________________
૨૮૧ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ શ્રી દેવસૂરતપાગચ્છશાસનમાં પક્ષનો સત્યપણાનો નિર્ણય તે નવપંથી ન કરી લાવે
પડેલ ભેદ સાંધવાનો રસ્તો ત્યાં સુધી જાહેરાત કરી ઉપવાસ આદરવા. તિથિના મતભેદને ટાળવાનો સચોટ માર્ગ
નવાપંથનું જો આંધળીયું અનુકરણ કરનારા આ
આ રસ્તો લેશે તો જરૂર ગીતાર્થસંવિગ્નોની સભા અસલથી ચાલ્યો આવતો માર્ગ જે કરવાની તે નવા પક્ષને ફરજ પડશે. પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની
તા.ક. નવાપંથના આચાર્યાદિ તરફથી આ ક્ષયવૃદ્ધિ કરવાનો હતો તેને આ નવા પંથવાળાએ
બાબતનો ખુલાસો નહિં અપાતા બાપજીના હુકમનું તોડયો છે. તેનો નિર્ણય કરવા માટે જામનગર
બહાનું આપવાનું આવ્યું છે. અમુક વ્યક્તિ પાલીતાણા અને અમદાવાદ વિગેરેમાં પરંપરાવાળાએ
દિનમાત્રના જોગના અને ગુરૂભક્તિના બહાના નીચે અનેક વખત કહ્યા છતાં પણ આ નવા પંથવાળા
ખસે છે. અમુક વ્યક્તિ પ્રતિનિધિ બનાવે છે. અમુક તૈયાર થતા નથી અને પોતાના જુઠાપંથનું આંધળીયું
થલ સભામાં આવતા નથી. ચર્ચાથી ખસે છે અને અનુકરણ કરનારા ગામેગામ મળતા હોવાથી બાપજીને ભળાવે છે અને બાપજી મુંબઈવાળાને નવાપંથીઓ પોતાનો નવો પંથ છોડતા નથી. જો ભળાવે છે. એટલે આંધળીયા અનુકરણ કરનારાઓને કે સાચી શ્રદ્ધાવાળા અને સમજણવાળા તો આંધળીયું જરાપણ શાસન રાગ હોય તો આજ રસ્તો લેવો અનુકરણ કરાવનારને એમ કહી શકે છે કે તમારા યોગ્ય છે. ગુરૂ, દાદાગુરૂ અને પરદાદાગુરૂ વિગેરેએ તેમજ તમોએ પણ અત્યાર સુધી પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિ વૃદ્ધિ કરેલી જ છે. માટે તમો
તિથિભેદના નવા પંથીયો તેનું જૂઠાપણું ગીતાર્થસંવિગ્રોના સમુદાય સમક્ષ જમાલિ નિન્દવના ભાઇ સાબીત તમારા તરફથી કરવામાં ન આવે ત્યાં સુધી
ખરા કે ? અમો પરંપરાને સાચી માનવા અને તે પ્રમાણે
શ્રી જિનશાસનમાં એ વાત તો નિર્વિવાદ અને કરવાને હકદાર છીએ અને તમો પણ અમો ને તે
નિત્સંશયપણે સિદ્ધ છે કે દરેક દરેક સર્વવિરતિ, પ્રમાણે કરતાં કાંઈપણ કહી શકો નહિં. તેમ અટકાવી
દેશવિરતિ અને અવિરતસમ્યગદ્રષ્ટિએ તો શું? પણ શકો પણ નહિં. પરંતુ જેઓ આવી સાદી અને સાચી
માર્ગાનુસાર તથા યથાભદ્રકજીઓએ પણ ભગવાન સમજ પણ ન ધરાવતા તે નવાપંથનું આંધળીયું
જિનેશ્વર મહારાજાના વચનોને શુદ્ધ અંત:કરણથી અનુકરણ કરે છે, તેઓને પણ જો શાસનની એક
માન આપવું જ જોઇએ અને તેથી જ શ્રી અંશે પણ દાઝ હોય તો જરૂર આંધળીયા અનુકરણ જૈનશાસનમાં નિVISUUત્ત તત્ત, સ્નિપત્તાં થમાં કરનારાઓએ નીચે પ્રમાણે રસ્તો લેવો જોઈએ. સરળ પવન અને વાસ્તદિમો સુહાવો
જે જે ગામે તે નવાપંથના સાધુ આદિ હોય થો ઇત્યાદિ વાકયો સ્થાને સ્થાને જણાવવામાં તે તે ગામના તેવા શ્રાવકોએ સભા સમક્ષ પોતાના આવેલા છે. શાસનમાં કોઈપણ પ્રકારે ચોથમલજીનું