________________
૨૮૫: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ (અનુસંધાન પાના ૨૭૯થી આગળ) નીકળી છે પણ અહિં મેળવેલું મૂકીને જે જવું પડે પછીનું પાપ કરનારને શીરે છે એ છે તેને સાથે લઈ જઈ શકાય તેવી શોધ નીકળી સ્પષ્ટ છે.
નથી. રાજીનામામાં અને રજામાં ફેર છે.
રાજીનામામાં તે સ્થિતિ છે કે શેઠ “રહો ! રહો!” કેટલાકો કહે છે કે દીક્ષા થયા બાદ તે દીક્ષા
કહે છતાં નીકળવું અને રજા તો જાઓ કહીને શેઠ લેનારના વાલી વારસો અકાર્ય કરે તેનું પાપ
આપે છે. રજા આપવામાં આવે ત્યારે રહી શકાય દીક્ષિતને લાગે છે ! તો એમને પૂછીએ કે મરતી
તેમ નથી. રજાના ડરથી કેટલીક વખત અમલદારો વખતે માણસ અનશન કરે, ત્રિવિધ ત્રિવિધ તમામ આગળથી રાજીનામા મોકલે છે. સ્પેનના રાજાએ, પાપને વોસિરાવે પછી તે મરે અને ત્યારબાદ તેના પોર્ટુગલના રાજાએ, ઇરાનના શાહે, કાબુલના વાલી વારસો અકાર્ય કરે તેનું અકાર્ય કરનારને લાગે અમાનુલ્લાખાને - વગેરેએ રાજીનામાં રજૂ કર્યા જ કે મરનારને લાગે? બુદ્ધિમાન માણસ તો કહી શકશે છે. તેઓએ જાણ્યું કે ઉઠાવી મૂકવાના તો છે, રજા કે આ રીતે મરનારને પાછળની ક્રિયાના પાપનો તો મળવાની જ છે, તો રાજીનામામાંથી ચાલ્યા અંશ પણ લાગતો નથી. પાછળ બૈરાં છોકરાં રડે, જવું સારું છે. તે જ રીતે એક દિવસ જવાનું છે કટે કે અકાર્ય કરે તેના જવાબદાર તેઓ જ છે. એ તો સર્વને માટે ચોક્કસ છે. પાંચ પચ્ચીસ વર્ષે, કેમકે મરનારે તો તમામ પદાર્થ સાથેનો સંબંધ તજી પચાશે સાઠે, કે છેવટે સો વર્ષે પણ જવું તો પડશે દીધો હતો અને પછી જ મરણ પામેલ છે. મરનાર
જ ઃ તો કયા હિસાબે જવું છે? જાતે જવું છે કે ગમે તે રીતે મરે, અનશન કરી ત્રિવિધ ત્રિવિધ
કાઢયા જવું છે? શરીર રાખવા ઈચ્છે અને
નીકળવામાં આવે તો રાજીનામું છે, અને પોતાની ત્યાગ કરીને મરે કે મમત્વભાવે મરે, તો પણ મોહ
રહેવાની ઇચ્છા હોય છતાં પણ શરીર ધક્કો મારે કે રીવાજને લીધે પાછળ રડવા કૂટવાનું તો થવાનું તે રજા છે. એવા અપમાનપૂર્વક પણ જવું તો પડશે જ છે ! પણ સંબંધની સાંકળ તોડનારાને પાછળની ક્રિયા સાથે જરા પણ સંબંધ નથી. હવે જયારે આડા
દુનિયા પણ ઠાઠડી અવળા મોઢે કાઢે છે. પગે જવાથી મુઆ પછી પણ કુટુંબી રોવાના છે,
પ્રથમ માથું નથી રાખતા પણ પ્રથમ પગ રાખે છે, તથા ઉભા પગે જઈને દીક્ષા લે તો પણ રોવાના
પછી માથું રાખે છે. આ સમજી બીજા કાઢે તેનાં છે તો આવા સંયોગોમાં ઉભા પગે જવું સારું કે કરતાં જાતે નીકળવું શું ખોટું છે? ત્યાગ દ્વારા આડા પગે જઇએ અને તેઓ કાઢે તે સારું? સંસારમાંથી નીકળવું તેનું નામ રાજીનામું છે, તેનું રાજીનામું આપીને નોકરીથી નીકળવું સારું? કે શેઠ નામ ઉમે પગે નીકળવું છે. ત્યાગભાવે નીકળો કે રજા આપે પછી નીકળવું સારું? આજે તમામ શોધો મુઆ બાદ કાઢવામાં આવે એ બન્ને વખતે રોક્કળ