________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
.
.
.
.
.
,
૨૮૪ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ ૧ - સં. ૧૯૯૭ના કારતક સુદ પહેલી પૂનમ પરસ્પર સહકાર સાધી શકાય તેવું વાતાવરણ જન્માવો, ગુરૂવારને રોજ પૂ.આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજીએ જેથી શાસનને નક્કર લાભ થાય. જાહેર કરેલા ખુલાસા મુજબ તમો આ
ઓ. શાન્તિ શ્રીવિજયનીતિસૂરીજીએ પ્રચારેલા પાનાને પુરવાર કરવા
જંબુવિજયજી સહી દા. પોતે. રીતસર તૈયાર થાઓ.
સં. ૧૯૯૭ ચૈત્ર વદ ૧૪ શુક્ર ૨ - તેઓથી આગળ “એ પાનું શ્રીતપાગચ્છની પોસ્ટ દ્વારાએ શ્રીજંબુવિજયજીને માન્યતા મુજબનું સાચું છે એમ સાબીત કર્યા પછી જો
લખેલ પત્ર તમો તમારા કલ્પિત પુરાવા અને પરંપરાનો દાવો રાખશો રવાના: આનંદસાગર તો તે હમો માન્ય કરીશું.
પન્નાલાલ ધર્મશાળા ૩- શાસનપક્ષથી જુદી માન્યતાનું માન તમો સં. પાલીતાણા - (કાઠિયાવાડ) ૧૯૫રથી ધરાવો છો. સં. ૧૯૯૨ સુધી તમોએ જે આત્મારામજી મહારાજના સમુદાયના પરંપરા અને પુરાવા રજૂ નહિં કરેલા તે આજે આડે લાવીને
શ્રી જંબુવિજયજી સમુચિત ચર્ચાના વહાણ તમો વારંવાર ડુબાડયા કરો તે
c/o. મહાજનના વંડામાં, શાંતિભુવન યોગ્ય નથી.
પાલીતાણા (કાઠિયાવાડ) ૪ - ઉભય પક્ષને નિર્વિવાદ માન્ય મૌલિક ગ્રંથને
સં. ૧૯૯૭ના વૈશાખ સુદ બીજ પાલીતાણા તા. આધારે ચર્ચા થાય તે જ ન્યાયયુક્ત ગણાય. સં. ૨૮-૪-૪૧. આત્મારામજી મહારાજના સમુદાયના શ્રી ૧૯૯૬ના ફાગણ વદ ૩ના પત્રમાં મેં જણાવેલા ગ્રંથોની જંબુવિજયજી યોગ્ય. બે પ્રતિજ્ઞાવાળા પત્રની પહોંચ પ્રમાણિકતા સામે તો તમોને પણ વાંધો નથી. એ સંખ્યા આવી. તમારે લૌકિકટીપ્પણામાં પર્વતિથિની વૃદ્ધિનહાનિ જૂનાધિક કરવી હશે. અગર ઉભય સમ્મત ગ્રંથ પ્રમાણ હોય ત્યારે આરાધનામાં પૂર્વ કે પૂર્વતરતિથિની વૃદ્ધિનહાનિ એમાં ઉમેરવું હશે તો તે કરવાને હજી અવકાશ છે. જો પરંપરાથી થાય છે તેનું જૂઠાપણું તમારા કહેલા આ વિચાર ઉપર આવવું હોય તો તે પહેલાં એક ખાસ મૌલિકગ્રંથોથી સાબીત કરવાની અને અનુવાદના બાબત તમારે જે કરવાની છે તે અહિં હું જણાવી દઉં. જુઠાપણાને સાબીત થયે સુધારવાની પ્રતિજ્ઞા લખી તે એ છે કે તમે અને તમારા શિષ્ય ભક્ત વર્ગે સં. આંકલવી હતી. મેં ૧૯૯૬ની આપણી વાટાઘાટ દરમ્યાન અને તે પછી પણ
- તા.ક. ૧ સત્યમાર્ગે અવાય નહિ ત્યાં સુધીમાં સિદ્ધચક્રો - હસ્તપત્રો - બુકલેટો અને શાસનધારકોમાં જવાબદારે ખસવું એ જૂઠાપણાનો ખુલ્લો સ્વીકાર ગણાય. તેને સ્પર્શતું અમારી સામે જે જૂઠું અને વાંધા પડતું સાહિત્ય ૨. અનુવાદના જુઠાપણાની ચર્ચા પહેલાંની છે. છપાવ્યું છે તે પ્રથમ પાછું ખેંચી લેવું જોઈએ.
૩. શ્રીઆનંદવિમલસૂરીજીવાળા લખાણની
પ્રાચીનતા સાબીત કરવાની ચર્ચામાં શ્રીસિદ્ધિસૂરિ આવતા પ . હવે આ ઉપર તમો જવાબ આપશો તે અમે નથી. પ્રતિનિધિપણું લો તો ઠીક. સ્વીકારવાના નથી, તમે અમલ કરો એટલે અમે તો તૈયાર
૪. સિદ્ધચક્રાદિની ભૂલો સાબિત થાય તો જ છીએ.
સુધારાશે. ૬ - યદિ આમાંનું કાંઇપણ તમારાથી ન બને તો
આનંદસાગર સહી દ. પોતે. છેલ્લે છેલ્લે પ્રેમભાવથી એ વિનંતી કરું છું કે ચર્ચાસ્પદ ઉપરનો પત્ર પહોંચ્યા પછી ચર્ચા ન કરતાં વિહાર કાંઈપણ લખાણ કરીને પરસ્પર ઝેર વધારવાનું મૂકી ઘો કરી ગયા છે તે ઉપરથી પણ નવા પક્ષની પોકળતા અને પ્રેમભાવ વધે તેમજ મતભેદ વિનાના વિષયોમાં સ્પષ્ટપણે સમજાશે.