છત્રીશ હજાર આદિ ઘણા દ્રવ્યના વ્યયે તે કરી સમગ્ર આગમાદિ સર્વશાસ્ત્રનાં અસંખ્યાત પુસ્તકો લખાવી તેનાં પટ્ટકુલ-વીંટીયા-પટ્ટસૂત્ર-ઉત્તરિકા-સુવર્ણના વાર્તિકે કરી મનોહર સાત સરસ્વતીભાણ્ડાગારો ભરૂચજાવાલ-માંડવગઢ-અર્બુદાચળ આદિસ્થાનોમાં સ્થાપ્યા હતા. તેવી જ રીતે શ્રીકુમારપાલરાજાએ સાતસો લહિયાઓ રાખીને છ લાખ છત્રીસ હજાર આગમો લખાવ્યાં દરેક આગમની સાત સાત પ્રતીઓ તો સુવર્ણાક્ષરોથી લખાવી શ્રી હેમચંદ્રાચાર્યે રચેલાં વ્યાકરણ તથા ચરિત્રાદિક ગ્રંથોની તેમણે એકવીસ એકવીસ પ્રતીઓ લખાવી છે. વધારે શું કહેવું? મોક્ષરૂપી નગરના માર્ગને પ્રકાશન કરવામાં દીવા સમાન જ્ઞાનનું દાન બીજા દાનોમાં અધિક ગુણોવાળું છે એમ ગુણવાનો કહે છે, જે માટે કહ્યું છે કે - વિષયથી ઉત્પન્ન થનાર સુખને ઇચ્છનાર ગૃહસ્થને શીલ કયાં છે? અથવા ઇંદ્રિયોને આધીન બનેલાને કેવા પ્રકારનું તપ હોય? નિરંતર
આરંભવાળાને ભાવના કયાંથી હોય? તેથી આ લોકમાં ગૃહસ્થને નિશ્ચે એક દાન જ ધર્મ છે. પ્રણા
વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧
તેમાં પણ મોક્ષમાર્ગમાં દીવા સમાન એવા જ્ઞાનનું દાન શ્રેષ્ઠ કહે છે. ૫૮૫ કાલના પ્રભાવે અને
વળી જિનાગમ લખાવનારને સંસારમાં રહેવા છતાં
મતિમંદતાએ તે જ્ઞાનદાન હમણાં પુસ્તક વિના થઇ શકતું નથી અને તેથી હંમેશાં ભાવિક શ્રાવકોએ પુસ્તક લખાવવાં તે યુક્ત જ છે. ઘા એ પ્રમાણે જાણીને પુસ્તક લખાવવાનું કરવું. એ પ્રમાણે પુસ્તક લખાવવાનો ઉપદેશ પ્રથમ થયો ॥ જે ધન્ય પુરૂષો જૈનાગમનાં પુસ્તકો લખાવે છે તેઓ કેવલજ્ઞાન પામીને મોક્ષે જાય છે, તેમાં સંશય નથી. ॥૧॥ કાંઇ કષ્ટ થતું નથી જે કારણથી કહ્યું છે કે - જે લોકો આગમોનાં પુસ્તકો લખાવે છે, તેઓ દુર્ગતિમાં જતા નથી, તેઓને મૂંગાપણું, મૂર્ખતા, અંધપણું તથા નિર્બુદ્ધિગણું પણ થતું નથી. ા૨ા પુસ્તકો લખાવવાં એ સર્વ પ્રકારનું પુણ્ય કરવારૂપ છે કેમકે તે પુસ્તકો ધર્મની દાનશાલાઓ સરખાં છે. જેમ પર્યુષણપર્વમાં શ્રીકલ્પસૂત્ર વાંચવા. સાંભળવાથી શ્રાવકો દાનદેવપૂજા-શીલ-તપ-ભાવના-પ્રભાવના વિગેરે પુણ્યને કરે છે. તેમજ પુસ્તક વિના પંડિતપણું પણ ગુરૂઓને અને નવીન શિષ્યોને આવતું નથી. જે માટે કહ્યું છે કે - મનુષ્યોને ભણવાની સિદ્ધિને કરનારાં આરોગ્ય-બુદ્ધિ-વિનય-ઉદ્યમ અને શાસ્ત્ર ઉપર રાગ આ પાંચ આંતરિક કારણો છે અને આચાર્ય-પુસ્તકસહાયતા-સ્થાન અને ભોજન આ પાંચ બાહ્ય કારણો ભણતરને વધારે છે. uu એ વિગેરે ઉપદેશથી શ્રીવસ્તુપાલમન્ત્રીએ સુવર્ણ અને મષીની શાહીથી એક સિદ્ધાંતની પ્રત લખાવી. બીજી પણ છ પ્રતો તીવ્રતાડપત્ર-કાગળોમાં શાહીથી લખાવી. એ પ્રમાણે
સાતક્રોડ સોનામહોરો ખરચીને સાત સરસ્વતી ભંડારો સ્થાપ્યા હતા અને તે પછી શ્રીઉદયપ્રભસૂરીજીએ તેમને આશીર્વાદ આપ્યો હતો. તે આ પ્રમાણે - હે વસ્તુપાલ ! જયાં સુધી સમુદ્રરૂપી ખાઇથી ભૂષિત આ જંબુદ્રીપ છે. તથા જયાં સુધી
જ્ઞાન-અભય અને ઉપગ્રહ દાનના ભેદથી તે દાન ત્રણ પ્રકારે છે એમ સર્વજ્ઞ ભગવંતો કહે છે,
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૫૬ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(२६ मे १९४१ .................................................... मायोतिष्य भे३पर्वतन तन अभए। २ छ य उपग्रह, स इह सर्वविदेव भवेन्नरः ॥२॥' भने ४यां सुधी आयमा ॥ पृथ्वीन पा२९॥ श जिनागमस्य च केवलज्ञानादप्यतिशायिता छ त्यो सुपी मानेश्वर प्रभुन॥ 6त्तम भुष स२ दृशयते । “यदाहुः ओहो सुओवउत्तो, पुसत तमायशनी साथे ४यवंतु वता. म सुअना-णी जह हु गिण्हइ असुद्धं। तं વિચારી બીજા પુણ્યવાનોએ પણ પુસ્તકો લખાવવાં
केवलीवि भुंजइ, अपमाण सुअ भवे इहरा
॥१॥" श्रुतं हि दुष्षमाकाल-वशाद् તથા તે પુસ્તકોના રક્ષણ માટે ઉપકરણ મેળવવામાં
द्वादशवर्षीयदु भिक्षादिभिरुच्छिन्नप्रायं मत्वा ५२ ११७२ विगरेनी मय-वृष्टि मा विनाशनी भगवदिर्नागार्ज-नस्कन्दिलाचार्य-प्रभतिभिः प्रसंग थये छते ते ते निर्भयस्थान, टिभथी २लित पुस्तकेषु न्यस्तं, ततः श्रुतबहमानिना viधेरा आवासमा ४२-नि-1.. विरेन। तत्पुस्तकेषु लेखनीयं दुकुलादिभिरभ्यर्चनीयं દોષથી સારા યત્નથી સ્થાપન કરાવવાં. च । श्रूयते च साधुपेथडेन सप्त मन्त्रिवस्तुपालेन (भे प्रमाणे पुस्त: समापवानो 6पहेश पीओ) चाष्टादशकोटिद्रव्यैस्त्रयो ज्ञानकोशा लेखिताः।
थिरापद्रीयसंघपत्याभूनाम्ना तु त्रिकोटिटङ्ककैः आथार्थ भडा२।४ श्री रत्नशेषरसूरी सर्वागमप्रतिरेका सौवर्णाक्षरै द्वितीया पुस्तहि सणावामां शुं 33 छ? सर्वग्रन्थप्रतिश्च मष्यक्षरै : । द्वारं १०। श्राद्धविधिः षष्ठप्रकाशः पत्रं - १८० तेवी ४ शत श्रीऽस्पसूत्र आदि भागम,
तथा पुस्तकानां श्रीकल्पाद्यागमजिन- [नेश्वर भगवानना यरित्राहि पुस्तओ न्यायोपार्जित चरित्रादिसकानां न्यायोपार्जितवित्तेन द्रव्यथी सा२॥ अक्षरोथी उत्तमपत्रमा युस्तिपूर्व विशिष्टपत्रविशिष्टविशद्धाक्षरादियुक्तया लेखनं . तेवी ४ रीत वांयन अर्थात् संवेगी तथा वाचनं संविग्रगीतार्थेभ्यः प्रौढप्रारंभा- ouथ मुनिराशायी अंथनो आम ४२ ते हिवसे
ઉત્સવાદિ કરીને તેમજ દરરોજ પૂજા વિગેરેના द्युत्सवैः प्रत्यहं पूजादिबहुमानपूर्वकं व्यारव्यापनं
બહુમાનપૂર્વક વ્યાખ્યાન કરાવે. આનાથી ઘણા ભવ્ય अनेक भव्यप्रतिबोधहे तु विधेयम्।
પ્રાણીઓને પ્રતિબોધ થાય છે. સાથે વ્યાખ્યાન उपलक्षणत्वात्तद्वाचनभणनादिकृतां वस्त्रा
કરવાવાળા તથા ભણવાવાળા મુનિઓને વસ્ત્રાદિ दिमिरुपष्टं प्रदानं च, यतः - भये लेखयन्ति वडाशवीने तभने सहायता ४२वी ई. में जिनशासनपुस्तकानि, व्याख्यानयन्ति च ॥२॥थी ह्यु छ ? - मोहिनेश्वरन सनना पठन्ति च पाठयन्ति। शृण्वन्ति रक्षणविधौ पुस्ता सावे, व्याभ्यान पे - म) - (भएuवे च समाद्रियन्ते, ते मर्त्यदेवशिवशर्म नरा - Aiमणे भने विशेष यतनानी साथे पुस्तओनी लभन्ते॥१॥ पठति पाठयते पठताममं, २६॥ ४२ तेमो मनुष्यतो - हेलो तथा भोक्षन वसनभोजन पुस्तक वस्तुभिः। प्रतिदिनं कुरुते सुपने पामे छ. ॥१॥ पुरुष पोत पक्षिाषित
Page #333
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૨૫૭ઃ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ સિદ્ધાંતને ભણે ભણાવે-ભણનારાઓને વસ્ત્ર, ભોજન અપેક્ષાએ તો તે પાંચ પ્રકારના પુસ્તકોને ગ્રહણ કરાય પુસ્તક વિગેરે વસ્તુઓ આપીને હંમેશાં મદદ કરે તેમાં પણ સંયમ જ છે. (અહિંયા અપિશબ્દ તે પુરૂષ આ લોકમાં સર્વજ્ઞ થાય છે. પારા અગ્રહણના સમુચ્ચયને માટે નથી, પરંતુ પાંચ જિનભાષિત આગમની કેવલજ્ઞાનથી પણ શ્રેષ્ઠતા પ્રકારના પુસ્તકોના ગ્રહણમાં જણાવેલા અસંજમના દેખાય છે. જે માટે કહ્યું છે કે - સામાન્યથી શ્રુતનો પરિહાર માટે છે) એજ વાત દર્શનશુદ્ધિની વૃત્તિને ઉપયોગ રાખવાવાળા શ્રુતજ્ઞાની સાધુ જો કયારેક કરનાર મહાપરૂષ શાસ્ત્રનાં વાક્યોથી સાબીત કરતાં અશુદ્ધ વસ્તુ વહોરી લાવે તો તે વસ્તુને કેવલિ જણાવે છે કે ગણડી આદિ પાંચ પ્રકારનાં પુસ્તકો, મહારાજ પણ વાપરે. કારણ કે એમ ન કરે તો
- નિયુક્તિ અને કોશને માટે ગ્રહણ કરાય છે. અર્થાત્ શ્રુતજ્ઞાન અપ્રમાણિક થાય ના સાંભળવામાં આવે
તે પાંચ પ્રકારના પુસ્તકોનું ગ્રહણ કરવાની છે કે કોઈક સમયે દુષમકાલના વિશે બાર વર્ષ સુધી દુર્મિક્ષ આદિ રહેવાથી સિદ્ધાંત ઉચ્છિન્ન પ્રાયઃ
શાસ્ત્રકારોએ આજ્ઞા કરી છે અને તેથી તે અસંયમરૂપ થયેલાં જાણી ભગવાન નાગાર્જુન - સ્કન્ટિલાચાર્ય
જ નથી પણ સંયમરૂપ છે. આ વાતમાં વિશિષ્ટતા એ વિગેરેએ પુસ્તકારૂઢ કર્યો, તેથી સિદ્ધાંતનું બહુમાન છે કે દેશનશુદ્ધિની વૃત્તિ કરનાર મહાપુરૂષ પાંચ કરવાવાળા મનુષ્ય તેને પુસ્તકમાં લખાવવા અને પ્રકારના પુસ્તકોને ગ્રહણ કરવાનું ઉત્સર્ગ માર્ગ રાખે રેશમી વસ્ત્રાદિ વસ્તુથી એમની પૂજા કરવી જોઇએ. છે. અર્થાત્ સાધુ મહાત્માઓને પાંચ પ્રકારના સંભળાય છે કે પેથડશ્રેષ્ઠિએ સાત કરોડ તથા પુસ્તકોનું ગ્રહણ તે વર્તમાનકાળમાં અકારણ નથી વસ્તુપાલમંત્રીએ અઢાર ક્રોડ દ્રવ્ય ખર્ચીને ત્રણ જ્ઞાન કે જેથી તેની વર્તમાનકાળમાં આપવાદિક પદમાં ભંડારો લખાવ્યા હતા, થરાદના સંઘવી આભૂએ દાખલ કરી શકાય. કિન્તુ વર્તમાનકાળમાં પાંચે ત્રણ કરોડ ટંક વ્યય કરીને સર્વ આગમોની એકેક પ્રકારના પુસ્તકોનું ગ્રહણ પણ ઉત્સર્ગ રૂપ જ છે પ્રત સુવર્ણમય અક્ષરથી અને બીજા સર્વ ગ્રંથોની અને તેથી જ તેઓ આગળના વાક્યમાં જણાવે છે એક એક પ્રત સાહીથી લખાવી હતી. વળી એજ કે અપવાદથી તો પુસ્તક પંચક વગેરે (ગ્રહણ કરાય પ્રમાણે ધર્મસંગ્રહકાર જણાવે છે. જેથી તેની જુદી તે પણ સંજમ કહેવાય) અર્થાત્ ગડી વગેરે નોંધ અહિં કરતા નથી - હવે દર્શનશુદ્ધિના કત જણાવેલાં પાંચ પ્રકારના પુસ્તકો સિવાય પણ અનેક શું જણાવે છે તે આપણે જોઈએ.
જાતના પાનાંવાળાં પુસ્તકો અનેક પ્રકારનાં સહીવાળાં તર્જનશક્તિી પત્ર ૮૦, ગ્રહપોડપિ સંયમ પુસ્તકો, અનેક જાતના બન્ધનવાળાં પુસ્તકો - અનેક एव, यदाह-घिप्पइ पुत्थयपणयं જાતની લીટીવાળાં પુસ્તકો અને અનેક પ્રકારનાં
તિનિગત્તિોસટ્ટા ૨૨ અપવાસ્તુ શાસ્ત્રોનાં પુસ્તકો વર્તમાનકાળમાં ગ્રહણ કરવાં તે पुस्तकपंचकादि १०
પણ સંયમરૂપ છે, પરંતુ ગડી આદિ પુસ્તકોની
અપેક્ષાએ તે બીજાં પુસ્તકો ગ્રહણ કરવાં તે ગડી, કચ્છપી આદિ પાંચ પ્રકારના જે પુસ્તકો પૂર્વે અસંજમના ભયથી છોડવા લાયક જણાવેલાં
અપવાદરૂપ છે. છે તે પાંચ પ્રકારનાં પુસ્તકોના ત્યાગમાં પ્રાચીન ઉપરની હકીકત યથાસ્થિત સમજનારો કાળની અપેક્ષાએ સંયમ હતો. પરંતુ વર્તમાનકાળની મનુષ્ય તો સાચે માર્ગે જનારો કે સાચા માર્ગને
Page #334
--------------------------------------------------------------------------
________________
૨
શ્રી
!
૨૫૮ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ માનનારો હશે તો કોઈ દિવસ ને પણ પુસ્તક નામે જ્ઞાનક્ષેત્ર લેવામાં આવે છે તેની અંદર તારી એ પરિગ્રહ છે, પુસ્તકો સાધુએ રાખવા ન જોઈએ. પાસે જો જે દ્રવ્ય વિદ્યમાન છે તે પણ તું ખર્ચતો પુસ્તકો ઉપર સાધુની માલીકી ન જોઇએ. પુસ્તકો નથી પછી શું એ દ્રવ્યને સાથે લઈને તું પરભવમાં સાધુઓએ બીજાને અપાય નહિં. શાસ્ત્રમાં કહેલા જનારો છે? અર્થાત્ આચાર્ય મહારાજ પાંચ જ પ્રકારના પુસ્તકો રાખવા જોઈએ વગેરે વગેરે જીનભવનાદિકની સાથે પુસ્તક એટલે જ્ઞાનક્ષેત્રમાં બકવાદ કરવાને તૈયાર થાય નહિં, પરંતુ પોતાના દ્રવ્ય નહિ વાપરનાર એવા સગૃહસ્થને વિચારશૂન્ય દ્રવ્યોનો સદુપયોગ સમજીને તે દ્વારા પુસ્તકો
તરીકે જણાવે છે. ટીકા
નવિજયજી લખાવીને સાધુ મહાત્માઓને દેવામાં જ પોતાના ઉપાધ્યાય પણ આ પ્રમાણે ટીકા કરે છે. જન્મની કૃતાર્થતા માનવાની સાથે પોતાના દ્રવ્યની વિદ્યમાનમપિર્વ દ્રવ્ય ક્ષેષ નિભવકૃતાર્થતા શ્રાવક માને.
नबिंबपुस्तकसाधुसाध्वीश्रावक श्राविकारूपेषु આચાર્ય મહારાજશ્રી મુનિસુન્દરસૂરીજી શું સમજુ પ્રતિકૃતિીર્થયાત્રાહિતેષુ નવ, વા નો ફરમાવે છે?
वपसि नो बीजसंततिं कुरूषे तर्हि तदिदं ઉપર જણાવ્યા પ્રમાણે વર્તમાનકાળમાં દૃશ્યમાન થi Jદી – નાટ્વી પરમ તને પુસ્તકનું રાખવું તે સંજમરૂપ છે, એમ સિદ્ધ થવાથી નનિ ઇિં. યાતિસિ? ન્તા સીત્યર્થ; સાધુ મહાત્માઓને પુસ્તકો રાખવામાં કોઇપણ વિદ્યમાન એવું પણ પોતાનું દ્રવ્ય ક્ષેત્રોમાં જિનેશ્વર પ્રકારે સંજમની બાધા છે એમ શાસ્ત્રકાર કહેતા ભગવાનનું ભવન, જિનમૂર્તિ, પુસ્તક, સાધુ, સાધ્વી, પણ નથી, તેમ શાસ્ત્રના વચનોને માનનારો શ્રાવક અને શ્રાવિકારૂપ સાતમાં અથવા પ્રતિષ્ઠા અને કોઇપણ સુજ્ઞ મનુષ્ય કહી શકે પણ નહિ. જો કે તીર્થયાત્રા સહિત નવક્ષેત્રમાં જો નથી વાપરતો તો ઉપર જણાવેલા યોગશાસ્ત્ર વગેરેના પાઠોથી તથા પછી આ દેખાતું ધન ગ્રહણ કરીને શું આગળના આગમભૂત એવા શ્રીગણિવિજ્જાપયન્નાના પાઠથી ભવમાં તું જનાર છે? બીજી ટીકા કરવાવાળા શ્રાવકોને પોતાનું દ્રવ્ય સફલ કરવા માટે સાતે ક્ષેત્રમાં શ્રીરત્નચંદ્રગણિજી પણ એજ વાત જણાવે છે ધન વાપરતાં પુસ્તક લખાવવા વગેરેમાં પણ ધન ક્ષેત્રેપુ- વિમવનાવિષ સમુ પ્રવચનાતતેવું વાપરવાનું સિદ્ધ કરવામાં આવેલું છે. પરંતુ આચાર્ય સદ્ વિદ્યમાનામપિ હેં-થન નો વપસ, સત્ર મહારાજ શ્રી મુનિસુન્દરસૂરીજી તો ઓલંભા સાથે વનજિયાંય નક્ષUપ્રયો:, ક્ષેત્રશોકપિ સાતક્ષેત્રમાં એટલે તેની અંતર્ગત પુસ્તકક્ષેત્રમાં ધન નક્ષય યુવ, યથા ક્ષેત્રે ૩૪ શ્રીહવિદ્યાર્ચ વાપરવા માટે સ્પષ્ટપણે કહે છે.
શતપુvi મવતિ તથાડત્રાપ સમક્ષેત્રય તત્તમक्षेत्रेषु नो वपसि यत् सदपि स्वंतवयातासि नन्तगुणं भवतीत्युपचारात्क्षेत्रशब्दस्य तत् परभवे किमिदं गृहीत्वा?
वापक्रियायाश्च निर्देश इति। इदं स्वं किं (અધ્યાત્મ કલ્પદ્રમ, અધિકાર ચોથો, શ્લોક ગૃહીત્વાસાર્થે તાત્વા પરમ વં વાતાસિ? સાતમો) આ વાકયથી આચાર્ય શ્રી મુનિસુન્દરસૂરીજી મત્તાસિ, વાહવા પ્રશ્ન:, સાથે વૃદ્ધત્વા યાતું ફરમાવે છે કે સાતક્ષેત્રો કે જેની અંદર પુસ્તકના નવિિત સૂવાડપિ
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૫૯ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ ક્ષેત્રોમાં પ્રવચનમાં પ્રસિદ્ધ એવાં ઉત્પત્તિને અંગે પણ વિચાર કરવાની જરૂર છે. જિનભવનાદિ સાતમાં વિદ્યમાન એવું પોતાનું ધન સામાન્ય રીતે જૈનજનતામાં એ વાત તો પ્રસિદ્ધ જ નથી વાપરતો. અહિં વપનક્રિયાનો લક્ષણથી પ્રયોગ છે કે સૂત્ર-અર્થ અને તદુભયરૂપે જે આવશ્યકાદિ છે. ક્ષેત્ર શબ્દ પણ લક્ષણથી જ છે. જેમ ક્ષેત્રમાં આગમો છે અને તે વર્તમાનકાળમાં પરંપરાગમ રૂપે વાવેલું વ્રીહિ આદિ ધાન્ય સોગણું થાય છે તેમ જ હોય, અને તે પરંપરાગમ રૂપે સૂત્રાર્થ-ઉભયનું અહિં પણ સાત ક્ષેત્રમાં આપેલું અનન્તગુણું થાય ધારણ સાધુ ભગવંતોને જ હોય, કેમકે મહાનુભાવ છે એ ઉપચારથી ક્ષેત્રશબ્દનો અને વપનક્રિયાનો શ્રાવકોને સુત્રાર્થ થકી દશવૈકાલિકના ચાર અધ્યયન નિર્દેશ છે. આ ધન શું સાથે ગ્રહણ કરી તું પરભવમાં અને અર્થથકી દશવૈકાલિકનું પાંચમું અધ્યયન જઇશ. કાકધ્વનિથી પ્રશ્ન છે. સાથે ગ્રહણ કરીને ઉત્કૃષ્ટથી પણ ધારણ કરવાનો અધિકાર છે. અર્થાત્ જવાને શક્તિમાન નથી એવી સૂચના પણ થઈ ગઈ. તેથી વધારે છે તે ઉપરનાં આગમોને ધારણ કરવાનો
ઉપર જણાવેલા પાઠથી સુજ્ઞમનુષ્યને સ્ટેજે અધિકાર પણ શ્રાવકવર્ગને નથી, તો પછી તેનાથી સમજવામાં આવ્યું હશે કે પ્રાચીન શાસ્ત્રકારોએ ઉપરના ગ્રંથોનું લખાણ સ્વતંત્રપણે કરવાનું તો જયારે જ્ઞાન એટલે પુસ્તક ક્ષેત્રમાં ધનને સફલ કરવા મહાનુભાવ શ્રાવકથી બને જ શી રીતે? જો કે ઉપર માટે ધન વાપરવાનું ઉપદેશથી જણાવ્યું હતું, ત્યારે જણાવ્યા પ્રમાણેનું સૂત્રનું ધારણ કરવું તે પણ માત્ર પંદરમી સદીમાં થયેલા શ્રીમુનિસુંદરસૂરીજી અને નિયુક્તિ-ચૂર્ણિ અને ટીકાને આધારે જ સિદ્ધ થાય સત્તરમી સદીમાં થયેલા બન્ને ટીકાકાર મહારાજાઓએ છે. મૂલસૂત્રને આધારે તો શ્રાવકવર્ગને કોઈપણ સૂત્ર તો સાતક્ષેત્રની અંતર્ગતજ્ઞાનરૂપી પુસ્તકક્ષેત્રમાં ધન ભણવાનો હક્ક રહેતો નથી, અને તેથી જ નહિં વાપરનાર ધનપતિઓને સખ ઠપકાની સાથે પ્રાચીનકાળના શંખપુષ્કલિ સરખા અને આનંદ પુસ્તકક્ષેત્રમાં ધન વાપરવાનો ઉપદેશ આપેલો છે. આ કામદેવ સરખા શ્રાવકોને માટે પણ તૈદ્ધ દિયા બધી હકીકતથી સારા શ્રાવકોએ પુસ્તકમાં ધન વિગેરે શાસ્ત્રના માત્ર અર્થો જાણવાને અંગે પાઠો વાપરવું જ જોઈએ અને તે પુસ્તકો સાધુઓને આવે છે અને સાધુ મહાત્માને અંગે જ માયારથી આપવામાં આવે, તેમજ સાધુઓ તે પુસ્તક પોતાની વિગેરે તથા સુવાર્તાસંમહિલ્સમાëિ વિગેરે શબ્દો પાસે રાખે તેમાં અસંજમ નથી, પણ સંજમ જ છે. આવે છે. એટલું જ નહિ, પરંતુ આચારપ્રકલ્પાદિને એ વાત સ્પષ્ટ થઈ ગઈ, અને જેવી રીતે શ્રાવકપણે અંગે સાધુપણાના પર્યાયની જ ગણતરી કરવામાં પુસ્તક ક્ષેત્રમાં ધન વાપરવાનું જરૂરી તથા ફરજીયાત આવે છે, વળી અસ્વાધ્યાયવિગેરેના નિર્દેશો પણ જણાવે છે, તેવી જ રીતે સાધુઓને પુસ્તકનું ધારણ સાધુ અને સાધ્વીરૂપ શ્રમણ મહાત્માઓના વર્ગને પણ સંજમરૂપ ગણીને આવશ્યક છે એમ જણાવે છે. અંગે જ છે, એટલું જ નહિ, પરંતુ શ્રીઆચારપ્રકલ્પ પુસ્તકની ઉત્પત્તિ
જેવા સૂત્રમાં તો શ્રાવકઆદિને આગમ વંચાવવાનો પૂર્વે જણાવેલા શાસ્ત્રોના પાઠોથી શ્રાવકધારાએ સાધુઓ માટે નિષેધ કર્યો છે, અને તેમ કરવામાં પુસ્તકોની ઉત્પત્તિ થાય અને તે પુસ્તકો સાધુઓ તથા કરાવવામાં કે તેનું અનુમોદન આપવામાં ધારણ કરે એ વાત સમજવામાં આવી છે, પરંતુ પ્રાયશ્ચિત્ત પણ જબરદસ્ત પ્રતિપાદન કરવામાં પુસ્તકની આદ્ય ઉત્પત્તિને અંગે તેમજ સામાન્ય આવેલું છે. એ સર્વ વસ્તુને સમજનારો મનુષ્ય જો
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૬૦ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ શાસ્ત્ર અને શાસનની સાચી શ્રદ્ધા ધરાવતો હશે દ્વારાએ લહીયાઓ પાસે લખાવવાથી જ પુસ્તકની તો કોઈ કાલે પણ એમ માન્યા સિવાય નહિ રહે ઉત્પત્તિ થાય છે એવું નથી, પરંતુ આચાર્ય ભગવંત કે મૂલસૂત્રરૂપ આગમની અપેક્ષાએ તો સામાન્ય શ્રી ગુણરત્નસૂરિજી કે જેઓ ચૌદમી સદીના ધુરંધર ગૃહસ્થને તો શું? પણ શ્રાવક વર્ગને પણ સૂત્ર-અર્થ વિદ્વાનોમાંના એક હોવા સાથે તપગચ્છના કે તદુભય એ ત્રણ પ્રકારના આગમોમાંથી એકકે પદાધિપતિ હતા અને જેઓ શ્રીદેવસુંદરસૂરીજી પ્રકારના આગમને શૃંખલાબદ્ધપણે ગ્રહણ કરવાનો મહારાજના ગુરૂ હતા. તેઓની વખતે પણ પુસ્તકો કે ધારણ કરવાનો અધિકાર છે નહિ અને નિર્યુક્તિ લખવાનું કાર્ય સાધુઓએ કરવાનું તે સાધુઓનું આદિની અપેક્ષાએ પણ શ્રીદશવૈકાલિકના પાંચમા સ્વકાર્ય ગણાતું હતું અને તેને જ માટે પ્રાચીન અધ્યયનથી અધિક સૂત્રાર્થ કે તદુભયને ધારણ પ્રાકૃતસામાચારીના અનુસંધાનમાં નીચે પ્રમાણે કરવાનો હક્ક છે નહિં. આ વસ્તુ વિચારનારને સ્ટેજે જણાવે છે. પ્રતિનેઉના માપનાનંત સ્વાધ્યાતિ સમજાશે કે પુસ્તક પાનાની અંદર આગમોને વિનર્વિવાથffજ મુત્વા સ્વાવતેરે પર્વ લખવારૂપ પુસ્તકની ઉત્પત્તિ કોઈ કાલે સ્વતંત્રપણે વાર્તા | અર્થાત્ અભ્યાસ કર્યા પછી સાધુઓએ શ્રાવકવર્ગથી થઈ શકે જ નહિ. એટલે શ્રાવકવર્ગને પોતાને કરવા લાયક એવા (પુસ્તકનું) લખવું વિગેરે તે પુસ્તકક્ષેત્રમાં ધન વાપરવું એટલે પુસ્તકોને બધાં કાર્યોને છોડીને નક્કી પોતાના વખતે એટલે લખાવવા તે સ્વતંત્રપણે બની શકે જ નહિં. પરંતુ પડિલેહણની વખતે જ પડિલેહણ કરવી. સેંકડો વર્ષ સાધુ ભગવંતો દ્વારાએ જ દ્રવ્ય ખર્ચવા પૂર્વક પહેલાં લખાયેલા પ્રાકૃતસામાચારીના કુલક એવા લહિયાઓ પાસે પુસ્તકો લખાવવા રૂપી જ્ઞાનક્ષેત્રનું આ પાઠને વાંચનાર તથા વિચારનાર મનુષ્ય આરાધન થઈ શકે. અર્થાત્ એ ઉપરથી એ વાત પુસ્તકોની ઉત્પત્તિ સાધુના પ્રયત્નથી થાય અર્થાત્ સ્પષ્ટ થશે કે સાધુઓ દ્વારાએ લહીયાઓ પાસે તેઓના લખવાથી થાય છે એમ સહેજે સમજી શકશે લખાવેલાં પુસ્તકો જો કે શ્રાવકોના દ્રવ્યવ્યયથી અને સાધુના લખવાથી ઉત્પન્ન થયેલાં પુસ્તકોની થયેલાં છે, છતાં પણ તે સાધુ મહાત્માની નિશ્રાના માલીકી જો સાધુઓની ન રહે અને તેની માલીકી જ હોઇ શકે. અર્થાત્ સાધુ મહાત્માની નિશ્રામાં જો ગૃહસ્થ કરે અને તેઓ પોતાને ગુરૂદ્રવ્યના જે આગમ પુસ્તકો રહેવાનાં ન હોય તેવાં આગમ ભક્ષણથી બચવા માને તો સોયની શાહુકારી ને પુસ્તકો સાધુ મહાત્માઓ ઉત્પન્ન કરે જ નહિં અને ગઠડીની ચોરી જેવું જ ઠરે. એટલે કોઇપણ પ્રકારે જો તેવા નિશ્રામાં નહિં રહેવાવાળા આગમ પુસ્તકો એવાં કે પૂર્વ જણાવેલાં પુસ્તકોની માલીકી સાધુ-મહાત્માઓ ઉત્પન્ન કરે અને તેવાં આગમ સદગૃહસ્થોની હોઇ શકે જ નહિં, કિન્તુ તે માલીકી પુસ્તકો ગૃહસ્થ એટલે શ્રાવકાદિની માલિકીમાં જાય સાધ મહાત્માઓની જ હોય, અલબત્ત શ્રાવકને તો તેમાં સાધુ ભગવંતો કેટલા દૂષિત થાય તે ધારણ કરવા લાયક પિંડેષણા સુધીનું લખાણ કદાચ સમજવું મુશ્કેલ પડે તેમ નથી.
સાધુઓ લખાવી દે અગર લખી દે તો તે પણ સાધુ પુસ્તકનું લખવું એ સાધુનું મહાત્માની નિષ્ઠાએ સહસ્થ શ્રાવકવર્ગ ધારણ સ્વસાધ્ય છે
કરે તો તેમાં સુજ્ઞ મનુષ્ય દોષ કહી શકે નહિં એ ઉપર જણાવ્યા પ્રમાણે મહાનુભાવ શ્રાવકો સ્વાભાવિક છે.
(અપૂર્ણ)
Page #337
--------------------------------------------------------------------------
________________
Aી
છે
૨૬૧: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ (પાના ૨૫૨ થી આગળ) પાપ માનવું તો પડશેજ પરિગ્રહને પાપનો પોટલો જંગમ બંને મીલકતો ગણાય છે. તેમ શાસન પણ માને ત્યારેજ જ્ઞાન પરિણમ્યું ગણાય છે અર્થાત્ બે જગત ગણે છે. સ્થાવરમાં પૃથ્વીકાયાદિ. અને પરિણતિજ્ઞાન થયું છે તેમ ગણાય છે મનાય છે. જંગમમાં બેઈદ્રિયાદિ: તે બંને જગતની દયા પળવાનો મુંગાને કોઈ મુંગો કહે તેમાં મુંગાએ રીસ ચઢાવવી પટ્ટો સ્વીકારનારને સૂત્ર વાંચવાનો અધિકાર
ધિ નકામી છે. જો બોલી શકતો હોય તો સર્વદા મુંગો આપવામાં વાંધો નથી. આ નિયમ અંતરાય ભૂત
શું કામ રહે છે? પોતાને કોઈ મિથ્યાત્વી કહે તેથી નથી, હિતની પ્રતિજ્ઞા નિયમિત થાય તે માટે આ
ભડકવાનું નથી, પણ પોતાની સ્થિતિ જ વિચારી વ્યવસ્થા કરવી પડી છે. શહેનશાહનો હક આખા લેવી. પૈસા કર્મના ઉદયથી મળે છે કે કર્મના શહેરને સંભળાવવામાં આવે છે ખરો, પણ સંભળાવે
ક્ષયોપશમથી? કહેવું પડશે કે કર્મના ક્ષયોપશમથીજ કોણ? શેરીફ. શેરીફનેજ તે અધિકાર છે. અહિં પણ
ઋદ્ધિ મળે છે. લાભાન્તરાયનો ક્ષયોપશમ થયો
હોય તો કદાચ બાપદાદાની અને બીજી મીલકત મહાવ્રતધારીજ શ્રીજિનેશ્વર દેવનાં શાસ્ત્રોની ક્રિયાને ધારણ કરીને ઉપદેશ આપી શકે છે. અભવ્યના
મળી જાય, તો પણ પાપનો ઉદય થાય તો ટકે
નહિં. અહિં એ પ્રશ્ન થશે કે જો કર્મ પાતળાં થવાથી પ્રતિબોધેલા અનંતા મોક્ષ ગયા છે અને એ તો જાણો
* પૈસો મળે છે તો તે પૈસાને પાપ માનવાનું કેમ છો. અભવ્ય તો વિષય પ્રતિભાસજ્ઞાનમાં છે તે વાત
કહેવામાં આવે છે? ચોરી ચાલાકીથીજ કરાય છે ખરી, પણ બોધ પામ્યા અને મોક્ષે ગયા તેઓએ તો તેને તે વખતે ભવ્યજ ધારેલને? અભવ્ય પણ
? ચોરીનો ધંધો ચાલાકીથીજ ટકાવાય છે ? છતાં
કહો તે ચાલાકી આશીર્વાદરૂપ કે શ્રાપરૂપ ! કદાચ વ્યવહારથી તો તત્ત્વસંવેદન જ્ઞાનવાળાની જેમજ રહે
તમે સામાન્ય ચાલાકીને આશીર્વાદરૂપ કહેશો તો છે : તે ચારિત્ર પણ વ્યવહારથી પાળે છે, તેથી
પણ ચાલાકીથી કરેલી ચોરીને તો તમારે શ્રાપરૂપજ તેને વ્યવહારથીજ પરિણતિજ્ઞાન અને તત્ત્વસંવેદન
કહેવી પડશે. લાભાંતરાયના ક્ષયોપશમથી મળેલા હોય ? તાત્પર્ય કે દેખાવ એવો હોય કે શ્રોતા તો
પૈસાને પાપ નથી કહેતા, પણ તેમાં થતા તેને ભવ્યજ માને, વળી એ માટે તો અભવ્યને
મમત્વભાવને પાપ કહેવામાં આવે છે. પરિગ્રહનો દીપક સમ્યકત્વ કહ્યું છે.
સત્તાનું ગૃહાનિ આવો અર્થ છે. ચારે તરફથી પૈસામાં મમત્વ ભાવ છે માટે જ તે મળેલ છે
ગ્રહણ કરવાની બુદ્ધિ છે પરિગ્રહ ! મમત્વના પુણ્યથી, છતાં પાપરૂપ છે
પરિણામને અંગેજ પરિગ્રહને પાપ કહેવામાં આવે પરિણતિજ્ઞાનવાળો શારીરિક સંયોગમાં કેમ છે. અહિંસા, મૃષાવાદ, ચોરી કે મૈથુનઃ આ વર્તે તે હવે જોઈએ. પ્રથમ તો પરિગ્રહને પાપ ના શબ્દોમાં કોઈ ઉપસર્ગ જોડવામાં આવ્યો નથી. એ માને તે પરિણતિજ્ઞાનમાંજ નથી સ્પષ્ટ કહેવામાં ચારે પાપોમાં એટલે પાપવાચક શબ્દોમાં જયારે આવે તો સમકિતીજ નથી. ખોટું લગાડવાનું કારણ ઉપસર્ગ નથી ત્યારે આમાં પરિ ઉપસર્ગ જોડવામાં નથી. વિચારશો તો વસ્તુસ્થિતિ સ્પષ્ટ સમજાશે. આવ્યો છે. મમત્વભાવ વિના ગ્રહણ કરાય તો પાપ પાપ છુટી ન શકે તે વાત જુદી છે, પણ પાપને નથી એ પરિ ઉપસર્ગ સૂચવે છે. શ્રાવકને પરિગ્રહમાં
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૬૨ શ્રી સિદ્ધચક્ર) વર્ષ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ દ્વિપદ ચતુષ્પદનો નિયમ હોય છે. દ્વિપદમાં દાસ વખતે સજ્ઞાનના કારણે ધર્માનુષ્ઠાન કરે છે. પ્રતિજ્ઞા દાસી હોય છે. સાધુઓને ચેલા ચેલી થાય છે. કરે છે, સંઘ કાઢે છે, અને લક્ષ્મીનો સાતે ક્ષેત્રોમાં તે પણ દ્વિપદ છે છતાં પણ તે પરિગ્રહ રૂપ નથી, સદુપયોગ કરે છે. જેમ પુણ્યના ઉદય સુધી લક્ષ્મી કારણ કે તે મમતારૂપ નથી. દુનિયાદારીમાં ખસતી નથી, તેમ પૂર્વના પાપનો ઉદય આવે ત્યારે અમુકભાઈ તમુકભાઈ એમ બોલાય છે તેમ લક્ષ્મી ટકતી પણ નથી. પણ જયારે દુર્દેવથી લક્ષ્મી સાધુઓમાં અકસ્વામી તકસ્વામિ એમ બોલવાનો જાય છે ત્યારે તેમના માટે કેટલાક દોઢ ડાહ્યાઓ વ્યવહાર જ નથી. અહિં મમત્વ ભાવ નથી માટે એમ બોલે છે કે – સંઘ કાઢયો માટે પૈસા ગયા. સાધુઓને ચેલા વગેરે પરિગ્રહરૂપ હોતા નથી અને એ બોલતો નથી પણ બકે છે ! બાફે છે !! લમી તેથી પરિણામો વેરમાં એમ પ્રત્યાખ્યાન કરે છે. હતી ત્યારે તેણે તેનો રસ તો લીધો ને ! રસ લીધા છોકરાને વીંછી કરડે ત્યારે ભલે તે બમો મારશે પછી કૂચા થાય છે ને ! પણ જેણે રસ નથી જ પણ કોઈ ઉંચું નીચું નહિ થાય, કેમકે વીંછીના લીધો તેવાઓના પણ કૂચા થયા તેનું શું? ડંખથી મરવાનો નથી તે ખાત્રી છે, પણ સર્પ કરડશે અન્યમતવાળાઓ ખરાબ એટલું ભગવાનને તો બધા ઉંચા નીચા થશે. કારણ મમત્વભાવ તે નામે ચઢાવે છે. સ્ત્રી પુત્રને જન્મ આપે છે ત્યારે જ પરિગ્રહરૂપ છે. નથી તો લક્ષ્મીનો ત્યાગ થતો. પત્રમાં “સૌભાગ્યવતી સત્યભામા બહેને પુત્રરત્નને નથી તો પરિગ્રહને પાપ માન્યા વિના ચાલતું. ત્યાં જન્મ આપ્યો છે' એમ લખે છે. કંકોતરીમાં હવે કરવું શું? લક્ષ્મી જેટલો વખત પાસે રહે તેટલો પરણાવવામાં પડનું નામ લખે છે, એટલે વખત પુણ્ય તો ભોગવાતું જાય છે. અર્થાત ખવાત પરણાવવામાં પંડનું અને જન્મ આપનારમાં જોરૂનું જાય છે. ઘડીયાળની ચાવી સાત દિવસની છે. ચાવી નામ લખાય છે. હવે કોઇ મરી જાય ત્યારે શું દીધા પછી સાત દિવસ સુધી ઘડિયાળ રોજ ચાલતી લખાય
વ લખાય છે? “ભગવાનને ગમ્યું તે ખરું!” ભુંડું તો દેખાય છે, પણ દરરોજ ચાવી નબળી પડે છે "
ભગવાનને ઘેર! મારનાર મહાદેવ !! તેમ કે જેથી સાતમે દિવસે બંધ થાય છે. લક્ષ્મી પુણ્યના
આપણામાં પણ કોઇને સારા પૈસા મળ્યા, અને તેણે
ધર્મ કર્યો, પછી દુર્દેવે પૈસા ગયા એટલે દોઢ ચતુરો પ્રતાપે મળે છે, અને તે પાસે રહે છે, પણ તે વખતમાં પુણ્ય ખવાતું જ જાય છે. ચાવી આપ્યા એટલે કહો કે જૈન નામધારી મિથ્યાત્વિઓનાં આ
કહે છે કે - અમુક “ધર્મ કર્યો એટલે પૈસા ગયા!' પછી કલાક કે મિનિટનો કાંટો કાઢી નાંખો તો પણ,
વાક્યો છે. ઘડિયાળ તો ચાલવાની જ છે. તેમ લક્ષ્મી રહેવાની હશે તો ધર્મકાર્યો કરવાથી, કે દાન આપવાથી ચાલી
ઘડિયાળમાં કળમાં તાકાત હશે ત્યાં સુધી જવાની નથી.
કાંટો જરૂર ચાલવાનો છે. કળમાં જોર ખુટશે એટલે
કાંટો ચાલતો અટકવાનો જ છે. તેમ પુણ્યનું જોર ખરાબ એટલું ભગવાનને કે ધર્મને
હશે ત્યાં સુધી તો લક્ષ્મીનો પ્રવાહ ચાલુ રહેવાનો નામે ચઢાવનારા દોઢ ડાહ્યાઓથી
જ છે. પુણ્ય ખસશે એટલે લક્ષમી પણ ખસવાની દૂર રહેજો !
જ છે. ઘાટનો કુતરો ગામને પાણી પીવા ન દે તેથી કેટલાકો પહેલાં પૈસાવાળા હોય છે અને તે તેમાં પાણી વધવાનું કેટલું? અર્થાત્ વધશે નહિં,
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૬૩ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ અને છેલ્લે જવાનું તો સમુદ્રમાં તે છે. તેમ નહિં પાંચ પ્રકારનાં છે. જેમ સ્વરૂપભેદથી જ્ઞાનમાં પાંચે વાપરનારાની લક્ષ્મી વધવાની નથી. દાન આપવાથી ભેદમાં ફરક છે તેમ આવરણના પ્રકારોમાં પણ ફરક ખસવાની નથી, કેમકે તે તો પુણ્યાનુસારિણી છે, છે. ફળભેદે જે ત્રણ પ્રકાર છે તેને આવરણ કેમ છતાં મમત્વભાવના યોગે તે પાપરૂપ છે માટે તેનો નથી? જો તેમ ત્રણ પ્રકારે આવરણ નથી તો ભિન્નતા સન્માર્ગે વ્યય કરવો એજ તેના ફલરૂપ કર્તવ્ય છે; પણ નથી. તો પછી ત્રણ પ્રકાર શાથી? આ પ્રકાર એજ ઈષ્ટ છે. શ્રી સર્વજ્ઞદેવ કયાં વિચરે છે? એવા પ્રકારરૂપ નથી. ગીવાનીવા પુvi એ ગાથા ખબર આપનારને - એવી વધાઇ આપનારને રોજ વિષયપ્રતિભાસમાં, પરિણતિમાં તેમજ તત્ત્વસંવેદનમાં રોજ સાડીબાર લાખ રૂપિયા શી રીતે આપતા હશે આવે એટલે એ ત્રણે પ્રકારમાં એ એક સરખી છે. તે વિચારો ! ત્યાં રૂપિયાની કિંમત નથી, પણ પ્રભુ ત્રણે પ્રકારમાં તેનું એકસરખું જ્ઞાન છે. તો પછી કાં વિચરે છે તેના શ્રવણથી થતા આત્મવીર્ષોલ્લાસનાં ત્યાં જ્ઞાનને ભેદવાળું કહેવાય શી રીતે? કેમકે ભેદ એ મૂલ્ય અંકાય છે. માટે જ તેવા મહાપુરૂષો ત્યાં હોય કે જયાં વિરુદ્ધ ધર્મ હોય. અર્થાત્ જયાં ઈતિહાસમાં સુવર્ણાક્ષરે પંકાય છે. દેવગુરૂનું સ્મરણ વિરુદ્ધ ધર્મનો અભ્યાસ હોય તેનું જ નામ ભેદ થાય, ધર્મની આરાધના થાય, ત્યાં દ્રવ્યની કિંમત છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કશી નથી. પરિણતિજ્ઞાનવાળો લક્ષ્મીને પુણ્યથી તથા કેવલજ્ઞાનમાં પરસ્પર વિરુદ્ધ ધર્મો છે અને મળતી માનવા છતાં સન્માર્ગે વાપરવામાં જ સદૈવ તેથી ત્યાં ભેદો પડયા છે. વિષયપ્રતિભાસજ્ઞાન, તત્પર રહે છે.
પરિણતિજ્ઞાન તથા તત્ત્વસંવેદનશાનમાં તો નથી મોક્ષની ઈચ્છા કરો !
સ્વરૂપે ભેદ કે નથી વિરુદ્ધ ધર્મે કરીને ભેદ છતાં
પ્રકાર જુદો કેમ? વિષયપ્રતિભાસાદિના પ્રકારોમાં જૈનશાસન તે આપવા જ્ઞાનમાં ફરક નથી. વિષયપ્રતિભાસમાં જે ગાથા તૈયાર છે !!! તથા જે અર્થ તે જ ગાથા તથા તે જ અર્થ
પરિણતિજ્ઞાનમાં પણ, તેમજ તત્ત્વસંવેદનજ્ઞાનમાં स्वस्थवृत्ते : प्रशान्तस्य
પણ હોય છે. છતાં ફરક શાથી? જ્ઞાનપણે કે જ્ઞાનરૂપે ગાડાનાં પૈડાની જેમ કાલચક્ર ફર્યા જ કરે છે
ભેદ નથી. મતિજ્ઞાન આદિમાં પણ મતિથી થતું જ્ઞાન શાસ્ત્રાકાર મહર્ષિ ભગવાન શ્રી એ આદિનો ભેદ હતો, પણ જ્ઞાનરૂપે તો તેમાં પણ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવોના ઉપકાર ભેદ નહોતો. આમ કહેનારે સમજવું કે મનુષ્ય અર્થે ધર્મ દેશના માટે અષ્ટકજી પ્રકરણની રચના મનુષ્યપણે બધાં સરખાં છે, પણ નાગો, વસ્ત્રો રચતા થકા જ્ઞાનાષ્ટકમાં જણાવે છે કે શાસ્ત્રોમાં પહેરેલો તથા આભૂષણ પહેરેલો એ ત્રણમાં ફરક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન ખરો કે નહિં? મનુષ્યપણું ત્રણેમાં સરખું છે, પણ તથા કેવલજ્ઞાન એવા જે જ્ઞાનના પાંચ ભેદો વિહિત માણસાઈમાં ફરક છે. નીતિની જાળવણીમાં ફરક કર્યા છે તે સ્વરૂપભેદે છે. જયારે જ્ઞાનાષ્ટકમાં છે. નાગા તથા અનીતિવાળા મનુષ્યમાં નથી તો જણાવવામાં આવતા ત્રણ ભેદ છે તે ફલ ભેદે છે. વ્યવહારિક માણસાઈ કે નથી તો પારમાર્થિક સ્વરૂપભેદે જ્ઞાન પાંચ છે તેમ તેનાં આવરણ પણ માણસાઈ. વસ્ત્ર તથા અલંકાર પહેરેલામાં
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૬૪ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ વ્યવહારિક તેમજ પારમાર્થિક માણસાઈ છે. ઘોરરાત્રિએ પણ સારું કામ આપે તેવી છે. તેવો જન્મપણાની માણસાઈ તો ત્રણેયમાં છે. તે તો ત્રણેમાં માણસ જયારે સર્પ ઉપર પગ મૂકે તો તેને શું મૂખી સરખી છે, પણ વસ્ત્ર તથા અલંકાર પહેરેલો મનુષ્ય ન કહેવાય? આંધળાનો પગ સર્પ ઉપર પડવાથી નાગા જંગલી મનુષ્ય કરતાં અલગ પડે છે. સર્પ ડંખ દે, તેથી તે હેરાન થાય, પણ તેથી તેની મનુષ્યપણે બધા સરખા છતાં વ્યાવહારિક માણસાઈ મૂર્ખાઈ નહિ કહેવાય, પણ આંખવાળો તે હાલતમાં પેલા નાગા જંગલી મનુષ્યમાં નથી. મુકાય તો તે તો ડંખની પીડા તો ભોગવે જ પણ વિષયપ્રતિભાસજ્ઞાનવાળો પણ જંગલી મનુષ્ય જેવો સાથે મૂર્ખ પણ ગણાય. એવી રીતે જેને છોડવા છે. વસ્તીમાં આવ્યા છતાં વસ્ત્ર વિનાનો રહે. નાગો લાયક તથા આદરવા લાયકનું જ્ઞાન થયું છે છતાં ફરે, તેને જંગલી ન કહેવાય તો શું કહેવાય? તેમજ પ્રવૃત્તિમાં મૂકે નહિ તેને શું કહેવું? શ્રીજિનેશ્વર દેવનો મનુષ્યપણું, આર્યક્ષેત્ર, આર્યકુલ, દેવ ગુરૂ ધર્મની ઉપદેશ શ્રવણ કર્યા છતાં જે હેયને તજતો નથી, જોગવાઈ આ તમામ મળ્યા છતાં દેવ ગ૩ના ઉપાદેયને આદરતો નથી તો શું એ મુર્બાઇનો ઢંઢેરો. સ્થાનમાં આવ્યા છતાં ઢંકાય નહિ તેવા નાગાને નથી? આથી વધારે મૂર્ખાઇની બીજી કઈ જાહેરાત જંગલી કહેવામાં અડચણ નથી માટે વિષયપ્રતિભાસ હોય કે જેમાં જાણ્યા છતાં માનવાનું ન હોય! જ્ઞાનવાળાને જંગલી કહેવામાં આવ્યો છે. કાલના કોઈને પાડોશી આવીને ખબર આપે કે તારો એના એ આરાના છરા ફર્યો જ જાય છે. છોકરો નદીએ ગયો છે અને ત્યાં તો પૂર આવ્યું સુષમાસુષમા, સુષમા, સુષમાદુષમા, દુષમાસુષમા, છે, છતાં તે વાત બહેરો નહિં છતાં ન સાંભળે દુષમા તથા દુષમાદુષમા એવા છ આરાઓ તો તેના જેવો મૂર્ખ કોણ? આ આત્મા અનાદિ ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ફર્યા જ કરે છે. આ કાલથી કર્મની ધૂંસરીમાં પલોટાયેલો છે. તે બેડી છ આરા રૂપ પૈડા ફરેજ જાય. તેનો છેડો કયાં? ખસી નથી, ઢીલી થઈ નથી, પણ તેમાં કર્મનો વાંક ચોરસ કે ત્રિકોણમાં છેડો હોય છે પણ ગોળમાં નથી. બીજા લોકો પારકા ઉપર જોખમદારી નાંખે છેડો હોતો નથી. ઉત્સર્પિણી અવસર્પિણી કાળનો છે પણ જૈન ધર્મમાં તેવો શીરસ્તો નથી. આત્માને છેડો આવતો નથી. વારંવાર એજરૂપે ચાલે છે. કઇ ગતિએ લઈ જવો એ જવાબદારી પણ જૈનધર્મ એટલા માટે તેને કાલચક્ર કહેવાય છે. ઉત્સર્પિણી તો ભગવાનને ભળાવતો નથી. જીવે કરેલા કર્મની અવસર્પિણીના મળીને બાર આરા હોય છે. ગાડાના જવાબદારી પોતાને શિરે છે પણ તેનું ફલ તો પ્રભુ પૈડાની જેમ આ કાલચક્ર ફર્યા જ કરે છે.
આપે છેઆવી માન્યતા છેતરોની છે. પણ જૈનધર્મમાં પોતાની કરણીનો દોષ
જૈનશાસનમાં આ માન્યતા નથી. જૈનેતરોમાં અને
જૈનોમાં મોટો ફરક છે. કેટલીક વખતે સોદાનાં ભગવાનને ભળાવવામાં આવતો નથી??
કાગળમાં “મારે નામે અને મારે જોખમે લેજો' એમ અંધ મનુષ્ય દેખતો નહિં હોવાથી સર્પની લખાય છે. “મારે નામે એટલું જ લખ્યું હોય તો પાસે કે ઉપર પગ મૂકે છતાં તેને મૂર્ખ કહેવામાં જોખમદારીમાંથી બચી શકાય છે. જૈનેતરોમાં કર્મ નથી આવતો, ઉલટું તેને હાથ પકડીને સ્થાન પર નામે તો પોતાને લખાય છે પણ જોખમદારીમાં ખસેડવામાં આવે છે. પણ જેની આંખ અમાસની ભગવાને કર્યું એમ કહી ભગવાનનું નામ લેવાય
Page #341
--------------------------------------------------------------------------
________________
,
,
,
,
,
,
,
,
૨૬૫ શ્રી સિદ્ધચક્ર) , વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ છે. જૈનદર્શને જવાબદારી અને જોખમદારી બન્ને કાનનો કબજો લે છે. સર્વાગે કબજામાં આવેલો પુણ્યપાપમાં જ રહેલી માની છે અને તે પુણ્ય પાપ આત્મા દુઃખથી દૂર રહેવા ઇચ્છે તો પણ રહી શકે પણું જીવના પોતાના કરેલાં જ હોય છે અને તેથી શી રીતે? સુખની ઇચ્છા છતાં સુખને ચીલે એટલે તે જવાબદારી જોખમદારી જીવને પોતાને જ નીતિ, ત્યાગ, વૈરાગ્યને માર્ગે ચલાય નહિં તો સુખ ઉઠાવવાની હોય છે.
મળે કયાંથી? એથી તો અવિરતિમાં જ અથડાય, ઈશ્વર જ જો બધું કરે છે તો કોર્ટમાં કષાયોમાં રગદોળાય, વિષયોથી વ્યાકુલપણે શા માટે જાઓ છો? તિજોરીની
વીંટાયેલો રહે, તે આત્મા સુખની ઇચ્છા ધરાવે તો ચોકી શા માટે?
પણ સુખ મેળવે શી રીતે? ખરી રીતે સુખદુઃખની કોઈપણ જીવ દુઃખ ભોગવવા ઇચ્છતો નથી, અને સદ્ગતિ-દુર્ગતિની જવાબદારી કે જોખમદારી સહુ સુખના અભિલાષી છે. તો જીવ પોતે પાપ પોતાની જ છે. કેમ કરે ! અને ભોગવે પણ કેમ? એમ કહેનારે ઘરબાર, સ્ત્રીપુત્રાદિપરિવાર, ધનધાન્ય, સમજવું જોઇએ કે કોઇને ઉધરસ થઈ હોય તો માલ-મિલકત, વાડી-વજીફા, બાગ-બંગલા, સુખકુટુંબીઓ પણ તેલ મરચું ઓછું ખાવાનું કહે છે વૈભવ, જે કહો તે બધું ઈશ્વર આપે છે એમ ઇતરો છતાં ચાર આંગલની જીભડીના જોરે નથી રહેવાતું. માને છે. જૈનો તેમ માનતા નથી. જૈનો ઇશ્વરને ધર્મમાં નિષેધેલ પદાર્થો. અભયો, ગાજર, નથી માનતા એમ કહેનારા તો જુદા જ છે. તેઓ સક્કરીયાં, બટાટા, રીંગણા વગેરે ઘેર તો જૈનના તો જૈનદર્શનના ફ્લેષી હોવાથી જૈનો ઉપર જુકો કુલાચારથી પણ ન થાય માટે (કુલની ઉત્તમતા આરોપ મૂકે છે. જૈનો ઈશ્વરને સંપૂર્ણતયા માને છે, આથી છે છતાં) કલબોમાં જવાનું કર્યું અને ત્યાં પણ માત્ર જૈનો જીવે પોતે કરેલા કાર્યોની જવાબદારી તેવું જમવાનું ઠરાવ્યું ! કલબો હોટલો વગેરેમાં અને જોખમદારીમાં ઇશ્વરને સંડોવતા નથી. સૂર્ય જઈને જમવાનું થયું શાથી? શરીરરૂપ દૈત્ય પાસે તો પ્રકાશે છે, અજવાળું આપે છે, છતાં તમે જોઈને ચાર આંગળની લુચ્ચી દલાલણ જીભ છે તે જીવને ન ચાલો, કાંટાળા માર્ગે ચાલો અને કાંટો વાગે, ચલાયમાન કરે છે. માબાપે ડોકટરે સુદ્ધાં ના કહી લોહી નીકળે તેની જવાબદારી કે જોખમદારી સૂર્યને હોય, અમુક ખાનપાનથી પંડ બગડશે એમ પોતે દેવી ખોટી છે. જયારે ઇશ્વરને ઈતરો બનાવનાર જાણતો હોય છતાં જીભ તેનું જાણેલું અને શરીરના માને છે. ત્યારે જૈનો પરમેશ્વરને બતાવનાર માને ડરથી કાંઈક પાળવા ધારેલું ધૂળમાં મેળવી દે છે. છે. ખોટાં કર્મો કરવાથી પાપ થાય છે, કર્મ બંધાય એક ચાર આંગળની દલાલણ એવી જીભના પ્રતાપે છે. સત્કર્મો કરવાથી પાપ તૂટે છે, પુણ્ય બંધાય જીવની આ દશા થાય તો પછી પાંચે દલાલણો છે. આવી રીતે જ પુણ્ય પાપને તોડવાથી મોક્ષ મળે (ઇંદ્રિયો) ભેગી થઇને આક્રમણ કરે ત્યાં વિચારો છે. તે લોકોના કથનથી જ જો ઈશ્વરને બનાવનાર કે આત્માની દશા શી થાય? સ્પર્શનેંદ્રિય શરીરનો મનાય, અને સર્વત્ર ઇશ્વરને મનાય તો કોઈ મારી કબજો લે છે, રસનેંદ્રિય જીભનો કબજો લે છે, જાય, ખેદાનમેદાન કરી જાય, ગળું કાપી નાંખે તો ઘાણંદ્રિય નાસિકાનો કબજો લે છે, જોનારી ચા પણ કોર્ટથી કે બીજી કોઈપણ રીતે બદલો લેવાનો ઇંદ્રિય આંખનો તથા શબ્દ સંભળાવનારી ઇંદ્રિય રહેતો નથી - બદલો લેવાનો હક્ક જ નથી. કેમકે
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૬૬ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ જે કાંઈ થાય છે તે પ્રભુ જ કરે છે, તો પછી બદલો ભણે છે, અર્થ જાણે છે, બીજાને સમજાવે છે, છતાં લેવામાં પ્રભુનું જ અપમાન છે એમ માનવું પડશે. હેય ઉપાદેયના વિવેકની તેને બુદ્ધિ નથી. જો તેને એક બાઈ વિષ્ણુભક્તા હતી. ઘરમાંથી વાસીદુંવાળી જંગલી કહેવામાં આવે તો તેમાં નવાઈ નથી. ત્રણે છેડામાં કચરો લઈ ઘરની બહાર જઈ નાંખતી વખતે
પ્રકારમાં જ્ઞાન સરખું છે. છતાં જે જ્ઞાન વિચારની કાયમ બોલે છે કે “કૃષ્ણાર્પણ એક વખત ત્યાંથી
સુંદરતામાં આવતું નથી તેવું જ્ઞાન તે વિષય નારદજી જતા હતા, તેમણે આ જોયું. નારદ પરિભાસજ્ઞાન છેપરિણતિજ્ઞાનવાળાના વિચારો વિષ્ણુના પૂર્ણ ભક્ત હતા. તેમને રીસ ચઢી અને
સુધરેલા હોય છે. વર્તન સુધરો કે ન સુધરો, પણ તે બાઈને બે થપ્પડ લગાવી દીધી? તે ધોલ ખાતી
વિચારો તો સુધરવા જ જોઈએ. વિચારો ઉપર જોર વખતે પણ બાઈ સ્વરમાં શબ્દમાં, કે આકારમાં જરા
શા માટે? પણ ફેરફાર વિના બોલે છે કે “કૃષ્ણાર્પણ?' આ બાઈ હજી ઇશ્વરને બનાવનાર માને તો તેના હિસાબે કલ્પવૃક્ષ માંગો તે આપે છે. ઉંચ નીચ કુલ તે સાચી પણ ઠરે. કેમકે તેણે પોતે બદલાની ઇચ્છા કે જાતિનો ભેદ એ જોતું નથી. માગેલા પદાર્થો રાખી નથી. આજકાલ તો બદલાની ઇચ્છા ન રહેતી આપવા તે ચિંતામણીનું તથા કલ્પવૃક્ષનું કામ છે. હોય, તે તો વાત કદાચ જુદી છે. પણ તેમ છે? જૈનશાસન પણ માગો તે આપે છે. મોક્ષ પણ આપે પરમેશ્વરને બનાવનાર માનનારાઓ કોર્ટે શું કામ છે. પણ તમે મોક્ષ માગો જ નહિ પછી આપે જાય છે? તીજોરીએ તાળાં શા માટે મારવામાં આવે કયાંથી? આપે શી રીતે? કહેવત તો એવી છે કે છે? પ્રભુની ઇચ્છા વિના જો ચોરી થવાની નથી, મનના ચોક પૂરતા તો સહુને આવડે પણ તેથી વળે ધાડ આવવાની નથી, કે નુકસાન થવાનું નથી તો શું? જૈનશાસનમાં તો મોક્ષના મનોરથ રૂપી મોતીના તાળાં કે ચોકી શા માટે?
ચોક પૂરો (મનોરથ મનથી જ થાય) તે પણ પૂરા સરકારમાં પણ નિયમ છે કે જે સરકારની
કરવા આ શાસન તૈયાર જ છે. જૈનદર્શન તો કહે હદમાં ગુન્હો થયો હોય તે ગુન્હામાં બીજી સરકાર
છે કે મોક્ષની ઇચ્છા કરો? મોક્ષની ઇચ્છાવાળાને હસ્તક્ષેપ ન કરે. ઈતરોએ બનાવનાર તો માન્યો
મોક્ષ આપવાની જૈનશાસન ગેરંટી આપે છે. તેમાં ઇશ્વરને છે છતાં કાયદો પોતાના હાથમાં રાખ્યો છે
શરત એટલી કે નોટના નાણાં તરત, પણ હુંડીનાં સત્તા આપી ઈશ્વરને? જેઓ કર્મના જોખમદાર જીવને
નાણાં સ્વીકારાયા પછી? જેઓ આશ્રવથી દૂર હઠતા માને અને ફલને ઇશ્વરાધીન કહે તેને કહેવું શું?
હોય, જેઓ સંવરના માર્ગે પ્રવર્તતા હોય, તેવાઓ મનમાં પૂરેલા મોતીના ચોક પણ સાચી રીતે
તો નોટનાં નાણાં લેવાવાળા છે પણ જેઓને નોટનાં
નાણાં લેવાનાં નથી તેવાઓ પણ જો મનમાં મોતીના પૂરવા પણ જૈનશાસન તૈયાર છે?
ચોક પૂરે તો તેને પણ સાચો મોતીચોક કરી દેવો વિષયપ્રતિભાસજ્ઞાનવાળો જીવાજીવાદિ ગાથા તે જૈનશાસનનું કામ છે.
Page #343
--------------------------------------------------------------------------
________________
• • • • • • • •
•
VA
રે
૨
A
A
A
*
-
૨
૨૬૭ઃ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ (ટાઈટલ પાના રજાનું ચાલુ) હક છે એમ કહે છે. તેવા દ્રવ્યથકી શાસન શાસન પોકારનારા જીવો તો શાસનના ભેદથી અને સિક કે શાસનના માર્ગને ઉઠાવવાથી તેમજ આગમ અને આચરણોને તોડવાથી તથા સન્માર્ગનો લોપ કરી છે
ઉન્માર્ગ સ્થાપવા દ્વારાએ માત્ર પોતાની પૂજા કરાવવા અહોનિશ તત્પર રહે છે, તેથી તેવા નવા રે હજી મતવાળાઓને ઉદેશીને તે શાસ્ત્રકાર વર્તમાનકાળના દ્રવ્યથી જૈનશાસનની પ્રાપ્તિ થઈ છે એમ છે ' કહેરાઓને દૂરભવ્ય અને અભવ્યોનું ટોળું જણાવતા હોય તો તેમાં કોઈપણ પ્રકારનું આશ્ચર્ય નથી. ' પર શાસ્ત્રકારના સમય કરતાં પણ વર્તમાન સમયમાં તો વિચિત્ર દશાનો સાક્ષાત્કાર ખોળવા જવું પડે
છે તેમ નથી, કેમકે શાસનના ઝંડાને ઉંચકવામાં આગળ થનારાઓ કંઈ એવા છે કે જેઓ શાસનની વિક સેવાના નામે હજારો રૂપૈયા ઉઘરાવી ખાઈ જનારા છે. સાધ્વીઓને બેઅદબીના રસ્તા લેવડાવનારા કે જાહેર રીતે થયા છે. ઉસૂત્રભાષિમાં શિરોમણી તરીકે જાણ્યા છતાં પણ તેવાઓની જયત્તિઓ *
ઉજવવામાં તથા તેવાઓનાં પુતળાં સ્થાપવામાં પોતાની કૃતકૃત્યતા માનનારા છે, સાચા માર્ગના કર હર લોપક બનીને રોહિણીયા ચોરના બાપની માફક સત્યધર્મના અક્ષરો કાને પડવાનો વખત પણ લોકોને હર 1 જુઠા ઘરના સમ્યકત્વના પડિકાને નામે નહિં આવવા દેનારા છે. જુઠાણાથી ભરેલા જાલીમ માર્ગને ?
નભાવવા માટે જ સત્યમાર્ગગામીઓની સાથે શાસ્ત્રીય ચર્ચા કે વાતચીત નહિં કરતાં માત્ર ગાળે છે ભરેલી ત્રિપત્રીઓ ચલાવનારા હોય છે. આ વગેરે વર્તમાનકાળની કારવાઈ જોનારો મનુષ્ય તેના પર વિ અધિષ્ઠાયકો અને તેના પહેલાને તો અભવ્ય કે દૂરભવ્યની શાસ્ત્રકારે જણાવેલી કોટિએ માનવામાં ન કે આનાકાની કરી શકે જ નહિં.
ઉપરની સર્વ હકીકતનું રહસ્ય એટલું જ છે કે સત્યરીતિના મોક્ષમાર્ગની સાધ્યતા રાખીને રે કે, ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવાનું કેવલ ભવ્યજીવથી જ બની શકે અને બને, આજ વાત જયારે હું
વિચારવામાં આવશે ત્યારે જ શાસ્ત્રકારોએ સમ્યકત્વના પાંચ લક્ષણોમાં પ્રથમ નંબરે આસ્તિકની
ઉત્પત્તિ કેમ મૂકી છે? અને તેમાં પણ આસ્તિકયના સ્થાનોમાં મોક્ષ અને મોક્ષમાર્ગના આસ્તિકા પર કર ઉપર કેમ પર્યવસાન કર્યું છે? તેનો સ્પષ્ટ ખુલાસો સમજાશે. કદાચ એવી શંકા થાય કે સમ્યકત્વના કાર હજી સમ-નિર્વેદ-સંગ-અનુકમ્મા અને આસ્તિકય એવી રીતે પાંચ લક્ષણો અનુક્રમે કહેવાય છે. અર્થાત્ હક ** આસ્તિકયનો નંબર તેમાં પ્રથમ આવતો નથી પણ પાંચમો આવે છે અને તે ઉપરથી તો એમજ ?' છેસાબીત થાય છે કે સમ- એટલે શાન્તતા જેના મૂળમાં હોય તેવો જ સંવેગ, તેવો જ નિર્વેદ, તેવી
છે જ અનુકંપા અને તેવું જ આસ્તિક્ય સમ્યકત્વના લક્ષણ તરીકે માનવું જોઈએ. એટલે સ્પષ્ટ શબ્દોમાં
છે એમ જ કહેવું જોઇએ કે સમ્યકત્વવાળા મનુષ્ય આસ્તિકત્વના ભોગે પણ સમ એટલે શાંતિને ગ્રહણ કે છેર કરવી. અનુકંપાના ભોગે પણ શાંતિ ગ્રહણ કરવી, નિર્વેદના ભોગે પણ શાંતિ ગ્રહણ કરવી જોઈએ. જર
આવું કથન માત્ર શાસ્ત્રના શબ્દોને રગડનારો મનુષ્ય જ કરી શકે, પરંતુ શાસ્ત્રોના તત્ત્વોને જાણનારો , કે મનુષ્ય તો સ્વપ્ન પણ આવું કથન કરે નહિં. શાસ્ત્રને યથાસ્થિત દ્રષ્ટિને માનનારો મનુષ્ય તો કે તે જ અનુકંપાને અનુકંપાના સ્થાનમાં ગણે કે જે અનુકંપાના મૂળમાં આસ્તિક્ય હોય, તે જ સંવેગને કરા પારમાર્થિક સંવેગ તરીકે ગણે કે જે સંવેગના મૂળમાં આસ્તિકય અને અનુકંપા હોય તથા તે જ
છે નિર્વેદને પારમાર્થિક નિર્વેદ તરીકે ગણે કે જે નિર્વેદના મૂળમાં આસ્તિક, અનુકંપા અને સંવેગ ** હોય, તેમજ તે જ શાંતિને સાચી શાંતિ તરીકે ગણે કે જે શાંતિના મૂળમાં આસ્તિકય અનુકંપાપર નિર્વેદ અને સંવેગ હોય.આ એટલા ઉપરથી સ્પષ્ટ થશે કે ભગવાન હરિભદ્રસૂરીજી વગેરે શાસ્ત્રકારો પર > સમ્યકત્વના લક્ષણોની ઉત્પત્તિ જણાવતાં પશ્ચાનુપૂર્વનિક્રમ જણાવે છે. એટલે પ્રથમ આસ્તિક્યની છે
Va Va Va
Page #344
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૨૬૮ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ હજી ઉત્પત્તિ થાય, અને આની પછી જે અનુકંપાની બુદ્ધિ ઉત્પન્ન થાય, તે જ સમ્યકત્વનું લક્ષણ ગણાય, .
છે અને તે આસ્તિકય તથા અનુકંપા પછી જે નિર્વેદ ઉત્પન્ન થાય તે જ નિર્વેદ ગણાય, તેમજ તે આસ્તિક્ય પર અનુકંપા, સંવેગ અને નિર્વેદ પછી તેના ફળ તરીકે જે શાંતિ ઉત્પન્ન થાય તે જ શાંતિ સીધી શાંતિ અને
છે અને સમ્યકત્વના લક્ષણરૂપ શાંતિ કહી શકાય. અને તેથી ઘોડા અને સારથિની સાથે વિમલવાહનને , કિ બાળી નાંખનાર જે સુમંગલ વગેરે સાધુઓ તેમને શાસ્ત્રકારો સમ્યકત્વ વગરના કહેતા નથી, વળી કે વર્તમાનમાં કેટલાક મહાશયો તો એવી સ્થિતિમાં હોય છે કે પોતે શાસ્ત્ર અને આચરણા ઉઠાવી પર નવા માર્ગો પોતાની પૂજા માટે ઉભા કરે છે અને જયારે સન્માર્ગ ગામી મહાપુરુષો તરફથી તેઓને
છે અગર તેઓના ભક્તોને સત્યના નિર્ણય માટે અગર સત્યનો સ્વીકાર કરવા માટે આહ્વાન કરાય ' છે ત્યારે કર્મબંધન ન કરવા રૂપ શાંતિ, કલેશ ન થવારૂપ શાંતિ, ઝઘડો નહિં કરવા રૂપ શાંતિ, છે તેમજ અમે અમારું કરીએ અને તમો તમારું કરો વગેરે કથન રૂપ શાંતિના ઓઠાઓ લેવાય છે, જે હ, તો તે શાંતિ કોઈપણ પ્રકારે સમ્યકત્વના લક્ષણરૂપે થયેલી શાંતિ છે જ નહિં. પરંતુ શાસ્ત્રમાં કહેલા છે તક માર્ગ પ્રમાણે ચાલવા સાથે આસ્તિક - અનુકંપા - નિર્વેદ અને સંવેગના ફલરૂપે શાસ્ત્રકારોએ Pર જણાવેલી જે શાંતિ છે તે જ સાચી શાંતિ છે.
આ લેખને સાચી શાંતિનું સ્વરૂપ જણાવવા માટે જાહેર કરવામાં આવ્યો છે. તેથી એ ઇચ્છા કાર રાખવી અસ્થાને નથી કે સુજ્ઞમનુષ્યો ખોટી શાંતિના પોકારો કરે નહિ અને ખોટી શાંતિના પોકારોથી છે
ભોળવાય પણ નહિં તથા સાચી શાંતિને ધારણ કરનારાઓની નિંદા-હેલના કરીને પોતાના આત્માને છે જ મિથ્યાત્વ અને દુર્ગતિનું ભાજન બનાવે નહિં પરંતુ સાચી શાંતિને ધારણ કરી આત્મકલ્યાણના માર્ગમાં જ પર ચાલવા તત્પર રહે.
(સંપૂર્ણ)
જ
કરે
સમાલોચના મિથ્યાત્વધતુરાના ઘેનથી ઘેરાયેલા નવા મતીયો ભગવાનના પંડિત મરણથી પોતાને આનંદ માનવાવાળા થયા છે, અને તેઓ મરેલાની પાછળ સ્નેહને લીધે શોક કરનાર સ્નેહીયોને શોક નહિં કરવા માટે દેવાયેલો ઉપદેશ ધર્મભક્તોને લાગુ કરે છે. પણ પોતાના પરદાદાદાદા અને ગુરૂ મરી ગયા તે સારું થયું એમ બોલતા કે માનતા પર તો નથી જ (કદાચ તેઓ તે પોતાના પરદાદા વગેરેની સદ્ગતિ પર થવામાં શંકાયુક્ત હોય અને તેથી તેમના મરણને સારું ન ગણતા હોય તો તેઓનું મન જાણે) (આરાધના - કનક)
Page #345
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ પાના ૪નું ચાલુ) અર્થાત્ સ્વર્ગ અને ઉન્નતિને જો ધ્યેય તરીકે રાખવા જાય તો તેનાં જે સાધનો જગતમાં હોય કે તે સર્વને સાધ્યની સિદ્ધિ કરવાનાં કારણો ગણીને ઉપાદેય એટલે આદરવા લાયક ગણવા પડે.
વળી તેથી જ જૈનદર્શનકારોએ તેવી પ્રવૃત્તિમાં શ્રોતાજનો ફસાય નહિં માટે સ્વર્ગ અને ઉન્નતિની લાલચે દોરાવવાનું જૈનધર્મને વાસ્તવિક રીતે પાલવે તેમ નથી, એમ સ્પષ્ટપણે જણાવ્યું છે એટલું
જ નહિં પરંતુ જૈનધર્મની દ્રષ્ટિએ સ્વર્ગ અને ઉન્નતિનું સાધ્ય રાખીને પ્રવર્તવાવાળો મનુષ્ય મોક્ષ છે ? પામવાને માટે તો શું? પરંતુ મોક્ષની પ્રાપ્તિની યોગ્યતાને માટે પણ લાયક જ છે એમ કહી શકતો છેનથી એટલે આ વાત જયારે ધ્યાન ઉપર લેવામાં આવશે ત્યારે જ સ્વર્ગ અને ઉન્નતિને માટે અભવ્ય
અને મિથ્યાદ્રષ્ટિઓએ લીધેલાં ચરિત્રો અને આચરેલા ધર્મોને ચારિત્રરૂપ અને ધર્મરૂપ નથી ગણ્યાં કે તે સમજવામાં આવશે, યાદ રાખવાની જરૂર છે કે તે જ અભવ્ય અને મિથ્યાદ્રષ્ટિઓ સ્વર્ગ
અને ઉન્નતિ માટે ચારિત્ર ગ્રહણ કરે છે કે જેઓ ભગવાનની આજ્ઞાની છત્રછાયામાં દાખલ થયા છે જ હોય અર્થાત્ જેઓ ભગવાન જિનેશ્વર મહારાજની કે ત્રિકાલઅબાધિત અખંડ પ્રભાવશાળી શ્રી છે
જૈનશાસનની પવિત્ર છત્રછાયામાં એટલે આજ્ઞાના પ્રભાવમાં આવ્યા હોય તેવા અભવ્ય કે મિથ્યા 82 દ્રષ્ટિ સ્વર્ગ કે ઉન્નતિને માટે પણ ચારિત્રને ગ્રહણ કરનારો હોય જ નહિં. યાદ રાખવું કે આ , જૈનશાસનના ચારિત્રથી દેવલોક મળે છે અગર અલૌકિક કે પારલૌકિક ઉન્નતિ થાય છે એ વસ્તુ પ્રત્યક્ષાદિ લૌકિકપ્રમાણોથી સાધી શકાય તેવી નથી, પરંતુ ભગવાન જિનેશ્વર મહારાજનાં
સાક્ષાત્ વચનો કે તેમના પવિત્રતમ શાસનના પવિત્રતમ વચનોથી જ સાધી શકાય તેમ છે એટલે છે નિરાબાધપણે માનવું જ જોઈએ કે સ્વર્ગ અને ઉન્નતિને માટે પણ લેવાતું ચારિત્ર કે કરાતો ધર્મ છે ભગવાન જીનેશ્વર મહારાજનું પવિત્રતમ જે જૈનશાસન તેની આજ્ઞા સિવાય બને જ નહિં. વળી
પરમશુકલેશ્યાવાળું દ્રવ્ય થકી ચારિત્ર કે જેના પ્રભાવે નવરૈવેયકની પ્રાપ્તિ અભવ્ય કે મિથ્યાદ્રષ્ટિ જે જીવોને પણ અનન્તીવખત થઈ ગયેલી છે તે ભગવાનજિનેશ્વર મહારાજનીકે પવિત્રતમજૈનશાસનની
આજ્ઞાને પાળવા સિવાય બની શકે તેમ નથી. એટલે જૈનશાસન કે જિનેશ્વર ભગવાનના વચન પ્રમાણે વર્યા સિવાય બની શકી જ નથી અને બને પણ નહિ એટલે સ્પષ્ટ થયું કે અભવ્ય અને
મિથ્યાદ્રષ્ટિ જીવોએ અનંતી વખતે ભગવાન જિનેશ્વર મહારાજની આજ્ઞા પ્રમાણે અમલ કર્યા દિ છે અને તેથી જ શાસ્ત્રકારો પણ માળાનંત અર્થાત્ ઓઘ આજ્ઞાના વર્તનથી અનંતી વખત
જીવો નવરૈવેયકમાં ઉત્પન્ન થયા છે એમ સ્પષ્ટપણે જણાવે છે. એટલે એ સ્પષ્ટ જ થયું કે મોક્ષને
સાધ્ય તરીકે ન ગણનારા તથા સ્વર્ગ અને ઉન્નતિને સાધ્ય તરીકે ગણનારા જીવો ભવચક્રનો પાર દરે પામવાને માટે લાયક એવા ભવ્યપણાની છાપને ધારણ કરી શકતા નથી. ભવ્યપણાની છાપને છે તે જ ભવ્યો ધારણ કરી શકે છે કે જેઓ ભગવાન જિનેશ્વર મહારાજની કે શાસ્ત્રથી આજ્ઞા
પ્રમાણે વર્તવામાં સ્વર્ગ કે ઉન્નતિનું સાધ્ય ન રાખતાં પ્રાપ્યપણું રાખીને માત્ર મોક્ષનું જ સાધ્યપણું ૨ ગણવાવાળા હોય અર્થાત્ જેઓને મોક્ષનું સાધ્યપણું ન હોય તેવા જીવો ભગવાન જિનેશ્વર
(જુઓ ટાઈટલ પાનું ૨) ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર , હરીશ સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું. તે
રે
A
A
& Ex
:
હિર
Page #346
--------------------------------------------------------------------------
________________
૨૬મી મે ૧૯૪૧)
SIDDHACHAKRA
(Regd. No. B. 3047.
શાંતિની સીધી સડક
જૈનજનતાનું ધ્યેય અને ભગવાન તીર્થંકર મહારાજના ઉપદેશનું સાધ્ય છે) જો કોઈપણ હોય તો તે માત્ર મોક્ષની પ્રાપ્તિ જ છે. યાદ રાખવા જેવી હકીકત
એ છે કે દરેક દર્શનકાર સ્વર્ગ અને અપવર્ગની એટલે દેવલોક અને મોક્ષની ૭ ઇ પ્રાપ્તિના સાધનને જ ધર્મ તરીકે ગણે છે, અને તેથી જ સર્વ દર્શનકારો 2 4પવઃ ' અર્થાત્ સ્વર્ગ અને અપવર્ગને દેવાવાળો તે ધર્મ એમ માને છે, વે) - તથા તોડપુનઃશ્રેયસદ્ધિ થઈ: અર્થાત્ જેનાથી ઉન્નતિ અને મોક્ષની છે સિદ્ધિ થાય તે ધર્મ કહેવાય એમ કહી ઉન્નતિ અને મોક્ષના સાધન તરીકે ધર્મને (૭
માને છે, પરંતુ ઇતર દર્શનકારોના મુદ્દા તરીકે ધર્મના ફળ તરીકે જાણવામાં A1 6િ આવેલ સ્વર્ગ અને ઉન્નતિ જયારે સાધ્ય તરીકે રહે છે ત્યારે જૈનદર્શનની અપેક્ષાએ છે જ સ્વર્ગ અને ઉન્નતિ સાધ્ય તરીકે રહેતાં નથી, પરંતુ માત્ર ધર્મથી પ્રાપ્ય તરીકે છે
રહે છે. અર્થાત્ જેમ ધાન્ય વાવવામાં ઘાસ અને અનાજ અને વસ્તુ ફલ તરીકે 1 છે, છતાં તેમાં સાધ્ય તરીકે માત્ર અનાજ જ રહે છે, પરંતુ ઘાસનો પદાર્થ :
સાધ્ય તરીકે નહિં રહેતાં માત્ર પ્રસંગ પ્રાપ્ત હોવાથી પ્રાપ્ય તરીકે જ ગણાય )
છે. એવી રીતે જૈનદર્શનમાં સ્વર્ગ અગર ઉન્નતિ ધર્મથી થવાવાળી છે એ વાત ! આ માન્ય છતાં તેને સાધ્ય તરીકે નહિં ગણતાં માત્ર પ્રાપ્ય તરીકે જ ગણવામાં ,
આવે છે અને તેથી જ સ્વર્ગના સાધનભૂત અકામનિર્જરા અને ઉન્નતિના સાધન ભૂત અનેક પાપકાર્યો છતાં તેની તરફ આદરની દ્રષ્ટિ કરવાનું શાસ્ત્રકારો ફરમાવતા નથી, એટલું જ નહિ, પરંતુ તેની તરફ કથંચિત્ હેયતાની બુદ્ધિ ધારણ કરવાનું જ ફરમાવે છે.
| (જુઓ ટાઈટલ પાનું ૩ જું)
Page #347
--------------------------------------------------------------------------
________________
Regd No. 8. 3047
*||BJP
શ્રી સિદ્ધચક્ર
ક8િ !!! વંદન...હો !!! શક
શ્રી સિદ્ધચક્રને જ सार्वं सिद्धिगतं सदर्थकथकं सूत्रप्रदं मौनिनं, सद्बोधिं सुबुधं नमामि चरणं शुद्धं तपः शंकरम्। KE एतन्मंडलमर्च्यमद्रिरिपुभिः श्रीसिद्धचक्रस्थित-, EATS मानंदोदधिकौमुदीश्वरवरं श्रीपालसौख्यप्रदम्॥१॥
RJરક
સાહિ૦
1 વર્ષ ૯:
અંક - ૧૭-૧૮
:
(ધનજીસ્ટ્રીટ : ૨૫, ૨૭)
વિક્રમ સં. ૧૯૯૭, વીર સં. ૨૪૬૭,
લવાજમ રૂા. ૨-૦-૦
તા. ૨૪-૬-૪૧ મંગળવાર
કિંમતલા આના
Se
Page #348
--------------------------------------------------------------------------
________________
સમાલોચના
શાસ્ત્ર અને પરંપરાથી વિરુદ્ધ એવા રામના તિથિના નવા પંથને વ્યક્તિરાગથી ખોટી રીતે બચાવવા વણથલીની માફક હાલ પણ કહેડ બાંધી છે. જામનગર અને ન્ન સુરત આદિ મુકામે પંન્યાસજી ચંદ્રસાગરજી આદિને મુંબઈ આવતા રોકવા માટે આ - પત્રો લખાવાયા છે. આવનારને હુલ્લડનો ભય દેખાડે છે. પણ લાલબાગ અને
ઘાટકોમાં રહેલાને તો ખસેડ્યા પણ નથી. સત્યમાર્ગના ઇચ્છકોએ તો સાવચેત દિશા રહેવું. સુરત સરખા સ્થાને ચર્ચા કરાવવાની વાત કેમ નથી કરી? (સુરત) :
૧. શ્રીસ્થાનાંગ સૂત્રકાર ગણધર મહારાજ શ્રી તીર્થકરના કાલધર્મને પૂર્વગત ત અને આ 3 ધર્મના વિચ્છેદની માફક લાકમાં દેવલોકમાં અંધકાર કરનાર તરીકે જગત સ્વભાવથી ૪ તે જણાવે છે. વળી નવાંગીવૃત્તિકાર - શ્રી અભયદેવસૂરીજી શ્રી તીર્થકરના મરણને ઉત્પાત પર 13 તરીકે જણાવે છે, એટલે મહાત્માના ચરણમાં ભક્તો માટે આનંદ માનવાનું કહેનાર છે મિથ્યાત્વના ઉત્પાતમાં રાચનાર ગણાઈ લોકસ્વભાવને ઓળવનાર થવા સાથે શાસ્ત્રની શ્રદ્ધાહીન થઈ પોતાના મરણથી ભદ્રકવર્ગમાં આનંદ દેનાર થાય છે જ.
૨. વિવેક મનુષ્ય શોક થાય તો પણ ભક્તિ ન છોડે એ સ્વાભાવિક હોવાથી દેવતાઓ હું ભગવાનનો મોક્ષ થતાં પણ ઓચ્છવ કરે છે માનન્તોત્પતૈિડત્ર એવા મહાત્માના
સ્વરૂપને દેખાડનારા વાકયને ભક્ત અગર સ્નેહીના અન્તઃકરણના કાર્યને લગાડનાર મનુષ્ય જ પ્રકરણ સમજવામાં પણ અન્તઃકરણને ગીરવી મુકનારો જ ગણાય.
. ૩. ભગવાન નિર્યુક્તિકાર અને શ્રીહરિભદ્રસૂરીજી આચાર્ય ભગવંતના મરણમાં સ્વાધ્યાય નહિ કરવા તથા શોક માટે અવળાપણું જણાવે છે. કહે છે - આ બાબતના # પાઠો નીચે મુજબ -
સ્થાનાંગ પત્ર ૧૧૬ : તમો નોન્યારું થાત્ - મવેત્ દ્રવ્યો જાનુભાવાત્ का भावतो वा प्रकाशकस्वभावज्ञानाभावादिति ।
इह च राजमरणदेशनगरभंगादावपि दश्यते दिशामन्धकारमानं रजस्वलतयेति, यत्पुनमर्भगवत्स्वर्हदादिषु निखिलभुवनजनाना न वद्यनयनसमानेषु विगच्छत्सु लोकान्धकारं भवति तत्किमद्भुतमिति?
સ્થાનાંગ પત્ર ૨૪૫ : સમાવ્યતે હૃદંલાવ્યવછેરે દ્રવ્યતોડચા, उत्पादरूपत्वात् तस्य, छत्रभङ्गादौ रजउद्घातादिवदिति, देवस्थानेष्वपि ह्यहंदादिव्यवच्छेदकाले वस्तुमाहात्म्यात् क्षणमन्धकारं भवतीति।
(જુઓ ટાઈટલ પાનું ૩)
Page #349
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર -
વર્ષ, ૯:]
જેઠ વદ ૦))
[અંક ૧૭-૧૮
તંત્રી પાનાચંદ રૂપચંદ જ ઝવેરી જ
જ ઉદેશ
નું શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ છે આ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના છે
અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો રે કરવો . વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦ ....
આગમોદ્ધારકની અમોઘદેશના
(ગતાંકથી ચાલુ)
વૃદ્ધ મનુarળી ઇદ્રાસન માટે તપ ઘણો કોને પડી છે? સમકિત કહેવરાવવું છે, પણ તેનું કર્યો. દેવતા પ્રસન્ન થયા. વરદાન માગવા કહ્યું. લક્ષણ ધારણ કરવું નથી, તે ચાલે? સ્વપ્નામાં પણ ઇંદ્રાસન માંગવાને બદલે નિંદ્રાસન માગી જવાયું. ઘરબાર, સ્ત્રીપુત્રાદિ પરિવારની જ પડી છે. જેમ નિભંગીથી ઇંદ્રાસનની માગણી પણ ન થઈ, પૈસાટકાની જ ઝંખના રહે છે, માગણી થાય છે, તેમ સારા ભવ્યો સિવાય જે મોક્ષનાં સાધનો તે લૌલુપ્ત રમે છે, તો સ્વપ્નથી બહારની તો વાત જ અર્થ, તે જ પરમાર્થ અને તે સિવાયનાં બાકીનાં જ શી કરવી? બહાર આ બધું કેટલા પ્રમાણમાં તમામ સાધનો અનર્થરૂપ જ છે આવું વિચારવાની હોય ત્યારે સ્વપ્નામાં પણ તેવું વર્તન થાય છે?
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૭૦: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
* (૨૪ જુન ૧૯૪૧ મનમાં તો કર્મ ચંડાળની ચોકડી પૂરવી છે અને સંયોગના ભોગે, તેમજ શરીરના ભોગે પણ અઢાર બહારથી દેખાવું છે સારું શરીર સારું હોય છતાં પાપસ્થાનકથી દૂર રહેવાનું જ હોય છે. ઇંદ્રિયોના તેના પ્રત્યેનો મમત્વભાવ કાયમ. તેનું પોષણ, રક્ષા, કે કષાયોના સંયોગો આકરા હોય તો પણ ચિત્તવૃત્તિ સારસંભાળ, ટાપટીપ કરાય છે, અર્થાત્ પાપનો પુંજ ડામાડોળ થવા દેવાય નહિં. તે હદ ત્રીજા ખીલાની એટલો ભેગો થયો કે મનમાં પણ સારો ચોક પૂરતો છે. ખીલામાં જે ભાષા વાપરી હોય છે તે ભાષાના નથી. અરે? હજી પાપને પાપ પણ મનાતું નથી? જાણનારને જેમ માઇલનું જ્ઞાન થાય, તેમજ તમે એટલે સ્પષ્ટ થયું કે મોક્ષની સડકમાં પ્રથમ ચોકી જૈનશાસનમાં મોક્ષની સડક ઉપર આવા ખીલા છે સુધી પણ પહોંચ્યા નથી? આંધળુકીયા કરીને તે જાણી લ્યો અને તે મુજબ ચાલવા માંડો, ચાલવાથી સડકના સીધા માર્ગે કયાંથી ચઢાય? શરીરરૂપી પાંજરું કદાચ ઘસાતું હોય પણ ધર્મકરણી ક્યાંથી સાચો માર્ગ હાથ આવે? દિલ્હીની સડક થતી હોય તો કયો મૂર્ખ આ વાત જાણ્યા પછી ઉપર ઠેઠ દિલ્હી સુધી માઈલે માઈલે પત્થર ન કરે ! લગાડયા હોય, તેમાં માઇલ પણ લખ્યા હોય, પરંતુ
પરિણતિજ્ઞાનવાળો વાસ્તવિકપણે અર્થની કે ભાષાના અજાણ્યા ચીના વગેરે મુસાફરો તે કયાંથી
કૌટુંબિક સંયોગોની કે શરીરની કશાની તેવી પરવા જાણે! દેશી તો જરૂર જાણે આપણે પણ અંતરની આંખ ઉઘાડીને જોઈએ તો મોક્ષમાર્ગની સડકના ખીલા દેખાય? પ્રથમ ખીલે જ અઢાર પાપસ્થાનક
સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન, છે તે વર્જવા યોગ્ય છે તેમ માનવું પડશે, સંવરના
સમ્યક્રચારિત્ર એ અપૂર્વ સત્તાવન ભેદોને કર્મને રોકનારા, તેમજ નિર્જરાના
અમરવેલીઓ બાર ભેદોને કર્મને તોડનારા માનશો તો જ મોક્ષની स्वस्थवृत्तेः प्रशान्तस्य સડકે ચઢયા એમ મનાશે.
નિર્વાણપદ' જેટલું જ્ઞાન ફરજીયાત
જોઇએ. | મુખ્યત્વે અઢારે પાપસ્થાનકો પરિહાર કરવા તૈયાર થવું જોઇશે, કદાચ એટલો વર્ષોલ્લાસ ન
શાસ્ત્રકાર મહર્ષિ ભગવાન શ્રી થયો હોય તો પોતાને માટે તથા કુટુંબને માટેની હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવોના છૂટ રાખીને બાકીના પ્રસંગ માટે તો તેનો ત્યાગ કલ્યાણાર્થે ધર્મદેશના માટે અષ્ટકજી પ્રકરણની કરવો જોઇએને? એ દ્રષ્ટિ થાય છે એ બીજો ખીલો રચના રચતા થકા જ્ઞાનાષ્ટકમાં જણાવે છે કે અહિં છે. મોક્ષની સડકના બે ખીલા આ મુજબ છે, ત્રીજો જે જ્ઞાનના ત્રણ ભેદ (વિષયપ્રતિભાસજ્ઞાન, ખીલો તો તે છે કે જેમાં કુટુંબના ભોગે, આર્થિક પરિણતિમજ્ઞાન તથા તત્ત્વસંવેદન જ્ઞાન) કહ્યા છે
કરતો નથી.
Page #351
--------------------------------------------------------------------------
________________
ર૭૧ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ તે સ્વરૂપ ભેદે નહિ, પણ ફલ ભેદ સમજવા. જ્ઞાન ફરજીયાત કરવું?” ગુરૂ જણાવે છે કે વત્સ! કુમારિકા, પુત્રવતી અને વાંઝણી આ ત્રણેયમાં શાસ્ત્રમાં જ્ઞાન તો પાર વિનાનું છે, પરંતુ નિર્વાણ સ્ત્રીપણું તો સરખું છે, પણ અવસ્થાભેદે ભિન્નતા પદ' પૂરતું જ્ઞાન ફરજીયાત જોઇએ. નિર્વાણ એટલે જરૂર છે. તેમ જ્ઞાન આ ત્રણે ભેદોમાં સ્વરૂપે સરખું મોક્ષ અને તેનાં સાધનો. આજ અર્થ, તે જ પરમાર્થ છે તો પણ એ ત્રણે જ્ઞાનની સ્થિતિ જુદી છે. અને બાકીના અનર્થ ! આવી ભાવના થાય તો વિષયપ્રતિભાસજ્ઞાનની સ્થિતિ છોડવા લાયક છે. અર્ધપુદગલપરાવર્તથી અધિક સંસાર બાકી નથી પરિણતિજ્ઞાન અને તત્ત્વસંવેદનશાન આદરવા એટલું નક્કી થાય છે. આ ઇચ્છામાં બે ભેદ છે. લાયક છે. વિષયપ્રતિભાસમાં સૂત્ર તથા અર્થ ધન-પુદગલાદિની ઇચ્છા સાથે મોક્ષની પણ ઇચ્છા જાણવામાં છે, પણ તેનું પરિણમન નથી.
હોય. જેમ સુખ જોઇએ, સાહ્યબી જોઇએ, સ્વર્ગ વિષયપ્રતિભાસજ્ઞાનવાળો ફોનોગ્રાફની ચૂડીની જેમ
જોઈએ તેમ મોક્ષ પણ જોઈએ' આવી ભાવના હોય જીવવિચાર, નવતત્ત્વ વિગેરેની ગાથાઓ બોલી જાય
તો તેનો સંસાર પણ એક પુદ્ગલપરાવર્તથી વધારે છે, શાસ્ત્રો ભણે છે, ભણાવે છે પણ તેને
નથી. પરંતુ મોક્ષ જ જોઈએ આવી ભાવના હોય, પરિણમનમાં કાંઈ હોતું નથી. દ્રિય વસાય મધ્યેય
આવી મોક્ષની તીવ્ર ઇચ્છા હોય તો તેનો સંસાર વગેરે ગાથા બોલે છે, તેના ભેદો જાણે છે, લોકોને
અર્ધપુદ્ગલ પરાવર્તથી વધારે નથી. કોઈ નાટકીયાને ભણાવે છે, પણ આશ્રવ થી પોતાને કર્મ વળગે છે,
દેવ પ્રસન્ન થાય અને વરદાન માગવાનું કહે ત્યારે કર્મથી પોતાનો આત્મા ભારે થાય છે એવો વિચાર
તે નટ પોતાના પાઠથી લોકો ખુશી થાય તેવું કદી આવે છે ! અને જયાં સુધી તે વિચાર જ ન આવે ત્યાં સુધી વિષયપ્રતિભાસજ્ઞાન જ સમજવું.
હ વરદાન માગે તો તે મળે ખરું, પણ તેથી તેને પોતાને શીખવા માટે છોકરો નામામાં હજારોની રકમ જમા ખાસ લાભ થતો નથી. લાભ તો માલીકને છે. ઉધાર કરે પણ તે નામું જેમ જવાબદારી વગરનું जातस्य हि ध्रुवो मृत्युः છે તેમ શ્રી જિનેશ્વરદેવનાં વચનો શ્રવણ કર્યા, શ્રવણ જન્મમાં જે જે પદાર્થો મેળવવામાં આવે તે કરાવ્યાં, પણ પોતામાં જવાબદારી ન હોવાના કારણે મેલવાનાં જ છે. નીતિ હિ ધ્રુવો મૃત્યુ એટલે તે વિષયપ્રતિભાસજ્ઞાનમાં ગણાય છે. દેશોનપૂર્વ જન્મેલાને ચોકક્સ કરવાનું તો છે જ. તેમ ક્રોડ સુધી પણ આ જ્ઞાન રહે છે. જો કે ત્યાં સુધી મેળવેલાને મેલવાનું પણ છે જ. શરીરને વજનમાં આ જ્ઞાન રહેજ એવો નિયમ નથી, પણ ત્યાં સુધી વધારતા જોઈએ, કુટુંબનો કાફલો વધારતા જઈએ, આ જ્ઞાન હોઈ શકે છે.
રૂપિયા પણ કરોડો એકઠા કરીએ, છતાં બધું મૂકવાનું શિષ્ય પ્રશ્ન કર્યો કે “ભગવાન! મારે કેટલું જ છે. આ આંખ બંધ થઈ એટલે આમાંનું લેશમાત્ર
Page #352
--------------------------------------------------------------------------
________________
૨૭૨ : શ્રી સિદ્ધચક્ર)
પોતાનું નથી. પોતાને હાથે કેઇને સ્મશાનમાં ભસ્મભૂત કરી આવ્યા છીએ એ મરનાર શું સાથે લઈ ગયા તે નથી ખબર? જયારે તે નથી લઇ ગયા તો આપણે કયાંથી સાથે લઇ જવાના? જે પદાર્થો મૂકીને જવાના છે તેને વરદાનમાં માગવાથી લાભ શો? દેવ પ્રસન્ન થાય તો તેની પાસે સમ્યષ્ટિની માગણી કેવી હોય? સુલસા દેવને
કહે છે કે : જે જોઇએ છે તે તારી પાસે છે કાં કે માગું?’ તાત્પર્ય કે મ્હેલવું પડે તે માગવાથી શું?
માગવાનું તો તેવું જોઇએ કે જે મ્હેલવું ન પડે.
સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્ચારિત્ર તે આત્માના પોતાના ગુણો છે તે જો મેળવ્યા હોય તો તે મ્હેલવા પડે તેમ નથી. દેવતાની પાસેથી
મળેલી ચીજો પણ મ્હેલવી પડવાની છે. દેવતાને પણ દેવતાઈ સાહ્યબી મ્હેલવી પડે છે. શાસ્ત્રકાર તેને અંગે ત્યાં સુધી કહે છે કે જો ઔદારિક શરીર હોત તો દેવતા કોઇ શાંતિથી મરત નહિં, પરંતુ તેની છાતી ફાડીને મરત ! દેવતાને વૈક્રિય શરીરમાંથી ચ્યવીને જવાનું કયાં? ગંદા ગર્ભાવાસમાં કે બીજે? નવ માસની કેદમાં કે ! તેમાં પણ મનુષ્ય માટે ઉંધે મસ્તકે લટકવાનું ! આવું જાણ્યા પછી તે દેવને શું થાય ? તે વિચારો ! વૈક્રિયશરીર એટલે છાતી વજ જેવી માટે ફાટતી નથી. ઔદારિક શરીર હોય આવું જાણ્યા પછી છાતીના ફાટીને સેંકડો કકડા થઇ જાય. વૈક્રિય શરીરમાં આહાર વૈક્રિય પુદ્ગલનો છે. આગળ તો તે એમ જાણે કે માતની કુખમાં
વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧
રૂધિર તથા વીર્યનો આહાર કરવો પડશે ત્યારે વિચારો કે તે દેવની કઇ હાલત થાય! ચારે ગતિમાં મેળવેલું મ્હેલવાનું છે. ત્રણ પલ્યોપમના આયુષ્યવાળો દેહ મેળવો કે તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો દેહ મેળવો પણ મ્હેલવાનો નક્કી, નક્કી અને નક્કી! શરીર દશ મણનું ભલે હોય, મિલકત અબજોની હોય, પરિવાર હજારોનો હોય, પણ તે બધાનો એક સમયમાં જ નાશ થતાં એ બધાનો સમયમાં વિયોગ થતાં વાર લાગવાની નથી. દેવતા પાસે
સુલસાની માગણી જોઇ ગયા કે ન મૂકવું પડે તેવું આપી શકતો હોય તો આપ!' ન મૂકવું પડે તેનો અર્થ એજ થાય છે કે જે ભવાંતરમાં પણ આત્માની સાથે આવે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યક્ચારિત્ર આ ત્રણે એવાં છે કે જે મેળવેલાં મરણથી ચાલ્યાં જતાં નથી.
સન્નિપાતમાં ભલે સરખા હોય, પણ તે ગયા પછી પણ વિદ્વાન્ તે વિદ્વાન્ છે : અને મૂર્ખ મૂર્ખ છે !
અહિં પ્રશ્ન થશે કે : ‘મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન એ ચાર જ્ઞાન, ઔપશમિક, ક્ષાયોપમિક સમ્યક્ત્વ તેમજ પરિહાર વિશુદ્ધિ તથા યથાખ્યાત આદિ જેવાં ચારિત્ર આવીને ચાલ્યા જાય છે એમ કહેવામાં આવે છે, તો અહિં જે કહેવામાં આવે છે કે સમ્યગ્દર્શન, સમ્યાન અને સમ્યક્ચારિત્ર મેળવેલાં ચાલ્યાં જતાં નથી એમ કહ્યું સમાધાન-હેલવું પડે છે અને
નથી મ્હેલવું તે સમજો. આ તો પરસ્પર વિરોધ થાય છે.'
Page #353
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૨૭૩ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ દ્રવ્યક્રિયાની અપેક્ષાએ વિચારીએ તો સર્વ વખતે તમામ, નિગોદીયાની હાલત સરખી ખરી, મૂકવાનું છે. દ્વાદશાંગનું જ્ઞાન હોય, ઉત્કૃષ્ટ તપશ્ચર્યા પણ બહાર નહિ નીકળેલા નિગોદીયામાં તથા હોય, ચારિત્ર હોય તો પણ અંત અવસ્થાએ તો બહાર નીકળીને ફરી ત્યાં આવેલા નિગોદીયામાં તે તમામ દ્રવ્યથી મૂકવાનું જ છે. રોજ પૂજા, તેટલો ફરક જરૂર છે કે ફરીને ત્યાં આવેલ સામાયિક આદિ કરતા હો પણ અંત સમયે તો તે નિગોદીયો ત્યાંથી ફરીને નીકળવાનો જરૂર છે. મૂકવાં જ પડશે. અહિં સમજવાનું જે છે તે એ કોઈપણ નિગોદીયાની સાદિ અનંત સ્થિતિ તો હોતી છે કે કુંભાર ચક્ર ફેરવીને દંડને મૂકી દે છે, પણ જ નથી તેથી બહાર આવીને નિગોદીયો જરૂર તેનો વેગ જયાં સુધી છે ત્યાં સુધી ચક્ર ફર્યા કરે નિગોદમાંથી બહાર નીકળે છે. વિદ્વાન્ અને મૂર્ખ છે. તેમ અહિં પણ દ્રવ્યની ક્રિયાના સંસ્કાર એટલા બન્નેની હાલત સન્નિપાત વખતે તો સરખી છે, પણ બધા સજી થયેલ હોય છે કે અત્યાવસ્થામાં સન્નિપાત ઉતરી જતાં વિદ્વાન્ તે વિદ્વાન્ છે અને સંસ્કાર રાખે છે અને ભવાંતરમાં ફરી ઉદ્ભવતાં મૂર્ખ તે મૂર્ખ છે. તેમ નિગોદમાં પણ આટલો ફરક વાર લાગતી નથી. અંત સમયે દ્રવ્ય ક્રિયા બંધ થઈ તો છે જ. તેથી સમ્યગ્દર્શનાદિથી પડેલા અને તે વાત ખરી, પણ તે સંસ્કારવાળી લેશ્યા તો નિગોદમાં ગયેલા જીવો હાલ ભલે નિગોદમાં તેવી આત્માની સાથે જ રહે છે. ડાંગરને લણીને બીજે હાલતમાં છે, પણ ત્યાંથી નીકળીને ફરીને સ્થળે વાવવાથી ઉગે છે તેમ શાસ્ત્રકાર નિશ્ચયથી સમ્યગ્ગદર્શનાદિ મેળવનાર છે તે નક્કી છે. કહે છે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્મચારિત્ર સ્નેહી સંબંધી કે પરિચિત મળતાં રૂ, શેર, મળ્યા પછી જવાના નથી. એક વખત સમ્યકત્વ સોના-ચાંદીના સટ્ટાના ભાવો પૂછવામાં આવે છે, પામ્યો તે અર્ધપુગલ પરાવર્ત જેટલા સમયમાં મોક્ષે વાયદાને અંગે વિચારો કરવામાં આવે છે, તેજી જવાનો એ નક્કી છે, તો પછી સમ્યગ્ગદર્શન, કયારે થશે? મંદી કયારે થશે? તે વિચારવામાં આવે સમ્યજ્ઞાન તથા સમ્યક્રચારિત્ર પણ પામવાનો જ છે, પણ કયારે, કેટલામે ભવે મોક્ષ મળશે એવો છે એ પણ નક્કી છે. અંતર્મુહૂર્ત જેને સાખ્યાન કદી વિચાર આવ્યો? તમે મોક્ષની વાત દેરાસર, થયું તે ફરીને જરૂર મેળવ્યા વિના રહેવાનો નથી. ઉપાશ્રય અને સામાયિકાદિમાં જ રાખી છે. પણ તથા ચારિત્ર લઈને મોક્ષે ગયા વિના રહેવાનો નથી. આત્મામાં તે વિચાર રાખ્યો નથી. કેમકે મોક્ષને આ ત્રણે એવાં છે કે જાય તો પણ ફરીને ઉભા આત્મા સાથે બાંધ્યો નથી, આત્માનો તાર મોક્ષ, થાય અર્થાત્ આવી મળે છે. આ ત્રણથી પડેલા સાથે સાંધ્યો નથી. માત્ર ધર્માનુષ્ઠાન વખતે જ કૈક આત્માઓ નિગોદમાં પણ છે અને નિગોદમાં “મોક્ષ' શબ્દ માત્ર કહો ત્યાં “મોક્ષની હુંડી કયારે તો તમામ સરખી જ હાલતમાં છે ને! જો કે તે પાકશે? આ પ્રશ્ન તો હૃદયમાં થાય જ કયાંથી?
Page #354
--------------------------------------------------------------------------
________________
૨૭૪ શ્રી સિદ્ધચક્ર) • વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ મોક્ષ માટે કરેલી આરાધના, દુર્દેવે છે તેનું લાલધૂમ જેવું, પાકું બોર જોઇને તેને તે નિગોદમાં ગયેલા આત્માને પણ પાછો વખતે તે ખાવાની ઇચ્છા થાય છે, કોઈ આ બોર
માર્ગમાં ખીંચી લાવે છે. આપે તો તો ઠીક, આ ભાવનામાં મરી જાય છે
ગ અને આ બે મિત્રો મોક્ષની તીવ્ર અને બોરમાં કીડાપણે ઉત્પન્ન થાય છે. ભાવનાવાળા હતા, અને તેથી મોક્ષ કયારે મળશે? મળે યા મતિઃ સા ગતિઃ તેનો જ વિચાર તેઓ કાયમ કરતા હતા. ભવિષ્ય આટલા જ માટે પ્રભુ પાસે સમાધિમરણ માટે માટે ઘડી કે સમયની તો ખબર પડતી નથી, તો પ્રાર્થના કરવામાં આવે છે. એ આખો ભવ પછી દિવસ, માસ કે વર્ષની ખબર તો પડે જ
જ આરાધના કરી, પણ અંતે પરિણામ બગડયા તો કયાંથી? અને આમ હોવાથી આ તો ભવાંતરની
ગતિ બગડી? ત્યાંથી એકેન્દ્રિયના ભવમાં આવ્યો. વાત એટલે તેની ખબરની જાણ થવાની તો આશા
ત્યાં એક શ્વાસોશ્વાસમાં ૧૭ ભવ છે. અસંખ્યાત જ શી? આવું વિચારી તે બને મિત્રો કેવલી ભગવાન પાસે ગયા, અને પોત પોતાના ભવ અહિં પૂરા થતાં વાર કેટલી? ત્યાંથી ઉપર મોક્ષસંબંધમાં પૂછયું. ભગવાનને કહ્યું કે મનો મોક્ષ આવ્યો, મનુષ્ય થઈ ચારિત્ર લઈ છેવટે મોક્ષે પણ સાત ભવે થશે અને મનો મોક્ષ અસંખ્યાતભવે ગયો. પેલા સાત ભવવાળાને તો હજી એક જ ભવ થશે. વિચારે છે કે “સાતમે ભવ મોક્ષ નક્કી થયો અને તે પણ ચાલુ છે. બાકી તો રખડપટ્ટી છે. ધર્મ કરો કે પાપ કરો, પણ ભવ સાતથી વધારે બાકી જ છે તત્ત્વ એ કે મોક્ષ માટે કરેલી આરાધના નથી જ.” કેમકે ભગવાને સાત ભવે મારો મોક્ષ એટલી બધી ઉત્તમ છે કે દુર્દેવશાત્ જો આત્મા કદી કહ્યો છે. આવું વિચારીને તેણે તો ચાલુ આરાધનાને એકેન્દ્રિયમાં ચાલ્યો પણ જાય તો પણ તેને ખીંચી કોરાણે મૂકી દીધી અને પોતે વિષયાદિમાં મસ્ત બની લાવે છે. સમ્યકત્વની છાપ લાગી પછી તો સંસારની ગયો, આ-રૌદ્ર ધ્યાનમાં લેવાઈ ગયો અને
મર્યાદાનું માપ તો નક્કી જ થઈ ગયું છે કે પરિણામે ત્યાંથી મરીને સાતમી નરકે ગયો. આ
અર્ધપુગલ પરાવર્તથી વધારે નથી જ. એટલે જ એ વિચાર્યું કે “અસંખ્યાત ભવનો નિર્ણય કહેનાર તે જ કેવળી ભગવાન છે કે જે ભગવાન
સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર આ ત્રણે સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યક્રચારિત્ર આરાધવાનું અમરવેલી છે, કદી મરવાની નથી. અંત સમયે પણ કહે છે, માટે આરાધના તો કરવી જ. આ જાય ખરી, આત્મા પતન પામે તો કેટલોક વખત રીતે આ તો રત્નત્રયીની આરાધના કરવા લાગી જાય ખરી, પણ પાછી સંસ્કારના કારણે સંયોગ દ્વારા ગયો છે. હવે છેલ્લી અવસ્થાએ પોતે સૂતો છે. ઉભી થાય છે, પ્રગટે છે. આ ત્રણ ચીજ એવી છે ગરમીથી ગળું સૂકાય છે, ઘરને આંગણે બોરડી કે મેળવીને પહેલવી પડે નહિ.
Page #355
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૫ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ સમ્યદ્રષ્ટિની માગણી શી હોય? બીજી મૂર્ખાઈ કઈ? પાંજરું ઘસાતાં પણ ઘર કોણ
સમ્યગદર્શનમાં ઉત્કૃષ્ટ ઉદ્યમ થઈ જાય તો નહિ માંડે? કાયા ઘસાય તો પણ આશ્રવ રોકાતા સાયિક સમ્યકત્વ પ્રાપ્ત થઈ જાય. તે સમ્યકત્વ એવું હોય તો કયો આત્મા ન રોકે? છે કે અનંતા કાલચક્ર પસાર થઈ જાય છતાં તેમાંથી પૈસોટકો માત્ર મેળવવાથી જ મળતો હોત કણીયો પણ ઓછો થતો નથી. કાળ સકલ ચીજનો તો કોઈ નિર્ધન રહેત નહિં. ભક્ષક છે પણ કાળનો ભક્ષક કોણ? ક્ષાયિક પરિણતિજ્ઞાનવાળો આર્થિક સંયોગોમાં કઈ સમ્યકત્વ, વીતરાગપણું, કેવળજ્ઞાન એ ત્રણ વસ્તુ પરિસ્થિતિમાં હોય તે જોઈએ, પૈસો ટકો મેળવ્યો કાળનો કોળીયો કરી જનાર છે. તેથી જ સિદ્ધ મળતો નથી. જો મેળવ્યો મળતો હોત તો કોઈ મહારાજાએ કાળને કોળીઓ કરી લીધો છે. નિર્ધન રહેત. લાભાન્તરાયના ક્ષયોપશમથી પુણ્યની
અનુકૂલતાથી જ લક્ષ્મી મળે છે. બે પૈસા મળ્યા સમ્યગદર્શન; સમ્યગ્રજ્ઞાન, તથા સમ્યક્રચારિત્ર
એટલે મેં મેળવ્યા એમ મૂર્ખ માને છે. જો એમ આ ત્રણ ચીજો પણ કાળને કોળીયો કરનારી છે.
મેળવેલું મળતું હોત તો બધા છ ખંડ ન મેળવી આ ત્રણ વસ્તુઓ, અમરવેલીઓ એવી છે કે તે દેવો
લેત? લોભને થોભ નથી. લક્ષ્મી જેટલી વખત પાસે પાસે પણ નથી. સમ્યદ્રષ્ટિ જીવ આ વાત બરાબર
રહે છે તેટલો કાલ તે ક્ષયોપશમ ઓછો જ થતો જાણે છે, અને તેથી જ તુલસા સતી દેવતા પાસે
જાય છે. ક્ષયોપશમેં ખલાસ થયાથી લક્ષ્મીનું તેની માગણી કરે છે. આવી માગણી કયારે થાય?
પલાયન થાય છે. કાયા કે લક્ષ્મી વગેરે ભાડુતી સમ્યકત્વ કઈ હદ સુધીનું હોય ત્યારે આવી માગણી સાધનો છે. કેમ કે તે મૂકવાનાં છે. તો તેનાથી થાય તે વિચારો? મોક્ષ સિવાયનાં તમામ સાધનો ધર્મ કેમ ન કરી લેવો? ભાડુતી ઘર ઘસાઈ ન જાય અનર્થરૂપ લાગે, ભયંકર લાગે અને મોક્ષનાં જ એટલા માટે ગ્રાહકને આવતા રોકી ધંધો બંધ કરે સાધનો અર્થ તથા પરમાર્થરૂપ લાગે ત્યારે જ એ તો ગમારનો સરદાર ગણાય ! પરિણતિજ્ઞાન થયું એમ મનાય. પરિણતિજ્ઞાનવાળાની
સવાર સાંજ પ્રતિક્રમણ કરતાં અઢાર આખી પરિસ્થિતિ પલટાઈ જાય છે. તે પોતાને કેદી પાપ
- પાપસ્થાનકો બોલો છો તેમાં પાંચમે પરિગ્રહ છે સમજે છે. કર્મરાજાએ પોતાને કાયા રૂપી પીંજરામાં કિ પાપ છે એમ તો બોલો છો. માનો કેદ પર્યો છે તે એમ માને છે. કેટલાક કેદીઓને છો વળી જો તેને પાપરૂપ ન માનતા હો તો શ્રી કારાગૃહમાં હરવા ફરવાની છૂટ હોય છે. તેમ અરિહંતાદિને માનવાનો હક જ નથી. કેમકે કાયારૂપી કેદમાં આત્માને ફરવાની તો છૂટ છે, પણ રાજપાટ છોડીને, અલૌકિક વૈભવ છોડીને દીક્ષા તે કેદ રૂપ કાયાની મમતા ધર્મ કે જે તેને કેદમાંથી લઈ, રાગદ્વેષ છોડીને તેઓ વીતરાગ થયા છે. છોડાવનાર છે તેમાં જ પાછો લાવે તો તેના જેવી ધર્માનુષ્ઠાન જેમની પાસે કરો છો તે ગુરૂમહારાજા
Page #356
--------------------------------------------------------------------------
________________
૨૭૬ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ પણ પરિગ્રહને તજીને આવેલા છે. લક્ષ્મીને લાત તો મોક્ષનો માર્ગ બતાવે. પાણીનું પૂર આવ્યું ત્યારે મારીને આવેલા છે. બે ઘડીના સામાયિકમાં તેટલો અંદર કઈ જમીન કઠીન હોય કે કઈ પોચી હોય વખત પરિગ્રહથી છૂટા ખરા કે નહિં? ધંતુરો એવી તે મુસાફર ન જાણે, પણ નાવિક જાણે છે અને ખરાબ ચીજ છે કે ખાતાંની સાથે ભ્રમિત કરી દે માટે તે બતાવે, તેમ શ્રીસર્વજ્ઞ ભગવાન જ સંસાર, છે તેમ લોભ પણ આત્માને ભ્રમિત કરે છે. લોભ સમુદ્રમાંથી તરવાનો રસ્તો જાણે છે અને બતાવે તે મોહરાજાનો મોટો સુભટ છે, મોટો સરદાર છે. છે. મોક્ષે જવાના માર્ગમાં મોહનો મોટો સરદાર, તેને ખુશ કરવા આત્માનું દાન નહિં કરવું? મૃદંગને મહામલ એવો લોભ - પરિગ્રહ આડે જે ઉભો છે. બેય બાજ તમાચા મારવામાં આવે છે. પૈસો પણ તે ટળે તો મોક્ષ મળે ? તેને ટાળ્યા વિના કંઈ ન બેય વખત લાત મારે છે, આવે છે ત્યારે પણ લાત વળે. મોક્ષમાર્ગના પ્રવાસીએ આ પરિગ્રહને ટાળવો મારે છે અને જાય છે ત્યારે પણ લાત મારીને જ જ જાઈ જાય છે. કોઇપણ વાતમાં કંઈ પણ ન સમજનારો ધર્મીઓ ધર્માનુષ્ઠાનમાં મનુષ્ય એક ગાંડા કે મૂર્ખ જેવો મનુષ્ય પણ જે દુનિયાદારીના કાકારવની તે વાતમાં બોલવા ઉભો થાય, જાહેરમાં એની
પરવા કરતા નથી??? મૂર્ખાઈ પણ દેખાય છતાં પૈસાના બળે પોતાનો
स्वस्थवृत्तेः प्रशान्तस्य બકવાદ રાખે આ બધું તેની પાસે દોલતની લાત
અવિરતિ કૃષ્ણજીનો દીક્ષા લેનારાઓને કરાવે છે. દોલત આવે ત્યારે છાતીમાં લાત મારી
માટે જાહેર ઢંઢેરો ! અક્કડ બનાવે છે અને જતી વખતે પીઠ પર ઘા
શાસ્ત્રકાર મહારાજ ભગવાન શ્રી કરી, લાત મારી ગરદન નીચી કરી નાંખી લાચાર
હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવોના બનાવે છે. આવી દોલત ખાતર ધર્મ ન કરાય,
કલ્યાણાર્થે ધર્મદેશના માટે અષ્ટક) પ્રકરણની દોલત તો દાનમાં જ અપાય.
રચના રચતા થકા જ્ઞાનાષ્ટકમાં જણાવે છે કે ઈતરોમાં બધું પ્રભુને અર્પણ ! સર્વસ્વ શ્રુતજ્ઞાનના ત્રણ પ્રકાર છે. શબ્દ સંભળાય અને સમર્પણ !! સ્વામીનારાયણ સંપ્રદાયમાં કંઠી બાંધી તેનો અર્થ જણાય તે શ્રત તેના વળી પ્રકાર શી રીતે? એટલે આવકમાંથી સેંકડે દશ ટકા વેરો આપવાનો એમ પ્રશ્ન થશે પણ શાસ્ત્રકાર મહારાજા જે ત્રણ લાભ થઇ ચૂકયો. કૃષ્ણ કહે છે કે હે અર્જુન! પ્રકાર જણાવે છે તે ફલની અપેક્ષાએ સમજવા. તે જે ખાય છે, પીએ છે, હોમ કરે છે, દાન કરે છે, ત્રણ પ્રકાર આ પ્રમાણે છે. અને તપ કરે છે તે બધું મને અર્પણ કર!” ૧. જેમાં માત્ર શ્રવણ છે, શ્રદ્ધા નથી, તે પ્રકારનું જૈનશાસનમાં આવું નથી. જૈનશાસનના ભગવાન નામ વિષયપ્રતિભાસજ્ઞાન છે.
Page #357
--------------------------------------------------------------------------
________________
૨૭૭: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ છે. જેમાં શ્રવણ ઉપરાંત શ્રદ્ધા છે તે પ્રકારના કબુલ થાય છે. ઢંઢેરો જાહેર છે. હક જાહેર રીતે
જ્ઞાનનું નામ પરિણતિમજ્ઞાન છે. કબુલવામાં આવે છેખાનગી મંત્રણા નથી ! આજે ૩. જેમાં શ્રવણ, પઠનાદિ બાદ શ્રદ્ધા ઉપરાંત કેટલાકો વિરતિ લેનારને ટેકો આપે છે તો પણ
પ્રવૃત્તિ પણ છે તે પ્રકારનું નામ તત્ત્વ સંવેદન ખાનગી રીતે !ડોસાથી ડરીને આપે છે ! ધન દેનાર જ્ઞાન છે.
વિરિતવાળા છતાં ધન દેતાં ડરે છે! કૃષ્ણજી તો
અવરિત છે છતાં દીક્ષાની મદદનો જાહેર ઢંઢેરો વિષયપ્રતિભાસજ્ઞાન તો લખું છે. તે તો પીટાવે છે. ઘણાને હોઈ શકે. જો કે તેમ છે તો મુશ્કેલ જ!
શ્રીકૃષ્ણજીએ પોતાની પુત્રીઓને પરાણે શ્રદ્ધા થયા પછી જ પરિણતિજ્ઞાન થાય છે.
પ્રવ્રજયા આપવી છે. તે છતાં પણ કેટલાક જીવો પ્રવૃત્તિ આચરી શકતા
કેટલાકો દીક્ષા આપતી વખતે આક્ષેપો કરે નથી. પાંજરામાં પૂરાયેલો સિંહ શૂરવીર ખરો, છે કે પારકા છોકરાઓને દીક્ષા અપાવાય છે; પરાક્રમી ખરો, પણ તેના તે શૌર્યનો, તે અવસ્થામાં ઘરનાને અપાવોને ! કૃષ્ણજીનું વૃત્તાંત તેમને પરાક્રમનો ઉપયોગ કરી શકતો નથી. કેટલા જીવો, નિરૂત્તર કહે છે. કૃષ્ણજી પ્રતિક્રમણ, સામાયિકાદિ વાસુદેવ, પ્રતિવાસુદેવ જેવા કે શ્રેણિક જેવા હોય ધર્માનુષ્ઠાન કરતા નહોતા, અવિરતિ હતા પણ છે કે જેઓની શ્રદ્ધા સંપૂર્ણ છે. છતાં તેઓ પોતાના પોતાની તમામ પુત્રીઓને, તેઓની ઇચ્છાએ કે આત્મોદ્ધાર માટે કાંઇ પણ પ્રવૃત્તિ કરી શકતા નથી. અનિચ્છાએ કહોને પરાણે પ્રવજયા કે દિક્ષા અપાવી જગતના ઉદ્ધારના પ્રયત્નોમાં તેઓ તલ્લીન છે. શ્રી છે. રાણી થવાનું કહેનારને કૃષ્ણ મહારાજા દીક્ષા કૃષ્ણ મહારાજા દ્વારિકાનગરમાં ઢંઢેરો પીટાવે છે કે અપાવી દે છે એમ જાણીને પોતાની છેલ્લી દીકરીને જેને જૈન દીક્ષા લેવી હોય તેણે સુખેથી લેવી. તેની માતાએ શીખવીને મોકલી કે તારે તો દાસી થવાની આર્થિક કે કૌટુંબિક મુંઝવણ હું ટાળીશ, તથા ચાલુ માગણી કરવી. કૃષ્ણજીએ તેની માગણી અનુસાર આજીવિકા પણ ચાલુ જ રાખીશ.” વિચારો કે વર્તન કરીને પરિસ્થિતિ તેવી ઉભી કરી કે પુત્રી અંતઃકરણમાં કેટલી ઉંડી લાગણી હશે ત્યારે આવો સ્વયં પ્રવ્રજયા લેવા તૈયાર થઈ. વળી ગજસુકુમાલજી ઢંઢેરો ચાલુ કર્યો હશે ! પોતાના સેવકો કે એમના વ્હાલામાં હાલા ભાઈ હતા, પ્રાણથી પણ નોકરીમાંથી કોઈ દીક્ષા લેવા ઇચ્છે તો તરત રજા! પ્યારા હતા, દેવતા પાસે માગીને મેળવેલા ભાઈ અને તેનો તમામ હક્ક પણ તેના કુટુંબને આપે છે. હતા. કૃષ્ણજી માતા દેવકીજીને કોઈ વખત નમસ્કાર આજે દેશી રાજયોમાં સ્વ અનુકૂળતાએ હકો અપાય કરવા જતા હતા. આજે શેઠને, અધિકારીને, કે છે પણ શ્રીકૃષ્ણજી તો જિંદગી સુધી હકો આપવા ઘરની સ્ત્રીને નમસ્કાર કરવામાં વાંધો નથી આવતો, .
Page #358
--------------------------------------------------------------------------
________________
૨૭૮ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ પણ મા-બાપને નમસ્કાર કરવામાં મનુષ્યોને શરમ વિરોધ કરતા હોય તેઓ કદાચ કહેશે કે માબાપને આવે છે ! શાસ્ત્રકાર મહર્ષિ ફરમાવે છે કે જે મનુષ્ય આટલી હદે માનવાનું જયારે કહેવામાં આવે છે માબાપ તરફ વિનયવાળો થતો નથી તે મનુષ્ય ત્યારે તેમની રજા વિના બાલદીક્ષાદિ કેમ થાય છે? ધર્મને માટે લાયક નથી. કેમકે જે પ્રત્યક્ષ ફલને માબાપ જો પ્રત્યક્ષ ઉપકારી છે તો તેની અપેક્ષા જોઈ શકતો નથી તે પરોક્ષ ફલને શી રીતે જોઈ
ન રાખીને દીક્ષા લેનાર પરોક્ષ ઉપકારી દેવઆદિને શકશે? શરીર, વાણી, સદ્વિચાર, વિવેક વગેરે
શી રીતે માનશે?' આવી રીતે માબાપની રજા વિના ચીજો આ ભવમાં માતાપિતાએ આપણને આપેલી
દિક્ષા ન આપવી જોઈએ એવું સાંભળનારા તથા તેમની અનામતો છે. પૈસો, ઘરબાર વગેરે પણ તેમનાં જ આપેલાં છે. બેંક કે મિલ વગેરેમાં મેનેજર
કહેનારા આજકાલ હુંડાવસર્પિણીમાં તો ઘણા જીવો ગમે તે કરે, પણ ખરા માલીકો તો શેરહોલ્ડરો છે. છે. પણ શ્રમણ ભગવાન દેવાધિદેવ શાસનનાયક મન, વચન, કાયારૂપ બેંકમાં તમે ગમે તેવો ઓર્ડર શ્રીમહાવીર સ્વામીજી જે વખતે કહેનારા હતા અને કરો, પણ માલીક તો માબાપ જ છે, કારણ કે શ્રીગૌતમ સ્વામીજી સાંભળનારા હતા તે વખતે પણ ગર્ભથી લઈને જે દરેક સ્થિતિઓ ઉંચા દરજે આવી એવું કહેનારા હતા એ વાત પ્રસન્નચંદ્રાદિની કથા તે તેમના જ પ્રતાપે છે. માબાપના સીધા તથા જાણનારથી અજાણી નથી. પ્રશ્ન કરનારે ઉત્તર ઉપર પરંપરાના સંબંધને અવગણો તો તમારામાં રહ્યું શું? લક્ષ્ય આપવાની પૂરતી જરૂર છે. માબાપની રજા જેની પાસેથી પ્રત્યક્ષ અને જીવનનો આધાર આદિ પૂર્વક દીક્ષા થાય તેમાં શાસ્ત્રકારોનો કે મળ્યું છે તેવા માબાપના ઉપકારને કદિ ન માનો શાસનપ્રેમીઓનો વિરોધ છે જ કયાં? ધારો કે તો પછી પરોક્ષ ઉપકારી એવા દેવ ગુરૂ અને ધર્મને માબાપની સંમતિ ન મળી તો શું કરવું? નવીન શી રીતે માનવાના? દેવ, ગુરૂ તથા ધર્મના દર્શન પંથીઓનો મત એ છે કે દીક્ષા કરતાં માબાપની જેમ ત્રણે કાલ કરવાં જોઈએ તેવી જ રીતે
આજ્ઞા મહત્ત્વવાળી છે તેથી માબાપની આજ્ઞા પ્રથમ માર્ગાનુસારીઓએ ત્રણે કાલ માતાપિતાને નમસ્કાર
માનવી જોઇએ અને દીક્ષા ન જ લેવી જોઈએ, પણ કરવો જ જોઈએ.'
શાસ્ત્રને માનનારા શાસનપ્રેમીઓનું મંતવ્ય તે નથી. માબાપની આજ્ઞાયુક્ત દીક્ષા થાય તે જરૂરી ઈષ્ટ છે, સોનું અને સુગંધ !! પણ રજા દુનિયાદારીની હાલત તો તપાસો? છોકરો ન મળે એટલે તેમાં સુગંધ ન આવે તો કે છોકરી સોળ વર્ષ સુધી માબાપની આજ્ઞાને
સોનું શું જતું કરવું? આધીન છે પણ પછી મન માને તેમ દુનિયામાં યુવાનો, સુધારકો અગર જે કોઈ દીક્ષાનો કરે ત્યાં તો કોઈ આડે આવી શકતું નથી ને? આ
Page #359
--------------------------------------------------------------------------
________________
ર૭૯: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ વાત તો જાહેર છે ખાનગી નથી! લગ્ન માટે સોળ (વસતીમાં) ગયો. ત્યાં પોતાનું સ્વાથ્ય કરીને વર્ષ પછી શારીરિક સ્વતંત્રતા સોંપવામાં આવે છે. ત્યાંથી ઔષધ લઈને માબાપ પાસે આવ્યો, સારવાર કોની સાથે લગ્ન કરવા? તેની છૂટ કાયદો આપે કરી અને માબાપને બચાવ્યા. વિચાર કરો કે તે છે. સોળ વર્ષથી ઓછી ઉંમરના લગ્નમાં માબાપની છોકરો ત્યાં જ પડયો રહ્યો હોત તો શી દશા થાત? સંમતિની જરૂર છે. શાસ્ત્ર જણાવેલી આ સોળ અહિં વામોમવારે વાવાઝો થાય.દીક્ષાને વર્ષની વયની મુજબ જો માબાપની આજ્ઞા વિના અંગે પણ તેમજ સમજવું. ભવઆરણ્યમાં, માબાપ પણ દીક્ષા આપવામાં આવે તો શિષ્યનિષ્ફટિકા અને છોકરો અને કર્મથી, જન્મ જરા-મરણથી નામનો દોષ લાગતો નથી. ત્યારે પ્રશ્ન એ છે કે ઘેરાયેલા છે. સંસારમાં અનંતા ભવથી રખડપટ્ટી માબાપની આજ્ઞાને અવગણવી કે દીક્ષાને ચાલુ છે. સંસારમાં તો બચાવનું કોઈ સ્થાન નથી. અવગણવી? જયાં સોનું રક્ષણ થતું હોય ત્યાં પાંચ પેલો છોકરો જો તે જંગલમાં જ પડી રહ્યો હોત જતા કરાય છે. નફો પૂરો મળતો હોય તો દલાલીની તો કાંઈ ન વળત. સેંકડો ઝાડો ફરી વળ્યો હોત પરવા કરવામાં આવતી નથી. દલાલીનું ખર્ચ તો પણ શું વળત? વલખા મારવાથી કાંઈ માબાપને અળખામણું લાગતું નથી એમ નથી, પણ વ્યાપાર બચાવી શકત? નહિ જ ! વસતીમાં જવાથી તથા હાથમાંથી જતો હોય, કે નફો જતો હોય, કે ગ્રાહક ઔષધી લાવવાથી તે માબાપને પણ બચાવી શક્યો જતું હોય તો તેના સંરક્ષણ ખાતર દલાલીની રકમ અને પોતાને પણ બચાવી શકયો. દીક્ષાના પ્રશ્નને જતી કરવી પડે છે. દીક્ષાને અંગે માબાપની રજા અંગે માબાપ તથા પુત્ર સંબંધમાં વિવેકપૂર્વક ન લેવી કે તેમની દરકાર ન કરવી તેવો તો અહિં વિચારશો તો આ વાત સત્ય સ્પષ્ટતયા સમજાશે. મુદો છે જ નહિં, પરંતુ પરસ્પર બાધ્યબાધક ભાવમાં સંસારમાં રહેવાથી તો નથી માબાપ પુત્રને પ્રાધાન્ય તો સાધ્ય સિદ્ધિનું જ હોય એ તો સ્પષ્ટ રખડપટ્ટીથી બચાવી શકતાં કે નથી પુત્ર માબાપને છે. એક કુલપુત્ર પુખ્ત ઉંમરે વૃદ્ધ માતાપિતાને સાથે બચાવી શકતો. ધર્મરાજાના વિવેક નગર સિવાય લઈને મુસાફરી કરે છે. ભરજંગલમાં આવ્યા છે. બચવાનું સાધન કે સ્થાન કયાંય મળે તેમ નથી. ત્યાં માબાપને ભયંકર રોગ થાય છે. રોગ એવો આવી રીતે છોકરાએ માબાપને જંગલમાંથી જઈ જીવલેણ છે કે માબાપને બચવાની આશા નથી. ઔષધ લાવી માબાપને બચાવ્યાનું દ્રશ્ચંત દીક્ષા છોકરાએ વિચાર કર્યો કે જંગલમાં પડી રહેવાથી માટે પંચસૂત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે, અને તો માબાપને પણ બચાવી શકાશે નહિં અને પોતાની તેને આધારે પંચવસ્તુમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી પણ બૂરી હાલત થશે. તેણે માબાપને જંગલમાં જ મહારાજા પણ ઇશારાથી દર્શાવે છે. ભાવિના ભરૂસ રાખ્યા અને પોતે નગરમાં (અનુસંધાન પાના નં. ૨૮૫ પર).
Page #360
--------------------------------------------------------------------------
________________
.
.
.
.
.
.
.
.
.
.
૨૮૦ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ પરંપરાના ત્યાગીઓને કરવું જોઇતું અનુકરણ લૌકિક ટીપણામાં આવતી પર્વતિથિની હાનિવૃદ્ધિની વખતે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિવૃદ્ધિ પરંપરાથી થાય છે એમાં કોઈ પણ શાસ્ત્રનો વિરોધ છે નહિં અને આવે તેમ પણ નથી. એટલે તે પરંપરા સાચી અને શાસ્ત્રોકત છે, છતાં નવા પંથવાળા તેને છોડી બેઠા અને શાસ્ત્રનો ખોટો વિરોધ બોલે છે તેઓએ નીચે જણાવેલ શાસ્ત્રવચનથી વિરુદ્ધ ગણાયેલ પરંપરા જરૂર છોડવી જોઇએ. શાસ્ત્રવચન
સંવિગ્નગીતાર્થ પરંપરા ૧. ભાદરવા સુદ પાંચમે સંવછરી ૧. ભાદરવા સુદ ચોથે સંવર્ચ્યુરી ૨. પાંચમ - દશમ કે પૂર્ણિમા-અમાવાસ્યાએ ૨. ભાદરવા સુદ ચોથે અપર્વ પર્યુષણા પર્યુષણા
૩. અષાઢ સુદ ચૌદશે અવસ્થાન ૩. પંચકપંચકવૃદ્ધિએ પર્યુષણા
૪. ગુરૂએ કહેલ ચૌમાસક્ષેત્ર ૪. નવકલ્યવિહારે ચોમાસક્ષેત્ર
૫. અષાઢ ચોમાસીએ ચોમાસું ગૃહિશાતાજ્ઞાતરીતિએ ચોમાસું
૬. કાર્તિક ફાગણ અને અષાઢની ચૌદશે ૬. કાર્તિક ફાગણ અને અષાઢની પૂર્ણિમાએ ચોમાસી ચોમાસી
૭. ચૌદશે જ પકુખી અનિશ્ચિત વાદિદેવસૂરીજી અને વાદિવેતાલ શ્રી શાંતિસૂરીજીના વચન પ્રમાણે શાસ્ત્રોકત રીતે પૂનમે પખી અને આચરણાએ ચૌદશે
પકબી. ૮. કપડાં ખભે રાખવાં, કારણે ઓઢવાં.
૮. બહાર જતાં કપડાં ઓઢવાં. ૯. કૂણીએ ચોલપટ્ટો ધારવો.
૯. કંદોરાથી ચોલપટ્ટો બાંધવો. ૧૦. ઝોલીની ગાંઠ કૂણી પાસે જ મારવી.
૧૦. કાંઠે અને કૂણી પાસે બે ગાંઠો મારવી. ૧૧. શ્રીકલ્પસૂત્ર ગૃહસ્થ કે અન્ય મતીને સંભળાવવું.
૧૧. સભાસમક્ષ કલ્પસૂત્ર પર્યુષણમાં વાંચવું. ૧૨. પાડ્યાં ગાડાની મળીથી રંગવાં.
૧. પાત્રો વિગેરે રંગથી રંગવાં. ૧૩. તાપણી અને દોરો ન રાખવાં.
૧૩. તરાણી દોરા રખાય. ૧૪. પુસ્તક લખવાં કે રાખવાં નહિં.
૧૪. પુસ્તકો લેવાં લખવાં રાખવાં વિગેરે. અર્થાત્ આ નવા પંથિઓ નવો પંથ કાઢવાને જુદા જૂઠી રીતે પડેલ છે એ વાત સ્પષ્ટ સમજાશે.
Page #361
--------------------------------------------------------------------------
________________
૨૮૧ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ શ્રી દેવસૂરતપાગચ્છશાસનમાં પક્ષનો સત્યપણાનો નિર્ણય તે નવપંથી ન કરી લાવે
પડેલ ભેદ સાંધવાનો રસ્તો ત્યાં સુધી જાહેરાત કરી ઉપવાસ આદરવા. તિથિના મતભેદને ટાળવાનો સચોટ માર્ગ
નવાપંથનું જો આંધળીયું અનુકરણ કરનારા આ
આ રસ્તો લેશે તો જરૂર ગીતાર્થસંવિગ્નોની સભા અસલથી ચાલ્યો આવતો માર્ગ જે કરવાની તે નવા પક્ષને ફરજ પડશે. પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની
તા.ક. નવાપંથના આચાર્યાદિ તરફથી આ ક્ષયવૃદ્ધિ કરવાનો હતો તેને આ નવા પંથવાળાએ
બાબતનો ખુલાસો નહિં અપાતા બાપજીના હુકમનું તોડયો છે. તેનો નિર્ણય કરવા માટે જામનગર
બહાનું આપવાનું આવ્યું છે. અમુક વ્યક્તિ પાલીતાણા અને અમદાવાદ વિગેરેમાં પરંપરાવાળાએ
દિનમાત્રના જોગના અને ગુરૂભક્તિના બહાના નીચે અનેક વખત કહ્યા છતાં પણ આ નવા પંથવાળા
ખસે છે. અમુક વ્યક્તિ પ્રતિનિધિ બનાવે છે. અમુક તૈયાર થતા નથી અને પોતાના જુઠાપંથનું આંધળીયું
થલ સભામાં આવતા નથી. ચર્ચાથી ખસે છે અને અનુકરણ કરનારા ગામેગામ મળતા હોવાથી બાપજીને ભળાવે છે અને બાપજી મુંબઈવાળાને નવાપંથીઓ પોતાનો નવો પંથ છોડતા નથી. જો ભળાવે છે. એટલે આંધળીયા અનુકરણ કરનારાઓને કે સાચી શ્રદ્ધાવાળા અને સમજણવાળા તો આંધળીયું જરાપણ શાસન રાગ હોય તો આજ રસ્તો લેવો અનુકરણ કરાવનારને એમ કહી શકે છે કે તમારા યોગ્ય છે. ગુરૂ, દાદાગુરૂ અને પરદાદાગુરૂ વિગેરેએ તેમજ તમોએ પણ અત્યાર સુધી પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિ વૃદ્ધિ કરેલી જ છે. માટે તમો
તિથિભેદના નવા પંથીયો તેનું જૂઠાપણું ગીતાર્થસંવિગ્રોના સમુદાય સમક્ષ જમાલિ નિન્દવના ભાઇ સાબીત તમારા તરફથી કરવામાં ન આવે ત્યાં સુધી
ખરા કે ? અમો પરંપરાને સાચી માનવા અને તે પ્રમાણે
શ્રી જિનશાસનમાં એ વાત તો નિર્વિવાદ અને કરવાને હકદાર છીએ અને તમો પણ અમો ને તે
નિત્સંશયપણે સિદ્ધ છે કે દરેક દરેક સર્વવિરતિ, પ્રમાણે કરતાં કાંઈપણ કહી શકો નહિં. તેમ અટકાવી
દેશવિરતિ અને અવિરતસમ્યગદ્રષ્ટિએ તો શું? પણ શકો પણ નહિં. પરંતુ જેઓ આવી સાદી અને સાચી
માર્ગાનુસાર તથા યથાભદ્રકજીઓએ પણ ભગવાન સમજ પણ ન ધરાવતા તે નવાપંથનું આંધળીયું
જિનેશ્વર મહારાજાના વચનોને શુદ્ધ અંત:કરણથી અનુકરણ કરે છે, તેઓને પણ જો શાસનની એક
માન આપવું જ જોઇએ અને તેથી જ શ્રી અંશે પણ દાઝ હોય તો જરૂર આંધળીયા અનુકરણ જૈનશાસનમાં નિVISUUત્ત તત્ત, સ્નિપત્તાં થમાં કરનારાઓએ નીચે પ્રમાણે રસ્તો લેવો જોઈએ. સરળ પવન અને વાસ્તદિમો સુહાવો
જે જે ગામે તે નવાપંથના સાધુ આદિ હોય થો ઇત્યાદિ વાકયો સ્થાને સ્થાને જણાવવામાં તે તે ગામના તેવા શ્રાવકોએ સભા સમક્ષ પોતાના આવેલા છે. શાસનમાં કોઈપણ પ્રકારે ચોથમલજીનું
Page #362
--------------------------------------------------------------------------
________________
૨૮૨ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ સમકીત કે છોગમલજીનું સમકીત જેમ ચાલ્યું નથી તિથિ ચર્ચા સંબંધી શ્રીજંબુવિજયજી તેમ દાનનું સમકીત પ્રેમનું સમીત રામવનું પાસે ચર્ચા કરાવવા માટે સમકિત પણ ચાલ્યું નથી જ અને ચાલે પણ નહિં અને આજ કારણથી જૈનશાસનમાં શિષ્યોએ કરેલો
5 આચાર્યશ્રી ભક્તિસૂરીજીના શિષ્ય ઉલટ પાલટ ભાવ નથી એમ શ્રી હેમચંદ્રસૂરીજી ને અભાવ
કે પ્રેમવિજયજી એ જે પત્ર મોકલ્યો હતો તે વિત્રવો તવ શાડભૂત અર્થાત્ આ શિષ્યોની પાછો આવવાથી જાતે લઈને ગયા હતા કરેલ જે ઉથલપાથલરૂપ ઉપદ્રવ તારા શાસનમાં અને તેમને કડવો અનુભવ થયો તે પત્ર નથી એમ કહે છે આજ કારણથી અન્યમતોમાં જેમ નીચે પ્રમાણે - જેમ વલ્લભપંથ વિગેરે નામથી મતો ચાલ્યા છે પ.પુ. ઉપાધ્યાય શ્રી જમ્બવિજયજી મહારાજ તેમ આ શ્રી જૈનશાસનમાં ચાલ્યા નથી. આ હકીકત યોગ્ય લી. મુનિ પ્રેમવિજયજી તથા મુનિ પ્રભાવવિજય. જયારે જાણવા, સમજવા અને માનવામાં આવશે વંદના સહ લ. કે. હાલમાં શ્રી તપગચ્છમાં પર્વતિથિ ત્યારે શ્રત કેવલી શ્રીભદ્રબાહુ સ્વામિએ વિષયક મતભેદ ચાલી રહ્યો છે અને વર્ષોથી છાપાઓમાં શ્રીસૂત્રકૃતાંગનિર્યુક્તિમાં જે આચાર્ય પરંપરાએ તેમજ પુસ્તકો દ્વારા પરસ્પર ઘણાં લખાણો થઈ રહ્યાં છે આવેલ આચાર કે સામાચારીને દોઢડહાપણથી કે જેથી ભદ્રિક અને મધ્યમવર્ગ ધર્મ અને આરાધનાથી ઉઠાડનારને જમાલિની માફક નાશ પામનારની ખસવા લાગ્યો છે. આરાધનામાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કોટીમાં મૂકે છે તે બરાબર સમજાશે. તેઓ શ્રી માનનારા અને તે સંબંધી લેખો અને પુસ્તકો લખનારા આ ગાથા જણાવે છે.
આપ પણ છો, અને અત્યારે આપ અહિં આવ્યા છો,
તથા આરાધનામાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય એવું મરિયપરંપરા માથે નો ૩ છેયવૃદ્ધિ માનનારા પરમ પૂજય આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી જોવે છેવાડું નમાત્રિના નાસિદિડું ? મહારાજ પણ અહિંયા બીરાજમાન છે, તો બન્ને પક્ષના
અર્થાત્ આચાર્ય પરંપરાએ આવેલ આચાર ધુરંધરો અહિં છો તેથી અમે વિનંતિ કરીએ છીએ કે આપ કે સામાચારીને જે મનુષ્ય છેકબુદ્ધિથી એટલે તે
. તેઓશ્રીની સાથે મતભેદનો નિકાલ લાવવા માટે ભેગા
થશો એવી આશા રાખીએ છીએ, અને અમે એવી શુભ ડોઢડહાપણથી જે કોઈ ઢોઢડાહ્યાપણું જણાવતો
આશાથી જ આ પત્ર લખવા પ્રેરાયા છીએ. અમોએ આ ઉત્થાપન કરે છે તે મનુષ્ય જમાલિનામનો પહેલો
બાબત નક્કી કરવા માટે પરમ પૂજય આચાર્ય શ્રી નિદ્ધવ જેમ ઢેઢ દેવતાપણું વગેરે અધમતા અનુભવી
સાગરાનંદસૂરીશ્વરજી મહારાજને મળી વિનંતિ કરી છે સંસારકાંતારમાં ભટકીને નાશ પામ્યો તેમજ નાશ અને તેઓશ્રીએ અમારી વિનંતિનો સ્વીકાર કર્યો છે, તેમ પામશે. આ ઉપર જણાવેલ હકીકત જે શાસ્ત્રોકત આપ પણ વિનંતિ સ્વીકારશો એવી આશા રાખીએ છીએ. છે તેને માનનારો સુજ્ઞ મનુષ્ય તો સ્વપ્ન પણ આ
આપ ટાઇમ આપો તે ટાઇમે આપની પાસે અમો નવાપંથ કે પ્રેમરામ, પંથને સ્વપે પણ આચરવાનું
આવીએ અને આપની પાસે ટાઇમ અને મધ્યસ્થીનું નક્કી કરે નહિ.
કરીએ. આપ બાબુ પન્નાલાલની ધર્મશાળામાં આવવાનું રાખશો કે આપને ત્યાં અગર આપ અહિં ત્રીજું સ્થળ
Page #363
--------------------------------------------------------------------------
________________
ર૮૩ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ કહો ત્યાં તે પણ આપની પાસે આપના વિચાર પ્રમાણે થયેલા આહવાનોમાંથી વળી પાછા હઠયા છો તેની નોંધ નક્કી કરીએ.
લેશો. (પરસ્પર છાપાઓમાં લખાય તેના કરતાં ભેગા
બીજી કલમમાં તમોએ “આરાધનામાં પૂર્વક પૂર્વતર મળીને સમાધાન કરાય તો તે શ્રી સંઘને હિતકર છે તેની આપ નોંધ લેશો.)
તિથિની હાનિવૃદ્ધિ કરવી એ શાસ્ત્ર અને પરંપરાથી
નિી
સાબીત કરવા તૈયાર છું” એમ લખ્યું છે. આ પત્ર લઇને આવેલ માણસને ઉત્તર આપવા મહેરબાની કરશો.
સં. ૧૯૯૬ના ફા.સુ. ૧૫ તમારા પત્રમાં તમોએ ઘોઘાવાળી જૈન ધર્મશાળા - પાલીતાણા. “આરાધનામાં તેના પહેલાની અપર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ તે પછી વઢવાણવાળા ભાઈ કાંતિલાલ ખીમચંદ
કરાય છે' ફા.વ.૨ના પત્રમાં તમોએ પર્વતિથિના ક્ષય કે જે પ્રતિજ્ઞાપત્રશ્રી જંબુવિજય પાસે લઈ ગયા તેની નકલ.
વૃદ્ધિએ પૂર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ કરાય છે અને પાછા
ફા.વ.૩ના પત્રમાં જ પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ આરાધનામાં ૧. તત્ત્વતરંગિણીની ત્રીજી ગાથાનો અનુવાદ તેનાથી પર્વની અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરે છે એમ સાબીત જાણી જોઇને ઉલટો અને જુઠો કરેલો છે એમ સાબીત
કરવાનું લખ્યું છે. આ પ્રતિજ્ઞાઓ અને તમારી ઉપરોકત કરવા તૈયાર છું.
તાજેતરની પ્રતિજ્ઞા એ સર્વમાં પરસ્પર શબ્દ અને અર્થની ૨. લૌકિકપંચાગોમાં પર્વતિથિની હાનિવૃદ્ધિ આવે એક વાક્યતા નથી. વાતે વાતે પલટો મારવાની આપની ત્યારે આરાધનામાં પર્વ કે પર્વતર તિથિની હાનિવૃદ્ધિ કરવી આ પદ્ધતિ ચર્ચાનો માર્ગ સરળ કરવાને બદલે વિકટ બનાવે એ શાસ્ત્ર અને પરંપરાથી સાબીત કરવા તૈયાર છું. છે. આમ કરવા કરતાં આપ ચર્ચાનો ખોટો આડંબર ન
લી. આનંદસાગર કરો એજ સમાજનું વાતાવરણ શાંત રાખવા માટે વધારે ઉપરના પ્રતિજ્ઞાપત્રના જવાબમાં શ્રી હિતાવહ છે એવી આપ જો માનો તો મારી નમ્ર સલાહ જંબુવિજયજીએ લખેલો પત્ર નીચે મુજબ છે. છે. ચર્ચાના વિષયમાં સ. ૧૯૯૬ કરતાં હાલના સંજોગો
સં. ૧૯૯૭ના ચૈત્ર વદી ૧૩ ગુરૂવારે વઢવાણ ઓર બદલાઈ ગયા છે. તમોએ જેવી માગી તેવી ચર્ચા શહેરવાળા શાહ કાંતીલાલ ખીમચંદે તમારી સહીવાળું કરવાની તક અમોએ તમોને તે વખતે આપી હતી તે તમોએ 'લખાણ મને બતાવ્યું તેની નોંધ લેતાં મને એક ખુશી ઉત્પન્ન ઝીલી નહિં. હવે હાલમાં હુ અહિં વિહાર કરતો જયારે થઇ છે કે અમારો કરેલો અનુવાદ આખો જુઠો છે એમ આવ્યો છું ત્યારે વળી પાછું તમોએ તમારી પક્ષકાર કહેવાની તમો તથા તમારા પ્રશિષ્ય અત્યાર સુધી જે વ્યક્તિઓ, કે જેઓનું લખેલું એક પરબીડીયું અમારા ઉપર ગંભીર ભૂલ કરતા હતા તે તમારા લખાણની પહેલી મોકલેલું પણ જેને અમે રાખ્યું નથી તેમના દ્વારા હલાવવા કલમથી તમોએ સુધારી લીધી છે. સદર કલમમાં તમોએ માંડ્યું છે, તે જોઇને તમારી પ્રકૃતિ માટે આશ્ચર્ય થાય માત્ર (અમોએ) “તત્ત્વ તરંગિણીની ત્રીજી ગાથાનો
છે. સં. ૧૯૯૬ના ફાગણ વદ ૩ના મારા છેવટના પત્રમાં અનુવાદ જાણી જોઇને ઉલટો અને જુઠો કરેલો છે.” એમ
મેં તમોને ૧૬ મૌલિકશાસ્ત્રો અને સન્માન્ય પરંપરાથી સાબીત કરવાની તત્પરતા દેખાડી છે. આ કલમમાં પણ તમારા જેવા એક વિદ્વાન ગણાતા છતાં અતીન્દ્રિય ચર્ચા કરવાનું આમંત્રણ આપેલું, તમોને તે વખતે અને જ્ઞાનહીન છવસ્થ આચાર્યું છે જાણી જોઇને ” એવો જે અત્યારે પણ એ બંધન બરદાસ કરવું પાલવતું નથી, કારણ આક્ષેપ સાબીત કરવાની ચેલેંજપૂર્વકનો મૂકેલો છે તે તમારો આગ્રહ તમારા કલ્પિત શાસ્ત્રીય પુરાવા અને જવાબદારીનો વિચાર કરાયા વિનાજ મૂકાયેલો હોય એમ કલ્પિત પરંપરાના જોરે તિથિ આરાધનાવાદ જીતવાનો છે. સ્પષ્ટ લાગે છે.
હવે તમારો એ આગ્રહ જો સાચો હોય તો તેને પાર તમારા આ પ્રકારના આહવાનથી તમો સંવત પાડવાનો સુંદર અવસર સ્વયંમેવ ઉપસ્થિત થયો છે, ૧૯૯૬ના પ્રગટ થયેલા આપણા પત્ર-વ્યવહારમાં જાહેર એટલે ખરો રાહ જો તમો ઇચ્છતા હો તો આટલું કરો.
Page #364
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
.
.
.
.
.
,
૨૮૪ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ ૧ - સં. ૧૯૯૭ના કારતક સુદ પહેલી પૂનમ પરસ્પર સહકાર સાધી શકાય તેવું વાતાવરણ જન્માવો, ગુરૂવારને રોજ પૂ.આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજીએ જેથી શાસનને નક્કર લાભ થાય. જાહેર કરેલા ખુલાસા મુજબ તમો આ
ઓ. શાન્તિ શ્રીવિજયનીતિસૂરીજીએ પ્રચારેલા પાનાને પુરવાર કરવા
જંબુવિજયજી સહી દા. પોતે. રીતસર તૈયાર થાઓ.
સં. ૧૯૯૭ ચૈત્ર વદ ૧૪ શુક્ર ૨ - તેઓથી આગળ “એ પાનું શ્રીતપાગચ્છની પોસ્ટ દ્વારાએ શ્રીજંબુવિજયજીને માન્યતા મુજબનું સાચું છે એમ સાબીત કર્યા પછી જો
લખેલ પત્ર તમો તમારા કલ્પિત પુરાવા અને પરંપરાનો દાવો રાખશો રવાના: આનંદસાગર તો તે હમો માન્ય કરીશું.
પન્નાલાલ ધર્મશાળા ૩- શાસનપક્ષથી જુદી માન્યતાનું માન તમો સં. પાલીતાણા - (કાઠિયાવાડ) ૧૯૫રથી ધરાવો છો. સં. ૧૯૯૨ સુધી તમોએ જે આત્મારામજી મહારાજના સમુદાયના પરંપરા અને પુરાવા રજૂ નહિં કરેલા તે આજે આડે લાવીને
શ્રી જંબુવિજયજી સમુચિત ચર્ચાના વહાણ તમો વારંવાર ડુબાડયા કરો તે
c/o. મહાજનના વંડામાં, શાંતિભુવન યોગ્ય નથી.
પાલીતાણા (કાઠિયાવાડ) ૪ - ઉભય પક્ષને નિર્વિવાદ માન્ય મૌલિક ગ્રંથને
સં. ૧૯૯૭ના વૈશાખ સુદ બીજ પાલીતાણા તા. આધારે ચર્ચા થાય તે જ ન્યાયયુક્ત ગણાય. સં. ૨૮-૪-૪૧. આત્મારામજી મહારાજના સમુદાયના શ્રી ૧૯૯૬ના ફાગણ વદ ૩ના પત્રમાં મેં જણાવેલા ગ્રંથોની જંબુવિજયજી યોગ્ય. બે પ્રતિજ્ઞાવાળા પત્રની પહોંચ પ્રમાણિકતા સામે તો તમોને પણ વાંધો નથી. એ સંખ્યા આવી. તમારે લૌકિકટીપ્પણામાં પર્વતિથિની વૃદ્ધિનહાનિ જૂનાધિક કરવી હશે. અગર ઉભય સમ્મત ગ્રંથ પ્રમાણ હોય ત્યારે આરાધનામાં પૂર્વ કે પૂર્વતરતિથિની વૃદ્ધિનહાનિ એમાં ઉમેરવું હશે તો તે કરવાને હજી અવકાશ છે. જો પરંપરાથી થાય છે તેનું જૂઠાપણું તમારા કહેલા આ વિચાર ઉપર આવવું હોય તો તે પહેલાં એક ખાસ મૌલિકગ્રંથોથી સાબીત કરવાની અને અનુવાદના બાબત તમારે જે કરવાની છે તે અહિં હું જણાવી દઉં. જુઠાપણાને સાબીત થયે સુધારવાની પ્રતિજ્ઞા લખી તે એ છે કે તમે અને તમારા શિષ્ય ભક્ત વર્ગે સં. આંકલવી હતી. મેં ૧૯૯૬ની આપણી વાટાઘાટ દરમ્યાન અને તે પછી પણ
- તા.ક. ૧ સત્યમાર્ગે અવાય નહિ ત્યાં સુધીમાં સિદ્ધચક્રો - હસ્તપત્રો - બુકલેટો અને શાસનધારકોમાં જવાબદારે ખસવું એ જૂઠાપણાનો ખુલ્લો સ્વીકાર ગણાય. તેને સ્પર્શતું અમારી સામે જે જૂઠું અને વાંધા પડતું સાહિત્ય ૨. અનુવાદના જુઠાપણાની ચર્ચા પહેલાંની છે. છપાવ્યું છે તે પ્રથમ પાછું ખેંચી લેવું જોઈએ.
૩. શ્રીઆનંદવિમલસૂરીજીવાળા લખાણની
પ્રાચીનતા સાબીત કરવાની ચર્ચામાં શ્રીસિદ્ધિસૂરિ આવતા પ . હવે આ ઉપર તમો જવાબ આપશો તે અમે નથી. પ્રતિનિધિપણું લો તો ઠીક. સ્વીકારવાના નથી, તમે અમલ કરો એટલે અમે તો તૈયાર
૪. સિદ્ધચક્રાદિની ભૂલો સાબિત થાય તો જ છીએ.
સુધારાશે. ૬ - યદિ આમાંનું કાંઇપણ તમારાથી ન બને તો
આનંદસાગર સહી દ. પોતે. છેલ્લે છેલ્લે પ્રેમભાવથી એ વિનંતી કરું છું કે ચર્ચાસ્પદ ઉપરનો પત્ર પહોંચ્યા પછી ચર્ચા ન કરતાં વિહાર કાંઈપણ લખાણ કરીને પરસ્પર ઝેર વધારવાનું મૂકી ઘો કરી ગયા છે તે ઉપરથી પણ નવા પક્ષની પોકળતા અને પ્રેમભાવ વધે તેમજ મતભેદ વિનાના વિષયોમાં સ્પષ્ટપણે સમજાશે.
Page #365
--------------------------------------------------------------------------
________________
૨૮૫: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ (અનુસંધાન પાના ૨૭૯થી આગળ) નીકળી છે પણ અહિં મેળવેલું મૂકીને જે જવું પડે પછીનું પાપ કરનારને શીરે છે એ છે તેને સાથે લઈ જઈ શકાય તેવી શોધ નીકળી સ્પષ્ટ છે.
નથી. રાજીનામામાં અને રજામાં ફેર છે.
રાજીનામામાં તે સ્થિતિ છે કે શેઠ “રહો ! રહો!” કેટલાકો કહે છે કે દીક્ષા થયા બાદ તે દીક્ષા
કહે છતાં નીકળવું અને રજા તો જાઓ કહીને શેઠ લેનારના વાલી વારસો અકાર્ય કરે તેનું પાપ
આપે છે. રજા આપવામાં આવે ત્યારે રહી શકાય દીક્ષિતને લાગે છે ! તો એમને પૂછીએ કે મરતી
તેમ નથી. રજાના ડરથી કેટલીક વખત અમલદારો વખતે માણસ અનશન કરે, ત્રિવિધ ત્રિવિધ તમામ આગળથી રાજીનામા મોકલે છે. સ્પેનના રાજાએ, પાપને વોસિરાવે પછી તે મરે અને ત્યારબાદ તેના પોર્ટુગલના રાજાએ, ઇરાનના શાહે, કાબુલના વાલી વારસો અકાર્ય કરે તેનું અકાર્ય કરનારને લાગે અમાનુલ્લાખાને - વગેરેએ રાજીનામાં રજૂ કર્યા જ કે મરનારને લાગે? બુદ્ધિમાન માણસ તો કહી શકશે છે. તેઓએ જાણ્યું કે ઉઠાવી મૂકવાના તો છે, રજા કે આ રીતે મરનારને પાછળની ક્રિયાના પાપનો તો મળવાની જ છે, તો રાજીનામામાંથી ચાલ્યા અંશ પણ લાગતો નથી. પાછળ બૈરાં છોકરાં રડે, જવું સારું છે. તે જ રીતે એક દિવસ જવાનું છે કટે કે અકાર્ય કરે તેના જવાબદાર તેઓ જ છે. એ તો સર્વને માટે ચોક્કસ છે. પાંચ પચ્ચીસ વર્ષે, કેમકે મરનારે તો તમામ પદાર્થ સાથેનો સંબંધ તજી પચાશે સાઠે, કે છેવટે સો વર્ષે પણ જવું તો પડશે દીધો હતો અને પછી જ મરણ પામેલ છે. મરનાર
જ ઃ તો કયા હિસાબે જવું છે? જાતે જવું છે કે ગમે તે રીતે મરે, અનશન કરી ત્રિવિધ ત્રિવિધ
કાઢયા જવું છે? શરીર રાખવા ઈચ્છે અને
નીકળવામાં આવે તો રાજીનામું છે, અને પોતાની ત્યાગ કરીને મરે કે મમત્વભાવે મરે, તો પણ મોહ
રહેવાની ઇચ્છા હોય છતાં પણ શરીર ધક્કો મારે કે રીવાજને લીધે પાછળ રડવા કૂટવાનું તો થવાનું તે રજા છે. એવા અપમાનપૂર્વક પણ જવું તો પડશે જ છે ! પણ સંબંધની સાંકળ તોડનારાને પાછળની ક્રિયા સાથે જરા પણ સંબંધ નથી. હવે જયારે આડા
દુનિયા પણ ઠાઠડી અવળા મોઢે કાઢે છે. પગે જવાથી મુઆ પછી પણ કુટુંબી રોવાના છે,
પ્રથમ માથું નથી રાખતા પણ પ્રથમ પગ રાખે છે, તથા ઉભા પગે જઈને દીક્ષા લે તો પણ રોવાના
પછી માથું રાખે છે. આ સમજી બીજા કાઢે તેનાં છે તો આવા સંયોગોમાં ઉભા પગે જવું સારું કે કરતાં જાતે નીકળવું શું ખોટું છે? ત્યાગ દ્વારા આડા પગે જઇએ અને તેઓ કાઢે તે સારું? સંસારમાંથી નીકળવું તેનું નામ રાજીનામું છે, તેનું રાજીનામું આપીને નોકરીથી નીકળવું સારું? કે શેઠ નામ ઉમે પગે નીકળવું છે. ત્યાગભાવે નીકળો કે રજા આપે પછી નીકળવું સારું? આજે તમામ શોધો મુઆ બાદ કાઢવામાં આવે એ બન્ને વખતે રોક્કળ
Page #366
--------------------------------------------------------------------------
________________
૨૮૬ : શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ તો નક્કી છે. જગતમાં એક બીજાને મોં જોવાનો ઉત્પન્ન થયેલા દેવકીજીના પુત્ર ગજસુકુમાલ તે સંબંધ ન હોય તે નાતીલો, પણ લગ્નમાં ન આવે શ્રીકૃષ્ણજીના પ્રાણથી પણ અધિક પ્યારા બંધુ હતા. તે જુદી વાત છે. પણ હોકાણમાં તો તે પણ સોળ વર્ષની વયે શ્રીકૃષ્ણજીએ તેમને બ્રાહ્મણ કન્યા આવવાનો જ. એટલે તે વ્યવહાર આટલી હદે દઢ સાથે પરણાવ્યા છે, ગજસુકુમાલજીને વૈરાગ્ય થાય છે. હવે રજાના એટલે મૃત્યુના પ્રસંગમાં કકળાટ છે, પોતે સંયમ સ્વીકારે છે અને કાયોત્સર્ગ ધ્યાને કરવા બધા નથી આવતા, પણ કુટુંબીઓ, ઉભા રહે છે. આ વાત પ્રસિદ્ધ છે. સસરા સોમીલે જ્ઞાતિજનો, થોડા પડોશીઓ આવે છે. પણ માથે અંગારા મૂકયા છે ગજસુકુમાલજીનું શ્રીકૃષ્ણજી રાજીનામાના એટલે દીક્ષાના પ્રસંગે તો જે હોય તે જેવા ભાઇ વિદ્યમાન છતે આ રીતે અવસાન દીક્ષાના તમામ હાલમાં આવે છે.
વૈષે થયું છે. તે વખતે પણ દીક્ષા પ્રત્યે કેટલો દ્વેષ દીક્ષા એ એવી ઉત્તમ વસ્તુ છે કે તેની હતો તેનું આ દ્રષ્ટાંત કમ નથી. મને દેવાય, પાસે બીજી કેટલીક લોકોત્તરક્રિયાઓ પણ પણ જતીને ન દેવાય એ માન્યતા ઉક્તિ આજજ ગૌણ ગણાય છે.
છે અને પહેલાં નહોતી એમ નથી. પણ ધર્મીનો સનત કુમારચક્રવર્તીએ ઉભા પગે નીકળી સ્વભાવ છે કે પોતાના ધર્મકૃત્યથી કદી પાછા હઠવું દીક્ષા લીધી ત્યારે તેની ૧,૯૨,000 સ્ત્રીઓ તથા નહિ. સૂર્ય ઉદય પામે છે ત્યારે તમામ કાગડાઓ પ્રધાન મંડળે છ માસ સુધી તેમની પાછળ ફરવું. કાકાવ કરે છે પણ તેથી સૂર્ય ઉદય પામતો અટકતો ભટકવું ચાલુ રાખ્યું હતું, પણ રજાથી ગયેલા એટલે નથી, પોતાના પ્રકાશને બંધ કરતો નથી. તેમ રજાથી આડા પગે જવા મરેલા ચક્રવર્તીઓમાં ધર્મીઓ દુનિયાદારીના કાકારવાની પરવા કર્યા વિના કોઈની મોકાણ છ માસ સુધી ચાલી નથી. પણ ધર્માનુષ્ઠાન કર્યા જ કરે. આ સનતકુમારચક્રવર્તી તો રાજીનામાથી નીકળેલા કોઇ ભાઇએ એવો નિયમ લીધો હોય કે હતા ને! શ્રી કૃષ્ણજીના વખતમાં કે શ્રી ત્રિકાલ પ્રભુપૂજન કર્યા વિના અને અતિથિદાન હરિભદ્રસૂરીશ્વરજીના વખતમાં વિરોધી નહોતા એમ (સાધુમુનિરાજને દાન) દીધા વિના તથા સાધર્મિક નથી. મૂળ વાત ઉપર આવીએ.
ભક્તિ કર્યા વિના પાણી પણ વાપરવું નહિં. યાદ શ્રીકૃષ્ણજી અવારનવાર માતા દેવકીજીને રાખો કે આ નિયમ લૌકિક નથી. લોકોત્તર છે. નમસ્કાર કરે છે. એક પ્રસંગે માતા ખિન્નતાપૂર્વક હવે તેને દીક્ષા લેવાનો વિચાર થાય તો તે મનુષ્ય કહે છે કે મેં એક પણ પુત્રનું લાલન પાલન કર્યું દીક્ષા લઈ શકે કે નહિ? યાદ રાખો દીક્ષા લીધા નથી ! શ્રીકૃષ્ણજીએ માતાની તે ઇચ્છા પૂરી કરવા પછી દ્રવ્ય પૂજા થવાની નથી, સંવિભાગરૂપે દેવની આરાધના કરી વરદાન માંગ્યું. તે વરદાનથી અતિથિદાન દેવાવાનું નથી, પ્રાયે સાધર્મિક ભક્તિ
Page #367
--------------------------------------------------------------------------
________________
૨૮૭ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ થવાની નથી. ત્રણેમાંથી એક પણ નિયમ પ્રવૃત્તિ તરફ લક્ષ્ય હોય ત્યાં જ સચવાવાનો નથી. આ ત્રણે નિયમો ઉત્તમ છે, પરિણતિ મનાય ! આત્મકલ્યાણ કરનારા છે, પળાશે નહિં. છતાં દીક્ષા
स्वस्थवृत्तेः તે તમામથી અધિક છે. કેમકે તેમાં સર્વસાવદ્ય વ્યવહારમાત્રનો આધાર શ્રુતજ્ઞાન ઉપર છે યોગનો ત્યાગ છે. દીક્ષા એ મોક્ષનો નિકટ પંથ શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી છે. દીક્ષા લેવાની ભાવના થઈ એટલે આ ત્રણે હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોના નિયમો ગૌણ બને છે. તે નિયમો ખાતર દીક્ષા ન
કલ્યાણાર્થે ધર્મ દેશના માટે અષ્ટકઇ પ્રકરણની લેવાય એમ સમજવું નહિં. શ્રીકૃષ્ણજી ક્ષાયિક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન
રચના કરતા જ્ઞાનાષ્ટકમાં જણાવે છે કે શાસ્ત્રમાં સમ્યકત્વવાનું છે, અવિરતિ છતાં ત્યાગમાર્ગના
તથા કેવલજ્ઞાન એમ જ્ઞાનના પાંચ ભેદો સ્થાને એવા તીવ્ર રાગી છે કે યુદ્ધ કરીને લાવેલી રાણીઓ સ્થાને જણાવવામાં આવ્યા છે તે સ્વરૂપ ભેદે છે, પણ દીક્ષા લેવાની યાચના કરે છે ત્યારે તરત પોતે પણ જ્ઞાનાષ્ટકમાં જે ત્રણ પ્રકાર જણાવવામાં આવે મહોત્સવપૂર્વક દીક્ષા અપાવતા હતા. અવિરતિની છે તે ફલની અપેક્ષાએ છે, અક્કલ કહો કે બુદ્ધિ આ સ્થિતિ જાણ્યા પછી બીજો કયો મનુષ્ય દીક્ષામાં કહો તે ઓછે વત્તે અંશે કોનામાં નથી? જગતમાં સહાયક ન બને? જે કૃષ્ણજી કુટુંબને આ રીતે દીક્ષા
તે અજાણી નથી. અક્કલની નિશાળ કે તેના શિક્ષકો
વ્યવહારમાં જોયા નથી ! વ્યવહારમાં તો પઠન, અપાવે તે પ્રજા માટે આપણે વિચારી ગયા તેવો
પાઠન અને તેના માટે શિક્ષકો, કોલેજો અને ઢંઢેરો પીટે તેમાં નવાઈ શી?
યુનિવર્સિટીઓ શિક્ષણ ઉપર. શાસ્ત્રીય, વૈજ્ઞાનિક દીક્ષાને અંગે જો જિનપૂજનાદિ ક્રિયા ગૌણ વગેરે જ્ઞાન શિક્ષણ ઉપર આધાર રાખે છે. તાત્પર્ય ગણવામાં આવી તો પછી માબાપની આજ્ઞાને ગૌણ કે જગતનો આધાર શ્રુતજ્ઞાન પર ચાલે છે. ગણાય તેમાં નવાઈ શી? એટલે સ્પષ્ટ થયું કે કલ્યાણમાર્ગમાં પણ શ્રુતજ્ઞાનની જ મુખ્યતા છે. માબાપ રજા ન આપે તો પણ તેમની ભક્તિ સાંભળવાની ઇચ્છા તે પણ ગુણ તરીકે છે. કરનારની પણ દીક્ષા અટકી શકે નહિં. સાધુ જીવ, અજીવ તથા મિશ્રને પણ જાણે શાથી?
તેને સ્વયં તેનું જ્ઞાન નથી, પણ શ્રુતજ્ઞાનના આધારે પરિણતિજ્ઞાનવાળો જ આ રીતે વિવેકપૂર્વક જાણે છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે પણ દીક્ષાને માટે પણ વિચારણા કરી શકે છે. એકલી સચિત્ત પણ ન હોય. એકલી અચિત પણ
Page #368
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૨૮૮: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ ન હોય. જેમ પાણીને અંગે શાસ્ત્રકારો કહે છે કે હત્યાથી નિવૃત્તિ છે, જયારે છોકરાએ મનુષ્યની પણ એક ઉકાળો આવેલું જે પાણી હોય તેમાં ઘણું સચિત્ત હત્યા કરી હોય તો પણ ત્યાં બચાવ કરવા ઉભો છે અને થોડું અચિત્ત છે. બીજો ઉકાળો આવે ત્યારે રહે છે. શ્રાવક બારે વ્રત પાળે તો પણ તે પોતાને તેમાં ઘણું અચિત્ત છે અને થોડું સચિત્ત છે; પણ અંગે જ સમજવાં. છોકરાએ કે ભાઈએ જુદા ત્રીજો ઉકાળો આવ્યા બાદ તમામ અચિત્તજ છે. દસ્તાવેજ કર્યા હોય, ચોરી કરી હોય ત્યાં તેને આ તમામ શ્રુતજ્ઞાનથી માલુમ પડે છે. શ્રાવકના બચાવવા જરૂર ઉભો રહે છે. કુટુંબને અંગે તો પચ્ચખાણને અંગે પણ શાસ્ત્રકારો સારો અને અઢારે પાપસ્થાનકોના બચાવમાં પોતે ઉભો હોય નઠારો ભેદ એવો કહે છે. તમામ કલાકો પાપ છે. શ્રાવકને પચ્ચખાણ પોતાની કાયાથી છે. અત્ર વ્યાપારમાં રહેવાનું થાય છતાં તેમાં સામાયિકાદિ
કર પ્રસંગ માત્ર પાપને અંગે છે કે શ્રાવકને પાપના
એમ થાય અને તેમાં એકાદ કલાક જે થાય તે મા
પ્રતિબંધનો નિયમ કેટલો? પોતે ન કરે તેટલો જ!
અરે પોતાની ઘડિયાળ કોઈ કલેકટરનો છોકરો ચોરી ધર્માનુષ્ઠાનમાં. નિરપરાધી ત્રસજીવોની હિંસા ન
જાય તો તેના ઉપર ફરિયાદ કરો છો? નહિં કારણ કરવાનો શ્રાવક નિયમ લે, પણ તે કેવો? “ન
કે તેનું પીઠબળ જબરું છે. ફરિયાદ વગેરે કરવામાં કરું એ મુજબ જ માત્ર પ્રતિજ્ઞા છે. પોતાના
પણ સામાના પીઠબળનો પ્રથમ વિચાર કરવામાં કુટુંબકબીલાને અંગે તેમાં પ્રતિબંધ નથી. કુટુંબમાંથી
આવે છે. કોઈએ મનુષ્યનો પણ વધ કર્યો હોય તો તેને કાઢી
ગૃહસ્થ ધર્મ, ખાળેડુચા અને દરવાજા મૂકવાની મુખત્યારી નથી તેમ આ નિયમમાં તેવું
ખુલ્લા!” જેવો છે. બંધન નથી. છોકરાએ ખૂન કર્યું હોય તે વખતે
. આ બધું જાણીને વિચારો કે ગૃહસ્થપણામાં છોકરાએ ખૂન કર્યું છે? તેવી જુબાની આપશે? સાચું
પાપથી બચવાનું કેટલું? સોય જેટલું ! ખાળે ડૂચા બોલવું થશે? અરે! તેને બચાવવા નાણાંની થેલી
અને દરવાજા ખુલ્લા જેવો ગૃહસ્થનો ધર્મ છે. ખુલી રાખશે, વકીલો અને બૅરીસ્ટરોમાંથી
ગૃહસ્થ પોતાને અંગે ત્યાં સુધી પાળે કે કોઇનો નિષ્ણાતોને ખોળી ખોળીને રોકશે, પાણીની જેમ
* ઘાસનો પૂળો, લાકડું એમને એમ ન લે, માલણ પૈસા વેરીને ખુની એવા પુત્રને પણ બચાવવાના પાસેથી એક કલ પણ વધારે ન લે. પણ પોતાનો પ્રયત્નો કરશે. તાત્પર્ય કે કુટુંબને અંગે તો કરનારની છોકરો કોઈની થાપણ ઓળવે અને તેના ઉપર કોર્ટનું સજા વખતે કૃત્યમાં પોતે સામેલ નથી તેમ રાજી તોફાન થાય ત્યાં તો તેનો બચાવ કરે છે. ગૃહસ્થ નથી, કિંતુ દિલગીર છે, પણ તેના બચાવમાં નથી નિયમમાં પોતાના પંડનો જવાબદાર રહે છે, એમ નથી. પોતાને અંગે તો પ્રતિજ્ઞામાં કીડીની પણ બીજાનો નથી, બીજાને તો સંબંધને લીધે ભયંકર
Page #369
--------------------------------------------------------------------------
________________
૨૮૯ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ પાપોની સજાથી બચાવવા બાંહ્ય ચઢાવી ઉભો રહે સ્થાવરજીવોનો વધ કરતો જાય છે. તેથી જ છે. ગૃહસ્થ પોતે બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચર્યું હોય, માનો શાસ્ત્રકાર ફરમાવે છે કે ત્રસ તથા સ્થાવર જીવોના કે ચોવીસ પચ્ચીસ વર્ષની યુવાન વયથી જ ઉચ્ચારી ભેદોનો જેને ખ્યાલ નથી તેવા શ્રાવકનાં પચ્ચખાણ લીધું હોય અને સારામાં સારી રીતે પાલન કરતો તે દુપચ્ચખાણ છે, તથા ત્રણ-સ્થાવરનું જેને જ્ઞાન પણ હોય (યાદ રાખો કે આવું દુષ્કર કાર્ય છે તેવાઓનાં જ જે પચ્ચખાણ તે સુપચ્ચખાણ કરનારાઓને દેવતાઓ પણ મદદ કરે છે, પણ જો છે. શ્રાવકોના વ્રતને અંગે પણ જ્ઞાનની જરૂર છે છોકરો ગેરમાર્ગે ચઢયો હોય અને તેમાં કાંઈ ધાંધલ
માટે તે જ્ઞાનના શ્રાવકો માટે આચાર રાખ્યા. તે થાય ત્યારે તો ત્યાં છોકરાનો બચાવ કરવો જ પડે
કોના? શ્રુતજ્ઞાનના આચાર - મતિજ્ઞાનના, છે. તાત્પર્ય કે ગૃહસ્થાશ્રમ જ એવો છે કે ત્યાં તેમ
અવધિજ્ઞાનના, મન:પર્યવજ્ઞાનના કે કેવલજ્ઞાનના કરવું જ પડે છે. ઘેર રહી દીક્ષાના નિયમો પાળવા કે સાધુની જેમ રહેવું એમ કહેનારાઓ આ ઉપરથી
આચારો નથી, પણ શ્રુતજ્ઞાનના જ છે, અહિં સમજી શકશે કે તે કેટલું કઠીન છે? હિંસા કરવાનાં
જ્ઞાનાષ્ટકમાં શ્રુતજ્ઞાનને અંગે તેવા ભેદ તરીકે પચ્ચખાણ લીધાં અર્થાત્ હિંસા ન કરવી તેવો કડલાનું નથી, પણ ભાજન ભદન
કહેવાનું નથી, પણ ભાજન ભેદના સ્વરૂપ તરીકે નિયમ લીધો, પણ જેને ત્રણ સ્થાવર આદિનું જ્ઞાન અને ફલ તરીકે કહેવું છે. હોય તેવાઓનાં જ સારાં પચ્ચખાણ કહેવાય ! શ્રુતજ્ઞાન બધાને સરખું હોતું નથી. કેટલાકોને જેઓને તે વિષયનું જ્ઞાન નથી તે નરસા તે ફલ અને ફૂલવાળું હોય છે, કોઈને એકલા પચ્ચખાણવાળા કહેવાશે. હિંસા કરવી નહિં તે માટે ફલવાળું હોય છે, કોઈને એકલા ફુલવાળું હોય છે, હાથ જોડવાનું સામાન્ય રીતિએ કહેવામાં આવશે અને કોઈને ફલ તથા ફુલ બન્ને વિનાનું હોય છે, તો બધા હાથ જોડશે. પણ સમજવામાં હિંસામાં નાનો છોકરો કોઈ ચોરને ચોરીના મુદામાલ સાથે ત્રસ જીવની વાત જ સમજશે. સ્થાવરની સમજણ જુએ તો પણ તે નથી તો બૂમ પાડતો કે નથી તો પણ નથી, એટલે જેમ નાના છોકરાને ઉપવાસ શું તેને પકડી શકતો, તેવી રીતે અહિં પણ શાસ્ત્ર ચીજ છે તેની ખબર નથી એટલે તે ખાતો પણ સાંભળ્યું છતાં ન કરવાની રૂચિ થઈ કે ન તો કર્યું. જાય છે અને પોતે ઉપવાસ કર્યો છે એમ કહેતો સાંભળ્યું ખરું, પણ એક કાને સંભળાયું બીજે કાનેથી પણ જાય છે, તેમ એને છકાયના જીવોનું જ્ઞાન
નીકળી ગયું. આ જાતિના જ્ઞાનને વિષયપ્રતિભાસજ્ઞાન નથી, ત્રણ-સ્થાવરના ભેદોનું ભાન નથી, તે હિંસાના
1કહેવામાં આવે છે. આ પહેલો પ્રકાર છે. પચ્ચખ્ખાણ કર્યાનું કહેતો જાય છે તથા (અનુસંધાન પેજ - ૨૩૫) (અપૂર્ણ)
Page #370
--------------------------------------------------------------------------
________________
૨૯૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧
ધ સાગર સમાધાન
પ્રશ્ન પરમાણુ એકલો છુટો હોય તેમાં વર્ણ-ગન્ય-રસ અને સ્પર્શનો પલ્ટો જ
થાય કે નહિં? સમાધાન : એકલો છુટો પરમાણુ હોય તો પણ વર્ણાદિનો ફેરફાર થાય
છે તે માટે શ્રી ઉત્તરાધ્યયન બ્રહવૃત્તિકાર પત્ર ચોવીસમામાં નીચે છે
પ્રમાણે જણાવે છે. कृष्णपरमाणुः कृष्णत्वमपहाय नीलत्वं प्रतिपद्यत इत्येको भङ्गः, एवं
रक्तत्वं पीतत्वं शुक्लत्वं चेति चत्वारः, तथाऽयमेव 0 रसपञ्चकगन्धद्वयाविरुद्धस्पर्शेस्तारतम्यजनितैश्च स्वस्थान एव द्विगुणकृष्णत्वादिभिः परमाण्वन्तरद्विप्रदेशादिभिश्च योजनाद्विवक्षा- . वशतः सयातासडूख्यातानन्तात्मिकां भङ्गरचनामवाप्नोतीति, અર્થ - કૃષ્ણપરમાણુ કૃષ્ણપણાનો ત્યાગ કરીને નીલપણાને પામે આW છે એ એક ભાગો, એ પ્રમાણે રક્તપણું - પીળાપણું અને સફેદપણું | એમ ચાર, તેવી જ રીતે આજ પરમાણુ પાંચ રસ, બે ગંધ અને ૪ અવિરુદ્ધસ્પર્શીની તારતમ્યતાએ ઉત્પન્ન થવા વડે પોત પોતાના સ્થાને જ બેગુણા કૃષ્ણત્વાદિ વડે અને બીજા પરમાણુના તથા બેપ્રદેશાદિ વડે જોડાવાની વિવક્ષાના વિશે સંખ્યાતા અસંખ્યાતા અને અનન્ત .
સ્વરૂપવાળી ભંગરચનાને પામે છે. ( તત્ત્વાર્થ ભાષ્યકાર પણ કહે છે કે - યઃ પરમાણુપુ ચેષ ર )
પરિણામ પત્ર મન્ત એટલે સ્પર્શાદિ ચાર પરમાણુઓમાં અને જ) સ્કન્ધોમાં પરિણામથી ઉત્પન્ન થવાવાળા હોય છે.
Page #371
--------------------------------------------------------------------------
________________
૨૯૧ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૭-૧૮ Sછે. પ્રશ્ન હંમેશાં ધર્મની આરાધના કરવાનું શ્રેષ્ઠ છે એ વાત કબુલ છે, પણ આઠમ છે
5 આદિ તિથિયોએ આરાધના કેમ? » સમાધાન : જે હંમેશાં ધર્મની આરાધના થાય છે તે નિરાલંબનપણે હોય છે,
અને તેથી તે શ્રેષ્ઠ જ છે, પરંતુ જેઓ તેમ ન કરી શકે તેઓને અંગ આદિ આગમો આઠમ, ચૌદસ, પૂનમ અને અમાવાસ્યા એમ ચાર પર્વ અને છ તિથિની આરાધના કરવાની આવશ્યકતા છે એમ વિધિવાદે જણાવે છે અને અંગાદિઆગમોમાં શ્રાવકોના વર્ણનની વખતે ચૌદશ-આઠમઅમાવાસ્યા અને પૂર્ણિમાને દિવસે સંપૂર્ણ પૌષધ કરવાનો અધિકાર જણાવે છે, જો કે તે તે શ્રાવકો કે જેઓનાં વર્ણનો અંગાદિ આગમ ગ્રંથોમાં છે તેઓ પર્યુષણ અને સંવછરી જેવા પર્વોમાં પોષધ કરતા નહોતા એમ 6 નહિ, પરંતુ દરેક મહિનાના નિત્યાનુષ્ઠાન તરીકે માત્ર ચૌદશ આદિ ચાર RSS પર્વ અને છ તિથિના પૌષધોની કર્તવ્યતા તેમને માટે જણાવી છે. એટલે AM વર્તમાનકાળમાં પણ શાસનને અનુસરનારા તથા શાસ્ત્રોને માનનારા મહાનુભાવ શ્રાવકો આઠમ-ચૌદશ આદિની આરાધના નિયમિત કરે તે યોગ્ય છે જ છે. આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરીજી પણ શ્રીયોગશાસ્ત્રમાં 66 ચતુષ્કર્થી એ શ્લોક કહીને આઠમ આદિની આરાધના નિયમિતપણે જ કરવાનું જણાવે છે. શ્રીશ્રાદ્ધદિનકૃત્યસૂત્રકાર પણ છë તિહીન, એમ કહી છે એજ વાત જણાવે છે. વળી લવણસમુદ્રની શિખા પણ દરેક માસની અપેક્ષાએ ચૌદશ, અમાવાસ્યા અને પૂનમે વધતી કહેવાય છે, તેથી અખાતી જ વગેરેનીW અનિયમિત વૃદ્ધિને નથી ગણતા એમ નથી, વળી મધ્યગ્રહણથી આદ્યત્તનું ગ્રહણ ગણીને પર્વ અને માસના મધ્યે અષ્ટમી, પૂર્ણિમા કે અમાવાસ્યા :
લઈ પદ્ધી તરીકે ચૌદશને લેવામાં નવાઈ શી છે? પ્રશ્ન : ચૌદશ વગેરે તિથિઓ એવી રીતે પૌષધને માટે શ્રમણોપાસકધર્મને અંગે
શાસ્ત્ર વચનોથી નિયત થાય, પરંતુ બીજ, પાંચમ, અગીયારસનું આરાધન
શા માટે છે? sી સમાધાન : શાસ્ત્રકારો બીજ - પાંચમ વગેરેને અંગે બે પ્રકારના ધર્મ, પાંચ પ્રકારનું
જ્ઞાન અને અગીયાર અંગનું આરાધન કરવા માટે બીજ આદિ તિથિઓનું છે આરાધન જણાવે છે અને આલંબનવાળી ઇંદ્રિયજય આદિ તપસ્યા, જેમew શાસ્ત્રકારો ગુણ કરનાર જણાવે છે, તેમ ધર્મના ભેદ આદિના આલંબને છે.) તપસ્યા થાય તે ભવ્ય જીવોને ઉચિત જ છે, એટલું જ નહિ, પરંતુ એ શS. તપસ્યા પણ મોક્ષને દેનારી જ છે એ વાત શ્રીહરિભદ્રસૂરીજી પંચાશકજીમાં “ શે.
S
Page #372
--------------------------------------------------------------------------
________________
૨૯૨ : શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ થઈ જણાવે છે. વળી શ્રીહરિભદ્રસૂરીજી શ્રીસંબોધપ્રકરણમાં જ્ઞાન-દર્શન અને આ
ચારિત્રની અપેક્ષાએ પણ તે તે તિથિઓની આરાધના જણાવે છે. એટલે પણ બીજ આદિ બાર તિથિઓ નિયમિતપણે દરેક મહિને માનવી જોઇએ અને X) આરાધવી જોઇએ. નવા પંથને હિસાબે જો પર્વતિથિનો ક્ષય માનીને તેમજ SM એક દિવસે બે તિથિ માનીને આરાધવાનું કરાય તો જ્ઞાનાદિ સંબંધી | તિથિવિભાગ રહે નહિં. વળી બીજ આદિની આરાધના બાર તિથિની ! આરાધનામાં નક્કી થવાથી આરાધ્યતિથિઓ અને આગળપાછળની તિથિઓ મેળવવાથી આરાધનાની લેશ્યાવાળી સર્વદા આરાધના પરિણતિ થાય. વળી આયુષ્યના ત્રીજા ભાગે અથવા ત્રીજા ભાગના પણ ત્રીજા આદિ ત્રીજા ભાગે પરભવનું આયુષ્ય બાંધવાનું હોવાથી ત્રીજા ત્રીજા ભાગે પર્વતિથિને અંગે થતી આરાધના સારા આયુષ્ય અને તે દ્વારા સારા પરભવને માટે થાય 6 તેમાં નવાઈ નથી. આઠમ-ચૌદશને ધ્રુવ તરીકે રાખવાથી ત્રીજી ત્રીજી તિથિના /
હિસાબે બીજ આદિ તિથિયો જ પર્વતિથિયો થાય તે વ્યાજબી ગણાય. વી. 5 પ્રશ્ન : આયુષ્યબંધનો વખત આખા ભવમાં એક અંતર્મુહૂર્તનો હોય છે અને તિથિ )
તો આશરે ૫૯ ઘડીની હોય છે. છે સમાધાન : આગળ જણાવ્યા પ્રમાણે જો કે આયુષ્યના ત્રીજા આદિ ભાગે પરભવનું છે.
આયુષ્ય બંધાય છે, પણ આગળ જણાવ્યા પ્રમાણે જ ત્રીજા ત્રીજા ભાગની IS તિથિ આરાધવાથી આગળપાછળ પણ આરાધના બુદ્ધિ રહે છે અને તેથી પર્વતિથિની આરાધના કરનાર ઉત્તમ આયુષ્ય જ બાંધે છે, અને તિથિમાં છે)
અંતર્મુહૂર્ત આવી જાય. પ્રશ્ન : ઉપર જણાવેલ હકીકતથી એ સારાંશ આવે કે ત્રીજે ત્રીજે ભાગે આયુષ્ય | L.
બંધાય અને ત્રીજે ત્રીજે ભાગે પર્વતિથિ એટલે પર્વતિથિની આરાધના કરવાથી VO
તે દિવસે બંધાતું આયુષ્ય શુભ બંધાય એમ ખરું? સમાધાન મુખ્યત્વે તો પર્વતિથિની આરાધના કરનારને સકલ તિથિયો પૂર્વોત્તરભાવે
આરાધનાના લક્ષ્યવાળી થાય અને તેથી પર્વતિથિને આરાધનાર શુભ આયુષ્ય જ બાંધે એટલે અપર્વતિથિએ પણ આયુષ્ય બાંધે અને અપર્વતિથિએ કાલ પણ કરે તો પણ પર્વતિથિ આરાધનાર તો શુભ આયુષ્ય બાંધે જ. આ કારણથી
પર્વતિથિએ પરભવાયુનો બંધ પ્રાયે હોય છે એમ કહેવાય છે. ) ધી બજૈન વિજયાનંદ પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ ) 5) મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું )
છે અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર * છે મુંબઇમાંથી પ્રગટ કર્યું.
Page #373
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ પાના નું ચાલુ) જ (૧) આવ. હારિ. ૬૩૮ : માયરી પુન મોમછરયદરા મUTIમvi શિર ઋ
आलोइज्जत, तओ जाव इरिया पडिक्कमिज्जइ तओ चेइयाई
वंदित्तेत्यादि सिवे विही। હ૪ (૨) આવ. હરિ. ૬૩૮ : ક્ષપf સ્વાધ્યાશ ન “રા ' મારિયોતિ (૨) 8
जेणेव भगवओ तित्थगरस्स सरीरए तेणेव उवागच्छइ २ વળી મહાત્માના મરણથી આનંદ માનનાર કેવો મિથ્યાત્વથી અંધ થયો હશે તે મૂલ આગમના પાઠથી જણાય છે જુઓ ત્તા વિમો પિરાઇટ્ટે મંજુપુJU|UTયો. આ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિનો શોકદર્શક સ્પષ્ટ પાઠ અને સરસાદુંનોસીસવરચંદ્રકુëવિગેરે શું પાઠ નવા પંથીઓને તો માન્ય નહિ હોય? શોક અને ભક્તિના
વિષયભેદને નહિ સમજનારની આવી જ દશા થાય. ૪. સૂત્ર અને ધર્મમાર્ગના ઉત્થાપક હોવા છતાં જો વિવેક આવે તો જ ગોશાળાની માફક જગત
ધિક્કારવા લાયક મરણને જાહેર કરવાનું પસંદ થાય, પરંતુ શાસનના સ્તંભોને નાશ કરનાર સોમિલ જેવા તો સમ્યત્વવાળા જીવોને શ્રીકૃષ્ણ મહારાજે કર્યું તેમ કુતરાની માફક ગામમાં ઘસડવા લાયકજ થાય. નવાપંથના ભક્તોને નવો પંથ કાઢનાર એવો આદેશ ત આપીને નહિંજ મરે કે મારા મરણે તમે મારા લોહીના ચાલ્લાં કરજો. જુના જૈનમાર્ગીઓ તો શોક થાય તો પણ જય જય નંદાને જ બોલે. નાનુપ્રાયમરિમાણુ' વૃત્મજ્ઞાનોત્પાવે તેવતમહોત્સવેષ્યિતિ એ વાકયની માફક શાસ્ત્રકારો પશિનવ્વા મહિમાનુએમ સ્પષ્ટ કહે છે. સાચી જયશ્રી અને લક્ષ્મીઓ તો આત્મારામ આનંદિના મરણે રંડાય જ છે, પણ મિથ્યાશ્રી અને અજ્ઞાનશ્રીને તે વખતે આનંદનો પાર ન જ રહે. શાસ્ત્રકારો પ્રાયે પર્યતિથિએ આયુષ્ય બંધ કહે ત્યારે આ નવાપંથી આરામથી પ્રાયઃ શબ્દ કહીને પર્વતિથિઓએ જ થાય એમ કહી, “અબી બોલ્યા અબી ફોક” જેવું બોલે
(રામ-કનક-શ્રીકાન્ત) નિશ્ચય નહિં જાણનારા બહુશ્રુત છતાં શાસનના વૈરી છે. શાસ્ત્રના માર્ગમાં એક નયનિષ્ઠતા છે. ભગવાનનાં નયવાક્યો સ્યાસ્પદના રસથી જ સુવર્ણ બને છે. જૂન દશપૂર્વ સુધીનું જ્ઞાન ભજનારૂપ છે. એ વગેરે શાસ્ત્ર વાક્યોને વિચારનારો તો સ્વામિપક્ષને સમજે જ પરંતુ છતા હૃદયે અવિચારક હોય તે જ તે વાતને પ્રરૂપક અને પ્રકૃતિમાં લઇ જાય. ગર્દભ સાકર કડવી લાગે એ દ્રષ્ટાંત તે કહેનારને લાગુ ન થાય તો કલ્યાણ. શું શાસ્ત્રકારો
શ્રુતમય માત્ર એવા શ્રુતજ્ઞાનનો ત્યાગ આવશ્યક છે એમ નથી કહેતા? સિં૫. એકરસ એવું જલ ભાજનથી નાના રસપણે પરિણમે છે એ દ્રષ્ટાંત તથા ખરાબ ખાતરથી થતા વિવિધ પાકનું દ્રષ્ટાંત ધ્યાનમાં ન આવે?
(ભિષ્મ)
Page #374
--------------------------------------------------------------------------
________________
તા. ૨૪મી જુન ૧૯૪૧) SIDDHACHAKRA (Regd. No. B. 3047. - મુંબઈના જૈનસગૃહસ્થોને મળેલો અપૂર્વ અવસર
શ્રી જૈનશાસનમાં આજ કેટલાંક વર્ષોથી તિથિની મંતવ્યતામાં જાહેર રીતે ભેદ પડેલો છે. એક જ ૩ પક્ષ શાસ્ત્ર અને પરંપરાને અનુસરવાનો દાવો કરીને લૌકિકટીપ્પણામાં આવતી પર્વતિથિની હાનિવૃદ્ધિની જ આ વખતે પૂર્વ કે પૂર્વતરતિથિની હાનિવૃદ્ધિ માને છે લખે છે, અને આચરે છે, જયારે બીજો પક્ષ કે જેના પર
પરદાદા, દાદા, ગુરૂ અને યાવત્ પોતે પણ તેમજ કરનારા છતાં થોડાં વર્ષોથી પર્વતિથિની હાનિવૃદ્ધિને ૪
આરાધનાના પ્રકરણમાં લખે છે, માને છે અને આચરે છે. આ બન્ને પક્ષને શાસ્ત્રથી એક વ્યાજબી જ જ નિર્ણય લાવવાની જરૂર છે. એમ શ્રીજૈનસંઘ માનતો આવ્યો છે અને માને છે. તેમજ અનેક વખત પર નિર્ણય થવાના સંયોગો લાવ્યા પરંતુ બન્ને પક્ષોનું એકત્ર મળવાનું જ થયું નહતું. પરંતુ શ્રી મુંબઈ- ૪
બંદરમાં આ વખત બન્ને પક્ષના સમર્થો એકત્ર મળ્યા છે. તેથી નિર્ણય થવાની સંભાવના ગણાય. શિ ૨ ફકત એ નિર્ણયને માટે નિષ્પક્ષપણે આપ લોકોએ હવે પ્રવૃત્તિ કરવાની છે. કહેવાતા જુના પક્ષે સાધવું
કહેવાતા નવા પક્ષે સાધવું જ ૧. જૈન જયોતિષના હિસાબે તિથિ કે , પર્વતિથિનો ક્ષય હોય, પણ વૃદ્ધિ ન હોય. '
૧. જૈનજયોતિષના હિસાબે તિથિવૃદ્ધિ થાય છે (અતિરાત્રશબ્દથી દિનવૃદ્ધિ છે. પણ તિથિ અને અતિરાત્રશબ્દથી તિથિવૃદ્ધિ લેવી. વૃદ્ધિ નથી.)
લૌકિકટીપ્પણામાં પર્વતિથિનો ક્ષય હોય પર્વતિથિનો લૌકિકટીપ્પણામાં ક્ષય હોય તો
ત્યારે તેનો ક્ષય જ કહેવો અને લખવો. પણ તેને આરાધનામાં અખંડ રાખવી અને તે વખતે ઉદયવાળી એવી પણ પહેલી
માત્ર તેની આરાધનાજ પૂર્વતિથિમાં કરવી. અપર્વતિથિને કથનમાં પણ ન લેવી.
લૌકિકટીપ્પણામાં વધેલી પર્વતિથિ હોય તો લૌકિકમાં પર્વતિથિની વૃદ્ધિ છતાં તે બે
બને દિવસને પર્વતિથિ તરીકે કહેવા દિવસને પર્વતિથિ તરીકે ન ગણતાં માત્ર બીજા દિવસને પર્વતિથિ તરીકે માનવો,
માનવા પણ આરાધવો બીજો દિવસ. લખવો ને કરવો.
૪. લૌકિકમાં પૂનમ કે અમાવાસ્યા અગર લૌકિકમાં પૂનમ અમાવાસ્યા કે ભાદરવા
ભાદરવા સુદ પાંચમ જેવાની ક્ષયવૃદ્ધિ સુદ પાંચમ જેવી પર્વનંતર પર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ હોય તો પૂર્વતર અપર્વતિથિનો
હોય તો પણ તેમાં આરાધના માટે કહેવામાં ક્ષય અને વૃદ્ધિ માનવાં.
અને લખવામાં ફરક ન માનવો. બન્ને પક્ષને એકઠા કરીને તથા અર્થભેદે જૈનેતરવિદ્વાનોનો અભિપ્રાય રજૂ કરીને જો નિષ્પક્ષપણે એ ઉપર મુજબની વાતોનો નિર્ણય કરાવી શકશો તો ખરેખર આખા શાસનમાં શુભઆશીર્વાદ મેળવવા જ કાં ભાગ્યશાળી થશો.
તા.ક. જો કે એક પક્ષમાં પંન્યાસજી છે અને બીજા પક્ષમાં આચાર્ય છે, છતાં પણ બને સમર્થ છે છે. માટે સંયોગને લઈને જરૂર નિર્ણય કરાવી શ્રીસંઘના આશીર્વાદ મેળવવા ભાગ્યશાળી થશો. આ ઝિશાસનાનુસારી આચાર્ય સાથેની ચર્ચાની જરૂર રહેશે જ નહિં, અને રહે તો ભલે ભવિષ્ય ઉપર રહે. પણ
૩.
Page #375
--------------------------------------------------------------------------
________________
Regd No. B. 3047
શ્રી સિદ્ધચક્ર
કચ્છ !!! વંદન...હો !!! જી
પીશ્રી સિદ્ધચક્રને सार्वं सिद्धिगतं सदर्थकथकं सूत्रप्रदं मौनिनं, सद्बोधिं सुबुधं नमामि चरणं शुद्धं तपः शंकरम्। R एतन्मंडलमय॑मद्रिरिपुभिः श्रीसिद्धचक्रस्थित-, मानंदोदधिकौमुदीश्वरवरं श्रीपालसौख्यप्रदम्॥१॥
A
જ
૯
-
પચાર
પરિક સમિ)
વર્ષ ૯:
VIR Arch?
અંક - ૧૯
(ધનજીસ્ટ્રીટ ઃ ૨૫, ૨૭)
| વિક્રમ સં. ૧૯૯૭, વીર સં. ૨૪૬૭,
લવાજમ રૂા. ૨-૦-૦
તા. ૮-૭-૪૧ મંગળવાર કિંમત ૧૨ા આના
કોમ
Page #376
--------------------------------------------------------------------------
________________
રી
હ
છે જ કેમ? આ વાત વિ
:
ક
?
(ટાઇટલ પાન ૪નું ચાલુ) દિ વિગેરે શબ્દોથી જણાવે છે એટલે સમ્યગ્ગદર્શન અને સમ્યગુજ્ઞાનને ગુણ તરીકે માનવાની લાયકાત
છે અને તેની જ હયાતિ સિદ્ધદશામાં પણ માની શકાય, પરંતુ સમ્યક્રચારિત્ર જયારે ભવચક્રમાં છે પણ ભવાંતરે આવવાવાળું નથી તો પછી સિદ્ધપણાની દશામાં તો ચારિત્રનું રહેવું માની શકાય છે જ કેમ? આ વાત વિચારવાની સાથે સુજ્ઞપુરૂષે આગળ જણાવીયે છીએ તે વાત પણ જરૂર વિચારવા પર કે જેવી છે. તે એ કે ચારિત્ર એ જો આત્માનો ગુણ છે અને તેને પ્રગટ નહિં થવા દેનાર જો જ ચારિત્રમોહનીય કર્મ જ છે તો પછી તે ચારિત્રરૂપી ગુણ આત્માની સાથે સિદ્ધિમાં રહે તેમાં આશ્ચર્ય
છે જ શું? પરંતુ શાસ્ત્રકારોએ પ્રવૃત્તિ અને પરિણતિની અશુદ્ધતા કરનાર એવું મોહનીયકર્મ છે એમ ** જણાવેલું હોવાથી તે તે ચારિત્રમોહનીયના નાશથી તે તે પ્રવૃત્તિ અને પરિણતિનું અશુભપણું ટાળવાનું
જ માનવું તે કોઇપણ પ્રકારે અયોગ્ય નથી. અર્થાત્ જીવનો શુદ્ધ સ્વભાવ બગાડીને જો કોઈપણ અશુદ્ધ હજ સ્વભાવ કરી બગાડવાની પ્રવૃત્તિને કરાવતું હોય તો તે માત્ર મોહનીયકર્મ જ છે અને તેમાં પણ * પરિણતિને બગાડનાર અને બગડેલી પરિણતિ કરે તો તે અશુદ્ધ પ્રવૃત્તિ છે અને તે જ "સ્ત્રકારોએ અશુદ્ધપ્રવૃત્તિના રોકાણને મુખ્યત્વ આપી કાર
છેપ્રવૃત્તિમય ચારિત્ર માનીને અશુદ્ધપ્રવૃત્તિની નિવૃત્તિને આગળ કરેલી છે અને તેથી જ સંયમ અંગીકાર છે જ કરવાની પ્રતિજ્ઞામાં વાવજજીવ શબ્દ રાખવામાં આવ્યો છે અને સિદ્ધપણાને પામવા હેલાં જીવન છે કે દશા પૂરી થવાથી તે પચ્ચખાણ કે જે સંયમરૂપ અને ચારિત્રરૂપ ગણ્યાં હતાં તે પૂરાં થાય છે કે પર છે અને તેથી સિદ્ધ મહારાજને ચારિત્રવાળા કહી શકતા નથી. તેમજ મિથ્યાત્વનો કે અનન્તાનુબન્ધી છે
આદિનો ઉદય નહિં હોવાથી અચારિત્રી કે દેશચારિત્રી પણ કહી શકતા નથી, પરંતુ તે માત્ર પ્રવૃત્તિ કે અને પચ્ચખાણરૂપ ચારિત્રની અપેક્ષાએ જ કથન છે, પરંતુ ચારિત્રમોહનીયના ક્ષયથી થવાવાળી
આત્માની નિર્મળદશા કે આત્માના ગુણની અપેક્ષાએ સિદ્ધ મહારાજને અચારિત્રી આદિ માની શકાય જ નહિં. યાદ રાખવું કે સમ્યકત્વનો ઉચ્ચાર યાવજજીવનને માટે જ હતો પરંતુ સિદ્ધદશામાં પણ સમ્યકત્વરૂપી આત્માનો ગુણ તો સ્થિર માનવામાં આવેલો છે. એવી રીતે ચારિત્રગુણને પણ
આત્માના ગુણની અપેક્ષાએ સિદ્ધઅવસ્થામાં માનવામાં અડચણ નથી, પરંતુ શાસ્ત્રકારોએ જે હજી સમ્યકત્વગુણને અંગે આત્માની નિર્મળતાને આગળ કરી છે અને તેથી સમ્યકત્વની હયાતિ છે ( સિદ્ધદશામાં પણ માની છે, અને ચારિત્રને અંગે અશુદ્ધનિવૃત્તિની સાથે સાધુઆચારની પ્રવૃત્તિને છે ચારિત્ર રૂપમાં લીધું છે અને જે લેવાને પ્રભાવે કેટલાક તિર્યંચો અને મનુષ્યો અન્ય અવસ્થાએ છે હિંસાદિક સર્વ પાપોનાં પચ્ચખ્ખાણ કરી નિવૃત્તિ કરે છે તો પણ તેને સંયમી કે ચારિત્રી માનતા
નથી. એટલે સિદ્ધભગવાનની દશામાં સર્વથા અશુભની નિવૃત્તિ હોવા છતાં પણ શુભની પ્રવૃત્તિ કે ન હોવાને લીધે ગુણરૂપ ચારિત્રની વિદ્યમાનતા છતાં નિવૃત્તિપ્રવૃત્તિરૂપ ચારિત્રનો અભાવ માન્યો છે ?
છે. પરંતુ એ સમ્યગદર્શનાદિક ત્રણ પદાર્થરૂપી રત્નત્રયી પરિણામી કારણ છે એમ માનવામાં આવે હજી કોઇપણ જાતની અડચણ આવતી નથી, આમ છતાં પણ પ્રવૃત્તિનિવૃત્તિરૂપ ચારિત્રને પામવું - ટકાવવું કે - વધારવું અને પરાકાષ્ઠાએ લઈ જવું એ દરેક જૈનશાસન પામનારનું પરમ કર્તવ્ય છે. એમાં વિક મતભેદ થઈ શકે તેમ જ નથી, આ બધી વાત જયારે ધ્યાનમાં રાખીશું. ત્યારે જ શાસ્ત્રોમાં શ્રાવકોના પર
વર્ણનોને અંગે જિનપ્રવચનની અતિક્રમણીયતા વર્ણવવા સાથે નિઃશંકતાદિ વર્ણન કર્યા છતાં તે * જિન પ્રવચનને નિગ્રંથ પ્રવચન તરીકે ફેર ઓળખાવ્યું છે એટલું જ નહિં, પરંતુ તે નિગ્રંથ પ્રવચનને જ અર્થ અને પરમાર્થ તરીકે જણાવ્યું એટલે સ્પષ્ટ થયું કે શ્રાવકવર્ગને જ્ઞાન અને સમ્યગ્દર્શનની
(જુઓ ટાઇટલ પાનું ૩)
હતી
ર
જ હજ હક
છે
y
Page #377
--------------------------------------------------------------------------
________________
A
શ્રી સિદ્ધચક્ર
વર્ષ : ૯:]
અષાઢ સુદ ૦))
[અંક ૧૯
(
તંત્રી પાનાચંદ રૂપચંદ જ ઝવેરી જ
શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ અને વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના . અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો કરવો..................... વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦.........
સાગર સમાધાન
પ્રશ્ન : આયુષ્યને બાંધતી વખતે જે લેગ્યા હોય તે વર્ષે છ તિથિયોની હાનિ માને છે. કર્મમાસ
લેશ્યામાત્ર પરભવે થાય એ નિયમથી સાથે સંબંધ ન હોય તો તિથિની હાનિ પર્વતિથિની આરાધનાથી શુભલેશ્યા અને માનવાની રહે જ નહિં. શુભગતિ થાય અને અપર્વે બાંધે તો પણ પ્રશ્ન : શાસ્ત્રકારો જયારે દરેક વર્ષે છ તિથિયોની આરાધનાની પરિણતિથી શુભલેશ્યાએ જ હાનિ કરે છે ત્યારે પંચાગોમાં દરેક વર્ષે બાર આયુ બંધાય અને શુભગતિ થાય. આયુષ્ય તિથિયો ઘટે છે તે કેમ? બાંધવાનો કાલ અંતર્મુહૂર્ત છે અને તે વખત
સમાધાન : લૌકિક પંચાંગવાળા જૈનશાસ્ત્રમાં નહિ આરાધનાથી વેશ્યા અને ગતિ સુધરે. પરંતુ
કહેલી અને નહિ માનેલી એવી તિથિની દશપર્વતિથિયોની અપેક્ષાએ ત્રીસ દીન લેવા
વૃદ્ધિને લે છે અને તેથી તેઓને બાર પડે અને તે તો કર્મમાસની અપેક્ષાએ ઘટે,
તિથિયોનો ક્ષય કરવાનો વખત આવે છે. તો ચંદ્રમાસની અપેક્ષાએ પર્વતિથિની આરાધના કેમ?
પ્રશ્ન : પર્વતિથિની આરાધના ચંદ્રમાસની તિથિની
અપેક્ષાએ થાય છે કે કર્મમાસની દિનની સમાધાન : ટીપ્પણાં જાણનારા જાણી શકે છે કે
અપેક્ષાએ થાય છે અથવા સૂર્યમાસના તિથિની ઉત્પત્તિ ચંદ્રથી થાય છે, છતાં તે
દિવસની અપેક્ષાએ થાય છે ! જો ચંદ્રની તિથિનો હિસાબ કર્મમાસની સાથે સંબંધ તિથિ લઈએ તો તે ચંદ્રતિથિની આરંભથી રાખે છે અને તેથી જ શાસ્ત્રકારો પણ દરેક
સમાપ્તિ સુધી આરાધના થવી જોઇએ એટલે
Page #378
--------------------------------------------------------------------------
________________
૨૯૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧ તેમાં સૂર્યના ઉદયની અપેક્ષા રહે નહિં. કર્મ ભગવંતના હુકમને અનુસારે જ કરાય છે માસની અપેક્ષાએ હોય તો તિથિનો ક્ષય ન અર્થાત્ પર્વ અને આયુષ્યબંધનો સંબંધ ગૌણ મનાય અને સૂર્યમાસની અપેક્ષાએ સાડા રાખી વ્રતનિયમની આરાધના મુખ્ય રાખી ત્રીસ દિવસનો માસ હોવાથી માસમાં ત્રીસ
છે. તિથિ એ સાધન છે, પરંતુ વ્રત નિયમો દિવસ ન મનાય?
સાધ્ય છે, વળી સંવિગ્ન આચાર્યાદિના સમાધાન : પર્વતિથિયોની આરાધના ચંદ્રમાસની
વચનોને ન માનવા તે મિથ્યાત્વ છે. તિથિયોની અપેક્ષાએ છે, પરંતુ આરાધનામાં
તિથિમાં નીચેની વસ્તુઓ આચાર્ય કરાતા પૌષધાદિ વ્રતો અને રાત્રિભોજન
ભગવંતના વચનથી મનાય છે. ત્યાગઆદિ નિયમો અહોરાત્રની અપેક્ષાવાળા ૧.
જૈનજયોતિષમાં આસો વદ એકમ આદિ હોવાથી સૂર્યોદયવાળી તિથિ ગણી આરાધના
તિથિયોનો અનુક્રમે નિયમિત એકસઠમે કરાય છે મોક્ષમાર્ગના સાધનભૂત મૂલગુણ
એકસઠમે દિવસે ક્ષય છે, છતાં તેની જે રાત્રિભોજનવિરમણાદિ છે તેને તો
વિરુદ્ધપણે કોઇપણ માસની કોઇપણ તિથિનો તિથિના માનને અંગે વિરાધાય જ નહિં. વગર અનુક્રમે પણ ક્ષય મનાય છે. કર્મમાસ લેવા જતાં પૂનમ અને અમાવાસ્યા ૨. જૈનજયોતિષશાસ્ત્રમાં કોઈપણ તિથિની વૃદ્ધિ જેવી જગપ્રસિદ્ધ તિથિયો પલટાઈ જાય. સૂર્ય હોય નહિં, છતાં તેથી વિરુદ્ધપણે કોઈપણ
માસમાં અહોરાત્રની નિયમિતતા ન રહે. માસની કોઈપણ પક્ષની તિથિ વધે છે તે પ્રશ્ન : પર્વતિથિએ પરભવનું આયુષ્ય બંધાય એ
મનાય છે. (યાદ રાખવું કે અતિરાત્ર જે
કહેવાય છે તે દિનવૃદ્ધિ માટે છે, પણ વાકયનું તત્ત્વ આરાધનાની સર્વદા સત્તામાં આવે છે એ વાત માનીએ તો એકમ આદિની
તિથિવૃદ્ધિ માટે નથી.) તિથિએ બીજ આદિનો ભોગ છતાં તે બીજે ૩. જૈન જયોતિષને હિસાબે યુગની મધ્ય અને આયુષ્ય ન બંધાય એમ માનવું?
અંતમાં અનુક્રમે પોષ અને અષાઢની જ વૃદ્ધિ સમાધાન : જેવું મહાપુરૂષોએ પર્વતિથિએ પાયે
હોય, છતાં તેની વિરુદ્ધ ચૈત્રાદિ કોઇપણ
માસની અને અનિયમિતપણે વૃદ્ધિ માનવી આયુષ્ય બાંધવાનું કહેલ છે તેમજ સૂર્યોદયયુક્ત પર્વતિથિ માનવી એમ પણ
પડે છે. મહાપુરૂષોએજ જણાવેલ છે. એટલે માનવું આ બધી હકીકત સમજનારને લૌકિકપ્રમાણે પડે કે સૂર્યોદય પર્વતિથિનો ભોગ પર્વતિથિની વૃદ્ધિ થતાં સૂર્યોદયવાળી આખા પરભવઆયુષ્ય બાંધવાનું વિનાનો બનાવતો
ભોગવટાવાળી પહેલી તિથિને પર્વતિથિ નથી અને તેના સૂર્યોદયવાળો ઇતર
તરીકે નહિં કહેતા અને નહીં માનતા બીજી અપર્વતિથિનો ભોગ પણ પરભવાયુ બાંધવાનું
તિથિ કે જે ઉદયવાળી છતાં અલ્પભોગવાળી કારણ થાય છે. એવી જ રીતે વધારે
છે તેને જ પર્વતિથિ તરીકે કહેવા માનવામાં ભોગવાળી પણ પહેલી તિથિના ઉદયવાળી જે આવે છે તે કેવલ આચાર્ય ભગવંતના તિથિને આરાધવી, કે ઓછા ભોગવાળી પણ
વચનને અનુસરીને જ છે. બીજા ઉદયવાળી આરાધવી. એ પણ આચાર્ય
Page #379
--------------------------------------------------------------------------
________________
ર૯૫ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧
•
• •
• •
• • •
• • • • • • • • • •
---
--
આગમોદ્ધારકની અમોપદેશના
(ગતાંકથી ચાલુ) દેશવિરતિની પરિસ્થિતિ કઈ છે? | નવરા કાયટીયાઓ જ શાસનની બીજો પ્રકાર પરિણતિજ્ઞાનનો છે. પરિણતિ
હેલના કર્યા કરે છે. જ્ઞાનવાળો પ્રવૃત્તિ કરી શકે કે ન કરી શકે તે વાત એક ગામમાં ચારે બાજુ આગ લાગી છે. જુદી છે, પણ ખોટાને ખોટા તરીકે માને છે, તેને વચમાં ખાઈ છે, તે પણ શત્રુઓએ અગ્નિથી ભરેલી ખોટા પ્રત્યે બહુમાન હોતું નથી, પાપને પાપ તરીકે છે. બહાર નીકળવામાં કે અંદર રહેવામાં પણ સમજે છે, પાપનો ત્યાગ કરવાની ઇચ્છા રાખે છે બળવાનું છે, છતાં આડુંઅવળું જોતાં તપેલું કપૈયું અને પાપના ત્યાગીઓના ચરણ-કમળનો દાસ બને જોયું. અગ્નિથી બળાય તેના કરતાં તપેલા લોઢાથી છે. પાપના ત્યાગીના દાસ બનવું એ એક જ તેનું
વધારે બળાય છે અને તેનો ફોલ્લો મોટો થાય છે. ત્યારે ધ્યેય હોય છે. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી
પરંતુ દેવતામાં આવેલો પગ ઉંડો ઉતરે, પતરા પર હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે પાપનો
આવેલો પગ ઉંચો રહે, તેથી ત્યાં પગ મેલે. પણ અંશે ત્યાગ કરનાર તે ગણાય કે જેને પાપનો સર્વથા
લોઢા ઉપર આવેલો પગ કયા રૂપે મૂકાય? ભાવના ત્યાગ કરવાની ઇચ્છા થતી હોય; પાપનો સર્વથા
નીકળવાની છે. જો અંગુઠાથી કામ ચાલે તો કોઈ ત્યાગ કરવાની જેની ભાવના હોય ત્યાગીનો ભક્ત હોય તે જ પાપને પાપ તરકે ગણી પાપનો ત્યાગ
પોંચો ન મૂકે. જો પોચો મૂકવાથી કામ ચાલે તો કરનાર ગણાય છે. આ વસ્તુ સમજાશે તો
કોઈ આખો પગ ન મૂકે. તે જ રીતે અહિં પણ દેશવિરતિની પરિણતિ કેવી હોવી જોઈએ તેનો જરૂર સમજવાનું છે. આ સંસારમાં ડગલે ને પગલે, ખ્યાલ આવશે. તપેલા કડાયામાં પગ મકવા જેવી ચોવીસે કલાક પાપની લાહ્ય (આગ) લાગી રહી તેની પરિસ્થિતિ છે.
છે, તેમાંથી આ જીવ ઉગારવા ઇચ્છે છે, પણ ચારે
Page #380
--------------------------------------------------------------------------
________________
૨૯૬ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧ બાજુના બંધનો આડાં આવે છે. વ્યવસાય, આ કાયટીયા તો દીક્ષિતને દીક્ષામાંથી સંસારી કુટુંબકબીલો, સ્ત્રીપુત્ર માતાપિતાદિ પરિવાર બનાવવારૂપ મોત નીપજાવવા બધું જ કરે છે. માલમિલકત વગેરે બેડીઓથી બંધાયેલો છે તેથી દીક્ષાપ્રસંગે સગાં-વહાલાં પ્રતિબંધ (મોહવશાત્) કરે છૂટી શકતો નથી. છૂટવાની ઇચ્છા છે, પણ લાચાર છે, પણ તેઓ ધર્મમાં તો લીન હોય છે. જેમ બની ગયો છે. જે જીવને સમ્યક્ત થયું છે. તેને લગ્નપ્રસંગે માંડવે કૂદાકૂદીને વેવાઈ ગાળો દે છે, મોક્ષની ઇચ્છા તો હોય જ, તે સંસારને ભયાનક પણ લગ્ન પછી તે જ વેવાઇઓ ઘણા સ્નેહપૂર્વક માને છે, ખરાબ માને છે, અને નીકળવા ઉંચો
મળે છે, લગ્ન વખતે ચાર ખારેક કે ચાર સોપારી નીચો પણ થાય છે, પણ વ્યવસાય આદિ બેડીઓ
માટે વાંધો કાઢનારા વેવાઇઓ લગ્ન પછી તો એક આડી આવે છે તેનું શું થાય? તેમાં ભૂતકાળમાં
બીજાની આબરૂને પોતાની સમજે છે. દીક્ષામાં પણ તો સગાંનાં જ બંધનો આડાં આવતાં હતાં. કોઈને
સંબંધીઓ વિરોધ કરે છે, પણ દીક્ષાનું નક્કી થયા પાંચ, પંદર કે પચીશ આડે આવનારાં હતા, પણ આજે? આજ તો કાયટીયાનાં ઘરો સર્વત્ર છે. ગોરના
પછી મહોત્સવો પણ તેઓ જ કરે છે. વડીદીક્ષામાં ઘેર જાઓ તો તેના ચોપડામાં તો જન્મના કે લગ્નના
તેઓ હાજર થાય છે અને પછી તો આગ્રહભરી લેખ નીકળશે, પણ કાયટીયાના ઘર તો કોણ કયારે વિનતિ કરી જન્મસ્થાનમાં - વતનમાં લઈ જાય મુઓ તેની જ નોંધ હોય છે. અત્યારે જે ગોરો છે. વેવાણની ગાળો તે વખતે દેખાવમાં ખરાબ જેવા છે તેઓ તો દીક્ષા, વડી દીક્ષા. ઉજમણા, દેખાય છે, પણ જેમ પછી પરિણામે સ્નેહ સંબંધ ઉદ્યાપન, શાંતિસ્નાત્ર, પ્રતિષ્ઠા વગેરે ઉત્સવ વધારે છે તેમ દીક્ષા લેનારના સગાવહાલાનો વિરોધ મહોત્સવો કયાં છે તેની ખબર રાખે છે અને તે વખતે ખરાબ દેખાય છે, પણ દીક્ષા પછી તે જનતાને તે ખબર આપે છે જયારે કયા તીર્થમાં વિરોધ પણ સારા પરિણામમાં પલટાય છે. વેવાણોને શો ગોટાળો છે? કોણે કોણે દીક્ષા મૂકી? વગેરે ફીકર ગાળો દેવામાં સાથે ભળનારાઓ બીજાઓ તો માત્ર રાખનારા અને તેની શોધખોળ કરનારા નવરા ગાળો દેવા કે નાચવા કૂદવા પૂરતા જ હોય છે, કાયટીઆઓ ગામેગામ કામ કર્યા કરે છે, આગળ તેમજ દીક્ષા લેનારના સગાંવહાલાઓ (કે જેઓ વધીને દીક્ષિતને ઢીલા કરવાના, નસાડવાના, મોહવશાત) વિરોધ કરે છે (તેઓ ધર્મના તો પ્રેમી સંસારી બનાવવાના સુદ્ધાં પ્રયત્નો કરવામાં તે હોય છે) તેઓની સાથે ધર્મના જ વિરોધી, દીક્ષાના કાયટીયાઓ પાછી પાની કરતા નથી. દ્રોહીઓ, સાથે આવીને ભળે છે. તેઓ લુચ્ચા ચોર
આવા કાયટીયા મરણની નોંધ રાખનારા શું જેવા બને છે. લુચ્ચો, બદમાશ ચોર, ચોર પોતે હોય નહિં? જગતના કાયટીયા મરણની નોંધ રાખે છતાં “ચોર છે, ચોર છે' તેવી બૂમો મારે છે અને છે, પણ જીવતાને મારવા તૈયાર હોતા નથી. પણ લોકોનું ધ્યાન બીજે ખીંચી પોતે છટકી જાય છે.
Page #381
--------------------------------------------------------------------------
________________
૨૯૭ : શ્રી સિદ્ધચક્ર)
અગર ખાસ્સો શાહુકાર દેખાય છે. તેમ આવા દીક્ષાદ્રોહીઓ આવા પ્રસંગની તક સાધી શાસન વિરુદ્ધ લખાણો કરે પોતે, (જુઠો) પ્રોપેગેન્ડા (પ્રચાર) કરે પોતે, ષડ્યુંત્રો પણ રચે, પોતે તમામ કાળાં કૃત્યો, કાળજાં કંપાવનારાં (મુનિઓના હાથમાં બેડી નંખાવવી, તેમને જેલમાં નંખાવવાની ભાવના, તેઓ પઠાણ છે વગેરે બોલીને તેમને હલકા પાડવાનો સતત પ્રયત્ન વગેરે) કૃત્યો પણ કરે પોતે, ટુંકામાં શાસનને હલકું પાડવાના તમામ પ્રયત્નોને શાસન દ્રોહીઓ કરે છે પોતે, પણ પેલા લુચ્ચા બદમાશ ચોરની જેમ પાછી બૂમો માર્યા કરે જુઓ? શાસનની હીલના થઇ રહી છે?'
વર્ષ ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧
છતાં પાપની પ્રશંસારૂપ અનુમોદના તો છોડવી જોઇએ. ત્યાગ તથા ત્યાગીની અનુમોદના કરવી જોઇએ. જેઓ ત્યાગ આચરે તેમને ધન્ય છે, તેમના પગની હું તો રજમાત્ર છું, આવી ભાવના તો સભ્યષ્ટિને થવી જોઇએ.
એક વખત એક શેઠે તેલમાં માંખીને નીચોવી તેથી તેને કંજૂસ કહેવામાં આવ્યો. પણ આબુના પહાડના કામમાં, આજુબાજુની હવાથી મંદિરોને બચાવવા માટે પાયામાં સીસું ઢાળવાની શીલ્પીઓની સલાહ મળી ત્યારે ગાડેગાડાં ભરીને સીસું ઢાળનાર કે-એજ હતો. ત્યારે માખી - મરેલી માખીમાંથી તેલ નીચોવવામાં કંજુસાઇનો હેતુ ન હતો, પણ તેના ઉપર કીડીઓ આવે તો તે પણ મરી જાય તે હેતુથી તેણે તેમ કર્યું હતું. એટલે કે જેથી કીડીઓ મરવા પામે નહિં. એવા પણ કંજુસ હોય છે કે - મક્કઇના ડોડાના તમામ દાણા ખાય. એક પણ જવા ન દે અને પોતાને દાન ન કરવું હોય તો પણ બીજાના દાનની તો અત્યંત પ્રશંસા કરે અને પોતાની વાત આવે ત્યારે અશક્તિ બતાવે છે.
આવા કાયટીયાઓની મંડળીમાં ધર્મનો અને શાસનનાં અનુષ્ઠાનોનો વિરોધ જ હોય છે. તેમાં સર્વવિરતિ, દેશવિરતિ કે આત્મકલ્યાણની વાતો થતી નથી. શાસનને કેમ કદરૂપું દેખાડવું? એ જ તેઓના હૃદયનું હલકું ધ્યેય હોય છે. શાસનના ગોરની ટોળીનું કામ શાસનની સાચી સેવા કરવાનું હોય છે. વળી તે ટોળીમાં સમ્યક્ત્વની દેશવિરતિની તથા સર્વવિરતિની વાતો હોય છે : ત્યાં દીક્ષાની,
કેટલીક વખત પોતાનો માણસ જ્ઞાન ભણે
ઉદ્યાપનમહોત્સવોની, પ્રતિષ્ઠાદિના ઉત્સવોનીજ કે વૈયાવચ્ચ કરે તો તેની પ્રશંસા થાય છે ઃ પણ નોંધ તથા વાતો હોય છે.
સ્વ-પરના ભેદ વિના સર્વ ગુણ કે ગુણીની પ્રશંસા કરવી જોઇએ અને આવી સ્થિતિ થાય ત્યારે જ પરિણતિજ્ઞાન થયું સમજવું. સ્વ-પર પક્ષના ભેદ વિના ગુણની ગુણ તરીકે પ્રશંસા તથા અવગુણની અવગુણ તરીકે નિંદા થાય ત્યારે માનવું કે આત્મા
સમ્યગ્દષ્ટિનું લક્ષ્ય શું હોય?
સર્વ પાપનો ક્ષય કરું એવી ભાવનાથી સર્વવિરતિ લેવાની ભાવના હોવી જોઇએ. ગૃહસ્થો માટે ત્રિવિધ-ત્રિવિધ પ્રત્યાખ્યાન કરવાં મુશ્કેલ છે,
Page #382
--------------------------------------------------------------------------
________________
૨૯૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧ પરિણતિજ્ઞાનમાં આવ્યો. પરિણતિજ્ઞાનવાળો આર્થિક વિચારીએ તો શ્રીતીર્થંકરદેવ પણ શ્રુતજ્ઞાનના આધારે કે કૌટુંબિકના અવનવા સંયોગોમાં પણ પરિણતિથી છે. તીર્થ ઉત્પન્ન ન થયું હોય અગર તેનો વ્યુચ્છેદ એક જ સ્વરૂપે રહે છે. હિંસાનાં પચ્ચખાણમાં થયો હોય તો પણ કેવલજ્ઞાન અને મોક્ષ એ બે ગૃહસ્થને અંગે પણ નિરર્થક એવી સ્થાવરની પણ તો હોય જ છે. અર્થાત્ શાસનના અભાવે તે બેનો હિંસા ન કરવી જોઇએ, તેથી પરિણતિજ્ઞાનવાળાને વ્યચ્છેદ થાય તેવો નિયમ નથી. વળી તીર્થકર ન તે હિંસાની પણ ચમક રહે છે. બુદ્ધે લખ્યું કે હોય તો મોક્ષ ન થાય, કેવલજ્ઞાન ન થાય તેવો પ્રથમ બોધિસત્ત્વ. એટલે ત્યાગમાં કાયા જોડેલી ન નિયમ નથી. પણ એ નિયમ ચોક્કસ છે કે હોય તો પણ ચિત્ત જોડેલું જ હોય. તેથી જ શાસ્ત્ર શ્રી તીર્થંકરદેવ વિના દ્વાદશાંદગીની સ્થાપના થાય જ કહે છે કે
નહિં. જે વખતે તીર્થ ઉત્પન્ન ન થયું હોય, વ્યુચ્છેદ સદ્દી નવો વિમાવો ન વંથર ગાર્ડ હોય તે વખતે કેવલજ્ઞાની હોય. સાધ્વીને કેવલજ્ઞાન
અર્થાત્ સમદ્રષ્ટિ જીવ વૈમાનિકદેવલોથી હોય તો તેણીમાં તેની સત્તા. શ્રાવક જાતિસ્મરણ ઓછું આયુષ્ય બાંધતો નથી. અઢારે પાપસ્થાનકોથી પામી પછી કેવલ જ્ઞાનવાળો થયો હોય તો તેમાં તેની કાયા બચી ન હોય તો પણ ચિત્ત તો તે પાપોમાં
સામાં તેની સત્તા બની શકે છે. આ બધું માનતાં એક
ના ન જ હોય, તેથી જ વૈજ્ઞાનિકની ગતિ નિયત થઈ
મોટો વાંધો એ આવે છે કે શું તીર્થવ્યુચ્છેદ થતાં છે. જેનું તત્ત્વસંવેદનશાનમાં લક્ષ્ય હોય છે તે જ
પણ ચતુર્વિધ સંઘ હોય છે? અને એમ હોય તો પરિણતિજ્ઞાનવાળો કહેવાય છે.
પછી તીર્થકર જ તીર્થ સ્થાપે અને તેથી હોય એ તીર્થ પણ શ્રુતજ્ઞાનથી છે.
નિયમ કયાં રહ્યો? તીર્થની ઉત્પત્તિ ન હોય તો પણ स्वस्थवृत्तेः प्रशान्तस्य,
કેવલજ્ઞાન થાય, સિદ્ધ થાય, તો પછી તીર્થ આધારભૂત શ્રુતજ્ઞાન છે.
સ્થાપવાનો નિયમ કયાં રહ્યો? શાસ્ત્રકાર મહારાજા ભગવાન
જેને કેવલજ્ઞાન થયા પછી બે ઘડીથી વધારે શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોના
આયુષ્ય હોય તે તો સ્વલિંગ જ સિદ્ધ થાય છે. કલ્યાણાર્થે ધર્મ દેશના માટે અષ્ટકઇ પ્રકરણની
- પ્રવચનસારોદ્ધારમાં જણાવે છે કે જેનું આયુષ્ય રચના રચતાં જ્ઞાનાષ્ટકમાં જણાવી ગયા કે શાસ્ત્રોમાં સ્થળે સ્થળે મતિજ્ઞાનાદિ પાંચ ભેદો અંતર્મુહૂર્ત માત્ર છે તે જ ગૃહિ લિંગ કે અન્યલિંગ જણાવવામાં આવે છે તે સ્વરૂપની અપેક્ષાએ છે. પણ સિદ્ધ થાય. કારણ કે તેમને ચૌદગુણઠાણાનો જ્ઞાનના ભિન્નભિન્ન સ્વરૂપે પાંચ ભેદો છે, પણ આખા સમય વીતાવવાનો હોય છે તેથી તેઓ સાધુ થઈ જગતનો વ્યવહાર શ્રતજ્ઞાનના આધારે છે. ખરી રીતે શકતા નથી. એટલે તીર્થ તરીકે તે ગણાય નહિ.
Page #383
--------------------------------------------------------------------------
________________
૨૯૯ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧ કદાચ શંકા થાય કે એવો કયો મનુષ્ય હોય કે જે સુદેવાદિને માનવા શા માટે? રંધાઈ ગયા પછી ચૂલો સળગાવે? મૂર્ખ બાયડી કુવાદિને તજવા શા માટે? પણ રસોઈ થયા પછી ચૂલો સળગાવતી નથી. અહિં ચારિત્ર મોહનીયકર્મના ચાર ભેદ છે. જે સાધુપણું કેવલજ્ઞાન માટે લેવાનું છે, અને તે તો અઢારે પાપસ્થાનકોને પાપસ્થાનક તરીકે માને તે પ્રાપ્ત થઈ ગયું. ગૃહલિંગ કે અન્યલિંગે પણ મળી અનંતાનુબંધીની શાંતિ પ્રથમ ભેદ છે, તે હિંસાદિને ગયું તો પછી સાધુપણું લેવાથી ફળ શું? છોડી શકે કે ન છોડી શકે પણ પાપસ્થાનક તરીકે
સમાધાનમાં જાણવું કે કોઇપણ કેવલી તો જરૂર માને. જેમ કાંટો વાગે તે ખસેડી શકાય મોહનીયકર્મની સત્તાવાળા, બંધવાળા, ઉદયવાળા કે ન ખસેડી શકાય, પણ તેનું દુઃખ તો મગજમાંથી કે ઉદીરણાવાળા હોય જ નહિં? પણ મોહ જવામાં ખસતું નથી. હિંસાદિ પાપસ્થાનકો દેશથી કે સર્વથી વિકલ્પ છે. કેટલાક એવા મોહવાળા છે કે જેમને છોડીએ કે ન છોડીએ, તો પણ તે આત્માને જ્ઞાનાવરણીયાદિ ઘાતિ કર્મ હોય, ત્યારે કેટલાકને અધોગતિમાં લઈ જનાર જ છે, આત્માને હાનિકારક તે ઘાતિ કર્મ ન હોય. છઘ0 વીતરાગ અસર્વજ્ઞને જ છે, માટે તેને પાપસ્થાનક તરીકે માનવાં જ ક્ષીણમોહ નામના બારમા ગુણસ્થાનકે મોહ નથી, જોઇએ. કુદેવ, કુગુરૂ કે કુધર્મે અંગત કાંઈ બગાડયું પણ જ્ઞાનાવરણીયાદિ કર્મ છે. સયોગી એ ક્ષીણમોહ નથી. છતાં તેમને ત્રિવિધ ત્રિવિધ વોસિરાવવામાં છે અને જ્ઞાનાવરણીયાદિ પણ નથી, તેથી સર્વજ્ઞ કેમ આવે છે? તેઓ અઢારે પાપસ્થાનકોમાં પ્રવર્તેલા વિતરાગ ! વીતરાગમાં પણ બે પ્રકાર ૧. સર્વજ્ઞ, છે માટેને ! શ્રી અરિહંત દેવ, કે સુગુરૂ કે ધર્મ ૨. અસર્વજ્ઞ. પણ સર્વજ્ઞમાં બે પ્રકાર નથી. કારણ કાંઈ માલ મિલકત આપી ગયા નથી, છતાં કેમ એક જ છે કે પ્રથમ મોહનીય કર્મ હણાય છે. મોહ માનવામાં આવે છે? દુનિયામાં અંગત ઉપકાર હોય હણાયા વિના ઘાતિ કર્મો હણાતાં જ નથી. માટે તો માનવાનું થાય છે, પણ અહિ સુદેવાદિનો અંગત તે મોહને કર્મોનો રાજા ગણેલો છે. કર્મોની જડ ઉપકાર નથી કે કુદેવાદિનો અંગત અપકાર નથી, પણ મોહ છે. સર્વજ્ઞ થવા પહેલાં પ્રથમ વીતરાગ પણ કુદેવાદિ અઢારે પાપસ્થાનકોથી ભરેલા છે માટે થવું જ જોઈએ. વીતરાગ થયા વિના સર્વશ થવાય તેમને તજવામાં આવે છે. જયારે સુદેવાદિએ અઢારે જ નહિં. તે વીતરાગ થવાય કયારે? ક્ષીણમોહ કે પાપનાં પોટલાંઓને છોડયાં છે માટે તેમને માનવામાં ઉપશાન્ત મોહ બને ત્યારે જ. તે સિવાય વીતરાગ આવે છે. થવાય જ નહિં. વીતરાગ થનારે મોહને ખપાવવો શંકાકાર અહિં શંકા કરે છે કે - દેવ તો સર્વજ્ઞ જોઇએ કે ઉપશમાવવો જોઇએ ?
છે તેથી અઢારે પાપસ્થાનકોથી પાપ છે તે વાત
Page #384
--------------------------------------------------------------------------
________________
૩00 શ્રી સિદ્ધચક્ર)
વર્ષ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • સાચી, પણ ગુરૂ કયાં સર્વજ્ઞ છે? ગુરૂ પંચ વ્રતધારી કુટુંબના તથા શરીરના ભોગે પણ પાપસ્થાનકનો છે તેથી પાંચ અવ્રતની વિરતિ ખરી, પણ અઢાર પરિહાર કરવો એવી દઢ પ્રતિજ્ઞા થાય તેનું નામ પાપસ્થાનકોની વિરતિ તો નથી જ, તો પછી અઢારે સાધુપણું છે. પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ઉદય પાપસ્થાનકોથી વેગળા કેમ માનવા? ટળે ત્યારે તે પ્રાપ્ત થાય. તે ત્રીજો ભેદ છે. કાર્ય
શંકાકાર ધ્યાનમાં રાખે કે શત્રુના લશ્કરને થયા પછી કે પહેલાં પરિણતિ ન બગડે તે છેલ્લામાં સંહારની સ્થિતિમાં ન લઇ જવાય તો નિશસ્ત્ર છેલ્લી એટલે ચોથા ભેદરૂપ ખીંટી છે. ગમે તેવા સ્થિતિમાં લઈ જવું. ને લશ્કર પાસેથી હથિયારો સંયોગો હોય, શારીરિક પ્રકૃતિને અંગે પ્રતિકૂલ લઈ લેવાં અર્થાત્ જીવતું રાખવું પણ બલરહિત સંયોગો હોય, જીવન નિર્વાહને અંગે ગમે તેવા બનાવવું. આ દુન્યવી વ્યવહાર તો ખબર છે ને? સંયોગો હોય, તો પણ અઢારે પાપસ્થાનકોને ન જ તેમ અઢારે પાપાનકોમાં હથિયારભત પાપો કરવાં એમ તે માને છે. એટલું જ નહિ પરંતુ કરતો પ્રથમ પાંચ છે. ક્રોધથી હિંસા થાય. પણ પ્રથમવતથી જ નથી. દેશવિરતિથી તથા સર્વવિરતિથી જીવ ઉંચો તે અટકે છે. અભિમાનમાંથી, માયા અને ચઢે ત્યારે આવો વીતરાગ બને છે. લોભમાંથી તેની ઇજ્જત લેવી ઃ કુલ હલવું કહેવું તીર્થની જડ (શ્રુત) છે. એ આદિમાં માનસિક અને વાચિક હિંસા છે અને વીતરાગ થયેલો આત્મા કેવલજ્ઞાન પામ્યા તે બતાવે છે. પ્રથમનાં પાંચ મહાવ્રતો અઢારે પછી અઢારે પાપસ્થાનકોના પોષણમાં કે તેના પાપસ્થાનકોનાં હથિયાર હોવાથી, પરિણામરૂપ સંબંધમાં રહે જ કયાંથી? અવલિંગે તથા ગૃહિલિગે હોવાથી તેનો કબજો કરવામાં આવ્યો છે અને તેથી જો કેવલજ્ઞાન થયું હોય અને બે ઘડીથી વધારે સમય પંચમહાવ્રતધારીને ગુરૂ માન્યા છે. છોડવાના તો હોય તો તે દીક્ષિત થાય જ. એટલે કેવલી થયા અઢારે પાપસ્થાનક હોય છે અને સદ્ગુરૂનો ઉપદેશ પછી પણ પાપના પ્રસંગો તો છોડવા જ પડે છે. પણ તે જ હોય. પ્રયત્ન પણ તે જ હોય. મોક્ષની કેવલી થયા પહેલાં તો છોડવા પડે એમાં નવાઈ સડક ઉપર ચઢેલાનો પ્રથમ ખીલો અઢારે જ નથી. અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની પાપસ્થાનકો છોડવા લાયક જ માનવાં તે છે. ચોકડીઓ ચાલી જવાથી આત્માનો સ્વભાવ હોવાથી કેટલાંક પાપ છોડી શકાય, અને કેટલાંક નિર્વાહ સાધુપણું સ્વીકારવું પડે છે. સાધુ, સાધ્વી, શ્રાવક માટે કે કુટુંબાદિ માટે ન છોડાય તે સ્થિતિનું નામ અને શ્રાવિકા, એ દ્વાદશાંગીના આધાર માટે છે. દેશવિરતિ છે. બીજો ભેદ અપ્રત્યાખ્યાનકષાય તે તીર્થના વ્યુચ્છેદ વખતે દ્વાદશાંગી હોતી નથી અને દેશવિરતિને રોકે છે. અઢારેમાંથી એક પણ પાપ પછી શ્રીતીર્થકર દેવ થાય તો જ દ્વાદશાંગી રચાય ન કરવું એવી પ્રતિજ્ઞા તેનું નામ જ સાધુપણું છે. અને તેના આધાર માટે ચતુર્વિધ સંઘની સ્થાપના
Page #385
--------------------------------------------------------------------------
________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૩૦૧ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧ કરાય છે. દ્વાદશાંગીના આધાર માટે સાધુ, સાધ્વી ધારણા હોય છે. પાંચ રૂપિયાનો દંડ થાય તે દંડના અને તેમની સેવા માટે તત્પર શ્રાવક શ્રાવિકા બને. રૂપીયાનો આબરૂદારને ખટકો નથી, પણ ગુનેગાર એમ ચતુર્વિધ સંઘની સ્થાપના તીર્થના સુચ્છેદ કર્યો તેનો ખટકો છે. માટે તો અપીલ વગેરે થાય વખતે જ શ્રી તીર્થકર દેવો જ કરે છે. તેમના સિવાય છે ને ! અઢારે પાપસ્થાનકો ભલે ખસે નહિં, પણ બીજાઓ તે કરે જ નહિં, ન જ કરે, શ્રુતજ્ઞાન તેના માટે જેને ખટકો હોય તેનું જ્ઞાન તે જ (દ્વાદશાંગી રૂ૫) તે ચતુર્વિધ સંઘની કે શાસનની પરિણતિજ્ઞાન છે. જડ છે. તે જ શાસનને ઉત્પન્ન કરનાર છે. તે જ પરિણતિજ્ઞાનનું ફળ જીવ જયારે તેમાં પ્રવૃત્તિ ટકાવનાર છે અને તેની હયાતિએ જ શાસનની કરે ત્યારે મળે છે. પરિણતિ પછી પ્રવૃત્તિ થઈ એટલે હયાતિ છે, તેના સુચ્છેદે શાસનનો વ્યુચ્છેદ છે. તે જ્ઞાન ચઢિયાતું છે. એટલે મુખ્યતા શ્રુતજ્ઞાનની છે. તીર્થંકરપણું
કેટલાકો કહે છે કે પાપ ન કરાય તો તો બાંધવાનું પણ દ્વાદશાંગીની ઉત્પત્તિ ઉપર જ રહેવું તેના ખટકાની જરૂર રહેતી નથી, માટે પાપ કરવું છે. કેવલજ્ઞાનીઓ અસંખ્યાતા છે, પણ તીર્થકરો
તથા પશ્ચાત્તાપ પણ કરવો, આ કથન અજ્ઞાન છે. ચોવીસ શા માટે? દ્વાદશાંગીની સ્થાપના તીર્થકરો
જેઓને મોજ મજાણ કરવી છે અને મહંત સિવાય બીજા કરે નહિ. દ્વાદશાંગીની સ્થાપના
કહેવરાવવું છે માટે તેઓને આમ બોલવું પડે છે. કરનારા ચોવીસ જ છે. સર્વની જડ અને તીર્થની
પાપને વોસિરાવીને તેને તે ભાવથી કરનાર જડ દ્વાદશાંગી છે. શ્રુતજ્ઞાનનો આવો મહિમા શ્રી
માયામૃષાવાદી છે. આ ઉક્તિ બધે ન લગાડાય. હરિભદ્રસૂરીજી બતાવે છે. શાસ્ત્રકાર શ્રાવક શ્રાવિકા
પ્રતિક્રમણ તો કાયમ કરવાનું છે માટે ત્યાં આ ઉક્તિ માટે “શ્રમણોપાસક” શબ્દ વાપરે છે. સાધુ સાધ્વીની
લગાડવી યોગ્ય નથી. સાધુ Úડીલ જઈને આવે, સેવા કરે તે જ શ્રમણોપાસક.
પછી ઇરિયાવહી, પડીક્રમે, પછી ચંડીલ ન જવું શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફલ ભેદે એમ? ફરી ચંડીલ જાય અને ફરી ઈરિયાવહી તે શ્રુતજ્ઞાનના ત્રણ પ્રકાર જણાવે છે. પહેલો પ્રકાર પડીક્કમે તો તેને માયામૃષાવાદી કહેવો? મિચ્છામિ વિષયપ્રતિભાસ જ્ઞાનનો છે. જેમ માણસ રામ, દુક્કડે પાપ માટે છે, એટલે કરેલા પાપ માટે છે, રામ, રામ બોલ્યા કરે તેમ પહેલા પ્રકારના પણ પાપ કરવા માટે નથી. જાણી જોઇને માફી જ્ઞાનવાળો જીવાજીવાદિની અને નવતત્ત્વાદિની માટે જ પાપ સેવનારાઓ મૃષાવાદી તથા ગાથાઓ બોલ્યા કરે, પણ પાપથી જરા પણ નિવૃત્ત માયામૃષાવાદી છે. મિચ્છામિ દુક્કડ નો અવળો થતો કે ડરતો નથી. પાપથી નિવૃત્તિ મેળવવા માટે અર્થ કરી લોકો પાપ કરવામાં ચઢીયાતા થતા હોય તેને ખટકો કે વિચાર સરખો નથી, પહેલા પ્રકારનું તો તેનો ખેદ જ ઠીક છે. જ્ઞાન આવું લખ્યું છે. બીજા પ્રકારનું પરિણતિજ્ઞાન પરિણતિજ્ઞાન પછી તત્વસંવેદન જ્ઞાન છે. ખટકાવાળું છે. પાપમાં પ્રવૃત્તિ ન જોઈએ એવી ત્યાં અને તેમાં પ્રવૃત્તિ ઉભી છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૦૨ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧ દુકાનના ચોપડાની જેમ છે. કાલ-વિનયાદિ આઠ આચારો પણ શ્રુતજ્ઞાનને આત્માના ચોપડા રાખ્યા? અંગે યોજાયા છે. તુંગીયાનગરીની બીના એવા શાસ્ત્રકાર મહર્ષિ ભગવાન ચોપડા રખાતા તે સિદ્ધ
શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રુતજ્ઞાનના ફલ
ભેદે ત્રણ પ્રકાર જણાવે છે. ૧.વિષયપ્રતિભાસજ્ઞાન. કરે છે !
૨ પરિણતિજ્ઞાન તથા ૩. તત્ત્વસંવેદનજ્ઞાન. આ ત્રણ स्वस्थवृत्तेः प्रशान्तस्य
પ્રકાર મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કે જગતના તમામ પદાર્થોનું નિરૂપણ નવ કેવલજ્ઞાનના નથી, પણ માત્ર શ્રુતજ્ઞાનના છે. તત્ત્વોમાં છે.
શાસ્ત્રમાં ચૌદ ભેદ તથા વીસ ભેદ શ્રુતના કહ્યા શાસ્ત્રકાર મહર્ષિ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી છે, પણ આ ત્રણ ભેદ કાંઈ સ્વરૂપની અપેક્ષાએ મહારાજા ભવ્યજીવોના કલ્યાણાર્થે અષ્ટકજી નથી
આઈ જ નથી. આ ભેદો તો ફલની અપેક્ષાએ છે. પ્રકરણની રચનામાં જ્ઞાનાષ્ટકમાં જણાવે છે કે પાંચ "
अक्खर पय संघाया० अक्खर सन्नी सम्म० को પ્રકારના જ્ઞાનમાં વ્યવહારમાં ઉપયોગી શ્રુતજ્ઞાન છે.
શ્રુતજ્ઞાનના જે ભેદો છે તે સ્વરૂપે છે. આ ત્રણ
ભેદો તો સ્વરૂપથી નથી. જૈન ધર્મનું ભણાવનાર અજવાળું ઉપયોગી છતાં મૂઠી ભરીને લેવા દેવાતુ પંડિત કોઈ બ્રાહ્મણ હોય છે. તે જૈનોને ત્યાં નથી, હવા પણ લેવડદેવડના વ્યવહારમાં આવતી જૈનધર્મનું ભણાવવાની નોકરી કરે છે, તેનું કારણ નથી, તેમ મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તેની શ્રદ્ધા નથી, પણ આજીવિકા છે. ધર્મનું તથા કેવલજ્ઞાન એ ચારે જ્ઞાન ઉપયોગી છતાં ભણવામાં કોઇનો એવો ઉદેશ પણ હોય કે નોકરી લેવડદેવડમાં તેનો ઉપયોગ થતો નથી. પૃથ્વી, પાણી મળશે તો ઠીક છે, નહિ તો કલ્યાણ તો છે જ અને વનસ્પતિ એ ત્રણ ચીજો જગતને ઉપયોગી કોઇની એવી ભાવના હોય કે મેટ્રીક સુધી ભણતાં છે અને લેવડદેવડના ઉપયોગમાં પણ કામ લાગે વર્ષો જોઇએ, પછી નોકરી મળે તો પણ પગારમાં છે. તેમ જ્ઞાનમાં પણ લેવડદેવડના વ્યવહારમાં માત્ર માલ હોતો નથી, માટે ધાર્મિક અભ્યાસ કરવો કે શ્રુતજ્ઞાન જ ઉપયોગી છે. “અક્કલ-બુદ્ધિ' - શબ્દોમાં
જેથી બેત્રણ વર્ષમાં ભણાય અને પછી ત્રીસ રહેલી છે, શબ્દો ધૃતરૂપ છે માટે તેના શબ્દોની
ચાલીસનો પગાર તો ચાલુ થાય ! લેવડદેવડ થઈ શકે છે. શાસ્ત્રકાર કહે છે કે ઉદેશ,
આમ બધા જુદા જુદા આશયથી ભણેલા સમુદેશ, અનુજ્ઞા તથા અનુયોગનો અધિકાર મતિ'
ન હોય છે અને નોકરી કરે છે. તેઓને જીવ, અજીવ, આદિ ચાર જ્ઞાનને નથી, પણ માત્ર શ્રુતજ્ઞાનને જ
- તથા નવતત્ત્વ વગેરેનાં સ્વરૂપ કે ભેદ પૂછશો તો
તમને બધાનો જવાબ એક જ જાતનો મળશે તાત્પર્ય
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૦૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧ કે શ્રુતજ્ઞાન, ત્રણ પ્રકારોમાં સ્વરૂપે જ સમાન જ શ્રીજિનેશ્વરદેવે બતાવેલા તત્ત્વોમાં હેય, શેય, ઉપાદેય છે. પરંતુ વિષયપ્રતિભાસજ્ઞાનવાળો માત્ર બોલી કયાં કયાં છે?તે કહી સંભળાવે, પણ પોતાના હૈયામાં જાય છે, ભણે છે, ભણાવે છે, વિવેચન સુંદરમાં ઉતારે નહિં. પરંતુ અંતઃકરણથી આશ્રવને છોડવા સુંદર કરે છે, સભાને છક કરે છે, પણ અંતરમાં લાયક ગણાય, સંવરને આદરવા લાયક ગણાય ત્યારે અજવાળું નહિં! અંધારું!! અર્થાત્ જવાબદારી જેવી જ પરિણતિજ્ઞાન ગણાય. બારે અંગ, ચૌદપૂર્વ, વસ્તુ જ જ તેનામાં નથી.
પીસ્તાલીશ આગમોનો સાર અગર વિસ્તાર શો? પરિણતિજ્ઞાનવાળો સમજે છે કે શ્રીજિનેશ્વર ભગવાન હેમચંદ્રસૂરિજી કહે છે કે શ્રવ: સર્વથા દેવે આખા જગતના પદાર્થોનું નવતત્ત્વોમાં નિરૂપણ શેય, ૩૫% સંવર: બેતાલીશ પ્રકારના આશ્રવો કરેલું છે. તેને તેની પ્રતીતિ થાય છે. વિષય છોડવા લાયક છે અને સત્તાવન પ્રકારના સંવરો પ્રતિભાસ જ્ઞાનવાળો કે જેને પ્રતીતિ થઈ ન જ હોય આદરવા લાયક છે. આજ મુદાનો વિસ્તાર તેવો. પરિણતિજ્ઞાનવાળો તથા તત્ત્વસંવેદન જ્ઞાનવાળો આગમોમાં છે. જેમાં સંગ્રહણીવાળો જેવું ખાય તેવું એટલે કે જે સર્વસાવદ્યનો ત્યાગ કરી મોક્ષ માટે થંડીલમાં કાઢે. તેમ જેઓએ શાસ્ત્રો સાંભળ્યાં, કટિબદ્ધ થયેલો હોય તે છે, છતાં એ ત્રણેને પૂછો વાંચ્યાં, જાણ્યાં, પણ આશ્રવ હેય છે, સંવર ઉપાદેય તો ત્રણે જણા જીવના ભેદ ચૌદ, તત્વો નવા છે, એ ભાવ થાય નહિં, એટલે ભાવના ગરણે ગળાય આશ્રવના ભેદ બેતાલીશ કહેશે. આનું કારણ એજ નહિ ત્યાં સુધી તે તમામ જ્ઞાન વિષયપ્રતિભાસ જ કે તેના વ્યુતમાં સ્વરૂપે ફરક નથી.
છે. આશ્રવને છોડવા લાયક ગણવામાં, સંવરને શબ્દની શાહુકારી નકામી છે ? સાચી
આદરવા લાયક ગણવામાં આવે તો સમ્યકત્વ છે. શાહુકારી જોઇએ.
પરિણતિજ્ઞાન છે. જ્ઞાન અને અજ્ઞાનમાં વિશેષ ફરક
નથી. જેમાં સંવરને આદરવા લાયકની બુદ્ધિ હોય, ખત પત્ર એક જ છે, પણ વાદીની દાનત તેને પ્રામાણિક ઠરાવવાની છે, પ્રતિવાદીની દાનત
આશ્રવને છોડવા લાયકની બુદ્ધિ હોય, તે જ્ઞાન છે
અને તેથી વિપરીત તે અજ્ઞાન છે. તેને અપ્રામાણિક ઠરાવવાની છે. તે જ રીતે વિષયપ્રતિભાસજ્ઞાનવાળો બોલે બધું, જયણામાં ધર્મ
શબ્દની શાહુકારી જગતમાં સર્વત્ર છે. છે એમ બોલે ખરો, પણ પોતે રાત્રે ચાર વાગે નળ શબ્દોમાં કોઈ પોતાને દેવાળીયો કહેતો નથી. કોર્ટના નીચે કે કવે કે નદીએ નિરપક્ષપણે ન્હાયા પોતે બોલે પાંજરામાં પુરાવાથી આરોપી સાબિત થયેલો હોય છે તે છોકરાઓને શીખવવા માટે હોય તેમ બોલે તો પણ પોતે પોતાને નિર્દોષજ કહે છે. છોડવા છે, પણ પોતાના હૃદયમાં વસાવવા કાંઇ નથી. લાયક પદાર્થોને છોડવા જોઈએ, આદરવા લાયક
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૦૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧ પદાર્થોને આદરવા જોઇએ. આ વાત તો સૌ કોઈ કદાચ જાણ્યો તો પ્રીતિ નથી. પ્રીતિ થાય તો પણ માને છે ઃ તમામ મતવાળા માને છે. શબ્દોમાં અમલ મુશ્કેલ છે. કોને વાંધો છે? જમાલિ તથા ગોશાળાને માનનારા છોડવા લાયક પદાર્થો છોડવા જોઇએ, અને પણ નમો અરિહંતા તો બોલતા હતા, પણ અરિહંત આદરવા લાયક પદાર્થો આદરવા જોઇએ, એ સ્વયં મળે ત્યારે માનવાના અખાડા ! ત્યારે કહો વાતમાં બે મત નથી : નાસ્તિક પણ માન્ય રાખે કે શબ્દની ભક્તિ છે, પદાર્થની નથી. છે. પરંતુ છોડવા લાયક પદાર્થ કયા? તથા આદરવા સૌ સંપ વહાલો કહે છે, પણ જાળવવાના લાયક પદાર્થ કયા? એ હકીકત આવે ત્યાં મોટો ઉપાયમાં અખાડા !
પ્રશ્ન ઉભો થાય છે. ગોશાળાને તથા જમાલિને જગતમાં કોઈને પણ પૂછવામાં આવે કે સંપ માનનારા પણ “અરિહંતને નમસ્કાર થાઓ” એમ વ્હાલો કે કુસંપ? સૌ સંપને જ સારો કહેશેઃ કુસંપને બોલે ખરા, પણ “અરિહંત ઓળખાવવાનો પ્રસંગ કોઈ સારો કહેશે નહિં. હવે આગળ વધો, તેનાં આવે ત્યારે આંગળી જમાલી તથા ગોશાળા તરફ કારણો જણાવો અને તેની પ્રવૃત્તિની વાત કરો એમ જ જાય. ત્યારે શબ્દો બોલવામાં વાંધો નથી પણ પૂછો તો સંપ સારો કહેનારા બધા ટપોટપ ખસી ખરું માનવામાં વાંધો છે. જાય છે. સંપ જાળવવાના ત્રણ ઉપાય છે. ૧. પોતે સત્ર શબ્દ સાધુપદમાં જ શા માટે મૂકયો? કોઈપણ રીતે કસુરમાં આવવું નહિં. ૨. બીજો નમો નો સવ્વસાહૂ એમ બોલીએ છીએ. કસુરમાં આવે તો તેની ગાંઠ બાંધવી નહિં. ૩. અરિહંતમાં સત્ર શબ્દ વિના સર્વ અરિહંત ઉપકાર કરવાનો વખત આવે તો જતો કરવો નહિં. માનવામાં આવી જાય છે તો સાધુપદને અંગે સર્વ આ ત્રણ રીતે સંપને જાળવી શકાય છે. સંપ શબ્દ શા માટે મૂકયો? શાસ્ત્રકાર એજ જણાવે છે જાળવવો એમ લ્યા કરે, પણ ગાળો દીધા કરે કે મનના માનેલા સાધુ લેવાના નથી. અરિહંતમાં તો સંપ જળવાય? હજારમાં નવસે નવાણું જણા વચનથી સર્વપણું કહી દીધું. નો અરિહંતસ્ય ન તો સંપ જાળવવાના આ ઉપાયો જાણતા જ ન હોય બોલતાં બહુવચન એટલા જ માટે કે તમામ તો અમલની વાતમાં તો પૂછવું જ શું? તીર્થકરને નમસ્કાર થાય. તો પછી સાદૂi માં પણ
શરીર રૂપી ઝૂંપડી નક્કી સળગવાની છે તો બહુવચન છે. માટે સર્વ સાધુને નમસ્કાર થાત જ, તેનાથી પરોપકાર કેમ કરાતો નથી? ક્ષણમાં પલટાઈ તો તેમ છતાં સદ્ગ શબ્દ કેમ મૂકવામાં આવ્યો? જનારા ભાષાવર્ગણાનાં પુગલોથી ઉપકાર નહિં કહેવાનો આશય એ જ છે કે જ્ઞાતીલા કે ઓળખીતા થાય તો બીજું શું થશે? સંપ પદાર્થને જાણ્યો નથી. કે પરિચિતને જ નમસ્કાર કરનારો ન થતાં મોક્ષ
Page #389
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૩૦૫ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧ માર્ગે પ્રવર્તેલા કોઈપણ સાધુને નમસ્કાર કરનારા સવ્ય શબ્દ મૂકવાનો હેતુ એજ કે મોક્ષમાર્ગે થવું. વ્યવહારના બહાના નીચે કેટલાક અસંયતોને પ્રવર્તેલા દરેક સાધુને નમસ્કાર કરવાનો છે. ફાવે નમસ્કાર કરાય છે, પણ તે રીતે જયાં ત્યાં નમસ્કાર તેને પોતાની મતલબ માટે નમસ્કાર કરવાનો નથી. કરવાનું વિહિત નથી. શ્રી ઋષભદેવ ભગવાન જેવા આંક ફરક આપે, ભાવતાલ બતાવે, જન્મોત્રી જોઈ જેનું તીર્થંકરપણું બતાવે છે અને કહે છે કે આ આપે તે જ સાધુ અને તેનેજ પૂજીએ, તેની જ પ્રશંસા મરીચિ આ ભરતક્ષેત્રમાં મહાવીર નામનો છેલ્લો કરીએ એવું વિધાન નથી. સાધુને જે નમસ્કાર તેથી તીર્થકર થશે, તે મરીચિને ભરત જેવા ચક્રવર્તી પણ મોક્ષમાર્ગે પ્રવર્તેલા સર્વસાધુને નમસ્કાર !! નમસ્કાર કરતી વખતે સાફ સાફ કહે છે કે – “આ
જીવન કયું સફલ? તારા પરિવ્રાજકપણાને હું નમતો નથી, તું હોવા પદાર્થો છોડવા જોઇએ. હવાકકલનો છે માટે પણ નમતો નથી, પરંતુ આદરવા લાયક પદાર્થો આદરવા જોઈએ, એમાં ભવિષ્યમાં તું તીર્થંકર થવાનો છે માટે જ તને નમું
બે મત નથી, પણ કયા પદાર્થો છોડવા લાયક તથા છું.” વ્યવહારમાં પણ બીજા ભદ્રિક આત્માઓ
કયા પદાર્થો આદરવા લાયક તેમાં વાંધો છે. જે ભોળવાઈ ન જાય માટે તેઓ આવું બોલ્યા છે.
જ્ઞાતિમાં કે પોળમાં જે કાનૂન હોય છે તે મુજબ ભરત મહારાજા જાણતા હતા કે મારા જેવો જો
તેમાં ન થાય તથા થાય છે, એમ માને છે તે ખુલાસો કર્યા વગર વંદન કરે તો તે વંદન
જ્ઞાતિવાળો ગણાય. તેમ અહિં શ્રી જિનેશ્વરદેવે પરિવ્રાજકપણાને થયેલું જ લોકો માને.
બતાવેલા આશ્રવો છોડવા લાયક જ છે તથા સંવર તે વખતે જ મરીચિને કુલમદ થાય છે. મારા આદરવા લાયક જ છે એવો નિશ્ચય હોય તેને દાદા પ્રથમ તીર્થંકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી, શાસ્ત્રનાં સર્વ વચનો પરિણમેલા ગણાય. આ ૪૨ અને હું છેલ્લો તીર્થકર ! ઓહો ! કેવું મારું ઉંચું આશ્રવો સર્વથા છોડવા જેવા છે એવું જેના કુલ !
અંતઃકરણમાં વસ્યું નથી તેવાનું જ્ઞાન તે અજ્ઞાન ભરત મહારાજે મરીચિને વંદન કરતાં જ છે. જેનાથી બે પૈસાની કમાણી થાય, સ્નેહ વધે, આટલો ખુલાસો કર્યો તેથી જ જગતમાં તે કારણે જશ કીર્તિ વધે, તેવાને આદરવા લાયક ગણી મિથ્યાત્વ થતું અટકયું. એટલો ખુલાસો ન થયો આદરવા તેમાં જગતને વાંધો નથી, પણ શાસ્ત્રકાર હોત અને મિથ્યાત્વ પ્રવર્તત તો તેના કારણભૂત કહે છે કે શ્રીજિનેશ્વરદેવે જે આદરવા લાયક ભરત મહારાજા થાત, માટે ભરત મહારાજાએ બતાવ્યા કે કહ્યા હોય તે જ સાધનો આદરવા લાયક ખુલાસા પૂર્વક મરીચિને નમસ્કાર કર્યા છે કહો છે એવી બુદ્ધિ જેને થઈ હોય તેને પરિણતિજ્ઞાન કે ભાવી તીર્થંકરપણાને નમસ્કાર કર્યો છે. થયું કહી શકાય.
Page #390
--------------------------------------------------------------------------
________________
. . . . .
૩૦૬ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧ પરિણતિજ્ઞાનવાળો તો સમજે છે કે જેમાં એક તુંગીયાનગરીની વાત આ બીના સિદ્ધ કરે ડગલું ભરાય છે તેમ મોત નજીક છે. દુનિયામાં છે. ભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજા ત્યાં મા કહે છે કે - મોટો થયો, પણ આવરદામાં ઓછો પધાર્યા છે. સ્મશાનમાં પાળીયા ઉભા કર્યા દેખાય થાય છે. જે વખત જાય છે તે મૃત્યુને નજીક લાવે છે. તેમાં કાલ ધર્મ પામેલા શ્રાવકના નામ, તથા છે. ધર્મ કરનાર તથા પાપ કરનાર સર્વને મૃત્યુ તેના વ્રતોની સંખ્યા વિગત વગેરે લખેલાં હોય છે. નજીક આવે છે, પણ ધર્મ કરનારનું જીવન તેમાં વ્રતપાલનો સમય માનો કે ચાર મહિના લખ્યો સામાયિક, પૌષધાદિ ધર્માનુષ્ઠાનમાં જતું હોવાથી
હોય. આ ગપ્યું કે બીજું કાંઈ? એમ અન્ય મનુષ્ય સફલ છે. દુનિયામાં પણ જેનાથી આબરૂ કે આવક
શ્રીગૌતમસ્વામીજીને કહે છે. શ્રીગૌતમસ્વામીજી વધે તે ખર્ચ સફલ ગણાય છે. જે ખર્ચ કરવાથી
ઘરનું નથી કહેતા પણ પહેલા મુસાફરનું કહેલું કહે ફલ નહિં અને ખાડો પડે તે ખર્ચ શા કામનું?
છે. બાહુબલજી પાસે દૂત આવ્યો તેને જવાબ છોકરાને જુગાર રમવામાં કે નાટક, સિનેમા જોવામાં કે રંડીબાજી કરવામાં પાંચ દશ રૂપિયા
બાહુબલજી દે છે. રચનાર શ્રી કલિકાલ સર્વજ્ઞ આપ્યા, ખર્ચ પણ થયું અને પરિણામમાં પૈસાની, શ્રીમદ્ મચક સૂરીશ્વરજી ભગવાન છે પણ
શ્રીમદ્ હેમચંદ્ર સૂરીશ્વરજી ભગવાન છે પણ શબ્દો પ્રતિષ્ઠાની તથા આરોગ્યની પાયમાલી ! જેમ ખર્ચ બાહુબલીના છે. પેલા અન્ય મનુષ્યના પ્રશ્નના બે પ્રકારે છે તેમ જીવન વહન પણ બે પ્રકારે છે. ઉત્તરમાં તે ગામવાળાનો ખુલાસો છે કે અમારી આયુષ્ય તો જવાનું છે અને જાય છે. જિંદગી અમર નગરીમાં રીવાજ છે કે દુકાનમાં દુકાનનો ચોપડો નથી જ, પણ તેમાં જે કાલ સામાયિકાદિ સંવરમાં અને ખીસ્સામાં આત્માનો ચોપડો. જે દિવસે જેટલો જાય તે જ સફલ જાણવો. બાકીનો કાલ નિષ્ફળ ધર્મ કર્યો હોય તેટલો સમય તેમાં નોંધાય છે. મરણ જાણવો. રાખોડામાં ઘી જાય તો ઘીનું નુકસાન. પણ વખતે સરવાળો કરી પાળીયા ઉપર લખાય છે. બળતાં ઘરોમાં ઘી પડે તો બમણું નુકશાન. જીવન
તેવી જ રીતે સામાયિક, પૌષધાદિમાં જેટલો સામાયિકાદિમાં જાય તે તો ઠીક, પણ બળતામાં
કાલ ગાળ્યો હોય તેટલો સફળ છે. આશ્રવ રોકવામાં ઘી હોમ્યા માફક જાય છે. રાખોડામાં ઘી નાખ્યા
અને સંવર આદરવામાં જીવન ગાળ્યું હોય તે જ જેમ નથી જતી. આથી બાકીનો સમય સંસારના
જીવન. આવી પરિણતિ જેને થઈ હોય તે આ ભવમાં જન્મ, જરા, મરણની વૃદ્ધિ કરવાનો થાય છે. આ
કે ભવાંતરે તત્ત્વસંવેદન જ્ઞાનવાળો થાય છે. વાત પરિણતિ જ્ઞાનવાળા વિચારે છે.
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૦૭ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧ તત્ત્વસંવેદનશાન એ પરંતુ આ ચારે જ્ઞાનો સર્વ પર્યાયો જણાવી શકતા પરિણતિજ્ઞાન તથા મોક્ષ નથી. કેટલાકને તો સર્વપર્યાય એટલે શું તે પણ વચ્ચેનો પુલ છે.
ખબર નહિ હોય. स्वस्थवृत्तेः प्रशान्तस्य
ગર્ભાવસ્થામાં આપણે જ હતાને! ઉધે મસ્તકે કુતર્કો સાચા પદાર્થોને ખોટા કરી દે છે ! લટકયા, મુશ્કેલીથી જન્મ્યા, સ્તનપાન કર્યું, ધૂળમાં - ઠસાવે છે !
આળોટયા, ભણ્યા, યુવક થયા, લગ્ન કર્યા, માલિક શાસ્ત્રકાર મહર્ષિ ભગવાન શ્રી
બન્યા આ બધી સ્થિતિ આપણી જ હતીને ! ગર્ભથી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવોના
મરણ સુધીની તમામ અવસ્થાઓ જાણીએ ત્યારે જ
ભવ જાણ્યો કહેવાય. તેમ આ પુગલોના પર્યાયો કલ્યાણાર્થે ધર્મદેશના માટે અષ્ટકજી પ્રકરણની
જાણવા હોય તો કયા કયા કાળે કેવા કેવા પરિણમ્યા રચના રચતાં જ્ઞાનાષ્ટકમાં જણાવે છે કે જ્ઞાનના
અને કેવી રીતે પરિણમ્યા તે જાણવું જોઈએ. જીવની ફલ ભેદે ત્રણ પ્રકાર છે. ૧. વિષયપ્રતિભાસજ્ઞાન.
જે જે અવસ્થાઓ બની તે જાણીએ ત્યારે જ જીવને ૨. પરિણતિજ્ઞાન તથા ૩. તત્ત્વસંવેદનશાન. સ્વરૂપ
જાણ્યો કહેવાય. તે સિવાય જીવને જાણ્યો કહેવાય ભેદે તે ત્રણે પ્રકારમાં લેશ પણ ફરક નથી.
નહિંઆપણે કયાં જન્મ્યા, કઈ સાલમાં જન્મ્યા મતિજ્ઞાનાદિ જ્ઞાનોમાં પદાર્થ જુદા જુદા રૂપે દેખાય
વગેરે હકીકત જેમ જાણીએ છીએ તેમ જીવને જાણવા છે તેમ અહીં નથી. આ ત્રણે પ્રકારોમાં પુલપણે
સર્વ હકીકત જાણવી જોઈએ. જ્યાં સુધી તેની સર્વ જ્ઞાનનો ભેદ પડવાનો નથી. જેવું જ્ઞાન હકીકત ન જાણીએ ત્યાં સુધી જીવને જાણ્યો ન વિષયપ્રતિભાસમાં છે તેવું જ જ્ઞાન પરિણતિમાં છે તેવા આ ભવ માટે
કહેવાય. આ ભવ માટે ચેતન કહીએ પણ પરભવમાં અને તેવું જ જ્ઞાન તત્ત્વ સંવેદનમાં છે. મતિજ્ઞાન, કેવો કેવો હતો, કઈ ગતિમાં હતો વગેરે જાણી શકતા શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવાન એ ચાર નથી. આ બધું જાણવાની તાકાત પ્રથમના ચાર જ્ઞાનોની એવી તાકાત નથી કે સર્વ પર્યાયો સહિત જ્ઞાનની નથી પરંતુ કેવલજ્ઞાનની છે. તેમાં પણ પદાર્થોને જાણી શકે. પ્રથમ તો એ ચાર જ્ઞાનોને પોતાના પર્યાયો જાણવાની જ શક્તિ નથી. આંખે ભિશાભિન્ન માન્યા છે. અતીતકાલ તથા દાબડી જોઇ, બીજાને બતાવી, ઓળખાવવા અનાગતકાલના તમામ ભાવો જયારે જાણવામાં આવે દાબડી' શબ્દ વાપર્યો. આ જાણવું તથા જણાવવું ત્યારે જીવને જાણ્યો કહેવાય. તે જીવને કેવલજ્ઞાની શ્રુતજ્ઞાનથી થાય છે. અવધિજ્ઞાન હોય તો તે આત્મ જાણી શકે છે. કેવલજ્ઞાનીનું જ્ઞાન અનાદિનું છે. સાક્ષીએ જણાય. મન:પર્યવમાં મનદ્વારા જાણી શકે (અનુસંધાન પેજ - ૩૧૬) (અપૂર્ણ)
પર્યાયને કથંચિત
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૦૮ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧
સમાલોચના
VONVON
૨ ૧. કોઈ સ્થાનકવાસી સાથે તેઓ આઠ કોટી અને નવ કોટી કે છ કોટીનો નિર્ણય કરી શકે
લે નહિ ત્યાં સુધી શું આ નવા રામપંથીયો ચર્ચા નહિં કરે? છે૨. સ્થાનકવાસી આ નવા પંથીયોને એમ નહિં કહી શકે કે દિગંબરના તેરાપંથી
તથા વીસપંથી અને તમારા પાયચંદીયા અને આગમીયા એકમત ન થાઓ કે સર્વનું પ્રતિનિધિપણું ન લાવો ત્યાં સુધી તમો અમારી સાથે ચર્ચા કરવા લાયક નથી? શું આ નવા પંથીયોએ સકલ પ્રતિવાદિઓનો એક પ્રતિનિધિ થાય તો જ વાદ કરાય એવો શાસ્ત્રીય નિયમ સ્વીકાર્યો છે? શું ભગવાન મહાવીર મહારાજે ગૌતમસ્વામીજીને કે કોઈપણ ગણધરને કે સોમિલાદિને
પોતાના મતવાળાના પ્રતિનિધિ નીમાવવાની માગણી કરી હશે? પ. ભગવાન ગૌતમસ્વામીજીએ ઉદક, મેઢાલ, કેશિકુમાર કે અન્ય સ્થવિરો સાથે વિશ્વ
વાદ કરતાં શ્રી પાર્શ્વતીર્થના પ્રતિનિધિત્વની માગણી કરી હતી? તિથિપક્ષનું ચોખું છે. જુઠાપણું જાણીને પ્રતિનિધિપણા આદિ બહાના કાઢી ખસવાની રમત ભવભીરૂ હોય તેને તો ન જ શોભે? શાસ્ત્રથી ચાલતી તિથિપરંપરા વિરુદ્ધ છે નહિ એમ લખાણ જણાવી શાસ્ત્રથી વિરુદ્ધ છે
છે એમ કબુલ કરે છે એવું લખનારા હૃદય શૂન્ય તો રામપંથના જ નાયક હોય. I તા.ક. ઉપરની હકીકતથી તેમજ વણથલી-જામનગર અને પાલીતાણાના વૃત્તાંતોથી સજ્જનો આ
સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે આ નવા રામપંથીયો તિથિના મતની ચર્ચા કરવા માંગતા જ નથી. કલ્યાણવિજયજીને પ્રતિનિધિ નીમનાર તેમની નિરૂત્તરતા અને શાક નાશભાગની રમતના કેમ જોખમદાર થતા નથી? આત્મારામજીના સમુદાયના આચાર્ય રામચંદ્ર જો સત્યના સમર્થનવાળા હોય તો હાલ પંચાસજી સાથે ચર્ચા કરી લે. નવા પંથીયોને માલમ હતી કે પંચાસજી વગેરે તિથિના નિકાલ માટે મુંબઈ આવે છે, છતાં નવા રામપંથીયો પાંચ મહિના સુધી ચર્ચા એમ નહિં થાય એમ જ નહોતા કહેતા હવે ખરી વખતે જ ખોટા બચાવ કરાય છે. (રામ-શ્રીકાંત) |
૦૦૦
Page #393
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ પાનાં ૨ નું ચાલુ) , જેટલી સાધ્યતા અધુરી હોય અને સાધવા યોગ્ય હોય તે સાધવાનું થાય, પરંતુ વિશેષે જ નિગ્રંથતા એટલે સાધુતાની સાધ્યતા માટે જ વિશેષ પ્રયતની જરૂર સૂચના છે અને તે જ , કારણથી શ્રાવકોના વર્ણનમાં જગા જગા પર ચૌદશ-આઠમ-અમાવાસ્યા અને પૂનમના દિવસોએ ચારે પ્રકારના પૌષધો કરવાનો અધિકાર વર્ણવવામાં આવ્યો છે અને તે અધિકારના , ફલરૂપે તિથિયોની આરાધનાએ જૈનશાસનમાં અધિક સ્થાન લીધું છે એમ કહીએ તો ખોટું છે નથી. આ સ્થાને એટલું જ વિચારવાનું છે કે તે તે શાસ્ત્રકારો તે તે તિથિયોને અંગે પૈષધની ( આરાધ્યતા જણાવે છે કે પૌષધની આરાધ્યતાને અંગે તિથિયો જણાવે છે.
જૈનશાસનને યોગ્ય રીતિએ માનનારા મનુષ્યો તો પોષધને અંગે તિથિની માન્યતાને આગળ કરી શકે તેમજ નથી કારણ કે મૂલસૂત્રો અને તત્ત્વાર્થભાષ્યાદિકનાં સ્પષ્ટવચનોથી એ વાત તો સિદ્ધ જ છે કે પૌષધો તો પ્રતિપ (પડવો) વિગેરે કોઇપણ તિથિને આશ્રીને આ થાય છે. વળી જૈનશાસનની પ્રવૃત્તિ તરફ લક્ષ્ય દઈએ તો પર્વદિવસ સિવાય શું જૈનજનતા કોઇપણ પ્રકારનો તપ કરતી નથી? ઉલ્કટ કે અનુચિત એવા શરીર સત્કારોને શું છોડતી
નથી? શું અંગારકર્માદિ કે ખેતીઆદિકના વ્યાપારનો ત્યાગ કરતી નથી? કહેવું જ જોઈશે ) KA કે ચારે પ્રકારની ક્રિયાઓ વગરથિયે પણ શાસનમાં બને છે, પરંતુ તે સર્વકાળને પર્વતિથિ આ ) તરીકે ગણવામાં આવતો નથી. વળી જૈનજનતામાં બધાં જે સચ્ચિત્તાદિક ત્યાગના નિયમોની )
પ્રવૃત્તિ છે તે પણ તિથિને નામે છે. અર્થાત્ નિયમને નામે તિથિ નથી, પણ તિથિને નામે * નિયમ છે એટલે જૈનશાસનને ખરી રીતે માનનારો મનુષ્ય તો માનવાને બંધાયેલો જ છે “ ) ISS કે આરાધના કરાય તેથી તિથિ કહેવાય એમ નહિં. પરંતુ તિથિ કહેવાય અને ગણાય તેથી IS. છે, જ આરાધના થાય. આ વસ્તુ વિચારનારો સુજ્ઞ મનુષ્ય આરાધનાનો નિર્ણય કરવા પહેલાં છે.
આરાધના કરવા માટે તિથિનું જ્ઞાન, નિર્ણય, અને કથન કરવામાં તત્પર જ થાય અને આજ આ કારણથી શાસ્ત્રકાર મહારાજા પણ ક્ષયે પૂર્વી તિથિઃ ઋથિ વિગેરે કહીને ઉદયવાળી પણ અપર્વતિથિનો ક્ષય કરીને તેમજ એક ઉદયવાળી અપર્વતિથિને પણ બે ઉદયવાળી ગણીને પર્વતિથિનું નિયમિતપણું કરીને આરાધનાનું નિયમિતપણું કરેલું છે, તેમજ શ્રાવકના વર્તનને અંગે મૂલશાસ્ત્રરૂપ એવા શ્રીશ્રાદ્ધવિધિ આદિ શાસ્ત્રોમાં પણ તિથિના નિર્ણય આદિને કરીને તેને અનુસારે જ આરાધના કરવાનું જણાવેલું છે.
શાસ્ત્રકારોએ પર્વતિથિયોને દિવસે પ્રાયઃ પરભવના આયુષ્યનો બંધ થાય છે એવું પ્રાયિક વચન કહીને તિથિની માન્યતા વિગેરે મજબૂત કરીને આરાધનાની કર્તવ્યતા જણાવેલી છે. પરંતુ આરાધનાને અંગે તિથિ ગણવી અર્થાત્ જે દિવસે આરાધના કરીએ તે દિવસે
પર્વતિથિ ગણવી અને તેવી ગણેલી પર્વતિથિએ પ્રાયઃ પરભવનું આયુષ્ય બંધાઈ જાય એવું છે કોઇએ કહ્યું નથી કે માની શકાય તેમ પણ નથી. એટલે એ પ્રાયિક વચન પણ પર્વતિથિને
આધારે જ આરાધના તરફ ભવ્યોને આકર્ષણ કરનાર થાય છે. સંપૂર્ણ ) ધી બજૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ ) ૧) મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું છે 8 અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર છે *D) મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #394
--------------------------------------------------------------------------
________________
SIDDHACHAKRA
તા. ૮મી જુલાઈ ૧૯૪૧) SIDDHACHAKRA (Regd. No. B. 3047.
સ0000 આરાધનાને લીધે તિથિ કે તિથિને લીધે આરાધના
જૈનજનતામાં એ વાત તો પ્રસિદ્ધ જ છે કે સમ્યગ્દર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્મચારિત્ર એ ત્રણને રત્નત્રયી ગણવામાં આવે છે અને જેવી રીતે જૈનશાસનમાં દેવ, ગુરૂ અને ધર્મરૂપી ત્રણ પદાર્થોને તત્ત્વત્રયી તરીકે ગણીને ઉચ્ચતમ પદ આપવામાં આવે છે, તેવી જ રીતે આ સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીને ઉચ્ચતમપદ આપવામાં આવે છે. દેવાદિક ત્રણ પદાર્થરૂપી તત્ત્વત્રયીમાં પહેલાનાં બે તત્ત્વો જયારે આલંબનરૂપ છે, ત્યારે ત્રીજું જે ધર્મતત્ત્વ તે મોક્ષનું પરિણામી કારણ છે અને તેમ હોવાથી સમ્યગદર્શનાદિને રત્નત્રયીરૂપે માનવામાં આવે છે, જો કે દાન-શીલ-તપ અને ભાવ એ ચારને ધર્મ તરીકે ગણી ધર્મરત્ન કહેવામાં આવે S છે. પરંતુ તે દાનાદિકરૂપી ધર્મ પ્રવૃત્તિરૂપ હોઈને પર્યન્તમાં મોક્ષપ્રાપ્તિ વખતે કે મુક્તપણાની દશામાં તેનું અવસ્થાન હોતું નથી, પરંતુ સમ્યગ્દર્શનાદિક રૂપ ધર્મ છે જે છે તે પ્રવૃત્તિરૂપે જ નથી, પરંતુ આત્માના ગુણરૂપે જ છે, અને તેથી તે
સમ્યગ્દર્શનાદિક ગુણોની ઉત્કૃષ્ટતા મોક્ષને પ્રાપ્ત થવાના કાળમાં હોય છે, અને / મુક્તિદશા પ્રાપ્ત થયા પછી પણ તે સમ્યગ્દર્શનાદિક ગુણોનો સદ્ભાવ હોય છે ૦િ છે, જો કે શાસ્ત્રકારો સંસારચક્રની અપેક્ષાએ સમ્યગ્રજ્ઞાન અને સમ્યગદર્શનને )
જ તો અનેક ભવો સુધી ચાલનાર ગણે છે, પરંતુ ચારિત્રને એકભવનું જ ગણે છે. છે અર્થાત્ જયારે ચારિત્ર બીજા ભવે પણ જઈ શકતું નથી તો અનેકભવોમાં જવાવાળું આ તો હોય જ કયાંથી? અને જયારે ભવચક્રમાં પણ અનેકભવોમાં જવાવાળું ચારિત્ર 6 ન હોય તો પછી સિદ્ધપણાની દશામાં ચારિત્ર રહી શકે જ નહિં અને તેથી છે જ તો પછી સિદ્ધપણાની દશામાં ચારિત્ર રહી શકે જ નહિ. અને તેથી જ આ શાસ્ત્રકારો પણ સિદ્ધ મહારાજને નોરિત્તી નોકરી નોરારિરી
(જુઓ ટાઈટલ પાનું ૨)
Page #395
--------------------------------------------------------------------------
________________
Regd No. B. 3047
શ્રી સિદ્ધચક્ર
દ8 !!! વંદન....હો !!! .
શ્રી સિદ્ધચક્રને , सार्वं सिद्धिगतं सदर्थकथकं सूत्रप्रदं मौनिनं, सद्बोधिं सुबुधं नमामि चरणं तपः शंकरम्। एतन्मंडलमय॑मद्रिरिपुभिः श्रीसिद्धचक्रस्थित-, . मानंदोदधिकौमुदीश्वरवरं श्रीपालसौख्यप्रदम्॥१॥
ANS
લ્પિ પર
ગારક સમિતિ
વર્ષ ૯:
Tધર્યક્ર સાથે
અંક - ૨૦
(ધનજીસ્ટ્રીટ : ૨૫, ૨૭)
| વિક્રમ સં. ૧૯૯૭, વીર સં. ૨૪૬૭,
લવાજમ રૂા. ર-૦-૦
તા. ૨૪-૭-૪૧ ગુરૂવાર કિંમત ૧૫ આના
Page #396
--------------------------------------------------------------------------
________________
સમાલોચના
ક ૧. જૈનધર્મને યથાર્થપણે સમજીને માનનાર જરૂર એમ માને કે શ્રીવીતરાગદેવને
માનનારો હોય તે નરક કે નિગોદનાં આયુષ્યો બાંધી તેમાં રખડનારો કે જનારો
થાય જ નહિં. કાં ૨. નરક અને નિગોદનાં આયુ બાંધી તેમાં જનારો અને રખડનારો તો તે જ થાય છે
કે જે શ્રીવીતરાગના ધર્મને ન માનતા ઇતર ધર્મને માનનારો હોય. જ ૩. ભગવાન જિનેશ્વર મહારાજનું દર્શન સર્વનયના સમુદાયરૂપ હોવાથી સમુદ્રમાં આ
નદીઓની માફક સર્વ દર્શનોના પ્રત્યેક નયનો સમાવેશ થાય છે, પરંતુ નદીઓમાં પણ દરીયો ન હોય તેમ એકેક નયવાળા ઇતર દર્શનોમાં સર્વનયના સમૂહમય જૈન દર્શન હોય નહિં, એ વાત નિષ્પક્ષ વિવેકીઓને માન્યા સિવાય ચાલે તેમ નથી. તત્ત્વજ્ઞ પુરૂષો સમજી શકે તેમજ છે કે દ્રવ્યાર્થિક કે પર્યાયાર્થિક સવાદી કે અસવાદી નિત્યવાદી કે અનિત્યવાદી ભેદવાદી કે અભેદવાદી સામાન્યવાદ કે વિશેષવાદી આદિ થયેલા મતોની પ્રરૂપણા અને તત્ત્વવાદની અપેક્ષાએ સર્વ મતોની ઉત્પત્તિનું કારણ જૈનશાસન છે, માટે સર્વ સુંદર રત્નતુલ્ય પ્રરૂપણા અને તત્ત્વો જૈનશાસનમાં જ છે. પરંતુ નય કે તત્ત્વવાદને છોડીને બોકડા મારનાર અને લીલાના લ્હાવા ગણનાર જેવા અધર્મમય આચારવાળા ધર્મનો શ્રીવીતરાગ ધર્મમાં સમન્વય કરવાનું કહેનાર તો દુનયને ન સમજે તેમ કુદેવ, કુગુરૂ અને કુધર્મને સમજી જ શકતો નથી.. ક્રોધ-લોભ-ભય અને હાસ્યથી વિરતિવાળાને મૃષાવાદ બોલવાનું થાય, પરંતુ ડોળઘાલુ છે અસત્યતમ બોલનાર હોવા છતાં સત્ય વક્તાપણે જાહેર થનાર તો રાગદ્વેષ અને અજ્ઞાનથી જૂઠું બોલનાર થઈ, સત્યમાર્ગનો નાશ કરનાર થવા સાથે ઉન્માર્ગને પોષનાર જ બને છે.
(જૈન-સત્ય)
)
૨૩
Page #397
--------------------------------------------------------------------------
________________
વર્ષ :
: ૯:]
તંત્રી
પાનાચંદ રૂપચંદ ઝવેરી
શ્રી સિદ્ધચક્ર
અષાઢ વદ ૦))
દલા તેના ઉદ્દેશ
શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦..
* અને કરવો..
છએ જીવ નિકાયની દયાનું વિધાન, શ્રી જિનેશ્વરદેવે કહ્યું છે
99090
हिंसाऽव्रतादयः पंच तत्वाश्राद्धानमेव च જોધાયશ્ચ વત્તા કૃતિ પાપસ્ય દ્વૈતવઃ ॥K । શૂરવીરો સ્વાર્થી હોતા નથી.
[અંક ૨૦
શાસ્ત્રકાર
મહારાજા ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્યાત્માઓના ઉપકારાર્થે ધર્મોપદેશ કરતાં પ્રથમ ધર્મની સાધનાનું પ્રતિપાદન કરવું કે પાપનો પરિહાર કરવો તે જણાવે
છે.
જેઓ શ્રી જિનેશ્વરને દેવ માનતા હોય તેઓને ઉપદેશમાં પ્રથમ પાપનો પ્રતિષેધ કહેવો,
પછી ધર્મનાં સાધનો કહેવાં. જૈન એટલે “નિનો રેવતાઽસ્ય'' કેવલ શ્રી જિનેશ્વરને જ દેવ માને તે
જૈન. જૈન શ્રીજિનેશ્વર વિના બીજાને દેવ તરીકે માને નહિં. રત્ન લેવા જતો મનુષ્ય વચમાં કાછીયા વિગેરેની સેંકડો દુકાનો આવે તો તે સામે પણ જુએ નહિં. આત્મસ્વરૂપ પ્રકટીકરણમાં રાગદ્વેષ વિઘ્નભૂત છે. તેને જીતવા તૈયાર થયેલાને વચ્ચે પૌદ્ગલિક ઇચ્છા રહેતી નથી, રહે નહિં. રણમાં ઝૂઝવા નીકળી પડેલો શૂરો સૈનિક ક્ષુધા, તૃષા યાવત્ શસ્ત્ર પ્રહારની વેદનાને પણ ગણકારતો નથી. તેનું ધ્યેય માત્ર વિજય વરવાનું હોય છે. રણાંગણમાં જતી વખતે માતાપિતા, ભાઇ-બહેન, સ્ત્રી પુત્ર રાજીખુશીથી રજા આપે કે રોતા રહે પણ રણશૂરો સૈનિક તે તરફ લક્ષ્ય આપતો નથી. રણશૂર રણધીર તે સૈનિક
Page #398
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
૩૧૦: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦
(૨૪ જુલાઈ ૧૯૪૧ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • વિરતાપૂર્વક, વિજય પ્રત્યે જ પ્રયાણ કરતો હોય જિન કહેવાય છે. પોતાના ઉપરના તથા પારકા
છે. વિજય માટે જ શમશેરો ખખડાવતો હોય છે, ઉપરના રાગદ્વેષના હલ્લાને તોડી પાડવા માટે વિજય માટે જ દેહની પણ દરકાર ધરાવતો હોતો જેઓએ પોતાના આત્મવીર્યનો ઉપયોગ કર્યો છે, નથી. શત્રુપક્ષ તરફના પ્રલોભનોમાં પણ તે લપટાતો તીવ્ર ઉદ્યમ કર્યો છે. તેઓ જ જિન કહેવાય છે. નથી. એવા સૈનિકનું, સરદારનું કે સેનાપતિનું અને તેમને જ દેવ માનવામાં આવે છે. કેવલદર્શની વેગવંત શોણિત (લોહી) ત્યારે જ શાંત પડે છે કે દેવ છે જેમના એવું કેવલદર્શની નામ જૈનધર્મનું જયારે પોતે જીતે અને મિત્રોને જય પમાડે. પોતાના રાખવામાં આવ્યું નથી. બેય રાગદ્વેષને જીતવાનું પક્ષની બીજી ટુકડીઓ હારતી હોય તે તેને પાલવે છે. કષાયનો સર્વથા નાશ કરવામાં આવે એટલે નહિં. એ બહાદુર લડવૈયો શત્રુને પગ મૂકવાનું
.: જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, તથા અંતરાયનો ક્ષય
તે તૈયાર છે. અનંતકાલ ગયો અને જશે તેમાં એકપણ સ્થાન પણ ન રહે એટલી હદ સુધી વિજય પામે
જીવ એવો નહિં નીકળે કે મોહનો ક્ષય કર્યા છતાં ત્યારે જપે છે. મારવાડમાં કહેવત છે કે જે પિયા,
તેને કેવલજ્ઞાન, કેવલદર્શન, અનંત વીર્ય પ્રાપ્ત ન મેરી દેનને પીયા, મા - પરો, શૂરાઓ
થયાં હોય. અન્તર્મુહૂર્તમાં જ તે આત્માઓ આવા સ્વાર્થી હોતા નથી.
કેવલજ્ઞાનાદિ મેળવનારા બને છે. આખા જગતને પાપથી બચાવવા ઇચ્છનાર
શ્રીજિનેશ્વરદેવનું શાસન માનનારનું, છે. આત્મા તીર્થંકર થાય છે.
રાગદ્વેષનો ક્ષય કરવાનું એક જ ધ્યેય છે. એજ “શ્રી જિનેશ્વર દેવ, જિનેશ્વર બન્યા કયારે? બેય હોઈ જૈનશાસનમાં રહેનારે પ્રથમ પાપનો રાગ, દ્વેષ, જન્મ, જરા મરણ, રોગ - શોકથી હું પ્રતિહાર કરવો જોઇએ. તે થાય કે ગુણોત્પત્તિ તો તથા જગતના તમામ જીવો પીડાઈ રહ્યા છીએ. આપોઆપ પ્રત્યક્ષ છે. કુસંગ મળવાથી સત્સંગના ક્યારે હું તેમાંથી છૂટું અને આ તમામ જીવોને ફાયદા ન મળે, પણ કેવલજ્ઞાન, કેવલદર્શન, છોડાવું?” શ્રી જિનેશ્વરદેવ ભવાંતરમાં આ એકજ વીતરાગપણું અને અનંતવીર્ય એ આત્માનું સ્વરૂપ ધ્યેયમાં ઓતપ્રોત હતા. જેઓ માત્ર મોહથી પોતાના હોવાથી મોહનીય કર્મનો ક્ષય થયો કે તે ચારે અનેરી આત્માને જ બચાવવા ઈચ્છે છે, તેઓ ભવાંતરમાં વસ્તુઓ તૈયાર છે. મૂક કેવલી થાય છે, સ્વકુટુંબને બચાવવા ઇચ્છે બીજાઓ માને છે કે જ્ઞાન આત્મામાં રહ્યું છે તેઓ ગણધર થાય છે, અને આખા જગતને છે, જૈનો આત્માને જ્ઞાનમય માને છે. સોનું અને પાપથી બચાવવા ઇચ્છે છે તેઓ તીર્થંકર થાય છે. કસ, દીપક અને ઉદ્યોત ભિન્ન નથી, અભિન્ન છે રાગદ્વેષના હલ્લાને ખાળે, બચે - બચાવે તેથી તેઓ આત્મામાં જ્ઞાન પછીથી ઉત્પન્ન થાય છે તેમ નથી
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૧૧ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦
(૨૪ જુલાઈ ૧૯૪૧ આત્મા જ્ઞાનમય છે, જ્ઞાન-જયોતિર્મય છે. તેથી તો કરાય તેટલા ગુણો ઉત્પન્ન કરી શકાય છે. ગુણો તેને ચેતન-સ્વરૂપ કહેવામાં આવે છે. અધિકરણ બનાવવાના નથી, પણ ગુણો ઉપરનાં આવરણોને સ્વરૂપ આત્મા માનનાર તેને ચેતન સ્વરૂપ કહી ખસેડવાનાં છે. માટે પાપોનો પરિહાર કરો એટલે શકે નહિં, અને તેથી અધિકરણ સ્વરૂપ આત્મા ધર્મ આપોઆપ પ્રગટશે - ઝળહળશે. માનનારાઓને મોક્ષમાં જ્ઞાન રહિત તથા સુખરહિત મહાવ્રતોનાં કેવાં નામો છે? પ્રાણાતિપાત સ્થિતિ માનવી પડે છે. જૈનદર્શન તો મોક્ષમાં સંપૂર્ણ વિરમણવ્રત, મૃષાવાદ વિરમણવ્રત વગેરે પ્રાણાતિપાત જ્ઞાન, સંપૂર્ણ સુખ માને છે.
કર્મના ઉદયથી થાય છે, તે ઉદયને રોકીને આવરણ દૂર કરો એટલે ગુણો પ્રાણાતિપાતની વિરતિ કરાય એટલે દયા તૈયાર જ
આપોઆપ ઝળહળશે છે. મૃષાવાદની વિરતિ કરાય એટલે સત્ય વચન એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવો હાજર જ છે. નરકમાં રહેલા કે સિદ્ધિમાં રહેલા જીવો, ભવ્ય જીવો શબ્દો વ્હાલા છે કે પદાર્થ ? કે અભવ્ય જીવો, સમકિતીઓ કે મિથ્યાત્વીઓ, આટલા માટે જ પાપના પ્રતિઘાતનું પ્રથમ તમામ જીવો, ગમે તે હો, સ્વરૂપે એક સરખા જ નિરૂપણ છે. શબ્દની પ્રતિતી થાય છે. પદાર્થ આત્માઓ છે, સ્વરૂપથી કેવલજ્ઞાન સ્વરૂપ છે. એક ખ્યાલમાં આવતો નથી. હજાર, દશવીશ હજાર કે રતીભાર સોનું કે હજાર તોલા સોનું પણ કસમાં લાખ માણસોની સભામાં જઈને પૂછો કે “સંપ બને સમાન છે, તેમજ જીવમાત્ર સ્વરૂપમાં એક વહાલો છે કે કુસંપ કુસંપને વહાલો કહેનાર એક સરખા છે. દરેકના વર્તનમાં ફરક દેખાય છે. મુ પણ વ્યક્તિ નીકળશે નહિં. “સંપ ત્યાં જંપ, કુસંપનું મુદ્દે તિન્ના એવી કહેવત છે. કેટલાક જીવોને મોં કાળું' એમ સંપનું સમર્થન કરવા પૂર્વક સૌ સંપને કયાં આવરણો ખસ્યાં હોય તો કેટલાક જીવોને કયાં વહાલો કહેશે. પછી ફરીને પૂછો કે “સંપનાં સાધનો આવરણો ખસ્યાં હોય. સૂર્યના ઉદયમાં તથા કેટલાં? અને કેટલો અમલ કરી શકો છો?” અસ્તમાં તેજ જુદું છે પણ સૂર્ય તો તેજ છે. તેજ જવાબમાં શૂન્ય જ! સંપને વહાલો કહેનારાઓમાંથી રીતિએ આવરણના ક્ષયના જૂનાધિકયના કારણે એકનો પણ જવાબ શૂન્ય વિનાનો હશે નહિં. આત્મ સ્વરૂપમાં તફાવત નથી. ગુણ એ ઉત્પન્ન સંપની ત્રણ જડ છે. કરવા લાયક નહિં પણ ઉત્પન્ન થવા લાયક ચીજ ૧. બીજાની કસુર કરનાર તમે ન બનો. છે. કેમકે આત્મામાં સ્થિત જ છે. આવરણનો ક્ષય ૨. બીજાની થયેલી કસૂર તમે જતી કરો. ૩. કરવા લાયક છે. આવરણના ક્ષયમાં જેટલો ઉદ્યમ બીજાના ઉપર ઉપકાર કરો.
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૧૨ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦
(૨૪ જુલાઈ ૧૯૪૧ કુટુંબમાં, જ્ઞાતિમાં, દેશમાં સર્વત્ર સંપની ત્રણ સૌ જાણે છે પણ અમલની વાત આવે ત્યાં ચૂપ. જડ છે.
સંપ શબ્દ વ્હાલો છે પણ સંપ પદાર્થ વ્હાલો હોય આ ત્રણ વિના સંપ રહી શકતો નથી. ટકી તો આ ત્રણ જડો કેમ ન જળવાય? જેને વંશ રાખવો શકતો નથી.
હોય તેને છોકરો સાચવ્યા વિના કેમ ચાલે? સંપ કરવા, ટકાવવાના અમલ માટેનો પ્રયત્ન “સંપ સારો, સંપ સારો' એવા પોકાર માત્રથી જોશો તો સ્થિતિ એ છે કે “મહાજન મારા માથા સંપ થાય નહિં, ટકે નહિં, તેને માટે અમલ જોઈએ. ઉપર પણ મારી ખીલી ખસે નહીં તાત્પર્ય કે ક્રોધ પાપનો નાશ થવો જોઇએ, પાપ ન લાગવું એ દુર્ગતિદાયક છે એમ જાણવા છતાં તેને દૂર જોઇએ એ વાત દરેકને (એકે એકને) ઈષ્ટ છે. કરવાની મનોવૃત્તિ જ નહિં. શ્રવણ કરતી વખતે “મને પાપ લાગે તો ઠીક એવું બોલનાર એક પણ
જી સાહેબ! તહરી' કહેવાય સજઝાયમાં બોલે, વ્યક્તિ નહિં નીકળે પણ પાપથી બચનારા, બચવા વાંચે કે કડવાં ફલ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે, માટે પ્રયત્નશીલ કેટલા? રીસ તણો રસ જાણીએ, હલાહલ તોલે' વગેરે પણ મરવું છે નક્કી માનવી, ફોગટ પડો છો પાપમાં, સહજ પ્રસંગ આવે કે જોઈ લ્યો રંગઢંગ. સમજું થઈ શીદ ઉતરો સંસારના સંતાપમાં
દુનિયામાં કેટલાકો અનેક વસ્તુ પાછળ બાંધે હવામાં બાપડા, પાપી બરફનાં માળી, પાગલ હોય છે. તેઓને અનેક વસ્તુનું ઘેલું લાગ્યું કાળનો ઉકળાટ થાતાં, હાય વહેતાં ચાલીયા, હોય છે. જયારે કેટલાકો એકાદ વસ્તુની પાછળ “પાપ ન લાગે, પાપથી બચવું' એ શબ્દો પાગલ હોય છે.
તો સૌને વ્હાલો લાગે છે, પણ તેટલાં પાપથી આ જીવ એક જ વિષયમાં (મમતામાં) ગાંડો બચવાનાં સાધનો વહાલાં લાગ્યાં? શબ્દ બોલવા છે. ધર્મની શીખામણો તો ડાહ્યો ડમરો થઈ થઈને માત્રથી બચાવ થવાનો નથી. બચાવનાં કારણો સાંભળે છે પણ જયાં મમતાની વાત આવે ક્રોધ, મેળવો. એટલા માટે જ જૈનશાસ્ત્રકારોએ અને માન, માયા, લોભની વાત આવે ત્યાં ગાંડા થઈ સામાન્ય નીતિકારોએ નિયમ રાખ્યો છે કે કાર્ય જાય છે. જીવ જયારે ક્રોધમાં ધમધમ્યો હોય ત્યારે કારણને આધીન છે. કારણ મળે તો ઇચ્છા ન હોય ખુદ પરમેશ્વરનું પણ ન માનુંએવી ગાંઠ વાળી તો પણ કાર્ય બની જશે. “સૂર્ય દિ RTI" હોય તેવી તેની સ્થિતિ હોય છે. એમ બોલો. ભલે પાપનું મુખ્ય સાધન હિંસા છે. નહિ પણ આચરણ એવું હોય છે. સંપની ત્રણ જડ પાપ નથી ગમતું, પાપ સંતાપજનક છે માટે હોય છે - તે જડ જાળવવાથી સંપ થાય, ટકે એ પાપથી ભારે નથી થવું. આ વિચાર્યા પછી (વિચાર્યા
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૧૩ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦
(૨૪ જુલાઈ ૧૯૪૧ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • છતાં) પાપનાં કારણોથી દૂર ન રહેવાય અને પાપથી આપણે (જૈનોએ) પાપસ્થાનકોમાં પ્રથમ બચવાનું ઇચ્છવું એનો અર્થ શો?
સ્થાન હિંસાનું ગયું છે. છોડી શકાય તો સૌથી સંપના કારણોમાં પ્રવર્યા વિના સંપ થતો પ્રથમ હિંસાને છોડો. જુઠ વગેરે ગુણનાશક છે, નથી. પાપ સ્વયં આવનારી કે જનારી ચીજ નથી. જયારે હિંસા ગુણોની નાશક છે. જુઠ વગેરે એક કારણ દ્વારા તે આવે છે અને કારણ રોકવાથી આવતું એક એશને નુકશાન કરનાર છે જયારે હિંસારોકાય છે. આવ્યા પછી અહો જમાવે છે. અજવાળે હત્યારી હિંસા સર્વ ગુણોનો નાશ કરે છે. જુઠું કોઠીમાં ભરીને લાવી શકાતું નથી. અન્યદ્વારા
બોલવામાં જાતિ કે આબરૂ પરત્વે હાનિ છે. નુકશાન (દીપક વગેરે દ્વારા) અજવાળાની આવક જાવક છે. છે, પણ જયાં પ્રાણ ગયા ત્યાં તો સર્વાશે નુકશાન દીપક પદાર્થ આવે તો અજવાળું આવે. તેમજ પુણ્ય
ગ.ર છે. ચોરી કરી ત્યાં, લાભાંતરનો ક્ષયોપશમ થયો કે પાપ સ્વયં (પોતાની જાતે) જતું કે આવતું નથી.
છે હતો. તે પછી પાછો ઉદયમાં આવ્યો તે અંશે તેનાં કારણો દ્વારા આવે છે. જાય છે, માટે પાપ નુકશાન છે. પણ પ્રાણોના નાશમાં તો સર્વનાશ છે. આલોવવાનું ન કહેતાં પાપસ્થાનક આલોવવાનું જુઠ, ચોરી, મૈથુન, પરિગ્રહથી વિરમવાનું કહેવામાં આવે છે. પાપસ્થાનક તે પાપ નથી પણ
માનવામાં આવ્યું છે, પરંતુ મુખ્યતઃ પ્રાણનાશના . પાપને આવવાનું દ્વાર છે. હિંસાદિક દ્વારા પાપ આવે
પાપથી બચવાનું છે. પોતાથી કોઇના પણ પ્રાણનો છે. હિંસાદિ રોકવાથી પાપ આવતું રોકાય છે.
નાશ ન થવો જોઇએ. હિંસાથી બચાવમાં સર્વાશે પાપસ્થાનક' એમ આથી જ કહેવામાં આવે છે.
બચાવ છે. અંધત્વ આવવામાં આંખનું નુકશાન. “કૃપાર્દૂિલવિયઃ પંર" એમ ન કહેતાં
: પક્ષાઘાત થયો તો શરીરનું નુકશાન. મરણ થયું
ત્યારે સર્વનો નાશ. સર્વઘાત કરનારી હિંસાને અંગે, હિંસાડનૃતાય: પં” એમ કેમ કહ્યું? મુખ્યને મૂકીને ગૌણથી કદી વ્યવહાર શરૂ થાય નહિં. અઢાર
આ વિષય, કર્તા અને ફલો વિચારવા જોઈએ. હિંસા પાપસ્થાનકોમાં પ્રથમ પાપ સ્થાનક હિંસા છે. પાપનું
કોની ગણવી તે વિષય જૈનશાસનાનુયાયીઓના
3 અને ઇતરોના શબ્દોમાં જ ઘણો ફરક પડે છે. મુખ્ય સાધન હિંસા છે.
માંસાહારીઓ તથા અભક્ષ્ય ભક્ષણ કરનારાઓને પ્રશ્ન - બીજાઓ સત્યને ઉત્કૃષ્ટ ધર્મ કહે છે. પછી તો કહેશે કે “આ તમામ પરમેશ્વરે ખાવા અહિં દયાની મુખ્યતા કેમ રાખી?
માટે જ બનાવ્યું છે. અરે ! સંસર્ગદોષે આપણામાંના જેમ જેને દુધપાક ખાધા પછી ઉલટી થઇ હોય પણ કૈક કંદમૂળ માટે બોલે છે કે, પરમેશ્વરે ખાવા તેને પછી કાયમ દૂધપાકની સૂગ ચઢે છે, તેમ દયાની જ બનાવ્યાં છે. કઈ સ્થિતિ? સ્વાર્થ માટે બીજાનો સૂગવાળા મતો સત્યને વધારે મહત્વ આપે છે. ઘાત કરવો અને ઘાત ગણવો નહિં? મનુષ્યના વધને
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૧૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦
(૨૪ જુલાઈ ૧૯૪૧ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • રાજળ ગુન્હો કરે છે તે વયના ડરથી નહિ. પણ નરાર, ગણનાર, સર્વપ્રત્યે દશ રૂપનાર એક રાજયે રાજય કરવું છે, પ્રજા પાસેથી તિજોરી ભરવી શ્રી જિનેશ્વર દેવ જ છે. હાલતા ચાલતા પશુઓ છે, માટે જો એટલું રક્ષણ ન આપે તો પ્રજા માટે અને મનુષ્યો જ એકલા જીવો છે એમ નહિં. પણ માંહે કાપાકાપી કરે. આથી રાજયે મનુષ્ય વધને
પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય અને ગુન્હો ગયો. બાકી અન્ય પ્રાણીઓના વધુમાં
વનસ્પતિકાયના પણ જીવો છે. છએ કાયના જીવોને રાજયને લેવા દેવા નહિં.
જીવ તરીકે માનનાર, પ્રરૂપનાર તથા સર્વ પરત્વે મહાજન આગળ વધે છે. જેની પાસે જેટલી દયાના ઉપદેખા અખિલ વિશ્વમાં, ત્રણ લોકમાં એક સત્તા હોય તેટલી તે બજાવે તે મનુષ્યના જીવનનાં
જ છે, અને તે શ્રી જિનેશ્વર દેવ જ. “વનસ્પતિમાં સાધનો સુધી પહોંચે છે. મનુષ્ય તથા મનુષ્યના
જીવ’ આ રીતે કેટલાકો પહેલાં તો જૈનોની હાંસી જીવનના સાધનો જે ઢોરઢાંખર તે પણ રક્ષણીય ગણી
કરતા. આજે વિજ્ઞાન વશવર્તી તેઓ વનસ્પતિમાં ત્યાં સુધીની રક્ષાનો ઘટતો પ્રબંધ યોજે છે. ઢોરઢાંખર ઉપર કોઈ ઘાતકીપણું કરે તે મહાજનથી ન ખમાય.
જીવ માને છે. શ્રી સિદ્ધસેન દિવાકરજી સમ્યકત્વની . મહાજનના હાથમાં સત્તા કઈ? અસહકાર,
વ્યાખ્યામાં આગળ વધીને ત્યાં સુધી કહે છે કે છએ તલવાર, તોપ, મશીનગનથી પણ વધારે અસરકારક જીવનિકાયને માનવી તે સમ્યકત્વ. છએ હથિયાર, અસહકારનો ઉપયોગ કરે. ઢોરઢાંખર જીવનિકાયને માને તે સમકિતી. ઉપર ઘાતકીપણું ગુજારનાર સાથે મહાજન સહકાર શ્રીસર્વજ્ઞની (સર્વજ્ઞ પ્રત્યે) પ્રતીતિ વિના ન રાખે એ કરતાં અન્ય મતવાળા આગળ વધ્યા.
સ્થાવરમાં જીવ માનવાનો વખત ન આવે. શ્રી હાલતા ચાલતા પ્રાણીઓ ઢોરઢાંખર તથા મનુષ્ય
આ મનુષ્ય જિનેશ્વરદેવ વિના છએ કાયના જીવને જીવ તરીકે એ ત્રણની હિંસા તેમણે વર્જી-બંધ કરી.
નિરૂપણ કરનાર કોઈ નથી. મનુષ્ય હત્યાનું અમુક પ્રાયશ્ચિત્ત ઢોરની હિંસાનું પ્રાયશ્ચિત્ત. જંતુની હિંસાનું અમુક પ્રાયશ્ચિત્ત.
કેટલાકોએ તો નિરૂપણ કરતાં નખ્ખોદ હાડકાં વગરનાં જીવો ગાડાં જેટલા હણાય તો એક
વાળ્યું. ઋતિકારે વનસ્પતિમાં, જીવ માન્યો પણ હિંસાનું પ્રાયશ્ચિત્ત. આ રીતે અન્યમતવાળાઓએ તેને સુખદુઃખ ન થાય તેમ માન્યું. તેના આરંભથી પ્રાયશ્ચિત્ત રાખ્યાં.
થતી હિંસામાં તેણે પાપ માન્યું નહિં. છએ કાયની હિંસા ન કરવાનું વિધાન છએ કાયની હિંસા ન કરવાનું વિધાન એકલા
એકલા જૈન દર્શનમાં છે. જૈનદર્શનમાં છે. જગતના સર્વ પ્રાણીઓ, સર્વભૂતો, સર્વ જીવોને (જીવ માત્રને) જીવ તરીકે સર્વસ, સર્વજીવો હણવા યોગ્ય નથી.
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૧૫ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦
(૨૪ જુલાઈ ૧૯૪૧ કોઈ જીવને તાબેદાર રાખવાનો કે હુકમ સાગર સમાધાન મનાવવાનો પ્રયત્ન કરવાનો શો હક છે? પોતાના સ્વાર્થ માટે કેટલાકો અનર્થ કરવા, ફાવતાં સૂત્રો *
પ્રશ્ન : નયસારના ભવમાં ભગવાન મહાવીરને ત્રણ
સમક્તિમાંથી કયું સમ્યકત્વ? રચે છે નવો નીવસ્ય નીવને એમ કહીને બિચારાં
ન બચારા સમાધાન-કર્મગ્રંથના મતે ઉપશમસમક્તિ આવીને પછી જીવોને હણી નાંખે છે.
ક્ષયોપશમ સમક્તિ થઈ ગયેલું માની શકાય. જીવ, જીવના આધારે સદ્ગુણોની પ્રાપ્તિ કરે પ્રશ્ન-નયસારથી માંડીને યાવત્ વર્ધમાન કુમાર સુધીના
તમામ ભવમાં સમક્તિ સતત ચાલુ કે વચ્ચે છે, વધારો કરે છે તથા ટકાવે છે. જ્ઞાનની પ્રાપ્તિ,
મિથ્યાત્વ પણ ખરૂ? વધારા, નિભાવ વગેરે સંસર્ગ દ્વારા મેળવાય છે. સમાધાન-ભગવાન મહાવીર મહારાજના સત્તાવીશ ભવો. માટે જ નીવો ગીવી નીવને વ્યાજબી છે. એનો કહેવામાં આવે છે તે સ્થૂલ દ્રષ્ટિથી જ છે. વચમાં
કેટલીયે વખત સ્થાવરપણામાં ગયા છે. પંચેન્દ્રિયના એ અર્થ છે કે એક જીવ બીજા જીવના ભાવ જીવનનું
સત્તાવીસ ભવોથી કોઈ પણ પ્રકારે કોડાકોડ કારણ છે. એવો સુંદર અને સત્ય અર્થ ન કરતાં સાગરોપમ કાલ પુરો થાય નહિં. તત્ત્વ એટલું જ સ્વાર્થીઓ નીવો નીવચ મક્ષ જેવો અર્થ કર્યો.
કે નયસારના ભવથી મહાવીર મહારાજના ભાવ
સુધી સતત સમક્તિ રહ્યું નથી. અનર્થમાં કંઈ બાકી રાખી? જીવ જીવનું ભક્ષણ તો
પ્રશ્ન-ભવની ગણતરી જે ગણવામાં આવે છે તે એક વખત પોતે વાઘથી કેમ નાસે છે? બલવાન દુર્બલને સતાવે
સમક્તિ પામ્યા પછી વચ્ચે મિથ્યાત્વ આવે તે ભવો એ અર્થ નથી. બલવાનની ફરજ દુર્બલોનું રક્ષણ
પણ ગણતરીના ગણાય કે નહિ?તેમજ એક વખત
સમક્તિ પામેલ જીવ ફરી ગમે તેટલી વાર કરવાની છે.
મિથ્યાત્વ પામે તો પણ તેના બધા ભવો ગણતરીના સંજ્ઞી પંચેન્દ્રિયો, ઓછી સત્તાવાળા એકેન્દ્રિય ગણવા કે કેમ? વિકલેન્દ્રિયો ઉપર હથિયારો અજમાવે તે ભયંકર સમાધાન-વ્યવહારથી પહેલા સમ્યકત્વથી મોક્ષની વચમાં
તીર્થકરના ભવો ગણાય પછી તેમાં સમ્યકત્વ જુલમ નથી? દુનિયાદારીમાં આપણને કોઈ
લાગલાગ2 ટકે અગર ચાલ્યું જાય. મિથ્યાત્વના ગેરકાયદેસર અટકાવે તો ત્યાં “જુલમી જુલમાં ભવો પણ ગણતરીમાં ગણાય. પોકારીએ છીએ તો પોતાનો જુલમ, રંક જીવ જંતુઓ પ્રશ્ન-ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવ પછી સાતમી નરકમાં જનાર
મહાવીરના જીવને સમ્યકત્વ ખરું કે નહિ ? ઉપર પોતાનો ભયંકર જુલમ કેમ દેખાતો નથી?
સમાધાન-પહેલા સમ્યકત્વથી તીર્થંકરના ભવસુધીમાં બલદીધું છે રંક બચાવવા, નહિ નિર્દોષીને તે મારવા. *
સમ્યકત્વ લાગલાગેટ રહેવાનો જ નિશ્ચય નથી તો નરક વિગેરેમાં સમ્યકત્વ નથી તેમાં આશ્ચર્ય
(અમદાવાદ)
શું?
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૧૬ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦
(૨૪ જુલાઈ ૧૯૪૧
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
આગમોદ્ધારકની અમોઘદેશના
(ગતાંકથી ચાલુ) અનાદિના જ્ઞાનમાં આદિ ન હોય, છતાં તે કુતર્ક છે. જેની આદિ કે અંત ન હોય તેને છે કહેવું છે સંપૂર્ણ. અહિં પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે આદિ એમ શાની જૂઠું જણાવે? ગોળ ચૂડીમાં આદિ કઈ જાણે નહિં તો સંપૂર્ણ શી રીતે? અંત જાણ્યા વિના અને અંત કયો? સર્વજ્ઞ પણ વસ્તુને હોય તેવી જાણે. અનંત શી રીતે? કોઇ છોકરાને તેનું નામ પૂછવામાં કોઈ બીજા રૂપે જાણે નહિં. તેમ જગતની આદિ આવે તેના જવાબમાં તે એમ કહે કે હું મુંગો છું કે અંત વિદ્યમાન નથી, તો તે જ્ઞાની પણ શી રીતે આ કોણ માનશે? બોલે છે ત્યારથી તે મુંગો નથી તેનું અસ્તિત્વ જણાવે? કેવલજ્ઞાન અનાદિ અનંત એમ સિદ્ધ થાય છે. આ દ્રષ્ટાંતથી પ્રશ્ન પૂછે કે છે. તેમ વસ્તુ પણ અનાદિ અનંત છે. આથી જ્ઞાનની આદિ કે અંત કહી શકો નહિં તો સંપૂર્ણ જ્ઞાનનો અપૂર્ણતા ઠરતી નથી, પણ સંપૂર્ણતા અને હક્ક શી રીતે? વિચારો કે કુતર્ક સાચા પદાર્થોને વાસ્તવિકતા ઠરે છે. તે પાંચ જ્ઞાનો સ્વરૂપે જુદા કેવી રીતે ખોટા કરી દે છે?
છે. જ્ઞાનાષ્ટકમાં ફલ ભેદે જે ત્રણ પ્રકાર કહેવામાં ગુણઠાણે એકલા જ્ઞાનથી ચઢાતું નથી આવ્યા છે. તે ત્રણે પ્રકારોમાં જ્ઞાનમાં સ્વરૂપે
પણ પરિણતિથી ચઢાય છે. બિલકુલ ફરક નથી. જે વિષયપ્રતિભાસવાળો કહે
એક મેડા ઉપર થયેલા ખનનો કેસ ચાલે છે, તે જ પરિણતિજ્ઞાનવાળો કહે છે. અને તે જ છે, ત્યાં વકીલ સાક્ષીને ચિત્રવિચિત્ર પ્રશ્નો પૂછયા તત્ત્વસંવેદનશાનવાળો કહે છે. સ્વરૂપે જ્ઞાનમાં ફરક કરે છે. “કયારે ગયા હતા? કેટલી વખત ગયા નથી, પણ પરિસ્થિતિમાં ફરક છે. આંગળીપણામાં હતા? દાદરના પગથીયાં કેટલાં?” ખનના કેસને ફરક નથી પણ સીધી, ઉધી, વાંકી એમ પરિસ્થિતિ ઉડાડવાની આ તરકીબ છે. તેમ અહિં પણ આદિ ભિન્ન ભિન્ન હોઈ શકે છે. કે અંત કહે નહિ તે સંપૂર્ણ શી રીતે એમ કહેવું વિષયપ્રતિભાસજ્ઞાનવાળાને જ્ઞાન થાય, પણ
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૧૭: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦
(૨૪ જુલાઈ ૧૯૪૧ તેને અંગેની જવાબદારી તેના ખ્યાલમાં આવે જ રૂપિયા દાટેલા છે તો તે સાંભળતા તેના આત્મામાં નહિ. જેમ બચ્ચાનું નામ જવાબદારી વગર કેવો ચમકારો થાય ! જીવની હાલત વિચારો ! લખાયેલું છે. માટે તેની ફરિયાદ હોઈ શકે નહીં. શબ્દ સાંભળવા કાનની મદદ લેવી પડે છે, રૂપ તેમ વિષયપ્રતિભાસજ્ઞાનવાળો શાસ્ત્ર માત્ર ભણી જોવા આંખની મદદ લેવી પડે છે, (આંખ મીંચી જાય, બધાં શાસ્ત્રો ભણી જાય, પણ તે માત્ર ભણી હોય તો રૂપ દેખાય નહિં) તેમ દરેક ઇંદ્રિયો પાસેથી જાય એટલું જ, પરંતુ આત્માને જવાબદારી કદી આત્માને ભીખ માગવી પડે છે. ભગવાન કહે છે પણ હોતી નથી. જે જ્ઞાનમાં જવાબદારી ધારણ કે આત્મામાં જ કેવલજ્ઞાન રહેલું છે. હાલનું શબ્દ, કરવામાં આવે છે, જેમાં સ્વ-પર ફલની આશા હોય રૂપ, રસાદિનું જ્ઞાન તો કેવલજ્ઞાનના અનંતમા ભાગે છે, એવું જ્ઞાન તેનું નામ પરિણતિજ્ઞાન છે. કંઇક છે, અને તે પણ ઇંદ્રિયો અનુકૂળ હોય તો જ તે ન્યૂન દશપૂર્વ સુધીનું જ્ઞાન થવા છતાં જેમાં આત્મા જ્ઞાન પામી શકાય. શૈવ, મુસ્લિમો, ક્રિશ્ચિયનો, સર્વ જવાબદાર કે જોખમદાર ન બને તે જ્ઞાન દર્શનવાળાઓ જીવને માને છે, પરંતુ જૈનદર્શનની વિષયપ્રતિભાસવાળું છે, અર્થાત્ નકામું છે. જેમાં માન્યતા જીવને અંગે જુદી છે. જીવને કેવલજ્ઞાન આત્માનું શ્રેય નથી, કલ્યાણ નથી તે અનંતીવાર સ્વરૂપે જૈનદર્શન માને છે. બીજા કોઇ મતવાળાની આવી જાય તો પણ આત્માનો ઉદય થઈ શકતો તેવી માન્યતા નથી. જો જીવને કેવલજ્ઞાન સ્વરૂપ નથી. મેઘ આસો માસે ગાજે ઘણો છતાં તેમાં કાંઈ માને તો કેવલજ્ઞાનાવરણીય કર્મ માનવું પડે. વળે નહિં. કારણ કે ખેતી થાય નહિં. આજ કાલનું બીજાઓને તે માનવું પાલવે તેમ નથી. આ બધું જ્ઞાન તો બિંદુમાત્ર છે, પણ કંઈક ન્યૂન દશપૂર્વનું બતાવનાર ત્રિલોકનાથ દેવાધિદેવ શ્રી તીર્થંકર જ્ઞાન અનંતીવાર થઈ ગયું, તો પણ એક ગુણસ્થાનક ભગવાન છે. તેમણે કેવલજ્ઞાન દ્વારાએ જાણી પણ ચઢવાનું થયું નહિં. ગુણઠાણે એકલા જ્ઞાનથી આપણને જણાવ્યું છે. જેમ અંધ મનુષ્યો પોતાના ચઢી શકાતું નથી પણ પરિણતિથી ચઢાય.
શરીરનો રંગ નથી જાણી શકતા, તેમ દેખતા પોતે માલદાર છે એમ જાણ્યા છતાં મનુષ્યો પણ સ્વ-લલાટ (કપાલ)નો ભાગ જોઈ કંગાલ રહેવાય કેમ?
શકતા નથી. કારણ કે ચક્ષુ ત્યાં પહોંચી શકતી નથી, પોતે કેવલજ્ઞાન સ્વભાવવાળો છે, એવું માટે તે ચક્ષુનો વિષય નથી. પોતાના શરીરના જાણવાથી જીવને કેટલો આનંદ થવો જોઇએ ! એક ભાગનું સ્વરૂપ જોવા-જાણવાનું જ્ઞાન નથી તે પોતાના પાઈની ભાજી સો ઠેકાણે કરગરીને લાવનારને કોઈ આત્માનું સ્વરૂપ તો જાણી શકે જ કયાંથી? આત્મા ખબર આપે કે “આ જગ્યામાં તારા બાપે બે લાખ કેવલજ્ઞાન સ્વરૂપ છે, એમ શ્રીજિનેશ્વરદેવે બતાવ્યું.
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૧૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦
(૨૪ જુલાઈ ૧૯૪૧ આ કાંઈ તકતા જેવી વાત નથી. તે રન બતાવે, છે? અહિં ભાવના પણ થતી નથી, માટે તેવી જાતના તે સ્વચ્છ, કિમતી, તેજસ્વી હોય પણ તેથી શું? લુખ્ખા જ્ઞાનને વિષયપ્રતિભાસજ્ઞાન કહેવામાં આવે કારણ કે તે મળવાનું નહિં. તે જાણવા અને જોવા છે. કર્મોના જુલમો જો વિચારીએ તો તે ક્ષણભર છતાં નકામું છે. ભગવાને કેવલજ્ઞાન બતાવ્યું, વીસરાય તેમ નથી. આખા જગતમાં જોઈ વળો આપણે જાણ્યું છતાં આપણે ન મેળવીએ તો તકતાના કે વસતી કરતાં લશ્કર વધારે કોઈ સ્થળે નથી પણ રતન જેવું થાય.
આ આત્મામાં ચોકીદાર રૂપ એકએક પ્રદેશમાં કર્મોના જુલમો ક્ષણભર વિસરાય અનંતી અવંતી ચોકીઓ છે. એવો એક પણ દેશ તેમ નથી.
નથી કે જે દેશની ઉત્પત્તિ પરાધીન હોય. જેમ દેશને સુધારવા માટે સરકારી અધિકારી હિન્દુસ્તાનમાં જમીન હિન્દુઓની છે, પણ યત્ર બને છે તે દેખાવ પૂરતા નહિ કે વર્તનમાં. વર્તનમાં તન્નાદિ ઇગ્લાંડના છે. જ્ઞાનદર્શન તે ચીજ તો દેશને ફોલી ખાવાની જ વાત છે. વાંધી આંગળી આત્માની છે પણ કર્મે આધીન કરેલ છે. ગંધના વગર થી નીકળતું જ નથી. તે રીતે સુધારાના નામે જ્ઞાન માટે નાસિકાની જરૂર, જોવા માટે આંખની સારા સારા શબ્દો બોલી અધિકારીઓ લોકોને ફસાવે જરૂર છે. આ નાકાબંધીમાં દલાલો ઉભા છે, તે છે. અહિં એવું નથી. અહિં લાલચ નથી, પ્રલોભન કહે તો આત્મા જોવા, સુંઘવા કે ચાખવા પામે. નથી. અહિં તો વસ્તુ સ્થિતિ બતાવવામાં આવે છે. આત્મા જો આ બધું બરાબર વિચારે તો તેને આસ્તિકયના છ સ્થાનોમાં મોક્ષ છે. તેના ઉપાયો સમજાય કે હવે વિલંબ કરવો નકામો છે. આવો છે, તે ઉપાયોથી તે મળી શકે છે. પ્રયત્ન કરનાર વિચાર આવે અને આશ્રવોને રોકવાની ભાવના થાય આપોઆપ મેળવશે. સરકાર સ્વરાજ્ય દેશે એમ તે જ્ઞાનનું નામ પરિણતિજ્ઞાન છે. પોતાનું નામું અહીં નથી. મેળવવાનું પોતાની મેળે જ છે. શ્રી ઉતારીએ અને પારકું નામું ઉતારી આપીએ તેમાં તીર્થંકરદેવ, કે કોઈ સિદ્ધ કે કોઈ ગણધર પોતાના ફરક પડે છે. પારકા નામામાં ખોટી રકમ લખાઈ આત્મામાંથી આપે એમ નથી. જેણે જીવ જાણ્યો, જાય તો કાંઈ થતું નથી. પોતાની રકમમાં તેમ થાય કેવલજ્ઞાન જાણું, આવરણ જાણ્યું, આવરણ તો ચમક થાય છે. તેમ અહિં પણ શ્રીજિનેશ્વરદેવે તોડવાના ઉપાયો જાણ્યા, આટલું છતાં આવરણને કહેલા એકકેય તત્ત્વ સાંભળતા પોતાના આત્માની તોડવાની તથા કેવલજ્ઞાન મેળવવાની ભાવના ન જવાબદારી કે જોખમદારી સમજી, તે જ્ઞાન ધારણ થાય તે જ્ઞાન જવાબદારી વિનાનું છે. પોતાની વીંટી કરવામાં આવે ત્યારે પરિણતિજ્ઞાન સમજવું. કારકુન ચોરાઈ ગઈ હોય પછી કોઈના હાથે દેખાય તો હજારો વ્યાપારીઓનાં નામામાં નામો તપાસે છે. તે લેવા માટે કેટલી બધી ઉતાવળ કરવામાં આવે તેને કાંઈ લાગતું વળગતું નથી. માલીકને ખાસ
Page #407
--------------------------------------------------------------------------
________________
'૩૧૯ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦
(૨૪ જુલાઈ ૧૯૪૧ લાગેવળગે છે. પરિણતિજ્ઞાનવાળો પોતાના આત્માને જીંદગીની દરકાર નથી ! ધૂળમાં ગઈ જીંદગી' એમ તપાસે તો ખ્યાલ આવે.
સામાન્ય બોલો છો. પણ પ્રથમ ધૂળ જેટલી કિંમતી જિંદગીની કિંમત ધુળ જેટલી પણ તો જીંદગી બનાવો! તેટલી કિંમત પણ કયાં ગણો નથી ગણવી?
છો? અપૂર્વ મનુષ્ય જીવન જાય છે, તેના માટે મળ્યું એક શેઠનો છોકરો છત્રીસ હજાર રૂપિયાની શું? છાશમાં માખણ જાય છે અને રાંડ ફૂવડ રકમ લઈને બહારગામ ગયો, અને ત્યાં દુકાન કરી કહેવાય. જીંદગી જાય છે અને બદલામાં પાપ છે. ઘણા મુનિમાં રાખ્યા છે. પોતે કોઈ દિવસ બંધાય છે. જાગ્યા ત્યારથી સવાર ગણી કામે લાગી ચોપડો જોતો પણ નથી. માત્ર મુનિમોને મળે. અને જવું જોઇએ. જીંદગીની સાવચેતીનો ખ્યાલ આવ્યો મનિમો તેને મનમાનતી માહિતી આપી દે. એક ત્યારથી ધર્મનો ઉદ્યમ કરવા લાગી જવું જોઇએ. દિવસ પોતાના ગામનો માણસ ત્યાં આવ્યો. પોતે પાપથી બચવું અને ધર્મ કરવો એવી ભાવના થાય, તેની પાસે દુકાનના વહીવટની બડાઈ હાંકવા "ર્મ કરાય તો દેવલોક પામી શકાય છે. જવાબદારી માંડયો. પેલાએ ચોપડા તપાસ્યા તો મોટું ભોપાળું અને જોખમદારી વિચારે તો આ બધું બની શકે હવે અહિં પણ વિચારો કે આયુષ્ય સો વર્ષનું તેના છે. અધિકારીઓ પરિણામ વિચારીને દરેક વચન દિવસ ૩૬૦૦૦ છે. માનો કે તમો એટલું આયુષ્ય બોલે છે, તેમ બોલતાં ચાલતાં આશ્રવનો બંધ થાય લઈને આવ્યા છો. વીસ પચ્ચીસ વર્ષે આંખ ખૂલે છે કે નહિ તે કાયમ વિચારવું જોઇએ. પરિણતિ છે કે પાંચ ઈદ્રિયો રૂપી મુનિમોને આખી મડી સોંપી જ્ઞાનવાળો તે વિચારે છે. હતી. જે જે રાત જાય છે, તે પાછી આવતી નથી. વિચાર પરિવર્તન વિના વર્તન પરિવર્તન તેમ પેલા મુનિએ પંદર હજાર મુદત બહાર ગણ્યા કર્યા. જુવાનીના દશ હજાર દિવસ એવા છે કે એક જવાબદારી અને જોખમદારી સમજે પણ તે દિવસે એક દિવસ ભોગવાય પણ એક દિવસે બે મુજબ વર્તે નહિં તો? વર્તન વિના ફલ શી રીતે દિવસ ભોગવાય નહિં. દુનિયાદારીમાં ધૂળની પણ મળે? પરિણતિશાન થયા બાદ પ્રવૃત્તિ કરે તો કિંમત છે. ચોપડામાં નાખવાની રેતી પણ કોઈ તત્ત્વસંવેદનશાન ગણાય છે. સબુરીનાં ફળ મીઠાં અમથી બગાડે કે નાખી દે તો તરત આંખ ઉંચી એ વાત અહિં ન ચાલે. સબુરીના ફલ મીઠાં કરી થાય છે, પણ રોજ ચોવીસ કલાકની જીંદગી ચાલી કરીને તો બહોતેર કિલ્લા ખોયા હતા! ધર્મ પછી જાય છે, તેમાં મેળવ્યું શું? તેનો વિચાર પણ થાય કરીશું એવો વિલંબ શા માટે? કેટલું જીવીશું, છે? ધૂળની કિમત ગણવામાં આવે છે, પણ આરોગ્ય સદા રહેશે તેની શી ખાત્રી? વળી આશ્રવ
થતું નથી.
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૨૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦. (૨૪ જુલાઈ ૧૯૪૧ ન છોડો ત્યાં સુધી આત્મા ભારે થતો જાય છે. છે. શા માટે? વિચાર પરિવર્તન માટે થતા પ્રયત્નો પરભવમાં દુઃખ આત્માને થશે. આમ બધું વિચારે પણ કિંમતી જ છે. દરેક કોમ પોતાના સાહિત્યનો છતાં વર્તનમાં ન મૂકે તો તેની વાત સમીરબાઇની પ્રચાર વિચાર પરિવર્તન માટે કરે છે. તેમ સબૂરી જેવી થાય છે. વળી આ વાત પણ જૈનદર્શનની થીયરી પણ જાણે, તેના વિચારનું તત્ત્વસંવેદનને લાવવા માટે કહેવાતી હોય તો પરિવર્તન થયા વિના રહે નહિં. ત્યારે જ વાજબી છે, પણ પરિણતિને ખસેડવા માટે કહેવામાં પરિણતિજ્ઞાનની કિંમત સમજાય. આવતી હોય તો નકામી છે. લોકોને જે તરફ જવાબદારી સ્વીકારનારને મોક્ષની ગેરંટી પ્રવર્તાવવા હોય તે તરફ પ્રવર્તાવવામાં પણ પ્રથમ આપનાર માત્ર જૈન મત છે. વિચારના પરિવર્તન વિચાર પરિવર્તનનો પ્રયત્ન કરવો જોઇએ છે. માત્રથી આટલો ફાયદો? હા ! પાંચ મહાવ્રત લે બળવો (ક્રાંતિ) હોય કે શાંતિ હોય. કોઈપણ હેતુ બારવ્રત ઉચ્ચરે તેના માટે આવો નિયમ નહિં પણ માટે વિચાર પરિવર્તન કરવું જોઇએ. વિચાર વિચાર પરિવર્તનવાળા માટે તો તેનો સંસાર પરિવર્તન વિના વર્તન પરિવર્તન થતું નથી. માટે અર્ધપુગલ પરાવર્તથી અધિક નહિં એવો નિયમ પ્રથમ વિચાર પરિવર્તન થવું જોઈએ. કોંગ્રેસને થઈ ચૂકયો. તેટલા સમયની અંદર તેને મોક્ષ મળે વહીવટ હાથમાં લેવો હતો તે વર્ષો પહેલાથી દેશના જ. વિચાર પરિવર્તનવાળાને એટલે કે વિચારનું વાતાવરણ સુધાર્યું ત્યારે સત્તા મળી. જો પરિણતિજ્ઞાનવાળાને વર્તનનો વિરોધ ન જ હોય, વિચારનું વાતાવરણ ફરે તો જ સત્તા હાથમાં આવે, એ વાત ખાસ ધ્યાનમાં રાખવી. સ્વરાજય લેવાની આશ્રવના વિચારોનું પરિવર્તન કરવા માટે, અધર્મનું ઇચ્છાવાળાઓ, સ્વરાજય માટેના પ્રયત્નોથી કે નિકંદન કરવા માટે, ઉત્સવ ઉદ્યાપન વગેરે જે કાંઈ પ્રયત્ન કરનારાઓથી વિરુદ્ધ ન જ હોય. તેમ કરવામાં આવે છે તે ધર્મમય વાતાવરણ ઉભું કરવા જવાબદારી જોખમદારી સમજનારાઓ મોક્ષ માટે કરવામાં આવે છે. એ અનુષ્ઠાનો કેટલોકોને માર્ગની અદ્વિતીય કિંમત આંકનારા હોય છે. કેમ બટકે છે? વિચાર પરિવર્તન માટે કોંગ્રેસ તત્ત્વસંવેદનશાન તે મોક્ષે જવા માટે પુલ છે. તરફથી લાખોનાં પાણી થાય છે. અહિં ધાર્મિક સામા કાંઠે જવાની ઇચ્છાવાળો પુલને ખરાબ વિચારો માટે લાખો ખર્ચાય છે તે કેમ ખટકે છે? કહેનાર કે તોડનાર હોય જ નહિ. જેણે આશ્રવનાં તેને ધુમાડો કહેવામાં આવે છે, પાણી કહેવામાં આવે નુકશાનો જાણ્યાં તે આશ્રવને સારો ગણાવવા તથા છે તો કહો કે વખોડી કાઢવાની તેવાઓની દાનત સંવરના ફાયદાઓ જાણ્યા તે સંવરને ઉડાવવા તૈયાર છે? બંધાયેલા આત્મા, અનાદિથી જકડાયેલા હોય જ નહિ. પરિણતિજ્ઞાન અને મોક્ષ વચ્ચે પુલ આત્મા માટે, તેના ઉદ્ધાર માટે થતા પ્રયત્નો ખટકે સમાન તત્ત્વસંવેદનજ્ઞાન છે.
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૨૧: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦
(૨૪ જુલાઈ ૧૯૪૧ અરિહંતદેવ નિગ્રંથ ગુરૂ તથા વિષયપ્રતિભાસજ્ઞાનવાળો શ્રી જિનેશ્વર દેવના જૈનદર્શન ત્યાગપ્રધાન છે ! વચનો સાંભળે પણ કહે એમ કે “આ તો જૈનો
स्वस्थवृत्तेः प्रशान्तस्य. આમ માને છે ત્યારે તે જગ્યાએ પરિણતિજ્ઞાનવાળો “આ તો જૈનો આમ માને છે?” કે “અમે જૈનો આમ માનીએ છીએ' એમ બોલે છે. અમે જૈનો આમ માનીએ છીએ? આથી જવાબદારી જોખમદારી પોતે સ્વીકારી લીધી.
શાસ્ત્રકાર મહર્ષિ ભગવાન શ્રી જીવ, અ'વાદિ નવ તત્ત્વો, તેના ભેદો, આશ્રવ, હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે, કે સંવર, નિર્જરા, બંધ, મોક્ષ આ તમામ જૈનો માને શાસ્ત્રોમાં મતિજ્ઞાનાદિક પાંચ ભેદો સ્વરૂપ ભેદે છે, એમ કહેવું અને અમે જૈનો માનીએ છીએ એમ જણાવવામાં આવેલા છે. સ્વરૂપથી જેમ જ્ઞાનના કહેવું તેમાં મોટો ફરક છે. એકના કથનમાં પોતાને પાંચ ભેદો છે, તેમ આવરણના પણ પાંચ ભેદો કાંઈ લાગતું વળગતું નથી. જયારે બીજાના કથનમાં છે. જ્ઞાનાષ્ટકમાં જ્ઞાનના જે ત્રણ પ્રકાર કહેવામાં પોતે સંબંધ ધરાવે છે. પરિણતિજ્ઞાનવાળો ઇતર આવે છે, તે સ્વરૂપની અપેક્ષાએ નહિં પણ ફલની લોકોનું સમાધાન કરે છે, તેને સમજાવે છે, કેમકે અપેક્ષાએ સમજવા. આંગળી વાંકી, સીધી કે ઉભી તે આ વસ્તુને પોતાની માને છે, અને તેથી બોલે તેમાં આંગળીના મૂળ સ્વરૂપમાં ફરક નથી પણ તેના છે કે આમાં અંશે પણ ફેરફાર નથી. પરિણતિજ્ઞાન આકારમાં ફરક છે. તેમ અહિં વિષયપ્રતિભાસજ્ઞાન, વિના આ સ્થિતિ આવતી નથી. કુંભાર શકહાલ પરિણતિજ્ઞાન, તથા તત્ત્વસંવેદનજ્ઞાન, એમ ત્રણ
પુત્ર ભગવાન મહાવીરમાંના દશ શ્રાવકોમાંના એક પ્રકારોમાં જ્ઞાનનો સ્વરૂપથી ફરક નથી. આ વાત
છે. તેને દેવતાઓ આવી આવીને કહે છે કે - ધ્યાનમાં લેશો ત્યારે ખ્યાલમાં આવશે કે મતિજ્ઞાન
ગોશાળાનો તથા જમાલીનો માર્ગ સાચો છે. તથા શ્રુતજ્ઞાન તેમજ મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન બને ઓઘથી સર્વદ્રવ્ય અને સર્વપર્યાયોને જાણે. મહાવીરના માગ ખોટો છે, છતા તે ચળ નહી તે બન્નેમાં સ્વરૂપે ફરક નથી. જેમ સમકિતી જીવ અને યોગ્ય જવાબ આપતો હતો. આજ તો એક જીવવિચારાદિની ગાથા બોલે, અર્થ કહે. સાધુ પણ
અધિકારી કે રાજા કાંઈ ધર્મ વિરુદ્ધ કરે છતાં “શું તે જ રીતે કહે. પગાર માટે ભણાવનાર પંડિત પણ કરીએ?” એમ કહીને બેસી રહેવામાં આવે છે. તે જ રીતે કહે છે, તે જ રીતે અર્થ પણ કરે છે. માયકાંગલા મૃગલાના બચ્ચા ઉપર સિંહ આક્રમણ શ્રદ્ધા તથા પ્રવૃત્તિવાળો, શ્રદ્ધાવાળો તથા શ્રદ્ધા કરે તો બચ્ચાં પ્રત્યેની જવાબદારીને લીધે મૃગલો વિનાનો ત્રણેનું ગાથા કહેવાપણું તથા અર્થ પણ સામે થાય છે. પેલો શ્રાવક, ગોશાળાનો મત કહેવાપણું સરખું છે. સ્વરૂપે જ્ઞાનમાં ભેદ નથી. સાચો કહેનાર દેવતાને કહેતો કે, “તું દેવતા થયો
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૨૨ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦
(૨૪ જુલાઈ ૧૯૪૧ ભવિતવ્યતાથી કે પુણ્યથી? જો ભવિતવ્યતાથી દેવ મહારાજા છે, આ શ્રાવક દેવોને જવાબ લેવા થવાતું હોય તો આખું જગત દેવ કેમ ન થાય? ભગવાન પાસે મોકલી શકે છે, છતાં પોતે જવાબ અને જો પુણ્યથી તો ગૌશાળાનો મત ખોટો. કેમ આપે છે? પરિણતિજ્ઞાનવાળો જવાબદારી તથા ભગવાન શ્રી મહાવીર સ્વામીજીનો મત એવો છે જોખમદારી સ્વીકારે છે એજ એનું કારણ છે. કે આગનું લાગવું જરૂર ભવિતવ્યતાથી થાય છે,
શાસન માટે કોઈ વિપરીત બોલે ત્યારે પણ તેમાં અગ્નિ ઉઠયા વિના બળશે નહિં. ડુબવાની
મોંઢામાં મગ કેમ ભર્યા હોય છે ભવિતવ્યતા પાણીના સાધન વિના બનશે નહિં.
આજ તો નાતનો અગર બીજો કોઈ બળવાની ભવિતવ્યતા અગ્નિ વિના બની શકતી ,
જૈનશાસન માટે વિપરીત બોલે તો મૌન સેવવામાં નથી. કર્મ-બલ-વીર્ય-પુરૂષાકારનું પરાક્રમ જે જે આવે છે. કેમકે જવાબદારી સ્વીકારી નથી. થાય તે ફળને દેનારું છે. પેલો શ્રાવક આવા જવાબો જવાબદારી હોય તો વિપરીત બોલનારને વિનય આપી દેવોને નિરૂત્તર કરે છે. Oિ વામો આદિ પૂર્વક સમજાવવાનો પ્રયત્ન તો થાય ને? બોલનાર તથા સ્થાપનાર તો ભગવાન શ્રી મહાવીર
(અનુસંધાન પેજ - ૨૩૭)
થી જાહેર ખબર D તૈયાર છે ! તૈયાર છે તૈયાર છે !!
- ભગવાન શ્રી હરિભદ્રસૂરીજીએ રચેલ - શ્રી પંચાશક શાસ્ત્રમ છે ચાલીશથી વધારે ફર્મવાળો દળદાર ગ્રંથ સુંદર લેઝર પેપરમાં છપાઈ ચૂક્યો છે.
કિંમત રૂપિયા સાડા છ મળવાનું ઠેકાણું - જૈનાનંદ પુસ્તકાલય, ગોપીપુરા, સુરત.
Page #411
--------------------------------------------------------------------------
________________
R
હe
૩૨૩ઃ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦
(૨૪ જુલાઈ ૧૯૪૧ (ટાઈટલ પાન ૩ નું ચાલુ) છે. ઈશ્વરોને મુક્તિ પામ્યા પછી પણ અર્થાત્ પોતાના મુક્તોને મુક્તિ મળ્યા પછી પણ સંસારમાં આવવાનું છે રિક માને છે. જયારે ભગવાન જિનેશ્વર મહારાજને જે સિદ્ધદશા પ્રાપ્ત થાય છે, તે સિદ્ધદશામાંથી વિક
જન્માદિના ઉપદ્રવ, સિદ્ધપણાના પ્રતિપાતને, કોઇપણ પ્રકારના શારીરિક સંબંધથી થતા રોગને, ** પર કોઈપણ કાલે થવાનું માનતા નથી. એટલું જ નહિ પરંતુ તે મોક્ષ એવો માનવામાં આવેલો છે ? છે કે મુક્તિ દશા પામતી વખતે જે આત્મામાં ગુણ ધારણ કરેલા છે, અગર જે ગુણો આત્મામાં શાયિક ) હજ ભાવપણે થઈને રહેલા છે, તેમાંથી ગુણના એક લેશનો પણ ક્ષય થવાનો નથી અને તે ગુણ સંપૂર્ણ તક
અવ્યાબાધપણે રહેવાનો જ છે. એટલું જ નહિ પરંતુ ઈહલોકાદિ ગણાતા સાત ભયોમાં જે મરણ ? નામનો ભય જગતમાં વ્યાપકપણે રહેલો છે, તે મરણનો ભય પણ તે સિદ્ધદશા પામેલા ભગવાન જિનેશ્વર મહારાજાઓને હોતો નથી. અર્થાત્ તેઓશ્રીની સિદ્ધદશા અને તેના ગુણોનો સર્વકાળને છે માટે સ્થાયીભાવ જ છે. આ વસ્તુ જણાવવાને માટે સિદ્ધનું સ્વરૂપ વગેરે જણાવીને ભગવાન જિનેશ્વર મહારાજા દ્રવ્યસિદ્ધ રૂપે છતાં પણ તેમની પ્રાર્થનાસૂત્રમાં સ્તુતિ કરવામાં આવી છે.
ઉપર જણાવેલી હકીકત વિચારનારો મનુષ્ય સહેજે સમજી શકશે કે જૈનદર્શનકાર સંસારમાં Bર રહેલા કે સિદ્ધપણું પામેલા દરેક આત્માને કેવલજ્ઞાન સ્વરૂપ જ માને છે અને આજ કારણથી કે
છઘસ્થપણામાં વર્તતા સર્વ આત્માઓને કેવલજ્ઞાનને રોકનારા એવા કેવલજ્ઞાનાવરણીય કર્મથી આવરેલા માનવામાં આવે છે અને સમ્યગદર્શનાદિ દ્વારાએ જે આત્મા તે કેવલજ્ઞાનાવરણીયનો છે નાશ કરે, તે આત્મા કેવલજ્ઞાનને મેળવે છે એમ માને છે અને તે સ્વાભાવિક છે. જગતમાં મનુષ્યોને - જેમ દેખવાને માટે સ્વતંત્ર ચક્ષુઓનો ઉપયોગ હોય છે, છતાં કેટલાકને ચહ્યું અને દશ્યપદાર્થ છતાં
પણ ચશ્માની મદદથી દ્રશ્યપદાર્થનું ચક્ષુદ્રારાએ દેખવું બની શકે છે. એવી રીતે જૈનદર્શનની અપેક્ષાએ છેઆત્મા કેવલજ્ઞાન સ્વરૂપ છતાં પણ જયારે તે કેવલજ્ઞાનથી આવરિત હોય છે, ત્યારે તે આત્માને કિ ઈન્દ્રિય અને મન આદિ દ્વારાએ જ્ઞાન કરવું પડે છે. આજ કારણથી જૈનશાસ્ત્રકારોએ જ્ઞાનના * મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એવા પાંચ ભેદો પાડેલા છે. અર્થાત્ ઇન્દ્રિય અને મનદ્વારાએ જગતના સ્પર્શાદિક અને સ્વપ્નાદિક પદાર્થોનો બોધ જે પ્રગટ થાય. તેને
મતિજ્ઞાન તરીકે ગણવામાં આવે છે. જગતમાં પ્રસરતા ભાષાના શબ્દોને સાંભળીને તે ભાષાશબ્દથી છે જે તેના વાચ્યની સમજણ પ્રગટ થાય તેને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. ઇન્દ્રિય અને મનની મદદ
* વગર પણ અંતર્મુહૂર્ત જેમ દીર્ધકાળ દૂર રહેલી પણ બાહ્ય વસ્તુને જણાવનારું જે જ્ઞાન થાય તેને Pર અવધિજ્ઞાન કહેવામાં આવે છે. જગતમાં વર્તતા વિચારવંત પ્રાણીઓના વિચારોને જ માત્ર જાણી કરી શકાય તેમાં ઈન્દ્રિય અને મનની જરૂર પડે, પરંતુ અંતર્મુહૂર્ત જેવા દીર્ઘ કાળે જ વિચારો જાણી હી શકાય, એવી સ્થિતિને મન:પર્યવજ્ઞાન કહેવામાં આવે છે. જગતમાં રૂપી કે અરૂપી ભૂત ભવિષ્ય વિકે વર્તમાન દૂર કે નિકટ દ્રવ્યરૂપ કે પર્યાયરૂપ કોઇપણ પદાર્થને બારીકમાં બારીક કાળ જે સમય છેર નામનો છે. તેવા દરેક સમયે જાણવા અને દેખવાનું સામર્થ્ય કેવલજ્ઞાનમાં હોય છે અને તેથી છે કે તે કેવલજ્ઞાનને ધારણ કરનારો સર્વદ્રવ્ય સર્વક્ષેત્ર સર્વકાળ અને સર્વભાવને જાણનારો ગણાય છે.
છે એવી રીતે જ્ઞાનના પાંચ વિભાગો જૈનશાસ્ત્રકારોએ જણાવેલા છે.
B
%
8
જા૨
છે.
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૨૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦
(૨૪ જુલાઈ ૧૯૪૧ હી. વાચકોએ ધ્યાન રાખવું કે કેવલજ્ઞાન કે તેની સાથે ઉત્પત્તિનો નિયમિત સંબંધ ધરાવનાર ,
એવું પરમવધિ કે વિપુલમતિ મન:પર્યાય તેને છોડીને બાકીના કોઇપણ જ્ઞાન સર્વકાળને માટે છે
અપ્રતિપાદિત હોઈ શકે જ નહિં અને પરમાવધિ તથા વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન પણ કેવલજ્ઞાનને 10 }ર ઉત્પન્ન કરવાથી સ્વસ્વરૂપ રહી શકતા નથી. એટલે કહેવું જોઇએ કે સર્વજ્ઞાનમાં જો અનંતપણે ૨ છે - અક્ષયપણે અને એક સ્વરૂપે સર્વકાળ ટકી શકવાની સ્થિતિ ધરાવતું હોય તો તે માત્ર કેવલજ્ઞાન , કિ જ છે. ઇન્દ્રિય અને મનઆદિ દ્વારા થતા જ્ઞાનો કોઈ દિવસ કેવલજ્ઞાનના સ્વરૂપને ધારણ કરી છે
છે શકતા નથી. ઉપર જણાવેલા જ્ઞાનના ભેદોને વાસ્તવિક રીતે સમજનારા મનુષ્ય કદી પણ એમ છે. લિ કબૂલ કર્યા સિવાય રહેશે નહિં, કે આત્માની અંદર સ્વાભાવિક રીતે પાંચ જ્ઞાનો જ રહેલાં છે કે
અને તેથી જ તે પાંચ પ્રકારના જ્ઞાનોને રોકનારાં પાંચે આવરણો જુદા જુદા માનવાની જરૂર પડે છે છે. એટલે મતિજ્ઞાનાવરણીય અને કેવલજ્ઞાનાવરણીય એવી રીતે પાંચ પ્રકારના જ્ઞાનને રોકનારાં છે ? છે જે કર્મો જગતના સ્વભાવે જ છે. આ વસ્તુ સ્થિતિને બારીક દ્રષ્ટિથી જોનારો મનુષ્ય જૈનદર્શનકારોએ કરે
જ્ઞાનરૂપ માન્યા છતાં જ્ઞાનના પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એવો ભેદો કે પ્રત્યક્ષ, અનુમાન આદિ ભેદો ન માનતાં મતિ આદિક ભેદો જ્ઞાનના જે માન્યા છે, તે સહેતુક હોવા સાથે જ કલ્પિત નથી પણ વાસ્તવિક છે.
જ
A
શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થા, પાલીતાણા.
આગમસૂત્રોની નીચે મુજબ નિર્યુક્તિની શિલાઓ આરસમાં કોતરાઈ રંગ પુરાઈને ૨ તૈયાર થયેલ છે. તો નીચે જણાવેલી રકમ ભરવાથી તે તે નિર્યુક્તિ આદિને છેડે હ, નામ કોતરાવી શકશે.
રૂપિયા ૧ આચારાંગ સૂત્ર નિર્યુક્તિ
૬૭૫) સૂયગડાંગ સૂત્ર નિર્યુક્તિ
૨૬૧) દશાશ્રુત સ્કંધ સૂત્ર નિર્યુક્તિ
૨૨૫) ૪ ઉત્તરાધ્યયન સૂત્ર નિર્યુક્તિ પ દશવૈકાલીક સૂત્ર નિર્યુક્તિ તથા સિદ્ધાભૂત
૮૨૫) કે ૬ શ્રીતત્ત્વાર્થ સૂત્ર
૨૭૫) છે. આ છ શિલાઓ ચોંટવાનું સ્થાન શ્રી સિદ્ધચક્ર ગણધર મંદિર છે. આ
૦
૭૦૦)
Page #413
--------------------------------------------------------------------------
________________
થn
જ
A
૨
છે
છે
(ટાઈટલ પાન ૪ નું ચાલુ) તે કેવલ આત્માના જ્ઞાનના નાશને માટે એટલે કે જડપણાને માટે જ કરે છે. જયારે Pર અન્ય દર્શનોની મોક્ષને માટે આવી સ્થિતિ છે, ત્યારે જૈનદર્શનકારો આત્માને જ્ઞાનમય કે
છે અગર જ્ઞાનસ્વરૂપ માને છે, એટલું જ નહિ, પરંતુ તે સ્વરૂપે રહેલું જ્ઞાન કે તન્મય છે છે. રહેલું જ્ઞાન ઇન્દ્રિય કે મનના સંયોગથી જ થવાવાળું છે, એમ માનવાનું રહેતું નથી.
તે જૈનદર્શનકારો આત્માના સ્વરૂપે કે તન્મયરૂપે જે જ્ઞાન માને છે તે સંપૂર્ણ એવા કેવલજ્ઞાનને માને છે. અર્થાત્ સૂર્યના વિમાનની જેમ પ્રકાશ સ્વભાવ છે, અને તે પ્રકાશે છે. તેવી જ જ રીતે જૈનદર્શનકારોની અપેક્ષાએ આત્મા પણ કેવલજ્ઞાનરૂપ હોઇને સર્વતઃ જ્ઞાનરૂપ છે પ્રકાશવાળો જ છે, અને તેથી જ જૈનદર્શનના હિસાબે મુક્તદશાને પામવાવાળા આત્મામાં હજી પણ કેવલજ્ઞાન રહે છે, સર્વજ્ઞપણું રહે છે અને તેથી જૈનદર્શનના પ્રાર્થનાસૂત્રોમાં ' ભવસ્થપણાની અપેક્ષાએ ભગવાન જિનેશ્વર મહારાજની મufહવના - સંપથરાઈ છે ? - એમ કહીને કેવલજ્ઞાન અને કેવલ દર્શનને ધારણ કરવાનું જણાવ્યા છતાં, સિદ્ધદશાની છે, અપેક્ષાએ કેવલજ્ઞાન અને કેવલદર્શન જણાવવા માટે જ સંબ– સબૈરિસિt એમ કહીને ભગવાન જિનેશ્વર મહારાજનું સિદ્ધ દશામાં પણ કેવલજ્ઞાન અને કેવલદર્શન ** જણાવવામાં આવ્યું. વાચકે એ વાત ખ્યાલમાં રાખવી કે પ્રાર્થના સૂત્રમાં જિનપણું અને ૨ જાપકપણું, તીર્ણપણું અને તારકપણું, બુદ્ધપણું અને બોધકપણું તથા મુક્તપણું અને છે મોચકપણું જે ભવસ્થપણાના છેડા સુધીને માટે જણાવનાર હોઈ ત્યારપછી જણાવેલું સર્વજ્ઞ છે સર્વદશીપણું સિદ્ધ અવસ્થાને માટે જ છે અને તેથીજ સર્વજ્ઞો, સર્વદર્શી પદની સાથે શિવાદિક વિશેષણવાળા સિદ્ધિપદને પામ્યાની સ્તુતિ કરવામાં આવી છે, જો કે એ વાત સાચી છે કે છે કે આ પ્રાર્થના સૂત્ર ભાવતીર્થંકરની સ્તુતિ જણાવનારું છે અને ભાવતીર્થકરપણામાં સિદ્ધપણું છે. %િ હોતું નથી. કેમકે ચાર અઘાતિ કર્મો સહિતપણે હોય ત્યાં સુધી જ ભાવતીર્થકરપણું હોય કે છે, અને સિદ્ધપણું તો પ્રથમ ચાર ઘાતિકર્મ મુકયા પછી પણ જયારે બાકીનાં ચાર અઘાતિ જ કર્મોનો સર્વથા ક્ષય થાય ત્યારે જ થાય છે. પરંતુ જેમ તીર્થંકર મહારાજાઓની અપેક્ષાએ ,
દ્રવ્યતીર્થકરોની પણ સ્તુતિ કરાય છે, તેવી જ રીતે સિદ્ધ મહારાજની અપેક્ષાએ તે ભગવાન છે | જિનેશ્વર મહારાજની સિદ્ધપણાની અપેક્ષાએ દ્રવ્યસિદ્ધ તરીકે ભગવાન જિનેશ્વર મહારાજને પર સ્તવવામાં કોઇજાતની શાસ્ત્રબાધા રહેતી નથી. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવાની છે. જે
છે કે પદાર્થમાં સૂત્રના ભાવતીર્થકર સ્તુતિનો અધિકાર જે ગણાય છે અને કહેવાય છે. તેનો (ર) કથંચિત્ આ દ્રવ્યસિદ્ધને નમવાના અધિકારને લેવાથી ભંગ ગણી શકાય, પરંતુ તે હજી
ક્ષમ્ય એટલા જ માટે છે, કે ભગવાન જિનેશ્વર મહારાજાઓ કોઇપણ કાળે સિદ્ધગતિ ' સિવાય બીજી કોઇપણ ગતિને પામે જ નહિં, અર્થાત્ અન્યદર્શનકારો તો પોતાના પર
(અનુસંધાન પાના નં. ૩૨૩ જુઓ). ૨ ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ કરે હ) બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર , હમ સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું. તે
જ
S®
'
Page #414
--------------------------------------------------------------------------
________________
તા. ૨૪મી જુલાઈ ૧૯૪૧)
SIDDHACHAKRA.
(Regd. No. B. 3047.
જૈન શાસનમાં જ્ઞાનનું સ્થાન
૭૦૭૭)
ભગવાન જિનેશ્વર મહારાજના દર્શનને વિષે જયારે આત્માને જ્ઞાનસ્વરૂપ એટલે જ્ઞાનમય માનવામાં આવેલો છે, ત્યારે જૈનેતર દર્શનોમાં આત્માને જ્ઞાનસ્વરૂપ કે જ્ઞાનમય માન્યો નથી પરંતુ જ્ઞાનના આધારભૂત આત્માને માન્યો છે. આવી રીતે આત્માના સ્વરૂપને અંગે જ ભિન્નતા હોવાને લીધે જૈનદર્શનકાર જયારે આત્માની મુક્ત દશા થાય છે, ત્યારે પણ આત્માને કેવલજ્ઞાનરૂપી ગુણની હયાતિ માનવામાં આવી છે. અન્ય દર્શનોમાં જ્ઞાન એ આત્માનું સ્વરૂપ કે સ્વાભાવિક ગુણ ન માનેલો હોવાથી તેઓને આત્માની મુક્તદશામાં જ્ઞાન માનવાનો અવકાશ રહેતો નથી. અર્થાત્ અન્ય દર્શનકારોના મુદા પ્રમાણે મુક્તિને પ્રાપ્ત થતા આત્મામાં જ્ઞાન હોતું નથી - રહેતું નથી, અને રહે પણ નહિં. અન્ય દર્શનકારોએ જયારે ઇન્દ્રિય અને પદાર્થના સંયોગથી સ્વતંત્ર જ્ઞાન ઉત્પન્ન થાય
છે, અને તે તે આત્મામાં સમવાય સબંઘંથી રહે છે, એમ માન્યું છે, અને તેથી આ જ આત્માની મુક્તદશામાં પણ તેઓને જ્ઞાન માનવાનો અવકાશ જ રહેતો નથી. વસ્તુતઃ અન્ય દર્શનકારોની મુક્તિ એવી જ છે કે સંસારભરમાં જે યત્કિંચિત્ તીવ્રતા મંદતાએ જ્ઞાન છે, પણ મુક્તદશા થતાં નાશ પામે છે. એટલે સીધા શબ્દોમાં એમ કહીએ તો ખોટું નથી કે અન્ય દર્શનકારોની અપેક્ષાએ સંસારમાં રહેલા સર્વ
આત્માઓ ચેતનવાળા છે, પરંતુ મુક્તિને પામેલા આત્માઓ તો જ્ઞાન રહિત હોવાને હિ લીધે ચેતના રહિત જ છે. એટલે કહેવું જોઇએ કે અન્ય દર્શનોના મંતવ્ય પ્રમાણે છે છે તે તે દર્શનને અનુસરનારાઓ મોક્ષને નામે કે મોક્ષને માટે જે જે ઉદ્યમ કરે છે,
(જુઓ ટાઈટલ પાનું ૩)
Page #415
--------------------------------------------------------------------------
________________
Regd No. B. 3047
શ્રી સિદ્ધચક્ર
@ !!! વંદન હો !! ૩
શ્રી સિદ્ધચક્રને જ सार्वं सिद्धिगतं सदर्थकथकं सूत्रप्रदं मौनिनं, सद्बोधिं सुबुधं नमामि चरणं शुद्धं तपः शंकरम्। , एतन्मंडलमय॑मद्रिरिपुभिः श्रीसिद्धचक्रस्थित-, ECLAS __मानंदोदधिकौमुदीश्वरवरं श्रीपालसौख्यप्रदम्॥१॥
(પચારિક તો
થક સાહિત્ય
વર્ષ ૯ :
s/\_
LI.
અંક - ૨૧
બી સિદ,
(ધનજીસ્ટ્રીટ : ૨૫, ૨૭)
વિક્રમ સં. ૧૯૯૭, વીર સં. ૨૪૬૭,
લવાજમ રૂા. ૨-૦-૦
તા. ૭-૮-૪૧ ગુરૂવાર કિંમત ૧પ આના
Page #416
--------------------------------------------------------------------------
________________
પ્રભુજી ભરાવવાનો અપૂર્વ લાભ છે શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થાએ આગમ મંદિરમાં પધરાવવાની જે ૧૮૦ પ્રતિમા છે તે સિવાય બીજી મૂર્તિઓ તૈયાર કરાવાય તો છે છે, તેમાં તેર ઇંચની પ્રતિમાજી ઉપર જેઓને નામ લખાવવું હશે તેઓ છે / રૂપિયા પીસ્તાલીસ આપી પોતાનું નામ લખાવી શકશે, તેમજ વધારાની . 9 એકવીસ ઇંચની પ્રતિમાઓમાં પણ નામ લખાવવું હશે તો રૂપિયા એકસોને ?
પંદર આપીને લખાવી શકશે. આ બે માપ સિવાય બીજા માપની છે . પ્રતિમાજીઓ વધારામાં ભરાવવાની નથી. એકંદર પાંચસોને ચાલીસની 9 અંજનશલાકા થશે. ઉપર જણાવેલ વધારેની ત્રણસોને સાઈઠ પ્રતિમાજીઓ ) 6 અંજનશલાકા પછી રાખવા અને દેવાની વ્યવસ્થા પાછળથી યોગ્ય લાગશે
તેમ સંસ્થા જ કરશે.
Page #417
--------------------------------------------------------------------------
________________
(
શ્રી સિદ્ધચક્ર
વર્ષ : ૯.]
શ્રાવણ સુદ પૂનમ
[અંક ૨૧
તંત્રી
છે
શો ઉદેશ છે , , , . શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ છે સંવર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના આ
અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો કરવો
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
જ ઝવેરી જ
જનવા વર્ષનો આરંભ અને સાંવત્સરિક પર્વ |
જૈન જનતામાં લગભગ તમામ વ્યક્તિ વિભાગ પહેલાં ઘણી સદીઓથી જૈનોમાં ભાદરવા પોતાના પર્યુષણ પર્વને જાણે છે, અને તેવા જ રૂપે સુદ ચોથનું સંવર્ચ્યુરી પર્વ થતું હતું, અને તેથી જ કે તેથી અધિકરૂપે સાંવત્સરિક એટલે સંવત્સરી તે સંવત્સરીની તિથિના પલ્ટા પછી ઘણી જ સદીઓ પર્વને જાણે છે. જૈનજનતામાં ગણાતો દિગમ્બર વર્ગ પછી જુદા પડેલા દિગમ્બરોએ તે ભાદરવા સુદ સાંવત્સરિક કરવા પહેલાં દશલાક્ષણિક નામનું પર્વ ચોથની તિથિ સુધી શ્વેતામ્બર આમ્નાયનાં પર્યુષણ ઉજવે છે અને તેની શરૂઆત ભાદરવા સુદ કે જે સામાન્ય રીતે જગત વ્યાપક હતાં, અને જે પાંચમથી કરે છે. એટલે સૂક્ષ્મદ્રષ્ટિએ વિચારતાં પર્યુષણને લીધે લોકો દિગમ્બરના દશલાક્ષણિકપર્વ યુગપ્રધાન શ્રીમાન કાલકાચાર્ય મહારાજે સંવચ્છરીની (સાંવત્સરિકાન્તપર્વ) તરફ પ્રવૃત્તિ કરી શકે તેવું તિથિ પ્રથમ જે ભાદરવા સુદ પાંચમની હતી તે નહોતું તેથી તે દિગમ્બર લોકોને જૈનસંઘના પલટાવીને સકલ જૈનસંઘમાં ભાદરવા સુદ ચોથની પર્યુષણના દિવસો પૂરા થયા પછી જ દશલાક્ષણિક સંવત્સરી પ્રવર્તાવી, એટલે દિગમ્બર સમાજના પર્વની શરૂઆત કરવી પડી, અને તેથી જ જૈનના
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૨૬ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૧ (તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧ પર્યુષણથી પાછળ તેઓને ભાદરવા સુદ પાંચમનો ભાદરવા સુદી ચોથની સંવત્સરીને અને અષાઢ દિવસ દશલાક્ષણિક પર્વમાં પહેલા દિવસ તરીકે શરૂ શુકલ ચતુર્દશીની ચોમાસીને જણાવનાર શાસ્ત્રનાં કરવો પડયો. એવી રીતે દિગમ્બરના દશલાક્ષણિક વાકયો અને તે પ્રમાણે વર્તતો શ્રી જૈનસંઘનો આચાર પર્વને અંગે સામાન્ય વસ્તુ સ્થિતિ જણાવી. જે વર્તમાનમાં છે તેને કોઈ પ્રકારે ધક્કો લાગે છે વર્તમાનકાળના જૈનો કે જેઓ શ્વેતામ્બરો તરીકે કે મારીએ છીએ એમ સમજવું નહિં. જેવી રીતે ગણાય છે, તેઓ ભાદરવા સુદ ચોથની સંવત્સરીને વાચકોને ઉપર જણાવેલી વાતનો ખ્યાલ આપવામાં | મુખ્ય રીતે માનનારા છે, જો કે કેટલાક એવા પણ આવ્યો છે, તેવી રીતે કેટલાક વ્યાખ્યાન વાચસ્પતિ નવા પંથો છે કે જેમાં ભાદરવા સુદ પાંચમની અને કેટલાક પ્રખરવકતા વગેરે ઇલ્કાબને ધારણ તિથિને સંવત્સરી તરીકે માનવામાં આવે છે, પરંતુ કરનારાઓમાં જેઓ એમ માનનારા છે કે જૈન તે નવા પંથોવાળા યુગપ્રધાન શ્રી કાલકાચાર્ય શાસનમાં કહેલા અક્ષરો જ માત્ર બોલવા, પરંતુ મહારાજે ભાદરવા સુદ પાંચમનું સાંવત્સરિક પર્વ જૈનશાસ્ત્રમાં કહેલા પદાર્થોને સમજવા કે હતું તેને પટાવીને ભાદરવા સુદ ચોથનું સમજાવવા માટે યુક્તિ કે હેતુવાળું કંઈપણ બોલવું સાંવત્સરિકપર્વ પ્રવર્તાવ્યું છે અને હજાર કરતાં નહિં. તેવાઓને સ્પષ્ટપણે જણાવવાની જરૂર છે. અધિક વર્ષ સુધી તે પ્રમાણે જ જૈનશાસને ભાદરવા શાસ્ત્રકારો પોતે જ એમ કહે છે કે - બંનદ સુરે સુદ ચોથનું સંવત્સરીપર્વ કર્યું છે, એમ માનવામાં માર્ગ અર્થાત્ સૂત્રમાં જે અક્ષરો કહેવામાં આવ્યા આનાકાની કરતા જ નથી. જો કે પોતે અમુક કાલથી છે તે જ અક્ષરો માત્ર બોલવા કે વિચારવાના હોય. શાસ્ત્ર અને આચરણાને ઉત્થાપીને બીજે રસ્તે ચઢયા તો પછી પૂર્વકાલના ધુરંધર અને જૈનશાસનના છે. છતાં તે ભાદરવા સુદ ચોથની સંવત્સરીને દર્શનમાં આગેવાન એવા આચાર્યોએ સૂત્રોની સાથે જણાવનાર શાસ્ત્રો અને તેની આચરણા પોતાનો તેના અનુયોગને કરવાની જરૂર નહોતી. અર્થાત્ પંથ નીકળવા પહેલાં હતી એમ કબુલ કર્યા સિવાય ઉપક્રમ - નિક્ષેપ અને નયપદાર્થો તો સૂત્રની પાછળ તો ચાલતું જ નથી. આમ છતાં તે પણ આ લેખમાં જ હોય, પરંતુ ખુદ સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ, ઉપોદઘાત પ્રાચીન શાસ્ત્રોની દ્રષ્ટિએ એટલે ભગવાન જિનેશ્વર નિર્યુક્તિ અને નિક્ષેપ નિર્યુક્તિ જેવી ત્રણ પ્રકારની મહારાજના સ્થાપનાના કાલની દ્રષ્ટિએ સાંવત્સરિકનો નિર્યુક્તિઓ અને વળી તેનો અનુગમ જૈનશાસનમાં વિચાર કરતો હોવાથી ભાદરવા સુદ પાંચમનું સ્થાન પામી શકે જ નહિ, એટલું જ નહિ પરંતુ, સાંવત્સરિકપર્વ કહેવામાં આવે તેને અષાઢ શુકલ શાસ્ત્રોમાં આશાગ્રાવ્યને જ આજ્ઞાગ્રાહ્ય તરીકે પૂર્ણિમાનું ચાતુર્માસિકપર્વ કહેવામાં આવે તો તેથી માનવાનું જણાવી, જેમાં દ્રષ્ટાંતથી એટલે
Page #419
--------------------------------------------------------------------------
________________
૩ર૭ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૧ (તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧ ઉપલક્ષણથી અનુમાન-હેતુ યુક્તિ - દાખલા દલીલ લઈને સંવચ્છરી પડિક્કમણું, સંવચ્છરી મુહપત્તિ વગેરેથી પદાર્થોને સમજાવવાનું જણાવી શાસ્ત્રકારો પડિલેહવી, સંવત્સરીખામણું વિગેરે શબ્દો જે એટલા સુધી કહે છે, કે જેઓ આજ્ઞા ગ્રાહ્ય એવા વાપરવામાં આવ્યા છે, અને વાપરવામાં આવે છે, પદાર્થો પણ જો દ્રષ્ટાન્તાદિથી સિદ્ધ થતા હોય છતાં તે સંવત્ વર્ષ કે વત્સર શબ્દને અંગે થયેલા નથી, તને દ્રષ્ટાત્તાદિથી સિદ્ધ ન કરતાં કેવલ પરંતુ સંવત્સર શબ્દને અંગે જ થયેલા છે. આજ્ઞા ગ્રાહ્યપણામાં જ લઈ જાય, એટલે એકલા
જૈનશાસનને જાણનારાઓ જૈનશાસનની શાસ્ત્રના વચનથી જ માનવાનું જણાવી બેસે, તેવા સિદ્ધાંતની વિધિના વિરાધક જ બને છે, પરંતુ
: પ્રાકૃત અગર અર્ધમાગધી ભાષાને શાસ્ત્રોમાં કેટલું કોઇપણ પ્રકારે શાસ્ત્રમાં કહેલ અનુયોગ એટલે
મહત્વ અપાય છે. તે સમજી શકે છે અને તેથી વ્યાખ્યાન વિધિના આરાધક એટલે સાચવનાર બની
શાસ્ત્રોમાં વત્સર શબ્દને અંગે પ્રાકૃતમાં થતો વચ્છર શકતા જ નથી. જેવી રીતે જૈનશાસ્ત્રકારો એકલા
શબ્દ અનેક કારણોસર ન વાપરતાં સંવચ્છર એવો શાસ્ત્રોના વચનોમાં આવેલા અક્ષરોને જ પ્રવર્તાવવા
શબ્દ વાપરે છે અને તેથી જ પુસ્તકમાં સિદ્ધાંતને માટે કહેતા નથી, તેવી જ રીતે અન્યદર્શનકારો પણ આરૂઢ કરવાના કાળને જણાવતાં મ મશીફને उतरोत्तर मुनीनां प्रामाण्यम् तथा यस्त•णानुसन्धत्ते संवच्छरे काले गच्छइ वायणन्तरे अयं तेणउए + g વેઢ નેતર! ઈત્યાદિક વાકયોથી શાસ્ત્રોના સંવારે રાત્રે છ. એવી રીતે સંવચ્છર શબ્દથી અક્ષરો સિવાય પણ તર્કની પ્રરૂપણાને પણ અવકાશ જણાવવામાં આવેલાં વાકયો તથા શ્રી સ્થાનાંગ સૂત્ર આપે છે, એટલે ચાલુ વિષયમાં શાસ્ત્રના સાક્ષાત શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ વિગેરેમાં યુગ વિગેરેને માટે પાંચ અક્ષરો ન પણ મળે, પરંતુ જો આ લખાણ યુક્તિથી વર્ષ જણાવતાં જે સંવચ્છર શબ્દ વાપર્યો છે, તે જ જૈનશાસ્ત્રોના વચનોને સાંધનારું થાય તો તે કોઇપણ જણાવે છે કે પ્રાકૃતમાં વચ્છર શબ્દ વાપરવો એ પ્રકારે માર્ગથી વિરુદ્ધ છે એમ કોઈપણ જૈનશાસનને ભાષાની દ્રષ્ટિએ તુચ્છતાવાળો ગણ્યો, અને સંવત્સર માનનારો અક્કલમંદ મનુષ્ય કહી શકે નહિં. શબ્દ વાપરવો તે જ યોગ્યતાવાળો ગયો. અને તેવી
સાંવત્સરિક શબ્દમાં મૂળભૂત સંવત્સર શબ્દ જ રીતે અહિં પર્વ અને પ્રતિક્રમણને જણાવતાં છે અને તે સંવત્સર શબ્દ વર્ષને કહેનારો છે. જો સંવત્સર શબ્દનો ઉપયોગ કરી સંવચ્છરી એટલે કે વર્ષ-સંવત-વત્સર વિગેરે શબ્દો પણ સંવત્સર સાંવત્સરિક એવો પ્રયોગ કરવો ઇષ્ટ ગણ્યો. આ એટલે વર્ષને કહેનારા છે અને તેથી જ જણાવેલ વિચારણા માત્ર શબ્દની છે. પરંતુ મૂલ૦ સાંવત્સરિકની જગા પર સાંવત્ક-વાર્ષિક-વાત્સરિક વિચારણા સાંવત્સરિક પર્વ અને વર્ષારંભ કે વર્ષ એવા પણ શબ્દો વાપરી શકાય, છતાં જૈનશાસ્ત્રોમાં સમાપ્તિને શો સંબંધ છે? તે સંબંધી છે. એ વાત અને જૈન શાસનમાં મુખ્યતાએ સંવત્સર શબ્દ તો સ્પષ્ટ છે કે પ્રાચીનકાળમાં કે વર્તમાનકાળમાં
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૨૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૧ (તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧ કોઈપણ દેશ કોઈપણ રાજય, કોઈપણ મત કે કોઈપણ પાક્ષિકપણું આવી જાય, જો કે શાસ્ત્રોમાં શાસ્ત્ર ભાદરવા સુદ પાંચમના દિવસે વર્ષની વાસકૃમુહિકૃપુજી માસિઘળી એ વાકય કહીને શરૂઆત કે સમામિ માનનારો હતો નહિં, તેમ છેબન્ને પક્ષની ચતુર્દશીને એક સરખી લીધી અને પક્ષના નહિં. તો પછી ભાદરવા સુદ પાંચમના દિવસે
I અંતવાળી અમાવાસ્યાને જણાવનાર ઉદિષ્ટ શબ્દ
જુદો મૂક્યો, અને માસના છેલ્લા પક્ષના અંતને સંવત્સર એટલે વર્ષનો છેડો અગર તેની શરૂઆત જે
જણાવનારી પૂર્ણિમાને જણાવનાર પુJUામાણિી શી રીતે માનવામાં આવી? કે જેથી તે ભાદરવા સુદ શબ્દ જુદો મૂકયો, એટલે જો કૃષ્ણ પક્ષના અંતે પાંચમને સાંવત્સરિકપર્વ કે સાંવત્સરિક તિથિ કહી આવતી અમાવાસ્યા અને શુકલપક્ષને અંતે આવતી શકાય. એક વાત તો ચોક્કસ છે કે પક્ષના અંતે થતો પૂર્ણિમા જો - પાક્ષિક તરીકેના પર્વમાં તેમજ પાક્ષિક પાક્ષિક, ચાતુર્માસને અંતે થતો ચામાસિક, અને તરીકેની તિથિમાં હોય તો રીકૃમીવિલું સંવત્સરના અંતે થતો સાંવત્સરિક કહીને પહેલી એટલું જ માત્ર કહેવું પડતું, પરંતુ તેમ નહિં કહેતા ચૌદશથી બીજી ચૌદશે પખી થવાને લીધે પહેલી :
Aી શ્રી અમાવાસ્યા, પૂર્ણિમાને માટે જુદો શબ્દો જણાવ્યા
છે. તે ઉપરથી શાસ્ત્રને અનુસરીને બોલનારા જો ચોમાસી ચૌદશ બીજી ચૌમાશી ચૌદશ થવાને લીધે
એમ બોલે કે પાક્ષિકપર્વ તરીકે ચતુર્દશી હંમેશાં અને તેમજ પહેલી ભાદરવા સુદ ચોથથી બીજી મનાયેલી છે, તો તેમાં કોઇપણ પ્રકારે સુજ્ઞ પુરૂષોથી ભાદરવા સુદ ચોથે સંવત્સર થવાથી સામાન્ય રીતે બાધ લઈ શકાય જ નહિં. વળી એક વાત એ પણ તે પાક્ષિક - ચાર્તુમાસિક કે સાંવત્સરિક તિથિઓ કે ધ્યાનમાં લેવાની છે કે વડા પદમાં મકૃપી અને પર્વો પક્ષ, ચારમાસ અને વર્ષને અંતે છે, પરંતુ દિ જેવા નાના શબ્દોને પહેલા નહિં મૂકતા ચાતુર્માસિક પર્વ તો શ્રી કાલકાચાર્ય મહારાજ પહેલાં વાણી જેવા મોટા શબ્દને પહેલો મહેલ્યો છે, તે અષાઢાદિ પૂર્ણિમાએ થતું હતું, અને તે પૂર્ણિમાઓ પર
આ પણ ચતુર્દશીની પદ્ધીના કારણે પૂજયતા જણાવનારો ચાર્તુમાસના છેડે થતી હતી અને તેથી તેને ચોમાસી
થાય. વળી ૧૪-૮-૦)) અને ૧૫ની તિથિઓ
કોઈપણ અનુકમની નથી. કેમકે ચૌદશથી શરૂ કરીએ તરીકે પર્વના વ્યવહારમાં કે તિથિના વ્યવહારમાં તો કોઈપણ દિવસે અમાવાસ્યા કે પૂનમ આવ્યા ગણવાને અડચણ આવી નહોતી. વળી કેટલાકો એવી સિવાય આઠમ આવે જ નહિં, છતાં આઠમને વચમાં માન્યતા ધરાવવાવાળા પ્રાચીન ગ્રંથકારો પણ છે, રાખી ચૌદશને જે પહેલાં લીધી તે તેના કે જેઓ ભગવાન કાલકાચાર્યની પહેલાં પાક્ષિકની પાક્ષિકપર્વપણાને લીધે થતા મહત્ત્વને જ આભારી તિથિ પૂર્ણિમાને દિવસે માનવામાં આવતી હતી. અને છે. આ બધી વાતની સાથે સંવચ્છરી પર્વ કે જે તે ચાર્તુમાસીપર્વની આચરણા ચૌદશે કરવાથી સંવત્સરના અંતે હોય તેને જ વર્ષના અંતની સાથે પાક્ષિકની આચરણા પણ ચર્તુદશીએ કરી આવું
શો સંબંધ છે? એ ચાલુ વિચારણામાં જોવાનું છે. માનનારાઓના મતે લૌકિક પક્ષના અંતે પણ (અનુસંધાન પેજ - ૩૪૧) (અપૂર્ણ)
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૨૯ઃ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૧ (તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧ શ્રી વર્ધમાન જૈન આગમ મંદિરમાં થતા શ્રી ગણધર
મંદિરની રૂપરેખા
કેટલાક સગૃહસ્થો તરફથી શ્રી આગમ ૬. જે જે ભગવાનના જેટલા જેટલા ગણધરો મંદિરમાં દેરીની માગણી હતી, પણ ચાલીસે દેરીઓ છે, તે તે ૫ x ૨ ના માપની શિલામાં નોંધાઇ ગઇ હોવાથી તે તેઓને આપી શકાણી નથી, મધ્યમાં ભગવાનને બિરાજમાન કરતાં પરંતુ તે જ શ્રીવર્ધમાન જૈન આગમ મંદિરથી બહાર વધેલી જગ્યા અને જગ્યાના હિસાબે ચોકમાં જે શ્રસિદ્ધચક્ર ગણધર મંદિર કરાવાય છે. કોતરાવાશે. પણ ગણધર મહારાજની નાની તેમાં નીચે પ્રમાણે વ્યવસ્થા છે. તેનો ઉપયોગ મોટી મૂર્તિ રહેશે. ભાઈઓ કરી શકશે.
ઉપર જણાવેલ ગોઠવણમાં શ્રી નવપદજીમાં ૧. વચમાં શ્રીસિદ્ધચક્રજીનું મંડલ આરસ કમલ ૪-૧-૧-૧-૧ એમ આઠ ચોવીશ ગણધર પટ્ટોમાં ઉપર આશરે ફુટ ૯ x ૯.
ચોવીશ ભગવાનની ચોવીશ એમ ભગવાન અરિહંત ૨. કમલ ઉપર મંડલમાં વચ્ચે કર્ણકામાં આદિની બત્રીસ પ્રતિમા બિરાજમાન થવાની છે.
સમવસરણ આરસનું આશરે બે ફુટનું થશે. તેમાં દરેક પ્રતિમાજી પેટે રૂા. ૧૩૦૦) અંકે તેરસો ૩. તે સમવસરણમાં ચારે દિશામાં ભગવાન રાખ્યા છે.
અરિહંતની ચાર પ્રતિમાજી પધરાવાશે. તા. ક. ૧. આખું સિદ્ધચક્ર મંડલ લેવું હશે અને એટલે એક ચૌમુખજી આવશે. દરેક પ્રતિમા તે આખા મંડલ ઉપર નામ લખાવવું હશે ઇંચ તેરના રહેશે.
તો રૂા. ૧૦૦૦૦) અંકે દશ હજારથી ૪. વળી ભગવાન સિદ્ધ મહારાજ - આચાર્ય
લખાવી શકાશે, એવી રીતે ગણધર મૂર્તિ મહારાજ, ઉપાધ્યાય મહારાજ અને સાધુ
સહિત પટ્ટ લેવો હશે તો દરેક પટ્ટે રૂા. ભગવંત એ ચાર પદની પ્રતિમાજી તેર તેર ૧૩૦૦) અંકે તેરસો લાગશે. ઈચના અનુક્રમે પશ્ચિમ - ઉત્તર - દક્ષિણ ૨. ઉપરની મૂર્તિઓના ગ્રાહક તરીકે નીચેનાં અને પૂર્વાભિમુખ આવશે અને એ ચારે શ્રી નામો હાલ નોંધાવાયાં છે. અરિહંત પ્રભુજીની પલાંઠીએ પધરાવાશે.
૩. મૂર્તિ શેઠ ઈશ્વરલાલ શીવલાલ અમદાવાદ ૫. આની ભીતે વર્તમાન ચોવીસ તીર્થંકર
૧ મૂર્તિ મોતીચંદ કસ્તુરચંદની સુપત્ની તરફથી, મહારાજના ચોવીસ ગણધર પટ્ટો થશે અને તેમાં દરેકમાં ભગવાન જિનેશ્વરની પ્રતિમા
સુરત તેર તેર ઈચની તે ગણધરપટ્ટની શિલાની બાકી અઠ્ઠાવીસ મૂર્તિઓ રૂપિયા તેરસો બરોબર વચ્ચે પધરાવાશે.
તેરસોના નકરાથી લઈ શકાશે.
Page #422
--------------------------------------------------------------------------
________________
• • •
• • • •
• • •
•
૩૩૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૧ (તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧ , શ્રી શ્રમણ સંઘ પુસ્તક સંગ્રહ આ અંગે વ્યવસ્થાદિ વર્ષ સાતમાના અંક ૧૧-૧૨ પાના-૨૫૨માં પ્રથમ જણાવેલ છે. તેમાં ચાર બ્લોકો છે. એકમાં બાર રૂમ અને બાકીના ત્રણમાં અગીયાર અગીયાર રૂમ રાખી કુલે પીસ્તાલીસ રૂમો કરાવાયા છે. તેમાંના જે રૂમોના ગ્રાહકો બન્યા છે, તેઓની યાદી - નીચે પ્રમાણે
લેનાર ધણીનું નામ. રૂમ નંબર ૧. શેઠ. રૂષભદેવજી કેશરીમલજી રતલામ ૨. શેઠ મીઠાભાઈ ગુલાબચંદની પેઢી કપડવંજ ૩. શેઠ અમુલખચંદજી હીરાચંદજી ઉજ્જૈન (માલવા) ૪. શેઠ. અનોપચંદ નેમચંદના સ્મરણાર્થે તેમના સુપુત્ર દલસુખભાઈ તરફથી રાધનપુર ૫. શાહ. નગીનદાસ ગરબડદાસ છાણી (વડોદરા) ૬. શાહ. લાલજી હરજીના પુણ્ય સ્મરણાર્થે તેમના સુપુત્રો મગનલાલ તથા રમણીકલાલ તરફથી જામનગર. ૭.ગોધરાવાળા સ્વ. પૂજાલાલ કોદરલાલના સુપત્નીબેન ચંચળની દીક્ષા નિમિત્તે હા. મંગળદાસ, ગીરધરલાલ વેજલપુર. ૮. શાહ. વીરચંદ હરજીવનદાસની કુ. ઝવેરીઓ, સુરત.
પુસ્તકોના સંગ્રહ માટે કબાટો પ્રથમના બે પ્લોટમાં આવશે, એક પ્લોટમાં એકસો દસ કબાટો થશે. દરેક કબાટના રૂ. સિત્તેર આપી પોતાનું નામ લખાવાય છે. તેમાં બસોને વીસ કબાટો છે. તેમાં એકસો ને બે કબાટોના પૈસા આપી ગ્રાહક થનારાઓની નામાવલી આ પ્રમાણે છે. ભંડાર કબાટ
નામ નંબર નંબર ૧ ૧થી ૫ શેઠ મીઠાભાઈ ગુલાબચંદ, કપડવંજ ૨ ૧થી ૫ શેઠ ભોલી રામજી કાલુરામજી પોરવાડ. રતલામ ૩ ૧થી ૫ વોરા પાનાચંદ દેવરાજના પુત્ર પોપટલાલની સુપત્ની લક્ષ્મીબેન. જામનગર
૧ શેઠ ચીમનલાલ પ્રેમચંદની સુપુત્રી જિનમતિબેન. કપડવંજ ૨ શેઠ રતનચંદ કુબેરદાસની સુપત્ની પાર્વતીબેન. કપડવંજ ૩ લુકડ માણેકચંદજી રૂપચંદજીની સુપત્ની મેનાબાઇ. રતલામ ૪ લક્ષ્મીબેન પુરૂષોત્તમદાસ. અમદાવાદ ૫ શેઠ નાગરદાસ પુરુષોત્તમદાસની સુપુત્રી સમતાબેન. રાણપુર
Page #423
--------------------------------------------------------------------------
________________
૧
૧
૦
છ
૮
૭
જ
દે
!
છે
૮
૩૩૧ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ૯ અંક-૨૧ (તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧ શેઠ રમણલાલ ચંદુલાલના સ્વર્ગસ્થ સુપત્નીબાઈ લીલાવંતીના પુણ્ય સ્મરણાર્થે અમદાવાદ શેઠ પદ્મચંદજી સંપતલાલજી કોચર (ફલોધી)
શેઠ સરદારમલજી કુંદનમલજી કોચર (ફલોધી) ૪ શેઠ હસ્તમલ જેઠમલ ગુલાબચંદ ભાગચંદ કોચર (ફલોધી)
શેઠ સંપતલાલ કોચરની માતુશ્રી પાનીબાઈ ફલોધી થાનગઢ નિવાસી શેઠ શાંતિલાલ દીપચંદ કોઠારી રાજકોટ (પોતાના પિતાની દીક્ષા નિમિત્તે) ગાંધી ચંદુલાલ પ્રેમચંદનાં સ્વર્ગસ્થ સુપત્ની ચંપાબેનના સ્મરણાર્થે અમદાવાદ શેઠ પ્રેમચંદ કરમચંદની વિધવા બાઈ જસોદા કલ્યાણજી વેરાવળ શેઠ કલ્યાણજી વીરજીનાં સુપત્ની કલાવતીબેન વેરાવળ શેઠ હસ્તમલ કોચરની માતુશ્રી સોનીબાઈ ફલોધી શેઠ બાપુલાલ હીરાલાલ તરફથી બુલાખીદાસ નગીનદાસના પુણ્ય સ્મરણાર્થે કડી
શેઠ વાડીલાલ વનમાળીદાસનાં ધર્મપત્ની શણગારબાઈ કડી ૪ શેઠ નારણજી રવજીના પુણ્ય સ્મરણાર્થે જામનગર
ઉપાશ્રયમાં બેસનારી શ્રાવિકાઓ તરફથી મહેસાણા શેઠ શંકરલાલ મગનલાલ હેમચંદ કપડવંજ શેઠ ભીખાલાલ દોલતચંદ ઘડીયા કપડવંજ શેઠ વાડીલાલ દલસુખના ધર્મપત્ની બેન ધીરજ કપડવંજ તેલી પાનાચંદ શીવલાલ કપડવંજ શાહ શંકરલાલ ભૂરાભાઈ કપડવંજ ભીલોટા દલસુખભાઈ અનોપચંદના તરફથી માતુશ્રી જેઠીબાઈના સ્મરણાર્થે - રાધનપુર ભીલોટા શિવલાલ અનોપચંદના સ્મરણાર્થે તેમની ધર્મપત્ની ચંચળ - રાધનપુર ભીલોટા શિવલાલ અનોપચંદના સ્મરણાર્થે તેમની ભત્રીજી બેનહીરા - રાધનપુર
ભીલોટા ભોગીલાલ દલસુખભાઈ તરફથી તેની માતુશ્રી બાઈચંચળના સ્મરણાર્થે - રાધનપુર ૫ શેઠ જીવતલાલ ગણપતલાલની સુપુત્રીઓ મંજુલા, નિર્મલા અને કોકિલા - રાધનપુર
દોશી પોપટલાલ અજરામરનાં ધર્મપત્ની અમૃતબાઈ - જામનગર ઝવેરી મૂળચંદ હેમરાજનાં ધર્મપત્ની મોંઘીબાઈ - જામનગર શાહ જગજીવનદાસ સુરચંદના સ્મરણાર્થે તેમનાં સુપત્ની મરઘાંબેન - ધાંગધ્રા
શાહ વ્રજલાલ દીપચંદના સ્મરણાર્થે તેમનાં સુપત્ની મોંઘીબાઈ - રાણપુર ૫ શાહ ગીરધરલાલ ત્રિભોવનદાસના સ્મરણાર્થે તેમનાં સુપત્ની સમજુબાઈ - લીંબડી
૦
૦
૦
૦
૮
૦
૦
છ
ક
ટ
જ
Page #424
--------------------------------------------------------------------------
________________
૧૧
૩૩૨ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૧
(તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧ ૧ શાહ લાલજી હરજીના પુણ્ય સ્મરણાર્થે તેમના સુપુત્ર મગનલાલ - જામનગર ૨ શાહ લાલજી હરજીના પુણ્ય સ્મરણાર્થે તેમના સુપુત્ર રમણિકલાલ - જામનગર ૩ શાહ લાલજી હરજીના સ્વ. પુત્ર જયંતીલાલના સ્મરણાર્થે તેમની માતુશ્રી લીલાવંતીબેન - જામનગર
શાહ લાલજી હરજીના સુપુત્ર મગનલાલનાં સ્વ. ધર્મપત્ની અમરતબેન - જામનગર
શાહ લાલજી હરજીના સ્મરણાર્થે તેમની સુપુત્રી ધીરજબેન - જામનગર ૧૨ ૧ શાહ મગનલાલ લાલજીની સુપુત્રીઓ સ્વ. સગુણા તથા રસીલાના
સ્મરણાર્થે તેમના માતુશ્રી રતનબેન - જામનગર શાહ લાલજી હરજીના સ્વ. ધર્મપત્ની મનીબાઇના સ્મરણાર્થે તેમના સુપુત્ર મગનલાલ - જામનગર
સ્વર્ગસ્થ સુપુત્ર મનસુખલાલના પુણ્ય સ્મરણાર્થે શાહ છગનલાલ હરજી - જામનગર ૪ શાહ શાંતિલાલ હરજીના પુણ્ય સ્મરણાર્થે તેમની સુપુત્રી બેન રાધા - જામનગર
૫ શાહ વીરજી હરજીના પુણ્ય સ્મરણાર્થે તેમની ધર્મપત્ની મણીબેન - જામનગર ૧૩ ૧થી ૫ જડાવબેન ગુલાબચંદ વતી શાહ રાયચંદ ગુલાબચંદ અચ્છારી ૧૪ ૧થી ૫ ગોધરાવાળા સ્વ. પુંજાલાલ કોદરલાલનાં ધર્મપત્ની બેન ચંચળની
દીક્ષા નિમિત્તે. હા. મંગળદાસ ગીરધરલાલ ગાંધી - વેજલપુર ૧૫ ૧ શેઠ લાલચંદ ઝવેરચંદના સ્મરણાર્થે તેમના પુત્ર રંગીલદાસ - સુરત
૨ સ્વ. શેઠ લાલચંદ ઝવેરચંદની વિધવા વજીબાઇના સ્મરણાર્થે હા. રંગીલદાસ - સુરત ૩ શેઠ નાથુભાઈ લાલચંદના સ્મરણાર્થે હા. રંગીલદાસ - સુરત
શેઠ રંગીલદાસ લાલચંદ - સુરત ૫ શેઠ રંગીલદાસ લાલચંદની ધર્મપત્ની બાઈ રમણબાઈ - સુરત
લીલાવંતી મણીલાલ જેસિંગલાલ તરફથી નવાણું યાત્રા નિમિત્તે -પાટણ ૨ મુનિ મહારાજ શ્રી તિલોકવિજયજીના સ્મરણાર્થે પારેખ લાલચંદ
કચરાની ધર્મપત્ની પાર્વતીબેન - લીંબડી ૩ શેઠ કેશવલાલ મંગળદાસ કાપડીયા- અમદાવાદ ૪ શેઠ ચીમનલાલ મંગળદાસ કાપડીયા - અમદાવાદ ૫ શેઠ મોતીલાલ કસળચંદના સ્મરણાર્થે તેમના પુત્ર હીરાચંદ - ખંભાત
Page #425
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
.
જ
૩૩૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૧ (તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧ ૧૭ ૧ જામનગરના હેતશ્રીજીના ગુરૂણી મહારાજના સ્મરણાર્થે ઝવેરી જેસીંગલાલ કપુરચંદ - જામનગર
જામનગરના હેતશ્રીજીના વડીલ ગુરૂબેન નિધાન શ્રીના સ્મરણાર્થે હીરાકોર શાંતિદાસ - જામનગર જામનગરના હેતશ્રીજીના વડીલ શિષ્યા હરકારશ્રીજીના સ્મરણાર્થે શાહ મગનલાલ લાલજીના સુપત્ની બેન રતનબેન - જામનગર જામનગરના હેતશ્રીજીના શિષ્યા જસશ્રીજીના સ્મરણાર્થે શ્રાવિકાઓ તરફથી - જામનગર જામનગરના હેતશ્રીજીના શિષ્યા બાલબ્રહ્મચારિણી મહારાજશ્રીના સ્મરણાર્થે
શ્રાવિકાઓ તરફથી - જામનગર ૧૮ ૧ વોરા તારાચંદ દેવસીના ધર્મપત્ની મોંઘીબાઈ - જામનગર
વોરા ઠાકરસી દેવસીના ધર્મપત્ની સમરથબેના વર્ષ તપ નિમિત્તે - જામનગર ૩ ઝવેરી મોહનલાલ રતનસીનાં ધર્મપત્ની ભાબેન - જામનગર
શ્રી પાર્શ્વજીન મંડળ તરફથી - જામનગર ૫ જામનગરવાળા સાધ્વીજી હેતશ્રીજીના શિષ્ય હેમશ્રીજીના વર્ષીતપ નિમિત્તે
ગાંધી મનસુખલાલ સુખલાલનાં ધર્મપત્ની ચંપાબેન - ચૂડા ૧૯ ૧ શેઠ પીતામ્બરદાસ લલ્લુભાઈ - કપડવણજ
શેઠ માણેકભાઈ પુંજાભાઈ ગુલાબચંદ - કપડવણજ
દોસી છગનલાલ ગુલાબચંદની દીકરી મોતીકોર - કપડવણજ ૪ શેઠ નગીનદાસ વિમળચંદના પુણ્ય સ્મરણાર્થે તેમના ધર્મપત્ની મોતીકોર - કપડવણજ
શેઠ ડાહ્યાભાઈ જગજીવનદાસ જરીવાળાનાં ધર્મપત્ની ચંચળબાઈ - સુરત. ૨૦ ૧ ઝવેરીગુલાબચંદ હંસરાજપુત્ર અમૃતલાલના સદ્ગત ચિરંજીવી ચીમનલાલના સ્મરણાર્થ-જામનગર
૨ ઝવેરી કસ્તુરચંદ નાનચંદની દીકરી બેન અચરતના પુણ્ય સ્મરણાર્થે - જામનગર
૩થી ૫ શેઠ મનસુખલાલ લાલભાઈ (સ્વામી) - અમદાવાદ ૨૧ ૧ ઝવેરી કસ્તુરચંદ નાનચંદની માતુશ્રી કડવીબેનના સ્મરણાર્થે - જામનગર ૨ ગોવનજી વેલજી હંસરાજના પુણ્ય સ્મરણાર્થે હા. લક્ષ્મીબાઈ - સુજાપુર (કચ્છ)
ઉપર પ્રમાણે કબાટોની ગ્રાહક સંખ્યા છે.
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૩૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૧ (તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧ સિદ્ધચક્ર પાક્ષિકના વર્ષ સાતમાના અંક - ૧૧-૧૨ પાના ૨૪૯માં આપેલી નોંધથી વધુ આગળ
(સં. ૧૯૯૫ ફાગણ વદ અમાસ પછીથી) આગમ નામ રકમ ગ્રાહકનું નામ ગામ ઉપાસક દશા ૧૦૦૦ શેઠ ફુલચંદ દેવચંદ બીલીમોરા વિપાક સૂત્ર ૧૬૦૦
અમરીબેન
સુરત બે નિર્યુક્તિઓનાં નામ જુદા હોવાથી અને નિરયાવલિકાદિ પાંચનું એક નામ હોવાથી તેમજ કલ્પસૂત્રનો આંક જુદો ગણવાથી કુલ આગમના ગ્રાહકો સુડતાલીસ થયા છે. તે સર્વ ગ્રાહકોના નામો આપી દીધા છે. જેની કુલ રકમ રૂપિયા એક લાખને ચાર હજાર આશરે થાય છે.
દેરીની નોંધ
(સં. ૧૯૯૫ના ફાગણ માસ પછીથી) ૧૦૫૦૦) દેરી ત્રણ સંઘવી શેઠ પોપટલાલ ધારશીભાઈ
૭૦૦૦) દેરી બે શેઠ કાંતિલાલ ઇશ્વરભાઇ (એક હા. શકુન્તલાબેન) રાધનપુર ૩૫૦૦) દેરી એક શેઠ પ્રેમજી અભેચંદ
માંગરોળ ૩૫૦૦) દેરી એક શેઠ સવઈચંદ મોતીચંદ ઝવેરી ૩૫૦૦) દેરી એક ગફુરભાઈ જેમલ હા. મોંઘીબેન ૩૫૦૦) દેરી શેઠ નેમચંદ પોપટલાલ (સી. કે. વોરા)
અમદાવાદ ૩૫૦૦) દેરી એક શેઠ કલ્યાણભાઈ છગનલાલ ૩૫૦૦) દેરી એક વકીલ મોતીલાલ ઉજમસી હા. ભૂરિબેન
અમદાવાદ ૩૫૦૦) દેરી એક શેઠ જમનાદાસ ભગુભાઈ
અમદાવાદ ૩૫૦૦) દેરી એક શેઠ ધોલીદાસ ડુંગરશીભાઇ
અમદાવાદ ૩૫૦૦) દેરી એક શેઠ ભોગીલાલ વાડીલાલ છગનલાલ
અમદાવાદ ૩૫૦૦) દેરી એક શેઠ અમુભાઈ રતનચંદ
અમદાવાદ ૩૫૦૦) દેરી એક શેઠ પરસોત્તમદાસ રતનચંદ ૩૫૦૦) દેરી એક શેઠ મનસુખલાલ સુખલાલ તારવાલા
ચૂડા
જામનગર
સુરત
અમદાવાદ
અમદાવાદ
અમદાવાદ
Page #427
--------------------------------------------------------------------------
________________
કપડવણજ
ખંભાત
૩૩૫ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૧ (તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧ ૩૫૦૦) દેરી એક શેઠ નગીનચંદ ઝવેરચંદ
વલસાડ ૧૭૫૦) દેરી અર્ધી જયન્તમેટલ ૧૭૫૦) દેરી અર્ધી શેઠ સાકલચંદ લાસાજી
બીજવાડા ૩૫૦૦) દેરી એક શેઠ મગનીરામ (મારવાડી)
રોહિડા ૩૫૦૦) દેરી એક શેઠ મૂલચંદ બુલાખીદાસ ૩૫૦૦) દેરી એક શેઠ ત્રિભોવનદાસ
કોહીમથુર ૩૫૦૦) દેરી એક ઝવેરી છગનલાલ મંછુભાઈ હા. વિજકોર દેવચંદ સુરત ૩૫૦૦) દેરી એક ઝવેરી ખુશાલચંદ ફુલચંદ હા. સાકરભાઈ
સુરત ૩૫૦૦) દેરી એક શેઠ હંસરાજ જાદવજી
વેરાવળ ૩૫૦૦) દેરી એક શેઠ માણેકલાલ કરમચંદ
પાટણ ૩૫૦૦) દેરી એક શેઠ માણેકલાલ કેશવલાલ
લીંબડી ૧૭૫૦) દેરી અર્ધી શ્રી સિદ્ધચક્ર જૈન મિત્રમંડળ
રતલામ ૧૭૫૦) દેરી અર્ધી ઓઘડમલજી ત્રિકમચંદ હા. મૂળચંદજી
ઈન્દોર ૧૭૫૦) દેરી અર્ધી ખીમચંદ હીરાલાલ
લુણાવાડા ઉપર પ્રમાણે ચાલીસ દેરીના ગ્રાહકોનાં નામો આપતાં તેની કુલ રકમ રૂપિયા એક લાખને ચાલીસ હજારની થાય છે.
ભમતિના દહેરાઓની વિગત ૧. પ્રથમ પ્રવેશ દ્વારમાં આવતું શ્રી પુંડરીક સ્વામીજીનું દેહરાસર સુરત નિવાસી શ્રેષ્ઠિ છગનલાલ
ફુલચંદભાઈ હજારીના સુપુત્ર શ્રેષ્ઠિ શ્રી શાંતિચંદ્ર તરફથી રૂ. ૧૭૦૦૦) અંકે સત્તર હજારમાં
નોંધાવાયું છે. ૨. ભમતિમાં ફરતાં ઉત્તર દિશામાં અને શ્રી ગિરિરાજના ખોળામાં આવતું એક બીજું દહેરાસર રૂ.
૧૭૦૦૦) અંકે સત્તર હજારમાં અમદાવાદ વાસી દાનવીર શ્રાદ્ધરત્ન શેઠ માણેકલાલ ચુનીલાલ
તરફથી નોંધાવાયું છે. ૩. ભમતિમાં દક્ષિણ દિશામાં આવતું રૂપિયા ૧૭૦૦૦) અંકે સત્તર હજારનું દહેરાસર જામનગરવાસી
શ્રેષ્ઠિ શ્રીમાન્ જમનાદાસભાઈ મોનજી તરફથી નોંધાવવામાં આવેલ છે. ૪. બાકી પશ્ચિમ દિશામાં અને મુખ્ય દહેરાસરની પછવાડે આવતા ચોથા શિખરબંધી રૂ. ૧૭૦૦૦)
સત્તર હજારવાળા દહેરાસરના ગ્રાહક થઇ શકાશે.
ઉપરના પ્રથમ ત્રણે દહેરાસરોની મળીને રૂ. ૫૧૦૦૦) અંકે એકાવન હજાર રકમ કુલ આવી ગઇ છે.
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૩૬ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૧ (તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧ ૧૦૪૦૦૦ આગમ ખાતે કુલ રકમ એક લાખ ચાર હજાર આશરે ૧૪૦૦૦૦ દેરી ખાતે કુલે રકમ એક લાખ ચાલીસ હજાર ૬૮૦૦૦ ભમતિના ચાર દેરા ખાતે અડસઠ હજાર
૩૧ ૨000
કુલ્લે ત્રણ લાખ અને બાર હજાર થાય તેમાં આગમ ખાતે રૂ. ૩૧૦૦૦) એકત્રીસ હજાર બાકી છે. દેરી ખાતે રૂ. ૫૧૬૦૦) એકાવન હજાર છસો બાકી છે. દેરા પેટે રૂ. ૧૭૦૦૦) સત્તર હજારનો ગ્રાહક બાકી છે
- નવાણું હજાર છસોની રકમ આવવાની બાકી છે - શ્રી આગમમંદિરમાં મુખ્ય ચતુર્મુખી ગગનચુંબી દહેરાસર જામનગર નિવાસી શ્રાદ્ધવર્ય સંઘવી શેઠ ચુનીલાલભાઈ લક્ષ્મીચંદભાઈ તરફનું છે જે દેરાની તૈયારીનું ખર્ચ રૂપિયા એક લાખ થવા સંભવ છે. તે સિવાય જે શ્રમણ સંઘ પુસ્તક સંગ્રહના ચાર પ્લોટો કરાવાય છે. તેમાં પીસ્તાલીસ રૂમો છે. તેમાંથી હાલ આઠના ગ્રાહક બન્યા છે. દરેકના રૂપિયા સાતસો. તે જેની રકમ પાંચ હજાર છસો આવી છે. તદુપરાંત જે કબાટો એકસોને બેની નોંધ આપી છે. તે દરેકના રૂપિયા સિત્તેર લેખે ગણતા રૂ. સાત હજારને એકસો ચાલીશની રકમ આવેલ છે.
(સંપૂર્ણ)
નામ
શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થા, પાલીતાણા. આગમસૂત્રોની નીચે મુજબ નિર્યુક્તિની શિલાઓ આરસમાં કોતરાઈ રંગ પુરાઈને તૈયાર થયેલી છે. તો નીચે જણાવેલી રકમ ભરવાથી તે તે નિર્યુક્તિ આદિને છેડે નામ કોતરાવી શકશે.
રૂપિયા ૧ આચારાંગ સૂત્ર નિર્યુક્તિ
૬૭૫) ૨ સૂયગડાંગ સૂત્ર નિર્યુક્તિ
૨૬૧) ૩ દશાશ્રુત સ્કંધ સૂત્ર નિર્યુક્તિ
૨૨૫) ૪ ઉત્તરાધ્યયન સૂત્ર નિર્યુક્તિ
૭૦૦) દશવૈકાલિક સૂત્ર નિર્યુક્તિ તથા સિદ્ધપ્રાભૃત * ૬ શ્રતત્ત્વાર્થ સૂત્ર
૨૭૫) આ છ શિલાઓ ચોંટવાનું સ્થાન શ્રીસિદ્ધચક્ર ગણધર મંદિર છે.
૮૨૫)
Page #429
--------------------------------------------------------------------------
________________
૩૩૭ઃ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૧
(તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧
• • • • • • • • •
• • • • • • •
• •
• • • • • • • •
• •
આગમોદ્ધારકની અમોઘદેશના
(ગતાંકથી ચાલુ) શાસનના કાર્ય વખતે મોંઢામાં મગ ભર્યા અન્ય ભાગીદારોની પણ) જવાબદારી સ્વીકારે છે, હોય છે, માટે બોલી શકાતું નથી સાંસારિક કાર્યોમાં તેમ ત્યાગની ભાગીદારી કરી એટલે તેની જો કોઈ પોતાના ઘરના અમુક ભાગ દબાવતો હોય જવાબદારી સ્વીકારવી જ પડે. સાધુઓ પાસે જવાનો અગર કાંઈ કોઈ માટે વિપરીત બોલતો હોય તો પ્રસંગ આવે, કાંઇક બાધા કે વ્રત આપે ત્યારે એમ તુરત લાકડી લઈને ઉભું રહેવાય છે, કારણ કે ત્યાં બોલે કે “જકડયા ! બાંધ્યાં ! પાસામાં નાંખ્યા !” જવાબદારી વહોરી છે. આત્માના સાધનો માટે એ શું સૂચવે છે? એમજ સૂચન કરે છે કે પોતે જવાબદારી કે જોખમદારી વિચારવી નથી. ભોગનો વાદી છે, અને ત્યાગમાર્ગ તેનો પ્રતિવાદી પરિણતિજ્ઞાનવાળો દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાનનાં છે. ખરી રીતે એમ બોલવું જોઈએ કે, “ત્યાગ વચનોની જવાબદારી પોતાને શિરે માન્ય રાખે છે. કરવાનો ધન્ય અવસર આજે જ મળ્યો. આજે ધન્ય અનાદિકાલથી સમ્યકત્વની દુર્લભતા આટલા માટે દિન છે. પવિત્રદિન છે.' જવાબદારી પરિણતિજ્ઞાન કહેવામાં આવી છે. સ્ત્રી, પુત્ર, કટુંબ કબીલો. ઘર થાય ત્યારે રખાય છે. બાર, પૈસો ટકો તથા શરીરને માટે જવાબદારી અને - ત્યાગ માર્ગનું મહત્ત્વ. જોખમદારી અનાદિકાલથી ઉઠાવી છે. પરંતુ ત્યાગ એજ સાચો માર્ગ એવી ભાવના. તે સર્વજ્ઞનાં વચનોની જવાબદારી કે જોખમદારી લેવાની પ્રતિજ્ઞા, તેનો જ અમલ, આ ત્રણ વસ્તુ ઉઠાવી નથી. કારણ એક જ સંસારની સાથે સંબંધ ધ્યાનમાં રાખવાની છે. વ્રત ઉચ્ચરતી વખતે સંધાયેલો જ છે. ભગવાનના માર્ગમાં ત્યાગ એ જાહેરમાં શું કહેવામાં આવે છે? “હે ભગવાન ! જ તત્ત્વ છે અને જીવને જોઇએ છે ભોગ. ત્યાગ આ ત્યાગમય પ્રવચનની શ્રદ્ધા કરું છું' પણ હજી માર્ગના અધિષ્ઠાતાની જવાબદારી ભોગ માર્ગનો આગળ વધવાનું છે. દસ્તાવેજ લખતી વખતે જેમ ઇચ્છુક કેમ ઉઠાવે? જયારે ત્યાગ ગમે ત્યાગનાં લખાય છે કે “અક્કલ હુંશિયારીથી આ લખું છું.” ફલો ખ્યાલમાં આવે, ત્યારે શ્રી સર્વશદેવનાં તેમ અહિં પણ “આ શાસન જાણી તપાસી પ્રતીતિ વચનોની જવાબદારી તથા જોખમદારી ઉઠાવાય. કરવા લાયક ગણું છું' કાંટો વાગ્યો હોય, દરેક દુકાનમાં દરેક ભાગીદાર આખી દુકાનની (કહો કે એમ સમજે છે કે “કાંટો વાગે તે ખરાબ, કાંટો
Page #430
--------------------------------------------------------------------------
________________
૩૩૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૧
(તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • કાઢવો જોઈએ પણ પારકા પગ માટે, પોતાના પગે આપે છે, તો ગુરૂએ તેનો બદલો વાળવો જોઇએ. કાંટો વાગ્યો હોય ત્યારે કાઢનાર કાઢે તો પણ પગ અહિં જૈન શાસનમાં સાટાની રીતિ નથી. તે માટે પાછો ખીચખીચ કરીએ છીએ. કાંટો નીકળ્યા પછી દશવૈકાલિકમાં એક વાત છે. એક વૈષ્ણવ સંન્યાસીને વેદના ઓછી થાય, મટી જાય તે નક્કી છતાં પગ કહે છે કે હું તમારી સેવા કરવા તૈયાર છું, પણ પાછો ખીંચી લેવાય છે. અહીં વ્રત ઉચ્ચારણમાં તો તમે મારી સેવાના બદલામાં ન જાઓ તો. “સંન્યાસી એમ છે કે ચાહે તેવા સંયોગોમાં મક્કમ જ રહેવાનું? કબલ થાય છે. એક દિવસ શેઠનો ઘોડો ચોરાયો ? સદ્દદ્દામિ ૨ પત્તિમામ ૩ રાણમાં ઉછળથે છે; પત્તો લાગતો નથી. જંગલ જવા નીકળેલા પાવથ એમ બોલવામાં આવે છે. આજ કારણથી સંન્યાસીને છેટેથી થોડે દેખાય છે. સંન્યાસી શેઠને અરિહંત દેવ, શુદ્ધગુરૂ અને શુદ્ધ ધર્મને માની શકીએ ઘેર રહેતા એટલે ઘોડાને પારખ્યો તો ખરો, ઘોડો છીએ.
ચોરાવાથી શેઠ ચિંતા તથા કકળાટ કરતા પણ હતા, ભગવાન મહાવીર દેવને ગોવાળીએ કરેલા પણ શેઠને ઘોડો બતાવવો શી રીતે? સેવાના બદલામાં ઉપસર્ગને અનુલક્ષીને કોઇ એમ બોલે કે - “રસ્તાનો તો જવાનું છે નહિં. પણ ત્યારે સંન્યાસી બતાવ્યા મુસાફર જેના પગ ઉપર ઠામ ચઢાવી રસોઇ કરી વિના રહે પણ શી રીતે ? સંન્યાસી તે જગ્યા ઉપર જાય તેવો મનુષ્ય તો નપુંસક કહેવાય. તેવાને પગે અંગચો મકતો જાય છે. ઘેરે આવીને શેઠને કહે પડવું?' આવું કેવલ અજ્ઞાન હોય તે બોલે. જે મનુષ્ય છે. અમુક જગ્યાએ હું મારો અંગુચો ભૂલી ગયો ત્યાગને તથા ત્યાગના સામર્થ્યને સમજ નથી તે છું જરા માણસ મોકલી મંગાવી આપોને' શેઠે બોલે. આપણી તાકાત કેટલી? નબળી ગાયને
માણસને અંગુચો લેવા મોકલ્યો. તે માણસ તો બગાઇઓ ઘણી. આપણી તેવી સ્થિતિ નબળી છે. અંગચા તથા સાથે ઘોડાને પણ પકડતો લેતો આવ્યો. આખા જગતને જીતવાનું સામર્થ્ય ધરાવનાર, અતુલ
g૬ શેઠ આશ્ચર્ય પામ્યા. ખાત્રી કરી, ભેદ જાણ્યો. પછી બલવાળા ભગવાન પાસે ગોવાળીઓ કાંઈ
સેવાના બદલે - સાટાના બદલે દાન દેવું નથી, વિસાતમાં નથી, પણ ભગવાનમાં ત્યાગની
તે હિસાબે સંન્યાસીને વિદાય કર્યા. આ કથા પરાકાષ્ઠા છે. તેમનો અનન્ય ત્યાગ છે. તેમની અપૂર્વ સહનશીલતા છે. આવા ઉત્કૃષ્ટ ત્યાગને
છે દશવૈકાલિકમાં છે. દુનિયાદારીની સેવાની દરકાર કારણે તો તેઓ શુદ્ધ દેવ કહેવાય છે. ત્યાગને અંગે
વિના જેઓ દાન આપે છે, તે જ સદ્ગતિભાજક જ તે દેવ અઢારે દોષરહિત છે. સાધુને નમવાનું બન
વાન બને છે. અન્યથા સદ્ગતિભાજક બની શકાય નહિં. પણ ત્યાગના જ કારણે છે. સાધુને આહાર પાણી ગુરૂને માનવાનું ઉપકારના બદલાને માટે નથી, પણ
ઔષધ વસ્ત્ર પાત્ર આપનાર આપણે એને નમવું. તેમના ત્યાગને લીધે છે. આત્મકલ્યાણાર્થે ઘરબાર, પણ આપણે? શાથી? તેમના ત્યાગથી. ત્યાગથી જ માલમિલકત, કુટુંબ કબીલાનો ત્યાગ કર્યો છે, માટે તેમને ગુરૂ માનવામાં આવે છે.
તેમને માનીએ છીએ. દેવ, ગુરૂ, ધર્મને બદલા માટે
ધર્મ કોને માનીએ છીએ? સામાયિક પૂજા માનવાના નથી.
પૌષધ, પ્રતિક્રમણાદિને, નિગ્રંથ પ્રવચનને ત્યાગ કેટલાકો કહે છે કે ગુરૂને સમાજ આહાશકિ. મય જિનશાસનને ધર્મ માનીએ છીએ. દુનિયાદારીમાં
iાં માં
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૩૯ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૧ (તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧ કૂકા અને રોડાની જવાબદારી હોય છે. તે દુનિયાનો એક પણ પ્રસંગ તેવાને અસર નથી કરતો. જવાબદારી ઘટીને ત્યાગની જવાબદારી જાગવાથી માટે જ તે સ્વસ્થવૃત્ત કહેવાય. ઈષ્ટ પદાર્થ ઉપર દેવ, ગુરૂ, ધર્મને માનવામાં આવે છે. આ ભૂમિકાને જેને રાગ નથી, અનિષ્ટ પદાર્થ પ્રત્યે જેને દ્વેષ નથી, પહોંચનારા પરિણતિજ્ઞાનવાળા છે. જે પોતાના સ્વરૂપમાં મગ્ન છે, તે મોક્ષમાર્ગનો પરિણતિજ્ઞાનવાળા અવશ્ય પ્રવૃત્તિ જ્ઞાનવાળા હોય મુસાફર છે. છે, થાય છે. અનુક્રમે દેશવિરતિ, સર્વવિરતિ,
સર્વવિરતિ, શ્રી ધર્મદાસ ગણીજી જણાવે છે કે - ઉપશમ શ્રેણી, ક્ષપકશ્રેણી પામે છે. ત્યાગ ધર્મ મોક્ષમાર્ગના મુસાફર પ્રત્યે કોઈ ક્રોધ કે આક્રોશ કરે આચરનારની ચિત્તવૃત્તિ આકુળ વ્યાકુળ રહેતી નથી. તો પહેલાં તો તે વિચારે છે, કે આ ક્રોધ કારણસર ઈષ્ટનો વિયોગ તથા અનિષ્ટનો સંયોગ ચિત્તવૃત્તિને કરે છે કે કેમ? પોતે તેને તેવું કારણ આપ્યું છે કે આકુળ વ્યાકુળ કરે છે. પરિણતિવાળાને પરમઇષ્ટ કેમ? જો કારણ આપ્યું હોય અગર સામાને ક્રોધ મોક્ષ હોય છે, તેથી તે તો નિર્જરા સંવરને ઇષ્ટ કરવાનું કારણ મળ્યું હોય તો તે પછી હવે પોતે સામે માને છે. આશ્રવ બંધને અનિષ્ટ માને છે. ક્રોધ કરવાનું કારણ રહેતું જ નથી. ક્રોધ એ પણ મોક્ષ માર્ગના મુસાફરનું લક્ષણ શું હોય ! પાપ છે. જૂઠું એ પણ પાપ છે. જો તેણે વિના કારણ
પરિણતિજ્ઞાનવાળા પોતાને ભરતીમાં ખોટો ક્રોધ કર્યો હોય તો તેના જુદાપણાના પાપને (લશ્કરમાં) જોડાયેલા માને છે. લશ્કરમાં જોડાયેલો પોતાના ક્રોધરૂપ પાપથી પરાસ્ત કરી શકાય તેમ છે? મનુષ્ય ઘરબારની, કુટુંબની દરકાર રાખે તો તે નહિં જ ! જો નહિં તો ક્રોધ કરવો શા માટે? તેણે દેશને વફાદાર રહી શકે નહિં. તેમ જેઓ મોહની કહેલી વાત ખોટી છે, તે આક્ષેપનું કારણ પોતામાં દરકાર કરે તેઓ ધર્મને, ત્યાગ માર્ગને વફાદાર રહી નથી, તો પછી પરવા શી છે? ગંજીમાં આગ લાગે શકતા નથી. ત્યાગમાર્ગની ભરતીમાં જોડાયેલા ત્યારે તે બળી જાય એમાં કાંઈ નવાઈ નથી. બચે ત્યાગ માર્ગને વફાદાર ત્યારે જ રહી શકે કે જયારે એમાં નવાઈ છે. મોક્ષમાર્ગનો મુસાફર પ્રથમ તો ઘરબારની સ્ત્રીપુત્રાદિ પરિવારની યાવત્ દેહની પણ એમ વિચારે કે - “આ બિચારો કષાયથી ખરડાયેલો, દરકાર કરવી છોડી દે. શરીરની આપત્તિમાં પણ પાપના આવેશથી અકળાયેલો બોલીને જ બેસી રહે ધર્મ કરવાનો જ એવી તેની દૃઢતા હોય. શરીરની ને!” કેટલાકો કહે છે કે “ગાળથી કાંઇ ગુમડાં થતાં આપત્તિએ જે ધર્મ કરે તે જરૂર બીજી આર્થિક તથા નથી.” પણ આવું બોલનારાઓ શા માટે ક્રોધ કરે કૌટુંબિક આપત્તિમાં પણ ધર્મ કરવાના જ છે. જેને છે? મોક્ષમાર્ગનો મુસાફર પછી વિચારે કે - “તે જેની દરકાર હોય તેની લાલચ તેના મનને રોકનારી બિચારો હજી મારતો તો નથી ને?” અને કદાચ થાય છે. જેને મોક્ષ માર્ગની, ત્યાગધર્મની દરકાર મારશે, ઘા કરશે તો તે માર, તે ઘા કરશે તો તે છે, તેને શરીર વગેરે કોઈ કારણ આડે આવી શકતાં ઘા તો રૂઝાઈ જશે પણ સામે તું તેના પ્રત્યે આર્તનથી, અને તેની માનસિક વૃત્તિ પણ આકુળ વ્યાકુળ રૌદ્રધ્યાન કરીશ તો તે દુર્થાનના ભયંકર ઘા કયારે થતી નથી. મોક્ષ માર્ગનો મુસાફર ગમે તેટલા રૂઝાશે? તું તેનું ખરાબ ચીંતવીશ તેથી આત્માને પ્રસંગો આવવા છતાં સ્થિર ચિત્તે રહી શકે છે. વળગેલી મલીનતા ભવાંતરે પણ ટાળવી મુશ્કેલ છે.
Page #432
--------------------------------------------------------------------------
________________
૩૪૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૧ (તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧ એટલું સારું છે કે હજી મારે છે. મારી નાંખતો તો માયા, લોભ આ ચારેય ભયંકર રોગો છે. સાવધ નથી ને ! સર્પે દંશ નથી માર્યો પણ ભીંસ મારીને રહેવા જેવું છે, ક્ષણ પણ પ્રમાદ થયો અને પુણ્યરૂપી ખસી ગયો છે એટલું ભાગ્ય સમજને! કર્મનો ગુલામ ગંજીમાં સળગતા અગ્નિનો તણખો પડયો કે તરત બનેલો માણસ તને માત્ર મારી જાય છે, પણ મારી ભસ્મીભૂત થઈ જવાની. તકલાદી જાતને પગે ચંપાતાં નાખતો તો નથી ને? માટે કલ્યાણ જ સમજ. અરે અને ચૂરા થતાં વાર લાગતી નથી. બાંધેલા પુણ્યને કદાચ મારી નાંખે તો જડજીવનનો જ ભાગ લેશે, ચવાઈ જતાં, ખવાઈ જતાં, ભોગવાઇ જતાં વાર પણ જીવજીવનતો તારા તાબામાં છે ને? તે લેવાની લાગતી નથી. પરલોક માટે પુણ્ય જરૂરી છે, જેવું - હણવાની બીજા કોઇની તાકાત નથી. તે પોતાના તેવું નહિં પણ પરમ આવશ્યક છે, છતાં નાજુક છે તાબામાં છે. જડજીવન અનંતીવાર આવે છે અને તકલાદિ, તેને ધક્કો લાગતાં અને ભાગીને ભક્કો જાય છે. રોજ આવે તેને પરોણો (મહેમાન) ન થત
થતાં વાર લાગતી નથી. મતિજ્ઞાનાવરણીય કર્મનો કહેવાય. આ તો અનંતીવાર આવેલ છે તેને નાશ
તેમજ શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો તથા કરે તેમાં કેમ લાગે છે? મોક્ષમાર્ગની મુસાફર તો
અવધિજ્ઞાનાવરણીય કર્મનો જે મહાત્માને લયોપશમ
થયો છે, એવા કાયોત્સર્ગધ્યાનમાં રહેલા મુનિમહારાજ તેમાં પણ લાભ જ માને છે. તે તો વિચારે કે “જીવ
રક જીવ પણ, ઇન્દ્રાણીએ ઇન્દ્રના મુકુટને લાત મારી તે જોઈને જીવનનો તો નાશ નથી કર્યોને? જે બચ્યું તે બાપનું હસ્યા એટલામાં તે અવધિજ્ઞાનનો ક્ષયોપશમનો નાશ મોક્ષમાર્ગનો મક્કમ ક્રોધાદિના ગમે તેવા કારમા થયો. પુણ્ય, નિર્જરા એ આવા તકલાદિ છે. પ્રસંગો આવે છતાં સ્વસ્થવૃત્તિવાળો રહે. ક્રોધ, માન,
(અનુસંધાન પેજ - ૩૪૮)
6 જાહેર ખબર 6 તૈયાર છે B તૈયાર છે !!! તૈયાર છે !!!
- ભગવાન શ્રી હરિભદ્રસૂરીજીએ રચેલ - જ શ્રી પચાશક શાસ્ત્ર છે ચાલીશથી વધારે ફર્મવાળો દળદાર ગ્રંથ સુંદર લેઝર પેપરમાં છપાઈ ચૂક્યો છે.
| કિંમત રૂપિયા સાડા છ મળવાનું ઠેકાણું - જૈનાનંદ પુસ્તકાલય, ગોપીપુરા, સુરત.
Page #433
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ પાન ૪ નું ચાલુ) છે ભગવાન શ્રી ઋષભદેવજીને તો અન્યાયી, લૂંટારું અને બલાત્કાર કરનારા મનુષ્યોથી બચવા જ પ્તિ માટે યોગ-મના કરનાર એવા એક પુરૂષની જયારે જુગલીયારૂપ પ્રજાને જરૂર જણાઈ
અને તેથી ભગવાન ઋષભદેવજીને તેવી રીતના નાથ થવાને માટે તેઓ તરફથી જ વિનંતિ રે કરવામાં આવી તેમજ પર્યવસાનમાં શ્રીનાભિદેવકુલકર કે જેઓ ભગવાન ઋષભદેવજીના જ પિતા હતા તેમની તરફથી ભગવાન ઋષભદેવજીને પ્રજાનાથ તરીકે સ્થાપવાનું સૂચન મળ્યું છે
અને ભગવાન ઋષભદેવજીને પ્રજાએ નાથ તરીકે કબૂલ કરી અભિષિકત કર્યા, તે વખતે ૪ ઈદ્રાદિકદેવોએ પણ પ્રજાનાથપણાની ક્રિયા ઠાઠમાઠથી કરી. આ હકીકત જાણવાથી સ્પષ્ટ
માલમ પડશે કે મનુષ્યના યોગ અને ક્ષેમને કરવાને માટે જ રાજાઓ પ્રજાનાથ કહેવાય છે ૩ છે, પરંતુ નર્વ રવિ અર્થાત્ સ્થાવર અને જંગમ બન્ને પ્રકારના પ્રાણીઓ જગત
તરીકે ગણાય છે અને તેથી સ્થાવર એવા પૃથ્વીકાય - અષ્કાય - અગ્નિકાય - વાઉક' કર અને વનસ્પતિકાય તથા જંગમ એવા બેઇન્દ્રિય - તે ઇન્દ્રિય - ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય છે એ સર્વ જીવો કે જે છ કાયને નામે જૈનશાસ્ત્રો ઓળખાવે છે તે છએ કાયના યોગ અને Sા ક્ષેમમાં એટલે નહિં પ્રાપ્ત થયેલા જીવના ગુણોને પ્રાપ્ત કરાવવામાં અને પ્રાપ્ત થયેલા જીવના # જ્ઞાનાદિક ગુણોનું રક્ષણ કરવામાં જેઓ કટિબદ્ધ હોય તેઓ જ જગતના તો નાથ થઈ જ શકે. અને તે વાત ધ્યાન રાખવાથી ભગવાન જિનેશ્વર મહારાજે જે સર્વે પUT સળે 8. भूया सव्वे जीवा सव्वे सत्ता न हंतव्वा न अज्जावेयव्वा न परिधेत्तव्वा न उद्दवेयव्वा मेवो
ઢંઢેરો પીટીને કોઇપણ જીવને કોઈપણ પ્રાણીને હણવાનો - હુકમ કરવાનો - તાબેદારીમાં # લેવાનો કે મારવાનો હક્ક નથી એમ જે દ્વાદશાંગીના આદિમાં અને સ્થાને સ્થાને જણાવ્યું આ છે તે ખરેખર તેમને જગતના નાથપણું આપવાને માટે સમર્થ જ છે. અર્થાત્ જે છકાયના જs આ જીવોમાંથી કોઈપણ જીવની વિરાધનાને વિધેય ગણી આદરણીય ગણે તો તે જગતનો નાથ હઝ થવાને લાયક થઈ શકે જ નહિ. યાદ રાખવું કે જગતમાં જેમ ગર્ભદશા - જન્મદશા હક
- બાલકદશા - કુમારદશા. જુવાનદશા - વૃદ્ધદશા અને અતિવૃદ્ધદશાઓમાં શક્તિ, સામર્થ્ય ક અને પ્રભાવની તીવ્રતા મંદતા હોવા છતાં અને તેને અંગે પુણ્યની તીવ્રતા મંદતા મનાયા છે છે છતાં પણ મનુષ્યપણામાં ભેદ નથી, તેવી જ રીતે છએ કાયના જીવમાં પણ જીવપણાનો છે આ ફરક ન હોવાથી તે સર્વના અહિંસકપણાની સાથે યોગ ક્ષેમનો દાવો કરનારા જ જગતના ક8 નાથ બની શકે. કી ધી જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ છે
બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર જ સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #434
--------------------------------------------------------------------------
________________
તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧)
SIDDHACHAKRA
(Regd. No. B. 3047.
ભગવાન જિનેશ્વરનું ત્રિલોકનાથપણું કેમ?
ઘરમાં, કુટુંબમાં, ગામમાં, દેશમાં અને જગતમાં નાથપણું એટલે અધિપતિપણું Kકરવાની કે અધિપતિપણું મનાવવાની છે તે લોકોને તે તે પ્રકારે ઇચ્છાઓ થાય છે અને
તે ઇચ્છાઓ પૂર્ણ કરવાના પ્રયત્નો દરેક તરફથી કરવામાં આવે છે અને પોતાના કરેલા પ્રયતો દ્વારાએ તે તે ઇચ્છાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોતાને સંતોષ થયેલો ગણતા નથી,
પરંતુ આ અધિપતિપણે માત્ર પોતાની અધિકતા દેખાડવા કે સાહેબી દેખાડવા માટે મેળવાય 6િ છે અગર મેળવીને તે માટે તેનો ઉપયોગ થાય છે, અર્થાત્ અધિપતિપણું કરનારો તે મળેલું છે
અધિપતિપણું પોતાના લાભને માટે કે પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે ગણે છે, અને તે પ્રાપ્ત - થયેલાનો ઉપયોગ પણ તે ધારણાથી જ તે તે કરે છે, પરંતુ નીતિશાસ્ત્રકારો તેવા નાથપણાની કિંમત કંઈ પણ ગણતા નથી અને તેને વાસ્તવિક નાથપણું મળ્યું હોય તેમ પણ ગણતા
નથી. નીતિકારો તો નાથપણું એવી ચીજ ગણે છે કે જે મેળવેલું હોતું નથી, પણ મળેલું 6 આવે છે, અર્થાત્ જે પ્રાણીના યોગ અને ક્ષેમને કરવાને માટે જે પ્રાણી તૈયાર થાય તે તેનો )
નાથ વગર બનાવ્યો પણ બને છે અને જે પ્રાણી જેના યોગ અને ક્ષેમને કરતો નથી તે પ્રાણી નાથ બન્યો પણ હોય તો પણ તે માત્ર પોતાના બલાત્કારથી અગર બીજા પ્રાણીની નબળાઈથી બનેલો છે, અને તેથી તેવો બનેલો નાથ નીતિમાર્ગને જાણનારાઓથી નાથ તરીકે
માની શકાય નહિં. ધ્યાન રાખવું કે જગતમાં પ્રજાનાથપણું જે રાજાઓને અંગે મનાયું છે S તે પણ વસ્તુતાએ રાજાઓનું મેળવેલું હોતું નથી, પરંતુ પ્રજાએ પોતાના માટે યોગ અને
ક્ષેમને કરવાની જરૂર દેખી, તેવા યોગ અને ક્ષેમને કરનારાને જ નાથ તરીકે માની પ્રજાનાથ ગણ્યો છે. જૈનકોમમાં ભગવાન ઋષભદેવજીનું જે આદ્યપ્રજાનાથપણું વર્ણવવામાં આવ્યું ) છે તે પણ પ્રજાએ પોતાના યોગ અને ક્ષેમને માટે કરેલી નાથની માગણીને જ આભારી
છે, એટલે ભગવાન ઋષભદેવજી મહારાજ કરતાં પહેલાં જુગલીયાના વખતમાં જો કે હાકારA માકારની અને ધિક્કારની નીતિ દ્વારા પ્રજાનું રક્ષણ અનીતિકારોના જુલમોથી થતું હતું,
પરંતુ તે કુલકારોની વખતે પ્રજા તરફથી તેવી માગણી થઈ નહોતી, અને પ્રજાની છે તેવી માગણીને અંગે તેવી નીતિ પ્રવર્તી નહોતી, માટે તે વિમળવાહનાદિ થયેલા , O) નીતિપ્રવર્તકોને કુલમર્યાદાને કરનાર ગણી કુલકરો તરીકે જ ગણવામાં આવ્યા છે, પરંતુ
(જુઓ ટાઈટલ પાનું ૩)
Page #435
--------------------------------------------------------------------------
________________
Regd No. B. 3047
GU)
શ્રી સિદ્ધચકી
કચ્છ !!! વંદ...ન...હો !!! અહી
. શ્રી સિદ્ધચક્રને ન सार्वं सिद्धिगतं सदर्थकथकं सूत्रप्रदं मौनिनं, सद्बोधिं सुबुधं नमामि शरणं शुद्धं तपः शंकरम्।। एतन्मंडलमर्च्यमद्रिरिपुभिः श्रीसिद्धचक्रस्थित-, मानंदोदधिकौमुदीश्वरवरं श्रीपालसौख्यप्रदम्॥१॥
ત્ય પરે
iારક સમિત
અયક સાથે
વર્ષ ૯:
અંક - ૨૨
(ધનજીસ્ટ્રીટ ઃ ૨૫, ૨૭)
વિક્રમ સં. ૧૯૯૭, વીર સં. ૨૪૬૭, |
લવાજમ રૂ. ૨-૦-૦
તા. ૨૨-૮-૪૧ શુક્રવાર કિંમત ૧ આના
Page #436
--------------------------------------------------------------------------
________________
સમાલોચના
૧. ૨.
૫.
શ્રી અભયદેવસૂરીજી પોતાની સેવા કરનાર તરીકે શ્રી જિનભદ્રને જણાવે છે, નહિ કે જિનવલ્લભને. શ્રી ભગવતીજીની ટીકામાં સાહચ્યકારક તરીકે અથવા પ્રથમાદર્શ કરનાર તરીકે પણ બીજા જ મહાત્માઓને જણાવે છે પણ જિનવલ્લભને નથી જણાવતા. ટીકાઓના શોધનાર તરીકે પણ શ્રી દ્રોણાચાર્યજી કે જેઓને પંચલિંગી વૃત્તિકાર ખરતર જિનપતિ વગેરે પૂર્વ પક્ષકાર તરીકે જણાવે છે તેઓને શોધક તરીકે જણાવે છે પણ જિનવલ્લભને જણાવતા નથી. આચાર્ય મહારાજ શ્રી અભયદેવસૂરીજી સંવત ૧૦૮૦ થી ૧૧૨૮ સુધીના પોતાના સાહિત્યમાં કોઇપણ જગા પર જિનવલ્લભનો ઉલ્લેખ કરતા નથી. જિનવલ્લભના અષ્ટ તતતિકા આદિ લખો મજબ પણ ૧૧૩૮માં શ્રુત ભણવા માટે લીધેલી ઉપસંપ છોડી અસલ કુર્યપુરગચ્છમાં આવી ગયાનું જણાવે છે. શ્રીવજસ્વામીજીએ શ્રી ભદ્રગુપ્તસૂરી પાસે અને શ્રી આર્યરક્ષિત સૂરીજીએ શ્રી વજસ્વામી પાસે ઉપસંપદ લઇ અભ્યાસ કરેલો છતાં શ્રી સિંહગિરીજી અને તોસલિપુત્રાચાર્યના શિષ્ય જ ગણાયા છે. પણ શ્રી ભદ્રગુપ્ત કે શ્રી વજસ્વામીના શિષ્ય કે પટ્ટધર ગણાયા નથી. ૧૧૩૭માં લખેલ કોટયાચાર્ય રાવશ્યકથી અને ખુદ પોતે કરેલ ૧૧૩૮ ના અષ્ટ સહતિકાથી સ્પષ્ટપણે જિનવલ્લભે ઉપસંપદાનો ત્યાગ જણાવી પોતાને કુર્યપુરીયગચ્છના અને તે ગચ્છના જિનેશ્વરના શિષ્ય તરીકે ઓળખાવે છે તો પછી અન્યથા કહેનારા તેમને શું કહેનારા માનશે?
(દેલા. બુદ્ધિ)
૧. ભગવાન મહાવીર મહારાજે શ્રી ગૌતમાદિ પ્રતિનિધિ થવાની વાત આગળ કરી નહોતી. ૨. ભગવાન મહાવીરે સ્કંદકને પણ પ્રતિનિધિ બનાવ્યો નહોતો.
શ્રી થાવચ્ચા પુત્રે શુક્રને પ્રતિનિધિ નહોતા ઠરાવ્યા. ઇત્યાદિ સત્ય માર્ગ રહેલા ને બીજાને સત્યમાર્ગ નક્કીપણે સમજાવવામાં બહાના હોય જ નહિં. જુદું જાહેર થવાના ભયથી આવાં બહાનાં લેવાતાં હોય તો તે શાસનને હિતકર નથી.
(વીર ! રામ-શ્રીકાંતા)
૧. આચાર્ય શ્રી સિદ્ધિસૂરીજી અને સુશ્રાવક કાંતિલાલ સંબંધમાં - કથીર શાસન અને જૈન પત્રમાં
આવેલું લખાણ સત્યથી સર્વથા વેગળું છે તેથી તેવા તર્કટી લખાણોનો જવાબ અપાય નહિં. ! ૨. આચાર્ય શ્રી સિદ્ધિસૂરીજી અને સુશ્રાવક કાંતિલાલ પોતાની ખુદની સહીથી વચન ભંગ થયો છે એમ જાહેર કરે તો તેનો ઉત્તર આપવો વ્યાજબી ગણાય.
(કથીર ! જૈન !)
Page #437
--------------------------------------------------------------------------
________________
4
શ્રી સિદ્ધચક્ર
વર્ષ : ૯.]
શ્રાવણ વદ ૦))
[અંક ૨૨
તંત્રી પાનાચંદ રૂપચંદ ર ઝવેરી :
ઉદેશ છે છે. શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ
વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના
અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો અને E કરવો
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦................
નવાવર્ષનો આરંભ અને સાંવત્સરિક પર્વ
(ગતાંકથી ચાલુ) આદિત્યનો વાસ્તવિક અર્થ શો ? જોખમદારી ઇશ્વરને જ શિરે ન નાંખતા સર્વ જીવોને
વ્યાકરણકારો - કોશકારો પુરાણકારો અને જોખમદારી પોતપોતાને શિરે રહેલી છે તે જ જણાવે થાવત્ જૈનશાસ્ત્રકારો પણ સૂર્યને આદિત્યના છે, પરંતુ જગતને આદિવાળું માનીને સકર્તુક નામથી ઓળખાવે છે અને આદિત્ય નામનો જયારે માનનારા દર્શનવાળાઓ પણ જગતની ઉત્પત્તિમાં અન્તર્થ વિચારીએ ત્યારે આદિમાં થયેલો તે જ પહેલવહેલો સૂર્ય જ ઉત્પન્ન થયો એવું માનવાને આદિત્ય કહેવાય, જો કે અદિતિના અપત્ય એટલે કોઈપણ દર્શનકાર તૈયાર નથી, પરંતુ આખું જગત (સંતાન)ને પણ આદિત્ય કહી શકાય, પરંતુ તેને ક્ષણ ક્ષણની વર્તનાએ વર્તી રહેલું છે, અને તે માટે આદિતેય શબ્દ બનાવવામાં આવે છે, તેથી વર્તનમાં મુખ્ય જો કોઈ પણ કારણ હોય તો તે આદિમાં થયેલા તરીકે આદિત્ય કહેવો એ વધારે માત્ર કાલ જ છે. અને તેથી જ વર્તના, પરિણામ વ્યાજબી ઠરે. જૈનશાસન જો કે જગતને અનાદિ અને ક્રિયા છે જે સર્વ પદાર્થોમાં થાય છે તે માને છે અને સર્વ જીવોની જવાબદારી અને સર્વકાલના પ્રભાવને લીધે જ થાય છે. એમ
Page #438
--------------------------------------------------------------------------
________________
૩૪૨ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૨ (તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ માનવામાં સુજ્ઞ મનુષ્યને અડચણ કોઇપણ જાતની અવધિભૂત કે મર્યાદા રૂપ હોય તો તે માત્ર આદિત્ય હોય નહિ. તેમાં પણ મનુષ્યક્ષેત્રની અંદર જે કાલ એટલે સૂર્ય જ છે અને તેથી જ શ્રી ભગવતીજી વર્તનાની અંદર ઉપયોગી થાય છે અને જે કાલ સૂત્રમાં સમયાદિક સર્વકાળની આદિમાં સૂર્ય વગર મનુષ્યલોકમાં વર્તના થઈ શકે છે તેવા કાલની અવધિભૂત હોવાથી તેને આદિત્ય કહેવો એમ ગણતરી કરવામાં સૂર્યને પ્રથમ સ્થાન આપવું પડે સ્પષ્ટપણે જણાવેલ છે. છે. યાદ રાખવું કે પલ્યોપમનસાગરોપમ આદિની શાસ્ત્રકારો અને નીતિકારો વર્ષની ગણતરી જુગલીયાના વાળના અગ્ર ભાગના
સમાપ્તિ કયારે માને? ઉદ્ધારની અપેક્ષાએ છે. પરંતુ તેમાં પણ આયુષ્યને
ઉપર જણાવેલી હકીકતથી એ નક્કી થયું માપવાવાળા અર્ધા વિભાગને માટે સો સો વર્ષે
કે જો બીજાઓ કાર્તિક સુદ એકમ-ચૈત્ર સુદ એકમએકેકવાળના અગ્રભાગનો બારીક કટકો કાઢવા
અષાઢ સુદ એકમ કે એવી કોઈપણ તિથિ કે દ્વારાએ જ તે મપાય છે અને તેને પલ્યોપમ કહેવામાં
યવનોના મત પ્રમાણે કોઈપણ તારીખથી વર્ષની આવે છે. તેવા દસ ક્રોડાક્રોડ પલ્યોપમે એક
શરૂઆત ગણવામાં આવે તો તે માત્ર કલ્પના જન્મ સાગરોપમ અને તેવા દસ ક્રોડાકોડ સાગરોપમને
છે, પરંતુ સૂર્યના આદિત્યપણાની સાથે સંબંધ ઉત્સર્પિણી કે અવસર્પિણીના નામથી બોલાવાય છે
ધરાવનારી નથી સૂર્યના આદિત્યપણાની સાથે જો અને તેવી અનંતી અવસર્પિણીને પુદ્ગલપરાવર્તનના
વર્ષના અંતને અને આદિને જોડવા હોય તો વગર નામથી તેમજ તેવા અનંતાપુગલ પરાવર્તાને
આનાકાનીએ નિષ્પક્ષપણે અષાઢ સુદિ પૂનમને અતીતાદ્ધા અને અનાગતાદ્ધાના નામથી એટલે અતીત અને અનાગત નામના કાળથી ઓળખાવવામાં
વર્ષના અંત તરીકે અને શ્રાવણ વદિ એકમ આવે છે એટલે પલ્યોપમનસાગરોપમ - ઉત્સર્પિણી
(ગુજરાતી અષાઢ વદિ એકમ) ને જ વર્ષની આદિ
તરીકે ગણી શકીએ. કેમકે સૂર્યનું ભ્રમણ બહારના અવસર્પિણી પુગલપરાવર્ત અને અતીત અનાગતકાળ એ સર્વ જે કાળની ગણતરી છે તેની
મંડળમાં થતાં થતાં અષાઢ સુદ પૂનમે જ છેલ્લા જો કોઇપણ જડ હોય તો તે વર્ષ જ છે અને વર્ષની
મંડળે આવે છે અને શ્રાવણ વદ એકમથી પાછો શરૂઆત સૂર્યના મંડળમાં ભ્રમણના આરંભથી થાય
ફરવા માંડે છે. એટલે અષાઢ સુદ પૂનમને વર્ષનો
1 છેલ્લો દિન માનવો અને શ્રાવણ વદ એકમને છે અને તે જ સૂર્યનું મંડળમાં ભ્રમણ થાય તેને આધારે જ અયન ઋતુ-માસ-પક્ષ-અહોરાત્ર-દિવસ ૧૧ના
20 વર્ષનો પ્રથમ દિન માનવો એજ ઉચિત ગણાય. પહોર-મુહૂર્ત-આવલિકા અને યાવત્ સમયનો પણ
શ્રાવણ વદ એકમની સાંજે જ કેમ વર્ષની શરૂઆત હિસાબ રહે છે. એટલે કહેવા જોઇએ કે સમયથી ગણવી? એના કારણમાં ક્ષેત્રાન્તરોની વિચારણાનો માંડીને સર્વકાળને જાણવામાં કોઈપણ આદિભત- અવકાશ હોવાથી ન ઉતરતાં અત્યારે સામાન્ય
Page #439
--------------------------------------------------------------------------
________________
૩૪૩: શ્રી સિદ્ધચક્ર).
વર્ષ ૯ અંક-રર (તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ શ્રાવણ વદ એકમના નામથી વર્ષની શરૂઆત સમાપ્તિ માનતા આવ્યા છે. તે યોગ્ય જ છે. ગણીને ચાલીએ છીએ. આ શ્રાવણ વદ એકમથી વર્ષના અન્ય દિવસે સંવચ્છરી કેમ નહિ? ગણાયેલી વર્ષની શરૂઆતને સમજનારા મનુષ્ય આ સ્થિતિએ સાંવત્સરિક એટલે સંવત્સરનો જૈન શાસ્ત્રોમાં યાવત્ કૌટિલેય જેવા લૌકિક નીતિ .
અંત અષાઢ શુકલપૂર્ણિમાએ જાણવો એ શાસ્ત્રોની શાસ્ત્રમાં પણ પ્રાવૃત્ આદિ ઋતુઓ કેમ માનેલી
યુક્તિને સંગત હોવા છતાં ભાદરવા સુદ પાંચમ છે? શ્રાવણ આદી માસો કેમ માનેલા છે? અને
(શ્રી કાલિકાચાર્ય પછી ભાદરવા સુદ ચોથ)ને તે કેમ વ્યાજબી છે? તે સમજી શકશે. આ
સંવત્સરીનો અંત્ય દિવસ કેમ માનવામાં આવ્યો હકીકત વિચારનારો મનુષ્ય અષાઢ શુકલ પૂર્ણિમાને દિવસે વર્ષનો અંત વ્યાજબી છે, એમ માનવામાં
અને તે દિવસે સંધ્યાકાળે કરાતું પ્રતિક્રમણ કેમ કોઈ દિવસ આનાકાની કરી શકે નહિં. હવે એક
સાંવત્સરિક પ્રતિક્રમણ તરીકે ગણાયું? જો કે વાત જરૂર વિચારવાની રહે છે કે જેવી રીતે એક
સૂત્રકારોએ પણ તિ િવમસિUપુનુસવાય અયનનો છેડો અષાઢ સુદી પૂનમે આવે અને તેના
ઇત્યાદિક વાક્યોથી ભાદરવા સુદ પાંચમ (ચોથ)ને બીજા દહાડે બીજા અયનનો પ્રારંભ થાય, તેવી
સંવચ્છરી તરીકે સ્વીકારી અષાઢ સુદ પૂનમનો જ રીતે એક બીજા અયનનો છેડો પોષ સુદ પૂનમે
દિવસ કે જે ચોમાસીનો છેલ્લો દિવસ છે અને જ પ્રાપ્ત થાય અને તેથી પોષ સુદ પૂનમને વર્ષનો વર્ષનો પણ છેલ્લો દિવસ છે, તેનાથી જુદાપણે તો છેડો અને મહાવદ એકમ (ગુજરાતી પોષવદ સ્પષ્ટ રીતે જણાવેલા જ છે. એટલે અષાઢ શુકલ એકમ)ને વર્ષની શરૂઆત માનીને માઘાદિમાસો પૂર્ણિમાને દિવસે કોઇપણ પ્રકારે સાંવત્સરિક એટલે કેમ ન મનાયે? આવી શંકા કરનારે સમજવું જોઈએ સંવત્સરના અંતનું પ્રતિક્રમણ જૈન શાસ્ત્રકારોએ કે પોષ શુકલની પૂર્ણિમા જો કે અયનના અંતરૂપ માન્યું જ નથી, પરંતુ તે ભાદરવા સુદ પાંચમ હોય છે, પરંતુ તેમાં ચાર માસની ગણાતી શીતળ (ચોથ)ને દિવસે કરાતું સાંજનું પ્રતિક્રમણ ઋતુનો તો અંત નથી. પરંતુ અષાઢ શુકલ પૂર્ણિમાની સાંવત્સરિક એટલે સંવત્સર (વર્ષ)ના અજ્યનું વખતે અયનના અંતની સાથે ગ્રીષ્મઋતુનો અંત પ્રતિક્રમણ કહેવાય જ કેમ? એ નિર્યુક્તિ માત્ર આવે છે અને તેથી ચાર માસિક ઋતુ અને છ વિચારવાની છે. જૈનશાસ્ત્રને સારી રીતે અવલોકન માસિક અયન બન્નેની સાથે સમાપ્તિ થતી હોવાથી કરનારાઓની ધ્યાન બહાર તો એ વાત ન જ રહે વર્ષની વાસ્તવિક સમાપ્તિ અષાઢ સુદી પૂર્ણિમાએ કે અષાઢ શુકલ પૂર્ણિમાને દિવસે ઉત્સર્ગ માર્ગથી માનવી વ્યાજબી ગણાય અને જૈન શાસ્ત્રો અને પર્યુષણા કરવાનું શાસ્ત્રકારો જણાવે છે અને તે પ્રાચીન નીતિ શાસ્ત્રો પણ તે પ્રમાણે જ વર્ષની પૂનમને દિવસે પર્યુષણા કરનાર મુનિવર્ગને અષાઢ
Page #440
--------------------------------------------------------------------------
________________
૩૪૪ઃ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૨ (તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪ • • • • • • • • • • • • • • • • • • . . . . . . . . . . . . . . . . . . . . . શુકલ એકાદશીથી પર્યુષણા કહ્યું કે જેને લોકોમાં પ્રતિક્રમણનું તત્ત્વ અને મુનિમહારાજાઓને પર્યુષણ બારસો કહેવામાં આવે છે કેમકે તેનું બારસો શ્લોક કલ્પના કથનની સાથે દ્રવ્યાદિત સ્થાપના કરતાં ભાવ પ્રમાણ છે અને જેને શાસ્ત્રકારો ય સંવર્થિ સ્થાપનમાં કષાય અને અધિકરણ એટલે વૈર આદિકારીને સાંવત્સરિક કલ્પ તરીકે જણાવે છે, તેનું વિરોધને વોસરાવવાનું મૂલસ્થાન અષાઢ શુકલ મુનિસમુદાયની અંદર કથન કરવાનું વિધાન છે,
પૂર્ણિમા છે. પરંતુ એક વાત જૈનશાસ્ત્રને જો કે શાસ્ત્રકારોના માથે પંદરજ્ઞ ડૂબા
જાણનારાઓની જાણ બહાર નથી કે - કાર્તિક અને એ વાકયના સામાન્ય અર્થને લઇએ તો તે અગીયારશ, બારશ, તેરસ, ચૌદશ અને પૂર્ણિમાની
ફાગુન ચૌમાસી કર્યા પછી સાધુઓને તે ચૌમાસી રાત્રિએ દૈવસીક પ્રતિક્રમણ કર્યા પછી દરરોજ સંપૂર્ણ *
છે જે ક્ષેત્રમાં કરી તેમાં રહેવાનું નિયમિત હોતું નથી, કલ્પસૂત્ર કહેવાનું થાય અગર પૂર્ણિમાની રાત્રિએ બલ્ક તેને બીજે દહાડે પારણું પણ ગામ બહાર સાંજનું પ્રતિક્રમણ એટલે ચૌમાસી પ્રતિક્રમણ કર્યા વિહાર કરીને કરવાનો સંભવ ગણાય, પરંતુ અષાઢી પછી તે કલ્પ સૂત્રના કથનની સંપૂર્ણતા થાય. એટલે ચાતુર્માસીને પારણે તેવા વિહારનો સંભવ જ નથી. ચહાય તો પાંચ વિભાગ લઇએ તો છેલ્લા વિભાગ પરંતુ મુખ્યત્વે સંવત્સરી કલ્પ (પર્યુષણાકલ્પ) કથન તરીકે અને પાંચ વખત લઇએ તો છેલ્લા વખત કરીને દ્રવ્યાદિકની સ્થાપના કરી ચારે માસ તે જ તરીકે સાધુની સામાચારીનું સંવચ્છરીના અંતમાં ક્ષેત્રમાં રહેવાનું છે. હવે અહિં સામાન્ય વિચારવાળો એટલે અષાઢ શુકલ પૂર્ણિમાની રાત્રિએ જ કથન મનુષ્ય પણ સમજી શકે તેમ છે કે આખા ચોમાસા કરવામાં આવે અને તે પર્યુષણા સામાચારીના
સુધી રહેવાને લાયકનાં ક્ષેત્રો સર્વસ્થાને અને સર્વ સ્થાપનને અંગે શાસ્ત્રકારો દ્રવ્ય, ક્ષેત્રણ કાલ અને
હોય નહિં અને જો તેવા ક્ષેત્રોમાં ચોમાસી પ્રતિક્રમણ ભાવની સ્થાપના જણાવતાં ભાવ સ્થાપનાની વખતે
કરવાનો વખત આવે કે જેમાં ચોમાસાને લાયક કષાયો અને અધિકરણોને વોસરાવવાની સાધુ
દ્રવ્યોની પ્રાપ્તિ જ નથી તો પણ તેવા ક્ષેત્રમાં મહાત્માઓને ફરજ પાડે છે અને તેને અંગે જે સિંધુ
ચાતુર્માસિક પ્રતિક્રમણ તો કરવું જ જોઈએ, પરંતુ સોવરના માલીક મહારાજા ઉદાયન અને માલવાના માલીક રાજા ચંડપ્રદ્યોતનનો જે અધિકાર
કલ્પના કથનપૂર્વક દ્રવ્યાદિકની સ્થાપનારૂપી કલ્પ ખામણાને અંગે દ્રષ્ટાંત તરીકે લેવામાં આવે છે,
ત્યાં તેવું ક્ષેત્ર હોવાથી ન કરે, પરંતુ બીજા ક્ષેત્રમાં તેમાં પણ પર્યુષણા શબ્દ જ વાપરવામાં આવે છે. જઈ જો ત્યાં દ્રવ્યાદિકની અનુકૂલતા હોય તો ત્યાં આ બધું સમજનારને હેજે માલમ પડશે કે શ્રાવણ વદ એકમથી કલ્પકથનની શરૂઆત કરી અધિકરણ અને કષાયોને વીસરાવવારૂપ સાંવત્સરિક
શ્રાવણ વદ પાંચમના દિવસે પણ અપવાદથી
Page #441
--------------------------------------------------------------------------
________________
૩૪૫ : શ્રી સિદ્ધચક્ર)
કલ્પકથનપૂર્વક દ્રવ્યાદિકની સ્થાપના કરે. તે બીજું ક્ષેત્ર પણ યોગ્ય ન હોય તો ત્રીજા ક્ષેત્રમાં જઇ આગળના પાંચ દિવસોમાં કલ્પકથનપૂર્વક સ્થાપના કરે, આવી રીતે પાંચ પાંચ દિવસ એકેક ક્ષેત્રને અંગે વધારતાં શાસ્ત્રકારોએ દસ ક્ષેત્ર અને દસ પંચકો સુધીની અપવાદપદે કલ્પકર્ષણ અને સ્થાપનાની રજા આપી અને પર્યન્તે એ નિયમ નિરપવાદ કર્યો કે ભાદરવા શુકલા પંચમીની રાત્રિએ તો છેવટે વૃક્ષની નીચે પણ ચોમાસું રહેવાનું નક્કી કરી કલ્પકથનપૂર્વક દ્રવ્યાદિકની સ્થાપના કરી જ દેવી. ઉપર જણાવેલી શાસ્ત્રકારોની આજ્ઞાને વિચારનારો
મનુષ્ય સ્હેજે સમજી શકશે કે કલ્પકથન અને
અધિકરણની ક્ષમાપનાનું મુખ્ય સ્થાન અષાઢ શુકલપૂર્ણિમાની રાત્રિએ જ હતું અને ભાદરવા સુદ
પંચમીની રાત્રિએ તો અનેક અપવાદોમાં છેલ્લામાં છેલ્લું કલ્પકથન કરીને અધિકરણ ખમાવીને
અવસ્થાન નિયમિત કરવાનું વિધાન છે. એટલે સ્હેજે સમજી શકાય કે ભાદરવા સુદિ પાંચમને
દિવસે કરાતી કલ્પકથનાદિકની ક્રિયાનું મૂલસ્થાન તો અષાઢ શુકલ પૂર્ણિમા જ છે. પરંતુ ભાદ્રપદ શુકલાપંચમી તો તે સાંવત્સરિકને અંગે ગણાતી ક્રિયાને અંગે તો છેલ્લામાં છેલ્લું સ્થાન છે, જેવી રીતે આ દ્રવ્યાદિકની દુર્લભતાને અંગે અનેક અપવાદો આપીને કલ્પકથનાદિકનું છેલ્લું સ્થાન ભાદરવા સુદ પાંચમનું રાખવામાં આવ્યું છે, તેવી જ રીતે એ પણ નિયમ શાસ્ત્રકારોએ સાધુઓને મૃષાવાદ ન લાગે અને શાસ્ત્રની હેલના ન થાય
વર્ષ ૯ અંક-૨૨
(તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧
તે કારણથી એમ આશા કરી છે કે અષાઢ શુકલાપૂર્ણિમાની રાત્રિએ કલ્પકથનાદિક વિધિપૂર્વક ચોમાસું સ્થિત થનારે પણ ગૃહસ્થોની આગળ ચોમાસું અમે સ્થિત થયા છીએ એમ કહેવું નહિં. પરંતુ પાંચ દિવસ છીએ એમ કહેવું, એવી રીતે ગૃહસ્થોને ચોમાસાની સ્થિરતા નહિં જણાવવાનું ત્યાં સુધી જ રાખી શકાય કે ભાદ્રપદ શુકલાપંચમી આવે. ભાદ્રપદ શુકલાપંચમીને દિવસે ગૃહસ્થોને પણ ત્યાં સ્થિર રહ્યાનું જણાવવા માટે શાસ્ત્રકારોની આશા થઇ છે. એટલે સ્પષ્ટ થયું કે અષાઢ શુકલા પૂર્ણિમાની રાત્રિએ સાધુઓ પોતાના આચારથી ક્ષેત્રમાં દ્રવ્યની અનુકૂલતા દેખીને સ્થિરતાની ધારણા
કરે તો પણ તે ધારણા તે દિવસે જાહેર થાય નહિં.
તે સ્થિરતાની ધારણાએ જાહેરાત કરવાની મુદત
તો અપવાદે વિહાર કરવાવાળાની માફકજ ભાદરવા
શુકલાપંચમી રાખવામાં આવી છે. એટલે ચોખ્ખું થયું કે અષાઢ શુકલાપૂર્ણિમાએ સ્થિત થયેલા કે સ્થિત નહિં થયેલા સર્વ મુનિઓ પોતાની સ્થિરતા લોકોની આગળ તો ભાદરવા શુકલાપંચમીને દિવસે જ કરી શકે. એટલે તે ભાદરવા શુકલા પંચમીને સાંવત્સરિક દિવસ તરીકે જાહેર કરવાની સકલ શાસનની ફરજ થઇ તેમાં કોઇથી વાંધો લઇ શકાય તેમ નથી. આ સ્થાને એક શંકા જરૂર થશે કે અષાઢ શુકલા પૂર્ણિમા કે શ્રાવણ કૃષ્ણપંચમી આદિમાં સ્થિત થયેલો મુનિવર્ગ શા માટે ગૃહસ્થોની આગળ પોતાની સ્થિરતાની જાહેરાત ન કરી શકે? એનું
Page #442
--------------------------------------------------------------------------
________________
૩૪૬ ઃ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૨ (તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ સમાધાન શાસ્ત્રકારોએ સ્પષ્ટ શબ્દોમાં આપ્યું છે ક્રિયાઓ સાધુ વર્ગના ઉદેશથી કરે અને તે વાત કે અષાઢ શુકલાપૂર્ણિમા પછી દ્રવ્યાદિકની સાધુના ઉપદેશથી તૈયાર કરેલ મકાનોમાં સાધુઓને અનુકૂલતાએ તે ક્ષેત્રમાં સ્થિરતા કર્યા છતાં રહેવું કલ્પે નહિં. તે કારણથી પણ ભાદ્રશુકલપંચમી વરસાદની યોગ્ય સ્થિતિ ન હોય અને તેથી કદાચ પહેલાં શ્રમણવર્ગ પોતાની સ્થિતિને જાહેર કરે નહિ. ગામવાળાઓને પણ ઘણા ભાગે બીજે જવું પડે, ભાદ્ર શુકલપંચમી પહેલા તો ગૃહસ્થવર્ગ પોતાને તેવી વખતે જો સાધુઓએ સ્થિરતા જાહેર કરેલી માટે મકાનો તૈયાર રાખે અને તેવાં મકાનો હોય અને સાધુઓને પણ ક્ષેત્રાન્તરે જવું પડે તો સાધુઓને સ્થિરતાને માટે લાયક ગણાય. તે એક તરફ તો સાધુઓ મૃષાવાદ બોલે છે અર્થાત્ કારણથી પણ ભાદ્રપદ શુકલાપંચમીની રાત્રિ પછી ચોમાસું રહેવાનું કહેતા હતા અને રહ્યા નહિં એવી જ સ્થિરતાની જાહેરાત કરવાની રાખી અને તેથી નિંદા થાય, અને બીજી બાજ લૌકિક દ્રષ્ટિએ આ જ તે રાત્રિને સાંવત્સરિકનું સ્થાન આપ્યું. આચાર્યાદિક મુનિવર્ગ વરસાદ નહોતો થવાનો કલ્પસૂત્રનું શ્રવણ પણ સંઘ સમક્ષ એટલું પણ નહોતા જાણતા એમ નિંદા થવાનો પ્રસંગ શાથી? અને કયારે? આવે. માટે ભાદ્રપદ શુકલાપંચમીની પહેલા ઉપર જણાવ્યા પ્રમાણે મુનિવર્ગો - ચતુર્માસીની સ્થિતિ અમે કરી છે એવું ગૃહસ્થો અનિયમિત ક્ષેત્રોમાં અનિયમિત કાળે ભાદ્રપદ આગળ કહેવાની શાસ્ત્રકારોએ મનાઈ કરી છે, વળી શુકલાપંચમી પહેલાં જે ક્ષેત્રમાં સ્થિરતા કરવી હોય બીજું એ પણ વિચારવાનું છે કે ભાદરવા ત્યાં પાંચ દિવસ કલ્પનું કથન કરીને દ્રવ્યાદિની શુકલાપંચમી પહેલાં આર્યક્ષેત્રમાં સુકાળ અને સ્થાપના કરીને સ્થિરતા કરતા હતા, તેવી વખતે દુષ્કાળની જાહેરાત ચોખ્ખી થઈ જાય છે, એટલે આનંદપુર નગરની અંદર ધ્રુવસેન રાજાના પુત્રનું ભાદ્રપદશકલાપંચમી પછી સ્થિરતાની જાહેરાતથી મરણ થવાથી તે શ્રદ્ધાળુ રાજાના શોકના નિવારણ પણ મૃષાવાદિપણાનો કે શાસનની હિલનાનો પ્રસંગ માટે તે આનંદપુર નગરના મૂલધર નામના આવતો નથી. વળી ગૃહસ્થોની અપેક્ષાએ સાધુ ચૈત્યમાં દિવસની વખતે પણ કલ્પસૂત્રનું કથન આચારને તપાસતાં જો ગૃહસ્થને એમ કહેવામાં કરવાનું શરૂ થયું હતું અને તેથી જ શ્રીનિશીથ આવે કે આ મુનિવર્ગ અત્રે ચતુર્માસ રહેલો છે. ચૂર્ણિકાર મહારાજ સ્થિરતાને અંગે રાત્રિએ કલ્પના તો તે ગૃહસ્થવર્ગ વતર્માસ રહેલા મનિવર્ગની કથનને જણાવવાની વખતે જ આણંદપુર નગરમાં ભક્તિને અંગે મકાનોની અનેક પ્રકારની ક્રિયા કરે, મૂલધરમાં રાજા કે અધિકારી વર્ગની પ્રાર્થના હોય પાણીના માર્ગોની ક્રિયા કરે. ધૂપ દેવાની ક્રિયા કરે તે દિવસે પણ કલ્પ કથન કરવું. એવી આશા ઢાંકવાની . લીંપવાની વિગેરે અનેક પ્રકારની ફરમાવે છે. અર્થાત્ આણંદપુરમાં દિવસે વંચાવવું
Page #443
--------------------------------------------------------------------------
________________
૩૪૭: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૨ (તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ શરૂ થયેલું છતાં પણ અન્યત્ર સર્વસ્થાને તો સર્વ નથી, પરંતુ ઘણી સદીઓથી પર્યુષણા કલ્પસૂત્ર સાધુ વર્ગ જયારે જયારે સ્થિરતા જયાં જયાં કરતો પર્યુષણના છેલ્લા પાંચ દિવસોમાં સંભળાવાય છે. ત્યારે ત્યારે તે ક્ષેત્રમાં પહેલી પાંચ રાત્રિ પર્યુષણા એની તો કોઇથી ના કહી શકાય તેમ નથી. કલ્પનું કથન કરી દ્રવ્યાદિકની સ્થાપના કરતો હતો, કલ્પસૂત્રની દશાશ્રુતસ્કંધમાંથી એકલી જુદી પ્રતો પરંતુ ભગવાન હરિભદ્રસૂરીજીની વખતે તે કંઈ સદીઓની મળે છે એટલું જ નહિ પરંતુ અનિયમિતપણે કલ્પ કથન ચાલતું નહોતું અને ચિત્રોવાળી જે કલ્પસૂત્રની જુદી અને ઘણી તેથી જ તેઓશ્રી આવશ્યક સૂત્રની બૃહવૃત્તિમાં
સદીઓની જુની પ્રતો મળે છે, વળી કોઈ કોઈક સામાન્ય વિધિથી સંવચ્છરી પડિક્કમણું કર્યા પછી
જગા પર તો તાડપત્ર ઉપર પણ જુદી લખાયેલી મુનિવર્ગને કહ્યું કથન કરવા આદિનું જણાવે છે,
પણ કલ્પસૂત્રની પ્રતો મળે છે એટલે શ્રી સંઘસમક્ષ જો કે આ વસ્તુ વિચારતાં ધ્રુવસેન રાજાના પુત્રના દિવસે કલ્પસત્રનું વાંચન ઘણી સદીઓથી ચાલે છે. મરણનો શોક નિવારવા માટે સભા સમક્ષ દિવસે
એ હકીકત તો સર્વ સુજ્ઞ મનુષ્યને માનવા યોગ્ય કલ્પસૂત્ર વંચાયું. ત્યારથી સકલ સંઘને દિવસે સંઘ
થાય. સમક્ષ સંભળાવાય છે. એ વસ્તુ તાત્ત્વિક ઠરતી
(સંપૂર્ણ)
Page #444
--------------------------------------------------------------------------
________________
૩૪૮ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૨
(તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧
• : • • • • • • • • • • • • •
•
•
•
• •
• • • • • •
• • • • • •
•
--
----
આગમોદ્ધારકની આમોદ દેશના.
-
-
દેવની ત્રણ અવસ્થા આલંબનથી પોતાના આત્માને સ્વચ્છ (નિર્મલ)
બનાવ્યો છે. એવો નિર્મલ બનાવ્યો છે કે જેને મલ ઇશ્વર અવતારી કે અવતારી ઈશ્વર?
વળગી શકતો જ નથી. ઇતરોને પૂછવામાં આવે
છે કે મલીનમાંથી નિર્મલ કેમ થયા? ઉત્તરમાં કાંઈ શાસ્ત્રકાર મહારાજા શ્રીમદ્
જ નહિં! હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યાત્માઓના " ઉપકારાર્થે અષ્ટકજી પ્રકરણની રચના કરતાં થકાં શ્રી કૃષ્ણજી બાળલીલા કરે ! લીલાનો તો પ્રથમ મહાદેવ નામના અષ્ટકનું નિરૂપણ કરે છે. મોટો પડદો છે ! ઇતરો એટલે કે અન્યમતાનુયાયીઓ ઇશ્વર તથા ચાણકય, નંદરાજાની સભામાં આવ્યો ત્યાં અવતારને માને છે તેમ જૈનો પણ માને છે. જરૂર, દાસીએ અપમાન કર્યું તેથી રાજય પરિવર્તન પરંતુ મંતવ્યમાં ફરક છે. ઈશ્વરને અવતારી માનવો કરવાની ભાવના થઇ. એટલે નિર્મલ થયેલા આત્માએ મલીન દશામાં
દાંત સાથે પુત્ર અવતર્યો તેથી જોષીએ કહ્યું આવવું એજ ને! એમ માનવું જૈનોને પાલવતું નથી. 2
નથી. કે “આ પુત્ર રાજા થશે. આથી ચાણક્યના પિતાએ જૈનો મલીનદશામાંથી નિર્મલદશા પ્રાપ્ત કરવામાં તેના દાંત ઘસી નાંખ્યા. માને છે. અર્થાત્ અવતારી ઇશ્વર થઈ શકે છે પણ ઇશ્વર અવતારી હોઈ શકતો નથી. જેને અવતરવાનું
સોજાની જાડાઈ કે લાલાશ એ લાલાશ નથી છે તે ઈશ્વર જ નથી. નિર્મલપણાની પરાકાષ્ઠાએ *
પણ સડો છે. રાજયઋદ્ધિ પણ સુખના કારણ રૂપ પહોંચેલા આત્માઓ, સિદ્ધો, પરમાત્મપદ પામેલાઓ મા
દેખાય છે પણ છે દુર્ગતિમાં રખડાવનાર ! ઇતરો અવતાર લેસે નથી. ચોવીસે તીર્થંકરદેવો કર્થના પણ કહે છે કે રાજેશ્વરી તે નરકેશ્વરી ! મલથી સર્વથા રહિત છે. તેઓએ ધર્મના રાજાઓમાં મહાનપદે ચક્રવર્તી છે. છ ખંડનો
Page #445
--------------------------------------------------------------------------
________________
૩૪૯: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૨ (તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ તે માલીક હોય છે. છ એ ખંડ તેનું વર્ચસ્વ સ્વીકારે જન્મનાર પુત્ર પોતાને સોંપવામાં આવે તો જ દોહદ છે. તેનું આધિપત્ય તમામને સ્વીકારવું પડે છે. આ પૂર્ણ કરું એવી શરત ચાણકય પ્રથમજ સંભળાવે ચક્રવર્તીની ગતિ તો જૈનદર્શને નરક જ માની છે. છે. શરતના અસ્વીકારમાં તો સ્ત્રી તથા પુત્રનો નાશ સહજ શંકા થશે કે ભરતચક્રી મોક્ષે ગયા છે ને? દેખાય છે. સ્વીકારમાં માત્ર પુત્ર પ્રત્યેનો કબજો મોક્ષે ગયા ખરા પણ શાથી? ચક્રવર્તીપણું છોડવાથી. (માલિકી) જ જાય છે. વગર ઇચ્છાએ પણ પિતા ચક્રવર્તીપણાનો પરિહાર કર્યો, નરદેવ મટી ધર્મદેવ આ શરત સ્વીકારે છે. થયા ત્યારે મોક્ષ મળ્યો છે. સાધુપણું સ્વીકારે તે
- અશ્વિન માસની પૂર્ણિમા (શરદ પૂનમ)ની જ ચક્રવર્તી મોક્ષે જાય. ગૃહસ્થપણામાં ચક્રી, મોક્ષ
મધ્યરાત્રિએ છાપરામાં છીદ્ર (કાણું) પાડવામાં કે સ્વર્ગ મેળવી શકે નહિં. ત્યાંથી તો નરકગતિ
આવે છે. શર્કરામિશ્રિત દુધથી ભરેલું ભાજન એવી જ સંભવે. ગૃહસ્થ માટે તો પાંચે ગતિનાં દ્વાર ખુલ્લાં
રીતે રાખવામાં આવે છે કે જેમાં ચંદ્રમાં પ્રતિબિંબિત છે પણ ચક્રવર્તી માટે તો નરક જ નિશ્ચિત છે. રાજા
થાય દોહદ થયો છે જેને એવી માતાને તે કાણાં થઈને નરકે જાય તેનું ભવિષ્યમાં હિત શું?
છાપરાં નીચે સુવાડવામાં આવે છે. ઉપરથી એક વર્તમાનકાલને અવલોકનારા ઘણા હોય છે.
મનુષ્ય થાળી એવી રીતે નમાવે છે કે જેથી તેમાંથી પણ વિચક્ષણો ભવિષ્યનો પ્રથમ વિચાર કરે છે.
છિદ્ર દ્વારા દૂધ ચૂએ, બાઈ (ગર્ભિણી) એમ માને આથી જ ચાણકયના પિતાએ પુત્રના દાંત ઘસી
છે કે ચંદ્ર ટપકે છે અને પોતે તેનું પાન કરે છે. નાખ્યા. વિચાર્યું કે પરિણામે તે પોતે રાજા નહિં થાય છતાં કોઈ પુતળા રૂપે બીજો રાજા થશે.
આ રીતિએ બુદ્ધિમાન ચાણક્ય ચંદ્રગુપ્તની
માતાનો દોહદ પૂર્ણ કરે છે. બાળક જન્મ્યા પછી રાજાની શોધમાં મયૂરગામે ચાણકય જાય
નામ ચંદ્રગુપ્ત રાખ્યું છે. કોઈક વખત આ ચંદ્રગુપ્ત છે. ગામની બહાર અનેક બાલકો રમી રહ્યા છે,
બાળકોની રમત રમતાં ગાય ક્ષેત્ર વિગેરે દાન તેમાં ચંદ્રગુપ્ત છે. તેના જન્મ પહેલાં તેની માતાને
રાજાની માફક આપે છે. પોતાની પાસે ક્ષેત્રાદિ ન ચંદ્રનું પાન કરવાનો દોહદ ઉત્પન્ન થયો છે. ઉત્પન્ન
હોવા છતાં ચંદ્રગુપ્ત ક્ષેત્રાદિના દાન કરે છે. થયેલો દોહદ પૂર્ણ ન થાય તો ગર્ભિણીનું આરોગ્ય હાનિ પામે એવો નિયમ છે. દોહદ પૂર્ણ ન થવાથી વા*
આ વીમોરા વસુર બલવાનને માટે આ પૃથ્વી છે. માતા પણ દિન પ્રતિદિન ક્ષીણ થતી જાય છે. સૌ બાળપણમાં ક્રિીડાં કરતાં પણ ઉત્તમ કોઈ આથી ચિંતાગ્રસ્ત થાય છે. આ વ્યતિકર જાણી આત્માઓની આચરણા કેવી સુંદર હોય છે તે તે દોહદ પૂર્ણ કરવાનું કાર્ય ચાણકય સ્વીકારે છે વિચારો. પોતાની પાસે છે કાંઈ નહિ, છતાં પ્રવૃત્તિ
Page #446
--------------------------------------------------------------------------
________________
૩૫૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૨ (તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ દાનની ! અઈમુત્તામુનિજી સાધુપણામાં ભર વરસાદે જૈનદર્શનમાં શ્રી જિનેશ્વર દેવ તથા તેમની નીકળે છે, પાણીના ખાબોચીયાઓને પાળી કરીને, પ્રતિમા આદર્શ છે. તેમાં પાતરૂં મૂકીને તરાવે છે. તો બાલ્ય વય - ઈતરમાં બ્રહ્માજી ચતુર્મુખી છે. તેમની ચેષ્ટા, પણ ત્યાંય ભાવના શી છે? સંસારમાંથી આરાધના શું ચતુર્મુખી થવા કરવી? આમ તરવું ! આહા ! ભાવના વિશુદ્ધિની કેવી જૈનોના દેવ વીતરાગ છે. મૂર્તિ તે જ વિશિષ્ટતા અયોગ્ય કે અણસમજુ એવા બાલકની
ભાવવાહી છે. વીતરાગપણાના આરાધક માટે તે દેવ, ક્રીડા પણ ભવિષ્યમાં થનારા ઉદયાનુસારી દેવની તે પ્રતિમા આદર્શ છે. પરમ આલંબન છે. વિચારવાની હોય છે.
प्रशमरसनिमग्नं द्दष्टियुग्मं प्रसन्नं । કષ્ણજીની લીલા આત્મકલ્યાણાર્થે નથી પણ સદનમત્ત: શામિનીસંશૂન્ય: વિષયોપભોગાળે છે.
करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं । જૈનના ઘરમાં તો નાનું બાળક પણ પૂંજણી લઈને ક્રીડા કેવી કરે? તેને ઓઘાની જેમ રાખે. તાણ નતિ કેવો વીતરાત્ત્વિમેવ છે જયણા કરે, રૂમાલને કટાસણાની જેમ વાપરે. ઈતરોમાં દેવ (પ્રતિમા) પાસે સ્ત્રી વગેરેની
હોવાથી આદર્શની પવિત્રતા પલાયન થાય જૈન દર્શનમાં ઈશ્વરપદ પ્રાપ્ત કરવાનો દરેકને હક છે ! તે પદ રજીસ્ટર્ડ નથી !!
5 ઇતરોનું મંતવ્ય છે કે ઈશ્વર એક છે' અર્થાત નિર્મલ એવા ઇશ્વરને, અવતારી માનનારાઓ,
' ત્યાં એક જ વિના ઈશ્વર થવાનો કોઈને હક નથી માલીન્યમાં મોકલે છે. ફરી મલીન બનાવે છે.
* ઇશ્વરને અવતારી બનાવનાર, મનાવનાર તે સમદર્શન સમ્યગૂજ્ઞાન, સમ્યક્ ચારિત્રની દર્શનોમાં અવતારીમાંથી ઈશ્વર થવાનો એક પણ આરાધના કરી, ઉત્કૃષ્ટ ભૂમિકાએ પહોંચી કર્મક્ષય રસ્તો રાખ્યો નથી એટલે કે ઈશ્વરપદ રજીસ્ટ કરી મોક્ષે જનારને, લોકાગ્રે સ્થિત થનારને, જૈનો રાખ્યું છે. ઈશ્વર માને છે. ચોવીસ તીર્થંકર પ્રથમ કર્મ જૈનદર્શનમાં તેમ નથી. કોઈપણ અવતાર મલસહિત હતા, પણ તેથી રહિત થયા અને ઇશ્વર ઇશ્વર થઇ શકે છે. થયા.
શ્રી ઋષભદેવજી ભગવાન કે શ્ર જૈનદર્શનમાં આરાધના દ્વારા નિર્મલ થવાનો મહાવીરસ્વામી ભગવાન સમ્યકત્વ પામ્યા પછ માર્ગ વિહિત છે. ઇતરદર્શનમાં નિર્મલ થવાનો કે અમુક ભવે ઈશ્વર થયા છે. તાત્પર્ય કે કોઈપણ સુધરવાનો કોઈ રસ્તો નથી.
અવતારી આત્માને ઇશ્વર થવાનો, તે ઐશ્વર્ય %
Page #447
--------------------------------------------------------------------------
________________
૩૫૧ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૨
(તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ કરવાનો સંપૂર્ણ હક્ક છે. ઇતરો અવતારીને મોક્ષ ગુણાલંકૃત ગુરૂ વિના ધર્મને, ધર્મના રહસ્યને અન્ય માને છે, તે આત્માને નિર્મલ માને છે પણ વિચક્ષણો પણ જાણતા નથી. કર્ણ પ્રદેશ સુધી જયોતિમાં જયોતિ મળવારૂપે માને છે પણ નિર્મલ પહોંચતી દીર્ઘ તથા સ્વચ્છ ચક્ષુઓવાળો મનુષ્ય પણ થનાર આત્માને સ્વયં ઈશ્વર માનતા નથી. શું અંધારામાં દીપક વિના દેખી શકે છે? નહીં જ.
ઇતરો કૃષ્ણની મથુરામાંની ક્રિીડા વગેરેને માત્ર ગયા ભવથી જ એમ નહિં પણ લીલા કહે છે. લીલાને જ આદર્શ જણાવે છે, ગણાવે અનાદિકાલથી આ જીવ ખાનપાનાદિ રાગરંગમાં છે, ત્યાં મુદો સ્પષ્ટ છે કે અવતારીનો આત્મા નિર્મલ રાચ્યો માગ્યો છે. ભોગમાં સુખ એવા થવાનો નથી. જૈનોનો ત્યાં જ વિરોધ છે. સંસ્કારવાળાને ત્યાગમાં સુખ સુઝે કયાંથી? એ
અવતારીમાંથી ઇશ્વર થઈ શકાય છે એવું ઘુંટડો ગળે ઉતરે શી રીતે? તે ત્યારે જ બને કે પ્રતિપાદન કરનાર જૈનદર્શનાનુયાયી માટે ધર્મની જયારે સદ્ગુરૂનો સંયોગ સાંપડે, ત્યાગમાં સુખ પ્રથમ અને પરમ આવશ્યકતા છે. અવતારીમાંથી અનુભવનાર તો પોતાનો જ આત્મા છે પણ ત્યાગમાં ઈશ્વર બનાવનાર ધર્મ જ છે. ધર્મ વિના, ધર્મની સુખ છે એવું ભાન કરાવનાર પ્રથમ ગુરૂરાજ છે. આરાધના વિના અવતારોમાંથી અથડામણી
શંકા - જો આમ જ છે તો પ્રથમ દેવાષ્ટક અટકવાની નથી અને તે અટકે નહિં ત્યાં સુધી
શા માટે? દેવતત્ત્વનું નિરૂપણ કરતાં પહેલાં શાશ્વત્ ઈશ્વરપદની પ્રાપ્તિ થતી નથી.
ગુરૂતત્ત્વનું નિરૂપણ જોઈએ ને? કેમકે ધર્મ ' જયાં ઈશ્વરને પણ અવતારી મનાતો હોય
પમાડનાર ગુરૂ છે. ઈતરોમાં પ્રથમ દેવતત્ત્વ ભલે ત્યાં ધર્મની જરૂરિયાત નથી.
હોય, કેમકે ત્યાં ધર્મ આરાધનાની આવશ્યકતા નથી ધર્મ બતાવનાર ગુરૂ છે
પણ જયાં ધર્મ જ આરાધ્ય છે ત્યાં ધર્મ પમાડનાર અવતારીને બીનઅવતારી બનાવનાર, ગુરૂતત્ત્વ પ્રથમ કેમ નહીં? પ્રથમ ગુરૂ, પછી ધર્મ ઈશ્વરપદે સ્થાપનાર ધર્મ સાંપડે શી રીતે? તે કાંઈ અને પછી દેવ એવો ક્રમ હોવો જોઈએ. વૃક્ષોનાં પાંદડાંઓ ઉપર લટકતો નથી કે લઈ લેવાય!
ઉત્પતિ ક્રમે તેમ માનવામાં હરકત નહિં પણ તેવા ધર્મને પમાડનાર ગુરૂ મહારાજા છે. પરમ
* મૂલ તપાસવામાં આવે તો ગુરૂ પણ થયા કયાંથી? ઉપકારી ગુરૂવ ધર્મના સ્વરૂપના જ્ઞાતા છે.
* દેવ ન હોય તો ગુરૂ કયાંથી? ગુરૂ નહિં તો ધર્મ दीपं विना पश्यति नान्धकारे
કયાંથી? શ્રી મહાવીર સ્વામીજીના જીવને ધર્મ મળ્ય સમ્યગૂજ્ઞાન સમ્યગદર્શન, સમ્યક્રચારિત્રાદિ ધર્મઘોષ સૂરીજીથી.
Page #448
--------------------------------------------------------------------------
________________
પડે.
૩૫ર શ્રી સિદ્ધચક્ર)
વર્ષ૯ અંક-૨૨ (તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ ધર્મનો પ્રારંભ આદિથી માનવો હોય તો શક્રસ્તવમાં (નમુત્યુર્ણમાં) ધર્મફેરફાધર્મદેશક ગુરૂતત્ત્વ પ્રથમ લઈ શકાય પણ અનાદિથી એમ સ્તવવામાં આવે છે. ધર્મદેશક તરીકે માનવામાં તો દેવ, ગુરૂ અને ધર્મ એજ ક્રમ લેવો પ્રથમ સ્થાન શ્રી તીર્થંકરદેવનું છે. કાલ ઉત્સર્પિણીનો
હોય કે અવસર્પિણીનો હોય, ધર્મ બતાવવાનો દેવ, ગુરૂ, ધર્મ અનાદિથી છે પણ પ્રારંભ શ્રી તીર્થંકરદેવોજ કરે છે. છ આરાની
બતાવનાર શ્રી તીર્થકર દેવ છે અપેક્ષાએ દેવની ઉત્પત્તિ પ્રથમ હોય છે. જગતની
શંકા- જો ધર્મ અનાદિથી છે તો શ્રી તીર્થકરથી અપેક્ષાએ પણ પ્રથમ દેવ હોય. અને તોજ ગુરૂ લાભ શો?
બને તથા ગુરૂ ધર્મને જણાવે. ગુરૂતત્ત્વ તથા ઇતરો પરમેશ્વરને બનાવનાર તરીકે માને છે ધમતત્વની જડ દેવતત્ત્વ છે. દેવતત્ત્વ પ્રથમ છે. જયારે જૈનો બતાવનાર તરીકે માને છે. ખાણમાં
માટે અષ્ટક પ્રકરણમાં મહાદેવાષ્ટકની રચના કે કોઈપણ તેવા સ્થાનમાં હીરો તથા કાંકરો બને
પ્રથમ છે. પાસે પાસે રહેલા છે. બંને પોતપોતાના દેવનું લક્ષણ ! દેવની ત્રણ અવસ્થા ! સ્વભાવાનુસાર રહેલા છે. તે હીરાને હીરા તરીકે, દેવનું લક્ષણ શું? જૈનદર્શનમાં દેવની ત્રણ કાંકરાને કાંકરા તરીકે ઓળખાવનાર દીપક છે. અવસ્થા કહી છે.
- શ્રી ઋષભદેવજી ભગવાન જન્મ્યા તે પહેલાં ૧. કર્મકાય અવસ્થા. ૨. ધર્મકાય અવસ્થા. હિંસા, જૂઠ, ચોરી આદિથી પાપ નહોતું લાગતું એમ ૩. તત્ત્વકાય અવસ્થા. જીવ તીર્થંકર નામકર્મ બાંધી, નથી. હિંસાદિ દ્વારા પાપ બંધાય એ વસ્તુ સ્વભાવ તે છેલ્લા ભવમાં આવે નહિં ત્યાં સુધી કર્મકાય તો અનાદિનો છે. કાંઈ શ્રી તીર્થંકરદેવે તેવો સ્વભાવ અવસ્થા. છેલ્લા ભવમાં પ્રવ્રજયા અંગીકાર કરે બનાવ્યો નથી. પણ તેવી પ્રવૃત્તિ કરનારને પાપ લાગે ત્યારથી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી ધર્મકાય છે અને તેવી પ્રવૃત્તિ નહિં કરનારને પાપ નથી અવસ્થા, કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ જગતના ઉદ્ધાર લાગતું, વળગતું એ બતાવનાર શ્રી તીર્થંકરદેવ છે. માટેની પ્રવૃત્તિ તે તત્ત્વકાય અવસ્થા. દેવની આ ત્રણ હીરા તથા કાંકરાનો ફરક જેમ દીપકે બતાવ્યો તેમ અવસ્થાઓ છે. શ્રી તીર્થંકર દેવાધિદેવે જગતની પરિસ્થિતિને સ્ત્રીના ગર્ભની કોઇક વિશિષ્ટ યોગ્યતા પ્રકાશિત કરી છે, બતાવી છે. બનાવી નથી. જાણી ચક્રવર્તી જન્મશે એમ કોઇક વિશિષ્ટ જ્ઞાની હિંસાદિથી પાપ થાય, તેના ત્યાગથી પાપ બંધાતું કહી શકે. કોઇક જ્ઞાની તીર્થંકરની ઉત્પત્તિ કોઇક રોકાય. આ ધર્મ કોઈએ બનાવ્યો નથી. અનાદિથી સ્ત્રીની કુક્ષિએ કોઈક યોગ્યતાને અનુલક્ષીને કહી છે. દેવાધિદેવ પ્રકાશક છે. બતાવનાર જરૂર છે. શકે.
Page #449
--------------------------------------------------------------------------
________________
૩પ૩: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૨ (તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ - કોઇપણ જીવ, ગમે તેવી, ચાહે તેવી સંસારના તમામ જીવોને વિષય કષાયના આરાધના કરી તે જ ભવમાં તીર્થેશ થવા, અતિ પરિચયથી ધર્મની આરાધના સ્પર્શતી નથી. તીર્થંકરપણું મેળવવા ઇચ્છે તો તે અશકય છે. તેવું
શરીરમાઈ રઘનુ ઘર્મસાધનં આ વાકય કદી બન્યું નથી, બનતું નથી અને બનશે પણ નહિં. તીર્થંકરપણું એક ભવે સાધ્ય નથી. અનેક ભવોએ ૧
ઘણાંઓ બોલે છે. પણ બોલનારા બિચારાઓ રહસ્ય સાધ્ય છે. દેવતત્ત્વ એક ભવે ઉપલબ્ધ નથી તે નથી - જ્ઞાનના અભાવે, મૂલહેતુને બદલે બીજા હેતુથી જ ! અનેક ભવો કર્મકાયના થવા જરૂરી છે. બોલે છે. ઉંડા ઉતરવાની જરૂર છે. સમજવું કર્મકાય, પછી ધર્મકાય, પછી તત્ત્વકાય ત્યારે જ આવશ્યક છે. પહેલાં તો આ વાક્ય બોલવાનો હક તીર્થંકર થવાય.
કોને છે? શું જેને તેને? નહિં! ધર્મને જ જે સાધ્ય શરીરમાં ઉનું થર્મસાધનમ્ વાકયનું રહસ્ય! માને, ધર્મ વિના અન્ય કશાયને સાધ્ય ન માને
શંકા - સર્વ સંસારી જીવો કર્મકાયવાળા તો તે જ આ વાકયનું ઉચ્ચારણ કરી શકે છે. ધર્મ ગણાય કેમકે તેઓ પ્રતિદિન ચાલ (સતત) સાત એજ સાધ્ય એવા નિશ્ચયવાળા આત્માને એમ થવું આઠ કર્મને બાંધે છે, બાંધ્યા કરે છે. તો પછી સંભવિત છે કે - “ધર્મસાધનામાં હું નિર્બલ છું.” તીર્થકરના જીવને કર્મકાયવાળા કેમ કહ્યા? તરવામાં પ્રવીણ હોય તેને તુંબડાના સાધનની
તીર્થકરના જીવો તે ભવોમાં વીતરાગ નથી. જરૂર ન જ પડે છતાં તેમાંય કોઈક નિર્બલને તેની રાગવાળા તો જરૂર છે પણ રાગરાગમાં ફરક જરૂર જરૂર પડે તે જ રીતિએ સાધ્ય ધર્મ છતાં નિર્બલ છે. કયાં અન્ય જીવોનો રાગ અને કયાં તેઓનો આત્મસાધન વિના ધર્મની સાધના સાધી શકતો રાગ! વ્યવહારમાં પણ કાગડાનો પણ રાગ અને નથી. કોયલનો પણ રાગ ! છતાં કેટલો ફેર?
એક રાજાએ એક ચોરને પકડયો. ચોર તો રાગ ત્રણ પ્રકારના છે. ૧. કામ રાગ. ૨.
પકડાયો પણ તે ચોરીનો માલ બતાવતો નથી. સ્નેહ રાગ. ૩. દ્રષ્ટિ રાગ.
અઢળક દ્રવ્યનો પત્તો લાગતો નથી. ત્યાં ચોરને ફાંસી આ ત્રણ રાગમાં વૈરાગ્યના રાગનો (રંગનો)
દેવાય શી રીતે? રાજાએ યુક્તિ કરી. તેને તે વખતે છાંટો પણ નથી.
સજા ન કરી પણ તેની બહેન સાથે લગ્ન કરી ઉલટો આપણો રાગ સંકલેશમય છે. સંબંધ બાંધ્યો - સ્નેહ ભાવ વધાર્યો અને પછી ધીમે
જેને વૉમીટ (ઉલટી-વમન)નો વ્યાધિ હોય ધીમે “રાજ્યને ખપ છે' એમ જણાવી ધન મંગાવ્યા તેને ખોરાક માત્ર (તમામ) છાતીમાં ચોંટે છે. કર્યું. ચોરે પણ આપ્યા કર્યું. રાજાને લાગ્યું કે હવે
Page #450
--------------------------------------------------------------------------
________________
૩૫૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૨ (તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ તમામ ધન આવી ગયું છે, હવે જયારે જયારે ધન સામાયિકના ઉચ્ચારણમાં બે પ્રત્યાખ્યાન છે. માગવામાં આવે છે ત્યારે તે ચોર માત્ર આચરકુચર ૧ વરેમિ ભંતે સીમી એટલે મોકલે છે, ત્યારે તેને ફાંસીની સજા કરી. રાજાએ સમ્યગદર્શનાદિના સાધનોનો સ્વીકાર. આટલી મુદત તેને પોષ્યો ખરો, પણ પોષવા તરીકે
૨ સાવ નો પશ્ચવિવામિ સાવદ્ય નહિ. પોષવાનો હેતુ માત્ર ગયેલું ધન હસ્તગત
યોગોનો પરિહાર. કરવાનો હતો. અહિં પણ શરીર માટે એજ ન્યાય સમજવાનો છે. આ શરીરથી ધર્મ સાધવાનો છે. તેમ શરીરને અંગે ત્રણ પ્રતિજ્ઞાઓ છે. જો શરીર નહિં સચવાય, તેને પડતું મૂકાશે તો કર્મક્ષયથી મોક્ષ થાય છે. કર્મક્ષય કરવાનું સાધન સમ્યગુદર્શનાદિની પ્રાપ્તિ, નિર્મલતા કે વૃદ્ધિ શી રીતે શરીર છે. મોરવાહ દેવસ અર્થાત્ મોક્ષના થશે?” આ ભાવના ધરાવનાર વ્યક્તિને શરીરમાં સાધનના હેતુરૂપ શરીર છે. આવા મન્તવ્યવાળો હજુ ધર્મસાધનમ્ એ બોલવાનો હક જરૂર છે. મનુષ્ય શરીરમાદ વસ્તુ થર્મસાધનમ્ એમ બોલી જેમ ધન આવ્યું ત્યાં સુધી જ ચોરને પોષવામાં આવ્યો શકે છે. તેમ ધર્મ સધાય ત્યાં સુધી જ શરીરને પોષવાનું શરીરને કેવલ ધર્મસાધન માટે ધારણ છે. સંલેખના કે અનશન એજ માટે છે ને! શરીર કરવાનું છે. આવી ભાવના ધરાવનાર દશા જે અટકયું, જ્ઞાનદર્શનાદિની આરાધનામાં શરીરે જીવોની અનેકભવોથી હોય તે જીવો કર્મકાય પોતાનો ફાળો બંધ કર્યો એટલે સાધકો તેને પોષવું અવસ્થાવાળા કહેવાય. બંધ કરી સંલેખના, અનશનાદિ કરે છે. દેવ, ગુરૂ છેલ્લા ભવમાં દીક્ષિત થયા બાદની અને ધર્મની આરાધના શરીર અને તેની ઇંદ્રિયો
અવસ્થાનું નામ ધર્મકાય અવસ્થા છે. તેમાં શરીરની દ્વારા છે. એટલે જેઓ આ તત્ત્વત્રયીને જ સાથ લેશ માત્ર પણ દરકાર હોતી નથી. માનતા હોય, તે વિના અન્ય કોઈપણ પદાર્થ સાધ્ય
કૈવલ્ય પ્રાપ્તિ થઈ એટલે તત્ત્વકાય અવસ્થા. તરીકે ન સ્વીકારતા હોય તેઓ જ શરીરમાં ઘન * થર્મલાથનમ્ એ બોલી શકે છે. આ તત્ત્વત્રયીને ઉપર જણાવેલી ત્રણે અવસ્થાઓ ક્રમસર સાથ નહિં માનનારો એ વાકય બોલે, એ તો ઝવેરીને આચરનાર જ દેવ બની શકે છે એવું શ્રી જિનેશ્વર “હીરો” શબ્દ બોલતો જોઈને અન્ય કોઈ, કાચના દેવના શાસનમાં વિધાન છે. કટકાને “હીરો” કહે, તેના જેવું છે.
હવે અવસ્થાઓનું વિશેષ વર્ણન અગ્રે વર્તમાન -
Page #451
--------------------------------------------------------------------------
________________
૩૫૫: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૨ (તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ ભવાંતરો સુધી લેશપણ અલના વિના, શિવને દેવ તરીકે માનનારા શેવો શિવના
જગતના જીવોને તારવાની બુદ્ધિ વચનાનુસાર વર્તનારાને ગુરૂ માને છે, અને શિવે નીભાવનાર જ પરિણામે તીર્થંકરદેવ કહેલા ધર્મને ધર્મ માને છે, તેવી જ રીતે થઈ શકે છે.
શ્રીજિનેશ્વરને દેવ માનનારા જૈનો શ્રીજિનાજ્ઞાનુસાર यस्य संक्लेशजननो रागो नास्ति०
વર્તનારાને ગુરૂ માને છે અને શ્રી જિનેશ્વરદેવે તત્ત્વત્રયીમાં પ્રાધાન્ય દેવતત્ત્વનું છે. પ્રરૂપેલા ધર્મને નિર્દિષ્ટ આચારોને ધર્મ માને છે.
શાસ્ત્રકાર મહારાજ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી તમામ દર્શનકારોને દેવ, ગુરૂ તથા ધર્મ આ મહારાજ ભવ્યાત્માઓના કલ્યાણાર્થે શ્રી અષ્ટકજી તત્ત્વત્રયીને માનવી પડે છે અર્થાત્ આ ત્રણેય તત્ત્વો પ્રકરણની રચના કરતાં થકાં આગળ જણાવી ગયા સર્વને સ્વીકાર્ય છે. ગુરૂએ વર્તવાનું દેવાશાનુસાર કે જગતમાં ધર્મની જડ કોઈપણ હોય તો તે દેવતત્ત્વ તથા ધર્મનું નામ પણ દેવના નામના આધારે હોઇ, છે. ગુરૂની તથા ધર્મની ઉત્પત્તિ - પ્રવૃત્તિ બંને આ ત્રણ તત્ત્વોમાં મુખ્ય દેવતત્ત્વ છે; દેવતત્ત્વનું દેવતત્ત્વથી જ થાય છે. ગુરૂમહારાજ કર્મને પ્રાધાન્ય છે. દેવતત્ત્વ શુદ્ધ મળે (સાંપડે) તો ગુરૂ જીતવાના ઉદેશથી પ્રવૃત્તિ કરનારા હોય છે. ધર્મનું તથા ધર્મ પણ શુદ્ધ જ મળવાના. શ્રી જિનેશ્વરને નામ પણ દેવના નામને અવલંબીને છે, અર્થાત્ દેવ માન્યા પછી સંન્યાસીને ગુરૂ માની શકાશે નહિં. તે મુજબનું છે. ઇતરોને અંગે વિચારીએ તો શૈવો જો સંન્યાસીને ગુરૂ માનશો તો જે શ્રીજિનેશ્વરને શિવને દેવ તરીકે માનનારા હોવાથી તે ધર્મનું નામ દેવ માન્યા પછી તેનો આદર્શ રહેશે નહિં. શાસ્ત્રીય શિવધર્મ, વિષ્ણુદેવની માન્યતા જેમાં છે તે ધર્મનું પદ્ધતિએ આ રીતે સિદ્ધ છે કે દેવતત્ત્વના આધારે નામ વૈષ્ણવધર્મ, મહમ્મદીધર્મ (પયગમ્બરનું નામ ગુરૂતત્ત્વ તથા ધર્મતત્ત્વ અવલંબે છે. મહમ્મદ હોઈ) પ્રસ્તીધર્મ (જીસીસ ક્રાઈસ્ટના હવે જગતની સ્થિત્યનુસાર વિચારીએ નામના આધારે), વગેરે નામો દેવના નામના દેવાધિદેવ તીર્થકરો જે શિષ્યો કરે છે તે ગુરૂ ગણાય આધારે છે તે જ મુજબ જેમાં શ્રી જિનેશ્વર દેવ છે. શ્રી તીર્થંકરદેવો કોઇના શિષ્ય હોતા નથી. છે તે ધર્મનું નામ જૈનધર્મ. તાત્પર્ય કે ધર્મનું નામ ગુરૂઓ ગુરૂ વિનાના હોય નહિં, તેઓનો કોઈ ગુરૂ દેવના નામાનુસાર સ્થપાય છે - હોય છે. ગુરૂની તો હોય જ, તેઓ કોઇના પણ શિષ્ય તો છે જ. ઓળખાણ પણ દેવના નામે જ છે. જેમ ગુરૂ તથા ગણધરેશ શ્રીગૌતમસ્વામીજી મહારાજા, બેશક ધર્મની ઓળખાણ દેવના આધારે છે તેવી જ રીતે આખા શાસનના ગુરૂ પણ શ્રી મહાવીર દેવના તો તે માન્યતા કે શ્રદ્ધા પણ દેવના આધારે જ છે. શિષ્યજ. શ્રીપુંડરીક સ્વામીજી ગણધરેશ પણ આખા
Page #452
--------------------------------------------------------------------------
________________
૩પ૬ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૨ (તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ શાસનના અધિપતિ પણ ભગવાન શ્રી ઋષભદેવજીના અંધારું (અજ્ઞાન) હતું. ‘ત્યાગ' એવો શબ્દ જ તો શિષ્ય જ. દેવ છે કે જે સ્વતંત્ર દેવતત્ત્વ સ્વતંત્ર નહોતો પછી ત્યાગમાં સુખ એ ભાવનાની તો છે. દેવ કોઈના શિષ્ય હોતા નથી, આ વાત હેજે સંભાવના જ કયાંથી? કેવલ ભોગ વિના સમજી શકાય તેવી છે છતાં વિશેષ વિચારીએ તો યુગલીયાઓને હતું જ શું? ભોગમાં જ સુખ, આનંદ સુત્રા ના વાઈi સુગ્ગા ના પાવ ઉદય ને ભોગવનારા, ભોગમાં જ રાચ્યા માચ્યા
પુણ્ય કરનારી કે પાપ કરનારી વસ્તુ શ્રવણથી રહેનારાને “ત્યાગ’ શબ્દનું ભાન કે જ્ઞાન નહોતું. માલુમ પડે છે. દેવતત્ત્વને માનીએ છીએ તે વિના અખ્ખલિતપણે ભોગને જ સુખ મનાતું હોય ત્યાં શ્રવણે (વગર સાંભળે) દુનિયાદારીનો ધર્મ અર્થાત્ “ત્યાગમાં સુખ' એ સૂત્ર ગમે કોને? ચિંતવ્યું અને વિષય, કષાય, આરંભ પરિગ્રહાદિના પોષણ માટેની માંગ્યું મળે (કલ્પવૃક્ષો યુગલીયાઓને ઇચ્છયું ધર્મ તો વગર સાંભળે હસ્તગત થાય છે આવડે આપતા હતા, ત્યાં પછી પૂછવાનું જ શું? એ છે, તેમાં તો સહેજે પ્રવૃત્તિ થાય પણ આ ધર્મ પરિસ્થિતિમાં અન્ય વિચારણાને અવકાશ જ કયાં દુનિયાદારીથી વિપરીત. આ ધર્મ એવો છે કે શ્રવણ છે? માંગ્યું મળવામાં મુશ્કેલી તો શું પણ વિલંબ કરવા છતાં પણ તેની પ્રાપ્તિ મુશ્કેલી છે. સાંભળવા સરખો નથી ત્યાં બીજો વિચાર - સંકલ્પ સરખો છતાં આવડવી કઠીન છે. રૂચ્યો જો હોય તો ઉદ્ભવે જ શાનો? એ સ્થિતિમાં તો ભોગમાં પણ આ જૈન ધર્મમાં સ્થિરતા રહેવી મુશ્કેલ છે. ભોગસુખોમાં લપટાવાનું જ હોય. આજની દુનિયા આ ધર્મનું નાટક ભજવવામાં પણ મુશ્કેલ છે. કેમકે ભોગસુખમાં ઓછી લપટાય છે તેનું કારણ એ છે જયાં સ્ત્રી પુત્રાદિ પરિવારનો ત્યાગ કરવાનું વિધાન કે માંગ્યું મળતું નથી અને જોઈએ છે તે પેદા કરવા પ્રધાનપણે છે ત્યાં શું થાય? આવો ઉચ્ચ ધર્મ ઉત્પન્ન માટે મહેનત કરવી પડે છે. કમાવું પડે છે અને થયો શી રીતે? સ્વંય ધર્મોત્પત્તિ જગત સ્વભાવે બની ખર્ચવું પડે છે. ઉપર કહી ગયા તે યુગમાં, અઢાર શકે તેવી નથી, છતાં દેવાધિદેવ શ્રી તીર્થકર ક્રોડાકોડ સુધીના સમયમાં એક જ સ્થિતિ હતી કે ભગવાનની કર્મકાય અવસ્થાને લીધે જ બને છે. માગ્યું મળતું. ત્યાં ત્યાગમાં સુખ' એ તત્ત્વ આવ્યું અઢાર ક્રોડાકોડ સાગરોપમનો અંધકાર કયાંથી? પ્રથમ તો તે વખતે ત્યાગ” શબ્દ જ નહોતો! ટળે શી રીતે?
જે દેશમાં ચામડીયો જ ન હોય ત્યાં ઉચ્ચકુલે કોઈ શ્રી ઋષભદેવજી ભગવાન થયા તે પહેલાં પુત્ર જન્મે તેને તે શબ્દનું ભાન થાય જ કયાંથી? અઢાર ક્રોડાકોડ સાગરોપમ સુધી આખા જગતમાં (અનુસંધાન પેજ - ૩૫૭) (અપૂર્ણ) નું
Page #453
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ પાન ૪ નું ચાલુ) * જણાવવામાં આવી છે. તે થોડા કાલ માટેની જ છે હોય છે, અને તેથી જ તેમાં શાસ્ત્રકારોએ યાવન્કથિત 3 અને ઇરિક એટલે જીવનપર્યંતની ઉપસંપર્ અને થોડા કાલની ઉપસંપન્ એવા બે ભેદો પાડેલા નથી, પરંતુ ચારિત્ર નામની ત્રીજી ઉપસંપર્ કે જે ચારિત્ર પાળવા માટે હોય છે. જેના વૈયાવચ્ચ અને તપસ્યા
એવા બે પ્રકાર કહેવામાં આવે છે. આ વૈયાવચ્ચ અને તપસ્યાની ઉપસંપદાને માવજીવનની ઉપસંપદા 8 અને ઈરિક ઉપસંપદા એમ બે ભેદે કહેવામાં આવે છે અને આ ચારિત્રની ઉપસંપન્ લેવાનું કારણ
પોતાના ગચ્છમાં ખેદાદિક દોષોને લીધે તે તે ચારિત્રના કાર્યો ન બનવાથી ઉપસંપન્ લેવાનું થાય જ છે એમ જણાવવામાં આવે છે. આવી રીતે ઉપસંપમાં અધિકાર શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેલો છે, તેને
જાણનારા મનુષ્યો જિનવલ્લભના પ્રશ્નોત્તરેકષષ્ઠીશતકના કાવ્યમાં જણાવવામાં આવેલા સદ્ગુરૂ અને 8 મગુરૂના વિભાગને સમજયા સિવાય રહે જ નહિં. અર્થાત્ આચાર્ય ભગવાન શ્રી અભયદેવસૂરીજી
પાસે જિનવલ્લભે ઉપસંપર્ ગ્રહણ કરી તે ઉપસંપત્ શ્રુતજ્ઞાનને અંગે હતી, અને તેથી જ તે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે શ્રીઅભયદેવસૂરીજીથી હું ઉપસંપર્ અને શ્રુતને પામ્યો, અને તેથી જગતમાં મારી પ્રસિદ્ધિ થઈ. એટલે હું વર્તમાનમાં પૂર્વકાલની માફક જ કુર્યપુર ગચ્છમાં જ છું, અને કુર્યપુર ગચ્છના શ્રીજિનેશ્વરસૂરીનો જ શિષ્ય હું હતો અને છું. અને આ કુર્યપુરગચ્છ લોકોમાં ઘણી જ પ્રતિષ્ઠાને * પામેલો હોઈ પૂજવા લાયક છે અને તે કુર્યપુરગચ્છમાં મારા ગુરૂ મહારાજ કે જેઓ તે ગચ્છના આચાર્ય છે તે શ્રી જિનેશ્વરસૂરિ અમારા કુર્યપુરગચ્છમાં ખરેખર મોતી સમાન ઉજવળતાને ધારણ કરનારા
છે. એટલે જિન વલ્લભ જણાવે છે કે મઘુરૂ એટલે મારા ગુરૂ તો લોકોમાં પૂજય એવા કુર્યપુરગચ્છના આ શ્રી જિનેશ્વરસૂરી છે. અને સદ્ગુરૂ એટલે મને શ્રુતસંપદા આપીને શ્રુત ભણાવીને ઉપકાર કરનાર શિક હોવાથી સદ્ગુરૂ તરીકે આચાર્ય ભગવાન શ્રી અભયદેવસૂરીજી છે.
ઉપર જણાવેલી વસ્તુને શુદ્ધ દ્રષ્ટિથી જોનારો મનુષ્ય કોઇ દિવસ પણ આચાર્ય ભગવાન શ્રી આ અભયદેવસૂરીજીની પાટે જિનવલ્લભ થયા કે તે તેમના પટ્ટધર હતા એવું કહેવાને તૈયાર થાય જ જ નહિં. સામાન્ય વ્યાકરણને જાણનારો મનુષ્ય પણ સદ્ગુરૂ શબ્દની સાધારણતા અને સદ્ગુરૂ શબ્દની
વિશિષ્ટતા સમજયા સિવાય રહે તેમ નથી. જૈનશાસ્ત્રને જાણનારાઓ સારી પેઠે જાણે છે કે ભગવાન 8 વજસ્વામીજીએ શ્રીભદ્રગુણાચાર્ય પાસે અને આચાર્ય મહારાજ શ્રી આર્યરક્ષિતસૂરીજીએ શ્રી 8 વજસ્વામીજી મહારાજ પાસે ઉપસંપર્ ગ્રહણ કરી હતી, અને અભ્યાસ કરેલ હતો, છતાં શ્રી વજસ્વામીજી જ આચાર્ય શ્રી સિંહગિરિના પટ્ટધર ગણાયા છે અને આચાર્ય આર્યરક્ષિતસૂરીજી શ્રીતોશલિપુત્ર આચાર્યના આ જ પટ્ટઘર ગણાયેલા છે.
આ લેખ કોઈપણ ગચ્છના અપમાનને માટે કે તે વાળાની ઇતરાજી માટે ઉપયોગમાં ન લેતાં ક તટસ્થ દ્રષ્ટિએ ખરી વસ્તુસ્થિતિ જાણવાના ઉપયોગમાં લેવાય એમ ઇચ્છવું એ યોગ્ય જ છે.
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ શિ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર શિશ હા સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #454
--------------------------------------------------------------------------
________________
તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧)
SIDDHACHAKRA
(Regd. No. B. 3047.
સદ્ગુરૂ અને મગુરૂનો વિભાગ
જૈનશાસ્ત્રને વાંચનારાઓ જ્ઞાન દર્શન અને ચારિત્રને માટે એક ગચ્છના સાધુને બીજા ૦ ગચ્છમાં જવાની અને તેની નિશ્રામાં રહેવાની જરૂર પડે છે અને તેવી રીતે જે સ્વગચ્છમાંથી
બીજા ગચ્છમાં જઈને રહેવામાં આવે તેને શાસ્ત્રકારો ૩૫સંપન્ એવું નામ આપે છે. જો કે જ્ઞાનને અંગે એવી રીતે લેવાતી ઉપસંપદા તથા દર્શનને અંગે સમ્યગદર્શનની પ્રભાવના કરનાર શાસ્ત્રોને માટે લેવાતી સંપત કે જેને દર્શનોપસંપર્ કહેવામાં આવે છે. તે બને એટલે જ્ઞાન ઉપસંપર્ અને દર્શન ઉપસપ શાસ્ત્રકારો નવ નવ પ્રકારની જણાવે છે. સૂત્ર, અર્થ અને તદુભયને માટે ઉપપત્ લેવાતી હોવાથી જ્ઞાન અને દર્શન બન્નેના મૂલ ત્રણ ભેદો સૂત્રો પસંપન્ - અર્થોપસંપત્ અને ઉભયોપસંપર્ તરીકે ગણવામાં આવે છે અને તે સૂત્ર અર્થ અને તદુભયમાં પણ દરેકના ત્રણ ત્રણ ભેદો ગણવામાં આવે છે. એટલે સૂત્ર અર્થ કે તદુભયને નવા લેવા હોય તો તેને જ્ઞાન કે દર્શનની ગ્રહણ ઉપસંપદા કહેવામાં આવે છે, જો તે સૂત્ર અર્થ અને તદુભય લીધેલા છતાં પરિચિત થઈને સ્થિર ન થયા હોય તો તેને સ્થિર કરવા માટે જે અન્યગચ્છના આચાર્ય પાસે ઉપસંપર્ લેવી પડે. તો તેને વર્તનોપસંપર્ કહેવામાં આવે છે. એ બે પ્રકારની જ્ઞાન અને દર્શનની સંપદા જણાવવા સાથે શાસ્ત્રકાર મહારાજ તે જ જ્ઞાનદર્શનની ત્રીજી ઉપસંપદા એવા
માટે જણાવે છે કે - જેને જ્ઞાન કે દર્શનપ્રભાવક શાસ્ત્રો ગ્રહણ પણ કરેલા હોય પરિચિત કરીને ' સ્થિર કરેલા હોય, છતાં વિસ્મરણાદિક કાર્યોને અંગે કોઇક કોઇક પ્રદેશમાં તે સૂત્ર-અર્થ કે તદુભય
ખંડિત થયા હોય તો તેને અખંડિત કરી પૂર્ણ કરવા માટે જે ગચ્છાન્તર આચાર્યની ઉપસંપદા લેવી પડે તેને સંઘનાપસંપર્ કહે છે. એટલે જ્ઞાન અને દર્શનપ્રભાવક શાસ્ત્રોની અપેક્ષાએ દર્શનની ઉપસંપદાઓના નવ નવ પ્રકાર જણાવે છે. આ ઉપસપના વિધાનમાં શાસ્ત્રકારો મુખ્ય માર્ગ પૂર્વાચાર્યના હુકમથી અને જેને માટે હુકમ દીધેલો હોય તે જ આચાર્યની પાસે ઉપસંપદાનું ગ્રહણ કરવું તેને જ શુદ્ધ ઉપસંપદા તરીકે જણાવે છે. પોતાના આચાર્યના કહ્યા સિવાય અગર પોતાના આચાર્ય ન જણાવેલા હોય તેવા આચાર્યની પાસે ઉપસંપન્ લેવાય જ નહિં. આ એમ કહેવાનો
ભાવાર્થ નથી, પરંતુ તેવી ઉપસંપદાને શાસ્ત્રકારો શુદ્ધની કોટિમાં ગણતા નથી. આ જ્ઞાન અને ના દર્શનની ઉપસંપદા યાવજજીવનને માટે હોતી નથી. કેમકે તે બે ઉપસંપદાઓમાં ગ્રહણઆદિક Tી સમાપ્ત થયે અગર સૂત્રાદિકના તે તે અંશની સમાપ્તિ થાય
લઈને રહેલાનું વિસર્જન કરવાનું વિધાન શાસ્ત્રકારોએ ખુલ્લા શબ્દોમાં જણાવેલું છે. વળી સૂત્રાદિકને માટે ઉપસંપત્ લઈને રહ્યા પછી પણ જો તે સૂત્રાદિકને ગ્રહણ કરવા વિગેરેમાં પ્રમાદ વિગેરેથી વધારે અલના કરે તો તે પણ ચલાવી લેવાની શાસ્ત્રકાર મનાઈ કરે છે. આ હકીકત ધ્યાનમાં રાખનારો મનુષ્ય હેજે સમજી શકશે કે જ્ઞાન અને દર્શન માટેની જે નવ નવ પ્રકારની સંપદાઓ
(જુઓ ટાઈટલ પાનું ૩)
Page #455
--------------------------------------------------------------------------
________________
Regd No. 8. 3047
Regd No. B. 3047
છે.
શ્રી સિદ્ધચક્ર
ક8 !!! વંદ...ન હો !! ૭ શ્રી સિદ્ધચક્રને
! सार्वं सिद्धिगतं सदर्थकथकं सूत्रप्रदं मौनिनं, सद्बोधिं सुबुधं नमामि चरणं शुद्धं तपः शंकरम्। एतन्मंडलमय॑मद्रिरिपुभिः श्रीसिद्धचक्रस्थित-, EAS मानंदोदधिकौमुदीश्वरवरं श्रीपालसौख्यप्रदम्॥१॥
કરકસમ)
પચાર
UNR sro
વર્ષ ૯:
. અંક - ૨૩-૨૪
(ધનજીસ્ટ્રીટ : ૨૫, ૨૭)
વિક્રમ સં. ૧૯૯૭, વીર સં. ૨૪૬૭,
લવાજમ રૂા. ૨-૦-૦
તા. ૨૧-૯-૪૧ રવિવાર
કિંમત ૧ આના
Page #456
--------------------------------------------------------------------------
________________
જ
૨
Re
A
(ટાઈટલ પાના ૩ નું ચાલુ) 8 सव्वे भूआ सव्वे जीवा सव्वे सत्ता न हंतव्वा न अज्जावेयव्वा न परिघेतव्वा न परितावेयव्वा ] - રયળઆ શબ્દો વાંચનારા અને વિચારનારા મનુષ્યો સહેલાઈથી સમજી શકશે કે કોઈપણ ' કે કીડી-માખી-આદિ પ્રાણી કે ઝાડ-પાન-ફળ-ફુલ જેવો ભૂતો કે મનુષ્ય અને ઢોર પશુ, પક્ષી જેવા ઈ, જીવો કે બાકી કોઈપણ શરીરને ધારણ કરનારા સત્ત્વો જગતમાં પોતાના કર્મની વિચિત્રતાને અંગે પણ વિક વિચિત્ર અવસ્થા રહેલા છે, છતાં તેમાંથી કોઈપણ ભેદ વધ આદિને માટે લાયક જ નથી. ઉપર
જણાવેલા વાક્યને વિચારનારો મનુષ્ય સમજી શકે તેમ છે કે ફક્ત જિનેશ્વર મહારાજનું શાસન જ કોઈપણ જીવને કોઈપણ જીવ વધ વગેરે કરી પીડા ઉપજાવવા લાયક છે એમ ગણતા હોય, અને તેથી મનુષ્યાદિ પ્રાણીઓ બીજા પ્રાણીઓ ઉપર પોતાથી જુદી રીતે વર્તવા માટે હક્કદાર છે, અગર તેમને તેઓ હક્ક પરમેશ્વરે આપેલો છે, ઉપર જણાવેલો જૈનશાસનનો ઉપદેશ એવી માન્યતા સર્વથા ઉખેડી નાંખે છે. આ વસ્તુ જ્યારે સમજવામાં આવશે ત્યારે સુજ્ઞ મનુષ્ય સમજી જા શકશે કે આ સૂત્ર ચારિત્રના વિષયને જણાવનારું નથી પરંતુ સમ્યકત્વના વિષયને જ જણાવનારું છે
છે અને આ વસ્તુ સમજાશે ત્યારે શાસ્ત્રકા. જો વાક્યને સમ્યકત્વ નામના અધ્યયનની શરૂઆતમાં કે કેમ જણાવ્યું છે તેનું તત્ત્વ સમજાશે અને જ્યારે આ વાક્યને સમ્યકત્વના જ મૂલ તરીકે સમજવામાં
આવશે ત્યારે તે વાક્યોમાં વાપરેલા તવ્ય પ્રત્યયનું તાત્પર્ય સમજાશે. સામાન્ય રીતે વ્યાકરણને કારણે જાણનારાઓ એ વાત તો સમજી શકે તેમ છે કે તવ્ય પ્રત્યય શક્ય વગર યોગ્ય અર્થમાં વ્યાકરણની
દ્રષ્ટિએ વાપરી શકાય છે અને તેથી અહિં ભવ્ય પ્રત્યય દ્વારાએ નિષેધ કરીને અન્ય દર્શનકારો છે જે પ્રતિકૂળ પ્રાણીઓને હણવાદિકને યોગ્ય ગણીને ચાલતા હતા તે વસ્તુ સર્વથા અહિં ઉખેડી પર નાંખવામાં આવી છે અને સ્પષ્ટ શબ્દોથી જણાવી દીધું છે કે પ્રાણી વિગેરેના સંજોગો ચાહે જેવી દશાએ પ્રતિકૂળતાવાળા હોય તો પણ તે પ્રતિકૂળતાવાળા પ્રાણી વિગેરે જે પ્રતિકૂલતા કરે છે, તે માત્ર પ્રતિકૂળતાને પામનાર જીવોના કર્મના ફલ પ્રમાણે જ કરે છે એટલું જ નહિ, પરંતુ તે પ્રતિકૂલતા કે વિવેકી મનુષ્યો તો ખરેખર મોક્ષનું સાધન ગણે છે, પરંતુ તે વાતને દૂર રાખીએ તો પણ પ્રતિકુલ
લાગતા પ્રાણીઓનો પણ વધુ વિગેરે કરવાનો હક્ક છે તે વાત જૈનશાસન માન્ય કરતું નથી. આવી * રીતના હક્કના વિચારમાં આ સૂત્ર ઉતારવાથી આ વાક્યને સમ્યકત્વાધ્યયનનું વાક્ય કહી શકાય કાર અને તેથી જ આ વાક્ય કે સૂત્ર પરસ્પર વિરૂદ્ધતાવાળું નહિં રહે. કેમકે ભગવાન જિનેશ્વર મહારાજાના કરે છે આ વાક્યનો અનુવાદ કરતાં ભગવાન જિનેશ્વર મહારાજને ગણધરમહારાજાઓએ અરિહંત
ભગવંત કહીને ઓળખાવેલા છે અને અરિહંત શબ્દનો વાસ્તવિક અર્થ જ એ છે કે ઈન્દ્રઆદિક દેવોએ અશોકાદિક આઠ પ્રાતિહાર્યથી કરેલી પૂજાને જેઓ લાયક હોય તે અરિહંત કહેવાય. તો 2 અરિહંતપણાને વખાણવાથી પૂજાનાં વખાણ થાય છે અને વિધાનમાં સળે પાપા વિગેરે કહેવાય વિક છે, પરંતુ જ્યારે તવ્ય પ્રત્યયનો વિચાર કરવામાં આવશે ત્યારે આ સૂત્ર પરસ્પર વિરૂદ્ધવાળું નથી.
એમ માલમ પડશે એટલું જ નહિં પરંતુ મિથ્યાદર્શનની જડ ઉખેડી નાંખી સમ્યકત્વના મૂળ કેવી જે રીતે વાવે છે તે સમજાશે, અને જૈનદર્શનની અહિંસાની બારીકાઈ પણ સમજાશે.
. ધી “જૈન વિજયાનંદ" પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ છે બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર) છે સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું. હજી
A
A
Page #457
--------------------------------------------------------------------------
________________
* શ્રી સિદ્ધચક્ર -
વર્ષ : ૯:]
ભાદરવા વદ ૦))
[અંક ૨૩-૨૪
તંત્રી પાનાચંદ રૂપચંદ જ ઝવેરી જ
શા
ઉદેશ છે છે. શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ અને
વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના છે અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો રે જ કરવો........ ... વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
આગમોદ્ધારકની અમોપદેશના.
(ગતાંકથી ચાલુ)
અઢાર ક્રોડાક્રોડ સાગરોપમ જેટલા લાંબા સમય કર્મકાય અવસ્થા તે બનવામાં કારણભૂત છે. સુધી મનોરથ માત્ર તત્કાળ ફળતા તે વખતે આપણે ઉપકારી છે. એ દેવાધિદેવની અવસ્થાથી જ ત્યાગ ભૂલા પડયા છીએ, ભોગો રોગરૂપ છે, ત્યાગમાં સુખરૂપ લાગ્યો. સુખ છે' એ ખ્યાલ પણ કયાંથી હોય? નથી શ્રીજિનેશ્વરદેવનો આત્મા કર્મની સમપ્રકૃતિના આત્માનું ભાન, નથી આત્મ સ્વરૂપનું જ્ઞાન ત્યાં ઉપશમાદિકથી સમ્યકત્વ પામે છે. અન્ય જીવો પણ ત્યાગ ત્યાગમાં સુખ, ત્યાગનો રાગ વગેરે લાવવા સમ્યકત્વ તો તે જ રીતિએ પામે છે પણ તેમનામાં કયાંથી? ત્યારે તે બન્યું શી રીતે? શ્રી જિનેશ્વરદેવની ભાવ અનુકંપા સાથે “તરું’ એ ભાવના પણ હોય છે
Page #458
--------------------------------------------------------------------------
________________
૩૫૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ જયારે શ્રીજિનેશ્વરદેવના આત્મામાં સમ્યકત્વ સમયે પણ કારીગીરી કામ લાગતી નથી માટે જ “કોઈપણ માત્ર “તારું' એજ ભાવના હોય છે. અન્ય જીવોને જીવ, ચાહે શત્રુ કે ચાહે મિત્ર, પાપ બાંધો નહિ.” તારવાની તેમનો ઉદ્ધાર કરવાની તીવ્ર ભાવનાથી આ ભાવના સમકિતીને સ્ટેજ હોય છે. શ્રીજિનેશ્વરદેવનો આત્મા ભાવિત હોય છે.
ઠીક છે. નવા પાપો ન કરાય પણ પૂર્વોપાર્જિત સામાન્ય સમકિતિની ત્રણ ભાવનાઓ ! - પૂર્વસંચિત પાપપુંજ છે ત્યાં શું કરવું? ત્યાં પણ
સમકિમિ (સમ્યકત્વ થયું છે જેને એવા) સમકિતિની ભાવના એ છે કે જીવમાત્ર પૂર્વોપાર્જિત જીવોને ત્રણ ભાવનાઓ નિયમિત હોય. પાપોને પણ વિશુદ્ધ પરિણામથી કે તીવ્ર ૧. મા ઊંત વડપ પીપનિ કોઈપણ
તપશ્ચર્યાદિથી ટાળનારા, બાળનારા, સંહારનારા જીવ પાપ કરો નહિં.
થાઓ. પણ કોઈપણ જીવ પાપનો સંતાપ (દુઃખ)
ભોગવનાર થાઓ નહિં ! બીજી ભાવના એ છે ૨. મા ૨ મૂત
કે મા ૪ ભૂતોડપિવિતઃ કોઇપણ પ્રાણી દુઃખી શોપિ વિત: કોઈપણ જીવ દુઃખી થાઓ નહિ. જૈન શાસ્ત્ર શિક્ષાશાસ્ત્ર કે દંડશાસ્ત્ર થાઓ નહિ !
નથી. જૈનશાસ્ત્રમાં શિક્ષા કરવાનું કે, દંડવાનું વિધાન ( ૩ મુખ્યત ના આખું જગત કર્મના નથી. એવા વિધાનથી આ શાસ્ત્ર આ શાસન દૂર પંજાથી મુક્ત થાઓ !
છે – પર છે. જો શિક્ષા કે દંડનું શાસન હોય તો કોઈપણ જીવ પાપ કરો નહિં આ પ્રથમ
જગતમાં દયા જેવી ચીજ રહે જ નહિ. આપણામાં ભાવના છે. વીંછીના ડંખની વેદના જેણે અનુભવી
કેટલાકો એમ બોલી નાખે છે કે “ચોરી વગેરે ગુન્હો હોય તે તો જરૂર બોલશે કે શત્રુને પણ આ (આવી
કરનારને સજા થવી જ જોઇએ” પણ આવું વેદના) ન હો ! ચોર્યાશી લક્ષ જીવાયોનિના ચક્રાવે
માનનારાએ દયાને દફનાવવી કે દરિયામાં ધકેલવી ચઢાવનાર, ફેરવનાર પાપ જ છે એવું જાણનાર
પડશે. અર્થાત્ દયા દટાઈ કે ડૂબી જશે. સમકિતિ “કોઈપણ જીવ પાપ કરો નહિં. પાપ બાંધો
નવા (હમણાં પાપ કરનારા) પાપીને પાપનાં નહિં' એવી ભાવના ધરાવે છે. સમકિતિને માલુમ ફલો આવતા ભવે (પછીના ભવોમાં) ભોગવવાનાં છે કે પાપ ભયંકરમાં ભયંકર ચીજ છે. દેવ, મનુષ્ય, છે પણ અતીતકાલમાં જેઓએ પાપો બાંધ્યાં છે તે ચક્રવર્તી, વાસુદેવ કોઇનો કોઈ ઉપાય પાપ પાસે જીવો તો વર્તમાન ભવે દુઃખી થનારા છે. તે દુઃખી ચાલતો નથી. પાપના સંતાપને ટાળવા કોઈની કોઈ થાય એમ ઇચ્છવાનું જૈન શાસ્ત્રમાં નથી. કર્મનું
Page #459
--------------------------------------------------------------------------
________________
૩૫૯ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ ફલ જૈનશાસ્ત્ર યથાસ્વરૂપ જરૂર બતાવે છે અને શાસ્ત્રમાં આ રીતે કથન છે કે કોઇપણ (વાસ્તવમાં તે બતાવવાનો હેતુ પણ દુઃખથી જીવોને કાલમાં જ્ઞાનીને જયારે જયારે પૂછવામાં આવે છે બચાવવાનો છે) પણ જીવો કર્મોનું ફલ ભોગવો ત્યારે આ એકજ જવાબ છે કે - “એક નિગોદનો એમ કહેનારું આ શાસ્ત્ર (આ શાસન) નથી. અનંતમો ભાગ જ સિદ્ધિ પદને પામેલો છે. કાયમને જૈનશાસન દંડ માટે નથી, દયા માટે છે. આવા માટે આ એક જ જવાબ નિશ્ચિત છે. તો પછી આખું જીવો દયાપાત્ર (કરૂણાપાત્ર)છે. સુખ-દુઃખ કર્માધીન જગત કર્મથી મૂકાઓ” એવી ભાવના શા માટે? છે. જીવન મૃત્યુનું અવલંબન આયુષ્ય છે. “શા માટે ભાવનામાં આખા જગતનો સમાવેશ શા માટે? ઓછું આયુષ્ય બાંધ્યું કે મુઓ શા માટે? પાપ કર્યું કદંબમાં કોઈ માંદો હોય, માંદગી વધી ગઈ હોય, કે સજા થઇ” એમ બોલાય નહિ. અલબત્ત ફલ અંત અવસ્થા હોય, ડીગ્રીધર ડોકટરો-નિષ્ણાત વૈદ્યો પાપનું છે પણ પાપી, પાપના પ્રતાપે દુઃખ ભોગવતો હાથ ખંખેરીને ગયા હોય તો પણ આપણો અભિપ્રાય દુઃખી તર્જનાયોગ્ય નથી. દયા યોગ્ય છે. માટે જ તેને જીવાડવાનો જ હોય ને ! જો સૌજન્ય હોય બીજી ભાવના કોઈ પણ જીવ દુઃખી ન થાઓ, તો તો અભિપ્રાય તો જીવાડવાનો જ હોય. પણ બાંધેલા કર્મોને જ્ઞાન તથા તપ, પશ્ચાત્તાપ
અભવ્યાદિ આત્માઓ સમ્યગદર્શનાદિ ન પામે, આદિથી નાશ કરનાર થાઓ એવી છે.
મોક્ષ ન મેળવી શકે તેથી સમકિતિની ભાવનામાંથી સમકિતિની આ બે ભાવના સંસારની તેઓ બાતલ થતા નથી. તેવાઓ મોક્ષે ન જાઓ” સામાન્ય સ્થિતિને અનુલક્ષીને છે.
એવી વૃત્તિની, ત્રીજી ભાવના સંભાવના પણ નથી. સમકિતિની ત્રીજી ભાવના પુરાતાં નારિ ભાવના તો એ હોય કે તે દુર્ભવી કે અભવ્ય ન “આખું જગત કર્મના પંજામાંથી મુક્ત થાઓ'! કોઠો હોય તો સારું. ન માં શબ્દ છે. “આખું સુધર્યો હોય તો પરહેજીવાળી દવા ઉપયોગી થાય જગત પણ સર્વ કર્મ ક્ષય કરો!” આવી વિસ્તૃત - અસર કરે. મોક્ષમાં રહેવા માટે ત્યાં શાશ્વત ભાવના છે. ‘એકલા જૈનો જ કર્મથી છૂટો અને રહેવાનું શાશ્વત રહેવા માટે કર્મથી સર્વથા રહિત બીજાઓ રખડો' એવી મલીન, ભાવના, સંકુચિત થવું પડે. ભાવનામાં આખા જગતનો સમાવેશ છે. ભાવના સમકિતિની નથી. “આખું (સમસ્ત) જગત કર્મથી મૂકાઓ !” ત્યારે
આ ત્રણેય પ્રકારની ભાવનાઓ પ્રશ્ન થશે કે કદાપિ સર્વજીવો શું મોક્ષે જવાના છે!
શ્રીતીર્થંકરદેવના જીવ સિવાયના અન્ય સમકિતિ ના! ના હોડું પુછા વિIIT મમિ ૩ત્ત
જીવોની હોય છે. तइया, इक्कस्स निगोयस्स अणंतभागो य
Page #460
--------------------------------------------------------------------------
________________
૩૬) શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ શ્રી તીર્થંકરદેવના જીવની વિશિષ્ટ ભાવના! ઉદ્ધારની જ હોય છે. વાસસ્થાનકરૂપી દ્વાર તો
શ્રીતીર્થકરેદેવના જીવની ભાવના સમ્યકત્વ જગતને ઉદ્ધારમાં દોરવાનાં છે, “તારો ઉદ્ધાર થાય સમયથી, ઉકત ભાવનાથી વિશિષ્ટ હોય છે. “જગત અગર કરું એવી ભાવના અગર એવા કથન માત્રથી કર્મથી મૂકાઓ' એવી ભાવનાને સ્થાને તેમની કાંઈ સરતું નથી. ભાવના એવી હોય છે કે “સમસ્ત જગતને - પ્રશ્ન : શ્રીશ્રેણિક મહારાજાએ કેવી રીતિએ જગતના સમસ્ત જીવોને કર્મના પંજામાંથી હું મુક્ત આરાધના કરી? કરી આ ભાવનાનો એ જ દેવતત્ત્વનો પ્રારંભ ! શ્રીશ્રેણિક મહારાજની આરાધનાનો વિચાર શ્રી તીર્થંકરદેવનો જીવ સમકિતી થાય ત્યારે પણ
પણ કરવામાં તે જીવની પરિસ્થિતિ લક્ષ્યમાં લેવી પડશે. અન્ય તીર્થંકરદેવોનું શાસન વિદ્યમાન હોય જ.
કોણિક ગર્ભમાં આવ્યો ત્યારે શ્રેણિક રાજાના કેમકે શ્રી જિનેશ્વરદેવોનું શાસન અનાદિ છે તેથી
આંતરડાં ખાવાનો ગર્ભિણી કોણિકની માતા તીર્થકરના જીવને સમ્યકત્વ થતાં જ એ ભાવના થાય છે કે - જગતમાં શ્રીજિનેશ્વરદેવનું આવું
(શ્રેણિકની રાણીને) થયો હતો. ઝળઝળતું શાસન વિદ્યમાન છતાં આ તમામ જીવો કોણિક અભયકુમારની છાયાથી - સેહથી રખડે છે કેમ? હું તેમનો ઉદ્ધાર કરું !” આવી દબાયેલો હતો. રાજયના સ્તંભરૂપ અભયકુમાર વિશિષ્ટ ભાવના જ તીર્થંકર નામકર્મ બંધાવે છે. હતા. છતાં તેને દીક્ષાની અનુજ્ઞા શ્રેણિકે કઈ રીતે
આપી હશે? શંકા-તીર્થંકરનામ કર્મ તો વીશસ્થાનક અગર તેમાંના એક કે એકથી વધારે વાવત્ વિશે સ્થાનકની
અભયકુમાર દીક્ષિત થયા બાદ કોણિકાદિ આરાધનાથી બંધાય છે ને! યતઃ વીસાઈ મથRIT તરફના ત્રાસની કલ્પના શ્રેણિક મહારાજાને નહોતી બરાબર છે. એ સ્થાનકોની આરાધનામાં પણ આ એમ નહિં. છતાં દીક્ષા પોતે જાતે કઈ રીતિએ ભાવનાનું અસ્તિત્વ હોય જ. સમસ્ત જગત અપાવી હશે? એ હૃદયનો ખ્યાલ તો કરો ! અરિહંતાદિની ભક્તિ તરફ જોડાય. હું તીર્થ એવું દેવાધિદેવ ભગવાન શ્રી મહાવીર મહારાજા પ્રભાવક, એવું ઉન્નત બનાવું કે સર્વ જીવો સિદ્ધોની તો સર્વજ્ઞ હતાને! અભયકુમારની દીક્ષા થવાથી, સાધના કરે.” આવી ભાવના હોય. તાત્પર્ય કે પછી શ્રેણિકને કારાગૃહે જવું પડશે, કોણીક તથા અરિહંત, સિદ્ધ કે કોઇપણ પદની ભક્તિ, ચટક રાજાનું યુદ્ધ થશે વગેરે જાણતા હતા. છતાં સાધનાદિમાં ભાવના તો જગતના જીવ માત્રના અભયકુમારને દીક્ષા ભગવાને સ્વયં આપી હતી ને!
Page #461
--------------------------------------------------------------------------
________________
૩૬૧: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ ભગવાન આ બધું જાણતા હતા છતાં કેમ થવા ધર્મકાર્ય કર્મકાય અવસ્થાને આભારી છે. દીધું?” આવી કલ્પના પણ આવો વિકલ્પ પણ શ્રી તીર્થંકરના જીવની ભાવના “અન્યને તારું કારાગૃહે ત્રાસ ભોગવતા શ્રેણિક મહારાજાને એક એવી હોય છે. સમ્યકત્વ પ્રાપ્તિથી એ જીવની રૂંવાડે પણ થયો છે? પ્રભુ મહાવીર પ્રત્યેની એ કર્મકાય અવસ્થા ગણાય છે. સામાન્ય જીવો અનન્ય ભક્તિની ઝાંખી પણ થાય છે. જો તેમની સમ્યગ્ગદર્શનાદિને પોતાને તારવામાં સાધનો ગણે શ્રદ્ધામાં લેશ પણ ખામી હોત તો કોણિકના કોરડા છે. ત્યારે ત્રિલોકનાથ તીર્થકરના જીવો તે સાધનો ખાતી વખતે “મહાવીરે આ શો જુલમ કર્યો? આ પોતાને તારવાનાં નહિ ગણતાં, જગતને તારવાનાં વિચાર જરૂર આવતા તેમની ભક્તિમાં અલના ગણે છે. જગતને તારવાની ભાવના કેટલા ભવો હોત તો ‘ચૌદ ચૌદ હજાર સાધુઓ છતાં એક અભય સુધી રહે છે? વિના શી કમીના હતી કે તેને દીક્ષા આપી. મારી કર્મકાયની અવસ્થામાં જે વિચારો છે તે જ આ દશા મહાવીરે કરી? ઉદાયન રાજવી જેવાઓ વિચારો ધર્મકાય અવસ્થામાં છે. તત્ત્વાર્થકારે પણ ત્યાં દીક્ષિત છે. છતા મહાવીરથી અભયનો બનાવેલ સૂત્રની ટીકામાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી લોભ જતો ન કરાયો’ આ વિકલ્પ જરૂર થાત. પણ મહારાજા કહે છે દીક્ષા-કેવળજ્ઞાન- દેશના આદિ ત્યાં કેવલ ભક્તિ હતી. એ અદ્વિતીય ભક્તિમાં જ સર્વ શ્રી તીર્થંકરદેવો જગતના ઉદ્ધારને માટે જ કરે અનન્ય શક્તિ હતી. શ્રેણિક મહારાજા તો જાણતા છે. હતા - માનતા હતા કે - “પ્રભુ વર તો જગદુદ્ધારક કેટલીક બીનાઓ તીર્થકરને અંગે ન સંભવતી છે. મારા વિપરીત પરિણામમાં દોષ મારાં કર્મોનો હોય છતાં અનુમાનથી પણ લેવી પડે છે. વ્રતોનું છે. આનું નામ ભક્તિ ! અને ત્યારે જ કામ થાય આરોપણ તીર્થંકરાદિમાં હોતું નથી. વતનિ વિધિવત્ છે સિદ્ધ !!
સમારોથ એ વાત કહી અર્થથી વ્રતોનું આરોપણ આપણે તો સોગઠા બાજી જેવા છીએ. પોતાનું પોતાના આત્મામાં માનેલું છે. સોગટું મરતું હોય તો ઘરમાંથી બીજું કાઢીને ઉંધું ખલાસી નાવમાં લોકોને લઈ જાય છે. પેલે ફેરવવા લાગી જઇએ. અભયની દીક્ષા થયા પછી પાર ઉતારે છે. જો કે ખલાસી નાવમાં પોતે પણ શ્રીશ્રેણિક મહારાજને ત્રાસ અનુભવવામાં કશી જાય છે - તરે છે - પાર ઉતરે છે પણ હું તરું કચાશ નથી, છતાં “વીર ભગવાને અભયને દીક્ષા - હું પાર ઉતરું' એ ભાવના એને હોતી નથી. એને કેમ આપી?' એવો વિચાર ક્ષણવાર પણ એ હદયમાં તો નાવમાં બેઠેલાઓને પાર ઉતારવાની ભાવના જાગ્યો નથી.
હોય છે. અત્રે પણ સમ્યગુદર્શનાદિની નાવ હંકારાય
Page #462
--------------------------------------------------------------------------
________________
૩૬૨ શ્રી સિદ્ધચક્ર) . વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ છે તે યદ્યપિ શ્રીતીર્થકરના આત્માને તારે છે ખરી “આત્મા’ ઓળખે તે જ બતાવી શકે છે પણ શ્રી તીર્થંકરનો હેતુ તો અન્યને તારવાનો હોય “જીવ' કે “આત્મા' એ શબ્દ જગતમાં કોણે
કર્યો? આત્મા સ્પર્શ, રૂપ, રસ, ગન્ધાદિવાળો તો અનેક ભવોમાં પારકાને તારવાના વિચારો છે જ નહિં, એમ તો દરેક મતવાળાઓ માને છે. થાય, એ વિચારોથી જીંદગીઓના ભોગો અપાય, જગતના પદાર્થો જાણવાનું સાધન તો સ્પર્શાદિ છતાં વિચાર સંકલના રજમાત્ર પણ અલના ન ઈદ્રિયો પાંચ છે. તે સિવાય છઠું સાધન કાંઈ નથી. પામે. જેઓ જગતના ઉદ્ધારને માટે જ ભોગ દેનારા ત્યારે આત્માને જાણવો - પીછાણવો - ઓળખવો થાય તે જ આત્માઓ તીર્થકર બને છે. શાથી? કહો કે અતીન્દ્રિય જ્ઞાન વિના આત્માને
જાણવાનું બીજું એક પણ સાધન નથી. પ્રથમની આ તમામ અવસ્થા કર્મકાય
અતીન્દ્રિયજ્ઞાન હોય કોને? માલમીલકતમાં અવસ્થા છે. તીર્થકરગોત્ર આ રીતિએ બંધાય છે. હવે સમજાશે-ખ્યાલમાં આવશે કે શ્રીષભદેવજીએ
માચેલાને? કદાપિ નહિં! આરંભ પરિગ્રહાદિમાં
અથડાતાને? કોઈ કાલે નહિં. વિષયોથી વિડંબિત, અઢાર ક્રોડાક્રોડ સાગરોપમ સુધી ટકેલો ગાઢ
કષાયોથી કદર્થિત આત્માઓને અતીન્દ્રિય જ્ઞાન થઈ (નિબિડ) અંધકાર દૂર કેમ કર્યો? આવા પુરૂષોત્તમો
શકે જ નહિ. તો અઢાર તો શું પણ અઠ્ઠાવીશ ક્રોડાક્રોડ સાગરોપમના અંધારાને દૂર કરે તો નવાઇ નથી. રાગથી રંગાયેલાથી એ જ્ઞાન દૂર છે. એ અનેક ભવોથી સંચિત પુણ્ય - સંચયથી થતા આ જ્ઞાન શ્રીવીતરાગને જ હોય છે. વીતરાગ થયા વિના પરિણામમાં જરા પણ આશ્ચર્યને અવકાશ નથી. એ જ્ઞાન થતું નથી. ભોગોમાં સુખ” ને બદલે “ત્યાગમાં સુખ” એ “ઠવણી' જોયા વિના “ઠવણી' શબ્દ બોલે ભાવના પરિવર્તન તે ઉત્કૃષ્ટ પુણ્યવાન ભગવાનથી કોણ? તેમ આત્માને જાણ્યા વિના ‘આત્મા’ શબ્દ જે સહજ સાધ્ય છે.
બોલે કોણ? આવા ત્રિલોકનાથ શ્રી તીર્થંકર તે આપણા દેવ જે આત્માઓ વીતરાગ થયા છે, કેવળજ્ઞાન,
કેવલદર્શન પ્રાપ્ત કરી શકયા છે, તેઓ જ આત્માને અન્ય જીવોને અનુકરણ કરવું પાલવે છે પણ જોઈ
જ જોઈ શકે છે. જાણી શકે છે અને કહી શકે છે. મૂળ ઉત્પત્તિવાળાને તે પાલવે નહિં. સૌથી પ્રથમ બીજાઓ ‘આત્મા’ શબ્દનો પ્રયોગ અનુકરણરૂપે કરે શોધ કરવી મુશ્કેલ છે. આપણે અનુકરણ કર્યું ન છે. પાલવે. બીજાઓને પાલવે.
“હીરો” શબ્દ બોલવાની તથા તેનું સ્વરૂપ
છે.
Page #463
--------------------------------------------------------------------------
________________
૩૬૩ઃ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ મૂલ્ય વગેરે કહેવાની શરૂઆત તો ઝવેરી જ કરે. ત્યાં સુધી પટકાય છે. શ્રી ઋષભદેવજીને તે વિના બીજાથી થઈ શકે જ નહિં. તેજ રીતે અવિરતિપણામાં પણ તેવો રાગ ન હતો. સામાન્ય આત્મા’ શબ્દના પ્રયોગનો પ્રારંભ શ્રીવીતરાગ રીતે આયુષ્ય વંધ. આયુષ્યના ત્રીજા ભાગે બંધાય કેવલજ્ઞાની જ કરી શકે છે.
છે. આ નિયમ રોશઠ લાખ પૂર્વ પછી આયુષ્ય બંધ વરને કોણ વખાણે તો તેની મા” એ ન્યાયે થવો જોઈએ પણ તીર્થંકરના જીવ માટે તે પણ નથી. જૈનો જિનેશ્વરના ભક્તો માટે આમ કહે છે એમ કર્મકાય અવસ્થા હોવાથી સંકલેશવાળો રાગ હોતો સમજવું નહિ.”
જ નથી. આયુષ્યનો કે દુર્ગતિનો બંધ હોતો નથી. અન્ય ધર્મો એ પુણ્ય-પાપ' એ બે શબ્દો જ પકડી રાખ્યા છે પણ આત્માના ગુણને રોકનારું
यस्य संक्लेशजननो रागो नास्तिक કર્મ માન્યું નથી. તેઓએ જ્ઞાનાવરણીય કે
ત્યાગની પરાકાષ્ઠાએ પહોંચે તે દેવ દર્શનાવરણીયાદિ કર્મોને જાણ્યાં નથી (તો માને તો ક્યાંથી?) તેઓ બિચારા આત્માને જાણે (ઓળખે)
ત્યાગના માર્ગે વળેલા તે ગુરૂ ! કયાંથી? માટે એ સ્પષ્ટ છે કે શ્રીવીતરાગ
ત્યાગ એજ ધર્મ પરમાત્માએ જ આત્માને જાણ્યો છે, જોયો છે,
જન્મ તથા કર્મની પરંપરા અનાદિથી છે. ઓળખ્યો છે, પ્રકાશ્યો છે. તેનું અનુકરણ ઇતરોએ શાસ્ત્રકાર મહારાજા શ્રીમદ્ કર્યું છે.
હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવોના આ સામર્થ્ય શ્રીજિનેશ્વરદેવના આત્મામાં ઉપકારાર્થ શ્રી અષ્ટક પ્રકરણ રચતા તેમાં પ્રથમ શાથી આવ્યું? ભવાંતરથી - ભવાંતરોથી જગતના જણાવી ગયા કે જગતમાં પ્રવર્તતી શુદ્ધ ગુરૂની જીવોને તારવાની બુદ્ધિથી.
પરંપરા શુદ્ધ દેવ દ્વારા જ હોય છે. તથા શુદ્ધ ધર્મની શ્રી ઋષભદેવજી ભગવાનનું આયુષ્ય
પરંપરા પણ શુદ્ધ દેવ દ્વારા જ હોય છે. જયાં દેવ ચોર્યાશી લાખ પૂર્વનું હતું. તેમાં વ્યાશી લાખ પૂર્વ પતિ
ઇ પોતે ત્યાગી ન હોય, રાગી હોય ત્યાં ગુરૂને પણ સુધી તો અવિરતિ હતા ને? દીક્ષા તો પછી છે. ત્યાગ મળવાની સંભાવના નથી. જયાં ભોગમાં પણ દીક્ષામાં તો માત્ર એક લાખ પૂર્વ જ. તે આત્મા ત્યાગ અથવા ધર્મ મનાતો હોય ત્યાં ત્યાગ ધર્મની એવો નિર્મલ છે કે તે ત્યાશી લાખ પૂર્વના પરંપરા શી રીતે ચાલે. જો ભોગ એજ ધર્મ હોય, અવિરતિપણામાં પણ દુર્ગતિમાં રખડાવનાર રાગ એ તત્વ જ સત્ય હોય તો તો આ જીવ પણ હોય નહિ. સ્વર્ગના દેવો તો પરિણામવશાત અનાદિકાલથી રખડે જ નહિ. જીવને રખડવું પડે રખડીને એકેન્દ્રિયાવસ્થામાં પણ ચાલ્યા જાય છે, જ નહિં. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેજિય,
Page #464
--------------------------------------------------------------------------
________________
૩૬૪: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ ચક્ષુરિન્દ્રિય, કર્ણક્રિયાદિના ભોગોમાં તો આ જીવ શાથી? કર્મ વિના જન્મ થતો નથી. કર્મ હોય અનાદિથી હતો જ. રખડયો શાથી? જો ભોગ જ કયારે? જન્મ હોય તો. જન્મ હોય તો શરીર હોય, ધર્મ હોય તો અનાદિથી રખડવું મનાય કેમ? કહો વચન હોય. મન હોય. ત્રણ યોગ હોવાથી તેની કે ભોગ એ ધર્મ નથી, અધર્મ છે. શુભાશુભ પ્રવૃત્તિ દ્વારા કર્મ બંધ થાય છે. આથી શંકા - આ ભવ પૂરતું પણ જયાં પૂરું જ્ઞાન
આ કહેવું પડશે, માનવું પડશે કે કર્મ વિના જન્મ નહિં,
3
અને જન્મ વિના કર્મ નહિં. બીજ અને અંકુરાની નથી ત્યાં અનાદિની વાત શી રીતે જાણવી -
પરંપરા અનાદિની માનવી પડે છે. જો તેમ ન માનવી? માતાના ગર્ભમાં નવ માસ રહેવું પડયું
માનવામાં આવે તો બીજ વિના અંકુરાની ઉત્પત્તિ એ વાત ખરી, પણ રહેનાર પોતે તે જાણતો નથી.
માનવી પડે, અથવા તો અંકુરા વિના બીજની ઉત્પત્તિ રહેનારને તો લોકોના કહેવાથી તે માલુમ છે. જયાં
માનવી પડે. તેથી બીજ તથા અંકુરાની ઉત્પત્તિ આ ભવની વાત, ગર્ભાવસ્થા કે બાલ્યાવસ્થાની વાત
અનાદિથી માન્યા વિના છુટકો જ નથી. તે જ પણ સ્મરણમાં નથી, ત્યાં ગયા ભવની અને
રીતિએ જન્મ વિના કર્મ અગર કર્મ વિના જન્મ અનાદિકાલની વાત તો ભેંસ પાસે ભાગવત જેવી
માનવામાં આવે તો અનાદિથી રખડપટ્ટી ચાલુ છે
તે મનાય શી રીતે? બીજ તથા અંકુરાની માફક કેટલીક વાતો ભલે સાક્ષાત્ ન જણાય પરંતુ જ જન્મ તથા કર્મની પણ પરંપરા અનાદિથી માન્યા અનુમાનથી સિદ્ધ થાય છે. નજરે દેખાતો આ દાણો વિના છૂટકો જ નથી. કયા ખેતરમાં ઉગ્યો, કોણે વાવ્યો, કયા છોડવામાં આ પરંપરા પરસ્પર પણ કાર્ય કારણરૂપ છે. થયો, કયે સ્થાને થયો તેની ખબર નથી, છતાં દાણો સ્વંય પણ કાર્ય કારણરૂપ છે. નજરે દેખાતો અંકુરો દેખાય તો છે જ. આ દાણો આવી તેવી રીતે થયો પ્રથમના બીજના કાર્યરૂપ છે. પછીના બીજનાં છે - લણાયેલો છે એ તો ખબર છે જ. ભલે તેના કારણરૂપ છે માટી ઘડામાં કારણરૂપ છે પણ સ્વય અંકુરા સંબંધી ખબર નથી, પણ એટલી ખબર તો કાર્ય નથી. કાર્યરૂપ ઘડો છે. જન્મ અને કર્મ બીજ દરેકને છે કે બી વિના અંકુરો હોય નહિં. અંકુરા તથા અંકુરાની જેમ સ્વયં તથા પરસ્પર-ઉભય રીત્યા વિના ધાન્ય ઉત્પન્ન થતું નથી. હવે એક જ બીજ કાર્ય કારણરૂપ છે તેથી જન્મ અને કર્મની પરંપરા દેખીને તેની ઉત્પત્તિ શક્તિ અનાદિની છે એમ અનાદિની છે. અનુમાનથી માનવું પડે છે - માન્ય છે. તે જ રીતિએ જન્મ તથા કર્મની પરંપરા ભોગથી ચાલુ છે. અહીં પણ જન્મ તો પ્રત્યક્ષ છે ને? જન્મ થયો માટે ભોગને ધર્મ ન જ કહેવાય. ધર્મ તો ત્યાગને
ગણાય.
Page #465
--------------------------------------------------------------------------
________________
૩૬પ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ જ કહેવાય. ઈતર દર્શનકારોએ પણ ત્યાગને જ ધર્મ તથા ગુરૂની જડ દેવ છે માટે ત્રણે તત્વોમાં ધર્મ માન્યો છે. ત્યાગને માન્યા વિના તો તેઓનો (તત્ત્વત્રયીમાં) દેવતત્ત્વ મુખ્ય છે. વર્તમાન પણ છુટકો જ નથી. ભોગના બચાવ માટે વચ્ચે ચોવીશીની અપેક્ષાએ પણ વિચારી ગયા કે દેવતત્ત્વ લીલાનો પડદો તેઓને ગોઠવવો પડયો છે. “એ તો જ પ્રથમ છે. કેમકે અઢાર ક્રોડાકોડ સાગરોપમ ઈશ્વરની લીલા' એમ તેઓને કહેવું પડે છે. ભોગનો સુધીના સમયનો અંધકાર ભેદનાર પ્રથમ મહર્ષિ લીલાના નામે બચાવ એજ ત્યાગમાં ધર્મની - દેવાધિદેવ શ્રી ઋષભદેવજી ભગવાન હતા. માન્યતાની સિદ્ધિ છે. ઇતર શાસ્ત્રો પણ (ચાહે શવ શ્રી ઋષભદેવજી ભગવાન થયા તે પહેલાં યા વૈષ્ણવ - કોઇપણ) ઉપદેશ તો શાન્ત, દાન, આટલો લાંબો સમય સુધી ભોગમાં સુખની માન્યતા મુમુક્ષુ વગેરે થવાનો જ આપે છે. કોઈપણ શાસ્ત્ર
હતી. તે વખતે ત્યાગમાં સુખની કલ્પના પણ કયાંથી ક્રોધી, માની, માયી કે લોભી થવા કહેતું જ નથી.
હોય? તેટલા સમય બાદ એવી કલ્પના કરાવનાર ક્રોધાદિને છોડવાનું જ કહે છે. હિંસા, જૂઠ, ચોરી,
પ્રથમ શ્રી ઋષભદેવજી જ હતા. ભવાંતરથી જગતના મૈથુન, પરિગ્રહના પરિહારનો જ ઉપદેશ આપે છે.
ઉદ્ધારની ભાવનાએ કર્મકાયની અવસ્થામાં આવ્યા મોક્ષનો એજ માર્ગ છે.
બાદ શ્રી ઋષભદેવજી ભગવાન આ રીતિએ આખો શ્રીતીર્થકરના જીવને સમ્યકત્વ સમયથી
યુગ પલટાવી શકયા. પરહિતરતપણું છે.
પ્રશ્ન : તીર્થકર નામ કર્મ નિકાચના પછ ધર્મ રહે શામાં? ત્યાગમાં જ ! હિંસાદિના
તે જીવ કોઇપણ ભવમાં માંસ મદિરાનો ઉપયોગ ત્યાગમાં ક્રોધાદિના પરિહારમાં જ ધર્મ કહેવામાં
કરે? શ્રીકૃષ્ણજી તથા શ્રીશ્રેણીક મહારાજા સંબંધમાં પ્રરૂપવામાં આવ્યો છે તેથી જૈનોના દેવ, ગુરૂ તથા ધર્મને અંગે જૈનદર્શનમાં લીલાના પડદાની યોજના
તત્ત્વસંબંધે શું માનવું? નથી. જયારે ત્યાગ એજ ધર્મ છે, તો સ્પષ્ટ છે શ્રીકૃષ્ણજી માટે સ્પષ્ટતયા કોઈ ઉલ્લેખ કે ગુરૂ તેઓને જ મનાય કે જેઓ ત્યાગી હોય, નથી. શ્રીશ્રેણીક મહારાજા પોતે તો વાપરતા નહોત ત્યાગને જ પંથે વળેલા હોય અને દેવ તેઓ જ તેથી ચંદ્રહાસ સીધુ ન આપતાં માથાનાં વાળ ધોઈ મનાય કે જેઓ ત્યાગની પરાકાષ્ઠાએ પહોંચેલા નાંખીને તે પાણી આપવામાં આવ્યું હતું. હોય, એને માટે જ દેવ, ત્યાંગનો ઉપદેશ કરી શકે | તીર્થંકર નામ કર્મ નિકાચિત થયું એટલે તે છે. ત્યાગને ધર્મ મનાવી શકે છે.
ગમે તે સમયે પણ ભોગવવાનું છે. શ્રી તીર્થંકર દેવન ત્યાગની પરાકાષ્ઠાએ પહોંચેલા જ દેવ છે. જીવને જે વખતે સમ્યકત્વ થાય છે તે વખતથી
Page #466
--------------------------------------------------------------------------
________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
છે.
૩૬૬: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ પરહિતરતપણે સમજવું. તેવી લેશ્યા સર્વગતિમાં ઉંચે દરજે ગણવામાં કેમ આવે છે? જાપ નમો રહે તેથી તે અવસ્થા કર્મકાય અવસ્થા કહેવાય છે. રેવત્ની નો કે નમો સવ્યસૂઈ નહિ અને નમો તથા ભવ્યત્વના હિસાબે તેવી ભાવના થાય છે. અરિહંતા નો શા માટે? નમો લેવાની અગર નો સમકિતિ સામાન્ય જીવોને અથવા સામાન્ય
વ્યક્રૂ એ જાપમાં તો સર્વનો સમાવેશ થાય છે. સમ્યત્વવાળા જીવોને એ ભાવના થાય કે જગત છતાં તે સૂત્રનું સ્થાન જાપમાં કેમ નહિં? તરે!” શ્રીતીર્થંકરદેવના જીવનું સમ્યકત્વ વિશિષ્ટ કેવલજ્ઞાનાદિમા સમાન છે તે વાત ખરી હોય છે. તેથી તે આત્માને જગતને તારવાની પણ આ વાત ધ્યાનમાં રાખવી કે - સો માણસનો ભાવના હોય છે. તે આત્મા તે વિશિષ્ટ ભાવનામાં સમુદાય ગુફામાં ઉતર્યો. તેમાંથી એક જણ બહાર ઓતપ્રોત હોય છે.
નીકળ્યો. ત્યાં ચોતરફ અંધકાર છવાયો. જવું કયાં?
કરવું શું? તેમાંથી એક જણે દીવાસળીથી કાકડો અઢાર ક્રોડાકોડી સાગરોપમ સમય સુધીનો
સળગાવ્યો. તે કાકડાની પછી તો બધાએ કાકડા અંધકાર શ્રી ઋષભદેવજીએ ટાળ્યો. ધર્મનો સંકલ્પ
સળગાવ્યા, અને ક્રમસર બહાર નીકળ્યા. પણ પણ તે વખતે ન હતો, છાયા સરખી ન હતી, બચાવનાર તો પહેલો કાકડો સળગાવનાર જ ભોગમાં જ સુખનો સિદ્ધાંત પ્રવર્તમાન હતો તે વખતે ગણાય. અહિં પણ એ જ જાય. આખા શાસનને ભગવાન શ્રી28ષભદેવજીએ ત્યાગમાં સુખ શી રીતે ઉત્પન્ન કરનાર, ચલાવનાર અને મોક્ષ પ્રદાયક
દેવાધિદેવ તીર્થંકર મહારાજ છે. શ્રીતીર્થંકરદેવે તેમણે ભવાંતરમાં તીર્થકરગોત્ર બાંધ્યું હતું. સ્થાપેલા તીર્થના પ્રભાવે જ સામાન્ય કેવલીઓ થાય વરબોધિ - સમ્યકત્વ પામી, જગતને તારવાની છે. બુદ્ધિથી તીર્થકરગોત્ર બાંધ્યું હતું.
શ્રીતીર્થંકરદેવની પ્રથમ કર્મકાય અવસ્થા કેવલજ્ઞાનાદિમાં સમાન છતાં કેવલી કરતાં હોય છે. એ અવસ્થામાં રાગ, દ્વેષ અને મોહ ત્રણેય
તીર્થકરની મુખ્યતા શાથી? હોય તો છે. સિદ્ધ' શબ્દ સિદ્ધ કરે છે કે અનાદિથી શંકા - જેવા તીર્થંકરદેવ છે તેવા જ સામાન્ય
અસિદ્ધ હતા માટે તે સિદ્ધ થયા. અર્થાત્ કર્મ કેવળી, જ્ઞાનાદિકમાં સમાન છે. તેઓના
બંધનથી મુક્ત થઈ સિદ્ધ થયા. મુક્ત કોને કહેવાય?
પ્રથમ બંધાયેલો હોય તે છૂટે ત્યારે તેને જ મુક્ત કેવલજ્ઞાનમાં જરા પણ ફરક નથી. દેશના પણ
(છૂટેલો) કહેવાય. શ્રી તીર્થંકરદેવના જીવો અથવા સમાન છે. બને મોક્ષ ગામી છે, છતાં તીર્થકરને
અન્ય મોક્ષગામી જીવો પ્રથમ તો સર્વ, કર્મજંજીરથી
મનાવ્યું?
Page #467
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
.
૩૬૭ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ જકડાયેલા હતા, તેમનામાં રાગ દ્વેષ અને મોહ કર્મકાય અવસ્થાથી આરંભીને ભાન હતા પણ કેવા? આત્મભાન ભૂલાવે તેવા નહિં. ભૂલાવનારો રાગ ન હોય તે દેવ - યાદ રાખજો કે રાગ, દ્વેષ અને મોહના શ્રીતીર્થંકરદેવ જયારે કર્મકાય અવસ્થામાં વખાણ નથી. અહિં તો માત્ર વસ્તુસ્વરૂપ કથન છે. હોય ત્યારે તેમનામાં રહેલા રાગ, દ્વેષ, મોહ ઇતરમાં તો પ્રભાતીયામાં રાગદ્વેષ પોષક જ ગીતો સંકલેશ કરનાર હોતા નથી. અર્થાત્ આત્માને છે. “દહીંના મટકાં કોણ ફોડશે? ચીવર કોણ ભૂલાવે તેવા હોતા નથી. કર્મકાય અવસ્થામાં તે ફાડશે?” આવી જ વાતોની એ ગીતોમાં રમઝટ છે. આત્મા છે સરાગી. પણ તે વખતે પ્રવર્તતો રાગ આપણામાં પણ કેટલાક સમજયા વિના બોલે છે સંન્નેગનનો નાસ્તિ કલેશપ્રદ નથી. ખરાબ કે “સોનાની ઠવણી ગુરૂને કોણ આપશે?” પણ આ નથી. શ્રી તીર્થંકરદેવના જીવનું પણ એકી સાથે બે કથન તો સમજણ વિનાનું બોલાય છે. બોલનાર ભવનાં આયુષ્ય બાંધવાનું સામર્થ્ય નથી. અજ્ઞાન છે. વિના સમયે બોલે છે પણ ઇતરમાં દેવલોકમાંથી પણ ઇશાન દેવલોકનો દેવ પણ તો પણ્ડિતો પણ તેવું બોલે છે.
પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં ઉપજે છે ને ! શ્રી મુક્તાવલીના કર્તા મંગલાચરણમાં જ સ્તુતિ તીર્થંકરના જીવ માટે તે નિયમ નહિ. કેમકે કરતાં કહે છે :
દેવલોકમાં પણ રાગ તે જીવને ભાન ભૂલાવનારો નુતનનયરૂરથે શોપવધૂટી(નવરાયા હોતો નથી. તૌ UTય નમ: સંસારમદીદશ વીનાથ ખૂનીના પણ બે વિભાગ હોય છે. ક્રૂર તથા અર્થ - નવીન પાણીથી ભરેલ મેઘની સરખી
ઘાતકી. પદાર્થની પ્રીતિના રાગમાં તથા શરીર (શ્યામ) કાંતિવાળા, જુવાન ગોપીઓના પહેરવાનાં
પ્રત્યેના રાગમાં ઘણો ફરક છે. શરીર ઉપર મચ્છર વસ્ત્ર ચોરનારા, સંસારરૂપી વૃક્ષના બીજ સમાન
સારથી વશના બીજ વાવ બેઠો. ત્યાં ચપટી મારી. મચ્છર બિચારો મરી ગયો એવા તે કૃષ્ણને નમસ્કાર થાઓ.
શરીર પ્રત્યેનો આવો રાગ તે ભાન ભૂલાવનારો
ગણાય કેમકે આપણા શરીરની સહજ શાંતિ માટે લીલા તાડવમાં રાચતા પણ્ડિતો મહાદેવને
અન્ય જીવનો નાશ જ કર્યોને! પણ તે જ રીતિએ નમસ્કાર કરે છે. અહિં તે પરિસ્થિતિ નથી. રાગ, દ્વેષ અને મોહ ત્રણેય છે શ્રીતીર્થંકરદેવના જીવમાં જયારથી પરમાર્થ તો ખરાબ જ ! ઢેડ કરતાં ભંગી ખરાબ પણ દ્રષ્ટિ જાગે છે ત્યારથી નિશ્ચિત છે કે આત્માનું ભાન ઓરગાણા કરતાં સારો ! તો પણ હલકો ખરો ! ભૂલાવનાર રાગદશા તો હોતી જ નથી. એમાં ના નહિ ! તત્ત્વકાય અવસ્થા અને ધર્મકાય શ્રી ઋષભદેવજી ભગવાન વ્યાશી (૮૩) લાખ પૂર્વ અવસ્થા પહેલાં.
વર્ષ ઘરમાં રહ્યા. જો તેમનામાં ભાન ભૂલાવનાર
Page #468
--------------------------------------------------------------------------
________________
૩૬૮ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ રાગ હોત તો આટલા લાંબા સમયના ગૃહવાસમાં શંકા : તો પછી અનંતાનુબંધી રાગ નથી બીજું આયુષ્ય બંધાત પણ તેવો રાગ ત્યાં હતો જ એમજ કહો ! અપ્રત્યાખ્યાની આદિ રાગ હોવામાં નહિં. જેનામાં કર્મકાય અવસ્થામાં પણ ભાન પ્રત્યવાય નથીને! યાનંતાનુવંથી જે નાતિ ભૂલાવનારી રાગદશા હોતી નથી તેને જ દેવ કહેવામાં શું વાંધો છે? માનવામાં કે કહેવામાં આવે છે.
અપ્રત્યાખ્યાની આદિ રાગો પણ તીવ્ર હોય શ્રીજિનેશ્વરદેવની કર્મકાય અવસ્થામાં જાતિ,
A ત્યારે અનંતાનુબંધી જેવા હોય ત્યાં શી દશા? ભરત
મહારાજા અને બાહુબલીજીનો યુદ્ધ પ્રસંગ વિચારો! શરીર, અવસ્થાદિનો નિયમ નથી. બાલ્યવય હોય,
બાહુબલીજી એક વર્ષ કાયોત્સર્ગ કઈ સ્થિતિમાં યૌવન હોય કે વૃદ્ધત્વ હોય, સ્ત્રીવેદ હોય કે
રહ્યા? દીક્ષા લીધા પછી વિચાર આવે છે કે - “હું પુરુષવેદ હોય તો તેની સાથે આ અવસ્થાને સંબંધ
જ્ઞાનાતિશય સંપન્ન થાઉં, કેવલજ્ઞાની થાઉં તો જ નથી માટે ય શબ્દ પ્રયોગથી કહેવામાં આવે છે. જાઉં અને તો જ અન્યની સમાન ગણાઉં. તે પહેલાં કર્મકાય અવસ્થામાં જે કોઈ હોય તેને ભાન જવાથી તો હલકો ગણાઇશ. સંજવલના ભૂલાવનાર રાગ દશા હોતી નથી અને તેને દેવ અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાની પણ અનંતાનુબંધી તરીકે માનવામાં હરકત નથી. ગુરૂ તથા ધર્મને પણ જેવો લાગતો હોય તો ! તે જ હેતુથી “વી જાતિ કે શરીર દ્વારા માનવામાં આવ્યા નથી. અનંતાનુબંથી' એમ નહિ કહેલાં “વસ્થ શંકા - રાગ આધાર કે આધેય? આત્માથી
આ સંવન્ટેશનનનો” એમ કહેવું પડે છે. ભિન્ન કે અભિન્ન? રાગ આત્માની પરિણતિ તો કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે આત્મા આધાર અને પરિણતિ આધેય તો પછી વચ્ચે
સોલ કષાયના ચોસઠ ભેદો કહ્યા છે. ક્ષાયોપથમિક ને બદલે મિન કેમ નહિ? જે મહાપુરૂષમાં રાગ ૪
. સમ્યકત્વધારી આત્મા નરકાયુ બાંધે તો તેને ભવના નથી એ અર્થમાં શબ્દ પ્રયોગ કેમ નહિ? સપ્તમીના
તે છેડે સમ્યકત્વ વમવું પડે છે, અને ત્યાં અનંતાનુબંધી
* હોય છે માટે વચ્ચે સંવનનનો એ પદ સ્થાને ષષ્ઠી શા માટે ? વાં બોલાશે પણ
સમુચિત છે. Uચ વ ન બોલાય.
શ્રીતીર્થંકરદેવના જીવને નરકાદિ ગતિ ષષ્ઠી જણાવવામાં આવે છે કે રાગ આત્માની બંધાવનાર રાગ નથી. કર્મકાય અવસ્થાથી પરિણતિ ખરી, પણ સંબંધથી આવનાર છે. ચાહે આરંભીને ધર્મકાય અવસ્થા કે તત્ત્વકાય અવસ્થામાં જેવી સ્થિતિમાં સંકલેશને ઉત્પન્ન કરનારો રાગ ભાન ભૂલાવનારી દશાનો રાગ હોતો જ - થતો કર્મકાય અવસ્થામાં હોય જ નહિં. હોતો જ નથી. જ નથી. આખા ભવમાં દુર્ગતિનું આયુષ્ય એક જ
Page #469
--------------------------------------------------------------------------
________________
૩૬૯ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ વખત બંધાય એવો નિયમ. પણ શ્રી તીર્થંકરદેવના કર્મકાય અવસ્થામાં રહેલો રાગ સંકલેશજનક આત્મા માટે તો નિયમ કે તીર્થકર નામકર્મ નથી. આત્મભાન ભૂલવતો નથી. જેવા દેવ, નિકાચનાના સમયથી ધર્મકાય અવસ્થા સુધીમાં તેવા જ ગુરૂ તથા ધર્મ હોય ! તેવો રાગ હોય જ નહિ.
શાસ્ત્રાકાર મહારાજા શ્રીમાનું
હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ભવ્યાત્માઓના વિક્તા વિવાથને એ અર્થવાળો “સંકલેશ' ઉપકારાર્થ શ્રી અષ્ટકજી પ્રકરણની રચના કરી છે. શબ્દ વર્તેશ શબ્દ રૂઢ થયેલો છે તેથી ભાન તેમાં પ્રથમ મહાદેવાષ્ટક છે. તત્ત્વત્રયીમાં દેવતત્ત્વનું ભૂલાવનાર રાગ તેવો અર્થ લેવો (ગ્રહણ કરવો) પ્રાધાન્ય હોઇ પ્રથમ તે અષ્ટક છે. બત્રીશ અષ્ટકોમાં ખે સંવત્નેશ શબ્દ મૂકયો છે. તાત્પર્ય કે પ્રથમ સ્થાન દેવાષ્ટકને આપવામાં આવ્યું છે. કર્મકાયની અવસ્થાથી આરંભીને જેનામાં રાગ ન ધર્મની આચરણા કરે તે ગુરૂ, ધર્મ હતો તેવા આત્માને દેવ માનવામાં આવે છે. આચરવાથી ગુરૂ થવાય અને ગુરૂપદેથી દેવપદ પ્રાપ્ત શંકા - સંક્લેશગનનો ના સ્થાને
થાય. અર્થાત્ તીર્થંકર થવાય. આ ક્રમથી તો
ધર્મતત્ત્વ પ્રથમ, પછી ગુરૂતત્ત્વ અને પછી દેવતત્ત્વ સંક્લેશ કેમ નહિં?
જોઇએ. આવી શંકાના સમાધાનમાં ગ્રંથકાર મહર્ષિ સંકલેશ” કાંઈ વાણીને ઉત્પન્ન કરનારી ચીજ પ્રકાશી ગયા કે ધર્મને ઉત્પન્ન કરનાર, ધર્મપ્રવાહને નથી. કર્મને પણ એવું નથી કે હું આમ થાઉ ચલાવનાર દેવ છે. દેવતત્ત્વની ઉત્પત્તિ પ્રથમ છે. અર્થાત્ બુદ્ધિપૂર્વકનો વ્યાપાર નથી. જો તેમ હોત તીર્થંકરો ઉત્પન્ન થાય તો જ ગુરૂની પરંપરા ચાલે
અને પછી જ ધર્મનો પ્રવાહ વહે છે. ધર્મતત્ત્વ તથા તે “તું” પ્રયોગનો ઉપયોગ થઈ શકત, અહિં
ગુરૂતત્ત્વનું મૂલ દેવતત્ત્વ છે, માટે દેવતત્ત્વનું વિચારપૂર્વકની પ્રવૃત્તિ નથી. રાગનો સ્વભાવ છે કે
નિરૂપણ પ્રથમ આવશ્યક છે. સંકલેશ કરે. લાકડાં કે વસ્ત્રોને બાળવાની અગ્નિની
- તત્ત્વથી આ વાત કહ્યા પછી હવે વ્યવહારથી બુદ્ધિ નથી પણ અગ્નિનો તેવો સ્વભાવ છે, તેમ |
તમે વિચારીએ કે દેવ કેવા માનવા? જેવા પ્રકારના દેવ કર્મનો પણ સંક્લેશોત્પાદક સ્વભાવ છે. માનવામાં આવે તેવા પ્રકારના જ ગુરૂ માનવા પડે.
તીર્થકર નામકર્મ નિકાચિત કરી, વરબોધિ દેવને સર્વથા ત્યાગી માનીએ, ત્યાગની પરાકાષ્ઠાએ પ્રાપ્ત કરનાર આત્મામાં સંક્લેશોત્પાદક રાગ હોતો પહોંચેલા માનીએ, અર્થાત્ વીતરાગ માનીએ તો જ નથી.
ગુરૂ પણ વીતરાગપણા કે ત્યાગ તરફ ઝુકેલા કે ઝુકતા હોય તેને જ મનાય. વિષય-કષાયાદિને પોષનારાને ગુરૂ મનાય નહિં.
Page #470
--------------------------------------------------------------------------
________________
૩૭૦ઃ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ તત્ત્વાર્થ ભાષ્યકાર પાંચ નિગ્રંથોની વ્યાખ્યા ગુણસ્થાનકે રહેલા, નિરૂપણ કરનારાઓ સ્વયં કરતાં-પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ આદિની પ્રવર્તક નથી. તેઓ પોતાની તરફથી કહેનારા નથી. વ્યાખ્યા કરતાં જણાવે છે કે એકાન્ત જે નિગ્રંથ હોય પારકું ગાયેલું ગાનારા છે. “શ્રી સર્વજ્ઞ ભગવાને તેમની તરફ જેઓ ઝુકેલા હોય, સંપૂર્ણતયા આમ કહ્યું છે' એ રીતિએ સ્પષ્ટતયા પ્રરૂપણા વીતરાગપણા તરફ જેઓનું લક્ષ્ય હોય તેઓ જ કરનારા છે. અર્થાત્ તેઓ હૂંડી લખનારા નથી પણ ગુરૂપદને યોગ્ય છે. આવાને જ ગુરૂ મનાય એ દેખાડ કરનારા જરૂર છે. દેવો તો સ્વયં પ્રવર્તક વ્યાખ્યા ઉપરથી સ્પષ્ટતયા સિદ્ધ છે. કે - હેજે છે. પોતે જ હુંડી લખનારા છે. હુંડી લખનારના સમજાશે કે દેવને સંપૂર્ણ વીતરાગ અથવા તો સંપૂર્ણ ઘરમાં તો પુરતી સીલક જોઇએ, ત્યાં ગાબડું (પોલ) વીતરાગને દેવ માનવામાં આવ્યા છે. ધર્મ પણ તેને ચાલે નહિં. ગુરૂતત્ત્વ તથા ધર્મતત્ત્વના પ્રરૂપક દેવ જ મનાય છે કે જેનું આચરણ સંપૂર્ણપણે દેવે કરેલું તો સંપૂર્ણ જ્ઞાનવાળા, સંપૂર્ણ વિશુદ્ધ, પરાકાષ્ઠાએ હોય છે. દેવના આચરણનું પગથીયું જ ધર્મ મનાય પહોંચેલા જ જોઈએ. ત્યાં ન્યૂનતા નભી શકે નહિં.
ચોથા, પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા તો ગુરૂનું સ્વરૂપ તથા ધર્મનું સ્વરૂપ દેવસ્વરૂપના અપૂર્ણ તથા ન્યૂન છે. દેવની તો તે ભૂમિકા છે આધારે માનવામાં આવે છે. ગુરૂતત્ત્વ તથા કે જેનાથી ઉચ્ચ ભૂમિકા બીજી છે જ નહિં. દેવ ધર્મતત્ત્વને પ્રગટ કરનાર પણ દેવ (દેવતત્ત્વ) છે. સંપૂર્ણ વીતરાગ તથા સંપૂર્ણજ્ઞાની (સર્વજ્ઞ) હોયદેવતત્ત્વ જો સંપૂર્ણ ન હોય, વિશુદ્ધ ન હોય તો હોવા જોઈએ. તેમની પાસેથી તેવા પ્રકારના ગુરૂતત્ત્વની તથા પરહિતરતપણે કર્મકાય અવસ્થાનું ધર્મતત્ત્વની આશા રાખી શકાય નહિં.
સંગીન કારણ છે. શંક : ચોથે ગુણસ્થાનકે રહેલો જીવ દેવત્વ પ્રાપ્તિમાં પ્રથમ વીતરાગપણાની પ્રાપ્તિ અવિરતિ, મિથ્યાત્વસિવાયનાં સત્તરેય પાપસ્થાનકોને છે. પછી સર્વશપણાની પ્રાપ્તિ છે. આ જીવે સેવનારો હોવા છતાં સંપૂર્ણ નિરૂપણ કરી શકે છે અનાદિકાલથી ભોગમાં સુખ માન્યું છે ત્યાં પ્રથમ તો કદાચ ઉચ્ચશ્રેણીએ ન પહોંચેલા પણ દેવ, જ વીતરાગપણું આવે શી રીતે? વર્તમાન ભવે વીતરાગપણું કે સર્વશપણું ન પ્રાપ્ત કર્યું હોય તેવા બાલ્યવયથી, ગતભવથી, અતીત ભવોથી ભવની દેવ પણ સંપૂર્ણ સત્ય નિરૂપણ કરી શકે તેમ પરંપરાથી-કહો અનાદિથી જીવની પ્રવૃત્તિ (જે કારણે માનવામાં શું વાંધો છે?
રખડી રહ્યો છે તે) ભોગની જ છે. કહો ત્યાગમાં સમાધાન : ચોથે, પાંચ કે છ સુખનો સંકલ્પ આવે કયાંથી? સંકલ્પ જોયા કે જાણ્યા
Page #471
--------------------------------------------------------------------------
________________
૩૭૧ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . • • • • • • • • • • • • • • • • • • • પછી જ આવે. અઢાર ક્રોડાક્રોડી સાગરોપમ સુધીના સંકલ્પ પ્રથમ પોતાને જ થાય છે, પ્રથમ સ્વયં ત્યાગી અંધકારમય (ભોગમાં જ સુખની માન્યતાવાળા) બને છે, રાજયલક્ષ્મીને ઠોકર મારીને પ્રાદુર્ભાવ સમયમાં ‘ત્યાગમાં સુખની કલ્પના અસંભવિત તે પામેલા ‘ત્યાગમાં સુખ' એ સંકલ્પને સિદ્ધ કરવા શકય બનાવી કોણે? દેવાધિદેવ શ્રીષભદેવજી બહાર નીકળી પડે છે. પ્રથમની કર્મકાય અવસ્થાનો ભગવાને કહો કે આખો યુગ પલટાવ્યો. ૮૪ હજાર જ આ તમામ પ્રભાવ છે. “આ જગત વિષયવર્ષના અંધારામાં પણ ત્યાગમાં સુખ મનાવવા કષાયાદિથી કેમ વિડંબના પામી રહ્યું છે, ત્યાગ શ્રીતીર્થકર ભગવાનની કર્મકાય અવસ્થા માનવી પડે માર્ગે કેમ વળતું નથી? તેને કટિબદ્ધ કરું આવી છે. તેવા નિબિડ અંધકારના સમયે, જયારે કોઈનેય ભવાંતરમાં પરમાર્થ પરાયણ ભાવના જ કર્મકાય ‘ત્યાગમાં સુખ એ સંકલ્પ ન ઉદ્ભવે છતાં શ્રી અવસ્થાનું સંગીન કારણ છે. તીર્થકરને ઉદ્ભવે છે તેમાં કારણરૂપ પ્રથમભવની સવીલીવ કરું શાસનરસીનું રહસ્ય ! કર્મકાય અવસ્થા એટલે પરહિતરતપણું જ છે.
સવી નીવ વારું શાસનરસી આ ઉક્તિ, ત્યાગમાં દઢ સંકલ્પ જ છે જેના પ્રભાવે નિકાચિત
આ સૂત્ર, આ વાકય સૌ કોઈ ઉચ્ચારે છે. પણ તેના થયેલ તીર્થંકર નામકર્મના પ્રતાપે શ્રી તીર્થંકરદેવને,
ઉંડાણમાં ઉતરવું જોઈએ - રહસ્ય સમજવું જોઈએ. તે ભવમાં ત્યાગમાં સુખનો સંકલ્પ ઉદ્ભવે છે. કહો
જીવોને શાસન રસિક બનાવવા એટલે શું? જીવોને કે એ સંકલ્પનો સદ્ભાવ છે જ. શ્રી ઋષભદેવજી
મોહમાંથી મુક્ત કરાવી, નિગ્રંથ શાસનમાં લાવવા ભગવાન માટે, એ સંકલ્પ અમલમાં મૂકવો તે કેટલો
તે. મોશે પહોંચાડવા માટેનો આ પ્રયત્ન છે ! મુશ્કેલ તે વિચારો. કેમકે યુગલીકપણાના યુગમાં તાજું જ પરિવર્તન છે. કુટુંબીઓ, ગોઠીયાઓ જે સમ્યત્વના ત્રણ પગથીયામાં ત્રિલોકનાથ મળે તે તમામ ભોગમાં જ સુખ માનનારા છે. કહો તીર્થકરો ત્રીજે પગથીયે છે. કે ત્યાગમાં સુખ માનનારો, સોગંદ ખાવા પુરતોય રૂમેવ નિણં પાવયdi આજ નિન્ય કોઈ? કોઈ જ નહિં? આ સ્થિતિમાં તેઓ ત્યાગમાં પ્રવચન છે. તેજ , પરમટ્ટ, સેસે મનકે એટલે સુખ માનતા થાય એટલું જ નહિ પણ એ વાતનો નિગ્રંથ પ્રવચન જ અર્થરૂપ છે, હૃષ્ટને સિદ્ધ કરનાર અમલ કરે. ત્યાગી બને. આ બધું શાથી? છે. પરમાર્થરૂપ છે. બાકી તમામ અનર્થરૂપ છે. શ્રીતીર્થંકરદેવ જયારે સંયમ લેવા તૈયાર થાય છે .
આ પ્રથમ પગથીયું. ત્યારે સંયમી કોઈ હોતું નથી. પોતે જ પહેલા સંયમી હોય છે. તેમની સાથે સંયમ લેનાર પરિવારને બીજે પગથીયે જગતમાં જે અર્થ ઈષ્ટ ગણાય સંયમ શીખવનાર પોતે જ છે. ત્યાગના સખનો છે તે સોજા સમાન છે. સોજામાં જાડાપણું તથા
Page #472
--------------------------------------------------------------------------
________________
૩૭૨ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ લાલાશ દેખાય છે પણ છે તો વ્યાધિ ! વિષયકષાયો વિરાજમાન શ્રીજિનેશ્વરદેવની પ્રતિમાને પોતાના પણ પરિણામે વિરસ છે. શ્રીનિગ્રંથ પ્રવચન પરમાર્થ ખાસ દેવ તરીકે બીજાને જણાવે છે - કહે ગણાવે છે. તે વિના જગતના તમામ પદાર્થો અનર્થરૂપ છે. છે. આ તેનો કુલાચાર (જેમાં આ શ્રદ્ધા હોય) તે ભયપ્રદ છે.
• પણ પૂર્વભવની આરાધનથી સાંપડે છે. બીજાને તો આ નિગ્રંથ પ્રવચન, તે જ અર્થ છે, તે જ અનાર્યક્ષેત્રમાં જવું પડે સાધુપણામાં મનથી કરેલી પરમાર્થ છે અને બાકીના તમામ પદાર્થો અનર્થ વિરાધના માત્રથી તે જીવ (આદ્રકુમાર) ને અનાર્ય છે - ભયંકર છે - સીતગાર છે - કાતીલ છે. ક્ષેત્રમાં જન્મ લેવો પડયો. મેઘકુમારનો જીવ આ ત્રીજું પગથીયું જયારે મગજમાં નિશ્ચિત થાય પ્રથમના ભવમાં હાથી હતો, તિર્યંચ હતો, અજ્ઞાન ત્યારે શ્રીજૈનશાસનની શ્રદ્ધા થઈ કે રૂચિ થઈ હતો, હાથી પણ જંગલી હતો છતાં દયાની ગણાય.
પરિણતિમાં મર્યો તો શ્રેણિકરાજાને ત્યાં જન્મ આનંદાદિ શ્રાવકો સમ્યકત્વ લેતાં બોલ્યા
પામ્યો, કે જે રાજા ભગવાન મહાવીરદેવનો અનન્ય હતા કે - સદ્દામ અંતે નિરાં પાવયUાં
ભક્ત હતો. આ બન્ને દ્રષ્ટાંત વિચારશો તો પત્તિમય રવિ દેશવિરતિ કે સમ્યકત્વ
સમજાશે કે કુલાચારે પણ ધર્મ, પૂર્વભવના ઉચ્ચરનારા શ્રાવકો આ ત્રણ પ્રતિજ્ઞા ખાસ ઉચ્ચારે
આરાધકને મળે છે. વિરાધકને મળતો નથી. છે. પ્રથમ જ આ ત્રણ એકડા ઘૂંટે છે. આવી શ્રદ્ધા
ઈલાચીપુત્ર ઉત્તમકુલમાં જન્મ્યો છતાં નટડીને મોહી નિગ્રંથ પ્રવચનની જડરૂપ છે. આ ત્રણ પ્રતિજ્ઞામાં
નાટકીયો થયો, નાટકીયાના કુલમાં ગયો તેનું કારણ સ્પષ્ટતયા એકરાર છે કે “ઇતર દર્શનો પ્રત્યે મારી પૂર્વભવની વિરાધના જ છે. પૂર્વભવમાં વિરાધના શ્રદ્ધા નથી. આત્મા માટે ઉપયોગી જો કોઈપણ દર્શન ન હોય, આરાધના હોય તો જ ઉત્તમકુલની પ્રાપ્તિ લાગતું હોય તો આ નિગ્રંથ પ્રવચન જ છે. આ થાય છે. ઉચ્ચ છેવટે મધ્ય કે મન્દ પણ આરાધના પ્રવચન પ્રત્યે જ મારી અખૂટ, અનન્ય શ્રદ્ધા થઇ હોય તો જ ધર્મની પ્રાપ્તિ થાય છે. છે. “જૈનકુલનું નાનું બાળક પણ દેરાસરજીમાં
(અપૂર્ણ)
Page #473
--------------------------------------------------------------------------
________________
૩૭૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪
(તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧
1 નવમા વર્ષનું અંતિમ નમ્ર નિવેદન
મારો પ્રાદુર્ભાવ શ્રીજૈનશાસનના સુકાનીઓએ કરશે કે વર્તમાન કાળના કે ભૂત ભવિષ્યના કાળના એટલા માટે જ કર્યો હતો કે શ્રીજૈનશાસનની અંદર તીર્થકરોમાંથી કોઇપણ અરિહંત નામની વ્યક્તિ વ્યાપક એવી આરાધના કોઈની પણ થતી હોય તો હતી અને તેનાથી શ્રી જૈનશાસનને જે આહતદર્શન તે માત્ર સિદ્ધચક્ર મહારાજની જ છે. કારણ કે જૈન તરીકે ગણવામાં આવે છે અને જૈન શાસનમાં શાસનમાં દીપાલિકા જેવા પર્વોની આરાધનાને મનાયેલા ભગવાન જિનેશ્વરોને જે અરિહંત તરીકે અવશ્ય સ્થાન છે. જ્ઞાનપંચમી આદિ તિથિઓની ગણવામાં આવે છે. તે માત પિતાએ, જગતના અવશ્ય આરાધના કરવાનું સ્થાન છે. અષ્ટમી આદિ લોકોએ કે દેવાદિકોએ કોઈનું અરિહંત એવું નામ પર્વતિથિયો કે જે દરમહિને આવવાવાળી છે તેની આપ્યું હોય અને તેને આધારે જ એ સર્વ થયું હોય આરાધનાનું સ્થાન છે, પરંતુ તે સર્વ તહેવારો તેમ નથી. પરંતુ જેમ મનુષ્ય આદિ ગતિને પ્રાપ્ત તિથિયો અને પર્વ તિથિયોને આરાધના કરનારાઓનું કરવા માટે અથવા તો મનુષ્યાદિક તરીકે ગણાવવા મુખ્ય ધ્યેય, કાં તો ભગવાન જિનેશ્વર મહારાજનું માટે જેમ પહેલા ભવમાં તેનું કર્મ બાંધવું પડે છે હોઈને તે દેવ આરાધન તિથિ તરીકે અથવા અને તેવા મનુષ્યાદિકને લાયક કર્મોને બાંધનારા સમ્યજ્ઞાનને આરાધવાનું ધ્યેય હોઈને જ્ઞાનતિથિ જ મનુષ્યાદિ થઈ શકે છે. એટલે જેમ મનુષ્યાદિનો તરીકે તેમજ પૌષધાદિક રૂપે ચારિત્રને આરાધન વ્યવહાર કોઈપણ વ્યક્તિને આધારે કે તેવા કોઈ કરવાનું મુખ્ય ધ્યેય હોવાથી તેને ચારિત્રની જગતના વ્યવહારને આધારે નથી, પરંતુ તે વ્યવહાર પર્વતિથિયો તરીકે ગણવામાં આવે છે, પરંતુ માત્ર પૂર્વ ભવના કર્મોના ઉદયને આધારે જ છે. શ્રી સિદ્ધચક્રનું આરાધન જ એક એવું આરાધન છે તેવી જ રીતે અરિહંત ભગવંત તરીકે પ્રસિદ્ધ થનાર કે જેમાં શુદ્ધદેવ શુદ્ધગુરૂ અને શુદ્ધધર્મનું આરાધન મહાત્માઓ કોઈ તેવી વ્યક્તિના નામથી પ્રસિદ્ધ સમુચિત રીતે થાય છે, એટલું જ નહિ પરંતુ થયેલા નથી, તેમજ જગતમાં પ્રવર્તેલા તેવા કોઈ દીપાલિકાદિ પર્વો વગેરેની આરાધનામાં સમુદાયની વ્યવહારને અંગે પણ અરિહંત તરીકે પ્રસિદ્ધ થયેલા જેટલી મુખ્યતા રહેતી નથી, તેટલી સમુદાયની નથી, પરંતુ જે મહાત્માઓ અનેકવિ પૂર્વેથી મુખ્યતા શ્રીસિદ્ધચક્રના આરાધનમાં રહેલી છે. જૈન જગતના ઉદ્ધારને માટે કટિબદ્ધ થયેલા હોય તેવા શાસનને જાણનારો સર્વ વર્ગ એ વાત તો કબુલ મહાત્માઓ આ તીર્થકર એટલે અત્ નામકર્મ બાંધે
Page #474
--------------------------------------------------------------------------
________________
૩૭૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧
. . . . . . . . . . . . . • • • • • • • • • • • • • • • • • • • • • છે અને તે બાંધેલા અહિત્ નામકર્મના ઉદયને લીધે સમ્યકત્વ જવાનું હોતું નથી, તેવા ભગવાન જિનેશ્વર તીર્થકરો બની શકે છે. એટલે સર્વ અતીત કાળના મહારાજના જીવના સમ્યકત્વને વરબોધિ તરીકે સર્વ વર્તમાન કાળના અને સર્વ ભવિષ્યકાળના ગણવામાં આવે છે અને તેવા વરબોધિની પ્રાપ્તિ પછી મનુષ્યો જેમ સર્વ કાળે મનુષ્ય તરીકે થાય છે. તેવી ભગવાન જિનેશ્વર મહારાજનો જીવ જગતમાત્રના રીતે સર્વ અતીતકાળના સર્વ વર્તમાનકાળના અને જીવોના હિતને માટે જ કટિબદ્ધ હોય છે અને આજ સર્વ અનાગતકાળના તીર્થકર મહારાજાઓ પણ કારણથી ભગવાન શ્રી હરિભદ્રસૂરીજી કે જેઓ અહંતુ શબ્દથી જગતમાં પંકાય છે. જો કે જૈન વરબોધિના સંકેતને જણાવનારાઓમાં મુખ્ય શાસનમાં કર્મની પ્રકૃતિઓ ગણાવતાં અહંત એવી આગેવાન છે, તેઓ જ શ્રી અષ્ટક) વગેરેમાં કોઇપણ નામકર્મની પ્રકૃતિ ગણાઈ નથી, પરંતુ તેને વરઘોધિત: પ્રારમ્ય પર ઊંઘત વિ દિ વિગેરે માટે જે પ્રકૃતિ ગણવામાં છે તે તીર્થકર નામકર્મ કહીને ભગવાન જિનેશ્વર મહારાજના તીર્થંકરપણાનું નામે પ્રકૃતિ છે, એટલે હેજે એ શંકાને સ્થાન મળે બીજ વરબોધિમાં નાંખે છે અને એવી રીતે કે શ્રી સિદ્ધચક્રના મંત્રની અંદર અરિહંત મહારાજાદિ વરબોધિથી ભગવાન જિનેશ્વરો શું મેળવે છે? એનો નવપદો ગણવામાં આવ્યા તે જગા પર તીર્થંકર આદિ જ
. જો વિચાર કરીએ તો માલમ પડશે કે મોક્ષમાર્ગની
સાધના માટે શ્રી ચતુર્વિધ સંઘની કે શાસનની કે નવપદો શા માટે લેવામાં આવ્યા નહિં? અર્થાત્
દ્વાદશાંગીની સ્થાપનાની યોગ્યતા મેળવે છે. આવી શ્રીસિદ્ધચક્રના નવપદોમાં પહેલું પદ નમો
રીતે તીર્થકર નામકર્મનું મુખ્યત્વે ચરિતાર્થપણું રિહંતા રાખ્યું તો તે જગો પર નમો
ભગવાન જિનેશ્વર મહારાજને કેવળજ્ઞાન થાય અને તિસ્થયરી એવું પદ કેમ ન રાખ્યું? આવી શંકા
શાસન સ્થાપે એટલે થઈ જાય છે, પરંતુ તેવી જ થાય તેના સમાધાનમાં સમજવું જોઇએ કે
રીતે જે આત્મામાં તીર્થંકરપણાનું નામકર્મ ચરિતાર્થ પૂર્વભવોમાં તીર્થકર મહારાજના જીવોને અનેક
થયેલું હોય તે આત્મા પોતાના જીવન પર્યા વખત સમ્યક્ત મળે છે અને તે અનેક વખત ચાલ્યું
ઇન્દ્રાદિક દેવોથી કરાતા અશોક આદિક આઠ પણ જાય છે, પરંતુ એવા ચાલ્યા જવાવાળા
પ્રાતિહાર્યોરૂપી પૂજાને લાયક જ રહે છે, અને તેથી સમ્યકત્વને શાસ્ત્રકારો તીર્થંકર નામકર્મને ભવિષ્યમાં જ આઠ પ્રાતિહાર્યોને તીર્થકરોના એટલે અરિહંત બંધાવવાના બીજ રૂપે ગણતા હોવા છતાં તેને ભગવાનોના ગણો તરીકે ગણવામાં આવે છે. એટલે વરબોધિ તરીકે ગણતા નથી. પરંતુ જે ભવમાં કહેવું જોઇએ કે જે જે આત્મામાં જ્યાં જયાં સુધી તીર્થકર નામકર્મ બાંધવાનું હોય છે, અને જે તીર્થકરના નામકર્મનો ઉદય રહે ત્યાં સુધી શાસનની
Page #475
--------------------------------------------------------------------------
________________
૩૭૫ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ શ્રી ચતુર્વિધ સંઘની કે દ્વાદશાંગીની સ્થાપના સતત મરડીને ખોટા અર્થ કરી પોતાના અનુયાયીઓને કરવાનું રહેતું નથી, પરંતુ અશોકાદિક આઠ આંધળા ગણીને દોરનારા ભગવાન જિનેશ્વરના પ્રાતિહાર્યો કે રાજાની જોડે રહેતા પોળીયાઓની ચાલ્યા જવાવાળા સમકિતને પણ વરબોધિ તરીકે માફક નિયમિત ચાવજીવન સુધી રહેવાવાળા છે ગણાવવા તૈયાર થાય છે. પરંતુ તેવા જાણી જોઇને અને જેને અરિહંતના ગુણોમાં સ્થાન મળેલું છે. સત્યને અસત્ય કરવા અને અસત્યને સત્ય કરવા તેવા પ્રાતિહાર્યોની પૂજાને લાયકપણું જણાવનાર તૈયાર થયેલા રામ જંબુક. પંથીઓને શાસનનો અરિહંત શબ્દ હોવાથી આરાધકોને માટે ભગવાન મોટો ભાગ અનુસરતો નથી એ વર્તમાન જીવોનું જિનેશ્વર કેવલિપણાના સર્વ જીવનને અંગે વિશેષ સદ્ભાગ્ય જ છે. તે નવપંથીઓએ એક પણ એવી આરાધ્ય ગણી તેને માટે અરિહંત (અતિ) શબ્દ તો સાક્ષી તો નથી જ આપી કે વરબોધિ સમ્યકત્વ રાખવામાં આવેલો છે અને તેથી શ્રીસિદ્ધચક્રની જવાવાળું હોય એમ શાસનને અનુસરનારો માની અંદર તીર્થંકર શબ્દ ન રાખતા તીર્થકરના
શકે અને તે વરબોધિ અપ્રતિપાતિ હોય એમ તો ભાવજીવનને યાવત્કાળ વ્યાપી રહેલો અર્ધ શબ્દ
હરિભદ્રસૂરીજી અને ટીકાકાર ભગવાન રાખવામાં આવ્યો છે અને તેથી જ નમો
અભયદેવસૂરીજી શ્રી પંચાશકમાં અને બીજા તિસ્થયરી એવું પદ ન રાખતાં નો ગરદંતાળ
ગ્રંથોમાં સ્પષ્ટપણે જણાવે છે. એટલે શાસ્ત્રને
માનનારા જેઓ છે, તેઓ તો વરબોધિને એવું પદ શ્રી સિદ્ધચક્રની આદિમાં રાખવામાં આવેલ
અપ્રતિપતિત જ માને છે. પરંતુ અહિં શંકા એ છે છે. ઉપર જણાવેલો વરબોધિગુણ તે શ્રેષ્ઠ સમ્યકત્વ
કે બીજા પણ ભગવાન તીર્થંકર સિવાયના ભવ્ય જ છે. જો કે સર્વજીવોને સમ્યગ્રદર્શન રૂપી ગુણ
જીવો અપ્રતિપતિત એવું એટલે નહિં પડવાવાળું એવું એક સરખો જ સત્તામાં રહેલો હોય છે, અને તેના
લાયોપથમિક કે ક્ષાયિક સમ્યકત્વ ન જ પામે એમ રોકનારા દર્શનમોહનીય વિગેરે આવારકકર્મો પણ
શાસ્ત્રકારનું ફરમાન નથી. એટલું જ નહિ પરંતુ સરખાં જ છે, હોય છે અને તે કર્મોનો ક્ષયોપશમ
ભગવાન જિનેશ્વર મહારાજના જીવોની માફક જ પણ સરખો જ હોય છે, છતાં ભગવાન જિનેશ્વર બીજા જીવો પણ નહિં પડવાવાળા એવા મહારાજ સિવાયના જીવોનાં અપ્રતિપતિત એટલે ક્ષાયોપથમિક અને ક્ષાયિક સમ્યકત્વને પામી શકે નહિં ચાલ્યા જવાવાળાં એવા ક્ષાયિક કે ક્ષયોપથમિક છે, તો પછી તે બીજા જીવોના તેવા સમ્યત્વને સમ્યગ્દર્શનને વરબોધિ શબ્દ તરીકે નહિં ગણાવતાં વરબોધિ કેમ ન કહેવું? આવી રીતે થતી શંકાના ભગવાન જિનેશ્વર મહારાજના જ અપ્રતિપતિત સમાધાનમાં એટલું જ જણાવવાનું કે સમ્યકત્વના એવા સમ્યકત્વને વરબોધિ તરીકે કેમ ગણાવવામાં અપ્રતિપાતિપણાને લીધે સમ્યકત્વને વરબોધિ આવે છે? જો કે કેટલા શાસ્ત્રોના સાચા અર્થોને કહેવામાં આવતું નથી. પરંતુ જે સમ્યકત્વ પામ્યાની
Page #476
--------------------------------------------------------------------------
________________
૩૭૬ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ સાથે પોતાના આત્માના ઉદ્ધારની ધારણા તેટલી ઉપર જણાવ્યું તેમ શ્રી સિદ્ધચક્રની અંદર બધી તીવ્ર ન થાય કે જેટલી બધી તીવ્રભાવના પાંચ પદો જે પહેલાંનાં છે તે જયારે ગુણીની જગતના જીવ માત્ર માટે ઉદ્ધારવા માટે થાય. આવી આરાધનાને માટે નિયત થયેલાં છે, ત્યારે આગળના ધારણાવાળાનું સમ્યકત્વ પછી તે ચાહે તો ક્ષાયિક સમ્યગદર્શનાદિક ચાર પદો ગુણને આરાધવા માટે હોય કે ક્ષાયોપથમિક હોય પરંતુ તે વરબોધિ તરીકે નિયત થયેલાં છે. એટલે સુજ્ઞ મનુષ્ય હેજે સમજી ગણાય છે. જેવી રીતે અરિહંત પદની અંદર સકલ શકે છે કે કોઇપણ કાળે કોઇપણ ક્ષેત્રે કોઈપણ કાલના જિનેશ્વર ભગવંતોની આરાધનાનો સમાવેશ દશાએ શ્રી જૈનશાસનની અંદર શ્રી સમ્યગદર્શન, થાય છે, અને તે માટે નો મદિંતાળ એવું સમ્યગુજ્ઞાન, સમ્યગુચારિત્ર અને સમ્યગૂતપ એ સામાન્ય એટલે કોઈપણ વિશેષ વ્યક્તિને ન ચાર હોઠ, હિપ અહિ . ચાર સિવાય બીજા કોઈની પણ આરાધ્યતા
5 ગણવામાં આવેલી નથી, એટલું જ નહિ પરંતુ તે જણાવનાર પદ રાખવામાં આવ્યું છે. તેવી જ રીતે ગા
4 ચાર પછી અનારાધ્યના પણ કોઈ કાળે-કોઈ ક્ષેત્રે સમગ્ર કર્મનો સર્વથા સર્વકાળને માટે ક્ષય કરીને
કોઈપણ શાસનપ્રેમીએ ગણેલી નથી. ઉપર સિદ્ધપણું મેળવનાર સર્વકાળમાં થયેલા - થતા અને
જણાવેલી હકીકત વિચારનારો સ્પષ્ટપણે સમજી થશે એવા સિદ્ધોને બીજા પદમાં લઈને આખા જૈન
શકશે કે સર્વકાળે સર્વક્ષેત્રે સર્વશાસન પ્રેમીયોને ધર્મનું સુકાન કહો કે - કેન્દ્ર કહો. સાધ્ય કહો કે
આરાધવા લાયક હોય તો તે માત્ર શ્રી સિદ્ધચક્ર તરીકે ઉદેશ કહો તે બધું બીજા પદમાં જણાવવામાં આવેલું
પ્રસિદ્ધ પામેલાં શ્રી અરિહંતાદિક નવપદો જ છે, છે અને જેમ અરિહંત ભગવાન તથા સિદ્ધભગવાનને
અને તેથી આ નવે પદોનો જગતમાં મહિમા વ્યક્તિગત જાતિગત-કુલગત વિગેરે નામોથી શ્રી
વિસ્તારવો જોઇએ. તેના મહિમાને હીન કરનારા સિદ્ધચક્રમાં સ્થાન આપવામાં આવ્યું નથી. પરંતુ બાધકોનો પ્રતિકાર કરવો જોઇએ અને તેના અહંત પણાદિક ગુણોને અંગે જ સ્થાન આપવામાં
મહિમાના ઉત્તેજક એવાં સાધનોનો પ્રચાર કરવો આવ્યું છે. તેવી જ રીતે તે શાસનને દોરવાના ગુણથી જ જોઇએ. એ ઉદેશ રાખીને શાસનધુરંધરોએ મારું આચાર્ય. શાસનને શિક્ષણ આપનાર ગુણથી નામ શ્રીસિદ્ધચક્ર રાખેલું છે અને તે નામ અને તેના ઉપાધ્યાય તેમજ શાસનમાં વર્તતા બાળ-વૃદ્ધ-ગ્લાન- ઉદેશની સાર્થકતા અને સફલતાને માટે હું આપ તપસ્વી-ગીતાર્થ-અગીતાર્થ-પ્રમત્ત-વિગેરે સર્વ પ્રકારના સુજ્ઞોની સમક્ષ રજૂ થાઉં છું અને મને આપની સમક્ષ સાધુઓને મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં મદદ કરવા રૂપી રજૂ થતાં નવ નવ વર્ષ જેવી લાંબી મુદત થયેલી ગુણની અપેક્ષાએ સાધુપદને લેવામાં આવેલ છે. છે. આટલા બધા લાંબા વખત સુધી હું આપની
Page #477
--------------------------------------------------------------------------
________________
૩૭૭ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ પાસે વારંવાર હાજર થયેલો છું અને મારા સાધ્યને અવિચળ આશા આપની પાસે વ્યક્ત કરું છું. આ સાધવા તથા આપના ધ્યેયને સિદ્ધ કરવા મેં વર્ષમાં રામપંથીઓએ જાણી જોઈને જુઠા વખતોવખત પ્રયત્નો કરેલા છે. તે વાતથી આપ કદાગ્રહપૂર્વક પકડી રાખેલ શાસ્ત્ર અને શાસ્ત્રને કોઇપણ પ્રકારે હવે અજ્ઞાત તો રહેલા નથી. અને અનુસરનારી પરંપરાથી વિરુદ્ધ પર્વતિથિનો લોપ તેથી મને અપનાવવા માટે વાચક વર્ગે જે સબુદ્ધિ અને પર્વતિથિની વૃદ્ધિને માનનારી તેમની રીતિની વાપરી છે તે પણ ઘણી જ કિંમતી છે. એમ હું ચર્ચાને જાગ્રત રાખવાની જરૂર લાગી હતી. કેમકે આપની આગળ કહું તો સન્મુખ પ્રશંસાનો દોષ જો તે જુઠી અને કદાગ્રહ ભરેલી રીતિનો અંત ન ન લાગે, એથી જ સંકોચાઉં છું. પરંતુ મારે આવે તો જેમ શ્રીજૈનશાસનમાં સંવચ્છરીની તિથિના શાસનપ્રેમિયોને પોતાના સાધ્યની સિદ્ધિ માટે તૈયાર ભેદને અંગે પડેલો મતભેદ જુદા મતરૂપમાં કરવાને અંગે જેટલો પરિશ્રમ અને જેટલું પર્યટન પરિણમી શાસનને ભેદનારો થયો છે, તેમ આ કરવું પડતું નથી, તેના કરતાં મારા સાધ્ય અને રામપંથ પણ તેવી રીતે જુદો મત થઈ શાસનને તમારા ધ્યેયમાં બાધક કરનારાં ભોગી કે ત્યાગી ભેદનાર ન બને. તેમજ ઘણી વખત પર્વતિથિયોના વર્ગના વિબોને દૂર કરવા માટે ઘણું જ મંથન કરીને ભેદને લઈને શાસ્ત્રીય પરંપરાને અનુસરનારા અવકાશ લેવો પડે છે. આજ કારણથી મારી પહેલી ભવ્યોના સમ્યકત્વને અને સાચી શ્રદ્ધાને બાધ કરવા થયેલી આઠ વર્ષની ઉંમરમાં જેમ મારે સ્વપક્ષના સાથે શાસનનો અખંડ સ્થંભ જે તપાગચ્છ છે તેને પોષણ કરતાં પરપક્ષના શોષણમાં વધારે કટિબદ્ધ વિભક્ત કરનાર ન થાય અને સમગ્ર તપાગચ્છ રહેવું પડયું હતું. તેવી રીતે આ નવમા વર્ષમાં પણ શાસ્ત્ર અને શાસ્ત્રને અનુસરનારી પરંપરાને
સ્વપક્ષના પોષણને આગળ ધપાવ્યું છે. છતાં અનુસરીને એકજ પ્રકારે પર્વઆરાધન કરનારો થાય, વિપક્ષના શોષણને માટે વધારે પ્રયત્ન કરવો પડયો એ ઉદેશથી રામપંથીની તિથિલોપકપણા આદિની છે. હવે જો આપ સ્વપક્ષ પોષણ માટે કરાતી મહેનત ચર્ચાને મેં જારી રાખેલી જ હતી, તેવામાં તે કરતાં વિપક્ષ શોષણને માટે કરવી પડતી મહેનતને રામપંથીયોથી રમી ગયેલા એક શાન્તમૂર્તિ ગણાતા યોગ્ય સ્વરૂપે સમજી શકશો તો તમે તમારા વૃદ્ધ તપસ્વી આચાર્યે ખંભાતના વર્તનથી અંતઃકરણમાં મારી મહેનતના ફલરૂપે શ્રીજિનેશ્વર શાસનપ્રેમીયોના અસહકારને યોગ્ય થવાથી મહારાજના માર્ગરૂપી સ્વપક્ષને અવિચળપણે ધારવા બહિષ્કૃત થયેલી સંસ્થાના સેનાનીએ તેમના જ સાથે ઉદ્ધત ઘોડાઓની માફક કૂદાકૂદ કરીને કહેવા પ્રમાણે પરાણે રામપંથને અનુકૂળ વચન શાસનનું મેદાન ખોદી નાંખનારા નવા પંથીરૂપી બોલાયું તેને અંગે તે વચન સાબિત કરવા માટે વિપક્ષીઓથી સતત સાવધ રહેશો. એજ મારી તે શાન્તમૂર્તિ વૃદ્ધ તપસ્વીને પણ મારે અનેક પ્રકારે
Page #478
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૩૭૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ ચર્ચા માટે તૈયાર કરવાની દુઃખદ ફરજ બજાવવી રામપંથીના અનેક આચાર્ય, ઉપાધ્યાય અને પડી, કારણ કે હું શાન્ત અને વૃદ્ધ તપસ્વી તરફ સાધુઓને પત્રો લખીને, રૂબરૂ ચર્ચા કરી સત્ય માર્ગ ભક્તિ અને રાગને ધરાવનાર છતાં ભગવાન સ્વીકારવાની તકો આપ્યા છતાં, તેઓ આશ્ચર્યની જિનેશ્વર મહારાજના શાસન અને અવિચ્છિન્ન વાત છે કે જે શ્રી જિનેશ્વર ભગવાનના વચન ઉપર પ્રભાવશાળી શ્રીતપાગચ્છની તરફ ભક્તિ અને આર્થિક – કૌટુંબિક અને શારીરિક સુખોનો ભોગ રાગથી ઓછો ખેંચાણવાળો નહોતો, પરંતુ મારા આપીને સાધુપણું ગ્રહણ કર્યું છે. તેને લજ્જા પમાડે પ્રયત્નમાં મને સ્પષ્ટ માલમ પડયું કે રામપંથીના તેવી રીતે માત્ર નિરૂત્તરપણું અને અન્ધાનુકરણ રામ શ્રીકાંતનું જ તેની પાછળ તુત ઉભું થયેલું હતું સિવાય કંઈપણ બીજું દાખવવામાં આવ્યું નથી. કંઇક અને તેથી તે વૃદ્ધ તપસ્વી શાંતમૂર્તિના નામે તેણે અંશે મને સંતોષ હતો કે શાસનપક્ષીય સમર્થ સહીયો કરાવવાના પ્રપંચો કરવામાં બાકી રાખી પચાસજી મહારાજ વિગેરે સાધુઓ મુંબઈ પધાર્યા નથી અને અનેક વખત મારા દ્વારાએ શાસનમાં છે, અને રામપંથીયોના સમર્થ નેતા પણ મુંબઈ નિર્ભર સામાચારી થાય તેને માટે દુઃખદ હદયે પણ પધાર્યા છે, એટલે જરૂર શ્રી જૈનશાસન અને તે શાંતમૂર્તિ વૃદ્ધ તપસ્વીને ચર્ચાના ચોગાનમાં અવિચળ એવો છે તેનો શ્રીતપાગચ્છ પોતાના ચાહવા કરવા માટે અનેક વખત દુઃખદ ફરજ ભાગલા સાંધી શકશે, પરંતુ મને સાંભળીને આશ્ચર્ય બજાવવી પડી. અંતે રામ શ્રીકાન્તોનું ભદ્ર ભદ્ર પણું થયું છે કે રામપંથના સમર્થ નેતા તિથિચર્ચાનું નામ સ્પષ્ટ થયું. અને તે વૃદ્ધ તપસ્વી શાન્તમક્તિને તે પણ લેતા નથી તો પછી નિર્ણય કરવાને તૈયાર તો ભદ્ર ભદ્રાંદિના પ્રતાપે જ ખુણામાં પેસી જઇ ખુણાની થાય જ કયાંથી? પરંતુ કિવદન્તીથી એમ સંભળાય જ મોઝમઝાહ લેવી પડી. જો કે આ વસ્તુ મારે છે કે - તેઓ પ્રતિનિધિ થવાની વાતો કરે છે તો કરવાની કે જાહેરમાં મૂકવાની અંશે પણ જરૂર શું? તેઓ રાયચંદ્રના મતની સામે થયા, નહોતી, પરંતુ શાસન અને શાસનના અવિચળ બેચરદાસની સામે થયા, કાશીવાળા ધર્મવિજયજી સ્થંભરૂપ શ્રીતપાગચ્છના ભેદને નિવારવા માટે સામે થયા, પોતાના ગુરૂના અભિમાનવાળા પક્ષને દુઃખદ હૃદયે પણ મારે તેમ કરવું પડયું છે અને પોષવા માટે પટ્ટધરની ચર્ચામાં પડ્યા, યુવકોની તેને માટે હું શાસન માર્ગની અવિચળતા અને દઢ સામા પડ્યા, કોન્ફરન્સની સામા પડયા, માન્યતા જાહેર કરવા સાથે તેવા શાન્તમૂર્તિ વૃદ્ધ દિગમ્બરોની સામા પડ્યા, એ વિગેરે શાસનના તપસ્વીને થયેલા વ્યર્થ દુઃખનો મિચ્છામિ દુક્કડ દઉં કામોમાં શાસનના ઘોરીઓ તરફથી તેમને તો તે કોઈપણ પ્રકારે હું અનુચિત થતું માનતો નથી. પ્રતિનિધિપણું લીધું હતું ખરું? જો તેમ બન્યું જ
Page #479
--------------------------------------------------------------------------
________________
૩૭૯ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • નથી તો પછી અત્યારે શાસન અને તેને અનુસરતા લેવું જોઇએ કે આ કોઈ પટ્ટધરની ચર્ચાની માફક શુદ્ધ તપાગચ્છને સાંધવાની ચર્ચામાં શાસનપક્ષને કે વડોદરાના સંમેલનના ઠરાવને સહી કરીને માથે એ જવાબદારી મૂકીને કેમ છટકાય છે? ભૂસવાની માફક કે દાદાગુરૂ કે પરદાદાગુરૂના
ઉત્સુત્ર વચનોને પોષવાની માફક શાસનથી વિરુદ્ધ મારા કદરદાન ગ્રાહકોને હું એટલું જ પ્રવૃત્તિ નથી, પરંતુ ત્રિકાલાબાધિત અખંડ જણાવીશ કે રામપંથીયોની ઝાળ અને નિંદા પ્રભાવશાળી એવા શ્રીજૈનશાસનના અવિચળ તિરસ્કારને નહિ ગણતા મેં મારી ફરજ તરીકે શાસ્ત્ર સ્થંભરૂપ શ્રીતપાગચ્છની રક્ષાની માટેની જ ચર્ચા
અને શાસ્ત્રને અનુસરતા આચારને પોષવા માટે છે અને તે કારણથી હું મારો આટલો બધો સમય - પ્રયત્ન કરેલ છે. જો કે રામપંથીયોમાંથી કેટલાક અને પ્રયત્ન અર્પી ગયો , અપું છું અને અર્પીશ. વિચિત્ર પ્રકૃતિવાળા મનુષ્યો તેવા મારા અનુમોદકો તેની જરૂર તમોએ રસ નહિં છતાં કદર કરી છે, અને મારી વચ્ચે વૈમનસ્ય કરાવી પોતાના કરો છો અને કરશોજ. કદાગ્રહની ઉપર આવતી આપત્તિ ટાળવા માટે જો કે હું મારા ધારેલા સમયે જાહેરમાં આવી અમુક કેમ બોલતા નથી? અમુક કેમ કંઈ કરતા શકતો નથી. પ્રેસની અસુભિતાને મારા અલંકારો નથી? વિગેરે પ્રલાપો કરી કાકાર કરે છે, પરંતુ કદરૂપા દેખાય છે. ટાઇપોનું દરિદ્રપણું હોવાથી મારા અનુમોદકો અને મારા સહચરો તે પ્રેસવાળાની દરિદ્રતા મારા મૂળરૂપને પણ કેટલીક રામપંથીયોની ભેદનીતિ બરોબર સમજી શકે છે
વખત વિકૃત કરી નાંખે છે. એ બધું છતાં પણ મારા
કદરદાન વાંચકો મારા ધ્યેયની મારા અભિપ્રાયની અને તેથી જ તેઓ માત્ર મારું અનુમોદન અને અને મારી સેવાની જે કિંમત કરો છો તે ખરેખર મને સહકાર આપવાના જ માર્ગમાં રહે છે. પ્રશંસનીય જ છે. હું આશા રાખું છું કે ભવિષ્યમાં
વાંચકોને યાદ હશે કે અનેક જનરલોના તેવા સંજોગો પણ થાય કે જેથી મારા આભૂષણો અધિપતિપણા નીચે લઢાતું યુદ્ધ કાર્યકર થઈ શકતું મારા અલંકારો અને મારો પણ સુધારો થઈ ઘણી જ નથી. કાર્યકર તો તે જ યુદ્ધ થઈ શકે કે જે સારી સ્થિતિમાં આવિર્ભાવ થાય. એક જ જનરલના આધિપત્યપણા નીચે લઢાતું હોય, દરેક ક્રિયા જૈનશાસનમાં પર્યન્તમાં મિથ્યા તેવી જ રીતે મારા અનુમોદકો અને સહચરો એ દુષ્કતથી અલંકૃત થયેલી હોય છે અને તેથી હું પણ આ રામપંથીયો સાથેના યુદ્ધને મારા મારા નવા વર્ષની ક્રિયાના અંતમાં આચાર્ય - આધિપત્યમાં મૂકયું છે અને તેની હું ફરજ અન્ન
ઉપાધ્યાય - શિષ્ય - સાધમ - કુલ - ગણ -
શ્રમણ સંઘ અને સર્વ જીવરાશિને કષાયિતપણાનો સુધી બજાવવાને તૈયાર છું.
મિચ્છામિ દુક્કડે આપી ક્ષમાગ્રહણ કરવાની અને મારા કદરદાન ગ્રાહકોમાં કેટલાક તિથિ કરાવવાની રીતિને અમલમાં મૂકું છું તો તેનો સહર્ષ ચર્ચાના રસ વગરના હશે. પરંતુ તેઓએ ધ્યાનમાં સ્વીકાર કરી મને આભારી કરશો.
Page #480
--------------------------------------------------------------------------
________________
૩૮૦: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪
(તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • •
સમાલોચના
૧. મહાત્માઓના ઉપદેશ અને ભક્તિ ખરેખર શોક નિવારવામાં અપૂર્વ સાધન છતાં મહાત્માનો - વિયોગ એ એટલી બધી દુઃખદાયક ચીજ છે કે ભક્તિને ભૂસવા નહિ દેતાં પણ શોકનું સ્થાન ખસતું નથી.
ત્રિષષ્ઠી શલાકા પુરૂષ ચરિત્ર-પર્વ-૧૦ સર્ગ-૧૩ પાનું-૧૮૧માંजगद्गुरोर्वपुर्नत्वा बाष्पायितदृशः सुराः । अदूरे तस्थुरथ ते शोचनाः स्वमनाथकम् ॥२४९॥ आमोच्य वाससी दिव्ये शक्रः स्वामिवपुः स्वयम् । उद्दधे नयनांभोभिर्भूयोऽपि स्नपयन्निव ॥२५२॥ विमानवरकल्पायां शिबिकायां प्रभोर्वपुः । शक्रो न्यधादृश्यमानः साश्रुदृग्भिः सुरासुरैः ॥२५३॥ सुराः स्वनयनांभोजपयोभिः पुनरक्तया । गन्धांबुवृष्टया परितः सिषिचुर्वसुधातलम् ॥ २५६॥ मृदंगपणवादीनि वाद्यानि शतशो दढम् । धुसदस्ताडयामासुर्निजोरः स्थलवत्शुचा ॥२५८॥ स्वामिनः शिबिकाग्रे च ननृतुः सुरयोषितः । स्खलच्चारीक्रमाः शोकानर्तक्योऽभिनवा इव ॥२५९॥ श्रावकाः श्राविकाश्चापि भक्तिशोकसमाकुलाः । विदधू रासकगीतं रुदितं च सहैव हि ॥२६१॥ तदा साधुषु साध्वीषु चात्यन्तं विदधे पदम् । शोकः कोकनदेष्वर्कात्ययेय निद्रेव भूयसी ॥२६२॥ ततश्चितायां निदधे स्वामिनोऽङ्गं पुरन्दरः। विदीर्यमाणहृदय इवात्तः शोकशंकुना ॥२६३॥
ઉપરના શ્લોકોથી ભક્તિની સાથે દેવતાઓ શોક કરતા હતા તે સ્પષ્ટ છે. તે સમજવા માટે ભક્તિ અને શોકના કાર્યનો ક્રમ નીચે જણાવવામાં આવે છે. ભક્તિકાર્ય
શોકકાર્ય ૨૪૯માં જગદ્ગુરૂના શરીરને નમસ્કાર
આંસુ સહિત દ્રષ્ટિ ૨૫રમાં દેવતાઈ બે વસ્ત્રોનું પહેરાવવું
નેત્રના પાણી વડે સ્નાનની ઘટના ૨૫૩માં શિબિકામાં ભગવાનના શરીરને સ્થાપન કરવું આંસુવાળી દ્રષ્ટિએ સુરાસુરોનું દેખવું ૨૫૬માં સુગંધી પાણીએ જમીનનું સચવું
પોતાના નેત્રના પાણીથી મિશ્રણ થવું ૨૫૮માં ઢોલ વિગેરે વગાડવાં
શોકથી પોતાની છાતી કુટવી ૨૫૯માં દેવીઓનું નાચવું
શોકવાળી નાટકીયોની માફક
ગતિની અલના ર૬૧માં રાસડા દેવા
રોવું ૨૬૩માં ચિત્તામાં શરીર મૂકવું
શોકથી છાતીનું ફાટવું
Page #481
--------------------------------------------------------------------------
________________
३८१ : श्री सिद्धय)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ पर्व- १, सर्ग-5, पत्र - १७१, दो - ४८२
આ પ્રમાણે નીચે જણાવેલા શ્લોકોમાં પણ ભક્તિ અને શોક બને ભગવાનના નિર્વાણને અંગે જણાવવામાં આવેલાં છે. तेऽपि प्रदक्षिणीकृत्य जगन्नाथं प्रणम्य च । विषण्णाश्च निषण्णाश्च तस्थुरालिखिता इव। महाशोकसभाक्रान्तश्चक्रवर्ती तु तत्क्षणम् । पपात मूर्च्छित: पृथ्व्यां वज्राहत इवाचलः ॥४९४॥ उच्चैः शब्दायमानेषु नाथनाथेति केषुचित् । मंदमाग्या हताः स्मः स्वमिति निंदत्सु केषुचित् ॥५४२॥ शिक्षां नो देहि नाथेति मुहुर्नाथत्सु केषुचित् । को धर्मसंशयं छेत्स्यत्येवं जल्पत्सु केषुचित् ॥५४३॥ वयं यामोऽधवक्केति सानुशय्येषु केषुचित्त् । ददातु भूतॊ विवरमित्याकांक्षत्सु केषुचित् ॥५४४॥
गुरायंद्र महावीर यरियं - प्रस्ताव - ८, पत्र - 33८ तथा 33८ अह सव्वे सुरिंदा चउविहदेवेहिं परिवुडा झत्ति । चलियासणा वियाणियजिणनिव्वाणा समोइन्ना ॥ विगयाणंदा बाहप्पवाहवाउलियनयणपम्हंता। जगनाहस्स सरीरं नमिउमदूरे निसीयंति ॥१७॥ अह निव्वत्तियतकालजोग्गनीसेसनिययकायव्वा। सोगभरथरगिरं एवं भणिउं समाढत्ता ॥२९॥ अजं चिय अत्थमिओ दिवायरो अज भारहं खेत्तं । अवहरियसाररयणं जायं नाहे सिवं पत्ते ॥३०॥ एत्तो पयंडभववेरि पीडियाणं पणट्ठबुद्धीण । अम्हारिसाण सरणं को होही नाह ! तुह विरहे ? ॥३१॥ ससुरासुरंपि भुवणं मन्ने निप्पुन्नयं समग्गंपि । अनह कुलसेलाऊ हुँतोसि तुमं जिणवरिंदा ॥३२॥ अहवाऽवस्संभाविसु वत्थुसु संतावकप्पणा विहला । एकमियाणिं विजयउ सइतित्थं तुज्झ जयनाह!॥ महावीरचरियम् - पत्रं - १०० - १०१ । तो उव्विग्गा समणा समणीओ सावगा साविगाओ । देवा देवीओ वि य सव्वं पि जयं समुव्विग्गं॥ सक्को वि हु सोगेणं अब्भाहयमाणसो सुतिव्वेणं । ओरुन्नविवन्नमुहो झुरइ पगलन्तनयणंसू ॥२८॥ तमगसियरविं व दिणं निसाएँ गयणं व अत्थमियचन्दं । विज्झायपईवं पि व भवणं तमसम्मि बहलम्मि उद्धिय कमल व सरं उब्वियणिजं इमं जयं जायं । उम्मूलियकप्पतरूं इयरदुमकाणणं व फुडं ॥२३३०॥ बत्तीसं पि य इन्दा समागया तक्खणं ससोगमणा । खीरोयजलेण तणुं ण्हावन्ति जिणस्स सुरहेण॥ पडिबोहिऊण य तयं नियत्तमाणो जणाऊ सोऊणं । निव्वाणगयं वीरं महन्तमुव्वेयमावन्नो ॥५१॥
આવા સ્પષ્ટ પાઠો છતાં જેઓને સૂત્ર-ટીકા - ચારિત્રો અને વ્યવહાર વિગેરે સર્વને ઉઠાવવાની પરંપરાથી ખોટી ટેવ જ પડી હોય અને જાણી જોઈને કદાગ્રહ પોષવો હોય તેવા રામપંથી કનક જંબુ રામશ્રીકાન્તોના બકવાદોને શાસનપ્રેમીયોમાં સ્થાન હોય જ નહિં.
રામપંથીયોએ તેમના ગુરૂના મરણને દિન સ્મશાનમાં બેસીને લાડવા ખાધેલા હોય તેવું બનેલું જાયું નથી અને હવે રામપંથીયો તેમના નેતાના મરણ વખતે તેઓ મસાણમાં બેસીને લાડવા ખાવાનો બંદોબસ્ત કરશે એવું કોઈ સજ્જન તો માની શકે નહિં.
જંબુક.ના જુઠાણા માટે અક્ષર બહાર પાડવાની વાત જાહેર કરવામાં આવી હતી, પરંતુ તે જં. પુરાવારૂપ સુ. કાંતિલાલે બહાર પાડેલો લેખ તો જંબુકને વજઘાત જેવો લાગ્યો અને તેથી કથીરમાં पो ५ ते नवा नथी. (४. शांति.)
Page #482
--------------------------------------------------------------------------
________________
6
શ્રી વર્ધમાન જૈનાગમ મંદિર સંસ્થા પાલીતાણામાં તામ્રપત્ર ઉપર
પિસ્તાલીસે આગમો કોતરાવવા માટે -
રકમ ૩000 ८४०
૯૦૦
૪૨૦
A આગમસૂત્ર આચારાંગ સૂયગડાંગ ઠાણાંગ સમવાયાંગ ભગવતી જ્ઞાતાસૂત્ર ઉપાસકદશાંગ અંતગડ ' અનુત્તરોપપાતિક પ્રશ્નવ્યાકરણ વિપાક ઉવવાઈ રાયપાસણી
જીવાભિગમ ( જંબુદ્વિપપ્રશક્તિ
રકમ | આગમસૂત્ર ૮૩૦ પન્નવણા
૭૮૮ ચંદ્રપ્રજ્ઞપ્તિ ૧૩૫૦ | સૂર્યપ્રજ્ઞપ્તિ ૬૩૦
નિરિયાવલિ ૬૦૦૦
નિશીથસૂત્ર ૧૯૨૨
વ્યવહારસૂત્ર ૩૦૦
દશાશ્રુતસ્કંધ ૩૪૫
કલ્પસૂત્ર (બારસા) .
બૃહત્કલ્પ ૭૫
મહાનિશીથ ૪૮૦
દશવૈકાલિક ૪૮૦
ઉત્તરાધ્યયન ૪૨૦
પિંડનિર્યુક્તિ
ઘનિર્યુક્તિ ૧૭૪૦
અનુયોગદ્વાર
૩૩૦ ૧૫૦ ૮૧૦ ૪૫૦ ૧૬૫ ૧૧૭૦ ૩૩૦ ૭૫૦ ૩૬) ૪૯૫ ૬૬૦ ૩૩૦
૮૧૦
૧૬૫૦ " નંદિસૂત્ર
૪૫
આગમસૂત્ર રકમ
આગમસૂત્ર
રકમ ચઉશરણ પન્ના ૩૮ ચંદા વિસ્જય
૯૦ આઉર પચ્ચખ્ખાણ ૪૫ દેવેન્દ્રસ્તવ
૧૬૧ ભત્ત પરિજ્ઞા ૯૦ ગણિવિજ્જા
૮૨૯ સંસ્મારક પ્રકીર્ણ
મહાપ્રત્યાખ્યાન
૭૫ ૨ તંદુલ વૈયાલિયા ૧૯૫ વીરસ્તવ
૩) (આ દશે પયન્ના સાથે જ આપવાના છે) આ નિશાનીવાળા સૂત્રના ગ્રાહક બન્યા છેઆ સિવાય બાકીના સૂત્રોના ગ્રાહક ઉપર જણાવેલી રકમથી થઈ શકશે.
Page #483
--------------------------------------------------------------------------
________________
૩૮૩ શ્રી સિદ્ધચક)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ નવમા વર્ષનો વિવિધ વિષયક્રમ
(આ વિષયમાં સમાલોચના - સાગર સમાધાન વિગેરે વિષયો જુદા તારવેલા નથી તો તે તે સ્થાને જોઈ લેવા વિનંતી છે . તંત્રી)
આ અમોધ દેશના ૪
એ દર્શન સોનું અને જ્ઞાન સુગંધ
કથાનુયોગનો ઉદેશ પણ કલ્યાણનો જ છે ૩૦
પત્ર નવકાર શબ્દથી તેમજ અર્થથી શાશ્વતો છે ૩૨ નવપદની આરાધનામાં વિશિષ્ટ તત્ત્વત્રયી બનાવટી આધ્યાત્મીની દશા ધોબીનો કૂતરા (સુદેવ, સુગુરૂ, સુધર્મ)ની આરાધના છે. ૧૨ જેવી છે. ઉત્કૃષ્ટ પુણ્યવાનના પંથે પામરને પણ પગલાં ચોરની ચતુરાઇ ચૂલાને યોગ્ય છે. ૩૪ મંડાવનાર ગુરૂમહારાજ છે.
પવિત્ર માન્યતાવાળું જ્ઞાન તે જ જ્ઞાન છે. જૈનશાસન (શ્રમણસંઘના સંચાલક ગુરૂવરો છે. ૧૪ જીવાજીવાદિ નવતત્ત્વોનું જ્ઞાન એ જ જ્ઞાન છે વહીવટની વ્યવસ્થા એટલે હેંચણી
અને તે જ જ્ઞાન જરૂરી છે.
૩૫ ઉપાધ્યાયજી શિક્ષક હોઈ શાસનની જડરૂપ છે. ૧૬
વિનયથી જ્ઞાન મેળવવામાં જ્ઞાનની આરાધના છે. ૩૬ સાધન સામગ્રી વિના વ્યવસ્થાપક વ્યવસ્થા
જ્ઞાનથી તો સ્થળ દેખાશે પણ ત્યાં પહોંચવા શી રીતે?
તો ચરણથી ચાલવું પડશે શાસન માટે સહાયક સાધુ વર્ગ જ છે.
કરે તે ભોગવે” એ નિયમ સાચો નથી પણ ૧૭
વિરમે તે બચે' એ નિયમ સાચો છે. ૩૭ હીરો ઘોઘે જઈ આવ્યો !
બચવા ઇચ્છનારે ચારિત્રને આરાધવું જ જોઇએ. જૈનદર્શનની આસ્તિકની વ્યાખ્યા ૧૮
તત્ત્વત્રયીની આરાધનાની પરીક્ષા ઓળીરૂપે દેવતત્ત્વની માન્યતામાં ઈતરોમાં ઘણા મતભેદો છે. ૨૦
છ છ માસે નિયત છે. સન્માનની ઇચ્છા નથી માટે જ માનનીય છે. ૨૩
જ્ઞાન એ જ્ઞાન માટે આરાધ્ય નથી પણ દયા શ્રી સમ્યગદર્શન સ્વાવલંબી રત્ન દીપક છે.
એટલે સંયમ માટે આરાધ્ય છે. દુનિયામાં પણ વફાદારીને પ્રથમ સ્થાન છે.
અનંત દ્રવ્યચારિત્રો વિના ભાવ ચારિત્ર ન શ્રીમહાવીરના કેવલી સાતમેં તથા શ્રીગૌતમ
આવે એ એક નિયમ છે. સ્વામીજીના કેવલી પચાસ હજાર. ૨૪ વિરમે તે બચે આરાધનાથી ફલપ્રાપ્તિ છે.
૨૭ ચારિત્રમાં અશુભનો ત્યાગ - શુભનો આદર ધ્યેયશુદ્ધિ એજ સમ્યગદર્શન.
૨૮ ગુણનું ગ્રહણ કર્મક્ષયના મુદા સાથે છે. ૪૮
Page #484
--------------------------------------------------------------------------
________________
૩૮૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪
(તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧
૭૮
૪૯
૬૭
તદ્ભવ મુક્તિગામી શ્રી તીર્થંકર દેવને પણ તપ શ્રુતજ્ઞાન કલ્યાણ જાણવા માટે છે વિના ચાલ્યું નથી.
આઠ આચાર શ્રુતજ્ઞાનને અંગે છે દીક્ષા લીધે તો ચોથું જ્ઞાન થયું ! પણ કેવલ મતિજ્ઞાનમાં તેમ નથી. જ્ઞાન કયાં?
આંધળો અથડાય તો બિચારો ! પણ જો દેખતો શ્રીજિનેશ્વરદેવ કર્મશત્રુને જીતવા જ ફરમાવે છે. અથડાય તો બેવકુફ !! દર છ માસે લેવાતી પરીક્ષા
પર અજાણને આનંદ થાય પણ જાણનારને કેમ તપને અંગે ચલણ કાયાનું છે મનનું નથી. ૫૩ આનંદ થતો નથી? પૂર્વસંચિત કર્મોનો નાશ તપથી જ છે. પ૪
સંસારના ચાર સ્તંભો સમયે સમયે ત્રણલોકના પર્યાયો જોનારના
ખરો ગમાર કોણ આનંદનું પૂછવું શું?
ટેવ પાડો તેવી પડે જૈનદર્શનમાં લેવા દેવાનાં કાટલાં જુદાં નથી. ૬૬
દિપકના પ્રકાશનો સારા તેમજ ખોટા બને શરીર ન હોવું એજ સુખ
કાર્યોમાં ઉપયોગ થઈ શકે છે !
૮૯ આશ્રવને શોધવામાં તથા સંવરને પોષવામાં જે
ગુલામ કોણ? ચેતન કે કાયા? ઉપયોગી ન થાય તે વિષયપ્રતિભાસ જ્ઞાન ૬૮
નગુણા નોકરને ઠેકાણે લાવવાનો ઉપાય રચવાના મુદાથી જ શાસ્ત્રોને માનવા તે પરિણતિ૬૮
બલાના બળથી કામ કાઢી લેવામાં શાણપણ છે. ૯૨ જ્ઞાન.
સમ્યદ્રષ્ટિ તથા મિથ્યાદ્રષ્ટિની પરિણતિમાં જગતને અનાદિ કહેનારની બુદ્ધિ અટકી કે
ફરક છે. આદિ કહેનારની અટકી? સંસાર અનાદિનો
ધર્માનુષ્ઠાન દુન્યવી ફળ માટે નથી કરવાનાં, માન્યા સિવાય છુટકો નથી.
૬૯
માત્ર મોક્ષ માટે કરવાનાં છે. ઈશ્વરની જરૂર તત્ત્વ બતાવવામાં જ છે.
દુન્યવી ફલ માટે થતી ધર્મકરણી પણ રોકાય શાસનમાં સરલતા જૈનદર્શનમાં મુદો સમજયા વગર માનવાની
તો નહિ જ. આશય સુધરાવવા પ્રયત્ન કરાય. ૧૪૨
ઢોંગીઓનું કથન વાત નથી.
૧૪૩ મનુષ્યગતિ એજ મોક્ષની સીડી છે
કાયાને માયા જ મારે છે પાંગળાએ દેખેલો દાવાનળ
અર્થ અનર્થ છે કાયા કારમી છે - સંસાર નિરાંત વગર ધર્મ કયાંથી?” એમ કહેનારા
નાટક છે હૃદયમાં જગ્યા વિનાનું ભણતર નામનું વિચારી લે કે “ધર્મ વિના નિરાંત કયાં? ૭૪ છે પણ કામનું નથી.
૧૪૫ નરકની સિદ્ધી
વર્તમાન કાળમાં જ સારું ભવિષ્ય ઘડી શકાય છે ૧૪૬ કર્મનો કર્તા એજ ભોક્તા
૭૬ સંસાર એ નાટકની રંગભુમિ છે.
૯૪
૧૪૪
૧૪૭.
Page #485
--------------------------------------------------------------------------
________________
•
• • •
• •
• • •
• • •
• •
• • •
• • •
• • • • •
• • • •
• • • • • •
• • • • •
• • • • •
• • • • • • •
પત્ર
0
થી તે
૩૮૫ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧
( પત્ર જયાં સત્તા નથી ત્યાં માલીકી માનવી તે શ્રીતીર્થંકરદેવ દેશના શા માટે દે છે? મૂર્ખતાની પરાકાષ્ઠા છે. ૧૪૮ જૈનદર્શન ઉપકાર કોને કહે છે.
૧૯૯ મળેલું ધન ધર્મમાં વાપરી શકાય પણ ધર્મ શ્રીતીર્થકર દેવ પોતે તો તરેલા છે એટલે માટે તે મેળવવાનું કહેવામાં આવે તો તે
તેમની દેશના માત્ર પરને તારવા માટે છે. ૨૦૧ ધતીંગ છે.
૧૬૯ તીર્થંકર નામકર્મ ભોગવાય શી રીતે? ૨૦૨ ધન સાતે ક્ષેત્રમાં ન વાપરી શકનાર ચારિત્ર
મૈત્રી ભાવનાનું સ્વરૂપ.
૨૦૩ કયાંથી લઈ શકશે?
૧૭૦.
મૈત્રી ભાવનાના મૂળમાં જ માફી લેવા દેવાનું છે. ૨૦૪ પરોપકારીનું જ્ઞાન જયારે આર્શીવાદરૂપ છે
શ્રીકૃષ્ણજીએ પોતાની પુત્રીઓને પરાણે પ્રવજયા ત્યારે બદમાશનું જ્ઞાન શ્રાપરૂપ છે.
શા માટે આપવી?
૨૧૭ જ્ઞાનની લાભ હાનિનો આધાર તેના ઉપયોગ
પરિણતિ જ્ઞાન પ્રવૃત્તિમાં પ્રેરક છે. ૨૧૮ ઉપર છે.
- ૧૭૧
જવાબદારી સ્વીકાર્યા વિના અસીલ ગણવામાં ખસેડવાનો સ્વભાવ ખસેડી સમાવાનો સ્વભાવ
નહિ આવે. સંપાદન કરો.
૧૭૨
ચોર આવ્યા છે એમ જાણ્યા પછી લાંબી સોડા દુર્જનનો સંગ સજ્જનને સંતાપે છે. અને સંતાપે છે. ૧૭૪
તાણી સૂનાર જેવો મૂર્ણો કોણ? આત્માને બગાડનારની છાયા પણ ન જોઇએ. ૧૭૬
સાપનો ભય છે, સ્વપ્નમાં જોયેલા સાપનો ભરત મહારાજની વિશિષ્ટ ભાવના. ૧૭૭
ખટકો છે પણ તેવો પાપનો ભય છે? ૨૨૩ જ્ઞાન જ્ઞાનને જ માટે જરૂરી નથી, બચાવ માટે
પતિતનો સંસર્ગ પણ ધર્મને કહ્યું નહિ. ૨૨૪ જરૂરી છે.
૧૭૮ પાદરના ડુંગરને ન જોઈ શકે તેના જેવો આંખે
સમાધિ મરણ તથા બોધિલાભ માત્ર માગવાથી અપંગ કોણ?
મળતાં નથી શક્તિ કેળવવી જોઈએ. ૨૨૫
૧૭૯ કાયા દગાખોર છતાં ભાગીદાર છે. ૧૮૮
ધર્મને ફુરસદીયો ગણનાર ફોગટીયા છે. ૨૨૫ પઢમં નાણું તઓ દયા પદનું રહસ્ય.
૧૮૯
ધર્મના કાર્યમાં “ફુરસદ નથી' એમ બોલવું તે
નરી નફટાઇ છે. જ્ઞાનની મુખ્યતા પણ સાથે એવી દયાની સિદ્ધિ થાય તે માટે છે.
આશ્રવથી અકળામણ તથા સંવરથી પરમ કેવલજ્ઞાન પછી પણ પ્રવનિ હોય છે માટે મોક્ષ સંતોષ થાય છે.
૨૨૭ ન મળે ત્યાં સુધી સાધ્ય બાકી છે. ૧૯૧ સભ્યદ્રષ્ટિ કાયાની સાથે શી રીતે વર્તે? ૨૩૭ સાધ્ય મોક્ષ છે. દર્શન જ્ઞાનથી થયેલ ચારિત્ર પરિણતિ જ્ઞાનવાળો પરિગ્રહને પાપનો પોટલો માને છે? સાધન છે.
૧૯૨ ઉપદેશ આપવાનો અધિકાર કોને? ૨૫૧ ધાવણું બાલક માતાને ભૂલી ધાઈ માતાને
પૈસામાં મમત્વ ભાવ છે માટે જ તે મળેલ છે ઓળખે છે. તેમ આત્મા કાયામાં પલટાયો છે. ૧૯૮ પુણ્યથી, છતાં પાપરૂપ છે.
૨૬૧
૨ ૨ ૨
5
9
૧૯૦
Page #486
--------------------------------------------------------------------------
________________
૩૦૨
૩૦૩
૩૦૪
૩૮૬ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ ખરાબ એટલું ભગવાનને કે ધર્મને નામે નવરા કાયટીયાઓ જ શાસનની હેલના કર્યા ચઢાવનારા દોઢ ડાહ્યાઓથી દૂર રહેજો. ૨૬૨ કરે છે.
૨૯૫ મોક્ષની ઈચ્છા કરો !
સમ્યદ્રષ્ટિનું લક્ષ્ય શું હોય?
૨૯૭ જૈનશાસન તે આપવા તૈયાર છે.
તીર્થ પણ શ્રુતજ્ઞાનથી છે.
૨૯૮ ગાડાંના પૈડાની જેમ કાલચક્ર ફર્યા જ કરે છે. ૨૬૩ સુદેવાદિને માનવા શા માટે? જૈનધર્મમાં પોતાની કરણીનો દોષ ભગવાનને કુદેવાદિને તજવા શા માટે?
૨૯૯ ભળાવવામાં આવતો નથી. ૨૬૪ તીર્થની જડ (શ્રુત) છે.
૩૦૦ ઈશ્વર જ જો બધું કરે છે તો કોર્ટમાં શા માટે દુકાનના ચોપડાની જેમ આત્માના ચોપડા જાઓ છો? તીજોરીની ચોકી શા માટે? ૨૬૫ રાખ્યા? મનમાં પૂરેલા મોતીના ચોક પણ સાચી રીતે શબ્દની શાહુકારી નકામી છે સાચી શાહકારી પુરવા જૈનશાસન તૈયાર છે.
૨૬૬ જોઈએ. સમ્યગદર્શન - સમ્યગુજ્ઞાન - સમ્યફચારિત્ર એ સૌ સંપ હાલો કહે છે પણ જાળવવાના અપૂર્વ અમર વેલીઓ.
૨૭૨ ઉપાયમાં અખાડા ! સમ્યગૃષ્ટિની માગણી શી હોય? ૨૭૫ સત્ર શબ્દ સાધુપદમાં જ શા માટે મૂકયો? ૩૦૪ પૈસો ટકો માત્ર મેળવવાથી જ મળતો હોત તો જીવન કયું સફલ?
૩૦૫ કોઇ નિર્ધન રહેત નહિં.
૨૭૫ તત્ત્વસંવેદન જ્ઞાન એ પરિણતિ જ્ઞાન તથા મોક્ષ ધર્મીઓ ધર્માનુષ્ઠાનમાં દુનિયાદારીના કાકારવની વચ્ચેનો પુલ છે. પરવા કરતા નથી.
૨૭૬ ગુણઠાણે એકલા જ્ઞાનથી ચઢાતું નથી પણ માબાપની આજ્ઞાયુક્ત દીક્ષા થાય તે જરૂર ઈષ્ટ પરિણતિથી ચઢાય છે. છે, સોનું અને સુગંધ !! પણ રજા ન મળે એટલે પોતે માલદાર છે એમ જાણ્યા છતાં કંગાલ તેમાં સુગંધ ન આવે તો સોનું શું જતું
રહેવાય કેમ?
૩૧૭ કરવું?
૨૭૮ કર્મોના જુલમો ક્ષણભર વીસરાય તેમ નથી. ૩૧૮ પછીનું પાપ કરનારને શીર છે એ સ્પષ્ટ છે. ૨૮૫ જીંદગીની કિંમત ધૂળ જેટલી પણ નથી ગણવી.૩૧૯ દિક્ષા એ એવી ઉત્તમ વસ્તુ છે કે તેની પાસે વિચાર પરિવર્તન વિના વર્તન પરિવર્તન થતું નથી. ૩૧૯ બીજી કેટલીક લોકોત્તર ક્રિયાઓ પણ ગૌણ અરિહંતદેવ નિગ્રંથગુરૂ તથા જૈનદર્શન ત્યાગગણાય છે. ૨૮૬ પ્રધાન છે.
૩૨૧ પ્રવૃત્તિ તરફ લક્ષ્ય હોય ત્યાં જ પરિણતિ જ્ઞાન. ૨૮૭ શાસન માટે કોઈ વિપરીત બોલે ત્યારે મોંઢામાં ગૃહસ્થ ધર્મ ‘ખાળે ડુચા'અને દરવાજા ખુલ્લા' મગ કેમ ભર્યા હોય છે.
૩૨૨ જેવી છે. ૨૮૮ ત્યાગમાર્ગનું મહત્વ
૩૩૭ દેશવિરતિની પરિસ્થિતિ કઈ છે. ૨૫ દેવ-ગુરૂ અને ધર્મને બદલા માટે માનવાના નથી. ૩૩૮
૩૦૭
૩૧૬
Page #487
--------------------------------------------------------------------------
________________
'
૩૮૭ઃ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ મોક્ષમાર્ગના મુસાફરનું લક્ષણ શું હોય? ૩૩૯ it is દેવની ત્રણ અવસ્થા
પરચુરણ લેખો ઇશ્વર અવતારી કે અવતારી ઈશ્વર? ૩૪૮ is જૈનદર્શનમાં ઇશ્વરપદ પ્રાપ્ત કરવાનો દરેકને વિષયાનુક્રમ હક છે ! તે પદ રજીસ્ટર્ડ નથી ૩૫૦ નવમા વર્ષનું પ્રારંભિક કથન દેવ-ગુરૂ-ધર્મ અનાદિથી છે પણ બતાવનાર લોકોત્તર મા યાને પરમાર્થ દ્રષ્ટિએ આસ્તિક શ્રીતીર્થંકરદેવ છે.
૩૫ર કેવો હોય ? ભવાંતરો સુધી લેશ પણ અલના વિના જગતના ઉપધાન અને શ્રાવક સંઘ જીવોને તારવાની બુદ્ધિ નીભાવનાર જ પરિણામે
ટાઈટલ અંક ૧ તીર્થંકરદેવ થઈ શકે છે.
૩૫૫ જૈનશાસનને માનનારાઓથી બે પૂનમો કરાય જ. અઢાર ક્રોડાકોડ સાગરોપમનો અંધકાર ટળે નહિં.
| (વધારો) શી રીતે?
૩૫૬ પર્વતિથિની હાનિ અને વૃદ્ધિને અંગે રામટોળીનો સામાન્ય સમકિતિની ત્રણ ભાવનાઓ. ૩૫૮ ઢંઢેરો શ્રીતીર્થંકરદેવના જીવની વિશિષ્ટ ભાવના. ૩૬૦
અંક ત્રીજું ચોથું ટાઈટલ પેજ બીજું ધર્મકાર્ય કર્મકાય અવસ્થાને આભારી છે. ૩૬૧ ભૂલને અભૂલ માનવા કરતાં અભૂલને ભૂલ આત્મા ઓળખે તે જ બતાવી શકે. ૩૬૨ માનવી એ ભયંકર જન્મ તથા કર્મની પરંપરા અનાદિથી છે. ૩૬૩
અંક ત્રીજો ચોથું ટાઈટલ શ્રીતીર્થકરના જીવને સમ્યકત્વ સમયથી
વર્તમાન તિથિ વિષયક ૯૫ થી ૧૩૮ પરહિતરતપણું છે.
૩૬૫ સાચી શાંતિ અને તેના માર્ગો ટાઈટલ અંક પ-૬ કેવલજ્ઞાનાદિમાં સમાન છતાં કેવલી કરતાં શ્રીશ્રમણ સંઘ આ તરફ ધ્યાન આપશે, તીર્થકરની મુખ્યતા શાથી?
૩૬૬
અંક સાતમાનું ટાઈટલ પેજ બીજું કર્મકાય અવસ્થાથી આરંભીને ભાન ભૂલાવનારો ચાલુ તિથિ વિષયક વધુ પત્રવ્યવહાર ૧૫૨ રાગ ન હોય તે દેવ.
૩૬૭ અમદાવાદના અગ્રગણ્ય ઉપાશ્રયના વહીવટદાર કર્મકાય અવસ્થામાં રહેલો રાગ સંકલેશજનક શેઠીયાઓને વિનંતિ નથી, આત્મભાન ભૂલવતો નથી. જેવા દેવ જીવનને અંગે જુદી જુદી પાંચ રીતિઓ તેવા જ ગુરૂ તથા ધર્મ હોય. ૩૬૯
ટાઇટલ અંક ૭ પરિહરતપણે કર્મકાય અવસ્થાનું સંગીન આઈઆગમોની - ચૂર્ણિઓ અને તેનું મુદ્રણ ૧૫૮ કારણ છે.
૩૭૦ અખિલ ભારતીય ચતુર્વિધ શ્રીસંઘને સવેળાની સવી નવ વરું શાનિરીનું રહસ્ય. ૩૭૧ ચેતવણી
ટાઈટલ અંક ૮
૧૫૬
Page #488
--------------------------------------------------------------------------
________________
પત્ર
૩૮૮ શ્રી સિદ્ધચક્ર) વર્ષ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧
પત્ર સંઘયાત્રા પત્ર ૧૮૧, ૨૦૫, ૨૨૯, ૨૫૩ આરાધનાને લીધે તિથિ કે તિથિને લીધે
આરાધના.
ટાઇટલ અંક ૧૯ ભીખમપંથી (તેરાપંથી) યોને લાયક નેત્રાંજન
છએ જીવનિકાયની દયાનું વિધાન શ્રી જિનેશ્વર અંક ૯-૧૦ ટાઈટલ દેવે કહ્યું છે.
૩૦૯ સમ્યગુજ્ઞાન અને મિથ્યાજ્ઞાન કયાં કયાં અને કેમ? વર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થા. ૩૨૪
ટાઈટલ અંક ૧૧-૧૨ જૈનશાસનમાં જ્ઞાનનું સ્થાન. ટાઇટલ અંક ૨૦
નવા વર્ષનો પ્રારંભ અને સાંવત્સરીક પર્વ ૩૨૫-૩૪૧ પ્રાર્થનાની પ્રધાનતા ટાઇટલ અંક ૧૩-૧૪
શ્રી વર્ધમાન જૈન આગમ મંદિરમાં થતા શ્રીગણધર શાંતિની સીધી સડક ટાઈટલ અંક ૧૫-૧૬ મંદિરની રૂપરેખા પરંપરાના ત્યાગીઓને કરવું જોઇતું અનુકરણ ૨૮૦ શ્રીશ્રમણ સંઘ પુસ્તક સંગ્રહ
૩૩૦ શ્રી દેવસૂર તપાગચ્છ શાસનમાં પડેલ ભેદ ભગવાન જિનેશ્વરનું ત્રિલોકનાથપણું કેમ? સાંધવાનો રસ્તો તિથિના મતભેદને ટાળવાનો
ટાઇટલ અંક ૨૧ સચોટ માર્ગ
-
સદ્ગુરૂ અને મલ્લુરૂનો વિભાગ ટાઇટલ અંક ૨૨ ૨૮૧
નવમા વર્ષનું અંતિમ નમ્ર નિવેદન ૩૭૩ તિથિ ભેદના નવા પંથીઓ જમાલિ નિન્દવના
શ્રી વર્ધમાન જૈનાગમ મંદિર સંસ્થા પાલીતાણામાં ભાઈ ખરા કે?
૨૮૧ તામ્રપત્ર ઉપર પીસ્તાલીસે આગમો કોતરાવવા તિથિ ચર્ચા સંબંધી
૩૮૨ નવમા વર્ષનો વિવિધ વિષયક્રમ
૩૮૩ મુંબઈના જૈન ગૃહસ્થોને મળેલો અપૂર્વ અવસર
શ્રી જૈનશાસનમાં અહિંસાનું ઉચ્ચ સ્થાન કેમ? ટાઈટલ અંક ૧૭-૧૮ માં
ટાઈટલ અંક ૨૩-૨૪
૩૨૯
૨૮૨
માટે.
ગ્રાહકોને વિજ્ઞપ્તિ આવતા અંકથી શ્રીસિદ્ધચક્ર પેપરનું દશમું વર્ષ શરૂ થશે.
અમારા માનવંતા ગ્રાહકોને વિનંતિ કરવામાં આવે છે કે આ પત્રનું લવાજમ તુરત મોકલી આપવામાં મહેરબાની કરવી.
અત્રેના સ્થાનિક ગ્રાહકોએ એક માસની અંદર લવાજમ ભરી જવું.
જે ઠેકાણે આ પેપર ફ્રી મોકલવામાં આવે છે તેમને આ વર્ષે લવાજમ મોકલી આપવા વિનંતિ કરવામાં આવે છે.
જેઓ ગ્રાહક તરીકે ચાલુ રહેવા ઇચ્છતા ન હોય તેઓએ મહેરબાની કરી તુરત લખી જણાવવું, જેથી ધાર્મિક સંસ્થાને નુકસાન ન થાય.
એક માસમાં લવાજમ જેમનું નહિં આવે તેમને વી.પી. કરવામાં આવશે. (તંત્રી)
Page #489
--------------------------------------------------------------------------
________________
8
(ટાઇટલ પાના ૪નું ચાલુ) રિઝ બોલતો ન હોય તેમજ શ્રોતાને જરૂરી હિતકાર જ હોય. આ સ્થિતિ વિચારનારો મનુષ્ય એમ કહી
ી શકશે કે બીજા વ્રતનું તત્વ જ એ છે કે વક્તાને અહિત કરનારું જે વચન ન હોય અને શ્રોતાને હિત છે જ કરનારું હોય, પરંતુ અહિત કરનાર ન હોય તેવું જ વચન બોલવું જોઈએ. એટલું જ નહિ પરંતુ તત્વ
દ્રષ્ટિએ અસત્યપણે નિશ્ચિત થયેલા એવાં વાકયો પણ વ્યવહાર દ્રષ્ટિએ જુઠની પ્રતીતિ ન કરાવતાં જ હોય તો તેવાં વાકયો વિવેકીઓને જ બોલવાં જ પડે છે અને તેને જ માટે જૈનશાસ્ત્રકારોએ ભાષાના
ભેદોમાં સત્ય અને વ્યવહાર એવી બે ભાષાઓ બોલવાનું રાખી અસત્ય અને ભેળવાળી ભાષા 5 બોલવાનોજ માત્ર નિષેધ રાખી બીજા મહાવ્રત તરીકે તેને જણાવી છે અને તેથી જૈનદર્શનકારોએ બીજા ર મહાવ્રતને જૂઠું નહિં બોલવું એવા નામે જ રાખેલું છે. હવે આ વિષયમાં વિચાર કરીએ તો મૃષાવાદથી હિં દુઃખ જે થાય છે તે સર્વ જીવોને થતું નથી પરંતુ માત્ર ભાષાવિશેષને કે તેના ગુણ અવગુણને જાણનાર છે જે હોય તેને જ થાય છે. એટલે કહેવું જોઇએ કે મૃષાવાદના વિષયમાં સર્વ પ્રજા પણ એક સરખી જે રીતે દુઃખના વિષયમાં આવતી નથી તો પછી સર્વ જીવોના વિષયમાં સર્વ જીવો તો તેના વિષયમાં
આવે જ કયાંથી? એવી જ રીતે અદત્તાદાન વિરમણ મૈથુન વિરમણ અને પરિગ્રહવિરમણને અંગે પણ ર ઘણા વિચારોને અવકાશ છે અને તેને જ લીધે જૈન શાસ્ત્રકારો પહેલાં હિંસાથી નિવવારૂપી મહાવ્રત સિવાય બીજા મહાવ્રતોમાં સર્વ જીવોને વિષય તરીકે લેતા નથી અને પઢમંમિત્ર નીવા એમ કહીને
પ્રથમ મહાવ્રતની અંદર જ સર્વ જીવોને વિષય તરીકે જણાવે છે. જો કે તે વાકયમાં વાચ્યપદાર્થો અને બિલ ગ્રાહ્ય પદાર્થોની અપેક્ષાએ વિષય વિભાગ કરવામાં આવેલો છે, પરંતુ અહીંયાં તે વાકયનો અર્થ સર્વ શિક્ષણ
જ જીવોને દુઃખ કરનાર તરીકે ગણીને લેવામાં આવ્યો છે એટલે હવે આ વાત સ્પષ્ટ સમજી શકાશે કે જ મૃષાવાદ વગેરે પાપસ્થાનકો સર્વ જીવોને સાક્ષાત્ દુઃખ કરનારાં થઈ શકે અગર થાય તો પણ તેના જ કરતાં મુખ્યત્વે હિંસા એજ એવું પાપસ્થાનક છે કે એના વિષયમાં આવેલા સર્વજીવો કે જેઓ દેશભેદે ૪ ભેજવાળા હોય - જાતિભેદે ભેટવાળા હોય - ભાષાભેદે ભેટવાળા હોય - યાવત્ ગતિના ભેદે કરીને
પણ ભેદાળા હોય એવાઓને પણ દુઃખ કરનાર થાય છે. કોઈપણ મનુષ્ય કોઇપણ જાનવર કે કોઈપણ ૩ પ્રાણી કે કોઈપણ જીવ પોતાના વધને કે પોતાની ઉપર થતા બલાત્કારને કે પોતાની ઉપર કરાતી માલીકીને ૩ જ કે પોતાની ઉપર કરાતી પીડાને કે પોતાના કરાતા પ્રાણ વિયોગને અનિષ્ટ ગણ્યા સિવાય રહેતો જ હું નથી. જગતમાં જેવી રીતે મરણ સર્વપ્રાણીઓને અનિષ્ટ છે. તેવી જ રીતે સર્વ પ્રાણીઓને વધ-બલાત્કારમા તાબેદારી પીડા એ પણ અનિષ્ટ જ છે. અને તેથી જ ભગવાન જિનેશ્વરદેવોએ અનિષ્ટ એવી હિંસાને એ વર્જવા માટે તથા ઈષ્ટતમ એવી અહિંસાને આદરવા માટે એકલા પ્રાણવિયોગ નહિં કરવાનો ઉપદેશ
ન આપતાં વધ-બલાત્કાર - તાબેદારી - પીડા અને મરણ એ પાંચે વસ્તુ એક સરખી રીતે વર્જવા લાયક
છે. એવો ઢંઢેરો જાહેર કરીને અહિંસાનો ઉપદેશ આપેલો છે. આ સ્થાને શાસ્ત્રકાર મહારાજાઓએ કે ભગવાન જિનેશ્વર મહારાજે કરેલા ઢંઢેરાને જણાવનાર શબ્દો નીચે પ્રમાણે મૂકયા છે. અત્રે પાછા
(જુઓ ટાઈટલ પાનું ૨ જું)
Page #490
--------------------------------------------------------------------------
________________
વ.૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧)
SIDDHACHAKRA
(Regd. No. B. 3047.
શ્રી જૈનશાસનમાં અહિંસાનું ઉચ્ચ સ્થાન કેમ?
સર્વ જનતાની અંદર દરેક મતવાળાઓ અહિંસાને પરમસ્થાન આપે છે અને તે અહિંસાના ( ઉચ્ચસ્થાન દ્વારાએ પોતાના મતનું ગૌરવ પણ માને છે. વાસ્તવિક રીતે વિચાર કરીએ તો અહિંસા એક ૨)
જ એવી ચીજ છે કે જેમાં સમજુ અને અણસમજુ એવા સર્વ જીવોના હિતનો સમાવેશ થાય છે. દેશવિશેષ અને જાતિવિશેષ કરીને ભાષાના ભેદોની વિચિત્રતા હોવાથી તેમજ સ્થાવર અને જંગમ એવા બે પ્રકારના (G પ્રાણીઓની અગર સ્પષ્ટ ભાષા બોલનાર અને અસ્પષ્ટ ભાષા બોલનાર પ્રાણીઓની અથવા સંકેતને
સમજનાર અગર સંકેતને નહિં સમજનાર પ્રાણીઓની વિચિત્રતા હોવાને લીધે કે એવાં બીજાં અનેક ( કારણોને લીધે સત્ય અને અસત્યપણાનો નિર્ણય કરવો તે સર્વ જીવોમાં એક સરખી રીતે હોઇ શકતો )
નથી. તેમ હોતો નથી. વળી જૈનેતરદર્શનવાળાઓ એકલા સત્યશબ્દને આગળ કરનારા હોય છે, અને તેઓ યમ કે નિયમ કુશલધર્મ કે વ્રત સત્યના નામ ઉપર જ ચઢાવે છે, પરંતુ તેઓ જગતના પદાર્થોનો વિભાગ તત્વની દ્રષ્ટિએ કે તત્વના નામે કરતા નથી અને તેથી આત્મકલ્યાણ કે મોક્ષમાર્ગની આરાધનાને માટે વપરાતા વાકયને સત્ય તરીકે ગણવા અને તે સિવાયના આત્મકલ્યાણ કે મોક્ષમાર્ગની પ્રતિકૂળતાવાળાં વાકયોને અસત્ય તરીકે ગણવા તૈયાર થયેલા નથી અને તેથી જ તેઓને તત્ત્વદ્રષ્ટિને અનુલક્ષીને બોલાતું જ સત્ય અને જગતની દ્રષ્ટિ કે જે અસત્ય હોય તો પણ સત્ય તરીકે ગણવાથી ઉભી થયેલી છે અને ચાલે છે. અને તેને આધારે નિર્ધન એવા મનુષ્યને પણ નામથી લક્ષ્મીપતિ હોય તો લક્ષ્મીપતિ કહેવો વ્યાજબી (G જ ગણે છે અને તેવા અનેક વચનો બાહ્ય જગતની દ્રષ્ટિથી તત્ત્વ દ્રષ્ટિએ સત્ય નહિં છતાં સત્ય તરીકે ગણાય છે. પરંતુ તેવા જગતના વ્યવહારને સત્યને તત્ત્વદ્રષ્ટિને જણાવનાર શ્રી જૈનશાસન જ સત્ય અને
અસત્યથી જુદો પાડી વ્યવહાર ભાષા તરીકે ઓળખાવે છે અને તેથી તે વ્યવહારભાષાને જૈનશાસ્ત્રકારો જ નથી તો સત્યની કોટિમાં મૂકતા તેમજ નથી તો અસત્યની કોટિમાં મૂકતા. કેમકે તેવા વ્યવહાર વાકય છે ધારાએ આત્મકલ્યાણ કે મોક્ષમાર્ગની આરાધના કે વિરાધનાની સાથે સંબંધ રહેતો નથી. આવી રીતે ? જૈન દર્શન અને જૈનેતરદર્શનોમાં સત્યાસત્ય અને અસત્યને અંગે સ્વરૂપનો ભેદ છે એટલું જ નહિં, પરંતુ જૈનદર્શનકારો સત્યને નિયમિત બોલવું જોઇએ એવા અર્થનો નિયમ જ્ઞાની માટે તો અશકય હોય જ, ' પરંતુ પરમજ્ઞાનીઓ માટે તો તે સર્વથા અશકય જ છે. જૈન અને જૈનેતર દ્રષ્ટિથી એ વાત તો સર્વ ) કોઇને કબુલ જ કરવી પડશે કે વિવેકી મનુષ્યોએ વચનને બોલતાં માત્ર સત્યપણાનો જ વિચાર કરવાનો હોય છે એમ નહિં, પરંતુ જે વચન બોલવામાં આવે છે તે પોતે કોઈ આવેશને લીધે છે
| (જુઓ ટાઈટલ પાનું ૩)
Page #491
--------------------------------------------------------------------------
Page #492
--------------------------------------------------------------------------
________________
વર્તમાન સમયે પૂ.આ. શ્રીઅશોકસાગરસૂરિ મ.સા.
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ ઊર્જેલ (રાજ.),
શ્રી માંડવગઢ તીર્થ
શ્રી જંબૂદ્વીપ દેરાસર
શ્રી માણિભદ્રતીથી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ)
શ્રી નવકાર મં
Page #493
--------------------------------------------------------------------------
________________
માર્ગદર્શન મુજબ શાસનની સેવાઅર્ધી રહેલા તીર્થો.
અજીતશાંતિ તીર્થ બામણવાડા (ઉંઝા ઉ.ગુ.)
વાર) (મધ્યપ્રદેશ)
(પાલિતાણા)
શ્રી આર્યરક્ષિતસૂરિ તીર્થધામાં મંદસૌર (મ.પ્ર.)
હીપ-પાલિતાણી!
Page #494
--------------------------------------------------------------------------
________________ ‘પૂ.આગમોદ્ધારકશ્રીની આગમવાણીતે સુરક્ષિત રાખનાર મુખ્ય સ્થાપત્યો શ્રી વર્ધમાન જેના આગમમંદિર સંસ્થા (પાલિતાણા-સૌરાષ્ટ્ર) શ્રી વર્ધમાન જેના તામ્રપત્ર આગમમંદિર (સુરત) શ્રી સાગરોનક જાગોદ્ધાર પૂજ્ય આ, કરીશ્વરજી મ. મ.સા જેનાનંદ પુસ્તકાલય છે (સુરત) - શેઠ શ્રી દેવચંદ લાલભાઈ ઝવેરી જૈન પુસ્તકોદ્ધાર ફંડ (સુરત) એક્લન : કાન્તિભાઈ પ્રજાપતિ | | ડિઝાઈન * પ્રિન્ટીંગ : જેબ કીપ પ્રિન્ટ વિઝન. |