SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮ (૨૪ જુન ૧૯૪૧ સમકીત કે છોગમલજીનું સમકીત જેમ ચાલ્યું નથી તિથિ ચર્ચા સંબંધી શ્રીજંબુવિજયજી તેમ દાનનું સમકીત પ્રેમનું સમીત રામવનું પાસે ચર્ચા કરાવવા માટે સમકિત પણ ચાલ્યું નથી જ અને ચાલે પણ નહિં અને આજ કારણથી જૈનશાસનમાં શિષ્યોએ કરેલો 5 આચાર્યશ્રી ભક્તિસૂરીજીના શિષ્ય ઉલટ પાલટ ભાવ નથી એમ શ્રી હેમચંદ્રસૂરીજી ને અભાવ કે પ્રેમવિજયજી એ જે પત્ર મોકલ્યો હતો તે વિત્રવો તવ શાડભૂત અર્થાત્ આ શિષ્યોની પાછો આવવાથી જાતે લઈને ગયા હતા કરેલ જે ઉથલપાથલરૂપ ઉપદ્રવ તારા શાસનમાં અને તેમને કડવો અનુભવ થયો તે પત્ર નથી એમ કહે છે આજ કારણથી અન્યમતોમાં જેમ નીચે પ્રમાણે - જેમ વલ્લભપંથ વિગેરે નામથી મતો ચાલ્યા છે પ.પુ. ઉપાધ્યાય શ્રી જમ્બવિજયજી મહારાજ તેમ આ શ્રી જૈનશાસનમાં ચાલ્યા નથી. આ હકીકત યોગ્ય લી. મુનિ પ્રેમવિજયજી તથા મુનિ પ્રભાવવિજય. જયારે જાણવા, સમજવા અને માનવામાં આવશે વંદના સહ લ. કે. હાલમાં શ્રી તપગચ્છમાં પર્વતિથિ ત્યારે શ્રત કેવલી શ્રીભદ્રબાહુ સ્વામિએ વિષયક મતભેદ ચાલી રહ્યો છે અને વર્ષોથી છાપાઓમાં શ્રીસૂત્રકૃતાંગનિર્યુક્તિમાં જે આચાર્ય પરંપરાએ તેમજ પુસ્તકો દ્વારા પરસ્પર ઘણાં લખાણો થઈ રહ્યાં છે આવેલ આચાર કે સામાચારીને દોઢડહાપણથી કે જેથી ભદ્રિક અને મધ્યમવર્ગ ધર્મ અને આરાધનાથી ઉઠાડનારને જમાલિની માફક નાશ પામનારની ખસવા લાગ્યો છે. આરાધનામાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કોટીમાં મૂકે છે તે બરાબર સમજાશે. તેઓ શ્રી માનનારા અને તે સંબંધી લેખો અને પુસ્તકો લખનારા આ ગાથા જણાવે છે. આપ પણ છો, અને અત્યારે આપ અહિં આવ્યા છો, તથા આરાધનામાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય એવું મરિયપરંપરા માથે નો ૩ છેયવૃદ્ધિ માનનારા પરમ પૂજય આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી જોવે છેવાડું નમાત્રિના નાસિદિડું ? મહારાજ પણ અહિંયા બીરાજમાન છે, તો બન્ને પક્ષના અર્થાત્ આચાર્ય પરંપરાએ આવેલ આચાર ધુરંધરો અહિં છો તેથી અમે વિનંતિ કરીએ છીએ કે આપ કે સામાચારીને જે મનુષ્ય છેકબુદ્ધિથી એટલે તે . તેઓશ્રીની સાથે મતભેદનો નિકાલ લાવવા માટે ભેગા થશો એવી આશા રાખીએ છીએ, અને અમે એવી શુભ ડોઢડહાપણથી જે કોઈ ઢોઢડાહ્યાપણું જણાવતો આશાથી જ આ પત્ર લખવા પ્રેરાયા છીએ. અમોએ આ ઉત્થાપન કરે છે તે મનુષ્ય જમાલિનામનો પહેલો બાબત નક્કી કરવા માટે પરમ પૂજય આચાર્ય શ્રી નિદ્ધવ જેમ ઢેઢ દેવતાપણું વગેરે અધમતા અનુભવી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજને મળી વિનંતિ કરી છે સંસારકાંતારમાં ભટકીને નાશ પામ્યો તેમજ નાશ અને તેઓશ્રીએ અમારી વિનંતિનો સ્વીકાર કર્યો છે, તેમ પામશે. આ ઉપર જણાવેલ હકીકત જે શાસ્ત્રોકત આપ પણ વિનંતિ સ્વીકારશો એવી આશા રાખીએ છીએ. છે તેને માનનારો સુજ્ઞ મનુષ્ય તો સ્વપ્ન પણ આ આપ ટાઇમ આપો તે ટાઇમે આપની પાસે અમો નવાપંથ કે પ્રેમરામ, પંથને સ્વપે પણ આચરવાનું આવીએ અને આપની પાસે ટાઇમ અને મધ્યસ્થીનું નક્કી કરે નહિ. કરીએ. આપ બાબુ પન્નાલાલની ધર્મશાળામાં આવવાનું રાખશો કે આપને ત્યાં અગર આપ અહિં ત્રીજું સ્થળ
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy