________________
ર૮૩ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ કહો ત્યાં તે પણ આપની પાસે આપના વિચાર પ્રમાણે થયેલા આહવાનોમાંથી વળી પાછા હઠયા છો તેની નોંધ નક્કી કરીએ.
લેશો. (પરસ્પર છાપાઓમાં લખાય તેના કરતાં ભેગા
બીજી કલમમાં તમોએ “આરાધનામાં પૂર્વક પૂર્વતર મળીને સમાધાન કરાય તો તે શ્રી સંઘને હિતકર છે તેની આપ નોંધ લેશો.)
તિથિની હાનિવૃદ્ધિ કરવી એ શાસ્ત્ર અને પરંપરાથી
નિી
સાબીત કરવા તૈયાર છું” એમ લખ્યું છે. આ પત્ર લઇને આવેલ માણસને ઉત્તર આપવા મહેરબાની કરશો.
સં. ૧૯૯૬ના ફા.સુ. ૧૫ તમારા પત્રમાં તમોએ ઘોઘાવાળી જૈન ધર્મશાળા - પાલીતાણા. “આરાધનામાં તેના પહેલાની અપર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ તે પછી વઢવાણવાળા ભાઈ કાંતિલાલ ખીમચંદ
કરાય છે' ફા.વ.૨ના પત્રમાં તમોએ પર્વતિથિના ક્ષય કે જે પ્રતિજ્ઞાપત્રશ્રી જંબુવિજય પાસે લઈ ગયા તેની નકલ.
વૃદ્ધિએ પૂર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ કરાય છે અને પાછા
ફા.વ.૩ના પત્રમાં જ પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ આરાધનામાં ૧. તત્ત્વતરંગિણીની ત્રીજી ગાથાનો અનુવાદ તેનાથી પર્વની અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરે છે એમ સાબીત જાણી જોઇને ઉલટો અને જુઠો કરેલો છે એમ સાબીત
કરવાનું લખ્યું છે. આ પ્રતિજ્ઞાઓ અને તમારી ઉપરોકત કરવા તૈયાર છું.
તાજેતરની પ્રતિજ્ઞા એ સર્વમાં પરસ્પર શબ્દ અને અર્થની ૨. લૌકિકપંચાગોમાં પર્વતિથિની હાનિવૃદ્ધિ આવે એક વાક્યતા નથી. વાતે વાતે પલટો મારવાની આપની ત્યારે આરાધનામાં પર્વ કે પર્વતર તિથિની હાનિવૃદ્ધિ કરવી આ પદ્ધતિ ચર્ચાનો માર્ગ સરળ કરવાને બદલે વિકટ બનાવે એ શાસ્ત્ર અને પરંપરાથી સાબીત કરવા તૈયાર છું. છે. આમ કરવા કરતાં આપ ચર્ચાનો ખોટો આડંબર ન
લી. આનંદસાગર કરો એજ સમાજનું વાતાવરણ શાંત રાખવા માટે વધારે ઉપરના પ્રતિજ્ઞાપત્રના જવાબમાં શ્રી હિતાવહ છે એવી આપ જો માનો તો મારી નમ્ર સલાહ જંબુવિજયજીએ લખેલો પત્ર નીચે મુજબ છે. છે. ચર્ચાના વિષયમાં સ. ૧૯૯૬ કરતાં હાલના સંજોગો
સં. ૧૯૯૭ના ચૈત્ર વદી ૧૩ ગુરૂવારે વઢવાણ ઓર બદલાઈ ગયા છે. તમોએ જેવી માગી તેવી ચર્ચા શહેરવાળા શાહ કાંતીલાલ ખીમચંદે તમારી સહીવાળું કરવાની તક અમોએ તમોને તે વખતે આપી હતી તે તમોએ 'લખાણ મને બતાવ્યું તેની નોંધ લેતાં મને એક ખુશી ઉત્પન્ન ઝીલી નહિં. હવે હાલમાં હુ અહિં વિહાર કરતો જયારે થઇ છે કે અમારો કરેલો અનુવાદ આખો જુઠો છે એમ આવ્યો છું ત્યારે વળી પાછું તમોએ તમારી પક્ષકાર કહેવાની તમો તથા તમારા પ્રશિષ્ય અત્યાર સુધી જે વ્યક્તિઓ, કે જેઓનું લખેલું એક પરબીડીયું અમારા ઉપર ગંભીર ભૂલ કરતા હતા તે તમારા લખાણની પહેલી મોકલેલું પણ જેને અમે રાખ્યું નથી તેમના દ્વારા હલાવવા કલમથી તમોએ સુધારી લીધી છે. સદર કલમમાં તમોએ માંડ્યું છે, તે જોઇને તમારી પ્રકૃતિ માટે આશ્ચર્ય થાય માત્ર (અમોએ) “તત્ત્વ તરંગિણીની ત્રીજી ગાથાનો
છે. સં. ૧૯૯૬ના ફાગણ વદ ૩ના મારા છેવટના પત્રમાં અનુવાદ જાણી જોઇને ઉલટો અને જુઠો કરેલો છે.” એમ
મેં તમોને ૧૬ મૌલિકશાસ્ત્રો અને સન્માન્ય પરંપરાથી સાબીત કરવાની તત્પરતા દેખાડી છે. આ કલમમાં પણ તમારા જેવા એક વિદ્વાન ગણાતા છતાં અતીન્દ્રિય ચર્ચા કરવાનું આમંત્રણ આપેલું, તમોને તે વખતે અને જ્ઞાનહીન છવસ્થ આચાર્યું છે જાણી જોઇને ” એવો જે અત્યારે પણ એ બંધન બરદાસ કરવું પાલવતું નથી, કારણ આક્ષેપ સાબીત કરવાની ચેલેંજપૂર્વકનો મૂકેલો છે તે તમારો આગ્રહ તમારા કલ્પિત શાસ્ત્રીય પુરાવા અને જવાબદારીનો વિચાર કરાયા વિનાજ મૂકાયેલો હોય એમ કલ્પિત પરંપરાના જોરે તિથિ આરાધનાવાદ જીતવાનો છે. સ્પષ્ટ લાગે છે.
હવે તમારો એ આગ્રહ જો સાચો હોય તો તેને પાર તમારા આ પ્રકારના આહવાનથી તમો સંવત પાડવાનો સુંદર અવસર સ્વયંમેવ ઉપસ્થિત થયો છે, ૧૯૯૬ના પ્રગટ થયેલા આપણા પત્ર-વ્યવહારમાં જાહેર એટલે ખરો રાહ જો તમો ઇચ્છતા હો તો આટલું કરો.